{"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: \"અલ્લાહના કરમથી હું ઍઇડ્સનો શિકાર બનતાં બચી\"\\nસારાંશ: \"અલ્લાહના કરમથી જો મારો પતિ લગ્ન પછી તરત બીમાર ન પડ્યો હોત તો હું પણ આજે ઍઇડ્સની શિકાર બની ગઈ હોત, અને મારા સમલૈંગિક પતિને કારણે હું નર્કની જિંદગી જીવતી હોત.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો છે 25 વર્ષીય રહીમા (નામ બદલેલ છે)ના.\n\nએમ.એ. થયાં પછી એમ.ઍડ. કરીને શિક્ષિકા તરીકે નોકરી કરતાં મધ્યમ વર્ગીય અને સુંદર તથા સમાજમાં સંસ્કારી ગણાતાં રહીમા સાથે લગ્ન માટે અનેક માગાં આવતાં હતાં.\n\nએમના પિતા ભણીને નોકરી કરતી છોકરીના નિકાહ માટે મુરતિયો શોધતા હતા.\n\nપિતાની ઇચ્છા હતી કે દીકરીના ભણતર પ્રમાણે છોકરો મળે તો વધુ સારું. \n\nપિતાની ઇચ્છા પ્રમાણેનો છોકરો મળ્યો પણ ખરો પણ એ લગ્ન જિંદગીની મોટી ઘટના બની ગઈ. \n\nદીકરીનાં લગ્ન માટેની શોધ\n\nરહીમાનો પરિચય લગ્ન લંડનમાં સોફ્ટવૅરનું કામ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: \"મને ક્યારેય માસિક આવ્યું જ નહીં અને એ કારણે હું એકલી પડી ગઈ\"\\nસારાંશ: સત્તાવાર આંકડા જણાવે છે કે એકલી મહિલાઓની સંખ્યા વર્ષોવર્ષ વધી રહી છે. એકલી મહિલાઓ એવી સ્ત્રીઓ છે, જે પરિવાર અને સમાજના ટેકા વિના પોતાનું જીવન જીવવાના પ્રયાસ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચિત્રા પાટિલ\n\nમહારાષ્ટ્રના મરાઠવાડાનાં ચિત્રા પાટિલ જીવનમાં ભારે તણાવ તથા પીડાનો સામનો કર્યા બાદ ફરી બેઠાં થયાં છે. \n\nચિત્રા પાટિલ સાતમા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યાં સુધી તેમના જીવનમાં બધું બરાબર ચાલતું હતું. પિતાએ એક દિવસ અચાનક ચિત્રાનાં લગ્નનો નિર્ણય કર્યો હતો. \n\nઆજે નિર્ણય અને કાલે તેનો અમલ થવો જોઈએ એવો હુકમ પિતાજીએ કર્યો હતો. માત્ર બાર વર્ષની વયે ચિત્રાનાં મન પર પહેલો ફટકો પડ્યો હતો. ઘરમાં બે નાની બહેનો હતી. સૌથી નાનો હતો ભાઈ. \n\nસૌથી મોટું સંતાન હોવાને કારણે ભાઈ-બહેનોની આંશિક જવાબદારી ચિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: \"મારા 13 વર્ષના દીકરાએ ઠંડે કલેજે મારી દીકરીની હત્યા કરી નાખી\"\\nસારાંશ: ચૅરિટી લીની ઉંમર છ વર્ષની હતી ત્યારે ઘરમાં જ તેમનાં માતાએ તેમના પિતાની હત્યા કરી નાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"10 વર્ષનો પારિસ અને બે વર્ષની એલા\n\nતેમની માતાએ ટેક્સાસમાં તેમના નિવાસસ્થાને જ તેના પિતાને ગોળી મારી દીધી. જોકે, બાદમાં તેઓ નિર્દોષ છૂટી ગયાં હતાં.\n\nચૅરિટી કિશોરી તરીકે સારા વિદ્યાર્થિની અને સારા ઍથ્લીટ પણ હતાં.\n\nજોકે, તેઓ માનસિક બીમારીથી પીડાવા લાગ્યાં હતાં અને ડ્રગ્સ લેવાના આદી થઈ ગયાં હતાં.\n\nતેઓ 18 વર્ષનાં થયાં ત્યારે તેમણે વ્યસન છોડવા સારવાર લીધી હતી અને તેમની લત છૂટી પણ ગઈ હતી.\n\nપોતાની આસપાસના પર્યવારણ સાથે મનુષ્ય કેવી રીતે વર્તે છે તે હ્યુમન ઇકોલૉજીનો અભ્યાસ કરવા માટે, ચૅરિટીએ યુનિવર્સિટીમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: \"મારા અલ્લાહ મારી સાથે,\" બાબુ બજરંગી વિરુદ્ધ ઝન્નતબીબી દિલ્હી સુધી લડવા તૈયાર\\nસારાંશ: નરોડા પાટિયાના ચકચારી કેસમાં માયા કોડનાનીની મુક્તિ પછી બીજા મુખ્ય આરોપી બાબુ બજરંગીનું શું તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતમાં બજરંગીના બચાવ માટે તેમના પરિવારને તમામ સહાય કરાશે, જ્યારે ભોગ બનેલા અને સાક્ષી બનેલા કહે છે કે તેઓ ન્યાય માટે છેક સુધી લડી રહેશે.\n\n\"મારા અલ્લાહ મારી સાથે છે. હું ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લઈશ,\" આ શબ્દો છે 55 વર્ષના ઝન્નતબીબી કાલુભાઈના.\n\nનરોડા પાટિયા કેસમાં બાબુ બજરંગી તરીકે જાણીતા બાબુ પટેલ વિરુદ્ધ જુબાની આપનારા મુખ્ય સાક્ષીઓમાંનાં એક ઝન્નતબીબી આજે પણ નરોડા પાટિયામાં જ રહે છે. \n\nબજરંગી સામેના અન્ય પાંચ સાક્ષીઓ બીજે રહેવા જતા રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: \"મેં 10-10 કસૂવાવડ સહન કરી કારણ કે...\"\\nસારાંશ: \"મેં જ્યારે પ્રથમ વખત બાળકને હાથમાં લીધું ત્યારે છ વર્ષ દરમિયાન મેં ભોગવેલી પીડા, નિરાશા તથા હતાશાને ભૂલી ગઈ. મારી આંખમાં આંસુ હતાં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે 36 વર્ષીય શીતલ ઠાકરના, જેમણે બાળકને જન્મ આપવા માટે દસ કસૂવાવડનું દર્દ સહન કર્યું.\n\nલાંબી નિરાશા તથા હતાશા બાદ શીતલબહેનને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ)થી ગર્ભ રહ્યો હતો.\n\nસામાન્ય રીતે બે કે ચાર IVF સાઇકલમાં ગર્ભ રહી જતો હોય છે પરંતુ શીતલબહેને 25 IVF સાઇકલ સુધી ધીરજ રાખવી પડી હતી. \n\nકહેવાય છે કે કોઈ પુરુષની સફળતામાં 'લેડી લક'નો હાથ હોય છે પરંતુ શીતલબહેનને 'બેબી લક' મળ્યા છે અને તેઓ પબ્લિક પ્રૉસિક્યૂટર તરીકે પસંદગી પામ્યાં છે.\n\nશીતલબહેન તેમનાં માતૃત્વનું શ્રેય પતિ પ્રણવના પ્રેમને, પરિવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: \"મેં વૅન્ટિલેટર બંધ કર્યું અને કોરોના દર્દીને શાંતિથી મરવા દીધાં\" - ICU નર્સની હૃદયદ્રાવક આપવીતી\\nસારાંશ: વૅન્ટિલેટર મળી જાય તો ઘણા ગંભીર covid-19 દર્દીનો જીવ બચાવવાની શક્યતા ઊભી થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવૅન્ટિલેટરથી ફેફસાં સુધી ઑક્સિજન પહોંચાડવામાં આવે છે અને કાર્બન ડાયૉક્સાઇડ બહાર ખેંચી લેવાય છે, કેમ કે દર્દી પોતે એમ કરી શકે તેવી સ્થિતિમાં હોતો નથી.\n\nપરંતુ ઘણી હૉસ્પિટલો એવી છે જ્યાં પૂરતી સંખ્યામાં વૅન્ટિલેટર ઉપલબ્ધ ન હોવાથી બધા દર્દીને તે મળતાં નથી અને તેવા સંજોગોમાં કયા દર્દીનું વૅન્ટિલેટર હઠાવી લેવું તેનો બહુ વિકટ નિર્ણય કરવાનું મેડિકલ ટીમના માથે આવે છે. \n\n\"વૅન્ટિલેટર બંધ કરી દેવાનું કામ કંપારી છોડાવી દે તેવું હોય છે અને પીડાથી ભરપૂર હોય છે. ક્યારેક મને થાય કે હું જ દર્દી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #100WOMEN : આ વર્ષે વિશ્વની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ છે આ ભારતીય નારીઓ\\nસારાંશ: નારીની પ્રેરણાત્મક કથાઓ વૈશ્વિક સમુદાય સમક્ષ રજૂ કરી શકાય તે માટે 2013થી બીબીસીએ BBC 100 Women સૂચિ તૈયાર કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉનાં વર્ષોમાં અમે બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતી, જુદાજુદા વર્ગની સ્ત્રીઓનો અમારી યાદીમાં સમાવેશ કરતા આવ્યા છીએ. \n\nજેમાં મેકઅપ ઉદ્યમી બોબી બ્રાઉનથી માંડીને સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદ, ચળવળકાર મલાલા યુસફઝઇ, ઍથ્લિટ સિમોન બાઇલ્સ, સુપર મૉડલ એલેક વેક, સંગીતકાર એલિસિયા કીઝ અને ઑલિમ્પિક ચેમ્પિયન બૉક્સર નિકોલા એડમ્સનો સમાવેશ થયો હતો. \n\nબીબીસીની આ ઍવૉર્ડ વિનિંગ સિરીઝ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે 2019 માટે બીબીસીએ એવી યાદી તૈયાર કરી છે જેથી થીમ છે ધ ફિમેલ ફ્યૂચર - નારી ભવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #100WOMEN : ડિઝનીનાં સ્ટાર બેલા થોર્ન પોર્ન ફિલ્મો કેમ બનાવવા લાગ્યાં?\\nસારાંશ: એક જમાનાની ડિઝની ટીવીની લોકપ્રિય અભિનેત્રી બેલા થૉર્ને હાલમાં જ એવી જાહેરાત કરી કે તે પોર્ન વેબસાઇટ પોર્નહબની સાથે મળીને કામ કરશે, જેથી 'રિવેન્જ પોર્ન'ને વેબસાઇટથી દૂર રાખી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેલા થૉર્ન\n\nઓન્ટારિયોના સડબરીમાં બેલાના ઘરે અમે તેમને મળ્યા હતા. શાંતિ વિસ્તારમાં આવેલા તેમના વૈભવી આવાસમાં શરદ ઋતુની શરૂઆતને કારણે પડેલાં મેપલનાં પાન વિખરાયેલાં હતાં. \n\nબેલા ત્રણ મહિનાથી અહીં આવ્યાં છે. મિકી રુરકે સાથે મળીને તેઓ 'ગર્લ' ફિલ્મ પર કામ કરી રહ્યાં છે. \n\nઆ ફિલ્મમાં તેમનું પાત્ર એવી યુવતીનું છે, જે વતનમાં જઈને પોતાના પિતાની હત્યા કરવા માગે છે. પિતાએ જ તેનું શોષણ કર્યું હતું તેથી તે હત્યા કરવા માગે છે.\n\nઅમારી સાથેની વાતચીત દરમિયાન વચ્ચે બેલા અચાનક રડવા લાગ્યાં હતાં. તેમને રડતાં જોઈને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #100women : નાસા 2020માં મંગળ પર પ્રથમ વખત એક હેલિકૉપ્ટર મોકલશે\\nસારાંશ: નાસાના મિશન મંગળના પ્રોજેક્ટ લીડ મિમિ ઓંગ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાસા 2020માં મંગળ પર પ્રથમ વખત એક હેલિકૉપ્ટર મોકલશે જે 2 કિલોથી પણ ઓછા વજનનું હશે કારણ કે મંગળ પરની હવા બહુ પાતળી છે અને તે પૃથ્વીની સરખામણીએ 1 ટકાથી પણ ઓછી છે.\n\nમિમિ જણાવે છે કે, તેમનાં ગણિતશાસ્ત્રી માતાએ તેમને દૃઢતાપૂર્વક આગળ વધવાની અને તર્કબદ્ધ રીતે દરેક પડકારનો સામનો કરવાની તેમને પ્રેરણા આપી છે. \n\nમિમિ કે છે કે ભવિષ્યમાં જ્યારે મનુષ્ય મંગળ પર પહોંચશે તો તેમાં પુરુષો જેટલું જ યોગદાન મહિલાઓનું પણ હશે. \n\nકેવું છે મિમિનું મિશન અને જીવન જાણવા માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #100women : રેપ અને ડિપ્રેશનની પીડામાંથી બહાર આવવા યોગે કેવી રીતે મદદ કરી?\\nસારાંશ: ત્રણ વર્ષની ઉંમરે નતાશા નોએલને પોતાનાં માતાની આત્મહત્યા જોવી પડી. સાત વર્ષની ઉંમરે એક ઘરઘાટીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું. પછીના વર્ષોમાં તેમના પિતરાઈઓ દ્વારા તેમનું જાતીય શોષણ થયું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નતાશા નોએલ\n\nઆ ઘટનાઓ અને આઘાતને કારણે તેમનો આત્મવિશ્વાસ તૂટી ગયો. તેમનાં મનમાં ડર પેસી ગયો અને તેઓ માનસિક તણાવનો ભોગ બની ગયાં. \n\nઆજે નતાશાએ પોતાની જાતને સ્વીકારી લીધી છે અને આ માનસિક સ્થિતિમાંથી ઉભરી રહ્યાં છે. \n\nઆ માનસિક સ્થિતિમાંથી બહાર આવવા માટે યોગની વિવિધ મુદ્રાઓએ તેમને મદદ કરી અને સાથે જ તેમને માનસિક અને શારીરિક તાકાત પણ આપી. \n\n21 વર્ષની ઉંમરે નતાશાની સ્વસ્થ થવાની સફર શરૂ થઈ. તેમનાં બૉયફ્રેન્ડે તેમની સાથે સંબંધ તોડીને તેમને પોતાનાથી દૂર કરી દીધાં. \n\nહવે આ તેમની અંદરના કોલાહલને સાંભળવાનો સમય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #20thYearOfNaMo : મોદીના મૌન પર સવાલ કોણ અને કેમ ઉઠાવી રહ્યું છે?\\nસારાંશ: #20thYearOfNaMo ટ્વિટર પર બુધવારે સવારથી આ હૅશટેગ ટ્રેન્ડમાં જળવાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2007માં અમદાવાદમાં રેલીમાં અડવાણી સાથે નરેન્દ્ર મોદી\n\nઅને તેનું કારણ આ છે- આજથી બરાબર બે દાયકા અગાઉ વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન સંભાળી હતી.\n\nએટલે કે નરેન્દ્ર મોદીને આજે સત્તા પર 19 વર્ષ પૂર્ણ થયાં છે અને મોદીરાજના 20મા વર્ષની શરૂઆત થઈ છે.\n\n7 ઑક્ટોબર, 2001ના રોજ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.\n\nઆ એ વર્ષ હતું જ્યારે ગુજરાત ભુજમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સંકટમાં હતું, જેમાં લગભગ વીસ હજાર લોકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં.\n\nઆ કુદરતી આફત પછી ગુજરાતમાં ભાજપ સરકારમાં અસંતોષ પેદા થયો અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #5yearchallenge ટ્રૅન્ડમાં ભાજપનો આ દાવો છે ખોટો\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારે તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં ઝડપથી માર્ગ બનાવવા મામલે વિકાસ કર્યો તે દર્શાવવા ભારતીય જનતા પાર્ટીએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા પર ગુરુવારે એક તસવીર પોસ્ટ કરી હતી. જેની બીબીસીએ તપાસ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર #10yearchallenge નામનું એક અભિયાન ચાલી રહ્યું છે.\n\nઆ અભિયાન હેઠળ પાર્ટીએ તેના દાવા સાથે કેટલાક કાર્ટૂન અને તસવીરો શૅર કરી છે. ગુરુવાર અને આ જ કારણસર શુક્રવારે ટ્વિટર પર #5yearchallenge ટ્રૅન્ડ જોવા મળ્યો.\n\nભાજપે છેલ્લા 24 કલાકમાં જે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તેમાંથી અમૂકની બીબીસીએ તપાસ કરી.\n\nતપાસમાં જાણવા મળ્યું કે દિલ્હી પાસેના 'વૅસ્ટર્ન પૅરિફેરલ એક્સપ્રેસ-વે'ના કામકાજને દર્શાવવા માટે પોસ્ટ કરવામાં આવેલી તસવીર ફેક છે.\n\nઝારખંડ, નાગાલૅન્ડ, ત્રિપુરા, ઓરિસ્સા, ચંદીગઢ, પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Aadhar: આધાર નંબર સેવાઓ સાથે જોડાય તો માહિતી લીક થવાની સંભાવના વધશે?\\nસારાંશ: આધાર કાર્ડના નંબરને જુદી જુદી સર્વિસ સાથે જોડવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આધાર નંબરના કારણે પ્રાઇવસીનો મુદ્દો પણ ઊભો થયો છે અને અવારનવાર આધારની માહિતી લીક થયાના સમાચારો પણ આવતા રહે છે. \n\nઆવા સંજોગોમાં આધારને ફરજિયાત કરવું જોઈએ કે કેમ તે મુદ્દે ભારે વિવાદ જાગેલો છે. \n\nસુપ્રીમ કોર્ટ હાલમાં આ મુદ્દે સુનાવણી કરી રહી છે અને હાલ પુરતી આધાર લિન્ક કરવાની સમયમર્યાદા અનિશ્ચિત મુદત માટે લંબાવી છે. \n\nત્યારે આધાર નંબરની પદ્ધતિ શું છે, તેનો ઉદ્દેશ શું છે, તેના નિયમો શું છે અને તેની સાથે જોડાયેલી માહિતી લીક થવાની સમસ્યા શું છે તે મુદ્દે નિષ્ણાત નિખિલ પાહવા સાથે વાતચીત કરીને બીબીસીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Abhinandan: IAF પાઇલટ અભિનંદનના પરત ફર્યા બાદ શું થશે?\\nસારાંશ: અભિનંદનને ભારત સોંપાયા બાદ કઈકઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ અંગે બીબીસીના સંવાદદાતા ગુરપ્રીત સૈનીએ મેજર જનરલ રાજ મહેતા સાથે વાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેજર જનરલના જણાવ્યા અનુસાર 'જીનિવા કન્વૅન્શન' અંતર્ગત યુદ્ધકેદીઓને એક સપ્તાહની અંદર મુક્ત કરવા પડે. આ માટેની એક નિર્ધારીત પ્રક્રિયા હોય છે.\n\nસૌથી પહેલાં ઇન્ટરનેશનલ રૅડ ક્રૉસ સોસાયટી અભિનંદનને પોતાની સાથે પરત લઈ જશે અને તેમની સંપૂર્ણ તપાસ કરશે.\n\nતેમના દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ભારતીય વાયુસેનાના સોંપવામાં આવશે.\n\nભારત પર આવ્યા બાદ વાયુસેના પોતાની મેડિકલ ટીમ દ્વારા તેમની 100 ટકા તપાસ કરાવશે.\n\nજો કંઈ આપત્તીજનક લાગ્યું તો?\n\nવાઘા સરહદ પર વિંગ કમાન્ડર અભિનંદનનું સ્વાગત કરવા એકઠા થયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Abhinandan: IAF પાઇલટ માટે ફેસબુકમાં પરિવર્તન કરાયું?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર લોકો એવો દાવો કરી રહ્યા છે કે ફેસબુકે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં નવું ફીચર શરૂ કર્યુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુક પર એવી હજારો પોસ્ટ શૅર કરવામાં આવી રહી છે જેમાં લખ્યું છે, \"ફેસબુકે ફાઇટર પાઇલટ અભિનંદનને આપ્યું સન્માન, ફેસબુક પર ગમે ત્યાં અભિનંદન લખશો તો કેસરી કલર થઈ જશે અને તેને ક્લિક કરવાથી ફૂગ્ગા ફૂટવા લાગશે.\"\n\nદક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ઘણા મોટા ફેસબુક ગ્રૂપ ઉપરાંત વૉટ્સઍપ પર પણ આ મૅસેજ ફેલાઇ રહ્યા છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nલોકો માને છે કે 'શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી મુક્ત થયેલા ભારતના જાંબાઝ પાઇલટ માટે ફેસબુકે આ ફીચર શરૂ કર્યું છે.'\n\nવિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની વાયુ સેનાના ફાઇટર વિમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Abhinandan: IAF પાઇલટને પરત મોકલવાના નિર્ણયથી ઇમરાન ખાનનું કદ વધ્યું છે?\\nસારાંશ: પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના સરહદો પાર કરીને એકબીજાની સીમામાં ઘૂસીને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન પાકિસ્તાને ભારતનું એક મિગ વિમાન પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં તોડી પાડ્યું અને એક પાઇલટને પોતાના કબજામાં લીધા. ત્યાર બાદ ઇમરાન ખાને તેને મુક્ત કરવાની જાહેરાત કરી અને શુક્રવારે અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યા.\n\nપુલવામાની ઘટના 14 ફેબ્રુઆરીએ ઘટી હતી. જ્યારે બંને દેશોની સેના વચ્ચે થયેલી આ બાબત 26થી 28 ફેબ્રુઆરી વચ્ચેની છે.\n\nઆ દરમિયાન જ્યા એક તરફ ભારતના રાજકીય નેતાઓ તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યા, ત્યાં પાકિસ્તાનના વડા પ્રધાન આ મુદ્દે સતત બોલતા રહ્યા છે અને જ્યારે પણ કૅમેરા સામે આવે ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #ArrestRamdev : બાબા રામદેવની ધરપકડની માગ કેમ થઈ રહી છે? - સોશિયલ\\nસારાંશ: રવિવારથી સોશિયલ મીડિયામાં યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ છવાયા છે. લોકો રામદેવની ધરપકડ થાય તેવી માગ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ #ArrestRamdevનો અને #BoycottPatanjali ટ્રૅન્ડ ચાલ્યો તો બીજી તરફ સામે #WeSupportPatanjaliProducts #Salute_बाबा_रामदेव ટ્રૅન્ડ પણ જોવા મળ્યો.\n\nપતંજલિના સંસ્થાપક બાબા રામદેવે બાબા રામદેવે એક ચૅનલને આપેલી મુલાકાતમાં ડૉ. બી. આર. આંબેડકર અને પેરિયાર ઈવી રામાસ્વામીના સમર્થકો વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. \n\nબાબા રામદેવે કથિત રીતે દલિતો, આદિવાસી સમૂહ, મુસ્લિમ અને દિવંગત પેરિયારના સમર્થકો પર 'બૌદ્ધિક આતંકવાદ' ફેલાવાનો આરોપ લગાવ્યો છે.\n\nઅઠવાડિયા અગાઉની આ ટીવી મુલાકાત પર અનેક મિમ્સ બન્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #AutoExpo2018: અહીં તમારી નજર આકર્ષક કાર્સ પર પહેલા પડશે\\nસારાંશ: કાર માત્ર ધુમાડો છોડે છે અને હાઈવે પર દોડે છે, એવું નથી. એ રસિયાઓના દિલ પણ મોહી લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓટોમોબાઈલ્સની દુનિયા હવે ડીઝલ પેટ્રોલથી આગળ વધી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં હવે કાર ખરીદવા ઇચ્છતા લોકો પાસે વિકલ્પો વધી રહ્યા છે.\n\nઆ છે હોંડા મોટર્સની 'સ્પોર્ટ્સ ઈવી કોન્સેપ્ટ કાર'. હોંડા સ્પોર્ટ્સ ઈવીએ ગત વર્ષે ટોક્યો મોટર શોમાં પણ લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું. \n\nકંપનીનો દાવો છે કે આ કારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલૉજીનો ઉપયોગ થયો છે.\n\nકેટલાય દશકા વીતી ગયા છતાં હજી પણ મારુતિ સુઝુકીનો દબદબો યથાવત્ છે. ઓટો એક્સ્પો 2018માં સુઝુકીએ પોતાની નવી 'કોન્સેપ્ટ ફ્યૂચર એસ કાર' રજૂ કરી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCGujaratOnWheels દ્વારા ‘અસલી ગુજરાત’ દેખાડનારી ચાર મહિલાઓ વિશે જાણો\\nસારાંશ: ગુજરાતમાં ચૂંટણી પહેલાં મહિલાઓના મુદ્દાઓનું કવરેજ ચાર મહિલા બાઇકર્સ દ્વારા કરાવવું જોઇએ એવી ચર્ચા બીબીસી ન્યૂઝરૂમમાં થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"#BBCGujaratOnWheelsમાં સામેલ થયેલી બાઇકર્સ શ્લોકા દોશી, ટ્વિંકલ કાપડી, લિંસી માઇકલઅને મોનિકા અસવાની\n\nએ આઇડિયા સાંભળીને અમારી પ્રોડક્શન ટીમ એકદમ ઉત્સાહમાં આવી ગઈ હતી. \n\n#BBCGujaratOnWheels નામની આ સીરિઝમાં અમે ચાર મહિલા બાઇકર્સ સાથે ગુજરાતના ચાર જિલ્લાઓમાં સવાર થઈને નીકળી પડ્યાં હતાં. આજે તેનો ચોથો દિવસ છે. \n\nએ બાઇકર્સ સાથે મેં પહેલીવાર વાત કરી ત્યારે મને એક જ વિચાર આવ્યો હતો.\n\nએ વિચાર હતો- આ છે ગુજરાત. પ્રગતિશીલ અને મહત્વાકાંક્ષી. એ ગુજરાત જે પોતાની શરતે ખુદનો નકશો ઘડી રહ્યું છે. \n\nજોકે, બીબીસીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCISWOTY : ગુજરાતી છોકરીઓનો ફેવરિટ સ્પૉર્ટ્સ મૂવ કયો?\\nસારાંશ: ફૂટબૉલ... કબડ્ડી... ક્રિકેટ...જુઓ ગુજરાતની છોકરીઓને કઈ-કઈ રમતમાં રસ પડે છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી પ્રથમ વખત ભારતમાં Indian Sports Woman of the Year લાવી રહ્યું છે.\n\nઆ ઍવૉર્ડ માટે બીબીસીએ પાંચ દાવેદારોનાં નામની જાહેરાત કરી છે. \n\nઍવૉર્ડનાં સ્પર્ધકોમાં બૅડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ, પૅરા-બૅડમિન્ટન પ્લેયર માનસી જોશી, બૉક્સર મૅરી કૉમ, પહેલવાન વિનેશ ફોગટ અને ઍથ્લીટ દુતી ચંદ સામેલ છે. \n\nતમારી વોટિંગથી નક્કી થશે કે કોણ બનશે BBC India Sports Woman of the Year. \n\nબીબીસીએ ગુજરાતની યુવતીઓ સાથે રમત-ગમત વિશે વાત કરી હતી અને જાણ્યું કે તેમની પસંદગીની રમત કઈ છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCIndianSportswomanoftheYear: ભારતના મહિલા ખેલાડીઓને સન્માનિત કરવાનો એક પ્રયાસ\\nસારાંશ: \"એક સંવાદદાતાએ મને સવાલ કર્યો હતો કે હું ઑલિમ્પિક મેડલ શા માટે જીતવા ઇચ્છું છું? મેં માત્ર એ મેડલ જીતવા માટે જ આખી જિંદગી રોજેરોજ મહેનત કરી છે.\" - પી. ટી. ઉષા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ પણ ખેલાડી માટે કોઈ સ્પૉર્ટ્સ, ખાસ કરીને ઑલિમ્પિક્સ આટલી મહત્ત્વની હોય છે. ટોકિયો ઑલિમ્પિક્સ 2020ના પ્રારંભ આડે કેટલાક મહિનાઓ જ બાકી રહ્યા છે અને 2020ની 24 જુલાઈથી ઑલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે. \n\nટોકિયો ઑલિમ્પિક્સ માટે ભારત સહિતના દુનિયાભરના દેશોના ખેલાડીઓ જોરદાર તૈયારી કરી રહ્યા છે. \n\nવર્ષ 2000 પછી ભારતે કુલ 13 ઑલિમ્પિક્સ મેડલ જીત્યા છે. તેમાં પાંચ ચંદ્રક મહિલા ખેલાડીઓએ જીત્યા છે.\n\nતેનાથી વિપરીત, 20મી સદીમાં ભારતે જે 13 ચંદ્રક મેળવ્યા હતા એ તમામ પુરુષ ખેલાડીઓ જીતી લાવ્યા હતા. \n\nભારતીય મહિલા ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCOneMinute : ફેસબુકની મદદથી દુનિયાભરમાં વેણીનો વેપાર કરતાં મહિલાની કહાણી\\nસારાંશ: કલ્પના વેણીનો વેપાર કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ કહે છે, \"એક દિવસ મેં ન્યૂઝપેપરમાં વેણી વિશે લેખ વાંચ્યો. ત્યારે આ વ્યવસાયનો વિચાર આવ્યો. મેં 2012માં વેણી વેચવાની શરૂઆત કરી. મેં એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોવાથી આ કામ શરૂ કર્યું ત્યારે લોકો હસતાં હતા.\"\n\nકલ્પનાએ એક ફેસબુક પેજ શરૂ કર્યું અને ત્યાં તસવીરો અપલોડ કરવાં લાગ્યાં. \n\nપછી અમને એ પેજના માધ્યમથી ગ્રાહકોના ઑર્ડર મળવા લાગ્યા. આજે જુદા-જુદા દેશમાં એમની 45 બ્રાન્ચ છે. \n\nજેમાં ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયાનો જેવા દેશનો સમાવેશ થાય છે.\n\nતેઓ કહે છે, \"જ્યારે હું ફૂલો સાથે કામ કરું છું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe 'મારે જાણવું છે કે ઉગ્રવાદી કેવી રીતે બનાય છે'\\nસારાંશ: જલંધર શહેર નાનું ભલે હોય પણ અહીંની છોકરીઓના સપના મોટા છે. BBCSheની મુલાકાત દોઆબા કૉલેજમાં પત્રકારત્વનો અભ્યાસ કરતી આ છોકરીઓ સાથે થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ છોકરીઓની ઊંમર 22-23 વર્ષ છે, પરંતુ મુદ્દાઓ પર તેમની સમજ સારી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેઓ જાણવા માંગે છે કે એક સામાન્ય વ્યક્તિ ઉગ્રવાદી કેમ બની જાય છે? \n\nતેઓ પૂછે છે કે કેસ ચાલતો હોય તે દરમિયાન જેલમાં બંધ આરોપીઓની સાથે શું થાય છે?\n\nપોતાના અભ્યાસ સાથે નોકરી કરી રહેલી આ છોકરીઓને શિક્ષણ અને મહિલાઓ સાથે જોડાયેલી સ્ટોરીઝ પર કામ કરવા મોકલવામાં આવે છે. \n\nઆ છોકરીઓ પંજાબી અને હિંદી ભાષાના છાપાઓ અને વેબસાઇટ્સમાં કામ કરે છે.\n\n\"મને કહેવામાં આવે છે કે આ તમારા માટે નથી, એ રહેવા દો, એમ કહીને કોઈ પ્રેસ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe : 'મેં મારા બાળકના નામે ભીખ પણ માગી છે'\\nસારાંશ: પંજાબનો ડ્રગ ઇસ્યુ ઘણો ચર્ચાય છે. પરંતુ મહારાષ્ટ્રના નાગપુર જેવા શહેરમાં પણ આ મુદ્દો એટલો જ ગંભીર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાર્કોટિક ડ્રગ્સ અને ટર્પેન્ટાઇન કે કફ સિરપ જેવા પ્રિસ્ક્રાઇબ્ડ કેમિકલનું બંધાણ આલ્કોહોલની જેમ સરળતાથી જાણી શકાતું નથી. એટલે જ તે ચિંતાનો વિષય બન્યો છે.\n\nBBCShe સાથેની ચર્ચા દરમિયાન નાગપુરમાં અમને સૂચવવામાં આવ્યું કે મીડિયાએ આવી બાબતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે, અમને જે જોવા મળ્યું એ ખૂબ જ ચોંકાવનારું હતું. \n\nતુષાર માનસિક સારવાર કેન્દ્ર અને નશા મુક્તિ કેન્દ્રમાં પણ રહી ચૂક્યા છે. \n\n18 વર્ષની ઉંમરેથી જ તેમણે ડ્રગ્સ પણ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે લગભગ તમામ પ્રકારના નશા કર્યા છે. \n\nનશો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe : 'રસ્તે પડેલા કૂતરાની લાશ જોઈ નશો કરવાનું છોડી દીધું'\\nસારાંશ: \"હું મારા બાળકની સામે બ્રાઉન સુગર લેતો હતો. એટલું જ નહીં, એના નામે મેં ભીખ પણ માગી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ દિવસોને યાદ કરતાં ક્યારેક નશાના બંધાણી રહેલા તુષાર નાટુના ચહેરા પર ગ્લાનિ છવાઈ જાય છે. \n\n18 વર્ષની ઉંમરેથી જ તેમણે ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમણે લગભગ તમામ પ્રકારના નશા કર્યા છે. \n\n\"એક વખત કંટાળીને મારી માએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મારી પત્નીએ મારા વિરુદ્ધ કરેલી ફરિયાદને લીધે મારે જેલમાં પણ જવું પડ્યું હતું.\"\n\nતુષાર માનસિક સારવાર કેન્દ્ર અને નશા મુક્તિ કેન્દ્રમાં પણ રહી ચૂક્યા છે. જોકે, દર વખતે નશો વધુ તીવ્રતા સાથે તેમના પર ત્રાટકતો હતો. \n\n\"પણ, મારા અહંમને લીધે હું નશો કર્યા વગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe જાતિ-ધર્મની પ્રથાઓ તોડવા માટે જીદ કરતો પ્રેમ!\\nસારાંશ: મારી આંખોની સામે મરાઠી ફિલ્મ 'સૈરાટ'નો છેલ્લો સીન તરવરવા લાગ્યો. જ્યારે ઊંચી જ્ઞાતિની મહિલાનો પરિવાર તેને તેમજ નીચલી જ્ઞાતિ ધરાવતા તેના પતિને મારી નાંખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હત્યા થતી બતાવવામાં તો આવતી નથી પણ જ્યારે તે દંપતીનું નાનું બાળક રડે છે તો હિંસાની બર્બરતા મનમાં એક તકલીફને જન્મ આપે છે. \n\nજ્યારે નાગપુરમાં BBCSheના કાર્યક્રમમાં એક યુવતી બોલી, તો તેનો ઇશારો તકલીફ અને ડરના એ જ માહોલ તરફ હતો. \n\nતેમણે કહ્યું, \"અલગ જાતિ કે ધર્મના લોકો જ્યારે લગ્ન કરે છે તો મીડિયા તેમની વિરુદ્ધ ઉઠેલા અવાજ અને હિંસાના જ સમાચાર બતાવે છે. \n\nજેનાથી અમારા પર દબાણ વધવા લાગે છે કે આ પ્રકારનાં લગ્ન વિશે અમે ન વિચારીએ. જો તેવું વિચારશું, તો કોણ જાણે શું થશે.\"\n\n\"એવું કેમ થતું નથી કે મીડિયા એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe ભારતના આ રાજ્યમાં યુવકોના અપહરણ કરીને કરાવાય છે લગ્ન?\\nસારાંશ: માની લો કે તમે એક લગ્ન લાયક યુવતી છો, જેમનાં લગ્ન કરવા માતાપિતા એટલા બધા હેરાન-પરેશાન થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"#BBCShe: યુવકોનું અપહરણ કરી જબરજસ્તી લગ્ન\n\nહવે તેઓ એક યુવકનું અપહરણ કરી તેમની સાથે તમને પરાણે પરણાવી દે છે.\n\nઆ પ્રકારનાં લગ્નમાં ના તો તમારી મરજીને ધ્યાને લેવામાં આવે છે કે ના તો સામેવાળા યુવકને તેમની પસંદ પૂછવામાં આવે છે.\n\nજ્યારે પટણામાં BBCSheના કાર્યક્રમમાં કૉલેજની છોકરીઓએ મને આ પ્રકારનાં લગ્ન વિશે વાત કરી તો મને પહેલાં તો વિશ્વાસ ના આવ્યો.\n\nકોઈ છોકરી આ પ્રકારનાં લગ્ન કેવી રીતે કરી શકે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલગ્ન પછી જો યુવક આ લગ્નનો સ્વીકાર ના કરે તો? લગ્ન બાદ સાસરાપક્ષે એ છોકરી કેવી રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe રેપના રિપોર્ટિંગમાં 'રસ'\\nસારાંશ: \"રેપના સમાચાર સતત ચલાવવામાં આવે છે. પીડિતાને વારંવાર સવાલ પૂછવામાં આવે છે. એના પર ખૂબ માનસિક દબાણ લાવવામાં આવે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"પરિવારના લોકો ફરિયાદ કરતાં જ ગભરાય છે કે જો પોલીસ પાસે ગયા તો સમાચાર મીડિયામાં ના આવી જાય. દીકરીની બદનામી થશે.\"\n\n\"મીડિયાવાળા અડોશી-પડોશીને જઈને મળે છે. તેમની સાથે પૂછપરછ કરે છે. વાત ઉઘાડી પડી જાય છે અને છોકરીની ઓળખાણ છતી થઈ જાય છે.\"\n\nપટનાની મગધ મહિલા કૉલેજની છોકરીઓએ જ્યારે તેમના મનની વાત કહી તો લાગ્યું કે જાણે આજે નક્કી કરીને આવી હતી કે તેમના મનનું સમાધાન કરીને જ અહીંથી જશે.\n\nખૂબ જ સ્પષ્ટ રીતે એક પછી એક વાત નીકળતી ગઈ. બળાત્કાર પર મીડિયાના રિપોર્ટિંગ પર તેઓ આટલી હદે નારાજ હશે એનો અંદાજ નહોતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe શ્યામવર્ણ ધરાવતી મહિલાઓ માટે ગોરી હીરોઇન શા માટે?\\nસારાંશ: જ્યારે હું કોઇમ્બતૂરના રસ્તાઓ પર ફરી તો મને બે વાતો સમજાઈ. શ્યામવર્ણ ધરાવતી મહિલાઓ રસ્તા પર હતી અને ગોરો રંગ ધરાવતી મહિલાઓના ચહેરા મોટા મોટા હોર્ડિંગનાં માધ્યમથી મને એકી નજરે જોઈ રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું કહે છે તમિલનાડુના કોઇમ્બતુરની મહિલાઓ\n\nએક રાજ્ય જેની ઓળખ જ તેનો શ્યામ વર્ણ હોય, ત્યાં દેશના બીજા ભાગની જેમ જાહેરાતોના હોર્ડિંગ કેમ લાગેલા છે. \n\nઆ પ્રકારના સવાલો જેને બેચેન કરતા હતા, તેવા લોકોમાં હું એકલી ન હતી. #BBCShe પ્રોજેક્ટ માટે જ્યારે અમે લોકો અવિનાશી લિંગમ યુનિવર્સિટી પહોંચ્યા, તો ત્યાંની યુવતીઓએ પણ કંઈક આવા જ સવાલ ઉઠાવ્યા. \n\n\"વિજ્ઞાપનોમાં અમે જે મહિલાઓના ચહેરા જોઈએ છીએ, મને નથી લાગતું નથી કે મહિલાઓ તેવી હોય છે. આપણે એવા સમાજની આશા રાખી શકતા નથી કે જ્યાં દરેક મહિલાનો વર્ણ ગોરો હોય. તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe: ગુજરાતમાં આ વિધવાઓનું પેન્શન ક્યાં જાય છે?\\nસારાંશ: તૂટેલી તેમજ નાની ખાલી ઝૂંપડી, અને તેની અંદર રહેતા દુઃખી ચહેરા. આવું જ કંઈક દૃશ્ય જોવા મળે છે હસીના સોટાનાં ઘરમાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ટંકનું ભોજન માટે પાડોશીઓની મદદ પર નિર્ભર રહેવું પડે છે, પણ પેન્શન મળતું નથી\n\nન તો પાણીનું કનેક્શન, ન વીજળીની સુવિધા, ન રાંધણ ગેસ, ન કેરોસીન અને જમવા માટે ભોજન પણ નહીં. આ હસીનાનું જીવન છે. \n\nહસીના સોટા ગુજરાતની એવી મહિલાઓમાનાં એક છે કે જેઓ રાજ્ય સરકાર પાસેથી પેન્શનની રાહ જોઈને બેઠાં છે. \n\n2015માં પતિનાં મૃત્યુ બાદ હસીના પાસે આવકનો કોઈ સ્રોત નથી. હસીના તેમજ તેમના ચાર દીકરાએ કેટલીક વખત તો એક ટંકનું ખાવાનું મેળવવા માટે પાડોશીઓની મદદ પર નિર્ભર રહેવું પડે છે. \n\nમાળિયાના સ્થાનિક કાર્યકર્તા જ્યોત્સના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe: તમિલનાડુમાં ‘બુલ બ્રીડર’નો વ્યવસાય કરે છે આ મહિલા\\nસારાંશ: તમિલનાડુના કાંગેયામ ગામનાં સૌંદારામ બળદનું પાલન કરે છે. તેમણે 20 વર્ષ પહેલા આ બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારે તેમની પાસે માત્ર બે બળદ હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધીરે ધીરે તેમનો કારોબાર વધ્યો અને હવે તેમની પાસે 11 બળદ છે. \n\nપ્રાથમિક તબક્કામાં ટીકાનો સામનો કરનારા સૌંદારામ આજે સફળ મહિલા ઉદ્યમી છે. \n\nતેમણે BBCSheમાં પોતાની સફળતાનો મંત્ર શૅયર કર્યો.\n\nરિપોર્ટર- દિવ્યા આર્યા અને પ્રમિલા ક્રિશ્ચિયન\n\nપ્રોડ્યુસર- આમિર પિરઝાદા\n\nશૂટ એડિટ- પ્રવીણ અન્નામલાઈ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BBCShe: વિશાખાપટ્ટનમમાં 'પુષ્પાવતી મહોત્સ્વમ'માં પહેલા પીરિયડની પૂજા થાય છે\\nસારાંશ: મને યાદ નથી આવતું કે જ્યારે હું પહેલી વાર માસિક ધર્મમાં પ્રવેશી હતી ત્યારે એ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મને એ દિવસોમાં ન્હાવાની મનાઈ કરવામાં આવી હોય કે એક ખૂણામાં બેસવાનું કહેવામાં આવ્યું હોય.\n\nહું મારી જાતને નસીબદાર માનું છું કે મારા માતાપિતાએ પીરિયડ માટે મને કોઈ ધાર્મિક વિધિમાંથી પસાર કરી નથી.\n\nતેના બદલે તેમણે મને આ શરીરની કુદરતી પ્રક્રિયા અને પરિવર્તનને સમજવામાં મદદ કરી.\n\nસાથે જ મને આ દિવસો દરમિયાન સ્વચ્છતા વિશે પણ જાગૃત કરી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'પુષ્પાવતી મહોત્સ્વમ'\n\nપરંતુ મારી ઘણી બધી બહેનપણીઓ જ્યારે પહેલી વાર માસિક ધર્મમાં પ્રવેશી હતી, ત્યારે તેમના માટે એક વિશેષ પૂજાનું આયોજન કરવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot : પાકિસ્તાનમાં લોકો શું કહી રહ્યા છે\\nસારાંશ: ભારતનું કહેવું છે કે વાયુસેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાન પ્રાશસિત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કૅમ્પોને ધ્વસ્ત કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી કહ્યું હતું કે 'ભારતના ફાઇટર પ્લૅન મુઝફ્ફરાબાદ સૅક્ટરની અંદર 3 થી 4 કિલોમીટર ઘૂસી ગયા હતા, પણ પાકિસ્તાને તાત્કાલિક જવાબ આપ્યો એટલે તેમને પાછળ ખસવું પડ્યું હતું.'\n\nપાકિસ્તાની આર્મીના આ ટ્વીટ બાદ ભારતમાં હલચલ મચી ગઈ હતી. \n\nજોત-જોતામાં લોકો કહેવા લાગ્યા કે ભારતે પાકિસ્તાનથી પુલવામા હુમલાનો બદલો લીધો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે ભારત તરફથી ઔપચારિક પુષ્ટિમાં ઘણો સમય લાગી ગયો હતો. \n\nભારત સરકાર તરફથી સૌ પ્રથમ પ્રકાશ જાવડેકર સામે આવ્યા અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot : પાકિસ્તાનમાંથી 'સમજોતા એક્સપ્રેસ' ભારત ના આવી\\nસારાંશ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલાં તણાવની અસર બંને દેશો વચ્ચે ચાલતી ટ્રેન પર પણ પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાહોરમાં ફસાયેલાં આ મહિલાનું કહેવું છે કે તેમનાં બાળકો ઘરે તેમની રાહ જુએ છે, તેમની પાસે પૈસા નથી કે તેઓ લાંબો સમય ઘેર જવાની રાહમાં પોતાનો નિભાવ કરી શકે.\n\nઅઠવાડિયામાં બે વખત લાહોરથી દિલ્હી આવતી 'સમજોતા એક્સ્પ્રેસ' ટ્રેનને હાલ અટકાવી દેવામાં આવી છે. \n\nબીબીસી સંવાદદાતા સાજિદ ઇકબાલ કહે છે કે ટ્રેન સેવા અમર્યાદિત સમય માટે અટકાવી દેવામાં આવી છે અને 'દોસ્તી બસ સેવા'નું ભવિષ્ય પણ સ્પષ્ટ નથી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબીબીસીના સહયોગી રવિનદ્રસિંઘ રૉબિને જણાવ્યું કે લાહોર સ્ટેશન માસ્ટરે કહ્યું છે કે હવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot : શું આ મહિલા પાઇલટ્સે પાકિસ્તાનમાં 'ઍર સ્ટ્રાઇક'ને અંજામ આપ્યો હતો?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર ભારતીય વાયુદળના અલગ-અલગ ફાઇટર પાઇલટ્સ્ની તસવીરો વાઇરલ થઈ રહી છે, જેની સાથે દાવો કરાય રહ્યો છે કે તેમણે પાકિસ્તાનની અંદર કરવામાં આવેલા હવાઈ હુમલાને અંજામ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટર અને ફેસબુક ઉપર આ પ્રકારની તસવીરો હજારો વખત જોવાઈ છે અને શૅર થઈ છે. વૉટ્સઍપ અને ફેસબુક મૅસેન્જર ઉપર પણ તે વ્યાપક રીતે શૅર થઈ રહી છે. \n\nબુધવારે પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે તેણે ભારતીય વાયુદળની કાર્યવાહીના પ્રત્યાઘાતરૂપે વળતી કાર્યવાહી કરી છે અને ભારતીય વાયુદળના બે વિમાન તોડી પાડ્યા છે. \n\nપાકિસ્તાને સ્વીકાર્યું હતું કે એક પાઇલટ તેના કબજામાં છે, ભારતે પણ સ્વીકાર્યું કે તેમના એક પાઇલટ લાપતા છે. \n\nઆમ છતાંય આ ફોટોઝ સોશિયલ મીડિયા ઉપર ફરતા રહ્યા, જોકે તેનો વાસ્તવિક હવાઈ કાર્યવાહી સાથે કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot હુમલો એ પાકિસ્તાન માટે કેટલો મોટો પડકાર છે?\\nસારાંશ: ભારતે 'સર્જિકલ સ્ટ્રાઈક' કરીને જોઈ લીધું હતું કે પાકિસ્તાન કેવી રીતે પ્રતિસાદ આપશે. એ સમયે એ હુમલો કદાચ નાનો અને સ્થાનિક સ્તર ઉપર હતો એટલે 'કંઈ નથી થયું'થી કામ ચાલી ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ વખતે ભારતીય વિમાનોએ માત્ર વિવાદાસ્પદ કાશ્મીર જ નહીં, પરંતુ ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના બાલાકોટ વિસ્તાર સુધી પહોંચી ગયા હતા. \n\nબાલાકોટમાં કોઈ કૅમ્પનો નાશ થયો કે નહીં, તે બીજા નંબરની વાત છે, પરંતુ તેની મૂળ ચિંતા એ છે કે 'દુશ્મન'ના વિમાન દેશની હવાઈ સરહદોની અંદર ઘૂસી આવ્યા. \n\nવડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર માટે આ મુદ્દો કેટલો મોટો પડકાર છે અને પાકિસ્તાન તેને કેવી રીતે પહોંચી વળશે? હવે પાકિસ્તાન પાસે કયા-કયા વિકલ્પ છે?\n\nછેલ્લા એક દાયકા દરમિયાન પાકિસ્તાનની હવાઈસીમાનો પ્રથમ વખત ભંગ નથી થયો. પાકિસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot: પાકિસ્તાન હવે ભારતને પરમાણુ બૉમ્બના નામે ડરાવવાનું બંધ કરશે?\\nસારાંશ: ભારતીય વિદેશસચિવ વિજય ગોખલેએ કહ્યું કે ભારતીય વિમાનોએ 26 ફ્રેબુઆરીની સવારે ઉગ્રવાદી જૂથ 'જૈશ-એ-મોહમ્મદ'ના મોટા કૅમ્પ પર હુમલો કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોખલેએ આ હુમલાને અસૈનિક અને બચાવમાં કરવામાં આવેલી કાર્યવાહી ગણાવ્યો હતો. \n\nજેમાં બાલાકોટમાં સૌથી મોટા ઉગ્રવાદી કૅમ્પ પર હુમલો કરીને મોટી સંખ્યામાં આત્મઘાતી હુમલા માટે તૈયાર કરાયેલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા. \n\nસવારે આવેલા રિપોર્ટમાં ત્રણ સ્થળો- બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદમાં હુમલો થયાની વાત સામે આવી હતી. જોકે વિજય ગોખલેએ માત્ર બાલાકોટનો ઉલ્લેખ કર્યો.\n\nસૂત્રોએ બીબીસીને જણાવ્યું કે બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહમાં છે. એટલે કે આ વિસ્તાર પાકિસ્તાનમાં આવે છે, એ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનો ભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Balakot: હુમલાની વાત થઈ રહી છે એ બાલાકોટ ક્યાં આવેલું છે?\\nસારાંશ: પાકિસ્તાની આર્મીએ ફોટો ટ્વીટ કર્યું છે કે ભારતીય વિમાનોએ તેમની હદમાં બૉમ્બ વરસાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી છે.\n\nપાકિસ્તાનનો દાવો છે કે ભારતે તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરનું કહેવું છે કે ભારતના વિમાનોએ મુઝફ્ફરાબાદમાં ઘૂસણખોરી કરી પણ પાકિસ્તાનની ત્વરિત કાર્યવાહીથી પીછેહઠ કરવી પડી.\n\nભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા પર થયેલા હુમલામાં 40થી વધારે જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.\n\nભારતીય મીડિયામાં ઇંડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BirsaMundaJayanti : આદિવાસી નાયક બિરસા મુંડા માટે ભારત રત્નની માગ કેમ થઈ રહી છે?\\nસારાંશ: ભારતમાં શુક્રવાર સવારથી આદિવાસી નેતા બિરસા મુંડા સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના ટૉપ ટ્રેન્ડમાં #બિરસા મુંડા અને #ધરતીબાબા_બિરસા મુંડા મોખરે રહ્યું હતું, તેવામાં સોશિયલ મીડિયા યુઝર્સમાં એ વાતને લઈને ચર્ચા હતી કે કોણ હતા બિરસા મુંડા? \n\nઆ દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખ આઝાદ રાવણે બિરસા મુંડા માટે ભારત રત્નની માગણી કરી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n#BharatRatnaforBirsaMunda પર અનેક લોકોએ તેમને ભારતની આઝાદીના પ્રથમ લડવૈયા ગણાવ્યા.\n\nપ્રોફેસર દિલિપ મંડલે આજ સુધી કોઈ આદિવાસી નેતાને ભારત રત્ન નથી આપવામાં આવ્યો એવો સવાલ કર્યો. \n\nઆદિવાસીઓમાં લોકનાયક ગણાતા નેતા બિરસા મુંડાએ આદિવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #BollywoodSexism બોલિવૂડમાં જાતીય શોષણ થાય છે? શું કહે છે કલ્કિ?\\nસારાંશ: હોલિવૂડમાં જાતીય શોષણની ઘટના બહાર આવતા દુનિયાભરમાં મહિલાઓ આ અંગે મુક્ત રીતે વિચારો વ્યક્ત કરી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ભારતમાં આ અંગે બહુ થોડા લોકો ચર્ચા કરી રહ્યાં છે. તેમાંથી એક છે કલ્કિ કેકલાં. \n\nકલ્કિએ બીબીસીને તેમના અનુભવ જણાવ્યા હતા.\n\nકલ્કિના કહેવા પ્રમાણે, \"માત્ર બોલિવૂડમાં જ શોષણ થાય છે, એવું નથી, પરંતુ જ્યારે સેલિબ્રિટીનું શોષણ થાય છે, ત્યારે અખબારની હેડલાઇન્સ બની જાય છે.\"\n\nશૂટ એડિટ – વિષ્ણુ વર્ધન, નિર્માતા જહાનવી મૂલે અને મેધાવી અરોરા\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #ByeBye2017 : ગુજરાતની આ સાત મહિલાઓ રહી ચર્ચામાં\\nસારાંશ: 2017નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આ વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી મહિલાઓએ અલગ-અલગ ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી, જેમાં ગુજરાતની મહિલાઓ પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં વાંચો ગુજરાતની સાત મહિલાઓ વિશે જેઓ 2017માં સમાચારમાં રહ્યાં. \n\nક્રિંઝલ ચૌહાણ \n\nઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતાં મૂળ ગુજરાતી ક્રિંઝલ ચૌહાણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીની ક્રિએટિવ તસવીરો શેર કરી હતી.\n\nદીકરી શનાયાના જન્મ બાદ ક્રિંઝલે શિક્ષકની નોકરીમાંથી રજા લીધી હતી. તેઓ ઘરે બેઠાં-બેઠાં કંટાળી જતાં હતાં.\n\nઆ સમયે તેણે પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને શનાયાની આસપાસ ઘરની વસ્તુઓમાંથી સેટ્સ બનાવી તેની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી.\n\nજેને લોકોએ ઘણી પસંદ કરી હતી.\n\nપ્રૅગનન્સીના સ્ટ્રેસને ટાળવા ક્રિંઝલ ચૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #CWG2018 : ઑસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ ગેમ્સમાં સિરિંજે વધારી ભારતની મુશ્કેલી!\\nસારાંશ: હું ભારતીય ટીમના 'શેફ ડે મિશન' વિક્રમ સિસોદિયાને મળીને પરત ફર્યો જ હતો કે સમાચાર આવ્યા કે ગેમ્સ વિલેજના સફાઈ કામદારને ભારતીય ટીમના ફ્લેટની બહાર એક બોટલમાં કેટલીક સિરિંજ મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારી મળતા જ કોમનવેલ્થ ફેડરેશનના વડા ડેવિડ ગ્રેનબર્ગે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. \n\nમેં મોડી રાતે વિક્રમ સિસોદિયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે ફોન ઉઠાવ્યો નહીં. પરંતુ અજય નારંગે એક નિવેદન જાહેર કરી આ સમગ્ર મામલાને નકાર્યો છે. \n\nતેમણે જણાવ્યું હતું કે તેમને જ આ સિરિંજની બોટલ વિશેની પહેલી માહિતી મળી હતી.\n\nતેમણે કોમનવેલ્થના અધિકારીઓને ખોલ્યા વગર બોટલ પહોંચાડી હતી. ભારતીય ટીમનો બોટલ સાથે કોઈ સંબંધ નથી.\n\nગેમ્સ વિલેજમાં પ્રતિબંધિત દવાઓ અંગે કડક નિયમો છે. માત્ર ડાયાબિટીસથી પીડાતા ખેલાડીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #ChristChurch: ક્રાઇસ્ટચર્ચ હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોની હૃદયસ્પર્શી કહાણી\\nસારાંશ: ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં થયેલા ઉગ્રવાદી હુમલાનો ભોગ બનેલા પીડિતોની કહાણી વિશ્વમાં વ્યાપ્ત અંધાધૂંધીનું વિચલિત કરી દેનારું પ્રતિબિંબ રજૂ કરે છે. એક એવું વિશ્વ જે યુદ્ધ, ગરીબી અને આર્થિક અસમાનતાથી ત્રસ્ત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડ આવીને ઘણા લોકો માનતા કે જીવનને નવેસરથી શરૂ કરવા માટે તેમને જાણે કે દુનિયાનો એક શાંત અને સુરક્ષિત ખૂણો મળી ગયો છે. આ માન્યતા ગયા શુક્રવારે બદલાઈ ગઈ, જ્યારે એક બંદુકધારીએ અહીં બેફામ ગોળીબાર કરીને અનેક જીવોનો ભોગ લીધો. \n\nહુમલામાં બચી ગયેલા મઝહરઉદ્દીન સઈદ અહેમદ કહે છે, \"હું બહુ ખુશ હતો કે મને રહેવા માટે એક સુંદર દેશ મળી ગયો છે, જ્યાં હું મારાં બાળકોનો સારી રીતે ઉછેર કરીશ. આ ઘટનાથી હું બહુ દુ:ખી થયો છું.\"\n\nઅચાનક થયેલા હુમલામાં 50 લોકોનો ભોગ લેવાયા બાદ ક્રાઇસ્ટચર્ચમાં ઠેર-ઠેર એકતાનો સંદેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #EidAdhaMubarak : બકરી ઈદ કઈ રીતે રમજાન ઈદથી અલગ પડે છે?\\nસારાંશ: લાખો મુસ્લિમો જ્યારે બકરી ઈદની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીબીસીએ એ જાણ્યું કે શા માટે બે ઈદ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુસ્લિમ ધર્મમાં બે ઈદ ઊજવાય છે બન્ને ઈદ ઈસ્લામની આસ્થા સાથે જોડાયેલી છે\n\nવિશ્વમાં વસતા લાખો મુસ્લિમો બલિદાનના પ્રતીક તરીકે બકરી ઈદની ઉજવણી કરશે. આને ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા કહેવાય છે. આ ઈદ એ સમયે ઊજવાય છે જ્યારે મુસ્લિમો હજ યાત્રાએ જાય છે.\n\nશા માટે બે ઈદ ઊજવાય છે?\n\nમુસ્લિમો પરિવાર અને મિત્રો સાથે સમૂહ ભોજન કરી ઈદ ઉજવે છે\n\nમુસ્લિમો જ્યારે ઈદની વાત કરે ત્યારે તેઓ બે મુખ્ય તહેવારની વાત કરે છે.\n\nકારણ કે ઈદનો મતલબ ખુશી જેને અરબીમાં ઉજવણી પણ કહેવાય છે. \n\nમુસ્લિમ કેલેન્ડરના બે મોટા કાર્યક્રમો બકરી ઈદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #FamersProtest : એ કિશોરી જે લડી રહી છે ખેડૂતોની લડત\\nસારાંશ: હાલમાં દિલ્હીની બહાર કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે એવા સમયે છઠા ધોરણમાં ભણતી બાળકીએ વિરોધપ્રદર્શન દરમિયાન સૌનું ધ્યાન ખેંચ્યું છે.\n\nઆ બાળકીનું નામ ગુરસિમરતકોર અને તે પંજાબના હોશિયારપુરથી આવે છે.\n\nતે કહે છે કે અભ્યાસ જરૂરી છે, પણ આ સમયે લડાઈ પણ જરૂરી છે. મારી પરીક્ષાઓ 10મી તારીખથી શરૂ થશે.\n\nઆ બાળકી આંદોલનકારી અને આંદોલન વિશે શું માને છે, જુઓ આ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #FamersProtest : ખેડૂત આંદોલન ભાજપની વિચારધારાની મજબૂરી કે સુધારાની જીદનું પરિણામ છે?\\nસારાંશ: પાછલા ઘણા દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોના ખેડૂતો પાટનગર દિલ્હીની સરહદો પર નવા કૃષિકાયદાઓ પાછા ખેંચવાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. શુક્રવારે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે આઠમા તબક્કાની વાતચીતનું પણ કોઈ પરિણામ આવી શક્યું નહોતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલી વાતચીતો દરમિયાન કેન્દ્ર સરકાર કાયદાઓમાં કોઈ ફેરફાર ન કરવાના પોતાના મક્કમ નિર્ધારથી પીછેહઠ કરી આંદોલન સમેટવા માટે સંશોધનના વચ્ચેના માર્ગ સુધી આવી છે. \n\nપરંતુ ખેડૂત સંગઠનો કાયદા પાછા ખેંચી લેવાની માગ પર અડગ છે. આ તમામ વાતમાં પ્રશ્ન એ થાય છે કે આખરે કેન્દ્ર સરકાર આટલા વ્યાપક વિરોધ છતાં આ કાયદા પાછા કેમ નથી ખેંચી રહી? \n\nશું ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેનું આ ઘર્ષણ ભાજપની એક ભારત, શ્રેષ્ઠ ભારત, એક બજારની વિચારધારાનું પરિણામ છે કે પછી આ ઘર્ષણ ભાજપ સરકારની સુધારાની જીદની બાયપ્રોડક્ટ છે?\n\nઆ મુદ્દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #FamersProtest : ખેડૂતો અને સરકારની વાતચીતમાં ન આવ્યો નીવેડો, 9 ડિસેમ્બરે ફરી વાટાઘાટો\\nસારાંશ: દિલ્હીના વિજ્ઞાનભવનમાં ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે કૃષિ સુધારા કાયદાને લઈને થયેલી વાતચીત કોઈ નિર્ણય વગર પૂરી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરૂવારે થયેલી વાતચીતની તસવીર\n\nખેડૂત યુનિયનો સરકાર ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચે એ વાત પર અગડ છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર સંસ્થા એએનઆઈ મુજબ આ બેઠકમાં કોઈ નીવેડો આવ્યો નથી અને હવે ફરીથી 9 ડિસેમ્બરે વાતચીત થશે. \n\nસરકારે ખેડૂત યુનિયનો પાસે નક્કર પ્રસ્તાવ માટે સમય માગ્યો હતો.\n\nવિજ્ઞાન ભવનથી બહાર નીકળેલા ખેડૂતનેતાઓ મુજબ કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે 9 ડિસેમ્બરે એમને એક પ્રસ્તાવ મોકલશે અને તેના પર ચર્ચા એ જ દિવસે બેઠકમાં થશે.\n\nઆ દરમિયાન અનેક ખેડૂતો વિરોધપ્રદર્શન માટે દિલ્હી તરફ કૂચ કરી રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #FamersProtest : નરેન્દ્ર મોદી ખેડૂતો સુધી વાત પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે?\\nસારાંશ: અર્થશાસ્ત્રી અને લેખક ગુરચરણ દાસ કૃષિક્ષેત્રમાં સુધારાના એક મોટા સમર્થક છે અને મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિકાયદાને ઘણે અંશે યોગ્ય ગણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nપરંતુ 'ઇન્ડિયા અનબાઉન્ડ' નામના જાણીતા પુસ્તકના લેખક અનુસાર વડા પ્રધાન ખેડૂતોને યોગ્ય સંદેશ આપવામાં નિષ્ફળ રહ્યા છે.\n\nતેઓ કહે છે કે નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટો કૉમ્યુનિકેટર હોવા છતાં ખેડૂતોને પોતાની વાત પહોંચાડવામાં સફળ રહ્યા નથી.\n\nબીબીસી સાથેની ખાસ વાતચીતમાં તેઓએ કહ્યું, \"મોદીજીની ભૂલ એ હતી કે તેમણે રિફૉર્મ (સુધારો)ને યોગ્ય રીતે વેચ્યો નથી. હવે તમે તેને ના વેચો તો પરિણામ તો ભોગવવું પડશે. લોકોએ સ્ટેન્ડ લઈ લીધું છે. હવે વધુ મુશ્કેલ છે.\"\n\nચીનમાં આર્થિક સુધારા લાવનારા નેતા ડેંગ ઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #FarmerProtest : કેન્દ્ર કૃષિકાયદા રદ નહીં કરે, સુધારો કરી શકે : હરિયાણાના સીએમ - BBC TOP NEWS\\nસારાંશ: કેન્દ્ર સરાકારે લાવેલા નવા કૃષિકાયદા સામે ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. તેમની માગ છે કે આ કાયદા તેમના હિતમાં નથી આથી તેને રદ કરવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર - ફાઇલ તસવીર\n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેમની એક સભામાં કહ્યું કે કેન્દ્ર સરકાર કાયદા રદ નહીં કરે.\n\nખેડૂતોને કૃષિકાયદાના લાભ સમજાવવા એક કાર્યક્રમ રાખ્યો હતો, પરંતુ ખેડૂતોએ તેમાં ધસી જઈને વિરોધ નોંધાવ્યો હતો.\n\nઆથી તેમણે કાર્યક્રમ અધવચ્ચેથી જ પડતો મૂકવો પડ્યો હતો. બાદમાં તેમણે કહ્યું કે સરકાર કાયદામાં સુધારો કરી શકે છે પણ તેને પાછા લેશે નહીં.\n\nઆજથી ગુજરાતમાં શાળાઓ ફરી ખૂલશે\n\nપ્રતીકાત્મક તસવીર\n\nગુજરાત સરકારે તાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #FarmersProtest : દિલ્હીમાં ખેડૂતો અડગ, વાર્તા માટે તૈયાર પણ શરત નામંજૂર\\nસારાંશ: ખેડૂતોના 'દિલ્હી ચલો' આંદોલનનો આજે પાંચમો દિવસ છે. નવા કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ દિલ્હી-યૂપીની ગાઝીપુર-ગાઝિયાબાદ બૉર્ડર પર પણ સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ખેડૂતોનાં પ્રદર્શનો ચાલુ છે. \n\nરવિવારે ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પણ શરત નહીં માને. આમાં સિંઘુ અને ટિકરી બૉર્ડરથી બુરાડી મેદાનમાં જવાની શરત સામેલ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથેની વાતચીત માટે તૈયાર છે. જોકે, પહેલાં સિંઘુ અને ટિકરી બૉર્ડરથી દિલ્હીના બુરાડી મેદાનમાં આવવું પડશે. \n\nસમાચાર સંસ્થા પીટીઆઈ અનુઆર આ વચ્ચે રવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #FarmersProtest : સરકાર સાથે વાત કરવા તૈયાર થયેલા ખેડૂતોએ કઈ શરત મૂકી?\\nસારાંશ: કેન્દ્ર સરકારના નવા કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ રવિવારે કહ્યું કે તેઓ સરકાર સાથ વાતચીત કરવા તૈયાર છે પણ કોઈ શરત નહીં સ્વીકારે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમાં સિંઘુ અને ટિકરી બૉર્ડરથી દિલ્હીના બુરાડી મેદાનમાં જવા જેવી શરતો સામેલ છે. સિંઘુ અને ટિકરી બૉર્ડર પર જ ગત ત્રણ દિવસોથી ખેડૂતો એકઠા થયા છે. \n\nભારતીય કિસાન યુનિયનના હરિયાણા એકમના અધ્યક્ષ ગુરનામસિંહ ચઘોનીએ કહ્યું, \"અમે એમના (કેન્દ્રના) પ્રસ્તાવમાં સામેલ આ શરત નથી માનતા. અમે વાતચીત કરવા માટે તૈયાર છે, જોકે કોઈ પણ શરતને નહીં સ્વીકારીએ.\"\n\nક્રાંતિકારી કિસાન યુનિયનના પંજાબના અધ્યક્ષે કહ્યું, \"સરકારે અમને શરતો સાથે વાતચીત માટે બોલાવ્યા છે. વાતચીતનો માહોલ સર્જવો જોઈએ. જો કોઈ શરત મૂકવામાં આવશે તો અમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #GoogleDoodle : જ્યારે બાપુએ મુજરો કરાવી તવાયફનું દિલ તોડ્યું...\\nસારાંશ: વર્ષ 1890ના સમયગાળામાં ભારતમાં પારંપરિક દેવદાસીઓ, તવાયફો અને નર્તકીઓના વિષયમાં નૈતિક્તાના સવાલ ઉઠવા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૌહર જાનના 145માં જન્મદિવસ પર ગૂગલે પણ તેમને યાદ કર્યાં છે\n\nવર્ષ 1893માં મદ્રાસના ગવર્નરને એક અરજી આપવામાં આવી કે 'નાચ-ગાનનો ગંદો ધંધો' બંધ કરાવવામાં આવે. \n\nત્યારબાદ વર્ષ 1909માં મૈસુરના મહારાજાએ દેવદાસી પરંપરાને ગેરકાયદેસર જાહેર કરી દીધી. પંજાબની પ્યોરિટી એસોસિએશન અને મુંબઈની સોશિયલ સર્વિસ લીગ જેવી સંસ્થાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો. \n\nકલકત્તાનાં પ્રખ્યાત તવાયફ ગૌહર જાન તે સમયે દેશનાં પ્રખ્યાત ગાયિકા હતાં અને તેઓ બદલાતી હવાને પારખી રહ્યાં હતાં. \n\nતેમણે શાસ્ત્રીય-ઉપશાસ્ત્રીય સંગીતને કોઠામાંથી બહાર કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #GujaratniVaat : 'જો હાર્દિક પટેલ ચૂંટણી લડશે તો ચોક્કસથી હારશે' - ઋત્વિજ પટેલ\\nસારાંશ: બીબીસી ગુજરાતી દ્વારા સાંપ્રત રાજકારણ પર ચર્ચા કરવા માટે અમદાવાદમાં 'ગુજરાતની વાત' (#GujaratniVaat) કાર્યક્રમનું આયોજન કરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગુજરાતની વાત' કાર્યક્રમમાં અલગઅલગ વિષયો પર ગુજરાતમાં રાજકારણ, રોજગારી, લોકોની સામાજિક પરિસ્થિતિ, ધર્મ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.\n\nપ્રથમ સત્રમાં કૉંગ્રેસના હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા ઋત્વિજ પટેલ તથા અમદાવાદનાં પૂર્વ મેયર ભાવનાબહેન દવેએ ચર્ચા કરી હતી.\n\nહાર્દિક પટેલની વાત\n\nપ્રથમ સેશનની શરૂઆતમાં હાર્દિક પટેલે કહ્યું કે દેશના રાજકારણમાં મુદ્દાની વાતનો અભાવ જોવા મળે છે. \n\nતેમણે સરકાર પર સવાલ કરતા કહ્યું, \"સવર્ણોને અનામત આપવી જ હતી તો પછી મારા પર રાજદ્રોહનો કેસ કેમ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #GujaratniVaat : બેરોજગારી, ખેડૂતો, મહિલાઓની સુરક્ષા, વિકાસના મુદ્દા પર બીબીસીના કાર્યક્રમમાં જામી ચર્ચા\\nસારાંશ: બીબીસી ગુજરાતી દ્વારા સાંપ્રત રાજકારણ પર ચર્ચા કરવા માટે અમદાવાદમાં આજે ગુજરાતની વાત (#GujaratniVaat) કાર્યક્રમનું આયોજન કરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના પ્રથમ સત્રમાં કૉંગ્રેસના હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા ઋત્વિજ પટેલ તથા અમદાવાદનાં પૂર્વ મેયર ભાવનાબહેન દવેએ ચર્ચા કરી હતી.\n\nગુજરાતની વાત કાર્યક્રમના બીજા સત્રમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા, મહિલા અધિકાર કાર્યકર્તા ઝકિયા સોમણ, પૂર્વ જજ જ્યોત્સ્ના યાજ્ઞિક અને જૈન ધર્મગુરુ ગણીવર્ય રાજેન્દ્ર ચર્ચામાં સામેલ થયાં હતાં.\n\nત્રીજા સત્રમાં 'આ ચૂંટણી કોની?માં ભાજપના નેતા અને સાંસદ કિરીટ સોલંકી, કૉંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાજુ પરમાર સામેલ થયા હતા. \n\nચોથા સત્રમાં મંદિર, મસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice 'એવો નિયમ છે કે મહિલા માત્ર પતિ સાથે રજા ગાળવા બહાર જઈ શકે?'\\nસારાંશ: (બીબીસીની વિશિષ્ટ શ્રેણી #HerChoiceમાં આ સાચી વાર્તા વાંચો જે 'આધુનિક ભારતીય મહિલા' ની જીવન-પસંદગી દર્શાવે છે. ) \n\nશું તમે ક્યારેય સ્પીતી વૅલીમાં ફરવા ગયા છો? ભારતની ઉત્તર દિશામાં હિમાલયની તળેટીમાં આવેલી આ એવી જગ્યા છે જ્યાં મોબાઇલની કનેક્ટિવિટી ખૂબ જ ઓછી છે. એટલે જ હું ત્યાં ગઈ. નવરાશની પળો ગાળવા અને સંપૂર્ણપણે સ્વતંત્ર થવા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે બે યુવાન સ્ત્રીઓ અને ડ્રાઇવર હતા. મને હજુ પણ એ રાત યાદ છે, જ્યારે અમારા ડ્રાઇવરે અમને પેપર કપમાં દેશી દારૂ ઓફર કર્યો હતો. \n\nઅમે આગળ વધ્યા અને તે કડવા ઝેર જેવા દારુનો સ્વાદ ચાખ્યો. અહાહાહા તે શું આનંદ હતો! હું કારની ટોચ પર બેઠી હતી અને ઝડપી ફૂંકાતો પવન મારા શરીર અને આત્માને ઉત્તેજીત કરતો હતો.\n\nત્રીસીના પ્રારંભિક દાયકામાં મધ્યમ વર્ગની વિવાહિત સ્ત્રી માટે માનવામાં ન આવે તેવી આ ક્ષણો હતી. અજાણ્યા લોકો સાથે સાથે, અજાણ્યા પ્રદેશમાં, મારા પતિ અને ઘરની નજરથી દૂર.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ યાત્રા કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice 'મારા પતિને ખબર ના પડી અને મેં નસબંધી કરાવી'\\nસારાંશ: (બીબીસીની વિશિષ્ટ શ્રેણી #HerChoiceમાં આ સાચી વાર્તા વાંચો જે 'આધુનિક ભારતીય મહિલા' ની જીવન-પસંદગી દર્શાવે છે.)\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પતિથી આ પહેલાં પણ જૂઠું બોલ્યું હતું. પરંતુ ત્યારે મને એના નફા-નુકસાનની સમજ હતી. આ વખતે લાગી રહ્યું છે જાણે કે અંધારા કૂવામાં છલાંગ લગાવવા જઈ રહી છું.\n\nએ વખતે મામલો થોડો જૂદો હતો. મેં મારા પતિને મારો પગાર ઓછો કહ્યો હતો જેથી કરીને થોડા પૈસા બચાવી શકું અને દારુમાં પૈસા બરબાદ થતા રોકી શકું.\n\nખબર હતી કે પકડાઈ જઇશ તો ખૂબ માર પડશે. આંખો સૂઝી જશે. આંતરડા દુખશે. કમર પર નિશાન લાગી જશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપણ એ વાતની નિરાંત હતી કે ફિક્સ્ડ ડિપૉઝિટમાં જમા કરેલા એ પૈસા એ નહીં જ નિકાળી શકે.\n\nએવું મેડમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice છૂટાછેડા પછી પુનર્જન્મ થયાની પ્રેરણાદાયી કથા\\nસારાંશ: #HerChoice એ ​​12 ભારતીય મહિલાઓની વાસ્તવિક જીવન ચરિત્રોની શ્રેણી છે. જે 'આધુનિક ભારતીય મહિલા'ના વિચારોને, તેમની પસંદને અને ઇચ્છાઓને પાંખો આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પતિ તેમની સહકર્મચારી સ્ત્રીનાં પ્રેમમાં પડ્યા એટલે 15 વર્ષનાં પ્રેમલગ્ન સંબંધનો અંત આવ્યો.\n\nબીબીસીની વિશેષ શ્રેણી #HerChoiceના ચોથા ભાગમાં આ સાચી સ્ટોરી. વાંચો એ 'આધુનિક ભારતીય મહિલા'ની વાત જે જીવન પસંદગી દર્શાવે છે.\n\nતે દિવસે મારા પતિ અમારું ઘર અને અમને મૂકીને દૂર ચાલ્યા ગયા. મને લાગ્યું હતું કે જાણે મારા પર આભ તૂટી પડ્યું.\n\nએ સમય અસામાન્ય મૌનનો હતો. એ તો જતા રહ્યા, પરંતુ ઘરમાં એકદમ સન્નાટો પ્રસરેલો હતો.\n\nહું અને મારી 10 વર્ષીની પુત્રી ઊભા રહીને ભીંત પર ટાંગેલા ફોટાઓને નિહાળી રહ્યાં હતાં.\n\nજીવન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice ‘તે પોર્ન વીડિયો જોઈને કંઈક શિખવાની સલાહ આપતો’\\nસારાંશ: મને એવું લાગતું હતું કે એ રાત ક્યારેય વીતશે જ નહીં. મારા માથામાં જોરદાર પીડા થતી હતી અને હું સતત રડતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રડતાં-રડતાં ક્યારે ઊંઘી જવાયું એ ખબર જ ન પડી. સવારે છ વાગ્યે આંખ ખુલી ત્યારે મારા પતિ આગલી રાતનો સવાલ લઈને મારી સામે હતા. \n\nતેમણે પૂછ્યું, \"..તો પછી તેં શું વિચાર્યું? તારો જવાબ 'હા' છે કે 'ના'?\" મને કંઈ સમજાતું ન હતું. \n\nઆખરે હિંમત કરીને મેં કહ્યું, \"તમે આજે ઓફિસ જાઓ, પ્લીઝ. હું સાંજ સુધીમાં તમને ફોન કરીને જણાવીશ. વચન આપું છું.\"\n\nતેમણે ધમકીભર્યા અવાજમાં કહ્યું, \"ઠીક છે. હું ચાર વાગ્યે તને ફોન કરીશ. મને જવાબ જોઈએ અને જવાબમાં 'હા' જોઈએ. નહીંતર રાતે સજા ભોગવવા તૈયાર રહેજે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice ‘મેં લગ્ન નથી કર્યાં એટલે તારા કોઈ પપ્પા નથી’\\nસારાંશ: મારી સાત વર્ષની દીકરી અન્ય નાનાં બાળકો જેવી જ છેઃ ખુશખુશાલ, નચિંત અને જિજ્ઞાસુ. મારી દીકરી તેની આસપાસના વિશ્વ અને તેના જીવન બાબતે બધું જાણવા ઉત્સુક હોય છે. એ મને વારંવાર પૂછે છે, \"આઈ (મમ્મી), મારા કોઈ પપ્પા કેમ નથી?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેં નહીં પરણવાનો નિર્ણય કર્યો હતો અને હું તેને હંમેશા સત્ય જણાવતી હતીઃ \"હું અપરણિત છું એટલે તારા કોઈ પપ્પા નથી.\"\n\nમારા જવાબથી તેને સંપૂર્ણ સંતોષ થયો હોય તેવું લાગતું નથી. \n\nમેં તેને દત્તક લઈને દીકરી બનાવી છે અને જેમાં મમ્મી હોય પણ પપ્પા ન હોય એવા પરિવારમાં આવવાથી તેના નાનકડા દિમાગમાં મૂંઝવણ હોઈ શકે. \n\nએ પાંચ વર્ષની હતી, ત્યારે તેણે મને પૂછ્યું હતું, \"આઈ, તમે મને એક વખત કહ્યું હતું કે છોકરાઓ અને છોકરીઓ મોટાં થઈ જાય પછી તેમનાં લગ્ન કરવામાં આવે છે. પછી તેમને ત્યાં સંતાનનો જન્મ થાય છે.\n\n\"મને જન્મ આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: 'જ્યારે મારા માતા-પિતાએ તેમના પ્રેમસંબંધ માટે મને ત્યજી દીધી'\\nસારાંશ: #HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઇચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે ખાદ્ય પદાર્થો આપણને ભાવતા નથી અથવા તો જે કપડાં હવે આપણને ફીટ નથી થતાં, તેને આપણે છોડી દઇએ છીએ. \n\nમારી સાથે પણ એવું જ થયું છે. હું બાળકી હતી, ત્યારે જ મારા માતા-પિતાએ મને છોડી દીધી હતી \n\nશું તેમનું મૃત્યુ થઈ ગયું છે? ના. હું અનાથ નથી, એટલે જ મને વધારે તકલીફ થાય છે. \n\nમારા માતા-પિતા હયાત છે અને મારા ગામમાં જ રહે છે. \n\nતે છતાં મને ઓળખતાં પણ ન હોય એવો વ્યવ્હાર કરે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહું હજુ ઘોડિયામાં હતી ત્યારે જ મને ત્યજી દીધી. હું ભૂખથી ચિચિયારીઓ પાડતી હતી, રડતી હતી.\n\nહું હાલરડાંની રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: 'હું દિવ્યાંગ છું, એ નહીં અમે લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં'\\nસારાંશ: તમે તમારા અસ્તિત્વને જેવું છે એવું સ્વીકારી લો તો તમારી આસપાસના લોકો પણ તેને આસાનીથી સ્વીકારી લેતાં હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ઘણીવાર ભૂલી જતો હતો કે મારો ડાબો હાથ નથી. એ દિવ્યાંગ ન હતો, સંપૂર્ણ હતો. તેને કોઈ પણ છોકરી મળી શકતી હતી, પણ એ મારી સાથે હતો. \n\nલગ્ન કર્યાં વિના એક ઘરમાં અમે એક વર્ષ સાથે રહ્યાં હતાં. \n\nઆ બધાની શરૂઆત એક લગ્નસંબંધી વેબસાઇટથી થઈ હતી. મારી મમ્મીને ચિંતા હતી એટલે એ વેબસાઇટ પર મેં મારી પ્રોફાઇલ મૂકી હતી. \n\nહું 26 વર્ષની થઈ ગઈ હતી અને મમ્મી ઇચ્છતી હતી કે મારાં લગ્ન થઈ જવાં જોઈએ. \n\nબાળપણમાં થયેલા એક અકસ્માતમાં મારો એક હાથ કપાઈ ગયો હતો. તેથી મમ્મીની ચિંતા મને થોડી વાજબી લાગી હતી. \n\nલગ્નસંબંધી વેબસાઇટ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: 'હું સોશિયલ મીડિયા પર પુરુષો સાથે કરું છું ફ્લર્ટિંગ'\\nસારાંશ: ફેસબુક પર પહેલીવાર તેનો મેસેજ આવ્યો, ત્યારે હું ચોંકી ઊઠી હતી. મને આંચકો લાગ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારા પતિ ઘરે ન હતા તેમ છતાં લાગ્યું કે હું છેતરપીંડી કરી રહી છું. મેસેજ ખોલતાં પહેલાં જોયું કે આજુબાજુમાંથી કોઈ જોતું તો નથીને.\n\nજાત પર હસી પડી. વિચાર્યું 'કેટલી બેવકૂફ છું હું. ઘરમાં એકલી છું છતાં કોનાથી ડરી રહી છું.'\n\nતેમણે લખ્યું હતું, \"હાઈ, હું તમારી સાથે ફ્રેન્ડશિપ કરવા માગું છું.\"\n\nએ વાંચી ચહેરા પર સ્મિત રેલાયું. પછી શરમ પણ આવી.\n\n'એક અજાણ્યા માણસે ઇન્ટરનેટ પર મોકલેલા મેસેજમાં મારે રસ શા માટે લેવો જોઈએ?'\n\nપતિનો વિચાર આવતાંની સાથે જ મનમાં એક ચસક અનુભવી. પીડા પણ થઈ.\n\nએ મારા પતિની ઉપેક્ષા છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: પતિને સેક્સ સિવાય કોઈ વાતમાં રસ નહોતો\\nસારાંશ: 'યુવતી છો થોડું નમીને રહે' પહેલી વાર આ સાંભળ્યું તો ઘણું દુઃખ થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપતિ સાથે થયેલા ઝઘડામાં પતિ સામે જ મને મારી સાસુએ મને વાત સંભળાવી દીધી હતી.\n\nત્યાર પછી મારે ઘણી વાર આ વાત સાંભળવી પડી. \n\nમેં માતાપિતાની મરજીથી લગ્ન કર્યાં હતાં.\n\n#HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઈચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.\n\n'પતિને કોઈ પરવાહ નહીં'\n\nપ્રતીકાત્મક તસવીર\n\nલગ્નના એક મહિના બાદ મને લાગવા માંડ્યું કે કંઈક ગડબડ છે.\n\nપતિને સેક્સ સિવાય કોઈ અન્ય વાતમાં જ રસ જ નહોતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: યુવતી અપરણિત હોય એટલે ‘ચારિત્ર્યહીન’ અને ‘અવેલેબલ’?\\nસારાંશ: મારા ભાઈનાં લગ્ન માટે એક અખબારમાં પ્રકાશિત કરવામાં આવેલી જાહેરાતને હું તાકી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં લખ્યું હતું કે 'પરિવારમાં એક મોટી અપરણિત બહેન છે.' એ લાઇન પર અમારા એક સગાએ લાલ શાહીથી કુંડાળું દોર્યું હતું. \n\nએ સગાએ કહ્યું હતું, \"મોટી બહેન અપરણિત હોવાથી આપણા દીકરા માટે યોગ્ય કન્યા શોધવામાં બહુ મુશ્કેલી સર્જાશે.\"\n\nમારા હૃદયમાં કોઈએ તીર ભોંક્યું હોય એવી અનુભૂતિ એ સાંભળીને મને થઈ હતી. મેં કમકમાટી અનુભવી હતી અને આંસુને રોકી રાખ્યાં હતાં. \n\nજોરદાર ગુસ્સો આવતો હતો. મારા સગાના વિચાર આવા જૂનવાણી કઈ રીતે હોઈ શકે?\n\nમારો અપરણિત રહેવાનો નિર્ણય મારા ભાઈ માટે યોગ્ય જીવનસાથી શોધવામાં નડતરરૂપ કઈ રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: સ્ત્રી હોઈ શકે છે વેશ્યા, પત્ની અને પ્રેમિકા?\\nસારાંશ: 'તુમ, જો પત્નીઓં કો અલગ રખતે હો, વેશ્યાઓં સે \n\nઔર પ્રેમિકાઓં કો અલગ રખતે હો પત્નીઓં સે \n\nકિતના આતંકિત હોતે હો \n\nજબ સ્ત્રી બેખૌફ ભટકતી હૈ, ઢૂંઢતી હુઈ અપના વ્યક્તિત્વ \n\nએક હી સાથ વેશ્યાઓં ઔર પત્નીઓં ઔર પ્રેમિકાઓં મેં!'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિખ્યાત હિંદી કવિ આલોક ધન્વાએ લગભગ 40 વર્ષ પહેલાં તેમની કવિતા 'ભાગી હુઈ લડકિયાં...'માં આ પંક્તિઓ લખી ત્યારે તેમણે મને અને તમને જ સંબોધિત કર્યાં હતાં. \n\nવાત સાચી પણ છે. સ્ત્રી જ્યારે નિડર બનીને ફરે છે, ત્યારે હું અને તમે કેટલાં આતંકિત થઈ જઈએ છીએ.\n\nતેનાથી સ્ત્રીઓનું ફરવાનું બંધ થયું નથી, એ આપ જાણો છો?\n\nતમે આંખો બંધ કરી રાખી છે, નજર ફેરવી લીધી છે અને કેટલીક સ્ત્રીઓ તેમની જિંદગીમાં ચૂપચાપ ક્રાંતિ લાવી છે. \n\nતેથી અમે વિચાર્યું કે આ છૂપા બળવા પર પ્રકાશ ફેંકવો જોઈએ. \n\nતમારી મુલાકાત એવી સ્ત્રીઓ સાથે કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: ‘પતિ સાથે કોઈ સંબંધ ના હોવા છતાં, સાથે રહું છું’\\nસારાંશ: મારા લગ્નને દસ વર્ષ થઈ ગયાં છે. આ ગાળામાં હનીમૂન સમયે માત્ર એક વખત મારા અને મારા પતિ વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમયે મને તેમની વર્તણૂક સહજ લાગી ન હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે મારા સાથે લગ્ન કરવા જ ન હતા, પરંતુ માતાપિતાના દબાણ હેઠળ તેમણે લગ્ન કર્યું હતું. \n\nપોતાની માતાના કહેવાથી જ તે એક વખત મારી પાસે આવ્યા હતા, એ પણ માત્ર મર્દાનગી સાબિત કરવા માટે. \n\n#HerChoice બાર ભારતીય મહિલાઓની સત્યકથાઓની શ્રેણી છે. આ કથાઓ 'આધુનિક ભારતીય મહિલા'ના વિચાર, તેની પસંદ, આકાંક્ષાઓ, અગ્રતાક્રમ અને ઇચ્છાઓને પડકારે છે તથા વિસ્તારે છે.\n\nમને જણાવવા માટે કે તે નામર્દ કે નપુંસક નથી. \n\nહનીમૂનની એ રાતથી લઈને આજ દિવસ સુધી અમારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: ‘મેં લિવ ઈન રિલેશનશિપના પરિણામ સ્વરૂપ બાળકને જન્મ આપ્યો’\\nસારાંશ: પ્રેમ થયો ત્યારે એ મારા દેશનો ન હતો, મારા ધર્મનો ન હતો કે મારી જ્ઞાતિનો ન હતો એવી વાતોથી કોઈ ફરક પડ્યો ન હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમારી લિવ ઈન રિલેશનશીપ તૂટ્યાને એક મહિનો થઈ ગયો હતો અને હું તેના બાળકની મા બનવાની હતી. \n\nમારા બધા દોસ્તો માનતા હતા કે હું પાગલ થઈ ગઈ છું, કારણ કે હું -21 વર્ષની કુંવારી છોકરી- એ બાળકને જન્મ આપવા ઇચ્છતી હતી. \n\nમને પણ લાગતું હતું કે હું ગાંડી થઈ જઈશ. કંઈક બહુ ખરાબ થવાનું હોય એમ મન ગભરાતું હતું, પણ જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમુસ્તફાને મળી ત્યારે હું 19 વર્ષની હતી. ઉત્તર-પૂર્વમાંના મારા નાનકડા શહેરને છોડીને દેશના બીજા હિસ્સામાં એક કોલ સેન્ટરમાં મેં નોકરી શરૂ કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HerChoice: ‘લગ્ન પછી ખબર પડી કે મારા પતિ નપુંસક છે’\\nસારાંશ: #HerChoice 12 ભારતીય મહિલાઓની સત્યકથાની શ્રેણી છે. મહિલાઓની આ કથાઓ 'આધુનિક ભારતીય નારી', તેની પસંદગી, આકાંક્ષા, અગ્રતા અને ઈચ્છાઓ વિશેની કલ્પનાને પડકારે છે તથા વિસ્તારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ મારી સુહાગરાત હતી. હું પહેલીવાર કોઈ પુરુષના ગાઢ આશ્લેષમાં સરવાની હતી. \n\nમારી સખીઓ સાથે થયેલી ઘણીબધી વાતચીત અને મેં જે પોર્ન વીડિયોઝ નિહાળ્યા હતા તેનાં ઝાંખાં દૃશ્યો, સપનાંઓ અને તીવ્ર અભિલાષાઓ મારાં મનમાં હતી. \n\nહાથમાં દૂધનો ગ્લાસ લઈ, મસ્તક ઝૂકાવીને મેં રૂમમાં પ્રવેશ કર્યો હતો. એ બધું એકદમ પરંપરાગત, મારી કલ્પના અનુસારનું હતું. \n\nઅલબત, એક સખત આઘાત, પ્રચૂર નિરાશા મારી રાહ જોઈ રહ્યાં છે એ હું જાણતી ન હતી. \n\nમેં એવી કલ્પના કરેલી કે હું સુહાગરાતે અમારા રૂમમાં પ્રવેશ કરીશ, પછી મારા પતિ મને ગાઢ આશ્લેષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HisChoice : 'પુરુષો તેમની સ્ત્રીઓને હવે મારા પાર્લરમાં જાતે મૂકી જાય છે'\\nસારાંશ: ઉત્તરાખંડના નાના શહેર રુડકીમાં હું પહેલો કે બીજો પુરુષ હતો, જેણે લેડીઝ પાર્લર શરૂ કર્યું હતું. મને ઓળખતા લોકો મારી આ પસંદગી માટે નાકનું ટીચકું ચડાવતા હતા, ગ્રાહક મહિલાઓમાં પણ કચવાટ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાડોશીઓ જાતજાતની વાતો કરતા હતા અને કહેતા હતા કે લેડીઝ પાર્લર તો છોકરીઓનું કામ છે. \n\nછોકરીઓને રાજી કરવાનું, તેમનો વિશ્વાસ જીતવાનું અને હું પણ કોઈ છોકરી જેટલો જ સારો મેકઅપ કરી શકું છું એ તેમને જણાવવાનું બહુ મુશ્કેલ હતું. \n\nમારા પાર્લરમાં કોઈ મહિલા આવતી તો પણ તેના પતિ, ભાઈ કે પિતા મને જોઈને તેમને રોકી દેતા હતા. તેઓ કહેતાઃ અરે, અહીં તો પુરુષ કામ કરે છે. \n\nછોકરીઓ મારી પાસે થ્રેડિંગ સુદ્ધાં કરાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતી હતી. 8 X 10ના ઓરડામાં એક પુરુષ તેમની નજીક જઈને કામ કરે તેનાથી તેમને કદાચ અકળામણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HisChoice : 'હું સિંગલ છું તો લોકો સવાલ કેમ ઉઠાવે છે?'\\nસારાંશ: મારા મિત્રે મને પૂછ્યું, \"હજુ એ વિશે જ વિચારે છે?\" મેં જવાબ ન આપ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેણે મને કહ્યું \"તારા મૌનથી એવું નથી લાગતું કે તું સમજું છે, તું મુરખ હોવો જોઈએ.\"\n\n\"તારો પ્રેમસંબંધ વર્ષો પહેલાં પૂરો થઈ ગયો. પણ તું હજુ આગળ નથી વધ્યો...મોટો થા, સમય સાથે પરિપક્વ થા.\"\n\nમને થતું હતું કે એને મુક્કો મારી દઉં. પણ હું કેટલા લોકોને મારીશ? \"તારી તકલીફ શું છે?\" આટલું જ હું બોલી શક્યો.\n\nઆ પ્રશ્ન માટે જો લોકોને મુક્કો મારવાનો હોય તો મારે દરરોજ લોકોને મુક્કા મારવા પડશે.\n\nશું છે મારી કહાણી? હું ક્યાંથી શરૂ કરું?\n\nકહાણીની શરૂઆત મારા ભૂતકાળ અને વર્તમાન સાથે થાય છે. પ્રેમમાં મને નિષ્ફળતા મળી એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HisChoice: 'પત્ની નોકરી કરે, હું ઘર સંભાળું છું'\\nસારાંશ: મારી સાળીનું લગ્ન હોવાથી હું મારા સાસરે ગયો હતો. મારી સાથે મારી પત્ની અને મારી નાનકડી દીકરી પણ હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારી પત્ની લગ્નની તૈયારીઓ અને અન્ય કામમાં વ્યસ્ત હતી. જ્યારે મારી દીકરી મારી સાથે હતી કારણ કે તે મોટાભાગે મારી પાસે જ રહે છે.\n\nઅમે વાતચીતમાં મશગૂલ હતા ત્યારે જ મારી દીકરીએ પોટી કરી દીધી. હું તે સાફ કરવા ગયો કે મારી સાસુએ મને રોક્યો.\n\nમને એક ખૂણામાં લઈને જઈને તેઓ મને ખીજાયાં. તેમણે મને કહ્યું- તમે આ ઘરના જમાઈ છો, અને આ શું કરી રહ્યા છો? સંબંધીઓ જોશે તો શું કહેશે? સોનાલીને બોલાવો તે બાળકીને સાફ કરી દેશે.\n\nહું કહું કે આ મારું જ કામ છે, એટલામાં તો તેમણે મારી પત્નીને બોલાવી અને કહ્યું કે બાળકીને સાફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HisChoice: 'મારા શરીરની બોલી લગાવાઈ રહી હતી'\\nસારાંશ: 'તમને ખબર છે તમે ક્યાં ઊભા છો, અહીં શરીરનું બજાર ભરાય છે.' \n\nહું એક પુરુષ, ભૂરા અને ગુલાબી બલ્બવાળા આ કોઠામાં પોતાને વેચવા માટે ઊભો હતો. \n\nમેં જવાબ આપ્યો, \"હા દેખાય છે પણ હું પૈસા માટે કંઈ પણ કરીશ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારી સામે આધેડ વયની મહિલા...ના એ ટ્રાન્સજેન્ડર હતી. પહેલી વખત તેમને જોયાં તો હું ડરી ગયો કે આ કોણ છે? તેમણે મને કહ્યું, 'તારામાં બહું ઍટિટ્યૂડ છે. અહીં નહીં ચાલે.'\n\nદિવસમાં નવ-દસ કલાક આઈટી કંપનીમાં કામ કરનાર હું એ વખતે ડરેલો હતો. લાગ્યું કે મારો અંતરાત્મા મરી રહ્યો છે. \n\nહું એક એવા પરિવારમાંથી છું, જ્યાં કોઈ એવું વિચારી પણ ન શકે કે, હું આવું કરીશ. પણ મારી જરૂરિયાતોએ મને આ તરફ ધકેલી દીધો. \n\nમેં પૂછ્યું, \"મારે ક્યાં સુધી રોકાવું પડશે, કાલે મારે ઑફિસ જવાનું છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજવાબ મળ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HisChoice: એક કિન્નર સાથે લગ્ન કરનારા પુરુષની કહાણી\\nસારાંશ: મારા મિત્રો અને પાડોશીઓને એવું લાગે છે કે હું માત્ર પૈસા માટે નિશા સાથે રહું છું. લોકોને એવું લાગે છે કે તે પૈસા કમાય છે અને હું ખર્ચ કરું છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય લોકોને પણ એવું જ લાગે છે કે કિન્નર પૈસાવાળા હોય છે. તેમની પાસે મફતના પૈસા હોય છે અને પારિવારિક જવાબદારીઓ જેવું કંઈ હોતું નથી.\n\nપણ આ લોકોની અણસમજ છે. આ અધૂરું સત્ય છે.\n\nહું અને નિશા દસ બાય દસ ફૂટની ઓરડીમાં રહીએ છીએ. રાત્રે જ્યારે રૂમમાં આછો પ્રકાશ હોય છે ત્યારે દીવાલોનો કેસરી રંગ મને સારો લાગે છે.\n\nઅમારી પાસે એક ઢોલકું છે, એક બિસ્તરો અને ખૂણામાં દુર્ગાજીની મૂર્તિઓ છે. નિશા તેમની પૂજા કરે છે.\n\nનિશા પૂછે છે કે આપણા સંબંધ વિશે આપણે આપણા પરિવારને નથી સમજાવી શક્યા તો લોકોને આ વિશે કહેવાથી શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Hischoice: 'મારા બાળકને 'ના' શબ્દની તાકત ખબર હોવી જોઈએ'\\nસારાંશ: 'પાપા પ્લીઝ....નો,' હાલના દિવસોમાં જ્યારે મારો દીકરો રમતો હોય ત્યારે તેને હું પકડી લઉં તો તે સહજતાથી આ શબ્દો કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેને ખબર પડી ગઈ છે કે આ વસ્તુ કામ કરી રહી છે. માત્ર શબ્દ પાપા પ્લીઝ....નો'.\n\nઆ મામલે તેની માતા સાથે મારે ડીલ થઈ છે કે જ્યારે પણ આ શબ્દોનો ઉપયોગ કરે મારે તેને તરત જ મુક્ત છોડી દેવો અને રમવા દેવો.\n\nભલેને કેટલાક કલાક બાદ મળવા છતાં મને તેને ભેટવાનું મન થાય પણ હું તેને ખલેલ નહીં કરીશ. અથવા તો જ્યારે ક્યારેક તેને મસ્તીમાં પરેશાન કરવાનું મન થાય ત્યારે તેની મરજી વિરુદ્ધ તેને સ્પર્શ નહીં કરીશ.\n\nછેલ્લા 15-20 દિવસથી હું આવું કરી રહ્યો છું અને હું આ જોઈને પરેશાન છું કે આ મામૂલી આદતે તેનામાં કેવો બદલાવ લાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Hischoice: એ પિતા જેણે પોતાની જિંદગી દીકરીને નામે કરી નાખી\\nસારાંશ: મોડી રાત થઈ ગઈ હતી અને મારી પત્નીએ તેને બાથરૂમમાં બંધ કરી લીધી હતી. મારી પુત્રી સૂતી હતી અને તે જાગી ના જાય એટલા માટે હું સાવધ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હું ખૂબ જ ડરી ગયો હતો અને મારા સતત કહેવા છતાં મારી પત્ની દરવાજો ખોલવા તૈયાર નહોતી. આ દરમિયાન હું યાદ કરતો કે શું મેં કંઈ ખોટું કર્યું છે?\n\nવાત એવી છે કે મારી પત્નીનો ફોન સતત વાગી રહ્યો હતો અને તે ઉઠાવી નહોતી રહી. એટલા માટે મેં ઉઠાવવાનો પ્રયાસ કર્યો, તો તેણે મારા હાથમાંથી ફોન આંચકી લીધો અને બાથરૂમમાં જતી રહી. \n\nતેણે અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો. મેં આવગેમાં આવીને દરવાજો તોડી નાખ્યો અને તેના હાથમાંથી ફોન છીનવી ચેક કરવા લાગ્યો.\n\nજે નંબરથી મિસ્ડ કોલ આવ્યા હતા તે નંબર પર મારી પત્નીએ એક મેસેજ મોકલ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Hischoice: હું સ્પર્મ આપતો અને બદલમાં મને પૈસા મળતા\\nસારાંશ: \"'વિક્કી ડૉનર' ફિલ્મમાં તો આયુષ્યમાનને સ્પર્મ માટે ઍડલ્ટ તસવીરો બતાવવમાં આવી હતી પરંતુ હું જે સેન્ટરમાં છું ત્યાં તો એક વૉશરૂમ, કમોડ, નળ અને વૉશબેસિન હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હું ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો. પોતાનાં ઘરે બેસીને પોતાના વિચારોમાં ડૂબીને હસ્તમૈથુન કરવું અને એક વૉશરૂમમાં કરવું થોડું મુશ્કેલ હતું.\n\nવૉશરૂમમાં એક પ્લાસ્ટિક કન્ટેનર પર પડ્યું હતું જેમાં મારું નામ લખ્યું હતું. મેં હસ્તમૈથુન કર્યા બાદ તેને ત્યાં જ છોડી દીધું. આ માટે મને 400 રૂપિયા આપવામાં આવ્યા.\n\nમારી ઉંમર 22 વર્ષની છે અને હું એક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છું.\n\nમારી ઉંમરમાં ગર્લફ્રેન્ડની ઇચ્છા અને કોઈ પ્રત્યે જાતિય આકર્ષણ હોવું સામાન્ય બાબત છે. \n\nપરંતુ આનો મતલબ એવો નથી કે તમે કોઈની પણ સાથે શારીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HowdyModi કાર્યક્રમમાં મોદી-ટ્રમ્પની હાજરીથી ભારતને કેટલો ફાયદો થશે?\\nસારાંશ: નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલાં જ્યારે 'ભારત મા કી જય' અને પોતાના નામના સૂત્રોચ્ચાર વચ્ચે અમેરિકાની ધરતી પર વડા પ્રધાન તરીકે પ્રથમ વખત પગ મૂક્યો હતો ત્યારે કેટલાય લોકોએ આને એક ઉત્સાહપૂર્ણ અને જોખમી કામ ગણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂયૉર્કના મૅડિસન સ્ક્વેરમાં મોદી\n\nન્યૂયૉર્કના મૅડિસન સ્ક્વેર ગાર્ડનમાં એકઠી થયેલી ભીડે જ્યારે મોદીનું રોકસ્ટારની જેમ સ્વાગત કર્યું ત્યારે એ ઘટનાને એક દાયકા પહેલાં અમેરિકાએ જેને વીઝા આપવાનો ઇન્કાર કર્યો હતો એ નેતાની જીત તરીકે જોવામાં આવી હતી. \n\nએ જ મોદી આજે હ્યુસ્ટનમાં એ વખત કરતાં પણ મોટી ભીડને સંબોધવા જઈ રહ્યા છે. મોદી જ્યારે આ ભાષણ આપશે ત્યારે તેમની બાજુમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હશે. \n\nઘણા વિશ્લેષકોનું માનવું છે આ દૃશ્ય મોદીએ કાશ્મીર મુદ્દે ભરેલા વિવાદાસ્પદ પગલાની ટીકાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #HumDekhenge : ફૈઝ અહમદ ફૈઝની 'હમ દેખેંગે' કવિતાનો વિવાદ 'હમ ફેંકેંગે' સુધી પહોંચ્યો- સોશિયલ\\nસારાંશ: મશહૂર શાયર ફૈઝ અહમદ ફૈઝ કેટલાક સમયથી પોતાની કવિતાથી ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફૈઝની કવિતા 'હમ દેખેંગે'ને આઈઆઈટી કાનપુરના કેટલાક વિદ્યાર્થીઓએ ગાતાં વિવાદ થયો છે.\n\nઆઈઆઈટી કાનુપરના ડેપ્યુટી ડાયરેક્ટર મનીન્દ્ર અગ્રવાલ પાસે કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે.\n\nફરિયાદમાં કહેવાયું, ''કૉલેજ કૅમ્પસમાં એક કવિતાપઠન થયું, જેનાથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી શકે છે.''\n\nફરિયાદ મળતાં આઈઆઈટીએ આ મામલે તપાસ કરવાના આદેશ તો આપ્યા પણ આ વાત સમાચારોમાં આવી ગઈ.\n\nબાદમાં આઈઆઈટીએ સ્પષ્ટતા આપી કે તેઓ ફૈઝની કવિતા નહીં પણ વિરોધપ્રદર્શનને લઈને તપાસ કરશે.\n\nતો બીજી તરફ સોશિયલ મીડિયામાં આ મામલે બે દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #ICUdiary : કોરોનામાં આઈસીયુ વૉર્ડમાં ફરજ બજાવનાર ડૉક્ટરની આપવીતી\\nસારાંશ: કોરોના સામેના જંગમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના સામેની સીધી લડાઈમાં દર્દી ઉપરાંત જો કોઈ હોય તો એ ડૉક્ટરો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર્દીઓનાં મોત સામે જંગ લડવો ડૉક્ટરો માટે કેટલું પડકારજનક રહ્યું હશે?\n\nકેવાં અનુભવો થયાં અને એક અજાણ્યાં દર્દીની જિંદગી કે મોત ડૉક્ટરને શું અસર કરતી હોય છે?\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સમજવા માટે બીબીસી રજૂ કરે છે નવી શ્રેણી - ICU DIARY\n\n#ICUdiaryમાં એક જૂનથી 5 જૂન સુધી તમે વાંચશો કોવિડના આઈસીયુ વૉર્ડમાં ફરજ બજાવનારાં ડૉ. દીપશિખા ઘોષનાં અનુભવો.\n\nઆ અનુભવોમાં આપને એક દીકરો પણ દેખાશે, દીકરી પણ, પિતા-મા અને પતિ-પત્ની પણ દેખાશે. આમાં તમને દેખાશે અજાણ્યો ચહેરો ધરાવનાર દર્દીઓનું અને માસ્ક લગાવી ફરતા ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #INDvAUS : ઑસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટ ટીમની માફી માગી, મૅચ અધવચ્ચે રોકવી કેમ પડી?\\nસારાંશ: ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બૉડીએ ભારતીય ટીમની માફી માગી છે અને વંશીય ટિપ્પણી અંગે તેઓ તપાસ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાબુશેને 118 બૉલ પર શાનદાર 73 રન બનાવ્યા હતા\n\nભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ મૅચ ચાલી રહી છે.\n\nઑસ્ટ્રેલિયાએ છ વિકેટ પર 312 રન બનાવીને બીજી ઇનિંગ જાહેર કરી હતી.\n\nભારતે જીત માટે 407 રન બનાવવા પડશે. પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ 94 રનની લીડ મેળવી હતી.\n\nજોકે મૅચ અધવચ્ચે રોકવી પડી હતી કેમ કે ભારતીય ખેલાડીઓએ કેટલાક પ્રેક્ષકો તરફથી વંશીય ટિપ્પણી થતી હોવાની ફરિયાદ કરી હતી.\n\nત્રીજી ટેસ્ટ, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (ચોથો દિવસ)\n\nઑસ્ટ્રેલિયા, પહેલી ઇનિંગ- 338, બીજી ઇનિંગ- 312"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #INDvENG : મિશન ઇંગ્લૅન્ડ માટે ટીમ ઇન્ડિયા કેટલી સજ્જ?\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ પરત આવી ગઈ. ચાર ટેસ્ટ મૅચની શ્રેણીમાં અજિંક્યા રહાણેના નેતૃત્વ હેઠળ ભારતે ઑસ્ટ્રેલિયાને 2-1થી પરાજય આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ક્રિકેટ માટે આ વિજય એક નિર્ણાયક વળાંક સમાન ગણાય છે. ઑસ્ટ્રેલિયામાં ભારતના રેગ્યુલર કૅપ્ટને ઘરે પરત જવું પડ્યું હતું અને દરેક મૅચમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા વધતી જતી હતી. \n\nભારત માટે બહુ મુશ્કેલ સ્થિતિ હતી. છતાં ભારે દબાણ હેઠળ પણ ભારતના યુવા ખેલાડીઓએ હાર માની નહીં. હવે ભારતીય ટીમ માટે નવો પડકાર રાહ જોઈ રહ્યો છે. \n\nઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ લાંબી ટુર માટે અહીં આવી પહોંચી છે. આ શ્રેણીમાં ચાર ટેસ્ટ મૅચ, પાંચ ટી-ટ્વેન્ટી અને ત્રણ વન-ડે રમવામાં આવશે. શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીંથી તેઓ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #IPL2019FINAL : મુંબઈ આઈપીએલ-12નું ચૅમ્પિયન, એક રનથી ચેન્નઈને હરાવ્યું\\nસારાંશ: મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ-12ની હૈદરાબાદમાં રમાયેલી રોમાંચક ફાઈનલ મૅચમાં એક રનથી હરાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈની ટીમે ચોથી વખત આઈપીએલની ટ્રૉપી જીતી છે. ચેન્નઈ માટે શૅન વૉટસને 80 રન બનાવ્યા. જોકે, તેમની મહેનત એળે ગઈ. વૉટસન આઉટ થયા ત્યારે ચેન્નઈ જીતથી ચાર રન જ દૂર હતું. \n\nજોકે, અંતિમ બે દડામાં ચેન્નઈની ટીમ માત્ર બે જ રન બનાવી શકી. \n\nઅંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે નવ રનની જરૂર હતી. મલિંગાની આ ઓવરના પ્રથમ ત્રણ દડામાં ચાર રન બન્યા. પણ ચોથા દડે વૉટસન આઉટ થઈ ગયા. \n\nશાર્દુલ ઠાકુર પણ પાંચમા દડે બે જ રન બનાવી શક્યા. અંતિમ દડા પર ચેન્નઈને જીત માટે બે રનની જરૂર હતી અને ઠાકુર અંતિમ દડે આઉટ થઈ ગયા. \n\nચેન્નઈ સામે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #IPLAuction2021 : ગુજરાતના ચેતન સાકરીયા 1.2 કરોડમાં ખરીદાયા, ક્રિસ મૉરિસ સૌથી મોંઘા ખેલાડી\\nસારાંશ: આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયમ લીગ)ની વર્ષ 2021ની આવૃત્તિ માટે ખેલાડીઓની હરાજી ચેન્નાઈમાં હાથ ધરવામાં આવી. જેમાં ક્રિસ મૉરિસ સર્વાધિક 16.25 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. વળી આ વખતે ગુજરાતના પણ કેટલાક યુવા ખેલાડીઓને આઈપીએલમાં એન્ટ્રી મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો વળી કાઇલ જેમિસનને આરસીબીએ 15 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેમની બૅઝ પ્રાઇસ 75 લાખ રૂપિયા હતી. દરમિયાન ગ્લૅન મૅક્સવેલને 14.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. \n\nમૉરિસને ખરીદવા માટે ઉપયોગમાં લેવાયેલ રકમની બોલી આઈપીએલ ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી બોલી છે.\n\nક્રિસ મૉરિસે યુવરાજ સિંહનો પણ રૅકર્ડ તોડી નાખ્યો છે. 2018માં યુવરાજને 16 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. હાલની હરાજી સુધી મૉરિસ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંધા વિદેશી ખેલાડી બન્યા છે. જેમને આટલી ઊંચી રકમ સાથે ખરીદવામાં આવ્યા છે.\n\nક્રિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #IndependenceDayIndia : લાલ કિલ્લા પરથી 'નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનો ઉલ્લેખ ન કર્યો'\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતાદિને લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને લગભગ દોઢ કલાક સુધી ભાષણ આપ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના ભાષણના પ્રારંભમાં તેમણે રક્ષાબંધનની શુભકામના પાઠવી અને સાથે જ દેશમાં પૂરની પરિસ્થિતિ પર ચિંતા પણ વ્યક્ત કરી. \n\nપોતાના ભાષણમાં તેમણે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને ખતમ કરાયાની પણ વાત કરી. \n\nઆ ઉપરાંત તેમણે વડા પ્રધાન તરીકે બીજી વખત શપથ લેવાના દસ સપ્તાહની અંદર ત્રણ તલાક પર કાયદો, આતંકવાદ સંબંધિત કાયદામાં ફેરબદલ કરીને તેને વધારે મજબૂત કરવા, ખેડૂતોને 90 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા, ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શન, અલગ જળશક્તિનું મંત્રાલય બનાવવા તેમજ મેડિકલના અભ્યાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #IndianFlag : અમેરિકાની સંસદ પરના હુમલામાં ભારતીય ધ્વજની ચર્ચા કેમ છેડાઈ?\\nસારાંશ: કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે અને આ પ્રકરણમાં ભારતીય ધ્વજની પણ ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન સંસદ પરના હુમલામાં અનેક અમેરિકન ધ્વજની વચ્ચે દેખાયેલો ભારતીય ધ્વજ\n\nસંસદ ભવનની તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.\n\nબુધવારે ટ્રમ્પ સમર્થકોએ અમેરિકાના સંસદ ભવન પર જે હુમલો કર્યો તેમાં ટોળાંમાં અનેક અમેરિકન ધ્વજ જોવા મળે છે એમાં એક ભારતનો ધ્વજ પણ વીડિયોમાં જોવામાં આવ્યો છે.\n\nઆ મામલે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.\n\nભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધીએ આ મુદ્દે વાંધો પ્રગટ કર્યો અને ટ્વીટ કર્યું. \n\nવરૂણ ગાંધીએ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #JusticeForNoura: યુવતીને મોતની સજાથી બચાવવા અભિયાન\\nસારાંશ: સુદાનની એક કોર્ટે નૌરા હુસૈન નામની એક યુવતીને પતિની હત્યા બદલ દોષિત માની તેમને મોતની સજા સંભળાવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવતીનો આરોપ છે કે તેમનાં પતિએ લગ્ન બાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. \n\nસજા મળતા માનવાધિકાર સંગઠનોએ નૌરાને બચાવવા અભિયાન છેડ્યું છે. #JusticeForNoura.\n\nઅભિયાન સાથે નૌરાની સજા માફીની માગ કરવામાં આવી રહી છે. \n\nમહત્ત્વનું છે કે નૌરા હુસૈનના 16 વર્ષની વયે જબરદસ્તી લગ્ન કરી દેવાયાં હતાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MalalaYousafzai : નોબેલ સન્માનિત મલાલા કાશ્મીર મુદ્દે કેમ ટ્રોલ થઈ રહ્યાં છે?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ હટાવી લેવાના ભારત સરકારના નિર્ણયની ચર્ચા આંતરરાષ્ટ્રીય ફલક પર પણ થઈ રહી છે. યુએનનાં શાંતિદૂત અને નોબેલથી સન્માનિત મલાલા યુસુફઝાઈએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયામાં ઘણા પ્રતિભાવો આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાન અને ભારત એમ બેઉ સ્થળોએ અલગઅલગ કારણોથી એમનાં નિવેદન પર ચર્ચા થઈ રહી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમલાલાએ ટ્વિટર પર પોતાનું નિવેદન આપતાં લખ્યું છે કે, \"કાશ્મીરના લોકો ત્યારથી સંઘર્ષમાં જીવી રહ્યા છે જ્યારે હું નાની હતી, જ્યારે મારાં માતા-પિતા નાના હતાં, જ્યારે દાદા-દાદી યુવાન હતાં. સાત દાયકા સુધી કાશ્મીરનાં બાળકો હિંસાની વચ્ચે મોટાં થયાં છે.\"\n\nતેમણે આગળ લખ્યું છે કે, \"આપણે સહન કરતાં રહેવાની કે એકબીજાને હાનિ પહોંચાડતાં રહેવાની કોઈ જરૂર નથી.\" \n\n\"આજે હું કાશ્મીરી બાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MeToo : 'કોઈ સ્પર્શ કરે તો જ શોષણ થાય?'\\nસારાંશ: સોશિઅલ મીડિયામાં હેશટેગ 'મી ટૂ' ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ હેશટેગ સાથે યુવતીઓ તેમના સાથે થયેલા જાતીય શોષણની વાતો લખી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે અંતર્ગત બીબીસીના રજની વૈદ્યનાથન અંગત અનુભવો અહીં શેર કરી રહ્યાં છે. \n\nએ સમયે હું 25 વર્ષની હતી. \n\nઅમારી સ્ટોરીનું કામ પતાવી અમે સીધા જ ન્યૂયોર્કની એક ઇટાલિયન રેસ્ટોરાંમાં ભોજન માટે પહોંચ્યાં. \n\nએ સમયે હું એક મહત્વાકાંક્ષી ન્યૂઝ પ્રોડ્યુસર હતી અને રિપબ્લિકન પાર્ટીનું કન્વેન્શન કવર કરવા મેનહેટ્ટન ગઈ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહું મારા એક સાથી કર્મચારી સાથે ડિનર લઇ રહી હતી. જ્યારે બાકીના બધા જ સહકર્મીઓ જતા રહ્યા હતા.\n\nઈટાલિયન રેસ્ટોરાંના ઝાંખા પ્રકાશ વચ્ચે અમે જ્યૉર્જ બુશ અને જ્હોન કેરીની વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MeToo : બળાત્કારના આરોપો અંગે ટેલિવિઝન સ્ટાર આલોકનાથે શું કહ્યું?\\nસારાંશ: અમેરિકામાં વર્ષ 2017માં #MeToo મૂવમૅન્ટની શરૂઆત થઈ અને હવે તેના એક વર્ષ બાદ ભારતીય મહિલાઓ આ ચળવળમાં આગળ આવી રહી છે. મહિલાઓ પોતાની ઉપર થયેલો ત્રાસ, શોષણની ઘટનાઓ વિશે મોકળા મને વાત કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં નાના પાટેકર, વિકાસ બહલ, ઉત્સવ ચક્રવર્તી પછી, સામે આવેલું સૌથી તાજું નામ અભિનેતા આલોક નાથનું છે. \n\nપડદા ઉપર 'સંસ્કારી' છાપ ધરાવનારા આલોકનાથ ઉપર તેમના ટીવી શો 'તારા'નાં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર વિંતા નંદાએ બળાત્કારનો આરોપ મૂક્યો છે.\n\nપોતાની લાંબી ફેસબુક પોસ્ટમાં વિંતા નંદાએ સીધું નામ ના લખીને પોતાના શો 'તારા'માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા ઉપર આરોપ મૂક્યો છે.\n\nવિંતા એમ પણ લખ્યું છે કે એ કોઈ ઓછી કરુણતા નથી કે જેણે મારો બળાત્કાર કર્યો તેની છાપ ઇન્ડસ્ટ્રીમાં 'સંસ્કારી અભિનેતા'ની છે. આલોકનાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MeToo અંગે મહેશ ભટ્ટે કહ્યું, તપાસ પહેલાં કોઈને દોષી માની ન લેવાય\\nસારાંશ: બોલીવૂડના નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી #MeToo મૂવમેન્ટનું સમર્થન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભટ્ટે કહ્યું, સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા આ અભિયાને મોટા-મોટા લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. \n\nમાત્ર બોલીવૂડમાં જ નહીં, પરંતુ અન્ય ક્ષેત્રની મહિલાઓ પણ આ અભિયાનમાં જોડાઈ ગઈ છે. \n\nબીબીસી સાથેની ખાસ વાતચીતમાં મહેશ ભટ્ટે કહ્યું, \"આ દેશમાં કમાલની વાત એ છે કે, લોકો નારીને મંદિરમાં જગ્યા આપે છે, પોતાના ઘરોમાં દેવીની મૂર્તિ રાખે છે, તેમની પૂજા કરે છે અને એ જ ઘરોમાં, રસ્તા ઉપર, કચેરીઓમાં છોકરીઓ સાથે દુર્વ્યવહાર અને જુલમ કરે છે. જાતીય શોષણ કરીને લોકો પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરે છે.\" \n\nમહેશ ભટ્ટે ઉમેર્યું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MeToo: ભારતીય મીડિયામાં જાતીય સતામણીની વાતો સામે આવવાં લાગી\\nસારાંશ: મહિલાઓ માટે કોઈ પણ ક્ષેત્રમાં પોતાની જાતને સાબિત કરવી અત્યંત મુશ્કેલ બની જતું હોય છે. કામના પડકાર ઉપરાંત કેટલીય વખત તેમને કામનાં સ્થળે જાતીય ગેરવર્તણૂકનો સામનો પણ કરવો પડતો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે મીડિયાની દુનિયા પણ અછૂતી નથી રહી. બહારથી આ દુનિયા ગમે એટલી ઝગમગ લાગે પણ એની ઊંડાણમાં ડોકીયું કરીએ તો એટલી જ અંધારી બાજુઓ પણ નજરે પડે. \n\nછાશવારે નાનામોટા મીડિયા હાઉસીઝ્માં કોઈ મહિલા સાથે થયેલા ગેરવ્યવહારની વાતો ઘુસપુસ ચર્ચામાં સંભળાતી જ હોય છે. \n\nજોકે, પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે આવી ચર્ચાઓમાં આવતા ઉલ્લેખો હવે જાહરેમાં ચર્ચાઈ રહ્યા છે. \n\nખુદ મહિલાઓ જ સામે આવીને આવી વાતોને ઉજાગર કરી રહી છે. \n\nપત્રકારત્વ સાથે સંકળાયેલી કેટલીય મહિલાઓએ પોતાની સાથે થયેલી જાતીય સતામણી અંગે સોશિયલ મીડિયામાં લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #MyVoteCounts - 'દલિત સામેની હિંસાનો અંત લાવનારને મારો મત આપીશ'\\nસારાંશ: \"ગત મહિને અહીં ગોળીબાર થયો હતો.\" દીવાલ પર ગોળીનાં કારણે થયેલાં છિદ્ર તરફ ધ્યાન દર્શાવતી વખતે 18 વર્ષીય અંકિતાએ વાત શરૂ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંકિતા\n\nપરંતુ તેમના ગામના મકાનોની દીવાલોની દયનીય હાલતના કારણે એ સમજવું મુશ્કેલ હતું કે દીવાલોને નુકસાન ગામની ગરીબીના કારણે થયું છે કે બંદૂકમાંથી છૂટેલી ગોળીના કારણે.\n\nઅંકિતાનું આ ગામ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના પુરકાઝી તાલુકામાં આવ્યું છે. ગામનું નામ અદુલપુર છે.\n\nઆગળ વધુ વાત કરતા અંકિતાએ જણાવ્યું,\"અમારા ગામમા અન્ય જાતિના લોકોની એક યુવક સાથે માથાકૂટ થઈ હતી.\"\n\n\"તે બાઇક પર જઈ રહ્યો હતો અને સામે ટ્રૅક્ટરમાં કેટલાક લોકો આવી રહ્યા હતા. યુવકે સાઇડ લેવા માટે હૉર્ન વગાડ્યું અને ત્યાંથી તકરાર શરૂ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #NZvIND : 6,6,6,6,6,4,4 ‘આજ મેં ખેલ કે આયા - હાર્દિક પંડ્યા’\\nસારાંશ: ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની પાંચમી વન-ડે મૅચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પંડ્યાએ શાનદાર ફિનિશરની ભૂમિકા ભજવતા 22 બોલમાં અણનમ રહીને 45 રનની ઇનિંગ રમી હતી.\n\nઆ મૅચમાં ભારતીય સ્ટાર બૅટ્સમૅન શરૂઆતમાં કંઈ ખાસ પ્રદર્શન નહોતા કરી શક્યા. એવામાં હાર્દિક પંડ્યાએ ભારતની પકડ મજબૂત કરતા સારું પ્રદર્શન કર્યું હતું.\n\n આ ઇનિંગમાં હાર્દિક પંડ્યાએ કુલ પાંચ સિક્સર અને બે બાઉન્ડ્રી ફટકારી હતી. આ રન મારફતે ભારતીય ટીમ અંતે 252 રનના સ્કોર સુધી પહોંચી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ ઇનિંગ દરમિયાન પંડ્યાએ 47મી ઓવરમાં ટૉડ એસ્ટલના ત્રણ બોલ પર સિક્સર ફટકારી હૅટ્રીક સર્જી હતી. આ ઓવરના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #NZvIND : જાપાની મહિલા પાસે ICC કેમ ધોનીની પ્રશંસા કરી રહ્યું છે?\\nસારાંશ: હાર્દિક પંડ્યા બાદ હવે ધોની સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચર્ચા એક જાપાની મહિલા કલાકારને કારણે શરૂ થઈ છે. \n\nજે બાદ ICC(ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ મહેન્દ્રસિંહ ધોની અંગે ટ્વીટ કર્યું હતું. \n\nમહેન્દ્ર સિંહ ધોની હવે વિશ્વના એવા જૂજ ક્રિકેટરોમાં સામેલ થઈ ગયા છે કે જેની ICC(ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ ટ્વિટર પર પ્રશંસા કરી હોય.\n\n'સ્ટમ્પની પાછળ જ્યારે ધોની હોય ત્યારે ક્રિઝ ભૂલથી પણ ન છોડવી!'\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ વાત ICCએ ટ્વિટ દ્વારા જણાવી હતી. આ ટ્વિટ સાથે જ સોશિયલ મીડિયામાં ભારતીય ક્રિકેટ ફૅન્સ ખુશખુશાલ થઈ ગયા હતા.\n\nICCએ આ ટ્વીટ જાપાની કલાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #NationalFilmAwards : 'રેવા' વિશે તો સૌ જાણે છે પણ આ 'હેલારો' ફિલ્મમાં કઈ છે ખાસ વાત?\\nસારાંશ: નર્મદાકિનારાના લોકોનાં જીવન અને નર્મદા પરિક્રમાના મહત્ત્વ સાથે ત્યાંની સામાજિક-ભૌગોલિક સ્થિતિ દર્શાવતી ફિલ્મ 'રેવા'ને ગુજરાતી ભાષામાં બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયો છે. જ્યારે ગુજરાતી ફિલ્મ 'હેલારો'ને બેસ્ટ ફીચર-ફિલ્મ તેમજ સ્પેશિયલ જ્યૂરીનો પુરસ્કાર એનાયત કરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભિષેક શાહ દ્વારા દિગ્દર્શિત 'હેલારો' ફિલ્મ પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના સશક્તીકરણની વાત કરે છે. \n\nજોકે, આ ફિલ્મ હજી રજૂ થઈ નથી અને ગુજરાતમાં ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા લોકો સિવાય ભાગ્યે આ ફિલ્મ વિશે કોઈને જાણ છે. \n\nઆ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં સરહદી વિસ્તારમાં 'ઇન્ડિયા બ્રિજ'ની આસપાસ થયું છે. \n\nહેલારોને બે નેશનલ એવૉર્ડ મળ્યા છે. બીબીસીએ ફિલ્મના ડિરિક્ટર અભિષેક શાહ સાથે વાત કરવાની કોશિશ કરી છે પરંતુ તેમનો સંપર્ક હજી થઈ શક્યો નથી. \n\n'હેલારો'નાં સંવાદ, એડિશનલ સ્કીનપ્લે, તેમજ ગીત જાણીતા નાટ્યકાર અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #NationalUnemploymentDay : વડા પ્રધાન મોદીના જન્મ દિવસે કેમ ટ્રૅન્ડ કરી રહ્યો છે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ\\nસારાંશ: 17 સપ્ટેમ્બર ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે આ પ્રસંગે ભારતમાં રાત્રે ૧૨ વાગ્યાથી જ#HappyBdayNaMo, #PrimeMinister #NarendraModiBirthday અને #NarendraModi સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ થવા લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"NAMO\n\nપરંતુ તેની સાથે જ વધુ એક હૅશટૅગ છે જે ટ્વિટર પર ટ્રૅન્ડમાં સામેલ છે એ છે #NationalUnemploymentDay અથવા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ. પરંતુ વડા પ્રધાન મોદીના જન્મ દિવસ પર રાષ્ટ્રીય બેરોજગાર દિવસ કેમ ટ્રૅન્ડ થઈ રહ્યો છે? \n\nહકીકતમાં આ ભારતીય યુવાનો ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ અને તેમની માગણીઓનું પરિણામ છે. કોરોના મહામારી દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા ભારે સંકટનો સામનો કરી રહી છે ત્યારે લોકો બેરોજગારીની વાત કરી રહ્યા છે. \n\nબેરોજગારીનો માર, યુવા બેહાલ\n\nNAMO\n\nરાષ્ટ્રીય આંકડા કચેરી (એનએસઓ) અનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #NidarLeader: રાજકારણની જમીન પર મજબૂતીથી ઊભેલી મહિલાઓ\\nસારાંશ: ઘર હોય કે ઑફિસ, રાજકારણ હોય કે દેશ, જ્યારે અને જ્યાં મહિલાઓને સશક્ત બનાવવા, તેમના હાથ મજબૂત કરવા બાબતની ચર્ચા થાય છે, ત્યારે મોટાભાગે વાત જ થતી હોય છે, કોઈ ખાસ પ્રયત્ન નથી હોતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ એવું નથી કે કરવા વાળા લોકો પોતાના સ્તરે પ્રયાસ નથી કરી રહ્યાં કે સફળતા નથી મેળવી રહ્યાં. \n\nજે દેશની સંસદમાં મહિલાઓ હજુ સુધી 33 ટકા અનામત માટે સંઘર્ષ કરી રહી છે, એ જ દેશના બીજા ખુણાઓમાં એવી પણ મહિલાઓ છે, જે પોતાના ભાગનો સંઘર્ષ કરીને નાની મોટી રાજકીય સફળતા સુધી પહોંચી રહી છે.\n\nવાત હવે ગામના સરપંચ અથવા કોઈ વિસ્તારના ધારાસભ્ય બનવા સુધી સીમિત નહીં રહે પણ લોકસભા ક્ષેત્રના સાંસદ, મંત્રી અને રાજ્યનાં મુખ્યમંત્રી બનવા સુધી પહોંચી ગઈ છે.\n\nબીબીસી હિંદીએ આ સફળતાનો ઉત્સવ મનાવવાની સાથેસાથે રાજકારણમાં મહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #NosePinTwitter સાથે યુવકોના નથણી પહેરેલા ફોટોગ્રાફ ટ્રેન્ડિંગ\\nસારાંશ: ટ્વિટર પર હાલ #NosePinTwitter હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુવતીઓ અને મહિલાઓ 'નોઝપીન' એટલે કે નથણી પહેરી તેમની સેલ્ફી પોસ્ટ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"#NosePinTwitter હેશટેગ સાથે લોકો ટ્વિટર પર સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છે\n\nઆ ટ્રેન્ડમાં કેટલાંક સેલિબ્રિટી પણ જોડાયા છે. તો બીજી તરફ માત્ર યુવતીઓ જ નહીં યુવકો પણ નથણી પહેરી સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છે.\n\n@FieryBull નામનું ટ્વિટર હેન્ડલ ધરાવતા યુઝરે નથણીમાં સેલ્ફી ક્લિક કરી જણાવી રહી છે કે તેને હવે આ પ્રકારના સેલ્ફીની આદત પડી ચૂકી છે.\n\nજાણીતા અભિનેત્રી ચિત્રાંગદા સિંઘ પણ આ ટ્રેન્ડમાં જોડાયા છે. પોતે આ ટ્રેન્ડને ખૂબ પસંદ કરી રહ્યા છે તેમ કહી તેઓ નથણીમાં સજ્જ હોય તેવા ફોટોગ્રાફ તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #PakistanAndCongress સાથે સોશિયલ મીડિયા પર ફેલાયેલા દાવાનું સત્ય શું છે?\\nસારાંશ: સોમવારની સવારે જ્યારે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી ભારતીય સેનાના ચાર જવાનોનાં મૃત્યુના સમાચાર આવ્યા, તેની થોડીવાર બાદ જ #PakistanAndCongress ટ્વિટરના ટૉપ ટ્રેન્ડ્સમાં સામેલ થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"#PakistanAndCongressની સાથે જે લોકોએ ટ્વીટ કર્યા છે તેમાંથી જમણેરી વલણ ધરાવતા મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સનો આરોપ છે કે પુલવામા હુમલા બાદ પણ પાકિસ્તાન માટે કૉંગ્રેસ પાર્ટીનું વલણ નરમ છે. \n\nહજારો લોકોએ આ હેશટેગ સાથે ન માત્ર ટ્વિટર પર, પણ ફેસબુક અને શૅરચેટ જેવી ચેટિંગ ઍપ્લીકેશન પર ભડકાઉ સામગ્રી શૅર કરી છે. \n\nઘણા લોકોએ આ હેશટેગ સાથે જૂની તસવીરો અને વીડિયો ઉપયોગમાં લીધા છે, પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકોનાં દાવા ખોટા અને પાયાવિહોણા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપ્રિયંકા ગાંધીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #RippedJeans : મહિલાઓનાં કપડાં પર વારંવાર કૉમેન્ટ કેમ કરવામાં આવે છે?\\nસારાંશ: ઉત્તરાખંડના નવા મુખ્ય મંત્રી તીરથસિંહ રાવત મહિલાઓની રિપ્ડ જિન્સ એટલે કે ફાટેલા (ડિઝાઇનવાળી) જિન્સ પર નિવેદન આપીને ઘેરાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાની પ્રતીકાત્મક તસવીર\n\nતીરથસિંહ રાવતે હાલમાં એક કાર્યક્રમમાં કહ્યું, \"એક વખત વિમાનમાં જ્યારે બેઠો તો મારી બાજુમાં એક બહેનજી બેઠાં હતાં. મેં જોયું તો નીચે ગમબૂટ હતાં અને જ્યારે ઉપર જોયું તો ઘૂંટણ પર ફાટેલું જિન્સ. અને હાથ જોયા તો કેટલાંક કડાં હતાં.\" \n\nરાવતે કહ્યું, \"જ્યારે ઘૂંટણ જોયા અને સાથે બે બાળકો જોયાં તો મેં પૂછ્યું અને તેમણે જણાવ્યું કે તેઓ જેએનયુમાં પ્રોફેસર છે અને તેઓ પોતે કોઈ એનજીઓ ચલાવે છે. જે એનજીઓ ચલાવે છે, તેમના ઘૂંટણ દેખાય છે. સમાજમાં જાઓ છો, બાળકો સાથે છે, શું સંસ્કાર આપશો?\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #Sanju: સંજય દત્તના જીવનના પાંચ નાટ્યાત્મક વળાંકો\\nસારાંશ: શું તમે સંજૂ ફિલ્મનું ટીઝર જોયું? પહેલી વાર રીલિઝ થયેલા આ પોસ્ટરમાં રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકામાં છે. જે પાંચ અલગ અલગ લૂકમાં જોવા મળે છે. આ પાંચ લૂક એટલે સંજય દત્તના જીવનમાં આવેલા પાંચ વળાંકો. જાણીએ તેમના આ ઉતાર ચઢાવ વિશે. \n\n1. એક સમૃદ્ધ ઘરમાં ' રૉકી'નો જન્મ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંજય દત્તની માતા નરગિસ દત્ત, તેમની પ્રથમ ફિલ્મ 'રૉકી' ની રીલિઝના થોડા સમય પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. \n\nજ્યારે રૉકી 1981માં રિલીઝ થવાના આરે હતી નરગિસ તેમના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યાં હતાં. \n\nબીજી તરફ સંજય દત્ત સાત સમુદ્ર પાર અમેરિકાના એક રીહેબ સેન્ટરમાં ડ્રગ્સની લતથી છૂટકારો મેળવવા સારવાર લઈ રહ્યા હતા.\n\nમાતા નરગિસ અને પિતા સુનિલ દત્ત સાથે સંજય દત્ત\n\nનરગિસે ​એવી હાલતમાં પણ દીકરા સંજય માટે એક સંદેશ રેકોર્ડ કરીને સુનિલ દત્ત દ્વારા અમેરિકા મોકલાવ્યો હતો.\n\nસુનિલ દત્તને આશા હતી કે સંજય તેમની માતાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #SardarVallabhbhaiPatel ઇચ્છતા હતા કે કાશ્મીર પાકિસ્તાનમાં જતું રહે?\\nસારાંશ: સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે કેવડિયાસ્થિત તેમની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કાશ્મીર અને આર્ટિકલ 370ની વાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદાર અને કાશ્મીર : સૈફુદ્દીન સોઝના નિવેદન બાદ ફરીથી રાજકારણ ગરમાયું\n\nતેમણે કહ્યું, \"370 હઠ્યા બાદ કાશ્મીરે સમાવેશનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ગત વર્ષે 31 ઑક્ટોબર જ તે કાર્યરત થયું હતું.\" \n\nતેમણે એવું પણ જણાવ્યું કે જો કાશ્મીરનો પ્રશ્ન સરદાર પટેલને સોંપવામાં આવ્યો હોત તો આર્ટિકલ 370 હઠાવવાની જવાબદારી તેમના શીરે ન આવી હોત. \n\nવડા પ્રધાને કહ્યું, \"સરદાર સાહેબ જીવિત હતા. બીજા રાજારજવાડાઓ સાથે આ કામ પણ તેમની જવાબદારી હોત તો આ કામ કરવાની જવાબદારી મારી સીરે ન આવત.\" \n\n\"સરદાર સાહેબનું આ કામ અધૂરું હતું."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #SardarVallabhbhaiPatelને છોડીને ગાંધીજીએ નહેરુને વચગાળાના વડા પ્રધાન કેમ બનાવ્યા?\\nસારાંશ: મહાત્મા ગાંધીએ કૉંગ્રેસના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કર્યો ન હોત તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર પ્રથમ ભારતીય સરકારના વચગાળાના વડા પ્રધાન બન્યા હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે સમયે દેશને આઝાદી મળી ત્યારે વલ્લભભાઈ પટેલ 71 વર્ષના હતા જ્યારે નહેરુ માત્ર 56 વર્ષના હતા. દેશ તે સમયે અત્યંત નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.\n\nઝીણા પાકિસ્તાનની જિદ્દ પકડીને બેઠા હતા. બ્રિટિશ સરકારે કૉંગ્રેસને વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રિત કરી હતી.\n\nકૉંગ્રેસ ઇચ્છતી હતી કે દેશની કમાન પટેલના હાથમાં સોંપવામાં આવે કારણ કે તેઓ ઝીણા સાથે વધુ સારી રીતે ભાવતાલ કરી શકે તેમ હતા, પરંતુ ગાંધીજીએ નહેરુને પસંદ કર્યા.\n\nરાજેન્દ્ર પ્રસાદ જેવા કેટલાક કૉંગ્રેસી નેતાઓએ ચોક્કસ કહ્યું હતું કે 'ગાંધીજીએ ગ્લેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #SydneyTest : હનુમા વિહારી અને અશ્વિને ભારતની જિતની બાજી ડ્રોમાં ફેરવી દીધી?\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ મૅચ ડ્રૉ થઈ ગઈ. આ સાથે જ ચાર ટેસ્ટ મૅચોની શ્રેણી હવે 1-1ની બરાબરી પર છે. અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હનુમા વિહારીએ ઈજા હોવા છતાં ઐતિહાસિક રમત દાખવીને\n\nસિડની ટેસ્ટના અંતિમ દિવસે ભારતને જીત માટે 407 રનની જરૂરિયાત હતી. પરતું રમત પૂરી થવા સુધી ભારત પાંચ વિકેટના નુકસાને 334 રન જ બનાવી શક્યું. \n\nઆમ તો આ ટેસ્ટ ડ્રૉ થઈ એ પણ ભારતની ઉપલબ્ધિ સમાન કામ કહેવાઈ રહ્યું છે. પરંતુ અહીં એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે શું ભારતે જીતી શકાય એવી મૅચ ડ્રૉ તરફ ઢસડી ગયું?\n\nકેન્દ્રીય મંત્રી અને નેતા બાબુલ સુપ્રિયોએ તો હનુમા વિહારી પર કટાક્ષ પણ કર્યો અને કહ્યું કે, હનુમા વિહારીએ ભારતની જીતવાની આશા પર પાણી ફેરવી દીધું. \n\nજોકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #ThugsOfhindostan : 'પાયરટ્સ ઑફ કૅરેબિયનની પરફેક્ટલી વાટ લગાડી દીધી'\\nસારાંશ: દિવાળીના મુરતમાં બહુચર્ચિત 'ઠગ્સ ઑફ હિંદોસ્તાન' રજુ થઈ છે. એના પહેલા શો બાદ દર્શકોના પ્રતિભાવો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમીર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ જેવી ભારેખમ સ્ટારકાસ્ટ, વિઝ્યુલ ઇફેક્ટસ (વીએફએક્સ) માટે 300 કરોડનું તોતિંગ બજેટ હોવા છતાં ફિલ્મ એની ખાસ ચાલી નથી.\n\nઆ ફિલ્મ માટે પહેલીવાર આમીરખાન અને અમિતાભ બચ્ચન એક થયા હતા.\n\nજેથી બોલિવૂડનાં મિસ્ટર પરફેક્સનિસ્ટ અને બોલિવૂડના મહાનાયક જે ફિલ્મ માટે એક થયા હોય એ ફિલ્મ પર પ્રેક્ષકોને ભરપૂર આશા હોય એ સ્વાભાવિક છે ,પણ પ્રેક્ષકોના ભાગે નિરાશા જ આવી છે.\n\nફિલ્મના બિઝનેસ વિશ્લેષક અને સમીક્ષક તરૂણ આદર્શ 'ઠગ્સ ઑફ હિંદોસ્તાન'ને ફકત બે જ સ્ટાર આપે છે.\n\n'દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #U19CWC: ભારતે આઠ વિકેટે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, મનજોતની સદી\\nસારાંશ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બૅ ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે 38.5 ઓવરમાં 220 રન બનાવી 217 રનના લક્ષ્યાંકને પાર પાડ્યું હતું.\n\nભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી 29 રન બનાવી આઉટ થયા હતા. મનજોત કાલરાએ સદી ફટકારી હતી. તેમણે અને હાર્વિક દેસાઈએ ભાગીદારીમાં 148 રન બનાવ્યા હતા.\n\nમનજોત કાલરાને 'મેન ઑફ ધ મેચ' અને શુભમન ગિલને 'મેન ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.\n\nઓસ્ટ્રેલિયાની ટીમ 47.20 ઓવરમાં 216 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતીય ટીમને 217 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. \n\nઓસ્ટ્રેલિયાના મર્લોએ સૌથી વધારે 76 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સ ઇશાન પોરેલ, અનુકૂલ રૉય,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #USCapitol : અમેરિકી સંસદમાં હિંસાની કહાણી ત્યાં હાજર પત્રકારની જુબાની\\nસારાંશ: ભારે ચર્ચાસ્પદ બનેલી અમેરિકાની ચૂંટણી બાદ કૉંગ્રેસની બેઠક સમયે અગાઉ કદી ન જોવા મળ્યાં હોય તેવા દૃશ્યો દેખાયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે.\n\nઆ તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.\n\nઆ દરમિયાન હિંસા બાદ મળેલી કૉંગ્રેસની બેઠકે જો બાઇડનને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં અધિકૃત રીતે વિજેતા જાહેર કર્યા છે. કૉંગ્રેસે પેનસિલવેનિયા અને એરિઝોનામાં મતોની ગણતરી સામે જે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તેને ફગાવી દીધો અને જો બાઇડનને 306"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #USCapitol : બાઇડનની જીત પર અમેરિકી કૉંગ્રેસની અંતિમ મહોર, આખરે ટ્રમ્પ સત્તા સોંપવા તૈયાર થયા!\\nસારાંશ: વૉશિંગ્ટન ડીસીસ્થિત કૅપિટલ હિલ્સમાં ટ્રમ્પના સમર્થકોના ઉત્પાત બાદ થયેલા હિંસક ઘર્ષણ અને તોફાન બાદ ફરી એક વાર અમેરિકન સંસદે નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનની ચૂંટણીજીત પર મહોર લગાવવાની ચર્ચા શરૂ કરી અને જો બાઇડનને અધિકૃત વિજેતા જાહેર કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપિટલ હિલ્સમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nટ્રમ્પ સમર્થકો અચાનક જ કૅપિટલ્સ હિલ્સમાં ઘૂસ્યા હતા અને ચૂંટણી પરિણામોને બદલવાની માગ કરી રહ્યા હતા. બાદમાં અફરાતફરી મચી ગઈ અને અમેરિકન સંસદનાં બંને સદનોએ પોતાની ચર્ચા સ્થગિત કરવી પડી હતી.\n\nજો બાઇડને લોકશાહી પ્રક્રિયામાં આ રીતે દખલ દેવા બદલ અને \"વિદ્રોહ\" પર ગુસ્સો પ્રગટ કર્યો છે.\n\nતો આ તરફ પોતાના સમર્થકોને અગાઉ કૅપિટલ હિલ્સમાં જવાનું કહેનારા ટ્રમ્પે બાદમાં તેમને \"ઘરે જવા\" કહ્યું છે.\n\nજોકે આ દરમિયાન તેઓ ચૂંટણીમાં ગોટાળાનો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #WorldEnvironmentDay: શું પ્લાસ્ટિક વગરનું જીવન વિચારી શકાય ખરું?\\nસારાંશ: આજથી લગભગ દસ વર્ષ પહેલાં મેં પ્લાસ્ટિક વગર જીવન જીવવાનો પ્રયાસ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે લગભગ એક દાયકા પછી દુનિયાના તમામ દેશો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની કે પછી એને સંપૂર્ણ નાબૂદ કરી દેવાની હિમાયત કરી રહ્યા છે. \n\nએના માટે જરૂરી પગલાં પણ ઉઠાવી રહ્યા છે. તો એક પ્રશ્ન એ ઊભો થાય કે શું આજે એક દાયકા પછી પ્લાસ્ટિક વગર જીવન જીવવું શક્ય છે ખરું?\n\nઆજથી દસ વર્ષ પહેલાં એટલે 2008માં જબરદસ્ત ગરમી પડી રહી હતી. \n\nમને આ ગરમી એટલા માટે યાદ છે કારણ કે મારા રસોડામાંથી પ્લાસ્ટિકની દૂધની બૉટલો અને દહીંના ખાલી ડબ્બાઓ ગરમ થતા તેની વાસ આવતી હતી.\n\nજૂલાઈના એ મહિનામાં મેં, મારા આખા કુટુંબ એટલે કે મારા પતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #WorldFoodDay: તમને ભૂખ લાગી હોય પણ જમવાનું ન મળે તો?\\nસારાંશ: ભૂખમરાના કારણે ભારતની સ્થિતિ ગંભીર છે. ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સમાં આ સ્થિતિ સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત 2010માં 95મા નંબરે હતું અને 2019માં તેનું સ્થાન 102મા નંબરે પહોંચ્યું છે.\n\nઆ ઇન્ડેક્સમાં નીચે હોવાનો મતલબ છે કે ભારતમાં લોકોને ભરપેટ ભોજન મળતું નથી. બાળમૃત્યુ દર વધારે છે, બાળકોનું ઊંચાઈ પ્રમાણે વજન નથી અને તેઓ કુપોષણનો શિકાર છે.\n\nગ્લોબલ ઇન્ડેક્સ પ્રમાણે પાકિસ્તાન 94મા નંબર, બાંગ્લાદેશ 88મા, નેપાળ 73મા અને શ્રીલંકા 66મા નંબરે છે.\n\nતેનો મતલબ એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળના લોકો પોષણ મામલે ભારતીય લોકોથી આગળ છે. ભારત આ મામલે બ્રિક્સના દેશોથી પણ નીચે છે.\n\nહંગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #WorldKindnessDay : શું દયાળુ સ્વભાવ ધરાવતા લોકો વધુ જીવે છે?\\nસારાંશ: કરુણા તમારા માટે શું કરી શકે છે? કદાચ તમારા ચહેરા પર હૂંફની ચમક છવાઈ જાય, કે પછી તમે જીવનમાં સારા પડાવમાં છો એવી અનુભૂતિ થાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદ્દોએ એક નવા તારણ પર આવ્યા છે, તેઓ કહે છે કે કરુણાની અસર આનાથી પણ આગળ વધીને વ્યક્તિની ઉંમર પણ વધારી શકે છે. \n\nબેડરી કાઇન્ડનેસ ઇન્સ્ટિટ્યુટના સ્ટાફે આવો અભ્યાસ કર્યો છે. \n\nબેડરી ફાઉન્ડેશનની 20 મિલિયન ડૉલરની મદદથી જેનિફર અને મેથ્યુ હેરિસે આ ઇન્સ્ટિટ્યુટની શરુઆત કરી છે. \n\nયૂસીએલએના સામાજિક વિજ્ઞાન વિભાગમાં ચાલતું આ કેન્દ્ર તેના સભ્યોને તો મદદ કરે જે છે અને અન્ય આગેવાનોને પણ પ્રેરણા પૂરી પાડે છે. \n\nઆ ઇન્સ્ટિટ્યુટના સ્થાપક ડાયરેક્ટર નિયલ ફેસલર કહે છે, \"અમે વિજ્ઞાનની દૃષ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #bbciswoty : સાક્ષી મલિકને હરાવનારાં મહિલા પહેલવાનની કહાણી\\nસારાંશ: 18 વર્ષનાં પહેલવાન સોનમ મલિકે હાલમાં જ રિયો ઑલિમ્પિકમાં કાંસ્યચંદ્રક જીતીને પાછાં ફરેલાં સાક્ષી મલિકને હરાવી દીધાં. હવે તેઓ ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ માટે દાવ લગાવવાનાં છે. આ સફળતા સુધી પહોંચતા તેણે બહુ લાંબી સફર ખેડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનીપતના મદીના ગામના પહેલવાન રાજેન્દર મલિકને લોકો રાજ પહેલવાનના નામે જાણે છે. થોડાં વર્ષોથી તેઓ પોતાનાં પુત્રી સોનમ માટે કઈ રમત અપનાવવી તેના માટે વિચાર કરી રહ્યા હતા. \n\nતેમના મનમાં હતું કે કુસ્તી સિવાયના બીજા કોઈ પણ ખેલ માટે વિચારવું. તેઓ પોતે કુસ્તી લડતા આવ્યા હતા અને માસ્ટર ચંદગી રામના દિલ્હીના જાણીતા અખાડામાં તાલીમ પણ લીધી હતી. \n\nરાજેન્દર કહે છે, \"મને અફસોસ હતો કે હું ક્યારેય દેશ માટે રમી શક્યો નહીં, કેમ કે રાષ્ટ્રીય ગેમ્સ પહેલાં મને ઈજા થઈ અને મારી સમગ્ર મહેનત પાણીમાં ગઈ. મારા ઘણા સારા દોસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #dragonfruit : ડ્રેગન ફ્રૂટ કમલમ બન્યું અને સોશિયલ મીડિયામાં છવાયો #SanskariFruitSabzi ટ્રૅન્ડ\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાત સરકારે ડ્રૅગન ફ્રૂટનું નામ બદલીને કમલમ્ રાખવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રૅગન ફ્રૂટનો દેખાવ કમળ જેવો છે, એટલા માટે અમે તેને સંસ્કૃત નામ કમલમ્ આપીએ છીએ.\n\nગુજરાત સરકારે આ નામને પેટન્ટ કરાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યાલયને પણ કમલમ્ નામથી ઓળખવામાં આવે છે.\n\nગુજરાતમાં કચ્છ, નવસારી સહિત ઘણા જિલ્લામાં ડ્રૅગન ફ્રૂટની ખેતી થઈ રહી છે અને ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.\n\nસોશિયલ મીડિયામાં શું છે પ્રતિક્રિયા?\n\nતો ગુજરાત સરકારના આ નિર્ણય સામે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #farmersprotest : મોદી સરકારના સંશોધન-પ્રસ્તાવમાં એવું શું હતું કે ખેડૂતોએ ફગાવી દીધો?\\nસારાંશ: ખેડૂતોએ મોદી સરકાર દ્વારા અપાયેલા કૃષિકાયદાના નવા પ્રસ્તાવને ફગાવી દીધો છે અને કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલનકારી ખેડૂતો છેલ્લાં બે સપ્તાહથી દિલ્હીની સિંઘુ બૉર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે બજાર-સમર્થિત ત્રણેય કૃષિકાયદાને સરકાર રદ કરે, કેમ કે આનાથી તેમની આવક પ્રભાવિત થશે. જેને પગલે સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું ભવિષ્ય હવે અધ્ધર-તાલ જોવા મળી રહ્યું છે. \n\nખેડૂતોનાં સગઠનોએ કહ્યું છે કે 14 ડિસેમ્બરે તેમનું આદોલન વધુ વેગ પકડશે. આ દરમિયાન નવી દિલ્હી તરફ જનારા તમામ હાઈવે બંધ કરી દેવાની પણ જાહેરાત કરાઈ છે અને ટોલપ્લાઝાને પણ નહીં ચાલવા દેવાની ચીમકી ઉચ્ચાઈ છે. \n\nમોદી સરકાર નવા કૃષિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #hantavirus : જ્યારે સુરતમાં હંતા વાઇરસ અંગે વૉર્નિંગ જાહેર કરવામાં આવી\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીથી ગુજરાત સહિત દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે નવા એક વાઇરસના જોખમની ચર્ચા ટ્વિટર પર શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે ટ્વિટર પર #hantavirus ટોચના ટ્રૅન્ડમાં આવી ગયું હતું.\n\nથોડા જ કલાકોમાં #hantavirus સાથે એક લાખ 89 હજાર કરતાં વધારે ટ્વીટ કરવામાં આવ્યાં.\n\n24મી માર્ચે ભારતીય સમય પ્રમાણે સવારે 6.42 વાગ્યે ગ્લોબલ ટાઇમ્સે તેમના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું : \n\n\"યુન્નાન પ્રાંતની એક વ્યક્તિનું સોમવારે ચાર્ટર્ડ બસમાં મૃત્યુ થયું હતું, તેમનો #hantavirusનો ટેસ્ટ કરાયો હતો અને રિપોર્ટ પૉઝિટિવ હતો. બસમાં સવાર અન્ય 32નો પણ ટેસ્ટ કરવામાં આવ્યો.\"\n\nહંતા વાઇરસ અંગે ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મો પર ફેક ન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #indigoairlines : એરપોર્ટ પર યાત્રી સાથે મારપીટ, એરલાઇને માગી માફી\\nસારાંશ: દિલ્હીનાં ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના કર્મચારીઓ અને એક યાત્રી વચ્ચે મારપીટનો વીડિયો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એરપોર્ટ પર મારપીટની આ ઘટના ત્રણ અઠવાડીયા જૂની બતાવવામાં આવી રહી છે\n\nવીડિયો મીડિયામાં આવ્યા બાદ ઇન્ડિગો એરલાઇન્સે યાત્રીની માફી માગી છે. એરલાઇન્સ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મારપીટમાં સામેલ કર્મચારીઓને બરતરફ કરી દેવાયા છે.\n\nવીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પેસેન્જરને ઇંડિગો એરલાઇન્સના બે કર્મચારી કહી રહ્યા છે કે તમે ગાળ કેવી રીતે આપી શકો છો. તમે તમારી ઉંમર જોઇને ગાળ આપો. \n\nઆ વાત પર યાત્રીએ કહ્યું કે તમે તમારૂં કામ નથી કરી રહ્યા અને ક્યારેક આ તરફ આઓ, ક્યારેક બીજી તરફ જાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #letstalkperiods: સૅનિટરી પૅડ્સને કાળી થેલીમાં કેમ લાવવાના?\\nસારાંશ: માસિકચક્ર એટલે બધુ જ ઢંકાયેલુ, છુપાવેલું, સંકોચાયેલું, શરમાયેલું. એક એવો ડર જેના વિશે કોઈને પૂછી ન શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દ ખૂબ જ ધીમે એટલા માટે બોલાય છે જેથી કોઈ સાંભળી ન લે. \n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીની આ સીરિઝમાં માસિકચક્ર સાથે જોડાયેલા ભ્રમ-માન્યતાઓ, તથ્યો, વિચારો અને અનુભવોને અમે વાચા આપીએ છીએ.\n\nઆજે એક્ટિંગની દુનિયાના જાણીતા કલાકાર માનસી પારેખ ગોહિલ આપણી સાથે #letstalkperiodsની ચર્ચામાં જોડાયા છે. \n\nમાનસી પારેખ ગોહિલ ટીવી કલાકારની સાથે સાથે ગાયિકા પણ છે. \n\nતેમણે 'કિતની મસ્ત હૈ જિંદગી', 'ઈંડિયા કૉલિંગ', 'ગુલાલ', 'ઈશ્ક કિલ્સ', 'સુમિત સંભાલ લેગા' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી અનેક હિંદી શ્રેણીમાં કામ કર્યું છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #missionshakti : મોદીએ આચારસંહિતાનો ભંગ નથી કર્યો : ચૂંટણી પંચ\\nસારાંશ: આચારસંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની પ્રથમ ઍન્ટિ સેટેલાઇટ મિસાઇલ પરિક્ષણની જાહેરાત કરીને મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(સીપીએમ-માર્ક્સવાસી)ના મહાસચિવ સીતારામ યેચુરીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. \n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાનની જાહેરાતમાં દૂરદર્શન કે ઑલ ઇન્ડિયા રેડિયો જોવા સરકારી માધ્યમોનો ઉપયોગ ના કરાયો હોવાથી આચરસંહિતાનો ભંગ થયો ના ગણી શકાય એવું ચૂંટણી પંચે જણાવ્યં છે. \n\nઆ મામલે સરકારી મશીનરીનો ઉપયોગ કરાયો હતો કે કેમ એ અંગેની તપાસ પાંચ સભ્યોની સમિતિને સોંપવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: #sareeflow : સાડી, સ્પૉર્ટ્સ શૂઝ અને હુલા હૂપનું અનોખું મિશ્રણ રજૂ કરતાં એશ્ના કુટ્ટી - સોશિયલ\\nસારાંશ: તમે સાડી પહેરીને શું કરી શકો છો? કૂદવું, નાખવું, ચાલવું કે તેનાથી ઘણું વધારે.. પણ શું તમે સાડીમાં હુલા હૂપ નૃત્ય કરી શકો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે વાત કરી રહ્યાં છીએ #sareeflow નામના હેશટેગની જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.\n\nઆ હેશટેગની શરૂઆત દિલ્હીનાં એક હુલાહૂપ ડાન્સ એશ્ના કુટ્ટીએ કરી હતી. આ ત્યારે થયું જ્યારે એશ્નાએ સાડી પહેરીને 'સસુરાલ ગેંદા ફૂલ' ગીત સાથે હુલા હૂપિંગનો વીડિયો પોસ્ટ કર્યો. \n\nઅસાધારણ દેખાતો આ ડાન્સ હવે વાઇરલ થઈ ગયો છે અને લોકો તેને ખૂબ પ્રેમ આપી રહ્યાં છે. એશ્નાએ આ વીડિયોમાં પોતાનાં માતાની સાડી અને સ્પૉર્ટ્સ શૂઝ પહેર્યાં છે. અને આ વીડિયોને અત્યાર સુધી લાખો વ્યૂ મળી ગયા છે. \n\nએશ્નાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '...એટલે ભૈય્યાજી જોશી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ભરોસાપાત્ર'\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બીજા સૌથી મોટા પદ પર ભૈય્યાજી જોશી ફરી એક વખત બિરાજમાન થઈ ગયા છે. હાલ જ નાગપુરમાં યોજાયેલી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ચૂંટણી પ્રક્રિયા બાદ આ ઘોષણા કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ભૈયાજી જોશી ચોથી વખત સરકાર્યવાહના રૂપમાં ચૂંટાયા છે\n\nશું કારણ છે કે RSS પ્રમુખ ડૉક્ટર મોહન ભાગવતના વ્યક્તિત્વ સાથે તેમની પાર્ટનરશીપ સફળ માનવામાં આવે છે?\n\nસંઘમાં સરકાર્યવાહની ભૂમિકા ચીફ જનરલ સેક્રેટરી વાળી હોય છે અને તેમની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે. \n\nભૈય્યાજી જોશીને 2009થી આ દાયિત્વ સંઘ સતત સોંપી રહ્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n1947માં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જન્મેલા અને પશ્ચિમી મહારાષ્ટ્રમાં B.A. સુધીની શિક્ષા પ્રાપ્ત કરી ચૂકેલા સુરેશ રાવ ઉર્ફે ભૈય્યાજી જોશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '14 વર્ષ સુધી હું દુષ્કર્મની વાત કોઈને કહી નહોતો શક્યો'\\nસારાંશ: બળાત્કારનો ભોગ બનેલા કશ્મીરના 31 વર્ષીય પુરુષે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું,\"બહુ પીડાદાયક સ્થિતિ હતી, હું બે અઠવાડિયા સુધી ચાલી શકવા સક્ષમ નહોતો. કમનસીબની વાત તો એ છે કે, મારા પરિવારજનો, સંબંધીઓ, મિત્રો અને મારા શિક્ષકો પૈકી કોઈને એવી શંકા સુદ્ધાં ન ગઈ કે આ બાળક સાથે કંઇક ખોટું થયું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય પુરુષ કે જેના પર બાળપણમાં બળાત્કાર થયો હતો\n\nસમાજિક કલંક ન લાગી જાય એ કારણથી આ વ્યક્તિ તેમની ઓળખ છતી કરવા નથી ઇચ્છતા.\n\nતેઓ 14 વર્ષના હતાં ત્યારે મૌલવીએ તેમની પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.\n\nતેમના એક સંબંધી તેમને એક મૌલવી પાસે આશીર્વાદ અપાવવા લઈ ગયા હતા. \n\nબીબીસી સાથે પોતાની વ્યથા વર્ણવતા તેઓ કહે છે કે પહેલાં દિવસે જ તેમણે મારા સંબંધીને મને ત્યાં જ છોડીને જવા માટે કહ્યું અને કારણ એવું આપ્યું કે તેમની અલૌકિક શક્તિઓ રાત્રે જ કામ કરે છે.\n\nપ્રથમ વખત બળાત્કાર થયો એ વખતનું વર્ણન કરતા અક્રમ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '15 વર્ષની વયે મૅનોપૉઝ શરૂ થયું, હવે હું બાળકને જન્મ નહીં આપી શકું'\\nસારાંશ: બે વર્ષ પહેલાં પહેલી વખત એનાબેલના પિરિયડ્સ મીસ થઈ ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 વર્ષીય એનાબેલ ખૂબ જ નાની ઉંમરે મૅનોપૉઝનો સામનો કરી રહ્યાં છે\n\nથોડા સમયમાં ફરી એકદમથી લોહીનો સ્રાવ વધવા લાગ્યો. અને તે ધીરે ધીરે વધતો જ ગયો. \n\n15 વર્ષીય એનાબેલ એ દિવસને યાદ કરતાં કહે છે, \"હું મારા વિજ્ઞાનના ક્લાસમાં હતી. મને એવો અનુભવ થયો જાણે મારો ચહેરો લાલ થઈ રહ્યો છે.\"\n\n\"મારાં શિક્ષકે મને કહ્યું કે મારો લોહીનો સ્રાવ ખૂબ વધ્યો છે કેમ કે મને મૅનોપૉઝ શરૂ થવાનું છે. મારી ઉપર જાણે તકલીફો તૂટી પડી એવું મને લાગ્યું.\"\n\nએનાબેલ શિક્ષકની વાત સાંભળીને ચિંતામાં આવી ગયાં હતાં અને તેમણે આ અંગે વધુ માહિતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '2002નાં રમખાણોનાં પીડિતા બિલકીસબાનોને વળતર ખરેખર તો સરકારને કરાયેલા દંડ સમાન છે.'\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને વર્ષ 2002નાં રમખાણોનાં પીડિતા બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિલકીસબાનોએ દેવગઢ-બારિયામાં મતદાન કર્યું હતું\n\nસુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો છે. \n\nકોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું છે.\n\nબિલકીસે કહ્યું કે આ ચુકાદાથી મહિલા અને નાગરિક તરીકેની તેમની ગરિમા પુનઃસ્થાપિત થઈ. \n\nગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું કે દોષિત અધિકારીઓ કે જેમણે 'બિલકીસ સામૂહિક બળાત્કાર મામલે' પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '26 જાન્યુઆરીના કાર્યક્રમમાં ગયા તો ગોળી મારી દઈશું'\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચરમપંથીઓએ 26 જાન્યુઆરીના દિવસને કાશ્મીર-બંધનું એલાન આપ્યું છે\n\nઆ વીડિયોમાં શાળાના આચાર્ય અને વિદ્યાર્થીનીઓને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ન જવા માટે ધમકી આપવામાં આવી છે. \n\nઆ મામલો પુલવામાની ગવર્નમેન્ટ ગર્લ્સ હાયર-સેકેન્ડરી સ્કૂલનો છે.\n\nશાળાના આચાર્ય ગુલામ મોહીઉદ્દીન શેખે વીડિયોની પુષ્ટિ કરતા જણાવ્યું કે બુધવારની સવારે એમના નિવાસ્થાને બે લોકો આવ્યા હતા અને તેમને માફી માગવા માટે કહેવામાં આવ્યું હતું.\n\nબંન્ને કથિત બંદૂકધારીઓ વિદ્યાર્થીનીઓને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મોકલવા પર નારાજગી વ્યક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '42 વર્ષે મને વ્હિલચૅર મળી પછી હું ઘરમાં રહેતો જ નહોતો'\\nસારાંશ: વિશ્વના મહાન વૈજ્ઞાનિકો જેમની ગણના થાય છે તેવા સ્ટીફન હૉકિંગ મજ્જાતંત્રની ભાગ્યે જ થતી બીમારીથી પીડાતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની જિંદગીનાં અનેક વર્ષો તેમણે એક વ્હિલચેરના સહારે વિતાવ્યાં હતાં. તેમના માટે ખાસ પ્રકારની વ્હિલચેર બનાવવામાં આવી હતી. \n\nઅમદાવાદમાં રહેતા જિગ્નેશ શાહ પણ આવા જ પ્રકારની ચેર બનાવે છે. ભલે તે સ્ટીફન હૉકિંગની ચેર જેવી જ નથી, પરંતુ આ ચેરે ઘણા વિકલાંગો જીવનને સરળ બનાવી દીધું છે. \n\nજિગ્નેશ શાહ વિકલાંગ છે અને તેમણે એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. નવ વર્ષની વયે પોલીયોના શિકાર બનેલા જિગ્નેશભાઈ કસ્ટમાઇઝેશનમાં માહેર છે. \n\nપોતાની આ સ્કિલનો જ ઉપયોગ કરીને જિગ્નેશભાઈ વિકલાંગોના જીવનને સરળ બનાવી રહ્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '71 યુદ્ધ : રૉને પહેલેથી જ જાણ હતી કે પાક. ક્યારે હુમલો કરશે\\nસારાંશ: જો કોઈ પણ વ્યક્તિ ભારતની ગુપ્તચર સંસ્થા 'રિસર્ચ એનાલિસિસ વિંગ(રૉ)'ની દિલ્હીના લોદી રોડ સ્થિત ઑફિસમાં જાય, તો ગોપનીયતા પ્રત્યે તેમનો જે જુસ્સો કે સનક જોવા મળશે તે કંઈક અલગ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં બહારના કોઈ પણ વ્યક્તિને અંદર આવવાની મનાઈ છે. બીજી એક મહત્ત્વની વાત એ કે અહીં ઑફિસની બહાર કોઈ નામ કે પદની તખ્તી જોવા નહીં મળે.\n\nરૉના પ્રમુખ 11માં માળે બેસે છે. ઇમારતની પાછળ એક લીફ્ટ છે જે સીધી તેમની ઑફિસ સુધી જાય છે.\n\nપરસ્પરની વાતચીતમાં કોઈ પણ અધિકારી ‘રૉ’ શબ્દની જગ્યાએ 'આર એન્ડ ડબલ્યૂ' બોલવાનું પસંદ કરે છે.\n\nબાંગ્લાદેશની લડાઈમાં રૉની ભૂમિકા\n\n1971માં પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવવાનું અભિયાન શરૂ કરતા ભારતીય સૈનિકો\n\nરૉની ઉપલબ્ધિઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા બાંગ્લાદેશની રચનામાં તેમની ભૂમિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '71નું યુદ્ધ લડનાર સૈનિક પાનબીડી વેચવા મજબૂર\\nસારાંશ: આ છે રવાજી ઠાકોર જે આજે પણ જાડીયાળી ગામમાં જંગમાં ઊતરી રહેલા સૈનિકની માફક ગામમાં ફરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છાતી પર બે સંગ્રામ મેડલ લગાવી નીકળતા રવાજી પોતાના માથે હજુ પણ પોતાને લશ્કરમાંથી મળેલી ટોપી પહેરવાનું ચૂકતા નથી. \n\nખાખી શર્ટ અને બે મેડલ સાથે તેમની શરૂ થતી ચાલ ગામના પાનના ગલ્લે આવીને અટકી જાય છે. \n\nવર્ષો સુધી હાથમાં બંદૂક લઈ સરહદની રક્ષા કરનાર આ ભૂતપૂર્વ સૈનિક હવે પાનબીડી વેચે છે.\n\nબનાસકાંઠાના લાખણી તાલુકાના છેવાડાના ગામ જાડીયાળીમાં રહેતા રવાજી ઠાકોર ભૂતપૂર્વ સૈનિક છે. \n\nજવાનીના દિવસોમાં દેશની રક્ષા કરવા માટે તેમણે નેમ લીધી હતી અને વર્ષ 1971માં લશ્કરમાં જોડાયા. \n\nભૂમિદળમાં જોડાયા ત્યારે તેમનું પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: '90% મહિલાઓ પોતાના શરીરને નફરત કરે છે'\\nસારાંશ: \"હું 13 વર્ષની હતી, જ્યારે મારું શરીર મોટી છોકરીઓ જેવું બની ગયું હતું. લંબાઈ પણ પાંચ ફીટ છ ઇંચ થઈ ગઈ હતી. મારી મા માટે આ એક ચિંતાની વાત હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"તેમને મારા શરીરનો વિકાસ વિચિત્ર લાગતો હતો. તેમનો સંકોચ જોઈને મને મારી જાત પર શરમ આવતી હતી. એવું લાગતું હતું કે મારી સાથે કંઈક ખોટું થયું છે જેના કારણે મારા શરીરનો આકાર ઝડપથી વધી રહ્યો છે.\" \n\n\"જ્યારે તેમને કંઈ સમજ ન પડી તો તેમણે મને તેમની જૂની બ્રા પહેરવા આપી દીધી. ચાર બાળકોની માની બ્રા શું એક 13 વર્ષની બાળકીને ફિટ થતી?\"\n\nઆ વાતને ત્રીસ વર્ષ વીતી ગયાં છે પરંતુ તે અનુભવની તકલીફ આજે પણ ફરીદાના મનમાં તાજી છે. \n\n42 વર્ષીય ફરીદા આગળ કહે છે, \"મારે એ કહેવું ન જોઈએ, પરંતુ આજ દિન સુધી મને એ વાતનો ગુસ્સો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'CAA ભારતના બંધારણ અને દેશના પાયા માટે જોખમકારક' : દૃષ્ટિકોણ\\nસારાંશ: હાલમાં જ પસાર કરવામાં આવેલા નાગરિકતા સુધારા કાનૂનને કારણે ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. હું તો બહુ જ પરેશાન થઈ ગયો છું. આ કાયદો પોતાની રીતે જ મુશ્કેલી કરનારો છે અને તેને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્ટસ (એનઆરસી) સાથે જોડાશે તેવી વાતને કારણે મુશ્કેલી વધી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામમાં લાગુ કરવામાં આવેલી એનઆરસી માટેના પિપલ્સ ટ્રાઇબ્યુનલમાં હું પણ હતો. અમે જોયું કે ભલે અદાલતના માધ્યમથી આ પ્રક્રિયા કરવામાં આવી હોય, પણ તે પ્રક્રિયા બહુ વિનાશકારી હતી અને તેના પરિણામો બહુ ડરાવી દેનારા હતા.\n\nCAAના મુદ્દે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો ચોંકાવનારા છે એટલું જ નહીં, પણ તે પ્રદર્શનમાં સામેલ થઈ રહેલા લોકો સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે તે વધુ ચોંકાવનારો છે. \n\nકાયદો અને વ્યવસ્થા લાગુ કરનારા સરકારી તંત્રે પ્રદર્શન કરનારા સાથે જે વ્યવહાર કર્યો તેના કારણે મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'GDP અને મન કી બાતથી ધ્યાન ભટકાવવા PUBG પર પ્રતિબંધ લાદ્યો' - સોશિયલ\\nસારાંશ: ઇન્ફૉર્મેશન અને ટેક્નૉલૉજી મંત્રાલયે PUBG સહિત 118 મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે અનેક પ્રતિક્રિયા આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આને ચીન વિરુદ્ધની 'ડિજિટલ સ્ટ્રાઇક' ગણાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સ નરેન્દ્ર મોદી સરકારના નિર્ણય વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.\n\nકેટલાક લોકો કહી રહ્યા છે કે ભારતીય માતાપિતા આજે જૂમી ઊઠ્યા હશે, કેટલાક કહે છે 'મન કી બાત પર બહુ ડિસલાઇક કરવાનું પરિણામ છે', તો કેટલાક આને ધ્યાન ડાઇવર્ટ કરવા પગલું લેવાયાનું કહી રહ્યા છે.\n\nઆ ઉપરાંત લોકો પબજી લવર્સની પણ મજાક પણ ઉડાવી રહ્યા છે. \n\nધીરજ ચૌહાણ નામના યુઝરે વિરાટ કોહલીની એક હસતી અને બીજી દુખી તસવીર શૅર કરીને લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'POK એક દિવસ ભારતના અધિકારક્ષેત્ર હેઠળ આવશે'\\nસારાંશ: ભારતે કહ્યું છે, \"પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર(પીઓકે) એ ભારતનો ભાગ છે અને ભારતને આશા છે કે તે એક દિવસ ભારતના વાસ્તવિક અધિકારક્ષેત્ર હેઠળ આવશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નામ લીધા વગર પાકિસ્તાન તરફ સ્પષ્ટ ઇશારો કરતા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું, \"ભારત પોતાના એક પાડોશી તરફથી અલગ જ પડકારનો સામનો કરી રહ્યું છે. જ્યાં સુધી સરહદપારના આતંકવાદને સફળતાપૂર્વક પહોંચી વળવાનો સવાલ છે, ત્યાં સુધી એ પડકાર જ રહેશે, જ્યાં સુધી પડોશી એક સામાન્ય પડોશી નથી બની જતો.\"\n\nઅનુચ્છેદ 370ને હઠાવાયા બાદ વિશ્વમાં ભારતની છાપ ખરડાઈ કે કેમ તેમજ વૈશ્વિક મીડિયામાં આ અંગે ભારતની કરાયેલી ટિકા અંગે પણ વિદેશમંત્રીએ વાત કરી.\n\nનોંધનીય છે કે ભારતપ્રશાસિત કાશ્મીરને ખાસ દરજ્જો આપતા અનુચ્છેદ 370ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'RBI પાસેથી મેળવેલા 1.76 લાખ કરોડ જો સરકાર સરખી રીતે નહીં વાપરે તો હાલત આર્જેન્ટિના જેવી થશે'\\nસારાંશ: રિઝર્વ બૅંક ઑફ ઇન્ડીયા પાસેથી ભારત સરકારને 1.76 લાખ કરોડ મળવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ જોઈએ તો ગયા વર્ષે વચગાળાના ડિવિડન્ડ તરીકે 28,000 કરોડ અને ત્યાર બાદ સીતારમણના બજેટમાં 90,000 કરોડ એમ રિઝર્વ બૅંક પાસેથી 11,8000 કરોડની અપેક્ષા તો હતી જ.\n\nહવે વધારાના 58,000 કરોડ મળશે એટલે સરકાર એકદમ રાજીના રેડ થઈ જાય એવી મોટી લોટરી લાગી હોય એવું મારુ માનવું નથી. \n\nબિમલ જાલન સમિતિએ ઈમરજન્સી ફંડ આરબીઆઇની બૅલેન્સશીટના 5.5 થી 6.5 ટકાની રૅન્જમાં હોવું જોઈએ તેવી ભલામણ કરી હતી. \n\nતેમાં રિઝર્વ બૅન્કના બોર્ડ દ્વારા 5.5 ટકાની મર્યાદા સ્વીકારતાં સરકારને 52,637 કરોડ રૂપિયા વધુ મળ્યા તે ઉપરાંત રિઝર્વ બૅન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અંતિમ સમય' માટે કબીરે મગહરને જ કેમ પસંદ કર્યું હતું?\\nસારાંશ: વારાણસીથી લગભગ બસો કિલોમિટર દૂર આવેલા સંતકબીર નગર જીલ્લાનું નાનકડું ગામ છે મગહર. વારાણસીને પ્રાચીનકાળથી જ જ્યાં લોકો મોક્ષ આપતી નગરી તરીકે ઓળખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો મગહર જાણીતું એ રીતે છે કે આ એક અપવિત્ર જગ્યા છે અને અહીં મૃત્યુ પામતી વ્યક્તિને આવતા જન્મમાં ગધેડાનો અવતાર મળે છે કે પછી નરકમાં જાય છે.\n\nસોળમી સદીનાં મહાન સંત કબીરદાસનો જન્મ વારાણસીમાં થયો અને એમણે એમનું આખું જીવન કાશી એટલે કે વારાણસીમાં જ વિતાવ્યું, પણ અંતિમ સમયમાં તેઓ મગહર ચાલ્યા ગયા અને આજથી પાંચસો વર્ષ પહેલાં વર્ષ 1518માં તેમનું મૃત્યુ થયું.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ત્યાં જાહેરસભાને સંબોધી હતી. મોદીએ કહ્યું, \"તેઓ (કબીર) વ્યક્તિથી અભિવ્યક્તિ અને તેથી આગળ શબ્દથી બ્રહ્યશબ્દ બની ગય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અગર ઉંગલી પે દાગ લગને સે અચ્છી સરકાર બનતી હે, તો દાગ અચ્છે હૈ'\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલાં તબક્કામાં મતદાન પાંચ વાગતાની સાથે જ પૂર્ણ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીના પહેલાં દિવસે સવારથી સાંજ સુધી લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં મત આપવાના અધિકારને લઈને લોકોમાં જાગૃતિની વાતચીત તેમજ આખરે ઓછા મતદાન સુધીની વાત પણ કરી હતી.\n\nપ્રથમ તબક્કામાં સરેરાશ 68% મતદાન થયું. અનેક મતદાન મથકો પર લોકો ઉત્સાહભેર મતદાન કરવા આવ્યા હતા.બીજા તબક્કાની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાશે અને 18મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nરજનીશ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે આજે મત કરીને કાલનું સર્જન કરો. તમારા મત આપવાના અધિકારનો ઉપયોગ કરો.\n\nનિતિન નામનાં યૂઝરે ફોટો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અજમેર દરગાહમાં મારી સતામણી થઈ'તી'\\nસારાંશ: સોશિયલ મીડિયા પર હવે હેશટેગ #MosqueMeToo સાથે મહિલાઓ પોતાના આ જ પ્રકારના અનુભવોને શેર કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 વર્ષની વયે ઉરુજે ધાર્મિક સ્થળ પર શારીરિક શોષણની ઘટનાનો સામનો કર્યો હતો\n\nમુસ્લિમ યુવતી ઉરુજ બાનોએ ધાર્મિક સ્થળ પર પોતાની સાથે થયેલા શારીરિક શોષણના અનુભવને બીબીસી સાથે શેર કર્યો હતો. \n\nતેમણે કહ્યું, \"હું અજમેર દરગાહની અંદર જવા માટે ભીડમાં ઉભી હતી. ત્યારે જ પાછળ ઉભેલા ત્રણ યુવકોમાંથી એક યુવકે બીજાને કહ્યું કે આ છોકરીને પાછળથી હાથ લગાવ.\"\n\n\"તે વારંવાર કહી રહ્યો હતો. હું ડરી ગઈ હતી. તે સમયે હું માત્ર 15 વર્ષની હતી.\"\n\n\"મને એવું લાગી રહ્યું હતું કે હું આગળના લોકોને ધક્કો મારીને ત્યાંથી ભાગી જઉં. હું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અટક' ઓળખ મટીને ઊંચનીચ માટેનું જ્ઞાતિગુમાન કઈ રીતે બની ગઈ?\\nસારાંશ: દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ દિવસોમાં ગુણવંતી ગુજરાતના, અમદાવાદ જિલ્લાના સાણંદમાં, 21 વરસના દલિત યુવાનને દરબાર જેવી અટક હોવાના લીધે માર મારવામાં આવ્યો છે. ઈ.સ. 1896માં જાપાને કાયદો કરીને લગ્ન પછી પતિ-પત્નીએ એક સરખી અટક રાખવાનું ઠરાવ્યું હતું. \n\nએક અંદાજ મુજબ જાપાનના 96 ટકા મહિલાઓને લગ્ન પછી પતિની અટક અપનાવવી પડે છે. મહિલા જાગૃતિકરણ અને સમાનતાના આ જમાનામાં સ્ત્રીઓને તે ખટકતું હોઈ તેઓ લાંબા સમયથી આ કાયદો બદલવાની માંગ કરે છે. \n\nજાપાનના વડાપ્રધાને દેશના લોકમત અને પોતાના પક્ષની ઉપરવટ જઈને સ્ત્રીઓની તરફેણમાં કાયદો બદલીને કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અનામત આંદોલનમાં કોઈનો દીકરો ન મરે તે જોજો'\\nસારાંશ: પટેલ સમુદાયના લોકોની માતૃશક્તિ સોસાયટીના બે રૂમ,રસોડાના મકાનમાં રહેતા નરેશભાઈ અને પ્રભાબહેનને આશા હતી કે તેમનો દીકરો શ્વેતાંગ તેમના ઘડપણનો સહારો બનશે, પરંતુ ઑગસ્ટ-2015ના પાટીદાર અનામત આંદોલન વખતે બાપુનગર પોલીસની કસ્ટડીમાં શ્વેતાંગનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં એ આંદોલનમાં શ્વેતાંગ અને બીજા 13 લોકો મૃત્યુ પામ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગ પટેલના માતાપિતા\n\nબીબીસી ગુજરાતી સાથે આંદોલન વિશે વાતો કરતી વખતે પ્રભાબેનની આંખો વારેઘડીએ ભીની થઈ જતી હતી. \n\nપ્રભાબહેને જણાવ્યું હતું કે સમાજ અને સરકાર તરફથી નાણાકીય મદદ તો મળી ગઈ છે, પરંતુ દીકરો તો નથી જ ને. \n\nતેમની ભીની આંખો જોઈને તેમના લકવાગ્રસ્ત પતિ નરેશભાઈ પણ પોતાનાં આંસુ રોકી શક્યા ન હતા. \n\nપ્રભાબહેને જણાવ્યું હતું કે આંદોલન થાય તો વાંધો નથી, પરંતુ તેમાં શ્વેતાંગ જેવા યુવાનોનું મૃત્યુ ન થાય તેનું ધ્યાન સરકાર અને આંદોલનકારી સહિતના તમામ લોકોએ રાખવું જોઈએ.\n\nપ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અનામતની વાત દિવસે તારા દેખાડવા જેવી'\\nસારાંશ: બે વર્ષના આંદોલન બાદ ચૂંટણીઓ પૂર્વે હાર્દિકે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે અંતે કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મ્યુલા સ્વીકારી લીધી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપાટીદાર નેતા હાર્દિક પટેલે ઓબીસી ક્વોટામાં અનામતની માંગ સાથે 2015માં આંદોલન શરૂ કર્યું હતું.\n\nછેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) વચ્ચે અનામત અંગે વાતચીત ચાલી રહી હતી.\n\nસોશિઅલ મીડિયા પ્રતિભાવો\n\nવિજય કુમાર નામનાં યૂઝરે જણાવ્યું કે પાટીદારોએ હાર્દિક પટેલ પર વિશ્વાસ કર્યો, પરંતુ તેણે લોકોને મૂર્ખ બનાવ્યાં. વધુમાં હાર્દિકે કોંગ્રેસ પાસેથી કેટલા પૈસા લીધા છે તે પ્રશ્ન પણ પૂછ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમારા પૂર્વજોએ વિકાસ માટે જમીન આપી દીધી અને આજે અમે તરસ્યા મરીએ છીએ'\\nસારાંશ: ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પોળોનાં જંગલોને અડીને આવેલા વણજ ગામના આદિવાસીઓ એ વિકાસની રાહ જોઈ રહ્યા છે, જેના માટે તેમના પૂર્વજોએ પોતાની જમીન સરકારને આપી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"44 વર્ષ પહેલાં એટલે કે છેક 1975માં વિજયનગર અને આસપાસના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે હરણાવ બંધ બાંધવાનું નક્કી કરાયું હતું. \n\nઆ બંધ બાંધવા માટે અહીંનાં નાની વણજ, મોટી વણજ અને વણજ એમ ત્રણ ગામના આદિવાસીઓની અંદાજી 240 એકર ખેતીલાયક જમીન સંપાદિત કરાઈ હતી. \n\nસંપાદિત ખેતીલાયક જમીનના બદલામાં બીજી જમીન મળે એવો સરકારી નિયમ હોવા છતાં અને આ વાતને ચાર દાયકા કરતાં વધુ વખત વીતી ગયો હોવા છતાં હજુ સુધી એમને જમીન ફાળવવામાં આવી નથી. \n\nઆજે પણ અહીંના 250 પરિવારના કુલ 750 સભ્યો પોતાના હકની જમીન મળે એની રાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમારી હોટલના પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયું'\\nસારાંશ: \"મેડમ, મારા પતિની હાલમાં જ લિવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થઈ છે. શું તમે અમને અહીંથી સુરક્ષિત જગ્યાએ ખસેડી શકો? \"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો કેરળ પૂરમાં ફસાયેલી એક મહિલાના છે જે ફોન પર બીબીસીની પત્રકારને સહાયતા માટે કહી રહ્યાં છે.\n\nકેરળમાં પૂરની પરિસ્થિતિ એટલી ભયાનક હદે પહોંચી ચૂકી છે કે 3 લાખ લોકોને તેમના ઘર છોડવાનો વારો આવ્યો. \n\nઆ પૂર સદીનું સૌથી ભયાનક પૂર હોવાનું માનવામાં આવે છે. \n\nપૂરની પરિસ્થિતિનું રિપોર્ટિંગ કરવા માટે બીબીસીનાં મહિલા પત્રકાર પ્રમિલા ક્રિષ્નન ત્યાં હાજર હતાં. \n\nજોકે, પરિસ્થિતિ બગડતા તેઓ પણ આ પૂરમાં ફસાયાં હતાં.\n\nકુદરતના કહેરે કેરળમાં કેવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું તેનું વર્ણન પ્રમિલાએ તેમના શબ્દોમાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમિત શાહના કપરા કાળમાં નીતિન ગડકરી તેમને કલાકો રાહ જોવડાવતા'\\nસારાંશ: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષ જ નહીં ભાજપમાં પણ આંતરિક હલચલ જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપમાં '160 ક્લબ' ફરી એક વખત સક્રિય થઈ ગઈ છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તેનું નેતૃત્વ લીધું છે. \n\nનીતિન ગડકરી સારી છાપ ધરાવે છે. તેઓ સમજ્યા-વિચાર્યા વગર કશું બોલતા નથી. \n\nગડકરી તેમની નજર સામે જે લક્ષ્યાંક હોય, તેને ક્યારેય ભૂલતા નથી. \n\nએવું માનવામાં આવે છે કે ભાજપમાં રાજકીય રીતે આગળ આવવું હોય તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન પૂરતું છે, પરંતુ તે માત્ર અવધારણા છે - જે વાસ્તવિક્તાથી થોડી વેગળી વાત છે. \n\nહા, વાસ્તવિક્તા થોડી અલગ છે. સંઘના વિરોધ બાદ ભાજપમાં તમારી પ્રગતિ અટકી જાય, એવો નિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમિત શાહના પુત્ર જય શાહ પાસે એવડી મોટી કંઈ ડિગ્રી છે કે સરકાર એમનો ઉપયોગ કરી રહી છે?'- પ્રહલાદ મોદી\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને નેતાઓ પ્રચારમાં પણ લાગી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રહલાદ મોદી\n\nભાજપ અને કૉંગ્રેસે સ્થાનિક બેઠકો પર જઈને પ્રચાર શરૂ દીધો છે અને ટિકિટની ફાળવણી માટેની પ્રક્રિયા પણ હાથ ધરી છે.\n\nઆ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પણ ચર્ચામાં આવ્યા છે. \n\nપ્રહલાદ મોદીએ બીબીસીને કહ્યું કે એમના દીકરી સોનલ મોદીએ અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વયમર્યાદા અને હોદ્દેદારો તથા એમના સગાઓને ટિકિટ આપવાને લઈ ભાજપે નવા નિયમ જાહેર કર્યા છે તેને લઈને વિવાદ થઈ રહ્યો છે.\n\nબીબીસી સંવાદદાતા તેજસ વૈદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમૂલ'ના પાયામાં જેમનો પરસેવો સિંચાયેલો છે એ ત્રિભુવનદાસ પટેલ કોણ?\\nસારાંશ: 'ધ ખેડા ડિસ્ટ્રિક કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ' વતી એક યુવક મુંબઈમાં આવેલી લાર્સન ઍન્ડ ટુબ્રો કંપનીના મૅનેજર ઍક્સિલ પીટરસનની ઑફિસે પહોંચે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવકની દાઢી વધેલી હતી અને દેખાવ લઘરવઘર હતો. તેણે મૅનેજરને કહ્યું કે 'સિલ્કબૉર્ગ પૅસ્ચરાઇઝર' મશીનનો ઑર્ડર દેવા આવ્યો છું.' યુવકનો દેખાવ જોઈને મૅનેજરને વાત મજાક લાગી. \n\n'કૉલોનિયલ માનસિકતા' ધરાવતા એ મૅનેજર માટે મશીનની કિંમત બહુ વધારે હતી અને એટલે જ તેને લાગતું હતું કે યુવક તે ખરીદી શકે એમ નહોતો. \n\nપણ યુવક માથાનો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી 40 હજાર રૂપિયા કાઢ્યા અને મૅનેજરના ટેબલ પર ફેંક્યા.\n\nદેશને આઝાદી મળી એને હજુ આંગળીના વેઢે ગણી શકાય એટલાં વર્ષો જ વીત્યાં હતાં અને 40 હજાર રૂપિયા એ વખતે બહુ મોટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમે 8-10 હજારની નોકરી કરીએ છીએ, અમારી બાઈક્સ સળગાવી શું મળ્યું?'\\nસારાંશ: મંગળવારે 'પદ્માવત' ફિલ્મનો વિરોધ હિંસક બની ગયો હતો. અમદાવાદમાં વિરોધના ભાગરૂપે નીકળેલી 'કૅન્ડલ માર્ચ'એ હિંસકરૂપ લઈ લીધું હતું અને આગજનીની ઘટનાઓ બની હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શહેરમાં ઍક્રોપોલીસ મૉલ, હિમાલિયા મૉલમાં ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને બહાર પાર્ક કરાયેલી 50થી વધુ બાઇક્સ પર આગ ચાંપી દીધી હતી. \n\nઍક્રોપોલીસ મૉલ બહાર થયેલી આગજનીની ઘટનામાં મયૂર સેવાની નામના યુવકની બાઇક કથિત રીતે સળગાવી દેવાઈ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમદાવાદના પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે, બહારના લોકોએ આવીને હિંસા આચરી હતી. \n\nબીબીસી સાથેના ફેસબુક લાઇવમાં મયૂરે જણાવ્યું કે, તેઓ મૉલમાં ખરીદી કરવા આવ્યા હતા એ દરમિયાન બહાર પાર્ક કરાયેલી બાઇક સળગાવી દેવાઈ હતી. \n\nસોશિયલ મીડિયામાં હિંસાની આ ઘટના વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અમે મરીએ પણ ખરા અને અમારા મરણના પુરાવા પણ લાવીએ?'\\nસારાંશ: સાધુ પલટન રામને પોતાની ઉંમરનો અંદાજ નથી પણ સહારા વગર એમના પગ હવે જમીન પર ટકતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિત સાધુ પલટન રામ\n\nપોતાના હાડપિંજર જેવા શ્યામ શરીર પર લાંબી ખુલ્લી જટાવાળા ઘરની સામે બેઠેલા આ સાધુ પલટન રામ પહેલાં સાધુ નહોતા.\n\nપલટન રામ બિહારના ભોજપુર જિલ્લાના બથાની ટોલા ગામના રહેવાસી છે.\n\n21 જુલાઈ 1996માં 'રણવીર સેના'એ આ ગામ પર હુમલો કર્યો હતો, જેમાં 21 દલિતો અને મુસલમાનોની હત્યા કરી નાખવામાં આવી હતી.\n\nજેમાં 11 મહિલાઓ અને 6 બાળકો હતાં એટલે સુધી કે ત્રણ દૂધ પીતાં બાળકોને પણ છોડવામાં આવ્યાં નહોતાં.\n\nએ આંગણું જ્યાં 14 લોકોની હત્યા કરાઈ હતી\n\n'બથાની ટોલા જનસંહાર'તરીકે જાણીતો આ હત્યાકાંડ દેશભરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અયોધ્યાનાં એ રાજકુમારી જે બન્યાં કોરિયાનાં મહારાણી'\\nસારાંશ: ભારતીય દંતકથાઓમાં અયોધ્યાના રાજકુમાર રામ અને તેમના 14 વર્ષના વનવાસની કથા જાણીતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની\n\nજોકે, ગયા દોઢ દાયકામાં આ પવિત્ર શહેર સાથે એક અન્ય શાહી વ્યક્તિ બહારની દુનિયામાં જવાની વાત લોકમુખે ચડી છે. \n\nકોરિયાનો ઇતિહાસ કહે છે કે અયોધ્યાથી બે હજાર વર્ષ પહેલાં અયોધ્યાની રાજકુમારી સૂરીરત્નાની હુ હવાંગ ઓક અયુતા (અયોધ્યા)થી દક્ષિણ કોરિયાના ગ્યોંગસાંગ પ્રાંતના કિમહયે શહેર આવ્યાં હતાં. \n\nજોકે, રાજકુમાર રામની જેમ આ રાજકુમારી ક્યારેય અયોધ્યા પરત ન ફર્યાં. \n\nચીની ભાષામાં નોંધાયેલા દસ્તાવેજ - સામગુક યુસા કહે છે કે ઈશ્વરે અયોધ્યાની રાજકુમારીના પિતાને સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અયોધ્યામાં પૂરી જમીન હિંદુ પક્ષકારને આપવી ખોટો નિર્ણય' - લિબ્રહાન પંચના વકીલ અનુપમ ગુપ્તા\\nસારાંશ: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસના આરોપી એવા અનેક સિનિયર નેતાઓની ઊલટતપાસ કરવાની તક અનુપમ ગુપ્તાને મળી છે. એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને પી. વી. નરસિંહ રાવની ઊલટતપાસ ચંદીગઢસ્થિત સિનિયર ધારાશાસ્ત્રી અનુપમ ગુપ્તાએ લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1992ની ઘટનાની તપાસ માટે ન્યાયાધીશ લિબ્રહાન પંચ બેસાડાયું હતું. 15 વર્ષ પહેલાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પંચના પ્રતિનિધિ તરીકે તેમણે આ નેતાઓને પ્રશ્નો પૂછ્યા હતા.\n\nજોકે પંચની કામગીરી સામે નારાજગીને કારણે બાદમાં 2009માં પંચનો અહેવાલ આવ્યો ત્યારે તેમણે તેની ટીકા કરી હતી.\n\nબીબીસી સાથે ટેલિફોન પર વાતચીત કરતાં ધારાશાસ્ત્રી અનુપમ ગુપ્તાએ અયોધ્યા અંગેના ચુકાદા અંગે ઘણા વાંધા રજૂ કર્યા હતા. કેટલાક મુદ્દાઓ અંગે ગુપ્તાએ આ ચુકાદા સામે સવાલો ઉઠાવ્યા છે.\n\nઆ ત્રણ મુદ્દા અંગે તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અલીનો મુક્કો પડતો તો હું જીવતો ના હોત'\\nસારાંશ: આ મુકાબલાનો પાયો ત્યારે નખાયો હતો, જ્યારે મોહમ્મદ અલીએ અચાનક હેવીવેટ બૉક્સિંગ ચેમ્પિયન જ્યોર્જ ફોરમેનને ફોન કરી તેમને પડકાર આપ્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું હતું કે, \"જ્યોર્જ, શું તમે મારી સામે રિંગમાં ઉતરવાની હિંમત ધરાવો છો?\"\n\nજ્યોર્જે તરત જવાબ આપ્યો હતો, \"ગમે ત્યાં, ગમે ત્યાં, બસ સારા પૈસા મળવા જોઈએ.\"\n\nઅલીએ કહ્યું, \"તે લોકો એક કરોડ ડોલર આપવાની વાત કરી રહ્યા છે. ડૉન કિંગ કોન્ટ્રેક્ટ લઈને તમારી પાસે આવી રહ્યા છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"મેં કોન્ટ્રાક્ટને જોઈ લીધો છે. તમે પણ તેના પર હસ્તાક્ષર કરી દો. જો તમને મારાથી ડર ન લાગતો હોય તો.\"\n\nજ્યોર્જ ફોરમેને કહ્યું, \"હું તમારાથી ડરીશ? ધ્યાન રાખશો, ક્યાંક મારા હાથે તમારી હત્યા ન થઈ જાય.\"\n\nસવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'અલ્પેશ ઠાકોરનું આંદોલન દારૂબંધી માટે નહોતું' - હાર્દિક પટેલ\\nસારાંશ: ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે નિવેદન આપ્યા પછી આ મુદ્દે વિવાદ થઈ રહ્યો છે ત્યારે હાર્દિક પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અશોક ગેહલોતના નિવેદનને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનું અપમાન ગણાવી માફી માગવાની માગણી કરી છે.\n\nવિજય રૂપાણીની માફી માગવાની વાત સામે અશોક ગેહલોતે કહ્યું છે કે જો તેમણે કહ્યું તે ખોટું હોય અને તે સાબિત કરી દે તો તેઓ રાજકારણ છોડી દેશે. નહીં તો વિજય રૂપાણી રાજકારણ છોડી દે.\n\nઅશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી મામલે કહ્યું હતું કે તેઓ ચૂંટણીઓના સમયે એક વર્ષ માટે ગુજરાતમાં હતા. ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે. \n\nઆ મામલે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આ તે કેવો કાયદો છે જે ગરીબોનો જીવ લઈ રહ્યો છે'\\nસારાંશ: ડિસેમ્બરની થીજવતી રાતે ગુડ્ડી અમરોહાની હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ વૉર્ડની બહાર હાથમાં એક લાખ રુપિયા લઈને ઊભાં હતાં. જોકે, પડોશીઓ, સંબંધીઓ પાસેથી ઉધાર લીધેલા આ પૈસા બાલકિશનનો જીવ ન બચાવી શક્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાલકિશનની લાશનું હવે પૉસ્ટમાર્ટમ થવાનું છે, એ બાલકિશનને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવા માટે કથિત રીતે પોલીસ અધિકારીઓને લાંચ આપવા માટેના આ પૈસા હતા.\n\nઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ધનૌરા તાલુકાના મુસ્તકપુર ગામના નિવાસી બાલકિશનનું ગેરકાનૂની પોલીસ કસ્ટડીમાં ગત બુધવારે શંકાસ્પદ મૃત્યુ થયું છે.\n\nબાલકિશનના પરિવારનો આરોપ છે કે ધનૌરા પોલીસ સ્ટેશનની પોલીસે બાલકિશનને ચાર દિવસ સુધી ગેરકાનૂની રીતે ગોંધી રાખીને જુલમ કર્યો.\n\nજે ધનૌરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં એમને રાખવામાં આવ્યા હતા ત્યાં જ એમની હત્યાનો કેસ દાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આ તે કેવો જેહાદ?' મૃત જવાન ઔરંગઝેબના વડીલોનો સવાલ\\nસારાંશ: \"શું તમને મારા દીકરા પ્રત્યે સહાનુભૂતિ છે?\" મૃત જવાન ઔરંગઝેબનાં માતાના આ શબ્દો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઔરંગઝેબનાં માતા\n\nતેઓ કહે છે, \"જે સહાનુભૂતિ અને આઘાત મને છે, એ બીજા કોઈને નથી. ઔરંગઝેબ જેવો બહાદુર દીકરો ભાગ્યે જન્મે પણ એ અમારી દુનિયાને છોડીને જતો રહ્યો.\"\n\nભારત પ્રશાસિત કાશ્મીરના મેંડર, સીરા સૈલાની ગામમાં ઔરંગઝેબના ઘરે હું મોડી રાત્રે પહોંચ્યો હતો. તેમના ઘરે શોકનું વાતાવરણ હતું.\n\nમહિલાઓ અને પુરુષો બંને અલગ અલગ રૂમમાં બેસીને ઔરંગઝેબને યાદ કરી રહ્યાં હતાં. \n\nઔરંગઝેબનું ઘર પાકિસ્તાનની સરહદની ખૂબ જ નજીક છે. શ્રીનગરથી મેંડરનું અંતર 200 કિલોમીટર જેટલું છે. \n\nપરિવારના સભ્યોના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આ મોદી છે, એમની જ ભાષામાં જવાબ આપવો જાણે છે'\\nસારાંશ: ચૉગમ (કૉમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ મીટિંગ)માં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડન પહોંચ્યા છે. મોદીએ વેસ્ટમિંસ્ટરના સેન્ટ્રલ હોલમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીબીએફસીના ચેરમેન તથા વિખ્યાત ગીતકાર પ્રસૂન્ન જોશી આ કાર્યક્રમનું સંચાલન કર્યું અને મોદીને લોકોના સવાલ પૂછ્યા. \n\nમોદીએ કહ્યું કે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. \n\nવડાપ્રધાનના કાર્યક્રમને 'ભારત કી બાત, સબકે સાથ' એવું નામ આપવામાં આવ્યું હતું. \n\nસર્જિકલ સ્ટ્રાઇક્સ અંગે\n\nભારતનું ચરિત્ર અજય રહેવાનું છે. ભારત વિજયી બનવા ચાહે છેકે પરંતુ કોઈનું ખૂંચવી લેવું એ ભારતનું ચરિત્ર નથી. \n\nભગવાન રામ તથા લક્ષ્મણ વચ્ચે જે સંવાદ થાય છે, તેમાં પણ આપણે આ સિદ્ધાંત જોઈ શકીએ છીએ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આ રીતે RTI હેઠળ માહિતી માગનારા ઍક્ટિવિસ્ટોની હત્યામાં ગુજરાત દેશમાં પ્રથમ'\\nસારાંશ: માહિતી અધિકાર પહેલના એક્ઝિક્યુટિવ સેક્રેટરી પંક્તિ જોગ કહે છે કે \"ગુજરાતમાં 13 માહિતી અધિકાર કર્મશીલોએ જીવ ગુમાવ્યા છે અને મહારાષ્ટ્રમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માગનારા લોકોની હત્યામાં ગુજરાત પછી બીજા ક્રમે છે, પરંતુ જો મહારાષ્ટ્ર અને ગુજરાતની વસતિની સરખામણી કરીએ તો મહારાષ્ટ્ર નહીં, ગુજરાત નંબર વન કહી શકાય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત જેઠવા\n\nઅલબત્ત, આ આંકડા એકત્ર કરનારી સંસ્થા કૉમનવેલ્થ હ્યુમનરાઇટ્સ ઇનિશિએટિવની વેબસાઇટ મુજબ તેઓ પ્રાદેશિક ભાષામાં આવતા તમામ ડેટાનો હજી અભ્યાસ કરી શકતા નથી. એટલે આ સરખામણીમાં ઓછી વસતિ ધરાવતા રાજ્યોને સાંકળી શકાયા નથી. જોકે, તે છતાં ગુજરાતમાં આરટીઆઈ હેઠળ અરજી કરનારા લોકોની હત્યાનો આંકડો મહત્ત્વનો મુદ્દો છે. \n\nવસતિની રીતે મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અહેવાલ મુજબ ત્યાં 8 આરટીઆઈ ઍક્ટિવિસ્ટોની હત્યા થઈ છે. આ ઉપરાંત હરિયાણામાં 4, બિહારમાં 9, આંધ્ર પ્રદેશમાં 5, દિલ્હીમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, ઝારખંડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આ હૉસ્પિટલમાંથી કાઢો નહીં તો હું મરી જઈશ', સુરતના કોરોનાદર્દીના મૃત્યુ પહેલાંના શબ્દો\\nસારાંશ: સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં કોરોના વાઇરસના સંક્રમણની સારવાર માટે દાખલ થયેલા એક રત્નકલાકારે મૃત્યુ પહેલાં હૉસ્પિટલમાં મળતી સુવિધાઓ અને સારવાર પર પ્રશ્ન ઊભા કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહરસુખ વાઘમશી સુરતમાં હીરાઉદ્યોગમાં કામ કરતા હતા અને તેમને 17 જુલાઈના રોજ સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.\n\nતેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શૅર થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે \"અહીં કોઈ પ્રકારની સુવિધા નથી. પૉઝિશન દ્વારા જાણ કરીએ તો ફોટો પાડી જાય અને વીડિયો ઉતારી જાય છે, શું સગવડ છે એ જાણ કરજો, એવાં પ્રલોભનો બતાવીને જતા રહે છે.\"\n\nવીડિયોમાં તેઓ કહે છે કે \"હું ત્રણ-ચાર દિવસથી સતત એમનો એમ પડ્યો છું, નથી કોઈ ભાળ લેતું, નથી કોઈ સંભાળ લેતું. આશ્વાસનો આપીને જતા ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આઇકેન'ને શાંતિનો નોબેલ, પરમાણું અપ્રસારમાં શું છે ભૂમિકા?\\nસારાંશ: પરમાણું અપ્રસાર માટે આંતરરાષ્ટ્રીય અભિયાન ચલાવનારા સંગઠન 'આઇકેન(ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબૉલિશ ન્યૂક્લિઅર વેપન્સ)'ને વર્ષ 2017નો શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોર્વેની રાજધાની ઓસ્લોમાં પુરસ્કારગ્રહણ સમારોહ યોજાયો હતો\n\nનોર્વેની રાજધાની ઓસ્લોમાં યોજાયેલા પુરસ્કારગ્રહણ સમારોહમાં 'આઇકેન' અભિયાનના પ્રમુખ બિટ્રીસ ફિન હાજર રહ્યા હતા. \n\nઅમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંઘર્ષ તરફ ઇશારો કરતા તેમણે કહ્યું હતું, \"ઉતાવળમાં લેવાયેલો એક નિર્ણય લાખો લોકોનાં મૃત્યુનું કારણ બની શકે છે.\"\n\nતેમણે કહ્યું હતું, \"આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. આપણે પરમાણું હથિયારો નષ્ટ કરવા પડશે અથવા તો આ હથિયારો આપણને નષ્ટ કરી દેશે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આઝાદ કાશ્મીર' લખી ભારતને નારાજ કરનાર આ પ્રિન્સ કોણ છે?\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકાર હાઈ કમિશનર ઝેદ બિન રાદ અલ-હુસૈનના ભારત પ્રશાસિત કાશ્મીર અંગે તાજેતરના રિપોર્ટને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનુ કહેવું છે કે આ રિપોર્ટમાં વ્યક્તિગત પૂર્વાગ્રહ છે. આ રિપોર્ટમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં માનવ અધિકારના ઉલ્લંઘનની વાત કરી છે.\n\nરિપોર્ટમાં ભારત પ્રશાસિત કાશ્મીરનો 'આઝાદ કાશ્મીર' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. \n\n49 પાનાંના આ રિપોર્ટમાં જુલાઈ 2016 થી એપ્રિલ 2018 સુધીમાં થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો છે. \n\nભારતે સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટને નામંજૂર કરતાં કહ્યું કે આ ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એક્તાની વિરુદ્ધ છે.\n\nસંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકાર હાઈ કમિશનર ઝેદ બિન રાદ અલ-હુસૈને આ રિપોર્ટ રજૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આતંકવાદીઓની યાદીમાંથી હાફિઝનું નામ દૂર નહીં થાય', યુએને અરજી ફગાવી\\nસારાંશ: યુનાઇટેડ નેશન્સે ગુરુવારે હાફિઝ સઈદને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદીના લિસ્ટ'માંથી બહાર કરવાની અરજી ફગાવી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે એવી અરજી કરી હતી કે 'આતંકવાદી' તરીકેના લિસ્ટમાંથી તેનું નામ દૂર કરવામાં આવે.\n\nમુંબઈમાં થયેલા 2008ના હુમલા બાદ હાફિઝ સઈદનું નામ આ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું હતું.\n\nહાફિઝને મુંબઈમાં થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પણ માનવામાં આવે છે.\n\nભારતે પુલવામાં હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું નામ પણ આ લિસ્ટમાં સામલે કરવાની માગ કરી છે.\n\nઅયોધ્યા વિવાદને મધ્યસ્થી માટે મોકલવાનો નિર્ણય આજે \n\nરામજન્મભૂમિ-બાબરી મસ્જિદના જમીન વિવાદને મધ્યસ્થી માટે મોકલવો કે નહીં, તેના પર આજે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આત્મઘાતી કીડીઓ' : પોતાની જાતને ઉડાવી શહીદી વહોરે\\nસારાંશ: નાનકડી કીડીઓને તેમની મહેનતના કારણે પણ આપણે જાણીએ છીએ. કીડીઓ એટલી વર્કોહોલિક હોય છે કે કામ પૂરું કર્યા વિના છોડતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nએ સિવાય તેમના વખાણ એટલા માટે પણ થાય છે કે તે પોતે નાની હોવા છતાં પણ પોતાનીથી અનેકગણું વજન ઉઠાવી શકે છે. કીડીઓનું એકબીજા સાથેનું કૉમ્બિનેશન પણ ગજબનું હોય છે. \n\nપરંતુ હવે એવા સમાચાર આવ્યા છે જે તમને હેરાન કરી શકે છે. વિશ્વને હવે એવી કીડીઓ અંગે જાણ થઈ છે જે પોતાની જાતને શહીદ કરી દે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ કીડીઓ આત્મઘાતી હુમલાખોરની જેમ પોતાની જાતને ઉડાવી દે છે. હા, તમે ખરેખર સાચું જ વાંચ્યું છે. \n\nન્યૂયૉર્ક ટાઇમ્સે જર્નલ ઝૂકીઝામાં પ્રકાશિત થયેલા એક રિસર્ચનો હવાલો આપતાં લખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'આપબળે અબજોપતિ બની ગયેલી' આ અમેરિકન યુવતી છે કોણ?\\nસારાંશ: 'કીપિંગ અપ વિથ ધ કાર્ડેશિયન્શ'ની સ્ટાર કાયલી જેનર માત્ર 20 વર્ષની વયે 900 મિલિયન ડૉલર (આશરે 61.48 અબજ રૂપિયા)ની સંપતિ ધરાવતી હોવાનું વિખ્યાત બિઝનેસ સામયિક 'ફોર્બ્સ'એ જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ કરતાં પણ નાની વયે અબજોપતિ બનવાની તૈયારીમાં છે કાયલી જેનર\n\nમૅગેઝિનના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા સ્ટાર કાયલી જેનર 'ઘણી નાની વયે આપબળે અબજોપતિ' બનવાની તૈયારીમાં છે. \n\nકાર્ડેશિયન પરિવારની સૌથી નાની દીકરી કાયલી જેનર ફેશન ગુરુ છે અને તેમણે તેમની પોતાની બ્રાન્ડનાં સૌંદર્યવર્ધક પ્રસાધનોનો બિઝનેસ ત્રણ વર્ષ પહેલાં શરૂ કર્યો હતો. \n\nકાયલી જેનરની મોટી બહેન 37 વર્ષીય કિમ કાર્ડેશિયન વધુ વિખ્યાત છે, પણ તેમની નેટવર્થ 350 મિલિયન ડૉલર (લગભગ 23.92 અબજ રૂપિયા) કરતાં ઓછી છે. \n\nકાયલી જેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' બાબતે ગુજરાતીઓ શું માને છે?\\nસારાંશ: વિશ્વ બેંક દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2018ના માટેના'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ(વેપાર કરવાની સરળતા)' વિશેના અહેવાલમાં ભારતે 130મા ક્રમેથી 100મા ક્રમે પહોંચી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ બેંક દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના રજૂ કરાયેલા 136 પાનાંના એહવાલમાં ભારત દેશે હરણફળ ભરી છે\n\nવિશ્વ બેંકે રજૂ કરેલા 136 પાનાંના અહેવાલમાં મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં કરાયેલા સર્વેક્ષણોના તારણો રજૂ કરવામાં આવ્યાં છે.\n\nઆ સર્વેક્ષણમાં મુખ્યત્વે કોઈપણ પ્રકારનો નવો વ્યવસાય કરવા માટે જરૂરી સરકારી અને દસ્તાવેજી પ્રક્રિયા વૈશ્વિક સ્તરની સરખામણીએ ભારતમાં કેટલી હદે સરળ બની છે, તેનું આકલન કરવામાં આવ્યું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n વિશ્વ બેંક દ્વારા 190 રાષ્ટ્રોમાં હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં વેપાર કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઇન્ટર્વ્યૂમાં મોદીનો અવાજ તૂટતો હતો અને આત્મવિશ્વાસ ઓછો જણાતો હતો' : સોશિયલ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019નો સૌપ્રથમ ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેમણે રામ મંદિર, 2019ની લોકસભા ચૂંટણી અંગે, સર્જિકલ સ્ટ્રાઇક્સ તથા તેમની સરકારની કામગીરી અંગે વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)ના એડિટર સ્મિતા પ્રકાશને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જે લગભગ 95 મિનિટ ચાલ્યો હતો.\n\nસ્વાભાવિક રીતે આ ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ હતી. \n\nસોશિયલ પર ઇન્ટરવ્યૂની ચર્ચા\n\nરાજુલ પંડ્યાએ ટ્વીટ કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર લોકોના પ્રેમ અને આશીર્વાદની અભિવ્યક્તિ છે.\n\nજયદિપ વસાવા નામનાં યૂઝરે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે રાષ્ટ્રવાદ અને દેશભક્તિનો ઉલ્લેખ કર્યો હતો.\n\n@azadspekschnl નામનાં યૂઝરે ટ્વીટ કરી હતી કે નરેન્દ્ર મોદી માત્ર એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઇન્સ્ટાગ્રામ'એ મારી દીકરીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી'\\nસારાંશ: આધુનિક જમાનામાં યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ સ્કૂલમાં ભણતાં કિશોર અને કિશોરીઓ પણ હવે તેનો ઉપયોગ કરી રહ્યા છે.\n\nજોકે, તેની આડઅસર થઈ હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.\n\nજેમાં એક પિતાનો દાવો છે કે તેમની દીકરીને આત્મહત્યા કરવા માટે ઇન્સ્ટાગ્રામે પ્રોત્સાહિત કરી,\n\nબીબીસીએ ઇન્વેસ્ટિગેશન કર્યું કે સોશિયલ મીડિયાએ કઈ રીતે આત્મહત્યાના આ કિસ્સામાં ભૂમિકા ભજવી છે. \n\nવધુ અહેવાલ માટે જુઓ મૉલીની કહાણી, જેમણે આત્મહત્યા કરી અને તેમના પિતા શું કહે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઇશરતનું ઍન્કાઉન્ટર ન થયું હોત તો ગુજરાતમાં બહેન-દીકરીઓ રાત્રે ફરી શકતી ન હોત'\\nસારાંશ: સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પૂર્વ પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને એન. કે. અમીનને ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાંથી મુક્ત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડીજી વણઝારા અને એન કે અમીન\n\nગુજરાત સરકારે આ પહેલાં બંને અધિકારીઓ સામે સીબીઆઈને સીઆરપીસીની કલમ 197 અંતર્ગત કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી આપી ન હતી. \n\nજે બાદ વણઝારા અને અમીને કોર્ટમાં તેમની સામે ચાલતી કાર્યવાહી પડતી મૂકવા માટે અરજી કરી હતી. \n\nગુરુવારે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચુકાદો સંભળાવતા બંને નિવૃત્ત અધિકારીઓને આ કેસમાંથી મુક્ત કર્યા છે. \n\nઆ પહેલાં કોર્ટે 16 એપ્રિલના રોજ આ કેસમાં સુનાવણી પૂર્ણ કરી હતી. \n\nવણઝારા અને અમીન બંને ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં આરોપીઓ હતા. \n\nડી.જી.વણઝારાના વકીલે શું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઉત્તર કોરિયાની જેલમાં મેં મૃતદેહ દાટ્યા હતા'\\nસારાંશ: દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી લગભગ બે કલાકના અંતરે એક નાનું એવું શહેર બરફની ચાદરમાં ઢંકાયેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાપમાન માઇનસ 10 ડિગ્રી સે. જેટલું છે અને રસ્તા પર ભાગ્યે જ કોઈ માણસ જોવા મળે છે.\n\nઅમારી શોધ નુમા વન બેડરૂમ એપોર્ટમેન્ટ પર આવીને પૂર્ણ થાય છે. ડોર-બેલનો જવાબ 48 વર્ષનાં એક મહિલાએ આપ્યો હતો. થોડા ડર સાથે તેમણે અમારા આઇડી કાર્ડ ચકાસ્યાં.\n\nઅંદર બેસવા માટે ગાદલાં પાથરેલાં હતાં. આ જ રૂમમાં રસોડું પણ હતું અને બાથરૂમનો દરવાજો પણ. \n\n15 વર્ષ પહેલા મિ રિયોંગ (બદલવામાં આવેલું નામ) ઉત્તર કોરિયાની એક પ્લાસ્ટીક ફેક્ટરીમાં ઉચ્ચ હોદ્દા પર હતાં.\n\nઆ બહેનનો પરિવાર ભાગીને દક્ષિણ કોરિયા આવ્યો અને ટીવી પર ઇન્ટરવ્યૂ આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઊડતા પંજાબ' બાદ ધરતી ઉપરના સ્વર્ગ કાશ્મીર પર ડ્રગનું જોખમ\\nસારાંશ: \"લગભગ આઠ મહિના પહેલાં મારી જિંદગી બદલાઈ હતી હતી. એ સમયે મેં પહેલી વાર ડ્રગ્સ લીધું હતું. મારા મિત્રોએ કહ્યું કે ડ્રગ્સ લેવાથી હું સાવ બદલાઈ જઈશ અને ઉત્સાહનો સંચાર થશે, આથી મેં ડ્રગ્સ લીધું હતું, પરંતુ મેં જ્યારે ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું તો તેનાથી મારી ખુશીઓ છીનવાઈ ગઈ, મારો તણાવ ઘટવાની જગ્યાએ વધી ગયો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો છે ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરની શ્રી મહારાજા હરિસિંહ હૉસ્પિટલના નશામુક્તિ કેન્દ્રમાં દાખલ નશાના વ્યસની 25 વર્ષીય મુસ્તાક અહમદ (નામ બદલ્યું છે)ના.\n\nરિપોર્ટ પ્રમાણે ભારત પ્રશાસિત કાશ્મીરમાં ડ્રગ્સની લતના કેસ ઝડપથી વધી રહ્યા છે.\n\nમુસ્તાકે કહ્યું, \"પહેલા દિવસે મેં ગાંજો પીધો, થોડા દિવસો પછી મારા મિત્રોએ મને હેરોઇન આપ્યું. બીજા દિવસે મને હેરોઇનની લત લાગી ગઈ.\"\n\n\"બાદમાં રોજ મને હેરોઇન લેવાની ટેવ પડી ગઈ.\"\n\nમુસ્તાક છેલ્લા ચાર દિવસથી હૉસ્પિટલમાં ઇલાજ કરાવી રહ્યા છે. તેઓ કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'એ કૉમ્પ્યૂટર-વાઇરસ જેના લીધે મારો હાથ બળી ગયો'\\nસારાંશ: એક દુશ્મન અચાનક બારીમાંથી ઘૂસી આવ્યો. અબ્દુલ રહેમાન તેમની ટીમને બચાવવા અને સૈનિકનો સામનો કરવા ગોળ ફરી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુસૂફ બદ્ર\n\nતેમણે એક ઘાતક નિશાન તાકવા આંખો સ્થિર કરી અને ટ્રિગર દબાવ્યું, પરંતુ તેમની સ્ક્રીન બ્લૅક થઈ ગઈ.\n\nતેમનું કમ્પ્યુટર કોઈ પણ સૂચના આપ્યા વગર હળવેથી અચાનક બંધ થઈ ગયું.\n\nઅબ્દુલ રહેમાન મૂંઝાઈ ગયા. જે ગેમ તેઓ રમી રહ્યા હતા તેમાં અગાઉ ક્યારે આવી સમસ્યા નહોતી સર્જાઈ.\n\nતેમણે નીચે વળી તેમના કમ્પ્યુટરમાં જોયું જેને તેઓ બેડરૂમમાં ઉઘાડું જ રાખતા‌.\n\nતેમણે કમ્પ્યુટરના એક ભાગને હાથ અડાડ્યો પણ ઝટકા સાથે પાછો ખેંચી લીધો.\n\nગ્રાફિક્સ કાર્ડ એટલું ગરમ થઈ ગયું હતું કે તેમનો હાથ દાઝી ગયો.\n\nશૅફિલ્ડના 18 વર્ષના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'એ ગોરાઓ સાથે ફરતી પણ લગ્ન તો અમારા જેવા સાથે જ કરતી' ભાઈચંદ પટેલની કહાણી\\nસારાંશ: 50ના દાયકામાં તેઓ દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સૌથી મોટો અફસોસ એ હતો કે તેમની કોલેજમાં કુલ 800 છોકરાઓ વચ્ચે એક જ છોકરી અભ્યાસ કરતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમયે છોકરી સાથે ડેટ પર જવાનું તો દૂર રહ્યું, છોકરીઓનો હાથ પકડવા જેવી બાબતને પણ મોટું સ્કેન્ડલ ગણવામાં આવતી હતી. \n\nછોકરાઓની હોસ્ટેલમાં છોકરીઓ આવે એ તો લગભગ અશક્ય હતું. ભાઈચંદ પટેલે છોકરીઓની આ કમીનું સાટું તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ(એલએસઈ)માં અભ્યાસ કરવા ગયા ત્યારે વાળી લીધું હતું. \n\nએલએસઈના દિવસો\n\nલંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સની ઈમારત\n\nએ દિવસોનું વર્ણન કરતાં 'આઈ એમ અ સ્ટ્રેન્જર હિઅર માયસેલ્ફ' પુસ્તકના લેખક ભાઈચંદ પટેલ જણાવે છે કે \"એલએસઈમાં અભ્યાસ કરતી છોકરીઓ વર્કિંગ ક્લાસમાંથી આવતી હતી. એ છોકરીઓ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'એ ચમત્કાર જેણે મારા પુત્રને મોતના મુખમાંથી બચાવી લીધો'\\nસારાંશ: અચાનક જ ધરતી ધ્રુજવા લાગી, માર્થા સલીલા એ પોતાના સાત વર્ષના ભત્રીજા ફીક્રીને ઝડપથી ઉઠાવ્યો અને ઘરની બહાર દોડી આવ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તરફ પાલુ શહેરની વર્ષગાંઠ હતી એટલે માર્થા પોતાના ઘરમાં યેલો રાઇસ અને ચીકનને રાંધી રહ્યાં હતાં. \n\nઆ વાનગીઓ તેમણે આ વર્ષગાંઠ નિમિત્તે બીચ ફેસ્ટિવલમાં વેંચવાની હતી. \n\nભૂકંપથી બચવાની ઉતાવળમાં માર્થા સ્ટવ બંધ કરવાનું ભૂલી ગયાં હતાં. \n\nફીક્રીનાં દાદી સેલ્ફી સાલીલામા કહે છે, \"તેમની આસપાસ વસ્તુને તૂટતી અને પડતી જોઈને તેઓ બહાર ખુલ્લામાં દોડી ગયાં હતાં, તેમને ડર હતો કે તેઓ અંદર ફસાઈ જશે.\"\n\nજ્યારે પૃથ્વી ધ્રૂજતી અટકી ગઈ તો માર્ટા ઘરની બહાર દરિયાકાંઠે આવેલા પૂતળાં પાસે એકઠાં થયેલાં પાડોશીઓ પાસે ફિક્રીને છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'એક જ ટંક જમીએ છીએ, કોઈ મદદ નથી કરતું'- ઈરાનમાં ફસાયેલા ગુજરાતી માછીમારોની વ્યથા\\nસારાંશ: \"મારા માતાને ગુજરી ગયા તેર દિવસ થયાં. લૉકડાઉન છે અને અમે વાહણ પર ફસાયા છીએ, હું પહોંચી ન શક્યો. અમે અહીં ચીરૂ બંદર પર છીએ. ગુજરાત અને તમિલનાડુના ભેગા થઈને લગભગ 500 જેટલા માછીમારો આ એક બંદર પર છે. બીજા બધા બંદર પર પણ અમારા ભાઈઓ છે. હવે ઘરે જવું છે. સરકાર અમારી મદદ કરે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનના કારણે ઈરાનમાં ફસાયેલા ગુજરાતના માછીમારો\n\nઆ શબ્દો છે 44 વર્ષના પ્રભાકર મંગેલાના. તેઓ વલસાડના ઉમરગામના વતની છે. એક માછીમાર છે અને અત્યારે ઈરાનના એક બંદર પર ફસાયા છે.\n\nઈરાનમાં ભારતીય દૂતાવાસ પાસેથી બીબીસી ગુજરાતીને મળેલી માહિતી અનુસાર, ભારતના એક હજાર જેટલા માછીમારો ત્યાં ફસાયા છે. \n\nઆ પૈકી 750 જેટલા માછીમારો તમિલનાડુના, ગુજરાતના 225 અને 75 કેરળના માછીમારો કિશ આઇલૅન્ડ, બંદર-એ-મોઘમ અને ચીરૂ બંદર પર છે. \n\nકોરોના વાઇરસના ફેલાવા સામે ગ્લોબલ લૉકડાઉન ચાલી રહ્યું છે. ઈરાન પણ એ દેશોમાંથી એક છે, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'એક રાતના કેટલા લઈશ? કહી ગુજરાતની આ ગર્લ્સહૉસ્ટેલ બહાર છેડતી થાય છે'\\nસારાંશ: \"અમારી ગર્લ્સ હૉસ્ટેલ બહાર પુરુષો વાહનો લઈને ઊભા રહે છે અને વિદ્યાર્થિનીઓને રોકીને પૂછે છે કે, 'એક રાતના કેટલા રૂપિયા લઈશ?'\" એમ. એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ ઇલેક્શનના ઉમેદવાર અનિશા મિશ્રાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વાત કહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએમ. એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હૉસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને મોટાભાગે આ પ્રકારની કૉમેન્ટ્સનો સામનો કરવો પડતો હોય છે.\n\nલાઇબ્રેરી કે યુનિવર્સિટીથી હૉસ્ટેલ જતી વિદ્યાર્થિનીઓની છેડતી પણ થતી હોય છે. \n\nઆ મુદ્દો યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ઇલેક્શન દરમિયાન છવાયેલો રહ્યો.\n\n'ગર્લ્સ હૉસ્ટેલ પાસે થતી છેડતી અટકાવવી છે'\n\nસ્ટુડન્ટ્સ ઇલેક્શનના પ્રચાર માટે એબીવીપીની રેલી\n\nગુજરાતના વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં 24 ઑગસ્ટે સ્ટુડન્ટ્સ યુનિયનનું ઇલેક્શન યોજાયું, જેમાં વિદ્યાર્થિનીઓના સુરક્ષાના પ્રશ્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'એક લડકી કો દેખા તો ઐસા લગા' ફિલ્મ જેવી જ અસલ જિંદગીની કહાણી\\nસારાંશ: સ્વીટીની શોધમાં સાહિલ (રાજકુમાર રાવ) પંજાબના એક ગામમાં પહોંચે છે.. પંજાબ સુધી પહોંચતા તેઓ સ્વીટીના શબ્દો ઉચ્ચારે છે - \"ટ્રુ લવ કે રાસ્તે મેં કોઈ ના કોઈ સ્યાપા હોતા હી હૈ.. નહીં તો લવ સ્ટોરી મેં ફીલ કૈસે આએગી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાહિલ ઘણાં ફિલ્મી કરતબ કરીને સ્વીટી સુધી પહોંચે છે. પરંતુ જ્યારે સ્વીટી તેને પોતાના મનની વાત કહે છે તો ફિલ્મની દિશા એક નવો વળાંક લઈ લે છે.\n\nહાલ જ રિલીઝ થયેલી હિંદી ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' સમલૈંગિક સંબંધોનાં વિષય પર આધારિત છે.\n\nહાલના વર્ષોમાં ભારતીય સમલૈંગિક પુરુષ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિ આગળ આવીને પોતાનો અવાજ બુલંદ કરીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે.\n\nપરંતુ તુલનાત્મક રૂપે સમલૈંગિક મહિલાઓ સ્વતંત્રાથી પોતાને વ્યક્ત કરી રહી નથી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ ફિલ્મના રિલીઝ થવાની સાથે જ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'એક સમયે વાંદરા અને સાપ ઊડતા દેખાય તો નવાઈ નહીં'\\nસારાંશ: માણસના પૂર્વજો વાનર હતા એ આપણે બધા જાણીએ છીએ. આપણા પૂર્વજોને પૂંછડું હતું, જે માણસના કાળક્રમે થયેલા વિકાસમાં ધીરેધીરે લુપ્ત થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમજેમ માણસના શરીરનો વિકાસ થતો ગયો તેમતેમ તેનું સ્વરૂપ પણ બદલાતું ગયું હતું. \n\nશરીરમાં જે અંગોની જરૂર ન હતી એનો જાતે જ અંત આવવા લાગ્યો હતો.\n\nદાખલા તરીકે માણસના શરીરમાં હવે ઍપેન્ડિક્સની કોઈ ભૂમિકા નથી. તેથી તેનું કદ સમય જતાં નાનું થતું જાય છે. \n\nથોડી સદીઓ પછી તે સંપૂર્ણપણે નાશ પામે એવું બની શકે છે. વાસ્તવમાં પ્રકૃતિના વિકાસનું ચક્ર સતત ફરતું રહે છે. માણસનો જન્મ એ ફરતાં ચક્રનું પરિણામ છે. \n\nતમામ જીવો પ્રાકૃતિક વિકાસના પરિણામસ્વરૂપે જ પેદા થયા છે ત્યારે એવું માનવું ખોટું ગણાશે કે ક્રમિક વિકાસનું ચક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઑસ્ટ્રેલિયામાં જીતના હીરો' અજિંક્ય રહાણેને કૅપ્ટન બનાવાની માગ, વાઇરલ વીડિયો\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ પૂરી થયાને એક અઠવાડિયાનો સમય થઈ ગયો છે, પણ આ જીતને લઈને હજુ પણ જશ્નનો માહોલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ક્રિકેટરો સ્વદેશ આવી ગયા છે. તેમનું અહીં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, તેના કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે.\n\nભારતીય ખેલાડીઓનું વિવિધ ભેટસોગાતથી સ્વાગત પણ થઈ રહ્યું છે.\n\nસૌથી પહેલા બીસીસીઆઈએ આખી ટીમને પાંચ કરોડ બૉનસ આપવાની જાહેરાત કરી છે.\n\nબાદમાં શુક્રવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ છ ક્રિકેટરોને મહિન્દ્રા થાર આપવાની જાહેરાત કરી.\n\nઆનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ ભેટનો હેતુ યુવાઓને ખુદમાં ભરોસો રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.\n\nતેઓએ ટ્વીટ કર્યું, \"છ યુવા ખેલાડીઓએ હાલમાં રમાયેલી ઐતિહાસિક ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઓખી' વાવાઝોડું વિખેરાયું, વરસાદની શક્યતા યથાવત્\\nસારાંશ: ગુજરાતના મોટાભાગના વિસ્તારોના વાતાવારણમાં પલટો લાવનારું 'ઓખી' વાવાઝોડું વિખેરાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઓખી' વાવાઝોડું વિખેરાઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે\n\nગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં 'ઓખી' વાવાઝોડાની અસરના કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યના ઘણાં વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. \n\nગુજરાતના હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ ઓખી વાવાઝોડું હવે શાંત પડ્યું છે. અરબી સમુદ્રના મધ્યપૂર્વ ભાગ તરફથી આવી રહેલું આ વાવાઝોડું પાંચમી નવેમ્બરે બપોરે અઢી વાગ્યે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. \n\nવાવાઝોડું વિખેરાયું ત્યારે તેનું સ્થાન સુરતથી 290 કિમોમીટર દૂર અને મુંબઈથી 190 કિમોમીટર દૂર હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઓફિસે રેડ લિપસ્ટિક કરીને ગઈ તો પુરુષો તો ઠીક...'\\nસારાંશ: \"મેં બાળપણથી ક્યારેય મેકઅપ કર્યો ન હતો એટલે પહેલીવાર રેડ લિપસ્ટિક ખરીદી પછી બીજા જ દિવસે હું એ લગાવીને ઓફિસે ગઈ હતી. પુરુષોની વાત જવા દો, અન્ય સ્ત્રીઓએ પણ મારી સામે એવી રીતે જોયું હતું કે જાણે હું બીજા ગ્રહમાંથી આવી હોઉં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"થોડા દિવસ આવું ચાલતું રહ્યું એટલે મેં લિપસ્ટિક વાપરવાનું બંધ કરી દીધું હતું. લોકો મને રોજ અસહજતાનો અનુભવ કરાવે એવું કરવાનો શું ફાયદો?\"\n\nદિલ્હીમાં કન્ટેન્ટ ક્યૂરેટર તરીકે કામ કરતાં પ્રતિભા મિશ્રાએ એકશ્વાસે આ વાત જણાવી હતી.\n\nરોજ મેક અપ કરીને ઓફિસે આવતી મહિલાઓ તેમના પ્રત્યેના લોકોનાં વલણમાં કોઈ ફરક અનુભવતી હોય છે?\n\nઆ સવાલ સ્કોટલૅન્ડમાં થયેલાં એક સંશોધન પછી સર્જાયો છે. એ સંશોધન મુજબ, મેક અપ કરતી મહિલાઓની નેતૃત્વ ક્ષમતા વિશેની સમજ પર નકારાત્મક અસર ઊભી કરે છે. \n\nએટલે કે મેક અપ કરનારી મહિલાઓ વિશે એવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કટોકટી માટે આજ સુધી કૉંગ્રેસે માફી નથી માંગી'\\nસારાંશ: 1975માં અલાહાબાદ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી કરતા શ્રીમતી ઇંદિરા ગાંધીને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ હતો. ઇંદિરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચૌદ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.\n\nએ સમયે ઇંદિરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાના બદલે દેશમાં કટોકટી લાગુ કરી દીધી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી.\n\nકોર્ટના કે કાયદાકીય કોઈ પણ દસ્તાવેજ વગર ગેરકાનૂની ઢબે તેમણે વિપક્ષના સભ્યોને રાજકીય કેદી બનાવી લીધા હતા. \n\nએક લાખથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઇંદિરા ગાંધી પોતે જ કાયદો બની ગયાં હતાં.\n\nરાજીનામું આપવા વિચાર કરેલો \n\nસંજય ગાંધી, ઇંદિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કર્ણાટક બાદ નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડી અજેય રહી નથી'\\nસારાંશ: લાંબા સમય બાદ વિપક્ષે સત્તાધારી ભાજપને માત આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બહુમતી વગર ભાજપ કર્ણાટકમાં પણ ગોવા અને મણિપુરની જેમ કોઈને કોઈ રીતે પોતાની સરકાર બનાવવાનો જુગાડ કરી રહ્યો હતો. સરકાર બની તો ખરા, પરંતુ ત્રીજા દિવસે જ પડી ગઈ. \n\nતમામ ચાલાકી અપનાવવામાં આવી પણ ભાજપ ગૃહમાં બહુમતી સાબિત કરી શક્યો નહીં. રાજભવનનો ચહેરો પણ ખરાબ થયો. ભૂતકાળમાં ઘણા પ્રદેશોમાં આવું ઘણી વખત થઈ ચૂક્યું છે. \n\nબેંગલુરૂમાં રાજ્યપાલે જે રીતે 117 સભ્યોના સમર્થન વાળી કોંગ્રેસ- જનતા દળ (એસ) ગઠબંધનની અવગણના કરી 104 સભ્યોના સમર્થન વાળા ભાજપને સરકાર બનાવવા અને પછી બહુમતી સાબિત કરવા 15 દિવસ લાંબો સમયગાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કાશ્મીરનો વિશેષાધિકાર સમાપ્ત કરવો ગેરબંધારણીય છે' : નૂરાની\\nસારાંશ: ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370માં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં ભારત વિરોધી પ્રદર્શન\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠકમાં તે અંગે નિર્ણય લેવાયો જેના અંગે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ઘોષણા કરી હતી.\n\nઆ આદેશ પર રાષ્ટ્રપતિએ પણ હસ્તાક્ષર કરી દીધા છે.\n\nઆ અંગે બીબીસીએ બંધારણના નિષ્ણાત એ. જી. નૂરાની સાથે વાતચીત કરી. \n\nકલમ 370ને નાબૂદ થવા અંગે એ. જી. નૂરાનીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, \"આ એક ગેરકાયદેસર નિર્ણય છે. એક રીતે જોવા જઈએ તો આ દગાખોરી છે.\"\n\n\"બે અઠવાડિયાંથી તમે સાંભળી રહ્યા હતા કે પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં હુમલો કરવા અંગે યોજના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કિમ નક્કર પગલાં ભરે, પછી જ ટ્રમ્પ સાથે મુલાકાત'\\nસારાંશ: અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉન વચ્ચેની સંભવિત મુલાકાત વિશે હવે એક શરત મૂકી છે. અમેરિકાએ કહ્યું છે કે ઉત્તર કોરિયા પહેલા કંઇક નક્કર પગલાં ભરે પછી જ આ મુલાકાત સંભવ બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ગુરુવારે જ્યારે આ બેઠકના આમંત્રણ વિશે ચર્ચા શરૂ થઈ હતી ત્યારે અમેરિકન પ્રશાસને ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત માટે કોઈ જ શરતનો ઉલ્લેખ નહોતો કર્યો.\n\nવાઇટ હાઉસનાં પ્રવક્તા સારા સૅન્ડર્સે શુક્રવારે પત્રકારોને માહિતી આપતાં કહ્યું, \"આ બેઠક ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી ઉત્તર કોરિયા એવા કેટલાંક પગલાં ન ભરે, જેને માટે તેણે પહેલાથી જ વાયદો કરેલો છે.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસૅન્ડર્સે એ સ્પષ્ટતા નથી કરી કે ઉત્તર કોરિયાએ કયા વાયદા પૂરા કરવાના છે, અથવા આ બેઠકને શક્ય બનાવવા ઉત્તર કોરિયાએ શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કૉન્ડોમ શાકાહારી હશે કે નહીં એ અમે પહેલાં વિચાર્યું પણ ન હતું.'\\nસારાંશ: ફિલિપ સીફર અને વાલ્ડેમર ઝાઈલર તેમના નવા બિઝનેસ માટે 2015માં ક્રાઉડ ફંડિંગ કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીફર કહે છે, \"પૈસા આપનારા લોકો અમને હંમેશાં એક જ સવાલ પૂછતા હતાઃ શું કૉન્ડોમ શાકાહારી છે?\"\n\nસીફર અને ઝાઈલર ત્યાં સુધી એ જાણતા ન હતા કે કૉન્ડોમના રબરને મુલાયમ બનાવવા માટે સામાન્ય રીતે જાનવરોના પ્રોટીનનો ઉપયોગ થતો હોય છે. \n\nજર્મનીના બર્લિનના આ બન્ને ઉદ્યોગસાહસિકો, 8 અબજ ડૉલરના વૈશ્વિક કૉન્ડોમ માર્કેટમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત ગ્રાહકો મારફતે પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરતા હતા. \n\nપર્યાવરણ પ્રત્યે જાગૃત લોકોની સંખ્યા મોટી હતી અને એ તેમના માટે આશ્ચર્યજનક હતું. આજે ચાર વર્ષ પછી તેમની ટકાઉ અને શાકાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કોઈ મદદે ન આવ્યું ત્યારે મારે જ માતા માટે કબર ખોદવી પડી' : કોરોનાથી અનાથ થયેલાં બાળકોનું શું થાય છે?\\nસારાંશ: \"અમારા માતાપિતાના મૃત્યુ પછી કોઈ તેમને અડવા માંગતું ન હતું. તેથી મારે મારી માતાની કબર જાતે ખોદવી પડી અને તેમને દફનાવવા પડ્યાં. મેં આ બધું એકલા હાથે કર્યું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસ સંક્રમણને કારણે પોતાના માતા-પિતાનાં મૃત્યુ પછી સોની અને તેમના ભાઈ અને બહેન અનાથ થઈ ગયાં\n\nસોની કુમારીએ એક વીડિયો કૉલ પર મને પોતાની આપવીતી જણાવી. \n\nતેમણે કઈ રીતે પીપીઈ કિટ પહેરીને પોતાનાં ઘરની નજીક જમીનના નાના ટુકડા પર પોતાનાં માતાને દફનાવવાં પડ્યાં તેની વાત કરી.\n\nઅનાથ થઈ ગયેલી દીકરીની એ મુશ્કેલીની ઘડીઓને એક સ્થાનિક પત્રકારે પોતાની તસવીરોમાં કેદ કરી હતી.\n\nસોનીને તે દિવસની એક-એક પળ યાદ છે. તેમના પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા અને માતાની તબિયત પણ બગડતી જતી હતી. \n\nતેથી તેમણે નાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કોણ છે સચીન? હું નથી ઓળખતી!' કહેનારા ટૅનિસ પ્લૅયર શારાપોવા પર 'થેંક્યૂ-સોરી'ની વર્ષા કેમ થઈ રહી છે?\\nસારાંશ: ખેડૂત આંદોલનને દેશમાં બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે હજુ મડાગાંઠ યથાવત છે. હવે વિદેશી સેલિબ્રિટિઝ-કાર્યકરો અને દેશના સેલિબ્રિટિઝ પણ આ મામલે એકબીજા સામે વાકયુદ્ધ છેડી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક સોશિયલ મીડિયા તરફ સરકાર તરફી વલણમાં જોવા મળ્યા તો કેટલાક વિદેશી સેલિબ્રિટિઝ અને કાર્યકરના સમર્થનમાં ટ્વીટ કર્યાં છે.\n\nઆ સમગ્ર સોશિયલ મીડિયા સંવાદોમાં સ્પોર્ટ્સપર્સન પણ સામેલ છે. જેમાં સચીન તેંડુલકરે પણ એક ટ્વીટ કર્યું હતું.\n\nતેમણે ટ્વીટમાં લખ્યું હતું કે વિદેશી વ્યક્તિઓ ભારતની આંતરિક બાબતો મામલે પ્રેક્ષક બની શકે પરંતુ ભાગીદાર નહીં. \n\nએનો અર્થ કે તેમણે ભારત સામે કુપ્રચાર ચલાવવામાં આવી રહ્યો હોવાની બાબતને સમર્થન આપી સરકારના બચાવમાં ટ્વીટ કર્યું હતું.\n\nજેને પગલે તેમના જ કેટલાક ફૅન્સ અને સોશિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કોરોના વાઇરસ પણ જીવ છે, એને પણ જીવવાનો અધિકાર', ત્રિવેન્દ્રસિંહ રાવતના નિવેદનથી વિવાદ - BBC TOP NEWS\\nસારાંશ: ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે \"કોરોના વાઇરસને પણ આપણી જેમ જીવવાનો અધિકાર છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું કે કોરોના વાઇરસને પણ આપણી જેમ જીવવાનો અધિકાર છે.\n\nતેમણે ગુરુવારે કહ્યું કે કોરોના વાઇરસ એક જીવ છે, જેને જીવવાનો અધિકાર છે.\n\nએક ખાનગી સમાચાર ચેનલને તેમણે કહ્યું કે \"ફિલસૂફીની દૃષ્ટિએ જોઈએ તો કોરોના વાઇરસ સજીવ છે.\"\n\n\"તેને પણ અન્ય લોકોની જેમ જીવવાનો અધિકાર છે. પરંતુ આપણે (મનુષ્ય)પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે નીકળ્યા છીએ. આથી એ સતત રૂપ બદલી રહ્યો છે.\"ત્રિવેન્દ્રસિંહ રાવતની આ ટિપ્પણીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે, લોકો તેમને ટ્રોલ કરી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કોરોના વાઇરસને ગરીબોએ નહીં, અમીરોએ ફેલાવ્યો' - દૃષ્ટિકોણ\\nસારાંશ: કોઈ પણ મહામારીનો માર હંમેશા હાંસિયા પર રહેલો ગરીબ વર્ગ સહન કરે છે. પરંતુ લોકો આ અસહાય વર્ગને મહામારી ફેલાવાનું કારણ માને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય રીતે અમીર અને મધ્યમ વર્ગ માને છે કે મહામારી ગરીબોથી ફેલાતી હોય છે. પરંતુ જો ઇતિહાસ પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે મહામારી ઉચ્ચ કુળ અને વર્ગના લોકોમાંથી મધ્યમ વર્ગ અને પછી ગરીબો સુધી પહોંચે છે.\n\nહું અલાહાબાદની પાસે એક ગામમાં રહેનારા એક ઉંમરલાયક વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.\n\nવાત કોરોના અને તેનાથી બચવાના ઉપાયો સાથે જોડાયેલી હતી. વાતની વચ્ચે તેમણે મને પૂછ્યું, \"કોઈ પણ મહામારી ગરીબોના ખભે ચઢીને આવે છે કે અમીરોના?\"\n\nઆ મારા માટે એક યક્ષપ્રશ્ન હતો. શહેરના મધ્યમ વર્ગની કોઈ પણ વ્યક્તિ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'કોરોના વાઇરસે મારા પરિવારને વેરવિખેર કરી નાખ્યો'\\nસારાંશ: ધોરણ-12 સાયન્યનું પોતાનું પરિણામ લેતી વખતે 17 વર્ષીય ખુશાલી તમાયચીની આંખો માત્ર ભીની નહોતી, પરંતુ તે ધ્રૂસકેધ્રૂસકે રડી રહી હતી. તેના મિત્રો અને તેમના વાલીઓ પણ તેની સાથે રડી રહ્યાં હતાં. આ દિવસની ખુશાલીના પપ્પા ઍડવૉકેટ ઉમેશ તમાયચી ઘણાં વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, અને તેઓ જાણે કે આ દિવસ માટે જ જીવી રહ્યા હતા. આ દિવસ આવે તેના એક દિવસ પહેલાં જ ઉમેશ કોરોના વાઇરસ સામેનો પોતાનો લાંબો જંગ હારી ચૂક્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખુશાલી તેના પપ્પા વગર જ પરિણામ લેવા આવી હતી. 44 વર્ષીય ઉમેશ તમાયચી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા હતા.\n\n12 મેના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ આવ્યો અને તેમને ખબર પડી કે તેઓ પૉઝિટિવ છે. તેના એક દિવસ અગાઉ 11મી મેના રોજ સોમવારે સાંજે અચાનક જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી. અને તેમનાં પત્ની અને મારાં નાના બહેન શેફાલી તમાયચી તેમને લઈને નરોડા વિસ્તારની આનંદ સર્જિકલ પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈને ગયા.\n\nઆ હૉસ્પિટલ આ વિસ્તારની સૌથી મોટી હૉસ્પિટલ ગણાય છે અને થોડા દિવસો અગાઉ જ શેફાલીએ છાપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ક્યાર' બાદ ‘મહા’ વાવાઝોડું સક્રિય, ગુજરાતને કેટલું જોખમ?\\nસારાંશ: 'મહા' વાવાઝોડાને કારણે લક્ષદ્વીપ સહિત દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં આ વખતે વરસાદની સાથે આવેલા વાવાઝોડાથી રાજ્ય ઘણું પ્રભાવિત થયું હતું. ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.\n\nદિવાળીના સમયમાં પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ભાઈબીજના દિવસે સૌથી વધુ વરસાદ પડ્યો છે. \n\nગુજરાતમાં એક દિવસનો (ભાઈબીજ) રેકૉર્ડ 1176 મિલીમિટર વરસાદ પડ્યો હતો.\n\nઆણંદમાં 113 મિમી, વઢવાણમાં 102 મિમી, લખતરમાં 69 મિમી, સુરેન્દ્રનગર, સાયલા અને વાકાંનેરમાં 69 મિમી વરસાદ નોંધાયો છે.\n\nક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતમાં સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ક્યાર' વાવાઝોડાને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ\\nસારાંશ: ગુજરાતમાં સુપર સાયક્લોન 'ક્યાર' વાવાઝોડાને લઈને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે મોડી સાંજે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી અને વડોદરામાં વરસાદ વરસ્યો હતો. સાંજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.\n\nહવામાનવિભાગની આગાહી અનુસાર વાવાઝોડું પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેને પગલે આગામી ત્રણ દિવસમાં તે ઓમાન-યમનના અખાતમાં પ્રવેશી જશે. \n\nઓમાની અખબાર 'ઓમાન ઑબ્ઝર્વર'ના જણાવ્યા અનુસાર 'ક્યાર' ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને રાસ મદરાકાથી 600 કિલોમિટર દૂર દરિયામાં છે. \n\nજોકે, ભારતીય હવામાનવિભાગના જણાવ્યા અનુસાર 'ક્યાર'નું જોર ઘટ્યું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ખંજર' અંગે USએ તુર્કીને રોકડું પરખાવ્યું\\nસારાંશ: લીરાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયા બાદ વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે તુર્કીનાં આર્થિક સંજોગો પર તેમની બાજ નજર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તુર્કીમાં આર્થિક સંકટનું કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા નિર્ણયો છે એ વાતને ટ્રમ્પના વહીવટી તંત્રે રદિયો આપ્યો છે.\n\nઅમેરિકાએ તુર્કીમાંથી આયાત કરાતાં ઍલ્યુમિનિયમ અને સ્ટીલ ઉત્પાદનો પર જકાત વધારી દીધી છે.\n\nઆ અગાઉ તુર્કીનાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને અમેરિકા પર તુર્કીની પીઠમાં ખંજર ભોંકવાનો આક્ષેપ કર્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએમણે કહ્યું હતું, \"એક તરફ તમે અમારા વ્યૂહાત્મક સહયોગી હોવાનો દાવો કરો છો, તો બીજી બાજુ તમે અમારા પર હુમલો કરો છો? આવું ના જ ચલાવી લેવાય.\"\n\n\"આપણે અફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ખેડૂતો દુઃખી હોય તેમાં મારે કેટલા ટકા?' જો તમે આવું વિચારતા હો તો ભીંત ભૂલો છો!\\nસારાંશ: 'ખેડૂતો દુઃખી હોય તેમાં મારે કેટલા ટકા?' જો તમે આવું વિચારતા હો તો ભીંત ભૂલો છો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યાર પછી તેમની 'નિર્દોષતા'ના અનેક કિસ્સા પ્રચલિત બન્યા. \n\nએવા એક કિસ્સા પ્રમાણે, ગામડાના રસ્તેથી પસાર થતી વખતે ખેતરમાં ઉગેલાં લીલાં મરચાં જોઈને રાજીવ ગાંધીએ એ મતલબનું પૂછ્યું હતું, 'આ મરચાં લીલાં કેમ છે? મરચાં તો લાલ ન હોય?'\n\nતેમને એ વખતે ખ્યાલ ન હતો કે મરચું પહેલાં લીલું હોય ને એમાંથી જ લાલ થાય. \n\nબને કે ઘણા શહેરીઓને, ખાસ કરીને નવી પેઢીના શહેરીઓને, ઉપરની વાતમાં કશું રમુજી ન લાગે-તેમાં કોઈ પ્રકારના અજ્ઞાનનો અહેસાસ પણ ન થાય. \n\nખેતર અને ખેડૂતો વિશે જાણવાની આપણે શી જરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગલી બૉય' ફિલ્મ બનાવવા માટે કેટલી મહેનત કરાઈ?\\nસારાંશ: બોલીવુડની પ્રથમ હિપ હોપ ફિલ્મ ‘ગલી બૉય’નું બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મના પ્રીમિયરમાં રણવીર, આલિયા અને નિર્દેશક ઝોયા ખાન પણ હાજર રહ્યાં હતાં.\n\n‘ગલી બૉય’ ફિલ્મ મુંબઈના સ્લમમાં જીવન જીવીને ગરીબીમાંથી ઉપર ઉઠેલા યુવકની કહાણી છે. તે બે આર્ટિસ્ટથી પ્રેરિત છે. \n\nઆ ફિલ્મ રેપર બનવા માંગતા એક ગરીબ યુવકની કહાણી પણ આધારિત છે.\n\nજુઓ બીબીસી એશિયન નેટવર્કના હારુન રશિદનો બર્લિનથી ખાસ રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગાંજાનાં ખેતરો' મામલે ઉદ્ધવ ઠાકરે પર કંગના રનૌતનો પલટવાર - BBC TOP NEWS\\nસારાંશ: અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના ભાષણનો વળતો જવાબ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ હિંદુસ્તાન ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દશેરા નિમિત્તે આપેલા ભાષણમાં કંગના રનૌતનું નામ લીધા વગર કહ્યું હતું કે કેટલાક લોકો રોજી માટે મુંબઈ આવે છે અને પછી POK કહીને નિંદા કરે છે.\n\nતેમણે કહ્યું હતું, \"મુંબઈ POK છે, ત્યાં બધા જ ડ્રગના બંધાણી છે - એ આવું ચિત્ર રજૂ કરે છે. પણ એમને ખબર નથી કે અમે અમારા ઘરમાં તુલસી ઉગાડીએ છીએ, ગાંજો નહીં.\"\n\n\"ગાંજાનાં ખેતરો તમારા રાજ્યમાં છે, તમને ખબર છે ક્યાં, પણ અમારા મહારાષ્ટ્રમાં તો નહીં જ.\"\n\nકંગનાએ ટ્વિટરથી જવાબ આપતાં કહ્યું, \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગાંધીજીના મોઢે ખોટી વાત મૂકી ભાજપે CAAનો બચાવ કર્યો'\\nસારાંશ: સિટિઝન ઍમેન્ડમૅન્ડ એક્ટ (CAA) સામેનો દેશવ્યાપી વિરોધ શમવાનું નામ લેતો નથી, એટલે સરકારને મોડે મોડેથી તેની ગંભીરતા સમજાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્યપણે પોતાના મનની વાત કરવાના અને બીજાના મનની વાત ધરાર નહીં સાંભળવાના મૂડમાં રહેતા વડા પ્રધાને દેખીતું જૂઠાણું બોલીને પોતાની સરકારને CAA-NRC વિવાદથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો.\n\nત્યાર પછી તો જાહેરમાં આ મામલાના મુખ્ય સૂત્રધાર અમિત શાહે પણ પોતાની અગાઉની વાતમાંથી હાથ ઊંચા કરી દીધા છે.\n\nપરંતુ અસરો ફક્ત ટોચની નેતાગીરીના શરમજનક 'યૂ ટર્ન' પૂરતી મર્યાદિત નથી. જમીની સ્તરે, સડકો પર, વિરોધપ્રદર્શનકારીઓને જવાબ તરીકે CAAનું સમર્થન કરતી રેલીને પ્રદર્શનો યોજવામાં આવ્યાં છે. \n\nએવો એક કાર્યક્રમ મંગળવારની સાંજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગામમાં બે ટંકનું ભોજન ના મળતું હોય ત્યાં પોષણ ક્યાંથી મેળવવું?'\\nસારાંશ: #BBCGujaratOnWheels ની રાઇડર્સ અને બીબીસી ગુજરાતીની ટીમે ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદનાં અંતરીયાળ ગામડાંની મુલાકાત લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમારી ટીમનો છેલ્લો પડાવ દાહોદ જિલ્લો હતો. અહીં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ મોટો પ્રશ્ન છે. \n\nદાહોદનાં અનેક ગામોમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. આવા જ એક ગામની બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી. \n\nએ ગામ એટલે દેવગઢ બારીયા તાલુકાનું ખાંડણીયા ગામ. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચિંતાજનક આંકડા \n\n1530 લોકોની વસતિ ધરાવતાં આ ગામમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે. \n\nઉંમરની સરખામણીએ 78 ટકા બાળકોની ઊંચાઈ ઓછી છે, જ્યારે 44 ટકા બાળકોનું વજન ઊંચાઈ અનુસાર નથી. \n\nઅહીંના 44.2 ટકા બાળકો સરેરાશ કરતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગુજરાત સરકાર ગામડાંમાં શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી રહી નથી'\\nસારાંશ: \"હું રહું તો ગામમાં છું પરંતુ મારે એટલું સક્ષમ બનવું છે કે શહેરના વિદ્યાર્થીઓની સાથે ખભેથી ખભા મળાવી શકું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો 18 વર્ષીય ગુજરાતી યુવતી બિનલના છે જેઓ નડિયાદથી 14 કિલોમિટર દૂર આવેલા ગામમાં રહે છે.\n\n'આઈ કેન ટૉક ઇંગ્લિશ, આઈ કેન વૉક ઇંગ્લિશ, બીકૉઝ ઇંગ્લીશ ઈઝ વેરી ફની લૅંગ્વેજ' અરીસા સામે ઊભી આવું બોલતી વખતે તેના ચહેરા પર સ્મિત અને શરમની રેખાઓ ઊપસી આવે છે.\n\nગુજરાતમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને અમે બિનલના ઘરે પહોંચ્યાં અને ચૂંટણીને લઈને તેમના શું મુદ્દાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો.\n\nસૌપ્રથમ તો અમે બિનલ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જેમ કે, તેમની મનપસંદ આઇસક્રીમ, કૉલેજ બાદ સમય પસાર કરવાનું મનપસંદ સ્થળ, મિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવી દેવાય છે, પણ અમે આંદોલન કરીશું જ'\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વિવાદિત કૃષિકાયદા સામે દિલ્હીની સરહદે પંજાબ-હરિયાણા સહિત દેશના કેટલાંક રાજ્યોના ખેડૂતો 100 દિવસ કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધી સરકાર સાથે સાતથી વધુ વખત ખેડૂતનેતાઓની બેઠકો થઈ ચૂકી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી.\n\nદરમિયાન આ સમગ્ર આંદોલનમાં રાજકારણ પણ ગરમાયું અને વિરોધપ્રદર્શન વચ્ચે હિંસાઓ પણ થઈ, જેમાં ઘણા સામે પોલીસ કાર્યવાહી થઈ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ થયા છે.\n\nઆ આંદોલનની નોંધ આંતરરાષ્ટ્રીય મીડિયા તથા વિદેશી રજાનેતાઓએ પણ લીધી છે. સોશિયલ મીડિયામાં પણ ખેડૂતોના આંદોલનની ભારે ચર્ચા રહી છે.\n\nઆ આંદોલનની અસર ગુજરાતમાં કેવી છે અને ગુજરાતના ખેડૂતો આ આંદોલન પ્રત્યે કેવું વલણ ધરાવે છે, એ સવાલ વારંવાર ઊઠ્યો છે.\n\nગુજરાત ભાજપન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગુજરાતમાં બે વર્ષમાં 15 હજાર નવજાત શિશુઓનાં મોત પર નરેન્દ્ર મોદી કેમ ભાવુક નથી થતા?' શક્તિસિંહ ગોહિલ\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ન્યૂબૉર્ન કૅયર યુનિટમાં સારવાર દરમિયાન 15 હજારથી વધારે નવજાત શિશુઓનાં મૃત્યુ માટે કૉંગ્રેસે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભામાં ઉઠાવેલા સવાલ પર રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં 2018 અને 2019 દરમિયાન 1.06 લાખ નવજાત શિશુઓ દાખલ કરવામાં આવ્યાં હતાં જેમાંથી 15,013 શિશુનાં મૃત્યુ થયાં હતાં.\n\nરાજ્યના લગભગ બધા જિલ્લાઓમાં ન્યૂબૉર્ન કૅયર યુનિટમાં શિશુઓનાં મૃત્યુ નોંધવામાં આવ્યા હતા.\n\nબુધવારે કૉંગ્રેસે ભાજપ સરકારને આ મૃત્યુ માટે જવાબદાર ઠેરવી હતી. \n\nદિલ્હીમાં કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધતા કહ્યું, \"સરકારી દવાખાનામાં સિક ન્યૂ બૉર્ન યુનિટમાં બે વર્ષમાં 15 હજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગુજરાતીઓ દિવાળી ઊજવી શકે માટે ચૂંટણીની તારીખો જાહેર ન થઈ'\\nસારાંશ: ગુજરાતીઓ દિવાળી ઊજવી શકે એટલે ગુજરાતની વિધાનસભાની સાલ ૨૦૧૭માં યોજાનારી ચૂંટણીની તારીખોની ઘોષણા હજુ કરી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેવું દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. \n\nગુજરાતની વિધાનસભાની સાલ 2017માં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. \n\n હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પણ ગુજરાતના સતત પ્રવાસ કરી રહ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nગુજરાતની ચૂંટણીને લઈને ઊઠી રહેલા સવાલો અંગે જોતીએ બીબીસી સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે. \n\nઉત્તર-ગુજરાતમાં પુનર્વસનનું કાર્ય\n\nગુજરાતમાં ચૂંટણીની તારીખો હજી સુધી જાહેર ન કરવા બાબતે જોતીએ એમ કહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ગોમાંસ ખાનારાઓને કારણે મૉબ લિંચિંગની ઘટનાઓ બને છે'\\nસારાંશ: તાજેતરમાં રકબરની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા ઇંદ્રેશ કુમારનું નિવેદન અખબારોમાં પ્રકાશિત થયું હતું, જેની ઉપર ભારે વિવાદ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસના કાર્યકર ઇંદ્રેશકુમાર\n\nતેમણે કહ્યુંહ તું કે જો લોકો ગોમાંસ ખાવાનું બંધ કરી દે તો મૉબ લિંચિંગની ઘટનાઓ બંધ થઈ જશે. \n\nશું તેનો મતલબ એ થયો કે જ્યાર સુધી લોકો ગોમાંસ ખાતા રહેશે, ત્યાર સુધી આ કારણસર હત્યાઓ પણ થતી રહેશે?\n\nરકબરની હત્યા પૂર્વે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો તથા કેન્દ્રને નિર્દેશ આપ્યા હતા કે મૉબ લિંચિંગને (ભીડ દ્વારા હત્યા) કારણે થતી હત્યાને અટકાવવા માટે નવો કાયદો પસાર કરવામાં આવે. \n\nસંઘના વરિષ્ઠ નેતાના નિવેદનની પુષ્ટિ કરવા માટે તથા તેમના વિચારને સમજવા માટે અને તેમને મળવા માટે હુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઘર બનાવવું હતું એટલે તે અમેરિકા ગયો અને તણાઈ ગયો', નદીમાં તણાયેલાં માઇગ્રન્ટ પિતા-પુત્રીના પરિવારજનો\\nસારાંશ: અલ સલ્વાડૉરની સરકારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ અમેરિકામાં ઘૂસવાની કોશિશમાં પોતાના જીવ જોખમમાં ન મૂકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિયો ગ્રૅન્ડ નદીમાં એક વ્યક્તિ અને તેની દીકરીનું ડૂબીને અવસાન થયા બાદ સરકારે આ જાહેરાત કરી છે.\n\nપિતા અને તેમની 23 મહિનાની પુત્રીની તસવીક વિચલિત કરી નાંખે તેવી છે, તેના પર લોકોએ કડક પ્રતિસાદ આપ્યો છે.\n\nઆ દરમિયાન અમેરિકા અને મૅક્સિકોએ કોઈ દસ્તાવેજ વિના આવતા વિદેશીઓ પર નિયંત્રણ રાખવા માટે કડક પગલાં લીધાં છે, તેમાંથી મોટા ભાગના લોકો મધ્ય અમેરિકાથી આવે છે.\n\nતાજેતરમાં આ પ્રકારની ઘટનામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nચેતવણીઃ આ અહેવાલની તસવીરો આપને વિચલિત કરી શકે છે\n\nઆ દેશોમાંથી આવતા લોકોનું કહેવું છે કે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ઘોઘા ફેરીમાં બેસીને દહેજ પાણી ભરવા જઇએ?'\\nસારાંશ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑક્ટોબર મહિનામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ ફેરી સર્વિસને દેશના વિકાસની પ્રતીક ગણાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘોઘા ગામમાં એક મહિને પાણી આવે છે\n\nજોકે, ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા ઘોઘા ગામમાં લોકોને મહિનામાં એક વખત જ પીવાનું પાણી મળે છે. \n\nજ્યારે કોઈ પ્રવાસી રો-રો ફેરી સર્વિસમાં પ્રવાસ કરવા માટે ઘોઘા ખાતે આવેલા ટર્મિનલ તરફ જાય છે, ત્યારે તેમને આ રોડ પર એક દ્રશ્ય અચૂક જોવા મળે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમોટી સંખ્યામાં ઘોઘાની મહિલાઓ તેમનાં માથે બેડાં મૂકી ગામમાંથી તળાવ તરફ પાણી ભરવા જાય છે. \n\nરો-રો ફેરીના રોડ પરથી જ મહિલાઓ પાણી ભરવા જાય છે\n\nકાંતાબહેને તેમની વ્યથા વર્ણવતા બીબીસી ન્યૂઝ ગુજરાતીને કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ચાણક્યે નહીં, EVM અને પૈસાએ ભાજપને જીતાડ્યો'\\nસારાંશ: ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે બેઠકો પર જીતનું અંતર ઓછું રહ્યું છે, ત્યાં EVM વિશે શંકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે ચૂંટણીના પરિણામોને લઇને ભાજપ પર EVM સાથે છેડછાડના આરોપ લગાવ્યા છે\n\nહાર્દિક પટેલ પાટીદારો માટે અનામતની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે અને તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું હતું. \n\nહાર્દિક પટેલે કહ્યું કે, \"તમે મને પૂછો કે જે પાટીદાર વિસ્તારોમાં તમારી રેલીઓમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી, ત્યાં તમારો જાદુ કેમ ન ચાલ્યો? \n\n\"હું કહીશ કે EVM સાથે છેડછાડ કરી ભાજપે જીત મેળવી છે.\"\n\nસંવાદદાતાઓ સાથે વાતચીતમાં હાર્દિકે કહ્યું, \"ભાજપને કોઈ ચાણક્યે નથી જી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'છેલ્લા છ મહિનામાં મારી જિંદગી અચાનક બદલાઈ ગઈ'\\nસારાંશ: જે વિસ્તારમાં છોકરીઓ ડૉક્ટર કે એન્જિનિયરિંગના અભ્યાસ સુધી પણ પહોંચી શકતી નથી તેવા રાજસ્થાનના ભરતપુર જિલ્લાનાં કામાં ગામની આ વાત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિસ્તારમાં અમૂક છોકરીઓ માંડમાંડ ગ્રેજ્યુએશન કે બીએડ સુધી પહોંચી શકી છે. \n\nપરંતુ શહનાઝે કામાં ગામમાં એક નવી સિદ્ધિ મેળવી છે. તે કામાં પંચાયતની પહેલી એમબીબીએસ સરપંચ બની છે.\n\nશહનાઝ માત્ર 24 વર્ષની છે અને એમબીબીએસનાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.\n\nઆ જ મહિનાની 30 તારીખે શહનાઝ ગુરુગ્રામની સિવિલ હોસ્પિટલમાં પોતાની ઇન્ટર્નશીપ શરૂ કરવાની છે. તેઓ આગળ પોસ્ટ ગ્રેજ્યુએશ પણ કરવા ઇચ્છતાં હતાં.\n\nપરંતુ ડૉક્ટર બનતા પહેલાં જ શહનાઝ સરપંચ બની ગઈ છે. \n\nશહનાઝ રાજકારણમાં આવવા ઇચ્છતી હતી પરંતુ આટલું જલ્દી પણ નહીં.\n\nપોતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'છોકરીઓ માત્ર સ્કાર્ફથી તેમનું મસ્તક ઢાંકી લે છે અને છાતી દેખાડે છે'\\nસારાંશ: કેરળમાં એક પ્રોફેસરે ગર્લ સ્ટુડન્ટ્સ વિશે વાંધાજનક નિવેદન કર્યું તેના બીજા દિવસે પણ છોકરીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પ્રોફેસરે છોકરીઓનાં સ્તનની તુલના તરબૂચના બે ટુકડા સાથે કરી હતી. \n\nતેનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં કોઝિકોડસ્થિત ફારુક કોલેજને આસિસ્ટંટ પ્રોફેસર જૌહર મુનવ્વિર યુવતીઓનાં વસ્ત્રોની ટીકા કરતા જોવા-સાંભળવા મળે છે.\n\nપ્રોફેસર કહી રહ્યા છે, \"છોકરીઓ ખુદને દેહને સંપૂર્ણપણે ઢાંકતી નથી. છોકરીઓ હિજાબ પહેરે છે, પણ તેમને પગ દેખાતા રહે છે. જરા વિચારો, આજકાલની આ સ્ટાઈલ છે.\"\n\nપ્રોફેસર આ વીડિયોમાં એવું પણ કહી રહ્યા છે, \"છોકરીઓ માત્ર સ્કાર્ફથી તેમનું મસ્તક ઢાંકી લે છે અને છાતી દેખાડે છે.\"\n\n\"છાતી મહિલાઓના શરીરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જજ લોયાનું મૃત્યુ કોઈ એક પરિવાર સાથે જોડાયેલો મામલો નથી'\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજોએ ઇતિહાસમાં પહેલી વખત દેશને જાહેરમાં કહ્યું કે, દેશની સર્વોચ્ચ અદાલતમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે આ જજો જે સંવેદનશીલ કોર્ટકેસની વાત કરી રહ્યા છે, તેમાં શું જજ લોયાના મૃત્યુનો મામલો પણ છે? એના જવાબમાં જસ્ટિસ ગોગોઈએ કહ્યું, 'હા'\n\nજજ લોયાના મૃત્યુની તપાસ માટે બોમ્બે હાઈ કોર્ટ અ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ કરવામાં આવી છે. \n\nએમાંથી એક બોમ્બે લૉયર્સ એસોસિએશન દ્વારા બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે અને બે અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસુપ્રીમ કોર્ટમાં એક અરજી કોંગ્રેસના નેતા તહેસીન પૂનાવાલાએ દાખલ કરી છે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જન ગણ મન' વિશે વિવાદ પછી શું હતો ટાગોરનો જવાબ\\nસારાંશ: 'ગીતાંજલિ', 'રાજર્ષિ', 'ચોખેર બાલી', 'નૌકાડુબી', 'ગોરા'... રવીંદ્રનાથ ટાગોરના સાહિત્ય સંસારના આ કેટલાક પ્રસિદ્ધ નામ છે, પણ તેમના સાહિત્યનો વ્યાપ તેનાથી પણ વિશાળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાહિત્યનું નોબેલ મેળવનારા રવીંદ્રનાથ ટાગોરને સૌપ્રથમ મહાત્મા ગાંધીએ ગુરુદેવ કહ્યા હતા. સાતમી ઑગસ્ટ રવીંદ્રનાથ ટાગોરની પુણ્યતિથિ છે. \n\n7 મે, 1861ના રોજ ટાગોરનો જન્મ તે વખતના કલકત્તામાં (હવે કોલકાતામાં) થયો હતો. \n\nએવું કહેવાય છે કે રવીંદ્રનાથ ટાગોરે આઠ વર્ષની ઉંમરે જ કવિતા લખવાનું શરૂ કરી દીધું હતું. \n\nતેમણે લખેલું ગીત 'જન ગણ મન' પ્રથમવાર 27 ડિસેમ્બર, 1911ના રોજ કલકત્તામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનના બીજા દિવસના પ્રારંભમાં ગાવામાં આવ્યું હતું. \n\n'અમૃત બાઝાર પત્રિકા' અખબારમાં તે પછીના દિવસે આ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જનતા 'મૂરખ' નથી, નેતા કામ કરે છે કે તે નહીં જાણે છે'\\nસારાંશ: કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનું કહેવું છે કે, જનતા 'મૂરખ' નથી, કયો નેતા કામ કરે છે તે જાણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાત દિવસની ભારતયાત્રાના ત્રીજા દિવસે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત લીધી હતી.\n\nIIM અમદાવાદ ખાતે ટ્રુડોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.\n\nલગભગ 50 મિનિટની ચર્ચામાં તેમણે મહિલા સમાનતા, ઇમિગ્રન્ટ્સ, લઘુ ઉદ્યોગો, મહાત્મા ગાંધી તથા પછાત વર્ગો વિશે વાત કરી હતી.\n\nશુક્રવારે ટ્રુડો અને મોદીની વચ્ચે મુલાકાત યોજાશે. જેમાં સંરક્ષણ, અણુ સહકાર, વ્યાપાર તથા અવકાશ ક્ષેત્રે સહયોગ જેવા મુદ્દાઓ ચર્ચાય તેવી શક્યતા છે.\n\nટ્રુડોની ચર્ચાની મુખ્ય બાબતો\n\nજસ્ટીન ટ્રુડોનું સ્વાગત કરતા ગુજરાતના મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જનાજો ખભે લઈને કલાકો રખડીએ છીએ, ગામલોકો કબ્રસ્તાનમાં દફનવિધિ નથી કરવા દેતા'\\nસારાંશ: \"મૃત્યુ બાદ અમારે અમારા સ્વજનનો જનાજો ખભે લઈને દફનવિધિ માટે એક ગામથી બીજે ગામ અને એક કબ્રસ્તાનથી બીજા કબ્રસ્તાન ભટકવું પડે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"આખી જિંદગી જમીનવિહોણા રહેલા અમારા માણસોને મરણ બાદ દફનવિધિ માટે પણ થોડી જમીન નસીબ મેળવવામાં મુશ્કેલી પડે છે.\"\n\nઆ શબ્દો છે મહેસાણાના કડી તાલુકાના મેડા-આદરેજ ગામના રહેવાસી દિલાવરભાઈ ડફેરના.\n\nમૃત્યુ પામેલા પોતાનાં સ્વજનની દફનવિધિ માટે આખરે કેમ વલખાં મારવાં પડે છે?\n\nઆ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, \"અમે રહ્યા ડફેર. અમારી પાસે ન પોતાની જમીન હોય છે, ન પોતાનું મકાન. જ્યાં કામ મળે ત્યાં ગામથી દૂર ઝૂંપડાં બાંધીને રહેવા લાગીએ છીએ.\"\n\n\"અન્ય સમાજના લોકો અમને ગુનેગાર કોમ માને છે, તેથી અમે જ્યાં રહીએ છીએ તે ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જવાહરલાલ નહેરુ પ્રિયંકાના રિસેપ્શનમાં હતા ત્યારે મોદી ખેડૂતો સાથે હતા'\\nસારાંશ: 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસનું રિસેપ્શન મંગળવારે નવી દિલ્હી ખાતે યોજાયું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી ખાતે આયોજિત રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો.\n\nપ્રિયંકાએ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિકે કાળા કલરનું શૂટ પહેર્યું હતું.\n\nઆ પહેલાં ગત સપ્તાહે પ્રિયંકા અને નિકે જોધપુરમાં લગ્ન કર્યાં હતાં.\n\nમહેંદી, સંગીત, ખ્રિસ્તી ધર્મવિધિથી લગ્ન, હિંદુ ધર્મવિધિથી લગ્ન સહિતની વિધિઓ યોજાઈ હતી.\n\nવડા પ્રધાનની પ્રિયંકા અને નિકના રિસેપ્શનમાં હાજરીને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ઊભી થઈ હતી.\n\nસોશિયલ મીડિયામાં લોકો શું કહી રહ્યા છે?\n\nસૌરભ દૂબે નામના યૂઝરે ટ્વીટ કર્યું હતું, ''નિકે કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જાંઘવાળી તસવીર' ફેસબુક પર પોસ્ટ કરતા કેમ મહિલાની ધરપકડ કરાઈ?\\nસારાંશ: ગયા મહિને કેરળના વિવાદિત સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની નિષ્ફળ કોશિશ કરનારી મહિલાને પોલીસે 'અશ્લીલતા પ્રદર્શિત કરતી' એક તસવીર પોસ્ટ કરવાના આરોપસર ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેહાના ફાતિમા\n\n32 વર્ષનાં રેહાના ફાતિમા પર આરોપ છે કે સબરીમાલા મંદિરમાં જતી વખતે તેમણે સોશિયલ મીડિયા પર ફેસબુક પર પોતાની એક સેલ્ફી પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેમની સાથળ દેખાઈ રહી છે. \n\nરેહાના ટેલિકૉમ ટેકનિશિયન તરીકે કામ કરે છે અને એક મૉડલ છે. \n\nઆ ઑક્ટોબરમાં રેહાના અને એક અન્ય મહિલા પત્રકાર ચુસ્ત સુરક્ષા વચ્ચે સબરીમાલા મંદિર પહોંચ્યાં હતાં. \n\nતેઓ મંદિરના મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયાં હતાં પરંતુ ભક્તોના વિરોધના કારણે તેમને ત્યાંથી પરત આવવું પડ્યું હતું. \n\nએવું માનવામાં આવે છે કે સબરીમાલા મંદિરમાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જાને ભી દો યારો'ના શૂટિંગ સમયના રસપ્રદ કિસ્સા અને વાતો\\nસારાંશ: ફિલ્મ દિગ્દર્શક કુંદન શાહનું શનિવારે સવારે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મ જાને ભી દો યારોનું પોસ્ટર\n\n69 વર્ષીય શાહનો જન્મ 19મી ઓક્ટોબર 1947ના રોજ થયો હતો. \n\nકુંદન શાહે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાંથી દિગ્દર્શનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. \n\n1983માં ફિલ્મ 'જાને ભી દો યારો' દ્વારા તેમણે ફિલ્મ કૅરિયરની શરૂઆત કરી હતી. તેઓ ફિલ્મના સહાયક પટકથા લેખક પણ હતા. \n\nભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતી આ ફિલ્મનો જાદુ આજે પણ દર્શકોના માનસ પર છવાયેલો છે. \n\nજાને ભી દો યારો \n\nનસિરુદ્દીન શાહ\n\nકુંદન શાહ દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે કર્યું હતું. \n\nઆ ફિલ્મમાં નસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જે દીકરીને જન્મતાવેંત મારી નાખવાનો વિચાર હતો તેના પર આજે ગર્વ છે'\\nસારાંશ: જ્યારે મિત્તલનો જન્મ થયો ત્યારે સંબંધીઓએ તેને ઇન્જેકશન આપી મારી નાખવાની સલાહ આપી હતી, જેથી કરીને તેને કોઈ ધિક્કારે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિક્ષા આપતાં મિત્તલ પંડિત\n\nપરંતુ આજે મિત્તલ માત્ર ભણવાનું જ નહીં પણ પોતાનું બધું જ કામ જાતે કરે છે. રસોઈ સાથે ઘરનાં તમામ કામ કરે છે. \n\n16 વર્ષનાં મિત્તલ પંડિત બાળપણથી બંને પગમાં ક્ષતિ ધરાવે છે.\n\nજ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ અન્ય મહિલાઓ માટે શું મૅસેજ આપવા માગે છે?\n\nતેમણે બીબીસીને જણાવ્યું, \"સમય અને સંજોગો ક્યારેય અનુકૂળ હોતા નથી પણ આપણે તેને અનુકૂળ થવું પડે છે.\" \n\nએક યોદ્ધા જેવા પોતાના સ્વભાવનો પરિચય આપતાં મિત્તલ કહે, \"હું ક્યારેય હાર નહીં માનું અને એ જ કારણથી મેં ક્યારેક કોઈની પણ ઉપર આધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જેહાદી હજામો'ની આ વાઇરલ તસવીરનું સત્ય : ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયામાં બે છોકરાની આ તસવીર એવા દાવા સાથે શૅર કરાઈ રહી છે કે મુંબઈ પોલીસે તેમની હિંદુ છોકરાઓમાં એઇડ્સ ફેલાવવાના આરોપસર ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર સાથેની મોટા ભાગની પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે, \"જેહાદ માટે આ હૅર-ડ્રેસર છોકરાઓને એઇડ્સવાળી બ્લેડ આપવામાં આવી હતી અને તેમને હિંદુ ગ્રાહકોમાં ચીરો પાડવાનું શીખવવામાં આવ્યું હતું.\"\n\nછેલ્લા કેટલાક દિવસમાં ફેસબુક અને ટ્વિટર પર વીસ હજારથી વધુ વાર આ તસવીરને શૅર કરવામાં આવી છે.\n\nઆ તસવીર સાથે એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે \"આ બે છોકરાએ પોલીસ સામે કબૂલ કર્યું છે કે તેમને જેહાદ માટે મસ્જિદો તરફથી પૈસા મળતા હતા.\"\n\nઘણાં દક્ષિણપંથી વલણવાળાં ફેસબુક ગ્રૂપમાં લોકોએ આ તસવીર શૅર કરી છે અને લખ્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જો ઝાડની ડાળી તૂટી હોત, તો હું પણ ખીણમાં પડી ગયો હોત'\\nસારાંશ: મહારાષ્ટ્રના પોલાદપુર અને મહાબળેશ્વર વિસ્તારમાં શનિવારે થયેલા બસ અકસ્માતમાં 30 લોકો મૃત્યુ પામ્યા છે. એ બસમાં કુલ 31 લોકો હતા, તેમાંથી માત્ર એક જ વ્યક્તિનો જીવ બચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિ\n\nબસમાં પોતાના મિત્રો સાથે પ્રવાસ પર જઈ રહેલા પ્રકાશ સાવંત દેસાઈ અકસ્માત બાદ જ્યારે બસ ખાઈમાં પડી રહી હતી ત્યારે એક ઝાડને પકડીને તેમાંથી નીકળી ગયા અને પોતાનો જીવ બચાવ્યો.\n\nઅકસ્માત બાદ કેટલાક લોકોએ તેમની સાથે વાત કરી, જેનો વીડિયો વાઇરલ થઈ ગયો છે.\n\nઆ અકસ્માત રાયગઢ જિલ્લામાં થયો છે. દાપોલી કોંકણ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓને મહાબળેશ્વર લઈ જઈ રહેલી એ બસ અચાનક ખાઈમાં પડી હતી.\n\nશું તમે આ વાંચ્યું?\n\nઘટના સ્થળે હાજર રાયગઢ જિલ્લાના કલેક્ટર વિજય સૂર્યવંશીએ બીબીસીને જણાવ્યું, \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જો મોદી સરકારને બુલેટ ટ્રેન કરવી હોય તો પોતાના પૈસે કરે, અમારા માથે શું કામ મારે છે?'\\nસારાંશ: મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરે કૉલોનીના જંગલમાં મેટ્રો કારશેડનું કામકાજ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાતને સાંકળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ સરકારના સહયોગી પક્ષનું નિવેદન આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુરોગામી દેવેન્દ્ર ફડનવીસ સરકારના કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલા અને શિવસેના જેનો વિરોધ કરતી હતી એવા પ્રોજેક્ટ્સનું શું થશે, એવો સવાલ ઉપસ્થિત થયો છે. \n\nઆ દરમિયાન મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે બુલેટ ટ્રેન કોને જોઈએ છે? શું મુંબઈએ એની માગણી કરી હતી? \n\nબુલેટ ટ્રેનઃ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ\n\nઆ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન 2022 સુધીમાં શરૂ કરવાની યોજના છે. \n\nઆ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જો સંસદ કહેશે તો PoK પર કાર્યવાહી કરીશું.' - આર્મી ચીફ મુકુંદ નરવણે\\nસારાંશ: ભારતના નવા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે શનિવારે નવી દિલ્હી ખાતે પોતાની પ્રથમ પત્રકારપરિષદ સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયા સાથે વાત કરતાં મુકુંદ નરવણેએ કહ્યું, \"જો ભારતીય સંસદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતમાં હોય એવું ઇચ્છતી હશે અને જો અમને આ અંગે કોઈ આદેશ મળશે, તો અમે યોગ્ય કાર્યવાહી જરૂર કરીશું.\"\n\nખરેખર તેમને પુછાયું હતું કે, ભારતના રાજકીય નેતૃત્વ દ્વારા વારંવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતમાં સામેલ કરવા અંગે નિવેદનો આપતા રહે છે, આ અંગે આપ શું વિચારો છો.\n\nપોતાના જવાબમાં નરવણેએ કહ્યું કે, \"સંપૂર્ણ કાશ્મીર ભારતનો એક ભાગ છે, આ એક સંસદીય સંકલ્પ છે.\"\n\nનરવણે બીજું શું શું બોલ્યા?\n\nનવા આર્મી ચીફે કહ્યું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જ્યારે 21 વર્ષની વયે હું પહેલી વખત કાન્તિ ભટ્ટને મળી'\\nસારાંશ: 21 વર્ષની ગ્રેજ્યુએટ થઈને કૉલેજમાંથી તાજી જ બહાર પડેલી એક છોકરી કાન્તિ ભટ્ટ પાસે આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખુરશી પર એક પગ વાળીને બેઠા અને ટેબલ પર માથું નીચું કરીને લખી રહેલા કાન્તિભાઈએ અડધો-પોણો કલાક પછી તે છોકરી સામે જોયું.\n\n'મારે અભિયાનમાં કામ કરવું છે' કહીને એ છોકરીએ લાલ વૅલ્વેટના પૂઠ્ઠાવાળી એક ડાયરી કાન્તિભાઈ સામે ધરી. જેમાં એકાદ-બે નિબંધ કે વાર્તા લખી હતી.\n\nકાન્તિભાઈએ એનાં પાનાંઓ પર નજર ફેરવી. કાન્તિભાઈએ કહ્યું, \"રિપોર્ટિંગ કરીશ?\" રિપોર્ટિંગ વિશે ખાસ કોઈ જાણકારી ન હોવા છતાં તે છોકરીએ કહ્યું, \"હા ભલે.\" \n\n\"સારું તો આજથી તારી નોકરી શરૂ. કમાટીપુરા જા. આપણે મારવાડીઓ વિશે એક લેખ કરીએ છીએ એમાં મને માહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જ્યારે મારા જ રેપનો વીડિયો મેં પોર્ન સાઇટ પર જોયો'\\nસારાંશ: રોઝ કેલેમ્બાએ ગયા વર્ષે એક બ્લૉગ લખીને જણાવ્યું હતું કે 14 વર્ષની વયે તેઓ બળાત્કારનો ભોગ બન્યાં ત્યારે એ જાતીય હુમલાનો વીડિયો એક જાણીતી પોર્ન સાઇટ પર મુકાયો હતો અને તેને હઠાવવામાં મુશ્કેલી પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ બાદ ડઝનબંધ લોકોએ રોઝનો સંપર્ક કરીને જણાવ્યું કે તેઓ પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે.\n\nચેતવણીઃ આ અહેવાલ જાતીય હુમલાને લગતો છે\n\nરોઝ રૂમ ખાલી કરતાં હતા તે વખતે નર્સ ત્યાં ઊભાં રહ્યાં. તેમણે કહ્યું, “તમે ભોગ બન્યાં એનો મને અફસોસ છે.” ધ્રૂજતા અવાજે તેઓ ધીમેથી બોલ્યાં, “મારી પુત્રી પર પણ બળાત્કાર થયો હતો.”\n\nરોઝે તેમની સામે જોયું. તેમની ઉંમર 40 વર્ષ કરતાં વધારે નહીં હોય તેમ તેને લાગ્યું.\n\nતેમને જાતીય હુમલા પછીની સવાર યાદ આવી ગઈ, જ્યારે તેમણે પોલીસ કર્મચારી અને ડૉક્ટર સાથે વાત કરી હતી.\n\nતેમની પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જ્યારે મારી અંદર જીવ જ નહોતો અને હું પાંચ મિનિટ માટે મરી ગઈ હતી'\\nસારાંશ: \"મારા હોઠ સૂકા પડી ગયા હતા, મેં શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું, મારા હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉરા ડાલેસિયો કહે છે, \"તે સમયે લાગ્યું કે મારી અંદર જીવ જ બચ્યો નથી. હું પાંચ મિનિટ માટે મરી ગઈ હતી. ડૉક્ટર મને જીવતી કરવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા હતા.\"\n\n27 વર્ષીય લૉરા ત્રણ વર્ષ પહેલાં જ્યારે નોકરી પરથી ઘરે પરત ફર્યાં ત્યારે અચાનક બેભાન થઈને જમીન પર પડી ગયાં હતાં.\n\nવ્યવસાયે નર્સ એવાં લૉરાને કાર્ડિએક અરેસ્ટ થયો હતો. તેમણે આ અંગે બીબીસી સાથે વાત કરી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબ્રિટનમાં 80 હજાર કરતાં વધારે યુવાન એવાં છે કે જેઓ જાણે છે કે તેઓ હૃદય સાથે જોડાયેલી બીમારીઓ સાથે જીવી રહ્યાં છે.\n\nબ્રિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'જ્યારે હું મારા પિતાના હત્યારાને ભેટી પડી'\\nસારાંશ: નવ વર્ષીય કૅન્ડિસ મામાએ છુપાઈને એક પુસ્તકનું એવું પાનું ખોલીને જોયું જે તેણે નહોતું જોવું જોઈતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅન્ડિસ\n\nઆ પાના પર રહેલા ફોટોના કારણે એક હકીકતથી તેનો સામનો થયો- તે હત્યા કરાયેલા તેમના પિતાની તસવીર હતી. પરંતુ આ ઘટનાનાં વર્ષો બાદ કૅન્ડીસ ન માત્ર તેમના પિતાના હત્યારાને મળ્યા, પરંતુ તેમને માફ પણ કરી દીધા. તે વ્યક્તિ હતી, 'પ્રાઇમ ઇવિલ' તરીકે જાણીતા યુજીન ડી કોક.\n\n\"વેર ડીડ ધ ગર્લ ગો ફ્રૉમ સોએટો, વેર ડીડ ધ ગર્લ ગો ફ્રૉમ સોએટો...\"\n\nજ્યારે પણ ક્લેરન્સ કાર્ટરનું આ ગીત રેડિયો પર આવે ત્યારે 29 વર્ષીય કૅન્ડિસના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે, કારણ કે તેમને ખબર છે કે આ તેમના પિતાનું મનપસંદ ગીત હતું.\n\nજોકે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ટિક-ટૉક' શી બલા છે જેના લોકો દીવાના બની ગયા છે?\\nસારાંશ: પહેલો સીન\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'એક ચૂટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો રમેશ બાબુ?'\n\nબૅકગ્રાઉન્ડમાં દીપિકા પાદુકોણના અવાજમાં 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મનો આ ડાયલૉગ સાંભળવા મળે છે અને સામે એક છોકરીનો ચહેરો જોવા મળે છે. છોકરી પોતાની આંગળીઓ માથા પર લઈ જાય છે અને ભાવુક આંખો સાથે ડાયલૉગ બોલીને પોતાના હાથ હલાવે છે. \n\nબીજો સીન\n\nસ્કૂલ-ડ્રેસ પહેરીને બે છોકરા 'દીવાર'ના ડાયલૉગની નકલ કરવાનો પ્રયાસ કરે છે. 'મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ. તુમ્હારે પાસ ક્યા હૈ?' આ બધું એટલું રસપ્રદ હોય છે કે તેને જોતા જ લોકો હસવા લાગે છે. \n\nઇન્ટરનેટનો ઉપયોગ કરી રહેલી દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ટ્રિપલ તલાક બિલ : રાજકીય પાર્ટીઓ માટે પોતાનાં હિતો પ્રાપ્ત કરવાનું સાધન'\\nસારાંશ: લોકસભામાં ટ્રિપલ તલાક બિલ ફરી રજૂ થયું છે. અગાઉ જ્યારે બિલ લોકસભામાં રજૂ થયું ત્યારે તેના પક્ષમાં 245 મત પડ્યા, ત્યારે બીજી તરફ ઘણા વિરોધી પક્ષોએ મતદાન દરમિયાન ગૃહમાંથી વૉકઆઉટનો રસ્તો અપનાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે આપણા દેશમાં ન્યાય પર રાજકારણ ભારે પડી રહ્યું છે. મુસ્લિમ મહિલાઓ માટે લૈંગિક ન્યાયનો સવાલ હવે સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે વિરોધાભાસનો વિષય બનતો જોવા મળી રહ્યો છે.\n\nઆ મુસ્લિમ મહિલાઓને લૈંગિક ન્યાયના બંધારણીય વાયદાથી દૂર કરે છે.\n\nએ વાત અલગ છે કે દેશમાં ટ્રિપલ તલાકના પક્ષમાં આજે પણ અવાજ ઊઠી રહ્યો છે, જ્યારે 1400 વર્ષ પહેલાં કુરાનમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, દેશની સર્વોચ્ચ કોર્ટે વર્ષ 2017માં તેને ગેરકાયદેસર ટ્રિપલ તલાક ગણાવ્યા હતા.\n\nબિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ડંડા-તલવારથી યુપી-બિહારના ભૈયાજી પર હુમલો થઈ રહ્યો હતો'\\nસારાંશ: અમદાવાદ અને પટના વચ્ચે દોડતી અઝીમાબાદ એક્સપ્રેસ સવારે સાત વાગે પટના જંક્શન પહોંચી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટ્રેનના સામાન્ય ડબ્બામાંથી એવા ઘણાં મુસાફરો ઉતર્યા જેઓ લગભગ એક અઠવાડિયાથી હિંદી ભાષી લોકો વિરુદ્ધ ગુજરાતમાં થઈ રહેલી હિંસાને પગલે અચાનક પોતાના વતન પરત ફર્યા.\n\nઆ લોકોએ ગુજરાતના અલગઅલગ વિસ્તારથી અમદાવાદ આવી અઝીમાબાદ એક્સપ્રેસ ટ્રેન પકડી.\n\nઆમાંથી એવા લોકો પણ હતા જેમને પટનાથી અલગઅલગ જિલ્લામાં જવાનું હતું.\n\nબીબીસીએ આ ટ્રેનમાંથી ઊતરનારા એવા લોકો સાથે વાતચીત કરી જે પોતે હિંસાનો શિકાર બન્યા હતા અથવા જેમણે પોતાની આંખો સામે મારપીટ થતા જોઈ હતી.\n\nબુધવારનું આ દૃશ્ય પછીના દિવસોમાં પણ વત્તાં-ઓછાં પ્રમાણમાં સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ડાયલૉગ કિંગ' કાદર ખાનના 10 દમદાર ફિલ્મી ડાયલૉગ\\nસારાંશ: કાદર ખાને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. અમિતાભને 'અમિતાભ બચ્ચન' બનાવવામાં કાદર ખાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો ગોવિંદા સાથે તેમની સુપરહિટ જોડી પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કુલી', 'સત્તે પે સત્તા', 'ખૂન પસીના', 'હમ', 'અગ્નીપથ', 'કુલી નં.1' કે 'સરફરોશ' જેવી સુપરહિટ ફિલ્મોના ડાયલૉગ કાદર ખાને લખ્યા હતા.\n\nત્યારે અહીં કાદર ખાનના કેટલાક પ્રસિદ્ધ ડાયલૉગ રજૂ કરાઈ રહ્યા છે, જે કાં તેઓ બોલ્યા હતા કે કાં તો કોઈ બીજા અભિનેતાના મુખે તેમણે બોલાવ્યા હતા. \n\nમુકદ્દર કા સિંકદર (1978)\n\nફકીર બાબા બનેલા કાદર ખાન અમિતાભ બચ્ચનને જિંદગીનો મર્મ સમજાવતા કહે છે, \"સુખ તો બેવફા હૈ આતા હૈ, જાતા હૈ, દુખ હી અપના સાથી હૈ, અપને સાથ રહતા હૈ. દુખ કો અપના લે. તબ તકદીર તેરે કદમો મેં હોગી ઔર તૂ મુકદ્દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ડૉ. હાથી'ને આ રીતે મળ્યો હતો 'તારક મહેતા...'માં રોલ\\nસારાંશ: ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ડૉ. હાથી' એટલે કવિ કુમાર આઝાદનું સોમવારે સવારે નિધન થયું. જે સેટ પર હંમેશા મસ્તી-મજાક ચાલતી હોય, ત્યાં આ સમાચારને કારણે માતમ છવાઈ ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે બીબીસી ગુજરાતીએ સિરિયલના નિર્માતા આશિત મોદી સાથે વાત કરી હતી. \n\nમોદીના કહેવા પ્રમાણે, અંગત જીવનમાં કવિ કુમાર 'સરળ અને પ્રેમાળ' હતા. \n\nઆઝાદને અંજલિ આપતાં 'તારક મહેતા...'ના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકવામાં આવી, 'કવિ કુમાર, આપના વગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ક્યારેય અગાઉ જેવી નહીં રહે. આનંદ અને હાસ્યથી ભરપૂર યાદો માટે આભાર. આપના આત્માને શાંતિ મળે.' \n\nતાજેતરમાં જ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 2500 એપિસોડ પૂર્ણ કર્યા હતા. \n\n'સેટ ઉપર માતમ છવાઈ ગયો'\n\nવોરાએ બીબીસી ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીતમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તમારી આસપાસ રહેલો દરેક પુરુષ તમારી સાથે સેક્સ કરવા ઇચ્છે છે...'\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં વહિવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપથી હોબાળો મચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પૂર્વ સરકારી કર્મચારી કહે છે કે એક વરિષ્ઠ મંત્રીએ તેમના પર સેક્સ માટે દબાણ કર્યું.\n\nઅધિકારીઓ આ આક્ષેપને નકારે છે પરંતુ બીબીસીએ કરેલી તપાસમાં અમુક મહિલાઓ સાથે વાત કરવામાં આવી જેઓ સતામણીની પરંપરા વિશે વાત કરે છે.\n\nધુળીયા પહાડો વચ્ચે આવેલા કાબુલના એક ઘરમાં હું સરકારના એક પૂર્વ કર્મચારીને મળી. તેઓ ઇચ્છે છે કે દુનિયા તેમની કહાણી જાણે પરંતુ તેઓ પોતાનું નામ જાહેર કરવા તૈયાર નથી કારણ કે, તેમના જીવને જોખમ હોવાનું તેઓ માને છે.\n\nતેઓ કહે છે, તેમના પૂર્વ બૉસ, સરકારના એક વરિષ્ઠ મંત્રીએ વારંવાર તેમનું શોષણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તમારી માટે નહીં તો અમારી માટે રસી લો', જ્યારે પૌત્રીઓ દાદા-દાદીની પ્રેરણા બની\\nસારાંશ: રાજકોટમાં જ્યાં કેટલાંક ગામોમાં લોકો કોરોનાની રસી લેવાથી ડરતા હોવાના સમાચાર આવતા, ત્યાં એક ગામ એવું છે જ્યાં સો ટકા વડીલોનું રસીકરણ થઈ ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગામમાં દરેક વડીલે કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે રસી મુકાવી છે, તેની પાછળની પ્રેરણા તેમની પૌત્રીઓ છે.\n\nજેમણે પત્ર લખીને, સમજાવીને પોતાનાં દાદા-દાદી તથા ગામના દરેક વડીલને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.\n\nવીડિયો : બિપિન ટંકારિયા\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તાજમહેલને પાકિસ્તાન મોકલી દો, થોડી કમાણી અમે પણ કરીએ'\\nસારાંશ: આદિત્યનાથ કોઈ વ્યક્તિત્વ નહીં, પરંતુ એવી માનસિકતા છે, જે કોઈ પણ વ્યક્તિ પર સવાર થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ભલા ડોક્ટર સાહેબને એક દિવસ ફોન કર્યો. તેમણે કહ્યું કે વુસત સાહેબ, તમારી પાસેથી આવી આશા ન હતી. \n\n''શું આશા ન હતી?,'' એવો સવાલ મેં આશ્ચર્ય વ્યક્ત કરતાં કર્યો ત્યારે એમણે કહ્યું, ''પહેલાં એ કહો કે તમે મુસલમાન છો?''\n\nમેં કહ્યું, ''અલહમ્દુલિલ્લાહ હું પાક્કો મુસલમાન છું.'' \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે ફરી પૂછ્યું, ''તમે પાકિસ્તાની છો?'' મેં કહ્યું, ''તેમાં કોઈ શંકા જ નથી.'' \n\nતેઓ કહેવા લાગ્યા, ''તમે ખરેખર મુસલમાન અને પાકિસ્તાની છો તો બીબીસી હિન્દી માટે શું કામ લખો છો? હિંદી તો હિંદુઓની ભાષા છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નામની કલાકારો પર કેવી અસર?\\nસારાંશ: \"કોઈ બાળક જન્મે ત્યારે તેનું નામ રાખવામાં આવે છે. મારી સાથે પણ 2008માં આવું થયું. 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'એ છેલ્લાં દસ વર્ષથી મારી ઓળખ માસ્તર ભીડે તરીકે દુનિયા સમક્ષ ઊભી કરી છે,\" આ શબ્દો છે મંદાર ચાંદવલકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નામ સંભળાય એટલે તરત જ યાદ આવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની. એ સાથે જેઠાલાલ, દયાભાભી, બબીતાજી, ભીડે, સોઢીનું 'ગોકુલધામ' નજર સામે તરવરી ઊઠે. \n\nજુલાઈ, 2008થી શરૂ થયેલી આ સીટકૉમ (પરિસ્થિતિ પર આધારિત કોમેડી) ગુજરાતી લેખક તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી બનાવવામાં આવી છે. \n\nબીબીસી સાથેની વાતચીતમાં મંદાર, ગુરુચરણસિંઘ અને કવિકુમારે આ સિરિયલ વિશેના અને અંગત જિંદગીના અનુભવ શૅર કર્યા હતા.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તારક મહેતા કા ઊલટા ચશ્માં'ના ચંપકચાચાએ માફી કેમ માગવી પડી?\\nસારાંશ: વર્ષોથી લોકોને હસાવી રહેલા ટીવી કાર્યક્રમ 'તારક મહેતા કા ઊલટા ચશ્માં'માં જેઠાલાલના 'બાપુજી' એટલે કે ચંપકલાલ ગડાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે એક ડાયલૉગ બદલ લેખિતમાં માફી માગવી પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'તારક મેહતા કા...'ના એક ડાયલૉગ અંગે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નારાજ થઈ હતી.\n\nકાર્યક્રમમાં ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ એક ડાયલૉગ બોલ્યા હતા કે \"મુંબઈની રોજિંદી ભાષા હિંદી છે.\"\n\nરાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ચિત્રપટ કર્મચારી સેનાના પ્રમુખ અમેયા ખોપકરે એક ટ્વીટ કરીને 'તારક મહેતા કા ઊલટ ચશ્માં'ની ટીકા કરી હતી. \n\nવિરોધ અને માફી \n\nઅમેયા ખોપકરે લખ્યું હતું, \"મરાઠીને ઊતરતી દેખાડવા સામે મ.ન.સે.નો વિરોધ છે. મુંબઈની ભાષા મરાઠી છે, એ બાબત તેઓ જાણે છે, છતાં સિરિયલ દ્વારા તેમનો અપપ્રચાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તાલિબાન દુનિયાભરમાં હેરોઈનનું સૌથી મોટું નિકાસકર્તા'\\nસારાંશ: અફઘાનિસ્તાન સામે કેટલા પડકાર છે? આ અંગે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ બીબીસી સાથે ઇન્ટર્વ્યૂ દરમિયાન મન ખોલીને વાત કરી. પણ તેમાં એક વાત હતી જે સૌથી ચોંકાવનારી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અશરફ ઘાનીના કહેવા મુજબ તેમની નોકરી સૌથી ખરાબ\n\nતેમણે કહ્યું, \"અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિની નોકરી દુનિયાની સૌથી ખરાબ નોકરી છે.\"\n\nઅફઘાન રાષ્ટ્રપતિની આ વાત કેટલીક હદે સાચી પણ છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આજે અફઘાનિસ્તાન ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. \n\nતેમાં સૌથી મોટી સમસ્યા છે સુરક્ષા. તેમનો દેશ છેલ્લા 16 વર્ષથી યુદ્ધનું મેદાન બની ગયું છે.\n\nતેમ છતાં અફઘાન રાષ્ટ્રપતિ કહે છે કે ચાર વર્ષથી અંદર નાટો સેના દેશમાંથી નીકળી શકશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદેશમાં લગભગ 1400 જેટલી નાટોની સેના છે કે જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તું ડાકણ છે, તારે લીધે મારો દીકરો બાઈક પરથી પડી જાય છે', ગુજરાતી મહિલાને માર મારવાની ઘટના\\nસારાંશ: અંતરિયાળ વિસ્તારમાં મહિલાને ડાકણ જાહેર કરીને તિરસ્કૃત કરવાનો જે કુરિવાજ છે એ માત્ર અંધશ્રદ્ધા નથી. સામાજિક કાર્યકરો માને છે કે મહિલાને મિલકતમાંથી બેદખલ કરવી હોય કે હક માટે લડતી મહિલાને ચૂપ કરવી હોય એ માટેનો કારસો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાને ડાકણ જાહેર કરવી એ પરંપરાગત રીતે ચાલ્યું આવતું એક ષડયંત્ર છે.\n\nઉપરઉપરથી તો સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો હોય એવું લાગે. એમાંય ડિજિટલ ઉપકરણો ભારતમાં છેવાડાનાં ગામડેય પહોંચી ગયાં છે એ જોતાં એવુંય માનવાનું મન થાય કે સમાજ ખૂબ આધુનિક થઈ રહ્યો છે.\n\nજોકે, આ જે પ્રગતિ કે આધુનિકતા ઉપરછલ્લી છે એ હકીકકતની સાખ પૂરતી ઘટનાઓ રાજ્યમાં વારંવાર બની રહી છે.\n\nહાલમાં જ તાપી જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિધવા મહિલાને ડાકણ જાહેર કરીને તેને એટલો માર મારવામાં આવ્યો કે તેઓ બેહોશ થઈને ઢળી પડ્યાં. તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'તેમણે મને ત્યાં સ્પર્શ કર્યો, જ્યાં તેઓ સ્પર્શ કરવા માગતા હતા, હું સ્તબ્ધ થઈ ગઈ'\\nસારાંશ: ભારતનાં નાનાં નાનાં ગામડાં તેમજ શહેરોમાંથી દર વર્ષે હજારો યુવક-યુવતીઓ ફિલ્મ સ્ટાર બનવાનું સપનું લઈને મુંબઈ પહોંચે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ ઘણા લોકો માટે મુંબઈ જઈને બોલીવૂડમાં પોતાનું નસીબ અજમાવવું એક ખરાબ સપનું બની જાય છે. \n\nબીબીસી સંવાદદાતા રજિની વૈદ્યનાથન અને પ્રતીક્ષા ઘિલ્ડિયાલે એવી અભિનેત્રીઓ સાથે વાત કરી જેમણે કાસ્ટિંગ એજન્ટ્સ અને નિર્માતાઓ દ્વારા જાતીય શોષણ થયું હોવાની વાત સ્વીકારી છે. \n\nછ વર્ષ પહેલાં સુજાતા(બદલાયેલું નામ)એ ગામડું છોડી, મુંબઈ જઈ હિરોઇન બનવા માટે પોતાના પોતાના રૂઢિવાદી પરિવારજનોને મનાવી લીધાં. \n\nતે સમયે સુજાતાની ઉંમર 19 વર્ષ હતી અને તેમનામાં એક્ટિંગ સ્કિલ્સ ઓછી હતી. તેમનો મુંબઈમાં કોઈ સાથે સંપર્ક ન હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ત્યારે કુહાડી અને દાંતરડાંથી માર્યા, આજે વિમાનો અને તોપ છે પછી શું ડર અને શું ધમકી' : બ્લૉગ\\nસારાંશ: ઇમરાન ખાન જ્યારે યુવાન હતા અને ક્રિકેટ રમતા, ત્યારે તેમને સમગ્ર દુનિયાનો પ્રેમ મળ્યો હતો અને ભારતમાં તે સરખામણીએ વધારે જ મળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે પાકિસ્તાનમાં લોકો મજાક પણ કરતાં કે ઇમરાન ખાન જો ભારતમાં ચૂંટણી લડે તો વડા પ્રધાન બની જાય. પણ ઇમરાન ખાન પાકિસ્તાની હતા અને વડા પ્રધાન પણ પાકિસ્તાનના જ બન્યા.\n\nવડા પ્રધાન બનતાં જ તેઓ મુશ્કેલીમાં પડી ગયા છે. \n\nપહેલું કે ઘરમાં પૈસાની અછતની તકલીફ ઊભી થઈ અને બીજું ભૂખમરો આવી ગયો.\n\nહજુ તો ઇમરાન ખાન ઘરનો ખર્ચ ચલાવવા માટે દુનિયામાંથી પૈસા એકઠાં કરી રહ્યા હતા, ત્યારે તેમની સામે ફરી એક વખત જૂની સમસ્યા આવીને ગઈ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઇન્ડિયાએ હુમલો કરી દીધો\n\nહવે કેટલાંક લોકો કહેશે કે હુમલો પહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'થપ્પડ' ફિલ્મે પુરુષોના ભય સામે આંગળી ચીંધી છે\\nસારાંશ: આ 'થપ્પડ' ફિલ્મનો રિવ્યૂ નથી. આ ફિલ્મ નિહાળતી વખતે થયેલા કેટલાક સવાલ છે. એવા સવાલ જે હેરાન કરતા રહ્યા, એવા સવાલ જેના જવાબ ન મળવાથી હૃદયમાં જૂના જખમ બનીને બેસી ગયા. એવા સવાલ, જેને બધાએ એવી રીતે છુપાવ્યા કે જાણે કોઈ સવાલ હતો જ નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લગભગ 22 વર્ષ જૂની વાત છે. મારી કઝીનનાં લગ્ન હતાં. રાતે સંગીતની મહફિલ જામી હતી અને એ મોડી રાત સુધી ચાલતી રહી હતી. \n\nદરમિયાન થયું એવું કે હૉલના ખૂણામાંથી ભાઈ ગુસ્સે થઈને આવ્યા અને તેમણે ભાભીને જોરદાર થપ્પડ મારી દીધી. \n\nસંગીતની ધમાલ વચ્ચે થપ્પડનો અવાજ, ભરી મહફિલમાં કોઈએ ગોળીબાર કર્યો હોય એમ સંભળાયો હતો. અચાનક સન્નાટો છવાઈ ગયો. ગાવાનું બંધ. બધા ચૂપ.\n\nઅચાનક કર્ફ્યુની જાહેરાત થઈ હોય એમ બધા દૃશ્યમાંથી ગાયબ.\n\nરાત વીતી ગઈ. બીજા દિવસે સવારે બધું પહેલાં જેવું જ થઈ ગયું. બધા ખુશ હતા. તૈયાર થઈ રહ્યા હતા. બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દરેક હૉસ્પિટલમાં ગયા, ક્યાંય જગ્યા ન મળી', ગુજરાતમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે?\\nસારાંશ: \"અમારા સાડુભાઈ સુભાષ પટેલને કોરોના વાઇરસનાં લક્ષણો હતાં, શનિવારે અચાનક ઓક્સિજન લેવલ ઘટી જતાં હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થઈ. અમે વલસાડની દરેક હૉસ્પિટલમાં ફરી વળ્યા. પણ ક્યાંય પણ પથારી ન મળી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં રેકર્ડ વધારો થતાં રાજ્યની હૉસ્પિટલો દરદીઓથી ઊભરાઈ રહી છે અને મોટાભાગની હૉસ્પિટલોમાં બૅડ ઉપલબ્ધ નથી.\n\n\"ત્યારબાદ અમે નવસારી ગયા પણ ત્યાં પણ કોઈ હૉસ્પિટલમાં પથારી ખાલી નહોતી. છેવટે અમે પાછા આવી ગયા અને હાલ ફૅમિલી-ડૉક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છીએ. ડૉક્ટરે કહ્યું છે કે જો પરિસ્થિતિ બગડે તો તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડશે.''\n\n\"જો સુભાષભાઈની તબિયત લથડે તો અમારે નાછૂટકે તેમને સુરત લઈ જવા પડશે. ત્યાં પણ પથારી મળશે કે કેમ તેની કોઈ ખાતરી નથી. અમે પ્રાર્થના કરીએ છીએ કે આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દલિત મૂછ કેમ ના રાખી શકે?' ગુજરાતી દલિત યુવકની વ્યથા\\nસારાંશ: 'દલિત મૂછ કેમ ના રાખી શકે?' આંખમાં આંસુ અને લાચારીભર્યા અવાજે સવર્ણોની નફરતનો શિકાર બનેલા દલિત યુવકનાં માતા આ સવાલ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાતના મહેસાણા જિલ્લાના મોટા કોઠાસણા ગામે સંજય પરમાર નામના દલિત યુવકે મૂછે તાવ દેતો હોય તેવો TikTok વીડિયો બનાવ્યો હતો.\n\nઆ વીડિયોને કારણે ગામના સવર્ણોએ સંજયને માર માર્યો હતો અને તેની મૂછ કાપી તેનો વીડિયો વાઇરલ કર્યો હતો.\n\nસંજયના પિતા રણછોડભાઈ પરમારનું કહેવું છે કે જ્યારે તેમના પુત્રને સવર્ણો દ્વારા માર મારવામાં આવતો હતો ત્યારે તેમણે દીકરાને બચાવવવા ખૂબ આજીજી કરી હતી અને હાથ જોડ્યા હતા, પરંતુ સવર્ણોએ તેમના પર બિલકુલ દયા ન ખાધી.\n\nગુજરાતમાં દલિતો ઉપર અત્યાચારની આ પ્રથમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દલિત, ઓબીસી, મુસ્લિમ કે આદિવાસી જો પ્રશ્ન ઉઠાવે તો કોંગ્રેસના માણસો?'\\nસારાંશ: બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવા નેતૃત્વ પર આરોપ લગાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૂપાણીએ જણાવ્યું હતું કે 'હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસના હાથા છે.' \n\nજેના પર બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા 'કહાસુની' અંતર્ગત લોકોનો પ્રતિભાવ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો. \n\nલોકોએ બીબીસી ગુજરાતીના ફેસબુક પેજ પર આપેલા કેટલાક પ્રતિભાવો અહીં રજૂ કર્યાં છે. \n\nવિજય મકવાણા નામના યૂઝર પૂછે છે, 'જે 11ને ખરીદવામાં આવ્યાં હતાં, તેમાં શું હાથ નહીં તો પગ હતો?'\n\nલવ જાદવ નામના યૂઝરનું કહેવું છે, 'જો અમને કંઈ જોઇતું હોય તો એ છે માત્ર ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર'\n\nયૂઝર મૃગેન પટેલ લખે છે, ''દલિત,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દાંડીયાત્રાનો ખજાનો અમદાવાદના 'ગુજરી બજાર'માં ખાંખાંખોળા કરતા મળ્યો'\\nસારાંશ: ગાંધીજીએ પોતાના સાથીઓ સાથે દાંડીયાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે દેશ-વિદેશના પત્રકાર અને ફોટોગ્રાફર 'સત્યાગ્રહ આશ્રમ - સાબરમતી' મુકામે ઉપસ્થિત હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છગનલાલ જાદવનું ચિત્ર\n\n27 વર્ષના ચિત્રકાર છગનલાલ જાદવ દાંડીયાત્રાના આરંભથી અંત સુધી જીવંત ચિત્ર આલેખનથી આ યાત્રાનું દસ્તાવેજીકરણ કરતા હતા. \n\nછગનલાલ જાદવના આ ચિત્રો હવે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થવા જઈ રહ્યા છે.\n\nગાંધીજી અને છગનલાલને જોડનાર ચિત્રપોથી મને અમદાવાદના 'ગુજરી બજાર'માં ખાંખાંખોળા કરતા મળી ગઈ.\n\nઆ ચિત્રપોથીમાં દાંડીકૂચનું ચિત્રાત્મક દસ્તાવેજીકરણ કરેલું હતું, આ પ્રકારનું દસ્તાવેજીકરણ જોઈને હું ચકિત થઈ ગયો હતો.\n\nઆ રેખાંકનોમાં જાણે કે ગાંધીયુગ જીવંત હોય એવું લાગે છે.\n\nછગનલાલનું એ સંભારણું..."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દુનિયાની નજર છે મોદી-જિનપિંગ પર'\\nસારાંશ: એવું ક્યારેક જ જોવા મળે છે કે એક જ સમયે દુનિયામાં બે અલગઅલગ ભાગોમાં મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ થઈ રહી છે. એ પણ એવી જેની અસર સમગ્ર વિશ્વને થવાની શક્યતાઓ હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ જ્યાં કેનેડાના ક્યૂબેકમાં વિશ્વની આર્થિક મહાસત્તાઓમાં સ્થાન પામતા સાત દેશોના સમૂહની શિખર મંત્રણા પૂરી થઈ. તો ચીનના ચિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક પણ પૂરી થઈ છે.\n\nપહેલી નજરે એમ લાગે કે ક્યાં વિકસિત દેશોના સમૂહના વડાઓની બેઠક અને ક્યાં ભારત, ચીન જેવા દેશોનો સમૂહ. પણ વિશ્વની અર્થવ્યવસ્થા પર નજર રાખતા અભ્યાસુઓનું માનવું છે કે, જી-7 દેશ જ્યાં ટ્રેડ વૉરનો મામલો ઉકેલવામાં વ્યસ્ત રહ્યા, ત્યારે તેમની સામે પોતાના માલ-સામાનને એ વિકસતાં બજારો સુધી પહોંચાડવાની પણ સમસ્યા છે.\n\nતો સામે એવા દેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દુષ્ટ પ્રવૃતિ' બદલ ઈરાન પર નવા પ્રતિબંધો મૂકીને અમેરિકાએ દબાણ વધાર્યું\\nસારાંશ: અમેરિકાએ ઈરાનની છ વ્યક્તિ અને ત્રણ કંપની પર ઈરાનની શક્તિશાળી રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRCG) સાથે કથિત સાઠગાંઠ હોવાનું કારણ આપીને પ્રતિબંધો મૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ટ્રેઝરી મંત્રી સ્ટીવન નુચિને જણાવ્યું હતું કે આ વ્યક્તિઓ કંપનીઓએ IRCGને તેમની 'દુષ્ટ પ્રવૃત્તિ' માટે કરોડો ડોલર્સ આપ્યા હતા, એટલા માટે તેમના પર આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.\n\nઈરાનની મુખ્ય બૅન્ક પર પણ IRCGને અમેરિકન ડોલર્સ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.\n\nટ્રેઝરી વિભાગે કોઈ પણ વ્યક્તિઓના નામ જાહેર નથી કર્યા, પરંતુ એમ જણાવ્યું છે કે એ તમામ ઈરાનિયન છે.\n\nઆ પગલું સંયુક્ત આરબ અમિરાત (UAE) સાથે મળીને લેવામાં આવ્યું છે, જેમાં અમેરિકાની કોઈપણ વ્યક્તિ કે કંપનીઓને આ છ ઈરાનિયન અને એ ત્રણ કંપન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'દેશ કે ગદ્દારો કો, ગોળી મારો...' જેવા નારા ભાજપને કેટલા કામ લાગ્યા?\\nસારાંશ: \"દેશ કે ગદ્દારો કો \"ગોલી મારો સા*** કો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"આતંકવાદીઓને બિરયાની પિરસવાની જગ્યાએ બુલેટ (બંદૂકની ગોળી) ખવડાવવી જોઈએ.\"\n\n\"શાહીનબાગના લોકો ઘરમાં ઘૂસીને તમારી વહુઓ-દીકરીઓ પર બળાત્કાર કરશે.\"\n\n\"અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે.\"\n\nઆ સામાન્ય વાક્યો નથી પરંતુ દિલ્હીની ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે કરાયેલાં અનેક પ્રયત્નોનાં ઉદાહરણ હતાં.\n\nઆમ તો દેશમાં સ્મશાન-કબ્રસ્તાન જેવો ચૂંટણીપ્રચાર યુપીમાં જોઈ ચૂક્યા છે, પરંતુ દિલ્હી ચૂંટણીમાં ધ્રુવીકરણના પ્રયત્નો કરવા માટે યાદગાર ચૂંટણીમાંથી એક ચૂંટણી માનવામાં આવશે.\n\nભડકાઉ ભાષણો એવાં રહ્યાં કે પાર્ટીના સ્ટાર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નશામાં ધૂત પ્રિયંકા ગાંધી'ના વાઇરલ વીડિયોની હકીકત શું છે?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર કૉંગ્રેસનાં નવાં મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે, જેને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શરાબના નશામાં ધૂત હાલતમાં દેખાઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકા ગાંધી\n\nલગભગ 10 સેકન્ડના આ વીડિયોમાં પ્રિયંકા ગાંધી મીડિયા પર આક્રોશ ઠાલવતાં દેખાઈ રહ્યાં છે.\n\nકેટલાક લોકોએ આ વીડિયોનો 6 સેકન્ડનો ભાગ જ શેર કર્યો છે કે જેમાં પ્રિયંકા ગાંધીને કહે છે , \"તમે હવે ચૂપચાપ જતા રહો ત્યાં સુધી.\"\n\nબધી જગ્યાએ પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો એટલો ધૂંધળો છે કે એને જોતાં લાગે છે કે પ્રિયંકા ગાંધીની આંખો નીચે કાળા ડાઘા પડી ગયા હોય.\n\n'આઈએમ વીથ યોગી આદિત્યનાથ', 'રાજપૂત સેના' અને 'મોદી મિશન 2019' સહિત ઘણાં મોટાં પેજ્સ અને ગ્રૂપમાં આ વીડિયો વારંવાર શૅર કરવામાં આવી રહ્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ના તો મારા પર બળાત્કાર થયો કે ના તો મારો પતિ બળાત્કારી છે'\\nસારાંશ: પંજાબમાં એક સગીરા પર બળાત્કાર ગુજરાયો. બળાત્કારાના આરોપમાં એક છોકરાની ધરપકડ કરાઈ. બે વર્ષ બાદ એ જેલમાંથી બહાર આવ્યો. છોકરીને મળ્યો અને બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો. બન્ને પરણી પણ ગયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની બે મહિનાની બાળકી સાથે સુખજિંદર\n\nવાત કંઈક એવી છે કે પંજાબનાં મોગામાં સગીર વયની એક છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. છોકરીના પિતાએ છોકરા સામે ફરિયાદ નોંધાવી હતી અને છોકરાની ધરપકડ કરવામાં આવી હતી. \n\nલગભગ બે વર્ષ પછી છોકરો જામીન પર મુક્ત થઈને જેલમાંથી બહાર આવ્યો હતો અને છોકરીને મળ્યો હતો. બન્ને પ્રેમમાં પડીને પરણી ગયાં હતાં. \n\nતેમને ત્યાં એક બાળકીનો જન્મ થયો, પણ કોર્ટે છોકરાને બળાત્કાર બદલ દોષી ઠરાવ્યો હતો. હવે છોકરી ઈચ્છે છે કે તેના પતિને મુક્ત કરવામાં આવે, કારણ કે એ તેની દીકરીના પિતા છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નાગરિકોના જીવ કરતાં ચૂંટણી મહત્ત્વની?', બંગાળમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓ પર લોકોના સવાલ - સોશિયલ\\nસારાંશ: ભારતમાં એકતરફ કોરોના વાઇરસના બે લાખથી પણ વધારે કેસ નોંધાયા છે, જ્યારે બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રોડ શો અને રેલીઓ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળમાં ચૂંટણીસભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nઆ સ્થિતિમાં લોકોએ ટ્વિટર પર વડા પ્રધાન અને ગૃહમંત્રીને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની પશ્ચિમ બંગાળની બધી રેલીઓ રદ કરી દીધી છે.\n\nરાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું, \"કોવિડને કારણે પેદા થયેલી સ્થિતિને જોતા હું પશ્ચિમ બંગાળમાં મારી બધી રેલીઓ રદ કરી રહ્યો છું. હું અન્ય પાર્ટીના નેતાઓને પણ અપીલ કરું છું કે આ સ્થિતિમાં આવી રેલીઓનાં પરિણામ અંગે ગંભીરતાથી વિચારે.\"\n\nજોકે રાહુલ ગાંધીએ આમ પણ પશ્ચિમ બંગાળમાં આ વખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નિકાહમાં ગરબે ઘૂમવું ધર્મ વિરુદ્ધ નહીં, તો નવરાત્રી દરમિયાન કેમ?'\\nસારાંશ: \"હું ગરબા રમવા ઇચ્છું છું, તો તે મારી ખુશી માટે છે, તેનાથી હું કંઈ ધર્મપરિવર્તન તો નથી કરી બેસવાની ને!\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ગરબામાં ભાગ લેવાનો મને ખૂબ જ શોખ છે. મને પણ મન થાય છે કે હું સુંદર ચણિયા-ચોળી પહેરીને મારી બહેનપણીઓ સાથે દાંડિયા રમવા જઉં, પણ હું જઈ શકતી નથી.\"\n\n\"સમસ્યા એ છે મારા પિતા ધર્મના નામે મને નવરાત્રીમાં ભાગ લેવા દેતા નથી. આ માત્ર મારી જ નહીં સમાજની અનેક છોકરીઓની પીડા છે અને સમાજ અમારા જેવી છોકરીઓને પોતાના માટે અવાજ ઉઠાવવા દેતો નથી. એટલે અમારે ચૂપચાપ ઘરે બેસીને લોકોની વાત માની લેવી પડે છે.\"\n\nઆ શબ્દો છે ગુજરાતના જસદણ ગામમાં રહેતાં રેશ્મા કથિરીના, અને મુદ્દો છે ગરબામાં ભાગ લેવાનો.\n\nઆજે ગુજરાત સહિત દેશ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નીરવ મોદી દાવોસમાં નરેન્દ્ર મોદી સાથે શું કરતા હતા?'\\nસારાંશ: પંજાબ નેશનલ બેંકનું 11,500 કરોડનું કૌભાંડ હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેબ્રુઆરી 2018માં દાવોસમાં થયેલા વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં પીએમ સાથે ભારતીય પ્રતિનિધિ મંડળની આ તસ્વીરમાં નીરવ મોદીને ઉપરથી બીજી હરોળમાં ડાબેથી દ્વિતિય ક્રમે જોઈ શકાય છે.\n\nપંજાબ નેશનલ બેંકે આ મામલે સફાઈ આપવા માટે પત્રકાર પરિષદ બોલાવવી પડી તો બીજી તરફ કોંગ્રેસે સરકાર અને વડાપ્રધાન મોદી પર કેટલાક ગંભીર સવાલો કર્યા છે. \n\nગુરુવારે અબજોપતિ નીરવ મોદીના અનેક સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા પંજાબ નેશનલ બેંકની ફરિયાદ બાદ પાડવામાં આવ્યા હતા. \n\nરાજધાની દિલ્હીમાં આ મામલાને લઈને કોંગ્રેસ પ્રવક્તા રણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નેપાળ ન તો ચોકીદારોનું સપ્લાયર છે કે ન તો ભારતનું તાબેદાર'\\nસારાંશ: કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમને ચોકીદાર નહીં પરંતુ વડા પ્રધાન જોઈએ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જતો રહીશ. મારે દેશમાં પીએમ જોઈએ છે, જેઓ દેશની અર્થવ્યવસ્થા, શિક્ષણ, યુવાનો અને જવાનોને મજબૂત કરી શકે.\"\n\nઆ પહેલાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અલકા લાંબાએ પણ નેપાળથી ચોકીદાર લાવવાની વાત કરી હતી.\n\nતેમણે કહ્યું હતું કે 'ચોકીદાર તો નેપાળથી પણ મંગાવી શકીએ છીએ.'\n\nનેપાળથી ચોકીદાર મગાવવાની વાત ખરેખર શું સૂચવે છે એ અંગે બીબીસી રેડિયોના એડિટર રાજેશ જોશીનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.\n\nઅલકા લાંબાના વાક્યમાં ઘમંડ વર્તાઈ રહ્યો છે.\n\nઆમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અલકા લાંબા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નોટબંધી વખતે ઇન્ડિયન ઍરફોર્સે 625 ટન નોટની હેરફેર કરી હતી' : વાયુસેનાના પૂર્વ પ્રમુખ ઍરમાર્શલ ધનોઆ\\nસારાંશ: ઇન્ડિયા ટૂડે ના અહેવાલ અનુસાર, વાયુસેના પૂર્વ પ્રમુખ ઍરમાર્શલ બી. એસ. ધનોઆએ કહ્યું કે 2016માં નોટબંધી પછી, ભારતીય વાયુસેનાએ 625 ટન નવી નોટોને દેશના વિવિધ ભાગોમાં પહોંચાડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી બોમ્બે (આઈઆઈટી-બૉમ્બે)ના ટેકફેસ્ટમાં ઍરમાર્શલ ધનોઆએ કહ્યું, \"જ્યારે નોટબંધી થઈ, અમે નોટો લીધી અને તમને પહોંચાડી.\" \n\n\"જો એક કરોડ રૂપિયા 20 કિલોની બેગમાં આવે છે, મને ખ્યાલ નથી કે અમે કેટલાં કરોડ રૂપિયાની હેરફેર કરી.\"\n\nઍરમાર્શલ ધનોઆની એક પ્રેઝન્ટેશન સ્લાઇડમાં દર્શાવાયું હતું કે આંતરિક સેવાના ભાગરૂપે, ભારતીય વાયુસેનાએ નોટબંધી લાગુ થયા બાદ 33 મિશનમાં 625 ટનના નાણાંકીય સામગ્રીની હેરફેર કરી હતી.\n\nઍરમાર્શલ ધનોઆ ડિસેમ્બર 31, 2019 થી 30 સપ્ટેમ્બર, 2019 સુધી ભારતીય વાયુસેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'નોટબંધીથી અર્થતંત્રને કોઈ પણ નુકસાન નથી થયું' : નિર્મલા સીતારમણ\\nસારાંશ: નવેમ્બર 2016માં ભારત સરકારે રાતોરાત ચાલુ વપરાશમાંથી અંદાજે 85% જેટલું ચલણ પાછું ખેંચી લીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને રદ કરી દેવામાં આવી હતી.\n\nભારત સરકારે જણાવ્યું હતું કે કાળું નાણું બહાર લાવવા તથા નકલી નોટોનું દૂષણ દૂર કરવા માટે આ પગલું લેવાયું છે.\n\nસરકારે એવું પણ જણાવ્યું હતું કે તેના કારણે ભારતીય અર્થતંત્રમાં રોકડ પરનો આધાર ઓછો થશે.\n\nઆ નીતિનું પરિણામ મિશ્ર પ્રકારનું રહ્યું હતું.\n\nજોકે, ભારતનાં નવાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હાલમાં કહ્યું કે નોટબંધી કરવાથી ભારતીય અર્થતંત્રને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું.\n\nકાળું નાણું દૂર કરવામાં સફળતા મળી હોય એવું દર્શાવતા પુરાવા ખૂબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પરીક્ષા માટે અમારા જીવ જોખમમાં ન મૂકો', GTUના વિદ્યાર્થીઓ - સોશિયલ\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના પગલે UGCએ ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા સૂચવ્યું, એ સાથે વિદ્યાર્થીઓમાં ખુશી છવાઈ ગઈ હતી, પણ GTUના ફાઇનલ યરના વિદ્યાર્થીઓને કોઈ રાહત મળી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટી એટલે કે GTUએ ફાઇનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા નિર્ધારિત સમયે જ લેવાનો નિર્ણય લીધો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે. \n\nજેના પગલે શુક્રવાર સવારથી જ ટ્વિટર પર #Save_GTU_Students ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.\n\nવિદ્યાર્થીઓનો સવાલ છે કે જો દેશના બાકી વિદ્યાર્થીઓની પરીક્ષા રદ થઈ શકતી હોય, તો GTUની કેમ નહીં?\n\nવિદ્યાર્થીઓ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પરીક્ષા રદ કરી તેમને માસ પ્રમોશન આપવાની માગ કરાઈ રહી છે.\n\nટ્વિટર પર વિદ્યાર્થીઓનો રોષ\n\nગુજરાતમાં કોરોના વાઇરસના સંક્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો દ્વારા આતંક' વાળા વીડિયોની હકીકત\\nસારાંશ: સોશિયલ મીડિયા પર ખૂબ જ હિંસક વીડિયો પશ્ચિમ બંગાળમાં ઇસ્લામિક આંતકની એક ઝલક બતાવતા વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશરે સવા બે મિનિટના આ વીડિયોમાં અફરા તફરીનો માહોલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહેલી ભીડમાં મોટાભાગના લોકો કુર્તા- પાયજામા અને ટોપી પહેરેલા જોવા મળે છે અને તેઓ એક ગલીમાં તોડફોડ કરી રહ્યા છે. \n\nજે ફેસબુક પેજ અને ગ્રૂપ્સમાં આ વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે, તેમાંથી ઘણા લોકોએ લખ્યું છે કે તેમને આ વીડિયો વૉટ્સઍપ પર મળ્યો.\n\nપરંતુ જે લોકોએ આ વીડિયોને સાર્વજનિક રૂપે શૅર કર્યો છે, તેમણે આ વીડિયોને પશ્ચિમ બંગાળનો બતાવ્યો છે. \n\nઆવા જ એક ટ્વિટર યૂઝરે લખ્યું, \"2019માં જે લોકોને ભાજપને પસંદ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાંડવ' બનેલા રાહુલ ગાંધી મહાભારતમાંથી શું શીખી શકે છે?\\nસારાંશ: \"હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્રની લડાઈ લડવામાં આવી હતી. કૌરવો શક્તિશાળી અને અહંકારી હતા. પાંડવો નમ્ર હતા. સત્ય માટે લડ્યા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"કૌરવોની જેમ ભાજપ અને આરએસએસનું કામ પણ સત્તા માટે લડવાનું છે, પાંડવોની જેમ કોંગ્રેસ સત્ય માટે લડી રહી છે.\"\n\nકોંગ્રેસનાં 84માં મહાઅઘિવેશનમાં રાહુલ ગાંધીએ રાજનૈતિક જંગને મહાભારત કાળ સાથે કંઈક આ રીતે જોડ્યો હતો. \n\nપછી શું, ભાજપ તરફથી પલટવાર થવાનો જ હતો. નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે જે લોકો રામનું અસ્તિત્વ સ્વીકાર નથી કરતા, તેઓ ખુદને પાંડવોનાં રૂપમાં રજૂ કરી રહ્યા છે. \n\nરાહુલને કેમ મહાભારત યાદ આવ્યું? \n\nપરંતુ સવાલ એ છે કે રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કેમ કર્યો? શું તેનું કોઈ ખાસ કાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાંસઠ વર્ષમાં આવો દુકાળ કદી નથી જોયો' : કચ્છના બન્નીથી આંખે દેખ્યો અહેવાલ\\nસારાંશ: ''આ ચાર મહિના શિયાળાના ગયા અને ઉનાળાના આવી ગયા. ચાર-પાંચ દિવસ થાય ત્યારે એક દિવસ ચારો મળે છે. બે ભારા. આ સરકાર તો કોઈ અમારી ગરીબની ધાસ્તી-તાજી (દરકાર) કરતી નથી, કોઈ મારી વાત હાંભળતા નથી. આ પાણીની તંગી, માલ-ઢોર મરે છે. અમારી ખેતી સમજો, અમારી જિંદગી સમજો તો આ રોજી. આ મરી જાય તો અમને કોઈ મંગનો (સગુ) નઈ દે.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે બન્નીના મોટા સરાડા ગામનાં અમીબાઈ જતના.\n\nકચ્છ જિલ્લાનો બન્ની વિસ્તાર ગુજરાત પ્રવાસન નિગમની 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' જાહેરાત થકી લોકોની નજરમાં આવેલા સફેદ રણને અડીને આવેલો છે.\n\nબન્નીમાં ગામો દેખાય છે પણ માણસ બહુ નથી દેખાતા. \n\nજોકે, આ ગામો પણ સરકારી રેકર્ડ પર નથી. બન્નીમાં 42 જેટલાં ગામ-વાંઢ છે. મતદારો છે અને પંચાયતો પણ છે પરંતુ આ પ્રદેશની સરકારી રેવન્યુના ચોપડે નોંધણી નથી. આ અંગે બન્નીના માલધારીઓ સરકારે સામે અદાલતમાં પણ ગયા છે.\n\nલોકવાયકા મુજબ આ બન્ની પ્રદેશ એક જમાનામાં હાથી ન દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાઈપાઈનો મોહતાઝ છું, ઓળખ છુપાવીને મજૂરી કરું છું', ગુજરાતમાં ફસાયેલા પાકિસ્તાનીની કહાણી\\nસારાંશ: \"અમેરિકામાં રહેતી મારી પત્નીએ મને ભારત જવાની ના પાડી હતી અને હું ભારત આવ્યો. પોલીસે મને નકલી નોટોની હેરાફેરીના કેસમાં પકડ્યો. કોર્ટોએ મને નિર્દોષ છોડ્યો, પણ સરકાર મને પાકિસ્તાન પરત જવા નથી દેતી. પાકિસ્તાનમાં દોમદોમ સાયબીમાં ઉછરેલો છું અને અહીં ભારતમાં ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"29 વર્ષીય સજ્જાદ બુરહાનીનાં મૂળ ગુજરાત સાથે જોડાયેલાં છે. એમનાં માતા સુરતનાં છે.\n\nઆ વ્યથા છે કાયદાકીય ગૂંચમાં ભારતમાં અટવાઈ પડેલા પાકિસ્તાની યુવક સજ્જાદ બુરહાનીની.\n\n29 વર્ષીય સજ્જાદ બુરહાનીનાં મૂળ ગુજરાત સાથે જોડાયેલાં છે. એમનાં માતા સુરતનાં છે અને એમના પિતા હુસેન બુરહાનીનાં લગ્ન સુરતમાં થયાં હતાં.\n\nસજ્જાદના પિતા કરાચીમાં વેપારી હતા અને સજ્જાદે પાકિસ્તાનમાં એમ.એ. કરેલું છે.\n\n25 વર્ષની ઉંમરે એમનાં લગ્ન અમેરિકામાં રહેતાં એમની જ્ઞાતિનાં યુવતી સાથે થયાં હતાં.\n\nસજ્જાદનું ગુજરાત કનેક્શન\n\n29 વર્ષીય સજ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાકિસ્તાન પોતાની જનતાને સંભાળી શકતું નથી, તો કાશ્મીર કેવી રીતે સંભાળશે?'\\nસારાંશ: ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તેને 72 વર્ષ થઈ ગયા છે. આ વર્ષે ભારત પોતાના 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વતંત્રતા દિવસના થોડા દિવસ પહેલા જ ભારત સરકારે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હટાવી દીધી છે. \n\nતે મામલે ભારત અને પાકિસ્તાનમાં ક્યાંક વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ શું વિચારે છે? જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાકિસ્તાનના ધર્મપરિવર્તન કેસમાં વળાંક, છોકરીઓએ કહ્યું અમારી મરજીથી ધર્મ બદલ્યો\\nસારાંશ: પાકિસ્તાનમાં બે હિંદુ છોકરીઓના કથિત અપહરણ અને બાદમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનની ઘટના ઇસ્લામાબાદ હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવતીઓ અદાલતમાં\n\nઆ મામલે મંગળવારે વળાંક આવ્યો કે જ્યારે બન્ને છોકરીઓએ ઇસ્લામાબાદમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કહ્યું કે તેમની ઉંમર 18 વર્ષ અને 20 વર્ષ થઈ ગઈ છે અને તેમણે પોતાની મરજીથી ઇસ્લામ અંગીકાર કર્યો છે.. \n\nબીબીસી સંવાદાતા ફરહાન રફીએ જણાવ્યું કે બન્ને પીડિત છોકરીઓએ ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. \n\nજેમાં તેમણે સરકારને કહ્યું હતું કે સરકારી એજન્સીઓ અને મીડિયા દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહી છે અને આના પર રોક લગાવવામાં આવે. તેમણે સરકારને એવું પણ કહ્યું કે આ ઘટના બાદ તેમના જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાકિસ્તાનની નિર્ભયા'ના પિતાની નજર સામે હત્યારાને ફાંસી\\nસારાંશ: પાકિસ્તાનના લાહોર ખાતેની જેલમાં છ વર્ષની બાળકી ઝૈનબ અંસારી સાથે રેપના ગુનેગાર ઇમરાન અલીને ફાંસીએ લટકાવી દેવાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાલુ વર્ષે ચોથી જાન્યુઆરીના દિવસે ઝૈનબ અંસારી કસૂર કુરાનના ક્લાસ માટે જઈ રહી હતી, ત્યારે ગુમ થઈ ગઈ હતી. થોડા દિવસો બાદ કચરાના ઢગમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. \n\n'પાકિસ્તાનની નિર્ભયા' તરીકે ચર્ચિત બનેલી ઝૈનબનો હાથ પકડી તેને લઈ જતો સીસીટીવીમાં કેદ થયો હતો. તપાસ દરિયાન તે ઇમરાન અલી હોવાનું બહાર આવ્યું હતું. \n\nઇમરાન અલીને ફાંસી આપવામાં આવી ત્યારે સરકારી અને પોલીસ અધિકારીઓ ઉપરાંત મૃતક ઝૈનબનાં પિતા અને કાકાની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી. \n\nઇમરાન અલીનો પાર્થિવ દેહ સ્વીકારવા માટે તેનો ભાઈ અને બે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાકિસ્તાનની મોસમ બદલવાની છે', ઇમરાનની પાર્ટી સૌથી આગળ\\nસારાંશ: પાકિસ્તાનની ચૂંટણીના વલણો જોતા ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સૌથી આગળ છે. ચૂંટણીમાં ભારે વિજય તરફ આગળ વધી રહેલા ઇમરાને પત્રકાર પરિષદ યોજી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'મોદી અને ઇમરાનમાં સામ્યતા'\n\nવરિષ્ઠ પત્રકાર બરખા દત્તે બીબીસીની ઉર્દૂ સેવા સાથેના ફેસબુક લાઇવમાં ઇમરાન ખાનના સંબોધનનું વિશ્લેષણ કર્યું હતું. \n\nબરખાએ જણાવ્યું, ''ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદીમાં અમૂક સામ્યતા જોવા મળે છે જેમાંથી એક છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરવાની વાત.''\n\nશુમાઇલા જાફરી પાકિસ્તાનથી\n\nઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બનશે તો ભારત પર શો અસર પડશે એ સવાલ પર બરખાએ કહ્યું, \"પાકિસ્તાનની વિદેશ નીતિ હંમેશાં પાકિસ્તાન આર્મી દ્વારા જ નક્કી કરવામાં આવી છે એટલે ઇમરાન ખાનની વિદેશ નીતિમાં જે પણ નિર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાટીદારો શહીદ થયા ત્યારે કેમ ન આવ્યા?'\\nસારાંશ: ગુજરાતની વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. તેવામાં અનેક રાજકારણીઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં ઉતરી રહેલી નેતાઓની ફોજને લઈને સોશિઅલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nલોકો નેતાઓ અને વિવિધ રાજકીય પાર્ટીઓને પ્રશ્ન પણ પૂછી રહ્યા છે. \n\nઘણાં બધા સોશિઅલ મીડિયા યૂઝર્સે આ સ્થિતી પર વ્યંગ પણ કર્યાં છે.\n\nસામાન્ય જનતાના વિચારો પર એક નજર\n\nસુધાંશુ સિંહ નામના યૂઝરે પ્રશ્ન કર્યો હતો કે ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરો છો તો જ્યારે જય શાહનું નામ આવ્યું ત્યારે ક્યાં હતા?\n\nમહોમ્મદ શાબાદ નામના યૂઝરે ટ્વિટ કર્યું હતું કે વોટ માટે ગુજરાતના પુત્ર બની ગયા સાહેબ પરંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પાટીદારોને અનામત આપવી અઘરી છે પણ અશક્ય નથી'\\nસારાંશ: હાર્દિક પટેલે કોંગ્રેસે આપેલી અનામતની ફૉર્મ્યુલા સ્વીકારી લીધી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસ વચ્ચે વાટાઘાટો બાદ સંમતિ સધાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે કહ્યું, 'કોંગ્રેસ બંધારણની કલમ 31(C)ને ધ્યાનમાં રાખી કલમ 46 અંતર્ગત અનામત આપશે.'\n\nહવે સવાલ એ છે કે હાર્દિક અને કોંગ્રેસ વચ્ચે જે ફૉર્મ્યુલા અંગે સંમતિ સધાઈ છે તે શું છે? તે અંતર્ગત કઈ રીતે અનામત આપી શકાય?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ અંગે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ સિનિયર વકીલ અને કાયદા નિષ્ણાત ગિરીશ પટેલ સાથે વાત કરી.\n\nગિરીશ પટેલના કહેવા પ્રમાણે 49 ટકાથી વધારે અનામત આપવી અઘરી છે, પરંતુ અશક્ય નથી.\n\nતેમણે કહ્યું, \"બંધારણની કલમ 46 અંતર્ગત સરકાર કાયદો બનાવી શકે છે. આ કલમમાં 'વીકર' (Weaker)"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પુલવામા હુમલા બાદ 36 ઉગ્રવાદી માર્યા ગયા', શું છે હકીકત? : ફૅક્ટ ચેક\\nસારાંશ: દાવો : પુલવામા હુમલા બાદ શરૂ થયેલી ભારતીય સેનાની ખુફિયા સ્ટ્રાઇકમાં 36 કાશ્મીરી ઉગ્રવાદી માર્યા ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ દાવા સાથે એક બીભત્સ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહી છે. તસવીરમાં ડઝન જેટલા મૃતદેહ એક દીવાલ પાસે જમીન પર પડેલા દેખાય છે.\n\nજમણેરી ઝોક ધરવતાં ફેસબુક ગ્રૂપ્સમાં આ તસવીરને ભારતીય સેનાના હવાલાથી શૅર કરાઈ રહી છે.\n\nએ વાત સાચી છે કે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ)ના કાફલા ઉપર થયેલા આત્મઘાતી હુમલામાં 45થી વધારે ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યા હતા. \n\nઆ ઘટના બાદ સૈન્યના ઑપરેશનમાં ભારતીય સેનાના કેટલાક ઉગ્રવાદી માર્યા ગયા.\n\nપુલવામામાં થયેલી ભારતીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પુલવામા હુમલા બાદ અક્ષય કુમારે પાકિસ્તાનને સમર્થન આપ્યું', સત્ય શું છે?\\nસારાંશ: અભિનેતા અક્ષય કુમારની એક વીડિયો ક્લિપ ખુબ વાઇરલ થઈ રહી છે, જેમાં તેઓ કથિત રૂપે કહી રહ્યા છે કે કટ્ટરવાદ પાકિસ્તાનમાં નહીં બલકે ભારતમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોના વાઇરલ થયા બાદ #BoycottAkshayKumar હેશટૅગ ચલાવવામાં આવી રહ્યું છે.\n\nટ્વિટર પર ઘણા લોકો આ વીડિયોને શૅર કરી રહ્યા છે અને અક્ષય કુમારને રાષ્ટ્રવિરોધી જણાવી રહ્યા છે.\n\nએ લોકો અક્ષય કુમારનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરી રહ્યા છે.\n\nઆ ટ્વીટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે કહ્યું, \"પાકિસ્તાન કટ્ટરવાદી દેશ નથી, બલકે ભારતમાં કટ્ટરવાદી તત્વો છે.\"\n\nઆ વાઇરલ વીડિયોમાં અક્ષય કુમાર કહી રહ્યા છે કે \"ભારતમાં પણ કટ્ટરવાદ છે.\"\n\nપુલવામા હુમલા બાદ પાકિસ્તાનના \"દુનિયા ન્યૂઝ\" ચૅનલે પણ એક આવી જ સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર મોદી સિંધુ જળ સંધિના ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ કેમ કરતા નથી?'\\nસારાંશ: જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના એક કાફલા પર થયેલા હુમલામાં 46 જવાનો મૃત્યુ પામ્યા ત્યારબાદથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું ભારત પોતાની આંતરિક અને બાહ્ય સુરક્ષા મુદ્દે લાચાર છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું ભારત પાસે કોઈ વિકલ્પ છે કે પછી આવા હુમલાનો ભવિષ્યમાં પણ સામનો કરવો પડશે?\n\nઅટલ બિહારી વાજપેયીની સરકારમાં વિદેશ સચિવ રહી ચૂકેલા કંવલ સિબ્બલને લાગે છે કે પાકિસ્તાનને લઈને ભારતે જે કડક પગલાં ઉઠાવવા જોઈએ તે ભારત લઈ શકતું નથી. \n\nસિબ્બલ માને છે કે ભારત પાસે વધારે વિકલ્પ નથી, પરંતુ કેટલીક એવી વ્યૂહરચના છે કે જે માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે. \n\nસિબ્બલ કહે છે, \"ભારત પાસે એક ખૂબ અસરકારક વિકલ્પ છે અને તે છે સિંધુ જળ સંધિ તોડવી. મને ખબર પડતી નથી કે આ સંધિને સરકાર તોડી કેમ નથી દેતી.\"\n\n\"આ સંધિને તાત્કાલિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પુલવામા હુમલામાં મૃત્યુ પામેલા સૈનિકોને ઍરલિફ્ટ ન મળ્યું, તો કાશ્મીરી વિદ્યાર્થીઓને શા માટે?'\\nસારાંશ: ભારતીય વાયુ સેનાના વિમાનમાં બેઠેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની તસવીરો વાળી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 ફેબ્રુઆરીથી માંડીને અત્યાર સુધી ફેસબુક અને ટ્વિટર પર આ પોસ્ટને હજારો વખત શૅર કરવામાં આવી છે અને દરેક જગ્યાએ આ પોસ્ટની એક જ ભાષા છે. \n\nપોસ્ટમાં લખ્યું છે : \"આ દરમિયાન કાશ્મીરના 319 વિદ્યાર્થીઓએ આજે GATEની પરીક્ષા આપી. ગઈકાલની ઘટનાના કારણે રસ્તાઓ પર જવું સુરક્ષિત ન હતું, એ માટે આ વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરવામાં આવ્યા. ભારતીય વાયુસેના આ કામ માટે આગળ આવી છે. મારા આ શબ્દ દુઃખના આ સમયે આપણા સૈનિકોની પ્રશંસા કરવા માટે પર્યાપ્ત નથી. આપણે સૈનિકોનાં ઋણી છીએ. ભારતીય સશસ્ત્ર બળોને સલામ.\"\n\n14 ફેબ્રુઆરીના રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પેલો મારા ફોટા ઑનલાઇન મૂકશે તો મારું જીવન બરબાદ થઈ જશે'\\nસારાંશ: 'આ ફોટા તે માણસ ઑનલાઇન મૂકી દેશે, તો મારું જીવન સાવ બરબાદ થઈ જશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે હેલ્પલાઇન પર ફોન કરનારી એક યુવતીનાં. મારી સાથી કર્મચારીએ તેનો ફોન ઉપાડ્યો હતો અને તે યુવતી ફોન પર રડી રહી હતી. ફોન પર તે બહુ જ ગભરાયેલી લાગતી હતી.\n\nતેના બૉયફ્રૅન્ડે તેને હમણાં જ ધમકી આપી હતી કે તેની ન્યૂડ તસવીરો તે ઑનલાઇન મૂકી દેશે. આવી તસવીરો તેની ફૅમિલીએ જોઈ લીધી તો? કે પછી તેના મિત્રોના ધ્યાને આ તસવીરો ચડી તો? બૉયફ્રૅન્ડની ધમકીના કારણે તેને આપઘાત કરી લેવાનું મન થઈ રહ્યું હતું.\n\nમેં 2015માં રિવૅન્જ પોર્ન (અશ્લિલ ફોટા ઑનલાઇન મૂકીને બદલો લેવાની વૃત્તિ) સામે હેલ્પલાઇન શરૂ કરી હતી. સરકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પોતપોતાનું ભારતીયપણું બનાવવા-બચાવવાની લડત ચાલી રહી છે' દૃષ્ટિકોણ\\nસારાંશ: દેશમાં જાણે આંદોલનો, જલસા-જુલૂસોની મોસમ ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર ભારતના હાડ થીજવી દે તેવી ઠંડીને અવગણી દિલ્હી થી અમદાવાદ-હૈદરાબાદ સુધી જુદાં-જુદાં શહેરો અને યુનિવર્સિટીઓનાં યુવા વિદ્યાર્થીઓ ક્યાંક નાગરિકતા સંશોધન કાયદા (CAA), ક્યાંક રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NPR), ક્યાંક વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ તો ક્યાંક ફી-વધારા મુદ્દે રસ્તા પર ઊતરી પડ્યા છે.\n\nકેરળ, અસમ અને બંગાળ સુધી દેશનું આ વલણ યુવાનાના વિરોધપ્રદર્શનોમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે.\n\nરસપ્રદ વાત તો એ છે કે ઠેરઠેર આ આંદોલનોના વિરોધમાં પણ જુલૂસ નીકળી રહ્યાં છે.\n\nએટલે કે એક પક્ષ દ્વારા નાગરિકતા કાયદાના વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'પ્રાણીઓને ફટાકડા ખવડાવી મારી નાખવા એ ભારતની સંસ્કૃતિ નથી' - સોશિયલ\\nસારાંશ: કેરળમાં એક ગર્ભવતી હાથણી માનવીય ક્રૂરતાની શિકાર બની ગઈ. એક વ્યક્તિએ હાથણીને ફટાકડાથી ભરેલું અનનાસ ખાવા આપ્યું, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને પછી તેનું મોત થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાથણીની તસવીર\n\nઆ ઘટનાની હવે સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટના મામલે લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. \n\nભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ આ ઘટના મામલે નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટના મામલે તેમણે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમેનકા ગાંધીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું, ‘આ ઘટના બાદ વન સચિવને હઠાવી દેવા જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે નિયુક્ત મંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. રાહુલ ગાંધી એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ફટાફટ’ લોન આપીને મહામારી સામે ઝઝૂમી રહેલા લોકોને ફસાવનારી ઍપ્સ\\nસારાંશ: “જો તમે પૈસા નહીં ચૂકવ્યા તો હું તમારા મિત્રો અને સંબંધીઓને કૉલ કરવા જઈ રહ્યો છું. આ બાદ, તમે ક્યારેય લોન લેવાનો નિર્ણય લીધો હતો એ વાત પર તમને અફસોસ થશે.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવિનિતા ટૅરેસાને પાછલા લગભગ ત્રણ મહિનાથી આ પ્રકારના ફોન કૉલ આવી રહ્યા છે અને આ કૉલ તે પૈકી એક છે. \n\nલગભગ દરરોજ જ લોન-રિકવરી એજન્ટોનાં નામથી તેમની પાસે ફોન આવે છે. આ એજન્ટોનાં નામ તો અલગ અલગ હતાં પરંતુ તેમનું કામ એક જ હતું.\n\nકૉલ કરતાં જ તેઓ તેમના પર બૂમો પાડવા લાગતા. ઘણી વાર ધમકી પણ આપી દેતા અને ઘણી વખત અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કરતા.\n\nભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ લૉકડાઉનના કારણે ઘણા લોકોની સામે નાણાકીય સંકટ પેદા થઈ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ફરિયાદ કરી તો નક્સલી ઠરાવી જેલમાં નાખી દઈશું'\\nસારાંશ: છત્તીસગઢની બે આદિવાસી છોકરીઓનો આરોપ છે કે બસ્તર પોલિસે તેમને નક્સલી ગણાવી ધરપકડ કરવાની ઘમકી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છત્તીસગઢના બસ્તર રેન્જના આઇજીએ બીબીસીને જણાવ્યું કે આ કેસ તેમની જાણમાં છે અને સીઆઈડી તપાસ કરી રહી છે.\n\n19 વર્ષીય સુનીતા પોટ્ટમ અને 18 વર્ષીય મુન્ની પોટ્ટમ નામની બે છોકરીઓએ ગત વર્ષે રાજ્યમાં ઘટેલી કથિત છ અથડામણોને પડકાર આપતા એક અરજી દાખલ કરી હતી.\n\nશરૂઆતમાં આ અરજી છત્તીસગઢ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી પરંતુ કોર્ટે તેમને જણાવ્યું કે આવો જ એક વધુ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.\n\nત્યારબાદ બંને છોકરીઓએ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની અરજી કરી.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆ અરજી પર 10 જાન્યુઆરીએ સુપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ફરી જિંદગી જીવવાની તક મળે તો કાન્તિ ભટ્ટ જ બનવાનું પસંદ કરું!'\\nસારાંશ: હું સૌરાષ્ટ્રનાં નાનકડા ગામમાં રહેતો હતો એ વખતે 'ચિત્રલેખા' સાપ્તાહિક (અને પછી 'અભિયાન' શરૂ થયા બાદ એ પણ) વાંચતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટના અવનવા, રસપ્રદ, રોમાંચક અને ક્યારેક રુંવાડા ઊભા કરી દે એવા અહેવાલો પ્રકાશિત કરવામાં આવતા હતા. કાન્તિ ભટ્ટે 92 દેશોમાં રિપોર્ટિંગ કર્યું હતું!\n\nકાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટ ભારતના જુદા-જુદા વિસ્તારોમાં અને દુનિયાના જુદા-જુદા દેશોમાં ફરતાં રહેતાં રસપ્રદ અહેવાલો અને વિખ્યાત વ્યક્તિઓના ઈન્ટરવ્યૂઝ પણ લઈ આવતાં હતાં. એ બધું વાંચીને થતું કે જિંદગી તો આવી હોવી જોઈએ. \n\nએ વખતે હું મારા મોટા ભાઈ પ્રવીણભાઈની સાથે દુકાનમાં કામ કરતો.\n\nએ દુકાનમાં પાન બનાવવાથી માંડીને ગોળીવાળી દેશી સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ફૂડ પૉર્ન છે અને હું એક પૉર્ન સ્ટાર છું'\\nસારાંશ: એશિયાના ટોચના શૅફ ગગન બૅંગકોકમાં રેસ્ટોરાં ચલાવે છે. તેમણે ભારતીય સ્ટ્રીટ ફૂડને બૅંગકોકમાં એક નવું જ રૂપ આપ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અને કદાચ તે જ કારણે છે કે છેલ્લા ચાર વર્ષથી તેમનું રેસ્ટોરાં એશિયાના ટોપ 50 રેસ્ટોરાંમાં સૌથી ઉપર સ્થાન ધરાવે છે. \n\nઆટલો સારો પ્રતિભાવ મળતા છતાં ગગન હવે પોતાનું આ રેસ્ટોરાં બંધ કરવા માગે છે. પણ તેનું કારણ શું છે? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ફેક ન્યૂઝ પર કાબૂ કરે વૉટ્સઍપ નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહે'\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇંડિયામાં પ્રકાશિત એક સમાચાર મુજબ, ભારત સરકારે વૉટ્સઍપને ચેતવણી આપી છે કે જો તે ફેક ન્યૂઝ પર અંકુશ લગાવવામાં નિષ્ફળ નિવડશે તો એની સામે કાયદાકીય પગલાં હાથ ધરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈટી મંત્રાલયે કંપનીને એક નવી ચેતવણી આપતા જણાવ્યું છે કે તે ફેક ન્યૂઝ પર અંકુશ લગાવવા કોઈ વધારે અસરકારક અને જવાબદારીપૂર્ણ પગલાં ભરે.\n\nઆ ચેતવણી એવા સમયમાં આવી છે કે જ્યારે ભારતનાં વિવિધ ભાગોમાં વૉટ્સઍપ દ્વારા ખોટા સમાચાર ફેલાવવાને કારણે ઘણા લોકો ભીડનાં ગુસ્સાનો ભોગ બન્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે.\n\nહમણાં થોડા દિવસ પહેલાં જ કર્ણાટકમાં ગુગલનાં એક એન્જિનિયર ભીડે બાળક ચોરીની અફવા ફેલાતા મારી નાખ્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ અગાઉ મહારાષ્ટ્રનાં ધૂલે અને ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ ઘટના બની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બદનામ પ્રેમ'નું જીવન જીવવા માટે લાચાર ભારતનાં સમલૈંગિક યુગલો\\nસારાંશ: \"આપણો દેશ ઘણો સારો છે. અહીં અઢળક તકો મળે છે. તેથી હું તેને છોડીને જવા નથી માંગતો. જોકે, આપણા હાલના કાયદા સમલૈંગિક લગ્નોની મંજૂરી નથી આપતા. સરકાર પણ કાયદામાં સુધારા કરવા માટે તૈયાર નથી. આમ છતાં હું આ દેશ છોડીને નહીં જાઉં.\" બીબીસી મરાઠી સાથે વાત કરતાં રાઘવે પોતાનો ઇરાદો સ્પષ્ટ જણાવી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટે દાખલ કરાયેલી કેટલીક અપીલો પર સુનાવણી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે સુનાવણી દરમિયાન આવાં લગ્નોને માન્યતા આપવા વિરુદ્ધ દલીલો કરી હતી.\n\nદિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, \"આપણી સંસદે ઘડેલા કાયદામાં માત્ર મહિલા અને પુરુષ વચ્ચેના લગ્નને જ માન્યતા મળે છે. આ કાયદામાં જુદા જુદા ધાર્મિક સમુદાયો અને તેમના પરંપરાગત નિયમોને પણ માન્યતા આપવામાં આવી છે. આ વ્યવસ્થામાં કોઈ પણ હસ્તક્ષેપ કરવામાં આવશે તો આ કાયદાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બધા કાશ્મીરી પંડિતોએ પોતાની માતૃભૂમિ તરફ પાછા ફરવું જોઈએ'\\nસારાંશ: શ્રીનગરના જિયાના કદાલ વિસ્તારની સાંકડી ગલીઓમાં રોશનલાલ માવાની દુકાન 1990થી લઈને થોડા દિવસો પહેલાં સુધી બંધ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"90ના દાયકામાં ઉગ્રપંથીઓના દોરમાં લાખો કાશ્મીરી પંડિતો કાશ્મીરમાંથી પલાયન થઈ ગયા, પરંતુ હવે 29 વર્ષ બાદ માવાની અલગ કહાણી શરૂ થઈ છે.\n\nબુધવારે માવાએ જિયાની કદાલ વિસ્તારમાં દસકો બાદ પોતાની દુકાન ખોલી, તેમની દુકાન બીજી વાર ખૂલવી એ કોઈ સામાન્ય બાબત નહોતી. \n\nજ્યારે તેઓએ ફરી વાર પોતાનો ડ્રાયફ્રૂટ્સનો વેપાર શરૂ કર્યો તો સ્થાનિક દુકાનદારોએ તેમનું માત્ર સ્વાગત જ ન કર્યું, પરંતુ તેમની સરાહના પણ કરી. \n\nમાવાના પિતા પણ આ વિસ્તારમાં ડ્રાયફ્રૂટ્સ વેચતા હતા. 70 વર્ષીય માવાએ 1990માં કાશ્મીર છોડ્યું હતું. \n\nત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બાબા કા ઢાબા'ની જેમ મદદની રાહ જોતાં 'રોટીવાલી અમ્મા'\\nસારાંશ: આગ્રામાં ‘રોટીવાલી અમ્મા’ પોતાનું પેટ ભરવા સંઘર્ષ કરી રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ 20 રૂપિયામાં લોકોનું પેટ ભરે છે, પરંતુ કોરોનાએ તેમનું જીવન મુશ્કેલી બનાવી દીધું છે.\n\nભગવાન દેવીનું કહેવું છે કે તેમને કોઈ મદદ મળી રહી નથી. \n\nદિલ્હીના 'બાબા કા ઢાબા'નો ભાવુક વીડિયો વાઇરલ થયા બાદ ક્યાં-ક્યાંથી લોકો મદદ કરવા વહારે આવ્યા હતા.\n\nઆ રોટીવાલી અમ્મા પણ એવી જ કોઈ મદદની રાહ જોઈ રહ્યાં છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બિહારની હૉસ્પિટલમાં બીમાર બાળકો આવે છે, મરીને જાય છે' : ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: સવારથી જ મુઝ્ઝફરપુરની શ્રી કૃષ્ણા મેડિકલ કૉલેજ 45 ડિગ્રી તાપમાનની સાથે પરિસરની અંદર રડી રહેલી માતાઓનાં ગરમ આંસુઓથી ઊકળી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુઝ્ઝફરપુરની એસકેએમસીએચ મેડિકલ કૉલેજમાં બાળકોનાં મૃત્યુનો સિલસિલો રોકાઈ રહ્યો નથી\n\nઆ માતાઓ હતી જેમનાં બાળકોએ છેલ્લા એક પખવાડિયામાં આ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. \n\nમુઝ્ઝફરપુરમાં 'ચમકી બીમારી' કે અક્યૂટ ઇનસેફિલાઇટિસ સિન્ડ્રોમના કારણે પોતાનો જીવ ગુમાવનારાં બાળકોનો આંકડો 93 પર આવી પહોંચ્યો છે. \n\nતેમાંથી બે બાળકોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની સામે જ જીવ તોડી દીધો. \n\nશ્રી કૃષ્ણા મેડિકલ કૉલેજ (એસ.કે.એમ.સી.એચ)ના બાળ રોગ વિશેષ ઇન્ટેન્સિવ કેર યૂનિટ (બાળ રોગ આઈસીયૂ)માં લાગેલો કાચનો દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બીમાર મહારાજા'નો કોઈ ખરીદાર નથી, હવે આગળ શું?\\nસારાંશ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેવાનાં ભાર હેઠળ દબાયેલી એર ઇન્ડિયાનાં ખાનગીકરણનાં માર્ગે આગળ વધી રહી છે, પણ આ 'બીમાર મહારાજા'ને ખરીદવામાં દેશી, વિદેશી કોઈ પણ એર લાઇને રસ દાખવ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એર ઇન્ડિયાનાં ખાનગીકરણમાં નિષ્ફળતા મોદી સરકારની મુશ્કેલીઓ વધારી શકે છે.\n\nઘણી કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચીને પોતાની તિજોરી ભરવાની મોદી સરકારની યોજના આનાથી વચ્ચે લટકી શકે છે.\n\nસરકારે પહેલાં એર ઇન્ડિયામાં ભાગાદારીની નીલામી માટે 14 મે સુધી ટેન્ડર મંગાવ્યા હતાં. ત્યારબાદ એની સમય મર્યાદા વધારીને 31 મે સુધી કરી દેવામાં આવી હતી.\n\nસરકાર ખરીદદારોની રાહ જોતી રહી અને એક પણ દાવેદાર આગળ આવ્યો નહીં.\n\nનાગરિક ઉડ્ડયન મંત્રાલયે 31 મે નાં રોજ ટ્વીટ કરી જણાવ્યું કે, “નાણાં સલાહકારે જણાવ્યું છે કે એર ઇન્ડિયામાં વ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બેબીફેકટરી' નામે પ્રખ્યાત ગુજરાતના આ શહેરની નજર સરોગસી બિલની ચર્ચા પર\\nસારાંશ: \"સરોગસી વિરુદ્ધ ગમે કે વાતો કરવામાં આવે પણ હકીકત એ છે કે જો સરોગસી ન હોત તો મારો ઘરવાળો જીવતો ન હોત.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"સરોગેટ માતા બન્યાં બાદ હું મારા કૅન્સરપીડિત પતિની સારવાર કરાવી શકી છું. કોઈ સામે હાથ લાંબો કરવો એના કરતાં તો આ કામ લાખ દરજ્જે સારું છે.\"\n\n\"આર્થિક સ્થિતિ બહુ ખરાબ હોય, ત્યારે લોકો આ રસ્તો અપનાવતા હોય છે. આ તો પુણ્યનું કામ છે.\" \n\nઆ શબ્દો નડિયાદમાં રહેતાં મેરી પરમાર (બદલાવેલું નામ)ના છે. મેરી બીજી વખત સરોગેટ માતા બનવાનાં છે. \n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઘરની આર્થિક સ્થિતિ અને પતિની બીમારી સામે બાથ ભીડવામાં સરોગસી સિવાયનો બીજો કોઈ પણ રસ્તો તેમને કામ આવ્યો ન હોત. \n\nછેલ્લા ત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બૉમ્બે બ્લડ ગ્રૂપ' : દુનિયાના સૌથી દુર્લભ બ્લડગ્રૂપની કહાણી\\nસારાંશ: પંદર વર્ષ પહેલાં સુધી બેંગલૂરુમાં રહેતા મહબૂબ પાશા વિચારતા હતા કે તેમનું બ્લડ ગ્રૂપ 'ઓ નૅગેટિવ' છે. તેમણે આ વિચાર સાથે ઘણીવાર રક્તદાન પણ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, એક દિવસ અચાનક તેમને ફોન આવ્યો અને એક વ્યક્તિએ તેમને કહ્યું કે તેમનું બ્લડ ગ્રૂપ 'ઓ નૅગેટિવ' નથી.\n\nફોન કરનારી વ્યક્તિએ તેમને જણાવ્યું કે તેમના જેવું બ્લડ ગ્રૂપ ધરાવતા લોકો જૂજ સંખ્યામાં જ હોય છે. \n\nમહબૂબ પાશાએ ઘણાં વર્ષો પહેલાં સૅટ જૉન્સ હૉસ્પિટલમાં રક્તદાન કર્યું હતું, ત્યાં તેમનું નામ ડૉનર તરીકે નોંધાયેલું હતું.\n\nહૉસ્પિટલમાંથી એક દિવસ તેમને અરવિંદ નામની વ્યક્તિનો ફોન આવ્યો. \n\nતેમનાં પત્ની ગર્ભવતી હતાં અને તેમને 'બૉમ્બે' બ્લડ ગ્રૂપની જરૂર હતી. એ દિવસે અરવિંદ મારફતે તેમને પોતાના અસલ બ્લડ ગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'બોગસ યુનિવર્સિટીના ચક્કરમાં હું દસ લાખના દેવામાં ડૂબી ગયો'\\nસારાંશ: \"મારાં માબાપ ખેડૂત છે. તેમને ખબર નથી કે હું અમેરિકાથી પાછો કેમ આવી ગયો છું. જો તેમને સાચી વાતની જાણ થશે તો કદાચ તેઓ આત્મહત્યા જ કરી લેશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનિવર્સિટી ઑફ ફાર્મિંગ્ટનની વેબસાઇટ બંધ કરી દેવાઈ છે\n\nબીબીસી તેલુગુ સાથે વાત કરતાં વીરેશ(બદલાવેલું નામ) ઉપરોક્ત શબ્દો કહે છે. \n\nવીરેશ એ વિદ્યાર્થીઓમાંના એક છે જેમણે અમેરિકાની એ નકલી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો, જેને અમેરિકન ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદેસર રીતે ઘૂસતા લોકોને પકડવા માટે બનાવવામાં આવી હતી. \n\nયુનિવર્સિટી ઑફ ફાર્મિંગ્ટન નામની આ યુનિવર્સિટી મિશીગન રાજ્યમાં સ્થિત છે, જેને અમેરિકન ગૃહ મંત્રાલયના સુરક્ષા અધિકારી અંડરકવર એજન્ટ તરીકે ચલાવી રહ્યા હતા.\n\nજેથી નાણા ચૂકવીને ગેરકાયદેસર પ્રવાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભાજપ માટે સલાયા ધર્મનિરપેક્ષ રાજકારણનું પ્રતીક બની ગયું છે'\\nસારાંશ: ચૂંટણીઓમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતી નથી તથા તે મુસ્લિમોને અવગણે છે. આવા આરોપો વચ્ચે 2012માં સલાયા નગરપાલિકાની તમામ સીટો પર ભાજપની જીત થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના લોકો માછીમારી અને વહાણવટાના વ્યવસાય સાથે જોડાયેલા છે\n\nસલાયા નગરપાલિકામાં કુલ 27 બેઠકો છે. જેમાં હાલ 24 સભ્યો મુસ્લિમ અને ત્રણ સભ્યો હિંદુઓ છે. આ તમામ ભાજપના સભ્યો છે.\n\nસલાયામાં અંદાજિત 60,000ની વસતિ છે. જેમાં હિંદુઓની વસતિ માત્ર એક હજાર જેટલી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ મુસ્લિમ બહુમતીવાળા સલાયામાં ભાજપની જીત કઈ રીતે થઈ? મુસ્લિમ સભ્યોની બહુમતીવાળી નગરપાલિકાનો ભાજપ સરકાર સાથેનો અનુભવ કેવો રહ્યો અને વિકાસનાં કામ કેવાં થયાં?\n\nઆ બાબતો જાણવા માટે બીબીસી ગુજરાતીની ટીમે સલાયાની મુલાકાત લીધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભાજપ સરકારે પાણીનો રાજકીય દુરુપયોગ કરી ખેડૂતોને અન્યાય કર્યો'\\nસારાંશ: આજકાલ તેઓ બીજાના ખેતરોમાં મજૂરી કરતા કે પછી કડીયાકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા નજરે પડે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિપાક માટે કેનાલોમાં પાણી નથી. ગામડાંઓમાં ખેડૂતોનાં નિરાશ ચહેરાઓ હરહંમેશ કોઈ મજૂરીની શોધ કરતા નજરે પડે છે. \n\nબાવળા તાલુકાના બલદાણા ગામના એક ખેડૂત ઘનશ્યામભાઈ વેગડા કહે છે કે, \"પહેલા ક્યારેય ન થઈ હોય, તેવી ખરાબ પરિસ્થિતિ આ વર્ષે ખેડૂતોની થઈ છે. \n\n\"ખેડૂતોને પાક કરવા માટે પાણી નથી અને મજૂરી કરવા માટે કોઈ કામ નથી.\n\n\"અમારે શહેર જઈ મજૂરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.\" \n\nજાણો ખેડૂતોની સ્થિતિનો બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ.\n\nરિપોર્ટર : રોક્સી ગાગડેકર છારા, શૂટ એડિટ : પવન જયસ્વાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભાજપના નેતા દ્વારા દલિતને માર મારવાનું' સત્ય શું છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લા હૉસ્પિટલમાં દાખલ 37 વર્ષીય રામુસિંહ લોધીને ગોરખપુરની મોટી હૉસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંખના ડૉક્ટરે તેમની જમણી આંખમાં ઈજા જોઈને તેમને ગોરખપુર રિફર કરી દીધા. \n\nઆ તરફ જિલ્લા હૉસ્પિટલમાં હાડકાં તેમજ નસરોગ નિષ્ણાત ડૉક્ટર કૃષ્ણકુમાર યાદવે રામુને જણાવ્યું છે કે તેમના બન્ને પગે ફ્રૅક્ચર છે. \n\n10 દિવસની સારવાર બાદ પણ રામુની ફરિયાદ છે કે તેઓ પોતાનો પગ ઊંચો કરી શકતા નથી.\n\n65 વર્ષીય તેમના પિતા ઝીનક લોધી તેમની સારવારમાં લાગ્યા છે. \n\nરામુના નાના ભાઈ અનિલની પીઠ પર હજુ પણ લાકડીથી માર માર્યાનાં નિશાન જોઈ શકાય છે. \n\nઆ એ જ પરિવાર છે જેમનો એક વીડિયો લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલાં સોશિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભાજપના વિભીષણ' શંકરસિંહ વાઘેલાનું રાજકારણ કેવું છે?\\nસારાંશ: ગુજરાતના વરિષ્ઠ રાજકારણી અને લોકમુખે 'બાપુ'ના નામથી જાણીતા બનેલા શંકરસિંહ વાઘેલા કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા દિવસ પહેલાં જ તેમણે એનસીપીમાંથી રાજીનામું આપ્યું હતું, તેઓ જ્યારે એનસીપીમાં જોડાયા હતા ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે ખુદ પક્ષનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.\n\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મહત્ત્વની ભૂમિક ભજવનારા અને એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના 'બાપુ' બન્યા, તેના પર નજર કરવી રસપ્રદ બની રહેશે. \n\nસંઘથી રાજકારણ સુધીની સફર \n\nશંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણા ગામમાં 21 જુલાઈ 1940ના રોજ થયો હતો.\n\nતેમની રાજકીય સફર અંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભાજપની સરકાર કેન્દ્રમાં હોવાને કારણે જ સુપ્રીમ કોર્ટે આ જજમૅન્ટ આપવું પડ્યું.' - ભરૂચના સાંસદ મનસુખ વસાવા\\nસારાંશ: ભાજપના ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવાએ ફરી એકવાર દિવાળીના સ્નેહમિલનમાં કાર્યકર્તાઓ આગળ ભાજપ સરકારને કારણે સુપ્રીમ કોર્ટે રામમંદિરનો ચુકાદો તરફેણમાં આપ્યો હોવાનું નિવેદન કરી નવો વિવાદ છેડ્યો છે .\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે.\n\n2017માં તેમણે લોકો ખોટું આદિવાસી પ્રમાણપત્ર મેળવી નોકરી મેળવી રહ્યાં હોવાનું નિવેદન આપ્યું હતું જેનો વિવાદ થયો હતો.\n\nએ વિવાદ શાંત થયો એ પછી આદિવાસીઓને સ્ટૅચ્યૂ ઑફ યુનિટીથી ખસેડવાને મામલે વિવાદ ઊભો થયો હતો. જોકે, પછી તેઓ મોવડીમંડળનું દબાણ આવતા શાંત થઈ ગયા હતા.\n\nહવે દિવાળી અને નવ વર્ષ નિમિત્તે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં રામમંદિરનો મુદ્દો ઊભો કરીને મનસુખ વસાવાએ વિવાદ છેડ્યો છે. \n\nમનસુખ વસાવાએ શું કહ્યું?\n\nમનસુખ વસાવાનો જે વીડિયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભારતને આઝાદી મળી. પાકિસ્તાનને આઝાદી મળી. વચ્ચે અમે કાશ્મીરીઓ ફસાઈ ગયા.'\\nસારાંશ: \"પાકિસ્તાન અને ભારત અસ્તિત્વમાં આવવાથી કાશ્મીરીઓ સૌથી વધુ હેરાન થયા. ભારતને આઝાદી મળી. પાકિસ્તાનને આઝાદી મળી. વચ્ચે અમે લોકો ફસાઈ ગયા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"1931થી લઈને આજ સુધી કાશ્મીરીઓ સરહદ પર શહીદ થઈ રહ્યા છે. જે અંદર રહે છે તે પણ શહીદ થાય છે અને તેઓ માત્ર આઝાદીના હેતુસર બલિદાન આપી રહ્યા છે.\"\n\nબીબીસી સાથે વાત કરતી વ્યક્તિ જમ્મુ-કાશ્મીરના એવા વિસ્તારમાં રહે છે, જ્યાંથી બહુ વાતો બહાર આવતી નથી. આ કાશ્મીરનો એ ભાગ છે જેનું પ્રશાસન પાકિસ્તાનના હાથમાં છે. એ વિસ્તારમાં સામાન્ય ભારતીયોમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર તરીકે ઓળખાય છે.\n\nપરિસ્થિતિ પર અફસોસ કરતી આ વ્યક્તિની વિનંતિ પર અમે તેમનું નામ લખી રહ્યા નથી. \n\nતેઓ વર્ષ 1990માં ભારત પ્રશાસિત કાશ્મીરથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભારતમાં કદાચ અમદાવાદની જ જેલ એવી છે, જ્યાં આવે છે હીરા'\\nસારાંશ: અનેક જેલોમાં કેદીઓને તાલીમ આપવામાં આવે છે. જેથી તેઓ સજા દરમિયાન અને સજા કાપ્યા પછી પગભર થઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદની સાબરમતી સ્થિત સેન્ટ્રલ જેલમાં કેદીઓને પગભર કરવા માટે હીરા ઘસવાની તાલીમ આપવામાં આવે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nસાબરમતી જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રેમવીરસિંગના જણાવ્યા પ્રમાણે, કદાચ સાબરમતી જેલ જ દુનિયાની એકમાત્ર એવી જેલ છે જ્યાં આ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય. \n\n2100 કેદીઓની ક્ષમતા સામે અહીં 3000 જેટલા કેદીઓ રહે છે. તેમની પ્રોડક્ટ્સ 'જેલ ઉદય'ના નામથી સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. \n\nઆમ આવે છે હીરા...\n\nશહેરના નિકોલ વિસ્તારમાં હીરાની ફેકટરી ધરાવતા રાજુ પટેલે બીબીસી સાથે વાત કરતા જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભારતીય કાર્ડિનલે સતામણીનો ભોગ બનેલાઓને નિરાશ કર્યાં'\\nસારાંશ: કૅથલિક ચર્ચના સૌથી વરિષ્ઠ કાર્ડિનલમાંથી એક અને બાળકોના શોષણ મુદ્દે સુધાર લાવવા માટે વૅટિકન ખાતે આયોજિત કૉન્ફરન્સના મુખ્ય ચાર આયોજકોમાંથી એકે સ્વીકાર્યું છે કે તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલાં શોષણનાં આરોપોને વધુ સારી રીતે કાર્યવાહી કરી શક્યા હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાર્ડિનલ ઑસ્વાલ્ડ ગ્રાસિયસ\n\nબીબીસીની તપાસ બાદ કાર્ડિનલ ઑસ્વાલ્ડ ગ્રાસિયસે આ વાત કહી હતી. \n\nબાળકના શોષણના એક કિસ્સામાં મુંબઈના તત્કાલીન આર્ચ-બિશપ ઑસવલ્ડ ગ્રાસિયસે તત્કાળ કાર્યવાહી ન કરી હોવાનું તેમજ આરોપો અંગે પોલીસને જાણ કરી ન હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે. \n\nપીડિત તથા તેમનું સમર્થન કરનારાઓનો આરોપ છે કે ભારતના સૌથી વરિષ્ઠ ખ્રિસ્તી ધર્મગુરુઓમાંથી એક કાર્ડિનલ ઑસવલ્ડ ગ્રાસિયસ અને વૅટિકનની જાતીય શોષણ અંગેની કૉન્ફરન્સના ચાવીરૂપ આયોજકે શોષણના આરોપો અંગે જાણ કરવા છતાં તેને ગંભીરતાથી લીધા ન હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભારતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ ખતમ કરવા માટે મધ્યસ્થી બનવું જોઈએ'\\nસારાંશ: ભારતમાં પેલેસ્ટાઇનિયન પ્રશાસનના દૂત અદનાન એમ અબૂ અલ હાઇઝાનું કહેવું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતે પહેલ કરવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા દિવસો પહેલા હમાસ અને ઇઝરાયલની સરકાર વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા કરી હતી.\n\nબીબીસી સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે ભારત શાંતિ પ્રક્રિયામાં સામેલ થવું માત્ર પેલેસ્ટાઇનના હિતમાં જ નહીં હોય પરંતુ પોતે ભારત માટે પણ સારું હશે.\n\nતેમણે કહ્યું, \"ભારતને પશ્ચિમ એશિયામાં ઘણો રસ છે એટલે એ વિસ્તારમાં શાંતિ ભારતના હિતમાં રહેશે.\"\n\nથોડા દિવસો પહેલા હમાસ અને ઇઝરાયલની સરકાર વચ્ચે સંઘર્ષ વિરામની ઘોષણા પછી પેલેસ્ટાઇનના દૂતે બીબીસીને કહ્યું કે, પશ્ચિમ એશિયામાં જલદી સ્થાયી શાંતિ સ્થાપિત કરવાની જરૂરત છે. \n\nઇજિપ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભૂખે મરવું એના કરતાં કોરોનાથી મરવું સારું' - અઘોષિત લૉકડાઉનમાં શ્રમિકો બેહાલ\\nસારાંશ: કોરોનાનો બીજો વંટોળ ઊઠ્યો છે ત્યારથી અમદાવાદ સહિતનાં કેટલાંક શહેરોમાં મજૂરો માટે રોજીરોટીનાં સવાલ ઊભા થઈ ગયા છે. તેમને કામ મળતું ઓછું થઈ ગયું છે કાં તો બંધ થઈ ગયું છે. સરકારે ભલે લૉકડાઉન જાહરે નથી કર્યું, પણ મજૂરો કહે છે કે અમારે તો ફરી લૉકડાઉન જેવી જ સ્થિતિ ઊભી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા વર્ષે જ્યારે પચીસ માર્ચે કોરોના મહામારીને પગલે લૉકડાઉન લાગું થયું હતું એ પછી ગુજરાતમાંથી લાખો શ્રમિકો વતન રવાના થઈ ગયા હતા. તેમના માટે ખોરાક અને આજીવિકાના પ્રશ્નો ઊભા થયા હતા. \n\nહાલ સ્થિતિ એવી છે કે કોરોનાનો બીજો વંટોળ રાજ્યને ઘમરોળી રહ્યો છે. અત્યારે લૉકડાઉન લાગુ નથી થયું છતાં ઘણાં શ્રમિકો એવા છે જેમના માટે લૉકડાઉન જેવી જ સ્થિતિ છે. તેમને રોજીરોટી મળી નથી રહી. \n\nછૂટક મજૂરીનું કામ મળતું બંધ થઈ ગયું\n\nકોરોનાના પ્રથમ લૉકડાઉનમાં અનેક મજૂરોએ હાલાકી વેઠવી પડી તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો.\n\nમૂળે દાહો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'ભૂખ્યાં બાળકોનું પેટ ભરવા મેં મારા વાળ 150 રૂપિયામાં વેચી દીધા'\\nસારાંશ: સંતાનોનું પેટ ભરવા માટે પોતાના વાળ 150 રૂપિયામાં વેચી દેવા પડ્યા તે પ્રેમા સેલ્વમ માટે જીવનનો સૌથી ખરાબ દિવસ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ સંતાનોનાં માતાએ એકલે હાથે બાળકોનો ઉછેર કરવો પડે તેમ હતો, કેમ કે માથે દેવું થઈ જતાં તેમના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. તે પછીય પ્રેમાએ આશા છોડી નહોતી.\n\nમાથાના વાળ ઉતારીને વેચી દીધા, તે પછી તેમની પાસે કશું વેચવા જેવું રહ્યું નહોતું. લેણદારોને આપવા માટે રૂપિયા નહોતા કે સંતાનોને જમાડવા માટે અન્ન નહોતું.\n\nતે પછી પ્રેમાએ જે કર્યું તે ભારતમાં બીજા અનેક માટે પ્રેરણારૂપ બની રહ્યું.\n\nદેવાના ડુંગર તળે\n\nઈંટના ભટ્ટા પર કામ કરતા પોતાનાં મોટા પુત્રને ભૂખ્યો જોઈને પ્રેમાને તકલીફ થતી હતી\n\nપતિએ આત્મહત્યા કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મંદિરમાં ઈશ્વર છે કે નહીં તેની અમને ખબર નથી પણ...'\\nસારાંશ: સાબરમતી જેલની જે ખોલીમાં મહાત્મા ગાંધીને રાખવામાં આવ્યા હતા ત્યાં રોજ કેદીઓ આવીને બાપુની યાદમાં સવાર-સાંજ દીવો કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં ગાંધીજીની પ્રતિમાને કેદીઓ દરરોજ દીવો કરે છે\n\nઆઝાદીની ચળવળમાં સાબરમતી આશ્રમ મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. અહીંથી માત્ર અઢી કિલોમીટરના અંતરે મહાત્મા ગાંધી સાથે જોડાયેલું અન્ય એક ઐતિહાસિક સ્થળ આવેલું છે. \n\nઆ જગ્યા એટલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલી ગાંધી ખોલી. આ ખોલી જેલના કેદીઓ માટે મંદિર છે. \n\nઆઝાદીની ચળવળ દરમિયાન પહેલી જેલયાત્રા વખતે ગાંધીજીને અહીં રાખવામાં આવ્યા હતા. અહીં તેમણે દસ દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. \n\nકેદીઓના કહેવા પ્રમાણે અહીં તેમને સકારાત્મક ઊર્જા મળે છે અને ગાંધીજીની હાજરી અનુભવાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મક્કામાં મારી જાતીય સતામણી થઈ હતી'\\nસારાંશ: બ્રિટનની નાગરિક એંજી એંગેનીએ કહ્યું છે કે વર્ષ 2010માં હજ દરમિયાન મક્કામાં તેમની જાતીય સતામણી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે બીબીસીને કહ્યું, \"મસ્જિદ અલ-હરમની બહાર સુપર માર્કેટમાં એક શખ્સે મારા નિતંબને સ્પર્શ કર્યો અને પછી તેને દબાવવા લાગ્યો.\"\n\nએ વધુમાં કહે છે, \"હું આઘાતમાં આવી ગઈ. મારી મા મારાથી બે મીટર દૂર ઊભી હતી. ડરને કારણે મારો અવાજ નહોતો નીકળી રહ્યો.\"\n\nએંજી કહે છે કે તેમની બહેનનું મસ્જિદ અલ-હરમમાં એક ગાર્ડે જાતીય શોષણ કર્યું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમણે કહ્યું, “મેં એમને જોરથી કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો. તમે મારી બહેનને હાથ ન લગાડી શકો. પોલીસનું કામ છે કે એ લોકોની સુરક્ષા કરે.\" \n\n\"તમે મસ્જિદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મદમસ્ત હાથી' જેવી ભારતની ચૂંટણીમાં શું છે ખાસ?\\nસારાંશ: બે દિવસ પછી એટલે કે 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે જેમાં ગુજરાત સહિત 14 રાજ્યોની 115 લોકસભા બેઠકો માટે લોકો મત આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવી લોકસભા એટલે કે, સંસદના નીચલા ગૃહ માટે મતદાનની પ્રક્રિયા 11 એપ્રિલે શરૂ થઈ હતી જે 19 મે સુઘી અલગ-અલગ તબક્કામાં ચાલશે. \n\n23મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.\n\nભારતમાં આ વખતે 90 કરોડ મતદાતા છે જેને કારણે આ ચૂંટણીને સૌથી મોટી માનવામાં આવી રહી છે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો સામનો મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને કેટલાક સ્થાનિક પક્ષો સાથે છે. \n\nચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભારતના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના બે શક્તિશાળી પ્રતિદ્વંદી પક્ષોએ ભાજપ વિરુદ્ધ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મને એ નહોતો આપી શકતો જેની મને જરૂર હતી'\\nસારાંશ: મોનિકા(બદલાયેલું નામ) છેલ્લા પાંચ વર્ષથી રાહુલ(બદલાયેલું નામ) સાથે રિલેશનશિપમાં હતી અને બે વર્ષથી બંને સાથે રહેતા હતા. પરંતુ અચાનક મોનિકા એક રાત્રે ઘરે પરત ફરી નહીં અને અન્ય પુરુષ સાથે ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે રાત વિશે મોનિકા કહે છે કે તેણે અન્ય પુરુષ સાથે જવાની યોજના પહેલાંથી બનાવી નહોતી. તે કહે છે, ''મને એ વાતનો અહેસાસ હતો કે હું રાહુલને પ્રેમ કરું છું, પરંતુ તે મને એ નહોતો આપી શકતો જેની મને જરૂર હતી.''\n\nકેટલાક દિવસ પછી મોનિકાએ રાહુલને બધું જ સાચું કહી દીધું અને તેણે પોતાના તૂટેલા સંબંધને જોડવાનો પ્રયત્ન પણ કર્યો. \n\nપરંતુ રાહુલ તેની કદર કરતો નહોતો અને તેની ઈચ્છાઓને તે સમજતો નહોતો. અંતે બંને અલગ થઈ ગયા.\n\nમોનિકા કહે છે, ''તેની સાથે સંબંધ જાળવી રાખવો એ પોતાને હેરાન કરવા જેવી વાત હતી, એટલે તેની સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મને ગર્ભપાત કરાવવા 15 વખત ઑફર થઈ હતી'\\nસારાંશ: ગર્ભમાં રહેલા બાળકને ડાઉનસિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હોય તેવી 90 ટકા મહિલાઓએ ગર્ભપાત કરાવવાનું પસંદ કર્યું હતું. બાળકનો જન્મ થાય ત્યાં સુધી તે કાયદેસર હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉરેન બકમાસ્ટર પુત્ર સાથે\n\nપરંતુ કાર્યકરો જણાવે છે કે માતાપિતાને બહુ જુનવાણી સલાહ અપાય છે અને તેમને ગર્ભપાત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.\n\nબીબીસીએ ત્રણ માતાઓ સાથે વાત કરી જે ઓઆસિસ્ટમમાં ફેરફાર ઇચ્છે છે.\n\n\"હું ગર્ભપાતનો વિકલ્પ પસંદ કરું તો જ તેઓ મને મદદ કરવા તૈયાર હતા\"\n\nએક રીતે જોવામાં આવે તો જૅક્સન બકમાસ્ટર એક ટિપિકલ છ વર્ષીય છોકરો છે.\n\nતેને સ્વીમિંગ, કાર, ડાયનોસોર, મિકી માઉસમાં રસ છે અને પોતાના મ્યુઝિકલ થિયેટર ગ્રૂપમાં ભાગ લેવાનું પસંદ કરે છે.\n\nપાંચ ભાઈબહેનોમાં તે સૌથી નાનો છે અને પોતાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મને નદીમાં ફેંકી દેવાની હતી, પણ બચી ગઈ અને આજે કવયિત્રી છું'\\nસારાંશ: ભારતના એક ગામડામાં પક્ષાઘાત સાથે જન્મેલાં કુલી કોહલી નસીબદાર કહેવાય કે જીવી ગયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પડોશીઓએ તો સલાહ આપી હતી કે નદીમાં ફેંકી દો, પણ માતાપિતા તેમને યુકે લઈ આવ્યાં. યુકેમાં તેમનો ઉછેર થયો અને તેઓ પક્ષાઘાતની મુશ્કેલીઓમાંથી છૂટવા માટે લેખન અને કવિતા તરફ વળ્યાં અને તેમનું જીવન એવું પલટાયું જેની તેમને કદી કલ્પના પણ નહોતી.\n\nવૉલ્વરહેમ્પટનમાં રહેતાં કુલી સ્ટેજ પર આવતા પહેલાં ગભરાઈ રહ્યાં છે. તેઓ ફફડતાં રહ્યાં કે પોતે સ્ટેજ પર જશે અને મોમાંથી શબ્દો જ નહીં નીકળે અને ત્યાંજ ઉંઘા મોઢે પછડાશે. તેમનાં ધબકારાં વધવા લાગ્યા અને સ્નાયુઓ ખેંચાવા લાગ્યાં. મનમાં આશંકાઓ ઘેરાવા લાગી, અને જાતને જ પૂછવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મને પસ્તાવો છે કે મારા લગ્નમાં મેં લાખો રૂપિયા વાપરી નાખ્યા'\\nસારાંશ: મારા વૉર્ડરોબમાં ઉપર એક બૉક્સ પડ્યું છે, જે મેં જિંદગીમાં એક જ વાર ખોલ્યું હતું. તેમાં મેં ખરીદેલો સૌથી કિંમતી ડ્રેસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસિડ-ફ્રી ટિસ્યૂ પેપરમાં સરસ રીતે તેને પેક કરીને મૂકી દીધો છે, કેમ કે મારા વેડિંગ ડ્રેસને બીજીવાર ક્યારેય પહેરવાનો વારો આવવાનો નથી. \n\nએક જ વાર પહેર્યો એ હિસાબે તે મને ખૂબ મોંઘો પડ્યો છે.\n\nમારાં લગ્ન પછી એકવાર 2007માં મેં તેને બહાર કાઢ્યો હતો અને વિચારમાં પડી ગઈ હતી કે પોતાની આશા, અપેક્ષા, સપનાં અને થનગનાટ બધું એક જ દિવસ પર ન્યોચ્છાવર કરી દેવાનું કેવું લાગે.\n\nઆ લેસ ગાઉન મેં અલ્ટ્રા-એક્સક્લુઝિવ બ્રાઇડલ બૂટિકમાંથી આશરે 4,70,000 રૂપિયામાં ખરીદ્યું હતું. મારા જીવનમાં મેં બીજી કોઈ વસ્તુ પાછળ આટલા પૈસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મને લોન નહોતી મળી તો બીજાનું શું થતું હશે?'\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારથી તેમની વિધાનસભા બેઠક મણિનગર પર તેમની સામે કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડે છે, તે મહત્ત્વનું રહેતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે\n\nહવે મોદીના વડા પ્રધાન બન્યા બાદ પણ કોંગ્રેસ માટે આ બેઠક જીતવી અને ભાજપ માટે મણિનગરની બેઠક જાળવી રાખવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.\n\nવર્ષ 2017ની આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલની સામે કોંગ્રેસે નવા અને યુવા ચહેરાને તક આપી છે, એમનું નામ છે શ્વેતા બ્રહ્મભટ્ટ. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nહાલ ગુજરાતની ચૂંટણીમાં શ્વેતા એમની શૈક્ષણિક લાયકાતને કારણે ચર્ચામાં છે. શ્વેતાએ આઈઆઈએમ, બેંગલોરથી પોલિટિકલ લીડરશિપનો અભ્યાસ કર્યો છે. \n\nરાજકારણમાં સક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મને વેચી નાખવામાં આવેલી એની ખબર સાઉદી અરેબિયામાં પડી'\\nસારાંશ: સાઉદી અરેબિયામાં પંજાબની મહિલાઓને વેચી નાખવાના કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈકવિન્દર કૌર\n\nગરીબ અને ઓછું ભણેલી મહિલાઓને સાઉદી અરેબિયામાં ગુલામ બનાવવામાં આવી હોવાના ત્રણ કિસ્સા તાજેતરમાં બહાર આવ્યા હતા. \n\nએ ત્રણ પૈકીની બે પાછી ફરી છે, જ્યારે ત્રીજી હજુ પણ સાઉદી અરેબિયામાં ફસાયેલી છે. \n\nહોશિયારપુરના ભૂંગરની ગામની રહેવાસી 30 વર્ષની ઈકવિન્દર કૌર ઉર્ફે સપનાએ કહ્યું હતું કે ''મારી સખી જ એક દિવસ મારું સપનું રોળી નાખશે એ મને ખબર ન હતી.''\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબહેનપણી પર વેંચી નાખવાના આક્ષેપ\n\nમજૂરી કરીને ગુજરાન ચલાવતી ઈકવિન્દર એક છોકરીને મળી હતી. એ છોકરીએ ઈકવિન્દર કૌરને એવાં સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મશરૂમ ખાવ અને મોદી બની જાવ'\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી મુદ્દાઓને લઈને ખાસ બની રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધીમાં ચૂંટણીમાં વિકાસ, બેરોજગારી, ઉદ્યોગપતિની સરકાર, મંદિર, જનોઈ, પાકિસ્તાન, હિંદુત્વ, ઔરંગઝેબ, સી-પ્લેન જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યાં છે. \n\nઆ મુદ્દાઓમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે, તાઇવાનના મશરૂમ. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nકોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી એકતા મંચના સંયોજક અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરતા એક જાહેર સભામાં કહ્યું, \n\n'મોદી પહેલાં મારા જેવા કાળા હતા. પણ તાઇવાનના મશરૂમ ખાવાના કારણે તેઓ ગોરા થઈ ગયા.'\n\nઅલ્પેશના જણાવ્યા અનુસાર મોદી માટે તાઇવાનમાંથી ખાસ મશર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મહા' વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે, દરિયો તોફાની બન્યો\\nસારાંશ: ગુજરાત પર હાલ 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે અને ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હવે દીવ અને પોરબંદરના દરિયાકિનારા વચ્ચે ત્રાટકશે.\n\nહવામાન વિભાગે વાવાઝોડા સમયે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.\n\nઆઈએમડીએ જાહેર કરેલા હવામાન બુલેટિનમાં કહેવાયું છે કે મહા વાવાઝોડું ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું મહા વાવાઝોડું સતત પ્રભાવક બની રહ્યું છે.\n\nઅરબ સાગરમાં આવેલું આ વર્ષ 2019નું ચોથું વાવાઝોડું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા પેઠી છે.\n\nતો વાવાઝોડાની ગંભીરતા જોતાં ગુજરાત સરકાર સાબદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મહા' વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર, NDRFની ટીમો ખડે પગે\\nસારાંશ: અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું અને ગુજરાત તરફ આગળ વધી રહેલું 'મહા' વાવાઝોડું નબળું પડે એવા સંકેતો મળી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ 'મહા' વાવાઝોડું પોરબંદર અને દીવની વચ્ચેથી ગુજરાત પર આવશે. હાલ તે અરબ સાગરમાં પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ 650 કિલોમિટર દૂર છે, જ્યાપે વેરાવળથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 700 કિલોમિટર દૂર છે. \n\nહવામાન વિભાગના કહેવા પ્રમાણે વાવાઝોડું છેલ્લા છ કલાકથી ચાર કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધે છે. \n\nહવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આ વાવાઝોડું 7મી નવેમ્બરના રોજ ગુજરાતના કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. \n\nહવામાન વિભાગના કહેવા પ્રમાણે 7મી નવેમ્બરે સવારે દીવના દરિયાકાંઠાના વિસ્તારમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મહાત્મા ગાંધી પણ 150મી જયંતીએ તમાશો જોશે'\\nસારાંશ: ગાંધીજી અને કસ્તુરબાની 150મી જન્મજયંતિના ભાગરૂપે સરકાર વિશેષ કાર્યક્રમ કરવાનું આયોજન કરી રહી છે. પરંતુ આ આયોજન ગાંધીજીના આદર્શોની વિરુદ્ધ જઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ, ગાંધીવાદી કાર્યકર્તાઓ દ્વારા લાંબી બેઠકો થયા બાદ 2જી ઓક્ટોબરના રોજ યોજાનારા આ કાર્યક્રમની યાદી, ખર્ચ અને ભવ્યતાનું આયોજન નક્કી કરી લેવામાં આવ્યું છે.\n\nપરંતુ આ બધી બાબતને લીધે ગાંધીજીના વિચારો, તેમનું સાદગીભર્યું જીવન અને લોકોના સામાજિક જીવનમાં ગાંધીજી કેટલા જીવિત છે તે પ્રશ્નો પણ ઉદ્ભવે છે.\n\nબા અને બાપુ\n\nબાને તેમનાં મૃત્યુના 75માં વર્ષના સંદર્ભે યાદ કરવાની વાત કરવામાં આવી છે. 22 ફેબ્રુઆરી 2019નો દિવસ ‘કસ્તૂરબા દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય કરવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મહાશ્વેતા દેવી સાથે લેખકોની એક પેઢીનો પણ અંત'\\nસારાંશ: આજે ઉતરાણ ઉપરાંત ભારતીય સાહિત્ય જગતમાં પોતાની એક અનોખી છાપ અને માનવીય જીવનમાં શોષણ અને સંઘર્ષનું અસરકારક આલેખન કરનારાં લેખિકા મહાશ્વેતી દેવીનો જન્મદિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૂગલે પણ આજનું પોતાનું ડૂડલ મહાશ્વેતા દેવીને કેંદ્ર સ્થાને રાખીને બનાવ્યું છે, ત્યારે બીબીસી ગુજરાતી રજૂ કરે છે, મહાશ્વેતા દેવી સાથે મુલાકાત કરનારા પત્રકારોના અનુભવો...\n\n1980માં હિંદીભાષી વિશ્વમાં ગણ્યાં-ગાંઠ્યા લોકો જ બંગાળી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર મહાશ્વેતા દેવીને જાણતા હતા.\n\nજોકે, બંગાળી સમાજમાં તેમનું નામ જાણીતું હતું. ત્યાં સુધી બંગાળનાં નક્સલબાડી આંદોલનની પૃષ્ઠભૂમિમાં લખાયેલી તેમની પ્રખ્યાત નવલકથા 'હજાર ચૌરાસી કી મા' પ્રકાશિત થઈ ચૂકી હતી.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nએવામાં જવાહરલાલ નહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મહિલાઓ અડધા મગજની હોય છે'\\nસારાંશ: સાઉદી અરેબિયાના એક ધાર્મિક નેતાએ કહ્યું છે કે મહિલાઓ ગાડી ન ચલાવી શકે. કારણ કે તેમની પાસે ચોથા ભાગનું જ મગજ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓના હકને લઈને સાઉદીમાં 2017માં એક પૉપ સોંગ ખુબ જ વાયરલ થયું હતું\n\n'દ ઇવિલ્સ ઓફ વિમન ડ્રાઇવિંગ' વિષય પર ભાષણ આપતા સાદ અલ-હિજરીએ કહ્યું કે મહિલાઓ પાસે માત્ર અડધું મગજ જ હોય છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nએમાં પણ એ જ્યારે શૉપિંગ કરવા જાય, ત્યારે અડધામાંથી પણ અડધું વપરાઈ જાય છે.\n\nધર્મગુરૂ પર નિયંત્રણ\n\nશેખ સાદ અલ-હિજરીએ મહિલાઓના અડધા મગજ પર ઉપદેશ આપ્યો છે\n\nઆ નિવેદન બાદ સાઉદી અરેબિયાના અસિર પ્રાંતના ફતવા (કાયદાકીય અભિપ્રાય) પ્રમુખ સાદનાએ ધર્મગુરૂના ઉપદેશ આપવા તથા અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મહિલાઓ માટે વિશ્વભરમાં ભારત સૌથી ખતરનાક દેશ'\\nસારાંશ: વિશ્વમાં મહિલાઓ સાથે સૌથી વધુ જાતીય હિંસા ભારતમાં થાય છે. આ તારણ મંગળવારે થોમસન રોયટર્સ ફાઉન્ડેશને જાહેર કરેલા ગ્લોબલ ઍક્સ્પર્ટ્સ સરવેમાં બહાર આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સરવેમાં એવું પણ બહાર આવ્યું કે મહિલાઓને નોકરાણી બનાવવામાં ભારત સૌથી આગળ પડતો દેશ છે. \n\nઆ સરવે થોમસન રોયટર્સ ફાઉન્ડેશન તરફથી મહિલાઓના મુદ્દે કામ કરતી 550 મહિલા નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો હતો. \n\nસરવેમાં બહાર આવ્યું કે ભારત મહિલા સુરક્ષા મામલે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન અને સીરિયાથી પણ પાછળ છે.\n\n'વડા પ્રધાન યોગનો વીડિયો બનાવવામાં મશગૂલ'\n\nમહિલાઓ માટે સૌથી વધુ ખતરનાક દેશ ભારત છે. બીજા નંબરે અફઘાનિસ્તાન અને સીરિયા છે. ત્યારબાદ સોમાલિયા અને સાઉદી અરબનો નંબર આવે છે. \n\nસમાચાર એજન્સી રોયટર્સ મુજબ ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મા હું મરી જઈશ,' એ રિવાજ જેના કારણે માતાની સામે જ દીકરીનું મોત થયું\\nસારાંશ: ''મા, હું મરી જઈશ,'' 14 વર્ષની વિજયાલક્ષ્મીએ પોતાની માતા ભાનુમતીને આવું કહ્યું, કેમ કે તેના માથા પર નાળિયેરી આવીને પડી હતી. વીતેલા અઠવાડિયા દરમિયાન તામિલનાડુમાં ગાજા વાવાઝોડું આવ્યું ત્યારની આ ઘટના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાંજાવુર જિલ્લાના અનૈકાડુ ગામમાં પોતાના ઘરથી થોડે દૂર કાચા છાપરાની નીચે કિશોરી સૂતી હતી. \n\nજૂના જમાનાના રિવાજ પ્રમાણે તે માસિકમાં હોવાથી તેને ઘરથી દૂર છાપરા નીચે સૂવા મોકલાઈ હતી. \n\nજોકે, તેમનાં માતા પણ બાજુમાં જ સૂતાં હતાં અને તે થોડા માટે જ બચી ગયાં હતાં. \n\nગ્રામીણ વિસ્તારમાં આજેય રજસ્વલા થવાની વાતને અપશુકન ગણવામાં આવે છે. અટકાવના દિવસોમાં સ્ત્રીઓને અપવિત્ર ગણવામાં આવે છે. \n\nગાજા વાવાઝોડાના કારણે કાંઠાળ વિસ્તારોમાં 46 જેટલા લોકોનાં મોત થયાનું અનુમાન છે.\n\nકુટુંબના સભ્યોના જણાવ્યા અનુસાર ભાનુમતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારા જીવને જોખમ છે', છોટુ વસાવાએ રાષ્ટ્રપતિને પત્ર કેમ લખ્યો?\\nસારાંશ: રાજ્યસભાની ચૂંટણીના પરિણામને એક અઠવાડિયાનો સમય થવા આવ્યો છે, ત્યારે તેમાં નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બી.ટી.પી.ના છોટુભાઈ વસાવાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને જીવ ઉપર જોખમ હોવાની વાત કહી છે, સાથે જ સુરક્ષાની માગ કરી છે.\n\nગત શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવાર (અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા તથા નરહરિ અમીન)નો વિજય થયો હતો; કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા હતા, જ્યારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો.\n\nભાજપના ત્રીજા ઉમેદવારને વિજેતા બનાવવામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (બી.ટી.પી.) બે ધારાસભ્યોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. છોટુભાઈ આ પક્ષના સ્થાપક છે, તેમના ઉપરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારા પર બળાત્કાર થયો હતો અને હવે મને મારી દીકરીઓની ચિંતા થાય છે'\\nસારાંશ: દક્ષિણ આફ્રિકામાં હાલનાં અઠવાડિયાઓમાં મહિલાઓ પર બળાત્કાર અને ક્રૂર રીતે હત્યાના બનાવોને કારણે ભારે આક્રોશ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં એક શાળાની બાળકીનું માથું કચડી નાખવામાં આવ્યું. તો કૉલેજના એક વિદ્યાર્થીને ફટકા મારીને મારી નખાયો જેના કારણે કમકમાટી ફેલાઈ હતી. \n\nબળાત્કાર અને હત્યાઓના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. #AmINext એવા હૅશટૅગ સાથે ટ્વિટર પર કૅમ્પેન શરૂ થયું હતું. \n\nઆવા ક્રૂર અપરાધો બદલ ફાંસીની સજાની માગણી સાથે ઓનલાઈન પિટિશન શરૂ થઈ હતી, જેને 5,00,000થી વધુ લોકોએ અનુમોદન આપ્યું હતું.\n\nદક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામ્ફોસાએ આ સમસ્યાને દૂર કરવા માટે શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે. \n\nઆરોપીઓનાં નામોનું રજિસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારાં માતાપિતા ખાનગીમાં પૉર્ન-ઉદ્યોગ ચલાવતાં હતાં'\\nસારાંશ: કેરન અને બેરી મેસનને તેમનો વ્યવસાય પસંદ નહોતો અને એવો પણ નહોતો કે લોકો સાથે ખુલ્લીને તેની વાત કરી શકે. વર્ષો સુધી આ દંપતી લૉસ ઍન્જલસની સૌથી જાણીતી ગે પૉર્નશોપ ચલાવી રહ્યું હતું અને અમેરિકાભરમાં ઍડલ્ટ માલસામાન મોકલતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાહ્ય રીતે તેઓ સંસ્કારી કુટુંબની જેમ જ જીવતાં રહ્યાં હતાં. કેરન શિકાગો અને સિનસિનાટીંના જાણીતાં અખબારોમાં પત્રકાર તરીકે કામ કરી ચૂક્યા હતા. બેરી ફિલ્મઉદ્યોગમાં 'સ્ટાર ટ્રેક' અને '2001 સ્પેસ ઓડિસી' સહિતની ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. \n\nતેઓ યહૂદી અપરણીત લોકોના એક કાર્યક્રમમાં મળ્યાં હતાં અને પરણ્યાં હતાં. તેમને ત્રણ સંતાનો થયાં તે યહૂદી ધાર્મિક શબ્બાત માટે જતાં, પ્રાર્થનામાં ભાગ લેતાં અને શાળામાં મહેનતુ વિદ્યાર્થીઓની જેમ ભણતાં હતાં.\n\n1970ના દાયકાના મધ્યમાં બેરીએ સંશોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારાં માતાપિતાએ મને જન્મ આપ્યો, એટલે હું તેમના પર કેસ કરું છું'\\nસારાંશ: મુંબઈમાં રહેતા 27 વર્ષીય યુવકે કંઈક એવું કર્યું છે કે જેની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વ્યક્તિ પોતાનાં માતાપિતા પર તેમને જન્મ આપવા બદલ કેસ કરવા માગે છે. તેમને ગુસ્સો છે કે તેમને જન્મ આપતા પહેલાં તેમનાં માતાપિતાએ એક વખત પૂછ્યું કેમ નહીં.\n\nરફાએલ સેમ્યુઅલના સમાચાર સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયા છે કે તેમને જન્મ આપવા બદલ તેઓ પોતાનાં પરિવારને કોર્ટમાં લઈ જઈ રહ્યા છે. \n\nરફાએલ સેમ્યુઅલે બીબીસી સાથે વાત કરતા કહે છે કે બાળકોને તમની મરજી વગર દુનિયામાં લાવવા એ ખોટું છે. કેમ કે તેનાથી તેમણે આખી જિંદગી સહન કરવું પડે છે.\n\nજોકે, રફાએલ સેમ્યુઅલ માને છે કે જન્મ પહેલાં કોઈ વ્યક્તિની મરજી જાણી શકાતી નથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારી ગર્લફ્રેન્ડે મારા પર એટલો ત્રાસ ગુજાર્યો કે હું મોતના મુખમાં પહોંચી ગયો'\\nસારાંશ: ચેતવણીઃ કેટલુંક વર્ણન વિચલિત કરનારું છે \n\nએલેક્સ સ્કીલ, 22 વર્ષ \n\nમારી ગર્લફ્રેન્ડ જોર્ડને મારા પર ઊકળતું પાણી રેડ્યું હતું એ ઘટના હું આજે પણ ભૂલી શક્યો નથી. બેડફોર્ડશાયરના જે ઘરમાં અમે સાથે રહેતાં હતાં, તેના એક રૂમના ખૂણામાં તેમણે મને ધકેલી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે પછી ગરમ પાણી ભરેલી કીટલી લઈને મારી માથે તે ઊભી રહી ગઈ હતી. \n\nત્રણ વર્ષથી અમે સાથે રહેતાં હતાં, પણ હવે અમારા ઝઘડા થવા લાગ્યા હતા. \n\nગ્રે કલરનાં વસ્ત્રો મારે ન પહેરવાં અને મારી હેર સ્ટાઇલ બરાબર નથી એવી નાની-નાની વાતે તે ઝઘડવા લાગી હતી. \n\nતે પછીના નવ મહિના સુધી તેમણે મારા પર ત્રાસ વર્તાવી દીધો હતો. હું તેનાથી ખૂબ ડરી ગયો હતો. \n\nઆજે પણ મારી નજર સમક્ષ કીટલીમાંથી ઊકળતું પાણી મારી ચામડી પર પડતું મને દેખાઈ રહ્યું છે. \n\nજાણે સ્લો મોશનમાં ઘટના બનતી હોય એમ. મારી ચામડીમાં બળતરાનો અનુભવ થઈ રહ્યો હતો. \n\nજિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારી નજર સામે જ મારાં પાંચ બાળકો ટ્રેનમાં જીવતાં ભૂંજાઈ ગયાં'\\nસારાંશ: સમજૌતા ટ્રેન બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ અને અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિયાણાના પંચકુલામાં આવેલી NIAની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો.\n\nઆ કેસની તપાસ NIA કરી હતી. જેને તપાસમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાનના મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.\n\nભારત પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સ્પ્રેસ ટ્રેનમાં 18 ફેબ્રુઆરી, 2007એ રાત્રે 11.53 કલાકે બે IED બ્લાસ્ટ થયા હતા.\n\nઆ ઘટનામાં પાકિસ્તાન અને ભારતના એમ કુલ મળીને 68 મુસાફરોનાં મોત થયાં હતાં. બ્લાસ્ટ દિલ્હીથી 80 કિલોમિટર દૂર આવેલા દિવાના રેલવે સ્ટેશન પાસે થયા હતા.\n\nલાહોર અને અટારી વચ્ચે ચાલનારી સમજૌતા એક્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારી નજર સામે મારી માએ દમ તોડ્યો', ગુજરાતનું એ ગામ જ્યાં શેરીએ શેરીએ કોરોનાથી થયાં મરણ\\nસારાંશ: \"ગામમાં શેરીએ શેરીએ નરું આક્રંદ છે. જ્યાં જાઓ ત્યાં મરસિયાં ગવાઈ રહ્યાં છે. ખૂબ દુ:ખદ પરિસ્થિતિ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટના ગામ, કુવાડવામાં કોરોનાના કારણે છવાયું આક્રંદ\n\n\"છેલ્લા 15 દિવસમાં ગામમાં 48 મોભીઓના જીવ ગયા છે. ખરેખર તો કોરોના નહીં પણ તેમનાં મૃત્યુનું ખરું કારણ તો ઓક્સિજનની અછત હતી.\"\n\nઆ વાત છે કહેવાતા 'વિકસિત', 'આદર્શ' અને 'સલામત' રાજ્ય ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના માદરે વતન રાજકોટના એક ગામ કુવાડવાની.\n\nપ્રથમ દૃષ્ટિએ ત્રીજા વિશ્વના કોઈ દેશમાં સર્જાયેલી પરિસ્થિતિ જેવો ભાસ કરાવતી આ ગામની વાત 'દયજનક અને ભયજનક' સ્થિતિ વિશે વાત કરતાં ત્યાંના સરપંચ સંજય પીપળિયા ગળગળા થઈ જાય છે.\n\nસરપંચ સંજયભાઈ કોરોનાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારી પત્નીએ 10 વર્ષ મારા પર બળાત્કાર કર્યો'\\nસારાંશ: ઘરેલું હિંસાની ફરિયાદ મોટા ભાગે સ્ત્રીઓ તરફથી જ આવતી હોય છે. ત્રીજા ભાગની મહિલાઓને તેમનાં જીવન દરમિયાન શારીરિક અને જાતીય હિંસાનો અનુભવ થતો જ હોય છે એમ સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાગ્યે જ બનતી ઘટના અને જેની ભાગ્યે જ ચર્ચા થાય છે તે હોય છે પુરૂષ પરનો અથવા પુરૂષ પર કુટુંબના સભ્ય દ્વારા જાતીય હુમલો.\n\nસમાજમાં પુરુષ સામેની ઘરેલું હિંસા શરમજનક ગણાય છે અને પુરુષે એકલાએ જ યાતના સહન કરવી પડતી હોય છે.\n\nયુક્રેનના એક યુવાને બીબીસીને પોતાની ઓળખ છતી ના કરવાની શરતે એમની વીતકકથા જણાવી હતી. \n\nતેમની કથા અહીં રજૂ કરીએ છીએ. કેવી રીતે ઘરેલુ હિંસાને પારખવી અને તેનો ઉકેલ કેવી રીતે લાવવો એ વિશે કેટલાક નિષ્ણાતોના અભિપ્રાયો સામેલ છે.\n\nમારા માટે પ્રથમવાર\n\nમારા મિત્રોને શંકા હતી કે કેમ ખબર નહીં. બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારું ખતના તો થયું, મારી દીકરીઓ સાથે એવું નહીં થવા દઉં'\\nસારાંશ: તમારા શરીરનો હિસ્સો કોઈ બળજબરીથી કાપી નાખે તો? તેને કોઈ પણ રીતે યોગ્ય સાબિત કરી શકાય? ન કરી શકાય, પરંતુ ભારત સહિતના વિશ્વના ઘણા દેશોમાં આવું કરવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકેતિક તસ્વીર\n\nમહારાષ્ટ્રના પૂણેમાં રહેતી નિશરીન સૈફ સાથે આવું કરવામાં આવ્યું હતું. \n\nએ ઘટનાને યાદ કરતાં નિશરીન કહે છે, \"એ વખતે હું સાત વર્ષની હતી. મને બરાબર યાદ નથી, પણ એ ઘટનાની ધૂંધળી તસ્વીર આજે પણ મારી સ્મૃતિમાં છે.\"\n\nનિશરીને બીબીસીને જણાવ્યું, \"મારી મમ્મી મને સાથે લઈને નીકળી હતી. અમે એક નાનકડા ઓરડામાં પહોંચ્યાં હતાં, જ્યાં એક સ્ત્રી પહેલેથી બેઠી હતી.\"\n\n\"તેમણે મને સુવડાવીને મારી પેન્ટી ઉતારી નાખી હતી.\"\n\nનિશરીને ઉમેર્યું હતું, \"એ સમયે તો બહુ પીડા થઈ ન હતી. એવું લાગ્યું હતું કે કોઈ સોઈ ભોંકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારે 35 સંતાનો છે પણ અસલમાં મારાં એકેય નથી'\\nસારાંશ: યુચી ઈશીએ વાલી, મિત્ર કે સગા તરીકેનો દેખાવ કરવા માટે અભિનેતાઓ ભાડે આપવાનું કામ કરતી કંપનીની સ્થાપના કરી છે. બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે એક સાથે ઘણાં બધાં કુટુંબો સાથે સંકળાયેલા હોવાનો અહેસાસ થાય, પણ આમ તો એક પણ પરિવાર સાથે સીધો કોઈ સંબંધ હોતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુચી ઈશી\n\nયુચી ઈશી સાવ જ એકવડિયા બાંધાનાં છે અને થાકેલા લાગતા તેમના ચહેરા પરની કોમળ આંખો તમને તાકીને જોયા કરે છે. \n\nઆવી હાલતમાં તેઓ હોય તેની નવાઈ ના લાગવી જોઈએ કેમ કે, માત્ર 38 વર્ષની ઉંમરે તેમની પાસે એટલાં સંતાનો છે, જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય.\n\nજોકે, તેઓ આ બાળકો સાથે અઠવાડિયે બે દિવસ માટે દિવસના ચારેક કલાક, અથવા જેવી ગ્રાહકની જરૂરિયાત તે મુજબનો સમય વિતાવે છે.\n\nદસ વર્ષ પહેલાં ઈશીએ 'ફૅમિલી રોમાન્સ' નામે કંપનીની સ્થાપના કરી હતી, જેમનું કામ છે 'સગાઓ અને મિત્રો' ભાડે આપવાનું.\n\nકંપનીમાં 2,200 જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મારે મારાં લગ્નમાં વિદાય વખતે રડવાનું નાટક કરવું પડ્યું હતું'\\nસારાંશ: તાજેતરમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણીનાં લગ્નની દરેક બાબત ચર્ચાનો વિષય રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઈશા અંબાણી અને આનંદ પિરામલ\n\nતેમનાં લગ્ન પહેલાંના કાર્યક્રમોથી લઈને દરેક વિધિ, ભોજન, મેનુ, તેમના કપડાં અને મહેમાનોનાં કપડાં સુધીની બાબતો પર ચર્ચા થતી રહી.\n\nઆ લગ્ન પછી પહેલી વખત તેમણે ઈશા અંબાણી પિરામલ તરીકે વૉગ મૅગેઝિનને આપેલાં ઇન્ટરવ્યૂમાં કેટલીક રસપ્રદ વાતો કહી છે\n\nઈશાએ કહ્યું કે તેમનાં લગ્નની વિદાયમાં તેમણે પોતાનાં માતાપિતા સહિત બધાને રડતાં જોયાં એટલ માટે તેઓ રડી પડ્યાં હતાં. \n\nસામાન્ય રીતે છોકરીઓ અને તેમનો પરિવાર વિદાય વખતે ભાવુક થઈ જતો હોય છે, તેથી કરુણાસભર દૃશ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું'\\nસારાંશ: માસિકચક્ર એક એવો શબ્દ છે જે બેઠક રૂમમાં બોલાય તો ઘડિયાળના કાંટા થોભી જાય છે અને ચારેબાજુ મૌન છવાઈ જાય છે. માસિકચક્ર એ કાળી બેગ છે, જે દર મહિને કેમિસ્ટની દુકાનેથી કંઈ લઈને ઘરે આવે છે. આ મૌનના લીધે ઘણી માન્યતાઓ અને ગેરસમજણો પ્રવર્તે છે. બીબીસી ગુજરાતી આજથી શરૂ કરી રહી છે વિશેષ ચર્ચા #LetsTalkPeriods.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચર્ચામાં આજે અમારી સાથે જોડાયાં છે જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય. \n\n''માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું. મારા શરીરનો ધર્મ મને ઇશ્વરે આપ્યો છે. શા માટે ના જાઉં?\" જે લોકો માને છે કે માસિકચક્ર દરમિયાન મહિલાઓ અપવિત્ર થઈ જાય છે, એમને મારી સલાહ છે કે તમે સૌથી પહેલાં મંદિરો ચોખ્ખાં કરો. \n\nમને જ્યારે મન થાય, ત્યારે ભગવાન પાસે જાઉં છું. તેમાં મને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ થતો નથી. \n\nમારા ઉછેર દરમિયાન મારા ઘરમાં માસિકચક્ર પાળવાની કોઈ જ વ્યવસ્થા મેં જોઈ નથી. મારી મમ્મી, મામી કે ફોઇઓને મેં ક્યારેય માસિકચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મેં 100થી વધુ લોકોને મારી નાખ્યા પણ મને તેનો પસ્તાવો નથી'\\nસારાંશ: છેલ્લાં સાત વર્ષથી સીરિયામાં લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. પ્રમુખ બશર અલ-અસદની સરકાર, બળવાખોર જૂથો અને ઇસ્લામિક સ્ટેટના જેહાદીઓ એમ બંનેની સામે એક સાથે લડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરમાં આવેલું રક્કા શહેર રણમેદાન થઈ ગયું છે, કેમ કે અહીં એકથી વધારે જૂથો લડી રહ્યાં છે. \n\nશાંતિમય રીતે વિરોધ પ્રદર્શન કરનારી એક વ્યક્તિ કેવી રીતે લોહિયાળ જંગમાં જોડાઈ અને હત્યારી બની તેની આ કથા છે.\n\nચેતવણીઃ આ લેખમાં ત્રાસ આપવાનું વર્ણન આવે છે, જે કેટલાક વાચકો માટે અસહ્ય બની શકે છે. કેટલાંક નામો બદલી નખાયાં છે કે દૂર કરાયાં છે.\n\nહત્યાઓથી રક્તરંજિત થયેલા રક્કા શહેરમાં એક દિવસ અચાનક ખાલેદ (આ તેનું સાચું નામ નથી) જાગ્યો અને હત્યારો બની ગયો તેવી સાવ સાદી વાત આ નથી.\n\nહત્યારો બનવા માટે તેને વિશેષ આમં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મેં મારી ફિલ્મો ક્યારેય પણ જોઈ નથી' - શાહરુખ ખાન\\nસારાંશ: બોલિવૂડમાં સૌથી જાણીતા અને અનેક વર્લ્ડ લેવલની યાદીઓ સ્થાન પામેલા શાહરુખ ખાનને તો કોણ ના ઓળખે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીએ હાલમાં જ કિંગ ખાન શાહરુખ ખાન સાથે વાત કરી હતી. જે નીચે મુજબ છે.\n\nપ્રશ્ન :ફિલ્મ ઝીરો રિલીઝ થવાની છે. શું વિચારી રહ્યા છો ?\n\nજવાબ : બહુ મહેનત લાગી છે. 3 વર્ષ સુધી આ ફિલ્મ પર કામ કર્યા બાદ જ્યારે મેં આ ફિલ્મ જોઈ તો મને અંદર ખાલીપણાનો અનુભવ થઈ રહ્યો છે.\n\nપ્રશ્ન : આ પાત્ર વિશેની તમને કઈ બાબત સૌથી પસંદ આવી?\n\nઆ પાત્રમાં વ્યક્તિગત ખામીયો હોવા છતાં, તે પરિસ્થિતિનો સામનો કરી ખુશ છે. તેઓ જિંદગી જીવવાનું ભૂલતા નથી. \n\n•મને ક્યારેય પણ મારા જીવનમાં કોઈ પ્રકારની ખામીનો અનુભવ નથી થયો. હું એટલું ઇચ્છું છુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મેદસ્વિતાનો સામનો કરવા વજન ઘટાડવા કરતાં કસરત જરૂરી છે’\\nસારાંશ: હાલમાં જ અવસાન પામેલા કલાકાર કવિ કુમાર આઝાદ જે સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’નાં પાત્ર ડૉ. હાથી તરીકે વધુ જાણીતા હતા. તેમનું ભારેખમ શરીર તેમને થયેલા કાર્ડિયાક અરેસ્ટનું એક કારણ હોવાનું નકારી શકાય તેમ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે\n\nમેદસ્વી શરીરથી દર વખતે વ્યક્તિ મૃત્યુ જ પામે એ જરૂરી નથી, ક્યારેક જીવતા રહીને પણ મેદસ્વિતાને કારણે અનેક બીમારીઓ અને શારીરિક - માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.\n\nતમામ હેલ્થ રિપોર્ટ્સમાં એ સાર મળી રહ્યો છે કે મેદસ્વીપણું એક વૈશ્વિક સમસ્યા છે. \n\nમેદસ્વિતાને લઇને સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે અને તે ચિંતાનો મોટો વિષય પણ છે. \n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્ષ 2014માં જાહેર કરાયેલા આંકડામાં જાણવા મળ્યું છે કે દુનિયામાં 600 મિલિયન એટલે કે 60 કરોડ કરતા વધું લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મૈં, નરેન્દ્ર દામોદરદાસ મોદી' : 2014 અને 2019ની શપથમાં ફરક અને સામ્ય શું?\\nસારાંશ: તારીખ 30 મે, 2019ની મોદી સરકારનો શપથવિધિ સમારોહ 2.0 એક રીતે જોઈએ, તો પાંચ વરસ પહેલાંની તારીખ 26 મે, 2014નો ઍક્શન રિપ્લે છે. 2014માં નરેન્દ્ર મોદીએ એકલે હાથે ભાજપને 543માંથી 282 બેઠકોની ગંજાવર બહુમતી અપાવી હતી અને એનડીએની 336 બેઠકો હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ વર્ષ સરકાર ચલાવ્યા બાદ 2019માં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ આ કરિશ્માને વધારીને બીજી ટર્મમાં ભાજપને 303 અને એનડીએને 353 સુધી પહોચાડ્યો.\n\n30 મે, 2019 એ રીતે ભાજપ અને આરએસએસ બંને માટે બીજો ઐતિહાસિક દિવસ છે.\n\nપહેલો ઐતિહાસિક દિવસ હતો 26મી મે, 2014, જ્યારે મોદી સરકારનો પહેલો શપથવિધિ સમારોહ થયો હતો. શપથવિધિ પહેલાં સવારે મોદી મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ગયા હતા, ત્યાં તેમણે સમાધિ પર માથું નમાવી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમોદીમાં પરિવર્તન\n\nશું વડા પ્રધાન બનવા જતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોતનું બાથટબ નથી, આ છે ન્યૂઝનું મોત'\\nસારાંશ: બોલિવૂડ સ્ટાર શ્રીદેવીનું શનિવારે મોડી રાત્રે દુબઈમાં નિધન થયું હતું અને ત્યારબાદ ભારતીય મીડિયાએ કરોડો દર્શકોના પ્રિય અભિનેત્રીને પોતાની રીતે યાદ પણ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીદેવીનાં મૃત્યુને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ રીતે વાતો થવા લાગી હતી. ઘણી ન્યૂઝ ચેનલોએ શ્રીદેવીનાં મૃત્યુનાં કથિત કારણો પર સ્પેશિયલ શો ચલાવ્યા હતા.\n\nઆ સમગ્ર ઘટના વચ્ચે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો.\n\nસોમવારે દુબઈ પોલીસે જણાવ્યું કે શ્રીદેવીનું મૃત્યુ બાથટબમાં અકસ્માતે ડૂબવાથી થયું છે.\n\nકેટલીક ન્યૂઝ ચેનલોએ 'બાથટબનો સેટ' લગાવી વિશેષ શો બતાવ્યો હતો, તો કેટલાકે એકદમ આગળ વધી 'ટબમાં તરતા શ્રીદેવી' દેખાડ્યાં હતાં.\n\nએક અન્ય ટીવી ચેનલે 'ટબની બાજુમાં બોની કપૂર'ને ઊભા રાખ્યા હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદી કલાકો સુધી પોતાનાં ગુણગાન કરે છે, અંતમાં પોતાને ફકીર ગણાવે છે'\\nસારાંશ: વડાપ્રધાન મોદી કમાલના શો મેન છે. બ્રિટનની રાજધાની લંડનમાં વેસ્ટમિનિસ્ટરના સેન્ટ્રલ હૉલમાં 'ભારત કી બાત, સબકે સાથ' કાર્યક્રમમાં બે કલાક વીસ મિનિટ સુધી તેમણે કમાલનાં લેખાં-જોખાં રજૂ કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું લાગી રહ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ સ્ક્રિપ્ટેડ હતો. \n\nશોમાં દરેક બાબત, ક્યાં શું આવશે, કયો સવાલ થશે, તેઓ શું જવાબ આપશે એ પહેલાંથી જ નક્કી હોય તેવું લાગી રહ્યું હતું. \n\nકોઈપણ સમજદાર વ્યક્તિ તેનો અંદાજ લગાવી શકતી હતી. \n\nશોમાં તેમનું ઇન્ટરવ્યૂ ગીતકાર પ્રસૂન જોશી લઈ રહ્યા હતા. તેમણે પણ કમાલની ભૂમિકા નિભાવી. એવા સવાલો પૂછયા કે વડાપ્રધાન મોદી ગદગદ થઈ ગયા. \n\nશોમાં વડાપ્રધાન મોદીએ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. તેમાં અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો. \n\nખાસ કરીને તેમણે પાકિસ્તાન વિશે એવી વાતો કહી જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદી નૉટ વેલકમ' કેમ કહી રહ્યા છે નેપાળી?\\nસારાંશ: નેપાળ પ્રવાસ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનકપુરમાં કહ્યું કે ભારત અને નેપાળ બે દેશ છે, 'પરંતુ અમારી મિત્રતા આજની નહીં ત્રેતા યુગની છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સાથે જનકપુરથી અયોધ્યા વચ્ચે સીધી બસ સેવાની શરૂઆત પણ કરી.\n\nમોદીની શુક્રવારથી શરૂ થયેલી નેપાળ યાત્રા પર લોકો ત્રણ નવા રેકોર્ડ બનવાની વાત કરી રહ્યા છે.\n\nપહેલો કે કોઈ ભારતીય વડાપ્રધાન પોતાના કાર્યકાળમાં ત્રણ વખત નેપાળ ગયા નથી. \n\nબીજો રેકોર્ડ કે ચાર વર્ષમાં ત્રણ વખત ભારતીય વડાપ્રધાન નેપાળ આવ્યા. \n\nત્રીજો રેકોર્ડ કે નેપાળના વડાપ્રધાનની ભારત યાત્રાના 33 દિવસો બાદ ભારતીય વડાપ્રધાન નેપાળ પહોંચ્યા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવર્ષ 2014માં નરેન્દ્ર મોદીની નેપાળ યાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદી મશરૂમ ખાઇને ગોરા થયા તો માઇકલને ફૂડ પોઇઝનિંગ થયું હશે.'\\nસારાંશ: ગુજરાતમાં બીજા અને છેલ્લા તબક્કાની ચૂંટણી માટે ગુરુવારે મતદાન થઈ રહ્યું છે, પણ અંતિમ દિવસે પણ સોશિઅલ મીડિયામાં ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી ગોરા થવા માટે તાઇવાનના મશરૂમ ખાય છે એવા કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરના દાવાથી બીજા દિવસે પણ સોશિઅલ મીડિયા પર ચર્ચામાં રહ્યું.\n\nઅલ્પેશના નિવેદનના બીજા દિવસે ટ્વિટર પર #MashroomEffect ટ્રેન્ડમાં રહ્યો હતો. \n\nપિયુષ શાહીએ લખ્યું, 'રોહિત શર્મા પહેલા શૂન્ય પર આઉટ થઈ જતા ત્યારબાદ મોદીએ તેમને 80 હજારવાળા મશરૂમ અંગે જણાવ્યું.'\n\nઆપને આ વાંચવું ગમશે : \n\nએ બાદ શું થયું?\n\nયોગેશ સાધુ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે \n\n'કેટલાકને એવું લાગે છે કે રોહિત શર્મા આજે મશરૂમ ખાઈને બેટિંગ કરવા આવ્યો હતો. '\n\nલક્ષ્મી નામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદીજૅકેટ' બનાવનારા ભાગલપુરના વણકરો હવે પાપડ વણી રહ્યા છે\\nસારાંશ: \"ભાગલપુરી સિલ્ક ઉદ્યોગને મજબૂત બનાવવા માટે એનડીએ સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. અહીં જે મેગા ક્લસ્ટર બન્યું છે તેનાથી અહીંના વણકરો અને વેપારીઓને ખૂબ મદદ મળશે. અહીં જે વણકર બહેનો છે. તેમને પહેલાં દોરાની ગૂંચ ઉકેલવામાં જેટલી સમસ્યા પડતી હતી, પગના ઢીંચણમાં જે દુખાવો થતો હતો, હવે જે નવી બુનિયાદ રિલિંગ મશીન અપાઈ રહી છે, તેનાથી વણકરોને આ કષ્ટમાંથી મુક્તિ મળશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વણકર મુશ્તાક અંસારી\n\nઆ વર્ષે એપ્રિલ મહિનામાં જ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાગલપુરમાં એક જનસભા સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કરી હતી.\n\nઅહીં પ્રશ્ન એ છે કે આ દરમિયાન બિહારના ભાગલપુરનો સિલ્ક ઉદ્યોગ કેટલો મજબૂત બન્યો છે. \n\nબીબીસીની તપાસમાં ભાગલપુરી સિલ્ક ઉદ્યોગ દયનીય સ્થિતિમાં હોવાનું માલૂમ પડ્યું છે. સરકારી રેકૉર્ડ્સમાં પણ આ ઉદ્યોગ એટલો બધો કમજોર બની ગયો છે કે તેને મજબૂત બનાવવા માટેની સરકારની તમામ યોજનાઓ અસફળ પુરવાર થઈ રહી છે.\n\nસરકારી આંકડા પ્રમાણે પાછલા 3 દાયકા દરમિયાન લગભગ 1 લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદીના મિત્ર' અને ઇઝરાયલના વડા પ્રધાન પોતાના દેશમાં જ કેમ મુશ્કેલીમાં?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતમાં આવીને અમદાવાદમાં 8 કિલોમિટર લાંબો રોડ શો કરનારા ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ હાલ મુશ્કેલીમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી અને નેતન્યાહુ\n\nહાલમાં જ ઇઝરાયલમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહુના લિકુડ પક્ષને 120 સભ્યોવાળી કનેસેટ(ઇઝરાયલની સંસદ)માં માત્ર 32 બેઠકો મળી છે એવું ત્યાંના સ્થાનિક મીડિયાનું કહેવું છે. \n\nતેમના મુખ્ય વિપક્ષ, બ્લૂ ઍન્ડ વાઇટ પાર્ટીને પણ આટલી જ બેઠકો મળતી દેખાઈ રહી છે. એવામાં કોઈ પણ વિજયનો દાવો કરી શકે એવી સ્થિતિમાં નથી. \n\nહાલ આ બંને પક્ષના નેતાઓ સંભવિત પરિણામો આવે ત્યાં સુધી સહયોગી પક્ષોના નેતાઓ સાથે વાટાઘાટો કરવામાં લાગી ગયા છે. \n\nનેતન્યાહુના નેતૃત્વવાળા દક્ષિણપંથી બ્લૉકને 56 બેઠકો મળતી દેખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદીના મિત્ર' નેતન્યાહુએ ઇઝરાયલનું સમર્થન કરનારા દેશોનો આભાર માન્યો, ભારતનું નામ પણ ન લીધું\\nસારાંશ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુએ રવિવાર સવારે એક ટ્વીટ કર્યું, જેમાં તેમણે વર્તમાન સમયમાં ઇઝરાયલનું સમર્થન કરી રહેલા 25 દેશોનો આભાર વ્યક્ત કર્યો. પણ, આમાં ભારતનું નામ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ભારતના સત્તાધારી પક્ષ ભાજપના કેટલાય નેતા અને દક્ષિણપંથી વિચારધારાના સમર્થકો સતત ઇઝરાયનાં વખાણ કરતા રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર ઇઝરાયલના સમર્થનમાં મોટી સંખ્યામાં સક્રિય છે. \n\nનેતન્યાહુએ પોતાના ટ્વીટમાં સૌથી પહેલાં અમેરિકા, બાદમાં અલબેનિયા, ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, કૅનેડા, કૉલમ્બિયા, સાઇપ્રસ, જ્યૉર્જિયા, જર્મની, હંગેરી, ઇટાલી, સ્લૉવેનિયા અને યુક્રેન સહિત કુલ 25 દેશોનો ઉલ્લેખ કર્યો છે. \n\nતેમણે લખ્યું, \"આતંકવાદી હુમલા વિરુદ્ધ આત્મરક્ષાના અમારા અધિકારનું સમર્થન કરવા અને ઇઝરાયલ સાથે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદીની કારકિર્દી બનાવવામાં મણિશંકરનો સિંહફાળો ગણાશે'\\nસારાંશ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ફરી એક વખત નરેન્દ્ર મોદી સામે વિવાદાસ્પદ નિવેદન કરીને તેમને 'નીચ' કહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવાદાસ્પદ વિધાનો કરવા માટે જાણીતા થયેલા કોંગ્રેસી નેતાની આ ટિપ્પણીને નરેન્દ્ર મોદીએ તરત જ પકડીને તેની સામે સુરતની રેલીમાં પોતાનાં ભાષણમાં જવાબ આપી દીધો હતો.\n\nઆખો દિવસ વિવાદ ચાલ્યા બાદ મોડી સાંજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી મણિશંકર ઐયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. \n\nઆ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ પણ કર્યું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nમોદીએ કહ્યું કે, તેમને કોંગ્રેસ પક્ષનાં નેતાઓ તરફથી ગાળો આપવામાં આવી છે, તેમને પહેલા \"મોત કા સૌદાગર\" કહ્યું હતું, પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદીની ટીમમાં હવે સૌ માને છે કે મંદી છે પણ તે ખરેખર કેટલી ગંભીર છે?'- દૃષ્ટિકોણ\\nસારાંશ: દેશના અર્થતંત્રની હાલત કેવી છે તેના વિશે હાલમાં સરકારના ટોચના અમલદારો જાહેરમાં ચર્ચા કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારની થિન્ક ટૅન્ક નીતિ આયોગના વડા રાજીવ કુમારે હાલમાં જ દાવો કર્યો કે વર્તમાન મંદી 70 વર્ષના સ્વતંત્ર ભારતમાં સૌથી ઘેરી છે.\n\nતેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક ઉદ્યોગો માટે તાત્કાલિક નીતિ બદલવી પડશે.\n\nસરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે અમુક ચોક્કસ ઉદ્યોગો માટે રાહતો જાહેર કરવાના વિચારનો વિરોધ કર્યો. \n\nતેના બદલે ભૂમિ અને શ્રમ ક્ષેત્રમાં માળખાગત સુધારા માટેની તરફેણ કરી. \n\nનરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્યો જાહેરમાં, સોશિયલ મીડિયામાં અને અખબારોમાં લેખો લખીને એક બીજાના વિચારોનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'મોદીની રેલી માટે ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ મોડો કર્યો?'\\nસારાંશ: પશ્વિમ બંગાળમાં ચૂંટણીપંચે ગુરુવાર આજે 10 વાગ્યા પછી ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે જેની સામે અનેક પક્ષોએ ચૂંટણીપંચની ટીકા કરી છે અને નરેન્દ્ર મોદીની તરફેણ કરવાનો આરોપ મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા અને મુખ્ય મંત્રી મમતા બેનરજી સૌથી વધારે રેલીઓ અને રોડ શો કરી રહ્યાં છે\n\nઅમિત શાહની રેલીમાં થયેલી હિંસા બાદ ગઈ કાલે ચૂંટણીપંચે આ પ્રતિબંધ મૂક્યો હતો અને એ મુજબ આજે રાત્રે 10 વાગે પશ્ચિમ બંગાળમાં પ્રચાર બંધ થઈ જશે.\n\nવિપક્ષના નેતાઓએ ચૂંટણીપંચની કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. મોટા ભાગના નેતાઓએ પ્રતિબંધના સમય પર વાંધો ઉઠાવ્યો છે. \n\nશું મોદીની બે રેલી છે માટે આજે પ્રતિબંધ લાગુ ન કર્યો? : માયાવતી\n\nબહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'યુનિફોર્મ પર માસિકનો ડાઘ પડ્યો, પાછળ 40 પુરુષો હતા...'\\nસારાંશ: દાગ અચ્છે હૈ! ખરેખર? જો એ ડાઘ માસિકના હોય તો? માસિક અંગેની ચર્ચામાં જોડાયેલા મંજિતા વણઝારાએ તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. શાસ્ત્રીય નૃત્ય કૂચિપૂડી તાલીમબદ્ધ મંજિતા વણઝારાની મુખ્ય ઓળખ ગુનેગારોને નાથતા જાંબાઝ મહિલા પોલીસ અધિકારી તરીકેની છે. \n\nમંજિતા વણઝારા, એસીપી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વખતે અમદાવાદમાં ક્રાઇમ કૉન્ફરન્સ ચાલુ હતી. \n\nએ કૉન્ફરન્સમાં અમારે સવારે 11 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી સતત યુનિફોર્મમાં બેસવું પડે છે. \n\nમારો યુનિફોર્મ જરા આછા રંગનો છે. મારા પિરિયર્ડ્સ એ સમયે જ ચાલુ થયા. \n\nમારા યુનિફોર્મ પર ખૂબ મોટો ડાઘ લાગ્યો અને મારી ખુરશીની સીટ પણ ભીની થઈ ગઈ. મને મારા પર શરમ આવવા લાગી. \n\nકારણ કે એ સમયે મારા ડિપાર્ટમેન્ટમાં હું એકમાત્ર મહિલા ઑફિસર હતી. \n\nબધા જ પુરુષો હતા. હું એ વખતે કોને કહું? હું કેવી રીતે ઊભી થાઉં? \n\nજ્યારે કૉન્ફરન્સ પૂરી થાય ત્યારે અમારે અમારા બૉસને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'યૂપી ભાજપના નેતાએ કહ્યું 'બે ગુજરાતી ઠગ જનતાને મૂર્ખ બનાવે છે', ભાજપે હાંકી કાઢયા\\nસારાંશ: સોમવારે ઉત્તર પ્રદેશ ભાજપે તેના વરિષ્ઠ નેતા આઈ.પી. સિંહને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંહે ટ્વિટર ઉપર લખ્યું હતું કે 'બે ગુજરાતી ઠગ જનતાને મૂર્ખ બનાવે છે.'\n\nએનડીટીવીના રિપોર્ટ અનુસાર, સિંહે ગત શુક્રવારથી કેટલાક ટ્વીટ્સ કર્યાં હતાં, જેને પાર્ટીએ 'પક્ષવિરોધી' ઠેરવ્યા હતા. \n\nગુજરાતી ઠગ\n\nશનિવારે સિંહે લખ્યું, \"હું સિદ્ધાંતવાદી ક્ષત્રિય કુળનો છું. બે ગુજરાતી ઠગ હિન્દી હૃદયસ્થળ, હિંદીભાષીઓ ઉપર કબજો કરીને પાંચ વર્ષથી મૂર્ખ બનાવે છે અને આપણે મૌન છીએ.\"\n\n\"આપણું ઉત્તર પ્રદેશ ગુજરાતથી છ ગણું મોટું છે અને અર્થતંત્ર પાંચ લાખ કરોડનું છે. ગુજરાતનું અર્થતંત્ર એક લાખ 15 હજાર કરોડનું છે.\"\n\nસિંહે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રક્ષાબંધન એ મહિલાઓ પર પુરુષનું પ્રભુત્વ સ્થાપિત કરે છે'\\nસારાંશ: હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં તેમનું દેવીનું સ્થાન છે. ક્યાંક સમૃદ્ધિ અને શાંતિની દેવી તો ક્યાંક શક્તિનું સ્વરૂપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nક્યાંક ઐશ્વર્ય અપાવનારી લક્ષ્મી છે, તો ક્યાંક રૌદ્ર સ્વરૂપે કાળી છે, તો લોકો માટે જગત જનની. \n\nતેમ છતાં પણ સમાજને એવું લાગે છે કે તેમને સુરક્ષાની જરૂર છે. \n\nસ્ત્રી પોતાની જાતની સુરક્ષા કરી શકે તેમ નથી, તેથી તેમને પુરુષની સુરક્ષાની જરૂર છે. \n\nપુરુષ રક્ષકની જરૂરિયાતનો તહેવાર એટલે 'રક્ષાબંધન'. \n\nશું આ વિરોધાભાસ નથી ?\n\nનારીવાદી કાર્યકર્તા ઍડવોકેટ એકનાથ ઢોકળે કહે છે, \"આમાં કંઈ જ નવાઈ નથી. સ્ત્રીને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યુ છે, જેથી તેની પુરુષ સમોવડી છબીને નકારી શકાય.\"\n\n\"આવું કહીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રાષ્ટ્રપતિના અભિભાષણ પછીના પીએમના ભાષણો આવા નથી હોતા'\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવની ચર્ચામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા.\n\nઆ ભાષણ દરમિયાન સદનમાં 'જુમલેબાજી નહીં ચલેગી', 'મેચ ફિક્સિંગ બંધ કરો' અને 'જૂઠે ભાષણ બંધ કરો' જેવા નારા ગૂંજતા રહ્યા.\n\nતેમણે કહ્યું કે કોંગ્રેસમુક્ત ભારત મહાત્મા ગાંધીનો વિચાર છે. આથી ભાજપને ગાંધીનું ભારત જોઈએ છે.\n\nઆ ઉપરાંત ભાજપ પર ઉઠાવાતા સવાલો પર કહ્યું કે વિપક્ષ ભાજપ વિશે ખરાબ વાતો કરતા કરતા ભારતની ખરાબ વાત કરી નાખે છે. શું કટોકટી અને અખબારની પ્રેસ પર રોક લગાવવાવાળું ભારત જોઈએ છે?\n\nકોંગ્રેસ પર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રાહુલ ગાંધી કોંગ્રેસમાં આંતરિક લોકશાહીની વાત કરે છે, પરંતુ...'\\nસારાંશ: કોંગ્રેસના 84મા મહાધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની યાદ અપાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજીવ ગાંધીએ પણ કોંગ્રેસનાં સંગઠન તથા રાજકારણમાં આમૂલ પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. \n\nત્યારે મોટો સવાલ એ ઊભો થાય છે કે જે બાબતમાં રાજીવ ગાંધી નિષ્ફળ રહ્યા, તે બાબતમાં રાહુલ ગાંધી સફળ થશે ?\n\nશું તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓ વચ્ચે ઊભી થયેલી દિવાલને તોડી શકશે. \n\nશું તેઓ નિર્ધનો તથા ધનવાનો વચ્ચેની ખાઈ પૂરી શકશે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકેન્દ્રમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકાર બનશે, ત્યારે ખેડૂતો તથા યુવાનોના જીવનમાં પરિવર્તન લાવવાના તેમના વચનની કસોટી થશે. આ બાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રાહુલ ગાંધીએ બિનહિંદુ તરીકે એન્ટ્રી જ નહોતી કરી'\\nસારાંશ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાતે કેટલાક વિવાદો સર્જ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં જળાભિષેક અને પૂજા કરી હતી.\n\nગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન 29મી નવેમ્બરે રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. \n\nજેમાં તેમણે કથિત બિનહિંદુ તરીકે સોમનાથ મંદિરના રજિસ્ટરમાં એન્ટ્રી કરી હોવાની ચર્ચાએ જોર પડક્યું હતું. \n\nમુખ્ય સવાલ એ છે કે શું મંદિરોમાં આવા રજિસ્ટર હોવાં જોઈએ જેમાં તમારે નોંધ કરવી પડે કે તમે કયા ધર્મના છો? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએટલું જ નહીં પણ શું રાહુલ ગાંધીએ ખરેખર બિનહિંદુ તરીકે તેમાં એન્ટ્રી કરી હતી કે કેમ તેનો પણ ખુલાસો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રાહુલ ગાંધીની ગુજરાતમાં જીત' - કુમાર કેતકર\\nસારાંશ: અલબત્ત ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતી છે, પરંતુ જો આપણે આ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો રાહુલ ગાંધીનો વિજય જણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ચૂંટણીમાં પોતાની વડાપ્રધાનની છાપની અસર થઈ હતી. તેમણે પ્રચાર દરમિયાન ગુજરાતમાં પોતાની એક અલગ છાપ ઊભી કરી હતી. \n\nતેમ છતાં, તેઓ ધારેલી સફળતા મેળવી શક્યા નથી. ભાજપે ચૂંટણીમાં જીત મેળવી છે, પરંતુ મારા મતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ રાજકારણમાં જીત મેળવી છે.\n\nકોંગ્રેસનો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને 2014 લોકસભા ચૂંટણીમાં પરાજય થયો હતો. જેની સરખામણીએ આ વખતે કોંગ્રેસે સારું કામ કર્યું છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nબીજો એ પ્રશ્ન છે કે જો મોદીનું ગુજરાત મોડેલ એટલું સારું હતું તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રાહુલ ગાંધીને હિંદુ ન ગણનારા વરુણ ગાંધીને શા માટે હિંદુ ગણે છે?'\\nસારાંશ: રાહુલ ગાંધીએ તાજેતરમાં સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને વિવાદ સર્જાયો હતો. જે અનુસાર રાહુલે મંદિરના રજિસ્ટરમાં કથિત રીતે 'બિનહિંદુ' તરીકે એન્ટ્રી કરી હતી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિઅલ મીડિયામાં પણ આ વિવાદ વકરાવવા એ રજિસ્ટરની તસવીર ફરવા લાગી. જેમાં રાહુલ ગાંધીએ કથિત રીતે બિનહિંદુ તરીકે નોંધ કરી હતી.\n\nજેને પગલે કોંગ્રેસે બચાવની સ્થિતિમાં આવી જવું પડ્યું હતું. કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રાહુલે મંદિરના રજિસ્ટરમાં કરાયેલી એન્ટ્રીની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. \n\nઆ સાથે જ કોંગ્રેસ દ્વારા સોશિઅલ મીડિયા પર ફરી રહેલી સંબંધીત તસવીરને બનાવટી પણ ગણાવાઈ હતી.\n\nતમને આ વાંચવું પણ ગમશે: \n\nકોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરીષદ સંબોધીને જણાવ્યું હતું,\n\n'રાહુલ ગાંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રાહુલ સાથે ગુજરાતમાં હું આવનારી સરકારનો પાયો નાખીશ'\\nસારાંશ: ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દારૂબંધી માટેનાં આંદોલનોને વેગ આપવા અલ્પેશ ઠાકોર ત્રણ વર્ષથી પ્રયાસરત\n\n23મી ઓક્ટોબરની ગાંધીનગરની બેઠકમાં રાહુલ ગાંધી ભાગ લેશે અને અલ્પેશ ઠાકોર ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. \n\nઅલ્પેશની આ જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજી હતી. \n\nજેમાં તેમણે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nછેલ્લાં 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભાજપ સરકારનો ખેલ અલ્પેશ ઠાકોર બગાડી શકશે? \n\nગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'રાહુલના કારણે બટેટા અને સોનાનો ભાવ વધ્યો'\\nસારાંશ: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, \"એવું મશીન લગાવીશ, એક બાજુથી બટાકું જશે અને બીજી બાજુથી સોનું નીકળશે.\"\n\n\"એટલા પૈસા બનશે કે તમને ખબર પણ નહીં પડે કે આટલા પૈસાનું શું કરવું.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ વીડિયો રાહુલ ગાંધીએ ગુજરાતના પાટણમાં એક ચૂંટણી સભામાં આપેલા ભાષણનો છે.\n\nજો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રાહુલ ગાંધીનું પુરું ભાષણ દર્શાવવામાં આવ્યું નથી.\n\nઆ વીડિયોનું એક બીજું વર્ઝન પણ છે જેમાં તેમનું પુરું નિવેદન છે. જેમાં રાહુલ ગાંધી આ વાત મોદીએ કહી છે એવું કહેતા નજરે પડે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લવયાત્રી'ના ગીતમાં અવિનાશ વ્યાસને ક્રૅડિટ તો મળી પણ...\\nસારાંશ: 1976માં આવેલી ગુજરાતી ફિલ્મ 'સોનબાઈની ચૂંદડી'માં ગરબા રૂપે ગવાતું ગીત 'હે રંગલો જામ્યો કાલંદરીને ઘાટ, છોગાળા તારા...' હિંદી ફિલ્મ 'લવયાત્રી'માં લેવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ગુજરાતી ગીતોની ધુનનો પ્રયોગ હિંદી ફિલ્મમાં થયો હોય એવો આ પ્રથમ કિસ્સો નથી.\n\n'સોનબાઈની ચૂંદડી' રિલીઝ થઈ એનાં ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 1979માં આવેલી 'સુહાગ' ફિલ્મમાં 'છોગાળા તારા...'ની ધુન વપરાઈ હતી. \n\nએ ધુન અવિનાશ વ્યાસે રચી હતી. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસે બીબીસી સાથેની વાતચીતમાં એ કિસ્સાને વર્ણવ્યો. \n\nગૌરાંગ વ્યાસે જણાવ્યું, ''સુહાગ ફિલ્મનું ગીત 'ઓ શેરોવાલી' આશા ભોસલેએ ગાયું હતું. મૂળ ગુજરાતી ગીત \"છોગાળા તારા\" પણ એમણે જ ગાયું હતું.''\n\n'''સુહાગ'માં સંગીત આપનારા સંગતીકાર લક્ષ્મીકાંત-પ્યારેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લવર ઑફ મોડેના' : હાથમાં હાથ નાખીને પડેલાં બે હાડપિંજરનું રહસ્ય\\nસારાંશ: ઉપર દર્શાવવામાં આવેલી તસવીર જોઈને તમને સૌથી પહેલાં કદાચ વિચાર આવશે કે આ માનવકંકાલ બે પ્રેમી પંખીડાઓનાં હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તસવીરમાં જોઈ શકાય છે કે બન્ને માનવકંકાલના હાથમાં હાથ નાખેલા છે.\n\nઅત્યાર સુધી આ માનવકંકાલને 'ધ લવર્સ ઑફ મોડેના' તરીકે ઓળખવામાં આવતાં હતાં. પરંતુ હવે એક દાયકાના સંશોધન બાદ જાણવા મળ્યું છે કે આ કંકાલ કોઈ પ્રેમી પંખીડાંનાં નહીં, પણ બે પુરુષોનાં છે.\n\nઆ કંકાલ વર્ષ 2009માં ઇટલીના શહેર મોડેનામાં મળી આવ્યા હતા. કંકાલ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાને કારણે સંશોધકો તેમનાં લિંગ વિશે જાણી શક્યા ન હતા.\n\nપરંતુ એક દાયકા બાદ એક નવી ટેકનિકની મદદથી કંકાલનાં લિંગ વિશે માહિતી મળી શકી છે અને જાણવા મળ્યું છે કે આ બે પુરુષોના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લાલુ પ્રસાદ યાદવે જે જેલ બનાવી હવે તે તેમાં જ રહેશે'\\nસારાંશ: બિહારના બહુચર્ચિત ઘાસચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને રાંચીની સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ત્રણ જાન્યુઆરીએ તેમને સજા સંભળાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાલુ પ્રસાદ યાદવ દોષી જાહેર થયા બાદ સોશિઅલ મીડિયામાં લોકોએ આ અંગે પોતાના અભિપ્રાયો આપવાનું શરૂ કર્યું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસુબ્રત સૌરભ નામનાં યૂઝરે કટાક્ષ કરતા જણાવ્યું કે એવા પૈસા શું કામના જે જજને ના ખરીદી શકે?\n\nવૈશાલી નામનાં યૂઝરે જણાવ્યું હતું કે આ પ્રકારના ચુકાદા આપણો વિશ્વાસ ન્યાયતંત્રથી હટવા દેતા નથી.\n\nઅભિજીત નામનાં યૂઝરે એક ફોટો દર્શાવી અન્ય મુદ્દા સાથે આ વાત જોડી હતી.\n\nઆપ ઇન્ડિયા નામનાં યૂઝરે જણાવ્યું હતું કે અમે મુશ્કેલ સમયમાં આરજેડી સાથે ઊભા છીએ.\n\n@molllzzzzyyy નામનાં ટ્વિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લીલું સોનું' તરીકે ઓળખાતા આ પાકનો પોલીસ પહેરો ભરે છે\\nસારાંશ: એક ખાસ પાકની ખેતીનું રક્ષણ કરતા પોલીસ કૅપ્ટન નિકોલો મોરાન્ડી કહે છે કે સપ્ટેમ્બર મહિના પહેલાં જ તેઓ અને તેમના સાથીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રોન્તેમાં થતાં પિસ્તાં દુનિયામાં પાકતાં કુલ પિસ્તાંના માત્ર 1% જેટલાં જ છે, પણ તે સૌથી મોંઘાં પિસ્તાં\n\nઓછામાં ઓછા છ પોલીસ અધિકારીઓ દિવસ દરમિયાન અને રાત્રે 12 વાગ્યા સુધી પૅટ્રોલિંગ કરશે. જરૂર પડશે તો પોલીસ હેલિકૉપ્ટરનો પણ ઉપયોગ કરાશે. \n\nતેઓ કહે છે કે અમે સાવચેતી ખાતર એકથી વધારે આગોતરાં પગલાં લેશું.\n\nઇટાલીના ટાપુ સિસિલીમાં આવેલા માઉન્ટ એત્નાની ઉત્તર તરફની તળેટીમાં ઊભા ઊભા કૅપ્ટન મોરાન્ડી આ વાત જણાવી રહ્યા છે. \n\nતેમની વાત પહેલાં સમજાશે નહીં, પણ જાણશો ત્યારે નવાઈ લાગશે. \n\nતેઓ અને તેમની ટીમ પિસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લોકરક્ષક દળ માટે દોઢ વર્ષ મહેનત કરી, પરંતુ પરિણામ...'\\nસારાંશ: \"આર્થિક પરિસ્થિતિને લીધે હું મજૂરી પણ કરું છું અને સાથેસાથે પરીક્ષાની તૈયારી પણ કરું છું. પોલીસની પરીક્ષા માટે હું છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી છોડીને દિવસની 7થી 8 કલાક વાંચતો હતો. પરંતુ આખરે પેપર લીક થઈ જતા બધું જ વિખેરાઈ ગયું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો એવા લાખો વિદ્યાર્થીઓમાંના એક વિદ્યાર્થીના છે, જેઓ લોકરક્ષક દળની પરીક્ષા આપવા માટે ગયા હતા અને તેમને જાણ થઈ કે પેપર લીક થઈ ગયું છે.\n\nપોરબંદરમાં જન્મેલા અને છેલ્લા પાંચ વર્ષથી સરકારી નોકરીઓ માટેની પરીક્ષાની તૈયાર કરતા રાકેશ (નામ બદલ્યું છે) એ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની મહેનત પર પાણી ફરી ગયું છે.\n\nરાકેશ કહે છે, \"અમારા ઘરનું ગુજરાન અમારા બંન્ને ભાઈઓ પર ચાલે છે, પરંતુ મારે પરીક્ષાની મહેનત કરવી હતી એટલે મેં કામ છોડી દીધું અને સંપૂર્ણ ધ્યાન વાંચવામાં જ આપ્યું.\"\n\n\"લોકરક્ષક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લોકો પગ વગર પર્વત ચઢી શકે તો હું ખેતી તો કરી જ શકું' : દિવ્યાંગ ખેડૂત\\nસારાંશ: 'અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો' આ કહેવત ગુજરાતના આ વિકલાંગ ખેડૂત લાલાભાઈ પટેલ સાર્થક કરી દેખાડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને થયેલા એક અસાધ્ય રોગ બાદ તેમના બંને પગ કાપી નાખ્યા પડ્યા હતા પરંતુ તે બાદ પણ તેમણે હિંમત હારી નહીં. \n\nતેઓ કહે છે, \"યુરિનની તકલીફના કારણે ઑપરેશન કરાવ્યું હતું. જેમાં ઇન્ફૅક્શન લાગવાના કારણે પગ કાપવા પડ્યા હતા.\"\n\n\"ડૉક્ટરે બચવા આશા છોડી દીધી હતી પરંતુ કુદરતી બચી ગયા. ડૉક્ટર કહ્યું હતું હવે કંઈ થઈ શકશે નહીં. ખુરશીમાં બેસીને જીવવાનું છે.\" \n\n\"તે વખતે હું હિંમત હારી ગયો હતો પરંતુ સમાચારપત્ર જોયાં, યૂટ્યૂબમાં વીડિયો જોયા. લોકો પગ વગર પર્વત ચઢી શકે તો હું ખેતી તો કરી જ શકું.\"\n\n\"શરૂઆતમાં કૃત્રિમ પગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લોકો પૂછે છે મોદીજી જણાવો ક્યારે થશે'\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું-\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે યુએઈ હોય કે બીજા ખાડી દેશ હોય, અમારો સંબંધ માત્ર વિક્રેતા અને ખરીદદારનો રહ્યો નથી, ભાગીદારીનો સંબંધ છે. \n\nભારત આ વાત માટે ગર્વ કરે છે કે ખાડી દેશોમાં 30 લાખ કરતા પણ વધારે ભારતીયો અહીંની વિકાસ યાત્રામાં ભાગીદાર બન્યા છે. \n\nહું તમામ સવા સો કરોડ ભારતીયો તરફથી આ મંદિર માટે ક્રાઉન પ્રિન્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. \n\nમંદિરનું નિર્માણ, એ પણ સદભાવનાના સેતુના રૂપમાં. આપણે એ પરંપરા સાથે મોટા થયા છીએ જેમાં મંદિર માનવતાનું માધ્યમ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનોટબંધી અને જીએસટીનો ઉલ્લેખ\n\nઅમે એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'લોકોના બેડરૂમમાં અત્યારે કેમેરા કેમ ફિટ કરી રહ્યા છો?'\\nસારાંશ: હાલમાં જ પાટીદાર નેતા હાર્દિક પટેલની અંગત પળોની એક પછી એક એવી ત્રણ કથિત વીડિયો ક્લિપ્સ વાયરલ થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની (હાર્દિકની) અંગત પળોની એક વિડિઓ કલીપ વાયરલ કરવામાં આવી રહી છે\n\nઆ મામલે બીબીસી સાથે ફેસબુક લાઇવમાં વાત કરતા જિગ્નેશ મેવાણીએ તેમની પ્રતિક્રિયા આપી હતી. \n\nમેવાણીએ કહ્યું કે એક સમયે સરકારનું આખે આખું તંત્ર એક 22 વર્ષનાં યુવાનની પાછળ પડ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેને એકલો પાડી દેવામાં આવ્યો, તેને જેલમાં મોકલવામાં આવ્યો અને અંતે તેને રાજ્ય બહાર પણ મોકલવામાં આવ્યો.\n\nહવે આ બધું ઓછું હતું કે 22 વર્ષથી વિકાસના પોકળ દાવાઓ કર્યા બાદ જ્યારે ચૂંટણીઓ નજીક છે. \n\nત્યારે તેની (હાર્દિકની) અંગત પળોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વડા પ્રધાન મોદીએ ડિસ્લેક્સિક્સ લોકોની માફી માગવી જોઈએ'\\nસારાંશ: જાણીતા બાળ મનોચિકિત્સકે જણાવ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કાર્યક્રમમાં ડિસ્લેક્સિયાથી પીડિત લોકોની મજાક ઉડાવવા બદલ માફી માગવી જોઈએ. તેમની આ ટિપ્પણીથી લોકોની નારાજગી વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીએ એમના પ્રતિસ્પર્ધી રાહુલ ગાંધીની મશ્કરી કરતી વખતે એવો સવાલ કર્યો હતો કે 'શું આ પ્રોગ્રામ 40-50 વર્ષનાં ડિસ્લેક્સિક બાળકોને પણ મદદ કરી શકે?'\n\nડૉ. રોમાએ મોદીએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢતાં કહ્યું કે જ્યારે કોઈ દેશના વડા પ્રધાન આવી વાતો કરે એ ખૂબ જ અસંવેદનશીલ કહેવાય, તેમણે માફી માગવી જોઈએ.\n\nશીખવામાં અસક્ષમ વિકલાંગોના નિષ્ણાત ડૉ. કુમાર એક મનોચિકિત્સક છે, જેઓ દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં છેલ્લા ત્રણ દાયકાથી ફરજ બજાવે છે.\n\nડિસ્લેક્સિયા શીખવાની બાબતમાં સર્જાતી એક સમસ્યા છે, જે વાચન, લેખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વડા પ્રધાન સફાઈ કર્મચારીના પગ ધોવે છે પણ કાયદો લાગુ નથી કરતા'\\nસારાંશ: અમદાવાદમાં બાવળા નગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમમાં સફાઈ કરવા ગયેલા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"22 વર્ષના અમિતનું મૃત્યુ ગટરમાં ઝેરી ગૅસથી ગૂંગળાઈ જવાથી થયું હતું\n\n31મી માર્ચની રાતે બાવળામાં નગરપાલિકા અંતર્ગત આવતી ડ્રેનેજ સિસ્ટમમાં સફાઈ કરવા માટે કૉન્ટ્રેક્ટર રાકેશ પટેલ સફાઈ કામદારો સાથે પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. \n\nપોલીસનું કહેવું છે કે અમિત તુલસી મકવાણા, રાજેશ પ્રભુ વાળા અને કૉન્ટ્રેક્ટર રાકેશ પટેલનું ગટરમાં ઝેરી ગૅસના કારણે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું છે. \n\n31 માર્ચે સાંજે 7.30 વાગ્યે અમિત ( 22 વર્ષ), અનિલ ( 26 વર્ષ), ઈશ્વર વાઘેલા, રાજેશ વાધેલા કૉન્ટ્રેક્ટર રાકેશ પટેલ સાથે બાવળામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપવાસ એ ઉપવાસ નથી ઉપહાસ છે'\\nસારાંશ: દેશમાં હાલમાં ઉપવાસની મોસમ ચાલી રહી હોય એવું કેમ લાગે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં દલિતો વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે રાહુલ ગાંધીએ રાજઘાટ પર એક દિવસનો ઉપવાસ કર્યો. \n\nતો એ જ રીતે વિપક્ષ દ્વારા બજેટ સત્રને બરબાદ કરી દેવાના આરોપ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા. \n\nઉપવાસને ગાંધીજીએ એક પવિત્ર અને અસરકારક હથિયાર તરીકે અપનાવ્યા હતા. \n\nગાંધીજી ઉપવાસનો ઉપયોગ આત્મશુદ્ધિ માટે અને અંતિમ પ્રયાસ તરીકે કરતા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગાંધીજીનો આશય અને શુદ્ધતાની જ અસર હતી કે જે દેશમાં ભૂખમરાને કારણે લોકો મરતા હતા એ જ દેશમાં ઉપવાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ'- 156 દેશોમાંથી ભારત કયા સ્થાને?: દૃષ્ટિકોણ\\nસારાંશ: આપણા દેશમાં છેલ્લા દોઢ દાયકાથી એટલે કે જ્યારથી નવી ઉદારીકણની નીતિઓ લાગુ થઈ છે, ત્યારથી સરકારી આંકડાઓના આધારે દેશની અર્થવ્યવસ્થાનું ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્થિક વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં સર્વે પણ દર્શાવતાં રહે છે કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકસી રહી છે.\n\nવળી દેશમાં અબજપતિઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સમગ્ર બાબતો પરથી એક ચિત્ર બને છે કે ભારતના લોકો સતત ખુશાલી તરફ આગળ વધી રહ્યા છે.\n\nપણ વાસ્તવિકતા આ નથી. કેમકે તાજેતરમાં જ જાહેર થયેલા 'વર્લ્ડ હૅપીનેસ રિપોર્ટ-2018'માં ભારતનો ક્રમ 133મો હતો. જ્યારે ગત વર્ષે તે 122મો હતો.\n\n156 દેશોના આ સર્વેમાં ભારતનું સ્થાન ઘણું નીચું છે. તે આફ્રિકાના કેટલાક પછાત દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વિકાસ-મૉડલ' ગુજરાતમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોની દશા શું છે?\\nસારાંશ: ગુજરાતનાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં 29 ટકા ડૉક્ટર્સની કમી છે. સ્પેશિયાલિસ્ટ એટલે કે સર્જન, ગાયનેકૉલૉજિસ્ટ, પીડિયાટ્રિશિયન વગેરેની 90 ટકા જગ્યા ખાલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યમાં 21.3 ટકા જેટલાં જ પ્રાથમિક આરોગ્યકેન્દ્ર 24 કલાક કાર્યરત્ રહે છે અને 23.7 ટકા જેટલાં જ પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં ઑપરેશન થિયેટરની વ્યવસ્થા છે.\n\nગુજરાતનાં 52 ટકા પ્રાથમિક આરોગ્યકેન્દ્ર તેમજ 41 ટકા સામૂહિક આરોગ્યકેન્દ્રમાં જ સ્ટાફ માટે અલાયદા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા છે.\n\nઆ આંકડા જ દર્શાવે છે કે 'મૉડલ સ્ટેટ' કહેવાતા ગુજરાતમાં આરોગ્યકેન્દ્રોની સ્થિતિ કેવી છે.\n\nઉપર જણાવેલા આંકડા લોકસભામાં રજૂ થયા હતા. 31 માર્ચ, 2018 સુધીના આ આંકડા આરોગ્ય તેમજ પરિવારકલ્યાણ વિભાગના યુનિયન પ્રધાન અશ્વિનીકુમાર ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વિજય રૂપાણી ગુજરાતના કોઈ એક ગામને અસ્પૃશ્યતામુક્ત કરી બતાવે'- મેવાણી\\nસારાંશ: બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન કરે છે. દલિતો, બેરોજગારો અને એ ઉપરાંત અને સ્થાનિક તથા રાષ્ટ્રીય મુદ્દે તેઓ સતત સરકારની ટીકા કરતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સાથેની વાતચીતમાં જિગ્નેશ મેવાણીએ વર્તમાન ગુજરાત સરકાર, ભાજપ અને દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે વાત કરી હતી. આ ઉપરાંત એમના મતવિસ્તાર વડગામ બેઠક અંગે પણ પણ વાત કરી હતી. મેવાણીએ સરકાર પર કેટલાક આરોપો પણ લગાવ્યા હતા.\n\nબીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની જિગ્નેશ મેવાણી સાથેની મુલાકાત. \n\nસવાલઃ તમે હંમેશાં સરકાર અને ભાજપનો વિરોધ કરતા હોવ છો પણ ધારાસભ્ય તરીકે કેટલાંક કામ સરકાર સાથે સંકલન સાધીને કરવા પડે છે. તમે કેવી રીતે કરો છો?\n\nજવાબઃ સામાન્ય રીતે લોકોની ઈમ્પ્રેશન એવી છે કે તમે વિપક્ષમાં હોવ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વિજય રૂપાણી સાહેબ, દલિત ખેડૂતોને જીવનું જોખમ છે, બચાવશો કે મરવા દેશો?'\\nસારાંશ: 'અમે કચ્છ જિલ્લાના દલિત ખેડૂતો અમારી માલિકીની જમીન પર ખેતી કરવા જઈએ તો માથાભારે શખ્સો અમારું ખૂન કરાવી શકે એમ છે. વિજય રૂપાણી સાહેબ, તમે અમને રક્ષણ આપશો કે ગુંડાઓને હાથે મરવા દેશો?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમનની લાગણી અને ભય વ્યક્ત કરતા આ શબ્દો કચ્છના દલિત ખેડૂતોના છે.\n\nપોતાની જમીન હોવા છતાં ત્યાં પગ ન મૂકી શકવાની લાચારી તેમણે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ અને પોલીસ અધિક્ષક સમક્ષ વ્યક્ત કરી છે. \n\nકચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકાના 116 દલિત ખેડૂતોએ સરકારને ભલામણ કરી છે કે ઊંચી જાતિના માથાભારે શખ્સો દ્વારા અતિક્રમણ કરાયેલી તેમની જમીન તેમને પરત અપાવવામાં આવે.\n\nતાજેતરમાં આ અંગે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજ્યપાલ ઓ. પી. કોહલીને આવેદનપત્ર પાઠવ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વિમાન સળગી રહ્યું હતું, લોકો રડી રહ્યા હતા'\\nસારાંશ: કાઠમાંડુનાં ત્રિભુવન એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા લોકોના કહેવા પ્રમાણે, વિમાન ધડાકાભેર અથડાયું હતું. જેના પગલે વિમાનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"71 મુસાફરો સાથેનું વિમાન ત્રિભુવન એરપોર્ટ પર લેન્ડિંગ સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 49 યાત્રિકોનાં મૃત્યુ પામ્યાં હતાં.\n\nવિમાન દુર્ઘટના માટે જવાબદાર કારણો અંગે તપાસ ચાલી રહી છે.\n\nઆ વિમાન દુર્ઘટના, નેપાળમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં સૌથી ભયાનક છે. \n\n'વિમાનમાં લોકો રડી રહ્યા હતા'\n\nદુર્ઘટનામાંથી બચી જનાર બસંથ બોહોરા હાલમાં હૉસ્પિટલમાં છે.\n\nદુર્ઘટનામાં બચી ગયેલા બસંતા બોહોરાએ હોસ્પિટલના બિછાનેથી પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું,\"અચાનક જ વિમાન ભયાનક રીતે અથડાયું અને મોટો ધડાકો થયો, હું બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વૉટ્સઍપ'નું નકલી વર્ઝન 10 લાખ વાર ડાઉનલૉડ કરાયું\\nસારાંશ: 'વૉટ્સઍપ' મેસેન્જર ઍપનું ફેક વર્ઝન ગૂગલ પ્લે સ્ટૉર પરથી દસ લાખથી પણ વધુ વખત ડાઉનલૉડ કરવામાં આવ્યું હતું, જો કે બાગમાં આ એપ્લિકેશનને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉટ્સઍપનું નકલી વર્ઝન 10 લાખથી પણ વધુ વાર ડાઉનલોડ થયું હતું.\n\n'અપડેટ વૉટ્સઍપ મેસેન્જર' નામની ઍપ 'વૉટ્સઍપ ઈન્કૉર્પોરેશને' ડિઝાઈન કરેલા ઓરિજનલ વૉટ્સઍપ જેવી જ દેખાતી હતી.\n\n'રેડિટ' નામની વેબ ફૉરમના યુઝર્સનું કહેવું છે કે ફેક ઍપમાં જાહેરાતો આવતી હતી અને તે યુઝરના ફૉનમાં સૉફ્ટવેર પણ ડાઉનલૉડ કરતી હતી.\n\nહવે આ ઍપને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે :\n\nઆ ઍપના ડેવલોપર જે પણ હોય તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે તેમની ઍપ 'વૉટ્સઍપ ઇન્કૉર્પોરેશને' ડેવલોપ કરેલી ઍપ જેવી જ દેખાય."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'વૉર ક્રાઇમ' મામલે અમેરિકા ગુસ્સે, આઈસીસી પર પ્રતિબંધોની ધમકી\\nસારાંશ: અમેરિકાએ ધમકી આપી છે કે જો આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ(આઈસીસી) અમેરિકન નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરશે તો તેણે પ્રતિબંધોનો સામનો કરવો પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્હોન બોલ્ટને આઈસીસી પર પ્રતિબંધો મૂકવાની વાત કહી હતી\n\nહાલમાં કોર્ટ અફઘાનિસ્તાનમાં કથિત રીતે અમેરિકન સૈનિકોએ જેલમાં કરેલા અપરાધો અંગે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. \n\nઅમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને કોર્ટને ગેરકાનૂની ગણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકા પોતાના નાગરિકોને બચાવવા માટે કંઈ પણ કરશે. \n\nવિશ્વના અનેક દેશોની સાથે અમેરિકા પણ આ 2002માં સ્થાપવામાં આવેલી કોર્ટમાં જોડાયું ન હતું. \n\nશા માટે અમેરિકા કોર્ટ પર ગુસ્સે થયું? \n\nઆઈસીસી અમેરિકાના અફઘાનિસ્તનામાં સેવા બજાવી ચૂકેલા સૈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'શાળાઓમાં જય હિંદ, જય ભારત બોલાવવું એ સસ્તી લોકપ્રિયતાનો પ્રયાસ છે'\\nસારાંશ: ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓના મોઢે 'યસ સર\/મેમ' કે 'પ્રેસેન્ટ ટીચર\/સર\/મેમ' કે 'હાજર બેન\/હાજર સાહેબ'ને બદલે હવે 'જય હિંદ' કે 'જય ભારત' સાંભળવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારી પરિપત્રને પગલે પહેલી જાન્યુઆરીથી રાજ્યની તમામ શાળાઓમાં આ આદેશ લાગુ કરી દેવાયો છે. \n\nવિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે એ માટે આ નિર્ણય લેવાયો છે. \n\n31 ડિસેમ્બરે 'પ્રાથમિક શિક્ષણ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ' ના નિયામક દ્વારા એક અધિસૂચન જાહેર કરીને રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ તેમજ સૅલ્ફ ફાઇનાન્સ શાળાઓના 1થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને હાજરી પુરાવતી વખતે 'જય હિંદ કે જય ભારત' બોલવું ફરજિયાત કરી દેવાયું છે. \n\nવિદ્યાર્થીઓમાં દેશદાઝ વિકસે એ માટે આ પહેલ કરાઈ હોવાનું પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'શું એ લોકો વાજપેયીને પણ પાકિસ્તાન મોકલી દેશે?'\\nસારાંશ: એક સમય હતો જ્યારે બ્રિટિશ ઇન્ડિયાના ગદ્દારો પણ દેશભક્તોની નજરમાં હીરો રહ્યા હોય એવા હિન્દુસ્તાનીઓને 'કાળા પાણી'ની સજા થતી હતી. પછી ભારતમાં ન રહ્યા અંગ્રેજો કે ન રહી અંદમાનની 'કાળા પાણી'ની જેલ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે ખતરનાક કેદીઓને નાગપુર અથવા તો દિલ્હીની તિહાડ જેલમાં કેદ કરાય છે, પણ જ્યારથી મોદી સત્તામાં આવ્યા છે, ત્યારથી 'કાળા પાણી'ની અન્ય એક સજા હોય તેમ જણાય છે અને એ જગ્યા છે પાકિસ્તાન.\n\nશાહરુખ ખાનની આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ? તેને પાકિસ્તાન મોકલી દો. આમિર ખાનની પત્ની કિરણ રાવને આજના ભારતમાં રહેવાનો ડર લાગે છે, તો પાકિસ્તાન મોકલી દો.\n\nસંજય લીલા ભણસાલીને જો ખિલજી પર ફિલ્મ બનાવવાનો શોખ હોય તો પાકિસ્તાન જઈને ફિલ્મ બનાવે અને જો આ જેએનયુના છોકરાઓ અફઝલ ગુરુની તરફેણમાં નારેબાજી કરતા હોય તો તેમને પણ પાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'શું મારી સભામાં લોકો પાકિસ્તાનથી આવ્યા'તા?'\\nસારાંશ: એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં હાર્દિક પટેલે કરતા જણાવ્યું હતું કે ગુજરાત ના લોકો સમજુ છે અને તેઓ નક્કી કરશે કે એમણે શું કરવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પટેલ સમુદાયમાં કરવામાં આવેલા સર્વે અનુસાર, હાર્દિકની લોકપ્રિયતા છેલ્લા ઓપિનિયન પોલ કરતા ઘટી છે. \n\nતેવા સવાલ પર હાર્દિક પટેલે જવાબ આપ્યો કે 'તો કાલે આ ત્રણ લાખ લોકો કઈ રીતે આવ્યા હતા, પાકિસ્તાનથી લાવ્યા હતા.' \n\nવધુમાં હાર્દિકે સામાન્ય લોકો વિશે વાત કરતા કહ્યું, \"એમણે સારો નેતા પસંદ કરવો છે અને સારી સત્તા લાવવી છે, જે એમના નિર્ણય પર આધાર રાખે છે.\"\n\nગામડાંના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે, તેની સાથેસાથે તેઓમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ જોવા મળે છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેલ ન નાખતાં સ્ટુડન્ટ્સનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સંઘ કાલથી ચૂંટણીની તૈયારીઓ કરશે, વિપક્ષ...?' -દૃષ્ટિકોણ\\nસારાંશ: ભારતીય જનતા પક્ષના રાજકારણમાં હિંદુત્વ પ્રભાવશાળી ફૅક્ટર રહ્યું છે, પરંતુ હવે આપણે એ સ્વીકારવું પડશે કે આપણે આ દેશને સમજવામાં સક્ષમ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણે કહીએ છીએ કે ગઠબંધનની અસર છે અને કૉંગ્રેસ ગઠબંધન કરવામાં નિષ્ફળ રહી છે. \n\nઆ થોડા અપરિપક્વ જવાબ છે. આ દેશ ખૂબ જ વિશાળ છે. જ્યાં નાનાં-નાનાં ગામ છે, ત્યાં સુધી કે શહેરોને પણ આપણે સમજી શકતાં નથી. \n\nશા માટે સમજી શકતાં નથી? \n\nએક બાજુ તમે કહી શકો કે મોદીની જીત છે, તો બીજી તરફ વિપક્ષની ભયાનક હાર પણ છે. આપણે એ કળવું પડશે કે દેશ શું ઇચ્છે છે? \n\nદરેક ચીજનો સીધો તર્ક છે. જે તર્ક આપણા મગજમાં છે તે બંધબેસતો નથી, આપણે જબરદસ્તીથી તેને ફિટ કરવા ઇચ્છીએ છીએ. \n\nતર્ક એ છે કે આપણે ભારતીય એક શિષ્ટાચારમાં વિશ્વાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સંજૂ' ફિલ્મમાં તમને શું જોવા મળી શકે?\\nસારાંશ: 'સંજૂ' ફિલ્મનું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે. રણબીર કપૂર આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં ફિલ્મનાં પોસ્ટર અને ટીઝરે દર્શકોની વાહવાહી અને ટીકા બંને મેળવી હતી.\n\n'સંજૂ' ફિલ્મનું ટ્રેલર 2 કલાકમાં જ આશરે 50 લાખ જેટલા લોકોએ જોઈ લીધું હતું.\n\nઉલ્લેખનીય છે કે આ ફિલ્મના ટીઝરને 5 કરોડથી વધું લોકો જોઈ ચૂક્યા છે.\n\nતમને ફિલ્મમાં શું જોવા મળી શકે છે?\n\nએક સમૃદ્ધ ઘરમાં 'રૉકી'નો જન્મ\n\nસંજય દત્તના માતા નરગિસ દત્ત, તેમની પ્રથમ ફિલ્મ 'રૉકી'ની 1981માં રિલીઝ થવાના આરે હતી ત્યારે નરગિસ તેમના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યાં હતાં.\n\nફિલ્મ રિલીઝ થાય તેના થોડા સમય પહેલાં નરગિસ મૃત્યુ પામ્યાં.\n\nએ સમયે સંજય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સમાજે અલ્લાહ પાસેથી પુત્ર માંગવા માટે ફરજ પાડી'\\nસારાંશ: પાકિસ્તાનનાં પેશાવર શહેરની જમીલા (નામ બદલવામાં આવ્યું નામ)ની ચાર દીકરીઓ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક પુત્ર સંતાન હોવાનું માનસિક દબાણ મહિલાના સ્વાસ્થ્ય અને આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે\n\nતે તેની નાની પુત્રી માટે રસોઈ બનાવવામાં વ્યસ્ત છે. તેમની સૌથી મોટી પુત્રી તેમની સાથે છે, જ્યારે બાકીની બે દીકરીઓ રમી રહી છે.\n\nજમીલાનો પતિ પેશાવરમાં એક સરકારી કર્મચારી છે. તેના લગ્નને 15 વર્ષથી વધુ સમય થયો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેના સંતાનોમાં ચાર પુત્રીઓનો સમાવેશ થાય છે પરંતુ કોઈ પુત્ર નથી.\n\nપતિની પુત્ર એષણા \n\nએક પુત્ર પેદા કરવા માટે સમાજના દબાણને લીધે લોકો કયા પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે\n\nજમીલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સરદાર સરોવર ડેમે અમારી રોજી છીનવી'\\nસારાંશ: નર્મદા ગુજરાત માટે જીવાદોરી સમાન છે. પરંતુ કેટલાક માછીમારી કરતા પરિવારો માટે આ નદી હવે જીવાદોરી રહી નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નર્મદા પર સરદાર સરોવર ડેમ બન્યા બાદ તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. ડેમ બન્યા પહેલા નદીમાં પુષ્કળ પાણી રહેતું હતું. \n\nજોકે, હવે ડેમની પાછળની બાજુ પાણી ઓછું થઈ જતા હિલ્સા નામની માછલી આ માછીમારોને મળતી નથી. \n\nજેના કારણે ઘણા પરિવારો માછીમારીનો વ્યવસાય છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે. જુઓ કેવી છે તેમની સ્થિતિ? \n\nવીડિયો રિપોર્ટ : રોક્સી ગાગડેકર છારા અને વિષ્ણુ વર્ધન\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સરલા દેવીના કારણે ગાંધીજીના લગ્નજીવન પર જોખમ સર્જાયું હતું'\\nસારાંશ: મહાત્મા ગાંધીને દાંડી કૂચે આખા દેશમાં ખ્યાતિ અપાવી હતી અને અંગ્રેજો સામેની લડાઈનો ભારતીય ચહેરો બનાવી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંગ્રેજ સરકારે મીઠા પર લાદેલા ટેક્સને મહાત્મા ગાંધીએ વિશ્વનો સૌથી વધુ અમાનવીય કર ગણાવ્યો હતો. એ સમયે ભારતમાં 38 કિલો મીઠાની કિંમત 10 પૈસા હતી. તેના ઉપર સરકારે વીસ આના એટલે કે 2400 ગણો ટેક્સ લાદ્યો હતો. \n\nમહાત્મા ગાંધીએ 241 કિલોમીટર દૂર દાંડી જઈને મીઠાનો કાયદો તોડવાનો નિર્ણય કર્યો હતો. પોતાની સાથે લઇ જવા માટે તેમણે 79 કાર્યકરોની પસંદગી કરી હતી. \n\nમહાત્મા ગાંધી વિશેના ચર્ચિત પુસ્તક 'ગાંધીઃ એન ઈલસ્ટ્રેટેડ બાયોગ્રાફી'ના લેખક પ્રમોદ કપૂર જણાવે છે કે ''મહાત્મા ગાંધીએ એકેએક કાર્યકરનો ઈન્ટર્વ્યૂ લીધો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સલામત ગુજરાત'માં દર ચાર દિવસે એક દલિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે\\nસારાંશ: ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં નોંધાયેલા ગુનાની વિગતો પ્રમાણે દર ચાર દિવસે એક અનુસૂચિત જાતિ અને દર દસ દિવસે એક આદિવાસી મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પાછલાં દસ વર્ષોમાં SC-ST મહિલાઓ સાથે વધી રહ્યા છે રેપના બનાવ\n\nબીબીસી ગુજરાતીએ ગુજરાત પોલીસ મહાનિદેશકની કચેરીમાં કરેલી માહિતી અધિકાર અંતર્ગતની અરજીના જવાબમાં આ માહિતી પ્રાપ્ત થઈ હતી. આ આંકડા સરકારની 'સલામત ગુજરાત'ની જાહેરાતોથી વિપરીત હકીકત બયાન કરે છે.\n\n'ગાંધીના ગુજરાત'માં આટલા ચિંતાજનક આંકાડાઓ જોયા બાદ પણ 'રાજ્યમાં સબસલામત'ના નેતાઓના દાવાને નિષ્ણાતો અને કર્મશીલો બંધારણીય અને ભારતીય મૂલ્યોનો ઉપહાસ ગણાવે છે.\n\n14 એપ્રિલે જ્યારે બાબા સાહેબ આંબેડકરની 130મી જયંતી છે. ભારતીય સમાજના જે લોકોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સવર્ણ જ્ઞાતિઓને અનામત બાદ ગુજરાતમાં જ્ઞાતિ મંડળો વચ્ચે સ્પર્ધા વધે તો નવાઈ નહીં'\\nસારાંશ: કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક અનામતનો ખરડો બંધારણની કસોટીએ ટકશે કે નહીં એ શંકાસ્પદ છે. આમ છતાં ગુજરાતમાં સામાજિક દૃષ્ટિએ આ ખરડાને લીધે કેવો પ્રભાવ પડે તે વિચારણાનો વિષય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્તમાન સમયમાં દલિતો તથા આદિવાસીઓ ઉપરાંત સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત ગણાતા સમુદાયો માટે તો અનામત વ્યવસ્થા છે.\n\nપરંતુ જેને સવર્ણ ગણાય છે તે સમુદાયોમાં આર્થિક રૂપે અનામતમાં કોનો સમાવેશ થાય તે દૃષ્ટિએ તપાસ કરીએ તો જોઈ શકાય કે આનો સમાજ પર કેવો પ્રભાવ પડશે. \n\nગુજરાતમાં બ્રાહ્મણો, વાણિયા, રજપૂત તથા પાટીદારો સવર્ણ ગણાય છે. પાટીદારોમાં લેઉવા તથા કડવા બન્ને પ્રકારના પાટીદારોનો સમાવેશ થાય છે. \n\nપણ ચૌધરી સમાજને પહેલાંથી જ અન્ય પછાત સમુદાયોની (ઓબીસી) યાદીમાં મૂકવામાં આવ્યો છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સાક્ષી મલિકને હરાવવાનું વિચાર્યું નહોતું પણ તેના માટે મહેનત કરી હતી'\\nસારાંશ: 18 વર્ષની વયે મહિલા પહેલવાન સોનમ મલિક કુસ્તીની દુનિયામાં ચર્ચામાં આવી ગયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનું કારણ એવું છે કે તેમણે ઑલિમ્પિક મેડલ જીતનારાં ભારતનાં પ્રથમ મહિલા પહેલવાન સાક્ષી મલિકને માત આપી હતી.\n\nતેમણે સાક્ષી મલિકને હરાવીને એશિયન ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું.\n\nબીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના સ્પર્ધકોની જાહેરાત અંગેની પ્રેસ કૉન્ફરન્સમાં સોનમ મલિક હાજર રહ્યાં હતાં.\n\nજુઓ, તેમની સાથે બીબીસી સંવાદદાતા વિદિત મહેરાની વાતચીત.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સાત પગલાં આકાશમાં' લખનારાં કુન્દનિકા કાપડિયાની ચિરવિદાય\\nસારાંશ: ગુજરાતી સાહિત્યને 'સાત પગલાં આકાશમાં' અને 'પરમ સમીપે' જેવી કૃતિઓ આપનારાં સર્જક કુન્દનિકા કાપડિયાનું 93 વર્ષે વલસાડસ્થિત નંદીગ્રામ આશ્રમમાં અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુંદનિકા કાપડિયા\n\nતેમને 1985માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમની નવલકથા 'સાત પગલાં આકાશમાં' માટે મળ્યો હતો. \n\nકુન્દનિકા કાપડિયા સાથે નંદીગ્રામમાં જોડાઈને સાથે કામ કરનારાં અને નવલકથાકાર હેમાંશી શેલતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે- \"સાહિત્યકાર તરીકે તેમની સંવેદના તેમના પ્રકૃતિપ્રેમ સાથે જોડાયેલી હતી. તેમનો ફૂલો, આકાશ અને કુદરત માટેનો પ્રેમને નજીકથી જોઈ શકી એ સૌથી પ્રિય યાદગીરી રહેશે. હું જેટલો સમય તેમની સાથે રહી શકી, શીખી એ ખૂબ મહત્ત્વનો સમય રહ્યો મારા જીવનનો. તેમની ખોટ હંમેશાં સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં...' લખનારા ઇકબાલ અને ઈમાની પ્રેમકથા\\nસારાંશ: \"હું વધુ લખી કે કહી નથી શકતો, તમે કલ્પના કરી શકો છો કે મારા દિલમાં શું છે...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પત્ર અલ્લામા ઇકબાલે ઈમિલી ઈમાં વિગેનાસ્ટને નામે લખ્યો હતો... \n\n\"મારી બહુ ઇચ્છા છે કે હું આપની સાથે ફરી વાત કરી શકું અને આપને નિહાળી શકું, પરંતુ હું નથી જાણતો કે શું કરું.\"\n\n\"જે વ્યક્તિ આપની સાથે મિત્રતા કરી ચૂકી હોય તેના માટે તમારા વગર જીવવું શક્ય નથી. જે કંઈ પણ મેં લખ્યું છે એ માટે મને મહેરબાની કરીને મને માફ કરી દો.\" \n\nજર્મન ભાષામાં લખાયેલા અલ્લામા ઇકબાલના અનેક પત્રોમાંના આ એક પત્રમાં તેમની લાગણી વ્યક્ત થઈ છે. \n\nઈમા સાથે ઇકબાલની મુલાકાત નીકર નદીને કિનારે હર્યા-ભર્યા મનમોહક હાઇડલબર્ગ શહેરમાં થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સાવ અભણ' વ્યક્તિએ અધ્યાપક બની 17 વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા\\nસારાંશ: વિખ્યાત અમેરિકન તર્કશાસ્ત્રી જોન કોર્કોરનનો ઉછેર અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં 1940-50ના દાયકામાં થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન તર્કશાસ્ત્રી જોન કોર્કોરન\n\nછ ભાઈ-બહેનમાંના એક જોનનું એક રહસ્ય છે, જે તેમની સ્કૂલ, કોલેજ અને 17 વર્ષની ટીચિંગ કરીયરમાં કોઈ જાણતું ન હતું. \n\nપોતાને વાંચતા જ આવડતું નથી, એ રહસ્ય તેમણે આટલાં વર્ષો સુધી કઈ રીતે છૂપાવી રાખ્યું હશે?\n\nઆ વિશે જોન કોર્કોરને વાત કરી હતી. \n\n\"બાળપણમાં મારાં મમ્મી-પપ્પા મને કહેતા હતા કે હું એક વિજેતા છું અને જીવનનાં પહેલાં છ વર્ષ સુધી હું તેમની આ વાતનો વિશ્વાસ પણ કરતો રહ્યો હતો.\n\nહું થોડો મોડો બોલતાં શીખ્યો હતો, પણ મારી બહેનોની માફક હું પણ ભણીશ એવું વિચારીને મોટાં અરમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સિંઘમ સુલતાન' : જૂનાગઢના નવાબે કઈ રીતે સિંહોને બચાવ્યા?\\nસારાંશ: ગીરમાં સિંહોની સંખ્યા વધી રહી છે. ગુજરાતના વનવિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 151નો વધારો નોંધાયો છે અને સિંહોની કુલ સંખ્યા 674 થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ વર્ષ પહેલાં થયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા 523 હતી.\n\nવડા પ્રધાન મોદીએ પણ દેશવાસીઓ સાથે આ ખુશખબર શૅર કરી હતી.\n\nજોકે, બે વર્ષ પહેલાં જ ગીરઅભ્યારણમાં CDV વાઇરસના લીધે સિંહોનાં મૃત્યુ થયાં હતાં અને આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. \n\nએ દરમિયાન જ આવેલા 'કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા'ના વાર્ષિક અહેવાલમાં ગુજરાતમાં સિંહો માટે નવો જંગલ વિસ્તાર બનાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાની વાત પણ કરાઈ હતી.\n\nનોંધનીય છે કે ગુજરાતમાં સિંહોનો મુખ્ય વસવાટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સુપ્રીમે કોર્ટે અમારી તપાસની પ્રશંસા કરી હતી'\\nસારાંશ: 2G કેસ માટેની ખાસ અદાલતે પુરાવાના અભાવે અને ખામીયુક્ત ચાર્જશીટ ખોટી હોવાના અવલોકન સાથે આ કેસનાં તમામ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2G સ્પેક્ટ્રમ ફાળવણી મામલે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે\n\nભૂતપૂર્વ CBI ડિરેક્ટર એપી સિંઘ સાથે બીબીસીનાં દેવિના ગુપ્તાએ વાત કરી. \n\nઆ કેસમાં CBI તરફથી તપાસ કરનારા તે સૌથી પહેલા અધિકારી હતા, જેમણે એ. રાજા, કનિમોડિ અને અન્યો સામે ચાર્જશીટ રજૂ કરી હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે: \n\nપાંચ સવાલ પાંચ જવાબ\n\nએ. રાજા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સૂર્ય નમસ્કાર'નો પૌરાણિક ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ નથી, યોગનો ઇતિહાસ\\nસારાંશ: યોગ શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે એવું તમે સાંભળ્યું જ હશે પરંતુ યોગનો ઇતિહાસ શું છે અને તે ભારતથી બહાર કેવી રીતે પહોંચ્યો એ અંગે તમે જાણો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.\n\nયોગ શા માટે જરૂરી?\n\nસમય જતા યોગને બદલે ‘યોગા’ શબ્દ પ્રચલિત બન્યો છે અને તેના સ્વરૂપ પણ બદલાયાં છે. અત્યારે વિશ્વમાં બિયર યોગા, ન્યૂડ યોગા અને ડૉગ યોગા થતા જોવા મળી રહ્યા છે. \n\nયોગનો સાચો અર્થ સમજાવતા મુંબઈની લોનાવલા યોગ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. મનમથ ઘારોટે જણાવે છે કે યોગનો મુખ્ય હેતુ 'વ્યક્તિત્વને સંપૂર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સેક્સની ચર્ચા ભારતની સંસદ શા માટે ક્યારેય નથી કરતી?'\\nસારાંશ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી.)ના નેતા ડી.પી. ત્રિપાઠીએ રાજ્યસભામાંથી તેમની નિવૃત્તિ વખતે આપેલા ભાષણમાં તેમની પાંચ દાયકા લાંબી રાજકીય કારકિર્દીના કેટલાક અનુભવોની વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાજમાં નેતાઓનું મહત્ત્વ, તેમની જવાબદારી, તેમની સફળતા અને નિષ્ફળતા પર ભાર મૂકતા તેમણે લોકશાહીમાં સત્યના મહત્ત્વ વિશે પણ વાત કરી હતી.\n\nસંસદીય સત્રના છેલ્લાં છ વર્ષમાં મહિલા સંબંધી મુદ્દાઓ વિશે ગંભીર ચર્ચાના અભાવ બાબતે તેમને દુઃખ વ્યક્ત કર્યું હતું.\n\nકામસૂત્રના દેશમાં સેક્સની ચર્ચા કેમ નહીં?\n\nએનસીપીના નેતા ડી.પી. ત્રિપાઠી\n\nરાજ્યસભાને સંબોધન કરતાં તેમણે સવાલ કયો હતો કે મહિલાઓને સંસદમાં બોલવા માટે વધુ સમય શા માટે આપવામાં આવતો નથી?\n\nભાષણ દરમિયાન તેમણે અન્ય બાબતોનો ઉલ્લેખ પણ કર્યો હતો.\n\nતેમને આ સમયગાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સોનિયા ગાંધીને હિંદુઓથી નફરત છે'-શું પૂર્વ રાષ્ટ્રપતિએ આવું લખ્યું હતું?\\nસારાંશ: સોશિયલ મીડિયામાં જમણેરી ઝુકાવ ધરાવતાં ગ્રૂપ્સમાં એક નકલી અને ભડકાઉ આર્ટિકલ ઝડપથી શૅર થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લેખનું મથાળું છે - 'હિંદુઓને નફરત કરે છે સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યો ખુલાસો.'\n\nઆ ભડકાઉ સામગ્રી વૉટ્સઍપ પર પણ ઘણાં ભાજપ સમર્થક ગ્રૂપ્સમાં છેલ્લા ઘણા દિવસોથી શૅર કરવામાં આવી રહી છે. ફેસબુક અને ટ્વિટર પર પણ તેના હજારો શૅર છે.\n\nકેટલાક લોકોએ 'પોસ્ટ-કાર્ડ ન્યૂઝ,' 'હિંદુ એગ્ઝિસ્ટેંસ' અને 'પર્ફૉર્મ ઇન ઇન્ડિયા' નામની કેટલીક વેબસાઇટ્સની લિંક પણ શૅર કરી છે, જેમણે આ ફેક ન્યૂઝને પોતાની વેબસાઇટમાં જગ્યા આપી છે.\n\nવર્ષ 2018માં આ વેબસાઇટ્સ પર છપાયેલો આ આર્ટિકલ દાવો કરે છે કે ભારતના પૂર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની નજીક પાણી માટે વલખાં મારતાં ગામડાંની વ્યથા\\nસારાંશ: સાધુ બેટ પર આવેલી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' બનીને તૈયાર થઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"3 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારી આ પ્રતિમાનું અનાવરણ 31 ઑક્ટોબરના રોજ થવાનું છે.\n\nપરંતુ આ વિસ્તારના રહીશો પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. \n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'સ્પાઇડરમેન'ની જેમ ઇમારત પર ચઢીને યુવકે બાળકનો જીવ બચાવ્યો\\nસારાંશ: પેરિસમાં એક પ્રવાસી તરીકે રહેતા પશ્ચિમ આફ્રીકાના દેશ માલીના નાગરિક મામોઉદોઉ ગસ્સામા એ કંઈક એવી રીતે એક બાળકનો જીવ બચાવ્યો કે આખા ફ્રાંસમાં લોકો તેમના વખાણ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ મેક્રો અને ગાસ્સામા\n\nઆ સાહસ કર્યા બાદ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોએ કહ્યું છે કે તેમને ફ્રાંસની નાગરિકતા આપવામાં આવશે.\n\nગસ્સામાએ પેરિસમાં એક બાળકનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએક મિનિટ જેટલા સમયમાં તેઓ ચાર માળની ઇમારત પર કોઈ પ્રકારના સુરક્ષા સાધનો વગર ચઢી ગયા અને બાળકને બચાવ્યું હતું. \n\nઆ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ગસ્સામાનો વીડિયો વાઇરલ થયો અને હવે પેરિસના લોકો ગસ્સામાને એક હીરો તરીકે જોવા લાગ્યા છે.\n\nરાષ્ટ્રપતિ મેક્રોએ પણ વખાણ કર્યાં\n\nફ્રાંસના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હવે લૉકડાઉન થશે તો, ભીખ માગવી પડશે'; કોરોનાની નવી લહેરથી ભયભીત મજૂરો\\nસારાંશ: \"શું નવેસરથી લૉકડાઉન આવશે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંતોષ અને ટુન્ના સેઠી પોતાના પરિવારને છોડીને કામ માટે મુંબઈ આવી ગયા હતા\n\nમુંબઈ શહેરના એક નાનકડા રૂમમાં રહેતા શેઠી બંધુઓએ ગયા અઠવાડિયે મારી સાથે વીડિયો કૉલ પર વાત કરી, ત્યારે તેમણે મને આ પ્રશ્ન વારંવાર પૂછ્યો હતો. તેમનો અવાજ ભય અને ચિંતાના કારણે ધ્રૂજતો હતો.\n\nલગભગ એક દાયકા પહેલાં સંતોષ શેઠી અને ટુન્ના શેઠી ઓડિશામાં પોતાના પરિવાર અને ઘરને છોડીને કામની શોધમાં મુંબઈ આવ્યા હતા. ત્યારથી તેઓ વતનથી લગભગ 1600 કિલોમિટર દૂર આવેલા મુંબઈમાં જ વસે છે.\n\nઆ મહાનગરમાં બંને ભાઈઓએ બાંધકામ સેક્ટરમાં મજૂરી કરી. આ શહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હાર્દિકની અસર ઓછી કરવા પટેલ નેતા CM બની શકે'\\nસારાંશ: ગુજરાતની ચૂંટણીઓ પર રાજ્ય જ નહીં, દેશભરના રાજકીય પક્ષો અને વિશ્લેષકોની નજર હતી. સોમવારે બીજેપીએ વધુ પાંચ વર્ષ માટેનો ગુજરાત શાસનનો કાર્યકાળ મેળવી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિધાનસભા ચૂંટણી વિરોધાભાસોથી ભરપૂર હતી. પાટીદારોના અસંતોષ, ખેડૂતોની નારજગી, ઓબીસી આંદોલન અને દલિત આંદોલન, 22 વર્ષના શાસન છતાંય વધુ એક વખત ગુજરાતની જનતાએ ભાજપને શાસન સોંપ્યું છે. \n\nઆ સાથે જ જનતાએ ભાજપને ચેતવણી પણ આપી છે. પાર્ટી ત્રણ આંકડા સુધી પણ પહોંચી નથી શકી અને 99 પર અટકી ગઈ હતી. \n\nઆ અંગે બીબીસી ગુજરાતીના દીપક ચુડાસમાએ વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથે વાત કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનારાજ છે, ગદ્દાર નહીં\n\nગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસને પાટીદાર ફેક્ટરનો લાભ નથી થયો. \n\nયુવા પાટીદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું આ અનાથ છોકરીઓનું શું કરીશ? મારા દીકરા તેં મારી સાથે દગો કર્યો'\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના સરહદી કુપવાડા જિલ્લાનું કુનન પોશપોરા ગામ. રસ્તાની બન્ને બાજુ પર ગુલામ મોહીઉદ્દીન ખાન ઉર્ફે બાસિતની તસવીરોવાળાં બેનર લગાવવામાં આવ્યાં હતાં. તેના પર લખ્યું હતું - શહીદ બાસિત ચોક.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગામના ચોકને બાસિતનું નામ આપવામાં આવ્યું છે\n\n17 વર્ષના ગુલામ મોહીઉદ્દીન ખાનના કુનન પોશપોરા ગામમાંના એક માળના ઘરે તેના પરિવારજનોને સાંત્વના આપવા રવિવારે સંખ્યાબંધ લોકો આવ્યા હતા. \n\nરાજસ્થાનમાં કેટલાક છોકરાઓએ બાસિતને કથિત રીતે માર માર્યો હતો. એ પછી બાસિતનું મોત થયું હતું. \n\nબાસિતના મોતના સમાચાર તેમના પૈતૃક ગામમાં પહોંચ્યા પછી સ્થાનિક લોકો રોષે ભરાયેલા છે. તેઓ કાશ્મીરીઓની હત્યાનો આક્ષેપ નરેન્દ્ર મોદી સરકાર પર કરી રહ્યા છે. \n\nબાસિતનાં માતા હફીઝા સતત રડી રહ્યાં હતાં અને જાતને સંભાળી શકતાં ન હતાં. તેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું આ દેશમાં સુરક્ષિત કેમ નથી અનુભવતી? જવાબ આપો' - #RIPHumanity સોશિયલ\\nસારાંશ: તેલંગણાના હૈદરાબાદમાં 27 વર્ષનાં એક વેટરિનરી ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને પછી જીવતાં સળગાવી દેવાની ઘટના પ્રત્યે માત્ર સ્થાનિક લોકોમાં જ નહીં પરંતુ દેશભરમાં અને સોશિયલ મીડિયા પર પણ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nયુવતીને મદદ કરવાના નામે આ ઘટના ઘટી હતી. પોલીસને યુવતીનો અર્ધસળગેલો મૃતદેહ મળ્યો હતો અને આ કેસમાં શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી હતી. \n\nહૈદરાબાદ શહેરની બહારના વિસ્તારમાં 27 વર્ષની એક ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને બાદમાં જીવતા સળગાવી દેવાની ઘટનામાં પોલીસે ધકપકડ કરેલા 4 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. \n\nબીજી તરફ હૈદરાબાદમાં અને દેશમાં અન્ય સ્થળોએ પણ લોકો મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. અનેક લોકો આરોપીઓને જાહેરમાં ફાંસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું છોકરો હતો અને મને માસિક આવવું શરૂ થયું,' ઇન્ટરસેક્સ વ્યક્તિઓની આપવીતી\\nસારાંશ: ઈર્યાના કુઝેમ્કો કહે છે, \"હું ઇન્ટરસેક્સ (મધ્યલિંગી) વ્યક્તિ છું તેની ખબર મને 22 વર્ષની વયે પડી હતી. એ પછી મારા જીવનનો પ્રત્યેક દિવસ અગાઉ કરતાં વધારે ખુશાલીભર્યો બની રહ્યો છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈર્યાના કુઝેમ્કો, લિઆ અને ઓલ્ગા ઓનિપ્કો\n\nઈર્યાનાનો સમાવેશ વિશ્વમાંની એવી અનેક વ્યક્તિઓમાં થાય છે કે જેમની જાતિ તેઓ બાળક હોય ત્યારે જ વિવાદાસ્પદ સર્જરી મારફત 'બદલવામાં' આવેલી હોય છે. \n\nઇન્ટરસેક્સ શબ્દનો ઉપયોગ સ્ત્રી અને પુરુષની લૈંગિક લાક્ષણિકતાઓના 40થી વધુ સ્વરૂપોને સમજાવવા માટે કરવામાં આવે છે. એ પૈકીનાં કેટલાંક હોર્મોનલ હોય છે, જ્યારે અન્ય શારીરિક સ્વરૂપમાં જોવા મળે છે, જેમ કે કેટલાક લોકોના શરીરમાં પ્રજનન પ્રણાલી એક જાતિની હોય છે, પણ બહારી જનનાંગ બીજી જાતિનાં હોય છે. \n\nકર્મશીલો માને છે કે પોતાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું ઝાંસીના મહેલથી રાણીને મળી નીકળ્યો ત્યારે રાત્રીના બે વાગી ચૂક્યા હતા'\\nસારાંશ: આ લેખ જૉન લેંગના પુસ્તક 'વૉન્ડરિન્ગ ઇન ઇન્ડિયા ઍન્ડ અધર સ્કૅચિસ ઑફ લાઇફ ઇન હિંદુસ્તાન'ના એક પ્રકરણ 'રાની ઑફ ઝાંસી'નો અનુવાદ છે. \n\nજૉન લેંગ ઑસ્ટ્રેલિયાના વકીલ અને નવલકથાકાર હતા. આ અધ્યાય જૉન લેંગની ઝાંસીની રાણી લક્ષ્મીબા ઈ સાથે થયેલી મુલાકાત પર આધારિત છે. \n\nઝાંસીના અધિગ્રહણ વિરુદ્ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની સમક્ષ અરજી દાખલ કરવા માટે રાણી લક્ષ્મીબાઈએ વર્ષ 1854માં ઑસ્ટ્રેલિયાના વકીલ જૉન લેંગને નિયુક્ત કર્યા હતા . તેમનું આ પુસ્તક 1861માં પ્રકાશિત થયું હતું. હવે વાંચો 'વૉન્ડરિન્ગ ઇન ઇન્ડિયા ઍન્ડ અધર સ્કૅચિસ ઑફ લાઇફ ઇન હિંદુસ્તાન' પુસ્તકનું આ પ્રકરણ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઝાંસીને કંપની રાજમાં વિલય કરવાના આદેશ અપાયા બાદના એક મહિના બાદ મને ઝાંસીની રાણી તરફથી એક પત્ર મળ્યો હતો.\n\nફારસી ભાષામાં લખેલો આ પત્ર સ્વર્ણ પત્ર પર લખાયેલો હતો. તેમાં ઝાંસી પ્રવાસ માટે મને આગ્રહ કરવામાં આવ્યો હતો.\n\nઆ પત્ર ઝાંસીના બે અધિકારી લઈને આવ્યા હતા. એક નાણાં મંત્રી અને બીજા તેમના મુખ્ય વકીલ હતા.\n\nઝાંસીનું રાજસ્વ એ સમયે વાર્ષિક 6 લાખ રૂપિયા હતું. સરકારી ખર્ચ અને રાજાની સેના પર થતા ખર્ચ બાદ પણ 2.5 લાખ રૂપિયા બચતા હતા.\n\nસૈનિકોની સંખ્યા વધુ નહોતી એકાદ હજાર જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું પણ WhatsApp hackનો ભોગ બન્યો'\\nસારાંશ: એપ્રિલ મહિનામાં ફૉસ્ટિન રુકુન્ડોના વૉટ્સઍપ પર એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કૉલ લીધો પરંતુ સામેથી કોઈ અવાજ ન આવ્યો અને પછી કૉલ કપાઈ ગયો. તેમણે એ નંબર પર વળતો કૉલ કર્યો પણ કોઈએ જવાબ ન આપ્યો.\n\nતેમને ખબર નહોતી પણ તેમના ફોનનો ભોગ લેવાઈ ગયો હતો.\n\nરવાન્ડાના નાગરિક તરીકે તેઓ દેશનિકાલ થયા હતા. તેમના પર સતત નજર રહેતી, તેથી તેઓ પોતાની પ્રાઇવસી અંગે સજાગ હતા.\n\nતેમણે આ નંબર વિશે ઑનલાઇન તપાસ કરી તો ખબર પડી કે તેનો ડાયલ કૉડ સ્વિડનનો હતો.\n\nતેમને થોડું વિચિત્ર લાગ્યું, પણ તેઓ બહુ જલદી બધું ભૂલી ગયા. ફરી એ નંબર પરથી કૉલ આવ્યો. તેમણે ફરી એ જ નંબર પર કૉલ કર્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું પણ ભાનુભાઈ સાથે આત્મવિલોપન કરવાનો હતો'\\nસારાંશ: પાટણ જિલ્લાની કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કરનારા દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરનું ઘટનાના 36 કલાક પછી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે 10 વાગ્યે મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાનુભાઈ વણકરના શોકમગ્ન પત્ની ઈન્દુબેન\n\nતેમના મૃત્યુ અંગે પુષ્ટિ આપતા દલિત કાર્યકર્તા સુબોધ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેમનો પુત્ર જે ઑસ્ટ્રેલિયામાં ભણી રહ્યો છે તેઓ શુક્રવારે સાંજે જ અમદાવાદ પહોંચી ગયા છે.\n\nસુબોધ પરમારે જણાવ્યું, \"ભાનુભાઈ દાખલ થયા ત્યારથી જ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. તેમનું 96 ટકા શરીર દાઝી ગયું હતુ.\"\n\nશનિવારે મૃતકના પરિવારજનોએ ભાનુપ્રસાદનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને અંતિમક્રિયા માટે બે શરતો મૂકી હતી. \n\nપરિવારજનોનું કહેવું છે કે, તમામ 13 એસસી (શિડ્યુલ્ડ કાસ્ટન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું ભણેલો નથી, પણ બીજા અભણ ન રહે', જેની લાઇબ્રેરી સળગાવી એ શખ્સની કહાણી\\nસારાંશ: મૈસૂરના રહેવાસી સૈયદ ઇસાક છેલ્લાં ઘણાં વર્ષોથી એક લાઇબ્રેરી ચલાવી રહ્યા હતા, કેટલાક દિવસો પહેલાં અજાણ્યા લોકોએ તેમની લાઇબ્રેરીમાં આગ લગાવી દીધી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે આગ લગાવનારા લોકોની હજી જાણકારી મળી શકી નથી. મૈસૂર પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો છે.\n\nસૈયદ ઇસાકે કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કર્યું હતું અને સાથેસાથે એક નાનકડી લાઇબ્રેરી પણ શરૂ કરી હતી.\n\nસૈયદ ઇસાક કહે છે કે હું ભણેલો-ગણેલો નથી, પરંતુ હું એ નથી ઇચ્છતો કે બીજા પણ અભણ રહે.\n\nતો સોશિયલ મીડિયામાં સમાચારો આવ્યા બાદ ઇસાકને મદદ મળી રહી છે અને 20 લાખ રૂપિયા જમા થઈ ચૂક્યા છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું મારા પરિવારની તસવીર ચંદ્ર પર મૂકતો આવ્યો..', નાસાના અંતરિક્ષ યાત્રીઓના અનોખા અનુભવો\\nસારાંશ: 7 ડિસેમ્બર 1972ના રોજ અમેરિકાનું ઍપોલો 17 યાન ચંદ્ર પર જવા માટે ઉપડ્યું હતું, તે ચંદ્ર પરનું છેલ્લું મિશન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યાનમાં ગયેલા ઍસ્ટ્રૉનૉટ્સ ત્રણ દિવસ ચંદ્રની ધરતી પર રહ્યા હતા. કેટલાક નમૂના લીધા હતા અને કેટલાક પ્રયોગો પણ ત્યાં કર્યા હતા.\n\nચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલવા માગે છે. \n\nપરંતુ ઍપોલો 17 મિશન પછી આટલા વર્ષોમાં કોઈ સમાનવ મિશન ચંદ્ર પર મોકલવાયું નથી.\n\nહાલમાં ફક્ત ચાર એવા જીવિત વ્યક્તિઓ પૃથ્વી પર છે જે ચંદ્ર પર ડગલાં માંડવાનો અનુભવ ધરાવતા હોય. \n\nતેમના લખાણો અને ઇન્ટર્વ્યૂના આધારે તેમના અનુભવો અહીં ટાંકવામાં આવ્યા છે.\n\nચાર્લ્સ ડ્યુકઃ જન્મ 3 ઑક્ટોબર, 1935\n\nચાર્લ્સ ડ્યુક, જેમણે ઍપોલો 11ના મિશનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું મારા બૉયફ્રેન્ડથી મારો પગાર છુપાવું છું તેનું કારણ છે'\\nસારાંશ: મારી પાસે એક રહસ્ય છે જે હું એક વ્યક્તિથી છુપાવી રહી છું. એ વ્યક્તિ જેની સાથે હું બધું જ શેર કરું છું ઘર, બેડ, ઘરનું કરિયાણું, ભય એટલે સુધી કે અમારું જોઇન્ટ બૅન્ક અકાઉન્ટ પણ છે. એ વ્યક્તિ છે મારો બૉયફ્રેન્ડ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હું તેના વિશે બધું જ જાણું છું. એટલે સુધી કે એક વખત તેણે મારી સાથે દગો કર્યો હતો એ અંગે પણ મને જાણ છે. \n\nતે પણ મારા અંગે બધું જ જાણે છે એટલે સુધી કે હું નશામાં કેવી કેવી હરકતો કરું છું.\n\nહું મારા બૉયફ્રેન્ડથી વધુ કમાવ છું અને આ વાતની જાણ તેને નથી અને મને આ વાત તેને જણાવતા સંકોચ થઈ રહ્યો છે.\n\n2017માં આ મુદ્દે એક સર્વે હાથ ધરાયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે આધુનિક જમાનાની એવી મહિલાઓ જે તેમના પુરુષ પાર્ટનરથી વધુ કમાય છે તેઓ આ અંગે ચિંતિત છે અને મૂંઝવણ અનુભવે છે. \n\nસર્વેમાં નામ ન આપવાની શરતે એક યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું માસિક વખતે મંદિરમાં જઉં છું' આ જાહેર કરવાની હિંમત ભેગી કરતાં 10 દિવસ લાગ્યા\\nસારાંશ: પાટણનાં પોલીસ અધિક્ષક અને આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઑફિસર શોભા ભુતડાએ 'ધ બ્લડી સૅંક્ટિટિ' શિર્ષક સાથે બ્લૉગ લખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્લૉગમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તેઓ પિરિયડ્સ દરમિયાન મંદિરમાં જાય છે અને પૂજા કરે છે.\n\nઆ બ્લૉગના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ હતી, કેટલાક લોકોએ તેમના આ નિવેદનનો વિરોધ કર્યો હતો, તો કેટલાક લોકોએ તેમનું સમર્થન કર્યું હતું.\n\nઆ મામલે બીબીસી ગુજરાતીએ શોભા ભુતડા સાથે વાત કરી હતી. વાંચો તેમના શબ્દોમાં તેમના વિચારો. \n\n'હું માસિક વખતે મંદિરમાં જઉં છું! ઑહ માય ગૉડ, છેવટે આ કહેવાની હિંમત મેં ભેગી કરી લીધી.'\n\nમેં મારા બ્લૉગની શરૂઆતમાં જ આવું લખ્યું, કારણકે આ બ્લૉગ લખ્યા પછી તેને પબ્લિશ કરવાની હિંમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું વિકલાંગ છું, ઊભો રહી શકતો નથી છતાં મને લાઇનમાં ઊભા રહેવા કહ્યું'\\nસારાંશ: કોરોના વાઇરસના કોપથી બચવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનમાં ધીમેધીમે અપાયેલી છૂટ બાદ રેલવેમાર્ગ અને હવાઈમાર્ગ ધીમેધીમે શરૂ કરાઈ રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેને પગલે હાલ લોકોની ભીડ ટિકિટ લેવા માટે એકઠી થઈ રહી છે.\n\nતેવામાં અમદાવાદની વાત કરીએ તો અહીં રેલવેસ્ટેશનમાં ટિકિટ લેવા અને કૅન્સલ કરાવા લોકોની લાંબી લાઇનો જોવા મળી. \n\nજોકે, આ દરમિયાન વૃદ્ધો અને અને વિકલાંગ માટે કોઈ અલગથી વ્યવસ્થા કરવાનો અભાણ વર્તાઈ રહ્યો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું સ્નેપચેટ પર અશ્લીલ વીડિયો વેચીને પૈસા કમાઉ છું'\\nસારાંશ: સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'સ્નેપચેટ'નો ઉપયોગ ઑનલાઇન તસવીરો અને વીડિયોને વેચવા માટે થઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો બીબીસીના વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામમાં થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"26 વર્ષનાં જોડી કાર્નૉલ મહિનામાં આ રીતે ચાર હજાર પાઉન્ડ (અંદાજે ત્રણ લાખ રૂપિયાથી વધુ) કમાઈ લે છે. \n\nજોકે, આ કમાણીનો ગેરફાયદો એ છે કે તેમને લોકોના ધિક્કારનો સામનો કરવો પડે છે. \n\nજોડી આ બાબતને સંપૂર્ણપણે એક બિઝનેસ માને છે. તેમના મતે લોકો જેવી રીતે અન્ય કામ કરે છે તેવી જ રીતે તેઓ પણ આ પ્રકારનું કામ કરે છે.\n\nજોડીના મતે તેઓ એક 'સ્નેપચેટ પ્રિમિયમ ગર્લ' છે.\n\nપૈસા માટે સેક્યુઅલ વીડિયોનો વેપાર\n\nજોડી તેમના સબસ્ક્રાઇબર્સને સ્નેપચેટ ઍપ મારફતે અશ્લીલ તસવીરો અને વીડિયો મોકલે છે. આ માટે તેઓ એક મહિનાના 20થી 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હું હિંદુ હતો એટલે મારી સાથે વાત કરવાનું પસંદ નહોતા કરતા' - દાનિશ કનેરિયા\\nસારાંશ: પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે એક નિવેદન આપ્યું છે કે તેમના કેટલાક સાથી ખેલાડી ટીમના જ અન્ય એક ખેલાડી દાનિશ કનેરિયા સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરતા હતા કેમ કે તેઓ હિંદુ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શોએબ અખ્તરનું કહેવુ છે કે પક્ષપાત થયો કેમ કે દાનિશ હિંદુ હતા.\n\nશોએબ અખ્તરે આરોપ લગાવ્યો છે કે કેટલાક પાકિસ્તાની ક્રિકેટરોને દાનિશ કનેરિયા સાથે બેસીને જમવામાં પણ વાંધો હતો.\n\nશોએબનું કહેવુ છે કે આવું થયું કેમ કે દાનિશ એક હિંદુ હતા.\n\nન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે શોએબ અખ્તરે પીટીવી સ્પૉર્ટ્સ પર 'ગમે ઑન હૈ' કાર્યક્રમમાં આ વાત કહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે.\n\nન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે પૂર્વ પાકિસ્તાની લેગ-સ્પિનર દાનિશ કનેરિયાએ એક નિવેદન જાહેર કર્યું છે કે શોએબ અખ્તર તેમના વિશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હુલ્લડ યાદ આવતાં જ રૂવાંટાં ઊભા થઈ જાય છે'\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટે ઓડ હત્યાકાંડમાં 14 કસૂરવારની જનમટીપ તથા પાંચ કસૂરવારની સાત વર્ષની સજા યથાવત રાખી છે. ગુજરાતમાં 2002 ફાટી નીકળેલા કોમી રમખાણના નવ મહત્ત્વપૂર્ણ કેસોમાં ઓડ કેસનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના હુલ્લડની ફાઇલ તસવીર\n\nપીડિત પરિવારોએ આ ચુકાદા પર 'નિરાશા' વ્યક્ત કરી છે. આ અંગે રાજ્ય સરકારે કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આપી નથી. \n\nસુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત પોલીસ બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ હત્યાકાંડની તપાસ હાથ ધરી હતી. \n\nફાસ્ટ ટ્રેક કોર્ટે 2012માં આ કેસનો ચુકાદો આપ્યો હતો. જેમાં 23 આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા, જ્યારે 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. \n\nહુલ્લડખોરોએ પહેલી માર્ચ 2002ના ઓડમાં મુસ્લિમોની વસ્તી પર હુમલો કર્યો હતો, જેમાં 23 મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયાં હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હે ઈશ્વર, આ આભ ફાટ્યું છે એને થીંગડું તું જ મારી શકીશ', કૅનાલમાં ઝંપલાવનાર ખેડૂતની અંતિમ ચિઠ્ઠી\\nસારાંશ: \"હે ઈશ્વર, આ આભ ફાટ્યું એને થીંગડું તું જ મારી શકીશ.\" આ શબ્દો મોરબીના હળવદ તાલુકાના અજિતગઢ ગામના રમેશ લોરિયાના છે, જે તેમણે જીવનના અંતિમ સમયે લખેલી ચિઠ્ઠીમાં લખ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"40 વર્ષના રમેશ લોરિયાએ કૅનાલમાં ઝંપલાવીને મોતને વહાલુ કરી લીધું હોવાનું પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું.\n\n40 વર્ષના રમેશ લોરિયાને ખેતીમાં ત્રણેક વર્ષ નુકસાનીનાં રહ્યા. જરૂરિયાતની નાનીનાની વસ્તુઓ પણ ખરીદવી મોંઘી પડવા માંડી હતી. દેવું વધી રહ્યું હતું અને મગજ પર બોજ વધારી રહ્યું હતું.\n\nઅધૂરામાં પૂરું તેમનાં બાને કોરોના થયો ત્યારે સારવાર પાછળ એંશીએક હજાર ખર્ચવા પડ્યા. ખેતીમાં બરકત નહોતી અને બિયારણથી માંડીને ડીઝલના ભાવ વધી રહ્યા હતા. અંતે 25મેએ રમેશ લોરિયાએ નજીકની કૅનાલમાં ઝંપલાવીને મોતને વહાલુ કરી લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હૉસ્પિટલે માબાપ છીનવ્યાં, છેલ્લી નિશાની પણ લઈ લીધી', કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનાર દીકરીની આપવીતી\\nસારાંશ: \"મારી માતાને હાર્ટની બીમારી હતી. કોઈ ખાનગી હૉસ્પિટલ સારવાર આપવા તૈયાર નહોતી. છેવટે અમે સરકારી હૉસ્પિટલમાં લઈ ગયાં. અને મારાં માતાને એ લોકોએ શંકાસ્પદ ગણી કોરોનાના વૉર્ડમાં નાખી દીધાં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તારાબહેન અને ગણપતભાઈની તસવીર\n\n\"એમની બરાબર સારવાર થતી નહોતી એના ટૅન્શનમાં મારા પિતાની હાલત ખરાબ થઈ. એમને પણ હૉસ્પિટલમાં લઈ ગયાં, તો કોરોના વોર્ડમાં દાખલ કરી દીધા. બંનેનું અવસાન થયું, એમને પોતાના શરીર પરથી નહીં ઉતારેલા દાગીના પણ હૉસ્પિટલે ના આપ્યા...\"\n\nબે મહિના પહેલાં પોતાનાં માતાપિતા ગુમાવનારાં 28 વર્ષીય તેજલ શુક્લના આ શબ્દો છે.\n\nતેજલ શુક્લ પોતાનાં માતાપિતાની આખરી નિશાની મેળવવા માટે હૉસ્પિટલ અને કલેક્ટર ઑફિસના આંટા મારે છે.\n\nગાંધીનગરમાં રહેતાં તેજલ શુક્લ પોતાનાં માતાપિતાની આખરી નિશાની મેળવવા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 'હ્યુમન રાઇટ્સ વૉચે' મોદી સરકાર પર કેમ સવાલ ઉઠાવ્યા?\\nસારાંશ: \"વર્ષ 2017માં ધાર્મિક દ્રષ્ટીએ લઘુમતી સમુદાય પર થયેલા હુમલાઓની વિશ્વસનીય તપાસ કરાવવામાં કે તેને અટકાવવામાં ભારત સરકાર નિષ્ફળ રહી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n2018નો 'વર્લ્ડ રિપોર્ટ' બહાર પાડતા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા 'હ્યુમન રાઇટ્સ વૉચ'એ ગુરુવારે રિપોર્ટ બહાર પાડતી વખતે ઉપરોક્ત દાવો કર્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'હ્યુમન રાઇટ્સ વૉચ'નો આરોપ છે કે, \"સત્તારૂઢ ભાજપના અનેક નેતાઓએ તમામ ભારતીયોના મૂળભૂત અધિકારોના ભોગે હિંદુ શ્રેષ્ઠથા તથા કટ્ટર રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું.\"\n\nરિપોર્ટમાં જણાવવામાં આવ્યું, \"લઘુમતી સમુદાયના લોકો બીફ માટે ગાયોનું ખરીદ-વેચાણ કરે છે કે તેમનાં કત્લ કરે છે.\n\n\"એવી અફવાઓને આધારે સત્તારૂઢ ભાજપ કે તેની સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ...એટલે આઇન્સ્ટાઇને આવી તસવીર પડાવી હતી\\nસારાંશ: આલ્બર્ટ આઇન્સ્ટાઇનની આ પ્રખ્યાત તસવીર પાછળ રસપ્રદ કારણ છે. ખરેખર આવી તસવીર તેમણે જાતે જ પડાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આવું કેમ કર્યું તે જાણવું પણ રસપ્રદ છે. આ તસવીર તેમણે તેમના 71મા જન્મદિવસે પડાવી હતી.\n\nબન્યું એવું હતું કે પોતાના જીવનમાં પ્રસિદ્ધિને કારણે ક્યારેક તેઓને કંટાળો આવતો હતો.\n\nઆથી 71મા જન્મદિવસે તેઓ ફોટોગ્રાફરો માટે 'પોઝ' આપીને થાકી ગયા હતા. આ કારણસર તેમણે જીભ આ રીતે બહાર કાઢીને 'પોઝ' આપ્યો હતો.\n\nઆ તસવીર બાદમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ. જેને પગલે આઇન્સ્ટાઇને પોતે તેને પ્રિન્ટ કરાવવા ઓર્ડર આપ્યો હતો.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમણે પ્રિન્ટનો ઓર્ડર આ તસવીરો તેમના મિત્રોને મોકલવા આપ્યો હતો.\n\nઆઇન્સ્ટા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ...એટલે ધોની હવે 2019નો વર્લ્ડ કપમાં પણ રમશે!\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું છે કે વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીનું વર્લ્ડ કપમાં રમવું લગભગ નક્કી છે. કારણ કે જે યુવા વિકેટકીપરોને તક આપવામાં આવી તેમાંથી ધોનીની આસપાસ કોઈ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રસાદના નિવેદનનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે આ વર્ષે ઑગસ્ટમાં તેમણે કહ્યું હતું કે જો ધોની સારું પ્રદર્શન નહીં કરે તો તેમના વિકલ્પની શોધ અંગે વિચાર કરવામાં આવશે. \n\nતેમના આ નિવેદન બાદ ધોનીના સમર્થકોએ પૂર્વ વિકેટકીપર પ્રસાદનો સોશિયલ મીડિયા વિરોધ કર્યો હતો. \n\nપ્રસાદની વાતથી એ પણ સાફ થઈ ગયું છે કે દિલ્હીના કેપ્ટન ઋષભ પંત હાલ પૂરતા પસંદગીકર્તાઓના રડારમાં નથી. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\n32 વર્ષના દિનેશ કાર્તિકને હાલ બીજા વિકેટકીપર તરીકે તક મળતી રહે છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર શનિવારે દક્ષિણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ...જ્યારે પહેલી વખત રથયાત્રામાં ફાટી નીકળી હિંસા\\nસારાંશ: અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળે છે. જૂના શહેરમાં આ રથયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરવર્ષે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે\n\nજોકે, દર વર્ષે રથયાત્રા પહેલાં સુરક્ષાને લઈને તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા સતર્કતા વર્તવામાં આવે છે. \n\nમહિના પહેલાં જ રથયાત્રાની સુરક્ષા માટે તૈયારીઓ શરૂ થઈ જાય છે, કોઈ અનિચ્છનિય ઘટના ના ઘટે તે માટે તકેદારી રખાય છે. \n\nદર વર્ષે નીકળતી રથયાત્રામાં કોમી એકતા જોવા મળે છે, પરંતુ આ રમખાણોમાં લોકોના જીવ બચાવવા અને કોમી એકતા જાળવવા માટે જીવ આપનાર વસંત અને રજબને ભાગ્યે જ કોઈ યાદ કરે છે. \n\n1946માં પ્રથમ વખત રથયાત્રામાં હિંસા શરૂ થઈ, ત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ...તો પાકિસ્તાનમાંથી સિંધ અલગ દેશ બની શકે છે : બિલાવલ ભુટ્ટો\\nસારાંશ: પાકિસ્તાનની આર્થિક રાજધાની તરીકે જાણીતા કરાચીમાં આર્ટિકલ 149(4) લાગુ કરવાના કેન્દ્રીય કાયદામંત્રીના નિવેદન બાદ સમગ્ર સિંધ પ્રાંતમાં વિરોધના સૂર ઊઠવા લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષના નેતાઓ, લેખકો, નિષ્ણાતો અને સામાજિક કાર્યકર્તાઓએ આ નિવેદનને પાકિસ્તાનની વિરુદ્ધ એક કાવતરું ગણાવ્યું છે. આ સાથે જ તેમણે કેન્દ્રીય કાયદામંત્રીના રાજીનામાની પણ માગ કરી છે. \n\nઅનુચ્છેદ 149(4) જો લાગુ કરવામાં આવે તો કરાચી કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે. \n\nહાલમાં જ તેમણે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કાયદામંત્રી નસીમે કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં પોતાના પ્રવાસ દરમિયાન ઇમરાન ખાન કરાચીને સંઘીય સરકારના નિયંત્રણમાં લાવવાની ઘોષણા કરી શકે છે. \n\nકેન્દ્રમાં સત્તામાં રહેલી ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1 Above દુર્ઘટના : 'એ આઘાતજનક સાંજ ક્યારેય નહીં ભુલાય'\\nસારાંશ: 28મી ડિસેમ્બરે અડધી રાત્રે મુંબઈની કમલા મીલ્સ કમ્પાઉન્ડ સ્થિત રેસ્ટોરાંમાં આગ લાગી, ત્યારે બીબીસી ન્યૂઝ ગુજરાતીના સંપાદક અંકૂર જૈન સંજોગવસાત ત્યાં જ હાજર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંકૂરના બહેન અને મિત્રો બિલ્ડિંગમાંથી સલામત રીતે નીકળી શક્યાં હતાં. \n\nતેમણે અને તેમના મિત્રોએ ત્યાં શું જોયું તથા કેવી રીતે બચી નીકળ્યાં, તે વિશે અંકૂર તેમનો અનુભવ જણાવે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઇમારતના ટોપ ફ્લોર પર આગ લાગી હતી.\n\nસામાન્ય રીતે મુંબઈની કોઈ રેસ્ટોરાંમાં સાંજે જેવું દ્રશ્ય હોય, તેવું જ દ્રશ્ય હતું. મને અંદાજ પણ ન હતો કે મારા જીવનની ભયાનક સાંજમાંની આ એક બની જશે. \n\nલોઅર પરેલમાં કમલા મીલ્સ કમ્પાઉન્ડ સ્થિત રેસ્ટોરાંમાં હાજર લગભગ એકસો જેટલાં લોકો એ સાંજ ક્યારેય નહીં ભૂલી શકે. \n\nહું મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1 મિલીમિટરના કદનું એ જંતુ જેણે આખા દેશના અર્થતંત્રને બચાવ્યું\\nસારાંશ: દક્ષિણ-પૂર્વ એશિયાના અત્યંત જીવવૈવિધ્ય ધરાવતાં જંગલોમાં રહેતા લાખો ખેડૂતો કસાવા (સ્ટાર્ચયુક્ત મૂળ ધરાવતી વનસ્પતિ) ઉગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાક પર લાગતી જીવાતના નિયંત્રણ માટે કેટલાંક જંતુ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.\n\nકસાવા એક રોકડિયો પાક છે. એક-બે હેક્ટર જમીન ધરાવતા નાના ખેડૂતોથી લઈને હજારો હેક્ટરમાં પથરાયેલા ફૅક્ટરી ફાર્મ દ્વારા તેની ખેતી કરવામાં આવે છે. આ ઉત્પાદન મુખ્યત્વે કારખાનાંને વેચવામાં આવે છે જેઓ તેના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક અને ગ્લુ બનાવે છે.\n\nકસાવાને જ્યારે સૌથી પહેલાં સાઉથ અમેરિકામાંથી દક્ષિણ-પૂર્વ એશિયામાં લાવવામાં આવ્યું (જે રીતે થોડા દાયકા અગાઉ આફ્રિકામાં લાવવામાં આવ્યું હતુ) ત્યારે તેને જંતુનાશકોની મદદ વગર ઉગાડી શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1,400 કિલોનો એ બળદ જેણે આખી દુનિયામાં ધૂમ મચાવી\\nસારાંશ: જે રીતે આખી દુનિયામાં સામાન્ય કરતાં ઊંચા કદના માણસોને આશ્ચર્ય સાથે જોવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખસી કરેલા આ બળદનું નામ સ્ટીયર છે\n\nબિલકુલ એ જ રીતે, પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં હજારો પશુઓના ઝુંડમાં ઊભેલા આ બળદને દૂરથી જ જોઈ શકાય છે અને એને જોઈને આશ્ચર્યચકિત થયા વગર પણ ન રહી શકાય.\n\nઆ બળદનું નામ નીકર્સ છે. આ એક 'સ્ટીયર' છે. સ્ટીયર્સ નપુંસક બનાવાયેલા નર બળદો હોય છે. \n\nઆ બળદનું વજન લગભગ 1400 કિલો છે અને ઊંચાઈ 6.4 ફૂટ છે. \n\nએવું માનવામાં આવે છે કે આ સ્ટીયર ઢોરોનું મોટું પ્રમાણ ધરાવતા ઑસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો બળદ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆશ્ચર્યની વાત એ છે કે એની આ જ દેહાકૃતિ એને મોતથી બચાવનારી સાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 10 બાળકોનાં દાદી, હજુ પણ કરે છે મૉડલિંગ\\nસારાંશ: ફેશન ઉદ્યોગના એક મંચ ફેશન સ્પૉટના અનુસાર ન્યૂ યોર્ક, પેરિસ, મિલાન અને લંડનમાં હાલ યોજાયેલા \"સ્પ્રિંગ 2018\" ફેશન શોમાં 50 અને 60ની ઉંમર ધરાવતી મહિલાઓ જોવા મળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેયે મસ્કે 15 વર્ષની ઉંમરે મૉડલિંગની શરૂઆત કરી હતી\n\nતેનાથી એ વાતની સાબિતી મળે છે કે યુવા અવસ્થામાં જ બધા કામ કરી શકાય છે તે જરૂરી નથી.\n\nઆ વાતનું ઉદાહરણ પુરું પાડે છે 69 વર્ષનાં મૉડલ મેયે મસ્ક.\n\n69 વર્ષીય મેયે મસ્ક ટેસ્લા કંપનીના સંસ્થાપક અને અબજપતિ એલન મસ્કના માતા છે. \n\nતેઓ કહે છે, \"મેં છેલ્લા 50 વર્ષોમાં ક્યારેય એટલું કામ કર્યું નથી જેટલું વર્ષ 2017માં કર્યું છે.\"\n\nકૅનેડામાં જન્મેલાં મેયેએ દક્ષિણ આફ્રિકામાં 15 વર્ષની વયે મૉડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. પરંતુ હાલના કેટલાક વર્ષોમાં મેયેની કારક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 10 વર્ષનો બાળક ઠંડા કલેજે પિતાની હત્યા કેવી રીતે કરી શકે?\\nસારાંશ: તમે 10 વર્ષના હો ત્યારે દારૂ, સિગારેટ ન પી શકો, મતદાન ન કરી શકો, લગ્ન કરી ન શકો કે જાનવર પણ પાળી ન શકો. તમે શાળામાં પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હો અને સત્તાવાર કે કાનૂની રીતે તમે હજી બાળક જ ગણાવ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ તમારી સામે ખૂનનો કેસ પુખ્ત વયની વ્યક્તિની જેમ ચલાવી શકાય. \n\nતેનું કારણ એ કે ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ફોજદારી ગુનામાં જવાબદારી માટેની ઉંમર 10 વર્ષની ગણાય છે.\n\nએટલે કે કોઈની હત્યાનો આરોપી બાળક 10 વર્ષનો હોય તો તેની સામે બાળ-અદાલતને બદલે ક્રાઉન કોર્ટમાં જ્યુરી સામે પુખ્તની જેમ મુકદ્દમો ચાલી શકે. \n\nઆરોપીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ મળે છે. વકીલોએ વિગ અને ગાઉન પહેરવાની જરૂર નહીં અને બાળકને તેના વકીલની નજીક કે યોગ્ય પુખ્ત વયની વ્યક્તિની નજીક બેસવા મળે છે. \n\nપણ શું આટલી નાની ઉંમરના બા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 100 વીમેનઃ અન્ય મહિલાઓની સ્થિતિ સુધારી શકે છે મહિલા નેતાઓ?\\nસારાંશ: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ હિલેરી ક્લિન્ટને મહત્વપૂર્ણ ભાષણ આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિલેરી ક્લિન્ટને ભાષણ માટે વિખ્યાત જેવિટ્સ સેન્ટર પસંદ કરેલું\n\nતેમણે કહ્યું હતું, ''મર્યાદાના આકાશમાં આપણે મોટી તિરાડ પાડી છે એવું હું હજુ માનતી નથી...\"\n\nક્લિન્ટને ઉમેર્યું, ''હું આગામી પ્રમુખ બનીશ એવું ધારીને (સમાચાર જોવા) મોડી રાત સુધી જાગતી બેઠેલી છોકરીઓને હું કહેવા માગું છું કે તમારા પૈકીની એક (અમેરિકાની) આગામી પ્રમુખ બની શકે છે.''\n\nહિલેરી ક્લિન્ટન ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યાં હતાં, પણ પરિણામ જાહેર થવાની રાતે તેમણે જે સ્થળની પસંદગી કરી હતી એ યોગાનુયોગ ન હતો. \n\nએ સ્થળ હતું જેવિટ્સ સેન્ટર, જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 100women : 'મહિલા પર ખૂબસૂરત શબ્દનો ભાર લાદવાની શું જરૂર છે?' - નંદિતા દાસ\\nસારાંશ: BBC 100 Womenની ફ્યૂચર કૉન્ફરન્સ આજે નવી દિલ્હીમાં ગોદાવરી ઑડિટોરિયમ, આંધ્ર ઍસોસિયેશનમાં ચાલી રહી છે. આ કૉન્ફરન્સમાં 2019ની પ્રભાવશાળી મહિલાઓ આવનારું ભવિષ્ય મહિલાઓ માટે કેવું હોવું જોઈએ એ વિશે વિચારો રજૂ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ કાર્યક્રમમાં વિજ્ઞાન, કલા, અર્થશાસ્ત્ર, શિક્ષણ, ફૅશન, ધર્મ અને ઓળખ સહિત અનેક ક્ષેત્રે કાર્યરત નિષ્ણાત મહિલાઓ તેમના વિચાર રજૂ કરી રહ્યાં છે. \n\nBBC 100 Women એક ખાસ અભિયાન છે જેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી.\n\nઆ અભિયાનમાં બીબીસી દર વર્ષે એવાં મહિલાઓની કહાણીઓ દુનિયા સામે લાવે છે જેનાથી જગતનાં મહિલાઓ માટે પ્રેરણા બની શકે છે. \n\nગત છ વર્ષમાં બીબીસીએ BBC 100 Women શ્રેણીમાં અલગઅલગ ક્ષેત્રોમાં કામ કરનારાં મહિલાઓને સન્માનિત કર્યાં છે.\n\nતમે બીબીસી ગુજરાતીના ટ્વિટર હૅન્ડલ ઉપર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 107 વર્ષનાં દાદીની 'હૅન્ડસમ' રાહુલ ગાંધી સાથે પ્રેમકહાણી\\nસારાંશ: એક તરફ છે 107 વર્ષનાં દાદી જેમણે ઘણી પેઢીઓ જોઈ છે. બીજી તરફ છે 47 વર્ષના કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધી. બન્નેની ઉંમર વચ્ચે 60 વર્ષનું અંતર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"107 વર્ષના આ ઘરડા દાદીએ પોતાના જીવનમાં ઘણું બધું જોયું છે. પણ તેમનું એક સપનું છે કે જે અધૂરું રહી ગયું છે. \n\nએ સપનું છે કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત. \n\nદીપાલી સિકંદે ટ્વિટર પર પોતાના દાદીની કેક કાપતી તસવીર પોસ્ટ કરી હતી. \n\nટ્વીટમાં દીપાલીએ લખ્યું હતું, \"આજે મારા દાદીનો 107મો જન્મદિવસ છે.\" \n\n\"તેમની બસ એક ઇચ્છા છે- રાહુલ ગાંધી સાથે મુલાકાત. હું જ્યારે તેનું કારણ પૂછું છું તો તેઓ જણાવે છે- તેઓ ખૂબ હૅન્ડસમ છે.\"\n\nઆ ક્યૂટ વાત કહેતા દાદી પર કદાચ લોકોનું ધ્યાન ન જતું, જો રાહુલ ગાંધી આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 11 વર્ષે નિર્દોષ છૂટનારા અસીમાનંદ કોણ છે?\\nસારાંશ: હૈદરાબાદની એક સ્થાનિક કોર્ટે 11 વર્ષ પહેલા થયેલા મક્કા મસ્જિદ બ્લાસ્ટના તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18 મે, વર્ષ 2007માં અહીંના ચાર મિનાર વિસ્તારમાં આવેલી મક્કા મસ્જિદના વજુખાનામાં આ વિસ્ફોટ થયો હતો. જેમાં 16 લોકો મૃત્યુ પામ્યા હતા. \n\nઆમાં એ પાંચ લોકો પણ સામેલ હતા કે જેમનાં મૃત્યુ વિસ્ફોટની ઘટના બાદ થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં થયા હતા.\n\nશરૂઆતમાં આ વિસ્ફોટ પાછળ અંતિમવાદી સંગઠન હરકતુલ જમાત-એ-ઇસ્લામી એટલે કે હુજી પર શંકાની સોય તાકવામાં આવી હતી.\n\nતપાસ અંતર્ગત 50થી વધુ મુસ્લિમ યુવકોની અટકાયત પણ કરાઈ હતી. \n\n'અભિનવ ભારત'\n\nઆંધ્ર પ્રદેશમાં આતંકવાદી વિરોધી દળ સહિત નેશનલ ઇન્વેસ્ટિગે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 11 હસ્તધૂનન: હાથ મળ્યા અને સર્જાયો ઇતિહાસ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયનના કિમ જોંગ-ઉને એકબીજા સાથે સ્મિત સાથે હાથ મિલાવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nકિમ જોંગ અને ટ્રમ્પ પ્રથમ નેતા બની ગયા જેમણે બન્ને રાષ્ટ્રોના સર્વોચ્ચ પદ પર રહેતા મુલાકાત કરી હોય.\n\nઘણા લોકો માટે આ ઐતિહાસિક પળ હતી. પણ એવું તો શું છે કે મિત્રતાની આ સામાન્ય પળો એટલે કે હાથ મિલાવવું આટલી મહત્ત્વપૂર્ણ ઘટના બની ગઈ?\n\nદિગ્ગજોમાં હાથ મિલાવવાનું પરિણામ હંમેશાં સારું જ નથી હોતું. પણ તે ઇતિહાસની મહત્ત્વની પળો તો બની જ જાય છે.\n\nએક નજર આવા પ્રસંગો પર જેમાં હાથ મિલાવવામાં આવ્યા અને ઇતિહાસ બની ગયો.\n\n1 - જ્યારે અટલ બિહારી વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 12 વર્ષ સુધીના બાળકો સાથે દુષ્કર્મ કેસમાં મોતની સજાને મળી કેબિનેટની મંજૂરી\\nસારાંશ: કેંદ્રીય કેબિનેટે બાળકો સાથે દુષ્કર્મ કેસના અપરાધીયોને ફાંસીની સજા આપવા માટેના વટહુકમને મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વટહુકમમાં 12 વર્ષ સુધીના બાળકો સાથે દુષ્કર્મમાં દોષીઓને મોતની સજા થઈ શકશે.\n\nહવે કોર્ટ આવા મામલાઓમાં દોષીઓને મોતની સજા ફટકારી શકશે.\n\nસત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ માટેના કાયદામાં સુધારો લાવવા માટેના આ વટહુકમ દ્વારા ભારતીય દંડ સંહિતા, પુરાવાનો કાયદો, અપરાધિક પ્રક્રિયા સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સીસ (પોક્સો) કાયદામાં નવી કલમો ઉમેરવામાં આવશે. જેથી 12 વર્ષની નાની ઉંમરના બાળકો સાથે થયેલા જાતીય અપરાધોમાં મોતની સજા પણ કરી શકાય.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહાલમાં જમ્મુ કાશ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 12 વર્ષના બહાદુર કિશોરે ઍમ્બ્યુલન્સને પૂરમાં માર્ગ ચીંધ્યો\\nસારાંશ: કર્ણાટકના રાયચુર જિલ્લામાં રહેતા 12 વર્ષના વેંકટેશે એવું કામ કર્યું જે કરતા વયસ્કો પણ ગભરાતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ છે, જેમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે.\n\nકર્ણાટકના રાયચુર જિલ્લાના દેવદુર્ગ તાલુકામાં પણ પૂર આવ્યું છે. અહીં 12 વર્ષના વેંકટેશે એક ઍમ્બ્યુલન્સને રસ્તો ચીંધ્યો જેમાં બે મૃતદેહ અને અમુક દર્દીઓ હતા.\n\nવાત એવી છે કે અન્ય લોકોની જેમ વેંકટેશ પણ પૂલ પર ઊભીને પાણીની આવકને જોઈ રહ્યા હતા.\n\nપાણીની ભારે આવકને કારણે ડ્રાઇવરે ઍમ્બ્યુલન્સ પૂલ જ પર રોકી દીધી. \n\nછાતી સુધી પાણી\n\nવેંકટેશે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, \"ડ્રાઇવરને જળસ્તરનો અંદાજ નહોતો એટલે પાણીનું ઊંડાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 129 ભારતીય વિદ્યાર્થીઓને સકંજામાં લેનારી બનાવટી યુનિવર્સિટી અમેરિકાએ શા માટે બનાવી?\\nસારાંશ: ભારતે, અમેરિકામાં નકલી યુનિવર્સિટીમાં નામ દાખલ કરાવવા સંબંધે 129 ભારતીયોની ધરપકડના મુદ્દે રાજનૈતિક વિરોધ નોંધાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનિવર્સિટી ઑફ ફર્મિંગ્ટનની વેબસાઇટની તસવીર\n\nઅમેરિકાના મિશિગન રાજ્યમાં 'યુનિવર્સિટી ઑફ ફાર્મિંગ્ટન'ની જાહેરાત આપવામાં આવી હતી. આ યુનિવર્સિટીને અમેરિકન સુરક્ષાદળોના છૂપા એજન્ટો ચલાવી રહ્યા હતા કે જેથી પૈસાને બદલે ગેરકાયદેસર પ્રવાસની ઇચ્છા રાખતા લોકોને પકડી શકાય.\n\nઅમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે જેમણે પણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો તેમને એટલી તો જાણ હતી કે આ ગેરકાયદેર હોઈ શકે છે.\n\nજોકે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે બની શકે કે ભારતીય વિદ્યાર્થી છેતરપિંડીનો ભોગ બન્યા હોય.\n\nશનિવારે ભારતીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 13 લોકોનો ભોગ લેનાર 'અવની'ના શિકારીને મન ખતરો જ નશો છે\\nસારાંશ: તાજેતરમાં જ માનવભક્ષી વાઘણ અવનીને જે શાર્પ શૂટર અસગર અલીએ મારી તે હૈદરાબાદ સ્થિત તેલંગણાના નવાબ પરિવારની ચોથી પેઢીના શિકારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે હૈદરાબાદના અધિકૃત શિકારી શફત અલી ખાનના પુત્ર છે. શફત અલી ખાનનો દાવો છે કે તેઓ દેશના એક માત્ર અધિકૃત શિકારી છે.\n\nમહારાષ્ટ્રના જંગલ વિભાગ દ્વારા આ માનવભક્ષી વાઘણને મારવા માટે અવની હાથ ધરવામાં આવ્યું હતું, જે સબબ શુક્રવારે રાત્રે યવતમાલ જિલ્લામાં વાઘણની હત્યા કરવામાં આવી.\n\nઆંકડાઓ મુજબ એવું કહેવાય છેકે છ વર્ષની આ વાઘણ અવનીએ જૂન 2016થી ઠાર મરાઈ ત્યાં સુધી રાલેગાંવનાં જંગલોમાં 13 લોકોનો ભોગ લીધો હતો.\n\nદેશના એકમાત્ર માન્યતા પ્રાપ્ત શિકારી\n\nશફત ખાન\n\nઆ આદમખોર વાઘણનો શિકાર કરવાની જવાબદારી વન્યવિભાગ દ્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 13મી વખત ઈડી ઑફિસ જઈ રહ્યો છું, 80 કલાક જવાબો આપ્યાં છે : રૉબર્ટ વાડ્રા\\nસારાંશ: કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રાને છ અઠવાડિયા માટે વિદેશ જવાની દિલ્હીની અદાલતે પરવાનગી આપી છે. આજે રૉબર્ટ વાડ્રાએ પોતાની ફેસબુક પર લખ્યું કે 13મી વખત ઈડી ઑફિસ જઈ રહ્યો છું અને લગભગ 80 કલાક દરેક સવાલના જવાબ આપ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૉબર્ટ વાડ્રાએ મીડિયાના ડ્રામા સિવાય તપાસ આગળ ચાલવા દેવા અને સત્યને બહાર આવવા દેવા વિનંતી કરી હતી.\n\nએમણે કહ્યું કે મારું જીવન અલગ છે અને મેં એક દાયકા સુધી પાયાવિહોણા આરોપોનો સામનો કર્યો છે. આમાં મે મારા આરોગ્ય સાથે લાપરવાહી રાખી છે. હું મારો સમય એવા લોકો સાથે વિતાવું છું જેમને જરૂરિયાત છે, જે બીમાર છે અને દેખી નથી શકતા. અનાથ બાળકોના મોં પર જે હાસ્ય રેલાય છે એનાંથી મને તાકાત મળે છે. \n\nઆગળ એમણે કહ્યું કે શારીરિક સ્થિતિ બદલાય છે પરંતુ દિમાગ નથી બદલાતું. હું સત્ય પર અડગ છું અને તે મારા તરફથી આવનારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 15 ઑગસ્ટ : કેવો હતો એ દિવસ જ્યારે ભારતને સ્વતંત્રતા મળી?\\nસારાંશ: ભારત આજે પોતાના 74મા સ્વતંત્રતાદિવસની ઉજવણી કરી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના કારણે આ વર્ષે દર વર્ષની જેમ સ્વતંત્રતાદિવસની ઉજવણી નહીં થાય.\n\nપણ શું તમે જાણો છો કે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે કેવો માહોલ હતો?\n\nજુઓ BBC Archivesમાંથી ખાસ રજૂઆત.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 15 ઑગસ્ટ LIVE : 'ત્રણ વૅક્સિન ભારત બનાવી રહ્યું છે', લાલ કિલ્લાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 74મા સ્વતંત્રતાદિવસ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લાએથી સાતમી વખત ધ્વજારોહણ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં કહ્યું, \"આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે એની પાછળ મા ભારતીનાં લાખો સંતાનોના બલિદાન છે અને આજે એ શહીદોને નમન કરવાનો દિવસ છે.\"\n\nતેમણે સંબોધનની શરૂઆતમાં શ્રી અરવિંદ ઘોષને યાદ કરીને અંજલિ આપી હતી.\n\nતેમણે કહ્યું, \"શ્રી અરવિંદ ઘોષ, ક્રાંતિદૂતથી લઈને આધ્યાત્મની યાત્રા કરનાર માણસ. આજે એમની જયંતી છે.\"\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ લાઇવ જુઓ\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સને અને ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 15 ઑગસ્ટ આઝાદીદિન : અંગ્રેજોના નાક નીચે સિક્રેટ રેડિયોસ્ટેશન ચલાવનારાં ગુજરાતી મહિલાની કહાણી\\nસારાંશ: \"હું તમને આજે એક મંત્ર આપવા માગું છું, જે તમે તમારા દિલમાં બેસાડી દો. તમારા શ્વાસેશ્વાસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે - કરો યા મરો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉલેજમાં અભ્યાસ કરતાં યુવતી ઉષા મહેતા 'સિક્રેટ રેડિયો-સ્ટેશન'ની મદદથી અંગ્રેજ હકૂમતની સામે પડ્યાં હતાં.\n\nતારીખ હતી 8 ઑગસ્ટ 1942 અને સ્થળ હતું ગોવાલિયા ટૅન્ક મેદાન, બૉમ્બે (હાલનું મુંબઈ).\n\nવિશાળ જનમેદની હતી અને અંગ્રેજ હકૂમત વિરુદ્ધનાં સૂત્રોચ્ચારથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. આ સમયે મોહનદાસ કરમચંદ ગાંધી ઊભા થાય છે અને આ ઐતિહાસિક ભાષણ આપે છે.\n\nઆ વખતે જ મુંબઈમાં કૉલેજમાં અભ્યાસ કરતાં એક યુવતી અને તેમના સાથીઓનાં મનમાં એક વિચાર આકાર લઈ રહ્યો હતો. એ યુવતી એટલે ઉષા મહેતા અને વિચાર એટલે કૉંગ્રેસનું 'સિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 15 મિલિયન પાઉન્ડનો કરાર ધરાવનાર ફૂટબૉલરનું વિમાન ગાયબ\\nસારાંશ: ફ્રાન્સથી કાર્ડિફ જતું વિમાન ગુમ થતા ફૂટબૉલ જગતમાં ચિંતા ફેલાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું માનવામાં આવે છે કે આર્જેન્ટીનાના સ્ટ્રાઇકર એમિલિયાનો સાલા એ બે લોકોમાંથી એક હતા, કે જેઓ વિમાનમાં સવાર હતા. \n\nઆ વિમાન સોમવારની રાત્રે ચેનલ ટાપુ સ્થિત એલ્ડર્નીમાં ગુમ થયું હતું. \n\n28 વર્ષીય ખેલાડી સાથે કરાર કરનારા કાર્ડિફ સિટીએ કહ્યું છે કે તેઓ સ્પષ્ટીકરણની રાહ જોઈ રહ્યા છે. \n\nભારતીય સમયાનુસાર રાત્રે 1.30 કલાકે સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. \n\nપોલીસે કહ્યું છે કે વિમાન અંગે કોઈ પણ પુરાવા મળ્યા નથી. \n\nજાણકારી અનુસાર વિમાને ભારતીય સમયાનુસાર રાત્રે આશરે 12.45 કલાકે નાન્ટેસથી ઉડાન ભરી હતી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 16 વર્ષ સુધી ક્યાં હતો ગુલબર્ગ હત્યાકાંડનો આરોપી?\\nસારાંશ: ગુજરાતની છબી બદલી નાખનારા વર્ષ 2002ના તોફાનોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના આરોપી આશિષ પાન્ડેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 16 વર્ષ બાદ બુધવારે ઝડપી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ પોલીસના ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ દીપેન ભદ્રને બીબીસી ગુજરાતીને જણાવ્યું, “અમદાવાદ ડીસીબીની ટીમ દ્વારા આશિષ પાન્ડેની ધરપકડ કરવામાં આવી છે. \n\nતેમણે વધુમાં કહ્યું, “ધરપકડ બાદ તેમને વર્ષ 2002ના તોફાનોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ- એસઆઈટી)ને સોંપી દેવામાં આવ્યા છે. તેમને ગુરુવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.” \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆશિષ પાન્ડે ગુલબર્ગ હત્યાકાંડમાં હજી પણ ભાગતા ફરી રહેલા પાંચ આરોપીઓમાંથી એક છે. ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ અસલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 17મી લોકસભાનાં સૌથી યુવા સાંસદ ચંદ્રાણી મુર્મૂ સાથે મુલાકાત\\nસારાંશ: થોડા સમય પહેલા સુધી ચંદ્રાણી કોઈ પણ અન્ય યુવાની જેમ સારી કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહ્યાં હતાં, પરંતુ અચાનક તેમનો રસ્તો રાજકારણ તરફ વળ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્રાણી મુર્મૂ ઓડિશાની ક્યોંજર લોકસભા સીટ પર જીતીને સંસદ સુધી પહોંચ્યાં છે અને સૌથી યુવા મહિલા સાંસદ બન્યાં છે. \n\n25 વર્ષ 11 મહિનાની ઉંમરમાં ચંદ્રાણી સૌથી ઓછી ઉંમરનાં સાંસદ પણ બની ગયાં છે. \n\nચંદ્રાણી જણાવે છે કે ચૂંટણીના થોડા સમય પહેલા જ તેમને આ તક મળી. \n\nચંદ્રાણી મુર્મૂએ મેકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે અને તેઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં હતાં. \n\nપહેલી વખત રાજકારણમાં પગ મૂકનારાં યુવા સાંસદ ચંદ્રાણી વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 18 દિવસથી ઉપવાસ બાદ હાર્દિક પટેલે પારણાં કર્યાં\\nસારાંશ: પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાં માફીની માગણી સાથે છેલ્લા 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે બુધવારે બપોરે પારણાં કરી લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિકને ખોડલધામના નરેશ પટેલ, સી. કે. પટેલ અને ઉમાધામના પ્રહ્લાદ પટેલે પારણાં કરાવ્યા. \n\nહાર્દિક પટેલે કહ્યું હતું કે તેઓ માત્ર 'પાટીદાર જ નહીં, ગરીબને પણ' અનામતની હિમાયત કરે છે. \n\nપાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કહેવા પ્રમાણે, હાર્દિક પટેલને સમાજના આગોવાનોએ પારણાં કરવા માટે 'વિનંતી અને આગ્રહ' કર્યો હતો. \n\nઆ બાદ હાર્દિકે રાજ્યભરમાં 'પાસ' અને રાજ્યના વિવિધ સમર્થકો-કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.\n\nપાટીદાર આગેવાનો પહોંચ્યા \n\nવચ્ચે હાર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 18 વર્ષથી જીતનારને તમિલનાડુની યુવતીઓએ હરાવ્યા\\nસારાંશ: ભારતમાં હાલમાં જ રમતગમત ક્ષેત્રે બધા લોકોનું ધ્યાન ખેચ્યું છે ચેન્નઈની 22 વર્ષની ફૂટબૉલ ખેલાડી નંદિની મુનુસામીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે એ મહિલા ટીમની કેપ્ટન છે જેણે હાલમાં જ નેશનલ સીનિયર ચેમ્પિયનશિપમાં શક્તિશાળી મનાતી મણીપુરની મહિલા ફૂટબૉલ ટીમને હરાવીને ટ્રોફી જીતી હતી.\n\nહારનાર મણીપુરની ટીમમાં કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ છે. ભારતના પૂર્વોત્તરની આ ટીમ છેલ્લાં 18 વર્ષોથી સતત નેશનલ ચેમ્પિયનશિપ જીતતી આવી છે.\n\nજોકે, આ વર્ષે 18 વર્ષોથી વિજેતા બનતી ટીમને તમિલનાડુએ હરાવી દીધી. તમિલનાડુની કેપ્ટન હતી નંદિની જેણે આખરે મણિપુરના વિજય રથને રોકી દીધો. \n\n'શિક્ષકોએ કહ્યું કે ફૂટબૉલ રમો'\n\nનંદિનીએ રમવાની શરૂઆત આઠમા ધોરણથી કરી હતી. ત્યારે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1857 વિદ્રોહ : જો અંગ્રેજોનું રક્ત યમુના નદીને અપવિત્ર કરી દેશે તો એ ફરી જીતી જશે\\nસારાંશ: સ્વતંત્રતાની પહેલી લડાઈ એટલે કે વર્ષ 1857નો વિદ્રોહ ભારતીય ઇતિહાસ માટે મહત્ત્વપૂર્ણ છે. આ વિદ્રોહની શરૂઆત 10 મેના રોજ થઈ હતી. આ સંઘર્ષ સાથે ભારતમાં મધ્યકાલીન યુગનો અંત અને નવા યુગની શરૂઆત થઈ હતી, જેને આધુનિક કાળ તરીકે ઓળખવામાં આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1857ના વિદ્રોહની શરૂઆત 10 મેના રોજ થઈ હતી\n\nઆ સંઘર્ષ દરમિયાન વધુ એક એવી વસ્તુ હતી જેની પર ધ્યાન આપવું જરૂરી છે તે વસ્તુ હતી બ્રિટિશ અને ભારતીય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ફેલાયેલો અંધવિશ્વાસ. \n\nલાલા હનવંત સહાયના દાદાએ ચાંદની ચોકમાં સાંભળ્યું હતું કે જ્યારે લાલ કિલ્લાના મિનારા સુધી નવો ચંદ્ર (પખવાડિયાંનો પ્રથમ ચંદ્ર) પહોંચી જશે તો લાલ કિલ્લાનું આંગણું અંગ્રેજોના લોહીથી તરબોળ થઈ જશે. પરંતુ જો તે લોહી વહેતું વહેતું યમુના નદીમાં પહોંચી ગયું અને તેણે યમુના નદીને અપવિત્ર કરી દીધી, તો અંગ્રેજ ફરી એક વખત એ બધું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1857નો એ દિવસ જ્યારે ભારતમાં ખેલાયું મોતનું તાંડવ\\nસારાંશ: મે 1857ની વાત, રમઝાનનો 16મો દિવસ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સવારે સાત વાગ્યે બાદશાહ બહાદુરશાહ ઝફરે લાલ કિલ્લાના નદી તરફના ઝરૂખે આવીને સવારની નમાઝ પઢી. તે પછી તેમણે જોયું કે યમુના પુલની પાસેના ટોલ હાઉસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો.\n\nતેમણે ઝડપથી માણસને દોડાવ્યો અને પ્રધાન હકીમ અહસાનુલ્લા ખાન અને કિલ્લાની સુરક્ષાની જવાબદારી સંભાળતા કૅપ્ટન ડગ્લસને બોલાવ્યા.\n\nમાણસે આવીને જવાબ આપ્યો કે અંગ્રેજી સેનાની વરદી પહેરીને કેટલાક ભારતીય ઘોડેસવાર ખુલ્લી તલવારો સાથે યમુના પુલ પાર કરીને આ તરફ આવી રહ્યા છે. તેમણે પૂર્વ તરફના કિનારે આવેલા ટોલ હાઉસમાં લૂંટફાટ કરીને આગ લગાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1945 પછીનું યુરોપ અને બ્રિટનનું સૌથી મોટું રાજકીય સંકટ 'બ્રેક્સિટ' આખરે છે શું?\\nસારાંશ: આજે યૂકેમાં એ મતદાન થવાનું છે કે જે વડાં પ્રધાન થેરેસા મેના યૂરોપિયન યૂનિયન સાથે યૂકેના ભવિષ્યના તમામ સંબંધ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મતદાન 11 ડિસેમ્બર 2018ના રોજ યોજાવાનું હતું. અને આ મતદાનથી એ નક્કી થશે કે 29 માર્ચના રોજ બ્રિટન યૂરોપિયન યૂનિયનમાંથી અલગ થશે કે નહીં. \n\nસ્પૉઇલર એલર્ટ : મને લાગતું નથી કે કોઈ વ્યક્તિને ખબર હશે કે બ્રેક્સિટનું આગળ શું થશે અને કદાચ આગામી અઠવાડિયા સુધી પણ કોઈને કંઈ ખબર ન પડે. \n\nપણ બ્રિટનનાં લોકો બે વસ્તુઓ જાણી શકે છે : પહેલી વાત એ કે થેરેસા મે દ્વારા રજૂ કરાયેલા કરારને વિપક્ષ વધારે સમય આપે અથવા તો બીજી વસ્તુ એ થઈ શકે કે થેરેસા મે પ્લાન બી તૈયાર રાખે. \n\nકોઈ વસ્તુ નક્કી નથી. જો થેરેસા મેને જરુરી મત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1965 યુદ્ધ : 'સીઓ સાહેબનો આદેશ છે, જીવતા કે મરેલા ડોગરઈમાં મળવાનું છે'\\nસારાંશ: છઠ્ઠી સપ્ટેમ્બર 1965ની સવારે નવ વાગ્યે સેનાની 3-જાટ ટુકડી ઇચ્છોગિલ નહેર તરફ આગળ વધવા લાગી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોગરઈની લડાઈમાં ભાગ લેનારા સૈનિક વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાથે. લાલબહાદુર શાસ્ત્રીની પાછળ છે કર્નલ હેડ.\n\nનહેરના કિનારે લડાયેલી લડાઈમાં પાકિસ્તાની વાયુસેનાએ બટાલિયનનાં હથિયારોને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આમ છતાં ટુકડીએ 11 વાગ્યા સુધીમાં નહેરના પશ્ચિમ કિનારે પહેલાં બાટાનગર પર અને પછી ડોગરઈ પર કબજો કરી લીધો હતો.\n\nજોકે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓને આ કામગીરી વિશે હજી સુધી માહિતી મળી નહોતી. ડિવિઝનની મુખ્ય કચેરીમાં કશીક ખોટી માહિતી મળી હતી. તેના કારણે તેમને કહેવામાં આવ્યું કે ડોગરઈથી નવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1965 યુદ્ધ : પાક.ના બોમ્બ હુમલાથી બચવા ખેતરોમાં છુપાયા હતા ભારતીય કમાન્ડો\\nસારાંશ: લાહોરના મોરચા પર ભારતીય સૈનિકોને શરૂઆતની સફળતા તો મળી ગઈ પરંતુ જમીન પર પરિસ્થિતી સારી નહોતી. મેજર જનરલ નિરંજન પ્રસાદની 15 ડિવિઝનમાં જોરદાર અવ્યવસ્થા ફેલાયેલી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમની કમાનના પ્રમુખ જનરલ હરબક્શ સિંહને જ્યારે વાયરલેસ પર જનરલ નિરંજન પ્રસાદનો સંદેશ મળ્યો કે તેની ડિવિઝન પર પાકિસ્તાનની બે ડિવિઝનોએ હુમલો કર્યો છે અને તેની બ્રિગેડને ઈચ્છોગિલ નહેરથી સાત કિલોમીટર પાછળ ગોસલગયાલ સુધી હટવું પડ્યું હતું તો તેઓ હેરાન થઈ ગયા.\n\nતેમણે જનરલ નિરંજન પ્રસાદને સંદેશ મોકલ્યો કે ભલે ગમે તે થાય તમે તમારી જગ્યાથી એક ઈંચ પણ હટશો નહીં. હું અને કોર કમાન્ડર તમને મળવા તમારી જગ્યાએ જ આવી રહ્યા છીએ.\n\nવિમાનમાંથી બોમ્બ વર્ષા\n\nમેજર જનરલ નિરંજન પ્રસાદના કારણે 1965ના યુદ્ધમાં અપમાન થયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1971 : જ્યારે અમેરિકાએ મોકલેલા નૌકાકાફલા સામે ભારત અડગ ઊભું રહ્યું\\nસારાંશ: 12 ડિસેમ્બર, 1971ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદની બેઠક ફરીથી બોલાવવામાં આવી ત્યારે ઇંદિરા ગાંધીએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા ઝુલ્ફીકારઅલી ભુટ્ટો અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પ્રતિનિધિ જ્યૉર્જ બુશ સિનિયરનો મુકાબલો કરવા માટે વિદેશમંત્રી સ્વર્ણ સિંહને મોકલ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વર્ણ સિંહે પાકિસ્તાન પર કટાક્ષ કરતાં કહ્યું કે શું શ્રીમાન ભુટ્ટો હજુ પણ ભારત પર વિજય મેળવવાના અને દિલ્હી પહોંચવાનાં સપનાં જોઈ રહ્યાં છે?\n\nગૅરી બૅસ પોતાના પુસ્તક 'ધ બ્લડ ટેલિગ્રામ'માં લખે છે, \"જ્યારે જ્યૉર્જ બુશે નિક્સન અને કિસિન્જરના નિર્દેશ પર યુદ્ધમાં ભારતના ઇરાદા વિશે સવાલ કર્યા ત્યારે સ્વર્ણ સિંહે તેમને જ વળતો સવાલ કર્યો કે વિયેતનામમાં અમેરિકા ઇરાદા કેવા છે?\"\n\nસોવિયેટ સંઘે સુરક્ષાપરિષદના યુદ્ધવિરામના પ્રસ્તાવ સામે ત્રીજી અને અંતિમ વખત વીટો વાપરીને ભારતને બચાવ્યું. \n\nતેનાથી કિસિન્જર એટલા ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1971 યુદ્ધ : જ્યારે કૅપ્ટન મુલ્લાએ દીવ પાસે INS ખુકરી સાથે જ જળસમાધિ લીધી\\nસારાંશ: 'જહાજ ડૂબે ત્યારે તેની સાથે કૅપ્ટન પણ જળસમાધિ લે,' ભારતીય નૌકાદળમાં આ પ્રકારનો કોઈ લેખિત આદેશ નથી, છતાં આ એક પરંપરા છે. અનેક દરિયાઈ લડાઈઓમાં તેનું પાલન નથી થયું. પરંતુ, 'આઈએનએસ ખુકરી'ના કૅપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ આ પરંપરાનું પાલન કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈએનએસ ખુકરી\n\n1971નાં યુદ્ધ દરમિયાન દીવ પાસે તા. 9મી ડિસેમ્બરે 'આઈએનએસ ખુકરી' તથા 192 અન્ય સાથીઓએ સાથે જ જળસમાધિ લીધી. \n\nઆટલી મોટી ખુવારીને થવાને કારણે લોકચર્ચામાં તેને 'ભારતીય નૌકાદળની ટાઇટેનિક' તરીકે પણ ઓળખવામાં આવે છે. \n\nભારતીય નૅવીની આ અત્યારસુધીની સૌથી મોટી ખુવારી છે. \n\nદીવની પાસે આ જહાજનું એક મૅમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ઇન્ડિયન નૅવલ શિપ ખુકરીનાં એ પ્રકરણની યાદ અપાવે છે. \n\nઅંદાજ તો હતો, પણ... \n\n1971નાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, ત્યારે જ નૌકાદળને અંદાજ હતો કે પાકિસ્તાની સબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1971ના હીરો : ક્રિકેટર અજીત વાડેકરનું નિધન\\nસારાંશ: ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રહી ચૂકેલા અજીત વાડેકરનું મુંબઈની જસલોક હૉસ્પિટલમાં નિધન થયું છે. 77 વર્ષના વાડેકર લાંબા સમયથી બીમાર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1971માં લંડન ઍરપૉર્ટ પર અજીત વાડેકર\n\nઅજીત વાડેકરને વર્ષ 1971માં ઇંગ્લૅન્ડની ધરતી પર ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચમાં ભારતને વિજય અપાવનાર સુકાની તરીકે યાદ કરવામાં આવે છે. \n\nતેઓ કુલ 37 મેચ ટેસ્ટ મેચ રમ્યા છે જેમાં તેમણે 2 હજારથી વધુ રન ફટકાર્યા છે.\n\n1971ના ઇંગ્લૅન્ડ પ્રવાસને યાદ કરતા વાડેકરે બીબીસીને જણાવ્યું હતું, \"એ સમયે અમારી પાસે સારા ફાસ્ટ બૉલર નહોતા, ત્યારે સ્પિન બૉલર અને ફિલ્ડિંગના જોરે અમે સારું પ્રદર્શન કર્યું હતું.\"\n\nવાડેકરની યાદગાર કૅપ્ટન તરીકેની સફર\n\n1971માં ઓવલમાં ભારતની જીત બાદ લોકોને અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1984ના શીખ રમખાણોના દોષિત સજ્જન કુમાર કોણ છે?\\nસારાંશ: 1984ના શીખ વિરોધી રમખાણોમાં કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જનમટીપ ફટકારવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી પ્રતિનિધિ સુચિત્રા મોહંતી જણાવે છે દિલ્હી હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું, \"1947માં ભાગલા દરમિયાન નરસંહાર થયો હતો. 37 વર્ષો બાદ દિલ્હી પણ આવી જ એક ઘટનાનું સાક્ષી બન્યું હતું.\"\n\nહાઈકોર્ટે નોંધ્યું, \"તમામ પડકારો છતાંય સત્યનો વિજય થાય છે, તેની ખાતરી પીડિતોને કરાવવી જરૂરી છે.\"\n\n\"આરોપીઓએ રાજકીય સંરક્ષણનો ફાયદો ઉઠાવ્યો અને કેસથી ભાગતા રહ્યા હતા.\" \n\nહાઈકોર્ટે સજ્જન કુમારને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે અને તા. 31મી ડિસેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા જણાવ્યું છે. \n\nએપ્રિલ 2013માં દિલ્હીની એક નીચલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1984ના શીખ વિરોધી તોફાનોનાં પીડિતા, “રાહુલ ગાંધી બેવકૂફ બનાવે છે”\\nસારાંશ: \"બધું જ યાદ છે. મારા પિતાને સળગાવી દીધા હતા, કોણે કોણે સળગાવ્યા... એ બધું જ યાદ છે. કેવી રીતે અમારા ઘર અને ગુરુદ્વારા પર હુમલો કર્યો એ બધી જ મને ખબર છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1984માં થયેલા શીખ વિરોધી તોફાનોમાં પોતાના પિતાને ખોઈ દેનારાં 50 વર્ષનાં નિરપ્રીત કૌર તેમના ભૂતકાળને યાદ કરતા કરતા રોકાઈ જાય છે.\n\nથોડીવાર ચૂપ રહ્યાં બાદ તેઓ ફરીથી પોતાની વાત શરૂ કરતાં કહે છે, \"84ની કત્લેઆમમાં મારા પિતાની હત્યા થઈ હતી. અમારા ઘરબાર અને દુકાન સળગાવી દેવાઈ હતી. એ વાત તો 'તે' બિલકુલ ખોટી કહી રહ્યા છે. એ (તોફાનો) તો કોંગ્રેસ પાર્ટીએ જ કરાવ્યાં હતાં. અમે કેવી રીતે માની લઈએ કે કોંગ્રેસ પાર્ટીના લોકો નહોતા?\"\n\n'તે' શબ્દથી નિરપ્રીતનો સંદર્ભ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વિશે હતો.\n\nરાહુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ ફેલાયાં શીખ વિરોધી હુલ્લડો\\nસારાંશ: દેશના ઇતિહાસમાં 1984ના વર્ષના એ રમખાણો જેને લીધે રાજધાની દિલ્હીની સ્થિતિ વણસી ગઈ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકોએ હત્યા કરી હતી, જેના કારણે રમખાણો ફાટી નીકળ્યા હતા. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1984માં રમખાણોની વચ્ચે ગોળીબાર કરીને શીખોની સુરક્ષા કરનાર પોલીસ અધિકારીની જુબાની\\nસારાંશ: 1984ના શીખ વિરોધી રમખાણોમાં ભૂમિકા બદલ સોમવારે દિલ્હી હાઈકોર્ટે કૉંગ્રેસના નેતા સજ્જન કુમારને જનમટીપની સજા ફટકારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતોના પરિવારજનો\n\nહાઈકોર્ટે તત્કાલીન સરકાર તથા પોલીસ સહિતના વહીવટી તંત્રની ભૂમિકા અંગે નકારાત્મક ટિપ્પણી કરી હતી. \n\nથોડા સમય પહેલાં શીખ વિરોધી રમખાણોમાં એક વ્યક્તિને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી તથા એકને જનમટીપ ફટકારવામાં આવી છે. \n\nત્યારે વાચો એ સમયે દિલ્હી પોલીસના અધિકારી મેક્સવેલ પરેરાએ 33મી વરસી પર બીબીસી માટે લખેલો વિશેષ લેખ.\n\nવિવાદ અને પોસ્ટમૉર્ટમ\n\n1984ની 31 ઓક્ટોબરે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. \n\nએ પછી દેશભરમાં શીખ વિરોધી રમખાણ ફાટી નીકળ્યા હતા. \n\nછેલ્લાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 1985માં અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા\\nસારાંશ: આજે ઉત્તર કોરિયાને કારણે વૈશ્વિક શાંતિ જોખમાય છે. વર્ષ 1985માં ઉત્તર કોરિયાએ અણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1991માં સોવિયેટ સંઘના વિઘટન બાદ ઉત્તર કોરિયા નબળું પડ્યું.\n\nસતત ચાર દુકાળ અને આર્થિક પાયમાલીને કારણે ઉત્તર કોરિયા અણુ હથિયારો બનાવવા પ્રેરાયું. \n\nઉત્તર કોરિયા ઈચ્છે છે કે તેની ગણના અણુરાષ્ટ્ર તરીકે થાય. તેણી મહત્વકાંક્ષા 80 સેકન્ડના એનિમેટેડ વીડિયોમાં સમજો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2,900 કરોડ રૂપિયાનું પેન્ટિંગ અબુધાબી મ્યુઝિયમમાં કેમ?\\nસારાંશ: ઇટાલીના અવ્વલ કળાકાર લિયોનાર્દો દ વિંચીએ બનાવેલું જિસસ ક્રાઇસ્ટનું 500 વર્ષ પુરાણું પેન્ટિંગ લૂવ્ર અબુધાબી મ્યુઝિયમમાં મોકલવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લિયોનાર્દો દ વિંચીએ બનાવેલું પેન્ટિંગ\n\nતાજેતરમાં જ શરૂ થયેલા 'લૂવ્ર અબુધાબી મ્યુઝિયમ'એ આ જાહેરાત ટ્વિટર પર કરી હતી. \n\nએ પેન્ટિંગને આ મહિનની શરૂઆતમાં યોજાયેલી લિલામીમાં ખરીદવામાં આવ્યું હતું કે કેમ તેની સ્પષ્ટતા મ્યુઝિયમે કરી નથી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n2,900 કરોડ રૂપિયામાં લિલામ\n\nલિયોનાર્દો દ વિંચીએ બનાવેલું જિસસ ક્રાઈસ્ટનું 500 વર્ષ પુરાણું પેન્ટિંગ\n\n'સલ્વાટોર મુંદી' અથવા 'દુનિયાના રક્ષક' નામના એ પેન્ટિંગનું લિલામ ન્યૂ યોર્કમાં થયું હતું.\n\nપેન્ટિંગ 450 મિલિયન ડોલરની વિક્રમસર્જક કિંમતે વેચાયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 20 દિવસ સુધી 'પૉટી' ન કરો તો શું થાય?\\nસારાંશ: વીસ દિવસ સુધી શૌચક્રિયા કર્યા વિના રહેવું કોઈ વ્યક્તિ માટે શક્ય છે? કદાચ તેનો જવાબ ના હોઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જો કોઈ વ્યક્તિ વધારે દિવસો સુધી મળ ત્યાગ ના કરે તો તેના શરીર પર કેવી અસરો થાય છે તે અંગે તમે જાણો છો?\n\nશું સમયસર મળ ત્યાગ ના થાય તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે? \n\nઆ સવાલ અત્યારે થવાનું કારણ પણ અજીબ છે. યૂ.કે.ના હાર્લીમાં રહેતા એક વ્યક્તિએ જાણે ટૉઇલેટ ન જવાના સોગંધ લઈ લીધા છે. તે છેલ્લા વીસ દિવસથી ટૉઇલેટ ગયા જ નથી. \n\nટોઇલેટ ન જવા પાછળનું કારણ પણ વિચિત્ર છે. પોલીસના કહેવા પ્રમાણે આ વ્યક્તિએ પોતાના શરીરમાં ડ્રગ્સ એટલે કે નશીલા પદાર્થો છૂપાવ્યા છે. \n\nપોલીસ પ્રયાસ કરી રહી છે કે આ વ્યક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 20 વર્ષ પહેલાં કેવી હતી ગૂગલ વગરની જિંદગી?\\nસારાંશ: મારી બિલાડીને શાકાહારી બનાવી દઉં તે ઠીક ગણાશે? બાળકોમાં તાજગીની સુગંધ આવતી હોય છે તે શું હોય છે? પ્રેમ શું છે?*\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1998માં ચોથી સપ્ટેમ્બરે ગૂગલની સ્થાપના થઈ તે પછીના આ 20 વર્ષોમાં આવા અનેક જાતના સવાલોના જવાબ તેણે આપ્યા છે. \n\nગૂગલનું નામ ક્રિયાપદ તરીકે વપરાવા લાગ્યું છે અને હાલમાં જ સ્પર્ધકોની સામે બહુ વધારે શક્તિશાળી થઈ જવા બદલ તેને પાંચ અબજ ડૉલરનો વિક્રમજનક દંડ પણ થયો છે. \n\nગૂગલની શોધના કારણે રિસર્ચ જરૂરી હોય તેવા કેટલાક વ્યવસાયોમાં એટલું આમૂલ પરિવર્તન આવી ગયું છે કે તેના વિના ભૂતકાળમાં કામ કેવી રીતે થતું હતું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.\n\nપત્રકાર\n\nગેરથ હ્યુઝ નોર્થ વેલ્સનના 'ડેઇલી પોસ્ટ' નામના અખબારમાં 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 20 વર્ષ પહેલાં ગુમ થયેલી વ્યક્તિને ગૂગલ મૅપ્સે શોધી કાઢી\\nસારાંશ: વિલિયમ મોલ્ડ અમેરિકાના ફ્લોરિડામાંથી 7 નવેમ્બર, 1997ના રોજ લાપતા થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"40 વર્ષના વિલિયમ મોલ્ડ રાત્રે એક બારમાં ગયા હતા પરંતુ ઘરે પરત ન ફર્યા.\n\nપોલીસે તેમની શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ ન મળતા કેસ બંધ કરવો પડ્યો હતો. \n\n22 વર્ષ પછી 28 ઑગસ્ટે, એક પાડોશીએ પોલીસને જાણ કરી કે નજીકના એક વિસ્તાર વેલિંગ્ટનમાં આવેલા એક તળાવમાં એક ગાડી ડૂબી ગયેલી છે. \n\nજ્યારે પોલીસે ગાડીને પાણીમાંથી બહાર કાઢી તો તેની અંદર માણસનું હાડપિંજર મળી આવ્યું હતું.\n\nગૂગલ મૅપ્સની મદદ\n\nસ્થાનિક અધિકારીઓએ (પામ બીચ કાઉન્ટી ઓફિસે) ગુરુવારે જણાવ્યું, \"એક વ્યક્તિ ગૂગલ અર્થ પર સર્ચ કરી રહી હતી ત્યારે તેમને આ વિસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 20 વર્ષે ફ્રાન્સ ફરી બન્યું ફૂટબૉલ વર્લ્ડ ચેમ્પિયન\\nસારાંશ: રશિયાની રાજધાની મૉસ્કો ખાતે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મેચ યોજાઈ, જેમાં ફ્રાન્સે 4-2થી વિજયી થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રોએશિયા પ્રથમ વખત ફાઇનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે ફ્રાન્સે અગાઉ 1998માં વર્લ્ડ કપ જીત્યો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nફર્સ્ટ હાફ સુધી ક્રોએશિયાએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, છતાંય ફ્રાન્સને લીડ મેળવવામાં સફળતા મળી હતી અને ફ્રાન્સે 2-1થી લીડ મેળવી લીધી હતી. \n\nમેચનો પહેલો ગોલ ક્રોએશિયાના મેંડજુકિચ સેલ્ફગોલ કર્યો હતો. બાદમાં પેરેસિચે ગોલ ફટકારીને મેચમાં ક્રોએશિયાનું પુનરાગમન કરાવ્યું હતું. \n\nહાફ ટાઇમના થોડા ક્ષણો અગાઉ વીઆરની મદદથી ફ્રાન્સને પેનલ્ટી મળી, જેમાં ગ્રીઝમૈને ગોલ કરીને ફ્રાન્સને લી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2002 ગુજરાત રમખાણ: નરોડા પાટિયા કેસમાં હાઈ કોર્ટે ત્રણને 10 વર્ષની કેદ ફટકારી\\nસારાંશ: વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને ચાંપવામાં આવેલી આગમાં 59 કારસેવકોનાં મૃત્યુ બાદ ગુજરાતમાં હિંસા ભડકી હતી. તેમાં નરોડા પાટિયા વિસ્તારમાં થયેલા હત્યાકાંડના કેસમાં હાઈ કોર્ટે 25 જૂને સજા સંભળાવતા ત્રણ દોષિતોને 10 વર્ષની કેદ ફટકારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉમેશ ભરવાડ, પદ્મેન્દ્રસિંહ રાજપૂત અને રાજકુમાર ચૌમાલને ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાઈ કોર્ટે તેમને દોષિત જાહેર કરીને આ સજા ફટકારી છે.\n\nઆ હિંસામાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આશરે 90 લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nઆ કેસમાં હાઈ કોર્ટે 20 એપ્રિલે આપેલા ચુકાદામાં હાઈ કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં હતાં. આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને મુખ્ય આરોપી ગણાવીને 28 વર્ષની કેદની સજા કરી હતી. \n\nઆ જ કેસમાં હાઈ કોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2002 રમખાણ : 17 વર્ષ બાદ જાહેર થયેલા નાણાવટી-મહેતાપંચના રિપોર્ટમાં મોદીને ક્લીનચિટ\\nસારાંશ: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં હુલ્લડોની તપાસ માટે રચાયેલા નાણાવટી-મહેતાપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી રહેલા નરેન્દ્ર મોદી ઉપરાંત એમના મંત્રીઓને પણ આ રિપોર્ટમાં ક્લીનચિટ આપવામાં આવી છે. \n\nબુધવારે ગુજરાત વિધાનસભામાં નાણાવટી-મહેતાપંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પાંચ વર્ષ પહેલાં એ વખતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સોંપવામાં આવ્યો હતો. જોકે, છેક હવે તેને વિધાનસભામાં રજૂ કરાયો છે.\n\nવર્ષ 2014માં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી. ટી નાણાવટી અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અક્ષય મહેતાએ રાજ્ય સરકારને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપી દીધો હતો. \n\nભાજપે આ મામલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2002 રમખાણો : સરદારપુરા કેસના 14 ગુનેગારને જામીન કેવી રીતે મળ્યા? - દૃષ્ટિકોણ\\nસારાંશ: ગુજરાતના સરદારપુરા કેસમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જ 14 ગુનેગારોને જામીન આપ્યા તેના તરફ ઘણાનું ધ્યાન ખેંચાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"33 નિર્દોષ મુસ્લિમોના હત્યાકાંડમાં લાંબો સમય પૂર્ણ કક્ષાની ટ્રાયલ ચાલ્યા બાદ આ 14 ગુનેગાર ઠર્યા હતા.\n\n2002માં ગુજરાતનાં રમખાણો દરમિયાન આ બનાવ બન્યો હતો, 17 મહિલા અને આઠ બાળક ભોગ બન્યાં હતાં. તે ગુના માટે કુલ 56 (હિંદુ) આરોપીઓ હતા.\n\nઆ બધાને બે મહિનામાં જ જામીન મળી ગયા હતા. સુપ્રીમ કોર્ટને ગુજરાતમાં થયેલી તપાસમાં ખામી જણાયા પછી તેની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમને સોંપી હતી.\n\nવિશેષ સરકારી વકીલ અને ખાસ નિમાયેલા જજને આઠ રમખાણોના કિસ્સાની કાર્યવાહી સોંપાઈ હતી, જેમાં સરદારપુરાનો પણ સમાવેશ થતો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2002ના તોફાનોમાં મોબાઇલ ફોને આમ પકડાવ્યા તોફાનીઓને\\nસારાંશ: 27 ફેબ્રુઆરી, 2002માં ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એકસપ્રેસના એસ-6 કોચને આગ ચાંપી દેવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કારણ તેમાં અયોધ્યામાં રામ મંદિર થવુ જોઈએ તેવી માંગણી કરતા કારસેવકો પ્રવાસ કરી રહ્યાં હતાં.\n\nસાબરમતી એકસપ્રેસના એસ-6 કોચ આગમાં ખાખ થઈ ગયો જેમાં 57 કારસેવકો હતાં. \n\nઆ ઘટનાના બીજા દિવસે એટલે કે તા 28મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પણ ભડકે બળવા લાગ્યું અને અમદાવાદમાં ત્રણ મોટા નરસંહાર થયા.\n\nજેમાં નરોડા પાટીયા-નરોડાગામ અને ગુલબર્ગ સોસાયટી પણ હતી.\n\nઆ ઘટના પછી પોલીસે પોતાની જૂની પુરાણી કામ કરવાની પધ્ધતિ પ્રમાણે રસ્તા ઉપર જે હાજર હતા તેમને પકડી પકડી અલગ અલગ કેસમાં પૂરી દીધા હતા.\n\nજેમાંથી કેટલાંક દોષીત હતા,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 200થી વધુ લોકોનો ભોગ લેનારા શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટ્સને આ માણસ અટકાવી શકતો હતો\\nસારાંશ: શ્રીલંકાનાં ચર્ચ અને હોટેલમાં ઇસ્ટરના દિવસે થયેલા બૉમ્બ વિસ્ફોટોમાં 200થી વધુ લોકો માર્યા ગયા. આ વિસ્ફોટ પહેલાં ભાગ્યે જ કોઈને અંદાજો પણ હશે કે ઇસ્લામિક ઉગ્રવાદીઓ શ્રીલંકા પર લાગ તાકીને બેઠા છે. મોહમ્મદ રઝાક તસ્લીમ પણ કંઈક આવું જ માનતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ હૉસ્પિટલમાં ઈજા સામે ઝૂઝવી રહ્યા છે. તેમના શરીરનો ડાબો ભાગ એકદમ લકવાગ્રસ્ત થઈ ગયો છે. સદ્ભાગ્યે એમના જમણો હાથ હજુ કામ કરે છે. \n\nતેમના માથાનો એક ભાગ નમી ગયો છે. માર્ચ મહિનામાં તેમને માથા પર ગોળી વાગી હતી. ત્યારથી તેઓ ન તો બોલી શકે છે કે ન તો ચાલી શકે છે. \n\nતેમનાં પત્ની ફાતિમા તેમની સાર-સંભાળ રાખે છે. \n\nપોલીસનું માનવું છે કે શ્રીલંકામાં ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદી નેટવર્કનો 'પ્રથમ શિકાર' તસ્લીમ બન્યા હતા.\n\nઆ જ સંગઠને એપ્રિલ માસમાં ઇસ્ટરના રવિવારે શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલા કર્યા હતા, જેમાં 200થી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2012 Delhi gang rape : જાણો કોણ હતા નિર્ભયાના દોષી, પીડિત પરિવારે ચુકાદાને આવકાર્યો\\nસારાંશ: ગુરૂવારે મોડી રાત અને શુક્રવારે વહેલી સવારના કાયદાકીય જંગમાં પરાજય બાદ નિર્ભયા ગૅંગરેપ કેસના ચારેય ગુનેગારોને સવારે 5.30 કલાકે ફાંસી આપી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્ભયા ગૅંગરેપ કેસના ચારેય ગુનેગરોની તસવીર\n\nનિર્ભયાનાં માતાએ આ ચુકાદાને આવકાર્યો છે અને તેમણે કહ્યું કે મોડે-મોડે મને ન્યાય મળ્યો તે બદલ હું ન્યાયતંત્ર, તમામ સરકારો તથા રાષ્ટ્રપતિનો આભાર માનું છું. \n\nમોડી રાત્રે અલગ-અલગ કાયદાકીય દલીલોને આગળ કરીને ચારેય ગુનેગારોએ પહેલાં દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને તેમને સાંભળવામાાં આવ્યા હતા, પરંતુ તેઓ કાયદાકીય જંગ હારી ગયા. \n\nશુક્રવારે એ ઘટનાને સાત વર્ષથી વધુ સમય બાદ બાકીના ચાર દોષીઓને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવાની તજવીજ હાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2012 Delhi gang rape : નિર્ભયાની જેમ આ રેપ કેસમાં પણ આખા દેશે રંગા-બિલ્લાને ફાંસીની રાહ જોઈ હતી\\nસારાંશ: 31 જાન્યુઆરી 1982ના રોજ તિહાર જેલમાં બે ખૂનખાર હત્યારા રંગા અને બિલ્લાને ફાંસીએ લટકાવી દેવાની તૈયારીઓ થઈ ચૂકી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સવારે પાંચ વાગ્યે બંને ઉઠ્યા ત્યારે બંનેને ચાના કપ આપવામાં આવ્યા. \n\nતેમને છેલ્લી વાર પૂછવામાં આવ્યું કે 'શું તેઓ મૅજિસ્ટ્રેટ સામે પોતાની આખરી વસિયત લખાવવા માગે છે?'\n\nબંનેએ 'ના' કહી તે પછી બંનેના હાથમાં કડી અને પગમાં બેડી બાંધી દેવામાં આવી. \n\nબ્લૅક વૉરન્ટમાં અપાયેલા સમયની દસ મિનિટ પહેલાં તેમને ફાંસીનો ફંદો લગાવેલો હતો તે પ્લૅટફૉર્મ તરફ આગળ વધવા માટે જણાવાયું. \n\n'બ્લૅક વૉરન્ટઃ કન્ફેશન્સ ઑફ તિહાર જેલર' પુસ્તકના લેખક સુનિલ ગુપ્તા કહે છે: \n\n\"રંગા બહુ મજાકીયો માણસ હતો. તે પાંચ ફૂટ દસ ઇંચનો હતો.\"\n\n\"હંમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2012 Delhi gang rape: નિર્ભયાકાંડમાં ફાંસીએ યાદ કરાવ્યો ગુજરાતની દીકરીનો કેસ\\nસારાંશ: શુક્રવારે 2012ના નિર્ભયા ગૅંગરેપ કેસના ચાર ગુનેગારોને એકસાથે ફાંસી આપી દેવામાં આવી હતી. પીડિતના પરિવાર સહિત અનેક લોકો માટે તે આનંદની ક્ષણ હતી. કેટલાક સ્થળોએ મીઠાઈ વિતરણ કરીને તેની 'ઉજવણી' કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્ભયાના છમાંથી એક ગુનેગાર ઘટના સમયે સગીર હતો, પરંતુ તેણે જ સૌધી વધુ ક્રૂરતા આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. \n\nઆમ છતાં સગીર હોવાને કારણે તે ફાંસીની સજાથી બચી શક્યો હતો. તે ત્રણ વર્ષ બાદ છૂટી ગયો હતો. \n\nઆ સિવાય એકે ખટલા દરમિયાન જ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. \n\nહૈદરાબાદમાં વેટરનરી ડૉક્ટર, ઉત્તર પ્રદેશના ઉન્નાવ, ગુજરાતના સુરત, જમ્મુ અને કાશ્મીરના કઠુઆ; જ્યારે-જ્યારે દુષ્કર્મની જઘન્ય ઘટનાઓ બહાર આવી છે, ત્યારે દેશભરમાંથી માગ થઈ છે. \n\nદુષ્કર્મના કેસમાં ફાંસીની સજાએ કોલકતાના ધનંજય ચેટર્જીની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2014 પછી ગાઝામાં સૌથી ભયાનક હિંસા, 55 લોકો મૃત્યુ પામ્યા\\nસારાંશ: પેલેસ્ટાઇનના અધિકારીઓના કહેવા પ્રમાણે, ગાઝા સરહદ પર ઇઝરાયલની સેના સાથે અથડામણમાં 55 પેલેસ્ટાઇવાસીઓના મૃત્યુ થયા છે, જ્યારે 2700થી વધુ ઘાયલ થયા છે. 2014ના ગાઝા યુદ્ધ બાદ આ અત્યારસુધીની સૌથી મોટી હિંસક અથડામણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેરૂસલેમ ખાતે અમેરિકાની ઍમ્બેસીના ઉદ્ઘાટનથી પેલેસ્ટાઇવાસીઓ ઉશ્કેરાયા છે. \n\nશહેરના પૂર્વભાગ પર પેલેસ્ટાઇન પોતાનો દાવો કરે છે. \n\nવીડિયો લિન્ક દ્વારા કાર્યક્રમમાં હાજર મહેમાનોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું, \"ઇઝરાયલ સ્વાયત રાષ્ટ્ર છે અને તેને પોતાની રાજધાની નક્કી કરવાનો હક છે. આ સ્વાભાવિક અધિકારને \n\nમાન્યતા આપવામાં વર્ષો નીકળી ગયા.\"\n\nટ્રમ્પે ઉમેર્યું હતું કે અમેરિકા 'સર્વગ્રાહી શાંતિ સંધિ'ની હિમાયત કરે છે. \n\nપેલેસ્ટાઇનવાસીઓનું માનવું છે કે અહીં ઍમ્બેસી શરૂ કરીને અમેરિકાએ સમગ્ર શહેર પર ઇઝરાયલના પ્રભુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2015માં ઓવરટાઇમથી ત્રસ્ત મહિલા કર્મચારીએ આત્મહત્યા કરેલી\\nસારાંશ: જાપાનની ઍડ્વર્ટાઇઝિંગ કંપની ડેન્ટસુને તેના કર્મચારીઓને ઓવરટાઇમ કરાવવાના મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણાં જાપાનીઝ દર મહિને 80 કલાક ઓવર ટાઈમ કામ કરે છે.\n\nશુક્રવારે ટોકિયો કોર્ટે આ કંપનીને 500,000 યેન (આશરે 4,400 ડોલર)નો દંડ શ્રમ કાયદાના ભંગ બદલ ફટકાર્યો હતો.\n\nડેન્ટસુ કંપનીના પ્રિમાઇસીસમાં માત્સુરી તકાહાશી નામની મહિલાએ 2015માં આત્મહત્યા કરી હતી. ત્યારબાદ જાપાનિઝ વર્ક કલ્ચર ફરી ચર્ચામાં આવ્યું હતું. \n\nઓવરટાઇમના કારણે મૃત્યુની ઘટના લાંબા સમયથી જાપાનમાં જોવા મળે છે અને તેના માટે ખાસ શબ્દ 'કારોશી' વપરાય છે.\n\nજાપાનના અધિકારીઓને જાણ થઈ હતી કે આ મહિલાએ મૃત્યુ પહેલા એક મહિના દરમિયાન 100 કલાકનો ઓવરટાઇમ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2017 વિશેષ : વિજ્ઞાન-પર્યાવરણ ક્ષેત્રે બીબીસીના ખાસ અહેવાલ\\nસારાંશ: પશ્ચિમ આફ્રિકામાં વન્ય પ્રાણીઓની તસ્કરીથી લઈને ભવિષ્યમાં ઇન્ટરનેટ કેવું હશે તે અંગેના આ અહેવાલ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2017માં બીબીસી દ્વારા પ્રકાશિત વિજ્ઞાન અને પર્યાવરણ અંગેના આ શ્રેષ્ઠ અહેવાલ છે.\n\nઅહેવાલો એવા છે કે વાચકોએ લાંબો સમય ફાળવીને પણ તેનું ખાસ વાંચન કર્યું છે.\n\nચિંપાજીના બચ્ચાઓનો ગેરકાનૂની વેપાર \n\nલેખક - ડેવિડ શુકમેન અને સેમ પિરેંટી\n\nજુનિયર નામનું 'બેબી ચિંપાજી'\n\nચિંપાજીના બચ્ચાઓના ગેરકાનૂની વેપારના ખુફિયા નેટવર્ક જાણવા તપાસવા બીબીસીના ડેવિડ શુકમેન અને સેમ પિરેંટીએ એક વર્ષ સુધી 'ઇન્વેસ્ટિગેશન' કર્યું.\n\nનેટવર્કનું પગેરું મેળવતા મેળવતા પશ્ચિમ આફ્રિકામાં વન્ય પ્રાણીઓની તસ્કરીના હબ સુધી પહોંચી ગયા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2018ની એ ઘટનાઓ જેના પર હતી સમગ્ર વિશ્વની નજર\\nસારાંશ: તમે 2018ના આ વર્ષથી થાકી ગયા છો કે પછી 2019ની તરો-તાજા યાદોને આવકારવા તૈયાર છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યારે 2018ના વર્ષમાં બનેલી મુખ્ય ઘટનાઓ જોવાની રહે જેણે આખા વર્ષ દરમિયાન આપણું ધ્યાન ખેંચ્યું.\n\nબ્રિટનના શાહી લગ્નથી લઈને પરમાણુ શક્તિ ધરાવતા દેશોના મિલાપ સુધી.\n\nએવી કઈ-કઈ ઘટનાઓ બની જેણે 2018માં પ્રભુત્વ જમાવ્યું.\n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2018માં જન્મ લેનારા બાળકો કહેશે, પાપા કહેતે થે...\\nસારાંશ: સમયની સાથે દુનિયામાં દરેક વસ્તુ બદલાઈ રહી છે. પહેલાં મહાન શોધોને શોધાતા દાયકાઓ લાગી જતા. હવે એવું રહ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે ઝડપથી ટૅકનોલોજિ આગળ વધી રહી છે જે જોતાં લાગે છે કે એક જ પેઢીમાં પણ લોકોનો અનુભવ અલગઅલગ હશે.\n\nત્યારે વાત કરીએ કે 2018માં એવા ક્યા બદલાવ આવશે કે 2018માં જન્મનારાં બાળકો કહી શક્શે કે 'પાપા કહેતે થે...'\n\n\"પપ્પા એવું કહેતા કે તેમની ભાષા જ ન સમજાઈ\"\n\nવર્ષ 1979માં પોતાના પુસ્તક 'ગૈલેક્ટિક ટ્રાવેલર્સ ગાઈડ'માં ડગલસ એડમે લખ્યું હતું કે નાનકડી પીળા રંગની જળો જેવી દેખાતી 'બેબલ માછલી' બ્રહ્માંડની સૌથી અદ્વિતિય વસ્તુઓમાંની એક હતી.\n\nઆવી એક માછલી તમે તમારા કાનમાં નાખો અને પછી તમને કોઈપણ ભાષા તરત જ સમજાઈ જાય."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2019ની ચૂંટણીને કેમ પડકારજનક માને છે ફેસબુક, ગૂગલ અને ટ્વિટર\\nસારાંશ: બીબીસી દ્વારા દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમ #BeyondFakeNewsમાં ફેસબુક, ગૂગલ તથા ટ્વીટરના પ્રતિનિધિઓએ સ્વીકાર્યું કે ભારતમાં ફેક ન્યૂઝની ગંભીર સમસ્યા છે, જે આગામી ચૂંટણી દરમિયાન વકરી શકે છે અને તેને પહોંચી વળવા માટે તેઓ કટિબદ્ધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી) દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ફેસબુકના મનીષ ખંડૂરી, ગૂગલના ઈરીન જે લ્યૂ તથા ટ્વિટરના વિજયા ગાડ્ડેએ ભાગ લીધો હતો અને ફેક ન્યૂઝને અટકાવવામાં ઊભી થતી ટેકનિકલ સમસ્યાઓની ચર્ચા કરી હતી. \n\nફેસબુકના ખંડૂરીએ કહ્યું, \"તે (ફેક ન્ચૂઝ)એ પ્લેટફોર્મના અસ્તિત્વ માટે જ જોખમરૂપ થશે અને તેને ગંભીરતાથી લઈએ છીએ. સોશિયલ મીડિયા તરીકે અમે સંવાદની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે ખોટી માહિતી તેને અસર કરે છે.\n\n\"અમે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માગીએ છીએ અને ફે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2019ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સવર્ણો મત કોને આપવાનો નિર્ણય કઈ રીતે લેશે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ અજીત સિંઘના રાષ્ટ્રીય લોક દળ સાથે ગઠબંધન કરવા તરફ પગલું ભરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળનું ગઠબંધન થાય તો રાજકારણમાં ઘણા ફેરફાર થઈ શકે છે\n\nઆ ગઠબંધનથી લોકોનું ધ્યાન એ તરફ જઈ રહ્યું છે કે શું તેનાથી સમાજમાં પછાત જાતિ, દલિત અને મુસ્લિમોનું પણ ગઠબંધન થઈ જશે?\n\nહવે જો આ પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થઈ જાય છે, તો તેનાથી ભાજપને શું અસર થશે? \n\nભાજપ મોટાભાગે જીત માટે સવર્ણોના મત પર નિર્ભર રહે છે. \n\nરાજકારણમાં નવા બદલાવથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે દલિત મત, યાદવ મત, મુસ્લિમ મત અને જાટ મત 2019ની ચૂંટણીમાં કેટલા મહત્ત્વપૂર્ણ બની શકે છે. \n\nતમે આ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2019ની સંસદીય ચૂંટણીમાં પણ એનડીએ અખંડ હશે?\\nસારાંશ: આ વાત છે 20, મે 2014ની અને સ્થળ હતું સંસદનો સેન્ટ્રલ હૉલ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nએ વખત નવનિર્વાચિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં જીત બદલ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સહયોગી પક્ષોનો ખાસ આભાર માન્યો હતો. \n\nગત સંસદીય ચૂંટણીમાં બીજેપીએ એકલે હાથે બહુમતિ મેળવી લીધી હતી. બહુમતિ માટે જરૂરી 272થી બેઠકો કરતાં દસ બેઠકો વધારે જીતી હતી.\n\nનેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(એનડીએ)ના બે ડઝનથી વધારે સાથી પક્ષો પૈકીના 22 પક્ષોએ સાથે મળીને લોકસભાની કુલ 54 બેઠકો જીતી હતી.\n\nબીજેપીના 282 સંસદસભ્યો અને સાથી પક્ષોની 54 બેઠકોના સરવાળા સાથે એનડીએનો આંકડો 335 પર પહોંચ્યો હતો.\n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2019માં મોદી-શાહની હારની ભવિષ્યવાણી અત્યારે કેટલી યોગ્ય?\\nસારાંશ: વિધાનસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ હજુ થોડા સમય સુધી ચાલુ રહેશે પરંતુ અત્યાર સુધી જેટલી જાણકારી સામે આવી છે, તેના આધારે જ આ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે ખતરાની ઘંટડી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોટી જીત બાદ બિહાર, દિલ્હીથી માંડીને પંજાબ સુધી ભાજપે ઘણી નાની મોટી હારનો સામનો કરવો પડ્યો છે. \n\nતેમાં આ ઝટકો ખૂબ મોટો છે. 'કૉંગ્રેસ મુક્ત ભારત'નું સૂત્ર આપનારી પાર્ટી પાસેથી કૉંગ્રેસે ત્રણ રાજ્યો છીનવી લીધાં છે. \n\nજોકે, આ પરિણામોના આધારે 2019 માટે કોઈ નિષ્કર્ષ કાઢવો એ થોડી ઉતાવળ હશે. આવું માનવાનાં ઘણાં કારણો છે. \n\nસૌથી પહેલી વાત તો એ છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં હજુ આશરે ચાર મહિના બાકી છે. \n\nઅત્યારે જે ગરમાગરમી જોવા મળી રહી છે તે લોકસભા ચૂંટણી સુધી ચાલશે. \n\nવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2020 : એ પાંચ આંદોલનો જેનાથી નરેન્દ્ર મોદી સરકારની ચિંતા વધી ગઈ\\nસારાંશ: 2020નું વર્ષ પૂરું થયું અને 2021નું વર્ષ શરૂ થયું એ વખતે દિલ્હીની સરહદે કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનાં વિરોધપ્રદર્શન યથાવત્ હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલને કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની ચિંતા વધારી દીધી છે અને હજી સુધી ઉકેલાઈ નથી.\n\nવિરોધ કરી રહેલાં 40થી વધુ ખેડૂતસંગઠનોએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી ત્રણેય કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.\n\n2020નું વર્ષ વીતી ગયું છે અને એ એક વર્ષ દરમિયાન ઘણાં એવાં આંદોલનો થયાં, જેનાથી મોદી સરકારની ચિંતા વધી ગઈ હતી.\n\nઆ વિરોધપ્રદર્શનોમાં દરેક વર્ગના લોકોએ ભાગ લીધો હતો. વિરોધપ્રદર્શનના કારણે સરકાર પણ ભીંસમાં મુકાઈ હતી અને વડા પ્રધાન સહિતના નેતાઓએ સમજાવટ માટે સામે આવવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2020 : નરેશ કનોડિયા સહિતના એ જાણીતા ચહેરા, જેમણે દુનિયામાંથી વિદાય લીધી\\nસારાંશ: વર્ષ 2020 પૂરું થવા જઈ રહ્યું છે. વિશ્વમાં આ વર્ષ ઐતિહાસિક ઘટનાઓ માટે યાદ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેશ કનોડિયા-મહેશ કનોડિયા\n\nએક વાઇરસને કારણે શરૂ થયેલી કોરોના મહામારીને કારણે આખી દુનિયામાં લાખો લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nકોરોના વાઇરસની મહામારી સામે હાલમાં પણ ભારત સહિત આખી દુનિયા લડી રહી છે તો આ જ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર આ દુનિયાને અલવિદા કહી દીધી છે. \n\nઆ જાણીતા ચહેરોમાં ઇરફાન ખાન, સુશાંતસિંહ રાજપૂત, ઋષિ કપૂર, નરેશ કનોડિયા, મહેશ કનોડિયા વગેરેનો સમાવેશ થાય છે.\n\nનરેશ કનોડિયા-મહેશ કનોડિયા\n\nગુજરાતી ફિલ્મજગતના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું 27 ઑક્ટોબર, 2020માં નિધન થયું હતું.\n\nનરેશ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2020-21ના અંદાજપત્ર પાસેથી શું આશા-અપેક્ષાઓ રહેશે?\\nસારાંશ: શનિવારે કેન્દ્રીય અંદાજપત્ર જાહેર થશે. આમ તો હવે બજેટનો ઝાઝું મહત્ત્વ રહ્યું નથી સિવાય કે સીધા અને આડકતરા કરવેરા. આમ છતાંય બજેટ આવે તેની આતુરતાથી રાહ જોવાતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં સતત ઘટતો જતો જીડીપી વૃદ્ધિદર, બજારમાં પ્રવર્તી રહેલી માગની મંદી, બેરોજગારીનો છેલ્લાં 45 વરસમાં 7.5 ટકા જેટલો ઊંચામાં ઊંચો દર, એમાં શહેરી બેરોજગારી 9 ટકા અને ગ્રામ્ય બેરોજગારી 6.3 ટકા, મોંઘવારીનો દર છેલ્લાં 15 વરસમાં 4.62 ટકા થઈ ઉચ્ચત્તમ સપાટીએ અને તેમાં પણ ખાધાખોરાકીની ચીજવસ્તુઓમાં લગભગ બે આંકડાનો ફુગાવો, બૅન્કોના નૉન-પર્ફૉર્મિંગ ઍસેટ્સ 7.9 લાખ કરોડ, NBFCને પુનર્જીવિત કરવા માટેનો પ્રશ્ન, શિક્ષણ અને પર્યાવરણની કથળતી જતી સ્થિતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.\n\nકરંટ એકાઉન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2020માં તમારી નજર દુનિયાની આ ઘટનાઓ પર રહેશે\\nસારાંશ: નવું વર્ષ અને નવો દાયકો પહેલી જાન્યુઆરી 2020થી શરૂ થઈ રહ્યો છે. એ સંબંધે અલગ-અલગ ભવિષ્યવાણી પણ થઈ રહી છે, પરંતુ ભવિષ્યમાં કઈ બાબતો સમાચારોમાં મોખરે ચમકતી રહેશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગામી વર્ષમાં જે લોકો અને કાર્યક્રમો ચર્ચાના કેન્દ્રમાં રહેશે તેની યાદી અમે અહીં બનાવી છે.\n\nઅમેરિકામાં વધુ એક ચૂંટણી\n\n2020ની ચૂંટણીમાં રિપબ્લિકન નેતા મિચ મેકોનલની બેઠક પણ દાવ પર હશે\n\nઅમેરિકાના પ્રમુખપદ બાબતે અત્યારથી અનુમાન કરવાનું બહુ વહેલું ગણાશે. \n\nવાઈટ હાઉસમાં હાલ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર છે. તેમની સામે અત્યારે મહાઅભિયોગની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ ડેમૉક્રેટિક પાર્ટીએ અમેરિકાના પ્રમુખપદ માટેના તેના ઉમેદવારની પસંદગી કરી નથી. \n\nએક વાત નક્કી છે કે સેનેટની રેસ મહત્ત્વપૂર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2021 મોબાઇલ ઍપ : એ લોન જેને ભરવામાં લોકો જિંદગી ગુમાવી રહ્યા છે\\nસારાંશ: પળવારમાં કરજ વહેંચનારી ઍપ્સ બિલાડીના ટોપની જેમ વિકસી રહી છે, પણ કેટલીકને બાદ કરતાં અન્યની ગતિવિધિઓ ઘણી ખતરનાક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહૈદરાબાદનાં વી કવિતાએ કોરોના મહામારીના સમયમાં એક ઍપના માધ્યમથી લોન લીધી હતી. જે તે સમયસર ચૂકવી ન શક્યાં.\n\nઆ ઍૅપના કર્મચારીઓએ તેમને લોન ચૂકવવા માટે અંતિમ તારીખના દિવસે સવારે સાત વાગ્યે ફોન કર્યો. જોકે તેઓ અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી ફોન ચેક ન કરી શક્યાં.\n\nપછીનો કૉલ કવિતાના નાના ભાઈનાં પત્નીનાં સંબંધીને ગયો. જોકે હજુ સુધી કવિતાએ પણ તેમના ભાઈ સાથે કોઈ વાતચીત કરી નહોતી.\n\nજ્યારે ઍપના કર્મચારીએ તેમને પૂછ્યું કે શું તમે કવિતાને ઓળખો છો, ત્યારે તેઓએ કહ્યું કે હાં, 'એ તેમનાં સંબંધી છે.'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક વાતાવરણમાં કેવા ફેરફાર થશે?\\nસારાંશ: વિજ્ઞાનીઓ કહે છે કે ગ્લૉબલ વૉર્મિંગને કારણે પૃથ્વી પર વિનાશક અસરો થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવીય પ્રવૃત્તિઓને કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું છે અને તેના કારણે તાપમાન વધ્યું છે. \n\nઊંચું તાપમાન અને ધ્રુવ પ્રદેશોમાં ઓગળતો બરફ તેની સંભવિત અસરો છે. \n\nપૃથ્વીના આવા બદલાતા વાતાવરણ વિશે આપણે કેટલું જાણીએ છીએ?\n\nઆબોહવા પરિવર્તન શું છે?\n\nપૃથ્વીનું સરેરાશ તાપમાન 15 સેલ્સિયલ ડિગ્રી છે, જે ભૂતકાળમાં ઘણું જુદું હતું. \n\nઆબોહવામાં કુદરતી રીતે પરિવર્તન આવતું રહે છે, પણ વિજ્ઞાનીઓ કહે છે કે અગાઉ કરતાં હવે પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. \n\nગ્રીનહાઉસની અસરને કારણે આવું થઈ રહ્યું છે. ગ્રીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 21મી સદીના પુરુષો અને મહિલાઓમાં સાક્ષરતાનો તફાવત કેટલો?\\nસારાંશ: છોકરાઓની સરખામણીએ છોકરીઓ સ્કૂલે ઓછી જાય છે. જેથી સમસ્યા શરૂ થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1.5 કરોડ કન્યાઓ ક્યારેય સ્કૂલનાં વર્ગમાં પગ મૂકતી નથી. તેમાંથી નવ મિલિયન છોકરીઓ, ઉપ-સહારા આફ્રિકામાં રહે છે.\n\nછોકરીઓ ઘણા કારણોથી સ્કૂલ છોડે છે, જેમ કે-ગરીબી, નાની ઉંમરે લગ્ન અને પિરિયડ્સ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 21મી સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ કેવું હશે?\\nસારાંશ: એકવીસમી સદીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈની રાત્રે થવાનું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતીય સમયાનુસાર રાત્રે 10:44 કલાકે શરૂ થશે અને 04:58 કલાક સુધી રહેશે.\n\nઆ ગ્રહણ ભારત સહિત એશિયા, યુરોપ, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડમાં દેખાશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 21મી સદીમાં મહિલાઓના વિકાસમાં કઈ બાબતો અવરોધરૂપ છે\\nસારાંશ: એવી શું બાબતો છે કે જે 21મી સદીમાં મહિલાઓને તેની પૂર્ણ ક્ષમતાએ કામ કરવામાં અવરોધરૂપ બને છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૂચિમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો અને જણાવો કે કઈ રીતે તેને અન્યાયનો વિષય ગણી શકાય.\n\nમેકઅપ\n\n\"મેકઅપ વગર પુરુષ ઘરની બહાર જાય તો તેની ટીકા નથી થતી.\"\n\nબિનઆરામદાયક ફૅશન\n\n\"ખબર નહીં શા માટે લોકો તેને પહેરે છે. એ પીડાદાયક અને અવ્યવહારુ છે. તે શરીરને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.\"\n\nઘરનું રસોઈકામ\n\n\"મહિલાઓ જ રસોઈ કરે એ બાબતથી હું ત્રાસી ગઈ છું.\" - એમા\n\nઘરકામ\n\n\"સમાનતા ઘરથી શરૂ થાય છે. તો પુરુષો, ઊભા થઈ જાવ અને સફાઈકામ શરૂ કરી દો.\"\n\nબ્રા\n\n\"મારી ઉપર 'સુંદર' દેખાવાનું દબાણ ન કરો. એના વગર પણ હું સુંદર અને હોશિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 23 દેશોની સફર પર નીકળેલી ભારતીય યુવતીઓની કહાણી\\nસારાંશ: તુમ પંખ હો, તુમ આકાશ બનો, તુમ ઊડ ચલો \n\nતુમ કલ નહીં, તુમ આજ બનો, તુમ ઊડ ચલો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોહી પંડિત (ડાબે) અને કીથિયર મિસ્ક્વિટા (જમણે)\n\nબસ આ જ ગીત ગાતા ગાતા 23 વર્ષનાં કીથિયર મિસ્ક્વિટા અને 21 વર્ષનાં આરોહી પંડિત નીકળી પડ્યાં છે દુનિયાની સફરે. પંજાબના પટિયાલા એર બેસ પરથી આ બન્ને યુવતીઓએ રવિવારના રોજ પોતાની સફર શરૂ કરી.\n\nસામાન્ય રીતે લોકો જમીન પર રહીને આકાશની પરિકલ્પના કરતા હોય છે, પરંતુ આ બન્ને યુવતીઓ આકાશ પરથી ધરતીને સમજવાનો પ્રયાસ કરવા નીકળી છે અને તે પણ માત્ર 100 દિવસમાં.\n\nઆરોહી અને કીથિયર લાઇટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં આ સફર ખેડશે. આ દરમિયાન તેઓ ઘણી જગ્યાઓએ થોભશે જ્યાં ગ્રાઉન્ડ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 24 વખત ચૂંટણી હારનાર વ્યક્તિ જેમણે હજુ હાર નથી માની\\nસારાંશ: વિજય પ્રકાશ કોંડેકર હવે પુણેની એક જાણીતી વ્યક્તિ બની ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રકાશ કોંડેકર\n\n73 વર્ષના પ્રકાશ છેલ્લા બે મહિનાથી મહોલ્લામાં ફરી-ફરીને ચૂંટણી પ્રચાર અભિયાન માટે લોકોનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહ્યા છે. \n\nતેઓ કહે છે, \"લોકોને માત્ર એટલું જણાવવા માગુ છું કે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં માત્ર પાર્ટી પોલિટિક્સ જ રસ્તો નથી. મારો વિચાર દેશને મારા જેવા સ્વતંત્ર ઉમેદવાર આપવાનો છે. દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો આ એક માત્ર રસ્તો છે.\" \n\nપ્રકાશ કોંડેકર એક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ત્રીજા ચરણમાં 23 એપ્રિલના રોજ મતદાન થશે. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 25 વર્ષે આ રીતે થયા વિશ્વની 'કુબેર' ગણાતી વ્યક્તિના છૂટાછેડા\\nસારાંશ: અમૅઝન કંપનીના સીઈઓ જેફ બેજોસ અને તેમની પત્ની મૅકેન્ઝી બેજોસ એકબીજાને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. તેઓ 25 વર્ષના દાંપત્ય જીવન બાદ અલગ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેફ અને મૅકેન્ઝી\n\nઆ મામલે બન્નેએ ટ્વિટર પર એક સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યું છે.\n\nનિવેદનમાં લખ્યું છે,\"લાંબા સમય સુધી એકબીજા સાથે પ્રેમથી રહ્યા બાદ અને પછી કેટલોક સમય વિરહની અનુભૂતિ કર્યા પછી હવે અમે એકબીજાને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે. અમે બન્ને એક સારા મિત્ર બનીને રહીશું.\"\n\nતાજેતરમાં જ અમૅઝન કંપનીએ એક ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. અમૅઝન માઇક્રોસોફ્ટને પછડાટ આપી સૌથી વધુ મૂલ્ય ધરાવતી કંપની બની ગઈ હતી.\n\n54 વર્ષના જેફે 25 વર્ષ પહેલાં અમૅઝન કંપનીની શરૂઆત કરી હતી. બ્લૂમબર્ગની સૌથી ધનવાન લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 25થી વધુ ચૅમ્પિયનશિપ જીતનારાં મહિલાની કહાણી\\nસારાંશ: સફળતાને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી એવા પ્રકાશી તોમરે આ વાત સાબિત કરી બતાવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રકાશી તોમર વિશ્વનાં સૌથી મોટી ઉંમરના નિશાનેબાજોમાંથી એક છે.\n\nતેમના જીવન પર હાલમાં જ બોલીવૂડ ફિલ્મ પણ બની છે.\n\nવર્ષ 2000માં કારકિર્દીની શરૂઆત કરનારાં પ્રકાશી તોમરે 25થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ચૅમ્પિયનશિપ જીતી છે.\n\nબી.બી.સી. ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર કાર્યક્રમ દરમિયાન બી.બી.સી. સંવાદદાતા સૂર્યાંશી પાંડેએ તેમની સાથે વાતચીત કરી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 26 જાન્યુઆરીની ખેડૂતોની ટ્રૅક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટે સરકારને શું કહ્યું?\\nસારાંશ: ખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બૅન્ચે સુનાવણી હાથ ધરી હતી. આ બૅન્ચની આગેવાની મુખ્ય ન્યાયાધીશ અરવિંદ બોબડે કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતોએ 26 જાન્યુઆરીના રોજ ટ્રૅક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. આ અંગે દિલ્હી પોલીસે આ રેલીને અટકાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. \n\nસુપ્રીમ કોર્ટ દિલ્હી પોલીસની આ અરજી પર સુનાવણી કરી.\n\nમુખ્ય ન્યાયાધીશ બોબડેએ કહ્યું કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશનો મુદ્દો કાયદો અને વ્યવસ્થાનો છે જેને જાળવવું પોલીસનું કામ છે.\n\nન્યાયાધીશ બોબડેએ ઉમેર્યું કે સત્તા આ વિશે કંઈ નથી વિચારી રહી તો કોર્ટે આ મુદ્દો હાથમાં લેવો પડશે.\n\nઉપરાંત તેમણે કહ્યું કે કોને પ્રવેશ મળવો જોઈએ અને કોને નહીં તે મુદ્દે પોલીસે નિર્ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 26\/11 મુંબઈ હુમલો : 'લોકો મને કસાબની દીકરી કહીને બોલાવતાં'\\nસારાંશ: 19 વર્ષની દેવિકા રોટાવન અન્ય કિશોરીઓની જેમ જ ચંચળ છે, પરંતુ તેના હાસ્ય પાછળ એક દર્દભરી કહાણી પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેવિકા રોટાવન 26\/11 હુમલાની સૌથી નાની વયનાં સાક્ષી છે\n\n26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં દેવિકાનાં પગમાં ગોળી વાગી હતી. દેવિકા કહે છે કે તે જખમ આજે પણ દેખાય છે અને તેને અનુભવી પણ શકે છે. \n\nદેવિકા કહે છે, \"મને આજે પણ તે દિવસ યાદ છે અને આ ઘટના હું ક્યારેય નહીં ભૂલું. ભૂલીશ તો એનો મતલબ થશે કે મેં આતંકવાદીઓને માફ કરી દીધા. હું તેમને ક્યારેય માફ કરવા નથી માંગતી.\"\n\nદસ વર્ષ પહેલાં દસ હુમલાખોરો સમુદ્રના માર્ગે મુંબઈ પહોચ્યા હતા. મુંબઈમાં બે ફાઇવસ્ટાર હોટેલ, નરિમાન હાઉસ, સીએસટી (છત્રપતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 26\/11 મુંબઈ હુમલો : કઈ રીતે લેવાઈ હતી કસાબની આ તસવીર?\\nસારાંશ: વર્ષ 2008માં મુંબઈમાં ચરમપંથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 166 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલામાં 60 કલાક સુધી અથડામણ ચાલી હતી. હુમલાની એક તસવીર ખૂબ જ જાણીતી થઈ હતી.\n\nહાથમાં રાઇફલ પકડેલી કસાબની એ તસવીર મુંબઈના ફોટોગ્રાફર સૅબેસ્ટીયન ડી'સૂઝાએ ક્લિક કરી હતી. \n\nકસાબની આ તસવીર ઉપરાંત ડી'સૂઝા ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનો દરમિયાન ક્લિક કરેલી ગુજરાતની એક તસવીર માટે પણ જાણીતા થયા છે.\n\nઆજે મુંબઈ હુમલાને 12 વર્ષ થઈ રહ્યાં છે ત્યારે, સૅબેસ્ટીયનને કેવી રીતે મળી હતી કસાબની એ તસવીર એ જાણવું રસપ્રદ રહેશે.\n\n'કંટાળાજનક દિવસ હતો'\n\nમુંબઈ હુમલાની અને ગુજરાતના રમખાણોની ચર્ચિત તસવીર ક્લિક કરનાર સૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 26\/11 હુમલાના દસ વર્ષ બાદ શું કહે છે ભારતીય નેવી ચીફ?\\nસારાંશ: ભારતની આર્થિક રાજધાની મુંબઈ પર 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આવતા અઠવાડીયે આ હુમલાને દસ વર્ષ પૂરા થશે. મોડી રાત્રે થયેલા આ હુમલામાં 195થી વધુ લોકોનાં મોત થયાં હતાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલાખોરોએ હોટલ તાજ સહિતના અન્ય સ્થળોએ હુમલો કર્યો હતો. 10 હુમલાખોરોમાંથી 9 ને ઠાર મરાયા હતા અને અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેને ફાંસીની સજા કરવામાં આવી હતી. \n\nઆ હુમલા પછી દરિયાઈ સુરક્ષાને લઈને કેવા પ્રશ્નો ઉઠ્યા હતા. ત્યારે હાલ આવા હુમલાને ખાળવા માટે ભારતીય નૌકાદળ હાલ કેટલું સજ્જ છે, તે જાણવા બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે ભારતીય નૌકાદળના વડા સુનિલ લાંબા સાથે વાતચીત કરી.\n\nસુનિલ લાંબાએ જણાવ્યું, \"દરિયાઈ સુરક્ષાને લઈને છેલ્લા દસ વર્ષોમાં અમે ખૂબ જ તૈયાર થયા છે. આ સમયગાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 27 ટકા અનામત આપવાની બી.પી.મંડલની ભલામણ, જેના કારણે ભારતની રાજનીતિ બદલાઈ\\nસારાંશ: વર્ષ 1990માં કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર હતી. તેમની સરકારે દ્વિતીય પછાત વર્ગ પંચની એક ભલામણને અમલમાં મૂકી હતી. આ દ્વિતીય પછાત વર્ગ પંચને સામાન્ય રીતે મંડલ પંચ તરીકે ઓળખામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ભલામણ હતી 'અધર બૅકવર્ડ ક્લાસ'(ઓબીસી)ના ઉમેદવારોને તમામ સરકારી નોકરીઓમાં 27 ટકા અનામત આપવાની.\n\nઆ નિર્ણયના કારણે ભારતની અને ખાસ કરીને ઉત્તર ભારતની રાજનીતિ તદ્દન બદલાઈ ગઈ. આ પંચના અધ્યક્ષ હતા બિંદેશ્વરી પ્રસાદ મંડલ એટલે કે બી. પી. મંડલ.\n\n2018નું વર્ષ બી. પી. મંડલની જન્મશતાબ્દીનું વર્ષ છે. મંડલનો જન્મ 25 ઑગસ્ટ, 1918માં બનારસમાં થયો હતો.\n\nબી. પી. મંડલ ધારાસભ્ય, સાંસદ, પ્રધાન અને બિહારના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા.\n\nઓબીસીના આઇકન ગણાતા બી. પી. મંડલ\n\nજોકે, ઇતિહાસમાં તેમને નાયક તરીકે અને ખાસ કરીને ઓબીસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 29 અબજના ખર્ચે બનનારા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'થી ગુજરાતને કેટલો ફાયદો?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ નિમિત્તે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું અનાવરણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંદાજીત 29 અબજના ખર્ચે બનનારી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મધ્ય ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવી દેશે એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે. \n\nતાજેતરમાં જ મોદીએ કહ્યું હતું, ''આ સિમાચિહ્નરૂપ સ્મારકની મુલાકાતે રોજ લાખો લોકો આવશે અને હજારો લોકોને રોજગારી મળશે.''\n\nબીજી તરફ 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની આસપાસનાં ગામડાંમાં આદિવાસીઓ ખેડૂતો પ્રતિમા પાછળ અબજો ખર્ચવાનો વિરોધ કરી રહ્યાં છે.\n\nત્યારે પ્રશ્ન ઊઠે છે કે મોદી જે રીતે દાવો કરી રહ્યા છે એ રીતે શું ખરેખર 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'થી ગુજરાતને ફાયદો થશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2G કૌભાંડમાં કોણ કોણ હતું આરોપી?\\nસારાંશ: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ મામલે તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2G સ્પેક્ટ્રમ ફાળવણી મામલે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે\n\n2G કૌભાંડ મામલે જે 14 લોકો અને ત્રણ કંપનીઓ પર આરોપ લાગ્યો હતો તેમને દોષમુક્ત જાહેર કરી દેવાયાં છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ લોકો વિરૂદ્ધ ધારા 409 અંતર્ગત આપરાધિક વિશ્વાસઘાત અને ધારા 120બી અંતર્ગત આપરાધિક ષડયંત્રના આરોપ લગાવાયા હતા, પરંતુ કોર્ટને કોઈ પુરાવા નથી મળ્યા.\n\nકોની કોની હતી સંડોવણી?\n\n2011માં ધરપકડ બાદ એ.રાજાએ 15 મહિના સુધી જેલવાસ ભોગવ્યો હતો\n\nએ. રાજા : પૂર્વ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અને દ્રમુક નેત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 2જી ઑક્ટોબરે નિવૃત થનાર CJI દીપક મિશ્રા સામે છે આ મહત્ત્વપૂર્ણ કેસ\\nસારાંશ: ચીફ જસ્ટિસ દીપક મિશ્રા બીજી ઑક્ટોબરે નિવૃત થશે. તેમના કાર્યકાળમાં લગભગ 20 દિવસ બાકી છે અને તેમના સામે દેશની દશા અને દિશા બદલવાની ક્ષમતા ધરાવતા કેસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ દીપક મિશ્રા\n\nઓછામાં ઓછા દસ કેસ એવા છે જેના પર સુપ્રીમ કોર્ટ તરફથી નિર્દેશ અથવા તો ચુકાદો આવનાર છે.\n\nજેમાં રાજકીય રીતે સંવેદનશીલ મનાતા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસનો સમાવેશ થાય છે.\n\nઆ ઉપરાંત ચીફ જસ્ટિસની અધ્યક્ષતા વાળી બૅંચ સામે આધાર કાર્ડનું ભવિષ્ય પણ નક્કી થશે\n\nબીજી ઑક્ટોબરે નિવૃત્ત થનારા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાની ખંડપીઠે કેટલાક મહત્ત્વના કેસમાં ચુકાદાઓ સુરક્ષિત રાખ્યાં છે.\n\nએવું અનુમાન છે કે તેમાથી કેટલાક કેસના ચુકાદા આવી શકે છે.\n\nપ્રમુખ કેસ\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઆધાર: અનેક અર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 30 વર્ષ જૂનું 200 રૂપિયાનું દેવું આખરે યાદ રાખી ચૂકતે કર્યું, દેણદાર હોય તો આવા!\\nસારાંશ: માત્ર ભારતના નહીં પણ દુનિયાભરના ખેડૂતો માટે એવું કહેવાય છે કે તેમની સંસ્કૃતિ તેમની માટીમાંથી પેદા થયેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિચર્ડ ન્યગકા ટોંગી સાથે કાશીનાથ ગવલી\n\n75 વર્ષનાં કાશીનાથ માર્તંડરાવ ગવલી મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વાનખેડેનગરમાં રહે છે. ભોંયતળિયે તેમની કરિયાણાની દુકાન છે. ઉપર ચાર માળનું મકાન છે, તેમાં તેમનો પરિવાર રહે છે. \n\nરવિવારે સાંજે સાતેક વાગ્યે કાશીનાથ ઘરે પહોંચ્યા અને થોડી વાર આરામ કર્યો. લગભગ સાડા સાત વાગ્યે તેઓ જમવા બેઠા. \n\nહવે ઉંમર થઈ છે એટલે તેઓ સાંજે વહેલા જમી લે છે. તેઓ જમવા બેઠા ત્યારે પુત્ર નંદકુમારે ફોન કર્યો કે તેમને મળવા માટે કોઈ આવ્યું છે.\n\nફોન પર વાત સાંભળીને કાશીનાથે વિચાર્યું કે ઠી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 370 હઠાવાયા બાદ લેહના રહેવાસીઓનું શું માનવું છે?\\nસારાંશ: \"અહીં ઉજવણી ચાલી રહી હતી, લોકો નાચી રહ્યા હતા અને કાશ્મીરમાં મારા ઘરે બધું જ બંધ પડ્યું હતું. મારાં માતાપિતા અંગે કોઈ સમાચાર નહોતા મળી રહ્યા. તમે જ કહો, હું આ ઉજવણીનો ભાગ કેવી રીતે બનું?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેહની એક દુકાનમાં કામ કરતા એક કાશ્મીરી યુવાને આ વાત કહી અને પછી આસ-પાસ એ રીતે જોયું કે કોઈ તેમની વાતચીત સાંભળી ન લે. \n\nલેહની મુખ્ય બજારમાં રસ્તાની બન્ને તરફ ઓછામાં ઓછી 70% દુકાનો કાશ્મીરીઓની છે. તેમાંથી એકાદ દુકાન તેમણે ખરીદી છે. બાકી દુકાનો બૌદ્ધ માલિકો પાસેથી ભાડે લીધી છે. \n\nઘણા કાશ્મીરી યુવાનો અહીં બૌદ્ધ માલિકોની દુકાનોમાં પણ કામ કરે છે. \n\nલદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ અહીંના કાશ્મીરી દુકાનદારો અને કામદારો માટે એક વિચિત્ર ભાવનાત્મક સમસ્યા સર્જાઈ છે.\n\nલેહના લોકોની માગ\n\nજેઓ સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 377 નાબૂદીનાં બે વર્ષ : ગુજરાતનાં સમલૈંગિકોની જિંદગી કેટલી બદલાઈ?\\nસારાંશ: 6 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે ભારતમાં સમલૈંગિક સંબંધોને માન્યતા આપતો ચુકાદો આપ્યો. દેશની અનેક મીડિયા સંસ્થાઓ અને નિષ્ણાતોએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ચુકાદા અન્વયે કાયદાની દૃષ્ટિએ LGBT એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ તથા ટ્રાન્સજેન્ડર સમુદાય પણ મૂળભૂત અધિકારો ધરાવે છે, તેવું પ્રસ્થાપિત થયું.\n\nચુકાદાને આવકારતાં LGBT સમુદાયના લોકોએ જણાવ્યું હતું કે હવે અમે આઝાદ દેશના આઝાદ નાગરિક બન્યા છીએ અને અમને ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર મળ્યો છે.\n\nચુકાદા પર પ્રતિક્રિયા આપતાં LGBT સમુદાયના અધિકારો માટે લડત આપી રહેલા કર્મશીલોએ કહ્યું હતું કે હવે અમે સમાનતા માગી શકીશું અને કોની સાથે રહેવું તે નિર્ણય લેવાની પણ અમને આઝાદી હશે.\n\nઆ ચુકાદાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 4200 ગ્રેડ-પે : ગુજરાત સરકારે શિક્ષકોના ગ્રેડ-પેનો પરિપત્ર રદ કર્યો\\nસારાંશ: ગુજરાતના શિક્ષકોએ સોશિયલ મીડિયા પર કરેલા વિરોધ પછી સરકારે ગ્રેડ-પેનો 25 જૂનનો પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nશિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે શિક્ષકોની લાગણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે. \n\nગુજરાતમાં કોરોના વાઇરસના કપરા કાળ વચ્ચે શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક આંદોલન ઉપાડ્યું હતું.\n\nશિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે ફેસબુક, ટ્વિટર વગેરે પર અનેક પોસ્ટ શૅર કરી હતી.\n\nતેમણે કોરોના વાઇરસના સમયમાં એક દિવસના પ્રતીક ઉપવાસ પણ શરૂ કર્યા અને પોતાની માગને સરકાર સામે મૂકવાનો પ્રયાસ કર્યો હતો.\n\nએટલું જ નહીં શિક્ષકોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને શિક્ષણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 45 મિનિટની લડત પછી પોલીસને જાણવા મળ્યું કે, એ વાઘ નહીં...\\nસારાંશ: ન્યૂઝડે વેબસાઇટે એસોસિયેટેડ પ્રેસ સમાચાર સંસ્થાના હવાલાથી જણાવ્યું છે કે, એક ખેડૂતે તેમની ગાયોની ગમાણમાં ઘૂસી ગયેલા વાઘને કાઢવા માટે સ્કૉટલેન્ડની પોલીસ બોલાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, 45 મિનિટ સુધી ખડે પગે રહેલી પોલીસને જાણવા મળ્યું કે, એ વાઘ નહીં પરંતુ વાઘનું મોટું સોફ્ટ ટોય હતું. \n\nસમાચારમાં જણાવ્યા અનુસાર એબરડીનશાયર વિસ્તારના પીટરહેડ ગામના એક ખેતરમાં જ્યારે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમને વાઘની પૂંછ જોવા મળી હતી. આથી તેમણે વધારાની પોલીસ ટીમ પણ બોલાવી લીધી હતી, જેમાં સશસ્ત્ર પોલીસ પણ હતી. આખરે તેમને જાણવા મળ્યું કે તે માત્ર એક રમકડું જ હતું.\n\nપીટરહેડના ઇન્સ્પેક્ટર જ્યોર્જ કોર્ડિનરને સમાચારમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે જ્યાં સુધી એ વાતની ચોક્સાઈ ન થઈ જાય કે તમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 45 વર્ષનાં આ મહિલાએ બીમારીથી લડવાં બનાવ્યાં સિક્સ પૅક ઍબ્સ\\nસારાંશ: બે વર્ષ સુધી એક બીમારી સાથે લડતા-લડતા કિરણ દેમબલા સામે બીજી કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કિરણે પોતાની મુશ્કેલીઓને તક બનાવી અને પોતાનું જીવન બદલી નાખ્યું.\n\n45 વર્ષનાં કિરણ વેઇટલિફ્ટર બન્યાં. \n\nતેઓ પ્રશ્ન કરે છે કે 'માતા બન્યાં પછી શું મહિલાઓનાં સપનાં ખતમ થઈ જાય છે? શું તેમની ઇચ્છાઓ ન હોય?'\n\nઆ પ્રશ્નનો જવાબ તેઓ પોતે પોતાના નવા કૅરિયરથી આપે છે. \n\nજુઓ, સલવાર સૂટથી શૉર્ટ્સ સુધીની સફર તેમનાં માટે કેટલી મુશ્કેલ હતી.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 47 વર્ષીય આ માણસ JNUના વિદ્યાર્થી છે?- ફૅક્ટ ચેક\\nસારાંશ: પાંચ જાન્યુઆરીએ જેએનયુમાં થયેલી હિંસા બાદ એ ચર્ચા જામી છે કે હિંસા આચરનારા બુકાનીધારી કોણ હતા? આ અંગે દિલ્હી પોલીસે તપાસ પણ હાથ ધરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં અન્ય એક તસવીર પણ ઝડપભેર વાઇરલ થઈ રહી છે. \n\nઆ તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે \"દિલ્હી પોલીસે આ શખ્સને જેએનયુમાં ઘૂસતાં એમ કહીને રોક્યા કે કૅમ્પસમાં હિંસા થઈ રહી છે, વાલી અંદર જઈ શકે નહીં.\"\n\n\"શખ્સે જવાબ આપ્યો કે હું જેએનયુનો વિદ્યાર્થી છું.\"\n\nએવો પણ દાવો કરવામાં આવ્યો કે \"આ શખ્સ મૂળ કેરળના રહેવાસી 47 વર્ષીય મોઇનુદ્દીન છે. તેઓ દિલ્હીમાં રહે છે અને વર્ષ 1989થી જેએનયુના વિદ્યાર્થી છે.\"\n\n\"તેઓ બેરોજગાર છે અને હજુ પણ અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે તેઓ ઍડમિશન લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 5 વર્ષના બાળકે જ્યારે આખા ક્લાસને કોર્ટમાં નોતર્યો\\nસારાંશ: કલ્પના કરો કે તમે ફક્ત 5 વર્ષના છો અને તમે તમારા કિન્ડરગાર્ડન એટલે કે કેજીના આખા ક્લાસને એક કોર્ટમાં હાજર રહેવા આમંત્રણ આપો છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળક મિશેલ એના થનાર માતા-પિતા સાથે અને પાછળ એના કેજી વર્ગના મિત્રો\n\nહવે એ કલ્પનામાં થોડું ઉમેરણ કરો કે તમે 5 વર્ષના એક અનાથ બાળક છો અને તમે તમારા આખા ક્લાસરૂમને તમને કોઈ દત્તક લઈ રહ્યું છે એ નજરોનજર જોવા માટે અદાલતમાં બોલાવો છો.\n\nઆવી જ એક ઘટના અમેરિકામાં આવેલા મિશિગન રાજ્યમાં બની છે.\n\nમિશિગનમાં 5 વર્ષીય બાળક જેને મિશેલ તરીકે ઓળખવામાં આવે છે.\n\nતેમણે પોતાની કાયદેસરની દત્તકગ્રહણની પ્રક્રિયાનો ભાગ બનવા માટે આખા ક્લાસરૂમને અદાલતમાં આવવા આમંત્રણ આપ્યું અને સૌ હાજર પણ રહ્યાં.\n\n'માઇકલ મારો બેસ્ટ ફ્રેન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 5 હજાર રૂપિયાની કૉફીમાં શું ખાસ છે?\\nસારાંશ: આગામી અઠવાડિયાઓમાં પનામાની ઍવૉર્ડ વિજેતા કૉફીની બોલી લાગશે ત્યારે સૌની નજર એના પર હશે કે કેટલો ઊંચો ભાવ બોલાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા વર્ષે યોજાયેલી લીલામીમાં રેકર્ડ સર્જાયો હતો. કૉફીના ઉમદા દાણાનો ભાવ એક પાઉન્ડ (454 ગ્રામ)ના 803 ડૉલર ઉપજ્યા હતા. \n\nકૉફીની આ જાતનું નામ એલિડા ગીશા છે. મધ્ય અમેરિકામાં આવેલા પનામાના પશ્ચિમમાં આરક્ષિત જવાળામુખી જંગલની વચ્ચે આવેલા એક પરિવારની માલિકીના બગીચામાં આ કૉફી ઊગે છે. \n\nફક્ત 45 કિલો કૉફી હરાજીમાં મૂકાઈ હતી, જેને ખરીદવા માટે ચીન, જાપાન અને તાઈવાનથી ગ્રાહકો આવી પહોંચ્યા હતા. \n\nએક ગ્રાહક અમેરિકાથી પણ આવ્યાં હતાં - લૉસ એન્જલસમાં આવેલી ક્લેચ કૉફી રેસ્ટોરન્ટનાં પ્રતિનિધિ.\n\nક્લેચના પ્રતિનિધિએ 10"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 50 ડોલરની 46 લાખ નોટ પર ખોટો સ્પૅલિંગ, બિલોરી કાચથી છ મહિને ભૂલ પકડાઈ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાની નવી 50 ડૉલરની નોટમાં નાના અક્ષરોમાં મોટી ભૂલ સામે આવી છે જેને શરમજનક ગણાવવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિઝર્વ બૅંક ઑફ ઑસ્ટ્રેલિયાએ લાખોની સંખ્યામાં પીળા રંગની 50 ઑસ્ટ્રેલિયન ડૉલરની નોટ છાપી છે જેમાં 'રિસ્પોન્સિબિલિટી'ના સ્પેલિંગમાં ભૂલ થઈ છે. તેમાં રિસ્પોન્સિબિલિટીને બદલે 'રિસ્પોન્સિબ્લિટી' લખાયું છે, આમ એક 'I' ઓછો લખાયો છે. \n\nઆરબીએ દ્વારા ગુરુવારે આ ભૂલ કબૂલ કરવામાં આવી અને ખાતરી આપવામાં આવી હતી કે, ભવિષ્યમાં જે નોટ છપાશે તેમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે. \n\nપરંતુ હાલ આ ભૂલ વાળી લગભગ 46 લાખ નોટ સમગ્ર દેશમાં વ્યવહારમાં ચાલે છે.\n\nગયા વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયાની સંસદના પ્રથમ મહિલા સાંસદ એડિથ કોવાનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 50 વર્ષ અગાઉ થયેલા ચંદ્ર મિશને આ રીતે બદલી નાખ્યું તમારું જીવન\\nસારાંશ: \"વ્યક્તિ માટે એક નાનકડું કદમ, પણ માનવજાત માટે મહાન કદમ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"200 અબજ ડૉલરના ખર્ચે તૈયાર થયેલા અપૉલો કાર્યક્રમને કારણે અનેક આશ્ચર્યજનક શોધ થઈ.\n\nપ્રથમ વાર ચંદ્ર પર પગલું મૂક્યા પછી નીલ આર્મસ્ટ્રોંગે કહેલું આ વાક્ય જગપ્રસિદ્ધ બની ગયું છે. \n\n50 વર્ષ પહેલાં 20 જુલાઈ 1969ના રોજ હાંસલ થયેલી વૈજ્ઞાનિક અને ટૅકનૉલૉજિકલ સિદ્ધિને વધાવી લેનારું તે વાક્ય હતું. \n\nઆ સિદ્ધિને કારણે આપણા રોજબરોજ જીવનને પણ ફાયદો થયો છે. \n\nઆજના હિસાબે 200 અબજ ડૉલરના ખર્ચે તૈયાર થયેલા અપૉલો કાર્યક્રમને કારણે એવી આશ્ચર્યજનક શોધો થઈ શકી હતી કે જેની આપણને કલ્પના પણ ના હોય. \n\nતેમાંની કેટલીક શોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 50 વર્ષ પહેલાં થયેલાં એ રમખાણો જેણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું\\nસારાંશ: 50 વર્ષ પહેલાં ન્યૂયોર્કમાં માફિયા સંચાલિત ગે બાર પર મધરાતે અડધો ડઝન પોલીસે દરોડો પાડ્યો, ત્યારે તેમને ભાગ્યે જ અંદાજ હતો કે તેમની કાર્યવાહીને કારણે એવી ચળવળ ઊભી થશે, જેનાથી આવનારી પેઢીનું જીવન બદલાઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસની રેડ બાદ લોકોમાં ગુસ્સો\n\nતે રાત્રે માર્કે એક પથ્થર પણ ફેંક્યો નહોતો. કોઈ પોલીસનો તેમણે સામનો પણ કર્યો નહોતો. તેમની પાસે એક એવી વસ્તુ હતી જે કોઈ હથિયાર કરતાંય વધારે અસરકારક સાબિત થઈ હતી - તે હતો લખવાનો ચોક. \n\nસ્ટોનવૉલ ઇન્નની બહાર ધમાલ મચી હતી અને પોલીસ પર સિક્કા અને બૉટલો ફેંકાઈ રહ્યાં હતાં, ત્યારે તેમના મિત્ર માર્ટીએ તેમને ચોક આપ્યો હતો અને કેટલીક સૂચનાઓ આપી હતી. \n\nઘરવિહોણા યુવાન માર્ક શેરીમાં નીકળી પડ્યા અને ફૂટપાથ પર ત્રણ શબ્દો ચોકથી લખવા લાગ્યા. બાદમાં રસ્તા પર આગળ તેણે દીવાલ પર પણ આ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 50 વર્ષ બાદ સુરક્ષા પરિષદમાં ચર્ચાયો કાશ્મીરનો મુદ્દો, સંયમ રાખવા સલાહ\\nસારાંશ: લગભગ 50 વર્ષ બાદ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નાબૂદ કરવાનો મુદ્દો ચર્ચાયો હતો, પાકિસ્તાને લખેલા પત્રને આધારે આ બેઠક બોલાવવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંધબારણે યોજાયેલી બેઠક બાદ ચીન, પાકિસ્તાન અને ભારતના સંયુક્ત રાષ્ટ્ર ખાતેના પ્રતિનિધિઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી. \n\nયૂએનમાં ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે અનુચ્છેદ 370નો મુદ્દો એ ભારતની આંતરિક બાબત છે તથા બહારના લોકોએ તેની સાથે કોઈ લેવાં-દેવાં નથી, આ પગલું જમ્મુ-કાશ્મીરની જનતાના આર્થિક અને સામાજિક વિકાસ માટે લેવાયું છે. \n\nતેમણે સ્વીકાર્યું કે રાજ્યમાં સ્થિતિ સામાન્ય બને તે માટે અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રને યોગ્ય લાગશે ત્યારે તેને હટાવી લેવાશે. આ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 500 ટન સોનું ભરેલી ટ્રેન સરોવરમાં કઈ રીતે ગાયબ થઈ ગઈ?\\nસારાંશ: ખજાનાના કિસ્સાઓ માણસોને વર્ષોથી ગમતા રહ્યા છે. ખજાનાની શોધ, ખજાનાની લૂંટ, છૂપાયેલા ખજાનાના કિસ્સા અને ખજાનાના માલિકોની કથાઓ આપણે વર્ષોથી સાંભળતા-સંભળાવતા આવ્યા છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખજાનાનો આવો જ એક કિસ્સો રશિયાના સાઇબેરિયાનો છે. \n\nએ પ્રદેશ વિશ્વના સૌથી ઊંડા સરોવર ગણાતા બૈકાલ સરોવર પાસે આવેલો છે. \n\nએ પ્રદેશ એટલો દૂર અને દુર્ગમ છે કે ત્યાં પહોંચવું મુશ્કેલ છે. પ્રદેશ છે ઈર્કુટસ્ક શહેર.\n\nઆ કિસ્સો રશિયામાં કમ્યૂનિસ્ટ ક્રાંતિના સમયગાળાનો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપહેલા વિશ્વયુદ્ધ પછી રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી. \n\nલેનિન અને તેમના કમાન્ડર લિયોન ટ્રોટસ્કીએ રશિયાના ઝાર નિકોલસ દ્વિતિયના સૈન્યને ઘણી જગાએ હરાવ્યું હતું.\n\nલેનિનના કમાન્ડર\n\nઝાર નિકોલસ દ્વિતિયને બોલ્શેવિક ક્રાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 55, 60, 70 વર્ષ કૉંગ્રેસ રાજ ઉપર ભાજપના અલગઅલગ દાવા\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં 16મી લોકસભાના પોતાના અંતિમ ભાષણમાં પણ કૉંગ્રેસ અને ગાંધી પરિવારના કહેવાતા ભ્રષ્ટાચાર પર બરાબર નિશાને સાધ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે પોતાના ભાષણમાં કહ્યું, \"કૉંગ્રેસનાં 55 વર્ષ અને મારા 55 મહિના. તે સત્તાભોગનાં 55 વર્ષ છે અને અમારા 55 મહિના સેવાભાવના 55 મહિના છે.\"\n\nનરેન્દ્ર મોદીએ કંઈક આવાં જ ભાષણ વર્ષ 2014માં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યાં હતાં અને એ ભાષણોમાં કૉંગ્રેસ અને ગાંધી-નહેરૂ પરિવાર કેન્દ્રમાં હતા.\n\nએ વખતે તેમના શબ્દો હતા, \"તમે કૉંગ્રેસને કુલ 60 વર્ષ આપ્યાં, જેમણે દેશને ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા સિવાય કશું જ નથી આપ્યું. દેશનું ભવિષ્ય સુધારવા માટે તમે મને અને બીજેપીને 60 મહિના આપીને જોયા.\"\n\nઆ જ ભાષણોમાં મોદીએ કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 60 વર્ષથી વધુની ઉંમર તો પણ આ મહિલાઓ એશિયન ગેમ્સમાં લેશે ભાગ\\nસારાંશ: 67 વર્ષનાં હેમા દેઓરા, 67 વર્ષનાં કિરણ નાદર, 79 વર્ષનાં રીતા ચોક્સી આ નામ મહિલા ખેલાડીઓનાં છે, જે એશિયન ગેમ્સમાં ભારત માટે રમશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિજ રમતના માહેર હેમાં દેઓરા\n\nતમે વિચારી રહ્યા હશો કે રિટાયરમૅન્ટની ઉંમર પાર કરનારાં આ મહિલાઓ એશિયન ગેમ્સમાં કેવી રીતે પહોંચી ગયાં ? \n\nઆ તમામ મહિલા ખેલાડીઓ બ્રિજ એટલે કે ગંજીફાની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.\n\n60 વર્ષ વટાવી ચુકેલી આ મહિલાઓ વિશે જાણવાની જીજ્ઞાસા મને ખેલાડી હેમાં દેવરા સુધી લઈ ગઈ.\n\nબ્રિજ સમય પસાર કરવાનું માધ્યમ હતું\n\nઆશરે 50 વર્ષની ઉમર સુધી મુંબઈમાં હેમાં દેવરા બાળકો સાથે સમય વિતાવતાં અથવા તો પતિ અને રાજનેતા મુરલી દેવરાના પ્રવાસોમાં સાથે જતાં હતાં. મુરલી દેવરા પૂર્વ પેટ્રોલિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 60 વર્ષીય દાદા નોકરી છોડીને જંગલોમાં લોકોને શીખવી રહ્યા છે એડવૅન્ચર સ્પોર્ટ્સ\\nસારાંશ: શોખના કારણે 60 વર્ષીય જોનાથન કોન્ટાન્ટ કોસ્ટા રિકાના જંગલમાં જઈ વસી ગયા છે. પણ કેમ? દોરડાની મદદથી હવામાં ઉછળવાના જે દિલધડક દાવ તમે સર્કસમાં જુઓ છો, એવા દાવ જોનાથન આ જંગલોમાં કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે આ દાવ 40 વર્ષની ઉંમરે શીખવાના શરૂ કર્યા અને પછી તેને જ પોતાની કારકિર્દી બનાવી લીધી.\n\nતેમણે તેમની કંપની અને ઘરબાર પણ છોડી દીધા છે. વળી તેમની પાસે હોલીવૂડની સેલિબ્રિટિઝ પણ આ સ્પોર્ટ્સ શીખવા આવે છે.\n\n‘સેક્સ ઍન્ડ સીટી’ના એપિસોડ માટે તેમણે જેસીકા પાર્કરને પણ તાલીમ આપી હતી.\n\nમાત્ર થોડાક જ વર્ષોમાં તેમણે આ સ્પોર્ટ્સની વિશ્વની સૌથી મોટી સ્કૂલ શરૂ કરી.\n\nતેમની અદભૂત છલાંગ જોવા માટે જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 6000 વર્ષ પહેલાંની મહિલા 'લોલા' કોણ હતી? કેવી હતી?\\nસારાંશ: આ ચહેરો ઉત્તર-પૂર્વ યુરોપના મોટા દ્વીપકલ્પ સ્કેન્ડેનેવિયામાં 6,000 વર્ષ પહેલાં રહેતી એક મહિલાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડીએનએનાં તારણોને આધારે કળાકારે પાષાણયુગની મહિલાનું આ ચિત્ર બનાવ્યું છે. એ મહિલાને લોલા નામ આપવામાં આવ્યું છે.\n\nપ્રાચીન 'ચ્યૂઇંગ ગમ'માં રહી ગયેલા આ મહિલાના દાંતનાં નિશાનને કારણે વિજ્ઞાનીઓ તેનું ડીએનએ મેળવી શક્યા છે.\n\nવિજ્ઞાનીઓએ એ ડીએનએનો ઉપયોગ મહિલાના જિનેટિક કોડને ઉકેલવા માટે કર્યો હતો.\n\nસંશોધકોએ જણાવ્યું હતું કે માનવહાડકાં સિવાયની કોઈ વસ્તુમાંથી પ્રાચીન માનવનું સંપૂર્ણ વંશસૂત્ર મેળવવામાં આવ્યું હોય એવી આ પહેલી ઘટના છે.\n\nપ્રાચીન મહિલાની ચામડીનો રંગ ઘેરો હોવાની અને એ ઘેરા તામ્રવર્ણી વાળ તથા બ્લ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 64 વર્ષ પહેલાં ગાયબ થયેલી વ્યક્તિ આ રીતે ઓળખાઈ\\nસારાંશ: સોશિયલ મીડિયા દ્વારા એવા વ્યક્તિની ઓળખ છતી કરવામાં મદદ મળી છે કે જે લગભગ 64 વર્ષ પહેલાં ખોવાઈ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ 13 વર્ષ સુધી પોલીસને આ વ્યક્તિ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત નહોતી. કેટલાક પુરાવાને આધારે પોલીસે એમના વિશે માહિતી એકઠી કરી પણ એ પુરાવા તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પૂરતા નહોતા એટલે એ વખતે કોઈ ખાસ સફળતા હાથ ના લાગી.\n\nવર્ષ 2005માં પોલીસને ઇટલીનાં અઓસ્ટા ક્ષેત્રમાંથી કેટલાક માનવ અવશેષો, સ્કીઇંગનાં સાધનો અને ચશ્મા મળી આવ્યા હતા.\n\nપણ ખૂબ પ્રયત્નો છતાંય પોલીસને ખબર પડી ના શકી કે આ અવશેષ કોના છે.\n\nઆ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે જૂન મહિનામાં પોલીસે આ વ્યક્તિ અંગેની જાણકારી ફેસબુક પર મૂકી.\n\nશું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 68 વર્ષ અગાઉ જ્યારે મેરી ડીસોઝાએ ઑલિમ્પિકમાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો\\nસારાંશ: મેરી ડીસોઝા સિકૈરા ભારતનાં પહેલાં મહિલા ઑલિમ્પિયન છે. તેઓએ 1952માં હેલસિન્કી ઑલિમ્પિકમાં 100 મિટર અને 200 મિટરની રેસમાં ભાગ લીધો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેરીએ હૉકીમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.\n\nતેઓ કહે છે કે હકીકતમાં હૉકી મારો પહેલો પ્રેમ છે. હું હૉકીમાંથી ઍથ્લેટિક્સમાં આવી છું. બધાને એમ કે પહેલા હું ઍથ્લેટિક્સ અને પછી હૉકીમાં આવી છું.\n\nઆખરે 2013માં ભારત સરકારે તેમના યોગદાનને બિરદાવ્યું અને મેરીને ધ્યાનચંદ લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરાયાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 7 લાખ રૂપિયાનો એ ડ્રેસ જેને કોઈ અડકી પણ નથી શકતું\\nસારાંશ: સાન ફ્રાન્સિસ્કો સ્થિત સુરક્ષા કંપની ક્વાન્ટસ્ટૅમ્પના મુખ્ય કાર્યકારી રિચર્ડ માએ આ વર્ષની શરૂઆતમાં તેમનાં પત્ની માટે એક ડ્રેસ બનાવડાવ્યો હતો, આ ડ્રેસ પાછળ તેમણે 9,500 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે 7 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસપ્રદ વાત તો એ છે કે જે ડ્રેસ પાછળ આટલો બધો ખર્ચ કરાયો છે, તેને અડકીને અનુભવી પણ નથી શકાતો, કારણ કે તે એક ડિજિટલ ડ્રેસ છે.\n\n'ધ ફેબ્રિકેંટ' નામના ફૅશન હાઉસ દ્વારા આ ડ્રેસ તૈયાર કરાયો હતો, જેમાં રિચર્ડનાં પત્ની મેરી રેનની એક છબિ પ્રસ્તુત કરાઈ છે, જેનો બાદમાં સોશિયલ મીડિયા પર ઉપયોગ કરી શકાશે.\n\nડ્રેસ વિશે મા જણાવે છે, \"નિશ્ચિતપણે આ ડ્રેસ ખૂબ જ મોંઘો છે, પરંતુ આ એક રોકાણ સમાન છે.\"\n\nતેઓ જણાવે છે કે તેઓ અને તેમનાં પત્ની સામાન્ય પણે મોંઘાં કપડાં ખરીદતાં નથી, પરંતુ તેઓ આ ડ્રેસ એટલા માટે બનાવડાવવા માગતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 7 વર્ષની બાળકી પર પર બળાત્કારના આરોપીઓને કોર્ટમાં માર પડ્યો\\nસારાંશ: 'જનસત્તા'નાં અહેલાલ મુજબ ચૈન્નઈમાં બળાત્કારના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે વકીલોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ અનુસાર 12 વર્ષની એક બાળકી સાથે 22 લોકોએ બળાત્કાર કર્યો હતો. જેમા 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. \n\nઆરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે આ ઘટના બની હતી. આરોપીઓ બાળકીની સોસાયટીમાં જ રહેતા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. \n\nઆરોપીમાં સોસાયટીના ગાર્ડ, પ્લમ્બર, લિફ્ટ ઑપરેટર વગેરે સામેલ છે. \n\nસાત મહિના સુધી આ કૃત્ય આચરાયું હોવાનું જણાવાયું છે. દિલ્હીમાં ભણતી બાળકીને બહેન ઘર પરત ફરી ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. \n\nયૌન હિંસાને અટકાવવા માટે હવે ટ્રાન્સજેન્ડર ગાર્ડ\n\n'ઇન્ડિય એક્સપ્રેસ'ના અહેવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 70 દિવસમાં ખાલી થઈ જશે પાકિસ્તાનની સરકારી તિજોરી\\nસારાંશ: છેલ્લાં થોડાંક મહિનાઓથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કપરા સમયમાંથી પસાર થઈ રહી છે, પણ ત્યાંની રાજનીતિમાં સેના અને સરકાર વચ્ચેની ટક્કર અટકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની ચલણી નાણાંનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઘટી રહ્યું છે. \n\nએક અમેરિકન ડૉલરની તુલનામાં પાકિસ્તાની રૂપિયાની કિંમત 120 રૂપિયા જેટલી છે. સાથે-સાથે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સની અછતની સમસ્યા સામે પણ પાકિસ્તાની અર્થવ્યવસ્થા ઝઝુમી રહી છે.\n\nપાકિસ્તાન પાસે હવે 10.3 અબજ ડૉલર જેટલું જ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ છે, જે ગયા વર્ષે મે મહિનામાં 16.4 અબજ ડૉલર હતું.\n\nપાકિસ્તાનના સમાચારપત્ર 'ડૉન'નું કહેવું છે કે પાકિસ્તાન આ સંકટમાંથી બહાર આવવા માટે ફરી એક વખત ચીનના શરણે જઈ રહ્યું છે અને મહત્તમ બે અબજ ડૉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 70 વર્ષથી ભારત-પાક વચ્ચે ઝીણાના ઘરની માલિકી અંગે વિવાદ છે\\nસારાંશ: મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનમાં કાયદે-આઝમ અને બાબા-એ-કૌમ તરીકે આદરપૂર્વક યાદ કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝીણાની આ કોઠી, દક્ષિણ મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં આવેલી છે.\n\nપરંતુ ભારતમાં લોકો ઝીણાને ધિક્કારે છે. આજે પણ તેમનું નામ ઘૃણા સાથે લેવાય છે. ઝીણાને દેશના ભાગલા માટે જવાબદાર માનવામાં આવે છે.\n\nદેશનું વિભાજન ભારત અને પાકિસ્તાનમાં ખાનાખરાબી કરનારું હતું. ભાગલા વખતે ફાટી નીકળેલી હિંસામાં લાખો લોકો માર્યાં ગયાં. એક કરોડથી વધુ લોકો બેઘર બન્યાં. \n\nભાગલાના ઘા હજુ પણ ભરાયા નથી. ૧૯૪૭માં વિભાજન પછી ઝીણા દેશ છોડી ગયા અને પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.\n\nપરંતુ ઝીણાની એક વિશેષ મિલકત ભારતમાં જ રહી ગઈ. આ સંપત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 72 કલાકમાં એવું તે શું બન્યું કે મોદીના મંત્રી અકબરે રાજીનામું આપી દીધું?\\nસારાંશ: મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રી પદે રહેલા એમ. જે. અકબરે આખરે રાજીનામું આપી દીધું છે. #MeToo અભિયાનમાં દેશની 15 જેટલી મહિલા પત્રકારોએ અકબર પર જાતીય સતામણીના આરોપો લગાડ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે જ્યારે અકબર પર આ આરોપ લાગ્યા હતા ત્યારે તેઓ નાઇજીરિયાના પ્રવાસે હતા. અકબર જ્યારે સ્વદેશ પરત ફર્યા ત્યારે તેમનો અંદાજ કંઈક અલગ જ હતો અને તેમણે આરોપો લગાડનારાં પ્રિયા રમાણી સામે બદનક્ષીનો દાવો પણ કર્યો હતો.\n\nજોકે, સમગ્ર મામલો ગરમાતા અને ચારેબાજુથી ટીકા થતાં બુધવારે સાંજે અચાનક અકબરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે સવાલ એ છે કે 72 કલાકમાં એવું તો શું બન્યું કે તેમણે રાજીનામું ધરી દીધું?\n\nઅકબરના રાજીનામા બાદ પ્રિયા રમાણીએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. \n\nતેમણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 8.64 લાખનું લાઇટ બિલ આવતાં શાકભાજીના વેપારીએ કર્યો આપઘાત\\nસારાંશ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શાકભાજીના વેપારી(કાછિયા)એ તેનું લાઇટ બિલ 8.64 લાખ રૂપિયાનું હોવાનું જાણતાં કથિત રીતે આપઘાત કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જગન્નાથ શેલકે\n\nતેમનું નામ જગન્નાથ શેલકે હતું અને તેઓ 36 વર્ષના હતા. \n\nજગન્નાથ શેલકેના પરિવારજનોએ બીબીસીને જણાવ્યું હતું કે આત્મહત્યા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં પણ જગન્નાથ શેલકેએ વીજળીના બિલની વાત લખી હતી. \n\nવીજળી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, જગન્નાથ શેલકેનું વીજળીનું બિલ વાસ્તવમાં 2800 રૂપિયા હતું. \n\nપરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે જગન્નાથ શેલકે બિલ સંબંધે વીજળી વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેમને કોઈએ મદદ કરી ન હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆત્મહત્યા કરતાં પહેલાં જગન્નાથ શેલકે વીજળી વિભાગમાં અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 8\/10\/2018 : શું આ દિવસમાં ખરેખર કંઈક ખાસ છે?\\nસારાંશ: આજની તારીખ, આઠમી ઑક્ટોબર 2018. 'આજે વર્ષોમાં એક વખત થતો સંયોગ છે', 'આજનો દિવસ ખાસ છે', 'આજનો દિવસ યુનિક છે' કે 'આજનો દિવસ પવિત્ર છે' જેવા ફૉર્વર્ડેડ મૅસેજીસ તમને પણ વ્હૉટ્સઍપ પર મળ્યા હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજ જેવી તારીખને પૅલિનડ્રૉમ ડે કહેવામાં આવે છે.\n\nમાત્ર અંગ્રેજી જ નહીં ગુજરાતી ભાષામાં પણ કેટલાક શબ્દો અને વાક્યો પૅલિનડ્રોમ છે, જે તમે સાંભળ્યા હશે, પરંતુ કદાચ યાદ નહીં હોય.\n\nસ્પેશિયલ હોવાનું કારણ\n\nઆજની તારીખ સ્પેશિયલ હોવા પાછળ એવું કારણ આપવામાં આવે છે કે આજે 8\/10\/2018 છે, તેને ઉલ્ટી બાજુથી વાંચવામાં આવે તો પણ તેનો ક્રમ એજ હોય છે. \n\nઅંગ્રેજીમાં આ પ્રકારની તારીખ (જેમાં ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુએ વાંચતા સમાન જ લાગે) પૅલિનડ્રૉમ ડેટ તરીકે ઓળખવામાં આવે છે.\n\nશું આવો સંયોગ વર્ષોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 80 રૂપિયાની લોનથી મહિલાઓએ શરૂ કરેલો બિઝનેસ આજે 1600 કરોડનો બન્યો\\nસારાંશ: એક સારા વિચારનો ઈમાનદારીથી અમલ કરવામાં આવે તો કેટલા પરિવારની જિંદગી બહેતર બનાવી શકાય તેનું સર્વોત્તમ ઉદાહરણ છે લિજ્જત પાપડ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લિજ્જતની કથા, માત્ર કમાણી કરવાના ઈરાદાને બદલે પોતાની ક્ષમતા અને મૂલ્યો પર ધ્યાન કેન્દ્રીત કરીને જીવનનિર્વાહની જરૂરિયાતમાંથી સર્જાયેલા જંગી 'આંદોલન'ની કથા છે. કૃતનિશ્ચય સાથે આકરી મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. \n\nમહિલાઓના હાથે બનેલા લિજ્જત પાપડ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ પ્રખ્યાત છે, એ બધા જાણે છે. મુંબઈની સાત મહિલાઓએ પોતપોતાના પરિવારને આર્થિક મદદ કરવાના હેતુસર 1959ની 15 માર્ચે શરૂ કરેલું આ સાહસ આજે અત્યંત સફળ બિઝનેસ મૉડેલ બની ગયું છે. \n\nસાત ગૃહિણીઓ પાસે ઘરેલુ સાહસ શરૂ કરવાના પૈસા ન હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 800 રૂપિયા માટે મજૂરી કરતા ખેતમજૂરને જ્યારે 12 કરોડની લૉટરી લાગી\\nસારાંશ: તેઓ ગભરાયેલા અવાજે બોલ્યા, \"મને હજુ સુધી એક પણ પૈસો મળ્યો નથી. બૅન્કે મને કહ્યું નથી કે પૈસા ક્યારે આવશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"12 કરોડ રૂપિયાની લૉટરી જીતનારા પેનુન્નન રાજન\n\nઆ શબ્દ તમે કોઈ પણ એવી વ્યક્તિના મોઢેથી સાંભળી શકો છો, જેને ખાતામાં પૈસા આવવાનો ઇંતેજાર હોય.\n\nપરંતુ આ કોઈ નાની-મોટી રકમની વાત નથી, આ વાત થઈ રહી છે પૂરા સાત કરોડ વીસ લાખ રૂપિયાની. \n\nકેરળના કુન્નુર જિલ્લામાં રહેતા 58 વર્ષીય પેરુન્નન રાજનને આટલા જ પૈસા પોતાના ખાતામાં આવવાનો ઇંતેજાર છે.\n\nખેતરમાં મજૂરી કરનારા રાજને કેરળ સરકારની લૉટરીની સ્કીમની ટિકિટ ખરીદી હતી અને ક્રિસમસની લૉટરીમાં તેઓ 12 કરોડ રૂપિયા જીત્યા.\n\nટૅક્સ કાપતાં હવે તેમને 7.20 કરોડ રૂપિયા મળશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 80ના દાયકામાં માતા-પિતા અમેરિકા આવી વસ્યાં હતાં, કચ્છ સાથે સંબંધ\\nસારાંશ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના રાજ શાહને પોતાની કમ્યુનિકેશન ટીમમાં મહત્વના પદ પર નિમણૂક આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્હાઈટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર રાજ શાહ ટ્રમ્પના ડેપ્યુટી આસિસ્ટન્ટ એન્ડ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે કામ કરશે.\n\nઆ પૂર્વે શાહ રાષ્ટ્રપતિના ડેપ્યુટી આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કાર્ય કરતા હતા.\n\n32 વર્ષીય શાહને ટ્રમ્પની નજીકની માનવામાં આવે છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધાના થોડાક જ કલાકમાં વ્હાઈટ હાઉસમાં નિમણૂક મેળવવારાઓમાં શાહ પણ સામેલ હતા.\n\nઅમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જેમાં હિલેરી ક્લિન્ટન સામે ચાલતા વિરોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 85 કિલોની યુવતીએ આવી રીતે બનાવ્યાં સિક્સ પૅક ઍબ્સ\\nસારાંશ: \"હું ખૂબ જ ફૂડી હતી અને જે મન ફાવે તે ખાતી હતી. જંક ફૂડ મને ખૂબ જ પસંદ હતું અને મને આલ્કોહોલ લેવાની આદત પણ હતી. એક સમયે મારું વજન 85 કિલો થઈ ગયું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધુ ઝા\n\nઆ શબ્દો છે મધુ ઝાના છે. ચાની ઑફર કરતા તેમણે જણાવ્યું, \"મારા ઘરમાં ખાંડ નથી આવતી કારણ કે હું ખાંડ નથી ખાતી.\" \n\nમધુનાં ઘરમાં રહેલી ટ્રૉફીઓ પરથી લાગે છે કે તેઓ કોઈ સામાન્ય મહિલા નથી. થોડાં સમય બાદ તેમણે પોતાની બૅગ લીધી અને જિમ તરફ નીકળી પડ્યાં.\n\nમધુનું ફિઝિક અન્ય મહિલાઓ કરતાં અલગ તરી આવે છે. રસ્તા પર જતી વખતે લોકો તેમની તરફ નજર કરે છે. \n\nમધુ તેમને જોઈને હસે છે અને કહે છે, \"જ્યારે હું જિમ જઉં છું, ત્યારે લોકો આવી જ રીતે જુએ છે. ક્યારેક તો તેઓ મારી સાથે સેલ્ફી લેવા માટે આવી જાય છે.\"\n\nબૉડી બિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 9 ટન વજનવાળી અમેરિકાના રાષ્ટ્રપતિની કારમાં શું છે ખાસ?\\nસારાંશ: 24 અને 25 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિનું ભારતના મહેમાન બનશે. આ મુલાકાત 24 દરમિયાન તેઓ અમદાવાદ પણ આવશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યાં મોટેરા સ્ટેડિયમમાં ખાતે તેમના સ્વાગત માટે ‘હાઉડી, મોદી’ની જેમ ‘નમસ્તે ટ્રમ્પ’ જેવો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.\n\nઅમદાવાદના રસ્તા પર ડોનાલ્ડ ટ્રમ્પ કાળા રંગની લાંબી એક લાંબી કારમાં નીકળશે. ટ્રમ્પની આ મજબૂત કાર 'ધ બીસ્ટ' કોઈ સામાન્ય કાર નથી પરંતુ એક અભેદ્ય કિલ્લા સમાન છે. જેનું વજન 9 ટન છે.\n\n9 ટન વજનવાળી જનરલ મોટર્સ કંપની દ્વારા ખાસ તૈયાર કરાયેલી આ કાર દુનિયાની સૌથી સુરક્ષિત અને વેલ-ઇક્વિપ્ડ કાર્સ પૈકીની એક છે.\n\nપંચરપ્રૂફ ટાયર અને બુલેટપ્રૂફ બારીઓથી સજ્જ ‘ધ બીસ્ટ’માં રાષ્ટ્રપતિની સુરક્ષા મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 90 ટકા લોકો એ વસ્તુ ખાતા નથી જે તેમનું જીવન બચાવી શકે છે\\nસારાંશ: જો તમને એક એવો ખાદ્ય પદાર્થ આપવામાં આવે કે જેનાથી તમે લાંબુ જીવન વિતાવી શકો, તો શું તમને તે ખોરાકમાં રસ પડશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વસ્તુ એવી છે કે જે હૃદય રોગના હુમલાનું જોખમ ઓછું કરે છે અને સાથે જ ટાઇપ-2 ડાયાબિટીસથી પણ તમને દૂર રાખે છે. \n\nઆ વસ્તુ તમારું વજન, બીપી (બ્લડપ્રેશર) અને કૉલેસ્ટ્રોલ જાળવી રાખવામાં મદદ કરે છે. \n\nએ વાત ઉલ્લેખનીય છે કે આ વસ્તુ ખૂબ સસ્તી છે અને દુનિયાભરની બજારોમાં સહેલાઈથી મળી શકે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપણ આ વસ્તુ છે શું?\n\nઆ વસ્તુ છે ફાઇબર. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફાઇબરના કેટલા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળી શકે છે. \n\nસંશોધનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આપણે કેટલું ફાઇબર ખાવાની જરુર છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 90 વર્ષનાં દાદી જે લોકોને કરાવે છે ઍક્વા ઍરોબિકના ક્લાસ\\nસારાંશ: વૉટર ઍરોબેટિકની તાલીમ આપતાં માર્ગરેટ મેઇને હાલ જ પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ દર અઠવાડિયે બે વખત ક્લાસ ચલાવે છે. ખાસ વાત એ છે કે તેઓ 50 કરતાં વધારે ઉંમર ધરાવતાં લોકો માટે આ ક્લાસ ચલાવે છે. \n\nતેમનું માનવું છે કે કસરત કરવી એ સુખી અને ખુશ જીવનનો એકમાત્ર મંત્ર છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 92 વર્ષનાં માતાએ 72 વર્ષના દીકરાને ગોળી મારી\\nસારાંશ: અમેરિકામાં એક 92 વર્ષનાં માતાએ પોતાનાં 72 વર્ષનાં દીકરાની ગોળી મારી હત્યા કરી નાખી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એના ને બ્લેસિંગ પર હત્યા અને અપહરણના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે\n\nપોલીસના જણાવ્યા અનુસાર દીકરો એમને વૃધ્ધાશ્રમ મોકલવા માંગતો હતો અને માતાને પુત્રની આ વાત ના ગમતાં એમણે ગુસ્સામાં દીકરાને ગોળી મારી દીધી.\n\nઆ ઘટના અમેરિકાના મેરીકોપા કાઉન્ટીના ફાઉંટેન શહેરમાં બીજી જુલાઈના રોજ બની હતી.\n\nઆ દુર્ઘટના બાદ એના મે બ્લેસિંગે કહ્યું, “તેં મારી જિંદગી છીનવી લીધી હું તારી છીનવી રહી છું.”\n\nએના, પોતાનાં દીકરા અને એની ગર્લ ફ્રેંડ સાથે રહેતાં હતાં. તેમણે પોલીસને જણાવ્યું કે તે હત્યા કર્યા બાદ પોતાને પણ ખતમ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 96 કિલો વજન હોવા છતાં પણ શા માટે અભિનેત્રી બનવા ઇચ્છતાં હતાં સારા અલી ખાન?\\nસારાંશ: સારા બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોતાં હતાં પણ 96 કિલો વજન સાથે આ સપનું પૂરું કરવું અશક્ય જણાતું હતું. સ્કૂલ-કૉલેજમાં બધાં તેમને જાડી કહીને બોલાવતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સારા અલી ખાન\n\nસારા અલી ખાનની બે ફિલ્મો આવી રહી છે, ' કેદારનાથ' અને 'સિમ્બા'.\n\nસારા જણાવે છે, ''આમ તો કરીના દરેક વસ્તુ સુંદર રીતે જ કરતી હોય છે પણ હું એમની પાસેથી જે એક ચીજ શીખવા માંગું છું તે છે જીવનનું સંતુલન, અને ઇશ્વરેચ્છાથી એક દિવસ હું એ જરૂર એમની પાસેથી શીખીશ.''\n\nબાળપણમાં સારા એક ભૂમિકા પ્રત્યે આકર્ષિત થયાં હતાં અને તે ભૂમિકા હતી 'કભી ખુશી કભી ગમ'માં કરીના કપૂરની 'પૂ'ની.\n\nસારાએ તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ એમની મનપસંદ 'પૂ' એમના પપ્પાની બીજી પત્ની બનશે.\n\nકૉલેજના બીજા વર્ષમાં વિચાર્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: 97 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઈ! શું નોટો બદલવા માટે હતી?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસે એક ઘરમાંથી મંગળવારે કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો જપ્ત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરોડા પછી નોટો ગણવાનું જે કામ મંગળવારે સાંજે શરૂ થયું હતું એ બુધવારે બપોર સુધી ચાલતું રહ્યું હતું. \n\nચલણી નોટો ગણવા માટે ત્રણ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પૈકીનાં બે ખોટવાઈ ગયાં હતાં. \n\nઅધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં જેટલી નોટો જપ્ત કરવામાં આવી છે તેનું મૂલ્ય નોટબંધી પહેલાં 97 કરોડ રૂપિયા હતું. \n\nબ્લેક મનીને કાયદેસરના કરવાનો ધંધો?\n\nકાનપુરના સીનિઅર પોલીસ વડા અખિલેશ મીણા\n\nઆટલા મોટા પ્રમાણમાં બ્લેક મની પકડાયા બાદ પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીઓ નોટબંધીના 14 મહિના પછી પણ બ્લેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: AADHAR SPECIAL: શું આધાર નંબર વડે અંગત માહિતી ચોરાઈ શકે?\\nસારાંશ: જો કોઈની પાસે મારો આધાર નંબર હોય તો તે મારી કઈ કઈ માહિતી મેળવી શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારના દાવા મુજબ, તમારા આધાર કાર્ડના નંબર દ્વારા કોઈ પણ વ્યક્તિ તમારી કોઈ પણ પ્રકારની માહિતી મેળવી નહીં શકે.\n\nજો સરકાર અને તમારા સિવાય કોઈ પાસે તમારો આધાર નંબર, નામ અને ફિંગરપ્રિન્ટ હોય તો આધારના ડેટાબેઝ દ્વારા તે તમારી નોટરી કરાવી શકે છે.\n\nસરકારના કહેવા મુજબ, આ પ્રકારના સવાલો પૂછવામાં આવે, ત્યારે આંકડાઓ મેચ થાય છે કે નહીં તેના વિશે સિસ્ટમ 'હા' કે 'ના' નહીં કહે.\n\nબીજા શબ્દોમાં કહીએ તો થર્ડ પાર્ટી એટલે કે સરકાર કે તમારા સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ પાસે તમારો આધાર નંબર, નામ હોય તો UIDAI (યૂનિક આઇડેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ADC બૅન્ક બદનક્ષી કેસ : અમદાવાદની અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા, જાણો શું છે મામલો\\nસારાંશ: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્ક તથા તેના વડા અને ચૅરમૅન અજય પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં હાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધી કાંટા કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને રાહુલ ગાંધીના વકીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે આગામી સુનાવણી 7મી સપ્ટેમ્બરે થશે.\n\nતેમના આગમન વખતે કોર્ટ બહાર લોકટોળાં ઊમટ્યાં હતાં, એક તબક્કે લોકોને કાબૂમાં લેવા મુશ્કેલ થઈ ગયા હતા.\n\nઅદાલતમાં રાહુલ ગાંધીને જોવા માટે લોકો ખુરશીઓ પર ચઢી ગયા હતા, જેના પગલે મૅજિસ્ટ્રેટે રૂમ ખાલી કરાવ્યા બાદ જ કાર્યવાહી આદરવાની સૂચના આપી હતી અને ત્યારબાદ કાર્યવાહી શરૂ કરાઈ હતી.\n\nકૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ ગાંધી તથા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: AFG Vs BAN : બાંગ્લાદેશને હરાવનારી અફઘાનિસ્તાન ટીમમાં આ છે ખાસ વાત\\nસારાંશ: ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરમાં પ્રવેશ કરનારી અફઘાનિસ્તાને બાંગ્લાદેશને એની જ ધરતી પર ધરખમ પરાજય આપીને ઇતિહાસ સર્જ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રિકેટજગતમાં અફઘાનિસ્તાન સાવ નાનું બાળક ગણાય અને હજી તાજેતરમાં જ તેણે ટેસ્ટ પ્રવેશ કર્યો છે, પરંતુ ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતાં એટલું તો કહેવું જ પડે કે આ જરા અલગ માટીની ટીમ છે અથવા તો પછી એમ કહી શકાય કે બંદે મેં કુછ દમ જરૂર હૈ.'\n\nઅફઘાન પ્રજા ઘણી લડાયક હોય છે અને તેઓ કોઈ પણ હરીફને આસાનીથી જીતવા દેતી નથી તે તો આપણે વાર્તામાં પણ સાંભળતા હતા. \n\nઅહીં માત્ર ક્રિકેટની વાત કરીએ તો તેઓ ક્રિકેટના મેદાન પર પણ કોઈ હરીફને આસાનીથી સફળ થવા દેતા નથી એ પુરવાર કરી દીધું છે.\n\nઅફઘાનિસ્તાન પાસે અત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: AMU : નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને 'મિની ભારત' કેમ ગણાવી?\\nસારાંશ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરિન્સંગથી સામેલ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને મિની ભારત ગણાવી હતી.\n\nતેમણે કહ્યું કે, ગત શતાબ્દીમાં મતભેદોને નામે ખૂબ સમય વેડફાઈ ગયો છે અને હવે સમય વેડફાવાનો નથી અને તમામે એક લક્ષ્ય રાખી નવું ભારત, આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.\n\nનરેન્દ્ર મોદીએ કહ્યું, \"આપણે સમજવું પડશે કે રાજનીતિ સમાજનો મહત્ત્વનો ભાગ છે પરંતુ સમાજમાં રાજનીતિ સિવાય અન્ય બાબતો પણ છે. રાજનીતિ અને સત્તાની સમજની બહાર ખૂબ મોટો, વ્યાપક કોઈ પણ દેશનો સમાજ હોય છે.\"\n\nએમણે કહ્યું \"એએમયુ કૅમ્પસ મિની ભારત લાગે છે. અનેક લોકો મને કહે છે કે એએમયુ કૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: AMULનું ઍકાઉન્ટ બ્લૉક કરાતા લોકોએ ટ્વિટર પર ઠાલવ્યો આવો ગુસ્સો - સોશિયલ મીડિયા\\nસારાંશ: ભારતમાં ડેયરી ઉત્પાદનમાં અગ્રણી એવી ગુજરાતની અમૂલ ડેરી વિજ્ઞાપનને લઈને વિવાદમાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમૂલનું વિજ્ઞાપન\n\nઅમૂલ ડેરી ઉત્પાદનોમાં પોતાના વર્ચસ્વ માટે જેટલી જાણીતી છે એટલી જ લોકપ્રિયતા તેનું પ્રતિનિધિત્વ કરતી અટરલી-બટરલી ગર્લના વિજ્ઞાપનોની પણ છે. \n\nઅમૂલે હાલમાં એક કૅમ્પેન ચલાવ્યું હતું જેમાં ચીનના ઉત્પાદો નહીં ખરીદવાની વાત કરવામાં આવી હતી. \n\nએક વિજ્ઞાપનમાં લખવામાં આવ્યું હતું કે “એક્ઝિટ ધી ડ્રૅગન”, અમૂલ મેડ ઇન ઇન્ડિયા.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર એજન્સી એએનઆઈ મુજબ અમૂલના મૅનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીએ કહ્યું કે, અમૂલની બટરગર્લને લઈને થયેલા વિવાદ પછી ટ્વિટર પર અમૂલનું ઍકાઉન્ટ ચા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: AMUને નરેન્દ્ર મોદીએ ‘મિનિ ભારત’ ગણાવી એમાં ઝીણાની તસવીર લઈને વિવાદ કેમ થયો હતો?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)ના શતાબ્દી સમારોહમાં વીડિયો લિંક દ્વારા હાજર રહ્યા હતા. તેમણે આ સમારોહમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શિક્ષણ ક્ષેત્રે પ્રદાનને વખાણવાની સાથે યુનિવર્સિટીને 'મિનિ ભારત'નું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા ગણાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nઅહીં નોંધનીય છે કે વડા પ્રધાને હાલ જે AMUની પ્રશંસા કરીને તેને 'મિનિ ભારત' ગણાવી છે, તે યુનિવર્સિટીમાં મહંમદઅલી ઝીણાની તસવીરને લઈને અમુક સમય પહેલાં વિવાદ સર્જાયો હતો. ભાજપના સાંસદ અને સમર્થકો દ્વારા યુનિવર્સિટીમાં ઝીણાની તસવીર હઠાવવાની માગ કરાઈ હતી. \n\nવડા પ્રધાને AMUને 'મિનિ ભારત'નું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ગણાવી છે ત્યારે ફરી એક વાર એ વિવાદ યાદ કરવાનું પ્રાસંગિક બની જાય છે.\n\nનરેન્દ્ર મોદીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને 'મિનિ ભારત' કેમ ગણાવી?\n\nશું હતો ઝીણાની તસવીરનો વિવાદ?\n\n'ઇકોનૉમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: APMC-MSP : ખેડૂતો જેના માટે આંદોલન કરી રહ્યા છે તે શું છે અને કેટલું મહત્ત્વનું?\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ-હરિયાણા અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલા ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદે ત્રણ નવા કૃષિકાયદાઓ સામે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે. તેમની માગણી છે કે મોદી સરકારે તાજેતરમાં પાસ કરેલા ત્રણ કૃષિકાયદાઓ રદ કરવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી વિવિધ ખેડૂત સંગઠનો અને વિપક્ષ રાજકીય પાર્ટીઓએ આ આંદોલનને ટેકો પણ આપ્યો અને 8મી ડિસેમ્બરે ભારત બંધના એલાનને પણ સમર્થન આપ્યું હતું. જોકે કેન્દ્ર સરકાર સાથે ખેડૂત નેતાઓ વચ્ચે વખતોવખત થયેલી વાટાઘાટોમાં કોઈ ઉકેલ નથી આવ્યો. \n\nખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધપ્રદર્શન બંધ નહીં કરે. \n\nખેડૂતો માગણી કરી રહ્યા છે કે સંસદનું ખાસ સત્ર બોલાવીને ત્રણ કાયદાઓને રદ કરવામાં આવે, પરંતુ બીજી તરફ સરકાર કાયદો રદ કર્યા વગર તેમાં જે વિવાદિત જોગવાઈઓ છે તેને સુધારવા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: AUSvIND : રવીન્દ્ર જાડેજા - યજુવેન્દ્ર ચહલના તરખાટ સામે ઑસ્ટ્રેલિયા લથડ્યું\\nસારાંશ: ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ત્રણ મૅચની ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 11 રને હરાવી દીધું છે. જોકે, આ મૅચ જાડેજાને માથામાં બૉલ વાગ્યા પછી એક ખાસ નિયમને કારણે ઐતિહાસિક બની ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવીન્દ્ર જાડેજાને માથામાં બૉલ વાગતા બૉલિંગ માટે ચહલને બોલાવવામાં આવ્યા અને ચહલે ત્રણ વિકેટ ખેરવી\n\nભારતે રવીન્દ્ર જાડેજાના આક્રમક 44 રનને કારણે ઑસ્ટ્રેલિયા સામે 162 રનનો ટાર્ગેટ મૂક્યો. જોકે, ઑસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 150 રન જ કરી શકી. \n\nટાર્ગેટનો પીછો કરી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ બેટ્સમૅન ડીએમ સોર્ટે 38 બૉલમાં 34 રન બનાવ્યા. શોર્ટને પહેલી આંતરરાષ્ટ્રીય ટી-20 રમી રહેલા ટી. નટરાજને હાર્દિક પંડ્યાને હાથે કૅચ આઉટ કરાવી દીધા. \n\nકૅપ્ટન ઍરોન ફિંચે પણ 26 બૉલમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Aam Aadmi Party : દિલ્હીમાં જીત બાદ આપની ઉજવણી, પણ શાહીનબાગ ચૂપ કેમ?\\nસારાંશ: દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અરવિંદ કેજરીવાલ ફરી વાર મુખ્ય મંત્રી બનશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીની ચૂંટણીમાં શાહીનબાગ ચર્ચાસ્પદ જગ્યા બની હતી. શાહીનબાગ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલાં આંદોલનોનું કેન્દ્ર બની ગયું છે.\n\nદિલ્હીની ચૂંટણીમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું, \"શાહીનબાગના લોકો ઘરમાં ઘૂસીને તમારી વહુઓ-દીકરીઓ પર બળાત્કાર કરશે.\"\n\nઆજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની ઉજવણી ચાલી રહી હતી ત્યારે શાહીનબાગમાં મતગણતરીના દિવસે લોકો મોઢાં પર પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યાં હતાં.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Aam Aadmi Party : શું અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદી-અમિત શાહની રણનીતિનો તોડ મળી ગયો છે?\\nસારાંશ: દેશની રાજધાની દિલ્હીની 70 બેઠકો પર થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસને પછાડી 'આમ આદમી પાર્ટી'ની જીત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેઠકોની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ દિલ્હીની 70માંથી 62 બેઠકો જીતી છે. ભાજપને 8 બેઠક મળી છે. કૉંગ્રેસ એક પણ બેઠક મળી નથી.\n\nચૂંટણીપંચ મુજબ આમ આદમી પાર્ટીને 53.57 ટકા મતો મળ્યા છે. જ્યારે ભાજપને 38.51 ટકા મતો મળ્યા છે. \n\nકૉંગ્રેસ પાર્ટીના 70 ઉમેદવારો પૈકી 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે.\n\nઆ પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે દેશના સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપ સામે દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિજયી બની છે. \n\nએ સાથે જ મોદી-શાહની 'અજેય' ગણાતી જોડી કેજરીવાલ સામે નાકામિયાબ સાબિત થઈ. \n\nમોદી-શાહથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Academy Awards 2020 : એકૅડેમી ઍવૉર્ડની એ આઠ વાતો જે તમારે જાણવી જોઈએ\\nસારાંશ: ઑસ્કર ઍવૉર્ડ્સને સિનેમાની દુનિયાના સૌથી મોટા સન્માનના રૂપમાં જોવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયન ડિરેક્ટર બોંગ જૂન-હો\n\nદક્ષિણ કોરિયન ફિલ્મ 'પૅરાસાઇટ'ને શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ઑસ્કર મળ્યો છે. આ રીતે ઑસ્કર જીતનારી આ પ્રથમ બિનઅંગ્રેજી ભાષાની ફિલ્મ છે. \n\nજોકરને ઑસ્કર ઍવૉર્ડ્સની સૌથી વધારે 11 કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું હતી. 'ધ આયરિશમૅન', '1917' અને 'વન્સ અપૉન અ ટાઇમ ઇન બોલીવૂડ'... આ ફિલ્મો છે જેમને 10 કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી હતી. \n\nઆને રહેવા દઈએ. આપણે બીજી કંઈક વાત કરીએ, વધારે વિગતે.\n\nશું આ આંકડા ઑસ્કર પુરસ્કાર વિશે બીજું પણ કાંઈ કહે છે? ગ્રૅટા ગૅર્વિંગ આ વર્ષે લિટલ વિમૅન માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ahmedabad hospital fire : અમદાવાદની કોરોનાની હૉસ્પિટલમાં ભયાનક આગ, 8 દર્દીઓનાં મોત\\nસારાંશ: અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં 8 કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે ઘટનાની પુષ્ટિ કરી છે.\n\nહાલ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને એફએસએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે.\n\nરાજેશ ભટ્ટે બીબીસીને કહ્યું કે રાત્રે ત્રણ વાગે પીપીઈ કિટમાં સ્ટાફ કામ કરી રહ્યો એ સમયે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આગ તો કલાકમાં કાબૂમાં લેવામાં આવી પરંતુ ભારે અફરાતફરીને કારણે 8 દરદીઓનાં મૃત્યુ થયાં છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ahmedabad hospital fire : મૃતકોના પરિવારની વ્યથા અને તંત્ર સામેના તેમના અનેક પ્રશ્નો\\nસારાંશ: અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં 8 કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને એફએસએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે.\n\nત્યાં હાજર લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે હૉસ્પિટલ તરફથી તેમને કોઈ જાણકારી આપવામાં આવતી નથી.\n\nજોકે આ મામલામાં વિપક્ષ દ્વારા વિજય રૂપાણી સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે.\n\nઆગની ઘટનાને પગલે લોકોએ હૉસ્પિટલ પર બેદરકારીનો પણ આરોપ મૂક્યો છે. હાલ પોલીસે શ્રેય હૉસ્પિટલના એક ડિરેક્ટર ભરત મહંતની અટકાયત કરી છે.\n\nબીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા એડિશનલ ચીફ ફાયર ઑફિસર ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Amazonના જેફ બેઝોસ અને ભારત સરકાર વચ્ચેના સંઘર્ષ પાછળની કહાણી\\nસારાંશ: દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોમાં ગણાતા એમેઝોનના સીઈઓ જેફ બેઝોસની હાલની ભારતની મુલાકાત ચર્ચાનો વિષય બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં એક અબજ ડૉલરનાં રોકાણની તેમની જાહેરાત અને તેના અંગે ભારતના વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલનું નિવેદનની ચર્ચા થઈ રહી છે.\n\nશુક્રવારે પીયૂષ ગોયલે કહ્યું કે \"મારા નિવેદનને સંદર્ભ વગર રજૂ કરવામાં આવ્યું હતું, સરકાર નિયમ અને કાયદા હેઠળ બધાં રોકાણનું સ્વાગત કરે છે. સરકાર એટલું ચોક્કસ કરવા માગે છે કે કરોડો લઘુ વ્યાપારી અને દુકાનદારો માટે ગેરવાજબી હરીફાઈ ન ઊભી થાય.\"\n\nઆ પહેલાં વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે જેફ બેઝોસની જાહેરાત વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું, \"તેઓ (જેફ બેઝોસ) એક અબજ ડૉલરનું રોકાણ કરશે, પરંતુ તેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Anil Ambani : રિલાયન્સે રફાલ મામલે કૉંગ્રેસ સામે કરેલા 5000 કરોડના બદનક્ષીના કેસ પાછા ખેંચ્યા\\nસારાંશ: અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપે રફાલ સોદામાં કથિત ગેરરીતિને મામલે કૉંગ્રેસ તથા નેશનલ હૅરલ્ડ સામે કરેલા 5000 કરોડના બદનક્ષીના કેસ પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિલાયન્સ ગ્રૂપના વકીલ રસેશ પરીખે કહ્યું કે અમે એમની સામેના તમામ કેસો પરત ખેંચીએ છીએ. \n\nઆ અંગે નેશનલ હૅરલ્ડ અને અન્ય લોકોના વકીલ પી. એસ. ચાંપાનેરીએ કહ્યું કે એમના અસીલ તરફથી કેસો પરત ખેંચી લેવાની સૂચના મળી હોવાની માહિતી અમને રિલાયન્સ સમૂહના વકીલે આપી છે. \n\nકેસો પરત ખેંચવાની કાયદાકીય પ્રક્રિયા અદાલતના ઉનાળું વેકેશન પછી હાથ ધરવામાં આવશે એમ ચાંપાનેરીએ કહ્યું છે. \n\nકોનીકોની સામે કેસ છે?\n\nરિલાયન્સ ગ્રૂપે રફાલ સોદામાં કથિત કૌભાંડને મામલે વિવિધ ટિપ્પણીઓ બદલ કૉંગ્રેસના વિવિધ નેતાઓ સામે કેસ કરેલા છે. \n\nજે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Anil Ambani : સુપ્રીમ કોર્ટે એરિકસન કેસમાં દોષિત જાહેર કર્યા\\nસારાંશ: 550 કરોડ નહીં ચૂકવવા સંદર્ભે ઍરિક્સન ઇન્ડિયા દ્વારા કૉર્ટની અવમાનના અંગે કરાયેલી અરજી મામલે રિલાયન્સ કૉમ્યૂનિકેશન્સના ચૅરમૅન અનિલ અંબાણી અને બે ડિરેક્ટરને સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે સમાચાર એજન્સીએ એએનઆઈએ ટ્વીટ કર્યું છે.\n\nસુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી અને બે ડિરેક્ટરને 453 કરોડ રૂપિયા ઍરિક્સન ઇન્ડિયાને ચૂકવવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ રકમ નિયત સમયમાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો અનિલ અંબાણી અને બન્ને ડિરેક્ટરને ત્રણ મહિનાની કેદ થશે.\n\nઆ ઉપરાંત કોર્ટે અનિલ અંબાણી અને બન્ને ડિરેક્ટર્સ પર એક-એક કરોડનો દંડ પણ ફટકાર્યો છે. દંડની આ રકમ આગામી એક મહિનાની અંદર ભરવામાં નિષ્ફળ જાય તો એક મહિનાની કેદની સજા થઈ શકે છે.\n\nઆ વિશે સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં કૉં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Army Day : વીર ચક્ર વિજેતા લેફ્ટનન્ટ વિજયંત થાપર અને એ કાશ્મીરી યુવતીની કહાણી\\nસારાંશ: દિવસ: 29 જૂન, 1999, સમય: રાત્રે બે વાગ્યે, સ્થળ: કારગિલનો નૌલ મોરચો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક મોટા ખડકની આડશમાં લેફ્ટનન્ટ વિજયંત થાપર આડા પડ્યા હતા. બે પાકિસ્તાની ચોકી કબજે થઈ ચૂકી હતી. ત્રીજી ચોકી નજર સામે હતી. \n\nએ ચોકીમાથી મશીનગન વડે જોરદાર ગોળીબાર થઈ રહ્યો હતો. થાપરે નિશ્ચય કર્યો કે આ મશીનગનની બોલતી કાયમ માટે બંધ કરી દેવી. \n\nદિમાગ એવું કહેતું હતું કે ખડકની પાછળથી ગોળીબાર કરતા રહેવું જોઈએ પરંતુ વિજયંત હંમેશા દિલનું માનનારા હતા. \n\nતેઓ આડશથી બહાર આવ્યા અને મશીનગન ચલાવી રહેલા પર ગોળીબાર શરૂ કરી દીધો. ચાંદની રાત હતી એટલે એક ખડક પર બેસેલા પાકિસ્તાનીએ તેમને જોઈ લીધા. \n\nપાકિસ્તાનીએ બરાબર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Art of War : એ પુસ્તક જેમાંથી ચીનના અને દુનિયાના નેતા શીખે છે યુદ્ધની કળા\\nસારાંશ: 'ધ આર્ટ ઑફ વૉર' એટલે કે યુદ્ધની કળા. લગભગ 2500 વર્ષ પૂર્વે ચીનના સેનાપતિ સુન ત્ઝુએ લખેલું આ પુસ્તક આજે પણ એટલું જ સાંપ્રત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિન શી હુઆંગની કબરમાં ટેરાકોટા યૌદ્ધાની તસવીર\n\nચીન જ નહીં, વિશ્વભરના સૈન્ય અધિકારીઓ તેમાં આપવામાં આવેલી સલાહને ધ્યાને લે છે અને લગભગ દરેક સૈન્ય લાઇબ્રેરીમાં આ પુસ્તક તમને જોવા મળી જશે. \n\n18મી સદીમાં આ પુસ્તકનો યુરોપિયન તરજૂમો થયો અને તે સૈન્ય કમાન્ડરોમાં લોકપ્રિય બન્યું. \n\nઆધુનિક સમયમાં તે સૈન્ય ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રહેતા તેમાં આપવામાં આવેલી સલાહો કૉર્પોરેટર વર્લ્ડમાં, કૂટનીતિમાં, રાજકારણમાં અને રમતવીરો ખેલના મેદાનમાં તેનો ઉપયોગ કરે છે. \n\nકોણ હતા સુન ત્ઝુ? \n\nસુન ત્ઝુ ઈસુની પાંચ સદી પૂર્વે થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Arvind Kejriwal : એ 'આમ આદમી' જે આ રીતે દેશની રાજનીતિમાં ખાસ બની ગયા\\nસારાંશ: દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણ અરવિંદ કેજરીવાલની જીતના પુનરાવર્તનના અણસાર આપી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરવિંદ કેજરીવાલ\n\nભારતીય રાજકારણમાં કેજરીવાલ જેવી સફળ સફર ઘણા ઓછા રાજકારણીઓની રહી છે.\n\nઘણા ઓછા રાજકારણીઓ કેજરીવાલની જેમ જનતાનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ રહ્યા છે.\n\n16 ઑગસ્ટ, 1968ના રોજ હરિયાણાના ભિવાનીમાં એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં અરવિંદ કેજરીવાલનો જન્મ થયો.\n\nઅભ્યાસ અને નોકરી\n\nઅરવિંદ કેજરીવાલ\n\nઅરવિંદનું મોટા ભાગનું બાળપણ ગાઝિયાબાદ (યુ.પી.), હિસાર અને સોનેપત જેવા નાનાં શહેરોમાં વીત્યું.\n\nવધુ અભ્યાસાર્થે તેઓ IIT ખરગપુરમાં જોડાયા, અને ત્યાંથી મિકૅનિકલ એંજિનિયરની ડિગ્રી મેળવી.\n\nભણતર પૂરું કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Aspergillus : ગુજરાતમાં બ્લૅક, વ્હાઇટ અને યલો બાદ એસ્પરઝિલસ ફંગસનું જોખમ, શું છે લક્ષણો?\\nસારાંશ: બ્લૅક ફંગસ, વ્હાઇટ ફંગસ, યલો ફંગસના વિષચક્રમાંથી હજી આપણે બહાર નથી નીકળી શક્યા, ત્યાં વધુ એક ફંગસના કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. જેને એસ્પરઝિલસ અથવા એસ્પરઝિલોસિસ કહેવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્લૅક, વ્હાઇટ અને યલો બાદ હવે એસ્પરઝિલસ ફંગસનું જોખમ કોરોના સંક્રમણમાંથી ઠીક થતા દરદીઓના માથે વધ્યું છે.\n\nકોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ દરદીઓ એસ્પરઝિલસથી સંક્રમિત થઈ રહ્યા છે. \n\nઆમ તો આ ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.\n\nએસ્પરઝિલસના વડોદરા, રાજકોટ સહિતનાં ગુજરાતના શહેરોમાં કેસ\n\nરાજકોટમાં કોરોનાના ઘટતા કેસની સામે એસ્પરજિલસના વધતા કેસે તબીબોની ચિંતા વધારી દીધી છે.\n\nએસ્પરઝિલસ ફંગસના કેસ રાજકોટ અને વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Assembly Election : શું 2019માં ભાજપના સૂપડાં સાફ થઈ જશે?\\nસારાંશ: મંગળવારે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો આવતાં હતાં, ત્યારે રાજકીય નેતાઓ, રાજકીય સમીક્ષકો અને આમ આદમી એમ દરેકને મોઢે એક જ સવાલ હતો; 2019માં શું થશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિણામના દિવસે સાંજે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં પણ તેમને વારંવાર પૂછવામાં આવતું હતું કે '2019માં શું થશે અને કૉંગ્રેસ માટે વિજયની કેટલી શક્યતા છે?'\n\nલોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજાય, ત્યારે આવો સવાલ પૂછાવો સ્વાભાવિક છે. \n\nપરિણામોમાં લોકોનો છેલ્લામાં છેલ્લો મૂડ જોવા મળે છે. \n\n2013માં આ જ રાજ્યોમાં (તેલંગણા છોડીને) વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં શું થશે એવો પ્રશ્ન પૂછવાની જરૂર નહોતી પડી. \n\nસાફ દેખાતું હું કે કૉંગ્રેસનો પરાજય થશે. એ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Assembly Election Result 2018 : પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામની આગામી સમયમાં શું અસર થશે?\\nસારાંશ: ૧૯મી સદીના પોર્ટુગીઝ નવલકથાકાર જોસે મારિયા ક્યુરોઝે હળવાશમાં લખ્યું હતું કે લોકોએ ડાઇપર અને રાજકારણીઓને વારંવાર બદલતાં રહેવું જોઈએ અને એ બંનેને એક જ સરખાં કારણસર બદલતાં રહેવું જોઈએ !\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાન સભાની ચૂંટણીઓમાં તેલંગણાને બાદ કરતાં બાકીનાં ચારેય રાજ્યોના મતદારોએ મારિયાની સલાહ માની શાસક પક્ષને ચોખ્ખી બહુમતીથી હરાવીને તથા મુખ્ય વિપક્ષને સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટીને રાજ્ય-કારભારની તરાહ બદલવાની અભિલાષા પ્રગટ કરી છે. \n\nઆ પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામો પર આખા દેશ અને દુનિયાની નજર હતી, કારણ કે થોડા જ મહિના પછી યોજાનારી સંસદીય ચૂંટણીમાં મતદારોનું સરેરાશ વલણ કોની તરફ રહેશે તેનો ઠીકઠીક અંદાજ આ પરિણામો આપી શકે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Assembly Election Result 2018: વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસને જીત બદલ શુભેચ્છા પાઠવી\\nસારાંશ: મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ ચૂંટણી પરિણામોનું સતત અપડેટ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"10:52 ત્રણ રાજ્યોમાં ભાજપને મોટો ફટકો\n\nતેલંગણા અને મિઝોરમ ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. \n\nતેલંગણામાં 119 બેઠકો માટે થયેલા મતદાનમાં સ્થાનિક પક્ષ ટીઆરએસ 88 બેઠકો મેળવી પોતાની જીત નોંધાવી છે. અહીં હાલના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવની સૌથી મોટી જીત છે.\n\nબીજી તરફ મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટને બહુમતી મેળવી જીત નોંધાવી છે.\n\nરાજસ્થાનમાં કૉંગ્રેસ 99 બેઠકો અને ભાજપે 73 બેઠકો જીતી લીધી છે. અહીં બીએસપી 6 બેઠકો જીતી શકી છે. આઈએનડી 13, આરએલડી 1 અને અન્ય પક્ષને 7 બેઠકો મળી છે. \n\nરાજસ્થાનમાં સરકાર રચવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Assembly Election: અમને વધારે મતો મળ્યા છતાં અમારી હાર થઈ : શિવરાજસિંહ ચૌહાણ\\nસારાંશ: મધ્ય પ્રદેશમાં ત્રણ વખતથી મુખ્ય મંત્રી રહી ચૂકેલા શિવરાજસિંહ ચૌહાણે આજે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nશિવરાજસિંહ ચૌહાણ આજે મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને રાજભવનમાં મળ્યા હતા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. \n\nઆ સાથે જ તેમણે મધ્ય પ્રદેશમાં ભાજપની હારની જવાબદારી પોતાના શીરે લીધી હતી. \n\nતેમણે કહ્યું, \"મેં મારું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. ભાજપની હારની તમામ જવાબદારી મારી છે.\"\n\nરાજભવનની બહાર પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, \"પક્ષના કાર્યકરો એ ખૂબ મહેનત કરી હતી. લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો.\"\n\n\"અમને વધારે મતો મળ્યા છતાં અમે બહુમતી મેળવી શક્યા નહીં.\"\n\n\"હું કૉંગ્રેસના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Assembly Election: તેલંગણામાં ટીઆરએસ સામે કૉંગ્રેસ અને ભાજપ કેમ જીતી શકતા નથી?\\nસારાંશ: મંગળવારે પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ સામે આવ્યાં, જેમાં તેલંગણાની જનતાએ વર્તમાન સરકારની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી કેસીઆર (કે. ચંદ્રશેખર રાવ)\n\nકેસીઆર (કે. ચંદ્રશેખર રાવ)ના નેતૃત્વમાં ફરી એક વખત ટીઆરએસ (તેલંગણા રાષ્ટ્ર સમિતિ) સરકાર બનાવશે. \n\n2014માં તેલંગણાની સ્થાપના થઈ, ત્યારથી ટીઆરએસ સત્તા પર છે અને ફરી એક વખત કેસીઆરનું પુનરાગમન થઈ રહ્યું છે. \n\nકૉંગ્રેસે પરાજય માટે ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશિન)ને જવાબદાર ઠેરવ્યાં છે, જ્યારે ટીઆરએસે ફરી તક આપવા બદલ જનતાનો આભાર માન્યો છે. \n\nઅહીં ટીડીપી અને કૉંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા હતાં અને ભાજપ પણ મેદાનમાં હતો. આમ છતાં ટીઆરએસને હરાવવામાં કોઈ સફળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Assembly Election: મધ્ય પ્રદેશનું પરિણામ આવવામાં મોડું કેમ થયું?\\nસારાંશ: પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર રાજ્યોનાં પરિણામ આવી ગયાં પરંતુ મધ્ય પ્રદેશનાં પરિણામ માટે બીજા દિવસ સુધી તમારે રાહ જોવી પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્ય પ્રદેશમાં 11 ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરીમાં કેટલીક બેઠકોની મતગણના 12 ડિસેમ્બરની સવાર સુધી થતી રહી. \n\nઆખરે 12 ડિસેમ્બરની સવારે આઠ વાગ્યા બાદ જ તમામ 230 બેઠકોની મતગણના પૂર્ણ થઈ.\n\nમધ્ય પ્રદેશનાં પરિણામ આવવામાં થયેલી ઢીલને પગલે બૅલેટ પેપરવાળા દિવસો યાદ આવી ગયા હોવાનું લોકો કહી રહ્યા છે. \n\nચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો હોવા છતાં આટલી વાર શા માટે લાગી? \n\nચૂંટણી પંચના હવાલાથી ઘણા અહેવાલો પ્રકાશિત થયા છે કે વોટર વૅરિફાઇએબલ પેપર ઑડિટ ટ્રેલ એટલે કે વીવીપીએટી સાથે બીજી વખત ખાતરી કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ayodhya Verdict: સુપ્રીમ કોર્ટના ચુકાદાની દસ મહત્ત્વપૂર્ણ બાબતો 2 મિનિટમાં વાંચો\\nસારાંશ: રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ ફેંસલો સંભળાવી દીધો છે. 40 દિવસો સુધી ચાલેલી સુનાવણી બાદ શનિવારે દાયકા જૂના આ વિવાદનો નિર્ણય આવી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેંસલાની મહત્ત્વની વાતો \n\nકોણે શું કહ્યું? \n\nસંઘના વડા મોહન ભાગવતે શું કહ્યું?\n\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. \n\nતેમણે કહ્યું, \"સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. આ કેસ દાયકાથી ચાલી રહ્યો હતો અને તેના સાચો ઉકેલ આવ્યો છે. તેને હાર કે જીત તરીકે ન જોઈ શકાય. સમાજમાં શાંતિ અને સદ્ભાવ જાળવી રાખવાના સૌના પ્રયાસની અમે સરાહના કરીએ છીએ.\"\n\n\"સત્ય અને ન્યાયને ઉજાગર કરનાર તમામ ન્યાયમૂર્તિઓને અભિનંદન પાઠવું છે. બલિદાનીઓનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC 100 WOMEN: યુવતીના એક પ્રશ્નથી ડાન્સની દુનિયામાં ક્રાંતિ આવી\\nસારાંશ: સામાન્ય રીતે બૅલે ડાન્સર્સ ગુલાબી અથવા સફેદ રંગના મોજાં પહેરતાં હોય છે, જેનું કારણ હોય છે કે તેમનો શરીરનો આકાર સ્પષ્ટ રીતે જોઈ શકાય. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ પ્રેશિયસનો પ્રશ્ન હતો કે તેમની ત્વચાના રંગ સાથે એ ગુલાબી મોજાં મૅચ થવાને બદલે વિરોધાભાસી લાગાતાં હતાં. \n\nતેમને એ વાતનો ખ્યાલ નહોતો કે તેમના એક માત્ર પ્રશ્નથી રંગભેદ પર ચર્ચાઓ શરૂ થઈ જશે.\n\nઆ રીતે ખુલીને બહાર આવવાથી તેમને અસર પણ થઈ તેમજ તેમને પ્રેરણા પણ મળી છે, કારણ કે ઘણાં લોકોને આ પ્રશ્નના સમાધાનની જરૂર હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC 100 Women 2020 : અનાથાલયમાં મોટા થઈને વડાં પ્રધાન બનનાર મહિલા સના મરિનની કહાણી\\nસારાંશ: બીબીસીએ 2020 માટે સમગ્ર વિશ્વનાં 100 પ્રેરક અને પ્રતિભાશાળી મહિલાઓની યાદી તૈયાર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સના મરિન\n\nઆ વર્ષે પસંદ કરાયેલાં આ 100 મહિલાઓની સૂચી વિશેષપણે એ લોકોને દર્શાવે છે જેમણે અશાંત સમય દરમિયાન નેતૃત્વ કરવાની સાથે પરિવર્તન લાવી રહ્યાં છે. લિસ્ટમાં ફિનલૅન્ડનાં વડાં પ્રધાન સના મરીનનું પણ નામ સામેલ છે.\n\nબધાની નજર ફિનલૅન્ડનાં વડાં પ્રધાન અને મહિલાઓનું નેતૃત્વવાળા ગઠબંધનના પ્રથમ કાર્યકાળ પર છે. કોરોના વાઇરસ દરમિયાન શાંત અને નિર્ણાયક નેતૃત્વ દર્શાવવા માટે આ સરકારની પ્રશંસા કરાઈ છે.\n\nપરંતુ, લૈંગિક લઘુમતિ સમૂહોનું કહેવું છે આ સરકારની અપરંપરાગત પૃષ્ઠભૂમિથી શું ખરેખર 'પછાત' કાયદાઓમાં ફેરફાર ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC 100 women: બળાત્કારના મામલામાં ભારતને નિષ્ફળ બતાવનારી ત્રણ કહાણી\\nસારાંશ: મોટાભાગે જોવા મળે છે કે ભારતમાં બળાત્કારની ઘટનાઓ એટલી ભયાનક હોય છે કે દેશમાં તે હૅડલાઇન્સની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચાનો વિષય બને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં વર્ષ 2012માં નિર્ભયા સાથે સામૂહિક બળાત્કાર બાદ કાનૂનને કડક બનાવાયો અને ત્યાર પછી પોલીસ પાસે નોંધાતી ફરિયાદોમાં પણ વધારો જોવા મળ્યો.\n\nજેનું કારણ મહિલાઓ વિરુદ્ધ થતી યૌન હિંસાઓ પરની ચર્ચામાં વધારો હોવાનું કહેવાઈ રહ્યું છે. તો વળી કાયદાના જાણકારો તેનું કારણ કાયદાકીય સુધારો હોવાનું માને છે.\n\nસરકાર મૃત્યુદંડ જેવી કડક જોગવાઈ પણ લાવી છે. પરંતુ કેટલાક નિષ્ણાતો અનુસાર આ જોગવાઈઓ માત્ર સામાન્ય લોકોનો ગુસ્સો ઠંડો કરવા માટે લાવવામાં આવે છે અને તેમાં સમસ્યાના ઊંડાણ તથા તેનો મૂળથી જ ઉકેલ લાવવા પર ધ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE : 'શિવકુમારને એકથી વધુ ફ્રૅક્ચર, હાથનાં નખ પણ ઉખડી ગયેલી હાલતમાં'\\nસારાંશ: મજદૂર અધિકાર સંગઠનના અધ્યક્ષ શિવકુમાર (24)ના મેડિકલ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે તેમને સામાન્ય તથા ગંભીર ઈજાઓ પહોંચી છે, પોલીસે ગયા મહિને તેમની ધરપકડ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવકુમાર\n\nરિપોર્ટ મુજબ, તેમના હાથ તેમના હાથ અને પગમાં ફ્રેક્ચર થયા છે અને તેમના નખ તૂટી ગયા છે. આ સિવાય તેમનામાં પૉસ્ટ-ટ્રોમૅટિક ડિસૉર્ડરના લક્ષણ પણ જોવા મળી રહ્યા છે.\n\nશિવકુમારના વકીલ અર્શદીપ ચીમાના કહેવા પ્રમાણે, \"શિવકુમારને ગંભીર ઈજા સંદર્ભનો મેડિકલ રિપોર્ટ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને સુપ્રત કરવામાં આવ્યો છે.\" ચીમાએ ઉમેર્યું કે અદાલતે હરિયાણા પોલીસ પાસેથી જવાબ માગ્યો છે, જેણે અગાઉ દાવો કર્યો હતો કે શિવકુમારને કોઈ ઈજા નહોતી થઈ.\n\nઅદાલતે શિવકુમારનો કેસ સમગ્ર કેસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE : Airtelના 30 કરોડથી વધારે ગ્રાહકોના ડેટા પર બગને લીધે ખતરો હતોચ\\nસારાંશ: ભારતના ત્રીજા સૌથી મોટા ટેલિકૉમ નેટવર્ક ઍરટેલમાં એક એવું બગ મળી આવ્યું હતું, જેનાથી તેના 30 કરોડથી વધારે યૂઝર્સનો ડેટા ખતરામાં મુકાયો હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍરટેલની મોબાઇલ ઍપના ઍપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ (એપીઆઈ)માં તકનીકી ખામી જોવા મળી હતી, જેના કારણે ગ્રાહકોના મોબાઇલ નંબરના આધારે હૅકર્સ સુધી માહિતી પહોંચી ગઈ હોત.\n\nઆ બગ થકી યૂઝર્સનું નામ, લિંગ, ઈમેઇલ, જન્મતારીખ, ઍડ્રેસ અને સબસ્ક્રિપ્શનની માહિતી હૅકર્સના હાથમાં જતી રહી હોત.\n\nબીબીસીએ આ બગની જાણકારી ઍરટેલને આપી હતી અને ત્યાર બાદ આ બગનો નિકાલ કરવામાં આવ્યો હતો.\n\nઍરટેલના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું, \"અમારી એક ટેસ્ટિંગ એપીઆઈમાં ટેકનિકલ સમસ્યા હતી, ધ્યાને આવતાની સાથે અમે તેનું સમાધાન કરી દીધું હતું.\"\n\nઍર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE : સરદારની પ્રતિમા માટે જમીન આપનારા આદિવાસીઓ પર પોલીસે લાઠીઓ વરસાવી? ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: નર્મદા કોની...આપણી...,' 'જાગા...જાગા...આદિવાસી જાગા...' સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી માંડ અડધો કિલોમીટર દૂર કેવડિયા ગામની સીમમાં નદી કિનારે આશરે 300 જેટલા ગ્રામજનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શારદાબહેન તડવી\n\nસુત્રોચ્ચારમાં ગામની જમીન પર બની રહેલા 'હરિયાણા ભવન'નો વિરોધ વર્તાઈ રહ્યો છે.\n\nસાધુ બેટ પર ઊભેલી સરદાર પટેલની પ્રતિમાની નજર આ આદિવાસીઓ પર પડે કે ના પડે પણ આદિવાસીઓએ સરદારની રાહે સરકાર સામે લડી લવાનું મન બનાવી લીધું છે.\n\nઆ આદિવાસીઓ આરોપ લગાવી રહ્યા છે કે સવારે પોલીસ તેમના ઘરે ઘૂસી આવી હતી અને તોડફોડ કરી હતી. \n\nઆક્ષેપ એવો પણ કરાઈ રહ્યો છે કે પોલીસે મહિલાઓને પણ નહોતી છોડી અને ન્હાઈ રહેલાં 'બહેન-દીકરી'ઓને પણ ઘરમાંથી બહાર કાઢીને દમન ગુજાર્યો હતો. \n\nઘટના શું છે?\n\nબબીબહેન તડવી (આક્ષેપ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE : હિંદુ-મુસ્લિમ નફરતની ધીમી આગમાં ઊકળી રહ્યું છે બિહાર\\nસારાંશ: બિહારનું સીતામઢી શહેર. 20મી ઑક્ટોબરે દશેરાની ધૂમધામ પછી દુર્ગા દેવીની મૂર્તિના વિસર્જન માટેની યાત્રા એવા વિસ્તારમાંથી કાઢવામાં આવી, જ્યાં આ અંગેની મંજૂરી નહોતી. વહીવટ તંત્રે આ વિસ્તારને તનાવગ્રસ્ત જાહેર કર્યો હતો અને એટલે જ મંજૂરી નહોતી અપાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિસર્જન યાત્રા પર પથ્થરમારો થવાના ખબર મળ્યા અને તે પછી મૂર્તિને બીજા રસ્તેથી લઈ જવાઈ. \n\nજોકે, આ વાતની ખબર શહેરના બીજા વિસ્તારોમાં ફેલાઈ તે સાથે જ ટોળાં એકઠાં થયાં અને આ મહોલ્લા પર હુમલો થયો. \n\nબંને તરફથી પથ્થરમારો શરૂ થયો. પોલીસે જઈને મામલો થાળે પાડ્યો અને ઇન્ટરનેટ પણ બંધ કરી દીધું.\n\nપોલીસનો દાવો હતો કે પરિસ્થિતિ પર તરત જ કાબૂ મેળવી લેવાયો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nદરમિયાન પાછા વળી રહેલા ટોળાંએ 80 વર્ષના જૈનુલ અન્સારી પર હુમલો કર્યો. તેમાં તેમનું મોત થયું. \n\nપુરાવા નાબુદ કરવા માટે તેમના મૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE: 'કેરળમાં પૂર નહીં, નદીઓનાં આંસુ છે.'\\nસારાંશ: ''કેરળમાં પૂર નહીં પરંતુ અહીંની 44 નદીઓનાં આંસુ છે.'' આ કહેવું છે ભારતના 'વૉટર મેન' તરીકે જાણીતા રાજેન્દ્ર સિંહનું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમને 'વૉટર મેન' એટલે કહેવામાં આવે છે કે તેમણે ઘણી મૃત નદીઓને જીવંત કરી ભારતમાં ફરી એકવાર 'જળ ક્રાંતિ' લાવી દીધી હતી. \n\nઆ 'વૉટર મેન' ભારતનું રણ ગણાતા રાજ્ય રાજસ્થાનમાંથી આવે છે.\n\nરાજેન્દ્ર સિંહ રેમનને એશિયાના નોબલ સન્માન ગણાતા રેમન મેગ્સેસ ઍવૉર્ડ અને અનઑફિશિયલ રીતે 'પાણીનું નોબલ સન્માન' ગણાતા સ્ટૉકહોમ વૉટર પ્રાઇઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.\n\n'કેરળ સરકાર મને ભૂલી ગઈ'\n\nરસપ્રદ વાત એ છે કે વર્ષ 2015માં કેરળ સરકારે રાજેન્દ્ર સિંહને ત્યાંની મૃતપ્રાય નદીઓને જીવંત કરવા એક સ્કીમ બનાવવા માટે આમંત્રણ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE: માલદીવના સેનાપ્રમુખે કહ્યું, 'અમે ભારતની વિરુદ્ધ નથી'\\nસારાંશ: હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા પાડોશી દેશ માલદીવમાં શનિવારે મોટી રાજકીય ઊથલપાથલ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલદીવની સેનાના પ્રમુખ અહમદ શિયામે ભારતની પ્રશંસા કરી છે\n\nમાલદીવમાં સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પછી વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને ચૂંટણીમાં હરાવ્યા હતા. \n\nમાલદીવમાં ચીનની દખલગીરી વઘી ગઈ છે. અગાઉ ભારત માલદીવનો સૌથી નજીકનો દેશ હતો.\n\nશું વડા પ્રધાન મોદીની માલદીવ મુલાકાત બન્ને દેશો વચ્ચેનું અંતર ઘટાડી શકશે?\n\nઆ તમામ મુદ્દાઓ અંગે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે માલદીવના સેના પ્રમુખ મેજર જનરલ અહમદ શિયામ સાથે વાત કરી.\n\nહિંદ મહાસાગરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE: મેં જે કર્યું તે ઓશોના પ્રેમમાં કર્યું-મા આનંદ શીલા\\nસારાંશ: શું મારા જીવનમાં કોઈ વાત અંગે મને અફસોસ છે ખરો? તો મારો જવાબ છે- ના ' પલક ઝબકાવ્યા વગર શીલા આમ જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મા આનંદ શીલા\n\nએક સમયે મા આનંદ શીલા તરીકે ઓળખાતાં શીલા બર્ન્સટીલ અત્યારે સ્વિટ્ઝરલૅન્ડની માઇસપ્રખ વૅલીમાં એક શાનદાર ઘરમાં રહે છે.\n\nતેઓ 'ભગવાન રજનીશ' એટલે ઓશોનાં પ્રવક્તા અને અંગત સલાહકાર હતાં.\n\nઑનલાઈન સ્ટ્રીમિંગ સેવા 'નેટફ્લિક્સ' પર હમણાં જ રિલીઝ થયેલી સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'એ ભારતનાં સૌથી વિવાદિત રહેલા ગુરુઓમાંથી એક એવા ઓશો રજનીશ અંગે ચર્ચાઓનો પટારો ફરીથી ખોલી દીધો છે.\n\nકોણ હતા ભગવાન રજનીશ?\n\nઓશો એટલે કે રજનીશ, 1970ના દાયકામાં ભારતમાં લોકપ્રિય અને વિવાદિત આધ્યાત્મિક ગુરુ હતા. \n\nજેમને દાવો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC EXCLUSIVE: શું છે UPSCના ટૉપર અનુદીપની સફળતાની કથા?\\nસારાંશ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને વર્ષ 2017ની પરીક્ષાના પરિણામ જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે કુલ 990 પરીક્ષાર્થીઓએ બાજી મારી છે. હૈદરાબાદના અનુદીપ દુરીશેટ્ટીએ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે.\n\nબીબીસીએ અનુદીપ સાથે ખાસ વાતચીત કરી.\n\n\"હું ખૂબ જ ખુશ છું અને આગળ જે જવાબદારી મારી રાહ જોઈ રહી છે તેની મને ખબર છે. મારા માટે રૅન્ક કરતાં વધારે મોટી એ જવાબદારી છે કે જે હવે મને મળવાની છે. હું મારા પરિવારજનો, મિત્રો અને અધ્યાપકોનો ધન્યવાદ વ્યક્ત કરું છું જેમણે મને સહયોગ આપ્યો.\"\n\nઅનુદીપ કહે છે કે આજે હું અહીં માત્ર મારી મહેનતથી પહોંચ્યો છું. મહેનતનો કોઈ વિકલ્પ નથી.\n\nઅનુદીપ કહે છે, \"આપણે જે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Exclusive - મ્યાનમાર તખતાપલટો : ભારત ભાગી આવેલા પોલીસકર્મીઓએ કહ્યું, 'પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવા કહેવાયું હતું'\\nસારાંશ: મ્યાનમારના પોલીસ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે મિલિટરીનો હુકમ માનવાથી ઇન્કાર કર્યા પછી તેઓ સરહદ પાર કરીને ભારત આવી ગયા. ભારત ભાગીને આવેલા લોકોની સંખ્યા એક ડઝનથી પણ વધુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લોકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ ડરી ગયા હતા. તેઓ એ વાતથી ડરી ગયા હતા કે તેમને સામાન્ય લોકોના જીવ લેવા અથવા તેમને નુકસાન પહોંચાડવા માટે મજબૂર કરવામાં આવી શકાયા હોત.\n\n27 વર્ષના નાઇંગ (જેમનું નામ અમે સુરક્ષાના કારણસર બદલ્યું છે) પાછલાં નવ વર્ષથી મ્યાનમારની પોલીસમાં છે.\n\nપરંતુ તેઓ હવે ભારતના મિઝોરમ રાજ્યમાં છુપાઈને રહે છે. હું આ લોકોને મળી. તેઓ પોલીસ અને મહિલાઓનું એક જૂથ હતું, જેમની વય 20થી 30 વર્ષ વચ્ચેની હતી.\n\nએક અધિકારીએ જણાવ્યું, \"હું ડરેલો હતો કે મને મિલિટરી સામે પ્રદર્શન કરી રહેલા નિર્દોષ લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Exclusive : પ્રિન્સેસ લતિફા : દુબઈના રાજવીનાં એ પુત્રી જેમણે પિતા પર લગાવ્યો 'બંધક' બનાવવાનો આરોપ\\nસારાંશ: 2018માં દેશમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરી ચૂકેલાં દુબઈના શાસકની દીકરીએ તેમના દોસ્તોને મોકલેલા વીડિયો સંદેશમાં આક્ષેપ કર્યો છે કે તેમના પિતાએ તેમને 'બંધક' બનાવ્યાં છે તથા તેમનો જીવ જોખમમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિન્સેસ લતીફાના વીડિયોમાંથી લીધેલી તસવીર, આ વીડિયો ગુપ્ત રીતે રેકર્ડ કરવામાં આવ્યો હતો\n\nબીબીસી પૅનોરમા સાથે શૅર કરેલાં વીડિયો ફૂટેજોમાં પ્રિન્સેસ લતિફા અલ મકતુમ કહે છે કે તેમણે બોટ મારફત નાસી છૂટવાનો પ્રયાસ કર્યો ત્યારે કમાન્ડોએ તેમને ઝડપી લીધાં હતાં અને માદક પદાર્થ ખવડાવીને ફરી અટકાયત કરી લેવાઈ હતી. \n\nહવે ગુપ્ત સંદેશા મળતા બંધ થઈ ગયા છે અને દોસ્તો આ મામલે હસ્તક્ષેપ કરવા સંયુક્ત રાષ્ટ્રસંઘને વિનંતી કરી રહ્યા છે. જેને પગલે સંયુક્ત રાષ્ટ્રએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.\n\nદુબઈ અને સંયુક્ત આરબ અમીરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Exclusive : બાલાકોટમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું, 'એવું લાગ્યું જાણે ભૂકંપ આવ્યો'\\nસારાંશ: બાલાકોટમાં રહેતા લોકોના કહેવા પ્રમાણે, મંગળવારે વહેલી સવારે ભયાનક ધડાકા સંભળાયા હતા, જેના કારણે એવું લાગ્યું હતું, જાણે ભૂકંપ આવ્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવા જ એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે નજીકમાં ચાર-પાંચ ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. \n\nભારત સરકારનો દાવો છે કે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઉગ્રવાદી કૅમ્પ ઉપર હુમલો કર્યો હતો, જેમાં સંગઠનને ભારે ખુંવારી થઈ હતી. \n\nમાત્ર જૈશના તાલીમ કૅમ્પોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા આ સિવાય કોઈ સૈન્ય થાણાં કે નાગરિક વિસ્તાર પર હુમલા નહોતા થયા. \n\nબીજી બાજુ, પાકિસ્તાનની સેનાના પ્રસાર વિભાગના મેજર જનરલ આસિફ ગફૂરના કહેવા પ્રમાણે, 'ભારતીય વિમાનોએ મુજ્ફરાબાદ સૅક્ટરમાં પ્રવેશ કર્યો હતો.'\n\n'પાકિસ્તાનના વાયુદળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Exclusive: કારગિલમાં અમે એ જ ભૂલ કરી જે 1965માં કરી હતી : પાકિસ્તાનના પૂર્વ મંત્રી\\nસારાંશ: ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધને 20 વર્ષ થયાં છે ત્યારે એ વખતના પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી મુશાહિદ હુસૈન સૈયદે બીબીસી સાથે વાતચીત કરી છે. એમણે એવો દાવો કર્યો કે વડા પ્રધાન નવાઝ શરીફ પોતે પણ કારગિલથી અજાણ હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન સ્થિત બીબીસી સંવાદદાતા શુમાઈલા જાફરી સાથે વાત કરતા કારગિલ યુદ્ધ સમયના પાકિસ્તાનના મંત્રી મુશાહિદ હુસૈન સૈયદે અનેક મુદ્દે વાતચીત કરી હતી.\n\nતેમણે કહ્યું કે \"આઈએસપીઆર (પાકિસ્તાની સેવાની પ્રચાર પાંખ, ઇન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન) તરફથી મને એમ કહેવામાં આવ્યું કે ત્યાં કાશ્મીરી મુજાહિદો છે.\"\n\n\"પરંતુ જ્યારે બધું જાહેરમાં થયું, ત્યારે મને કહેવામાં આવ્યું કે હું મીડિયાને જાણ કરું.\"\n\nસૈયદ ઉમેરે છે, \"પત્રકારોને સંબોધતાં પહેલાં મેં એવી માગ કરી કે હું એકલો નહીં સંબોધું.\"\n\n\"મારી બાજુમાં જમણે ડીજી આઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Exclusive: ટ્રમ્પ સાથે મુલાકાત કરાવવા વકીલે યુક્રેન પાસેથી લીધા હતા નાણાં\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અગંત વકીલ માઇકલ કોહેન યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત ગોઠવવા ચાર લાખ અમેરિકન ડૉલર (ભારતીય ચલણમાં 2 કરોડ 73 હજાર કરતા વધુ રૂપિયા) મળ્યા હોવાનો દાવો કરાયો છે. સમગ્ર સોદામાં સામેલ રહેલી વ્યક્તિએ આ દાવો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૂત્રોએ જણાવ્યું છે કે આ માટેની વ્યવસ્થા યુક્રેનના પ્રખુખ પેત્રો પોરોશેન્કો માટે કામ કરી રહેલા મધ્યસ્થીઓ દ્વારા કરાવાઈ હતી. જોકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે યુક્રેનના પ્રતિનિધિ તરીકે કોહેનની કોઈ પણ રીતે નિમણૂક કરાઈ નથી. અમેરિકન કાયદા અનુસાર, આ પ્રકારની નિમણૂક જરૂરી છે. \n\nઆરોપ નકાર્યા \n\nપોલ મેન્ફોર્ટે આરોપોને નકાર્યા છે\n\nબન્ને દેશના વડાઓ વચ્ચે ગત જૂન મહિને વ્હાઇટ હાઉસમાં મુલાકાત યોજાઈ હતી. જોકે, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખના પરત ફરતાં જ યુક્રેનની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાની તપાસ ટ્રમ્પના પૂર્વ કૅમ્પે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC INNOVATORS : કૃત્રિમ ગ્લેશિયરોથી દૂર થઈ શકે છે હિમાલયનું જળ સંકટ?\\nસારાંશ: પૃથ્વી પરના સૌથી ઠંડા સ્થળોમાંથી એક લદ્દાખમાં ચોતરફ થીજી ગયેલા બરફના પહાડ છે, છતાં અહીં ગરમીના દિવસોમાં પાણીની તંગી રહે છે. પણ તેનો ઉકેલ અહીંના સ્થાનિક એન્જિનિયરે શોધી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૃત્રિમ ગ્લેશિયરો બનાવીને સિંચાઈ માટેનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.\n\n11 હજાર ફૂટની ઊંચાઇએ મહત્તમ ઠંડી મધરાતે પડે છે. અહીં શિયાળામાં તાપમાન શૂન્યથી માઇનસ 30° C સેન્ટીગ્રેડ પર પહોંચે છે. \n\nભારતના ઉત્તર ભાગમાં હિમાલયમાં આવેલા લડાખની પાણીની કટોકટીનો ઉકેલ મેળવવા દસ સ્વયંસેવકો બરફના સ્તૂપ બનાવી રહ્યા છે.\n\nતેમને આશા છે કે વર્ષના પ્રારંભે બરફ ઓગળશે જે ખેતી અને ગામ લોકો માટે પાણીની જરૂરિયાત પૂરી કરશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ એન્જિનિયર સોનમ વાંગચુકનું કામ છે.\n\nલદ્દાખ ખીણમાં જ જન્મેલા તેમણે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC INNOVATORS: ભણવા માગતી બાળકીઓ માટે વરદાન છે 'એજ્યુકેટ ગર્લ્સ' સંસ્થા\\nસારાંશ: આપણે ભલે આજે 21મી સદીમાં જીવી રહ્યાં છીએ, પરંતુ આજે પણ દેશમાં અનેક સમાજોમાં ખૂબ જ નાની વયે બાળકીઓના લગ્ન કરાવી દે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળલગ્ન જેવા બીજા ઘણા કારણો છે કે, જેના લીધે બાળકીઓ શિક્ષાથી વંચિત છે. દેશમાં 10 થી 14 વર્ષની એક તૃતીયાંશ બાળકીઓ એવી છે કે, જે શિક્ષણથી વંચિત છે. \n\nપણ આ બાળકીઓ માટે આશીર્વાદ સમાન બન્યા છે 'એજ્યુકેટ ગર્લ્સ' સંસ્થાના સફીના હુસૈન અને તેમની સાથે જોડાયેલા 10 હજાર સ્વયંસેવકો. \n\nઆ ટીમની મદદથી 1.50 લાખ બાળકીઓ શિક્ષણનું સ્વપ્ન પુરૂં કરી શકી છે.\n\nસંસ્થા દેશની 30 લાખ બાળકીઓને સ્કૂલે મોકલી શિક્ષણ અપાવવાનું લક્ષ્ય ધરાવે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC INNOVATORS: મળો એવાં દાદીમાંને... જે બનાવે છે ચેકડેમ\\nસારાંશ: એવું બની શકે છે અમલા રૂઇયાને તમે એક સામાન્ય મહિલા ગણો. તેમની કાર્યકુશળતાને ઓછી આંકો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાનમાં અમલા રૂઇયાએ એન્જિનિયર્સ સાથે મળીને મોટી સંખ્યામાં ચેક ડેમ બનાવ્યા છે\n\nપણ તમને વિશ્વાસ નહીં આવે કે 71 વર્ષની વયે પણ મુંબઈનાં આ મહિલા દુનિયાના શ્રેષ્ઠ ડેમ બનાવે છે. \n\nપોતાનાં આ કાર્યથી તેઓ ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સામે લડી રહ્યાં છે. \n\nદર વર્ષે ત્રીસ કરોડ જેટલા લોકો પાણીની તંગીનો સામનો કરે છે.\n\nછેલ્લાં કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે વરસાદનું પ્રમાણ ઓછું હોવાને કારણે સરકારે ટ્રેન અને ટેન્કર દ્વારા ગામડાંઓ સુધી પાણી પહોંચાડવું પડ્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચેકડેમના માધ્યમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC INVESTIGATION: સાધુઓની હત્યા અને મુસલમાનોના ઍન્કાઉન્ટરનું સત્ય\\nસારાંશ: લગભગ એક મહિના પહેલાં અલીગઢના છ પૂજારીઓ અને ખેડૂતોની \"નિર્મમ\" હત્યાઓના દોષી જણાવીને ઉત્તર પ્રદેશ પોલીસે અતરોલીના બે મુસલમાન યુવકોને 'ઍન્કાઉન્ટર'માં માર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીને પોતાની વિશેષ તપાસમા જાણવા મળ્યું છે કે પોલીસ અને સાક્ષીઓની કહાણી પરસ્પર મેળ ખાતી નથી અને ઘણા ગંભીર સવાલો છે જે આ આખાય ઘટનાક્રમને શંકાના દાયરામાં લાવે છે.\n\nએટલે સુધી કે માર્યા ગયેલા પૂજારીઓ અને ખેડૂતોના પરિવારજનો જ આ પોલીસ મૂઠભેડ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. \n\nઅલીગઢ પોલીસ ઍન્કાઉન્ટરની આખી કથા જણાવતાં પહેલાં અમે વાચકોને જણાવી દઈએ કે ગત એક વર્ષ દરમિયાન ઉત્તર પ્રદેશમાં થયેલી 1500થી વધુ પોલીસ મૂઠભેડમાં 67 કહેવાતા અપરાધી માર્યા ગયા છે.\n\nઆ સીલસીલાબંધ પોલીસ મૂઠભેડો ઉપર બ્રેક ત્યારે લાગી જયારે ગત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY - ઈશા સિંઘ : ભારતનાં સૌથી યુવા નેશનલ શૂટિંગ ચૅમ્પિયન\\nસારાંશ: ભારતનાં સૌથી યુવા નેશનલ શૂટિંગ ચૅમ્પિયન ઈશા સિંઘ 2024ના પેરિસ ઑલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવાની ઇચ્છા ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈશા સિંઘ\n\n16 વર્ષનાં ઈશા સિંઘને રમત ગળથૂથીમાં મળી છે. તેમના પિતા સચીન સિંઘ મોટર સ્પૉર્ટ્સમાં નેશનલ રેલી ચૅમ્પિયન હતા.\n\nજોકે ઈશાને સ્ટીયરિંગ વ્હીલ કરતાં ટ્રિગરમાં વધારે રસ હતો. શૂટિંગની તાલીમ લેવાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર નવ વર્ષનાં હતાં.\n\nઈશા કહે છે કે ગનશૉટસ્ તેમની માટે સંગીત હતું અને તેમને એવી રમત પસંદ હતી, જેમાં હિંમતની જરૂર હોય. \n\n2014માં એક શૂટરનો જન્મ ત્યારે થયો, જ્યારે ઈશાએ સૌથી પહેલાં પિસ્તોલ હાથમાં લીધી હતી. માત્ર ચાર વર્ષની અંદર એટલે કે 2018માં ઈશાએ નેશનલ શૂટિંગ ચૅમ્પિયનશીપ જીતી લી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY : કોનેરુ હમ્પી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, અંજુ બોબી જ્યૉર્જને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ અને મનુ ભાકર બન્યાં ઇમર્જિંગ પ્લેયર ઑફ યર\\nસારાંશ: આખરે ઇંતેજારીનો અંત આવ્યો છે. જાહેર મતદાન બાદ ચેસ પ્લેયર કોનેરુ હમ્પીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમૅન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ISWOTY ઍવૉર્ડ વિજેતા કોનેરુ હમ્પી\n\nઍવૉર્ડ જિત્યા બાદ હાલનાં વીમૅન્સ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયન અને 2020 ક્રૅઇન કપનાં વિજેતા હમ્પીએ કહ્યું, “આ ઍવૉર્ડ ઘણો મૂલ્યવાન છે. માત્ર મારા માટે જ નહીં, પણ સંપૂર્ણ ચેસની બિરાદરી માટે. એક ઇનડોર ગેઇમ હોવાના કારણે ચેસને ભારતમાં ક્રિકેટ જેવી રમતો જેટલું મહત્ત્વ નથી મળતું. પણ આ ઍવૉર્ડ થકી મને આશા છે કે લોકોનું ધ્યાન ખેંચાશે.”\n\n'ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ થકી ઉંમર પર મેળવી ફતેહ’\n\nબીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમૅન ઑફ ધ યરનાં વિજેતા કોનેરુ હમ્પીએ પોતાની સફળતા અંગે વાત કરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY : પારુલ પરમારે પોલિયોનો ભોગ બન્યાં છતાં હાર ન માની અને મેળવી અનેક મોટી સિદ્ધિઓ\\nસારાંશ: બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર હેઠળ અમે તમારા સુધી એવી મહિલા ખેલાડીઓની કહાણીઓ લઈને આવી રહ્યાં છીએ જેમણે જીવનમાં પડકારને સફળતામાં ફેરવી નાખ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવાં જ એક ચેન્જમેકર છે પારુલ પરમાર. તેઓ જીવનની સફર શરૂ કરી શકે તે પહેલાં જ તેમનાં પગમાં રોગની સાંકળ બંધાઈ ગઈ. પરંતુ આને તેમણે પોતાની નબળાઈ બનવા ન દીધી. એમની મહેનતને જ્યારે પરિવારનો સાથ મળ્યો ત્યારે વિકટ પરિસ્થિતિ પણ સફળતામાં બદલાઈ ગઈ .રિપોર્ટર - તેજસ વૈદ્યકેમેરા અને એડિટ - ઉત્સવ ગજ્જર પ્રોડ્યુસર- દીપક શર્મા, નેહા શર્મા\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY : પુરુષોની સરખામણીમાં મહિલા ખેલાડીઓને ત્રીજા ભાગ કરતાં પણ ઓછું કવરેજ મળે છે: BBC સંશોધન\\nસારાંશ: બીબીસીના એક નવા સંશોધન પ્રમાણે સ્પૉર્ટ્સ ન્યૂઝની વાત આવે ત્યારે મહિલા ખેલાડીઓને 30 ટકાથી પણ ઓછું કવરેજ અપાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017થી 2020 દરમિયાન બે અંગ્રેજી રાષ્ટ્રીય દૈનિકોનાં 2000થી વધુ અંકની સૅમ્પલ સાઇઝ પર આ વિશ્લેષણ થયું હતું. તેમાં જાણવા મળ્યું કે અખબારોનાં ફ્રન્ટ પેજ પર મહિલાઓને લગતી સ્પૉર્ટ્સ સ્ટોરીઝનું પ્રમાણ એક ટકા કરતાં પણ ઓછું હતું. \n\nમીડિયામાં મહિલા ખેલાડીઓનું સ્થાન\n\n2017માં આ સંશોધનની શરૂઆત થઈ ત્યારે રમતગમતને લગતા 10 સમાચારમાંથી માત્ર એક સમાચાર મહિલા ખેલાડીઓ વિશે લગતો હતા. \n\n2020ના અંત સુધીમાં તેમાં ઘણો સુધારો થયો હતો. જોકે, સંશોધન દર્શાવે છે કે આ ગાળામાં મહિલા ખેલાડીઓને લગતા કવરેજમાં ભારે ઊતાર-ચઢાવ આવ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY : ભારતનાં ઉત્તમ મહિલા ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે?\\nસારાંશ: 26 વર્ષીય ભવાની દેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતનારાં ભારતનાં પ્રથમ ફેન્સર છે. હાલમાં તેઓ ટોક્યો ઓલિમ્પિક્સ માટે પોતાનું સ્થાન સુરક્ષિત કરવા તૈયારી કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભવાની દેવી\n\nફેન્સિંગ એક એવી રમત છે જે ભારતમાં હજુ સુધી સંપૂર્ણપણે સ્થાપિત નથી થઈ. ભારત જેવા દેશમાં ફેન્સિંગમાં કારકિર્દી બનાવવી હોય તો અનેક પડકારોનો સામનો કરવો પડે છે.\n\nકોરોનાની માર સહન કરી રહેલા વર્ષ દરમિયાન ખેલાડીઓની તાલીમ રદ થઈ હતી અને જિમ પણ બંધ હતા. તેવામાં ભવાનીનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેમણે પોતાના ઘરની છત પર ઈંટોની મદદથી એક ડમી પાર્ટનર બનાવ્યો હતો જેથી તેઓ તાલીમ ચૂકી ન જાય.\n\nતેઓ કહે છે જ્યારે જિમ ખુલ્યાં ત્યારે મેં અન્ય એક યુવા ખેલાડી અને કુસ્તીબાજ દિવ્યા કાકરન સાથે દિવસ ગાળ્યો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY : વર્લ્ડ ચૅમ્પિયન શૂટર અપૂર્વી ચંડેલાની નજર ઑલિમ્પિક્સ મેડલ પર\\nસારાંશ: શૂટર અપૂર્વી ચંડેલા 2019માં 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં ISSF વર્લ્ડ કપ ચૅમ્પિયન રહી ચૂક્યાં છે, પરંતુ ઑલિમ્પિક્સમાં તેમનો પ્રથમ અનુભવ બહુ સારો રહ્યો ન હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શૂટર અપૂર્વી ચંડેલા\n\nચંડેલાએ સૌપ્રથમ 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યાં ન હતાં. તેઓ કહે છે કે ત્યાં તેમને જે અનુભવ મળ્યો તે નવું શીખવાની શ્રેષ્ઠ તક સમાન હતો. \n\nનિરાશાજનક દેખાવ પછી તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 2018માં ઑસ્ટ્રેલિયા ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.\n\nત્યાર પછીનું વર્ષ તેમના માટે પહેલાં કરતા પણ વધુ સફળ રહ્યું. તેઓ નવી દિલ્હીમાં ISSF વર્લ્ડકપ ફાઇનલ જીત્યાં અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તે સફળતાના કારણે તેઓ 2021ના ટો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ISWOTY જમુના બોરોઃ ચા-શાક વેચનારની દીકરીથી ભારતનાં નંબર વન બૉક્સર બનવા સુધીની કહાણી\\nસારાંશ: 2019માં યોજાયલ એઆઈબીએ વિમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારાં યુવાન બૉક્સર જમુના બોરો અસમના અંતરિયાળ ગામથી આવે છે. તેમનાં માતા એક સમય ઘર ચલાવવા માટે ચા અને શાકભાજી વેચતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમુના બોરો\n\n54 કિલો કૅટેગરીમાં હાલમાં ભારતનાં નંબર વન અને વિશ્વમાં પાંચમો ક્રમાંક ધરાવતાં જમુના બોરોએ સફળતા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.\n\nઅસમના ધેકીયાજૂલી શહેર નજીક આવેલા બેલસિરી ગામમાં જમુના બોરો મોટાં થયાં છે. નાનપણથી તેઓ દરેક બાબતને કુતૂહલપૂર્વક સમજવાનો પ્રયત્ન કરતાં હતાં.\n\nએક દિવસ શાળાએથી ઘરે પરત આવતી વેળા જમુનાની નજર યુવાનોના એક જૂથ પર પડી, જેઓ કંઈક રમી રહ્યા હતા. તેમણે તરત નક્કી કરી લીધું કે તેઓ આ રમત પર હાથ અજમાવશે. આ રમત હતી વુશુ.\n\nશરૂઆતના દિવસોમાં તેમને ક્યારેય પણ વિચાર્યું નહોતું કે એક દિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Indian Sportswoman of the Year 2019: વિજેતાની જાહેરાત આઠ માર્ચે\\nસારાંશ: BBC Indian Sportswoman of the Year 2019 માટે વોટિંગ બંધ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ ફેબ્રુઆરીથી BBC Indian Sportswoman of the Year 2019 માટે પાંચ મહિલા ખેલાડીઓના નામાંકન જાહેર થયા, ત્યાર બાદ ભારત અને વિદેશમાંથી પ્રશંસકોએ વોટિંગ કર્યું હતું. \n\n આ ઍવૉર્ડ માટે ઍથ્લીટ દુતી ચંદ, બૉક્સર મેરી કોમ, પહેલવાન વિનેશ ફોગાટ, પૅરાબૅડમિન્ટન પ્લેયર માનસી જોશી અને બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુને નામાંકન મળ્યું છે. \n\nઆઠ માર્ચ, રવિવારે નવી દિલ્હીના તાજ પૅલેસ હૉટેલમાં એક કાર્યક્રમમાં ઍવૉર્ડનાં વિજેતાની જાહેરાત થશે અને બીબીસીની ભારતીય ભાષાઓના બધા પ્લૅટફૉર્મ્સ અને બીબીસી સ્પૉર્ટ્સ વેબસાઇટ પર પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Indian Sportswoman of the Year : તમારા મનપસંદ ખેલાડીને વોટ આપો\\nસારાંશ: બીબીસી આ વર્ષે 'બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર' ઍવૉર્ડની બીજી આવૃત્તિની લઈને આવ્યું છે અને નૉમિનીસને પણ જાહેર કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં યોજાયેલા વેબિનાર દરમિયાન બીબીસીની ભારતીય ભાષાઓનાં મુખ્ય સંપાદક રૂપા ઝાએ પાંચ દાવેદારોની ટૂંકી યાદીની જાહેરાત કરી હતી. \n\nતમને ગમતા ખેલાડીને ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર બનાવવા માટે બીબીસીની કોઈ પણ ભારતીય ભાષાની વેબસાઇટ પર લોગીન કરીને તમે તમારો મત આપી શકો છો. \n\nલોકોએ 24 ફેબ્રુઆરી, 2021ના સાડા અગિયાર વાગ્યા પહેલાં મત આપવાનો રહેશે અને વિજેતાની જાહેરાત 8 માર્ચ, 2021ને રવિવારે દિલ્હીમાં વર્ચ્યૂઅલ સૅરિમની દ્વારા કરવામાં આવશે. તમામ નિયમો, શરતો અને ગોપનીયતાની સૂચના વેબસાઇટ પર છે.\n\nવેબિનારમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Indian Sportswoman of the year 2019: પસંદ કરો તમારા ફેવરિટ મહિલા ખેલાડી\\nસારાંશ: બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇંડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ દ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે બીબીસી ગુજરાતી પર જઈને વોટ કરો.\n\nબીબીસીની ભારતીય ભાષાઓનાં વડા રૂપા ઝાએ કહ્યું, \"BBC Sportswoman of the year દ્વારા BBC સ્પૉર્ટ્સક્ષેત્રે ભારતીય મહિલાઓની સિદ્ધિઓ વિશે ચર્ચા શરૂ કરવા ચાહે છે.\"\n\n\"ભારતીય મહિલાઓ ઇતિહાસ રચી રહી છે છતાં હજી આપણે તેમની માટે આકર્ષણ ઊભું કરી શક્યાં નથી. મહિલાઓની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.\"\n\n\"આ ઍવૉર્ડ બધાં પ્રકારનાં મહિલા ખેલાડીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એટલે જ પૅરાઍથ્લીટ માનસી જોશીને પણ આમાં સામેલ કરવામાં આવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Indian Sportswomanનો લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ જીતનારાં પી.ટી. ઊષાની કહાણી\\nસારાંશ: વિજેતાને બધું જ મળે છે. કોણ હાર્યું એ કોઈ યાદ રાખતું નથી. સામાન્ય રીતે આવું, સ્પૉર્ટ્સમાં અવ્વલ રહેવાની અપેક્ષા ધરાવતા લોકો સાથે થતું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પી.ટી.ઊષા\n\nજોકે, પી. ટી. ઊષાએ આ માન્યતાને તોડી નાખવા ઉપરાંત ભારતમાં મહિલા હોવાની વાતને ગૌરવાન્વિત કરી છે. \n\n1984ની ઑલિમ્પિકમાં ચોથા ક્રમે રહેવા છતાં પી. ટી. ઊષાનું નામ આજે દેશમાં ઍથ્લેટિક્સનું સમાનાર્થી બની ગયું છે. \n\nભારતનાં મહાનતમ ઍથ્લેટ્સ પૈકીનાં એક ઊષાએ અનેક પેઢીઓને પ્રેરણા આપી. છે એટલું જ નહીં, તેઓ યુવા ઍથ્લેટ્સની કારકિર્દી ઘડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. \n\nઑલિમ્પિક્સમાં જેમણે વિઘ્નદોડમાં ભાગ લીધો હતો અને તેમણે જીવનમાં અનેક વિઘ્નોનો સામનો કર્યો હતો.\n\nશરૂઆતના દિવસો યાદ કરતાં પી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Investigation : દિલ્હીના સેક્સ રૅકેટમાં આફ્રિકાથી મહિલાઓને કેવી રીતે લવાય છે?\\nસારાંશ: બીબીસીની ઇન્વેસ્ટિગેશન ટીમ આફ્રિકા આય દ્વારા દિલ્હીમાં ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્યાનાં મહિલાઓને વર્કિંગ વિઝા પર ભારતની રાજધાની દિલ્હી ખાતે લાવવામાં આવતાં અને તેમને સેક્સના કારોબારમાં ધકેલી દેવામાં આવતાં.\n\nઆ સમગ્ર રૅકેટનો પર્દાફાશ કરવા માટે બીબીસી આય દ્વારા 2018માં કામ શરૂ કરાયું હતું.\n\n2018માં બીબીસી આફ્રિકા આય દ્વારા કેન્યાની યુવતીઓ વૈભવી જીવન માટે કેવી રીતે પુરુષો શોધતી હતી તેની તપાસ કરી હતી.\n\nઆ સિરીઝ રજૂ થઈ ત્યારે પણ ગ્રેસ દીકરી ખાતર સંઘર્ષ કરી રહ્યાં હતાં. \n\nતે પછી તેમનું ધ્યાન વૉટ્સઍપ ગ્રૂપ પર પડ્યું, જે ભારતમાં ટૂરિસ્ટ માટે ડાન્સર અને નર્સની જોબ ઑફર કરતું હતું.\n\nપણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL : ચીનના ફિલ્મી દંગલમાં દિલ જીતતું બોલીવૂડ\\nસારાંશ: હું ચીનના આન્હુઈ પ્રદેશના એક દૂરના ગામમાં જમવાના ટેબલ પાસે ખુરશી પર બેઠો હતો, ત્યાં સાત વર્ષનાં એક બાળકે જણાવ્યું કે તેણે 'દંગલ' ફિલ્મ જોઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર બાળકે જ નહીં પણ મારી સાથે ચારે બાજુ જમવા બેઠેલા લગભગ તમામ લોકોએ જણાવ્યું કે તેમને આ ફિલ્મ કેટલી ગમી છે.\n\n'દંગલ', 'હિંદી મીડિયમ' , '3 ઇડિયટ્સ' , 'પીકે' , 'ટૉઇલેટ-એક પ્રેમકથા' જેવી ફિલ્મોએ ચીનનાં શહેરોમાં અને ગામડાંમાં બોલીવૂડ અને ભારતની છબી ઊભારવાનું જે કામ કર્યું છે તે કદાચ ડિપ્લોમસીથી પણ ના થઈ શકે તેવું છે.\n\nશાંઘાઈના એક પાર્કમાં હું આમિર ખાનના ફેન કૈરન છનને મળ્યો.\n\nહિંદી ગીતની ફરમાઇશ પર તેમણે મને 'સિક્રેટ સુપર સ્ટાર' ફિલ્મનું 'મૈં ચાંદ હૂં...' ગીત ગાઈ સંભળાવ્યું.\n\nછનને હિંદી ભાષા આવડતી ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL : ભારતને કારણે મારા પર કાર્યવાહી થઈ: હાફિઝ સઈદ\\nસારાંશ: પાકિસ્તાની પક્ષ જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદે જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના દબાણને કારણે તેમના પક્ષ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક રાજકારણીઓ તેમના વિરુદ્ધ પ્રચાર ઝૂંબેશ ચલાવી રહ્યા હોવાનું પણ હાફિઝ સઈદે જણાવ્યું હતું. \n\nપાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને બીબીસીને જણાવ્યું હતું કે હાફિઝ સઈદના સંગઠન વિરુદ્ધની કાર્યવાહી 'ઓપરેશન રદ્દ-ઉલ-ફસાદ'નો હિસ્સો છે. \n\nઆ સંબંધે બીબીસીના સંવાદદાતાએ હાફિઝ સઈદ સાથે વાતચીત કરી હતી. \n\nહાફિઝ સઈદને પૂછવામાં આવ્યું હતું કે 'ઓપરેશન રદ્દ-ઉલ-ફસાદ' તો આતંકવાદીઓ વિરુદ્ધનું છે. પાકિસ્તાન સરકારે જમાત ઉદ દાવાને કટ્ટરપંથી સંગઠન ગણી લીધું છે?\n\nહાફિઝ સઈદે જણાવ્યું હતું કે તેમને આ બાબતે કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL : લદ્દાખમાં વસેલા 'શુદ્ધ આર્યો' સાથે એક મુલાકાત\\nસારાંશ: લદ્દાખના અંચલ ખાતે વસેલા લગભગ પાંચ હજાર બ્રોકપા લોક પોતાને દુનિયાના છેલ્લા બચેલા શુદ્ધ આર્ય માને છે. શું આ ખરેખર એ જાતિ છે? જેમને નાઝી 'માસ્ટર રેસ' માનતા હતા? અથવા તો આ દાવો માત્ર એક મિથ છે જેને આ લોકો ફાયદા માટે જાણવી રાખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેહના ઉત્તર-પશ્ચિમ તરફ વધીએ તો પ્રથમ વિચાર કારગિલ વિશે આવે છે પરંતુ બીબીસીની ટીમ કંઈક બીજું જ શોધી રહી હતી.\n\nલગભગ ચાર કલાક સુધી લેહથી બટાલિકનો રસ્તો બિલકુલ હાઈવે જેવો છે. ત્યારબાદ રસ્તો સાંકડો થઈ સિંધુ નદીના કિનારે કિનારે આગળ વધે છે. \n\nકાચા-પાકા રસ્તે બે કલાક સુધી મુસાફરી કરીએ એટલે ગારકોન ગામ આવે છે.\n\nશા માટે બ્રોકપા ખાસ છે?\n\nગારકોનનાં બાળકો, વૃદ્ધો અને જવાન લોકો શહેરીઓને જોઈને ચોંકતા નથી. \n\nતેમને ખ્યાલ છે કે કઈ જિજ્ઞાસાને લીધી આ લોકો અહીં આવી પહોંચ્યા છે. \n\nચંદીગઢમાં અભ્યાસ કરતાં સોનમ લ્હામો જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL : વિજ્ઞાને કઈ રીતે ‘નિર્ભયા’નાં ગુનેગારોને ફાંસીની સજા અપાવી\\nસારાંશ: નિર્ભયા ગેંગરેપ કેસનાં પાંચ વર્ષ થઈ ગયા છે. 5મી મે 2017નાં રોજ ભારતની સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો અને ચાર ગુનેગારોની ફાંસીની સજા યથાવત રાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓછા લોકો જાણે છે કે આ કેસમાં આરોપી વિનય શર્મા અને અક્ષય કુમારને ફાંસીની સજા સુધી પહોંચાડવા માટે ઑડોન્ટોલૉજી નામનાં ફોરેન્સિક સાયન્સનો મોટો ફાળો રહ્યો હતો.\n\nસમગ્ર કેસમાં તપાસ અધિકારી રહેલા ઇન્સ્પેક્ટર અનિલ શર્મા સાથે બીબીસીએ પાંચ વર્ષ બાદ વિસ્તૃત રીતે વાત કરી હતી.\n\nઑડોન્ટિક્સ એટલે શું?\n\nઅનિલ શર્માએ જણાવ્યું, ''હું 15-16 ડિસેમ્બર 2012ની રાતે વસંત વિહારમાં રાતની ડ્યૂટીમાં હાજર હતો. રાતની 1.14 મિનિટે પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો.\n\n\"મને જણાવવામાં આવ્યું કે એક રેપ કેસ છે. પીસીઆર વેને છોકરીને સફદરગંજ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL- 'જુબાની સમયે વિચિત્ર અવાજો કરીને આસારામ મારી દીકરીને ડરાવતો'\\nસારાંશ: હવામાંથી આવતી ખાંડની મીલોની ગંધથી ખ્યાલ આવે છે કે દિલ્લીથી 360 કિ.મી દૂર ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં પહોંચી ગઈ છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતા અને તેમના પરિવારે આસારામ વિરૂદ્ધ પાંચ વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડાઈ દરમિયાન નિડરતા અને સાહસનો પરિચય આપ્યો.\n\nકાકોરીકાંડના મહાનાયક રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન જેવા ક્રાંતિકારીઓના શહેર શાહજહાંપુરની માટીમાં જાણે સાહસ અને નિડરતા ભળેલા છે. \n\nઅહીં જ ભણી-ગણીને મોટી થયેલી પીડિતા અને તેમના પરિવારે આસારામ વિરુદ્ધ પાંચ વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડાઈ દરમિયાન નિડરતા અને સાહસનો પરિચય આપ્યો છે. \n\nટ્રાન્સપૉર્ટના કામમાં સંકળાયેલા પીડિતાના પરિવાર સાથે આ મારી ત્રીજી મુલાકાત હતી. \n\nકેસની શરૂઆત પછી તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: 'કોઈ જાનવરનો શિકાર પણ આ રીતે ન કરે, તેમને ફાંસીએ લટકાવો'\\nસારાંશ: 'એ લોકોએ મારી દીકરીને પીંખી નાખી. કોઈ જાનવરનો પણ આ રીતે શિકાર કરતું નથી. હવે અમે શું કહીએ. તે લોકોને ફાંસીના માચડે ચઢાવી દેવા જોઈએ. મારી પૌત્રી મારી સાથે જ ઊંઘતી હતી. તે દિવસે તે ઘરે પરત ફરી તો રડી રહી હતી. ઘણી વખત તેને પૂછ્યું, પણ તે કંઈ જ બોલી નહીં. 29 તારીખે જ્યારે પોલીસ ઘરે પહોંચી તો આખી ઘટના વિશે ખબર પડી. તેમને મોતની સજા મળે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકુમારી દેવી હવે રડવાં લાગ્યાં છે. તેનાથી આગળની વાતચીત થઈ શકતી નથી. \n\nતેઓ એ રંભા કુમારીનાં દાદી છે, જેમની સાથે છેડતી અને ખુલ્લેઆમ કપડાં ફાડી નાખવાનો વીડિયો આખા દેશમાં વાઇરલ થઈ ચૂક્યો છે. આ કારણોસર તેઓ મનથી ભાંગી ગયા છે. \n\nઆ રિપોર્ટમાં પીડિતા અને તેમનાં પરિવારના દરેક સભ્યોનાં નામ બદલાયેલા છે. \n\nલગભગ 70 વર્ષીય રાજકુમારી દેવી સાથે મારી મુલાકાત જહાનાબાદની એક ખાનગી હોસ્પિટલમાં થઈ, જ્યાં તેઓ તેમનાં પરિણીત દીકરીનું ઑપરેશન કરાવવા પહોંચ્યાં હતાં. \n\nદિલ્હીમાં છે પીડિતાના પિતા\n\nતેમણે મને જણાવ્યું કે રંભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: આ રીતે બન્યું ઑસ્ટ્રેલિયાનું પહેલું ગુરુદ્વારા\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના 'મિની પંજાબ' વૂલગૂલગામાં આવો તો દૂરથી ગુરુદ્વારાનો ચમકતો ઘુંમટ દેખાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાળીથી ઘેરાયેલા ગુરુદ્વારાની બહાર સફેદ બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું છે- 3 જાન્યુઆરી 1970ના રોજ ગુરુદ્વારા પહેલી વખત ખૂલ્યું હતું. \n\nઆ છે વૂલગૂલગાનું બીજું ગુરુદ્વારા.\n\nથોડાં જ અંતરે છે ઑસ્ટ્રેલિયામાં 1968માં બનેલું પહેલું ગુરુદ્વારા. તેની ડિઝાઇન પારંપરિક ગુરુદ્વારા કરતા અલગ છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nરવિવારનો દિવસ હતો અને અંદરથી ગુરુગ્રંથ સાહેબના પાઠનો સ્વર કાન સુધી પહોંચી રહ્યો હતો. સવારના નવ વાગ્યા હતા, એટલે થોડા લોકો જ ગુરુદ્વારા પહોંચ્યા હતા. \n\n150 વર્ષ જૂની કહાણી\n\nઅંદર પુરુષ, મહિલાઓ, બાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: આઝાદીનાં 70 વર્ષો બાદ પણ ખેડૂતોની હાલત આવી કેમ?\\nસારાંશ: 'ભારતમાં ખેડૂતો મરે એથી કોઈ ફરક નથી પડતો.' આ વાક્ય વાંચતી વખતે કદાચ તમે રોટલી, દાળ-ભાત અથવા બ્રેડ કે બિસ્કિટ ખાઈ રહ્યા હશો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના કોઈ ભાગમાં ખેડૂતના પરિશ્રમથી ઉગાડેલાં અનાજથી બનેલી વાનગીઓ ખાતા તમે કદાચ મુંબઈથી પ્રસારિત થતો કોઈ ફૅશન શો જોતાં હશો. \n\nકદાચ પોતાના ફોનમાં કોઈ ઍપ પર એ ફૅશન શોમાં દર્શાવેલાં કપડાં ઑનલાઇન સેલમાં ખરીદવાનો વિચાર કરતાં હશો.\n\nડિઝાઇનર કપડાંની ઑનલાઇન ખરીદી કરતી વખતે કપડાં માટેનો કાચો માલ એટલે કે કપાસ ઉગાડતા વિદર્ભના ખેડૂતો વિશે તમે વિચાર કરો એવું ભાગ્યે જ બને. \n\nઆ ખેડૂતનું કોઈ નામ નથી, કોઈ ચહેરો નથી અને કોઈ સરનામું પણ નથી.\n\nઆ એવા ખેડૂતોની વાત છે જેઓ હતાશામાં ડૂબીને આત્મહત્યા કરી લે છે. \n\nઆ ઘટનાક્રમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: આધુનિક વિજ્ઞાનમાં આરબ જગતનો કેટલો પ્રભાવ?\\nસારાંશ: આધુનિક વિજ્ઞાન પર ચીન, ગ્રીક, ઇજિપ્ત, બેબિલોન અને ભારતની સંસ્કૃત્તિઓની ઘણી અસર પડેલી છે, પણ આરબોના પ્રભાવ વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એલ-જબરા (બીજ ગણિત)ની વાત હોય કે અલ-કીમિયા અને અલ-ગોરિદમની વાત હોય, આ બધાનું ઉદભવસ્થાન એક જ છે. \n\nઅલ-જબરા ના હોત તો આધુનિક ગણિત અને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) જેવા વિષયો આજે ના હોત. \n\nએ જ રીતે કોઈ એક પેટર્નને સમજવા માટેનું વિજ્ઞાન અલ-ગોરિદમ ના હોત તો કમ્પ્યૂટર જેવા વિષયો જ તૈયાર ના થયા હોત.\n\nબગદાદ, દમિશ્ક (દમાસ્કસ), કાહિરા (કૈરો) અને (સ્પેનનું નગર) કાર્ડોબામાં નવમીથી 12મી સદીમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં જોરદાર કામ થયું હતું.\n\nદુનિયાની જુદી-જુદી સંસ્કૃત્તિઓ વચ્ચે વિજ્ઞાનની જાણકારીઓનું આદાનપ્રદાન સદીઓથી થત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: આસારામને સજા મળી તે દિવસે કોર્ટમાં આ બધું થયું\\nસારાંશ: સગીર સાથે બળાત્કાર મામલે જ્યારે આસારામને જોધપુર જેલમાં સજા સંભળાવવામાં આવી ત્યારે સુરક્ષા કારણોસર જોધપુર પોલીસે શહેરની કેન્દ્રીય જેલને કિલ્લામાં પરિવર્તિત કરી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જજ મધુસૂદન શર્મા, આરોપી આસારામ, બન્ને પક્ષના કુલ 14 વકીલ અને જોધપુર પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સિવાય કોઈને પણ આ વિશેષ 'જેલ ન્યાયાલય'માં પગ રાખવાની પરવાનગી નહોતી.\n\nઆખરે જોધપુર જેલમાં 25 એપ્રિલના રોજ નિર્ણયના સમયે શું થયું હતું? પીડિતાના વકીલ પીસી સોલંકી શરૂઆતથી માંડીને અંત સુધી આ સ્પેશ્યલ કોર્ટમાં હાજર હતા. \n\nબીબીસી સાથે વિશેષ વાતચીતમાં તેમણે આ નિર્ણય સાથે સાથે કડક સુરક્ષા વચ્ચે થયેલી આ વિશેષ સુનાવણી અંગે પણ સંપૂર્ણ વિવરણ આપ્યું હતું.\n\nશું તમે આ વાંચ્યું?\n\n25 એપ્રિલની સવારે 8 કલાકે સોલંકી સૌથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: ઉત્તર પ્રદેશ : 'દીકરો ઍન્કાઉન્ટરમાં માર્યો જશે એનો ભય સતાવે છે'\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં ગત એક વર્ષથી ચાલી રહેલી પોલીસ મૂઠભેડમાંથી એકમાં જીવતા બચી ગયેલા પંકજની કથામાં ફક્ત જિંદગી અને મોતનો જ ફરક નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામજી પાસીનાં પત્ની\n\nરાજ્યમાં આ ઍન્કાઉન્ટરોમાં 67 કહેવાતા અપરાધી માર્યા ગયા છે. \n\nવિપક્ષ આ બાબતે શંકા વ્યક્ત કરતો રહ્યો છે, જ્યારે સરકાર અને વહીવટીતંત્રનું કહેવું છે કે અપરાધીને જ નિશાન બનાવાયા છે. \n\nએપ્રિલ 2018માં રાજ્યના આઝમગઢ જિલ્લામાં થયેલી આવી જ એક મૂઠભેડમાં પંકજ જીવતા બચી ગયા.\n\nજોકે, 20 વર્ષના પંકજ યાદવની કહાણી ઉપર આવતા પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે ઉત્તર પ્રદેશના વારાણસી ઝોનમાં ગત એક વર્ષ દરમિયાન 193 પોલીસ મૂઠભેડ થઈ છે. \n\nઆ પોલીસ કાર્યવાહીઓમાં સાત આરોપીઓના જીવ ગયા છે જયારે 32ને ઈજા થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: ચીનનું એ ગામ જેનું અર્થતંત્ર સિંગાપોર જેટલું મોટું છે\\nસારાંશ: દક્ષિણી ચીનમાં શેનઝેન 40 વર્ષ પહેલાં માછીમારોનું ગામ હતું. લોકો ત્યાંથી જીવ જોખમમાં મૂકીને કામની શોધમાં તરીને હોંગકોંગ જતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શેનઝેનને 'ચીનની સિલકૉન વેલી' અથવા 'દુનિયામાં હાર્ડવેરનું કેન્દ્ર' કહેવામાં આવે છે\n\nવર્ષ 1980માં ચીનના નેતા ડેંગ શ્યાઓપિંગએ શેનઝેનમાં ચીનના પ્રથમ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન (એસઇઝેડ)ની સ્થાપના કરી અને આવી રીતે શેનઝેનનું સ્વરૂપ બદલાવવાની શરૂઆત થઈ.\n\nશેનઝેન મ્યુઝિમયમાં એ દિવસોની તસવીર છે જ્યારે શેનઝેનમાં ચારો તરફ ફક્ત ખાલી જમીન જ નજરે પડે છે અને લોકો ફેક્ટરીઓમાં કામ કરતા દેખાઈ રહ્યા છે. \n\nમ્યુઝિયમમાં ડેંગ શ્યાઓપિંગની તસવીરો સિવાય તેમની વાન, પલંગ સહિતની કેટલીક વ્યક્તિગત ચીજો પણ રખાઈ છે. \n\n80 અને 90ના દશકમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: જ્યારે વન્ડર ગર્લ હિમા દાસને જવું પડ્યું પોલીસ સ્ટેશન\\nસારાંશ: આ ઘટના 2007માં બની હતી. આસામના નૌગાંવ જિલ્લામાં એક વરસાદી બપોરે ચારેક વાગ્યે ઝઘડો થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિમા દાસ\n\nકાંદુલમારી ગામમાં રહેતા રંજીત દાસ શોરબકોર સાંભળીને ઘરની બહાર દોડ્યા હતા. \n\nઘરની સામે એક છોકરો તેનો જમણો હાથ પકડીને ઉંહકારા કરતો હતો અને તેની બાજુમાં ઉભેલી એક બાળકી તેને સમજાવવાના પ્રયાસ કરતી હતી. \n\nસાત વર્ષની હિમા દાસ અને એ છોકરો પકડા-પકડીની રમત રમી રહ્યાં હતાં ત્યારે એ છોકરો ઘવાયો હતો. \n\nહિમા દાસના પિતા રંજીત દાસ ત્યાં પહોંચ્યા એ પહેલાં તેમના મોટાભાઈ ઘાયલ છોકરાના પરિવારને થોડા પૈસા આપીને મામલો સમેટવાનો પ્રયાસ પણ કરી ચૂક્યા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજોકે, છોકરાના પરિવારજનોએ ગામની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: તેલંગણાના ખેડૂતોની હાલતમાં ખરેખર સુધારો થયો છે ખરો?\\nસારાંશ: ખેડૂતોની આત્મહત્યા અને કૃષિ ક્ષેત્રની કટોકટી વિશેની બીબીસીની આ વિશેષ શ્રેણીમાં આપણે અગાઉના અહેવાલોમાં જોયું કે કઈ રીતે પંજાબથી મહારાષ્ટ્ર સુધીની ભારતની 'કૃષિ પ્રધાન ભૂમિ' 'ફાંસી પ્રધાન' ભૂમિમાં પરિવર્તિત થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેલંગાણાના વારંગલનું એક ગામ\n\nખેડૂતોની સ્થિતિ જાણવા માટે અમે હવે દક્ષિણ ભારતના તેલંગણા રાજ્યમાં પહોંચ્યાં. \n\nગયા માર્ચ મહિનામાં સંસદમાં આંકડાં આપતા કૃષિ મંત્રી રાધા મોહને જણાવ્યું હતું કે તેલંગણામાં 2015માં 1358 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, તે ઘટીને 632ની થઈ ગઈ છે.\n\nઆ સાથે જ તેલંગણા સરકાર અને રાષ્ટ્રીય આર્થિક સલાહકારોના એક વર્ગ દ્વારા પણ તેલંગણાના કૃષિ ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન થયાના દાવા કરાયા હતા.\n\nચારેબાજુથી ભીંસમાં રહેલી તેલંગણાની ખેતીમાં ઊગેલા આ કથિત સકારાત્મક પરિવર્તનોની વાસ્તવિકતા જાણવા માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: દિલ્હીમાં સારવાર કરાવી રહેલા યમન યુદ્ધના 74 ઘાયલોની કહાણી\\nસારાંશ: ચૉકલેટનો એ ડબ્બો દૂરથી ચમકી રહ્યો હતો, અથવા કંઈક રમકડું હતું! દસ વર્ષનો ઝૈદ તેની નજીક ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની પાછળ નાના પગલાં ભરતાં-ભરતાં તેનો છ વર્ષનો ભાઈ સલેમ પણ ગયો. \n\nજોકે, સૌથી પહેલાં ઝૈદ એ ડબ્બા પાસે પહોંચ્યો અને તેને સ્પર્શ કર્યો અને હાથમાં લઈ લીધો. પરંતુ તરત જ...\n\nસેંકડો બલ્બ જેવો પ્રકાશ થયો અને આસપાસની જમીન પણ ધ્રુજી ઉઠી.\n\nઝૈદના બન્ને પગ માંસ અને કેટલાક તૂટેલા હાડકાં સાથે લટકતા તેમના શરીર પર લબડી રહ્યું હતું.\n\nવિસ્ફોટમાંથી છુટેલી તીક્ષ્ણ વસ્તુઓ તેના માંસમાં ફસાઈ ગઈ હતી અને આસપાસ માત્ર લોહી જ લોહી હતું.\n\nયમનમાં ચાલી રહેલું યુદ્ધ\n\nઝૈદના જખમો બે વર્ષમાં સારા થઈ ગયા પરંતુ તેનાં નિશાન રહી ગયાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC SPECIAL: સલમાન કેસના સાક્ષીએ તોડ્યું મૌન! કહ્યું, 'મેં બધું જોયું હતું'\\nસારાંશ: સાગરરામ બિશ્નોઈ એવી વ્યક્તિ છે જેઓ મૃત્યુ પામેલા કાળિયારને પોસ્ટમોર્ટમ માટે મોકલનારા લોકોમાં સામેલ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પૂર્વે તેમણે ક્યારેય મીડિયા સાથે વાતચીત નહોતી કરી. બીબીસી હિંદીના વાચક રહેલા સાગરરામે એક ખાસ ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ, સોનાલી બેન્દ્રે અને તબ્બૂને ઘટનાસ્થળે પ્રથમ વખત લઈ જનાર વ્યક્તિમાંના એક છે. \n\nવર્ષ 1998માં વનરક્ષક રહેલા સાગરરામ બિશ્નોઈ 28 માર્ચ- 2018માં રાજસ્થાનના વન સેવાના વન્યજીવ વિભાગમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર પદેથી નિવૃત્ત થયા છે.\n\nસરકારી નોકરીમાં ફરજ બજાવતા હોવાથી તેમણે મીડિયા સાથે વાતચીત નહોતી કરી.\n\nકાળિયારના શિકાર સંબંધિત કેસમાં કુલ પાંચ સરકારી સાક્ષી હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Special : જળ વ્યવસ્થાપન માટે ઇઝરાયલની કુશળતાનો ઉપયોગ કરશે ગુજરાત\\nસારાંશ: ગુજરાતમાં પાણીની અછતને કારણે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ છે, ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યમાંની જળકટોકટીના નિરાકરણના ઉપાયોની માહિતી મેળવવા ઇઝરાયલના છ દિવસના પ્રવાસે પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ\n\nબીબીસી-ગુજરાતીને આપેલી ખાસ મુલાકાતમાં જળકટોકટી સંબંધે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ સમસ્યાના નિવારણ માટે સંખ્યાબંધ ઉપાય ઉપલબ્ધ છે અને તેમાં ઇઝરાયલનો અનુભવ ઉપયોગી બની તેમ છે. \n\nવિજય રૂપાણીએ કહ્યું હતું, \"અમારી સરખામણી ઇઝરાયલ સાથે કરીએ તો અમે બહુ સારી સ્થિતિમાં છીએ. અહીં કરતાં ગુજરાતમાં ઘણો વધુ વરસાદ થાય છે.\n\n\"બીજું, નર્મદા નદીના સ્વરૂપમાં અમારી પાસે જળનો મોટો સ્રોત છે. ત્રીજું, અમારી પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે.\"\n\nમુખ્ય પ્રધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Special : તારક મહેતા... સિરિયલનાં પાત્રોનાં નામોની Real લાઇફ પર અસર\\nસારાંશ: \"કોઈ બાળક જન્મે ત્યારે તેનું નામ રાખવામાં આવે છે. મારી સાથે પણ 2008માં આવું થયું. 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'એ છેલ્લા દસ વર્ષથી મારી ઓળખ માસ્તર ભીડે તરીકે દુનિયા સમક્ષ ઊભી કરી છે,\" આ શબ્દો છે મંદાર ચાંદવલકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ નામ સંભળાય એટલે તરત જ યાદ આવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની. એ સાથે જેઠાલાલ, દયાભાભી, બબીતાજી, ભીડે, સોઢીનું 'ગોકુલધામ' નજર સામે તરવરી ઉઠે. \n\nજુલાઈ, 2008થી શરૂ થયેલી આ સીટકોમ (પરિસ્થિતિ પર આધારિત કોમેડી) ગુજરાતી લેખક તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી બનાવવામાં આવી છે. \n\nબીબીસી સાથેની વાતચીતમાં મંદાર, ગુરુચરણ સિંઘ અને કવિકુમારે આ સિરિયલ વિશેના અને અંગત જિંદગીના અનુભવ શેર કર્યા હતા.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nભીડેના નામે બિલ\n\nમાસ્ટ ભીડેનું પાત્ર ભજવતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Special: ચમત્કારી બાબાથી જેલ સુધી, આસારામની પૂરી કહાણી\\nસારાંશ: આસારામના કેસનો ચુકાદો અપાય તે દિવસે મોટી સંખ્યામાં તેના ભક્તો જોધપુરમાં એકઠા થાય તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના કારણે ઊભી થનારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 30 એપ્રિલ સુધી જોધપુરમાં 144મી કલમ લાગુ કરી દેવાઈ છે. \n\nબાબા ગુરમીત રામરહિમની સજા જાહેર થઈ ત્યારે હરિયાણામાં મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી. \n\nઆસારામને કારણે રાજસ્થાનમાં હિંસાના બનાવો ના બને તે માટે સરકાર તકેદારી લઈ રહી છે.\n\n25 એપ્રિલે અદાલત શું ચુકાદો આપશે તેના પર હવે સૌની નજર છે. આસારામ સામે છેલ્લા પાંચ વર્ષથી પીડિતા અને તેનો પરિવાર ન્યાય માટે લડી રહ્યા છે તે અનેક રીતે અપૂર્વ લડાઈ છે.\n\nઆસારામ સામેના કેસ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS - દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોનું આંદોલન, 'અયોધ્યા નહીં, કર્જ માફી ચાહિયે'ના સૂત્રો\\nસારાંશ: 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન માટે ભેગા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેવાંમાં માફી અને પાકની પડતર કિંમત કરતા દોઢ ગણી વધુ રકમની માગ સાથે દેશભરમાંથી વિવિધ સંગઠનોના નેતૃત્વમાં તેઓ સંસદ કૂચ કરવાના છે.\n\nઅહેવાલ અનુસાર ખેડૂતોએ 'અયોધ્યા નહીં, કર્જ માફી ચાહિયે' જેવા સૂત્રોચ્ચાર કર્યા છે.\n\nરામલીલા મેદાનમાં અંદાજે 13 હજાર ખેડૂતો એકઠા થયા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઉના દલિત કેસમાં 11 જણાને આજીવન કેદની સજા\n\nપ્રતીકાત્મક તસવીર\n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા ઊનામાં છ વર્ષ પહેલાં એક દલિતને પ્રેમ પ્રકરણના મામલે જીવતો સળગાવી દેવાના કેસમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS - હાર્દિક પટેલનું સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ\\nસારાંશ: 'સંદેશ'ના અહેવાલ અનુસાર પાટીદાર નેતા હાર્દિક પટેલે સરકારને મંત્રણા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ અનુસાર, છેલ્લા 13 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ચીમકી આપી છે કે જો સરકાર વાટાઘાટો નહીં કરે તો તેઓ જળત્યાગ કરશે.\n\nવળી, પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ ચીમકી આપી છે કે જો હાર્દિક પટેલને કંઈ પણ થશે તો સરકાર જવાબદાર રહેશે.\n\nઆજથી 'પાસ'ના કાર્યકરો ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ધારાસભ્યો અને સાંસદોને ફોન કરી પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફીને મુદ્દે જવાબ માંગશે. \n\nસમલૈંગિકતા અપરાધ ગણાય કે નહીં? આજે સુપ્રીમનો ચુકાદો\n\nપ્રતીકાત્મક તસવીર\n\n'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સમલૈંગિકતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : #MeToo હેઠળ ચેતન ભગત અને વિકાસ બહેલ પર પણ આરોપ લાગ્યા\\nસારાંશ: 'સ્ક્રોલ'ના અહેવાલ અનુસાર લેખક ચેતન ભગત અને ફિલ્મ નિર્માતા વિકાસ બહલ સામે જાતીય સતામણીના આરોપ પ્રકાશમાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેતન ભગત\n\n#MeToo હેઠળ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક અભિયાન હેઠળ મહિલાઓ તેમની આપવીતી જાહેર કરી રહી છે.\n\nઅગાઉ કૉમેડિયન ઉત્સવ ચક્રવર્તીનું નામ બહાર આવ્યું હતું. ત્યાર બાદ પત્રકારોના નામ સામે આવ્યા. જ્યારે હવે ફિલ્મ અને લેખન ક્ષેત્રની વ્યક્તિ સામે પણ આ આરોપ લાગ્યા છે.\n\nઅત્રે નોંધવું કે બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર સહિતન ત્રણ વ્યક્તિ સામે જાતીય સતામણીના આરોપ લગાવ્યા બાદ અભિયાનને વધુ વેગ મળ્યો છે.ટ્વિટર પર આ અંગેનો સ્ક્રીનશૉટ પોસ્ટ કરાયો છે. જેમાં એક મહિલા અને ચેતન ભગત વચ્ચેની વાતચીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : કમલ હાસન - ભારત શા માટે કાશ્મીર અંગે જનમત નથી લેતું? ભારત શા માટે ડરી રહ્યું છે?\\nસારાંશ: જાણીતા અભિનેતા અને મેકલ નીધિ મેયમ પક્ષના નેતા કમલ હાસને કાશ્મીર મુદ્દે ભારત લોકમત કેમ નથી લેતું એવો સવાલ ઊભો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈએ ટ્ટીટ કરીને આ માહિતી આપી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકમલ હાસને કહ્યું કે ભારત શા માટે કાશ્મીર અંગે જનમત નથી લેતું? ભારત શા માટે ડરી રહ્યું છે?\n\nકમલ હાસને એમ પણ જણાવ્યું કે સૈનિકો શા માટે મરી રહ્યા છે? આપણા ઘરની રક્ષા કરનારા લોકો શા માટે મરવા જોઈએ? જો ભારત અને પાકિસ્તાન બેઉ તરફે રાજકારણીઓ યોગ્ય રીતે વર્તે તો કોઈ સૈનિક ન મરે. અંકુશ રેખા અંકુશમાં હોવી જોઈએ. \n\nકમલ હાસને આ ટિપ્પણી ગઈ કાલે ચૈન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કરી હતી.\n\nસુરત પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની ધરપકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : કિમ-ટ્રમ્પ મુલાકાત : કોઈ ઉકેલ વગર બેઠક સમાપ્ત થઈ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે વિયેતનામમાં યોજાઈ રહેલી મંત્રણામાં ગુરૂવારે બીજા અને અંતિમ દિવસે કોઈ આખરી નિર્ણય આવી શક્યો ન હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને નેતા કોરિયન ધરતી પરથી પરમાણુ શસ્ત્રો દૂર કરવા અંગે કોઈ નક્કર નિર્ણય લે તેવી અપેક્ષા સેવાઈ રહી હતી. \n\nઆ પહેલા બન્ને નેતાઓ વચ્ચે સિંગાપોર ખાતે યોજાયેલી પ્રથમ મુલાકાતમાં આ દિશામાં પ્રાથમિક પગલાં લેવાયાં હતા.\n\nઆ પહલાં બુધવારની મંત્રણા પત્રકારોના પ્રશ્નો, માહિતીના આદાનપ્રદાન તેમજ એક સમૂહ ભોજન સુધી સીમિત રહી હતી. \n\nવિયેતનામના હનોઈની મૅટ્રોપોલ હોટેલમાં યોજાયેલાં ઐતિહાસિક ભોજન બાદ ટ્રમ્પે આ ટ્વીટ કર્યું હતું, \"કિમ જોંગ ઉન સાથે ઉમદા મુલાકાત અને ભોજન\".\n\nઆ મંત્રણામાં ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન સાથે યૂએસન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : ગુજરાતમાં આજથી વિદ્યાર્થીઓ બોલશે, 'જય હિંદ, જય ભારત'\\nસારાંશ: ગુજરાતની શાળાઓમાં હવેથી હાજરી પુરાવતી વખતે 'યસ સર' કે 'પ્રેઝન્ટ સર'ની જગ્યાએ 'જય હિંદ' કે 'જય ભારત' બોલવું પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે પ્રાથમિક શિક્ષણ નિદેશાલય અને ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરી પહેલી જાન્યુઆરીથી આનો અમલ કરવા કહેવાયું છે. \n\nએવું પણ કહેવાયું છે કે સરકારી, સરકારી સહાયતા પ્રાપ્ત અને ખાનગી શાળાઓમાં 1થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને હાજરી દરમિયાન 'જય હિંદ' કે 'જય ભારત' બોલવું પડશે. \n\nઆવું કરવાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં 'દેશભક્તિ' પેદા કરવાનો હોવાનું કહેવાયું છે. \n\nયમનમાં ભૂખ્યા લોકોનું અન્ન 'છીનવી રહ્યા છે વિદ્રોહીઓ'\n\nયમનમાં રાહત સામગ્રી પહોંચાડી રહેલા 'વર્લ્ડ ફૂટ પ્રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : ચંદા કોચર ICICIની તપાસમાં દોષી પૂરવાર\\nસારાંશ: ચંદા કોચર મામલામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણાની અધ્યક્ષતામાં કરાયેલી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ તપાસમાં ચંદા કોચર દોષી પૂરવાર થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈસીઆઈસીઆઈ બૅન્કનાં સીઈઓ અને મૅનેજિંગ ડાયરેક્ટર રહી ચૂકેલાં ચંદા કોચર પર પદનો ખોટો ઉપયોગ કરીને વીડિયોકૉન ગ્રૂપને લૉન આપવાનો અને અયોગ્ય રીતે વ્યક્તિગત લાભ લેવાનો આરોપ છે.\n\nસીબીઆઈ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર વિરુદ્ધ ફરિયાદ નોંધવા તપાસ કરી રહી છે.\n\nઆ અંગે બૅન્ક દ્વારા સ્વતંત્ર તપાસ કરાઈ રહી હતી, જેમાં તેઓ દોષી પૂરવાર થતા હવે તેમને તેમના પદ પરથી કાઢી મુકાયા હોવાનું મનાય છે.\n\nઆંકડા આયોગમાં રાજીનામાં પડ્યાં\n\nનોટબંધી જાહેર થયા બાદ સરકાર 'વર્ષ 2017-18નો રોજગારી અને બેરોજગારીનો વાર્ષિક સરવે'નો અહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : ઝેરી દારૂના કારણે યુપી-ઉત્તરાખંડમાં કુલ 99નાં મોત\\nસારાંશ: ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા ચાર દિવોસમાં ઝેરી દારૂ પીવાને કારણે મરનારાની સંખ્યા 99 પર પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં એકલા સહારનપુર જિલ્લામાં 59, કુશીનગર જિલ્લામાં 10 અને ઉત્તરાખંડના હરિદ્વારમાં 30 મોત થયાં છે. \n\nમૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થાય તેવી શક્યતા છે. \n\nલઠ્ઠાકાંડનો ભોગ બનેલા અનેક લોકો હજી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. \n\nયોગી આદિત્યનાથે પોતાના રાજ્યમાં આ પૂરા મામલામાં તપાસ માટે એસઆઈટીનું ગઠન કર્યું છે. \n\nઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો છે કે વિતેલા દિવસોમાં રાજ્યમાં બનેલો 79 હજાર લિટર દારૂ જપ્ત કર્યો છે અને ત્રણ હજારથી વધારે લોકોની ધરપકડ કરી છે. \n\nપ્રિયંકાનો લખનૌમાં આજે રોડ શો \n\nગયા મહિને કૉંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : નોટબંધી નહીં રઘુરામ રાજનની નીતિઓથી ધીમો પડ્યો વિકાસ\\nસારાંશ: 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર નીતિ આયોગે અર્થવ્યવસ્થામાં મંદી માટે રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જવાબદાર ઠેરવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીના કારણે અર્થવ્યવ્સથાને ફટકો પડ્યો હોવાના આરોપ કર્યા છે એ સમયે નીતિ આયોગ તરફથી આ પ્રતિક્રિયા આવી છે.\n\nનીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે નોટબંધીથી અર્થવ્યવસ્થામાં મંદી આવી તે ખોટી વાત છે. \n\nતેમણે કહ્યું કે રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એનપીએ (બેડ લોન્સ) સંબંધિત નબળી નીતિઓ બનાવતા એનપીએમાં વધારો થયો આથી આર્થિક વૃદ્ધિ મંદ પડી ગઈ હતી.\n\nચોમાસામાં 1400 લોકોનાં મોત \n\n'ટેલિગ્રાફ'ના અહેવાલ અનુસાર આ વખતે ચોમાસાની ઋતુમાં 1480 લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : ભારતનો જીડીપી બીજા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકાથી ઘટીને 7.1 થયો\\nસારાંશ: 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની વૃદ્ધિમાં ઘટાડો થયો છે અને જીડીપી 7.1 % થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nનાણાકીય બજારમાં રોકડની સમસ્યા તથા ઇંધણના વધેલા ભાવ અને નબળા રૂપિયા સહિતના પરિબળોને કારણે આર્થિક વિકાસ દર આ સમયગાળામાં મંદ પડ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. \n\nએપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે 8.2 ટકા નોંધાયો હતો. પરંતુ તેમાં એક ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું અહેવાલમાં કહેવાયું છે.\n\nજોકે, ગત વર્ષ આ જ સમયગાળામાં વિકાસ દર વૃદ્ધિ 6.3 ટકા રહી હતી, જે આ વર્ષે તેની સરખામણીએ ઊંચી છે. \n\nવળી ભારતે હજુ પણ વિશ્વમાં ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાનો ખિતાબ જાળવી રાખ્યો છે. \n\nઅત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : મોદીએ કાર્યકર્તાઓને કહ્યું સોશિયલ મીડિયામાં ગંદકી ન ફેલાવો\\nસારાંશ: ધ હિંદુના અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર સાવધાનીપૂર્વક શેર કરવાની સલાહ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે વારાણસી લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા ચર્ચા કરતા વડા પ્રધાને આ નિવેદન કર્યું હતું.\n\nમોદીએ કહ્યું હતું કે સારા સમાજનું નિર્માણ વિચારધારાથી નહીં, પરંતુ વર્તનથી થાય છે. \n\nકાર્યકર્તાઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે લોકો જે કંઈ પણ સાંભળે છે અને જુએ છે તેને ફૉરવર્ડ કરી નાખે છે, પરંતુ એ નથી વિચારતા કે તેમની આ પોસ્ટના કારણે સમાજને કેટલું નુકસાન થશે.\n\nકેટલાક લોકો સભ્ય સમાજને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કરે છે. તેઓ મહિલાઓ વિશે કંઈ પણ લખે છે અને બોલે છે. \n\nમોદીએ વધુમાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : રાજ્યની 2500 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ થવાના આરે\\nસારાંશ: આર્થિક રીતે બોજો બનેલી રાજ્યની 2500 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ થવાના આરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં આ વિગતો બહાર આવી છે.\n\nસરવે મુજબ આ શાળાઓમાંથી કેટલીક શાળા એવી પણ છે, જ્યાં માત્ર એક જ વિદ્યાર્થી અભ્યાસ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ સરવેમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં 555 શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં છે.\n\nઅહેવાલ મુજબ આગામી 27મી નવેમ્બરે મળનારી શિક્ષણ બોર્ડની બેઠકમાં આ શાળાઓનું ભવિષ્ય નક્કી થશે.\n\nઅહેવાલ મુજબ જે શાળામાં ઓછા વિદ્યાર્થી હશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : લોકો બીફ ખાવાનું બંધ કરે તો લિંચિંગ બંધ થશે : આરએસએસના નેતા\\nસારાંશ: 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના નેતા ઇન્દ્રેશ કુમારે સોમવારે કહ્યું હતું કે લોકો બીફ ખાવાનું બંધ કરી દે તો લિંચિંગ જેવા ગુનાઓ થતા અટકાવી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાનના અલવર જિલ્લામાં ગૌ તસ્કરીની આશંકાએ ઘટેલી લિંચિંગની ઘટના બાદ આરએસએસના નેતાએ આ ટિપ્પણી કરી હતી.\n\nઝારખંડના રાંચી ખાતે હિંદુ જાગરણ મંચના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા આવેલા ઇન્દ્રેશ કુમારે પત્રકાર પરિષદમા કહ્યું હતું કે, \"લિંચિંગ જેવી ઘટનાઓ સ્વીકારી ન શકાય, પણ લોકોએ એ માટે પહેલાં બીફ ખાવાનું બંધ કરવું જોઈએ.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમણે ઉમેર્યું હતું કે, \"આ માટે કાયદો બનવો જોઈએ પણ સમાજે તેનો સામનો કરવા માટે 'સંસ્કાર'નો ઉપયોગ કરવો પડશે.\"\n\nવૉટ્સઍપ ગ્રૂપમાં ફૉર્વર્ડ થઈ રહેલા મૅસેજન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : વિદેશમાં ભારતીય બૅન્કોની 70 બ્રાન્ચોને તાળાં વાગશે\\nસારાંશ: ભારતની સરકારી બૅન્કોની વિદેશમાં સ્થિત 216 શાખાઓ પૈકી 70 શાખાઓ આ વર્ષના અંત સુધીમાં બંધ થવા જઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n70 શાખાઓ ઉપરાંત વિદેશમાં આ બૅન્કોની અન્ય સેવાઓ પણ બંધ થશે.\n\nનાણાં મંત્રાલયના સિનિયર અધિકારીઓએ આ વાતને સમર્થન આપ્યું છે.\n\nભારતીય સ્ટેટ બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, આઈડીબીઆઈ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયા વિદેશમાં ચાલતી તેમની અનેક સેવાઓ પર કાપ મૂકશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nખર્ચ ઘટાડવા અને મૂડી બચાવવા માટે આ પગલાં લેવાયાં છે. આરબ દેશોમાં પણ આ પૂરતી આવક ન થતી હોય એ શાખાઓને બૅન્કો બંધ કરશે.\n\n2019માં ભાજપ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે?\n\nપ્રતીકાત્મક તસવીર\n\n\"અધ્યક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : શશી થરૂરે કહ્યું, 'કોઈ સારો હિંદુ બાબરીની જગ્યાએ મંદિર નહીં ઈચ્છે'\\nસારાંશ: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ' ધ હિંદુ ' અખબારના એક કાર્યક્રમમાં કહ્યું છે કે કોઈ પણ સારો હિંદુ બાબરી મસ્જિદની જગ્યા પર મંદિર નહીં ઈચ્છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાર્યક્રમ દરમિયાન એમણે એમ પણ કહ્યું કે આવતા અમુક મહિનાઓમાં ભારતમાં સાંપ્રદાયિક તણાવ વધારે હેરાન કરશે.\n\nથરુરે કહ્યું છે કે મને લાગે છે કે આપણે પોતાને હજુ વધારે શાંત વાતાવરણ માટે તૈયાર કરવા જોઈએ. \n\nપોતાની વાત આગળ વધારતા તેમણે ઉમેર્યું, ''હિંદુઓની મોટી વસતિની માન્યતા છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો પરંતુ કોઈ પણ સારો હિદું એ નહીં ઈચ્છે કે કોઈ બીજા ધર્મના ધર્મસ્થળને તોડીને રામ મંદિર બનાવવામાં આવે.''\n\nસાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા \n\nકેન્ડલ માર્ચની પ્રતીકાત્મક તસ્વીર\n\n'સંદેશ'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : શું મેહુલ ચોકસીને ભારત લાવવા સિક્રેટ અભિયાન થઈ રહ્યું છે?\\nસારાંશ: 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના સમાચાર અનુસાર ભારતમાંથી ભાગેલા મોટા આર્થિક અપરાધીઓને ભારત પાછા લઈ આવવા માટે સરકાર વિશેષ અભિયાન હાથ ધરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખબાર સૂત્રોના હવાલાથી લખે છે કે કારોબારી મેહુલ ચોકસીની ધરપકડ માટે અધિકારીઓ વેસ્ટ ઇન્ડિઝ જશે. \n\nઆ સાથે જ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ પણ એવો અહેવાલ છાપ્યો છે કે આ માટે એક સિક્રેટ કૅરેબિયન ફ્લાઇટને જીડીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિએશન) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. \n\nઆ મિશન માટે લાંબી સફર કરી શકે એવા ઍર ઇન્ડિયાના વિમાન બૉઈંગને જોતરવામાં આવ્યું છે. \n\nસોશિયલ મીડિયા પર વાઇરલ થયો GoBackModi ટ્રૅન્ડ \n\nએનડીટીવીનો અહેવાલ જણાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તામિલનાડુ મુલાકાત અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS : સિડની ટેસ્ટ: ચોથા દિવસને અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 6 રન\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીના ચોથા દિવસે વરસાદના વિઘ્નને વચ્ચે યજમાન ટીમ ઑસ્ટ્રેલિયા 300 રન બનાવી ઑલઆઉટ થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ વિકેટ સાથે કુલદીપ યાદવ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બૉલર હતા. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા બે વિકેટ, મોહમ્મદ શામી બે વિકેટ અને જસપ્રીત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.\n\nત્રીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાએ કુલ 6 વિકટે ગુમાવી 236 રન કર્યા હતા. ભારતે પોતાની ઇનિંગ્સ પૂરી કરી ઑસ્ટ્રેલિયાને 622 રનનો પડકાર આપ્યો હતો.\n\nરવિવારની સવારે મેચની શરૂઆતમાં જ વાતવરણ બદલતા મચ રોકવી પડી હતી. પરંતુ સ્થાનિક સમયાનુસાર 1.50 કલાકે ફરીથી મેચ શરૂ થઈ હતી.\n\nઅખિલેશ યાદવની સીબીઆઈ કરશે પૂછપરછ\n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સેન્ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS તુર્કીનો આરોપ: પત્રકાર ખાશોગી હત્યા સાઉદી દૂતાવાસમાં થઈ\\nસારાંશ: 'બીબીસી હિંદી સર્વિસ'ના અહેવાલ મુજબ તુર્કીના સત્તાધારી પક્ષના ઉચ્ચ અધિકારીએ એવો આક્ષેપ કર્યો છે કે સાઉદી અરેબિયાના ગુમ થયેલા પત્રકાર જમાલ ખાશોગીની હત્યા ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરેબિયાના વાણિજ્ય દૂતાવાસમાં થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમાલ ખાશોગી સાઉદી અરેબિયાના જાણીતા પત્રકાર છે\n\nઆ અંગેના પુરાવા તપાસ એજન્સીને મળ્યા હોવાનો દાવો પણ તૂર્કીએ કર્યો છે. \n\nશનિવારે તુર્કીના બે અધિકારીઓએ નિવેદન આપ્યું કે જાણીજોઈને પત્રકારની હત્યા કરવામાં આવી છે અને પત્રકારના મૃતદેહનો દૂતાવાસમાંથી નિકાલ કરી દેવાયો છે. \n\nજમાલ ખાશોગી મંગળવારે પોતાના તલાકના દસ્તાવેજો લેવા માટે દૂતાવાસ ગયા હતા ત્યારબાદ તેમનો પતો લાગ્યો નહોતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nખાશોગી સાઉદી અરેબિયાના જાણીતા પત્રકાર છે.\n\nતેઓ અમેરિકામાં રહેતા હતા અને 'ધ વોશિંગ્ટન પોસ્ટ' માટે કામ કરતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: 100ની નવી નોટ ATMમાં નાખવા 1 અબજ રૂપિયાનો ખર્ચ થશે\\nસારાંશ: એટીએમ ઑપરેશન્સ (એટીએમમાં પૈસા નાંખવા સંબંધિત કામગીરી) સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ અનુસાર આરબીઆઈ દ્વારા લાવવામાં આવનારી 100 રૂપિયાની નવી નોટ માટે એટીએમને અપગ્રેડ કરવા પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર દેશના 2.4 લાખ એટીએમ મશીનોને આ માટે કેલિબ્રેટ કરવા પડશે.\n\nઆ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે 200 રૂપિયાની નવી નોટ માટે મશીનો રિકેલિબ્રેટ કરવાનું કામ હજુ માંડ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે ફરીથી 100 રૂપિયા માટે મશીનોને અપગ્રેડ કરવું કઠિન રહેશે.\n\nઅહેવાલમાં જણાવાયું છે કે નવી અને જૂની બન્ને નોટ માટે એટીએમને સક્ષમ બનાવવું સૌથી મોટો પડકાર છે.\n\nએફઆઈએસ કંપનીના એટીએમ સંબંધિત બાબતોના મેનેજિંગ ડિરેક્ટર રાધા રામા દોરાઈ અનુસાર જો નવી નોટની સપ્લાય પૂરતા પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: 50 વર્ષ સુધી ભાજપને કોઈ હરાવી નહીં શકે- અમિત શાહ\\nસારાંશ: રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી શાસનમાં આવશે અને 50 વર્ષ સુધી ભાજપ જ રાજ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'હિંદુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે રવિવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019ની ચૂંટણીમાં જીત થશે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.\n\nતેમણે કહ્યું, \"વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપ 2019ની ચૂંટણી જીતી જશે અને પછી આગામી 50 વર્ષ સુધી કોઈ પક્ષ ભાજપને હરાવી નહીં શકે.\"\n\nકેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા ત્યારબાદ ભાજપને કોઈ હરાવી શક્યું નથી.\n\nરામ મંદિર બનીને રહેશે, સુપ્રીમ કોર્ટ અમારી જ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: અયોધ્યામાં બનશે ભગવાન રામની મૂર્તિ - યોગીનું એલાન\\nસારાંશ: સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' બાદ હવે અયોધ્યામાં રામની મૂર્તિ બનશે, એવી જાહેરાત ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવી ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રી યોગીએ અયોધ્યામાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.\n\nતેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મૂર્તિનું નિર્માણ થશે. આ મૂર્તિ ખુલ્લા આકાશ નીચે નહીં પણ એક બંધ છત નીચે બનશે.\n\nયોગીએ કહ્યું, \"આ પણ 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' જેવો મૅગાપ્રૉજેક્ટ હશે. જ્યારે રામમંદિર અંગે તેમણે જણાવ્યું કે, બંધારણની મર્યાદામાં રહીને કામ આગળ વધશે.\"\n\nછેલ્લા થોડા સમયથી 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' જેવી જ રામ મૂર્તિ બનાવવા અંગે ચર્ચાઓ થઈ રહી હતી, જેની હવે સત્તાવાર જાહેરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: આખરે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાહુલ કેમ તેમને ભેટી પડ્યા હતા\\nસારાંશ: શુક્રવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના બાદ દેશભરના મીડિયામાં રાહુલના ગાંધીના ભાષણની સાથે સાથે ભેટવાની પણ ચર્ચા થઈ હતી. \n\nજે બાદ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ખેડૂતોને સંબોધિત કર્યા હતા. \n\nઅહીં તેમણે રાહુલ તેમને ભેટ્યા હતા એ અંગે ટિપ્પણી કરી હતી. \n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nમોદીએ કહ્યું સભામાં કહ્યું, \"મેં વિપક્ષને પૂછ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ શું હતું?\"\n\n\"વિપક્ષ મને જવાબ આપી શક્યો નહીં, વિપક્ષ જ્યારે તેનું કારણ આપવામાં નિષ્ફળ રહ્યો તો તેઓ મારા ગળે પડી ગયા.\"\n\nમારી ટીમને 'મા-બહેન'ની ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: કન્હૈયા કુમાર બિહારમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા\\nસારાંશ: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને લોકસભાની ચૂંટણી દરમિયાન બિહારની બેગુસરાઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, મૂળ બેગુસરાઈના કુમારે ચૂંટણી લડવા માટેની તૈયારી દાખવી છે. \n\nતેમણે કહ્યું, \"જો મારી પાર્ટી (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા) મને બેગુસરાઈની બેઠક પરથી ઉમેદવાર બનાવે અને મહાગઠબંધનના સભ્યો મને ટેકો આપે તો મને કોઈ વાંધો નથી.\" \n\nકુમારે ઉમેર્યું હતું કે આ અંગે 'પાર્ટી કે મહાગઠબંધન' સ્તરે કોઈ ચર્ચા નથી થઈ. પરંતુ કુમારને કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ટેકો મળે તેવી શક્યતા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબિહાર સીપીઆઈના મહાસચિવ સત્ય નારાયણ સિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: નવી સરકારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રથમ વિદેશપ્રવાસ\\nસારાંશ: પોતાના બીજા કાર્યકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં વિદેશપ્રવાસે જવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી 8થી 9 જૂન સુધી માલદીવના પ્રવાસે જશે. \n\nમીડિયા અહેવાલ જણાવી રહ્યા છે કે પરત ફરતી વખતે મોદી શ્રીલંકાની પણ મુલાકાત લેશે. \n\nનોંધનીય છે કે પોતાના પ્રથમ કાર્યકાળમાં મોદી માલદીવનો પ્રવાસ નહોતા કરી શક્યા. \n\nમાલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન સાથેના મતભેદને પગલે મોદીનો નિર્ધારિત પ્રવાસ દર કરવો પડ્યો હતો. \n\nમાલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે ભારત સાથેના સંબંધો સુમેળ બનાવવા વડા પ્રધાન મોદીને આમંત્રણ પાઠવ્યું હતું. \n\nવર્લ્ડ કપ 2019 : પાકિસ્તાને યજમાન ઇંગ્લૅન્ડને 14 રનથી હરાવ્યું \n\nક્રિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC TOP NEWS: વિજય રૂપાણીએ કહ્યું ચૂંટણી પહેલાં જ અમદાવાદનું નામ બદલાઈ જશે\\nસારાંશ: 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુરુવારના રોજ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે ચૂંટણી પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૂપાણીએ કહ્યું, \"અમે ઘણા સમયથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું વિચારી રહ્યા છે. આ તરફ અમે યોગ્ય પગલાં લઈશું.\"\n\nઉલ્લેખનીય છે કે રૂપાણીના આ નિવેદનના બે દિવસ પહેલાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પણ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.\n\nઅત્રે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યું છે.\n\n'મોદી રિઝર્વ બૅન્કને પોતાની મુઠ્ઠીમાં લેવા માગે છે'\n\n'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top 5 News: ટ્રમ્પ: જોંગ-ઉન સાથે મુલાકાત ટળી શકે છે\\nસારાંશ: અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવતા મહિને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે થનારા ઐતિહાસિક સંમેલનમાં સમય લાગી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંમેલન સંબંધે વાતચીત કરવા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી તે સમયે ટ્રમ્પે આ વાત કહી હતી.\n\nદક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહેપના એક રિપોર્ટ અનુસાર 'રાષ્ટ્રપતિ મૂને કિમ પાસેથી શું આશા રાખવી અને શું નહીં તે વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી.' \n\nઅમેરીકાના રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના નેતા વચ્ચે 12 જૂનના રોજ સિંગાપુરમાં વાતચીત પ્રસ્તાવિત છે. \n\nએન્જેલિના માર્કેલ ચીન જશે \n\nજર્મનીનાં ચાન્સેલર એન્જેલિના માર્કેલ ગુરૂ તથા શુક્રવારે ચીનના પ્રવાસે અહીં તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top 5 News: ટ્રમ્પના વકીલે કહ્યું, કિમ જોંગ-ઉન બેઠક માટે 'કરગર્યા' હતા\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી જૂલિયાનીએ કહ્યું છે કે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયા સાથેની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી દીધી હતી, ત્યારે કિમ જોંગ-ઉન તેને ફરીથી ગોઠવવા માટે 'કરગર્યા' હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૂડી જૂલિયાની\n\nઇઝરાયલમાં એક કોન્ફરન્સમાં જૂલિયાનીએ કહ્યું કે ટ્રમ્પની કડકાઈને કારણે જ ઉત્તર કોરિયા પોતાનું વલણ બદલવા માટે મજબૂર થયું છે.\n\nટ્રમ્પે મે માં ઉત્તર કોરિયા પર 'ખૂબ વધારે ક્રોધ અને નફરત'નો આક્ષેપ લગાવીને આ મુલાકાતને આગળ ન વધારવાની જાહેરાત કરી હતી.\n\nપરંતુ સિંગાપોરમાં 12 જૂને પ્રસ્તાવિત આ દ્વિપક્ષીય મંત્રણાની તૈયારીઓ ઉત્તર કોરિયાના મૈત્રીભર્યા પ્રતિભાવ બાદ ફરી વખત પાટે ચડી હતી.\n\nજૂલિયાનીએ ઇઝરાયલમાં ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં આ ટિપ્પણી કરી હતી. \n\nવૉલ સ્ટ્રીટ જર્નલે આ વિશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top 5 News: યમનમાં તબાહી મચાવનાર મેકૂનૂ, મહારાષ્ટ્રમાં રાહત આપશે\\nસારાંશ: ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે મેકૂનૂ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેના કારણે ગરમીથી પીડાતા લોકોને આંશિક રાહત મળી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓમાનના સલાલાહ દરિયા કિનારે નાગરિકો\n\nઆ વાવાઝોડાને કારણે ગુજરાતના બંદરો પર તકેદારીના પગલારૂપે બે નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. \n\nઅન્ય એક આગાહીમાં હવામાન ખાતાએ શક્યતા વ્યક્ત કરી છે કે શુક્રવારે સૌરાષ્ટ્ર તથા કચ્છ, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઉત્તરાખંડમાં તાપમાન વધશે. \n\nઉલ્લેખનીય છે કે મેકૂનૂને કારણે યમનના સોકોટ્રા ટાપુ પર ભારે તારાજી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, સાત લોકો ગુમ થઈ ગયા છે જ્યારે હજારો લોકો બેઘર થઈ ગયા છે. \n\nનહીં ઘટે પેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top 5 News: રામદેવે લોન્ચ કરી મેસેજિંગ ઍપ, આ છે ફિચર્સ\\nસારાંશ: યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ વિદ્યાપીઠે મેસેજિંગ ઍપ લોન્ચ કરી છે, જેને 'કિમ્ભો' (Kimbho) નામ આપવામાં આવ્યું છે, જેનો હેતુ વ્હૉટ્સઍપને ટક્કર આપવાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંસ્થાના પ્રવક્તા તિજારાવાલાએ ટ્વીટ કરીને લખ્યું, \"હવે ભારત બોલશે. સીમકાર્ડ બાદ બાબા રામદેવે મેસેજિંગ ઍપ્લિકેશન કિમ્ભો લોન્ચ કરી છે. \n\n\"જે વ્હૉટ્સઍપને ટક્કર આપશે. આ સ્વદેશી મેસેજિંગ પ્લેટફોર્મને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.\"\n\nતેમના કહેવા પ્રમાણે, ખબર અંતર પૂછવા માટે 'કિમ્ભો' શબ્દનો ઉપયોગ થાય છે. કિમ્ભો એ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો મતલબ 'કેમ છો?' એવો થાય છે. \n\nકિમ્ભોની ટેગલાઇન 'અબ ભારત બોલેગા' રાખવામાં આવી છે, તેના ઍપ આઇકનમાં શંખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. \n\nગુગલ પ્લે સ્ટોર પર મૂકવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top 5 News: લોકજુવાળને પગલે બ્રાઝિલમાં ડીઝલના ભાવ ઘટ્યા\\nસારાંશ: દક્ષિણ અમેરીકન દેશ બ્રાઝિલ હાલમાં ચર્ચામાં છે. દેશની અધિકૃત ઓઇલ કંપની 'પેટ્રોબ્રાસ'એ ડીઝલની કિંમતોમાં 10 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડીઝલની કિંમતોમાં ભારે વધારાને પગલે દેશના અમૂક શહેરોમાં ટ્રક ડ્રાઇવરો દ્વારા વિરોધ પ્રદર્શનો હાથ ધરવામાં આવ્યા હતા. \n\nગુસ્સે ભરાયેલા ટ્રેક ડ્રાઇવરોએ ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ કરી દીધા, જેને કારણે અવ્યવસ્થાનું વાતાવરણ સર્જાયું છે. \n\nઆ વિરોધને પગલે જાહેર જીવન પર ભારે અસર પડી છે. \n\nકોર્ટ દ્વારા બળ પ્રયોગ કરીને રસ્તો ખાલી કરવાને મંજૂરી આપવામાં આવી છે, જેથી સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બને તેવી શક્યતા છે. \n\nઆયર્લૅન્ડમાં ગર્ભપાત સંદર્ભે જનમત \n\nવિશ્વભરના આઇરિશ લોકો વતન પરત ફરી રહ્યાં છે, જેથી તેઓ ગર્ભપાત સંબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : 'પરપ્રાંતીય કામદારો પર હુમલા પાછળ કોંગ્રેસનો હાથ'\\nસારાંશ: 'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરપ્રાંતીય લોકો પર થયેલા હુમલા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના કહેવા પ્રમાણે હુમલા માટે ઉશ્કેરણી કરનારા 20 જેટલા કોંગ્રેસના નેતાઓ અને સામાજિક કાર્યકરોની ઓળખ કરાઈ છે.\n\nતેમણે આરોપ લગાવ્યો છે કે વિપક્ષે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની સરકારને બદનામ કરવા માટે આ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપ્યું છે.\n\nપરપ્રાંતીય લોકો પર હુમલાની રાજ્યભરમાં થયેલી 75 જેટલી ઘટનાઓ અંગે નોંધાયેલા 61 કેસમાં 533 લોકોની ધરપકડ કરાઈ છે.\n\nજોકે, ગૃહમંત્રીએ હુમલા માટે ઉશ્કેરણી કરનાર 20 પૈકી કોઈ પણ સામાજિક કાર્યકર કે કોંગ્રેસના નેતાનું નામ જાહેર કર્યું નથી. \n\nઉલ્લેખનીય છે કે કોંગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : CBIના નવા ડિરેક્ટર બન્યા ઋષિ કુમાર શુક્લા\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ શનિવારે આઈપીએસ અધિકારી ઋષિ કુમાર શુક્લાને સીબીઆઈના નવા ડિરેક્ટર બનાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઋષિકુમાર શુક્લા\n\nશુક્લા સીબીઆઈના ઇન ચાર્જ ડિરેક્ટર નાગેશ્વર રાવ પાસેથી પદભાર લેશે. પસંદગી સમિતિ પાસે શુક્લા ઉપરાંત અન્ય 30 નામો હતાં. શુક્લાનો કારયકાળ બે વર્ષનો રહેશે.\n\nઆલોક વર્મા બાદ રાવ આ પદ સંભાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડિરેક્ટરની નિયુકતિમાં થઈ રહેલા વિલંબ અંગે અસંતોષ પ્રગટ કર્યો હતો.\n\nઆલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના ખટરાગના કારણે સીબીઆઈનું નામ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદોમાં ઘેરાયેલું રહ્યું હતું.\n\n1983ની બૅચના આઈપીએસ અધિકારી ઋષિ કુમાર શુક્લા મધ્યપ્રદેશના ડીજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : અમે ગાયના કાયદાકીય વાલી છીએ - ઉત્તરાખંડ હાઈકોર્ટ\\nસારાંશ: 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડ હાઈ કોર્ટે ગાય અને અન્ય રખડતાં પશુઓની સુરક્ષાની જવાબદારી કાયદેસર રીતે સ્વીકારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જોગવાઈ દ્વારા હાઈ કોર્ટે પોતાને જ આ પશુઓના કાયદેસરના વાલી બનાવ્યા છે.\n\nચીફ જસ્ટિસ રાજીવ શર્મા તથા જસ્ટિસ મનોજકુમાર તિવારીની બેન્ચે 41 પાનાના રિપોર્ટમાં ગાયોનું રક્ષણ કંઈ રીતે કરવું એ અંગે વિવિધ પગલાં સૂચવ્યાં છે.\n\nઆ રિપોર્ટમાં સૂચવેલાં પગલાંઓમાં ગૌહત્યા પર પ્રતિબંધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર ગાય જ નહીં, ગાય ઉપરાંત અન્ય પણ કેટલાક પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂકવાનું ઓર્ડરમાં સૂચવ્યું છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ ઉપરાંત બીફ અને બીફની અન્ય પ્રોડક્ટના વેચાણ પણ પ્રતિબંધ મૂક્યો છે.\n\nદેશના સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : કિમ જોંગ-ઉન વિયેતનામ જવા માટે ઉ. કોરિયાથી ટ્રેનમાં રવાના\\nસારાંશ: ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ-ઉન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે ટ્રેનમાં હાનોઈ જવા માટે નીકળી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ જોંગ મંત્રણા માટે રવાના\n\nતેઓ સ્થાનિક સમય મુજબ શનિવારે નવ વાગ્યે ચીનની બોર્ડર પર આવેલાં ડેનનડોંગ શહેરમા પહોંચ્યા હતા.\n\nયુનાઇટેડ સ્ટેટ્સ અને ઉત્તર કોરિયા વચ્ચેની બહુ ચર્ચાયેલી શિખર મંત્રણા બુધવાર અને ગુરુવારે વિયેતનામની રાજધાની ખાતે યોજાશે.\n\nગયા વર્ષે સિંગાપોરમાં થયેલી ઐતિહાસિક મંત્રણા પછીની આ બીજી મુલાકાત હશે, જેમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અટકાવવા પર કોઈ વાત થાય છે કે નહીં તેના પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. \n\nઆ મુલાકાતના ભાગરુપે કિંમ જોંગ વિયેતનામની શુભેચ્છા મુલાકાત પણ લેશે. \n\nશા માટે તેઓ ફર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : ખેડૂતો-ખેતમજૂરોની આત્મહત્યામાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે\\nસારાંશ: 'ગુજરાત સમાચાર'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 1,177 ખેતમજૂરો અને 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસંસદના ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ત્રણ વર્ષમાં કુલ 1,309 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી છે.\n\nખેડૂતો અને ખેત મજૂરોની સૌથી વધુ આત્મહત્યાના મામલે ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2016માં 35.5 ટકા જેટલો વધારો નોંધાયો છે.\n\nગુજરાતમાં વર્ષ 2014માં 555, વર્ષ 2015માં 244 અને વર્ષ 2016માં 378 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ખેડૂતો અને ખેતમજૂરોની આત્મહત્યાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : ગીરના સિંહોને ખસેડવામાં વાંધો શું છે? - સુપ્રીમ\\nસારાંશ: 'ડીએનએ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગીરના સિંહોને અન્ય સ્થળે ખસેડવા અંગેની અનિચ્છાનું કારણ પૂછ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે, સિંહોનાં મૃત્યુનાં કારણમાં અંદરો અંદરની લડાઈ, અંદરો અંદરની લડાઈના કારણે ઈજા, શ્વાચ્છોશ્વાસની લગતાં કારણ મહદઅંશે જોવાં મળ્યાં હતાં. આ રીતે 11 સિંહોના મૃત્યુ થયા હતા. \n\nઅહેવાલમાં નોંધ્યું છે કે સુનાવણી દરમિયાન જસ્ટિસ મદન લોકુર, એસ અબ્દુલ નઝીર અને દીપક ગુપ્તાની બેન્ચે ગુજરાત સરકારને પ્રશ્ન કર્યો હતો:\n\n\"દરેક જંગલની વન્યપ્રાણીઓ રાખવાની ક્ષમતા હોય છે. મોટી સમસ્યા એ છે કે અહીં અંદરો અંદરની લડાઈમાં સિંહો મરી રહ્યા છે. સિંહોને અન્ય સ્થળે ખસેડવા અંગે તમારી અનિચ્છા કેમ છે?\"\n\n'પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : બ્રેક્સિટ મામલે સંસદની કામગીરી ઠપ થવાની થેરેસા મેની ચેતવણી\\nસારાંશ: બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મે તેમના સાંસદોને બ્રેક્સિટ ડીલ મુદ્દે મનાવવાનો છેલ્લો પ્રયત્ન આજે કરશે, આજે બ્રિટિશ સંસદમાં બ્રેક્સિટ અંગે આર કે પારની સ્થિતિ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે વડાં પ્રધાન પાર્લમેન્ટમાં ભાષણ આપશે, એવી શક્યતા છે કે પાર્લમેન્ટ બ્રેક્સિટ મામલે અસંમતિ દર્શાવે અને ડીલને નકારી કાઢે.\n\nલેબર પાર્ટી પાર્લમેન્ટમાં આ ડીલના વિરોધમાં મત આપે એવી શક્યતા છે. એવી પણ સંભાવના છે કે કન્ઝર્વેટિવના 100 સાંસદો અને ડેમૉક્રેટિક યુનિયન પાર્ટીના 10 સાંસદો ડીલ વિરુદ્ધ લેબર પાર્ટીના સમર્થનમાં મતદાન કરે.\n\nલેબર પાર્ટીના નેતા જેરેમી કૉર્બીને કહ્યું હતું કે લેબર પાર્ટી આ ડીલના વિરોધમાં મત આપશે અને જો તેમની પાર્ટી આ અંગે સફળ થશે તો તેઓ સામાન્ય ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરશે.\n\nતેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : માયાવતી - લોકસભાની ચૂંટણી માટે બેઠકો છોડીને કૉંગ્રેસ ખોટો ભ્રમ ન ફેલાવે\\nસારાંશ: લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધન માટે કૉંગ્રેસ સાત બેઠકો છોડી દેવાનો નિર્ણય કર્યો છે, જેને માયાવતીએ નકારી કાઢ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સપા-બસપા ગઠબંધન માટે કૉંગ્રેસે સાત બેઠકો છોડી\n\nઉત્તર પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ રાજ બબ્બરે પત્રકાર પરિષદ કરીને બસપા-સપા યુતિ માટે સાત બેઠક ઉપરથી ઉમેદવાર નહીં ઉતારવાની જાહેરાત કરી હતી. \n\nમાયાવતીએ કહ્યું, \"તમામ 80 બેઠક ઉપર ચૂંટણી લડવા માટે કૉંગ્રેસ સ્વતંત્ર છે. સપા-બસપા ગઠબંધન મજબૂત છે. \n\nસપા-બસપા અને રાલોદ માટે સાત બેઠક ખાલી છોડીને કૉંગ્રેસ ભ્રમ ન ફેલાવે.\" \n\nરાજ બબ્બરે કહ્યું જ્યાંથી સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અને રાષ્ટ્રીય લોકદળના વડા ચૂંટણી લડશે, ત્યાં કૉંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે. \n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : મોઝામ્બિકમાં વાવાઝોડાં-વરસાદથી 1000થી વધુ મૃત્યુની આશંકા\\nસારાંશ: મોઝામ્બિકમાં આવેલા વાવાઝોડાને કારણે એક હજાર લોકોનો મૃત્યુ થયાં હોવાની આશંકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાતની આશંકા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસીએ વ્યક્ત કરી હતી. \n\nગત ગુરૂવારે 177 કિમી પ્રતિકલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું અને ભારે વરસાદ પડ્યો હતો. \n\nપરંતુ રાહત અને બચાવકર્મીઓ આ સપ્તાહે જ સૌથી વધુ અસરગ્રસ્ત બેરિયા શહેર સુધી પહોંચી શક્યા હતા. \n\nપાડોશી રાષ્ટ્ર ઝિમ્બાબવેમાં 98 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 217 લોકો લાપત્તાં બન્યાં છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં વાવાઝોડાને કારણે કમ સે કમ 180 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\n'પૈસાવાળાના ચોકીદાર'\n\nકૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગંગા નદીમાં બો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : રશિયામાં કોલેજમાં ગોળીબાર, 19ના મૃત્યુ\\nસારાંશ: રશિયા સાથે જોડી દેવાયેલા યુક્રેનના ક્રિમિયાની ટેક્નિકલ કોલેજમાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 19 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલાને અંજામ આપ્યા બાદ વિદ્યાર્થીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. હુમલા અંગે વિરોધાભાસી અહેવાલ આવી રહ્યા છે. \n\nઅમુક અહેવાલો મુજબ જેને-જેને ગોળી વાગી તે દરેક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક અહેવાલ મુજબ, અમુક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ છે. \n\nઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો કરી લીધો હતો, ત્યારે પશ્ચિમી દેશોએ તેની ટીકા કરી હતી. \n\nઅમદાવાદમાં પાંચ રેડિયો જોકી(RJ) સામે પોલીસ ફરિયાદ નોંધાઈ \n\nસંદેશના અહેવાલ મુજબ નવરાત્રી દરમિયાન ત્રીજા દિવસે અમદાવાદના એક પાર્ટી પ્લૉટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : રાકેશ અસ્થાના તપાસની આડમાં વસૂલાતનું રૅકેટ ચલાવતા : સીબીઆઈ\\nસારાંશ: આંતરિક વિખવાદમાંથી પસાર થઈ રહેલા સીબીઆઈએ તેમના જ નંબર-2 અધિકારી રાકેશ અસ્થાના પર આરોપ લગાવ્યો છે કે તેઓ તપાસની આડમાં વસૂલાતનું રૅકેટ ચલાવતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાકેશ અસ્થાના\n\n'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પ્રમાણે આ રૅકેટમાં ડીએસપી દેવેન્દ્ર કુમાર પણ સામેલ હતા.\n\nદિલ્હીની એક કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ કહ્યું કે તેમણે એફઆઈઆરમાં વસૂલાત સંલગ્ન બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે.\n\nઅસ્થાના વિરુદ્ધની કાર્યવાહીમાં સીબીઆઈએ તેમની પાસેથી તમામ અધિકારો પરત લઈ લીધા છે. \n\nસીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની વડા પ્રધાન સાથેની કથિત મુલાકાતના બીજા જ દિવસે આ કાર્યવાહી કરાઈ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએફઆઈઆર રદ કરવાની તેમની અરજી કરી હતી. જોકે કોર્ટે કાર્યવાહી યથાવત રાખવાનો નિર્ણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : વડા પ્રધાન મોદીના વિદેશ પ્રવાસ માટે 2હજાર કરોડનો ખર્ચ થયો\\nસારાંશ: 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ અને જાહેરાત પાછળ 6,600 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંકડા કેન્દ્ર સરકારના વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપ્યા હતા.\n\nનરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં 84 વખત વિદેશ પ્રવાસ કર્યો હતો, જેની પાછળ 2013 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં સૌથી વધાર ખર્ચ હોટલાઇન સ્થાપિત કરવામાં લાગ્યો હોવાનું પણ અહેવાલમાં નોંધ્યું છે.\n\nઆ ઉપરાંત મોદી સરકારની મુખ્ય યોજનાઓ અને ઉપલબ્ધિઓના પ્રચાર પાછળ 4,601 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.\n\nઉલ્લેખનીય છે કે વડા પ્રધાન તરીકે મનમોહન સિંઘના વિદેશ પ્રવાસમાં 676 કરોડ અને અટલ બિહારી વાજપેયીના વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : વેનેઝુએલા: રાષ્ટ્રપતિ પદ માટે દાવો કરનારા બન્ને પક્ષના સમર્થકો દ્વારા પ્રદર્શન\\nસારાંશ: વેનેઝુએલામાં સંખ્યાબંધ લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઊતરી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો અને તેમના કથિત વચગાળાના અનુગામી જુઆન ગ્યુએડોના સમર્થનમાં તેમના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.\n\nગ્યુએડોનું કહેવું છે કે દેશમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. જ્યારે બીજી તરફ મદુરોનું સમર્થકોને કહેવું છે કે તેઓ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ છે.\n\nગ્યુએડોએ ગત મહિને પોતાને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા હતા અને અમેરિકા તથા કેટલાક લેટિન એમિરકન દેશોનું તેમને સમર્થન છે.\n\nજ્યારે બીજી તરફ રશિયા અને ચીન મદુરોના સમર્થનમાં છે.\n\nમદુરોએ બી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News : સસ્તી ઑનલાઇન ખરીદી પર બ્રેક લાગી શકે છે\\nસારાંશ: 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે સરકાર હવે ઑનલાઇન માર્કેટની 'ડિસ્કાઉન્ટ સ્કીમ્સ' પર લગામ કસવા જઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે ઈ-કૉમર્સ પૉલિસીનો ડ્રાફ્ટ આ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વર્ગોને મોકલવામાં આવ્યો હતો. બજારના નિયમન માટે આ ડ્રાફ્ટની મદદથી વિવિધ ઑનલાઇન સાઇટ્સને આવરી લેવાશે.\n\nઆ ટ્રાફ્ટમાં ફ્લિપકાર્ટ અને ઍમેઝૉન જેવી ઑનલાઇન શોપિંગ સાઇટ્સ ઉપરાંત સ્વિગી અને ઝૉમેટો જેવી ઑનલાઇન ફૂડ ડિલિવરી સર્વિસ અને પેટીએમ જેવી સર્વિસને પણ આવરી લેવાશે.\n\nઆ પ્રકારની સાઇટ્સ પર લગામ કસવાની તૈયારી કરાઈ રહી છે, જેની સૌથી વધારે અસર તેની ડિસ્કાઉન્ટ સ્કીમ અને કિંમતો પર થશે. એક જ પ્રોડક્ટની બે જુદીજુદી કિંમતે થતા વેચાણ પર પણ રોક લગાવાશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC Top News: હાર્દિકનો આરોપ : 'આંદોલન તોડવા ભાજપે લાંચ આપી’\\nસારાંશ: 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ અનુસાર પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે તેમને બદનામ કરવા અને પાટીદાર આંદોલનને તોડવા માટે ભાજપે પાટીદાર નેતાઓને કરોડો રૂપિયાની લાંચ આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિકે આપેક્ષ કર્યો છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર કન્વીનરો પૈસા લઈને ભાજપમાં ભળી ગયા હતા. \n\nસોશિયલ મીડિયામાં પાસ કન્વીનરોના વહેતા થયેલા વીડિયો બાદ હાર્દિકે આરોપ લગાવ્યા છે કે દસ આંદોલનકારીઓને તેમના વિરુદ્ધ આક્ષેપ કરવા માટે રૂ. 46 કરોડની રકમ મળી હતી. \n\nનોંધનીય છે કે હાળમાં સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા છે, જેમા પાસના કન્વીનરો પૈસાની ઓફર થઈ હોવાની વાત કરી રહ્યા છે.\n\nએ 14 મિનિટ જ્યારે સુષમાનું 'વિમાન ગાયબ થઈ ગયું'\n\nભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ બ્રિક્સ રાષ્ટ્રોના સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC ઇન્વેસ્ટિગેશન : કેમિકલ શસ્ત્રોને કારણે સીરિયામાં અસદનો વિજય થયો\\nસારાંશ: સીરિયામાં સાત વર્ષોથી ચાલતા ભયાનક ગૃહયુદ્ધમાં સાડા ત્રણ લાખથી વધારે લોકો માર્યા ગયાં છે. આટલી તબાહી પછી પ્રમુખ બશર અલ-અસદ તેમને સત્તામાંથી ફેંકી દેવા માગતા વિરોધી તત્ત્વો સામે લગભગ જીતી જવાની તૈયારીમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખરે અસદ કેવી રીતે આ ભયાનક યુદ્ધમાં જીતવાની નજીક પહોંચી ગયા? \n\nBBC પેનોરમા અને BBC અરબી સર્વિસે સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કર્યું, તેમાં ખ્યાલ આવ્યો છે કે અસદની જીત પાછળનું એક મહત્ત્વનું કારણ રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ છે. \n\nઅસદની સરકારે સીરિયાનાં લોકો પર કેમિકલ શસ્ત્રોનો વ્યાપક રીતે ઉપયોગ કર્યો છે. આ વાતના નક્કર પુરાવા મળ્યા છે અને બીબીસી ખાતરીપૂર્વક કહી શકે છે કે સીરિયામાં સપ્ટેમ્બર 2013 પછી ઓછામાં ઓછા 106 કેમિકલ શસ્ત્રોના હુમલા કરવામાં આવ્યા હતા. \n\nઆ જ સમયગાળામાં પ્રમુખ બશર અલ-અસદે ઇન્ટરનેશનલ કેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC લોકસભાની ચૂંટણી દરમ્યાન રિયાલિટી ચેક કરશે: ડિરેક્ટર જનરલ ટોની હૉલ\\nસારાંશ: બીબીસીના દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ #BeyondFakeNews માં બીબીસીના ડિરેક્ટર જનરલ ટોની હૉલે ફેક ન્યૂઝને પત્રકારત્વ જગતની સૌથી મોટી સમસ્યામાંની એક ગણાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં યોજાયેલા કાર્યક્રમમાં બીબીસી મહાનિદેશક ટોની હૉલ વાડિયો કૉન્ફરન્સના માધ્યમથી સામેલ થયા\n\nએમણે આ સમસ્યા સામે લડવા સમાચાર પક્રિયાને પારદર્શી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.\n\nભારતના સાત શહેરોમાં સોમવારે બીબીસીના #BeyondFakeNews કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના કાર્યક્રમમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટોની હૉલ વીડિયો કૉન્ફરન્સિગ દ્વારા જોડાયા હતા.\n\nટોની હૉલે ભારતમાં ફેક ન્યૂઝ સામે બીબીસીના અભિયાનની પ્રશંસા કરી હતી.\n\nહૉલે કહ્યું ,''બીબીસી ભારતના શહેરોમાં જે કામ કરી રહ્યું છે એનાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBC સાથે ધોનીએ શેર કર્યું ટીમ સિલેક્શનનું સિક્રેટ\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના 'કૅપ્ટન કૂલ' તરીકે વિખ્યાત મહેન્દ્રસિંહ ધોનીનો શનિવારે 37મો જન્મદિવસ છે. ધોની એ ક્રિકેટવર્લ્ડમાં એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેને હાંસલ કરવાનું કોઈપણ ક્રિકેટરનું સપનું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધી જયંતી પર કેપ્ટન કૂલે ગાંધી અંગે વિચારો જણાવ્યા\n\nતેમણે ભારતને ત્રણેય ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે. સ્વાભાવિક રીતે કોઈ એક ખેલાડી વ્યક્તિગત રીતે આ સિદ્ધિઓ હાંસલ ન કરી શકે, તેના માટે ટીમવર્ક મહત્ત્વપૂર્ણ બની રહે છે.\n\nટીમવર્કના પાયામાં ટીમનું સિલેક્શન હોય છે. અહીં મહેન્દ્રસિંહ ધોની સાથેનો ઇન્ટરવ્યૂ પ્રસ્તુત છે.\n\nગાંધી જયંતિ સમયે ધોનીએ તેમના ઇન્ટરવ્યૂમાં ટીમ સિલેક્શનમાં ગાંધીના વિચારોની વાત કહી હતી. \n\nમહાત્મા ગાંધી બોલતા જ ધોનીને શું યાદ આવે?\n\nઅહિંસા, પ્રમાણિકતા, મહેનત, ખંત, દ્રઢતા, ઝઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BBCના રિપોર્ટ બાદ સગીરા પર બળાત્કારના આરોપીની ધરપકડ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના બે વર્ષ જૂના એક બળાત્કારના કેસમાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કેસ અંગે બીબીસીએ 19 જૂનના રોજ બળાત્કાર પીડિત સગીરા પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે બે વર્ષથી ન્યાયની રાહ જોઈ રહી હતી.\n\nવાત એવી છે કે ગામના જ એક 55 વર્ષના આધેડે પીડિતા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પીડિતા મા બની પરંતુ આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી.\n\nશું છે સમગ્ર કહાણી\n\nદિલ્હીથી 680 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના એક ગામમાં એક સગીરા પર બળાત્કાર થયા બાદ તે મા બની હતી. આ ઘટનાને લગભગ દોઢ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો છતાં ન્યાય મળ્યો નહતો.\n\nવાત વર્ષ 2016ની છે જ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BCCI : સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડની ચૂંટણી પહેલાં જ પરિણામ આવી ગયાં\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડમાં સુધારા માટે લોઢા સમિતિની રચના કરવામાં આવી અને તેની ભલામણોને આધારે બોર્ડમાં ધીમે-ધીમે સુધારા થવા પણ લાગ્યા. આ માટે બે કરતાં વધારે વર્ષ સુધી સંચાલન સમિતિ(CoA)એ બોર્ડની દેખરેખ રાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમિતિએ જ ચૂંટણી યોજવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું ગ્રીન સિગ્નલ આપી દીધા બાદ ચૂંટણીની તારીખો નક્કી કરી પરંતુ વર્ષો સુધી બીસીસીઆઈનું સંચાલન કરી રહેલા લોકોએ તમામને માત આપી દીધી.\n\nપંચની ભલામણોનો અમલ પણ કર્યો એટલે બધું નિયમ મુજબ જ થયું પરંતુ ધાર્યું હતું તેમ જ કરવામાં આવ્યું.\n\nએક સમયે એમ લાગતું હતું કે આ વખતે અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવશે પણ પરિણામની જરૂર જ રહી નહીં કેમ કે 23મી ઑક્ટોબરે ચૂંટણી હાથ ધરાય તે પહેલાં તો પરિણામ આવી ગયાં.\n\nચૂંટણી માટે પ્રમુખ કે સેક્રેટરી માટે ઉમેદવારી જ આવી નહીં. મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BCCIએ જાહેર કર્યું IPLનું ટાઇમટેબલ, ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ મૅચ\\nસારાંશ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 13મી સીઝનનું ટાઇમટેબલ જારી કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"IPLની પ્રથમ મૅચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબી ખાતે રમાશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ વખત IPL કોરોના મહામારીને કારણે ભારતથી હજારો કિલોમિટર દૂર સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં યોજાઈ રહી છે. \n\nઆ પહેલાં વર્ષ 2014માં પણ IPLના પ્રથમ ભાગનું આયોજન UAE ખાતે કરાયું હતું. \n\nલીગની તમામ મૅચ 3 નવેમ્બર સુધી પૂર્ણ કરાશે. પ્રથમ મૅચ ભારતીય સમય પ્રમાણે, સાડા ત્રણ વાગ્યે બપોર બાદ શરૂ થશે જ્યારે સાંજે રમાનાર મૅચ રાત્રે સાડા સાત વાગ્યે શરૂ થશે.\n\nપહેલાં IPL એપ્રિલ અને મે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BCCIના વાર્ષિક કૉન્ટ્રેક્ટમાંથી પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાકાત, ચાર ગુજરાતી સામેલ\\nસારાંશ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ગુરુવારે ભારતીય ક્રિકેટ ખેલાડીઓના નવા વાર્ષિક કૉન્ટ્રેક્ટની માહિતી જાહેર કરાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે આશ્ચર્યજનક રીતે આ કૉન્ટ્રેક્ટના ચારેય ગ્રેડમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ નથી કરાયો.\n\nઆ કૉન્ટ્રેક્ટનો સમયગાળો ઑક્ટોબર, 2019 થી સપ્ટેમ્બર, 2020 સુધી રહેશે.\n\nBCCI દ્વારા અપાયેલી માહિતી અનુસાર કૉન્ટ્રેક્ટમાં ચારેય ગ્રેડમાં કુલ 27 ખેલાડીઓને સામેલ કરાયા છે.\n\nBCCIએ ખેલાડીઓને A+, A, B અને C ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. \n\nજે-તે ગ્રેડમાં મુકાયેલા ખેલાડીઓને અપાતા વાર્ષિક વેતનની માહિતી પણ જારી કરવામાં આવી છે.\n\nકોહલી સિવાય A+ ગ્રેડમાં બુમરાહ \n\nBCCI દ્વારા જાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BHU : RSSનો ધ્વજ ઊતરાવા બદલ પ્રૉક્ટર વિરુદ્ધ કેસ\\nસારાંશ: કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય એટલે કે BHUના મિર્ઝાપુર સ્થિત દક્ષિણ પરિસરમાં RSSના ધ્વજના કથિત અપમાન મામલે ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બનાવ બાદ આ મામલાનાં આરોપી ડેપ્યુટી ચીફ પ્રૉક્ટર કિરણ દામલેએ પ્રૉક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે. \n\nમિર્ઝાપુરના બરકઠામાં BHUની એક શાખા છે, જે દક્ષિણ પરિસરના નામે ઓળખાય છે. 12 નવેમ્બર, મંગળવારના રોજ કેટલાક વિદ્યાર્થીઓ આરએસએસની શાખા યોજ્યા બાદ ત્યાં યોગ કરી રહ્યા હતા. \n\nકિરણ દામલે પર આરોપ છે કે તેમણે આ દરમિયાન ત્યાં આવીને RSSનો ધ્વજ ઉતારીને ફેંકી દીધો અને શાખા યોજી રહેલા લોકોને ફરી વાર આવું ન કરવાની ચેતવણી પણ આપી.\n\nઆ બનાવ બાદ RSSના જિલ્લા કાર્યવાહક ચંદ્રમોહન સહિત તમામ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BMWને પાણીમાં પધરાવી દીધી કેમ કે જૅગુઆર ગિફ્ટમાં ન મળી\\nસારાંશ: તમને ભેટમાં કોઈ બીએમડબ્લ્યૂ કાર આપે અને તમે તેને પાણીમાં પધરાવી દો? તમારો જવાબ ભલે ના હોય પણ હરિયાણામાં કંઈક આવી જ ઘટના ઘટી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના જન્મદિનની ભેટમાં 'જૅગુઆર'ની આશ સેવી રહેલા એક યુવકની અપેક્ષા પૂર્ણ ન થતાં તેણે થોડા દિવસ પહેલાં જ પિતા દ્વારા ભેટ કરાયેલી બીએમડબ્લ્યૂ કારને નદીમાં પધરાવી દીધી. \n\nઆ કિસ્સો હરિયાણામાં ઘટ્યો હોવાનું સમાચાર સંસ્થા એએનઆઈનું જણાવવું છે. \n\nઆ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પાણીમાં ડૂબી રહેલી બીએમડબ્લ્યૂને જોઈ શકાય છે. \n\nકેટલાક વીડિયોમાં સ્થાનિકો સાથે મળીને કારને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહેલો યુવક પણ જોઈ શકાય છે. \n\nબીએમડબ્લ્યૂને પાણીમાં પધરાવી દેનારો યુવક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BSE : સ્ટૉક માર્કેટમાં ઉછાળો, નિફ્ટીએ 11 હજારની સપાટી પાછી મેળવી\\nસારાંશ: અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શૅરબજારો ઉછાળા સાથે ખુલ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કારોબારની શરૂઆતમાં જ સૅન્સેક્સમાં 260 અંકનો ઉછાળો જોવા મળ્યો. જ્યારે અન્ય મહત્વનો સૂચકાંક નિફ્ટી 69 અંકના ઉછાળા બાદ 11,000ની સપાટીને પાર થતો જોવા મળ્યો.\n\nવેબસાઇટ મનીકંટ્રોલ અનુસાર બૅન્ક નિફ્ટીએ પણ માર્કેટમાં ઉછાળાને સાથ આપ્યો અને શરૂઆતી કારોબારમાં જ એમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો જેમાં એચડીએફસી બૅંક, આઇડીએફસી ફર્સ્ટ બૅંક અને આઇસીઆઇસીઆઈ બૅંકના શૅરોમાં ખરીદદારી જોવા મળી. આ ઉપરાંત એસબીઆઈ કાર્ડમાં પણ 1 ટકાનો વધારો જોવા મળ્યો. \n\nઆજના શરૂઆતી ઉછાળા સાથે નિફ્ટી સૂચકાંકે 11,000ની મહત્ત્વની સપાટી ફરી મેળવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BSE NSE : ભારતીય શૅરબજાર BEAR એટલે કે લાંબાગાળાની મંદીમાં પ્રવેશ્યું છે?\\nસારાંશ: ભારતીય શૅરબજાર ઉપર સુનામી ત્રાટકી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ચાલુ ટ્રૅડિંગ સપ્તાહ દરમિયાન તાજેતરના ઇતિહાસની સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આની પાછળ કોરોના વાઇરસનો ભય કારણભૂત છે, જેને હવે વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને જે ફક્ત ચીનને જ નહીં વૈશ્વિક અર્થવ્યવસ્થાને ધાર્યા કરતાં વધુ મોટું નુકસાન કરે તેવી દહેશત કારણભૂત છે. \n\nજેમણે અત્યારે ખીણમાં કૂદકો માર્યો તેવાં દુનિયાના શૅરબજારો આમાંથી બહુ ઝડપથી પાછાં ફરી શકશે એવી શક્યતા નથી. \n\nનિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી આ કોરોના વાઇરસ ફેલાતો અટકશે નહીં ત્યાં સુધી શૅરબજારની સ્થિતિમાં સુધારો નહીં આવે અને બજાર લાંબાગાળાની મંદી એટલે કે BEAR માર્કેટમાં પ્રવેશી ગયું છે. આ અંગે વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BSE SENSEX : શૅરબજાર પર કોરોના વાઇરસનો માર, 4 લાખ કરોડ ડૂબ્યા\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારીનું સ્વરૂપ લે તેવી શક્યતા અને તે વૈશ્વિક વૃદ્ધિને અસર કરી શકે છે તેવા ભયને લઈને શુક્રવારે ભારતનું શૅરબજાર ઊંધે માથે પટકાયું છે અને બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nશુક્રવારે સેન્સેક્સ 1,083.85 પૉઇન્ટ પડીને 38,661.81 પર આવી ગયો. એ સાથે જ નિફ્ટી પણ 321.40 પૉઇન્ટ ઘટીને 11,311.90 પર પહોંચી ગયો.\n\nકોરોના વાઇરસને પગલે દુનિયાભરના સ્ટૉક માર્કેટમાં પડતી જોવા મળી છે અને તેને પગલે ભારતના સ્ટૉક માર્કેટમાં છેલ્લા 4 વર્ષોમાં આ સૌથી ખરાબ અઠવાડિયું રહ્યું.\n\nઆ અઠવાડિયામાં સેન્સેક્સ અને નિફ્ટી બેઉમાં 6 ટકા પડતી થઈ છે.\n\nહવે રોકાણકારોને ડિસેમ્બર ત્રૈમાસિક ગ્રોથ ડેટાનો ઇંતજાર છે જેથી એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું છેલ્લા 3 મહિનાનું પ્રદર્શન કેવું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BSNL: એક સમયની નંબર વન કંપનીની આવી ખરાબ હાલત કેવી રીતે થઈ?\\nસારાંશ: ફેબ્રુઆરી 2019\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીએસએનએલ (ભારતીય સંચાર નિગમ લિમિટેડ)ના તત્કાલીન સીએમડી અનુપમ શ્રીવાસ્તવ બહુ ચિંતિત હતા. \n\nલાખો-કરોડો રૂપિયાનાં દેવાંના બોજ નીચે દબાયેલું બૅંકિંગ ક્ષેત્ર, \"બહારના અને અંદરના પડકારો\"ના કારણે રોકડની મુશ્કેલીનો સામનો કરી કરેલી બીએસએનએલ પોતાના 1.7 લાખ કર્મચારીઓના પગાર માટે નાણાં એકઠાં કરવાની કોશિશ કરી રહી હતી.\n\nફેબ્રુઆરીમાં કર્મચારીઓના પગારમાં 15 દિવસ મોડું થતાં મીડિયામાં મોટા સમાચાર છપાયા હતા.\n\nઅનુપમ શ્રીવાસ્તવને ખબર હતી કે જો આ સમાચાર લાંબા સમય સુધી ચાલશે તો બૅંકો પાસેથી લોન લેવામાં મુશ્કેલ થશે.\n\nજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BUDGET 2018: જેટલીના બજેટમાં તમારા માટે શું છે?\\nસારાંશ: નાણાં પ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં એનડીએ સરકારનું સતત ચોથું બજેટ રજૂ કર્યું. જોકે, તેમાં આવકવેરામાં કોઈ છૂટ આપવામાં આવી નહીં. તો ખેતી અને ગરીબો માટે અનેક જાહેરાતો કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"17:00 મેડિકલ હેલ્થ કેર મોટો જુમલો\n\nભૂતપૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરે કહ્યું કે કૃષિ ક્ષેત્રેમાં જે સ્થિતિ છે તે યથાવત રહેશે. મેડિકલ હેલ્થ કેર એ એક મોટો જુમલો છે. ખાનગી રોકાણોને ઉત્તેજન આપે એવું બજેટમાં કંઈ નથી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n16:50 બિટકૉઇન ખરીદનારાઓનું શું થશે? \n\nમોદી સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં બજેટ રજૂ કરતી વેળા બિટકૉઇન સત્તાવાર કરન્સી નહીં હોવાની જાહેરાત કરી છે.\n\nભારતમાં બિટકૉઇનમાં રોકાણ કરનારાઓ માટે અરુણ જેટલીની આ જાહેરાત મહત્ત્વપૂર્ણ છે.\n\nકેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: BUDGET SPECIAL: મોદી રાજમાં ભારતીય સેના કેટલી મજબૂત થઈ?\\nસારાંશ: ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં બીએસએફ જવાન તેજ બહાદુર યાદવે જમ્મૂની સરહદે ફરજ બજાવતી વખતે ખરાબ ભોજનનો મળવાનો આરોપ લગાવતા સોશિઅલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોને લઈને સરકારની ટીકાની સાથે જવાનોની સ્થિતિ પર ઘણો વિવાદ થયો હતો. \n\nજોકે, બીએસએફ અર્ધ સૈનિક દળ છે, પરંતુ આ વિવાદે ભારતીય જવાનોના મામલે પણ એક ચર્ચાને જન્મ આપ્યો હતો. \n\nતો બીજી તરફ ભારતની સુરક્ષા અંગેની તૈયારીઓ પર સીએજીનો રિપોર્ટ ગયા વર્ષે 21 જુલાઈના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ રિપોર્ટમાં ભારતીય સેના અને સુરક્ષાની તૈયારીઓ પર ગંભીર ચિંતા પ્રગટ કરવામાં આવી હતી. \n\nરસપ્રદ વાત એ છે કે જ્યારે ભૂટાનમાં ડોકલામ સરહદ પર ભારત અને ચીનના સૈનિકો આમને સામને હતા, ત્યારે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Balakot : ભારતે પાકિસ્તાનમાં કરેલા હવાઈ હુમલાની આ અસલી તસવીરો છે?\\nસારાંશ: સોશિયલ મીડિયામાં કેટલીક એવી તસવીરો ફરી રહી છે, જેના પર દાવો કરાયો છે કે પાકિસ્તાનના આ સ્થળોએ ભારતીય વિમાનોએ બૉમ્બ ફેંક્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનું કહેવું છે કે તેણે પાકિસ્તાનના બાલાકોટ સ્થિત ઉગ્રપંથી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના ટ્રેનિંગ કૅમ્પસ ઉપર નિશાન સાધ્યું હતું, જેમાં કેટલાક ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. \n\nભારતનો દાવો છે કે આ એક પૂર્વાયોજિત હવાઈ હુમલો હતો, જે બચાવ માટે કરવામાં આવ્યો હતો, કારણ કે 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા ભારતમાં કેટલાક સ્થળોએ આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. \n\nઆ પહેલાં તા. 14મી ફેબ્રુઆના દિવસે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા ખાતે ભારતના અર્ધ-લશ્કરી દળ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા ઉપર આત્મઘાતી હુમલો થયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Balakot: 292 ઉગ્રવાદીઓનાં મૃત્યુનો દાવો કેટલો સાચો?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક કથિત વૉટ્સઍપ ચૅટના માધ્યમથી દાવો કરાય છે કે પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા ભારતીય વાયુસેનાના હુમલામાં 292 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે લોકોએ વૉટ્સઍપ ગ્રૂપ્સમાં અને ફેસબુક ગ્રૂપ્સમાં કથિત વાતચીતના સ્ક્રીનશૉટ શૅર કર્યા છે, તેમણે દાવો કર્યો છે કે આ વાતચીત તેમના કોઈ ભારતીય મિત્ર અને બાલાકોટમાં રહેતા 'ડૉક્ટર ઇઝાઝ' નામની વ્યક્તિ વચ્ચે થઈ છે.\n\nઅધિકાંશ લોકોએ આ જ દાવા સાથે 3 સ્ક્રીનશૉટ શૅર કર્યા છે. \n\nકેટલાક લોકોએ એ દાવો પણ કર્યો છે કે 'જે વ્યક્તિનું નામ સ્ક્રીનશૉટમાં દેખાઈ રહ્યું છે. તે બાલાકોટમાં જ ડૉક્ટર છે અને જે દિવસે હવાઈ હુમલો થયો, ત્યારે તેઓ ઘટનાસ્થળની નજીક જ હાજર હતા. એ માટે તેઓ મૃતકોનો સાચો આંકડો જણાવી શકે છે.'\n\nતમે આ વાંચ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Balakot: જૈશ-એ-મોહમ્મદના કૅમ્પનો વિનાશ દર્શાવતી નકલી તસવીર મંત્રીએ શૅર કરી?: ફૅક્ટ ચેક\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક તસવીર ટ્વીટ કરી હતી કે જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે કરેલા હવાઈ હુમલામાં ભારે નુકસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટ્વીટમાં એક વીડિયો દર્શાવવામાં આવ્યો છે, જેને ભારતીય મીડિયાની એક હિંદી ન્યૂઝ ચેનલ પર દર્શાવવામાં આવ્યો હતો.\n\nવીડિયોમાં બે સેટેલાઇટ તસવીરો દર્શાવવામાં આવી છે કે જેમાં હવાઈ હુમલા પહેલાં અને પછીની સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ તસવીરને ફેસબુક, યુટ્યૂબ અને ટ્વિટર પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.\n\nભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતે જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૅમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો.\n\nજૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારી હતી કે જેમાં 40 CRPF જવાનનાં મૃત્યુ થયાં હતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Balasaheb Thakre : \"હું રાજકારણમાં હિંસા અને બળનો ઉપયોગ કરીશ\"\\nસારાંશ: લગભગ 46 વર્ષ સુધી જાહેર જીવનમાં રહી ચૂકેલા શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ક્યારેય કોઈ ચૂંટણી લડી ન હતી કે કોઈ રાજકીય પદ સ્વીકાર્યુ ન હતું. તેમને તો વિધિપૂર્વક શિવસેનાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટવામાં આવ્યા ન હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને રાજધાની મુંબઈમાં બાલ ઠાકરેનો ખાસ પ્રભાવ હતો\n\nછતાં મહારાષ્ટ્રના રાજકારણમાં અને ખાસ કરીને રાજધાની મુંબઈમાં તેમનો ખાસ પ્રભાવ હતો. તેમની રાજકીય યાત્રા પણ અનોખી હતી.\n\nવ્યવસાયે તેઓ એક કાર્ટૂનિસ્ટ હતા અને શહેરનાં એક દૈનિક 'ફ્રી પ્રેસ જર્નલ'માં કામ કરતા હતા. જોકે, ત્યારબાદ તેમણે નોકરી છોડી દીધી હતી.\n\nબાલ ઠાકરેએ વર્ષ 1966માં શિવસેનાનું નિર્માણ કર્યું હતું અને 'મરાઠી માણુસ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. \n\nતે સમયે નોકરીઓની અછત હતી અને બાલ ઠાકરેનો દાવો હતો કે દક્ષિણ ભારતીય લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Bhima-Koregaon : અસ્મિતા અને વિવાદનું કેન્દ્ર બનેલું એ સ્થળ ખરેખર છે શું?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં કોરેગાંવ-ભીમામાં શોર્યદિવસની ઉજવણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયા અહેવાલ મુજબ મોટી સંખ્યામાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઊમટી પડે એવી ધારણા છે. \n\nકોરેગાંવ ભીમામાં જયસ્તંભ અને તેની આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.\n\nઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2018માં થયેલી ઉજવણી વખતે હિંસા ભડકી હતી અને એ પછી આપવામાં આવેલા બંધના એલાનમાં પણ મહારાષ્ટ્રમાં તોડફોડ તથા હિંસાની ઘટનાઓ બની હતી.\n\nકોરેગાંવ-ભીમા હિંસાનો કેસ હાલ અદાલતમાં ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે પણ ઉશ્કેરણીજનક ભાષણનો કેસ છે. \n\nકોરેગાંવ ભીમાં હિંસામાં માઓવાદી કાવતરુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Bitcoin Cryptocurrency : સુપ્રીમ કોર્ટે જેની પરવાનગી આપી તે વર્ચ્યુઅલ કરન્સીની દુનિયા કેવી છે?\\nસારાંશ: ક્રિપ્ટોકરન્સી મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે અક મોટો નિર્ણય આપ્યો જેમાં વર્ચ્યુઅલ કરન્સી મારફતે ક્રિપ્ટોકરન્સીમાં લેવડદેલડ પરથી રોક હઠાવી લેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2018ના રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના એક પરિપત્રને પડકારતી ઇન્ટરનેટ ઍન્ડ મોબાઇલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાની અરજીને સુપ્રીમ કોર્ટ સ્વીકારી હતી.\n\nહવે સુપ્રીમ કોર્ટના બુધવારના નિર્ણયથી વર્ચ્યુઅલ કરન્સીની લેવડદેવડનો રસ્તો ખૂલી ગયો છે.\n\nભારતની કેન્દ્રીય બૅન્ક આરબીઆઈએ એપ્રિલ 2018માં બૅન્કોને ક્રિપ્ટોકરન્સી મારફતે લેવડદેવડ નહીં કરવાના નિર્દેશ આપતો પરિપત્ર બહાર પાડ્યો હતો. \n\n2018માં ડિજિટલ કરન્સી ધરાવનાર 50 લાખ યૂઝર્સ હોવોના અહેવાલ મળ્યા હતા. \n\nઅને તેની ચર્ચા ત્યારે વધી હતી જ્યારે ક્રિપ્ટોકરન્સી ધારકોના રાતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Blood Clot : કોરોના રસીની આડઅસરથી થતી લોહી ગંઠાવાની Thromboembolic બીમારી શું છે? થાય તો શું કરવું?\\nસારાંશ: ભારતમાં હાલ કોરોના વાઇસ સામે રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે રસી લેનાર કેટલાક લોકોમાં થ્રોમ્બોએમ્બોલિકનાં લક્ષણો જોવા મળ્યાં છે. થ્રોમ્બોએમ્બોલિક લક્ષણોમાં શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવાની સમસ્યા જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં માત્ર 700 કેસમાં જ ગંભીર પ્રકારની અસર થઈ છે\n\nજોકે, ભારતના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે આવા કેસોની સંખ્યા બહુ ઓછી છે.\n\nનોંધનીય છે કે ભારતમાં કોરોના વાઇરસ રસીકરણ ચાલી રહ્યું છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન એટલે કે WHO અનુસાર ભારતમાં 17,51,71,482 કોરોના વાઇરસના ડોઝ આપવામાં આવ્યા છે. \n\nસમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સોમવારે કોવિશિલ્ડ રસીને લઈને ભારત સરકારે જણાવ્યું કે એઇએફઆઈ (ઍડ્વર્સ ઇવેન્ટ્સ ફૉલોઇંગ ઇમ્યુનાઇઝેશન) કમિટીની તપાસમાં બહાર આવ્યું છે કે કોરોના વૅક્સિન આપ્યા બાદ 26 દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Budget 2018: મોદી સરકારમાં મહિલાઓ માટે 'અચ્છે દિન' હજુ સપનું?\\nસારાંશ: આ બજેટમાં મહિલાઓ માટે શું છે તે અંગે અમદાવાદના એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં ઇકૉનૉમિક્સનાં પ્રોફેસર નેહા શાહે બીબીસી ગુજરાતીના શૈલી ભટ્ટ સાથે વાતચીત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે નાણાંપ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. \n\nઆ બજેટને બે ભાગમાં જોઈ શકાય છે. મહિલાઓ કેન્દ્રીત સ્કીમો અને બીજી ગૃહિણીને લગતી બાબતો. \n\nમહિલાઓને લગતી સ્કીમની વાત કરીએ તો ગેસ સબસિડી ઉજ્જવલા યોજનાના વિસ્તાર જેવી છે, જેમાં આઠ કરોડ મહિલાઓને એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિમ ગેસ) સબસિડી આપવાની વાત છે. \n\nજો આ ટાર્ગેટ પૂરો કરી શકાય અને આટલા બધા ઘરો સુધી પહોંચી શકે તો આ જોગવાઈ આવકારદાયક છે. \n\nજેથી ધુમાડાને કારણે મહિલાઓનાં સ્વાસ્થ્ય પર જે અસર થાય છે, તેમાં રાહત મળી રહે. જોકે, તેનો મોટો આધાર આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Budget 2019 : બજેટ સાથે જાણો નાણાકીય આંટીઘૂંટી\\nસારાંશ: પાંચમી જુલાઈએ નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે તેમનું પહેલું અંદાજપત્ર રજૂ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ તો અંદાજપત્રના ઘણાં બધાં પાસાં છે. સરકારની આવક અને ખર્ચના માત્ર લેખાંજોખાં એટલે અંદાજપત્ર એવું નથી, એ વાત સાચી પણ 'ગોળ નાખો એટલું ગળ્યું થાય'. \n\nસરકારનો સર્વસમાવેશક વિકાસ કરવા માટેનો ઉદ્દેશ ગમે તેટલો સારો હોય.\n\nપણ એ ઉદ્દેશપૂર્તિ માટે જરૂરી નાણાકીય સાધનોની ઉપલબ્ધિ અને એની સાથોસાથ જે હેતુ માટે નાણાં વપરાવાં જોઈએ તે હેતુ માટે જ નિર્ધારિત ધારાધોરણ મુજબ એ નાણાં વપરાય તેવી શિસ્ત સાથેનું નાણાકીય વ્યવસ્થાપન જ સરકારના આવક-જાવકના પાસાને સમતોલ રાખી શકે.\n\nઅને નાણાં વ્યવસ્થાપન માટેનો એક ઢાંચો જાળવીને એ ઢ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Budget 2020 : ઇન્કમટૅક્સના દરોમાં ફેરફાર, કેટલી આવક પર કેટલો ટૅક્સ?\\nસારાંશ: શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બીજું બજેટ રજૂ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કાશ્મીરી કવિતાનું પઠન કર્યું હતું અને તે કવિતાનો હિંદી સાર પણ સમજાવ્યો હતો.\n\nઆ પહેલાં સીતારમણે બજેટ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જાણકારી આપી હતી તથા કૅબિનેટ સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યું હતું.\n\nનાણા મંત્રાલય બહાર સીતારમણે બ્રીફ-કેસને બદલે 'ખાતાવહી' સાથે પોઝ આપ્યો, ત્યારે રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર અને નાણાસચિવ ઉપરાંત મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.\n\nઆર્થિક સરવે 2020 મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિકાસદર પાંચ ટકા જેટલો રહેશે, જે વર્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Budget 2020 : નાણામંત્રી નિર્મલા સીતારમણ અને લાલ કપડાંમાં ખાતાવહીનો સંબંધ\\nસારાંશ: શનિવારે સવારે બજેટ રજૂ કરવા જતાં પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયની બહાર 'લાલ પૉર્ટફોલિયો' સાથે પૉઝ આપ્યો. રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુર પણ તેમની સાથે હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nઆ પહેલાં નાણાપ્રધાનો 'લેધર બ્રીફકેસ પૉઝ' માટે ટેવાયેલા હતા. સીતારમણ તેમનું બીજું બજેટ રજૂ કરશે.\n\nલગભગ પાંચ દાયકા બાદ સીતારમણ સ્વરુપે દેશને પ્રથમ પૂર્ણકાલિક મહિલા નાણામંત્રી મળ્યાં છે.\n\nબ્રીફકેસ વિરુદ્ધ ખાતા-વહી \n\nજુલાઈ-2019માં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે તેની પાછળનો તર્ક સમજાવતા કહ્યું:\n\n \"બ્રીફકેસને બદલે લાલ કપડાંમાં દસ્તાવેજો રાખવા એ ભારતીય પરંપરા છે.\"\n\n\"નિર્મલા સીતારમણે પ્રતીકાત્મક રીતે પશ્ચિમી ગુલામીની માનસિકતાને તિલાંજલિ આપી છે. તે બજેટ નથી, પરંતુ ખાતાવહી છે.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Budget 2020 : મોદી સરકારનું બજેટ અપેક્ષા સંતોષવામાં ઊણું ઊતર્યું?\\nસારાંશ: નિર્મલા સીતારમણનું મૅરેથોન બજેટ શૅરબજારથી માંડી સામાન્ય રોકાણકારને પ્રોત્સાહિત કરવામાં ક્યાંકને ક્યાંક ઊણું ઊતર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાંબામાં લાંબુ બજેટ વાંચવાનો જસવંતસિંહનો રેકર્ડ સીતારમણે તોડ્યો તે આજના બજેટની એક વિશિષ્ટ ઘટના ગણી શકાય. પ્રશ્ન એ છે કે આટલી બધી મહેનત કર્યા બાદ પણ આ બજેટ અપેક્ષાઓ સંતોષવામાં ઊણું કેમ ઊતર્યું?\n\nઆ વાત સમજવા માટે અને નાણામંત્રીને ક્યાંક ખોટો અન્યાય ન થઈ જાય તે હેતુથી બજેટ સંલગ્ન નીચેના મુદ્દા ધ્યાનથી સમજી લેવા જોઈએ. \n\n2018ના પહેલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદર 8 ટકા હતો. બસ ત્યાંથી તેણે પડતું મૂક્યું છે અને સતત ગબડતો રહ્યો છે. \n\n2018ના બીજા ત્રિમાસિક ગાળામાં 7.0 ટકા, ત્રીજામાં 6.6 ટકા અને અંતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Budget 2020-21 : નરેન્દ્ર મોદીની સરકાર માટે આ રીતે છે આકરી કસોટી\\nસારાંશ: 1 ફેબ્રુઆરી, 2020 આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ દિવસો ક્યાં વીતી જશે તેની ખબર પણ નહીં પડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1 ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2020 માટેનું મોદી સરકારનું અંદાજપત્ર રજૂ કરશે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લોકોને બજેટ અંગે વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કર્યા છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ અંદાજપત્ર કેવું હશે? નાણામંત્રી શું નવા કરવેરા નાખશે? નવી કઈ યોજનાઓની જાહેરાત કરશે? આવકવેરામાંથી મોટાપાયે મુક્તિ આપશે કે કેમ? \n\nશું કરશે નાણામંત્રી? આ પ્રશ્ન અત્યારે કોર્પોરેટ જગતથી માંડી કરદાતાઓ અને વેપારી જગતથી માંડી નોકરીયાતો અને ગૃહિણીઓ, સૌના મગજમાં એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Budget 2020: એ છ મુખ્ય જાહેરાત, જે તમને સીધી અસર કરશે\\nસારાંશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે લગભગ 160 મિનિટના ભાષણમાં ભારતનું સામાન્ય બજેટ રજૂ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જાહેરાતોને શૅરબજારે નકારી કાઢી હતી, બપોરે પોણા બે કલાકે બૉમ્બે સ્ટોક ઍક્સચેન્જનો સૂચકાંક 650 પૉઇન્ટ નીચે લગભગ ચાલીસ હજાર આજુબાજુ ચાલી રહ્યો હતો. \n\nનવી કરવ્યવસ્થા, સ્માર્ટ મીટર, ફેસલેસ અપીલ, બૅન્કમાં જમા રકમ ઉપર વીમાકવચ જેવી જાહેરાત કરવામાં આવી હતી. \n\nનવી કરવ્યવસ્થા \n\nસીતારમણે નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે નવી કરવ્યવસ્થાની જાહેરાત કરી હતી. જે મુજબ જો તે કોઈ કરમુક્તિનો લાભ ન લે તો પાંચ લાખ સુધીની આવક ઉપર કોઈ કર નહીં લાગે. \n\nરૂ. પાંચથી સાડા સાત લાખ 10 ટકા, રૂ. સાડા સાત લાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Bullet train : ઉદ્ધવ ઠાકરે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 'સફેદ હાથી' કેમ ગણાવે છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન મામલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના નિવેદનથી ફરી વિવાદ શરૂ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 'સફેદ હાથી' ગણાવ્યો છે.\n\nતો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આ પ્રોજેક્ટને દેશ માટે મહત્ત્વનો ગણાવી તેનાથી બંને રાજ્યોના મુસાફરોને લાભ થશે એમ જણાવ્યું છે.\n\nઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો વિરોધ કરતાં આવ્યા છે.\n\nબુલેટ ટ્રેન 'સફેદ હાથી' છે\n\nશિવસેનાના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેનનો મુદ્દો ઉઠાવ્યો હતો.\n\nતેમણે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ByeBye2017: ચર્ચામાં રહેલાં નોંધપાત્ર હૅશટૅગ્સ\\nસારાંશ: 2017ના વર્ષમાં જો દુનિયાભરના મોટા નેતા, અભિનેતાઓ અને સેલિબ્રિટિઝના વિવિધ વિષયો પર વિચારો વાઇરલ થયા છે, તો દુનિયાભરના સામાન્ય માનવીઓએ પણ આતંકવાદી હુમલાઓ, વિવિધ સામાજિક મુદ્દા, કેટલીક વિશિષ્ટ ઘટનાઓ પર મન ખોલીને પોતાના વિચારો વ્યક્ત કરીને વૈશ્વિક ચર્ચાઓમાં ભાગ લીધો. વર્ષ 2017માં વિવિધ ચર્ચાઓના વિષયો હેશટેગ સ્વરૂપે વાઇરલ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી ગુજરાતી આપે છે આ વર્ષે ચર્ચામાં રહેલા મહત્ત્વના હેશટેગ્સની ઝલક\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\n વિશે થયેલી ચર્ચાઓ વગેરે ટ્રેન્ડ થતાં હેશટેગ્સે સોશિઅલ મીડિયા યૂઝર્સને ઑનલાઇન થતી વાતચીતમાં ભાગ લેવાની તક આપી છે. \n\n#GujaratElection2017 અને #GujaratVerdict \n\nગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપને 99 બેઠકો મળી જ્યારે કોંગ્રેસને 80 બેઠકો મળી હતી. \n\nભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી કરતાં વધી છે. \n\nપ્રચાર દરમિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA - NRC : શું અમિત શાહ કૉંગ્રેસના ગૃહ મંત્રી ચિદમ્બરમના પથ પર ચાલી રહ્યા છે?\\nસારાંશ: સંસદના બંને ગૃહોએ નાગરિકતા સુધારા ખરડો પસાર કર્યો અને તે કાયદો બન્યો તે પછી દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થવા લાગ્યા છે. આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની સાથે જ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે કે એનઆરસી લાગુ પાડવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરીને તેની સામે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. \n\nઆ વચ્ચે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એનપીઆરને પ્રધાનમંડળ તરફથી મંજૂરી મળી તે પછી વિરોધ પ્રદર્શનો વધ્યા હતા. એવી શંકા વ્યક્ત થવા લાગી કે એનસીઆર લાગુ કરવા માટે એનપીઆર પ્રથમ પગલું છે. \n\nદેશભરમાં ઘણી જગ્યાએ સરઘસો કાઢવામાં આવ્યા. ઘણી જગ્યાએ તોફાનો પણ થયા. આ વિરોધ પ્રદર્શનોમાં કેટલીક જગ્યાએ રાજકીય પક્ષો પણ સામેલ થઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ સિવિલ સોસાયટીના સભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : અમિત શાહની રેલી વખતે વિરોધ કરનાર યુવતીઓને 'ઘર ખાલી કરાવ્યું'\\nસારાંશ: નવી દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસંપર્ક રેલી દરમિયાન ઘરની બાલ્કનીમાંથી બે યુવતીઓએ CAAનો વિરોધ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, મહિલાઓનું કહેવું છે કે મકાનમાલિકે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે.\n\nરવિવારે નાગરિકતા કાયદાના સમર્થનમાં અમિત શાહ દક્ષિણ દિલ્હીના લાજપતનગરમાં ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરી રહ્યા હતા.\n\nઆ દરમિયાન આ મહિલાઓએ ફ્લેટની બાલ્કનીમાંથી બૅનર બતાવીનો વિરોધ વ્યક્ત કર્યો.\n\nઆ મહિલાનું નામ સૂર્યા રજપ્પન છે અને તેઓ વકીલાત કરે છે.\n\nસૂર્યાનું કહેવું છે કે તેમને વિરોધ કર્યો એ પછી રેલીમાં સામેલ લોકો અપશબ્દો ભાંડવા લાગ્યા અને નીચે એકઠા થઈ ગયા.\n\nસૂર્યાએ એવું પણ કહ્યું કે એક ટોળું ઉપર આવવાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : કેરળ સરકારની નાગરિકતા સંશોધન કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન\\nસારાંશ: વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ વિવાદિત કાયદા સામે પિટિશન દાખલ કરનાર કેરળ પ્રથમ રાજ્ય બન્યું છે.\n\nકેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં બંધારણની કલમ 131 મુજબ પિટિશન ફાઇલ કરી છે.\n\nકેરળ સરકાર આ કાયદો બંધારણની કલમ 14, 21 અને 25નું ઉલ્લંઘન કરતો હોવાનું જણાવી તેને ગેરબંધારણીય ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટ ગઈ છે.\n\nઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા પર સુપ્રીમ કોર્ટમાં 60 જેટલી પિટિશન થઈ છે.\n\nનાગરિકતા સંશોધન કાયદા મુદ્દે દેશમાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેરળની વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 31 ડિસેમ્બરે ઠરાવ પસાર કર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : ગુજરાતમાં સમર્થન અને વિરોધની પરવાનગીમાં પોલીસ ભેદભાવ કરે છે?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ને લઈને દેશભરમાં વિરોધપ્રદર્શનો યોજાઈ રહ્યાં છે અને તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. જોકે, ગુજરાતમાં પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્રદર્શનોની મંજૂરી આપવામાં તંત્ર દ્વારા બેવડી નીતિઓ અપનાવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શનકારીઓ આક્ષેપ કરે છે સંબંધિત કાયદાઓના વિરુદ્ધમાં જાહેરસભા યોજવાની પરવાનગી નથી અપાઈ રહી, જ્યારે તેના સમર્થનમાં કાર્યક્રમ યોજવા માટેની મંજૂરી અપાઈ રહી છે. \n\nસીએએ પર કાયદાની મહોર લાગી એ બાદ રાજ્યમાં સૌ પહેલું વિરોધપ્રદર્શન અમદાવાદમાં આવેલી સરદાર બાગ નજીક યોજાયું અને એ બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં પ્રદર્શનો યોજાયાં. \n\nજોકે, આ પ્રદર્શનો દરમિયાન 19 ડિસેમ્બરે અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં હિંસા થઈ અને એ બાદ શહેરમાં સબંધિત મુદ્દે વિરોધપ્રદર્શનની પરવાનગી મળતી લગભગ બંધ જ થઈ ગઈ. \n\nવિરોધપ્રદર્શનને મં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : નાગરિકતા કાયદાને કારણે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે?\\nસારાંશ: દેશના નવા નાગરિકતા કાયદા અને તેના વિરોધ સામેના સરકારના આકરા પ્રતિભાવની આંતરરાષ્ટ્રીય મીડિયામાં આકરી ટીકા થઈ રહી છે, પરંતુ તેનાથી દિલ્હી જરાય ચિંતિત હોવાના ભાગ્યે જ કોઈ સંકેત મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણીનો ભોગ બનેલા, ઇસ્લામધર્મીઓ સિવાયના, અન્ય ધર્મના લોકોને ભારતનું ઝડપથી નાગરિકત્વ આપવાની જોગવાઈ સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સીએએ)માં કરવામાં આવી છે. \n\nસીએએ અને ગેરકાયદે વસાહતીઓને ઓળખી કાઢવાના હેતુસરની નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી)ની કાર્યવાહી સામે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.\n\nતેની ટીકા કરતા લોકો કહી રહ્યા છે કે નાગરિકત્વ માટે ધર્મને આધાર ગણવાનો માપદંડ ભારતના ધર્મનિરપેક્ષતાના પાયાના સિદ્ધાંત પર કુઠારાઘાત સમાન છે.\n\nસીએએ તથા એનઆરસીના વિરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : નાગરિકતા કાયદાને યોગ્ય ઠેરવતાં નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને ટાંક્યા પણ હકીકત શું છે?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) બાબતે દેશભરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાંની તેમની જાહેરસભામાં આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના લગભગ દોઢ કલાક લાંબા ભાષણમાં વડા પ્રધાને મહાત્મા ગાંધીના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. એ બાબતે વ્યાપક ચર્ચા થઈ રહી છે. \n\nવડા પ્રધાને કહ્યું હતું, \"પાકિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સાથીઓને જ્યારે એવું લાગે કે તેમણે ભારત આવવું જોઈએ ત્યારે તેમનું સ્વાગત છે, એવું મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું. આ હું નથી કહેતો, પૂજ્ય મહાત્મા ગાંધી કહી રહ્યા છે. આ કાયદો એ સમયની સરકારના વચન અનુસારનો છે.\"\n\nએનએએમાં એક ખાસ ધર્મના લોકોની અવગણના કરવાનો આક્ષેપ સરકાર પર કરવામાં આવી રહ્યો છે અને તેનો દેશભરમાં વિરોધ કરવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : નાગરિકતા સંશોધન કાયદા વિરદ્ધ સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર\\nસારાંશ: નરેન્દ્ર મોદીની સરકારે પસાર કરેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અલગઅલગ 60 પિટિશન થઈ છે જેની આજે સુનાવણી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કાયદા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. \n\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભામાં રજૂ કર્યું ત્યારથી તેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. \n\nઆ કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી બિનમુસ્લિમ સમુદાયના લોકો એટલે કે હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના શરર્ણાથીઓ, જો 31 ડિસેમ્બર 2014 સુધી દેશમાં આવેલા હોય તો તેમને ભારતનું નાગરિકત્વ મળશે. આમાંથી મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કેમ, સમજો 100 અને 500 શબ્દોમાં\\nસારાંશ: ભારતમાં બહુચર્ચિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019 વિરુદ્ધ પ્રદર્શનનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. \n\nસો શબ્દમાં સમજો આખી બાબત\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત સપ્તાહે સરકારે આ કાયદો સંસદમાં પસાર કરાવ્યો હતો. કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ કાયદોનો ભારે વિરોધ કર્યો હતો.\n\nઆ કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી બિનમુસ્લિમ એટલે કે હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ અને પારસી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મેળવી શકે છે.\n\nજોકે આસામમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો ત્યારથી ચાલુ છે જ્યારથી તેના અંગેનું બિલ રજૂ કરવાની વાત હતી.\n\nદિલ્હીમાં જામિયા મિલિયા યુનિવર્સિટી નજીક વિરોધ પ્રદર્શન દરમિયાન બસ સળગાવવામાં આવી હતી\n\nકાયદો બન્યા બાદ આ રવિવારે દિલ્હી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : નાગરિકતા સંશોધન કાયદાનું સુપ્રીમ કોર્ટમાં શું થશે?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા 2019 વિશે કહેવાય છે કે આ બંધારણના અનુચ્છેદ 14 અને 15નું ઉલ્લંઘન છે એ આધારે તેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે અલગ અલગ 60 જેટલી પટિશિન સુપ્રીમ કોર્ટમાં થઈ છે અને 3 જજોની બૅન્ચ સુનાવણી કરશે.\n\nભારતના બંધારણમાં અનુચ્છેદ 14 અંતર્ગત સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા પ્રમાણે સમાન સંરક્ષણ આપવાથી ઇન્કાર ન કરી શકે. \n\nતેમાં નાગરિક અને બિનનાગરિક બંને સામેલ છે.\n\nઆજે આપણે જેને ભારતના નાગરિક બનાવાની વાત કરી રહ્યા છીએ તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના પ્રવાસીઓ સહિત અન્ય દેશોના પ્રવાસીઓ પણ સામેલ છે. \n\nસાથે જ એ દેશોના મુસલમાનો પણ સામેલ છે જેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : ભાજપ નેતા સી. કે. બોઝે કહ્યું, નાગરિકતા કાયદામાં મુસ્લિમોનો સમાવેશ કેમ નહીં?\\nસારાંશ: ગુજરાતમાં મુખ્ય મંત્રીથી લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી આજે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળ ભાજપના ઉપપ્રમુખ ચંદ્રકુમાર બોઝે (સી. કે. બોઝે) આ કાયદામાં મુસ્લિમોનો સમાવેશ કેમ નથી કરાયો તેવો સવાલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી મમતા બેનરજી ખૂલીને આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. \n\nબે દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં નાગરિકતા સંશોધન કાયદાનો બચાવ કરી તે મુસ્લિમવિરોધી નથી એમ કહ્યું હતું. \n\nઉલ્લેખનીય છે કે ગઈ કાલે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના કાર્યકારી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં વિશાળ રેલી કરી હતી.\n\nએ રેલીને પછી સીકે. બોઝની ટ્વીટથી વિવાદ સર્જાયો છે.\n\nઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર બોઝ સ્વાતંત્ર્યસેનાની નેતાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : ભાજપના મિસ્ડ-કૉલ અભિયાન પર સવાલો કેમ ઊઠી રહ્યા છે?\\nસારાંશ: દેશમાં કેટલા લોકો નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં છે, તેની સંખ્યા દર્શાવવાના ઉદ્દેશથી ભાજપે બે દિવસ પહેલાં એક મોબાઇલ નંબર જાહેર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ નંબર પર મિસ્ડ કૉલ કરીને કોઈ પણ વ્યક્તિ નાગરિકતા સંશોધન કાયદા મામલે મોદી સરકારના નિર્ણયને સમર્થન આપી શકે છે. \n\nપરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ નંબર પર વધુમાં વધુ મિસ્ડ કૉલ કરાવવા માટે અલગ-અલગ પ્રકારના દાવા કરી રહ્યા છે. \n\nટ્વિટર, ફેસબુક અને વૉટ્સઍપ સહિત સોશિયલ મીડિયાનાં અન્ય પ્લૅટફૉર્મ પર આ નંબર પર કૉલ કરવાથી ઘણા પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થશે એવો દાવો કરાઈ રહ્યો છે.\n\nછોકરીઓના નામે સોશિયલ મીડિયા પર ઘણાં બોગસ એકાઉન્ટ છે, જેમના પરથી ભાજપે આપેલો મોબાઇલ નંબર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : લોકો હિંસા કરશે, તો પોલીસ ગોળી ચલાવશે જ - અમિત શાહ\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલાં પ્રદર્શનો પર પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીનું સમર્થન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીવી ચેનલ એબીપી ન્યૂઝ સાથેના વિશેષ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું, \"જે લોકો સવાલ પૂછી રહ્યા છે એ લોકો જરા એક દિવસ માટે પોલીસની વરદી પહેરીને ઊભા રહી જાય.\"\n\n\"કોઈ એ નથી પૂછતું કે બસો કેમ સળગાવી દેવાઈ? ગાડીઓને આગ કેમ ચાંપવામાં આવી? લોકોને ઉતારી-ઉતારીને બસો સળગાવવામાં આવી. જ્યારે લોકો હિંસા કરશે ત્યારે પોલીસ ગોળી ચલાવશે જ.\"\n\nઅમિત શાહે કહ્યું કે પોલીસકર્મીઓએ પોતાનો જીવ પણ બચાવવાનો હોય છે. બસો ના સળગી હોત તો ડંડો પણ ના ચાલ્યો હોત.\n\nઘણાં રાજ્યોમાં થયેલી હિંસામાં પીપલ્સ ફ્રંટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) પર લાગેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : વડોદરામાં ઉશ્કેરણીજનક ભીંતચિત્ર બનાવનારા પાંચ યુવકની ધરપકડ\\nસારાંશ: મંગળવારે પણ દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારમાં સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ વિરુદ્ધ દેખાવો ચાલુ રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી દિલ્હીની હિંસા વિરુદ્ધ આવેદન આપ્યું હતું. બીજી બાજુ, અમિત શાહે કહ્યું હતું કે CAA લાગુ થશે જ. \n\nબીજી બાજુ \n\nદિલ્હીના જાફરાબાદમાં મંગળવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે અશ્રુગૅસના સેલ છોડવા પડ્યા હતા. \n\nસમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, શરૂઆતમાં પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, બાદમાં સ્થિતિ વણસી હતી.\n\nનાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરવા ઊતરેલા લોકોએ બે બસને તોડી હતી. આ સિવાય અનેક કારને નુકસાન પહોંચાડવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : વિરાટ કોહલીએ નાગરિકતા કાયદા પર આ કારણસર ટિપ્પણી આપવાનો ઇન્કાર કર્યો\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ વિવાદાસ્પદ બનેલા નાગરિકતા સંશોધન કાયદા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામના ગુવાહાટીમાં આવતીકાલ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મૅચ રમાવાની છે તે પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરી હતી.\n\nઉલ્લેખનીય છે કે આસામમાં નાગરિકતા સંશોધન કાયદો, નેશનલ સિટિઝન રજિસ્ટ્રી યાને કે એનઆરસીને લઈને ઘણો વિરોધ થઈ રહ્યો છે.\n\nમૅચ અગાઉ વિરાટ કોહલીએ મીડિયાને કહ્યું કે આ કાયદા વિશે મને પૂરતું જ્ઞાન ન હોવાથી હું તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી સમજતો.\n\nએમણે કહ્યું કે ''શહેર એકદમ સલામત છે. અમને અહીં સુધી પહોંચવામાં કોઈ જ મુશકેલી નથી પડી. જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદાને સવાલ છે તો એમાં હું એટલું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA : શશી થરૂરે વિરોધપ્રદર્શનોમાં ઇસ્લામી નારાનો વિરોધ કેમ કર્યો? Social\\nસારાંશ: બૅરિકેડ કે પાસ કહિએ - લા ઇલાહા ઇલ્લલ લાહ \n\nલાઠીચાર્જ મેં કહિએ - લા ઇલાહા ઇલ્લલ લાહ \n\nઆંસુગૅસ મેં કહિએ - લા ઇલાહા ઇલ્લલ લાહ \n\nતેરા-મેરા રિશ્તા ક્યા - લા ઇલાહા ઇલ્લલ લાહ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ સૂત્રો છે કે જે કથિત રીતે નાગરિકતા સંશોધન કાયદાવિરુદ્ધ આયોજિત એક પ્રદર્શન દરમિયાન પોકારાઈ રહ્યા રહ્યા હતા. \n\nઅનસ મહમદ નામની એક વ્યક્તિએ ટ્વિટર પર સંબંધિત વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ચાલી રહ્યો છે. \n\nઆ વિવાદ ત્યારે વધી ગયો કે જ્યારે કૉંગ્રેસના નેતા શશી થરૂરે આને રિટ્વીટ કરીને લખ્યું: \n\n\"હિંદુ અતિવાદના વિરુદ્ધની આપણી લડાઈમાં ઇસ્લામી અતિવાદને પણ કોઈ જગ્યા ન મળવી જોઈએ. જે લોકો નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)ના વિરોધમાં પોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA અને NRC પર શું કહી રહ્યા છે મુસ્લિમ ધર્મગુરુઓ?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદાની સામે દેશના મોટા ભાગના વિસ્તારોમાં લોકો રસ્તા પર છે. ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હિંસાની ઘટનાઓ પણ ઘટી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, સીલમપુર પછી શુક્રવારે દિલ્હી ગેટ પર વિરોધપ્રદર્શન થયું. શનિવારે બિહાર બંધનું એલાન પણ આપવામાં આવ્યું.\n\nઅત્યાર સુધી વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં હોવાની ઘટના બની છે. ઉત્તર પ્રદેશમાં થયેલાં હિંસક વિરોધપ્રદર્શનોમાં 9 લોકો મૃત્યુ પામ્યાં હતાં.\n\nનાગરિકતા સંશોધન કાયદા સંદર્ભે કેન્દ્ર સરકાર મુસ્લિમ સમાજને ભરોસો આપી રહી છે કે આનો ભારતની કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ પ્રકારનો સંબંધ નથી. \n\nપરંતુ મુસલમાનોનો એક મોટો સમુદાય ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA કોઈ ધાર્મિક સમુદાયના વિરોધમાં નથી : મોહન ભાગવત - BBC TOP NEWS\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે દશેરાએ સંઘના નાગપુરસ્થિત વડામથક ખાતે ભાષણ આપતાં કાશ્મીરમાંથી 370 હઠાવવાના નિર્ણય અને નાગરિકતા કાનૂન (CAA) અંગે વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુસ્તાન ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર તેમણે કહ્યું:\n\n\"2019માં આર્ટિકલ 370, 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો. આખા દેશે ચુકાદાને માન્ય રાખ્યો.\"\n\n\"5 ઑગસ્ટ 2020ના દિવસે રામમંદિર માટે ભૂમિપૂજન થયું. આ દરમિયાન દેશમાં ધીરજ અને સંવેદનાનું વાતવરણ જોવા મળ્યું.\"\n\nતેમણે કહ્યું, \"CAAનો ઉપયોગ કરીને વિરોધના નામે તકવાદીઓ દ્વારા હિંસા આચરવામાં આવી.\"\n\nતેમણે કહ્યું, \"CAA કોઈ ધાર્મિક સમુદાયના વિરોધમાં નથી. પણ વિરોધીઓએ મુસ્લિમ ભાઈઓને ગેરમાર્ગે દોર્યા કે આ કાયગો મુસ્લિમોને વસતીને સીમિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA પર સુપ્રીમ કોર્ટ : સુનાવણી વગર એકપક્ષીય પ્રતિબંધ નહીં\\nસારાંશ: નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ) વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કાયદાને તત્કાળ અસરથી અટકાવવાનો ઇન્કાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે કહ્યું કે સુનાવણી વગર આ મામલે એકપક્ષીય રીતે પ્રતિબંધ લાદી ન શકાય. \n\nનાગરિક્તા સંશોધન કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કાયદાના સર્મથનમાં અને વિરોધમાં 144 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. \n\nઆમાંથી 141 જેટલી અરજીઓ કાયદાના વિરુદ્ધમાં હતી, એક અરજી કાયદાની તરફેણમાં હતી. જ્યારે એક અરજી કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરાઈ હતી. \n\nસુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટની બહાર કેટલીક મહિલાઓએ સંબંધિત કાયદાના વિરુદ્ધમાં પ્રદર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA મુદ્દે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પીછેહઠ કરી? બહાર પાડ્યું નિવેદન\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશમાં વિભાજિત મત પ્રવર્તી રહ્યો છે અને અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યા નડેલાએ તેને દુખદ અને ખરાબ ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ પણ બહુરાષ્ટ્રીય કંપનીએ નાગરિકતા સંશોધન કાયદાની ટીકા કરી હોય તેવું અગાઉ નથી બન્યું. આમ, નડેલા એક મોટી કંપનીના પ્રથમ એવા મોવડી છે જેમણે આ કાયદા સામે ટિપ્પણી કરી છે.\n\nસત્યા નડેલાએ માઇક્રોસોફ્ટના એક કાર્યક્રમમાં બઝફિડના ઍડિટર ઇન ચીફ બેન સ્મિથને કહ્યું કે 'જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આ દુખદ અને ખરાબ છે.'\n\nબાદમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે 'દરેક દેશને તેની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને ઇમિગ્રેશન પોલિસી નક્કી કરવાનો અધિકાર છે.'\n\nબેન સ્મિથે આને લઈને એક ટ્વીટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA વિરુદ્ધ બોલતાં સાવધાન ઇંડિયામાંથી સુશાંત સિંહની હકાલપટ્ટી? - Top News\\nસારાંશ: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહે જાહેરાત કરી છે કે હવે તેઓ 'સાવધાન ઇંડિયા'માં હૉસ્ટ તરીકે જોવા નહીં મળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુશાંત સિંહે ટ્વિટર ઉપર આ જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે 'સાવધાન ઇંડિયા સાથેનો મારો કાર્યકાળ સમાપ્ત થયો.'\n\nસુશાંત સિંહ વર્ષ 2011થી સાવધાન ઇંડિયા શોને હૉસ્ટ કરી રહ્યા છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ અંગે ચેનલ દ્વારા ઔપચારિક રીતે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. \n\nતેમણે એવા અણસર આપ્યા છે કે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ વિરુદ્ધ બોલવાને કારણે તેમની શોમાંથી હકાલપટ્ટી થઈ છે. \n\nજ્યારે એક યૂઝરે લખ્યું કે 'શું સત્ય બોલવાની કિંમત ચૂકવી?'\n\nતેના જવાબમાં સુશાંતે લખ્યું, 'દોસ્ત, બહુ નાની કિંમત છે. ભગત સિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA વિરોધ : ઉત્તર પ્રદેશના મુસ્લિમોમાં ડર કેમ છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: નાગરિકતા સુધારા કાયદો (CAA) પસાર થયો તે પછી તેના વિરોધમાં સૌથી વધુ દેખાવો ઉત્તર પ્રદેશમાં થયા છે. 20 ડિસેમ્બરે વિરોધપ્રદર્શનો શરૂ થયાં તે પછી રાજ્યમાં 19થી વધુ લોકોના જીવ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેએ ઉત્તર પ્રદેશના જુદાજુદા વિસ્તારોની મુલાકાત લઈને એ જાણવાની કોશિશ કરી કે આટલા મોટા પાયે હિંસક વિરોધપ્રદર્શનો થયાં, તેની પાછળનાં કારણો શું છે અને શું યુપીના મુસ્લિમો ભયભીત કેમ છે?\n\nકાનપુરના બાપુપુરવાની સાંકડી ગલીઓ વટાવીને હું મોહમ્મદ શરીફના ઘરે પહોંચ્યો. \n\nપતરાંનાં છાપરાં સાથેના નાના એક ઘરની બહાર તેઓ બેઠા હતા. એક જ ઓરડાનું ઘર હતું, જે દિવસે રસોડા તરીકે અને રાત્રે સુવાના કમરા તરીકે કામ આવે છે. ઊભા થઈને તેઓ મને વળગી પડ્યા અને ધ્રુસકેધ્રુસકે રડવા લાગ્યા. થોડી મિનિટો એમ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : 'નાગરિકતા કાયદાનો વિરોધ સદંતર અવાસ્તવિક છે' - દૃષ્ટિકોણ\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા(સીએએ)એ ભારતમાં ઉપાસનાના સ્વાતંત્ર્યની પ્રાચીન પરંપરાને પુનર્સ્થાપિત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરોધપ્રદર્શન\n\nસીએએ સામે હાલ થઈ રહેલા વિરોધમાં બે ખામી છે. તેમાં પહેલી વાત એ છે કે આ વિરોધ સંસદીય લોકતંત્રનો અનાદર કરે છે. \n\nસંસદમાં છ કલાક સુધી ચર્ચાયા બાદ એ ખરડો કાયદો બન્યો છે ત્યારે તેના આ પ્રકારે વિરોધનું કોઈ ઔંચિત્ય નથી. \n\nભારતીય જનતા પાર્ટી સિવાયના પક્ષોએ આ ખરડા બાબતે ચાર કલાક ચર્ચા કરી હતી. \n\n1976માં કરાયેલા સુધારામાં ગણતરીની મિનિટોમાં જ બંધારણમાં બે શબ્દો જોડી દેવામાં આવ્યા હતા. સીએએમાં એવું કરવામાં આવ્યું નથી. \n\nબીજી ખામી એ છે કે વિરોધપક્ષના હડહડતાં તકવાદનું પ્રદર્શન છે આ વિરોધ. 2003મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : 'પાકિસ્તાન ઝિંદાબાદ'નો નારો લગાવનારી યુવતીને રાજદ્રોહ કેસમાં આ કારણે મળ્યા જામીન\\nસારાંશ: આ વર્ષે ફેબ્રુઆરીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં આયોજિત રૅલીમાં પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવવા પર રાજદ્રોહના કેસમાં આરોપી બનાવવામાં આવેલાં 19 વર્ષીય વિદ્યાર્થિનીને બૅંગલુરુની એક અદાલતમાંથી જામીન મળી ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમૂલ્યા મંચ પર\n\nઆ મામલામાં પોલીસ 90 દિવસની અંદર આરોપપત્ર દાખલ ન કરી શકી. \n\nકૉલેજમાં ભણતાં અમૂલ્યા એન નરોન્હાએ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં નારેબાજી કરી હતી અને વિવાદ થયો હતો. કાર્યક્રમમાં જ્યારે અમૂલ્યાએ આ નારો લગાવ્યો ત્યારે સાંસદ ઓવૈસી અને અન્ય લોકો સ્તબ્ધ રહી ગયા હતા.\n\nવિદ્યાર્થિનીનાં વકીલ પ્રસન્ના આરે બીબીસીને કહ્યું કે બધી ઔપચારિકતા ગુરુવારે પૂર્ણ થઈ ગઈ હતી અને શુક્રવારે મૅજિસ્ટ્રેટે તેમને મુક્ત કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર પછી સાંજે 8.15 વાગ્યે અમૂલ્યા જેલથી બહા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : આસામમાં ડિટેન્શન સેન્ટરો કેવી રીતે બન્યાં?\\nસારાંશ: ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ બિપ્લવ કુમાર શર્માની બેન્ચે જુલાઈ 2008માં એક ચુકાદો સંભળાવતાં કહ્યું હતું, \"હંમેશાં લોકો વિદેશી જાહેર થયા પછી ગાયબ થઈ જાય છે એટલાં માટે તેમને પકડીને રાખવા માટે રાજ્ય સરકાર ડિટેન્શન સેન્ટરની વ્યવસ્થા કરે જેથી તેમનો દેશનિકાલ કરી શકાય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિટેન્શન સેન્ટરમાંથી 4 વર્ષ પછી મુક્ત કરાયેલ વ્યક્તિ હબીબ ઉર રહેમાન\n\nએ સમયે વિદેશી જાહેર થયેલાં લોકો માટે ડિટેન્શન સેન્ટર જેવી કોઈ અલગ વ્યવસ્થા ન હતી. \n\nઅદાલતના ચુકાદા પછી આસામ સરકારે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીને 17 જૂન, 2009માં રાજ્યમાં ડિટેન્શન સેન્ટર બનાવવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું. \n\nએ પ્રકારે પહેલું અસ્થાયી ડિટેન્શન સેન્ટર ગ્વાલપાડા જેલમાં બનાવવામાં આવ્યું અને પછી અન્ય ત્રણ ડિટેન્શન સેન્ટર ખોલવામાં આવ્યા. \n\nગુવાહાટી હાઈકોર્ટમાં વિદેશી નાગરિકોના અડધાથી વધારે કેસ લડી રહેલાં વરિષ્ઠ વક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : દિલ્હીમાં ઠંડીનો પારો 2.4 પહોંચ્યો પરંતુ મહિલાઓનું આંદોલન હજી ગરમ\\nસારાંશ: દિલ્હીમાં ઠંડી તેનો રેકર્ડ બ્રેક કરી રહી છે, તેવામાં અનેક મહિલા ઓખલાના શાહીનબાગ વિસ્તારમાં ખુલ્લામાં ધરણાં કરી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે સવારે 6 વાગે દિલ્હીનું તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા બે દાયકાની સૌથી વધારે ઠંડી પડી રહી છે.\n\nજોકે, કડકડતી ઠંડીની પણ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસી સામેના આંદોલન પર કોઈ અસર નથી થઈ રહી.\n\nનવા નાગરિકતા કાયદા અને એનઆરસી સામે દેશના અન્ય ભાગોમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનથી અલગ શાહીનબાગની આ મહિલાઓ દેશ અને ભારતીય સંવિધાનના વખાણના સૂત્રોચ્ચાર કરે છે. \n\nતેઓ નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીનો વિરોધ કરે છે. આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે તેમાં મોટાભાગે મહિલાઓ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : ભાજપે નાગરિકતા કાયદાને લઈને અભિયાન કેમ ચલાવવું પડ્યું?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદો-એનઆરસીને લઈને દેશમાં વિરોધ-સમર્થનનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ભાજપે અભિયાન આદર્યું છે, જે હેઠળ તેઓ સભા-રેલીઓને કરીને લોકોને આ કાયદાના ફાયદા ગણાવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓની સભાઓ યોજાનાર છે.\n\nગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ભાજપ આ અભિયાન ચલાવી રહ્યું છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર સીએએના સમર્થનમાં એક અભિયાનની શરૂઆત કરાવી છે.\n\nવડા પ્રધાને ટ્વિટર પર લખ્યું કે 'ભારત CAAનું સમર્થન કરે છે, કેમ કે CAA ઉત્પીડનનો શિકાર થયેલા શરણાર્થીઓને નાગરિકત્વ આપવા સાથે જોડાયેલો છે.'\n\n'આ કોઈની નાગરિકતા છીનવવા મામલે નથી. નરેન્દ્ર મોદીએ લોકોને કહ્યું કે તેઓ NaMo App પર મોજૂદ સામગ્રી, ગ્રાફિક્સ અને વીડિયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : મુસ્લિમો અહીં દરરોજ બર્થ-સર્ટિફિકેટ માટે લાઇનોમાં કેમ લાગે છે?\\nસારાંશ: અમે નાસિક જિલ્લામાં માલેગાંવ નગર નિગમની સામેથી પસાર થઈ રહ્યા હતા. આ જગ્યા એક જૂના કિલ્લાની પાસે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોજબરોજનો ઘોંઘાટ હજી ચરમસીમાએ પહોંચ્યો નથી, પરંતુ જન્મ-મૃત્યુની નોંધણીનાં ફૉર્મ જ્યાં વેચાઈ રહ્યાં હતાં, એ બારી પાસે એક લાંબી લાઇન લાગી હતી.\n\nકેટલાક લોકોની ભીડ તેની બાજુની બારી પર પણ લાગી હતી. લોકો નાના સમૂહોમાં એજન્ટની પાસે ઊભેલા હતા.\n\nઆ એજન્ટ તેમને ફૉર્મ ભરાવવામાં મદદ કરી રહ્યા છે. હાથમાં કાગળ લઈને ઊભેલા લોકોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાય છે.\n\nખબર પડી કે અહીં જેટલા લોકો ઊભેલા છે તે પૈકી મોટા ભાગના મુસ્લિમો છે. માલેગાંવમાં મુસ્લિમ લોકોની વસતી મોટા પ્રમાણમાં છે. શહેરની અડધી વસતી લગભગ મુસ્લિમ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC : રામપુરમાં હિંસા ભડકી, કાનપુરમાં તણાવપૂર્ણ સ્થિતિ\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા અને સૂચિત એનઆરસીને લઈને વિરોધપ્રદર્શનો શુક્રવારે ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં ફેલાયાં હતા જેમાં અત્યાર સુધી નવ લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશના પોલીસ ચીફ ઓ. પી. સિંહના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, આ પૈકી કેટલાં લોકો પોલીસ ફાયરિંગમાં માર્યા ગયા છે તે આંકડો હજી સ્પષ્ટ નથી.\n\nશુક્રવારે ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી હતી.\n\nઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરબાજીની ઘટના બની હતી.\n\nદિલ્હીની તીસ હઝારી કોર્ટે ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની જામીન અરજી રદ કરી છે. તેમને 14 દવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.\n\nઆઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC વિરોધ : મમતા બેનરજીએ કરી સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની વાત\\nસારાંશ: દેશમાં નાગરિતા સંશોધન કાયદા અને સૂચિત નેશનલ સિટિઝન રજિસ્ટ્રીનો આજે મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમતા બેનરજી\n\nકોલકાતામાં એક રેલીને સંબોધન કરતાં તેમણે તટસ્થ સંસ્થા દ્વારા કમિટી નાગરિકતા કાયદા મુદ્દે તપાસની માગ કરી છે.\n\nસમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ મમતા બેનરજીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ કે માનવઅધિકાર પંચ જેવી તટસ્થ સંસ્થાઓ આ મુદ્દે કમિટી બનાવે અને જુએ કે કેટલા લોકો નાગરિકતા સંશોધન કાયદાની તરફેણ કરે છે.\n\nએમણે કહ્યું કે, આઝાદીનાં 73 વર્ષ પછી આપણને અચાનક નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવે છે. ભાજપ ત્યારે ક્યાં હતી ભાજપ દેશના ભાગલા પાડી રહી છે. નાગરિકતા કાયદાનો વિરોધ ચાલુ જ રહેશે. \n\nમમત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC વિવાદ : ઇસ્લામિક દેશોના સંગઠન OIC એ કહ્યું, ભારતમાં મુસલમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરો\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓઆઈસીના મહાસચિવ યુસૂફ બિન અહેમદ બિન અબ્દુલ રહેમાન\n\nરવિવારે ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન યાને ઓઆઈસીએ આ અંગે નિવેદન બહાર પાડ્યું છે.\n\nઓઆઈસીના મહાસચિવ યુસૂફ બિન અહમદ બિન અબ્દુલ રહમાને બહાર પાડેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની વર્તમાન સ્થિતિ અને ઘટનાઓ પર તેઓ નજર રાખી રહ્યા છે\n\nઉલ્લેખનીય છે કે ઓઆઈસી 60 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનું સંગઠન છે.\n\nઓઆઈસીએ નિવેદનમાં કહ્યું છે કે, \"અમે ભારતમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ અને એવી અનેક બાબતો છે જેનાથી લઘુમતીઓન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRC: શું હાલના સમયની સરખામણી કટોકટી સાથે થઈ શકે?\\nસારાંશ: એ ચોક્કસ જ એક રસપ્રદ અને સવિશેષ તો સંસ્કારક (કરેક્ટિવ) હોઈ શકતો તપાસમુદ્દો છે. સંજય ગાંધીએ ત્યારે મુસ્લિમોને ખાસ નિશાન બનાવ્યા હતા એ જાણીતું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભર સેન્સરશિપે એની વીગત (અને વાયકા પણ) બરાબરની ફરી વળી હતી. \n\nએટલે માર્ચ 1977માં આખા ઉત્તર ભારતમાં કૉંગ્રેસને એક પણ બેઠક ન મળી એનું એક રહસ્ય મુસ્લિમ મતદાન કૉંગ્રેસની સામે અને જનતા પક્ષની સાથે રહ્યું એ હકીકતમાં હતું.\n\nઆજે કંઈક વિલક્ષણ લાગે એવી વીગત આ મુદ્દામાં એ છે કે સાગમટે મુસ્લિમ મત લાભાર્થી ત્યારે જનતા પક્ષના એક છટક રૂપે જનસંઘ પણ હતો. મેનકા ગાંધી અને વરુણ ગાંધી જો સંઘ પરિવારના ચહેતા હોઈ શકતાં હોઈ તો તે અલબત્ત એમના સંજયસંબંધને આભારી છે. \n\nજોકે, અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે મુસ્લિમો સાથેના વ્યવહા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA-NRCના વિરોધમાં સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓ રસ્તા પર કેમ ઊતરી છે?\\nસારાંશ: \"તેરે માથે પર યે આંચલ બહુત હી ખૂબ હૈ લેકિન, \n\nતુ ઈસ આંચલ સે ઈક પરચમ બના લેતી તો અચ્છા થા\" \n\n- મજાઝ લખનવી \n\nમજાઝ લખનવી લખનૌમાં વર્ષો પહેલાં નરગીસ દત્તને મળ્યા પછી તેમણે આ શેર લખ્યો ત્યારે તેમને ખબર નહોતી કે આ શેર ભાવિની આગાહી હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મજાઝે જ્યાં અભ્યાસ કર્યો હતો એ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હિજાબધારી મહિલાઓના નેતૃત્વ હેઠળના પ્રતિકારનું કેન્દ્ર બની છે. \n\nઆ મહિલાઓ ભારતના વિવાદાસ્પદ સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સીએએ)નો વિરોધ કરી રહી છે, કારણ કે સીએએમાંથી મુસ્લિમોને ભારતીય નાગરિકત્વ મેળવવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.\n\nસંખ્યાબંધ ચેતવણી, ગોળીબાર, ટિયરગેસ અને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ છતાં સતત ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોમાં લોકો ઉપરોક્ત શેર વારંવાર ઉચ્ચારી રહ્યા છે.\n\nઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા પોલીસદમન સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAA: સૈન્યવડા જનરલ બિપિન રાવતનું નિવેદન સેનાના નિયમોનું ઉલ્લંઘન છે?\\nસારાંશ: ભારતના સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે નવી દિલ્હીમાં ગુરુવારે એક કાર્યક્રમમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઈ રહેલાં વિરોધપ્રદર્શનોને લઈને એક નિવેદન આપ્યું, જેની ટીકા રાજકીય દળો કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનરલ રાવતે કહ્યું, \"નેતાની ઓળખ તેનું નેતૃત્વ હોય છે. જો તમે પ્રગતિના રસ્તે લઈ જાઓ તો બધા તમારી પાછળ ચાલે. નેતા તે જ હોય જે લોકોને સાચા રસ્તે લઈ જાય. નેતા એ નથી હોતો જે ખોટા રસ્તે લઈ જાય. કૉલેજ અને યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શનોમાં હિંસા અને આગની ઘટના ઘટી રહી છે. આ કોઈ નેતૃત્વ નથી.\" \n\nજનરલ રાવતના આ નિવેદનને રાજકીય અને સૈન્ય અધિકારી માટે અનુચિત ગણાવવામાં આવી રહ્યું છે.\n\nસીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ આની ટીકા કરતાં ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરી કે આપણે 'સેનાનું રાજનીતિકરણ નથી કરી રહ્યા?' અને 'પાકિસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAAના વિરોધમાં UNની માનવાધિકાર સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી\\nસારાંશ: સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ અને આ મુદ્દેના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પાંખે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઇન્ટરવેન્શન પિટિશન દાખલ કરી હોવાના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વિદેશ મંત્રાલયે સી.એ.એ.ને દેશની આંતરિક બાબત ગણાવી છે અને આ મુદ્દે કોઈ વિદેશી પક્ષકારને લેવાદેવા ન હોવાનું જણાવ્યું છે.\n\nઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી ભારત આવીને વસેલા હિંદુ, શીખ, પારસી, ઈસાઈ, બૌદ્ધ અને જૈન સમુદાયના લોકોને ભારતની નાગરિકતા મળશે.\n\nજેની વિરુદ્ધ નવી દિલ્હી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા છે. \n\nMEAને જાણ કરી \n\nભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારના કહેવા પ્રમાણે :\n\n\"ગઈકાલે (સોમવારે) સાંજે જિનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAAના વિરોધમાં અમદાવાદમાં હિંસા : 'શાહેઆલમ જેવી હિંસાથી કોને નુકસાન?'\\nસારાંશ: ભારતના કેટલાક ભાગોમાં સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટ, 2019 વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"CAA અને દેશભરમાં એનઆરસી લાગુ કરવાની વાતને લઈને કેટલાક રાજ્યોમાં ભારે ગુસ્સો છે.\n\nઆમાંથી કેટલાંક પ્રદર્શનો એવાં છે જેનું કોઈ નેતૃત્વ નથી અને કેટલાંક પ્રદર્શનો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યાં છે. કેટલાંક પ્રદર્શનોમાં રાજકીય અને નાગરિક સમૂહો પણ જોડાયા છે.\n\nભારતની સરકારે આડેધડ ધારા 144 લાગુ કરી, ઇન્ટરનેટ બંધ કર્યું અને લઘુમતી શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ પર પોલીસદમન કરીને નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધનાં પ્રદર્શનોને કડક હાથે ડામ્યાં છે.\n\nઆ અંગેની માહિતી મીડિયામાં સર્વત્ર જોવા મળી છે પરં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAAના વિરોધમાં મેવાણીએ કહ્યું, 'દેશના ઇતિહાસમાં આવો ખતરનાક કાયદો જોયો નથી'\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદાને લઈને પૂર્વોત્તર, દિલ્હી સહિત દેશમાં અલગઅલગ જગ્યાએ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને નાગરિકતા સંશોધન કાયદો તથા પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન કાયદા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.\n\nવિરોધ-પ્રદર્શનમાં શહેરના જાણીતા લોકો, પત્રકારો, વકીલો, કર્મશીલો સહિત યુવાઓ અને મહિલાઓ અલગઅલગ પ્લેકાર્ડ અને બેનર લઈને ગાંધીઆશ્રમ બહાર ઊભા રહ્યા હતા. \n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપ્રદર્શન કરી રહેલા લોકોએ સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે ફેસબુક લાઇવ કર્યું હતું.\n\nજેમાં લોકોનું માનવું હતું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAAનો વિરોધ : ધાવતી બાળકી જેલમાંથી તેનાં માતાપિતા છૂટે એની રાહ જુએ છે\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે અત્યાર સુધી એક હજાર કરતાં વધારે લોકોની ધરપકડ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લોકોમાં રવિ શેખર અને તેમનાં પત્ની એકતાનો પણ સમાવેશ થાય છે. \n\nબન્નેની ધરપકડ કરી તેમને જેલ મોકલી દેવાયાં છે, પરંતુ તેમની 14 મહિનાની દીકરી રાહ જોઈ રહી છે કે તેનાં માતાપિતા ચૉકલેટ લઈને આવતા હશે. \n\nનાગરિકતા કાયદાની વિરુદ્ધ 19 ડિસેમ્બરના રોજ થયેલા વિરોધપ્રદર્શનમાં વારાણસીમાં પણ ખૂબ હિંસા થઈ હતી. \n\nહિંસા બાદ એક તરફ પોલીસના કથિત અત્યાચાર અને પ્રદર્શન દરમિયાન હિંસાની તસવીરો સામે આવી રહી છે, તો બીજી તરફ કેટલાક એવા લોકોની પણ ધરપકડ થઈ છે જેઓ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં સામેલ થયા હતા અને તેમના હિંસક થવાની આશંકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAB : અમિત શાહે કયા આધારે કહ્યું કે વિભાજન માટે કૉંગ્રેસ જવાબદાર - દૃષ્ટિકોણ\\nસારાંશ: નાગરિકતા સંશોધન બિલ રજૂ કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં એવો આક્ષેપ કર્યો, જેનો પડઘો લાંબા સમય સુધી પડતો રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"આ ખરડો એટલા માટે રજૂ કરવો પડ્યો, કેમ કે કૉંગ્રેસે ધર્મના આધારે વિભાજન સ્વીકારી લીધું. કૉંગ્રેસ એવું ન કર્યું હોત તો આ બિલ લાવવાની જરૂર નહોત.\"\n\nલાલકૃષ્ણ અડવાણીએ પાકિસ્તાન પ્રવાસ વખતે ઝીણા વિશે જે નિવેદન કર્યું હતું તેના જેવી જ વાત અમિત શાહે કરી છે. અડવાણીએ કહ્યું હતું કે ઝીણા સેક્યુલર હતા. \n\nકૉંગ્રેસ પોતાને આઝાદી આંદોલનની એકમાત્ર વારસાદાર સંસ્થા ગણાવતી રહી છે.\n\nહવે એ જોવાનું રસપ્રદ રહેશે કે બે કોમનો સિદ્ધાંત આપનાર સાવરકરના રાજકીય વારસદાર તરફથી કહેવામાં આવેલી આ વાતનો કેવો જવાબ કૉંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAB : અમેરિકન આયોગની ટિપ્પણી બિનજરુરી, વિદેશ મંત્રાલય\\nસારાંશ: અમેરિકાના આયોગે દાવો કર્યો છે કે નાગરિકતા વિધેયક બિલ \"ખોટી દિશાનું ખતરનાક\" પગલું છે અને જો આ વિધેયક બંને સદનમાં પાસ થઈ જાય તો ગૃહમંત્રી અમિત શાહ સામે પ્રતિબંધની કાર્યવાહી પર વિચાર કરવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે એક નિવેદનમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ કહ્યું કે આ બિલ લોકસભા પાસ થવું વધુ ચિંતાજનક છે.\n\nઆ અંગે ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે અને આ ટિપ્પણીને 'બિનજરૂરી' ગણાવી હતી. \n\nઆયોગે સલાહ આપી કે \"જો નાગરિકતા સંશોધન બિલ (CAB) બંને સદનમાં પાસ થઈ જાય, તો અમેરિકાની સરકારે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય પ્રમુખ નેતૃત્વ સામે પ્રતિબંધનો વિચાર કરવો જોઈએ.\"\n\nઅમેરિકન આયોગનું કહેવું છે કે ભારતનો ઇતિહાસ બિનસાંપ્રદાયિક રહ્યો છે અને તેમાં કોઈપણ સાથે ધર્મના આધારે ભેદભાવની જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAB પાછળની માનસિકતા અને મનોવ્યૂહમાં વરતાય છે વિભાજનનો વરવો વારસો\\nસારાંશ: મધરાતે આઝાદી જેવા જોસ્સાથી ગૃહમંત્રી અમિત શાહે અને સત્તાપક્ષે લોકસભામાં 'CAB' કહેવાતાં 'સિટીઝનશિપ (ઍમેન્ડમૅન્ટ) બિલ 2019' પસાર તો કરાવી લીધું પણ એકંદરે વિપક્ષ અને તટસ્થ નાગરિકોની પ્રતિક્રિયા લક્ષમાં લઈએ તો એવા પ્રતિભાવ સારુ અવશ્ય અવકાશ રહે છે કે 1947ના ઑગસ્ટમાં જેમ આઝાદીના જશનની જોડાજોડ વિભાજનની વેદના હતી તેમ, બલકે એથી અદકી, આ CAB ઘટના દેશની અંતર્ગત અને અંતરિયાળ એક નવા વિભાજનની અગનઝાળને હવા આપી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સે (NRC) જગવેલ દહેશત અને સંમિશ્ર સંકેતોની શાહી હજુ સુકાઈ નથી અને NRCને માથે જાણે ફણાં હોય એવો CAB ઘટનાક્રમ ખુદ સત્તાપક્ષના સાથીઓને પણ સદરહુ વિધેયકના સમર્થન છતાં સવાલ જગવનારો અને પડકાર પ્રેરનારો લાગ્યો છે અને એ સૂચક છે. \n\nભાજપના સાથી પક્ષોનો વિરોધ\n\nઅમદાવાદમાં CABનો વિરોધ કરી રહેલા મુસ્લિમ\n\nયુએસ કમિશન ઓફ ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમે એનડીએના પક્ષે મુસ્લિમોને રાજકીય અને બીજી સહભાગિતામાંથી બાદ રાખવાની એક સાંપ્રદાયિક ચેષ્ટા તરીકે આ વિધેયકને ઘટાવ્યું છે એ લક્ષમાં ન લઈએ તો પણ ભાગલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAB બન્યો કાયદો, પૂર્વોત્તરમાં હિંસા, બે પ્રદર્શનકારીનાં મૃત્યુ\\nસારાંશ: પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક પ્રદર્શનો વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ - 2019 ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે, આ સાથે બિલ હવે કાયદો બની ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામમાં હિંસાને કારણે બે પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં હોવાની ત્યાંના ડીજીપીએ પુષ્ટિ કરી છે. \n\nરાજ્યના 10 જિલ્લામાં ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. \n\nપંજાબ અને પશ્ચિમ બંગાળ બાદ કેરળે પણ CABને લાગુ નહીં કરવાની જાહેરાત કરી છે. \n\nદરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આસામના રાજ્યપાલ જગદીશ મુખી તથા આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ કાયદાથી આસામના સ્થાનિકોની ઓળખ અને અસ્મિતાને કોઈ અસર નહીં થાય તેવી ખાતરી આપી છે. \n\nઆસામમાં હિંસા\n\nઆસામના ગુવાહાટીમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CAB વિરોધ પ્રદર્શન : 'અશાંતિ માટે કૉંગ્રેસ જવાબદાર, નિર્ણય 1000 ટકા સાચો' - નરેન્દ્ર મોદી\\nસારાંશ: ભારતની સંસદ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા પર મંજૂરીની મહોર મારી દીધા બાદ મુખ્યત્વે આસામ અને પશ્ચિમ બંગાળમાં વિવાદિત કાયદાના વિરોધમાં દેખાવો શરૂ થઈ ગયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે અશાંતિ પાછળ કૉંગ્રેસનો હાથ છે અને એ સાબિત કરે છે કે નિર્ણય 1000 ટકા સાચો છે.\n\nવડા પ્રધાને એમ પણ કહ્યું કે કૉંગ્રેસ અને સાથીપક્ષો નાગરિકતા કાયદાને લઈને નોર્થ-ઇસ્ટમાં આગ ભડકાવી રહ્યાં છે પરંતુ લોકોએ હિંસાને ફગાવી દીધી છે. કૉંગ્રેસની પ્રતિક્રિયાથી સાબિત થાય છે કે જે નિર્ણય સંસદે લીધો છે તે 1000 ટકા સાચો છે.\n\nન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા અપાયેલી માહિતી અનુસાર અત્યાર સુધી આસામમાં નાગરિકતા સંશોધન કાયદા સામે થઈ રહેલાં વિરોધપ્રદર્શનોમાં 3 લોકોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CABના વિરોધમાં આસામમાં હિંસા, CM સર્બાનંદ સોનોવાલના ઘર પર પથ્થરમારો\\nસારાંશ: આસામમાં હિંસાના અહેવાલની વચ્ચે બુધવારે નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. બિલના સમર્થનમાં 125 અને વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંસક દેખાવકારોએ આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો અને બે રેલવે સ્ટેશનને આગ ચાંપી હતી, સેના મુખ્યાલય દ્વારા સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ પસાર થવાની ઘટનાને આવકારી હતી, જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ બંધારણીય ઇતિહાસનો 'કાળો દિવસ' કહી તેને વખોડી હતી. \n\nઆમ CABને બંને ગૃહની મંજૂરી મળી ગઈ છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીની સાથે તે કાયદો બની જશે. \n\nજોકે, અસંતુષ્ટ પક્ષકારો પાસે બિલને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનો વિકલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CBI જજ લોયાના મૃત્યુ પર તપાસની માંગ\\nસારાંશ: અંગ્રેજી પત્રિકા 'ધ કૅરવૅન'માં એક સમાચાર પ્રકાશિત થયા હતા કે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે સુનાવણી કરી રહેલા સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ બૃજગોપાલ હરકિશન લોયાના પરિજનોએ તેમના મૃત્યુની પરિસ્થિતિઓ પર શંકા વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જજ લોયાના મૃત્યુ મામલે તપાસ માટે લાતૂરના બાર એસોસિએશને ન્યાયિક કમિટીના ગઠનની માંગ કરી છે\n\nઆ મામલે ભાજપના હાલના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ આરોપી હતા. તેમને લોયાના મૃત્યુ બાદ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના નવા જજે નિર્દોષ મુક્ત કર્યા હતા. \n\nમહારાષ્ટ્રના લાતૂર શહેરના બાર એસોસિયેશને લોયાના મૃત્યુની તપાસને લઇને એક ન્યાયિક કમિટીના ગઠનની માંગ કરી છે, જેથી દરેક તથ્યો સ્પષ્ટ થઈ શકે. \n\nલાતૂર બાર એસોસિયેશનએ બીબીસીને જણાવ્યું છે કે સોમવારના રોજ લાતૂરમાં જિલ્લા કોર્ટથી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CBSE-JEE-NEET પરીક્ષાઓ અને સ્કૂલો-કૉલેજોનું કોરોનામાં શું થશે? - કેન્દ્રીય મંત્રીએ કર્યો ખુલાસો\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું, જેનાં કારણે વેપારી તથા વ્યવસાયિક ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ કરી દેવામાં આવી, જેનાં કારણે પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુધી લગભગ 33 કરોડ વિદ્યાર્થીઓએ ઘરે બેસવું પડ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સહિત વિશ્વભરમાં 70 ટકા વિદ્યાર્થીઓ ઉપર મહામારી અને લૉકડાઉનની નકારાત્મક અસર પડી છે. ધીમે-ધીમે લૉકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઑગસ્ટ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. \n\nમાનવ સંસાધન મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા આરોગ્ય મંત્રાલય મળીને આ અંગેની ગાઇડલાઇન્સ તૈયાર કરી રહ્યાં છે. \n\nનવા શૈક્ષણિક પરિવેશમાં સ્કૂલો ખુલશે ત્યારે ભણવાની અને ભણાવવાની પદ્ધતિ જડમૂળથી બદલાઈ જશે. ભણવાની સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. \n\nબદલાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CET : નેશનલ રીક્રૂટમૅન્ટ એજન્સીની જાહેરાત, કેન્દ્ર સરકારની નોકરી માટે હવે એક પરીક્ષા\\nસારાંશ: કેન્દ્ર સરકારના મંત્રીમંડળ દ્વારા કેન્દ્ર સરકારની નોકરી માટેની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારે આજે કરેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારની નોકરીઓમાં ભરતી માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી (નેશનલ રીક્રૂટમૅન્ટ એજન્સી)ની સ્થાપ્ના કરવામાં આવશે. \n\nઆ એજન્સી સ્ટાફ સિલેક્શન કમિશન(એસએસસી), રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) અને બૅન્કિંગ માટેની આઈબીપીએસ દ્વારા યોજવામાં આવતી પ્રાથમિક પરીક્ષાના સ્થાને એક કૉમન એલિજિબિલીટી ટેસ્ટ(સીઈટી)નું આયોજન કરશે.\n\nભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ પ્રમાણે આ પરીક્ષા સ્નાતક, ઉચ્ચ માધ્યમિક (12મા ધોરણ) અને મેટ્રિક (10મા ધોરણ)નાં ઉમેદવારો માટે કૉમ્પ્યુટર આધાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CJI પર જાતીય સતામણીનો આરોપ, #MeToo કરતાં પણ મોટો મામલો કેમ છે?\\nસારાંશ: ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર એક મહિલા દ્વારા લગાવવામાં આવેલા જાતીય શોષણના મામલે હવે મહિલા વકીલોના સંગઠન 'વુમેન ઇન ક્રિમિનલ લૉ ઍસોસિએશન'એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં લખ્યું છે કે 'હોદ્દા અને શક્તિમાં આટલું અંતર હોવાના કારણે અમને લાગે છે કે આરોપની તપાસ દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પોતાના પદ પર ન રહેવું જોઈએ.'\n\nઆ મહિલા મુખ્ય ન્યાયાધીશની ઑફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યાં છે. \n\nજાતીય સતામણીના આવા આરોપ લાગવા પર તપાસની રીત અને કાયદો આ જ કોર્ટે નક્કી કર્યો હતો. પરંતુ હાલ તેઓ તેને લાગુ કરી રહ્યા નથી. \n\nજાતીય સતામણીને રોકવા માટે બનાવવામાં આવેલા કાયદા, 'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઑફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ)' 2013નો હવાલો આપીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CJI રંજન ગોગોઈ કેસ : સુનાવણીમાં સામેલ થવાનો ફરિયાદીનો ઇન્કાર\\nસારાંશ: દેશા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામે જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરનારાં સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીનું કહેવું છે કે કેટલીક ચિંતા અને મર્યાદાને કારણે તેઓ 'ઇન-હાઉસ કમિટી'ની કાર્યવાહીમાં ભાગ નહીં લે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તા. 26 થી 29 એપ્રિલ દરમિયાન 'ન્યાયની આશા'એ કાર્યવાહીમાં મહિલાએ ભાગ લીધો હતો. \n\nઉલ્લેખનીય છે કે આ મામલે જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ઇંદિરા બેનરજી તથા જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. \n\nમહિલાનું કહેવું છે કે તણાવને કારણે તેમને સાંભળવામાં તકલીફ પડી રહી છે, છતાં તેમને કોઈ વકીલ કે સહાયક આપવામાં આવ્યા ન હતા. \n\nસમગ્ર પ્રક્રિયાની વીડિયો રૅકર્ડિંગની માગ પણ નકારી કાઢવામાં આવી હતી. \n\nતેમના મતે બે મોબાઇલ નંબર વચ્ચેના વૉટ્સઍપ કોલ તથા ચેટ રૅકર્ડ્સ ધ્યાને લેવાની માગ 30મીએ સ્વીકારવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CM વિજય રૂપાણીનું સંબોધન, ગુજરાતમાં લૉકડાઉન અંગે શું કહ્યું?\\nસારાંશ: ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણ અંગે આજે સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ફરી સ્પષ્ટતા, 'ખાતરી આપું છું કે હવે નવું લૉકડાઉન થવાનું નથી.'\n\nવિજય રૂપાણીએ કહ્યું, \"સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધ્યા છે, આપણું ગુજરાત પણ તેમાંથી બાકી નથી.\"\n\n\"સંક્રમણને ફેલાતું અટકાવવું પડે અને એ માટે સરકારે કેટલાંક પગલાં લીધાં છે. મહાનગરોમાં ઑફલાઇન શિક્ષણ બંધ કર્યું છે.\"\n\n\"હોટલ-રેસ્ટોરાં પર અંકુશ લાદ્યા છે અને રાત્રી કર્ફ્યુનો સમય વધારી દીધો છે. હું સમજું છું કે આનાથી રોજિંદા જીવનમાં અગવળતા પડશે. આ નછૂટકે કરવું પડ્યું છે.\"\n\n\"સરકાર પહેલાંથી જ લોકોને ઓછામાં ઓછી તકલીફ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CRPF પુલવામા હુમલો : એક પાકિસ્તાની મહિલા આ રીતે આપી રહી છે બેઉ દેશોમાં #AntiHateChallenge\\nસારાંશ: પુલવામા હુમલાના પીડિતોની સાથે સહાનુભૂતિ દર્શાવવા પાકિસ્તાની મહિલાઓના એક જૂથે સોશિયલ મીડિયા ઉપર ઝુંબેશ ઉપાડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ #AntiHateChallenge ની શરૂઆત એક પત્રકાર અને શાંતિ હિમાયતી સેહિર મિર્ઝાએ કરી છે. \n\nતેણીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેઓ હાથમાં એક બેનર લઈને ઊભા છે.\n\nબેનરમાં લખ્યું છે, \"I am a Pakistani, and I condemn Pulwama terrorist attack (હું પાકિસ્તાની છું, અને હું પુલવામા આતંકવાદી હુમલાને વખોડું છું.)\" \n\nઆ 'અમન કી આશા' ફેસબુક ગ્રુપમાં શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે, \"કાશ્મીરમાં થયેલા ગમખ્વાર આતંકવાદી હુમલાએ નિર્દોષોનો જીવ લીધો છે જેનાથી અમે ખૂબ વ્યથિત છીએ.\" \n\nસેહિર માને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CRPF પુલવામા હુમલો : કૉંગ્રેસે કહ્યું હુમલા પછી નરેન્દ્ર મોદી શૂટિંગમાં વ્યસ્ત હતા\\nસારાંશ: સીઆરપીએફ જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાને લઈને કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40થી વધારે જવાનો માર્યા ગયા પછી નરેન્દ્ર મોદી જિમ કૉર્બેટ પાર્કમાં એક ફિલ્મના શૂટિંગ માટે ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, \"આતંકી હુમલા પછી વડા પ્રધાને રાષ્ટ્રીય શોકની ઘોષણા ન કરી કેમ કે સરકારી રુપિયાથી થનારી યોજનાઓનું ઉદ્ગાટન રોકાઈ જાત.\"\n\n\"આખા દેશના ચૂલાઓ શોકમાં પડ્યા હતા અને ગુરુવારે વડા પ્રધાન ચાનો આનંદ લઈ રહ્યા હતા. આનાથી વધારે અમાનવીય વ્યવહાર ન હોઈ શકે.\"\n\nવડા પ્રધાન પર સમયસર નિવેદન પણ નહીં આપવાનો આરોપ મૂકીને સુરજેવાલાએ કહ્યું કે તેઓ આખો દિવસ કૉર્બેટ પાર્કમાં ભ્રમણ કરતા હતા.\n\nતેમણે કહ્યું, \"દેશ શહીદોના ટુકડાઓ વીણી રહ્યો હતો અને તેઓ પોતાના નારાઓ લગાવડાવી રહ્યા હતા. આ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: CRPF: પુલવામા હુમલા બાદ પણ ભારત પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ કેમ નથી તોડી શકતું?\\nસારાંશ: કાશ્મીરના પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પરત લેવાની જાહેરાત કરી છે અને તેની સાથે-સાથે એવી વાત પણ સામે આવી હતી કે ભારતે સિંધુ જળ સંધિને સમાપ્ત કરી દેવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સત્તાવાર રીતે આવી કોઈ વાત કરવામાં નથી આવી.\n\nઅટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ સચિવ રહેલા કંવલ સિબ્બલ કહે છે, \"ભારતે જેટલું સખત બનવું જોઈએ, તેટલું નથી બની રહ્યું.\"\n\n\"ભારતે સિંધુ જળ સંધિને તોડી નાખવી જોઈએ, આનાથી પાકિસ્તાન સીધું થઈ જશે.\"\n\nબીજી તરફ પાકિસ્તાન સ્થિત ભારતના રાજદૂત જી. પાર્થસાર કહે છે, \"જમ્મુ-કાશ્મીરમાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવરની જરૂરિયાતને પૂરી કરવા માટે ભારતને પાણીની જરૂર છે પરંતુ સિંધુ જળ સંધિને તોડવી એક વિવાદિત વિષય છે.\"\n\nભારતના પૂર્વ વિદેશ સચિવ મુચકુંદ દુબે કહે છે, \"સંધિને રદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Carry Minati : કૈરી મિનાટી કોણ છે અને કેવી રીતે કરે છે કામ?\\nસારાંશ: જાણીતા યૂટ્યુબર અને પોતાને રોસ્ટર ગણાવતા કૈરી મિનાટી ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૈરી મિનાટી યાને કે અજય સિંહ નાગરનો નવા વીડિયો યલગાર વિવાદમાં સપડાયો છે. આ વીડિયો 5 દિવસથી સતત ટોપ છે.\n\nહવે કુણાલ કામરાએ દાવો કર્યો છે કે કૈરીના વીડિયોનું મ્યુઝિક બાબૂ હાબી ગીતમાંથી કૉપી કરવામાં આવ્યું છે.\n\nસતત વિવાદમાં આવતા કેરી મિનાટી કોણ છે અને કેવી રીતે કરે છે કામ જુઓ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Chandra Yaan 2 : ચંદ્ર પર દુનિયામાં જે કોઈએ નથી કર્યું એ કરવા જઈ રહ્યું છે ભારત\\nસારાંશ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ ફરી એક વખત ચંદ્ર પર પોતાનું ઉપગ્રહ મોકલવાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા ઓક્ટોબર 2008માં ઇસરોએ ચંદ્રયાન-1 ઉપગ્રહને ચંદ્ર પર મોકલ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇસરોએ આ વખતે ચંદ્રયાન-2ની ઘોષણા કરી છે. આ ઉપગ્રહને 15 જુલાઈની સવારે 2.51 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી છોડવામાં આવશે. તેના પર કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા કરતાં વધારે બતાવવામાં આવી રહ્યો છે. \n\n3.8 ટન વજન ધરાવતા ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક-3ના માધ્યમથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. \n\nચંદ્રયાન -2 ઉપગ્રહ ખૂબ ખાસ છે કેમ કે તેમાં એક ઑર્બિટર છે, એક વિક્રમ નામનું લેંડર છે અને એક પ્રજ્ઞાન નામનું રોવર છે. \n\nપહેલી વખત ભારત ચંદ્રની સપાટીએ સૉફ્ટ લૅન્ડિંગ કરશે જે સૌથી વધારે મુશ્કેલ કામ હોય છે. \n\nભારત પોતાના ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Chandrayaan 2 : આ કારણે ઈસરોના અધૂરા મિશનમાં પણ છુપાયેલી છે ભારતની મોટી જીત\\nસારાંશ: ચંદ્રયાન-2ના લૅન્ડર 'વિક્રમ' સાથેનો સંપર્ક ચંદ્રની સપાટી પર ઉતરવાની થોડી ક્ષણો પહેલાં જ તૂટી ગયો હતો અને તેને લઈને અનેક લોકો સફળતા અને નિષ્ફળતાની ચર્ચા કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈસરોના અધ્યક્ષ કે. સિવને મિશન બાદ કહ્યું, \"લૅન્ડર વિક્રમ યોજના પ્રમાણે જ ઉતરી રહ્યું હતું અને સપાટીથી 2.1 કિલોમિટર દૂર હતું ત્યાં સુધી બધું સામાન્ય હતું.\"\n\n\"જોકે, બાદમાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ડેટાની સમીક્ષા કરવામાં આવી રહી છે.\"\n\nવિક્રમ 7 સપ્ટેમ્બરના 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા હાજર હતા અને આખરી પળમાં મિશન અધૂરું રહેતા તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરી વૈજ્ઞાનીઓની હિંમતને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Chandrayaan 2: જેના પર દુનિયાની નજર છે એ ભારતીય મિશનની કૅપ્ટન છે આ બે મહિલાઓ\\nસારાંશ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ વધુ એક વખત ચંદ્ર પર પોતાનો ઉપગ્રહ મોકલ્યો છે. આ ઉપગ્રહ 15 જુલાઈ સવારે 2.51 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી મોકલવામાં આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રીતુ કરિધલ (ડાબે) અને એમ. વનીતા\n\nઅગાઉ ઑક્ટોબર 2008માં ઇસરોએ ચંદ્રયાન-1 ઉપગ્રહ ચંદ્ર પર મોકલ્યો હતો. \n\nઆ પહેલું એવું આંતરગ્રહીય મિશન છે, જેની કમાન બે મહિલાના હાથમાં છે. તેથી આ મિશન વધુ ખાસ છે. રીતુ કરીધલ તેનાં મિશન ડિરેક્ટર છે અને એમ. વનીતા પ્રોજેક્ટ ડિરેક્ટર છે.\n\nઇસરોના અધ્યક્ષ ડૉ. કે. સિવને ચંદ્રયાન-2ની પત્રકારપરિષદમાં કહ્યું હતું, \"અમે મહિલાઓ અને પુરુષોનો કોઈ ભેદ રાખતા નથી. ઇસરોમાં લગભગ 30 ટકા મહિલાઓ કામ કરે છે.\"\n\nઆવું પહેલી વખત નથી કે ઇસરોના કોઈ મોટા અભિયાનમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા હોય. આ પહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Charlie Chaplin : હિટલરની મજાક ઉડાવનાર ચાર્લી ચૅપ્લિનનો મૃતદેહ ચોરાઈ ગયો હતો\\nસારાંશ: ફિલ્મકાર અને અભિનેતા ચાર્લી ચૅપ્લિનનો આજે જન્મદિવસ છે. ફિલ્મોની દુનિયામાં ચાર્લી ચૅપ્લિન એક અમર નામ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનમાં મહાત્મા ગાંધી અને કસ્તૂરબા ગાંધી સાથે ચાર્લી ચૅપ્લિને મુલાકાત કરી હતી\n\nચાર્લીનો જન્મ 16 એપ્રિલ 1889માં લંડનમાં થયો હતો. ચાર્લી ચૅપ્લિનની જયંતિના અવસર પર જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો-\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\nચાર્લી ચૅપ્લિનનું અવસાન 88 વર્ષની વયે 1977માં ક્રિસમસના દિવસે થયું હતું. તેમની દફનવિધિના ત્રણ મહિના બાદ તેમનો મૃતદેહ કબરમાંથી ચોરી થઈ ગયો હતો. \n\nચોરોએ પરિવાર પાસેથી પૈસાની વસૂલી કરવા માટે આમ કર્યું હતું. \n\n1940માં ચાર્લી ચૈપલિને હિટલર પર 'ધ ગ્રેટ ડિક્ટેટર' ફિલ્મ બનાવી હતી. તેમાં ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Chhatrapati Shivaji Maharaj : શું શિવાજી મુસ્લિમવિરોધી હતા?\\nસારાંશ: મહારાષ્ટ્રની યાદોમાં શિવાજી સૌથી લોકપ્રિય રાજા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈનાં ઍરપૉર્ટ અને રેલવેસ્ટેશન તેમના જ નામ પર છે. અરબ સાગરમાં તેમની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાની પણ યોજના છે.\n\nતેમને રાજકીય પક્ષો પોતપોતાની રીતે યાદ કરે છે. કેટલાક લોકો તેમને 'ગૌ બ્રાહ્મણ પરિપાલક' (બ્રાહ્મણ અને ગાયના રક્ષક) તરીકે ઓળખે છે, તો કેટલાક લોકો તેમને કલ્યાણકારી રાજા કહે છે.\n\nઆ સાથે જ એક એવો અહેસાસ પણ છે કે જે તેમને મુસ્લિમવિરોધીના રૂપમાં દર્શાવે છે. \n\nશું હતી શિવાજીની નીતિઓ?\n\nથોડાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રના મિરાજ-સાંગલી વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન તોરણ પર શિવાજીને અફઝલ ખાનની હત્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Child labour : કોરોનાકાળમાં બાળકોની તસ્કરી વધવાની આશંકા કેમ સેવાઈ રહી છે?\\nસારાંશ: ભારતમાં કામ કરી રહેલી અમુક સ્વૈચ્છિક સંસ્થાઓએ લૉકડાઉન પછી બાળકોની તસ્કરી વધવાની આશંકા વ્યક્ત કરી છે. આ બાબતમાં આ સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ આપી બાળતસ્કરી અંગે પગલાં લેવાનું કહ્યું હતું. \n\nપોતાની અરજીમાં બાળઅધિકારો માટે કામ કરતી સંસ્થા બચપન બચાઓ આંદોલને કહ્યું, \"અમને વિશ્વસનીય માહિતી મળી છે કે લૉકડાઉન ખૂલતાની સાથે બાળતસ્કરીનાં મામલા વધશે. કેટલાક સ્રોતોથી જાણવા મળ્યું છે કે તસ્કરો સક્રિય થઈ ગયા છે, સંભવિત પીડિતો અને પરિવારો સાથે સંપર્ક કરી રહ્યાં છે અને કેટલાક પરિવારોને ઍડવાન્સ પેમેન્ટ પણ કરી રહ્યા છે.\"\n\nસુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે, લાખો પ્રવાસી મજૂરો, દ્હાડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Christmas : મુસ્લિમો ઈસુને માને છે છતાં નાતાલ કેમ નથી ઊજવતા?\\nસારાંશ: \"તુર્કીમાં તમે નાતાલ કેવી રીતે ઊજવો છો?\" હું 21 વર્ષ પહેલાં બ્રિટન આવ્યો હતો પરંતુ દર વર્ષે મારી સામે આ પ્રશ્ન આવી જતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુરાનમાં ઈશુના ઉલ્લેખ તરફ ઇશારો કરતો એક મુસ્લિમ વ્યક્તિ\n\nજવાબમાં હું દર વખતે માત્ર એટલું કહી શકતો કે તુર્કી એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે એટલે 25 ડિસેમ્બરની તારીખ અમારા માટે ખાસ નથી હોતી.\n\nમાત્ર તુર્કી જ નહીં પરંતુ દુનિયામાં મોટાભાગના લોકો માટે 25 ડિસેમ્બર સામાન્ય દિવસ જેવો જ હોય છે.\n\nપશ્ચિમના લોકોને એવું કેમ લાગતું હશે કે નાતાલ આખી દુનિયામાં ઊજવવામાં આવે છે.\n\nનાતાલ ખ્રિસ્તી ધર્મના પયગંબર ઈસા મસીહના જન્મનો ઉત્સવ છે અને તે હિંદુઓ, યહૂદી કે મુસ્લિમોના કૅલેન્ડર પ્રમાણે પવિત્ર દિવસ નથી.\n\nબીજા શબ્દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Christmas Day : જંગલના રાજા સિંહને ક્રિસમસ પર મળી છે આ ગિફ્ટ\\nસારાંશ: દુનિયાના અલગઅલગ ભાગમાં મોજૂદ પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ કેટલાક દિવસોથી ખૂબ આનંદમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમને ભલે હજુ સુધી ક્રિસમસની કોઈ ભેટ ન મળી હોય પણ આમને રોજ ભેટ મળી રહી છે.\n\nભેટમાં તેમની મનપસંદ ખાવાની ચીજ હોય છે, જેને સુંદર રીતે સજાવીને તેમની સામે મૂકવામાં આવે છે.\n\n... અને બાદમાં શરૂ થાય છે ગિફ્ટ ખોલવાનું કામ.\n\nકોઈ તરત ખોલી નાખે છે, તો કેટલાક સમય લગાડે છે. આ પ્રાણીઓ-પક્ષીઓને જોતાં એવું લાગે છે કે તેમને ગિફ્ટ ખોલવામાં એવી મજા આવે છે જેવી તમને અને અમને આવે છે.\n\nફ્રાન્સ, જર્મની, કોલંબિયા અને ન્યૂઝીલૅન્ડનાં પ્રાણીસંગ્રહાલયમાંથી આ તસવીરો આવી છે.\n\nજુઓ પ્રાણીઓનો ગિફ્ટ ખોલવાનો અંદાજ\n\nઆ તસવીર ન્યૂઝીલૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Citizenship Amendment Act : દિલ્હીમાં જામિયા મિલિયા સહિત દેશભરના વિદ્યાર્થીઓનો વિરોધ કેમ?\\nસારાંશ: બહુચર્ચિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019 વિરુદ્ધ દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કેટલાક નાગરિકો તેનો વિરોધ કરી રહ્યા છે અને વિદ્યાર્થીવર્ગ તેમાં અગ્રેસર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શનોએ હિંસકસ્વરુપ ધારણ કર્યું હતું અને બસ તથા વાહનોને આગ ચાંપવામાં આવી હતી. તેમજ રસ્તાઓ બ્લૉક કરવામાં આવ્યા હતા. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર લખ્યું, 'ડિબેટ, ચર્ચા તથા અલગ મત એ લોકશાહીના મહત્ત્વપૂર્ણ ઘટક છે, પરંતુ જાહેરસંપત્તિને નુકસાન તથા જનજીવનને અસર પહોંચે તે આપણાં મૂલ્યો વિરુદ્ધ છે. CAA વિરુદ્ધના દેખાવો કમનસીબ તથા પીડાદાયક છે.'\n\nનવા કાયદા મુજબ, ત્રણ પડોશી રાષ્ટ્રમાં ઉત્પીડિત બિન-મુસ્લિમ સમુદાયના નાગરિકો ભારતમાં આશરો માગી શકશે. ઇન્ડિયન યુનિયન ઑફ મુસ્લિમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coke નવું પીણું લૉન્ચ કરવા જઈ રહી છે તે આલ્કોપોપ છે શું?\\nસારાંશ: ઠંડા પીણાંની વિખ્યાત કંપની કોકા-કોલા તેના 125 વર્ષના ઇતિહાસમાં જાપાનમાં સૌપ્રથમવાર આલ્કોહોલ યુક્ત ડ્રિંક બનાવશે. આ પીણું આલ્કોપોપ સ્ટાઇલની પ્રોડક્ટ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શોચુ નામના સ્થાનિક દારૂયુક્ત ચુ-હાઈ નામક સ્પાર્કલિંગ ફ્લેવર્ડ ડ્રિંક્સને વધુને જાપાનીઓ પસંદ કરતાં થયાં છે, ત્યારે કોકા-કોલા તેનો લાભ લેવા આતુર છે. \n\nઆ પ્રોડક્ટમાં ત્રણથી આઠ ટકા જેટલો આલ્કોહોલ હોય છે. \n\nજાપાનમાંના કોકા-કોલાના એક સીનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે એક ચોક્કસ પ્રકારના માર્કેટમાં અમુક હિસ્સો અંકે કરવાના હેતુસર આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. \n\nદારૂ-સોડાયુક્ત પીણું\n\nકોકા-કોલાના જાપાનના પ્રેસિડેન્ટ જોર્ગે ગાર્ડુનોએ કહ્યું હતું, \"આલ્કોહોલનું ઓછું પ્રમાણ ધરાવતાં પીણાંના વર્ગમાં અગાઉ અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Commonwealth Games 2018 : એક ટ્રક ડ્રાઇવરના પુત્રએ ભારતને મેડલ જીતાડ્યો\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલા જ દિવસે ભારતના ખાતામાં પહેલો મેડલ આવી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટકના કે. પી. ગુરુરાજાએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. \n\nપુરુષોના 56 કિલો વર્ગમાં તેમણે કુલ 249 કિલો વજન ઉઠાવીને આ મેડલ પોતાના નામે કર્યો હતો. \n\nઆથી ભારત માટે પહેલા જ દિવસે ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલનું ખાતું ખુલી ગયું છે. \n\nહવે ભારતની નજર અન્ય રમતો પર રહેશે. વેઇટ લિફ્ટિંગમાં ભારતને હજી પણ વધારે મેડલ મળવાની આશા જોવાઈ રહી છે. \n\nકોણ છે ગુરુરાજા? \n\n25 વર્ષના ગુરુરાજા કર્ણાટકના કુંદાપુર ગામમાંથી આવે છે. એક ટ્રક ડ્રાઇવરના પુત્ર ગુરુરાજા આઠ ભાઈ-બહેનોમાં પાંચમા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Commonwealth Games 2018 : ગોલ્ડ મેડલ જીતનારી ડેન્ટલ સર્જન હિના સિદ્ધુને જાણો છો?\\nસારાંશ: હિના સિદ્ધુ કૉમનવેલ્થમાં ભારત માટે 'મેડલ્સ ગર્લ' સાબિત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિના સિદ્ધુ.\n\n10 એપ્રિલના રોજ હિનાએ મહિલાના 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. \n\nતો 8 એપ્રિલના રોજ હિનાએ સિલ્વર મેડલ જીતી બધાના દિલ જીતી લીધાં હતાં. \n\nતો અપેક્ષા પ્રમાણે જ હિના સિદ્ધુએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને આ શ્રેણીમાં રજતપદક અપાવ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવર્ષ 1989માં લુધિયાણામાં જન્મેલા હિના ડેન્ટલ સર્જરીની ડિગ્રી ધરાવે છે. \n\nપરંતુ પિતા રાષ્ટ્રીય સ્તરના નિશાનબાજ હોવાના કારણે નિશાનબાજી પ્રત્યે તેમની રુચિ સ્વાભાવિક બાબત હતી. \n\nહિના ન્યુરોલૉજિસ્ટ બનવા માગતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Commonwealth Games 2018 : જ્યારે ગોલ્ડ મેડાલિસ્ટના દુભાષિયા બન્યા બીબીસી સંવાદદાતા\\nસારાંશ: મીરાબાઈ ચાનૂએ પોતાના વજન કરતાં બમણું વજન ઉપાડીને ભારતને ગોલ્ડ અપાવ્યો. ચાનૂ લાલ ડ્રેસમાં આવી, પાવડર લગાવી પોતાના હાથના ભેજ દૂર કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે એકમાત્ર પ્રતિયોગી હતા જેમણે વજન ઉઠાવતા પહેલાં ધરતીને ચૂમી હતી. પ્રેક્ષકોનું અભિવાદન કર્યું અને પછી 'બાર'ને કપાળે અડાડ્યું.\n\nતેમણે છ વખત 'સ્નૅચ' તથા 'ક્લીન અને જર્ક'માં વજન ઉપાડ્યું અને છએ છ વખત કૉમનવેલ્થ ગેમ્સના રેકોર્ડ તોડી નાખ્યા.\n\nબીજા સ્થાને આવનાર મૉરિશિયસના ભારોત્તોલક રનાઈવોસોવાએ તેમના કરતાં 26 કિલોગ્રામ ઓછું વજન ઉપાડ્યું હતું\n\nજેવી ચાનૂને ખબર પડી કે તેમનો ગોલ્ડ મેડલ પાક્કો થઈ ગયો છે, તે નીચે દોડ્યા અને તેમના કોચને ગળે લગાવી લીધા.\n\nઑસ્ટ્રેલિયન દર્શકોને ચાનૂની સૌમ્યતા અને તેમના ચહેરા પર હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Commonwealth Games 2018 : મીરાબાઈ ચાનુએ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલા જ દિવસે ભારતે પુરુષ વેઇટ લિફ્ટિંગમાં પહેલો મેડલ જીત્યા બાદ મહિલા વેઇટ લિફ્ટિંગમાં બીજો મેડલ જીત્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીરાબાઈ ચાનુએ ભારતને કૉમનવેલ્થના પહેલા જ દિવસે ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. \n\nમહિલાના 48 કિલો વર્ગમાં રમતા મીરાએ ગોલ્ડ જીતાડી પહેલા જ દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો છે. \n\nતેમણે 110 કિલો વજન ઉઠાવીને બાકીના સ્પર્ધકોને પાછળ છોડતા ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. \n\nતૈયારી માટે બહેનનાં લગ્ન છોડ્યાં\n\n23 વર્ષ, 4 ફૂટ અને 11 ઇંચની મીરાબાઈ ચાનૂને જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે જોવામાં નાની આ મીરા ભલભલાને હરાવી દે છે. \n\n48 કિલોગ્રામના વર્ગમાં એટલે કે પોતાના વજન જેટલા જ આ વર્ગમાં તેમણે તેનાથી ચાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Commonwealth Games 2018 : સાયનાએ ભારતનાં જ પીવી સિંધુને હરાવીને ગોલ્ડ જીત્યો\\nસારાંશ: ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ રમતોના 11મા દિવસે ભારતનાં સાયના નેહવાલે બેડમિંટનમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે પીવી સિંધુને હરાવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાયના અને સિંધુ વચ્ચે એક રોમાંચક ફાઇનલની અપેક્ષા હતા. પ્રથમ ગેમ 22 મિનિટ સુધી ચાલી અને સાયનાએ તે 21-18થી જીતી લીધી હતી.\n\nનેહવાલને મળેલા ગોલ્ડ મેડલ સાથે જ ભારતે કૉમનવેલ્થ ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલ્સની સંખ્યા 26 થઈ ગઈ છે.\n\nઆ ઉપરાંત રમતોના 11મા દિવસે ટેબલ ટેનિસની મિક્સ્ડ મેચમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.\n\nમનિકા બત્રા અને એસ. ગનાનાસેકરનની જોડીએ ભારતની જ અન્ય જોડી મોઉમા દાસ અને શરત કમલની જોડીને હરાવીને આ મેડલ જીત્યો હતો.\n\nમનિકા બત્રાએ શનિવારે જ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.\n\nગુજરાતી હરમીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Corona Technology : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતને કોરોના મહામારીમાંથી ઉગારી શકશે?\\nસારાંશ: કોરોના વાઇરસ સામે વૅક્સિન શોધવા માટે દુનિયામાં દોડ લાગી છે, તેમાં ભારત પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19 મહામારીએ જ્યારે આખી દુનિયાના ભરડામાં લીધી છે ત્યારે વૈજ્ઞાનિકો અને સંશોધકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એલગોરિધમ અને મશીન લર્નિંગના નિષ્ણાતો સાથે મળીને આ બીમારી માટે વૅક્સિન અને દવા શોધવા માટે કામ કરી રહ્યા છે. \n\nઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શોધ થઈ ત્યાર પહેલાં વૅક્સિન અને દવા પર કામ કરતા વર્ષો નીકળી જતા.\n\nન્યૂ યૉર્કના યોગેશ શર્મા, આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ અને મશીન લર્નિંગના સીનિયર પ્રૉડક્ટ મૅનેજર છે. તેઓ કહે છે કે \"આ દવાઓ પશુઓ પર ટ્રાયલ સ્ટેજ પર પહોંચે ત્યાર પહેલા રસાયણોના અલગઅલગ કૉમ્બિનેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Corona Tips : ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?\\nસારાંશ: કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે જે વાત વારંવાર સામે આવી રહી છે એ રોગપ્રતિકારક શક્તિ યાને કે ઇમ્યુન સિસ્ટમની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાથ ધોવા, સ્વચ્છતા જાળવવી, શરદી-છીંક વખતે ટિસ્યૂનો ઉપયોગ કરવો વગેરે જેવી સલાહ ઉપરાંત એવું ભારપૂર્વક કહેવાય છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી. કેટલાક લોકો એને વધારવાની સલાહ પણ આપે છે. જોકે, શરીરની રોગપ્રતિકારક શક્તિની વ્યવસ્થા યાને કે ઇમ્યુન સિસ્ટમ એક જટિલ વિશ્વ છે.\n\nવિટામિન્સ, મિનરલ્સ તથા પ્રોબાયોટિક્સનું સેવન કરીને અથવા ચોક્કસ પ્રકારનો ખોરાક ખાઈને આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને 'વધારી' શકીએ એવું સૂચવતા સંખ્યાબંધ લેખો અખબારોમાં અને ઇન્ટરનેટ પર પ્રકાશિત થતા રહે છે, પણ સવાલ એ છે કે આપણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Corona Virus : શું ચીન વિરુદ્ધ અમેરિકા ભય ફેલાવી રહ્યું છે?\\nસારાંશ: અમેરિકા અને ચીનની વચ્ચે 'ટ્રૅડ-વૉર' બાદ કોરોના વાઇરસ મુદ્દે પણ વિવાદ ઊભો થયો છે. ચીનનો આરોપ છે કે કોરોના વાઇરસ મુદ્દે અમેરિકા દ્વારા અફરાતફરીનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાએ કોરોના વાઇરસના મુદ્દે પબ્લિક હેલ્થ ઇમર્જન્સી લાદી છે. \n\nજે વિદેશીઓએ બે અઠવાડિયા દરમિયાન ચીનની મુલાકાત લીધી હોય, તેમના ઉપર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ નિષેધ લાદવામાં આવ્યો છે. \n\nઅમેરિકાના આ તાજેતરના પગલાં ઉપર ચીને આ પ્રતિક્રિયા આપી છે. \n\nચીનનું કહેવું છે કે દેશમાં લગભગ 17 હજાર લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને 360થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nચીનની બહાર કોરોના વાઇરસના ચેપના લગભગ 150 કિસ્સા નોંધાયા છે, જ્યારે ફિલિપિન્સમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. \n\nચીનની પ્રતિક્રિયા \n\nચીનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Corona: અમેરિકામાં કોરોનાની દહેશતનો આંખે દેખ્યો અહેવાલ\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીને પગલે અમેરિકાના રક્ષા મંત્રીએ 15-16 માર્ચનો એમનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે. એમનો આ નિર્ણય કોરોનાને લઈને અમેરિકામાં તેનો સૂચક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝડપથી ગાયબ થતી પાણીની બૉટલો. દુકાનોની બહાર ગ્રાહકોની લાંબી કતાર. હૅન્ડ સૅનિટાઇઝર તથા ટૉઇલૅટ પેપર જેવી ચીજોની અછત. \n\nખાવા-પીવાનો જરૂરી સામાન એકઠો કરી રહેલા લોકો. અમેરિકાનાં અનેક શહેરોમાંથી આવી તસવીરો જ આવી રહી છે. \n\nગયા અઠવાડિયે હું એક સ્ટોરમાં પાણીની બૉટલ ખરીદવા ગયો હતો. મને એ જોઈને આશ્ચર્ય થયું હતું કે સ્ટોર ખાલી હતો. અગાઉ એવું મેં ક્યારેય જોયું ન હતું. \n\nમોટા સ્ટોરની મોટી ટ્રૉલીઓ સંપૂર્ણપણે ખાલી હતી. બટાટા અને ગાજર સુદ્ધાં વેચાઈ ચૂક્યા હતા. સ્ટોરની બહાર માસ્ક પહેરીને ઉભેલા સલામતી રક્ષકો ટ્રૉલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus : 36 દિવસ વૅન્ટિલેટર પર રહ્યા બાદ જીવિત રહેનારી વ્યક્તિની કહાણી\\nસારાંશ: કોલકાતામાં સૂમસામ રસ્તા પર હૉસ્પિટલથી ઘરે જતી વખતે ડૉક્ટર સાસ્વતી સિન્હાએ પોતાના દર્દીનાં પત્નીને ફોન પર આ વાત કહી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ 11 એપ્રિલની રાત હતી. એ સમયે કોરોના વાઇરસને કારણે દેશભરમાં લૉકડાઉન કડક રીતે લાગુ હતું.\n\nનીતઈદાસ મુખરજી નામના દર્દી બે અઠવાડિયાંથી કોવિડ-19ને કારણે શહેરની એએમઆઈઆઈ હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં અને આ ડૉક્ટર ત્યાં ક્રિટિકલ કૅરમાં કન્સલન્ટન્ટ હતાં.\n\n52 વર્ષીય સામાજિક કાર્યકર મુખરજી બેઘરો માટે એક બિનલાભદાયી સંસ્થા ચલાવે છે અને તેઓ કોરોનાને કારણે વૅન્ટિલેટર પર હતા.\n\n30 માર્ચ સાંજે તેમને સખત તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus : કોરોના વાઇરસનાં લક્ષણો કયાં છે? કેવી રીતે બચી શકાય?\\nસારાંશ: ચીનમાંથી કોરોનાં વાઇરસ દુનિયાના બીજા દેશોમાં ફેલાયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી ચીનમાં ફસાયેલા 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ વિશે ચિંતા પ્રગટ કરી હતી અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી. \n\nઉલ્લેખનીય છે કે જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય છે. \n\nચીનમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે, આ વાઇરસના કારણે હાલ સુધી 106 લોકોનાં મૃત્યુ થયા છે. \n\nઆ વાઇરસ દુનિયાના અન્ય દેશોમાં ફેલાંતાં વિશ્વના તબીબો, વૈજ્ઞાનિકો અને સરકારોની મુશ્કેલી વધી ગઈ છે. \n\nઆ વાઇરસથી બચવા માટે લોકોએ શક્ય હોય તેટલું અવરજવર કરવાનું ટાળવું, વાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus : ચીનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીની વ્યથા, 'અમને બહુ બીક લાગે છે, ઘરે જવું છે'\\nસારાંશ: ચીનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 100ને પાર કરી ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના વુહાન શહેરમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયેલા છે.\n\nગુજરાતના એક વિદ્યાર્થી સમીર બાવળિયાએ વુહાનથી બીબીસી સાથે વાતચીત કરી.\n\nએમણે કહ્યું કે, \"હું અહીં બે વર્ષથી છું. હું એમબીબીએસના બીજા વર્ષમાં છું. અમે 25-40 ભારતીય છોકરાઓ અહીં છીએ. હું વુહાનના શયાનિંગમાં અંદર છું. અહીં છેલ્લા 4-5 દિવસથી કોરોના વાઇરસના કેસ બહુ વધી ગયા છે અને મૃત્યુ પણ વધતા જાય છે.\"\n\n\"સરકારે આખું વુહાન લૉક કરી દીધું છે. ચીનના ન્યૂયરમાં પણ એક પણ વ્યક્તિ ન હતી. અમે 7થી 8 દિવસથી બહાર નથી નીકળ્યા. જમવાની વસ્તુઓ રાખી લીધી હતી પણ એ પૂરી થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus : તમને આવેલો તાવ કોરોના વાઇરસ છે કે નહીં તે કેવી રીતે જાણશો?\\nસારાંશ: શરદી-ઉધરસ અને તાવ જેવા લક્ષણો હોવાને લીધે કોરોના વાઇરસને ઓળખવો મુશ્કેલ બને છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે જાહેર કરેલી હૅલ્પલાઇન પર અનેક લોકો કોરોના વાઇરસને મળતા આવતા લક્ષણોને લઈને ફરિયાદ કરે છે \n\nતો વળી, અનેક લોકો કોરોના મહામારીને પગલે પોતાને શરદી કે ઉધરસ થાય તો ગંભીર ચિંતા અને ભય અનુભવે છે. \n\nઆ સંજોગોમાં સવાલ એ છે કે શું દરેક તાવ કોરોના વાઇરસ છે તમને જો તાવ આવ્યો તો તમારે કોરોના વાઇરસની ચિંતા કેટલી કરવી જોઈએ અને કેટલી ન કરવી જોઈએ. સમજવા માટે જુઓ વીડિયો\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus : દિલ્હી, ઇટાલી અને ઈરાનમાં શાળાઓ બંધ, IMFની 50 બિલિયન ફંડિગની જાહેરાત\\nસારાંશ: કોરોના વાઇરસ વધારે ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે દિલ્હી સરકારે તમામ પ્રાથમિક શાળાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઇટાલી અને ઈરાનમાં પણ શાળાઓ બંધ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇટાલીએ 10 દિવસ માટે તમામ શાળાઓ બંધ કરી છે તો ઈરાન એપ્રિલની શરૂઆત સુધી તમામ શાળાઓ-કૉલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. \n\nઇન્ટરનેશનલ મોનિટરી ફંડે અસરગ્રસ્ત દેશો માટે 50 બિલિયન ડૉલરના ફંડિગની જાહેરાત કરી છે. અમેરિકાના 50 રાજ્યોમાંથી 18 રાજ્યોમાં કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા છે. \n\nઅત્યાર સુધીમાં વિશ્વમાં કોરોના વાઇરસ (કોવિડ-19)ના 93,090 કેસની પુષ્ટિ થઈ છે, કોરોના વાઇરસ 76 દેશોમાં વાઇરસ ફેલાયો છે. \n\nદિલ્હીના નાયબમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ શાળાઓ બંધ રાખવા અંગે જાણકારી આપી છે.  \n\nચીનના વુહાન શહેરથી શરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Coronavirus: ચીનના એક માર્કેટથી સમગ્ર વિશ્વમાં કેવી રીતે ફેલાયો?\\nસારાંશ: ભારતથી માંડીને વિશ્વભરમાં કદાચ સૌથી વધુ એક જ શબ્દની ચર્ચા થઈ રહી છે, કોરોના વાઇરસ. કારણ કે ચીનથી ઉદ્ભવેલો આ વાઇરસ એટલો ખતરનાક કે જેના કારણે સેંકડોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. આ વાઇરસે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના સૌપ્રથમ દર્દીઓ ચીનના વુહાન શહેરમાં સામે આવ્યા હતા.\n\nપ્રસિદ્ધ મેડિકલ જર્નલ ‘ધ લૅન્સેટ’ના અહેવાલ અનુસાર, આ વાઇરસ ચામાચિડીયાંમાં રહેલા અન્ય કોરોના વાઇરસ સાથે સમાનતા ધરાવે છે. એટલે કે આ વાઇરસ ચામાચીડિયાંમાંથી ફેલાયો હોવાની શક્યતા છે.\n\nબીજી તરફ જર્નલ ઑફ મેડિકલ વાયરૉલૉજીના એક અભ્યાસ મુજબ, આ વાઇરસ ચામાચીડિયાંમાંથી સાપમાં પ્રવેશ્યો હોવાની વાત સામે આવી હતી.\n\nહવે વૈજ્ઞાનિકો આ દિશામાં સંશોધન કરી રહ્યા છે કે ખરેખર આ વાઇરસની ઉત્પત્તિનું મૂળ શું છે?\n\nબીબીસીના એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ વાઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Cricket world cup: વિશ્વ કપના પ્રારંભે ઇંગ્લૅન્ડનો સા. આફ્રિકા સામે શાનદાર વિજય\\nસારાંશ: આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો અપેક્ષા મુજબ જ ભવ્ય પ્રારંભ થયો છે જેમાં ગુરુવારે યજમાન ઇંગ્લૅન્ડે શાનદાર પ્રદર્શન કરીને સાઉથ આફ્રિકા સામે 104 રનથી વિજય હાંસલ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડ પાંચમી વાર વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે જેમાંથી ચાર વખત તેણે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મૅચમાં વિજય હાંસલ કર્યો હતો. \n\nબેન સ્ટોક્સના 89 રન અને અન્ય ત્રણ બૅટ્સમૅનની અડધી સદીની સહાયથી ઇંગ્લૅન્ડે આ મૅચમાં સફળતા હાંસલ કરી હતી.\n\nપ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લૅન્ડે તેની 50 ઓવરમાં આઠ વિકેટે 311 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકાની લડત સાવ ફિક્કી જણાતી હતી. \n\nઅંતે સાઉથ આફ્રિકા 39.5 ઓવરમાં 104 રન કરી શક્યું હતું.\n\nમૅચ જીતવા માટે 312 રનના લક્ષ્યાંક સામે રમતા સાઉથ આફ્રિકાને ઇનિંગ્સન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Daughters Day : આખરે ગુજરાતને દીકરીઓ કેમ નથી ગમતી?\\nસારાંશ: \"એનું નામ લક્ષ્મી (બદલાવેલું નામ). ગરીબ પરિવારની દીકરી અને એવા જ ગરીબ પરિવારની વહુ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએના સાસરિયા પક્ષે પુત્રનો ભયાનક હદે મોહ. પરિવારને પુત્રની એટલી લાલસા કે લક્ષ્મીને જ્યારે પણ, જેટલી વખત પણ ગર્ભ રહ્યો, 'ક્યાંક પુત્રી ના જન્મી જાય' એવી આશંકાએ તેનું ગર્ભપરીક્ષણ કરાવ્યું. \n\nતકદીર જાણે લક્ષ્મીના સંતાનની વેરી હોય એમ દર વખતે ગર્ભપરીક્ષણમાં પુત્રી હોવાનું સામે આવ્યું. અને દર વખતે પુત્રમોહમાં અંધ બનેલા પરિવારે લક્ષ્મીનો ગર્ભપાત કરાવી દીધો. એ પણ લક્ષ્મી પુત્ર ઇચ્છે છે કે પુત્રી એ જાણવાની દરકાર કર્યા વગર જ. \n\nઆટલું જ નહીં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે લક્ષ્મી સાથે આવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Delhi Election : કેજરીવાલને સ્મૃતિ ઈરાનીએ કહ્યા મહિલાવિરોધી, પાંચ વાગ્યા સુધી 44.52 ટકા મતદાન\\nસારાંશ: ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ, સાંજે પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં 44.52 ટકા જેટલું મતદાન થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના (આપ) અરવિંદ કેજરીવાલની સરકાર છે.\n\nઅલકા લાંબા તમાચો મારવા ધસી ગયાં\n\nદિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા એક આપ સમર્થકને તમાચો મારવા ધસી ગયાંની ઘટના બની છે. \n\nમૂળ કૉંગ્રેસના અને આપમાંથી પાછા કૉંગ્રેસમાં પરત ફરેલા અલકા લાંબા અને આપ સમર્થક વચ્ચે મજનુ કા ટીલા મતદાનમથકે અલકા લાંબાના પુત્ર પરની કથિત ટિપ્પણી બાબતે બોલાચાલીની ઘટના બની છે.\n\nઆ મામલે આપના નેતા સંજયસિંહે ચૂંટણીપંચને ફરિયાદ કરાશે તેમ કહ્યું છે.\n\nદિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Delhi Election : ચૂંટણી પછીના ઍક્ઝિટ પોલ કેટલા ચોક્કસ હોય છે?\\nસારાંશ: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનું શનિવારે મતદાન યોજાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વખતે મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલ આવવાના શરૂ થાય છે. \n\nભારત અને વિશ્વના અન્ય દેશોમાં મતદાન વખતે સર્વે કરીને પછી મતદાન પૂર્ણ થાય ત્યારે તેમને બહાર પાડવામાં આવે છે. જેને ઍક્ઝિટ પોલ કહે છે. \n\nભારતમાં મોટા ભાગે ટીવી ચેનલો કોઈ સર્વે કરનારી સંસ્થા સાથે મળીને આવા ઍક્ઝિટ પોલ દર્શાવતી હોય છે. \n\nશું ઍક્ઝિટ પોલ ચોક્કસ હોય છે કે માત્ર જાણકારી સાથેની ધારણા હોય છે?\n\nઆ સવાલોના જવાબ માટે બીબીસીએ વર્ષ 2014 અને વર્ષ 2018ના ઍક્ઝિટ પોલનું વિશ્લેષણ કર્યું. \n\nમોટાભાગે ઍક્ઝિટ પોલની ધારણા વિજેતા બાબતે સાચી પડી છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Delhi Election : ભાજપે કહ્યું, 'આ તમામ ઍક્ઝિટ પૉલ થશે ફેલ, બનશે અમારી સરકાર'\\nસારાંશ: દિલ્હી ચૂંટણીમાં આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ઍક્ઝિટ પોલ મુજબ ફરી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેમ કહેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ તમામ ઍક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીને ઓછામાં ઓછી 44 અને વધુમાં વધુ 61 બેઠકો મળશે એ બતાવે છે. \n\nઆની સામે ભાજપને વધુમાં વધુ 28 અને ઓછામાં ઓછી 9 બેઠકો મળશે એવો વર્તારો છે.\n\nકૉંગ્રેસને દિલ્હીમાં મહત્તમ 3 બેઠકો મળી શકે છે એમ ઍક્ઝિટ પોલ જણાવે છે. \n\nભારતીય જનતા પાર્ટીના દિલ્હીના પ્રદેશ પ્રમુખ અને સંસદસભ્ય મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું, \"તમામ ઍક્ઝિટ પોલ થશે ફેલ..., મારું ટ્વીટને સંભાળીને રાખજો..\" \n\n\"ભાજપ દિલ્હીમાં 47 બેઠકો સાથે સરકાર બનાવશે.. કૃપા કરીને ઇવીએમના દોષ આપવાનું બહાનું અત્યારથી ના કાઢતાં.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Delhi Election Result : નરેન્દ્ર મોદીએ આપ્યા અરવિંદ કેજરીવાલને અભિનંદન\\nસારાંશ: અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર પરત ફરશે, જ્યારે નરેન્દ્ર મોદીના ભાજપે વધુ પાંચ વર્ષ માટે સત્તાનો વનવાસ ભોગવવો પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ આદમી પાર્ટીએ દિલ્હીની 70માંથી 62 બેઠકો જીતી, ભાજપને 8 બેઠક મળી છે. કૉંગ્રેસ એક પણ બેઠક મળી નથી.\n\nઆમ આદમી પાર્ટીને જંગી બહુમતી મળી છે. \n\nચૂંટણીપંચ મુજબ આમ આદમી પાર્ટીને 53.57 ટકા મતો મળ્યા છે. જ્યારે ભાજપને 38.51 ટકા મતો મળ્યા છે. \n\nકૉંગ્રેસ પાર્ટીના 70 ઉમેદવારો પૈકી 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા છે અને તેના જવાબમાં કેજરીવાલે કેન્દ્ર સાથે સારી રીતે કામ કરવાની આશા વ્યક્ત કરી છે.\n\nપાર્ટીની જીત બાબતે અરવિંદ કેજરીવાલે પત્ની અને પોતાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trump India : ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદની વિવાદાસ્પદ દીવાલ સોશિયલ મીડિયા પર છવાઈ\\nસારાંશ: સોમવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અને 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર હતી. આ સાથે વિપરીત ટ્રૅન્ડ પણ જોવા મળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવાદાસ્પદ દીવાલ\n\nઅમદાવાદમાં કથિત રીતે ગરીબીને ઢાંકવા માટે બનાવવામાં આવેલી સરણિયાવાસની દીવાલ સોશિયલ મીડિયા ઉપર ' WallOfDivision' ના હેશટૅગ સાથે ચર્ચામાં આવી હતી. યૂઝર્સ તેને 'ગુજરાત મૉડલ'ની નિષ્ફળતા ગણાવે છે. \n\nબીજી બાજુ, ભાજપના નેતાઓ 'નમસ્તે ટ્રમ્પ'ને બે નેતા અને બે મહાન દેશ વચ્ચેની 'ઐતિહાસિક મુલાકાત' જણાવે છે. \n\n#WallOfDivision\n\nટ્રમ્પના આગમન પૂર્વે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર ઉપર #WallOfDivision એટલે કે 'વિભાજનકારી દીવાલ' ટ્રૅન્ડમાં હતી. \n\nસિમી આહુજા નામના યૂઝરે લખ્યું, \"#WallOfDivisionને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trump India : ભારતમાં છે એક અમેરિકન પ્રમુખના નામનું ગામ, અમેરિકાના પ્રમુખોની ભારત મુલાકાતનો રસપ્રદ ઇતિહાસ\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પ્રથમ ભારત મુલાકાતે આવે ત્યારે તેમનું સ્વાગત ધૂમધામ સાથે થવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ઘણા પ્રમુખો ભારતની મુલાકાતે આવી ગયા છે, તે યાદીમાં તેમનું નામ જોડાઈ રહ્યું છે. \n\nતેમાંના કેટલાક પ્રમુખોનું પણ ઉમળકાથી સ્વાગત થયું હતું, કેટલાક પ્રમુખોએ રાજદ્વારી વિમાસણ પણ ઊભી કરી હતી, અને એક પ્રમુખ એવા પણ હતા, જેમના નામે ભારતમાં હવે એક ગામ ઓળખાય છે. \n\nઆ વખતની યાત્રા કેવી રહેશે તે માટે આ ઇતિહાસ માર્ગદર્શક બની રહેશે ખરો? \n\nઆપણે એક નજર કરીએ કે અત્યાર સુધીના અમેરિકાના પ્રમુખોની ભારત મુલાકાતો કેવી રહી. સફળ મુલાકાતથી શરૂ કરીને ખરાબ મુલાકાત છેલ્લે એ ક્રમમાં જોઈએ...\n\nસફળ મુલાકાત...\n\nશરૂઆત સાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trump India Visit : ટ્રમ્પે કહ્યું, 'આતંકવાદ સામે અમેરિકા-ભારત મળીને કામ કરશે'\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મિલેનિયા તથા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ તથા તેમનાં પત્ની મિલેનિયાએ નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.\n\nત્યારબાદ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના અંશો\n\nશાનદાર રોડ શો\n\nઅમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ અમદાવાદ પહોંચ્યાં છે.\n\nટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trump India Visit : નમસ્તે ટ્રમ્પ : VVIP બંદોબસ્તની ગુજરાત પોલીસ પર શું અસર પડે છે?\\nસારાંશ: \"મારા પિતા નાનપણમાં ગુજરી ગયા હતા. ઘરે મા બીમાર છે અને મારી બહેનનાં આ અઠવાડિયે લગ્ન છે અને હું અત્યારે અહીં ટ્રમ્પના સુરક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત છું. ન ખાવાનું ઠેકાણું છે, ન રહેવાનું...ઉપરથી બેનની સાસરીવાળાના લગ્નની તૈયારીને લઈને ફોન આવે છે કે કેવો વહેવાર કરવાનો...અમારા અધિકારીઓ મિટિંગ લેતા હોય...કોઈ કામમાં ધ્યાન અપાતું નથી એટલે હું ચીડિયો થઈ ગયો છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે ઉત્તર ગુજરાતથી ટ્રમ્પની સુરક્ષા માટે અમદાવાદ આવેલા પોલીસ કૉન્સ્ટેબલ મોહન દેસાઈના. [નામ બદલ્યું છે]\n\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદની મુલાકાત લીધી અને તેમના સ્વાગત-સુરક્ષાની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી હતી.\n\nવી.વી.આઈ.પી. મુલાકાતને પગલે બંદોબસ્તમાં અલગ-અલગ સુરક્ષાસંસ્થાઓના 25,000 સુરક્ષાકર્મી લાગ્યા હતા. \n\nઅમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ રવિવારની પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું, \"સુરક્ષા બંદોબસ્તમાં 33 ડી.સી.પી. 75 એ.સી.પી. 300 પી.આઈ. 1000 પી.એસ.આઈ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trump India Visit : મોદીનાં વખાણમાં ટ્રમ્પ મહાત્મા ગાંધીને જ ભૂલ્યા\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ યાત્રા દરમિયાન સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્ની મેલેનિયા સાથે રેંટિયો કાંત્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ ગાંધી આશ્રમમાં\n\nઆ મુલાકાત દરમિયાન દરમિયાન તેમણે ગાંધી આશ્રમની વિઝિટર્સમાં નોંધ લખી હતી, જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં ગાંધીજીને જ ભૂલ્યા હતા. \n\nસપ્ટેમ્બર-2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના રુપમાં વિદેશી મહેમાનને ગાંધી આશ્રમ લાવવાનો ક્રમ શરૂ કર્યો હતો. \n\nઅન્ય કોઈ મહત્ત્વપૂર્ણ સ્થળની જેમ જ મહાનુભાવ આશ્રમમાં આવે એટલે પોતાના વિચાર લખે તેવી પરંપરા રહી છે. \n\nગાંધીજીએ વર્ષ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમની સ્થાપના કરી હતી. \n\nડોનાલ્ડ તથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trump in India : ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં હિંસા, કાશ્મીર અને CAA મામલે શું બોલ્યા?\\nસારાંશ: ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકલા જ નવી દિલ્હીમાં પત્રકારપરિષદને સંબોધી હતી, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પત્રકાર પરિષદમાં સામેલ થયા નહોતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેપાર, ધાર્મિક સ્વતંત્રતા, ઇસ્લામિક કટ્ટર ત્રાસવાદ, પાકિસ્તાન અને કાશ્મીર જેવા કેટલાક મુદ્દાઓ પર પ્રશ્નોના જવાબ આપ્યા.\n\nતેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં અને ભારતની પણ સરાહના કરી હતી.\n\nનવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે સૌથી સારા સંબંધ છે.'\n\nટ્રમ્પે કહ્યું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક સ્વતંત્રતાની તરફેણમાં છે. \n\nનાગરિકતા સંશોધન કાયદા બાબતે દિલ્હીમાં થયેલી હિંસા વિશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trumpની ભારત મુલાકાત : ટ્રમ્પે કહ્યું 'ભારત સાથે જોરદાર વેપારસંધિ થઈ શકે છે'\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાતે આવતા પહેલાં કહ્યું છે કે બંને દેશો વચ્ચે એક 'જોરદાર વેપારસંધિ' થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, \"અમે ભારત જઈ રહ્યા છીએ અને અમે ત્યાં એક જબરદસ્ત વેપાર સમજૂતી કરી શકીએ છીએ.\" \n\nતેઓ પોતાનાં પત્ની મિલેનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે પહોંચી રહ્યા છે.\n\nજોકે ટ્રમ્પની મુલાકાત પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વેપાર સમજૂતી, પહેલાં એક ટ્રેડ પૅકેજ પર સમજૂતી થવા અંગે ચર્ચા છે. \n\nન્યૂઝ એજન્સી પી.ટી.આઈના અહેવાલ મુજબ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો અમેરિકાની તરફેણમાં સારી ડીલ ન મળે તો વેપારસંબંધો પર ચર્ચા થોડી ધીમી પડી શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Donald Trumpનું ભવ્ય સ્વાગત કરશે મોદી, પણ વ્યાપાર સમજૂતીનું શું?\\nસારાંશ: 24-25 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની મુલાકાતને લઈને પહલાં ચર્ચા હતી કે ભારત અને અમેરિકા વચ્ચે મોટી વ્યાપાર સમજૂતી થઈ શકે છે, પરંતુ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે મોટી વ્યાપાર સમજૂતી હાલ નહીં, પરંતુ ભવિષ્યમાં થશે. \n\nતેમણે હાલના ભારત સાથેના વ્યાપાર સંબંધો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે વ્યાપાર મામલે ભારત અમેરિકા સાથે સારો વ્યવહાર કરતું નથી.\n\nઆ વીડિયોમાં જુઓ કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર કેમ મહત્વનો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Dream11 IPL 2020નું ટાઇટલ સ્પૉન્સર બન્યું, વિવો પર થયો હતો વિવાદ - TOP NEWS\\nસારાંશ: ચીન અને ભારત વચ્ચે લદ્દાખમાં તણાવ બાદ ચીનની કંપની વિવોની ટાઇટલ સ્પૉન્સરશિપને લઈને વિવાદ થઈ રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણીતી ફૅન્ટસી સ્પૉર્ટ્સ પ્લૅટફોર્મ કંપની ડ્રીમ 11એ 2020ની ઇન્ડિયન પ્રિમિયર લીગના ટાઇટલ સ્પૉન્સર રાઇટ્સ મેળવ્યા છે. હવે 2020ની આઈપીએલ વિવોને બદલે ડ્રીમ 11 આઈપીએલ ગણાશે.\n\nસમાચાર સંસ્થા એએનઆઈએ આઈપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલને ટાંકીને આ સમાચાર આપ્યા છે.\n\nડ્રીમ 11એ આ રાઇટ્સ 222 કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે. \n\nઉલ્લેખનીય છે કે આઈપીએલ આ વર્ષે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં રમાવાની છે. ભારત સરકાર અને યુએઈ સરકાર તરફથી આની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. \n\nગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ECનો પ્રતિબંધ: યોગી, મેનકા ગાંધી, માયાવતી અને આઝમ ખાન પ્રચાર નહીં કરી શકે\\nસારાંશ: કેન્દ્રીય ચૂંટણીપંચે ઉશ્કેરણીજનક નિવેદન કરીને મત માગવા બદલ બસપા સુપ્રીમો માયાવતી ઉપર 48 કલાક તથા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપર 72 કલાક સુધી ચૂંટણીપ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોડી સાંજે મેનકા ગાંધી અને આઝમ ખાનના પ્રચાર કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.\n\nજોકે ચૂંટણીપંચના આ નિર્ણયને માયાવતીએ એકતરફ ગણાવ્યો છે.\n\nમાયાવતીએ કહ્યું, \"અભિવ્યક્તિની સ્વતંત્રતાના મારા અધિકારનું હનન થઈ રહ્યું છે અને આ દિવસ ચૂંટણીપંચના ઇતિહાસમાં કાળો દિવસ ગણાશે.\"\n\nસુલતાનપુરમાં ચૂંટણીપ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાનો ભંગ કરવા બદલ મેનકા ગાંધીના પ્રચાર કરવા પર 48 કલાકનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.\n\nજ્યારે રામપુરમાં ચૂંટણીપ્રચાર વખતે આચારસંહિતાનો ભંગ કરવા બાદલ આઝમ ખાનના પ્રચાર કરવા પર 72 કલાકનો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ENG Vs AUS : એશિઝના બે કટ્ટર હરીફ વચ્ચે આજે વર્લ્ડ કપની સેમિફાઇનલ\\nસારાંશ: 1975માં પહેલી વાર વર્લ્ડ કપ યોજાયો ત્યારથી હંમેશાં ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહેલા ઇંગ્લૅન્ડે પાંચમી વાર વર્લ્ડ કપનું આયોજન કર્યું છે, પરંતુ તેને ક્યારેય ટ્રૉફી જીતવામાં સફળતા મળી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે ઇઓન મોર્ગનની ટીમ પાસે ટાઇટલ જીતવાની તક છે અને તેનાથી તે હવે બે પગલાં દૂર છે, ત્યારે ગુરુવારે તેનો મુકાબલો પરંપરાગત હરીફ ઑસ્ટ્રેલિયા સામે થશે.\n\nએશિઝ માટે ટેસ્ટ સિરીઝ રમી રહેલા આ બે હરીફ વચ્ચેનો મુકાબલો ભારત અને પાકિસ્તાન જેવો જ રોમાંચક હોય છે. આ વખતે ઇંગ્લૅન્ડ પાસે સેમિફાઇનલ જીતવાની તક છે.\n\nઅહીંના એજબસ્ટન ખાતે ગુરુવારે આઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલ રમાશે, જેનો 3.00 કલાકે પ્રારંભ થશે.\n\nઇંગ્લૅન્ડને નસીબની જરૂર પડશે\n\n2015માં ઇંગ્લૅન્ડ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગયું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ENG Vs WI : કોરોનાકાળની ઐતિહાસિક ટેસ્ટ મૅચમાં વેસ્ટ ઇંડીઝે ઇંગ્લૅન્ડને હરાવ્યું\\nસારાંશ: વેસ્ટ ઇંડીઝે ઇંગ્લૅન્ડ સામેની સાઉથૅમ્પ્ટન ટેસ્ટ મૅચ 4 વિકેટે જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગેબ્રિઅલ\n\nઆ સાથે પ્રવાસી વેસ્ટ ઇંડીઝની ટીમે ત્રણે ટેસ્ટ મૅચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.\n\nવેસ્ટ ઇંડીઝ તરફથી જરમેઇન બ્લૅકવૂડે બીજી ઇનિંગમાં 95 રન બનાવી ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.\n\nવેસ્ટ ઇંડીઝે બીજી ઇનિંગમાં જીત માટે જરૂરી 200 રન 6 વિકેટ ગુમાવી કરી લીધા અને શ્રેણીની પહેલી ટેસ્ટ મૅચમાં યજમાન ઇંગ્લૅન્ડને 4 વિકેટે હાર આપી.\n\nકોરોના કાળમાં ખાસ નિયમો સાથે રમાઈ રહેલી મહામારી શરૂ થયા બાદની આ પહેલી ક્રિકેટ ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડે પહેલી બેટિંગ કરતા પ્રથમ ઇનિંગમાં 204 રન અને બીજી ઇનિંગમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ENG vs NZ : ત્રણ વખત તક ચૂકનાર ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપ લઈ જશે કે ન્યૂઝીલૅન્ડ મારશે બાજી?\\nસારાંશ: બીજી સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડના વિજય સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામે યજમાન દેશની ટીમ ઇંગ્લૅન્ડ વર્લ્ડ ચૅમ્પિયનના ખિતાબ માટે ટકરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ હજી સુધી એક પણ વખત વર્લ્ડ કપ જીતી નથી.\n\nએટલે કે આ વખતે જે પણ ટીમ વર્લ્ડ કપ-2019ની ફાઇનલ મૅચ જીતશે તે પ્રથમ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનશે.\n\nબન્ને ટીમ અત્યાર સુધી 12 વર્લ્ડ કપ રમી ચૂકી છે અને બન્ને ટીમ પહેલી વખત વર્ષ 1975 વર્લ્ડ કપ રમી હતી, પણ આ બન્ને ટીમ પૈકી કોની સ્થિતિ વધારે મજબૂત છે?\n\nન્યૂઝીલૅન્ડનાં મજબૂત પાસાં\n\nબીબીસી મરાઠી સેવાના સંવાદદાતા પરાગ ફાટકે બન્ને ટીમના મજબૂત પાસાં અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.\n\nઇંગ્લૅન્ડનાં મજબૂત પાસાં\n\nઇંગ્લૅન્ડ ત્રણ વખત ચૅમ્પિયનની તક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ENG vs NZ : વર્લ્ડ કપ ફાઇનલની સુપર ઓવરમાં પણ ટાઇ પડી, ઇંગ્લૅન્ડ બન્યું ચૅમ્પિયન\\nસારાંશ: લૉર્ડ્સમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઇનલમાં સુપર ઓવરમાં પણ ટાઇ પડતાં ઇંગ્લૅન્ડ વિજેતા જાહેર થયું છે. ઇગ્લૅન્ડ પહેલી વાર વિશ્વ કપ જીતવામાં સફળ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેન સ્ટોક્સને મૅન ઑફ ધ મૅચનો ખિતાબ એનાયત કરાવ્યો હતો. \n\nન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા.\n\nઅગાઉ ન્યૂઝીલૅન્ડે આપેલા 24ર રનના લક્ષ્યનો પીછો કરતા હાલ ઇંગ્લૅન્ડ 50 ઓવરમાં 241 રન કરી ઓલઆઉટ થતાં મૅચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી \n\nસુપર ઓવરમાં ટાઇ\n\nઇંગ્લૅન્ડે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલૅન્ડને 16 રનનું લક્ષ્ય આપ્યું હતું પરંતુ સુપર ઓવરમાં પણ ટાઇ પડી હતી અને નિયમ મુજબ ઇંગ્લૅન્ડે વધારે બાઉન્ડરી મારી હોવાને કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. \n\nઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: EVM હૅકિંગ : ચૂંટણી પંચે હૅકિંગના દાવાને નકાર્યો કહ્યું ફૂલપ્રૂફ છે ઈવીએમ\\nસારાંશ: અમેરિકામાં રહેનારા એક સાઇબર ઍક્સપર્ટ સૈયદ શુજાએ દાવો કર્યો છે કે ભારતમાં 2014માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઈવીએમ) હૅક કરવામાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સની તસવીર\n\nશુજા એ એવો પણ દાવો કર્યો છે કે તેઓ ભારતના ઈવીએમને ડિઝાઇન કરનારી ટીમના સભ્ય હતા. \n\nશુજાએ આ મામલે સોમવારે લંડનમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી અને ઈવીએમ હૅકિંગ મામલે અનેક વાતો કહી. \n\nસૈયદ શુજાએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા પોતાની વાત રાખી. \n\nજોકે, ભારતના ચૂંટણી પંચે શુજાની વાતને રદીયો આપતાં કહ્યું છે કે ઈવીએમ ફૂલપ્રૂફ છે. તેને હેક કરી શકાય નહીં. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n2014ની ચૂંટણીમાં ઈવીએમ હૅક થયાં હતાં? \n\nસાઇબર ઍક્સપર્ટ શુજાએ દાવો કર્યો છે કે 2014ની લોકસભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: EVM હૅકિંગ : હૅકિંગનો દાવો કરનાર સામે ચૂંટણી પંચની પોલીસ ફરિયાદ\\nસારાંશ: લંડનમાં સોમવારે કરવામાં આવેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ગત ચૂંટણીમાં ઈવીએમ હૅક કરવામાં આવ્યાં હતાં. આ વિશે ભારતમાં વિવાદ ઉભો થયો હતો. રાજકીય પ્રતિક્રિયાઓ ઉપરાંત ચૂંચણી પંચે નવી દિલ્હી પોલીસને પગલાં લેવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એએનઆઈએ ટ્ટીટ કરીને ચૂંટણી પંચની ફરિયાદની વાત જાહેર કરી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅગાઉ સોમવારે અમેરિકામાં રહેતા સાઇબર ઍક્સપર્ટ સૈયદ શુજાએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા આ દાવા કર્યા હતા. \n\nભારતના ચૂંટણી પંચે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન(ઈવીએમ)ના હૅકિંગને લઈને કરવામાં આવેલા તાજા દાવા બાદ કહ્યું હતું કે પંચ જે ઈવીએમનો ઉપયોગ કરે છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.\n\nપંચે આ મામલે દાવાને નકારતા કહ્યું કે તે એ જોઈ રહ્યું છે કે આ મામલે શું કાયદાકીય કાર્યવાહી કરી શકાય. \n\nબ્રિટનની રાજધાની લંડનમાં સોમવારે ઇન્ડિયન જર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: EVM, VVPAT, NOTA, ચૂંટણીમાં વપરાતી શાહી જેવી બાબતો અંગે માહિતી મેળવો\\nસારાંશ: વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વમાં મંગળવારે ગુજરાતે પોતાની ભૂમિકા ભજવી, રાજ્યની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન યોજાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન EVM, VVPAT, NOTA, સાઇલન્સ પિરિયડ, ચૂંટણી વપરાશમાં લેવાતી શાહી, જેવા અનેક મુદ્દે સવાલ ઉદ્દભવે. જેનો જવાબ આપવાનો અહીં પ્રયાસ કર્યો છે. \n\nતા. 11મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું અને તા. 19મી એપ્રિલે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. \n\nતા. 23મી મેના દિવસે દેશની તમામ 543 લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો એકસાથે જાહેર થશે. \n\nમતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસશો તથા કયાં-કયાં ઓળખપત્રોની મદદથી વોટિંગ કરી શકાય? (વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.) \n\nગુજરાતમાં કઈ બેઠક ઉપર કોની સામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: EVMમાં ચેડાં થતાં હોવાની વિપક્ષની ફરિયાદ, આજે સુપ્રીમમાં જશે\\nસારાંશ: ઈવીએમ મુદ્દે રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે અને માગ કરશે કે કમ સે કમ 50 ટકા મતને VVPATના પરિણામો સાથે સરખાવવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંઘવી, કેજરીવાલ અને નાયડુ સહિતના નેતાઓએ પત્રકાર પરિષદ સંબોધી\n\nરવિવારે યોજાયેલી 'લોકશાહી બચાવો' પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ઈવીએમ ખરાબ થઈ જવાં તથા મશીન સાથે ચેડાં મુદ્દે અમે સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરીશું. \n\nઆ પહેલાં શનિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ચીફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોડા સાથે મુલાકાત કરી હતી અને ઈવીએમમાં ખામી તથા ચૂંટણી સમયે ગેરવ્યવસ્થા અંગે રજૂઆત કરી હતી. \n\nઆ પહેલાં વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ત્યારે સર્વોચ્ચ અદાલતે દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Emma Watson : હેરી પોટરના આ અભિનેત્રી કહે છે ‘હું સિંગલ જ ખુશ છું, હું તેને સેલ્ફ પાર્ટનર કહું છું’\\nસારાંશ: એમા વૉટ્સન કહે છે, તેઓ 30 વર્ષનાં થયાં પછી \"માનસિક તણાવ અને બેચેની\" અનુભવે છે, કારણ કે તેમનાં અંગત જીવનમાં દબાણ વધી ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એપ્રિલ મહિનામાં જ પોતાનો જન્મદિવસ મનાવી ચૂકેલાં એમા કહે છે કે તમારા પર \"આડકતરી રીતે અમુક સંકેતનો ધસારો\" થાય છે, કે આ ઉંમર સુધીમાં તમે અંગત જીવનના એક ચોક્કસ તબક્કામાં પહોંચી ગયા હોવા જોઈએ.\n\nબ્રિટિશ વોગ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, \"જો તમારે એક પતિ, એક બાળક ન હોય તો ...તમે એક પ્રકારની બેચેની અનુભવો છો.\"\n\nપરંતુ એમા કહે છે કે તેઓ સિંગલ રહીને પણ ખુશ છે, તેઓ પોતે સેલ્ફ પાર્ટનર (પોતાની જાત સાથે) હોવાનું જણાવે છે.\n\nકેમ ચિંતા અનુભવે છે એમા?\n\nહૅરી પોટરના આ જાણીતા અભિનેત્રી પહેલાં કહી ચૂક્યાં છે કે તેઓ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Exit Poll : વિપક્ષના અનેક નેતાઓ 23મીએ પરિણામ સાવ જુદું જ આવશે એવું કેમ કહે છે?\\nસારાંશ: લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન રવિવારે પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યે ઍક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવિધ ઍક્ઝિટ પોલમાં ભાજપ અને સાથી પક્ષોના બનેલા ગઠબંધનને બહુમત મળી રહ્યો હોવાનાં અનુમાનો કરવામાં આવ્યાં છે. \n\nકૉંગ્રેસ અને તેના સાથી પક્ષોનું યુપીએ ગઠબંધન ઍક્ઝિટ પોલમાં ખૂબ પાછળ દેખાઈ રહ્યું છે.\n\nઍક્ઝિટ પોલનાં તારણો એવું દર્શાવી રહ્યાં છે કે દેશમાં ફરી ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર બનશે. \n\nજોકે, નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આવા સર્વે પર ભરોસો કરી શકાય નહીં અને ભૂતકાળમાં ઘણી ચૂંટણીઓમાં આવા પોલ ખોટા પડ્યા છે. \n\nઆવી જ રીતે વિપક્ષને પણ આ ઍક્ઝિટ પોલ માફક આવી રહ્યા નથી. વિપક્ષના અનેક નેતા આ પોલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Exit Poll એટલે શું, તેના વિશે આપ કેટલું જાણો છો?\\nસારાંશ: રવિવારે સાંજે રજાનો દિવસ હોવા છતાંય દિલ્હી સહિત દેશભરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મતદાન પૂર્ણ થવાના ગણતરીના કલાકો પૂર્વે જ ટીવી ચેનલો પર ઍક્ઝિટ પોલ તથા તેના તારણના આધારે આગામી સરકાર વિશેની ચર્ચા છેડાઈ ગઈ.\n\n2014માં માત્ર એક સર્વેનો અંદાજ વાસ્તવિક પરિણામોની નજીક રહ્યો હતો. આ પહેલાં 2004માં મોટા ભાગના ઍક્ઝિટ પોલ પરિણામોથી વિપરીત રહ્યા હતા. \n\nચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાના મતદાનના દિવસે સાંજે સાડા છ વાગ્યા સુધી ઍક્ઝિટ પોલ દર્શાવી ન શકાય. \n\nઍક્ઝિટ પોલ, પોસ્ટ પોલ તથા સર્વે અંગે નિષ્ણાતો શું માને છે તે જાણો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઍક્ઝિટ પોલ એટલે...\n\nમતદાન કરીને બહાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Exit Polls : નરેન્દ્ર મોદીને અટકાવવામાં વિપક્ષનું ગઠબંધન સફળ રહેશે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: લોકસભા ચૂંટણીના તમામ તબક્કાઓ પર મતદાન બાદ ઍક્ઝિટ પોલનાં પરિણામો સામે આવી ગયા છે, મોટા ભાગના ઍક્ઝિટ પોલ્સમાં સામે આવ્યું છે કે ફરી ભાજપ સરકાર બનાવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની વાત કરીએ તો ભાજપને 22થી 26 બેઠક મળવાનું અનુમાન છે, જ્યારે કૉંગ્રેસને 0થી ચાર બેઠક મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. \n\nપત્રકાર સુનીલ જોશીએ બીબીસી ગુજરાતી સાથે ચર્ચા કરી, જ્યારે વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસે બીબીસી હિંદી સાથેના ફેસબુક લાઇવમાં ઍક્ઝિટ પોલ્સ અંગે ચર્ચા કરી હતી.\n\nગુજરાતમાં શું થશે? \n\nરિપબ્લિક ટીવી-CVoterએ ભાજપને 22 અને કૉંગ્રેસને 4, ન્યૂઝ 24-ચાણક્યના ઍક્ઝિટ પોલે ભાજપને 26માંથી 26 બેઠક, એબીપી- CSDSએ ભાજપને 24 અને કૉંગ્રેસને બે, રિપબ્લિક ભારત- જન કી બાતના ઍક્ઝિટ પોલે ભાજપને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Exit Polls: રાજકીય પંડિતોને ઍક્ઝિટ પોલ પર કેમ ભરોસો થઈ રહ્યો નથી?\\nસારાંશ: વિવિધ સર્વે કંપનીઓ અને ન્યૂઝ ચેનલ્સ તરફથી કરાવવામાં આવેલા ચૂંટણીના સર્વેમાં NDA સરકાર પરત ફરશે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે, પરંતુ વિરોધ પક્ષો સિવાય રાજકીય વિશ્લેષકોને પણ આ સર્વે વાસ્તવિક્તાથી અલગ દેખાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારો પ્રમાણે, છેલ્લાં કેટલાક વર્ષોમાં ઉત્તરપ્રદેશના જ નહીં, પરંતુ અન્ય રાજ્યો અને લોકસભા ચૂંટણીના સર્વે પણ વાસ્તવિકતાથી ઘણા દૂર રહ્યા હતા. એટલા માટે આ વખતે તે કેટલા સાચા હશે, તેના પર વિશ્વાસ કરવો અઘરો છે. \n\nલખનઉ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રાજકીય સંપાદક સુભાષ મિશ્ર કહે છે કે વાસ્તવમાં જે વલણ છે તેને ધ્યાનમાં લઈએ તો બેઠકોની આ સંખ્યા ક્યારેય વાસ્તવિક લાગતી નથી.\n\nતેમના મુજબ, \"ઉત્તરપ્રદેશમાં જે પ્રમાણે જાતીય અને ક્ષેત્રીય વિવિધતા છે, મતદાનની રીત અને તેના વલણમાં ઘણી વિષમતા છે, તેના આધારે આ રીતે બેઠકોનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FATF સામે પાકિસ્તાન ચાર મહિનામાં પોતાને સાબિત ન કરી શક્યું તો શું થશે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: ઉગ્રવાદને મળતી આર્થિક મદદ પર નિયંત્રણ રાખતી એજન્સી ફાયનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)એ કડક કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનને ચાર મહિનાનો સમય આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંતરરાષ્ટ્રિય એજન્સીએ ગયા વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું.\n\nગ્રે લિસ્ટમાં એવા દેશો સામેલ છે, જેમણે મની લૉન્ડ્રિંગ અને ઉગ્રવાદી જૂથોને મળનારી આર્થિક મદદ પર નિયંત્રણ લાવવામાં બેદરકારી દાખવી હોય.\n\nએજન્સીએ કહ્યું કે જો આવનારા ચાર મહિનામાં કોઈ પરિણામ નહીં આવે તો પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી થશે.\n\nજો એફએટીએફ પાકિસ્તાનને બ્લૅક લિસ્ટ કરશે તો પહેલાંથી જ ડામાડોળ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખતરો વધી જશે, કારણ કે તેને આંતરરાષ્ટ્રિય સ્તર પર આર્થિક મદદ મળી શકશે નહીં.\n\nઆ ચેતવણી બાદ પાકિસ્તાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FATHER's DAY: એવા પુરુષની કહાણી જેણે પિતા બનવા વર્ષો ખર્ચી નાખ્યાં\\nસારાંશ: દિલ્હીના કોટલા મુબારાકપુર વિસ્તારમાં નાનકડા રૂમમાં એક જૂનો પંખો ઝડપથી ચાલી રહ્યો છે. આ રૂમમાં 38 વર્ષીય દુર્ગાસિંહ તેમની પત્ની સાથે રહે છે. આ દંપતી નિ:સંતાન છે અને આજે પણ તેમને બાળકની આશા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુર્ગાસિંહ પત્ની પૂનમ સાથે\n\nદુર્ગાસિંહ પિતા બનવાની ખ્વાહિશ સાથે ઉત્તર પ્રદેશના બારાબંકીથી દિલ્હી આવ્યા હતા.\n\nલગ્નના પાંચ-છ વર્ષ પછી પણ બાળક ન થતાં દુર્ગાસિંહે પોતાનું ગામ છોડીને દિલ્હી આવવાનો નિર્ણય કર્યો. \n\nજોકે, લગ્નનાં 16 વર્ષો બાદ પણ તેમને કોઈ સંતાન નથી. સંતાન માટે એક પુરુષ શું કરે, સંતાન ના હોય તો પુરુષનું દર્દ કેવું હોય, તેની વાત કહેતી આ છે દુર્ગાસિંહની કથા. \n\nબારાબંકીથી દિલ્હીની સફર\n\nસંતાન પ્રાપ્તિ માટે તેમણે સંખ્યાબંધ હૉસ્પિટલના ધક્કા ખાધા છે અને બાબાના ચક્કરમાં પણ ફસાયા હતા.\n\nમંદિરોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FCRA : નરેન્દ્ર મોદી સરકારને NGO સામે વાંધો શું છે?\\nસારાંશ: ફૉરન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) ઍમેન્ડમેન્ટ બિલ 2020 એટલે કે એફસીઆરએ બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે. નવા બિલ મુજબ બિનસરકારી સંગઠનો એટલે કે એનજીઓ પોતાનાં વહીવટીકાર્યોમાં 50 ટકા વિદેશીભંડોળને બદલે માત્ર 20 ટકા ભંડોળનો ઉપયોગ કરી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિલ મુજબ એનજીઓ પોતાની પાસે રહેલી ગ્રાન્ટ બીજી એનજીઓને નહીં આપી શકે. એનજીઓને મળતું વિદેશથી ફંડ માત્ર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની નવી દિલ્હી શાખામાં જ સ્વીકારવામાં આવશે.\n\nઆવા અનેક નવા નિયમો સાથે સંસદમાં સુધારેલું એફસીઆરએ બિલ રજૂ કરવામાં આવ્યું છે. નવું બિલ દેશમાં કાર્યરત તમામ એનજીઓ માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. નવા બિલના કારણે નાની એનજીઓ લગભગ ખતમ થઈ જશે.\n\nએનજીઓ દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનું કામ કરે છે, પરંતુ સિવિલ સોસાયટીના લોકોનું માનવું છે કે નવા નિયમો એનજીઓને મજબૂત કરવાને બદલે કમજોર કરી નાખશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FIFA-2018 : આ સ્માર્ટ ભમરા ફૂટબૉલ રમે છે, ગોલ પણ કરે છે!\\nસારાંશ: ભમરાનું મગજ ઘણું નાનું હોય છે, પણ તે ઘણા સ્માર્ટ હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ કેટલા સ્માર્ટ છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો.\n\nતેમની સ્માર્ટનેસ ચકાસવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. \n\nજેમાં તેમને એક અલગ માહોલમાં રાખવામાં આવ્યા. આ પ્રયોગમાં તેમણે ફૂટબૉલ રમીને બતાવ્યું અને ગોલ પણ કર્યો.\n\nજુઓ આ ભમરા આવું કઈ રીતે કરી શકે છે? તેમનામાં આવી ક્ષમતા કઈ રીતે વિકસે છે તે પણ પસપ્રદ છે.\n\nઅહેવાલ માટે જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FLASHBACK : વર્ષ 2018ની સૌથી આકર્ષક અને યાદગાર તસવીરો\\nસારાંશ: 2018નું વર્ષ પુરું થવામાં છે ત્યારે આવો નજર નાખીએ એ તસવીરો પર જે આખા વર્ષની યાદગાર બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાન્યુઆરી મહિનામાં લેટિન દેશ હૉન્ડુરાસમાં ચૂંટણી થઈ હતી. \n\nરાષ્ટ્રપતિ હુઆયન ઑરલેંડો હર્નાદેઝ ફરી જીત્યા તો એમની સામે વિરોધ પ્રદર્શન થયા. \n\nઆ દરમિયાન હૉન્ડુરાસ શહેરના ટેગુચિગલ્પામાં હરોળબંધ ઉભેલા પોલીસની આગળ એક યુવતીએ આરામથી સુઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. \n\nઆ યુવતીનો 'સૂવા'નો બેફિકર અંદાજ જગતમાં જાણીતો થયો હતો. \n\nસુઈને દર્શાવેલા વિરોધની આ યુવતીની મુદ્રાએ બીજી સદીની મૂર્તિ સ્લિપીંગ હર્માફ્રોડિટ્સની યાદ અપાવે છે. \n\nઅનેક લોકોએ આ યુવતીની તુલના વિન્સૅન્ટ વાન ગની 1890માં બનેલી પૅઇન્ટિંગ રેસ્ટ ફ્રોમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FMCG સૅક્ટર : 'પહેલાં બહુ નફો નહોતો, હવે તો દુકાનનો ખર્ચ પણ નથી નીકળતો'\\nસારાંશ: એફએમસીજી સૅક્ટરમાં મંદી તો નથી, પરંતુ આ સૅક્ટરમાં વૃદ્ધિ કેમ મંદ પડી રહી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"પહેલાં પણ બહુ નફો તો નહોતો, પરંત છ-આઠ મહિનાથી દુકાનનો ખર્ચ પણ નીકળતો નથી. શું કરું? હવે દુકાન બંધ કરીને પ્રાઇવેટ નોકરી કરું છું.\"\n\nનોઇડાના એક પોશ વિસ્તારની સામેની કૉલોનીમાં એક જાણીતી કંપનીના સામાનની રિટેલ શૉપ ચલાવનાર સુરેશ ભટ્ટ દર્દ સાથે પોતાની વાત કરી રહ્યા છે.\n\n32 વર્ષીય સુરેશ ગ્રૅજ્યુએટ છે અને તમામ કોશિશ છતાં સરકારી નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેમણે ઘરવાળા અને મિત્રોની મદદથી લાખેક રૂપિયા ભેગા કરીને રિટેલરશિપ મેળવી હતી.\n\nસુરેશ કહે છે, \"શરૂઆતમાં સારું રહ્યું. સારું નહીં પણ કહીશ કે ઘણું સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Fact Check : રાહુલ ગાંધીને 'પપ્પૂ' કહી ગલ્ફ ન્યૂઝે તેમનું 'અપમાન' કર્યું?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર ઘણી એવી પોસ્ટ શૅર કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુબઈના એક ન્યૂઝપેપર 'ગલ્ફ ન્યૂઝ'એ રાહુલ ગાંધીને 'પપ્પૂ' કહ્યા છે અને તેમનું અપમાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના લોકોએ આ ન્યૂઝપેપરનું કટિંગ સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે. \n\nકેટલાક લોકોએ તસવીરને કેપ્શન આપ્યું છે : \"વિદેશમાં જઈને પોતાના દેશની આબરુ નીલામ કરતા લોકોને આ પ્રકારની ઇજ્જત મળે છે, જેમ કે આબૂ ધાબીના સમાચારપત્ર ગલ્ફ ન્યૂઝે રાહુલ ગાંધીને પપ્પૂની તસવીર છાપીને આપી છે.\"\n\nજમણેરી વિચારધારા ધરાવતા ફેસબુક ગ્રૂપ્સમાં આ આર્ટિકલ શૅર થઈ રહ્યો છે કે જેની શરુઆત રાહુલ ગાંધીના કાર્ટૂન (સ્કેચ)થી થાય છે અને તેની નીચે લખેલું જોવા મળે છે- \"Pappu label\".\n\nભારતીય જનતા પક્ષના ઘણા મોટા નેતા અને તેમના સમર્થક કૉંગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Fake News : પીઆઈબીનું ફૅક્ટ ચેક કે પત્રકારો પર દબાણ ઊભું કરવાની કવાયત?\\nસારાંશ: વર્ષ 2016માં વડા પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના કાર્યાલય માટે મહત્ત્વપૂર્ણ સમાચારો અને ઘટનાઓ સંબંધિત 'ઍલર્ટ' મોકલવાનું કામ 'પ્રેસ ઇન્ફર્મેનશન બ્યૂરો' એટલે પીઆઈબીના પારંપરિક કામની સાથે જોડી દેવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પછી એ કામ બંધ થઈ ગયું પરતું એક વખત ફરીથી ગત સપ્ટેમ્બર માસમાં સૂચના અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી આ સંસ્થાને પોતાના પારંપરિક કામ સિવાય માહિતી અને સમાચારની સત્યત્તા એટલે 'ફૅક્ટ ચેક'નું કામ સોંપવામાં આવ્યું. \n\nવિભાગના સૂત્રોનું કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું કે 'સોશિયલ મીડિયા' પર ભડકાઉ અને ખોટી માહિતીનો પ્રસાર વધી ગયો હતો જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં હિંસક બનાવો બન્યા હતા. \n\nગત કેટલાંક મહિનાઓમાં અથવા છેલ્લાં ત્રણ મહિનાઓમાં પીઆઈબીની ફૅક્ટ ચેક ટીમે અખબારો અથવા સમાચાર પોર્ટલના પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Fani Cyclone: ઓડિશાના પુરીમાં 34 લોકોનાં મૃત્યુ, મોટા પાયે નુકસાન\\nસારાંશ: ઓડિશાથી મળતા અહેવાલો મુજબ ફોની વાવાઝોડામાં અત્યાર સુધી 34 લોકોનાં મૃત્યુ થયા છે, પુરીમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક પત્રકાર સુબ્રત કુમાર પતિ સાથે વાતચીતમાં રાહત અને બચાવ સચીવે આ વાતની પુષ્ટિ કરી હતી. \n\nઆ દરમિયાન નેવી અને એનડીઆરએફની ટૂકડીઓ બચાવ કાર્યમાં પહોંચી છે. \n\nઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકના કહેવા પ્રમાણે, રાહત કૅમ્પો હજી 15 દિવસ ચાલુ રહશે અને ત્યાં લોકોને રાંધેલુ ભોજન આપવામાં આવશે. \n\nતેમણે વીજળી અને પીવાનું પાણી લોકોને ઝડપથી મળી રહે તે માટે યુદ્ધને ધોરણે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું છે. \n\nતેમણે કહ્યું કે સ્થિતિ ખૂબ ખરાબ છે અને આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત થઈ છે. \n\nઉલ્લેખનીય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: FinCEN Files : દાઉદ ઇબ્રાહિમ, લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ માટે કરોડોની હેરાફેરી કરનાર અલ્તાફ ખનાનીના રહસ્યનો પર્દાફાશ\\nસારાંશ: અનેક મોટી બૅન્કો દ્વારા દુનિયાના અનેક દેશોમાં ચાલતા મની લૉન્ડરિંગના જટિલ નેટવર્કનો પર્દાફાશ ઇન્વેસ્ટિગિવ જર્નલીસ્ટોએ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાઉદ ઇબ્રાહિમની 1991માં શારજાહમાં લેવાયેલી તસવીર\n\nમનીલૉન્ડ્રિંગ પર અંકુશ મુકતી અમેરિકાની સંસ્થા ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક (FinCEN) અથવા ફિનસેનની સંદિગ્ધ ગતિવિધિઓના અહેવાલો અથવા એસએઆરથી પાકિસ્તાથી દુબઈ અને અમેરિકા સુધી ફેલાયેલા હેરા-ફેરીના એક મોટા નેટવર્કની ખબર પડે છે.\n\n 'સ્પિશસ ઍક્ટિવિટી રિપોર્ટ'ને સંક્ષેપમાં એસએઆર કહેવામાં આવેછે. આવી હજાર ફાઇલોને ઇન્વેસ્ટિગેટિવ પત્રકારોની આંતરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ કન્શોર્શિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ (આઈસીઆઈજે)એ ફંફોસી છે અને એમાંથી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: G-7 શિખર મંત્રણા : ટ્રમ્પે કહ્યું, 'મોદી કહે છે કે કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે'\\nસારાંશ: G-7 શિખર મંત્રણા દરમિયાન ભારતીય સમય પ્રમાણે સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ ફરી એક વખત કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો દ્વિ-પક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીને કોઈ અવકાશ નથી.\n\nટ્રમ્પે પણ કહ્યું કે 'ભારત અને પાકિસ્તાન આપમેળે કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલી શકે તેમ છે.'\n\nમોદીને મધ્યસ્થીનો સવાલ\n\nએક પત્રકારે વડા પ્રધાન મોદીને પૂછ્યું કે 'ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી છે, તેને આપ કઈ રીતે જુઓ છો?'\n\nતેના જવાબમાં મોદીએ કહ્યું, \"ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દા દ્વિ-પક્ષીય છે. આ માટે અમે દુનિયાના કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GDP 4.5 ટકા : 'એક તો કંગાળ હતો એમાં પાછો લૂંટાયો' જેવી અર્થતંત્રની હાલત\\nસારાંશ: 2019ના નાણાકીય વર્ષની શરૂઆતમાં આ વર્ષે જીડીપીનો વિકાસ દર 5 ટકાથી નીચે જાય તેવી શક્યતાઓ પ્રત્યે અંગુલિનિદેશ કર્યો ત્યારે ઘણા બધાએ મારા અવલોકનને કોઈ અગમ્ય કારણોસર પૂર્વગ્રહિત હોવાનું લેબલ લગાવી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nથોડાક સમય પહેલાં બીબીસી ડિજીટલ માટેના મારા લેખમાં મંદી અંગેની વ્યાખ્યા સમજાવતાં લખ્યું હતું કે સતત બે ત્રૈમાસિક ગાળામાં વિકાસ દર ઘટે તો અર્થવ્યવસ્થા મંદી તરફ જઈ રહી છે એમ કહી શકાય. \n\n2019ના વરસના સપ્ટેમ્બરમાં સતત છઠ્ઠા ત્રૈમાસિક ગાળામાં વિકાસ દર ઘટ્યો છે. \n\nનાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ ત્રૈમાસિક ગાળામાં વિકાસ દર 8 ટકા હતો તે બીજા ત્રૈમાસિક ગાળામાં ઘટીને 7 ટકા થયો, ત્રીજા ત્રૈમાસિક ગાળામાં 6.6 ટકા અને ચોથા ત્રૈમાસિક ગાળામાં 5.8 ટકા થયો. \n\nત્યારબાદ 2019-20ના પ્રથમ ત્રૈમાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GDP 4.5 ટકા : મનમોહન સિંહે કહ્યું આ સમાજમાં વ્યાપેલ ભયનું પરિણામ\\nસારાંશ: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રૈમાસિક ગાળાની ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આંકડા આજે સૅન્ટ્રલ સ્ટૅટિસ્ટિક ઑફિસે જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંકડા મુજબ જીડીપી દર ઘટીને 4.5 ટકા રહ્યો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં ભારતનો જીડીપી દર 7 ટકા હતો. \n\n4.5 ટકાનો જીડીપી દર એ છેલ્લા 26 કર્વાટરમાં સૌથી ઓછો છે. \n\nઆમ ગત વર્ષ કરતા આ વર્ષે જીડીપી દર 2.5 ટકા ઘટ્યો છે જે છેલ્લા છ વર્ષમાં સૌથી નબળો દર છે. \n\nભારતના મુખ્ય 8 ઔદ્યોગિક આઉટપુટ 5.8 ટકા રહ્યો છે. \n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅર્થતંત્રમાં મંદી અને લોકોની ખરીદશક્તિ તેમજ માગમાં ઘટાડાને અનેક નિષ્ણાતોએ જીડીપી ગત ક્વાર્ટર કરતા પણ ઓછો રહેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી જે સાચી ઠરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GDP : 6 વર્ષમાં સૌથી ખરાબ 4.5% કઈ રીતે થઈ ગયો?\\nસારાંશ: આશંકાઓ સાચી ઠરી છે. જીડીપીનો વિકાસદર ઘટીને સાડા ચાર ટકા થઈ ગયો છે. થોડા સમય પહેલાં જ સમાચાર સંસ્થા રૉયટર્સે અર્થશાસ્ત્રીઓનું સર્વેક્ષણ કર્યું હતું, જેમાં સંબંધિત દર ઘટીને પાંચ ટકા કરતાં નીચો રહેશે એવી આશંકા વ્યક્ત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે એમણે પણ આંકડા 4.7 ટકા સુધી જ રહેવાની આશંકા વ્યક્ત કરી હતી. \n\nહવે જે આંકડા આવ્યા છે એ આ આશંકા કરતાં પણ ખરાબ છે. ગત છ વર્ષોમાં સૌથી ખરાબ આંકડા છે આ. આ પહેલાં વર્ષ 2013માં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે આ દર 4.3% પર રહ્યો હતો. \n\nચિંતાની વાત એ છે કે આ સતત છઠ્ઠો ત્રિમાસિક ગાળો છે કે જેમાં જીડીપી વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે ઉદ્યોગોનો વિકાસદર 6.7%થી ઘટીને માત્ર અડધો ટકા જ રહ્યો છે. \n\nઆમાં મૅન્યુફૅક્ચરિંગ એટલે કે કારખાનામાં બનનારા સામાનમાં વધારો થવાને બદલે અડધો ટકાનો ઘટાડો ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GDP : આર્થિક સંકટ ડરામણું પણ હજી અર્થવ્યવસ્થાને બચાવી શકે છે મોદી સરકાર\\nસારાંશ: સરકાર માટે હવે ખરેખર હિંમત દર્શાવવાનો સમય આવી ગયો છે કારણ કે જીડીપીના આંકડા ખરાબ સ્થિતિ અંગે ડરાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીડીપીમાં ઘટાડો નરેન્દ્ર મોદીની સરકાર સામે મોટો પડકાર છે\n\nએવું કહેવામાં આવે છે કે 'ડર કે આગે જીત હૈ.' પરંતુ આ જીત સુધી પહોંચવા માટે હિંમતની જરૂર હોય છે. 40 વર્ષમાં પ્રથમ વખત ભારત મંદીની ઝપેટમાં આવી રહ્યું છે. \n\nએપ્રિલથી જૂનની વચ્ચે ભારતના અર્થતંત્રમાં વધારાને બદલે લગભગ 24 ટકા જેટલું ઘટાડો દેખાયો છે. \n\nએવી પણ આશંકા છે કે આગળના ત્રિમાસિકગાળામાં જ્યારે આ સમાચાર સામાન્ય થઈ જશે ત્યારે પણ ઘટાડો વધારામાં નહીં પરિણમે. \n\nએટલે કે 40 વર્ષમાં પ્રથમ વખત ભારત આર્થિક મંદીમાં સપડાઈ ચૂક્યું હશે. એ પણ એવા સમયે જ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GDP : નરેન્દ્ર મોદી સરકારનું 'રિપોર્ટ-કાર્ડ' તમને કેવી રીતે અસર કરશે?\\nસારાંશ: 31 ઑગસ્ટ, 2020 સોમવારના રોજ સાડા પાંચ વાગ્યે ભારત દ્વારા એપ્રિલથી જૂન માસ દરમિયાન પોતાના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના ડેટા રજૂ કરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્મલા સીતારમણ\n\nઆપણે બધા જ જાણીએ છીએ કે પાછલાં કેટલાંક વર્ષોથી ભારતના અર્થતંત્રની હાલત કંઈક ઠીક નથી. પરંતુ આવનારા દિવસોમાં રજૂ થનાર આ ડેટા આપણે દાયકાઓથી જોયેલા તમામ ખરાબ આંકડાઓ કરતાં પણ વધુ ખરાબ રહેશે તેવું અનુમાન છે.\n\nકારણ કે આ વર્ષે એપ્રિલ-જૂન માસ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાદી દેવાયું હતું. \n\nઆવનારા સમયમાં રજૂ થનાર GDPનો ડેટા એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે તે કોરોના મહામારીને કારણે ભારતમાં સર્જાયેલી આર્થિક મંદીની સત્તાવાર પુષ્ટિ કરશે.\n\nચાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GROUND REPORT: 'અમને ભારતમાં જ મારી નાખો પણ મ્યાનમાર પાછા ન મોકલો'\\nસારાંશ: ''એક વખત અમે ત્યાં પહોંચી જઈશું તો પછી અમારો બળાત્કાર કરવામાં આવશે, અમને પણ સળગાવી નાખવામાં આવશે, અમારા બાળકોને કાપી નાખવામાં આવશે. મારા સાસરીમાં 10-15 લોકો હતાં, બધાને કાપી નાખ્યાં હતાં, કોઈ નથી બચ્યું, અમને પાછા ત્યાંજ મોકલી રહ્યાં છે. અમે મુસલમાન છીએ તો શું થયું, અમે માણસો નથી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની વાત પૂરી કરતા મનીરા બેગમની નિસ્તેજ આંખો ભરાઈ આવે છે. બુરખાના ખૂણેથી આંખો લૂછતાં એ પોતાને સંભાળે છે.\n\nદિલ્હીના કાલિંદી કુંજ સ્થિત રોહિંગ્યા શરણાર્થી કૅમ્પમાં રહેતા મનીરા 15 દિવસ અગાઉ તેમના પતિ ખોઈ ચૂક્યા છે.\n\nહજુ એમનો માતમ પત્યો નથી અને એમને ફરી પાછા મ્યાનમાર મોકલી દેવામાં આવશે એ વાતનો ડર એમને સતાવી રહ્યો છે.\n\nએક ફૉર્મથી ફેલાયો ભય \n\nદિલ્હી રોહિંગ્યા શરણાર્થી કૅમ્પ\n\nસુપ્રીમ કોર્ટે ચાર ઑક્ટોબરે રોહિંગ્યા મામલે દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો, જે બાદ કેન્દ્ર સરકારે સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GROUND REPORT: સંઘનો 'રાષ્ટ્રોદય', ભાજપના મિશન 2019ની તૈયારી?\\nસારાંશ: દૃશ્ય 1-\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેરઠના જાગૃતિ વિહારથી આશરે 15 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય સ્વયં સેવકનો યુનિફોર્મ (જેને તેઓ ગણવેશ કહે છે) પહેરીને લગભગ દસ વર્ષનું એક બાળક પોતાના સાથીઓ સાથે બસમાં ચઢવા માટે તૈયાર છે. \n\nનામ પૂછવા પર તે જે કહે છે તે અવાજ લાઉડસ્પીકરના ઘોંઘાટમાં ગુમ થઈ જાય છે. \n\nઆ બાળક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSના મેરઠના કાર્યક્રમ 'રાષ્ટ્રોદય'માં ભાગ લેવા આવ્યો છે. \n\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધારે રવિવારના રોજ મેરઠમાં થયેલા કાર્યક્રમમાં સંખ્યાને ધ્યાનમાં રાખીને સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો. \n\nજ્યારે એ બાળકન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GSEB SSC RESULT : ધોરણ 10નું 60.64 ટકા પરિણામ, સુરત ટૉપ પર\\nસારાંશ: ગુજરાત રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા આજે દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે સવારે આઠ વાગ્યાથી જાહેર કરાયેલું આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી જોઈ શકાય છે. ધોરણ દસનું પરિણામ 60.64 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 6.33 ટકા ઓછું છે. \n\nવળી, આ વર્ષે 90 ટકા કરતાં વધારે માર્ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આ વર્ષે કુલ 16,71 વિદ્યાર્થીઓને 90 ટકા માર્ક મળ્યા છે. \n\nસુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. સુરત જિલ્લામાં 74.66 ટકા પરિણામ જાહેર થયું છે.તેમજ દાહોદ જિલ્લાનું સૌથી વધુ ઓછું 47.47 ટકા પરિણામ જાહેર થયું છે.\n\nઆ વખતે પરીક્ષામાં કુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GSEB ધોરણ 12 પરીક્ષા : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની પરીક્ષાઓ પણ સીબીએસઈની જેમ રદ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની જાહેરાત\\nસારાંશ: ગુજરાત સરકારે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરી નાખી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકારપરિષદમાં આ અંગે જાહેરાત કરી છે. આ પહેલાં કેન્દ્ર સરકારે સીબીએસઈ બોર્ડની ધોરણ-12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ રદ કરી નાખી હતી. જે બાદ રાજ્ય સરકારે સંબંધિત નિર્ણય લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારે 25 મેના રોજ 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષા લેવાની વાત અગાઉ કહી હતી. તસવીર - પ્રતીકાત્મક\n\nબુધવારે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કૅબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારે સીબીએસઈ બોર્ડની પરીક્ષા સંબંધે લીધેલા નિર્ણય અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના મહામારીને ધ્યાને લઈને ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. \n\nશિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારપરિષદમાં જણાવ્યું, \"ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગળની કામગી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GST : ખરેખર મોદી સરકારના દાવાઓ જેટલો સફળ થયો આ ટેક્સ?\\nસારાંશ: દિલ્હીમાં આવેલા સંસદ ભવનમાં ગત વર્ષની 30 જૂન અને પહેલી જુલાઈ વચ્ચેની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય પ્રધાનો અને અન્ય તમામ પક્ષોના નેતાઓ એકઠા થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાત્રે બાર વાગ્યે એક એપ્લિકેશન (એપ) મારફત અમલી બનાવવામાં આવેલા ગૂડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટેક્સ(જીએસટી)ને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકારે 'ગૂડ ઍન્ડ સિમ્પલ ટેક્સ' ગણાવ્યો હતો.\n\nકેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ રાજ્યોના 17 જૂના ટેક્સ અને 23 ઉપકર પર પૂર્ણવિરામ મૂકીને એક નવી કરવ્યવસ્થા અમલી બનાવી હતી, જેનો દર આખા દેશ માટે સમાન હતો.\n\nઅરુણ જેટલીના જણાવ્યા મુજબ, એક દેશ, એક ટેક્સનો હેતુ સામાન્ય લોકો પર તેની માઠી અસર ન થાય એ સુનિશ્ચિત કરવાનો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ કરવ્યવસ્થાને સરકારે સ્વત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GST બાદ કેવી છે અમદાવાદના પતંગ બનાવનારાઓની જિંદગી કેવી છે?\\nસારાંશ: પતંગ ઉત્પાદકો પૈકીની મોટાભાગની મહિલાઓ આ ગૃહઉદ્યોગ થકી તેમની આજીવિકા કમાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સ) કરવ્યવસ્થા લાગુ થઈ, તે પછી આ તેમની પ્રથમ ઉતરાયણ છે. \n\nGSTની અસર પતંગ બનાવવાના વ્યવસાય પર પડી છે. \n\nઅમદાવાદ શહેરમાં પતંગ બનાવનારાઓની સંખ્યા સૌથી વધુ છે. \n\nદરેક પતંગ બનાવનાર દરરોજ આશરે 2000 પતંગો બનાવી લે છે, એમ કરીને તેઓ દૈનિક 200 રૂપિયાની કમાણી કરે છે.\n\nરિપોર્ટર - રોક્સી ગાગડેકર છારા તથા કેમેરામેન - પવન જયસ્વાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GST વળતર ન મળતાં ગુજરાતને માથે 16,700 કરોડનું દેવું - BBC TOP NEWS\\nસારાંશ: ધ ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના અહેવાલ અનુસાર માર્ચ મહિનામાં લદાયેલા દેશવ્યાપી લૉકડાઉન બાદથી રાજ્યને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સના (GST)ના વળતર પેટે એક પણ રૂપિયો મળ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છ માસના ગાળામાં જ ગુજરાત સરકારે 16,700 કરોડનું દેવું કરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.\n\nગુજરાત સરકારના નાણાવિભાગના એક ઉચ્ચ અધિકારી દ્વારા અખબારને અપાયેલ માહિતી અનુસાર, “એપ્રિલ માસથી અમે આવકમાં 20થી 25 ટકાના ઘટાડાનો સામનો કરી રહ્યા છીએ. આ દરમિયાન અમને GSTના વળતરપેટે બિલકુલ ચૂકવણી કરાઈ નથી, જેથી અમારે બહારથી નાણાંની વ્યવસ્થા કરવાનું ચાલુ રાખવું પડશે.”\n\nઅહેવાલમાં પ્રસિદ્ધ થયેલ માહિતી અનુસાર જુલાઈ 2020 સુધીમાં GST વળતર પેટે ગુજરાતને કેન્દ્ર પાસેથી 7,000 કરોડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: GST, નોટબંધી અને પાટીદાર આંદોલનની અસર ભાજપના આ ગઢમાં ગાબડું પાડી શકે છે\\nસારાંશ: આ ચૂંટણીમાં કોંગ્રેસનો સુરતમાં અલગ મિજાજ જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલો પાટીદાર મતદારોનો ટેકો હજી પણ અકબંધ છે એમ અહીંના નેતાઓ માને છે\n\nએક સમયે પટેલ મતદારોનું પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષને ચૂંટણી લડવાનો પણ રસ નહોતો ત્યાં હવે કોંગ્રેસ ચૂંટણી જીતવાનું આયોજન કરી રહ્યો છે.\n\nસુરતમાં કોંગ્રેસ પક્ષ હરખાઈ રહ્યો છે અને તેનું કારણ છે, પાટીદાર અનામત આંદોલન, નોટબંધી અને ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું અમલીકરણ. \n\nઆ ત્રણેય પરિબળોએ શહેરનાં કેટલાંક વિસ્તારોમાં સત્તાધારી પક્ષ સામેનો અસંતોષ વધુ મજબૂત કર્યો છે. \n\nતમને આ વાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Gandhi@150 : કહાણી એ મનુ ગાંધીની જેઓ ગાંધીજીની અંતિમ ક્ષણોનાં સાક્ષી બન્યાં\\nસારાંશ: 30 જાન્યુઆરી, 1948. સાંજનો સમય હતો. મહાત્મા ગાંધી તેમના ઘરના બગીચામાં યોજાતી પ્રાર્થનાસભામાં જવા માટે ડગલાં ભરી રહ્યાં હતાં. મહાત્મા ગાંધી દિલ્હીમાં જે બંગલામાં રહેતા હતા એ મોટા ભારતીય ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાનો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીની સાથે રાબેતામુજબ તેમનાં બે અનુયાયી મનુ અને આભા હતાં. (મનુ મહાત્મા ગાંધીના મોટા ભાઈનાં પૌત્રી, જ્યારે આભા મહાત્મા ગાંધીના ભાઈનાં પૌત્રવધુ. આભાબહેનના પતિનું નામ કનુ ગાંધી). \n\nપ્રાર્થનામંચ પર જવા માટે 78 વર્ષના મહાત્મા પગથિયાં ચડી રહ્યાં હતાં ત્યારે ખાખી કપડામાં સજ્જ એક પુરુષ ભીડમાંથી બહાર આવે છે. તે મનુને બાજુ પર ધકેલી દે છે અને પિસ્તોલ કાઢી ત્રણ ગોળી કૃશકાય નેતાની છાતી તથા પેટમાં ધરબી દે છે. \n\nમહાત્મા ગાંધી \"હે રામ…\" બોલતાં એ મહિલાના ખોળામાં દમ તોડી દે છે. એ મહિલા મહાત્મા ગાંધીના મુશ્કેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Gandhi@150: કાશ્મીર, ગૌરક્ષા અને મૉબ લિંચિંગ અંગે ગાંધીજીના વિચારો શું હતા?\\nસારાંશ: મહાત્મા ગાંધીએ એક આઝાદ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જોયું હતું. આ સપનું કોઈ સૈદ્ધાંતિક અથવા દાર્શનિક પાયા પર નહોતું ઘડાયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનું સપનું વ્યવહારુ યોજના જેવું હતું. ભારતનો અર્થ થાય છે ભારતના લોકો. \n\nબધા જ ધર્મ અને પ્રદેશના, બધી ભાષા અને જ્ઞાતિના લોકો. સમાનતા, બંધુત્વ અને માનવીય ગરિમાની ભાવનાથી ભરેલા બધા જ પુરુષ, સ્ત્રી, બાળકોએ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરવાની હતી. \n\nતેમાંથી જ સેક્યુલર ભારત બનવાનું હતું. વિશ્વ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બનવાનું હતું.\n\nઆજે આ મામલે ભારત ક્યાં ઊભું છે? આજે ગાંધી ફરી પ્રગટ થાય અને ભારતની પરીક્ષા લે તો કેટલા ગુણ મળે? \n\nભારતે સ્વમૂલ્યાંકન કરીને પોતાને કેટલા માર્ક્સ આપ્યા હોત? આ પ્રશ્નો ઊભા જ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Gandhi@150: હિંદુત્વ અને RSS અંગે ગાંધીજીના વિચારો શું હતા?\\nસારાંશ: ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અનુકૂળ હિંદુત્વ સાથે જોડવાની અનેક વાર કોશિશ થતી રહી છે અને આ મુદ્દે ગાંધી સાથે ઇતિહાસે અનેક વાર રમત રમી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ 30 જાન્યુઆરી, 1948ના રોજ તેમના મૃત્યુ સુધી, જે લોકો ગાંધીથી અસંમત હતા, તેમના વિરોધી હતા, તેમના દુશ્મન રહ્યા હતા, તેઓ પણ પ્રયત્નો કરતા રહ્યા. એટલું જ ઇચ્છતા રહ્યા કે ગાંધીને નકારવાની સ્વીકૃતિ પણ તેમને ગાંધી પાસેથી જ મળે.\n\nઆ બધું સંઘપરિવારની સમજીવિચારીને નક્કી કરાયેલી અને લાંબા સમયથી ચાલી રહેલી રણનીતિ છે.\n\nજો સંઘપરિવાર પ્રામાણિક હોત, આત્મવિશ્વાસથી ભરાયેલો હોત તો તેમણે એવું જ કહેવું જોઈતું હતું કે ગાંધી ખોટા છે, દેશ-સમાજ માટે અભિશાપ હતા. \n\nઆવું કહીને ગાંધીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Gita Gopinath : ભારતની મંદીને દુનિયા માટે ખતરો ગણાવનારાં એ અર્થશાસ્ત્રી કોણ છે?\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે આઈએમએફએ વર્ષ 2019 માટે ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન ઘટાડીને 4.8 ટકા કરી નાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈએમએફ દ્વારા આ અનુમાન બિનબૅન્કિંગ નાણાકીય સંસ્થાઓના દબાણ સાથે ગ્રામ્ય ભારતની નબળી પડેલી આવકને ટાંકીને ઘટાડવામાં આવ્યું છે. \n\nઆઈએમએફે દાવોસમાં વિશ્વ આર્થિક મંચના વાર્ષિક શિખર સંમેલનના આરંભ પહેલાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે જાણકારી આપી છે. \n\nઆઈએમએફે એમ પણ કહ્યું કે 2020માં ભારતનો આર્થિક વિકાસદર 5.8 ટકા અને 2021માં 6.5 ટકા રહેશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅહેવાલ મુજબ સૌથી મોટી ચિંતા ક્રૅડિટ ગ્રોથમાં આવેલી કમીને ગણાવાઈ છે. મતલબ કે લોકો કરજ ઓછું લઈ રહ્યા છે અને તેનું કારણ આવકમાં થયેલો ઘટાડો હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Global Gender Gap : શિક્ષણમાં ભારત ચીન અને શ્રીલંકા કરતાં પાછળ કેમ?\\nસારાંશ: વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે ચાલુ વરસે ગ્લૉબલ જેન્ડરગૅપ (સ્ત્રી-પુરુષ સમાનતા) રિપોર્ટ 2020 બહાર પાડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રિપોર્ટમાં વિશ્વના કુલ 153 દેશોને સ્ટડીમાં આવરી લેવાયા છે, જેમાં જેન્ડરગૅપ (સ્ત્રી પુરુષ સમાનતા)નો રૅન્ક (કમાંક) વિવિધ પરિમાણો થકી નક્કી કરવામાં આવ્યો છે.\n\nતેમજ આર્થિક ભાગીદારી અને સમાન અવસર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રાજકારણમાં મહિલાઓની સ્થિતિ જેવાં વિવિધ પાસાંઓને આવરી લેવાયાં છે.\n\nજેન્ડરગૅપ (સ્ત્રી-પુરુષ સમાનતા) રિપોર્ટમાં નક્કી કરેલાં ચાર પરિમાણોમાં મહિલાઓની સૌથી સારી સ્થિતિ ધરાવતા દેશોની સૂચિમાં આઇસલૅન્ડ પહેલા ક્રમે, નૉર્વે બીજા, ફિનલૅન્ડ ત્રીજા, સ્વિડન ચોથા, નિકારાગુઆ પાંચમા ક્રમે, ન્યૂઝીલૅન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Gold : ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં હજારો ટન સોનું મળવાની શક્યતા, ખોદકામ ક્યારે શરૂ થશે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં જમીનમાં હજારો ટન સોનું ધરબાયેલું હોવાની માહિતી મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યના ખનિજ વિભાગે આની પૃષ્ટિ કરી છે અને જલદી સોનું કાઢવા માટે ખોદકામ શરૂ કરવામાં આવશે તેમ કહેવાઈ રહ્યું છે.\n\nકહેવામાં આવી રહ્યું છે કે જિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા યાને કે જીએસઆઈની ટીમ છેલ્લા 15 વર્ષથી સોનભદ્રમાં આ મુદ્દે કામ કરી રહી હતી. \n\nઆઠ વર્ષ અગાઉ ટીમે જમીનમાં સોનું હોવાની વાતની પૃષ્ટિ કરી હતી.\n\nહવે ઉત્તર પ્રદેશ સરકારે આ જ્યાં સોનાની સંભાવના છે તે વિસ્તારને વેચવા માટે ઇ-હરાજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.\n\nસોનભદ્રના ખનન અધિકારી કેકે રાય કહે છે કે, ''જીએસઆઈની ટીમે લાંબા સમયથી અહીં કામ કરી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Good Bye 2019 : અંબાણી માંડ જેલ જતા બચ્યા અને રાહુલ ગાંધીને માગવી પડી માફી, સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક વર્ષ\\nસારાંશ: ભારતીય ન્યાયપાલિકા માટે 2019નું વર્ષ અત્યંત ખાસ વર્ષ બની રહ્યું. વર્ષોથી લંબાતા રહેતા ઐતિહાસિક કેસોની સુનાવણીની સાથે-સાથે ચુકાદા પણ આપવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ન્યાયપાલિકાએ આ કેસોનો નિકાલ લાવવાની સાથે એ જટિલતા તથા અરાજકતાની ઓળખ પણ કરી, જે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સાથે રહી છે. \n\nઆ કેસોમાં બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ કેસ, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મામલો, મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતની કસોટી, કાશ્મીરમાં કલમ 370નો અમલ પાછો ખેંચી લેવાનો નિર્ણય, રફાલ સોદો, વડા ન્યાયમૂર્તિની ઑફિસને આરટીઆઈ હેઠળ આવરી લેવાનો ફેંસલો અને બળવાખોર વિધાનસભ્યોને ચૂંટણી લડવાની પરવાનગી આપવા જેવા કેસોનો સમાવેશ થાય છે. \n\nતેની સાથે આ વર્ષે લાખો લોકોને મફત કાયદાકીય સહાયતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Google Doodle : એ ડૉક્ટર, જેમણે દુનિયાને હાથ ધોતાં શિખવાડ્યું\\nસારાંશ: ગૂગલે આજે ડૂડલ બનાવીને એક ખાસ વ્યક્તિને યાદ કર્યા છે, જાણો તેઓ કોણ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખી દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે હાથ ધોવાની સલાહ આપવામાં આવી રહી છે. \n\nસેલેબ્રિટીઝથી માંડીને નેતાઓ અને અધિકારીઓ હાથ ધોવા અંગે સલાહ આપી રહ્યા છે. \n\nત્યારે ગૂગલે એક ખાસ વ્યક્તિને ડૂડલ બનાવીને યાદ કર્યા છે. ગૂગલે આજે ડૉ. ઇગ્નાઝ સૅમેલ્વિઝ પર ડૂડલ બનાવ્યું છે. તેમની તસવીર ગૂગલ ડૂડલમાં હાથ ધોવાની રીત સાથે જોઈ શકાય છે. \n\nગૂગલે એક ઍનિમેટેડ વીડિયોના માધ્યમથી લોકોને હાથ ધોવાની રીત મામલે જણાવ્યું છે.\n\nગૂગલ ડૂડલે ટ્વીટ કરીને કહ્યું છે, \"દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસની વચ્ચે આજે ગૂગલ ડૂડલે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Google તો બધું જાણે છે પણ તમે ગૂગલ વિશે કેટલું જાણો છો ?\\nસારાંશ: ગૂગલ પહેલાનું જીવન તમને યાદ છે? તાત્કાલિક કોઈ માહિતીની જરૂર પડે તો તમે શું કરતા હતા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમને જે માહિતી જોઈએ તે તમે ગૂગલ સર્ફ કરીને મેળવી શકો છો. \n\nરેસ્ટોરાંના નામથી લઈને ખાસ દુકાન સુધી અને કોઈ એક પહાડની શિખરે આવેલા તળાવની માહિતીથી લઈને ગામના પાદરે આવેલી શેરી સુધીની તમામ માહિતીઓ ગૂગલ પાસેથી મેળવી શકો છો.\n\nએક ઍવરેજ પ્રમાણે, પ્રતિ સેકન્ડ ગૂગલ 40,000 સર્ચ કરે છે. ફોર્બ્સના આંકડા પ્રમાણે, પ્રતિદિવસ 3.5 અબજ સર્ચ ગૂગલ કરે છે.\n\nઅને આ પ્રક્રિયામાં વિશ્વનું સૌથી લોકપ્રિય સર્ચ એંજિન ફક્ત સર્ચ એંજિન નથી, પરંતુ લોકોના રોજ બરોજના જીવનનો હિસ્સો બની ગયું છે.\n\nતે જાહેરાતનું માધ્યમ છે, વ્યવસાયનો અભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Gujarat Election Result : સરકાર ભલે બહુમતથી બને, દેશ સર્વમતથી ચાલે : નરેન્દ્ર મોદી\\nસારાંશ: લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોમાં ભારતીય જનતા પક્ષે સ્પષ્ટ બહુમતી મેળવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ સાથે-સાથે જ ગુજરાત પર પણ સૌની નજર હતી. \n\nગુજરાતમાં ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. શરૂઆતનાં વલણોમાં અમુક બેઠકો પર કૉંગ્રેસ આગળ જોવા મળી, જોકે, બાદમાં ભાજપે લીડ હાંસલ કરી લીધી હતી. \n\nઅહીં જુઓ લોકસભાની ચૂંટણીનાં લાઇવ પરિણામ :\n\n20 : 30રાજકારણમાં મહિલાઓની ભૂમિકા અંગે બીબીસી ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ\n\nદિવ્યા આર્ય, ગુરમહેર કૌર, અદિતી રાવલ, લીના શાહ, ઝકિયા સોમણ તથા તારા કૃષ્ણસ્વામી સાથે ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: H-1B વિઝા નિયંત્રણ : 'અમેરિકાનો હું ભાગ હોઉં એવું નથી લાગતું'\\nસારાંશ: અમેરિકાના ટેક્સાસ પ્રાંતના ડલાસ શહેરમાં રહેતા વિનોદ કુમાર આજકાલ ભયભીત છે, તેમને લાગે છે કે એક દિવસ તેમણે દેશ છોડીને જવું પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ઇમિગ્રેશન નિયંત્રણ, સરહદ ઉપર દીવાલ, વિઝામાં ઢીલ જેવા મુદ્દે જે રીતે નિવેદનબાજી થઈ રહી છે, તેના કારણે વિનોદ કુમારની મુશ્કેલી વધી ગઈ છે. \n\nરાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં એક સરકારી આદેશ બહાર પાડ્યો છે, જેમાં અમુક ગ્રીનકાર્ડ તથા વિદેશમાંથી કામ કરવા માટે વિદેશથી આવનારાઓને ડિસેમ્બર 2020 સુધી વિઝા આપવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. \n\nઆ બધાં કારણોસર વિનોદ કુમાર આજકાલ વ્યાકુળ રહે છે. તેઓ કહે છે, \"કાશ, હું આ દેશમાં મારું ઘર બનાવી શક્યો હોત, પરંતુ આજકાલ હું ભયના ઓથાર હેઠળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: H1B VISA-NASSCOM : ડોનાલ્ડ ટ્રમ્પ એચ1બી વીઝા પાબંદીમાં ભારતીય IT કર્મીઓને છૂટ આપે\\nસારાંશ: આઈટી ઉદ્યોગો સાથે સંબંધિત સંસ્થા નૅસકૉમએ શુક્રવારે અમેરિકામાં એચ-1બી વીઝા પર પાબંદીમાંથી ટેકનૉલૉજી ક્ષેત્રે કામ કરતા લોકોને છૂટ આપવાની માગ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ\n\nનૅસકૉમનું કહેવું છે કે ટેકનૉલૉજી ક્ષેત્રના કર્મીઓની અમેરિકામાં મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધબકતું રાખવામાં અગત્યની ભૂમિકા છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અમેરિકામાં કોવિડ-19 મહામારીને કારણે બેરોજગારી વધતા એચ1બી સહિત નોકરીઓને લગતા અન્ય પ્રકારના વીઝા પર પાબંદી મૂકવાની ચર્ચા ચાલી રહી છે, ભારતીય ટેકનૉલૉજી પ્રોફેશનલ્સ એચ1બી વીઝા પર મોટા પ્રમાણમાં અમેરિકામાં કામ કરતા હોય છે.\n\nનૅસકૉમનું કહેવું છે કે જ્યારે બધા વેપાર-ધંધા ખૂલશે ત્યારે અમેરિકામાં રિકવરી ફેઝમાં વિશેષ યોગ્યતા ધરાવતા કર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Hanau shooting: જર્મનીના હનાઉમાં બે સ્થળે ગોળીબારમાં 8 લોકોનાં મૃત્યુ, હુમલાખોર ફરાર\\nસારાંશ: જર્મનીના હનાઉ શહેરમા બે સ્થળોએ ગોળીબારની ઘટના બની છે જેમાં અત્યાર સુધી 8 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનામાં કમ સે કમ 5 લોકો ઘાયલ થયાં છે એવી જાણકારી સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પરથી મળે છે. \n\nપોલીસે બીબીસીને કહ્યું કે સ્થાનિક સમય મુજબ અંદાજે રાત્રે 10 વાગે આ ઘટના બની છે.\n\nઅહેવાલ મુજબ અજ્ઞાત હુમલાખોરે પહેલાં શહેરના બારમાં ગોળીઓ વરસાવી. ગોળીબારીની બીજી ઘટના હનાઉની પાસે કેસેલ્તાદ વિસ્તારમાં બની. \n\nગોળીબાર કરનારી વ્યક્તિ હાલ ફરાર છે અને પોલીસ હૅલિકૉપ્ટરની મદદથી એમને શોધી રહી છે.\n\nજે બારમાં ગોળીબાર થયો તે\n\nસ્થાનિક મીડિયા મુજબ અજાણી વ્યક્તિએ સૌપ્રથમ શિશા બારમાં ગોળીબાર કર્યો અને ત્યાં 4 લોકોનાં મૃત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Happy New Year 2021 : સિંઘુ બૉર્ડરથી ચીનના વુહાન સુધી દુનિયાએ આ રીતે કર્યું 2021નું સ્વાગત - Top News\\nસારાંશ: 2020 આખી દુનિયા માટે ખૂબ પડકારડજનક રહ્યું. કોરોના વાઇરસની મહામારીથી જાણે કે દુનિયા થંભી ગઈ હતી. મહિનાઓ લૉકડાઉન પછી હવે સ્થિતિ ધીમે ધીમે પાછી થાળે પડતી દેખાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, વાઇરસનો ખતરો હજી પૂરો ટળ્યો નથી અને હવે કોરોના વાઇરસના નવા વેરીઅન્ટ યાને કે પ્રકાર ફરીથી ચિંતાઓ વધારી છે. અલબત્ત, વૅક્સિનમાં મળેલી સફળતાઓ પર 2021ની આશાઓ મજબૂત થઈ રહી છે.\n\nવર્ષ બદલાઈ રહ્યું છે અને લોકો એ આશા રાખે છે કે 2021 બહેતર હોય. ભારતમાં સમેત દુનિયામાં આ જ આશા સાથે લોકોએ નવા વર્ષનું શાનદાર સ્વાગત કર્યું છે.\n\nવુહાનમાં નવા વર્ષની ઉજવણી\n\nનવા વર્ષની ઉજવણીમાં ચીનના વુહાન શહેરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોનાં હાથમાં ફુગ્ગાઓ હતા અને તેમણે તહેવાર અનુસાર કપડાં પહેર્યાં હતા. 2021 શરૂ થવાના કાઉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Helpline 112 : મુશ્કેલીમાં મહિલા હેલ્પલાઇન 112 ઉપરથી કેવી મદદ મેળવી શકે?\\nસારાંશ: આકસ્મિક સંજોગોમાં મહિલાઓ '112' સિંગલ ઇમર્જન્સી નંબર ડાયલ કરીને પોલીસ, અગ્નિશામક દળ, આરોગ્ય, આપત્તિ સંચાલન અને સ્ત્રીસુરક્ષાને લગતા આકસ્મિક સંજોગોમાં મદદ મેળવી શકે છે. ભારતમાં પણ અમેરિકાના '911'ની જેમ સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન શરૂ કરવામાં આવે એવી માગ ઘણા સમયથી થઈ રહી હતી. આખરે ભારત સરકારે આ દિશામાં આગળ વધીને ફેબ્રુઆરી, 2019માં '911' જેવી જ સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન '112' શરૂ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં નોંધનીય છે કે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઘણા વિકસિત દેશોમાં વિવિધ આકસ્મિક સેવાઓ પૂરી પાડવા માટે 'સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર' અસ્તિત્વમાં છે.\n\nઆથી આપત્તિ સમયે પીડિતે અલગ-અલગ હેલ્પલાઇનનો સંપર્ક સાધવાની ભાંજગડ નથી રહેતી.\n\nએનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના 27 રાજ્યો\/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ સેવા શરૂ કરી દેવાઈ છે.\n\nસ્ત્રીઓ અને બાળકો માટે ખાસ ફીચર\n\n112.gov.in પરની માહિતી પ્રમાણે જ્યારે કોઈ સ્ત્રી કે બાળક કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં ફસાઈ જાય, ત્યારે તાત્કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Holi : જ્યારે હિંદુઓનું દિલ જીતવાં અંગ્રેજ અધિકારીઓ હોળી રમતા\\nસારાંશ: રંગોનો તહેવાર એટલે હોળી-ધુળેટી. આ તહેવાર ભારતમાં સદીઓથી ઉજવાય છે. જ્યારે મુઘલ સલ્તનત પોતાના અંતિમ શ્વાસ લઈ રહી હતી અને અંગ્રેજી હકૂમતનો વિસ્તાર વધી રહ્યો હતો ત્યારે અંગ્રેજ અધિકારીઓ પોતાની પ્રજા સાથે હોળીની મહેફિલોનું આયોજન કરતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં કંપની બહાદુરના ઉચ્ચ અધિકારી સર થૉમસ મેટકાફ પણ હોળી રમતા. આજે આ વાત પર ભાગ્યેજ કોઈ વિશ્વાસ કરે. \n\nસર થૉમસ મેટકાફ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી. તેઓ ભારતમાં કંપની સરકારના મોટા અધિકારી હતા. \n\nતેઓ બ્રિટનના શાહી પરિવાર સાથે સંબંધો ધરાવતા હતા અને મુઘલ દરબારમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ હતા. \n\nઆવામાં કોઈ હોળી રમવાનો દાવો કરે તો માનવું મુશ્કેલ છે. \n\nપરંતુ સ્વર્ગસ્થ શ્રીમતી ઍવરેટનાં લખાણો પર વિશ્વાસ કરીએ તો સર થોમસ મેટકાફને રંગોના તહેવાર સામે કોઈ વાંધો નહોતો. \n\nબસ, તેમનો આદેશ એટલો જ હતો કે ઘરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Howdy Modi : અમેરિકામાં યોજાનાર નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પાછળની કહાણી\\nસારાંશ: જ્યારે તમે ભારતના એક નાનકડાં રાજ્ય ગોવામાં બેસીને દુનિયાની સૌથી મોટી લોકશાહીના વડા પ્રધાન અને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્ર પ્રમુખની મુલાકાત વિશે લખી રહ્યા હો એ ઘણી વિરોધાભાસી સ્થિતિ છે. જોકે, તેમાં અમુક સમાનતાઓ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હ્યુસ્ટનમાં તોફાન અને વરસાદની શક્યતા છે અને બંને નેતાઓની મુલાકાતની ઐતિહાસિક ક્ષણ પણ નજીક છે.\n\nગોવામાં પણ ભારે વરસાદ અને તોફાન છે. અહીં પણ રાજ્યના યુવાનોએ તાજેતરમાં જ કંઈક ઐતિહાસિક કર્યું છે.\n\nપરંતુ ગોવા વિશે પછી ક્યારેક વાત કરીશું. હાલ વાત છે, હ્યુસ્ટન અને 'હાઉડી મોદી'ની.\n\nહાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે 'હાઇડી હ્યુસ્ટન' બન્યું કઈ રીતે? શું આ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતની ઉપસ્થિતિ દર્શાવે છે? \n\nતેનાથી પણ મહત્ત્વની વાત છે કે ભારત-અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે તણાવ છે અને કાશ્મીર મુદ્દે વિવિધ પ્રક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Howdy Modi : ગુજરાત ભાજપના એ MLA જેમનું ટ્વીટ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કર્યું\\nસારાંશ: હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમ બદલ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપના ગુજરાતના ધારાસભ્ય પણ ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતની એક તસવીર ભાજપના સુરતથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી અને આ તસવીરને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી.\n\nટ્રમ્પે તસવીર રિ-ટ્વીટ કરી એ પછી ટ્વિટર પર ધારાસભ્યના ફૉલોઅર્સની સંખ્યામાં વધારો થયો અને તેમને ફૉલો કરતા લોકોની સંખ્યા 3,12,000ને પર પહોંચી ગઈ. \n\nજોકે, આ ટ્વીટ અને એના પર ચાલી રહેલી ચર્ચાને કારણે ગુજરાતના આ ધારાસભ્ય ટ્વિટર પર છવાઈ ગયા.\n\nલાખો ફૉલોઅર્સ અપાવનારું ધારાસભ્યનું ટ્વીટ\n\nઆ ટ્વીટમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Howdy Modi : નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ અંગે હ્યુસ્ટનમાં લોકો શું કહી રહ્યા છે?\\nસારાંશ: 'હાઉડી મોદી' નામના કાર્યક્રમ માટે આશરે 60 હજાર લોકોએ ટિકિટ ખરીદી છે અથવા વેઇટિંગમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકાના ટેકસાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાના છે. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મોદીના આ કાર્યક્રમમાં ભાગ લેશે. પાછલા ત્રણ મહિનાની અંદર મોદી અને ટ્રમ્પની આ ત્રીજી મિટિંગ હશે. \n\nઆ પહેલાં જૂનમાં જી20 દેશોની બેઠક દરમિયાન અને ઑગસ્ટ મહિનામાં જી7 બેઠક વખતે પણ બંને વચ્ચે મુલાકાત થઈ હતી. \n\nબંને દેશો વચ્ચે સંબંધ ખૂબ મજબૂત છે પરંતુ હાલ વ્યાપાર સંબંધિત બાબતોમાં થોડોક તણાવ છે.\n\nએવું માનવામાં આવી રહ્યું છે કે મોદી અને ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Howdy Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું વિશ્લેષણ\\nસારાંશ: અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 22 સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમમાં 50,000થી વધુ ઉત્સાહી અને જોશભર્યા ઇન્ડિયન અમેરિકન્સ તથા અમેરિકાના ઘણા સાંસદ, સેનેટર, ગર્વનર, મેયર અને બિઝનેસ ટાયકુન ઊમટી પડ્યા તે કાર્યક્રમ કોઈ હાર્ડરોક કૉન્સર્ટ જેવો લાગતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શૅર્ડ ડ્રીમ્સ, બ્રાઇટ ફ્યૂચર્સ એવી કૅચી ટેગલાઇન સાથેના લોકપ્રિય ગીતસંગીતના કાર્યક્રમમાં થાય તે રીતે ભારે ભીડ, સૂત્રોચ્ચાર સાથેનો થનગનતો માહોલ, કાન ફાડી નાખતો ધ્વનિ, ભડકદાર રંગો અને સોન્ગ અને ડાન્સ બધું જ ભરપૂર માત્રામાં હતું.\n\nવિદેશમાં વસેલા પોતાના વતનના લોકો વચ્ચે ભાગ્યે જ કોઈ નેતાનો આવો કાર્યક્રમ થયો હશે અને ચાહકોના મોદી... મોદી...ના સતત નારા જોઈને સુપરસ્ટારને પણ ઈર્ષા થવા લાગી હશે.\n\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શૉમેન કે પછી અમિતાભ, શાહરુખ કે સલમાન જેવા સુપરસ્ટારને પણ શરમાવે એવી રીતે ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Hyderabad Police : એ વીસી સજ્જનાર જેમની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે\\nસારાંશ: હૈદરાબાદ રેપ કેસના 4 આરોપીના ઍન્કાઉન્ટરની ઘટના બાદ સિંકદરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનાર ફરીથી સમાચારોની હેડલાઇનમાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદ રેપ અને મર્ડર કેસ બાદ દેશભરના લોકોએ આંદોલન કર્યું હતું.\n\nબુધવારે મહેબૂબનગર જિલ્લાની શાદનગર કોર્ટે આરોપીઓની કસ્ટડી પોલીસને સોંપી હતી.\n\nપોલીસનું કહેવું છે કે તેઓ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા હતા.\n\nઘટનાસ્થળે જ્યારે પોલીસ ઘટનાને રીકન્સ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ઍન્કાઉન્ટર થતાં ચારેય આરોપીઓનાં મૃત્યુ થયાં હતા.\n\nસોશિયલ મીડિયા પર આ ઍન્કાઉન્ટરને પગલે ભારે ચર્ચા ચાલી રહી છે. માનવ અધિકાર કાર્યકરો આ ઍન્કાઉન્ટરની નિંદા કરી રહ્યા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Hyderabad case : બળાત્કારના આરોપીઓના ઍન્કાઉન્ટરનો વિરોધ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: હૈદરાબાદના બહુચર્ચિત ડૉક્ટર રેપ કેસમાં ઝડપાયેલા ચાર આરોપી પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઍન્કાઉન્ટર હૈદરાબાદથી 50 કિલોમિટર દૂર મહેબૂબનગર જિલ્લાના ચટનપલ્લી ગામમાં થયું છે.\n\nઍન્કાઉન્ટર બાદ એક તરફ ડૉક્ટર યુવતીના પિતાએ પોલીસનો આભાર માન્યો છે અને કહ્યું છે કે હવે તેમની દીકરીની આત્માને શાંતિ મળી હશે.\n\nતો બીજી તરફ માનવાધિકાર કાર્યકર્તા અને કાયદાના જાણકાર આ ઍન્કાઉન્ટરની નિંદા કરી રહ્યા છે.\n\nરેબેકા જોહ્ન નામનાં માનવાધિકાર કાર્યકર્તાએ આ ઍન્કાઉન્ટરની નિંદા કરતાં પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે :\n\nઆપણે આ ન્યાયની કેવી રીતે ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસે વિશ્વાસ ન આવે એ રીતે 4 લોકોને અડધી રાત્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC WC 2019: આ અઠવાડિયે ક્રિકેટ વર્લ્ડ કપ Vs વરસાદની મૅચ કોણ જીતશે?\\nસારાંશ: એક અઠવાડિયામાં ત્રણ મૅચ વરસાદથી ધોવાઈ ગઈ. આને વર્ષ 2019ના ICC વર્લ્ડ કપ માટે એક સારી શરૂઆત તો ન જ કહી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ત્રણ વખત મૅચમાં વરસાદના કારણે વિઘ્ન આવ્યું\n\nમંગળવારે બ્રિસ્ટલમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ વરસાદના કારણે રદ કરી દેવાઈ. આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આવું ત્રીજી વખત થયું છે જ્યારે મૅચમાં વરસાદના કારણે વિઘ્ન આવ્યું હોય. \n\nઆ પહેલાં બ્રિસ્ટલમાં વરસાદના કારણે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રદ કરી દેવાઈ હતી અને પછી સાઉથૅમ્પ્ટનમાં પણ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચ થોડી ઓવર બાદ બંધ કરી દેવી પડી હતી.\n\nઆ પહેલાં વર્લ્ડ કપમાં રદ થયેલી મૅચની સંખ્યા 2 હતી. વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC WC 2019ની ENG v WI મૅચમાં જો રૂટના રૌદ્ર સ્વરૂપ સામે વેસ્ટ ઇન્ડીઝ વામણું\\nસારાંશ: વિશ્વ કપની આજનો દિવસ જો રૂટને નામે રહ્યો હતો. રૂટની બે વિકેટ અને આક્રમક સદી સાથે વેસ્ટ ઇન્ડીઝની ટીમને ઇંગ્લૅન્ડે આસાનીથી પરાજય આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ ઇંગ્લૅન્ડે વર્તમાન ટુર્નામેન્ટમાં ત્રીજો વિજય હાંસલ કર્યો હતો.\n\nરૂટનો ઑલરાઉન્ડર દેખાવ\n\nરોઝ બાઉલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. \n\nવેસ્ટ ઇન્ડીઝ 44.4 ઓવરમાં 212 રનના સામાન્ય સ્કોર સાથે ઓલઆઉટ થઈ ગયું હતું \n\nઆ ટાર્ગેટ ઇંગ્લૅન્ડે 33 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. \n\nવેસ્ટ ઇન્ડીઝ સામેના આ વિજય સાથે ઇંગ્લૅન્ડ પૉઇન્ટ ટેબલમાં ઑસ્ટ્રેલિયાને પાછળ રાખીને બીજા ક્રમે આવી ગયું છે. \n\nજો રૂટે વન ડે કારિકિર્દીની 16મી અને વેસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC WC: બાંગ્લાદેશે સાઉથ આફ્રિકાને હરાવતા મેજર અપસેટ\\nસારાંશ: મૅન ઑફ ધ મૅચ અને અનુભવી બેટ્સમૅન સાકીબ અલ હસન અને મુશ્ફિકૂર રહીમની દમદાર બેટિંગ બાદ મુસ્તાફિઝુર રહેમાનની વેધક ઑલિંગની સહાયથી બાંગ્લાદેશે આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં મેજર અપસેટ સર્જીને સાઉથ આફ્રિકાને 21 રનથી હરાવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ વર્તમાન ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાનો આ સતત બીજો પરાજય હતો અને હવે તેને પાંચમી જૂને મજબૂત ભારતીય ટીમ સામે રમવાનું છે.\n\nફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને બાંગ્લાદેશને પ્રથમ બેટિંગ આપવાનો જુગાર ખેલ્યો હતો. જોકે, એશિયન ટીમ વધુ મજબૂત નીકળી અને તેણે વન-ડે ઇતિહાસનો પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવતા 50 ઓવરમાં છ વિકેટે 330 રન નોંધાવી દીધા હતા.\n\nયોગાનુયોગે 30મી મેએ ઇંગ્લૅન્ડે પણ સાઉથ આફ્રિકા સામે આ જ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં પ્લસિસે કૅપ્ટન ઇનિંગ્સ રમી હોવા છતાં સાઉથ આફ્રિકા 50 ઓવરને અંતે આઠ વિકેટે 309 રન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC Women's T20 World Cup 2020 Final Ind Vs Aus : લેગ સ્પિનર પૂનમ, સ્કવૉડન લીડર શીખાના સહારે ફાઇનલ સુધીની સફર\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને કારણે વિતેલા દિવસોમાં આગ્રા અને તેના તાજમહેલની ચર્ચા રહી. પરંતુ આગ્રા હવે બીજી રીતે પણ જાણીતું થયું છે - ભારતનાં બે શાનદાર મહિલા બૉલરોને કારણે. એક છે પૂનમ યાદવ અને બીજાં દીપ્તિ શર્મા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે. ફાઇનલ સુધી પહોંચવામાં ટીમનાં બૉલરોની ભૂમિકા મહત્ત્વની રહી છે. વર્લ્ડ કપ દરમિયાન 9 વિકેટો લઈને સૌથી વધુ સફળ બૉલર તરીકે ઑસ્ટ્રેલિયાનાં મૅગનની સાથોસાથ પૂનમ ઊભાં છે. પૂનમની ક્રિકેટ યાત્રા સમજવા માટે થોડું પાછા જવું પડે.\n\nઆગ્રાનું 'એકલવ્ય સ્ટેડિયમ...' સ્ટેડિયમમાં જે ક્રિકેટરો પ્રેક્ટિસ કરવા આવતા તેમાં એક માત્ર લૅગ સ્પિનર ખેલાડી હતાં અને તે પણ એક યુવતી. \n\nઑફ સ્પિનરની લાઇન લાગી જાય અને લૅફ્ટ આર્મ સ્પિનર પણ ઘણા મળે, પરંતુ લૅગ સ્પિનર શોધવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC Women's T20 World Cup : આજથી શરૂ થશે ટીમ ઇન્ડિયાનું મિશન, ટી-20 વર્લ્ડ કપ જીતવા ફેવરિટ\\nસારાંશ: હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે ટી-20 વિશ્વ કપની આશા રખાય છે, ગયા વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલમાં પ્રવેશ્યું હતું. આ વખતે ભારતની ટીમ કપ જીતવાની દાવેદાર મનાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવેમ્બર 2018માં વેસ્ટ ઇન્ડીઝમાં યોજાયેલી વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને 21મી ફેબ્રુઆરી 2020ના દિવસે રમાનારી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન વર્લ્ડ કપની પ્રારંભિક મૅચ વચ્ચે દોઢેક વર્ષ વીતી ગયા છે, પરંતુ ટીમમાં ઘણો ફરક પડી ગયો છે. \n\nએ વખતે ઇંગ્લૅન્ડ સામે સેમિફાઇનલ રમતા અગાઉ સુકાની હરમનપ્રિત કૌર વિવાદમાં સપડાયાં હતાં. \n\nભારતે મૅચની પૂર્વસંધ્યાએ ટીમનાં સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજને પડતાં મૂકયાં હતાં અને કોચ રમેશ પવાર તથા કૅપ્ટન હરમનપ્રિત વિવાદમાં આવી ગયાં હતાં. \n\nએ વખતે ભારતે આઠ વિકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC Women's T20 World Cup : એ શફાલી વર્મા જેમને ક્રિકેટ રમવા છોકરીમાંથી છોકરો બનવું પડ્યું\\nસારાંશ: \"છોકરી થઈને તું ક્રિકેટ શું રમવાની, જા બહાર જઈને તાળીઓ વગાડ. હું ક્રિકેટ રમવા જતી ત્યારે છોકરાઓ આવું કહેતા. એ વખતે મારા વાળ પણ લાંબા હતા. બહુ અજીબ લાગતું હતું. મેં પણ નક્કી કરી લીધું હતું કે વાળ કપાવી નાખીશ. હું વાળ કપાવીને ગઈ ત્યારે છોકરાઓને ખબર પડી નહીં. મારે છોકરીમાંથી છોકરો બનવું પડ્યું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે કોઈ શહેર કે નાના ગામમાં એક છોકરીએ મેદાનમાં રમવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ જણાવવા માટે 16 વર્ષની વયનાં ક્રિકેટર શફાલી વર્માની આ વાત પૂરતી છે. અલબત્ત, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં આ યુવા ખેલાડી હિંમત અને મજબૂત મનોબળનું ઉત્તમ ઉદાહરણ છે. \n\nશફાલી વર્મા હાલ ઑસ્ટ્રેલિયામાં ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. 24 ફેબ્રુઆરીએ ભારતની મૅચ બાંગ્લાદેશ સામે છે. \n\nશફાલીએ 2019માં 15 વર્ષની વયે ભારતની ટી-20 ક્રિકેટ ટીમમાં પદાર્પણ કર્યું હતું. \n\nશફાલી સચિન તેંડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC Women's T20 World Cup : પૂનમ યાદવ હૅટ્રિક ચૂક્યાં પણ ઑસ્ટ્રેલિયા સામે ટીમનો કરાવ્યો વિજયી પ્રારંભ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં મહિલા ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થયો તેના કેટલાક અઠવાડિયા અગાઉથી ત્રણ ટીમને ફેવરિટ માનવામાં આવી રહી હતી, જેમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ, ઇંગ્લૅન્ડ બીજા અને ભારત ત્રીજા ક્રમે હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ હૉટ ફેવરિટ ગણવી હોય તો તે ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ હતી જેને શુક્રવારે હરાવીને ભારતે મેજર અપસેટ સર્જી દીધો અને તેમાં સિંહફાળો રહ્યો સ્પિનર પૂનમ યાદવનો. \n\nશુક્રવારે રમાયેલી પ્રારંભિક મૅચમાં ભારત માત્ર 132 રન કરી શક્યું હતું અને તે વખતે પણ તેનો પરાજય સામે દેખાતો હતો. \n\nનવ ઓવરમાં 55 રનના સ્કોર સુધી ઑસ્ટ્રેલિયા આસાનીથી જીતી જશે તેમ લાગતું હતું, પરંતુ અહીંથી મૅચનું પાસું પલટાઈ ગયું. \n\nપૂનમ યાદવ બૉલિંગમાં આવ્યાં અને હરીફ ટીમની ઉપરા-ઉપરી વિકેટો ખેરવવા માંડી. \n\nઆમેય પૂનમ યાદવ તેમની વેધક બૉલિંગ માટે જાણીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC Women's T20 World Cup : હરમનપ્રીત કૌરે એવી જોરદાર સિક્સર ફટકારી કે ડોપ ટેસ્ટનું તેડું આવી ગયું\\nસારાંશ: રવિવારે મેલબોર્ન ખાતે સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ આઇસીસી મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટે ઉતરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત 2009ની છે. મહિલા વર્લ્ડ કપમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ ચાલી રહી હતી. \n\nએ વખતે નવાં ખેલાડી હરમનપ્રીત કૌરે આઠમા નંબરે બેટિંગ કરવા ઉતરવાનું હતું, પણ કૅપ્ટન અંજુમ ચોપડાએ અચાનક તેમને પહેલાં બેટિંગ માટે મોકલવાનો નિર્ણય કર્યો. \n\nહરમને આઠ બૉલમાં 19 રન ફટકાર્યાં હતાં. તેમાં એક સિક્સર પણ સામેલ હતી. એ સિક્સર એટલી જોરદાર હતી કે મેચ પછી હરમનને ડોપ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યાં હતાં. \n\nઅધિકારીઓએ એ વાતનું આશ્ચર્ય હતું કે 'કોઈ નવી મહિલા ખેલાડી આટલો જોરદાર શૉટ કઈ રીતે લગાવી શકે!'\n\nએ જ હરમનપ્રીત કૌર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC Women's T20 World Cup Semifinal : ભારતીય મહિલા ટીમ ઇંગ્લૅન્ડ સામે મૅચ રમ્યા વિના જ ફાઇનલમાં પ્રવેશી\\nસારાંશ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં એક પણ બૉલ રમ્યા વિના ફાઇનલમાં પ્રવેશી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ટુર્નામેન્ટમાં ગ્રૂપમાં નંબર-બેની ટીમ ઇંગ્લૅન્ડ સામે હતો. \n\nઆ મૅચ સિડનીમાં ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગે શરૂ થવાની હતી. જોકે, મૅચ પૂર્વે સિડનીમાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો અને વધુ વરસાદની આગાહી છે. \n\nટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલ માટે રિઝર્વ દિવસ રાખવામાં નથી આવ્યો અને એ સંજોગોમાં મૅચ રદ થતાં ભારતની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી ગઈ.\n\nભારતની ડાયરેક્ટ ફાઇનલ ઍન્ટ્રીનું કારણ એ છે કે ભારતની ટીમ આ ટી-20 વર્લ્ડ કપમાં એક પણ મૅચ નથી હારી અને ટોચને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC World Cup : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રનઆઉટનો રોમાંચક ઇતિહાસ\\nસારાંશ: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે વર્લ્ડ કપની મૅચ રમાશે અને એ સાથે જ ટીમ કોહલીના વિશ્વ કપ અભિયાનનો પ્રારંભ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1992થી 2015 સુધીમાં ભારત- દ. આફ્રિકા વચ્ચે 3 મૅચ રમાઈ છે જેમાં દ. આફ્રિકાનો જ વિજય થયો છે\n\nભારતીય ટીમ વર્લ્ડ કપમાં તમામ દેશ સામે જીતી હતી પરંતુ 2015ના વર્લ્ડ કપ સુધી તે સાઉથ આફ્રિકા સામે ક્યારેય જીતી શકી ન હતી. \n\nભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 1992થી 2015 સુધીમાં ત્રણ મૅચ રમાઈ હતી અને એ તમામમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો. \n\nજોકે, 2015માં ભારતે સાટું વાળી દીધું. મજાની વાત તો એ રહી કે અગાઉ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે જેટલા પણ રન કરે તેઓ રન ચેઝ કરી લેતા હતા. \n\nભારતે 180 રન કર્યા તો સાઉથ આફ્રિકાએ ચાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC World Cup : સ્મિથ-કોલ્ટર હોય કે સ્ટાર્ક, ઑસ્ટ્રેલિયા ધબડકા પછી પણ ધાક જમાવી શકે છે\\nસારાંશ: સ્ટિવ સ્મિથ અને કોલ્ટર-નાઇલે મજબૂત બૅટિંગ કરીને જોરદાર પ્રતિકાર કરતાં ઑસ્ટ્રેલિયાએ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 15 રનથી વિજય હાંસલ કર્યો હતો. ગમે તેવો ધબડકા પછી પણ ઑસ્ટ્રલિયા વિશ્વ કપમાં ધાક જમાવી જ શકે છે એ ગઈ કાલની મૅચમાં જોવા મળ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅટિંગમાં સ્મિથ અને કોલ્ટર-નાઇલની કમાલ બાદ મિશેલ સ્ટાર્કે ઝંઝાવાતી બૉલિંગ કરીને પાંચ વિકેટ ખેરવીને ટીમને સફળતા અપાવી હતી. વર્તમાન ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ બીજો વિજય હતો.\n\nટ્રૅન્ટ બ્રિજ ખાતે રમાયેલી મૅચમાં પ્રથમ બૅટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 288 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 50 ઓવરમાં નવ વિકેટે 273 રન કરી શક્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે લડત આપી હતી પરંતુ સાથે સાથે નિયમિત અંતરે વિકેટો પણ ગુમાવી હતી.\n\n289 રનના લક્ષ્યાંક સામે રમતાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર એવિન લેવિસ તો તરત જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC World Cup IND vs SA : આજનું મેદાન ભારત માટે મુશ્કેલી સર્જશે?\\nસારાંશ: વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત આજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાવા જઈ રહેલી મૅચથી કરશે. બન્ને ટીમોએ ઇંગ્લૅન્ડમાં જોરદાર તૈયારી કરી છે અને આજની મૅચ આખા વિશ્વ કપનો માહોલ બદલી દેશે, કેમ કે એના પર તમામની નજર લાગેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મૅચ પહેલાં જે રીતે બે ધમાકેદાર મૅચ થઈ છે, તેનાથી લાગી રહ્યું છે કે વર્લ્ડ કપનો ઉત્સાહ પહેલા અઠવાડિયામાં જ ચરમસીમાએ પહોંચવાનો છે. \n\nજ્યાં મૅચ રમાવાની છે એ શહેર કેવું છે?\n\nજ્યાં મૅચ રમાવાની છે તે લંડનની 120 કિલોમિટર દૂર આવેલું સાઉથૅમ્પટન શહેર અનેક રીતે ખાસ છે.\n\nસ્થાનિક લોકોનું માનવું છે કે દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડના સૌથી મોટા શહેર સાઉથૅમ્પટનનો વિકાસ ખૂબ મોડો થયો છે. આની સામે ઉત્તર ઇંગ્લૅન્ડ ઉદ્યોગો અને રોજગાર માટે બહેતર ગણાય છે. \n\nદક્ષિણ ઇંગ્લૅન્ડમાં હવે લાંબા સમય પછી વિકાસ જોવા મળી રહ્યો છે અને ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC World Cup: એ પાંચ કારણો જેને લીધે ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું\\nસારાંશ: બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ભારત અને પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન રહેલા ઑસ્ટ્રેલિયા સામેની ગઈકાલની ક્રિકેટ મૅચ ખૂબ જ રોમાંચક હતી. આ મૅચમાં ભારતે સારું પ્રદર્શન કરી જીત મેળવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી અને શિખર ધવન\n\nભારત સામેની આ મૅચ અગાઉ ઑસ્ટ્રેલિયાએ સતત 10 મૅચમાં જીત હાંસલ કરી છે. ત્યાં સુધી કે ઑસ્ટ્રેલિયાએ આઈપીએલ પહેલાં ભારતને પાંચ મૅચની વન-ડે સિરીઝમાં 3-2થી હરાવ્યું હતું.\n\nએટલું જ નહીં વિશ્વ કપનાં સમીકરણો પણ ઑસ્ટ્રેલિયાના પક્ષમાં હતાં. ભૂતકાળમાં બન્ને ટીમ વિશ્વ કપમાં 11 વખત આમને-સામને આવી ચૂકી છે જેમાં આઠ વખત ઑસ્ટ્રેલિયા જીત્યું છે. પરંતુ રવિવારની મૅચમાં ભારતે, ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું.\n\nજીતનાં પાંચ કારણો\n\nપહેલું કારણ - કોઈ પણ ટીમની ઓપનિંગ જોડી મૅચની દશા અને દિશા નક્કી કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICC World Cup: ઑસ્ટ્રેલિયા સામે જીત સાથે ભારતે નોંધાવ્યા આ ત્રણ રેકર્ડ\\nસારાંશ: ઓપનર શિખર ધવનની શાનદાર સદી, વિરાટ કોહલીના 82 રન બાદ બૉલર્સે હરીફ પર અંકુશ જાળવી રાખતા ભારતે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની વિજયકૂચ જાળવી રાખીને રવિવારે ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથે લડાયક બૅટિંગ કરી હતી પરંતુ તેમનો પ્રતિકાર લાંબા સમય સુધી ચાલ્યો ન હતો કેમ કે, ભારતીય બૉલર્સે સતત દબાણ જારી રાખ્યું હતું. \n\nવર્તમાન ટૂર્નામેન્ટમાં ભારતનો આ સળંગ બીજો વિજય હતો. જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.\n\nભારતે પ્રથમ બૅટિંગ કરીને 50 ઓવરને અંતે પાંચ વિકેટે 352 રનનો વિશાળ સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 316 રન કર્યા હતા.\n\nમૅચ જીતવા માટે 353 રનના કપરા લક્ષ્યાંક સામે રમતા ઑસ્ટ્રેલિયાએ 14મી ઓવરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ICSE-CBSE ધો. 10ની પરીક્ષા રદ, ધો. 12 માટે વિદ્યાર્થીઓ પાસે રહેશે વિકલ્પ\\nસારાંશ: તા. પહેલી જુલાઈથી 15મી જુલાઈ વચ્ચે લેવાનારી સી.બી.એસ.ઈ.ની ધો. 10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં આ માહિતી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બી.બી.સી. ગુજરાતીના સહયોગી સુચિત્રા મોહંતીએ સર્વોચ્ચ અદાલતની કાર્યવાહી વિશે જણાવ્યું છે કે કોવિડ-19ના ફેલાવાની વચ્ચે ધો. 12ની પરીક્ષા લેવા મુદ્દે સી.બી.એસ.ઈ. (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન) તથા ICSE (ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડર ઍજ્યુકેશન)ની સામે સર્વોચ્ચ અદાલતમાં ધા નાખવામાં આવી હતી. \n\nકેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે દિલ્હી, મહારાષ્ટ્ર તથા તામિલનાડુ સરકારોએ પરીક્ષા યોજવા માટે અસમર્થતા વ્યક્ત કરી છે. \n\nધો. 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને તેમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IIT-NEET : પરીક્ષાની તારીખ શું આગળ ખસેડવામાં આવશે?\\nસારાંશ: આઈઆઈટી અને નીટની પરીક્ષા સપ્ટેમ્બરમાં થવાની છે. પરંતુ હવે તેની તારીખો આગળ ખસેડવાને લઈને દેશના અલગઅલગ રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની માગ છે કે બંને પરીક્ષાઓની તારીખ આગળ ખસેડવામાં આવે. પોતાની માગ પાછળ તેમણે દલીલ આપી છે કે કોરોનાના સમયમાં આ પરીક્ષાઓ માટે દિશાનિર્દેશનું પાલન કડકાઈથી નહીં થાય.\n\nઆ વર્ષે કોરોનાને કારણે આઈઆઈટી અને નીટ બંને પરીક્ષાઓની તારીખ પહેલાં પણ એક વખત બદલવામાં આવી હતી.\n\nહવે આઈઆઈટીની પરીક્ષા એકથી છ સપ્ટેમ્બર વચ્ચે પ્રસ્તાવિત છે. નીટની પરીક્ષાની તારીખ 13 સપ્ટેમ્બરના થવાની છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદેશમાં આઈઆઈટી માટે 11 લાખ વિદ્યાર્થીઓએ ફૉર્મ ભર્યા છે. જ્યારે નીટની પરીક્ષા માટે 16 લાખ વિદ્યાર્થીઓએ આવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IMF એ ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન ઘટાડ્યું TOP NEWS\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ એટલે કે આઈએમએફએ વર્ષ 2019 માટે ભારતના આર્થિક વિકાસદરનું અનુમાન ઘટાડીને 4.8 ટકા કરી નાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈએમએફ દ્વારા આ અનુમાન ગેરબૅન્કિંગ નાણાકીય સંસ્થાઓના દબાણ સાથે ગ્રામ્ય ભારતની નબળી પડેલી આવકને ટાંકીને ઘટાડવામાં આવ્યું છે. \n\nઆઈએમએફે દાવોસમાં વિશ્વ આર્થિક મંચના વાર્ષિક શિખર સંમેલનના આરંભ પહેલાં વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે જાણકારી આપી છે. \n\nમુદ્રાકોષનું માનવું છે કે વર્ષ 2019માં ભારતનો આર્થિક વિકાસદર 4.8 ટકા, વર્ષ 2020માં 5.8 ટકા અને એ બાદ વર્ષ 2021માં 6.5 ટકા રહે તેવી સંભાવના છે. \n\nસમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આઈએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે મોટા ભાગે ગેરબૅન્કિંગ નાણાકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IMF દ્વારા ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડાયું, મોદી સરકાર માટે વધુ એક ઝટકો\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)ના જણાવ્યા પ્રમાણે એક દાયકા પહેલાં આવેલા નાણાકીય સંકટ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યાર સુધીની સૌથી ધીમી ગતિથી આગળ વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈએમએફનાં મૅનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જિયોરજીવા\n\nઆઈએમએફે કહ્યું કે આ વખતે વૈશ્વિક વિકાસદર માત્ર 3 ટકા જ રહેશે. \n\nજ્યારે ભારત અંગે આઈએમએફનું અનુમાન છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસદર 6.1 ટકા જ રહેશે. \n\nઆ પહેલાં આ જ વર્ષે એપ્રિલમાં આઈએમએફે ભારતનો વિકાસદર 7.3 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. \n\nઆ વર્ષે જુલાઈમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિ 7 ટકાના દરે થશે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. \n\nવૈશ્વિક આર્થિક મંદીની ભારત પર અસર \n\nભારતના વિકાસદરના અનુમાનમાં આઈએમએફે ઘટાડો કર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND V ENG : ઇંગ્લૅન્ડ સામેનો મુકાબલો 'વિરાટ બ્રિગેડ' માટે પ્રતિષ્ઠાનો જંગ કેમ?\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયા સામે શાનદાર સફળતા હાંસલ કરી હતી અને હવે તે ફરીથી આગામી સિરીઝ માટે સજ્જ થઈ ગઈ છે, ઑસ્ટ્રેલિયા સામે તો વિરાટ કોહલી રમ્યા નહોતા. તેમ છતાં ભારતે સફળતા હાંસલ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી\n\nતેમાં પણ બ્રિસબેન ખાતેની અંતિમ ટેસ્ટમાં તો કોહલી ઉપરાંત ઘણા સુપર સ્ટાર ખેલાડીઓ રમ્યા ન હતા. જોકે હવે એ તમામ પરત ફરી ગયા છે અને ઇંગ્લૅન્ડ સામે રમવાના છે.\n\nભારત સામે રમવા માટે ઇંગ્લૅન્ડના મોટા ભાગના ખેલાડી ચેન્નાઈ પહોંચી ગયા છે તો બાકીના ખેલાડીઓ બે દિવસ બાદ શ્રીલંકાથી સીધા ચેન્નાઈ પહોંચશે.\n\nઆ સાથે ભારતીય ટીમ પણ એકા- બે દિવસમાં ચેન્નાઈ પહોંચી જશે. આમ બંને ટીમ એકમેક સામે મુકાબલા માટે સજ્જ થઈ રહી છે.\n\nભારતમાં ક્રિકેટની નવી શરૂઆત\n\nઇંગ્લૅન્ડની ટીમથી ભારતને મજબૂત ટક્કર મળવાની આશંકા છે.\n\nભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AFG : ભારતની જીત સાથે વિરાટ કોહલી અને ધોનીના નામે બન્યા આ રેકર્ડ\\nસારાંશ: મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લેતાં વર્લ્ડ કપમાં અત્યંત રોમાંચક બનેલી લીગ મૅચમાં ભારતે શનિવારે અફઘાનિસ્તાનને 11 રનથી હરાવીને પોતાની વિજયકૂચ જારી રાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કપ્તાન કોહલીની ટીમે અફઘાનિસ્તાન સામે સંઘર્ષપૂર્ણ વિજય મેળવ્યો\n\nભારત માટે અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવ્યું હતું કેમ કે કોહલીની ટીમે સંઘર્ષ કરવો પડ્યો હતો.\n\nભારતે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 224 રન કર્યા હતા. ભારતના બૅટ્સમૅનોને અફઘાનિસ્તાનના સ્પિનરો સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. \n\nજોકે, રસાકસી ભરી આ મૅચ ભારતે જીતી લીધી સાથે કેટલાક અનોખા રેકર્ડ પણ બન્યા. \n\nવર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો શમી બીજો ભારતીય\n\nભારતના મોહમ્મદ શમીએ શનિવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી વર્લ્ડ કપની ક્રિકેટ મૅચમાં હેટ્રિક લઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AFG : શમીની હેટ્રિકે અફઘાનિસ્તાન પાસેથી મૅચ છીનવી, ભારતની દિલધડક જીત\\nસારાંશ: મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લેતાં વર્લ્ડ કપમાં અત્યંત રોમાંચક બનેલી લીગ મૅચમાં ભારતે શનિવારે અફઘાનિસ્તાનને 11 રનથી હરાવીને પોતાની વિજયકૂચ જારી રાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહમ્મદ શમીની છેલ્લી ઓવરની હેટ્રિકે ભારતને જિતાડ્યું\n\nભારત માટે અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવ્યું હતું કેમ કે કોહલીની ટીમે સંઘર્ષ કરવો પડ્યો હતો.\n\n જોકે, વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે પોતાનો 50મો વિજય હાંસલ કરીને મૅચ યાદગાર બનાવી દીધી હતી. આ સાથે પૉઇન્ટ ટેબલમાં ભારત ત્રીજા ક્રમે આવી ગયું હતું.\n\nએક તબક્કે મૅચ રસાકસીભરી બની હતી અને ભારત માટે ચિંતાનો વિષય હતો પરંતુ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીએ સાટું વાળી દીધું હતું. \n\nતેણે જામી ગયેલા બૅટ્સમૅન મોહમ્મદ નબીને આઉટ કર્યા બાદ બાકીના બંને બૅટ્સમૅનને પહેલા બૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AUS : ઋષભ પંત, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજે કેવી રીતે જીતી મૅચ?\\nસારાંશ: ભારતે બ્રિસબેનના ગાબા મેદાનમાં ઇતિહાસ રચી દીધી છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર કૅપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને શિખર ધવન જેવા ખેલાડીની અનુપસ્થિતિમાં રોમાંચક મૅચમાં જીત મેળવીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ તો જીતનું શ્રેય બધા 11 ખેલાડીઓને જાય છે, પણ આ સિરીઝમાં ઋષભ પંત, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓએ નિર્ણાયક ભૂમિકા નિભાવી અને એ કરી બતાવ્યું જે કેટલાક દિવસો પહેલાં લગભગ અશક્ય લાગતું હતું.\n\nભારતની આ ઐતિહાસિક જીતમાં આ પાંચ ટર્નિંગ પૉઇન્ટે ભૂમિકા નિભાવી છે.\n\nપહેલી ઇનિંગ : શાર્દૂલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરની ભાગીદારી\n\nટેસ્ટ મૅચના ત્રીજા દિવસે પહેલી ઇનિંગમાં ઋષભ પંત જ્યારે 23 રન બનાવીને આઉટ થયા ત્યારે ટીમનો સ્કોર 186 રન હતો અને ભારતીય ટીમ મુશ્કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AUS : ઋષભ પંત, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, વૉશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાઝ આ રીતે બન્યા ટીમ ઇન્ડિયાની શાન\\nસારાંશ: બ્રિસબેન ખાતેની ચોથી ટેસ્ટ મૅચમાં ભારતે યજમાન ઑસ્ટ્રેલિયા પર યાદગાર વિજય હાંસલ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ ભારતે ચાર ટેસ્ટ મૅચની સિરીઝ 2-1થી જીતી લીધી તથા બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર કબજો કર્યો છે.\n\nઑસ્ટ્રેલિયા ખાતે ભારતને મોહમ્મદ સિરાજ, વૉશિંગ્ટન સુંદર, ટી. નટરાજન તથા હનુમા વિહારી તથા નવદીપ સૈની સ્વરૂપે આશાસ્પદ ખેલાડીઓ મળ્યા છે.\n\nભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને ચોથી ટેસ્ટમાં વિજય સાથે પ્રવાસની પૂર્ણાહૂતિ કરી છે, પરંતુ આ યાત્રાએ અનેક ખેલાડીઓની કારકિર્દીમાં નવા પ્રકરણની શરૂઆત કરી છે. \n\nઅનુભવીઓનું 'આવજો', નવોદિતોની ઍન્ટ્રી\n\nસમગ્ર પ્રવાસ દરમિયાન ભારતની સમસ્યા ઇજાગ્રસ્તોની ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AUS : ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે ભારતે જીતી, હાર્દિક પંડ્યા-રવીન્દ્ર જાડેજાનો શાનદાર દેખાવ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિરીઝની છેલ્લી વનડે મૅચ કૅનબરામાં રમાઈ રહી હતી જે ભારતે જીતી લીધી છે. ભારતની અગાઉની બે વનડે મૅચમાં હાર થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પંડ્યા\n\nત્રીજી વનડે મૅચમાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઑસ્ટ્રેલિયા સામે ભારતે 303 રનોનું લક્ષ્ય મૂક્યું હતું. 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ભારતે 302 રન બનાવ્યા હતા.\n\nઑસ્ટ્રેલિયાની ટીમ 289 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. \n\nહાર્દિક પંડ્યા સદી મારવાથી ચૂકી ગયા હતા, જોકે, તેમણે 92 રન બનાવ્યા અને રવીન્દ્ર જાડેજાએ 66 રન બનાવ્યા હતા.\n\nહાર્દિક પંડયાને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા. \n\nભારત તરફથી શાર્દુલ ઠાકુરે 3, જસપ્રીત બુમરાહ અને ટી નટરાજને 2-2 અને કુલદીપ યાદવ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AUS : ચેતેશ્વર પૂજારાના પિતાએ ભારતની ઐતિહાસિક જીત પર શું કહ્યું?\\nસારાંશ: ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં જીતનું શ્રેય કોને આપવું તે એક ચર્ચાનો વિષય બન્યો છે. મૅચમાં ત્રણ ખેલાડીઓનું પ્રદર્શન ઉત્તમ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવાન ખેલાડી શુભમન ગિલે ઓપનિંગમાં આવીને મૅચને જીત તરફ લઈ જવામાં મદદ કરી, જ્યારે બીજા ખેલાડી હતા ઋષભ પંત, જેમણે છેલ્લે મૅચને જીતમાં બદલવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\n\nપરંતુ ત્રીજા ખેલાડી એવા હતા, જેમણે રન ઓછા કર્યા પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય ક્રિઝ પર રહેવાનો જે વિચાર છે તેના પર અડગ રહ્યા અને પોતાની વિકેટ ગુમાવ્યા વિના તેમણે એક મોરચાને સંભાળી રાખ્યો. અને એ ખેલાડી હતા ચેતેશ્વર પૂજારા.\n\nઑસ્ટ્રેલિયા સામેની ચોથી મૅચમાં ચેતેશ્વર પૂજારાએ 211 બૉલમાં 56 રન બનાવ્યા હતા જે મહત્ત્વના સાબિત થયા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AUS : રવીન્દ્ર જાડેજાની એ વિકેટ જેણે ઑસ્ટ્રેલિયાનું સપનું રોળી નાંખ્યું\\nસારાંશ: ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે જીતીને સિરીઝ વ્હાઇટવોશ બચાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમ વચ્ચે વન-ડે સિરીઝથી પ્રવાસનો પ્રારંભ થયો જે વિરાટ કોહલીની ટીમ માટે નિરાશાજનક રહ્યો હતો.\n\nભારતીય ક્રિકેટરો ઘરમાં જ વાઘ બનીને રમે છે અને વિદેશી પીચો પર તેમના હાલ બૂરા થઈ જાય છે તેમ વર્ષોથી કહેવાતું આવ્યું છે અને આ વખતે તે પુરવાર પણ થઈ જતું દેખાતું હતું.\n\nભારતના વન-ડે ઇતિહાસમાં પહેલી વાર એમ બનવાનું જોખમ હતું કે ટીમનો સળંગ બે સિરીઝમાં વ્હાઇટવૉશ થાય પણ બુધવારે બાજી ફરી ગઈ અને બે ગુજરાતી ઑલરાઉન્ડરે કમાલ કરી દેખાડી તથા ભારતની લાજ બચાવી.\n\nઆ બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs AUS : હાર્દિક પંડ્યાએ નટરાજનને પોતાનો મૅન ઑફ ધ સિરીઝ ઍવોર્ડ આપી દીધો\\nસારાંશ: ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચોની ટી-20 સિરીઝમાં ભારત છેલ્લી મૅચ હારી ગયું છે પરંતુ હાર્દિક પંડ્યાએ નવોદિત બૉલર ટી. નટરાજનની હિંમત વધારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પંડ્યા અને ટી. નટરાજન\n\nભારતે 2-1થી સિરીઝ જીતી લીધે છે અને હાર્દિક પંડ્યાને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા. જોકે, હાર્દિક પંડ્યાએ પોતાને મળેલો ઍવોર્ડ ટી. નટરાજનને આપ્યો. \n\nહાર્દિક પંડ્યાએ ટ્વીટ કરી લખ્યું કે નટરાજન તમારો દેખાવ સિરીઝમાં અસાધારણ રહ્યો છે. ભારત માટે રમવાની શરૂઆત જ છે ત્યારે અલગ વાતાવરણમાં તમારો દેખાવ તમારી પ્રતિભા અને મહેનતને દર્શાવે છે. મારા તરફથી મૅન ઑફ ધ સિરીઝ માટે તમે હકદાર છો. ટીમ ઇન્ડિયાને અભિનંદન\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nયુવા ખેલાડી નટરાજન ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs BAN: મિડલ ઓર્ડર અને ઇજાગ્રસ્તોની સમસ્યા વચ્ચે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટક્કર\\nસારાંશ: ઇંગ્લૅન્ડ સામે રવિવારે હારી ગયા બાદ વિરાટ કોહલીની ટીમ કોઈ જોખમ લીધા વિના મંગળવારે બાંગ્લાદેશ સામે વિજય હાંસલ કરીને આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરવાનું પસંદ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારના પરિણામ બાદ ભારતના ભાવિ પર તો ખાસ અસર પડી નથી, પરંતુ ભારતીય ટીમ છેલ્લી મૅચની રાહ જોયા વિના જ બાંગ્લાદેશ સામે જીતીને સેમિફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી લેવા ઇચ્છશે. \n\nબાંગ્લાદેશ માટે આ મૅચ અત્યંત મહત્ત્વની છે કેમ કે, ભારતના પરાજય બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે વધુ જોખમ પેદા થયું છે.\n\nજોકે, બાંગ્લાદેશ સાવ ફેંકાઈ ગયું નથી, પરંતુ તેમને બાકીની બંને મૅચ જીતવી ફરજિયાત બની ગઈ છે. \n\nબાંગ્લાદેશે હવે ભારત અને પાકિસ્તાન બંનેને હરાવવા તો પડશે જ, પરંતુ ત્યારબાદ પણ તેમણે ન્યૂઝીલૅન્ડ જીતી જાય તેવી આશા રાખવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs ENG : એક ભૂલ અને ખરાબ પ્રદર્શનને કારણે ભારત હાર્યું?\\nસારાંશ: ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન સેટ થઈ રહ્યા હતા અને હજી તેઓ આક્રમક બન્યા ન હતા ત્યારે 11મી ઓવરમાં હાર્દિક પંડ્યાના બૉલ પર જેસન રોય પુલ કરવા ગયા, પરંતુ ચૂકી ગયા અને અમ્પાયરે વાઇડ બૉલનો ઇશારો કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે કૅચની અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે વાઇડ જાહેર કર્યા બાદ વિરાટ કોહલી રિવ્યૂ લઈ શકે તેમ હતા. જોકે, ધોનીએ રિવ્યૂ નહીં લેવાનો ઇશારો કર્યો હતો. \n\nસામાન્ય રીતે આ પ્રકારના સંજોગોમાં ધોનીનો નિર્ણય ફાઇનલ ગણાતો હોય છે. એટલે જ તેને 'ધોની રિવ્યૂ સિસ્ટમ' (ડીઆરએસ-ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) કહેવામાં આવે છે. \n\nકોહલી રિવ્યૂ લેવા માગતા હતા, પરંતુ ધોનીએ તેમ નહીં કરવાની સલાહ આપી અને ભારતે તક ગુમાવી કેમ કે, રિપ્લેમાં સ્પષ્ટ થયું હતું કે બૉલ જેસન રોયના ગ્લોવ્ઝને સ્પર્શીને ગયો હતો અને તેને આઉટ આપી શકાય તેમ હતો. અંતે ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs NZ : ન્યૂઝીલૅન્ડ સામે ભારતની શાનદાર જીત, શ્રેયસ અય્યરની ધમાકેદાર બેટિંગ\\nસારાંશ: ઑકલૅન્ડ ખાતે રમાયેલી પહેલી ટી-20 મૅચ ભારતે જીતી લીધી છે. ન્યૂઝીલૅન્ડની ટીમે ભારતને જીત માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે ચાર વિકેટ ગુમાવીને પૂર્ણ કરી લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા માત્ર સાત રન કરીને આઉટ થઈ ગયા હતા.\n\nતો ઓપનિંગમાં આવેલા કેએલ રાહુલે 27 બૉલમાં 56 રન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી આપી હતી.\n\nતો ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ પણ વનડાઉનમાં આવીને 32 બૉલમાં 45 રન ફટકાર્યા હતા.\n\nભારતની ચાર વિકેટ પડ્યા પછી શ્રેયસ અય્યર અને મનીષ પાંડેએ બાજી સંભાળી હતી.\n\nચોથા નંબરે આવેલા શ્રેયસ અય્યરે 3 સિક્સર અને 5 ચોગ્ગાની મદદથી 29 બૉલમાં 58 રન ફટકાર્યા હતા.\n\nતો મનીષ પાંડેએ પણ 12 બૉલમાં 14 રન કર્યા હતા.\n\nઅય્યર અને પાંડેએ અણનમ રહીને ભારતને જીત અપાવી હતી.\n\nશ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs NZ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ : સાઉથમ્પટનના હૅમ્પશાયર બાઉલમાં પહેલી વાર નક્કી થશે કોણ છે ટેસ્ટ ક્રિકેટમાં કિંગ\\nસારાંશ: ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ સુધી પહોંચવા માટે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ બંને ટીમોની સફર સરળ નહોતી. ભારતને વિરોધી ટીમો ઉપરાંત નિયમોએ પણ હંફાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વન-ડે ક્રિકેટના ચૅમ્પિયન માટે દુનિયાનો સૌથી મોટો ક્રિકેટનો મુકાબલો વર્લ્ડ કપના રૂપમાં યોજાય છે. ક્રિકેટના સૌથી ટૂંકા સ્વરૂપ ટી20 ના ચૅમ્પિયન માટે પણ એક વર્લ્ડ કપ યોજાવા લાગ્યો, એશિયા કપ જેવા પ્રાંતીય ટાઇટલ તો ખરાં જ પરંતુ ખરેખર ટેસ્ટ ક્રિકેટનું ચૅમ્પિયન કોણ એ ખબર નહોતી પડતી.\n\nજોકે, હવે જૂનમાં રમાનારી ફાઇનલ મૅચમાં સત્તાવાર રીતે નક્કી થશે કે દુનિયામાં ટેસ્ટ ક્રિકેટનું ચૅમ્પિયન કોણ છે?\n\nટેસ્ટ ક્રિકેટમાં કઈ ટીમ રહી છે બાદશાહ?\n\n1970ના દાયકામાં ક્લાઇવ લૉઇડની કપ્તાની હેઠળ વેસ્ટ ઇન્ડીઝ ટીમ નિર્વિવાદ ચૅમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs SL T20 : ભારત અને શ્રીલંકા વચ્ચેની મૅચ વરસાદને લીધે અટકી\\nસારાંશ: નવા વર્ષ 2020ની શરૂઆતમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટી-20 મૅચ આજે ગુવાહાટીમાં રમાવાની છે. જોકે વરસાદને કારણે હાલ મૅચ રોકાઈ છે.\n\nસિરીઝની પહેલી મૅચમાં ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. \n\nઉલ્લેખનીય છે કે મૅચ અગાઉ શનિવારે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ વર્તમાન નાગરિકતા સંશોધન કાયદા પરના વિવાદ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.\n\nદેશમાં નાગરિકતા સંશોધન કાયદા, એનઆરસીને લઈને વિભાજિત મત પ્રવર્તી રહ્યો છે ત્યારે આસામમાં આને લઈને ઘણો વિરોધ થયો હતો.\n\nઆસામમાં લાગુ કરાયેલ નેશનલ સિટીઝન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs WI : ભારતે 318 રને જીતી પહેલી ટેસ્ટ મૅચ, આ રેકર્ડ બન્યા\\nસારાંશ: એંટિગા ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે 318 રને વિજય મેળવ્યો છે. 419 રનના ટાર્ગેટ સાથે મેદાન ઉપર ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની સમગ્ર ટીમ 100 રન બનાવીને આઉટ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચોથા દિવસે બીજી ઇનિંગ દરમિયાન ભારતીય ટીમે સુંદર પ્રદર્શન કર્યું હતું. \n\nટી-બ્રેક સુધીમાં ટીમે આઠ ઓવરમાં માત્ર 15 રન આપીને પાંચ બૅટ્સમૅનને પરત મોકલી દીધા હતા. \n\nઆ વિજયમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ચાવીરૂપ ભૂમિકા ભજવી, તેમણે સાત રન આપીને પાંચ વિકેટ લીધી. \n\nઇશાંત શર્માએ ત્રણ તથા મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી. \n\nકેમર રોચે વેસ્ટ ઇન્ડીઝના કેમર રોચે સૌથી વધુ 38 રન બનાવ્યા, જ્યારે મિગલ કમિન્સે અણનમ 19 રન ફટકાર્યા. આ સિવાય રોસ્ટન ચેસે 12 રન બનાવ્યા. \n\nઆ ત્રણ બૅટ્સમૅનને બાદ કરતા અન્ય કોઈ ખેલાડી બે આંકડાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND Vs WI : રોહિત અને રાહુલે તોડ્યો ગાંગુલી અને સેહવાગનો 17 વર્ષ જૂનો રેકર્ડ\\nસારાંશ: વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડેમાં ભારતનો 107 રને વિજય થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત તરફથી ઓપનિંગ જોડી રોહિત શર્મા (159 રન) અને લોકેશ રાહુલે (102) 227 રનની ભાગીદારીથી 387 રન બનાવ્યા હતા.\n\nકુલદીપ યાદવે હૅટ્રિક લેતાં વિન્ડીઝ ટીમ 278 રન બનાવી ઑલઆઉટ થઈ હતી.\n\nકુલદીપ યાદવ ભારત તરફથી વન-ડે ક્રિકેટમાં બે વખત હૅટ્રિક લેનાર પહેલા ખેલાડી બન્યા છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nલોકેશ રાહુલ અને રોહિત શર્માએ બુધવારે વિન્ડીઝ સામે નોંધાવેલી 227 રનની ઓપનિંગ જોડીએ સૌરવ ગાંગુલી અને સેહવાગનાં 17 વર્ષ જૂના રેકર્ડને તોડ્યો છે.\n\nવિન્ડીઝની સામે રાજકોટ ખાતે રમાયેલી મૅચમાં ગાંગુલી અને સેહવાગે 196 રનની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs AUS : અશ્વિન-બુમરાહનો તરખાટ, ઑસ્ટ્રેલિયા 191માં ઑલઆઉટ\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની એડિલેટ ખાતે યોજાઈ રહેલી પહેલી પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ મૅચનો આજે બીજો દિવસ છે અને ભારત મજબૂત સ્થિતમાં છે અને ઑસ્ટ્રેલિયાને 191 રનમાં ઑલઆઉટ કરી મહત્ત્વની કહી શકાય એવી 53 રનની લીડ મેળવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, બીજા દિવસની રમતને અંતે ભારતે ઓપનર પૃથ્વી શોની વિકેટ ગુમાવી દીધી છે. બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 9 રનમાં એક વિકેટ છે. \n\nપહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 244 રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. \n\nભારતીય બૉલરોએ શરૂઆત સારી કરી હતી. ઑસ્ટ્રેલિયન ઓપનર બૅટ્સમૅન પણ ચાલી શક્યા નહોતા.\n\nઓપનરમાં આવેલા મેથ્યુ અને જો બર્ન્સ પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.\n\nજોકે વનડાઉનમાં આવેલા બૅટ્સમૅન મારનસે બાજી સંભાળી હતી. જોકે બાદમાં મારનસ પણ 47 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. સ્ટિવ સ્મિથ, ટ્રાવિસ હેડ અને કેમરુન ગ્રીનને અશ્વિને સસ્તામાં આઉટ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs AUS Test Match : વિરાટ કોહલીએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ ટેસ્ટ મૅચની ટીમ જાહેર કરી, કોણ-કોણ રમશે?\\nસારાંશ: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ગુરુવારથી એડિલેડમાં થનારી પ્રથમ ટેસ્ટ મૅચ માટે ભારતીય ટીમના 11 ખેલાડીઓની જાહેરાત થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી\n\nગુલાબી બૉલથી થનાર આ ડે-નાઇટ ટેસ્ટ મૅચની કપ્તાની વિરાટ કોહલી કરશે. આ ટેસ્ટ મૅચ બાદ તેઓ ભારત પાછા ફરશે કારણ કે તેઓ પિતા બનવાના છે.\n\nBCCIએ બુધવારે ટ્વીટ કરીને ટીમના 11 ખેલાડીઓનાં નામની જાહેરાત કરી હતી.\n\nટીમમાં આર. અશ્વિન, ઋદ્ધિમાન સાહા અને પૃથ્વી શૉને જગ્યા અપાઈ છે જ્યારે શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલ બહાર બેસશે. એવી સંભાવના છે કે પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ ઑપનિંગ જોડી તરીકે મેદાનમાં ઊતરશે.\n\nઆ ટીમમાં ત્રણ ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહને જગ્યા આપવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs AUS: ઋષભ પંત, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મોહમ્મ્દ સિરાજ, શાર્દુલ ઠાકુર-વૉશિંગ્ટન સુંદરે ગાબામાં ક્રિકેટનો નવો ઇતિહાસ રચ્યો\\nસારાંશ: ગઈ કાલે રાત્રે ભારતીય ક્રિકેટ ટીમ સૂવા ગઈ ત્યારે તેણે કદાચ પ્રાર્થના કરી હશે કે મંગળવારે વરસાદ પડે તો ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ બચાવી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાબા ટેસ્ટના પાંચમા દિવસે ભારતે જીતવા માટે 328 રન કરવાના હતા. બૉર્ડર-ગાવસ્કર સિરીઝમાં બંને ટીમ 1-1ની બરાબરી પર હતી. આ ટેસ્ટ મૅચ ડ્રો થઈ હોત તો ભારત આ ટ્રૉફી પોતાની પાસે જાળવી શક્યું હોત, પરંતુ ઑસ્ટ્રેલિયાએ આ ટ્રૉફી મેળવવા અને પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે ટેસ્ટ મૅચ જીતવી જરૂરી હતી.\n\nભારત આ ટેસ્ટ જીતશે એવું ઑસ્ટ્રેલિયાની ગણતરીમાં જ ન હતું. પરંતુ ભારતીય ટીમની યોજના અલગ હતી.\n\nબ્રિસબેનમાં જ્યાં આ ટેસ્ટ મૅચ રમાઈ તે ગાબાનું મેદાન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે કિલ્લા સમાન છે.\n\nતેઓ 1988થી અહીં ક્યારેય હાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs AUS: રિષભ પંતની ધમાકેદાર બેટિંગ સાથે ગાભામાં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય\\nસારાંશ: છેલ્લાં 32 વર્ષમાં કોઈ દેશે ના કર્યું એવું ભારતે કર્યું છે. બ્રિસબેનના ગાબા ખાતે ઑસ્ટ્રેલિયા છેલ્લે 1988માં હાર્યું હતું, ત્યારબાદ હાર્યું ન હતું. પરંતુ ભારતે આજે તેને હરાવીને ઑસ્ટ્રેલિયાના 32 વર્ષ જૂના રેકર્ડને તોડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ટીમ\n\nઆ સાથે જ ભારતે 2-1થી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી જીતી છે. ભારતે બીજી ઇનિંગમાં સાત વિકેટે 328 રનનો સ્કોર કરીને મૅચ જીતી લીઘી.\n\nપાંચ વિકેટ પડ્યા પછી ઋષભ પંત અને વૉશિંગટન સુંદરની 50 રનની ભાગીદારીએ ભારતને જીત રોમાંચક જીત અપાવી હતી. \n\nભારત અગાઉથી શુભમન ગિલના 91 રન અને ચેતેશ્વર પુજારાએ 211 બૉલમાં 56 રન બનાવ્યા હતા.\n\nઆ બંને ખેલાડીઓની ભાગીદારીએ ટીમને સારી સ્થિતિમાં મૂકી હતી. ત્યારબાદ પંત અને વૉશિંગટન સુંદરે જીત 50થી વધારે રનની ભાગીદારી બનાવી જીત અપાવી હતી. \n\nશુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પુજારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs Aus: કેએલ રાહુલ અને સિરાઝ મોહમ્મદનો ઑસ્ટ્રેલિયા ટૂરમાં સમાવેશ, રોહિત શર્મા નહીં\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિત શર્માને અનફિટ હોવાને કારણે પસંદ કરવામાં આવ્યા નથી તો આઈપીએલમાં સારો દેખાવ કરનાર શુભમન ગિલનો સમાવેશ ટેસ્ટ અને વન-ડે ટીમમાં કરવામાં આવ્યો છે. \n\nનવદીપ સૈનીને ત્રણેય ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યા છે તો વરૂણ ચક્રવર્તીને પહેલી વાર ટી-20 ટીમમાં સ્થાન મળ્યું છે.\n\nનવદીપ સૈની ઉપરાંત વિરાટ કોહલી, કેએલ રાહુલ, મનીષ પાંડે, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બૂમરાહને ત્રણે ફોર્મેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.\n\nજોકે, ટેસ્ટ, વન-ડે અને ટી-20માં વિકેટકીપિંગની જવાબદારી અલગઅલગ રાખવામાં આવી છે. રિદ્ધિમાન સાહા અને ઋષભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs BAN : એ ભારતીય બૉલર જેની સામે બાંગ્લાદેશના બૅટ્સમૅન ટકી ન શક્યા\\nસારાંશ: બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ભારતનો એક ઇનિંગ અને 130 રનથી વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. આ અગાઉ બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં પણ ભારતનો વિજય થયો હતો.\n\nભારતીય ટીમના બૅટ્સમૅન મયંક અગ્રવાલ અને રાઇટ-આર્મ ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીના પ્રદર્શને ભારતનો જીત માટેનો માર્ગ મોકળો કર્યો હતો.\n\nમયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી હતી તો બીજી તરફ મોહમ્મદ શમીની બૉલિંગ સામે બાંગ્લાદેશના બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા હતા.\n\nમોહમ્મદ શમીની સાત વિકેટ\n\nમોહમ્મદ શમીએ આ ટેસ્ટ મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી. \n\nપહેલી ઇનિંગમાં શમીએ 2.08ની સરેરાશ સાથે બૉલિંગ કરી હતી.\n\nતેમણે પહેલી ઇનિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs BAN : જ્યારે ભારતે બાંગ્લાદેશ સામેની 2007ની હારનો બદલો લીધો\\nસારાંશ: ભારતે બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત કરી દીધો છે ત્યારે અન્ય પણ એક મૅચ યાદ આવે છે....\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક એવી મૅચ જેમાં ભારતને વર્લ્ડ કપમાં બહાર નીકળવાનો રસ્તો બાંગ્લાદેશે દેખાડ્યો હતો.\n\nઆ વાત વર્ષ 2007ના વર્લ્ડ કપની છે, 17 માર્ચના રોજ ઓવલના ક્વીન્સ પાર્ક ખાતે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મૅચ રમાઈ રહી હતી.\n\nરાહુલ દ્રવિડની કપ્તાનીમાં ભારતીય ટીમ મેદાનમાં ઊતરી હતી, ટૉસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. \n\nભારત પાસે સચીન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ જેવા બૅટ્સમૅન ટીમમાં સામેલ હતા.\n\nઆ વર્ષે જ મહેન્દ્રસિંહ ધોનીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.\n\nભારતના મોટા ભાગના બૅટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs BAN : ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડનારો એ હીરો, જેણે રનનો વરસાદ કર્યો છે\\nસારાંશ: બાંગ્લાદેશ સામે કપ્તાન કોહલી 26 રન બનાવીને આઉટ થયા, ધોની 35 રનમં આઉટ થઈ ગયા, હાર્દિક પંડ્યા શૂન્ય પર આઉટ થઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ મૅચમાં ભારતના ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માએ સદી ફટકારી, તેમણે 92 બૉલમાં 104 રન ફટકાર્યા હતા.\n\nરોહિત શર્મા અને લોકેશ રાહુલે 30 ઓવર સુધી પારી જાળવી રાખી હતી, રોહિત શર્મા અને લોકેશ રાહુલે 180 રનની પાર્ટનરશિપ કરી.\n\nઆ પાર્ટનરશિપ જોતા લાગતું હતું કે ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે જંગી સ્કોર ખડકી દેશે.\n\n30મી ઓવરમાં રોહિત શર્માની વિકેટ ગઈ, એ સાથે મૅચની સ્થિતિ જ બદલાઈ ગઈ.\n\nભારતનું રન મશીન \n\nરોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની મૅચની પહેલી જ ઓવરમાં સિક્સ ફટકારી હતી.\n\nશરૂઆતથી જ રોહિત શર્મા ઝડપી બેટિંગ કરતા જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs NZ : વરસાદે ભારત-ન્યૂઝીલૅન્ડને વર્લ્ડ કપમાં અજેય રાખ્યા\\nસારાંશ: ગુરુવારે વરસાદ અને ખરાબ હવામાન બંને ટીમને આ પરંપરા જાળવી રાખવામાં મદદ કરી હતી કેમ કે અહીં રમાનારી લીગ મૅચ છેલ્લા બે દિવસથી વરસતા ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે પડતી મૂકવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ બંને ટીમને એક એક પૉઇન્ટ ફાળવવામાં આવ્યો હતો. ભારત હવે તેની આગામી મૅચમાં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.\n\nઅહીંના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાનારી મૅચમાં વરસાદના વિઘ્નની અપેક્ષા તો પહેલેથી જ હતી પરંતુ તેમ છતાં એવી આશા સેવાતી હતી કે બપોર પછી હવામાનમાં સુધારો આવશે.\n\nએવું પણ હતું કે કમસે કમ 20-20 ઓવરની મૅચ રમાશે પરંતુ લગભગ સાડા ચાર કલાક રાહ જોયા બાદ મૅચના અમ્પાયર્સે મૅચ પડતી મૂકવાનો નિર્ણય લીધો હતો.\n\nઅમ્પાયર્સ મેરિયસ ઇરાસમસ અને પોલ રાઇફલે વારંવાર મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. \n\nજોકે, વરસાદની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs PAK : કોહલીની ટીમ ઇન્ડિયા સામે પરંપરા જાળવી રાખવાનો પડકાર\\nસારાંશ: આમ તો મુકાબલો બે ટીમના ખેલાડીઓ વચ્ચે છે, પણ દર વખતની માફક આ વખતે પણ જાણે બે દેશ વચ્ચે જંગ જામ્યો હોય તેવો જુસ્સો ભારત-પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને પાકિસ્તાન કોઈ પણ રમતમાં આમનેસામને હોય ત્યારે ટીમ નહીં પણ બે દેશ રમી રહ્યા હોય તેવી લાગણી વચ્ચે રવિવારે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે.\n\nવર્તમાન ફૉર્મની દૃષ્ટિએ વિરાટ કોહલીની ટીમ ફેવરિટ છે અને તેમાંય આ તો વર્લ્ડ કપ છે જ્યાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારત ક્યારેય હાર્યું નથી. આ વખતે પણ એવો જ જુસ્સો જોવા મળે છે કે પાકિસ્તાનને તો પછાડી જ દેવાનું છે. \n\nભારત અને પાકિસ્તાન વચ્ચેની રવિવારની લીગ મૅચ ભારતીય સમય મુજબ બપોરે 3.00 કલાકે શરૂ થશે.\n\nIND Vs PA"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs PAK : વર્લ્ડ કપ માટે ICCએ ઇંગ્લૅન્ડને કેમ પસંદ કર્યું?\\nસારાંશ: ક્રિકેટ વર્લ્ડ કપનાં વાદળો બરાબર ઘેરાયાં છે. પણ શું માત્ર આપણે જ આ આબોહવામાં લીન થઈ ગયા છીએ? શું આ વિશ્વ કપ કપની ટુર્નામેન્ટ બીજી કોઈ સામાન્ય ટુર્નામેન્ટ જેવી જ બનીને રહી ગઈ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે, ત્યારે દર્શકોને એકમાત્ર ચિંતા વરસાદના વિઘ્નની છે. ભારત અને ન્યૂઝીલૅન્ડની મૅચ વરસાદમાં ધોવાઈ ગઈ તે પછી ક્રિકેટના ચાહકો શું કહી રહ્યા છે તે સાંભળો.\n\nહું ટ્રૅન્ટ બ્રીજ સ્ટેડિયમના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે મને ઇન્ડિયા... ઇન્ડિયા...ના નારા સંભળાવવા લાગ્યા હતા. જોકે હું ઝડપથી અંદર જવા માગતો હતો, કેમ કે હજી મૅચ શરૂ થઈ નહોતી. પીચની તપાસ થયા પછી તેને મોડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.\n\nજોકે મારો ઉત્સાહ થોડી મિનિટોમાં જ શમી ગયો, કેમ કે આઈસીસીએ જાહેરાત કરી દીધી કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs PAK : વિશ્વ કપની આ એક મૅચ ગમે તે ખેલાડીને હીરોમાંથી ઝીરો બનાવી શકે છે\\nસારાંશ: ક્રિકેટ , હોકી કે કબડ્ડી ગમે તે રમત હોય પણ જો ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે હોય તો માત્ર રમતપ્રેમીઓ જ નહીં, પરંતુ બંને દેશના નાગરિકોની નજર પણ મેદાન પર રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રમત હોય કે રાજકારણ, જ્યારે કટ્ટર હરીફો ટકરાય ત્યારે રોમાંચ પેદા થાય છે અને એમાં પણ જો હરીફો ભારત અને પાકિસ્તાન જેવા હોય તો તેનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. \n\nપછી રમત માત્ર રમત ન રહેતા પ્રતિષ્ઠાનો સવાલ બની જાય છે. 'ભારત વિશ્વ કપ હારી જાય તો ભલે પણ પાકિસ્તાન સામે જો જીતવું જ જોઈએ' એવું કહેનારા અનેક લોકો દેશમાં મળી આવશે. એવી જ રીતે પાકિસ્તાનમાં પણ આનાથી ઊલટું કહેનારા લોકોની કમી નથી. \n\nભારત અને પાકિસ્તાન વચ્ચે દિલધડક મુકાબલો આવતી કાલે માન્ચૅસ્ટરમાં યોજાવાનો છે.\n\nભારત અને પાકિસ્તાન હવે તો એકબીજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs SA : પ્રથમ વિજય સાથે જ વિશ્વ કપમાં ભારતે આ ભ્રમ ભાંગ્યા અને રેકૉર્ડ્સ બનાવ્યા\\nસારાંશ: વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 50મો વન ડે વિજય મેળવ્યો છે અને વર્લ્ડ કપ 2019ના પોતાના અભિયાનના સફળ પ્રારંભ સાથે જ ભારતે નવા વિક્રમો સ્થાપિત કરી પરંપરાગત માન્યતાઓને તોડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિત શર્માની શાનદાર સદી અને એ અગાઉ યુજવેન્દ્ર ચહલ તથા જસપ્રિત બુમરાહની વેધક બૉલિંગની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે.\n\nકૅપ્ટન તરીકે વિજયની કોહલીની અડધી સદી\n\nરોહિત શર્માની સદી, ચહલની ચાર વિકેટ સહિત આ મૅચ ભારત માટે અનેક રીતે યાદગાર બની રહી હતી, કેમ કે કૅપ્ટન તરીકે વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાને 50મો વિજય અપાવ્યો હતો. \n\nઆ સિદ્ધિ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોની સિવાય અન્ય કોઈ ભારતીય કૅપ્ટન હાંસલ કરી શક્યા નથી.\n\nભારતની જીત બાદ વિરાટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs WI : 1983માં વર્લ્ડ કપમાં હાર્યા બાદ જ્યારે વેસ્ટ ઇન્ડીઝે ભારત સામે બદલો લીધો\\nસારાંશ: 1983માં ભારતીય ટીમ કપિલદેવની આગેવાની હેઠળ વર્લ્ડ ચૅમ્પિયન બની તે અગાઉ ખુદ ભારતીય ક્રિકેટરોને પણ વિશ્વાસ ન હતો કે તેઓ વર્લ્ડ ચૅમ્પિયન બની શકે છે. સામે હતી કેરેબિયન ટીમ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1983નો વર્લ્ડ કપ જીત્યા બાદ કપિલ દેવ\n\nક્લાઇવ લોઇડની ટીમ ખરેખર વિકરાળ હતી. તેમાં એક બે નહીં પણ સાતથી આઠ સિંહ હતા. \n\nબૅટિંગમાં વિવિયન રિચાર્ડ્સ હતા તો ઓપનિંગમાં ગોર્ડન ગ્રિનીજ અને ડેસમૅન્ડ હેઇન્સ એવા ખેલાડી હતા જે મજબૂત શરૂઆત અપાવે અને બાકીનું કામ વિવિયન રિચાર્ડ્સ કરી નાખે. \n\nમિડલ ઑર્ડરમાં ખુદ ક્લાઇવ લોઇડ બૅટિંગમાં આવે જેના સપોર્ટમાં લેરી ગોમ્સ અને ચિત્તા જેવા વિકેટકીપર જેફ ડૂજોન હતા. બૅટિંગમાં ક્યારેક ઢીલાશ આવે તો ખુંખાર બૉલર તો હતા જ.\n\nઅત્યંત ડરામણી સ્ટાઇલથી દોડતા માલ્કમ માર્શલ, લાંબા રન અપ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs WI : ભારતની જીત, રોહિત શર્માએ તોડ્યો 22 વર્ષ જૂનો આ રેકર્ડ\\nસારાંશ: કટક ખાતે રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારત સામેની ત્રીજી વન-ડે મૅચમાં પહેલાં બૅટિંગ કરતાં 315 રન બનાવ્યા હતા. ભારતે ચાર વિકેટ સાથે આ મૅચમાં વિજય હાંસલ કરી અને સિરીઝ પણ પોતાના નામે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેસ્ટ ઇન્ડીઝ બાદ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા 63 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ આઉટ થયા તે પહેલાં તેમણે 22 વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો હતો.\n\nરોહિત શર્માએ આ વર્ષે ઓપનિંગ બૅટ્સમૅન તરીકે 2,442 રન બનાવ્યા છે. તેમણે સનથ જયસૂર્યાએ 1997માં બનાવેલા 2,387 રનના રેકર્ડને તોડ્યો છે. \n\nકૅપ્ટન વિરાટ કોહલી 85 રનની ઇનિંગ્ઝ રમ્યા હતા. આ ઉપરાંત લોકેશ રાહુલે 77 રન કર્યા હતા.\n\nરોહિત શર્માએ એક વર્ષમાં ઓપનિંગ બૅટ્સમૅન તરીકે સૌથી વધારે રન આ વર્ષે બનાવ્યા છે. તેમણે 22 વર્ષ જૂનો શ્રીલંકાના ખેલાડી સનથ જયસૂર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs WI : ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામેની જીતનાં આ છે કારણો\\nસારાંશ: ભારતે વેસ્ટ ઇન્ડીઝને વર્લ્ડ કપના મૅચમાં 125 રનથી હાર આપીને સેમિફાઇનલમાં પહોંચવાની વધારે નજીક પહોંચી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડના માન્ચૅસ્ટરમાં રમાયેલી મૅચમાં જીતની સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. હાલ ભારતના 11 પૉઇન્ટ થઈ ગયા છે.\n\nઆ મૅચમાં જીત સાથે ભારતે વર્લ્ડ કપ 2019માં પોતાની અજેયની છબી જાળવી રાખી છે. ભારત આ વર્લ્ડ કપમાં હજી એક પણ મૅચ હાર્યું નથી.\n\nવિરાટ કોહલીએ આ મૅચમાં તેમની કારકિર્દીના 20 હજાર રન પણ પૂરા કર્યા હતા.\n\nભારતની આ જીત સેમિફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્તવપૂર્ણ છે. \n\nઆ રહ્યા ભારતની જીતનાં કારણો :\n\nભારતની ધારદાર બૉલિંગ\n\nભારતના મુખ્ય બંને બૉલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે આજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs WI : રોહિત શર્માને આઉટ અપાતા વિવાદ, અમ્પાયર ઉપર ઊઠ્યા સવાલ\\nસારાંશ: ભારતના સ્ટાર બૅટ્સમૅન રોહિત શર્મા ગુરુવારે માન્ચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે ફરી એક વખત મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહ્યા હતા, તેઓ 18 રને આઉટ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સોશિયલ મીડિયા ઉપર થર્ડ અમ્પાયરના નિર્ણય ઉપર સવાલ ઊઠ્યા હતા.\n\nમિડલ-ઑર્ડર બૅટ્સમૅનની નિષ્ફળતા છતાં ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમની સામે 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો.\n\nવિરાટ કોહલી (72), મહેન્દ્રસિંહ ધોની (56) અને હાર્દિક પંડ્યા (46) અને લોકેશ રાહુલના (48) રનની મદદથી ભારત સન્માનજનક સ્કોર ખડકવામાં સફળ રહ્યું હતું.\n\nશું થયું હતું એ બૉલ ઉપર?\n\nછઠ્ઠી ઓવરમાં રોહિત શર્મા 18 રન સાથે ક્રીઝ ઉપર હતા. એ સમયે બૉલર કેમર રોચે સુંદર ડિલિવરી નાખી હતી, જે રોહિતનાં બૅટ તથા પૅડ વચ્ચેથી પસાર થઈ હતી, જેને કારણે થોડો અવાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IND vs WI : વેસ્ટ ઇન્ડીઝ એક દેશ નથી તો મૅચ પહેલાં રાષ્ટ્રગીત કોનું ગવાય છે?\\nસારાંશ: ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેમાં દસ ટીમ રમી રહી છે. પ્રત્યેક મૅચ શરૂ થાય ત્યારે બન્ને દેશના રાષ્ટ્રગીતનું ગાન થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેસ્ટ ઇન્ડીઝ એક દેશ નથી, તે અનેક દેશોનો સંઘ છે. તો પછી વેસ્ટ ઇન્ડીઝની મૅચ યોજાય ત્યારે કયા દેશનું રાષ્ટ્રગીત ગવાય છે?\n\nવર્લ્ડ કપમાં કૅરેબિયન આઇલેન્ડના જાણીતા ગીતકાર ડેવિડ રુડરનું ગીત 'રૅલી રાઉન્ડ ધ વેસ્ટ ઇન્ડીઝ...' વગાડવામાં આવે છે.\n\nઆ ગીત રુડરે લખ્યું છે અને તેમણે જ તેનું સંગીત પણ આપ્યું છે.\n\nતેઓ કૅરેબિયન આઇલેન્ડના ટ્રિનિદાદના રહેવાસી છે.\n\nઆ ગીતમાં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના ગૌરવશાળી ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે.\n\nવેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ ટીમ માટે કપરો સમય પણ આવ્યો, જેનો ઉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDW vs AUSW : એ પાંચ કારણો જેને લીધે ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ ગુમાવ્યો\\nસારાંશ: આઈસીસી વિમેન્સ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં રવિવારે ઑસ્ટ્રેલિયા સામે ભારતનો કારમો પરાજય થયો હતો. આમ પહેલી વાર વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્ટ્રેલિયાએ આપેલા 184 રનના લક્ષ્યાંક સામે ભારતની ટીમ 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. \n\nઆ એ કારણો છે જેને લીધે ભારતીય વિમેન્સ ટીમનો ફાઇનલમાં પરાજય થયો. \n\nશફાલી વર્મા પર વધુ પડતો મદાર\n\nસમગ્ર ટુર્નામેન્ટમાં ઓપનર શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. લગભગ તમામ મેચમાં તેમણે જ એકલા હાથે ભારતીય બેટિંગની જવાબદારી સંભાળી હતી પરંતુ ફાઇનલમાં તેઓ નિષ્ફળ રહ્યાં.\n\nશફાલી નિષ્ફળ રહે તો તેમને સ્થાને અન્ય કોઈ ખેલાડી જવાબદારી સંભાળી લેશે તેવો બૅકઅપ પ્લાન ભારતીય ટીમ કે મૅનેજમૅન્ટે રાખ્યો જ ન હતો અને અંતે સૌથી મહત્ત્વની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDW vs SLW : ભારતની મહિલા ટીમના શ્રીલંકા સામેના વિજયનાં કારણો\\nસારાંશ: આઈસીસી વિમૅન્સ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યારે માત્ર ભારતીય ટીમની બોલબાલા છે કેમ કે અન્ય ટીમો આગેકૂચ માટે વિવિધ સમીકરણો અંગે વિચારી રહી છે ત્યારે ભારત સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય મહિલા ક્રિકેટ ટીમ\n\nશનિવારે રમાયેલી મૅચમાં ભારતે શ્રીલંકા સામે સાત વિકેટે આસાન વિજય હાંસલ કરીને સેમીફાઇનલમાં તો સ્થાન હાંસલ કરી લીધું પરંતુ સાથે સાથે વર્લ્ડ કપ જીતવા માટે તે સૌથી મજબૂત દાવેદાર ટીમ તરીકે આગળ આવી છે.\n\nહરમનપ્રીત કૌરની ટીમની ખાસિયત એ રહી છે કે દરેક મૅચમાં કોઈ અલગ જ ખેલાડી ટીમને સફળતા અપાવે છે. \n\nઆમ ભારતીય વિમૅન્સ ટીમ કોઈ એકાદ ખેલાડી પર આધારિત રહી નથી. \n\nશનિવારની મૅચમાં રાધા યાદવે કમાલ કરી હતી. \n\nશફાલી વર્માએ અગાઉની મૅચોની માફક આ મૅચમાં પણ આક્રમક બૅટિંગ કરી હતી પરંતુ ખરેખર તો શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvAUS : ભારતની ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 35 રને હાર, 237 રનમાં ઑલઆઉટ\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી વનડે સિરીઝની પાંચમી મૅચમાં ભારત 35 રને હારી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ દાવ લીધો હતો જેમાં તેમણે 50 ઑવરમાં 272 રન બનાવ્યા હતા. આ પડકાર સામે ભારત 237 રનમાં ઑલ આઉટ થઈ ગયું છે.\n\nઆ મૅચમાં રોહિત શર્માએ સૌથી વધુ 56 રન અને ભુવનેશ્વર કુમારે 46 અને કુમાર જાદવે 44 રન બનાવ્યા હતા.\n\nભારતીય કૅપ્ટન વિરાટ કોહલી 20 રન બનાવી આઉટ થઈ ગયા હતા.\n\nઉલ્લેખનીય છે કે આ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા ત્રણ અને ભારત બે મેચ જીત્યું છે.\n\nજમ્મુ-કાશ્મીર નજીક પાકિસ્તાની જેટ દેખાયાં\n\nગત રાતે જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં LOCથી 10 કિલોમિટર દૂર પાકિસ્તાનના બે જેટ (વિમાન) ભારતીય વાયુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvNZ : ભારતના ધબડકા સામે ન્યૂ ઝિલૅન્ડની 8 વિકેટે આસાન જીત\\nસારાંશ: 10 વર્ષ બાદ ન્યૂ ઝિલૅન્ડમાં એની જ ધરતી પર એકદિવસીય શ્રેણી પોતાના નામે કરનારી ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન પાંચ મૅચની શૃંખલાની ચોથી મૅચમાં કંગાળ બૅટિંગ કરતી જોવા મળી હતી અને ફકત 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"93 રનનું લક્ષ્ય ન્યૂ ઝિલૅન્ડે 2 વિકેટ ગુમાવી ફકત 14.4 ઓવરમાં પાર પાડ્યુ હતું. ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી.\n\nતેમણે માર્ટિન ગપ્ટિલને અને કેન વિલિયમસનને આઉટ કર્યા હતા.\n\nહેનરી નિકોલસે 30 રન અને રોઝ ટેલરે 37 રન કર્યા હતા અને બેઉ અણનમ રહ્યા હતા.\n\n21 રનમાં 5 વિકેટ ઝડપનાર ન્યૂ ઝિલૅન્ડ બૉલર ટ્રૅન્ટ બૉલ્ટને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.\n\nઆ પહેલાં ન્યૂ ઝિલૅન્ડ ટૉસ જીતી ભારતને પ્રથમ બૅટિંગ કરવાનું કહ્યું હતું. \n\nહૅમિલ્ટનમાં સૅડોન પાર્ક ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી આ ચોથી વન-ડેમાં ન્યૂ ઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvSA : દક્ષિણ આફ્રિકાને 11 વર્ષ પછી ફૉલોઓન કરી ભારતે ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ સિરીઝ જીતી\\nસારાંશ: ભારતે દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની બીજી મૅચમાં વિજય મેળવી સિરીઝ જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનો આ મૅચમાં ઇનિંગ અને 137 રનથી વિજય થયો છે. \n\nભારતે પહેલી ઇનિંગમાં પાંચ વિકેટે 601 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. દ\n\nક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 275 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. \n\nદક્ષિણ આફ્રિકાની ટીમ 11 વર્ષ પછી ફૉલોઓન થઈ હતી. બીજી ઇનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાની ટીમ 189 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. \n\nભારત તરફથી ઉમેશ યાદવ અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. અશ્વિને બે વિકેટ લીધી હતી. જ્યારે ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીએ એક એક વિકેટ લીધી હતી. \n\nભારત તરફથી પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvSA : વિરાટ કોહલીની સાતમી બેવડી સદી, બ્રેડમૅન અને સચીન, સેહવાગનો પણ રેકૉર્ડ તોડ્યો\\nસારાંશ: વિરાટ કોહલીએ કર્યો આજ સુધી કોઈ ભારતીય ક્રિકેટરે ન કરી હોય એવી કમાલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલીએ હાલમાં પૂણે ખાતે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મૅચમાં બેવડી સદી ફટકારીને અનેક રેકૉર્ડ તોડ્યા છે. \n\nવિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં સાતમી બેવડી સદી કરી છે. આ પહેલાં ટેસ્ટ મૅચમાં ભારતીય ખેલાડીઓમાં સૌથી વધારે બેવડી સદી વિરેન્દ્ર સહેવાગ અને સચીન તેંડુલકરના નામે હતી. આ બંનેએ ટેસ્ટ મેચોમાં છ-છ બેવડી સદી નોંધાવી હતી. \n\nજોકે ટેસ્ટના ઇતિહાસમાં સૌથી વધારે બેવડી સદી બનાવવાનો રેકૉર્ડ ડૉન બ્રેડમૅનના નામે છે. તેમણે 12 વખત બેવડી સદી કરી છે. આ પછી કુમાર સંગાકારા અને બ્રાયન લાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsAuS : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ ડ્રૉ, સિરીઝમાં 1-1થી બરાબરી\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મૅચ ડ્રૉ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિડની ટેસ્ટના અંતિમ દિવસે ભારતે જીત માટે 407 રન કરવાના હતા. જોકે મૅચ પૂરી થઈ ત્યાં સુધીમાં ભારત પાંચ વિકેટ ગુમાવીને 334 રન જ કરી શક્યું હતું.\n\nજોકે ભારત માટે આ મૅચ ડ્રૉ કરાવવાને એક મોટી સફળતા ગણવામાં આવે છે, કારણકે ભારતીય ટીમના અનેક ખેલાડીઓને ઈજા થઈ છે.\n\nસિડનીમાં ચાલી રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચના પાંચમા દિવસે ભારતની શરૂઆત થોડી નબળી રહી હતી. બીજી ઑવર ફેંકવા આવેલા નાથન લિયોનના ચોથા બૉલમાં જ કૅપ્ટન અજિંક્ય રહાણે વિકેટ ગુમાવી બેઠા હતા.\n\nરહાણે માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જોકે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsENG : 'મોટેરામાં રમવું અમારા માટે ગર્વની વાત' : વિરાટ કોહલી\\nસારાંશ: બુધવારથી અમદાવાદ ખાતે વિશ્વના સૌથી વિશાળ એવા મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ રમાવા જઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મૅચને લઈને ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે, 'ભારત પાસે વિશ્વનું સૌથી વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની ટીમને ખુશી છે અને ભારતીય ટીમ જ્યારે પહેલી વાર પોતાના ઘરમાં અહીં મૅચ રમવા જઈ રહી છે ત્યારે મોટેરામાં રમવું એ અમારા માટે ગર્વની વાત છે.'\n\nબુધવારે અમદાવાદ ખાતે ઑનલાઇન યોજાયેલી એક પ્રેસ વાર્તામાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ટીમ વતી આ લાગણી વ્યક્ત કરી છે.\n\nમોટેરા સ્ટેડિયમમાં બુધવારથી શરૂ થનારી પાંચ દિવસીય ટેસ્ટ મૅચ ડે-નાઇટ છે અને તે પિંક બૉલથી રમાશે. \n\nઆ પહેલા ભારતમાં કોલકાતામાં ડે-નાઇટ ટેસ્ટ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsENG : ઇંગ્લૅન્ડનો એ બૅટ્સમૅન જે આખી ભારતીય ટીમ પર ભારે પડ્યો\\nસારાંશ: ઑસ્ટ્રેલિયન મેદાનોમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ઘરેલુ મેદાનમાં પહેલી જ ટેસ્ટમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં જીત માટે ભારતને 420 રન કરવાના હતા, પણ વિરાટ કોહલીની ટીમ માત્ર 192માં સમેટાઈ ગઈ હતી.\n\nભારતીય ટીમ તરફથી કૅપ્ટન વિરાટ કોહલીએ થોડી બાજી સંભાળી હતી, પણ તેમની 72 રનની પારી રમતના ત્રીજા સેશન સુધી લઈ જવામાં નિષ્ફળ રહી હતી.\n\nસવાલ એ થાય કે ઑસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ સિરીઝ જીતનારી ઇન્ડિયન ટીમ પોતાની જમીન પર ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં કેમ હારી ગઈ?\n\nભારતીય ટીમની પસંદગી પર સવાલ\n\nચેન્નાઈમાં જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઊતરી ત્યારે ટીમનું સુકાન અનિયમિત પણ સફળ કૅપ્ટન અજિંક્ય રહાણેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ : T-20 મૅચમાં ભારતની સૌથી ખરાબ હાર, ન્યૂ ઝિલૅન્ડ સામે 80 રને હાર્યું\\nસારાંશ: ન્યૂ ઝિલૅન્ડે ભારતને ટી-20 ક્રિકેટની સિરીઝના પહેલા જ મૅચમાં 80 રને હાર આપી છે. આ ટી-20 મૅચમાં વધારે રનથી હારવાના મામલે ભારતની આ સૌથી ખરાબ હાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂ ઝિલૅન્ડે પહેલા બૅટિંગ કરતાં 219 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની ટીમ માત્ર 139 રનમા ઑલઆઉટ થઈ ગઈ હતી. \n\nજેમાં મહેન્દ્રસિંહ ધોનીએ સર્વાધિક 39 રન બનાવ્યા હતા. \n\nન્યૂ ઝિલૅન્ડ તરફથી સાઉદીએ સૌથી વધારે ત્રણ વિકેટો લીધી હતી. \n\nભારતની શરૂઆત જ ખૂબ ખરાબ રહી હતી. કપ્તાન રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. \n\nજે બાદ શિખર ધવન અને વિજય શંકરે કેટલાક સારા શૉટ્સ લગાવ્યા. ત્યારે એવું લાગતું હતું કે ભારતની પારી સંભાળી લેશે. \n\nજોકે, ત્યારબાદ એક બાદ એક વિકેટ પડવાની શરૂ થઈ અને ભારતે પોતાની છ વિકેટ 77"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ : દિલધડક સુપર ઓવરમાં રોહિત શર્માએ ભારતને જીત અપાવી\\nસારાંશ: હેમિલ્ટનમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની ત્રીજી મૅચમાં ટાઇ થઈ હતી. ભારતને સુપર ઓવરમાં છેલ્લા 2 બૉલમાં 10 રનની જરૂરિયાત હતી ત્યારે રોહિત શર્માએ 2 બૉલમાં 2 સિક્સર લગાવી ભારતે મૅચ જીતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત ન્યૂઝીલૅન્ડની ભૂમિ પર પહેલી શ્રેણી જીત્યું છે. પાંચ મૅચની સિરીઝમાં ત્રણ મૅચ જીતીને ભારતે શ્રેણી પર કબજો મેળવ્યો છે.\n\nપહેલી ઇનિંગમાં ભારતની ટીમે 179 રન પાંચ વિકેટના નુકસાને બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં ન્યૂઝીલૅન્ડની ટીમે પણ 6 વિકેટે 179 રન બનાવતાં મૅચમાં ટાઇ થઈ હતી.\n\nમૅચમાં ટાઇ થતાં સુપર ઓવરમાં ન્યૂઝીલૅન્ડ પહેલાં બેટિંગ કરવા આવ્યું હતું. ભારત તરફથી બૉલિંગ જસપ્રીત બુમરાહે કરી હતી.\n\nન્યૂઝીલૅન્ડ તરફથી કૅપ્ટન કૅન વિલિયમ્સન અને ગુપ્ટિલે 17 રન બનાવ્યા હતા. સુપર ઑવરમાં ભારતને જીત માટે 18 રન કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ : ન્યૂઝીલૅન્ડને હરાવી ભારત પાંચ મૅચની ટી-20 સિરીઝ એકતરફી જીતનારો પ્રથમ દેશ\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની ટી-20 મૅચની સિરીઝની પાંચમી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 7 રને પરાજય આપીને સિરીઝ એકતરફી 5-0થી પોતાના નામે કરી લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડની સામે જીત માટે 164 રનનું લક્ષ્ય હતું. પણ તે અનુભવી રૉસ ટૅલરના 53 રન અને ટિમ સૅફર્ટના 50 રન છતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 156 રન જ બનાવી શક્યું. \n\nમાઉન્ટ મૉગનૉમાં રમાયેલી આ મૅચ ભારતના વિરાટ કોહલીના ન રમતાં તેમના સ્થાને રોહિત શર્મા કૅપ્ટન બન્યા હતા. ચાલુ મૅચે રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થતાં કૅપ્ટનશિપ લોકેશ રાહુલને સોંપવામાં આવી હતી.\n\nભારતે પહેલાં બૅટિંગ કરતાં 3 વિકેટે 163 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલૅન્ડ 9 વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ભારત તરફથી 60 રન બનાવ્યા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ : રવીન્દ્ર જાડેજાની અર્ધસદી એળે ગઈ, ન્યૂઝીલૅન્ડે સિરીઝ જીતી\\nસારાંશ: શનિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સિરીઝની બીજી વન-ડે મૅચ સાથે જ ન્યૂઝીલૅન્ડે સિરીઝ 2-0થી જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ ભારતે સળંગ પાંચ ટી-20 મૅચની શ્રેણીમાં કિવી ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો. એ પછી બુધવારે હેમિલ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડે મૅચમાં ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો.\n\nન્યૂઝીલૅન્ડ સામેની બીજી વન ડે મૅચમાં 274 રનના લક્ષ્યાંક સામે ભારતની ટીમ 251 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. \n\nમૅચમાં છેલ્લી વિકેટ રવીન્દ્ર જાડેજાની પડી હતી. તેઓ 73 બૉલમાં 55 રને આઉટ થયા હતા. \n\nઅગાઉ નવદીપ સૈનીએ જાડેજા સાથે ઉપયોગી ભાગીદારી કરી હતી. 8માં ક્રમે રમવા આવેલા સૈનીએ 49 બૉલમાં 45 રન કર્યા હતા. \n\nમોટા લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયા ખર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ : રોસ ટેલરની આક્રમક સદી, ન્યૂઝીલૅન્ડની આસાન જીત\\nસારાંશ: ભારતે આપેલા 348ના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલૅન્ડ તરફથી હેનરી નિકોલસ અને રોસ ટેલરની વિસ્ફોટક બેટિંગ કરી છે અને પહેલી વન ડે મૅચ જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડે 6 વિકેટ ગુમાવીને ભારતે આપેલો 348 રનનો પડકાર 49મી ઓવરમાં પાર કરી લીધો હતો અને મૅચ 4 વિકેટે જીતી લીધી હતી.\n\nરોસ ટેલરે 73 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા અને 108 રન સાથે નોટઆઉટ રહ્યા હતા.\n\nન્યૂઝીલૅન્ડ તરફથી માર્ટિન ગપ્ટિલે 32 અને હેનરી નિકોલસે 78 રન કર્યા હતા. હેનરી નિકોલસને વિરાટ કોહલીએ રન આઉટ કર્યા હતા.\n\nટોમ બ્લુન્ડેલ ફક્ત 9 રને સ્ટમ્પ આઉટ થયા હતા અને ટોમ લાથમે પણ આક્રમક બેટિંગ કરતા 48 બૉલમાં 69 રન કર્યા હતા.\n\nભારત તરફથી કુલદીપ યાદવ સિવાયના બૉલરોને ખાસ સફળતા ન મળી અને તેઓ મોંઘા સાબિત થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ: એ ચાર ટર્નિંગ પૉઇન્ટ જેના કારણે ભારત સામે હાર્યું ન્યૂ ઝિલૅન્ડ\\nસારાંશ: નેપિયર વન ડેમાં ભારત અને મેજબાન ન્યૂ ઝિલૅન્ડને 8 વિકેટેથી હરાવીને પાંચ મૅચની સિરીઝમાં 1-0થી બઢત મેળવી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે મૈક્લીન પાર્ક મેદાનમાં રમાયેલા વન ડે મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગમાં ઊતરેલી ન્યૂ ઝિલૅન્ડે કપ્તાન કેન વિલિયમસનના 64 રનની મદદથી ભારતને 158 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. \n\nભારતના કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીએ ત્રણ વિકેટો લીધી હતી. \n\nચહલને બે વિકેટ મળી હતી, જ્યારે કેદાર જાધવને એક વિકેટ મળી હતી. \n\nવચ્ચે મૅચને રોકવાની ફરજ પડતાં ભારતને 49 ઑવરોમાં 156 રન બનાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. \n\nજેમાં શિખર ધવને નોટ આઉટ 75 રનની મદદથી બે વિકેટના ભોગે આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. \n\nજેમાં ભારતીય ક્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsNZ: એ પાંચ કારણો જેને લીધે ભારતે ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝ ગુમાવી\\nસારાંશ: ઑકલૅન્ડ ખાતે શનિવારે રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો પરાજય થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં ભારત આ રીતે કોઈ સિરીઝમાં હાર્યું નથી. 2003 બાદ ભારત ન્યૂઝીલૅન્ડ સામે સળંગ ત્રણ વન-ડે હાર્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. અગાઉ વિશ્વ કપની સેમિફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો.\n\nવન ડે સિરીઝ જીતીને વિશ્વ કપની સેમિફાઇનલનો બદલો લેવાની જે તક ભારત પાસે હતી તે તેણે ગુમાવી દીધી. \n\nભારતે ન્યૂઝીલૅન્ડ સામે 5-0થી ટી20 સિરીઝ જીતી હતી. આમ છતાં વન ડેમાં ભારત અચાનક તેનું ફૉર્મ ગુમાવી બેઠું છે ત્યારે જાણો એ પાંચ કારણો જેને લીધે ભારતનો પરાજય થયો. \n\nજસપ્રિત બુમરાહની નિષ્ફળતા\n\nબુમરાહ ભાગ્યે જ નિષ્ફળ જતા હોય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsSA : દ.આફ્રિકા વચ્ચે આજથી વન ડે શ્રેણી, આ પાંચ ખેલાડીઓ પર નજર\\nસારાંશ: ગુરુવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શરૂ થનારી વન ડે શ્રેણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિરીઝની પ્રથમ મૅચ વરસાદને કારણે રદ થઈ છે. બીજી મૅચ 15 માર્ચે લખનઉમાં જ્યારે ત્રીજી મૅચ 18 માર્ચે કોલકાતામાં રમાશે. \n\nઆ પહેલાં ન્યૂઝીલૅન્ડ સામે વન ડે શ્રેણીમાં વ્હાઇટ વૉશ થયા બાદ એટલે કે 3-0થી શ્રેણી હાર્યા બાદ વિરાટ કોહલીની ટીમ દક્ષિણ આફ્રિકા સામે દબાણમાં હશે. \n\nબીજી તરફ દક્ષિણ આફ્રિકાએ આ પહેલાં પોતાના ઘરઆંગણે રમતા ઑસ્ટ્રેલિયા જેવી ટીમને વન ડે સિરીઝમાં 3-0 ભારે હાર આપી હતી. \n\nબંને ટીમો વચ્ચે અત્યાર સુધી 84 વન ડે મૅચ રમાઈ છે. જેમાં 46 દક્ષિણ આફ્રિકા અને 35 ભારત જીત્યું છે, જ્યારે ત્રણ મૅચ ટાઇ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INDvsSA : ભારતના બૉલરોનો તરખાટ, દક્ષિણ આફ્રિકા હાર તરફ\\nસારાંશ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝની ત્રીજી મૅચ રાંચીમાં રમાઈ રહી છે અને દક્ષિણ આફ્રિકા ઇનિંગ અને મોટા માર્જિનથી હાર તરફ ધકેલાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા ફૉલોઑન થયું છે. પ્રથમ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા માત્ર 162 રનમાં ઑલઆઉટ થઈ ગયું છે. \n\nઆ પહેલાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટના ભોગે 497 રનનો સ્કોર કર્યો હતો. જે બાદ ભારતે ઇંનિગ્સ ડિકલેર કરી હતી. \n\nપ્રથમ ઇનિંગમાં ફક્ત 162 રનમાં ઑલઆઉટ થઈ જનાર દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગમાં શરૂઆત જ ખરાબ રહી હતી અને માત્ર 9 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. \n\nમોહમ્મદ શમીએ ડીન એલગરને શૂન્ય રને તથા ઉમેશ યાદવે ડી કોકને 4 રને પેવેલિયન ભેગા કરી દીધા હતા. \n\nદક્ષિણ આફ્રિકાનો સ્કોર હાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INS વિરાટનું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શું થશે? જાણો, ઇતિહાસ અને વિવાદ\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ભારતીય નેવીના પૂર્વ વિમાનવાહક જહાજ આઈ.એન.એસ.ને નહીં તોડવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાણેસ્થિત કંપની 'ગ્રાન્ડ ઑલ્ડ લૅડી' તરીકે વિખ્યાત જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માગે છે, જેથી તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી.\n\nઐતિહાસિક જહાજને તોડવા માટે ખરીદનાર કંપનીના અધિકારીઓના કહેવા પ્રમાણે, આ મતલબનો કોઈ લેખિત આદેશ તેમને નથી મળ્યો, છતાં તેમણે જહાજને તોડવાની કામગીરી અટકાવી દીધી છે.\n\nભારતીય નેવીમાં 30 વર્ષની સેવા બાદ વર્ષ 2017માં 'INS વિરાટ' સેવાનિવૃત્ત થયું હતું. એ પહેલાં તેણે 27 વર્ષ સુધી બ્રિટિશ નેવીમાં સેવા બજાવી હતી. આ કીર્તિમાન ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકૉર્ડ્સમાં નોંધાયેલો છે.\n\nઆ પહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INX Media case: ચિદમ્બરમને ઈડીના કેસમાં સોમવાર સુધીના વચગાળાના જામીન\\nસારાંશ: પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે 26 તારીખ, સોમવાર સુધીના વચગાળાના જામીન આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસુપ્રીમ કોર્ટ હવે આ મામલાની સુનાવણી સોમવારે કરશે. આ જામીન તેમને ઈડીના કેસમાં આપવામાં આવ્યા છે. \n\nસુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડના મામલે પણ તે સોમવારે સુનાવણી કરશે.\n\nઅદાલતમાં સીબીઆઈએ કહ્યું કે ચિદમ્બરમ હાલ કસ્ટડીમાં છે, એટલે આગોતરા જામીનની અરજી ટકવાપાત્ર નથી. \n\nચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે સાંજે 4 વાગે આદેશ આપ્યો. અમે તરત કોર્ટ પહોંચ્યા અને ચીફ જસ્ટિસને વિનંતી કરી. \n\nએમણે સવારે મૅન્શન કરવાનું કહ્યું. અમે રાતે પિટિશન ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: INX Media case: જ્યારે ચિદમ્બરમની જેમ જ અમિત શાહને CBI શોધતી હતી\\nસારાંશ: ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે, કારણ કે આપણે એમાંથી કોઈ બોધપાઠ નથી લેતા - એવું આપણે સાંભળ્યું છે, પણ આપણી આંખ સામે ઇતિહાસના પુનરાવર્તનને આટલી નાટ્યાત્મક રીતે ભજવાતું પહેલીવાર જોયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n21મી ઑગસ્ટની રાત્રે પોણા દસે દેશના પૂર્વ ગૃહ-નાણામંત્રી પી. ચિદમ્બરમની ગિરફ્તારીનાં દૃશ્યો કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મના ડ્રામાથી કમ નહોતા. \n\nદિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન રદ કર્યા અને સુપ્રીમ કોર્ટે પણ પિટિશનની તત્કાળ સુનાવણીનો ઇનકાર કર્યો. \n\n27 કલાકથી ગાયબ ચિદમ્બરમ 21મી ઓગસ્ટની રાત્રે 9 વાગે અચાનક દિલ્હીની કૉંગ્રેસ હેડ ઑફિસમાં પ્રગટ થયા. \n\nતેઓ પત્રકાર પરિષદમાં લખેલું નિવેદન વાંચી ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વગર બંનેને 'પેથોલોજીકલ લાયર'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2018 હરાજી: ગુજરાતના જયદેવ ઉનડકટ સૌથી મોંઘા ભારતીય ખેલાડી\\nસારાંશ: IPL 2018 માટે શનિવારે શરૂ થયેલી ખેલાડીઓની હરાજી બાદ રવિવારે બીજા દિવસે ગુજરાતના જયદેવ ઉનડકટને 11.5 કરોડ રૂપિયાની કિંમત સાથે રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે હાલ ભારતીયોમાં સૌથી મોંઘા ખેલાડી છે.\n\nઅફઘાનિસ્તાનના 16 વર્ષીય ખેલાડી મુજીબ ઝાદરાને IPL હરાજીમાં એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. \n\nઝાદરાન IPLના ઇતિહાસમાં સૌથી નાની વયના ખેલાડી તરીકે પસંદગી પામ્યાં છે. \n\nતેઓ રાશિદ ખાન અને મોહમ્મદ નબી બાદ IPLમાં ભાગ લેનારા ત્રીજા અફધાની ખેલાડી બન્યા છે. \n\nતેમને કિંગ્સ ઇલેવન પંજાબે ચાર કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યાં છે.\n\nસનરાઇઝર્સ હૈદરાબાદે રાશિદ ખાનને 9 કરોડ રૂપિયામાં અને મોહમ્મદ નબીને 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે. \n\nIPLમાં ખેલાડીઓની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2019 : વાનખેડેમાં ઋષભ પંતનું તોફાન, મુંબઈ ઇન્ડિયન્સ ઊડ્યા\\nસારાંશ: દિલ્હી કૅપિટલ્સે ધૂંઆધાર બૅટ્સમૅન ઋષભ પંતની તોફાની ઇનિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સને પોતાના પ્રથમ મુકબલામાં જ 37 રને હરાવી દીધું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંતે માત્ર 27 દડામાં અણનમ 78 રન બનાવ્યા. તેમનો દાવ સાત ચોગ્ગા અને સાત છગ્ગાથી સજ્યો. \n\nઆ જ ઇનિંગની મદદથી દિલ્હીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે જીતવા માટે 214 રનનું લક્ષ્ય મૂક્યું. જેના જવાબમાં મુંબઈની ટીમ 19.2 ઓવરમાં 176 રન પર ઑલ આઉટ થઈ ગઈ. \n\nમુંબઈ માટે અનુભવી બૅટ્સમૅન યુવરાજસિંહ 53 રન કર્યા પણ પોતાની ટીમને જીતાવી ના શક્યા. \n\nઆ પહેલાં મુંબઈને ટૉસ જીતતા દિલ્હીને બૅટિંગ માટે નોતરી. દિલ્હીની શરૂઆત સારી ના રહી અને પૃથ્વી શૉ માત્ર સાત રન બનાવીને જ ચાલતા થયા. \n\nજોકે, શિખર ધવને 43 રન અને કૉલિન ઇનગ્રામે 47 રન બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2019 : વાહ વૉર્નર, જતાં-જતાં હૈદરાબાદને જિતાડી ગયા\\nસારાંશ: આઈપીએલ-12માં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ ઓપનિંગ બૅટ્સમૅન ડેવિડ વૉર્નરની 81 રનોની ઇંનિગ કિંગ્સ ઇલેવન પંજાબી પર ભારે પડી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના આ શાનદાર પ્રદર્શનના કારણે હૈદરાબાદે પંજાબને 45 રનોથી હરાવી દીધું.\n\nપંજાબની સામે જીત માટે 213 રનોનું લક્ષ્ય હતું પણ તેઓ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 167 રન જ બનાવી શક્યા.\n\nટૉસ હારનાર હૈદરાબાદે પહેલાં બૅટિંગ કરી 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 212 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.\n\nડેવિડ વૉર્નરે 56 બૉલમાં સાત ચોકા અને બે છક્કા ફટકારીને 81 રન કર્યા.\n\nતેમના સિવાય મનીષ પાંડેએ 36 અને રિદ્ધિમાન સાહાએ 28 રન કર્યા.\n\nપંજાબના મોહમ્મદ શમી અને કૅપ્ટન આર. અશ્વીને બે-બે વિકેટ પોતાના નામે કરી.\n\nવિજયની ભેટ\n\nહૈદરાબાદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2019: કોહલીની ટીમના બર્મન કોણ છે અને કેમ બન્યા છે ચર્ચાનું કેન્દ્ર?\\nસારાંશ: રવિવારે હૈદરાબાદમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં વિરાટ કોહલીની ટીમ સનરાઈઝર્સ સામે ખરાબ રીતે હારી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રયાસ રાય બર્મન\n\nપરંતુ કોહલીની ટીમના એક ખેલાડી ચર્ચામાં રહ્યા, નામ છે પ્રયાસ રાય બર્મન.\n\nબર્મને IPLમાં પોતાની પ્રથમ મૅચ રમી. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પહેલી બૉલિંગ કરતા તેમણે ચાર ઓવર નાખી. તેમની બૉલિંગનું વિશ્લેષણ 4-0-56-0 રહ્યું. મતલબ કે ચાર ઓવરમાં તેમણે કુલ 56 રન આપ્યા અને કોઈ વિકેટ ન લીધી.\n\nત્યારબાદ પ્રયાસ બર્મનને બૅટિંગ કરવાની પણ તક મળી. તેમણે કુલ 24 બૉલ રમ્યા. જેમાં બે ચોગ્ગા સાથે 19 રન કર્યા. તેમની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ 113 રન પર આઉટ થઈ ગઈ અને સનરાઈઝર્સએ 118 રનથી મૅચ જીતી લીધી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : આઈપીએલના એ ખેલાડીઓ જેઓ એમના કૅપ્ટન કરતાં પણ વધારે કમાણી કરે છે\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ થઈ ગયો છે. કરોડોમાં ખરીદવામાં આવેલા ખેલાડીઓ અને એ સિવાય અન્ય ચમકદમક માટે આઈપીએલ જાણીતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રેયસ ઐય્યર\n\nટી-20 લીગ માટે કરોડોમાં ખેલાડીઓ ખરીદવામાં આવે છે ત્યારે એ જાણવું રસપ્રદ છે કે કેટલીક ટીમના કૅપ્ટન કરતાં તેના સ્ટાર ખેલાડીઓ વધારે કમાણી કરતા હોય છે. \n\nખાસ કરીને દિલ્હી કૅપિટલ્સની ટીમમાં એવા ત્રણ ક્રિકેટર છે જે તેમના સુકાની શ્રેયસ ઐય્યર કરતાં પણ વધારે કમાણી કરી રહ્યા છે. \n\nઆ સિવાય વિરાટ કોહલી કે અન્ય ટીમના સુકાનીઓ સ્વાભાવિકપણે જ તેમની ટીમના ખેલાડીઓ કરતાં વધારે આવક પ્રાપ્ત કરતાં હોય છે પરંતુ અહીં અપવાદ પણ જોવા મળ્યો છે.\n\nદિલ્હી કૅપિટલ્સના સુકાની શ્રેયસ ઐય્યર આ વખતે સાત કરોડ રૂપિયાની ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : આરબ દેશમાં રમાનારી આઈપીએલમાં પહેલી વખત જોવા મળશે આવા ફેરફારો\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની શરૂઆત થઈ રહી છે. પહેલાં સિઝન એપ્રિલ-મે માસમાં યોજાવાની હતી પરંતુ કોરોના વાઇરસના કારણે સિઝનને મુલતવી રાખવી પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના કેસની સંખ્યા વધતાં સિઝન રદ થવાનો ડર હતો પરંતુ બીસીસીઆઈએ સિઝનને યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજવાનું નક્કી કર્યું.\n\nસિઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે અને ફાઇનલ મૅચ 10મી નવેમ્બરે યોજાશે.\n\nખેલાડીઓ, સ્પૉર્ટ સ્ટાફ, મૅચના અધિકારીઓ અને બ્રૉડકાસ્ટિંગ ટીમે પ્રોટોકોલ ફૉલો કરવા પડશે. \n\nત્યાં બાયોસિક્યૉરિટી બબલ રાખવામાં આવશે. IPL મૅચની સિઝન આ પ્રકારે પહેલી વાર યોજાશે. પ્રેક્ષકોને કોરોના વાઇરસના કારણે મૅચ જોવા માટે પ્રેક્ષકોને મંજૂરી અપાઈ નથી. \n\nઆ પહેલાં 2009માં સામાન્ય ચૂંટણીઓના કારણે અડધી સિઝન દક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : એ બે ગુજરાતી જેમણે મુંબઈ ઇન્ડિયન્સ માટે ફાઇનલના દરવાજા ખોલ્યા\\nસારાંશ: બે કે ત્રણ બૅટ્સમૅને અડધી સદી ફટકારી હોય, કોઈ બૅટ્સમૅને પાંચ-પાંચ સિક્સર ફટકારીને 264ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હોય પણ અંતે આકર્ષણનું કેન્દ્ર જસપ્રીત બુમરાહની બૉલિંગ બને એ શક્ય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારની મૅચમાં બુમરાહે જે રીતે બૉલિંગ કરી એ પછી કંઈક આવું જ થયું.\n\nગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમે આઈપીએલમાં છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. મૅચ દરમિયાન કોઈ પણ તબક્કે દિલ્હી કૅપિટલ્સ ટીમ લડત આપવાની સ્થિતિમાં નહોતી.\n\nઝડપી બૉલર બુમરાહ અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવતાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ ક્વૉલિફાયર મૅચમાં દિલ્હીને 57 રનથી પરાજય આપ્યો.\n\nઆમ મુંબઈની ટીમ હવે દસમી નવેમ્બરે ફાઇનલ રમશે, જ્યારે દિલ્હીની ટીમ માટે હજી પણ એક તક છે.\n\nદિલ્હી હવે શુક્રવારે રમાનારી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : કરોડો લેનાર પાણીમાં બેસી ગયા અને સસ્તા ખેલાડીઓએ મારી બાજી\\nસારાંશ: આઈપીએલની પહેલી સિઝનમાં સૌથી મોંઘા ખેલાડી મહેન્દ્રસિંહ ધોની હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને 1.5 મિલિયન ડૉલર એટલે અંદાજે 6 કરોડમાં ખરીદ્યા હતા. 2020ની સિઝનમાં આઈપીએલના સૌથી મોંઘા ખેલાડી વિરાટ કોહલી હતા. જેઓને 17 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે આ બંને ખેલાડીઓને આ સિઝનમાં તેમની ફ્રૅન્ચાઇઝી દ્વારા ટીમમાં યથાવત રાખવામાં આવ્યા હતા. તેમની હરાજી કરવામાં આવી ન હતી.\n\nઆ સિઝનની હરાજીમાં સૌથી ઊંચી કિંમતે પૅટ કમિન્સને કોલકાતા નાઇટ રાઇડર્સે 15.5 કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે બીજા ક્રમે ગ્લેન મૅક્સવેલ રહ્યા હતા. જેમને 10.75 કરોડમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યા હતા. \n\nરૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્રિસ મોરિસને 10 કરોડમાં, કિંગ્સ ઇલેવન પંજાબે શેલ્ડન કોટરેલને 8.5 કરોડમાં અને નથન કાઉલ્ટર નાઇલને 8 કરોડમાં ખરીદ્યા હતા. \n\nઆ ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : જૉની બૅરસ્ટો, બટલર અને જૉફરા આર્ચરની ટીમ આ રીતે રહેશે ફાયદામાં\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. પરંતુ માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ દુનિયાભરમાં ત્રાટક્યું ત્યારથી ક્રિકેટજગતમાં સન્નાટો છવાઈ ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ક્રિકેટ ટીમ સહિત અનેક દેશોના ક્રિકેટરો પણ છેલ્લા ક્ટલાક મહિનાઓથી કોઈ મોટી ટૂર્નામેન્ટ નહોતી રમી.\n\nત્યારે આટલા મહિનાઓના સન્નાટા પછી ક્રિકેટના દર્શકો માટે પણ આઈપીએલમાં એ જોવાનો રોમાંચ રહેશે કે કયા દેશના ખેલાડીઓ સૌથી વધારે તૈયાર છે. \n\nતાજેતરમાં જ પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝ તો ઇંગ્લૅન્ડે ગુમાવી દીધી હતી પરંતુ તે છતાં એ તો નક્કી છે કે કોરોના કાળ બાદના પ્રવર્તમાન સંજોગોમાં કોઈ ટીમ કે ખેલાડી સતત સક્રિય હોય તો તે ઇંગ્લૅન્ડ અને તેના ખેલાડીઓ જૉની બૅરસ્ટો, જૉઝ બટલર, જૉફરા આર્ચર અને ડેવિડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : ડ્રીમ 11 બન્યું ટાઇટલ સ્પોન્સર પણ ચીન સાથેનું કનેક્શન શું છે?\\nસારાંશ: ભારત અને ચીન વચ્ચેના વણસી રહેલા સંબંધો વચ્ચે વર્ષ 2020ની ઇન્ડિયન પ્રિમિયર લીગ માટેની સ્પોન્સરશીપ ડ્રીમ 11ને મળી ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડ્રિમ 11 ફેન્ટસી ગેમિંગ પ્લૅટફૉર્મ છે. આ પહેલાં વીવો આઇપીએલનું ટાઇટલ સ્પોન્સર હતું. જોકે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સેના વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ચીની કંપનીનો વિરોધ શરૂ થયો છે. \n\nજેને જોતા વીવોનો 440 કરોડનો કરાર આ વર્ષે સ્થગિત કરવામાં આવ્યો અને ડ્રીમ 11ને આ તક મળી. \n\nડ્રીમ 11એ સાડા ચાર મહિનાના કરાર માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જોકે, આ કંપનીમાં પણ ચીનનું રોકાણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.\n\nજાણો સમગ્ર અહેવાલ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : મલિંગાનો રેકર્ડ તોડવા માટે આ બે ભારતીય સ્પિનરો વચ્ચે જામશે ટક્કર\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને કારણે આ વખતે યુએઈમાં આઈપીએલ 2020નું આયોજન કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટી20 ક્રિકેટમાં યુએઈની પીચો સ્પિનરોને મદદ કરે તેવી અપેક્ષા છે આ સંજોગોમાં દિલ્હીના સ્પિનર અમિત મિશ્રા અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમનારા પીયૂષ ચાવલા પાસે એક મોટી તક રહેલી છે.\n\n36 વર્ષીય સ્પિનર અમિત મિશ્રાએ 147 આઈપીએલ મેચોમાં 157 વિકેટ લીધી છે. \n\nઅમિત મિશ્રા\n\nઆઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલરોની યાદીમાં મિશ્રા બીજા ક્રમે છે અને તે લસિત મલિંગાથી ફક્ત 13 વિકેટ પાછળ છે, જે અંગત કારણોસર આ સિઝનમાં ભાગ નથી લઈ રહ્યા. \n\nઆવી સ્થિતિમાં મિશ્રા પાસે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાની એક મોટી તક છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : રવીન્દ્ર જાડેજા ઇતિહાસ રચશે, એક મહત્વના રેકર્ડની નજીક\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગનો શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ લીગમાં દર વર્ષે ઘણા રેકોર્ડ સર્જાય છે તો સંખ્યાબંધ રેકોર્ડ તૂટતા હોય છે. શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તેની પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમવા મેદાનમાં ઉતરશે ત્યારે તેના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પાસે એક મહત્વનો રેકોર્ડ નોંધાવવાની તક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઇપીએલના ઇતિહાસમાં માત્ર બે જ ખેલાડી એવા છે જેમણે 1000 રન અને 100 વિકેટની સિદ્ધિ હાંસલ કરી હોય જેમા ડ્વેઇન બ્રાવો અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. યોગાનુયોગે આ બંને ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે નાતો ધરાવે છે. હવે જાડેજાની વાત કરીએ.\n\n2000 રનની નજીક\n\nસૌરાષ્ટ્રના આ ઓલરાઉન્ડર ભારત માટે પણ ઘણી સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. રવીન્દ્ર જાડેજાને આઇપીએલમાં 2000 રન પૂરા કરવા માટે 73 રનની જરૂર છે. તે આમ કરશે તો આઇપીએલમાં 2000 રન ફટકારવાની સાથે 100થી વધુ વિકેટ લેનાર એકમાત્ર ઑલરાઉન્ડર બની જશે.\n\n31 વર્ષના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ પાંચ કારણોને લીધે IPLમાંથી ફેંકાઈ ગઈ\\nસારાંશ: વિરાટ કોહલી દર વખતની જેમ આ વર્ષે પણ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રૉફી જીતાડી ન શક્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (આરસીબી) આઈપીએલની શરૂઆત કરી તે જોઈને લાગતું હતું કે આઈપીએલની જીત માટેની મજબૂત દાવેદાર છે. \n\nઆરસીબીએ પહેલી દસ મૅચમાંથી સાત મૅચ જીતીને ક્વૉલિફાયરમાં પહોંચવા માટે જગ્યા બનાવી હતી. પરંતુ પછીની ચારેય ગેમ આરસીબી હારી ગઈ. જેના કારણે ક્વૉલિફાયરમાં જગ્યા બનાવવા માટે અમુક વખતે તેને બીજી ટીમની હાર-જીત પર આધાર રાખવો પડ્યો હતો. જોકે નેટ રનરેટના કારણે છેવટે આરસીબી ક્વૉલિફાય કરી શકી. \n\nસનરાઇઝર્સ હૈદરાબાદ સામેની ક્વૉલિફાયર મૅચમાં આરસીબી છ વિકેટે હાર્યું અને તેની ફાઇનલમાં પહોંચવાની આશા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 : શું ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસે બે મૅચમાં ટાઈ પડી?\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગનું બીજું નામ રોમાંચ છે અને રવિવારે તેનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. રવિવારે બે મૅચ રમાઈ અને બંને મૅચ ટાઈ પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી મૅચમાં તો ટાઈ બાદ સુપર ઓવરમાં પરિણામ આવી ગયું હતું પરંતુ બીજી મૅચમાં તો ટાઈ બાદ સુપર ઓવર આવી તેમાં પણ બેમાંથી એકેય ટીમ જીતી શકી નહીં અને બીજી વાર સુપર ઓવરની મદદ લેવી પડી હતી જેને અંતે કિંગ્સ ઇલેવન પંજાબનો વિજય થયો હતો.\n\nએક જ દિવસમાં બે મૅચ ટાઈ પડે તે જ મોટી વાત કહેવાય. ટી20 ક્રિકેટનો ઇતિહાસ આમ તો માંડ 15 વર્ષ પુરાણો છે પરંતુ તેમાં એવા પાંચ પ્રસંગ આવ્યા છે જ્યારે એક જ દિવસમાં બે અલગ અલગ મૅચમાં ટાઈ પડી હોય. \n\nતેમાં પણ 2009માં તો એક જ દિવસમાં ત્રણ મૅચ ટાઈમાં પરિણમી હતી. ફરક એટલો હતો કે ટુર્ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 CSK vs SRH: રવીન્દ્ર જાડેજાનો એ જોરદાર સ્પિન બૉલ જેણે મૅચ પલટી દીધી\\nસારાંશ: ભૂતપૂર્વ ચૅમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે આખરે ફોર્મ પરત મેળવીને મંગળવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં ધોનીની ટીમનો 20 રનથી વિજય થયો હતો.\n\nચેન્નાઈ સુપર કિંગ્સે ઘણા સમય બાદ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોનીની ટીમે 20 ઓવરને અંતે છ વિકેટે 167 રન ફટકાર્યા હતા જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ તેની 20 ઓવરને અંતે આઠ વિકેટે 147 રન કરી શકી હતી.\n\nઆમ છતાં આ મૅચના પરિણામથી બંને ટીમની પૉઝિશનમાં ખાસ ફરક પડ્યો ન હતો પરંતુ ચેન્નાઈના મનોબળ પર ચોક્કસ અસર પડી હશે. \n\nજોન બૅરસ્ટો અત્યારે તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે અને જાડેજાએ એક અદભૂત સ્પિન બૉલમાં બેરસ્ટોને બોલ્ડ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 CSKvKKR : રવીન્દ્ર જાડેજાની એ બે સિક્સર જેનાથી કોલકાતાની ટીમ પરાસ્ત થઈ\\nસારાંશ: ઋતુરાજ ગાયકવાડ અને રવીન્દ્ર જાડેજાની બેટિંગના જોરે ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લે-છેલ્લે પોતાનો દમ દાખવી રહી છે, તેમણે અત્યંત રોમાંચક બનેલી મૅચના છેલ્લા બૉલે વિજય હાંસલ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈપીએલમાં આ વખતે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ બહાર થઈ ગઈ છે અને તેના માટે કોઈ શક્યતા રહી નથી.\n\nકહેવત છે ને 'સ્પોઇલ ધ પાર્ટી', બરાબર એમ જ ચેન્નાઈની ટીમ અન્ય ટીમની યોજનાઓને ધૂળમાં મેળવી રહી છે.\n\nબે દિવસ અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોરને આઠ વિકેટે હરાવ્યા પછી ગુરુવારે ચેન્નાઈએ કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું.\n\nબૅંગલોરને તો કદાચ પરાજયની ખાસ અસર ન થઈ પણ કોલકાતાને આ પરાજય ભારે પડી શકે છે.\n\nઆ પરાજય બાદ હવે બાકી રહેલી એક મૅચમાં તેમણે જીતવું તો પડશે જ પરંતુ સાથે-સાથે તેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 KXIP vs KKR: સુનીલ નારાયણની એ ઓવર જેણે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની મહેનત પર પાણી ફેરવ્યું\\nસારાંશ: આઈપીએલ એ અનિશ્ચિતતાની રમત છે અને અહીં એકાદ ઓવરમાં જ બાજી પલટાઈ શકે છે તેનું વધુ એક ઉદાહરણ રજૂ કરતાં શનિવારે રમાયેલી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે છેલ્લી ઘડીએ કિંગ્સ ઇલેવન પંજાબના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો અને બે રનથી મૅચ જીતી લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિંગ્સ ઇલેવન પંજાબ શનિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 ક્રિકેટ મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મૅચ જીતવાની અણી પર આવી ગયું હતું પરંતુ પ્રસિદ્ધ ક્રિષ્ણા અને સુનીલ નારાયણે ઉપરા ઉપરી વિકેટો ખેરવતા બાજી ફરી ગઈ હતી અને અંતે કોલકાતા નાઇટ રાઇડર્સનો બે રનથી રોમાંચક વિજય થયો હતો. \n\nઆમ વર્તમાન ટુર્નામૅન્ટમાં ફરી એક વાર કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ તેનો સળંગ પાંચમો પરાજય હતો.\n\nમૅચમાં દિનેશ કાર્તિકે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઇટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 MI vs DC: હાર્દિક પંડ્યાએ ઘડીક માટે શ્વાસ અધ્ધર કરી દીધો પણ છેવટે એળે ગઈ શિખર ધવનની ધમાલ\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં એક તરફ ટીમો ટુર્નામેન્ટમાં આગેકૂચ કરવાનો પ્રયાસ કરતી હોય છે તો બીજી તરફ બે ટીમ એવી છે જે મોખરાના સ્થાને ટકી રહેવા માટે પ્રયાસરત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવી જ બે ટીમ રવિવારે રાત્રે અબુધાબી ખાતે ટકરાઈ હતી, ભારતના બે મેટ્રો શહેરના નામે રમતી મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સનો ઇરાદો મોખરે રહેવાનો હતો. રવિવારની મૅચ બાદ બંને પાસે સમાન દસ દસ પૉઇન્ટ છે. \n\nમૅચ અગાઉ દિલ્હીની ટીમ આગળ હતી અને મુંબઈએ તેની લગોલગ પહોંચવા માટે આ મૅચમાં જીતવું જરૂરી હતું જે તેણે કરી દેખાડ્યું હતું. જોકે, મુંબઈની ટીમ નેટ રનરેટમાં આગળ છે. \n\nમુંબઈ હાલમાં સાત મૅચમાંથી 10 પૉઇન્ટ સાથે 1.327નો અને દિલ્હી સાત મૅચમાંથી દસ પૉઇન્ટ સાથે 1.038નો નેટ રનરેટ ધરાવે છે.\n\nપ્રથમ બેટિંગ કરતાં દિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020 RR vs SRH: તેવટિયાની મૅચ જીતવાની ત્રેવડ વધતી જ જાય છે\\nસારાંશ: ઇન્ડિયન પ્રીમિયર લીગ આ વખતે ઘણી બધી રીતે અનોખી પુરવાર થઈ રહી છે. કોરોના વાઇરસ અને લૉકડાઉનને કારણે તેનું સ્થળાંતર કરાયું, સેંકડો નિયમો અને પ્રતિબંધો છતાં આ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અટકી નથી પણ ગમે તે હોય તેનો ચાર્મ એવો ને એવો જ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈપીએલ ગમે ત્યાં રમાય પણ તેનો રોમાંચ તો જળવાઈ જ રહે છે. \n\nજે કયાંય જોવા મળે નહીં તે આઇપીએલમાં જોવા મળે એવી જ રીતે આ વખતે કેટલાક યુવાન ખેલાડીઓ તેમની પ્રતિભા દાખવી રહ્યા છે, જેમાંના બે રાહુલ તેવટિયા અને રિયાન પરાગ છે.\n\nઆ બંને એક જ ટીમમાંથી રમી રહ્યા છે જે સ્ટિવ સ્મિથની રાજસ્થાન રોયલ્સ માટે આશીર્વાદ સમાન છે કેમ કે રવિવારે તેમણે ટીમનો પરાજય નક્કી જ હતો તેમાંથી ટીમને ઉગારી શાનદાર વિજય અપાવ્યો હતો.\n\nરવિવારે દુબઈ ખાતે રમાયેલી આઈપીએલની મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સનો પાંચ વિકેટે વિજય થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020: પૉલાર્ડે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ જ્યારે મુશ્કેલ બાઉન્ડ્રી પર છગ્ગા ફટકાર્યા\\nસારાંશ: આઈપીએલની વર્તમાન ટી20 ક્રિકેટ સિઝનમાં નવયુવાનો સારો દમ દાખવી રહ્યા છે. એક સમયે તો એમ જ લાગતું હતું કે હવે રાહુલ, મયંક અગ્રવાલ, રાહુલ તિવેટીયા, ઇશાન કિશન, શુભમન ગિલ જેવા ખેલાડીઓનો જમાનો આવી ગયો છે પરંતુ ગુરુવારની મૅચમાં રોહિત શર્મા અને કૅઇરોન પૉલાર્ડે પુરવાર કરી દીધું હતું કે હજી પણ તેમનામાં એકલા હાથે મૅચ ખેંચી જવાનો દમખમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ક્રિસ ગૅઇલને બેંચ પર જ બેસાડી રાખે છે અને યુવાનોને તક આપે છે ત્યારે બીજી તરફ મુંબઈની ટીમ આવા અખતરા કરવાને બદલે પૉલાર્ડ પર જ આધાર રાખે છે અને તેનું તેમને ફળ પણ મળી રહે છે. \n\nગુરુવારે રમાયેલી મૅચમાં મુબઈ ઇન્ડિયન્સે પ્રથમ બૅટિંગ કરીને 191 રનનો સ્કોર ખડકી દીધો હતો જે પંજાબ માટે મૅચના કોઈ પણ તબક્કામાં વટાવવો શક્ય નહોતો. કિંગ્સ ઇલેવને અંતે 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન કર્યા હતા અને તેનો 48 રનથી પરાજય થયો હતો.\n\nઆ સિઝનમાં એમ કહેવાતું હતું કે શારજાહમાં મૅચ હોય તો સિકસર આસાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020: મહેન્દ્રસિંહ ધોનીમાં નથી રહી હવે એ મૅચ જીતવાની ધાર?\\nસારાંશ: મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હારે એ જ મોટી વાત કહેવાય તેમાંય જો તે સળંગ ત્રણ મૅચ ગુમાવે અને પરાજયની હેટ્રિક નોંધાવે તો આ ટી20 ક્રિકેટ લીગ કોઈ અલગ જ ગ્રહમાં રમાય છે તેમ લાગે. પણ, આ વાસ્તવિકતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેન્નાઈ સુપર કિંગ્સ 2014 બાદ પહેલી વાર સળંગ ત્રણ મૅચ હાર્યું છે. \n\nઆઈપીએલમાં શુક્રવારે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સાત રનથી પરાજય થયો હતો. \n\nઆમ તો પરાજયનું અંતર સૂચવે છે કે મૅચ રોમાંચક બની હશે પરંતુ ખરેખર એવું ન હતું.\n\nસનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 164 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરને અંતે પાંચ વિકેટે 157 રન નોંધાવ્યા હતા.\n\nએક સમયે જે રીતે ધોની અને રવીન્દ્ર જાડેજા રમી રહ્યા હતા તે જોતાં એમ લાગતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020: સંજુ સેમસનને લૉકડાઉનમાં કરેલી એ પ્રેક્ટિસ, જેનાથી નવ છગ્ગા ફટકાર્યા\\nસારાંશ: સંજુ સેમસનનું પાવર હિટિંગ, સ્મિથનું આક્રમણ, આર્ચરનો ઝંઝાવાત એટલે રાજસ્થાનનો રૉયલ વિજય. ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ લાચાર બની ગયા, આઇપીએલની સિઝનમાં પહેલી વાર 200નો આંક પાર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"મારો ગેમ પ્લાન યથાવત રહ્યો હતો અને તે અમલમાં પણ મુકાયો હતો. મારી સરળ યોજના હતી. મારા લક્ષ્યાંક ખાસ મોટા નહોતા.\"\n\n\"બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું હતું કે જે બૉલ તમારી રેન્જમાં હોય તો તેને ફટકારવો જ જોઈએ અને બરાબર આમ જ કર્યું, જેનાથી મારી ટીમને લાભ થયો.\"\n\nઆ વાત મંગળવારે રાજસ્થાન રૉયલ્સને ભવ્ય વિજય અપાવનારા સંજુ સેમસને કહી હતી. \n\n'ઇન્ડિયન પ્રીમિયર લીગ'માં મંગળવારે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ટી20 ક્રિકેટ મેચમાં રાજસ્થાનની ટીમે 'રૉયલ રમત' દાખવી હતી અને 16 રનથી વિજય હાંસલ કર્યો હતો. \n\nવર્તમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL 2020: સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ શકે છે આઈપીએલ-13\\nસારાંશ: એશિયા કપ અને ટી-20 વિશ્વ કપ તો કોરોના મહામારીને કારણે રદ થઈ ચૂક્યા હતા પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે એક સારા સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝન કોરોનાને કારણે નહીં અટકે અને તેને સંયુક્ત આરબ અમિરાતમાં યોજવામાં આવશે. \n\nટી-20 વિશ્વ કપ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને રદ કરી દેવાઈ હતી. \n\nઆઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન બ્રજેશ પટેલે આ સંબંધમાં પોતે જાણકારી આપી હતી. \n\nઆઈપીએલ-13 પહેલા આ વર્ષે 29 માર્ચથી શરૂ થવાની હતું પરંતુ કોરોનાને કારણે તે વખતે તેને સ્થગિત કરવું પડી હતી. ત્યાર પછી ચર્ચા હતી કે આઈપીએલ થશે કે નહીં. પરંતુ હવે કદાચ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL : કોરોનાની વચ્ચે ક્રિકેટરો કેમ આઈપીએલ છોડીને ભારતમાંથી ભાગી રહ્યા છે?\\nસારાંશ: આઈપીએલ રમી રહેલા વિદેશી ખેલાડીઓ ધીમે ધીમે ભારત છોડી પોતાના દેશમાં પરત જઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિચંદ્રન અશ્વિન\n\nસોમવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જાહેરાત કરી હતી કે તેમના બે ખેલાડી એડમ ઝામ્પા અને કેન રિચાર્ડ્સને વ્યક્તિગત કારણોસર ટીમ છોડીને પોતાના દેશમાં પરત ફર્યા છે. \n\nઆ અગાઉ ઑસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્રુ ટાય પણ રાજસ્થાન રૉયલ્સની ટીમને છોડીને પોતાના દેશ ઑસ્ટ્રેલિયા પરત ફર્યા હતા. \n\nરાજસ્થાન રૉયલ્સની ટીમની સ્થિતિ તો એવી થઈ છે કે તેમની પાસે હાલ માત્ર ચાર જ વિદેશી ખેલાડી છે.\n\nભારતમાં એક તરફ દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સોમવારે ભારતમાં 3 લાખ 52 હજારથી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL CSK vs MI : ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પહેલો મુકાબલો\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી વચ્ચે ક્રિકેટની રમત સાવ નિષ્પ્રાણ બની ગઈ હતી અને ભવિષ્યમાં ક્યારે ક્રિકેટ રમાશે તેની કોઈને સૂઝ પડતી ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ચ મહિનામાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની હતી પરંતુ કોરોનાના કહેરને કારણે તે શક્ય બન્યું નહીં. જોકે ભારતીય ક્રિકેટ બૉર્ડ આખરે લીગનું આયોજન કરીને જ માન્યું.\n\nઆખરે હવે આજ સાંજથી વિશ્વની સૌથી અમીર ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. \n\n53 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ ભાગ લેશે અને 60 મુકાબલાને અંતે તમામનો ટાર્ગેટ એક જ હશે આઈપીએલ ટ્રૉફી.\n\nલૉકડાઉનને કારણે ઘણી સમસ્યાઓ નડી હતી પરંતુ તે તમામનો સામનો કરીને હવે દુનિયાભરના ચુનંદા ક્રિકેટર યુનાઇટેડ આરબ અમિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL Final MI vs DC : રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ બની IPL 2020 ચૅમ્પિયન\\nસારાંશ: આઈપીએલ 2020ની ફાઇનલ મુંબઈ ચૅમ્પિયન્સે જીતી લીધી છે. દિલ્હી કૅપિટલ્સની ટીમ પહેલું ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરી હતી પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે તેને હરાવીને પાંચમી વાર આઈપીએલ ટ્રોફી જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈ ચૅમ્પિયન્સની ટીમ સામે પ્રથમ બેટિંગ કરી દિલ્હી કૅપિટલ્સે 157 રનનો પડકાર આપ્યો હતો. આ પડકાર મુંબઈએ 18.4 ઓવરમાં ચૅઝ કરી લીધો હતો.\n\nમુંબઈ વતી સૌથી વધારે રન કૅપ્ટન રોહિત શર્માએ કર્યા હતા. રોહિત શર્માએ 51 બૉલમાં 68 રન કર્યા હતા. ઇશાન કિશને નોટઆઉટ 33 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી નોર્ત્જેએ 2 વિકેટ લીધી હતી. જ્યારે રબાડા અને સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી.\n\nદિલ્હીની ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમ 7 વિકેટ ગુમાવી 156 રન કરી શકી હતી.\n\nદિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી અને ખતરના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL MI vs CSK : મહેન્દ્રસિંહ ધોનીનો એ નિર્ણય જેણે મુંબઈ ઇન્ડિયન્સના હાથમાંથી પહેલી મૅચ આંચકી લીધી\\nસારાંશ: આઈપીએલની શનિવારથી શરૂ થયેલી 13મી સિઝનની પહેલી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલી વખત નથી કે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સિઝનની તેમની પહેલી મૅચ હારી ગઈ હોય.\n\nશનિવારની હારને પણ સામેલ કરીએ તો મુંબઈની ટીમ આઈપીએલના ઇતિહાસમાં આઠ વખત સિઝનની પહેલી મૅચ હારી ચૂકી છે.\n\nઅંબાતી રાયડુ અને દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅન ફાફ ડુ પ્લેસિસની શાનદાર બેટિંગથી ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે પ્રથમ જ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમને પાંચ વિકેટથી હરાવી હતી.\n\nઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચાર-ચાર વખત ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમની સૌથી મોટી નબળાઈ દબાણને વશ થઈ જવાની છે.\n\nચેન્નાઈ સુપર કિંગ્સે દબાણમાં પણ સફળતા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL છોડી પરત ફરેલા સુરેશ રૈનાએ તોડ્યું મૌન, રજૂ કરી આપવીતી\\nસારાંશ: ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના આજકાલ ચર્ચામાં છે. કોરોનાના કારણે દુબઈમાં થનારી આઈપીએલ વચ્ચેથી છોડીને રૈના ભારત પરત ફર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરેશ રૈના\n\nચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી અધિકૃત રીતે કહેવામાં આવ્યું છે કે સુરેશ રૈના પોતાનાં વ્યક્તિગત કારણોથી ભારત પરત ફર્યા છે અને તે આ વર્ષે આઈપીએલ નહીં રમે. \n\nજ્યારે રૈના આઈપીએલ માટે દુબઈમાં હતા, તે સમયે પંજાબમાં તેમના ફોઈના ઘરે બદમાશોએ હુમલો કર્યો હતો, જેમાં તેમના ફુઆનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમનાં ફોઈ અને તેમના દીકરાઓને ગંભીર ઈજા પહોંચી હતી. \n\nહવે સુરેશ રૈનાએ આના પર પોતાનું મૌન તોડ્યું છે. સુરેશ રૈનાએ ટ્વીટ કરીને કહ્યું કે સોમવારે તેમના એક ભાઈનું મૃત્યુ થઈ ગયું છે જ્યારે તેમના ફોઈની સ્થિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL-2019: જયપુરની મૅચમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લાગ્યા! - ફૅક્ટ ચેક\\nસારાંશ: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ'માં કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે સોમવારે રમાયેલી IPLની મૅચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરાઈ રહ્યો છે કે મૅચ દરમિયાન સ્ટેડિયમમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લાગ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2019ની IPL ટૂર્નામેન્ટની આ ચોથી મૅચ હતી. આ મૅચનો 24 સેકેન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. \n\nવીડિયોમાં કિંગ્સ ઇલેવન પંજાબના બૅટ્સમૅન નિકોલન પૂરન ક્રીઝ પર જોવા મળી રહ્યા છે અને રાજસ્થાન રૉયલ્સના બૉલર જયદેવ ઉનડકટ રન અપ માટે પરત ફરી રહ્યા છે. \n\nઆ દરમિયાન વીડિયોમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લાગવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં આ પાંચ વખત સાંભળવા મળે છે. \n\nવડા પ્રધાન મોદી પોતાને દેશના ચોકીદાર ગણાવે છે અને તેઓ કહી ચૂક્યા છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે. \n\nજ્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL2019 : ધોનીની એ ભૂલ જેને કારણે ફાઇનલમાં હારી ગઈ ચેન્નઈ\\nસારાંશ: મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આઈપીએલ-12ની ફાઇનલ મૅચ એટલી રોમાંચક હતી અડધી રાત સુધી ક્રિકેટ પ્રેમીઓમાં તેની ખુમારી જોવા મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૅચની ઘડી સાથે ધબકારા પણ વધારી દેતી ફાઇનલ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને અંતિમ બૉલમાં પરાજય આપ્યો.\n\nઅંતિમ ઓવર હતી મુંબઈના ફાસ્ટ બૉલર લસિથ મલિંગાની જેઓ ખતરનાક યૉર્કર માટે જાણીતા છે.\n\nતેમની સામે ચેન્નઈના શાર્દુલ ઠાકુર હતા. જોકે, ઠાકુર મેદાનમાં આવ્યા ત્યારે ટીમને જીતવા માટે 150 રનના લક્ષ્યમાંથી માત્ર બે બૉલમાં ચાર રન જોતા હતા.\n\nમલિંગાના પ્રથમ બૉલમાં ઠાકુરે બે રન લીધા પરંતુ પછીના અને અંતિમ બૉલ પર તેઓ વિકેટ ખોઈ બેઠા.\n\nશાર્દુલ પર બાજી ધોનીની ભૂલ\n\nશાર્દુલ ઠાકુર એલબીડબલ્યૂ થતા ચેન્નઈની ટીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL: કેવી હોય છે ચીયરલીડર્સની અંતરંગ દુનિયા?\\nસારાંશ: દર વર્ષે રમાનારી આઈપીએલ તેની સાથે પોતાના અલગ રંગ લઈને આવે છે. સામાન્ય ક્રિકેટ કરતાં આઈપીએલ સફળ થવાનાં ઘણાં કારણો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના લોકોની પસંદગીની ટીમો હશે, લોકો વિવિધ ખેલાડીઓને પસંદ કરતા હશે.\n\nપરંતુ ખેલાડીઓ અને ટીમોની સાથે લોકો આઈપીએલમાં આવનારી ચીયરલીડર્સને પણ એટલી જ પસંદ કરે છે.\n\nઆઈપીએલના મેચમાં ટીવીના લાઇવ પ્રસારણ દરમિયાન ફોર, સિક્સ કે વિકેટ બાદ જોવા મળતી ચીયરલીડર્સ વિશે સામાન્ય લોકો ખૂબ ઓછું જાણે છે.\n\nચમકતી દુનિયાની પાછળ કેવી હોય છે આ ચીયરલીડર્સની જિંદગી? જુઓ આ વીડિયોમાં\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL: કેવી હોય છે ચીયરલીડર્સની અંતરંગ દુનિયા?\\nસારાંશ: દર વર્ષે રમાનારી આઈપીએલ તેની સાથે પોતાના અલગ રંગ લઈને આવે છે. સામાન્ય ક્રિકેટ કરતાં આઈપીએલ સફળ થવાનાં ઘણાં કારણો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના લોકોની પસંદગીની ટીમો હશે, લોકો વિવિધ ખેલાડીઓને પસંદ કરતા હશે. \n\nપરંતુ ખેલાડીઓ અને ટીમોની સાથે લોકો આઈપીએલમાં આવનારી ચીયરલીડર્સને પણ એટલી જ પસંદ કરે છે. \n\nઆઈપીએલના મેચમાં ટીવીના લાઇવ પ્રસારણ દરમિયાન ફોર, સિક્સ કે વિકેટ બાદ જોવા મળતી ચીયરલીડર્સ વિશે સામાન્ય લોકો ખૂબ ઓછું જાણે છે. \n\nચમકતી દુનિયાની પાછળ કેવી હોય છે આ ચીયરલીડર્સની જિંદગી? આ જ બાબત લઈને આજે અમે આવ્યા છીએ. \n\nઆ આઈપીએલની ઝાકમઝોળની વચ્ચે ચીયરલીડર્સની એવી કહાણી છે જે તમારા સુધી પહોંચતી નથી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nદર વર્ષે આઈપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPL: નિવૃત્ત ક્રિકેટ ખેલાડીઓને આપી રહ્યું છે સંજીવની\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ છે જેમની કારકિર્દી આઈપીએલના કારણે વધારે લાંબી થઈ ગઈ છે. એ પછી ગેલ, વૉટસન, મલિંગા હોય કે ગાંગુલી. ઘણા તો નિવૃત્તિના વર્ષો પછી ઘણા આઇપીએલમાં રમી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"41 વર્ષીય પ્રવીણ તાંબેએ 2013 સુધી કોઈ મોટી મેચ રમી નહોતી. 2013માં રાહુલ દ્રવિડે તેમની રમત જોઈ અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે તાંબેને પસંદ કર્યા હતાં. \n\nત્યાં સુધી, તાંબે આઈપીએલમાં એક અધિકારી તરીકે કામ કરતા હતા. આઈપીએલ પછી તાંબે ચેમ્પિયન્સ લીગમાં પણ રમ્યા અને સૌથી વધારે વિકેટ લેનારા બૉલર બન્યા. \n\nઆઈપીએલની સફળતા પછી જ 41 વર્ષની ઉંમરે તેમની પહેલીવાર રણજી ટીમમાં પસંદગી કરવામાં આવી છે. \n\nઆઈપીએલ 2014માં, તાંબેએ કોલકતા સામે હેટ્રિક પણ લીધી અને આઈપીએલ 2016 સુધી રમ્યા.\n\nતાંબે ક્રિકેટમાં નવું નામ હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPLની હરાજીમાં ખેલાડીઓ કેવી રીતે પસંદ થાય છે?\\nસારાંશ: આઈપીએલની 11મી સિઝન થોડાં જ સમયમાં શરૂ થશે. આ સિઝન માટે ખેલાડીઓની હરાજી બેંગલુરુમાં આજથી શરૂ થઈ છે, જે રવિવાર સાંજ સુધી ચાલશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરાજી દરમિયાન પોતાની ટીમ તરફથી IPLમાં રમવા માટે ફ્રેન્ચાઇઝિસ લાખો કરોડો રૂપિયામાં ખેલાડીઓને ખરીદે છે. \n\nપરંતુ ખૂબ ઓછા ક્રિકેટ રસિયાને ખબર હશે કે આ હરાજીમાં ખેલાડીઓની પસંદગી કેવી રીતે થાય છે.\n\nઅહીં જાણો IPLની હરાજીને લઈને કેટલીક રસપ્રદ બાબતો.\n\nહરાજીમાં કુલ 578 ખેલાડીઓ ભાગ લેશે, જેમાંથી આઈપીએલની આઠ ટીમો પોતાના મનપસંદ ખેલાડીની હરાજી દ્વારા પસંદગી કરશે.\n\n આ હરાજીમાં ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 20 લાખથી 2 કરોડ વચ્ચેની છે.\n\nદરેક ટીમ ખેલાડીઓને પોતાની મનગમતી કિંમતે પોતાને મળેલા આશરે 80 કરોડના બજેટમાંથી ખરીદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPLમાં 8.4 કરોડમાં વેચાનાર ગુજરાતી જયદેવ ઉનડકટ કોણ છે\\nસારાંશ: સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં છોકરાઓ રમતા હોય તો માતાપિતા કે વાલીઓ કહે કે 'આખો દિવસ રમીશ, ભણીશ ક્યારે? કોઈ નોકરી નહીં મળે.' પરંતુ આજના સમયમાં આ વાતો ખોટી પડતી જણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયદેવ ઉનડકટ 2019 માટે 8.4 કરોડમાં વેચાયા\n\nઆઈપીએલની સિઝન દરમિયાન ગુજરાતી ખેલાડીઓ કરોડોમાં વેચાયા છે. \n\nઆ હરાજીમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ટૅલેન્ટેડ ખેલાડીઓને નસીબ જરાક સાથ આપે તો કરોડોનો વરસાદ થાય છે. \n\nઆઈપીએલની આગામી સિઝન માટે થયેલી હરાજીમાં ગુજરાતના જયદેવ ઉનડકટ રૂ. 8.4 કરોડમાં, જ્યારે અક્ષર પટેલ રૂ. 5 કરોડમાં વેચાયા છે.\n\nજોકે, અન્ય એક ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પૂજારા વણવેચાયેલા રહ્યા. \n\nજયદેવ ઉનડકટ વિશે આ વાતો જાણો છો તમે? \n\nજયદેવ દીપકભાઈ ઉનડકટનો જન્મ 18મી ઑક્ટોબર 1991ના ગુજરાતના પોરબંદર ખાતે થયો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IPLમાં બોલી લગાવી તો પ્રીતિ ઝિંટાની ઉડી મજાક\\nસારાંશ: શનિવારે આઈપીએલ 2018ની હરાજી યોજાઈ. ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે રૂ. 12.5 કરોડમાં ખરીદ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરાજી અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થવા લાગી હતી. લોકોએ રાજકારણ તથા અન્ય મુદ્દાઓને આઈપીએલ સાથે જોડીને કૉમેન્ટ્સ કરી. \n\nકિંગ્સ ઇલેવન પંજાબનાં માલિક પ્રીતિએ અનેક ખેલાડીઓ માટે આક્રમક રીતે બોલી લગાવી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સની નજરે આ બાબત ચડી હતી. \n\nકિંગ્સ ઇલેવન પંજાબે ખેલાડીઓને ખરીદવા માટે અન્ય ટીમો સાથે રીતસર સ્પર્ધા કરી હતી. \n\nપ્રીતિ ઝિંટાની આ ઉત્સુકતા વિશે આ પ્રમાણે ટિપ્પણીઓ થઈ હતી. \n\nપૂર્વ ક્રિકેટ વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું, \"છોકરીઓને શોપિંગનો શોખ હોય છે. પ્રીતિ ઝિંટા શોપિંગના મૂડમાં છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: IS શકમંદો અંગે પોલીસ કરતાં વિજય રૂપાણી પાસે વધુ માહિતી છે?\\nસારાંશ: ગુજરાત પોલીસે એવો દાવો કર્યો કે તેમને સુરત અને ભરૂચમાંથી બે આઈએસઆઈએસ (ISIS) વિચારધારાથી પ્રભાવિત શંકાસ્પદોની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે ગુજરાત એટીએસ કોઈ ખુલાસો કરે તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. \n\nઆ આખી ઘટના માટે કૉંગ્રેસ પ્રમુખ સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ તરફ ઇશારો કર્યો હતો. \n\nબીબીસી પાસે ગુજરાત એટીએસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરની કોપી છે જેમાં ક્યાંય પણ અહેમદ પટેલનો ઉલ્લેખ સુદ્ધાં નથી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાત એટીએસની એફઆઈઆર અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં પણ એટીએસના કોઈ અધિકારીએ અહેમદ પટેલની સંડોવણી હોવાની વાત કરી નથી.\n\nઆમ છતાં અચાનક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ISRO એ અજાણી ભૂમિ પર ઉતારશે Chandrayaan2 જ્યાં આજ સુધી કોઈ દેશ નથી પહોંચ્યો\\nસારાંશ: અંતરીક્ષ ક્ષેત્રે ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત 22 જૂલાઈએ પ્રક્ષેપણ-યાન જીએસએલવી માર્ક-3એમ 1થકી પ્રક્ષેપિત કરાયેલા ચંદ્રયાને ગત 14 ઑગસ્ટે પૃથ્વીની કક્ષામાંથી નીકળીને ચંદ્રપથ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. \n\nઆ પહેલાં આ મૂનમિશનને 15 જુલાઈ 2019ના રોજ મોડી રાત્રે 2.15 કલાકે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી સતિષ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવનાર હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તેને અટકાવી દેવાયું હતું.\n\nયાન ચંદ્રની એવી જગ્યાએ ઊતરશે કે જ્યાં હજુ સુધી બીજો કોઈ દેશ પહોંચી શક્યો નથી. \n\nકેટલાક ખતરાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ સ્પેસ એજન્સી અત્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ISROનું સેટેલાઇટ બળદગાડી પર, તેમાં ગાંધી પરિવારનો વાંક?- ફૅક્ટ ચેક\\nસારાંશ: બે તસવીરો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે 'જ્યારે ભારતની સ્પેસ ઍજન્સી ઈસરો તંગીમાં હતી, ત્યારે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીનો પરિવાર દેશનું ધન લૂંટી રહ્યો હતો.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાંથી એક તસવીર છે ઇંદિરા ગાંધીની કે જેઓ પોતાનાં પરિવાર સાથે કોઈ વિમાનમાં બેઠેલાં જોવા મળી રહ્યાં છે.\n\nતો બીજી તસવીર ઈસરોના વૈજ્ઞાનિકોની હોવાનો દાવો છે કે જેમાં તેઓ એક બળદગાડી પર કથિત રૂપે કોઈ સેટેલાઇટને લઈને જઈ રહ્યા છે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારના રોજ કરવામાં આવેલી ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર આ દાવો ફરતો થયો છે.\n\nમોદીએ દેશને સંબોધન કરતા કહ્યું હતું કે ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં દુનિયાની ચોથી મહાશક્તિ બની ગયું છે અને ભારતીય વૈજ્ઞાનિકોને એક લાઇવ સેટેલાઇટને તોડી પાડવામાં સફળતા મળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs Aus : ઑસ્ટ્રેલિયા સામે માત્ર ગુજરાતી ખેલાડી અજય જાડેજા ધરાવે છે અનોખો રેકર્ડ\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે લંડનના ઓવલ મેદાન પર આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની મૅચ રમાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ વારની વિજેતા અને વર્તમાન વિશ્વ ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા પણ આ વખતે ટુર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ મનાય છે.\n\nભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપમાં ઘણા મુકાબલા રોમાંચક બન્યા છે, પરંતુ કમનસીબી એ છે કે ભારત તરફથી આ હરીફ સામે માત્ર એક જ સદી નોંધાઈ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસદી મારીને અજય જાડેજાએ રંગ રાખ્યો\n\nઆમ તો વર્લ્ડ કપમાં અને વન ડે ક્રિકેટમાં ભારતીય બૅટ્સમૅને સદી નોંધાવી હોય તેવા અઢળક કિસ્સા છે, પરંતુ હરીફ ટીમ ઑસ્ટ્રેલિયા હોય તો સદીની સંખ્યા ઘણી ઓછી છે.\n\nએક સદી માત્ર એક જ બૅટ્સમૅનની છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs Eng : અક્ષર પટેલ-રવિચંદ્રન અશ્વિનનો શાનદાર દેખાવ, ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડ સામે વિજય\\nસારાંશ: ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે 317 રનથી વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે બે ઇનિંગમં 329 અને 286 રન ફટકાર્યા અને ઇંગ્લૅન્ડે 134 તથા 164 રન ફટકાર્યા છે.\n\nભારતે જીત માટે ઇંગ્લૅન્ડ સમક્ષ 482 રનનો મોટો લક્ષ્ય ખડકી દીધો હતો, જેથી ઇંગ્લૅન્ડે જીત માટે એક મજબૂત ઇનિંગની જરૂર હતી.\n\nઆ જીત સાથે જ ટેસ્ટ સિરીઝમાં બંને ટીમોએ 1-1ની બરાબરી કરી લીધી છે.\n\nબીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડ 100 રન કરે એ પહેલાં જ ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ પડી ગઈ હતી. લૉરેન્સ 26 અને બર્ન્સ 25 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. લીચ ખાતું પણ ખોલી શક્યા ન હતા અને સિબલીએ માત્ર ત્રણ રણ કર્યા હતા. જ્યારે બેન સ્ટોક્સ માત્ર અઠ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs Eng ત્રીજી ટેસ્ટ : અમદાવાદ ટેસ્ટમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મૅચ હીરો - TOP NEWS\\nસારાંશ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતનો 10 વિકેટે વિજય થયો છે. અને અક્ષર પટેલે ખૂબ જ શાનદાર પરફૉર્મ કર્યું છે. તેમણે મૅચમાં કુલ 11 વિકેટો લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે મૅચના બીજા દિવસે ભારતની ઇનિંગ 145 રનમાં આટોપાઈ ગઈ હતી. પરંતુ પછી ઇંગ્લેન્ડ પણ તેના બીજા દાવમાં માત્ર 81 રનમાં ઑલઆઉટ થઈ ગયું છે. હતું. જેથી ભારતને જીતવા માટે માત્ર 49 રનની જરૂર હતી. ભારતે લક્ષ્ય વટાવી મૅચ જીતી લીધી હતી.\n\nઆ પૂર્વે બીજો દાવ લેવા ઉતરેલી ઇંગ્લૅન્ડની ટીમ ઉપર ગુજરાતી બોલર અક્ષર પટેલ ભારે પડ્યો હતો. તેમણે 5 વિકેટો લઈ લીધી હતી. વળી અશ્વિને પણ 4 વિકેટો લીધી અને વૉશિંગ્ટને એક વિકેટ લીધી હતી.\n\nઆમ ઇંગ્લેન્ડ પહેલા દાવમાં માત્ર 112માં સમેટાયા બાદ બીજા દાવમાં પણ ધરાશાયી થઈ ગયું છે. જોકે ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs Nz : ન્યૂઝીલૅન્ડ સામે પહેલી ટેસ્ટ મૅચમાં ભારતની 10 વિકેટે હાર, સાઉધી મૅન ઑધ ધ મૅચ\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડ સામે વેલિંગટનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ચોથા દિવસે ભારતનો 10 વિકેટે પરાજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રીજા દિવસને અંતે ભારતે 4 વિકેટ ગુમાવી 144 રન કર્યા છે અને ચોથા દિવસે ભારતની ટીમ 191 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. \n\nઆમ, ન્યૂઝીલૅન્ડને બીજી ઇનિંગમાં ફક્ત 9 રન કરવાનો નજીવો ટાર્ગેટ મળ્યો હતો જે એણે વિના વિકેટે કરી પૂરો કરી લીધો હતો.\n\nચોથા દિવસે ન્યૂઝીલૅન્ડની ટીમ 39 રનની લીડ સાથે રમતમાં ઉતરી હતી અને ભારત પાસે 6 વિકેટ હતી. જોકે, રમત 50થી ઓછા રનમાં જ સમેટાઈ ગઈ.\n\nન્યૂઝીલૅન્ડે ભારતને 191માં ઑલઆઉઠ કર્યું અને બીજી ઇનિંગમાં 9 રન કરી મૅચ 10 વિકેટે જીતી લીધી.\n\n9 વિકેટ ઝડપનાર સાઉધી મૅન ઑફ ધ મૅચ બન્યા.\n\nબીજી ઇનિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs Pak : પાકિસ્તાનના પરાજય બાદ સાનિયા મિર્ઝા કેમ ટ્રોલ થયાં?\\nસારાંશ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મુકાબલો હોય તો પ્રેક્ષકોનો રોમાંચ કંઈક અલગ જ સ્તરે હોય છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની મૅચ હોય ત્યારે આ ઉત્સાહ અનેક ગણો વધી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત હોય કે પાકિસ્તાન, સરહદની બન્ને તરફના લોકોમાં આ મૅચ માટે રોમાંચ જોવા મળે છે. રવિવારની ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ પહેલાં ચાહકોમાં રોમાંચ સાથે વરસાદના વિઘ્નની ચિંતા પણ હતી.\n\nરવિવારે મૅચ દરમિયાન વરસાદ વરસ્યો પણ મૅચ રદ કરવાની જરૂર ન પડી, આ મૅચમાં ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું.\n\nઆ મૅચ અને તેને સંલગ્ન અનેક મુદ્દાઓ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડમાં રહ્યા હતા. મૅચ પછી પણ આ ઘટનાક્રમ યથાવત્ રહ્યો. \n\nટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.\n\nમૅચ પછી એક પાકિસ્તાની દર્શકે ભાવુક થઈને આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs Pak : ભારતની જીત અંગે પાકિસ્તાનના મીડિયાએ શું કહ્યું?\\nસારાંશ: ક્રિકેટ વિશ્વ કપના હાઈ-વોલ્ટેજ મૅચમાં પાકિસ્તાન સામે ક્યારેય ન હારવાનો વિક્રમ જાળવી રાખતા ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ હંમેશાં પ્રશંસકોમાં ઉત્કંઠા જન્માવતી હોય છે. અખબારી અહેવાલો અનુસાર માન્ચૅસ્ટરમાં રમાયેલી આ મૅચને 100 કરોડ કરતાં વધુ લોકોએ ટીવી પર નિહાળી હતી. \n\nજોકે, મૅચ બાદ જે પરિણામ સામે આવ્યું એનું પાકિસ્તાની મીડિયામાં કેવું કવરેજ કરાયું?\n\n'અમારી આશાઓ પર પાણી ફરી વળ્યું'\n\nપાકિસ્તાનના પ્રમુખ અંગ્રેજી અખબાર 'ધ ડૉન'ની વેબસાઇટ પર પાકિસ્તાની ક્રિકેટ ટીમની હારના સમાચાર બીજા નંબરે રજૂ કરાયા છે. \n\nવેબસાઇટે શિર્ષક આપ્યું છે, 'વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અજેયનો સિલસિલો ચાલુ રાખ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs Pak : ભારતની પર દમદાર જીત, પાકિસ્તાની ટીમ ક્યાં ચૂકી?\\nસારાંશ: પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં 'ભારત અજેય હતું, અજેય છે અને અજેય રહેશે'ની પરંપરા જાળવી રાખતાં રવિવારે વિરાટ કોહલીની ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે-પાકિસ્તાનને ફરી વર્લ્ડ કપમાં હરાવ્યું\n\nડકવર્થ ઍન્ડ લૂઇસ સિસ્ટમની મદદથી ટાર્ગેટ બદલાયો હતો. આ સાથે વર્તમાન વન-ડે ક્રિકેટમાં ભારતે તેની વિજયકૂચ આગળ ધપાવી હતી. \n\nભારતની સફળતામાં રોહિત શર્માની સદી, લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની અડધી સદી બાદ બૉલર્સની મહેનત પણ રંગ લાવી હતી. \n\nએક તબક્કે પાકિસ્તાન લડત આપી રહ્યું હતું પરંતુ કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ ઉપરા-ઉપરી બૅ બૅ વિકેટ ખેરવી ભારતને મૅચમાં પુનરાગમન કરાવ્યું હતું. \n\nજેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો આ વખતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs. Eng : બુમરાહ, શમી, ઉમેશ અને ઇશાંત - ભારતનો પૅસ ઍટેક કેટલો મજબૂત?\\nસારાંશ: છેલ્લાં ચાર વર્ષમાં ભારતના આશરે 60 ટકા ટેસ્ટ વિકેટ ફાસ્ટ બૉલરો દ્વારા લેવામાં આવ્યાં છે. છેલ્લાં 75 વર્ષોની તુલનામાં આ 20 ટકાનો વધારો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nજસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઇશાંત શર્માએ સૌથી વધુ વિકેટો ખેરવી છે. ચાર-ટેસ્ટ મૅચની સિરીઝ જે શુક્રવારથી ચેન્નઈમાં શુરુ થઈ રહી છે, તેમાં ભારતીય ફાસ્ટ બૉલર્સના જોખમથી ઈંગ્લેન્ડ પણ વાકેફ છે.\n\nજો આ બૉલર્સને ક્રિકેટના મેદાનમાં પ્રવેશવાની તક ન મળી હોત તો એક પોલીસમેન બની ગયો હોત અને અને અને બીજી વ્યક્તિ ટ્રેનિંગ કરતાં ઊંઘવામાં વધુ સમય ગાળતી હોત.\n\nદરમિયાન ભારતના ઈતિહાસના સૌથી મહાન ફાસ્ટ બૉલિંગ ઍટેક સાથે રમનાર વ્યક્તિઓ અને જેમને કોચિંગ આપનાર વ્યક્તિઓ સાથે બીબીસી સ્પોર્ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind Vs. Eng: મોટેરાની 11 પીચમાંથી કઈ પીચ પર રમાશે મૅચ, શું છે ખાસિયત?\\nસારાંશ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ક્રિકેટ ટેસ્ટની સિરીઝ ચાલી રહી છે. સિરીઝ રસપ્રદ બની ગઈ છે કેમ કે બંને ટીમે શાનદાર દેખાવ કરીને એક એક ટેસ્ટ જીતી છે. હવે ક્રિકેટ કાર્નિવાલ અમદાવવાદ પહોંચ્યો છે જ્યાં સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ મોટેરા ખાતે નવું જ બંધાયેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જો રૂટ અને વિરાટ કોહલીની ટીમોની રાહ જોઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ\n\nમોટેરા સ્ટેડિયમ ખાતે છેલ્લા પાંચ વર્ષથી એકેય ઇન્ટનેશનલ મૅચ યોજાઈ ન હતી કેમ કે તેનું નવનિર્માણ થઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નને પણ પાછળ રાખીને આ સ્ટેડિયમને વિશાળ બનાવવામાં આવ્યું છે. તેની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકોને સમાવવાની છે. દુનિયામાં કોઈ સ્ટેડિયમ પર આટલા પ્રેક્ષકો સમાવી શકાતા નથી.\n\nજોકે પ્રેક્ષકો એક હોય કે એક લાખ હોય તેમને તો ઉમદા રમતથી મતલબ હોય છે અને જોવાનું એ છે કે મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ કેવી રમત દાખવે છે. આ માટે સૌથી અગત્યની છે મોટેરાના મેદાનની પી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind v Eng : મોટેરામાં જો રૂટની ટીમ વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયાને ટક્કર આપી શકશે?\\nસારાંશ: કહેવાય છે કે જેમ પરિસ્થિતિ જેટલી બદલાય એમ ઇંગ્લૅન્ડની ટીમ સાતત્ય દાખવે છે. ભારતમાં ટેસ્ટ મૅચ રમાતી હોય ત્યારે ભારત તરફથી મજબૂત ટક્કર મળે એ પરિસ્થિતિથી ઇંગ્લૅન્ડ સારી રીતે વાકેફ છે. જોકે આ વખતે પીચને લઈને વધારે મોટી ચર્ચાઓ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કપ્તાન જો રૂટનું કહેવું છે કે ચેન્નાઈમાં ઇંગ્લૅન્ડ પીચને લીધે નથી હાર્યું અને હજુ પણ તેઓ શ્રૃંખલામાં 1-1થી બરોબરીમાં છે.\n\nશિયાળામાં પરિસ્થિતિ મુશ્કેલ જ રહેતી હોય છે. આથી શ્રીલંકામાં ઇંગ્લૅન્ડનો 2-0થી વિજય અને ભારત સામે તાજેતરનું પરફૉર્મન્સ સંતોષદાયક ગણાવી શકાય.\n\nપણ તો પછી ઇંગ્લૅન્ડ કઈ રીતે ભારતને ટક્કર આપશે અને શ્રૃંખલા જીતવા તે શું રણનીતિ અપનાવશે. કયા પરિબળો છે જે પરિણામને અસર કરી શકે છે.\n\nપિંક બૉલ?\n\nઇંગ્લૅન્ડ માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો તેના પરફૉર્મન્સને અસર થાય છે. ખાસ કરીને બીજી ટેસ્ટમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind vs Aus :ભારતે ઑસ્ટ્રેલિયાના અડધાથી વધુ ખેલાડીઓને આઉટ કર્યા\\nસારાંશ: મેલબર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમની કપ્તાની કરી રહેલા અજિંક્ય રહાણે શાનદાર સદી અને રવીન્દ્ર જાડેજાની અર્ધસદીને પગલે ભારતે પ્રથમ ઇનિંગમાં 131 રનની લીડ મેળવ્યા પછી બૉલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રીજા દિવસની રમતના અંતે ઑસ્ટ્રેલિયાની 6 વિકેટ પડી ગઈ છે અને લીડ સરભર થયા પછીનો સ્કોર 2 રન છે. \n\nભારતીય બૉલરો સામે ઑસ્ટ્રેલિયાના ધબડકા પછી કેમરુન અને પેટ કમિન્સની જોડીએ નુકસાન ખાળવા પ્રયાસ કર્યો અને 112 બૉલમાં 34 રનની ભાગીદારી કરી છે.\n\nભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી છે જ્યારે બુમરાહ, સિરાઝ, અશ્વિન અને ઉમેશ યાદવે એક-એક વિકેટ ઝડપી છે. \n\nબીજા દિવસની રમતને અંતે રહાણેએ ટેસ્ટ કારકિર્દીની આ 12મી સદી ફટકારી હતી.\n\nરહાણે ત્રીજા દિવસની રમતમાં 112 રનના સ્કોર પર રનઆઉટ થઈ ગયા. એમની સાથે શાનદાર ભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind vs Aus: કોહલીની ટીમ 2019નો વર્લ્ડકપ જીતવા સક્ષમ બની ગઈ છે?\\nસારાંશ: છેલ્લી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વન ડે જીતીને ભારતે સફળતાપૂર્વક ત્રણ મહિના લાંબો ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયા સામે 2-1થી વન ડે સિરીઝ જીતી\n\nમેલબર્નમાં રમાયેલી આ વન ડેની જીત સાથે જ ભારતે ઑસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી પણ 2-1થી જીતી લીધી છે. \n\nઆ ઑસ્ટ્રેલિયા સિવાયની અને આ પહેલાં વિદેશની ધરતી પર રમાયેલી શ્રેણીઓમાં ભારતનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. \n\nભારતની ધરતી પર જોરદાર બૅટિંગ કરતા ભારતીય બૅટ્સમેન વિદેશની ધરતી પર ભાગ્યે જ ધુંવાધાર બૅટિંગ કરતા જોવા મળે છે. \n\nભારતના પેસ બૉલરો વિદેશની ધરતી પર ત્યાંના ફાસ્ટ બૉલરો સામે ઊતરતા પૂરવાર થાય છે. \n\nહાલમાં જ પૂર્ણ થયેલા ઑસ્ટ્રેલિયાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ind vs NZ : ભારતીય ક્રિકેટ ટીમે દસ વર્ષ બાદ ન્યૂ ઝિલૅન્ડમાં વન ડે સિરીઝ જીતી\\nસારાંશ: ભારતે ન્યૂ ઝિલૅન્ડને સિરીઝના ત્રીજા મૅચમાં સાત વિકેટથી હરાવી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે આ મ‌ૅચ જીતવા માટે 244 રનનોનું લક્ષ્ય મળ્યું હતું. \n\nરોહિત શર્મા અને કોહલીની શાનદાર બૅટિંગને કારણે ભારતે 43 ઑવરમાં જ ત્રણ વિકેટ પર 245 રન કરી લીધા હતા. \n\nઆ જીત સાથે ભારતે પાંચ વન ડે મૅચની સિરીઝમાં 3-0થી નિર્ણાયક બઢત હાંસલ કરી લીધી છે. એટલે કે ભારતે આ શ્રેણી જીતી લીધી છે. \n\nન્યૂ ઝિલૅન્ડના મેદાન પર ભારત દસ વર્ષ બાદ કોઈ સિરીઝ જીતી શક્યું છે. \n\nરોહિત શર્માએ 60 અને વિરાટ કોહલીએ 60 રન બનાવ્યા હતા. \n\nઅંબાતી રાયડૂએ અણનમ 40 અને દિનેશ કાર્તિકે અણનમ 38 રનનું યોગદાન આપ્યું હતું. \n\nભારત તરફથી આ મૅચમાં શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Independence Day : નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઉલ્લેખ કર્યો તે પાણીની ભવિષ્યવાણી કરનારા જૈન મુનિ કોણ છે?\\nસારાંશ: પાણીનું મહત્વ સમજાવતા નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટની સવારે લાલ કિલ્લા પરથી જૈન મુનિ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ વિશે ઉલ્લેખ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણીતા લેખક કુમારપાળ દેસાઈ કહે છે કે \"એ જૈન મુનિએ સાબરમતી નદી વિશે બે હજાર કાવ્યો લખ્યાં છે. નરેન્દ્રભાઈએ તેમની પ્રતિમા રિવરફ્રન્ટ પર મૂકવી જોઈએ.\"\n\n\"ઉત્તર ગુજરાતમાં એક તીર્થક્ષેત્ર છે મહુડી. જૈન સમુદાયના લોકો ત્યાં આવે છે.\"\n\n\"અંદાજે સો વર્ષ પહેલાં ત્યાં એક જૈન મુનિ થઈ ગયા જેમણે કહ્યું હતું કે એક દિવસ એવો આવશે જ્યારે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે.\" \n\n\"તમે કલ્પના કરી શકો છો કે સો વર્ષ પહેલાં એક મૂનિ બુદ્ધિસાગરજી મહારાજ લખીને ગયા છે કે પાણી કરિયાણાંની દુકાનમાં વેચાશે.\"\n\n\"આજે આપણે પાણી કરિયાણાની દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Independence Day : ભારતની આઝાદીની એ 10 રસપ્રદ વાતો\\nસારાંશ: ભારતની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પરંતુ જ્યારે દેશને 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા નહોતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વતંત્રતા સાથે જોડાયેલી આવી જ કેટલીક રસપ્રદ વાતો કદાચ તમે નહીં જાણતા હોવ. \n\n1. મહાત્મા ગાંધી સ્વતંત્રતા દિવસે દિલ્હીથી હજારો કિલોમિટર દૂર બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર હતા. \n\n2. જ્યારે નક્કી થઈ ગયું કે 15 ઑગસ્ટના રોજ ભારત સ્વતંત્ર થશે તો જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો હતો. \n\nતે પત્રમાં લખ્યું હતું, \"15 ઑગસ્ટ આપણે પહેલો સ્વાધીનતા દિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. તેમાં તમારા આશિર્વાદ આપો.\"\n\n3. ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: India U19 vs Bangladesh U19, Final : બાંગ્લાદેશે ભારતને હરાવી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો\\nસારાંશ: બાંગ્લાદેશે ભારતને હરાવી અંડર-19 વર્લ્ડ કપ જીતી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશના કૅપ્ટન અકબર અલી\n\nબાંગ્લાદેશને જીતવા માટે 54 બૉલમાં 15 રનની જરૂર હતી અને મૅચ વરસાદને લીધે અટકી હતી. \n\nએ પછી તેમને 28 બૉલમાં 6 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે પૂરો કર્યો.\n\nભારતે આપેલા 178 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોમાંચક બનેલી મૅચમાં બાંગ્લાદેશે 7 વિકેટ ગુમાવી 170 રન કરી લીધા હતા અને ડકવર્થ લૂઇસ મુજબ બાંગ્લાદેશ વિજેતા બન્યું હતું.\n\nબાંગ્લાદેશે ચાર વખત વિશ્વચૅમ્પિયન બનનાર ભારતને હરાવીને પહેલી વાર અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે.\n\nભારતથી વિપરીત બાંગ્લાદેશે બેટિંગમા મજબૂત શરૂઆત કરી હતી.\n\nઓપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: India Vs Ban Under 19 World Cup Final : ફાઇનલ હારવા છતાં મૅન ઑફ ધ સિરીઝ બનનાર યશસ્વી જયસ્વાલની કહાણી\\nસારાંશ: \"યશસ્વી જ્યારે 11, સાડા 11 વર્ષના હતા, ત્યારે મેં પહેલી વખત તેને રમતા જોયા હતો. તેની સાથે વાત કરીને જાણ થઈ કે તે મૂળભૂત વસ્તુઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેની પાસે જમવા માટે પૈસા નહોતા અને રહેવા માટે જગ્યા પણ નહોતી. તે મુંબઈના એક ક્લબમાં ગાર્ડ સાથે ટેન્ટમાં રહેતો. તે દિવસ દરમિયાન ક્રિકેટ રમતો અને રાત્રે પાણીપુરી વેચતો. સૌથી મોટી વાત હતી કે તે ઉત્તર પ્રદેશના ભદોહી સ્થિત પોતાના ઘરથી દૂર મુંબઈમાં હતો. \"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યશસ્વી જયસવાલ વિકેટ પણ ઝડપી\n\nઆ શબ્દો છે યશસ્વી જયસ્વાલના કોચ જ્વાલા સિંહના.\n\nઅન્ડર-19 ક્રિકેટ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી યશસ્વી જયસ્વાલે ભારતની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તેમણે એ મૅચમાં 105 રન કર્યા હતા.\n\nકોચ જ્વાલાસિંહ આગળ કહે છે કે, \"એ યશસ્વી માટે મુશ્કેલ સમય હતો કારણકે બાળકોને પોતાનું ઘર પણ યાદ આવે છે. એક રીતે તો તેણે પોતાનું બાળપણ ગુમાવી દીધું હતું. પરંતુ યશસ્વી પોતાના જીવનમાં કંઈક કરવા માગતો હતો. મારી કહાણી પણ આવી જ હતી. હું પણ નાની વયે ગોરખપુરથી કંઈક કરવા માટે મુંબઈ આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: India vs Australia : વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સાથેનો હિસાબ બરાબર કરી શકશે?\\nસારાંશ: કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 2020ના વર્ષની શરૂઆત આશા પ્રમાણે જીતથી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી\n\nભારતે ઘરઆંગણે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મૅચોની ટી-20 શ્રેણી 2-0થી જીતી લીધી.\n\nગુવાહાટીની મૅચ તો વરસાદને કારણે પડતી મુકાઈ હતી. ઇંદોરમાં રમાયેલી બીજી મૅચ ભારતે 7 વિકેટે અને પૂણેમાં રમાયેલી ત્રીજી મૅચ ભારતે 78 રનના વિશાળ અંતરથી જીતી હતી.\n\nશ્રીલંકા સામેની સિરીઝ માં શિખર ધવન અને જસપ્રીત બૂમરાહે ઈજામાંથી બહાર આવી ગયા છે. \n\nશિખરે ટીમમાં પાછા ફરવાનો ફાયદો ઉઠાવી ઇંદોરમાં 32 અને પૂણેમાં 52 રન કર્યા હતા.\n\nભારતના બૉલરોનો તરખાટ\n\nશિખર ધવન\n\nજસપ્રીત બૂમરાહ ઈજામાંથી પરત ફર્યા પછી થોડા ફિકા સાબિત થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: International Nurses Day : કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સિવિલ કૅમ્પસની કૅન્સર હૉસ્પિટલનાં નર્સ નારાજ કેમ?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nત્યારે દરદીઓની સારવાર કરી રહેલાં નર્સનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોરોના વાઇરસનું તેમનું પરીક્ષણ કરાવવાની માગ કરી રહ્યાં છે. \n\nતેઓ પ્રશ્ન પૂછે છે કે સ્ટાફમાં કેટલાંક નર્સ તેમજ અન્ય કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવા છતાં શા માટે અન્ય કર્મચારીઓનાં પરીક્ષણ નથી કરાઈ રહ્યાં? \n\nઆ વીડિયો અમદાવાદની સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં આવેલા 'ધ ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (જીસીઆરઆઈ)માં કામ કરતાં મહિલા નર્સનો હતો.\n\nનર્સનું કહેવું છે કે તેમને કોરોના વાઇરસનું પરીક્ષણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: International Space Station : NASAએ કહ્યું મોદીના મિશન શક્તિથી અંતરીક્ષમાં સ્પેસ સ્ટેશન પર 44 ટકા જોખમ વધ્યું\\nસારાંશ: નાસાએ ભારતની એન્ટિ સેટેલાઇટ સ્ટ્રાઇક મિશન શક્તિને ભયંકર ગણાવી તેને લીધે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 44 ટકા જોખમ વધ્યું હોવાનું કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાસાએ કહ્યું કે આ અતિશય ખરાબ અને અસ્વીકાર્ય બાબત છે અને તેને લીધે આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર કાર્યરત અવકાશયાત્રીઓ પરનું જોખમ 44 ટકા વધ્યું છે. \n\nનાસાના એડમિનિસ્ટ્રેટર જીમ બ્રાઇન્ડસ્ટેને કહ્યું છે કે એજન્સીએ ભારતના મિશન શક્તિ પછી અવકાશમાં કચરાનાં 400 ટૂકડાઓ ઓળખી કાઢ્યા છે. હજી એમને ઓળખી શકાયા છે પરંતુ તમામને ટ્રેસ નથી કરી શકાયા. અમે 60 ટૂકડાઓને ટ્રેક કરી રહ્યાં છીએ જે 10 સેન્ટિમીટર કરતાં વધારે મોટા છે અને તેમાંથી 24 જેટલા અંતરીક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ધપશે.\n\nઅમે પ્રત્યેક કલાકે આ પરીક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: International Women's Day : મહિલાઓ ઘરકામ કરવાનું બંધ કરી દે તો શું થશે?\\nસારાંશ: ચીનની એક અદાલતે તાજેતરમાં જ છુટાછેડાને લગતા એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે એક વ્યક્તિને હુકમ કર્યો છે કે પાંચ વર્ષના લગ્નજીવન દરમિયાન તેની પત્નીએ જે ઘરકામ કર્યું તેના બદલામાં તે પત્નીને વળતર ચુકવે. આ કેસમાં મહિલાને લગભગ 5.65 લાખ રૂપિયા ચુકવાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક લોકોની દલીલ છે કે મહિલાને ઘરકામના બદલામાં કોઇ વળતર આપવું ન જોઈએ.\n\nપરંતુ આ ચુકાદા બાદ ચીન સહિત સમગ્ર વિશ્વમાં એક મોટી ચર્ચા શરૂ થઈ છે. ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આ અંગે લોકો મતમતાંતર ધરાવે છે. \n\nકેટલાક લોકોની દલીલ છે કે મહિલાને ઘરકામના બદલામાં કોઈ વળતર આપવું ન જોઈએ. બીજી તરફ કેટલાક લોકો માને છે કે મહિલા પોતાની કારકિર્દીનો ભોગ આપીને દરરોજ કલાકો સુધી કામ કરતી હોય ત્યારે તેને ચોક્કસ વળતર મળવું જોઈએ.\n\nઅગાઉ જાન્યુઆરીમાં ભારતની સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં જણાવ્યું કે, \"પરિવારની આર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: International Women’s Day 2020 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી છે કે વિરોધપ્રદર્શન?\\nસારાંશ: મીડિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઉલ્લેખ તમારી નજરે ચડ્યો હશે અથવા તમે દોસ્તોને એ વિશે વાત કરતા સાંભળ્યા હશે, પણ મહિલા દિવસ છે શું? એ ઉજવણી છે કે વિરોધપ્રદર્શન? આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ જેવું કંઈ હોય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"100થી વધુ વર્ષોથી જગતભરના લોકો દર વર્ષે 8 માર્ચને મહિલાઓ માટેના એક વિશેષ દિવસ તરીકે ઊજવે છે પણ શા માટે? \n\nતેની શરૂઆત ક્યારથી થઈ?\n\nક્લેરા ઝેટકિન\n\nશ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત વાર્ષિક ઘટના છે. \n\n1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ એક વર્ષ પછી પહેલા રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી હતી. \n\nએ દિવસનું આંતર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: International Women’s Day 2020 : મળો ’નો કાસ્ટ, નો રિલિજન’ સર્ટિફિકેટ મેળવનાર ભારતનાં પ્રથમ મહિલાને\\nસારાંશ: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિનો ના કોઈ ધર્મ હોય કે ના જાતિ. વળી એનું પ્રમાણપત્ર પણ મળ્યું હોય. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તામિલનાડુનાં સ્નેહા નામના મહિલાને 'નો કાસ્ટ, નો રિલિજન'નું સર્ટિફિકેટ મળ્યું છે.\n\nસ્નેહા પહેલા એવા ભારતીય મહિલા છે, જેમને 'નો કાસ્ટ, નો રિલિજન' સર્ટિફિકેટ મેળવ્યું છે.\n\nઆંતરાષ્ટ્રીય મહિલાદિવસે જાણો તેમણે આવું કેમ કર્યું અને તેના પાછળ શું કહાણી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: International Yoga day : યોગ શરીરના પાંચ તત્ત્વો સાથે કેવી રીતે સંકળાય છે?\\nસારાંશ: ભારતની વિશ્વને ભેટ ગણાતા ‘યોગ’ની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં વાંચો આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. \n\nપ્રાચીન સમયથી યોગની માન્યતા રહી છે કે 'યત પિંડે, તત બ્રહ્માંડે' એટલે કે મૂળ તત્ત્વ બ્રહ્માંડમાં છે તે જ આપણા પિંડ (શરીર)માં પણ સ્થિત છે.\n\nયોગ, તંત્ર, આયુર્વેદ, જ્યોતિષ વગેરેમાં દરેકે પાંચ મૂળ તત્ત્વોથી શરીરનું નિર્માણ થયું હોવાનું દર્શાવ્યું છે. \n\nતુલસીદાસે પણ સમજાવ્યું છે, \"ક્ષિતિ જલ પાવક સમીરા, પંચ રચિત અતિ અધમ શરીરા.\" \n\nએટલે કે, \"આપણા ભૌતિક શરીરનું નિર્માણ, ધર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: International Yoga day : યોગની મદદથી ડિપ્રેશનમાંથી બહાર આવ્યાં અને બન્યાં યોગશિક્ષિકા - BBC #100Women\\nસારાંશ: ત્રણ વર્ષની ઉંમરે નતાશા નોએલને પોતાનાં માતાની આત્મહત્યા જોવી પડી. સાત વર્ષની ઉંમરે એક ઘરઘાટીએ તેમની સાથે દુષ્કર્મ કર્યું. પછીના વર્ષોમાં તેમના પિતરાઈઓ દ્વારા તેમનું જાતીય શોષણ થયું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ નતાશા એ યોગિની અને વેલનેસ કોચ છે. તેઓ યોગની તાલીમ પણ આપે છે.\n\nઆજે 27 વર્ષની ઉંમરે પણ તેમનાં જીવનમાં ખરાબ દિવસો આવે છે, પણ તેમણે ચાલતાં રહેવાનું શીખી લીધું છે.\n\nનતાશા આજે એક યોગ ટીચર છે તેમજ સોશિયલ મીડિયા પર માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનું કામ કરે છે. તેઓ તેને પોતાની જાતને સ્વીકારવાની સફર તરીકે ઓળખાવે છે.\n\nનતાશા ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં 245 હજાર સબસ્ક્રાઇબર્સને યોગ અપનાવીને બૉડી પોઝિટિવિટી મેળવવા અંગે જાગૃત કરે છે. \n\nબીબીસી 100 Womenમાં દર વર્ષે વિશ્વની 100 પ્રભાવશાળી મહિલાઓની યાદી તૈયાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: J&K: જાવેદના માતાનો વિલાપ, 'દીકરા, તું મને કેમ છોડી ગયો'\\nસારાંશ: \"હું રડી નથી રહી, હું તો દુલ્હો બનેલા મારા દીકરા માટે ગીત ગાઈ રહી છું. મારી પાસેથી દુલ્હાને છીનવી લીધો. આવ મારા દીકરા, આવ મારા ગુલાબ. તું કેમ મને છોડી ગયો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે જાવેદ અહમદ ડારનું તેમના ઘરેથી અપહરણ થયું હતું\n\nરડતાં રડતાં જાવેદ અહમદ ડારનાં માતા આશિયા પૂછી રહ્યાં હતાં.\n\nઆશિયા તેમના બે માળનાં મકાનના એક ઓરડામાં બેઠાં છે. તેમની આજુબાજુ અન્ય મહિલાઓ છે જે તેમને સાંત્વના આપવા અને શાંત કરાવવાના પ્રયત્નો કરી રહી છે.\n\nઓરડાના બીજા ખૂણામાં જાવેદનાં એક બહેન શબરોઝ ચીસો પાડીને તેમના ભાઈ માટે રડી રહ્યાં છે. હું જ્યારે તેમની પાસે ગયો તો તેઓ જોરજોરથી રડવા લાગ્યા.\n\nજાવેદ અહમદ ડારના ઘરમાં એકઠા થેયલા લોકો\n\nતેઓ કહે છે, \"અમને આ જિંદગી જોઈતી નથી. અમારો ભાઈ અમને ખૂબ પ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: J&K: ભાજપ-પીડીપી ગઠબંધન તૂટ્યા પછીનો ઘટનાક્રમ\\nસારાંશ: જમ્મુ-કાશ્મિરમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ભાજપે-પીડીપી સાથેનું ગઠબંધન તોડી સરકારમાંથી સમર્થન પરત લઈ ખેચતાં હવે રાજકારણ ગરમાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષોએ ભાજપ અને પીડીપી પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. \n\nજમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગઠબંધન તૂટતાંની સાથે જ રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલાવી દીધું છે. \n\nઉપરાંત પીડીપીએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો છે. \n\nઆ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં ભાજપની બેઠક મળી હતી. જેમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લેવાયો હતો.\n\nગઠબંધન તૂટ્યા બાદ શું થયું? \n\nપીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી(પીડીપી)નાં નેતા અને જમ્મુ-કાશ્મીરના પહેલાં મહિલા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગઠબં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JDUએ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગ ફરી ઉઠાવી તેની પાછળનું કારણ શું?\\nસારાંશ: માર્ચ 2014 : \"અમારું અભિયાન સ્પષ્ટ છે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટ 2015 : \"બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન આપવો એ મોદી સરકારનો દગો.\"\n\nઑગસ્ટ 2016 : \"જ્યાં સુધી બિહાર જેવા પછાત રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી રાજ્યનો યોગ્ય વિકાસ શક્ય નથી.\"\n\nઑગસ્ટ 2017 : \"પીએમ મોદી જેવું કોઈ નહીં, પાર્ટીનું વિશેષ દરજ્જા મુદ્દે મૌન.\"\n\nમે 2019 : \"ઓડિશા સાથે બિહાર અને આંધ્ર પ્રદેશને પણ વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.\"\n\nબિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા મુદ્દે નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યૂનાઇટેડનું સ્ટૅન્ડ છેલ્લાં પાંચ વર્ષમાં કંઈક આ રીતે બદલાયું છે. \n\nઆ દરમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JEE Mains : એક-એક માર્ક્સની કિંમત હોય ત્યાં 8 માર્ક્સની ઘટ નુકસાનકારક સાબિત થઈ શકે છે\\nસારાંશ: ગુજરાત હાઇકોર્ટે મંગળવારના રોજ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અનુરાગ પાઠક નામના એક વિદ્યાર્થીએ પિટિશન દાખલ કર્યા બાદ આ નોટિસ ફટકારવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુરાગ પાઠક\n\nપાઠકે પોતાની પિટિશનમાં JEE Mainsની પરીક્ષામાં ફિઝિક્સ અને મૅથ્સનાં એક-એક પ્રશ્ન પર સવાલ કર્યા છે. \n\nઅંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાના અનુવાદમાં થયેલી આ ભૂલને કારણે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવી શક્યતા છે. \n\nનિષ્ણાતો માને છે કે અનુવાદમાં ભૂલ તે ગંભીર બાબત છે, અને તેનાથી વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ આવતો હોય તેમ છતાંય રૅન્કિંગમાં ફેર પડી જાય છે.\n\n9 એપ્રિલ, 20196ના રોજ પ્રથમ શિફ્ટમાં JEE Mainsની પરીક્ષા લેવાઈ હતી. \n\nજેમાં ફિઝિક્સનો પ્રશ્નનંબર 7 ખોટો હોવાનો દાવો અનુરાગ પાઠકે પોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JEE-NEETની પરીક્ષાને લઈને સરકાર અને વિદ્યાર્થીઓ આમને-સામને કેમ?\\nસારાંશ: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ મંગળવારે કહ્યું કે જેઈઈ મેઇન અને એનઈઈટીની પરીક્ષા નિર્ધારિત સમયે લેવાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરમિયાન ઘણા રાજકીય નેતાઓ અને રાજ્ય સરકારો બાદ ચર્ચિત પર્યાવરણકાર્યકર ગ્રૅટા થનબર્ગે પણ ભારતીય વિદ્યાર્થીઓની એનઈઈટી અને આઈઈટી-જેઈઈ પરીક્ષાને આગળ વધારવાની માગને સમર્થન આપ્યું છે.\n\nથનગર્બે એક ટ્વીટમાં કહ્યું, \"આ ખોટું છે કે ભારતીય વિદ્યાર્થીઓને કોવિડના સમયમાં રાષ્ટ્રીયસ્તરની પરીક્ષામાં બેસવા માટે કહેવાઈ રહ્યું છે. અને જ્યારે લાખો લોકો પૂરથી પ્રભાવિત છે, ત્યારે આ વિદ્યાર્થીઓની પરીક્ષાને સ્થગિત કરવાની માગને સમર્થન આપું છું.\"\n\nવિદ્યાર્થીઓએ બંને રાષ્ટ્રીય પરીક્ષાઓની તારીખને આગળ વધારવાની માગ સુપ્રીમ કોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JIO FIBER: શું તેના આવવાથી ડિજિટલ માર્કેટમાં મૉનોપૉલીનું જોખમ વધી જશે?\\nસારાંશ: રિલાયન્સ દ્વારા કંપનીની 42મી વાર્ષિક સભામાં કેટલીક જાહેરાતો કરવામાં આવી. મુંબઈના બિરલા માતોશ્રી સભાખંડમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ તેમની મહત્ત્વાકાંક્ષી યોજના જિયો ફાઈબર વિશે આ વાતચીત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં ફાઇબર ઇન્ટરનેટ જગતમાં ધરખમ પરિવર્તન લાવવું તે કંપનીનું મુખ્ય ધ્યેય છે. અગાઉ કંપનીએ આ યોજનાને જિયો ગીગા ફાઈબર નામ આપ્યું હતું, જે હવે બદલીને જિયો ફાઇબર રાખવામાં આવ્યું છે. \n\nઆ યોજનાનો ઉદ્દેશ ઘરેઘરે ફાઈબર ઇન્ટરનેટની સગવડતા પૂરી પાડવાનો છે. જેમાં 100 MBPSથી લઈને 1 GBPS સુધીની સ્પીડ ગ્રાહકોને પ્રાપ્ત થશે. \n\nતેની સાથે ગ્રાહકને ટીવી સેટટૉપ બૉક્સ અને લૅન્ડલાઈન કનેક્શન પણ આપવામાં આવશે. \n\nસેટટૉપ બૉક્સને જિયો ફાઇબર સાથે જોડી શકાશે જેથી ટેલિવિઝન ચેનલો ઉપરાંત નેટફ્લિક્સ, ઍમેઝોન, જિયો સિનેમા જેવા ડિજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU : 'આગામી નંબર તમારો પણ હોઈ શકે છે' - સોશિયલ મીડિયા\\nસારાંશ: રવિવાર સાંજે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના કૅમ્પસમાં વિદ્યાર્થીઓ પર બુકાનીધારીઓએ કરેલા હિંસક હુમલા પછી સોશિયલ મીડિયા પર JNUની તરફેણ અને વિરોધમાં અનેક હૅશટૅગ ટ્રૅન્ડ થઈ રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હૅશટૅગમાં #JNUAttack, #ResignAmitShah, #ShutDownJNU, Delhi Police, University અને #LeftAttacksJNUનો સમાવેશ થાય છે. આ તમામ હૅશટૅગ ટૉપ 10 ટ્વીટ્સમાં સામેલ છે.\n\nઆ હિંસા પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને નોકરીયાત, પત્રકારો અને સામાન્ય લોકોએ પોતાનો મત આપ્યો હતો.\n\nઆ મામલાને લઈને જાહેર કરવામાં આવેલી વાતચીતમાં એક મુખ્ય વાત જે કેન્દ્રમાં છે તે એ છે કે બુકાનીધારી હુમલાખોર કોણ હતા અને ક્યા પક્ષના હતા.\n\nજમણેરી ટ્વિટર યૂઝર આને ડાબેરીઓ તરફથી કરવામાં આવેલી હિંસા કહી રહ્યા છે. જ્યારે, ડાબેરી ટ્વિટર યૂઝર આને એબીવીપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU : મુરલી મનોહર જોશીએ કહ્યું, 'આવા કુલપતિને હઠાવી દેવા જોઈએ'\\nસારાંશ: જેએનયુના વિદ્યાર્થીઓએ રવિવારે કૅમ્પસમાં થયેલા હુમલાના વિરોધમાં કુલપતિ જગદીશકુમારને હઠાવવાની માગ સાથે મોટી રેલી કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેએનયુ વિરોધપ્રદર્શન\n\nઆ વિરોધરેલી રાષ્ટ્રપતિભવન તરફ આગળ વધી રહી હતી જેને દિલ્હી પોલીસે અટકાવી અને વિદ્યાર્થીઓની અટકાયત કરી.\n\nજોકે, પાછળથી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ દરમિયાન અટલ બિહારી સરકારમાં માનવ સંસાધન વિકાસ મંત્રી રહી ચૂકેલા મુરલી મનોહર જોશીએ ટ્વીટ કરીને કુલપતિને હઠાવી દેવાની માગ કરી છે. \n\nઉલ્લેખનીય છે કે જેએનયુના આંદોલનમાં અનેક માગણીઓ પૈકી કુલપતિને હઠાવી દેવાની માગણી પણ છે.\n\nમુરલી મનોહર જોશીએ ટ્વીટ કરીને કહ્યું કે ''અહેવાલો મુજબ માનવ સંસાધન વિકાસ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU : વિદ્યાર્થીઓનું આંદોલન કેટલું યોગ્ય અને કેવી છે યુનિવર્સિટીની આર્થિક હાલત?\\nસારાંશ: છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વિરોધ છે, વધેલી ફી મુદ્દે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેએનયુએ ફી અંગે નવા નિયમો જાહેર કર્યા છે જેમાં એક સીટર રૂમનું માસિક ભાડું 20 રૂપિયાથી વધીને 600 રૂપિયા કરવામાં આવ્યું છે અને બે લોકો માટેના રૂમનું ભાડું 10 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું.\n\nસાથે જ દર મહિને 1700 રૂપિયાના સર્વિસ ચાર્જની પણ જાહેરાત થઈ.\n\nઆનો અર્થ એ થયો કે મેસ ફી, વીજળી, પાણી અને અન્ય ખર્ચ ઉપરાંત આ નિયમો મુજબ વિદ્યાર્થીએ મહિને ઓછામાં ઓછા 3350 રૂપિયા સંસ્થાને આપવા પડશે. \n\nએક વિદ્યાર્થીનો ખર્ચ કેટલો વધ્યો?\n\nબીબીસીએ જેએનયુમાં એમ.ફિલ કરી રહેલાં એક વિદ્યાર્થી સાથે વાત કરી. જેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU નારેબાજી કેસ : કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ સહિત આઠ સામે દેશદ્રોહનો કેસ દાખલ\\nસારાંશ: દિલ્હી પોલીસે સોમવારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના પૂર્વ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર સામે એફઆઈઆર દાખલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2016માં જેએનયુમાં થયેલી કથિત દેશ વિરોધી નારેબાજીમાં સાત અન્યોને પણ આરોપી બનાવામાં આવ્યા છે.\n\nમંગળવારે પટિયાલા હાઉસ કોર્ટના મેટ્રોપોલિટિન મૅજિસ્ટ્રેટ સુમિત આનંદ સમક્ષ આ એફઆઈઆર રજૂ કરવામાં આવશે. \n\nલોકસભાની ચૂંટણી દરમિયાન ડાબેરી પક્ષો બિહારની બેગુસરાઈ બેઠક પરથી કન્હૈયા કુમારને ઉમેદવાર બનાવવા માગે છે, ત્યારે આ પગલાને રાજકીય હિલચાલ તરીકે જોવામાં આવે છે. \n\nઆ આરોપનામું 1200 પન્નાનું છે. પોલીસે તેમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અહેવાલને પણ સામેલ કર્યો છે. \n\nત્રણ વર્ષે આરોપનામું\n\nન્યૂઝ એજન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU હિંસા : અભિનેત્રી દીપિકા પાદુકોણ વિદ્યાર્થીઓને સમર્થન આપવા JNU પહોંચ્યાં\\nસારાંશ: દીપિકા પાદુકોણ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં થયેલી હિંસાના વિરોધમાં આયોજિત પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધી બોલીવૂડના અનેક સ્ટાર્સ JNUમાં થયેલી હિંસાનો વિરોધ કરી ચૂક્યા છે અને વિદ્યાર્થીઓને સમર્થન પણ આપી રહ્યા છે.\n\nઆ વચ્ચે મંગળવારે મોડી સાંજે દીપિકા પણ વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે પહોંચ્યાં હતાં.\n\nજેએનયુ પરિસરમાં રવિવારે બુકાનીધારી શખ્સોએ હુમલો કર્યો હતો. આ હિંસામાં જેએનયુના ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ થયા છે.\n\nદિલ્હીની સાથોસાથ મુંબઈ, કોલકાતા, પુણેમાં પણ જેએનયુની ઘટનામાં વિરોધમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યાં હતાં.\n\nત્યારે હવે આ ઘટના પર ફિલ્મજગતના લોકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.\n\nક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU હિંસા : એક વર્ષ પછી પણ ન્યાયનો ઇંતેજાર\\nસારાંશ: સૂર્યપ્રકાશ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં સંસ્કૃતના રિસર્ચ-સ્કૉલર છે. 26 વર્ષના સૂર્યપ્રકાશ દૃષ્ટિની ખામી ધરાવે છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે ઍથ્લીટ અને જુડોના ખેલાડી છે. તેઓ હાલમાં યુપીએસસીની તૈયારી પણ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચમી જાન્યુઆરી, 2020ની સાંજે સૂર્યપ્રકાશ પોતાના લેપટોપ પર ઇયરફોન લગાવીને અભ્યાસ કરી રહ્યા હતા.\n\nતેવામાં હોસ્ટેલમાં તેમના રૂમના દરવાજા ઉપરની બારીનો કાચ તૂટીને તેમના માથે પડ્યો. ત્યાર પછી તેમણે તરત પોતાનો દરવાજો (જેના પર ભીમરાવ આંબેડકરની તસવીર લાગેલી હતી) ખૂલવાનો અવાજ સાંભળ્યો.\n\nએક છોકરીએ બૂમ પાડી, \"આંધળો હોય તો શું થયું? મારો!\"\n\nહાથમાં પથ્થરો અને લોખંડના સળિયા લઈને આવેલા ટોળાએ તે દિવસે જેએનયુમાં ઘણા વિદ્યાર્થીઓ, ફેકલ્ટીના સભ્યો અને સ્ટાફને ફટકાર્યા હતા. જેમાંથી એક સૂર્યપ્રકાશ પણ હતા.\n\nહુમલાખોરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU હિંસા : પોલીસે કહ્યું, યુનિયન પ્રૅસિડેન્ટ આઈશી સહિત નવ વિદ્યાર્થીઓ હિંસામાં સામેલ\\nસારાંશ: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે થયેલા હુમલામાં સામેલ કેટલાક બુકાનીધારીઓની ઓળખ કરી લેવાઈ હોવાનો દિલ્હી પોલીસે દાવો કર્યો છે. પત્રકારપરિષદમાં પોલીસે જણાવ્યું કે હુમલો કરનારા લોકોમાંથી નવની ઓખળ કરી કરી લેવાઈ છે અને તેમાં જવાહરલાલ નહેરુ સ્ટુડન્ટ્સ યુનિયનનાં અધ્યક્ષા આઈશી ઘોષનું નામ પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે આઈશી ઘોષની આગેવાની વિદ્યાર્થીના એક ટોળાએ પાંચ જાન્યુઆરીએ સાંજે પેરિયાર હૉસ્ટેલ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, \"આ મામલે અત્યાર સુધી ત્રણ કેસો નોંધાયા છે અને તપાસ ચાલુ છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપોલીસના જણાવ્યા અનુસાર એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન થવાનું હતું. જોકે, જેએનએસયુ અંતર્ગત એસએફઆઈ, આઇસા, એઆઈએસએફ અને ડીએસએફ જેવાં વિદ્યાર્થી સગંઠનો વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરતા અટકાવી રહ્યાં હતાં. \n\n\"જેને પગલે વિવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU હિંસા : મુંબઈમાં ગેટવે ઑફ ઇંડિયાના દેખાવો દરમિયાનના એક પોસ્ટર ઉપર વિવાદ કેમ?\\nસારાંશ: દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ મુંબઈના ગેટ-વે ઑફ ઇંડિયા પાસે દેખાવ કરી રહેલાં પ્રદર્શનકારીઓને બળજબરીપૂર્વક આઝાદ મેદાન ખસેડાયા હતા, જ્યાં તેમણે આંદોલન સમાપ્ત જાહેર કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, વિરોધપ્રદર્શન દરમિયાન દેખાડવામાં આવેલું એક પોસ્ટર વિવાદનું કેન્દ્ર બન્યું હતું. \n\nહિંદુ રક્ષા દળ નામના સંગઠને જે.એન.યુ.માં હુમલાની જવાબદારી સ્વીકારી છે. \n\nપોલીસનું કહેવું છે કે દેખાવકારોને કારણે રાહદારીઓને તથા ત્યાં ફરવા આવતાં પર્યટકોને મુશ્કેલી પડતી હતી એટલે તેમને હઠાવવામાં આવ્યાં છે. \n\nસોમવારે રાત્રે બોલીવૂડની અનેક હસ્તીઓએ આ દેખાવોમાં ભાગ લીધો હતો. \n\nપોસ્ટર પર વિવાદ\n\nમુંબઈમાં પ્રદર્શન દરમિયાન સોમવારે સાંજે 'FREE KASHMIR'ના પોસ્ટર જોવા મળ્યા હતા, જેની ઉપર પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU હિંસા : શું આ વૉટ્સઍપ ગ્રૂપમાં થયું હતું હુમલાનું પ્લાનિંગ?\\nસારાંશ: દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયામાં વૉટ્સઍપની ચેટના કેટલાક સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાવો કરવામાં આવી રહ્યો છે કે મારપીટની આ ઘટના સુનિયોજિત હતી અને આ અંગેનું આયોજન વૉટ્સઍપ ગ્રૂપ થકી કરાયું હતું. \n\nસોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ સ્ક્રીનશૉટમાં કેટલાય પ્રકારના મૅસેજો જોવા મળે છે. જેમાં કયા રસ્તે જેએનયુમાં પ્રવેશવું, એ બાદ ક્યાં જવું, શું કરવું જેવી બાબતો પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક મૅસેજો આ પ્રકારે છે: \n\n\"કેવી રહી આજની મૅચ?\"\n\n\"જેએનયુમાં અમે બહુ મજા કરી. મજા પડી, દેશદ્રોહીઓને મારીને.\"\n\n\"અત્યાર સુધી બહેતર. ગેટ પર કંઈક કરવું જોઈએ. જણાવો શું કરી શકાય?\"\n\n\"શું કરવું છે?\"\n\n\"લોકો જેએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU હિંસા : શું પોલીસ પરવાનગી વગર યુનિવર્સિટીમાં પ્રવેશી શકે?\\nસારાંશ: રવિવારે બુકાનીધારી હુમલાખોરોએ જે.એન.યુ.માં આતંક મચાવ્યો હતો, ત્યારે પોલીસ ઉપર કાર્યવાહી નહીં કરવાના આરોપ લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનું કહેવું છે કે યુનિવર્સિટીના વહીવટીતંત્રની મંજૂરી મળતા જ પ્રવેશ કરાયો હતો. આ પહેલાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો હતો, ત્યારે હિંસક ઘર્ષણમાં દિલ્હીની વિખ્યાત યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયાના કૅમ્પસમાં પોલીસ વાઇસ ચાન્સેલરની પરવાનગી વગર પ્રવેશી હતી અને વિવાદ ઊભો થયો હતો. \n\nપોલીસની આ કાર્યવાહી બાદ ચર્ચા છેડાઈ છે કે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશવા માટે પોલીસે પણ એક વિશેષ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.\n\nવિશ્વવિદ્યાલય પરિસરમાં સંમતિ વગર પ્રવેશેલી પોલીસ વિરુદ્ધ યુનિવર્સિટીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNU હિંસા : હવે જેએનયુ હિંસાની પોલીસતપાસમાં કોનો કક્કો ખરો એની ભાંજગડ\\nસારાંશ: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (જેએનયુએસયુ)એ શનિવારે એક પત્રકારપરિષદમાં જેએનયુ હિંસા કેસમાં દિલ્હી પોલીસની તપાસને 'નકલી' અને 'ત્રુટીપૂર્ણ' ગણાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી પોલીસના વિશેષ તપાસ દળે વીડિયો અને અન્ય પુરાવઓ આધારે નવ વિદ્યાર્થીઓની ઓળખ કરી છે.\n\nજેમાં જેએનયુ વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે.\n\nપોલીસે આ નવ પૈકી સાત વિદ્યાર્થીઓ ડાબેરી દળ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું છે.\n\nપોલીસ અનુસાર, 'યુનિટી અગેઇન્સ્ટ લેફ્ટ' નામનું વૉટ્સએપ ગ્રૂપ પણ તપાસના ઘેરામાં છે.\n\nઆ ગ્રૂપમાં લગભગ 60 લોકો હતા. પોલીસની તપાસ પ્રમાણે આ વૉટ્સએપ ગ્રૂપ હુમલા સમયે જ બનાવવામાં આવ્યું હતું.\n\nપોલીસે યોગેન્દ્ર ભારદ્વાજ આ ગ્રૂપના એડમિન હોવાનું જણાવ્યું છે.\n\nજેએનયુમાં થયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNUના ગુમ થયેલા વિદ્યાર્થી 'નજીબ અહેમદની વાઇરલ તસવીર'નું સત્ય શું છે?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર કેટલાક હથિયારબદ્ધ લડાકુઓની એક તસવીર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે આ લડાકુઓ વચ્ચે બેઠેલી એક વ્યક્તિ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના ગૂમ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે લોકોએ આ તસવીર શૅર કરી છે, તેમનું કહેવું છે કે જેએનયૂના વિદ્યાર્થી નજીબ અહેમદ કથિત ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટમાં જોડાઈ ગયા છે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ જ્યારે #MainBhiChowkidar નામથી સોશિયલ મીડિયા કૅમ્પેઇન શરૂ કર્યું હતું ત્યારે વડા પ્રધાન મોદીને સૌથી તીખો સવાલ જેએનયૂમાંથી ગૂમ થયેલા વિદ્યાર્થી નજીબ અહેમદનાં માતા ફાતિમા નફીસે જ પૂછ્યો હતો. \n\nતેમણે ટ્વીટ કરીને વડા પ્રધાન મોદીએ પૂછ્યું, \"જો તમે ચોકીદાર છો તો મારો દીકરો ક્યાં છે? \n\nએબીવીપીના આરોપીઓની ધરપકડ કેમ થઈ રહી નથી? મારા દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNUની હિંસા મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે - દિલ્હી પોલીસ\\nસારાંશ: દિલ્હીમાં આવેલી જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારની સાંજે થયેલી હિંસાની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેએનયુમાં ઘટેલી હિંસક ઘટનાની વિરુદ્ધમાં અમદાવાદમાં નાગરિકો દ્વારા વિરોધપ્રદર્શન યોજાયું હતું. જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સામાજિક કાર્યકર અને કર્મશીલ મનીષી જાની સહતિ સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.\n\nવિરોધપ્રદર્શન દરમિયાન આ મામલે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.\n\nઆ વિરોધપ્રદર્શન દરમિયાન વિરોધપ્રદર્શનના સ્થળે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો પણ આવી પહોચ્યા હતા.\n\nજોકે, એબીવીપીને પ્રદર્શન કરવાની મંજૂરી નહોતી મળી એટલે પોલીસે વિરોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: JNUમાં સત્તા સામે બાથ ભીડવાના સંસ્કાર કેવી રીતે આવે છે?\\nસારાંશ: સુરત પ્લેગ પરના મારા સંશોધન અભ્યાસને કારણે, 1996માં જેએનયુ (જવાહરવાલ નહેરુ યુનિવર્સિટી)માં ત્યાંના \"સેન્ટર ફૉર સોશિયલ મેડિસિન અને કૉમ્યુનિટી હેલ્થ\"માં સમાજવિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાવવાનું આમંત્રણ મળ્યું. 1997માં હું ત્યાં જોડાયો અને 2003 સુધી રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ પહેલાં બીજે - એમએસ વડોદરા, દક્ષિણ ગુજરાત, બનારસ હિંદુ યુનિવર્સિટી અને શિકાગોમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે ભણાવ્યું હતું પણ જેએનયુનો અનુભવ અમૂલ્ય રહ્યો.\n\nઅહીંના વિદ્યાર્થીઓનું ઘડતર નોંધપાત્ર છે. તેઓ દેશના જુદાજુદા પ્રદેશ અને સામાજિક સ્તરનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળે છે.\n\nએનું કારણ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને પસંદગી કરવાની પદ્ધતિ છે.\n\n1969થી પસંદગી પાછળનો મૂળભૂત સિદ્ધાંત દેશની આમ જનતાની વિવિધ સંસ્કૃતિને જાળવવાનો અને વિકસાવવાનો છે.\n\nવિદ્યાર્થીઓ પસંદ કરવાની પદ્ધતિ\n\nબીજી યુનિવર્સિટીઓની જેમ સામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Jagat Prakash Nadda : નવા અધ્યક્ષ સાથે ભાજપમાં નવા યુગની શરૂઆત થઈ રહી છે\\nસારાંશ: જગત પ્રકાશ નડ્ડા ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. સ્વભાવથી મૃદુભાષી, સૌને સાથે લઈને ચાલનારા, નિર્મળ સ્વભાવ પસંદ કરનારા અને આરામથી કામ કરનારા જેપી નડ્ડાનાં આગામી ત્રણ વર્ષ કઠિન જવાનાં છે. તેઓ સંગઠનમાં અમિત શાહનું સ્થાન લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેલાડીમાંથી કૅપ્ટન બનાવાયેલા જેપી નડ્ડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણાય છે પરંતુ મોદી અને અમિત શાહ બેઉ સંબંધો કરતાં પરિણામ જુએ છે.\n\nનડ્ડા મિમિક્રીના ઉસ્તાદ છે પરંતુ નવી ભૂમિકામાં એ ગુણ કામ લાગવાનો નથી. રાજકીય કદ વધવાની સાથે એમનું ધ્યાન શારીરિક વજન ઘટાડવા પર છે.\n\nઆજકાલ તેઓ બે ટાઇમ જ ખાય છે. વિદ્યાર્થી જીવનમાં તેઓ એનસીસીના સારા કૅડેટ રહી ચૂક્યા છે. \n\nરાજકીય જીવનમાં એમને મહેનતથી વધારે ફળ મળ્યું છે. એમનું રાજકીય રૂપાંતરણ 1992માં બાબરી ધ્વંસ પછી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પર પ્રતિબંધ લદાયો એ પછી થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: K-Pop Clubs : સંગીત, ડ્રગ્સ અને સેક્સ ક્રાઇમની અંધારી દુનિયા\\nસારાંશ: દક્ષિણ કોરિયાની પોપ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે ઘણી ખ્યાતિ મળી છે, પરંતુ છેલ્લા કેટલાક મહિના દરમિયાન તેને મોટો આંચકો લાગ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓનાં જાતીય શોષણ અને ડ્રગ્સની હેરફેરના આરોપો સાથે પ્રખ્યાત પોપ સ્ટાર શંકાના ઘેરામાં આવ્યા છે. \n\nસિઓલના કેટલાક ક્લબ એવી જગ્યા છે કે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. \n\nબીબીસીએ કરોડોની ઇન્ડસ્ટ્રી પર લાગેલા આરોપોની તપાસ કરી અને ત્યાંની સત્યતા જાણી. \n\nચેતવણી : વીડિયોમાં કેટલીક સામગ્રી આપત્તિજનક છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: KOO : મોદી સરકાર જેને પ્રમોટ કરી રહી છે તે કૂ ઍપ શું છે?\\nસારાંશ: બુધવારે #kooapp ટ્રૅન્ડ થવા લાગ્યું અને આ એ વખતે ઘટ્યું જ્યારે ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે મતભેદ સર્જાયો છે. મોદી સરકારના મંત્રીઓ હવે આ ઍપ પર જોડાઈ રહ્યા છે અને ઍપ ભારતીય હોવાને નાતે એને પ્રમોટ પણ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ખેડૂત આંદોલન અંગે ખોટા અને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવી રહેલા ટ્વિટર ઍકાઉન્ટ્સ બંધ કરવા' બાબતે મોદી સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ થયો છે.\n\nપીટીઆઈના અહેવાલ અનુસાર ભારત સરકારે કથિત રીતે પાકિસ્તાન અને ખાલિસ્તાન સમર્થકોના 1178 ઍકાઉન્ટ બંધ કરવા માટે ટ્વિટરને આદેશ કર્યો છે. સરકારે ટ્વિટર ઍકાઉન્ટ્સની માહિતી પણ આપી હતી.\n\nટ્વિટરે સરકારના આદેશ પ્રમાણે પગલાં લીધાં છે અને બુધવારે ટ્વિટર ઇન્ડિયાના સત્તાવાર બ્લૉગમાં કહેવામાં આવ્યું કે કંપનીએ 500થી વધુ ટ્વિટર ઍકાઉન્ટ્સ બંધ કરી દીધાં છે, જે સ્પષ્ટ રીતે સ્પેમની શ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: LGBT પણ સમાન મૂળભૂત અધિકારો ધરાવે છે : SC\\nસારાંશ: દેશની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતા અંગે આજે ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં પરસ્પર સંમતિથી બે પુખ્ત વ્યક્તિ વચ્ચે બાંધવામાં આવતા સમલૈંગિક સંબંધને હવે ભારતમાં ગુનો ગણવામાં નહીં આવે.\n\nપાંચ જજની ખંડપીઠે સર્વાનુમતે સમલૈંગિક સેક્સને કાયદેસરની માન્યતા આપી દીધી છે. \n\nમુખ્ય ન્યાયાધીશે કહ્યું કે LGBT સમુદાયને પણ સમાજના અન્ય લોકોની જેમ સમાન અધિકારો છે. \n\nમુખ્ય ન્યાયાધિશે ચુકાદો આપતા કહ્યું કે જર્મન વિચારક સ્કોપેનહોરે કહ્યું હતું કે હું જેવો છું તેવો જ મને સ્વીકારો. કોઈ પોતાની ઓળખને અવગણી ન શકે.\n\nશું તમે આ વાંચ્યું?\n\nચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ નરીમન, એ.એમ.ખાનવિલ્કર, ડી.વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: LGBT: બાયસેક્સ્યુઅલ છોકરીઓની મુશ્કેલી કેમ વધી જાય છે?\\nસારાંશ: આઇસલૅન્ડનાં જાણીતાં પૉપગાયિકા બિયર્કે એક વાર કહ્યું હતું, \"મને લાગે છે કે પુરુષ અને મહિલામાંથી કોઈ એકની પસંદગી કરવી એ કેક અને આઇસક્રીમમાંથી કોઈ એકને પસંદ કરવા જેવું છે. તેના અલગઅલગ પ્રકારના ફ્લેવર ઉપલબ્ધ હોવા છતાં બધાને ટ્રાય ન કરવું એ મૂર્ખામી હશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનલ જ્ઞાની\n\nબિયર્કે જે કહ્યું એ કેટલાક લોકો માટે થોડું 'અર્થહીન' હોઈ શકે છે, પરંતુ અહીં તેમનો ઇશારો 'બાયસેક્સ્યુઆલિટી' તરફ હતો.\n\nજે લોકો પુરુષ અને મહિલા બંને સાથે યૌનઆકર્ષણ અનુભવે છે તેમને બાયસેક્સ્યુઅલ કહેવાય છે.\n\nજ્યારે આપણે એલજીબીટીક્યુઆઈ સમુદાયની વાત કરીએ ત્યારે તેમાં સામેલ 'બી'નો અર્થ બાયસેક્સ્યુઅલ થાય છે.\n\nએક છોકરીનું બાયસેક્સ્યુઅલ હોવું\n\nગરિમા\n\nદિલ્હીમાં રહેતાં 26 વર્ષીય ગરિમા પણ પોતાને બાયસેક્સ્યુઅલ માને છે. તેઓ છોકરીઓ અને છોકરાઓ બંનેમાં સરખું યૌનઆકર્ષણ અનુભવે છે અને બંનેને ડેટ કરી ચૂક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: LIC : બીજી કંપનીઓને ખરીદનાર LICને વેચવા કેમ કાઢ્યું?\\nસારાંશ: 60 વર્ષ જૂની આ સરકારી વીમા કંપનીની સફર શાનદાર રહી છે. ભારતીય વીમાબજારમાં LICનો હિસ્સો 70 ટકાથી વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકાર જ્યારે પણ મુશ્કેલીમાં આવે ત્યારે LIC આધારભૂત સાથી બનીને ઊભી રહી છે. સરકારને મદદ કરવા જતાં LICને પોતાને નુકસાન પણ થતું રહ્યું છે.\n\nનાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી એકમોનું ખાનગીકરણ કરીને 2.1 લાખ કરોડ રૂપિયા ઊભા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આજ સુધીનો વિનિવેશનો આ સૌથી મોટો લક્ષ્યાંક છે.\n\nતેમાંથી 90 હજાર કરોડ રૂપિયા LIC અને IDBI બૅન્કના શૅર વેચીને સરકાર હાંસલ કરવા માગે છે. મોદી સરકાર દ્વારા ભારત પેટ્રોલિયમ અને ઍર ઇન્ડિયાને વેચવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.\n\n1956માં ભારતમાં જીવન વીમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: LIC : શું મોદી સરકારના લીધે ખરેખર લોકોના પૈસા ડૂબી રહ્યા છે?\\nસારાંશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે LICમાં સરકાર પોતાનો આંશિક હિસ્સો વેચશે અને તેને શૅરબજારમાં લિસ્ટ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nથોડા સમય પહેલા આવેલા LICના એક સમાચારે રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. 'વિશ્વાસનું પ્રતીક' ગણાતી આ કંપનીના છેલ્લાં પાંચ વર્ષના આંકડા ખરેખર વિચલિત કરનારા છે.\n\nવાત થઈ રહી છે સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીની. છેલ્લાં પાંચ વર્ષમાં નૉન પર્ફૉર્મિંગ ઍસેટ્સ એટલે કે એનપીએ બમણા સ્તરે છે.\n\nકંપનીની વેબસાઇટ પર જાહેર વાર્ષિક રિપોર્ટ પ્રમાણે માર્ચ 2019 સુધી એનપીએનો આ આંકડો રોકાણની તુલનામાં 6.15 ટકાના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે 2014-15માં એનપીએ 3.30 ટકાના સ્તરે હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: LRD વિવાદ : અનામત અને બિનઅનામત વર્ગની યુવતીઓ રૂપાણી સરકારને કેમ ઘેરી રહી છે?\\nસારાંશ: ગુજરાતમાં SC, ST, OBCના અનામત મામલે પરિપત્રને લઈને ચાલતા આંદોલનમાં હવે નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિનઅનામત વર્ગના લોકો જે પરિપત્ર રદ થતાં વિરોધ કરે છે.\n\nછેલ્લા 60 દિવસ કરતાં વધુ સમયથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એસસી, એસટી, ઓબીસી સમાજનાં મહિલા ઉમેદવારો સરકારના પરિપત્ર સામે વિરોધ કરી રહ્યાં છે.\n\nમહિલાઓના આંદોલન બાદ ગુજરાત સરકારે એ વિવાદિત પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો હતો. \n\nગુજરાત સરકારે એ પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી એ બાદ હવે બિનઅનામત વર્ગનાં મહિલા ઉમેદવારો મેદાને આવ્યાં છે.\n\nતેમનું કહેવું છે કે સરકારે આ પરિપત્ર રદ કરીને અમને અન્યાય કર્યો છે.\n\nગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: LoC પર પાક. સૈન્ય ગોળીબારમાં ચાર જવાનોના મૃત્યુ\\nસારાંશ: કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે રાજપુરા સેક્ટરમાં રવિવારે પાકિસ્તાનની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાના એક અધિકારી સહિત ચાર જવાનોના મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃત્યુ પામેલા જવાનોમાં કેપ્ટન કપિલ કુંડુ, હવલદાર રોશનલાલ, રામ અવતાર તથા શુભમ સિંહનો સમાવેશ થાય છે. \n\nપાકિસ્તાની સેનાના ગોળીબારને કારણે રાજૌરી સેક્ટરમાં સરહદી વિસ્તારના અનેક ગામડાઓને અસર પહોંચી છે. \n\nઅધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની સેનાએ રવિવાર સવારથી જ લાઇન ઑફ કંટ્રોલ (એલઓસી) પર ભારતીય સેનાની ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 15 વર્ષીય છોકરી તથા સેનાના એક જવાનને ઈજા પહોંચી હતી. \n\nરાજૌરીના કલેક્ટર શાહીદ ઇકબાલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, જે વિસ્તારમાં સામસામે ગોળીબાર થઈ રહ્યો છે, ત્યાં ભારે તણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Lunar Eclipse 2020 : ચંદ્રગ્રહણ શું હોય છે અને તેને લગતી માન્યતાઓ કેટલી સાચી?\\nસારાંશ: 5મી જૂનના રોજ 2020નું બીજું ચંદ્રગ્રહણ જોવા મળશે. ચંદ્રગ્રહણ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી અનુસાર આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે, જે પૂર્ણ-ચંદ્રગ્રહણ કરતાં ઘણું આછું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુલ ત્રણ કલાક અને 18 મિનિટ માટે આ ગ્રહણ પૃથ્વી પરથી જોઈ શકાશે.\n\nભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ 5 જૂને રાત્રે 11 વાગ્યા 15 મિનિટે શરૂ થશે અને છઠ્ઠીના રોજ બે વાગ્યા અને 34 મિનિટે સમાપ્ત થશે.\n\nકેવી રીતે જોઈ શકશો આ ગ્રહણ?\n\nચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી. ચંદ્રગ્રહણ જોવું સમગ્રપણે સુરક્ષિત માનવામાં આવે છે. તમે આ નજારો નરી આંખે પણ નિહાળી શકો છો.\n\nજો ચંદ્રગ્રહણ જોવા માટે ટેલિસ્કોપની વ્યવસ્થા થઈ શકે તો ચંદ્રગ્રહણનું આ દૃશ્ય તમારા જીવનનો એક આહ્લાદક અનુભવ સાબિત થઈ શકે છે.\n\nચંદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Lunar Eclipse 2020 : વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ કેવું હશે અને કયાં દેખાશે?\\nસારાંશ: 10 જાન્યુઆરીના રોજ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળશે. ચંદ્રગ્રહણ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી અનુસાર આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે, જે પૂર્ણ-ચંદ્રગ્રહણ કરતાં ઘણું આછું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે આ વર્ષમાં 3 ચંદ્રગ્રહણ જોવા મળશે. 2020ના આગામી દિવસોમાં થનાર આ ત્રણેય ગ્રહણો પણ ઉપછાયા ચંદ્રગ્રહણ જ હશે. \n\nક્યાં અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણ?\n\nચંદ્રગ્રહણ સમગ્ર ભારતની સાથોસાથ, આફ્રિકા, એશિયા, યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં પણ દેખાશે.\n\nકુલ 4 કલાક અને 1 મિનિટ માટે આ ગ્રહણ પૃથ્વી પરથી જોઈ શકાશે.\n\nભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી રાત્રે 10 વાગ્યા 37 મિનિટે શરૂ થશે અને 11 જાન્યુઆરીના રોજ 2 વાગ્યા અને 42 મિનિટે સમાપ્ત થશે.\n\nકેવી રીતે જોઈ શકશો આ ગ્રહણ?\n\nચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Lunar Eclipse 2021 : ગ્રહણ અને સુપર બ્લડ મૂન ભારતમાં કઈ તારીખે અને ક્યાંથી દેખાશે?\\nસારાંશ: બુધવાર એટલે કે 26 મે 2021ના દિવસે ચંદ્રગ્રહણ થશે, આ સાથે જ સુપર બ્લડ મૂનની દુર્લભ મનાતી ખગોળીય ઘટના પણ ઘટશે. વર્ષ 2021નું આ પ્રથમ ચંદ્રગ્રહણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2021નું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મે, બુધવારે થશે\n\nઆ વખતે પૂર્ણ ચંદ્રગ્રહણ પૂર્વ એશિયાની સાથે-સાથે ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં મહદંશે તમામ ભાગોમાં જોવા મળશે.\n\nસમાચાર એજન્સી પીટીઆઈ લખે છે કે 26 મેની સાંજે ગ્રહણ બાદ સુપર બ્લડ મૂન જોવા મળશે.\n\nભારતમાં બ્લડમૂન અને ચંદ્રગ્રહણ દેખાશે?\n\nજાણો 'સુપર બ્લડ વુલ્ફ મૂન' ગ્રહણ શું છે?\n\nસમાચાર એજન્સી પીટીઆઈ નોંધે છે કે ગ્રહણ શરૂ થશે ત્યારે ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં ચંદ્રનો ઉદય થયો નહીં હોય, એટલે કે તે પૂર્વની ક્ષિતિજની નીચે હશે.\n\nજેથી ભારતનાં મોટાભાગનાં રાજ્યો બ્લડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MBBSના વિદ્યાર્થીઓ NRI ક્વૉટાને સરકારી મેડિકલ કૉલેજોની પૈસા કમાવવાની સ્કીમ કેમ ગણાવે છે?\\nસારાંશ: કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ એ વાતથી ખૂબ નારાજ છે કે ઓબીસી અને એસસી\/એસટી ક્વૉટાના કટ-ઑફથી પણ ઓછા ગુણ મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓને આ વર્ષે રાજ્યની સરકારી મેડિકલ કૉલેજોમાં ઍડમિશન આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાનના વિદ્યાર્થીઓનો આરોપ છે કે \"આ ઍડમિશન NEETના સ્કોરને જોઈને નહીં, પરંતુ ફી ભરવાની ક્ષમતાના આધારે થયા છે.\"\n\nઆ વિદ્યાર્થીઓ પુરાવા તરીકે રાજસ્થાન મેડિકલ ઍજ્યુકેશન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી MBBS વિદ્યાર્થીઓની એક યાદી બતાવે છે. \n\nતેમાં ઘણાં એવા વિદ્યાર્થીઓના નામ છે કે જેમનો NEETનો સ્કોર 50-55 પર્સેન્ટાઇલ કરતા પણ ઓછો છે. \n\nઆ એ વિદ્યાર્થીઓ છે જેમને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા લાગૂ NRI ક્વૉટા અંતર્ગત ઍડમિશન મળ્યું છે. \n\nરાજસ્થાનમાં NRI ક્વૉટાની 200 કરતાં વધારે સરકારી સીટ નિર્ધારિત કરવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MDH : ટાંગો ચલાવતા મહાશય ધર્મપાલ ગુલાટી મસાલાના શહેનશાહ કેવી રીતે બન્યા?\\nસારાંશ: 'મસાલા કિંગ' તરીકે જાણીતા એમડીએચ મસાલા કંપનીના ચૅરમૅન મહાશય ધર્મપાલ ગુલાટી 98 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાશય ધર્મપાલ ગુલાટી\n\nભારતમાં એમડીએચ માસાલાની જાહેરાત અને તેના ડબ્બા પર તેમની તસવીરના કારણે તેમને ઘણી ઓળખ મળી હતી.\n\nએક સામાન્ય વેપારી તરીકે ધંધો શરૂ કરીને તેમણએ એમડીએચ મસાલા કંપનીના વેપારને આખા ભારતમાં ફેલાવ્યો હતો.\n\nવેપાર અને વાણિજ્યમાં પ્રદાનને કારણે વર્ષ 2019માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. \n\nએમડીએચ મસાલા કંપનીનું નામ તેમના પિતાના વેપાર પર આધારિત છે.\n\nતેમના પિતા 'મહશિયાન દી હટ્ટી'ના નામે મસાલાનો વેપાર કરતા હતા. જોકે લોકો તેમને 'દેગી મિર્ચ વાલા'ના નામથી ઓળખતા હતા.\n\nમહાશય ધર્મપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MH370 શોધમાં પ્લેન તો ના મળ્યું પણ મળ્યું 19મી સદીનું જહાજ!\\nસારાંશ: મલેશિયન ઍરલાઇન્સની ફ્લાઇટ MH370 ગુમ થયાની ઘટના તમને કદાચ યાદ હશે. 2014માં આ ફ્લાઇટ ગુમ થઈ હતી જેની અત્યારસુધી કોઈ માહિતી મળી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફ્લાઇટ ક્યાં ગુમ થયા બાદ એક મોટું શોધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમ છતાં પણ શોધ કરનારાઓને તેની કોઈ જાણકારી મળી નહીં. \n\nપરંતુ આ શોધ દરમિયાન 19મી સદીમાં ડૂબી ગયેલાં વેપારી જહાજોના કેટલાક ભાગો મળી આવ્યા છે. \n\nશોધકર્તાઓનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયાથી 2,300 કિમી દૂર 2 જહાજોના કેટલાક ભાગ મળી આવ્યા છે. \n\nભારતીય મહાસાગરમાં શોધ દરમિયાન 2015માં આ જહાજ મળી આવ્યું હતું. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nનિષ્ણાંતોનું કહેવું છે કે આ જહાજો કોલસાનું પરિવહન કરતાં હતાં. આ જહાજના ભાગોને ઓળખવા માટે સોનાર પિક્ચર્સ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MLA ભાઈ બહેનને જાહેરમાં લાત મારે અને બહેન રાખડી બાંધી માફ કરે -શું સરકારે માફ કરી દેવા જોઈએ?\\nસારાંશ: અમદાવાદની નરોડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી ધોળા દિવસે ભર બજારમાં એક સ્ત્રીને આક્રમક રીતે લાતો વડે માર મારે છે એનો વીડિયો વાઇરલ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એન.સી.પી.ના કુબેરનગર(અમદાવાદ)વોર્ડના વડા નેતા નીતુ તેજવાણીને ક્રૂરતાપૂર્વક મારતા દેખાય છે. \n\nનીતુ તેજવાણી અને બહેનો તેમનાં વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે ધારાસભ્યની ઓફિસ સામે રવિવારે સવારે દેખાવો કરી રહ્યાં હતાં. \n\nકુબેરનગર વિસ્તારમાં છેલ્લા આઠ દિવસ દરમિયાન 15થી 20 નાની ફેકટરીઓનું પાણીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. \n\nઆને લીધે ફેક્ટરીનું તો કામ અટકી જ રહ્યું હતું પણ એનો ભોગ તેમાં કામ કરનાર 50થી 60 મજૂરો બન્યાં હતાં, કેમ કે પીવાનાં પાણી માટે તેઓ આના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MRI મશીને ગુજરાતી યુવકનો ભોગ લીધો, જાણો શું છે આ મશીન?\\nસારાંશ: મુંબઈની એક હૉસ્પિટલમાં એક વિચિત્ર ઘટના બની છે. સામાન્ય રીતે શરીરની તપાસ કરનારા MRI મશીને અહીં એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉસ્પિટલના MRI રૂમમાં 32 વર્ષની એક વ્યક્તિના શરીરમાં જરૂર કરતાં વધુ લિક્વિડ ઑક્સિજન દાખલ થતાં મૃત્યુ નિપજ્યું છે. \n\nપોલીસના જણાવ્યા અનુસાર, મધ્ય મુંબઈની એક સરકારી હૉસ્પિટલમાં ગુજરાતી મૂળના રાજેશ મારુ સાથે આ ઘટના ઘટી. \n\nઘટનાને પગલે ડૉક્ટર, વૉર્ડ બૉય અને મહિલા ક્લિનર વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. \n\nસમાચાર સંસ્થા પીટીઆઈએ એક અધિકારીનં ટાંકીને જણાવ્યું કે, મૃતક પોતાના એક સંબંધીને MRI સ્કૅન કરાવવા માટે હૉસ્પિટલ લાવ્યા હતા. \n\nડૉક્ટર્સના નિર્દેશો અનુસાર, સ્કૅન માટે દર્દીને MRI રૂમમાં લઈ જવાયા હતા. ત્યારે ઑ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MSME કોરોના : નરેન્દ્ર મોદી સરકારના ત્રણ લાખ કરોડના પૅકેજમાં નાના-સૂક્ષ્મ એકમો માટે કશું નહીં - દૃષ્ટિકોણ\\nસારાંશ: વિશ્વભરમાં માઇક્રો, લઘુ અને મધ્યમ ઍન્ટર્પ્રાઇઝિસને 'આર્થિક વિકાસના એન્જિન' તરીકે ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ માટે લોકલ બનવાનું આહ્વાન કરેલું\n\nવિશ્વની મોટાભાગના અર્થવ્યવસ્થાઓમાં સંખ્યાની દૃષ્ટિએ કુલ ઉદ્યોગોનો 90 ટકાથી વધુ હિસ્સો આવાં યુનિટ્સ ધરાવે છે અને સૌથી વધુ રોજગાર ઉત્પન્ન કરવાનું શ્રેય પણ તેમને જ જાય છે. \n\nMSMEમાં ઓછું રોકાણ, ઑપરેશનલ ફ્લૅક્સિબિલિટી અને અનુકૂળ (Appropriate) ટેકનૉલૉજી વિકસિત કરવાની ક્ષમતાને કારણે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. \n\nભારતની વાત કરીએ તો માઇક્રો, લઘુ અને મધ્યમ એકમો પાસે દેશને નવી દિશા તરફ આગળ ધપાવવાની શક્તિ છે. આથી જ સરકારે તેમને પ્રાથમિકતા આપી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: MSPને લઈને કૃષિ સુધારા બિલમાં વિવાદ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: કૃષિ સુધારા બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે અને તેને લઈને પંજાબ હરિયાણા પશ્ચિમ યુપીમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ હડતાળો થઈ રહી છે. જોકે, ગુજરાતમાં એટલા મોટા પાયે વિરોધ નથી.\n\nખેડૂતો આંદોલન પર ઊતર્યા છે અને વિપક્ષ વારંવાર એસએમપીનો મુદ્દો ઉપસ્થિત કરે છે. \n\nભાજપ સમર્થિત સરકાર અકાલી દળ તેને એન્ટિ ફાર્મર બિલ કહે છે અને સોશિયલ મીડિયા પર પક્ષ-વિપક્ષ ફરી એકવાર આમને-સામને આવી ગયા છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકાર તેને ખેડૂતોના લાભનું બિલ કહે છે અને એમએસપી જળવાશે એવી વાત કરે છે.\n\nઆ બિલને સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે ખેડૂતોને મળતા ટેકાના ભાવ, એમએસપી શું છે? જુઓ વીડિયો. \n\nતમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Miss India : ફાઇનલમાં પહોંચેલી બધી યુવતીઓ એક જેવી જ કેમ લાગે છે?\\nસારાંશ: મિસ ઇન્ડિયા સ્પર્ધાના કારણે પ્રિયંકા ચોપરાની બોલીવૂડની કારકિર્દી શરૂ થઈ હતી. આ એટલી મહત્ત્વની સ્પર્ધા છે કે કોઈનું પણ ભાગ્ય બદલી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1990ના દાયકાના મધ્યથી ભારતમાં સૌંદર્ય સ્પર્ધાનું આયોજન એક મોટો વેપાર બની ગયો છે\n\nએ જોતાં મિસ ઇન્ડિયા સ્પર્ધાની ફાઇનલમાં પહોંચેલી યુવતીઓની પ્રચાર માટે લેવામાં આવેલી તસવીરમાં તમામનાં ચહેરા પર આશાભર્યું સ્મિત હોય તેમાં કંઈ નવાઈ નથી.\n\nજોકે, ફાઇનલ સુધી પહોંચ્યાનો આનંદ માણવાના બદલે આ યુવતીઓની તસવીરના કારણે ભારે વિવાદ ઊભો થયો છે. \n\nકોલાજ કરીને તૈયાર કરાયેલી આ તસવીરમાં બધી જ યુવતીઓ એક સમાન રંગ ધરાવે છે તે વાતની ભારે ટીકા થઈ છે. \n\nટીકાકારો કહે છે કે આયોજકોને ગોરી ત્વચાનો મોહ હોય તેવું દેખાય આવે છે. \n\nસમી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Missing 54 : ‘પાકિસ્તાનની જેલમાં કેદ’ 54 ભારતીય સૈનિકોનું શું થયું?\\nસારાંશ: તેમને 'લાપતા 54' કહેવામાં આવે છે. એ 54 સૈનિકો છે જેમને પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલાં યુદ્ધોના ધુમાડાઓમાં ભુલાવી દેવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિસેમ્બર, 1971માં પાકિસ્તાનના કૅમ્પમાં રહેલા ભારતીય સૈનિકો.\n\nતેમના વિશે કહેવામાં આવે છે કે એ ભારતીય સૈનિકો ભારતના દુશ્મન દેશ સાથેની ઊલટફેર અને અશાંત ઇતિહાસનાં પાનાંઓમાં ક્યાંક ગુમ થઈ ગયા. \n\nભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના વિવાદિત વિસ્તાર પર કબજો કરવાને લઈને યુદ્ધ થયાં છે. પહેલું યુદ્ધ આઝાદી પછી તરત જ 1947-48માં થયું હતું, બીજું 1965માં. \n\nઆ યુદ્ધ પછી 1971માં 13 દિવસના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને રીતે હરાવ્યું હતું. \n\nપૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એકબીજાથી 1600 કિલોમીટર અથવા 900 માઈલથી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Motera Stadium પર સર્જાયેલા અભૂતપૂર્વ રેકર્ડ્સ, જે અજોડ છે\\nસારાંશ: મોટેરા સ્ટેડિયમ અને રેકર્ડનો પ્રારંભથી જ નાતો રહ્યો છે. આ મેદાન પર જેટલા રેકર્ડ સર્જાયા છે તેટલા કદાચ વિશ્વના કોઈ મેદાન પર નહીં બન્યા હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1983ના ફેબ્રુઆરીમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘે અમદાવાદથી થોડા કિલોમીટર દૂર (એ વખતે દૂર, હાલ અમદાવાદ શહેરમાં જ) આવેલા મોટેરા ગામ પાસે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના પોતાના આગવા સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. \n\nબરાબર નવ મહિના બાદ એટલે કે નવેમ્બરમાં આ મેદાન પર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. \n\nભારતમાં કોઈ સ્ટેડિયમ માત્ર નવ મહિનામાં તૈયાર થઈ જાય તેવી તો એ જમાનામાં એટલે કે આજથી 37 વર્ષ અગાઉ કલ્પના થઈ શકતી ન હતી. આમ મોટેરા સ્ટેડિયમ વિક્રમજનક સમયમાં તૈયાર થઈ ગયું. \n\nબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NCERTમાંથી દલિત મહિલાઓનો જે સંઘર્ષ હટાવાયો તે શું છે?\\nસારાંશ: 'નેશનલ કાઉન્સિલ ઑફ ઍજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ'(એનસીઈઆરટી) દ્વારા નવમા ધોરણના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી ભારતમાં જાતિગત ભેદભાવ સંબંધિત ત્રણ પ્રકારણ હટાવી દેવાયાં છે. વર્તમાન સરકારના કાર્યકાળમાં પાઠ્યપુસ્તકોનું નિરીક્ષણ કરાયું હોય એવી આ બીજી ઘટના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n'ક્લૉધિંગ : અ સોશિયલ હિસ્ટ્રી' નામના હટાવાયેલા પ્રકારણમાં 'જાતિ સંઘર્ષ અને પહેરવેશમાં પરિવર્તન'ની વાત કરાઈ હતી.\n\nજે અંતર્ગત કેરળમાં દલિત મહિલાઓના કથિત ઊંચી જ્ઞાતિઓ વિરુદ્ધ સંઘર્ષ અંગેની માહિતી અપાઈ હતી.\n\n18મી સદીની આસાપાસ ત્રાવણકોરમાં 'નાદર' સમુદાયની મહિલાઓને પોતાના શરીરનો ઉપરનો ભાગ ખુલ્લો રાખવા માટે મજબૂર કરવામાં આવતી હતી.\n\nલગભગ 50 વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ બાદ નાદર મહિલાઓને પોતાના શરીરને ઢાંકવાનો હક મળ્યો હતો.\n\n'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલમાં સુત્રને ટાંકીને જણાવાયું છે કે કેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NEET પરીક્ષા કોરોના સંક્રમણ વચ્ચે કેટલી બદલાઈ?\\nસારાંશ: રવિવારે દેશભરની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટે નીટ(NEET)ની પરીક્ષા યોજાઈ. પરીક્ષાનો સમય બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"NEET\n\nકેટલાક દિવસો પહેલાં જ ઍન્જિનિયરિંગમાં પ્રવેશ માટે જેઈઈ(JEE)ની પરીક્ષા યોજાઈ હતી.\n\nઆ પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓ કોરોના મહામારીનું જોખમ અને પરિવહનના પ્રશ્નોને લીધે પરીક્ષાની તારીખ આગળ વધારવાની અપીલ કરી રહ્યા હતા.\n\nકોરોના મહામારીને જોતાં પરીક્ષા આયોજિત કરતી નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી (એનટીએ) દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.\n\nપરીક્ષાનાં કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી અને દરેક ઓરડામાં ઓછા વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.\n\nકઈ રીતે નીટની પરીક્ષા માટે વ્યવસ્થા કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NEET રિઝલ્ટ 2020 : પરીક્ષાનાં પરિણામ હવે ક્યારે જાહેર થશે?\\nસારાંશ: નીટ પરીક્ષાનાં પરિણામો હવે 16 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદ્યાર્થીઓ ntaneet.nic.in વેબસાઇટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાના રોલ નંબરની મદદથી સ્કોરકાર્ડ જોઈ શકશે.\n\nકેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે ટ્વિટર પર આ અંગે જાહેરાત કરી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે 16 ઑક્ટોબરે કેટલા વાગ્યે આ પરિણામોની જાહેરાત કરાશે, એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.\n\nએનટીએના અંદાજ પ્રમાણે મહામારીની વચ્ચે અંદાજે 85 ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ આ વર્ષે નીટની પરીક્ષામાં બેઠા હતા.\n\nદેશભરમાં અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.\n\nલાઇવ લૉ વેબસાઇટ પ્રમાણે સોમવારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NEET વિના પણ મેડિકલમાં એડમીશન મળે તેવું રિઝલ્ટ ધરાવતી પ્રદીપાએ ઉંદર મારવાની દવા પી લીધી\\nસારાંશ: પ્રદીપાનો જન્મ 27 જુલાઈ 1999ના રોજ તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના પેરુવલુરમાં થયો હતો. તેમના પિતા શન્મુગમ રોજમદાર છે અને માતા અમુધા ગૃહિણી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"4 જૂને સવારે 7 વાગ્યે તેમના પાડોશી જયંતીએ જોયું કે પ્રદીપાને તેમના માતાપિતા સાઇકલ પર લઈને ક્યાંક જતાં હતાં. ત્યારે તેમને કંઈ ખ્યાલ ન આવ્યો. પણ 11 વાગ્યે પ્રદીપાનાં મૃત્યુના સમાચાર મળતા જ તેઓ ચોંકી ગયા.\n\nપાડોશી જયંતી કહે છે, અમે તેને 'અમ્મુ' કહીને બોલાવતાં હતાં. બધાને એવું લાગતું કે પ્રદીપા બહુ શાંત સ્વભાવની છે, પણ ઘરમાં તેનો સ્વભાવ રમુજી રહેતો હતો.\n\nપ્રદીપા શન્મુગમ અને અમુધાનું ત્રીજું સંતાન હતી. તેની મોટી બહેન ઉમા પ્રિયા એમસીએ કરે છે અને ભાઈ પ્રવીણરાજ એન્જિનિયરિંગ કરે છે.\n\n10માં ધોરણમાં પ્રદીપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NEET-2020નું પરિણામ જાહેર,’શોયેબ આફતાબ દેશમાં અવલ’\\nસારાંશ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 'નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ' નીટ-2020નું પરિણામ જાહેર કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શોયેબ પરિવાર સાથે\n\nમેડિકલમાં સ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે દેશમાં રાષ્ટ્રીય સ્તરે નીટની પરીક્ષા લેવાય છે.\n\nમીડિયા અહેવાલો અનુસાર ઑડિશાના શોયેબ આફતાબે નીટ-2020માં 720માંથી 720નો સ્કૉર કર્યો છે. અગાઉ નીટની પરીક્ષા હાથ ધરનારી એજન્સીએ આન્સરકી જાહેર કરી હતી તેના અનુસંધાને શોયેબને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે તેમણે 720માંથી 720નો સ્કૉર મેળવ્યો છે. પરંતુ આજે એજન્સીએ સત્તાવાર પરિણામ જાહેર કર્યું છે.\n\n'બિઝનેસ ટુડે'ના રિપોર્ટ મુજબ શોયેબ આ સાથે જ ઑલ ઇન્ડિયા વન રૅન્ક મેળવી દેશમાં અવલ આવ્યા છે.\n\nTwi"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NEETની પરીક્ષાઓ લેવાવી જોઈએ કે નહીં? ગુજરાતી વિદ્યાર્થીઓએ શું કહ્યું?\\nસારાંશ: કોરોના વાઇરસના વધતા સંક્રમણ વચ્ચે યુનિવર્સિટીની પરીક્ષાઓ ઉપરાંત તુલનાત્મકત પરીક્ષાઓ વિવાદોમાં ઘેરાઈ છે. આ વચ્ચે JEE-NEET અંગે પણ વિવાદ વકર્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરીક્ષાના આયોજન બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં વિરોધ નોંધાતો જોવા મળ્યો છે.\n\nતો બીજી તરફ એક વર્ગ દ્વારા પરીક્ષા યોજવાની માગ કરાઈ રહી છે.\n\nઆ વાદવિવાદ વચ્ચે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ NEET પરીક્ષા અંગે શું કહે છે?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NIA પર CBI જેમ જ 'સરકારી પોપટ' બની ગયાનો આરોપ કેમ થાય છે?\\nસારાંશ: ચોથી જૂન, 2011ના રોજ લખનૌમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળી હતી. તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય કારોબારીમાં સંબોધન વખતે નરેન્દ્ર મોદીએ એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એનઆઈએની રચના ભારતના સંઘીય માળખાની વિરુદ્ધ છે અને રાજ્યોની કાયદા-વ્યવસ્થામાં સીધી દખલ છે. \n\nકેન્દ્ર સરકાર રાજ્યોને અલગ રાખીને આતંકવાદ સામે એકલી લડવા માગે છે અને તે સંઘીય માળખા માટે યોગ્ય નથી એવું મોદીએ કહ્યું હતું. \n\nતારીખ બદલાઈ ગઈ છે અને મુખ્યમંત્રી મોદી હવે વડા પ્રધાન છે. સાથે જ એનઆઈએ વિશેના વિચારો પણ બદલાઈ ગયા છે. ગયા મહિને જ મોદી સરકારે સંસદમાં એનઆઈએ સુધારા ખરડો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NIAનો દાવો: ભારતમાં ઇસ્લામિક સ્ટેટનું મોટું કાવતરું નિષ્ફળ\\nસારાંશ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ઉત્તર પ્રદેશ અને નવી દિલ્હીમાં 16 સ્થળોએ પાડેલા દરોડોમાં 10 લોકોની ધરપકડ કરી ઇસ્લામિક સ્ટેટનાં મૉડ્યુલ હરકત-ઉલ-હર્બ એ ઇસ્લામ પર્દાફાશ કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ તમામને ગુરુવારે પટિયાલા કોર્ટમાં એનઆઇએની વિશેષ અદાલતમાં સમક્ષ રજુ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનઆઇએ આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સમાચાર સંસ્થા પીટીઆઈને અધિકારીઓએ જણાવ્યું કે આ મૉડ્યુલ રાજધાનીમાં બ્લાસ્ટનું આયોજન કરી રહ્યું હતું. \n\nધરપકડ કરાયેલા દસ લોકો પૈકી પાંચ લોકોની ધરપકડ પશ્વિમી ઉત્તર પ્રદેશમાંના અમરોહા જિલ્લામાંથી જોઇન્ટ ઑપરેશનમાં યુપી એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડ દ્વારા કરવામાં આવી છે અને અન્ય લોકોની ધપકડ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કરી છે. \n\nએનઆઇએનાં પ્રવકતાએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના સીલમપુર અને જાફરાબાદમાં 6 સ્થળોએ દરાડા પાડવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NPR પ્રક્રિયા શું છે અને 2010ની પ્રક્રિયાથી કેટલી અલગ છે?\\nસારાંશ: નરેન્દ્ર મોદીની કૅબિનેટે મંગળવારે 2021ની વસતિગણતરી અને નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર એટલે કે એનપીઆરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવસતિગણતરી 2021માં શરૂ થશે પણ એનપીઆર અપડેટનું કામ આસામને છોડીને બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે.\n\nમીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગૃહ મંત્રાલયે 2021ની વસતિગણતરી માટે 8,754 કરોડ રૂપિયા અને એનપીઆર અપડેટ માટે 3,941 કરોડ રૂપિયાના ખર્ચના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.\n\nNPR એટલે કે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર શું છે?\n\nએનપીઆર સામાન્ય રીતે ભારતમાં રહેતા લોકો કે યૂઝ્યુઅલ રેસિડેન્ટ્સનું એક રજિસ્ટર છે. ભારતમાં રહેતા લોકો માટે એનપીઆર અંતર્ગત રજિસ્ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NRC : 'મારા પતિએ આસામ માટે પ્રાણની આહુતિ આપી, તો અમે વિદેશી કેવી રીતે?'\\nસારાંશ: \"સરકારે અમારું સન્માન તો કર્યું, પરંતુ હવે કોર્ટ અને પોલીસ સ્ટેશને ચપ્પલ ઘસવા પડી રહ્યા છે. આવી વાતોથી કેટલું દુખ થાય તે બીજું કોઈ સમજી ન શકે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"66 વર્ષીય સરબબાલાના પતિ આસામ આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા\n\n\"મારા પતિએ આસામની ધરતી ઉપરથી વિદેશીઓને હાંકી કાઢવા માટે આસામ આંદોલનમાં ભાગ લીધો હતો અને પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેઓ મારા પતિનું માથું વાઢીને લઈ ગયા હતા. બે-ત્રણ દિવસ પછી તેમનો મૃતદેહ મળ્યો હતો.\" \n\n\"મારા પતિ અખિલ આસામ વિદ્યાર્થી સંગઠન (આસૂ)ની સાથે દેશ માટે શહીદ થયા. તેમના બલિદાનને કારણે જ NRC (નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝન્સ) શક્ય બન્યું. હવે પોલીસ અમને ધરપકડ કરવાની ધમકી આપે છે.\"\n\nપતિના મૃત્યુને યાદ કરતા 66 વર્ષીય સરબબાલા પતિ વિશે યાદ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NRC-CAA : ગુજરાતના દલિત પરિવારે ભારતીય નાગરિકતા રદ કરવાની માગ કેમ કરી?\\nસારાંશ: દેશભરમાં હાલમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી અને એનપીઆરને લઈને ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરવૈયા પરિવાર\n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં યોજાયેલી રેલીને સંબોધન કર્યું હતું.\n\nતેમણે કહ્યું, \"કચ્છમાં મોટા ભાગના શરણાર્થીઓ દલિત છે. જે દલિત નેતાઓ નાગરિકતા કાયદાનો વિરોધ કરે છે એમને ચહેરો ઉઘાડો પડી ગયો છે.\"\n\nતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીના રામલીલા મેદાનમાં સંબોધેલી સભામાં દલિત નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો. \n\nતેમણે કહ્યું, \"આ કાયદાનો વિરોધ કેટલાક દલિત નેતાઓ પણ કરી રહ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે જેમને નાગરિકતા આપવાની વાત છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NRC-NPR એ નોટબંધીની જેમ ગરીબો પર ટૅક્સ છે : રાહુલ ગાંધી\\nસારાંશ: કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વખત ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. તેમણે એનપીઆર અને એનઆરસીને દેશની ગરીબ જનતા પરનો હુમલો ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલે કેન્દ્ર સરકાર પર આર્થિક મોરચો નિષ્ફળ જવા ઉપરાંત એનપીઆર અને એનઆરસી દ્વારા દેશનો સમય બરબાદ કરવાનો આરોપ મૂક્યો છે. \n\nશુક્રવારે છત્તીસગઢમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કદાચ સમજી રહ્યા નથી કે અર્થવ્યવસ્થાની આવી હાલત કેમ થઈ ગઈ છે. \n\nતેમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુસ્તી અને બેરોજગારી જેવા સવાલોનો જવાબ આપવાની જગ્યા દેશના લોકોને નોટબંધીની જેમ એનપીઆર અને એનઆરસી દ્વારા લાઈનોમાં ઊભા રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. \n\nકૉંગ્રેસના સાંસદે વધુમાં કહ્યું કે દેશની અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NRC: ખુદને ભારતીય સાબિત કરવાની લડાઈ\\nસારાંશ: સવારના નવ વાગ્યા છે અને આમરાઘાટ ગામમાં એક નાના ઘરમાંથી ઘંટડી વાગવાનો અવાજ આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરના આંગણામાં એક મંદિર છે જેના ઓટલે બેઠેલી મહિલા ડાબા હાથથી ઘંટડી વગાડી રહ્યાં છે અને જમણા હાથથી આરતી ઊતારી રહ્યાં છે.\n\nએ ઓટલાની નીચે તેમનાં બે નાના બાળકો બેઠાં છે, જેમાંથી એક ચાર વર્ષની દીકરી ઑટિઝમ એટલે કે શારીરિક વિકલાંગતાથી પીડાય છે. પૂજા દરમિયાન 30 વર્ષનાં આ મહિલાની આંખમાંથી સતત આંસુ રહ્યાં છે.\n\nસંવેદનાઓને ખૂબ પ્રયાસ બાદ કાબૂમાં કરીને જુતિકા દાસે કહ્યું, \"આજે ફરીથી જેલ જઈ રહ્યાં છીએ. તેમની ખબર કાઢવા. અગિયાર વાગી ચૂક્યા છે અને દરેક મુલાકાતમાં એ વધુ દુબળા અને બીમાર થઈ ગયા હોય એવા લાગ્યા છે.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NSA : અજિત ડોભાલે દિલ્હી હિંસા પર RSS અને અમિત શાહનું નામ લેનારને રોક્યા\\nસારાંશ: દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભડકેલી કોમી હિંસામાં અત્યાર સુધી 27 લોકોનાં મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"3 દિવસ પછી પણ હજી સ્થિતિ સામાન્ય થઈ નથી. બુધવારે જ્યારે એક તરફ દિલ્હી હાઈકોર્ટે પોલીસની ભૂમિકા પર કડક ટિપ્પણી કરી તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં હિંસાનો ભોગ બનેલા વિસ્તારોની મુલાકાત લીધી અને લોકોને મળ્યા.\n\nઅજિત ડોભાલને એક વૃદ્ધ મુસલમાને કહ્યું કે, યમુનાપારના મુસલમાનો પર જુલમ કરવામાં આવ્યો છે. \n\nઆ વાત કરતા તેમણે આરએસએસ અને અમિત શાહનું નામ લીધું તો અજિત ડોભાલે એ વૃદ્ધને એવું કહ્યું કે, એટલું જ બોલો જેટલાની મારા કાનને જરૂર હોય. \n\nએ વૃદ્ધે કહ્યું કે, જ્યા મુસલમાનોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: NZ vs IND : ન્યૂઝિ લૅન્ડમાં ભારતની ધમાકેદાર શરૂઆત, પ્રથમ મૅચમાં વિજય\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં અવ્વલ રહેનારી ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલૅન્ડ પ્રવાસની ધમાકેદાર શરુઆત કરી વિજય મેળવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ મૅચમાં ન્યૂઝિલૅન્ડની ટીમ 157 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આની સામે ભારતે 34.5 ઓવરમાં 156 રન કરી મૅચ જીતી લીધી હતી. \n\nઆ પ્રથમ મૅચમાં ઑપનર રોહિત શર્મા માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. \n\nજોકે, ઑસ્ટ્રેલિયા સામે ખાસ ફૉર્મમાં ના રહેલા શિખર ધવને આ મૅચમાં નોટ આઉટ 75 રનનું બનાવ્યા હતા. \n\nવિરાટ કોહલીએ શિખર ધવનને સાથ આપતાં 45 રન કર્યા હતા. \n\nજ્યારે અંબાતી રાયડુએ નોટ આઉટ 13 રન કર્યા હતા. \n\nમૅન ઑફ ધી મૅચનો ખિતાબ મોહમ્મદ શમીને આપવામાં આવ્યો હતો. \n\nટીમ ઇન્ડિયાએ શાનદાર શરુઆત કરી છે. મોહમ્મદ શમીએ ઘાતક બૉલિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Nathuram Godse : શું ગોડસેએ દેશહિતમાં ગાંધીજીની હત્યા કરી હતી? - દૃષ્ટિકોણ\\nસારાંશ: ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારથી મુખ્ય ત્રણ હેતુ તેમનું જીવનકાર્ય હતું : હિંદુ-મુસલમાન એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને રાજકીય આઝાદી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાંથી પહેલા બંને હેતુઓ સામે કેટલાક રૂઢિચુસ્ત, ઉગ્રવાદી હિંદુઓનો આકરો વિરોધ હતો. \n\nગાંધીજીના આવતા પહેલાંના કોમવાદી રાજકારણમાં, મુસ્લિમ કોમવાદને અંગ્રેજોનો રાજ્યાશ્રય મળ્યો હતો. \n\nતેની હરીફાઈમાં હિંદુ કોમવાદ પણ પાછળ ન હતો. મુસ્લિમ હિત માટે મુસ્લિમ લીગ અને હિંદુ હિત માટે હિંદુ મહાસભા જેવી સંસ્થાઓ ગાંધીજીના આગમન પહેલાં સ્થપાઈ ચૂકી હતી. \n\nબંને કોમી સંસ્થાઓના સભ્યો સર્વધર્મસમભાવમાં માનતી રાષ્ટ્રીય કૉંગ્રેસના સભ્ય પણ બની શકતા હતા. \n\nગાંધીજીના આવ્યા પછી ઘણા સમય સુધી હિંદુ હિતનું રાજકારણ કૉંગ્રેસની સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: National Mathematics Day : શૂન્યની શોધ ભારત દેશમાં જ કેમ થઈ?\\nસારાંશ: મધ્યભારતનું ગ્વાલિયર ગીચ વસ્તી ઘરાવતું શહેર છે. શહેરની વચોવચ આવેલા પઠારી વિસ્તારમાં એક ભવ્ય કિલ્લો આવેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઠમી સદીમાં બનેલો આ કિલ્લો દેશના સૌથી મોટા કિલ્લાઓની યાદીમાં સ્થાન ધરાવે છે.\n\nકિલ્લામાં મિનારા, દીવાલનાં સુંદર ચિત્રો અને ગુંબજોવાળું એક નાનું મંદિર છે. નવમી સદીમાં બનેલું આ મંદિર પહાડને કાપીને બનાવાયું હતું.\n\nતેને ચતુર્ભુજ મંદિર પણ કહેવામાં આવે છે. તેની બનાવટ ભારતનાં અન્ય પ્રાચીન મંદિરો જેવી જ છે.\n\nતેની એક વિશેષતા આ મંદિરને અનોખું બનાવે છે. સમગ્ર વિશ્વમાં આ એક જ એવી જગ્યા છે, જ્યાં શૂન્યનું કોતરકામ જોવા મળે છે.\n\nમંદિરમાં નવમી સદીના એક શિલાલેખમાં 270 અંકિત છે. અંકિત કરવામાં આવેલ આ શૂન્ય વિશ્વનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Nisarg cyclone : વાવાઝોડાનું નામ કેવી રીતે નક્કી થાય છે?\\nસારાંશ: ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબ સાગરમાં સર્જાયેલું લૉ-પ્રેશર ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ શકે એમ છે, દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રની વચ્ચે દરિયાકિનારે ત્રીજી જૂને ત્રાટકી શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાવાઝોડાને નિસર્ગ નામ આપવામાં આવ્યું છે જે બાંગ્લાદેશનું સૂચવેલું હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જે પૈકી એક ઓમાન અને યમન તરફ વળશે.\n\nજ્યારે એક વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા છે. તો આવા દરેક ટ્રૉપિકલ સાયક્લોન જ્યાંથી ઉદ્ભવે છે, તે વિશ્વની તમામ જગ્યાઓ માટે વાવાઝોડાંનાં વારાફરતી નામ બદલાતાં રહે તેની એક યાદી તૈયાર કરાઈ હોય છે.\n\nસાથે-સાથે આ વીડિયોમાં જુઓ વાવાઝોડું, હરિકૅન અને ટાયકૂન કેવી રીતે એકબીજાથી અલગ-અલગ છે?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Nobel Prize : કૅલિન, રેટક્લિફ અને સેમેન્ઝાને સંયુક્તપણે મેડિસિન ક્ષેત્રનો નોબલ પુરસ્કાર\\nસારાંશ: વર્ષ 2019નું મેડિસિન ક્ષેત્રનું નોબેલ પુરસ્કાર સંયુક્તપણે વિલિયમ જી. કૅલિન જૂનિયર, ગ્રેગ એલ. સેમેન્ઝા અને સર પીટર જે. રેટક્લિફને આપવા જાહેરાત કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ત્રણેય વૈજ્ઞાનિકોએ \"શરીરના કોષો કેવી રીતે ઑક્સિજનની ઉપલબ્ધતા વિશે જાણી લે છે તેમજ કેવી રીતે શરીરના કોષો ઑક્સિજનની ઉપલબ્ધતાને અનુરૂપ ફેરફાર કરી લે છે\" એ વિશે સંશોધન કર્યું હતું. \n\nઆ અંગે નોબેલ પુરસ્કાર દ્વારા ટ્વિટ કરીને જાણકારી અપાઈ હતી કે, \"મોટા ભાગના રોગોનાં નિદાન માટે ઑક્સિજન સેન્સિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n\"આ વર્ષના નોબેલ વિજેતાઓ દ્વારા કરાયેલ સંશોધન શરીરવિજ્ઞાન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેમજ તેમની આ શોધ એનીમિયા, કૅન્સર અને અન્ય ઘણા રોગોનાં નિદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Oscars2019: પૅડ બનાવતાં ભારતીય મહિલાઓની કહાણીને ઍવૉર્ડ મળ્યો\\nસારાંશ: ભારતના ગામમાં રહીને સેનિટરી પૅડ બનાવતી યુવતીની ડૉક્યુમૅન્ટરી ફિલ્મને શ્રેષ્ઠ શોર્ટ ડૉક્યુમૅન્ટરી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે. ઑસ્કર સમારોહમાં સ્નેહ જવાનાં હતાં એ પહેલાં બીબીસી સંવાદદાતા ગીતા પાંડેએ તેમની મુલાકાત લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્નેહ 15 વર્ષનાં હતાં, જ્યારે તેમને માસિક આવવાનું શરૂ થયું હતું, એ વખતે તેમને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે.\n\nઆ અઠવાડિયે હું તેના ગામ કાઠિખેરા ગઈ, જે દિલ્હીથી વધારે દૂર નથી. તેણે મને કહ્યું, \"હું ખૂબ ડરી ગઈ હતી. મને થયું કે હું ગંભીર રીતે બીમાર છું અને હું ખૂબ રડવા લાગી.\"\n\n\"મારામાં મારાં મમ્મીને કહેવાની હિંમત નહોતી, એટલે મેં મારાં કાકીને કહ્યું. તેમણે મને કહ્યું કે 'હવે તું સ્ત્રી તરીકે પુખ્ત થઈ ગઈ છે, રળીશ નહીં, આ સમાન્ય બાબત છે.' તેમણે જ મારાં મમ્મીને જાણ કરી.\"\n\nસ્નેહ, હવે 22 વર્ષનાં છે, એ ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Oscars2019: ભારતીય ડૉક્યુમૅન્ટરી 'પિરિયડ'ને મળ્યો ઑસ્કર ઍવૉર્ડ\\nસારાંશ: ફિલ્મી દુનિયના પ્રતિષ્ઠિત ઑસ્કર ઍવૉર્ડ્ઝ અથવા એકૅડેમી ઍવૉર્ડ્ઝમાં પુરસ્કારોના એલાનનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ભારતીય ડૉક્યુમૅન્ટરી 'પિરિયડ'ને શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરીનો ઍવૉર્ડ મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે સૌથી વધારે ચર્ચા બે ફિલ્મો 'ધ ફેવરિટ' અને 'રોમા'ની છે, જેને 10-10 નૉમિનેશન મળ્યાં છે. \n\nછેલ્લાં એક વર્ષની સૌથી સફળ ગણાતી ફિલ્મોમાં ગણાતી ફિલ્મ 'બ્લૅક પૅંથર'ની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.\n\nનિર્દેશક અલ્ફૉન્સો ક્કારોનની મેક્સિકન ફિલ્મ 'રોમા'નું એક દૃશ્ય\n\nલૉસ એંજેલ્સના ડોલ્બી થિએટરમાં યોજાઈ રહેલા 91માં ઑસ્કર ઍવૉર્ડ્ઝ સમારોહમાં 1989 બદા પહેલો એવો સમારોહ છે કે જેમાં કોઈ હોસ્ટ નથી કરી રહ્યું.\n\nઅમેરિકન કૉમેડિયન અને અભિનેતા કેવિન હાર્ટ ઑસ્કર સમારોહને હોસ્ટ કરવાના હતા પણ સમલૈંગિકતા અંગે તેમણે અગાઉ કરેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PBL : પ્રીમિયર બૅડમિન્ટન લીગ અંગે શું માને છે પીવી સિંધુ\\nસારાંશ: હવે ફરી એક વાર દેશી-વિદેશી ખેલાડીઓથી સજ્જ પીબીએલ એટલે કે પ્રીમિયર બૅડમિન્ટન લિગનું છઠ્ઠું સંસ્કરણ 20 જાન્યુઆરીથી શરૂ થયું છે. તેની ફાઇનલ નવ ફ્રેબુઆરીએ રમાશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સાથેની ખાસ વાતચીતમાં પીવી સિંધુએ કહ્યું, “આ ઘણી સારી વાત છે કે આ પ્રકારની લીગ છે. આ અમારા માટે જ નહીં, પણ યુવા ખેલાડીઓ માટે પણ બહુ ફાયદાકારક છે. તેનાથી લોકોને જાણવાનો મોકો મળે છે.“\n\n“જે ખેલાડી સિંધુ કે સાઇના બનવા માગે છે, બૅડમિન્ટનમાં કરિયર બનાવવા માગે છે. તેઓ અમારી મૅચ જોઈ શકે છે. તેઓ જોઈ શકે છે કે કેટલી મહેનત લાગે છે. ”\n\nસિંધુ માને છે કે આ જીતમાં પીબીએલમાં મળેલી સફળતા, અનુભવ, ટ્રેનિંગ, મોટા ખેલાડીઓ અને શાનદાર કોચિંગ અને ફિટનેસનો પણ મોટો રોલ હતો.\n\nઆ વખતની લીગમાં સાત ટીમ ભાગ લઈ રહી છે. જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PCOD : પિરિયડ્સ અનિયમિત આવે તો ગર્ભ ન રહે?\\nસારાંશ: તે દિવસે મારે સવાર-સવારમાં ઑપરેશન-થિયેટરમાં જવું પડ્યું હતું, ત્યાંથી આવ્યા પછી મારું ધ્યાન ગયું કે ઓપીડીમાં સામાન્ય કરતાં વધારે લોકો હતા. મારા રૂમની બહાર ચાર-પાંચ લોકો રાહ જોઈ રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેં મારા સ્ટાફને કહ્યું કે બેસેલાં વૃદ્ધ મહિલાને વ્હિલચૅરમાં મોકલો, પરંતુ જ્યારે તેમને વ્હિલચૅર પર બેસાડતા હતા ત્યારે હૉસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં કામ કરતાં નર્સે તેમનો રસ્તો રોક્યો અને વૃદ્ધ મહિલાને અપીલ કરી કે \"મેડમ, મહેરબાની કરજો, ખૂબ જ તાત્કાલિક છે. અમે પહેલાં જઈએ.\"\n\nવૃદ્ધ મહિલા માની ગયાં અને કહ્યું, \"વાંધો નહીં, હું એક કલાકથી બેઠી છું, બીજી પંદર મિનિટ માટે રાહ જોઈ શકીશ. તમે જાઓ.\"\n\nમને આશ્ચર્યુ થયું કે આટલું તાત્કાલિક શું છે? તેમની સાથે એક જુવાન મહિલા હતી. મેં કહ્યું, \"હું પહેલાં વૃદ્ધ સ્ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PF : 80 લાખ લોકોએ PFમાંથી પૈસા કાઢી લીધા, તમને શું અસર થશે?\\nસારાંશ: ત્રણ મહિનામાં 80 લાખ લોકોએ પોતાની ભવિષ્યનિધિ એટલે પીએફનો ગલ્લો ફોડીને પૈસા કાઢી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અને ગલ્લાનું નામ અમથું નથી લેવામાં આવ્યું. જેમ માટીનો ગલ્લો ફોડ્યા વિના પૈસા નથી નીકળતા, એવી જ રીતે પીએફના પૈસા કાઢવા પણ સહેલું નથી.\n\nઆ ફંડ એટલે જ સ્થાપવામાં આવ્યું હતું કે વ્યક્તિના કમાણીના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે તે આના ભરોસે ગુજરાન ચલાવી શકે. \n\nએટલે પ્રૉવિડન્ટ ફંડમાંથી પૈસા કાઢવાના નિયમ પણ બહુ કકડ છે અને નોકરીમાં રહેતા આમાંથી પૈસા કાઢવાની પ્રક્રિયા મુશ્કેલ છે. \n\nપણ કોરોના મહામારી સાથે આવેલા આર્થિક સંકટમાં રાહત આપવા માટે સરકારે સૌથી પહેલાં જે પગલાની જાહેરાત કરી હતી, તેમાં એક મોટું પગલું પી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PM કૅર ફંડ : વૅન્ટિલેટર ઑર્ડર કર્યાં, પણ કેટલાં આવ્યાં, કેટલાં ચાલ્યાં અને કેટલાં બેકાર? - બીબીસી ઇન્વેસ્ટિગેશન\\nસારાંશ: ગયા વર્ષે પીએમ કૅર ફંડ્સમાંથી વૅન્ટિલેટર્સ ખરીદવા 2000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તે વૅન્ટિલેટર્સનું શું થયું? બીબીસીની તપાસમાં આ મુજબ જાણવા મળ્યું:\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીએમ કૅર ફંડમાં કેટલાં નાણાં એકઠાં થયાં હતાં અને તે રૂપિયાનું શું થયું તે વિશે કોઈ માહિતી મળી શકતી નથી\n\nસમગ્ર અહેવાલ વિસ્તારથી\n\nદિલ્હીના સાકેત વિસ્તારમાં રહેતા આલોક ગુપ્તા તેમનાં 66 વર્ષીય માતા માટે એક વૅન્ટિલેટર સાથેનો બેડ શોધી રહ્યા છે. તેમણે દિલ્હી, ફરિદાબાદ, ગુરુગ્રામ અને નોઇડાની મોટા ભાગની હૉસ્પિટલોનો સંપર્ક કરી જોયો, પરંતુ તેમને ક્યાંય બેડ નથી મળ્યો. તેમનાં માતાનું ઓક્સિજનનું સ્તર જીવલેણ સ્તરે ઘટી ગયું છે.\n\nતેઓ જણાવે છે, “જે દિવસે ઓક્સિજન લેવલ 90થી નીચે આવ્યું, ત્યારથી હું હૉસ્પિટલોમાં વૅન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PM નરેન્દ્ર મોદીએ કોઈને પૂછ્યા વગર સૌથી કડક લૉકડાઉન લાગુ કર્યું હતું? - બીબીસી ઇન્વેસ્ટિગેશન\\nસારાંશ: આ શબ્દો યાદ છે? \"..સમગ્ર દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે... લોકોને તેમના ઘરમાંથી બહાર નીકળવાની સંપૂર્ણ મનાઈ છે... આગામી 21 દિવસ સુધી બહાર નીકળવું એટલે શું એ પણ તમારે ભૂલી જવાનું છે...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24 માર્ચ, 2020ના રોજ રાતે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી હતી.\n\n24 માર્ચ, 2020ના રોજ રાતે 8 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ \"મહામારીને ફેલાતી અટકાવવા અને વાઇરસની ચેઇન તોડવા માટે\" દેશને થંભાવી દીધો હતો.\n\nતે દિવસ સુધીમાં ભારતમાં કોરોનાના 519 કેસ નોંધાયા હતા અને નવ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં.\n\nબીજી પણ એક વાત હતી.\n\nવડા પ્રધાને પોતાના વક્તવ્યમાં કહ્યું કે તેમની સરકાર રાજ્ય સરકારો સાથે કામ કરી રહી છે અને નિષ્ણાતોની સલાહ લઈ રહી છે.\n\nહકીકતમાં અઢી મહિના કરતાં વધુ સમયથી ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PM નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ અને આટલી ટીકા પહેલી વખત થઈ રહી છે?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પોતાની ટીકાને કાં તો અપમાનની જેમ લેવા માટે અથવા તેનો આકરો જવાબ આપવા માટે જાણીતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે\n\nજ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર સામે એકદમ ઊંઘતી ઝડપાતા સરકારની આકરી ટીકા થઈ રહી છે, ત્યારે પણ ભાજપની સરકારે પહેલાં જેવું જ વલણ અપનાવ્યું છે.\n\nદેશનાં અનેક શહેરોમાંથી કોવિડ-19ના દર્દીઓને પડી રહેલી હાલાકીના સમાચાર આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારના મંત્રીઓ ઓક્સિજન અથવા હૉસ્પિટલ બેડની અછત હોવાની વાતનો અસ્વીકાર કરે છે.\n\nકેટલાક મંત્રીઓનો એવો પણ આરોપ છે કે ઓક્સિજન અને હૉસ્પિટલ બેડની કમીને કારણે પડી રહેલી મુશ્કેલીની વાત સોશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PM નરેન્દ્ર મોદીનું UN ભાષણ, 'ભારતની વૅક્સિન સમગ્ર માનવજાતને સંકટમાંથી કાઢશે'\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરતાં પરીવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંબોધનમાં તેમણે કહ્યું, \"છેલ્લા 8-9 મહિનાથી સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારી સામે સંઘર્ષ કરે છે. આ વૈશ્વિક મહામારીને આટોપવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પૉન્સ ક્યાં છે?\"\n\n\"વિશ્વના સૌથી મોટા વૅક્સિનના ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને એક આશ્વાસન આપવા માગું છું.\"\n\n\"ભારતની વૅક્સિનનાં પ્રોડક્શન અને ડિલિવરીની ક્ષમતા સમગ્ર માનવજાતને આ સંકટમાંથી બહાર કાઢવાના કામમાં આવશે.\"\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મુખ્ય વાતો:\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PM મોદી વિરુદ્ધ પોસ્ટરો : ઑટો ડ્રાઇવર, લાકડાની ફ્રેમ બનાવનારા મજૂરની ધરપકડ - TOP NEWS\\nસારાંશ: કોરોના વાઇરસના રસીકરણ-અભિયાન બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લગાવેલાં પોસ્ટરો બદલ દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધી 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ આ પોસ્ટરો દિલ્હીના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યાં હતાં.\n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પોલીસે આ મામલે 25 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક 19 વર્ષનો યુવક પણ સામેલ છે. જેણે ભગણવાનું છોડી દીધું છે.\n\nબીજા લોકોમાં એક 30 વર્ષના ઑટો ડ્રાઇવર છે અને 61 વર્ષના કામદાર પણ સામેલ છે, જેઓ પોસ્ટર માટે લાકડાની ફ્રેમ બનાવવાનું કામ કરે છે.\n\nઅહેવાલ અનુસાર જેટલા પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી મોટાભાગન ગરીબ અને દૈનિક મજુરો છે. \n\nબે ટંકનાં ભોજન માટે આ લોકોએ પોસ્ટર લગાવ્યાં હતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PMC : આરબીઆઈનો A ગ્રેડ મેળવનારી એ બૅન્ક જે અચાનક ડૂબવા લાગી\\nસારાંશ: '15 તારીખે મારી દીકરીનાં લગ્ન છે, ગામડે જવું છે, કામ કરીને મહેનતથી કમાયેલાં નાણાં મેં બૅન્કમાં જમા કરાવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનવર બી શેખ\n\n\"મારે મારા પૈસા લેવાના છે, જો બૅન્ક પૈસા નહીં આપે તો હું મારી દીકરીનાં લગ્ન કઈ રીતે કરીશ.\"\n\nબીજાના ઘરે કામ કરીને એક-એક પૈસો ભેગો કરનાર અનવર બી શેખ હવે પોતાનાં દીકરીનાં લગ્ન માટે પૂરતાં પૈસા નહીં કાઢી શકે. \n\nભારતીય રિઝર્વ બૅન્કે પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્ક એટલે કે પીએમસી બેન્કને પોતાના નિરીક્ષણ હેઠળ મૂકી છે અને બૅન્ક પર ઘણા પ્રતિબંધો લાદી દીધા છે.\n\nઆરબીઆઈએ અગાઉ આદેશ કર્યો હતો કે આગામી છ મહિના સુધી ખાતેદારો પોતાનાં બૅન્ક ખાતાંમાંથી મહત્તમ 1000 રૂપિયા જ કાઢી શકશે. \n\nજોકે, પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PMનું છેલ્લું ભાષણ : શું નરેન્દ્ર મોદી અર્ધસત્યથી હકીકતને ધૂંધળી કરી દે છે?\\nસારાંશ: ગઈકાલે ગુરુવારે સંસદમાં વડા પ્રધાન મોદીએ તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું. કેટલાક લોકો નરેન્દ્ર મોદીના આ ભાષણના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેનો વિરોધ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ભાષણમાં વડા પ્રધાન મોદીએ વિપક્ષના પ્રશ્નોનો જવાબમાં વિપક્ષા પર ચાબખા કર્યા અને કૉંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું.\n\nવડા પ્રધાન મોદીના છેલ્લા ભાષણ અંગે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારીની કલમે લેખ\n\nબોફર્સ કૌભાંડની ગરમી વચ્ચે 1989ની લોકસભાની ચૂંટણી આવી, ત્યારે એક તરફ રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કૉંગ્રેસ હતી અને બીજી તરફ વિવિધ નેતાઓનો સમૂહ.\n\nત્યારે રાજીવ ગાંધી અને તેમનાં પ્રચારયંત્રો વિપક્ષી મોરચાની અસ્થિરતા અને વિપક્ષી નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ વિશે આક્રમક પ્રચાર કરતાં હતાં.\n\nકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PMને સંબોધીને 500 અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરનારી કંપનીની ઑફિસ જ ક્યાંય નથી? BBC Investigation\\nસારાંશ: આર્થિક મામલાઓ પર જાણકારી આપનારા ભારતના સૌથી મોટા અખબાર 'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ' અને જાણીતા અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં ગત સોમવારે પ્રથમ પાને છપાયેલી એક બિનમામૂલી જાહેરાત ઘણી બધી રીતે સનસનાટીભરી અને ચોંકાવનારી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑફિસ વગરની કંપનીનો અબજોની રોકાણની જાહેરાત પાછળ શો હેતુ હશે?\n\nઆ જાહેરાત સીધી દેશના વડા પ્રધાનને સંબોધિત હતી. જેમાં વિજ્ઞાપન આપનારી કંપનીએ જણાવ્યું હતું કે તે ભારતમાં 500 અબજ ડૉલરનું રોકાણ કરવા માગે છે. \n\n500 અબજ ડૉલર એટલે લગભગ 36 લાખ કરોડ રૂપિયા. \n\nઆ રકમ કેટલી મોટી છે એ તમે એ વાત પરથી સમજી શકો છો કે ભારતમાં ગયા વર્ષે અમેરિકાથી કુલ મૂડીરોકાણ સાત અબજ ડૉલર હતું, એટલે એકલી કંપની જેનું નામ પહેલાં ક્યારેય સાંભળવા નથી મળ્યું તે ભારતમાં કુલ અમેરિકન રોકાણ કરતાં 71 ગણા વધુ રોકાણ એકલાહાથે કરવાની વાત કરી રહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PNB કૌંભાડ: ગુજરાતી મૂળના આરોપી નીરવ મોદી વિશે આ બધું જાણો છો?\\nસારાંશ: સેલિબ્રિટિ જ્વેલર અને હીરાના મોટા વેપારી નીરવ મોદીનું નામ કરોડોની છેતરપીંડીના કૌભાંડમાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલો અનુસાર સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક (PNB)ની ફરીયાદ બાદ કાર્યવાહી હાથ ધરી છે. \n\nબેંકનો દાવો છે કે નીરવ, તેમના ભાઈ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેંકના અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરી છે.\n\nઆ ચારેય સામે ભારતીય દંડ સહિતાની વિવિધ કલમ અનુસાર કેસ દાખલમાં આવ્યો છે. \n\nઇન્કમ ટેક્સ(આઈટી) વિભાગના અધિકારીઓએ 31 જાન્યુઆરીએ તેમને ત્યાં દરોડો પાડ્યો હતો. દિલ્હી, સુરત અને જયપુરમાં તેમની ઓફિસો પર આઈટી વિભાગની નજર પહેલેથી જ હતી.\n\nઆ જ્વેલરી ડિઝાઈનર 2.3 અબજ ડોલર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PNB કૌભાંડ: ખાતાધારકોને શું અસર થશે?\\nસારાંશ: પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)એ બુધવારે જણાવ્યું હતું કે તેની મુંબઈના બ્રીચ કેન્ડીસ્થિત શાખામાં 11,360 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીએનબીએ જણાવ્યું હતું, \"આ ગોટાળામાં જે લેવડદેવડ થઈ છે એ કેટલાક ચોક્કસ લોકોના લાભ માટે કરવામાં આવી છે. તેમાં બેન્કના કર્મચારીઓ અને ખાતેદારોની મિલીભગત છે.\"\n\n\"આ વ્યવહારોના આધારે બીજી બેન્કોએ પણ કેટલાક ચોક્કસ ખાતેદારોને વિદેશમાં નાણાં આપ્યાં હોય એવું લાગે છે.\"\n\nઆ નિવેદનને કારણે બુધવારે પીએનબીના શેરો ભાવ રૂ. 157થી ગગડ્યા હતા અને 144.85 પર બંધ આવ્યા હતા, જે 10.39 ટકાનો ઘટાડો સૂચવે છે.\n\nજો બેન્કમાં આપનું ખાતું હોય તો તેને કોઈ અસર થશે? \n\nકાયદાપાલન સંસ્થાઓ નક્કી કરશે જવાબદારી\n\nદેશની સૌથી મોટી બેન્કો પૈકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PNB કૌભાંડ: છેતરપીંડીથી પણ વધારે શેરધારકોને નુકસાન\\nસારાંશ: દેશની બીજા ક્રમાંકની સૌથી મોટી સરકારી બૅંક પંજાબ નેશનલ બૅંક એટલે કે પીએનબીમાં 11,400 કરોડ રૂપિયાના કૌભાંડના સમાચાર સામે આવ્યા બાદ બૅંકને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કૌભાંડ મુંબઈની એક શાખામાં થયું હતું. આ કૌભાંડને બૅંકિંગના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ હોવાનું અંદાજવામાં આવે છે. \n\nબૅંકે 14 ફેબ્રુઆરીના રોજ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ એટલે કે બીએસઈને આ છેતરપીંડી અંગે માહિતી આપી હતી અને ત્યારબાદથી બૅંકના શેર સતત ઘટ્યો છે. \n\n14 ફેબ્રુઆરીના રોજ બૅંકનો શેર 161 રૂપિયા પર હતો, ત્યારે બૅંકની માર્કેટ કેપિટલ રૂ. 39,436 કરોડ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nત્યારબાદ રોકાણકારોનો બૅંક પરથી એ રીતે ભરોસો તૂટ્યો કે પાંચ કારોબારી સત્રોમાં શેર સાડા 28 ટકા તૂટ્યો છે. \n\nમંગળવારના કારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે કરી છેતરપિંડી?\\nસારાંશ: નીરવ મોદીએ આ આખું કૌભાંડ કેવી રીતે રચ્યું તે જાણવા જુઓ આ વીડિયો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅન્કના કર્મચારીઓ અને નીરવ મોદીના કારણે આ છેતરપિંડી શક્ય બની.\n\nવ્યવસાયિક લોન આપવા માટે શું કરવામાં આવ્યું?\n\nકેવી રીતે બૅન્કે નીરવ મોદીને આટલી મોટી રકમની લોન આપી દીધી?\n\nઍનિમેશન દ્વારા સમજો આખી છેતરપિંડીને.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PRESS FREEDOM : ભારતમાં પત્રકારો પર હુમલા કેમ થઈ રહ્યા છે?\\nસારાંશ: 2014ના ઉનાળામાં કાર્યભાર સંભાળ્યાના એક મહિના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે \"બોલવાની અને અભિવ્યક્તિની આઝાદીને આપણે ટકાવી શકીશું નહીં, તો ભારતમાં લોકશાહી ટકી નહીં શકે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છ વર્ષ પછી ઘણા લોકોને લાગે છે કે ભારતમાં લોકશાહીને ઝાંખપ લાગી રહી છે, કેમ કે તેઓ કહે છે તે પ્રમાણે અખબારી સ્વાતંત્ર્ય પર સતત હુમલા થઈ રહ્યા છે.\n\nપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની બાબતમાં 180 દેશોના સર્વેમાં ભારતનું સ્થાન ગયા વર્ષે બે ક્રમ નીચે 142 પર આવી ગયું હતું. \n\nઆ ઇન્ડેક્સ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા દર વર્ષે તૈયાર થાય છે. ધબકતી લોકશાહી અને સ્પર્ધાત્મક મીડિયા માટે ગૌરવ લેનારા દેશ ભારત માટે સ્થાન નીચે જવું તે જરાય સારી બાબત નહોતી.\n\nકૃષિકાયદાઓની સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ હાલમાં જ રેલી કાઢી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Padma Awards 2020 : એ ગુજરાતીઓ જેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કાર મળશે\\nસારાંશ: 2020ના પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારવિજેતાઓની યાદી શનિવારે 25 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિઝ, પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.\n\nબૉક્સર મેરી કોમને પણ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.\n\nઆ ઉપરાંત આઠ ગુજરાતીઓને પદ્મશ્રી અને એક ગુજરાતીને પદ્મવિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. \n\nકંગના રાનૌત, કરણ જોહર, એક્તા કપૂર અને અદનાન સામીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે.\n\nપુરસ્કારવિજેતા ગુજરાતીઓ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Pak Vs AFG : પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મૅચમાં પ્રેક્ષકો કેમ બાખડ્યા?\\nસારાંશ: શનિવારે લિડ્સના મેદાન ખાતે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન વચ્ચે આયોજિત મૅચમાં બંને દેશના ક્રિકેટ ફેન્સની વચ્ચે અથડામણ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે રીતે ભારત સામેની પાકિસ્તાનની મૅચમાં ફેન્સ હાઈ-વૉલ્ટેજ હોય છે, તેવી જ રીતે અફઘાનિસ્તાન સામેની મૅચને પણ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે.\n\nઅફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને 50 ઓવરને અંતે નવ વિકેટે 227 રનનો જુમલો ખડક્યો હતો, જે વર્લ્ડ કપમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો જુમલો છે.\n\nઆ પહેલાં આ મેદાન ઉપર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ મુકાબલો થયો હતો, જેમાં ભારતે 224 રન ફટાકર્યા હતા અને છેક છેલ્લી ઓવર સુધી ભારતે વિજય માટે પરસેવો પાડવો પડ્યો હતો.\n\n'શા માટે મારામારી?'\n\nન્યૂઝ એજન્સી એએનઆઈના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Parle-G : લૉકડાઉનમાં વેચાણના રેકર્ડ તોડનાર પારલે કંપનીનો પાયો કેવી રીતે નખાયો?\\nસારાંશ: પારલે-જી. લગભગ તમામ ભારતીયો આ નામથી પરિચિત હશે. આ વર્ષે જેટલી ચર્ચા લૉકડાઉનની થઈ રહી છે એટલી જ ચર્ચા ગયા વર્ષે સ્લો-ડાઉનની થઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વખતે કહેવાતું હતું કે સ્થિતિ એવી છે કે આર્થિક તાણને લીધે મજૂરો પાંચ રૂપિયાના પારલે-જી બિસ્કિટ પણ ખરીદી નથી શકી રહ્યા.\n\nએ પછી જ સમાચાર આવ્યા કે વેચાણ ઘટી જવાને લીધે કંપની માટે પડકાર સર્જાયો છે. \n\nઆ વખતે લૉકડાઉનમાં પણ પારલે-જી બિસ્કિટ ફરીથી હેડલાઇન્સમાં છે. \n\nપારલે-જી બિસ્કિટ બનાવનારી કંપનીનું કહેવું છે કે લૉકાઉનમાં તેમનાં બિસ્કિટ એટલાં બધાં વેચાઈ કે છેલ્લા ચાર દાયકામાં ક્યારેય આટલી નહોતાં વેચાયાં. એનો અર્થ એવો કે લૉકડાઉનનો કંપનીને જંગી લાભ થયો.\n\nપારલે-જી બનાવનાર કંપની પારલે પ્રોડક્ટ્સના વરિષ્ઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Parle-G : લૉકડાઉનમાં વેચાણનો 82 વર્ષનો રૅકર્ડ બનાવનાર પારલે-જી બિસ્કિટ કેવી રીતે બને છે?\\nસારાંશ: કોરોના મહામારીમાં લૉકડાઉનમાં પારલે-જી બિસ્ટિકના વેચાણે 82 વર્ષનો રેકર્ડ તોડી નાખ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પારલે-જી પ્રોડક્ટ્સના હેડ મયંક શાહે કહ્યું કે, કંપનીનો કુલ માર્કેટ શેર અંદાજે 5 ટકા જેટલો વધ્યો છે અને પારલે-જીના વેચાણમાં 80થી 90 ટકાનો વધારો થયો છે. \n\nપારલે-જી ક્યાં અને કેવી રીતે બને છે જુઓ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Paytm, Zomato જેવી યુનિકોર્ન કંપનીઓ વધુ શક્તિશાળી થઈ ગઈ છે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: વિશ્વની લગભગ તમામ 'યુનિકોર્ન' કંપનીઓનો એક મોટો હિસ્સો ભારતમાં કારોબાર કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે કંપનીઓ કોઈ દેશના શૅરબજારમાં લિસ્ટેડ ન હોય એવી અને એક અબજ ડોલર કરતાં વધારે મૂલ્યની સ્ટાર્ટઅપ કંપનીઓને 'યુનિકોર્ન' કંપનીઓ કહેવામાં આવે છે.\n\nએલીન લીએ 2013માં સૌપ્રથમવાર 'યુનિકોર્ન' શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો એક અબજ ડૉલરની કંપની સર્જવામાં આડે આવતી મુશ્કેલીઓ તરફ હતો.\n\nએલીન લીએ મેળવેલી જાણકારી અનુસાર 2003થી 2013 દરમિયાન અમેરિકામાં માત્ર 39 કંપનીઓ યુનિકોર્નનો દરજ્જો મેળવી શકી હતી.\n\nસીબી ઇનસાઇટ્સના આંકડા મુજબ આજે વિશ્વભરમાં 418 યુનિકોર્ન કંપનીઓ છે. તેમાંથી 18 ભારતની છે.\n\nઆમ અમેરિકા, ચીન, અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Penis Fish: પુરુષના જનનાંગ જેવા દેખાતા આ જીવ માછલી છે કે બીજું કાંઈ?\\nસારાંશ: પુરુષના શિશ્ન એટલે કે જનનાંગ જેવા દેખાતા જીવ દરિયાકિનારે ઢસડાઈ આવતાં સ્થાનિકોના કૂતુહલનો પાર નથી રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ પુરુષના જનનાંગ જેવા દેખાતા આ જીવનું નામ યુરેકિસ કાઉપો છે. જે ખરેખર તો એક જંતુ છે.\n\nજે 'પેનિસ ફિશ' તરીકે પણ ઓળખાય છે.\n\nનોંધનીય છે કે કેલિફોર્નિયાના દરિયાકિનારે આ જંતુ ઢસડાઈ આવ્યા હતા.\n\nસામાન્યપણે તો આ જીવો રેતીની નીચે દબાયેલા જ રહે છે. \n\nપરંતુ તાજેતરમાં આવેલા તોફાનને પગલે સાન ફ્રાન્સિસ્કોથી 50 માઈલ દૂર આવેલા ડ્રેક બીચ નામના સ્થળે ખુલ્લામાં પથરાયેલા જોવા મળ્યા હતા.\n\nઇવાન પાર નામના જીવવૈજ્ઞાનિકે આ જંતુ વિશે જણાવતાં લખ્યું :\n\n\"જી હા, આ જંતુના બાહ્ય દેખાવને જોઈને આશ્ચર્યચકિત થયા વગર રહી શકાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Pervez Musharraf : એ કેસ જેમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિને ફાંસીની સજા ફટકારાઈ\\nસારાંશ: પાકિસ્તાનના પૂર્વ સૈન્યસરમુખત્યાર પરવેઝ મુશર્રફને દેશદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવાઈ છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા અનુસાર ખાસ કોર્ટે તેમને આ સજા સંભળાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશેષ અદાલતની ખંડપીઠે પાકિસ્તાની સૈન્યના પૂર્વ શાસક પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં મૃત્યદંડ ફટકાર્યો છે. મુશર્રફ વિરુદ્ધ છેલ્લા કેટલાય સમયથી સુનાવણી ચાલી રહી હતી. \n\nમુશર્રફ હાલમાં પાકિસ્તાનમાં નથી અને તેઓ દુબઈમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. થોડા સમય પહેલાં મુશર્રફે એક વીડિયો જાહેર કરીને પોતાના ખરાબ સ્વાસ્થ્યને ટાંકીને જણાવ્યું હતું કે તપાસપંચ તેમની પાસે આવે અને જુએ કે તેઓ કેવી સ્થિતિમાં છે. \n\nબંધારણની અવગણના અને ગંભીર દેશદ્રોહના મામલે તેમણે કહ્યું હતું, \"મારા મતે આ મામલો સંપૂર્ણ રીતે નિરાધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Pfizer : ભારતમાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગનારી રસી કેટલી અસરકારક?\\nસારાંશ: કોરોના વાઇરસની સામે '90 ટકા અસરકારક' હોવાનો દાવો કરનારી ફાઇઝર રસીની ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર દવાનિર્માતા કંપની ફાઇઝરે ડગ્ર કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી કોરોના વાઇરસ સામે ઇમરજન્સી ઉપયોગ માટે પરવાનગી માગી છે. \n\nફાઇઝરની રસીને બ્રિટન અને બહેરીનમાં આવી રીતે જ મંજૂરી મળ્યા બાદ ભારત સમક્ષ પણ વિનંતી કરવામાં આવી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં કંપની ભારતમાં રસીના વેચાણ માટે સરકાર સાથે ચર્ચા કરી રહી હોવાના અહેવાલો આવ્યા હતા. \n\n'મિન્ટ'ના અહેવાલ મુજબ ફાઇઝરના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની માને છે કે આ રસી ભારતના રસીકરણ કાર્યક્રમના શરૂઆતના તબક્કાનો અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Pfizer-BioNTech : કોરોનાની રસીને યુકેની મંજૂરી, રસીકરણ શરૂ થશે\\nસારાંશ: યુકેમાં કોરોના વાઇરસ માટેની ફાઇઝર-બાયોએનટેક રસીને મંજૂરી આપી છે, આ સાથે કોરોનાની રસીને મોટાપાયે ઉપયોગ માટે મંજૂરી આપનારો પહેલો દેશ યુકે બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે આ રસી કોરોના વાઇરસ સામે 95% રક્ષણ આપે છે અને લોકોને આપવા માટે સુરક્ષિત છે.\n\nબ્રિટન થોડા જ દિવસોમાં રસીકરણની પ્રક્રિયા શરૂ કરી શકે છે. યુકેએ પહેલાંથી 40 મિલિયન ડૉઝનો ઑર્ડર આપી દીધો છે, જેમાં 20 મિલિયન લોકોનું રસીકરણ થઈ શકે છે.\n\nનજીકના ભવિષ્યમાં બીજા 10 મિલિયન ડૉઝ પણ મળી રહેશે.\n\nવૅક્સિનનું પરીક્ષણ 6 દેશના 43,500 લોકો પર કરવામાં આવ્યું હતું, હાલ સુધી સુરક્ષાને લઈને કોઈ પણ પ્રશ્ન ઊઠ્યો નથી.\n\nરસી શું છે?\n\nઆ એક નવા પ્રકારની રસી છે જેને mRNA (એમઆરએનએ) વૅક્સિન કહેવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: PubG ગેમ રમવા પર 'ગુજરાતમાં પ્રતિબંધ'ની હકીકત\\nસારાંશ: દાવો : ગુજરાત પોલીસે સત્તાવાર ચેતવણી બહાર પાડી છે કે જાહેરમાં PubG ગેમ રમનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કડક કાર્યવાહી કરાશે. અન્ય એક પોસ્ટ એવો દાવો કરે છે કે 'મહારાષ્ટ્ર હાઈકોર્ટ'એ દેશભરમાં આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હકીકત : અમારી તપાસમાં બહાર આવ્યું કે આ દાવા ખોટાં છે. આ વિશે વધારે જાણવા માટે આગળ વાંચો.\n\nPubG(પ્લેયર્સ અનનોન બૅટલગ્રાઉન્ડ) એક જાણીતી મોબાઇલ ગેમ છે. વિશ્વભરના કરોડો લોકો આ ગેમથી આકર્ષાયા છે. આ ગેમના ચાહકોમાં ભારતના યુવાનો અને બાળકોની મોટી સંખ્યા છે.\n\nમાર્ચ 2017માં PubG ગેમ રિલીઝ થઈ હતી. જાપાનની થ્રિલર ફિલ્મ 'બૅટલ રૉયલ' પરથી પ્રભાવિત થઈને આ ગેમ બનાવાઈ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nPubG ગેમમાં 100 ખેલાડીઓ પૅરાશૂટ લઈને ટાપુ પર જાય છે, હથિયારો શોધે છે અને છેલ્લે એક જ વ્યક્તિ બચે ત્યાં સુધીને એકબીજાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RAW : વિશ્વની ટોચની પાંચ ખુફિયા એજન્સીના પ્રમુખોમાં 'શુમાર' રામેશ્વરનાથ કાવ\\nસારાંશ: વર્ષ 1996માં ભારતમાં બાંગ્લાદેશના સર્જનની 25મી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી હતી. આ પ્રસંગે કેટલીક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદિરા ગાંધીની પાછળ ઊભેલા રામેશ્વરનાથ કાવ\n\nએક બેઠકમાં એક બાંગ્લાદેશી પત્રકારે હોલમાં પાછળની ખુરશી પર બેઠેલી લાંબી, સ્માર્ટ અને આકર્ષક વ્યક્તિને નિહાળી. પત્રકારે આ વ્યક્તિની પાસે જઈને કહ્યું, \"સર તમારે તો મંચ પર બેસવું જોઇએ. તમારા કારણે જ તો 1971 શક્ય બન્યું.\"\n\nત્યારે એ આકર્ષક અને શરમાળ વ્યક્તિએ જવાબ આપ્યો, \"મેં કઈ નથી કર્યું. મંચ પર બેઠેલા લોકોની પ્રશંસા થવી જોઇએ.\"\n\nપછી એ વ્યક્તિ ઓળખ છતી થઈ જવાને લીધે પરેશાન થઈને પોતાની જગ્યાથી ઊભી થઈને ચૂપચાપ હોલની બહાર નીકળી ગઈ.\n\nઆ વ્યક્તિનું નામ હતું રામેશ્વર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RAWના કમાન્ડોએ ભિંડરાવાલેનું જ્યારે હેલિકૉપ્ટરથી અપહરણ કરવાની યોજના ઘડી\\nસારાંશ: 1982નો અંત આવતાં સુધીમાં પંજાબમાં સ્થિતિ જ્યારે ઘણી બેકાબૂ બની ગઈ ત્યારે રૉ (રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ)ના ભૂતપૂર્વ પ્રમુખ રામનાથ કાવે હેલિકૉપ્ટરથી ઑપરેશન કરીને ભિંડરાવાલેનું પહેલાં ચોક મહેતા ગુરુદ્વારામાંથી અને પછી સુવર્ણમંદિરમાંથી અપહરણ કરવાની યોજના પર વિચારવાનું શરૂ કરી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરચરણસિંહ લૌંગોવાલ અને જનરલ ભિંડરાવાલે સુવર્ણ મંદિરમાંથી બહાર નીકળતા\n\nઆ દરમિયાન કાવે બ્રિટિશ ઉચ્ચાયુક્તમાં કામ કરતી બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI6ના બે જાસૂસો સાથે ખાનગીમાં મુલાકાત કરી હતી.\n\nરૉના ભૂતપૂર્વ અધિક સચિવ વી. રમણ 'કાવબોય્ઝ ઑફ રૉ'માં લખે છે કે, ડિસેમ્બર 1983માં MI6ના બે જાસૂસોએ સુવર્ણમંદિરનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં ઓછામાં ઓછો એક માણસ એ જ હતો જેમને કાવ મળ્યા હતા. \n\nઆ નિરીક્ષણનું અસલી કારણ ત્યારે સ્પષ્ટ થયું જ્યારે બ્રિટિશ સંશોધનકર્તા અને પત્રકાર ફિલ મિલરે ક્યૂમાં બ્રિટિશ આર્કાઇવ્ઝમાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RBI FSR : આ રીતે સરકારી બૅન્કોમાં 'અચ્છે દિન'ની મંદી હજી લાંબી ચાલશે\\nસારાંશ: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દર વર્ષે જૂન અને ડિસેમ્બર મહિનામાં ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (FSR) બહાર પાડે છે. દેશના અર્થતંત્રનું આ બૅરોમિટર છે એમ કહીએ તો ચાલે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હમણાં જ જાહેર થયેલ આ અહેવાલ મુજબ બૅન્કિંગ સૅક્ટરનાં શંકાસ્પદ લેણાં આવનાર નવ મહિનામાં વધવાની સંભાવના છે. \n\nછેલ્લી ઉપલબ્ધ વિગતો મુજબ આપણી બૅન્કોનું એનપીએ (નૉન પર્ફૉમિંગ ઍસેટ્સ) અત્યારે 9.3 ટકા છે.\n\nબૅન્કોના આવા શંકાસ્પદ લેણાં વધવાના કારણમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના મત મુજબ મહદઅંશે અત્યારે ચાલી રહેલી મંદીને પરિણામે ધીમો અને નીચો ક્રૅડિટ ગ્રોથ અને નિર્ધારિત લક્ષ્યાંકમાં આ કારણથી થતો ઘટાડો (Slippages) જવાબદાર છે. \n\nકેટલાંક મધ્યમકદનાં એકમો દ્વારા તેમની શાખ માટેની લાયકાત પ્રસ્થાપિત કરવા માટે ક્યાંક થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RBI એ રેપો રેટ ઘટાડયો નહીં, છતાં કઈ રીતે આર્થિક વિકાસને લાભ થશે?\\nસારાંશ: આરબીઆઈ મૉનિટરી પૉલિસી કમિટીએ કથળતી જતી આર્થિક સ્થિતિ, મોંઘવારીદર, બજેટ તેમજ કોરોના વાઇરસની અસર તળે અત્યારે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિઝર્વ બૅન્કના ગવર્નર શશિકાંત દાસે રજૂ કરેલી મૉનેટરી પૉલિસીમાં આશા હતી કે કદાચ રેપો રેટ ઘટાડશે, પરંતુ તેમણે ફેરફાર ન કરી મધ્યમવર્ગને નાખુશ કર્યો છે. \n\nપરંતુ સાથોસાથ જૂન 2020 પહેલાં ઘટાડવાના સંકેત આપ્યા. \n\nઅગાઉ રેપો રેટમાં સતત 5 વખત ઘટાડો કરતાં રેપો રેટમાં કુલ 135 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. \n\nઅત્યારે રિઝર્વ બૅન્કનો રેપો રેટ 5.15 ટકા છે. આ સંદર્ભે હાલ કોઈ ફેરફાર ન કરવા આરબીઆઇની મોનિટરી પૉલિસી કમિટીના છ સભ્યોએ નિર્ણય લીધો છે. \n\nપરંતુ પ્રથમ દ્રષ્ટિએ વિચારીએ તો જો રેપો રેટમાં ઘટાડો કર્યો હોત તો માગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RBI ગવર્નર નિમણૂક વિવાદ: જયનારાયણ વ્યાસે કહ્યું, 'નરેન્દ્રભાઈને દેશની ચિંતા હોય, તો મને ન હોય?'\\nસારાંશ: આર્થિક બાબતોના પૂર્વ સચિવ શશિકાંતા દાસની કેન્દ્ર સરકારે આરબીઆઈના 25મા ગવર્નર તરીકે નીમવામાં આવ્યા છે. ત્યારે ભાજપમાંથી જ નવા ગવર્નરની નિમણૂક અંગે સવાલ ઉઠવા લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્યાસ સિવિલ એંજિનિયરિંગમાં માસ્ટર્સ\n\nગુજરાત સરકારના પૂર્વ પ્રધાન ડૉ. જયનારાયણ વ્યાસે આશંકા વ્યક્ત કરી છે કે દાસ આરબીઆઈને 'ઇતિહાસ' બનાવી દેશે. \n\nવ્યાસે કહ્યું કે 'વહીવટી પૃષ્ઠભૂમિ અને ક્ષમતા' માટે તેઓ દાસ પ્રત્યે સન્માન ધરાવે છે, પરંતુ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ બાબત તરફ ધ્યાન દોર્યું છે અને વિવાદ ઊભો કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વ્યાસ તેમના પ્રધાન મંડળમાં કૅબિનેટ દરજ્જાના પ્રધાન હતા. \n\nઆ પહેલાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને ભાજપના નેતા સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RCB v SRH IPL : કોહલીની ટીમના એ ત્રણ ખેલાડી જેમણે હૈદરાબાદને હારનો રસ્તો દેખાડ્યો\\nસારાંશ: છેલ્લાં 12 વર્ષથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું ટાઇટલ ન જીતી શકેલી વિરાટ કોહલીની રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે 2020ની સિઝનની પરફૅક્ટ શરૂઆત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે દુબઈમાં રમાયેલી આઈપીએલની ટી20 મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દસ રનથી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.\n\nઆ વિજયમાં દક્ષિણ આફ્રિકન બૅટ્સમૅન એબી ડી વિલિયર્સ અને દેવદત્ત પડિકલ્લની બેટિંગમાં અને લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલનીનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો.\n\nરૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં ઑલઆઉટ થઈ જતાં 153 રન જ કરી શકી હતી.\n\nજ્યારે મૅચ અસામાન્ય બની ગઈ\n\nદેવદત્ત પડિકલ્લે શાનદાર બેટિંગ કરી હતી. કર્ણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RCB vs KXIP : હારનું કારણ, કેએલ રાહુલની વિક્રમી બેટિંગ કે વિરાટ કોહલીની એ બે ભૂલ?\\nસારાંશ: ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબના કપ્તા લોકેશ રાહુલની ઝંઝાવાતી ઇનિંગને કારણે મૅચ યાદગાર બની ગઈ અને IPL ક્રિકેટ ટુર્નામેન્ટ તેની આક્રમક ફટકાબાજી માટે જાણીતી છે, આ બાબત ફરી પૂરવાર કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ આમ તો બેંગલુરુના વતની છે પરંતુ તેઓ પંજાબ માટે રમી રહ્યા છે અને ગુરુવારે તેમનો મુકાબલો RCB સામે હતો.\n\nઆ મૅચને એક જ વાક્યમાં વર્ણવી દેવી હોય તો તેમ કહી શકાય કે રાહુલની ધમાકેદાર બેટિંગ અને વિરાટ કોહલીની ભૂલોથી મૅચ માત્ર ઔપચારિક બનીને રહી ગઈ, જેમાં પંજાબની ટીમનો 97 રનના વિશાળ માર્જિનથી વિજય થયો હતો.\n\nઆ તફાવત આગળ જતાં પંજાબને નેટ રનરેટમાં લૉટરી જેવો ફાયદો કરાવશે, જ્યારે RCBની ટીમની હાલત નેટ રનરેટમાં નબળા અર્થતંત્ર જેવી થઈ જશે.\n\nરાહુલની આક્રમક બેટિંગ\n\nકિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ટૉસ હાર્યો પરંતુ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RCEP : ગુજરાતના કાપડઉદ્યોગ પર ચીનના ડરનો પડછાયો કેમ?\\nસારાંશ: ચીન અને અન્ય દેશોને સસ્તા દરે કાપડની નિકાસ ભારતમાં કરવાની અનુમતિ આપવાની યોજનાથી ગુજરાત સહિત ભારતના સમગ્ર કાપડ ઉદ્યોગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસુરતમાં અનેક લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આનો વિરોધ પણ કર્યો છે. \n\nનોંધનીય છે કે ભારત સરકાર રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (RCEP) હેઠળ ચીન સહિત અન્ય 15 દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા જઈ રહી છે. \n\nજો RCEP યોજના પ્રસ્તાવિત માળખા સાથે મંજૂર કરી લેવાશે અને ભારત આ કરારમાં સહી કરી દેશે તો તેની ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર માઠી અસર પડે એવી સંભાવના છે. \n\nપહેલાંથી મંદીનો માર વેઠી રહેલા કાપડઉદ્યોગ માટે કેન્દ્ર સરકારનો આ નિર્ણય મોટો ફટકો સાબિત થશે. \n\nઆખા દેશનાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RCEP શું છે અને તેનો આટલો વિરોધ કેમ?\\nસારાંશ: સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે RCEP છે શું? તમને કદાચ યાદ હશે કે વિશ્વ વ્યાપાર સંસ્થા સાથે આપણે 1990-95ના ગાળામાં કરાર પર સહી કરવાના હતા, ત્યારે ડંકન પ્રસ્તાવના વિરોધમાં લોકો સડક પર ઊતરી આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમજૂતીનો વ્યાપ પ્રમાણમાં ઘણો મર્યાદિત હતો અને પોતાના દેશમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હોય તે સામે ખૂબ સસ્તી કિંમતે કોઈ દેશ ડમ્પિંગ કરીને સ્વદેશી ઉત્પાદકોને તોડી નાખવા માગે તો તે સામે પૂરતું રક્ષણ મેળવવાની સત્તા જે તે દેશ પાસે હતી.\n\nઆની સરખામણીમાં રિજ્યોનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (RCEP)એ એક મુક્ત વ્યાપાર સમજૂતી છે અને વ્યાપારના સરળીકરણનું કામ કરે છે. \n\nએટલું જ નહીં જે તે દેશના કાયદા બદલવાનું કામ પણ કરે છે.\n\nદા.ત., આપણે ત્યાં ખેડૂતને પૂરતું વળતર મળી રહે તે માટે મિનિમમ સપોર્ટ પ્રાઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RCEP: ડેરીઉદ્યોગમાં આ મામલે સૌથી વધુ નારાજગી કેમ છે?\\nસારાંશ: રિજ્યોનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપનો સૌથી વધુ વિરોધ ડેરી ફાર્મર્સ કરે છે. ગુજરાતની મહિલા પશુપાલક અને ડેરીફાર્મર્સ તો RCEP વિરુદ્ધ જાહેર વિરોધ પ્રદર્શન યોજીને કોઈ પણ ભોગે એને દેશમાં ન લાવવા માટે વડા પ્રધાનને રજૂઆત પણ કરી છે. આની પાછળનાં કારણો પણ સમજવાં જેવાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2018-19માં અંદાજિત ઉત્પાદનના આંકડા જોઈએ તો દૂધ - 187 મિલિયન ટન, ચોખા - 174 મિલિયન ટન અને ઘઉં - 102 મિલિયન ટન હતું.\n\nઆમ વજનના હિસાબે દૂધ કૃષિ અથવા કૃષિ સાથે સંલગ્ન ઉત્પાદનનો સૌથી મોટો પાક છે.\n\nઆ પાકની વિશેષતા એ છે કે રોજબરોજ વેચીને રોકડી કરી આપે છે. ડેરીમાં દૂધ ભરનારને પણ અઠવાડિયે નાણાં ચૂકવાઇ જાય છે. \n\nઆમ દૂધ તેના ઉત્પાદક માટે રોજબરોજના ઘરખરચને પહોંચી વળવા માટે રોકડ આવક પૂરી પાડે છે.\n\nઆની સરખામણીમાં ખેતીની વાત કરીએ તો પાકની વાવણીને 'ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, પછી જે વધે તે ખેડૂના ઘરમાં જાય' એ મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RCEPમાંથી પાછળ હઠી જવાથી ભારતને શો ફાયદો થશે?\\nસારાંશ: મને આનો વિશ્વાસ હતો. તારીખ 3 નવેમ્બર 2019ના રોજ બીબીસી ગુજરાતી ડિજિટલમાં પ્રસિદ્ધ થયેલી પોસ્ટમાં મે આ વિશ્વાસ વ્યક્ત કરતાં લખ્યું હતું કે \"સરકાર પોતાની રીતે દેશના હિતમાં તેમજ દેશના ઉત્પાદકો અને વપરાશકારોના હિતમાં જે કોઈ હશે તેનું રક્ષણ કરવાનો પૂરતો પ્રયાસ કરશે અને એમાં શંકા રાખવાનું કોઈ કારણ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ છતાંય RCEP સંલગ્ન ઘણી બધી બાબતો એવી છે કે જેમાં 2019ના નવેમ્બર માસમાં વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ કક્ષાની લીડરશીપ લેવલ સમિટમાં એને આખરી ઓપ અપાય તેવી જે અપેક્ષા છે તે અત્યારે તો ઘણી મહત્વકાંક્ષી લાગે છે. \n\nઆ માટે હજુ કેટલો સમય લાગશે અને RCEPની આખરી દરખાસ્ત કેવી હશે તે થોભો અને રાહ જુઓ તે તરફ અત્યારે તો જઈ રહ્યું હોય તેમ લાગે છે.\"\n\nભારતના લઘુ ઉદ્યોગો, ખેડૂતો અને ડેરીઉદ્યોગ સમેત ઘણા બધાને વડા પ્રધાન બૅંગકૉક-વાર્તામાં પોતાના દેશના હિતની વાત મક્કમતાપૂર્વક કરીને ઊભા થઈ ગયા એનો આનંદ હશે. ભારત સરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: REPUBLIC DAY : આર્મીના આ પ્રથમ મહિલા અધિકારી છે 144 પુરુષ સૈન્ય દળની પરેડનાં કમાન્ડર\\nસારાંશ: લેફ્ટનન્ટ ભાવના કસ્તૂરી ભારતીય સેનાના પહેલા એવાં મહિલા છે, જેઓ આઝાદી પછી પહેલી વાર 144 પુરુષ સૈન્ય દળની પરેડનું નેતૃત્વ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાવના કસ્તૂરી:\n\n26 વર્ષના ભાવના કસ્તૂરી હૈદરાબાદના છે. તેમણે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. ભાવના અભ્યાસમાં સારા જ હતાં, સાથે સાથે ડાન્સ અને ગીત ગાવામાં પણ સારાં હતાં. તેમણે ક્લાસિકલ ડાન્સમાં પણ ડિપ્લોમાં કર્યો છે. \n\nપરંતુ 23 વર્ષ સુધી સામાન્ય જીવન જીવનારી આ છોકરીને ખબર નહોતી કે તેઓ ક્યારેક ઇતિહાસ પણ રચી શકે છે. \n\nઆઝાદીના 71 વર્ષ પછી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાવના એ પ્રથમ મહિલા બનવાના છે, જેઓ 144 પુરુષ સૈન્યદળની ટુકડીનું નેતૃત્વ કરશે. \n\nભારતીય આર્મી સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RR vs KXIP : રાહુલ તિવેટીયાના એ પાંચ છગ્ગા જેણે રાજસ્થાનને 'સૌથી મોટી' જીત અપાવી\\nસારાંશ: કંગાળ અને ધીમી બેટિંગ કરનારો બૅટ્સમૅન કેવી રીતે ટીમને વિશાળ ટાર્ગેટ સુધી પહોંચાડી શકે પરંતુ આ શક્ય બન્યું અને 'આઈપીએલમાં ગમે ત્યારે રમતનું પાસું પલટાઈ શકે', એ ઉક્તિ સાચી પડી. રવિવારે શારજાહ ખાતે રમાયેલી આઈપીએલની મૅચમાં રાહુલ તિવેટીયાએ આ પરાક્રમ કરી દેખાડ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ તિવેટિયા\n\n224 રનના ટાર્ગેટ સામે રમતી રાજસ્થાનની ટીમે કિંગ્સ ઇલેવન સામે લગભગ હાર માની જ લીધી હશે કેમ કે એ વખતે સંજુ સેમસન 42 બૉલમાં આક્રમક 85 રન ફટકારીને આઉટ થઈ ગયા હતા અને રાહુલ તિવેટીયા 21 બૉલમાં 14 રન સાથે રમતા હતા.\n\nત્રણ ઓવર બાદ રાજસ્થાને ચાર વિકેટે મૅચ જીતી લીધી એટલું જ નહીં પરંતુ આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ કરીને મૅચ જીતી હતી.\n\nતિવેટીયાની ઝંઝાવાતી ઇનિંગ\n\nરાહુલ તિવેટીયા આ દરમિયાન ઝંઝાવાતી ઇનિંગ રમ્યા, તેમણે બાકીના દસ બૉલમાં 39 રન ફટકાર્યા અને રાજસ્થાન રૉયલ્સે છેલ્લી પાંચ ઓવરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RSSના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે લિંચિંગના નામે ષડયંત્ર ચાલી રહ્યું છે, સંઘને લેવાદેવા નથી\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં લિંચિંગની ઘટનાઓની આડમાં ષડયંત્ર ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસના પ્રમુખ મોહન ભાગવત\n\nવિજ્યાદશમી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે મૉબ લિંચિંગ સાથે સંઘને કોઈ લેવાદેવા નથી. મૉબ લિંચિંગ પર કડક કાયદા બનવા જોઈએ. \n\nદશેરાના દિવસે આરએસએસના સ્થાપના દિવસના પ્રસંગે મોહન ભાગવતે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં પોતાના ભાષણમાં આ વાત કહી હતી. \n\nઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મકાર મણિરતન્મ અને અનુરાગ કશ્યપ સહિત 49 જાણીતા લોકો પર મૉબ લિંચિંગ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લા પત્ર લખવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RSSની 'બે બાળકો'વાળી યોજના કેટલી કારગત નીવડશે?\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે હવે આગામી સમયમાં તેમની યોજના સમગ્ર દેશમાં બે બાળકોનો કાયદો લાગુ કરવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આ વાત કરવાની સાથે સ્પષ્ટતા પણ કરી હતી કે આ સંઘની યોજના છે, પરંતુ યોજના પર આખરી નિર્ણય સરકારે લેવાનો રહેશે.\n\nજણાવી દઈએ કે દેશમાં પ્રથમ વખત 'બે બાળકો'નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.\n\nગયા વર્ષે ઑક્ટોબર માસમાં આસામમાં નિર્ણય લેવાયો હતો કે જે વ્યક્તિનાં બે કરતાં વધારે બાળકો હશે, તેઓ વર્ષ 2021 પછી સરકારી નોકરી મેળવવા માટે લાયક નહીં ગણાય.\n\nઆ સિવાય દેશમાં હાલ 11 રાજ્યમાં બે બાળકનો કાયદો લાગુ કરાયેલો છે.\n\nહાલ આ રાજ્યોમાં લાગુ આ કાયદાનો પરિઘ સીમિત છે.\n\nજેમ કે, ગુજરાત, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RSSનો કાર્યક્રમ યોજવા પાછળ મોહન ભાગવતનો હેતુ શું છે?\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તેની સ્થાપનાના સમયથી ભારપૂર્વક માનતો રહ્યો છે કે રાજનીતિ અને રાજકીય ગતિવિધિ જ તેનું અંતિમ લક્ષ્યાંક નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત\n\nઆરએસએસ કહેતો રહ્યો છે કે ભારતીય જનતા પક્ષ(ભાજપ) તેની રાજકીય પાંખ નથી. \n\nજોકે, વિધિની વક્રતા એ છે કે જ્યાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર હોય કે જ્યાં ભાજપના પ્રભુત્વમાં વધારો થતો હોય એવાં જ ક્ષેત્રોમાં આરએસએસે તેનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. \n\n93 વર્ષ પહેલાં રચાયેલો આરએસએસ એવું પણ કહેતો રહ્યો છે કે 1980માં અસ્તિત્વમાં આવેલો ભાજપ તેનું રાજકીય સંગઠન નથી પણ બન્ને સંગઠનનું ભાગ્ય એકમેકની સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. \n\nઆરએસએસ પરનો પ્રતિબંધ વિના શરતે ઉઠાવી લેવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: RTI : સુપ્રીમ કોર્ટ પણ માહિતી અધિકારના દાયરામાં, ચીફ જસ્ટિસ ગણાશે પબ્લિક ઑથોરિટી\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની ઑફિસને પણ માહિતી અધિકાર(RTI)ના દાયરામાં રાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાની ઑફિસ પણ માહિતી અધિકાર હેઠળ સમાવિષ્ટ છે તેવો દિલ્હી હાઈકોર્ટે આપેલો ચુકાદો આજે સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે.\n\nસુપ્રીમ કોર્ટે કહ્યું કે પારદર્શિતાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા ઓછી નથી થઈ જતી. સુપ્રીમ કોર્ટની બંધારણીય બૅન્ચે આ અંગે નિર્ણય આપ્યો છે.\n\nઆ બૅન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એન. વી. રમણ, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ હતા.\n\nઅદાલતે એવું પણ કહ્યું કે અંગતતા અને ગોપનીયતાનો અધિકાર પણ એક મહત્ત્વની બાબત છે અને ચીફ જસ્ટિસની ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Rafale: ડીલમાં અનિલ અંબાણીને લીધે મોડું થયું - રાહુલ ગાંધી\\nસારાંશ: રફાલ મુદ્દે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી સરકારની ટીકા કરી હતી. એમણે કહ્યું કે આ સરકારનું કામ જ બધું ગાયબ કરવાનું છે અને રફાલ ડીલમાં અનિલ અંબાણીને લાભ અપાવવા માટે મોડું કરવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમણે કહ્યું કે એક નવી લાઇન નીકળી છે. મોદી રાજમાં બધું ગાયબ થઈ રહ્યું છે. બે કરોડ યુવાનોનો રોજગાર ગાયબ થઈ ગયો, ખેડૂતોનો યોગ્ય ભાવ ગાયબ થઈ ગયો, દરેકનાં ખાતાંમાં 15 લાખ આવવાના હતા એ ગાયબ થઈ ગયા, ખેડૂતોનો વીમો ગાયબ થઈ ગયો અને રફાલની ફાઇલ ગાયબ થઈ ગઈ.\n\nરાહુલ ગાંધીએ કહ્યું કે અનિલ અંબાણીને 30 હજાર કરોડ મળી શકે એ માટે રફાલ ડીલમાં મોડું કરવામાં આવ્યું. અમારી યૂપીએ સરકાર મુજબ ડીલ થઈ હોત તો અત્યારે રફાલ ભારતમાં હોત.\n\nએમણે સરકારનો મૂળ મંત્ર કોઈ પણ બાબતોને તોડી-મરોડીને રજૂ કરી ચોકીદારને બચાવવાનો હોવાનું જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Rajasthan Election 2018 : ભાજપના સાંસદે કહ્યું, 'ખબર હતી હારી જઈશું'\\nસારાંશ: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામના પ્રારંભિક વલવને પગલે કૉંગ્રેસ ગેલમાં જણાઈ રહી છે. જોકે, ભાજપ પણ ધીમી ધારે ટક્કર આપી રહ્યો છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ સંજય કાકડેએ કહ્યું, \"મને ખબર હતી કે અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં હારી જઈશુ. પરંતુ મધ્ય પ્રદેશના ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક છે. મને લાગે છે કે આવું એવા માટે થયું કે અમે વર્ષ 2014માં મોદીએ કરેલા વિકાસના વાયદાઓ ભૂલી ગયા અને પ્રતિમા તેમજ રામમંદિર પર ધ્યાન કેન્દ્રિત કર્યું.\" \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n04 : 50: હાલમાં કૉંગ્રેસ 104 બેઠકો અને ભાજપ 69 બેઠકો પર આગળ છે. \n\nચૂંટણી પંચે 25 બેઠકોનું પરિણામ જાહેર કર્યું છે. \n\nજેમાંથી કૉંગ્રેસનાં ખાતામાં 12 બેઠકો ગઈ છે. જ્યારે ભાજપને સાત બેઠકો મળી છે. 4:46 રાજસ્થાનમાં કૉંગ્રેસ આગળ\n\nઅત્યાર સુધીના વલણ પ્રમાણે રાજસ્થાનમાં 38 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 22 બેઠક પર ભાજપનો વિજય થયો છે. આ ઉપરાંત બીએસપીના પણ ત્રણ ઉમેદવારોનો વિજય થયો છે.\n\nજોકે, રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું અને મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ranji Trophy Final 2020 : સૌરાષ્ટ્ર રણજી ટ્રૉફીની ફાઇનલ જીતવા માટે આ કારણે છે ફેવરિટ\\nસારાંશ: રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના સ્ટેડિયમ (ખંડેરી) ખાતે ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની સેમિફાઇનલનો એ ત્રીજો દિવસ હતો. સૌરાષ્ટ્રને પ્રથમ દાવની સરસાઈ તો મળી જ ગઈ હતી, પરંતુ મૅચમાં પરિણામની શક્યતા હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટ\n\nસૌરાષ્ટ્રની ટીમે બીજી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો ત્યારે ગુજરાતના બૉલર ચિંતન ગજા અત્યંત વેધક બોલિંગ કરી રહ્યા હતા.\n\nતેમણે માત્ર 15 રનમાં તો સૌરાષ્ટ્રની પાંચ વિકેટ ખેરવી નાખી હતી. આ તબક્કે સૌરાષ્ટ્રથી 67 રન આગળ ગુજરાત પાસે બે દિવસ બાકી હતા. \n\nસામાન્ય રીતે ટેસ્ટ ક્રિકેટમાં નાઇટ વૉચમૅન રમવા આવે જ છે પરંતુ અહીં તો હજી ટી બ્રેકનો સમય હતો. \n\nએ સમયે કોઈએ વિચાર્યું જ ન હતું કે પહેલી ઇનિંગમાં શૂન્ય રને આઉટ થનાર છેલ્લા ક્રમના બૅટ્સમૅન ચેતન સાકરિયા રમવા આવશે. બધાને નવાઈ લાગી પરં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Ranji Trophy Final : બંગાળની મક્કમ રમત, મૅચ રોમાંચક સ્થિતિમાં\\nસારાંશ: સૌરાષ્ટ્ર અને પશ્વિમ બંગાળ વચ્ચે ચાલી રહેલી રણજી ટ્રૉફીની ફાઇનલ મૅચમાં ચોથા દિવસની રમતને અંતે બંગાળે મક્કમ બેટિંગને સહારે 6 વિકેટે 354 રન કરી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંગાળની પહેલી વિકેટ ઓપનર સુદિપ કુમારનો કૅચ વિશ્વરાજસિંહ જાડેજાએ ઝડપ્યો અને પહેલી વિકેટ પડી\n\n425 રનની લીડ સામે રમતા બંગાળે ઓપનિગ બૅટ્સમૅનની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. સુદીપ કુમારને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અને અભિમન્યુને પ્રેરક માંકડે આઉટ કરી દીધા હતા.\n\nએ પછી મનોજ તિવારી અને સુદીપ ચેટરજીએ સારી ભાગીદારી કરી હતી. જોકે, મનોજ તિવારી 35 રને આઉટ થઈ ગયા. મનોજ તિવારીની વિકેટ ચિરાગ જાનીએ ઝડપી હતી.\n\nસૌરાષ્ટ્રની પહેલી ઇનિંગ 425 રનમાં સમેટાઈ હતી.\n\nઅર્પિત વસાવડા\n\nબીજો દિવસ સૌરાષ્ટ્રના બૅટ્સમૅન અર્પિત વસાવડા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Republic Day : પહેલા ગણતંત્ર દિવસની ઉજવણી કેવી રીતે થઈ હતી?\\nસારાંશ: ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. તેવામાં આજથી સાત દાયકા પહેલાં દેશની રાજધાની દિલ્હીમાં કેવી રીતે ભારતનો પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો, તેને યાદ કરવું ખૂબ જ રસપ્રદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે દિવસે ગણતંત્ર દિવસની પરેડ દિલ્હીના 'પુરાના કિલ્લા'ની સામે બ્રિટિશ સ્ટેડિયમમાં થઈ હતી. \n\nઆ જગ્યાએ આજે દિલ્હીનું પ્રાણીસંગ્રહાયલ છે અને સ્ટેડિયમની જગ્યાએ નેશનલ સ્ટેડિયમ છે.\n\nદેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ગણતંત્ર ભારતમાં પહેલી વખત ત્રિરંગો ફરકાવ્યો અને પરેડની શરૂઆત થઈ હતી. \n\nસૌથી પહેલાં તોપોની સલામી આપવામાં આવી હતી. તોપોની સલામી દરમિયાન 'પૂરાના કિલ્લા'માં તેના પડઘા સંભળાયા હતા.\n\nદેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પણ ત્યાં હાજર હતા, તેમની સાથે સી. રાજગોપાલાચારી પણ હતા. \n\nતેઓ છેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Republic Day India 2020 : દિલ્હીમાં રાજપથ ખાતે પરેડ યોજાઈ\\nસારાંશ: રવિવારે દેશભરમાં 71મા ગણતંત્ર દિવસની ઉજવણીનો ઉમંગ જોવા મળી રહ્યો છે. દેશનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીમાં રાજપથ ખાતે યોજાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજારોહણ કર્યું, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેયર બોલસોનારો સમારંભના મુખ્ય અતિથિ છે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ભારતના રાષ્ટ્રીય યુદ્ધ-સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કરીને પ્રજાસત્તાક દિવસના પોતાના કાર્યક્રમની શરૂઆત કરી. અગાઉ વડા પ્રધાન ઇન્ડિયાગેટ ખાતેના 'અમર જવાન જ્યોતિ' સ્થળ ખાતેના સ્મારકસ્થળે અંજલિ આપીને કાર્યક્રમ શરૂ કરતા હતા. \n\n90 મિનિટની પરેડમાં દેશની સૈન્ય ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ નજરે પડશે. \n\nરવિવારે સવારથી જ હજારો દર્શક રાજપથ ખાતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: SACRED GAMES 2 : સિરીઝની બીભત્સ દુનિયાથી બચવું જોઈએ કે નહીં?\\nસારાંશ: 'અહમ બ્રહ્માસ્મિ. મેં બ્રહ્મ કી ધૂલ હૂં.' હું બધાને પ્રેમ કરું છું. હું કોઈને પ્રેમ કરતો નથી. હું અઘોરી છું. હું મડદા ખાઈને જીવી શકુ છું. મેં વારંવાર મારાં પિતા, પુત્ર, પત્ની અને માતાનો વધ કર્યો છે. હું કલયુગનો પુત્ર કલી છું. દાનવનો પુત્ર, અધર્મનો પિતા. હું કલ્કિ છું. હું પરમ છું. હું અણુ છું. હું બિભત્સ છું. હું ભીષણ છું. મેં બ્રહ્મ હૂં. સિર્ફ મેં હી બ્રહ્મ હૂં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યાદ કરો કે છેલ્લા થોડા દિવસોમાં તમે સૌથી બિભત્સ શું જોયું છે?\n\nમૉબ લિન્ચિંગનો વાઇરલ વિડિયો, ખુલ્લી પીઠ પર પટ્ટાથી થતી પીટાઈ, ગટરમાં ઉતરેલો કોઈ માણસ, ત્રણ વર્ષની બાળકીનો 'ધર્મ ખાતર બળાત્કાર', પૅલેટ ગનથી ઘાયલ થયેલી નીલી આંખો કે પછી સૈનિક પિતાની ચિતા સામે રડતી દીકરી. \n\nઆવી કે આનાથી પણ વધુ હચમચાવી દે તેવું દૃશ્ય જોયા પછી શું તમે ખુદને સવાલ પૂછ્યો- દુનિયાને આ થયું છે શું? \n\nશું એવું વિચાર્યું કે 'આ દુનિયા કાલે ખતમ થતી હોય તો આજે થાય?'\n\nઑનલાઇન સ્ટ્રિમિંગ વેબસાઇટ નેટફ્લિક્સની સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'ની બી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: SC-STને અનામત માટે તથા CAAના સમર્થન માટે 10મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર\\nસારાંશ: ગુજરાત સરકારના સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કૉન્ફરન્સ કરી કહ્યું કે સીએએનું સમર્થન કરતો પ્રસ્તાવ 10મી જાન્યુઆરીએ વિધાનસભાના એક-દિવસીય સત્રમાં મૂકવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો હક આપતી બંધારણની કલમ 126માં જે સુધારો કરતો ખરડો સંસદે પસાર કર્યો છે. \n\nતે અંગેનો ખરડો વિધાનસભામાં પસાર કરવા અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી માટે 50 ટકા રાજ્યોનું સમર્થન જોઈશે માટે અમે તેને પણ વિધાનસભામાં રજૂ કરીશું, જેથી અનામતનો અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિને લાભ મળે.\n\nઆ ઉપરાંત વર્ષનું પહેલું વિધાનસભાનું સત્ર હોવાથી રાજ્યપાલ વિધાનસભાને સંબોધન કરશે. \n\nનાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિવિધ સ્થળે વિરોધ ચાલી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: SC\/ST ઍટ્રોસિટી ઍક્ટ : સુપ્રીમ કોર્ટે આંશિક રિવ્યૂ મંજૂર રાખ્યો, હવે તપાસ વિના ફરિયાદ અને ધરપકડ થઈ શકશે\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે માર્ચ 2018માં SC\/ST ઍટ્રોસિટી ઍક્ટ પર આપેલો પોતાનો ચુકાદો આંશિક રીતે ફેરવી તોળ્યો છે અને કહ્યું કે અનુસૂચિત જાતિ અને જનજાતિઓનો સમાનતા માટેનો સંઘર્ષ હજી પૂરો નથી થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ જજની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે SC\/ST ઍટ્રોસિટી ઍક્ટના ઉલ્લંઘનના કેસમાં જેમની સામે આરોપ હોય એની ધરપકડ કરવા માટે પહેલાંથી મંજૂરી લેવાનો તેમજ ફરિયાદ નોંધતાં અગાઉ પણ પ્રાથમિક તપાસ કરવાનો આદેશ પાછો ખેંચી લીધો છે.\n\nગત વર્ષે સુપ્રીમ કોર્ટના એ.કે. ગોયલ અને યૂ.યૂ લલિતની બેન્ચે SC\/ST અત્યાચાર નિવારણ અધિનિયમ (ઍટ્રોસિટી ઍક્ટ) પર ગંભીર ટિપ્પણી કરી હતી અને તેને પગલે દેશભરમાં વિરોધ થયો હતો.\n\nદલિતો અને આદિવાસીઓએ દેશભરમાં આ કાયદાનો હાર્દ મરી જશે અને અત્યાચારો વધશે એવો ભય વ્યક્ત કર્યો હતો અને ભારતમાં બંધન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: SRHvKXIP : સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ સામે કિંગ્સ ઇલેવન પંજાબની કારમી હાર\\nસારાંશ: ગુરુવારની આઈપીએલની મૅચમાં એક તબક્કે એમ લાગતું હતું કે હૈદરાબાદ આજે જંગી સ્કોર ખડકી દેશે પણ 15 ઓવર બાદ સાત બૉલમાં હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવી દી, જેમાં બંને ઓપનર ઉપરાંત મનીષ પાંડેનો પણ સમાવેશ થતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"SRH vs KXIP\n\nહૈદરાબાદની ટીમ 240-250ના સ્કોરને આંબી જશે એમ લાગતું હતું ત્યારે પંજાબના રવિ બિશ્નોઈ અને આર્શદિપ સિંઘની પ્રશંસા કરવી પડે. બંનેએ ચુસ્ત બૉલિંગ કરી હતી અને હૈદરાબાદના પૂંછડિયા બૅટ્સમૅનને બાંધી રાખ્યા હતા. \n\nરવિ બિશ્નોઈએ 29 રનમાં ત્રણ વિકેટ લીધી તો આર્શદિપે ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ લીધી હતી.\n\nહકીકતમાં રવિ બિશ્નોઈએ જ ઉપરાઉપરી ઓવરમાં વૉર્નર અને બેરસ્ટોને આઉટ કરીને હૈદરાબાદના રનરેટ પર અંકુશ લાવી દીધો હતો.\n\n160 રનની શ્રેષ્ઠ ભાગીદારી\n\nડેવિડ વૉર્નર અને જોની બેરિસ્ટો\n\nજોની બેરસ્ટો અને ડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Sabarimala Verdict : મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ મુદ્દે હવે લાર્જર બેન્ચ કરશે સુનાવણી\\nસારાંશ: સુપ્રીમ કોર્ટમાં કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના આદેશના વિરુદ્ધ દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશનને પાંચ જજોની બેન્ચે લાર્જર બેન્ચને મોકલી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે સંબંધિત મામલે જૂના આદેશ પર કોઈ સ્ટે નથી લગાવ્યો. એનો અર્થ એવો થયો કે જૂનો આદેશ સરકારે ચાલુ રાખ્યો છે. \n\nમુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી જસ્ટિસ આર. એફ. નરીમન, એ. એન. ખનવિલકર, ડી. વાય. ચંદ્રચૂડ અને ઇંદુ મલ્હોત્રાની બેંચે આ ફેંસલો સંભળાવ્યો છે. \n\nઆ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને પોતાના આદેશ પર પુનર્વિચાર અરજીની સુનાવણી કર્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખી લીધો હતો. \n\nકેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર રોક છે કારણકે આ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: SacredGames2 : એ ગુજરાતી જેમણે 'સેક્રેડ ગેમ્સ'ના સિમ્બૉલ્સ બનાવ્યા છે\\nસારાંશ: 'સબ મર જાયેંગે... સિર્ફ ત્રિવેદી બચેગા...' ગણેશ ગાયતોંડેના આ ડાયલૉગમાં ફાઇનલી ત્રિવેદી કોણે છે, તેના રહસ્ય પરથી પડદો ઊઠી ગયો છે, ગુરુવારે 'સેક્રેડ ગેમ્સ-2' નેટફ્લિક્સ પર રજૂ થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'સેક્રેડ ગેમ્સ' નેટફ્લિક્સ પર રજૂ થયેલી ભારતની પહેલી વેબસિરીઝ છે, જેમાં એક માસૂમ બાળકના બાળપણની 'હત્યા'થી લઈને સમાજમાં સાંપ્રદાયિકતાનું ઝેર ભળતા જ મરતી માનવતાની વાત દર્શાવામાં આવી છે.\n\nસાથે જ તેમાં 'લવ, સેક્સ ઔર ધોખા'ના તડકાથી લઈને ક્યારેય ન સૂતા શહેર તરીકે ઓળખાતા મુંબઈને ધ્વસ્ત કરી દેવાના કાવતરાની વાત દર્શાવવામાં આવી છે.\n\nઆ સિરીઝના દરેક એપિસોડના નામમાં હિંદુ માઇથૉલૉજીની છાપ જોવા મળે છે જેને યુનિક રીતે સિમ્બૉલ્સમાં દર્શાવવામાં આવ્યા છે.\n\nઆ સિમ્બૉલ્સ પાછળ એક ગુજરાતીનું દિમાગ છે.\n\nકોણ છે આ ગુજરાતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Sardar Patel: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના એક વર્ષમાં નર્મદા નજીક રહેતા આદિવાસીઓનું જીવન કેટલું બદલાયું?\\nસારાંશ: \"પહેલાં અમારા વડવા પાસેથી જમીન લઈ લીધી અને હવે અમારી પાસેથી પણ જમીન લઈ, રોજગારીનાં સપનાં દેખાડ્યાં. લારીગલ્લા આપ્યાં એ પણ છીનવી લીધાં. પહેલાં જમીન ગઈ, પછી ઘર ગયું અને હવે રોજગાર પણ ગયો. ઢોર ચરાવવા જઈએ તો અમારી ગાયોને પૂરી દે. 300 રૂપિયાનો દંડ વસૂલે છે. અમે ક્યાં જઈએ? આ પૂતળાના પડછાયામાં અમે મરી જઈશું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે કેવડિયાના જિતેન્દ્ર તડવીના.\n\nસરદાર સરોવર માટે જે જમીન સંપાદિત કરાઈ તેમાં જિતેન્દ્રના પિતા જીવણ તડવીની જમીન અને ઘર જતાં રહ્યાં હતાં.\n\nએ જમીનના વળતરના રૂપે જે જમીન મળી હતી એ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ વખતે સંપાદિત કરી લેવાઈ.\n\nજમીન સંપાદિત કરાયા બાદ રોજગાર માટે જિતેન્દ્ર નર્મદા ડૅમ નજીક લારી પર ચા વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. વનબંધુ યોજના અંતર્ગત તેમને લારીની સહાય મળી હતી. \n\nજોકે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ દરમિયાન તેમને પોતાના ધંધાની જગ્યાની છોડી દેવી પડી અને લારી દૂર ઊભી રાખવી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Saudi Aramco : વિશ્વના કેટલાય દેશોથી વધારે પૈસાદાર આરબ કંપની\\nસારાંશ: સાઉદી અરેબિયાની ઑઇલકંપની અરામકોની કિંમત શૅરબજારમાં 1.6થી 1.7 લાખ કરોડ અમેરિકન ડૉલર વચ્ચે આંકવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી આરામકો ભારતની રિલાયન્સ કંપનીમાં રોકાણ કરવાની છે જેની રિફાઇનરી ગુજરાતના જામનગરમાં છે.\n\nજોકે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને 2016માં કંપનીનું મૂલ્યાંકન બે લાખ કરોડ ડૉલર રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.\n\nમૂલ્યાંકન પછી હવે આ સાઉદી કંપની પોતાના 4.5 ટકા શૅરોને શૅરબજારમાં ઉતારશે.\n\nસાઉદી અરેબિયાની આ કંપનીની કમાણી લાંબા સમયથી એક રહસ્ય હતું. ત્યાંની સરકાર કાયમ એને છૂપાવીને રાખતી હતી.\n\nપરંતુ હાલમાં જ સાઉદી અરેબિયાની સરકારે કહ્યું કે ગત વર્ષે કંપનીએ 111.1 અબજ ડૉલરનો નફો રળ્યો છે. કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Sheila Dikshit : 15 વર્ષ મુખ્ય મંત્રી રહ્યા બાદ જ્યારે પોતાના ગઢમાં જ હારી ગયાં\\nસારાંશ: ત્રણ વખત દિલ્હીનાં મુખ્ય મંત્રી રહી ચૂકેલાં શીલા દીક્ષિતનું નિધન થયું છે. તેઓ 81 વર્ષનાં હતાં. તેમનું નિધન દિલ્હી સ્થિત ફૉર્ટિસ ઍસ્કૉર્ટ્સ હૉસ્પિટલમાં થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ છેલ્લાં કેટલાંક સમયથી હૃદય સંબંધી રોગના પગલે બીમાર હતાં.\n\n2019ની લોકસભા ચૂંટણી સમયે શીલા દીક્ષિત દિલ્હીનાં પ્રદેશ અધ્યક્ષ રહ્યાં હતાં. તેમણે ઉત્તર પૂર્વ દિલ્હીથી લોકસભા ચૂંટણી પણ લડી, પરંતુ મનોજ તિવારીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. \n\nશીલા દીક્ષિતના જીવન પર બીબીસી સંવાદદાતા રેહાન ફઝલે ખાસ અહેવાલ તૈયાર કર્યો હતો જે પહેલી વખત 9 ફેબ્રુઆરી 2018ના રોજ બીબીસી હિંદી પર છપાયો હતો.\n\nઆ રિપોર્ટથી શીલા દીક્ષિતના જીવનના રસપ્રદ પ્રસંગો વિશે તમને જાણવા મળશે.\n\nશીલા દીક્ષિત (ઘેરા રંગની સાડીમાં) પોતાનાં બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Solar Eclipse : સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં અને કેવું દેખાશે?\\nસારાંશ: રવિવારે એ એટલે કે 21 જૂને સૂર્યગ્રહણ દેખાશે. દેશના કેટલાક ભાગોમાં આ સૂર્યગ્રહણ જોવા મળશે, જ્યાં ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો 'રિંગ ઑફ ફાયર'ને જોઈ શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યગ્રહણ આંશિક રીતે દેખાશે. \n\nક્યારે દેખાશે સૂર્યગ્રહણ?\n\nસમાચાર એજન્સી પીટીઆઈએ કોલકાતા સ્થિત એમપી બિરલા તારામંડણના નિદેશક દેબી પ્રસાદ દ્વારીને ટાંકતા કહ્યું છે કે, સૂર્યગ્રહણની શરૂઆત રાજસ્થાનના ઘરસાણામાં સવારે 10 વાગ્યાને 12 મિનિટે થશે અને 11 વાગ્યાને 49 મિનિટ સુધી તે દેખાશે. 11 વાગ્યાને 50 મિનિટે સૂર્યગ્રહણ સમાપ્ત થઈ જશે. \n\nરાજસ્થાનના સૂરતગઢ અને અનૂપગઢ હરિયાણાના સિરસા, રતિયા અને કુરુક્ષેત્ર, ઉત્તરાખંડના દેહરાદૂન, ચંબા અને જોશીમઠ જેવી જગ્યાએ એક મિનિટ માટે આગનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: State Bank of India : SBIમાં હવે મિનિમમ બૅલેન્સ નહીં, તમામ બચતખાતાં ઝીરો બૅલેન્સ\\nસારાંશ: દેશની સૌથી મોટી એવી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તમામ બચતખાતાંઓ પરથી મિનિમમ બૅલેન્સ રાખવાનો નિયમ હઠાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ એસબીઆઈએ ક્વાર્ટલી એસએમએસ ચાર્જ પણ હઠાવી દીધો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએસબીઆઈના તમામ બચતખાતાધારકો હવે ઝીરો બૅલેન્સની સુવિધા પામી શકશે.\n\nઉલ્લેખનીય છે કે એસબીઆઈ પાસે 44.51 કરોડ બચતખાતાંઓ છે.\n\nએસબીઆઈના ચૅરમૅન રજનીશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, આનાથી અમારા મૂલ્યવાન ગ્રાહકોના ચહેરા પર વધારે સ્મિત આવશે. \n\nએવરેજ મંથલી બૅલેન્સ (એએમબી)ના નિયમ મુજબ એસબીઆઈના બચતખાતાધારકે મેટ્રો, સેમિઅર્બન અને ગ્રામીણ એમ ત્રણ વિભાગમાં અનુક્રમે 3,000, 2,000 અને 1,000 બૅલેન્સ ખાતામાં રાખવાનું હોય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Stock market : શૅરબજારના ગાબડાથી રિલાયન્સના શૅરની કિંમતમાં કેટલો ઘટાડો થયો?\\nસારાંશ: શૅરબજારમાં થયેલા ઐતિહાસિક ધડકાની અસર વિશ્વની સૌથી મોટી ઑઇલ રિફાઇનરી ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પણ થઈ છે. સાઉદી અરેબિયાએ રશિયા સામે શરૂ કરેલા પ્રાઇઝ-વૉરને પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં 12 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને વિશ્વમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોની અસર પણ લાર્જ કૅપ સ્ટૉક પર પડી. \n\nરિલાયન્સના શૅરોની કિંમત ઘટતાં તેને પછાડીને ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજી મૅજર ટીસીએસ બૉમ્બે સ્ટૉક ઍક્સ્ચેન્જના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ટોચની કંપની બની ગઈ. \n\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમેટેડના માર્કેટ કૅપ ઘટીને 7.05 લાખ કરોડ થઈ ગયા અને તેના શૅરની કિંમત 13.65 ટકા ઘટીને 1,094 રૂપિયા થઈ. જે છેલ્લાં 52 અઠવાડિયાં દરમિયાન સૌથી ઓછી હતી. જોકે બાદમાં તેના શૅરોની કિંમતમાં થોડો સુધારો નોંધાયો અને તે 12.35 ટકાના ઘટાડા સાથે બંધ થયા.   \n\nસો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Surat Fire : સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ ફાયરસેફટીનાં સાધનો ન હોવાને લીધે લાગી?\\nસારાંશ: સુરતના તક્ષશિલા કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે. આગને ઓલવવા માટે ફાયરબ્રિગેડના 18થી 19 બંબા કામે લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનામાં 18 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સ્મીમેર હૉસ્પિટલના CMO જયેશ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.\n\nજયેશ પટેલે જણાવ્યું હતું કે આગમાં દાઝી જવાથી 16નાં મૃત્યુ થયાં છે, જ્યારે 2નાં મૃત્યુ ઇમારત પરથી કૂદીને પડવાથી થયાં હતાં. મૃતકો પૈકી 3 પુરુષ અને 15 મહિલાઓ હોવાનું જાણવા મળે છે. આગમાં દાઝેલા લોકોને અને મૃતકોને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. \n\nઆ સિવાય પી. પી. સવાણી તથા સ્પાર્કલ અને કિરણ હૉસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. \n\nમળતી માહિતી પ્રમાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Syed Mushtaq Ali Trophy : મોટેરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમની પાંચ ખાસ વાતો\\nસારાંશ: અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે પંજાબ અને કર્ણાટકની વચ્ચે સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીની પહેલી ક્વાર્ટર ફાઇનલ મૅચ રમાઈ રહી છે જે સ્ટેડિયમ બન્યા પછીની પહેલી મૅચ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટેરા સ્ટેડિયમ\n\nઆ પહેલાં બીસીસીઆઈની એન્યુઅલ જનરલ મિટિંગ અગાઉ જય શાહ ઇલેવન અને સૌરવ ગાંગુલી ઇલેવન વચ્ચે એક ફ્રેન્ડલી મૅચ રમાઈ હતી. \n\nમોટેરા સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ 24 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાવાની છે. \n\nમંગળવારથી શરૂ થઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીની ચાર ક્વાટર્ર ફાઇનલ, બે સેમિફાઇનલ અને એક ફાઇનલ મૅચ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. \n\nક્વાટર્ર ફાઇનલમાં ગુજરાતની બરોડા ક્રિકેટ ઍસોસિયેશનની ટીમ રમી રહી છે. જ્યારે પંજાબ, કર્ણાટક, તામિલનાડુ, હિમાચલ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : UNની માનવાધિકાર પરિષદમાંથી નીકળી ગયું અમેરિકા\\nસારાંશ: અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(યુએનએચઆરસી)માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયો અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં રાજદૂત નિક્કી હેલીએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં આ જાહેરાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હેલીએ જણાવ્યું, ''જ્યારે કથિત માનવાધિકાર પરિષદ વેનેઝૂએલા અને ઇરાનમાં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘન અંગે કંઈ ના બોલી શકે અને કૉંગો જેવા દેશોને નવા સભ્ય તરીકે આવકારે, ત્યારે તે માનવાધિકાર પરિષદ તરીકે ઓળખાવાનો અધિકાર ગુમાવી દે છે.''\n\nઆ જાહેરાતને પગલે પરિષદના પ્રમુખ ઝેદ બિન રાદ અલ-હુસૈને જણાવ્યું છે કે અમેરિકાએ માનવાધિકારનું રક્ષણ કરવામાં પાછળ ના હટવું જોઈએ. \n\nહેલીએ ગત વર્ષે પણ યુએનએચઆરસી પર 'ઇઝરાયેલ વિરુદ્ધ કિન્નાખોર અને ભેદભાવથી ગ્રસ્ત' હોવાનો આરોપ લગાવ્યો હતો. \n\nએ વખતે તેમણે એવું પણ કહ્યું હતું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : આ વર્ષે દેશમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા\\nસારાંશ: ધ હિન્દુ ડોટ કૉમ ના એક અહેવાલ પ્રમાણે ગુજરાત ડેન્ગ્યુના 16,565 કેસો સાથે સમગ્ર દેશમાં ટોચ પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધારા સાથે કર્ણાટક આ યાદીમાં 15,929 ડેન્ગ્યુના કેસો સાથે બીજા ક્રમે છે.\n\nનોંધનીય છે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) દ્વારા જારી કરાયેલી યાદીમાં આરોગ્ય ક્ષેત્રે બંને રાજ્યની નબળી કામગીરી સામે આવી છે.\n\nઅહેવાલ પ્રમાણે NVBDCPના એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે \"પાછલાં બે અઠવાડિયાંમાં આ બંને રાજ્યોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો-ઘટાડો નોંધાતો રહ્યો છે. જોકે, નિ:શંકપણે આ બંને રાજ્યો ડેન્ગ્યુના રોગચાળાની બાબતે આ વર્ષે ટોચ પર રહ્યા છે.\"\n\n31"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : ચીનમાં 5G સેવાની શરૂઆત, ડેટા-પ્લાન કેટલા રૂપિયામાં?\\nસારાંશ: ચીનના મોબાઇલ ઑપરેટરોએ પોતાના દેશના ગ્રાહકો માટે 5G સેવા શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ચીનમાં નવી શરૂ કરાયેલી 5G સર્વિસ હેઠળ ડેટા પ્લાનની કિંમત રૂપિયા 1300થી રૂપિયા 6000 સુધી રાખવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના સરકારી મોબાઇલ ઑપરેટર ચાઇના મોબાઇલ, ચાઇના યુનિકૉમ અને ચાઇના ટેલિકૉમે ગુરુવારે 5G ડેટા પ્લાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. \n\nનોંધનીય છે કે ચીન પહેલાં દક્ષિણ કોરિયા અને અમેરિકામાં 5Gની શરૂઆત થઈ ચૂકી છે. આ સેવા ચીનનાં 50 શહેરોમાં શરૂ કરાઈ હતી, જેમાં બેજિંગ અને શંઘાઈ સામેલ છે.\n\nદિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી, પ્રદૂષણસ્તર 9 મહિનાની ટોચે\n\nદેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઇમરજન્સીની સ્થિતિમાં પહોંચી ગયું છે. શુક્રવારે દિલ્હીનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ એકંદરે 459 નોંધાયો હતો. જ્યારે ઘણા વિસ્તારોમાં તો ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : ડોનાલ્ડ ટ્રમ્પની 3 કલાકની અમદાવાદ યાત્રા પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે અને તેને લઈને ગુજરાત સરકારે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનસત્તામાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પની મેજબાની માટે સરકાર 100 કરોડ કરતાં વધારે રૂપિયા ખર્ચ કરશે. \n\nમાત્ર 3 કલાકની યાત્રા પર 100 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચ કરવાની વાત મામલે ખૂબ ચર્ચા થઈ રહી છે. \n\nટ્રમ્પની મેજબાનીમાં સામેલ અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સત્કારમાં બજેટ બાધા ન બનવું જોઈએ. \n\nરસ્તા રિપેર કરવાથી માંડીને શહેરનું સુશોભન કરી રહેલું AMC અને AUDA સંયુક્ત રૂપે આશરે 100 કરોડ રૂપિયા ખર્ચશે.\n\nમાહિતી પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, ચાઇનીઝ વસ્તુઓ પર જકાત વધારાશે\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે લગભગ 200 અબજ અમેરિકન ડૉલરની ચાઇનીઝ વસ્તુઓ પર લાદવામાં આવનારી જકાત વધારી દેવાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી વાતચીત 'બહુ જ ધીમી ગતિએ' આગળ વધી રહી છે, \n\nટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, \"10 મહિનાથી ચીન 50 અબજ ડૉલરની વસ્તુઓ પર અમેરિકાને 25 ટકા અને 200 અબજ ડૉલરની વસ્તુઓ પર 10 ટકા કર ચૂકવી રહ્યું છે.\"\n\n\"આપણાં અર્થતંત્રનાં સારાં પ્રદર્શન માટે આ રકમ મહત્ત્વની છે. આ દસ ટકા કરને વધારીને શુક્રવારે 25 ટકા કરી દેવાશે.\"\n\nઆ પહેલાં ચીન સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહીને વર્ષના પ્રારંભમાં ટ્રમ્પે જકાતમાં વધારો કરવાનો ઇન્કાર કરી દીધો હતો. \n\nઓડિશામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : ડોનાલ્ડ ટ્ર્મ્પે ઈરાન સહિત પ્રમુખ અયાતુલ્લાહ ખમેનેઈ પર નવા પ્રતિબંધો લાદ્યા\\nસારાંશ: અમેરિકા અને ઈરાન વચ્ચેના વેપારયુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા પ્રતિબંધો લાદી દીધા છે, જેમાં ઈરાનના પ્રમુખ નેતા અલી ખમેનેઈનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે કહ્યું હતું કે આ નવા પ્રતિબંધ અમેરિકાનું ડ્રોન તોડી પાડવા તથા અન્ય કારણોસર લાદવામાં આવ્યા છે.\n\nટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે અયાતુલ્લાહ ખમેનેઈ પર પ્રતિબંધ લાદવો જરૂરી હતો.\n\nતેમણે કહ્યું, \"સત્તા દરમિયાન થનારા દરેક કાર્ય માટે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખમેનેઈ જવાબદાર છે. તેમની હેઠળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સની સેના પણ સામેલ છે.\"\n\n\"પ્રતિબંધો બાદ તેમની કાર્યલાય અને તેની સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિને આર્થિક મદદથી વંચિત રાખવામાં આવશે.\"\n\nબીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : તીડ મામલે આજથી ઑપરેશન હાથ ધરાશે - વિજય રૂપાણી\\nસારાંશ: ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદ પરનાં ગામોમાં તીડના ત્રાસ મામલે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 11 તાલુકાનાં 55 ગામોમાં તીડનો આતંક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"પાકિસ્તાનથી રાજસ્થાન થઈને તીડ ગુજરાતમાં આવ્યાં છે. આ કુદરતી આફત અને પ્રજાનો પ્રશ્ન છે, એ રીતે જ ધ્યાને લેવામાં આવશે.\"\n\n\"આજથી દિલ્હીથી ગુજરાત આવેલી વિશેષ ટીમ તીડ મામલે કામગીરી કરશે અને કેન્દ્રની 27 ટીમોની મદદ લેવામાં આવી રહી છે.\"\n\n\"દવાનો છંટકાવ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે. સરકાર દ્વારા જેમને નુકસાન થયું છે એવા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે.\"\n\nખેડૂતે પોતાના ખેતરમાં નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું\n\nતામિલનાડુના ત્રિચીમાં ભાજપ કાર્યકર્તા અને ખેડૂત પી. શંકરે પોતાની ખેતીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : દુબઈ ઍરપૉર્ટનો રનવે પાણીમાં ડૂબ્યો, 300 ભારતીય ફસાયા\\nસારાંશ: દુબઈના અલ મકતૂમ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર શનિવારે ઓછામાં ઓછા 300 ભારતીયો ફસાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુસાફરો 12 કલાકથી વધુ સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. \n\nદુબઈમાં ભારે વરસાદને કારણે હવાઈસેવા પર પણ અસર પડી છે અને તેને કારણે મુસાફરોની મુશ્કેલી પણ વધી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ છે. શનિવારે ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટો પણ રદ કરી દેવાઈ હતી.\n\nસમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર ઘણી ફ્લાઇટ તો 12થી 14 કલાક મોડી પડી છે.\n\nસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં મકતૂમ ઍરપૉર્ટનો રનવે પાણીમાં ડૂબેલો જોવા મળે છે.\n\nજેએનયુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : દેશમાં 16 લાખ નોકરીઓ ઓછી થશે - SBIનો અહેવાલ\\nસારાંશ: બિઝનેસ સ્ટાન્ડર્ડે દેશની આર્થિક સ્થિતિ પર એક ડરામણી ખબર પ્રકાશિત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે 2020ના વર્ષમાં નોકરીઓ ઘટવાની છે.\n\nઅખબારે દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈના અહેવાલથી કહ્યું છે કે આ વર્ષે આશરે 16 લાખ નોકરીઓની ઘટ સર્જાશે.\n\nએસબીઆઈનો અહેવાલ આને માટે મંદીની સ્થિતિને જવાબદાર ઠેરવે છે.\n\nઅહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો વર્તમાન ટૅન્ડ્ર ચાલુ રહ્યો તો કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓ પણ 2020માં 39,000 જેટલી ઘટી શકે છે. \n\nઅમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારને હવે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅમદાવાદ શહેરમાં હવે જાહેરમાં ગંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : યેદિયુરપ્પાનો દાવો: કોંગ્રેસના ધારાસભ્યો પણ તેમનું સમર્થન કરશે\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ ગુરુવારે પક્ષના કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમને અને તેમના પક્ષને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસની જરૂર નહીં પડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપ્યો છે.\n\nયેદિયુરપ્પાએ એવું પણ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પણ અમારી તરફેણમાં જ મત આપશે. \n\nકોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હોવાનો આક્ષેપ પણ યેદિયુરપ્પાએ કર્યો હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.\n\nયેદિયુરપ્પાએ એવો દાવો કર્યો છે કે તેઓ ગમે ત્યારે બહુમતી સાબિત કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી શકે છે. \n\nજેમાં ભાજપના તમામ 104 ધારાસભ્યોને ફરજીયાત હાજર રહેવા માટે અપીલ પણ કરી હતી.\n\nકોંગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : રશિયામાં યોજાનારો ફૂટબોલ વર્લ્ડ કપ સંકટમાં?\\nસારાંશ: રશિયાના વિદેશ વિભાગનાં પ્રવક્તાએ કહ્યું છે કે પશ્ચિમના દેશો 2018માં તેમના દેશમાં યોજાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં વિધ્ન નાખવાની કોશિશ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આરોપ કર્યો કે યૂકે અને યૂએસ દ્વારા રશિયામાં જૂન મહિનામાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. \n\nરશિયન ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મારિયા ઝાખરોવાએ કહ્યું કે તેમને મુખ્ય ઉદ્દેશ વર્લ્ડ કપને રશિયા બહાર લઈ જવાનો છે. \n\nજોકે, અત્યાર સુધી એવી કોઈ માહિતી મળી નથી કે ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમ આ વર્લ્ડ કપમાં રશિયામાં રમવા માટે નહીં જાય. \n\nઇંગ્લેન્ડમાં એક પૂર્વ જાસૂસને ઝેર આપવાના મામલામાં યૂકે સહિત અન્ય દેશોએ રશિયાના અનેક ડિપ્લોમેટ્સને તેમના દેશમાંથી કાઢી મૂક્યા હતા. \n\nજે બાદ રશિયાએ પણ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અપરિણીત છે : આનંદીબહેન પટેલ\\nસારાંશ: મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે રવિવારે મધ્ય પ્રદેશના એક ગામમાં સરકારી કાર્યક્રમને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપરિણીત ગણાવ્યા હતા. તેમનો આ વીડિયો સોમવારે વાઇરલ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ પ્રમાણે, આનંદીબહેને હરદા જિલ્લાના તિમારી ગામ ખાતે એક કાર્યક્રમમાં કહ્યું હતું, \"આપ જાણો છો કે તેમણે લગ્ન નથી કર્યું.\n\n\"નરેન્દ્રભાઈએ લગ્ન નથી કર્યું. અવિવાહિત હોવા છતાંય તેઓ જાણે છે કે બાળકનાં જન્મ પહેલાં અને પછી મહિલાઓને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.\"\n\nઆનંદીબહેનનું આ નિવેદન ભાજપને અસહજ કરી શકે છે, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે 2014ની ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે તેમણે પોતાનાં લગ્ન વિશે સ્પષ્ટતા કરી હતી. \n\nચૂંટણી પંચનાં એફિડેવિટમાં તેમણે જણાવ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવા સુપ્રીમે મધ્યસ્થી નીમ્યા\\nસારાંશ: સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સી.એ.એ.) વિરુદ્ધ નવી દિલ્હીમાં શાહીનબાગ ખાતે ચાલી રહેલા વિરોધપ્રદર્શન સંદર્ભે સર્વોચ્ચ અદાલતે વરિષ્ઠ વકીલ સંજય હેગડેને મધ્યસ્થી નિયુક્ત કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હેગડેની સાથે વજાહત હબીબુલ્લાહ તથા વકીલ સાધન રામચંદ્રન પણ જશે. તેઓ શાહીનબાગના પ્રદર્શનકારીઓને અન્યત્ર જઈને દેખાવ કરવા સમજાવશે.\n\nભાજપના નેતા ડૉ. નંદ કિશોર ગર્ગે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને પ્રદર્શન સમાપ્ત કરાવવા માગ કરી હતી.\n\nસાથે જ ધરણાં-પ્રદર્શન સંદર્ભે રાષ્ટ્રવ્યાપી માર્ગદર્શિકા ઘડવા વિનંતી કરી હતી, જેથી કરીને જાહેર વાહનવ્યવહારમાં અવરોધ ઊભો ન થાય.\n\nઉલ્લેખનીય છે કે શાહીનબાગમાં મોટાભાગે મહિલાઓ તા. 15મી ડિસેમ્બરથી ધરણાં પર બેઠી છે, જેનાં કારણે દિલ્હી અને નોઇડાને જોડતો માર્ગવ્યવહાર ઠપ થઈ ગયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : સરદારપુરા રમખાણોના 17 ગુનેગારને સુપ્રીમે શરતી જામીન આપ્યા\\nસારાંશ: 2002માં સરદારપુરામાં થયેલાં રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે 17 ગુનેગારના જામીન મંજૂર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલો પ્રમાણે સરદારપુરાનાં રમખાણોમાં 33 મુસ્લિમોને જીવિત સળગાવાયા હતા. \n\nધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે અને જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.\n\nખંડપીઠે ગુનેગારોને બે જૂથોમાં વહેંચી દીધા. પહેલા જૂથને ઇન્દોરમાં અને બીજા જૂથને જબલપુરમાં પુનર્વસન કરવાનું કહેવામાં આવ્યું છે.\n\nગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતાં ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.\n\nકોરોના વાઇરસ : ગુજરાતમાં દસ પ્રવાસીઓને નિરીક્ષણ હેઠળ કેમ રખાયા?\n\nકોરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : સ્વચ્છતામાં રાજકોટ દેશમાં બીજું, ટોપ 10માં અમદાવાદ, વડોદરાનો પણ સમાવેશ\\nસારાંશ: સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનાં 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતનાં 3 શહેરનો સમાવેશ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ 2019ના પ્રથમ બે ત્રિમાસિક સર્વેની યાદી રજૂ કરી હતી. \n\nમધ્ય પ્રદેશના ઇન્દોર શહેરે આ યાદીમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. \n\nઆ યાદીમાં ગુજરાતના રાજકોટ, વડોદરા અને અમદાવાદ શહેરનો સમાવેશ પ્રથમ 10 સ્વચ્છ શહેરોમાં કરવામાં આવ્યો છે.\n\nરાજકોટ પ્રથમ ત્રિમાસિક સર્વેમાં દેશમાં 5મા સ્થાને હતું પરંતુ હવે તે બીજા સ્થાને છે. \n\nજોકે ગત યાદીમાં વડોદરાનો સમાવેશ પ્રથમ 20માં પણ નહોતો થયો અને તે હવે સીધું ચોથા સ્થાને આવી ગયું છે.\n\nઆ યાદીમાં અમદાવાદનો સમાવેશ છઠ્ઠા ક્રમે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : હવે ભારત મુસ્લિમોનો દેશ નથી રહ્યો - મહેબૂબા મુફતી\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરનાં પૂર્વમુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીની દીકરી સના ઇલ્તજા જાવેદે નાગરિક્તા (સંશોધન) વિધેયક પર કેબિનેટની મોહર પર નારાજગી વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સના મુફ્તી, મહબૂબા મુફ્તી\n\nજનસત્તાના સમાચાર અનુસાર પોતાની માતાનું ટ્વિટર હૅન્ડલ ચલાવી રહેલાં સના મુફ્તીએ કહ્યું કે આ સંકેત છે કે ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારના શાસનમાં ભારત મુસ્લિમોનો દેશ રહ્યો નથી.\n\nસના મુફ્તીએ મહેબૂબાના ટ્વિટર પર લખ્યું ભારત-મુસ્લિમોનો દેશ નથી. (India - No country for Muslims)\n\nજમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યાના નિર્ણય પછી મહેબૂબાની અટકાયત કરવામાં આવી છે. \n\nનાગરિક્તા સંશોધન વિધેયકને બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે પસાર કર્યું હતું. આ વિધેયકને આગામી અઠવાડિયે લોકસભામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS : હિમાચલ પ્રદેશમાં બસ ખીણમાં ખાબકી, 43નાં મૃત્યુ\\nસારાંશ: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારે એક ખાનગી બસ ખીણમાં ખાબકતાં 43 લોકોનાં મૃત્યુ નીપજ્યાં અને લગભગ 35 લોકોને ઈજા પહોંચી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિમલાના સ્થાનિક પત્રકાર અશ્વિની શર્માએ બીબીસીને જણાવ્યું કે બસ 50 લોકોને બંજારથી ગઢ ગુશૈણી લઈ જઈ રહી હતી. બસમાં મુસાફરી કરનારા મોટાભાગના સ્થાનિકો હતા. \n\nઅકસ્માતને નજરે જોનારા કેટલાક લોકોએ જણાવ્યું કે ડ્રાઇવરે અત્યંક સાંકડા અને જોખમી વળાંક પર નિયંત્રણ ગુમાવી દીધું હતું. બસ પહેલાં પાછળ નમી અને બાદમાં ઊંડી ખીણમાં ખાબકી. \n\nઅકસ્માત પછી તરત કેટલાય સ્થાનિકો મુસાફરોને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. \n\nસમાચાર સંસ્થા એએનઆઈના મતે બંજારના એસડીએમ એમ. આર. ભારદ્વાજના જણાવ્યા અનુસાર હાલમાં બચાવ અને રાહતકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: NRC લાગુ કરતા પહેલાં રાજ્યો પાસેથી સલાહ લેવાશે : રવિશંકર પ્રસાદ\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ એટલે કે NRC હાલ દેશમાં સૌથી મોટો ચર્ચિત મુદ્દો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ મામલે એક નિવેદન આપ્યું છે. \n\nઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે આખા દેશમાં NRC લાગુ કરતા પહેલા યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું અનુકરણ કરવામાં આવશે અને રાજ્યોની સરકાર સાથે પણ વાતચીત કરવામાં આવશે. \n\nNPR મામલે રવિશંકર પ્રસાદે કહ્યું છે કે તેનો કેટલોક ડેટા NRC માટે વપરાઈ પણ શકે છે અને નથી પણ વપરાઈ શકતો. \n\nરવિશંકર પ્રસાદનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, બિહાર જેવા રાજ્યોએ NRC લાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: એમેઝોનને પછાડી વૉલમાર્ટે ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદ્યો\\nસારાંશ: ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે બુધવારે પોતાનો 77 ટકા હિસ્સો વેંચી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની જાયન્ટ રિટેઇલ કંપની વૉલમાર્ટે આ હિસ્સો ખરીદ્યો છે. વૉલમાર્ટે કુલ 16 બિલિયન ડૉલરમાં આ હિસ્સો ખરીદ્યો છે. \n\nપીટીઆઈના જણાવ્યા પ્રમાણે વૉલમાર્ટે દ્વારા કોઈ કંપનીમાં ખરીદવામાં આવેલો આ મોટો સ્ટેક છે. જેના દ્વારા વૉલમાર્ટ પોતાની હરીફ કંપની અમેઝોનને હંફાવશે. \n\nટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે વૉલમાટે ફ્રેશ ઇક્વિટી તરીકે વધારાના 13000 કરોડ પણ લગાવવાનો પ્લાન કરી રહી છે. જેના કારણે ફ્લિપકાર્ટ વધારે મજબૂત થશે. \n\nમાનવામાં આવે છે કે ભારતની ફ્લિપકાર્ટને ખરીદવામાં અમેઝોન અને વૉલમાર્ટ બંને કંપનીઓ હર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ખેડૂતો માટે ખુશ ખબર, આગામી ચોમાસું સારું રહેશે\\nસારાંશ: ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ વર્ષે ભારતમાં ચોમાસું સારું રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાન અંગે આગાહી કરનાર ખાનગી એજન્સી સ્કાયમેટ અનુસાર આવાનારું ચોમાસું નોર્મલ રહેશે. \n\nજૂનથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદ સારો પડવાની આગાહી સ્કાયમેટે કરી છે. \n\nસામાન્ય ચોમાસું ત્યારે ગણાય જ્યારે લાંબા ગાળાની સરેરાશ મુજબ 96-104 ટકા વરસાદ થાય. \n\nજૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં ભારતમાં ચોમાસાનો મોટાભાગનો વરસાદ પડતો હોય છે. \n\nદલિત વિરોધ કેન્દ્રની નબળી નેતાગીરીનું પરીણામ: શિવસેના\n\nદલિત આંદોલન મામલે એનડીના જ સાથી પક્ષ શિવસેનાએ કેન્દ્ર સરકારો પર પ્રહારો કર્યા છે. \n\nSC\/ST એક્ટની જોગવાઈઓને હળવી કરવાના વિરોધમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ગુજરાત પ્રદૂષણના 2500 મેટ્રિક ટન કણો હવામાં ઠાલવે છે?\\nસારાંશ: 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટના મુજબ ગુજરાત દર વર્ષે લગભગ 2500 મેટ્રિક ટન પ્રદૂષણના ઘાતક કણો હવામાં છોડી પ્રદૂષણમાં ઉમેરો કરે છે. ઑસ્ટ્રેલિયા બેઝ્ડ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ સિસ્ટમ ઍનાલિસિસના રિપોર્ટમાં આ ખુલાસો થવા પામ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં માનવીય અને ઔદ્યોગિક પ્રવૃતિઓને કારણે દર વર્ષે લગભગ 1038 મેટ્રિક ટન સલ્ફર ડાયોક્સાઇડ, 629.5 નાઇટ્રોજન ડાયોક્સાઇડ 403.1 મેટ્રિક ટન એમોનિયા અને 332.8 મેટ્રિક ટન ઘાતક PM 2.5ના ઘાતક પ્રદૂષણના કણો હવામાં ભળી રહ્યા છે. \n\nઅહેવાલમાં એવું પણ જણાવાયું છે કે ગુજરાતમાં વાયુપ્રદૂષણની સ્થિતિ ગંભીર છે અને 'લૅન્સેટ 2018'ના રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં રાજ્યમાં પ્રદૂષણને કારણે 29,791 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે પુરૂષોના સરેરાશ આયુષ્યમાં 1.8 વર્ષ અને મહિલાઓના સરેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ગુજરાત સરકાર 57 હજાર યુવાનોને નોકરી આપવા ભરતીમેળો યોજશે\\nસારાંશ: અમદાવાદ મિરર ના એક અહેવાલ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 30 જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ કૉમર્સ કૉલેજોના સ્નાતક વિદ્યાર્થીઓ માટે 'મેગાજોબ ફૅર' યોજાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ પ્રમાણે આ જોબ ફેરમાં કુલ 3,883 કંપનીઓ ભાગ લેશે.\n\nઅખબારના જણાવ્યા અનુસાર બેરોજગારીને કારણે મુશ્કેલીમાં સપડાયેલી ગુજરાત સરકાર યુવાનોના આક્રોશને ઠંડો પાડવા માટે મથી રહી છે.\n\nનોંધનીય છે કે ગત વર્ષે બેરોજગારીની વિકટ સમસ્યા તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે યુવાનોએ પોતાના નામની આગળ 'બેરોજગાર' શબ્દ જોડીને સોશિયલ મીડિયા કૅમ્પેઇન શરૂ કર્યું હતું.\n\nગુજરાત : દર હજારની વસતિએ 450 વાહનો\n\nપ્રતીકાત્મક તસવીર\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતના લોકો દર હજારની વસતિએ 450 વાહનોની માલિકી ધરાવે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ગુજરાતમાં 1.96 લાખ કરતા વધારે બાળકો કુપોષિત\\nસારાંશ: વિધાનસભામાં ગુજરાત સરકારે આંકડો રજૂ કરતા કહ્યું છે કે રાજ્યના 33 જિલ્લાઓમાં 1,96,660 બાળકો કુપોષણનો શિકાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કુપોષિત બાળકોની સૌથી વધારે સંખ્યા દાહોદમાં છે કે જ્યાં 42,488 બાળકો કુપોષિત છે. જ્યારે નર્મદામાં 14,722 બાળકો કુપોષિત છે. \n\nદાહોદમાં કલ 3,056 આંગણવાડી હોવાનું જાણવા મળ્યું છે જયારે નર્મદામાં 952 આંગણવાડી ચાલી રહી છે. \n\nબુધવારે પૂર્ણ થયેલા વિધાનસભાના સત્રમાં ધોરાજીથી કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે સવાલ કર્યો હતો જેનો જવાબ સરકારે લેખિતમાં રજૂ કર્યો છે. \n\nસરકારી આંકડા પ્રમાણે પોરબંદરમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી ઓછી છે. પોરબંદરમાં 709 બાળકો કુપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ગુજરાતમાં હજુ પણ ચોમાસું યથાવત, આ જિલ્લામાં વરસાદની આગાહી\\nસારાંશ: અરબ સાગરમાં રચાયેલા હળવા દબાણને કારણે દેશના પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાનવિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે. \n\nદક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાવાની સાથે અતિ ભારે તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. \n\nઅત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 122 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં ચોમાસું અંત તરફ જતું હોય છે પરંતુ આ વર્ષે હજુ ચોમાસાએ વિદાય લીધી નથી.\n\nજીએસટી કાઉન્સિલે હોટલ પર કર ઘટાડ્યો, કૅફિન પર વધાર્યો\n\nકૉર્પોરેટ કંપનીઓને કરમાં રાહત આપ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: ટ્રમ્પને ઝૂપડાં ન દેખાય એટલે અમદાવાદમાં 6થી 7 ફૂટ ઊંચી દીવાલ બનાવાશે\\nસારાંશ: ઇન્ડિયન એક્સપ્રેસ ના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી ઇંદિરા બ્રિજ વચ્ચેના રસ્તે આવતી ઝૂપડપટ્ટીને ઢાંકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રસ્તાની કિનારીએ છથી સાત ફૂટ ઊંચી દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. \n\nઅમદાવાદ ઍરપૉર્ટ અને મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારની સજાવટના ભાગરૂપે આ દિવાલ બનાવવામાં આવી રહી છે. \n\nકૉર્પોરેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને કહ્યું, \"ઝૂપડપટ્ટીના વિસ્તારને ઢાંકવા માટે 6-7 ફૂટ ઊં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: દિલ્હીમાં AAPના વિજેતા ધારાસભ્યના કાફલા પર ગોળીબાર, એકનું મૃત્યુ\\nસારાંશ: દિલ્હીમાં મંગળવાર મોડી રાતે આમ આદમી પાર્ટીના નેતા નરેશ યાદવના કાફલા પર ગોળીબાર કરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમની મહરોલી બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર ગોળીબાર કરાયો છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ છે.\n\n\"નરેશ યાદવના કાફલા પર જ્યારે ગોળીઓ ચલાવાઈ ત્યારે તેઓ પોતાના સમર્થકો સાથે મંદિરમાંથી પરત ફરી રહ્યા હતા.\"\n\nઆમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અંકિત લાલે બીબીસીને જણાવ્યું કે ઘાયલ કાર્યકરોની નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. \n\nતેમણે ઉમેર્યું, \"નરેશ યાદવ પોતાના સમર્થકો સાથે મંદિરથી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: નીતિનભાઈને ભાજપ સાફ કરી નાખશે: હાર્દિક પટેલ\\nસારાંશ: નવગુજરાત સમયના અહેવાલ મુજબ હાર્દિક પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર નિશાન સાધતા કહ્યું કે જો નીતિનભાઈ અમારી સાથે નહીં રહે તો ભાજપ તેને સાફ કરી દેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, \"આજ કાલ અમિતભાઈ ગુજરાત આવે છે એટલે નીતિનભાઈને મંત્રીમંડળમાંથી કાઢી મૂકશે.\"\n\n\"પરંતુ હું દાવા સાથે કહું છું કે નીતિનભાઈને અમારી સાથે ઊભા રહેવું પડશે નહીંતર ભાજપ તેને સાફ કરી નાખશે.\"\n\nઆજે થનારી પાટીદાર મહાપંચાયત પહેલાં હાર્દિક પટેલે એવું પણ કહ્યું હતું કે ભાજપમાં ભૂકંપ આવશે. \n\nજોકે, નીતિન પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કાવતરું છે. \n\nતેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, \"હું ભાજપમાં જ છું અને ભાજપ સાથે જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: નીરવ મોદીની જામીનની અરજી પાંચમી વખત ખારિજ કરાઈ\\nસારાંશ: લંડનની એક અદાલતે ફરી એક વખત નીરવ મોદીની જામીન માટેની અરજી ખારિજ કરી દીધી છે. પંજાબ નેશનલ ગોટાળાના આરોપી નીરવ મોદીએ જામીન માટે કરેલી અરજી પર બુધવારે બ્રિટનમાં સુનાવણી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અદાલતે ચાર વખત નીરવ મોદીની જામીન અરજી રદ કરી છે.\n\nલંડનના હોલ્બોર્ન વિસ્તારમાંથી તેમની 19 માર્ચે ધરપકડ કરાઈ હતી.\n\nનીરવ મોદી પર પંજાબ નેશનલ બૅન્ક પાસેથી 13 હજાર કરોડ રૂપિયાની લૉન લઈને નહીં ચૂકવવાનો આરોપ છે.\n\nઆ ગોટાળાને ભારતનો સૌથી મોટો બૅન્ક ગોટાળો ગણવામાં આવે છે.\n\nભારતે બ્રિટન સમક્ષ નીરવ મોદીને પ્રત્યાર્પિત કરવાની માગ પણ કરી છે. નીરવ મોદી 2018થી બ્રિટનમાં છે.\n\nહાર્દિક પટેલનું સરકારને અલ્ટિમેટમ\n\nગુજરાતમાં વાવાઝોડાંને પગલે પડેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. \n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: બુરાડી કેસ - 'દિલ્હી પોલીસે 'લેડી તાંત્રિક'ની અટકાયત કરી\\nસારાંશ: નવભારત ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, દિલ્હીના બુરાડીમાં 11 લોકોના સામૂહિક મૃત્યુ વિશે રહસ્ય અકબંધ છે ત્યારે શુક્રવારે આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. ક્રાઇબ બ્રાન્ચે 'તંત્રવિદ્યા'ની આશંકામાં કોન્ટ્રાક્ટરની દીકરીની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુરાડીના હરિત વિસ્તારમાં ગીતા માતા તરીકે ચર્ચિત છે. પૂછતાછ દરમિયાન તેમના નિવેદનોમાં વિરોધાભાસ જણાયો હતો. ગીતા કોન્ટ્રાક્ટર કુંવર પાલના પુત્રી છે. કુંવરપાલે જ મૃતક ભાટિયા પરિવારનું ઘર બનાવ્યું હતું, જ્યાં દિવાલમાં 11 પાઇપ નાખવામાં આવ્યા હતા. \n\nઆ પહેલાં ગુરુવારે એક સ્ટિંગ ઓપરેશનમાં ગીતાએ દાવો કર્યો હતો કે સાતમી જુલાઈએ ભાટિયા પરિવાર તાંત્રિક વિદ્યા માટે તેમને મળવાનો હતો, પરંતુ એ પહેલાં જ પરિવારનું મૃત્યુ થઈ ગયું. \n\nગીતા પરિણીત છે અને સાસરીમાં રહે છે. ગીતાએ તાંત્રિકવિધિમાં સંડોવણીનો ઇન્કાર કર્યો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: મોદી સરકારે કાળાંનાણાંની વિગતો આપવાનો ઇન્કાર કર્યો\\nસારાંશ: કેન્દ્ર સરકારે સ્વિટ્ઝર્લૅન્ડમાંથી ઝડપાયેલાં કાળાંનાણાંની વિગતો અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માહિતી અધિકાર હેઠળ પીટીઆઈ કરનારા પત્રકારે કરેલી એક અરજીમાં આ જાણવા મળ્યું છે.\n\nમાહિતી અધિકાર હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં નાણા મંત્રાલયે કહ્યું કે સ્વિટ્ઝર્લૅન્ડ સરકરે કાળાંનાણાં સંબંધિત કેસો અંગે જે માહિતી આપી છે તે ગુપ્તતાની જોગવાઈઓને આધીન છે. \n\nઉલ્લેખનીય છે કે ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે 2016માં માહિતીની આપ-લે અંગે કરાર થયેલા છે.\n\nઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્ય માહિતી કમિશનરે કહેવા છતાં વડા પ્રધાનના કાર્યાલયે પરદેશથી કેટલું કાળુંનાણું આવ્યું તેની માહિતી આપવાનો ગત વર્ષે ઇન્કાર કર્યો હતો.\n\nઑ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: મોદીની પ્રથમ કૅબિનેટમાંથી 37 મંત્રીઓ બહાર, 24 નવા ચહેરા\\nસારાંશ: લોકસભા ચૂંટણી 2019માં 300 બેઠકોના લક્ષ્યને પાર કર્યા બાદ ગુરુવારે મોદીની કૅબિનેટના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ છેલ્લી કૅબિનેટમાંથી 37 મંત્રીઓને ફરી સ્થાન મળ્યું નથી. જેમાં સુષમા સ્વરાજ, મેનકા ગાંધી, ઉમા ભારતી, સુરેશ પ્રભુ અને રાજ્યવર્ધનસિંહ રાઠોડ જેવા મંત્રીઓ સામેલ છે. \n\nજ્યારે આ કૅબિનેટમાં 24 નવા ચહેરાને સ્થાન મળ્યું છે, જેમાં એસ. જયશંકર જેવા ટૅક્નૉક્રેટને પણ સામેલ કરાયા છે. આ કૅબિનેટની સરેરાશ ઉંમર 60 વર્ષ છે. \n\nગુરુવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહ માટે લગભગ છ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. \n\nઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડના ચેરમૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: વિજય રૂપાણીએ શાહીનબાગના પ્રદર્શનને સાંપ્રદાયિક ગણાવ્યું\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નાગરિક સંશોધન કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના શાહીનબાગમાં ચાલી રહેલા પ્રદર્શનને 'સાંપ્રદાયિક' ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકીને 'ધ ટેલિગ્રાફ' અખબારે જણાવ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણીપ્રચાર કરવા દિલ્હી આવેલા રૂપાણીએ ભાજપના નેતાઓનાં તાજેતરનાં વિવાદાસ્પદ નિવેદનોનો બચાવ કરતાં જણાવ્યું છે કે 'તેઓ દેશની એકતા માટે ઊભા છે, જ્યારે બીજી બાજુ વિરોધમાં છે.'\n\nપીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં રૂપાણીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી મફત વીજળી, વાહનવ્યવહારની સેવાનો વિરોધ કર્યો.\n\nતેમણે જણાવ્યું કે આવી 'સસ્તી લોકપ્રિયતા' થકી રાજ્યોનો વિકાસ ન થઈ શકે અને મફત સુવિધાઓ માટે અપાઈ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: સંયુક્ત રાષ્ટ્રે ભારતના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડ્યું\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ચાલુ નાણાકીય વર્ષે ભારતના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને 5.7 ટકા કરી દેવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંકડો ગયા વર્ષના અનુમાન કરતાં પણ ઓછો છે.\n\nગયા વર્ષે વૈશ્વિક આર્થિક વૃદ્ધિદર ઘટીને ઑલ-ટાઇમ લૉ, 2.3 ટકાની સપાટીએ રહેવાના કારણે સંયુક્ત રાષ્ટ્રે આ અનુમાન કર્યું છે.\n\nUNના વૃદ્ધિદરના અનુમાન અનુસાર, \"અન્ય વિકાસશીલ રાષ્ટ્રોની જીડીપીમાં આ વર્ષે થોડી તેજી જોવા મળશે.\"\n\nસંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટ 'વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવના, 2020' પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.7 ટકા સુધી રહી શકે છે.\n\nગયા વર્ષે આ જ રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રે ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.6 ટકા રહેશે એવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: સાઉદી અરેબીયામાં બે ઑઇલ-યુનિટ પર ડ્રોનથી હુમલો કરાયો\\nસારાંશ: સાઉદી અરેબીયામાં સરકારી કંપની અરામકોનાં બે યુનિટ પર ડ્રોનની હુમલો કરાયો હોવાનું સરકારી મીડિયાએ જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલોનાં ફૂટેજમાં અરામકોના સૌથી મોટા ઑઇલ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી ઊઠતો ધુમાડો જોઈ શકાય છે. \n\nયમનમાં સાઉદી વિરુદ્ધ લડી રહેલા હૌથી વિદ્રોહીઓએ આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. \n\nજોકે, સાઉદીતંત્ર દ્વારા આ હુમલા માટે હજુ સુધી કોઈ પર દોષ ચડાવાયો નથી. \n\nનોંધનીય છે વર્ષ 2015માં હૌથી વિદ્રોહીઓએ યમનના રાષ્ટ્રપતિ અબ્દરાબુહ મન્સૌર હાદીને રાજધાની સના છોડવા મજબૂર કર્યા બાદ દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. હૌથી વિદ્રોહીઓને ઈરાન સહકાર આપી રહ્યું છે. જ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TOP NEWS: સાધ્વી પ્રજ્ઞાસિંહને સંરક્ષણમંત્રાલયની સમિતિમાં સ્થાન મળ્યું\\nસારાંશ: મધ્ય પ્રદેશના ભોપાલથી ભારતીય જનતા પક્ષનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને સંરક્ષણમંત્રાલયની સમિતીમાં મોટી જવાબદારી સોંપાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'આજ તક'ની વેબસાઇટના અહેવાલ અનુસાર સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાં સભ્ય બનાવાયાં છે અને આ સમિતિની આગેવાની સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કરી રહ્યા છે. \n\nસંરક્ષણ સમિતિમાં કુલ 21 સભ્યો છે, જેમાંથી સાધ્વી પ્રજ્ઞાસિંહનું નામ હોવાનું વેબસાઇટનો અહેવાલ જણાવે છે. આ સમિતામાં ફારુક અબ્દુલ્લા, એ. રાજા, સુપ્રિયા સુલે, મીનાક્ષી લેખી, રાકેશસિંહ, શરદ પવાર, જેપી નડ્ડા વગેરે સામેલ છે. \n\nમહત્ત્વપૂર્ણ છે કે પોતાનાં નિવેદનોને લીધે ચર્ચામાં રહેતાં સાધ્વી પ્રજ્ઞાએ લોકસભાની ચૂંટણીમાં ભોપાલની બેઠક પરથી વિજય હાંસલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TRP કૌભાંડ કેસ : #ArnabGoswami સોશિયલ મીડિયામાં ફરીથી કેમ ટ્રૅન્ડ થઈ રહ્યું છે?\\nસારાંશ: કથિત ટીઆરપી કૌભાંડમાં રિપબ્લિક ટીવીના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી કથિત વૉટ્સઍપ ચેટ શુક્રવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"BARC નામની એજન્સી ટીઆરપી નક્કી કરે છે.\n\nમુંબઈ પોલીસ અનુસાર BARCએ આ કામ 'હંસા' નામની એક એજન્સીને આપ્યું હતું. પોલીસ અનુસાર આ એજન્સીના કેટલાક અધિકારીઓએ કોઈ ચેનલ વિશેષ પાસેથી પૈસા લઈને ટીઆરપી વધારવાનો સોદો કર્યો હતો. આ કેસમાં અર્ણવ ગોસ્વામી તથા અન્યો પર આરોપ મુકવામાં આવેલો છે. \n\nરિપબ્લિક ટીવીના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે આ કથિત ચેટને પગલે સોશિયલ મીડિયામાં #ArnabGoswami, #Rajatsharma અને #Navika હૅશટેગ ટ્રૅન્ડ થઈ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TRP કૌભાંડમાં રિપબ્લિક ટીવી ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટની મુંબઈ પોલીસે ધરપકડ કરી\\nસારાંશ: રિપબ્લિક મીડિયા નેટવર્કના વાઇસ પ્રેસિડેન્ટ ઘનશ્યામસિંહની ફેક ટીઆરપી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ\n\nઘનશ્યામસિંહ રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રિબ્યુશન હેડ પણ છે.\n\nઉલ્લેખનીય છે કે હાલ રિપબ્લિક ટીવીના ઍડિટર ઇન ચીફ અર્ણવ ગોસ્વામી અન્વય નાઇક આત્મહત્યા કેસમાં કથિત સંડોવણીને લઈને જેલમાં છે અને બૉમ્બે હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ એમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.\n\nપીટીઆઈના અહેવાલ પ્રમાણે એમની ધરપકડ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ(ટીઆરપી) કૌભાંડની તપાસ કરી રહેલા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટે કરી છે. \n\nઅગાઇ પણ આ જ કેસમાં એમની અનેકવાર પૂછપરછ થઈ ચૂકી હતી. \n\nટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Tauktae route map : ગુજરાતમાં તૌકતે વાવાઝોડું અત્યારે ક્યાં છે? કઈ તરફ આગળ વધી રહ્યું છે?\\nસારાંશ: તૌકતે વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે દરિયાકાંઠે ત્રાટક્યું હોવાનું મોડી રાત્રે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતૌકતે વાવાઝોડું હજી પણ ગુજરાતમાં જ છે અને તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.\n\nહવામાનવિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વાવાઝોડાનું કેન્દ્રબિંદુ બપોરે દોઢ વાગ્યે સૌરાષ્ટ્રમાં હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએ વખતે વાવાઝોડું અમદાવાદથી 140 કિલોમિટર દક્ષિણ-પશ્ચિમમાં અને સુરેન્દ્રનગરથી દક્ષિણ તરફ 60 કિલોમિટર દૂર હતું.\n\nહવામાનવિભાગ પ્રમાણ તૌકતે વાવાઝોડું ઉત્તર દિશામાં રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.\n\nસવારે સાડા આઠ વાગ્યે સુરેન્દ્રનગરથી 130 કિલોમિટર દૂર અને અમરેલીથી 30"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Tauktae વાવાઝોડું : હવમાન વિભાગની ઍલર્ટ, ગુજરાતમાં અહીં વાવાઝોડું ટકરાશે, ક્યાંક-ક્યાંક વરસાદ શરૂ\\nસારાંશ: અરબ સાગરમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું પેદા થવાના અણસાર મળી રહ્યા છે અને તેને કારણે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરબ સાગરમાં વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું\n\nહાલ લક્ષદ્વીપની આસપાસના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, જે ડિપ્રેશન અને પછી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ ચક્રવાત આ વર્ષનું અતિભીષણ વાવાઝોડું પણ બની શકે છે.\n\nવાવાઝોડાની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાંના ધારી આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ સાવરકુંડલામાં પવન ફૂંકાયો હતો.\n\nવાવાઝોડાની શક્યતાના પગલે જાફરાબાદના પીપાવાવ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું. એ જ પ્રકાર કંડલા બંદરે બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું.\n\nશુક્રવારે સવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: The Accidental Prime Minister : જ્યારે મનમોહન સિંઘને નરસિમ્હા રાવ શોધી લાવ્યા\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના જીવન પરથી બનેલી ફિલ્મ 'ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર તરીકે અનુપમ ખેર\n\nગુરુવારે રાત્રે ભાજપના અધિકૃત ટ્વિટર હૅન્ડલ દ્વારા એક રીતે આ ફિલ્મનો પ્રચાર કરવામાં આવ્યો, ત્યારબાદ રાજકીય માહોલ ગરમાયો છે.\n\nભાજપના ટ્વિટર હૅન્ડલ પરથી લખ્યું, \"એક પરિવારે સમગ્ર દેશને દસ વર્ષ સુધી કેવી રીતે ગીરવે મૂકી રાખ્યો તેની રસપ્રદ કહાણી.\"\n\n\"શું ડૉ. મનમોહનસિંઘ એવા નેતા હતા, જે વડા પ્રધાનની ખુરશી વારસ તૈયાર થાય ત્યાં સુધી જ સંભાળી રહ્યા હતા?\"\n\n\"એક અંદરની વ્યક્તિના અનુભવોના આધારે બનેલી ફિલ્મ \"ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર\"નું ટ્રેલર જુઓ, આ ફિલ્મ 11"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: TikTok વીડિયોએ બે વર્ષથી ગુમ થયેલા વ્યક્તિની પરિવાર સાથે મુલાકાત કરાવી\\nસારાંશ: ટિકટૉક વીડિયોએ બે વર્ષથી ગુમ થયેલી વ્યક્તિની પરિવાર સાથે મુલાકાત કરાવી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પિતા અને પુત્રનું મિલન\n\nહાલમાં લોકો મોબાઇલ વીડિયો-ઍપ ટિકટૉકની પ્રશંસા અને ટીકા એમ બંને કરી રહ્યા છે, પરંતુ તેલંગણાના ભદ્રાદરી કોથાગુબેમ જિલ્લાનો આ પરિવાર એક ટિકટૉક વીડિયો અને તેને બનાવનાર એક વ્યક્તિનો કાયમ માટે આભારી છે. \n\nએનું કારણ એવું છે કે એક ટિકટૉક વીડિયોએ બાળકોને બે વર્ષથી ગુમ થયેલા તેમના પિતાની મુલાકાત કરવા મદદ કરી છે. તેમણે એવું વિચાર્યું હતું કે તેઓ ક્યારેય પોતાના પિતાને ફરીથી જોઈ નહીં શકે, પરંતુ એક વીડિયોએ આ કરી દેખાડ્યું. \n\nવાત એમ છે કે પંજાબના લુધિયાણા શહેરમાં એક ફ્લાયઓવર છે. જેની ની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top 5 News: ગડકરી- ભ્રષ્ટાચાર કર્યો તો બુલડોઝર નીચે કચડી નાખીશ\\nસારાંશ: કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી શુક્રવારે મધ્ય પ્રદેશના બૈતૂલમાં હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગડકરીએ કહ્યું હતું, \"અહીં જે કોઈ કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે, તેમાંથી કોઈ દિલ્હીથી નથી આવ્યો. એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી. \n\n\"આ રસ્તાના માલિક તમે છો. કામ બરાબર રીતે થાય છે કે નહીં, તે જોવું, આપની ફરજ છે. જો કામ બરાબર ન થયું તો બુલડોઝર નીચે કચડી નાખીશ.\"\n\nમધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. \n\n62% જીડીપી પર ભાજપનો કબજો\n\nગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, કર્ણાટકના વિજય સાથે દેશના કુલ ઘરેલું ઉત્પાદન (જીડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : 'પાકિસ્તાનને સેમિફાઇનલમાં ન પહોંચવા દેવા ભારત આગામી મૅચ હારશે'\\nસારાંશ: ' હિંદુસ્તાન ટાઇમ્સ 'ના અહેવાલ અનુસાર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી બસીત અલીએ પાકિસ્તાનની ટીવી ચેનલ 'એઆરવાય' ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારત વર્લ્ડ કપની આગામી મૅચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણીજોઈને હારશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલીએ કહ્યું, \"ભારત અત્યાર સુધી પાંચ મૅચ રમ્યું છે અને તે ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે.\"\n\nઅલીએ એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાન સામે શ્રીલંકા અને બાંગ્લાદેશ કેવી રીતે રમ્યું તે બધાને ખબર છે.\n\nજ્યારે બસીતને આ મુદ્દા પર વિગતવાર પ્રકાશ પાડવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ (ભારત) કેવી રીતે રમતની યોજના બનાવે છે તેની કોઈને જાણ નથી.\n\nવધુમાં તેમણે કહ્યું, \"પાકિસ્તાને માત્ર તેની ન્યૂઝીલૅન્ડ સાથેની આગામી મૅચમાં ધ્યાન આપવું જોઈએ.\"\n\nમોદી સરકારે ભાજપને લાભ પહોંચાડવા હેતુફેર કર્યો \n\nકેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : CAAનો વિરોધ કરે તે દલિતવિરોધી છે - ભાજપના કાર્યકારી અધ્યક્ષ\\nસારાંશ: 'CAAનો વિરોધ કરે તે દલિતવિરોધી છે' એવું ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા એક જાહેરકાર્યક્રમમાં બોલ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ થયા બાદ સત્તારૂઢ પક્ષ ભાજપના નેતાઓ જાહેરસભાઓમાં CAAના સમર્થનમાં દલીલો કરી રહ્યા છે.\n\nધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રવિવારે દલિત સંગઠન દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં જે. પી. નડ્ડાએ આ ટિપ્પણી કરી હતી.\n\nનડ્ડાએ કહ્યું કે જે લોકો નાગરિકતા કાયદાના વિરોધ કરે છે તેઓ દલિતવિરોધી છે કારણકે આ કાયદાથી સૌથી વધારે ફાયદો દલિતોને થવાનો છે.\n\nતેમણે એવું પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દલિતોના સૌથી મોટા સંરક્ષક છે.\n\nજોકે ઉલ્લેખનીય છે કે દલિતનેતા ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : અમરનાથ યાત્રાની રક્ષા માટે હવે NSG કમાન્ડો તહેનાત કરાશે\\nસારાંશ: ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં NSG કમાન્ડોનાં કેટલાક યુનિટ તહેનાત કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"NSGની ટીમ CRPF તથા જમ્મુ-કાશ્મીર પોલીસને આતંક-વિરોધી ઓપરેશન્સ માટે તાલીમ આપશે.\n\nપોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જરૂર પડશે ત્યારે ઓપરેશન્સમાં NSG કમાન્ડોની ટીમોને પણ ઉતારવામાં આવશે.\n\nઅમરનાથ યાત્રા પર પણ ખતરો હોવાની બાતમી સુરક્ષા દળોની મળી છે.\n\nઆ ઉપરાંત તાજેતરમાં રમજાન મહિનાને ધ્યાને રાખીને સીઝ ફાયરનો નિર્ણય લેવાયા બાદ તણાવની સ્થિતિ યથાવત રહેતા આ નિર્ણય લેવાયો હોવાનું અહેવાલમાં નોંધ્યુ છે.\n\nમહાત્મા મંદિરમાં બનશે હોટલ : લીલા કરશે મેનેજમેન્ટ\n\n‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અખબારના અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : આસામમાં NRCની અંતિમ યાદીમાં કારગિલ યુદ્ધ લડનાર સૈનિક અને ધારાસભ્યનું જ નામ નહીં\\nસારાંશ: ગઈકાલે શનિવારે જાહેર થયેલી નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન(NRC)ની અંતિમ યાદીમાં કારગિલ યુદ્ધ લડનારા સૈનિક અને વર્તમાન તેમજ પૂર્વ ધારાસભ્યનું નામ નહીં હોવાનું એનડીટીવીનો અહેવાલ જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅહેવાલ મુજબ અંતિમ યાદીમાં કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર પૂર્વ સૈન્ય અધિકારી મોહમ્મદ સનાઉલ્લાહ, એઆઈયૂડીએફના ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્યનું નામ નથી.\n\nઆ ઉપરાંત આસામના કૉંગ્રેસના ધારાસભ્ય ઇલિયાસ અલીની દીકરીનું નામ પણ નથી.\n\nઉલ્લેખનીય છે કે શનિવારે અંતિમ યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થયું છે કે 19 લાખ લોકોનાં નામ આ યાદીમાં નથી.\n\nકાશ્મીરમાં જનમત લેવામાં આવે - ઇસ્લામિક દેશો\n\nઇસ્લામિક દેશોના સમૂહ ઓઆઈસીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેઓ કાશમીર પર નજર રાખી રહ્યા છે.\n\nઓઆઈસી એટલે કે ઑર્ગે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : ઇમરાન ખાનનો નરેન્દ્ર મોદીને પત્ર, વિવાદો દૂર કરીને સ્થિરતા લાવવાની વાત કરી\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તેમણે આ પત્રમાં દક્ષિણ એશિયામાં લાંબા ગાળાની શાંતિ સ્થાપવાની વાત કરી છે. સાથે જ જમ્મુ-કાશ્મીર સહિતના મુદ્દે ચર્ચા કરીને ઉકેલ લાવવાની દિશામાં પ્રયત્ન કરવાની વાત કરી છે.\n\nબે દિવસ પહેલાં દૂતાવાસના અધિકારીઓ થકી આ પત્ર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.\n\nતેમણે ફરી આ પત્રમાં બંને દેશો ગરીબીમાંથી બહાર આવવા પ્રયત્ન કરે તેનો આગ્રહ કર્યો છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણીમાં બીજી વખત જીત થઈ ત્યારે પણ ઇમરાને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.\n\nજોકે, તેમાં બિશ્કેકમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય દીકરાને જેલની સજા\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય દીકરા આકાશ વિજયવર્ગીયની ધરપકડ બાદ કોર્ટમાંથી જામીન મળ્યા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નગર નિગમના આધિકારી સાથે મારપીટ બાદ આકાશની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આકાશને 11 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.\n\nઇન્દૌરમાં નગર નિગમના અધિકારીઓ એક મકાન તોડવા આવ્યા હતા. સ્થળ પર પહોંચેલા ભાજપના ધારાસભ્ય આકાશે અધિકારીઓને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું. પરંતુ તેઓ ન ગયા તેથી આકાશ હાથમાં બૅટ લઇને આવ્યા અને તેમને માર મારવાનું શરૂ કરી દીધું.\n\nતબરેજના પિતાનું પણ મૉબ લિન્ચિંગ થયું હતું\n\nતબરેજનાં માતા (ડાબે) તથા પત્ની શાઇસ્તા પરવીન\n\nટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, સરાયકેલા ખાસવાન ખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : ટ્રમ્પ - જાતીય સતામણીનો આરોપ મૂકનારી મારા ટાઇપની નથી\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે પોતાના પર લાગેલા જાતીય સતામણીના આરોપને ફરી એક વખત ફગાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ 75 વર્ષના લેખિકા એ. જૉન કૅરલે આરોપ લગાવ્યો હતો કે 1990માં ટ્રમ્પે ન્યૂ યૉર્કના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તેમનું જાતીય શોષણ કર્યું હતું. \n\nટ્રમ્પે કહ્યું કે 'તે સદંતર જૂઠું બોલી રહી છે.'\n\nટ્રમ્પે કહ્યું, \"હું સન્માનપૂર્વક મારી વાત કહેવા માગું છું. પહેલું, એ મારા ટાઇપની નથી. બીજું, એ જે કહી રહી છે, એવું કશું થયું જ નથી. બરાબર?\"\n\nશુક્રવારે ન્યૂયૉર્ક મૅગેઝિન મારફતે કૅરલે આ આરોપ લગાવ્યા હતા. \n\nરાષ્ટ્ર પ્રમુખના આ નિવેદન પર સીએનએન સાથે વાત કરતાં કૅરલે કહ્યું, \"સારું છે કે હું એમના ટાઇપની નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : દિલ્હીમાં એક જ પરિવારનાં 11 લોકોનાં મૃત્યુ પાછળ 'મોક્ષ '?\\nસારાંશ: ઉત્તર દિલ્હીનાં બુરાડીમાં રવિવારે સવારે સાત મહિલાઓ સહિત એક જ પરિવારનાં 11 લોકો મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. આમાંથી 10 લોકો ફાંસી પર લટકેલાં હતા અને બધાની આંખો પર કપડાંનાં પાટા બાંધેલા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ ચાદરના ટુકડા વડે મોં પણ બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક 77 વર્ષની મહિલાનો મૃતદેહ એ જ ઘરના બીજા ઓરડામાંથી મળી આવ્યો હતો. \n\nપોલીસે પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે ઘરમાંથી હાથથી લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી છે.\n\nમોં અને આંખ બાંધવાની રીત પણ ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર જ હતી. \n\nપોલીસનાં જણાવ્યા અનુસાર, ઘરમાંથી બે રજીસ્ટર મળી આવ્યાં છે, જેમાં મોક્ષ મેળવવાની રીતો પર ચર્ચા કરવામાં આવી છે.\n\nIDBIમાં રોકાણથી LIC રોકાણકારો પર જોખમ?\n\nલાઇફ ઇન્સ્યૉરન્સ ઑફ ઇન્ડિયાએ એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ)ની સમસ્યાથી ઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : ધર્માંતરણ કરાવનાર ખ્રિસ્તી મિશનરીઓને કુરિયન નાણાં આપતા - દિલીપ સંઘાણી\\nસારાંશ: ભાજપના નેતા અને પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીએ આરોપ મૂક્યો છે કે અમૂલના સહ-સ્થાપ ડૉ. વર્ગિસ કુરિયન ધર્માંતરણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેશનલ મિલ્ક ડેના અનુસંધાને અમરેલી ખાતે યોજાયેલી બાઇક રેલીને સંબોધિત કરતી વખતે સંઘાણીએ આ વાત કહી હતી. \n\nસંઘાણીએ કહ્યું હતું કે અમૂલની સ્થાપનામાં ત્રિભૂવનદાસ પટેલનું પ્રદાન ભૂલી દેવાયું હતું. \n\nગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે કહ્યું હતું કે તેઓ આવા 'બોગસ નિવેદન' પર પ્રતિક્રિયા આપવા નથી માંગતા. \n\nસંઘાણીએ ઉમેર્યું હતું, \"ડાંગ-આહ્વામાં ધર્માંતરણનું કામ કરતી ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓને કુરિયને અમૂલ તરફથી આર્થિક સહાય આપી હતી, પરંતુ જ્યારે સબરીધામ માટે નાણાં માગવામાં આવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : રાહુલ અને સોનિયા ગાંધી સાથે માયાવતી મુલાકાત કરશે\\nસારાંશ: લોકસભા ચૂંટણીનાં પરિણામો 23મેના રોજ જાહેર થનાર છે. પરિણામ આવે એ પહેલાં સોમવારે કૉંગ્રેસનાં મુખ્ય નેતા સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સાથે બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી મુલાકાત કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે આવેલાં ઍક્ઝિટ પોલ્સનાં અનુમાનો બહાર આવ્યાં બાદ આ મુલાકાત થઈ રહી હોવાથી તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.\n\nઆંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી અને ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુએ શનિવારે માયાવતી અને સપા નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.\n\nઆ પહેલાં નાયડુએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના શરદ પવાર અને લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ સાથે પણ દિલ્હીમાં મુલાકાત કરી હતી.\n\nસરકાર બનાવવા માટે કૉંગ્રેસ હવે યૂપીએ સિવાયના એનડીએમાં નથી એવા પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસો કરે છે.\n\nઅમરિન્દરસિંઘ - સિદ્ધુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : વિરાટ કોહલીની 43મી સદી સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ જીતી\\nસારાંશ: કૅપ્ટન વિરાટ કોહલીની 43મી વન ડે સદી સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં 6 વિકેટે વિજય મેળવી સિરીઝ 2-0થી જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 240 રન કર્યા હતા.\n\nપોતાની છેલ્લી મૅચ રમી રહેલા ક્રિસ ગેઈલે 41 બૉલમાં 72 રનની આક્રમક ઇનિંગ રમી હતી. \n\nએ સિવાય એવિન લેવિસે 29 બૉલમાં 43 રનની આક્રમક ઇનિંગ રમી હતી. \n\nભારત તરફથી મોહમ્મદ શમીએ 2, ખલીલ અહમદે 3 વિકેટ લીધી હતી. \n\nબેટિંગમાં રોહિત શર્મા 10 રને અને શિખર ધવન 36 રને આઉટ થયા પછી વિરાટ કોહલીએ 99 બૉલમાં 114 રન કર્યા હતા. વિરાટ કોહલી અણનમ રહ્યા હતા.\n\nશ્રેયસ ઐયરે 41 બૉલમાં 65 રનની આક્રમક ઇનિંગ રમી હતી. \n\nડકવર્થ લુઇસ મુજબ ભારતે 23.3 ઓવરમાં 256 રનનો ટાર્ગેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News : હું વાંદરાઓની ઓલાદ નથી, ડાર્વિનની થિયરી ખોટી : માનવ સંશાધન મંત્રી\\nસારાંશ: 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, માનવ સંશાધન મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન સત્યપાલ સિંહે એક નિવેદનમાં કહ્યું કે, \"હું વાંદરાઓનું સંતાન નથી. મારા વંશજો વાંદરા નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nખરેખરે વાત એમ છે કે ભૂતકાળમાં તેમણે ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરીને ખોટી ગણાવી સ્કૂલોના અભ્યાસક્રમમાં તેને સુધારવી જોઈએ એવું કહ્યું હતું.\n\nતેમણે જાન્યુઆરી મહિનામાં આ ટિપ્પણી કરી હતી. શનિવારે ફરીથી તેમણે આ વાત પર પોતે કાયમ હોવાનું કહ્યું હતું.\n\nસિંહે કહ્યું,\"મેં અગાઉ જે વાત કહી હતી તે મજાક નહોતી, પરંતુ કેટલાક ગંભીર વિચાર સાથે કહી હતી.\"\n\nતેમની આ ટિપ્પણીને પગલે તેમની ટીકા થઈ હતી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેમને આવી ટિપ્પણીઓ નહીં કરવા પણ કથિતરૂપે કહ્યું હતું.\n\nસત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: 'પહેલા પણ પુત્ર માતા પાસે અભદ્ર માંગણીઓ કરતો હતો'\\nસારાંશ: પૉર્નની લતના કારણે પાટણમાં માતા સાથે પુત્રએ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાની પોલીસ ફરિયાદ બાદ આરોપી રાહુલ પ્રજાપતિની પોલીસ ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બળાત્કારની સાંકેતિક તસવીર.\n\nફરિયાદમાં પરિવારે લખ્યું છે કે રાહુલને મોડી રાત સુધી પોર્ન મૂવીઝ જોવાની લત હતી. \n\nઆ કેસની તપાસ કરનારા પીઆઈના રાઇટર પાંચાભાઇ પટેલનું કહેવું છે કે આરોપી રાહુલ પ્રજાપતી મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો. એટલે તેને મોબાઇલમાં ડાઉનલોડિંગનું કામ આવડતું હતું.\n\n'અમે ફરિયાદ પછી એના ઘરની તલાશી લીધી. આરોપીનો મોબાઇલ તાબે લઈ એને પણ ચેક કર્યો.'\n\n'જો કે અમને ઘરમાંથી કોઈ પણ પ્રકારની ડીવીડી, પેન ડ્રાઇવ કે સીડી મળ્યા નથી. વધારે સઘન તપાસ માટે તેના મોબાઇલની હિસ્ટ્રીમાંથી ડીલીટ થયેલી સામગ્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: અમેરિકાના જંગી ટેરિફ સામે ચીને અપનાવી ‘જેવા સાથે તેવા’ની નીતિ\\nસારાંશ: ‘ફાયનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર બે મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે ફરીથી ટ્રેડ વોરનો સિલસિલો ચાલુ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાએ ચીનના માલસમાન પર 25 ટકા ટેરિફ લગાવતા ચીને પણ વળતો હુમલો કર્યો છે.\n\nચાઇનીઝ સરકારે અમેરિકાના 50 અબજ ડૉલરની માલસામાનની યાદીને ટાર્ગેટ કરવાની જાહેરાત કરી છે.\n\nઅત્રે નોંધવું રહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના 50 અબજ ડૉલરના માલસામાન પર 25 ટકા ટેરિફ લગાવવાના નિર્ણય બાદ ચીને આ પ્રતિક્રિયા આપી છે.\n\nચીને ટેરિફ લગાવવા માટે એપ્રિલ મહિનામાં માલસામાનની યાદી જાહેર કરી હતી. તેમાં સોયાબિન, હલકા વજનના ઍરક્રાફ્ટ, ઑરેન્જ જ્યુસ, વ્હિસ્કી અને બીફ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.\n\nશું તમે આ વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: કાશ્મીરમાં લૅન્ડલાઇન આજથી શરૂ, પ્રતિબંધો હળવા થશે : સરકાર\\nસારાંશ: કાશ્મીરના ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે જમ્મુ-કાશ્મીરમાં લદાયેલા પ્રતિબંધો હળવા થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આજથી લૅન્ડલાઇન શરૂ થઈ જશે. સોમવારથી શાળાઓ પણ ખૂલી જશે.\n\nપત્રકારોને સંબોધતાં સુબ્રમણ્યમે જણાવ્યું કે 5 ઑગસ્ટે કાશ્મીરનો વિશેષાધિકાર છીનવાયા બાદથી આકરા પ્રતિબંધો લદાયા હતા પરંતુ આ દરમિયાન કોઈ પણ જાનહાનિનો બનાવ બન્યો નથી. \n\nસુબ્રમણ્યમ અનુસાર ખીણમાં શાંતિનું વાતાવરણ બની રહે તે હેતુસર ધીમે-ધીમે પ્રતિબંધો હટાવી લેવાશે.\n\nપાકિસ્તાન : નમાઝ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, ચારનાં મૃત્યુ\n\nપ્રતીકાત્મક તસવીર\n\nપાકિસ્તાનના ક્વેટા શહેરમાં શુક્રવારની નમાઝ દરમિયાન મસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: ગુજરાત બાદ હવે પંજાબમાં હુક્કાબાર પર પ્રતિબંધ\\nસારાંશ: એનડીટીવીના અહેવાલ મુજબ પંજાબ સરકારે હુક્કા બાર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત રાજ્ય આ પહેલાં હુક્કા બાર પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. \n\nપંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. \n\nપંજાબ સરકાર અત્યારસુધી હંગામી ધોરણે હુક્કા બાર સામે નિર્દેશો કરી રહી હતી. જે બાદ હવે કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. \n\nઆ નિર્ણય કાયદો બન્યા બાદ રાજ્યભરમાં હુક્કા બાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે. \n\nહુક્કાબાર સામેનો ખરડો વિધાનસભામાં લાવવામાં આવશે, જો ગૃહ તેને પાસ કરશે તો તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. \n\nહવે ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: જશોદાબહેનની ઇફ્તાર પાર્ટી, મુસ્લિમોને પોતાના હાથે રોજા ખોલાવ્યા\\nસારાંશ: 'દિવ્ય ભાસ્કર'ના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં આયોજીત એક ઇફ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેન ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન\n\nઅહીંના મા ટ્રસ્ટ દ્વારા રિલીફ રોડ વિસ્તારમાં ઇફ્તારનું આયોજન કરાયું હતું, જેમા 300થી વધુ રોજેદારોને જશોદાબહેને પોતાના હાથે રોજા છોડાવ્યા હતા. જશોદાબેન રિટાયર્ડ શિક્ષિકા છે.\n\nતેમણે દરેક રોજેદારોને રૂ.10 ભેટ તરીકે પણ આપ્યા હતા.\n\nમાઉસની હિલચાલ પરથી ફેસબુક યૂઝરને ટ્રૅક કરે\n\n'મનીકન્ટ્રોલ' વેબસાઇટના એક રિપોર્ટ અનુસાર યુએસ સેનેટર્સના સવાલોના જવાબમાં સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે સ્વીકાર્યું છે કે 'સુરક્ષા અને સારી સુવિધા' આપવાના નામે તે યૂઝર્સ પર નજર રાખે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: પહેલી વખત IPLની આગામી સિઝનમાં લાગુ થશે આ સિસ્ટમ\\nસારાંશ: ઇંડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં ડિજિટલ રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) લાગુ કરવામાં આવશે. આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ બુધવારે પત્રકાર પરિષદ દરમિયાન આ અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરરાષ્ટ્રીય મેચોની જેમ જ દરેક ટીમને એક વખત ટીવી રિપ્લે સિસ્ટમ દ્વારા અમ્પાયરના નિર્ણયને પડકારવાની તક મળશે. \n\nઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ટી-20 મેચોમાં અગાઉથી જ ડીઆરએસ સિસ્ટમ લાગુ થયેલી છે. આઈપીએલમાં પણ ડીઆરએસ લાગુ થશે, તેવી છેલ્લા કેટલાંક વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી.\n\nઝારખંડમાં 11 'ગૌરક્ષકો'ને જનમટીપ\n\nઝારખંડમાં રામગઢની ફાસ્ટ કોર્ટે ટોળા દ્વારા અલીમુદ્દીન નામના યુવકની હત્યાના કેસમાં 11 કથિત ગૌ-રક્ષકોને આજીવન કેદની સજા ફટકારી છે. \n\nદોષિતોમાં ભાજપના નેતા નિત્યાનંદ મહતોનો પણ સમાવેશ થાય છે. ગુનેગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: ફ્રાન્સમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પોલીસે કેમ અટકાયત કરી?\\nસારાંશ: ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પર આરોપ છે કે તેમના ચૂંટણીના પ્રચારમાં લીબિયાના તે સમયના નેતા કર્નલ ગદ્દાફીએ આપેલાં નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. \n\n2007માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં મળેલા ગેરકાયદે ફંડના મામલે પોલીસ તપાસ કરી રહી છે. \n\nપોલીસે આ મામલે પહેલાં પણ તેમની પૂછપરછ કરી હતી. સરકોઝી પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે. \n\nસરકોઝી 2012માં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં હારી ગયા હતા. \n\n2013માં ફ્રાન્સમાં તેમના સામે એ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી કે ગદ્દાફી દ્વારા તેમને ગેરકાયદે ફંડીગ કરવામાં આવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: બહાર આવેલાં સર્જિકલ સ્ટ્રાઇક્સના વીડિયો ખરાં છે?\\nસારાંશ: બુધવારે રાત્રે કેટલીક ન્યૂઝ ચેનલ્સ દ્વારા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક્સના વીડિયો બહાર પાડ્યા હતા. આ વીડિયો 'ઓન ધ હેડ' તથા 'અનઆર્મ્ડ એરિયલ વ્હીકલ' દ્વારા લેવામાં આવ્યા હોવાનું જણાવાય રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથે વાતચીત દરમિયાન ઓપરેશન માટે જવાબદાર ઉચ્ચ અધિકાર લેફ. જનરલ. ડી.એસ. હુડ્ડાના કહેવા પ્રમાણે, આ વીડિયો 'ખરા' છે. તેમણે ઉમેર્યું હતું કે જે તે સમયે જ વીડિયો બહાર પાડવાની જરૂર હતી. \n\nતા. 29મી સપ્ટેમ્બર 2016ના ભારતના તત્કાલીન ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલા કરવામાં આવ્યા હતા. \n\nએ સમયે વિપક્ષ દ્વારા માગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક્સ અંગેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: રમતમાં જુગારની છૂટ આપવા માટે કાયદાપંચનું સૂચન\\nસારાંશ: 'ધ હિંદુ'મા પ્રકાશિત સમાચાર અનુસાર ભારતના કાયદા પંચે ગુરુવારે સરકારને સોંપેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચોક્કસ નિયંત્રણો રાખીને રમતમાં જુગારને છૂટ આપવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાયદા પંચે અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, રમતગમતમાં જુગારને છૂટ આપ્યા બાદ મળનારી આવકનો ઉપયોગ જાહેર હિતની પ્રવૃત્તિ માટે કરવો જોઈએ. \n\nસુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણના વડપણ હેઠક કાર્ય કરતા પંચના આ અહેવાલમાં જણાવાયુ છે કે ગેરકાયદેસર જુગારને રોકવાનું અશક્ય છે. \n\nઆથી તેની અવેજીમાં રમતગમતમાં રમતા જુગારને 'નિયંત્રિત' કરવાનો વિકલ્પ જ યોગ્ય છે. \n\nરમતોમાં 'કૅશલેસ' જુગારને છૂટ આપવાથી આવકમાં વધારો થશે અને ગેરકાયદેસર જુગારને ફટકો પડશે.\n\nપંચે જુગારમાં થતી આવકને ઇન્કમ ટૅક્સ અને જીએસટી (ગૂડ્સ ઍન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: રોજગારી મામલે ગુજરાત દેશના ટોપ-5 રાજ્યોમાં પણ નથી\\nસારાંશ: 'સંદેશ' અખબારના અહેવાલ અનુસાર દેશમાં રોજગાર ક્ષમતા ધરાવતાં પ્રથમ પાંચ રાજ્યોમાં ગુજરાતને સ્થાન મળ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોજગાર ક્ષમતા ધરાવતાં ટોચનાં પાંચ શહેરોમાં બેંગ્લૂરુ, ચેન્નાઈ, ઇન્દોર, લખનૌ અને મુંબઈનો સમાવેશ થાય છે.\n\nજ્યારે વધુ રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ,કર્ણાટક, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.\n\nઅત્રે નોંધવું રહ્યું કે, દેશભરની 3000 શૈક્ષણિક સંસ્થાઓમાં 5.60 લાખ વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કિલ એપ્ટીટ્યુડ, બિહેવિયર કંપોનેટ, સ્કિલ ગેપ જેવા માપદંડોના આધારે સ્કિલ ડેવલપમેન્ટ-2017નો રિપોર્ટ તૈયાર કરાયો હતો.\n\nપીએનબી કૌભાંડ: એક વર્ષ પહેલાં જ ચેતવણી મળી હતી \n\n'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: વૉરન બફેટની કંપનીએ પેટીએમમાં રોકાણ કર્યું\\nસારાંશ: ‘લાઇવ મિન્ટ’ના અહેવાલ મુજબ દેશની સૌથી મોટી પેમેન્ટ સર્વિસ પ્રૉવાઇડર કંપની પેટીએમે મંગળવારે જાહેરાત કરી હતી કે તેમની કંપનીમાં વૉરેન બફેટની કંપની દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેટીએમ અને બર્કશાયર હેથવેના સીઇઓની તસવીર\n\nપેટીએમની માલિકી ધરાવતી કંપની વન97 કૉમ્યુનિકેશનમાં વૉરન બફેટની કંપની 'બર્કશાયર હેથવે' દ્વારા કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તે માહિતી જાહેર કરવામાં નથી આવી.\n\nપેટીએમના જણાવ્યા મુજબ વૉરન બફેટની કંપનીના ઇન્વૅસ્ટમેન્ટ મૅનેજર ટોડ કોમ્બ્સ કંપનીના બોર્ડમાં જોડાશે.\n\nટોડ કોમ્બ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું પેટીએમથી પ્રભાવિત થયો હતો કારણ કે તેના લીધે ભારતમાં આર્થિક વ્યવહારો અને નાણાં ચૂકવવાની પ્રક્રિયામાં આમુલ પરિવર્તન આવ્યું છે. હું કંપનીના બોર્ડમાં જોડાવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: શા માટે ફરી ચર્ચામાં આવ્યા રધુરામ રાજન?\\nસારાંશ: ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ભૂતપૂર્વ ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર રધુરામ રાજન હવે બૅન્ક ઑફ ઇંગ્લેન્ડની ટોપ પોસ્ટ માટે દાવેદારી કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ યૂકે ગર્વમેન્ટ આવતા વર્ષથી બૅન્ક ઑફ ઇંગ્લેન્ડના હેડની નિમણૂક માટે ઉમેદવાર શોધી રહી છે. \n\nજેમાં વિશ્વના અન્ય અર્થશાસ્ત્રીઓ સાથે રઘુરામ રાજન પણ ઉમેદવારી કરી શકે છે. \n\nમૂળ કેનેડાના માર્ક કાર્ની જૂન 2019માં તેમનું પદ છોડી રહ્યા છે. જ્યારે તેમણે 2013માં આ હોદ્દો સંભાળ્યો હતો ત્યારે તેઓ પ્રથમ એવા વ્યક્તિ બન્યા હતા કે જેઓ વિદેશી મૂળના હોય. \n\nએવા પણ સંકેતો મળી રહ્યા છે કે આ પદ માટે કોઈ વિદેશી હોય તેવા ચાન્સ પણ ઘણા વધારે છે. \n\nજેના કારણે હાલ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યા છે. \n\nદિલ્હી પાસે ચાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top News: સચિને રાજ્યસભાનો 90 લાખનો પગાર દાનમાં આપી દીધો\\nસારાંશ: 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ક્રિકેટ આઇકોન સચિન તેંડૂલકરે તેમના રાજ્યસભાના કાર્યકાળ દરમિયાનનો તમામ પગાર અને ભથ્થાં વડાપ્રધાન રાહત ભંડોળમાં દાન કરી દીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ સચિન તેંડૂલકરનો રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત થયો છે.\n\nછેલ્લા છ વર્ષના સમયગાળામાં તેમણે 90 લાખ જેટલો પગાર અને ભથ્થાં મળ્યા જેને તેમણે રાહત ભંડોળમાં આપી દીધાં.\n\nવડાપ્રધાન કચેરી (પીએમઓ)એ સચિનની આ વાતને વધાવીને જણાવ્યું, \"વડા પ્રધાન સચિન તેંડૂલકરના આ અભિગમને માન આપે છે અને શુભેચ્છા પાઠવે છે.\"\n\n\"જરૂરિયાતમંદોને મદદ કરવામાં આ ભંડોળ ખૂબ જ મદદરૂપ થશે.\"\n\nભારત બંધ : ગુજરાતમાં દલિતોને એકઠા થવા મેવાણીની હાકલ\n\n'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર 'એટ્રૉસિટિ એક્ટ' હેઠળ કેસ દાખલ કરતા પૂર્વે ડીએસપી લેવલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top news : 2043 કરોડનું લોન કૌભાંડ : બૅન્ક ઑફ મહારાષ્ટ્રના સીઈઓની ધરપકડ\\nસારાંશ: 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર પૂના પોલીસની આર્થિક અપરાધ શાખાએ બુધવારે બૅન્ક ઑફ મહારાષ્ટ્રના એમડી અને સીઈઓ રવીન્દ્ર મરાઠે, કાર્યકારી નિર્દેશક રાજેન્દ્ર ગુપ્તા અને બે અન્ય અધિકારીઓની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પર કથિતરૂપે ડીએસકે ડેવલપર્સ લિમિટેડને યોગ્ય પ્રકિયા કર્યા વિના આરબીઆઈના નિયમોને નેવે મૂકી કરોડો રૂપિયાની લોન આપવાનો આરોપ છે. \n\nપોલીસે જણાવ્યું છે કે આ ધરપકડ રૂ. 2043 કરોડ રૂપિયાની આર્થિક છેતરપિંડી મામલે કરવામાં આવી છે. \n\nએમ પણ કહેવાય છે કે છેતરપિંડીને પૂનાના ડેવલપર્સ ડીએસ કુલકર્ણી ઉર્ફે ડીએસકે અને તેમની ગ્રૂપ કંપનીઓએ અંજામ આપ્યો છે. આ કેસમાં બૅન્કના ઝોનલ મેનેજર નિત્યાનંદ દેશપાંડેની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. \n\nઆ સમગ્ર કૌભાડની વિગત એવી છે કે ડીએસકે ગ્રૂપે કથિતરૂપે રોકાણકારો, બૅન્કો,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Top news : હવે તમારા ACનું રિમોટ કંટ્રોલ સરકાર પાસે રહેશે?\\nસારાંશ: ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે ઊર્જા મંત્રાલયે ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે ડિફોલ્ટ એર કંડિશનર (એસી) સેટિંગ્સ નિશ્ચિત કરવા માટે કંપનીઓને સલાહ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆવનારા દશકોમાં વૈશ્વિક સ્તરે વીજ પુરવઠાની માગ વધવાની છે. આ સંદર્ભે ઊર્જા મંત્રાલયે એર કંડિશનર બનાવતી કંપનીઓને આ પગલું લેવા કહ્યું છે.\n\nઊર્જા મંત્રાલયનાં નિવેદન પ્રમાણે એસીનું ઉત્પાદન કરતી કંપનીઓને એસીનું તાપમાન 24 ડિગ્રી નિર્ધારિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. એટલે કે એસીનું તાપમાન 24 ડિગ્રીથી ઓછું નહીં કરી શકાય.\n\nજોકે હાલમાં આ અંગે ફક્ત સલાહ આપી છે. પણ મંત્રાલય ફરજિયાત એસી સેટીંગ્સ ડિફૉલ્ટ કરવાની જાહેરાત પણ કરી શકે છે.\n\nઆર. કે. સિંઘે જણાવ્યુ હતુ કે, એક ડિગ્રી તાપમાન વધારવાથી 6"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Train 18 : વંદે ભારત એક્સપ્રેસ મોદીએ લીલીઝંડી આપ્યાને બીજે જ દિવસે ટૂંડલામાં ખોટકાઈ\\nસારાંશ: મોદીએ લીલીઝંડી આપ્યાને બીજે જ દિવસે વંદે ભારત એક્સપ્રેસ ખોટકાઈ ગઈ છે અને તેને અર્ધે રસ્તે પાછી વાળી દિલ્હી લાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરીને રેલવે મંત્રાલયના હવાલાથી લખ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટૂંડલાથી 18 કિલોમીટર દૂર ઊભી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nટ્રેક પર પશુઓને લીધે મુસાફરી ખોરવાઈ હોવાની સંભાવના છે. ટ્રેનનું કોમર્સિયલ પરિવહન 17 ફેબ્રુઆરીથી શરુ થશે. અવરોધોને હટાવીને ટ્રેન 8.15 વાગે સવારે દિલ્હી પહોંચશે.\n\nજોકે, ટ્રેન ઉપર સવાર ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારે, છેલ્લા ડબ્બાઓમાં બ્રેક જામ થવાની, શંકાસ્પદ અવાજોની, ધૂમાડા નીકળવાની તેમજ વીજ પુરવઠો ખોરવાયો હોવાની માહિતી આપી છે. \n\nટ્રેનને વારાણસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Trump in india : રશિયાથી લઈને હવે અમેરિકા સુધી, કેવી ભારતની ડિફેન્સ ડિલની દુનિયા?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશ MH-60 રોમિયો હેલિકૉપ્ટરની ખરીદીનો સોદો કરે તેવી શક્યતા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24 ઍન્ટિ-સબમરીન હેલિકૉપ્ટર ખરીદવાના સોદાને ભારત સરકારની કૅબિનેટની સુરક્ષા સમિતિએ મંજૂરી આપી દીધી છે. \n\nચિનુક, અપાચે બાદ રોમિયો એમ ભારત અને અમેરિકા વચ્ચે ત્રીજો મહત્ત્વપૂર્ણ હેલિકૉપ્ટર સોદો છે. \n\nછેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારતે હથિયારોની ખરીદી માટે માત્ર રશિયા ઉપર આધાર ન રાખતા અન્ય દેશો પર પણ નજર દોડાવી છે. \n\nશા માટે ભારતે આમ કરવું પડ્યું ? શું ભારત હંમેશા અમેરિકા, રશિયા કે અન્ય દેશ ઉપર જ આધારિત રહેશે અને સ્વાવલંબી નહીં બની શકે? જુઓ બી.બી.સી. સંવાદદાતા જુગલ પુરોહિતનો વિશેષ રિપોર્ટ.\n\nતમે અમનેફેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: U19 World Cup : પાકિસ્તાનને વિના વિકેટ હરાવી ભારત ફાઇનલમાં\\nસારાંશ: દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા અન્ડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રથમ સેમીફાઇનલમાં મંગળવારે ભારતેનો સામનો પાકિસ્તાન સાથે હતો અને ભારતે જીતવા માટે 173 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુકાબલામાં પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેનો દાવ 43.1 ઓવરમાં જ માત્ર 172 રન પર સમેટાઈ ગયો. \n\nપાકિસ્તાનના ઓપનર બૅટ્સમૅન હૈદર અલીએ 56 રન બનાવ્યા. આ ઉપરાંત કૅપ્ટન વિકેટકિપર-બૅટ્સમૅન તરીકે રમી રહેલા રોહેલ નઝીરે 62 રન બનાવ્યા. \n\nમોહમ્મદ હારિસે પણ 21 રનનું યોદગાન આપ્યું. જોકે, ભારતીય બૉલિંગ સામે પાકિસ્તાનના બૅટ્સમૅન ખાસ ઉકાળી શક્યા નહીં. \n\nતમામ બૅટસમૅન એક બાદ એક આઉટ થઈ ગયા અને પાકિસ્તાનની ટીમ બસો રન પણ ન કરી શકી. \n\nભારત તરફથી સુશાંત મિશ્રાએ 25 રન આપીને ત્રણ, કાર્તિક ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: UAE : ખાડી દેશોમાં મહાશક્તિ કેવી રીતે બન્યું?\\nસારાંશ: વર્ષ 2020 સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) માટે ઘણું મહત્ત્વનું સાબિત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિન્સ મોહમ્મદ બિન જાયદે વર્ષ 2015માં યમનના ગૃહયુદ્ધમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો ત્યારે યુએઈ પણ સામેલ થયું હતું\n\nઆ વર્ષે યુએઈએ મંગળ ગ્રહ માટે એક મિશનની શરૂઆત કરી. ઇઝરાયલ સાથે એક ઐતિહાસિક શાંતિવાર્તા પર હસ્તાક્ષર કર્યા.\n\nકોવિડ-19ના સંક્રમણના નિયંત્રણમાં પણ ઘણી સફળતા મેળવી અને પોતાને ત્યાં તૈયાર થયેલી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) જહાજ ભરીને બ્રિટનને મોકલી.\n\nયુએઈની તુર્કી સાથે રાજકીય સંઘર્ષની સ્થિતિ બનેલી છે, કેમ કે લીબિયા, યમન અને સોમાલિયામાં પણ તેની અસર છે.\n\nયુએઈ આગામી વર્ષ પોતાની આઝાદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: UAPA : નરેન્દ્ર મોદી સરકારનો એ વિવાદિત કાયદો જેમાં 98 ટકા કેસમાં આરોપનામું જ નથી ઘડાતું\\nસારાંશ: ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (અટકાવ) કાયદો એટલે કે ‘UAPA’ અને રાજદ્રોહ એટલે ભારતીય દંડ સંહિતાની કલમ 124એ હેઠળ સૌથી વધુ મામલા વર્ષ 2016થી માંડની વર્ષ 2019 વચ્ચે નોંધવામાં આવ્યા છે. તેમાં એકલા ‘UAPA’ અંતર્ગત 5,922 મામલા નોંધવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ જાણકારી રાષ્ટ્રીય અપરાધ રેકૉર્ડ બ્યૂરો એટલે કે ‘NCRB’ના તાજેતરના રિપોર્ટમાં અપાઈ છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે તેમાંથી કુલ 132 લોકો વિરુદ્ધ જ આરોપ નક્કી થઈ શક્યા છે.\n\nએક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભાને જણાવ્યું હતું કે આ આંકડાઓમાં એ નથી જણાવાયું કે જેમની વિરુદ્ધ UAPA હેઠળ મામલા નોંધાયા છે તેઓ કઈ જ્ઞાતિના છે.\n\nતેમનું કહેવું હતું કે રિપોર્ટથી એ વાતની પણ ખબર નથી પડતી કે ધરપકડ કરાયેલા લોકો પૈકી કેટલા એવા છે જેમનું કામ નાગરિક અધિકારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: UGC : કૉલેજોના અંતિમ વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં લઈ લેવા યુજીસીનો નિર્ણય - Top News\\nસારાંશ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) કૉલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવાની ભલામણ નહીં કરે એમ સોમવારે સાંજે થયેલી બેઠકમાં નિર્ણય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે જે રાજ્યોએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે એમને પરીક્ષાઓ લેવા માટે સૂચિત કરવામાં આવશે એમ UGC સભ્યએ જણાવ્યું.\n\nબેઠકમાં નિર્ણય કરાયો કે અંતિમ વર્ષની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંત સુધી ભલે મોકૂફ રખાઈ હોય પરંતુ તે કાં તો ઑનલાઇન અથવા ઑફલાઇન કોઇ પણ રીતે લેવાવી તો જોઇએ જ. UGCના સત્તાવાર નિવેદન પ્રમાણે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહીં તેમને પછીની નક્કી કરાયેલી તારીખોએ પરીક્ષા આપવા માટે પણ ખાસ વ્યવસ્થા કરાશે. ગૃહ મંત્રાલયે પણ માનવ સંસાધન મંત્રાલયને લખેલા પત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: UK VISA : ભારતીય વિદ્યાર્થીઓ હવે ડિગ્રી મેળવ્યા પછી બે વર્ષ રોકાઈ શકશે, જાણો શું છે નવા નિયમો\\nસારાંશ: યૂકેમાં અભ્યાસ કર્યા બાદ નોકરી માટે બે વર્ષના વિઝા આપવાની યૂકે સરકારની જાહેરાત ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જાહેરાત સાથે યૂકેમાં માન્ય ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કૅરિયર બનાવવાની નવી તકો ઊભી થશે અને અભ્યાસ બાદ તેઓ બે વર્ષ યૂકેમાં રોકાઈ શકશે.\n\nઆનો અર્થ એ છે કે ડિગ્રી લઈ લીધા પછી માત્ર 4 મહિનામાં યૂકે છોડી દેવાનો નિયમ જે 2012માં થેરેસા મેએ લાગુ કર્યો હતો તે બદલાઈ જશે.\n\nયૂકેમાં માન્યતા પ્રાપ્ત ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાનોમાં અંડર ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ લેવા માટે જનાર વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમો ફાદાકારક રહેશે. \n\nબ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું, \"નવા ગ્રેજ્યુએટ નિયમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: UPSC માટે ગુજરાતીઓએ કેવી રીતે તૈયારી કરવી? ગુજરાતના ટૉપર કાર્તિક પાસેથી જાણો\\nસારાંશ: તાજેતરમાં જાહેર થયેલા UPSC-2018ના પરિણામમાં સુરતના કાર્તિક જીવાણી દેશમાં ટૉપ-100માં ઝળક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"જ્યારે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો, ત્યારે ટૉપ કરનારાઓ વિશે અખબારમાં વાંચતો હતો, અને ઇચ્છા થતી કે હું પણ ટૉપ કરી શકીશ. અને આજે સફળતા મળી ગઈ. પૅશન હોય તો સક્સેસ જરૂર મળે છે.\"\n\nડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરના કાર્તિક જીવાણીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં ગુજરાતમાં અવ્વલ આવ્યા બાદ આ પ્રતિક્રિયા આપી હતી.\n\nકાર્તિક જીવાણીએ યૂપીએસસી-2018માં સમગ્ર દેશમાં ટૉપ-100 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું છે.\n\nતેમણે યૂપીએસસી-2018માં ઑલ ઇન્ડિયામાં 94મો રૅન્ક મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી મોખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: UPSCમાં અનુ કુમારી માટે ટૉપ કરવું કેટલું અઘરું હતું?\\nસારાંશ: હરિયાણાના સોનીપતમાં રહેનારાં અનુ કુમારી ચાર વર્ષના દીકરાનાં માતા છે. તેમણે દેશની ટોચની સનદી સેવા માટેની UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષામાં બીજો ક્રમ મેળવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુ કુમારીએ બે વર્ષ પહેલાં વાર્ષિક 20 લાખ રૂપિયાના પેકેજની ખાનગી નોકરી છોડીને સિવિલ સર્વિસની પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી હતી.\n\nએક સમયે તેમના માટે મુશ્કેલ રહેલો એ નિર્ણય હવે તેમના જીવનનો એમના જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય પણ સાબિત થયો છે.\n\nશુક્રવારે UPSC ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. તેમાં અનુ કુમારી દેશમાં બીજા ક્રમે અને મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે છે.\n\nબીબીસીએ અનુ કુમારી સાથે વાત કરી અને સફળતાની આ સફર વિશે તેમની પાસે જ જાણકારી મેળવી.\n\nઅનુએ કહ્યું, \"મને પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા નવ વર્ષ થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ELECTION 2020 : કમલા હૅરિસ વિ. માઇક પેન્સ, કોણે જીતી ચર્ચા?\\nસારાંશ: અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિની ચર્ચાની કદાચ જ ક્યારેય કોઈ રાષ્ટ્રપતિ ચૂંટણીઓ પર મોટી અસર થઈ હોય એવું જોવા મળ્યું છે. જેમાં બુધવારે થયેલા કમલા હૅરિસ અને માઇક પેન્સની ચર્ચા પણ આવી જ રહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માઇક પેન્સ અને કમલા હૅરિસ\n\nલગભગ 90 મિનિટ સુધી ચાલેલી આ ચર્ચામાં બંને ઉમેદવારોએ કેટલીક મજબૂત દલીલો કરી, જેમાં કેટલીક વખત તેઓ ડગુમગુ થતા પણ જોવા મળ્યા, પરંતુ તમે સવાલ કરશો કે શું આની અસર કે યાદ લાંબો સમય સુધી રહેશે? તો જવાબ છે કે ચર્ચામાં એવી ઘણી ઓછી પળો રહી જે યાદ રહેશે.\n\nજો આ એક એવી મૅચ હતી, જે ડૅમૉક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીનાં વચનોને દર્શાવે છે, તો અસલી આતિશબાજી માટે આગામી વર્ષોનો ઇંતેજાર કરવો પડી શકે છે.\n\nચૂંટણી વિશ્લેષકોનું માનવું છે કે જો બાઇડન અને તેમની ડૅમૉક્રેટિક પાર્ટી પાસે હાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ચૂંટણી 2020 : શું કોર્ટમાં નિર્ણય લેવો શક્ય છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમૉક્રેટ પાર્ટીના જો બાઇડન વિજયના માર્ગે છે, પરંતુ રિપબ્લિકન પાર્ટીના હરીફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચાર મહત્ત્વનાં રાજ્યોમાં મતગણતરીને પડકારી રહ્યા છે. હવે આગળ શું થશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇલેક્ટોરલ મત ચૂંટણીમાં બાજી પલટી શકે છે\n\nટ્રમ્પના કૅમ્પેને (પ્રચારતંત્રે) પુરાવા આપ્યા વગર દાવો કર્યો છે કે ચૂંટણીમાં ગરબડ થઈ છે અને તેઓ પેન્સિલ્વેનિયા, વિસ્કૉન્સિન, જ્યોર્જિયા અને મિશિગનમાં મતગણતરી અટકાવવા માગે છે.\n\nઅમે આનો અર્થ સમજવા અને આ વિવાદ આગળ વધે તો પછી શું થઈ શકે તે જાણવા માટે કેટલાક કાનૂની નિષ્ણાતો સાથે વાત કરી.\n\nઆપણને અત્યાર સુધીમાં પરિણામ મળી જવા જોઈતા નહોતાં?\n\nતેનો જવાબ ‘હા’ અને ‘ના’ બંને છે. સામાન્ય રીતે જ્યારે ડેટા દર્શાવે કે કોઈ ઉમેદવાર હારી ન શકે તેટલી સરસાઈ મેળવી ચૂક્યા છે, ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ચૂંટણી પરિણામ 2020 : ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ભારે રસાકસી\\nસારાંશ: ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડન અન રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બંને વિજય તરફ વધવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ હજી મતોની ગણતરી બાકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની ચૂંટણીના પરિણામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર રાજ્ય મિશિગનમાં જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પ કરતા આગળ ચાલી રહ્યા છે.\n\nમતગણતરી હજી ચાલુ છે પરંતુ તાજી પરિસ્થિતિમાં ટ્રમ્પ પર બાઇડને 0.2 ટકાની સરસાઈ હાંસલ કરી છે.\n\nઅત્યાર સુધી બાઇડનને 49.3 ટકા જ્યારે ટ્રમ્પને 49.1 ટકા મત મળ્યા છે. બાઇડનના પક્ષમાં 2,515,781 જ્યારે ટ્રમ્પના પક્ષમાં 2,506,388 મતોની ગણતરી થઈ ગઈ છે.\n\n2016માં વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનિયા એ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો છે જેનાં પરિણામોએ ડોનાલ્ડ ટ્રમ્પને હિલેરી ક્લિન્ટન સામે વિજય અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ચૂંટણી પરિણામ : એ રાજ્યો, જ્યાંનાં પરિણામો પર ટકેલી છે સૌની નજર\\nસારાંશ: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેની મતગણતરી ચાલુ છે અને કોઈ વિજેતા હજુ સુધી જાહેર થયા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી પછી વ્હાઇટ હાઉસમાં કોન રહેશે એ નક્કી કરવા માટે 270 ઇલેક્ટર્સ વોટની જરૂર છે.\n\nડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડને કહ્યું કે સ્પષ્ટ છે કે તેમની પાસે અમેરિકન રાષ્ટ્રપતિપદ જીતવા માટે પર્યાપ્ત રાજ્ય છે.\n\nઍરિઝોના, જ્યૉર્જિયા, નૅવાડા, પેન્સિલ્વેનિયા, નોર્થ કૅરોલાઈના અને વિસ્કૉન્સિન એ રાજ્ય છે જેના હાથમાં હવે રાષ્ટ્રપ્રમુખ બનાવવા માટેની ચાવી છે. કોણ જીતશે અને કોણ છૂટી જશે એ આ જ રાજ્યો પર આધાર રાખે છે.\n\nબાઇડન પેન્સિલ્વેનિયા સિવાય પણ જીત મેળવી શકે છે. જોકે અહીં પરિણામ હાલ આવી રહ્યાં નથી.\n\nપરંતુ તેમણે ઍરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ચૂંટણી પરિણામ : જ્યોર્જિયામાં મિલિટરીના મત પલટી શકે છે બાજી\\nસારાંશ: જ્યૉર્જિયાના સેક્રેટરી ઑફ સ્ટેટ્સ બ્રૅડ રેફેનબર્ગરે જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોની ફરીથી ગણતરી કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના મતે 4169 મત ગણવાના હજુ બાકી છે. આ ઉપરાંત લગભગ 8000 મિલિટરી વોટ પોસ્ટ થકી આવ્યા છે અને એ જ મતોને ગણવામાં આવે તો દિવસ રહેતા ગણી લેવાશે. \n\nતેમણે કહ્યું, \"જ્યૉર્જિયામાં બહુ નજીકની લડાઈ છે. આટલા ઓછા માર્જિનને લીધે જ્યૉર્જિયામાં ફરીથી ગણતરી કરાશે.\" \n\nજ્યોર્જિયામાં પોસ્ટથી આવનારા મિલિટરી એબસન્ટી મતનો સમય અમેરિકાના સમય અનુસાર શુક્રવાર સાંજ સુધીનો હોય છે. જાણકારોનું માનવું છે કે અમેરિકન સૈનિકો અને સેલર્સના આ મત અહીંની બાજી પલટી શકે છે. \n\nઅહીથી મળી રહેલાં તાજા સમાચાર અનુસાર બાઇડન 4200થી વધારે મતથી આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ચૂંટણી પરિણામ : ટ્રમ્પ અને બાઇડનમાં કોણ જીત તરફ આગળ વધી રહ્યું છે?\\nસારાંશ: જેમજેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમતેમ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીપ્રક્રિયાનાં પરિણામો વધુ ને વધુ રસપ્રદ બનતા જઈ રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, બંને પક્ષ તરફથી હજી પણ જીતના દાવા કરાઈ રહ્યા છે.\n\nઆવી પરિસ્થિતિમાં અંતિમ પરિણામ કોની તરફેણમાં હશે અને પરિસ્થિતિઓ હાલ કોની તરફેણમાં છે તે અંગે જાણવા માટે જુઓ બીબીસીનો આ ખાસ રિપોર્ટ. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ચૂંટણી પરિણામ : ટ્રમ્પે જે પોસ્ટલ મત પર સવાલ ઉઠાવ્યા તે મત સમગ્ર તસવીર બદલી શકે છે?\\nસારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામ વચ્ચે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ગોટાળાનો આરોપ લગાવ્યો છે અને પોસ્ટલ (પોસ્ટથી મોકલેલા મત) પર સવાલ ઉઠાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ\n\nબંને પાર્ટીઓનું કહેવું છે કે તેઓ કોઈ પણ રીતના કાયદાકીય વિવાદ માટે પહેલેથી તૈયારી કરી રહી છે.\n\nચૂંટણી પરિણામોથી સંતુષ્ટ ન હોવાની સ્થિતિમાં બંને ઉમેદવારો પાસે ચૂંટણી પરિણામને પડકારવાનો વિકલ્પ શું છે?\n\nઆ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે જોડાયેલા અન્ય સવાલ પણ છે જે આ ચૂંટણીને સમજવા માટે જરૂરી છે.\n\nચૂંટણીપરિણામને પડકારવાની સ્થિતિમાં બંને પક્ષ પાસે ઘણાં રાજ્યોમાં ફરીથી મતગણતરી કરાવવાની માગનો અધિકાર છે. ખાસ કરીને એ રાજ્યોમાં જ્યાં પરિણામમાં રસાકસી છે.\n\nઆ વર્ષે પોસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US ચૂંટણી પરિણામ : ભારતને ડોનાલ્ડ ટ્રમ્પ કે બાઇડનમાંથી કોની જીતથી ફાયદો થશે?\\nસારાંશ: રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રેટિક પાર્ટીના જો બાઇડન જીત તરફ આગળ વધતા હોવાનો દાવો કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં ચૂંટણીની મતગણતરી ચાલુ છે અને આખી દુનિયાની નજર આ પરિણામ પર છે.\n\nએશિયાના દેશોમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે અને ચીનની પકડ ઢીલી પડે એ માટે ભારત અને અમેરિકાના સંબંધો ચાવીરૂપ સાબિત થઈ શકે છે.\n\nઆ દિશામાં રહેલા પડકારો અને શક્યતાઓ વિશે જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US દ્વારા સ્ટીલ પર ઇમ્પોર્ટ ડ્યુટી, ભારત પર થશે આ અસર\\nસારાંશ: યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા મિત્ર રાષ્ટ્રોમાંથી આયાત થતાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર અમેરિકાએ આકરી જકાત લગાવી લાદી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાએ જણાવ્યું છે કે યુરોપિયન સંઘ, મેક્સિકો અને કેનેડામાંથી આયાત થતાં સ્ટીલ પર 25% અને ઍલ્યુમિનિયમ પર 10% કર લગાવાયો છે, જેનો અમલ મધરાત્રીથી શરૂ થઈ ગયો છે.\n\nમેક્સિકો, કેનેડા અને યુરોપિયન સંઘે અમેરિકાના આ નિર્ણયને 'શુદ્ધ અને સરળ સંરક્ષણવાદ' ગણાવ્યો છે. તો રિપબ્લિકન્સે પણ આ પગલાનો વિરોધ કર્યો છે.\n\nઅનેક રાષ્ટ્રોએ 'જેવાં સાથે તેવાં'ની કરનીતિ અપનાવવાની વાત કહી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ કરને પગલે સંબંધિત રાષ્ટ્રો સાથે અમેરિકાના સંબંધોને અસર થઈ શકે છે.\n\nસમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: US: ઉત્તર કોરિયા સાથે 'ધાર્યાં કરતાં ઝડપથી' મંત્રણા આગળ વધી\\nસારાંશ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઐતિહાસિક શિખર મંત્રણા માટેનો એજન્ડા તૈયાર કરવા બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ મુલાકાત કરી રહ્યાં છે, ત્યારે અમેરિકાનું કહેવું છે કે ઉત્તર કોરિયા સાથે 'ધાર્યાં કરતાં ઝડપથી' મંત્રણા આગળ વધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન 'વન-ટુ-વન' મીટિંગ કરશે. એ સમયે માત્ર દુભાષિયાઓ જ હાજર હશે. \n\nમુલાકાત બાદ એ જ દિવસે સાંજે ટ્રમ્પ અમેરિકા જવા રવાના થશે. \n\nઉત્તર કોરિયાના સરકારી મીડિયાના કહેવા પ્રમાણે, અમેરિકા સાથે 'નવા સંબંધો'ની શરૂઆત થઈ છે. \n\nઅમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોના કહેવા પ્રમાણે, ઉત્તર કોરિયા અણુ હથિયારો ત્યજી દેશે તો તેને 'વિશિષ્ટ' સુરક્ષા આપવામાં આવશે. \n\nતેમણે ઉમેર્યું હતું કે, સંપૂર્ણ અણુ નિઃશસ્ત્રીકરણથી ઓછું કાંઈપણ સ્વીકાર્ય નથી. \n\nબીજી બાજુ, અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: USએ ઉ. કોરિયાના 'ગૅંગસ્ટરની જેમ વર્તન'ના આરોપ નકાર્યા\\nસારાંશ: અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયો સાથેની વાતચીત બાદ ઉત્તર કોરિયાએ આરોપ લગાવ્યા છે કે અમેરિકા પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે 'ગૅંગસ્ટર જેવી ટેકનિક' અપનાવી રહ્યું છે. પૉમ્પિયો એ આ આરોપોને નકારી કાઢ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૉમ્પિયોનું કહેવું છે કે પરમાણુ નિઃશસ્ત્રીકરણ એ પ્રતિબંધો ઉઠાવવાની પૂર્વશરત હતી. \n\nઅમેરિકાના વિદેશ મંત્રી પૉમ્પિયો ઉત્તર કોરિયા સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર વાતચીત કરવા માટે બે દિવસની યાત્રાએ પ્યૉંગયૉંગ પહોંચ્યા હતા. \n\nઅહીં ઉત્તર કોરિયાના સત્તાવાળાઓ સાથે તેમણે વાતચીત કરી હતી. જે બાદ પૉમ્પિયોએ કહ્યું હતું કે તેમની વાતચીત સકારાત્મક રહી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઉત્તર કોરિયાની સરકારના પ્રવક્તાના હવાલાથી ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે અમેરિકાના વિદેશ મંત્રી પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે જે માંગો કરી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: USમાં ફાયરિંગ, પાંચના મોત: હું ડેસ્ક નીચે છૂપાયો હતો અને હુમલાખોરે ગન રિલોડ કરી\\nસારાંશ: અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે મેરીલૅન્ડ પ્રાંતમાં એક સ્થાનિક અખબારના કાર્યાલય પર હુમલો કરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટનામાં ગોળી વાગવાના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયા છે અને અન્ય કેટલાક ઇજાગ્રસ્ત થયા છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપોલીસનું કહેવું છે કે ગોળીઓ ચલાવનાર એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરાઈ છે અને પૂછતાછ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિની બૅગમાંથી સ્મોક બૉમ્બ મળી આવ્યા હતા.\n\nઆ ઘટના જે સ્થળે ઘટી એ ઇમારતમાંથી 170થી વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.\n\n'કૅપિટલ ગેઝેટ' નામના આ આખબારના કાર્યાલયમાં જ્યારે ગોળીબાર થયો, ત્યારે અનેક લોકો ત્યાં હાજર હતાં.\n\nઘટનાને નજરે જોનારા કેટલાંક લોકોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: USમાં બનાવટી પ્રવેશ મામલે ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ : ભારતે ચિંતા વ્યક્ત કરી\\nસારાંશ: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ અંગે ભારતે શનિવારે નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતવાસામાં ચિંતા વ્યક્ત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈના પ્રમાણે ભારતે એ વિદ્યાર્થીઓ તાત્કાલિક મદદ આપવાની માગ કરી છે.\n\nભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ આ મામલાને ગંભીરતાથી જોઈ રહ્યા છે અને આ અંગે સમાધાન લાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.\n\nઅમેરિકામાં 130 વિદેશી વિદ્યાર્થીઓની એક બનાવટી યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે અમેરિકન સુરક્ષા દળોએ ધરપકડ કરી છે.\n\nકહેવાય છે કે આ પૈકી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ છે. આ ધરપકડ બુધવારે કરાઈ હોવાનું જાણવા મળે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅમેરિકાએ શું કહ્યું?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅમેરિકન દૂતાવાસમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Under 19 World Cup Final : અજેય રહેલી ટીમ ઇન્ડિયા માટે ફાઇનલ મૅચ કેટલી મુશ્કેલ?\\nસારાંશ: પ્રિયમ ગર્ગની આગેવાની હેઠળ ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાં આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમી રહી છે અને આજે ફાઇનલ મુકાબલો બાંગ્લાદેશ સામે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યશસ્વી જયસ્વાલ\n\nવિરાટ કોહલીની ભારતીય ક્રિકેટ ટીમનું અત્યારે રમત પર વર્ચસ્વ છે. ન્યૂઝીલૅન્ડના પ્રવાસમાં એકાદ સેટબેકને બાદ કરતાં ભારતનું ફૉર્મ અત્યારે તેની ચરમસીમાએ છે.\n\nછેલ્લા કેટલાક સમયમાં ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ કે અન્ય તમામ હરીફોને ભારતે આસાનીથી માત કર્યા છે અને આ સિલસિલો ભારતની જુનિયર ટીમ પણ જાળવીને આગળ ધપી રહી છે.\n\nએક તરફ સિનિયર ટીમ તેનો જલવો દેખાડી રહી છે તો બાપ કરતાં બેટા સવાયા હોય તે ઉક્તિ યથાર્થ ઠેરવીને જુનિયર ટીમ એવી જ કમાલ કરી રહી છે.\n\nમાત્ર આ વખતે જ નહીં પરંતુ અંડર-19"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Union Budget 2021 : શું આ વર્ષનું બજેટ રોજગારી પેદા કરી શકશે?\\nસારાંશ: નાણામંત્રી નિર્મલા સીતારમણના કોવિડ યુગના બજેટને શેરબજાર અને ઘણા અર્થશાસ્ત્રીઓએ વધાવી લીધું છે. સરકારે આખરે પોતાની તિજોરી ખોલી છે અને અર્થતંત્રના તમામ મહત્ત્વના ક્ષેત્રોમાં મૂડીરોકાણ પર ભાર મૂક્યો છે. રોજગારીનું સર્જન કરવું એ નરેન્દ્ર મોદી સરકાર માટે એક બહુ મોટો પડકાર રહ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અહેવાલ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં દેશમાં બેરોજગારીનો દર 9 ટકા હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nભારતમાં કોરોનાકાળમાં કરોડો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અથવા તેમના પગારમાં ઘટાડો થયો છે. કોરોના દરમિયાન કેટલા લોકોએ રોજગારી ગુમાવી તે વિશે સરકારે હજુ સુધી સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.\n\nઅમે જેમની સાથે વાત કરી તે નિષ્ણાતો માને છે કે આ વખતના બજેટથી યોગ્ય લોકોના ખિસ્સામાં નાણાં જશે. જેથી બજેટનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો અપેક્ષિત પરિણામો પ્રાપ્ત થશે. \n\nએક્સિસ બેન્કના ચીફ ઇકૉનૉમિસ્ટ સૌગાતા ભટ્ટાચાર્યએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આ બજેટમાં રોજગારીના સર્જન માટે વિવિધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Unlock 1: ગુજરાતમાં શું ખૂલશે શું બંધ રહેશે?\\nસારાંશ: એકતરફ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે, ત્યારે જ ભારત સરકાર દ્વારા એક જૂનથી સમગ્ર દેશમાં લૉકડાઉનનો અંત આણી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અનલૉક-1ની જાહેરાત કરી દીધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારના માર્ગદર્શનને અનુસરી ગુજરાત સરકારે પણ આર્થિક પ્રવૃત્તિઓને વધુ રાહત આપવાની જાહેરાત કરી દીધી છે.\n\nઆ વીડિયોમાં આપણે જાણીશું કે આખરે અનલૉક-1માં ગુજરાતમાં કઈ કઈ સેવાઓ પૂર્વવત્ બનાવાશે અને કયા કયા નિયંત્રણો હળવા બનાવાશે.\n\nગુજરાત સરકાર દ્વારા કરાયેલી સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાતો પૈકી એક જાહેરાત હતી રાજ્યમાં કોરોનાના કેરથી સૌથી વધુ પ્રભાવિત થયેલા શહેર એવા અમદાવાદ શહેરમાં સિટી બસ સેવાઓ અને રાજ્યમાં અંદરોઅંદર અન્ય બસ સેવાઓને મંજૂરીની જાહેરાત.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Valentine's Day : 'પહેલી નજરે મને એ ડોસી સાથે પ્રેમ થઈ ગયો'\\nસારાંશ: \"એ વખતે હું 75નો અને રંજન 65ની હતી. હું એ વખતે વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. અમારા વૃદ્ધોનો મેળો હતો. મેં રંજનને જોઈ અને તેણે મને જોયો. બસ પ્રેમ થઈ ગયો અને અમે પરણી ગયાં. અમે સુખેથી રહીએ છીએ. મોટું મકાન વેચીને નાના મકાનમાં રહીએ છીએ. સવારથી અલગઅલગ મંદિરમાં જઈએ છીએ અને એકબીજાની હૂંફમાં બીજો પગ કબર તરફ ભરી રહ્યાં છીએ...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે 80 વર્ષના મહેશ મિસ્ત્રીના છે.\n\n80 વર્ષીય મહેશ મિસ્ત્રી અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લાં પાંચ વર્ષથી રહે છે, પણ સંતાનો અને સગાંઓથી એવા દાઝેલા છે કે કોઈને મળતા નથી.\n\nપોતાનાં નવાં પત્ની સાથે સવારે જમીને ઘરેથી નીકળે છે, અલગઅલગ મંદિરમાં ફરે છે, બપોરે નાસ્તો કરે છે અને સાંજે ઘરે પરત ફરે છે.\n\nમહેશભાઈ આમ તો એન્જિનિયર છે. તેઓ 1963માં એન્જિનિયર થયા પછી પહેલાં તો સરકારી કંપનીમાં નોકરીએ લાગ્યા હતા.\n\nપણ એમને ફાવ્યું નહીં એટલે સરકારી નોકરી છોડીને ભરૂચમાં એક ખાનગી કંપનીમાં નોકરીએ લાગ્યા.\n\nલગ્નવેળા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Valentine's Day : જ્યારે રતન તાતાની પ્રેમકહાણી ભારત-ચીન યુદ્ધના લીધે અધૂરી રહી ગઈ\\nસારાંશ: તાતા ગ્રૂપના પૂર્વ ચૅરમૅન રતન તાતા સોશિયલ મીડિયામાં છવાયેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રતન તાતા તેમનાં દાદી સાથે (તસવીર સૌજન્ય - Instagram\/officialhumansofbombay)\n\nસોશિયલ મીડિયા પોસ્ટ માટે જાણીતી વેબસાઇટ-બ્લૉગ 'હ્યુમન્સ ઑફ બૉમ્બે' સાથેની વાતચીતમાં રતન તાતાએ તેમની જિંદગીની અનેક અંતરંગ બાબતો અંગે વાત કરી.\n\nકઈ રીતે તેમને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો?\n\nકઈ રીતે લગ્ન કરવા સુધી વાત પહોંચી ગઈ?\n\nમાતાપિતાના છૂટાછેડાની તેમની પર શી અસર થઈ?\n\nઆ સાથે જ તેમણે પોતાની કેટલીક તસવીરો પણ શૅર કરી.\n\nત્રણ ભાગની સિરીઝના પહેલા પાર્ટમાં તેમણે લખ્યું, \"મારું બાળપણ બહુ સારું હતું. જ્યારે હું અને મારા ભાઈ મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Veer Savarkar વિવાદ : 'અમને એવી વાત પણ સંભળાય છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે' - હિંદુ મહાસભા\\nસારાંશ: ભોપાલમાં શરૂ થયેલી કૉંગ્રેસના સેવાદળની રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રશિક્ષણ શિબિરમાં વહેંચવામાં આવેલી પુસ્તિકા 'વીર સાવરકર, કિતને વીર?'માં ડૉમિનિક લાપિએ અને લેરી કૉલિન્સના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'ને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વીર સાવરકરના નાથુરામ ગોડસે સાથે સમલૈંગિક સંબંધ હતા.\n\nઆ બુકલેટમાં સાવરકર વિશે છપાયેલી ટિપ્પણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની સાથે-સાથે વિનાયક સાવરકરના પૌત્ર રંજિત સાવરકરે વાંધો ઉઠાવ્યો હતો. \n\nતો હિંદુ સહાસભાએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમલૈંગિક છે એવી વાત પણ કરી છે. ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક અહેવાલમાં હિંદુ મહાસભાએ કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Virat Kohli અને Veganism : વીગનનો ગુજરાતી અર્થ શું અને તે શાકાહારથી કઈ રીતે અલગ?\\nસારાંશ: જો વ્યક્તિ ઈંડાં ખાતી હોય તો તેને વીગન કહી શકાય? શું વીગન વ્યક્તિ ઈંડાં ખાઈ શકે? અટપટો લાગતો આ પ્રશ્ન હાલ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને તેમના ફેન્સ પૂછી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલીએ ડાયટ અંગે કરેલી ચર્ચા બાદ તેમના શાકાહારી હોવા અંગે પ્રશ્નો ઊઠ્યા છે.\n\nવિરાટ કોહલી પોતાના ડાયટ અંગે ફરી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં કોહલીએ જણાવ્યું હતું કે તેઓ વીગન બની ગયા છે પણ શનિવારે કોહલીએ જણાવ્યું કે તેઓ શાકભાજીની સાથે ઈંડાં પણ ખાય છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજે બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી અને આ મુદ્દો ટ્વિટર પર ટ્રૅન્ડ થવા લાગ્યો છે.\n\nમંગળવારે કોહલીએ ટ્વીટ કરીને જણાવ્યું કે \"મેં ક્યારેય પણ વીગન હોવાનો દાવો કર્યો નથી. કાયમ કહ્યું છે કે હું શાકાહારી છું. માટે ઊંડો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Vodafone Idea : મોબાઇલમાં આવી મોંઘવારી, પ્લાન 50 ટકા મોંઘા થશે\\nસારાંશ: છેલ્લા 4 વર્ષમાં પહેલી વાર મોબાઇલ સેવાના દરમાં વોડાફોન-આઇડિયાએ વધારો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ વોડાફોન અને આઇડિયાએ રવિવારે મોબાઇલ સેવાના નવા દરની જાહેરાત કરી છે.\n\nઆ નવી જાહેરાત મુજબ પ્રિ-પેઇડ ગ્રાહકો માટે ડેટા અને કૉલ ચાર્જિસ 50 ટકા જેટલા મોંઘા થઈ જશે.\n\nઆ ઉપરાંત પીટીઆઈના જણાવ્યા મુજબ અન્ય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની ભારતી ઍરટેલે પણ મોબાઇલ કૉલ અને ડેટાના ભાવમાં 42 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. \n\nમોબાઇલ સેવા અને ડેટા નેટવર્ક પરનો આ વધારો 3 ડિસેમ્બરથી લાગુ થઈ જશે.\n\nઆ ઉપરાંત વોડાફોન અને આઇડિયા અન્ય સર્વિસ પ્રોવાઇડર કંપનીને થનારા આઉટ ગોઇંગ કૉલ પર 6 પૈસા પ્રતિમિનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: WC 2019 : કૅપ્ટન કોહલી માટે મહેન્દ્ર સિંહ ધોની આ રીતે છે હુકમનું પાનું\\nસારાંશ: ક્રિકેટ વર્લ્ડ કપ એક એવો તહેવાર છે જેમાં દર ચાર વર્ષે સમગ્ર વિશ્વના આ રમતના યુદ્ધવીરોનો મેળાવડો જામે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાક વર્ષોમાં આમ તો ક્રિકેટના સ્વરૂપમાં ઘણા ફેરફાર થયા. 20-20 એ તો આ રમતને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. પરંતુ 50 ઓવરની રતમનું પણ ભારતમાં અલગ સ્થાન અને ઓળખ છે, તેની પાછળનું સૌથી મોટું કારણ 1983નો વર્લ્ડ કપ છે.\n\n1983નો વર્લ્ડ કપ, લૉર્ડ્ઝનું એ મેદાન જ્યાં પહેલી વખત ભારત એ મહાસંગ્રામની ફાઇનલમાં પહોંચ્યું. ત્યારે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત વર્લ્ડ કપ જીતી જશે. \n\nવેસ્ટઇન્ડિઝની ધુરંધર ટીમ ફરી એક વખત કપ પર કબજો જમાવવાની તૈયારીમાં જ હતી એ સમયે કપિલની સેનાએ મેદાન પર એવી સર્જિકલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: WHO : 'કોરોના હજી બદથી બદતર થઈ શકે છે, વૅક્સિન અને ઇમ્યુનિટીથી પણ નિરાશા'\\nસારાંશ: વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે જો આકરા પગલાં ન લેવાયાં તો કોરોના વાઇરસની મહામારી બદથી બદતર થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"WHOના પ્રમુખ ડૉ. ટેડ્રોસ\n\nWHOના પ્રમુખ ડૉ. ટેડ્રોસે કહ્યું, \"દુનિયાનાં ઘણાં દેશો કોરોનાને પહોંચી વળવા મામલે ખોટી દિશામાં જઈ રહ્યા છે. ડૉ.ટેડ્રોસે કહ્યું કે કોરોના વાઇરસના સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે અને એનાથી પુરવાર થાય છે કે જે સંભાળ અને ઉપાયની વાત કહેવામાં આવી રહી છે એનું પાલન કરાઈ નથી રહ્યું.\n\nઉત્તર અને દક્ષિણ અમેરિકા મહામારીની ચપેટમાં હાલ સૌથી ખરાબ રીતે છે. અમેરિકામાં સ્વાસ્થ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સંક્રમણનાં નવા કેસ સતત ઝડપથી વધી રહ્યા છે.\n\nજ્હોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: WHOના ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ પદે પ્રથમ ભારતીય ડૉ. સૌમ્યા સ્વામીનાથનની નિમણૂક\\nસારાંશ: ભારતના ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથનને વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOના ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ પદ પર નિયુક્ત કરાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. સૌમ્યા પહેલા ભારતના આરોગ્ય સંશોધન વિભાગના સચિવ પદ પર હતા\n\nસ્વામીનાથન WHOના કાર્યક્રમોનાં પ્રભારી હશે. આ પદ પર નિયુક્ત થનાર સ્વામીનાથન પહેલાં ભારતીય છે.\n\nWHOએ ટ્વીટ કરી આ જાણકારી આપી. WHOના ડિરેક્ટર ટ્રેડોસ અધનોમ ગ્રેબેયેસસે 3 ઑટોબરે સીનિઅર લીડરશિપની જાહેરાત કરી.\n\nડૉ. સૌમ્યા સ્વામીનાથન કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનાં દીકરી છે. એમએસ સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પિતા મનાય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોણ છે ડૉ. સૌમ્યા સ્વામીનાથન?\n\nડૉ. સ્વામીનાથન ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ઇન્ડિયન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: WTOનો એ નિર્ણય જેનાથી ભારતને મોટો ફટકો પડ્યો\\nસારાંશ: ભારત અને અમેરિકા વચ્ચેના વેપારસંબંધી એક વિવાદમાં 'વિશ્વ વેપાર સંગઠન' (WTO)એ અમેરિકાના પક્ષમાં નિર્ણય આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાંથી અમેરિકામાં નિકાસ થનારી પેદાશો પર જે સબસિડી અપાય છે તે નક્કી કરાયેલા નિયમોનું ઉલ્લંઘન છે, એ વાત સાથે WTOએ સંમતિ દર્શાવી છે. WTOનો આ નિર્ણય ભારત માટે એક મોટો ફટકો હોવાનું કહેવાઈ રહ્યું છે.\n\nભારતની આ સબસિડીની રકમ 700 કરોડ ડૉલર કરતાં વધારે આંકવામાં આવી છે. WTOની પૅનલે આ વિશે જણાવ્યું કે ભારત તરફથી સ્ટીલ, કેમિકલ, ટેક્સાઇલ અને દવા સાથે જોડાયેલાં ઉત્પાદનોની નિકાસ પર આ સબસિડી અપાઈ રહી છે.\n\nઅમેરિકાએ વર્ષ 2018માં આ વિવાદ 'વિશ્વ વેપાર સંગઠન' સમક્ષ ઉઠાવ્યો હતો. અમેરિકા પ્રમાણે ભારતના નિકાસકારોને અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Welcome 2020 : નવા વર્ષનો નિર્ધાર કર્યો? તેને વળગી રહેવાની પાંચ ટિપ\\nસારાંશ: દર વર્ષે તમે નવા વર્ષે કોઈ નિર્ધાર કરતા હશો, જેનાથી 'ખુદમાં પરિવર્તન' લાવી શકાય. આજે ફરી એ દિવસ આવી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર દૃઢ નિર્ણયથી કામ નહીં ચાલે\n\nપણ શું તમે ક્યારેય નવા વર્ષના નિર્ધારને વળગી રહી શકો છો? મોટાભાગે ના. આથી હતાશા અને નિરાશા પણ આવે છે.\n\nપરંતુ એવા કેટલાક ઉપાયો છે કે જેના કારણે તમે નવા વર્ષના નિર્ધારને વળગેલા રહી શકો છો.\n\nસારા આરોગ્ય કે પૈસાની બચત કરવી, કોઈ નવી આદત પાડવી કે જૂની આદતને દૂર કરીને આપણે 'નવી શરૂઆત' કરવા ઇચ્છીએ છીએ.\n\nહવામાં જ આયોજનો કરશો તો લક્ષ્ય સિદ્ધ નહીં થાય\n\nનવા વર્ષ માટે કરેલા નિર્ધાર માટે એક અનિવાર્ય બાબત છે અને આપણે જાણીએ છીએ તેમ કોઈપણ બાબત કરવા માટેનો ઉત્સાહ સહેલાઈથી નથી આવત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Welcome 2020 : મંદીના માર ઉપરાંત ભારતીય અર્થતંત્ર આ પડકારોને પહોંચી વળશે?\\nસારાંશ: એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું ભારત 4.5% ટકાના દરે આગળ વધી રહ્યું છે, જે દર છેલ્લાં છ વર્ષમાં સૌથી નીચો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સામે હાલમાં ઘણા પડકારો રહેલા છેઃ ધીમું પડેલું અર્થતંત્ર, બેરોજગારીનો ઊંચો દર, આકરી બનેલી નાણાકીય ખાધ.\n\nનવા વર્ષની શરૂઆતે નાણાંમંત્રીએ દેશમાં 102 લાખ કરોડની પરિયોજનાઓ લાગુ કરવાનું માળખું રજૂ કર્યું છે જેમં 24 ટકા હિસ્સો ફકત વીજળી ક્ષેત્રનો છે.\n\n2019ના છેલ્લા મહિનામાં નાણામંત્રી સંસદમાં ભારપૂર્વક એવું કહ્યું કે દેશની અર્થતંત્રની ગતિ ધીમી પડી હશે, પણ મંદીની કોઈ શક્યતા નથી. \n\n2019નું વર્ષ પૂર્ણ થયું અને 2020 તરફ સૌની દૃષ્ટિ છે ત્યારે સરકાર સામે કયા મુખ્ય આર્થિક પડકારો છે?\n\nઅર્થશાસ્ત્રીઓ એ વાતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Welcome 2020 : લોકોને વાંચતા કરવા સલૂનમાં બનાવી આવી લાયબ્રેરી\\nસારાંશ: સામાન્ય રીતે વ્યક્તિ વાંચન માટે પુસ્તકાલયમાં અને હજામત માટે વાળંદની દુકાને કે સલૂનમાં જતી હોય છે પરંતુ શું તમારો પનારો કોઈ પુસ્તકાલય કમ સલૂન સાથે પડ્યો છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમિલનાડુના તુતિકોરિનમાં આવું એક લાયબ્રેરી કમ સલૂન આવેલું છે. \n\nઆ સલૂનના માલિક પોનમરિઅપ્પને લોકોમાં વાંચન વધે તે માટે સલૂનની અંદર પુસ્તકાલય શરૂ કર્યું છે.\n\nસામાન્ય રીતે સલૂનમાં રાહ જોતી વખતે લોકો અખબારો કે ફિલ્મી મૅગેઝિનો તો વાંચતા હોય છે પરંતુ પુસ્તકો વસાવી લાયબ્રેરી કરવી એ જરા અલગ વાત છે.\n\nઆ લાયબ્રેરી કમ સલૂનના માલિક નવા વર્ષે આકર્ષક ઑફર પણ લઈને આવ્યા છે. \n\nસલૂન કમ લાયબ્રેરી\n\nએમણે કહ્યું કે જે ગ્રાહકો પુસ્તકો વાંચતા હશે તેમને હેરકટિંગ કે સેવિંગ સહિતની સેવાઓમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.\n\nપોનમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: WhatsApp New Policy : વિરોધ બાદ વૉટ્સઍપે કહ્યું ફેસબુક સાથે ડેટા શૅર નહીં કરે\\nસારાંશ: મૅસેન્જર ઍપ વૉટ્સઍપની તેની નવી પ્રાઇવેસી પૉલિસીને લઈને સાર્વત્રિક ટીકાનો સામનો કર્યા બાદ તે અંગે સ્પષ્ટતા કરી છે. વૉટ્સઍપે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેમની આ નવી પૉલિસીની યુઝરના મિત્રો અને સંબંધીઓ સાથેના પર્સનલ મૅસેજ પર કોઈ અસર નહીં પડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nફેસબુકની માલિકની મૅસેજિંગ ઍપ વૉટ્સઍપે આ અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, \"આ અપડૅટમાં વૉટ્સઍપ પર કોઈ બિઝનેસને મૅસેજ કરવાને લઈને જે ફેરફાર કરાયા છે તે જણાવે છે. જે વૈકલ્પિક છે. તેમજ આ અપડૅટ અમે કઈ રીતે ડેટાનો સંગ્રહ કરીએ છીએ અને કઈ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ તે અંગેનું ચિત્ર સ્પષ્ટ કરે છે.\"\n\nવૉટ્સઍપ\/ફેસબુક યુઝરના ખાનગી મૅસેજ, ગ્રૂપ મૅસેજ નહીં જોઈ શકે. તેમજ યુઝરના મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથેના કૉલ સાંભળી શકશે નહીં. કારણ કે તે બધું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Women IPL T20 : સચિન તેંડુલકર છે કાશ્મીરનાં પ્રથમ મહિલા ક્રિકેટર જાસિયાનાં આદર્શ\\nસારાંશ: 28 વર્ષની ઉંમર ધરાવતાં જાસિયા અખ્તર જેઓ મૂળ કાશ્મીરનાં રહેવાસી છે અને સચિન તેંડુલકરને પોતાના આદર્શ માને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાસિયા અખ્તર ભારતમાં ચાલી રહેલી મહિલા IPL મૅચમાં પસંદગી પામનારા પહેલાં કાશ્મીરી ખેલાડી છે\n\nજાસિયા પહેલાં કાશ્મીરી મહિલા છે કે જેમણે હાથમાં બૅટ પકડવાની હિંમત કરી છે અને કંઈક કરી બતાવવાનું નક્કી કર્યું છે. \n\nતેઓ ભારતમાં ચાલી રહેલી વુમન્સ ટી-20 મૅચનાં ખેલાડી છે.\n\n2013માં 23 વર્ષની ઉંમરે તેમણે ડબલ સેન્ચ્યુરી ફટકારી હતી. એ જ એ સમય હતો જ્યારે લોકોની નજર તેમનાં પર પડી હતી. \n\nજમ્મુ-કાશ્મીર ક્રિકેટ ઍસોસિએશનમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા બાદ તેમને પંજાબ ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું હતું. અહીં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Women's Day બીબીસી રિસર્ચ : ગુજરાતમાં 35 ટકા લોકો માને છે કે સ્પૉર્ટસમાં સક્રિય મહિલા માટે બાળક પેદા કરવું મુશ્કેલ\\nસારાંશ: બીબીસીના એક રિસર્ચ પ્રમાણે ગુજરાતમાં માત્ર 45 ટકા લોકો તેમના રોજિંદા જીવનમાં રમતગમતને મહત્ત્વ આપે છે જ્યારે દેશમાં સરેરાશ 54 ટકા લોકો રમતગમતને મહત્ત્વપૂર્ણ માને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સિવાય આ રિસર્ચમાં સામે આવ્યું કે દેશમાં મહિલા સ્પોર્ટસ જોનારા દર્શકોની સૌથી ઓછી ટકાવારી ગુજરાતમાં છે.\n\nરમતગમત અને આ ક્ષેત્રે કારકિર્દી બનાવારાં મહિલાઓ અંગે લોકોનો કેવો અભિગમ છે, એ જાણવા માટે બીબીસીએ એક અભ્યાસ કર્યો.\n\nઆ રિસર્ચમાંથી નીચેનાં મુખ્ય આઠ તારણો જાણવા મળ્યાં છે. \n\n1. કેટલા ભારતીયો રમત સાથે સંકળાયેલા છે?\n\nગુજરાતમાં રિસર્ચમાં ભાગ લેનારા લોકોમાંથી 45 ટકા માટે રોજિંદા જીવનમાં રમતગમત મહત્ત્વ ધરાવે છે, જોકે ભારતમાં સરેરાશ 54 ટકા લોકો માટે રમતગમત મહત્ત્વની છે.\n\nરિસર્ચમાં ભાગ લેનાર ગુજરાતના 75"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Blood Donor Day: રક્તદાન અંગેની આ માન્યતાઓ અને તેની હકીકતો જાણો છો?\\nસારાંશ: વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના દેશોમાં રક્તદાન પહેલા રક્તદાનના સ્થળે જ શરીરમાં હિમોગ્લૉબિનનું પરીક્ષણ કરવામાં આવે છે\n\nજોકે, રક્તદાન માટે કેટલીક ચેતવણી પણ છે જેનાથી રક્તદાનનો મામલો થોડો અઘરો બને છે અને તેનાથી ખોટા ભ્રમ અને માન્યતાઓ ઊભી થઈ જાય છે. \n\nઆવી જ કેટલીક માન્યતાઓ અંગે અમે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે આ માન્યતાઓ ખોટી છે. \n\nશાકાહારી લોકો રક્તદાન કરી શકતા નથી\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઆ ચિંતા શરીરમાં આયર્નની ખામીના કારણે વ્યક્ત કરવામાં આવે છે. આયર્ન લોહીમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક છે. \n\nમુખ્ય ચિંતા એવી હોય છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup 2019 : ઇંગ્લૅન્ડમાં કોહલી કરતાં ધોની પર વધારે મદાર કેમ?\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન સ્ટાર બૉલર જસપ્રિત બુમરાહ હજી ત્રણ વર્ષ અગાઉ લીધેલી મુલાકાતમાં તેમના તત્કાલિન સુકાનીથી એટલા બધા પ્રભાવિત હતા કે તેને જાણે બીજા કોઈ ખેલાડી વિશે વિચાર જ આવતો ન હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાન બહાર પણ તેઓ સુકાનીનાં ગુણગાન ગાતા હતા. \n\nઆ તત્કાલિન સુકાની એટલે મહેન્દ્રસિંહ ધોની. એ વખતે બુમરાહ ભારતીય ટીમમાં નવાસવા હતા અને પહેલીવાર ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે ત્રણમાંથી બે મૅચમાં ચાર-ચાર વિકેટ લીધી હતી.\n\nધોનીભાઈ હોય એટલે તમે મેદાન પર હો કે મેદાન બહાર હો પણ નિશ્ચિત થઈ જવાનું કેમ કે તમારામાં રહેલી તમામ આવડત બહાર લાવવામાં ધોનીભાઈ માહી(ર) છે તેમ બુમરાહનું કહેવું હતું.\n\nબુમરાહ તો નવાસવા હતા એટલે તે સ્વાભાવિકપણે જ ધોનીથી પ્રભાવિત થઈ જાય એમ એ વખતે લાગત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup 2019 : કૅપ્ટન કોહલીનું હુકમનું પત્તું ધોની કે ધવન નહીં પરંતુ જસપ્રીત બુમરાહ છે\\nસારાંશ: ઇંગ્લૅન્ડમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આમ તો ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ બાદ મોટાં ભાગનાં નામો નક્કી જ હતાં. ચાર કે પાંચ સ્થાન માટે જ વિચારણા કરવાની હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલીએ તો ઘણા સમય અગાઉ જ કહ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના પ્રદર્શનને ધ્યાનમાં લેવાશે નહીં. પરંતુ તેમના માટે કે પસંદગીકારો માટે આઈપીએલને નજરઅંદાજ કરવી શક્ય ન હતી અને અંતે એમ જ થયું.\n\nભારતીય ટીમમાં દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજાને સામેલ કરાયા અને રિષભ પંતને બાકાત રખાયા તે આઈપીએલના દેખાવને લઈને જ નિર્ણય લેવાયો છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. \n\nરહી વાત ગુજરાતીઓની તો આ વખતે ટીમમાં ત્રણ-ત્રણ ગુજરાતીને સામેલ કરાયા છે.\n\nભારતીય ક્રિકેટ બોર્ડમાં ગુજરાતનો નકશો એક નથી પરંતુ તેમાં ત્રણ ઍસોસિયેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup 2019 : વર્લ્ડ કપની ટીમમાં પંતની પસંદગી ન થવાથી ઊઠયા પ્રશ્નો\\nસારાંશ: મે મહિનાના અંતમાં ઇંગ્લૅન્ડમાં શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટૂર્નામૅન્ટ માટે પસંદગી પામેલા 15 ખેલાડીઓની ટીમની જેવી જાહેરાત થઈ કે તરત જે ખેલાડીના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે રિષભ પંત અને વિજય શંકર છે.\n\nકેટલાક ભારતીય ક્રિકેટપ્રેમીઓને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે બેટિંગમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંતને સ્ક્વૉડમાં સ્થાન કેમ ન મળ્યું.\n\nટીમમાં બીજા વિકેટકીપર તરીકે અનુભવી દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે.\n\nકેટલાક લોકો બેટિંગ ક્રમમાં ચોથા ક્રમ માટે ઑલરાઉન્ડર વિજય શંકરને ટીમમાં લેવામાં આવ્યા તે બાબતે પણ આશ્ચર્ય વ્યક્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup 2019: ઔપચારિકતા અને નીરસતા વચ્ચે શ્રીલંકાનો વિન્ડીઝ સામે વિજય\\nસારાંશ: ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયેલી બે ટીમ વચ્ચેની માત્ર ઔપચારિક બની ગયેલી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સોમવારની મૅચમાં અવિષ્કા ફર્નાન્ડોની સદી અને ઓપનર કુશલ પરેરાની અડધી સદીની મદદથી શ્રીલંકાએ જંગી સ્કોર ખડક્યા બાદ વેસ્ટ ઇન્ડીઝને 23 રનથી હરાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરેબિયન ટીમ માટે નિકોલસ પૂરને શાનદાર સદી ફટકારવાની સાથે છેક સુધી લડત આપી હતી, પરંતુ તેની સદી વ્યર્થ નીવડી હતી. \n\nવર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝનો આ છઠ્ઠો પરાજય હતો, જ્યારે શ્રીલંકાએ આ વિજય સાથે આંક આઠ પૉઇન્ટ સુધી પહોંચાડી દીધો હતો. જોકે, સેમિફાઇનલમાં પ્રવેશવાની તેની કોઈ શક્યતા દેખાતી નથી.\n\nવેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી, પરંતુ શ્રીલંકન બૅટ્સમૅને પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવીને 50 ઓવરમાં છ વિકેટે 338 રનનો સ્કોર બનાવી દીધો હતો. \n\nવેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં નવ વિકેટે 315 રન કર્યા હતા.\n\nકૅર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup 2019: ટીમના પસંદગીકારો પોતે કેટલી મૅચ રમ્યા છે?\\nસારાંશ: સોમવારે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમએસકે પ્રસાદ\n\nજ્યાં ગલી-ગલીમાં ક્રિકેટ રમાય છે એ ભારત દેશમાં બૅટ અને બૉલથી રમાતી આ રમત એટલી લોકપ્રિય છે કે મૅચ ચાલતી હોય ત્યારે સ્ટેડિયમ કે ટીવી સાથે ચોંટીને મૅચ જોતી દરેક વ્યક્તિ પોતાની ઍક્સ્પર્ટ કૉમેન્ટ આપતી હોય છે.\n\nએ સ્થિતિમાં ત્રીજી વખત ભારતને વિશ્વ વિજેતા બનવા માટે સાત સમંદર પાર મોકલી રહેલી પસંદગી સમિતિની જવાબદારી કેટલી વધારે હોય તે સમજી શકાય તેવી બાબત છે. આ ટીમ પોતાની પરીક્ષામાં પાસ થઈ કે નહીં?\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nટીમની પસંદગીની જવાબદારી બીસીસીઆઈની પસંદગી સમિતિ પર હતી અને તેની આગેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup 2019: ભારત કે ઑસ્ટ્રેલિયામાંથી કોની ટીમ વધારે મજબૂત?\\nસારાંશ: 9 જૂનના રોજ વર્લ્ડ કપ 2019માં ભારત અને ઑસ્ટ્રેલિયા સામસામે આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"9 જૂનના રોજ ભારત અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ કપની મૅચ યોજાશે\n\nICC ક્રિકેટ વિશ્વ કપ 2019 માટે પાંચ વખત સુધી વર્તમાન વિશ્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પરત ફર્યા છે.\n\nજોકે, ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચ જ છે જેમણે હાલ ભારત અને પાકિસ્તાન વિરુદ્ધની સિરીઝમાં પોતાની ટીમને જીત અપાવી હતી.\n\nપ્રતિબંધ બાદ પરત ફર્યા ત્યારથી સ્ટીવ સ્મિથ કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. IPLમાં રાજસ્થાન રૉયલ્સ માટે રમ્યા ત્યારે સાત મૅચોમાં 37.20ની સરેરાશથી માત્ર 186 રન જ કરી શક્યા.\n\nઆ તરફ ડેવિડ વૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup : IND vs PAK મુકાબલા, સચીનથી લઈને વિરાટની સદી સુધી\\nસારાંશ: ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે વર્લ્ડ કપ 2019માં મૅચ રમાશે. ભારત-પાકિસ્તાન સહિત વિશ્વની આ મૅચ પર નજર રહેશે. ત્યારે જાણો કે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા કેવા રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિડની, 4 માર્ચ 1992: ભારતનો 43 રનથી વિજય\n\nભારત અને પાકિસ્તાન આમ તો 1975થી વર્લ્ડ કપમાં ભાગ લેતા હતા, પરંતુ પહેલી વાર બંને વચ્ચે છેક 1992માં પહેલી વાર મૅચ રમાઈ હતી.\n\nસિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ભરચક હતું અને તેમાં મોહમ્મદ અઝહરુદ્દીને ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરી હતી. ભારત માટે સચીન તેંડુલકરે 54 રન ફટકાર્યા હતા. તે સિવાય ઓપનર અજય જાડેજાએ 46 અને કપિલદેવે 35 રન ફટકાર્યા હતા.\n\nભારતના 216 રનના સ્કોરને પાર કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું હતું. આમિર સોહૈલના 62 અને જાવેદ મિયાંદાદના 40 રનને બાદ કરતાં પાકિસ્તાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Cup U19 : એ પાંચ ભૂલ જેને લીધે ભારત બાંગ્લાદેશ સામે હાર્યું\\nસારાંશ: આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રવિવારે બાંગ્લાદેશ સામેની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇટલ જીતવા માટે ભારત ફેવરિટ હતું, તો બીજી તરફ બાંગ્લાદેશ અંડરડૉગ્સ તરીકે રમી રહ્યું હતું. \n\nભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહીને શાનદાર દેખાવ કર્યો હતો, પરંતુ ફાઇનલમાં ટીમના યુવા ખેલાડીઓ પાણીમાં બેસી ગયા હોય તેમ લાગતું હતું. \n\nફાઇનલમાં ભારતના પરાજયના કેટલાક કારણ ઉડીને આંખે વળગે તેવાં રહ્યાં.\n\nયશસ્વી જયસ્વાલ પર વધુ પડતો મદાર \n\nઆ વર્લ્ડ કપનો હીરો ઓપનર યશસ્વી જયસ્વાલ હતા. તેમણે દરેક મૅચમાં મજબૂત બેટિંગ કરી હતી. \n\nટુર્નામેન્ટમાં જયસ્વાલે એક સદી અને ચાર અર્ધસદી સાથે 400 રન ફટકાર્યા. \n\nરવિવારની ફાઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Diabetes Day : ડાયાબિટીસની બીમારી માટે સુગર કેટલી જવાબદાર?\\nસારાંશ: લૅન્સેટ ડાયાબિટીસ ઍન્ડ ઍન્ડોક્રાઇનોલૉજિ જર્નલ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારતમાં ટાઇપ-ટુ ડાયાબિટીસના દર્દીની સંખ્યાનો આંકડો 98 મિલિયન(9.8 કરોડ)ને સ્પર્શવાની આગાહી કરાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી બીજી તરફ તાજેતરમાં 'ગ્લોબલ બર્ડન ડિસીઝ 2019' અહેવાલ અનુસાર મધ્ય-પૂર્વના દેશોમાં ખોરાક સંબંધિત બીમારીથી થતાં મોતનું પ્રમાણ વિશ્વમાં સૌથી નીચું હોવાનું બહાર આવ્યું છે. આ અહેવાલ મેડિકલ જર્નલ લૅન્સેટ દ્વારા પ્રકાશિત કરાયો છે.\n\nઅહેવાલ મુજબ 195 દેશોનાં લોકોનાં આરોગ્ય સંબંધિત ડેટાના વિશ્લેષણમાંથી એક નિષ્કર્ષ આવ્યો કે મધ્ય-પૂર્વના દેશોમાં ખોરાક સંબંધિત બીમારીથી થતા રોગનું પ્રમાણ સૌથી નીચું છે.\n\nઆમ વિશ્વના લોકોએ ઇઝરાયલના લોકોના 'ડાયટ'ની પદ્ધતિને અનુસરવી જોઈએ એવા લેખ લખાવા માંડ્યા હતા. અને ઇઝરાયલના લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Environment Day : ગુજરાતમાં કાળઝાળ ગરમી છે ત્યારે ધરતીનું તાપમાન ઘટાડવું કેમનું?\\nસારાંશ: ગુજરાત સહિત ઉત્તર ભારતમાં તાપમાનનો પારો સતત અધ્ધર ચડી રહ્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે જળવાયુ પરિવર્તન પર કામ કરેલી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા આઈપીસીએ ધરતીના વધી રહેલા તાપમાન પર અત્યાર સુધીની કડક ચેતવણી ઉચ્ચારી હતી. \n\nઆઈપીસીએ કહ્યું હતું કે જો જળવાયું પરિવર્તનને અટકાવવામાં નહીં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. \n\nસંસ્થા તરફથી પ્રકાશિત અહેવાલમાં વિશ્વ સમક્ષ આ મામલે લગામ કસવાની જરૂર વ્યક્ત કરાઈ હતી. \n\nઅહેવાલમાં એવી ચેતવણી પણ ઉચ્ચારાઈ હતી કે જો આવું નહીં કરવામાં આવે તો વર્ષ 2030 સુધીમાં વિશ્વના ઘણા ભાગો રહેવા લાયક નહીં રહે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅહેવાલ જણાવે છે કે જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Environment Day : દરિયામાં ઠલવાતાં કચરાથી સમુદ્રી જીવોને કેટલું નુકસાન?\\nસારાંશ: કેરળમાં દરિયાઈ જીવોનું સંરક્ષણ કરતી એક સંસ્થા છે, જે દરિયામાં રહેલા કચરાને દૂર કરીને સાફસફાઈ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે ઓછામાં ઓછું 80 લાખ ટન પ્લાસ્ટિક સાગરમાં ઠલવાય છે, જે કુલ દરિયાઈ કચરાના 80 ટકા છે.\n\nઆ કચરામાં દરિયાઈ જીવો ઘણી વાર ફસાઈ જાય છે.\n\nબીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.\n\nજુઓ આ સિરીઝનો સ્પેશિયલ વીડિયો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Poverty Day: ભારત સહિત અન્ય દેશો ગરીબી કેમ ઓછી કરી શકતા નથી?\\nસારાંશ: વિશ્વ બૅન્ક અનુસાર, 110 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં કોઈ શંકા નથી કે આ સમૃદ્ધ થઈ રહેલી દુનિયા માટે આ સારા સમાચાર છે. \n\n1990થી 2015 સુધીમાં આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવનારા લોકોની સંખ્યા 190 કરોડથી ઘટીને 73 કરોડ 50 લાખ થઈ ગઈ છે. \n\nએનો અર્થ એવો થયો કે દુનિયાની વસતિના જે ભાગને વ્યાખ્યા પ્રમાણે ગરીબ માનવામાં આવે છે, એ આ સમયગાળા દરમિયાન 36 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગયો છે. \n\nવ્યાખ્યા પ્રમાણે 1.90 અમેરિકન ડૉલર અથવા તેનાથી પણ ઓછી રકમમાં પ્રતિદિન ગુજરાન ચલાવનાર વ્યક્તિને ગરીબી રેખા નીચે ગણવામાં આવે છે. \n\nજોકે, ગરીબી સામે લડવાની કહાણી આપણે જેટલી દેખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Sign Language Day : એ મહિલા જેમણે મહામારીના સમયમાં મૂક-બધિર લોકોની અનોખી મદદ કરી\\nસારાંશ: કોરોના મહામારીને કારણે લગભગ દર વ્યક્તિનું જીવન પ્રભાવિત થયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે મૂક બધિર લોકો માટે જીવન મુશ્કેલ બન્યું છે. \n\nઆંધ્રપ્રદેશનાં એક મહિલાએ કોરોના મહામારીમાં એક અનોખું અભિયાન શરૂ કર્યું જેમાં તેઓ મૂક-બધિર લોકોને કોરોના સંબંધિત ગાઇડલાઇન્સની માહિતી પહોંચાડે છે.\n\nમાસ્ક એ સાંભળી ન શકતા લોકો માટે બાધારૂપ સાબિત થાય છે એટલે તેમણે આવા લોકો માટે એક ખાસ ઉપાય કર્યો. \n\nજાણો કેવી રીતે તેઓ માસ્કના ઉપયોગ, સેનેટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે મૂક-બધિર લોકોને સમજણ આપી રહ્યાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: World Theatre Day : ‘સમણાં જુઓ પછી એને અધૂરાં રાખો, કારણ કે એ જો પૂરાં થશે તો...’\\nસારાંશ: ગુજરાતના જાણીતા નાટ્યલેખક અને તેમના વિદ્યાર્થી હસમુખ બારાડીએ ચંદ્રવદન ચીમનલાલ મહેતા વિશેનો ખાસ અંક (નાટક અંક 14\/એપ્રિલ-જૂન 2001) બહાર પાડેલો. તેના સંપાદકીયમાં તેમણે આવું ટાંકેલુઃ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"સી.સી. માટે ઘણા શબ્દો વપરાયા. જેમ કે અતડા, દુરાગ્રહી, મમતી, સ્વકેન્દ્રી, ક્રોધી. પરંતુ એ હતા આપણા ગુજરાતના પોતીકા નાટ્યકાર, બ્રોડકાસ્ટર, કવિ, નાટ્યવિદ્ અને તે ઉપરાંત કેટલું બધું.\n\n'પ્રેમના મોતી જેવા સેન્ટિમેન્ટલ અને ફૂલ જેવા કોમળ પત્ની અન્યને પ્રેમ કરતાં હોય તો તેમને છૂટાછેડા આપી સામેથી પત્ની પ્રેમીને સોંપે એવા ઉદાર દિલ, અને પ્રેમના તત્ત્વને સમજે એવા. \"\n\n\"ગુજરાતની નવી રંગભૂમિના પ્રણેતા, દેશભરમાં નાટ્ય અભ્યાસક્ર્મનો એકડો ઘૂંટનારા વિશ્વપ્રવાસી.\"\n\nસી.સી. સાહેબને હું મારા પપ્પા હસમુખ બારાડી સાથે મળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: YES BANK : યસ બૅન્કની બેહાલીના એ પાંચ સવાલ જે તમારા મનમાં છે\\nસારાંશ: સામાન્ય રીતે બૅન્કમાં જમા કરાયેલા પૈસા સૅવિંગ એકાઉન્ટ કે ફિક્સ્ડ ડિપૉઝિટમાં એવું માનીને મૂકવામાં આવે છે કે એ રકમ સુરક્ષિત રહેશે. જોકે, હકીકતમાં આવું હોતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅન્કિંગ પ્રણાલીમાં આવું માનવામાં આવતું નથી. મૂળ તો આપ પ્રથમ દિવસથી બૅન્કને પૈસો કરજ તરીકે આપતા હો છો, જેના બદલામાં બૅન્ક આપને વ્યાજ ચૂકવતી હોય છે. બૅન્કમાં આપ પૈસા જમા કરો છો એટલે આપ બૅન્કને એવી મંજૂરી આપો છો કે આપના પૈસા બૅન્ક માર્કેટમાં રોકી શકે અને કમાણી કરી શકે. \n\nઅને આ જ કારણ છે 'યસ બૅન્ક'ની આજની સ્થિતિનું. \n\nરિઝર્વ બૅન્કનું ફરમાન અને આશ્વાસન\n\nરિઝર્વ બૅન્કે યસ બૅન્કના ગ્રાહકોની માટે રોકડ ઉપાડવાની મર્યાદા 50 હજાર રૂપિયા કરી દીધી છે. એટલે હવે આ બૅન્કના ગ્રાહકો એક મહિના સુધી પોતાનાં ખાતાંમાંથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: YouTube પર કેવી રીતે બનાવવો વીડિયો, શીખો આ બાળકી પાસેથી\\nસારાંશ: 10 વર્ષની ઉંમરે YouTube પર ધમાલ મચાવતાં અન્નત્યાની કહાણી ખૂબ રસપ્રદ છે. યૂટ્યૂબ પર તેમનાં આશરે 30 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ અન્નત્યા આખરે MyMissAnand કેવી રીતે બન્યાં?\n\nતો કેટલા સમયમાં તેઓ બનાવે છે પોતાનો વીડિયો અને કેવી રીતે પસંદ કરે છે પોતાનો વિષય? અન્નત્યાથી યૂટ્યૂબ સ્ટાર બનવાની સંપૂર્ણ કહાણી અહીં જુઓ. \n\nઅન્નત્યા નોઇડામાં રહે છે. તેમનાં ફઈ પહેલેથી જ પોતાની યૂટ્યૂબ ચેનલ ચલાવતા હતાં. તેમને જ જોઈને અન્નત્યાનાં માતાપિતાને પોતાની દીકરી માટે યૂટ્યૂબ ચેનલ બનાવવાનો વિચાર આવ્યો. \n\nકૅમેરાની સામે આવતા જ અન્નત્યાના હાવ-ભાવ એકદમ બદલાઈ જાય છે. \n\nઅન્નત્યા ચાર વર્ષનાં હતાં જ્યારે તેમણે પોતાની પહેલો વીડિયો બનાવ્યો હતો. સબ્સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: YouTubeમાં જોઈને ઘરમાં પ્રસૂતિ કરાવવી કેટલી સલામત\\nસારાંશ: ઘરમાં જ પ્રસૂતિ કરવાને કારણે તામિલનાડુના તિરુપુર જિલ્લામાં એક મહિલાનું મૃત્યુ થયું છે. સમગ્ર રાજ્યના લોકોને આ ઘટનાને લીધે જોરદાર આઘાત લાગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાના પતિ અને દોસ્તોએ પ્રસૂતિ ક્રિયા માટે યૂ ટ્યૂબ વીડિયોમાંથી માર્ગદર્શન મેળવ્યાનું કહેવાય છે. \n\nવિખ્યાત ગાયનેકૉલૉજિસ્ટ કમલા સેલ્વરાજના જણાવ્યા મુજબ, આવું કરવું અત્યંત વાહિયાત ગણાય. \n\nબીબીસી સાથે વાત કરતાં ડૉ. કમલા સેલ્વરાજે કહ્યું, \"કયા પેશન્ટને કેટલું બ્લીડિંગ થશે એ કોઈ કહી શકતું નથી. હૉસ્પિટલો રક્તનો પુરવઠો હંમેશાં તૈયાર રાખતી હોય છે. આવી તૈયારી ઘરમાં કોણ કરી શકે?\n\n\"આધુનિક સારવાર અમલમાં આવી એ પહેલાં દાયણો પ્રસૂતિનું કામ કરતી હતી અને સમગ્ર પ્રક્રિયા પાર પાડતી હતી. આપણે દાયણોને અશિક્ષિત ડૉક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: Zanco T1 : અંગૂઠાથી પણ નાનો અને સિક્કાથી પણ વજનમાં હલકો મોબાઇલ\\nસારાંશ: આ છે વિશ્વનો સૌથી નાનો ફોન. તેમાં 'સેલ્ફી' નથી લઈ શકાતી અને તેમાં ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઍપ પણ નથી ચાલતા. તેમ છતાં તે અન્ય બીજા દરેક ફોનને માત આપે છે. કારણ કે તે વિશ્વનો સૌથી નાનો ફોન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ જ્યાં સેલફોન કંપનીઓ મોટા સ્ક્રીનને મહત્ત્વ આપી રહી છે.\n\nતો બીજી તરફ કેટલીક કંપનીઓ સૌથી નાના ફોન બનાવવાની સ્પર્ધામાં છે.\n\nટેક્નૉલૉજી ક્ષેત્રના પ્રકાશન 'બિઝનેસ ઈનસાઇડર' અનુસાર આ સ્પર્ધામાં એક નવું નામ Zanco T1 છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજે હાલમાં વિશ્વનો સૌથી નાનો ફોન છે.\n\n4 સેન્ટિમીટરનું કદ અને 13 ગ્રામનું વજન\n\nZanco T1 ચાર સેન્ટિમીટરનું કદ અને 13 ગ્રામનું વજન ધરાવે છે. એક પ્રમોશનલ વીડિયોમાં કંપની જણાવે છે, \"તમારા અંગૂઠા કરતા નાનો અને સિક્કા કરતા પણ વજનમાં હલકો .\"\n\nઆ ફોનથી તમે 'ટેક્સ્ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: iPhone 12 : ઍપલે ચાર નવાં iPhone મૉડલ લૉન્ચ કર્યાં\\nસારાંશ: અમેરિકાની ટૅક કંપની ઍપલે આઇફોન 12 સીરિઝ લૉન્ચ કરી દીધી છે જે અંતર્ગત ચાર નવાં મૉડલ લૉન્ચ કરાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે એક ડિજિટલ ઇવેન્ટ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી.\n\nઍપલે એ વાતની પુષ્ટિ કરી છે કે આઇફોન 12ના હૅન્ડસેટમાં 5જી નેટવર્ક હશે.\n\nઍપલના પ્રમુખ ટિમ કુકે કહ્યું, \"અમે આઇફોનની આખી લાઇનઅપને 5જી લાવી રહ્યા છીએ. આ આઇફોન માટે નવા યુગની શરૂઆત છે.\"\n\nકેટલો મોંઘો?\n\nઍપલે આઇફોન 12 (64, 128, 256 જીબી સ્ટોરેજ), આઇફોન 12 Mini (64, 128, 256 જીબી સ્ટોરેજ) સિવાય આઇફોન 12 Pro (64, 128, 256 જીબી સ્ટોરેજ), આઇફોન 12 Pro Max (64, 128, 256 જીબી સ્ટોરેજ) લૉન્ચ કર્યો છે. તેની કિંમત અંદાજે 70 હજારથી એક લાખ 30 હજારની વચ્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: iPhone : એ બીમારી જેના કારણે કેટલાક લોકો ત્રણ કૅમેરાવાળા નવા આઈફોન સામે જોઈ શકતા નથી\\nસારાંશ: Apple iPhone 11 Proમાં જે ત્રણ કૅમેરાની ડિઝાઈન છે તેનાથી ઘણા લોકોએ પોતાને ડર લાગતો હોવાની વાત કરી છે. તેઓ કહે છે તે તેનાથી તેમના 'ફોબિયા'માં વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે રજૂ થયેલી નવી આઈફોનની ડિઝાઇનમાં ત્રણ હાઈ પાવર ધરાવતા 'અલ્ટ્રા વાઇડ' રીઅર કૅમેરાએ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જેમાં ત્રણ લેન્સને ત્રિકોણ આકારમાં બિલકુલ નજીક ગોઠવવામાં આવ્યા છે.\n\nઆ ત્રણ લેન્સની બાજુમાં મોબાઇલની ટોર્ચ છે અને 'ઑડિયો ઝૂમ' માઇક્રોફોન આપવામાં આવ્યું છે.\n\nહજારો લોકોએ સોશિયલ મીડિયા પર એવી ફરિયાદ કરી છે કે આ ડિઝાઇનથી તેમના 'ટ્રાઇપોફોબિયા'માં વધારો થયો છે. \n\nઆ એક એવી તકલીફ છે કે જેમાં વ્યક્તિને નાના-નાના છીંડાઓનો સમૂહ જોઈને તકલીફ થાય છે કે દૃષ્ટિભ્રમ સર્જાય છે. જે અણગમો પેદા કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: lockdown 5.0 : ભારતને લૉકડાઉનથી ફાયદો થયો કે નુકસાન?\\nસારાંશ: ભારતમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હવે ભારત કોરોના વાઇરસનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 દેશોમાં સામેલ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું જ કંઈક થવાની બીકને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે મહિના પહેલાં જ લૉકડાઉન લાગુ કરી દીધું હતું. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું લૉકડાઉન બેઅસર રહ્યું?\n\nઆ જ પ્રશ્ર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ઉઠાવ્યો હતો. \n\nતેમણે કહ્યું કે, \"નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે 21 દિવસમાં કોરોનાનો જંગ જીતી લેવાશે. ચાર લૉકડાઉન થઈ ગયા છે.\"\n\n\"લગભગ 60 દિવસ પણ થઈ ગયા. પરંતુ હજુ સુધી લૉકડાઉનનો હેતુ પૂર્ણ નથી થયો. ઊલટું બીમારીનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે.\"\n\nપરંતુ ભારત સરકાર લૉકડાઉનને સતત સફળ ગણાવી રહી છે.\n\nસ્વાસ્થ્ય મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અ'વાદ સામૂહિક દુષ્કર્મ કેસમાં ચર્ચાસ્પદ બનેલા જે.કે. ભટ્ટ કોણ છે?\\nસારાંશ: અમદાવાદમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાને કારણે શહેરની ક્રાઇમ બ્રાન્ચ ચર્ચામાં છે. પીડિત યુવતીએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ પીડિત યુવતીએ પત્રકાર પરિષદ યોજીને કેસમાં કરાઈ રહેલી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સામે આરોપ લગાવ્યા હતા. \n\nપીડિતાએ તપાસ અધિકારી જે. કે. ભટ્ટ પર આરોપ લગાવતા હતું કે તેમનાં પર નિવેદન બદલી છેતરપિંડીનો કેસ નોંધાવવા દબાણ કરાયું હતું.\n\nતેમણે એવું પણ કહ્યું, ''ભટ્ટે મને કહ્યું હતું કે બળાત્કાર થયો છે કે નહીં એ અમે નક્કી કરીશું. જો કેસની તપાસ ભટ્ટ જ કરવાના હોય તો હું સહકાર નહીં આપું.''\n\nતેમણે ઉમેર્યું, ''જે.કે. ભટ્ટે મને કહ્યું તારા પર કરાયેલા લાકડીના પ્રયોગને બળાત્કાર ના ગણાય અને તું 'બ્રેકઅપ'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંખી દાસ : ફેસબુક-ભાજપ વિવાદ બાદ ચર્ચામાં આવનારાં મહિલાનું રાજીનામું\\nસારાંશ: તાજેતરમાં ચર્ચામાં આવેલાં ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પૉલિસીનાં પ્રમુખ અંખી દાસે રાજીનામું આપી દીધું છે. કંપનીના એમડી અજીત મોહનને ટાંકીને 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' લખે છે કે અંખીનો રસ પબ્લિક સર્વિસમાં હોવાથી તેમણે ફેસબુક છોડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંખી દાસ\n\nઅંખી દાસ પર આરોપ હતો કે પોતાના પદ પર રહીને તેમણે ત્રણ હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન અને લોકોની સામે હેટ-સ્પીચના નિયમ હેઠળ કાર્યવાહી નહોતી કરી. \n\nતેમના પર એવો પણ આરોપ લગાવાયો હતો કે તેમણે ભાજપના અનેક નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના મામલામાં ફેસબુક કંપની દ્વારા કાર્યવાહી થવા નહોતી દીધી. \n\nઅંખી દાસ સામે છત્તીસગઢમાં પોલીસ ફરિયાદ થઈ હતી. \n\nઆ અગાઉ અંખી દાસે પણ રાયપુરના પત્રકાર આવેશ તિવારી સહિત અન્ય પાંચ લોકો સામે દિલ્હી સાઇબર સેલમાં ફરિયાદ કરી હતી.\n\nજ્યારથી કથિત રીતે ફેસબુક દ્વારા ભાજપની તરફેણનો વિવાદ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંગ્રેજને મારવા મદનલાલ ઢીંગરાને પિસ્તોલ આપનારા ગુજરાતી કોણ હતા?\\nસારાંશ: સરદારસિંહ રાણાનો ટૂંકો પરિચય શું હોઈ શકે? ગુજરાતમાં જન્મ અને બ્રિટિશર્સ સામે યુરોપમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ચળવળ. કદાચ આટલો કે કદાચ આનાથી ક્યાંય વધુ!\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશમાં રહીને સ્વદેશની સ્વંતંત્રતા માટે લડનારા શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને સરદારસિંહે ચળવળ ચલાવી હતી.\n\nસરદારસિંહ કાયદાનો અભ્યાસ કરવા માટે લંડન ગયા હતા અને અહીં તેઓ વર્માના પરિચયમાં આવ્યા હતા. \n\nવર્માના સંપર્કમાં આવ્યા બાદ સરદારસિંહે ભીખાજી કામા સાથે મળીને લંડનમાં 'ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી.\n\n વિદેશની ધરતી પર ભારતીય સ્વતંત્રતાની ચળવળને 'ઇન્ડિયા હાઉસ'માંથી જ વેગ મળતો હતો. \n\nસરદારસિંહ રાણાની વેબસાઇટ અનુસાર લંડનથી પ્રસિદ્ધ થતાં 'ઇન્ડિયન સોશિઑલૉજિસ્ટ' અખબારના સ્થાપક રાણાએ વર્મા અને કામા સાથે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંગ્રેજોએ ભારતમાં જાતિવ્યવસ્થાનાં બીજ કેવી રીતે રોપ્યાં હતાં?\\nસારાંશ: ભારતની જ્ઞાતિપ્રથાને જાણવા માટે તમે ગૂગલમાં સર્ચ કરશો તો તેમાં અનેક વેબસાઇટ્સ આવશે, જેમાં જુદાજુદા પ્રમાણમાં મુખ્ય ત્રણ પ્રચલિત બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ, જ્ઞાતિપ્રથા હિન્દુ ધર્મ પ્રમાણે ચાર સ્તરમાં વહેંચાયેલી છે, જેમાં પ્રથમ બ્રાહ્મણ અને ત્યારબાદ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વર્ણ આવે છે અને પાંચમો અસ્પૃશ્ય વર્ગ (જે ચાતુર્વર્ણ્યની પણ બહાર ગણાય છે અને ગંદકી સાફ કરવાનું કામ જેમના માથે નંખાયું છે). \n\nબીજું, વર્ણવ્યવસ્થા શાસ્ત્રોક્ત છે (ખાસ કરીને હિન્દુ પરંપરાનો આધાર જેના પરથી લેવાયો છે તે મનુસ્મૃતિ આધારિત છે), હજારો વર્ષ જૂની પરંપરા છે, અને લગ્ન, વ્યવસાય અને રહેણાંક જેવી જીવનની મૂળભૂત બધી બાબતોને તે સ્પર્શે છે. \n\nત્રીજું, હવે જ્ઞાતિ આધારિત ભેદભાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંગ્રેજોના કાવતરાને કારણે આ પ્રદેશનું હવે કોઈ અસ્તિત્વ જ નથી\\nસારાંશ: એક ગંભીર અવાજ દિયારબકર શહેરની શેરીઓમાં ગુંજ્યો અને વાતાવરણમાં ઓગળી ગયો જો તમને કુર્દ બોલીનો એક પણ શબ્દ ના આવડતો હોય તો પણ અવાજમાં ઘોળાયેલું દર્દ તમારા અંતરમનને સ્પર્શી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તુર્કીનું દિયારબકર શહેર, તુર્કી કુર્દિસ્તાનની રાજધાની કહેવામાં છે. જે તોફાની નદી દજલાના વિશાળ કિનારે વસેલું છે.\n\nમારે ઉનાળાની ગરમીમાં દિયારબકર જવાનું બન્યું હતું. એ વખતે ભયંકર ગરમી પડી રહી હતી. \n\nઆખો વિસ્તાર જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હતો. ગરમીમાં શહેરના રસ્તાઓ જાણે તાપથી કાળા પડી ગયા હતા.\n\nદિવસ દરમિયાન તો જાણે આખું શહેર ઉજ્જડ ભાસતું હતું. પણ સાંજ પડતા જ ઉછળતાં-કૂદતાં બાળકો વાતાવરણને હળવું બનાવી દેતાં હતાં. \n\nમાથા પર ઓઢણી ઓઢી મહિલાઓ ઘરનું કામ આટોપી લીધા બાદ બજારમાં સામાન ખરીદવા નીકળતી હતી અને ગાડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંગ્રેજોનો અફીણનો એ વેપાર જેણે ભારતીયોને કંગાળ કરી નાખ્યા\\nસારાંશ: અમિતાભ ઘોષની જાણીતી નવલકથા સી ઓફ પોપ્પીઝમાં અફીણ ઉગાડતા ગામડાની એક નારીનો અફીણના ડોડવા સાથેનો અનુભવ વિગતે વર્ણવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"તે અફીણના ડોડવા સામે એવી રીતે જોતી રહી કે જાણે ક્યારેય જોયા જ ના હોય, અને અચાનક તેને લાગ્યું કે તેના જીવનનું નિયંત્રણ ઉપરના ગ્રહથી નહીં પણ આ નાનકડી ચીજથી થઈ રહ્યું છે - ખૂબસૂરત પણ સાથોસાથ જ બધું જ ઓગાળી નાખનારી, દયાળુ અને વિધ્વંસક, ટેકો દેનારી અને બદલો લેનારી.\"\n\nનવલકથામાં વર્ણવાયેલા કાળખંડમાં ઉત્તર ભારતમાં 13 લાખ ખેડૂતો અફીણ વાવતા હતા. \n\nખેડૂતોના ઉત્પાદનમાં અફીણનો હિસ્સો અડધો કે ચોથા ભાગના રહેતો હતો. \n\n19 સદીના અંત સુધીમાં હાલમાં જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહાર છે, તે વિસ્તારમાં એક કરોડ લોકોને અફી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં વીનિંગ શોટ ફટકારનાર ગુજરાતી હાર્વિક દેસાઈ\\nસારાંશ: ન્યૂ ઝિલૅન્ડના ઑવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ભારતની અન્ડર-19ની ટીમે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૃથ્વી શૉના નેતૃત્વમાં ટીમે ઑલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. \n\nમેચમાં ભારતના વિજય માટે મનોજ કાલરા અને હાર્વિક દેસાઈની પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ રહી હતી. \n\nમનોજ 102 બૉલમાં 101 રન ફટકારીને અણનમ રહ્યા. સામે છેડે ગુજરાતના હાર્વિક દેસાઈએ પણ તેમને આપ્યો હતો. \n\nહાર્વિકે અણનમ 47 રન ફટકાર્યા હતા. હાર્વિકે ટીમ માટે વિનિંગ શૉટ ફટકાર્યો હતો. \n\nહાર્વિકના પ્રદર્શન અંગે અંગે બીબીસી ગુજરાતીના શૈલી ભટ્ટે ભાવનગરના દેસાઈ પરિવાર તથા તેમના કોચ સાથે વાત કરી હતી. \n\nહાર્વિક મૂળ ભાવનગર\n\nહાર્વિક દેસાઈ મૂળ ભાવનગરના છે. તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંતરિક્ષની દુનિયામાં લોકોને લઈ જઈ શકશે હવાથી પણ હલકા આ ફુગ્ગા\\nસારાંશ: આજે તમને આગામી ભવિષ્યની બારીની બહારની એક તસવીર બતાવીએ. પરિસ્થિતિ કંઈક એવી છે: ધરતીની ઉપર કોઈ જગ્યાએ બેઠેલા પ્રવાસીઓ પોતાની બારીમાંથી ઉત્સાહ સાથે દૃશ્ય જોઈ રહ્યા છે. તેઓ કાળા આકાશમાં ઝગમગતા તારા જોઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની નીચે ધરતી ચમકતી જોવા મળે છે. પ્રવાસીઓ ખૂબ ઉત્સાહમાં છે. તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે ચંદ્ર અને તારા વચ્ચે બેસીને આ સુંદર દૃશ્ય જોવા મળશે. \n\nએટલે તેમને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તેઓ કોઈ એવી જગ્યાએ પહોંચી ગયા છે કે જ્યાંથી ચંદ્ર અને તારાઓને સ્પર્શવા જેવો અનુભવ કરી શકાય છે. \n\nતમે વિચારશો કે આ ટૂરિસ્ટ કોઈ અંતરિક્ષયાનમાં બેઠા હશે, પરંતુ એવું નથી. \n\nઆ કોઈ સ્પેસક્રાફ્ટ નથી, પણ એક મોટો ફુગ્ગો છે અને તેને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ છોડ્યો નથી. \n\nચીનના મંગોલિયાથી અંતરિક્ષના પ્રવાસે મોકલવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંતરિક્ષમાંથી આવો દેખાય છે પૃથ્વી પર થતો સૂર્યોદય\\nસારાંશ: દરરોજ આપણે પૃથ્વી પર સૂર્યોદય નિહાળતા હોઈએ છીએ. આપણા માટે આ એક સાધારણ બાબત બની ગઈ હશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ અવકાશમાંથી સૂર્યોદય કેવો દેખાતો હશે? આ અદ્ભુત નજારો જોવા માટે જુઓ આ વીડિયો.\n\nજાણો કઈ રીતે આ અદ્ભુત નજારો કેમૅરામાં કેદ કરાયો અને કોણે તેની તસવીર લીધી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંફન ચક્રવાત : આવતીકાલે પશ્ચિમ બંગાળને ટકરાય તેવી શક્યતા, લાખોનું સ્થળાંતર\\nસારાંશ: પહેલાથી જ કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે અંફન વાવાઝોડું બીજી મુસીબત લઈને આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અંફન સોમવારે બપોરે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે. \n\nઑક્ટોબર 1999 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાં કોઈ સુપર સાઇક્લોન બન્યું છે. \n\nહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાની પવન ગતિ 220-240 કિલોમિટર પ્રતિ કલાકની હોય શકે છે. \n\n220 કિલોમિટર પ્રતિકલાકની ઝડપ હોય તેવા વાવાઝોડાને સુપર સાયક્લોનનો દરજ્જો આપવામાં આવે છે.\n\nઆ વાવાઝોડું ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને અસર કરે તેવી શક્યતા છે. \n\nહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં 19 મે સાંજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંફન: ઓડિશા અને પશ્ચિમ બંગાળ સિવાય ક્યાં તેની અસર થશે?\\nસારાંશ: બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અંફન સોમવારે બપોરે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્ટોબર 1999 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાં કોઈ સુપર સાયક્લોન બન્યું છે. \n\nહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું જમીન ઉપર ત્રાટકે ત્યારે તેની ગતિ 220-240 કિલોમિટર પ્રતિ કલાકની હોય શકે છે. \n\nઉલ્લેખનીય છે કે 220 કિલોમિટર પ્રતિકલાક કે તેથી વધુની ઝડપ હોય તેવા વાવાઝોડાને 'સુપર સાયક્લોન 'નો દરજ્જો આપવામાં આવે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંબાજી : \"પોલીસ પ્રસૂતિકાળમાં મહિલાને સારવાર માટે લઈ જતી ગાડીને કેવી રીતે રોકી શકે?\"\\nસારાંશ: અંબાજીના પોલીસ સ્ટેશનમાં સોમવારે એક પરિવાર ગર્ભમાં જ મૃત્યુ પામેલી બાળકીનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારે આરોપ મૂકયો તેમના પરિવારની મહિલાને પ્રસૂતિકાળમાં સારવાર અર્થે હૉસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન પોલીસે ગાડીને રોકી હતી અને તેનાં કારણે મોડું થતાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થયું.\n\nજે મહિલાની બાળકીનું ગર્ભમાં મૃત્યુ થયું તેમનાં દિયર મોતીભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, \"પોલીસ પ્રસૂવ પીડિત મહિલાને સારવાર માટે લઈ જતી ગાડીને કેવી રીતે રોકી શકે?\"\n\nઆ ઘટનામાં પોલીસે ફરિયાદ લીધી છે તપાસ થઈ રહી છે.\n\nશું હતો ઘટનાક્રમ?\n\nપરિવાર પોલીસ સ્ટેશને\n\nમોતીભાઈ દિવસના ઘટનાક્રમ વિશે વાત કરતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંબાજી અકસ્માત : 'એક બાજુ લોકો મરી રહ્યા હતા અને કેટલાક વીડિયો ઉતારતા હતા'\\nસારાંશ: \"અંબાજીથી પરત ફરતી વખતે બસે પલટી ખાધી. લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા. બારીનો કાચ તોડીને હું બહાર નીકળ્યો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"મારા પગમાંથી લોહી વહી રહ્યું હતું. લંગડાતાં-લંગડાતાં મેં આવતાં-જતાં વાહનોને ઊભાં રાખવાં પ્રયાસ કર્યો, પણ કોઈ મદદ માટે ઊભું ન રહ્યું.\"\n\n\"જે કોઈએ પણ વાહન ઊભું રાખ્યું એણે વીડિયો બનાવ્યો પણ મદદ ન કરી.\"\n\n\"જો સમયસર મદદ મળી શકી હોય તો કદાચ વધુ લોકોનો જીવ બચાવી શકાયો હોત.\"\n\nઆ શબ્દો છે ત્રિશૂલિયાઘાટ નજીક થયેલા અકસ્માતનો ભોગ બનેલા અને પોતાનાં પુત્ર અને કાકીને ગુમાવનારા રાજેશ સોલંકીના. \n\nબનાસકાંઠામાં અંબાજી નજીક આવેલા ત્રિશૂલિયાઘાટ પાસે પહેલી ઑક્ટોબરે ખાનગી બસને અકસ્માતન નડ્યો હતો. જેમાં 21 લોકોનાં મૃત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંબાજી અકસ્માત : 'પાકા મકાનની પ્રાર્થના કરવા અંબાજી ગયો અને મોત ભરખી ગયું'\\nસારાંશ: 'પેટ પર પાટા બાંધીને એક દીકરાને ભણાવ્યો અને મોટો કર્યો, માંડમાંડ કમાતો થયો ત્યાં ભગવાને એની પાસે બોલાવી લીધો. હવે આ ઘડપણમાં અમારે એનાં છોકરાં પણ મોટાં કરવાનાં આવશે. દેવું કરીને ભણાવેલો છોકરો અમારાં સપનાં પૂરાં કરવાં નોકરીની સાથે ભણતો હતો, પણ ભગવાનને ના ગમ્યું એટલે એને ઉપાડી લીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતકનાં પત્ની હિનાબહેન\n\nઆ શબ્દો છે અંબાજી પાસેના ત્રિશૂલિયા ઘાટ પર થયેલા આ અકસ્માતમાં દીકરો ગુમાવી દેનારાં 67 વર્ષીય કોકીબહેન પઢિયારના.\n\nઅંબાજી દર્શન કરીને પરત આવી રહેલી એક ખાનગી બસ ઊંધી વળી જતાં તેમાં 21 લોકોનાં મોત થયાં હતાં અને 35થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. \n\nખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા મંગળભાઈ અને કોકીબહેન પહેલાંથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. \n\nએમનો મોટો દીકરો વિક્રમ ભણતો હતો ત્યારે ખેતમજૂરીએ ગયેલા મંગળભાઈ પઢિયારની સાઇકલને કોઈ ટક્કર મારીને જતું રહ્યું હતું અને એમના માથામાં ગંભીર ઈજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંબાણીનાં લગ્નમાં પર્ફૉર્મ કરનારાં બિયોન્સેને તમે કેટલી ફી આપી બોલાવી શકો?\\nસારાંશ: ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પ્રસંગમાં અમેરિકન મ્યુઝિક સ્ટાર બિયોન્સેનું પર્ફૉર્મન્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન જ લોકોમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે બિયોન્સે પોતાના પર્ફૉર્મન્સ માટે કેટલી ફી લે છે?\n\nહજી સુધી બિયોન્સેની ફી વિશે કોઈ ચોક્કસ આંકડા બહાર નથી આવ્યાં, પરંતુ માહિતી મુજબ તેમણે આ પર્ફૉર્મન્સ માટે આશરે 21થી 28 કરોડ વચ્ચેની ફી વસૂલી છે.\n\nઉલ્લેખનીય છે કે યૂએસનાં જાણીતાં સિંગર, લિરિસિસ્ટ, અભિનેત્રી, રેકૉર્ડ પ્રોડ્યુસર અને ડાન્સર બિયોન્સે બાળપણથી જ અનેક મ્યુઝિક અને ડાન્સ કૉમ્પિટિશનથી જાણીતાં બન્યાં છે.\n\nઅગાઉ બિયોન્સે કાર્યક્રમ માટે કેટલી ફી વસૂલી હતી?\n\nટાઇમ મૅગેઝિન પ્રમાણે, આ જ વર્ષમાં અગાઉ કોઆચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંબાતી રાયડુ સાથે વર્લ્ડ કપની ટીમમાં પસંદગી મામલે અન્યાય થયો?\\nસારાંશ: ક્રિકેટર અંબાતી રાયડુએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ સંદર્ભનો એક પત્ર તેમણે બીસીસીઆઈને લખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્તમાન ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ઇજાગ્રસ્ત વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને મોકલવામાં આવ્યા હતા, જેના પગલે રાયડુએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.\n\nબીસીસીઆઈને કરેલા ઈ-મેઇલમાં રાયડુએ કોઈની પર પણ આક્ષેપ કરવાનું ટાળ્યું હતું, તેમણે જે-જે કપ્તાનો સાથે કામ કર્યું હતું તેમનો આભાર માન્યો હતો.\n\nભારતીય ટીમ માટે રાયડુએ 27 વર્ષની વયે ઝીમ્બાવે સામેની મૅચમાં ડેબ્યૂ કર્યો હતો.\n\n2015માં પણ રમવાની તક ન મળી\n\nઆ વખતે વર્લ્ડ કપમાં તેમનો સમાવેશ કરવામાં નથી આવ્યો અને આવું પહેલી વખત થઈ રહ્યું છે એવું પણ નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અંબાતી રાયડુને વર્લ્ડ કપ માટે 3D ચશ્માંની જરૂર કેમ પડી?\\nસારાંશ: ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. જેમાં વિરાટ કોહલીની ટીમમાં મધ્ય ક્રમ માટે રાયડુની પસંદગી થઈ નથી. 24 કલાક બાદ રાયડુએ એક ટ્વીટ દ્વારા પોતાનો મત પ્રગટ કર્યો છે. રાયડુએ ટ્વીટમાં લખ્યું છે કે, 'મેં વિશ્વ કપની મજા માણવા 3ડી ચશ્માં ઑર્ડર કર્યાં છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંબાતી રાયડુ\n\nરાયડુએ એક બેબાક અને અડગ ભાવ દર્શાવતા ઇમોજી સાથે આ ટ્વીટ કર્યું છે. એક કલાકથી પણ ઓછા સમયમાં હજારથી પણ વધુ નેટિજન્સે તેને રિટ્વીટ કર્યું હતું અને 9 હજારથી વધુ લોકોએ તેને લાઇક કર્યુ હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરાયડુએ કોઈની ટીકા કરી નથી. કોઈનું નામ લીધું નથી. પણ એમને જે કહેવું છે એ આ શબ્દોમાં વ્યક્ત કર્યું છે.\n\nવિજય શંકરની પસંદગી કેમ કરી, આ સવાલના જવાબમાં પસંદગી સમિતિએ વિજય શંકરને 'થ્રી ડાયમેન્શનલ' ખેલાડી ગણાવ્યા હતા.\n\nરાયડુનું પ્રદર્શન દિવસે-દિવસે નબળું જઈ રહ્યું હતું. પરંતુ ઑલર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અક્ષય કુમાર અને બૅયર ગ્રિલ્સ લેશે જંગલ ઍડવેન્ચરની મજા\\nસારાંશ: અક્ષય કુમાર અચાનક સોશિયલ મીડિયા પર છવાયા છે, તેનું કારણ છે ડિસ્કવરી ચૅન્લનો શો IntoThe Wild, જેમાં અક્ષય કુમાર સાહસિક અંદાજમાં જોવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે અક્ષય કુમાર તેમજ શોના હોસ્ટ બૅયર ગ્રિલ્સે શોનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું અને તેના અંગે જાહેરાત કરી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ મોશન પોસ્ટરમાં બન્ને કલાકારો જંગલમાં ફરતા તો ક્યાંક દોરડા પર લટકતા જોવા મળી રહ્યા છે. \n\nઅક્ષય કુમારે પોસ્ટર સાથે ટ્વીટમાં લખ્યું છે, \"તમને લાગે છે કે હું પાગલ છું, પણ હું માત્ર જંગલમાં જવા માટે પાગલ છું.\"\n\nઆ ઍપિસોડ ડિસ્કવરી પ્લસ પર 11 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે તેમજ ડિસ્કવરી ચેનલ પર 14 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે જોવા મળશે.\n\nબૅયર ગ્રીલ્સના આ શોમાં અગાઉ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અક્ષય કુમાર: સંરક્ષણ બજેટના બે ટકા સેનિટરી પૅડ્સ માટે ફાળવવા જોઇએ\\nસારાંશ: હિંદી ફિલ્મો ઇન્ડસ્ટ્રીમાં 'ખેલાડી' તરીકે વિખ્યાત અક્ષય કુમારે ગત અમુક વર્ષો દરમિયાન દેશપ્રેમ અને સામાજિક વિષયો પર બનેલી ફિલ્મોમાં કામ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં અક્ષય કુમાર મહિલાઓનાં પીરિયડ્સ અંગેની ફિલ્મ 'પૅડ મેન'માં કામ કરી રહ્યા છે.\n\n 50 વર્ષના અક્ષય કહે છે કે ખુદ તેમને પણ પીરિયડ્સ અંગેની સંપૂર્ણ માહિતી બે વર્ષ અગાઉ આ ફિલ્મની નિર્માણ પ્રક્રિયા દરમિયાન મળી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીબીસી સાથે વાતચીતમાં અક્ષયે કહ્યું, \"સામાન્ય રીતે જેવું અન્ય ઘરોમાં થાય છે, તેવું મારા ઘરમાં પણ થતું. આ વાતને મારાથી છુપાવવામાં આવી હતી. \n\nમને આ અંગે જાણકારી ન હતી, પરંતુ જેમજેમ મોટો થતો ગયો, તેમતેમ મહિલાઓનાં માસિક ધર્મ અંગે માલૂમ પડ્યું.\"\n\nપીરિયડ્સ અંગે અક્ષય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અક્ષર પટેલ : ઇંગ્લૅન્ડ સામેની ડેબ્યૂ મૅચમાં પાંચ વિકેટ લેનાર આ ગુજરાતી બૉલર કોણ છે?\\nસારાંશ: ચેન્નાઈ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મૅચથી ગુજરાતી બૉલિંગ ઑલરાઉન્ડર અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે ડેબ્યૂ મૅચની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અક્ષર પટેલ\n\nઅત્રે નોંધવું રહ્યું કે અક્ષર પટેલ પહેલી ટેસ્ટમાં રમવાના હતા પરંતુ બીસીસીઆઈ અનુસાર ઈજાને કારણે તેઓ નહોતા રમી શક્યા, જોકે બીજી ટેસ્ટમાં તેમનો સમાવેશ થઈ ગયો હતો.\n\nમૅચ પૂર્વે વિરાટ કોહલીએ તેમને ટેસ્ટ કૅપ આપી હતી અને કોચ રવિ શાસ્ત્રીએ ભેટીને તેમને શુભકામનાઓ આપી હતી.\n\nગુજરાતની ટીમના કપ્તાન અક્ષર પટેલ\n\nઅક્ષર પટેલ\n\nઅક્ષર પટેલ હાલ ગુજરાતની ટીમના કૅપ્ટન છે અને આ પહેલાં તેઓ ટી-20 અને વન-ડેમાં ભારતીય ટીમમાં રમી ચૂક્યા છે. \n\nઇએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે અક્ષર પટેલનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અગસ્તા વેસ્ટલૅન્ડ કેસ : ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયા\\nસારાંશ: સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે અગસ્તા વેસ્ટલૅન્ડ કેસ મામલે ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીબીઆઈ તરફથી સરકારી વકીલ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે મિશેલની કસ્ટડીની માગ કરી હતી. \n\nજોકે, મિશેલના વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેલા એ. કે. જોસેફે આ સીબીઆઈને મિશેલની કસ્ટડી આપવાનો વિરોધ કર્યો હતો. \n\nઆ મામલે સીબીઆઈ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસ ખૂબ જ સંવેદનશીલ છે. \n\nજેથી 14 દિવસની કસ્ટડીની સીબીઆઈ તરફથી માગ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે પાંચ દિવસની કસ્ટડી આપી હતી. \n\nઅગસ્તા વેસ્ટલૅન્ડ ખરીદીમાં કથિત વચેટિયાની ભૂમિકા ભજવનારા ક્રિશ્ચિયન મિશેલને ભારતને સોંપી દેવાયા છે. મંગળવારે રાત્રે તેને દૂબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અચાનક હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની જાહેરાત કેમ કરી?\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે રવિવારે ફેસબુક લાઇવ દ્વારા પાટીદારો માટે અનામતની માગ સાથે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે આગામી 'પાટીદાર શહીદ દિવસ'થી એટલે કે 25 ઓગસ્ટથી પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે.\n\nહાર્દિક પટેલે આમરણાંત ઉપવાસને અનામત માટેની છેલ્લી લડત ગણાવતા કહ્યું હતું, \"અનામતની લડાઈના ત્રણ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે પાટીદાર શહીદ દિવસથી હું આમરણાંત ઉપવાસ પર બેસાવાનો છું અને આ હવે છેલ્લી લડાઈ છે.\n\n\"પાટીદાર સમાજને અનામત ન મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ જ રહેશે.\"\n\nહાર્દિક પટેલને ઉપવાસ પર બેસવાની જરૂર કેમ પડી?\n\nપાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર શહીદ યાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અજિત ડોભાલ : કાશ્મીરમાં પ્રતિબંધો પાકિસ્તાનના વર્તનને ધ્યાનમાં રાખી હઠાવાશે\\nસારાંશ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, \"પાકિસ્તાનના વર્તનને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં લાદવામાં આવેલાં પ્રતિબંધને હટાવવામાં આવશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અજિત ડોભાલે કહ્યું, \"પાકિસ્તાન કેવી રીતે વર્તી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો વિશે વિચારતા હોઈએ છીએ. આ એક ઉત્તેજક અને પ્રતિભાવની પરિસ્થિતિ છે.\" \n\n\"જો પાકિસ્તાન એવી રીતે વર્તે કે ઉગ્રવાદીઓને ધમકાવે અને ઘૂસણખોરી કરતા અટકાવે, જો પાકિસ્તાન તેના ટાવરો દ્રારા કાર્યકર્તાઓને સિગ્નલ મોકલવાનું બંધ કરે તો અમે પ્રતિબંધો અટકાવી શકીશું.\" \n\nરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું હતું કે, \"જમ્મુ કાશ્મીરનો 92.5 ટકા વિસ્તાર પ્રતિબંધોમાંથી મુક્ત છે.\" \n\nતેમણે વધુમાં કહ્યું હતું, \"અમે પાકિસ્તાનના ઉગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અજિત પવાર : એ નેતા જેમણે મહારાષ્ટ્રની રાજનીતિને એક રાતમાં પલટી નાખી\\nસારાંશ: 22 નવેમ્બરની રાત સુધી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી બનાવવાની વાત ચાલી રહી હતી અને અચાનક 23 નવેમ્બરની સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે તેમજ NCPના નેતા અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમસાણમાં વળાંક આવ્યો છે.\n\nઆ ઘટનાક્રમ સાથે રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને કોઈ સમજી ન શક્યું કે આખરે રાતોરાત એવું શું થઈ ગયું કે NCP નેતા અજિત પવારે ભાજપને સમર્થન આપી દીધું.\n\nઆ આખા ઘટનાક્રમમાં અજિત પવાર સૌથી મોટા ખેલાડી મનાઈ રહ્યા છે અને તેમને લઈને ચર્ચાઓ થવા લાગી છે.\n\nશપથવિધિ બાદ શરદ પવારે ટ્વીટ કરીને માહિતી આપી કે ભાજપમાં જવાનો અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે અને અજિત પવારના આ નિર્ણયને પાર્ટીનું સમર્થન નથી.\n\nતેવામાં એવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અજિત પવારનું ભવિષ્ય હવે મહારાષ્ટ્રનાં રાજકારણ અને એનસીપીમાં કેવું હશે?\\nસારાંશ: મંગળવારે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું ફરી એનસીપીમાં આવી જનાર આજે ઉદ્ધવ ઠાકરેની સાથે શપથ ગ્રહણ નથી કરવાના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અજિત પવારે પત્રકારોને કહ્યું કે તેઓ આજે શપથ ગ્રહણ નહીં કરે. આજે શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી એમ દરેક પક્ષમાંથી બે સભ્યો શપથ લેશે. એમણે એમ પણ કહ્યું કે નાયબ મુખ્ય મંત્રી પદ અંગે પાર્ટીએ હજી કોઈ નિર્ણય નથી લીધો.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમહારાષ્ટ્રમાં હવે એ સવાલો પૂછાવા લાગ્યા હતા કે: શું અજિત પવાર એનસીપીમાં પોતાનું અગાઉ જેવું સ્થાન જાળવી શકશે?\n\nગુરુવારે સાંજે ઉદ્ધવ ઠાકરે શિવસેના-કૉંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકારના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.\n\nત્યારે શું તેમને આગામી સરકારમાં મંત્રી બનાવાશે? ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન અને આર્મેનિયા યુદ્ધ : અઝરબૈજાનમાં કેવી સર્જાઈ છે તબાહી?\\nસારાંશ: અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતીનો 24 કલાકમાં જ ભંગ થયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અઝરબૈજાન અને આર્મેનિયાના વિદેશમંત્રીઓ મોસ્કોમાં મળ્યા હતા અને બંને વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી પરંતુ આ ઘોષણા બાદ પણ લડાઈ ચાલુ જ છે.\n\nબકુના કહેવાતા બાકી રહેલા અવશેષોમાં બૅલેસ્ટિક મિસાઇલ જોઈ શકાય છે. તેઓ આર્મેનિયન્સ પર યુદ્ધના ગુનાનો આરોપ મૂકી રહ્યા છે. \n\nઅઝરબૈજાનમાં મૃત્યુઆંક વધી રહ્યો છે તેમ તેમના પર પણ સામેની બાજુએ નાગરિકો પર હુમલાનો આરોપ મુકાઈ રહ્યો છે.\n\nબીબીસી સંવાદદાતા ઓર્લા ગ્યૂરીનનો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન અને આર્મેનિયા સંઘર્ષનો 29મો દિવસ, ફરી ભીષણ લડાઈ શરૂ\\nસારાંશ: નાગોર્નો-કારાબાખને લઈને અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે રવિવારે વધુ એક વખત ભીષણ લડાઈ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં બંને દેશોએ એકબીજા પર વિવાદના શાંતિપૂર્ણ સમાધાનમાં રુકાવટ ઊભી કરવાના આરોપો લગાવ્યા હતા.\n\nઆર્મેનિયાએ અઝેરી સેના પર નાગરિક વિસ્તારોમાં બૉમ્બમારો કરવાનો આરોપ લગાવ્યો છે.\n\nજ્યારે અઝરબૈજાને સામાન્ય લોકોને મારવાના આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે તેઓ સંઘર્ષવિરામ લાગુ કરવા માટે તૈયાર છે. આ માટે પહેલાં આર્મેનિયાની સેનાઓએ યુદ્ધસ્થળ છોડીને જવું પડશે.\n\nનાગોર્નો-કારાબાખને લઈને અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે 27 સપ્ટેમ્બરથી યુદ્ધ ચાલી રહ્યું છે.\n\nઆંતરરાષ્ટ્રીય સ્તરે આ વિસ્તાર પર અઝરબૈજાનનો કબજો હોવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન અને આર્મેનિયાની લડાઈમાં તુર્કી 'ડ્રોન સુપર પાવર' કેવી રીતે બની ગયું?\\nસારાંશ: નાગોર્નો-કારાબાખમાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધે તુર્કીમાં નિર્મિત લડાયક ડ્રોન વિમાનોને દુનિયાના નજરે ચડાવ્યાં છે. તુર્કી પાસેથી ખરીદેલાં ડ્રોનને કારણે અઝરબૈજાનને આ યુદ્ધમાં સરસાઈ હાંસલ થઈ હોવાનું કહેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેચેપ તૈયબ અર્દોઆન\n\nનાગોર્નો-કારાબાખમાં યુદ્ધ શરૂ થયા પહેલાં જ તુર્કીના ડ્રોન વિમાનોને કારણે અનેક લશ્કરી વિશ્લેષકો તેને વૈશ્વિક સંરક્ષણ ઉદ્યોગના અગ્રણી દેશોમાં સામેલ કરવા લાગ્યા હતા. \n\nઅદ્યતન કૉમ્બેટ ડ્રોનનું ઉત્પાદન કરતું તુર્કી ખુદને ઇઝરાયલ કે અમેરિકા સાથે જોડાયેલું જોવા ઇચ્છતું નથી. આધુનિક ટેકનૉલૉજીવાળાં નવાં વિમાન એ જાતે જ બનાવી રહ્યું છે.\n\nમાનવરહિત વિમાનોના અમેરિકન સૈન્ય નિષ્ણાત ડેનિયલ ગુંતે સિમસેક માને છે કે તુર્કી અનેક વર્ષોથી ઉડ્ડયનક્ષેત્રે પોતાને થયેલા નુકસાનની ભરપાઈ કરી રહ્યું છે. \n\nડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન સામેના યુદ્ધમાં આર્મેનિયાના 729 સૈનિકોએ જીવ ગુમાવ્યા\\nસારાંશ: અઝરબૈજાન સામેની લડાઈમાં આર્મેનિયાની તરફે જીવ ગુમાવનારા સૈનિકોની સંખ્યા સતત વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે આર્મેનિયાની સેનાએ આ યાદીમાં બીજા 19 સૈનિકોના નામ ઉમેરી દીધા હતા. \n\nઆ સાથે જ આ જંગમાં આર્મેનિયા તરફથી મૃત્યુ પામનારા સૈનિકોની સંખ્યા વધીને 729 થઈ ગઈ છે.\n\nઆર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે શક્ય છે કે આ આંકડા અધૂરા હોય. સતત ચાલી રહેલી લડાઈમાં મૃતકોનો આંકડો મોડેથી મળે એ શક્ય છે.\n\nઅઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે દાવો કર્યો છે કે તેમની સેનાએ દક્ષિણ ઝેબરૈલ જિલ્લાનાં 13 ગામ પર ફરીથી કબજો કરી લીધો છે.\n\nસોમવારે રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ટ્વીટ કર્યું, \"ઝેબરૈલ જિલ્લાના સોલતાની, અમીરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન-આર્મેનિયા : નાગોર્નો-કારાબાખના મુખ્ય શહેર પર 'અઝેરી સેનાનો કબજો'\\nસારાંશ: અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે નાગોર્નો-કારાબાખના એક મુખ્ય શહેર પર તેમણે કબજો કરી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે ટેલિવિઝન પર પ્રસારિત એક સંદેશમાં રાષ્ટ્રપતિ ઇલહામ અલિયેવે કહ્યું છે કે શુશા નામના શહેરને અઝેરી સેનાએ કબજામાં લીધું છે. આર્મેનિયાઈ ભાષામાં આ શહેરનું નામ શુશી છે.\n\nજોકે આર્મેનિયાએ અઝરબૈજાનના આ દાવાને ખારિજ કરી દીધો છે અને કહ્યું કે લડાઈ હજી જારી છે.\n\nઆ વિવાદિત પ્રદેશમાં સંઘર્ષની વચ્ચે આ શહેર અઝરબૈજાન માટે રણનીતિની દૃષ્ટિએ અતિમહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.\n\nઆર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે હાલમાં સંઘર્ષ ચાલી રહ્યો છે.\n\nનાગોર્નો-કારાબાખ 1,700 સ્ક્વેર માઇલનો પહાડી વિસ્તાર છે, જે સોવિયત સંઘના વિઘટન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન-આર્મેનિયા : નાગોર્નો-કારાબાખમાં રશિયાએ મોકલેલી શાંતિસેનાથી શું બદલાશે?\\nસારાંશ: આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે વિવાદિત નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં સપ્ટેમ્બરના અંતમાં લડાઈની શરૂઆત થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ લડાઈમાં સ્પષ્ટ રીતે અઝરબૈજાનને આર્મેનિયા પર બઢત મળતી જોવા મળી રહી હતી.\n\nહાલમાં જ અઝરબૈજાનના સૈન્યએ નાગોર્નો-કારાબાખના શુશા (આર્મેનિયામાં શુશી) શહેર પર કબજો જમાવ્યો હતો. આને કૂટનીતિની દૃષ્ટિએ એક મોટી જીત કહેવામાં આવી રહી હતી.\n\nઆ પછી અઝરબૈજાનની નજર કારાબાખની રાજધાની સ્તેપ્નાકિયર્ત પર હતી.\n\nઆ લડાઈમાં અનેક લોકોના જીવ ગયા અને અનેક વિસ્તારોને ભીષણ નુકસાન થયું છે પરંતુ, શુશા પર નિયંત્રણ પછી અઝરબૈજાનને રાજાધાની પર કબજો જમાવવાની લડાઈમાં પણ બઢત મળી હતી.\n\nઆ વિસ્તાર ઊંચાઈએ છે, તેથી કારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન-આર્મેનિયા યુદ્ધ : 'લાઇટ ચાલુ કરીએ તો બૉમ્બ વરસવાનો ડર'\\nસારાંશ: બીબીસી સંવાદદાતા મરીના કાતાઇવા અઝરબૈજાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા શહેર સ્તેપનાકિયર્ત પહોંચ્યાં તો તેમણે જોયું કે શહેરનો લાકો હજુ પણ ભોંયરાંમાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્તેપનાકિયર્તમાં અમે સપ્તાહ પહેલાં જ્યાં ઊભા હતાં ત્યાં આજે પણ કશું બદલાયું નથી. \n\nરસ્તાઓ ખાલી છે. કેટલીક ગાડીઓ છે. દુકાનો બંધ છે. સાંજ પળવાની છે પણ શહેર સંપૂર્ણરીતે અંધારામાં ડૂબી ગયેલું ભાસે છે. સ્તેપનાકિયર્તમાં વીજળી છે જોકે, શહેરના લોકો ઘરની લાઇટો ચાલુ નથી કરતા. એમને ભય છે કે એવું કરશે તો તેમના પર ડ્રૉનથી હુલો કરી દેવાશે. \n\nઅમે શહેરની જે હોટલમાં રોકાયાં હતાં, તેના મૅનેજરે અમને જણાવ્યું કે ઓરડાની લાઇટો ચાલુ નહીં કરી શકાય. \n\nસ્થાનિક નાગરિક તિગરાને અમને જણાવ્યું કે શહેર પર કેટલાય દિવસોથી બૉમ્બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન-આર્મેનિયા યુદ્ધ : આ ભારતીય પરિવાર શરણાર્થીઓની મદદ કરી રહ્યો છે\\nસારાંશ: અઝરબૈજાન અને આર્મેનિયાના યુદ્ધનું કેન્દ્ર બનેલા નોગોર્નો-કારાખાબ વિસ્તારના સામાન્ય લોકોનું જનજીવન વિખેરાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકોને ઘર છોડવાં પડ્યાં છે. એક તરફ પુરુષોએ જંગમાં ઝંપલાવવા કૂચ કરી છે તો બીજી તરફ મહિલાઓ અને બાળકો સુરક્ષિથ આશ્રયસ્થાનોની શોધમાં નિકળી પડ્યા છે.\n\nવિસ્થાપિત થયેલા લોકો શરણ માટે બસ મારફતે આર્મેનિયાની રાજધાની યેરેવન પહોંચ્યા છે. જ્યાં સરકારે તેમના રહેવાની વ્યવસ્થા કરેલી હતી. તેમના માટે કૅમ્પ બનાવાયા હતા.\n\nવળી યેરેવનના સ્થાનિય લોકોએ પણ મદદનો હાથ આગળ કર્યો છે અને ઘરો તથા હોટલોના દ્વાર શરણાર્થીઓ માટે ખોલી દીધા છે.\n\nસ્થાનિક લોકો અલગ-અલગ રીતે નાગોર્નો-કારાખાબથી આવેલા લોકોની મદદ પણ કરી રહ્યા છે. તેમના મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાન-આર્મેનિયા વચ્ચે સમજૂતી બાદ કોણ જીત્યું, કોણ હાર્યું?\\nસારાંશ: આ સમજૂતી બાદ રશિયા નાગોર્નો-કારાબાખ અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો શાંતિસૈનિકોને તહેનાત કરી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના આર્મીનિયન સૈનિકો હતા.\n\nઆ શાંતિસમજૂતી બાદ આઝરબૈજાનમાં ઉજવણી શરૂ થઈ, જ્યારે આર્મેનિયામાં આક્રોશના દૃશ્યો જોવા મળ્યાં હતાં. લોકોએ વડા પ્રધાનના રાજીનામાની માગ કરતા વિરોધપ્રદર્શનો કર્યાં હતાં\n\nઆખરે સમજૂતીમાં કોની જીત અને કોની હાર?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાનનો દાવો, 'આર્મેનિયામાં રશિયાથી હથિયારોની તસ્કરી થાય છે' - BBC TOP NEWS\\nસારાંશ: અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલિયેવે કહ્યું છે કે રશિયાથી આર્મેનિયામાં થઈ રહેલી 'હથિયારોની તસ્કરી' મામલે અઝરબૈજાને રશિયાને ધ્યાન આપવા કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે નાગોર્નો-કારાબાખમાં 27 સપ્ટેમ્બરથી યુદ્ધ ચાલી રહ્યું છે.\n\nઅલિયેવે કહ્યું છે કે રશિયાથી મોટી સંખ્યામાં હથિયાર આર્મેનિયામાં કથિત રીતે પહોંચાડવામાં આવતાં હતાં.\n\nરશિયાની સરકારી ન્યૂઝ એજન્સી ટીએએસએસને 19 ઑક્ટોબરે આપેલા એક ઇન્ટરવ્યૂમાં અલિયેવે એવું પણ જણાવ્યું છે કે અઝરબૈજાન પોતાની અગાઉની માગણીઓ મામલે પાછળ હટી ગયું હતું.\n\nતેમણે નાગોર્નો-કારાબાખની લડાઈમાં સમજૂતી માટે બનાવવામાં આવેલા ઓએસસીઈ મિન્સ્ક સમૂહના 'પાયાના નિયમો' પર પણ વાત કરી હતી.\n\nઆ નિયમોમાં આર્મેનિયાને અઝરબૈજાનના ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઝરબૈજાને એક સેકન્ડ માટે પણ યુદ્ધવિરામ માન્યું નથી : આર્મેનિયા\\nસારાંશ: આર્મેનિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અઝરબૈજાનની સાથે નાર્ગોનો-કારાબાખમાં ચાલી રહેલા સંઘર્ષમાં તેમની સેનાને ઘણું નુકસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેલિવિઝન પર એક સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલ પાશિન્યાને કહ્યું કે આર્મેનિયાના અઝેરીસમાં નુકસાન થયું છે. \n\nપાશિન્યાને અઝરબૈજાન પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવતાં કહ્યું, \"અઝરબૈજાને એક સેકન્ડ માટે પણ યુદ્ધવિરામ માન્ય રાખ્યું નથી અને હજી એ હુમલા કરે છે.\"\n\n\"એનો અર્થ એવો થયો કે અઝરબૈજાન આખા વિસ્તાર પર કબજો જમાવવાની તેની નીતિનો અમલ કરી રહ્યું છે.\"\n\nઆ ક્ષેત્રમાં થયેલા નુકસાન અંગે પાશિન્યાને કહ્યું કે તેઓ તેમના 'વીરોની શહાદત પર શોક' વ્યક્ત કરે છે.\n\nઅભિનેત્રી પાયલ ઘોષે રિચા ચઢ્ઢાની માફી કેમ માગવી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ બિહારી વાજપેયી : જેમણે રાજકારણી-રાજપુરુષનો ફરક શીખવ્યો\\nસારાંશ: અટલ બિહારી વાજપેયી. નામ સાંભળતા જ મનમાં જેમના માટે આદર થાય એવા કેટલાક રાજપુરુષો ભારતને મળ્યા છે, એમાં વાજપેયીનો સમાવેશ કરવો જ પડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધતા અટલ બિહારી વાજપેયી\n\nબીજા એક રાજપુરુષ હતા સોમનાથ ચેટરજી. સતાનું રાજકારણ તો બધા જ કરે છે પરંતુ રાજકારણીમાં અને રાજપુરુષમાં ફરક એ છે કે રાજપુરુષો મર્યાદા જાળવે છે. \n\nજયારે રાજકારણીઓ છીંડુ હાથ લાગે તો માથું મારીને ઘૂસી જતા હોય છે. મર્યાદાની ઐસીતૈસી, ખુરશી હાથમાં આવવી જોઈએ. રાજપુરુષો આવું નથી કરતા.\n\nવગર સત્તા ભોગવ્યે ઇતિહાસમાં અમર થયેલા રાજપુરુષો દુનિયાને મળતા રહ્યા છે. ઉદાહરણ આપવું હોય તો બ્રિટિશ રાજપુરુષ ટોની બેનનું આપી શકાય. \n\nતેમને ક્યારેય બ્રિટિશ વડા પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને મુખાગ્નિ અપાયો\\nસારાંશ: ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને રાજકીય સન્માન સાથે દિલ્હીના સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ વિદાય આપવામાં આવી. તેમના દત્તક પુત્રી નમિતાએ તેમને મુખાગ્નિ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશ સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. \n\nભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે સાંજે 5 વાગ્યે તેમણે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. \n\nવાજપેયીના નિધન બાદ દેશભરમાં સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ભારતનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. \n\nઅંતિમવિધિ જોવા માટે અહીં ક્લિક કરો. \n\nધ્વજ વાજપેયીના પુત્રીને અપાયો\n\nઅટલ બિહારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાન બનવાની ભવિષ્યવાણી નહેરુએ કરી હતી\\nસારાંશ: જાન્યુઆરી 1977ની એ ઠંડી સાંજ. એ વખતે દિલ્હીના રામલીલા મેદાનમાં વિરોધ પક્ષના નેતાઓએ રેલીનું આયોજન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેલી આમ તો સાંજના ચાર વાગ્યાથી જ શરૂ થઈ ગઈ હતી પણ વાજપેયીનું સંબોધન શરૂ થતા રાતના સાડા નવ વાગી ચૂક્યા હતા. \n\nઅચાનક જ વાજપેયીએ પોતાના બન્ને હાથ ઉઠાવી લોકોની તાળીઓના ગડગડાટને શાંત કર્યો. \n\nપોતાની આંખ બંધ કરી અને મિસરો વાંચ્યો, ''બડી મુદ્દત કે બાદ મિલે હૈં દિવાને...'' પણ આગળ બોલતા પહેલાં વાજપેયી થોડા અચકાયા. \n\nતેમણે પોતાની આંખો બંધ કરી. એક લાંબો પોઝ લીધો અને મિસરાને પૂરો કર્યો, ''કહને સુનને કો બહુત હૈં અફસાને.''\n\nઆ વખતે તાળીઓનો ગડગાટ લાંબા સમય સુધી ચાલ્યો. જ્યારે એ શોર અટક્યો તો તેમણે એક લાંબો પૉઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ બિહારીની સરકારની હારને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું બજેટ?\\nસારાંશ: આગામી લોકસભા ચૂંટણી પૂર્વેનું મોદી સરકારનું પૂર્ણ કક્ષાનું છેલ્લું બજેટ રાજકીય પણ છે અને આર્થિક પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણાંપ્રધાને વચલો રસ્તો અપનાવીને 2018-19નું સામાન્ય બજેટ રજૂ કર્યું.\n\nજોકે, તેમાં ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતોને રાહત આપવા માટેનું વલણ જોવા મળ્યું. દેશના મતદાતાઓનો આ મોટો વર્ગ છે.\n\nપડકારોનો સામનો કરી રહેલા કૃષિ ક્ષેત્રને ટેકો આપવો એ આર્થિક અને નૈતિક જરૂરિયાત હતી.\n\nપણ સવાલ એ છે કે વિતેલા વર્ષોમાં તેમણે આ સ્થિતિને ગણકારી કેમ નહીં?\n\nહવે જ્યારે ચૂંટણી નજીક છે, ત્યારે તેમને આની યાદ કેમ આવી?\n\n2004ની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ\n\nકદાચ મોદી સરકારે 2004ની લોકસભા ચૂંટણીમાંથી બોધપાઠ લીધો હતો.\n\nકેમ કે આ ચૂંટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ સુરંગ : ભારત-ચીન તણાવ બાદ લેહ-લદ્દાખના લોકો કેટલા ખુશ?\\nસારાંશ: શેરિંગ દોરજી હાલ 83 વર્ષના છે. તેમને આ ઉંમરે ભલે કંઈ યાદ ન હોય પણ વર્ષ 1998માં ભારતના તત્કાલિન વડા પ્રધાન સાથેની તેમની મુલાકાત સારી રીતે યાદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિમાચલ પ્રદેશના લાહૌલમાં રહેતા વિદ્વાન અને ઇતિહાસકાર દોરજે એ ત્રણ સદસ્યવાળા સમૂહનો ભાગ હતા જેઓ એક વિશેષ માગ લઈને પૂર્વ વડા પ્રધાનને મળવા ગયા હતા. \n\nકુલ્લુમાં બેઠાબેઠા દોરજે એ દિવસોને યાદ કરતા ફોન પર જ જણાવે છે કે કઈ રીતે તેમણે વડા પ્રધાનને એક એવી સુરંગ બનાવવાની માગ કરી હતી જે દરેક મોસમમાં કાર્યરત રહી શકે. \n\nતે દિવસોને યાદ કરતા તેઓ કહે છે, \"અમારી મુખ્ય માગ આ સુરંગને લઈને હતી. અમે લદ્દાખ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો જે આ સુરંગ સાથે જોડાશે અને બીજી માગ બેશક લાહૌલ સંબંધિત હતી જે વર્ષના છ મહિના માટે પૂરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલ-આંબેડકર પર છે અમિત શાહની 2019ની ગણતરી\\nસારાંશ: \"આપણાં લોકલાડીલા વડા પ્રધાન અટલજીના ઘૂંટણનું ઓપરેશન તા. 10મી ઑક્ટોબરે થશે અને અમે તેમના સ્વસ્થ જીવનની કામના કરીએ છીએ. પાર્ટીએ દલિત તથા પછાત વર્ગના લોકોના ઉત્થાન માટે 10 સૂત્રીય એક્શન પ્લાન બનાવ્યો છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, આસામ તથા તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2000ની સાલમાં નાગપુર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના તત્કાલીન અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણે આ વાતનું આહ્વાન કર્યું હતું.\n\n2003માં રાયપુર ખાતે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી, જેમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી તથા જસવંતસિંહ સમક્ષ ભાજપના તત્કાલીન અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ ગર્જના કરી હતી.\n\nનાયડૂએ કહ્યું હતું, \"ભાજપમાં એકતા છે અને ભાજપમાં સ્પષ્ટતા છે. લોકો ભાજપ તથા સાથી પક્ષોને વધુ એક મોટી તક આપવા ચાહે છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n2004માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અટલબિહારી વાજપેઇનો ગુજરાત સાથે નાતો કેવો હતો?\\nસારાંશ: આ પણ એક કરુણાંતિકા છે કે શતાયુના દશકમાં આયુષ્યને આગળ દોડતું અનુભવતા વાજપેઇ આજે કશું લખી શકતા હોત તો જરૂર પોતાના જન્મદિવસે એક કવિતા રચી હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના એવા ઘણા જન્મદિવસો હતા કે જ્યારે તેમણે મનાલી કે કાશ્મીરમાં, દિલ્હીની એ.એમ હોસ્પિટલમાં કે કટોકટીના કારાવાસમાં \"કેદી કવિરાય\" તરીકે સરસ કાવ્યો રચ્યા હોય. \n\nતેમનું જીવન એકલું રાજકારણ જ નહીં, સંવેદનાના અનેક મોરચે પણ આકાશી પંખી જેવું રહ્યું છે. \n\nવ્યક્તિ અટલજી, રાજકીય નેતા અટલજી, સત્યાગ્રહી અટલજી, વિપક્ષના નેતા અટલજી, અને વડાપ્રધાન અટલજી.... આ અને આવા બીજાં ઘણાં સ્વરૂપો છે તેમના. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nગુજરાત સાથેના તેમના સંબંધમાં એક નવા ભારતના નિર્માણનું સપનું કાયમ જોડાયેલું રહ્યું તેની ભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અડચણો વચ્ચે ઘેરાયેલા કતાર વર્લ્ડ કપ 2022ની હાલની પરિસ્થિતિ\\nસારાંશ: 2022માં કતારમાં ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ યોજાશે. પાડોશી દેશો સાથે ખટરાગ અગાઉ કતારમાં તૈયારીઓ પૂરજોશમાં હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ, વિવાદ બાદ કતારમાં વર્લ્ડ કપના આયોજન પર સંકટ છવાયું છે. પાડોશી દેશો સાથે વેપાર માર્ગો બંધ થતા બાંધકામના સાધનોની અછત ઊભી થઈ છે. શું છે હાલની સ્થિતિ? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અડવાણીથી મોદી અને હવે અમિત શાહની સરદાર સાથે સરખામણી થઈ શકે ખરી?\\nસારાંશ: રાજકોટના વીરપુરમાં ગુજરાતના પ્રખ્યાત કથાકાર મોરારિબાપુએ એક નિવેદન આપ્યું, જેમાં તેમણે ગૃહમંત્રી અમિત શાહની સરખામણી દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોરારિબાપુ\n\nતેમણે કહ્યું, \"હિંમતપૂર્વક અને સાહસપૂર્વક બંધારણીય નિર્ણયો લેતા ગુજરાતના એવા, થોડીક સરદાર પટેલની યાદ અપાવે એવા ભારતના ગૃહમંત્રી અમિત શાહ.\"\n\nમોરારિબાપુએ વિરોધ પક્ષના એક પણ નેતાનું નામ લીધા વિના કહ્યું, \"દેશના પરમકલ્યાણ માટે બધાએ એકસાથે ભારતવર્ષનો મહિમા ન ગાવો જોઈએ? અમુક ગ્રૂપને ઉકસાવીને ભારતનું કલ્યાણ થતું હોય જેમાં વિશ્વકલ્યાણ સમાયેલું હોય, તેમાં અમુક લોકોને ઉકસાવીને દેશમાં અશાંતિ, તોફાન આદિ-આદિ જે કોઈ પણ કરાવતું હોય, માત્ર રાષ્ટ્રને નજરમાં રાખીને તેનું શુભ વિચારતા, આવી પ્રવૃત્તિ બંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અડવાણીનું નામ 'સ્ટાર પ્રચારક' યાદીમાં, પરંતુ પ્રચારમાંથી ગાયબ\\nસારાંશ: રાહુલ ગાંધીના ધર્મ અને 'હિંદુત્વ'ના દાવા, પ્રતિ-દાવાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર દરમિયાન સમાચારમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અડવાણી તેમના ગૃહ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં જોવા નથી મળતા\n\nપરંતુ, જે વ્યક્તિએ દેશની રાજનીતિમાં હિંદુત્વ નિર્માણ કર્યું, તે એલ. કે. અડવાણી તેમના ગૃહ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં જોવા નથી મળતા.\n\nહાલની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી કમિશનર (ઇસીઆઈ)ને રજૂ કરાયેલી ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં એલ. કે. અડવાણીનું નામ પણ સામેલ છે.\n\nજોકે, ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો અંત આવી ગયો છે, છતાંય ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ગુજરાતમાં જાહેર રેલીમાં જોવા નથી મળ્યા.\n\nતમને આ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અડવાણીને ગાંધીનગરથી ટિકિટ નહીં, શું અડવાણીનો યુગ આથમી ગયો?\\nસારાંશ: ભાજપે ગુરુવારે 2019ની લોકસભા ચૂંટણી માટેના 184 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. \n\nઅડવાણી આ બેઠક પર સૌપ્રથમ 1991માં ચૂંટાયા હતા જે બાદ 1998થી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે. \n\nજોકે, આ વખતે પક્ષે તેમને અહીંથી ચૂંટણી લડવાની તક આપી નથી. \n\nઆ એક પ્રકારનું નેચરલ ટ્રાન્ઝિશન છે. અડવાણી હવે એ સ્થિતિમાં નથી કે તેઓ સક્રિય રીતે પ્રચાર અભિયાન ચલાવી શકે. \n\nચૂંટણીમાં જેવી રીતે પરસેવો પાડવો પડે છે તેના માટે અડવાણીની ઉંમર ઘણી વધારે છે. \n\nઆને ભાજપ પક્ષને એક પેઢી પાસેથી બીજી પેઢીના હાથમાં જતો જોઈ શકાય છે બીજું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઢળક સંપત્તિ ભેગી કરનારા ચાઇનિઝ 'અલીબાબા' જૅક માની કહાણી\\nસારાંશ: સામાન્ય રીતે કંપનીઓમાં કર્મચારીઓ બૉસની આંગળીનાં ઇશારે નાચતા નજરે ચડે છે, ત્યારે દુનિયામાં એક બૉસ એવા પણ છે જે પોતાની કંપનીના 40 હજાર કર્મચારીઓ સામે રંગીન કપડાંમાં માઇકલ જૅકસનનાં ગીતો પર નાચતા જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાન્સ પૂરો થાય છે. કંપનીન બૉસ ચહેરા પરથી નકાબ દૂર કરે છે અને સામે હાજર રહેલા હજારો કર્મચારીઓને ફ્લાઇંગ કિસ આપે છે. આ કલ્પના નથી પણ હકીકત છે.\n\nઆવરણમાંથી નિકળેલો વ્યક્તિ ચીનનો મેગાબ્રાન્ડ અલીબાબાનો માલિક જૅક મા છે. હિંદી ફિલ્મ 'દીવાર'નો ડાયલૉગ થોડોક એડિટ કરવામાં આવે તો 'આજે ચીન પાસે સંપત્તિ, બેંક બૅલેન્સ, પ્રૉપર્ટી, બિલ્ડિંગ્સ બધું જ છે અને એમની પાસે મા પણ છે.'\n\nજૅક 10મી સપ્ટેમ્બરે 54 વર્ષના થયા, તેઓ 55 વર્ષની ઉંમરે ચેરમેનપદેથી હટી જશે અને બોર્ડ ઑફ ડાયરેક્ટરપદે રહેશે. જૅકે નિવૃત્તિ બાદ અંગ્રેજી શી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અઢી હજાર વર્ષ જૂનું મમી ઇજિપ્તથી જયપુર કેવી રીતે પહોંચ્યું?\\nસારાંશ: જયપુરમાં 14 ઑગસ્ટે થયેલા ભારે વરસાદને કારણે આલ્બર્ટ હૉલમાં પાણી ભરાઈ જવાને કારણે અહીં રાખેલું 2400 વર્ષ જૂનું મમી (મૃતદેહ) બહુ મહેનત બાદ બચાવાયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમી\n\nઆ મમી ઇજિપ્તના પ્રાચીન રાજ્ય પૅનોપોલીસમાં અખમીનથી સંબંધિત છે, જે 322થી 36 ઈ.સ. પૂર્વે એટલે કે અંદાજે અઢી હજાર વર્ષ પહેલાં ટૉલેમાઇલ યુગનું ગણાવાઈ રહ્યું છે.\n\nઆબ્લર્ટ હૉલના દસ્તાવેજ અનુસાર આ મમી ઇજિપ્તના અખમીન ખેમ નામના દેવના ઉપાસક પુરોહિતના પરિવારનાં તૂતુ નામની મહિલા સભ્ય છે.\n\nજયપુરના ઇતિહાસકાર પ્રોફેસર આર.પી. ખંગારોતે જણાવ્યું કે વર્ષ 1883માં સવાઈ માધોસિંહ (દ્વિતીય)એ બ્રિટિશ સરકાર અને ભારતીય રાજ્યોના સહયોગથી ઇન્ડસ્ટ્રીયલ આર્ટ ઇકૉનૉમિક ઍન્ડ ઍજ્યુકેશનલ મ્યુઝિયમ ઍક્ઝિબિશનનું આયોજન કર્યું હતું."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અતિપછાત જ્ઞાતિઓને અનામતમાંથી અલગ અનામત આપવામાં આવે તો શું થઈ શકે?\\nસારાંશ: ગુરુવારે ભારતની સર્વોચ્ચ અદાલતે અનામતના વર્ગોમાં પેટા-વર્ગીકરણ કરવાના રાજ્યના અધિકારને માન્યતા આપતું નિરીક્ષણ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વોચ્ચ અદાલતના નિરીક્ષણ અનુસાર SC, ST અને SEBC માટે કરાયેલ અનામતની વ્યવસ્થામાં અતિપછાત સમુદાયના લોકોને ન્યાય મળવાની આશા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.\n\nસર્વોચ્ચ અદાલતના નિરીક્ષણ અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ (SC, ST અને SEBC) માટે કરાયેલ અનામતની વ્યવસ્થામાં હવેથી અતિપછાત સમુદાયના લોકોને ન્યાય મળવાની આશા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.\n\nનોંધનીય છે કે પાછલા ઘણા સમયથી અનામતની વ્યવસ્થાનો લાભ વંચિત સમાજમાં પણ કેટલાક નિશ્ચિત વર્ગના લોકોને જ મળી રહ્યો હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અત્યાર સુધીની સૌથી મોટી સાયબર ચોરી, 40 દેશોના કરોડો ઉડાવ્યા\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી સાયબર ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક આંતરરાષ્ટ્રીય પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં બ્રિટિશ અને અમેરિકા બન્નેની પોલીસ સામેલ હતી.\n\nઆ તપાસમાં મોટી સફળતા હાથ લાગી અને માનવામાં આવે છે કે સાયબર ચોરીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પર્દાફાશ છે.\n\nજેમાં બે રશિયાના નાગરિકો પર આરોપ છે કે એક અજાણ્યા સૉફ્ટવૅરની મદદથી 40 દેશમાં કરોડો રૂપિયાના વિદેશી ચલણની ઉઠાંતરી કરી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અદાણી પર કેમ 'મહેરબાન' છે ઝારખંડની ભાજપ સરકાર\\nસારાંશ: સપ્ટેમ્બર 2012માં બનેલી ઊર્જા નીતિ ઝારખંડ સરકારે ઑક્ટોબર 2016માં બદલી નાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂની નીતિની જોગવાઈઓમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા અને રઘુવર દાસની કૅબિનેટે તેની ઉપર મંજૂરીની મહોર મારી દીધી. \n\nઆ માટે ઝારખંડની ભાજપ સરકાર દ્વારા કોઈ સરવે કરાવાયો ન હતો કે કોઈ નિષ્ણાત પૅનલની સલાહ લેવામાં આવી ન હતી. \n\nસુધારેલી નીતિના માત્ર પંદર દિવસ બાદ ઝારખંડની ભાજપ સરકાર તથા અદાણી જૂથ વચ્ચે સેકન્ડ લેવલના MoU (મેમૉરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) થયા હતા. \n\nઆ કરાર હેઠળ અદાણી પાવર (ઝારખંડ) લિમિટેડને ગોડ્ડા ખાતે 800-800 મેગાવૉટ ક્ષમતાના બે સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ્સ સ્થાપવાની મંજૂરી મળી ગઈ. જેથી ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અદાણી-અંબાણી સહિત દેશની 70 મોટી કંપનીઓ દેવાળું ફૂંકશે?\\nસારાંશ: શું દેશમાં વીજપુરવઠા અંગે સમસ્યા સર્જાવાની છે? શું અદાણી, આર કૉમ, પુંજ લૉઇડ જેવી દેશની મોટી કંપનીઓનું દેવાળું ફૂંકાઈ જવાનો ડર છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંપનીઓને અપાયેલી 180 દિવસની મુદ્દત આજે એટલે કે 27 ઑગસ્ટે પૂર્ણ થઈ રહી છે, એટલે આ પ્રશ્ન ઊઠી રહ્યો છે.\n\nરિઝર્વ બૅન્કે ફેબ્રુઆરી 2018માં એક સર્ક્યુલર બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ કૉર્પોરેટ હાઉસ લૉન ચૂકવવામાં એક દિવસ પણ મોડું કરશે તો તેમને ડિફૉલ્ટર માનીને ધિરાણ પર લીધેલી રકમને એનપીએ (નૉન પર્ફૉર્મિંગ ઍસેટ) જાહેર કરી દેવાશે.\n\nતકનીકી રીતે તેને 'વન ડે ડિફૉલ્ટ નૉર્મ' કહેવાયું અને પહેલી માર્ચથી અમલ પણ કરી દેવાયો.\n\nસર્ક્યુલર પ્રમાણે, બૅન્કોએ આ પ્રકારના તમામ મામલાઓની પતાવટ કરવા માટે પહેલી માર્ચ 2"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અદાણીના આ પ્રોજેક્ટને લઈને ઝારખંડના લોકોમાં ગુસ્સો કેમ છે?\\nસારાંશ: માલી ગામની લુખુમોયી મુર્મૂનો જન્મ ભારતની આઝાદી બાદ થયો છે. તેમણે ગુલામી તો જોઈ નથી પણ વાતો તો સાંભળી છે જ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે આઝાદ ભારતમાં પણ તે કથિત રીતે એ જ પ્રકારનાં દમનનો અનુભવ કરી રહ્યાં છે. આનું કારણ બન્યું છે અહીં બની રહેલો 'અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ'.\n\nઆઠસો મેગાવૉટના આ પ્લાન્ટના નિર્માણ માટે ઝારખંડ સરકાર અને અદાણી પાવર(ઝારખંડ) વચ્ચે ફેબ્રુઆરી 2016માં એક કરાર કર્યો હતો. \n\nઆ કરાર હેઠળ અહીં ઉત્પન્ન થનારી 1600 મેગાવૉટ વીજળી ખાસ ટ્રાન્સમિશન લાઇન વડે સીધી જ બાંગલાદેશ મોકલી દેવાશે. \n\nઆ પ્લાન્ટ માટે અદાણી જૂથ રૂપિયા 15,000 કરોડનું રોકાણ કરવાનું છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆની શરૂઆત વડા પ્રધાન નરેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અદાણીને લઈને વિવાદમાં આવેલી મ્યાનમારની યંગૂન પૉર્ટ પરિયોજના શું છે અને કેમ મહત્ત્વપૂર્ણ છે?\\nસારાંશ: મ્યાનમારમાં પહેલી ફેબ્રુઆરીના સૈન્ય તખતાપલટા બાદ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ઉપર દબાણ વધી રહ્યું છે કે તેઓ સેના સાથે સંબંધ ધરાવતી કંપનીઓ સાથે વેપારીસંબંધ ન રાખે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અદાણી જૂથનું મુંદ્રા ખાતેનું ટર્મિનલ\n\nઆ કંપનીઓની યાદીમાં ગુજરાતમાં સ્થિત અદાણી પૉર્ટ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનનો પણ સમાવેશ થાય છે, જે બર્માની યંગૂન નદી ઉપર ટર્મિનલ પૉર્ટ વિકસાવી રહી છે.\n\nમાનવાધિકાર કાર્યકર્તાઓનો અદાણી જૂથ ઉપર આરોપ છે કે તેમણે યંગૂન પૉર્ટની 'લૅન્ડ લિઝ ફી' પેટે મ્યાનમાર ઇકૉનૉમિક કૉર્પોરેશનને ત્રણ કરોડ ડૉલર ચૂકવ્યા હતા.\n\nઆ કંપની ઉપર ત્યાંના સૈન્ય અધિકારીઓની સીધી પકડ છે અને તેમાંથી થતી આવકની મદદથી સેના દ્વારા માનવાધિકાર હનનને અંજામ આપવામાં આવતો હોવાના આરોપ લાગતા રહે છે.\n\nઅદાણી જૂથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અદાલતમાં બળાત્કાર પીડિતાના અંડરવૅર પર વિવાદ\\nસારાંશ: આયર્લૅન્ડમાં એક 17 વર્ષની યુવતી પર બળાત્કાર કરનાર આરોપીના છુટકારા બાદ સેક્સની સહમતીના મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું હતું, \"આ કિસ્સામાં યુવતીએ જે પોષાક પહેર્યો હતો તેને ચકાસવાની જરૂર હતી તેમણે થૉંગ(ટૂંકું વસ્ત્ર)પહેર્યું હતું.\"\n\nઆ કેસમાં જ્યૂરીએ 28 વર્ષના આરોપીને કસૂરવાર ઠેરવ્યા નથી.\n\nઆ ઘટના બાદ દેશમાં રેપ પીડિતાઓ પર આક્ષેપ મૂકાયા બાદ આયર્લૅન્ડનાં એક મહિલા સાંસદ સંસદમાં અંડરવૅર લઈને આવ્યાં હતાં.\n\nસાંસદ રુથ કૅપરિંગે સંસદમાં બ્લૂ કલરનો અંડરવૅર દર્શાવતા કહ્યું, \"અહીંયા થૉંગ દર્શાવવું શરમજનક છે, પરંતુ જરા વિચારો કે જ્યારે એક મહિલાના અંડરવૅરને કોર્ટમાં રજૂ કરાયો ત્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અધધ 20 કરોડ રૂપિયા કપડાં સાથે ધોવાઈ જાય એવું બને?\\nસારાંશ: સામાન્ય જિંદગીમાં કપડાં ધોવામાં સાથે અગત્યના કાગળ કે ખિસામાં રહેલી 100-500ની નોટ ધોવાઈ જાય એવું તો બનતું હોય છે પણ 20 કરોડ રૂપિયા ધોવાઈ જાય એમ બને? હા બને. દુનિયા ખૂબ મોટી છે અને જિંદગીમાં આવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆવી જ એક ઘટનામાં આશરે વીસ કરોડની મોટી લોટરી જીતનાર હવે એનો દાવો કરી શકે એમ નથી કારણ કે ટિકિટ જ કપડાં સાથે ધોવાઈ ગઈ છે.\n\n26 મિલિયન ડૉલર (અંદાજે 19 કરોડ 52 લાખ રૂપિયા)નું ઇનામ ધરાવતી કેલિફોર્નિયાની લૉટરી જીતવાનો દાવો કરનાર મહિલાનું કહેવું છે કે તેમનાંથી ટિકિટ નષ્ટ થઈ ગઈ છે. \n\nમહિલાએ જણાવ્યું કે લૉટરી ટિકિટ તેમનાં પેન્ટનાં ખીસાંમાં હતી અને પેન્ટ ધોવામાં ટિકિટ ધોવાઈ ગઈ છે.\n\nજે ટિકિટને સુપરલૉટો પ્લસ લૉટરીનું પ્રથમ ઇનામ મળ્યું છે તે નવેમ્બર મહિનામાં નોરવોક શહેરમાં આવેલા એક સુપર માર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનંત હેગડે : કેન્દ્ર સરકારના રૂ. 40 હજાર કરોડ પરત લેવા ફડણવીસને CM બનાવાયા\\nસારાંશ: \"વિકાસના ફંડનો દુરુપયોગના થાય માટે ફડણવીસ 80 કલાક માટે સીએમ બન્યા\" ભાજપ નેતા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના સંસદસભ્યે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારને રૂ. 40 હજાર કરોડ પરત કરવા ફડણવીસ 80 કલાક માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા હતા. \n\nભાજપના નેતા અનં હેગડેએ 80 કલાક માટે મુખ્ય મંત્રી બનેલાં ફડણવીસ અંગે કહ્યું:\n\n\"મુખ્ય મંત્રી સેન્ટ્રલમાંથી મળેલાં 40,000 કરોડ રૂપિયા વાપરી શકે તેમ હતા.\"\n\n\"તેમને ખ્યાલ હતો કે જો કૉંગ્રેસ-એનસીપી-શિવસેના સરકાર બનાવશે, તો વિકાસ માટેના ફંડનો દુરુપયોગ કરશે.\"\n\n\"જેથી આ નાટક કરવાનું નક્કી કરવામાં આવ્યું. ફડણવીસે મુખ્ય મંત્રી બનતાની સાથે જ 40000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનલૉક 1 : ભારતમાં કોરોના વાઇરસનો ચેપ વધી રહ્યો છે ત્યારે લૉકડાઉન કેમ હઠાવાયું?\\nસારાંશ: કોવિડ-19 સંક્રમણમાં જ્યારે ભારતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે જનજીવનને ધીમે-ધીમે થાળે પાડવાને બદલે ઝડપથી પાટા પર લાવવા માટે પગલાં લેવાઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે ભારત સરકારે 25 માર્ચથી ચાલી રહેલા લૉકડાઉનને તબક્કા વાર ખોલવાની જાહેરાત કરી હતી. \n\nછેલ્લા દસ દિવસથી માર્ગપરિવહન અને વિમાનસેવા શરૂ થઈ છે એટલે વધારે છૂટ મળશે એ દેખીતું હતું. \n\nકેટલાંક કાર્યાલયો અને વેપાર-ધંધા, નિર્માણ ગતિવિધિઓ ચાલુ છે, ત્યારે બજારો અને પાર્કોમાં પણ ભીડ જોવા મળી રહી છે. હોટલ, રેસ્ટોરાં, મૉલ, ધાર્મિક સ્થળો, સ્કૂલ અને કૉલેજો પણ ખૂલી જશે. \n\nજનજીવન તો પહેલાની ગતિએ ચાલુ કરવાની પૂરી તૈયારી છે, પરંતુ મહામારીની ગતિ પણ ઘટી નથી. \n\nભારતમાં જ્યારે લૉકડાઉનની શરૂઆત થઈ ત્યારે દેશમાં 519 ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનલૉક 5 : નવરાત્રી અને દિવાળી પહેલાં શું-શું ખૂલી શકે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને 24 માર્ચે જે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, તેને હવે ધીમે-ધીમે અનેક તબક્કાઓમાં ખોલવામાં આવી રહ્યું છે. જેથી આર્થિક ગતિવિધિઓને પાટે ચડાવી શકાય. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરીને ચાર તબક્કામાં લૉકડાઉનને ખોલ્યું છે. જેને અનલૉક નામ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએવી આશા છે કે જલદી જ પાંચમા તબક્કા માટે સરકાર ગાઇડલાઇન્સ જાહેર કરશે.\n\nઅત્યાર સુધીમાં મૉલ, સલૂન, રેસ્ટોરાં, જિમ્નેસિયમ જેવી જાહેર જગ્યાઓને ગત તબક્કાઓમાં ખોલવામાં આવી હતી. \n\nઅત્યાર સુધીમાં સિનેમાહૉલ, સ્વિમિંગ પુલ, ઍન્ટર્ટેઇનમેન્ટ પાર્ક ખૂલ્યાં નથી. સાર્વજનિક કાર્યક્રમને લઈને પરવાનગી આપવામાં આવી નથી. કૉલેજ ખોલવામાં આવી છે અને શાળાઓ પણ આંશિક રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. \n\nતો એવામાં લોકોના મનમાં એ સવાલ છે કે પાંચમા તબક્કામાં શું ખોલવામાં આવી શકે છે?\n\nસિનેમાહૉલ ખૂલશે?\n\nથિયેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનલૉક-4 : શાળા, કૉલેજ અને સિનેમાઘર ખોલવા વિશે શું કહ્યું?\\nસારાંશ: ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા શનિવારે અનલૉક-4 માટેની ગાઇડલાઇન જાહેર કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે અંતર્ગત 1 સપ્ટેમ્બર, 2020થી સમગ્ર દેશમાં કઈકઈ પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી શકાશે અને કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેની સ્પષ્ટતા કરાઈ છે.\n\nતમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંબંધિત વિભાગો સાથે સલાહ મસલત બાદ આ નવી ગાઇડલાઇન દેશભરમાં લાગુ કરવા માટે તૈયાર કરાઈ હતી.\n\nશું ફરી શરૂ થશે?\n\n7 સપ્ટેમ્બર, 2020થી તબક્કાવાર મેટ્રો રેલસુવિધા ફરી શરૂ કરાશે. જોકે આ અંગે મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફૅર્સ દ્વારા નક્કી કરાયેલાં ધોરણો અનુસરવાનાં રહેશે.\n\n21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનલૉક-4 અને અનલૉક-5 વચ્ચે ગુજરાતમાં કોરોનાએ કેવો કેર મચાવ્યો?\\nસારાંશ: કોરોના મહામારીનો ચેપ વધુ ન ફેલાય એ માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને જાહેરજીવનની કેટલીક બાબતો પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં. એ પછી તબક્કા વાર અનલૉક- એક, બે, ત્રણ, ચાર એમ જાહેર કરીને એમાં છૂટછાટ આપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે વધુ નિયમો સાથે વધુ કેટલીક છૂટછાટ આપીને અનલૉક-5ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં એક સપ્ટેમ્બરથી અનલૉક-4ની અમલવારી થઈ હતી અને વધુ કેટલીક છૂટછાટ અપાઈ હતી.\n\nરાજ્યમાં દિવસે ને દિવસે કોરોના માથું ઊંચકી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં હૉસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે.\n\nજોવાનું એ રહે છે કે હવે અનલૉક-પાંચ અંતર્ગત વધુ છૂટછાટ આપવામાં આવી છે એને લીધે કેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.\n\nહાલમાં કોરોના સંક્રમિતોનો આંકડો ગુજરાતમાં દોઢ લાખ પાસે પહોંચી ગયો છે. સપ્ટેમ્બર મહિનો કોરોનાની દૃષ્ટિએ ગુજરાત માટે ખૂબ આકરો રહ્યો હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનસૂયા સારાભાઈ : પોતાના મિલમાલિક ભાઈ સામે મોરચો માંડનાર ગુજરાતણની કહાણી\\nસારાંશ: તેમને પ્રેમથી સૌ મોટાં બહેન કહેતાં હતાં અને તેમણે સૌનાં મોટાં બહેન તરીકે જ આખી જિંદગી વીતાવી. અનસૂયા સારાભાઈ ભારતમાં શ્રમિકોના અધિકારોની લડાઈનાં મહિલા પ્રણેતા ગણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુસૂયા સારાભાઈ\n\nતેમનો જન્મ 1885માં અમદાવાદના ધનાઢ્ય સારાભાઈ પરિવારમાં થયો હતો. નાની ઉંમરે તેમણે માતાપિતાને ગુમાવ્યાં અને કાકાએ તેમને ઉછેર્યાં.\n\nતે વખતની પરંપરા પ્રમાણે 13 વર્ષની કિશારોવસ્થામાં જ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. જોકે તેમનો ઘરસંસાર ઠીક ચાલ્યો નહીં અને થોડા જ વખતમાં તેઓ પિયરમાં પરત ફર્યાં. તેમના ભાઈ અંબાલાલે તેમને આગળ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું અને ભણવા માટે લંડન મોકલ્યાં.\n\nઆ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:\n\nલંડનમાં કેળવાયું સ્વતંત્ર માનસ\n\nઅનસૂયા અને અંબાલાલ ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનામત : મહિલાઓની અવગણના કરવી ભારતીયોની ટેવ!- દૃષ્ટિકોણ\\nસારાંશ: રહીમ કહી ગયા કે 'સચ બોલો તો જગ રૂઢતા હૈ ઔર જૂઠ કહો તો રામ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પંક્તિનાં લેખિકાએ રામ નામનો સહારો લઈને અનામતની વાતનું કેટલુંક અણગમતું સત્ય એવી રીતે સામે રાખ્યું છે કે જેને સાચી રીતે સમજવું મીડિયા અને તેના કરોડો દર્શકો-વાચકો માટે સારું રહેશે. અહીં ભૂલચૂક લેવીદેવી. \n\nબિન અનામત વર્ગ માટે 10 ટકા અનામતના નવીન વ્યંગ્ય પર તમામ પક્ષના પુરુષો (તેમજ થોડી મહિલાઓ) વચ્ચે એક વિસ્મયકારી એકતાના દર્શન થયા. \n\nબધાને ખબર છે કે ચૂંટણી પહેલાં નોટિસ વગર, અન્ય પક્ષો સાથે ચર્ચા કર્યા વગર અને ગેરબંધારણીય હોવા છતાં આ બ્રહ્માશસ્ત્રનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો?\n\nપણ ચૂંટણી નજીક છે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણી : 45 અબજ ડૉલરથી 2.5 અબજ ડૉલર સુધીની સફર\\nસારાંશ: વાત 2007ની છે. અંબાણી બંધુઓ એટલે કે મૂકેશ અને અનિલ વચ્ચેના ભાગલાને બે વર્ષ થઈ ગયાં હતાં. એ વર્ષે ફૉર્બ્સના પૈસાદારોની યાદીમાં બન્ને ભાઈ મૂકેશ અને અનિલ ઘણાં ઉપર હતા. મોટા ભાઈ મૂકેશ અંબાણી થોડા વધુ પૈસાદાર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વર્ષની યાદી અનુસાર, અનિલ અંબાણી 45 અબજ ડૉલરના માલિક હતા, જ્યારે મૂકેશ પાસે 49 અબજ ડૉલરની સંપત્તિ હતી. \n\nહકીકતમાં 2008માં કેટલાય લોકોનું માનવું હતું કે નાનો ભાઈ મોટા ભાઈ કરતાં આગળ નીકળી જશે, ખાસ કરીને 'રિલાયન્સ પાવર'નો પબ્લિશ ઇશ્યૂ આવ્યો એ પહેલાં. \n\nમાનવામાં આવી રહ્યું હતું કે તેમની મહત્ત્વાકાક્ષી પરિયોજનાના એક શૅરની કિંમત એક હજાર રૂપિયા સુધી પહોંચી શકે એમ હતી. \n\nજો આવું થયું હોત તો ખરેખર અનિલ અંબાણી મૂકેશ અંબાણીથી આગળ નીકળી જાત, પણ આવું કંઈ થયું નહીં. \n\nતો હવે આપણે પરત ફરીએ 2019માં. ફૉર્બ્સની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણી RCom મામલે નાદારી નોંધાવવા કેમ મજબૂર થયા\\nસારાંશ: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કૉમ્યુનિકેશન અથવા આરકૉમ - એક સમય હતો જ્યારે આ ભારતની બીજી મોટી ટેલિકૉમ્યુનિકેશન કંપની હતી. પરંતુ હવે આ કંપની દેવાળું ફૂંકી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના એ હાલ તેમના હરીફોએ કર્યા જેમાં તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીની કંપની જિયોનું પણ સારું એવું યોગદાન છે. \n\nશેર બજારમાં ભારે નુકસાને આરકૉમની કમર ભાંગી નાખી. છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલી કંપનીએ હવે છેવટે કોર્ટમાં દેવાની સમસ્યાના સમાધાન માટે અરજી કરી છે. \n\nસાત અબજ ડૉલરના દેવાના નવીનીકરણમાં નિષ્ફળ થયા બાદ રિલાયન્સે આ જાહેરાત કરી છે. \n\n13 મહિના પહેલાં કરજ-દાતાઓએ આ મુદ્દે સહમતી વ્યક્ત કરી હતી પરંતુ વાત બની નહોતી. \n\nડિસેમ્બર 2017માં દેવાંના નવીનીકરણની પ્રક્રિયા ત્યારે ખોરંભે ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણી જ્યારે મુકેશ અંબાણીને જેલમાં મોકલવા માગતા હતા\\nસારાંશ: 'દેવામાં ડૂબેલા' ભારતના બિઝનેસમૅન અનિલ અંબાણીએ લંડનની એક કોર્ટને કહ્યું છે કે હાલ તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે અને તેમની પાસે માત્ર એક કાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એવું પણ કહ્યું કે વકીલોની ફી આપવા માટે તેમણે દાગીના વેચવા પડ્યા છે, જેના 9.9 કરોડ રૂપિયા મળ્યા છે. હવે તેમની પાસે એવું કંઈ બચ્યું નથી, જેની કોઈ કિંમત મળી શકે.\n\nબ્રિટનની હાઈકોર્ટે 22મી મે 2020ના રોજ એક આદેશમાં અંબાણીને કહ્યું હતું કે તેઓ ચીનની બૅન્કોનું 5281 કરોડ રૂપિયાનું દેવું 12 જૂન સુધી ચૂકવી દે.\n\nઆ સાથે જ તેમને બૅન્કોની લીગલ ફી માટે 7 કરોડ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ અપાયો છે.\n\n10 વર્ષ પહેલાં અનિલ અંબાણીએ પોતાના ભાઈ મુકેશ અંબાણી પર 10 હજાર કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો. \n\nમુકેશ અંબાણીએ ન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણીએ NDTV પર માનહાનિનો કેસ ગુજરાતમાં કેમ નોંધાવ્યો?\\nસારાંશ: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ગ્રૂપે અમદાવાદની એક અદાલતમાં ન્યૂઝ ચેનલ એનડીટીવી પર 10 હજાર કરોડનો માનહાનિનો કેસ નોંધાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિલાયન્સે આ કેસ રફાલ ડીલ પર એનડીટીવીના કવરેજ પર કર્યો છે. \n\nખાસ કરીને આ કેસ 29 સપ્ટેમ્બરના રોજ ચેનલ પર દર અઠવાડિયે પ્રસારિત કરાતા શો 'ટ્રૂથ વર્સેસ હાઇપ'ના એપિસોડ સામે કરવામાં આવ્યો છે જેનું શીર્ષક હતું, 'રફાલ: ધ આઇડિયલ પાર્ટનર'.\n\n26 ઑક્ટોબર-18ના રોજ આ મુદ્દે સુનાવણી કરવામાં આવશે.\n\nઆ મુદ્દે એનડીટીવી તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. \n\nતેમાં જણાવવામાં આવ્યું છે, \"એનડીટીવી એવો દાવો કરશે કે માનહાનિનો આ આરોપ બીજું કંઈ નહીં પણ અનિલ અંબાણી જૂથ તરફથી વાતોને દબાવી દેવાનો અને મીડિયાને પોતાનું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણીએ રિલાયન્સ કૉમ્યુનિકેશનમાંથી રાજીનામું આપ્યું\\nસારાંશ: અનિલ અંબાણી અને બીજા ચાર લોકોએ રિલાયન્સ કૉમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે, કંપની દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવી પ્રોફિટના અહેવાલ અનુસાર શુક્રવારે જાહેર થયેલા બીજા ક્વાર્ટરના આંકડામાં આરકોમએ 30,142 કરોડ રૂપિયાની કોન્સોલિડેટ ખોટ કરી હતી.\n\nઅનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાણી, રાયના કરણી, મંજરી કાક્કેર અને સુરેશ રંગાચરે પણ રાજીનામું આપ્યું છે.\n\nબુલેટ ટ્રેન : જંત્રીના ભાવમાં 7 ગણા વધારાની દરખાસ્ત \n\nઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા નેશનલ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ માટે જમીન મેળવવામાં છેલ્લા કેટલાક સમયથી તંત્રને મુશ્કેલીઓ અને વિરોધનો સામનો કરવો પડી રહ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણીના મિડલ મૅન તરીકે નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે : રાહુલ ગાંધી\\nસારાંશ: રફાલ મામલાને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનિલ અંબાણીના મિડલ મૅન હોવાના આરોપો કર્યા છે. \n\nતેમણે એક ઈ-મેઇલનો હવાલો આપતાં કહ્યું કે રફાલ ડીલ થયા પહેલાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી ફ્રાંસ ગયા હતા અને કંપનીના અધિકારીઓ સાથે ડીલની વાત કરી હતી. \n\nરાહુલ ગાંધીએ કહ્યું કે ફ્રાંસમાં થયેલી મિટીંગમાં અનિલ અંબાણીએ ડસો કંપનીને સાફ કહ્યું હતું કે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે જેમાં આપણું નામ હશે. \n\nરાહુલે આ મામલે સવાલ ઉઠાવ્યો કે તત્કાલિન સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરને આ વાતની જાણ ન હતી પરંતુ અનિલ અંબાણીને આ વાતની જા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ અંબાણીની 45 અબજ ડૉલરના માલિકમાંથી 'દેવાળિયા' બનવાની કહાણી\\nસારાંશ: મૂળ ગુજરાતના એવા ધીરુભાઈ અંબાણીનો પરિવાર તેમની ભવ્યતા અને આર્થિક બાબતો માટે વિશ્વભરમાં જાણીતો છે. જોકે આ પરિવારમાં એક નામ એવું છે, જે આર્થિક રીતે સંકટમાં છે અને એ છે અનિલ અંબાણી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનિલ અંબાણી\n\nઅનિલ અંબાણી લંડનની કોર્ટમાં તેમણે આપેલા નિવેદનથી ફરી ચર્ચામાં છે.\n\nકોર્ટમાં અનિલ અંબાણીએ કહ્યું કે તેઓ સામાન્ય જીવન જીવે છે અને આર્થિક બાબતોને પહોંચી વળવા ઘરેણાં વેચવા મજબૂર છે.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, દેવામાં ડૂબેલા ભારતીય કારોબારી અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં કહ્યું કે તેઓ આ સમયે સામાન્ય જીવન જીવી રહ્યા છે, તેમની પાસે એક કાર છે અને વકીલોની ફી ભરવા માટે તેમને ઘરેણાં વેચવા પડી રહ્યાં છે.\n\nતેમણે કોર્ટને કહ્યું કે જાન્યુઆરી અને જૂન 2020ની વચ્ચે તેઓને ઘરેણાંના બદલામાં 9.9 ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ કુંબલે : તૂટેલા જડબાં સાથે પણ રમી શકે તેવા ખેલાડી\\nસારાંશ: ભારતના પૂર્વ સ્પિન બૉલર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પણ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુંબલેએ તૂટેલા જડબા સાથે મેચ રમી બ્રાયન લારાની વિકેટ ઝડપી હતી\n\nપરંતુ કેપ્ટન વિરાટ કોહલી સાથે તેમના અણબનાવના કારણે તેમણે જલદી જ આ પદ છોડી દીધું.\n\nક્રિકેટની દુનિયામાં મોટા ભાગની વાતો ઢંકાયેલી રહે છે. ત્યાં કુંબલે સામે આવ્યા અને હેડ કોચના પદ પરથી પોતે શા માટે હટી ગયા તેનું કારણ પણ જણાવ્યું.\n\nથાક્યા વગર બૉલિંગ કરવા વાળા કુંબલેની આખી કારકિર્દી ઉપલબ્ધિઓથી ભરેલી રહી છે. \n\nપરંતુ તેમના જીવનની કેટલીક ઘટનાઓ એવી છે કે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. \n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nતૂટેલા જડબા સાથે ઝડપી હતી લારાની વિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ દેશમુખ : મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું આખરે રાજીનામું, બૉમ્બે હાઈકોર્ટનો CBI તપાસનો આદેશ\\nસારાંશ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીને 'દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલ કરવાનું' કહ્યું હોવાના ગંભીર આરોપ લગાવાય છે.\n\nમુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એંટિલિયાની બહાર જિલેટિન સ્ટિક ધરાવતી ગાડી મળ્યા બાદના ઘટનાક્રમમાં તેમની વિરુદ્ધ અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા.\n\nએમણે રાજીનામું આપ્યું એ અગાઉ જ બૉમ્બે હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું કે બૉમ્બે હાઈકોર્ટના આદેશ બાદ અનિલ દેશમુખ એનસીપી અધ્યક્ષ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનિલ વિજ : ટ્રાયલમાં રસી લેનારા મંત્રીને થયો કોરોના, પરીક્ષણમાં ભાગ લેનારે શું ધ્યાન રાખવું જોઈએ?\\nસારાંશ: હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. અનિલ વિજે ટ્વિટર પર સંબંધિત જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજે 20 નવેમ્બરે રસીનો ડોઝ લીધો હતો\n\nતેમણે ટ્વિટર પર લખ્યું છે, \"મારો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હું અંબાલા કૅન્ટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ છું.\"\n\n\"ગત દિવસોમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું સલાહ આપું છું કે તેઓ પોતાની તપાસ કરાવી લે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં 20 નવેમ્બરે તેમણે અંબાલાની એક હૉસ્પિટલમાં કોવૅક્સિન રસી લગાવીને રસીની ત્રીજી ટ્રાયલ શરૂ કરાવી હતી. \n\nઅનિલ વિજ એ વૉલન્ટિયરોમાં સામેલ હતા, જેમણે ભારત બાયૉટેકની કોવૅક્સિનની ત્રીજી ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનીતાનો દિલ તોડનારો વીડિયો, જે પોતાના પરિવાર સાથે દરિયામાં સમાઈ ગઈ\\nસારાંશ: કુર્દ મૂળની ઈરાની બાળકીનો એક વીડિયો દર્શાવે છે કે ઇંગ્લિશ ચેનલ પાર કરવાની કોશિશમાં એક પરિવાર કેવી રીતે વિદેશમાં સારી જિંદગીનાં સપનાં સેવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનીતા ઈરાનજાદ\n\nઆ વીડિયો ક્લિપમાં નવ વર્ષની બાળકી ક્યારેક હસે છે, ક્યારેક રોવે છે. એ કહે છે- 'મારું નામ અનીતા ઈરાનજાદ છે, હું સારદસ્તની છું.'\n\nઆ તેમના ગૃહનગરમાં જ શૂટ થનારી એક શોર્ટફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ હતો. વીડિયોના બૅકગ્રાઉન્ડમાં તેમના પિતા રસૂલ ઈરાનઝાદ કહે છે, 'હું એક અભિનેત્રી બનવા માગું છું... એમ કહે.'\n\nઆ વીડિયોમાં માત્ર એક પિતાનો ગર્વ જ નથી, પણ આશાઓ પણ છે. રસૂલ ઇચ્છે છે કે તેમની પુત્રી પોતાનું સપનું સાકાર કરે. પણ આ એક રાજકીય રીતે શોષિત અને પછાત વિસ્તારની એક છોકરી માટે બહુ મોટું સપનું હતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 35-Aનું સમાપ્ત થવું ભારતમાંથી જમ્મુ-કાશ્મીર માટે તલાક છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટમાં જેના પર આજે સુનાવણી થઈ અને હવે ફરીથી જાન્યુઆરીમાં જેના પર સુનાવણી થવાની છે એ આર્ટિકલ 35-A આખરે શું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે શેખ અબ્દુલ્લા\n\nશું ખરેખર આર્ટિકલ સમાપ્ત થતાં જમ્મુ-કાશ્મીરનો ભારત સાથે સંબંધ સમાપ્ત થઈ જશે? \n\n2010ના આઈએએસ ટોપર શાહ ફૈસલે ભારતીય બંધારણમાં કાશ્મીર અંગે કરાયેલી આર્ટિકલ 35-Aની જોગવાઈ વિશે કહ્યું છે કે જો તેને નાબૂદ કરવામાં આવશે તો જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના સંબંધોનો અંત આવશે.\n\nશાહ ફૈસલે કહ્યું છે કે આર્ટિકલ 35-Aની સરખામણી નિકાહનામા સાથે કરી શકાય છે. \n\nશાહનું કહેવું છે કે જો કોઈ નિકાહનામાને તોડે તો તે લગ્ન તૂટવા બરાબર છે ત્યારબાદ સમાધાનની કોઈ આશા રહેતી નથી. \n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : 'પહેલાં અમારા દાદા-પરદાદાને છેતરવામાં આવ્યા, આજે અમને ઠગવામાં આવી રહ્યા છે.' - શાહ ફૈઝલ\\nસારાંશ: ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને પીપલ્સ મૂવમૅન્ટ (જેકેપીએમ)ના પ્રમુખ શાહ ફૈઝલની ધરપકડ કરીને તેમને પરત કાશ્મીર મોકલી દેવાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યાર બાદ કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી નહોતી. તેમાં શાહ ફૈઝલનો પણ સમાવેશ થતો હતો. \n\nસમાચાર અનુસાર દિલ્હી ઍરપૉર્ટ પર જ તેમની અટકાયત કરાઈ હતી. તે પહેલાં જ શાહ ફૈઝલે શંકા વ્યક્ત કરી હતી કે 'બીજા નેતાઓની જેમ મારી પણ ગમે ત્યારે ધરપકડ થઈ શકે.' તેમનું કહેવું હતું કે કાશ્મીરમાં ભય ફેલાયેલો છે. \n\nબીબીસી 'હાર્ડટૉક' કાર્યક્રમના સંચાલક સ્ટિફન સૅકરે જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટના નેતા શાહ ફૈઝલ સાથે લાંબી વાતચીત કરી હતી. \n\nવર્ષ 2009માં કાશ્મીરમાથી યુપીએસસીની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : ઇમરાન ખાને કહ્યું, 'કાશ્મીર માટે ગમે તે હદે જઈશું'\\nસારાંશ: સોમવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રોજોગ સંબોધન કર્યું હતું અને કહ્યું કે પાકિસ્તાનની જનતા અને સરકાર કાશ્મીરીઓ સાથે છે અને રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો સપ્ટેમ્બર મહિનામાં પૂર્વાયોજિત સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં ઉઠાવવાની વાત પણ કહી હતી. \n\nઇમરાન ખાને કહ્યું હતું કે વિશ્વભરના મુસ્લિમોની નજર યૂએન તરફ મંડાયેલી છે. \n\nકાશ્મીર મુદ્દે મોદીએ 'ઐતિહાસિક ભૂલ' કરી છે અને કાશ્મીરને ભારતની આઝાદ થવાની તક મળી છે. \n\nગુજરાતનો ઉલ્લેખ \n\nઇમરાન ખાનના કહેવા પ્રમાણે સંઘની હિંદુવાદી વિચારધારાને કારણે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો અને ગુજરાતમાં મુસ્લિમોની કત્લેઆમ થઈ. \n\nઆ પહેલાંની સરકારમાં કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું કે સંઘની વિચારધારા ઉગ્રપંથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : કાશ્મીર પર મોદી સરકારે લીધેલો નિર્ણય અન્ય રાજ્યો માટે પણ ચિંતાજનક?\\nસારાંશ: ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં ફેડરલિઝમનું સમર્થન કરનારના રૂપમાં પોતાને રજૂ કર્યા છે. એક એવી વ્યક્તિ જેઓ રાજ્યોને વધારે સ્વતંત્રતા આપવામાં વિશ્વાસ ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ હાલ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને રદ કરી દેવામાં આવી અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું.\n\nરાજ્યમાં કર્ફ્યુ લગાવી સંચારનાં દરેક માધ્યમ પર રોક લગાવી દેવાઈ.\n\nસરકારના આ પગલાને ઘણા લોકો ભારતના સંઘીય માળખા પર પ્રહારના રૂપમાં જોઈ રહ્યા છે. \n\nહવે નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સીધા દિલ્હીથી શાસિત થશે. સંઘીય \n\nસરકાર કેન્દ્રશાસિત પ્રદેશોને પૂર્ણ રાજ્યોની સરખામણીએ ઓછી સ્વાયત્તતા આપે છે.\n\n'લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ'માં આંતરરાષ્ટ્રીય અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : કાશ્મીર મામલે ચીને પાકિસ્તાનનો પક્ષ લેતા ભારતે ઉઠાવ્યો ઇકોનોમિક કોરિડોરનો મુદ્દો\\nસારાંશ: કાશ્મીર મામલે ચીન અને પાકિસ્તાને આપેલું સંયુક્ત નિવેદન ભારત સરકારે ફગાવી દીધું છે અને ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ''અમે ચીનના વિદેશમંત્રીની પાકિસ્તાન મુલાકાત પર કાશ્મીર અંગે આપવામાં આવેલું સંયુક્ત નિવેદન નકારી કાઢીએ છીએ. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે.''\n\n''બીજી તરફ પાકિસ્તાન અને ચીનના સંયુક્ત પ્રોજેક્ટ કથિત ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બાબતે અમે ચીન અને પાકિસ્તાન બેઉ સામે વાંધો રજૂ કરેલો છે, જે ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાને ગેરકાયદે 1947થી કબજે કરેલો છે.'' \n\n''ભારત પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં અન્ય કોઈ પણ દેશની દખલનો વિરોધ કરે છે.''\n\nશું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : કાશ્મીરમાં પ્રતિબંધોના બે મહિના પર શું કહી રહ્યું છે જગતનું મીડિયા?\\nસારાંશ: State of disgrace - શરમજનક સ્થિતિ \n\nલંડનથી પ્રકાશિત થતા અખબાર 'ધ ઇકૉનૉમિસ્ટ'એ કાશ્મીરની હાલની સ્થિતિ અને ભારતની સુપ્રીમ કોર્ટની નિષ્ક્રિયતાને ઉપરના શબ્દો સાથે વર્ણવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખબારે 5 ઑક્ટોબરે 'એશિયા' સેક્શનમાં આ લેખ પ્રકાશિત કર્યો છે. 5 ઑક્ટોબરે ભારત પ્રશાસિત કાશ્મીરમાં લોકો તેમજ સંચારમાધ્યમો પર લાદેલા પ્રતિબંધોને બે મહિના પૂર્ણ થાય છે.\n\nભારત સરકારે 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કર્યો હતો અને ત્યારથી રાજ્યમાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા.\n\nમોબાઇલ-ફોન-ઇન્ટરનેટ વગેરે પર નિયંત્રણ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ અને લોકોની અટકાયત અથવા ધરપકડો કરાઈ કે નજરબંધ રાખવામાં આવ્યાં.\n\nસમયાંતરે કેટલાક પ્રતિબંધોમાં આંશિક રાહતો આપવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : જમ્મુ-કાશ્મીર અંગે સરકારના દાવાઓમાં ખરેખર કેટલું સત્ય? - દૃષ્ટિકોણ\\nસારાંશ: અનુચ્છેદ 370ને અચાનક ખતમ થયાને બે દિવસ બાદ દિલ્હીના એક ટૅક્સી ડ્રાઇવર સાથે મારી શરત લાગી. તેમનું કહેવું હતું કે એક મહિનામાં કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ જશે અને ત્યાં સુરક્ષાદળોને તહેનાત કરવાની જરૂર નહીં રહે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કાશ્મીરમાં સુરક્ષાદળો તહેનાત રાખવા પડશે તો તેઓ મને મહિપાલપુરમાં પાર્ટી આપશે. \n\nસામાન્ય ભારતીયોને એવું પુરાકલ્પન રજૂ કરવામાં આવે છે કે કાશ્મીરમાં જે કંઈ કરવામાં આવી રહ્યું છે, તેમાં કાશ્મીરી જનતાનું હિત છે. \n\nઅનુચ્છેદ 370ની નાબૂદી બાદ તા. આઠમી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. \n\nભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે કાશ્મીરીઓને અધિકાર અપાવવાની દિશામાં તેમણે ઐતિહાસિક પગલું લીધું છે. \n\nમોદીએ કહ્યું, \"હવે ભારતના દરેક નાગરિકના અધિકાર અને ફરજો સમાન છે.\"\n\nલોકસભામાં અમિત શાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 : ભારત કે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે UNમાં ચર્ચા કોના માટે આંચકાજનક?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે. બન્ને દેશો તેના પર પોતાનો દાવો કરે છે. તેમાં ત્રીજો દેશ ચીન છે. જમ્મુ-કાશ્મીરના 45% ભાગ પર ભારતનું નિયંત્રણ છે, 35% પાકિસ્તાનનું અને 20% ચીનનું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની પાસે અક્સાઈ ચિન અને ટ્રાન્સ કારાકોરમ (શક્સગામ ખીણ) છે. \n\nઅક્સાઈ ચિન પર ચીને 1962માં ભારત વિરુદ્ધ યુદ્ધ દરમિયાન કબજો મેળવ્યો હતો. \n\nટ્રાન્સ કારાકોરમ પાકિસ્તાને ચીનને આપ્યું હતું. કાશ્મીર મામલે ભારતે લીધેલા નિર્ણયથી ચીન પણ સહમત નથી. \n\nઆ મામલાને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લઈ ગયું, ત્યારે તેના સ્થાયી સભ્ય ચીનનું સમર્થન મળ્યું.\n\nચીન અને પાકિસ્તાનની મિત્રતા જગજાહેર છે અને તેને ભારત માટે પડકાર તરીકે પણ ગણી શકાય. \n\n16 ઑગસ્ટના રોજ સુરક્ષા પરિષદના સભ્યો વચ્ચે કાશ્મીર મામલે અનૌપચારિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 નાબૂદી : 'ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં કાળો દિવસ'\\nસારાંશ: પાંચમી ઑગસ્ટ 2019ના રોજ રાષ્ટ્રપતિએ જાહેર કરેલો હુકમ અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ખરડો જે રીતે દાખલ કરી દેવાયો તે આપણા લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે અને બંધારણની અનેક જોગવાઈઓનો તેનાથી ભંગ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યસભામાં અમિત શાહ\n\nહું શા માટે આવું કહી રહ્યો છું? દુનિયાના બધા લોકતંત્રની જેમ આપણા લોકતંત્રમાં પણ અને બંધારણમાં પણ લોકોની ઇચ્છા સર્વોપરી હોય છે. \n\nઅહીં જે નિર્ણય લેવાયો છે તેની સીધી અસર રાજ્યના નાગરિકોને થશે.\n\nસલામતીથી માટેની સેવાની બાબતો સુધીની સર્વ બાબતમાં વ્યાપક અસર થશે. આમ છતાં તેમને પૂછવામાં જ આવ્યું નથી. \n\nતાત્કાલિક હજારો દળોને વિમાન માર્ગે ખીણમાં ઉતારી દેવાયા તેનાથી જુદો જ સંદેશ અપાયો કે તમારે વિરોધ કરવાની હિંમત કરવાની નથી.\n\nસામાન્ય પ્રણાલી પ્રમાણે આવી નાટકીય અસરો ધરાવતા બંધારણીય સુધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુચ્છેદ 370 નાબૂદી પછી કાશ્મીરની સમસ્યા ઉકેલ તરફ કે વધુ ગૂંચવાડો વધ્યો?\\nસારાંશ: ભારતના લોકોમાં એવી ધારણા છે કે કલમ 370 નાબૂદ થવાથી કાશ્મીરની સમસ્યા હલ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ધારણા ભારત સરકારના એવા દાવા સાથે મેળ પણ ખાય છે કે 5 ઑગસ્ટે જાહેરાત પછી કાશ્મીર ખીણમાં મોટા પાયે હિંસા થઈ નથી. \n\nતેનો એવો અર્થ કરવામાં આવી રહ્યો છે કે અહીંની જનતાએ ભારત સરકારના નિર્ણયનો આકરો વિરોધ કર્યો નથી.\n\nકાશ્મીર ભારતનો આંતરિક મામલો છે એવી ભારતની વાતનો પાકિસ્તાને હંમેશાં વિરોધ કરે છે.\n\nકાશ્મીર ખીણના અલગતાવાદી તત્ત્વો આત્મનિર્ણયનો અધિકાર માગે છે. છેલ્લાં 30 વર્ષથી ખીણમાં ઉગ્રવાદીઓનું જોર રહ્યું છે. \n\nકાશ્મીરમાં ભારતનું સમર્થન કરનારા લોકો પણ છે, પણ રાજ્યનો વિશેષ દરજ્જો હોવો જોઈએ એવું પણ તેઓ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનુપ જલોટા 28 વર્ષના અને જસલીન 65 વર્ષનાં હોત તો?\\nસારાંશ: આમ તો પ્રેમનો મામલો હંમેશાં નાજુક હોય છે પરંતુ કેટલીક પ્રેમકહાણીઓ એવી હોય છે કે તે સામે આવતા જ જાણે સમજો કે પ્રેમીઓ પર આફત આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુપ જલોટા પોતાની પ્રેમિકા જસલીન મથારુ સાથે.\n\nહિંદુસ્તાનમાં જો જાતિ અથવા ધર્મનો ફરક હોય તો પરિવાર અને સમાજના લોકોને તકલીફ થાય. પ્રેમીઓના જીવ પર જોખમ પણ તોળાય. \n\nજો આર્થિક સ્તરમાં ફરક હોય તો લોકોનાં નાક અને ભૃકુટી ઊંચે ચડી જાય છે. \n\nજો ઉંમરમાં તફાવત હોય તો પ્રેમીઓની મજાક ઉડાડવામાં આવે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ વાતનું તાજું ઉદાહરણ છે અનુપ જલોટા અને જસલીન મથારુની જોડી.\n\nસ્પષ્ટ છે કે, જલોટાની મજાક ઉડાવાઈ રહી છે કારણકે તેમની ઉંમર વધારે છે. કહેવાય છે કે બન્નેની ઉંમરમાં 37 વર્ષનું અંતર છે, એટલે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનેક પ્રયાસો છતાં ગુજરાતમાં કોરોના કાબૂમાં કેમ નથી આવતો?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ગુરુવાર સવારની સ્થિતિ મુજબ 15 હજારને પાર કરી ગઈ છે, જ્યારે 938 પેશન્ટનાં મૃત્યુ થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, લગભગ 73 ટકા કેસ (11,097) એકલા અમદાવાદના છે. \n\nકુલ મૃત્યુમાંથી લગભગ 81 ટકા મૃત્યુ (764) એકલા અમદાવાદમાં નોંધાયા છે. \n\nક્લસ્ટ ક્વોરૅન્ટીન, લૉકડાઉન, સઘન ટેસ્ટિંગ જેવાં પગલાં લેવા છતાં એવાં તે શું કારણો છે કે જેનાં કારણે અમદાવાદ હૉટસ્પૉટ બની રહ્યું છે અને રાજ્ય સરકાર કોરોનાની ઉપર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનોખી હોળી: અહીં રંગ ઉડાડશો તો તે જ યુવતી સાથે કરવાં પડશે લગ્ન\\nસારાંશ: શું હોળીના દિવસે કોઈ યુવતીને રંગ લગાડવાની સજા તેની સાથે લગ્ન કરીને ભોગવવી પડે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સવાલ જરા અટપટો છે. પરંતુ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના અલીપુરદ્વાર વિસ્તારમાં આવો નિયમ અને પરંપરા છે. \n\nજલપાઈગુડીના અલીપુરદ્વારની પંચાયતના સંથાલ વિસ્તારમાં વર્ષો જૂની આ અનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. \n\nએ વાત અલગ છે કે હવે સમાજ અને લોકલાજના ડરથી લોકો ભૂલથી પણ યુવતીઓ પર રંગ લગાવતા નથી. \n\nઆ વિસ્તારમાં ઓછામાં ઓછા એક ડઝન લોકો એવા છે કે જે છોકરીઓ પર રંગ લગાવવાની સજા ભોગવી ચૂક્યા છે અને એ પણ તેમની સાથે લગ્ન કરીને. \n\nલગ્ન ન કરો તો દંડ ભરો\n\nપંચાયતના વૃદ્ધો કહે છે કે જો યુવતીને રંગ લગાડવાની ભૂલ કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અનોખો લવ ટ્રાયેંગલ, હસીના પણ ચંદુની અને સુંદરી પણ ચંદુની\\nસારાંશ: છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત બસ્તર જિલ્લામાં થયેલા એક લગ્ન આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદુ મૌર્યા એક જ મંડપમાં એક સાથે બે મહિલાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં છે.\n\nઆ લગ્ન ટિકરા લોહંગા ગામમાં થયા છે, જેમાં ગામના ચંદુ મૌર્યા એક જ મંડપમાં એક સાથે બે મહિલાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં છે. ચાર દિવસો સુધી ચાલેલો લગ્ન સમારોહ રવિવારનાં રોજ પૂર્ણ થયો હતો.\n\nમુરિયા જનજાતિના ચંદુ કહે છે, મેં બંને મહિલાઓ સાથે પ્રેમ કર્યો છે અને બંનેને છેતરી શકતો નથી. મનમાં અમુક પ્રશ્નો હતા. પરતું જ્યારે બંને આ લગ્ન માટે તૈયાર થઈ ગયાં તો મેં પણ સંમતિ આપી દીધી.\n\nતેમનાં પત્ની સુંદરી કશ્યમ અને હસીના બઘેલ પણ આ લગ્નથી બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અન્ન સુરક્ષા : ગુજરાતમાં અનલૉક તો થયું પણ મજૂરોની હોજરીઓ પૂરી ભરાઈ નહીં\\nસારાંશ: કોરોના મહામારીને કારણે લૉકડાઉન જાહેર થયું ત્યારે ખભે થેલા મૂકીને રસ્તા પર ચાલ્યા જતાં હજારો મજૂરોનાં ચહેરા આપણને યાદ છે. એ મજૂરોની આંગળી ઝાલીને તેમની સાથે જતાં તેમનાં નાના ભૂલકાંનાં દૃશ્યો પણ ક્યારેય ભૂલાય એવા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનના મહિનામાં શ્રમિકોને પેટનો ખાડો પૂરવા ફાંફાં પડી જ ગયા હતા. ગુજરાતમાં અનલૉક થયું ત્યારે પણ ધંધો-રોજગાર અપૂરતા હોવાને કારણે રોજ કમાઈને રોજ ખાનાર શ્રમિકોની હોજરીઓ અર્ધી ખાલી જ રહી હતા એમ એક સરવેમાં બહાર આવ્યું છે. \n\nલૉકડાઉન પછી ગુજરાતમાં ખોરાક અને ખાદ્યસુરક્ષા સંદર્ભે 'અન્ન સુરક્ષા અધિકાર અભિયાન' અને 'રોજીરોટી અધિકાર અભિયાન' દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો. ગુજરાતના 9 જિલ્લા અને શહેરના 403 પરિવારોને સાંકળીને આ સરવે કરવામાં આવ્યો હતો. \n\nજેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અન્ના ચાંડી : જેમણે સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામતની વાત ઉઠાવી\\nસારાંશ: 1928નું વર્ષ હતું, ત્રાવણકોર રાજ્યમાં મહિલાઓને નોકરીઓમાં અનામત આપવી કે નહીં એ મુદ્દે છેડાયેલી ચર્ચાથી માહોલ ગરમાયો હતો. આ મુદ્દા પર બધાનો પોતપોતાનો મત હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બાબતે ત્રિવેન્દ્રમમાં એક સભામાં વાદ-વિવાદ ચાલતો હતો. આ સભામાં રાજ્યના જાણીતા વિદ્વાન ટી. કે. વેલ્લુપિલ્લઈ વિવાહિત મહિલાઓને સરકારી નોકરીઓ આપવાના વિરોધમાં ભાષણ આપી રહ્યા હતા.\n\nત્યારે 24 વર્ષીય અન્ના ચાંડી મંચ પર ચઢ્યાં અને સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવાના પક્ષમાં એક પછી એક દલીલ રજૂ કરવા લાગ્યાં.\n\nસભાનું વાતાવરણ સાવ પલટાઈ ગયું, એવું થઈ ગયું કે જાણે સભામાં નહીં પણ અદાલતમાં વાદ-વિવાદ ચાલી રહ્યો હોય.\n\nએ વખતે રાજ્યના લોકોમાં અન્ય એક વાતને લઈને પણ મતભેદ હતો કે અવિવાહિત મહિલાઓને નોકરીઓ મળે કે પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અન્ના ચાંડી : ભારતમાં હાઈકોર્ટનાં જજ બનનારા પ્રથમ મહિલા\\nસારાંશ: બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.\n\nઅન્ના ચાંડીનો જન્મ 1905માં ત્રાવણકોરમાં થયો હતો. ત્રાવણકોરને બાદમાં કેરળ રાજ્યમાં ભેળવી દેવાયું હતું.\n\nઅન્ના ચાંડી કેરળ રાજ્યમાં કાયદાની ડિગ્રી હાંસલ કરનારાં પહેલાં મલયાલી મહિલા ગણાય છે.\n\nવર્ષ 1959માં તેઓ કેરળ હાઈકોર્ટના પ્રથમ મહિલા જજ બન્યાં હતાં.\n\nનારીવાદિ વિચારધારા ધરાવતાં અન્ના ચાંડીએ મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો અને પરંપરાગત રીતે મહિલાઓને જે જવાબદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અન્ના હજારેની ખેડૂતોને લઈને આમરણાંત ઉપવાસની ચેતવણી પણ આંદોલનનો ઉલ્લેખ નહીં\\nસારાંશ: યુપીએસ સરકાર વખતે લોકપાલ મુદ્દે આંદોલન કરનારા અન્ના હજારેએ હવે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને એક પત્ર લખી કૃષિ સમસ્યાઓના ઉકેલ બાબતે આમરણાંત ઉપવાસની ચેતવણી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈએ આ પત્ર જાહેર કર્યો છે. પત્રમાં અન્ના હજારેએ 2019માં કરેલી માગણીનો હવાલો આપીને સ્વામીનાથન સમિતિની ભલામણો તથા અન્ય ખેડૂતોની સમસ્યાઓને લઈને મહારાષ્ટ્રના એ વખતના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા સરકારે આપેલી બાંયધરીને યાદ કરાવી છે અને એ વખતે જે લેખિત આશ્વાસન આપવામાં આવ્યું હતું તેનું પાલન થયું નથી તેમ કહે છે.\n\nઅન્ના હજારેના પત્રમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી પરંતુ પોતે ફરીથી આમરણાંત અનશન વિશે વિચારી રહ્યાં છે એમ તેઓ કહે છે.\n\nખેડૂતોને ખરુંખોટુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અપાચે: સેનાના તાકતવર હેલિકૉપ્ટરની આ છે ખાસિયતો\\nસારાંશ: મંગળવારે અમેરીકાના વિદેશમંત્રાલયે આપેલી જાણકારી અનુસાર, આ કરારના પ્રસ્તાવને અમેરિકી સંસદની મંજૂરી મળી ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા મુજબ, આ પહેલા બોઇંગ અને ભારતીય સહયોગી કંપની ટાટાએ મળીને ભારતમાં અપાચે AH-64E હેલિકૉપ્ટરનાં નિર્માણ અંગે નિર્ણય લીધો હતો.\n\n930 મિલિયન ડૉલરની ડીલ \n\nજે કરારને મંજૂરી મળી છે તે મુજબ અમેરીકી કંપની છ તૈયાર હેલિકૉપ્ટર ભારતને વેચશે, જેની કિંમત 930 મિલિયન ડૉલર રહેશે. \n\nઅમેરીકાની ડિફેન્સ સિક્યુરિટી કૉર્પોરેશન એજન્સીનું કહેવું છે, ''અપાચે AH-64E હેલિકૉપ્ટર ભારતીય સેનાની રક્ષાત્મક ક્ષમતાને વધારશે. \n\n''આનાથી ભારતીય સેનાને જમીન પરનાં જોખમ સામે લડવામાં મદદ મળશે, સાથેસાથે સેનાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અપોલો 11 : પહેલા મૂન મિશન વિશે એ 10 વાતો જે તમને નહીં ખબર હોય\\nસારાંશ: 50 વર્ષ પહેલાં પહેલી વ્યક્તિએ ચંદ્ર પર પગ મૂક્યો હતો, પરંતુ આ મિશન કેવી રીતે પૂર્ણ થયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિશન પૂર્ણ કરવા પાછળ કેટલા લોકોની મહેનત હતી. આવી ઘણી બધી વાતો છે કે જે એ ઐતિહાસિક ક્ષણ અંગે દરેકને ખબર નહીં હોય. \n\nત્યારે જાણો પહેલા મૂન મિશન સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાન ક્રિકેટર્સની શરણાર્થી શિબિરથી વિશ્વ કપમાં સ્થાન મેળવવા સુધીની સફર\\nસારાંશ: વિશ્વકપ 2019માં હાલ જ બાંગ્લાદેશની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી બધાને આશ્ચર્યમાં મુકી દીધા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો એની પહેલા વિશ્વ કપની ટોપ ટેનમાં સૌથી છેલ્લા નંબરે આવનારી અફઘાનિસ્તાનની ટીમે ગત વિશ્વ કપ વિજેતા ઑસ્ટ્રેલિયન ટીમ સામે હારવા છતાં સારો દેખાવ કરી સ્પર્ધામાં પોતાનું સ્થાન જાળવવા પ્રયાસ કર્યો છે. \n\nઅફઘાનિસ્તાનની ટીમના સ્ટાર ખેલાડીઓમાં રાશિદ ખાન, એચ. હસન, એન. ઝદરન જેવા નામ ઉભરી રહ્યાં છે. \n\nપણ શું તમે જાણો છો કે એક સમયે આ અફઘાનિસ્તાનની ટીમના કેટલાંક ક્રિકેટર્સ પાકિસ્તાનના શરણાર્થી શિબિરોમાં રહેતા હતાં અને આ જ સમય હતો જ્યારે અફઘાનના લોકો ક્રિકેટ તરફ આકર્ષાયા હતાં. જોઈએ વિશ્વ કપમાં સ્થાન પામવા સુધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાન ડૉક્ટર શફિકા એનિન દાઝી ગયેલી મહિલાઓને આપે છે નવજીવન\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં જાતે સળગીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાઓને સારવાર આપતાં પ્લાસ્ટિક સર્જન ડૉ. શફિકા એનિને તેમના કામ વિશે બીબીસી સાથે કરેલી વાત તેમના જ શબ્દોમાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓની બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર દર વર્ષે સેંકડો મહિલાઓ ખુદને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે. \n\n''જાતે સળગીને આત્મહત્યાનો પ્રયાસ કરતી મહિલાઓના કેસીસ ગંભીર હોય છે. તેઓ તેમના આખા શરીર પર કેરોસીન રેડતી હોય છે. \n\nતેથી ઘણા કિસ્સામાં તેમનું આખું શરીર સળગી જતું હોય છે. એવા કિસ્સાઓ થર્ડ ડિગ્રી બર્ન્સના હોય છે, જે ઘાતક નિવડતા હોય છે.\n\nપશ્ચિમ અફઘાનિસ્તાનમાં મહિલાઓ જાતને આગ ચાંપતી હોવાની ઘટનાઓ સામાન્ય છે. મહિલાઓ તેમના ઘરમાં હિંસાનો સામનો કરતી હોય છે અને તેનો પ્રતિકાર કરી શકતી નથી. \n\nતમને આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાન મુજાહિદ્દીનો સાથેનો 30 વર્ષ પહેલાંનો યાદગાર પ્રવાસ\\nસારાંશ: લંડનની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા હાઈ વાયકોમ્બ શહેરના જોન ઇંગ્લૅન્ડે મૂળ અફઘાનિસ્તાનના વતની અને તેમના પાડોશી રહમતુલ્લા સફી સાથે 1970ના દાયકાના અંત ભાગમાં દોસ્તી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુજાહિદ્દીન સાથે બેઠેલા રહમતુલ્લા સફી\n\nરહમતુલ્લાએ તેમના મૂળ દેશમાંના યુદ્ધગ્રસ્ત વિસ્તારની મુલાકાતનું આમંત્રણ જોન ઇંગ્લૅન્ડને 1988માં આપ્યું હતું. પછી તેઓ એ બિનપરંપરાગત પ્રવાસે નીકળી પડ્યા હતા.\n\nત્રણ સપ્તાહના એ પ્રવાસ દરમિયાન થયેલા અનુભવને જોને એક ડાયરીમાં નોંધ્યા હતા અને ફોટા પાડ્યા હતા.\n\nએ પ્રવાસનોંધ અને ફોટોગ્રાફ્સ સમાવતી 'ગોઇંગ ઇનસાઇડ' નામની એક ઇલેક્ટ્રૉનિક બુકનું પ્રકાશન જોને જાતે તેમના પરિવાર, ભાવિ પેઢી તથા દોસ્તો માટે કર્યું હતું. \n\nઅફઘાનિસ્તાનમાં 30 વર્ષ પહેલાં જીવન કેવું હતું તે આ ફોટોગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાન શાંતિવાર્તા : અમેરિકા 14 મહિનામાં સૈનિકો પરત બોલાવશે\\nસારાંશ: અમેરિકા પોતાના અને સહયોગી રાષ્ટ્રોના સૈનિકોને આગામી 14 મહિનામાં અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાન પોતાની પ્રતિબદ્ધતા પર કાયમ રહેશે તો સંબંધિત કરાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરાશે. \n\nઆ અંગેની જાહેરાત અમેરિકા-અફઘાનિસ્તાન તરફથી સંયુક્ત રીતે કાબુલમાં કરવામાં આવી. \n\nઆ જાહેરાતમાં જણાવાયું છે, \"અમેરિકા અને સહયોગી રાષ્ટ્રોના સૌનિકો 14 મહિનામાં પરત ફરશે. તાલિબાન પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરે તેના પર અમેરિકા-તાલિબાન સમજૂતીનો આધાર છે.\"\n\nઆ અંગેની સમજૂતી કતારમાં આગામી શનિવારે થઈ શકે છે. \n\nઆ સમજૂતી થકી અફઘાનિસ્તાનમાં છેલ્લાં 18 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવશે એવું મનાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : એ ખેડૂત જેમણે છોકરીઓની શાળા માટે પોતાની જમીન આપી દીધી\\nસારાંશ: વકીલ શાહે પોતાના જીવનમાં માત્ર ખેતીકામ જ કર્યું છે અને એ એક માત્ર તેમની આવકનું સાધન છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ વર્ષે તેમણે પોતાની જમીન છોકરીઓ માટે શાળા બનાવવા દાનમાં આપી દીધી છે.\n\nઅફઘાનિસ્તાનમાં છોકરીઓનું શિક્ષણ ગંભીર પ્રશ્ન છે. વકીલ શાહ કહે છે કે “હું પોતે શિક્ષિત નથી. પણ મારું પહેલેથી સપનું છે કે બાળકો ભણે, જેથી મેં જમીન દાનમાં આપી દીધી.”\n\nછોકરીઓનાં શિક્ષણ માટે જમીન આપી દેનાર અફઘાન ખેડૂતની કહાણી જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : કાબુલ યુનિવર્સિટી પર ઉગ્રવાદી હુમલો, 22નાં મૃત્યુ\\nસારાંશ: અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કાબુલ યુનિવર્સિટીમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 22ને ઈજા પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અફઘાન ગૃહમંત્રાલયના પ્રવક્તા તારીખ આર્યાનનું કહેવું છે કે ત્રણ બંદૂકધારીઓ યુનિવર્સિટીના પરિસરમાં દાખલ થયા બાદ નાસભાગ મચી ગઈ. વિદ્યાર્થીઓ ચોતરફ ભાગવા લાગ્યા. \n\nસુરક્ષાકર્મીઓએ કૅમ્પસને ઘેરી લીધું અને હુમલાખોરોના ગોળીબારનો જવાબ આપ્યો. \n\nતાલિબાને આ હુમલામાં શામેલ થવાનો ઇન્કાર કર્યો છે. જોકે, એ પછી ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપે આ હુમલો કર્યો હોવાનું એક ટેલિગ્રામ મેસેજમાં કહ્યું હતું.\n\nસોમવારે કલાકોની અથડામણ બાદ હુમલો કરનાર ત્રણ લોકોને ઠાર મારવામાં આવ્યા હતા. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : કાબુલમાં લગ્નોત્સવ દરમિયાન વિસ્ફોટમાં 60થી વધુ લોકોનાં મૃત્યુ\\nસારાંશ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 180 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલો શહેરના શિયા સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે. \n\nઅફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ હુમલાની નિંદા કરી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસોશિયલ મીડિયા પર શૅર કરાયેલી તસવીરોમાં ઘટનાસ્થળોની બહાર આક્રંદ કરતી મહિલાઓ જોઈ શકાય છે. \n\nહજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તાલિબાને પણ હુમલાની જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી છે.\n\nકેવી રીતે થયો હુમલો?\n\nઅફઘાનિસ્તાનમાં લગ્ન દરમિયાન સામાન્યપણે મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહે છે, જેઓ એક મોટા હૉલમાં ભેગા થાય છે. \n\nઆ હૉલમાં મહિલાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : ખુફિયા મથક પર તાલિબાનનો હુમલો, આશરે 43નાં મૃત્યુ\\nસારાંશ: અફઘાનિસ્તાનના કાબુલ નજીક આવેલા એક ખુફિયા મથક પર તાલિબાને હુમલો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"NDS ઇન્ટેલિજન્સ સર્વિસે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું છે કે આ હુમલામાં આશરે 43 લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે 54 લોકો ઘાયલ થયા છે. \n\nતાલિબાની હુમલાખોરોએ કાર બૉમ્બનો ઉપયોગ કરી હુમલો કર્યો હતો અને પછી ફાયરિંગ કર્યું હતું. કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોતનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. \n\nખુફિયા મથક પર આ સૌથી મોટા હુમલાઓમાંથી એક છે. \n\nવર્દક સ્થિત નેશનલ ડિરેક્ટરેટ ફોર સિક્યોરિટી (NDS)ના મથક પર હુમલો કરતા પહેલા જ તાલિબાને કતારમાં અમેરિકી રાજદૂતો સાથે શાંતિવાર્તા કરી હતી. \n\nરિપોર્ટ્સના આધારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : છોકરી હોવા છતાં કેમ આ છોકરી કેમ છોકરાની જેમ જીવે છે?\\nસારાંશ: એક છોકરી છોકરાના કપડાં શોખ માટે પહેરે તે સામાન્ય બાબત છે, પણ એક છોકરી જ્યારે છોકરાની જેમ બધા જ કામ કરે અને ફરજ નિભાવે, ત્યારે તે અલગ વાત છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી તે કેમ આવું કરે તે જાણવું પણ મહત્ત્વનું છે.\n\nઅફઘાનિસ્તાનમાં રહેતા સિતારા નામનાં યુવતી છેલ્લા એક દાયકાથી છોકરાની જેમ જ રહે છે.\n\nતેઓ છોકરા જેવા કપડાં પહેરે છે અને પિતાને રોજિંદા મજૂરીના કામમાં મદદ કરે છે.\n\nપરિવારનું ગુજરાન ચલાવવા જેમ છોકરો બહાર કામ કરે છે તેમ સિતારા પિતા સાથે કામ કરે છે.\n\nવળી તે ઘરમાં પણ કામ કરે છે. તે હંમેશાં છોકરાના જ કપડાં પહેરે છે. સિતારા આ બધું સ્વેચ્છાએ નથી કરી રહી.\n\nખરેખર તેના માતાપિતાએ તેને આવું કરવાની ફરજ પાડી હતી, પણ તેના માતાપિતાએ આવું કેમ કર્યું? \n\nશું અફઘાનિસ્તાનમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : તાલિબાન પાસે અબજો રૂપિયા ક્યાંથી આવે છે?\\nસારાંશ: અમેરિકાની સેના છેલ્લાં ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનમાં રહીને તાલિબાન વિરુદ્ધ સંઘર્ષ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ હવે એવા સંકેત મળવા લાગ્યા છે કે અમેરિકાની સરકાર અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને પરત બોલાવવાની યોજના બનાવી રહી છે.\n\nઅફઘાનિસ્તાનમાં અમેરિકાની સૈન્ય ટૂકડીઓ તાલિબાન સહિત બીજા ચરમપંથી સંગઠનો વિરુદ્ધ લડાઈમાં અફઘાનિસ્તાનની સરકારને સહયોગ આપી રહી છે.\n\nઅમેરિકાના નેતૃત્વ વાળી ગઠબંધન સેનાઓએ તાલિબાનને વર્ષ 2001માં જ અફઘાનિસ્તાનની સત્તામાંથી બહાર કરી દીધી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતે છતાં તાલિબાન પાસે લગભગ 60 હજાર લડાકુઓ છે. એટલું જ નહીં, છેલ્લાં 17 વર્ષમાં અફઘાનિસ્તાનના ક્ષેત્રીય નિયંત્રણમાં વધારો થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન : રાષ્ટ્રપતિ અશરફ ઘનીના તાલિબાનના 1500 કેદીઓને છોડશે\\nસારાંશ: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 1500 તાલિબાન કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાલિબાન સાથે શાંતિપ્રક્રિયાને આગળ ધપાવવા માટે કેદીઓને મુક્ત કરવામાં આવશે. \n\nરાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલાં આદેશ મુજબ શનિવારથી ક્રમબદ્ધ રીતે 1500 કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. \n\nઅમેરિકાએ આ પહેલને આવકારી છે, જ્યારે તાલિબાને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. \n\nજેમ-જેમ વાતચીત આગળ વધશે તેમ, તથા હિંસામાં થયેલા ઘટાડા બાદ તાલિબાન કેદીઓને મુક્ત કરવામાં આવશે. \n\nતાજેતરમાં અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા મુદ્દે અમેરિકા તથા તાલિબાન વચ્ચે કરાર થયા હતા. \n\nબીજા તબક્કાની વાતચીત માર્ચ મહિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન આત્મઘાતી બ્લાસ્ટ : 'હું માંડ સો મીટર દૂર ઊભો હતો, ત્યારે જોરદાર ધડાકો થયો'\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં શૈક્ષણિક સંસ્થા બહાર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ધડાકો એક ખાનગી સંસ્થાની બહાર થયો છે, જ્યાં ઉચ્ચ શિક્ષણ ઘણા કોર્સ થાય છે.\n\nસિયા મુસલમાનોની બહુમતી ધરાવતા દશ્ત-એ-બાર્ચી વિસ્તારની ઇમારતમાં સમાન્ય દિવસોમાં સેંકડો લોકો હોય છે.\n\nઅનેક ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.\n\nઇસ્લામિક સ્ટેટ સમૂહે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી છે પણ કોઈ પુરાવા રજૂ નથી કર્યા.\n\nઆ પહેલાં તાલિબાને હુમલામાં સામેલગીરી નકારી કાઢી હતી.\n\nગૃહમંત્રાલયના પ્રવક્તા તારીક એરિયને એક નિવેદનમાં કહ્યુ છે કે \"એક આત્મઘાતી હુમલાખોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન યુદ્ધ : મોતના મંજરને કોણ અટકાવશે? દરરોજ 74નાં મોત\\nસારાંશ: બીબીસીને પોતાની એક તપાસમાં જાણવા મળ્યું છે કે ગત ઑગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં દરરોજ 74 લોકો માર્યા ગયા હતા. જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં 18 વર્ષોથી હાજર પોતાના સૈનિકોને હવે પરત બોલાવવા માગે છે અને આ વિશે ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે અફઘાનિસ્તાનના દરેક ખૂણામાં હિંસા વધી રહી છે. \n\nહિંસાથી થનાર માનવીય ક્ષતિનો અંદાજો લગાવવા માટે બીબીસીએ ઑગસ્ટના મહિનામાં થનાર હિંસાની દરેક ઘટનાના દસ્તાવેજ તૈયાર કર્યા છે. \n\nબીબીસી આ વાતની પુષ્ટિ કરે છે કે એક મહિનાની અંદર સુરક્ષામાં ચૂકના કુલ 611 બનાવ બન્યા હતા, જેમાં આશરે 2,307 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ વિશે કુલ 1,948 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. \n\nજોકે, આ માત્ર આંકડાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન વિયેતનામ નથી, આવનારો સમય બલિદાનનો : અશરફ ઘની\\nસારાંશ: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ કહ્યું છે કે, “શાંતિની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઘણી તકો છે.” \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આ વાત બીબીસીને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં કહી છે. અમેરિકા-તાલિબાનની સમજૂતી હેઠળ તેમને મે માસમાં પાછા જવાનું છે. પરંતુ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે આ પગલાથી હિંસામાં તેજી આવી શકે છે.\n\nઘનીએ આગળ જણાવ્યું કે, “વિવાદ સાથે જોડાયેલા તમામ પક્ષો સાથે મૂલ્યાંકન કરીને એક નિષ્કર્ષ સુધી પહોંચવા માટે તક મળવી જોઈએ.”\n\nતેમણે કહ્યું કે, “આપણે રાજકીય સમજૂતી સુધી પહોચવાની જરૂર છે.”\n\nકેટલા વિદેશી સૈનિકોની જરૂરિયાત છે અને કેટલા સમય માટે, તેમના મુજબ “આ યુદ્ધની તીવ્રતા પર નિર્ભર કરે છે.”\n\nજુઓ બીબીસી સાથેની તેમની ખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન હુમલો : હૉસ્પિટલમાં મા બાળકને જન્મ આપી રહી હતી અને જોતજોતાંમાં લાશો પડવા લાગી\\nસારાંશ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એક પ્રસુતિ વૉર્ડ પર થયેલા ચરમપંથી હુમલામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાબુલ હુમલામાં બચી ગયેલા બાળકોને અન્ય દવાખાને લઈ જવામાં આવ્યા છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે\n\nકાબુલના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મૃત્યુ પામનારાઓમાં મોટાભાગે પ્રસવ માટે આવેલી માતાઓ છે, નવજાત શિશુઓ છે અને એ નર્સો શામેલ છે જે પ્રસુતિ કરાવવા માટે અને સારસંભાળ માટે ત્યાં હાજર હતી. \n\nઆ ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. પ્રસુતિ વોર્ડ પર થયેલા આ હુમલાની ચારે બાજુથી નિંદા થઇ રહી છે. મંગળવારે જ બીજો એક હુમલો પણ થયો હતો જેમાં 32 લોકોએ જીવ ગુમાવ્યો.\n\nકાબુલ હુમલામાં બચી ગયેલા બાળકોને અન્ય દવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન: એ બહાદુર છોકરી જેણે માતાપિતાને મારનારા તાલિબાનોને ઠાર કરી દીધા\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં ગત અઠવાડિયે એક છોકરીએ પોતાનાં માતા-પિતાની હત્યા કરનારા બે તાલીબાની ઉગ્રપંથીઓની હત્યા કરી નાખી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા ઉપર છોકરીની 'બહાદુરી'ની પ્રશંસા થઈ રહી છે. \n\nમળતી માહિતી પ્રમાણે, તા. 17મી જુલાઈની રાતે ઘોર પ્રાંતના ગરિવે ગામ ખાતે આ ઘટના ઘટી હતી. \n\nસ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે, છોકરીએ ઘરમાં એકે-47 રાયફલ રાખી હતી, જેની મદદથી તેણે બે ઉગ્રપંથીઓને મારી નાખ્યા તથા અન્ય કેટલાકને ઘાયલ કરી દીધા હતા. \n\nસ્થાનિક પોલીસના વડા હબીબુર્રહમાન મલિકઝાદાએ ન્યૂઝ એજન્સી એ. એફ. પી. (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ને જણાવ્યું, છોકરીના પિતા ગરિવે ગામના વડા હતા અને સરકારના સમર્થક હતા. \n\nઆથી નારાજ તાલીબાનોએ ગરિવે ગામ ખાતે આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાન: યુદ્ધ અને હિંસા વચ્ચે રસ્તા પર સામાન વેચતી બાળકીઓનું જીવન ગિટારથી બદલાયું\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં બાળકીઓ માટે ભવિષ્ય બહુ અનિશ્ચિતતાથી ભરેલું હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાયકાઓ સુધી યુદ્ધ અને હિંસા વેઠી રહેલા અફઘાનિસ્તાનની કેટલીક બાળકીઓ નાની ઉંમરમાં સ્વજનોને ગુમાવી ચૂકી છે.\n\nપરંતુ દેશમાં એવી બાળકીઓનું એક બૅન્ડ તૈયાર થયું છે જે ક્યારેક રસ્તા પર સમાન વેચતી હતી.\n\nઆ બાળકીઓ સંગીતના સહારે પોતાનું જીવનને પરિવર્તિત કરી રહી છે.\n\nબ્રિટિશ ગાયકો યુરેથમિક્સના સ્વીટ ડ્રીમ્સ આલબમનું કવર રિલીઝ કરવા જઈ રહી છે. \n\nકવૂન ખામૂશ આ બાળકીઓની સફરના વર્ષ 2016 થી સાક્ષી રહ્યા છે. આ વીડિયોમાં જુઓ સંગીતે આ બાળકીઓનું જીવન કેવી રીતે બદલાયું?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાનઃ કાબુલમાં ટીવી સ્ટેશન પર હુમલો, ISએ સ્વીકારી જવાબદારી\\nસારાંશ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા હુમલા બાદ શમશાદ ટેલિવિઝનનું પ્રસારણ ફરી શરૂ કરી દેવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાબુલમાં શમશાદ ટીવી સ્ટેશન પર ઘાતકી હુમલામાં 10 લોકોનાં મૃત્યુ થયા છે\n\nઆ ન્યૂઝ ચેનલની બિલ્ડીંગ પર ત્રણ બંદૂકધારીઓએ સાત નવેમ્બરની સવારે હુમલો કર્યો હતો. જ્યારબાદ ટેલિવિઝનનું પ્રસારણ બંધ કરી દેવાયું હતું. \n\nશમશાદ ચેનલે પ્રસારણમાં કહ્યું છે કે હુમલા બાદ સુરક્ષાબળોએ લગભગ એક બંદૂકધારીને મૃત્યુને હવાલે કર્યો છે. હુમલામાં 10 જેટલા લોકોનાં મૃત્યુ થઈ ગયા છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી છે\n\nસમાચાર છે કે શમશાદ ટીવીના બે સ્ટાફનાં મોત થયાં છે અને લગભગ 20 લોકો હોસ્પિટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાનમાં 17 વર્ષના સંઘર્ષ પછી અમેરિકા અને તાલિબાન શાંતિ સંધિને આરે\\nસારાંશ: અમેરિકન પ્રતિનિધિ ઝલમય ખલિલઝદે કહ્યું છે કે અમેરિકા અને તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં 17 વર્ષ જૂના સંઘર્ષનો અંત કરવાની શાંતિ વાતચીતમાં 'મહત્ત્વપૂર્ણ પ્રગતી' થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝલમય ખલિલઝાદે વધારે જાણકારી તો ન આપી પણ સતત અનેક ટ્ટીટ કરીને કહ્યું કે 'કતારમાં બેમિસાલ છ દિવસોમાં એટલું બધું નીકળીને સામે આવ્યું છે જેટલું અગાઉ કદી નહોતું આવ્યું.' \n\nએમણે કહ્યું કે તેઓ અફઘાન સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે કાબુલ જઈ રહ્યા છે. \n\nઆનાથી અગાઉ તાલિબાની સૂત્રોએ કહ્યું હતું કે બેઉ પક્ષોએ સમજૂતીના કરારને અંતિમ સ્વરુપ આપી દીધું છે. \n\nસૂત્રોનું કહેવું છે કે આ સમજૂતીમાં વિદેશી સૈનિકોને અફઘાનિસ્તાનથી પરત મોકલવાની અને અલ-કાયદા તેમજ ઇસ્લામિક સ્ટેટ સમૂહને અફઘાનિસ્તાનમાં અડ્ડો ન બનાવવા દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ દરમિયાન તારાજ થયેલા મહેલનું પુનઃનિર્માણ\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા શતાબ્દી ઉજવણીના ભાગરૂપે દેશના ગૌરવના પ્રતીક સમાન મહેલોમાંથી એકને નવું જીવન આપાઈ રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશને આઝાદી મળ્યા પછી કાબુલમાં દારુલ અમન પેલેસ બનાવાયો હતો, પરંતુ લોહિયાળ ગૃહ યુદ્ધ દરમિયાન તે બરબાદ થઈ ગયો હતો. \n\nગૃહયુદ્ધ સમયે ઉગ્રપંથીઓએ તેનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કર્યો. આથી મહેલને ભારે તોપમારો સહન કરવો પડ્યો. \n\nપતનથી લઈને પુનઃનિર્માણ સુધીની મહેલની યાત્રા ઉપર એક નજર. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાનમાં જો તાલિબાન ફરી સત્તા પર આવશે તો ભારત પર શું અસર થશે?\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત હાલ ખોરવાઈ ગઈ છે પણ આ બદલાયેલા સમીકરણમાં ભારતનું શું સ્થાન છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે વર્ષો સુધી અફઘાનિસ્તાનમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને મૂળભૂત સવલતો સુધારવામાં મદદ કરી છે પણ દોહામાં છેલ્લા એક વર્ષથી ચાલુ નવ રાઉન્ડની ચર્ચામાં ન અફઘાનિસ્તાન સરકાર સામેલ હતી, ન તો ભારતની સરકાર.\n\nભારતમાં ચિંતા છે કે જો ભવિષ્યમાં અફઘાનિસ્તાન સરકારમાં તાલિબાનની અસર રહી તો તેના માટે આ માઠા સમાચાર હશે. \n\nતાલિબાનને પાકિસ્તાનની નજીક ગણવામાં આવે છે અને ભારત પાકિસ્તાનના સંબંધ જગ-જાહેર છે. \n\n5 સપ્ટેમ્બરે કાબુલ પાસે અતિસુરક્ષિત ગ્રીન ઝોનમાં તાલિબાન દ્વારા કરવામાં આવેલ કાર બૉમ્બ બ્લાસ્ટમાં 12 લોકોનાં મૃત્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઘાનિસ્તાનમાં ભારતની દખલથી સ્થિતિ વકરી: પાક. પીએમ\\nસારાંશ: પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીના કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં ભારતની આર્મી કે સરકારની કોઈ ભૂમિકા ન હોઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી\n\nબીબીસીને આપેલા ઇન્ટરવ્યૂ માં અબ્બાસીએ કહ્યું, \"મને લાગે છે કે, ભારતની દખલથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થશે.\"\n\nઆંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની છાપ, રાજકીય સ્થિતિ, અમેરિકા સાથે સંબંધ અને આતંકવાદી સંગઠનોને આશરો આપવાના આરોપો અંગે બીબીસીના સંવાદદાતા બાર્બરા પ્લેટે ન્યૂયોર્કમાં અબ્બાસી સાથે વાત કરી. \n\nઅમેરિકા સાથે સંબંધ નબળા પડ્યા હોવાના સવાલ અંગે પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે અમેરિકા અને તેમનો હેતુ એક જ છે - આતંકવાદ સામે લડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફઝલ ગુરુનો એ પત્ર જેમાં તેણે દેવિંદરસિંહનો ઉલ્લેખ કર્યો હતો\\nસારાંશ: કાશ્મરીના પોલીસ અધિકારી દેવિંદર સિંહ રૈના પર ચરમપંથીઓની મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમને ફરજ પરથી બરતરફ કરાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"57 વર્ષનાં દેવિંદર સિંહ 1990ના દાયકામાં કાશ્મીર ઘાટીમાં ચરમપંથીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઑપરેશન દરમિયાન પ્રમુખ પોલીસ અધિકારીઓમાં સામેલ રહ્યા છે.\n\nદેવિંદર સિંહ ભારત પ્રશાસિત કાશ્મીરના ત્રાલ વિસ્તારના રહેવાસી છે, આ વિસ્તાર ચરમપંથીઓનો ગઢ માનવામાં આવે છે. \n\nકાશ્મીરમાં ચરમપંથનો ચેહરો રહ્યા ચરમપંથી કમાંડર બુરહાન વાનીનો સંબંધ પણ ત્રાલ સાથે રહ્યો છે.\n\nડીએસપી જેવિંદર સિંહના કેટલાક સહકર્મીઓએ બીબીસીને જણાવ્યું કે તેઓ ગેરકાયદેસર કાર્યવાહીઓમાં સામેલ હતા, (જેમ કે બેસકસૂર લોકોની ધરપકડ કરવી અને મોટી રકમ લઈને તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફવાઓ વચ્ચે કાશ્મીરમાં કેવી રીતે વીત્યો દિવસ?\\nસારાંશ: શુક્રવારે 'જમાત-એ-ઇસ્લામી' અને અન્ય કેટલાક અલગતાવાદી નેતાઓને અટકાયતમાં લેવાયા બાદ ભારત પ્રશાસિત કાશ્મીરની ખીણમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવાર મોડી રાતે 'જમ્મુ ઍન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ'ના પ્રમુખ યાસિન મલિકની અટકાયત કરાઈ અને તેમને કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયા. \n\nશનિવારે કાશ્મીરમાં મોટી સંખ્યામાં સૈન્ય મોકલવાને પગલે એવી અફવા ફેલાઈ હતી કે કાશ્મીરમાં કેન્દ્ર સરકાર કોઈ મોટું પગલું ભરવા જઈ રહી છે. \n\nજોકે, શું ઘટવા જઈ રહ્યું છે એ સ્પષ્ટ નહોતું. \n\nમોટી અટકાયતો અને અનુચ્છેદ 35-એ સાથે સંભવિત બાંધછોડની આશંકાને ધ્યાનમાં લેતા અલગતાવાદીઓએ રવિવારે કાશ્મીર બંધનું એલાન આપ્યું હતું. \n\nઅલગતાવાદીઓ અને વેપારી મંડળે ધમકી આપી હતી કે જો 35-એ સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અફીણના બંધાણી બનેલા 'પોપટ' આ રીતે ચડી ગયા ચોરીને રવાડે\\nસારાંશ: પોપટ આમ તો રામરામ બોલવા માટે કે માણસની નકલ કરવા માટે જાણીતા છે પરંતુ ભારતમાં અફીણ ઉગાડતા ખેડૂતો 'વ્યસની પોપટો' અને તેમની ચોરીથી પરેશાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના ખેડૂતો હાલ આવા પોપટોથી પરેશાન થઈ રહ્યા છે. \n\nખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તેમાં ઉપરથી પોપટ અફીણના પાકને ખૂબ જ નુકસાન કરી રહ્યા છે. \n\nતેમના કહેવા પ્રમાણે લાઉડ સ્પિકરની મદદથી પોપટોને ભગાડવાનો આઇડિયા સફળ થઈ રહ્યો નથી અને સ્થાનિક તંત્ર આ મામલે કંઈ મદદ કરતું નથી. \n\nખેડૂતોને પોપટો ખૂબ મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. \n\nન્યૂઝ એજન્સી એએનઆઈએ એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં પોપટ અફીણના ડોડાઓ ચાંચ વડે કાપીને લઈ જઈ રહ્યા છે. \n\nઆ ખેડૂતો પાસે અફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અબજો અને કરોડોની કમાણી કરતા યજમાન, ખેલાડી અને આયોજક\\nસારાંશ: આખી દુનિયામાં ફૂટબૉલ વિશ્વકપનો ફિવર ચઢ્યો છે ત્યારે જાણીએ કે આનાથી ફાયદો કોને અને કેવી રીતે થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી પહેલા યજમાન દેશને ફાયદો થાય છે.\n\nએ દેશનું -ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે છે. ટ્રેનિંગ ગ્રાઉન્ડ અને એડવર્ટાઇઝિંગની તકો મળે છે.\n\nએવું પણ મનાય છે કે આવી મેગા ઇવેન્ટની યજમાનીથી યજમાન શહેરના ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન અને સુરક્ષા નેટવર્કમાં સુધારો થાય છે.\n\nઉપરાંત ત્યાં હોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેસને પણ નફો મળે છે.\n\nયજમાન દેશ સિવાય ખેલાડીઓ અને આયોજકોને પણ ફાયદો થાય છે.\n\nસૌથી મોટો ફાયદો ફિફા એટલે કે એટલે કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબૉલ એસોસિએશનને થાય છે.\n\nકેવી રીતે થાય છે બધાને આ ફાયદો જાણવા માટે જુઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અબજોનો ખજાનો ધરાવતું જહાજ ડૂબ્યું, હવે એ ખજાના માટે શરૂ થઈ લડાઈ\\nસારાંશ: એ 8 જૂન 1708નો દિવસ હતો જ્યારે કોલંબિયા અને કાર્ટાજેનાના કિનારા પાસે સ્પેનનું સૅન જોસ ગૅલિયન સમુદ્રનાં મોજાં વચ્ચે ઘેરાઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્પેનનું આ જહાજ બપોરથી બ્રિટન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું હતું. પરંતુ રાત થતાં થતાં તો 62 તોપો સાથેનું આ જહાજ કૅરેબિયન સમુદ્રમાં સમાઈ ગયું.\n\nજહાજ સાથે લગભગ 600 લોકો અને 20 અબજ ડૉલરની કિંમતનું સોનુ, ચાંદી અને ઝવેરાત પણ ડૂબી ગયાં.\n\nસદીઓ સુધી સૅન જોસ ગૅલિયન સમુદ્રની અંદર ડૂબેલું રહ્યું તેના વિશે કોઈ ભાળ મળી ન હતી. \n\n2015માં જ્યારે કોલંબિયા સરકારે જાહેર કર્યું કે આ જહાજ મળી ગયું છે ત્યારથી આ જહાજ વિશેનાં રહસ્યો ખુલવાનાં શરૂ થયાં. \n\nખજાનાના ઘણા દાવેદાર\n\nચાર વર્ષ પછી આજે પણ ગૅલિયન કોલંબિયાના સમુદ્રના તળિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અબુ ધાબીના પહેલા મંદિરનું ભૂમિપૂજન\\nસારાંશ: સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનનારા પહેલા મંદિરનું ભૂમિપૂજન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. વડાપ્રધાન મોદી 9 ફેબ્રુઆરીથી પશ્ચિમી એશિયાઈ દેશોના પ્રવાસ પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુએઈ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 20 હજાર વર્ગ મીટર જમીન આપી હતી. \n\nવર્ષ 2015માં જ્યારે વડાપ્રધાન મોદી બે દિવસ પ્રવાસ માટે યુએઈ ગયા હતા ત્યારે યુએઈ સરકારે મંદિરના નિર્માણનું એલાન કર્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમંદિર શા માટે હશે એટલું ખાસ?\n\nમંદિર અબુ ધાબીમાં અલ વાકબા નામની જગ્યાએ 20 હજાર વર્ગ મીટરની જમીન પર બનશે. \n\nહાઇવેથી નજીક અલ વાકબા અબુ ધાબીથી લગભગ 30 મિનિટના અંતરે આવેલું છે. \n\nમંદિર બનાવવાનું અભિયાન બીઆર શેટ્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ અબુ ધાબીના જાણીતા ભારતીય વેપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અબુધાબીમાં ખરેખર હિંદુ મંદિર જ બનશે?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં એક મંદિરનો શિલાન્યાસ તાજેતરમાં કર્યો હતો. એ મંદિર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા(બીએપીએસ)નું છે. બીએપીએસમાં પાટીદારોનું વર્ચસ્વ રહ્યું છે. દિલ્હીનું અક્ષરધામ મંદિર પણ બીએપીએસનું જ છે. વિદેશમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંખ્યાબંધ મંદિરો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સને મંદિરનો પ્લાન દેખાડી રહેલા મંદિર સમિતિના સભ્યો\n\nનરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો એટલે મીડિયાએ તેને પહેલું હિંદુ મંદિર ગણાવ્યું છે, પણ તેને હિંદુ મંદિર કહેવું યોગ્ય છે?\n\nગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાનના પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે, \"હું માનું છું કે તેને હિંદુ મંદિર કહેવું યોગ્ય નથી.\n\n\"સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો હિંદુ જ છે, પણ સવાલ એ છે કે જેમને આપણે હિંદુ કહીએ છીએ તેમનાં પ્રતીક શું છે, તેમનો સંદેશ શું છે?\n\n\"સ્વામીનારાયણ પંથ ગુજર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અભય ભારદ્વાજ : ભાજપ સામે જ ચૂંટણી લડવાથી લઈને રાજ્યસભાના સાંસદ સુધીની સફર\\nસારાંશ: રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, લૉ કમિશનના ભૂતપૂર્વ સદસ્ય તથા ભાજપના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ગણપતરામ ભારદ્વાજનું પહેલી ડિસેમ્બરના રોજ ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભય ભારદ્વાજ\n\nતેમની ઉંમર 67 વર્ષની હતી. ઑગસ્ટ મહિનામાં તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને રાજકોટની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પણ ફેફસાંમાં ઇન્ફેક્શન થતાં તેમની હાલત નાજુક બની હતી.\n\nઅને બે મહિનાની સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ લઈ જવાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.\n\nતેમના નિધનથી કાનૂની વર્તુળ, ભાજપના કાર્યકરો તથા તેમના વિશાળ મિત્રવર્તુળમાં આઘાતની લાગણી ફેલાઈ હતી. સદગત પોતાની પાછળ પત્ની અલકાબહેન, પુત્ર અંશ, પુત્રીઓ આશ્કા અને અમૃતા તથા વિશાલ પરિવારને વિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અભિનંદન પાકિસ્તાનની કસ્ટડીમાં હતા અને તેમના પત્નીને સાઉદી અરેબિયાથી કૉલ આવ્યો...\\nસારાંશ: ભારતીય પાઇલટ અભિનંદન વર્થમાનનાં પત્ની તન્વી મારવાહને 2019ની 28 ફેબ્રુઆરીએ સાઉદી અરેબિયાના એક નંબર પરથી ફોન આવ્યો, ત્યારે તેમને થોડી ચિંતા અને આશ્ચર્ય બન્ને લાગણી થઈ હતી. સામેના છેડેથી પાકિસ્તાની જેલમાં કેદ તેમના પતિ વિંગ કમાન્ડર અભિનંદન વાત કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈ.એસ.આઈ. (પાકિસ્તાનની ગુપ્તર સંસ્થા, ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ)ની પહેલ મુજબ એ કોલ સાઉદી અરબિયાના રૂટથી આવ્યો હતો. એક તરફ આઈ.એસ.આઈ.ના લોકો અભિનંદનના ચહેરા તથા શરીર મૂક્કા મારી રહ્યા હતા. બીજી તરફ, તેમનો એક માણસ અભિનંદનને તેમનાં પત્ની સાથે ફોન પર વાત કરાવી રહ્યો હતો. \n\nકેદમાં રાખવામાં આવેલી વ્યક્તિ સાથે આ અંદાઝમાં વાત કરવામાં આવે છે, ત્યારે જાસૂસીની દુનિયામાં તેને 'બેડ કોપ, ગૂડ કોપ' ટેકનિક કહેવામાં આવે છે. તેનો હેતુ કેદમાં રાખવામાં આવેલી વ્યક્તિ પાસેથી વધુમાં વધુ માહિતી કઢાવવાનો હોય છે.\n\nએ દિવસોમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અભિનેતા ઇરફાન ખાનની તબિયત કથળી, ICUમાં દાખલ કરાયા - Top News\\nસારાંશ: ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનની તબિયત લથડતા તેમને મુંબઈની કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને આઈ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈથી સંવાદદાતા મધુ પાલ જણાવે છે કે ખાનને શું થયું છે, તે અંગે ઔપચારિક રીતે કોઈ માહિતી હૉસ્પિટલ કે અભિનેતાના પ્રવક્તા દ્વારા આપવામાં નથી આવી. \n\nઉલ્લેખનીય છે કે ઇરફાન છેલ્લા બે વર્ષથી બીમાર છે. તેઓ લંડનમાં એક વર્ષ ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યૂમરની સારવાર કરાવીને ગત વર્ષે માર્ચ મહિનામાં ભારત પરત ફર્યા હતા.\n\nજ્યારથી ઇરફાન પરત ફર્યા હતા, ત્યારથી તેમની ટ્રિટમેન્ટ અને ચેકઅપ અંબાણી હૉસ્પિટલમાં ચાલી રહ્યા હતા. \n\nઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇરફાનનાં માતા સઇદા બેગમનું જયપુરમાં નિધન થયું હતું, પરંતુ તેમની લૉકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અભિનેતા પ્રકાશ રાજ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ગયા?\\nસારાંશ: રાજનેતા બનેલા દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજની કેટલીક તસવીરો એ દાવા સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે કે તેઓ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બની ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દાવા સાથે આ તસવીરો એ સમયે વાઇરલ થઈ જ્યારે તેઓ રવિવારે બૅંગલુરૂના બેથેલ ચર્ચ ગયા હતા.\n\nપ્રકાશ રાજની ચર્ચના પાદરી સાથે લેવામાં આવેલી તસવીરને ફેસબુક ગ્રૂપ 'વી સપોર્ટ અજિત ડોવાલ'એ શૅર કરીને અભિનેતાને એવા પાખંડી જણાવ્યા છે જેઓ ભગવાન અયપ્પાને નથી માનતા.\n\nટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે પ્રકાશ રાજ આ મામલાને 'ભગવાન અયપ્પા વિરુદ્ધ ભગવાન ઈસુ'ના રંગે રંગવા માગે છે.\n\nઘણા હિંદુત્વ સમર્થકોએ પ્રકાશ રાજ પર હિંદુઓને નફરત કરવા અને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો આરોપ મૂક્યો હતો.\n\nટ્વિટર હૅન્ડલ 'રમેશ રામચંદ્રન'એ ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ : કોરોનાના વધી રહેલા કેસને પગલે શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી રાત્રીકર્ફ્યુ\\nસારાંશ: દિવાળી બાદ અમદાવાદમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને ધ્યાને લેતાં રાજ્ય સરકારે અમદાવાદમાં 20 નવેમ્બર શુક્રવાર રાતે નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી રાત્રીકર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિવાળીમાં અમદાવાદમાં કંઈક આવો માહોલ જોવા મળ્યો હતો\n\nઑફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડૉક્ટર રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરીને સંબંધિત જાણકારી આપી છે. \n\nટ્વિટર પર ડૉક્ટર ગુપ્તાએ લખ્યું, \"મોડી રાતે કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી અને એવું નક્કી કરાયું કે અમદાવાદમાં આવતીકાલ(શુક્રવાર) રાત નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી 'સંપૂર્ણ કર્ફ્યુ' લાદવામાં આવશે.\"\n\n\"આ સમય દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી અપાશે.\" \n\nબીબીસીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ડૉક્ટર ગુપ્તાએ જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ : પત્નીનું જીવન બચાવવા પતિએ ખેડી 2740 કિમીની સફર\\nસારાંશ: 9 મે, 2020. આ તારીખે અમદાવાદના જમાલપુરના રહેવાસી ફૈઝલ અને તેમનાં પત્ની મિસ્બાહનું આખું જીવન પલટાઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિસ્બાહના પતિ ફૈઝલના શબ્દોમાં કહીએ તો, 'તેમણે ક્યારેય એવું નહોતું ધાર્યું કે રમજાનના દિવસોમાં જ તેમના પર મુસીબતોનો પહાડ તૂટી પડશે.' \n\nતેઓ કહે છે કે કોરોનાની મહામારીને કારણે આ વખતે દર વર્ષ જેવી રોનક તો નહોતી, પરંતુ ઉત્સાહમાં કોઈ ઘટાડો નહોતો થયો.\n\nએ સાંજે મિસ્બા પરિવાર માટે રસોડામાં ચા બનાવી રહ્યાં હતાં. એ વખતે અકસ્માત થયો અને તેમનાં કપડાં એ આગ પકડી લીધી જેથી તેઓ ગંભીરપણે દાઝી ગયાં. \n\nઅકસ્માત એટલો ગંભીર હતો કે મિસ્બાહની ચીસો સાંભળી ઘરના તમામ સભ્યો સહિત આડોશ-પાડોશના લોકો પણ તેની વહારે દોડી આવ્યા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ : પ્રોસેસિંગ હાઉસમાં વિસ્ફોટ થતાં 12નાં મૃત્યુ\\nસારાંશ: અમદાવાદમાં પીરાળા-પીપળજ રોડ પર આવેલા કાપડના એક પ્રોસેસિંગ હાઉસમાં વિસ્ફોટ થતા 12 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે નવ લોકોને ઈજા પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅમદાવાદ શહેરના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ઘટનાની પુષ્ટિ કરી છે. \n\nબુધવારે વહેલી સવારે આ ઘટના ઘટી હતી. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. \n\nભટ્ટે જણાવ્યું, \"બૉઇલરમાં વિસ્ફોટ થવાના પગલે આ ઘટના ઘટી. વિસ્ફોટ થવાથી ફેકટરીનાં ત્રણ શેડ પણ પડી ગયાં.\"\n\nહાલમાં આગ કાબૂમાં લેવાઈ ગઈ છે. બૉઇલરનું પ્રેસર વધારે હોવાથી આગ લાગી કે કેમ તેની ફાયરવિભાગ તપાસ કરી રહ્યો છે. \n\nગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર શોક વ્યક્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ ટેસ્ટ : ઇંગ્લૅન્ડની અડધી ટીમને બે વખત પેવેલિયન ભેગી કરી દેનારા ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલ કોણ છે?\\nસારાંશ: અક્ષર પટેલ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ શૃંખલામાં પ્રભાવક પરફૉર્મ કરી રહ્યા છે. તેમણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં બંને વખત 5-5 વિકેટો લીધી છે. વળી ત્રીજી ટેસ્ટમાં તો બંને ઇનિંગમાં તેમણે તરખાટ મચાવ્યો છે. ત્યારે તેમની ક્રિકેટ સફર વિશે જાણવું રસપ્રદ છે. વળી તેમની શાનદાર બૉલિંગના યોગદાન સાથે ભારત ટેસ્ટ શૃંખલામાં 2-1થી આગળ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમયની વાત કરીએ તો 2012નો ડિસેમ્બર મહિનો અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું બી ગ્રાઉન્ડ હતું. જેના પર ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમ રેલવે સામે રમવાની તૈયારી કરતી હતી. મૅચના આગલા દિવસે અમ્પાયર્સ અને મૅચ રેફરીએ ટીમના કૅપ્ટન અને અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. આમ તો આ વાત સામાન્ય હતી. મિટિંગ દર વખતે થતી હોય છે પણ આ વખતે અમ્પાયર હતા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મેદાન પર સૌથી વધારે ચંચળ અને ચબરાક એવા સદાનંદ વિશ્વનાથ.\n\nસ્વાભાવિક છે કે મોટેરા બી ગ્રાઉન્ડ પર અંડર-19ની મૅચ હોય એટલે અમ્પાયર કે રેફરી ઇન્ટરનેશન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ દંપતી હત્યાકેસ : બહેનનાં લગ્ન માટે લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરનારાઓને પોલીસે કેવી રીતે પકડ્યા?\\nસારાંશ: \"મારા દીકરાએ ચોરી કે લૂંટ કરી હોત તો કદાચ હું એને માફ કરી દેત, પણ બબ્બે ખૂન હું ક્યારેય માફ ના કરી શકું, પોલીસ અને કોર્ટ એને જે સજા કરશે એ મને મંજૂર હશે...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૃદ્ધ દંપતી, જેમની હત્યા કરાઈ\n\nઆ શબ્દો છે અમદાવાદમાં બહેનનાં લગ્ન કરવા માટે પૈસાની લૂંટ કરાવીને બે ખૂન કરનારા મિસ્ત્રી ભરત અને નીતિનના પિતા કમલેશ ગૌરના.\n\nકમલેશ ગૌર પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશના ભિન્ડ જિલ્લાથી પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા.\n\nએમના મોટા દીકરા ભરત મિસ્ત્રી કામ કરી ઘરખર્ચ ચલાવતા હતા.\n\nઅમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જનતાનગરમાં રહેતા કમલેશ ગૌરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે \"ભિન્ડમાં અમારી આવક સારી નહોતી, લોકોએ અમને કહ્યું કે અમદાવાદમાં કામ મળી રહેશે એટલે હું મારા બાળકો સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ બાદ સુરત, વડોદરા, રાજકોટમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ, શું ખુલ્લું રહેશે?\\nસારાંશ: ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે શુક્રવારે મુખ્ય મંત્રીની અધ્ક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. \n\nનાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના કહેવા પ્રમાણે અમદાવાદની સાથે સાથે સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાયું છે. જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુ અમલ રહેશે. \n\nનીતિન પટેલે કહ્યું કે ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે. \n\nતેમણે કહ્યું, \"અમદાવાદમાં આજ રાત્રીથી શર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ રથયાત્રા : જ્યારે ડુંગળી-બટાટા હુલ્લડ પહેલાંની શાંતિના અણસાર આપી દેતાં\\nસારાંશ: અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળે છે. ત્યારે આ વર્ષે નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે\n\nરથયાત્રા એક એવો પ્રસંગ છે કે જેમાં પોલીસે ખડેપગે રહેવું પડે છે અને પોલીસ વિભાગ દ્વારા સતર્કતા વર્તવામાં આવે છે. \n\nમહિના પહેલાંથી જ રથયાત્રામાં કોઈ અગમ્ય ઘટના ન ઘટે તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. \n\nઆ વર્ષે પણ પોલીસે પોતાનો પ્રિ-ઍક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. રથયાત્રાના રૂટ પર પોલીસે કૉમ્બિંગ, પેટ્રૉલિંગની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કૅમેરા લગાવી દીધા છે. \n\nમંદિરની સુરક્ષા વધારી મેટલ ડિટેક્ટર મૂકી દેવામાં આવ્યા છે. શંકાસ્પદ જગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : 'અમારે મોઢું જોવું છે, હું હાથ જોડું છું', પરિવારજનોની હૃદયવિદારક આપવીતી\\nસારાંશ: અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં આઠ કોરોનાના દરદીઓનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હૉસ્પિટલના છેલ્લા માળે આઈસીયુ વોર્ડ આવેલો હતો અને ત્યાં આગની ઘટના બની છે.\n\nરાજેશ ભટ્ટે બીબીસીને કહ્યું કે રાત્રે ત્રણ વાગે પીપીઈ કિટમાં સ્ટાફ કામ કરી રહ્યો એ સમયે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી.\n\nતો આ ઘટના મામલે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆગ લાગ્યાની જાણ થતાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સગાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.\n\nદર્દીઓનાં સગાંએ આરોપ લગાવ્યો કે હૉસ્પિટલ તરફથી તેમને કોઈ જાણ કરવામાં આવી નથી.\n\n'અમને ડેડબૉડી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : 'ડૉક્ટરને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મારી પત્નીનું મૃત્યુ થયું છે'\\nસારાંશ: અમદાવાદની શ્રેય હૉસ્પટલમાં લાગેલી આગમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યારે બીબીસી ગુજરાતીએ મૃતકોના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમુકે વાત કરવાનો ઇન્કાર કરી દીધો તો અમુક લોકોએ પોતાનું દુઃખ રજૂ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયેશા તીરમીઝી\n\n'મમ્મી તમારે પૉઝિટિવ ઍપ્રોચ રાખવાનો છે, આપણે ફરીથી ઝૂમવાનું છે.'\n\nઆ શબ્દો 27 વર્ષના વકીલ અઝીમ તીરમીઝીના હતા, જેમણે તેમનાં માતા આયેશા તીરમીઝી સાથે અનેક વખત વીડિયો-કૉલ મારફતે વાત કરી હતી. \n\nઆયેશા તીરમીઝીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો અને તેમની શ્રૅય હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અઝીમ આવા હકારાત્મક અભિગમ થકી તેમનાં માતાને હિંમત આપતા હતા. \n\nગુરુવારે લાગેલી આગની ઘટના ન ઘટી હોત તો કોરોના નૅગેટિવ થઈ ચૂકેલાં આયેશા તે જ દિવસે જનરલ વૉર્ડમાં શિફ્ટ કરી દેવાયાં હોત અને કદાચ અઠવાડિયામાં પો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : આઠનાં મોત, રૂપાણી સરકાર અને AMC સામે સવાલો કેમ?\\nસારાંશ: અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં 8 કોરોના દરદીઓનાં મૃત્યુ થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા એડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે ઘટનાની પુષ્ટિ કરી છે. \n\nહાલ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને એફએસએસએલ તપાસ શરૂ કરવામાં આવી છે. \n\nજોકે આ મામલામાં વિપક્ષ દ્વારા વિજય રૂપાણી સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે.\n\nઆગની ઘટનાને પગલે લોકોએ હૉસ્પિટલ પર બેદરકારીનો પણ આરોપ મૂક્યો છે. હાલ પોલીસે શ્રેય હૉસ્પિટલના એક ડિરેક્ટર ભરત મહંતની અટકાયત કરી છે.\n\nભરત મહંતે સ્થાનિક મીડિયા સામે દાવો કર્યો છે કે ફેબ્રુઆરીમાં ફાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : ઘટનાના બે દિવસ બાદ પણ FIR કેમ નથી નોંધાઈ?\\nસારાંશ: બુધવાર અને ગુરુવાર વચ્ચેની મધરાત્રે અમદાવાદ શહેર ઊંઘતું હતું ત્યારે નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આગ આઈસીયુ વૉર્ડમાં લાગી હતી અને એમાં સારવાર લઈ રહેલા આઠ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા હતા.\n\nઆ હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી હતી અને આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પણ કોરોના વાઇરસથી સંક્રમિત હતા.\n\nઆ ઘટના બાદ મૃતકોના પરિવારજનોમાં રોષ હતો. મૃતકોના પરિવારજનો, રાજકીય નેતાઓ સૌએ આ મામલે હૉસ્પિટલ તથા કૉર્પોરેશનના તંત્રની નિષ્કાળજીને જવાબદાર ઠેરવી હતી અને દોષિતો સામે કડક પગલાંની માગ કરી હતી.\n\nબીજી તરફ ઘટના બાદ પોલીસે હૉસ્પિટલના એક ડિરેક્ટર ભરત મહંતની અટકાયત કરી અને તપાસ આદરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ હિંસા : એ મુસ્લિમ મહિલા જેમણે પથ્થરમારાથી પોલીસને બચાવી\\nસારાંશ: અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવા એકઠી થયેલી ભીડે પોલીસે પર પથ્થરમારો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવિરોધ-પ્રદર્શનમાં રક્ષણ માટે આવેલી પોલીસે પોતાના જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.\n\nહજારોની સંખ્યામાં આવેલા લોકોની ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી અને ત્યાં હાજર પોલીસકર્મીઓ પર પથ્થર વરસાવ્યા હતા. \n\nઆ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે પોલીસ પર પથ્થર વરસી રહ્યા છે અને તેમને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.\n\nપોલીસે બચવા માટે દુકાનો અને લારીઓની પાછળ સંતાવવું પડ્યું હતું.\n\nજ્યારે સેંકડો લોકો પોલીસ પર પથ્થર વરસાવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તેમને બચાવવાનો પ્રયત્ન પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ હિંસા બાદ ABVP વિરુદ્ધ કૉંગ્રેસે ધરણાં કેમ કરવાં પડ્યાં?\\nસારાંશ: મંગળવારે અમદાવાદમાં સત્તારૂઢ પક્ષ ભાજપ સાથે સંબંધ ધરાવતા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને કૉંગ્રેસની વિદ્યાર્થીપાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકરો વચ્ચે હિંસક ઘર્ષણ થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે કૉંગ્રેસે એબીવીપીના વિરોધમાં ધરણાં યોજ્યા.\n\nસમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ મામલામાં પોલીસ દ્વારા બંને સંગઠનોના 25 જેટલા કાર્યકરો પર રાયૉટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.\n\nરવિવારે દેશની રાજધાની નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા સાથે દિલ્હીના આ ઘટનાક્રમને સંબંધ છે.\n\nJNUની ઘટનામાં આક્ષેપ થયો હતો કે ABVPના કાર્યકરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો અને મુસ્લિમ તથા ડાબેરી સંગઠનોતરફી વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા હતા.\n\nજોકે એબીવીપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ હિંસા: કેવી રીતે બની હતી આ ઘટના?\\nસારાંશ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં અમદાવાદમાં મલ્ટીપ્લેક્સની બહાર હિંસક ઘટનાઓ બની હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિમાલયા મૉલની સામે પાર્ક કરેલા વાહનોને ટોળાએ સળગાવ્યાં હતાં\n\nત્રણ જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હત. ક્યાંક વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા તો ક્યાંક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. \n\nથલતેજના એક્રોપૉલિસ મૉલ, ગુરુકુળ મેમનગરના હિમાલયા મૉલ અને વસ્ત્રાપુરના આલ્ફા વન મૉલની બહાર તોડફોડ અને આગની ઘટના બની હતી. \n\nઇસ્કૉન મંદિરથી એક્રોપૉલિસ મૉલ સુધી એક કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ માર્ચ પૂર્ણ થતાની સાથે જ હિંસા અને તોડફોડની શરૂઆત થઈ હતી. \n\nશું કહે છે પોલીસ?\n\nઅમદાવાદમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજપૂત સમાજની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ હિંસામાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ કહ્યું, 'અમને લાગ્યું આજે નહીં બચીએ'\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધમાં ગુરુવારે અમદાવાદના શાહેઆલમ વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓ પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા હતા અને પછી પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ અને ટિયરગેસની મદદ લીધી હતી.\n\nવીડિયોમાં જોઈ શકાય છે કે ઉગ્ર ટોળાએ પોલીસની ગાડીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો.\n\nજ્યારે પોલીસ પર ટોળું ઉગ્ર થઈને હાવી થઈ ગયું હતું ત્યારે શાહેઆલમ વિસ્તારમાં કેટલાક લોકો પોલીસની મદદ કરવા આગળ આવ્યા હતા.\n\nજોકે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, આ ઘર્ષણમાં 30 લોકોને ઈજા પહોંચી છે, જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ છે. ઘાયલ થયેલા પોલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ હૉસ્પિટલમાં લાગેલી આગમાં મૃતકોના પરિવારજનોની વેદના કોણ સાંભળશે?\\nસારાંશ: અમદાવાદમાં આવેલી ખાનગી શ્રેય હૉસ્પિટલમાં આગની ઘટના બની છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં 8 લોકોનાં મોત થયાં છે. અહીં સારવાર માટે આવેલાં દર્દીઓ આગને કારણે મૃત્યુ પામ્યા છે.\n\nહૉસ્પિટલની બહાર અનેક લોકો જમા થયેલા છે. દર્દીનાં સગાં મૂંઝવણ અનુભવી રહ્યાં હોવાનું એમના ચહેરા પરથી જણાઈ આવે છે.\n\nહૉસ્ટિલની બહાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ હાજર છે, આથી દર્દીનાં સગાં પોલીસતંત્ર સામે તેમનો રોષ ઠાલવી રહ્યા છે.\n\nમૃતકોના પરિવારજનોએ બીબીસી સમક્ષ તેમની વ્યથા વ્યક્ત કરી હતી.\n\nતેમનો આરોપ છે કે તેમની સાથે સારો વ્યવહાર થયો નથી. જુઓ વીડિયો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર-ભાવનગર મહાનગરપાલિકાનું ચૂંટણીપરિણામ : ભાજપનો ભવ્ય વિજય, સુરતમાં 'આપ'નો ઉદય અને ઔવેસીની પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી\\nસારાંશ: ગુજરાતમાં રવિવારે યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીનું મંગળવારે પરિણામ આવ્યું હતું. જેમાં સત્તાપક્ષ ભાજપે ફરી વાર વિજયી પરફોર્મન્સ કરી બતાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયથી કાર્યકરો ઉત્સાહમાં.\n\nઆમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષમાં આવી ગઈ અને ગુજરાતમાં મુખ્ય વિપક્ષ ગણાતી કૉંગ્રેસ પાર્ટી છ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૈકી સુરત, રાજકોટ અને ભાવનગરમાં ડબલ ડિજિટ સુધી પણ નથી પહોંચી શકી. \n\nપહેલી વાર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવનાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને અરવિંદ કેજરીવાલના પક્ષ આમ આદમી પાર્ટીને પણ અનુક્રમે અમદાવાદ અને સુરતમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. \n\nસાથે જ જામનગરમાં ત્રણ બેઠકો પર બહુજન સમાજ પાર્ટી (BSP)ને સફળતા સાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે 10થી સવારના છ સુધી કર્ફ્યૂ - BBC TOP NEWS\\nસારાંશ: કોરોના વાઇરસના ફરી એક વખત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાત્રી કર્ફ્યૂનો સમય છ કલાકથી વધારીને આઠ કલાક કરી દેવાયો છે, 17 માર્ચથી ચારેય મહાનગરોમાં રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.\n\nઅગાઉના જાહેરનામા પ્રમાણે આજે એટલે કે 16મી માર્ચ સુધી રાતના 12થી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લદાયેલો હતો.\n\nજે બાદ હવે કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો છે.\n\nઑક્સફર્ડની રસી કેટલાક દેશોમાં સસ્પેન્ડ કેમ કરાઈ?\n\nડેન્માર્કમાં કોરોના સામે રક્ષણ આપતી ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વૅક્સિન મુકાવવાને કારણે ત્રણ લોકોને આડઅસર થતાં ત્યાંની સરકારે આ રસીના મૉડલ AZD1222ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ-પુરી ટ્રેન ઓડિશામાં એન્જિન વિના 15 કિમી ચાલી\\nસારાંશ: શનિવાર રાત્રે ઓડિશાના તિતલાગઢ સ્ટેશન પર 22 ડબ્બાની એક પેસેન્જર ટ્રેન એન્જિન વિના 15 કિલોમીટર સુધી ચાલી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાત્રે લગભગ 10 વાગ્યે તિતલાગઢ સ્ટેશન પર અમદાવાદ-પુરી એક્સપ્રેસ ઊભી હતી. \n\nમુસાફરોથી ભરેલી 22 ડબ્બાવાળી આ ટ્રેન સંબલપુર જવાની હતી અને તેનું એન્જિન બદલવાનું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nએવામાં જ્યારે ટ્રેનનું એન્જિન અલગ કરવામાં આવ્યું, તો એ પ્લેટફોર્મથી નીકળીને લગભગ બે કલાક સુધી એન્જિન વિના ચાલતી રહી.\n\nઆ બાબતની જાણ થતાં જ કોઈ પણ પ્રકારના અકસ્માતને રોકવા માટે બધાં જ ક્રોસિંગને બંધ કરી દેવામાં આવ્યાં હતાં.\n\nલગભગ 15 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ટ્રેનને રાત્રે 12 વાગ્યે કેસિંગા સ્ટેશન પર પથ્થરોની મદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ-રાજકોટ વચ્ચે હાઈસ્પીડ ટ્રેનને મંજૂરી, જાણો શું છે ખાસ?\\nસારાંશ: અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવાના પ્રોજેક્ટને ગુજરાત સરકારે પરવાનગી આપી દીધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકાર અને ભારતીય રેલવે સાથે મળીને અમદાવાદ-રાજકોટ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન દોડાવવા માટે રેલવે લિંક નાખશે. \n\nઆ રૂટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે લિંક હશે. જેથી સૌરાષ્ટ્રના મુસાફરોને મુંબઈ જવા માટે સરળતા રહેશે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ-સુરતમાં બાળકો સામેના ગુનામાં 25-27 ટકાનો વધારો\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ના અહેવાલ મુજબ ગુજરાતમાં 2016ની સરખામણીએ 2017માં બાળકોની સામે થયેલા ગુનામાં 8 ટકાનો વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબાળકો સામેના ગુનામાં 2017માં અમદાવાદમાં 25 ટકા અને સુરતમાં 27 ટકાનો વધારો થયો હતો.\n\nઆ અહેવાલ મુજબ પોલીસ તથા પરિવારના સભ્યો 23.9 ટકા ખોવાયેલાં બાળકોને શોધી શક્યા નથી. \n\nઅહેવાલ મુજબ 2,172 બાળકો ગુમ થયાં હતાં બાદમાં તેમાંથી 1,653ને શોધી કઢાયાં હતાં. \n\nગુજરાતમાં 2017માં રોજ 22 વ્યક્તિઓનાં મૃત્યુ રસ્તા પર ડ્રાઇવિંગની બેદરકારીના કારણે થયાં હતાં. \n\n નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા હાલમાં જ 2017નો ક્રાઇમ ઇન ઇન્ડિયાનો રિપોર્ટ જાહેર કરાયો છે. \n\nગુજરાતમાંથી કમલેશ તિવારીના હત્યાના આરોપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ: ઈસરોમાં લાગેલી આગને 25 ફાયર બ્રિગેડની ગાડીઓ 75 જવાનોએ મળી કાબૂમાં લીધી\\nસારાંશ: અમદાવાદમાં આવેલાં ઈસરોનાં સ્પેસ રિસર્ચ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગ એટલી ભયાનક હતી કે તેને બૂઝાવવા માટે બ્રિગેડ કૉલ આપવામાં આવ્યો હતો. \n\nઆગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી. \n\nઅમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના જણાવ્યા પ્રમાણે ઇસરોના એન્ટેના ટેસ્ટિંગ લેબમાં આગ લાગી હતી. \n\nતેમણે કહ્યું, \"આ લેબમાં યૂ ફોર્મમાં આગ લાગી હતી અને તે ખૂબ જલદી ફેલાઈ ગઈ. શરૂઆતમાં ઇસરોની સીઆઈએસએફની ટીમ દ્વારા આગ બૂઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.\"\n\n\"આ ઘટનામાં સીઆરપીએફના એક જવાનને ધૂમાડાની અસર થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદ: જ્યારે 'શહીદ' ચકલી માટે બન્યું સ્મારક...\\nસારાંશ: 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. એક સમયે 'ઘર ચકલી'ના હુલામણા નામથી ઓળખાતું અને દરેક ઘર આંગણમાં દેખાતું આ પક્ષી આજે કેટલાય શહેરી વિસ્તારોમાંથી લગભગ લુપ્ત થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભૂતકાળ બની ભુલાઈ રહેલી ચકલીનું એક સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં 'ઢાળની પોળ'માં આવેલું છે.\n\nઆ સ્મારકની તખ્તીમાં 1974ના નવનિર્માણ-રોટી રમખાણ આંદોલનનો ઉલ્લેખ છે. \n\nબીજી માર્ચ, 1974ના રોજ સાંજે પાંચ વાગ્યે પોલીસ ગોળીબારમાં એક ચકલી 'શહીદ' થઈ હોવાનું તેમાં લખાયેલું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ચકલીને શ્રદ્ધાંજલિ અર્પતા પોળના રહીશોએ અહીં તેનું સ્મારક બનાવી દીધું હતું. લોકોએ ચકલીની સ્મશાનયાત્રા પણ યોજી હોવાનું કહેવાય છે. \n\nઆ સ્મારક અંગે સ્થાનિક રહીશ હેમેન્દ્ર ભટ્ટે બીબીસીને જણાવ્યું કે આ પોળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદથી ટ્રેનમાં ગયેલી મહિલાનું મોત, બાળક માતાના મૃતદેહ સાથે રમતો રહ્યો\\nસારાંશ: મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનનો એક વીડિયો બુધવારે બહુ વાઇરલ થયો. વીડિયોમાં એક મહિલાનો મૃતદેહ જોઈ શકાય છે અને બે વર્ષનો બાળક એ મૃત શરીર પર ઢાંકેલું કપડું ખસેડીને તેનાથી રમી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતકના સગા\n\nબાદમાં સોશિયલ મીડિયામાં આખો દિવસ આ વીડિયો ઘણી વાર શૅર કરાયો અને લોકો કૉમેન્ટ કરતાં રહ્યા.\n\nશ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં શ્રમિકોનાં થતાં મૃત્યુ વચ્ચે વાઇરલ થયેલા આ વીડિયોથી એવું અનુમાન લગાવાયું કે મહિલાનું મૃત્યુ ભૂખને લીધે થયું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદરમિયાન બીબીસીએ આ મહિલા સાથે જોડાયેલાં તથ્યોની જાણકારી માટે કોશિશ કરી.\n\nબીબીસીએ મૃત મહિલા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તેમના સંબંધી વઝીર આઝમ સાથે વાત કરી.\n\nવઝીર આઝમે જણાવ્યું કે ટ્રેનમાં ખાવાપીવાની કોઈ કમી નહોતી. ટ્રેનમાં ભોજન માત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટતાં 2 લોકોનાં મૃત્યુ, 28 ઘાયલ\\nસારાંશ: અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા લેક ફ્રન્ટમાં એક રાઇડ તૂટતાં 2 લોકોનાં મૃત્યુ થયા છે અને 1 વ્યકિતની હાલત ગંભીર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાંકરિયામાં તૂટી પડેલી રાઇડ\n\nહાલ ગૌરીવ્રત ચાલી રહ્યું છે અને રવિવારની રજા છે ત્યારે કાંકરિયામાં એક ડિસ્કવરી નામની રાઇડ તૂટી પડતાં 2 લોકોનાં મૃત્યુ થયાં છે અને 28 લોકો ઘાયલ થયાં છે. \n\nમૃત્યુ પામનારાં લોકોમાં 24 વર્ષીય મનાલી રજવાડી અને 22 વર્ષીય મોહમ્મદ ઝાહિદ મોમિનનો સમાવેશ થાય છે. \n\nઆ રાઇડની ક્ષમતા 32 લોકોની હતી પરંતુ તૂટી પડી તે વખતે તેમાં કેટલા લોકો સવાર હતા તેની હજી તપાસ ચાલી રહી છે.\n\nઆ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરી કસૂરવારો સામે યોગ્ય પગલાં ભરવામાં આવશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘર ખરીદવું મુસ્લિમો માટે કેટલું મુશ્કેલ?\\nસારાંશ: સાંકડી ગલીઓ, એકબીજાને અડોઅડ આવેલાં ઘર, ગંદા રસ્તા, જૂની ઇમારતો, ખાલીખમ મકાનો અને રસ્તા પર જ બનેલી નાની દેરીઓ - આ છે અમદાવાદનો શાહપુર વિસ્તાર. કાળુપુર વિધાનસભા મતક્ષેત્રમાં શાહપુર વિસ્તાર આવેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાળુપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીબીસીને કહ્યું કે આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમોની વસતિ લગભગ સરખેસરખી છે. \n\nધ ગુજરાત પ્રોહિબિશન ઑફ ટ્રાન્સફર ઑફ ઇમ્મૂવેબલ પ્રૉપર્ટીઝ ઍક્ટ એન્ડ પ્રોવિઝન ફૉર પ્રૉટેક્શન ઑફ ટૅનન્ટ્સ ફ્રૉમ ઇવિક્શન ફ્રૉમ પ્રિમાઇસીઝ ઇન ડિસ્ટર્બ્ડ એરિયાઝ (સ્થાવર મિલકતોની ફેરબદલી પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાંથી ભાડૂઆતોની હકાલપટ્ટી સામે રક્ષણ) એવું લાંબુંલચક નામ ધરાવતા કાયદાના દુરુપયોગને કારણે આ વિસ્તાર ગીચ બન્યો છે એમ સ્થાનિક લોકોને લાગે છે. \n\nઆ વિસ્તારની કોઈપણ મિલકતને વેચવા પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના ચંડોળા તળાવમાં આગ, 60 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ\\nસારાંશ: \"પુસ્તકો અને નોટબુક્સ વગર પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી? શું કરવું? કશું નથી સમજાતું.\"આ શબ્દો અમદાવાદ મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલના આઠમા ધોરણમાં અભ્યાસ કરતા નાઝમીન મોહમ્મદ રફિકના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તા. 25મીએ મધ્ય રાત્રિએ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારની વસાહતમાં આગ લાગી હતી.\n\nજેમાં 100થી વધુ કાચા મકાનો રાખ થઈ ગયા હતા, જેના કારણે આ વિસ્તારમાં રહેતા 60 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. \n\n'હવે તો અલ્લાહ જ મદદ કરશે'\n\nઅલ્ફીન શેખ\n\nઅલ્ફીના ઇંગ્લિશ મીડિયમમાં ધો. 4માં અભ્યાસ કરે છે. તેમના પિતા સમીર શેખ રીક્ષા ચલાવીને મહામહેનતે પુત્રીને ભણાવે છે. આગમાં અલ્ફીનાના પુસ્તકો રાખ થઈ ગયા છે.\n\nસમીરભાઈના કહેવા પ્રમાણે, \"આગમાં અનાજ, કરિયાણું, કપડાં અને પુસ્તકો બધુંય રાખ થઈ ગયું. શરૂઆતમાં થોડી મદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના છારાનગરમાં થયેલા પોલીસ દમનની પૂરી કહાણી\\nસારાંશ: ગુરુવારની રાતના ગોઝારા અનુભવથી અમદાવાદના છારાનગરના રહેવાસીઓ હજુ પણ ફફડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક પોલીસ કર્મચારીઓ ગુરુવારે રાતે છારાનગરમાં કથિત રીતે દરોડો પાડ્યો હતો, 50થી વધુ મોટરકાર્સને નુકસાન કર્યું હતું અને અનેક ઘરોની બારીના કાચ તોડી નાખ્યાં હતાં. \n\nછારાનગરના રહેવાસીઓએ તેમના પોતાના જ વિસ્તારમાં આખી રાત છૂપાયેલું રહેવું પડ્યું હતું. પોલીસની કાર્યવાહીમાં વીસેક લોકોને ગંભીર ઈજા થઈ હતી. \n\nછારા કોમના લોકોના આ રહેણાંક વિસ્તારને ગુનાખોરીનું કેન્દ્ર ગણાવીને વારંવાર વગોવવામાં આવતો રહ્યો છે. \n\n\"બૂટલેગર્સ સામેની કાર્યવાહી\"\n\nઅમદાવાદના પોલીસ કમિશનર એ. કે. સિંહે બીબીસી ગુજરાતીને કહ્યું હતું, \"પોલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના નારાજ મુસલમાનો શું NOTAનો ઉપયોગ કરશે?\\nસારાંશ: અમદાવાદના સીમાડે પહોંચીએ ત્યારે એક ટેકરી જેવું કંઈક દેખાય છે. આ ટેકરી નથી, પરંતુ કચરાનો મોટો ઢગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર અમદાવાદમાંથી એકઠો કરવામાં આવેલો કચરો અહીં ઠાલવવામાં આવે છે. \n\nઅહીં ચારેકોર ગેસ, ધુમાડો અને દુર્ગંધનું વાતાવરણ છે, આ ઢગની બાજુમાં જ રેશમા આપા રહે છે.\n\nકોમી રમખાણોના કારણે વિસ્થાપિત થયેલા 100થી પણ વધુ પરિવારોને અહીં 'સિટીઝન નગર'માં વિસ્થાપિત કરવામાં આવ્યા છે. \n\nમુખ્યમાર્ગથી ખૂબ દૂર, ગલીઓની ભૂલભૂલામણી પાર કરીને આ ઘરો સુધી પહોંચી શકાય છે.\n\nહું 'સિટીઝન નગર'ના 'રાહત ક્લિનીક' સામે સાંજના છ વાગ્યે અહીંના લોકોને મળી હતી. \n\nસ્થાનિકોનું કહેવું છે કે, જેવી રીતે સમાજે 'સિટીઝન નગર'નું નિર્માણ થયું તેવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના ફેરિયાઓ માટે જગ્યાની વ્યવસ્થા કોણ કરશે?\\nસારાંશ: નગર નિયોજન, તેના વિચાર અને અમલમાં, ભારતીય શહેરોમાં બનતી અવિધિસરની ઘટનાઓની વાસ્તવિકતાનું નિરાકરણ કરી શક્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરી બજાર\n\nનગર નિયોજનનું કામકાજ કાયદેસરની બાબતો માટે થતું હોય છે. તેનો અર્થ એવી પ્રવૃત્તિઓ કે જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કે અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટી જેવા આયોજન સત્તાધીશો પાસેથી એક કે બીજી પરવાનગી લેવી પડે.\n\nશેરીઓમાં ફરીને માલસામાન વેચતા ફેરિયાઓ માટે કાયદાકીય રીતે નિર્ધારિત કોઈ માર્કેટ ન હોવાથી તેમને શહેરની વિકાસ યોજનામાં ગેરકાયદે ગણવામાં આવે છે અને તેથી તેમને વારંવાર હાંકી કાઢવામાં આવતા હોય છે.\n\nઆવા ફેરિયાઓને મોટર વિહિકલ્સ એક્ટ 'ઉપદ્રવી' ગણે છે, કારણ કે તેઓ વાહનો માટેના માર્ગ પર અતિક્રમણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના મુસ્લિમોએ 'હર હર મહાદેવ' બોલીને હિંદુ વૃદ્ધાની અંતિમવિધિ કરી\\nસારાંશ: 'અમદાવાદના દુધેશ્વરના સ્મશાનમાં એકલવાયુ જીવન જીવતાં વૃદ્ધાને મૃત્યુ બાદ અગ્નિદાહ અપાયો ત્યારે સંવેદનશીલ મનાતા આ વિસ્તારમાં કોમી એકલાસનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુઓએ અગ્નિદાહ આપ્યો અને મુસ્લિમોએ 'હર હર મહાદેવ' કહી જય બોલાવી.\n\nખાનપુરમાં હિંદુ-મુસ્લિમનાં ઘરો સાથે-સાથે આવેલાં છે અને આ વિસ્તાર કોમી હિંસાની દૃષ્ટિએ છાપે ચડતો રહે છે.\n\nઆ વિસ્તારમાં કોરોના વાઇરસને કારણે કર્ફ્યૂ લાગુ કર્યો. જોકે અહીં આ દરમિયાન હિંદુ-મુસ્લિમ એકતાની એક અજબ મિસાલ જોવા મળી.\n\nખાનપુર સ્થિત ઉષા-કિરણ ફ્લેટમાં 75 વર્ષનાં મંદાકિનીબહેન ત્રિપાઠી રહેતાં હતાં, એમનાં બાળકો અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં રહે છે.\n\nતેઓ અહીં એકલાં રહેતાં હતાં, ઘરમાં પગ લાપસી જતાં તેમને માથે ઈજા થઈ અને એમનું મૃત્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના યુવાને બનાવી અનોખી સોલર છત્રી\\nસારાંશ: કોરોના મહામારીમાં જે પણ અગવડો સામે આવી રહી છે એનો લોકો નવી નવી ખોજ કરીને અંત લાવવાની કોશિશ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ ડિસ્ટન્સિંગ માટે લોકો છત્રી લઈને નીકળવાની વાત કરે છે ત્યારે અમદાવાદના એક યુવાને એક એવી સોલર છત્રી બનાવી છે જે અનેક રીતે ઉપયોગી છે.\n\nખાસ કરીને કાળઝાળ ગરમીમાં તે ખુલ્લામાં કામગીરી કરનારા ટ્રાફિક પોલીસ સહિતના લોકો માટે ઘણી ઉપયોગી છે.\n\nશું છે આ સોલાર છત્રીની ખાસ વાત જુઓ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદના યોગ શિક્ષિકા પાસેથી શીખો, કેવી રીતે કરવા 4 ખાસ આસન?\\nસારાંશ: શુક્રવારે વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે. આ યોગ દિવસ પર તમારે કયા આસન શીખવા જોઈએ કે જેનાથી તમારા શરીરને ઘણાં ફાયદા થઈ શકે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ સ્થિત વશિષ્ઠ યોગ આશ્રમનાં યોગ શિક્ષિકા જિજ્ઞા ત્રિપાઠી કેટલાંક એવા જ આસન શીખવી રહ્યાં છે કે જેનાથી તમને રોજિંદા જીવનમાં ઘણી મદદ મળી શકે છે. \n\nજિજ્ઞા ત્રિપાઠી ચાર પ્રકારના ખાસ આસન, તાડાસન, ત્રિકોણાસન, ભદ્રાસન અને વક્રાસન શીખવી રહ્યાં છે. વીડિયોમાં જુઓ કેવી રીતે કરશો આ આસન. \n\nનોંધ : આ આસન નિષ્ણાતોની દેખરેખ હેઠળ જ કરવાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદનાં આ કાફેમાં થાય છે ‘પરિવર્તન’, તમે જશો?\\nસારાંશ: સ્કિઝોફ્રેનિઆના દર્દીઓના જીવનમાં બદલાવ માટે અમદાવાદમાં ‘પરિવર્તન કાફે’ની શરૂઆત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્કિઝોફ્રેનિઆના દર્દીઓના જીવનમાં બદલાવ માટે પરિવર્તન કાફે\n\nમંગળવારથી 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે'ના દિવસે અમદાવાદના શાહીબાગમાં આવેલી ગવર્નમેન્ટ મેન્ટલ હેલ્થ હોસ્પિટલમાં આ અનોખા કાફેની શરૂઆત થઈ છે. \n\nસ્કિઝોફ્રેનિઆથી પીડાતા દર્દીઓ સમાજમાં ફરીથી ભળી શકે તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. \n\nનેશનલ મેન્ટલ હેલ્થના વર્ષ 2016ના આંકડા પ્રમાણે, ગુજરાતમાં સ્કિઝોફ્રેનિઆના બે લાખથી વધુ દર્દીઓ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદર વર્ષે તેમાં 11 હજારથી વધુ દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે. \n\nપાગલ સમજી અસ્વીકાર\n\nપરિવર્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદનાં ચાર વર્ષનાં આર્શિયાને વિચિત્ર બીમારી, જિવાડવા કરોડોના ઇંજેક્શનની જરૂર\\nસારાંશ: સાડા ચાર વર્ષની અર્શિયા સ્પાઇનલ મસ્ક્યુલર ઍટ્રોફી નામની એક એવી બીમારીથી પીડાય છે જે ભાગ્યેજ જોવા માળે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બીમારીની સારવાર એટલી મોંઘી છે કે તેના માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. \n\nઅર્શિયાાના પિતા એસ સામાન્ય શિક્ષક છે, તેમની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ આ બીમારી પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકે. \n\nદવા વગર અર્શિયા ક્યારેય એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી શકશે નહીં.\n\nતેનાં માતાપિતાને આશા છે કે ભારતમાં જો આ બિમારીની દવા ઓછો ખર્ચમાં ઉપલબ્ધ થાયતો અર્શિયાને તે બચાવી શકે. \n\nઅર્શિયાાના પિતા એસ સામાન્ય શિક્ષક છે, તેમની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ આ બીમારી પાછળ કરોડો રૂપિયા ખર્ચી શકે.\n\nઆ વાંચવું પણ ગમશે :"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદનાં દાદી-પૌત્રીના મિલનનો એ ફોટો કેવી રીતે મળ્યો?\\nસારાંશ: BBC ગુજરાતીએ 19 મી ઑગસ્ટે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વિવિધ અખબારોમાં કામ કરતા ફોટો જર્નાલિસ્ટ્સ પાસેથી તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ફોટો સ્ટોરી અમારી સાથે વહેંચવા જણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના જુદા જુદા ભાગોમાં કામ કરતા પ્રેસ ફોટોગ્રાફર્સે તેમની શ્રેષ્ઠ સ્ટોરી બીબીસી સાથે શૅર કરી હતી. જેમાંથી એક તસવીર હતી વૃદ્ધાશ્રમમાં રહેતા દાદી અને તેમની પૌત્રીના આકસ્મિક મિલનની. \n\n19 ઑગસ્ટ, 2018 પછી આ તસવીર રાષ્ટ્રીય કક્ષાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. \n\nક્રિકેટર હરભજન સિંઘ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોએ આ ફોટોગ્રાફને રિ-ટ્વીટ પણ કર્યો છે. \n\nઆ તસવીર હાલમાં બીબીસી સાથે કામ કરતા અમદાવાદના સિનિયર ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે ખેંચી હતી. આ તસવીર કેવી રીતે ખેંચવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદની METRO ટ્રાફિકની સમસ્યાને નિવારીને 'લાઇફ લાઇન' બની શકશે?\\nસારાંશ: અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન દોડવા લાગી છે, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમવાર (4 માર્ચ 2019)ના રોજ થયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શા માટે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની જરૂરિયાત? મેટ્રો પ્રોજેક્ટમાં કેટલો ખર્ચ? મેટ્રો ટ્રેનમાં ટિકિટનો દર કેટલો હશે?\n\nઆ પ્રશ્નો સાથે ચર્ચાતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મેટ્રોથી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે?\n\nવધુ માહિતી માટે જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદની એ સાડી લાઇબ્રેરી જ્યાં મનગમતી સાડી પહેરીને પરત કરે છે મહિલાઓ\\nસારાંશ: તમે પુસ્તકોની લાઇબ્રેરી વિશે ઘણુ સાંભળ્યુ હશે પરંતુ આ એક અનોખી લાઇબ્રેરી છે, સાડીની લાઇબ્રેરી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના વાડજ વિસ્તારમાં આ સાડી લાઇબ્રેરીકાર્યરત છે. અહીંયા બહેનો કોઈ પણ કિંમત ચુકવ્યા વગર સાડી લઈ જઈ શકે છે અને પહેર્યા બાદ પરત કરવાની રહે છે. મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી એક સામાજિક સંસ્થા દ્વારા લાઇબ્રેરી ચલાવવામાં આવે છે.\n\nમહિલાઓ આ લાઇબ્રેરીને એક સગવળના રૂપમાં જોવે છે જેનાથી તેમને મોટા ખર્ચમાંથી બચવાનો ખર્ચ બચી જાય છે.\n\nવીડિયો : સાગર પટેલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદની સાબરમતી જેલમાં મોબાઇલ કઈ રીતે પહોંચાડવામાં આવે છે?\\nસારાંશ: અમદાવાદની સાબરમતી જેલમાં મોબાઇલ વાટે ચલાવાઈ રહેલા ખંડણીના કથિત રૅકેટનો પર્દાફાશ થયો છે. પોલીસનો દાવો છે કે વિશાલ ગોસ્વામી જેલની અંદરથી 'ઑર્ગેનાઇઝ્ડ ગૅગ' ચલાવી રહ્યા હતા અને તેમની પાસેથી બે મોબાઇલ ફોન-સિમકાર્ડ અને ચાર્જર પકડાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ 'ગુજરાત કંટ્રોલ ઑફ ટૅરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇડ ક્રાઇમ'ના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધ્યો છે.\n\nપોલીસનો દાવો છે કે ત્રીસ શખ્સોની આ ગૅંગના મુખ્ય સૂત્રધાર વિશાલ ગોસ્વામી જેલમાંથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હતા. \n\nઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા દીપેન ભદ્રને આ અંગે વાત કરતાં જણાવ્યું, \"ગુજરાતના વેપારીઓને વૉટ્સઍપ કૉલ અને એસએમએસથી ધમકી આપીને ખંડણી ઉઘરાવાઈ રહી હોવાની અમને ફરિયાદ મળી હતી. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે VOIP નામની ઍપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદની હિંસક ઘટનાઓમાં પોલીસની ચૂક?\\nસારાંશ: ગુજરાત સમાચારના અહેવાલ મુજબ અમદાવાદમાં ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં થયેલી હિંસામાં થલતેજ એક્રોપૉલિસ મૉલમાં 12 અને હિમાલયા મૉલની આગળ 31 બાઇકને સળગાવી દેવામાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખબારના અહેવાલ મુજબ એસ.જી. હાઇવે પર પ્રદર્શનકારીઓને છૂટો દોર મળ્યો હતો. એક પોલીસ અધિકારીને ટોળાએ રીતસરના ધક્કે ચડાવ્યા હતા. \n\nઉપરાંત અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પાસે ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોના હાથમાં હર સિનેમા જલેગા, જહાં પદ્માવત ચલેગા જેવા સુત્રો સાથેના બેનરો હતાં પરંતુ પોલીસે આ બેનરોને ગંભીરતાથી લીધાં નહોતાં. \n\nદિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે બપોરે મોલ પર જઈને તોફાન કરનારાઓને પોલીસે છોડી મૂક્યા હતા. તેમજ સશસ્ત્ર બુકાનીધારીઓ કેન્ડલ માર્ચમાં હતા તો પણ તેને રોકવાની કોશિશ ના થઈ. \n\nમોલ પર બંદોબસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદનું આ બેબી પેલિકન કેમ છે સ્પેશિયલ?\\nસારાંશ: અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રોઝી પેલિકનનું એક બચ્ચું ઝૂનાં કર્મચારીઓ માટે 'સ્પેશિયલ'બની ગયું છે, એટલે તેને 'ગોલ્ડન જ્યુબિલી પેલિકન' તરીકે ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માતા સાથે બેબી પેલિકન\n\nઆ બચ્ચું 'કૅપ્ટિવ બ્રીડિંગ'થી જન્મેલું 50મું રોઝી પેલિકન (પેણ) છે. \n\n22 વર્ષ અગાઉ 22 રોઝી પેલિકન સાથે સંવર્ધનના હેતુથી 'કૅપ્ટિવ બ્રીડિંગ' શરૂ કરવામાં આવ્યું હતું.\n\nસફેદ-ગુલાબી રંગ ધરાવતાં રોઝી પેલિકનનાં બચ્ચાંનું 'ભૂખરું સ્વરૂપ' જોઈને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. \n\nઆજે 117 એકર વિસ્તારમાં ફેલાયેલા કાંકરિયા ઝૂમાં 1900 જેટલાં પશુપંખીઓની સંભાળ લેવામાં આવે છે. \n\nગોલ્ડન જ્યુબિલી પેલિકન \n\n'પા પા પગલી' ભરી રહેલું 'ગોલ્ડન જ્યુબિલી પેલિકન'\n\nકાંકરિયા ઝૂઑલૉજિકલ ગાર્ડનના સુપ્રરિન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવનારા અધિકારીની કહાણી\\nસારાંશ: વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પામેલું અમદાવાદ આજે કોરોના વાઇરસ સામે જંગ લડી રહ્યું છે, ત્યારે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવા માટે મથનાર વ્યક્તિનું કોરોનાને કારણે અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીકે નાયર\n\nઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મૅનેજર પી. કે. વાસુદેવન નાયરનું સોમવારે કોરોના વાઇરસના કારણે અવસાન થયું છે. \n\nભારત સરકારની ભાગીદારીથી 2004થી 2007 દરમિયાન કંબોડિયાના અંગરકોટ વાટમાં ભગવાન બ્રહ્માના મંદિર ટા ફોરમના રિસ્ટોરેશનનું કામ આર્કિયૉલૉજી સર્વે ઑફ ઇન્ડિયા(એએસઆઈ)એ કર્યું હતું. \n\nજેના પ્રૉજેક્ટ હેડ પીકે વાસુદેવન નાયર હતા. એએસઆઈમાંથી નિવૃત થઈને અમદાવાદના હેરિટેજ સેલમાં જોડાયા હતા.\n\nવાસુદેવન નાયર ગયા અઠવાડિયે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. તેમની અમદાવાદની એસ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદનો એવો વિસ્તાર જ્યાં 65 શહીદ સ્મારક\\nસારાંશ: બુધવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઊજવણી થઈ રહી છે. દેશને 1947માં આઝાદી મળી. 1857માં સ્વાતંત્ર્યતાનો પહેલો સંગ્રામ થયો અને 1942માં 'હિંદ છોડો' આંદોલને અંગ્રેજ સરકારને હચમચાવી નાખી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાડિયા પોળના પ્રવેશ દ્વાર પાસે આવેલું નવનિર્માણ આંદોલનના શહીદોનું સ્મારક\n\nએ દરેક સંગ્રામ, ચળવળ કે આંદોલનોમાં અમદાવાદના ખાડિયા વિસ્તારનું પ્રદાન રહ્યું છે. તેના શહીદોનાં 65 જેટલા સ્મારક અહીં મળે છે. \n\nલગભગ દોઢ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલાં ખાડિયામાં 179 પોળ અને ખડકીઓ આવેલી છે. \n\nઅર્થાત્, દર ત્રીજી પોળમાં એક શહીદ સ્મારક. \n\n'હિંદ છોડો' આંદોલનના શહીદ\n\n1942 સંગ્રામના પ્રથમ શહીદનું સ્મારક\n\n1942ની 'હિંદ છોડો' આંદોલન દરમિયાન ગુજરાતના પ્રથમ શહીદ ઉમાકાન્ત કાડિયા શહીદ થયા હતા. તેઓ જે સ્થળે શહીદ થયા તે જ સ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કર્ફયુ દરમિયાન વાહનવ્યવહાર બંધ, લોકોને કેવી હાલાકી પડી?\\nસારાંશ: ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં વાઇરસના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.\n\nબેઠક બાદ અમદાવાદની સાથોસાથ સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાો છે. જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુ અમલમાં રહેશે.\n\nવીડિયો : સાગર પટેલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કર્ફ્યુ વચ્ચે કેન્દ્રની ટીમ પહોંચી, ગુજરાતનાં બીજાં ત્રણ શહેરોના કેવા છે હાલ?\\nસારાંશ: ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં વાઇરસના સંક્રમણની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી. \n\nબેઠક બાદ અમદાવાદની સાથોસાથ સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાો છે. જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુ અમલમાં રહેશે.\n\nગુજરાતમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા બીજાં રાજ્યો કરતાં વધારે હોવાથી કેન્દ્ર સરકારની હાઈ-લેવલની ટીમ ગુજરાત પહોંચી છે. \n\nસરકારે જાહેર કરેલાં નિવેદન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કોરોના વધ્યો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમાશે ટી20 મૅચ, અનેક વિસ્તારોમાં મૉલ અને રેસ્ટોરાં પણ રાત્રે બંધ રહેશે\\nસારાંશ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝમાં બે મૅચ રમાઈ છે અને ત્રણ મૅચ 16, 18 અને 20 માર્ચના રોજ રમાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરતું કોરોના વાઇરસના કેસો ગુજરાતમાં વધી રહ્યા છે ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી છે કે બાકીના મૅચોમાં પ્રક્ષકો નહીં હોય.\n\nગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે \"કોરોના કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે જીસીએ બીસીસીઆઈ સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે મૅચો બંધ દરવાજે રમવાડવામાં આવશે અને ટી -20 આંતરરાષ્ટ્રીય મૅચ દરમિયાન ગ્રાઉન્ડમાં દર્શકોને આવવા નહીં દેવાય.\" \n\nગુજરાત ક્રિકેટ એસોસિએશને જણાવ્યું કે \"જેમણે આ ત્રણ ટી-20 ની ટિકિટ પહેલેથી જ ખરીદી લીધી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કોરોના વાઇરસ ફરી બેકાબૂ બની રહ્યો છે? ડૉક્ટરો ચિંતામાં\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણની અમદાવાદની પરિસ્થિતિમાં અમુક સમયથી નોંધાઈ રહેલો સુધારો ફરીથી ધોવાઈ જવાની શક્યતા તબીબો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટરો\n\nવિવિધ અખબારોના અહેવાલો અનુસાર માર્ચ, 2020 બાદથી અમદાવાદ ન માત્ર ગુજરાતમાં, પરંતુ સમગ્ર દેશમાં કોરોનાના હૉટસ્પૉટ તરીકે સામે આવ્યું હતું. \n\nજોકે પાછલા અમુક સમયથી અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધાપાત્ર ઘટાડો નોંધાયો હતો.\n\nહવે અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનના અભાવ અને વધતી બેદરકારીને પગલે શહેરમાં કાબૂમાં આવેલા કોરોના સંક્રમણની પરિસ્થિતિ ફરીથી વકરવાની સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.\n\nનિષ્ણાત તબીબોના મતાનુસાર અમદાવાદ શહેરમાં પાછલા દસ દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કોરોના વાઇરસ સંક્રમિત મુસ્લિમ દર્દીઓ કેવી રીતે રોજા રાખે છે?\\nસારાંશ: અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી છે એ વૉર્ડમાં સવારે સુરજનું પહેલું કિરણ ઊગે એ પહેલાં ચહલ-પહલ શરૂ થઈ જાય છે અને આ સિલસિલો બે દિવસથી ચાલી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નર્સો વહેલી સવારે ત્રણ વાગ્યે 70 ટિફિન લેવા ઊભી રહી જાય છે અને દર્દીઓ ઊભા થઈને પહેલા વજૂ કરે છે, પછી સવારની નમાજ પઢે છે અને રોજાની શરૂઆત કરે છે.\n\nઅમદાવાદ ગુજરાતનું એવું શહેર છે કે જ્યાં સૌથી વધુ કોરોનાના દર્દી છે અને કોરોનાને કારણે સૌથી વધુ મોત અમદાવાદમાં જ થયાં છે.\n\nમરજ, મહિનો અને મેનુ\n\nમુસ્લિમોના રોજાનો મહિનો એટલે કે રમઝાન સૌથી પવિત્ર મહિનો ગણાય છે, અમદાવાદમાં કોરોનાના કુલ દર્દીઓમાંથી 472 મુસ્લિમ દર્દીઓ છે.\n\nઆ દર્દીઓએ રોજા શરૂ થતાં પહેલાં સરકાર પાસે રોજા રાખવાની માગ કરી હતી, અહીંના ડૉક્ટર માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કોરોના વોરિયર્સનો પીવાના પાણી માટે જંગ - Top News\\nસારાંશ: અમદાવાદના સોલા ખાતે આવેલી જીએમઇઆરએસ હૉસ્પિટલમાં કામ કરતાં અને મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડૉક્ટરોને પીવાલાયક ચોખ્ખું પાણી મળી રહ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅમદાવાદ મિરરના અહેવાલ અનુસાર વિદ્યાર્થીઓએ પીવાનું પાણી દરરોજ બહારથી ખરીદવું પડે છે. \n\nભવદીપ ખિમાણી નામના વિદ્યાર્થીએ કહ્યું કે અમે છેલ્લાં ત્રણ વર્ષથી અહીં રહીએ છીએ. પાણીનો કોઈ સ્વાદ હોતો નથી પરંતુ આ પાણીમાં ગંદો સ્વાદ આવે છે. અમે બીમાર ન પડીએ તેથી બહારથી પાણી મંગાવીએ છીએ.\n\nએક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે કહ્યું, \"આ પ્રશ્ન છેલ્લાં એક વર્ષથી ચાલી રહ્યો છે. અમારા સિનિયરોએ પણ ફરિયાદ કરી હતી કે ખારું પાણી આવે છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓને કિડનીમાં પથરી થઈ હતી. આ કારણે વિદ્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં કોરોનાના દર્દીની રઝળતી લાશનો વિવાદ શું છે?\\nસારાંશ: અમદાવાદમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીનો મૃતદેહ બીઆરટીએસના સ્ટેશનમાંથી મળી આવ્યા બાદ વિવાદ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nઅમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કોરોના સંક્રમિત શખ્સનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. આ વિસ્તાર અમદાવાદના હૉટસ્પૉટમાંનો એક વિસ્તાર છે. \n\nઆ મામલે હાલ ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા છે અને મુખ્ય મંત્રીએ 24 કલાકમાં રિપોર્ટ સોંપવાના આદેશ કર્યા છે. \n\nશું છે સમગ્ર ઘટના? \n\nCoronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?\n\nસ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ મૃતકને કોરોનાનાં લક્ષણો જણાતાં તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. \n\nજીએસટીવીના અહેવાલ અનુસાર આ મૃતકને 10 મેના રોજ સિવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં ટ્રમ્પ આવ્યા ત્યારે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી'તી\\nસારાંશ: અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તે અગાઉ પોલીસે અડધી રાત્રે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો હતો કે અમદાવાદમાં રાત્રે તેમને ઘરેથી અને ગુજરાત વિદ્યાપીઠમાંથી લઈ જવાયા હતા.\n\nઆ યુવકો સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ, નાગરિક્તા સુધાર કાયદો) અને એન.આર.સી. (નેશલ રજિસ્ટર ઑફ સિટીઝન)ના વિરોધપ્રદર્શનમાં સતત ભાગ લેતા રહ્યા છે.\n\nઆ મામલે પોલીસે બી.બી.સી.ને કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં દર વર્ષે વરસાદ પડતાંની સાથે જ કેમ મોટા ભૂવા પડવા લાગે છે?\\nસારાંશ: મેગા સિટીમાંથી મેટ્રો સિટી તરફ તેજ ગતિએ આગળ વધતું અમદાવાદ શહેર ગુજરાતમાં થઈ રહેલા માળખાકીય વિકાસની તસવીર પ્રસ્તુત કરે છે, પરંતુ અમદાવાદમાં દર વર્ષે ચોમાસામાં ભૂવા પડવાની ઘટના બને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"21 જુલાઈએ તો વેજલપુર વિસ્તારમાં મેટ્રોના થાંભલા નજીક જ મોટો ભૂવો પડ્યો છે ત્યારે આ પ્રકારના ભૂવાથી મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ કેટલો સુરક્ષિત હશે તે સવાલ સ્વાભાવિક છે. \n\nશા માટે પડે છે ભૂવા?\n\nઅમદાવાદ ખાતે થઈ રહેલી મેટ્રોની કામગીરી\n\nવડોદરા ખાતે રહેતા અને 10 વર્ષ સુધી નર્મદા પ્રોજેક્ટ પર કામ કરી ચૂકેલા ભૂસ્તરશાસ્ત્રી પી.એમ. પોફાલીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ ભૂવા પડવા પાછળનું કારણ તેની જમીન છે. \n\n\"અમદાવાદની જમીન અલૂવિયમ (કાંપ) પદાર્થની બનેલી છે જે રેતી અને માટીના મિશ્રણ જેવો પદાર્થ છે. આ અલૂવિયમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં દાંડીયાત્રા કાઢવા મુદ્દે પોલીસ-વિપક્ષના નેતાઓ વચ્ચે ઘર્ષણ કેમ થયું?\\nસારાંશ: અમદાવાદમાં પોલીસ પ્રશાસને કૉંગ્રેસની દાંડીયાત્રાને અટકાવી વિપક્ષના નેતાઓની આજે અટકાયત કરી તેમને નજરકેદ રાખ્યા હતા. આ વચ્ચે કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે જણાવ્યા અનુસાર કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું કહેવું હતું કે વિપક્ષના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓની તથા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી અને તેમને નજરકેદ કરાયા હતા. \n\nવિપક્ષનું કહેવું હતું કે (કૉંગ્રેસ) દર વખતે પ્રતીકાત્મક દાંડીકૂચ કરતું હોય છે. પણ આ વખતે તેમને કૂચ નહોતી કાઢવા દેવાઈ.\n\nવરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ અનુસાર કૉંગ્રેસનું કહેવું છે કે, \"અંગ્રેજોના શાસનકાળમાં પણ ગાંધીજીને દાંડીયાત્રા કાઢવા દેવાઈ હતી પણ દેશ આઝાદ થયા પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં નિત્યાનંદનો સર્વાજ્ઞપીઠમ આશ્રમ તોડી પાડવામાં આવ્યો\\nસારાંશ: અમાદવાદમાં સ્વામી નિત્યાનંદના 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે. આ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાની, બાળમજૂરી કરાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આશ્રમના તંત્ર દ્વારા બાળકોના વાલીને ધમકી આપવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. એ કેસમાં આશ્રમનાં બે સંચાલિકાની ધરપકડ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં ડીપીએસ ઈસ્ટ સ્કૂલની જમીન પર બનાવાયેલા આ આશ્રમને તોડી પાડવા મામલે તંત્રે જણાવ્યું છે કે કૅલોરેક્સ ગ્રૂપની જમીન પર આશ્રમના નિર્માણ માટે પરવાનગી નહોતી લેવામાં આવી. જેને પગલે અમદાવાદ અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટીએ શનિવારે સવારે ગેરકાયદેસર બાંધકામને તોડવાનું શરૂ કર્યું હતું.\n\nઆ પહેલાં ડીપીએસ ઈસ્ટ સ્કૂલની જમીન પર નિત્યાનંદના આશ્રમમાં બળજબરીથી યુવતીઓને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાયા બાદ જમીનને લઈને ગેરરીતિ સામે આવી હતી. \n\nઅમદાવાદ અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટીના ચૅરમૅન એ. બી. ગોરે કહ્યું, \"આશ્રમ માટે પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં બર્ડ ફ્લૂનો કેસ નોધાયો, પક્ષીમાંથી માણસમાં ચેપ લાગવાની કેટલી શક્યતા?\\nસારાંશ: અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો એક કેસ સામે આવ્યો છે. અહીં મરેલા મરઘાનો બર્ડ ફ્લૂનો ટેસ્ટ કરાતાં તે પૉઝિટિવ આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Bird flu\n\nઆ રોગચાળો પક્ષીઓમાં ફેલાયો હોવાનું જાણવા મળતાં અમદાવાદ જિલ્લા મૅજિસ્ટ્રેટે કાર્યવાહી શરૂ કરી છે. \n\nસોલા વિસ્તારના એક કિલોમીટરની ત્રિજ્યાવાળા વિસ્તારમાં રહેલાં તમામ મરઘાંને વૈજ્ઞાનિક ઢબે મારી નાખવામાં આવશે. આ ઉપરાંત તેનાં ઈંડાં અને મરઘાંના ખાદ્ય પદાર્થ તેમજ મરઘાંની અગારને વૈજ્ઞાનિક ઢબે નાશ કરવાની જાહેરાત કરાઈ છે. \n\nજ્યાં બર્ડ ફ્લૂનો અસરગ્રસ્ત કેસ પકડાયો છે, તેના દસ કિલોમીટરની ત્રિજ્યાવાળા વિસ્તારને ઍલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. \n\nઆ વિસ્તારમાં પક્ષીઓ, ઈંડાં, મૃત પક્ષી\/મરઘાની અગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં બિલ્ડિંગની ડિઝાઇન બનાવનાર એ શખ્સ જેમણે આપણી જિંદગી બદલી નાખી\\nસારાંશ: ચંદીગઢ આઝાદ ભારતનું યોજનાબદ્ધ રીતે વસાવાયેલું પહેલું શહેર છે. ચંદીગઢની ગણતરી ભારતનાં સૌથી સુંદર શહેરોમાં થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શહેરનો નકશો કોણે તૈયાર કર્યો હતો એ આપ જાણો છો?\n\nતમે એ વ્યક્તિનું નામ ન જાણતા હો તો અમે આજે તેમનો પરિચય તમને કરાવીશું. એ આર્કિટેક્ટનું નામ હતું લી કાર્બુઝિયર. \n\nસ્વિટ્ઝર્લૅન્ડમાં જન્મેલા અને ફ્રાંસમાં જઈ વસેલા કાર્બુઝિયરને વીસમી સદીના મહાન આર્કિટેક્ટ માનવામાં આવે છે. \n\nકાર્બુઝિયરે ડિઝાઈન કરેલી સાત દેશોમાંની 17 ઇમારતોને યુનેસ્કોએ 2016માં વર્લ્ડ હેરિટેજ સાઈટ એટલે કે વિશ્વના સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપ્યો છે. \n\nચંદીગઢની રચના કરવા ઉપરાંત કાર્બુઝિયરને અનેક ઇમારતોના નકશા તૈયાર કર્યા હતા.\n\nકાર્બુઝિયર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં બે મજૂરોનાં મોત ખરેખર ગટરમાં ઊતરવાથી થયાં કે ટાંકામાં ઊતરવાથી?\\nસારાંશ: અમદાવાદમાં 20 ઑક્ટોબરે વેજલપુરની વિશાલા ચોકડી પાસે પાઇપલાઇનનું કામ કરતા બે યુવકોનાં મોત થયાં હતાં. તેઓ સફાઈકામ માટે ટાંકામાં ઊતરતાં તેમનાં મોત થયાં હતાં. જોકે આ મૃત્યુને લઈને અનેક સવાલ હજી ઊભા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટનાસ્થળની તસવીર\n\nઆ કેસમાં મૃતકના પિતાએ પોલીસ ચોપડે લખાવ્યું છે કે ટાંકીમાં ઝેરી ગૅસને કારણે ગૂંગળામણ થતાં તેમનાં મોત થયાં છે.\n\nપોલીસનું કહેવું છે કે ટાંકામાં ઊતરતા ગૂંગળામણને કારણે મોત થયાં છે. \n\nતેમનાં મોત ગૅસ ગળતરને કારણે થયાં છે કે ઑક્સિજનના અભાવે થયાં છે તે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ માલૂમ પડશે. \n\nસુખરામ ગલાભાઈ મોહનિયા અને સુનીલ પલાશ બંને ટાંકામાં ઊતરતાં ગૂંગળાઈને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.\n\nઆ મામલો હાઈકોર્ટમાં પણ ઉઠાવવામાં આવ્યો છે જેમાં ગઈકાલે કહેવામાં આવ્યું છે કે જો આ કર્મચારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં બેસી અમેરિકામાં કોવિડથી પરેશાન લોકોના પૈસા પડાવી લેવાની કહાણી\\nસારાંશ: કોરોના મહામારીને કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા અમેરિકન નાગરિકો સાથે લૉનના નામે કથિત રીતે છેતરપિંડી કરનારા બે યુવાનોની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતકાત્મક તસવીર\n\nમીડિયા રિપોર્ટ પ્રમાણે આ લોકો અમેરિકાનાં એ રાજ્યોના નાગરિકોને લક્ષ્ય બનાવી રહ્યા હતા જ્યાં કોરોના વાઇરસની સૌથી વધારે અસર દેખાઈ રહી છે. \n\nપોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારમાં રહેતા રિયાઝ શેખ અને હાટકેશ્વરના સ્વપ્નિલ ક્રિશ્ચિયન ડમી કૉલ-સેન્ટર ચલાવતા હતા. \n\nઅમદાવાદ રિવરફ્રન્ટથી બંને નાણાભીડ અનુભવી રહેલા અમેરિકન નાગરિકોને ફોન કરીને લૉન અપાવવાની વાત કરતા હતા.\n\nજો સામેની વ્યક્તિ લૉન લેવા રાજી થઈ જાય તો પ્રૉસેસિંગ ફીના નામે તેમની પાસે પૈસાની માગણી કરતા હતા અને પૈસા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં મેટ્રોનું આગમન : 'જો આટલું થશે તો ગુજરાતને મેટ્રો માથે નહીં પડે'\\nસારાંશ: અમદાવાદ શહેરમાં થલતેજથી વસ્ત્રાલ મેટ્રો કૉરિડૉરનો એક ભાગ આજે ખુલ્લો મૂકાયો છે. આજે મેટ્રોને વધાવી લેવાની સાથે-સાથે અમદાવાદ શહેરી વિકાસ અને ટ્રાન્સપૉર્ટ પ્લાનિંગના લાંબા ગાળાના આયોજન માટે આગળ વધે તેવી અપેક્ષા છે. શહેરના લાંબા ગાળા પ્લાનિંગમાં મેટ્રોના એક કૉરિડૉરનો એક ભાગ એ પડાવ માત્ર છે, આગળ લાંબો રસ્તો કાપવાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રસ્તો કાપવા માટે નિર્ધારિત ટાર્ગેટ રાખીને પબ્લિક ટ્રાન્સપૉર્ટમાં સારી ઍવરેજ જાળવી રાખીને રોકાણ કરવાનું છે, સરકારો કે અધિકારીઓ આવતાં-જતાં રહેશે પણ આખી ટીમે ટકીને રમવાનું છે. \n\nશહેર જે પ્રકારના ટ્રાફિક, હવાના પ્રદૂષણ, માર્ગ અકસ્માતોની સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે, તેના ઇલાજ માટેની દવા લાંબા ગળે અસર કરે તેવી છે. એટલે \n\nઆજે આપણી પીઠ થાબડીને પછી લાંબા સમય માટે કામે લાગી જવાનું છે. \n\nવન ફૉર ઑલ, ઑલ ફૉર વન!\n\nકોઈ એક ટ્રાન્સપૉર્ટ સિસ્ટમ - મેટ્રો હોય કે બીઆરટી (બસ રૅપિડ ટ્રાન્ઝીટ) - શહેરના ટ્રાફિકની બધી સમસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં રથયાત્રા ન યોજાવા વિશે મહંતે નિવેદન ફેરવ્યું, પ્રદીપસિંહે તોડ્યું મૌન\\nસારાંશ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નહીં નીકળી શકવા મુદ્દે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી 'દગો થયો' હોવાની વાત કરનારા મહંત દિલીપદાસજીએ પોતાની વાત ઉપર ફેરવી તોળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી બાજુ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું કહેવું છે કે ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીના માધ્યમથી રથયાત્રાને મંજૂરી મળે તે માટે સરકાર દ્વારા શક્ય તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. \n\nવિપક્ષ કૉંગ્રેસે આ મુદ્દે ભગવાનને છેતરવાનો આરોપ મૂક્યો છે. આ પહેલાં રથયાત્રા નહીં કાઢવાના મહંત-ટ્રસ્ટના નિર્ણયને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવકાર્યો હતો. \n\nપરંપરાગત રીતે 18 કિલોમીટર લાંબી રથયાત્રાનો રૂટ જૂના અમદાવાદમાંથી પસાર થાય છે, જેમાં કોવિડ-19ના કારણે અનેક બફર ઝોન, કન્ટેઇનમૅન્ટ ઝોન તથા માઇક્રૉ કન્ટેઇન્મૅન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં રસી મૂકવા માટે ચાલુ કરાયેલું ડ્રાઇવ-થ્રુ અભિયાન શું છે અને તે કેમ વિવાદમાં છે?\\nસારાંશ: દેશભરમાં કોરોના વાઇરસ સામેના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે, જોકે બીજી તરફ દેશવાસીઓની ફરિયાદ છે કે તેમને સમયસર રસી નથી મળી રહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસીકરણ\n\nપરંતુ એક તરફ જ્યાં વૅક્સિન મેળવવામાં કેટલાકને પરેશાની આવી રહી છે અને તેમના નિર્ધારિત ડોઝ તેમને સમયસર નથી મળી રહ્યા, તો બીજી તરફ ગુજરાતના અમદાવાદમાં 1000 રૂપિયાની કિંમતે લોકો કારમાં આવીને રસી મુકાવી રહ્યા છે.\n\nઆ સ્થિતિએ એક વિવાદ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર આ રીતે થઈ રહેલા રસીકરણ કાર્યક્રમ સામે નાગરિકો સવાલ કરી રહ્યા છે અને તેની મહદ્અંશે ટીકા પણ થઈ રહી છે.\n\nઅમદાવાદ મહાનગરપાલિકાની જાહેરાત અનુસાર અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ખાસ વૅક્સિનેશન પ્રક્રિયા ચાલી રહી છે.\n\nજેમાં વ્યક્તિ કાર લઈને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદમાં સાજા થયેલા કોરોનાના આ દર્દીઓને ફરી ચેપ લાગવાનું જોખમ?\\nસારાંશ: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 15થી 29 ઑગસ્ટ દરમિયાન કરાયેલા સર્વેના અહેવાલને બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 10 હજાર લોકોના સૅમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ અહેવાલ અનુસાર અમદાવાદમાં 10,310 સીરમ સેમ્પલમાંથી કોરોના વાઇરસની પ્રતિરોધકતા 2,396 લોકોમાં જોવા મળી હતી એટલે સેરો પૉઝિટિવિટી 23.24 ટકા થાય છે.\n\nઆ ઉપરાંત કોરોના વાઇરસમાંથી સાજા થયેલા 40 ટકા દરદીઓમાં ઍન્ટિબૉડી લુપ્ત થયા છે, જેને ચિંતાની વાત માનવામાં આવી રહી છે.\n\nઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યું કે આ અગાઉ જૂન મહિનાના બીજા પખવાડિયામાં આશરે 30 હજાર લોકોનો સર્વે કર્યો હતો, જેમાં સેરો પૉઝિટિવ રેટ 17.61 ટકા મળ્યો હતો અને હાલ 23.24 ટકા જોવા મળ્યો છે. આમ 5.63 ટકા જેટલો વધારો જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમદાવાદીઓએ કેવી રીતે એક સાથે મળીને બચાવ્યું વડનું ઝાડ?\\nસારાંશ: સોશિયલ મીડિયાનો ઘણી વખત દુરુપયોગ, તો ઘણી વખત સદ્ઉપયોગ પણ થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનું જ ઉદાહરણ પુરૂં પાડ્યું છે અમદાવાદીઓએ જેમણે 70 વર્ષના વડના વૃક્ષને કપાતું બચાવવા માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કર્યો.\n\nસોશિયલ મીડિયા પર શરૂ થયેલાં આ અભિયાનની એવી અસર પડી કે અંતે કૉર્પોરેશન તંત્રએ વૃક્ષ કાપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.\n\nશું હતો મામલો?\n\nપખવાડિયા પૂર્વે અમદાવાદના વસ્ત્રાપુરમાં રસ્તો પહોળો કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં આવેલા તોતિંગ વડલાને હટાવી દેવાની ગતિવિધિ શરૂ કરી હતી.\n\nતેને ધ્યાનમાં રાખતા સ્થાનિક રહીશ અને પર્યાવરણ જાળવણી માટે કાર્યરત યાત્રી બક્ષી અને મધુ મેનને વડ બચા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમને તમારી ચૂંટણીમાં ન ઘસડો : પાકિસ્તાન\\nસારાંશ: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીના એ આરોપે ખળભળાટ મચાવ્યો છે કે જેમાં તેમણે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનની દખલગીરી દેવાની વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ અહેમદ પટેલને પાકિસ્તાનના મુખ્યમંત્રી બનાવવા માટે કામ કરી રહ્યું હોવા જેવા આક્ષેપોથી લઈ, કોંગ્રેસ અને પાકિસ્તાનના પૂર્વ અધિકારીઓ મળેલા હોવાના આરોપ મૂક્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nહવે પાકિસ્તાન વિદેશ મંત્રાલયે આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે ભારતે પોતાની ચૂંટણીમાં પાકિસ્તાનને ઘસડવું ન જોઈએ.\n\nવિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે ટ્વીટ કર્યું છે, ''ભારતે પોતાની ચૂંટણીની વાતમાં પાકિસ્તાનને ઘસડવાનું બંધ કરી દેવું જોઈએ અને પૂર્ણ રીતે આધાર વગરની અને બિનજવાબદાર વ્યૂહરચના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમર સિંહ : મંત્રીઓ જે કામ નહોતા કરતા એ કરી આપનારા નેતા\\nસારાંશ: રાજ્યસભાના સાંસદ અમર સિંહનું સિંગાપોરની એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. અમર સિંહ લાંબા સમયથી બીમાર હતા અને સિંગાપોરમાં તેમની સારવાર ચાલી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2013માં અમર સિંહની કિડની ફેલ થઈ ગઈ હતી, જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.\n\nસિંહ એક સમયમાં સમાજવાદી પાર્ટીના કદાવર નેતા ગણતા હતા અને તેઓ મુલાયમસિંહ યાદવના ખાસ હતા.\n\nકોલકતાથી દિલ્હી \n\n27 જાન્યુઆરી 1956ના રોજ અલીગઢમાં જન્મેલા અમર સિંહનું બાળપણ અને યુવાની કોલકતામાં વીત્યાં. અહીંથી જ તેમણે સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં કાયદાની ડિગ્રી મેળવી હતી. કોલકતામાં જ તેઓ બિરલા પરિવારના સંપર્કમાં આવ્યા અને કે.કે. બિરલાનો વિશ્વાસ હાંસલ કર્યા બાદ દિલ્હી પહોંચી ગયા. બિરલા અને ભરતિયા પરિવાર સાથેના સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમરિકામાં જઈને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખનો 'અમેરિકન રાષ્ટ્રવાદ' પર હુમલો\\nસારાંશ: ''અલગ રહેવું, કોઈને અલગથલગ કરી નાખવાં કે રાષ્ટ્રવાદ આપણા ભયને દૂર કરવા થોડા સમય માટે વિકલ્પ તો બની શકે છે. પણ, વિશ્વ માટે આપણા દરવાજા બંધ કરી દેવાથી આપણે વિશ્વને આગળ વધતું અટકાવી ના શકીએ. આવું કરવાથી આપણા નાગરિકોનો ભય ઘટશે નહીં પણ વધશે. આપણે અતિ રાષ્ટ્રવાદના ઉન્માદથી વિશ્વની આશાને નુકસાન નહીં પહોંચવાં દઈએ.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દ હતા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના. અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન મેક્રોને આ વાત કરી. \n\nઅમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથેની વાતચીત અને ભારે આવકાર-સત્કાર વચ્ચે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા મેક્રોને સ્પષ્ટ રીતે પોતાના 'મનની વાત' કરી દીધી. \n\nતેમણે રાષ્ટ્રવાદ અને અલગતાવાદની નીતિઓને વિશ્વની સમૃદ્ધિ માટે જોખમ ગણાવી. \n\nએવું પણ મનાઈ રહ્યું છે કે તેમનું આ ભાષણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા માટે બનાવાયેલા એજન્ડા પર હળવો પ્રહાર હતો. \n\nબન્ને રાષ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમરીશ પુરી : શા માટે નહોતા ઇચ્છતા કે તેમનો પુત્ર બોલીવૂડમાં આવે\\nસારાંશ: દિગ્ગજ અભિનેતા અમરીશ પુરીનો આજે 87મો જન્મ દિવસ છે, ત્યારે ગૂગલે ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિસ્ટર ઇન્ડિયા, ત્રિદેવ, મેરી જંગ, ઘાયલ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયથી જાણીતા થયેલા અમરીશ પુરીનો જન્મ 22 જૂન, 1932ના રોજ વિભાજન પહેલાં લાહોરમાં થયો હતો. \n\n400થી વધુ ફિલ્મોમાં કામ કરનારા અમરીશ પુરીનું 12 જાન્યુઆરી 2005ના રોજ અવસાન થયું.\n\nઅમરીશ પુરીનું ગૂગલ ડૂડલ\n\nતેમના રોફભર્યા અવાજમાં બોલાયેલો ડાયલૉગ - મોગૈંબો ખુશ હુઆ, આજે પણ લોકોની જીભે ચડેલો છે.\n\nઊંચું કદ, દમદાર અવાજ, ડરામણા ગેટ અપ અને જબરદસ્ત વ્યક્તિત્વથી વર્ષો સુધી ફિલ્મ પ્રેમીઓના મનમાં ડર ઊભો કરનાર અભિનેતા અમરીશ પુરીના 83માં જન્મ દિવસે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમરેલીમાં દીપડો ઠાર : પ્રાણી માનવભક્ષી કેમ બની જાય છે?\\nસારાંશ: અમરેલીના બગસરા પંથકમાં કથિત રીતે આદમખોર બની ગયેલા દીપડાને ઠાર મરાયો છે. વન વિભાગનું કહેવું છે કે આ દીપડાએ ત્રણ લોકોનો ભોગ લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલમાં સરકારી અધિકારીઓ ટાંકીને જણાવાયું છે કે બુધવાર સાંજે વનવિભાગના કર્મચારીઓએ બગસરા નજીક દીપડાને ઠાર માર્યો હતો. \n\nઅહેવાલમાં જણાવાયા અનુસાર દીપડો ગાયની ગમાણ પાછળ છૂપાયો હતો, ત્યારે તેને ગોળીએ દેવાયો હતો. \n\nવનઅધિકારી અશ્વિન પરમારને ટાંકતા પીટીઆઈએ જણાવ્યું: \n\n\"બુધવારે સાંજે સાત વાગ્યે બગસરા નજીક દીપડાને ઠાર મરાયો છે.\"\n\n\"દીપડો આદમખોર બની ગયો હતો અને એટલે અમે તેને શોધી રહ્યા હતા.\"\n\n\"અમને વિશ્વાસ છે કે અમે જેને શોધી રહ્યા હતા એને જ ગોળીએ દેવાયો છે.\"\n\n\"કારણ કે, બીજા દીપડાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમારામાં એનઆરસી લાગુ કરવાની હિંમત છે: અમિત શાહ\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટર કહ્યું હતું કે તેમની પાર્ટીએ તેને લાગુ કરવાની હિંમત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહે કહ્યું હતું કે 1985ના આસામ કરારની આત્મામાં એનઆરસી છે. રાજીવ ગાંધી સરકારે આ કરાર તો કર્યો, પરંતુ એનઆરસીને લાગુ ન કર્યો. \n\nતો ભાજપના એક ધારાસભ્યે ભારત ન છોડે તેને 'ગોળી મારી દેવા'ની વાત કહી છે. \n\nબીજી બાજુ, સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થઈ હતી, જેમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે 'આ હજુ ડ્રાફ્ટ છે, તે ફાઇનલ ન થાય ત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.'\n\nશાહે કહ્યું, \"14 ઓગસ્ટ 1985ના દિવસે રાજીવ ગાંધીએ આસામ કરાર પર સહી કરી અને 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તેની જાહેરાત કરી. એ કરારન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત રાજ ઠાકરે-મિતાલીનું લગ્ન અને 'રાજ' કારણ\\nસારાંશ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત 27 મી જાન્યુઆરીએ મિતાલી બોરુડે સાથે લગ્ન કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત અને મિતાલી લગ્ન માટે લોકોને આમંત્રિત કરવા રાજ ઠાકરે વિવિધ ક્ષેત્રના લોકોની મુલાકાત લઈ રહ્યા છે. મહેમાનીની આ યાદીથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.\n\nશનિવારે રાજે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને માતોશ્રીમાં મળીને આમંત્રણ આપ્યું. \n\nએક ચર્ચા પણ છે કે તેમના માતોશ્રીમાં મળવા પાછળ કોઈ રાજકીય સંકેત છે. રાજ ઠાકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને આમંત્રણ પાઠવે તેવી પણ શક્યતા છે.\n\nગયા મહિને રાજ ઠાકરે કનૈયાકુમાર અને હાર્દિક પટેલને પણ મળ્યા, જેણે ઘણી ચર્ચાઓ શરૂ કરી છે. અમિતના લગ્નના પ્રસંગે, તેઓ જુદા જુદા ક્ષે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ અદાલતને સલાહ કેમ આપી રહ્યા છે?\\nસારાંશ: આ દેશની અદાલતો માટે પણ અમિત શાહ પાસે સલાહ છે. તેમના મતે અદાલતોએ એવા ચુકાદાઓ જ આપવા જોઈએ જે વ્યવહારિક હોય અન તેનો અમલ થઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર સંદર્ભે આપેલા ચુકાદાના પરીપ્રેક્ષ્યમાં શાહે આ નિવેદન કર્યું હતું.\n\nકેરળના કન્નુર જિલ્લામાં બીજેપી કાર્યલયના ઉદ્ઘઘાટન પ્રસંગે યોજાયેલી સભામાં શાહે આ નિવેદન આપ્યું હતું.\n\nછેલ્લાં કેટલાક દાયકાઓ દરમિયાન કન્નુરમાં ભાજપ-સંઘ અને સીપીએમના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણમાં અનેક શખ્સોનાં મૃત્યુ થયા છે. \n\nસબરીમાલા મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફાટી નિકળેલા વિરોધ પ્રદર્શનો અને તેના લીધે થયેલી હિંસામાં 2500થી વધુ લોકોની ધરપકડ બાદ અમિત શાહે આ નિવેદન કર્યું હતું. \n\nભાજપ ભક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ અને ખેડૂત નેતાઓ વચ્ચેની બેઠક નિષ્ફળ, કૃષિકાયદાને લઈને સરકાર અડગ\\nસારાંશ: ખેડૂત નેતાઓ સાથેની અમિત શાહની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી અને સ્થિતિ અગાઉની સરકાર સાથેની મિટિંગ મુજબ બરકરાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બેઠકમાં ભાગ લેનારા ઑલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી, હનન મુલ્લાહે મીડિયા સાથે વાત કરી.\n\nસમાચાર એજન્સી ANI મુજબ ઑલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી, હનન મુલ્લાહે જણાવ્યું હતું કે \"આવતી કાલે ખેડૂત આગેવાનો અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગ નહીં યોજાય, સરકાર દ્વારા ખેડૂતોને આવતી કાલે પ્રસ્તાવ આપવામાં આવશે. જે અંગે મિટિંગ યોજી ખેડૂત આગેવાનો નિર્ણય લેશે.\"\n\nતેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચવાની માગ માનવા તૈયાર નથી. \n\nતેમણે કહ્યું કે, \"આવતી કાલે ખેડૂત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ એઇમ્સમાં દાખલ, કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ ફરી દાખલ થયા\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીમાં આવેલી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટરોની એક ટીમ તેની દેખરેખ કરી રહી છે. તાજેતરમાં જ અમિત શાહ કોરોના સામે જંગ જીત્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો. \n\nAIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેઓ હૉસ્પિટલથી કામ કરી રહ્યા છે અને તેમને 3-4 દિવસથી કળતર અને થાકની ફરિયાદ હતી.\n\nઉલ્લેખનીય છે કે અમિત શાહનો કોરોના વાઇરસના સંક્રમણનો રિપોર્ટ થોડા દિવસો અગાઉ પૉઝિટિવ આવ્યો હતો અને તેઓ સારવાર લઈ રહ્યા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ કાશ્મીરના મુદ્દે રાજનાથ સિંહથી કેટલા અલગ?\\nસારાંશ: ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અને રાજ્યસભામાં ભાષણ આપતાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. જે મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન કાશ્મીરની નીતિને સ્પષ્ટ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કાશ્મીરની નીતિને લઈને ઘણો ઊહાપોહ થયો હતો.\n\nજોકે આ ભાષણ પછી લાગે છે કે નવી સરકાર એક નવી નીતિ સાથે કાશ્મીરના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે.\n\nમોદી સરકારના પહેલા કાર્યકાળમાં કાશ્મીરને લઈને એક યોગ્ય અને મજબૂત નીતિ સામે આવી ન હતી. આનું કારણ એ પણ હતું કે પીડીપી અને બીજેપીનાં રાજકીય હિત અલગઅલગ હતાં.\n\nબીજેપી-પીડીપી ગઠબંધનમાં એક પાર્ટી કાશ્મીર નીતિને નરમ અલગાવવાદ તરફ ખેંચી રહી હતી.\n\nજ્યારે બીજી પાર્ટી કોઈ પણ રીતે સમાધાન કરવા માટે તૈયાર ન હતી અને ઉગ્રવાદ, અલગાવવાદ પ્રત્યે કઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ ગૃહમંત્રી બન્યા પરંતુ આ ત્રણ મોટા પડકારોને પહોંચી વળશે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં ગૃહમંત્રી તરીકે રાજનાથ સિંહની જગ્યાએ અમિત શાહની પસંદગી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહને ચૂંટણીના રાજકારણના માહેર ખેલાડી ગણવામાં આવે છે. જોકે, હવે તેમની કસોટી ગૃહમંત્રી તરીકે થવાની છે. \n\nઅગાઉના ગૃહમંત્રીની જેમ જ અમિત શાહ સામે ભારતની કાયદો-વ્યવસ્થા અને આંતરિક સુરક્ષા સંબંધી ઘણા પડકારો છે. \n\nભારત પ્રશાસિત કાશ્મીર, પૂર્વોત્તર ભારતમાં ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ અને નક્સલવાદના પડકારો અમિત શાહની શરૂઆતથી જ પરીક્ષા લેશે. \n\nભારત પ્રશાસિત કાશ્મીર અને પૂર્વોત્તરમાં ગેરકાયદે વિદેશી પ્રવાસીઓ (ઘૂસણખોરી)ના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીપ્રચાર દરમિયાન બો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ જે અનુચ્છેદ 371ને સ્પર્શ કરવાનો પણ ઇન્કાર કરે છે તે શો છે?\\nસારાંશ: ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વખત અનુચ્છેદ 371માં ભવિષ્યમાં કોઈ પ્રકારનો ફેરફાર ન કરવાનું આશ્વાસન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૌહાટીમાં આયોજિત પૂર્વોત્તર-પરિષદના 68મા સત્ર દરમિયાન આઠ મુખ્ય મંત્રીઓની હાજરીમાં શાહે જણાવ્યું, \"જમ્મુ અને કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવાયા બાદ પૂર્વોત્તરના લોકોને ભ્રમિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે કેન્દ્ર સરકાર અનુચ્છેદ 371ને પણ ખતમ કરી દેશે.\" \n\n\"મેં સંસદમાં સ્પષ્ટતા કરી છે કે આવું કંઈ થવાનું નથી. મોદી સરકાર અનુચ્છેદ 371 સાથે કોઈ છેડછાડ નહીં કરે.\"\n\nત્યારે મહત્ત્વનું છે કે ભારતમાં જમ્મુ-કાશ્મીર એકલું એવું રાજ્ય નહોતું જેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. \n\nભારતીય બંધારણની અનુચ્છેદ 371 હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ પર પ્રતિબંધ લાદવાની હિમાયત કરનાર UNCIRF શું છે?\\nસારાંશ: સોમવારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ જવાની ઘટનાના પડઘા અમેરિકામાં પડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન આયોગ (United States Commission on International Religious Freedom USCIRF)એ ભારતીય સંસદના આ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.\n\nઆયોગે જો બિલને કાયદાનું સ્વરૂપ મળે તો ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓ ઉપર પ્રતિબંધો લાદવાની હિમાયત કરી છે. \n\nઆ અંગે ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે અને આ ટિપ્પણીને 'બિનજરૂરી' ગણાવી હતી.\n\nત્યારે આખરે આ આયોગ શું છે? તે કેવી રીતે કામ કરે છે? અને અમેરિકન રાજવ્યવસ્થામાં આ આયોગનું મહત્ત્વ કેટલું છે? તે અંગે પ્રશ્નો ઊઠે એ સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ બોલ્યા, 'પશ્ચિમ બંગાળને પાંચ વર્ષમાં ઘૂસણખોરોથી મુક્ત કરી દઈશું' - TOP NEWS\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું છે કે પશ્ચિમ બંગાળને પાંચ વર્ષમાં ઘૂસણખોરોથી મુક્ત કરી દઈશું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅમિત શાહ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાની ઇગરા વિધાનસભા બેઠકમાં એક સભાને સંબોધવા પહોંચ્યા હતા અને એ વખતે આ વાત કહી હતી.\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે મતદારોને કહ્યું, \"જો અમે સત્તામાં આવ્યા તો તમને કોઈ પણ સરસ્વતી અને દુર્ગાપૂજા કરવાથી રોકી નહીં શકે.\"\n\nતેમણે કહ્યું, \"ટીએમસીના ગુંડાઓ માટે કપરો સમય આવી ગયો છે અને લોકોને આ વખતે મતદાન કરવાની કોઈ રોકી નહીં શકે.\"\n\nમમતા બેનરજીની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં તેમણે કહ્યું, \"આ સરકાર ભ્રષ્ટાચારની સીમા વટાવી ચૂકી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ મારા ઘરે જમ્યા પણ વાત સુદ્ધાં ન કરી : ગૃહમંત્રીને જમાડનાર બંગાળી\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધુ બેઠકો મેળવીને સત્તા મેળવવાનો દાવો કરનાર ભાજપ માટે મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસથી પરત આવ્યા, એ સાથે જ બિષ્ણુપુરથી ભાજપના સાંસદ સૌમિત્રા ખાંનાં પત્ની સુજાતા મંડલ ખાં પોતાના લગ્નજીવનને જોખમમાં મૂકી ટીએમસીમાં જોડાઈ ગયાં છે.\n\nઆ પહેલાં આસનસોલ મહાનગર પાલિકાના પ્રમુખ અને જિલ્લા ટીએમસી પ્રમુખ જિતેન્દ્ર તિવારીએ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી પણ પછી અચાનક ફેરવી તોળ્યું હતું અને ટીએમસીમાં પાછા આવી ગયા હતા.\n\nહવે ભાજપને નવો ઝાટકો બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતનના બાઉલ કલાકાર બાસુદેબદાસ બાઉલે આપ્યો છે.\n\nગયા રવિવારે બીરભૂમના પ્રવાસ દરમિયાન અમિત શાહ અને ભાજપના બીજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ સામે કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી, અમદાવાદ પૂર્વથી ગીતા પટેલ ઉમેદવાર\\nસારાંશ: કૉંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદાવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીનગરમાં અમિત શાહ સામે સી. જે. ચાવડા\n\nગાંધીનગરથી કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે, જે ભાજપના અમિત શાહ સામે લડશે.\n\nજામનગરથી કૉંગ્રેસ મૂરુભાઈ કંડોરિયાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. \n\nજ્યારે અમદાવાદ પૂર્વથી ગીતાબહેન પટેલને ટિકિટ આપી છે.\n\nબીજી તરફ મંગળવારે સાંજે ભાજપે મહેસાણા અને સુરત બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી હતી.\n\nમહેસાણા બેઠક પર પૂર્વ મંત્રી અનિલ ભટ્ટનાં પત્ની શારદાબહેન પટેલને ટિકિટ આપી હતી, જ્યારે સુરત બેઠક માટે દર્શના જરદોશને ટિકિટ આપવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ સામે પડનાર શિવાકુમારને કૉંગ્રેસે કર્ણાટકના પ્રમુખ બનાવ્યા\\nસારાંશ: કૉંગ્રેસે દિગ્ગજ નેતા ડીકે શિવાકુમારની કર્ણાટકના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડીકે શિવાકુમાર ગુજરાતમાં 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણીથી ચર્ચામાં આવ્યા હતા. એ વખતે તેમણે અમિત શાહ સામે રાજકીય દાવપેચની બાથ ભીડી હતી.\n\nઉલ્લેખનીય મની-લૉન્ડ્રિંગ કેસમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડી. કે. શિવાકુમારના જામીન દિલ્હી હાઈકોર્ટે મંજૂર કરેલા છે.\n\nત્રીજી સપ્ટેમ્બરે 2019ના રોજ રાત્રે ઍન્ફૉર્મમૅન્ટ ડિરેક્ટ્રેટે ડી. કે. શિવાકુમારની મની-લૉન્ડ્રિંગના આરોપસર ધરપકડ કરી હતી.\n\nઆ ધરપકડ પર કૉંગ્રેસનો આરોપ હતો કે સરકાર 'દ્વેષપૂર્વક' કાર્યવાહી કરી છે. \n\nએ વખતે હાઈકોર્ટે તેમને 25 લાખ રૂપિયા જમા કરાવવાની શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહ, મોદી ઇચ્છે છે પરંતુ મોહન ભાગવત કેમ નથી ઇચ્છતા કોંગ્રેસ મુક્ત ભારત?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના વડા અમિત શાહ માટે આનાથી વધારે અપમાનની વાત કઈ હોઈ શકે કે તેમણે રાતદિવસ મહેનત કરીને જે કોંગ્રેસને લગભગ એક ખૂણામાં ધકેલી દીધી છે તેને પ્રાણવાયુ આપવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત તૈયાર છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી\n\nનરેન્દ્ર મોદી અને અમિત શાહે મતદારોના મોટા વર્ગને સમજાવ્યું હતું કે દેશને કોંગ્રેસમુક્ત કરવો જરૂરી છે, કારણ કે કોંગ્રેસે ગત 60 વર્ષમાં કશું કર્યું નથી અને ગાંધી પરિવાર તથા કોંગ્રેસ જ દેશની દરેક સમસ્યાનું મૂળ છે. \n\nજોકે, પૂણેમાં એક સરકારી અધિકારીના પુસ્તકોનું વિમોચન કરતાં મોહન ભાગવતે કોંગ્રેસમુક્ત ભારતના નારાને જાહેર મંચ પરથી ફગાવ્યો હતો. \n\nમોહન ભાગવતે કહ્યું હતું, \"આ એક રાજકીય નારો છે. આરએસએસ આવી ભાષા બોલતો નથી. 'મુક્ત' જેવા શબ્દોનો ઉપયોગ રાજકારણમાં કરવામાં આવે છે. અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહના મિત્ર અને રાહુલ ગાંધી સામે કેસ કરનારા અજય પટેલ કોણ છે?\\nસારાંશ: અજય પટેલના વિઝિટિંગ કાર્ડ સિવાય બધે જ લખાયેલું છે કે તેઓ અમિત શાહના મિત્ર છે. આજે અમિત શાહના ખાસ એવા અજય પટેલનો ઉલ્લેખ એટલા માટે પ્રાસંગિક છે કે રાહુલ ગાંધી ગુરુવારે ગુનાહિત માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતની કોર્ટમાં હાજર થયેલા રાહુલ ગાંધી\n\nજે બાદ તેઓ શુક્રવારે અમદાવાદની કોર્ટમાં પણ બદનક્ષીના દાવા મામલે કોર્ટમાં હાજર રહ્યા છે. \n\nએડીસી બૅન્કના ચૅરમૅન અજય પટેલે રાહુલ ગાંધી અને કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા પર બદનક્ષીનો કેસ કર્યો છે. \n\nનોટબંધી સમયે રાહુલ ગાંધીએ આપેલા એક નિવેદન મામલે તેમના પર કેસ કરવામાં આવ્યો છે. \n\nઅજય પટેલે જે એડીસી બૅન્કના ચૅરમૅન છે તે બૅન્ક પર જ રાહુલ ગાંધી અને સુરજેવાલાએ અમિત શાહ અને નોટબંધીને લઈને આરોપો કર્યા હતા. \n\nહવે અહીં સવાલ થાય કે અજય પટેલ છે કોણ, તેમનું અમિત શાહ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહના રોડ શોમાં 'હોબાળો કરવાની અપીલ' કરતા વીડિયોનું સત્ય - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયામાં 53 સેકંડની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે કે જેમાં એક ભાજપ કાર્યકર્તા કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓને લાકડીથી મારવા માટે પાર્ટી સમર્થકોને ભડકાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના સોશિયલ મીડિયા સંયોજક દિપ્તાંશુ ચૌધરીએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી બુધવારે ટ્વીટ કર્યું, \"શું ઈશ્વરચંદ્રની મૂર્તિ તોડવાની ભાજપની પૂર્વ યોજના હતી? ભાજપ બંગાળના ક્લોઝ વૉટ્સઍપ ગ્રૂપમાં આ વીડિયો પ્રસારિત કરતા અમિત શાહના રોડ શોમાં ડંડા સાથે આવવાનું કહેવામાં આવ્યું છે. અને મિસ્ટર અમિત શાહ એ વાત પર સહાનુભૂતિ માગી રહ્યા છે કે તેમના પર હુમલો થયો હતો. 'નફરતના શાહ'ને કોણ નિશાન બનાવશે. ખોટું બોલવાવાળા.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસોશિયલ મીડિયા પર આ વીડિયોને 60,000 કરતાં વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહનાં પત્નીની આવક પાંચ વર્ષમાં 16 ગણી અને ખુદની સંપત્તિ 7 વર્ષમાં 300 ટકા વધી\\nસારાંશ: ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ સાત વર્ષમાં તેમની સંપત્તિમાં 300 ટકાનો, જ્યારે તેમના પત્ની સોનલબહેનની આવકમાં પાંચ વર્ષ દરમિયાન 16 ગણો વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસનો આરોપ છે કે શાહે તેમની સંપત્તિ 'ઓછી આંકી'ને દર્શાવી છે. \n\nશાહે શનિવારે ગાંધીનગરની બેઠક ઉપરથી આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરી, જેમાં તેમણે કુલ રૂ. 38 કરોડ 85 લાખની સંપત્તિ જાહેર કરી હતી.\n\nલોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરનારે ફૉર્મ-26 ભરવાનું રહે છે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે, ઉમેદવારે તમામ વિગતો ભરવાની રહે છે અને જો તેમાં ખોટી વિગતો આપવામાં આવે તો ગેરલાયક ઠરી શકે છે.\n\n'300 ટકા' વૃદ્ધિનો વિવાદ \n\nઅમિત શાહે ઉમેદવારીપત્ર સાથે જમા કરાવેલી ઍફિડેવિટમાંથી\n\nતેનાં પાંચ વર્ષ અગાઉ ડિસેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહની જીભ આજકાલ કેમ લપસી રહી છે?\\nસારાંશ: ભારતીય જનતા પક્ષના 38માં સ્થાપના દિવસે પક્ષના અધ્યક્ષ અમિત શાહ પોતાનું સંબોધન 'ભારત માતા કી જય' સાથે શરૂ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દસ સભ્યો સાથે શરૂ થયેલા પક્ષના આજે 11 કરોડ સભ્યો સાથે સૌથી મોટો રાજકીય પક્ષ બનવાનો દાવો કરે છે. \n\nતે એમ પણ કહે છે કે માત્ર બે સંસદ સભ્યોનો પક્ષ 330 સભ્યો સાથે પૂર્ણ બહુમતીથી સરકાર ચલાવી રહ્યો છે. \n\nઅટલ બિહારી વાજપેયીએ જે સપનું પક્ષના સ્થાપના દિવસે જોયું હતું કે 'અંધેરા હટેગા ઔર કમલ ખિલેગા' (અંધારું હટશે અને કમળ ખીલશે). \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ કમળને દેશના મહત્તમ ભાગો સુધી પહોંચાડવાનું કામ અમિત શાહ - નરેન્દ્ર મોદીની જોડીએ કરી બતાવ્યું છે.\n\nપરંતુ એ ઝડપથી મુદ્દા પર આવી જાય છે અને એ મુદ્દો છે, 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાતથી મમતા બેનરજીની મુશ્કેલીઓ કેમ વધી?\\nસારાંશ: ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં પક્ષની પ્રવૃત્તિઓ પર નજર કરવા માટે શનિવારથી બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. અમિત શાહની મુલાકાતને મહત્ત્વની ગણવામાં આવી રહી છે કારણ કે મુલાકાત પહેલાં જ પશ્વિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામાં પડવાની શરૂઆત થઈ ચૂકી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહ\n\nરાજકીય વિશ્લેષકો અમિત શાહની આ મુલાકાતને મમતા બેનરજી અને તૃણમૂલ કૉંગ્રેસ માટે ઘાતક ગણાવી રહ્યા છે.\n\nનોંધનીય છે કે આગામી અમુક મહિનામાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે શાહની મુલાકાત પહેલાં તૃણમૂલ ત્યાગી ચૂકેલા નેતાઓ ભાજપમાં જોડાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે.\n\nતૃણમૂલ અને ભાજપના સમર્થકો વચ્ચે પાછલા કેટલાક સમયથી હિંસક ઘર્ષણની ઘટનાઓ પણ બની છે. જેના કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ અવારનવાર સમાચારોના કેન્દ્રમાં આવ્યું છે.\n\nઆ સિવાય ભાજપના નેતાઓ અને પશ્વિમ બંગાળના રાજ્યપાલે પણ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહની મુલાકાતોના અર્થ અને કારણ\\nસારાંશ: બુધવારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શિવસેનાના સર્વોચ્ચ નેતા ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી, એ પહેલા તેમણે અભિનેત્રી માધુરી દીક્ષિત સહિત અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલા દિલ્હીમાં તેમણે યોગગુરૂ બાબા રામદેવ સાથે મુલાકાત કરી હતી. બાબા રામદેવના લાખો અનુયાયીઓ છે. \n\nઆગામી દિવસોમાં તેઓ અકાલી દળના પ્રકાશસિંઘ બાદલને પણ મળશે. ત્યારે શાહની આ મુલાકાતો શું સૂચવે છે?\n\nશું તે આવતાં વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીઓની પૂર્વતૈયારી છે? કે પછી તાજેતરમાં પેટા ચૂંટણીઓમાં મળેલાં પરાજયને કારણે પાર્ટીમાં પ્રવર્તમાન અંધાધૂંધીની દ્યોતક છે?\n\nશાહ-ઠાકરેની મુલાકાત પૂર્વે શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું, \"જનતા અને ભાજપ વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.\"\n\nશિવસેના અને ભાજપની યુતિ સૌથી જૂની યુતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહની રણનીતિનો બંગાળમાં ભાજપના જ નેતા કેમ વિરોધ કરી રહ્યા છે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં પક્ષપલટો કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, અને તેનું પ્રમાણ વધારે છે.\n\nTMCના વિદ્રોહી નેતાઓને જથ્થાબંધ ભાવે પાર્ટીમાં સામેલ કરવાના અભિયાનને કારણે ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ વધી રહ્યો છે.\n\nઆ વિરુદ્ધ મોઢું ખોલવાના આરોપમાં બે નેતા સાયંતન બસુ અને અગ્નિમિત્ર પાલને કારણ જણાવો નોટિસ પર જારી કરવામાં આવી છે.\n\nTMCના વિદ્રોહી નેતાઓને સામેલ કરવાનને લઈને પાર્ટીની અંદર સતત પ્રશ્નો ઊઠી રહ્યા છે.\n\nજોકે આ પ્રકારના પક્ષપલટાથી ભાજપના નેતાઓ પણ નારાજ થયા છે. પણ શા માટે? જુઓ આ અહેવાલમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહની સ્ક્રિપ્ટને પરિણામ સુધી કેમ ન પહોંચાડી શક્યા મોદી?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સારા વક્તા ગણવામાં આવે છે પણ શુક્રવારે તેમની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર થતી ચર્ચાનો જવાબ આપતી વખતે તેમનું ભાષણ ફિક્કું લાગતું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક લાંબું ભાષણ તેમણે જોઈને વાંચ્યું, જેમાં કોઈ મહત્ત્વની વાત પણ સામેલ નહોતી. એક રીતે તેમનું ભાષણ બોરિંગ હતું.\n\nનરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ભૂતકાળમાં આ જ અંતર રહ્યું છે.\n\nમોદી પોતાના નાટકીય ભાષણ માટે જાણીતા છે જ્યારે રાહુલ ગાંધી લેખિત ભાષણ વાંચવા માટે જાણીતા છે. પણ આ વખતે સ્થિતિ અલગ છે.\n\nસાડા ચાર વર્ષમાં વડા પ્રધાને મીડિયાને ચીયરલીડરમાં તબદીલ કરી દીધું અને તેમના પોતાના લોકોએ પણ હવે એ નક્કી કરી દીધું છે કે મોદી મુશ્કેલ પ્રશ્નોનો જવાબ આપી શક્યા નથી.\n\nરાહુલ ગાંધીએ અઢળક પ્રશ્નો પૂછ્યા હતા. તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહને 'અફઝલ ખાન' કહેનારા ઉદ્ધવ ઠાકરે અમદાવાદ રોડ-શૉમાં કેમ હાજર રહ્યા?\\nસારાંશ: ભાજપના અધ્યક્ષ અમિત શાહ શનિવારે ઉમેદવારી કરવા પહોંચ્યા તે પહેલાં યોજાયેલી રેલીમાં એનડીએના શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ, લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાન હાજર રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાનપુરમાં મોદીની રેલી દરમિયાન એક કાર્યકર\n\nઉપરાંત વિરોધી કૅમ્પના મનાતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ગૃહપ્રધાન રાજનાથસિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા. \n\nજેમાં શાહને 'અફઝલ ખાન' કહેનારા ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થયા હતા, જેમના ભાષણ દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા. \n\nએનડીએ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ઉમેદવારી કરીને ભાજપના અધ્યક્ષ શાહ કાર્યકર્તાઓ, જનતા તથા વિપક્ષને સંદેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહને અડવાણીની જગ્યાએ ગાંધીનગરથી ટિકિટ કેમ અપાઈ?\\nસારાંશ: લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની એકમાત્ર ગાંધીનગર બેઠકના ઉમેદવારનું નામ જાહેર થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે.\n\nઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા.\n\nઉલ્લેખનીય છે કે પહેલી યાદીમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ નથી પણ હજી બે યાદી જાહેર થવાની બાકી છે.\n\nરાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે તેમનું નામ અન્ય યાદીમાં આવવાની શક્યતા બહુ ઓછી છે.\n\nભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અડવાણી છેલ્લા થોડા સમયથી ભાજપમાં જ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.\n\n2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહને ગાંધીનગર બેઠક જીતવા માટે નરેન્દ્ર મોદીની જરૂર નથી?\\nસારાંશ: ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ અને વીઆઈપી બેઠકોમાંથી એક છે. એ ન માત્ર રાજ્યની રાજધાની પણ ભારતીય જનતા પક્ષનો ગઢ પણ છે, જેના પર છેલ્લાં 30 વર્ષથી ભાજપનો કબજો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંથી છ વખત ચૂંટણી જીતનારા અને પાર્ટીના સંસ્થાપક સભ્ય રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીને બદલે ભાજપે આ વખતે પોતાના અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે. \n\n17મી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપ દ્વારા કરાઈ રહેલા પ્રચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી બે વખત ગુજરાત આવી ચૂક્યા છે. જોકે, આ બેમાંથી એક પણ વખત તેમણે ગાંધીનગરની મુલાકાત લીધી નથી. \n\nઅમિત શાહે જ્યારે ગાંધીનગરથી પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે પણ તેમની સાથે રાજનાથ સિંહ, અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓ હાજર રહ્યા હતા. પણ નરેન્દ્ર મોદીની ગેરહાજરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહને ટિકિટ બાદ ગાંધીનગરની જનતા કોની સાથે?\\nસારાંશ: ગાંધીનગર એવો મતવિસ્તાર છે, જે 1989થી એકતરફી લડતનો સાક્ષી રહ્યો છે. ત્યાં ભાજપના ઉમેદવારો મોટા અંતરથી લોકસભાની ચૂંટણીઓ જીતતા આવ્યા છે. આ મતવિસ્તારમાં ગાંધીનગર અને પશ્ચિમ અમદાવાદના શહેરી વિસ્તારોનો સમાવેશ થાય છે. અમિત શાહે પોતાની કારકિર્દીની શરૂઆત આ જ બેઠક પરથી કરી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે આ મતવિસ્તારમાં ભાજપનું પાલડું કૉંગ્રેસ કરતાં હંમેશા ભારે જ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો ગુજરાતને હિંદુત્વની લૅબોરેટરી માનવામાં આવતું હોય તો ગાંધીનગર મત વિસ્તાર એ એક પ્રયોગ પાત્ર છે, જે હિંદુત્વના દરેક પ્રયોગોના કેન્દ્રમાં રહ્યું છે.\n\nપછી તે મતોના ધ્રુવીકરણનો મુદ્દો હોય કે મત મેળવવા માટે વિકાસને મુદ્દો બનાવવાની વાત હોય.\n\nલોકસભાની ચૂંટણી માટે લાલકૃષ્ણ અડવાણીથી અમિત શાહનું પરિવર્તન 'જૂના હિંદુત્વ'માંથી 'નવા હિંદુત્વ'નું પરિવર્તન લાવશે એવું જાણકારોનું માનવું છે. \n\nગુજરાત આધારીત સંશોધન કરતા અભ્યાસી શરીક લાલીવાલા જણાવે છે કે લાલકૃષ્ણ અડવાણીના હાથમાંથી અમિત શાહનું હસ્તાંતરણ 'જૂના હિંદુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહને થયેલી બીમારી સ્વાઇન ફ્લૂ મેક્સિકોથી આવી છે\\nસારાંશ: ભારતમાં એક વાર ફરીથી સ્વાઇન ફ્લૂ સમાચારમાં હેડલાઇનમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહને સ્વાઇન ફ્લૂની બીમારી બાદ સારવાર શરૂ કરાઈ છે\n\nઅમિત શાહ બીમાર થયા બાદ ઘણાં બધાં લોકો આ વિષયમાં જાણવા ઇચ્છે છે. \n\nસ્વાઇવ ફ્લૂની બીમારી છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. \n\nજે બાદ લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે કે આ બીમારી કેવી રીતે ફેલાય છે અને તેનાં લક્ષણો શું હોય છે. \n\nશું છે સ્વાઇન ફ્લૂ? \n\nઆ શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે, જે ઇન્ફ્લુએન્ઝા ટાઇપ-એથી થાય છે. \n\nઆનું વૈજ્ઞાનિક નામ H1N1 છે અને બ્રિટન જેવા ઘણા દેશોમાં આનાથી બચવા માટે રસી પણ આપવામાં આવે છે. \n\nઆ રસી તમામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહનો કાશ્મીર મામલે 'ગુપકર ગૅંગ' કહેવાનો અર્થ શું છે?\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરી નેતાઓને નિશાને લેતાં તેમને 'ગુપકર ગૅંગ' કહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું, \"ગુપકર ગૅંગ હવે વૈશ્વિક થઈ રહી છે. એ લોકો ઇચ્છે છે કે વૈશ્વિક તાકાતો હવે જમ્મુ-કાશ્મીરમાં હસ્તક્ષેપ કરે.\" \n\n\"ગુપકર ગૅંગ ભારતીય તિરંગાનું પણ અપમાન કરે છે. શું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ ગુપકર ગૅંગનું સમર્થન કરે છે? તેમણે પોતાની સ્થિતિ ભારતના લોકો સામે સ્પષ્ટ કરવી જોઈએ.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅમિત શાહના આ ટ્વીટ બાદ ફરી જમ્મુ-કાશ્મીર મુદ્દે રાજકારણ ગરમાયું છે. અમિત શાહના ટ્વીટનો મહેબુબા મુફ્તી અને ઓમર અબ્દુલાએ પણ જવાબ આપ્યો છે. \n\nમહેબુબા મુફ્તીએ કહ્યું, \"ભાજપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે આ રીતે ચાલી કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાની ચાલ\\nસારાંશ: રાજનીતિજ્ઞ અને પ્રશાસક તરીકે તેમની કામ કરવાની પદ્ધતિની ખૂબ ચર્ચાઓ થતી રહી છે પરંતુ એ પણ કવર જોઈને પત્રને સમજવા જેટલું અઘરું કામ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પછી તે ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામ કરવાનું હોય કે પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કામ કરવાનું અને પછી ભારતના ગૃહમંત્રી તરીકે કામ કરવાનું હોય, અમિત શાહે પોતાના વ્યવહાર દ્વારા ક્યારેય એ જાહેર થવા દીધું નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે.\n\nતેમની રાજકીય કારકિર્દીના કદાચ સૌથી મહત્ત્વના દિવસોમાં તેમના વર્તનમાં થોડું પરિવર્તન જરૂર જોવા મળ્યું છે.\n\nસોમવારે સવારે 11 વાગ્યે તેઓ રાજ્યસભા અને દેશને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા, એ પણ કાશ્મીરની તણાવગ્રસ્ત સ્થિતિ અંગે.\n\nજ્યારે તેઓ સંસદમાં પહોંચ્યા તો તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે કહ્યું, 'મને કોઈ બીમારી નથી, હું સ્વસ્થ છું'\\nસારાંશ: 'મારા સ્વાસ્થ્યની ચિંતા કરાનારા તમામ લોકો માટે મારો સંદેશ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે સાંજે ગૃહમંત્રી અમિત શાહે આ ટ્વીટ કર્યું અને આ સાથે જ તેમણે ટ્વિટર પર એક નિવેદન પણ પોસ્ટ કર્યું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવાત એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અમિત શાહના સ્વાસ્થ્ય અંગે જાતજાતની અટકળો ચાલી રહી છે. \n\nકેટલાક લોકો કહી રહ્યા છે કે અમિત શાહને કૅન્સર થયું છે, તો કેટલાકનું કહેવું છે કે તેઓ કોરોના વાઇરસના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.\n\nઅફવાઓ પાછળનું કારણ એવું છે કે છેલ્લા થોડા વખતથી અમિત શાહ જાહેરમાં ઓછા દેખાય છે.\n\nજોકે થોડા દિવસો પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે પુત્ર જયનો કેસ લડવા તુષાર મહેતાને કેમ રોક્યા?\\nસારાંશ: બુધવારે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે ‘The Wire’ ન્યૂઝ પૉર્ટલ સામે કરેલા બદનક્ષીના દાવાનો કેસ શરૂ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે ધ વાયર સામે 100 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે\n\nજો કે આ કોર્ટમાં જય શાહ હાજર રહ્યા નહોતા. જેથી કોર્ટે આગામી 16 ઑક્ટોબરે તેની સુનાવણી હાથ ધરવાની મુદત આપી છે.\n\nદેશના એડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે ‘The Wire’ ન્યૂઝ પૉર્ટલ સામે કરેલા બદનક્ષીના દાવાનો કેસ લડવા માટેની તૈયારી બતાવી છે. \n\n‘The Wire’ જય શાહના બિઝનેસ વિશેનો એક લેખ તાજેતરમાં પ્રકાશિત કર્યો હતો. \n\nજયના બચાવમાં ઉતરી આવેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે મમતા બેનરજીને 'જય શ્રીરામ' અંગે કેમ ઘેર્યાં?\\nસારાંશ: પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક રેલીને સંબધોતાં ગૃહમંત્રી અમિત શાહે જય શ્રીરામના નારા લગાવીને રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહ\n\nશાહે જણાવ્યું કે મમતા બેનરજીએ બંગાળની અંદર એવો માહોલ સર્જ્યો છે કે જાણે જય શ્રીરામ બોલવું ગુનો થઈ ગયો છે.\n\nતેમણે કહ્યું, \"મમતા દીદી બંગાળમાં જય શ્રીરામ નહીં બોલીએ, તો શું પાકિસ્તાનમાં બોલીશું? મને જણાવો ભાઈઓ-બહેનો, જય શ્રીરામ બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ?\"\n\n\"હવે મમતા દીદીને આ (જય શ્રીરામ) અપમાન લાગે છે. મમતા દીદી તમને કેમ અપમાન લાગે છે? આખા દેશ અને દુનિયામાં રહેતા કરોડો લોકો અમારા આરાધ્ય શ્રીરામને યાદ કરીને ગૌરવની લાગણી અનુભવે છે.\"\n\n\"તમને તકલીફ થાય છે કારણકે તમને તુષ્ટીકરણ થકી એક ખાસ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં રસ ન લીધો? કેમ શિવસેના અડી ગઈ?\\nસારાંશ: એક તરફ અમિત શાહ ઝારખંડની ચૂંટણી માટે વ્યસ્ત થઈ ગયા છે અને ભાજપે ઉમેદવારના નામની જાહેરાત પણ શરૂ કરી દીધી છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યાને બે અઠવાડિયાથી વધુ સમય થઈ જવા છતાં અને 00થી વધારે બેઠકો હોવા છતાં ભાજપે સરકાર રચવાનું આમંત્રણ જતું કરવું પડ્યું અને ભાજપના નેતા અને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું પડ્યું. \n\nએ પછી શિવસેનાને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ સરકાર ન બની શકી અને એનસીપીને આમંત્રણ આપવામાં આવ્યું.\n\nભાજપ-શિવસેના એક સાથે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. સરકાર બનાવવા માટે તેમના ગઠબંધન પાસે પૂરતો આંકડો પણ છે, છતાં મુખ્ય મંત્રી પદ એટલે કે સત્તામાં બરોબરીની ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિત શાહે રાજનાથ-ઠાકરેની હાજરીમાં ગાંધીનગર બેઠક માટે ઉમેદવારીપત્રક ભર્યું\\nસારાંશ: ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહે પોતાનું ઉમેદાવારી પત્રક રિટર્નિંગ ઑફિસરને સોંપ્યું હતું. એ વખતે અરુણ જેટલી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે વગેરે હાજર રહ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં અમિત શાહ દ્વારા અમદાવાદમાં રોડ-શૉનું આયોજન કર્યું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી પૂર્વે યોજાયેલી એનડીએની વિજયસંકલ્પ રેલીમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના ભાષણ દરમિયાન 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા, જેનો ઠાકરેએ મંચ ઉપરથી જવાબ આપ્યો હતો. \n\nઆ રેલીમાં ભાગ લેવા શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિરોમણિ અકાલીદળના પ્રકાશસિંઘ બાદલ, ઉપરાંત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને રાજનાથસિંહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિતાભ બચ્ચન: કૌન બનેગા કરોડપતિમાં બિગબીના શબ્દોના અસલ જાદુગર\\nસારાંશ: 'નમસ્કાર, આદાબ, સતશ્રી અકાલ, દેવીઓ ઔર સજ્જનો, કૌન બનેગા કરોડપતિમેં આપકા સ્વાગત હૈ!'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિતાભ બચ્ચન અને તૈલંગ\n\nઆ શબ્દ આપે 'કૌન બનેગા કરોડપતિ (કે. બી. સી.) શો દરમિયાન અમિતાભ બચ્ચનના અવાજમાં સાંભળ્યા હશે.'\n\nઆ શબ્દો માટે અમિતાભ બચ્ચનને ઘણી પ્રશંસા મળે છે. પરંતુ શું આપ જાણો છો કે આ શોની સફળતા પાછળ અમિતાભ બચ્ચનની તનતોડ મહેનત સિવાય અન્ય એક વ્યક્તિની જાદુગરી છે જે શોના દરેક ડાયલૉગમાં પ્રાણ ફૂંકી દે છે.\n\nઆ શોમાં બોલાતા હિંદી અને ઉર્દૂના આ શ્રેષ્ઠ શબ્દોનો શ્રેય જાય છે લેખક આર. ડી. તૈલંગને.\n\nતૈલંગ જે એ શખ્સ છે જે વર્ષ 2000થી લઈને વર્ષ 2020 સુધી 'કૌન બનેગા કરોડપતિ' શોની સ્ક્રિપ્ટ લખે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિતાભ બચ્ચનને જેમના નામે ઍવૉર્ડ મળશે એ દાદાસાહેબ ફાળકે પાસે એક સમયે ઝેર ખાવાના પૈસા નહોતા\\nસારાંશ: ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવૉર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાદાસાહેબ ફાળકેના નામ ઉપર ફિલ્મ કલાકારોને દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવે છે. \n\nએમણે 1913માં પ્રથમ ફીચર-ફિલ્મ રાજા હરીશચંદ્ર બનાવી હતી અને એ રીતે ભારતીય સિનેમાનો પાયો નાંખ્યો હતો. \n\nજોકે, આજની પેઢી માટે ધુંડિરાજ ગોવિંદ ફાળકે અથવા દાદાસાહેબની ઓળખ કદાચ દર વર્ષે આપવામાં આવતા પુરસ્કાર સુધી જ સીમિત થઈ ગઈ છે.\n\nદાદાફાળકેના દોહિત્રી ઉષા પાટણકરે 2013માં બીબીસીને કહ્યું હતું કે \"આ વાતનું તેમને ગૌરવ હતું પરંતુ મારા નાનાજીનું મૃત્યુ થયું તો ગૃહનગર નાસિકના બધા સિનેમા થિયેટરો ખુલ્લા રાખવામાં આવ્યા, કોઈએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમિતાભનું વ્યક્તિત્વ એક 'સુપરસ્ટાર'થી વધુ શા માટે છે?\\nસારાંશ: મહાનાયક અમિતાભ બચ્ચન વિશે ભારતીય લેખક અને પત્રકાર મધુ જૈન કહે છે કે, \"આ ફિલ્મપ્રેમી દેશમાં અમિતાભનું અસ્તિત્વ એક સુપરસ્ટાર કરતાં પણ વધુ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોલીવૂડની દંતકથા સમાન આ અભિનેતા વિશે કેટલીક વાતો જાણવા જેવી છે.\n\nઆ એ જ વ્યક્તિ છે જેમણે લંડન ઑલિમ્પિકની મશાલ પકડી હતી અને વર્ષ 1999માં બીબીસીના ઑનલાઇન પૉલમાં તેમને સૌથી મહાન અભિનેતાની ઉપમા પણ મળી હતી. \n\nઅમિતાભ એક વાર જ્યારે ઈજિપ્તમાં હતા ત્યારે તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા હોટેલમાં જ કરી લેવામાં આવી હતી\n\nકારણ કે ઍરપૉર્ટ પર તેમની રાહ જોઈ રહેલા પ્રશંસકો અતિ ઉત્સાહમાં હતા.\n\nઊંચા કદનું વ્યક્તિત્વ\n\nઅલબત્ત, ભારતમાં બચ્ચન એક સુપરસ્ટાર કરતાં પણ અનેક ગણું અસ્તિત્વ ધરાવે છે. \n\nકદાચ તેમને રાષ્ટ્રીય આઇકન તરીકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૂલની ચૂંટણીમાં ભાજપની હાર કઈ રીતે થઈ?\\nસારાંશ: ગુજરાતની સૌથી મોટી ડેરી અમૂલની ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે આંચકાજનક રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમૂલની બોર્ડ ઑફ ડિરેકટરની 12 બેઠકમાંથી કૉંગ્રેસે 8 બેઠકો કબજે કરી છે\n\nએક બાજુ કૉંગ્રેસ સમર્થિત ઉમેદવારોની ચૂંટણીમાં જીત થઈ છે ત્યારે બીજી બાજુ ભાજપ નેતા રામસિંહ પરમાર કૉંગ્રેસના સહયોગથી ફરીથી ચૅરમૅન તરીકે ચૂંટાઈ આવે તેવો તખ્તો ગોઠવાઈ ગયો છે.\n\n2017માં રામસિંહ પરમારને પક્ષમાં સામેલ કરીને ભાજપે દેશની સૌથી મોટી ડેરી પર સત્તા મેળવી હતી.\n\nરામસિંહ પરમાર ત્યારે અમૂલના ચૅરમૅન હતા. તેઓ કૉંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં આવ્યા હતા. \n\nસોમવારે જે પરિણામો આવ્યાં, એમાં અમૂલની બોર્ડ ઑફ ડિરેકટરની 12 બેઠકમાંથી કૉંગ્રેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૃતલાલ વેગડઃ શબ્દોના મુલકમાં આવેલો રંગોનો માણસ\\nસારાંશ: \"મારા ગુરુ નંદલાલ બોઝે મને કહ્યું હતું કે જીવનમાં સફળ થતો નહીં, કારણ કે સફળ થનારાઓની કોઈ કમી નથી..તું જીવનને સાર્થક બનાવજે. ગુરુદેવની આ શીખ મારા જીવનનો મંત્ર બની ગઈ. એ શબ્દોએ મને 4,000 કિલોમીટર ચલાવ્યો. નર્મદાની પરિક્રમાનો અદભૂત અનુભવ આપ્યો. નીકળ્યો તો ચિત્રો કરવા માટે, પણ એ પ્રવાસમાં મને શબ્દો જડ્યા. રંગોના દેશનો માણસ શબ્દોના મુલકમાં આવ્યો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમૃતલાલ વેગડ\n\nઆ શબ્દો વિખ્યાત લેખક, ચિત્રકાર અમૃતલાલ વેગડના છે. \n\n1928ની ત્રીજી ઓક્ટોબરે મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલા અમૃતલાલ ગોવાલાલ વેગડનું 90 વર્ષની વયે શુક્રવારે એટલે કે છઠ્ઠી જુલાઈએ અવસાન થયું હતું. \n\nઅમૃતલાલ વેગડ ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષાના બહુ વંચાયેલા લેખક ઉપરાંત ઉત્તમ ચિત્રકારો પૈકીના એક હતા. \n\nગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલા શાંતિ નિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. \n\nવિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝના માર્ગદર્શન હેઠળ તેમણે 1948થી 1953 દરમ્યાન તાલીમ મેળવી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૃતસર ટ્રેન દુર્ઘટના : 'દોઢ વર્ષની નૂર મારા ખોળામાં હતી, ભીડે એને કચડી નાખી'\\nસારાંશ: 'મારી દીકરી અનુ સાસરેથી દશેરા માટે અમૃતસર આવી હતી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'અનુની દોઢ વર્ષની દીકરી નૂર... મારી વહાલી નૂર, મારા ખોળામાં હતી.'\n\n'અમે તો રેલવે ટ્રેકથી દૂર ઊભાં હતાં. ફટાકડા ફૂટ્યા તો નૂર ખુશખુશાલ થઈ ગઈ. પણ ખબર નહોતી કે એ ખુશી દુઃખમાં ગરકાવ થઈ જશે.'\n\nદશેરાના રાવણદહન કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાનું વર્ણન કરતા અમૃતસરની ગુરુનાનક હૉસ્પિટલમાં દાખલ કિંમતીલાલની આંખો ભીની થઈ જાય છે. \n\n15 મિનિટ પહેલાં જ તેમને જાણકારી મળી હતી કે એ દુર્ઘટનામાં તેમનાં પુત્રી અનુ અને દોહિત્રી નૂર, બન્નેનાં મૃત્યુ થયાં છે. \n\nકિંમતીલાલને પણ ઈજા પહોંચી છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૃતસર ટ્રેન દુર્ઘટના : રાવણનું પાત્ર ભજવનાર પણ અકસ્માતનો ભોગ બન્યા\\nસારાંશ: અમૃતસર રેલવે અકસ્માતની ઘટનાના થોડી સમય પહેલાં જ દલબીરસિંઘ રામલીલામાં રાવણનું પાત્ર ભજવી રહ્યા હતા. એક તરફ રાવણનું પૂતળું સળગતું હતું અને બીજી તરફ તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક દલબીર સિંઘ રાવણનું પાત્ર ભજવી રહ્યા હતા\n\nશુક્રવારે રાત્રે ઘટેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધી 59 લોકોનાં મૃત્યુ અને 150થી વધુ લોકો ઘાયલ થયાં છે.\n\nદર વર્ષે દલબીરસિંઘ રામલીલામાં રામનું પાત્ર ભજવતા હતા, પરંતુ મિત્રોના આગ્રહને અનુસરીને તેમણે આ વખતે રાવણ બનવાનું નક્કી કર્યું હતું.\n\nદલબીરસિંઘના ભાઈ એ વ્યક્તિઓમાંથી એક છે જેઓ પોતાના સંબંધીઓને શોધવા માટે સવારના પહોરમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા..\n\nદલબીરસિંઘના ભાઈએ બીબીસીને જણાવ્યું કે લોકો મોબાઇલ ફોનની ટૉર્ચનો ઉપયોગ કરીને ઝાડી-ઝાંખરાંમાં પોતાના સંબંધીઓને શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં 59 લોકોનાં મોત, આ રીતે બની ઘટના\\nસારાંશ: અત્યારસુધી શું થયું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 59 લોકોનાં મોતની પુષ્ટિ કરાઈ છે, જ્યારે 150થી વધારે લોકો ઘાયલ થયાં છે. \n\nપંજાબમાં શુક્રવારના રોજ થયેલી મોટી ટ્રેન દુર્ઘટનાના કારણે દશેરાનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો. \n\nપંજાબના અમૃતસર નજીક આવેલા જોડા ફાટક નજીક આ દુર્ઘટના ઘટી હતી. \n\nઅમૃતસરના પોલીસ કમિશનર એસ. એસ. શ્રીવાસ્તવે બીબીસી સાથેની વાતચીતમાં 60 થી 70 લોકોનાં મોત થયાં હોવાની વાત કહી હતી. \n\nતો બીજી તરફ પંજાબના સ્વાસ્થય મંત્રી બ્રહ્મ મહિન્દ્રાએ શુક્રવારે કહ્યું હતું કે અત્યારસુધીમાં 40 લોકોના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમૃતા પ્રીતમના સાત પુરુષપાત્રો સાથેના વિશિષ્ટ સંબંધોનું સરવૈયું\\nસારાંશ: પંજાબી તેમ જ હિંદી ભાષામાં વિપુલ સર્જન કરનારાં અને પદ્મવિભૂષણનું સન્માન મેળવનારાં સાહિત્યકાર અમૃતા પ્રીતમ (1919-2005) એક અતિ રોમેન્ટિક સન્નારી હતાં. તેમણે કુલ સાત પુરુષો પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવેલું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાંનો પહેલો પુરુષ તો એક કિશોર હતો. એનું નામ હતું રાજન. અસલમાં રાજન હતો જ નહીં. એ કિશોરી અમૃતાએ મનોમન સર્જેલો કાલ્પનિક છોકરો હતો. \n\nઘરમાં માતા નહોતાં (એ વહેલાં મૃત્યુ પામેલાં), પિતા એકદમ સાધુ જેવા હતા અને પોતાની ધૂનમાં ડૂબેલા રહેતા. આવામાં, એકલતાના ઇલાજ રૂપે કિશોરી અમૃતાએ મનોમન એક ફ્રેન્ડ બૉય (ઓકે, બૉયફ્રેન્ડ)ની કલ્પના કરી. \n\nએ સાથીને તેમણે નામ આપ્યું, રાજન. અમૃતાના હૃદયમાં રાજન સતત સળવળતો રહેતો. અમૃતા એની સાથે મનોમન વાતો કરતાં, એને સંબોધીને કશુંક લખતાં પણ ખરાં.\n\nજીવનના આરંભિક તબક્કામાં રાજન પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમે બંગાળમાં ગુજરાત મૉડલ લાગુ કરીશું : ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ - Top News\\nસારાંશ: પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું કે જો આગામી સમયમાં રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો તેઓ પશ્ચિમ બંગાળમાં ગુજરાત મૉડલ લાગુ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલીપ ઘોષ\n\nધ હિંદુના એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે, “અગાઉની તૃણમૂળ કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારે પશ્ચિમ બંગાળના વિકાસ માટે પૂરતાં પગલાં લીધાં નથી, જે કારણે રાજ્ય પ્રવાસી મજૂરોનું ગઢ બની ગયું.”\n\nતેમણે આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, “મમતા દીદી અવારનવાર કહી ચૂક્યાં છે કે અમે પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવા માગીએ છીએ. હું કહું છું કે અમે બિલકુલ એવું જ કરીશું અને પશ્ચિમ બંગાળને પણ એક વિકસિત રાજ્ય બનાવીશું. અમારા લોકોએ આગામી સમયમાં રોજીરોટી માટે ગુજરાત નહીં જવું પડે. અમે એ વાત સુનિશ્ચિત કરીશું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેઠીમાં ગાંધી પરિવારને હરાવવાનું લક્ષ્ય ભાજપ માટે કેટલું સરળ?\\nસારાંશ: વડા પ્રધાન રવિવારે કૉંગ્રેસનો ગઢ ગણાતા અમેઠી મત વિસ્તારમાં ઘણી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીએ અમેઠીમાં એકે-203 રાઇફલ માટે પ્લાન્ટ નાંખવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે ઉપરાંત એક જાહેર સભા પણ સંબોધી હતી અને કૉંગ્રેસ તથા ગાંધી પરિવાર પર ચાબખા પણ કર્યા હતા. વર્તમાન સાંસદ રાહુલ ગાંધીએ વાયદાઓ પૂરા ન કર્યા હોવાનું પણ તેમણે ભાષણમાં કહ્યું હતું.\n\nરાયબરેલી બાદ મોદી હવે કૉંગ્રેસની બીજી સૌથી મહત્ત્વની બેઠક તરફ નજર દોડાવી રહ્યા છે. કાર્યક્રમની તૈયારીઓની તપાસ કરવા સ્મૃતિ ઈરાની શનિવારે જ અમેઠી પહોંચી ગયાં હતાં.\n\nભાજપે અમેઠી બેઠકથી સ્મૃતિ ઈરાનીની ઉમેદવાર તરીકે જાહેરાત હજી સુધી કરી નથી પણ એવું લાગી રહ્યું છે કે તેમને જ ઉમેદવાર બનાવવામાં આવશે.\n\nસ્મૃતિ ઈરાની છેલ્લી લોકસભા ચૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકન અભિનેત્રીના ટ્વીટથી સ્નેપચેટનો શેર ગગડ્યો\\nસારાંશ: રિયાલિટી ટીવી સ્ટાર કૅલી જેનરે એક એવું ટ્વીટ કર્યું કે સોશિયલ મીડિયા મેસેજિંગ અને મલ્ટીમીડિયા ઍપ સ્નેપચેટને 1.3 અબજ ડૉલર્સ એટલે કે 8445 કરોડ રૂપિયાની ચપત લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખરેખર, કૅલીના એક ટ્વીટ બાદ સ્નેપચેટનો શેર ખરાબ રીતે તૂટી ગયો અને પળવારમાં જ કંપનીની માર્કેટ વેલ્યૂમાં 130 કરોડ ડૉલરનો ઘટાડો થઈ ગયો.\n\nકૅલી જાણિતી કલાકાર કિમ કારદશિયાંની સાવકી બહેન છે. તેમણે ટ્વીટ કર્યું હતું, \"શું અન્ય કોઈએ પણ સ્નેપચેટને ખોલવાનું બંધ કરી દીધું છે? કે પછી માત્ર હું જ આવું કરી રહી છું...ઓહ આ ખૂબ જ દુખદ છે.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસ્નેપચેટ પર કૅલીના 2.45 કરોડ ફૉલોઅર્સ છે અને કરોડો લોકો સ્નેપચેટનો ઉપયોગ કરે છે.\n\nહાલમાં જ કંપનીએ તેની ડિઝાઇન બદલી છે, પરંતુ મોટા ભાગના લોકોને ડિઝાઇનમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકન સંસદ પર હુમલો : એ દેશો જ્યાં ચૂંટણીપરિણામ અને સત્તા હસ્તાંતરણ લોહિયાળ બન્યા\\nસારાંશ: અમેરિકામાં ચૂંટણીપરિણામ બાદ ઊભા થયેલો વિવાદ સત્તા હસ્તાંતરણ અગાઉ સંસદ ભવન પર હુમલા સુધી ગયો અને ચાર લોકોનાં મોત થયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેનેઝુએલામાં બે રાષ્ટ્રપતિ\n\nભારે ચર્ચાસ્પદ બનેલી અમેરિકાની ચૂંટણી બાદ અગાઉ કદી ન જોવા મળ્યાં હોય તેવા દૃશ્યો દુનિયાને દેખાયાં. \n\nકૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે.\n\nઆ તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે. \n\nદુનિયાની સૌથી જૂની અને શક્તિશાળી લોકશાહી જેને માનવામાં આવે છે કે અમેરિકામાં આ સમયે લોકશાહીની પ્રક્રિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકન સેનાના ઑપરેશનમાં અલ બગદાદી માર્યો ગયો : ડોનાલ્ડ ટ્રમ્પ\\nસારાંશ: રવિવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત પત્રકારો સાથેની પરિષદમાં ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકન સૈન્યે સીરિયામાં એક અભિયાન દરમિયાન બગદાદીને મારી નાખ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈએસ પ્રમુખ બગદાદી\n\nટ્રમ્પ પાસેથી મળેલી જાણકારી અનુસાર અભિયાનમાં કોઈ અમેરિકન સૈનિકના જાનમાલનું નુકસાન નથી થયુ પણ બગદાદીના કેટલાય અનુયાયીઓ માર્યા ગયા છે. \n\nટ્રમ્પે એવું પણ કહ્યું કે આ અભિયાનમાં અમેરિકન સૈન્યને 'અત્યંત સંવેદનશીલ જાણકારીઓ અને વસ્તુઓ' મળી છે. \n\nટ્રમ્પે કહ્યું, \"અબુ બકર અલ બગદાદીનું મૃત્યુ થયું છે. એ ઇસ્લામિક સ્ટેટનો સંસ્થાપક હતો. આ દુનિયાનું સૌથી હિંસક અને ક્રૂર સંગઠન હતું. અમેરિકા કેટલાંય વર્ષોથી બગદાદીને શોધી રહ્યું હતું.\"\n\nટ્રમ્પે ઉમેર્યું, \"બગદાદીને જીવતો પકડવો કે મારવો એ મારી સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : ઉત્તર કોરિયાનાં મિસાઇલ પરીક્ષણ 'વિશ્વ માટે જોખમ'\\nસારાંશ: દક્ષિણ કોરિયાના સેના પ્રમુખે જણાવ્યું કે ઉત્તર કોરિયાએ વધુ એક બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, આ એક ઇન્ટર-કોન્ટિનેન્ટલ (અંતર-મહાદ્વીપીય બેલિસ્ટિક) મિસાઇલ પરીક્ષણ હતું. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nમિસાઇલે હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને જાપાનનાં સાગરમાં પડી હતી.\n\nઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેની મિસાઇલ અત્યંત શક્તિશાળી છે અને અમેરિકાના કોઈપણ ખૂણે પ્રહાર કરી શકે છે. \n\nનોર્થ કોરિયાના પરીક્ષણને કારણે પાડોશી રાષ્ટ્રો દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતા ફરી વળી છે. \n\nઅમેરિકાએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે નોર્થ કોરિયાનું તાજેતરનું પરીક્ષણ 'વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : કેલિફોર્નિયામાં રેલ કર્મચારીનો ગોળીબાર, 8 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: અમેરિકાના કેલિફોર્નિયામાં એક બંદૂકધારીએ રેલ યાર્ડમાં ગોળીઓ વરસાવી 8 લોકોનો જીવ લઈ લીધો છે. ગોળીબારની આ ઘટના સૈન હોજમાં સેંટા ક્લારા વેલી ટ્રાન્સપોર્ટેશન ઑથોરિટીના રેલવે યાર્ડમાં બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ગન વાયોલન્સ આર્કાઇવ્ઝ અનુસાર આ વર્ષમાં 230 ઘટનાઓ ગન વાયોલન્સની બની છે.\n\nઅધિકારીઓનું કહેવું છે કે મૃતકોમાં અહીંના કર્મચારીઓ પણ સામેલ છે.\n\nઆ હુમલો કરનાર અહીંના જ એક કર્મચારી છે અને વળતી કાર્યવાહીમાં એમનું પણ મૃત્યુ થયું છે.\n\nઆ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે પોણા સાત વાગે બની છે.\n\nઅધિકારીઓનું કહેવું છે કે સંદિગ્ધે આ ઘટનાને અંજામ આપતા અગાઉ પોતાના ઘરને આગ લગાવી દીધી હતી.\n\nઅમેરિકાના ગન વાયોલન્સ આર્કાઇવ્ઝ અનુસાર આ વર્ષમાં 230 ઘટનાઓ ગન વાયોલન્સની બની છે. આ સંગઠન મુજબ માસ શૂટિંગ યાને કે એક સાથે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : જો બાઇડનના આગમન અને ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય પૂર્વે વ્હાઇટ હાઉસમાં શું-શું થશે?\\nસારાંશ: બુધવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ સમાપ્ત થશે. નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા નિયુક્ત પ્રધાનો તથા અધિકારીઓ પદભાર સંભાળે તે પહેલાં 'અમેરિકાની સરકારનાં હૃદય' સમાન વ્હાઇટ હાઉસમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવનિર્વાચિત રાષ્ટ્રપ્રમુખની ટીમનું આગમન થાય તે પહેલાં બધાં ડેસ્ક સાફ કરી દેવાયા છે અને સફાઈ થઈ ગઈ છે. \n\nકોરોનાને કારણે આ વખતની સફાઈ અગાઉ કરતાં વધુ સઘન તથા સજ્જડ છે. આ પરિવર્તનને કારણે વ્હાઇટમાં નોકરીની લગભગ ચાર હજાર જેટલી તકો ઊભી થશે. \n\n'વેરાન' વેસ્ટ વિંગ\n\nઓબામા જેમની શપથવિધિમાં હાજર હતા એ ટ્રમ્પ બાઇડનની શપથવિધિ સમયે હાજર નહીં રહે\n\nટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ અધિકારીઓમાં છટણીઓના દોરની વચ્ચે તેમના નીતિગત બાબતોના સલાહકાર સ્ટિફન મિલર વ્હાઇટ હાઉસની વેસ્ટ વિંગમાં જોવા મળ્યા હતા. ટ્રમ્પના કાર્યકાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : જો બાઇડનની શપથવિધિ અગાઉ રાજધાનીમાં અભૂતપૂર્વ કિલ્લેબંધી, હિંસાની આશંકા\\nસારાંશ: અમેરિકાની રાજધાની વૉરઝોન જેવી દેખાઈ રહી છે. નવા રાષ્ટ્રપતિ બાઇડનના શપથ સમારોહ પહેલાં કંઈક અણબનાવ બને તેવી આશંકા સેવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજધાની વૉશિંગ્ટન ડીસી સહિત આવી સુરક્ષા 50 રાજ્યોમાં કરવામાં આવી છે.\n\nટ્રમ્પના સમર્થકોએ જે પ્રકારે થોડાક દિવસ પહેલાં કૅપિટલ હિલ પર હિંસા કરી હતી તેવી હિંસા ફરીથી થાય તેનો ડર અનેક લોકોને સતાવી રહ્યો છે. \n\nબીબીસી સંવાદદાતા વિનીત ખરે હાલમાં વૉશિંગ્ટનમાં હાજર છે અને ત્યાંથી આંખો દેખી માહિતી જણાવી રહ્યા છે.\n\nમેં જે જોયું તે પ્રમાણે કૅપિટલ હિલ જવાના રસ્તાઓને લોખંડની જાળીઓથી બંધ કરવામાં આવ્યા છે. હજારો સુરક્ષાકર્મી પૅટ્રોલિંગ કરી રહ્યા છે.\n\nશહેરના કેન્દ્રની આસપાસના તમામ રસ્તાઓને બ્લૉક કરવામાં આવ્યા છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : જ્યારે બ્રિટિશરોએ કૅપિટલ બિલ્ડિંગ અને વ્હાઇટ હાઉસને લૂંટીને આગ ચાંપી\\nસારાંશ: ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ બિલ્ડિંગમાં કરેલી તોડફોડ અને લૂંટ પહેલી વારની નથી. 200 વર્ષ અગાઉ બ્રિટિશરોએ વૉંશિગ્ટન ડીસીને આગ ચાંપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટિશરો દ્વારા વૉશિંગ્ટનને 1814માં ચાંપવામાં આવેલી આગનું ટોમ ફ્રીમેને દોરેલું ચિત્ર.\n\nટેમ્મી થુઈરિંગરે લખ્યું છે કે બ્રિટિશરોએ વૉશિંગ્ટન સળગાવ્યું તેને 200થી વધારે વર્ષ થયાં પણ ત્યાંથી 1814માં લૂંટવામાં આવેલી સામગ્રી ક્યારેય પરત કરવામાં આવી નથી. \n\nબ્રિટિશ રાજદૂતાવાસ દ્વારા એક અભદ્ર ટ્વીટ અને એ બાબતે માગવામાં આવેલી માફી સિવાય, 1814ની જે દંડાત્મક કાર્યવાહીને કારણે અમેરિકાની રાજધાની આગની જ્વાળામાં લપેટાઈ હતી એ ઘટના પરત્વે લોકોનું બહુ ઓછું ધ્યાન ખેંચાયું હતું. \n\nકળાકૃતિઓ બર્મુડા સરકારની ઇમારતોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : જ્યોર્જ ફ્લૉઇડની જિંદગીની અંતિમ પળોની ચોંકાવી દેનારી કહાણી\\nસારાંશ: અમેરિકામાં જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુનો મામલો ફરી એક વાર ચર્ચામાં છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોથી ચોંકાવનારી જાણકારી સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યોર્જે વારંવાર પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે તેઓ શ્વાસ લઈ શકતા નથી\n\nજ્યોર્જ ફ્લૉઇડની હત્યાના આરોપનો સામનો કરી રહેલા પોલીસ અધિકારીએ જ્યારે ઘૂંટણથી તેમનું ગળું દબાવી રાખ્યું હતું અને તેઓ હાફતાં કશુંક કહેવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમને ચૂપ રહેવાનું કહેવાઈ રહ્યું હતું.\n\nબૉડી કૅમ (શરીરમાં લાગેલા કૅમેરા) ફૂટેજ અને રેકર્ડ થયેલી વાતચીતની ટ્રાન્સસ્ક્રિપ્ટ મુજબ હથિયાર વિનાના જ્યોર્જ ફ્લૉઇડે કસણતાં પોતાના દિવગંત માતા અને બાળકોનું નામ લીધું હતું.\n\nજ્યોર્જ ફ્લૉઇડ કહી રહ્યા હતા કે મિનિયાપોલીસના પોલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ વૉશિગ્ટન ડીસીનો શું હાલ કર્યો? જુઓ વીડિયોમાં\\nસારાંશ: ભારે ચર્ચાસ્પદ બનેલી અમેરિકાની ચૂંટણી બાદ સત્તા હસ્તાંતરણ અગાઉ કદી ન જોવા મળ્યાં હોય તેવા દૃશ્યો દેખાયાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસની જો બાઇડનને ચૂંટવાની બેઠક સમયે જ ડોનાલ્ડ ટ્રમ્પની સભા અને તે પછી બેકાબૂ બનેલી ભીડે જે અરાજકતા અને હિંસા સર્જી છે તેનાથી વિશ્વ સ્તબ્ધ છે. \n\nઆ તોડફોડ અને હિંસામાં ચાર લોકો મૃત્યુ પામ્યાં છે અને રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં 15 દિવસની કટોકટી જાહેર કરવામાં આવી છે.\n\nભારત સહિત અનેક દેશોના વડાઓએ આ હિંસાની નિંદા કરી છે ત્યારે ખરેખર ત્યાં શું થયું જુઓ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : ડૉનાલ્ડ ટ્રમ્પ હવે વ્લાદિમીર પુતિન સાથે સંબંધો સુધારવા કેમ માંગે છે?\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે સંબંધો સુધારવાની વાત કરી છે, તેના કારણે અમેરિકાની વિદેશ નીતિમાં મહત્ત્વના પરિવર્તનનો અણસાર મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પના આ વલણથી અમેરિકાની વિદેશ નીતિ સાથે જોડાયેલી બંધારણીય સત્તાઓ નારાજ છે.\n\nજોકે હવે યુરોપના નેતાઓ પણ આ જ સૂરમાં વાત કરી રહ્યા છે. ફ્રાન્સ, ઇટલી, હંગેરી, ચેક રિપબ્લિકના નેતાઓ એટલા જમણેરી નથી. \n\nઆ નેતાઓ ક્રેમલીનના એજન્ટ પણ નથી. તેથી સવાલ એ થાય કે પુતિન માટે પશ્ચિમના આ આકર્ષણનું કારણ શું છે.\n\nઅમેરિકા અને રશિયાના બે નેતાઓ શરાબ પીવા બેઠા હતા, ત્યાં ટેબલ પર જ પંજા લડાવવાની સ્પર્ધા કરી. ગણતરીની સેકન્ડોમાં જ પીટ્સબર્ગના ડેપ્યુટી મેયર જીતી ગયા.\n\nતેમની આ તાકાત વર્ષો સુધી જૂડોની તાલીમ લેવાને કારણે આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : પોલીસના હાથે થયેલી એ હત્યા જેના લીધે આખો દેશ સળગ્યો\\nસારાંશ: અમેરિકાનાં અલગ-અલગ શહેરોમાં પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી છે અને 40થી વધારે શહેરોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉશિંગ્ટનમાં પણ કર્ફ્યુ લાદી દેવાયો છે અને ન્યૂ યૉર્કમાં પણ રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.\n\nરવિવારે વૉશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓ વ્હાઇટ હાઉસની બહાર એકઠા થઈ ગયા હતા અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.\n\nજે શહેરોમાં હિંસા, આગચંપી નથી ત્યાં પણ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.\n\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ પ્રદર્શનોને નાથવા માટે સશસ્ત્ર સૈનિકોને ઉતારી રહ્યા છે. \n\nપ્રદર્શન, હિંસા, આગચંપીનો આ ઘટનાક્રમ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે.\n\nઆ ઘટનાક્રમની શરૂઆત એક અશ્વેત વ્યક્તિના મૃત્યુથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : બે અલગઅલગ વર્ષે જન્મેલા જોડીયાં બાળક\\nસારાંશ: મોટાભાગે એવું હોય છે કે જોડિયાં બાળકોનો જન્મ એક જ દિવસે થયો હોય છે, પણ આ જોડિયા બાળકોનો જન્મ બે જુદા જુદા વર્ષમાં થયો છે. તેમનો જન્મ અમેરિકામાં થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલગ અગલ વર્ષે જન્મેલા જોડિયાં બાળકોની તસવીર\n\nજોક્યુન જુનિયર અને ઐતાના દે જીસસ નામના ભાઈ-બહેન જોડિયાં હોવા છતાં એક જ વર્ષમાં નથી જન્મ્યાં.\n\nકારણ કે જોક્યુન જુનિયરનો જન્મ 31મી ડિસેમ્બર-2017ના રોજ રાત્રે 11.58 કલાકે થયો હતો.\n\nજ્યારે તેની બહેનનો જન્મ જોક્યુન જુનિયરના જન્મની ગણતરીની મિનિટો બાદ પહેલી જાન્યુઆરી-2018ના રોજ થયો.\n\nકોલિફોર્નિયા ખાતે આવેલી હોસ્પિટલમાં મહિલાને પ્રસૂતિ કરાવનારા ડૉક્ટરે કહ્યું, \"આ ખૂબ જ અનિયમિત બાબત છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"છેલ્લા 35 વર્ષોથી હું તબીબી પ્રેક્ટિસ કરું છું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા : હિંસા રોકવા માટે ડોનાલ્ડ્ર ટ્રમ્પનો સેના મોકલવાનો દાવો પણ સત્તા કેટલી?\\nસારાંશ: એક બ્લેક નાગરિક જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુ બાદ અમેરિકામાં ઘણી જગ્યાઓએ આ હિંસક વિરોધપ્રદર્શનો થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલે સુધી કે પ્રદર્શનકારીઓ વોશિંગ્ટન ડિસીના વ્હાઇટ હાઉસ સુધી પણ પહોંચી ગયા હતા.\n\nહવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે જો રાજ્ય અને શહેર પ્રશાસન હિંસાને કાબૂમાં ના કરી શક્યા તો તેઓ સેના મોકલશે.\n\nપરંતુ શું તેઓ આવું કરી શકે છે ખરા? જુઓ અમેરિકાના પ્રમુખના સૈન્ય અધિકાર અંગે આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા H-1B વિઝા મામલે નવો નિયમ લાવશે, હજારો ભારતીયોને અસર\\nસારાંશ: 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અમેરિકાનો 'ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી' પ્રવાસી વિઝાને લઈને એક નવો નિયમ લાગું કરવાનું વિચારી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નિયમ વિદેશી કર્મચારીઓને H-1B વિઝાની સમય મર્યાદા વધારતા અટકાવશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅખબારના જણાવ્યા અનુસાર જો યુએસ કૉંગ્રેસ દ્વારા આ પ્રસ્તાવને પાસ કરવામાં આવે તો અમેરિકામાં કામ કરી રહેલા હજારો 'ઇન્ડિયન સ્કિલ્ડ પ્રૉફેશનલ્સ'ને અસર પડશે. \n\nવિપક્ષના નેતા કોણ?\n\n'સંદેશ'ના અહેવાલ અનુસાર વિપક્ષના નેતા નક્કી કરવા માટે ગુજરાત કૉંગ્રેસની આજે બેઠક મળશે. \n\nકૉંગ્રેસ પ્રભારી અને નિરીક્ષક અશોક ગેહલોત અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ગેહલોત વિપક્ષના નેતા પદ માટે ધારાસભ્યોનો અભિપ્રાય મેળવશે. \n\nજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા અને ચીન શા માટે આયાત જકાત વધારે છે?\\nસારાંશ: અમેરિકાએ ચીનથી આયાત થતી 200 બિલિયન ડૉલરની કિંમતની વસ્તુઓ પર બમણાથી પણ વધારે આયાત જકાત નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અમેરિકાએ ચીનના માલ પર 10 ટકા ટેરિફ લગાવી હતી પરંતુ તેને વધારીને હવે 25 ટકા કરી દેવામાં આવી છે. \n\nઅમેરિકાના આ પગલાને ચીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે અને વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. \n\nછેલ્લા કેટલાય મહિનાઓથી બંને દેશ વચ્ચે વેપાર સમજૂતીના પ્રસ્તાવ પર કામ થઈ રહ્યું હતું. તેના માટે શુક્રવારે હસ્તાક્ષર થવાના હતા. જોકે, આ સમજૂતી થઈ શકી નહીં અને આયાત જકાત વધારી દેવામાં આવી. \n\nઅમેરિકાએ ચીન પર આરોપ લગાવતા કહ્યું હતું કે ચીને મૂળ પ્રસ્તાવમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કર્યા હતા. જોકે, ચીને આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા અને ચીનનું ટ્રેડ વોર તમને કેવી રીતે અસર કરશે?\\nસારાંશ: વિશ્વની સૌથી તાકતવર અર્થવ્યવસ્થા ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરની આશંકાઓને પગલે અર્થશાસ્ત્રીઓ અને શેર બજારમાં ખળભળાટ મચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમેરિકાએ ચીનથી આવનારા માલસામાન પર શુલ્ક લાદવાનો નિર્ણય કર્યો છે. \n\nબીજી તરફ ચીને પણ પ્રતિક્રિયારૂપે આવો નિર્ણય લેવાની ધમકી ઉચ્ચારી છે.\n\nચીને કહ્યું કે તે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે. પરંતુ ટ્રેડ વોર અથવા સંરક્ષણવાદ શું છે અને તે તમને કઈ રીતે અસર કરી શકે?\n\nટ્રેડ વોર શું છે?\n\nટ્રેડ વોરને ગુજરાતીમાં વેપાર દ્વારા યુદ્ધ કહી શકીએ છીએ. અન્ય યુદ્ધની જેમ આ યુદ્ધમાં પણ એક દેશ બીજા દેશ પર હુમલો કરે છે. વળી પલટવાર માટે તૈયાર પણ રહે છે.\n\nઆવી પરિસ્થિતિમાં જ્યારે એક દેશ બીજા દેશમાંથી આવતા સામાન પર શુલ્ક લગાવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા અને ભારત વિશ્વની સ્થિરતાના બે આધારઃ ટિલરસન\\nસારાંશ: અમેરિકાના વિદેશ પ્રધાન રેક્સ ટિલરસને તાજેતરમાં જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધને વધુ મજબૂત કરવા ટ્રમ્પ વહીવટીતંત્ર કટિબદ્ધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ\n\nવોશિંગ્ટનમાં એક વિચારમંડળને સંબોધન કરતા ટિલરસને એમ પણ કહ્યું, ''અમેરિકા અને ભારત વિશ્વના બે છેડે આવેલા સ્થિરતાના આધાર છે.''\n\nટિલરસને કરેલા સંબોધનના મુખ્ય અંશ આ મુજબ છેઃ\n\nભારત-અમેરિકાની દોસ્તીનું ચીન કનેક્શન\n\nનરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પ\n\nચીનમાં સત્તાધારી કોમ્યુનિસ્ટ પક્ષનું મહત્વનું અધિવેશન ચાલી રહ્યું હતું ત્યારે જ અમેરિકાના વિદેશ પ્રધાને ભારત સાથે સહકાર વધારવાના સંકેત આપ્યા હતા. \n\nડોનલ્ડ ટ્રમ્પ આવતા મહિને સૌપ્રથમવાર ચીનની મુલાકાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા અને સાઉદી અરેબિયા જેને મિટાવવા માગે છે તે ઈરાનનો વાંક શું છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સુરક્ષા માટે ઈરાનને સૌથી મોટો ખતરો માને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, 2003માં અમેરિકાએ જ્યારે ઇરાક પર હુમલો કર્યો હતો, ત્યારે તેની આ બધી જ દલીલો ખોટી સાબિત થઈ હતી અને જે કંઈ મળ્યું તેનાથી તે ખુશ પણ નહોતું.\n\nતો શું હવે અમેરિકા ઈરાન સાથે પણ એ જ ભૂલ દોહરાવશે જે તેણે ઇરાક સાથે કરી હતી?\n\nઘણા નિષ્ણાતો માને છે કે જો અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં ઊતરશે તો ઇરાક સાથેના યુદ્ધની શીખ સાથે આગળ વધશે. \n\n1979થી જ ઈરાન સંકટ મુદ્દે અમેરિકા નકારાત્મક વલણ ધરાવે છે. ત્યારે ટ્રમ્પ અને તેમના સલાહકારો માટે ઈરાન વિરુદ્ધ મુદ્દા ઊભા કરવામાં ખાસ મુશ્કેલી થતી નથી.\n\nઅમેરિકાના વિદેશ મંત્રી મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સૈન્ય ઘટાડીને ભૂલ કરી રહ્યું છે?\\nસારાંશ: સિનિયર રિપબ્લિકન નેતાઓએ અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી અમેરિકન સૈન્ય ઘટાડવાની યોજના પર ચિંતા વ્યક્ત કરી છે સાથે જ ટ્રમ્પ વહીવટી તંત્રની ટીકા પણ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની હાજરી\n\nઅમેરિકાના સંરક્ષણવિભાગે જણાવ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી 2500 અમેરિકન સૈનિકોને પરત બોલાવી રહ્યા છે. \n\nરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં વર્ષોથી કહી રહ્યા હતા કે સૈનિકોને પરત બોલાવી લેવામાં આવે, ઉપરાંત તેમણે અમેરિકાની વિદેશમાં દખલગીરીની પણ ટીકા કરી હતી. \n\nપરંતુ સૅનેટમાં જેમની બહુમતી છે તે નેતા અને ટ્રમ્પના કટ્ટર ડિફેન્ડર મિટ્ચ મૅકકૉનલે પણ સૈન્યને પરત બોલાવવાની યોજનાને 'એક ભૂલ' ગણાવી હતી.\n\nતેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તેઓ વ્હાઇટ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડ વૉરની અસર તમને પણ થઈ શકે\\nસારાંશ: હાલ અમેરિકા અને ચીન વચ્ચે એકબીજાને ત્યાં આયાત-નિકાસ થતી વસ્તુઓ પર લેવાતી જકાત (ટેરિફ)માં જંગી વધારો કર્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેને કારણે આ બન્ને દેશો વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે.\n\nતેની અસર વિશ્વના વિવિધ દેશોને સારી અને ખરાબ એમ બન્ને રીતે થાય છે. \n\nજોકે વિશ્વના કેટલાક દેશોને ફાયદો ભલે થતો હોય, પણ એક ગ્રાહક તરીકે આ ટ્રેડ યુદ્ધ સમગ્ર વિશ્વના લોકો પર નકારાત્મક અસર કરે છે. \n\nઆવું કેવી રીતે થાય છે, એ સમજવા જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચીન સંઘર્ષ : કેવી રીતે ડ્રેગન લિન્કડઇન દ્વારા કરે છે જાસૂસોની ભરતી?\\nસારાંશ: અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ બાદ વિદેશનીતિના ક્ષેત્રે યુદ્ધ છેડાઈ ગયું છે. જેમાં અમેરિકાએ ચીનનું હ્યુસ્ટન ખાતેનું કૉન્સ્યુલેટ બંધ કરવાના આદેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી બાજુ, જાસૂસીક્ષેત્રનો નવો મોરચો ખૂલી ગયો છે. અમેરિકાની કોર્ટમાં સિંગાપોરના યુવકે સ્વીકાર્યું છે કે તેમણે ચીન માટે જાસૂસી કરી છે.\n\nઆ પ્રકરણે અમેરિકામાં લગભગ દોઢ વર્ષ પહેલાં બહાર આવેલા જાસૂસી પ્રકરણની યાદ અપાવી દીધી. બંને જાસૂસી પ્રકરણોમાં એક બાબત સામાન્ય હતી.\n\nસિંગાપોરના આંતરિક આકલન પ્રમાણે, આ પ્રકરણથી દેશની સુરક્ષાને કોઈ નુકસાન થાય એમ નથી, પરંતુ તેનાથી અમેરિકાના સમાજમાં સિંગાપોરના લોકો પ્રત્યે શંકા વધશે.\n\nબંનેનાં 'સંશોધન' પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ લિન્ક્ડઇન ઉપરથી લેવામાં આવી હતી.\n\nપહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી 2020 : મતગણતરી સમયે ક્યાંક જશ્ન, તો ક્યાંક વિરોધ\\nસારાંશ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે વ્હાઇટ હાઉસમાં એક સંબોધનમાં કહ્યું, \"અમે મોટા જશ્ન માટે તૈયાર છીએ. આપણે બધું જ જીતી રહ્યા છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓએ ટ્વીટ કરીને લખ્યું, \"આપણે આગળ છીએ. પણ તેઓ ચૂંટણીપરિણામ અમારી પાસેથી ચોરવા માગે છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ, ચૂંટણી પૂરી થયા બાદ મત ન નાખી શકાય.\"\n\nસમર્થકો વચ્ચે ભાષણ આપતા જો બાઇડન. તેઓએ કહ્યું, \"અમને લાગે છે કે આપણે જીતી રહ્યા છીએ... વિસ્કૉન્સિન અને મિશિગનને લઈને ખુશ છીએ. ચૂંટણી ત્યાં સુધી પૂરી નહીં થાય જ્યાં સુધી દરેક બૅલેટની ગણતરી ન થઈ જાય.\"\n\nઅમેરિકામાં ઘણા વિસ્તારોમાં પ્રદર્શનો પણ થયાં છે. આ તસવીરો પોર્ટલૅન્ડની છે, જ્યાં અમેરિકાના ઝંડા સળગાવીને લોકોએ વિરોધ કર્યો.\n\nઅમેરિકામાં મોડી રાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી : કમલા હેરિસનો વિજય અને અમેરિકી-ભારતીયોનો વધતો રાજકીય પ્રભાવ\\nસારાંશ: અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો બાદ ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જોસેફ બાઇડનને રાષ્ટ્રપતિ અને કમલા હેરિસને ઉપ-રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિજય સાથે જ ભારતીય મૂળનાં કમલા હેરિસે ઇતિહાસ રચી દીધો છે. તેઓ પ્રથમ મહિલા, પહેલાં ભારતીય મૂળનાં અને પહેલાં અશ્વેત અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટાયાં છે.\n\nકૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં જન્મેલા કમલા હેરિસનાં માતા શ્યામલા ગોપાલન મૂળ ભારતનાં ચેન્નાઈનાં રહેવાસી છે અને તેમના પિતા ડૉનલ્ડ હેરિસ મૂળ જમૈકાના છે.\n\nકમલા હેરિસ માતા સાથે ભારતની મુલાકાત લેતાં રહ્યાં છે અને ત્યાં તેમના પરિવારના લોકો પણ રહે છે.\n\nકમલા હેરિસની જેમ જ અમેરિકામાં રહેતા અન્ય મૂળ ભારતીયોની પણ આવી જ કંઈક કહાણી છે. જેમને તેમના માતાપિતાએ શિક્ષણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી : જો બાઇડન જીતી જાય તો ચીનનું શું થશે?\\nસારાંશ: 22 ઑક્ટોબરે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે ત્રીજી પ્રૅસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ચર્ચાના સંચાલકે જો બાઇડનને પૂછ્યું કે કોરોના વાઇરસ પર ચીને પારદર્શિતા ન દર્શાવતા તેઓ ચીનને શું સજા આપશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાઇડને જવાબ આપ્યો, \"ચીનને સજા આપવા માટે હું આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ કાર્યવાહી કરીશ. ચીનને પણ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે ચાલવું પડશે.\"\n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીન પર કોરોના વાઇરસ સાથે જોડાયેલી જાણકારીઓ છુપાવવાનો અને તેને દુનિયાભરમાં ફેલાવવાનો આરોપ મૂકે છે. ચીન આ આરોપોને ફગાવતું રહ્યું છે.\n\nઅમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 2,30,000થી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન થયું છે.\n\nઅમેરિકાની ડેલાવેર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય મામલાના પ્રોફેસર મુક્તદર ખાન આ નિવેદનને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પ હાર નહીં સ્વીકારે તો શું થશે?\\nસારાંશ: બીબીસીના અનુમાન પ્રમાણે રાષ્ટ્રપતિપદની દોડમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ વોટનો આંકડો જો બાઇડને પાર કરી દીધો છે. પરંતુ હવે શું થશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડન\n\nતેનો અર્થ એવો નથી કે જો બાઇડને તરત પોતાનો સામાન લઇને 1600 પેન્સિલ્વેનિયા એવન્યુ ખાતે આવેલા વ્હાઇટ હાઉસમાં રહેવા આવી જવાનું છે. વ્હાઇટ હાઉસમાં પ્રવેશતા પહેલાં હજુ ઘણું બધું કરવાનું છે.\n\nઅમેરિકામાં ચૂંટણીની પ્રક્રિયા આમ તો સુમેળપૂર્વક પૂરી થતી હોય છે, પરંતુ આ વખતે મામલો ગૂંચવાઈ ગયો છે. ચૂંટણીમાં મતગણતરી અંગે ટ્રમ્પ કાનૂની પડકાર આપવા જઈ રહ્યા છે.\n\nઅમેરિકાના બંધારણ પ્રમાણે સત્તાવાર રીતે નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ બપોરથી શરૂ થશે.\n\nઆ પહેલાં રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં એક વિશેષ સમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી પરિણામ 2020 : ટ્રમ્પ અને બાઇડનની હાર-જીતનો દારોમદાર શેના પર છે?\\nસારાંશ: અમેરિકાની ચૂંટણીની રાત હાલમાં અઠવાડિયામાં બદલાતી દેખાઈ રહી છે. તમને જણાવીએ કે આ સમયે ઉમેદવાર શું આશા રાખીને બેઠા છે કે તેમની ઍન્ટ્રી ઝડપથી વ્હાઇટ હાઉસમાં થઈ જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ\n\nઇલેક્શનના દિવસ પહેલાંનું વોટિંગ એટલે કે શરૂઆતના મતદાન (અર્લી પોલ્સ)થી મળતા વલણથી એવું લાગતું હતું કે જો બાઇડન સરળતાથી જીતી રહ્યા છે કે પછી એવું થઈ શકે કે ડોનાલ્ડ ટ્રમ્પને બહુ ઓછા અંતરથી જીત મળી શકે.\n\nતો નેશનલ પૉપ્યુલર વોટના મામલામાં તેઓ હારી જાય પરંતુ તેઓ બેટલગ્રાઉન્ડ કે સ્વિંગ રાજ્યોમાં એટલા મત મેળવવા સફળ થઈ જાય કે તેઓને ઇલેક્ટોરલ કૉલેજમાં પૂરતા મત મળી જાય.\n\nજોકે મતગણતરી સાંજથી શરૂ થઈને સવાર સુધી ચાલ્યા પછી એક વાત પાક્કી થઈ ગઈ કે બાઇડનને લૈન્ડસ્લાઇડ જીત તો મળી નથી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી પરિણામ : જો બાઇડન અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડે તો શું થાય?\\nસારાંશ: ઉમેદવારો પરિણામને કઈ રીતે પડકારી શકશે? તથા કેટલાક વોટનું મૂલ્ય બીજા વોટ કરતા શા માટે વધારે હોય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ\n\nઅમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંગે અહીં કેટલા મહત્ત્વના સવાલોના જવાબ રજૂ કરાયા છે.\n\nટાઈ થાય તો શું થશે? - ચિંગા, ચીન\n\nઅમેરિકાની ચૂંટણીમાં 538 ઇલેક્ટોરલ મત જીતવાના હોય છે. તેમાં દરેક રાજ્યના ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટર્સ હોય છે અને તેનો આધાર લગભગ તે રાજ્યની વસતી પર રહેલો છે.\n\nએટલે કે બંને ઉમેદવારને 269 વોટ મળે તો ટાઈ થશે. જોકે, તેની શક્યતા બહુ ઓછી છે.\n\nઇલેક્ટોરલ કૉલેજમાં કોઈ પણ ઉમેદવારને બહુમતી નહીં મળે તો યુએસ કૉંગ્રેસે આગળનો નિર્ણય લેવાનો રહેશે.\n\n2020ની ચૂંટણીમાં ચૂં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી પરિણામ : ટ્રમ્પ અને બાઇડનના કિસ્મતની ચાવી આ રાજ્યો પાસે\\nસારાંશ: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેજિકલ નંબર છે 270. એટલે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી વાર સત્તામાં આવવા અને જો બાઇડનને નવા રાષ્ટ્રપતિ બનવા માટે ઇલેક્ટોરલ કૉલેજના 538માંથી 270 મત મેળવવા જરૂરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજુ સુધી આ જાદુઈ નંબરથી બંને ઉમેદવારો હજી દૂર છે.\n\nઇલેક્ટોરલ કૉલેજના મતના મહત્ત્વનો એ વાત પરથી અંદાજ લગાવી શકાય કે વર્ષ 2016માં ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો- વિસ્કૉન્સિન, મિશિગન અને પેન્સિલ્વેનિયામાં માત્ર 70,000 મતોએ ટ્રમ્પને જીત અપાવી હતી.\n\nઆ મતો હિલેરી ક્લિન્ટનના 30 લાખ સામાન્ય મત સામે ભારે પડ્યા હતા.\n\nઅમેરિકામાં 50 રાજ્ય છે અને દરેક રાજ્યમાં ઇલેક્ટોરલ કૉલેજ મતની સંખ્યા કેટલી હશે એ ત્યાંની વસ્તીને આધારે નક્કી થાય છે.\n\nઆથી દરેક રાજ્ય પાસે ઇલેક્ટોરલ મતની સંખ્યા અલગઅલગ હોય છે.\n\nઇલેક્ટોરલ કૉલેજના મત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી પરિણામ : ભારતીય મૂળના 'સમોસા કૉકસ' ફરી જીત મેળવી\\nસારાંશ: અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટી તરફથી ભારતીય મૂળના ચાર નેતાઓએ ફરીથી જીત મેળવી છે. આ ચાર નેતાઓ છે - ડૉક્ટર એમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને રાજા કૃષ્ણમૂર્તિ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજા કૃષ્ણમૂર્તિએ આ પાંચ સભ્યોનાં દળને અનૌપચારિક રીતે 'સમોસા કોક્સ' નામ આપ્યું છે.\n\nબીજી તરફ મુંબઈમાં જન્મેલાં 52 વર્ષનાં ડૉક્ટર હીરલ તિપિર્નેની અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડેબી સેલ્કો વચ્ચે એરિઝોનામાં રસાકસીનો જંગ ચાલે છે. અહીં હજુ મતગણતરી ચાલુ છે. તેઓ ચૂંટણી જીતી જશે તો તેઓ પ્રમિલા જયપાલ પછી બીજા ભારતીય-અમેરિકન મહિલા હશે જેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) એટલે કે અમેરિકન સંસદના નીચલા ગૃહ માટે ચૂંટાશે. \n\nઆ અગાઉ પ્રમિલા જયપાલ 2016માં એવા પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં જેમને હાઉસ ઑફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા ચૂંટણી પરિણામ: શું પોસ્ટલ બૅલેટથી મતદાનમાં છેતરપિંડી થઈ શકે?\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વધારે પડતા પોસ્ટલ વોટિંગની ટીકા કરીને કહ્યું છે કે 'તેનાથી મતદાનમાં મોટા પાયે ગરબડ થઈ શકે છે.' પરંતુ શું આ વાતના કોઈ પુરાવા છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિપદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહી શકાય કે અમેરિકા અત્યારે અભૂતપૂર્વ પરિસ્થિતિમાં મૂકાયું છે. \n\nકોરોના વાઇરસના કારણે આ વખતની અમેરિકન ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદારોએ પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો.\n\nટ્રમ્પે અનેક વખત ચૂંટણીમાં ગરબડની વાત કરી છે, પરંતુ રિપબ્લિકન પાર્ટી તરફથી કોઈ છેતરપિંડી, ગોટાળા કે મતની હેરાફેરીની વાત કરવામાં નથી આવી.\n\nપરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પોસ્ટલ વોટિંગ એટલે કે ટપાલ દ્વારા મતદાનને ખતરનાક માને છે. તેમને લાગે છે કે તેના દ્વારા મતદાનમાં 'ગરબડ' થવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા જેવા દેશમાં પણ થઈ રહ્યો છે દલિતો સાથે ભેદભાવ?\\nસારાંશ: અમેરિકામાં રહેતા દલિતોએ કાર્યસ્થળે ભેદભાવ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. તેમને લાગે છે કે આ ભેદભાવ તેમના મૅનેજરને નથી દેખાતો. હવે તેમના દાવાઓ હેડલાઇન્સ બનવા લાગ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉદાહરણરૂપે ટેક્નિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની સિસ્કો સિસ્ટમ પર કેલિફોર્નિયામાં કેસ નોંધાયો. \n\nઆરોપ છે કે તે ભારતીય મૂળના એક કર્મચારીનું શોષણ રોકી ના શકી. શોષણનો આરોપ ઊંચી જાતિના બે મૅનેજર પર છે. \n\nઇક્વાલિટી લૅબ્સ નામનું આંદોલન સમૂહ આને મહત્વપૂર્ણ કેસ માને છે. \n\nઆવું એટલા માટે કારણ કે હજુ સુધી અમેરિકી રોજગાર કાયદાઓ જાતિના આધાર પર ભેદભાવ પર રોક નથી લગાવતા. \n\nજુઓ નિખિલ ઇમાનદારનો આ રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા તરફ ધપી રહ્યું છે, આ સદીનું સૌથી ભયંકર વાવાઝોડું\\nસારાંશ: અમેરિકાના પૂર્વીય તટ પર વસતા લાખો લોકોને તટ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. કારણ છે અહીં સદીનું સૌથી ભયંકર તોફાન ત્રાટકી શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિકેન ફ્લોરેન્સ કેટેગરી 4નું તોફાન છે – જે દક્ષિણ કેરોલિનાના દરિયા કિનારે પહોંચતાની સાથે જ વધારે તોફાની થઈ શકે છે. \n\nઅંદાજે એક મિલિયન લોકો સલામત સ્થળે સ્થાળાંતર કરી રહ્યા છે. એવી ખાતરી પણ નથી કે તેઓ પાછા આવશે ત્યારે તેમનાં ઘર બચ્યા હશે કે નહીં.\n\nવહીવટીતંત્ર કોઈ કસર છોડવા નથી માંગતું. ત્રીસ વર્ષ પહેલા ઉત્તર કેરોલિનામાં ત્રાટકેલા હરિકેન હ્યુગો તોફાન બાદ આ પ્રકારનું ભયંકર તોફાન આવી રહ્યું છે. \n\nહરિકેન હ્યુગો નામના આ વિનાશક તોફાને આ રાજ્યને ધ્વસ્ત કરી દીધું હતું અને અનેક લોકોના જીવ લીધા હતા.\n\nહરિકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા તરફ ધસી રહ્યું છે ચક્રવાત ફ્લોરેન્સ\\nસારાંશ: ઍટલાન્ટિક સાગરમાં મોટું ચક્રવાત ફ્લોરેન્સ ઊભું થઈ રહ્યું છે, જે અમેરિકાના પૂર્વ તટ તરફ આગળ વધી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું માનવામાં આવે છે કે તાજેતરનાં દશકોમાં અમેરિકા પર ત્રાટકેલાં ચક્રવાતોમાંથી આ સૌથી ભયાનક છે. \n\nસાવચેતીના પગલાંરૂપે 17 લાખ લોકોને સલામત સ્થળે ખસી જેવા સૂચના આપવામાં આવી છે. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને અપીલ કરી છે કે તેઓ વહીવટીતંત્રના નિર્દેશોનું પાલન કરે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા પર ફ્લોરેન્સથી થનારી પાયમાલીનું જોખમ\\nસારાંશ: હવામાનખાતાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અમેરિકાનાં પૂર્વીય તટ પર આવેલા વિસ્તારોમાં જે ફ્લોરેન્સ વાવાઝોડાનો ભય પ્રવર્તી રહ્યો છે તે છેલ્લાં ત્રણ દાયકાનું સૌથી મોટું વાવાઝોડું પુરવાર થઈ શકે તેમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાનખાતાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે એટલાન્ટિકનાં ગરમ પાણીને કારણે આ વાવાઝોડાને બળ મળી રહ્યું છે અને આવનારા સમયમાં તે વધારે શક્તિશાળી બને તેવી ધારણા છે.\n\nહવામાનખાતાના અધિકારીઓએ કહ્યું છે કે આવનારા 48 કલાકોમાં વાવાઝોડા સાથે વધતાં પાણીને કારણે તટ વિસ્તારોમાં જાન માલનું જોખમ વધી શકે તેમ છે.\n\nઅધિકારીઓનું કહેવું છે કે ફ્લોરેન્સ અત્યારે ચોથા તબક્કાનું તોફાન બની ગયું છે અને એની અંદર લગભગ 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.\n\nઆ ખતરનાક વાવાઝોડું ગુરૂવારે અમેરિકાના વિલ્મિંગટન(ઉત્તરી કૈરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા માટે મેક્સિકો સરહદ પર દીવાલ કેમ મહત્ત્વની છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સાથેની સરહદ પર દીવાલ બનાવવાની પોતાની માગ માટે લડી લેવાના મૂડમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકામાં 'વધી રહેલી માનવીય અને સુરક્ષા સંબંધી વિપદા'ને અટકાવવા માટે ટ્રમ્પને 5.7 અબજ ડૉલરની જરૂર છે. તેઓ કોઈ પણ સ્થિતિમાં તેને ઘટાડવા નથી માગતા. \n\nજેને પગલે અમેરિકાની સરકારમાં આંશિક 'શટડાઉન'ની સ્થિતિ પણ સર્જાઈ છે. \n\nટ્રમ્પના નવા ચીફ ઑફ સ્ટાફ મિકલ મુલ્વેલીએ આ પહેલાં કહ્યું હતું રાષ્ટ્રપતિ અમેરિકામાં 'શટડાઉન'ની સ્થિતિ લાંબો સમય ચલાવી શકે છે. \n\nડેમૉક્રેટ્સ પાર્ટી આ દીવાલને 'અનૈતિક' ગણાવી વિરોધ કરી રહી છે. \n\nટ્રમ્પ કેમ દીવાલ બનાવવા માગે છે?\n\nમેક્સિકો અને અમેરિકા વચ્ચેની જે સરહદ પર અમેરિકાના પ્રમુખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા વાતચીત માટે તૈયાર પરંતુ ઉત્તર કોરિયા જવાબ આપતું નથી\\nસારાંશ: દક્ષિણ કોરિયાનું કહેવું છે કે તેમને ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ-ઉન અને અમેરિકના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પ્રસ્તાવિત મંત્રણા માટે પ્યોંગયાંગ તરફથી આમંત્રણ નથી મળ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધી કિમ જોંગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી\n\nશુક્રવારે જ્યારે ડૉનાલ્ડ ટ્રમ્પે મંત્રણા માટે ઉત્તર કોરિયાનું આમંત્રણ સ્વીકર્યું તે આશ્રર્યજનક ઘટના હતી.\n\nદક્ષિણ કોરિયાના સત્તાધિશોનું કહેવું છે કે કિમ જોંગ તેમના પરમાણુ હથિયારોનો ત્યાગ કરવા માટે તૈયાર છે.\n\nજોકે, આ મંત્રણા અંગે વધુ માહિતી બહાર નથી આવી. જેમાં બેઠકનું સ્થળ અથવા એજન્ડા પર કોઇ પરસ્પર સમજૂતી થઈ નથી.\n\nબન્ને રાષ્ટ્રો વચ્ચે પ્રવર્તી રહેલા સંબંધો અને જટિલ મુદ્દાઓને પગલે નિષ્ણાતોને પણ શંકા છે કે તેમાંથી શું પરિણામો મળી શકે છે.\n\nસોમવારે દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા શા માટે ચીનને સૌથી મોટું દુશ્મન માને છે? પાંચ મહત્ત્વપૂર્ણ કારણ\\nસારાંશ: સમગ્ર અહેવાલ વાચતા પહેલાં અમેરિકાએ તાજેતરમાં લીધેલા કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો ઉપર નજર કરી લઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાતમી જુલાઈ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થાથી અલગ થવાની પ્રક્રિયા હાથ ધરી, જે એક વર્ષમાં પૂર્ણ થશે. \n\nસાતમી જુલાઈ: અમેરિકાના પત્રકારો, સહેલાણીઓને, રાજનૈતિક તથા અન્ય અધિકારીઓને તિબેટ જતા અટકાવવા માટે જવાબદાર અધિકારીઓને વિઝા આપવા ઉપર પ્રતિબંધ લાદ્યો. \n\nસાતમી જુલાઈ: ભારતની જેમ અમેરિકામાં પણ 'ટિકટૉક' ઉપર પ્રતિબંધ મૂકવાની માગ ઊઠી. \n\nપાંચમી જુલાઈ: ભારત-ચીન સીમા વિવાદ મુદ્દે અમેરિકાના વિદેશપ્રધાને ભારતને સાથ આપવાની વાત સ્પષ્ટપણે કહી. \n\nચોથી જુલાઈ: ફરી એક વખત અમેરિકાએ તેના ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા સંધિમાંથી ખસી જતાં ઈરાને ફરી સક્રિય કર્યો પરમાણુ કાર્યક્રમ\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાના કાર્યકાળ દરમિયાન ઈરાન સાથે થયેલા પરમાણુ સોદાને બેકાર ગણાવી અમેરિકાને સંધિમાંથી અલગ કરી નાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે જણાવ્યું હતું કે વર્ષ 2015માં ઈરાન સાથે કરાર કર્યા પછી આર્થિક પ્રતિબંધોમાં જે છૂટછાટો આપવામાં આવી હતી તેને પાછી ખેંચી લેવામાં આવશે.\n\nટ્રમ્પનું આ પગલું તેમના યુરોપિયન સાથીઓ અને કેટલાક લશ્કરી સલાહકારોના સૂચનની વિરુદ્ધનું છે.\n\nઅમેરિકાએ કહ્યું છે કે ઈરાન પર કોઈ તાત્કાલિક આર્થિક પ્રતિબંધો નહીં આવે, પરંતુ તેના માટે 90 દિવસથી વધુ રાહ જોવાશે.\n\nઅમેરિકાએ જણાવ્યું છે કે તે એ જ ઉદ્યોગો પર પ્રતિબંધિત લગાવશે, જેના અંગે 2015ની સંધિમાં ચર્ચા કરવામાં આવી હતી.\n\nતેમાં ઈરાનના ઓઇલ સેક્ટર, એરક્રાફ્ટની નિકાસ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા-ઈરાન તણાવ : હવે ઈરાનને કોણ બચાવશે, ભારત પાસેથી કેવી અપેક્ષા?\\nસારાંશ: અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવાના પ્રતિબંધોમાં છૂટ આપી હતી. જોકે, ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધો વધુ આકરા કરી દીધા છે અને ભારતને અપાયેલી છૂટ 1 મેના રોજ ખતમ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંકટના આ સમયે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફ સોમવારે મોડી રાત્રે ન્યૂ દિલ્હી પહોંચ્યા. તેઓ સુષમા સ્વરાજ સાથે પણ મુલાકાત કરશે. \n\nભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવામાં મળેલી છૂટનો અંત અર્થ એવો થાય છે કે ભારત ઇચ્છે તો પણ ઈરાન પાસેથી તેલ નહીં ખરીદી શકે. \n\nભારત જો અમેરિકાના વિરુદ્ધમાં જઈને ઈરાન પાસેથી તેલ ખરીદે તો અમેરિકા ભારત પર પણ કેટલાક પ્રતિબંધો લાદી શકે છે. ઝરીફ અને સુષમા સ્વરાજ વચ્ચેની મુલાકાતમાં અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોનો સામનો કરવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.\n\nબંને નેતાઓ વચ્ચે ચાબહાર બંદર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા-ઈરાનના ઝઘડામાં ભારતમાં પેટ્રોલના ભાવ વધશે?\\nસારાંશ: અમેરિકા અને ઈરાનના વણસતા સંબંધોને કારણે દુનિયાના અનેક દેશોના લોકોનું જીવન મુશ્કેલ બનવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા પર મજબૂર કરીને ઈરાનની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માગે છે. \n\nબીજી તરફ ઈરાનનું કહેવું છે કે તે ગમે તે પરિસ્થિતિમાં ઝૂકશે નહીં. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી તેલ ખરીદી રહેલા દેશો માટે પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. \n\nવ્હાઇટ હાઉસનું કહેવું છે કે ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને તુર્કીને આપેલી છૂટ 2 મેના રોજ ખતમ થઈ જશે. \n\nત્યારબાદ આ દેશો પર પણ અમેરિકાના પ્રતિબંધો લાગુ થઈ જશે. અમેરિકા ઈર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા-ચીન તણાવ : અમેરિકાએ ચીનના ચેંગડુનો દૂતાવાસ છોડ્યો, લોકોએ ચીની ધ્વજ ફરકાવી સેલ્ફીઓ લીધી\\nસારાંશ: ચીને 72 કલાકમાં દૂતાવાસ બંધ કરવાની સૂચના આપ્યા પછી અમેરિકન અધિકારીઓએ ચેંગડુ શહેરનો દૂતાવાસ છોડી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેંગડુ દૂતાવાસની બહાર લોકો\n\nસોમવાર સુધી સ્ટાફે બિલ્ડિંગ ખાલી કરી અને દૂતાવાસનુ પાટિયું હઠાવી લેવામાં આવ્યું.\n\nચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સમયમર્યાદા પૂરી થશે એ પછી ચીની સત્તાધિકારીઓ બિલ્ડિંગમાં પ્રવેશ કરશે. \n\nઅમેરિકન દૂતાવાસ બંધ થવા પર સ્થાનિક લોકોએ ચીનના ઝંડા ફરકાવ્યા અને સેલ્ફીઓ પણ લીધી.\n\nઅગાઉ અમેરિકાએ હ્યુસ્ટન સ્થિત ચીનનો દૂતાવાસ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ ચીને પશ્ચિમમાં આવેલા ચેંગડુ શહેર સ્થિત અમેરિકન કૉન્સ્યુલેટ એટલે કે વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાના આદેશ આપ્યો હતો.\n\nઅમેરિકા અને ચીન વચ્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા-તાલિબાનની આ દોસ્તીના ખેલમાં ભારત અને પાકિસ્તાન ક્યાં?\\nસારાંશ: અમેરિકા અને અફઘાનિસ્તાનના ચરમપંથી ઇસ્લામિક સંગઠન તાલિબાન વચ્ચે મહત્ત્વની શાંતિસંધિ થઈ છે અને માનવામાં આવે છે કે હવે અફઘાનિસ્તાનમાં દસકાઓથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે જો અફઘાન તાલિબાન સમજૂતીની શરતોનું પાલન કરશે તો અમેરિકા અફઘાનિસ્તાનમાં હાજર તેના પાંચ હજાર સૈનિકોને તરત અને બાકીના 13 હજાર સૈનિકોને આવતા વર્ષે એપ્રિલ સુધીમાં પાછા બોલાવી લેશે.\n\nસમજૂતીની શરત મુજબ તાલિબાને પોતાના કબજાવાળા વિસ્તારમાં કોઈ અન્ય ચરમપંથી સમૂહોને ઊભા નથી થવા દેવાના અને અફઘાન સરકાર સાથે સંવાદ પણ આગળ વધારવાનો છે.\n\nઅફઘાનિસ્તાન દસકાઓથી સતત હિંસાગ્રસ્ત રહ્યું છે. આશરે 4 દાયકા અગાઉ જ્યારે અફઘાનિસ્તાન પર સોવિયત હુમલો થયો ત્યારે લડવા માટે આગળ આવેલા લોકોને અફઘાન મુજાહીદ્દિન કહેવામાં આવ્યા. તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: 160 મહિલા ખેલાડીઓનું શોષણ કરનાર ડૉક્ટરને 175 વર્ષની જેલ\\nસારાંશ: 160 પીડિતાઓ, 175 વર્ષની જેલ: અમેરિકાની ઓલિમ્પિક ટીમના પૂર્વ ડૉક્ટર લેરી નસ્સારને સજા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેરી નસ્સાર\n\nઅમેરિકાની ઓલિમ્પિક જિમ્નાસ્ટિક્સ ટીમના પૂર્વ ડૉક્ટર લેરી નસ્સારને જાતિય શોષણના મામલાઓમાં 175 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. \n\n160 પીડિતાઓની જુબાની બાદ તેમને આ સજા સંભળાવવામાં આવી હતી. \n\nમોતના વોરંટ પર હસ્તાક્ષર \n\nજુબાની દરમિયાન રડી રહેલી ચેલ્સિયા વિલિયમ્સ\n\nનસ્સારે માફી માગવાની કોશિશ કરી હતી પરંતુ જજે માફીને માન્ય ન રાખતા એવું કહ્યું કે નસ્સારે પોતાની બાકી રહેલી જિંદગી અંધારામાં વિતાવવી પડશે.\n\nનસ્સારને અનેક યુવતીઓનાં જાતિય શોષણમાં દોષી જાહેર કરવામાં આવ્યો, જેમાં કેટલીક ઓલિમ્પિક ખેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: ગીતાંજલિ રાવે પાણીમાં સીસું શોધવાની કિફાયતી પદ્ધતિ શોધી\\nસારાંશ: ભારતીય મૂળની 11 વર્ષીય વિદ્યાર્થિની ગીતાંજલિ રાવે પાણીમાં લેડ(સીસું)નું પ્રદૂષણ શોધવાની કિફાયતી પદ્ધતિ વિકસાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગીતાંજલિએ બનાવેલું ઉપકરણ કાર્બન નૅનોટ્યૂબ્સથી પાણીમાં લેડ(સીસું) શોધી કાઢે છે\n\nઆ માટે તેને અમેરિકાનો 'ટૉપ યંગ સાયન્ટિસ્ટ'નો ઍવૉર્ડ એનાયત થયો છે.\n\nઆ ઍવૉર્ડ સ્પર્ધા માટે કુલ દસ પ્રતિયોગીઓને તેમના વિચારોને વિકસિત કરવા માટે ટોચના વૈજ્ઞાનિકો સાથે ત્રણ મહિના વિતાવવા માટે પસંદ કરાયાં હતાં. \n\nતેમાં ગીતાંજલિ રાવનો પણ સમાવેશ થતો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગીતાંજલિએ બનાવેલું ઉપકરણ કાર્બન નૅનોટ્યૂબ્સની મદદથી પાણીમાં લેડ(સીસું) શોધી કાઢે છે. \n\nકિફાયતી પદ્ધતિની શોધ\n\nઅમેરિકામાં સંખ્યાબંધ જળસ્ત્રોત લેડથી પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: ગોળીબારમાં મૃત્યુ પામેલાંના શૂઝ એકઠાં કરી કરાયો વિરોધ\\nસારાંશ: અમેરિકામાં ઘણા સમયથી ગન કલ્ચરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચોંકાવનારા આંકડા કહે છે કે ગોળીબારીના કારણે વર્ષ 2012થઈ અત્યાર સુધી 7000 બાળકોનાં મૃત્યુ થયાં છે.\n\nઆ બાળકોને સન્માન આપવા માટે એક સ્વૈચ્છિક સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું.\n\nજેમા મૃતક બાળકોના વાલીઓને તેમના શૂઝ લાવવાનું કહેવામાં આવ્યું હતું.\n\nમૃત બાળકોના પરિવારજનો અને માતાપિતા તેમના શૂઝ લઈને એક મેદાનમાં મૂક્યા હતા.\n\nકાર્યક્રમમાં શૂઝની કુલ 7000 જોડીઓ ભેગી થઈ હતી.\n\nત્યારબાદ આ શૂઝની બધી જોડીઓનું દાન કરી દેવામાં આવ્યું હતું.\n\nબાળકોને યાદ કરી તેમના સન્માનમાં રેલી કાઢવામાં આવી હતી.\n\nજુઓ આ હ્રદયસ્પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: ટ્રમ્પનું પરમાણુ બટન એટલ બિસ્કિટ-ફૂટબૉલ?\\nસારાંશ: અમેરિકા પાસે પરમાણુ હથિયાર અને યુદ્ધના પ્લાન અંગેની આગવી પરિભાષા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ ઉત્તર કોરિયાના કિમ જોંગ ઊને કહ્યું હતું કે, પરમાણુ બટન તેમના 'ડેસ્ક' પર જ છે.\n\nબીજી તરફ ડૉનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા આવી હતી કે તેમની પાસે આનાથી પણ મોટું પરમાણુ બટન છે.\n\nપણ શું ખરેખર આવું કોઈ બટન છે? વીડિયોમાં જુઓ ટ્રમ્પ પાસે કેવું અને કયા પ્રકારનું પરમાણુ બટન છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: તું જા અને હું આવું જેવી સ્થિતિ, ટ્રમ્પે વધુ એક હોદ્દેદારની હકાલપટ્ટી કરી!\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાંથી એક બાદ એક હોદ્દેદારો પોતાનું પદ છોડી રહ્યા છે અથવા તેમને કાઢવામાં આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે ટ્રમ્પની ટીમમાંથી વિદાય લેનારામાં વધુ એક નામ જોડાઈ ગયું છે અને તે છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચ આર મેકમાસ્ટર. \n\nડોનાલ્ડ ટ્રમ્પે તેમની જગ્યાએ જ્હોન બોલ્ટનની નિમણુક કરી છે. જ્હોન જ્યોર્જ ડબલ્યુ બુશના સમયમાં સરંક્ષણ નિષ્ણાંત તરીકે કામ કરી ચૂક્યા છે. \n\nત્યારે આવો નજર કરીએ કે અત્યાર સુધી ટ્રમ્પની ટીમમાંથી કયા કયા લોકો છોડી ગયા છે અથવા તો તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. \n\nએચઆર મેકમાસ્ટટર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર \n\nમેકમાસ્ટર\n\nયૂએસ આર્મીના લેફ્ટનન્ટ જનરલ મેકમાસ્ટર ટ્રમ્પની ટીમ સાથે રાષ્ટ્રીય સુરક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: મહિલાના મૃત્યુ બાદ ઉબરે સેલ્ફ-ડ્રાઇવિંગ કારોનું પરીક્ષણ અટકાવ્યું\\nસારાંશ: એરિઝોનામાં સેલ્ફ-ડ્રાઇવિંગ કારની અડફેટે મૃત્યુ બાદ ઉબરે ઉત્તર અમેરિકાના શહેરોમાં તમામ પરીક્ષણો અટકાવી દીધા છે. એરિઝોનાના ટીમ્પીમાં 49 વર્ષના મહિલા ઉબરની સેલ્ફ-ડ્રાઇવિંગ કારની અડફેટે આવી ગયાં હતાં, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સના કારણે અનેક અકસ્માતો થયા છે, પરંતુ કોઈનું મૃત્યુ થયું હોય તેવો આ પહેલો બનાવ છે. \n\nઉબરના ચીફ દારા ખોશ્વોવસાહીએ મૃત્યુને 'અત્યંત દુખદ સમાચાર' ગણાવ્યા છે. \n\nપોલીસના કહેવા પ્રમાણે, મૃતક મહિલાનું નામ ઇલેન હર્ઝબર્ગ હતું. તેઓ ફૂટપાથ પર નહોતા ચાલી રહ્યા. \n\nયુએસ નેશનલ હાઈ વે ટ્રાફિક સેફ્ટી એડમીનિસ્ટ્રેશન તથા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડની ટીમો ટીમ્પી મોકલશે. \n\nકારમાં ડ્રાઇવર હતો હાજર \n\nઅમેરિકાના અનેક રાજ્યો સેલ્ફ-ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપી રહ્યાં છે. જોકે, કેટલાક સંગઠનો તેનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકા: વીજ કંપનીએ મહિલાને 18 લાખ કરોડ રૂપિયાનું બિલ ફટકાર્યું\\nસારાંશ: અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક મહિલાને 284 બિલિયન ડોલર (લગભગ 18 લાખ કરોડ રૂપિયા)નું વીજ બિલ આવતા તે સ્તબ્ધ થઈ ગયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'અમે નાતાલ પર માત્ર 'લાઇટનિંગ' કર્યું હતું`\n\nજો કે બાદમાં તેમને જાણ થઈ કે આ રકમ ખોટી છે. \n\nએરી ટાઉનના મેરી હોરોમન્સ્કીએ કહ્યું કે નવું બિલ આવ્યું તેમાં ચૂકવણીની આખરી તારીખ નવેમ્બર 2018 હતી.\n\nતેમણે એરી ટાઇમ્સ-ન્યૂઝને જણાવ્યું \"બિલ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ.\"\n\n\"અમે નાતાલ પર 'લાઇટિંગ' કર્યું હતું. મને એમ કે કદાચ આ કારણે આવું થયું કે કેમ?\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકંપનીએ શું કહ્યું?\n\nચૂકવણીની આખરી તારીખ નવેમ્બર 2018 હતી\n\nજો કે બાદમાં વીજ કંપનીએ સ્પષ્ટતા કરી કે બિલ ખરેખર 284.46 ડોલર (લગભગ 18 હજાર ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાઃ ટેક્સાસના ચર્ચમાં ગોળીબાર, 26નાં મૃત્યુ\\nસારાંશ: અમેરિકાના ટેક્સાસમાં એક બંદૂકધારીએ રવિવારના રોજ ચર્ચમાં પ્રાર્થનાસભા દરમિયાન ગોળીબાર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલાખોરની ઓળખ 26 વર્ષના ડેવિન પી કેલી તરીકે કરવામાં આવી છે, જેનું ઘટનાસ્થળેથી ભાગતી વખતે જ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. \n\nપોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયાં છે. આ હુમલો સદરલેંડ સ્પ્રિંગ્સના વિલસન કાઉન્ટી વિસ્તારમાં ફર્સ્ટ બાપ્ટિસ્ટ ચર્ચ પર થયો હતો.\n\nસ્થાનિક મીડિયાના રિપોર્ટના આધારે ડેવિન સ્થાનિક સમયાનુસાર સવારે 11:30 કલાકે ચર્ચમાં ઘુસ્યો હતો અને ગોળીબાર શરૂ કર્યો હતો. \n\nપોલીસે મીડિયાને જણાવ્યું કે હુમલામાં ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે. સોશિઅલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાએ ઈરાન પર લગાવેલો પ્રતિબંધ ભારત માટે કઈ રીતે ફાયદો કરાવી ગયો?\\nસારાંશ: ભારત અને ઈરાને ક્રૂડઑઇલની આયાત માટે એક સમજૂતી કરી છે, જેની ચુકવણી રૂપિયા આધારિત રહેશે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં લેવડદેવડની કરન્સી ડૉલર હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી રૉઇટર્સનું કહેવું છે કે ભારત અને ઈરાન સરકારે ક્રૂડની આયાતની ચૂકવણી રૂપિયામાં કરવા અંગે 2 નવેમ્બર 2018ના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. \n\nજેમાં 50 ટકા ફંડને નિકાસ માટે ઉપયોગમાં લેવાની ભલામણ છે.\n\nસમાચાર એજન્સીએ એક સરકારી દસ્તાવેજના હવાલાથી કહ્યું છે કે ભારત અને ઈરાન વચ્ચેની પહેલાંની પદ્ધતિ પ્રમાણે 45 ટકા ચુકવણી રૂપિયામાં અને 55 ટકા ચુકવણી યૂરોમાં થતી હતી.\n\nચુકવણી માટે રૂપિયા આધારિત પ્રક્રિયા નક્કી કરાઈ એ શું?\n\nસામાન્ય શબ્દોમાં આ એક પ્રકારની 'બાર્ટર સિસ્ટમ' છે, એટલે કે કોઈ વ્યક્તિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાએ કૉલ સેન્ટરથી ઠગતા ગુજરાતીઓને ફટકારી 20 વર્ષ સુધીની કેદ\\nસારાંશ: અમદાવાદ ખાતેનાં કૉલ સેન્ટર્સ દ્વારા આચરવામાં આવેલા કરોડો ડૉલરના ટેલિફ્રોડ કૌભાંડમાં 21 ભારતીયોને અમેરિકામાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાંથી મોટા ભાગનાં ગુજરાતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપીટીઆઈના અહેવાલ અનુસાર અમેરિકાના સત્તાધિશોએ 21 ભારતીયોને 4થી 20 વર્ષ સુધીની કેદની સજા ફટકારી છે.\n\nભારત સ્થિત આવા કૉલ સેન્ટર્સમાંથી સંખ્યાબંધ અમેરિકન નાગરિકો અને ઇમિગ્રન્ટ સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી.\n\nકૉલ સેન્ટરમાંથી અમેરિકાના નાગરિકો અને કાયદેસર ઇમિગ્રન્ટને સરકારને ન ચૂકવેલાં નાણાં માટે ધરપકડ, દેશનિકાલ, જેલ અને દંડની ધમકીઓ આપીને નાણાં પડાવી લેવામાં આવતા હતા.\n\nકૌભાંડમાં સજા પામેલાં તમામ 21 લોકોમાં ભારતીયો અને ભારતીય મૂળના અમેરિકનો છે.\n\nઆ મામલે એમરિકાના એટર્ની જનરલ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાએ ગેરકાયદે પ્રવાસી માતાપિતાથી અલગ કરી બાળકોને પાંજરામાં પૂર્યાં\\nસારાંશ: અમેરિકાના ટેક્સાસ સ્થિત ડિટેન્શન સેન્ટર(અટકાયત કરેલા લોકોને રાખવામાં આવતું કેન્દ્ર)માં બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી પાંજરામાં રાખવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અટકાયત કેન્દ્રની અંદરની તસવીર\n\nઅટકાયત કેન્દ્રમાં 1100થી વધુ અમેરીકામાં ગેરકાયદે ઘૂસતા પ્રવાસીઓ છે જેઓને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. \n\nએકમાં માત્ર બાળકો, બીજામાં વયસ્કો અને ત્રીજામાં બાળકો સાથે તેમના માતાપિતાને રાખવામાં આવ્યાં છે. \n\nએસોસિયેટેડ પ્રેસના રિપોર્ટ મુજબ એક પાંજરામાં 20 બાળકોને રાખવામાં આવ્યાં હતાં. \n\nપાંજરાની અંદર તેમને પાણીની બૉટલો, ચીપ્સનાં પૅકેટ્સ અને લાંબી ફૉઇલ સીટ આપવામાં આવી છે. \n\nડેમોક્રેટિક સેનેટ જેફ મર્ક્લેએ કેમ્પની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે અંદર લગભગ 1500 બાળકો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાએ તુર્કી પાસેથી ખાશોગી 'મર્ડર' ટેપ માગી\\nસારાંશ: ગયા બે અઠવાડિયાથી ગાયબ થયેલા પત્રકાર જમાલ ખાશોગી મામલે નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાએ તુર્કી પાસેથી ખાશોગી 'મર્ડર'ની ટેપ માગી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કરી હતી. \n\nતુર્કી પોલીસનું કહેવું છે કે ઇસ્તાંબુલ ખાતે સાઉદી અરેબિયાની કૉન્સ્યુલેટમાં ખાશોગીની હત્યા કરવામાં આવી છે. \n\nજોકે સાઉદી અરેબિયા આ આરોપોને નકારે છે. તા. બીજી ઑક્ટોબરે ખાશોગીને બિલ્ડિંગમાં પ્રવેશતા જોઈ શકાય છે, પરંતુ તેઓ બહાર નીકળ્યા ન હતા. \n\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિઓને સાઉદીના રાજા સલમાન સાથે વાત કરવા માટે સાઉદી અરેબિયા મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાએ પુતિનના નજીકના લોકો પર પ્રતિબંધ લગાવ્યા\\nસારાંશ: અમેરિકાએ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના નજીકના સાત લોકો અને 17 વરિષ્ઠ સરકારી અધિકારીઓ સહિત અનેક કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બધા પર 'સમગ્ર વિશ્વમાં હાનિકારક પ્રવૃત્તિઓ ચલાવવાનો' આરોપ છે.\n\nઅમેરિકાએ રશિયાના ઉચ્ચ વર્ગ સાથે સંબંધ ધરાવતી 12 કંપનીઓ, શસ્ત્ર નિકાસ કરતી સરકારી કંપનીઓ અને એક બૅન્ક પર પણ પ્રતિબંધ મૂક્યો છે.\n\nઆ સિવાય જે લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના બૉડિગાર્ડ, તેમના જમાઈ, રાષ્ટ્રપતિના નજીકના સહયોગી અને તેમના નિયંત્રણ હેઠળની ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.\n\n'વહીવટી પગલાં'\n\nવ્હાઇટ હાઉસના પ્રવક્તા સારા સૅન્ડર્સે કહ્યું છે કે આ પ્રતિબંધોનો અર્થ એ નથી કે અમેરિકાએ રશિયા સાથેના તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાએ શા માટે કરોડો લિટર ક્રૂડઑઇલ જમીનની નીચે સંઘરી રાખ્યું છે?\\nસારાંશ: અમેરિકાના ટેક્સાસ અને લુઇઝિયાના રાજ્યના દરિયાકિનારે જમીનમાં એક કિલોમિટર ઊંડે મીઠાની ગુફાઓમાં કરોડો લિટર ક્રૂડઑઇલ અમેરિકાએ સંગ્રહી રાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કટોકટીના સમયે કામ લાગે તે માટે આ રીતે કરોડો બેરલ ક્રૂડ સાચવીને રાખવામાં આવે છે.\n\nખનીજ તેલની આ કોઈ નવી શોધ નથી કે તેલના નવા કૂવા કે શારકામની વાત નથી.\n\nક્રૂડને જમીનમાં નીચે ગુફાઓમાં વરસોવરસ ભરીને તેને સાચવી રાખવામાં આવે છે. \n\nઆ છે અમેરિકાનું સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ રિઝર્વ. સંકટ સમયે કામ લાગે તે માટે સંગ્રહી રાખવામાં આવેલા દુનિયાના આ સૌથી મોટા જથ્થાની ઉપયોગિતા હાલના સમયમાં દેખાય છે. \n\nગયા રવિવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ઇતિહાસમાં ચોથી વાર, આ અનામત ક્રૂડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના -70 ડિગ્રીમાં થિજાવનાર 'પોલર વૉર્ટેક્સ' શું છે?\\nસારાંશ: અમેરિકાના મધ્ય-પશ્ચિમ વિસ્તાર 'પોલર વૉર્ટેક્સ'ને પગલે ઠંડોગાર થઈ ગયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઠેરઠેર બરફના થર જામી ગયા છે. શહેરોમાં સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે.\n\nઅમેરિકામાં છેલ્લા કેટલાક દાયકોઓમાં નોંધાયેલી આ સૌથી ભીષણ ઠંડીની સ્થિતિ ગણવામાં આવી રહી છે.\n\nઆર્કટિક વૅધર(હવામાન)ની અસરને કારણે કેટલાંક રાજ્યોમાં લોકોનાં મોત પણ નીપજ્યાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના 7 વર્ષના બાળકે કેવી રીતે બે અબજ રૂપિયાની કમાણી કરી?\\nસારાંશ: સાત વર્ષના બાળકની કમાણી કેટલી હોઈ શકે? આ સવાલ સાંભળીને પહેલાં તો તમે એ જ પૂછશો કે શું નાની ઉંમરનાં બાળકો કામ પણ કરે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સાત વર્ષના રેયાનની વાત કંઈક અલગ છે. રેયાન દર અઠવાડીયે યૂટ્યૂબ પર રમકડાંના રિવ્યૂ કરે છે.\n\nઆ રિવ્યૂના કારણે રેયાનના માતાપિતા અત્યાર સુધી કરોડોની કમાણી કરતાં હતાં હવે આ આવક અબજમાં પહોંચી ગઈ છે. \n\nરેયાને ગત વર્ષે 11 મિલિયન ડૉલર એટલે કે રૂપિયા 75 કરોડથી પણ વધારેની કમાણી કરી હતી.\n\nઆ વર્ષે રેયાનની આવક બમણી થઈ ગઈ છે.\n\nરેયાનના યૂટ્યૂબ રિવ્યૂના કારણે આ વર્ષે તેમના માતાપિતાએ 22 મિલિયન ડૉલર એટલે કે 2 અબજ રૂપિયાની કમાણી કરી છે.\n\nરેયાનના માતાપિતા યૂટ્યૂબ પર ટૉય્ઝરિવ્યૂઝ નામથી એક ચેનલ ચલાવે છે. \n\nગત વર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના BAPS સ્વામીનારાયણ મંદિરમાં દલિત મજૂરોના શોષણનો મામલો શું છે?\\nસારાંશ: અમેરિકામાં અનેક ભવ્ય મંદિરોના નિર્માણ કરનારી સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા કે બાપ્સ (BAPS)ની સામે ન્યૂ જર્સીના મંદિરમાં કામ કરતા મજૂરોએ કેસ દાખલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વામીનારાયણ મંદિર\n\nતેમનો આરોપ છે કે તેમની પાસે 'બંધુઆ મજૂરો'ની જેમ કામ કરાવાય છે અને તેમને યોગ્ય મહેનતાણું પણ આપવામાં આવ્યું નથી.\n\n11 મેના રોજ જે દિવસે કેસ દાખલ કરાયો એ દિવસે અમેરિકન તપાસ સંસ્થા એફબીઆઈને રૉબિન્સબીલ વિસ્તારમાં 159 એકર જમીન પર આવેલા બાપ્સ મંદિરમાં રેડ પાડી હતી.\n\nરેડમાં અમેરિકના હોમલૅન્ડ સિક્યૉરિટી અને શ્રમ વિભાગના એજન્ટ પણ સામેલ હતા. સમાચારો અનુસાર, એફબીઆઈ રેડ બાદ અંદાજે 90 કારીગરોને મંદિર પરિસરમાંથી બસોમાં બેસાડીને લઈ ગઈ. હવે એ મજૂરો પોલીસ સંરક્ષણમાં છે.\n\nન્યૂ જર્સીમાં અમેરિકાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના અલબામામાં ચક્રવાતને કારણે 23 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: અમેરિકાના અલબામા રાજ્યમાં ચક્રવાતને કારણે ઓછામાં ઓછા 23 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચક્રવાતની સૌથી વ્યાપક અસર લી કાઉન્ટીમાં થઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે.\n\nશૅરીફ જય જૉન્સએ 'ઍસોસિએટેડ પ્રેસ'ને જણાવ્યું કે મૃતાંક હજુ વધી શકે છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસીએનએન સાથેની વાતચીતમાં તેમણે રાહતકાર્ય માટે પ્રભાવિત વિસ્તારમાં ચારેયબાજુ વિખરાયેલો કાટમાળ સૌથી મોટો પડકાર હોવાનું પણ જણાવ્યું છે. \n\nચક્રવાતને કારણે કેટલા લોકોને ઈજા પહોંચી છે એ અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારને બ્લૉક કરી દેવાયો છે. \n\nઇજિપ્તના ઇમામે કહ્યું, 'બહુપત્નીત્વ પ્રથા એ સ્ત્રીઓ સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના ગ્રીન કાર્ડ માટે લૉટરી સિસ્ટમ બંધ કરવાની યોજના-ટ્રમ્પ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પ્રથમ વખત 'સ્ટેટ ઑફ યૂનિયન'ને સંબોધિત કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન તેમણે રોજગારી, અર્થતંત્ર, ઇમિગ્રેશન, આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળનું એક વર્ષ પુર્ણ થવાના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. \n\n'સ્ટેટ ઑફ ધી યૂનિયન સ્પીચ' તરીકે જાણીતું આ ભાષણ હાઉસ ઑફ રેપ્રિઝેન્ટટિવમાં થાય છે. આ દરમિયાન કોંગ્રેસનાં બંને સભાગૃહોના સભ્યો હાજર હોય છે. \n\nઆ ભાષણમાં તેમણે ઇમિગ્રેશન મામલે મેરિટ આધારિત પદ્ધતિની વાત પણ કરી હતી. \n\nશું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટો ગોળીબાર\\nસારાંશ: અમેરિકાના લાસ વેગાસની એક કૉન્સર્ટ પર ગોળીબાર કરી 58થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારનારા તથા 500થી વધુ લોકોને ઘાયલ કરનારા શખ્સની ઓળખ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરનું નામ સ્ટિફન પેડોક છે. \n\n64 વર્ષના પેડોકે લાસ વેગાસના માંડલૅ કસીનોના 32મા માળેથી કૉન્સર્ટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. \n\nસ્ટિફન પેડોક રિટાયર્ડ અકાઉન્ટન્ટ હતો. તેની પાસે પાઇલટ અને શિકાર કરવાનું લાઇસન્સ હતું. \n\nસ્ટિફનનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. \n\nપેડોકના એક જૂના પાડોશીએ કહ્યું કે તેઓ જુગારી હતા અને 'કંઇક અજીબ' વ્યક્તિ હતો. \n\nસમાચાર એજન્સી રૉયટર્સને એક ઑફિસરે કહ્યું છે કે એવું લાગે છે પેડોકને પહેલેથી માનસિક સમસ્યા હોઈ શકે છે.\n\nસ્ટિફનના જૂના પાડોશી ડાયન મૈકાઈએ વોશિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના દરિયાકિનારે ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટક્યું\\nસારાંશ: ફ્લોરેન્સ વાવાઝોડું હાલ અમેરિકાના નોર્થ કેરોલિનાના રાઈટવિલે બિચ પર ત્રાટક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા પ્રમાણે જેના કારણે અતિભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. \n\nધીમે ધીમે આગળ વધતું ફ્લોરેન્સ વાવાઝોડાની ગતિ હાલ ધીમી પડી રહી છે. જોકે, હજી પણ 90 કિલોમિટર પ્રતિકલાકે પવન ફૂંકાઈ રહ્યો છે. \n\nનોર્થ કેરોલિનાના ન્યૂ બર્ન શહેરના કેટલાક વિસ્તારોમાં અંદાજે 9 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયાં છે. \n\nન્યૂ બર્નમાં સૈંકડો લોકો હાલ તેમને બચાવવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે. \n\nનેશનલ વેધર સર્વિસ ફોરકાસ્ટરના બ્રાન્ડોન લોકલિયરે કહ્યું છે કે એવી શક્યતા છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાઈ રૉબર્ટ ટ્રમ્પનું ન્યૂ યૉર્કમાં નિધન - TOP NEWS\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી છે કે તેમના નાના ભાઈ રૉબર્ટ ટ્રમ્પનું ન્યૂ યૉર્કના એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૉબર્ટ ટ્રમ્પ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)\n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે પોતાના ભાઈને મળવા હૉસ્પિટલ ગયા હતા.\n\nએક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું, ''બહુ ભારે હૃદયથી હું તમને જણાવી રહ્યો છું કે મારા સૌથી સારા ભાઈએ રૉબર્ટ ટ્રમ્પે ગત રાત્રે આખરી શ્વાસ લીધો હતો. તેઓ માત્ર મારા ભાઈ નહીં પરંતુ મારા સૌથી સારા મિત્ર હતા. અમને તેમની કમી અનુભવાશે. પરંતુ અમે પાછા મળીશું. તેમની યાદ હંમેશા મારા દિલમાં રહેશે. રૉબર્ટ હું તમને પ્રેમ કરું છું. રેસ્ટ ઇન પીસ. ''72 વર્ષના રૉબર્ટ રાષ્ટ્રપતિ ટ્રમ્પથી બે વર્ષ નાના હતા અને રિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે સેનેટમાં મહાઅભિયોગની કાર્યવાહી શરૂ\\nસારાંશ: અમેરિકાની સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગની કાર્યવાહી અંગે સુનાવણી શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિપબ્લિકન પાર્ટીના નેતા મિચ મૈકકોનેલ મુખ્ય સાક્ષીઓ અને દસ્તાવેજોને અટકાવવા માગે છે, જ્યારે ડેમૉક્રેટ્સનું કહેવું છે કે જો તેવું થાય તો તે ઢાંકપીછાડા સમાન બની રહેશે. \n\nડેમૉક્રેટ્સ મહાઅભિયોગની સુનાવણી મુદ્દે નિયમોમાં ફેરફાર ઇચ્છે છે. સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. \n\nસેનેટર્સે નિષ્પક્ષ ન્યાયાધીશની જેમ કાર્યવાહી કરવાના શપથ લીધા છે. \n\nઅમેરિકાના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અઠવાડિયાના છ દિવસ દરરોજ છ કલાક સુનાવણી ચાલશે. \n\nટ્રમ્પના વકીલ\n\nઆ વકીલો ટ્રમ્પનો બચાવ કરશે\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમ્પિચમૅન્ટ વિશેના દરેક સવાલના જવાબ\\nસારાંશ: અમેરિકાના (સંસદના) પ્રતિનિધિગૃહે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના ઇમ્પિચમૅન્ટ (સત્તા પરથી હટાવવા માટેના) ઠરાવને પસાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના કારણે હવે અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ સામે સેનેટમાં ત્રીજી ઇમ્પિચમૅન્ટ ટ્રાયલ થશે.\n\nતેમાં શું થઈ શકે તે અહીં તમને જણાવી રહ્યા છીએ.\n\nશા માટે ઇમ્પિચમૅન્ટની કાર્યવાહી?\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબંધારણની જોગવાઈ પ્રમાણે પ્રતિનિધગૃહમાં પ્રમુખ સામે ઇમ્પિચમૅન્ટનો ઠરાવ મતદાનથી પસાર થયો તે પછી સેનેટમાં ટ્રાયલ કરવાની રહેશે.\n\nપ્રતિનિધિગૃહમાં ઇમ્પિચમૅન્ટની કાર્યવાહી કરવામાં આવી, તેમાં પ્રમુખ સામે બે આક્ષેપ મૂકવામાં આવ્યા છે : \n\nએક કે તેમણે રાજકીય રીતે લાભ લેવા માટે વિદેશી રાષ્ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી : ડોનાલ્ડ ટ્રમ્પ-જો બાઇડનની મતદારોને આખરી અપીલ, ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો\\nસારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડ અંતિમ કલાકોમાં પ્રવેશી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન આખો દેશ ખૂંદી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિપબ્લિકન પાર્ટીના 74 વર્ષીય પ્રમુખપદના ઉમેદવાર ટ્રમ્પે પાંચ મહત્ત્વનાં રાજ્યોની મુલાકાત લીધી હતી, જ્યારે તેમના 77 વર્ષીય હરીફ અને ડૅમોક્રેટિક પાર્ટીના જો બાઇડને પેન્સિલ્વેનિયામાં એક પ્રચાર કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જ્યાં રસાકસી થવાની શક્યતા છે.\n\nમંગળવારે યોજાનારી ચૂંટણી અગાઉ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઇડન લેટેસ્ટ પૉલમાં રાષ્ટ્રીયસ્તરે તંદુરસ્ત લીડ ધરાવતા હતા.\n\nપરંતુ મહત્ત્વનાં રાજ્યોમાં તેઓ ટ્રમ્પ સામે સાંકડી લીડ ધરાવે છે જે પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.\n\n9 કરોડ કરતાં વધુ લોકોએ પ્રારંભિક વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી: ભારત અને પૂર્વ એશિયાના દેશો માટે કેમ મહત્ત્વની?\\nસારાંશ: અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ બને છે તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર, વૈશ્વિક રાજકારણ અને હજારો માઇલ દૂર ચાલતા સંઘર્ષ પર પણ પડશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા તેની દાયકાઓની સૌથી મહત્ત્તપૂર્ણ ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એ સમજવું પણ જરૂરી બને છે કે અમેરિકા વિશ્વભરના અન્ય દેશો માટે આટલું મહત્ત્વ કેમ ધરાવે છે? \n\nએ કયા કારણો જેને લીધે અમેરિકાની ચૂંટણીના પરિણામોની અસર વિશ્વભરમાં જોવા મળશે. \n\nભારત, ચીન અને પૂર્વ એશિયાના દેશો અમેરિકા પાસેથી શું ઇચ્છે છે, જુઓ આ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના વિરોધપ્રદર્શનમાં ભારતીય મૂળની આ વ્યક્તિ બની છે હીરો\\nસારાંશ: પોલીસ કસ્ટડીમાં જ્યૉર્જ ફ્લૉયડની હત્યા બાદ આ 40 જેટલાં શહેરોમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓ વાઇટ હાઉસની બહાર એકઠા થયા અને પોલીસ સાથે ઘર્ષણની ઘટના પણ બની. \n\nશનિવારે આ પ્રદર્શનો શાંતિ પૂર્ણ રીતે શરૂ થયાં હતાં પરંતુ ત્યારબાદ તેણે હિંસકરૂપ ધારણ કરી લીધું હતું. અનેક વિસ્તારોમાં દુકાનો લૂંટી લેવાઈ છે, કારો સળગાવી દેવાઈ અને ઇમારતો પર હુમલા કરવામાં આવ્યા છે.\n\nજોકે, તંત્રે જ્યૉર્જ ફ્લૉયડને ન્યાય આપવાની ખાતરી આપ્યા પછી સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.\n\nઆ વિરોધપ્રદર્શનમાં ભારતીય મૂળની એક વ્યક્તિ હીરો બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ આ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના સૂચિત વ્યાપાર નિયંત્રણો સામે ચીનની આકરી ચેતવણી\\nસારાંશ: ચીને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેના પર વેપાર નિયંત્રણો લાદશે તો બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચેની વેપાર સંબંધી તમામ મંત્રણા રદબાતલ ગણાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનને જેટલો માલ વેંચે છે તેના કરતાં ચારગણો માલ અમેરિકા તેની પાસેથી ખરીદે છે.\n\nનાયબ રાષ્ટ્રપ્રમુખ લ્યૂ હે અને અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસ વચ્ચેની મંત્રણા બાદ ચીને જણાવ્યું હતું કે તે અનેક દેશોમાંથી આયાત વધારવા તૈયાર છે. \n\nચીની માલસામગ્રી પર 50 અબજ ડોલરની વધારાની જકાત લાદવાની ધમકી વોશિંગ્ટને આપ્યાના દિવસો પછી વિલ્બર રોસે ચીનની મુલાકાત લીધી હતી. \n\nદરમ્યાન, સ્ટીલ તથા એલ્યુમિનિયમ પરની નવી આયાત જકાત બાબતે ગ્રુપ ઓફ સેવન(જી-7)ના સભ્ય દેશોએ અમેરિકાની ઝાટકણી કાઢી હતી. \n\nફ્રાન્સના નાણા પ્રધાન બ્રુન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાના હાથે માર્યો ગયો એ અબુ બકર અલ બગદાદી કોણ હતો?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્રકારપરિષદમાં ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ અલ-શામ(આઈએસઆઈએસ)નો નેતા અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન સેનાના એક ઑપરેશન દરમિયાન માર્યો ગયો હોવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે નહિવત્ સમયમાં આખી દુનિયામાં કથિતપણે દહેશતનું બીજું નામ બની ગયેલા અબુ બકર અલ બગદાદીની લાંબા ગાળાથી અમેરિકાની સેનાને તલાશ હતી.\n\nઅમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પત્રકારપરિષદમાં માહિતી આપતા કહ્યું કે આ ઑપરેશનમાં એક પણ અમેરિકન સૈનિકનું મૃત્યુ થયું નથી.\n\nઓસામા બિન લાદેનના ખાતમા બાદ અમેરિકા બગદાદી સુધી પહોંચવા તલપાપડ હતું. \n\nઅસંખ્ય ઉગ્રવાદી ઘટનાઓની જવાબદારી સ્વીકારનાર અને પશ્ચિમના દેશોમાં પોતાના નામનો ફફડાટ ફેલાવનાર બગદાદી, ખરેખર કોણ હતો એ પ્રશ્ન મનમાં ઊઠવો સ્વાભાવિક છે.\n\nઆજે જ્યારે અમેરિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની CIAના જાસૂસોને ઈરાને કરી મોતની સજા\\nસારાંશ: અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ઈરાનને દાવો કર્યો છે તે તેણે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ માટે કામ કરી રહેલા 17 જાસૂસોની ધરપકડ કરી છે અને તેમાંથી કેટલાકને મોતની સજા કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનના ગુપ્તચર વિભાગે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સૈન્ય અને પરમાણુ ગતિવિધિઓ વિશે માહિતી ભેગી કરી રહ્યા હતા.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનો આ દાવો નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે આ સાવ ખોટું છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઈરાનના સરકારી મીડિયાએ જાહેરાત કરી છે કે કથિત જાસૂસોની ધરપકડ માર્ચ 2019 સુધી એક વર્ષમાં કરવામાં આવી છે.\n\nગત શુક્રવારે ઈરાનની ખાડીમાં બ્રિટનનું તેલ ટૅન્કર જપ્ત કરવાનો અહેવાલ હતો.\n\nવળી, ગત મહિને ઈરાને અમેરિકાનું એક ડ્રૉન ઉડાવી દીધું હતું અને કહ્યું હતું કે તે ઈરાનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની આ બિલાડીએ માલિકને માલામાલ કર્યા\\nસારાંશ: અમેરિકાની આ બિલાડી આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બિલાડીનાં કારણે તેના માલિક કરોડપતિ બની ગયા.\n\nઆ બિલાડીનો ફોટોગ્રાફ એક પ્રોડક્ટ માટે ઉપયોગમાં લેવાનો હતો, પરંતુ કંપનીએ બિલાડીનાં ફોટોગ્રાફ્સનો ઉપયોગ અન્ય પ્રોડક્ટ્સનાં પ્રચાર માટે પણ કર્યો હતો. \n\nજેની વિરુદ્ધ બિલાડીનાં માલિકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. \n\nકોર્ટના ચુકાદા બાદ કૉપીરાઇટ અને ટ્રેડમાર્કના ભંગ બદલ કંપનીને દોષી ઠેરવવામાં આવી હતી અને ભારતીય ચલણ પ્રમાણે, સાડા ચાર કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો. .\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની એ ભૂલ જેણે તેને અવકાશમાં સુપરપાવર બનતાં રોકી દીધું\\nસારાંશ: ચંદ્ર સુધી પહોંચવા માટે એક ચીની વૈજ્ઞાનિકે એક નહીં પરતું બે મહાસત્તાઓની મદદ કરી છે, પરંતુ આ વૈજ્ઞાનિકને માત્ર એક જ દેશમાં યાદ કરાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કવિતા પુરી લખે છે, શાંઘાઈમાં એક સંગ્રહાલયમાં 'સામાન્ય જનતાના વૈજ્ઞાનિક - કિયાન જ્યૂસેન'ના જીવન સાથે સંકળાયેલી 70,000 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ સંગ્રહાલયમાં સંપૂર્ણપણે આ વસ્તુઓ જ સંગ્રહાયેલી છે.\n\nકિયાન જ્યૂસેનને ચીનના મિસાઇલ અને અવકાશ પ્રોગ્રામના જનક ગણવામાં આવે છે. સંશોધનને પરિણામે ચીન અવકાશમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવા માટે તેના પ્રક્ષેપણ માટેનું રોકેટ બનાવી શક્યું. સાથે જ ચીનના પરમાણુ બેડામાં સામેલ મિસાઇલ બનાવવામાં તેમનું સંશોધન અગત્યનું પુરવાર થયું. તેમને ચીનમાં રાષ્ટ્રીય નાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની એ મહિલાઓ, જેમની મરજી વગર નસબંધી કરી દેવાઈ\\nસારાંશ: \"મારી દીકરી જ્યારે 12 વર્ષની હતી ત્યારે મને પૂછતી કે એનાં કોઈ ભાઈ કે બહેન કેમ નથી? એ સવાલનો જવાબ મેં એને, તે 33 વર્ષની થઈ ગઈ ત્યારે આપ્યો હતો. એ વખતે મેં તેને જણાવ્યું હતું કે મારી સાથે શું બન્યું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીન વ્હાઇટહૉર્સ જણાવે છે, \"મારી દીકરી ઘણી દુ:ખી થઈ ગઈ હતી જ્યારે તેને ખબર પડી કે એની મા સાથે એ વખતે શું બન્યું હતું.\"\n\nજીન, 'નવાઝો નેશન'નાં રહેવાસી હતાં. \n\nઆ વિસ્તારમાં અમેરિકાની મૂળ જનજાતિઓ રહે છે જે અમેરિકાના એરિઝોના, ઉટાહ અને ન્યૂ મેક્સિકોના કેટલાક ભાગોમાં ફેલાયેલી છે.\n\nનવાજો જનજાતિ અમેરિકાની સૌથી મોટી જનજાતિઓમાંની એક છે.\n\n\"એમણે મને મારા ન-જન્મેલાં બાળકોથી વિખૂટી પાડી દીધી. જ્યારે પણ હું કોઈ પરિવારને એક કરતાં વધારે બાળકો સાથે જોતી, તો મને લાગતું કે હું આનાથી વંચિત રહી ગઈ છું.\"\n\nતમે આ વાંચ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની કટોકટી : 'પ્રમુખપદ એ નૌટંકી નથી', 16 રાજ્યો ટ્રમ્પની સામે અદાલતમાં\\nસારાંશ: કૅલિર્ફોનિયાની આગેવાનીમાં અમેરિકાનાં 16 રાજ્યોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કરેલી કટોકટીની વિરુદ્ધમાં મોરચો માંડી દીધો છે અને આ મામલે અદાલતમાં પિટિશન કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્સિકો સરહદે દીવાલ બનાવવાને મામલે આક્રમક વલણ અપવાવી ટ્રમ્પે દેશમાં કટોકટીની જાહેરાત કરી છે જેની સામે કૅલિફોર્નિયાના નોર્ધન જિલ્લા અદાલતમાં કેસ દાખલ થયો છે.\n\nટ્રમ્પની નીતિનો દરેક ઉપલ્બધ વ્યવસ્થાતંત્ર આગળ પડકારવાની ડેમોક્રેટ્સે જાહેરાત કરી હતી.\n\nકૅલિર્ફોનિયાના એર્ટની જનરલ ઝેવિયર બેરેક્કાએ કહ્યું કે તેઓ પ્રમુખ તરીકેની સત્તાના દુરુપયોગ બદલ ટ્રમ્પને અદાલતમાં લઈ જઈ રહ્યાં છે.\n\nતેઓ કહે છે, \"અમે પ્રમુખ ટ્રમ્પને કૉંગ્રેસને અવગણી કરદાતાઓના રુપિયા વેડફતા રોકવા માટે અદાલતમાં લઈ જઈ રહ્યા છીએ. અમારા પૈકી મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની કૅપિટલ બિલ્ડિંગ લૉક, બાઇડનના શપથગ્રહણ અગાઉ હુમલાનો ભય\\nસારાંશ: જો બાઇડનના અમેરિકાના રાષ્ટ્રપતિપદ સંભાળવાના બે દિવસ પહેલાં સુરક્ષા કારણોસર વૉશિંગટન ડીસીની કૅપિટલ બિલ્ડિંગ બંધ કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપિટલમાં સુરક્ષા વધારે સજ્જડ કરવામાં આવી છે\n\nઅમેરિકન કૉંગ્રેસનું ઘર કહેવાતી કૅપિટલ બિલ્ડિંગ પર છ જાન્યઆરીના રોજ ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યો હતો જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nઇમારતની નજીક તહેનાત પત્રકારોએ જણાવ્યું કે બાઇડનના પદગ્રહણનું રિહર્સલ સ્થગતિ કરાયું છે અને ત્યાં ઘોષણા જારી છે. \n\nસુરક્ષા બંદોબસ્ત અત્યંત કડક છે અને હજારો નૅશનલ ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે.\n\nપ્રત્યક્ષદર્શીઓએ કૅપિટલ પાસેથી ધુમાડો ઊઠતો જોયો છે. વૉશિંગટન ડીસી ફાયર સર્વિસનું કહેવું છે કે આગની ઘટના નજીકમાં થઈ હતી જેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની કૉંગ્રેસ પર કરાયેલા હુમલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી\\nસારાંશ: અમેરિકાની કૉંગ્રેસ પર કરાયેલા હુમલા અંગે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે સેનેટમાં મતદાન થયું હતું જેમાં રિપબલિકન્સ પાર્ટીના નેતાઓએ પણ મહાભિયોગમાં ટ્રમ્પની વિરુદ્ધમાં મત નાખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની સંસદ પર ટ્રમ્પ સમર્થકોનો હુમલો અને હિંસા વેળીની ઘટનાની તસવીર\n\nબુધવારે આ પ્રક્રિયાને આગળ વધારીને ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રમ્પના સમર્થકોએ કૅપિટલ બિલ્ડિંગમાં હુમલો કર્યો તેના નવા વીડિયો સામે આવ્યા હતા. \n\nડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વાપરવામાં આવેલા શબ્દો અને ટ્વીટનો તેમની વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડૅમોક્રૅટ્સે કેસની દલીલ રજૂ કરતા કહ્યું કે ટ્રમ્પે 'મુખ્ય પ્રોત્સાહક' તરીકે એ દિવસે અને તે પહેલાં કામ કર્યું હતું. \n\nહુમલાને લઈને ભાવનાત્મક જુબાની આપવામાં આવી રહી હતી. આ દરમિયાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી 2020 : ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન, અમેરિકનો કોને બનાવશે રાષ્ટ્રપતિ?\\nસારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે અને નાગરિકો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટા ભાગના સર્વે જણાવે છે કે ડૅમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન આગળ ચાલી રહ્યા છે, જોકે એક સર્વે એ પણ જણાવે છે કે સ્વિંગ સ્ટેટમાં બંને ઉમેદવારો વચ્ચે ટક્કર છે.\n\nઅમેરિકામાં સત્તાનું સર્વોચ્ચ કેન્દ્ર વ્હાઇટ હાઉસ ગણાય છે. વ્હાઇટ હાઉસ અમેરિકાના રાષ્ટ્રપતિનું માત્ર કાર્યાલય નથી પરંતુ નિવાસસ્થાન પણ છે.\n\nઅમેરિકા જ નહીં પરંતુ દુનિયાને પ્રભાવિત કરનારા કેટલાય નિર્ણયો અહીંથી જ લેવાય છે.\n\nત્રીજી નવેમ્બરનો દિવસ વ્હાઇટ હાઉસ અને અમેરિકાના લોકો માટે મહત્ત્વનો છે, કારણ કે એ દિવસે નક્કી થશે કે ટ્રમ્પની વ્હાઇટ હાઉસથી વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી 2020 : ફેસબુક, ટ્વિટર પક્ષપાતી વલણ અપનાવે છે?\\nસારાંશ: અમેરિકામાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીના કારણે માત્ર અમેરિકન રાજનેતાઓ જ દબાણમાં છે એવું નથી. અમેરિકાની ટેકનોલૉજી ક્ષેત્રની મોટી કંપનીઓ પણ ભારે દબાણનો સામનો કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ક ઝકરબર્ગ\n\nઆ કંપનીઓ પર આરોપ છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયાના સામ્રાજ્યનો દુરુપયોગ કરી રહી છે. પરંતુ આ કંપનીઓ વિરુદ્ધ હાલમાં ગુસ્સાની લહેરનું કારણ ટ્વિટર દ્વારા તાજેતરમાં લેવાયેલો એક નિર્ણય છે.\n\nટ્વિટરે પોતાના એક નિર્ણય દ્વારા લોકોને અમેરિકન અખબાર 'ન્યૂયૉર્ક પોસ્ટ'ના એક અહેવાલને શૅર કરતા અટકાવ્યા છે. આ અહેવાલ ડૅમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન સામેની તપાસને લગતો હતો.\n\nઆ અહેવાલમાં બાઇડનના પુત્ર હંટરના કેટલાક પુષ્ટિ ન થયેલા ઈમેઇલના સ્ક્રીન શોટ હતા જેનાથી હેક કરવામાં આવેલી સામગ્રી અંગે ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી 2020 : રાષ્ટ્રપતિ ટ્રમ્પ બનશે કે બાઇડન એ કઈ રીતે ખબર પડશે?\\nસારાંશ: મંગળવારે અમેરિકામાં આગામી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા માટે મતદાન શરૂ થઈ ગયું છે અને એ પૂર્ણ થયે તરત જ મતગણતરી શરૂ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, કોરોનાને કારણે આ વખત ચૂંટણી અગાઉ કરતાં ઘણી અલગ હશે. લગભગ 10 કરોડ લોકોએ પોસ્ટલ બૅલેટ દ્વારા મતદાન કર્યું છે, જે આગામી રાષ્ટ્રપ્રમુખના નામ વિશેનું સસ્પેન્સ લંબાવી દેશે. \n\nરાષ્ટ્રપ્રમુખની પસંદગીનો આધાર ઉમદેવારની લોકપ્રિયતા કરતાં ઇલેક્ટ્રોલ કૉલેજ ઉપર હોય છે, જેથી કરીને પૉપ્યુલર ન હોય તેવા ઉમેદવાર પણ વિજેતા બની શકે છે. \n\nજો બાઇડન વિજેતા બનશે, તો તેઓ સૌથી મોટી ઉંમરે આ પદ સુધી પહોંચનાર પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હશે; અને જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનશે તો આ તેમની છેલ્લી ટર્મ હશે. \n\nક્યારે મતદાન અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી 2020 : હિંસાની આશંકા વચ્ચે કઈ રીતે સુરક્ષા વધારવામાં આવી?\\nસારાંશ: અમેરિકામાં બુધવારે સવારે પણ મતગણતરી ચાલુ છે પરંતુ રાજધાની વૉશિંગટન ડીસીના માર્ગો પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ પ્રદર્શનો થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના આગલા રાષ્ટ્રપતિ કોણ હશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી. \n\nજોકે ચૂંટણી પરિણામને લઈને હિંસા થવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મંગળવારે મતદાન થઈ રહ્યું હતું ત્યારે અમુક શહેરોમાં દુકાનોને સુરક્ષિત કરતા લોકોની તસવીરો પણ જોવા મળી હતી. \n\nવૉશિંગટન ડીસીમાં મંગળવારની રાત્રે કૅપિટૉલથી માર્ચ કરતા સંખ્યાબંધ પ્રદર્શનકારીઓએ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા હતા.\n\nલોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ‘જો અમને ન્યાય નહીં મળે તો તેમને શાંતિ પણ નહીં મળે.’\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી 2020: ટ્રમ્પના કાર્યકાળમાં કેવી રીતે બદલાઈ દુનિયા?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ માત્ર પોતાના દેશના જ નેતા નથી હોતા, પરંતુ તેઓ કદાચ સમગ્ર વિશ્વના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ પણ હોય છે. અમેરિકન રાષ્ટ્રપતિના નિર્ણયોની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમાં અપવાદ નથી. એવામાં ટ્રમ્પ કઈ રીતે દુનિયામાં પરિવર્તન લાવ્યા છે એ જોવું મહત્ત્વનું રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ અમેરિકાને કઈ રીતે જુએ છે?\n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે વારંવાર જાહેરાત કરી છે કે અમેરિકા \"વિશ્વમાં સૌથી મહાન દેશ\" છે. પરંતુ પ્યૂ રિસર્ચ સેન્ટરના 13 દેશો પર થયેલા તાજેતરના સરવે અનુસાર તેમણે વિદેશમાં આ છબિ સુધારવા માટે ખાસ કંઈ કર્યું નથી. \n\nઘણા યુરોપિયન દેશોમાં અમેરિકા અંગે હકારાત્મક વલણ ધરાવતા લોકોની સંખ્યા લગભગ 20 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. \n\nઅમેરિકા વિશે બ્રિટનમાં 41 ટકા લોકો હકારાત્મક અભિપ્રાય ધરાવતા હતા, જ્યારે ફ્રાન્સમાં આ આંકડો 31 ટકા છે જે 2003 પછી સૌથી નીચો છે. જર્મનીમાં માત્ર 26 ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી 2020: મતદાનને દિવસે જ લાખો લોકોને આવ્યો ભેદી કૉલ, ઘરે રહેવાનું કહેવાયું\\nસારાંશ: અમેરિકામાં મંગળવારે મતદાનને દિવસે જ અનેક મતદાતાઓને એક સુરક્ષિત રહેવાનો અને ઘરે રહેવાનો એક રોબો કૉલ આવ્યો હતો અને તેને લઈને ખળભળાટ મચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક લોકોને આવેલા આ રોબો કૉલની એફબીઆઈએ તપાસ આદરી છે.\n\nલાખો લોકોને મતદાનને દિવસે એક ઑટોમેટિક કૉલ આવ્યો જેમાં કહેવામાં આવ્યું તે, \"સુરક્ષિત રહો અને ઘરે રહો.\" \n\nઅમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે રાષ્ટ્રપતિપદની ઐતિહાસિક ચૂંટણીને દિવસે આવેલા આ કૉલથી ખળભળાટ મચ્યો છે. \n\nઉલ્લેખનીય છે કે હિંસાની દહેશત વચ્ચે અમેરિકામાં અનેક સ્થળોએ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે.\n\nલાખો લોકોને આવેલો આ કૉલ ક્યાંથી આવ્યો તે હજી જાણી શકાયું નથી. વળી, કેટલાંક કૉલમાં મતદાનનો પણ ઉલ્લેખ ન હતો.\n\nઅમેરિકામાં રોબો કૉલ સામે લડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : અમેરિકા વિશ્વનું 'સુપર પાવર' કેવી રીતે બન્યું?\\nસારાંશ: યુનાઇડેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા, જેની પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે, વિશ્વનું સૌથી મજબૂત ચલણ અને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર અને એટલે જ તે વિશ્વનું સુપર પાવર કહેવાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વનો એવો દેશ જેના હિતને આધારે આંતરરાષ્ટ્રીય હિત નક્કી થાય છે.\n\nશું તમે જાણો છો કે અમેરિકા પણ એક સમયે ભારત જેવો જ ગુલામ, ગરીબ અને દુર્બળ દેશ હતો.\n\nતો આખરે એવું શું થઈ ગયું કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બની ગયો. \n\nએવું શું થયું કે ક્યારેક ત્રીજા ભાગના વિશ્વ પર રાજ કરી રહેલું ધ ગ્રેટ બ્રિટન પાછળ રહી ગયું અને અમેરિકા વિશ્વની મહાસત્તા બની ગયું?\n\nઆવા જ કેટલાક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આ વીડિયોમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : ગુજરાતના આ ગામમાં ટ્રમ્પ અને બાઇડનની ચર્ચા કેમ થઈ રહી છે?\\nસારાંશ: આગામી 3 નવેમ્બરના રોજ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સાત સમંદર પાર વિદેશમાં યોજાઈ રહી છે, પણ એની ચર્ચા ગુજરાતનાં કેટલાંક ગામોમાં પણ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી ઘણા લોકો અમેરિકામાં જઈને વસ્યા છે. કેટલાંક ગામોમાંથી લગભગ અડધોઅડધ વસતી અમેરિકા સહિત વિદેશમાં સ્થાયી થઈ છે. આ વિસ્તારોમાં સોજિત્રા, કરમસદ સહિત ચરોતર પ્રદેશનાં ગામોનો સમાવેશ થાય છે. \n\nઆ વિસ્તારોમાંથી ઘણા લોકો અમેરિકામાં સ્થાયી થયા છે. પરંતુ તેમનાં મૂળ આ વિસ્તારોમાં હોવાથી અમેરિકાના રાજકારણની ચર્ચા આ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.\n\nસોજિત્રા તાલુકાના ડભોઉમાં કુલ 5800 લોકોની વસતી છે અને ગામના અંદાજે સાતસો લોકો અમેરિકામાં રહે છે. \n\nઅમેરિકામાં 60 વર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : જો બાઇડને 'બાય અમેરિકન' પ્લાન સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ફેંક્યો આ પડકાર\\nસારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડૅમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને કોરોના વાઇરસથી અસરગ્રસ્ત અમેરિકાના અર્થતંત્રને પાટા પર લાવવાની પોતાની યોજના રજૂ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડન\n\nબાઇડને કહયું કે તેમની યોજના \"બાય અમેરિકન\"ના મુખ્ય સૂત્ર પર આધારિત હશે. ગુરૂવારે અમેરિકન રાજ્ય પૅન્સિલ્વેનિયામાં તેમના બાળપણના વતન સ્ક્રેન્ટોનમાં કરેલા સંબોધનમાં બાઇડને અમેરિકન અર્થતંત્રને બચાવવાની તેમની યોજનાને રજૂ કરતા કહ્યું કે તેમનો 700 બિલિયન ડૉલરનો પ્લાન બીજા વિશ્વ યુદ્ધ પછીનું અમેરિકન અર્થતંત્રમાં સૌથી મોટું રોકાણ હશે.\n\nયોજનાની \"બાય અમેરિકન\" થીમ હેઠળ બાઇડને અમેરિકન બનાવટના ઉત્પાદનો પર સરકારી રોકાણ 400 બિલિયન ડૉલર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત બાઇડનની યોજનામાં ઇલેક્ટ્રિક વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : ટ્રમ્પ અને બાઇડનના કયા મુદ્દા અમેરિકનોને આકર્ષશે?\\nસારાંશ: ત્રણ નવેમ્બરે અમેરિકન મતદારો અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં હાલના રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રેટિક નેતા જૉ બાઇડનમાંથી એકને નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જે આઠ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મતદારો ડોનાલ્ડ ટ્રમ્પ અથવા જૉ બાઇડનને મત આપશે એ અંગે બંને નેતાઓની નીતિઓ શું છે?\n\nકોરોના વાઇરસ \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી મહિનાના અંતે કોરોના વાઇરસ ટાસ્કફોર્સ બનાવી હતી. જોકે, હવે ટ્રમ્પનું કહેવું છે કે આ ટાસ્કફોર્સ લૉકડાઉન ખોલવા પર ધ્યાન કેંદ્રીત કરી રહી છે. \n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના વાઇરસની સારવાર અને રસીના વિકાસને પ્રાથમિકતા આપી રહ્યા છે, જે માટે દસ અબજ ડૉલર ફાળવવામાં આવ્યા છે. \n\nબીજુ બાજુ, બાઇડન 'રાષ્ટ્રીય કૉન્ટૅક્ટ ટ્રેસિંગ પ્રોગ્રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : નરેન્દ્ર મોદીનો પ્રભાવ ભારતીય મૂળના લોકોના વોટિંગ પર કેટલો હશે?\\nસારાંશ: 26 જાન્યુઆરી એટલે કે ભારતીય ગણતંત્રદિવસે ઈલયાસ મોહમ્મદ તેમના ઘરથી 400 માઈલનો પ્રવાસ કરીને નોર્થ કૅરોલિનાના શાર્લટ શહેરમાં ભારતના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધના પ્રદર્શનમાં સામેલ થવા ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ\n\nભારતે બંધારણ અપનાવ્યું તેની વર્ષગાંઠની સત્તાવાર ઊજવણી ગણતંત્રદિવસે કરવામાં આવે છે.\n\nઅમેરિકામાં અને અન્યત્ર થયેલાં આવાં અનેક વિરોધપ્રદર્શનોમાં વિવિધ ધર્મોના ભારતીય મૂળના લોકો સામેલ થયા હતા.\n\nપ્રદર્શનકર્તાઓએ ભારતનો તિરંગો ફરકાવ્યો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ નારાબાજી કરી હતી તેમજ ધાર્મિક દમનને કારણે ત્રણ પાડોશી દેશોમાંથી ભાગી રહેલા બિન-મુસ્લિમ લોકોને નાગરિકત્વ આપતા વિવાદાસ્પદ કાયદાની નિંદા કરતાં બેનરો પ્રદર્શિત કર્યાં હતાં.\n\nએક બેનર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી : ભારત અને અમેરિકાના રાજકારણમાં ધર્મનો કેટલો પ્રભાવ?\\nસારાંશ: દુનિયાની સૌથી મોટી અને મહાન બે લોકશાહી, એક ભારત વસ્તીની દૃષ્ટિએ અને બીજી અમેરિકા વિસ્તાર તથા મહાસત્તાની દૃષ્ટિએ. બંને એકંદરે ખૂબ જ ધાર્મિક ગણાય છે. અમેરિકા એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સમજવું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રજા તો ધાર્મિક હોય તે સ્વાભાવિક છે. અમેરિકામાં 70.6% લોકો ક્રિશ્ચિયન છે, એમાંથી આશરે 25.4% ઇવેજેલિકલ પ્રોટેસ્ટન્ટ, 14.7% મેઇનલાઇન પ્રોટેસ્ટન્ટ, 6.5% હિસ્ટોરીકલી બ્લેક પ્રોટેસ્ટન્ટ છે.\n\nજ્યારે 20.8% લોકો કૅથલિક છે. મોર્મોન અને બીજા થઈને ત્રણેક ટકા લોકો હશે. ક્રિશ્ચિયન ના હોય એવા ટોટલ 5.9%ની અંદર યહૂદી 1.9%, મુસ્લિમ 0.9%, બૌદ્ધ 0.7% અને હિંદુ 0.7% છે.\n\nકોઈ પણ ધર્મ સાથે જોડાયેલા ના હોય એવા કુલ 22.8%ની અંદર, એથિઈસ્ટ ૩.૧%, ઍગ્નૉસ્ટિક એટલે અજ્ઞેયવાદી 4% અને 15.8 % અચોક્કસ લોકો છે. \n\nમોટા ભાગે ધર્મોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી ડિબેટ : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ''ભારત ગંદુ છે, તેની હવા ગંદી છે''\\nસારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર જો બાઇડન અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલાં છેલ્લી અને ત્રીજી પ્રેસિડેન્સિયલ ડિબેટ આજે યોજાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની વચ્ચે યોજાયેલી પહેલી ડિબેટમાં ભયંકર કંકાસ થયો હતો. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલી રહ્યા હતા. આને કારણે આ ડિબેટમાં નિયમ બદલાયા છે.\n\nઆ પ્રેસિડેન્સિયલ ડિબેટમાં કુલ છ સેગમેન્ટ રાખવામાં આવ્યા છે. જેમાં કોરોના વાઇરસ સામેની લડાઈ, અમેરિકન પરિવારો, અમેરિકામાં વંશીય મુદ્દાઓ, ક્લાઇમેટ ચેન્જ, રાષ્ટ્રીય સુરક્ષા, લિડરશીપનો સમાવેશ થાય છે. \n\nડિબેટના આયોજકો દ્વારા આ વખતે મ્યૂટ બટન મૂકવામા આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચેની આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન પાસે ભારતની શું અપેક્ષાઓ?\\nસારાંશ: અમેરિકામાં નાગરિકત્વ આપવા માટેનો કાર્યક્રમ વ્હાઇટ હાઉસમાં યોજાયો તેમાં પાંચ લોકો હાજર હતા. તેમાંથી એકે સૌનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું: ભારતમાંથી અમેરિકા ગયેલા સૉફ્ટવેર ડેવલપર સુધા સુંદરી નારાયણ. તેમણે ચમકતી ગુલાબી સાડી પહેરી હતી અને ગૌરવપૂર્ણ હાસ્ય સાથે તેમણે પોતાનું નાગરિકત્વ પ્રમાણપત્ર દર્શાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"25 ઑગસ્ટે રિપબ્લિક કન્વેશન ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ કરાયું ત્યારે અમેરિકામાં તેને પક્ષપાતપૂર્ણ કાર્યક્રમ ગણાવીને તેની ટીકા થઈ હતી. તેની સામે ભારતમાં આ પ્રસંગને બહુ ગૌરવ સાથે રજૂ કરાયો હતો - એક ભારતીય વ્યક્તિને પ્રમુખ પોતે અમેરિકાના નાગરિક તરીકે આવકારી રહ્યા હતા. \n\nઅમેરિકાની ઇમિગ્રેશનની પૉલિસીની ભારત અને ભારતીયોને સીધી અસર થાય છે. ભારતમાંથી સતત પ્રતિભાશાળી ટૅક એક્સપર્ટ અમેરિકામાં સ્થાયી થતા રહ્યા છે. આ ભારતીય નિષ્ણાતો H1B વીઝા પર અમેરિકા જતા હોય છે અને બાદમાં અમેરિકન નાગરિક બનતા હોય છે.\n\nઆ બાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન, કોનો પ્રચાર કરે છે ભારત-પાકિસ્તાનના લોકો?\\nસારાંશ: આ 14 ડિસેમ્બર, 2012ની વાત છે. સમાચાર મળ્યા કે એક બંદૂકધારી વ્યક્તિએ સૈન્ડી હૂક એલિમેન્ટ્રી સ્કૂલમાં ઘણાં બાળકો અને વયસ્કોની હત્યા કરી નાખી છે. આ સમાચારે દરેકને આઘાતમાં નાખી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય અમેરિકન શેખર નરસિમ્હન એ સમયે વ્હાઇટ હાઉસમાં એક પાર્ટીમાં હતા, પરંતુ આ સમાચાર સાંભળીને તેમનો મૂડ બગડી ગયો હતો.\n\nશેખર એ ઘટનાને યાદ કરે છે, \"આ મામલાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું અને એક રીતે દબાવી દેવાયો હતો. અમે બધા ત્યાં જ બેઠા હતા.\"\n\nતો પહેલી વાર ત્યાં તેમની મુલાકાત એક પાકિસ્તાની-અમેરિકી દિલાવર સૈયદ સાથે થઈ.\n\nકૅલિફોર્નિયાના એક ટેકનોલૉજી ઉદ્યમી દિલાવર સૈયદ અનુસાર, \"અમારી ભાવના એક જેવી હતી. આખા રૂમમાં મને એક શખ્સ એવો લાગ્યો જે દક્ષિણ-એશિયન અમેરિકી હતો અને જે મારી જેમ ભાવુક હતો.\"\n\nબંને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ઇલેકશન મોડમાં, હજારોની ભીડને શું કહ્યું?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના પૉઝિટિવ આવ્યાના બે અઠવાડિયા પછી ચૂંટણીઅભિયાન ફરી શરૂ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્લૉરિડાના સૅનફર્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પની એક રૅલીમાં હજારો લોકો ભેગા થયા હતા.\n\nઆવતા ચાર દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી માટે મહત્ત્વપૂર્ણ એવાં ચાર રાજ્યોમાં ચૂંટણીપ્રચાર કરશે.\n\nહવે ચૂંટણીમાં ત્રણ અઠવાડિયાનો સમય બાકી છે. \n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિસ્પર્ધી જો બાઇડન હવે મતદારોને આકર્ષવા જોર લગાવી રહ્યા છે.\n\nઓહાયોમાં સોમવારે જો બાઇડને એક ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઓહાયો સ્વિંટ સ્ટેટ ગણાય છે .\n\nરિયલ ક્લિયર પૉલિટિક્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીના ચૂંટણી પોલ મુજબ જો બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ પર શું અસર થઈ?\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારમાં વાયદો કર્યો હતો કે તેઓ ગેરકાયદે વસાહતીઓ પર લગામ લગાવશે. તેઓ મેક્સિકોથી યોગ્ય દસ્તાવેજ ન ધરાવતા ગેરકાયદે વસાહતીઓને અમેરિકાની અનેક સમસ્યાઓ માટે જવાબદાર ઠેરવતા આવ્યા છે જેમકે ડ્રગ્સ અને ગુના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પની આ માન્યતા ચાર વર્ષમાં વસાહતીઓ અંગેની અમેરિકાની નીતિ પર કેવી રીતે પ્રભાવી થઈ છે? \n\nઅમેરિકામાં રહેતા પરંતુ વિદેશમાં જન્મેલા હોય એવા લોકોની સંખ્યામાં ત્રણ ટકાનો વધારો થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આવા લોકોની સંખ્યા 4.37 કરોડ હતી જે વધીને 4.5 કરોડ થઈ ગઈ છે. \n\nપરંતુ આમાં સૌથી મોટી સંખ્યા મેક્સિકોથી અમેરિકા આવનારા લોકોની હોય છે જે અહીં સ્પષ્ટ નથી કરવામાં આવી. \n\nવર્ષોથી અમેરિકામાં રહેનારા એવા લોકો જેમનો જન્મ મેક્સિકોમાં થયો હોય એમની સંખ્યામાં બહુ ફેર નથી આવ્યો પરંતુ ટ્રમ્પના ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણી: ડોનાલ્ડ ટ્રમ્પનું ચાઇનીઝ બૅન્કમાં છે ખાતું- ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ\\nસારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીને આડે ગણતરીના દિવસો છે ત્યારે ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનની એક બૅન્કમાં એકાઉન્ટ હોવાની વિગતો સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બૅન્ક ખાતાની દેખરેખ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ્સ મૅનેજમેન્ટ કરે છે અને વર્ષ 2013થી 2015 સુધી આ બૅન્ક ખાતા દ્વારા સ્થાનિક કરની ચૂકવણી કરવામાં આવી છે.\n\nડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તા મુજબ એશિયામાં હોટલઉદ્યોગને લગતી સંભાવનાઓ તપાસવા માટે આ ખાતું ખોલવામાં આવ્યું હતું. \n\nઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાં વેપાર કરનારી અમેરિકન કંપનીઓની ટીકા કરતા રહ્યા છે અને એમણે ચીન સામે વેપારયુદ્ધ છેડ્યું છે.\n\nન્યૂયોર્ક ટાઇમ્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ રૅકોર્ડ પરથી એમને આ બૅન્ક ખાતા અંગે જાણકારી મળી છે અને ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણીઃ ટ્રમ્પ કે મીડિયા, કોણ નક્કી કરે કે કોણ જિત્યું?\\nસારાંશ: જો બાઇડનને ચૂંટાયેલા પ્રૅસિડન્ટ તરીકે સ્વીકારી લેવાયા છે, પરંતુ સત્તાવાર રીતે હજી સુધી પરિણામની જાહેરાત કરવામાં આવી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"7 નવેમ્બર સુધીમાં મોટા ભાગનાં રાજ્યોમાં ગણતરી પૂરી થઈ હતી અને તેના આધારે ડેમૉક્રેટિક ઉમેદવાર બાઇડનને (કુલ 538 ઇલેક્ટૉરલ કૉલેજના મતોમાંથી) 270 મતો મળી શકે છે તેવો અંદાજ બાંધીને તેમને વિજેતા માની લેવાયા હતા.\n\nતે જ દિવસે વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને બાદમાં જો બાઇડને પણ વિજય પછીનું પોતાનું પ્રવચન આપ્યું અને તે પછી આ દિવસોમાં પોતાની આગામી સરકાર શું કરવા શું કરશે તે અંગનાં નીતિવિષયક નિવેદનો પણ તેઓ આપતાં રહ્યાં છે.\n\nઆ રીતે પરિણામોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં નિષ્ણાતો અને અખબારી જગત દ્વારા ચૂંટાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણીના મેદાનમાં છે ભારત-પાકિસ્તાન મૂળની આ મહિલાઓ\\nસારાંશ: અમેરિકામાં હંમેશા એવું કહેવામાં આવે છે કે જો ટેબલ પર બેસવાની સીટ ન મળી તો તમને મેનુમાં જગ્યા નહીં મળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ નવેમ્બરે યોજાનારી અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીને અનેક લોકો અમેરિકાના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી કહી રહ્યા છે. \n\nઅહીં કોરોના વાઇરસની મહામારીથી હાલ સુધીમાં બે લાખ લોકોનાં મૃત્યુ થયાં છે અને લાખોની સંખ્યામાં લોકોની નોકરીઓ પણ ગઈ અને આ દરમિયાન અમેરિકા રાજકીય અને સામાજિક રીતે વહેંચાયેલું રહ્યું.\n\nબ્લૅક લાઇવ મેટર્સનો વિરોધ ચાલી રહ્યો છે અને અનેક શહેરોમાં લોકો હિંસા અને પોલીસ દમનનો શિકાર બન્યાં છે.\n\nત્રણ નવેમ્બરે અનેક રાજ્યોની ચૂંટણીઓ પણ યોજાવાની છે. બીબીસીએ આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?\\nસારાંશ: \"ડોનાલ્ડ ટ્રમ્પને આફ્રિકાની જરાય પરવા નથી. અહીંનો પ્રવાસ તેમણે કર્યો નથી અને ફરીથી જીતશે તો પણ ખંડની મુલાકાત લે તે વિશે મને શંકા છે,\" એમ દક્ષિણ આફ્રિકાની વિટવૉટરસ્ટેન્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર જ્હોન સ્ટ્રેમલાઉ કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પુરોગામી બંને પ્રમુખો, બરાક ઓબામા અને જ્યોર્જ ડબ્લ્યૂ બુશે તેમની પ્રથમ મુદત દરમિયાન આફ્રિકાની મુલાકાત લીધી હતી, પરંતુ ટ્રમ્પે પ્રવાસ માટે સમય કાઢ્યો નથી.\n\n\"આવી કોઈ જરૂર હોવાનું તેમને લાગતું નથી\", એમ પ્રોફેસર સ્ટ્રેમલાઉ વધુમાં કહે છે. \n\nઘણા લોકો માને છે ટ્રમ્પના અભિગમમાં આફ્રિકા તરફની અમેરિકાની નીતિનો પડઘો પડે છે.\n\nસહરા રણના કિનારે આવેલા ઘણા દેશો વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા દેશોમાં આવે છે, આમ છતાં છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન આફ્રિકા અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો પણ ઘટ્યા છે. \n\nઆ પ્રદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની ચૂંટણીમાં હિંદુ મતદારો કેમ મહત્ત્વના બની રહેશે?\\nસારાંશ: અમેરીકાની ડેમૉક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડને ભારતીય મૂળના અમેરિકનો માટે વિઝન ડૉક્યુમેન્ટની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ડૉક્યુમેન્ટમાં તેમણે કહ્યું છે કે \"કોરોના વાઇરસ સામે લડવાથી લઈને અર્થવ્યવસ્થામાં સુધારો અને પ્રવાસન ક્ષેત્રે સુધારો, આ તમામ મુદ્દાઓમાં ભારતીય અમેરીકનો જો બાઇડન અને કમલા હેરિસ પર ભરોસો કરી શકે છે.\"\n\nઆગામી ચૂંટણીમાં ભારતીય મૂળનાં કમલા હેરિસ ઉપ-રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર છે.\n\nઆ અગાઉ જો બાઇડને અમેરિકન મુસલમાનો માટે વિઝન ડૉક્યુમેન્ટની જાહેરાત કરી હતી, જેમાં તેમણે કાશ્મીરનો મુદ્દો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરનો મુદ્દો સામેલ કર્યો હતો.\n\nબાઇડનના આ વિઝન ડૉક્યુમૅન્ટથી ઘણા ભારતીય મૂળના અમેરિકનો રોષે ભરાયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની જો બાઇડન સરકારના એ સંકેતો જે નરેન્દ્ર મોદી માટે બની શકે છે મોટું દબાણ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પ્રશાસનના શરૂઆતના કેટલાક સંદેશા એ વાતનો સંકેત આપે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ સંભવ છે કે વધુ પ્રગાઢ બનશે પરંતુ કેટલા એવા તથ્ય છે જેના સંદર્ભમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂતીએ હજુ પરીક્ષામાંથી પસાર થવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન બંને દેશ પોતાના રાજકીય અને રણનીતિગત સંબધોને પ્રગાઢ કરવાની દિશામા સતત કામ કરી રહ્યા હતા. ભારતને પાકિસ્તાન અને ચીન સાથેની તકરારની સ્થિતિમાં સતત અમેરિકાનો સાથ મળતો રહ્યો હતો. \n\nઆ મુદ્દાઓ પર ભારતને હજુ પણ અમેરિકાનો સાથ મળવાની આશા છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્યના મામલે અમેરિકાનું વલણ જૂદું હોઈ શકે છે. વેપારના મામલાઓ પર પણ બંને દેશો વચ્ચે મતભેદ હોવાની આશંકા છે.\n\nમોદી સરકાર પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની સિએટલ સિટી કાઉન્સિલે CAA-NRC વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો\\nસારાંશ: વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદા અને કથિત એનઆરસીને લઈને ભારત બહાર પહેલીવાર ઠરાવ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના સિએટલ શહેરની કાઉન્સિલે નાગરિકતા સંશોધન કાયદા અને અને એનઆરસીને તમામ વંચિત સમુદાય માટે ભેદભાવપૂર્ણ ગણાવીને તેના વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો છે.\n\nઉલ્લેખનીય છે કે સિએટલ વૉશિંગ્ટનનું સૌથી મોટું શહેર છે.\n\nભારતીયમૂળના અમેરિકન ક્ષમા સાવંતે નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને વિરોધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.\n\nઆ વિરોધ પ્રસ્તાવનો આંશિક વિરોધ થયો હતો પરંતુ અંતે તેને ધ્વનિ બહુમત સાથે પસાર કરવામાં આવ્યો.\n\nસિએટલ શહેરની કાઉન્સિલે અમેરિકન કૉંગ્રેસને પણ વિનંતી કરી છે કે તે આ અંગે યોગ્ય પગલાં લે અને વિરોધ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટ્રાવેલ બૅનને યોગ્ય ઠેરવ્યો\\nસારાંશ: મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકા આવવા પર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના પ્રતિબંધને અમેરિકાની સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં નીચલી અદાલતે ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે મંગળવારે નીચલી અદાલતના નિર્ણયને 5-4થી બદલી ટ્રાવેલ બૅન (પ્રવાસ પ્રતિબંધ)ને યોગ્ય ઠેરવ્યો છે.\n\nનિર્ણય કરનાર ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સ કહે છે કે મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશના નાગરિકોને અમેરિકામાં ન આવવા દેવાના ટ્રમ્પનો નિર્ણય સંપૂર્ણ રીતે રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્ષેત્રમાં આવે છે.\n\n'હવે અમારે કંઈ નથી કહેવું'\n\nસુપ્રીમ કોર્ટના આ ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં લખ્યું, \"સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં 'પોલર વૉર્ટેક્સ' : આકરી ઠંડીના કારણે 21 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: અમેરિકાના મધ્ય-પશ્ચિમ વિસ્તાર 'પોલર વૉર્ટેક્સ' (એક પ્રકારનો 'ધ્રુવ પ્રદેશમાં સર્જાતો બરફનો ચક્રવાત')ને પગલે ઠંડોગાર થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઠેરઠેર બરફના થર જામી ગયા છે. શહેરોમાં સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે.\n\nઅમેરિકામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધાયેલી આ સૌથી ભીષણ ઠંડીની સ્થિતિ ગણવામાં આવી રહી છે.\n\nઆર્કટિક વૅધર(હવામાન)ની અસરને કારણે કેટલાંક રાજ્યોમાં એકંદરે 21 લોકોનાં મોત પણ નીપજ્યાં છે. \n\nશિકાગોમાં તાપમાન માઇનસ(-)30 ડિગ્રીને સ્પર્શી ગયું છે, જે ઍન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં નોંધાતા તાપમાન કરતાં પણ નીચું છે. \n\nવળી ઉત્તર ડકોટામાં માઇનસ(-)37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.\n\nસ્કૂલ, વેપારી સંસ્થાઓ અને સરકારી કચેરીઓ બંધ કરી દેવાઈ છે. વળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં 18 લાખ લોકોને નાગરિકતા આપવાની ટ્રમ્પ યોજના બનાવી\\nસારાંશ: વ્હાઇટ હાઉસે એક નવી યોજના બનાવી છે જે અંતર્ગત મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવાના ફંડના બદલામાં 18 લાખ લોકોને અમેરિકાની નાગરિકતા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડેમોક્રેટ સાંસદો સાથે વાતચીત પહેલાં ટ્રમ્પના એક વરિષ્ઠ સહયોગીએ રિપબ્લિકન સભ્યો સાથે કૉન્ફરન્સ કૉલ પર આ યોજનાની માહિતી આપી હતી. \n\nમાનવામાં આવી રહ્યું છે કે આ પ્રસ્તાવિત બિલ સોમવારે સામે આવશે. જેમાં મેક્સિકો સાથે જોડાયેલી સરહદ પર દીવાલ બનાવવા માટે 25 બિલિયન ડૉલર (લગભગ 16 લાખ કરોડ રૂપિયા)ની માંગ કરવામાં આવશે. \n\nડેમોક્રેટ નેતા ચક શુમરે આ સપ્તાહે જ દીવાલ અંગેના ફંડિગનો વિરોધ કરવાની વાત કહી હતી. \n\nશું છે યોજના \n\nઅમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે વ્હાઇટ હાઉસના પૉલિસી ચીફ સ્ટીફન મિલરની રિપબ્લિકન સભ્યો સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં 20 કરોડથી વધુ લોકોને ‘ટ્રમ્પ ઍલર્ટ’નો મૅસેજ આવ્યો\\nસારાંશ: અમેરિકામાં 20 કરોડથી વધુ મોબાઇલ ધારકોને 'પ્રૅસિડેન્ટ ઍલર્ટ'ના નામે એક ટેસ્ટ મૅસેજ આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nઅમેરિકામાં ઇમર્જન્સી દરમ્યાન લોકો સુધી સરકારનો સંદેશો પહોચાડવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. જોકે, આ સિસ્ટમનો ઉપયોગ કયારેય થયો ન હતો.\n\nસરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ કરવા માટે લોકોને આ મૅસેજ કરવામાં આવ્યા હતા.\n\nઆ મૅસેજ 'ટ્રમ્પ ઍલર્ટ'ના નામે આવ્યો હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિને આ ટ્રાયલ સાથે કઈ પણ લેવાદેવા નથી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ ટ્રાયલની સમગ્ર પ્રક્રિયા અમેરિકાની દેશ વ્યાપી સંસ્થા 'ફેડરલ ઇર્મજન્સી મૅનેજમૅન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં 70 વર્ષ પછી કોઈ મહિલાને અપાશે મૃત્યુદંડ\\nસારાંશ: અમેરિકાના ન્યાય વિભાગનું કહેવું છે કે 70 વર્ષમાં પહેલીવાર કોઈ મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યાય વિભાગે કહ્યું કે લીસા મૉન્ટગોમરી નામના મહિલા કેદીને8 ડિસેમ્બરના દિવસે મૃત્યુદંડની સજા આપવામાં આવશે. અદાલતનું કહેવું છે કે લીસાએ એક જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો.\n\nલીસાએ વર્ષ 2004માં અમેરિકાના મિસોરી રાજ્યમાં એક ગર્ભવતીની ગળું દબાવીને હત્યા કરી હતી અને એ પછી એ મૃત મહિલાનું પેટ ચીરીને એના બાળકનું અપહરણ કર્યું હતું.\n\nન્યાય વિભાગ અનુસાર લીસાને ઝેરના ઇંજેક્ષનની પદ્ધતિથી મૃત્યુ દંડ આપવામાં આવશે.\n\nઆ અગાઉ અમેરિકન સરકારે વર્ષ 1953માં આવી સજા આપી હતી.\n\nઅમેરિકામાં મૃત્યુદંડની સજાની વિગતો રાખનાર કેન્દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં ઇમર્જન્સી : સાયબર હુમલા બાદ USની સરકારનું ઇમર્જન્સીનું એલાન\\nસારાંશ: અમેરિકાની સૌથી મોટી ઈંધણ પાઇપલાઇન પર થયેલા સાયબર હુમલા બાદ ત્યાંની સરકારે ઇમર્જન્સીનું એલાન કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યાં સાયબર હુમલો થયો છે તેને અમેરિકાની સૌથી મોટી ઈંધણ પાઇપલાઇન માવામાં આવે છે.\n\nકૉલોનિયલ પાઇપલાઇનથી પ્રતિદિન 25 લાખ બૅરલ તેલ જાય છે. અમેરિકાના પૂર્વના તટો પરનાં રાજ્યોમાં ડીઝલ, ગૅસ અને જેટ ઈંધણની 45 ટકા આપૂર્તિ આ પાઇપલાઇનથી થાય છે.\n\nપાઇપલાઇન પર સાયબર ગુનેગારોની એક ગૅંગે શુક્રવારે હુમલો કર્યો, જે બાદ આના સમારકામની કામગીરી કરાઈ રહી છે.\n\nઇમર્જન્સીના એલાન બાદ હવે અહીંથી ઈંધણનો સપ્લાય પાઇપલાઇનને બદલે માર્ગથી થાય એવી શક્યતા છે.\n\nજાણકારોનું કહેવું છે કે આના કારણે સોમવારથી ઈંધણની કિંમત 2-3 ટકા જેટલી વધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં કરોડોની સ્કૉલરશિપ મેળવનારાં ભારતીય યુવતીના મૃત્યુ પર વિવાદ - TOP NEWS\\nસારાંશ: અમેરિકાની બૉબ્સન કૉલેજમાં લગભગ ચાર કરોડ રુપિયાની છાત્રવૃત્તિ મેળવનારાં એક ભારતીય વિદ્યાર્થી સુદીક્ષા ભાટીનાં મૃત્યુને લઈને ઉત્તર પ્રદેશમાં વિવાદ ઊભો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુદીક્ષા\n\nએક ચા વેચનાર પિતાનાં પુત્રી સુદીક્ષા ભણવામાં ખૂબ હોશિયાર હતાં અને 12 ધોરણમાં 98 ટકા માર્ક્સ મેળવ્યા હતા. \n\nઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સુદીક્ષા ભાટીનું એક માર્ગદુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું હતું.\n\nતેમનાં મૃત્યુની તપાસ બુલંદશહર પોલીસે એસઆઈટીને સોંપી છે.\n\nસુદીક્ષાનાં પિતા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાના દાદરી નજીક એક ગામમાં ચા વેચે છે. \n\nખૂબ સામાન્ય પરિવારનાં સુદીક્ષાને 2018માં 12માં ધોરણમાં 98 ટકા માર્ક્સ આવ્યા હતા અને પછી તેમને અમેરિકાની બૉબ્સન કૉલેજમાં 3.8 કરોડ રૂપિયાની સ્કૉલરશિપ મળી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં કામ કરવું વધુ અઘરું બન્યું, ટ્રમ્પ વધારી શકે છે મુશ્કેલી\\nસારાંશ: H1B વિઝા ધારકોના ડિપેન્ડન્ટ તરીકે અમેરિકામાં આવતા પતિ કે પત્નીને H4 વિઝા આપવામાં આવે છે. જેમના કામ કરવાના અધિકાર અંગે ટ્રમ્પ સરકાર ફેરબદલ કરવાનું વિચારી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફેરફાર જો માન્ય રાખવામાં આવશે તો H4 વિઝા ધારકોનો કામ કરવાનો અધિકાર નાબૂદ થઇ શકે છે.\n\nયુ.એસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝના ડાયરેક્ટર લી ફ્રાન્સિસ સીસનાએ તેમના નિવેદનમાં કહ્યું કે ''H4 વિઝા ધારકના પતિ\/પત્ની અત્યારસુધી ઍમ્પલોયમેન્ટ ઑથોરાઇઝેશન માટે યોગ્યતા ધરાવતાં હતાં. પણ હવે એ સ્થિતિમાં બદલાવ લાવવાની વિચારણા ચાલી રહી છે.'' ''આમ કરવા માટે 2015માં આવેલા એ કાયદાને બદલવો પડશે કે જે H4 વિઝા ધારકોને આવા હકો આપતો હતો.''\n\nશું હતો 2015નો કાયદો \n\nબરાક ઓબામાની સરકારમાં H1B વિઝા ધારકોના પતિ\/પત્ની કે જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં કોરોના : જો બાઇડનનું પ્રથમ 100 દિવસમાં 20 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે હવે એમનું લક્ષ્ય રાષ્ટ્રપતિના તરીકે કામ કરતાં પ્રથમ 100 દિવસમાં 20 કરોડ લોકોને કોરોના વાઇરસની રસી આપવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ બન્યા બાદ યોજેલી પ્રથમ અધિકૃત પત્રકારપરિષદમાં જો બાઇડને રસીકરણ અંગેનો ઉદ્દેશ જાહેર કર્યો હતો\n\nરાષ્ટ્રપતિ બન્યા બાદ ગુરુવારે પોતાની પ્રથમ અધિકૃત પત્રકારપરિષદમાં તેમણે સંબંધિત જાહેરાત કરી. \n\nબાઇડનનું કહેવું હતું, \"આજે હું બીજું લક્ષ્ય નિર્ધારિત કરી રહ્યો છું અને તે એ છે કે અમે લોકો અમારા કાર્યકાળના 100 દિવસમાં 20 કરોડ લોકોને રસી આપીશું.\"\n\nતેમણે આગળ કહ્યું, \"હું જાણું છું કે આ મહત્ત્વાકાંક્ષી છે, અમારા મૂળ લક્ષ્યનું બે ગણું. જોકે, કોઈ બીજો દેશ આ લક્ષ્યની નજીક પણ ન આવી શકે, જે આપણે કરી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં ગણપતિની પશુ સાથે ‘તુલના’થી સર્જાયો વિવાદ\\nસારાંશ: ભારતમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમેરિકામાં ગણેશને લઈને વિવાદ સર્જાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ટૅક્સાસમાં રહેતા હિંદુઓનું કહેવું છે કે ત્યાંના એક રાજકીય પક્ષે તેમના ભગવાનની મજાક ઉડાવી છે. \n\nવાસ્તવમાં પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીએ ટેક્સાસના એક અખબારમાં જાહેરાત પ્રકાશિત કરાવી હતી. તેમાં ગણપતિના ચિત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. \n\nએ જાહેરાતમાં સવાલ કરવામાં આવ્યો હતોઃ \"તમે ગધેડાની પૂજા કરશો કે હાથીની? પસંદગી તમારે કરવાની છે.\"\n\nરિપબ્લિકન પાર્ટીનું ચૂંટણી પ્રતિક હાથી છે, જ્યારે તેની પ્રતિસ્પર્ધી ડેમૉક્રેટિક પાર્ટીનું ચૂંટણી પ્રતિક ગધેડો છે. \n\nવિવાદ વકર્યો એટલે માગી માફી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં જન્મેલાં સુધા ભારદ્વાજ મજૂરોનો અવાજ કેવી રીતે બન્યાં?\\nસારાંશ: હાલમાં જ ભીમા કોરેગાંવ હિંસાના મુદ્દાને આગળ ધપાવીને પોલીસે પાંચ સામાજિક કાર્યકરોની ધરપકડ કરી છે જેમાં સુધા ભારદ્વાજનું નામ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુતરાઉ કાપડની સાડી અને ચપ્પલ પહેરનારાં સુધા ભારદ્વાજ અંગે જો તમે ન જાણતા હો, તો પહેલી નજરમાં તમે એમને કોઈ ઘરેલું મહિલા સમજી લેશો.\n\nસુધા ભારદ્વાજ આટલી સાદગી સાથે જ જીવે છે. પરંતુ ઘણાં એવા લોકો છે જેમને તેમની આ સાદગી ખટકે છે.\n\nથોડા સમય પહેલાંની જ વાત છે. \n\nછત્તીસગઢમાં એક બહુરાષ્ટ્રીય સિમેન્ટ કંપનીના મેનેજરે વાતચીત કરતા ધીમેથી કહ્યું, \"નામ ના લો સુધા ભારદ્વાજનું. તેમનાં કારણે અહીં કામ કરતા મજૂરો અમારા માથે ચડીને બેઠા છે.\"\n\nબસ્તરમાં કામ કરતા સામાજિક કાર્યકર્તાઓની એક ટીમે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ચેતવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના નવા વિઝા ઑર્ડરથી વિદ્યાર્થીઓ પર આફત?\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે અમેરિકામાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેવામાં અમેરિકાની સરકાર જો આ નિર્ણય લેશે તો તેમની મુશ્કેલીઓમાં વધારો થશે.\n\nડોનાલ્ડ ટ્રમ્પ સરકારે સંકેતો આપ્યા છે કે જો અભ્યાસ ઓનલાઇન જ થવાનો હોય તો વિદેશના વિદ્યાર્થીઓએ તેમના વતનમાં પરત જવું પડશે. \n\nઅહેવાલ જુઓ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં દેવાં નીચે દબાતા નાગરિકો, ગ્રાહકો પરનું દેવું 4 અબજ ડૉલરે પહોંચ્યું\\nસારાંશ: અમેરિકાના ગ્રાહકો પરનું દેવું વધીને નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું છે. એટલે કે આજ સુધીના અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ 4 અબજ ડૉલરે પહોંચ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરેરાશ પુખ્ત અમેરિકન પર માત્ર ક્રૅડિટ કાર્ડનું જ 4000 ડૉલર યાને કે લગભગ પોણા 3 લાખ રૂપિયાનું દેવું છે. \n\nદેવાને કારણે ગરીબ પરિવારોને જીવનનિર્વાહ કરવાની મુશ્કેલી પડી રહી છે. તેમની પાસે દેવું ચૂકવવા માટેનાં કોઈ સાધનો નથી.\n\n\"આ મોતની ખીણ જેવું છે\" એમ સેનાના અધિકારી ડીન લેડબેટર કહે છે. \n\nદેવાને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું અને પોતે દેવાળિયા થઈ ગયા છે એમ આ સૈન્ય અધિકારીનું કહેવું છે. \n\nતેમણે ક્રૅડિટ કાર્ડ વાપરવાનું શરૂ કર્યું હતું, પણ પછી ખ્યાલ આવ્યો કે તેનું પેમેન્ટ કરી શકે તેમ નથી. \n\nતેથી તેમણે વ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં પ્રદર્શનોથી અધિકારીઓ નારાજ, શું ટ્રમ્પ એકલા પડી રહ્યા છે?\\nસારાંશ: અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યૉર્જ ફ્લોયડની હત્યા બાદ ઠેર-ઠેર વિરોધપ્રદર્શો થઈ રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના સીએટલમાં પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવામાં માટે ટ્રમ્પે સ્થાનિક તંત્રને ટકોર કરી છે.\n\nતેમણે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે જો તંત્ર પ્રદર્શનોને કાબૂમાં નહીં લે તો તેમને તેમની રીતે કાર્યવાહી કરવી પડશે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં ફરી શરૂ થશે કામકામ, ફંડિગનું બિલ પાસ\\nસારાંશ: અમેરિકામાં ત્રણ દિવસથી ઠપ થઈ ગયેલું સરકારી કામકાજ હવે ફરી શરૂ થઈ શકશે. રિપબ્લિકન અને ડેમોક્રેટ પક્ષો વચ્ચે થયેલી સમજૂતીને પગલે આ કટોકટીનો હાલ કામચલાઉ રીતે અંત આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન સંસદ ભવન\n\nઅમેરિકન સંસદનાં બન્ને ગૃહો સેનેટ અને પ્રતિનિધિ સભાએ સંઘીય સરકારને ફંડ ઉપલબ્ધ કરાવવા સંબંધી કામચલાઉ ખરડાને મંજૂરી આપી દીધી છે. \n\nસેનેટમાં આ ખરડાની તરફેણમાં 81 સભ્યોએ અને તેના વિરોધમાં 18 લોકોએ મતદાન કર્યું હતું. \n\nજોકે, આ સમજૂતી માત્ર અઢી સપ્તાહ માટેની જ છે. \n\nઅમેરિકન પ્રમુખની ઔપચારિક મંજૂરી બાદ આઠમી ફેબ્રુઆરી સુધી સંઘ સરકારનું કામકાજ કોઈ જ આર્થિક તકલીફ વિના ચાલી શકશે. ત્યાર બાદ શું થશે એ સ્પષ્ટ નથી. \n\nડેમોક્રેટ પાર્ટીને સેનેટર ચક સુમરે કહ્યું હતું, \"યુવા ઇમિગ્રન્ટ્સને દેશમાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં બધાએ કોવિડ-19 વૅક્સિન લેવી ફરજિયાત નહીં હોય - જો બાઇડન\\nસારાંશ: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે કોરોના વાઇરસની વૅકિસન આવી ગયા પછી પણ અમેરિકન નાગરિકોને તે લેવા માટે કોઈ પ્રકારે દબાણ નહીં કરવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલએ પહેલી વાર લોકોને પોતાના ઘરો સિવાય બંધ સ્થળોએ માસ્ક લગાવીને રહેવાનું કહ્યું છે.\n\nસીડીસીનું કહેવું છે કે અમેરિકામાં વાઇરસ એનો પ્રકોપ વધારી રહ્યો છે એવા મહામારીના સ્તરે છે.\n\nકોરોના વાઇરસે અમેરિકાને કર્યું બેહાલ, એક જ દિવસમાં 2700 લોકોનાં મૃત્યુ\n\nશુક્રવારે પણ અમેરિકામાં કોરોના વાઇરસને લીધે 2500 લોકોએ જીવ ગુમાવ્યો અને સવા બે લાખ નવા કેસો સામે આવ્યા છે.\n\nઅમેરિકામાં અત્યાર સુધી એક કરોડ 43 લાખ જેટલા કેસ સામે આવ્યા છે અને પોણા ત્રણ લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.\n\nઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં ભારતીય મૂળના રાજકારણી સૂરજ પટેલ ટિન્ડર પર કરે છે ચૂંટણી પ્રચાર\\nસારાંશ: ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો દરેક પક્ષ ભરપૂર ઉપયોગ કરે છે. જેમાં ફેસબુક ટ્વીટર અને વૉટ્સઍપનો ઉપયોગ મોટાભાગના રાજકીય પક્ષો કે રાજકારણીઓ કરતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકારણીઓ લોકો સુધી પહોંચવા માટે સતત નવા નવા રસ્તાઓ શોધતા હોય છે. તેમા પણ યુવાનો સુધી પહોંચવા માટે ખરેખર સતત નવા વિચારોની જરૂર પડે છે. \n\nચૂંટણી પ્રચારમાં ડેટિંગ ઍપનો ઉપયોગ થઈ શકે ખરો? તેનો જવાબ છે હા, આવો જ આઇડિયા એક રાજકારણીને આવ્યો અને તેમણે ટિન્ડર પર શરૂ કર્યો છે ચૂંટણી પ્રચાર. \n\nડેટિંગ ઍપનો ચૂંટણીમાં ઉપયોગ કરી રહેલા આ ભારતીય મૂળના અમેરિકન રાજકારણી છે સૂરજ પટેલ. \n\nશા માટે ટિન્ડરથી કરવો પડ્યો પ્રચાર? \n\nસુરજ પટેલ કહે છે કે, પ્રચારના નવા રસ્તાઓ શોધવા જરૂરી છે.\n\nઅમેરિકામાં યુવાનો ભાગ્યે જ ફોન કૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં ભારતીયો દ્વારા ચલાવાતા 'ટોલીવૂડ સેક્સ રૅકેટ'ની સંપૂર્ણ કહાણી\\nસારાંશ: અમેરિકામાં પોલીસને એક સેક્સ રૅકેટ વિશે જાણ થઈ છે જેમાં તેલુગૂ સિનેમા સાથે જોડાયેલી કેટલીક યુવતીઓ અને હીરોઇનો સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિકાગો આ રૅકેટનું કેન્દ્ર છે. પોલીસે આ મામલે ભારતીય તેલુગૂ કપલની ધરપકડ કરી છે જેના પર આ રૅકેટ ચલાવવાનો આરોપ છે.\n\nફેડરલ પોલીસ પ્રમાણે અમેરિકામાં યોજાનારા તેલુગૂ અને અન્ય સાંસ્કૃતિક આયોજનોમાં ભાગ લેવાના બહાને તેલુગૂ સિનેમાનાં કલાકારોને બોલાવી તેમની પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવી રહી હતી.\n\nહોમલૅન્ડ સિક્યૉરિટીના સ્પેશિયલ એજન્ટે જણાવ્યું, ''34 વર્ષીય કિશન મોડુગમુડી આ રૅકેટના માસ્ટરમાઇન્ડ છે અને તેમના પત્ની ચંદ્રકલા મોડુગમુડી આમાં પાર્ટનર છે.''\n\nકિશનને લોકો રાજ ચેન્નુપતિના નામથી પણ જાણે છે. તેમની પત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે અને કઈ રીતે યોજાશે?\\nસારાંશ: યુદ્ધ, વૈશ્વિક રોગચાળો અને જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ સામે વિશ્વ કેવી રીતે લડશે, તે નક્કી કરવામાં અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી ભૂમિકા હોય છે. દર ચાર વર્ષ બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે અને સમગ્ર વિશ્વની નજર તેના પર હોય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે આ ચૂંટણી કઇ રીતે થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"3 નવેમ્બરે યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો તમને રસ છે તો અહીં જે માહિતી આપવામાં આવી છે એ તમને મદદરૂપ થઈ શકે છે.\n\nચૂંટણી કઈ તારીખે છે અને ઉમેદવારો કોણ છે?\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n બૅટલગ્રાઉન્ડ રાજ્યોમાં તાજા પોલિંગની સરેરાશ\n \n\n\n વધુ રસપ્રદ રીતે નિહાળવા માટે બ્રાઉઝરને અપડેટ કરો\n \n\n\n સ્રોત: US Census ડેટા અપડેટ થયાનો સમય: 03\/11\n \n\n\n\n\n\n\n\nઅમેરિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં વાઇરસથી લડવા માટે છોડાશે કરોડો મચ્છર\\nસારાંશ: મચ્છરોની સંખ્યાને ઘટાડવા માટે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા 75 કરોડ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનો હેતુ ડેન્ગ્યુ અને ઝિકા વાઇરસ જેવી બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યાને ઘટાડવાનો છે.\n\nઆ યોજનાને લીલીઝંડી આપતા પહેલાં તેના પર ઘણી ચર્ચા થઈ ચૂકી છે કારણ કે પર્યાવરણ સંગઠનોએ તેને લઈને વિપરીત પરિણામો આવવાની ચેતવણી આપી હતી.\n\nએક સમૂહે આ યોજનાની ટીકા કરતાં તેને સાર્વજનિક 'જુરાસિક પાર્ક પ્રયોગ' ગણાવ્યો છે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપર્યાવરણ કાર્યકર્તાઓએ પર્યાવરણ તંત્રને નુકસાન થવાને લઈને ચેતવણી આપી અને નિશ્ચિત જંતુનાશક પ્રતિરોધી મચ્છરોના ઉત્પન્ન થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.\n\nજોકે, આ યોજનામાં સામેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં વિભાજન વધ્યું, ટ્રમ્પે તેને હવા આપી : ઓબામા\\nસારાંશ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ડૅમોક્રેટ નેતા બરાક ઓબાએ કહ્યું કે અમેરિકા આજે ચાર વર્ષ પહેલાં કરતાં વધારે વહેંચાઈ ગયું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓબામાનું કહેવું છે કે જો બાઇડનની જીત આ વિભાજનને ઓછું કરવાની એક શરૂઆત છે પરંતુ એક ચૂંટણી આ વધતા જતા ટ્રેન્ડને દૂર કરવા માટે પૂરતી નહીં હોય. \n\nઓબામાનો ઇશારો 'કૉન્સ્પિરેસી થિયરી'ના ટ્રેન્ડને બદલવા તરફ હતો, જેના કારણે દેશમાં વિભાજન વધારે ઘેરું બની ગયું છે. \n\nતેમણે કહ્યું કે ધ્રુવીકરણનો શિકાર બનેલા દેશને માત્ર નેતાઓના નિર્ણયોના ભરોસે ના છોડી શકાય પરંતુ તેના માટે સંરચનાત્મક ફેરફારની જરૂરિયાત છે. લોકોએ એકબીજાને સાંભળવાની જરૂરિયાત છે. દલિલો કરતાં પહેલાં સાર્વજનિક તથ્યો પર એકમત થવાની જરૂરિયાત છે. \n\nઅમેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં શટડાઉન બેઠકમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે કેમ ચાલતી પકડી?\\nસારાંશ: અમેરિકામાં શટડાઉનને પગલે સરકારી કામકાજ આંશિક રુપે બંધ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયાં છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઉકેલ માટેની બેઠકમાંથી બાય બાય કહી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટ્સ નેતાઓ સાથે વાત ન કરી અને બેઠકમાંથી બહાર નીકળી ગયા. \n\nડેમોક્રેટ્સ નેતાઓ નેન્સી પોલેસી અને ચક શૂમરે અમેરિકા અને મેક્સિકો વચ્ચે દીવાલ બનાવવા ભંડોળ આપવાનો ઇન્કાર કરતાં જ તેઓ બાય બાય કહીને બેઠકમાંથી નીકળી ગયા હતા. \n\nટ્રમ્પે બેઠક અંગે કહ્યું કે તે \"સમયની સંપૂર્ણ બરબાદી છે.\"\n\nત્યારબાદ એમણે ટ્ટીટ કરીને ટોચના ડેમોક્રેટ્સ નેતાઓને \"બાય બાય\" કહી દીધાની જાણકારી આપી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબુધવારની બેઠક બાદ વ્હાઇટ હાઉસની બહાર બંને પક્ષના લોકો દ્વારા આરોપ-પ્રત્યારોપનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં શટડાઉન: ટ્રમ્પ ટક્કર આપશે કે સમાધાન કરશે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદને રાષ્ટ્રીય સુરક્ષા કટોકટી કહી છે ત્યારે ડેમૉક્રેટ્સ નેતાઓએ ટ્રમ્પ પર અમેરિકાને ઠપ કરી દેવાની ખોટી ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા તથા મેક્સિકો વચ્ચે દીવાલ માટે ફંડને લઈને ચાલી રહેલા વિવાદને પરિણામે છેલ્લા ત્રણ અઠવાડિયાથી અમેરિકન સરકારમાં કામકાજ આંશિક રૂપે બંધ છે. \n\nમંગળવારે રાષ્ટ્રને આપેલા ભાષણોમાં બન્ને પક્ષો એટલે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા ડેમૉક્રેટ્સ પોત-પોતાના મતોને વળગી રહ્યાં છે અને કોઈ પણ બાંધછોડ કરવા માટે તૈયાર નહોતાં, તો હવે આગળ શું?\n\nઅત્યારે આખું દેશ વૉશિંગટન ઉપર નજર માંડીને બેઠું છે ત્યારે ટ્રમ્પ પાસે શું વિકલ્પ છે, તેના પર બીબીસી સંવાદદાતા ઍન્થની ઝર્ચરનું આકલન.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nટ્રમ્પ રાષ્ટ્રીય ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકામાં સરકારી કામકાજ ઠપ, ટ્રમ્પ કેટલા જવાબદાર?\\nસારાંશ: અમેરિકામાં સરકારે જાહેર કરેલી કામબંધી કે શટડાઉનના પહેલા દિવસે એટલે કે શનિવારે લાખો સરકારી કર્મચારીઓને હાલમાં તેમના રોજિંદા કામ પર આવવાની ના પાડવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકામાં શનિવારે લાખો સરકારી કર્મચારીઓને રોજિંદા કામ પર આવવાની ના પાડવામાં આવી છે\n\nઅમેરિકાના સેનેટમાં સત્તા અને વિરોધ પક્ષ વચ્ચે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહેલા ઇમિગ્રન્ટ્સ મુદ્દે મામલો ગરમી પકડી ગયો હતો. \n\nજેના કારણે સરકારી ખર્ચનું બિલ પસાર થઈ શક્યું ન હતું અને આ પરિસ્થતિ ઊભી થઈ છે.\n\nસરકારી ખર્ચાનું બિલ અમેરિકન સંસદમાં પસાર ન થતા સરકારી કામકાજ મહદંશે ઠપ થઈ ગઈ હોવાના અહેવાલ છે. \n\nસરકારી કામકાજ પર લાગેલી પાબંદી જલ્દી ખતમ થવાના અણસાર એટલે નથી દેખાઈ રહ્યા, કારણ કે રિપબ્લિકન અને ડેમોક્રેટ સાંસદો તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમેરિકી સંસદમાં પાસ થયેલું રાષ્ટ્રપતિ જો બાઇડનનું 1.9 ટ્રિલિયન ડૉલર્સનું 'કોવિડ રાહત પૅકેજ' શું છે?\\nસારાંશ: અમેરિકાની જો બાઇડન સરકારે કોરોના વાઇરસ સામે લડવા, ટેસ્ટિંગ વધારવા તથા અર્થતંત્રને સ્થિરતા મળે તે હેતુસર 1.9 ટ્રિલિયન ડૉલરનું પૅકેજ રજૂ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પૅકેજને નીચલા ગૃહ (હાઉસ ઑફ રિપ્રેઝન્ટૅટિવ્ઝ)ની મંજૂરી મળી ગઈ છે, હવે તે સેનેટમાં જશે.\n\nડૉનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સહિત બે ડેમૉક્રેટ સાંસદોને લાગે છે કે આ પૅકેજ ખૂબ જ મોટું અને મોંઘું છે.\n\nકલાકદીઠ વેતન 15 ડૉલર કરવાની જોગવાઈ ઉપર સહમતિ સધાવી મુશ્કેલ જણાય છે.\n\nઅમેરિકામાં કોરોના વાઇરસને કારણે પાંચ લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.\n\nપૅકેજ, પૉલિટિક્સ અને પેચ\n\nડેમૉક્રેટ્સને આશા છે કે બીલ સંસદના ઉપલાગૃહમાં પસાર થશે\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે કોરોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અમોલ પાલેકરે એવું શું કહ્યું કે તેમને ભાષણ આપતા રોકવામાં આવ્યા?\\nસારાંશ: મુંબઈની નેશનલ ગૅલરી ઑફ મૉર્ડન આર્ટમાં એક પ્રદર્શનીના ઉદ્ઘાટન દરમિયાન જાણીતા અભિનેતા અને નિર્દેશક અમોલ પાલેકરના ભાષણને વારંવાર રોકવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે સાંજે કલાકાર પ્રભાકર બર્વેની યાદીમાં આયોજિત પ્રદર્શની 'ઇન્સાઇડ ધ એમ્પટી બૉક્સ'ના ઉદ્ઘાટન દરમિયાન પાલેકર ભાષણ આપી રહ્યા હતા. \n\nઆ દરમિયાન નેશનલ ગૅલરી ઑફ મૉર્ડન આર્ટના સભ્યોએ તેમને વચ્ચે જ રોક્યા હતા.\n\nસોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં પાલેકર ગૅલરીના બેંગાલુરુ અને મુંબઈ ખાતેનાં કેન્દ્રોમાં સલાહકાર સમિતિઓને ભંગ કરવાના મુદ્દે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની ટીકા કરી રહ્યા હતા.\n\nપોતાના ભાષણમાં પાલેકરે કહ્યું, \"તમારામાંથી ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે આ એવો અંતિમ કાર્યક્રમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : ઇતિહાસના એ દસ્તાવેજ જેના આધારે ચુકાદો હિંદુ પક્ષો તરફ ગયો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે શનિવારે રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદને પોતાના 1,045 પાનાંના ઔતિહાસિક ચુકાદામાં ઘણા બધા દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચુકાદાનાં 929 પાનાં પછી 116 પાનાની અનુસૂચિ જોડવામાં આવી છે. જેને આપણે પરિશિષ્ટ અથવા વધારે જાણકારી આપવા માટે લખવામાં આવેલો ભાગ કહી શકીએ છીએ. \n\nઆ પાનાંમાં તે પુસ્તકો અને દસ્તાવેજોનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને સુનાવણી દરમિયાન કોઈ પક્ષ તરફથી પોતાની દલીલમાં મૂકવામાં આવ્યો હોય.\n\nઆ ચુકાદામાં ક્યાં ક્યાં પુસ્તકો અને દસ્તાવેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના લેખક કોણ છે અને આમાં ક્યાં પુસ્તકોનો ઉલ્લેખ છે.\n\nએક હજારથી વધારે પાનાંના આ ચુકાદામાં બૃહદ ધર્મોત્તર પુરાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ પાકિસ્તાનમાં હિંદુ મંદિરોનું શું થયું હતું?\\nસારાંશ: જ્યારે અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે બહુ ઓછા લોકોએ વિચાર્યુ હશે કે પાડોશી દેશ પાકિસ્તાનમાં આની કેવી પ્રતિક્રિયા આવશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુઓની નાનકડી વસતી પાકિસ્તાનમાં પણ રહે છે અને ત્યાં તેમના ધાર્મિક સ્થળો પણ આવેલા છે.\n\n6 ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તો પાકિસ્તાનમાં તેના પડઘા પડતાં વાર ના લાગી.\n\nબાબરી મસ્જિદ બાદ પાકિસ્તાનમાં લગભગ 100 મંદિર યા તો જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યાં અથવા એમને ભારે નુકસાની વેઠવી પડ્યું.\n\nજોકે એમાંના મોટાભાગના મંદિરો ચાલુ નહોતાં. મતલબ તેમાં નિયમિત રીતે પૂજા અર્ચના નહોતી થતી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : રામ લલાનું રખોપું કરનાર એ ત્રીજા “દોસ્ત” જેમણે અદાલતમાં સહીઓ કરી\\nસારાંશ: દેશના સૌથી વધુ વિવાદાસ્પદ અને જીવલેણ વિવાદો પૈકીના એક વિવાદમાં તેમણે એક દાયકાથી પણ વધુ સમય સુધી અદાલતમાં ભગવાનનું પ્રતિનિધિત્વ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રિલોકીનાથ પાંડેએ એક દાયકાથી વધુ સમય સુધી ભગવાન રામનું પ્રતિનિધિત્વ કર્યું હતું.\n\nઅદાલતી કાગળિયામાં ત્રિલોકીનાથ પાંડેને રામ લલાના \"ખાસ મિત્ર\" તરીકે ઓળખાવવામાં આવ્યા છે. \n\nઅયોધ્યાના બાબરી મસ્જિદ-રામજન્મભૂમિના જમીન દીર્ઘ કાળથી ચાલતા કેસમાં રામ લલા પોતે પણ એક ફરિયાદી હતા. સુપ્રીમ કોર્ટે શનિવારે એ કેસનો ચુકાદો ભગવાનની તરફેણમાં આપ્યો છે. \n\n75 વર્ષના ત્રિલોકીનાથ પાંડેએ તાજેતરમાં મને કહ્યું હતું કે \"ભગવાનનું પ્રતિનિધિત્વ કરવું એ ભવ્ય કામ છે. આ કામ કરવા માટે લાખો હિંદુઓમાંથી મારી પસંદગી થઈ એ મારા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : રામમંદિર કેસમાં ચુકાદા પછી હવે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં શું થશે?\\nસારાંશ: ભારતીય કાનૂની ઇતિહાસના માલિકી સાબિત કરવા અંગેના સૌથી વધુ વિવાદાસ્પદ દાવાનો ચુકાદો શનિવારે સુપ્રીમ કોર્ટે આપી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપીને વિવાદિત ભૂમિ મંદિર માટે આપી દીધી, જ્યારે મસ્જિદ માટે અલગ પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો છે.\n\nઅર્થાત બાબરી મસ્જિદ જ્યાં હતી ત્યાં રામમંદિર બનવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે.\n\nસુપ્રીમ કોર્ટે રામમંદિર અંગેનો આ ચુકાદો આપ્યો તે પછી બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાઓની તપાસ કરી રહેલા જસ્ટિસ મનમોહન લિબ્રહાને કહ્યું કે આ ચુકાદાની અસર મસ્જિદ તોડી પાડવાના અદાલતી મામલા પર પણ પડી શકે છે.\n\nબીબીસી સાથે વાતચીત કરતાં જસ્ટિસ લિબ્રહાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : રામમંદિર નિર્માણ મામલે અમદાવાદના મુસ્લિમો શું કહે છે?\\nસારાંશ: અયોધ્યામાં 5 ઑગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ આ કાર્યક્રમ માટે તૈયારીઓ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વર્ષોથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો અને હવે રામમંદિરનું નિર્માણકાર્ય શરૂ થશે. \n\nઆ મામલે અમદાવાદના મુસ્લિમો શું કહે છે? જુઓ વીડિયો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : રામમંદિરના ભૂમિપૂજન સમારોહનો ભારત માટે શો અર્થ છે?\\nસારાંશ: ગુજરાતમાં જીર્ણોદ્ધાર પામેલા સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ 1951માં હતો ત્યારે તે વખતના રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ધર્મને સરકારી બાબતોથી દૂર રાખવા માગતા હતા. \n\nતેથી તેમણે રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખ્યો હતો કે, \"બહેતર રહેશે જો તમે આ પ્રસંગમાં પ્રમુખસ્થાન ન સંભાળો.\" ઘણા મુસ્લિમ બાદશાહોએ સોમનાથને લૂંટ્યું હતું અને છેલ્લે મુઘલ બાદશાહ ઔરંગઝેબે તેને તોડી પાડ્યું હતું. \n\nસરદાર પટેલે 1947માં તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ 250 વર્ષ પછી સોમનાથ મંદિરનું નવેસરથી નિર્માણ શરૂ થયું હતું. \n\nનહેરુને ચિંતા હતી કે હાલમાં જ પડેલા ભાગલાના સંદર્ભમાં આ પ્રસંગમાં સરકારની સામેલગીરી વિભાજનની ભાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં કેવો છે શહેરનો મિજાજ – ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: રામજન્મભૂમિના પૂજારી સત્યેન્દ્ર દાસને ત્યાં રામ વનવાસમાંથી પરત ફર્યાની ખુશીમાં આયોજિત થયેલા અન્નકૂટ ભોજનની એક પંગતમાં બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી પણ હતા. માત્ર આટલું જ નહીં, સત્યેન્દ્ર દાસે ઇકબાલ અંસારીને બક્ષિસ તરીકે 100 રૂપિયા પણ આપ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સાથે એક જ આસન પર બેસીને સત્યેન્દ્ર દાસે અને ઇકબાલ અંસારીએ મીડિયાને આમંત્રણ, એકબીજા સાથે મળવા વિશે અને અયોધ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની વાતો કરી.\n\nજોકે, સત્યેન્દ્ર દાસ બાબરી મસ્જિદને એક 'માળખું' કહે છે, તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે \"જો ત્યાં ખરેખર મસ્જિદ હોત તો સુન્ની વક્ફ બોર્ડે કોર્ટમાં પોતાનો દાવો 1961માં જ કેમ રજૂ કર્યો.\"\n\n\"રામલલ્લા છેલ્લાં 26 વર્ષોથી ત્યાં બેઠા છે અને હવે લાગે છે કે તેમના ભવ્ય મંદિરના નિર્માણનો સમય પાકી ગયો છે.\"\n\nસત્યેન્દ્ર દાસ પોતાના નિવાસસ્થાને પ્રથમ માળે એક રૂમમાં ઓશીકા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા : સુપ્રીમ કોર્ટમાં થયેલી પહેલી રિવ્યૂ પિટિશનમાં આ માગણી કરાઈ છે\\nસારાંશ: અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદાને પડકારવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે સુપ્રીમ કોર્ટમાં જમિયત-ઉલેમા-એ-હિંદે રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે. \n\nઆ કેસમાં મૂળ પક્ષકાર એમ સિદ્દિકના પુત્ર અને મૌલાના સૈયદ અશદ રાશિદે આ રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે.\n\nઅયોધ્યામાં જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 9 નવેમ્બરે સર્વાનુમતે ફેંસલો આપ્યો હતો. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએ સમયના દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વમાં આગામી મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ તથા જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે ચુકાદો આપ્યો હતો.\n\nસુપ્રીમ કોર્ટે ફેં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા કેસમાં પુનર્વિચારની અરજીઓ ખારિજ : કેવી રીતે અને શું થયું?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે અયોધ્યા મામલે થયેલી બધી પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ જજોની બંધારણીય બેન્ચે બધી અરજીઓ પર સુનાવણી કરી અને તેને ફગાવી દીધી છે.\n\nસુપ્રીમ કોર્ટ કવર કરી રહેલા વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર 9 નવેમ્બર, 2019ના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચારની માગ કરતી 18 અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે 9 અરજી પક્ષકાર તરફથી અને અન્ય 9 અરજી અન્ય અરજદારો તરફથી કરવામાં આવી હતી. \n\nઆ બધી અરજીના મેરિટ પર પણ ગુરુવારે વિચાર કરવામાં આવ્યો હતો.\n\nકોણે અરજી કરી અને શું માગ કરી હતી?\n\nઅયોધ્યા કેસ પર તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા ચુકાદાના દિવસે ‘હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ’ હૅશટૅગ ટ્રેન્ડ થયું\\nસારાંશ: દાયકાઓ જૂના રામજન્મભૂમિ વિવાદના ચુકાદાના દિવસે ટ્વિટર પર 'હિંદુ-મુસ્લિમ ભાઈભાઈ' હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત જમીનનો ટુકડો હિંદુ પક્ષકાર રામલલ્લા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો છે.\n\nટ્વિટર પર સંખ્યાબંધ યૂઝર્સ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર 'હિંદુ-મુસ્લિમ ભાઈ ભાઈ' હૅશટૅગ સાથે રસપ્રદ ટ્વીટ કરી રહ્યાં છે. \n\nનોંધનીય છે કે પોલીસ તંત્ર અને સુરક્ષા દળો દ્વારા ચુકાદાના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે એ માટે સોશિયલ મીડિયાની પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. \n\nત્યારે ઘણા નાગરિકો પણ પોતાના સોશિયલ મીડિયા દ્વારા શાંતિસંદેશા શૅર કરીને આ દિશામાં પોતાની ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા ચુકાદામાં સ્પષ્ટ લખ્યું છે કે જન્મસ્થાન મસ્જિદની બરાબર નીચે હતું : રામ લલાના વકીલ\\nસારાંશ: અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં આઠ વર્ષથી રામ લલાના પ્રતિનિધિ તરીકે અદાલતમાં રજૂઆત કરતા રહેલા વકીલ સી. એસ. વૈદ્યનાથનનું કહેવું છે કે અદાલતે અનુચ્છેદ 142 સિવાય 1992ની ઘટનાના નિર્ણયનો ઉલ્લેખ કરવાની જરૂર ન હતી, પણ કદાચ મુસલમાનોને રાહત આપવા માટે અદાલતે આવું કર્યું હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અધ્યક્ષપદ હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. અને વિવાદિત જમીન પર હિંદુઓનો અધિકાર હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. \n\nજોકે, કાયદાના જાણકારોમાં આ ચુકાદા બાબતે હજુ પણ ભિન્નમત પ્રવર્તે છે. કોર્ટના ચુકાદાથી ખુશ સી. એસ. વૈદ્યનાથન સાથે બીબીસીએ વાત કરી હતી. \n\nતેમણે ચુકાદાની અનેક કાયદાકીય જટિલતા વિશે સમજ આપી હતી અને ચોખવટ કરી હતી. \n\nઅદાલતે આ મામલે તર્કના આધારે નહીં, પણ આસ્થાને આધારે ચુકાદો આપ્યો હોય એવું લાગે છે. તમે શું માનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા ચુકાદો : આજનો સંદેશ જોડવાનો, જોડાવાનો, મળીને જીવવાનો છે - નરેન્દ્ર મોદી\\nસારાંશ: રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના મહત્ત્વના મુદ્દા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસુપ્રીમ કોર્ટના સંબોધન બાદ વડા પ્રધાને દેશને સંબોધન કર્યું હતું અને કહ્યું કે ચુકાદો સર્વસંમતિથી આવ્યો તેનું ગર્વ છે. \n\nવડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં શું કહ્યું? \n\nદાયકાઓ સુધી ચાલેલી ન્યાયપ્રક્રિયાનું હવે સમાપન થયું છે. સમગ્ર દુનિયા એ માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. \n\nઆજે દુનિયાએ એ પણ જાણી લીધું છે કે ભારતનું લોકતંત્ર કેટલું જીવંત છે. ચુકાદો આવ્યા બાદ તમામ વર્ગોએ અને સમગ્ર દેશે ખુલ્લા મનથી તેને સ્વીકાર્યો છે. \n\nભારત જેના માટે જાણીતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા ચુકાદો : મુસ્લિમ પક્ષ નારાજ, ઓવૈસી બોલ્યા, 'પાંચ એકર જમીનની ખેરાત નથી જોઈતી'\\nસારાંશ: અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, તેના પર ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિનના નેતા અસદુદ્દીન ઓવૈસીએ અસંતોષ વ્યક્ત કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તરફથી મારું પણ માનવું છે કે અમે આનાથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટ સુપ્રીમ ચોક્કસથી છે પણ અચૂક નથી એવું એ જસ્ટીસ જે. એસ. વર્માએ કહ્યું હતું. 6 ડિસેમ્બર 1992માં જેમણે બાબરી મસ્જિદને તોડી, આજે એમને જ સુપ્રીમ કોર્ટ કહી રહ્યું છે કે ટ્રસ્ટ બનાવીને મંદિરના નિર્માણનું કામ શરૂ કરો. જો મસ્જિદ ન તોડી પડાઈ હોત તો કોર્ટનો નિર્ણય શો હોત?\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવા માટે આપેલા આદેશ પર પણ ઓવૈસીએ અસહમતી દર્શાવી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા ચુકાદો : રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસની સાત મહત્ત્વપૂર્ણ બાબતો\\nસારાંશ: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી હતી. જે બાદ આજે ચુકાદો આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છઠ્ઠી ઑગસ્ટથી દરરોજ સુનાવણી થઈ રહી છે, જે 16મી ઑક્ટોબરે પૂર્ણ થઈ છે. આ કેસ કઈ રીતે શરૂ થયો અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો તે સમજીએ. \n\n1) 9 નવેમ્બરે ચુકાદો \n\nરામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર 40 દિવસ સુધી ચાલેલી મૅરેથૉન સુનાવણી 16 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી અને આજે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો ફેંસલો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ આજે દસ સાડા દસ વાગ્યાની આસપાસ આ મામલે પોતાનો ફેંસલો આપશે. \n\nઆ પહેલાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને સંબિધિત મામલે સ્થિતિનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા ચુકાદો : સુન્ની વકફ બોર્ડને માલિકીહક ગુમાવવા છતાં પાંચ એકર જમીન કઈ રીતે મળી?\\nસારાંશ: શનિવારે દેશની સર્વોચ્ચ અદાલતે લગભગ સાત દાયકાથી ચાલી રહેલા રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ પર ચુકાદો આપ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચુકાદા પૂર્વે સર્વોચ્ચ અદાલત બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો\n\nચુકાદામાં રામલલા વિરાજમાનને વિવાદાસ્પદ જમીનનો કબજો આપવાનો ચુકાદો આપ્યો હતો. આ સિવાય આ કેસમાં પ્રતિવાદી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવાનો ચુકાદો આપ્યો હતો. \n\nદેશના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. \n\nચુકાદાને પગલે અયોધ્યા, ઉત્તર પ્રેદશ સહિત દેશભરમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. \n\nસુન્ની વકફ બોર્ડને જમીન \n\nદેશની સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં [પૅરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા બાબતે તમામ શંકાનું ટુંકમાં નિરાકરણ થશે : યોગી\\nસારાંશ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે અયોધ્યા વિશેની લોકોની શંકાનું ટૂંક સમયમાં નિરાકરણ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામ, સીતા અને લક્ષ્મણના વેશમાં આવેલા લોકોનું યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું\n\nઅયોધ્યાને આપણા જ દેશના કેટલાક લોકો શંકાની નજરે જુએ છે. \n\nદિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યા પહોંચેલા યોગી આદિત્યનાથે લોકોને સંબોધતાં કહ્યું, ''અયોધ્યાને કેટલાક લોકો શંકાની નજરે જુએ છે. અયોધ્યા વિશે શંકા કરવાની પ્રવૃત્તિ હવે બંધ થવી જોઈએ.''\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nશંકાના નિરાકરણ બાબતે યોગીએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી, પણ તેમનો ઈશારો મંદિર નિર્માણ તરફ હોય તેવું માનવામાં આવે છે.\n\nઅયોધ્યામાં રામાયણ\n\nરામ, સીતા અને લક્ષ્મણના વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા રાજનીતિ ઉપર શિવસેનાની શું અસર થશે?\\nસારાંશ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને થઈ રહેલી વિશ્વ હિંદુ પરિષદની ધર્મસંસદમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"25 નવેમ્બર (રવિવારે) યોજાનારી આ ધર્મસંસદમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો અને શિવસેના કાર્યકર્તાઓ પહોંચ્યા છે. \n\nવિશ્વ હિંદુ પરિષદનો દાવો છે કે આ કાર્યક્રમમાં બે લાખથી પણ વધારે લોકો આવશે. \n\nઉદ્ધવ ઠાકરે સહિત પાર્ટીના અન્ય નેતાઓ પણ અયોધ્યામાં આવ્યા છે. \n\nધર્મસંસદમાં મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો લાવવો અથવા અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. \n\n2019ની ચૂંટણી પહેલાં શિવસેનાને રામ મંદિરનો મુદ્દો હાથમાં લેવાની શા માટે જરૂર પડી? \n\nશિવસેના રામ મંદિર મુદ્દે આગેવાની લેશે તો તેનાથી આવનારી ચૂંટણી અને ભાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા રામમંદિર : શું આ ત્રણ પણ 'બાબરી મસ્જિદ' છે?\\nસારાંશ: અયોધ્યામાં જે જગ્યાએ વિવાદાસ્પદ બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ ઉપર જે ઢાંચો હતો, તેનું નિર્માણ વર્ષ 1528માં થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેગમ બલરાસપુરનો પાછળનો ભાગ\n\nહિંદુ સંગઠનોએ અદાલતોમાં દાવો રજૂ કર્યો હતો કે રામ જન્મસ્થળ ઉપરના મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. \n\nમસ્જિદ સંબંધિત દસ્તાવેજો મુજબ, મોઘલ શાસક બાબરના જનર મીર બાકીએ તેનું નિર્માણ કરાવ્યું હતું. \n\n1992માં બાબરી મસ્જિદનો ધ્વંસ કરી દેવાયો, પરંતુ આ વિસ્તારમાં આવી વધુ ત્રણ મસ્જિદ એવી છે, જેનું નિર્માણ બાબરના કાળમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. \n\nઅયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળથી થોડે જ દૂર 'મસ્જિદ બેગમ બાલરસ' આવેલી છે, જ્યારે બીજી મસ્જિદ 'બલરાસપુર',જે ફૈઝાબાદ જિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા રામમંદિર : સમતલ કરવાની પ્રક્રિયા દરમિયાન મળેલા અવશેષો પર પ્રશ્નાર્થ\\nસારાંશ: અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાવો કર્યો છે કે મંદિર પ્રાંગણને સમતલ કરતી વખતે જૂના મંદિરના અવશેષ મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રસ્ટે જિલ્લાધિકારીની પરવાનગીથી 11 મેથી અહીં સમતલ કરવાનું કામ શરૂ કર્યું હતું. \n\nટ્રસ્ટે જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમતલીકરણ દરમિયાન મોટી સંખ્યામાં પુરાતન અવશેષ, દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ તથા અન્ય કલાકૃતિઓ મળી આવી છે.\n\nટ્રસ્ટના સચિવ ચંપત રાયે મીડિયાને કહ્યું કે અત્યાર સુધી સાત બ્લૅક ટચસ્ટોનના સ્તંભ, છ રૅડસૅન્ડ સ્ટોન, પાંચ ફૂટનું નક્શીકામવાળું શિવલિંગ અને મહેરાબના પથ્થર મળી આવ્યાં છે. \n\nટ્રસ્ટ પ્રમાણે આ પુરાતન અવશેષો રામમંદિરના પ્રામાણિક તથ્ય છે.\n\nસમતલ કરવાની આ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા રામમંદિર ચુકાદો : સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણાની અરજીથી શું બદલાશે?\\nસારાંશ: અયોધ્યામાં જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નવ નવેમ્બરે સર્વસહમતીથી ફેંસલો આપ્યો હતો. ફેંસલામાં વિવાદિત જમીન હિંદુ પક્ષને આપવામાં આવી, જ્યારે સરકારને મંદિરનિર્માણ માટે ટ્રસ્ટ રચવા કહેવાયું. આ ઉપરાંત મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઈ જગ્યાએ 5 એકર જમીન આપવાનો પણ આદેશ અપાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ અયોધ્યામાં સરયુકિનારે પૂજા કરી રહેલાં શ્રદ્ધાળુ\n\nઆ ફેંસલા બાદ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને 'જમિયત ઉલેમા-એ-હિંદ' દ્વારા સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણા માટે અરજી દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. \n\nએ ઉપરાંત પક્ષકારો પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ફેરવિચારણાની અરજી કરવાના છે.\n\nબોર્ડના સચિવ ઝફરયાબ ઝિલાનીના મતે બોર્ડને સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કેટલાંય બિંદુઓ પર વિરોધાભાસ જણાયો છે અને તેમના મતે કેટલાંય બિંદુઓ પર આ ફેંસલો સમજણથી પર છે. \n\nજોકે, મુખ્ય પક્ષકાર ઇકબાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ : કોણ છે મંદિર-મસ્જિદના વિવાદ મામલે મધ્યસ્થી કરનારા આ ત્રણ લોકો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે શુક્રવારે અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થીઓની પેનલ બનાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિટાયર્ડ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઇબ્રાહીમ ખલીફુલ્લાના નેતૃત્વમાં બનેલી આ પેનલમાં આર્ટ ઑફ લિંવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ હશે. \n\nઆ પેનલને મધ્યસ્થીની સંપૂર્ણ પ્રક્રિયા માટે 8 અઠવાડિયાનો સમયગાળો આપવામાં આવ્યો છે. \n\nઉપરાંત પેનલને ચાર અઠવાડિયા બાદ આ મામલે થયેલી પ્રગતિનો રિપોર્ટ સોંપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. \n\nકોર્ટે આ મધ્યસ્થી પેનલમાં સામેલ લોકોને જો જરૂર પડે તો વધારે લોકોને પણ સામેલ કરવાની મંજૂરી આપી છે. \n\nઅદાલતે આદેશ આપ્યો છે કે મધ્યસ્થતા બંધ રૂમમાં અને સંપૂર્ણ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ : મધ્યસ્થતા નિષ્ફળ, હવે 6 ઑગસ્ટથી સુનાવણી, શું છે સમગ્ર મામલો?\\nસારાંશ: અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે 6 ઑગ્સ્ટથી ખુલી અદાલતમાં સુનાવણી થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ કોર્ટે કહ્યું છે કે મધ્યસ્થતા કરનારી સમિતિ સફળ થઈ નથી. રામજન્મભૂમિ મામલા પર બનાવવામાં આવેલી સમિતિમાં સહમતી બની શકી નથી. \n\nસુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ 8 માર્ચના રોજ રચવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ હતા.\n\nહિંદુ અને મુસ્લિમ પક્ષકારો વચ્ચે સહમતિ બનાવવા માટે અયોધ્યા મધ્યસ્થતા સમિતિને 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. \n\nઅલાહાબાદ હાઈકોર્ટે આપેલા 2010માં આ મામલે આપેલા ચુકાદા પર હવે દરરોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ : રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસમાં અદાલતના દાવપેચની અત્યાર સુધીની કહાણી\\nસારાંશ: રાજકીય દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ રામ મંદિર અને બાબરી મસ્જિદની જમીનના માલિકીહક અંગેનો કેસની સુનાવણી આજે પૂરી થઈ ગઈ છે અને સર્વોચ્ચ અદાલતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લી સુનાવણીના એક દિવસ અને એક કલાક પહેલાં 16 ઑક્ટોબર, 2019ના રોજ સુનાવણી પૂરી થવાની જાહેરાત કરી દેવાઈ. \n\nસાથે જ ન્યાયાલયે એવું પણ કહ્યું કે જો દલીલો બાકી હોય તો સંબંધિત પક્ષો 3 દિવસમાં લેખિત સ્વરૂપે પોતાની દલીલો રજૂ કરી શકે છે. \n\nઆ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની એક કોન્સ્ટિટ્યુશનલ બૅન્ચ કરી રહી છે. રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર 16 ઑક્ટોબર, 2019ના રોજ સુનાવણી પૂર્ણ થઈ ગઈ અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય નવેમ્બર, 2019માં સંભળાવશે, કારણ કે મુખ્ય ન્યાયાધીશ રંજન ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ કેસ : સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડનારા વકીલ રાજીવ ધવન કોણ છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદની સુનાવણી દરમિયાન એક સમયે એવું લાગ્યું કે જાણે બોલીવૂડ ફિલ્મમાં આવતી કોર્ટનો નજારો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડૉક્ટર રાજીવ ધવન\n\nમુસ્લિમ પક્ષ તરફથી દલીલ કરી રહેલા સિનિયર વકીલ રાજીવ ધવને અયોધ્યા પરના એક પુસ્તકના નકશાને ફાડી નાખ્યો હતો. \n\nઆ ઘટના બાબતે અખિલ ભારતીય હિંદુ મહાસભાએ બાર કાઉન્સિલમાં ફરિયાદ કરી છે.\n\nઅખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી દલીલો કરી રહેલા વકીલ વિકાસ સિંહ એક પુસ્તકના નકશાને ખૂબ જ ઉત્સાહ સાથે દેખાડી રહ્યા હતા. \n\nતેને બતાવીને હિંદુ મહાસભા કોર્ટમાં એ સાબિત કરવાની કોશિશ કરી રહી હતી કે રામનો જન્મ ત્યાં જ થયો હતો. \n\nસિનિયર વકીલ વિકાસ સિંહ કોર્ટ રૂમમાં આ પુસ્તકને બતાવવાની મંજૂરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ નહીં ઉકેલાય તો ભારત સીરિયા બનશે: શ્રી શ્રી રવિશંકર\\nસારાંશ: 'આર્ટ ઑફ લિવિંગ'ના શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદ અંગે કોર્ટની બહાર સમાધાન લાવવા પ્રયાસ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામ મંદિરના મુદ્દા પર શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે જો અયોધ્યા વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારતમાં સીરિયા જેવી પરિસ્થિતિ ઊભી થશે. \n\nશ્રી શ્રી રવિશંકરે આ વાતો ઇન્ડિયા ટૂડે અને એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી. \n\nશ્રી શ્રી રવિશંકરે એનડીટીવીને જણાવ્યું, \"જો કોર્ટ કહે છે કે આ જગ્યા બાબરી મસ્જિદની છે તો શું લોકો આ વાતને સહેલાઇથી અને ખુશીથી માની લેશે? 500 વર્ષોથી મંદિરની લડાઈ લડી રહેલા બહુસંખ્યકો માટે આ વાત કડવી ગોળી સમાન હશે. આવી સ્થિતિમાં હિંસા પણ ફેલાઈ શકે છે.\"\n\nશ્રી શ્રી રવિશંકરે એમ પણ જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ મામલે સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે રાજકીય રૂપથી સંવેદનશીલ અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ કરી દીધી છે અને ચુકાદો અનામત રાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ જસ્ટિસ ગોગોઈએ કહ્યું, \"અમે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સુનાવણી પૂર્ણ કરી લઈશું. હવે બહુ થયું.\"\n\nએવું માનવામાં આવી રહ્યું છે કે 134 વર્ષ જૂના આ વિવાદમાં જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થતાં પહેલાં ચુકાદો સંભળાવી દેશે. \n\nબુધવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે આખરી દલીલો થઈ. હિંદુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી પોતપોતાની છેલ્લી દલીલો કોર્ટ સમક્ષ રાખી.\n\n6 ઑગસ્ટથી સુપ્રીમ કોર્ટ આ મામલાની દરરોજ સુનાવણી કરી રહી છે. \n\nઅંતિમ સુનાવણીને જોતાં જ અયોધ્યામાં સોમવારથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. \n\nશહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સારાંશ\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે મોટાભાગે અયોધ્યા વિવાદ મામલે પોતાના નિર્ણયમાં અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાનું અનુમોદન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથે-સાથે 1993માં કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યામાં જમીન અધિગ્રહણ કાનૂનની સ્કીમ પ્રમાણે વિવાદના સમાધાનના આદેશ આપ્યા છે. \n\nચુકાદાના પેરા 805માં સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના કેસને નિશ્ચિત સમયમર્યાદા બાદ દાખલ કરવાના કારણે રદ કરી દીધો હતો. \n\nકોર્ટે નિર્મોહી અખાડાનો રામજન્મભૂમિ મંદિરના પ્રબંધક હોવાનો દાવો પણ ફગાવી દીધો છે પરંતુ બંધારણના અનુચ્છેદ 142માં તેની પાસે વિશેષાધિકાર છે.\n\nતેનો ઉપયોગ કરતા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે પરિસરમાં નિર્મોહી અખાડાની ઐતિહાસિક ભૂમિકાને ધ્યાનમાં રાખતા તેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદનો ચુકાદો : 'હિંદુ આસ્થાને મહત્ત્વ મળવું નિરાશાજનક'\\nસારાંશ: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એક ખાસ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદની નીચે કોઈ હિંદુ મંદિર ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે સ્વીકાર્યું કે બાબરી મસ્જિદની નીચે એક સંરચના મળી આવી હતી, જે ઇસ્લામિક નહોતી. અયોધ્યા પર ફેંસલો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે પુરાતત્વવિજ્ઞાનને અવગણી શકાય નહીં.\n\n'રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ : અ હિસ્ટૉરિયન્સ રિપોર્ટ ટૂ ધ નેશન'ને ચાર સ્વતંત્ર ઇતિહાસકારોની ટીમે તૈયાર કર્યો છે. આ રિપોર્ટને સરકારને સોંપવામાં આવ્યો હતો. \n\nપ્રોફેસર સૂરજ ભાણ, અતહર અલી, આર. એસ. શર્મા અને ડી. એન. જ્હાએ ઐતિહાસિક અને પુરાતાત્ત્વિક પુરાવાની તપાસ કરીને પોતાના રિપોર્ટમાં એ માન્યતાને નકારી દીધી, જેમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા વિવાદનો ચુકાદો આપનારા પાંચ ન્યાયમૂર્તિઓ કોણ છે?\\nસારાંશ: રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર 40 દિવસ સુધી ચાલેલી મૅરેથૉન સુનાવણી 16 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી અને આજે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો ફેંસલો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ આજે દસ સાડા દસ વાગ્યાની આસપાસ આ મામલે પોતાનો ફેંસલો આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચુકાદો જે બૅન્ચ આપવાની છે તેમાં સામેલ ન્યાયાધિશો કોણ છે? \n\nમુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ\n\nસર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થાય એ પહેલાં મહત્ત્વના ઘણા કેસમાં ચુકાદા આપવાના છે. \n\nગોગોઈએ તેમના કાર્યકાળ દરમિયાન સીમાચિહ્નરૂપ ઘણા ચુકાદા આપ્યા છે, જેમાં બોલીવૂડના મહારથી અમિતાભ બચ્ચનના કર આકારણી કેસ અને આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) કેસનો સમાવેશ થાય છે. \n\nએનઆરસીને મહત્ત્વનું ગણાવવા ઉપરાંત એક પરિસંવાદમાં તેમણે તેને 'ભાવિનો દસ્તાવેજ' ગણાવ્યું હતું. \n\nઅમિતાભ બચ્ચનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યા-બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: લાંબા કાનૂની દાવપેચમાં ક્યારે શું થયું?\\nસારાંશ: 6 ડિસેમ્બર, 1992ના રોજ સોળમી સદીમાં બનેલી બાબરી મસ્જિદને કારસેવકોની એક ભીડે તોડી પાડી. આ ઘટનાને લઈને દેશમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો અને હજારો લોકો આ હિંસાનો ભોગ બન્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ પછી તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હા રાવે મસ્જિદ ફરી બનાવવાની ઘોષણા કરી અને દસ દિવસ પછી મસ્જિદ તોડી પાડવાના કથિત ષડ્યંત્રની તપાસ માટે જસ્ટિસ એમએસ લિબ્રહાનના વડપણ હેઠળ પંચનું ગઠન કર્યું.\n\nતપાસપંચે 17 વર્ષ પછી પોતાનો અહેવાલ રજૂ કર્યો પરંતુ અદાલતમાં આ કેસનો નિર્ણય આવવામાં એટલી વાર લાગી કે સુપ્રીમ કોર્ટે એ સ્થળે મંદિર બનાવવાનો આદેશ પણ આપી દીધો છે અને મંદિરનિર્માણની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે.\n\n6 ડિસેમ્બર, 1992ના રોજ અનેક દિવસથી અયોધ્યામાં કારસેવા માટે રોકાયેલા કરસેવકોએએ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યાના ચુકાદા પર અડવાણી બોલ્યા, 'આંદોલન સાથે જોડાવું સૌભાગ્યપૂર્ણ'\\nસારાંશ: ભાજપના વરિષ્ઠ નેતા અને રામજન્મભૂમિ આંદોલનનું નેતૃત્વ કરનારા લાલકૃષ્ણ અડવાણીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અડવાણીએ અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. જેનું સંચાલન હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. \n\nઅડવાણીએ કહ્યું કે આ પૂર્ણતાની ક્ષણ છે અને આંદોલન સાથે જોડાવું એ સૌભાગ્યપૂર્ણ હતું. \n\nતેમણે કહ્યું, \"સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બૅન્ચ દ્વારા અયોધ્યા મામલે આપવામાં આવેલા ચુકાદાનું સ્વાગત કરવામાં હું દેશવાસીઓ સાથે છું.\"\n\n\"હું ખુદને ધન્ય મહેસૂસ કરું છું. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાન રામ માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનો માર્ગ વિસ્તારતા, સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યાની વિવાદિત જમીન મુસ્લિમ પક્ષને મળી હોત તો... - બ્લૉગ\\nસારાંશ: રામમંદિર કે બાબરી મસ્જિદ, જે પણ કહો એના ફેંસલાને લઈને અત્યાર સુઘી ટીવી ચૅનલો પર 3000 કલાકની ટિપ્પણીઓ થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકાર સહિત સૌને અંદાજ હતો કે ફેંસલો કેવો આવશે. એમ પણ જે ઝઘડાનો નિવેડો 164 વર્ષમાં કોઈ લાવી ન શક્યું, એનો ફેંસલો જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાંથી આવે તો તે યોગ્ય જ ગણાય.\n\nધારો કે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે બાબરી મસ્જિદની જમીન સુન્ની વકફ બોર્ડના હવાલે કરીને મસ્જિદ ફરીથી બનાવવા માટે એક સરકારી ટ્રસ્ટ બનાવવાનો અને નિર્મોહી અખાડા તથા રામ લલાને મંદિર માટે અલગથી પાંચ એકર જમીનનો પ્લોટ ફાળવવાનો ચુકાદો આપ્યો હતો તો શું થયું હોત?\n\nજો એવું થયું હોત તો પણ લોકો એવું જ કહેતા હોત કે ઐતિહાસિક ફેંસલો છે જેનું પાલન દરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં બાબરી કેસ વિશે જાણવા જેવી જરૂરી આ પાંચ બાબતો\\nસારાંશ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાંની બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તેને બુધવારે 25 વર્ષ પૂર્ણ થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અયોધ્યામાં પોલીસ દ્વારા લાઠીચાર્જ\n\nસુપ્રીમ કોર્ટમાં મહત્વના એક અન્ય કેસની સુનાવણી થઈ ગઈ છે, પણ તેમાં કઈ બાબતોનો ફેંસલો થવાનો છે?\n\nદેશની સર્વોચ્ચ અદાલતમાં આ કેસની દૈનિક ધોરણે, શરૂ થયેલી સુનાવણી 8 ફેબ્રુઆરી, 2018 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. \n\nટાઇટલ સૂટનો વિવાદ \n\nઆ કેસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેની સાથે જોડાયેલાં સંગઠનો જે જગ્યાએ રામ મંદિરનું નિર્માણ કરવા ઇચ્છે છે એ જમીનની માલિકી વિશેનો છે. તેને ટાઇટલ સૂટ કહેવામાં આવે છે. \n\nસોળમી સદીની બાબરી મસ્જિદમાં 1949માં મૂર્તિઓ મૂકવામાં આવી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસના સાક્ષી પત્રકારોએ એ દિવસે શું જોયું હતું?\\nસારાંશ: \"ટોળાનો માર શું હોય છે, લુંટાઈ જવું શું કહેવા એ મેં એ દિવસે જોયું. મારું જડબું તૂટી ગયું હતું. \" \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"મેં આ ઘટના પર ખૂબ લખ્યું છે પરંતુ હું હજી સુધી એને સારી રીતે વર્ણવી શકતો નથી કે હું એ વખતે શું અનુભવી રહ્યો હતો. \"\n\n\"મને જાનથી મારી નાખવાની કોશિશ પણ થઈ પરંતુ કોઈક રીતે હું બચીને કારની ડિકીમાં સંતાઈને પાછી આવી.\"\n\n\"હું આ કેસનો 19મો સાક્ષી હતો અને મારી છેલ્લી જુબાની 7-8 વર્ષ અગાઉ થઈ હતી.\"\n\nઉપર એ પત્રકારોના નિવેદનો છે જેમણે 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાને આંખે જોઈ હતી. \n\nહવે લગભગ ત્રણ દાયકા જૂના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં વિશેષ સીબીઆઈ અદાલતે ચુકાદો આપી દીધો છે અને અડવાણી, ઉમા ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં મંદિર માટે શ્રીરામ જન્મભૂમિ ન્યાસ પાસે કેટલું ભંડોળ?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેન્દ્ર સરકારે અયોધ્યામાં મંદિરનિર્માણ માટે 15 સભ્યોના ટ્રસ્ટની રચના કરી દીધી છે અને મંદિરનું નિર્માણ ઝડપથી શરૂ થશે એમ કહેવાય રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસની કાર્યશાળામાં મૂકવામાં આવેલી દાનપેટી\n\nઆ સ્થિતિમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા રામ જન્મભૂમિ ન્યાસ પાસે કેટલું ભંડોળ છે એ સવાલ સહજ છે.\n\nઆ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક જાણવા માગે છે, પરંતુ સરળતાથી જવાબ મળતો નથી.\n\nરામમંદિર આંદોલનનું નેતૃત્ત્વ કરનાર વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણના ઉદ્દેશથી વર્ષ 1985માં શ્રીરામ જન્મભૂમિ ન્યાસની સ્થાપના કરી હતી.\n\nશ્રીરામ જન્મભૂમિ ન્યાસ જ મંદિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં મંદિર, મસ્જિદ બીજે ક્યાંય બને : શિયા વક્ફ બોર્ડ\\nસારાંશ: દેશના સૌથી મોટા બાબરી મસ્જિદ-રામ મંદિર વિવાદનો આસાન ઉકેલ ઉત્તર પ્રદેશના સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી પાસે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકર કહે છે કે તેઓ અયોધ્યા વિવાદમાં મધ્યસ્થતા કરી રહ્યા છે\n\nવસીમ રિઝવી ઈચ્છે છે કે અયોધ્યામાં રામ મંદિર બને અને મસ્જિદ અયોધ્યા અને ફૈઝાબાદની બહાર કોઈ જગ્યાએ બનાવવામાં આવે. \n\nવસીમ રિઝવી આ સંબંધે વારંવાર નિવેદનો આપતા રહ્યા છે અને તેમનાં નિવેદન દરેક વખતે મીડિયામાં હેડલાઈન બનતાં રહ્યાં છે. \n\nસવાલ એ છે કે અયોધ્યા વિવાદનો ઉકેલ આટલો સરળ છે? \n\nકોર્ટમાં ચાલી રહેલા કેસ અને પક્ષકારો વચ્ચે થઈ રહેલી વાટાઘાટોમાં વસીમ રિઝવીના આ નિવેદનનું કોઈ મહત્વ છે?\n\nવસીમ રિઝવી દાવો કરે છે કે બાબરી મસ્જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં મુસ્લિમ પક્ષ પાંચ એકર જમીન લેવાનો ઇન્કાર કરી શકે છે?\\nસારાંશ: અયોધ્યાના વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સુન્ની વકફ બોર્ડને મળનારી પાંચ એકર જમીન અંગેની ચર્ચાઓ ઘણી ગરમી પકડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ સુન્ની વકફ બોર્ડ પર આ જમીન ન સ્વીકારવા માટે દબાણ વધી રહ્યું છે બીજી તરફ એ પણ ચર્ચા છે કે આ જમીન મળશે ક્યાં?\n\nઆ મુદ્દે મુસ્લિમ સમુદાયોમાં એક-બીજા વચ્ચે અસહમતીનો સૂર પણ સાંભળવા મળી રહ્યો છે. \n\nસુન્ની વકફ બોર્ડે આ ચુકાદો સંભળ્યા બાદ તેને સ્વીકાર કરીને આગળ નહીં પડકારવાની જાહેરાત કરી, જેને ઘણા મુસ્લિમ ધર્મગુરુઓએ પણ સમર્થન આપ્યું. જ્યારે 'ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ' સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પડકારવાની તૈયારી કરી રહ્યું છે. \n\nકોર્ટના પ્રસ્તાવ પર વિચાર\n\nઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં રામ મંદિર મુદ્દો : ભયના ઓથાર નીચે સ્થાનિક મુસલમાન\\nસારાંશ: રવિવારે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ની ધર્મસભા યોજાઈ રહી છે. આ પહેલાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને પગલે અયોધ્યામાં વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શહેરમાં પ્રવેશના દરેક રસ્તા ઉપર ઉત્તર પ્રદેશ પોલીસ, પ્રોવિઝનલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યુલરી, રેપિડ એક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. \n\nરસ્તાઓ ઉપર 'અયોધ્યા ચલો'ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. \n\nસમગ્ર ઘટનાક્રમને કારણે સ્થાનિક મુસ્લિમો ભયના ઓથાર હેઠળ છે. \n\nઅહીં પહોંચેલા શિવસૈનિકો જોશમાં જણાય છે અને તેમનું વલણ આક્રમક રહ્યું. તેઓ ટ્રેન બુક કરાવીને, બાઇક્સ, ગાડીઓ તથા બસોમાં અયોધ્યા પહોંચ્યા હતા. \n\nરવિવારે પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કાયદો લાવવામાં આવે કે વટહુકમ, પરંતુ અયોધ્યામાં રામ મં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે ટ્રસ્ટની નરેન્દ્ર મોદીની જાહેરાત\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસ પર પર ચુકાદો સંભળાવતાં કેન્દ્ર સરકારને મંદિરનિર્માણ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. તે સમયમર્યાદા નવ ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની હતી.  \n\nવડા પ્રધાને સંસદમાં કહ્યું, \"આજે સવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશોને ધ્યાનમાં રાખીને આ દિશામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે.\"\n\n\"મારી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે શ્રીરામજન્મસ્થળ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે અને તેની સાથે સંકળાયેલા અન્ય વિષયો માટે એક યોજના તૈયાર કરી છે.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં રામમંદિરની સફળતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ક્યાં લઈ જશે?\\nસારાંશ: અયોધ્યામાં રામમંદિરથી આરએસએસને શું મળ્યું? આ એક એવો સવાલ છે જેનો જવાબ તે એક તસવીરમાં મળે છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરતાં જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના પ્રમુખ સરસંઘચાલક\n\nઆ એક તસવીરમાં એક તરફ પાંડિત્યકર્મ કરતા આચાર્ય છે, મધ્યમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે અને તેમના ડાબા હાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત છે. \n\nભારતના ઇતિહાસમાં સંભવત: આ પહેલી વખત હશે જ્યારે ધર્મ, સરકાર અને સંઘની વચ્ચેની નિકટતા આટલી સ્પષ્ટ રીતે જોવા મળી હોય. \n\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાયકાઓના લાંબા ઇતિહાસમાં એ સૌથી સ્વર્ણિમ પળ રહી હશે.\n\nસર સંઘચાલક મોહન ભાગવતે પણ ભૂમિપૂજન પછી કહ્યું, \"આનંદની ક્ષણ છે, ઘણી રીતે આનંદ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અયોધ્યામાં હવે નવો વિવાદ શરૂ થયો, મંદિરનિર્માણમાં કોનો દાવો મોટો?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદનો નિર્ણય કરતાં વિવાદિત જગ્યા રામ લલાને આપવાનો ચુકાદો આપ્યો છે અને આ ચુકાદાને પડકારવાની ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની 5 જજોની બેન્ચે ચુકાદામાં સુપ્રીમ કોર્ટની સોંપી દીધી છે અને મંદિર બનાવવા માટે સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનું કહ્યું છે. પરંતુ સાધુસંતોનાં વિભિન્ન સંગઠનોમાં આ ટ્રસ્ટમાં સામેલ થવા અને ન થવા પર વિવાદ શરૂ થયો છે.\n\nઆ વિવાદ એટલો વકર્યો છે કે સાધુસંતો પોતાના વિરોધીઓને ન માત્ર અપશબ્દ બોલી રહ્યા છે, પરંતુ બે સમૂહ વચ્ચે તો હિંસક સંઘર્ષ સુધીની નોબત આવી.\n\nરામજન્મભૂમિ ન્યાસના મહંત નૃત્યગોપાલદાસ પર કથિત રીતે અભદ્ર ટિપ્પણી બાદ તેમના સમર્થકોએ તપસ્વી છાવણીના સંત પરમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરઝાન નાગવાસવાલા : ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનનાર વલસાડના આ પારસી ક્રિકેટર કોણ છે?\\nસારાંશ: થોડાં વર્ષ અગાઉ મુંબઈના પૃથ્વી શૉએ સ્કૂલ ક્રિકેટમાં 546 રનની વિશાળ ઇનિંગ્સ રમી હતી અને તેમની પ્રતિભા વિશે સમગ્ર દેશના ક્રિકેટપંડિતો ચર્ચા કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરઝાન સ્થાનિક વિસ્તારમાં સુપરસ્ટાર છે\n\nએ જ અરસામાં વડોદરામાં જે.વાય. લેલે અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ, જેમાં પૃથ્વી શૉ બીજા જ બૉલે આઉટ થઈ ગયા. આમ તેઓ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયા અને તેમને આઉટ કરનારા બૉલર હતા વલસાડ નજીકના નારગોલ ગામના વતની અરઝાન નાગવાસવાલા.\n\nઆ લૅફ્ટ આર્મ પેસરે એ દિવસે તો 34 રનમાં પાંચ વિકેટ લીધી પરંતુ ચર્ચા રહી પૃથ્વી શૉની, કેમ કે તેઓ શૂન્ય પર આઉટ થયા હતા.\n\nજોકે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશને નાગવાસાવાલાના પ્રદર્શનની નોંધ જરૂર લીધી અને વડોદરાની એ મૅચમાં બે વર્ષ બાદ આ બૉલર ગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરબ સાગરમાં આવનાર 2021નું પ્રથમ વાવાઝોડું ગુજરાત પર ક્યારે ત્રાટકવાની સંભાવના?\\nસારાંશ: અરબ સાગરમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું પેદા થવાના અણસાર મળી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ આ અઠવાડિયાના અંતમાં વાવાઝોડું પેદા થઈ શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા જ દિવસોમાં ભારતમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે, તે પહેલાં જ એટલે કે મે મહિનામાં જ અરબ સાગરમાં વાવાઝોડું પેદા થવાની શક્યતા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. \n\nભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 14 મેની સવારની આસપાસ અરબ સાગરમાં હવાનું હળવું દબાણ રચાશે. જે ઉત્તર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. જે આગામી દિવસે એટલે કે 15 મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરબ સાગરમાં રચાઈ રહ્યાં છે બે વાવાઝોડાં, ગુજરાતને શું થશે અસર? - TOP NEWS\\nસારાંશ: ભારતીય હવામાન વિભાગે શનિવારે કહ્યું છે કે આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લૉ-પ્રેશરનું ક્ષેત્ર રચાશે, જે તારીખ 3 જૂન સુધી ગુજરાત અને મહારાષ્ટ્રના ઉત્તરી સમુદ્રતટ તરફ વધશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમુદ્રની લહેરો\n\nમુંબઈ મિરરના અહેવાલ મુજબ અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જેમાંથી એક આફ્રિકા તરફ આગળ વધી શકે છે અને ઓમાન તથા યમનમાં તેની અસર થઈ શકે છે, ત્યારે બીજું તોફાન ભારત તરફ વધી શકે છે. \n\nહવામાન વિભાગે કહ્યું કે અરબ સાગરમાં રચાયેલા નીચા દબાણને કારણે કેરળમાં મૉનસૂનના આગમન માટે એક જૂનથી અનુકૂળ પરિસ્થિતિ બની શકે છે. \n\nચોમાસામાં વિલંબની અસર ગુજરાતમાં પણ જોવા મળે એવી શક્યતાઓ છે.\n\nખાનગી હૉસ્પિટલોના 50 ટકા બેડ્સ કોવિડ-19 દરદીઓ માટે\n\nગુજરાત સરકારે ઍપિડેમિક ડિસિઝ ઍક્ટ હેઠળ ઓછામાં ઓછા 20 જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરબી શેખે ખરેખર સુષમા સ્વરાજની હાજરીમાં રામ મંદિર માટે ભજન ગાયું?\\nસારાંશ: સોશિયલ મીડિયામાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો એક જૂનો વીડિયો એવા દાવા સાથે વાઇરલ થઈ રહ્યો છે કે કુવૈત પ્રવાસ દરમિયાન એક શેખે સુષમા સ્વરાજ સામે રામ મંદિર નિર્માણના સમર્થનમાં ગીત ગાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુક પર આ વીડિયોને છેલ્લા 48 કલાકમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને મંગળવારે પણ હજારો લોકોએ આ વીડિયોને ફેસબુક પર શેર કર્યો હતો.\n\nમોટાભાગના લોકોએ આ વીડિયોને એવા 'સંદેશ' સાથે શેર કર્યો છે કે 'અમુક દિવસો અગાઉ સુષમા સ્વરાજ કુવૈત ગયાં હતાં. \n\nત્યાં તેમના સન્માનમાં શેખ મુબારક અલ-રશીદે અયોધ્યામાં રામ મંદિર નિર્માણના સમર્થનમાં એક ગીત ગાયું અને આપણું દિલ જીતી લીધું, જરૂર જુઓ.\n\nઆ વાઇરલ વીડિયોમાં અરબ દેશનો પોશાક પહેરીને એક વ્યક્તિ ગીત ગાઈ રહી છે જેની બાજુમાં સુષમા સ્વરાજ બેઠાં છે.\n\nવાઇરલ વીડિયોમાં શેખ ગાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરવિંદ કેજરીવાલ ‘હિંદુત્વ અને દેશભક્તિ’ ભાજપ પાસેથી આંચકી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે?\\nસારાંશ: \"ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઈચારા, યહી પૈગામ હમારા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2014માં દેશભરમાં પ્રચંડ મોદીલહેર વચ્ચે પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકતરફી વિજય બાદ અરવિંદ કેજરીવાલે મંચ પરથી આ ગીત ગાયું હતું. \n\n2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે પોતાની કામગીરીના આધારે મત માગ્યા હતા અને તે સમયે પણ લોકપ્રિયતાનાં મોજાં પર સવાર ભાજપ કેજરીવાલને શાનદાર પ્રદર્શન કરી શકતા અટકાવી શક્યો ન હતો.\n\nપાયાના પ્રશ્નો પર સફળતાપૂર્વક રાજનીતિ કરનારી આમ આદમી પાર્ટી હવે અચાનક દેશભક્તિ અને રામરાજ્યની વાતો કરવા લાગી છે. તેથી સ્વભાવિક રીતે સવાલ પેદા થાય છે કે આન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરવિંદ કેજરીવાલની કાર દિલ્હી સચિવાલયની બહારથી ચોરી થઈ છે\\nસારાંશ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર દિલ્હી સચિવાલયની બહાર ચોરી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરવિંદ કેજરીવાલની નાની વાદળી કાર જે સામાન્ય વ્યક્તિની અરવિંદ કેજરીવાલની છબી સાથે મેળ ખાતી હતી\n\nસમાચાર એજન્સી પીટીઆઈએ દિલ્હી પોલીસના હવાલેથી આ સમાચારને સમર્થન આપ્યું છે.\n\n2015ની વિધાનસભાની ચૂંટણીઓ સુધી, કેજરીવાલ આ વેગન-આર કારનો ઉપયોગ કરતા હતા. હાલના દિવસોમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર તેનો ઉપયોગ કરતા હતા.\n\nઆ નાની વાદળી કાર જે સામાન્ય વ્યક્તિની અરવિંદ કેજરીવાલની છબી સાથે મેળ ખાતી હતી.\n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nએક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર દિલ્હી સચિવાલયની બહાર ઊભી હતી. કોઈએ બપોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરવિંદ કેજરીવાલની વધતી સક્રિયતા મોદીનું 'કૉંગ્રેસમુક્ત ભારત' છે?\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને યુવા નેતા ગોપાલ ઈટાલિયાને ગુજરાતના પાર્ટીના અધ્યક્ષ બનાવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોપાલ ઈટાલિયા યુવાઓમાં લોકપ્રિય માનવામાં છે અને આંદોલનકારી નેતા છે. તેઓ વર્તમાન સરકાર સામે સતત વિવિધ મુદ્દાઓ પર બોલતા રહ્યા છે.\n\nઆ સાથે જ આમ આદમી પાર્ટીએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.\n\nએક રીતે જોવામાં આવે તો આમ આદમી પાર્ટી ધીમેધીમે તેનો વ્યાપ વધારવાની કોશિશ કરી રહી છે અને તેને રાષ્ટ્રીયસ્તરે ફેલાવવા મથી રહી છે.\n\nહાલમાં દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે અને ખેડૂતોનું ખુલ્લું સમર્થન કર્યું છે.\n\nઅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરવિંદ કેજરીવાલનું એ મૉડલ જેણે નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે જીત અપાવી\\nસારાંશ: દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી બે પ્રશ્ન દરેકનાં મનમાં ઘોળતા હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તો એ કે આમ આદમી પાર્ટી અને તેમના નેતા અરવિંદ કેજરીવાલ 2013-14ના મૉડમાં પાછા જશે એટલે કે રાષ્ટ્રીય પક્ષ અને રાષ્ટ્રીય નેતા બનવાનો ફરી એક વાર પ્રયાસ કરશે ખરા?\n\nબીજો પ્રશ્ન એ કે ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્ર મોદી હવે શું માર્ગ અપનાવશે? જે માર્ગ અત્યાર સુધી અપનાવતા આવ્યા છે તે જ માર્ગે હજુ વધુ આક્રમકતાથી જશે કે પછી થોડી પીછેહઠ કરશે? \n\nઆ બંને પ્રશ્નો અત્યારે એટલા માટે પૂછવામાં આવી રહ્યા છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો વિજય સાધારણ વિજય નથી.\n\nહિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો પ્રચાર\n\nભાજપે પૂરી તાકાત દિલ્હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરવિંદ કેજરીવાલે ત્રણેય કૃષિકાયદા વિધાનસભામાં ફાડીને કહ્યું, કેન્દ્ર સરકાર અંગ્રેજોથી બદતર ન બને\\nસારાંશ: દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકારે લાવેલા નવા કૃષિ કાયદાની કૉપી ફાડીને કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ખેડૂતોના આંદોલન વિશે સભામાં કહ્યું કે, \"કેન્દ્ર સરકાર કહી રહી છે કે ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા સમજમાં નથી આવી રહ્યા એટલે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારી રહી છે. યોગી આદિત્યનાથ એક રેલીમાં કહી રહ્યા હતા કે આ કાનૂનથી કોઈની પણ જમીન નહીં જશે, પણ શું આ કોઈ ફાયદો છે?\"\n\nતેમણે ભાષણ આપતી વખતે નવા કૃષિ કાયદાઓની કૉપી ફાડી નાખી હતી.\n\nતેમણે કહ્યું, \"ભાજપવાળા કહે છે કે હવે ખેડૂત સમગ્ર દેશમાં ક્યાંય પણ તેમની ખેતપેદાશ વેચી શકશે. ધાનની એમએસપી 1868 રૂપિયા છે અને બિહાર તથા ઉત્તરપ્રદેશમાં તે 900-1000 રૂપિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણ જેટલી : અટલ, અડવાણી સાથે જેલવાસથી માંડીને મોદીના વિશ્વાસુ થવા સુધી\\nસારાંશ: આજે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની પુણ્યતિથિ છે. 67 વર્ષના જેટલીએ જીવનના ચાર દાયકાની રાજકીય કૅરિયર જોઈ હતી, જાણો તેમના જીવનની કહાણી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાત 25 જૂન, 1975ની છે. દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ અરુણ જેટલી પોતાના નારાયણાવાળા ઘરના આંગણામાં સૂતા હતા.\n\nબહાર કશોક અવાજ થયો એટલે તેઓ જાગી ગયા. તેમણે જોયું કે તેમના પિતા પોલીસવાળા સાથે માથાકૂટ કરી રહ્યા છે. પોલીસ જેટલીની ધરપકડ કરવા આવ્યા હતા.\n\nતે જોઈને અરુણ જેટલી પોતાના ઘરના પાછલા દરવાજેથી ભાગી ગયા. તે રાત તેમણે એ જ મહોલ્લામાં પોતાના મિત્રને ત્યાં વિતાવી. \n\nબીજા દિવસે સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 200 જેટલા વિદ્યાર્થીઓને તેમણે વાઇસ ચાન્સેલરની ઑફિસ સામે એકઠા કરી દીધા.\n\nઅર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણ જેટલી એઇમ્સમાં ભરતી, આઈસીયૂમાં દેખરેખ હેઠળ\\nસારાંશ: પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીને દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અરૂણ જેટલીની તબિયત જોવા માટે પહોંચ્યા હતા.\n\nઆ પહેલાં અરુણ જેટલીને શુક્રવારે સવારે 11 વાગે શ્વાસની તકલીફ સાથે ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. \n\nઆરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમની તબિયતની જાણવા ઍઇમ્સ પહોંચ્યા હતા. \n\nએ પછી મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને એમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે કામના કરી હતી. \n\nનરેન્દ્ર મોદી સરકારના નવા મંત્રીમંડળની રચના વખતે અરુણ જેટલીએ નાદુરસ્ત તબિયતને લઈને પોતે સરકારમાં મંત્રી બનવા માગતા નથી એમ કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણ જેટલી જે બીમારીથી પીડાતા હતા તે સૉફ્ટ ટિશ્યૂ કૅન્સર શું છે?\\nસારાંશ: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારની બપોરે નિધન થઈ ગયું. તેઓ કિડનીની બીમારી ઉપરાંત એક દુર્લભ કૅન્સરની બીમારીથી પીડાતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્વાસ લેવા અને બેચેનીની ફરિયાદ બાદ નવ ઑગસ્ટના રોજ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો.\n\nAIIMSના હૅલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે તેમની હાલત નાજુક છે પરંતુ 'હીમૉડાઇનામિકલી' સ્થિર છે.\n\n'હીમૉડાઇનામિકલી સ્થિર'નો અર્થ થાય છે કે હૃદય એટલી ઊર્જા ઉત્પન્ન કરી રહ્યું છે કે તે રક્તપ્રવાહને ધમનીઓમાં યોગ્ય રીતે મોકલી શકે છે.\n\nતેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે અને શરીરના અંગોને ઑક્સિજન મળતું રહે છે.\n\nમોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહી ચૂકેલા જેટલીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણ જેટલીની અંતિમવિધિ શા માટે ન આવી શક્યા નરેન્દ્ર મોદી?\\nસારાંશ: રવિવારે બપોરે પૂર્વ નાણામાંત્રી અરુણ જેટલીના અંતિમસંસ્કાર પૂર્ણ રાજકીય સન્માન સાથે નવી દિલ્હીના નિગમબોધ ખાતે કરવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, તેમના પરમમિત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંતિમસંસ્કાર સમયે હાજર રહી શક્યા ન હતા, કારણ કે તેઓ ત્રણ દેશોની પૂર્વાયોજિત વિદેશયાત્રા ઉપર છે.\n\nઆ વર્ષે વડા પ્રધાન મોદીને જી-7 શિખર સંમેલનમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.\n\nન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, જેટલીના નિધનના સમાચાર મળતા મોદીએ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનાં પત્ની સંગીતા જેટલીને ફોન કર્યો હતો.\n\nઆ દરમિયાન જેટલી પરિવારે વિનંતી કરી હતી કે વડા પ્રધાન મહત્ત્વપૂર્ણ વિદેશપ્રવાસ ઉપર છે, એટલે તેઓ સ્વદેશ પરત ન આવે.\n\nદર્દ દબાવી કર્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણ જેટલીનું નિધન : જ્યારે જેટલીએ શપથવિધિ પહેલાં મોદીને લખ્યો ભાવનાત્મક પત્ર\\nસારાંશ: નરેન્દ્ર મોદીએ 30મી મેના રોજ બીજી વખત પદભાર સંભાળ્યો, તેના એક દિવસ પહેલાં અરુણ જેટલીએ તેમને એક ભાવનાસભર પત્ર લખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય જેટલીએ મોદી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને તેમને આગ્રહ કર્યો હતો કે તેમને નવી સરકારમાં કોઈ 'ઔપચારિક' જવાબદારી સોંપવામાં ન આવે.\n\nનાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે મોદી સરકાર તથા ભાજપ માટે 'અનૌપચારિક' રીતે કામ કરવાની તૈયારી દાખવી હતી.\n\nએ દિવસે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેટલીના ઘરે જઈને તેમને મળ્યા હતા.\n\nમોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન અરુણ જેટલીએ નાણામંત્રી ઉપરાંત કૉર્પોરેટ બાબતોના મંત્રી તથા સંરક્ષણમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી.\n\nનવી સરકારે પદભાર સંભાળતા જ જેટલીએ નવી દિલ્હીમાં પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અરુણાચલ પ્રદેશ પર ચીન કેમ દાવો કરે છે? શું છે તેનો ઇતિહાસ?\\nસારાંશ: ચીને શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ પર આપત્તિ પ્રગટ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીને કહ્યું છે કે આ વિવાદીત વિસ્તાર છે અને અહીં કોઈ પણ પ્રકારની ગતિવિધીથી સરહદના સવાલો વધારે જટીલ બની શકે છે. \n\nચીને ભારતીય નેતૃત્વને આવી કોઈ પણ પ્રકારની ગતિવિધિથી દૂર રહેવાનું કહ્યું છે. \n\nવડા પ્રધાન મોદીએ શનિવારે ચાર હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે તેમની સરકાર સરહદી રાજ્યોને જોડવા માટે ખાસ ધ્યાન આપી રહી છે. \n\nમોદીએ કહ્યું હતું કે તેમની સરકાર હાઈવે, રેલવે અને હવાઈ માર્ગ પર વધારે ધ્યાન આપી રહી છે. \n\nચીનની આ આપત્તિ પર ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્ણવ ગોસ્વામી : એ ન્યૂઝ ઍન્કર જેમને લોકો પ્રેમ પણ કરે છે અને નફરત પણ\\nસારાંશ: તાજેતરના દિવસોમાં રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અને ન્યૂઝ ઍન્કર અર્ણવ ગોસ્વામી ખુદ એક સમાચારનો મુદ્દો બની ગયા જ્યારે આત્મહત્યાના એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ આ આરોપોને ખારિજ કરતા કહે છે કે હવે તેમને જામીન મળી ગયા છે પરંતુ આ કેસને લીધે તેમની ધ્રુવીકરણવાળી શખ્સિયતને મજબૂતી મળી છે.\n\nએપ્રિલમાં 'રિપબ્લિક ભારત' પર પોતાના પ્રાઇમ ટાઇમ શોમાં અર્ણવે કહ્યું હતું, \"એક એવા દેશમાં જ્યાં 80 ટકા હિંદુઓ રહે છે, ત્યાં હિંદુ થવું ગુનો થઈ ગયો છે.\"\n\n\"હું આજે પૂછું છું કે જો કોઈ મૌલવી અથવા પાદરીની હત્યા થઈ જશે તો શું તેઓ ચૂપ બેસશે?\"\n\nઅર્ણવ એ વાત વિશે વાત કરી રહ્યા હતા જેમાં બે હિંદુ સાધુ અને તેમના ડ્રાઇવરને ભીડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.\n\nપોલીસ અનુસાર આ લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્ણવ ગોસ્વામી કેસ : જે મામલે ધરપકડ થઈ એ કેસ શું છે?\\nસારાંશ: સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મુંબઈ પોલીસ રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક અર્ણવ ગોસ્વામીના ઘરે પહોંચી અને તેમને પોલીસવાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nદરમિયાન સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મુંબઈ પોલીસે 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઈનરની કથિત આત્મહત્યાના કેસમાં અર્ણવ ગોસ્વામીની ધરપકડ કરી છે. તેમની પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે.\n\nઆ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ 11 વાગ્યે પત્રકારપરિષદ સંબોધી જેમાં તેમણે અર્ણવ ગોસ્વામીની ધરપકડ પોલીસે કાયદાનુસાર કરી હોવાનું કહ્યું હતું. \n\nઅર્ણવ ગોસ્વામીનો આરોપ છે કે મુંબઈ પોલીસે તેમની પોતાની સાથે, પત્ની તથા પુત્ર અને સાસુ-સસરા સાથે હાથા-પાઈ કરી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરિપબ્લિક ચેનલના ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્ણવ ગોસ્વામી: અદાલતે અજીબોગરીબ હરકતો ન કરવા કેમ કહ્યું?\\nસારાંશ: બૉમ્બે હાઈકોર્ટે 'રિપબ્લિક ટીવી'ના એડિટર-ઇન-ચીફ અર્નવ ગોસ્વામીને વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અર્નવે વચગાળાના જામીનની અપીલ કરતાં બૉમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમુંબઈ પોલીસે એક ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકને આપઘાત માટે ઉશ્કેરવાના મામલે બુધવારે તેમની ધરપકડ કરી હતી. બાદમાં તેમને અલીબાગ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. \n\nપોલીસે રિમાન્ડની અપીલ કરી હતી જોકે, કોર્ટે પોલીસ રિમાન્ડની માગ ફગાવી દેતાં અર્નવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. \n\nઆ પહેલાં અર્ણવ ગોસ્વામીના વકીલ અબાદ પોંડાએ કહ્યું કે એમણે જામીન માટે અરજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્ણવ ગોસ્વામીઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપનો હાથો કે શિવસેનાનો બદલો?\\nસારાંશ: કેન્દ્રીય પ્રધાનમંડળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત હાલ 22 કૅબિનેટ પ્રધાનો છે. 4 નવેમ્બરે અર્ણવ ગોસ્વામીની ધરપકડ બાદ નરેન્દ્ર મોદી, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, રસાયણ તથા ખાતર પ્રધાન સદાનંદ ગૌડા, સામાજિક ન્યાય પ્રધાન થાવરચંદ ગહલોત ઉપરાંત દરેક કૅબિનેટ પ્રધાને તે ધરપકડ વિરુદ્ધ ટ્વીટ કે રિટ્વીટ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્ણવને સમર્થન આપવાની સાથે કૉંગ્રેસ તથા શિવસેનાને નિશાન બનાવવામાં આવ્યા હોય એવી ઘણી ટ્વીટ્સ પણ જોવા મળી છે. કોઈ પત્રકારની ધરપકડ બાબતે કેન્દ્રીય પ્રધાનોની ફોજે આટલા મોટા પાયે એકતા દર્શાવી હોય એવું ઉદાહરણ ગત 6 વર્ષમાં જોવા મળ્યું નથી. \n\nઅર્ણવની ધરપકડના વિરોધમાં બીજેપીશાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને પક્ષના પદાધિકારીઓ પણ અવાજ ઉઠાવ્યો હતો. તેમાં ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી તથા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે.\n\nપક્ષનું ટોચનું નેતૃત્વ અર્ણવની સાથે હોય તો કાર્યકર્તાઓ પાછળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્ણવ ગોસ્વામીની ધરપકડ 'પ્રેસની આઝાદી પર હુમલો' કે 'અર્ણવનો વ્યક્તિગત મામલો?'\\nસારાંશ: રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક (ઍડિટર-ઇન-ચીફ) અર્ણવ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં પણ આ મામલે ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્ણવ ગોસ્વામી અને ઉદ્ધવ ઠાકરે\n\nએક તરફ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીઓએ આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધીને ઘટનાને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવી છે.\n\nઅત્રે નોંધવું કે અર્ણવ ગોસ્વામી સામે ઘણાં રાજ્યોમાં એફઆઈઆર દાખલ થયેલી છે. પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવરના મૉબ લિન્ચિંગ મામલે અર્ણવના શોમાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કરાયેલી 'આપત્તિજનક ભાષા'ને લઈને પણ એક એફઆઈઆર થઈ છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.\n\nબીજી તરફ અન્ય વ્યક્તિઓ પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહી છે. વળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્ણવ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા, જસ્ટિસ ચંદ્રચૂડની કોર્ટે શું કહ્યું?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં ઇન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઇકના આપઘાતના કેસમાં આરોપી રિપલ્બિક ટીવીના ઍટિડર ઇન ચીફ અર્ણવ ગોસ્વામી અને અન્યોની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે અને તેમને મુક્ત કરવા આદેશ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે આ કેસમાં અર્ણવ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નીતીશ શારદાને 50 હજારના બોન્ડ પર મુક્ત કરવા આદેશ કર્યો છે.\n\nઅર્ણવ ગોસ્વામીને જામીન આપતા અદાલતે કહ્યું કે, વ્યક્તિની સ્વતંત્રતાનો આદર થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આરોપીઓએ તપાસસંસ્થાને સહકારા આપવાનો રહેશે અને તેઓ પુરાવાઓ સાથે છેડછાડ ન કરે.\n\nસુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીન ન આપવાનો બૉમ્બે હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. આ મામલે વિગતવાર આદેશ સર્વોચ્ચ અદાલત હવે આપશે.\n\nસુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને ઇન્દિરા બેનરજીની વેકેશન બેન્ચ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્ર : ભારતની મંદી કેટલી ઘેરી અને શું છે ઉકેલ?\\nસારાંશ: સળંગ બે ક્વાર્ટર (ત્રૈમાસિક)માં જ્યારે જીડીપીનો વૃદ્ધિદર નકારાત્મક હોય ત્યારે જે તે દેશ મંદીમાં પ્રવેશ્યો છે તેમ કહી શકાય. 2020-21ના પહેલા બે ત્રિમાસિકીમાં વૃદ્ધિદર નકારાત્મક રહ્યો છે એટલે ઇતિહાસમાં પહેલીવાર ભારત મંદીમાં પ્રવેશ્યું છે એમ કહી શકાય. મંદી એ ઘટતા જતા વિકાસદરનો સમય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવેમ્બરના અંતમાં ભારતના જીડીપીના આંકડા બહાર પડ્યા. તેમાં જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર- 2020ના ત્રૈમાસિક ગાળા દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિદર 7.5 ટકા સંકોચાયો છે. \n\nએનો અર્થ એ થાય કે આ સમયગાળા દરમિયાન ભારતમાં 2019-20 નાણાંકીય વરસના આ જ ત્રૈમાસિક ગાળા દરમિયાન ઉત્પન્ન થયેલ ગુડ્સ અને સર્વિસીસમાં 7.5 ટકા ઘટાડો થયો. \n\nપહેલા ક્વાર્ટરમાં 23.9 ટકાનો માઇનસ વૃદ્ધિદર વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં ખરાબમાં ખરાબ હતો. \n\nઆની સરખામણીમાં બીજા ક્વાર્ટરને જોઈએ તો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા રિસર્ચ ટીમ દ્વારા 49 દેશોનાં જુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા માટે ગ્રામ્ય અર્થતંત્ર આળસ મરડીને બેઠું થાય તે અત્યંત જરૂરી\\nસારાંશ: આપણે 2020ના વરસ માટે મંદીમાંથી પસાર થઈ રહેલ અર્થવ્યવસ્થાથી ચિંતિત છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના વડા પ્રધાને પોતે આ સમસ્યામાંથી કેમ બહાર નીકળી શકાય તે અંગેની ચર્ચાઓની બાગડોર પોતાના હાથમાં લઈને સીધેસીધું ઉદ્યોગપતિઓ તેમજ અર્થશાસ્ત્રીઓ સાથેની ચર્ચાનું સુકાન સંભાળ્યું છે. \n\nભારતની સરકાર અને વડા પ્રધાન આ મુદ્દે ચિંતિત છે અને પરિસ્થિતિ સુધારવા માટે સક્રિય બની રહ્યા છે તે શુભ સંકેતો છે. \n\nઆજે આપણી અર્થવ્યવસ્થા સામેના મોટા પડકારો બેરોજગારી અને તેમાં પણ ખાસ કરીને યુવા બેરોજગારી, નીચું વેતનદર, ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓમાં ભારે ફુગાવો, દુઃખી ખેડૂત અને માંદગીને બિછાને પટકાઈ પડેલી ગ્રામ્ય અર્થવ્યવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રને બચાવવા મોદી સરકાર પાસે કયા વિકલ્પો છે?\\nસારાંશ: પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલા 20 લાખ કરોડ રૂપિયાના પૅકેજને અપૂરતું ગણાવ્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ ભાજપે પણ કૉંગ્રેસને વળતો જવાબ આપ્યો હતો.\n\nજોકે, ચિદમ્બરમે પ્રેસ કૉન્ફરન્સમાં એક સલાહ આપી હતી કે સરકારને આવા સમયે રાજકોષીય નુકસાનની ચિંતા છોડી દેવી જોઈએ. \n\nભાજપ પ્રવક્તા ગોપાલ કૃષ્ણ કહે છે કે ચિદમ્બરમ એને સ્પિન કરવા માંગે છે, નાણામંત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં બધા આંકડા આપ્યા છે.\n\nતેમણે સ્પષ્ટ કહ્યું છે કે આરબીઆઈએ પહેલાં જે સ્ટિમુલસ પૅકેજ જારી કર્યુ છે અને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના'માં 1,92,000 કરોડ રૂપિયા પહેલાંના હતા, જે કુલ મળીને આ આખું પૅકેજ છે. \n\nકોરોના વાઇસના પહેલાં દોરમાં જઈએ તો ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રમાં મંદી : NPA પ્રોબ્લેમ નૅશનલાઇઝ્ડ બૅન્કોને લઈ ડૂબશે કે સરકાર એનો ઉકેલ લાવશે?\\nસારાંશ: અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતિમાં સરકાર તેમજ રિઝર્વ બૅન્ક બન્ને માટે સરકારી બેંકોના નોન-પર્ફૉમિંગ એસેટ્સનો પ્રશ્ન વિકટ બનતો જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કોની અંદાજે 9 લાખ કરોડ રૂપિયા જેટલી રકમ ફસાયેલી પડી છે ત્યારે આ નોન-પર્ફૉમિંગ એસેટ્સની સમસ્યા શું છે તે સરળ ભાષામાં સમજાવાનો અહીં પ્રયાસ કર્યો છે. \n\nનોન-પર્ફૉમિંગ એસેટ એ અપાયેલી લૉનની એવી શ્રેણી છે જેમાં મૂડી અથવા વ્યાજની પુનઃચુકવણી નિર્ધારિત સમયપત્રક મુજબ ચૂક(ડિફોલ્ટ)માં હોય. \n\nમોટાભાગના કિસ્સાઓમાં આ પ્રકારનું દેવું નોન-પર્ફૉમિંગ તરીકે ત્યારે વર્ગીકૃત થાય જ્યારે 90 દિવસ અથવા વધારે સમયથી નિર્ધારિત પુનઃચૂકવણીના સમયપત્રકમાં ચૂક થઈ હોય. \n\nજોકે આ સમય મર્યાદામાં વધારો અથવા ઘટાડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રમાં મંદી : RBI ફરી એક વાર રેપો રેટ ઘટાડે તો પણ શું બજારમાં માગ ઊભી કરી શકશે?\\nસારાંશ: ઑક્ટોબર 2019માં આર્થિક નીતિની જાહેરાત કરતાં રિઝર્વ બૅન્કની રેટ સેટિંગ કમિટીએ જાહેર કર્યું હતું કે જરૂર પડશે ત્યાં સુધી તેઓ આ પ્રકારનું હકારાત્મક અને સહાનુભૂતિપૂર્વકનું વલણ ચાલુ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉદ્યોગો માટે તેમજ શૅરબજાર માટે રિઝર્વ બૅન્કનું આ વલણ સ્વાભાવિક રીતે જ રાહત આપનારું હતું.\n\nઅપેક્ષા વધારે હતી તેમ છતાંય ઑક્ટોબરમાં 25 બેઝિસ પૉઇન્ટનો રેપો રેટ કટ જાહેર કરવામાં આવ્યો. \n\nઅપેક્ષા વધારે હતી એમ એટલા માટે કહ્યું કે એ સમયે જીડીપી ગ્રોથનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ માટે 80 પૉઇન્ટ નીચો બતાવાઈ રહ્યો હતો.\n\nસપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા 4.5 ટકાના વિકાસદર સાથે છાતીના પાટિયા બેસાડી દે તેવા આવ્યા છે.\n\nકોર સેક્ટરનો ઑક્ટોબર મહિના માટેનો વિકાસદર તેમજ ઑટો સેલ્સના નવેમ્બર મહિના માટેના આંકડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રમાં મંદી : ઑગસ્ટ માસમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.1%નો ઘટાડો\\nસારાંશ: ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન)માં 77%ની ભાગીદારી ધરાવતા ઉત્પાદન ક્ષેત્રમાં ઑગસ્ટ 2019માં 1.1%નો ઘટાડો નોંધાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં 5.2% નો વધારો નોંધાયો હતો.\n\nપીટીઆઈના અહેવાલ અનુસાર સરકારી આંકડા પ્રમાણે ઉત્પાદન, ઊર્જા ઉત્પાદન અને ખાણ ઉદ્યોગમાં ખરાબ પ્રદર્શનને કારણે ચાલુ વર્ષે ઑગસ્ટ માસમાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન 1.1% ઘટ્યું છે. \n\nજોકે, ઑગસ્ટ 2018માં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 4.8%નો વધારો જોવા મળ્યો હતો.\n\nનોંધનીય છે કે ઑગસ્ટ 2018માં ઊર્જા ઉત્પાદનમાં 7,6%નો વધારો નોંધાયો હતો, જ્યારે આ વર્ષે ઑગસ્ટ માસમાં આ ક્ષેત્રમાં 0.9%નો ઘટાડો નોંધાયો છે. \n\nઆ વર્ષે ખાણ ઉદ્યોગમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રમાં મંદી : ખાનગી મૂડીરોકાણમાં થયેલો ઘટાડો મંદી ગંભીર હોવાનો સંકેત છે\\nસારાંશ: ડૉ. નરોત્તમભાઈ શાહ જેવા ટોચના અર્થશાસ્ત્રીની યાદને સજીવન રાખતી સંસ્થા 'સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી'. અર્થવ્યવસ્થાનાં વિવિધ પાસાઓને લઈને આધારભૂત આંકડાકીય તેમજ અન્ય માહિતી આપતી દેશની એક ઉત્કૃષ્ટ સંસ્થા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર વાઈબ્રન્ટ ગુજરાત\n\nવાડીલાલ ડગલી, ડૉ. નરોત્તમભાઈ શાહ, ડૉ. લાકડાવાલા, ડૉ. દાંતવાલા, ડૉ. આઈ. જી. પટેલ જેવા આ ક્ષેત્રના ધુરંધરો અને મુંબઈની મર્ચન્ટ ચેમ્બરમાં રામુભાઈ પંડિત અને તે સમયે અમેરિકન દૂતાવાસ સાથે જોડાયેલા શ્રી અરુણ વકીલ આ બધાનો અર્થશાસ્ત્રમાં હું રસ લેતો થયો તેમાં ખૂબ મોટો ફાળો છે. \n\n'સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી' લગભગ 80ના દાયકાના અંતમાં સ્થપાયું, હજુ તો એ પગભર થાય તે પહેલાં નરોત્તમભાઈ ચાલ્યા ગયા. પણ એમના પત્ની અને બાકીની ટીમે નરોતમભાઈનાં આદર્યા અધૂરાં ના રહેવા દીધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રમાં મંદી : વિકાસ દર ઘટવાની આશંકા, રોજગારીનું સંકટ ઘેરાયું - દૃષ્ટિકોણ\\nસારાંશ: આર્થિક બાબતોની થિન્ક ટૅન્ક નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકનૉમિક રિસર્ચ (એનસીએઈઆર)ના જણાવ્યા અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં પણ જીડીપીનો દર નીચો આવી શકે છે. એનસીએઈઆરનું અનુમાન છે કે ''બધા જ ક્ષેત્રોમાં મંદી દેખાઈ રહી છે તેના કારણે\" 2019-20ના વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપીનો દર 4.9 ટકા જેટલો રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) એટલે કે કુલ ઘરેલુ ઉત્પાદન એ કોઈ પણ દેશના આર્થિક આરોગ્યનો માપદંડ હોય છે.\n\nજીડીપી કોઈ ખાસ સમયગાળા દરમ્યાન વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની કુલ કિંમત હોય છે.\n\nનોંધપાત્ર બાબત એ છે કે સંબંધિત ઉત્પાદન અને સેવાઓ દેશમાંના જ હોવાં જોઈએ.\n\nઆ પહેલાં વિશ્વ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને આઈએમએફ જેવી સંસ્થાઓએ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી દરના અનુમાનનો આંક નીચે કર્યો હતો.\n\nહાલમાં જ એસબીઆઈના અહેવાલમાં બીજા ત્રિમાસિકમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વિકાસ દર માત્ર 4.2 ટકા ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રમાં મંદી : સ્ટીલઉદ્યોગમાં કેટલીય કંપનીઓ બંધ થતાં હજારો બેકાર\\nસારાંશ: 52 વર્ષના મુકેશ રાય વર્ષ 1989માં બિહારમાં પોતાનું પૈતૃક ઘર છોડીને તાતા (જમશેદપુર) આવી ગયા. અહીં તેમણે લેથ (લોખંડ કાપવાનું મશીન)નું કામ શીખ્યું અને દૈનિક મજૂર કરતાંકરતાં વાય-6 કર્મચારી બની ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુકેશ રાય તેમનાં પત્ની સાથે\n\nવાય-6 કૅટેગરી એટલે એવા કર્મચારીઓ જે કાયમી નથી, પરંતુ તેમને રોજ કામ મળે છે. તેમને પીએફ અને ઈએસઆઈ જેવી સુવિધા મળે છે.\n\nમુકેશ રાયને પણ આવી બધી સુવિધા મળતી હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી તેઓ બેરોજગાર છે.\n\nતેમની કંપની 'માલ મૅટલિક'માં ઉત્પાદન બંધ છે એ કારણે તેમને કામ નથી મળતું. 8 જુલાઈએ તેઓ છેલ્લી વાર કામે ગયા હતા.\n\nજુલાઈનું આઠ દિવસનું મહેનતાણું (અંદાજે 3500 રૂપિયા) પણ તેમને મળ્યું નથી. હવે તેઓ ગંભીર આર્થિક સંકટમાં છે.\n\n'ખબર નહીં હવે કામ મળશે કે કેમ'\n\nમુકેશ રાયનાં પત્ની રીંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થતંત્રમાં મંદી છતાં ભારતના શૅરબજારમાં ઐતિહાસિક ઉછાળો કેમ આવ્યો?\\nસારાંશ: તા. 21 જાન્યુઆરી, 2021. આ દિવસ બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"145 વર્ષના ઇતિહાસમાં આ દિવસે પ્રથમ વખત એક્સચેન્જના 30 શૅરના સંવેદી સૂચકાંક સેન્સેક્સે 50 હજારની મનોવૈજ્ઞાનિક સપાટી પાર કરી હતી.\n\nઆ સ્તરે બજાર ઉપર નફારૂપી વેચવાલીનું દબાણ આવ્યું હતું અને સેન્સેક્સ 49 હજાર 624.76 ઉપર બંધ થયો હતો.\n\nઆને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. આ માઇલસ્ટૉન કેટલો મહત્ત્વપૂર્ણ છે, એ વાતનો અંદાજ એ બાબત પરથી મૂકી શકાય છે કે માર્ચ મહિનાના અંતભાગમાં દેશભરમાં લૉકડાઉન લાગ્યું હતું, ત્યારે સેન્સેક્સ ગગડીને 25 હજાર 638ની સપાટીને સ્પર્શી ગયો હતો.\n\nઆજે 10 મહિનામાં સૂચકાંક આકાશ આંબી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝ વિજેતા પ્રો. રિચર્ડ થૅલરનું પ્રદાન શું છે?\\nસારાંશ: બિહેવિયરલ ઈકોનોમિક્સમાં સંશોધન કરી રહેલા અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ થૅલરને આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો કેવી રીતે ખોટી અને અતાર્કિક નિર્ણયો લે છે, તેની ‘નજ થીયરી’ પ્રો રિચર્ડ થૅલરનું બિહેવિયરલ ઇકોનોમિક્સમાં મૌલિક પ્રદાન છે\n\nશિકાગો બૂથ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર થૅલર ''નજ'' નામના વિશ્વમાં સૌથી મોટા પ્રમાણમાં વેચાયેલા પુસ્તકના સહ-લેખક પણ છે.\n\nલોકો ખોટી કે અતાર્કિક પસંદગી કઈ રીતે કરે છે, તેનો ખ્યાલ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nતેમણે ''Nudging'' (નજિંગ) શબ્દ આપ્યો છે. પોતાની જાત પર સારી રીતે અંકુશ રાખવામાં ‘નજિંગ’ કઈ રીતે મદદરૂપ થઇ શકે એ પ્રોફેસર થૅલરે સમજાવ્યું છે. \n\nતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલગ પડી ગયેલા ભાઈઓ યૂ-ટ્યૂબને લીધે 40 વર્ષે ફરી મળ્યા\\nસારાંશ: 40 વર્ષ પહેલાં એક યુવાન તેના પરિવારને છોડી ગયો હતો. એ ફરી મળશે તેવી કોઈ આશા નહોતી, પણ છૂટા પડી ગયેલા પરિવારનું યૂ-ટ્યૂબ પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે પુનર્મિલન થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખોમદ્રામ ગંભીર સિંહ (જમણે)\n\nખોમદ્રામ ગંભીર સિંહ 1978માં મણિપુરથી ખોવાઈ ગયા હતા. એ સમયે તેઓ 26 વર્ષના હતા. ગંભીર સિંહ વિશે તેમના પરિવારને ક્યારેય કશું જાણવા મળ્યું ન હતું. \n\nગંભીર સિંહના પરિવારે થોડા દિવસ પહેલાં યૂ-ટ્યૂબ પર એક વીડિયો નિહાળ્યો હતો. એ વીડિયો મુંબઈનો હતો અને તેમાં એક પુરુષ રસ્તા પર હિંદી ગીતો ગાતો જોવા મળતો હતો.\n\nગંભીર સિંહના ભાઈ ખોમદ્રામ કુલાચંદે અંગ્રેજી અખબાર ધ હિંદુને જણાવ્યું હતું, \"મારા ભત્રીજાએ યૂ-ટ્યૂબ પર એ વીડિયો દેખાડ્યો ત્યારે હું મારી આંખો પર ભરોસો કરી શક્યો ન હતો.\" \n\nકુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલઝાઇમર પીડિત વૃદ્ધાએ વ્હિલચૅરમાં કર્યો જીવનનો આખરી બૅલે ડાન્સ\\nસારાંશ: માર્તા ગોલેન્ઝા એક પ્રખ્યાત બૅલે ડાન્સર હતાં. 1960માં તેઓ ન્યૂયૉર્કમાં મુખ્ય બૅલે ડાન્સર હતાં. જોકે, જીવનની ઢળતી ઉંમરે તેઓ અલઝાઇમર એટલે કે સ્મૃતિભ્રંશનો ભોગ બન્યાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ કોઈને ઓળખી ન શકે પણ સંગીતના એ સૂર તેઓ કદાચ કદી નહીં ભૂલ્યાં હોય. એમની આગળ જ્યારે ચેકોસ્કીનું પ્રખ્યાત સ્વાન લેક વાગ્યું ત્યારે તેઓ એમની વ્હિલચૅરમાં જ ઝૂમી ઊઠ્યાં.\n\nજોકે, એ એમનો છેલ્લો બૅલે ડાન્સ હતો. આ વીડિયો શૂટ થયો એના બીજા દિવસે એમનું નિધન થયું.\n\nસમગ્ર કહાણી જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલવર : એમની સામે અમે આજીજી કરી પરંતુ ત્યાં કોઈ ન હતું.. કોણ સાંભળે?\\nસારાંશ: 9 મે 2019, રાજસ્થાનના અલવરની નજીક એક ગામ. જેમ-જેમ દિવસ ચડે , તડકો વધતો જતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતા\n\nગામમાં ઘરના બારણાં પાસે સફેદ પાઘડી પહેરેલા પુરુષોની ભીડ એકઠી થઈ હતી. અમુક ગાડીઓ અને અને પોલીસકર્મીઓ પણ જોવા મળતા હતા. એક નાનો છોકરો દોડી-દોડીને બધાને પાણી પીવડાવતો હતો. \n\nઆંગણામાં 10-15 મહિલાઓ બેઠાં હતાં, આમાંથી ઘણાં ઘૂંઘટમાં હતાં અને ઘૂંઘટમાં જ ચિલમ પી રહ્યાં હતાં.\n\n\"ના, તમે અંદર નહીં જઈ શકો... કોઈ અંદર નહીં જાય. અમે થાકી ગયા છીએ. નેતા આના પર રાજકારણ કરે છે અને મીડિયા કંઈ પણ લખી રહ્યું છે....અહીં બેસો પ્લીઝ, પાણી આપો અહીં.\" એક યુવાન પત્રકારોની ભીડને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસ કરતો હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલવરમાં ગાય લઈ જઈ રહેલા એક મુસલમાનની હત્યા\\nસારાંશ: રાજસ્થાનના અલવર જિલ્લામાં પિક અપ ગાડીમાં ગાય લઈ જઈ રહેલા એક મુસલમાન વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જ્યારે અન્ય એક મુસલમાન ઘાયલ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં ગાયને લઈને મુસલમાનો પર હુમલાના અનેક મામલા સામે આવ્યા છે\n\nજોકે આ હત્યા કઈ રીતે થઈ છે, હત્યા પાછળ કોણ લોકો હોઈ શકે છે, તેના વિશે કોઈ જાણકારી સામે આવી નથી. \n\nપોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના કઈ રીતે બની તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. જે વ્યક્તિની હત્યા થઈ છે તે મેવ સમુદાયનો મુસલમાન હતો.\n\nમેવ સમુદાયે આ ઘટના પર જોરદાર રોષ વ્યક્ત કર્યો છે. \n\nઅલવરના સહાયક પોલીસ અધિક્ષક બેનીવાલે બીબીસીને ફોન પર જણાવ્યું, 'મામલાની તપાસ થઈ રહી છે. હાલ કહેવું મુશ્કેલ છે કે ઘટના કઈ રીતે બની. અમે તમામ પાસાંઓની તપાસ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલાઉદ્દીન ખિલજી વાસ્તવમાં વિલન હતા?\\nસારાંશ: તૂર્કી મૂળના અલાઉદ્દીન ખિલજી 1296માં દિલ્હીના સુલતાન બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'પદ્માવતી'માં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર રણવીર સિંહે ભજવ્યું છે\n\nતેના 721 વર્ષ પછી બનાવવામાં આવેલી 'પદ્માવતી' ફિલ્મમાં ખિલજીનું પાત્ર રણવીર સિંહે ભજવ્યું છે. કોઈ પણ ફિલ્મમાં હીરો, હીરોઇન અને વિલન એમ ત્રણ પાત્રો મહત્વનાં હોય છે. \n\n'પદ્માવતી' ફિલ્મમાં ખિલજી વિલન છે, પણ 20 વર્ષ સુધી દિલ્હીના સુલતાનપદે રહેલા અલાઉદ્દીન ખિલજી વાસ્તવમાં વિલન હતા કે ઇતિહાસ તેમના વિશે કંઇક અલગ જણાવે છે?\n\nઅલીગઢ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના વડા અને મધ્યકાલીન ભારતના નિષ્ણાત પ્રોફેસર સૈયદ અલી નદીમ રઝાવીએ આ અંગે વાત કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલીગઢમાં અઢી વર્ષની બાળકીની ક્રૂર હત્યા, રાહુલ ગાંધી અને પ્રિયંકાની ન્યાયની માગણી\\nસારાંશ: ઉત્તર પ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની બાળકીની ઘાતકીની હત્યાના કેસમાં કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ન્યાયની માગણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના પાછળ ઉત્તર પ્રદેશના ટપ્પલ શહેરમાં કથિત રીતે 10,000 રૂપિયાના કરજનો મામલો ગણાવાઈ રહ્યો છે.\n\nગત શુક્રવારે બાળકી તેમના સંબંધીના ઘરેથી ગાયબ થઈ પછી અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. એ પછી રવિવારે બાળકીનો મૃતદેહ ક્ષતવિક્ષત સ્થિતિમાં મળી આવ્યો હતો. \n\nઆ કેસને લઈને પોલીસે ઝાહિદ અને અસલમ નામની વ્યક્તિઓની ધરપકડ કરી છે. \n\nઆ મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા) કામ ચલાવવામાં આવશે એવું પોલીસનું કહેવું છે. \n\nપોસ્ટમૉર્ટમ મુજબ બાળકી પર દુષ્કર્મ થયું હોય એવી કોઈ માહિતી નથી. બાળકીનું મૃત્યુ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્તાફ હુસેન : જેના નામથી કરાચી ધ્રૂજતું એ હિંદુ રાષ્ટ્રને સમર્થન આપી નરેન્દ્ર મોદી પાસે શરણ કેમ માગે છે?\\nસારાંશ: અલ્તાફ હુસેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માગણી કરી છે કે તેમને અને તેમના મિત્રોને ભારતમાં આશરો આપવામાં આવે. તેઓ ભારતની ભૂમિ પર દફનાવાયેલા પોતાના પૂર્વજોની કબર પર જવા માગે છે. આ માટે તેઓ બધી શરતો માનવા તૈયાર છે - રાજકારણ નહીં કરે, અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું સમર્થન કરશે અને એવું પણ નિવેદન આપશે કે ભારતને હિંદુરાષ્ટ્ર બનવાનો પૂર્ણ અધિકાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંટાળો દૂર કરવા માટે લોકો યૂટ્યૂબ પર સ્ટેન્ડ-અપ કૉમેડિયનોને સાંભળતા હોય છે અથવા સિંહોની લડાઈ, મગરના જડબામાં ફસાયેલા જિરાફ કે પછી રંગબેરંગી પક્ષીઓના વીડિયો જોઈને મનોરંજન મેળવતા હોય છે. \n\nમનોરંજનનો આનાથી સહેલો અને સસ્તો રસ્તો બીજો કોઈ નથી.\n\nભારતમાં ઘણા લોકોને એ ખબર નહીં હોય કે પાકિસ્તાનના એક રાજકીય પક્ષ 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'ના (MQM) સૌથી મોટા નેતા અલ્તાફ હુસેનનાં ભાષણો પણ લોકો મનોરંજન માટે સાંભળે છે. બહુ કંટાળો આવે ત્યારે હું પણ યૂટ્યૂબ પર અલ્તાફભાઈનાં ભાષણો સાંભળું છું. \n\nઅલ્તાફ હુસેન ભાષણ આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોર : કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ તેમનું ભવિષ્ય શું?\\nસારાંશ: શુક્રવારે ગુજરાત કૉંગ્રેસમાં વધુ એક વખત તિરાડ પડી. રાજ્યસભાની પેટાચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ પાર્ટીના વ્હિપ વિરુદ્ધ જઈને મતદાન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા હતા\n\nકૉંગ્રેસે બંને ધારાસભ્ય સામે પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને તેમને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે માગ કરી છે. \n\nઠાકોરે રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે તેમણે 'અંતરાત્માના અવાજ'ને અનુસરીને મતદાન કર્યું અને કૉંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. \n\nબદલાયેલી રાજકીય પરિસ્થિતમાં ઠાકોર રાજનીતિ તથા બંને ઠાકોર ધારાસભ્યોના રાજકીય ભવિષ્ય અંગે સવાલ ઊભા થયા છે. \n\nઅલ્પેશ ઠાકોર : ભાજપ અને ભવિષ્ય \n\nઑક્ટોબર-2017માં ઠાકોર કૉંગ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોર : ભાજપ સરકારનો વિરોધ કરનારા હવે ભાજપમાં કેમ જોડાયા?\\nસારાંશ: પૂર્વ કૉંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલા પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપ સાથે જોડાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા\n\nઅલ્પેશ ઠાકોરની વાત કરીએ તો તેમનો રાજકીય ઉદય ભાજપની ટીકા કરીને થયો હતો. તેઓ ભાજપ વિરુદ્ધ આંદોલનો કરીને આગળ આવ્યા હતા. પરંતુ હવે તે જ અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યો છે.\n\nઆ અંગે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યએ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી. \n\nઆ વાતચીત દરમિયાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું, \"મારો ઉદય સામાજિક સેવાથી થયો છે. વર્ષ 2010થી હું સમાજમાં રહેલી બદીઓને દૂર કરવા માટે કામ કરી રહ્યો છું.\"\n\nઅલ્પેશ ઠાકોરનું કહેવું છે કે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોરની હારનો પાયો મંદિરમાં બનેલી એ ઘટનાએ નાખ્યો?\\nસારાંશ: ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામો બાદ રાધનપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો પરાજય સૌથી વધારે ચર્ચિત મુદ્દો રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના સંગઠનબળ અને ધારદાર રણનીતિ સાથે ચૂંટણીમેદાને ઊતરેલા અલ્પેશ ઠાકોરને હરાવનારા કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ પણ પરિણામ બાદ ચર્ચામાં આવ્યા છે. \n\nગુજરાતમાં દારૂબંધી અને બેરોજગારી મુદ્દે આંદોલન ચલાવી નામના મેળવનાર અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. \n\nઅલ્પેશ ઠાકોર 2017માં રાધનપુરની બેઠક પરથી જ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ તે સમયે તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા. જે બાદ તેમણે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. \n\nરાધનપુર વિધાનસભા બેઠક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોરનું કૉંગ્રેસમાંથી રાજીનામું ભાજપ માટે કેટલું ફાયદાકારક હશે?\\nસારાંશ: બુધવારે અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે નેતા તરીકે ઠાકોર, ઠાકોર સેના અને ગુજરાતના રાજકારણમાં ઠાકોર ફૅક્ટરનું ભવિષ્ય કેવું રહેશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્ટોબર-2017માં ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા હતા\n\nઅલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું, 'મેં કૉંગ્રેસમાં તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ ધારાસભ્યપદ પરથી રાજીનામું નહીં આપું.'\n\nઑક્ટોબર-2017માં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા ત્યારે 'આંદોલનમાંથી જન્મેલા નેતા' તરીકે તેમણે સમાજના એક વર્ગમાં આશા જન્માવી હતી.\n\nજોકે, વારંવારના યૂ-ટર્ને ગંભીર નેતા તરીકેની તેમની છાપ ઉપર ગંભીર સવાલ ઊભા કર્યા છે. \n\nપાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર પરિબળને નિર્ણાયક માનવામાં આવે છે. \n\nતા. 23મી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોરનું રાજકીય ભાવિ હજી આ રીતે છે અધ્ધર-તાલ, ભાજપમાં જોડાવું સરળ નથી\\nસારાંશ: એક સમયે નરેન્દ્ર મોદી સામે આંદોલન કરનારા અલ્પેશ ઠાકોર હવે મોદીના ગુણગાન ગાઈ રહ્યા છે. કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા અલ્પેશ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વારંવાર ફોડ પાડે છે કે તેમણે કૉંગ્રેસ પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્યપદ પરથી નહીં.\n\nધારાસભ્ય ઉપરાંત અલ્પેશ ઠાકોરસેનાના અધ્યક્ષ પણ છે. ત્યારે તેમની ભાજપમાં જોડાવાની રાજકીય હલચલ અને અટકળ વિશે ઠાકોરસેનાના હોદ્દેદારો શું માને છે તે જાણવા બીબીસીએ તેમની સાથે વાત કરી.\n\nથોડા દિવાસ અગાઉ જ અલ્પેશ ઠાકોર નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત ભાજપના અન્ય નેતાઓને મળ્યા હતા. \n\nહાલમાં તેઓ કૉંગ્રેસની ટીકા અને નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં જોવા મળે છે. આ પરથી એવી અટકળો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોરને ન જિતાડી શકી નરેન્દ્ર મોદીની સેના, 22 વર્ષે ઇતિહાસનું પુનરાવર્તન\\nસારાંશ: મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પણ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સામાન્ય ચૂંટણી જેવો લોકોને રસ નથી હોતો, પંરતુ આ પેટાચૂંટણીમાં ગુજરાતની રાધનપુર બેઠક પર દરેકની નજર હતી.\n\nઅલ્પેશ ઠાકોરની ઉમેદવારીથી ચર્ચામાં આવેલી આ બેઠક પર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી લઈને તમામ મોટા ભાજપના નેતાઓએ પ્રચાર કર્યો હતો.\n\nચૂંટણીપંચના અંતિમ આંકડાઓ આવવા બાકી છે પરંતુ મતગણતરીની શરૂઆતથી જ પાછળ રહેલા અલ્પેશ ઠાકોરે પરાજય સ્વીકારી લીધો છે અને તે સાથે જ રાધનપુરમાં 22 વર્ષ પછી ફરી ઇતિહાસનું પુનરાવર્તન થયું છે.\n\nઆ પેટાચૂંટણીમાં રાધનપુરમાં 62.95ટકા મતદાન થયું હતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોરનો ભાજપ પ્રવેશ : 'નબળા શિક્ષકોની સ્કૂલ છોડી હવે ગુરુકુળમાં આવ્યો છું'\\nસારાંશ: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના સમર્થકો સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપના કાર્યાલય કમલમ્ પહોંચ્યાં હતા. \n\nઅગાઉ આ અઠવાડિયે જ ઠાકોર ક્ષત્રિય સમાજની કોર કમિટીની મિટિંગમાં બંનેએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હવે તેમણે ભાજપમાં જોડાઈ જવું જોઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. \n\nભાજપ પ્રવેશ અગાઉ પોતાના ઘરે પધારેલા ઠાકોર આગેવાનોને અલ્પેશ ઠાકોરે લાપસી ખવડાવી હતી.\n\nઅલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરીમાં પક્ષમાં જોડાયા છે. \n\nભાજપ પ્રવેશ અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે નબળા શિક્ષકોની સ્કૂલ છોડી હવે ગુરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું - કહ્યું 'વિશ્વાસઘાત થયો'\\nસારાંશ: અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્ટોબર-2017માં ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા હતા\n\nમંગળવારે ઠાકોરસેનાએ ઠાકોર સમાજના ત્રણ કૉંગ્રેસી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર (રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ) અને ભરતજી ઠાકોર (બેચરાજી)ને આહ્વાન કર્યું હતું કે પાર્ટી દ્વારા વારંવાર કાર્યકર્તાઓનું અપમાન થતું હોવાથી તેઓ કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખે. \n\nઆ પહેલાં માર્ચ મહિનામાં પણ અલ્પેશ ઠાકોરના રાજીનામાની વાત ચર્ચાઈ હતી. બાદમાં તેમને પાર્ટી દ્વારા મનાવી લેવાયા હતા. \n\nબીજી બાજુ કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર મંગળવારે ભાજપમાં જોડાયા હતા. \n\nગુજરાતની બે લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અવકાશના રહસ્યમય બર્મૂડા ટ્રાઇ-ઍન્ગલ વિશે જાણો છો?\\nસારાંશ: તમે બર્મૂડા ટ્રાઇ-ઍન્ગલનું નામ સાંભળ્યું હશે. એટલાન્ટિક મહાસાગરમાં આ વિસ્તારમાં ઘણા વિમાન અને જહાજ રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. દાયકાઓથી આ રહસ્યને જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે, પણ તેમાં સફળતા નથી મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપણ શું આપને ખબર છે કે, અવકાશમાં પણ આવો એક વિસ્તાર છે જેને બર્મૂડા કહેવામાં આવે છે.\n\nઆ વિસ્તારમાંથી પસાર થતી વખતે અવકાશયાત્રીઓને અજીબોગરીબ અનુભવ થાય છે.\n\nઆ વિસ્તારમાંથી પસાર થતી વખતે અવકાશયાત્રીઓની સિસ્ટમ અને કમ્પ્યૂટરમાં ખરાબી આવી જાય છે. વળી તેઓને એક ભયંકર ચમક જોવા મળે છે.\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅમેરિકાની અવકાશ સંશોધન સંબંધિત સંસ્થા 'નાસા'ના અવકાશયાત્રી રહી ચૂકેલા ટેરી વર્ટસ જણાવે છે કે તેમને પહેલા અવકાશ અભિયાનમાં જ આ વાતનો અનુભવ થયો હતો.\n\nતેઓ સૂવા જઈ રહ્યા હતા ત્યારે તેમને આંખો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અવકાશમાં મહાશક્તિઓને પડકારતો આ નાનકડો પ્રદેશ\\nસારાંશ: આઓ તુમ્હે ચાંદ પે લે જાયેં......એક નઈ દુનિયા બસાયેં...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાગે છે કે હાલમાં ઘણા લોકો આ હિંદી ગીતથી પ્રભાવિત થયા છે.\n\nદુનિયાભરના દેશોમાં અંતરીક્ષની હરીફાઈ ઝડપી બની છે અને અત્યારે ઘણી ટેકનિકલ કંપનીઓએ મંગળ ગ્રહ પર માણસોને વસાવવાની યોજનાઓ પણ તૈયાર કરી લીધી છે.\n\nજોકે, એવું લાગે છે કે તેઓ પૃથ્વી કરતાં ખૂબ દૂર માણસોને વસાવવા માટે જગ્યાની શોધમાં છે. \n\nપૃથ્વીથી અલગ અંતરીક્ષમાં એવી ઘણી જગ્યા છે જે માણસો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. \n\nઆ સ્થળોને ઓળખી કાઢવા તમામ નાની મોટી કંપનીઓ મચી પડી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nનાસાના વૈજ્ઞાનિક જણાવે છે કે ચાંદ પર માણસોની વસાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અવકાશમાંથી આટલી બધી અલગ કેમ દેખાય છે ભારતની હવા?\\nસારાંશ: ભારત અને દક્ષિણ એશિયામાના તેની આસપાસના દેશો પરની હવા થોડી અલગ છે. એવું એટલા માટે છે કે ભારતની હવામાં ફૉર્મલડિહાઇડ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેન્ટિનલ-5પી સૅટેલાઇટે નવેમ્બર-2017થી આ વર્ષના જૂનની મધ્ય સુધીમાં મેળવેલા ડેટાનો ખ્યાલ આપતી તસવીર\n\nફૉર્મલડિહાઇડ એવો રંગવિહોણો વાયુ છે, જે સામાન્ય રીતે વનસ્પતિ દ્વારા છોડવામાં આવે છે પરંતુ સાથે સાથે તે પ્રદૂષણ ફેલાવતી ગતિવિધિઓ દ્વારા પણ પેદા થાય છે. \n\nયુરોપના નવા ઉપગ્રહ સેન્ટનલ-5પીએ ભારતના વાયુમંડળમાં રહેલા આ ગેસની જાણકારી આપી હતી. \n\nઆ ઉપગ્રહને દુનિયાભરની હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે ગયા ઑક્ટોબરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. \n\nઆ ઉપગ્રહથી મળતી માહિતી પ્રમાણે વાતાવરણને સ્વચ્છ કરવાની નીતિઓ ઘડવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અવકાશમાંથી આવી દેખાય છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી, તમે જોઈ?\\nસારાંશ: ગુજરાતની સ્ટેચ્યૂ ઑફ યુનિટી અવકાશમાંથી કેવી દેખાય છે, તેનું દૃશ્ય બહાર આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અવકાશમાંથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું દૃશ્ય\n\nસરદાર પટેલના સ્મારકની તસવીર સાન ફ્રાન્સિસ્કો સ્થિત પ્લેનેટ દ્વારા આ તસવીર બહાર પાડવામાં આવી છે. \n\nપ્લેટેને તેના સત્તાવાર હેન્ડલ પરથી આ તસવીર ટ્વીટ કરી હતી. \n\nતા. 31મી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપ્લેનેટને વિશ્વના સૌથી વિશાળ કોમર્સિયલ સેટેલાઇટ નેટવર્કમાંથી એક માનવામાં આવે છે, જે હોનારતો, પ્રસિદ્ધ ઇમારતોની તસવીરો જાહેર કરતું રહે છે. \n\nવર્ષ 2010માં સ્થાપિત પ્લેનેટ દૈનિક ગ્લોબલ ડેટા રિલીઝ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અશોક અને દિલીપ કુમારને હીરો બનાવનાર વિદેશી સિનેમેટોગ્રાફર\\nસારાંશ: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યોઝેફ વિરિંગ મુંબઈના ફિલ્મ સેટ પર વ્યસ્ત હતા. આ શહેર 'બોલીવૂડનાં ઘર' તરીકે પણ ઓળખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યોઝેફ વિરિંગ\n\nમ્યુનિચમાં જન્મેલા જર્મન નાગરિક વિરિંગે બૉમ્બે ટૉકીઝ માટે 17 હિન્દી અને ઉર્દૂ ફિલ્મોમાં સિનેમટૉગ્રાફર તરીકે કામ કર્યું હતું. બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયોની સ્થાપના સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક હિમાંશુ રાય અને પ્રખ્યાત અભિનેત્રી દેવિકા રાની દ્વારા થઈ હતી.\n\nજર્મન ફિલ્મ દિગ્દર્શક ફ્રાંસ ઑસ્ટન અને વધુમાં એમેલકા ફિલ્મ સ્ટુડિયોઝ સાથે મળીને મ્યુનિચમાં 'ધ લાઇટ ઑફ એશિયા' ફિલ્મ માટે વિરિંગે કામ કર્યું હતું. \n\nવર્ષ 1920ની આ ફિલ્મ બૌદ્ધની જિંદગી પર આધારિત હતી અને વધુમાં એક ક્લાસિક મૂક ફિલ્મ હતી. 'ધ લાઇટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અશોક ગહેલોત: જાદુગર પિતાના પુત્રની મુખ્ય મંત્રી પદ સુધીની રોચક સફર\\nસારાંશ: હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાજસ્થાનમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી કોણ બનશે. જોધપુરની સરદારપુરા સીટનું નેતૃત્વ કરનારા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત ત્રીજી વાર રાજસ્થાનના મુખ્ય મંત્રી પદના શપથ લેશે અને રાજ્યના પાર્ટી અધ્યક્ષ સચીન પાયલટ તેમના ડેપ્યુટી હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ આ મુદ્દે સતત સંશય હતો કે 99 બેઠક જીતીને રાજસ્થાનમાં સૌથી મોટો પક્ષ બનેલી કૉંગ્રેસ પાર્ટીનું સદનમાં નેતૃત્વ કોણ કરશે?\n\nબે દાવેદારો સચીન પાયલટ અને અશોક ગહેલોતની વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. બંનેએ દિલ્હીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી પરંતુ એ નક્કી નહોતું થઈ શકતું કે મુખ્યમંત્રી કોણ બનશે.\n\nપ્રેસ કૉન્ફરન્સમાં ગહેલોતે એમ પણ કહ્યું કે તેઓ ચૂંટણીમાં કરેલા વાયદા પૂરા કરશે. તેમણે ખેડૂતોના મુદ્દાઓને લગતા જે વાયદા કર્યા છે તે પ્રાથમિકતામાં રહેશે.\n\nકોણ છે ગહેલોત? \n\nતેઓ કોઈ પ્રખર વક્તા નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અશોક ગહેલોતે ખરેખર એક સભામાં પાકિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો?\\nસારાંશ: રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાય પ્રકારના ખોટા સમાચાર ફેલાવાઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવા ખોટા સમાચારનાં મૂળ તપાસવા માટે 'એકતા ન્યૂઝરૂમ' નામે એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. \n\nવિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા થકી કેટલીક તસવીરો અને વીડિયો વાઇરલ કરાઈ રહ્યાં છે. આ પ્રોજેક્ટ થકી એની ખરાઈ ચકાસવાનો પ્રયાસ કરાયો છે. \n\nરાજસ્થાનમાં ચૂંટણીઓના ગરમાતા માહોલ વચ્ચે હૅશટૅગ #कांग्रेसकोवोट_नहीं સાથે એક વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે. \n\nવીડિયોમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત એક રેલીમાં મંચ પર ઊભા થઈને લીલા રંગનો એક ઝંડો ફરકાવતા નજરે પડે છે. \n\n'કોંગ્રેસનો પાકિસ્તાન પ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અશોક ગેહલોત : વિજય રૂપાણી સાબિત કરે કે ગુજરાતમાં દારૂ પીવાતો નથી તો હું રાજકારણ છોડી દઈશ\\nસારાંશ: રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના દારૂ પીવાના નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ હજી શમવાનું નામ લેતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અશોક ગેહલોતના નિવેદનને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યનું અપમાન ગણાવીને માફી માગવાની વાત કરી હતી. \n\nવિજય રૂપાણીની માફી માગવાની વાત સામે અશોક ગેહલોતે કહ્યું છે કે જો તેમણે કહ્યું તે ખોટું હોય અને તે સાબિત કરી દે તો તેઓ રાજકારણ છોડી દેશે. નહીં તો વિજય રૂપાણી રાજકારણ છોડી દે. \n\nઅશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધી મામલે કહ્યું હતું કે તેઓ ચૂંટણીઓના સમયે એક વર્ષ માટે ગુજરાતમાં હતા. ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે. \n\nઆ મામલે ગુજરાતના વિજય રૂપાણીએ કહ્યું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અશોક ચક્ર : આ સન્માન મેળવનારા પ્રથમ કાશ્મીરી સૈનિક નઝીર વાની કોણ છે? શું તેઓ અગાઉ ઉગ્રવાદી હતા?\\nસારાંશ: નવેમ્બરની ઠંડીની એ રાત્રી હતી. ઇન્ડિયન આર્મીના જવાનોએ દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના બટગુંદ ગામને ચારેય બાજુથી ઘેરી લીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નઝીર વાની\n\nએ રાત્રીએ થોડા સમય માટે નીરવ શાંતિ રહી પરંતુ બાદમાં ધડાકાભેર ગોળીબારનો અવાજ એ શાંત વાતાવરણમાં ગૂંજવા લાગ્યો.\n\nસુરક્ષા દળોને બાતમી મળી હતી કે ગામમાં છ ઉગ્રવાદીઓ છુપાયા છે.\n\nએ રાતે ઇન્ડિયન આર્મીના જવાન નાઝીર વાની ઉગ્રવાદી વિરોધી ઑપરેશનમાં ભાગ લેવા માટે ખૂબ જ તપ્તર જણાતા હતા. તેમના સાથીએ કહ્યા અનુસાર વાનીને ઑપરેશનમાં ભાલ લેવાની તીવ્ર ઇચ્છા જાગી હતી.\n\nતેમને તેમના એક સાથીની શહીદીનો બદલો લેવો હતો.\n\nકહેવાય છે કે વાનીના ખાસ મિત્રનું ઉગ્રવાદીઓ સામેના એક ઑપરેશનમાં મૃત્યુ થઈ ગયું હતું. તેમણે ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી મુસલમાનો માટે મસીહા છે કે મુસીબત?\\nસારાંશ: હાલના સમયમાં શું કોઈ ભારતમાં મુસલમાનોના રાષ્ટ્રીય નેતા છે? ભારતીય મુસલમાનોમાં નેતૃત્ત્વની ઊણપ છે એવું કહેનારા મોટાભાગે આવો સવાલ કરતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી\n\nતેમના માટે ઇમ્તિયાજ જલીલનો સીધો જવાબ છે કે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ભારતીય મુસલમાનોના એક માત્ર લિડર છે.\n\nઇમ્તિયાજ જલીલ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન અથવા એઆઈએમઆઈએમના મહારાષ્ટ્રથી ચૂંટાયેલા સાંસદ છે. તેમના દાવાને પડકારતા લોકોને તેઓ સવાલ કરે છે,\"તમે બીજા કોઈ નેતા બતાવો?\"\n\nપોતાના નેતાનું નામ લઈને એક બીજો સવાલ કરે છે, \"મુસલમાનોના એવા લોકપ્રિય નેતા બતાવી શકો જેવા ઓવૈસી સાહેબ છે? આટલું મક્કમતાથી બોલવાવાળા અને સંસદની અંદર પણ મુસલમાનો માટે બોલનાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ગુજરાતની રાજનીતિમાં શું ફરક લાવી શકશે?\\nસારાંશ: ઇમ્તિયાઝ ખાન પઠાણ, વ્યવસાયે એક વકીલ છે, પરંતુ હાલ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે જોડાઈ ચૂક્યા છે. તેમણે તાજેતરમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડી ખૂબ જ ઓછા મતે હારી ગયા. ઇમ્તિયાઝ ખાન પઠાણ ગુજરાતમાં થયેલા ઍન્કાઉન્ટર કેસોમાં સિનિયર વકીલોને મદદ કરવા માટે અને નીચલી કોર્ટમાં સરકાર વિરુદ્ધ ઊભા રહેવા માટે પણ જાણીતા છે. તેમને લાગે છે કે AIMIM ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક લઈને આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અસદુદ્દીન ઔવેસી\n\nએવી જ રીતે જુહાપુરામાં રહેતા મુસ્લિમ આગેવાન ઇકરામ મિર્ઝાનું માનવું છે કે, જે રીતે કૉંગ્રેસ મુસ્લિમો માટે એક કાયમી સમાધાન નથી તેવી રીતે શક્ય છે કે AIMIM પર તેમની માટે એક કાયમી સમાધાન ન પુરવાર થાય. \n\nઇકરામ મિર્ઝા કહે છે કે, જો તે લોકોને કોઈ પણ રીતે કોમવાદની વાતોમાં ફસાવીને રાખશે તો તેમાં લોકોની મૂળ સમસ્યાઓ ભૂલાઈ જશે, અને કદાચ આવનારા સમયમાં લોકો AIMIMથી દૂર પણ જતા રહે. AIMIM હજી એ પુરવાર કરવાનું બાકી છે કે તે ગુજરાતમાં કાયમ માટે છે કે માત્ર એક બે ચૂંટણીઓ પૂરતી છે. \n\nઉપરના આ બન્ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આગમન, કેવી રહેશે ટક્કર?\\nસારાંશ: “CAA-NRCના આંદોલનો સમયે જ્યારે કોઈ રાજકીય નેતાએ અમને મદદ નહોતી કરી ત્યારે, રાજકારણમાં અમને ખૂબ એકલુ લાગ્યું હતું. ત્યારથી જ મનોમન નક્કી કરી લીધું હતું કે અમારા અને અમારા જેવા બીજા વંચિતોનું કોઈ રાજકીય પ્રતિનિધિત્વ હોવું જોઈએ.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો 35 વર્ષના સુફિયાન રાજપૂતનાં છે, જેણે પોતાના મિત્રો સાથે મળીને લગભગ અઢી મહિના સુધી અજિત મીલ વિસ્તારમાં CAA-NRC વિરુદ્ધ શાહીનબાગની જેમ વિરોધપ્રદર્શન કર્યું હતું.\n\nઆ પ્રદર્શનમાં રખીયાલ, બાપુનગર, અજિત મીલ વગેરે વિસ્તારોના અનેક મુસલમાન લોકોએ ભાગ લીધો હતો.\n\nગુજરાતમાં CAA-NRCની વિરુદ્ધ આ સૌથી લાંબુ ચાલનારું વિરોધપ્રદર્શન હતું. સુફિયાન અને તેમના મિત્રોએ ત્યારે અનુભવ્યું હતું કે તેમના માટે કોઈ મોટા રાજકીય પક્ષના કોઈ નેતાએ મદદ કરી ન હતી.\n\nકદાચ એટલા માટે જ જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અસલી 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન' જેમનાથી અંગ્રેજો પણ ડરતા હતા\\nસારાંશ: ઠગ શબ્દ સાંભળતા જ આપણાં દિમાગમાં કોઈ ચાલાક વ્યક્તિની તસવીર સામે આવે જે ભોળવીને કિંમતી વસ્તુઓ ઠગી લે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કન્ફેશન ઑફ અ ઠગ'નું કવર પેજ\n\nપરંતુ ભારતમાં 19મી સદીમાં જે ઠગ અંગ્રેજો સામે પડ્યા હતા, તેઓ મામૂલી નહોતા.\n\nઠગ વિશે સૌથી રસપ્રદ અને સત્તાવાર જાણકારી 1839માં લખાયેલા પુસ્તક 'કન્ફેશન ઑફ અ ઠગ'માં મળે છે. પુસ્તકના લેખક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ફિલિપ મીડો ટેલર છે.\n\nપુસ્તક અંગે તેઓ કહે છે કે તેમણે તો ફક્ત લખવાનું કામ કર્યું છે. અસલમાં તો સાડા પાંચસો પાનાંનું આ પુસ્તક ઠગોના એક સરદાર આમિર અલી ખાને કરેલી કબૂલાતનો સંગ્રહ છે. મતલબ કે એક પ્રકારનું એકરારનામું છે.\n\nટેલર મુજબ, \"ઠગોના સરદારે જે પણ કહ્યું હતું તેને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અસ્પૃશ્યતાનો વિરોધ કરતા ગાંધીજી વર્ણવ્યવસ્થામાં કેમ માનતા હતા?\\nસારાંશ: ગાંધીજીના જીવનકાળમાં અને ત્યાર પછી પણ તેમના સૌથી ટીકાપાત્ર બનેલા વિચારોમાં તેમના વર્ણાશ્રમ-વર્ણધ વિશેના વિચારોનો સમાવેશ થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અસ્પૃશ્યતાનાબૂદીને પોતાનું જીવનકાર્ય ગણનારા, તેના માટે ભારે વિરોધ વેઠનારા અને અસ્પૃશ્યતાના પ્રશ્નને રાષ્ટ્રીય મંચ પર લાવનારા ગાંધીજી વર્ણવ્યવસ્થાનો બચાવ કેમ કરતા હતા? \n\nશું તેમના આ વિચારોના આધારે તેમને 'કાસ્ટિસ્ટ', જ્ઞાતિભેદમાં માનનારા, તેને ટેકો આપનારા કહી શકાય?\n\nવર્ણવ્યવસ્થા : ગાંધીજીનો દૃષ્ટિકોણ \n\nવર્ણવ્યવસ્થા વિશેના ગાંધીજીના ખ્યાલ ટૂંકમાં આ રીતે મૂકી શકાય : વર્ણધર્મ એટલે શ્રમના વિભાજનની વ્યવસ્થા. \n\nદરેકે કમાવા માટે પોતાના પૂર્વજનો વ્યવસાય કરવો. બીજો વ્યવસાય શોધવામાં સમય ન બગાડવો. \n\nએ રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહમદ પટેલ : કૉંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી વ્યક્તિ\\nસારાંશ: અહમદ પટેલને કૉંગ્રેસમાં હંમેશાં સંગઠનના માણસ ગણવામાં આવતા હતા. 1985માં રાજીવ ગાંધીએ ઑસ્કાર ફર્નાન્ડિઝ અને અરુણ સિંહની સાથે તેમને પોતાના સંસદીય સચિવ બનાવ્યા ત્યારે તેઓ પહેલી વખત ચર્ચામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે સમયે અનૌપચારિક વાતચીતમાં આ ત્રણેયને 'અમર-અકબર-ઍન્થની' ગૅંગ તરીકે ઓળખવામાં આવતા હતા.\n\nઅહમદ પટેલના મિત્રો, વિરોધીઓ અને સહકર્મીઓ તેમને અહમદભાઈ કહીને બોલાવતા, પરંતુ તેઓ હંમેશાં પોતાને સત્તા અને પ્રચારથી દૂર રાખવાનું જ પસંદ કરતા હતા.\n\nયુપીએના 2004થી 2014 સુધીના શાસનકાળમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને કદાચ પ્રણવ મુખરજી પછી અહમદ પટેલ જ સૌથી શક્તિશાળી નેતા હતા.\n\nઆમ છતાં તેઓ આ સમયગાળામાં કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે જોડાયા ન હતા.\n\n2014 પછી કૉંગ્રેસ પત્તાના મહેલ જેવી નબળી દેખાવા લાગી ત્યારે પણ અહમદ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહમદ પટેલનું નિધન : અહમદ પટેલ કોના નેતા હતા? ગુજરાતના, કૉંગ્રેસના કે મુસ્લિમોના?\\nસારાંશ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલનું નિધન થયું છે. તેમણે બુધવારે સવારે 3: 30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હોવાનું તેમના પુત્ર પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર પર જણાવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"71 વર્ષના અહમદ પટેલ લગભગ એક મહિનાથી કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત હતા. તેમનું નિધન દિલ્હીની એક હૉસ્પિટલમાં થયું. \n\nઅહમદ પટેલ કૉંગ્રેસના કોષાધ્યક્ષ હતા. તેઓ કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યા. 1985માં તેઓ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહ્યા હતા. \n\n2017માં ગુજરાતની ચૂંટણી વખતે બીબીસીના સંવાદદાતા રજનીશ કુમારે અહમદ પટેલના ગામ પીરામણની મુલાકાત લીધી હતી અને જે લેખ તૈયાર કર્યો હતો એ અહીં રજૂ કરાઈ રહ્યો છે. \n\nમૂળ લેખ 10 ડિસેમ્બર, 2019ના રોજ છપાયો હતો. જેને અપડેટ કરાયો છે.\n\nઅહમદ પટેલ કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહમદ શાહે 'આશાવલ' જીતીને અમદાવાદ વસાવ્યું હતું કે 'કર્ણાવતી'?\\nસારાંશ: અહમદ શાહે આશાવલ નજીક અહમદાબાદ સ્થાપ્યું હતું કે કર્ણાવતી નજીક?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ ખાતેના ત્રણ દરવાજા\n\nજવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, ભગવાન રામ, અકબર બાદ હવે અમદાવાદના ઇતિહાસ પર વાદવિવાદ શરૂ થયો છે. \n\nગુજરાતના ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલના તાજેતરના અમદાવાદનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાના નિવેદન બાદ હાલ આ મામલે અનેક ચર્ચા ચાલી રહી છે.\n\nઅમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ શકે એવા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નિવેદન બાદ નામ બદલવાની તરફેણ કરનારા અને એનો વિરોધ કરનારા બંને લોકો હાલ ઇતિહાસને ટાંકીને પોતાના મુદ્દા રજૂ કરી રહ્યા છે. \n\nપણ ખરેખર શું છે અમદાવાદની સ્થાપનાનો એ ઇતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહિંસક સત્યાગ્રહની-અસહકારની શરૂઆત ભારતમાં ગાંધીજીએ કરી?\\nસારાંશ: બંગાળના ભાગલા (૧૯૦૫)ના પગલે ભારતમાં પહેલું સ્વદેશી આંદોલન શરૂ થયું. 'સ્વદેશી'ના આગ્રહમાં વિદેશીનો બહિષ્કાર (બૉયકૉટ) પણ સામેલ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વનાં આંદોલનોની વાત કરીએ તો, આ પહેલાં 'સ્વદેશી' અને 'બહિષ્કાર'ની રીતો અમેરિકા, આયર્લેન્ડ અને ચીનના લોકો અપનાવી ચૂક્યા હતા. \n\n('સ્વાધીનતા સંગ્રામ', બિપનચંદ્ર- અમલેશ ત્રિપાઠી-બરુન દે, પૃ.84) ગાંધીજીએ તો ભક્ત પ્રહલાદ અને મીરાંબાઈને પણ સત્યાગ્રહી ગણાવ્યાં હતાં. \n\n(મહાત્મા ગાંધીની વિચારસૃષ્ટિ, પ્રકાશકઃ મથુદારાસ ત્રિકમજી, પૃ.3) ગાંધીજીના આગમન પહેલાં લોકમાન્ય ટિળક સહિતના નેતાઓ સ્વદેશીના વિકાસ માટે વિદેશીના બહિષ્કારનો પ્રચાર કે ઝુંબેશ કરી ચૂક્યા હતા. \n\nટિળકને બરાબર સમજાઈ ગયું હતું કે 'હું જો એક લાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં 80 લાખ રૂપિયા કમાનારા પણ ગરીબ ગણાય છે\\nસારાંશ: ભારતમાં જો કોઈની આવક મહિને એક લાખ રૂપિયા કે વર્ષના 12 લાખ રૂપિયા હોય તો તેને ‘ભાઈ તારે તો જલસા છે’, ‘તને પૈસાની બાબતમાં ક્યાં વાંધો આવે તેમ છે’, ‘તું તો લાખો કમાય છે’ જેવા વાક્યો સાંભળવા મળે છે. એને એક સફળ વ્યક્તિ સમજવામાં આવે છે. પણ દુનિયામાં એક એવું શહેર પણ છે, જ્યાં કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 80 લાખ રૂપિયા હોય તો પણ તે ગરીબ ગણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શહેર છે અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો\n\nઅમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને સાન મેટીઓ અને મરીન કાઉન્ટીમાં ગરીબીની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં ચાર લોકોના એક પરિવારની વાર્ષિક આવક છ આંકડામાં હશે તો તેઓ ગરીબ કહેવાશે.\n\nયુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હાઉસીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટના એક રીપોર્ટ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે અહીંના અમૂક પરિવારો પોતાનો ઘર ખર્ચ સારી રીતે ઉપાડી શકે છે. \n\nએવું કહેવાતું કે સાન ફ્રાન્સિસ્કો અને સાન મેટીઓ અને મરીન કાઉન્ટીમાં ચાર સભ્યોનાં એક પરિવારની આવક 1,17,400 ડૉલર= લગભગ 80"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં આઝાદીનાં 72 વર્ષ પછી પણ પીવાનું પાણી નથી\\nસારાંશ: નૂંહ જિલ્લાના ગામડાંમાં હજી પણ પાણી સૌથી મોટી સમસ્યા છે, પણ સાત દાયકામાં ક્યારેય તેના પર ધ્યાન અપાયું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'જળ એ જ જીવન છે' આ પંક્તિ આપણે શાળાનાં પુસ્તકોમાં ભણ્યા હતા. પરંતુ પાણી મેળવવા માટે લોકોએ દરરોજ જહેમત ઉઠાવવી પડે તો તેને શું કહેવું તે પણ એક સવાલ છે.\n\nદેશની રાજધાની દિલ્હીથી ફક્ત 100 કિમી દૂર હરિયાણાના નૂંહ જિલ્લામાં આવ્યું છે ભાદસ ગામ. \n\nઆ ગામનું દુર્ભાગ્ય છે કે આઝાદીનાં 72 વર્ષ પછીય અહીંના લોકોને પીવાનું પાણી મળતું નથી. \n\n1200 પરિવારોની વસતિ ધરાવતા આ ગામમાં લોકોએ પૈસા ખર્ચીને પાણીનાં ટૅન્કરો મગાવવાં પડે છે. \n\nપાણીનો સંગ્રહ કરવા માટે દરેક ઘરમાં મોટા મોટા ટાંકા બનાવાયા છે. લોકો સ્થાનિક ભાષામાં ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં જાણો લૅબોરેટરીમાં કેવી રીતે બનાવવામાં આવે માંસ?\\nસારાંશ: આપણા માન્યતા કરતા વહેલું 'ભવિષ્યનું ભોજન' તૈયાર થઈ રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જુઓ... લૅબોરેટરીમાં કેવી રીતે તૈયાર થયું માંસ. \n\nભવિષ્યમાં આ જ માંસ માંસાહારી લોકોના ભોજનનો મહત્ત્વનો સ્રોત બની શકે એમ છે. \n\nમાંસાહારી ભોજનના રસિકોને કેવો લાગ્યો તેનો સ્વાદ, જુઓ આ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં જુઓ કેવી રીતે બને છે ચટાકેદાર ઊંધિયું?\\nસારાંશ: આપણા દેશમાં એક જૂની કહેવત છેઃ ઘર કી મૂર્ગી દાલ બરાબર. તેનો અર્થ એવો થાય છે કે ઘરમાં ભલે ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનતું હોય, પણ ખાવાવાળા તેનું યોગ્ય મૂલ્યાંકન કરતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી જ હાલત ગુજરાતી ઊંધિયાની છે. ઊંધિયાને ગુજરાત બહાર અત્યંત સ્વાદિષ્ટ અને બહુ મહેનત વડે તૈયાર કરવામાં આવતી વાનગી ગણવામાં આવે છે.\n\nએક-બે પેઢી પહેલાં ઊંધિયું માટીનાં પાત્રને ખાડામાં ઊંધું દાટી અને બન્ને તરફથી અંગારાના ધીમા તાપમાં પકાવવામાં આવતું હતું. \n\nતેમાં ઊંધિયું પાકતાં કલાકો લાગી જતા હતા. આજના શહેરી જીવનની ભાગદોડમાં ખાવાના શોખીનો પાસે સમય ઓછો હોય છે.\n\nતેથી ઊંધિયું પકાવવા માટે પ્રેશર કૂકર કે મોટાં ઊંડા વાસણોનો ઉપયોગ શરૂ થયો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં ઝૂમાં પ્રાણીઓને આઇસક્રીમ ખવડાવાય છે\\nસારાંશ: બેઇજિંગના આ ઝૂમાં માત્ર મુલાકાતીઓને જ ગરમી લાગે છે એવું નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"35 ડિગ્રી સેલ્સિઅસ તાપમાનમાં પ્રાણીઓ આ રીતે ઠંડક મેળવે છે.\n\nઅહીં ઠંડક મેળવવા કોઈ પ્રાણીને આઇસક્રીમ ખવડાવાય છે, તો કોઈ પ્રાણીને શાવર આપવામાં આવે છે.\n\nકયા પ્રાણીઓને ઠંડક માટે શું કરવું ગમે છે એ જાણવા જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં બાળજન્મ કરતાં ગર્ભપાત વધારે થાય છે, પણ કેમ?\\nસારાંશ: ગ્રીનલૅન્ડનાં 19 વર્ષની યુવતી પીલા* બીબીસી સાથેની વાતચીતમાં જણાવી રહ્યાં છે, \"મારે એ બાબતમાં બીજી વાર વિચારવાનું રહેતું નથી. અમે ગર્ભપાત વિશે ખૂલીને વાત કરીએ છીએ. મેં છેલ્લે ગર્ભપાત કરાવ્યો ત્યારે બધા મિત્રો અને પરિવારજનો સાથે વાત કરી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રીનલૅન્ડમાં દર વર્ષે 700 બાળકો જન્મે છે, જ્યારે 800 ગર્ભપાત થાય છે\n\nછેલ્લાં બે વર્ષમાં તેમણે પાંચ વખત ગર્ભપાત કરાવ્યા છે. ગ્રીનલૅન્ડની રાજધાની નૂકમાં રહેતી આ યુવતી કહે છે, \"હું મોટા ભાગે ગર્ભનિરોધકો વાપરું છું, પણ ક્યારેક અમે ભૂલી જઈએ છીએ. હું સ્કૂલના છેલ્લા વર્ષમાં છું ત્યારે અત્યારે હું બાળકને જન્મ આપી શકું તેમ નથી.\"\n\nઆ યુવતીની જેમ વારંવાર ગર્ભપાત કરાવનારી અનેક યુવતીઓ ગ્રીનલૅન્ડમાં છે.\n\nસરકારી આંકડાઓ અનુસાર 2013થી ગ્રીનલૅન્ડમાં દર વર્ષે 700 બાળકો જન્મે છે, જ્યારે 800 ગર્ભપાત થાય છે. સવાલ એ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં માછલીઓનો વરસાદ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: પહેલી નજરે તમને એવું લાગશે કે અમેરિકાના આ તળાવ પર માછલીઓનો વરસાદ થઈ રહ્યો છે અથવા આ માછલીઓ ઊડતી હોય તેવું જણાશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હકીકતમાં અહીં ઉથા વાઇલ્ડ લાઇફ રિસૉર્સ દ્વારા માછલીઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.\n\nમાછલીઓના સ્થળાંતરમાં આ રીત મદદરૂપ સાબિત થઈ રહી છે.\n\nએક રિપોર્ટ મુજબ, 95% માછલીઓ જીવિત રહી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરીને ક્રિકેટ રમે છે\\nસારાંશ: પુણેના આઝમ કૅમ્પસમાં મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરીને ક્રિકેટ રમે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયેશા શેખ નામની છોકરી કહે છે, \"ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન ગેમ નથી. આ મહિલાઓની પણ ગેમ છે.\"\n\nએક ખેલાડી કહે છે, \"ઘરનાં કસ્ટમ્સ ફૉલો કરીએ છીએ. હિજાબ પહેરીને રમીએ છીએ, માતા કહે છે કે ફોકસ રાખીને રમો. ડિસ્ટ્રેક્શન ન જોઈએ.\"\n\nએક છોકરીનાં માતા કહે છે, \"બધા કહે છે રમવું ન જોઈએ પરંતુ જ્યારે મુફ્તીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે જો તેમની બૉડી દેખાતી નથી. તો તે દેશ માટે રમી રહી છે તે સારું જ છે.\"\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં યુવતી સાથે લગ્ન કરતાં પહેલા તેનું દિલ જીતવા યુવાનોએ આખલા સાથે લડવું પડે છે.\\nસારાંશ: મડાગાસ્કરના પહાડોમાં જીવન એટલું કઠિન નથી જેટલાં લગ્ન કરવા માટે યુવતી શોધવી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં યુવાનોએ પસંદગીની છોકરીનું દિલ જીતવા માટે આખલા સાથે લડવું પડે છે. જ્યાં સુધી આખલો થાકી ન જાય કે, જ્યાં સુધી યુવાન ઘાયલ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહે છે. \n\nઆ ખૂબ જ જોખમી છે, પણ લગ્ન કરવા માટે આ યુવાનો જીવ સટોસટની બાજી લગાવી દે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં લગ્નના બહાને વારંવાર છોકરીઓને વેંચી નખાય છે\\nસારાંશ: \"યૂપીના લોકો જુગાર રમે છે, દારૂ પીવે છે અને બે-ત્રણ લગ્ન કરવામાં જરા પણ અચકાતા નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કહેતાં કહેતાં રોષે ભરાયેલાં રાબિયાનું ગળું રૂંધાઈ જાય છે. જાણે કે ભૂતકાળનો કોઈ જખમ તાજો થઈ ગયો હોય. \n\nત્રણ બાળકોનાં માતા રાબિયાનું લગ્ન ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ થયાં, કયા વર્ષમાં થયાં એ તેમને કંઈ ખબર નથી. બસ એટલી ખબર છે કે તેમના પતિનું ઘર કોઈ જનાના હૉસ્પિટલ પાસે હતું. રાબિયાને તેમનાં માસીએ લગ્નનાં નામે દલાલને વેચી માર્યાં હતાં.\n\nરાબિયા જણાવે છે, \"ખોટું બોલીને મારું લગ્ન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે છોકરા પાસે પોતાનું ઘર છે, પેપરમાં નોકરી કરે છે. પરંતુ તેઓ ઝૂંપડીમાં રહેતા હતા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં શાકભાજી નહીં પણ લગ્ન માટેનું બજાર ભરાય છે\\nસારાંશ: વર્ષ 2005થી ચીનના શાંઘાઈમાં દર સપ્તાહે લગ્ન બજાર ભરાય છે. પહેલાં લોકો અહીં માત્ર ફરવા માટે કે વ્યાયામ કરવા આવતા હતા, પરંતુ પછી તેમણે પોતાના બાળકોના લગ્ન માટે મળવાનું શરૂં કરી દીધું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં એક તરફ મોંઘવારી વધી રહી છે અને યુવક-યવતીઓની પોતાના જીવનસાથી માટેની અપેક્ષાઓ પણ વધી છે.\n\nઆથી તેઓ મોડેથી લગ્ન કરે છે અથવા લગ્ન જ નથી કરી રહ્યા અથવા લગ્ન મામલે તેમની ધારણાઓ બદલાઈ ગઈ છે.\n\nચીનની સમાજશાસ્ત્રની અકાદમી અનુસાર વર્ષ 2020 સુધી ચીનમાં કુંવારી યુવતીઓની સામે કુંવારા યુવકોની સંખ્યા 3 કરોડ વધુ હશે.\n\nચીનમાં એવી સ્થિતિ છે કે યુવતી શિક્ષિત હોય અને તોપણ યુવતીના લગ્ન ન થઈ રહ્યા હોય, તો તેને ‘લેફ્ટ-ઓવર’ પણ કહેવામાં આવે છે. ઉપરાંત તેને ખરાબ નજરથી જોવામાં આવે છે.\n\nજુઓ ચીનમાં ભરાતા આ અનોખા બજારનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહીં સિંહણ લટાર મારવા આવી, અને પછી શું થયું?\\nસારાંશ: અમેરિકાના કેલિફોર્નિયામાં આશરે 6000 કુગર એટલે કે માઉન્ટેઇન લાયન વસે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્યપણે તેમનું રહેણાક તો એન્જલ્સ નેશનલ ફોરેસ્ટ છે. \n\nપણ અચાનક એક સિંહણ ભટકીને કેલિફોર્નિયાના એક ઘરના પાછળના ભાગમાં ફરવા આવી ગઈ હતી. \n\nજોકે, વન વિભાગના અધિકારીઓએ સિંહણને દવા આપીને શાંત કરી હતી અને તેને ફરી પોતાના રહેઠાણ પર મોકલી દેવામાં આવી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: અહેમદ પટેલ કોના નેતા? ગુજરાતના, કોંગ્રેસના કે મુસ્લિમોના?\\nસારાંશ: અહેમદ પટેલ મોટાભાગે દિલ્હીમાં રહે છે અથવા તો તેમના ગામ પીરામણમાં રહે છે. પીરામણ એ કોઈ અંતરિયાળ ગામ નથી, જ્યાં પહોંચવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'અહેમદ પટેલ જો મોટા વ્યૂહરચનાકાર હોય તો કોંગ્રેસ ગુજરાતમાં શા માટે માત મેળવી રહી છે?'\n\nઅમદાવાદથી ભરૂચની ત્રણ કલાકની મુસાફરી ખેડ્યા બાદ ભરૂચથી પીરામણ પહોંચવા માટે મેં એક કલાકની મુસાફરી કરી હતી. અહેમદ પટેલના ગામે પહોંચ્યા બાદ એવું લાગતું નથી કે તે કોઈ ગામડું હોય.\n\nજો તમારા સ્મૃતિપટ ગામડાં વિશે ખેતર અને ઘરના દૃશ્યો હશે તો તમે પીરામણ જઈને ચોક્કસપણે નિરાશ થશો. મેં ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. તેમાંથી કોઈએ પણ અહેમદ પટેલ વિશે ફરિયાદ નહોતી કરી.\n\nગ્રામજન હિંદુ હોય કે મુસ્લિમ, બધાની જીભે 'અહેમદભાઈ'નું ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ 5 સ્ટેપ્સથી ફેસબુક અને ગૂગલ પર તમારી જાસૂસી થતી રોકો\\nસારાંશ: યુઝરની સંમતિ વિના તેના પર્સનલ ડેટા કઈ રીતે એકત્ર કરવામાં આવે છે અને પરવાનગી વિના તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એ સંબંધી ચર્ચા ફેસબૂકનું કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ બહાર આવ્યાને પગલે છેલ્લા એક સપ્તાહ કરતાં વધારે સમયથી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ કરોડથી વધુ ફેસબૂક પ્રોફાઇલ્સમાંથી મેળવવામાં આવેલી અંગત માહિતીનો ઉપયોગ ડેટા એનેલિટિક્સ કંપનીએ યુઝરની સંમતિ વિના એક સીસ્ટમ બનાવવા માટે કર્યો હતો. \n\nએ સીસ્ટમનો ઉપયોગ અમેરિકન મતદારોના સાયકોલોજિકલ પ્રોફાઈલને આધારે તેમને વ્યક્તિગત રાજકીય જાહેરાતો મોકલવા માટે થઈ શકે છે. \n\nફેસબૂક અને ગૂગલ સ્ટોર જેવી કંપનીઓ તમારા ડેટા જાળવી રાખે છે એ તો કૌભાંડ બહાર આવ્યું એ પહેલાંથી તમે કદાચ જાણતા હશો, પણ કેટલી હદે એ ડેટા જાળવી રાખવામાં આવે છે એ તમે જાણો છો?\n\nતમારા ઓનલાઈન ડેટા તમે કઈ રીતે પાછા મેળવી શકો અને વણવપરાયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ અભિનેત્રીએ બધા સામે કપડાં કેમ ઉતાર્યાં?\\nસારાંશ: \"હું મારી લડાઈમાં એકલી છું. કારણ કે મારું દુઃખ કોઈને દેખાતું નથી. જેને કારણે મારે આ પગલું ભરવું પડ્યું અને જાહેરમાં કપડાં ઊતારવાં પડ્યાં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કહેવું છે તેલુગુ ફિલ્મ અભિનેત્રી શ્રીરેડ્ડી મલ્લિડીનું.\n\nતેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કથિત જાતીય સતામણીનો વિરોધ કરતાં શ્રીરેડ્ડીએ ગયા અઠવાડિયે હૈદરાબાદ ફિલ્મ સિટીમાં મુવી આર્ટિસ્ટ એસોસિયેશન સામે કપડાં ઊતાર્યાં હતાં.\n\nતેઓ કહે છે કે તેમની પાસે તેમની વાત કહેવાનો અને સરકાર પાસે તેમની માગો પર જવાબ માગવાનો આ એકમાત્ર રસ્તો બચ્યો હતો.\n\nતેમણે પ્રશ્ન ઉઠાવ્યો, \"જ્યારે ફિલ્મી દુનિયામાં લોકો મારા નગ્ન ફોટા અને વીડિયો મોકલવાનું કહેતા હોય, ત્યારે હું શા માટે જાહેરમાં કપડાં ન ઊતારું?\"\n\nસસ્તી લોકપ્રિયતા માટે ભર્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ અમદાવાદીને પોતાની કારને ગાયના છાણથી લીંપવાનો વિચાર કેમ આવ્યો?\\nસારાંશ: છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ છે. જેમાં એક ગાડી પર છાણનું લીંપણ કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૂપેશ દાસ નામના એક વ્યક્તિએ ગાડીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. બીબીસીએ આ પોસ્ટની તપાસ કરતાં જાણવા મળ્યુ કે, આ ગાડી અમદાવાદમાં રહેતાં સેતુક શાહની છે.\n\nતેઓ અમદાવાદના પાલડીમાં રહે છે અને તેમણે પોતાની મોટરકાર પર ગાયના છાણનું લીંપણ કર્યું છે.\n\nસેતુકનો પરિવાર હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. તેઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે.\n\nગાયનું છાણ લગાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?\n\nબીબીસીએ તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, \"મુંબઈ જેવા મેગા સિટીમાં પ્રદૂષણના કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ આધુનિક મહાનગરની નીચે ધબકી રહી છે પ્રાચીન રહસ્યમય દુનિયા\\nસારાંશ: મેક્સિકો સિટીના મેટ્રોપોલિટન ચર્ચથી સાત મીટર નીચે ઊતરતી વખતે મારું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેટિન અમેરિકાના સૌથી મોટા અને પુરાણા ચર્ચ પૈકીના એક આ ચર્ચની નીચે પ્રાચીન મંદિર દબાયેલું હોવાની ચર્ચા મેં સાંભળી હતી, પણ 1970ના દાયકામાં થયેલી તેની શોધ પછી તેને નિહાળવાનું શક્ય બન્યું ન હતું. \n\nહવે હું તેની નીચેથી મળેલાં પ્રાચીન રહસ્યોને જોવા આવી છું. \n\nસ્પેનિશ વિજેતા હર્નાન કોર્ટેસ એઝ્ટેકની રાજધાની ટેનોચ્ટિલનમાં પ્રવેશ્યાનાં લગભગ 500 વર્ષ પછીના પ્રાચીન મહાનગરના અવશેષો આધુનિક મેક્સિકો સિટીમાં થોડાક મીટર નીચે જ દટાયેલા પડ્યા છે. \n\nસ્પેનના લોકોએ ઈસવીસન 1573માં પોતાની જીતના પ્રતિક સ્વરૂપે પવિત્ર એઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ઇસ્લામિક દેશમાં હિંદુ પરિવારો રાખે છે રોજા\\nસારાંશ: મોહનલાલ માલહીને બાળપણથી દરગાહ કાસિમ શાહમાં શ્રદ્ધા છે, પણ કાકાના મૃત્યુ પછી હવે તેઓ એ મઝારના વ્યવસ્થાપક બની ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના થાર રણ નજીકના મઠ્ઠી શહેરની વચ્ચોવચ આવેલી આ દરગાહમાં રમઝાન મહિનામાં રોજા પાળતા લોકો માટે ઇફતારની વ્યવસ્થા કરવામાં આવે છે. \n\nદરગાહની અંદર જ રસોડું છે, જ્યાં હિંદુ માલહી બિરાદરીના યુવાનો જાતે ચણા તથા બટાટા સાથેની વેજ બિરયાની બનાવે છે. \n\nમોહનલાલ માલહી આખો રમઝાન મહિનો રોજા રાખે છે, જ્યારે તેમના પરિવારજનો હઝરત અલીની શહાદતના દિવસે (એટલે કે 21મા રોજાના દિવસે) અને 27મા દિવસે રોજા રાખે છે. \n\nમાલહી બિરાદરીના લોકો મઠ્ઠી શહેરમાં ભૂતકાળમાં કૂવામાંથી મશકમાં પાણી ભરીને લોકોને પહોંચાડતા હતા. \n\nએ પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ એક એવું રહસ્ય છે જે જાણવાથી તમે ગાઢ ઊંઘમાં સરી પડશો\\nસારાંશ: ઊંઘ અને જાગ્રતાવસ્થાનું ચક્ર એ માનવીય વર્તનનો આધારસ્તંભ છે. આપણા જીવનનો ત્રીજો ભાગ આપણે ઊંઘવામાં કાઢીએ છીએ, કેમ કે ઊંઘ વિનાનું જીવન શક્ય નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ રાતના ઉજાગરા પછી આપણે બહુ ઓછી ક્ષમતાએ કામ કરી શકવાની સ્થિતિમાં હોઈએ છીએ\n\nઆપણે ગાઢ નિદ્રામાં સરી જઈએ ત્યારે મગજ માહિતીનું પૃથક્કરણ કરવાનું અને સ્મરણોને સંઘરી લેવાનું કામ કરે છે. \n\nઆપણું શરીર ઝેરી પદાર્થોનો નિકાલ કરીને પોતાને સ્વસ્થ કરે છે, જેથી જાગ્યા પછી ફરી ચેતનવંતા બની જઈએ.\n\nટૂંકા ગાળા માટે ઉજાગરો કરવો પડે તેની પણ અસર આપણાં સ્વાસ્થ્ય પર થાય છે. \n\nએક રાતનો ઉજાગરો થાય તેની અસર તાત્કાલિકરૂપે આપણામાંથી મોટા ભાગના લોકોને થવા લાગે છે. \n\nત્રણ રાતના ઉજાગરા પછી આપણે બહુ ઓછી ક્ષમતાએ કામ કરી શકવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ કારણે આવ્યું હતું 100થી વધુનો જીવ લેનારું તોફાન!\\nસારાંશ: બુધવારે સાંજે ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ઓછામાં ઓછા 125 લોકોના મૃત્યુ થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે લગભગ 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારે પવનને કારણે અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.\n\nવૃક્ષો ધરાશાયી થવાને કારણે તથા વીજ થાંભલાઓ ઉખડી ગયા છે. જેના કારણે રાજસ્થાન તથા યુપીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે શનિવારે ફરી એક વખત ભારે ઝડપથી પવન ફૂંકાશે આથી લોકોને સતર્ક રહેવા તાકિદ કરવામાં આવી છે. \n\nત્યારે શા માટે અચાનક જ આટલા જોરથી પવન ફૂંકાયો અને આટલી તારાજી ફેલાવી?\n\nસિઝનમાં અસામાન્ય વાત નહીં \n\nIMDના તારણ મુજબ, ભારે ગરમી, ભેજ, અસ્થિર વાતાવરણ તથા વાવાઝોડા માટે જરૂરી 'ટ્રીગર'ને કારણે આ સ્થિતિનું ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ કારણે જાહેરમાં ટૉપલેસ થઈ ગયાં પ્રખ્યાત ગાયિકા મોન\\nસારાંશ: લાસ વેગાસમાં 36 વર્ષીય પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર રેડ કાર્પેટ પર આવ્યાં અને પોતાના દેશમાં પોલીસની ક્રૂરતા સામે લોકોએ કરેલા વિરોધ પ્રદર્શનને મૂક રહીને જબરદસ્ત સમર્થન જાહેર કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાલતાંચાલતાં મોન એક જગ્યાએ રોકાઈ ગયાં અને કાળું જૅકેટ ઉતારીને બ્રેસ્ટ પર લખેલું દર્શાવ્યું- ચિલીમાં તેઓ રેપ, દમન કરવાની સાથે લોકોને મારી રહ્યા છે.\n\nમોન લાફ્રર્તે રેડ કાર્પેટ પર ચાલતાં ચાલતાં એક સ્થળે રોકાઈ ગચાં\n\nતેમણે પોતાનું જાકીટ કાઢી નાંખી બ્રેસ્ટ લોકો આગળ ખૂલી કરી. જેના પર લખેલું હતું - ચિલીમાં તેઓ રેપ, દમન કરવાની સાથે લોકોને મારી રહ્યા છે.\n\nચિલીના પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર મોન લાફર્તે લેટિન ગ્રેમી ઍવૉર્ડના શોમાં બેસ્ટ ઑલ્ટરનેટિવ આલબમની શ્રેણીમાં ઍવૉર્ડ લેવા માટે આવ્યાં હતાં.\n\nચિલીનાં સિંગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ કારણે ત્રણ દાયકા પછી ટીમ ઇન્ડિયાનો વન ડેમાં વ્હાઇટવૉશ થયો\\nસારાંશ: ભારત-ન્યૂઝીલૅન્ડ વન ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને પાંચ વિકેટ હરાવી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલૅન્ડના પ્રવાસનો પ્રારંભ કર્યો ત્યારે એવી અપેક્ષા રખાતી હતી કે ભારત આ વખતે વ્હાઇટવૉશ કરીને આવશે.\n\nટી-20 સિરીઝમાં ભારતનો 5-0થી વિજય થયો ત્યારે પણ એવી અટકળ થતી હતી કે વિરાટ કોહલીની ટીમ આ જ રીતે વન ડે સિરીઝ પણ જીતી લેશે.\n\nપણ આ બેમાંથી એકેય પ્રસંગે કોહલીએ કે ભારતીય ટીમ મૅનેજમૅન્ટે આ વાત ટાળી ન હતી.\n\nતેમણે એક રીતે જોઈએ તો આ પ્રકારના દાવાઓ (ભલે મીડિયામાં થયા હોય)ને સમર્થન આપ્યું હતું.\n\nતેનો અર્થ એ થયો કે તેમનો ઇરાદો વ્હાઇટવૉશ કરવાનો છે જ અને કેમ ન હોય?\n\nબે મૅચ બાદ કોહલીએ હાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ કારણોથી તમારા મોબાઇલની બૅટરી થાય છે ડાઉન! આ રહ્યા ઉપાય\\nસારાંશ: આજની ટેક્નૉલોજિની સૌથી મોટી સમસ્યા આપણા મોબાઇલ ફોનની બૅટરી લાંબો સમય કામ નથી કરતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમસ્યાને પહોંચી વળવા કેટલાક આઇફોન્સની 'ઑપરેટિંગ સીસ્ટમ' ધીમી કરવામાં આવી છે\n\nતાજેતરમાં એપલ કંપનીએ પણ કબૂલાત કરી હતી કે આ સમસ્યાને પહોંચી વળવા કેટલાક આઈફોન્સની 'ઑપરેટિંગ સિસ્ટમ' ધીમી કરવામાં આવી છે.\n\nફોન તરત જ કોઈ ચેતવણી વગર અચાનક બંધ ન થઈ જાય તે માટે કંપની આવું કરી રહી છે તેવા કંપનીના દાવા છતાં તેની સામે કોર્ટમાં કેસ થયા છે.\n\nઅમેરિકાની કોર્ટમાં કંપની સામે આવા કેટલાક કેસ ચાલી રહ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમોબાઇલ ફોનમાં લિથિયમ-આયનની બૅટરી વપરાય છે\n\nમોબાઇલ ફોનમાં લિથિયમ-આયન બૅટરી વપરાય છે. તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ કારણોસર લોકો બને છે ઠગાઈનો ભોગ\\nસારાંશ: તમારા મેલ બોક્સમાં દરરોજ જન્ક મેલ આવતા હશે, તમારા ફોનમાં સ્પેમ મેસેજ આવતા હશે અને કેટલાક રોબૉ કૉલ્સ પણ આવતા હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅણગમતા મેસેજ અને ફોનથી આપણે બધા ખૂબ પરેશાન થતા હોઈએ છીએ. આપણામાંથી ઘણા લોકો આની સામે આંખ આડા કાન કરે છે અને એને ડિલીટ કરી ભૂલી જાય છે.\n\nપણ બધા આવું કરી શકતા નથી. દર વર્ષે અસંખ્ય લોકો અને સંસ્થાઓ આવી છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. \n\nછેતરપિંડીનો ભોગ બનેલા લોકો માનસિક હતાશામાં સરી પડે છે અને એમની તંદુરસ્તી પર અસર પડતી હોય છે.\n\nછેતરપિંડી સિવાય બીજો એવો કોઈ ગુનો નથી કે જેનો આટલી મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા હોય. તમામ ઉંમર, ક્ષેત્ર અને વ્યવસાયના લોકો આની જાળમાં ફસાઈ જતાં હોય છે.\n\nલોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ કિસ્સા રજૂ કરે છે ગુજરાતના દલિતોની આપવીતી\\nસારાંશ: તાજેતરમાં જ ગાંધીનગરના લિંબોદરા ગામમાં મૂછ રાખવા મામલે એક દલિત યુવાનને માર મારવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાચારોથી મુક્ત થવા સમગ્ર રાજ્યના દલિતો વિરોધ નોંધાવી રહ્યા છે\n\nજ્યારે આણંદ જિલ્લાના ભાદરણિયા ગામમાં ગરબા જોવા જતા થયેલી બબાલ બાદ દલિત યુવાનની હત્યા કરવામાં આવી હતી. \n\nકેટલાક કિસ્સાઓમાં દલિતોને તેમની જ્ઞાતિના કારણે અપમાનિત કરવામાં આવ્યા હોય તેવા મામલા પણ સામે આવ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉના અને ત્યારબાદ ગુજરાતમાં બનેલા એવા કેટલાક કિસ્સાઓ જે દલિતોની આપવીતી રજૂ કરે છે.\n\nઉના કાંડ : અત્યાચાર જેણે સમગ્ર દેશનું ધ્યાન નવેસરથી ખેંચ્યું\n\nઉનાકાંડના ચાર પીડિત યુવાનમાંથી એક યુવાન\n\nગીર-સોમનાથ જિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ કુમળી વયની કન્યાઓનું શોષણ કોણ કરે છે\\nસારાંશ: વિદેશી આરબ પુરુષો આંધ્રપ્રદેશ-તેલંગાણા રાજ્યની સંયુક્ત રાજધાની હૈદરાબાદમાં યુવાન અને ટીનેજર છોકરીઓનું શોષણ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંધ્રપ્રદેશ-તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદમાં ગરીબ મુસ્લિમ પરિવારો તેમની પુત્રીને 'હોલીડે બ્રાઇડ્સ' તરીકે નાણાં માટે વેચી નાખે છે\n\nબીબીસી તેલુગુની સંવાદદાતા દીપથી બથિનીએ આ 'શારીરિક વેપલા'ના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ભોગ બનેલી કેટલીક યુવતીઓ અને તેમના પરિવારોને મળ્યા હતા. \n\nફરહીનની આપવીતી\n\nફરહીને વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં રસ દાખવ્યો હતો અને નર્સ બનવાનું સપનું હતું\n\nફરહીને વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં રસ દાખવ્યો હતો અને નર્સ બનવાનું સ્વપન જોયું હતું. \n\nપરંતુ જ્યારે તે માત્ર 13 વર્ષન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગામના લોકો રૅશનકાર્ડથી પાણી મેળવવા કેમ મજબૂર?\\nસારાંશ: એક સમયે અહીં ટૅન્કરમાંથી પાણી ભરવા માટે લડાઈ-ઝઘડા થતાં હતાં, જેમાં સામાન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ હવે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ચિંચોલી ગામમાં રૅશન કાર્ડથી દરેક પરિવારને 200 લીટર પાણી આપવાનું શરૂ કર્યું છે.\n\nબુલઢાણા જિલ્લાના લગભગ દરેક ડૅમમાં પાણીની કમી છે. આ વિસ્તારના મોટાભાગનાં મોટા બંધ અને નદી-નાળામાંથી 70 ટકા પાણી ખતમ થઈ ચૂક્યું છે. \n\nચિંચોલી ગામમાં સવારે પાંચ વાગ્યે ટૅન્કર પહોંચે છે. ત્યારબાદ ત્યાં રહેતાં મીરા દબેરાઓ પોતાના માથે કેટલાક ઘડા અને હાથમાં ડોલ લઈને લાઇનમાં લાગે છે. \n\nક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે તેમનો વારો આવે એ પહેલાં જ ટૅન્કરમાં પાણી ખલાસ થઈ જાય છે અને તેમને પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગામની મહિલા આગેવાનો માટે ‘વિકાસ’ દલિતોથી શરૂ થાય છે\\nસારાંશ: હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતાં ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે.\n\nકેમ કે, પાછલા 15 વર્ષથી ગામનાં રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા છે.\n\nકન્યા કેળવણી હોય કે ઊંચનીચનો ભેદભાવ, અલગભગ માત્ર 1472 લોકોની વસતિ ધરાવતું આ ગામ ગુજરાતનાં અનેક ગામડાઓ માટે આદર્શ બની રહ્યું છે.\n\nગામમાં મહિલા-પુરુષનો જાતિય દર 50-50 % છે. સરકારી શાળામાં પણ 55 છોકરા અને 55 છોકરીઓ છે.\n\nઅહીંની મહિલા આગેવાનોએ બાદલપરાને આદર્શ ગામનું બિરુદ અપાવ્યું છે.\n\nવળુ વાળા સહિત અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગામની મહિલા આગેવાનો માટે ‘વિકાસ’ દલિતોથી શરૂ થાય છે\\nસારાંશ: હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતાં ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે.\n\nકેમ કે, પાછલા 15 વર્ષથી ગામનાં રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા છે.\n\nકન્યા કેળવણી હોય કે ઊંચનીચનો ભેદભાવ, અલગભગ માત્ર 1472 લોકોની વસતિ ધરાવતું આ ગામ ગુજરાતનાં અનેક ગામડાઓ માટે આદર્શ બની રહ્યું છે.\n\nગામમાં મહિલા-પુરુષનો જાતિય દર 50-50 % છે. સરકારી શાળામાં પણ 55 છોકરા અને 55 છોકરીઓ છે.\n\nઅહીંની મહિલા આગેવાનોએ બાદલપરાને આદર્શ ગામનું બિરુદ અપાવ્યું છે.\n\nવળુ વાળા સહિત અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગુજરાતી પોતાનું નામ RV155677820 કેમ રાખવા માગે છે?\\nસારાંશ: તમે ઘણી વાર આ ડાયલોગ સંભાળ્યો હશે માય નેમ ઇઝ બોન્ડ, જેમ્સ બોન્ડ. આ જાસૂસી પાત્રના નામ સાથે 007નો આંકડો પણ જોડાયેલો છે. પરંતુ વાસ્તવિક જિંદગીમાં અમદાવાદના રાજવીર ઉપાધ્યાયને તેમનું નામ બદલીને એક નંબરને તેમની અધિકૃત ઓળખ બનાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજવીર ઉપાધ્યાયે તેમના કૉર્સના રજિસ્ટ્રેશન નંબરને પોતાનું નામ બનાવવા માટે અરજી કરી છે\n\nરાજવીર ઉપાધ્યાય પોતાનું નામ બદલીને RV155677820 રાખવા માગે છે.\n\nપરંતુ ગુજરાત સરકારના અભિલેખા વિભાગે નિયમો અને માર્ગદર્શક સૂચિકાનો સંદર્ભ આપીને તેમનું નામ ફેરબદલ ગેઝેટમાં પ્રસિધ્ધ કરવાનો ઇન્કાર કરી દીધો છે.\n\nજોકે, કાયદા નિષ્ણાતો બંધારણનો હવાલો આપીને કહે છે કે નામ બદલવામાં કોઈ જ મુશ્કેલી ન હોવી જોઈએ.\n\nરાજવીર કેમ બદલવા માગે છે નામ?\n\nઅમદાવાદના ઓટોરિક્ષા ડ્રાઇવર પણ બુધ્ધિજીવી રાજવીર ઉપાધ્યાય કે જે બિનસાંપ્રદાયિકતાંમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગુજરાતી સાંઢ છે બ્રાઝિલની 80 ટકા ગાયોનો 'પિતા'\\nસારાંશ: ફૂટબૉલ પ્રેમી બ્રાઝિલમાં ગુજરાતની ગીર ગાયોને સન્માનથી જોવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૃષ્ણા સાંઢને ભાવનગરથી બ્રાઝીલ લઈ જવાયો હતો\n\nબ્રાઝિલ અને ભારતના સંબંધોના તાર ગુજરાત સાથે અનોખી રીતે જોડાયેલા છે, જેનો પાયો 50ના દાયકામાં નંખાયો હતો. \n\nએ સમયે ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના એક ખેડૂતને સાંઢ ભેટમાં આપ્યો હતો.\n\nઆ ભેટના કારણે બ્રાઝિલમાં ઉત્તમ નસલની ગાયો વિકસાવવામાં ખૂબ જ મદદ મળી હતી.\n\nઆજે બ્રાઝિલમાં ગુજરાતની ગીર નસલની ગાયોને વિશેષ દરજ્જો મળ્યો છે.\n\nબ્રાઝિલમાં ગીર નસલની ગાય \n\nવર્તમાન સમયમાં બ્રાઝિલના એક પ્રાંત પૈરાનાના એક ડેરી ફાર્મમાં ઇલ્હાબેલા નામની ગાયનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગુજરાતી સાંઢ છે બ્રાઝિલની 80ટકા ગાયોનો 'પિતા'\\nસારાંશ: ફૂટબૉલ પ્રેમી બ્રાઝિલમાં ગુજરાતની ગીર ગાયોને સન્માનથી જોવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રાઝિલ અને ભારતના સંબંધોના તાર ગુજરાત સાથે અનોખી રીતે જોડાયેલા છે, જેનો પાયો 50ના દાયકામાં નંખાયો હતો. \n\nએ સમયે ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના એક ખેડૂતને સાંઢ ભેટમાં આપ્યો હતો.\n\nઆ ભેટના કારણે બ્રાઝિલમાં ઉત્તમ નસલની ગાયો પેદા કરવામાં ખૂબ જ મદદ મળી હતી.\n\nઆજે બ્રાઝિલમાં ગુજરાતની ગીર નસલની ગાયોને વિશેષ દરજ્જો મળ્યો છે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ગ્રાફિક્સ નથી, રિયલ લાઇફ તસવીરો છે!\\nસારાંશ: ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર માટે જજોને દુનિયાભરના ફોટોગ્રાફરની હજારો તસવીરો મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર માર્કિઓ ક્રેબેલની છે કે જેમણે પ્રતિયોગિતા જીતી છે\n\nપરંતુ તેમાં બાજી મારી બ્રાઝીલ સ્થિત બ્રાસીલીયાના માર્કિઓ કેબ્રેલની તસવીરે. આ તસવીરને તેમણે શીર્ષક આપ્યું હતું 'સેર્રાડો સનરાઇઝ'.\n\n'ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર'ના મેનેજીંગ ડાયરેક્ટર ટાયરૉન મૅકગ્લિન્ચીએ કહ્યું, \"માર્સિઓએ વનસ્પતિ જગતની અદભૂત તસવીર પોતાના કૅમેરામાં કેદ કરી છે.\n\n\"તેમાં તેમણે પેપલન્થસ ચિકિટન્સિસ નામના ફૂલોને દર્શાવ્યા છે. તસવીરમાં એવું દેખાઈ રહ્યું છે જાણે ફૂલના અસંખ્ય રેશા સૂર્યની પહેલી કિરણને પોતાની તરફ ખેંચી રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે 'ટૉયલેટ : એક પોલીસ ફરિયાદ કથા' અને એની સ્ટાર છે આ બાળકી\\nસારાંશ: તમને અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'ટૉયલેટ- એક પ્રેમ કથા' તો યાદ જ હશે. આ ફિલ્મમાં ભૂમિની સાસરીમાં ટૉયલેટ હોતું નથી એટલે તેઓ ઘર છોડીને જતાં રહે છે. અને જ્યાં સુધી ઘરમાં ટૉયલેટ નથી બનતું ત્યાં સુધી તેઓ પરત ફરતાં નથી. ટૉયલેટ બનાવવાની જીદની આવી જ સત્ય કહાણી જેવી ઘટના સામે આવી છે તમિલનાડુમાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હનીફાએ ઘરમાં ટૉયલેટ ન બનાવી આપવા બદલ પોતાના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી\n\nતમિલનાડુના અંબુર ગામમાં રહેતાં સાત વર્ષીય બાળકી હનીફાએ તો ટૉયલેટ ન બનાવવા બદલ પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ નોંધાવી દીધી. \n\nહનીફાએ પોલીસને લખેલા એક પત્રમાં કહ્યું કે તેમનાં પિતાએ તેમની સાથે છેતરપિંડી કરી છે અને તેની માટે તેમની ધરપકડ થવી જોઈએ. હનીફાએ કહ્યું કે તેમને ખુલ્લી જગ્યામાં શૌચ કરતાં શરમ આવે છે. \n\nયુનિસેફના આંકડા અનુસાર ભારતમાં ઘણા લોકો એવા છે કે જેમના ઘરે ટૉયલેટ નથી અને આશરે 500 મિલિયન જેટલા લોકો ખુલ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે તમારા શરીરના એ છ ભાગ જે હવે નકામા છે\\nસારાંશ: જૈવિક વિકાસની નજરે જોતાં ચિમ્પાન્ઝીને માણસની ઘણી નજીક માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ બન્નેની જૈવિક સંરચના પર એક નજર કરીએ તો ઘણા તફાવતો સામે તરી આવે છે.\n\nમાણસના શરીરમાં પણ એવા અંગો નહીં હોય જે ચિમ્પાન્ઝીમાં હશે અને આ બાબત માણસો માટે પણ એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે.\n\nજૈવિક માળખામાં ફેરફારનું કારણ માણસોનો સતત જૈવિક વિકાસ છે. પણ જૈવિક વિકાસની ગતિ એકદમ ધીમી હોય છે.\n\nઆ જ કારણે માણસોના શરીરમાં ઘણા એવાં હાડકાં અને માંસપેશીઓ જોવા મળે છે કે જે કોઈ જ કામની નથી.\n\nજૈવિક વિકાસના ક્ષેત્રે કામ કરનારા ડોરસા અમીરે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર માણસનાં શરીરના એ ભાગોનો ઉલ્લેખ કર્યો છે કે જેની કોઈ જ ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે દુનિયાની પાંચ ખતરનાક મહિલા જાસૂસ\\nસારાંશ: જાસૂસી ડ્રામા સામાન્ય રીતે એવા હોય છે, જેને જોઈને માણસ અંદર સુધી ખળભળી જતો હોય છે અને જો તેનાં લેખિકા ફૉબે વૉલર-બ્રિજ હોય તો તેમાં ડાર્ક કોમેડીનો વઘાર પણ થતો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ કારણે ફૉબેના નવા ડ્રામા 'કિલિંગ ઈવ'માં એક જાસૂસ કથા અને સિચ્યુએશનલ કોમેડી(સિટકોમ)નું મિશ્રણ જોવા મળે છે. \n\nજાસૂસી કથામાં કોઈ મહિલાનું ખૂની હોવું લોકોને હંમેશા આકર્ષતું હોય છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે મહિલા આ પ્રકારના પાત્રમાં ઓછી જોવા મળતી હોય છે અને જે સામાન્ય ન હોય તે હંમેશા લોકોને આકર્ષિત કરતું હોય છે. \n\nઆ તો થઈ કાલ્પનિક વાર્તાઓની વાત, પણ કેટલીક મહિલાઓ તેમના વાસ્તવિક જીવનમાં ખતરનાક જાસૂસ હતી અને તેમનું જીવન આશ્ચર્યજનક કથાઓથી ભર્યુંભર્યું હતું. \n\nડબલ એજન્ટ 'માતા હારી'\n\nમાર્ગેથા ગીરત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે મલેશિયાના એ કાવડિયા જે પોતાના શરીરમાં 150 છેદ કરે છે\\nસારાંશ: મલેશિયાના થઈપુસમ તહેવારમાં લાખો તમિલ શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ભગવાન મુરુગનને પ્રસન્ન કરવા માટે તેઓ પોતાના શરીરને સેંકડો ખીલીથી વીંધે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભગવાન મુરુગન (કાર્તિકેય)ના ભક્તો માટે થઈપુસમ વર્ષનો સૌથી મહત્ત્વનો તહેવાર છે. \n\nઆમ તો આ સમગ્ર દક્ષિણ ભારત, શ્રીલંકા અને સિંગાપોરમાં ઊજવવામાં આવે છે, પરંતુ મલેશિયાના કુઆલાલંપુર પાસે બાતૂ ગુફાઓમાં સૌથી ભવ્ય ઉત્સવ ઉજવાય છે.\n\nઅહીં આ તહેવાર 1892થી ઊજવવામાં આવે છે. દર વર્ષની શરૂઆતમાં લગભગ 15 લાખ લોકો ઘણા દિવસો સુધી અહીં આવે છે. \n\nઉત્સવ દરમિયાન હજારો લોકો ઢોલ-નગારાં સાથે નાચતાં-ગાતાં ગુફા તરફ જતાં જોઈ શકાય છે.\n\nતેઓ ગુફાની નીચે બનેલા મુખ્યદ્વારમાંથી પસાર થાય છે, ભગવાન મુરુગનની વિશાળ પ્રતિમાનાં દર્શન કરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે યાદશક્તિ વધારવાનો કારગત નુસખો\\nસારાંશ: યાદશક્તિ વધારવા માટે લોકો એક જ નુસખો સૂચવતા હોય છે - વધુમાં વધુ યાદ કરવાની ટેવ પાડો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કેટલીકવાર આ બધુ છોડીને એટલે કે ગોખવાનું મૂકીને શાંતિથી બેસવાથી પણ યાદશક્તિ તેજ થઈ શકે છે.\n\nતમારા રૂમમાં પ્રકાશ ઓછો આવે તેવું કરો. આરામદાયક રીતે સૂઈ જાવ. \n\nઆંખો બંધ કરો અને પોતાને ખૂબ રિલેક્સ ફિલ થઈ રહ્યું છે તેવું વિચારો. \n\nઆવું કરવાથી તમે અનુભવશો કે જે બાબત યાદ રાખવાની કોશિશ કરી રહ્યા હતા તે તમને બરાબર યાદ રહી જશે.\n\nયાદદાસ્તનો ખજાનો\n\nયાદશક્તિને તેજ કરવા માટે એવું સૂચવાતું હોય છે કે ઓછામાં ઓછા સમયમાં વધારે શીખી લો, જાણી લો, સમજી લો. \n\nપરંતુ અમુક સમય કશી ખલેલ વિના આરામ અને શાંતિથી બેઠા રહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે રણને હરિયાળી ખેતીમાં ફેરવી આપતી ટેક્નૉલૉજી!\\nસારાંશ: વિશ્વના સૌથી ખરાબ હવામાન ધરાવતા રણપ્રદેશમાં ખેતી થઈ શકે ખરી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રણને હરિયાળો પ્રદેશ બનાવવાનું કામ કર્યું છે ફૈઝલ મોહમ્મદ શીમ્મારીએ. તેઓ એવા રણપ્રદેશમાં ખેતી કરી રહ્યા છે, જેનો સમાવેશ વિશ્વના સૌથી ખરાબ હવામાન ધરાવતા પ્રદેશમાં થાય છે. \n\nઆ પ્રદેશ એટલે સંયુક્ત આરબ અમિરાતના રણ વચ્ચે આવેલો અલ ઐન રણદ્વીપ. અહીં તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. \n\nફૈઝલ કહે છે કે પાકને પાણી આપવા માટે તેમણે પાણી ખરીદવું પડે છે, જે ખૂબ જ મોઘું પડે છે. \n\nઅહીં ખેતી કરી રહેલા ખેડૂતોએ પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે. સામાન્ય તાપમાનમાં ખેતીમાં પાણીની જરૂર પડે છે તેના કરતાં અહીં ત્રણ ગણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે વિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટ ઑફિસ\\nસારાંશ: ઉત્તર ભારતમાં હિમાલયના બર્ફિલા પહાડો વચ્ચે આવેલી સ્પિતિ ખીણ દુનિયામાં માનવ વસવાટ ધરાવતી વિશ્વની સૌથી ઊંચાઈવાળી જગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેરાન પર્વતો, જોખમી ઘાટ અને વાંકીચૂંકી વહેતી નદીઓ, ઉત્તુંગ શિખરો અને બરફના રણ જેવા વિશાળ પટ વચ્ચે વસેલી સ્પિતિમાં અલગ જ પ્રકારની દુનિયા હોય તેવો અનુભવ થાય છે. \n\nવિશ્વની સૌથી ઊંચાઈએ આવેલી પોસ્ટ ઑફિસ\n\nઆ વેલીમાં આવેલા હિક્કિમ ગામમાં 4,440 મીટરની ઊંચાઈએ આવેલી આ નાનકડી પોસ્ટ ઑફિસ, આસપાસનાં નાનાં ગામોમાં વસતા લોકોને દુનિયા સાથે જોડે છે.\n\nગામલોકો અહીં આવીને ટપાલ પેટીમાં પોતાના પત્રો નાખે છે કે પછી પોતાના બચત ખાતાંમાં રકમ જમા કરાવે છે. \n\nએ જ રીતે અહીં સુધી પહોંચનારા પ્રવાસીઓ પણ, દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે શક્તિ સ્વરૂપ ગણપતિ 'વિનાયકી'ની રોમાંચક કહાણી\\nસારાંશ: એક સમયે અંધકા નામના દાનવ પાર્વતી દેવીને તેમનાં પત્ની બનાવવા ચાહતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે દાનવે પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પાર્વતીએ મદદ માટે તેમના પતિ શિવને આહ્વાન કર્યું.\n\nપાર્વતીનો પોકાર સાંભળીને શિવે તત્કાળ જ તેમનું ત્રિશૂળ ઉઠાવ્યું અને અંધકાનો વધ કર્યો.\n\nઅંધકા જાદુઈ શક્તિ ધરાવતો અસુર હતો. તેની પાસે એવી શક્તિ હતી કે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટીપાં પડે તેટલાં વધુ અંધકા પેદા થાય.\n\nઆથી અંધકાનો વધ કરવાનો એક જ રસ્તો હતો. જ્યારે શિવ તેને ત્રિશૂળ મારે ત્યારે લોહીનું એક પણ ટીપું જમીન પર ન પડે.\n\nપાર્વતી જાણતાં હતાં કે દરેક દૈવી શક્તિ પુરુષ અને મહિલા સ્વરૂપે હોય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ છે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓ\\nસારાંશ: 2018માં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદી તાજેતરમાં જ જાહેર કરાઈ છે, જેમાં ટોચના 100 ખેલાડીઓના નામ આપવામાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યાદીમાં એવા પણ ખેલાડીનું નામ સામેલ છે કે જેની એક દિવસની કમાણી 18 અબજ કરતાં વધારે હોય, પણ ચોંકાવનારી બાબત એ પણ છે કે આ યાદીમાં એક પણ મહિલા ખેલાડીનું નામ નથી. \n\nગત વર્ષે જાહેર કરાયેલી યાદીમાં સેરેના વિલિયમ્સનું નામ પણ હતું, પણ આ વર્ષે તેઓ આ યાદીમાં નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ઝાડને કેમ ચડાવ્યા છે દવાના આટલા બધા બાટલા?\\nસારાંશ: કોઈ માણસ બીમાર પડે તો તેની સારવાર માટે ગ્લુકોઝ ઉપરાંત અન્ય દવાઓને બોટલમાં પ્રવાહી સ્વરૂપે શરીરમાં આપવામાં આવે છે. પરંતુ જો કોઈ વૃક્ષ બીમાર પડે તો? એને ક્યારેય બાટલા ચડાવ્યા હોવાનું તમે સાંભળ્યું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ભારતનાં તેલંગણામાં 700 વર્ષની ઉંમર ધરાવતા વડના એક વૃક્ષને બચાવવા માટે તેમને ખાસ પ્રકારની દવાના બોટલ ચડાવવામાં આવી રહ્યા છે.\n\nઆ બોટલ્સમાં એક વિશેશ જંતુનાશક છે, જે કીટકોને દૂર રાખવા માટે વપરાય છે. આ વૃક્ષ લગભગ ત્રણ એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને એમ માનવામાં આવે છે કે, આ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ છે.\n\nઉધઈથી બચાવવાની કોશિશ\n\nઆ વૃક્ષ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આથી અધિકારીઓ તેને ઉધઈથી બચાવવાની કોશિશ કરી રહ્યા છે.\n\nતેના મૂળીયાંને પણ પાઇપો સાથે બાંધી દેવાયાં છે, જેથી ઉધઈનો ફેલાવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ઠગનું સાચું નામ કોઇને પણ ખબર નથી\\nસારાંશ: જેને પાંચ ભાષા બોલતા આવડતી હોય અને 47 નામ હોય તે વ્યક્તિ કોણ હોઈ શકે? જાસુસ કે દુભાષિયો? સાચો જવાબ છે, વિક્ટર લસ્ટિગ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાઠગ તરીકે ઓળખાતા વિક્ટર લસ્ટિગનું સાચું નામ કોઈને ખબર નથી\n\nજો કે, ઠગાઈના વિશ્વગુરૂ ગણાતા એ ભાઈનું સાચું નામ શું હતું એ તો કોઇને પણ ખબર નથી. \n\nઆલ્બર્ટ ફિલિપ્સ, રોબર્ટ જ્યોર્જ, ચાર્લ્સ ગ્રોમર જેવા જુદા જુદા નામોથી ઓળખાતા આ મહાઠગનું નામ અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)નાં ચોપડે વિક્ટર લસ્ટિગ તરીકે નોંધાયેલું છે. \n\nએફબીઆઈનાં 1935ના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે, આ વ્યક્તિ અમેરિકા અને ફ્રાન્સની સરકારોની આંખમાં કણાની જેમ ખૂંચતો રહ્યો હતો. \n\nખુલ્લેઆમ ઉડાવતો એફબીઆઈનો મજાક\n\nઆ વ્યક્તિ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ત્રણ સ્મારકોની આસપાસ ફરી રહી છે મહારાષ્ટ્રની ચૂંટણી\\nસારાંશ: નેતાઓ ભૂતકાળના સંવેદનશીલ મુદ્દાઓને વારે વારે યાદ કરીને વોટ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીલક્ષી રાજકારણ 3 સ્મારકોની આસપાસ ફરી રહ્યું છે. હસ્તી\n\nઆ 3 ઐતિહાસિક હસ્તીઓનું મહારાષ્ટ્રના સામાજિક અને રાજકીય જીવનમાં એટલુ પ્રભુત્વ રહ્યું છે કે તેમના સ્મારકો પણ રાજકારણનો હિસ્સો બની ગયા છે. \n\nઆમ તો આ 3માંથી એક પણ સ્મારકનું ચણતર પૂર્ણતાની નજીક પણ નથી પહોંચ્યું તેમ છતાં તેમને નામે વારંવાર રાજકારણ થાય છે. \n\nપહેલુ સ્મારક છે છત્રપતિ શિવાજી મહારાજનું જેને લઈને અનેક દાવા થાય છે. ગુજરાતમાં સ્ટૅચ્યૂ ઑફ યૂનિટી વખતે એના કરતા પણ મોટી શિવાજીની પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દલિતોને કોણે માર્યા? રિંગટોન પણ બની હત્યાનું કારણ\\nસારાંશ: SC\/ST (પ્રિવેન્શન ઑફ એટ્રૉસિટીઝ) ઍક્ટના દુરુપયોગ બાબતે સુપ્રીમ કોર્ટે 20 માર્ચે ચિંતા વ્યક્ત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમજ કોર્ટે આ કાયદા હેઠળ આરોપીની તરત ધરપકડ કરવાને બદલે પહેલા તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. \n\nSC\/ST એક્ટની રચના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને અત્યાચાર તથા ભેદભાવથી બચાવવા માટે કરવામાં આવી છે. \n\nમુંબઈમાં ફોટોગ્રાફર ઓલવેએ એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેમાં તેઓ તસવીરોનાં માધ્યમથી દલિતોની વ્યથા વર્ણવી રહ્યા છે. \n\nમહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા અત્યાચારોને આ પ્રદર્શનમાં આવરી લેવાયા છે. \n\nઆંબેડકર જયંતીની ઉજવણી કરતાં થઈ હત્યા \n\nમાણિકના ભાઈ અને તેમના માતા\n\nઆંબેડકર જયંતીની ઉજવણી કરવા બદલ ચિખલી ગામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દેશની સરકાર ડેટિંગ માટે સબસિડી આપી રહી છે\\nસારાંશ: જ્યારે ભારત અને ચીન જેવા દેશો તેમની વધતી વસ્તીથી પરેશાન છે, ત્યાં કેટલાક દેશો એવા પણ છે જેમના માટે ઘટતી વસ્તી ચિંતાજનક છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંગાપોર આવા દેશોમાંથી જ એક છે, જ્યાં કામ કરતા લોકોની સંખ્યા ઘટી રહી છે.\n\nલોકો વધુ બાળકોને જન્મ આપે એ માટે સરકારે ઘણા પગલાં લીધાં છે, તેમાંનું એક પગલું છે ડેટિંગને પ્રોત્સાહન આપવાનું છે.\n\nસિંગાપોરમાં સરકાર તેના માટે સબસિડી આપી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દેશમાં પ્રેમ કરતાં બ્રેક અપ પડી શકે છે ભારે\\nસારાંશ: તલાક બાદ એલિમની (તલાકના સમયે ભરણપોષણ માટે અપાતી રકમ) આપવામાં આવે છે, પણ એ તો કાયદો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ શું તમે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ વચ્ચે બ્રેક અપ બાદ અપાતી આવી કોઈ રકમ વિશે સાંભળ્યું છે? ચીનમાં એક આવો જ મામલો સામે આવ્યો છે જેણે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. \n\nપૂર્વ ચીનના હાંગઝોઉ શહેરમાં પોલીસને એક બારમાંથી શંકાસ્પદ સૂટકેસ મળવા અંગે ફોન આવ્યો. \n\nઆ સૂટકેસમાં બે મિલિયન યૂઆન (આશરે 2 કરોડ 12 લાખ 81 હજાર 571 રૂપિયા) હતા. આ સૂટકેસ જો કોઈ વ્યક્તિને મળી જાય તો તેનું તો જીવન બદલાઈ જાય. \n\nપોલીસે સૂટકેસના માલિકની શોધ કરી. પોલીસની માહિતી અનુસાર એ વ્યક્તિ બારમાં પોતાની પૂર્વ પ્રેમિકાને મળવા આવી હતી. \n\nપણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દેશમાં રીંછના કારણે કટોકટી જાહેર કરવી પડી\\nસારાંશ: રશિયાના એક આંતરિયાળ પ્રદેશમાં રીંછના કારણે કટોકટી જાહેર કરવી પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક અધિકારીઓ પ્રમાણે અહીં એક ડઝન જેટલા રીંછ જોવાં મળ્યાં છે, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા છે.\n\nતંત્રએ જણાવ્યું કે નોવા. ઝેમ્લયા નામના દ્વીપમાં સામાન્ય રીતે રીંછની લોકો પર હુમલો કરવાની ઘટનાઓ નોંધાતી હોય છે.\n\nક્લાઇમેટ ચૅન્જના કારણે અહીંના રીંછ પ્રભાવિત થઈ રહ્યાં છે અને તેઓ ખોરાકની શોધમાં ભટકી રહ્યાં છે.\n\nરશિયામાં આ રીંછને લુપ્ત થતી પ્રજાતિમાં સામેલ કરવામાં આવ્યાં છે અને એટલે જ તેમના શિકાર પર અહીં પ્રતિબંધ છે.\n\nસાથેસાથે પ્રાદેશિક પર્યાવરણ એજન્સી રીંછને મારવાના લાઇસન્સ આપવાનો પણ ઇનકાર કરે છે.\n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દેશમાં વૉટ્સઍપ વાપરવું હોય તો પૈસા ચૂકવવા પડશે\\nસારાંશ: યુગાન્ડા એવો દેશ છે જ્યાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર સરકાર ગંભીર રીતે વિચારી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ યોવેરી મુસેવે વૉટ્સઍપ વાપરવા પર ટૅક્સ લગાડી દીધો છે.\n\nસરકારનું કહેવું છે કે આ ટૅક્સથી દસ કરોડ ડૉલરની આવક ઊભી કરી શકાશે.\n\nઘણાં લોકો પ્રૉક્સી સર્વિસ દ્વારા પોતાનું લોકેશન ચેન્જ કરી દે છે, જેથી પૈસા ન ચૂકવવા પડે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ દેશોમાં નથી થતી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી\\nસારાંશ: 14 ફેબ્રુઆરી. દુનિયાભરમાં આ દિવસે 'વેલેન્ટાઇન્સ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. જે દુનિયાભરમાં પ્રેમના તહેવાર તરીકે વિખ્યાત છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાના મોટાભાગના દેશોમાં અને વિશેષ કરીને પશ્ચિમી રાષ્ટ્રોમાં તેનું વિશેષ મહત્ત્વ છે. \n\nજોકે, વિશ્વના કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી થતી નથી, તો ક્યાંક પ્રેમી યુગલોની ભારે કનડગત થાય છે. \n\nજાણો આવા રાષ્ટ્રો વિશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ નવ કારણો દર્શાવે છે કે ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ પૂર્વઆયોજીત ઝુંબેશ થઈ રહી છે\\nસારાંશ: દેશનાં સંખ્યાબંધ શહેરોમાં દુકાનોને ચૂંટી-ચૂંટીને આગ ચાંપવાની અને તોડફોડની ઘટનાઓમાં ઘણી એવી છે, જેમાં લગભગ સમાનતા જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહાર અને બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસા તથા તંગદિલીની લગભગ દસ ઘટના બની હતી. એ તમામમાં એક ખાસ પ્રકારની પેટર્ન દેખાય છે. \n\nએ જ કારણસર તેને સ્થાનિક કારણોસર આપોઆપ શરૂ થયેલી બબાલ માનવાનું મુશ્કેલ છે. \n\nદરેક કિસ્સામાં બબાલની શરૂઆતથી અંત સુધીનું બધું એકસરખું છે. હિંસા આચરનારા અને તેનો શિકાર બનેલા લોકો તમામ શહેરોમાં એકસમાન છે. \n\nતેનો અર્થ એ છે કે આ પ્રકારની હિંસા તથા આગચંપી સુનિયોજિત, સંગઠીત અને નિયંત્રિત હતી. \n\nબિહાર અને બંગાળનાં જે શહેરોમાં રામનવમીના સરઘસ બાદ હિંસા થઈ હતી અને સંખ્યાબંધ દુકાનોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ નવું લન્ચ પૅક પ્લાસ્ટિકની સમસ્યાને પહોંચી વળશે\\nસારાંશ: શ્રીલંકામાં રહેતી 17 વર્ષની થરુષી વિન્દુશિકા રાજાપક્સાએ તેના દેશમાં પ્લાસ્ટિકના દુરુપયોગને પહોંચી વળવા માટે નવું લન્ચ પૅક બનાવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લન્ચ પૅકની અંદરની તરફ ખોરાક રાખી શકાય છે. જ્યારે બહારની તરફ જે મટિરિયલ વાપરવામાં આવ્યું છે તેનો સહેલાઈથી નાશ કરી શકાય છે.\n\nશ્રીલંકામાં ખોરાકને પૅક કરવા માટેની લાખો પ્લાસ્ટિક શીટને ઉપયોગ બાદ ફેંકી દેવામાં આવે છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ નાઇજિરીયન યુવાનના શરીરમાં હાડકાં હશે કે નહીં?\\nસારાંશ: નાઇજિરીયાનો યુવા મર્ફી શરીરને રબરની જેમ વાળી શકે છે. તે આ કળા જાતે જ શીખ્યા અને અન્યોને પણ શીખવી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ્ઝમાં સ્થાન મેળવવું છે. લોકો તેમની કળા જોઈને તમને પૂછે કે કે તેમના શરીરમાં હાડકાં છે કે નહીં.\n\nકારણ કે તેઓ શરીરના એટલી હદ સુધી વાળી મરોડી શકે છે.\n\nવળી તેઓ આ કળાથી સારા એવા નાણાં પણ કમાઈ રહ્યા છે. તો જુઓ મર્ફીની કહાણી તેમની જુબાની.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ પાંચ કારણથી ઍપલ બની ટ્રિલિયન ડૉલર કંપની\\nસારાંશ: ઍપલ દુનિયાની પહેલી એવી કંપની બની ગઈ છે જેની માર્કેટ વેલ્યૂ એક હજાર અબજ ડૉલર (અંદાજે 685 ખર્વ રૂપિયા) હોય. પરંતુ સવાલ એ છે કે ઍપલ અહીં પહોંચી કેવી રીતે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટીવ જોબ્સ ઍપલના સહ-સંસ્થાપકની સાથે-સાથે ટેક્નોલૉજીની દુનિયાનું પણ સૌથી મોટું નામ હતું. તેઓ ઍપલને એ દિશામાં લઈ ગયા જ્યાં લોકોમાં ટેક્નોલૉજીની માગ વધી રહી હતી. \n\nપરંતુ જ્યારે તેઓ ઍપલના સીઈઓ તરીકે નિમણૂક પામ્યા, ત્યારે તેઓ ખુદ એક બ્રાન્ડ બની ગયા. \n\nકેવી રીતે બની ઍપલ?\n\nઍપલ બની એક ટ્રિલિયન ડૉલરની કંપની\n\nસ્ટીવ જોબ્સ અને સ્ટીવ વૉઝનિકે સાથે મળીને વર્ષ 1976માં ઍપલ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારથી કેલિફોર્નિયાની આ કંપનીએ ‘ઉત્કૃષ્ટ ઉત્પાદન કરતી કંપની’ તરીકેની છાપ બનાવી છે.\n\nવર્ષ 1980માં ઍપલના શેરની માગ ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ પાંચ રસ્તાથી ભાજપ પોતાની સરકાર બચાવી શકે છે!\\nસારાંશ: ભાજપના ધારાસભ્ય કે. જી. બોપૈયાને પ્રો-ટેમ સ્પીકરપદેથી હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. જેના પગલે હવે બોપૈયાની અધ્યક્ષતામાં જ વિશ્વાસમત યોજાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોપૈયાના નામ સામે કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓને સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપીલ સિબ્બલે દેશની સર્વોચ્ચ અદાલતમાં પાર્ટી વતી પક્ષ રજૂ કર્યો હતો. \n\nસુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતીય જનતા પક્ષે આજે સાંજે ચાર કલાકે કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે. \n\nવિધાનસભાના સંચાલન માટે રાજ્યપાલ વજુભાઈ વાળાએ કે. જી. બોપૈયાને અસ્થાયી એટલે કે પ્રો-ટેમ સ્પીકર તરીકે નિમ્યા છે. \n\nકોંગ્રેસે તેના વરિષ્ઠ નેતા આર. વી. દેશપાંડેને પ્રો-ટેમ સ્પીકર બનાવવાની માગ કરી હતી. પાર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ પાકિસ્તાની છોકરી રગ્બીની રમતમાં ભલભલાને રગદોળી નાખે છે\\nસારાંશ: પાકિસ્તાનમાં ક્રિકેટની રમત માટે ભારે ક્રેઝ છે. પણ આ સ્થિતિમાં કેટલાં સુખદ અપવાદ પણ હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનથી બીબીસીના પત્રકાર ઉરૂજે તૈયાર કરેલા આ વીડિયોમાં તમને એ અપવાદનો પરિચય થશે.\n\nમળો ફૈઝા મહમૂદ મિર્ઝાને જેણે નામ બનાવ્યું છે, એવી રમતમાં જેનું નામ ભારતીય ઉપખંડમાં ભાગ્યે જ સાંભળવા મળે છે. \n\nફૈઝા સુંદર ગાઈ પણ શકે છે, પણ એની ઓળખ છે, પાકિસ્તાનની રગ્બીની રાષ્ટ્રીય ટીમનાં એક અગ્રણી સભ્ય તરીકેની. \n\nરગ્બીની રમતમાં તેણે પહેલી વખત પુરુષો જોડે આ રમતમાં ભાગ લીધો હતો. \n\nતેને એમાં મજા આવી અને રગ્બીની રમત શીખી લીધી. હવે તે તેનાં દેશ માટે રગ્બી રમે છે અને તેનાં પરિવારને તેનાં પર ગર્વ છે. \n\nતે રગ્બીનું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ પાકિસ્તાની યુવતી યુટ્યૂબ પરથી લાખો રૂપિયા કમાય છે\\nસારાંશ: આમના રિયાઝ પાકિસ્તાનનાં પ્રથમ એવાં મહિલા છે જેમના યુટ્યૂબ પર 10 લાખ ફૉલોઅર્સ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમના યુટ્યૂબ પર 'કિચન વિથ આમના' ચેનલ ચલાવે છે.\n\nઆમનાએ ભાઈની સલાહ પર યુટ્યૂબ ચેનલ શરૂ કરી હતી અને આજે ઘરે બેઠાં જ પૈસા કમાય છે.\n\nઆમનાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને કૅમેરા સામે બોલવામાં મુશ્કેલી પડતી હતી.\n\nપરંતુ સમય જતાં તેમને આ ફાવી ગયું હતું.\n\nસમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ પોલીસ અધિકારી એવું શું કર્યું કે હીરો બની ગયા\\nસારાંશ: ગર્ભવતી મહિલાને તેડીને એક પોલીસ અધિકારી હૉસ્પિટલ તરફ દોડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અધિકારી ન તો મહિલાના પતિ છે કે ન તો સંબંધી છે. તેઓ અજાણી વ્યક્તિ છે.\n\nઆ વ્યક્તિ જ નહીં પરંતુ હૉસ્પિટલ અને શહેર પણ મહિલા માટે અજાણ્યું છે.\n\nહૉસ્પિટલ પહોચ્યાની થોડીવારમાં જ મહિલા એક સુંદર બાળકને જન્મ આપે છે. મહિલા અને બાળક બન્ને સ્વસ્થ છે.\n\nઆ મહિલા કોણ છે? ક્યાંથી આવ્યાં છે? આ પોલીસવાળા તેમને તેડીને હૉસ્પિટલ કેમ લઈ આવ્યા? આ તમામ સવાલોના જવાબ અહીંયા છે.\n\nહકીકતે આ મહિલા હરિયાણાના વલ્લભગઢનાં રહેવાસી છે અને કેટલાક દિવસ પહેલાં પોતાના પિયર હાથરસમાં આવ્યાં હતાં.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nનવ મહિનાનાં ગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ પ્રચંડ વંટોળે અમેરિકાના આખા શહેરને બાનમાં લીધું\\nસારાંશ: અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફિનિક્સ શહેરમાં ગુરુવારે રોજ પ્રચંડ વાવાઝોડું આવ્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે આખું શહેર તેની નીચે આવી દટાઈ ગયું હતું. \n\nરિપોર્ટ્સ પરથી મળતી માહિતી અનુસાર આ વંટોળમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ પ્રધાનને સોંપાયું હતું ઇરાકમાં ભારતીયોને શોધવાનું કામ\\nસારાંશ: વિદેશમંત્રી સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું કે ત્રણ વર્ષ અગાઉ ઇરાકના મૌસુલમાં અપહરણ કરાયેલા 40માંથી 39 ભારતીયોનાં મૃત્યુ થઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nતેમણે કહ્યુ કે ઉગ્રવાદી સંગઠન આઈએસઆઈએસના હાથે તેઓ માર્યા ગયા છે. 40 ભારતીયો ઇરાકમાં મજૂરીકામ કરતા હતા, જેમાંથી 39 હવે આ દુનિયામાં રહ્યા નથી.\n\nતેમણે જાણકારી આપી કે 40મા ભારતીય હરજીત મસીહ મુસલમાન બનીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.\n\nમૃતકોમાંથી 31 પંજાબના, 4 હિમાચલ પ્રદેશના તથા અન્યો બિહાર અને પશ્ચિમ બંગાળના હતા.\n\nપરંતુ ભારત સરકારને તેમના મૃત્યુ અંગેની જાણકારી કેવી રીતે મળી?\n\nકેવી રીતે મૃતદેહોની જાણકારી મળી?\n\nભારત સરકારને તેમના મોત અંગે કેવી રીતે જાણ થઈ તે અંગે જણાવતા વિદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ બાળક 9 દિવસ 9 રાત સાઇકલ ચલાવી માતાપિતાને ઘરે લાવ્યો\\nસારાંશ: 11 વર્ષનો આ બાળક સાઇકલ પર બનારસથી બિહારના અરરિયા પહોંચ્યો. તબારક નામના આ યુવકે માતાપિતા સાથે સાઇકલ પર 500 કિમીનું અંતર કાપ્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મે મહિનામાં તબારકનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે સાઇકલ પર ગામડે જઈ રહ્યો હતો. તબારકના પિતા મોહમ્મદ ઇસરાકિલ બનારસમાં મજૂરી કરતા જખમી થયા હતા.\n\nત્યારબાદ તેમને લેવા માટે તબારક તેમની માતા સાથે બનારસ ગયો હતો.તબારક માતાપિતાને સાઇકલ પર લઈને 11 મેના રોજ નીકળ્યો હતો.\n\nતબારકનાં માતાએ જણાવ્યું કે જ્યારે તે થાકી જતો ત્યારે લોકો ધક્કો લગાવતા હતા. આ પરિવાર રસ્તામાં સિલિન્ડર પર ખાવાનું બનાવતો હતો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ બે તેલને કારણે મોટાં થઈ રહ્યાં છે યુવકોનાં સ્તન!\\nસારાંશ: લવેન્ડર અને ચાના છોડના તેલને કારણે યુવકોનાં સ્તન અસામાન્ય રીતે મોટાં થઈ રહ્યાં છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આ તેલોમાં આઠ પ્રકારનાં કેમિકલ્સ હોય છે, જે આપણા હોર્મોન્સ માટે મહત્ત્વનાં હોય છે. \n\nગાયનેકોમસ્ટિયા હોર્મોનને કારણે પુરુષોમાં સ્તનનો વિકાસ થતો હોય છે, જે એક અપવાદરૂપ હોર્મોન છે. \n\nતેલનો ઉપયોગ કરતા લોકો તથા યુવાનોનાં મોટાં થતાં સ્તન અને આ હોર્મોન વચ્ચે સંબંધ હોવાનું બહાર આવ્યું છે. \n\nએક અમેરિકન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ બન્ને તેલમાં જે ચોક્કસ કેમિકલ્સ હોય છે તેને કારણે ઓઇસ્ટ્રજેન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં વધારો થાય છે. \n\nજોકે, દરેક વ્યક્તિને આ તેલની સમાન અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ભયાનક સ્થિતિ સુધી કેવી રીતે પહોંચ્યું ભારત? ત્રણ મહિનામાં શું-શું થયું?\\nસારાંશ: એક વર્ષમાં ભારતની સ્થિતિ 360 ડિગ્રી બદલાઈ ગઈ છે. કોરોના મહામારીની પહેલી લહેર કરતા બીજી લહેરથી દેશમાં ભાયનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો આમ જ ચાલતું રહ્યું તો આર્થિક અને સામાજિક રીતે આપણે એ ગુમાવીશું જેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે. \n\nપરંતુ સવાલ એ ઉછી રહ્યો છે કે આપણે આ સ્થિતિમાં પહોંચ્યા કેવી રીતે? સરકારે ક્યાં ભૂલ કરી, આપણે ક્યાં ભૂલ કરી કે આજે રડવાનો વારો આવ્યો છે.\n\n આ વીડિયોમાં જુઓ...એક જ વર્ષમાં ભારત કેવી રીતે બદલાહીની કગાર પર આવીને ઉભું રહી ગયું.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ ભાઈ 31 વર્ષ જેલમાં રહીને કરોડપતિ બન્યા\\nસારાંશ: તેમણે પોતાની જિંદગીના 31 વર્ષ જેલની કોટડીમાં પસાર કર્યા હતાં. જિંદગીનાં મહત્ત્વનાં ગણાતાં વર્ષો તેણે જેલની ચાર દિવાલોની વચ્ચે પસાર કર્યા હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"31 વર્ષ બાદ તેમના ગુનાનો ચુકાદો આવે છે અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.\n\nઆ વાત છે અમેરિકાના લોરેન્સ મેકકેનીની. જે હાલ 61 વર્ષની ઉંમરના થઈ ગયા છે.\n\nજેલમાં પોતાનાં કિંમતી વર્ષો ગુમાવનાર લોરેન્સ માટે આ ચુકાદો તેને નિર્દોષ જાહેર થયો એટલા માટે રાહતભર્યો તો હતો.\n\nપરંતુ ટેનીસ્સી બોર્ડ ઑફ અપીલ્સે સર્વાનુમતે તેમને નિર્દોષ જાહેર કરીને ગુનામાં ખોટી રીતે જેલમાં રહેવા બદલ વળતરની આપવાના પણ નિર્દેશ જાહેર કર્યા છે.\n\nજેલમાં ખોટી રીતે યુવાનીના વર્ષો ગાળવા બદલ તેને 1 મિલિયન અમેરિકી ડૉલરનું વળતર આપવામાં આવશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ મચ્છરો હવે મલેરિયા નાબૂદ કરશે\\nસારાંશ: જાણીને તમને આશ્ચર્ય લાગશે કે હવે મચ્છરો મલેરિયા નાબૂદ કરવામાં મદદરૂપ થશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ કઈ રીતે અને આ મચ્છર વળી મલેરિયા કઈ રીતે નાબૂદ કરી શકે.\n\nકેમકે મલેરિયા ખુદ એક મચ્છરજન્ય રોગ છે.\n\nવાત એમ છે કે આફ્રિકામાં બુરકીનો ફાસોમાં જિનેટિકલી મોડીફાઈડ મચ્છરને છોડી મલેરિયા નાબુદીનો પ્રયાસ થઈ રહ્યો છે.\n\nઆ પ્રોજેક્ટનો હેતું મલેરિયાનું વહન કરતાં જંતુઓને નાબુદ કરવાનો છે. બુરકીનો ફાસો આફ્રિકાનો એવો પહેલો દેશ છે જ્યાં જિનેટિકલી મોડિફાઈડ મચ્છરો છોડાશે.\n\nતજજ્ઞો અનનુસાર આનાથી માત્ર મેલેરિયા જ નહીં અટકે, પણ મચ્છરનું પ્રજનન-શક્તિ નાબુદ કરશે. \n\nઆ અહેવાલ માટે જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ મહિલા ખેલાડી પાસે દૂધ માટે પૈસા નહોતા, આજે ભારતની હૉકી ટીમને લીડ કરે છે\\nસારાંશ: ભારતીય હૉકી ટીમનાં કૅપ્ટન રાની રામપાલને 14 વર્ષની ઉંમરે તેમને સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાનીની કૅપ્ટનશિપમાં મહિલાઓની ટીમે 2017નો એશિયાકપ જીત્યો.\n\nપરિવારની આર્થિક પરિસ્થિતિ અવરોધરૂપ હોવા છતાં રાની કઈ રીતે અહીં સુધી પહોંચ્યાં? જુઓ વીડિયોમાં.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ મહિલાએ કિડની દાન કરવા લડવો પડ્યો કાનૂની કેસ\\nસારાંશ: \"આપણા હિંદુ ધર્મમાં માન્યતા છે કે આપણું સંપૂર્ણ શરીર પંચતત્ત્વમાં વિલીન ન થાય, તો આપણે સ્વર્ગમાં નથી જઈ શકતા. પણ એવા સ્વર્ગનું શું મહત્ત્વ જેના કારણે તમે એક જીવતી વ્યક્તિને નવું જીવન ન આપી શકો. કોઈના મુખ પર સ્મિત ન લાવી શકો અને કોઈ બાળકને અનાથ થવાથી બચાવી ન શકો. આના સ્વર્ગનો ફાયદો શું?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેંગલુરુની એક હૉસ્પિટલમાં કિડની દાન કર્યાના એક દિવસ પહેલાં વર્ષા શર્માની તસવીર\n\nઆ શબ્દો વર્ષા શર્માના છે જેઓ છેલ્લા એક વર્ષથી તેમના પરિવાર, સમાજ અને સરકારી તંત્ર સામે સંઘર્ષ કરી રહ્યાં છે. \n\nતે લડાઈ લડી રહ્યાં છે કે તેમને તેમના મિત્રને કિડની દાન કરવાનો અધિકાર આપવામાં આવે.\n\nઆ પ્રક્રિયા માટે વર્ષા શર્માએ હૉસ્પિટલોથી લઈને સરકારી ઓફિસ અને કોર્ટના ધક્કા ખાવા પડ્યા છે.\n\n'પહેલા ખુદ પોતાની સાથેની લડાઈ લડી'\n\nકિડની દાન કરવા વજન 76 કિલોથી ઘટાડી કર્યું 64 કિલો\n\nવર્ષા શર્મા એક ટૂરિસ્ટ ગાઇડ છે અને તેમના માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ મિસાઇલ સિસ્ટમને કારણે ભારત પર અમેરિકા પ્રતિબંધ લગાવી શકે છે\\nસારાંશ: અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે અને તે પણ એક મિસાઇલ માટે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાત એમ છે કે ભારત રશિયા પાસેથી એક મિસાઇલ-સિસ્ટમ ખરીદવાનું છે, જેનું નામ છે એસ-400. \n\nઅમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે જો ભારતે આ મિસાઇલ ખરીદી તો તેને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. \n\nઆનો બીજો અર્થ એવો પણ થાય કે અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવની કિંમત ભારતે ચૂકવવી પડી શકે. \n\nઅમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ મામલે અમેરીકાને મનાવી લેવાની આશા વ્યક્ત કરી હતી. \n\nજોકે, એ જ દિવસે અમેરિકાના વિદેશ મંત્રાલયે 'ધ હિંદુ' અખબારને ઈમેઇલ થકી જણાવ્યું કે આવો કોઈ પણ કરાર ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?\\nસારાંશ: 27 વર્ષીય લૌરા ટેક્સીરિયા દર મહિને માસિક ધર્મ દરમિયાન નીકળતા લોહીને એકત્રિત કરીને પોતાના ચહેરા પર લગાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૌરા માટે સીડિંગ ધ મૂન પ્રથા મહિલાઓને સશક્ત બનાવવા સાથે જોડાયેલી છે\n\nત્યારબાદ બચેલા લોહીને પાણીમાં ભેળવીને છોડમાં નાખી દે છે. \n\n'સીડિંગ ધ મૂન' નામની આ પ્રથા ઘણી જૂની માન્યતાઓથી પ્રેરિત છે, જેમાં પિરિયડ્સના લોહીને ઉર્વરતાના પ્રતીક રૂપે જોવામાં આવતું હતું. \n\nઆ પ્રથાને માનતી મહિલાઓ પોતાના પિરિયડને અલગ અંદાજમાં જ જીવે છે. \n\nલૌરા બીબીસીને જણાવે છે, \"જ્યારે હું છોડને પાણી આપું છું તો હું એક મંત્રનો જાપ કરું છું, જેનો મતલબ થાય છે- મને માફ કરશો, હું તમને પ્રેમ કરું છું અને તમારી આભારી છું.\"\n\nલૌરા કહે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ યુવતીઓને કારણે હવે દગાબાજ NRI પતિઓની ખેર નથી\\nસારાંશ: રૂપાલી, અમૃતપાલ, અને અમનપ્રીત, ત્રણે પંજાબના અલગ અલગ શહેરોના રહેવાસી છે, પરંતુ ત્રણેયની પીડા એક સમાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણેયના પતિ લગ્ન બાદ તેમને છોડીને વિદેશ જતા રહ્યા. ત્રણેયે પોલીસ સ્ટેશન, મહિલા આયોગ અને એનઆરઆઈ કમિશન અને કોર્ટના એટલા આંટા-ફેરા કર્યા કે હવે કયા કાયદા હેઠળ કોને કેટલી સજા થશે તે તેમને મોઢે થઈ ગયું છે.\n\nઆ વર્ષે જાન્યુઆરીમાં જ ત્રણેયની મુલાકાત ચંડીગઢની આર.પી.ઓ. ઓફિસમાં થઈ અને ત્રણેયે તેમના કેસમાં પોતાના પતિ અને સબંધીઓના પાસપોર્ટ જપ્ત કરાવ્યા.\n\nચંડીગઢના પાસપોર્ટ અધિકારી સિબાશ કવિરાજે બીબીસીને કહ્યું, \"આટલા મોટાપાયે દગાબાજ એનઆરઆઈ પતિઓ વિરુદ્ધ આટલી સખ્તાઈથી કાર્યવાહી ક્યારેય થઈ નથી.\n\n\"અમે ચંડીગઢ ઓફિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રાજ્ય વાંદરા મારવા માટે આપી રહ્યું છે પૈસા\\nસારાંશ: હિમાચલ પ્રદેશમાં વાંદરાનો આતંક એટલો વધી ગયો છે કે તેની અસર ખેતી પર પડી રહી છે. અહીંના ખેડૂતોએ વાંદરાથી કંટાળીને ખેતી છોડવાનો નિર્ણય કરી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાંદરાના આતંકને જોઈને સરકારે તેને મારવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ લોકો ઘણાં કારણોસર તેને મારવા તૈયાર નથી.\n\nવર્ષ 2014માં કૃષિ વિભાગના એક રિપોર્ટ મુજબ વાંદરાને કારણે વાર્ષિક 184 કરોડ રૂપિયાના પાકને નુકસાન થઈ રહ્યું છે.\n\nહિમાચલ કિસાન સભાના અધ્યક્ષ ડૉ. કુલદીપ સિંહ તંવરે બીબીસીને જણાવ્યું, \"ખેતીને લઈને પહેલાંથી ઘણી સમસ્યાઓ છે. ક્યારેક પાણીનો પ્રશ્ન છે, તો ક્યારેક વરસાદનો. પરંતુ હવે વાંદરાને કારણે નવી મુશ્કેલી ઊભી થઈ.\"\n\n\"અહીં ખેડૂતો માટે વાંદરા સૌથી મોટી સમસ્યા બની ગયા છે. ખેડૂતોની સમગ્ર તાકત પાકને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રાજ્યોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ કુદરતી નહીં, પણ માનવસર્જિત\\nસારાંશ: ભારતના દક્ષિણના રાજ્ય કેરળમાં ભારે અને અસામાન્ય વરસાદના આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં હજુ સુધીમાં વરસાદના કારણે 103 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે અને તેમાંથી ત્રીજા ભાગના લોકોનાં મૃત્યુ ભૂસ્ખલનથી થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં વધુ એક બાબત મહત્ત્વની છે, જે જગ્યાઓ પર ભૂસ્ખલન થયાં છે, ત્યાં ગ્રેનાઇટની ખાણો આવેલી છે. હજુ સુધી ગ્રૅનાઇટની ખાણો અને ભૂસ્ખલન વચ્ચે કોઈ સંબંધ પુરવાર થયો નથી, પરંતુ પર્યાવરણવિદો તેની પાછળ ખાણોને જવાબદાર માને છે. \n\nપરંતુ આ વખતે વાત આરોપોથી આગળ વધી ગઈ છે. કેરળ ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. ટી. વી. સંજીવે વર્ષ 2017માં એક શૈક્ષણિક અભ્યાસ માટે ગ્રૅનાઇટની ખાણો માપી હતી. આ વખતે તેમણે જમીન ધસી પડવાની જગ્યાઓ અને તેના કારણે થયેલાં મૃત્યુના આંકડા તૈયાર કર્યા છે.\n\nઆ સમગ્ર મામલામાં એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે અવિશ્વાસની દરખાસ્ત ક્યારેય રજૂ નહીં થાય\\nસારાંશ: માત્ર નાણાં ખરડો પસાર થવા સિવાય બીજું કોઈ જ કામ સંસદના સત્રમાં ન થયું હોય તેવું આ વખતે પહેલીવાર નથી બન્યું. નાણાં ખરડા બાબતે ખાસ ચર્ચા પણ થઈ ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં પણ આવું ઘણીવાર જોવા મળ્યું હતું. 2જી કૌભાંડ સંબંધે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ સંસદની કાર્યવાહી ચાલવા દીધી ન હતી એ બધાને યાદ હશે.\n\nબીજેપીએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) રચવાની માગણી પણ કરી હતી. \n\nજોકે, સોળમી લોકસભાની અલગ વાત એ છે કે તે સંસદની અંદરની કટુતા અને સરકાર તથા વિરોધ પક્ષ વચ્ચેનું વિવાદનું સ્તર વાતચીતની સંભાવના જ સર્જાવા દેતી નથી. \n\nઆ નિષ્ફળ સંસદીય સત્રોને લીધે દેશને જેટલું નાણાકીય નુકસાન થઈ રહ્યું છે તેનાં કરતાં વધારે નુકસાન આપણી સંસદીય લોકશાહીના ભવિષ્યને થઈ રહ્યું છે. \n\nઆ પરિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે એકબીજાને ઉતારી પાડતા ટ્રમ્પ-કિમ\\nસારાંશ: ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન સાથે મંત્રણાની ઓફર અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સ્વીકારી છે. બન્ને નેતાઓ મૈત્રીપૂર્ણ સંબંધ ભણી આગળ ધપવાના છે, પણ ભૂતકાળમાં બન્નેએ એકમેકનું અનેક વખત અપમાન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિન્ટર ઑલિમ્પિક સમયે સંયુક્ત કોરિયાના ધ્વજ સાથે યુવતીઓ\n\nબન્ને વચ્ચે 'રોકેટ મેન' અને ' અશક્ત બુઢ્ઢો' સહિતના અપમાનની આપલે થઈ હતી. \n\nકિમ જોંગ-ઉને ગત 19 સપ્ટેમ્બરમાં સંબોધનમાં ડોનલ્ડ ટ્રમ્પને ડોટર્ડ એટલે કે શારીરિક રીતે અશક્ત બુઢ્ઢા ગણાવ્યા, ત્યારે બન્ને વચ્ચેનો અપમાનનો સિલસિલો ચરમ શિખર પર પહોંચ્યો હતો. \n\n'ડોટર્ડ' શબ્દનો અર્થ શોધવા માટે લોકો ડિક્શનરીનાં પાનાં ફેરવવા લાગ્યા હતા. \n\nડોનલ્ડ ટ્રમ્પે ગયા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ ઉત્તર કોરિયાનો 'સંપૂર્ણ સફાયો'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે કરાયું ગુફામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ ઑપરેશન\\nસારાંશ: થાઇલૅન્ડની એક ગુફામાં 12 બાળકો એમનાં કોચ સાથે 23 જૂનથી ફસાયેલા હતા જેમનું રેસ્ક્યૂ ઑપરેશન ધરી બચાવવામાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુફામાં પાણીનું સ્તર વધવાની આશંકા વચ્ચે બચાવદળે ફરી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.\n\nસોમવારે ફરી રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું ત્યારે કોચ અને આઠ બાળકો ગુફાની અંદર હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે કૉંગ્રેસ ગોવામાં સૌથી મોટી પાર્ટીમાંથી ફક્ત 5 ધારાસભ્યો પર આવી ગઈ\\nસારાંશ: કર્ણાટક બાદ હવે ગોવામાં કૉંગ્રેસ પર સંકટ તોળાઈ રહ્યું છે. ગોવામાં કૉંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને એક અલગ ચોકો રચી ભાજપમાં સામેલ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવિપક્ષ નેતા ચંદ્રકાંત કાવલેકરના નેતૃત્વમાં આ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે.\n\nવર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી, પરંતુ હવે તેના માત્ર પાંચ જ ધારાસભ્યો રહી ગયા છે.\n\n40 સભ્યો ધરાવતી ગોવા વિધાનસભામાં હવે ભાજપ પાસે 27 ધારાસભ્યો થઈ ગયા છે. \n\n15 ધારાસભ્યોમાંથી 10 ભાજપમાં જોડાયા તે બાદ ગોવામાં કૉંગ્રેસ પ્રમુખ ગિરીશ ચોદાંકરે કહ્યું કે ભાજપનું લક્ષ્ય એક દેશ, એક પાર્ટી બનાવવું છે અને દેશમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.\n\nતેમણે આરોપ મૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે થાય છે મહિલાઓના ઑનલાઇન સોદા\\nસારાંશ: તમે કુવૈતના રસ્તાઓ પર ફરતાં હોવ તો તમને આ મહિલાઓ દેખાશે નહીં. તેઓ બંધબારણામાં હશે, જ્યાં જીવન જીવવાના મૂળભૂત અધિકારોથી જોજનો દૂર છે. ત્યાંથી તેઓ નીકળી પણ નથી શકતાં. તેમને ભય છે કે તેઓને કોઈ ઊંચી કિંમત આપીને ખરીદી ન લે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ માત્ર સ્માર્ટફોન ઉઠાવતાં આવી હજારો મહિલાઓની તસવીરો તમારી સામે આવી જશે, જેમની વર્ણ મુજબ યાદી બનાવવામાં આવી છે.હજાર ડૉલરમાં તમે ઇચ્છો તેને ખરીદી શકો છો.\n\nબીબીસી ન્યૂઝ અરેબિકના એક અન્ડરકવર એજન્ટ દ્વારા માહિતી મેળવવામાં આવી કે કેટલીક ઘરેલુ કામદાર મહિલાઓને ગેરકાયદેસર રીતે ખરીદીને ખૂબ મોટાં બ્લૅકમાર્કેટમાં ઑનલાઇન વેચવામાં આવે છે.\n\nતેના માટે ગૂગલ પ્લે અને ઍપલ ઍપ સ્ટોર પર અમુક ઍપ્લિકેશન બનાવવામાં આવી છે. તેમજ ફેસબુકના ઇન્સ્ટાગ્રામ પર અમુક હેશટૅગ દ્વારા તેમને શોધી શકાય છે. \n\nગુલામ મહિલાઓનું માર્કેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે દરિયા કિનારામાંથી ન્યુક્લિયર ફ્યૂલ મેળવવા માગે છે ભારત\\nસારાંશ: ભારતના ભેજવાળા વરસાદી દરિયાકિનારાને યાદ કરીએ એટલે સૂર્યને ઢાંકતા તાડના વૃક્ષો, તીખી તમતમતી ફિશ કરી અને બીચ પર ફરવા આવેલા પ્રવાસીઓના સમૂહ યાદ આવી જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ આ દરિયાકિનારાની રેતીમાં એક રહસ્ય પણ છુપાયું છે. \n\nઆ રેતી થોરિયમથી સમૃદ્ધ છે. થોરિયમને ઘણીવાર ન્યુક્લિયરની સામે વધારે સુરક્ષિત અને સ્વચ્છ ઊર્જા સ્રોત માનવામાં આવે છે. \n\nવર્ષોથી ભારત આ દરિયાકિનારામાં સમાયેલા અંદાજે 300,000થી 850,000 ટન, વિશ્વનો કદાચ સૌથી વધુ અનામત જથ્થો, થોરિયમનો ઉપયોગ કરવા વિચારી રહ્યું છે, પણ તે દિશામાં ભાગ્યે જ કોઈ પ્રગતિ થઈ છે.\n\nહવે નવી ટેકનૉલૉજીના કારણે ફરીથી આ દિશાના પ્રયત્નો તરફ ધ્યાન ખેંચાયું છે. ગયા વર્ષે ડચ વિજ્ઞાનીએ પ્રથમ પ્રાયોગિક થોરિયમ રિએક્ટર કામ કરતું કર્યું છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે નક્કી થાય છે દુનિયાના સૌથી અમીર અને ગરીબ દેશ\\nસારાંશ: જો એવો સવાલ કરવામાં આવે કે ક્યા દેશને સૌથી અમીર દેશ કહી શકાય? સામાન્ય રીતે એવું કહી શકાય કે જે દેશ પાસે સૌથી વધુ પૈસા હોય તે સૌથી અમીર કહેવાશે. પરંતુ આ સવાલનો જવાબ આટલો સરળ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કતર, લક્સમબર્ગ સૌથી અમીર દેશ છે.\n\nસૌથી અમીર દેશની યાદી બનાવવા માટે બીજા રસ્તા અપનાવવામાં આવે છે. જેવા કે જીડીપી મતલબ કે સકળ ઘરેલું ઉત્પાદનની તુલના કરવી.\n\nજીડીપીનો મતલબ થાય છે કે કોઈ અર્થવ્યવસ્થા દર વર્ષે કેટલો સામાન અને સેવાનું ઉત્પાદન કરે છે. \n\nઆકારની દૃષ્ટિએ જોઈએ તો વિશ્વ બૅન્ક મુજબ અમેરિકા અને ચીન સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ છે. \n\nહવે જો તેના પૈસાને ત્યાં રહેતા લોકો સાથે ભાગાકાર કરવામાં આવે તો (જેને જીડીપી પર કેપિટા કહેવાય છે.) સૌથી અમીર દેશ લક્ઝમબર્ગ, સ્વિત્ઝર્લેન્ડ અને ચીનનો સ્વાયત્ત પ્રદેશ મકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે બહાર આવી રહ્યા છે હિંદુ પોતાની ''લઘુતાગ્રંથિ''માંથી?\\nસારાંશ: ઉત્તર ભારતમાં ભાગ્યે જ કોઈ એવો હિંદુ હશે કે જેણે મંદિરમાં ઊભા રહી આરતી ના કરી હોય- મૈં મૂરખ ખલ કામી, કૃપા કરો ભર્તા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆવો ધર્મથી ડરતો હિંદુ છેલ્લાં ત્રણ વર્ષોમાં અચાનક મોટર સાઈકલ પર સવાર થઈને રામનવમીના સરઘસોમાં ખુલ્લી તલવારો સાથે શહેરમાં ફરતો નજરે ચઢે છે.\n\nગુજરાતથી બંગાળ સુધી અને પંજાબથી મધ્ય પ્રદેશ ,આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી તમામ શહેરો અને ગામડાંઓમાં રામનવમી દરમ્યાન નીકળતાં સરઘસોમાં હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો સુત્રોચ્ચાર કરતા યુવાનોની છબી હવે ધૂંધળી પડી ગઈ છે.\n\nત્રણ વર્ષ પહેલાં ખભા પર કાવડ ઉઠાવી ચુપચાપ પદયાત્રા કરનારા એક-બે કાવડિયા નજરે ચઢતા હતા પણ અત્યારે તો દર વર્ષે ભગવા બરમૂડા- ટી શર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે મકાઈના ખેતરમાં પ્લેન લૅન્ડ કરી પાઇલટે બચાવ્યા 230થી વધુ લોકોના જીવ\\nસારાંશ: રશિયામાં એક અસાધારણ વિમાની અકસ્માતમાં પાઇલટે વિમાનને મકાઈના ખેતરમાં ઇમરજન્સી લૅન્ડિંગ કરાવ્યું. વિમાનમાં 230થી વધુ લોકો સવાર હતા અને તેમને કોઈ જાનહાનિ થઈ નહોતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના પછી પાઇલટ દમીરને મીડિયામાં હીરો તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે.\n\nરશિયાની ઉરુલ ઍરલાઇન્સનું વિમાન ઍરબસ 321 જુવોસ્કી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી ક્રીમિયાના સિમફેરોપોલ જઈ રહ્યું હતું. દરમિયાન તે બર્ડહિટનો ભોગ બન્યું હતું.\n\nટૅકઑફ કર્યા પછી તરત જ આ ઘટના બની હતી. વિમાનના એન્જિનમાં પક્ષીઓ ઘૂસી જતાં તે બંધ થઈ ગયું હતું.\n\nઆ પછી પાઇલટે વિમાનને નજીકના મકાઈના ખેતરમાં ઇમરજન્સી લૅન્ડ કર્યું.\n\nઇમરજન્સી લૅન્ડિંગમાં કુલ 74 લોકોને નાની-મોટી ઈજા થઈ છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય એવું જાણવા મળ્યું નથી.\n\nઈજાગ્રસ્તોમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે માસિકનું ચક્ર મહિલાનાં મગજને ફાયદો કરાવે\\nસારાંશ: સૌ પહેલાં તો હતી એક સમસ્યા 'હિસ્ટીરિયા'ની. ઇજિપ્તના તબિબિ જાદુગરોથી શરૂ કરીને દાઢીધારી ક્લાસિકલ ગ્રીસ ફિલોસોફર સુધીના પુરુષોએ આ સ્થિતિ વિશે સદીઓ સુધી વિચાર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાહ્ય ચિહ્નો બહુ સ્પષ્ટ હતા; તેમાં ચિંતા અને ઇરોટિક કલ્પનાઓ પણ હતી, પણ એક વાત સ્પષ્ટ હતીઃ આવી સ્થિતિ માત્ર સ્ત્રીની થાય છે.\n\nપ્લેટોનું માનવું હતું કે રૂદન કરી રહેલા ગર્ભાશયને કારણે હિસ્ટીરિયા થાય છે. \n\nબાળક ધારણ ના કરી શકે ત્યારે ગર્ભાશયને દુઃખ થાય. \n\nતેમના સમકાલીન વિચારકો કહેતા હતા કે શરીર ફરતે અંગ ઘૂમે તેના કારણે આવું થાય છે. \n\nઅંગ ચારેતરફ ફરે અને પછી શરીરના કોઈ અંગમાં ફસાઈ જાય. આવી માન્યતા છેક 19મી સદી સુધી ચાલતી રહી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતે પછી હિસ્ટીરિયાની સારવાર માટે નવાં-નવાં શો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે મેળવો મોબાઇલ ગેમ એડિક્શનથી છૂટકારો\\nસારાંશ: ચાર વર્ષની સનાયા (બદલાવેલું નામ) સવારે બ્રશ કરવાથી લઈને નાસ્તો અને પ્લે સ્કૂલથી લઈને દરેક કામ મોબાઇલમાં કાર્ટૂન જોતાં જોતાં જ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે હાથમાં બ્રશ અથવા કોળિયો ના હોય, ત્યારે સનાયા ફોનમાં 'એન્ગ્રી બર્ડ' ગેમ રમવા લાગે છે. \n\nફોનની સ્ક્રીન પર ગેમનું શોર્ટ કટ નથી, પરંતુ યૂટ્યૂબ પર વોઇસ સર્ચમાં એન્ગ્રી બર્ડ શોધવી ખૂબ જ સરળ છે. \n\nફોનમાં તેની નાની આંગળીઓ એટલી તેજ દોડે છે કે જોઈને નવાઈ લાગે. તેનાં માતાપિતા તેની આ ઝડપ જોઈને પહેલાં તો હેરાન થઈ ગયાં હતાં, પરંતુ હવે તેઓ અફસોસ કરી રહ્યાં છે. \n\nસનાયાના માતાપિતા બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. સામાન્ય રીતે તેઓ ઓફિસનું કામ ઘરે કરતી વખતે સનાયાને ફોન પકડાવી દેતા હતા જેથી સનાયા તેમને કામમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે લાહોરમાં શરૂ થઈ હતી પંજાબ નેશનલ બૅન્ક!\\nસારાંશ: 11,360 કરોડ રૂપિયાના કૌભાંડ બાદ ચર્ચાનું કેન્દ્ર બનેલી પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી)ના શેર્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ આ બૅન્ક સાથે જોડાયેલા સમાચારના ગ્રાફમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. \n\nવિશેષજ્ઞો કહે છે કે આ કૌભાંડથી બૅન્ક પર પડતી અસરનું આકલન કરવું હાલ તો મુશ્કેલ છે અને અત્યારે 'વેઇટ એન્ડ વૉચ'ની પૉલિસી અપનાવવી પડશે. \n\nઆજે આ કૌભાંડે બ્રેકિંગ ન્યૂઝનું સ્થાન લઈ લીધું છે. \n\nપરંતુ આ કૌભાંડને અલગ રાખીએ તો, 123 વર્ષ જૂની આ બૅંકની સ્થાપના સાથે જોડાયેલી કહાણી પણ ઓછી રસપ્રદ નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆજે આશરે 7 હજાર બ્રાન્ચ, લગભગ 10 હજાર એટીએમ અને 70 હજાર કરતા વધારે કર્મચારીઓની સાથે પોતાની સેવાઓ આપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રીતે સપ્તક બન્યું છે અમદાવાદની 'વાઇબ્રન્ટ' ઓળખ\\nસારાંશ: સમગ્ર દુનિયામાં વેપારી પ્રજા તરીકે ગુજરાતીઓની એક છાપ રહી છે. તેથી જ દુનિયાભરમાં પોતાના મધુર સિતારવાદન અને તેમાં નવતર પ્રયોગો માટે જાણીતા પંડિત રવિશંકર પ્રથમ વખત અમદાવાદ આવ્યા ત્યારે તેમણે કહેલું કે 'અમદાવાદ માટે સંગીત એટલે રૂપિયે કી ઝનકાર.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સપ્તકના વિદ્યાર્થીઓ\n\nસંગીત મહોત્સવ સપ્તક દ્વારા અમદાવાદે આ મહેણું ભાંગી નાખ્યું છે અને ધીમે ધીમે શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદ આખા દેશમાં વાઇબ્રન્ટ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમીટ ગુજરાતની ધંધાકીય ઓળખ છે કે નહીં એ વિશે અનેક લોકોમાં મતભેદ છે પણ સપ્તકે ચોક્કસ પોતાને અમદાવાદની વાઇબ્રન્ટ ઓળખ તરીકે સ્થાપિત કર્યું છે. \n\nછેલ્લાં 40 વર્ષથી જાણીતા સિતારવાદક મંજુ મહેતા અને તેમના પતિ તબલાવાદક સ્વ. પંડિત નંદન મહેતાના પ્રયત્નોથી સપ્તકે શાસ્ત્રીય સંગીતના કેન્દ્ર તરીકે આગવી છાપ ઊભી કરી છે. \n\nદર વર્ષે 1થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ રેસ્ટોરાં આપે છે ફોન વિના જમનારા લોકોને ડિસ્કાઉન્ટ\\nસારાંશ: શું તમે ક્યારેય એવી વ્યક્તિ સાથે બહાર જમવા ગયા છો, જે તમારી સામે જોવા કરતાં વધુ સમય એમના ફોન સામે જોતી રહી હોય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનના ઉત્તર પૂર્વમાં આવેલા રેક્સહેમના એક પબે એક એવી ઑફર શરૂ કરી છે, જેને કારણે ઉપર દર્શાવેલી સ્થિતિ ટાળી શકાશે. \n\nઆ પબે લોકોને કોઈ પણ જાતની ખલેલ વિના વાતચીત કરવા માટે પ્રોત્સાહિત આપવા માટે આ ઑફર જાહેર કરી છે. \n\nધ ફેટ બૉઅર પબમાં આવનારા ગ્રાહકોને તેમના ભોજનના બિલ પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. શરત માત્ર એટલી છે કે, તેમણે \"મોબાઇલ ફ્રી મન્ડે\"ના ભાગરૂપે તેમના ફોનનો ઉપયોગ પબમાં નહીં કરવાનો.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમના ફોન ટેબલ્સના કૅશ બોક્સમાં મૂકીને તાળુ મારી દેવામાં આવશે અને તેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ લોકો શા માટે કહી રહ્યા છે કે અમે પણ શહેરી નક્સલવાદી છીએ?\\nસારાંશ: પોલીસ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને પાંચ સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધરપકડ કરાયેલા લોકોમાં સુધા ભારદ્વાજ, વરનૉન ગોન્ઝાલ્વિઝ, પી. વરવરા રાવ, ગૌતમ નવલખા અને અરુણ ફરેરાનાં નામ સામેલ છે. \n\nઆ લોકો પર ભીમા કોરેગાંવમાં ગત વર્ષે થયેલી હિંસાને ભડકાવવા ઉશ્કેરણીનજક ભાષણ આપવાનો આરોપ છે. \n\nઆ ધરપકડના તાર રોના વિલ્સન નામનાં સામાજિક કાર્યકર્તાના ઘરેથી મળેલા એક કથિત પત્ર સુધી લંબાતા હોવાનું માનવામાં આવે છે. \n\nજૂન મહિનામાં પોલીસને મળેલા એક કથિત પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું કથિત ષડયંત્ર ઉજાગર થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહાલમાં ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ વખતે બહુમતી સાથે સરકાર બને તે મોટો પડકાર હતો: વિજય રૂપાણી\\nસારાંશ: ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોના નેતા તરીકે વિજય રૂપાણી ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સરકારનો કાર્યભાર સંભાળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે ગુજરાત ભાજપના રાજ્ય મુખ્ય મથક શ્રીકમલમ્ ખાતે મળેલી કેન્દ્રીય સમિતિની બેઠક બાદ પક્ષનાં ચૂંટાયેલા ધારાસભ્યોના મત લીધા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. \n\nભાજપના પાટીદાર નેતા નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) તરીકેનો પદભાર સંભાળશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ પ્રક્રિયા માટે નવી દિલ્હીથી કેન્દ્રીય ભાજપની ટીમ રાજ્યના પ્રભારી મહામંત્રી ભુપેન્દ્ર યાદવ અને દેશના નાણાંમંત્રી અરુણ જેટલીના વડપણ હેઠળ ગુજરાત આવ્યા હતા.\n\nશું હતી પ્રક્રિયા?\n\nઆ વિશે અરુણ જેટલીએ કહ્યું, ચૂંટણી બાદ પક્ષની પરંપરા પ્રમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ વર્ષે અમરનાથ યાત્રા માટે કેવી છે સલામતીની વ્યવસ્થા?\\nસારાંશ: સજ્જડ સલામતી વચ્ચે આ વર્ષની અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સોમવારે 4,047 શ્રદ્ધાળુઓનો સમૂહ જમ્મુથી રવાના થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંપરાગત રીતે શ્રદ્ધાળુઓ 45 કિમીના પહેલાગામ રૂટ તથા 16 કિમીના બાલટાલ રૂટ મારફત પવિત્ર ગુફાની મુલાકાત લે છે. \n\nસોમવાર સુધીમાં 13,816 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યા છે. \n\nઆ વર્ષે રક્ષા બંધનની દિવસ એટલે કે 26 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલતી રહેશે. \n\nયાત્રાળુઓની સંખ્યા વધવાની ધારણા\n\nઆ વર્ષે અત્યાર સુધીમાં બે લાખથી વધુ યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે કુલ બે લાખ, સાઠ હજાર લોકોએ અમરનાથ યાત્રા કરી હતી. \n\nગત વર્ષની સરખામણીએ આ વર્ષે યાત્રાળુઓનું પ્રમાણ વધશે એવું માનવામાં આવે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ વ્હેલ મિત્રતા કરવા આવી છે કે જાસૂસી કરવા?\\nસારાંશ: નોર્વેના તટીય વિસ્તારમાં એક બેલુગા વ્હેલ મળી આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વ્હેલ કોઈ સામાન્ય વ્હેલ ગણાવી શકાતી નથી. કેમ કે તેના પર સ્પેશિયલ કવચ લાગેલું હતું. \n\nજ્યારે કવચને હટાવવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેના પર કૅમેરા લાગેલો છે. તો આ જાસૂસ વ્હેલ ક્યાંથી આવી અને કોણે મોકલી અને નોર્વે કેવી રીતે પહોંચી?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ શાર્પ શૂટરની લવ સ્ટોરીમાં રહેલો છે ફિલ્મી મસાલો\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટમાં હિના સિધ્ધુએ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉમનવેલ્થમાં શૂટિંગમાં 25મી. એયર પિસ્ટલ ઇવેંટમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદની તસવીર\n\n25 મી. એયર પિસ્તોલમાં હિનાએ જેવો મેડલ પોતાના નામે કર્યો, એમણે પાછળની તરફ જોયું અને તેમના કોચ અને પતિ રૌનક પંડિતને ભેટી પડ્યાં. \n\nતેમના પતિ રૌનક પંડિતે પણ ખુશીમાં તેમને ઉપાડી લીધાં. \n\nઆ પળને ત્યાં ઉભેલા ફોટોગ્રાફર્સે સુંદર રીતે કેદ કરી લીધી. એકમેકની આંખોમાં આંખ પરોવી રહેલી આ જોડીને જોઈને બધાના મનમાં સવાલ ઉઠ્યો કે આ જોડીની સ્ટોરી શું હશે?\n\nતો એ સ્ટોરી જાણવા અમે, રૌનક પંડિતને ફોન કર્યો અને તેમણે કહ્યું, - 'હાહાહા.... અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ સરદાર બ્રિટનની સંસદમાં શા માટે ચર્ચાઈ રહ્યા છે?\\nસારાંશ: બ્રિટનમાં લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંઘ ઢેસીએ બુધવારે સંસદમાં વડા પ્રધાન બૉરિસ જૉનસનને એવી રીતે ઘેર્યા કે તેમના સમર્થનમાં બાકીના સાંસદો તાળીઓ પાડવા લાગ્યા. એ વખત વડા પ્રધાન જૉનસન સંસદમાં હાજર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તનમનજીત સિંઘે વડા પ્રધાન બૉરિન જૉનસનને વડા પ્રધાન બનતા પહેલાં તેમણે મુસ્લિમ મહિલાઓ પર કરેલી 'વંશીય ટિપ્પણી' પર માફી માગવા કહ્યું. \n\nવાત એમ છે કે વર્ષ 2018માં બૉરિસ જૉનસને 'ધ ટેલિગ્રાફ' અખબારમાં એક લેખ લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે 'બુરખો પહેરેલી મહિલાઓ કોઈ લેટર-બૉક્સ કે બૅન્કને લૂંટનાર જેવી દેખાય છે.' તેમની આ ટિપ્પણી પર તનમનજીત સિંઘે તેમને માફી માગવા કહ્યું. \n\nતનમનજીત સિંઘ હાઉસ ઑફ કૉમન્સના પહેલા એવા સાંસદ છે, જે પાઘડી પહેરે છે. \n\nસંસદમાં વડા પ્રધાનને સંબોધિત કરતા તનમનજીત સિંઘે કહ્યું \"અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આ સ્માર્ટ ડ્રગ ખરેખર યાદશક્તિ વધારે છે?\\nસારાંશ: ફ્રાંસના જાણીતા નવલકથાકાર હોનોરે ડી બાલ્ઝાકનું માનવું હતું કે કૉફી મગજને તેજ બનાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબાલ્ઝાક દરરોજ સાંજે પેરિસની શેરીઓ ખૂંદતાં ખૂંદતાં એ કૉફી હાઉસ સુધી પહોંચતા હતા જે અડધી રાત્રે પણ ખુલ્લો રહેતું હતું.\n\nકૉફી પીતાં-પીતાં તે સવાર સુધી લખતા રહેતા. કહેવામાં આવે છે કે બાલ્ઝાક એક દિવસમાં 50 કૉફી પીતા હતા.\n\nભૂખ લાગે ત્યારે તે એક ચમચી કૉફીના દાણાને મોંમાં મૂકી ચાવી લેતા.\n\nએમને લાગતું કે આમ કરવાથી એમના મગજમાં વિચારોનો પ્રવાહ ધસમસતા પૂરની ઝડપે શરૂ થઈ જતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબાલ્ઝાકે લગભગ 100 નવલકથા, લઘુ નવલકથા અને નાટક લખ્યાં હતાં. હૃદય રોગના હુમલાને કારણે તેમનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંખ મારવી ધર્મનિંદા નથી, પ્રિયા સામેનો કેસ સુપ્રીમે રદ કર્યો\\nસારાંશ: એક ફિલ્મના દૃશ્ય સંબંધે એકટ્રેસ પ્રિયા વોરિયર સામે કરવામાં આવેલા કેસને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મનું એ દૃશ્ય 'ધર્મનિંદા' કરતું હોવાની દલીલ એક મુસ્લિમ જૂથે કરી હતી. \n\nફિલ્મના એક ગીતમાં પ્રિયા વોરિયર આંખ મારતાં જોવા મળ્યાં હતાં અને એ ગીતનો વીડિયો આ વર્ષે દેશમાં વાઇરલ થયો હતો. \n\nપ્રિયા વોરિયર પર આરોપ મૂકનારા લોકોએ જણાવ્યું હતું કે પયગંબર મહમ્મદનાં પત્નીનો ઉલ્લેખ ધરાવતાં 'પવિત્ર ગીત'માં આંખ મારવી તથા કૃત્રિમ હસવું એ 'ધર્મનિંદાનું કૃત્ય છે.'\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપ્રિયા વોરિયરે જણાવ્યું હતું કે ફરિયાદકર્તાઓ ગીતને 'ખોટી રીતે' સમજ્યા છે. \n\nમુસ્લિમ જૂથે પોલીસ ફરિયાદ કરી પછી પ્રિયા વોરિયરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંખની દૃષ્ટિ ગુમાવનારા 12 વર્ષના છોકરાએ કઈ રીતે લખી ‘ફિલ્મ’ની કહાણી?\\nસારાંશ: મળો 12 વર્ષીય હિશામ વદાનને.હિશામને જવલ્લે જ જોવા મળતી આંખની બિમારી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેનો અર્થ એ કે તેમની દ્રષ્ટી જીવનભર માટે ગુમાવી રહ્યા છે. પરંતુ હિશામે નિરાશ થયા વગર પોતાના અનુભવો પર એક ફિલ્મ બનાવી.\n\nજેને લોકો સોશિયલ મીડિયા પર પસંદ પણ કરી રહ્યા છે..જોઇએ બીબીસી સંવાદદાતા શબનમ મહેમુદનો આ રસપ્રદ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંખો દેખી : મહિલાઓનાં બ્યુટી-પાર્લરની અંદર શું થાય છે?\\nસારાંશ: અહીં આ રૂમ મહિલાઓથી ભરેલો છે. છુટ્ટા વાળ રાખેલી મહિલાઓ, આરામ ખુરશી પર પગ ફેલાવીને બેઠેલી મહિલાઓ અને ફોન પર વાત કરતી મહિલાઓ હાજર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈના વાળને કલર થઈ રહ્યો છે, તો કોઈના નખ રંગવામાં આવી રહ્યા છે.\n\nવળી કોઈની પીઠ પર બ્લીચીંગની ક્રિમ લગાવાઈ રહી છે.\n\n\"અરે મૅડમ, આવો, આવો. ઘણા સમય બાદ આવ્યાં. તમારી આઇબ્રો વધી ગઈ છે! ઘણું દર્દ થશે, મારા પર ગુસ્સો ન કરતાં.\"\n\n\"દીદી જુઓ ને, તમારા માથા પર કેટલા વાળ છે. કપાળ પર થ્રેડિંગ કેમ નથી કરાવતાં?\"\n\n\"આ પર્લવાળું ફેસિયલ 'ટ્રાય' કરો, ડાઘ એકદમ સાફ થઈ જશે. શું તમને ખબર છે? અંડરવાયર બ્રાથી બ્રેસ્ટ કૅન્સર થાય છે. મેં તો પહેરવાનું જ છોડી દીધું.\"\n\n\"મોદીએ નોટબંધી લાગુ કરીને બેકાર કામ કર્યું. એટીએમમાં રોકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંખો દેખી: ‘ટીવી પર દેખાતા તેનાથી માલ્યા મને કંઈક અલગ જ લાગ્યા’\\nસારાંશ: લંડનના વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં બુધવારે વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એક બ્રિટિશ ન્યાયાધીશ આ મામલે વિચાર કરી રહ્યા છે કે આર્થિક મામલેના અપરાધો મુદ્દે વિજય માલ્યા સામે મુંબઈમાં ખટલો ચલાવવા તેમને ભારતનો સોંપવા કે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2016થી બ્રિટનમાં સ્થાયી થયેલા 60 વર્ષીય માલ્યા પર આરોપ છે કે તેમણે તેમની કિંગફિશર ઍરલઆઇન કંપની માટે છેતરપિંડી કરીને 10 હજાર કરોડની લોન લીધી. આ કંપનીએ નાદારી નોંધાવી છે.\n\nગત વર્ષે ડિસેમ્બરમાં પ્રત્યાર્પણની આ સુનાવણી શરૂ થઈ હતી. બુધવારે ભારત સરકારે પોતાની રજૂઆતમાં કહ્યું કે માલ્યાએ લોન લેવા માટે કંપની પ્રૉફિટના ખોટા આંકડા બતાવ્યા હતા. \n\nઉપરાંત કંપની દેવમાં ડૂબી ગયા બાદ તેમનો લોન પરત કરવાનો ઇરાદો પણ નહોતો.\n\nપરંતુ બચાવપક્ષના વકીલ ક્લેયર મોંટગોમરીએ કહ્યું કે લોન માટે કરવામાં આવેલી અરજી સંપૂર્ણ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંખોથી લાખો દિલોમાં વસેલાં પ્રિયા સાથે મુલાકાત\\nસારાંશ: સ્કૂલ ડ્રેસમાં આંખ મારીને દેશના લાખો યુવાનોના દિલને ધડકાવી દેનારા પ્રિયા વારિયર યાદ છે ને? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ પ્રિયા તેમને મળેલી સફળતાને ભરપૂર રીતે માણી રહ્યાં છે.\n\nપ્રિયા માને છે કે તેમનો વીડિયો સૌને સ્કૂલના દિવસોની યાદ અપાવે છે અને એટલે જ તે આટલો લોકપ્રિય બન્યો છે.\n\nસોશિયલ મીડિયાના કારણે તેમનો વીડિયો દેશમાં જ નહીં વિદેશમાં પણ વિખ્યાત બન્યો.\n\nપ્રિયાને ગર્વ છે કે તેમનાં કારણે મલયાલમ ફિલ્મો વિશે પણ ચર્ચા થઈ રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં મહિલા ખેલાડીઓ પર આશાઓ કેમ વધી ગઈ?\\nસારાંશ: આ વર્ષે ટૉકિયોમાં યોજાનારા ઑલિમ્પિક્સમાં ગત વખત કરતાં સારો દેખાવ કરવાની જવાબદારી ભારતીય મહિલા ખેલાડીઓ પર આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2016માં રિયો દી જાનેરો રમતોત્સવમાં માત્ર બે ચંદ્રક (બૅડમિન્ટનમાં પી. વી. સિંધુને સિલ્વર અને કુસ્તીમાં સાક્ષી મલિકને બ્રૉન્ઝ) મળ્યા હતા, તેથી આમ પણ આ રમતોત્સવમાં નબળો દેખાવ કરતાં ભારતે મોટી અપેક્ષાઓ બાંધી પણ નથી.\n\n2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ પણ સિંધુ જીતી હતી, તેના પર જ ચંદ્રક માટેની આશા છે. તેના પરથી છેલ્લાં વર્ષોમાં ભારતે રમતગમતમાં કેટલી પ્રગતિ કરી છે તેનો ખ્યાલ આવી જાય છે. \n\nશૂટિંગ, તીરંદાજી, કુસ્તી, બૅડમિન્ટન, જિમનાસ્ટિક્સ, દોડ-કૂદમાં ભારતની આશા પુરુષ ખેલાડીઓ જેટલી જ કે તેના કરતાંય વધારે મહિલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંતરિક યુદ્ધગ્રસ્ત સીરિયાના ભારત સાથે કેવા સંબંધો છે?\\nસારાંશ: સીરિયા જીરા અને ક્રૂડ ઓઇલના ઉત્પાદન માટે જાણીતું છે, પણ યુદ્ધના પગલે ઉત્પાદનને માઠી અસર પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દમાસ્કસ શહેરની તસવીર\n\nઅમેરિકાએ સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલા કર્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સીરિયા સંકટના ગાળામાંથી પસાર થઈ રહ્યું છે.\n\nયુદ્ધના પગલે સીરિયાને ઘણી માઠી અસર પહોંચી છે. ખરેખર સીરિયા કેવું છે અને તેની શું ખાસિયત છે?\n\nભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સીરિયા સંબંધિત જાહેર કરાયેલ 2017ના અહેવાલ અનુસાર 2011 પહેલાં સીરિયાથી ભારતમાં ક્રૂડ ઓઇલ અને ચામડું તથા મોતી (આર્ટિફિશ્યલ)ની આયાત થાય છે.\n\nવળી 2011 બાદ તેની સાથે સાથે કોમૉડિટીમાં સીરિયાથી બદામ, ઊન,જીરું અને કાળા તલની પણ ભારતમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંદામાન-નિકોબાર : સેન્ટિનેલી જનજાતિને મળનારા ટી. એન. પંડિત\\nસારાંશ: માનવાધિકાર સમૂહ 'સર્વાઇવલ ઇન્ટરનૅશનલ'નું કહેવું છે કે ભારતીય અધિકારીઓએ અમેરિકન મિશનરી જૉન ઍલિન શાઓના મૃતદેહને પાછા લાવવાના પ્રયાસો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમૂહનું કહેવું છે કે આવા પ્રયાસોને કારણે સેન્ટિનેલી જનજાતિના લોકો અને અધિકારીઓ બન્ને માટે જોખમ ઊભું થઈ શકે છે.\n\nતાજેતરમાં જ અમેરિકન મિશનરી જૉન ઍલિન શાઓની હત્યા બાદ આંદામાન-નિકોબારના સેન્ટિનેલ દ્વીપ પર રહેતો આ સમુદાય ચર્ચામાં છે.\n\n17 નવેમ્બરના રોજ 27 વર્ષીય શાઓને નૉર્થ સેન્ટિનેલ લઈ જતાં માછીમારે જણાવ્યું હતું કે તેમણે આ જનજાતિના લોકોને શાઓના મૃતદેહને સમુદ્ર કિનારે દફનાવતા જોયા હતા.\n\nઆ માછીમાર બાદમાં અધિકારીઓને એ જગ્યાએ પણ લઈને ગયા હતા જ્યાં તેમણે મૃતદેહને દફનાવવાનો દાવો કર્યો હતો.\n\nઆ ઘટના અંગે 80"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંધ્ર પ્રદેશની ગોદાવરી નદીમાં બોટ ડૂબી, 11 લોકોનાં મોત\\nસારાંશ: આંધ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લાના દેવપટનમમાં ગોદાવરી નદીમાં બોટ ઊંધી વળી જવાની ઘટના બની છે. જેમાં 11 લોકોનાં મોત થયાં છે. જ્યારે 27ને ઈજા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રવાસીઓથી ભરેલી આ બોટમાં કુલ 61 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. \n\nએનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો લોકોને બચાવવાના કાર્યમાં જોડાયેલી છે. \n\nસ્થાનિક લોકોના કહેવા પ્રમાણે બોટમાં 50 પ્રવાસીઓ હતા અને 11 બોટમૅન હતા. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅધિકારીઓના કહેવા પ્રમાણે જ્યાં આ દુર્ઘટના થઈ છે તેની આસપાસ જંગલ છે અને તેની સંપર્ક થવામાં સમય લાગ્યો હતો. \n\nમુખ્ય મંત્રી જગનમોહન રેડ્ડી સરકારના મંત્રી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. \n\nમુખ્ય મંત્રીએ પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંધ્ર પ્રદેશમાં 13 કલાકમાં 36 હજાર કરતાં વધુ વખત વીજળી પડી\\nસારાંશ: આ વર્ષે દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં વીજળી પડવાની ઘટનાએ રેકોર્ડ તોડી નાખ્યો છે. અધિકારીઓની માહિતી અનુસાર મંગળવાર એટલે કે 24 એપ્રિલ 2018ના રોજ આંધ્ર પ્રદેશમાં માત્ર 13 જ કલાકમાં 36,749 વખત વીજળી પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીની માહિતી અનુસાર વીજળી પડવાનો આ આંકડો ખૂબ જ ઊંચો છે. \n\nમંગળવારના રોજ વીજળી પડવાથી એક નવ વર્ષની બાળકી સહિત કુલ 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nઆંધ્ર પ્રદેશમાં સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ચલાવતા કિશન સંકુ કહે છે, ''ચોમાસાની ઋતુમાં વીજળી પડવી એક સામાન્ય બાબત છે. જોકે, આ ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે.''\n\n''પરંતુ આંધ્રપ્રદેશના આ વિસ્તારમાં ચોમાસુ શરૂ થાય તે પહેલા જ વીજળી પડવાની ઘટનાઓ સામે આવવા લાગી છે.''\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆંધ્ર પ્રદેશમાં પડેલી વીજળીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંધ્રપ્રદેશમાં ગધેડાંના માંસની આટલી ઊંચી માગ શા માટે છે?\\nસારાંશ: આંધ્રપ્રદેશમાં આજકાલ ગધેડાંની માગમાં ભારે વધારો થયો છે. ગધેડીના દૂધનો ભાવ ગાય, ભેંસ કે બકરીના દૂધની તુલનામાં વધારે છે. એટલું જ નહીં, આ રાજ્યમાં ચિકન અને મટનની સાથે સાથે ગધેડાંના માંસની પણ જોરદાર માગ સર્જાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ગધેડીના દૂધ અને માંસની માગમાં તેજી આવી છે\n\nઘણા લોકોનું કહેવું છે કે તેઓ ગધેડીના દૂધનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા માટે કરી રહ્યા છે, જ્યારે ગધેડાંનું માંસ ખાવાથી જાતીયશક્તિમાં વધારો થાય છે. \n\nતબીબી નિષ્ણાતો મુજબ ગધેડીનું દૂધ શરીર માટે ફાયદાકારક હોય છે, પરંતુ તેનું માંસ ખાવાથી જાતીયક્ષમતા વધવાના કોઈ પુરાવા નથી. \n\nઆંધ્રપ્રદેશના કૃષ્ણા, ગુંટૂર, પ્રકાશમ, કુર્નૂલ, પૂર્વી ગોદાવરી, પશ્ચિમી ગોદાવરી, વિશાખા, શ્રીકાકુલમ, વિજયનગરમ વગેરેમાં ગધેડીના દૂધ અને માંસની માગમાં તેજી આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંબેડકર જયંતી : જવાહરલાલ નહેરુને ડૉ. બાબાસાહેબ આંબેડકર કેમ પસંદ નહોતા?\\nસારાંશ: ડૉ. બાબાસાહેબ આંબેડકરને કૉન્સ્ટિટ્યૂઅન્ટ ઍસેમ્બ્લીમાં પ્રવેશતા રોકવા માટે કૉંગ્રેસે તમામ પ્રયાસ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબાસાહેબ લાગણીશીલ વ્યક્તિ હતા. તેમની સામાજિક પરિવર્તન પ્રિયતા કૉંગ્રેસ માટે ચિંતાનું કારણ હતી.\n\nતેથી કૉંગ્રેસે તેમને કૉન્સ્ટિટ્યૂશનલ ઍસેમ્બ્લીથી દૂર રાખવાના પ્રયાસ કર્યા હતા અને સમાન વિચારવાળા કેટલાક દલિત નેતાઓથી કામ ચલાવ્યું હતું.\n\nકૉન્સ્ટિટ્યૂશનલ ઍસેમ્બ્લીમાં પ્રારંભે મોકલવામાં આવેલા 296 સભ્યોમાં ડૉ. આંબેડકર જેવા બુદ્ધિજીવીને સ્થાન ન મળ્યું હતું એ દુઃખદ બાબત છે. \n\nપ્રાંતીય વિધાનસભાઓએ કૉન્સ્ટિટ્યૂશનલ ઍસેમ્બ્લી માટે સભ્યોને ચૂંટવાના હતા, ત્યારે મુંબઈ પ્રાંતના શિડ્યૂલ્ડ કાસ્ટ્સ ફેડરેશનના સભ્યોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આંબેડકરે સ્થાપેલું એ અખબાર જે 'મૂક' દલિતોનો અવાજ બન્યું\\nસારાંશ: \"હિંદુસ્તાનનાં કુદરતી પરિબળો અને માનવસમાજને દર્શક એક લેન્સમાંથી ફિલ્મ તરીકે જોશે તો ખ્યાલ આવશે કે તે અન્યાયના અભયારણ્ય જેવું છે અને તેમાં કોઈ શંકાને સ્થાન પણ નથી.\" એવા વાક્ય સાથે આંબેડકરે પોતાના પ્રકાશન 'મૂકનાયક'ની પ્રથમ આવૃત્તિના પ્રથમ લેખની શરૂઆત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૂકનાયકની શરૂઆત 31 જાન્યુઆરી, 1920ના રોજ, આજથી એક સદી પહેલાં થઈ હતી. એક સદીમાં ઘણું બદલાઈ ગયું, પણ આ સ્થિતિ બદલાઈ હોય તેમ લાગતું નથી.\n\nઆંબેડકર અને મીડિયા એક સાથે આગળ વધતા રહ્યા હતા. તેમણે ઘણાં અખબારો - પ્રકાશનો શરૂ કર્યાં, સંપાદન કર્યું, ચલાવ્યાં અને સલાહકાર તરીકે મદદ કરતા રહ્યા.\n\nસાથે જ તેમના વિશે અખબારો લખતા રહ્યા હતા. તેમના જમાનામાં આંબેડકર કદાચ સૌથી વધુ પ્રવાસ કરનારા અને સામાજિક ચળવળ ચલાવનારા હતા અને આ કામ તેઓ એકલે હાથે ચલાવતા રહ્યા હતા.\n\nકૉંગ્રેસથી વિપરીત સામાજિક અને આર્થિક સહયોગ વિના આંબેડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઇન્સ્ટાઇનનું મગજ હજી કેમ સાચવી રાખ્યું છે?\\nસારાંશ: મૃત્યુ પછી જિંદગીનું રૂપ કેવું હોય છે એ વિશે બધા પ્રકારની વાતો થાય છે, પણ એક વાતની તમને ખાતરી હશે કે મૃત્યુ પછી તમારા શરીરનાં અંગોની હરાજી તો નહીં જ થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈન્સ્ટાઈનના દિમાગના ટુકડા અને આંખો સાચવી રાખવામાં આવ્યાં છે.\n\nથોડા સમય પહેલાં એક વેબસાઇટે મૃત્યુ પામેલા લોકોનાં અંગોની ઓનલાઇન હરાજી કરાઈ હતી. એ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.\n\nદુનિયાના ઘણા દેશોમાં મૃત્યુ પામેલા લોકોનાં અંગો સાચવી રાખવાનું ચલણ છે. ઘણી જગ્યાએ તેની પૂજા પણ કરવામાં આવે છે. ઘણી વાર વિખ્યાત લોકોના શરીરનાં અંગોના નામે છેતરપિંડી પણ કરવામાં આવતી હોય છે.\n\nશ્રીલંકાના કૅન્ડી શહેરના એક મંદિરમાં ભગવાન ગૌતમ બુદ્ધનો દાંત રાખવામાં આવ્યો હોવાનો દાવો આજે પણ કરવામાં આવે છે.\n\nએવી જ રીતે તુર્કીના ઇસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઈપીએલમાં ગેલ પર આ રીતે થયો ખેલ!\\nસારાંશ: શનિવારે જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હરાજી શરૂ થઈ તો ટી-20ના સૌથી મશહૂર બેટ્સમેનોમાં સામેલ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલને કઈ ફ્રેન્ચાઇઝી ખરીદશે તેના પર બધાની નજર હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જેવી રીતે ક્રિકેટને અનિશ્ચિતતાની રમત માનવામાં આવે છે, હરાજીમાં પણ ગેલની સાથે આવું જ થયું. \n\nચોથા નંબર પર હરાજી માટે ગેલનું નામ બોલાયું પરંતુ આઈપીએલની આઠ ફ્રેન્ચાઇઝીમાંથી કોઈએ તેના નામની બોલી ના લગાવી. \n\nપહેલીવારની હરાજીમાં ગેલને ખરીદવા એકપણ ફ્રેન્ચાઇઝી આગળ ના આવી. \n\nતો શું એનું કારણ ગેલની બેઝ પ્રાઇઝ હતી? \n\nજવાબ હા પણ ના હોઈ શકે, કારણ કે ગેલની બેઝ પ્રાઇઝ માત્ર 2 કરોડ રૂપિયા હતી અને તેની સામે ઑલરાઉન્ડર બેન સ્ટોક્સને રાજસ્થાન રૉયલ્સે સાડા બાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.\n\nએટલું જ નહીં મનીષ પાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખરે 'લા ઇલાહા ઇલ્લલ્લાહ' નારાથી પરેશાની કેમ છે? દૃષ્ટિકોણ\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)ના વિરોધમાં કથિત રીતે 'લા ઇલાહા ઇલ્લલ્લાહ'ના નારા લગાવવામાં આવી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરોધપ્રદર્શન\n\nઆનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જે પછી કેટલાક લોકો તેને ઇસ્લામોફોબિયા પણ ગણાવી રહ્યાં છે.\n\nઇસ્લામોફોબિયા શબ્દને જુઓ તો તે બે શબ્દોની સંઘિથી બને છે. ઇસ્લામ અને ફોબિયા. ફોબિયાનો અર્થ એક ભય, આશંકા કે વધારે પડતી બીકનો મનોવિકાર એવો થાય છે.\n\nકૉંગ્રેસ પાર્ટીના સાંસદ શશિ થરૂરે ઇસ્લામ બાબતે તાજેતરમાં એક ટ્વીટ કર્યું હતું અને તે ઇસ્લામોફોબિયાનો સ્પષ્ટ નમૂનો છે. \n\nશશિ થરૂરની ટ્વીટ\n\nથરૂરે અંગ્રેજીમાં ટ્વીટ કર્યું કે 'લા ઇલાહા ઇલ્લલ્લાહ' ઇસ્લામી અતિવાદનું ઉદાહરણ છે. \n\nએમણે લખ્યું કે \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખરે 'હીરો નંબર વન' ગોવિંદા ક્યાં ગયા?\\nસારાંશ: અભિનેતા ગોવિંદાના ગીત 'મય સે ન મીના સે ન સાકી સે...' પર ડાન્સ કરતા ભોપાલના પ્રોફેસરનો વીડિયો વાઇરલ થતા તેઓ પ્રખ્યાત બની ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"46 વર્ષના ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ વ્યક્તિગત જીવનમાં પણ ગોવિંદાના ફેન છે. \n\nએવામાં મારા મનમાં વિચાર આવ્યો કે એક સમયે હીરો નંબર વન રહેલા ગોવિંદા આખરે ક્યાં ગયા? \n\nગોવિંદાનું જે ગીત વાઇરલ થયું છે તે વર્ષ 1987માં આવેલી ફિલ્મ 'ખુદગર્ઝ'નું છે. \n\nરાકેશ રોશન પહેલીવાર આ ફિલ્મમાં નિર્દેશન કરી રહ્યાં હતાં અને નવાં-નવાં આવેલા ગોવિંદા માટે પણ આ મહત્ત્વની ફિલ્મ હતી.\n\nતેમની ફિલ્મ 'લવ 86' એક વર્ષ પહેલાં જ હીટ થઈ હતી અને ગોવિંદા પણ બોલીવૂડમાં પોતાનો પગ જમાવવા મહેનત કરી રહ્યા હતા. \n\nફિલ્મને મળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખરે અમેરિકનોને બંદૂકથી આટલો પ્રેમ કેમ છે?\\nસારાંશ: અમેરિકાના લાસ વેગાસમાં એક મ્યૂઝીક કૉન્સર્ટમાં થયેલા ગોળીબારમાં 59 લોકોનાં મોત થયા છે અને 527 લોકોનાં ઘાયલ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાસ વેગાસમાં હોટેલના 32મા માળેથી હુમલાખોરે ગોળીબાર કર્યો હતો\n\nગોળીબારની અમેરિકામાં આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓથી અમેરિકા પહેલા પણ લોહીલોહાણ થઈ ચૂક્યું છે. \n\nજૂન 2016માં ઓરલેન્ડોની એક નાઈટ ક્લબમાં થયેલા ગોળીબારમાં 49 લોકોનાં મોત થયાં હતાં. \n\nઆ પહેલાં ડિસેમ્બર 2015માં કેલિફોર્નિયામાં બનેલી આવી જ ઘટનામાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. \n\nઆ બધી જ ઘટનાઓ માટે અમેરિકાના ગન કલ્ચરને જવાબદાર ગણવામાં આવે છે. અમેરિકામાં કોઈને કોઈ ખૂણેથી ગોળીબારની ખબર આવવી સામાન્ય બાબત છે. \n\nપ્રત્યક્ષદર્શી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખરે કઈ રીતે ઉત્તર ભારતમાં રેતનું તોફાન આવ્યું?\\nસારાંશ: મે મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ઓછામાં ઓછા 125 લોકો મૃત્યુ પામ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે લગભગ 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૃક્ષો ધરાશાયી થવાને કારણે તથા વીજ થાંભલાઓ ઊખડી ગયા. જેના કારણે રાજસ્થાન તથા યુપીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. \n\nIMDના તારણ મુજબ, ભારે ગરમી, ભેજ, અસ્થિર વાતાવરણ તથા વાવાઝોડા માટે જરૂરી 'ટ્રીગર'ને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું.\n\nવીડિયોમાં એનિમેશનની મદદથી જાણો કે કઈ રીતે આ વાવાઝોડું સર્જાયું?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખરે કાળુંનાણું સ્વિસ બૅન્કોમાં પહોંચે છે કેવી રીતે?\\nસારાંશ: જ્યારે પણ કાળાંનાણાંની વાત થાય, ત્યારે સ્વિસ બૅન્ક અથવા સ્વિત્ઝરર્લૅન્ડનાં બૅન્કોની છબી દિમાગમાં ફરવા લાગે છે અને જ્યારે સ્વિસ બૅન્કોમાં ભારતીય નાગરિકોના નાણાંની વાત થાય તો આપણે એ અંગે જાણવાની ઉત્સુકતા પણ વધી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વિસ બૅન્કોમાં ભારતીય નાગરિકોના પૈસા ત્રણ વર્ષોથી ઘટી રહ્યા હતા, પરંતુ વર્ષ 2017માં આ વાત થોડી બદલતી નજરે આવી. \n\nવાર્ષિક દરે જોઈએ તો સ્વિસ બૅન્કોમાં ભારતીયોના નાણાં 50 ટકાથી વધીને 1.01 અરબ સ્વિસ ફ્રેંક(લગભગ સાત હજાર કરોડ રૂપિયા)ના આંક પર પહોંચી ગયા છે. \n\nઆ આંકડો સ્વિસ નેશનલ બૅન્કે જાહેર કર્યો છે, એટલા માટે શંકાની ગુંજાઇશ ના બરાબર છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસ્વિત્ઝર્લૅન્ડની સેન્ટ્રલ બૅન્ક (SNB)એ જે આંકડો સામે રાખ્યો છે તે અનુસંધાને સ્વિસ બૅન્કોમાં બધા વિદેશી નાગરિકોના નાણાં વર્ષ 2017માં 3 ગણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખરે કોઈ કૂતરો રમકડાં શું કામ ચોરે?\\nસારાંશ: અમેરિકાના પોલીસ વિભાગે મેસાચ્યુસેટ્સ (અમેરિકાનું એક શહેર)માંથી ચૅરિટીનાં રમકડાં ગુમ થવાં પાછળ કાર્યાલયના એક કૂતરાને રંગેહાથ ઝડપી પાડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nફ્રૅન્કલિનના અધિકારીઓ નાતાલ નિમિત્તે સાંતા ફાઉન્ડેશનને આપવા માટે રમકડાં એકઠાં કરતા હતા.\n\nસાંતા ફાઉન્ડેશન દર વર્ષે નાતાલ પર ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારોને રમકડાં અને અન્ય ભેટ આપે છે.\n\nજોકે અધિકારીઓએ એકત્ર કરેલાં રમકડાં ગાયબ થઈ જતાં પોલીસને ચોરીની શંકા ગઈ હતી.\n\nબૅન સંગ્રહમાંથી રમકડાં ચોરતાં કૅમેરામાં કેદ થઈ ગયો.\n\nરમકડાં ગાયબ થઈ જતાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી.\n\nજોકે, આ તપાસ બહુ લાંબી ન ચાલી અને કૂતરો બૅન (કૂતરાંનું નામ) રમકડા ચોરતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો.\n\nવીડિયો ફૂટેજમાં જોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખરે ક્યારે બદલાશે લગ્નની આવી જાહેરાતો\\nસારાંશ: આ વાત એ સમયની છે જ્યારે સ્કૂલ હોય કે કૉલેજ કમ્પ્યૂટર મુશ્કેલીથી મળતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએકવાર મળ્યું તો યોગાનુયોગે હું બીબીસીની વેબસાઇટના એ પેજ પર પહોચી ગઈ \n\nજ્યાં 1998માં ભારતમાં બીબીસીના સંવાદદાતા માઇક વુલરિઝએ ભારતમાં લગ્ન વિષયક જાહેરાતો વિશે કંઈક લખ્યું હતું.\n\nએ આર્ટિકલ મુજબ છોકરાએ લગ્નની જાહેરાતમાં કંઈક આવી રીતે પોતાનાં વખાણ કર્યાં હતાં. \n\n\"કુંવારો અને વર્જિન્ છોકરો, ઉમર 39 વર્ષ પરંતુ દેખાવમાં ખરેખર 30નો જ દેખાવ છું.” \n\n“180 સેન્ટિમીટર કદ, ગોરો, ખૂબ જ દેખાવડો, શાકાહારી, દારૂ અને સિગરેટ ન પીવા વાળો, અમેરિકા જઈ આવ્યો છું.” \n\n\"અંદાજ છે કે જલદી જ પ્રખ્યાત થઈ જઈશ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખા ભારતની આંખો અંજાઈ ગઈ એવાં 2018નાં એ લગ્નો\\nસારાંશ: વર્ષ 2018માં બે પ્રકારનાં લગ્નો થયાં. એક તો એ જે લગ્નની જાહેરાતથી માંડીને પૂર્ણ થયા ત્યાં સુધી ચર્ચાઓમાં છવાયેલા રહ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા એ જે સામાન્ય રીતે ગોપનીયતાથી થયા એવાં લગ્નો અને લગ્નની તસવીરો શેર કરાયા બાદ જ દુનિયાને બે વ્યક્તિઓ લગ્નગાંઠે બંધાયાની જાણ થઈ. \n\nપ્રથમ પ્રકારનાં લગ્નોમાં પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અને ઇશા અંબાણી-આનંદ પિરામલ જેવાં નામો સામેલ છે. \n\nબીજા પ્રકારનાં લગ્ન કરનારા લોકોમાં બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, પારુપલ્લી કશ્યપ અને મસાન ફિલ્મની શ્વેતા ત્રિપાઠી સામેલ હતાં. \n\nબંને પ્રકારના લગ્નોમાં જે એક વાત સામાન્ય હતી એ વાત છે કે પ્રેમ કરનારાઓને તેમના માનીતા સાથી મળ્યાં. \n\nએ વાતની ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આખું શહેર પાણી માટે તરસે છે, પરંતુ આ ઇંદ્રને નથી કોઈ ચિંતા, પણ કેમ?\\nસારાંશ: જળસંકટગ્રસ્ત ચેન્નાઈમાં દરેક વ્યક્તિ પોતાની તરસ છિપાવવા માટે સમય અને પૈસા ખર્ચ કરી રહી છે. શહેરના દક્ષિણ વિસ્તારની સ્થિતિ ખરાબ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શહેરમાં એક વ્યક્તિ એવી પણ છે જેને આ પાણીના સંકટથી કોઈ ફરક પડતો નથી. એટલું જ નહીં તે ચેન્નાઈમાં પાણીના નળનું કનેક્શન લેવાની પણ ના પાડી રહી છે.\n\n69 વર્ષના એસ. ઇંદ્રકુમાર ગર્વથી કહે છે કે તેમને પાણી બોર્ડ તરફથી કનેક્શન લેવા માટે અનેક વખત અપીલ કરવામાં આવી છે.\n\nઉત્તર-પૂર્વના વરસાદમાં વિલંબને લીધે શહેરના દક્ષિણ વિસ્તારનાં તમામ જળાશયો સુકાઈ ગયાં છે.\n\nહાલમાં લોકો ચેન્નાઈ મેટ્રોવૉટર બોર્ડનાં પાણીનાં ટૅન્કરો પર નિર્ભર છે, જેનું ત્રણ અઠવાડિયાં પહેલાં બુકિંગ કરાવવું પડે છે. \n\n40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આગઝરતી ગરમીથી બચવા કઈ વાતનું ધ્યાન રાખશો?\\nસારાંશ: દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં આગઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. તેવામાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ગરમીથી છુટકારો મેળવવાની રીત શોધે છે. \n\nપરંતુ ડૉક્ટરના મતે ઉનાળામાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેની મદદથી તડકાથી બચી શકાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આગામી દિવસોમાં અયોધ્યા સહિત સુપ્રીમ કોર્ટમાં ચાર અગત્યના ચુકાદા\\nસારાંશ: આગામી બે અઠવાડિયાંમાં સુપ્રીમ કોર્ટ અયોધ્યા બાબરી મસ્જિદ કેસનો ચુકાદો આપશે તે ઐતિહાસિક બની રહેશે તેમાં કોઈ બેમત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, અશોક ભૂષણ, ડી. વાય. ચંદ્રચૂડ અને એસ. અબ્દુલ નઝીર પણ છે.\n\nઆ ન્યાયાધીશો 4થી 15 નવેમ્બર સુધીમાં આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપે તેવી શક્યતા છે. \n\nમુખ્ય ન્યાયાધીશ ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થવાના છે, પણ તે દિવસે રવિવારની રજા હોવાથી તેના આગલા કોઈ પણ દિવસે ચુકાદો આવે તેવી શક્યતા છે. \n\nકયા કયા ચુકાદા આવવાની શક્યતા?\n\nભારત સરકારના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને સિનિયર ધારાશાસ્ત્રી મોહન પરાશરન કહે છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આગ્રાથી ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારી દીકરીને જીવતી સળગાવી દેવાઈ, આ રાક્ષસોનું રાજ છે'\\nસારાંશ: 'ઇતિહાસ મેં વહ પહલી ઔરત કૌન થી જીસે સબસે પહલે જલાયા ગયા? \n\nમૈં નહીં જાનતા \n\nલેકિન જો ભી રહી હો મેરી માઁ રહી હોગી, \n\nમેરી ચિંતા યહ કૈ કી ભવિષ્ય મેં વહ આખરી સ્ત્રી કૌન હોગી \n\nજિસે સબસે અંત મેં જલાયા જાયેગા?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સળગાવીને મારી નાખવામાં આવેલી સંજલિનાં માતા અનીતાનો રડવાનો અવાજ સાંભળીને રમાશંકર 'વિદ્રોહી'ની કવિતાની આ પંક્તિઓ યાદ આવી જાય છે અને એવું લાગે છે જાણે કાનનો પડદો ફાટી જવાનો છે. \n\nએવું લાગે છે કે ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું અને ઉત્તર ભારતમાં વહેતી ઠંડી હવાઓ પણ જાણે 15 વર્ષની સંજલિના મૃત્યુના મરશિયાં ગાઈ રહી છે. \n\nસંજલિ એ છોકરી હતી કે જેમને મંગળવાર, 18 ડિસેમ્બરના રોજ આગ્રા નજીક મલપુર્રા માર્ગ પર જીવતાં જ આગને હવાલે કરી દેવામાં આવી હતી. \n\n\"મરતાં પહેલાં મારી દીકરી વારંવાર કહી રહી હતી કે મમ્મી કંઈક ખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આગ્રાની એ જેલ જ્યાં 80થી વધારે કાશ્મીરીઓ કેદ છે\\nસારાંશ: શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં કાળઝાળ ગરમી હતી પણ ક્યારેક-ક્યારેક પવનની લહેરથી થોડીક રાહત અનુભવાતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ કાશ્મીરની ખીણ જેવી ઠંડી જગ્યાએથી આવેલા આશરે ડઝન જેટલાં સ્ત્રી-પુરુષો માટે એવું નહોતું. તેઓ ગરમીથી પરેશાન હતાં.\n\nઆગ્રાની સેન્ટ્રલ જેલના ગેટ પર રાહ જોઈને બેસેલા આ લોકો જેલની અંદર બંધ પોતાના પરિવારજનોને મળવા આવ્યા હતા.\n\nતેમના ચહેરા પર વર્તાતું હતું કે તેઓ આ વિસ્તારથી અજાણ છે.\n\nમીડિયાના અહેવાલો મુજબ સુરક્ષાદળો દ્વારા સંખ્યાબંધ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. જોકે અધિકારીઓ આ બાબતે ચૂપ છે.\n\nઆગ્રાની અતિસુરક્ષિત ગણાતી જેલમાં કાશ્મીરથી લાવેલા 80થી વધુ લોકોને રાખવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આગ્રામાં ટ્રમ્પને યમુના વહેતી બતાવવા છોડાયું ગંગાનું પાણી - Top News\\nસારાંશ: ધ વાયરના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલાં ઉત્તરપ્રદેશ સિંચાઈ વિભાગે આગ્રામાં યમુનાને સ્વચ્છ અને સતત વહેતી દેખાડવા માટે ગંગનહેરમાંથી પાણી આપવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરપ્રદેશ સિંચાઈ વિભાગના સુપરિટેન્ડન્ટ ધર્મેન્દ્ર સિંહ ફોગટે કહ્યું, \"અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (ડોનાલ્ડ ટ્રમ્પ)ના આગ્રાની મુલાકાતને ધ્યાનમાં રાખીને યમુના નદીની પર્યાવરણીય સ્થિતિમાં સુધારો લાવવા માટે નહેર દ્વારા 500 ક્યૂસેક ગંગાજળ મથુરામાં છોડવામાં આવ્યું છે. આ પાણી શુક્રવારે બપોર સુધીમાં આગ્રા પહોંચી જશે.\"\n\nઉલ્લેખનીય છે કે આગ્રામાં યમુના નદીને કિનારે તાજમહેલ આવેલો છે અને સામાન્ય રીતે યમુના નદીમાં ખૂબ ઓછું અને ગંદુ પાણી વહેતું હોય છે અને પ્રદૂષણનો પ્રશ્ન ગંભીર છે. \n\nફોગટે કહ્યું, \"વિભાગના પ્રયત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજથી શરૂ થયેલા સંસદના સત્રમાં કેવા ફેરફારો કરાયા?\\nસારાંશ: કોરોના વાઇરસના કેસ ભારતમાં દિવસેદિવસે વધી રહ્યા છે અને એવામાં આજથી સંસદમાં ચોમાસુસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યસભા સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે અને લોકસભા બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.\n\nએનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રવિવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના પરિસરની મુલાકાત લીધી હતી અને સ્વાસ્થ્ય સુરક્ષા ઉપાયો તથા તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.\n\nલોકસભા અધ્યક્ષે એક-એક સ્થાને ઝીણવટથી જોયું હતું અને તૈયારીઓમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું.\n\nઓમ બિરલાએ જણાવ્યું હતું કે સત્ર પહેલાં બધા સાંસદો અને તેમના પરિજનોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.\n\nબધા સાંસદોને સૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજની લેડી ગાગા નહીં, આ છે 1920ની લેડી ગાગાની કહાની\\nસારાંશ: લેડી ગાગા અમેરિકાની પ્રખ્યાત ગાયિકા છે. તે પોતાના ગીતો માટે તો પ્રખ્યાત છે જ પણ સાથે સાથે પોતાના અજબ ગજબ પ્રકારના પોશાક માટે પણ દુનિયાભરમાં જાણીતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લુઈસા કસાટી 19મી સદીની લેડી ગાગા તરીકે ઓળખાતી હતી\n\nઆ લેડી ગાગાને તો બધા ઓળખે છે. પણ શું તમે 19મી સદીની લેડી ગાગાને ઓળખો છો? 19મી સદીની લેડી ગાગા પણ આજની લેડી ગાગાની જેમ પોતાની રહેણી કરણી માટે પ્રખ્યાત અથવા તો એમ પણ કહી શકાય કે બદનામ હતી. \n\nલેડી ગાગા મૂળ ઇટલીની અમેરિકી ગાયિકા છે અને 19મી સદીની લેડી ગાગા એટલે કે લુઈસા કસાટી પણ ઇટલીની રહેવાસી હતી. \n\nતે પોતાની વિચિત્ર પ્રકારની ટેવ માટે જાણીતી હતી. તેનું પુરૂ નામ લુઈસા મારકેસા કસાટી સ્ટામ્પા ડી સોનસિનો હતું.\n\nસમગ્ર યુરોપમાં લુઈસા કસાટીના કિસ્સા પ્રખ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજીવિકા માટે દરિયાનો ખોળો ખૂંદતી મહિલાઓ\\nસારાંશ: તમે દરિયામાં ડૂબકી મારવા માટે તૈયાર થતી મહિલાઓને જોઈ હશે પરંતુ તમે સાડી પહેરીને દરિયામાં ઊતરતી જોઈ છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તામિલનાડુની મહિલાઓ મહિનામાં પંદર દિવસ આ કામ કરે છે, જેથી કરીને બે ટંકનું ભોજન મેળવી શકાય. \n\nતેમની આ કામગીરી સરળ નથી અને ઘણી વખત તેમણે ભયાનક જોખમનો પણ સામનો કરવો પડે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજે World Cancer Day : ભારતમાં યુવા વયે કૅન્સર કેમ થાય છે?\\nસારાંશ: એક ખાનગી કંપનીમાં કામ કરી રહેલાં નિધિએ નિશ્ચય કરી લીધો હતો કે કૅન્સરને પોતાનું જીવન નહીં બનવા દે અને તેમાંથી બહાર આવીને રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિધિ કપૂર બહુ સહજતાથી આ વાત કરી રહ્યાં છે. 38 વર્ષની ઉંમરે નિધિને ખ્યાલ આવ્યો હતો કે તેમને થાઇરૉઇડ-કૅન્સર છે. \n\nનિધિ કહે છે કે કૅન્સર પ્રથમ સ્ટેજમાં છે તેની જાણ થઈ કે તરત જ આની સામે કેવી રીતે લડવું તે અંગે તેમણે વિચારી લીધું હતું.\n\nનિધિ\n\nનિધિ કહે છે કે તેમના પતિ અને પરિવારે સંપૂર્ણ સહકાર આપ્યો હતો, પણ તેમનાં દેરાણીને સ્તન-કૅન્સર છે તેની ખબર પડી ત્યારે તે ભાવુક થઈ ગયાં હતાં.\n\nતેમનાં દેરાણી ગર્ભવતી હતાં અને સ્તન-કૅન્સર છે તેવો ખ્યાલ આવ્યો. તેમના કૅન્સરનો છેલ્લો સ્ટેજ હતો અને પ્રસૂતિ પછી તરત જ તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજે ચંદ્ર પર સોફ્ટ લૅન્ડિંગ કરનારું ચંદ્રયાન-2 ભારત માટે કેમ મહત્ત્વનું?\\nસારાંશ: શ્રીહરિકોટાથી લૉંચ થયાના દોઢ મહિના બાદ 3,84,000 કિલોમિટરની સફર ખેડી આજે રાત્રે ચંદ્રયાન-2નું લૅન્ડર 'વિક્રમ' ચંદ્ર પર 'સોફ્ટ લૅન્ડિંગ' કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nચંદ્રયાનનું લૅન્ડર મૉડ્યૂલ વિક્રાંત તેમાંથી અલગ થઈ ચૂક્યું છે. આજે રાત્રે તે સૌથી વધુ ચિંતાજનક 15 મિનિટની સફર શરૂ થશે અને 35 કિલોમિટરનું અંતિમ અંતર પૂરું કરાશે. \n\n'વિક્રમ' શુક્રવારે રાતે દોઢથી અઢી વાગ્યા દરમિયાન ચંદ્રની સપાટી પર લૅન્ડ કરશે. 'વિક્રમ'ની અંદર 'પ્રજ્ઞાન' નામનું રૉવર હશે, જે શનિવારે વહેલી સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યા દરમિયાન લૅન્ડરની અંદરથી બહાર નીકળશે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં ત્રણ લાખ 84 હજાર કિલોમિટરનો પ્રવાસ ખેડીને ચંદ્રયાન-2 ચંદ્રની કક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આજે સહજ ગણાતા બિયર કે સોફ્ટડ્રિંકના કૅન આ રીતે બન્યા\\nસારાંશ: છેલ્લા 200 વર્ષોમાં, ટીન અથવા કૅન એટલે કે સરળ ભાષામાં આપણે તેને ડબ્બા કહીએ છીએ, જેને કારણે વિશ્વના લોકોની ખાવા-પીવાની આદતોમાં ઘણો બદલાવ આવ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે બિયરથી લઈને સોફ્ટડ્રિંક સુધી લગભગ અનેક પેય પદાર્થોમાં કૅન સહજ ગણાય છે.\n\nપણ એક સમય હતો જ્યારે આ કૅનને હાથથી ખોલવું ખુબ જ અઘરું હતું. અને આ કાર્યને સરળ બનાવવા માટે પહેલી ડિઝાઇન પર કામ શરૂ થયું હતું વર્ષ 1967માં. \n\nજુઓ બીબીસી આર્કાઇવમાંથી એ સમયનો વીડિયો જ્યારે નવા પ્રકારના કૅન બનાવવાની શરૂઆત થઈ હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઝમ ખાનની અભદ્ર ટિપ્પણી મામલે ફરિયાદ, આ પહેલાં પણ તેમણે સર્જ્યા હતા વિવાદો\\nસારાંશ: સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને આપેલા નિવેદન પર હવે વિવાદ વકરી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઝમ ખાનના નિવેદનથી વિવાદ\n\nઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આઝામ ખાને એક સભામાં અભદ્ર ટિપ્પણી કરી હતી.\n\nરામપુરની બેઠક પરથી આઝામ ખાન સામે ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા છે.\n\nઆઝમ ખાનના આ નિવેદનનો સુષમા સ્વરાજ, રાષ્ટ્રીય મહિલા આયોગ સહિત અનેક મહિલાઓએ વિરોધ કર્યો છે. \n\nઆઝમ ખાનના આ નિવેદનને લઈને તેમની સામે ઉત્તર પ્રદેશના શહાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. \n\nજોકે, આ મામલે સ્પષ્ટતા કરતા આઝમ ખાને કહ્યું હતું કે તેમનું નિવેદન જયા પ્રદા પર ન હતું. \n\nશું હતી આઝમ ખાનની અભદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઝાદ રહેવું કે પાક.નો ભાગ બનવાનું એ કાશ્મીરીઓનો હક : ઇમરાન ખાન\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને #KashmirSolidarityDay હૅશટૅગ સાથે ઘણાં ટ્વીટ કરીને કાશ્મીરના લોકોને સમર્થન આપવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને ટ્વીટ કરીને જણાવ્યું કે \"હું ફરીથી કહેવામાં માગું છું કે સ્વતંત્રતા માટેની કાશ્મીરીઓની લડાઈમાં પાકિસ્તાન તેમની સાથે સંગઠિત અને દૃઢતા સાથે ઊભું છે, જેની પુષ્ટિ આંતરાષ્ટ્રીય સમુદાય દ્વારા ઘણી વખત યુએનએસસી ઠરાવોમાં કરવામાં આવી છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n\"કાશ્મીર પર ભારતના કબજા અને જુલ્મના સાત દાયકા વીતી ગયા હોવા છતાં સ્વતંત્રતા માટે કાશ્મીરના લોકોના સંઘર્ષને નબળો પાડી શકાયો નથી. હવે કાશ્મીરની નવી પેઢી સ્વતંત્રતાના સંઘર્ષને આગળ લઈ જઈ રહી છે.\"\n\nબીજા એક ટ્વીટમાં ઈમરાન ખાને જણાવ્યું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઝાદીદિવસ : 'તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી'\\nસારાંશ: ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરના સન્માનથી નવાજ્યા એ ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય થકી આઝાદીની લડતમાં મોટું યોગદાન આપ્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમની કવિતાઓમાં વંચિતોની વેદનાઓ, જુલમી શાસનની યાતનાનો ચિત્કાર અને આઝાદીની ધખના સતત ધબકતી રહી.\n\nઝવેરચંદ મેઘાણીએ લખ્યું:\n\nતારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતાભરી!\n\nમુરદા મસાણથી જાગતાં તારા શબ્દમાં શી સુધાભરી!\n\nભારતના સ્વાતંત્ર્યદિને માણો એમની આ કવિતા જેમાં આઝાદીનો અર્થ અને તેના માટેનું વ્હાલ નીતરે છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઝાદીદિવસ : 15 ઑગસ્ટ ભારતનો સ્વાતંત્ર્યદિન તો પાકિસ્તાનનો 14 ઑગસ્ટ કેમ?\\nસારાંશ: પાકિસ્તાનની આઝાદીને 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આટલાં વર્ષો વીતી ગયાં હોવા છતાં ઇતિહાસની ઘણી બાબતોથી આજે પણ આપણે અજાણ છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપાકિસ્તાન દર વર્ષે 14 ઑગસ્ટે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરે છે. ભારતમાં 15 ઑગસ્ટના દિવસે સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન સાથે સ્વતંત્ર થયા તેમ છતાં બંને દેશોના સ્વાતંત્ર્યદિનમાં એક દિવસનું અંતર કેમ? આજે અમે આ રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે.\n\nવડીલો મુજબ પાકિસ્તાન રમજાનની 27મી રાત્રે આઝાદ થયું. આ દિવસે અલવિદા જુમ્મા એટલે કે રમજાન મહિનાનો છેલ્લો શુક્રવાર પણ હતો. લોકોને એવું કહેવામાં આવે છે કે એ 14મી ઑગસ્ટ 1947નો દિવસ હતો.\n\nપરતું 1947નું કેલેન્ડર જોતાં ખબર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આઠ એશિયાટિક સિંહ કોરોના પૉઝિટિવ, ગીરમાં શું થશે?\\nસારાંશ: કોરોનાનો કેર માણસોને રંજાડી રહ્યો છે ત્યારે ગુજરાત માટે ખતરાની નિશાની કહી શકાય એવા સમાચાર સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદના ઝૂમાં 8 સિંહોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ગુજરાત એશિયાટિક લાયનનું ઘર ગણાય છે.\n\nહૈદરાબાદના નહેરુ ઝુઓલૉજિકલ પાર્કમાં આઠ એશિયાટિક સિંહોનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે.\n\nઆ સિંહોને શ્વાસ લેવામાં તકલીફ જણાતાં ઝુઓલૉજિકલ પાર્કે તેમના નમૂનાઓને 24 એપ્રિલે તપાસ માટે મોકલ્યાં હતા અને હવે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.\n\nસીસીએમબી-એલએસીલોએનઇએસ આ નમૂનાઓની તપાસ કરી અને રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે હૈદરાબાદના ઝૂના આ આઠ સિંહો સાર્સ-કોવિડ-2 વાઇરસથી સંક્રમિત છે.\n\nહાલ આ આઠ સિંહોને આઇસોલેશન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આણંદ : 'અમૂલ ના મીઠાં ફળ સાથે નોટબંધીનો માર પણ છે'\\nસારાંશ: અમદાવાદથી શરૂ થયેલી #BBCGujaratOnWheelsની સફર ચાર દિવસ પૂરી કરીને આણંદ પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠા અને મહેસાણાનાં ગામડાંમાં થઈને હવે મહિલા બાઇકર્સ આણંદમાં પહોંચી છે.\n\nઆ બન્ને જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં ગરીબીથી લઈને બાળ જાતીદરમાં ચિંતાજનક અસમાનતા પ્રવર્તી રહી છે. પણ આણંદની સ્થિતિ સાવ અલગ છે. \n\nઅમૂલના પ્રયાસ થકી સર્જાયેલી શ્વેત ક્રાંતિનાં મીઠા ફળ અહીંનાં ગામો ચાખી રહ્યાં છે.\n\nતમને આ પણ વાંચવું ગમવું\n\nઅમૂલને કારણે 18 હજાર ગામોનાં 36 લાખ ખેડૂતોનાં જીવનમાં આમૂલ આર્થિક પરિવર્તન આણી શકાયું છે. \n\nઆર્થિક સધ્ધરતાની ભેટ મેળવનારાં આ ગામડાઓમાં આણંદનાં શેખડી ગામનો પણ સમાવેશ થાય છે. \n\nદૂધથી આવી સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આણંદ ચૂંટણી પરિણામ 2019 : કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી અને ભાજપના મિતેષ પટેલ વચ્ચે ચૂંટણીજંગ\\nસારાંશ: આણંદ (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોલંકીની સામે ભાજપે મિતેષ પટેલને ઉતાર્યા છે. પટેલની પર ગોધરાકાંડ બાદ થયેલાં તોફાનમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા. બાદમાં કોર્ટે તેમને આરોપમુક્ત જાહેર કર્યા હતા, જેની સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં ગઈ છે.\n\nઆ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે. ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા. જોકે, 2014માં મોદીની લહેરમાં કૉંગ્રેસના આ ગઢનું પતન થયું છે. \n\nચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન સોલંકીએ કહ્યું હતું કે 'જો આ બેઠક ઉપરથી કૉંગ્રેસ નહીં જીતે, તો કોઈ બેઠક ઉપરથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આણંદમાં ગરબા જોવા ગયેલા દલિત યુવાનની હત્યા, આઠની ધરપકડ\\nસારાંશ: આણંદ જિલ્લામાં પોલીસે 8 યુવાનોની દશેરાના ગરબા જોવા ગયેલા જયેશ સોલંકીની રવિવારે સવારે હત્યા કરવા બદલ ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક યુવાન જયેશ સોલંકી\n\nજયેશનાં કાકાના દીકરા ભાઈ પ્રકાશ સોલંકીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.\n\nઆ ઘટના આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના ભાદરણિયા ગામે બની હતી.\n\nપ્રકાશ સોલંકીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, \"અમારો વાંક એટલો જ હતો કે અમે દલિત છીએ અને ગરબા જોવા ગયા. આ વાત ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોને ગમી નહીં. તેમણે જયેશને બેરહમીથી મારી નાંખ્યો.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે \n\nવિકાસના નામે મજાક- ‘વિકાસની ચા પતી ગઈ’\n\nગુજરાતના દલિતો : માર, મૃત્યુ પછી મૂંછનો વારો?\n\nતેમણએ વધુમાં કહ્યું, \"શું દલિતોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આણંદમાં બે જૂથ વચ્ચે કોમી અથડામણમાં 40 લોકોની પૂછપરછ\\nસારાંશ: આણંદ જિલ્લાના ખંભાત ખાતે બે જૂથ વચ્ચે કોમી અથડામણ થવાની ઘટના બની છે. ખંભાતના તીનબત્તી ચોક, લિબંડી ચોક, અકબરપુરા અને ફિરોઝપુરમાં હિંસક ઘર્ષણ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે જૂથો દ્વારા સામસામે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રણ મકાન અને દુકાનોમાં આગ લગાવવામાં આવી હોવાના અહેવાલ છે. \n\nપોલીસને સ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયરગેસના આઠ શેલ છોડવા પડ્યા હતા. \n\nઆણંદના રેન્જ આઈજી એ.કે. જાડેજાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું હતુ કે, ઘટના અંગે ચાલીસ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.\n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર બે કોમ વચ્ચે થયેલી અથડામણમાં 13 લોકો ઘવાયા છે.  \n\nમળતી વિગત પ્રમાણે, બંને જૂથ વચ્ચે જૂની અદાવત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મદાહની કોશિશ કરનાર યુવતીનો દસ હજારમાં થયો હતો સોદો, સોળ લોકો સામે બળાત્કારનો આરોપ\\nસારાંશ: વીસ વર્ષીય ગીતા (બદલાયેલું નામ) સંપૂર્ણપણે સળગેલી હાલતમાં દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ છે. ગત મહિનાની 28 તારીખને તેમણે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગીતા (બદલાયેલું નામ)એ 28 એપ્રિલના રોજ પોતાને આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો\n\nતેમની કહાણી હાપુડથી શરૂ થઈને વાયા મુરાદાબાદથી દિલ્હી સુધી આવી પહોંચી છે. \n\nત્રણ પતિ... દસ હજારમાં સોદો.... ત્રણ બાળકો... બળાત્કારના 16 આરોપી અને આત્મહત્યાનો પ્રયાસ. ગીતાની હાલત હાલ સ્થિર છે. \n\nઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના શાયમપુરજટ્ટ ગામનાં રહેવાસી 20 વર્ષીય ગીતાએ હાપુડ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમના વારંવાર કહેવાં છતાં FIR ન લખી જેનાથી દુઃખી થઈને તેમણે પોતાને આગ લગાવી દીધી. \n\nજોકે, પોલીસે આ આરોપોને નક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મનિર્ભર ગુજરાત : રૂપાણી સરકારની આ નવી યોજના શું છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારતની વાત કરી હતી, એ પછી આજે રૂપાણી સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' નામથી નવી યોજનાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે સાંજે આ અંગે જાહેરાત કરી હતી.\n\nલૉકડાઉનને પગલે અર્થતંત્રને થયેલી માઠી અસરને ખાળવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે.\n\n'દસ લાખને સહાય'\n\nઆ યોજનાની જાહેરાત વખતે વિજય રૂપાણી સાતે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.\n\nવિજય રૂપાણીએ યોજનાની જાહેરાત કરતી વખતે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી છે.\n\nતેમણે કહ્યું, \"લૉકડાઉનના વખતમાં અટકી પડેલા અર્થતંત્રને ફરી કાર્યરત્ કરવામાં આ પૅકેજ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મનિર્ભર ભારત : ગુજરાતમાં મજૂરોને યોજનાનો કેટલો લાભ મળ્યો ?\\nસારાંશ: ભારત સરકારની યોજના 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત પ્રવાસી મજૂરોને વ્યક્તિદીઠ પાંચ કિલો ફૂડગ્રેઇન વિનામૂલ્યે આપવાની યોજના હતી. જોકે, અનેક મજૂરોની લાભ નહીં મળ્યો હોવાની ફરિયાદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅનેક મજૂરોની એવી ફરિયાદો છે એવી કે એપ્રિલ, મે અને જૂન મહિનાના સમયમાં જ્યારે આ સ્કીમ લાગુ હતી, ત્યારે પણ તેઓ આ યોજનાનો યોગ્ય ફાયદો લઈ શક્યા ન હતા.\n\nભારત સરકારની આ સ્કીમ પ્રમાણે એ તમામ પ્રવાસી મજૂરો કે જેમની પાસે NFSA કે Non-NFSA રૅશનકાર્ડ કે પછી કોઈ પણ રૅશનકાર્ડ ન હોય તેમણે રાજ્ય સરકાર વ્યક્તિદીઠ એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન પાંચ કિલો અનાજ આપશે. \n\nઆ ઉપરાંત દાળ અને ચણા આપવાની પણ યોજના છે. આ માટે રાજ્ય સરકારોએ તેમના વિતરણ પ્રમાણે અનાજ ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનાં ગોડાઉનો પરથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મનિર્ભર ભારત : ભારતની ચીન પાસેથી ખરીદી ઘટી પણ ચીનને વેચાણ વધ્યું, કેવી રીતે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલમાં કરેલી આત્મનિર્ભર ભારતની વાત અને મે મહિનાથી ભારત-ચીન સરહદે તણાવ છતાં પાછલા ત્રણ મહિનામાં બેઉ દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરહદ પર હિંસક ઘર્ષણ પછીથી ભારત સરકારે ચીની આયાત પર નિર્ભરતાને ઘટાડવાના હેતુથી કેટલાંક નક્કર પગલાં ઉઠાવ્યાં છે. જેમાં ચીની ટીવી અને મોબાઇલ ફોનની આયાત પર અંકુશ મૂકવાની વાત સામેલ છે.\n\nચીન પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે જો આ પગલાંની અસર થઈ કે નહીં તેની યોગ્ય જાણકારી તો આવનારા ત્રણ મહિના પછી જ મળી શકશે.\n\nનિષ્ણાતો કહે છે કે પ્રતિબંધનો મતલબ એમ નથી કે ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર ઝડપથી ઓછો થઈ જશે.\n\nદિલ્હીમાં FORE સ્કૂલ ઑફ મૅનેજમૅન્ટમાં ચીનના નિષ્ણાત ડૉ. ફૈઝલ અહેમદ કહે છે, \"આ (ચીન વિરુદ્ધ અંકુશ મૂકવા) એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મનિર્ભર ભારત અભિયાન : MSMEને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉન અપાશે - નિર્મલા સીતારમણ\\nસારાંશ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બુધવારે બપોરે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટેના પૅકેજની રૂપરેખા રજૂ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આત્મનિર્ભર ભારત અભિયાન' માટે રૂ. 20 લાખ કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે, જે દેશની કુલ જી.ડી.પી.ના લગભગ 10 ટકા જેટલું છે અને આગામી દિવસોમાં નાણામંત્રી દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.'\n\nઆ પહેલાં કેન્દ્ર સરકાર દ્વાર રૂ. એક લાખ 70 હજાર કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું હતું. \n\nઆ સિવાય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બજારમાં નાણાકીય તરલતા વધે તે માટે મ્યૂચ્યુઅલ ફંડ્સ માટે રૂ. 50 હજાર કરોડની જાહેરાત કરી હતી. આ સિવાય લૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મમુગ્ધ લોકોની સફળતા પાછળનું રહસ્ય\\nસારાંશ: દરેક ઓફિસમાં એક વ્યક્તિ એવી હશે જે ડંફાસો મારતી હશે. પોતાના વિશે મોટી મોટી વાતો કરતી હશે અને સાથી કર્મચારીઓને પોતાનાથી નબળા માનતી હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરેક ઓફિસમાં આત્મમુગ્ધ લોકો હોય છે\n\nઆત્મશ્લાઘા કરનારી આવી વ્યક્તિ પોતાને ખાસ માનતી હોય છે. સામેની વ્યક્તિ તેને ભાવ ના આપે તો તેને માઠું લાગી જાય છે.\n\nમાનસશાસ્ત્રમાં આવી વ્યક્તિને આત્મમુગ્ધ, સ્વપ્રેમી કે આત્મશ્લાઘા કરનારી એટલે કે 'નાર્સિસિસ્ટ' વ્યક્તિ કહે છે. \n\n'નાર્સિસિસ્ટ' શબ્દ પ્રાચીન ગ્રીક કથાઓમાં આવતા પાત્ર નાર્સિસસ પરથી આવ્યો છે. તે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોઈને પોતાના પર જ મોહિત થઈ જતો હતો.\n\nઓફિસોમાં આવા સ્વપ્રેમી લોકો મળી જતા હોય છે. જો તેમને ઓળખી લેવામાં આવે તો વિના કારણે ઊભો થતો તનાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મહત્યા કરનાર PSIએ લખ્યું, 'મારી દીકરી પલને જજ બનાવજો'\\nસારાંશ: ''અમે આ લડતને છોડીશું નહીં. તેણે પોલીસમાં આવતાં પહેલાં બે વાર ખાનગી કંપનીઓમાં નોકરી કરી પણ તેને સંતોષ નહોતો કારણ કે ત્યારે તેમને શોષણનો સામનો કરવો પડ્યો હતો. હવે પોલીસની નોકરીમાં પણ એવું જ થયું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"મારું તેને આપેલું ઉચ્ચ શિક્ષણ જાણે નકામું ગયું હોય તેવું ક્યારેક લાગે છે.'' આ શબ્દો છે ગુજરાત પોલીસના આત્મહત્યા કરનાર સબ ઇન્સપેક્ટર દેવેન્દ્ર રાઠોડના પિતાના.\n\nદેવેન્દ્ર સિંહ રાઠોડે થોડા સમય પહેલાં જ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. \n\nરાઠોડે 31 ડિસેમ્બરના દિવસે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પોતાના ઘરે પોતાની જાત ને ગોળી મારી લીધી હતી. \n\nગાંધીનગરની કરાઈ પોલીસ એકૅડૅમીમાં સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર સિંહ રાઠોડનો પરિવાર ડીવાઈએસપી એન. પી. પટેલ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યો છે.\n\nરાઠો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતી આ 'મોમો ચેલેન્જ' શું છે?\\nસારાંશ: એક ડરામણી તસવીર, જેની બે મોટી ગોળ આંખો છે અને તેનો રંગ પીળો છે. તેનું સ્મિત પણ ડરામણું છે અને નાક વાંકુંચૂકૂં છે. અચાનક એક અજાણ્યા નંબરથી તમારા મોબાઇલ પર આવી તસવીર આવે, તો જરા ગંભીરતા દાખવજો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર મોકલનાર નંબર પર કોઈ જ રિપ્લાઈ આપશો નહીં.\n\nખરેખર તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી એક ચેલેન્જની આ તસવીર હોઈ શકે છે. \n\nઆ ચેલેન્જનું નામ મોમો ચેલેન્જ છે. તે મોબાઇલ ગેમ યુઝર્સને માનસિક તણાવ આપીને ડરનો માહોલ બનાવે છે. ત્યાર બાદ તેનો જીવ લઈ લે છે.\n\nભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેમ ચર્ચાનો વિષય બની છે.\n\nતાજેતરમાં જ રાજસ્થાનના અજમેરની એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. \n\n10માં ધોરણમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની એ 31મી જુલાઈએ આત્મહત્યા કરી લીધી હતી.\n\nકિશોરીના પરિવારનો આરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આત્મહત્યામાં સ્ત્રીઓ કરતાં પુરુષોનાં મોત વધારે કેમ થાય છે?\\nસારાંશ: છ વર્ષ પહેલાં મારા ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. તે 28 વર્ષનો જ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ વિચારતું હોય કે આપઘાત ભાગ્યે જ થતો હોય છે, તો એ વાત સાચી નથી તે પણ એક કરુણતા છે.\n\nવિશ્વ આરોગ્ય સંસ્થાના આત્મહત્યા અંગેના છેલ્લા આંકડા 2016ના છે. તે વર્ષે દુનિયાભરમાં અંદાજે 7,93,000 લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં મોટું પ્રમાણ પુરુષોનું હતું.\n\nયૂકેમાં 1981 પછીનો પુરુષોની આત્મહત્યાનો દર સૌથી નીચે આવ્યો છે - દર એક લાખની વસતિએ 15.5 પુરુષો આત્મહત્યા કરે છે.\n\nઆમ છતાં 45થી નાની ઉંમરના પુરુષોમાં આત્મહત્યાથી સૌથી વધુ મોત થાય છે.\n\nઅહીં પણ સ્ત્રી-પુરુષોનો ભેદ સ્પષ્ટ દેખાઈ આવે છે. યુકેમાં મહિલા આત્મહત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આદિવાસી મહિલાઓનાં જીવનમાં અજવાળું પાથરતી મહિલા સહકારી બૅન્ક\\nસારાંશ: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડળ ગામે આદિવાસી સહકારી મહિલા બૅન્ક 35 ગામોની મહિલાઓનાં જીવનમાં અજવાળું પાથરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1999થી કાર્યરત્ આ સહકારી બૅન્ક સ્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આદિવાસી વિસ્તારની મહિલાઓને નાણાકીય રીતે પગભર કરવાની સાથોસાથ બૅન્ક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહી છે.\n\nઆજે સમગ્ર તાપી જિલ્લામાં માંડળ ગામની આ સહકારી બૅન્ક સૌથી સારી નાણાકીય સ્થિતિમાં છે.\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં બૅન્કનાં પ્રમુખ કમળાબહેન ગામીત જણાવે છે કે, \"આદિવાસી મહિલાઓ ઊંચા વ્યાજે પૈસા ઉછીને લેતાં હતાં અથવા સોનારા પાસે પોતાનું ઘરેણાં ગીરો મૂકતાં હતાં. ગરીબ મહિલાઓને વ્યાજના ચક્કરમાંથી છોડાવવા માટે અમે આ બૅન્કની શરૂઆત કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આદિવાસીઓની સમસ્યા વિધાનસભામાં ચર્ચા માટે વિશિષ્ટ સત્રની માગણી\\nસારાંશ: ૉસ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે તમે જે ફૉર લેન હાઈવે ઉપરથી ત્યાં પહોંચો, ત્યારે ત્યાંની ઘણી જમીન અહીંના ખેડૂતોની ખેતીની જમીન હતી, તે યાદ રાખજો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેચ્યૂથી માત્ર ત્રણ કિલોમિટર દૂર નવાગામમાં રહેતા 60 વર્ષના પુનાભાઈ તડવીની જમીન સરકારે આ રોડ માટે સંપાદિત કરી છે. \n\nસ્ટેચ્યૂ ઑફ યુનિટી હોય કે પછી કોઈ મોટા હાઈવેનો પ્રોજેક્ટ હોય, ગુજરાત રાજ્યમાં હાલમાં આદિવાસીઓ રોડ પર ઉતરીને આંદોલનો કરતા જોવા મળે છે. \n\nઆટલું જ નહીં, ઘણા આદિવાસી ધારાસભ્યોઓએ તો આવનારા વિધાનસભા સત્રમાં આદિવાસીઓની સમસ્યાઓ પર ધ્યાન આપવા માટે રાજ્યપાલને વિધાનસભમાં એક 'સ્પેશિયલ સેશન'ની માંગણી કરી છે.\n\nઆ ખાસ ચર્ચાની માંગણી મુખ્યત્વે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ થતા 'ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધાર કાર્ડ આધાશીશી જેવું દર્દ તો સાબિત નહીં થાય ને?\\nસારાંશ: આધાર દુનિયાની સૌથી મહત્ત્વાકાંક્ષી સમાજવ્યાપી 'સિંગલ ટોકન' ઓળખની પદ્ધતિ બની ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર એક જ 'આધાર નંબર'ના આધારે વ્યક્તિની સમગ્ર બાબતો અંગે જાણકારી મળી જાય છે.\n\nસરકારી અને ખાનગી બન્ને વ્યવહારમાં ઓળખ સાબિત કરવા માટે એક જ ટોકન નંબર આપવાનો રહે, જેની ખરાઈ કોઈ જૈવિક નિશાની (ફિંગરપ્રિન્ટ કે આંખની કીકી) દ્વારા થઈ શકે. \n\nનામ પ્રમાણે જ આ પદ્ધતિ સરકારી અને ખાનગી બંને સર્વિસ માટે ઓળખનો આધાર બની રહે.\n\nઆટલી ઉત્તમ ટેકનૉલૉજી હોવા છતાં શા માટે તેની વ્યાપક ટીકા થઈ રહી છે? શા માટે વિકસિત દેશો પોતાના નાગરિકો માટે આ અત્યાધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ નથી કરી રહ્યા? \n\nયૂરોપ તથા અમેરિકા જેવા વિકસિત દેશો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત નહીં, અમર્યાદિત સમય સુધી મુદત લંબાવાઈ\\nસારાંશ: બેંક ખાતા અને મોબાઇલ નંબર સાથે આધાર લિંક કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી આધાર મામલે ચાલી રહેલા કેસમાં ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવાની મુદત ચાલુ રહેશે. \n\nએટલે કે આધાર મામલે કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી આધાર લિંક કરાવવું ફરજિયાત નહીં રહે. \n\nઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર અનિવાર્ય બનાવવા માટે સરકાર નાગરિકો પર દબાણ કરી શકે નહીં. \n\nઆ પહેલાં સરકારે બેંક તેમજ અન્ય સેવાઓમાં આધાર લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ રાખી હતી. \n\nજેથી ફરજિયાતપણે 31 માર્ચ સુધીમાં દેશના નાગરિકોએ આધાર લિંક કરાવવાનું હતું. \n\nદીપક મિશ્રાની અધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધાર કાર્ડઃ આંગળાની છાપ સાથેનું ઓળખપત્ર ગરીબો માટે મુસીબતનું કારણ?\\nસારાંશ: મુનિયા દેવી કહે છે કે દર મહિને છથી સાત દિવસ તેના પાંચ સભ્યોના પરિવારે ભૂખ્યા કાઢવા પડે છે, કેમ કે તેમને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝારખંડના એક ઉજ્જડ ગામમાં રહેતાં મુનિયા દેવી એકત્રીસ વર્ષનાં જ છે, પણ શરીર હાડપીંજર જેવું થઈ ગયું છે. \n\nતેમનાં પતિ ભૂષણ 65 કિમી દૂર આવેલા ઇંટોના ભઠ્ઠામાં મજૂરીએ જાય છે અને રોજના 130 રૂપિયા રળે છે.\n\nછેલ્લા ત્રણ વર્ષથી તેમને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળતું નથી. ગરીબો માટે આ સૌથી મોટો આધાર હોય છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદુકાનમાં પુરવઠો આવતો નથી એવું પણ નથી, પરંતુ આ પરિવારનું રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક થયું નથી એટલે તેમને સસ્તા ભાવનું અનાજ મળતું નથી. \n\n12 આંકડાનો નંબર ધરાવતું અને ફિંગરપ્રિન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધાર કોના માટે જરૂરી, કોના માટે નહીં?\\nસારાંશ: આધારની અનિવાર્યતા અને તેનાથી વ્યક્તિની પ્રાઇવસીના ઉલ્લંઘન વિશે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે બહુમતના આધારે જણાવ્યું હતું કે આધાર બંધારણીય રીતે માન્ય છે.\n\nજોકે, જસ્ટિસ ચંદ્રચૂડે તેમનાથી અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને આધારને ગેરબંધારણીય ગણાવ્યું હતું.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજો કે, પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આધાર ઉપર સર્વસહમતીથી આ ચુકાદાની સુનાવણી કરી નથી. \n\nજસ્ટિસ ચંદ્રચૂડે આધાર નંબરને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવ્યો છે.\n\nઆધાર અનિવાર્ય નથી\n\nધંધા-પાણી\n\nઆધાર ક્યાં જરૂરી? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધાર ડેટા ચોરીના અહેવાલ મુદ્દે પત્રકાર સહિત અન્યો સામે FIR\\nસારાંશ: દિલ્હી પોલીસે ચંદીગઢ સ્થિત 'ધ ટ્રિબ્યુન' અખબારના પત્રકાર સામે એફઆઈઆર દાખલ કરી છે. આ પત્રકારે બાયોમેટ્રિક ઓળખપત્ર 'આધાર' અંગે એક લેખ લખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એક 'એજન્ટ'ની મદદથી માત્ર રૂ. 500 ખર્ચ કરીને કોઈપણ વ્યક્તિ ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (યુઆઈડીએઆઈ) પાસે રહેલી માહિતી મેળવી શકે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે \n\nનામ ન છાપવાની શરતે દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું, \"ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદનાં આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.\" \n\nરિપોર્ટ લખનારાં પત્રકાર રચના ખૈરાએ બીબીસીને જણાવ્યું, \"મને અન્ય એક અખબારમાંથી આ વિશે માહિતી મળી છે. હજુ સુધી મને એફઆઈઆર વિશે કોઈ જાણકારી નથી.\"\n\nરચના કહે છે કે વધુ માહિતી મળ્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધાર સાથે જોડાણ બન્યું ટેલિકોમ તથા બેંકના ગ્રાહકો માટે પરેશાનીનું કારણ\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોથી મોબાઇલ કંપનીઓ અને બેંકો પોતાના ગ્રાહકોને સતત સંદેશાઓ પાઠવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંદેશા ચેતવણી સ્વરૂપે મોકલવામાં આવી રહ્યા છે. જેમાં જણાવાઈ રહ્યું છે કે ગ્રાહક પોતાના મોબાઇલ નંબર અને બેંક ખાતા સાથે આધાર નંબરનું જોડાણ કરાવી દે. \n\nઅન્યથા મોબાઇલ સર્વિસ બંધ કરી દેવામાં આવશે, જ્યારે બેંક એકાઉન્ટ સ્થગિત કરી દેવામાં આવશે. \n\nસુપ્રીમ કોર્ટે અત્યાર સુધી એવો કોઈ આદેશ નથી આપ્યો. જેમાં એવું ઠેરવવામાં આવ્યું હોય કે આધાર લિંક કરવું અનિવાર્ય છે. \n\nઆમ છતાંય આ પ્રકારના સંદેશ એકથી વધુ વખત મોકલીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. \n\nહાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આધેડવયના લોકોના રોમાન્સ સામે સમાજ કેમ નાકનું ટેરવું ચઢાવે છે?\\nસારાંશ: વધતી જતી ઉંમર સાથે લોકો નિવૃત્તિનું આયોજન કરવા લાગે છે. પહેલા ભણતર પછી નોકરી અને પછી આરામદાયક જીવનની આશા દરેકને હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિવૃત્તિનું ઉમદા આયોજન, બજારમાં ઉપલબ્ધ આરોગ્યપ્રદ ભોજન અને મૂડી હોય તો પણ ઉંમર વધવાની સાથે શું આટલી વ્યવસ્થા પૂરતી છે?\n\nબિલકુલ આ બધી સાવચેતી તો જરૂરી છે જ પણ શું તમે વિચાર્યું છે કે આ બધી સગવડો તો એ છે કે જે નજરે પણ ચઢે છે અને આ અંગે સૌ મોકળાશથી વાત પણ કરે છે.\n\nઉંમર વધવાની સાથે સેક્સ અંગેની જરૂરિયાતો પર તો કોઈ વાત જ કરવામાં નથી આવતી.\n\nકેટલા લોકો હશે જે એ વિચારતા હશે કે ઘડપણના તબક્કે દાદા-દાદીની પણ સેક્સલાઇફ હોઈ શકે છે?\n\nફિલ્મ 'બધાઈ હો'માં વધતી જતી ઉંમર સાથે આવા જ સંબંધોને દર્શાવવાનો પ્રયાસ કરવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આનંદીબહેન પટેલ ગુજરાતનાં રાજકારણમાં ક્યાં છે?\\nસારાંશ: ગુજરાતના રાજકારણમાં એક વખતે સૌથી શક્તિશાળી ગણાતાં મહિલા નેતા આનંદીબહેન પટેલ આવનારી વિધાનસભા ચૂંટણીમાં કેટલું મહત્વ ધરાવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો આજે 76મો જન્મદિવસ છે.\n\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદીબહેનને ટ્વિટર પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. \n\nટ્વીટમાં મોદીએ આનંદીબહેનની કાર્યકુશળતાનાં વખાણ કર્યાં છે. \n\nપરંતુ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલાં આનંદીબહેન હાલ ગુજરાતના રાજકારણમાં ક્યાં છે? \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆનંદીબહેન પટેલ કોણ છે?\n\nજ્યારે ગુજરાતના રાજકારણમાંથી પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિદાય લઈ રહ્યા હતા ત્યારે 'આયર્ન લેડી'ના નામથી પ્રખ્યાત આનંદીબહેને ગુજરાતની કમાન સંભાળી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આન્ધ્ર પ્રદેશ : યુવતીઓને કારકિર્દી માટે નહીં પણ સારા દુલ્હા મળે તે માટે ભણાવવામાં આવે છે?\\nસારાંશ: પોતાની બહેને એન્જિનીયરિંગમાં સારો રેન્ક મેળવવા છતાં તેમણે વધુ અભ્યાસ પડતો મૂકીને લગ્ન કરવા પડ્યા એ વાસ્તવિકતા વર્ણવતા યુવતીના ચહેરા પર નિરાશાનો ભાવ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"હવે તેમના બહેનને બે બાળકો છે અને તેમના લગ્ન જીવનમાં ખુશ છે.\"\n\n\"પણ તેમને જીવનમાં કંઈક વધુ અપેક્ષા છે, જોકે તેમને તેની તક જ ન મળી.\"\n\nવિશાખાપટ્ટનમાં #BBCShe પ્રોજેક્ટ હેઠળ આન્ધ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જેમ જેમ વાતચીત કરતા ગયા તેમ તેમ આ પ્રકારની જ વાતો સાંભળવા મળવા લાગી.\n\nયુવતીઓએ વેળાસર તેમના લગ્ન કરી દેવાય છે એ ડર અને કારકિર્દી બનાવવાની તક છીનવી લેવામાં આવતી હોવાની વાત કહી.\n\n આન્ધ્ર પ્રદેશ ઉચ્ચ શિક્ષણ મામલે આગળ પડતું\n\nવાતચીત કરી રહ્યા હતા તે રૂમ જિનેટીક્સ, ફાર્મસી, લૉ અને એમબીએ જેવા ઉચ્ચ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આપ: મોદીના ઉપકારનો બદલો વાળવા માગે છે મુખ્ય ચૂંટણી અધિકારી જોતિ\\nસારાંશ: ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (આપ)ના 20 ધારાસભ્યોને 'ઓફિસ ઑફ પ્રોફિટ' મામલે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે, આ સંબંધી પ્રસ્તાવ રામનાથ કોવિંદને મોકલી દેવામાં આવ્યો છે. \n\nપીટીઆઈના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે તેની ભલામણમાં જણાવ્યું છે કે આ ધારાસભ્યોએ લાભનું પદ મેળવ્યું હતું. એટલે તેઓ ગેરલાયક ઠરે છે. \n\nરાષ્ટ્રપતિ માટે પંચની ભલામણ માનવી બાધ્ય રહેશે, કારણ કે જ્યારે કોઈ ધારાસભ્ય કે સાંસદને ગેરલાયક ઠેરવવાની અરજી રાષ્ટ્રપતિ પાસે આવે છે, ત્યારે તેઓ અભિપ્રાય અર્થે આ અરજી ચૂંટણી પંચને મોકલતા હોય છે. \n\nબીબીસીએ સંપર્ક સાધતા ચૂંટણી અધિકારીઓએ આ મામલે ઔપચારિક પ્રતિક્રિયા આપવાનો ઇન્કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આપણાં મગજમાં સમસ્યાના વિચારો કેમ ખૂટતા નથી?\\nસારાંશ: મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ કેટલીક સમસ્યાઓ જીવનમાંથી કેમ દૂર જ થતી નથી? એવું જાણવા મળ્યું છે કે આપણું મગજ કઈ રીતે માહિતીને પ્રોસેસ કરે છે, તેનાં કારણે બહુ ઓછી જગ્યાએ દેખાતી હોય તેવી સમસ્યા કેટલીકવાર આપણને ઠેર ઠેર દેખાવા લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શેરીના લોકોએ ભેગા મળીને બનાવેલા 'સુરક્ષા મંડળ'ની કલ્પના કરો. આ મંડળના સભ્યોને જવાબદારી સોંપાઈ હોય કે આસપાસમાં કશું શંકાસ્પદ જણાય ત્યારે પોલીસને જાણ કરવી.\n\nહવે કલ્પના કરો કે મંડળમાં એક નવો સભ્ય જોડાય છે, જે આ વિસ્તારમાં ગુનાખોરી ઓછી થાય તે માટે મંડળને મદદ કરવા માગે છે.\n\nઆવું મંડળ શરૂ થયું હોય ત્યારે શરૂઆતમાં હુમલો કે ચોરી જેવા ગંભીર ગુના બને ત્યારે પોલીસને જાણ કરતા હતા.\n\nધારી લઈએ કે આવા પ્રયાસોને સફળતા મળી અને ધીમે ધીમે તે વિસ્તારમાં મારામારી અને ચોરીની ઘટનાઓ ઓછી થવા લાગી. \n\nહવે મંડળના સભ્યો શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આપત્તિજનક ટિપ્પણી બદલ સાધના સિંહે માયાવતીની માફી માગી\\nસારાંશ: ઉત્તર પ્રદેશનાં મુગલસરાય બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય સાધના સિંહે બહુજન સમાજવાદી પ્રમુખ માયાવતીને અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ આખરે માફી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાનાં માફીપત્રમાં સાધના સિંહે કહ્યું કે, મારી મંશા 2 જૂન 1995નો ગેસ્ટ હાઉસ કાંડમાં ભાજપે માયાવતીજીની જે મદદ કરી હતી તે યાદ કરાવવાનો હતો, એમનું અપમાન કરવાનો નહોતો. જો મારા શબ્દોથી કોઈને કષ્ટ થયું હોય તો હું ખેદ પ્રગટ કરું છું. \n\nઉલ્લેખનીય છે કે વિવાદ બાદ બસપાનાં રામ ચંદ્ર ગૌતમે બાબુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. \n\nઅગાઉ શું કહ્યું હતું સાધના સિંહે \n\nગેસ્ટહાઉસ કાંડ મુદ્દે વાત કરતાં સાધાના સિંહે કહ્યું, \"પૂર્વ મુખ્ય મંત્રી ના તો પુરુષ લાગે છે, ના તો મહિલા. તેમને પોતાના સન્માન અંગે જાણ નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આપે પ્રિન્સ વિલિયમ-કેટનાં પુત્રની CUTE ક્લોઝ-અપ તસવીર જોઈ?\\nસારાંશ: બ્રિટનના શાહી પરિવારમાં ફરીથી ખુશીનો માહોલ સર્જાયો છે. રાજકુમાર વિલિયમ અને પત્ની કેટ મિડલ્ટનાં ઘરે પુત્રનો જન્મ થયો છે. આ તેમનું ત્રીજું સંતાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોડી સાંજે કેટને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ દંપતિએ બાળક સાથે ફોટોગ્રાફર્સ સમક્ષ આવ્યા હતા. \n\nટૂંક સમયમાં બાળકના નામની જાહેરાત કરવામાં આવશે. \n\nવિલિયમ અને કેટનાં પ્રથમ પુત્રનું નામ જ્યોર્જ અને બે વર્ષીય પુત્રીનું નામ શાર્લટ છે.\n\nબંને પરિવારના લોકો બાળકના જન્મની ખબરથી ખૂબ જ ખુશ છે.\n\nબ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેએ ટ્વિટર પર રોયલ કપલને શુભેચ્છા પાઠવી હતી.\n\nતાજની યાદીમાં પાંચમા\n\nરોયલ કપલનું આ ત્રીજું બાળક તાજની યાદીમાં પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ જોર્જ અને પ્રિન્સેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આફ્રિકા : મહામારી વચ્ચે મસાઈઓના એક મહાઉત્સવનું આયોજન\\nસારાંશ: કોવિડ મહામારીના પડકાર વચ્ચે પૂર્વ આફ્રિકાના મસાઈ સમુદાયનો પારંપારિક ઉત્સવ શરૂ થયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર 15 વર્ષે પૂર્વીય આફ્રિકાનો મસાઈ સમાજ પોતાનો પારંપરિક પ્રારંભિક ઉત્સવ ઊજવે છે. જેની અંદર યુવાલડવૈયાઓને સમાજના વડીલનો દરજ્જો મળે છે.\n\nહાલ જે આ યુવા લોકો છે એમનો જન્મ 1985થી 1994 વચ્ચે થયો છે. કોરોના વાઇરસનો વ્યાપ વધી રહ્યો છે છતાં હાલમાં જ કેન્યામાં આ ઉત્સવ મનાવવામાં આવ્યો.\n\nવડીલો એક પારંપરિક પીણું તૈયાર કરે છે જે લોહી અને દૂધમાંથી બનેલું છે જે એક પ્રસાદના રૂપમાં આ લોકોને અપાશે. \n\nબીબીસી સંવાદદાતા ઇઆન વફૂલા આ જોવા પહોંચ્યા છે, જોઈએ કેન્યાથી તેમનો અહેવાલ. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આફ્રિકાના 11 દેશોમાં તૈયાર કરાઈ રહી છે વૃક્ષોની દિવાલ\\nસારાંશ: ક્લાઈમેટ ચેન્જ સામે બાથ ભીડવા માટે આફ્રિકા વૃક્ષો દ્વારા વિશાળ દિવાલ તૈયાર કરી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રોજેક્ટ હજી પણ વર્ષો સુધી ચાલશે જેમાં અંદાજે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. \n\nઆફ્રિકાના ઘણા દેશોમાં વૃક્ષો વાવવાથી ફાયદા મળવા લાગ્યા છે. \n\nઘણા દેશોમાં જમીન ખરાબ થતી અટકી છે તો ક્યાંક સૂકા કૂવાઓમાં પાણી આવવા લાગ્યું છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આફ્રિકાના આ દેશમાં બે મહિનામાં 350 હાથીઓનાં મોત કેવી રીતે થયાં?\\nસારાંશ: આફ્રિકાના બોટ્સવાના દેશમાં સેંકડો હાથીઓનાં મોત થયાં છે. સાવ નવાઈ પમાડે એવી આ ઘટનામાં હાથીઓનાં હાડપિંજરો મળી આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટર નેઇલ મેકકેનના કહેવા પ્રમાણે તેમના સાથીઓએ બોટ્સવાનાના ઓકાવાંગો ડેલ્ટા વિસ્તારમાં મે મહિનાથી અત્યારસુધીમાં 350 હાથીઓનાં હાડપિંજરો જોયાં છે. \n\nહાથીઓનાં મોત કેવી રીતે થઈ રહ્યાં છે તે વિશે કોઈને પણ જાણકારી નથી.\n\nસરકારના જણાવ્યા અનુસાર આ મામલે લૅબોરેટરીમાં સૅમ્પલ્સ મોકલી દેવામાં આવ્યાં છે પરંતુ તેનું પરિણામ આવતા હજી એક અઠવાડિયા જેટલો સમય નીકળી જશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આફ્રિકાના દેશોમાં ચીની રોકાણ સંબંધે કેમ વધી રહ્યો છે ‘ડર’?\\nસારાંશ: ચીન પાસેથી મળનારી લોનથી આફ્રિકા ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યું છે, પણ કેટલાક નિષ્ણાતોએ આ ઉપખંડ પર વધતા કરજના બોજ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેની હકીકત ટૂંક સમયમાં જ બહાર આવશે એવું આ નિષ્ણાતોનું કહેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ મહિના પહેલાં ખુલ્લો મૂકાયેલો અંતેબે-કંપાલા એક્સપ્રેસ-વે યુગાન્ડાના લોકો માટે હજુ પણ આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.\n\nઆ 51 કિલોમીટરનો ફોર-લેન હાઈવે દેશની રાજધાનીને અંતેબે ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડે છે. \n\nચીની કંપનીએ 47.6 કરોડ ડૉલરના ખર્ચે બનાવેલા આ હાઈવેનાં તમામ નાણાં ચીનની ઍક્ઝિમ બૅન્કે લોન સ્વરૂપે આપ્યાં છે. \n\nઆફ્રિકાના સૌથી ખરાબ ટ્રાફિક રૂટ પૈકીનો એક રૂટ ગણાતો 51 કિલોમીટરનો આ માર્ગ કાપતાં અગાઉ પરસેવો છૂટી જતો હતો અને બે કલાક લાગતા હતા. \n\nપૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાની રાજધાનીથી અંતેબે એરપોર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આફ્રિકામાં ધૂમ મચાવનારી ગુજરાતી વાનગી ચાખી છે?\\nસારાંશ: ફાફડા, ગાંઠિયા, ખાખરા, ખાંડવી, દાબેલી અને બીજું ઘણું બધું. આ ગુજરાતી વાનગીઓએ વિશ્વભરમાં ધૂમ મચાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમને ખબર છે કે બનીચાઉં નામની પણ એક ગુજરાતી ડીશ છે, પરંતુ તે એવી ગુજરાતમાં નથી મળતી. \n\nઆ ડીશ સો વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકામાં એક ગુજરાતીએ બનાવી હતી. આ ડીશ એટલે ત્યાંના ગરીબ માણસનું ભોજન. \n\nબીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદ અને નેહા શર્માએ દક્ષિણ આફ્રિકાના ડર્બન જઈ બનીચાંઉનો સ્વાદ ચાખ્યો, જુઓ વિશેષ રિપોર્ટ. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આબિદા સુલતાન : ભોપાલના રજવાડાનાં એ 'અસામાન્ય' રાજકુમારી, જેમણે ભારતને બદલે પાકિસ્તાનને પસંદ કર્યું\\nસારાંશ: ભારતના ભોપાલ રજવાડાના ઉત્તરાધિકારીએ પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણાને 1948માં જણાવ્યું હતું કે તેઓ પોતાના સિંહાસન પર બિરાજવાને બદલે પાકિસ્તાન આવવા ઈચ્છે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવાબ હમીદુલ્લાખાન તેમનાં માતા નવાબ સુલતાન જહાંબેગમ સાથે\n\nઆ સાંભળીને ખુશ થયેલા ઝીણાએ કહ્યું હતું કે \"શ્રીમતી પંડિતને ટક્કર આપવા માટે આખરે અમારી પાસે પણ કોઈક તો હશે જ.\" \n\nશ્રીમતી પંડિત એટલે જવાહરલાલ નેહરુનાં બહેન, જે એ સમયે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.\n\nપાકિસ્તાન આવવાની ઇચ્છા જેમણે ઝીણાને જણાવી હતી એ બીજું કોઈ નહીં, પણ શાહજાદી ગોહરખાન એટલે કે આબિદા સુલતાન હતાં. \n\nતેમના એકમાત્ર પુત્ર શહરયાર મહમદખાને એ દિવસોની સ્મૃતિને સંભારતાં જણાવ્યું હતું કે તેમનાં માતા પાસપોર્ટ લેવા મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આમના નામ પરથી ઓળખાય છે મોંધું થયેલું ડીઝલ\\nસારાંશ: અમદાવાદમાં ડીઝલના ભાવ 80 રૂપિયા લિટરે પહોંચવા પર છે, ભાજપ સરકાર પર તેના ભાવો ઘટાડવા વિપક્ષનું દબાણ છે. ત્યારે તેના જેના નામ પર આ ઈંધણને નામ મળ્યું, તેના વિશે આપ જાણો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થર્મોડાયનેમિક્સના લેક્ચર બાદ ડીઝલનું જીવન બદલાયું\n\nડીઝલ એન્જિનના શોધક રૂડોલ્ફ ડીઝલે તેમની વિવિધ શોધ દ્વારા યંત્રો, ઉદ્યોગો અને અર્થતંત્રમાં ઘણાં પરિવર્તનો પ્રેર્યા. \n\nતમામ વર્ગને ફાયદાકારક નીવડે તેવી શોધ કરવાનો તેમના હેતુ વિશે બહુ ઓછાં લોકોને જાણ છે.\n\nએક સમયે ઉદ્યોગો પર સ્ટીમ એન્જિન રાજ કરતા હતા. આ એન્જિન ઉપરાંત આંતરિક દહન ધરાવતા ઇન્ટરનલ કમ્બશન એન્જિન પણ અસ્તિત્વમાં હતા. \n\nઆ એન્જિનની તે સમયની આવૃત્તિઓમાં પેટ્રોલ, વાયુ અથવા ગનપાવડરનો ઉપયોગ થતો હતો. \n\nપરંતુ રૂડોલ્ફ ડીઝલ જ્યારે વિદ્યાર્થી હતા, ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આમિર ખાન 'સિક્રેટ સુપરસ્ટાર'માં સ્ટાર કેમ ન બન્યા ?\\nસારાંશ: આમિર ખાન પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' એક કિશોરીના સપનાની કહાણી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મમાં આમિર ખાન ફ્લૉપ સિંગરની ભૂમિકામાં છે\n\nફિલ્મમાં ઇનસિયા નામની 15 વર્ષની એક કિશોરી છે જેનું સપનું એક મોટી ગાયિકા બનવાનું છે. \n\nઇનસિયાના આ સપનાને હકીકતમાં બદલવા તેની મમ્મી અને ફ્લૉપ થઈ ચૂકેલા સંગીતકાર શક્તિકુમારને મદદ કરે છે. \n\nઇનસિયાની ભૂમિકામાં દંગલ ગર્લ ઝાયરા વસીમ છે. તો આમિર ખાન ફ્લૉપ સંગીતકાર શક્તિકુમારનું પાત્ર નિભાવી રહ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆમિર આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળી રહ્યા છે. આ ફિલ્મને દિવાળીના સમયે રિલીઝ કરવામાં આવી છે. \n\nઆમિરે ઝાયરાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આમિર ખાનની તુર્કીના રાષ્ટ્રપતિનાં પત્ની સાથે મુલાકાત લોકોને કેમ પસંદ ન પડી?\\nસારાંશ: ફિલ્મ અભિનેતા આમિર ખાન તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆનનાં પત્નિ એમિન અર્દોઆન સાથે મુલાકાત બાદ ખૂબ ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમિર ખાન અને એમીન\n\nઆમિર ખાન સાથે મુલાકાતની તસવીરો એમિને 15 ઑગસ્ટના રોજ ટ્વિટર પર શૅર કરી હતી. એમિને લખ્યું, \"ઇસ્તંબુલમાં દુનિયાના જાણીતા અભિનેતા, ડાયરેક્ટર, ફિલ્મમેકર આમિર ખાન સાથે મુલાકાત થઈ. મને એ જાણીને ખુશી થઈ કે આમિર ખાને પોતાની નવી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'નું શુટિંગ તુર્કીના જુદાં-જુદાં વિસ્તારોમાં કરવાનું નક્કી કર્યું છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએમિન અર્દોઆન સાથે આમિર ખાનની આ મુલાકાત ભારતમાં કેટલાક લોકોને પસંદ આવી રહી નથી. \n\nભાજપ નેતા અને દિલ્હી હિંસા અગાઉ ભાષણના કારણે ચર્ચામાં આવનારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આમિર ખાનની ‘સત્યમેવ જયતે’ની ચોથી સીઝનમાં મોડું કેમ થયું?\\nસારાંશ: બોલિવૂડના અભિનેતા આમિર ખાનનું નામ લોકોપયોગી કામો સાથે વારંવાર જોડાતું રહે છે. તેમની ફિલ્મો, ટીવી પ્રોગ્રામ કે સીધા લોકો સાથે કામ કરવાને લીધે આવું થતું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમિર ખાન\n\nઆમિર ખાન ટીવી શો 'સત્યમેવ જયતે' લઈને આવ્યા ત્યારે દેશમાં પાયાની ઘણી સમસ્યાઓ બાબતે રચનાત્મક ચર્ચા શરૂ થઈ હતી.\n\n'સત્યમેવ જયતે'ની ચોથી સીઝન ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે આમિર ખાને તેમના દોસ્ત સત્યજીત ભટકલ સાથે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ગામોમાં પાણીની સમસ્યાના નિરાકરણનું કામ શરૂ કર્યું છે. \n\n'સત્યમેવ જયતે'ની ચોથી સીઝન બાબતે આમિર ખાને બીબીસીને કહ્યું હતું, \"હું અને સત્યજીત ચોથી સીઝન બાબતે વિચારતા હતા. લાંબી ચર્ચા કરી હતી.\"\n\n\"સત્યમેવ જયતે’ના દરેક એપિસોડ પછી અમને ઘણું પરિવર્તન જોવા મળ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આયુર્વેદ અને ઍલૉપથીના ડૉક્ટરો આમને-સામને કેમ આવી ગયા?\\nસારાંશ: કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના ડૉક્ટરોને નાક-કાન-ગળા-પેટ સહિતનાં અંગોના ઑપરેશનની છૂટ આપતાં આયુર્વેદ અને ઍલૉપથીના ડૉક્ટરો આમને સામને આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન'ના ડૉક્ટરોનું કહેવું છે કે આયુર્વેદના ડૉક્ટરો હઠીલા રોગોની સારવાર કરે ત્યાં સુધી બરાબર છે પણ આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દરદીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. \n\nબીજી તરફ આયુર્વેદના તબીબોનું કહેવું છે કે સરકારે વર્ષોના સંશોધન બાદ સંબંધિત નિર્ણય લીધો છે અને આયુર્વેદ એક એવું શાસ્ત્ર છે, જે તમામ રોગનો ઉપચાર કરી શકે છે. \n\nકેન્દ્ર સરકારે સૅન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિન થકી આયુર્વેદના તબીબોને હર્નિયા, આંખ, નાક, કાન, ગળા ઉપરાંત હરસ, ભગંદર સહિત 55 અંગો-રોગોમાં શસ્ત્રક્રિયા કરવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આયુર્વેદ કે ઍલૉપથી : સારવારની કઈ પદ્ધતિ સારી?\\nસારાંશ: બાબા રામદેવ ઍલૉપથી માટે 'સ્ટુપિડ' શબ્દ વાપર્યો અને તેને 'દેવાળિયું વિજ્ઞાન' ગણાવ્યું, જેના કારણે યોગગુરુ વિવાદમાં સપડાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કડક શબ્દોમાં લખેલા પત્ર બાદ બા બા રામદેવે તેમનું વિવાદાસ્પદ નિવેદન પાછું લીધું છે .\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍલૉપથી માટે 'સ્ટુપિડ' શબ્દ વાપર્યો અને તેને 'દેવાળિયું વિજ્ઞાન' ગણાવ્યું, જેના કારણે યોગગુરુ વિવાદમાં સપડાયા\n\nસ્વામી રામદેવે કહ્યું હતું કે ઍલૉપથિક દવાઓ ખાવાથી લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nજ્યારે સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું હતું, \"ડૉક્ટરો અંગે રામદેવની ટિપ્પણી અસ્વીકાર્ય છે તેમણે તાત્કાલિક માફી માગવી જોઈએ.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે આ વિવાદ અહીં અટકે એ પહેલાં તેમણે પત્ર લખીને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન એટલે કે IMAને અને દવા કંપનીઓને 25 સવાલ પૂછ્યા હતા.\n\nરામદેવના વિવાદાસ્પદ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આયુષ્માન ભારત : નરેન્દ્ર મોદીએ કરેલો એક કરોડ લાભાર્થીનો દાવો કેટલો સાચો?\\nસારાંશ: આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને એક કરોડ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પર આ જાણકારી શૅર કરી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમના ટ્વીટ બાદથી જ અભિનંદનવર્ષા શરૂ થઈ ગઈ.\n\nઅમિતાભ બચ્ચન, અજય દેવગન અને સરકારના મંત્રી તમામે વડા પ્રધાનના ટ્વીટને રિટ્વીટ કરવાની તક ન જવા દીધી.\n\nકેન્દ્ર સરકાર ઘણા સમયથી એવો દાવો કરતી આવી છે કે આયુષ્માન ભારત એ માત્ર ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યૉરન્સ સ્કીમ છે.\n\nવર્ષ 2018મા આ યોજનાની શરૂઆત રાંચીથી કરાઈ હતી. એ પહેલાં આ યોજનાની ટ્રાયલ દરમિયાન હરિયાણાના કરનાલમાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આયુષ્યમાન ભારત PMJAY : નરેન્દ્ર મોદીની યોજના કોરોનાકાળમાં કેટલી કામ લાગી? બીબીસી ઇન્વેસ્ટિગેશન\\nસારાંશ: \"ત્રણ રાતથી મારા ભાઈને નિમકાથાનાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેને કોરોના થયો છે. ત્યાંના ડૉક્ટરોથી સારવાર થઈ શકે તેમ ન હતી તેથી તેમણે ખાનગી હૉસ્પિટલમાં જવા કહી દીધું. ગઈ કાલે રાતે જ ભાઈને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યો છે. ઓક્સિજનનું લેવલ 80 સુધી પહોંચી ગયું હતું. દાખલ થયાને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં અમે હૉસ્પિટલવાળાઓને એક લાખ 30 હજાર રૂપિયા આપી ચુક્યા છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય આયુષ્માન ભારત યોજના?\n\nબસ આ ત્રણ-ચાર લાઇનો પછી બીજી તરફ ફોન પર ચૂપકીદી છવાઈ જાય છે. રાજેન્દ્ર પ્રસાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તેમના અવાજમાં લાચારીનો ભાવ સ્પષ્ટ અનુભવી શકાય છે.\n\nજયપુરથી 17 કિલોમીટર દૂર આવેલા નિમકાથાના, સિકરના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ સિકરની એક ખાનગી હૉસ્પિટલમાં પોતાના ભાઈ સુભાષચંદની સારવાર કરાવવા આવ્યા છે. તેમના ભાઈ અત્યારે હૉસ્પિટલના આઇસીયુમાં જીવનમરણ વચ્ચે જંગ લડી રહ્યા છે.\n\nતેમના હાથમાં ભાઈ સુભાષના નામનું આયુષ્યમાન કાર્ડ છે જેના પર વડાપ્રધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આયેશા આપઘાત કેસ : આરિફ ખાનની ધરપકડ, અંતિમ વીડિયો પાછળની હકીકત શું છે?\\nસારાંશ: \"અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહીં તક હૈ. મૈં ખુશ હું કી મૈં અલ્લા સે મિલુંગી. ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહીં કમી રહ ગઈ, મુજ મેં યા શાયદ તકદીર મેં. મેં ખુશ હું...સુકૂન સે જાના ચાહતી હું. અલ્લા સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.\" આ શબ્દો છે આયેશાના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયેશા મકરાણીનો ફાઈલ ફોટો\n\nપોલીસ ફરિયાદની વિગતો મુજબ 26 ફેબ્રુઆરીએ આયેશાએ હસતાંહસતાં એક છેલ્લો વીડિયો બનાવીને સાબરમતી નદીમાં કૂદીને જીવ આપી દીધો હતો. \n\nઆત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.\n\nઆયેશા મૂળ રાજસ્થાનનાં હતાં અને અમદાવાદના વટવામાં રહેતાં હતાં. આયેશાએ નદીમાં ઝંપલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર. વૈશાલી : શતરંજના ભલભલા પ્રતિસ્પર્ધીઓને હંફાવનારાં માહેર ખેલાડી\\nસારાંશ: જ્યારે તેઓ મુંબઈમાં આયોજિત નૅશનલ વિમેન્ ચૅલેન્જર્સ ટુર્નામેન્ટ જિત્યાં ત્યારે તેઓ માત્ર 14 વર્ષનાં એક કિશોરી હતાં. મબલખ જુનિયર ટુર્નામેન્ટો જિત્યા બાદ આ જીત તેમના માટે એક મહત્વનું માઇલસ્ટોન હતી. ત્યારથી આજ સુધી તેમણે પાછાં વળીને જોવું પડ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર. વૈશાલી\n\nઆ ટુર્નામેન્ટમાં જીત બાદ વિશ્વે તેમની નોંધ લેવા માંડી. જ્યારે તેઓ વર્ષ 2017માં એશિયન ઇન્ડિવિજ્યુઅલ બ્લિટ્સ ચેસ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જિત્યાં ત્યારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી.\n\nવર્ષ 2018માં જ્યારે તેઓ ઇન્ડિય વુમન ગ્રાન્ડ માસ્ટર (WGM) બન્યાં ત્યારે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે પણ ટ્વિટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આર. વૈશાલીનું કુટુંબમાં મોટા ભાગના લોકો ચેસના ચાહકો છે. તેમના 15 વર્ષીય ભાઈ આર. પ્રજ્ઞાનંધા વિશ્વના યંગેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આરબ દેશોના એક નિર્ણયથી ગુજરાતમાં હજારો નોકરીઓ પર જોખમ?\\nસારાંશ: લગભગ પાંચ લાખ કામદારોની જીવાદોરી એવા મોરબી સિરામિકઉદ્યોગનાં ઉત્પાદનો પર ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલે (GCC) 40%થી 106% જેટલી ઍન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારોના મતે કાઉન્સિલના આ નિર્ણયની સૌથી વધારે અસર મોરબી સિરામિકઉદ્યોગ પર થવાની છે. \n\nનોંધનીય છે કે મોરબીનાં યુનિટો દ્વારા કુલ નિકાસના 35% થી 40% નિકાસ અખાતના દેશોમાં થાય છે. \n\nનિષ્ણાતો પ્રમાણે આ નિર્ણયને કારણે સિરામિકઉદ્યોગમાં રોકાયેલા લગભગ 75 હજારથી એક લાખ કામદારો નોકરી ગુમાવશે તેવો ભય ઊભો થયો છે.\n\nતેમજ મોરબી સિરામિકઉદ્યોગને લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનો ફટકો પડી શકે છે.\n\nઅખાતના દેશોનો નિર્ણય\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે GCCએ આરબ દેશોનું રાજકીય અને આર્થિક સંગઠન છે. જેમાં બહેરીન, કુવૈત, ઓમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આરબીઆઈ પાસે જરૂરથી વધારે પૈસા હોવાનું સત્ય શું?\\nસારાંશ: બે વર્ષ પહેલાં આજના દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક લોકો માને છે કે નોટબંધી અને આરબીઆઈના હાલના વિવાદને કોઈ સબંધ છે. હવે આ વિવાદમાં વધુ એક વાત જોડાઈ ગઈ છે કે સરકારે આરબીઆઈ પાસે 3.61 લાખ કરોડ રૂપિયા માગ્યા છે.\n\nઆર્થિક બાબતોના નિષ્ણાત પ્રિયરંજન દાસ જણાવે છે, \"મોદી સરકારે આરબીઆઈ પાસે જે 3.61લાખ કરોડ માગ્યા છે, તેની કડી નોટબંધી સાથે જોડી શકાય છે.\"\n\nતેમણે જણાવ્યું, \" સરકાર આરબીઆઈ પાસે પૈસા માગે છે કારણકે તેઓ વિચારતા હતા કે નોટબંધીથી ત્રણ કે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા જેટલું કાળું નાણું પકડશે, જે સિસ્ટમમાં પાછું નહીં આવે.\"\n\n\"સરકારને એમ હતું કે આ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આરબીઆઈએ વ્યાજદરોમાં ફેરફાર ન કરતાં મોંઘવારી વધવાની આશંકા\\nસારાંશ: ફુગાવો ઘટવાની હાલમાં કોઈ આશા દેખાઈ નથી રહી, પરંતુ આગામી છ મહિનામાં ફુગાવાનો દર વધી શકે છે એવી સંભાવનાઓ ચોક્કસ સેવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) એ વ્યાજદરોમાં કોઈ બહુ મોટો ફેરફાર ન કરી મોંઘવારી વધવાના સંકેત આપ્યા છે. \n\nરિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરો ન ઘટાડી શકવાનું જે કારણ રજૂ કરવામાં આવ્યું છે તે સામાન્ય માણસની ચિંતામાં વધારો કરનારું છે.\n\nરિઝર્વ બેંકે એક અંદાજો આપ્યો છે કે આગામી મહિનાઓમાં ફુગાવો વધી શકે છે. જો કે તેના આ અંદાજમાં કોઈ મોટો ફેરફાર નથી કર્યો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતહેવારોની મોસમમાં રેપો રેટ ૬ ટકાએ જાળવી રાખવામાં આવ્યો છે.\n\nજેને કારણે તહેવારોની મોસમ પહેલાં નીચા વ્યાજ દરોની લોન મેળવવાની વેપારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આરુષી કેસ : 7 વાતો, જ્યાં સીબીઆઈની ભૂલ થઈ?\\nસારાંશ: વર્ષ 2008ના આરુષી-હેમરાજ હત્યાકાંડમાં કોર્ટે તે કિશોરીના માતા-પિતા નૂપુર અને રાજેશ તલવારને દોષી ઠેરવ્યા હતા પરંતુ ઘણાં લોકો માટે આ હત્યા હજુ પણ એક કોયડા સમાન છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરુષીની હત્યા હજુ પણ ઘણાં લોકો માટે કોયડા સમાન છે\n\n16 મે, 2008ના રોજ દિલ્હી નજીકના નોઈડામાં એક ઘરમાં 14 વર્ષીય આરુષીનો મૃતદેહ મળ્યો હતો.\n\nપછીના દિવસે તે ઘરના નોકર હેમરાજનો મૃતદેહ ઘરની છત પરથી મળ્યો હતો.\n\nઉત્તર પ્રદેશ પોલીસે શરૂઆતમાં આ કેસ ઉકેલી લીધો હોવાનો દાવો કર્યો અને રાજેશ તલવારના અન્ય નોકરોને શંકાસ્પદ માન્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબાદમાં પોલીસે કહ્યું હતું કે રાજેશ તલવારે આરુષી અને હેમરાજને કથિત શંકાસ્પદ અવસ્થામાં જોયા અને ગુસ્સામાં આવી બંનેની હત્યા કરી.\n\nબાદમાં આ કેસ સીબીઆઈ પાસે પહો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આરોગ્ય : શું મહિલાઓ પુરુષો કરતાં તંદુરસ્ત હોય છે?\\nસારાંશ: દરેક વ્યક્તિ લાંબુ આયુષ્ય ઇચ્છતું હોય છે, પણ શું તમને ખબર છે કોનું આયુષ્ય લાંબુ હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સંશોધન મુજબ મહિલાઓ પુરુષો કરતાં લાંબુ જીવે છે. તો શું મહિલાઓ પુરુષો કરતાં વધુ તંદુરસ્ત હોય છે?\n\nજાણો કયા પરિબળો પુરુષોના આયુષ્યને અસર કરે છે. જાણો મહિલાઓનું આયુષ્ય કેમ લાંબુ હોય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આરોગ્ય સેતુ ઍપ્લિકેશનના નિર્માતાને લઈને વિવાદ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી દરમિયાન ભારતમાં દરેક જગ્યાએ આરોગ્ય સેતુ ઍપને ફરજિયાત કરી દેવામાં આવી અને હવે આ જ ઍપ્લિકેશન સવાલોના ઘેરામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ જ એક RTIમાં આ ઍપ્લિકેશન સંદર્ભે કંઈક જાણકારી માગવામાં આવી હતી, જેનો જવાબ આપવામાં નેશનલ ઇન્ફૉર્મેટિક સેન્ટર અસમર્થન રહ્યું હતું. જોકે, હવે વિવાદ બાદ સરકાર તરફથી સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહવે સરકારે કહ્યું છે કે કોરોના વાઇરસ સામે લડવા માટે રેકોર્ડ સમયમાં સાર્વજનિક-ખાનગી સહયોગથી આરોગ્ય સેતુ ઍપને તૈયાર કરી છે. સાથે જ તેને ખૂબ જ પારદર્શી રીતે વિકસાવવામાં આવી હતી. \n\nજાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં એવો દાવો પણ કરાયો છે કે આ ઍપ્લિકેશનને 21 દિવસના રેકૉર્ડ સમયમાં તૈયાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્કટિક સર્કલની એ દિલધડક સફર જે બે યુવકોએ એમના કૂતરા સાથે ખેડી\\nસારાંશ: બે આર્કિટેક્ટ યુવાનોએ ફેબ્રુઆરી-2018માં રિટાયર કરી દેવાયેલી એક સ્કોટિશ લાઇફબોટ ખરીદી હતી અને તેને પોતાના સંપૂર્ણ એક્સપિડિશિન હોમમાં પરિવર્તિત કરી નાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે આર્કિટૅક અને તેમનો કૂતરો\n\nએ યુવકો બોટમાં 5000 કિલોમિટરનો પ્રવાસ કરીને આર્કટિક સર્કલ પહોંચી ચૂક્યા છે અને તેમનો પ્રવાસ હજુ ચાલુ છે. આ પ્રવાસમાં શેફલટન નામનો એક કૂતરો પણ તેમને સાથ આપી રહ્યો છે. \n\nયુવકોએ જે બોટ ખરીદી હતી એ બોટનું નામ 20 વર્ષ સુધી ક્લેન્સમેન લાઇફબોટ નંબર વન હતું. 11 મિટર લાંબી નારંગી ફાઇબર ગ્લાસ બોટ 100 લોકોની વહનની ક્ષમતા ધરાવે છે. એ બોટનો ઉપયોગ આફતના સમયે કરવામાં આવતો હતો. \n\nલાઇફબોટની સારી સારસંભાળ રાખવામાં આવી હતી અને દર મહિને તેનું ટેસ્ટિંગ થતું હતું, પણ તેનો ઉપયોગ લાંબા સમયથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્જેન્ટિના : ગર્ભપાતના કાયદાને મંજૂરી નહીં, સંસદની બાજુમાં પ્રદર્શન\\nસારાંશ: આર્જેન્ટિનાની સંસદમાં પ્રૅગનન્સીનાં પ્રથમ 14 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપતું બિલ પાસ થઈ શક્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખૂબ લાંબી ચર્ચા બાદ 38 સાંસદોએ બિલની વિરુદ્ધમાં અને 31 સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. \n\nઆ બિલ રજૂ ના થઈ શકવાનો મતલબ એવો છે કે એક વર્ષ સુધી તેને ફરીથી સંસદમાં લાવી શકાશે નહીં. \n\nહાલમાં આર્જેન્ટિનામાં બળાત્કાર અને માતાનો જીવ જોખમમાં હોય તેવા કિસ્સામાં જ ગર્ભપાતને મંજૂરી આપવામાં આવે છે. \n\nમતદાન શરૂ થતાની સાથે જ બંને તરફના પ્રદર્શનકારીઓએ સંસદની બાજુમાં રેલીઓ કાઢી હતી \n\nબિલને સંસદે નકારી દેતાં ગર્ભપાતના કાયદામાં છૂટ આપવાનો વિરોધ કરનારા લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્ટિકલ 35A : અમને બંધારણીય ફેરફારો વિશે ખબર નથી - જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મલિક શનિવારે નેશનલ કૉન્ફરન્સના પ્રતિનિધમંડળને મળ્યા અને એ પછી તેમણે નિવેદનમાં કહ્યું કે તેમને બંધારણીય જોગવાઈમાં ફેરફાર અંગે કોઈ જ જાણ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું છે કે અર્ધસૈનિકદળોની વધારાની ટુકડીઓને માત્ર સુરક્ષાનાં કારણોથી જ બોલાવવામાં આવી છે.\n\nઓમર અબ્દુલ્લાહના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત પછી રાજ્યપાલ મલિકે તેમને કહ્યું હતું કે સુરક્ષાની સ્થિતિ બદલાઈ છે. જેથી તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.\n\nરાજ્યપાલે પ્રતિનિધિમંડળને કહ્યું, \"સુરક્ષા એજન્સીઓ પાસે આધારભૂત માહિતી હતી કે અમરનાથ યાત્રા પર ઉગ્રવાદી હુમલો થઈ શકે છે.\"\n\n\"પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા પર ગોળીબાર થયો હતો જેનો સેનાએ જવાબ આપ્યો હતો.\"\n\nઓમર અબ્દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્ટિકલ 370: લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી શું બદલાઈ જશે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ 370ને હટાવવા અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ. \n\nજમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય.\n\nકેન્દ્ર સરકારના આ નિર્ણયને લેહ-લદ્દાખમાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. નેતા અને ધાર્મિક સંસ્થાઓ પણ તેનું સ્વાગત કરી રહી છે. \n\nલદ્દાખમાં ઘણાં વર્ષોથી આ અંગે માગ કરવામાં આવી રહી હતી.\n\nવર્ષ 1989માં અલગ રાજ્ય બનાવવા મામલે અહીં આંદોલન પણ કરવામાં આવ્યાં હતાં, જેના આધારે લદ્દાખને સ્વાયત્ત એવી હિલ ડેવલપમૅન્ટ કાઉન્સિલ મળી હતી.\n\nએમા કોઈ શંકા નથી કે હાલ કેન્દ્ર સરક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI : કોરોના વાઇરસને બહાને નાગરિકો પર સરકારની વૉચ કઈ હદ સુધી જશે?\\nસારાંશ: કોરોના મહામારીએ ભલે દુનિયાના મજબૂત તંત્રને હચમચાવી નાખ્યું છે પરંતુ આ જ સમય દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની ઇકોસિસ્ટમને આગળ વધારવાનું ઘણું પ્રોત્સાહન મળ્યું છે અને એમાં કોરોનાકાળે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેકનૉલૉજીનો ઉપયોગ માત્ર વૅક્સિનની શોધ માટે કે સંક્રમણ અટકાવવા માટે જ નથી થઈ રહ્યો પરંતુ નાગરિકોને ટ્રેસ કરવા પણ થઈ રહ્યો છે. નાગરિકોની વ્યક્તિગત પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય અને નાગરિકો પર નિગરાનીનો વ્યાપ વિસ્તરે એવી અભૂતપૂર્વ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આવું પહેલાં ક્યારેય પહેલા નહોતું થયું. \n\nઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે જાણકારોની ચેતવણ છતાં તે કોરોના મહામારી સામેની જંગ લડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પર કડીની શ્રેણીનો આગળનો લેખ અહીં વાંચો. ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્ટ્સની 'બેકાર' ડિગ્રી પણ સુધારી શકે છે તમારું ભવિષ્ય\\nસારાંશ: જ્યારે યુનિવર્સિટીમાં લોકોને કહેતી હતી કે હું ઇતિહાસમાં સ્નાતકનો અભ્યાસ કરી રહી છું તો મને લગભગ એક જેવા જ સવાલો પૂછાતા- \"શું તમારે શિક્ષક બનવું છે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિગ્રી હોય અને બેરોજગાર રહી જાવ એવી આશંકા અડધી થઈ જાય છે પરંતુ ડિગ્રી હોવી એ નોકરીની ગૅરંટી નથી.\n\nહું એમને કહેતી, \"ના, હું પત્રકાર બનવા માગું છું.\" તો મને પૂછાતું- \"તમે કૉમ્યુનિકેશનનું શિક્ષણ કેમ નથી મેળવતાં?\"\n\nએ સમયે ઉચ્ચવર્ગના જૂજ લોકો જ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવા જતા. કદાચ ત્યારે એવું પણ મનાતું ન હતું કે ડિગ્રી સીધી જ કોઈ નોકરી અપાવી દેશે. \n\nઆજે નોકરી મેળવવા માટે ડિગ્રી જરૂરી છે. ડિગ્રી હોય તો બેરોજગાર રહી જવાની શક્યતા અડધી થઈ જાય છે. છતાં પણ ડિગ્રી હોવી એ નોકરીની ગૅરંટી નથી. \n\nતમે આ વાંચ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્થિક સંકટ : ભારતમાં લાખોએ લોકોએ ગુમાવી નોકરીઓ, હવે આ સૅક્ટરમાં ભય\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસ મહામારી અને લૉકડાઉન બાદ હવે નોકરીઓ જવાનો સિલસિલો શરૂ થયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અસંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ ગયા બાદ હવે દેશમાં સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ જઈ રહી છે. \n\nપગારદાર લોકોની નોકરીઓ પર હવે સંકટ તોળાઈ રહ્યું છે અને તેમાંથી ઘણા લોકોને નોકરીઓ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્થિક સંકટ : મોદી દવા બદલશે કે ડોઝ વધારશે - દૃષ્ટિકોણ\\nસારાંશ: પાંચમી જુલાઈએ બજેટ રજૂ થશે. આ પહેલાં ગત સપ્તાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના અર્થશાસ્ત્રીઓ તથા ઉદ્યોગજગતના નિષ્ણાતો સાથે બેઠક કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીના ગત કાર્યકાળ દરમિયાન કદાચ જ આવી કોઈ બેઠક યોજાઈ હતી. \n\nઅત્યાર સુધી નરેન્દ્ર મોદી અને સરકાર આર્થિક સંકટ હોવાની વાતને નકારતા રહ્યા છે, પરંતુ હવે તેમના કપાળ ઉપર ચિંતાની રેખાઓ દેખાવા લાગી છે. \n\nભારે બહુમત સાથે જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમી બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ અર્થતંત્રની મજબૂતીનો અંદાજ આપતાં તમામ પરિમાણ આર્થિક સંકટ તરફ નિર્દેશ કરે છે. \n\nસરકારી આંકડા પ્રમાણે, દેશમાં બેકારીનો દર 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે તથા આર્થિક વૃદ્ધિદરની બાબત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્થિક સંકટના કારણે પાકિસ્તાનની સેનાએ ખર્ચ ઘટાડવાની જાહેરાત કરી, ઈમરાને આવકારી\\nસારાંશ: આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના સૈન્યએ પોતાના ખર્ચમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના સૈન્યએ આગામી નાણાકીય વર્ષ માટે પોતાના સંરક્ષણ બજેટમાં ઘટાડો કરવા મજબૂર થયું. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સૈન્યના આ નિર્ણયને આવકાર્યો છે.\n\nપાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે ખર્ચ ઘટાડા છતાંય સશસ્ત્ર બળોની સજ્જતામાં કોઈ ફેર નહીં પડે. તારીખ 27 ફેબ્રુઆરીએ જેટલી સજ્જ હતી, એટલી જ ભવિષ્યમાં હશે. સેનાના મનોબળથી યુદ્ધ જીતાય છે. \n\nઇમરાનખાને નિર્ણય આવકાર્યો \n\nપાકિસ્તાની સૈન્યના આ નિર્ણયની જાણકારી વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને આપી હતી.\n\nઇમરાન ખાને ટ્વીટ કર્યું, \"સુરક્ષાના ઘણા બધા પડકારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું 'બંધારણ' વિશેનું નિવેદન શા માટે મહત્ત્વપૂર્ણ?\\nસારાંશ: \"ભારતીય સેના ભારતના બંધારણના શપથ લે છે અને બંધારણીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને કામ કરે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ન્યાય, સમાનતા અને ભ્રાતૃભાવના સિદ્ધાંત ભારતીય સેના માટે હંમેશાં માર્ગદર્શક બન્યા રહેશે.\"\n\nઆ શબ્દો છે ભારતના નવા સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેના. શનિવારે નવી દિલ્હી ખાતે એક પત્રકારપરિષદ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. \n\nસેનાધ્યક્ષ તરીકે તેમની આ પ્રથમ પત્રકારપરિષદ હતી, તેથી પત્રકાર અને વિશ્લેષક તેમની વાતોની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે.\n\nથોડા દિવસ પહેલાં જ પૂર્વ સેનાધ્યક્ષ બિપિન રાવત નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરનાર લોકો વિરુદ્ધ નિવેદન આપીને મીડિયામાં છવાઈ ગયા હતા.\n\nતેમણે કહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મીમૅન બનીને મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા અમદાવાદી 'રિકી બહેલ'ની કહાણી\\nસારાંશ: બોલીવૂડની ફિલ્મ 'લેડિઝ વર્સિસ રિકી બહેલ' જોનારા દર્શકોને યાદ હશે કે રિકી બહેલનું પાત્ર ભજવતા રણવીર સિંહ કેવી રીતે છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેમનું બૅન્ક બૅલેન્સ ખાલી કરી નાખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોપી જુલિયન સિંહા\n\nઆવી જ ફિલ્મી ઘટના બની છે, અમદાવાદમાં. ફરક માત્ર એટલો છે કે અહીંનો રિકી બહેલ યુવાન નહીં પણ 42 વર્ષનો આધેડ છે. \n\nજુલિયન સિંહા છોકરીઓને નહીં પણ વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાઓ સાથે લાગણીભર્યા સંબંધો કેળવીને રૂપિયા પડાવી લેતા હતા. \n\nજુલિયન સિંહા નિવૃત સૈન્ય અધિકારીના પુત્ર છે પણ મહિલાઓની લાગણીઓ સાથે રમી પૈસા પડાવવામાં માહેર છે. \n\nપણ પોતાને લશ્કરના જવાન ગણાવી લાખો રૂપિયા પડાવતા આ નકલી આર્મીમેનને એક મહિલા ભારે પડી છે.\n\nમહિલાની ફરિયાદના આધારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. \n\nજુલિયન સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા અને અઝરબૈજાન યુદ્ધ : બન્ને દેશોએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો\\nસારાંશ: યુદ્ધવિરામની માટે સહમત થયા બાદ આર્મેનિયા અને અઝરબૈજાને ફરીથી એકબીજા પર હુમલાના આરોપ લગાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મેનિયાના ગાન્જા શહેરમાં રહેવાસી વિસ્તાર પર એક રૉકેટથી હુમલો કરાયો છે. શહેરમાં હાજર બીબીસીના સંવાદદાતાએ જણાવ્યું, \"500 મિટરની આસપાસના વિસ્તારમાં આવેલી રહેવાસી ઇમારતો, ટ્રેનિંગ સેન્ટરો દુકાનો પર રૉકેટથી હુમલો કરાયો.\"\n\nએક સ્થાનિક જણાવ્યું, \" સારું થયું કે અમે ગાઢ ઉંઘમાં નહોતાં. છત ધડીમ કરતી કરતી ધ્રૂજવા લાગી હતી.\"\n\nસ્થાનિકોના જણાવ્યા અનુસાર મિસાઇલના હુમલાને પગલે ઇમરાતોની બારીઓના કાચ તૂટી ગયા હતા. કેટલાંક ઘરોની દિવાલો પણ પડી ગઈ હતી. \n\nતો બીજી બાજુ અઝરબૈજાનના મંત્રાલયે આર્મેનિયન ઍન્ટી ઍરક્રાફ્ટ મિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા અને અઝરબૈજાન રશિયાના હસ્તક્ષેપ બાદ અસ્થાયી યુદ્ધવિરામ માટે તૈયાર\\nસારાંશ: વિવાદિત નાગોર્નો-કારાબાખમાં કબજા માટે લડી રહેલા આર્મેનિયા અને અઝરબૈજાન અસ્થાયી રીતે યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયા છે. રશિયન વિદેશમંત્રી સર્ગેઈ લેવરૉવે આ અંગે જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયાની મધ્યસ્થીમાં મૉસ્કોમાં દસ કલાક સુધી ચાલેલી લાંબી વાતચીત બાદ બન્ને દેશોએ શનિવારે બપોરે યુદ્ધવિરામ લાગુ કરવાની તૈયારી દર્શાવી. \n\nઆ દરમિયાન બન્ને દેશો યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા પોતાના સૈનિકોના મૃતદેહો લેશે અને યુદ્ધકેદીઓની અદલાબદલી કરશે. \n\nરશિયન વિદેશમંત્રી સર્ગેઈ લેવરૉવે કહ્યું કે આ બાદ શાંતિ કાયમ કરવા માટે બન્ને દેશો વચ્ચે વાતચીત આગળ વધારાશે. \n\nનાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને બે સપ્તાહ પહેલાં શરૂ થયેલા યુદ્ધ બાદ પ્રથમ વખત આર્મેનિયા અને અઝરબૈજાને મૉસ્કોમાં એકબીજા સાથે વાત કરી. \n\nબન્ને દેશો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના સંઘર્ષમાં ભારત કોના પક્ષે?\\nસારાંશ: તુર્કી પહેલાથી જ અઝરબૈજાનનો સાથ આપી રહ્યું છે તો રશિયા હાલ તટસ્થ છે પણ તેનો ઍરબેઝ આર્મેનિયામાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાન સાથે આ લડી રહેલા બંને દેશોની સીમા જોડાએલી છે તેથી ઈરાને ચેતવણી આપી છે કે જો આ યુદ્ધને રોકવામાં નહીં આવે તો આ વિસ્તારમાં પ્રાદેશિક યુદ્ધ ફાટી નિકળવાની સંભાવના છે.\n\nદરમિયાન રિપોર્ટ્સ મળ્યા છે કે બૉમ્બ શેલ્સ અને મિસાઇલ ઈરાનનાં સરહદી ગામોમાં પણ નાખવામાં આવ્યાં છે.\n\nઈરાનના બોર્ડર સિક્યૉરિટી ગાર્ડ્સના કમાન્ડર કાસિમ રિઝાઈએ કહ્યું છે કે તેમની સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.\n\n27 સપ્ટેમ્બરથી શરૂ થએલી આ લડાઈમાં અત્યારસુધી લગભગ 300થી વધુ લોકો માર્યા ગયા છે અને એક લાખ કરતાં વધારે લોકો વિસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ : 'એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો', મિસાઇલ હુમલાના છેક 30 કિલોમિટર દૂર લોકોનાં ઘર ધ્રૂજ્યાં\\nસારાંશ: \"એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો. ઘરની બારીઓ ધ્રૂજવા લાગી હતી અને એ પણ ત્યારે કે જ્યારે અમે એ સ્થળથી 30 કિલોમિટર દૂર હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અઝરબૈજાનના ગબાલા શહેરમાંથી બીબીસીની અઝેરી સેવાના વાચક અને દર્શક તુરુલ બાખીશઝાદે આ વાત જણાવી છે. \n\nશુક્રવારે સવારે નવ લાગ્યે તેમણે આ ઘટનાનો અનુભવ કર્યો હતો. \n\nઅઝરબૈજાનના સંરક્ષણમંત્રાલયે જણાવ્યું છે કે આર્મેનિયાએ ગબાલા, શિયાઝાન અને કુર્દામિરમાં બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. \n\nઅઝરબૈજાને જણાવ્યું કે તેમના જાણકારોએ ગબાલા અને કુર્દામિર વિસ્તારમાં કરાયેલા મિસાઇલ હુમલાના કાટમાળનો અભ્યાસ કરીને દાવો કર્યો છે એ ટેકટિકલ 8K14 મિસાઇલો હતી. \n\nઅઝરબૈજાનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પુનર્નિમાર્ણ અને પુનર્વસન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ : પાકિસ્તાનની સ્પેશિયલ ફૉર્સ અહીં લડી રહી છે?\\nસારાંશ: પાકિસ્તાને આર્મેનિયા તરફથી લગાવેલા આ આરોપોને ફગાવી દીધા છે કે પાકિસ્તાની સ્પેશિયલ ફોર્સ અઝરબૈજાનની સેના સાથે મળીને આર્મેનિયા સામે લડાઈમાં ભાગ લઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના વિદેશમંત્રાલયે આ મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. પાકિસ્તનના વિદેશમંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાનની ટિપ્પણીને 'આધારહીન અને અયોગ્ય' ગણાવી છે.\n\n15 ઑક્ટોબરે આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાને રશિયન સમાચાર એજન્સી રોસિયા સેગોદન્યાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તુર્કીની સેના સાથે મળીને પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સ આર્મેનિયા સામે નાગોર્નો-કારાબાખમાં ચાલુ લડાઈમાં સામેલ છે.\n\nતેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઈ પ્રમાણ છે કે અઝરબૈજાનની સેનાને વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધનો એક મહિનો : યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં કેવી છે સ્થિતિ?\\nસારાંશ: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં લડાઈ રહેલા યુદ્ધને એક માસને માથે એક દિવસ થઈ ગયો છે. ગત 27 સપ્ટેમ્બરે બન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અઝેરી સૈન્ય દ્વારા કરાઈ રહેલો હુમલો\n\nઆ યુદ્ધમાં હજારો લોકોનો ભોગ લેવાયો છે અને ગત ત્રણ દાયકામાં આ વિસ્તારે આવો સંઘર્ષ જોયો નથી.\n\nઆંતરરાષ્ટ્રીય સ્તરે નાગોર્નો-કારાબાખ પર અઝરબૈજાનનો કબજો હોવાનું મનાય છે, જોકે અહીં મોટી સંખ્યામાં આર્મેનિયા મૂળના લોકો રહે છે.\n\nઆર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાવે દેશના નાગરિકોને યુદ્ધ જીતવા તમામ શક્તિઓ લગાવી દેવાનું આહ્વાન કર્યું છે. \n\nટીવી પર રાષ્ટ્રને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે કારબાખમાં લડવા માટે પૂરતાં હથિયારો અને પુરવઠો છે. જોકે, 'તમામ આર્મેનિયનોએ જીતવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેની 'સૌથી મોટી લડાઈ', શું છે દાયકાઓ જૂનો વિવાદ?\\nસારાંશ: આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે દાયકાઓ જૂનો સરહદનો વિવાદ રવિવારે ફરીથી ભડકી ઊઠ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લડાઈની તસવીર\n\nઆર્મેનિયા અને અઝરબૈજાન વિવાદિત નાગોર્નો-કારાબાખને લઈને એક વખત ફરીથી લડાઈના મેદાનમાં છે, ત્યાં હેલિકૉપ્ટર અને ટૅન્કોને તોડી પાડવાના સમચાર આવ્યા છે.\n\nબંને દેશોના સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા છે. હાલ સુધી 23 લોકો મૃત્યુ પામ્યાના સમાચાર આવી રહ્યા છે.\n\nરવિવારે નિયંત્રણ રેખા પર જે પ્રકારે ભારે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ગત કેટલાંક વર્ષોમાં થયેલી સૌથી મોટી લડાઈ મનાય છે.\n\nઅર્દોઆનનું સમર્થન, ઈરાનની મધ્યસ્થતાની રજૂઆત\n\nઆર્મેનિયા તરફથી જાહેર કરાયેલી તસવીર\n\nબંને દેશો વચ્ચેના તાજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા-અઝરબૈજાન વિવાદ : તુર્કી ગરીબ સીરિયનોને યુદ્ધમાં ધકેલી રહ્યું છે?\\nસારાંશ: નાગોર્નો- કારાબાખની લડાઈ માટે નિયુક્ત કરવામાં આવેલ એક સીરિયન યુવાને બીબીસીની અરબી સેવાના મોહમ્મદ ઇબ્રાહિમને જણાવ્યું કે સેના સાથે કામ કરવાના તેમના નિર્ણયના એક અઠવાડિયાની અંદર તેમને લડાઈ માટે અઝરબૈજાન મોકલવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સંઘર્ષ\n\nસીરિયન યુવાન અબ્દુલ્લા(બદલેલ નામ)નું કહેવું છે કે આર્થિક તંગીને કારણે તેઓ અઝરબૈજાનની સરહદ પર હાજર સૈન્ય ઠેકાણાં પર ચોકી કરવાના કામ માટે માની ગયા, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની તાલીમ વગર જ લડાઈમાં સામેલ કરી દેવામાં આવ્યા. \n\nતેમનું કહેવું છે કે તેમને સેનામાં સામેલ થયાના અમુક દિવસમાં જ નાગોર્નો-કારાબાખના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં મોકલી દેવાયા. \n\nનોંધનીય છે કે નાગોર્નો-કારાબાખ વિસ્તાર દાયકાઓથી પૂર્વ સોવિયેત સંઘનો ભાગ રહી ચૂકેલ આર્મેનિયા અને અઝરબૈજાનના વચ્ચેના તણાવનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આર્મેનિયા-અઝરબૈજાન સંઘર્ષ : અહીં રહેતા ભારતીયો શું કહી રહ્યા છે?\\nસારાંશ: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારબાખને લઈને દશકો જૂનો સીમાવિવાદ ફરી એક વાર ભડકી ઊઠ્યો છે અને તેણે યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. બંને તરફથી ગોળીબાર, બૉમ્બમારો અને આરોપ-પ્રત્યારોપ ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મેનિયાના સરકારી અપ્રવાસન સેવા અનુસાર અંદાજે 3000 ભારતીય હાલમાં આર્મેનિયામાં રહે છે.\n\nતેને લઈને હવે દુનિયાભરના દેશોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. પાકિસ્તાન, ઈરાન અને તુર્કીએ ખૂલીને અઝરબૈજાનનું સમર્થન કર્યું છે, પરંતુ ભારતે પોતાની પ્રતિક્રિયામાં હાલત પર ચિંતા વ્યક્ત કરતા શાંતિ અને વાતચીતથી મામલો હલ કરવા પર ભાર આપ્યો છે.\n\nવિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પોતાની પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, \"અમે આર્મેનિયા-અઝરબૈજાનની સીમા પર નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં ફરીથી તણાવ થયાનો રિપોર્ટ જોઈ રહ્યા છીએ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે?\\nસારાંશ: આવતા મહિને રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે? એ જાણવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે બીબીસીએ વાત કરી.\n\nમુંબઇમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવનાર મહિલા નિલમ ભરાડકર વિધવા છે. એકલાહાથે તેઓ દીકરીનો ઉછેર કરી રહ્યા છે. \n\nતેમની ઇચ્છા છે કે સરકાર ગરીબો માટે નવી યોજના શરૂ કરે. \n\nમોંઘવારી ઘટે અને જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ સસ્તી થાય.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આવી રીતે ફેલાઈ વાજપેયીના નિધનની અફવા?\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક છે, ત્યારે ગુરુવારે બપોરે તેમના નિધનના સમાચાર વહેતા થયા હતા. દેશભરની રાષ્ટ્રીય તથા પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સે અમુક મિનિટ્સ માટે 'નિધનની જાહેરાત' કરી દીધી હતી અને સોશિયલ મીડિયાએ ફેલાવવાનું કામ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આની પાછળ 'ન્યૂઝ બ્રેક' કરવાની ઉતાવળ કે સમાચાર સંસ્થાઓની 'વધુ પડતી તૈયારી' જવાબદાર હોવાનું જણાય છે. \n\nનવી દિલ્હી ખાતે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં સારવાર હેઠળ છે તથા છેલ્લા 24 કલાકથી તેમની સ્થિતિ કથળી હોવાનું કહેવાય છે.\n\nઅફવાઓ બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ પત્રકારો સાથે વાત કરી હતી અને તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવ્યું હતું. \n\nકેવી રીતે ફેલાઈ અફવા?\n\nગુરુવારે બપોરે દેશની સરકારી સમાચાર સંસ્થા દૂરદર્શન દ્વારા ચેનલ પર News Flash કરવામાં આવ્યા હતા, જેમાં વાજપેયીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આવી રીતે મોદીએ બદલી નાખ્યો મતદારોનો મિજાજ\\nસારાંશ: એક સમય આવ્યો જ્યારે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતમાં જબરદસ્ત મુકાબલો છે, બન્ને પાર્ટીઓ વચ્ચે 'કાંટે કી ટક્કર' છે, પણ અંતે ભાજપે જીત પ્રાપ્ત કરી લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં લોકોની નારાજગી એટલી વધારે પણ ન હતી કે તેને ગુસ્સામાં બદલી શકાય\n\nકોંગ્રેસ આ ચૂંટણીમાં મજબૂતી સાથે સામે લડી, પાર્ટીના વોટ શૅરમાં સામાન્ય વધારો થયો છે. જો કે તે છતાં કોંગ્રેસ મોદી અને અમિત શાહને તેમના ઘરમાં માત ન આપી શકી.\n\nભાજપે હિમાચલ પ્રદેશમાં પણ સહેલાઇથી જીત મેળવી લીધી. આ સાથે જ ભાજપે પોતાના શાસનમાં વધુ એક રાજ્યનો ઉમેરો કરી લીધો છે. \n\nકોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાજપ એક બાદ એક જીત નોંધાવી રહ્યું છે. \n\nહિમાચલ પ્રદેશની જીતે ભાજપને 'કોંગ્રેસ મુક્ત ભારત' મિશનની વધારે નજીક પહોંચાડી દીધો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આશિષ ભાટિયા : 2002નાં રમખાણોની તપાસ કરનાર એ અધિકારી જે બન્યા ગુજરાતના પોલીસવડા\\nસારાંશ: ગુજરાત રાજ્યના નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગેની જાહેરાત ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી, ભાટિયા શનિવારે રાજ્યના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળશે.\n\nઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને ત્રણ મહિનાનું ઍક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું, જે 31 જુલાઈએ પૂર્ણ થતાં ભાટિયાના નામની જાહેરાત કરાઈ છે.\n\nનવનિયુક્ત ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, \"ચાર્જ સંભાળ્યા બાદ 'કાયદો અને વ્યવસ્થા' અંગે પ્રાથમિકતા રહેશે. ક્રાઇમ-કંટ્રોલ પણ પ્રાથમિકતામાં રહેશે.\"\n\nતેમણે કહ્યું, \"આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસનસોલ ગ્રાઉન્ડ રિપોર્ટ: રમખાણે ઊભો કર્યો સવાલ 'રાનીગંજને આ શું થઈ ગયું?'\\nસારાંશ: \"અમારું બધું જ બળીને રાખ થઈ ગયું, પરિવારમાં આવક રળનારો એક માત્ર હું જ હતો. હવે અમારું શું થશે...\" આટલું કહેતા-કહેતા શબ્દો રામચંદ્ર પંડિતના ગળામાં જ અટકી ગયા અને આંખમાંથી આંસુ આવી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની વાત પૂરી કરતા સદ્દામે કહ્યું,\"રામચંદ્ર પંડિત તેમના પરિવારમાં કમાનાર એક માત્ર વ્યક્તિ છે.\"\n\n\"આ દુકાન જ તેમની આવકનો આધાર હતી. જ્યારથી દુકાન સળગાવી દેવાઈ છે, ત્યારથી તેઓ દિવસ રડી રડીને વિતાવે છે. તેઓ અહીં-તહીં માથું પકડીને બેસી રહે છે.\"\n\nભગવાનદાસની દુકાન, જેમાં રાખ સિવાય કંઈ નથી બચ્યું\n\nપશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી નેશનલ હાઈવે નંબર 19 (વર્ષ 2010 પૂર્વે ગ્રાન્ડ ટ્રન્ક રોડનો આ ભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર- ટુ હતો) પર દિલ્લી તરફે બસો કિલોમીટર આગળ જતાં ડાબી તરફે એક માર્ગ આવેલો છે. \n\nડાબી તરફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામ : અમિત શાહના ગૃહમંત્રાલયની કમિટીનો ગુપ્ત રિપોર્ટ લિક થયો, ભાજપ સરકાર ભીંસમાં\\nસારાંશ: ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ)એ 1985માં થયેલા આસામ કરારના ક્લૉઝ-6ના કાર્યાન્વયન પર અમિત શાહના કેન્દ્રીય ગૃહમંત્રાલયની એક ઉચ્ચસ્તરીય કમિટીનો ગોપનીય રિપોર્ટ સાર્વજનિક કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ ફોટો\n\nઆ રિપોર્ટમાં કમિટીએ 'અસમિયા લોકોની ઓળખ અને વિરાસત'ના સંરક્ષણ સંબંધિત ઉપાયો પર પોતાની ભલામણ કરી છે.\n\nહકીકતમાં ભારત સરકારે ગત વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.કે. શર્માની અધ્યક્ષતામાં 14 સભ્યોની એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી હતી.\n\nઆ કમિટીમાં આસુના ત્રણ સભ્યોને પણ સામેલ કરાયા હતા. કમિટીએ 25 ફેબ્રુઆરીએ આસામ કરારના ક્લૉઝ-6ના કાર્યાન્વયન પરનો પોતાનો રિપોર્ટ મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલને સોંપી દીધો હતો. રાજ્ય સરકારે આ રિપોર્ટ ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યો હતો.\n\nઆસુના અધ્યક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામ : મુસ્લિમોની વસતીગતણરી પાછળ ભાજપનો શો ઇરાદો છે?\\nસારાંશ: આસામમાં ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની સરકાર સ્વદેશી અથવા સ્થાનિક મુસ્લિમોની સંખ્યા કેટલી છે તેની જાણકારી માટે ઘરેઘરે ફરીને સર્વેક્ષણ કરવા માટેની યોજના તૈયાર કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે આસામના લઘુમતી કલ્યાણમંત્રી રંજિત દત્તાએ સ્વદેશી મુસ્લિમ ગણાતા ગોરિયા, મોરિયા, દેસી અને જોલાહ જેવા મુસ્લિમ સમુદાયોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરી હતી.\n\nઆ બેઠકમાં તેમણે સર્વેક્ષણ કરવા માટેની યોજનાની વાત કરી હતી. \n\nઆ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રંજિત દત્તાએ કહ્યું કે, \"સ્વદેશી મુસ્લિમોના પ્રતિનિધિઓએ બેઠકમાં અમને જે સૂચનો કર્યાં છે તેનો અમે સ્વીકાર કર્યો છે.\"\n\n\"સરકારનો ગૃહ, મહેસૂલ અને લઘુમતી કલ્યાણવિભાગ હવે ઘરેઘરે ફરીને સ્વદેશી મુસ્લિમોની સામાજિક-આર્થિક વસતી ગતણરીનું આયોજન કરશે.\"\n\n201"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામના આ લોકો સામે નાગરિકતા બચાવવાનો પડકાર\\nસારાંશ: આસામમાં નાગરિકતા મામલે કેન્દ્ર સરકાર એક કવાયત હાથ ધરી રહી છે, જેમાં રાજ્યમાં રહેતાં લોકોની નોંધણી કરવામાં આવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના અંતર્ગત સ્થાનિકોએ પુરાવા સાથે તેઓ ભારતના નાગરિક છે તેવું પુરવાર કરવાનું છે.\n\nવર્ષ 1951માં સૌપ્રથમ નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ તૈયાર કરાયું હતું. આસામ આવું રજિસ્ટર તૈયાર કરનારું એક માત્ર રાજ્ય છે.\n\nઆસામ સાથે મેઘાલય, નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરાની સરહદ આવેલી છે.\n\nપરંતુ આસામમાં સરકારની આ કવાયતથી વર્ષોથી રહેતાં લોકોને ડર લાગી રહ્યો છે.\n\nતેમને એવું છે કે જો નાગરિકતા પુરવાર નહીં થશે તો તેઓ ક્યાં જશે.\n\nઆસામમાં જે લોકો નાગરિકતા પુરવાર નથી કરી શક્યા તેમને અટકાયત કૅમ્પમાં રાખવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામનો બોગીબીલ પુલ ભારત માટે મહત્ત્વપૂર્ણ શા માટે છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુત્ર નદી ઉપર બનેલા દેશના સૌથી લાંબા ડબલ ડેકર રેલ અને રોડ બ્રિજનું લોકાર્પણ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામના ડિબ્રુગઢ શહેર પાસે બોગીબીલમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા આ પુલની લંબાઈ લગભગ 4.94 કિલોમીટર છે.\n\nસુરક્ષા નીતિની દૃષ્ટિએ આ પુલને ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. \n\nસુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે બ્રહ્મપુત્રની બન્ને તરફ વસેલા લોકોને જોડવા સહિત આસામના આ ભાગને અરુણાચલ પ્રદેશમાં જોડવું ખૂબ જ જરૂરી હતું, કારણ કે અરુણાચલ પ્રદેશની સરહદી સીમા ચીન સાથે જોડાયેલી છે. \n\nઆ પુલને કારણે ભારતીય સેના તાત્કાલિક સરહદી વિસ્તારમાં પહોંચી શકે છે.\n\nલગભગ 5900 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી તૈયાર થયેલો બોગીબીલ પુલ ની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં NRCની અંતિમ યાદી અંગે ઍમનિસ્ટી ઇન્ટરનેશનલે શા માટે ચિંતા વ્યક્ત કરી?\\nસારાંશ: ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામમાં શનિવારે નેશનલ સિટીઝન રજિસ્ટર એટલે કે એનઆરસીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 19,06,657નાં નામ સામેલ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંતિમ યાદીમાં કુલ 3,11,21,004 લોકોનો સમાવેશ કરાયો હતો. \n\nઆસામમાં શનિવારે સવારે 10 વાગ્યે આ અંતિમ યાદી જાહેર કરવામાં આવી. બીબીસીનાં સંવાદદાતા પ્રિયંકા દુબે હાલમાં આસામની રાજધાની ગૌહાટીમાં છે.\n\nતેમની પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે આસામના લોકો આ યાદીમાં પોતાનાં અને પરિવારજનોનાં નામો જોવા માટે આસપાસના એનઆરસી કેન્દ્રમાં એકઠા થઈ ગયા છે.\n\nએનઆરસીની જાહેરાતને લઈને લોકોમાં ભય અને ગભરામણ જોવા મળી રહી છે જોકે સ્થિતિ શાંત છે.\n\nરાજ્યમાં ચાપતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે લોકોને ફૅક ન્યૂઝ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં ગેરકાયદેસર 40 લાખ લોકો પાસે આ વિકલ્પ રહેશે\\nસારાંશ: આસામમાં રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટિઝનશિપ (NRC) નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ કડક સુરક્ષા વચ્ચે રાજ્યનાં તમામ એનઆરસી કેંદ્રો પરથી જાહેર કરવામાં આવ્યો. આ રજિસ્ટર અનુસાર 2.89 કરોડ લોકો આસામના નાગરિક છે, જ્યારે 40 લાખ લોકોનું નામ આ યાદીમાં નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામમાં કોણ વિદેશી અને કોણ ભારતીય નાગરિક છે એ અંગેનો નિર્ણય આજે થયો છે. NCRમાં અરજીકર્તાનું નામ, સરનામું અને ફોટો છપાયેલાં છે. \n\nઆ યાદીને કારણે આજે આસામનાં તમામ 3.29 કરોડ અરજીકર્તાઓનાં ભાગ્યનો ફેંસલો થઈ ગયો. અરજીકર્તા પોતાનાં નામને, આ યાદી એનઆરસીની વેબસાઈટમાંથી જોઈ શકે છે.\n\nજે 40 લાખ લોકોને ભારતીય નાગરિક માનવામાં નથી આવ્યા, તેમને પોતાનો દાવો રજૂ કરવાની તક આપવામાં આવશે. આ વાતની જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે સંસદમાં કરી હતી. \n\nમાર્ચ 1971 અગાઉથી રહેતા લોકોને રજિસ્ટરમાં સ્થાન મળ્યું છે, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં નાગરિકતા છીનવાઈ જવાના ભયથી લોકો આત્મહત્યા કરી રહ્યા છે?\\nસારાંશ: રાજ્યમાં ગેરકાનૂની અપ્રવાસીઓને બહારના કરવાના અભિયાન અંતર્ગત આસામમાં 40 લાખ લોકોની ભારતીય નાગરિકતા રદ કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામમાં 1951માં નેશનલ રજિસ્ટર ઑફ સિટીજન્સ (એનઆરસી) બનાવાયો હતો\n\nસંબંધીઓ અને સામાજિક કાર્યકરોનો દાવો છે કે સંભવિત 'દેશનિકાલ'નો સામનો કરી રહેલા કેટલાક લોકોએ આઘાતમાં આવીને આત્મહત્યા કરી છે.\n\nમે મહિનામાં એક દિવસ 88 વર્ષીય અશરફ અલીએ પોતાના પરિવારને કહ્યું કે તેઓ રમઝાનમાં ઇફ્તાર માટે ખાદ્યસામગ્રી લેવા જઈ રહ્યા છે. ખાવાનું લાવવાની જગ્યાએ તેઓએ ઝેર ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું.\n\nજે લોકોએ સાબિત કરી દીધું હતું કે તેઓ ભારતીય નાગરિક છે એ સૂચિમાં અલી અને તેમના પરિવારને સામેલ કરાયા હતા.\n\nપરંતુ તેમના સામેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં પૂર : 'પાંચ મહિનાનો ગર્ભ છે, મને બાળકની ચિંતા થાય છે'\\nસારાંશ: \"મારે પાંચ મહિનાનો ગર્ભ છે. એક અઠવાડિયા પહેલાં તમામ બાબતો યોગ્ય હતી. હું મારા પતિ સાથે ચેકઅપ કરાવવા માટે હૉસ્પિટલ ગઈ હતી. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું કહ્યું હતું, પરંતુ પૂરના કારણે અમારા પરિવારને તમામ વસ્તુઓ છોડીને રાહત છાવણીમાં જવું પડ્યું. ગત છ દિવસથી અમે અહીં છીએ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"36 વર્ષનાં લિપિ દાસ જ્યારે આ તમામ વાતો કહી રહ્યાં હતાં, તો તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોવા મળતી હતી. \n\nશું તેમને પોતાના આવનારાં બાળકની ચિંતા સતાવી રહી હતી?\n\nઆ સવાલનો જવાબ આપતાં લિપિ કહે છે, \"રાહત શિબિરમાં ઘર જેવી સુવિધાઓ ક્યાં મળશે. સગર્ભા હોઈએ ત્યારે ડૉક્ટર સારું ખાવાનું અને ચોખ્ખું પાણી પીવા માટે કહે છે, નહીંતર બાળક સ્વસ્થ નહીં જન્મે. \" \n\n\"રાહત છાવણીમાં સારું ખાવાનું ક્યાંથી મળશે? અહીં ખાવામાં માત્ર દાળ, ભાત અને બટાકા મળે છે. પીવાનું પાણી પણ યોગ્ય નથી.\" \n\nલિપિએ વધુમાં કહ્યું, \"શૌચાલયમાં ઘણા લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં ભયંકર પૂર : 1,556 ગામો પાણીમાં ગરકાવ, બચાવ માટે આર્મી બોલાવાઈ\\nસારાંશ: આસામ રાજ્યમાં પૂરની સ્થિતિ બદતર થતાં આર્મીની મદદ લેવાની જરૂર પડી છે, 21 જિલ્લાના લગભગ 9 લાખ લોકો પ્રભાવિત થયા છે અને 6 લોકોનાં મૃત્યુ થયાં છે. બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી(એએસડીએમએ)ના અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે વરસાદ અને પૂરના કારણે ગોલાઘાટ, દિમા હસાઓમાં શુક્રવારે વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nરાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે, જે પૈકી 21 જિલ્લાના લોકો પૂરથી પ્રભાવિત થયા છે.\n\nભારતમાં એક તરફ આસામમાં પૂર આવ્યું છે ત્યારે અન્ય રાજ્યોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોના અનેક વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ થયો નથી. \n\n1,556 ગામો પાણીમાં ગરકાવ\n\nબારપેટામાં સ્થિતિ સૌથી ખરાબ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં ભૂસ્ખલનથી કમસે કમ 20 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: આસામના બરાક વૅલી વિસ્તારમાં ત્રણ અલગઅલગ જિલ્લાઓમાં મંગળવારે થયેલા ભૂસ્ખલનમાં કમસે કમ 20 લોકોનાં મૃત્યુ થયાં છે. આસામ હાલ પૂરની ઝપેટમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બરાક વૅલી વિસ્તારમાં ઘણા દિવસોથી વરસાદ વરસતો હતો. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે, કછાર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nતો હેલાકાંડી જિલ્લામાં સાત અને બાંગ્લાદેશ સીમા સાથે જોડાયેલા કરીમગંજ જિલ્લામાં છ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.\n\nઆસામના મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલે એક ટ્વીટ કરીને ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું, \"બરાક ઘાટીમાં સતત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી જાનમાનને નુકસાન થયાં ઘણું દુખ થયું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં લઠ્ઠાકાંડ : ઝેરીલો દારૂ પીવાથી 130 લોકોનાં મૃત્યુ, ડઝનબંધ હૉસ્પિટલમાં દાખલ\\nસારાંશ: આસામમાં ઝેરીલો દારૂ પીવાને કારણે મરનારા લોકોની સંખ્યા 130ને પાર થઈ ગઈ છે, જ્યારે 200થી વધુ લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમામ મૃતકો ગોલાઘાટ અને જોરઘાટ જિલ્લામાં આવેલા ચાના બગીચાઓમાં કામ કરતાં હતાં. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.\n\nગોલાઘાટ જિલ્લાના પોલીસ અધિક્ષક પુષ્કરસિંહે બીબીસીને જણાવ્યું કે જિલ્લાના 130 લોકોનાં મૃત્યુ ઝેરીલો દારૂ પીવાને કારણે થયાં છે. \n\nએસ. પી. પુષ્કરસિંહે જણાવ્યું છે કે હાલમાં સરકારી હૉસ્પિટલોમાં ડઝનબંધ લોકોની સારવાર ચાલી રહી છે. \n\nબગીચામાંથી પરત ફર્યા બાદ દારૂ પીધો હતો \n\nગોલાઘાટ હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલા 35 વર્ષના બિરેન ઘટવારે બીબીસીને જણાવ્યું કે ગુરુવારે ચાના બગીચોમાંથી પરત ફર્યા બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસામમાં સુપર ઇમર્જન્સી જેવી સ્થિતિ : મમતા બેનરજી\\nસારાંશ: એનડીટીવીના અહેવાલ અનુસાર નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (એનઆરસી) મામલે રાજકીય ઘર્ષણ વધી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનઆરસીનો વિરોધ કરી રહેલા તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદો અને ધારાસભ્યોની આસામના સિલચર ઍરપૉર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. \n\nધરપકડ કર્યા બાદ તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા ઇચ્છે છે તેમ છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. \n\nઆસામ સરકારના આ પગલાંને વખોડતાં ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રેઇને કહ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ લોકો જનપ્રતિનિધિ છે અને લોકોને મળવું એ તેમનો અધિકાર છે. \n\nઆ મામલે પ્રતિક્રિયા આપતા બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે આસામમાં સુપર ઇમર્જન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસારામ આશ્રમમાં થયેલાં દિપેશ-અભિષેકનાં મૃત્યુનું સત્ય શું?\\nસારાંશ: આસારામ આશ્રમમાં અમદાવાદના બે બાળકોના અપમૃત્યુના મુદ્દે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હિંસક બન્યું હતું અને ગૃહે ન છાજે તેવાં દૃશ્યો નિહાળ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૂળ મુદ્દો જસ્ટિસ ડી. કે. ત્રિવેદી કમિશનના અહેવાલને ગૃહમાં રજૂ કરવાનો હતો જે બિનસંસદીય ધમાલમાં વધુ એક વખત ધરબાઈ ગયો. \n\n2008માં ગુજરાત સરકારે અમદાવાદના મોટેરા સ્થિત આવેલા આસારામ આશ્રમના ગુરુકુળમાં અભ્યાસ કરતા દિપેશ અને અભિષેકનાં અપમૃત્યુની તપાસ કરવા અને સત્ય બહાર લાવવા માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી કે ત્રિવેદીનું પંચ રચ્યું હતું. \n\nઆ પંચે જુલાઈ 2013માં તેનો તપાસ અહેવાલ રાજ્યના ગૃહવિભાગને સોંપી દીધો છે. તેમ છતાં તે આજદિન સુધી વિધાનસભા ગૃહમાં રજૂ થયો નથી. \n\nરાજકીય પક્ષોની મિલીભગતનો આક્ષેપ\n\nકમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસારામ કોરોનો સંક્રમિત : હૉસ્પિટલમાં દાખલ, જેની સજા કાપે છે એ બળાત્કાર કેસ શું છે?\\nસારાંશ: જોધપુરની સેન્ટ્રલ જેલમાં જે બળાત્કારની સજા કાપે છે, તે કથિત સંત આસારામની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસારામને તબિયત લથડતાં જોધપુરની જેલમાંથી હૉસ્પિટલ લઈ જવાયા હતા\n\nજોધપુરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં ડૉક્ટર્સે ચેકઅપ કર્યું હતું અને પાંચમી મેના દિવસે કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.\n\nમહાત્મા ગાંધી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજશ્રી બહેરાએ બીબીસીને જણાવ્યું કે \"જેલના તંત્રએ જાણ કરી હતી કે આસારામની તબિયત ઠીક નથી, હૉસ્પિટલ લઈને આવી છીએ. હાજર ડૉક્ટર્સે આસારામની તપાસ કરી હતી.\"\n\nઆસારામનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેલરનું કહેવું છે કે આસારામ કોરોના સંક્રમિત છે.\n\nજેલના તંત્રે હૉસ્પિટલ લઈ જતાં પહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસારામથી ગુરમીત સુધી : બદનામ બાબાઓની કહાણી!\\nસારાંશ: સગીરા પર બળાત્કાર મામલે આસારામને જોધપુરની કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આસારામ બાપુ પર સગીરા પર બળાત્કારન કરવાનો આરોપ હતો. આ મામલો 2013નો છે. તેમના પર બીજા અન્ય મામલા પણ દાખલ થયેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોપ હતો કે આસારામ જમીન પચાવવી, બાળકોની હત્યા સહિત અન્ય મામલામાં પણ સંડોવાયેલા છે. પોલીસ આ મામલાઓની તપાસ કરી રહી છે. \n\nઆસારામ પર આશીર્વાદ આપવાના બહાને યુવતીઓ સાથે છેડછાડ અને જાતીય શોષણના આરોપો છે. \n\nતેમના પુત્ર નારાયણ સાંઈ પર પણ આ પ્રકારના આરોપો લાગેલા છે. \n\nપરંતુ આ બાબતોમાં આસારામ એકલા નથી. આ પહેલા પણ અનેક બાબાઓ ગુનેગાર ઠર્યા છે અથવા તો તેમની ઉપર ગંભીર આરોપ લાગ્યા છે. \n\nગુરમીત રામ રહીમ \n\nગુરમીત રામ રહીમ\n\n25મી ઓગસ્ટ 2017ના દિવસે પંચકૂલાની વિશેષ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસારામને આજીવન કેદ, પીડીતાના પિતાએ કહ્યું, “અમને ન્યાય મળ્યો.”\\nસારાંશ: આસારામ રેપ કેસ: જોધપુરની એક વિશેષ કોર્ટે 2013ના રેપ કેસમાં ચુકાદો આપતા આસારામને સગીરા પર બળાત્કાર કરવાના મામલે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 77 વર્ષના આસારામને આજીવન કેદની સજા આપી છે. આ કેસમાં અન્ય આરોપીઓ શિલ્પી અને શરદચંદ્રને દોષિત જાહેર કરતા કોર્ટે 20-20 વર્ષની સજા સંભળાવી છે. જ્યારે આ કેસના અન્ય આરોપી શિવા અને પ્રકાશને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. બળાત્કાર પીડિતાના પિતાએ આ ચૂકાદાથી સંતોષ વ્યક્ત કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોધપુરની સેન્ટ્રલ જેલમાં બનાવવામાં આવેલી વિશેષ કોર્ટમાં જજ મધુસુદન શર્માએ આ ચુકાદો આપ્યો છે. આ જેલમાં જ આસારામ 2013થી બંધ છે. રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં આસારામના મોટી સંખ્યામાં અનુયાયીઓ હોવાથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. \n\nશું કહ્યું પીડિતાના પિતાએ?\n\nતેમણે સમાચાર સંસ્થા પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, \"મને ન્યાય મળ્યો તેનો આનંદ છે, હું આ માટે ન્યાયતંત્ર અને મીડિયાનો આભાર માનું છું. અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ હતો અને અમને ન્યાય મળ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસારામને જેલમાં પહોંચાડનારાં એ 'લેડી સિંઘમ'\\nસારાંશ: “દબાણ ભલે ગમે તેટલું હોય પણ જ્યારે તમે સચ્ચાઈ માટે લડી રહ્યાં હોવ અને કોઈ એવી વ્યક્તિ માટે લડી રહ્યાં હોવ, જેને તમારે એક પ્રભાવશાળી વ્યક્તિ સામે ન્યાય અપાવવાનો હોય ત્યારે તમારે થોડી વધુ કમર કસવી પડતી હોય છે.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસારામ કેસની તપાસ કરનારા અધિકારી ચંચલ મિશ્રા\n\nઆ શબ્દો એક મહિલા પોલીસ અધિકારીના છે જેમને આસારામ વિરુદ્ધ સગીરા સાથેના બળાત્કારના મુદ્દે તપાસ કરી છે.\n\nવર્ષ ૨૦૧૦માં રાજસ્થાન પોલીસ સેવામાં જોડાનારાં પોલીસ અધિકારી ચંચલ મિશ્રા માટે શરૂઆતથી જ આ તપાસ કંઈ સરળ નહોતી.\n\nઆસારામ મુદ્દે તપાસ કેવી રીતે થઈ?\n\nઆ મુદ્દે આસારામની ધરપકડની સાથે જ એમની પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન હતું.\n\nએનું કારણ એ હતું કે આસારામની ધરપકડ ઇન્દોરમાં થઈ ,એફઆઈઆર દિલ્હીમાં નોંધાવવામાં આવી, પીડિતા હતી ઉત્તરપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસિફ અલી ઝરદારી : પ્લેબૉયથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને જેલ સુધીની સફર\\nસારાંશ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-પ્રમુખ આસિફ અલી ઝરદારીની નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરો (એનએબી)ની ટીમે ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે મની લૉન્ડરિંગના કેસમાં ઝરદારી અને તેમનાં બહેન ફરયાલ તાલપુરની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. \n\nજસ્ટિસ આમિર ફારુક અને જસ્ટિસ મોહસિન અખ્તર કિયાનીની બેંચે જામીન અરજીને ફગાવ્યા બાદ તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો. \n\nઝરદારી અને તેમનાં બહેન મની લૉન્ડરિંગના કેસમાં મુખ્ય આરોપી છે. તેમના પર ગેરકાયદે બૅન્ક એકાઉન્ટ અને દેશની બહાર પૈસા મોકલવાના આરોપ છે. \n\nઇસ્લામાબાદ સ્થિત ઝરદારીના ઘર પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પહોંચ્યા હતા. \n\nપાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શરૂઆતમાં ઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: આસિફ બસરા મૃત હાલતમાં મળ્યા, આપઘાતના અહેવાલો - BBC TOP NEWS\\nસારાંશ: અભિનેતા આસિફ બસરા હિમાચલ પ્રદેશના મૅકલૉડગંજમાં પોતાના ઘરે ગુરુવારે મૃત મળી આવ્યા છે. ધર્મશાલા નજીક મૅકલૉડગંજ એક પ્રસિદ્ધ પ્રવાસનસ્થળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિમાચલ પ્રદેશના પોલીસ મહાનિદેશક સંજય કુંડુંએ આસિફના મૃત્યુની પૃષ્ટિ કરી છે. તેમણે જમાવ્યું કે ગત પાંચ વર્ષથી તેઓ અહીં રહેતા હતા અને પોતાનાં એક વિદેશ મહિલા મિત્ર સાથે મળીને કૅફે-રેસ્ટોરા ચલાવતા હતા. \n\nપોલીસ પ્રથમ નજરે આને આપઘાતને લીધે થયેલા મૃત્યુનો કેસ ગણી રહી છે. \n\nઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે અને ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહાલમાં જ આવેલી 'પાતાલલોક' વેબ સિરીઝમાં આસિફ જોવા મળ્યા હતા. \n\n1993માં આવેલી 'બ્લેક ફ્રાઇડે' અને 2002માં આવેલી 'પરઝાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંગ્લૅન્ડ : એક સમયે કોરોના વાઇરસથી બેહાલ થયેલો દેશ કેવી રીતે સામાન્ય સ્થિતિમાં પહોંચ્યો?\\nસારાંશ: એક સમયે યુરોપમાં કોરોના વાઇરસમાં સૌથી બેહાલ થયેલો દેશ ઇંગ્લૅન્ડ હતો. જ્યાં હાલ જનજીવન સામાન્ય થઈ ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં હાલ અનેક લોકોને કોરોના વાઇરસની રસી આપી દેવામાં આવી છે. હાલ અહીં લોકો સામાન્ય રીતે હરતાં-ફરતાં થઈ ગયાં છે. \n\nકોરોના વાઇરસથી અનેક લોકોનાં મોત ઇંગ્લૅન્ડમાં થયાં છે, જે બાદ દેશની સ્વાસ્થ્ય સેવાઓ પર ભારે દબાણ હતું. જોકે, ત્યારબાદ કેવી રીતે આખો દેશ મહામારીમાંથી બહાર આવ્યો?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંગ્લૅન્ડમાં રમાનારો આ વખતનો વિશ્વ કપ સૌથી પડકારજનક : વિરાટ કોહલી\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે બુધવારે સવારે ઇંગ્લૅન્ડ જવા માટે રવાના થશે. આ પહેલાં ટીમના કપ્તાન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પત્રકારપરિષદ સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પત્રકારપરિષદમાં વિરાટ કોહલીએ કહ્યું કે આ વખતના વર્લ્ડ કપનું ફૉર્મેટ ટીમ માટે પડકારજનક છે. જેમાં કોઈ પણ ટીમ ઊલટફેર કરી શકે છે. \n\nકોહલીએ કહ્યું, \"વર્લ્ડ કપમાં પરિસ્થિતિને બદલે દબાણ સાથે વધારે કામ લેવાની જરૂર છે. અમારા માટે સારી વાત એ છે કે તમામ બૉલર ફ્રેશ છે અને એકેય બૉલર થાકેલા નથી.\"\n\n\"આઈપીએલમાં તૈયારી કરવાનો સારો મોકો મળ્યો, ટીમના ખેલાડીઓએ આ ફૉર્મેટથી 50 ઓવરની મૅચ માટેની સારી તૈયારી કરી છે.\"\n\nકોહલીએ કહ્યું, \"કોઈ એક ટીમ પર ફોકસ કરી શકાય નહીં. જો વર્લ્ડ કપ જીતવો હોય તો અમારી ક્ષમતાઓના આધારે રમવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંગ્લેન્ડ : વિદ્યાર્થિનીઓએ કરી પિરિયડ્સ વિશેની વાતો\\nસારાંશ: પિરિયડ્સ વિશે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે. આ વિશે જાહેરમાં ઓછી ચર્ચા થતી હોય છે. સ્કૂલ સ્તરે કિશોરીઓને માસિક અંગેની જાગરૂકતા ઘણી જરૂરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને મેન્સ્ટ્રુઅલ હાઇજીનનું મહત્ત્વ સમજાવું પણ જરૂરી છે. વળી તેઓ પિરિયડ્સ વિશે શું જાણે છે તે જાણવાની કોશિશ કરવી જોઈએ. ઇંગ્લેન્ડની સ્કૂલની વિદ્યાર્થિનીઓએ આ અંગે વાતચીત કરી.\n\nતેમણે તેમના અનુભવ જણાવ્યા અને આ વિષયે લોકોમાં કેટલી સંકૂચિત માનસિકતા છે તેના વિશે પણ વાત કરી.\n\nતેમણે કહ્યું કે તેઓ જ્યારે સ્કૂલમાં તેમની હાજરીને અસર કરતા પરિબળ જાણવાની કોશિશ કરતા ત્યારે તેમને જાણવા મળ્યું કે પિરિયડ્સ સૌથી મહત્ત્વનું છે.\n\nતદુપરાંત આ બાબતને પગલે એક સંસ્થા 'પિરિયડ પાવરે' સ્કૂલોમાં મફતમાં સૅનિટરી પૅડ વહેંચવાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંગ્લેન્ડમાં રહેલી એક ખોપરીને કારણે સામે આવી 1857ની દિલધડક કહાણી!\\nસારાંશ: 2014માં લંડનની માઇલ ઍન્ડની ઓફિસમાં બેઠેલા ઇતિહાસકાર કિમ વેગનરને એક દંપતિનો ઇ-મેઇલ મળ્યો કે તેમની પાસે એક ખોપરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનની ક્વિન મેરી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર ડૉ. વેગનર જણાવે છે તે દંપતિ પોતાના ઘરમાં આવી 'વસ્તુ' હોવાથી મૂંઝાતું હતું અને તેનું શું કરવું તેની સમજ પડતી નહોતી.\n\nખોપરીનું નીચેનું જડબું ગાયબ હતું. થોડા દાંત વધ્યા હતા તે ઢીલા પડી ગયા હતા અને ખોપરીનો રંગ 'જૂના જમાનાના સેપિયા જેવો' થઈ ગયો હતો.\n\nસૌથી રસપ્રદ વાત હતી કે ખોપરીની આંખમાં હાથે લખેલી એક નોંધ ભરાવેલી હતી. નોંધમાં આ ખોપરીની ટૂંકી કથાનું વર્ણન હતુંઃ\n\nહવાલદાર 'આલમ બેગ', 46મી રેજિમેન્ટ, બેંગાલ એન. ઇન્ફન્ટ્રીની ખોપરી. \n\nતેની રેજિમેન્ટના ઘણાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંદરજિત કૌર : એ મહિલા જેમણે સ્ત્રીઓ માટેના અનેક બંધ દરવાજા ખોલાવી દીધા\\nસારાંશ: સવાલ- શું તમે નારીવાદી છો? \n\nજવાબ- હા, પણ બ્રા સળગાવે તેવી નહીં \n\nસવાલ કોઈ પત્રકારનો હતો અને જવાબ ઇંદરજિત કૌરનો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદરજિત કૌર એટલે એવાં મહિલા જેમણે બહુ ઉદારતા અને સમજદારી સાથે સ્ત્રીઓ માટેના અનેક બંધ દરોવાજાને ખોલાવી દીધા\n\nઇંદરજિત કૌર એટલે એવાં મહિલા જેમણે બહુ ઉદારતા અને સમજદારી સાથે સ્ત્રીઓ માટેના અનેક બંધ દરવાજાને ખોલાવી દીધા. ઇંદરજિત કૌરે યુવતીઓને હિંમત બંધાવી કે બહારની દુનિયા સામે હિંમતભેર જોઈ શકાય છે. \n\nએક એવા મહિલા જેમના નામ આગળ 'પ્રથમ' વિશેષણ વારંવાર લગાવવું પડે - જેમ કે નવી દિલ્હીના સ્ટાફ સિલેક્શન કમિશનનાં પ્રથમ અધ્યક્ષા, પંજાબી યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર.\n\nઆ કહાણીની શરૂઆત તેમના જન્મ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંદિરા ગાંધી : વાત ભારતનાં પહેલા મહિલા વડાં પ્રધાનની\\nસારાંશ: 31 ઑક્ટોબર, ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરી નાખવામાં આવી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1984ના રોજ ઇંદિરા ગાંધીને તેમના બે અંગત સીખ બૉડીગાર્ડ દ્વારા ગોળી ધરબી દેવામાં આવી હતી.\n\nભારતીય રાજનીતિની વાત આવે ત્યારે ઇંદિરા ગાંધીના નામનો ઉલ્લેખ કરવો પડે.\n\nઆ વીડિયોમાં જુઓ તેમના જીવનની એક ઝાંખીં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંદિરા ગાંધી ‘ગૂંગી ગુડિયા’માંથી કઈ રીતે બન્યાં લોખંડી મહિલા?\\nસારાંશ: ઇંદિરા ગાંધી પહેલાં મેં ફિરોઝ ગાંધીને નજીકથી નિહાળ્યા હતા. તેનું કારણ એ હતું કે, મારા કાકા સૈયદ વસી નકવીનો રાયબરેલી વિધાનસભા મતવિસ્તાર પણ ફિરોઝના સંસદીય મતવિસ્તાર હેઠળ જ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદિરા ગાંધી\n\nમારા કાકાનું ઘર જ ચૂંટણીનું વડુંમથક હતું. સામંતવાદી અવધની વચ્ચે લોકો નેહરુ પરિવાર માટે બહુ આદર ધરાવતા હતા. તેથી બિનજરૂરી ટિપ્પણી કરતા ન હતા. \n\nજોકે, ફિરોઝના મૂળ બાબતે દબાતા અવાજે વાતો જરૂર કરવામાં આવતી હતી. ખાસ કરીને કૃષ્ણ હોટેલમાં એવી વાતો થતી હતી. \n\nકૃષ્ણ હોટેલના બારી વિનાના ઠંડા ઓરડામાં ફિરોઝ ગાંધી ચૂંટણી અભિયાન દરમિયાન રોકાયા હતા. એક વખત ઇંદિરા ગાંધી પણ ત્યાં રોકાયાં હોવાનું મને યાદ છે. \n\nદેશના એક મોટા બ્રાહ્મણ પરિવારની દીકરી એક 'વાણિયા' સાથે લગ્ન કઈ રીતે કરી શકે? 'ઘાંદી' સ્પષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંદિરા ગાંધીના 'હિંદુ નરસંહાર 1966'નું સત્ય શું છે?\\nસારાંશ: ચૂંટણીના માહોલમાં વૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે રાજસ્થાનમાં ટ્વિટર પર જેટલા મોટા ટ્રૅન્ડ ચાલી રહ્યા હતા તેની સાથે જોડીને પણ આ તસવીરને શેર કરવામાં આવી રહી હતી.\n\nઆ તસવીર સાથે હિંદીમાં એક મૅસેજ હતો જેમાં લખ્યું હતું, \"શું તમે જાણો છો કે મુસલમાનોને ખુશ કરવા માટે 7 નવેમ્બર 1966ના દિવસે ઇંદિરા ગાંધીએ ગૌવધ-નિષેધ હેતુ સંસદ ભવનનો ઘેરાવ કરનારા 5000 સાધુ-સંતોને ગોળીઓથી ઠાર મરાવી દીધા હતા. આઝાદ ભારતમાં આટલો મોટો નરસંહાર પહેલા ક્યારેય નહોતો થયો.\"\n\nગૂગલ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ સરળતાથી સર્ચ થનારા #Indira, #SadhuMassacre, #AntiHindu"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંદિરા-ફિરોઝ ગાંધી વચ્ચે ક્યારથી અને કેમ તણાવ સર્જાયો?\\nસારાંશ: ઇંદિરા ગાંધી અને તેમના પતિ ફિરોઝ ગાંધી વચ્ચેના સંબંધના તાણાવાણા ઘણા ગૂંચવાયેલા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિરોઝ અને ઇંદિરા ગાંધીનું લગ્ન અગ્નિની સાક્ષીએ થયું હતું\n\nજોકે, ફિરોઝનાં મોત બાદ એક પત્રમાં ઇંદિરાએ જણાવ્યું હતું કે તેમને જરૂર હતી ત્યારે ફિરોઝ તેમની પડખે ઊભા રહ્યા હતા. \n\nઇંદિરા તેમનાં બન્ને બાળકોને લઈને લખનૌ સ્થિત પોતાનું ઘર છોડીને આનંદ ભવનસ્થિત પોતાના પપ્પાને ઘરે રહેવા ગયાં ત્યારે તેમની અને ફિરોઝની વચ્ચે તણાવ સર્જાયો હતો. \n\nએ કદાચ યોગાનુયોગ ન હતો. એ વર્ષે એટલે કે 1955માં ફિરોઝે કોંગ્રેસ પાર્ટીમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. \n\nઇંદિરા એ જ વર્ષે પક્ષની કાર્યકારી સમિતિ અને કેન્દ્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંદિરાથી માંડી રાહુલ સુધી ગાંધી પરિવારનું ગરીબી પુરાણ : દૃષ્ટિકોણ\\nસારાંશ: એવું જણાય છે કે નહેરુ-ગાંધી પરિવારનો ગરીબી સાથે ગર્ભનાળનો સબંધ છે. દાદીથી માંડીને પૌત્ર સુધી બધા જ ગરીબી હટાવવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં દાદી સ્વર્ગસ્થ ઇંદિરા ગાંધી પ્રથમ વખત વડાં પ્રધાન બન્યાંના વર્ષ 1966થી માંડીને અત્યાર સુધી, એટલે કે 2019 સુધીના સમયની ગણતરી કરીએ, તો કુલ 43 વર્ષો થઈ ગયાં છે.\n\nનહેરુ-ગાંધી પરિવાર દ્વારા ગરીબી દૂર કરવાના પ્રયાસો છતાંય આ ગરીબી છે જ એવી કે દૂર થવાનું નામ જ લેતી નથી.\n\nના તો ઇંદિરા ગાંધીના 14 વર્ષના કાર્યકાળમાં તે દૂર થઈ કે પછી ના તો એમના પુત્ર રાજીવ ગાંધીના શાસનમાં એ દૂર થઈ શકી. તથ્ય તો આ જ દર્શાવે છે.\n\nએટલે જ ઇંદિરાના પૌત્ર રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે 2019ની લોકસભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇંદિરાની હત્યા: કેવી રીતે બીબીસીએ દુનિયાને કહ્યું\\nસારાંશ: એંસીના દાયકાના પ્રારંભે સમાચાર આપવા મેળવવા માટે ભારત પાસે માત્ર ત્રણ સાધનો હતા. અખબારો, રેડિયો અને દૂરદર્શન ટીવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી રેડિયોનો ઇંદિરા ગાંધીની હત્યા પર રિપોર્ટ\n\nતેની પહોંચ મર્યાદિત વિસ્તાર સુધી હતી. આજથી તેત્રીસ વર્ષ અગાઉ ભારતના રાજકારણની તાસીર બદલતી ઘટના - તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યાના, અવસાનના સમાચાર બીબીસી રેડિયોએ એકથી વધુ બુલેટીન દ્વારા પ્રસારિત કર્યા હતા. \n\nબીબીસી આર્કાઇવ્ઝની પ્રસ્તુતિ એવી સાંભળો તેત્રીસ વર્ષ અગાઉની આ બે ઓડિયો ક્લીપ...સતીશ જૈકબ અને માર્ક તુલીના અવાજમાં.\n\nબુધવારની એ સવાર \n\nતારીખ 31મી ઑક્ટોબર ઑક્ટોબર 1984. સરદાર વલ્લભભાઈ પટેલની 110મી જન્મજયંતિ. આજે જેવી છે એવી જ સરકારી જાહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇકૉનૉમી : નરેન્દ્ર મોદીનું પાંચ ટ્રિલિયન ડૉલરની ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વપ્ન પૂર્ણ થશે?\\nસારાંશ: 23 જાન્યુઆરી 2018એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024-25 સુધી ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડૉલર સુધી લઈ જવાની પોતાની મહત્ત્વકાંક્ષા વિશે પહેલી વખત લોકોને જણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી 2024-25 સુધી ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડૉલર કરવા માગે છે.\n\nતેમણે આ વાત દાઓસમાં આયોજિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની મીટિંગમાં આંતરરાષ્ટ્રીય નેતાઓને સંબોધનમાં કહી હતી.\n\n2018-19નો આર્થિક સરવે વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં આશા રાખવામાં આવી હતી કે 2020-21થી લઈને 2024-25 સુધી ભારતની અર્થવ્યવસ્થા આઠ ટકાની ઝડપે આગળ વધશે. એવું આકલન કરવામાં આવ્યું હતું કે જી.ડી.પી.નો (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્શન, કુલ ઘરેલું ઉત્પાદન) સરેરાશ વુદ્ધિદર 12 ટકાની આજુબાજુ રહેશે, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇચ્છા મૃત્યુ માટે વિશ્વના કયા દેશોમાં કેવા છે કાયદા?\\nસારાંશ: ભારતમાં ઇચ્છા મૃત્યુ મામલે ફરી ચર્ચાએ જોર પકડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇચ્છા મૃત્યુના મામલા બે પ્રકારના હોય છે- એક નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુ અને બીજી સક્રિય ઇચ્છા મૃત્યુ.\n\nનિષ્ક્રિય ઇચ્છા મૃત્યુના મામલે એવી વ્યક્તિને પોતાના પરિજનોની મરજીથી મરવાની છૂટ આપવામાં આવે છે જે જીવન રક્ષક પ્રણાલી અને અચેત અવસ્થામાં હોય છે. પરંતુ ટેકનિકલ રૂપે તે જીવિત હોય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપરિજનો ન હોવા પર ડૉક્ટર પણ આ મામલે નિર્ણય લઈ શકે છે. \n\nસક્રિય ઇચ્છા મૃત્યુ મામલે ઠીક ન થનારી બીમારીની હાલતમાં કોઈ પણ દર્દીને તેની ઇચ્છા અનુસાર મૃત્યુ આપવામાં આવે છે. \n\nકયા દેશમાં કયા રૂપે આપવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્ત : જેલવાસ દરમિયાન ચિત્રકામ અને પૅઇન્ટિંગના બન્યા મહારથી\\nસારાંશ: ઇજિપ્તના એક ચિત્રકાર યાસિન મોહમ્મદને રાજકીય ચળવળમાં ભાગ લેવા બદલ ચાર વર્ષ જેલમાં વિતાવવા પડ્યા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમયગાળા દરમિયાન ડ્રૉઈંગ અને પેઈન્ટિંગમાં તેમણે મહારથ મેળવી લીધી અને તેઓ વ્યાવસાયિક ચિત્રકાર બન્યા. \n\nતેમના ચિત્રોમાં ઇજિપ્તમાં જેલવાસની સ્થિતિનું અદ્ભૂત વર્ણન જોવા મળે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્ત: 'હું નશો કરવા માટે દિવસમાં 57 પેઇનકિલર લેતો હતો'\\nસારાંશ: ઇજિપ્તમાં યુવાનોમાં નશા માટે 'પેઇનકિલર' લેવાનું પ્રમાણ વધી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રેમૉડોલ નામની અફીણ ધરાવતી પેઇન કિલરની લાખો લોકોને આદત પડી ગઈ છે. હવે આ આદત એક મોટી સમસ્યા બની ગઈ છે.\n\nગત વર્ષે ડિસેમ્બર મહિનામાં એક બ્રિટિશ મહિલા લૌરા પ્લમરને ઇજિપ્તમાં 300 જેટલી ટ્રેમૉડોલ પેઇનકિલર લાવવા માટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.\n\nયૂકેમાં લોકો આ સજાને પગલે સ્તબ્ધ થઈ ગયા હતા. આ કેસ ઇજિપ્તમાં લોકોને પેઇનકિલરની કેવી લત છે તેના પર પ્રકાશ પાડે છે.\n\nપોતાની લત વિશે વાત કરતાં 24 વર્ષીય અબ્દુલ હમીદે કહ્યું, \"હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે અમે એખ આર્કેડમાં પ્લેસ્ટેશન પર ગેમ રમી રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્ત: તૂતેનખામેનની કબરનું એવું 'રહસ્ય' જે છે જ નહીં\\nસારાંશ: ઇજિપ્તના પિરામિડ અને મમી વિશે જાણવામાં આખી દુનિયાને હંમેશા રસ પડતો રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમી દેશોમાં મમી વિશે જાતજાતના કિસ્સા સાંભળવા મળે છે. મમી વિશે ફિલ્મો પણ બની છે. \n\nમમી વિશે વધુ માહિતી મેળવવા માટે જાતજાતનાં સંશોધન થતાં રહે છે. \n\nપ્રાચીન ઇજિપ્તના રાજા તૂતેનખામેન વિશે તાજેતરમાં એક નવી શોધ કરવામાં આવી હતી. એ પછી ઇજિપ્તના અધિકારીઓએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. \n\nઅધિકારીઓના જણાવ્યા અનુસાર, તૂતેનખામેનના મકબરામાં કોઈ ગુપ્ત ઓરડો નથી. \n\nગુપ્ત ઓરડામાં કોની કબર?\n\nઆ અગાઉ ઇજિપ્તના અધિકારીઓ એવો દાવો કરતા રહ્યા હતા કે યુવાન રાજા તૂતેનખામેનના 3,000 વર્ષ જૂના મકબરાની દિવાલ પાછળ એક ગુપ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તઃ ગાયિકાએ નદી પર કર્યો જોક અને થઈ જેલની સજા\\nસારાંશ: શું આજ સુધી તમે એવું સાંભળ્યું છે કે એક નદીની મજાક ઉડાવવા પર કોઈને જેલની સજા થઈ જાય? આવું થયું છે ઇજિપ્તમાં અને એ પણ પ્રખ્યાત ગાયિકા સાથે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇજિપ્તના પ્રખ્યાત ગાયિકા શેરિન અબ્દેલ વહાબને નાઇલ નદીની સ્વચ્છતા પર મજાક ઉડાવવાના આરોપસર છ મહિનાની કેદની સજા સંભળાવવામાં આવી છે.\n\nશેરીન પ્રખ્યાત ગાયિકા હોવાની સાથે સાથે ધ વોઇસ ટીવી શોના અરેબિક વર્ઝનનાં જજ પણ છે. \n\nતેમણે પોતાના એક પ્રશંસકને નાઇલ નદીના પાણીની બદલે એવિયનનું પાણી પીવાની સલાહ આપી હતી. \n\nવધુ એક ગાયિકા લૈલા અમેરને પણ મંગળવારે બે વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમના પર મ્યૂઝીક વીડિયોના માધ્યમથી ઉત્તેજના ભડકાવવાનો આરોપ છે. \n\nલૈલાની સાથે મ્યૂઝીક વીડિયોના ડાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તના ઝૂએ ગધેડાને ઝીબ્રાની જેમ રંગ્યો, તસવીર વાઇરલ\\nસારાંશ: ઝીબ્રાની જેમ રંગાયેલા ગધેડાની તસવીર વાઇરલ થયા બાદ ઇજિપ્તના એક પ્રાણીસંગ્રહાલયે ગધેડાને રંગવામાં આવ્યું હોવાનો ઇન્કાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝીબ્રાના કાન ગધેડા કરતાં નાના હોય છે.\n\nમોહમ્મદ સરહાન નામના એક વિદ્યાર્થીએ કૈરોની 'ઇન્ટરનેશનલ ગાર્ડન મ્યુનિસિપલ પાર્ક' નામના પ્રાણીસંગ્રહાલયની તસવીર ફેસબુક પોસ્ટ કરી હતી. જે હવે વાઇરલ થઈ ગઈ છે. \n\nઆ તસવીરમાં ઝીબ્રા કરતાં નાનું કદ અને અણીદાર કાન ધરાવતું પ્રાણી જોઈ શકાય છે. આ ઉપરાંત તેના ચહેરા પર પડેલો કાળો ડાઘ પણ જોવા મળે છે. \n\nફેસબુક પર આ તસવીર પોસ્ટ કરાયા બાદ તે ઝડપથી વાઇરલ થઈ હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસ્થાનિક ન્યૂઝ ચેનલ 'ઍક્સ્ટ્રાન્યૂઝ.ટીવી'એ આ અંગે એક પશુચિકિત્સકનો સંપર્ક સાધ્યો. \n\nતેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તનાં 4 હજાર વર્ષ જૂના મકબરામાંથી મળેલી હિંદુ પ્રતિમાઓની હકીકત\\nસારાંશ: 'હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમા ઇજિપ્તમાં થઈ રહેલા ઉત્ખનન દરમિયાન મકબરામાંથી મળી આવી છે' આવા દાવા સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર કેટલાક જમણેરી ફેસબુક પેજ પર શેર કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર પર એવું પણ લખેલું છે કે મુસ્લિમ દેશ ઇજિપ્તના મકબરામાંથી હિંદુ મંદિર મળી આવ્યું. \n\nફેસબુક પોસ્ટમાં એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં થતાં ઉત્ખનનમાં પણ હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ જ મળી આવતી હોય છે, જે દર્શાવે છે કે એક સમયે આખી દુનિયામાં માત્ર હિંદુ ધર્મ જ હતો.\n\nતસવીર જોતાં લાગે છે કે તસવીરમાં દેખાતી જગ્યા ઉત્ખનન સાઇટ લાગે છે અને તસવીરમાં એક વ્યક્તિ પણ દેખાઈ રહી છે. તસવીરમાં કેટલાંક શિલ્પો પણ દેખાઈ રહ્યાં છે. \n\nરીવર્સ ઇમેજ સર્ચ કરતા જાણવા મળ્યું કે આ તસવીર સાચી છે પણ તસવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તમાં કેળું ખાતો વીડિયો બનાવવા મામલે ગાયિકાને જેલ!\\nસારાંશ: ઇજિપ્તની એક કોર્ટે પૉપ ગાયિકાને બે વર્ષની કેદની સજા કરી છે. આ ગાયિકા એક મ્યૂઝિક વીડિયોમાં ઇનરવેઅર પહેરી કેળું ખાતાં જોવાં મળ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયો મામલે શાયમાએ માફી પણ માગી હતી\n\n25 વર્ષનાં શાયમા અહેમદની ગત મહિને ધરપકડ કરવામાં આવી હતી. \n\nતેમના પર આરોપ છે કે તેમનો મ્યૂઝિક વીડિયો અશ્લીલતા ફેલાવનારો અને ઉત્તેજક છે.\n\nસ્થાનિક મીડિયાની જાણકારી અનુસાર શાયમાને અશ્લીલ વીડિયો બનાવવા માટે દોષિત જાહેર કરાયાં છે. \n\nકોર્ટે આ વીડિયોના ડાયરેક્ટરને પણ બે વર્ષની સજા સંભળાવી છે અને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. \n\nજોકે, ધરપકડ થાય એ પહેલાં વીડિયોને લઈને શાયમાએ માફી પણ માગી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે ફેસબુક પર લખ્યું, \"મેં ક્યારેય વિચાર્યું ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તમાં લાકડાંના 20 પૌરાણિક કૉફિન મળ્યાં, મહત્ત્વની શોધ\\nસારાંશ: ઇજિપ્તના પૌરાણિક શહેર લક્ષર પાસે પુરાતત્ત્વવિદ્દોને 20થી વધુ લાકડાંનાં કૉફિન મળી આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇજિપ્તમાંથી મળી આવેલાં રંગૂન ભાતવાળાં લાકડાંના કૉફિન\n\nઇજિપ્તના પુરાતત્ત્વ વિભાગના જણાવ્યા અનુસાર આ કૉફિન પરના ઘેરા રંગો અને તેમાં ઉપસાવેલી ભાતો આજે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. \n\nઆ કૉફિન નાઇલ નદીના પશ્ચિમ કિનારા પાસે આવેલાં અસાસિફના થેબાન નેક્રોપોલિસ પાસેથી બહાર કાઢવામાં આવ્યાં છે.\n\nજે એક ઉપર બીજા એમ બે સ્તરોમાં મુકાયેલાં હતાં. જેને જમીન અંદરથી ખોદી કાઢવામાં આવ્યાં છે. \n\nસરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં આને સૌથી મહત્ત્વની અને મોટી શોધ માનવામાં છે. \n\nવૅલી ઑફ ધ કિંગ્ઝ વિસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇજિપ્તમાં હજારો વર્ષ જૂનાં બાળકોનાં મમી મળ્યાં\\nસારાંશ: ઇજિપ્તનાં અસવાન શહેર પાસે બાળકોનાં ત્રણ હજાર વર્ષ કરતાં પણ જૂનાં મમી મળ્યાં છે. તેમાં રહેલા મૃતદેહ આજે પણ સુરક્ષિત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુરાતત્વ વિભાગના પ્રમુખ ડૉક્ટર એમન અશમાવીના જણાવ્યા પ્રમાણે એક કબરમાંથી મમી બનાવવામા માટે ઉપયોગમાં લેવામાં આવતું લિનનું કાપડ પણ મળ્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ મમી ઇજિપ્તના 18માં રાજવંશ(1549\/50*-1292 ઈ.પૂ.) દરમિયાનનું હોવાનું મનાઈ રહ્યું છે.\n\nસાથે જ ઇજિપ્ત-ઓસ્ટ્રિયાની ટીમને એક કબ્રસ્તાન અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમને એક મહિલાની મૂર્તિ પણ મળી છે.\n\nપુરાતત્વજ્ઞોને આ કબર ગેબેલ અલ-સિલસિલામાં મળી છે.\n\nકપડાં અને તાબૂતનાં લાકડાંનાં અવશેષો પણ મળ્યા છે. \n\nએક મમી બેથી ત્રણ વર્ષનાં બાળકનું છે. મમી બનાવવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાઈલી સૈનિકને પેલેસ્ટાઇનની બાળકીએ મારેલી થપ્પડ વાઇરલ\\nસારાંશ: ઇઝરાયલ સેનાના બે જવાન ખભા પર બંદૂક રાખીને ઊભા હતા. ત્યારે પાછળથી બે પેલેસ્ટાઇની યુવતીઓ આવે છે. જેમાંથી એક અહદ તમીમી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહદ તમીમીના સમર્થનમાં પેલેસ્ટાઇનના લોકો\n\nઅહદ તમીમી સૈનિકો સામે બૂમો પાડે છે. \"બહાર નીકળો, અહીંથી હટી જાવો.\" \n\nઆ ગુસ્સાની ઇઝરાઈલી સૈનિકો પર કોઈ અસર થતી નથી. ત્યારે અહદ તમીમી સૈનિકોના ગાલ પર થપ્પડ મારે છે અને તેમને ધક્કા મારવા લાગે છે. \n\n17 વર્ષની અહદ તમીમી દ્વારા ઇઝરાઈલી સૈનિકોને મારવામાં આવેલી થપ્પડનો આ વીડિયો 15 ડિસેમ્બરનો છે. \n\nહાલ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પેલેસ્ટાઇનના લોકો આ વીડિયોને સતત શેર કરી રહ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ઘટનાના ત્રણ દિવસ બાદ ઇઝરાયલના અધિકારીઓએ વેસ્ટ બેંકમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ : અલ-અક્સા મસ્જિદ પાસે હિંસક ઘર્ષણમાં 200 પેલેસ્ટાઇનિયનો ઘાયલ\\nસારાંશ: પૂર્વ જેરુસલેમની એક જગ્યાએથી પેલેસ્ટાઇનિયન પરિવારોને સંભવિત રૂપે હઠાવવાના મુદ્દે થયેલા ઘર્ષણમાં લગભગ 200 પેલેસ્ટાઇનિયનોને ઈજા પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમાંથી મોટા ભાગના લોકો અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે તેઓ પથ્થર અને બૉટલો ફેંકી રહ્યા હતા ત્યારે ઇઝરાયલી પોલીસે તેમના પર રબર બુલેટ અને સ્ટન ગ્રૅનેડ છોડ્યાં હતાં. \n\nઆ ઘટનામાં કેટલાય પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હોવાના અહેવાલો છે. \n\nઆ ઉપરાંત ઇઝરાયલના કબજાવાળા પૂર્વ જેરુસલેમના શેખ જર્રાહમાં પણ હિંસા થઈ છે. આ જગ્યા પર ઇઝરાયલવાળાઓ પોતાનો દાવો કરે છે. \n\nઅહીં સ્થાનિક હૉસ્પિટલો ભરાઈ જતાં રેડ ક્રિસૅન્ટે એક ફિલ્ડ હૉસ્પિટલ સ્થાપિત કરી છે. \n\nઆ પહેલાં હજારોની સંખ્યામાં લોકો રમઝાનના અં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ : નેતન્યાહૂની વિદાય નક્કી, નેફ્ટાલી બેનેટ બનશે નવા વડા પ્રધાન\\nસારાંશ: ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂના વિરોધીઓની વચ્ચે ગઠબંધન સરકાર બનાવવા માટે સહમતી થઈ ગઈ છે જે પછી તેમની વિદાયનો રસ્તો સાફ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેફ્ટાલી બેનેટ (ડાબે) અને બિન્યામિન નેતન્યાહૂ\n\nનેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહેનારા નેતા છે અને ગત 12 વર્ષથી દેશની રાજનીતિ તેમની જ આસપાસ ઘૂમતી રહી છે. \n\nમાર્ચમાં થયેલી ચૂંટણીમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીને બહુમતી ન મળ્યા પછી બીજા નંબરની પાર્ટીને અન્ય સહયોગીઓની સાથે સરકાર બનાવવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. \n\nતેમણે બુધવારે 2 જૂનની મધ્યરાત્રી સુધી બહુમત સાબિત કરવાનો હતો અને સમય પૂર્ણ થયા પછી કેટલાંક સમય પહેલાં વિપક્ષના નેતા યેર લેપિડે જાહેરાત કરી હતી કે આઠ પક્ષોની વચ્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ : બ્રિટિશરાજ વખતે પડેલા એ ભાગલા, જેના લીધે બંને દેશ હજી સળગે છે\\nસારાંશ: જેરૂસલેમમાં ઘર્ષણના બનાવોમાં સેંકડો પેલેસ્ટાઇનીયન અને 20 ઇઝરાયલી પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલમાં પોલીસ અને પેલેસ્ટાઇનીયન પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ\n\nઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં ચાલી રહેલા ઘર્ષણને પગલે માહોલ તણાવગ્રસ્ત બન્યો છે. \n\nપરંતુ બંને વચ્ચેનો આ વિવાદ દાયકાઓથી ચાલતો આવે છે.\n\nતેની શરૂઆત કેવી રીતે થઈ?\n\nપ્રથમ વિશ્વ યુદ્ધમાં મધ્ય-પૂર્વના આ ભાગના શાસક, ઓટોમન સામ્રાજ્યની હાર બાદ બ્રિટને પેલેસ્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધો હતો.\n\nઆ વિસ્તારમાં અરબ લોકો મોટી સંખ્યામાં હતા. જ્યારે યહૂદીઓ લઘુમતિમાં હતા. \n\nજ્યારે આંતરરાષ્ટ્રીય કૉમ્યુનિટી દ્વારા બ્રિટનને પેલેસ્ટાઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ કેમ આરબ દેશોની નજીક જઈ રહ્યું છે?\\nસારાંશ: સોમવારે ઇઝરાયલથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માટે પ્રથમ આધાકારિક ઉડાણ એક ઐતિહાસિક ઘટના હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ-UAE સંબંધોમાં એક નવી શરૂઆત થઈ છે\n\nબંને દેશો વચ્ચે ઘોષિત શાંતિ સમજૂતીના પરિપ્રેક્ષ્યમાં એકબીજા સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં આ પ્રથમ ઔપચારિક અને મહત્ત્વપૂર્ણ પગલું હતું.\n\nઉડાણમાં ઇઝરાયલી અધિકારીઓ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જારેડ કુશનર પણ હાજર હતા, તેમણે વિમાનમાંથી નીચે ઊતરતાં જ કહ્યું કે, “મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા) માટે એક નવી સ્ક્રિપ્ટ.”\n\nઆ નવી સ્ક્રિપ્ટ લખવામાં મદદ કરનાર જારેડ કુશનર (જેઓ પણ એક યહૂદી છે) બંને પક્ષો વચ્ચે થતી વાર્તામાં હંમેશાં સામેલ રહ્યા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધવિરામ : શું ઇઝરાયલ ખરેખર અલ-અક્સા અને શેખ જર્રા પાસેથી હઠી ગયું છે?\\nસારાંશ: અંદાજે બે અઠવાડિયાના હિંસક સંઘર્ષ બાદ આખરે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ચરમપંથી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામનું એલાન થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાઝા શહેરમાં યુદ્ધવિરામનો જશ્ન બમાવતા પેલેસ્ટાઇનિયન લોકો\n\n12 દિવસ ચાલેલી આ હિંસામાં હમાસે ઇઝરાયલ પર 4,000થી વધારે રૉકેટ છોડ્યાં અને ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરતા ગાઝામાં 1500 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં.\n\nસ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આ હિંસાને કારણે ગાઝામાં કમસે કમ 243 લોકોનાં મોત થયાં છે, જેમાં 100થી વધુ મહિલાઓ અને બાળકો હતાં.\n\nઇઝરાયલની મેડિકલ સર્વિસનું કહેવું છે કે તેમને ત્યાં હમાસના હુમલામાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં બે બાળકો પણ સામેલ હતાં.\n\nસીઝફાયર શું છે?\n\nઇઝરાયલની આયરન ડોમ મિસાઇલ સિસ્ટમ રૉક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ : ઇઝરાયલ તરફી લોકોના કતલ માટે જાણીતા હમાસના યાહ્વા સિનવાર કોણ છે?\\nસારાંશ: \"યુદ્ધ કોઈના હિતમાં નથી. અમારા હિતમાં તો બિલકુલ નથી. પરમાણુશક્તિ ધરાવતા દેશનો ગોફણની મદદથી કોણ સામનો કરી શકે? સાચી વાત તો એ છે કે યુદ્ધથી કંઈ પ્રાપ્ત નથી થતું. તમે વોર રિપોર્ટર છો. શું તમને યુદ્ધ પસંદ છે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હમાસના નેતા યાહ્યા સિનવાર ઇઝરાયલના ટૉપના વિરોધીઓ પૈકી એક\n\nદુશ્મનો જેને 'ખાન યુનુસના કસાઈ' તરીકે ઓળખતા હોય તેવી એક વ્યક્તિ પાસેથી આવા શબ્દો સાંભળવા મળે ત્યારે ભરોસો કરવો મુશ્કેલ થાય છે.\n\nપેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસના નેતા યાહ્યા સિનવારે વર્ષ 2018માં ઇટાલીના અખબાર 'લા રિપબ્લિકા'ના રિપોર્ટર ફ્રેન્ચેસ્કા બોરીને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી.\n\nહમાસના આ નેતાએ ઇઝરાયલ સાથેના યુદ્ધમાં પેલેસ્ટાઇનવાસીઓને નુકસાન થાય છે, તેવું પહેલી અને છેલ્લી વખત કહ્યું હતું. \n\nગાઝામાં ચાલતી હાલની લડાઈ દરમિયાન ઇઝરાયલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ : નેતન્યાહુ બોલ્યા, 'હમાસે મોટી કિંમત ચૂકવવી પડશે', ઇઝરાયલને 'પાઠ ભણાવવાની' વળતી ધમકી\\nસારાંશ: ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ વચ્ચે સતત પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ રહ્યો. ઇઝરાયલે ગાઝામાં પોતાની કાર્યવાહીને વેગ આપ્યો તો બીજી બાજુ, પેલેસ્ટાઇનમાંથી ઇઝરાયલમાં રૉકેટ છોડવામાં આવ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાઝાપટ્ટી પર હુમલો કરી રહેલા ઇઝરાયલી સૈનિકો\n\nઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયલી સૈન્ય ગાઝામાં જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી સૈન્યકાર્યવાહી કરશે. \n\nશુક્રવારે તેમણે એક નિવેદનમાં કહ્યું, \"હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે.\" \n\nબીજી બાજુ, હમાસના સૈન્યપ્રવક્તાએ કહ્યું છે કે ઇઝરાયલી સૈન્યે જો જમીનીસ્તરે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો તો હમાસ ઇઝરાયલને 'પાઠ' ભણાવવા માટે તૈયાર છે. \n\nનેતન્યાહુના નિવેદન બાદ થોડા સમયમાં જ ગાઝાના આકાશમાં વિસ્ફોટોની તસવીરો અને વીડિયો સામે આવ્યાં. \n\nતો આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ-ગાઝાના સંઘર્ષમાં શું વાજબી અને શું ગેરવાજબી?\\nસારાંશ: ગાઝા પટ્ટીમાં મરી રહેલા લોકોની વધતી સંખ્યાને લઈને આંતરરાષ્ટ્રીય સમૂહની નારાજગી વચ્ચે ઇઝરાયલ પોતાની સૈનિક કાર્યવાહી વાજબી ઠરાવવાની સતત કોશિશ કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે વર્ષોથી ક્ષેત્રીય વિવાદને લઈને તણાવપૂર્ણ પરિસ્થિતિ છે\n\nઉતાવળમાં બોલાવાયેલી રહેલી પ્રેસ બ્રીફિંગમાં ઇઝરાયલના વરિષ્ઠ સૈનિક અધિકારી પોતાની સૈન્યકાર્યવાહીના હેતુ અને ટાઇમલાઇન અંગે જણાવ્યું હતું અને એ કહ્યું હતું કે તેમનું અભિયાન 'હજુ પણ કેટલાક સમય સુધી ચાલુ રહી શકે' છે.\n\nપહેલાં કેટલાક આંકડાઓ પર નજર કરીએ. ઇઝરાયલે કહ્યું કે તેણે પહેલા અઠવાડિયાની કાર્યવાહીમાં 820 અલગઅલગ ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. કેટલાંક ઠેકાણાં પર એકથી વધુ વાર હુમલા કર્યા છે.\n\nતેની તુલના ગત વર્ષના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ : હમાસે કહ્યું સૌથી હત્યારો રવિવાર, નેતન્યાહૂએ કહ્યું, જલદી શાંતિ નહીં\\nસારાંશ: પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચેનો હિંસક સંઘર્ષ એક અઠવાડિયા પછી પણ ચાલી રહ્યો છે. સોમવારે સવારે ઇઝરાયલની સેનાએ ગાઝામાં અનેક વિસ્તારોમાં 80 હવાઈ હુમલાઓ કર્યા. આની અગાઉ પેલેસ્ટાઇની ચરમપંથી સંગઠન હમાસે દક્ષિણ ઇઝરાયલમાં રૉકેટ હુમલાઓ કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં 42 લોકોનાં મૃત્યુ થયાં જેમાં 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે.\n\nગાઝાસ્થિત પેલેસ્ટાઇની અધિકારીએ અઠવાડિયાથી ચાલી રહેલી હિંસામાં રવિવારે થયેલી હિંસાને સૌથી \"ખૂની દિવસ\" ગણાવ્યો. એમણે કહ્યું, રવિવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં 42 લોકોનાં મૃત્યુ થયાં જેમાં 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે.\n\nઆ તરફ ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ગાઝામાં આવેલી પેલેસ્ટાઇની ચરમપંથી સમૂહો સામેનું ઇઝરાયલનું સૈન્ય અભિયાત પૂરી તાકાત સાથે ચાલુ રહેશે.\n\nનેતન્યાહૂએ કહ્યું, જ્યાં સુધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષઃ હિંસાના પડછાયા હેઠળ ગાઝામાં કેવું છે જીવન?\\nસારાંશ: પેલેસ્ટાઇનની ગાઝા પટ્ટી ચારે તરફથી ઘેરાયેલો જમીનનો એક નાનો ટુકડો છે. લગભગ 41 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર પહોળી ગાઝા પટ્ટીમાં 19 લાખ લોકો વસે છે. જમીનનો આ નાનો એવો ટુકડો એક તરફ ભૂમધ્ય સાગર, તો બીજી તરફ ઇઝરાયલથી ઘેરાયેલો છે. તેની દક્ષિણ સરહદ ઇજિપ્ત સાથે મળે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્યારેક ગાઝા પર ઇજિપ્તનો કબજો હતો. પરંતુ 1967ના મધ્ય-પૂર્વના યુદ્ધમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયલે કબજો મેળવી લીધો. \n\nઇઝરાયલે પોતાના સૈનિકો સાથે આશરે 7 હજાર લોકોને ગાઝામાં વસાવ્યા હતા. જોકે, 2005માં તેમને હટાવી લીધા હતા. \n\nઆજની તારીખમાં ગાઝાનું વહીવટ પેલેસ્ટાઇનના હાથમાં છે. 2007થી 2014 વચ્ચે ગાઝા પર પેલેસ્ટાઇનના ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન હમાસની સરકાર રહી હતી. \n\nહમાસે 2006માં પેલેસ્ટાઇન વિધાનસભાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમનો વિરોધી પાર્ટી વચ્ચે હિંસક ટકરાવ થયો હતો. \n\nજ્યારે હમાસે ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદઃ જ્યારે ગાંધીજીએ કહ્યું કે, \"જો હું યહૂદી હોત તો...\"\\nસારાંશ: 10 મે 2021ના રોજ શરૂ થયેલું ઇઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ 11 દિવસ સુધી ચાલ્યું હતું જેમાં પેલેસ્ટાઈનમાં 60થી વધુ બાળકો સહિત 240થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત બે હજાર લોકોને ઈજા થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ પર શરૂઆતથી જ યહૂદીઓના બહાને મહાત્મા ગાંધીની બારીક નજર હતી.\n\nઆ દરમિયાન પેલેસ્ટાઈનના રોકેટ હુમલામાં ઇઝરાયલમાં બાળકો સહિત કેટલાક નાગરિકોનું મૃત્યુ થયું હતું. હવે બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.\n\nયુદ્ધની જાહેરાત કોણે કરી તે સવાલનો કોઈ અર્થ નથી, તેવી જ રીતે યુદ્ધવિરામની જાહેરાત કોણે કરી તે સવાલનો પણ કોઈ અર્થ નથી.\n\nઆ બંને પક્ષો વચ્ચે યુદ્ધ, વિરામ અને ફરી યુદ્ધનો અંતહીન ઘટનાક્રમ ચાલતો રહે છે. તેની પાછળ આ બે પક્ષો ઉપરાંત એવા લોકો પણ છે જેઓ યુદ્ધ અને યુદ્ધવિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ-યુએઈ કરાર : ઢોંગ, દગો કે પછી ઐતિહાસિક ઘટના, શું કહે છે દુનિયા?\\nસારાંશ: ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ પોતાના સંબંધોને સામાન્ય બનાવવા માટે એક કરાર કર્યો છે. આ કરારની સાથે જ ઇઝરાયલે વેસ્ટ બૅન્કમાં પોતાના કબજામાં રહેલાં વિવાદાસ્પદ વિસ્તારની યોજનાઓને મોકૂફ રાખવાની સહમતી પણ જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ કરાર પછી સંયુક્ત આરબ અમિરાત પહેલો એવો ખાડી અરબ દેશ બની ગયો છે જેણે ઇઝરાઇલની સાથે સંબંધ સામાન્ય કરવા માટે કરાર કર્યો છે. \n\nજ્યાં યુએઈએ આને આ વિસ્તારમાં કૂટનૈતિક “જીત” ગણાવી, જ્યારે ઇઝરાયલે આને બંને દેશો માટે ‘ઐતિહાસિક દિવસ’ કહ્યો.\n\nપરંતુ આ કરાર પર આખા વિશ્વથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાંક દેશોએ આનું સ્વાગત કર્યું છે, તો કેટલાંકે આને ‘ઢોંગ’ સુધી કહ્યો છે. \n\nતુર્કીની નારાજગી\n\nતુર્કીના પ્રમુખ\n\nઇઝરાયલ અને યુએઈના કરારને લઈને તુર્કીએ પોતાની નારાજગી જાહેર કરી છે.\n\nતુર્કી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલ: નેતન્યાહૂની ખુરશી જોખમમાં, ઈરાન અને ગાઝાને નામે સરકાર બચાવવા કોશિશ\\nસારાંશ: ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની મુસીબતો વધી ગઈ છે અને એક નવી ગઠબંધન સરકારની સંભાવના વધારે મજબૂત થઈ રહી છે. આને લઈને નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે આવું થશે તો તે 'દેશની સુરક્ષા માટે ખતરનાક' હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેતન્યાહૂ અને દક્ષિણપંથી નેતા નેફ્ટાલી બેનેટ, તસવીર ડાબેથી.\n\nઉલ્લેખનીય છે કે નેતન્યાહૂની આ ચેતવણી દક્ષિણપંથી નેતા નેફ્ટાલી બેનેટે સૂચિત ગઠબંધન સરકારમાં સામેલ થવાની જાહેરાત કરી એ પછી આવી છે.\n\nઇઝરાયલના રાજકારણમાં બેનેટને કિંગમૅકરમ માનવામાં આવે છે. એમની યામિના પાર્ટી જો ગઠબંધનમાં સામેલ થાય તો નેતન્યાહૂની 12 વર્ષની સત્તા છીનવાઈ શકે છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n71 વર્ષીય નેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબો સમય સત્તામાં રહેનાર નેતા છે અને ઇઝરાયલની રાજનીતિમાં લાંબા સમય માટે તેમનો દબદબો રહ્યો છે.\n\nભ્રષ્ટા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલઃ જેરૂસલેમ શા માટે દુનિયાનું સૌથી વિવાદિત સ્થળ?\\nસારાંશ: આરબ નેતાઓએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે ઇઝરાયલ સ્થિત અમેરિકન દૂતાવાસને જો રાજધાની જેરૂસલેમમાં ખસેડવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ સ્થિત અમેરિકન દૂતાવાસને જેરૂસલેમમાં ખસેડવાની જાહેરાત અમેરિકાએ કરશે તેવી ચર્ચાઓ થઈ રહી છે\n\nઅમેરિકન અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન દૂતાવાસને તાત્કાલિક ધોરણે જેરૂસલેમ લઈ જવાનો આદેશ નહીં આપે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆરબ દેશોના નેતાઓનું કહેવું છે કે આ પગલું મુસ્લિનોની લાગણી ભડકાવનારું હશે અને મધ્યપૂર્વના દેશોમાં તેનું વિપરિત પરિણામ આવશે.\n\nશા માટે ચાલી રહ્યો છે વિવાદ?\n\nવર્ષ 1967ના મધ્યપૂર્વનાં યુદ્ધ સુધી જેરૂસલેમના પશ્ચિમી વિસ્તાર પર ઇઝરાયલનો કબ્જો હતો\n\nજેરૂસલેમ યહૂદી, ઇસ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલના જન્મની રક્તરંજિત કહાણી : કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો યહૂદીઓનો એકમાત્ર દેશ?\\nસારાંશ: બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને સાથી રાષ્ટ્રોનો વિજય થયો હતો, પરંતુ બ્રિટને યુદ્ધમાં ભારે ખુવારી સહન કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલે 14 મે 1948ના દિવસે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી.\n\nતેના માટે હવે દુનિયાભરમાં ફેલાયેલાં પોતાનાં સંસ્થાનો (કૉલોની) પર રાજ ચલાવવાનું મુશ્કેલ હતું. \n\nતેથી તેણે એક પછી એક સંસ્થાનોમાંથી વિદાય લેવાનું શરૂ કર્યું. \n\nમે 1948માં બ્રિટને પેલેસ્ટાઇન છોડ્યું અને ત્યારબાદ અહીં આરબો અને યહૂદીઓ વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. \n\nઆરબો અને યહૂદીઓ ઘણાં વર્ષોથી પોતપોતાની માતૃભૂમિ માટે લડી રહ્યા હતા.\n\nઅંગ્રેજોની વિદાય પછી આ પ્રદેશ કોની માલિકીનો ગણાય તે સવાલ હતો. \n\nઆ સંઘર્ષમાં બંને પક્ષ એક સરખા ન હતા. આરબોની સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલનું વિમાન પાકિસ્તાન શા માટે આવ્યું, ભારે ચકચાર\\nસારાંશ: પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં એવી ખબરો ફરી રહી છે કે એક કથિત ઇઝરાયલી વિમાન ઇસ્લામાબાદમાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુદ્દે ઘણા પ્રકારની ટિપ્પણીઓ થઈ રહી છે અને લોકો અનેક સવાલો પૂછી રહ્યા છે. સવાલ પૂછવામાં પત્રકારોનો પણ સમાવેશ થાય છે. \n\nજિયો નેટવર્કના એક પત્રકાર તલત હુસૈને સવાલ કર્યો છે, \"ઇઝરાયલના વિમાનનું પાકિસ્તાન આવવું અને કથિત મુસાફરોના પરત ફરવાની ખબર મીડિયામાં ફેલાઈ રહી છે. સરકારે આ અંગે ખુલાસો કરવો જોઈએ.\"\n\n\"ઈરાન અને અન્ય દેશો આ સમાચાર તરફ કાન આપી રહ્યા છે.\"\n\nબીબીસી ઉર્દૂ પર આ સમાચાર છપાયા બાદ પાકિસ્તાન સિવિલ ઍવિયેશન ઑથૉરિટીના પ્રવક્તાએ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું, \"ઇઝરાયલનું કોઈપણ વિમાન પાકિસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલને પેલેસ્ટાઇનના મુદ્દે પડકાર ફેંકનાર હમાસ કેટલું તાકાતવર છે?\\nસારાંશ: ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તેનું પરિણામ બંને પક્ષ ભોગવી રહ્યો છે. આ સંઘર્ષમાં બંને તરફના લોકોના જીવ ગયા છે, નુકસાન થયું છે અને લોકો તકલીફમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિસાઇલની તસવીર\n\nજોકે સત્ય એ છે કે આ સંઘર્ષ સરખામણી ન કરી શકાય તેવી લડાઈ છે. \n\nઆમાં કોઈ શક નથી કે ઇઝરાયલ એક તાકાતવર દેશ છે. તેની પાસે ઍરફોર્સ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે, સશસ્ત્ર ડ્રોન્સ છે અને ગુપ્ત માહિતી મેળવવાની એક સિસ્ટમ છે જેનાથી તે જ્યારે ઇચ્છે ત્યારે ગાઝા પટ્ટીમાં પોતાના ટાર્ગેટ પર નિશાન તાકી શકે છે. \n\nઇઝરાયલ ભલે એ વાત પર જોર આપી રહ્યું છે કે તે માત્ર એ જ જગ્યાઓને નિશાન બનાવી રહ્યું છે જેનો ઉપયોગ સૈન્ય ગતિવિધિઓ માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ જે વિસ્તારોમાં હવાઈ હુમલાઓ થયા છે. પેલેસ્ટાઇનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલમાં ખોટા ભાષાંતરને કારણે ધરપકડ\\nસારાંશ: ઇઝરાયલની પોલીસે પેલેસ્ટાઇનની એક વ્યક્તિની ફેસબુક પર એક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુક પર ગુડ મોર્નિંગનું ખોટું ભાષાંતર થતા પોલીસે પેલેસ્ટાઇનના એક પુરુષની ધરપકડ કરી હતી\n\nપોસ્ટમાં તેમણે અરબી ભાષામાં લખ્યું હતું 'ગુડ મોર્નિંગ.' પરંતુ જ્યારે તેનું હિબ્રુ ભાષામાં ભાષાંતર થયું તો તેમાં લખેલું હતું 'તેમના પર હુમલો કરો.'\n\nપોલીસે જણાવ્યું છે કે તેમણે એક કામદારની ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવાની શંકાના આધારે ધરપકડ કરી હતી. જો કે થોડીવારમાં તેમને છોડી દેવાયા હતા. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nપોસ્ટમાં જોવા મળી રહ્યું હતું કે તે કામદાર વેસ્ટ બેંકમાં એક બુલડોઝર નજીક ઊભા હતા. ભૂતકાળમાં ઇઝરાયલમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલમાં ચીનના રાજદૂતનું મૃત્યુ, ઘરમાંથી મૃતદેહ મળ્યો\\nસારાંશ: ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડુ વેઈનું મૃત્યુ રાજધાની તેલ અવીવસ્થિત તેમના ઘરે થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલી મીડિયાના રિપોર્ટ અનુસાર 58 વર્ષના ડુ વેઈનો મૃતદેહ તેમના બિસ્તર પર મળી આવ્યો. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. \n\nઆ જ ફેબ્રુઆરી માસમાં તેમની નિમણૂક ઇઝરાયલમાં ચીનના રાજદૂત તરીકે કરવામાં આવી હતી. આ પહેલાં તેઓ યુક્રેનમાં ચીનના રાજદૂત હતા. \n\nતેમનો એક પુત્ર છે અને માનવામાં આવે છે કે તેમનો પરિવાર ઇઝરાયલમાં નથી. \n\nતેઓ રાજધાની તેલ અવીવના ઉપનગર હર્ઝિલિયામાં રહેતા હતા. \n\nલૉકડાઉન વચ્ચે રાજકોટમાં મજૂરો રસ્તા પર ઊતર્યા, ચક્કાજામ કર્યો\n\nલૉકડાઉનની સ્થિતિ વચ્ચે વતન પરત જવા દેવાની માગ સાથે ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલમાં નેતન્યાહૂની ફેવરિટ રેસ્ટોરાં કઈ છે?\\nસારાંશ: જેરૂસલેમથી એક કલાક દૂર હરઝિલ્યા પીટૂચ શહેરમાં \"તંદૂરી\" નામે એક ભારતીય રેસ્ટરાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તંદૂરી રેસ્ટરાં.\n\nરેસ્ટોરાંની એક શાખા તેલ અવીવમાં પણ છે જ્યાં ભારતની સત્તાવાર મુલાકાત લેનારા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમનાં પત્ની સારા નેતન્યાહૂ પહેલી વાર ડેટ પર ગયાં હતાં.\n\nતંદૂરી રેસ્ટોરાંના માલકણ રીના પુષ્કરના સારા નેતન્યાહુના ખાસ મિત્ર છે. બન્ને એકબીજાને 20 કરતાં વધુ વર્ષોથી ઓળખે છે. તે સમયે નેતન્યાહૂએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવડાપ્રધાન નેતાન્યાહૂના પ્રતિનિધિમંડળમાં સત્તાવાર સામેલ રીના ડેલિગેશન સાથે ભારતની મુલાકાતે આવ્યા છે.\n\nમોદી પણ તેમની રેસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલમાં રૉકેટ હુમલા વચ્ચે ગુજરાતીઓનું જીવન, 'એ રાત જેણે કોઈને આંખ મીંચવા ન દીધી'\\nસારાંશ: \"રાતના અંદાજે બે વાગ્યા હશે અને અચાનક ધડાકાનો અવાજ સંભળાયો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે મગજ સાથે શરીરનું જાણે કે સંતુલન જ વિખેરાઈ ગયું. ગભરાહટમાં હજુ તો કંઈ સમજાય ત્યાં તો ફરી ધડાકો થયો. આ વખતે એક નહીં, બે નહીં પરંતુ શ્રેણીબંધ ધડાકા સંભળાયા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ અને હમાસ વચ્ચે પાછલા ઘણા દિવસોથી સંઘર્ષ જારી છે\n\nઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેના મિસાઇલ હુમલા જ્યાં થતાં તે આકાશની નીચે એશ્કેલોનમાં 12 સ્ક્વેર ફૂટના રૂમમાં રહેતા ગુજરાતી યુવાન મહેશ જોડના આ શબ્દો છે.\n\n11 દિવસોના ભીષણ સંગ્રામ બાદ આખરે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટે સમજૂતી થઈ ગઈ છે, પણ ઇઝરાયલમાં વસતા ગુજરાતીઓ માટે બૉમ્બમારા વચ્ચે વીતેલી આ રાતો ભયાવહ છે.\n\nપોરબંદના મહેશ જોડ છ વર્ષથી ઇઝરાયલમાં રહે છે.\n\nમૂળે પોરબંદરના રહેવાસી અને ઇઝરાયલમાં છેલ્લાં 6 વર્ષથી કૅર-ટેકર તરીકે કામ કરતા મહેશ ઍશ્કલોનમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી PM રહેલા બેન્જામિન નેતન્યાહૂનો રાજકારણમાં દોર ખતમ થઈ જશે?\\nસારાંશ: ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને તેમના પદ પરથી હઠાવવા માટે દેશના વિપક્ષ દળો સરકાર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહ્યા છે.\n\nબેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાન રહ્યા છે. \n\nઇઝરાયલમાં રવિવારનો દિવસ રાજનીતિક રૂપે ઘણો નાટકીય રહ્યો.\n\nરાજધાની તેલ અવીવમાં નવી ઇઝરાયલી સરકારના ગઠનના પ્રયાસ ચાલી રહ્યા છે.\n\nબેન્જામિન નેતન્યાહૂને તેમના પદ પરથી હઠવું પડી શકે છે. \n\nવિપક્ષના નેતા યાઇર લાપિડ ધુર દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બૅનેટની સાથે આ બાબતે વાતચીત કરી રહ્યા છે.\n\nયાઇર લાપિડે એવા સંકેત આપ્યા છે કે યામિના પાર્ટીની સાથે તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલી હુમલામાં બરબાદ થઈ ગયું ગાઝા, હજુ 'ખાતમો બોલાવવા' સૈન્ય કટિબદ્ધ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગાઝામાં થઈ રહેલા સંઘર્ષમાં વિરામની માગનું સમર્થન કર્યું એના થોડા જ કલાકોમાં રૉકેટ હુમલા ફરી શરૂ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ અને હમાસ વચ્ચે પાછલા ઘણા દિવસોથી સંઘર્ષ જારી છે\n\nદક્ષિણ ઇઝરાયલમાં થયેલા રૉકેટ હુમલામાં દસ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મેગન ડેવિડ ઍડમ ઍમ્બ્યુલન્સ સેવા દ્વારા આપવામાં આવી છે.\n\nઆ દસ લોકો પૈકી ચારને ગંભીર ઈજા થઈ છે. જોકે સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે આ હુમલામાં બે મોત થયાં છે.\n\n'ધ હારેટ્સ' અખબાર પ્રમાણે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓ દ્વારા 50 રૉકેટ ફાયર કરવામાં આવ્યાં હતાં. જેનાથી રહેણાક વિસ્તારમાં નુકસાન થયું છે.\n\n'ગાઝાને સેંકડો ટાર્ગેટ અમારા નિશાના પર'\n\nઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ ક્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલે 'ગાઝામાં હમાસની મોટી ટનલ ઉડાવી દીધી', નેતન્યાહૂએ કહ્યું, 'હમાસે મોટી કિંમત ચૂકવવી પડશે'\\nસારાંશ: ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનું ઘર્ષણ બીજા સપ્તાહમાં પ્રવેશી ચુક્યું છે અને હજુ પણ બંને તરફથી રૉકેટ હુમલા યથાવત્ છે. જેમાં તાજા સમાચારો અનુસાર ઇઝરાયલે ગાઝામાં હમાસની એક ટનલ ઉડાવી દીધી હોવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ અને હમાસના સામસામા હુમલામાં બંને તરફ નુકસાન થયા હોવાના સમાચાર આવી રહ્યા છે\n\nતેમાં જાનહાનિના પણ મીડિયા રિપોર્ટ છે. \n\nબીજી તરફ અમેરિકા બંને પક્ષોને આ સંઘર્ષનો અંત લાવી યુદ્ધવિરામની સ્થિતિમાં પરત ફરવા અપીલ કરી રહ્યું છે.\n\nરિપોર્ટ અનુસાર સોમવારે ઇઝરાયલના યુદ્ધવિમાનોએ ગાઝાપટ્ટીમાં એક ટનલને નિશાન બનાવી હતી.\n\nઇઝરાયલનું કહેવું છે કે ચરમપંથીઓના અહીં અડ્ડા હોવાથી તેમણે આ ટનલ ફૂંકી મારી છે.\n\nછેલ્લા 24 કલાકમાં થયેલો ઇઝરાયલનો આ હુમલો સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે.\n\nજેથી સામે પક્ષેથી પણ જવાબી હુમલાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલે જાપાનના વડાપ્રધાન શિંઝો એબેને ‘જૂતા’માં ભોજન પીરસ્યું પણ જાપાનના ગળે ઊતર્યું નહીં\\nસારાંશ: જ્યારે જાપાનના વડાપ્રધાન શિંઝો એબે અને તેમના પત્ની ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સાથે બીજી મેના રોજ ઇઝરાયલના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને ડિનર માટે ગયા ત્યારે તેમને ડેઝર્ટ 'જૂતા'માં પીરસવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયેલના સેલિબ્રિટી શેફ મોશે સેગેવ વડાપ્રધાનના અંગત શેફ પણ છે. પીએમના શાનદાર ડિનર બાદ તેમણે ધાતુના બનેલાં 'જૂતા'માં ડેઝર્ટ તરીકે કેટલીક ચોકલેટ મૂકી હતી.\n\nજાપાની સંસ્કૃતિમાં જૂતાને અતિ અપમાનજનક માનવામાં આવે છે.\n\nએબે તો વિના ખચકાટ આ ડેઝર્ટ ખાઈ ગયા. પરંતુ જાપાની અને ઇઝરાયેલી રાજદ્વારીઓને આ વાત ગળે ઊતરી નથી.\n\nજાપાન પર નજર રાખનારા નિષ્ણાતો પણ ચોંકી ગયા કે જાપાની પીએમને જૂતામાં પીરસવામાં આવ્યું.\n\nજાપાની સંસ્કૃતિમાં 'જૂતાં'\n\nજાપાનમાં રહેતા એક વરિષ્ઠ રાજદૂતે ઇઝરાયેલી અખબાર યેદિયોત અહરાનોતે કહ્યું, \"આ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલે જામનગર ઍરબેઝથી પાકિસ્તાનનું અણુમથક ઉડાવી દેવાની ઑફર આપેલી?\\nસારાંશ: મધ્ય-પૂર્વમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંગઠન હમાસની વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી છે. જેમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે હજારો લોકો બેઘર થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સમર્થકો વચ્ચે પાછલા ઘણા દિવસોથી સંઘર્ષ ચાલુ છે\n\nઇઝરાયલને અંદાજ છે કે તેણે વહેલા કે મોડા સંઘર્ષવિરામ સ્વીકારવો પડશે, એટલે જ તે હમાસના માણસો તથા માળખાને થાય એટલું નુકસાન પહોંચાડવા માગે છે.\n\nદરમિયાન ભારતમાં ઉગ્રવાદ સામે ઇઝરાયલ તથા મોસાદ મૉડલ અપનાવવાની માગણી 'ઑનલાઇન ઍક્સપર્ટ' કરતા રહે છે. \n\nઆવી જ એક ચર્ચા છે કે જો ભારતે યોગ્ય સમયે હિંમત દાખવી હોત તો ઇઝરાયલની મદદથી પાકિસ્તાનને અણુહથિયાર બનાવતા અટકાવી શકાયું હોત.\n\nશું ઇઝરાયલે આવી કોઈ ઑફર કરી હતી? તેના માટે ગુજરાતની ધરતીનો ઉપયોગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝરાયલે જ્યારે ગણતરીના સમયમાં જ ઇજિપ્તની વાયુસેનાનું 'અસ્તિત્વ ખતમ કરી નાખ્યું'\\nસારાંશ: આ લડાઈની શરૂઆત 5 જૂન, 1967માં ઇઝરાયલના સમય અનુસાર સવારે 7.10 વાગ્યે થઈ હતી. ફ્રાન્સમાં 50ના દશકમાં બનેલાં રૉકેટથી સજ્જ 16 મૅજિસ્ટર ફાઉગા પ્રશિક્ષણ વિમાનોએ હૅટઝોર હવાઈમથકથી ઉડાન ભરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફાઉગા વિમાન મિસ્ટિયર અને મિરાજ જેટો દ્વારા ઉપયોગમાં લેવાનારી ફ્રિક્વન્સીઓ ટ્રાન્સમીટ કરી રહ્યાં હતાં અને એ આભાસ કરાવતાં હતાં કે તેઓ મિસ્ટિયર અને મિરાજ વિમાનોની જેમ હવાઈ નિરીક્ષણની ડ્યૂટી પર છે. \n\nચાર મિનિટ બાદ અસલી બૉમ્બવર્ષક ઑરેગને હૅટઝોર હવાઈમથકથી ઉડાન ભરી. તેની પાંચ મિનિટ બાદ રમાટ ડેવિડ મથકથી મિરાજ યુદ્ધવિમાનોના આખા સ્ક્વૉર્ડન અને હાત્ઝેરિમ ઍરબેસથી બે એન્જિનવાળાં 15 વાટૂર્સ વિમાનોએ ઉડાન ભરી.\n\nસાડા સાત વાગતાંવાગતાં ઇઝરાયલી વાયુસેનાનાં 200 વિમાન હવામાં હતાં. \n\nઆ પહેલાં ઇઝરાયલી વાયુસેનાના કમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇઝાબેલ દોસ સેન્ટોસ: આફ્રિકાની ધનાઢ્ય નારીએ અંગોલાને લૂંટ્યું\\nસારાંશ: લીક થયેલા દસ્તાવેજો પરથી ખ્યાલ આવે છે કે કઈ રીતે આફ્રિકાની સૌથી ધનિક મહિલાએ પોતાના જ દેશમાં શોષણ અને ભ્રષ્ટાચારમાંથી અઢળક કમાણી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝાબેલ દોસ સેન્ટોસ (Isabel dos Santos)ના પિતા આફ્રિકાના દક્ષિણમાં આવેલા ખનીજ સંપત્તિથી સમૃદ્ધ દેશ અંગોલાના પ્રમુખ હતા. પિતાની સત્તાનો ગેરફાયદો ઉઠાવીને જમીન, ખનીજ તેલ, ડાયમન્ડ અને ટેલિકોમમાં ઇઝાબેલે તગડી કમાણી કરી હતી. \n\nદસ્તાવેજો દર્શાવે છે કે કઈ રીતે તેણે અને તેના પતિએ શંકાસ્પદ સોદાઓ કરીને અનેક કિમતી સંપત્તિ ખરીદી લીધી હતી. \n\nઇઝાબેલનું કહેવું છે કે તેની સામેના આરોપો ખોટા છે અને અંગોલાની સરકાર રાજકીય બદલાની ભાવનાથી કામ કરી રહી છે. \n\nઅંગોલાના ભૂતપૂર્વ પ્રમુખની આ દીકરીએ હવે યુકેને પોતાનું વતન બન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇટાલી : પુર દુર્ઘટના બાદ રાજ્યમાં કટોકટી લાગુ કરાઈ\\nસારાંશ: ઇટાલીના જિનો શહેરમાં એક મોટો પુલ દુર્ઘટના બાદ બાર મહિના માટે લિગુરિયા પ્રાંતમાં કટોકટી લાદી દેવામાં આવી છે. આ જાહેરાત ઇટાલીના વડા પ્રધાન ગ્યુસ્પે કૉન્ટેએ કરી હતી. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ મિલિયન યુરો (અંદાજે રૂ. 40 કરોડ)ની સહાય જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારે વરસાદને કારણે મોરાન્ડી બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 39 લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nપુલ તૂટી પડવાના કારણે લગભગ 40 વાહન 45 મીટર (148 ફૂટ) નીચે ખાબક્યાં હતા.\n\nઅધિકારીઓના જણાવ્યા અનુસાર 12 લોકો હજી પણ લાપતા છે. ઘટના સ્થળેથી મળેલા અહેવાલો અનુસાર, કાટમાળમાં ફસાયેલા લોકોના રડવાના, ચીસો પાડવાના અવાજ સંભળાઈ રહ્યા છે.\n\nફસાયેલાં લોકોને બહાર કાઢવા માટે આખી રાત રાહત અને બચાવ કાર્ય ચાલ્યું. સ્થળ પર 300 કર્મચારીઓ બચાવ કાર્યમાં જોડાયા છે, ફસાયેલાં લોકોને શોધવા માટે કૂતરાંની પણ મદદ લેવાઈ છે. (વીડિયો માટે અહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇટાલીના એક ગામમાં 80 રૂપિયામાં મળે છે મકાન\\nસારાંશ: ઇટાલીમાં જઈને રહેવાનું લોકોનું સપનું સાકાર થઈ શકે છે. હવે ઇટાલીના એક ટાપુ સિસિલીની એક નગરપરિષદ વિદેશીઓને ત્યાં વસવામાં મદદ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અને આ મદદ સાવ મામૂલી કિંમતે કરવામાં આવી રહી છે. આ ખાસ ગામમાં વસવાની કિંમત એક યૂરો એટલે કે ફક્ત 80 રૂપિયા છે.\n\nસિસિલીના ગ્રામીણ વિસ્તારના એક ગામ સંબૂકાના અધિકારીઓએ સતત ઘટી રહેલી વસતીની સમસ્યાને ઉકેલવા માટે આ જ વર્ષે એક ખાસ યોજનાની ઘોષણા કરી હતી.\n\nએમણે નક્કી કર્યું કે ગામમાં ખાલી પડેલાં ખંડેર મકાનોને એક યૂરો એટલે કે ફ્કત 80 રૂપિયામાં વેચી દેવામાં આવે.\n\nયુરોપનાં અનેક ગામોની જેમ સંબૂકામાં પણ સમય વીતતા વસતી ઘટતી ગઈ અને હાલ ગામની વસતી માત્ર 5,800 લોકોની છે.\n\nઅહીંના ગામલોકો નજીકનાં શહેરોમાં કે વિદેશમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇતિહાસની એ લડાયક રાણી જેમની દીકરીઓ પર તેમની નજર સામે જ બળાત્કાર ગુજારાયો\\nસારાંશ: બોડિકા જેને લેટિનમાં બોડિશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તે બહુ પ્રસિદ્ધ પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને પ્રારંભિક નારીવાદી લડાયક સ્ત્રી તરીકે જોવામાં આવે છે અથવા તો ક્રૂર અને લોહીભૂખી હત્યારી પણ તેમની હાજરી હંમેશા યુરોપિયન ઇતિહાસમાં નોંધાતી રહી છે. \n\n2000 વર્ષ પહેલાં લોહ યુગમાં ઍરિસ્ટ્રૉકૅટ વર્ગના લોકોએ બળવો કર્યો હતો અને તે વખતે પોતાનાં વતન પર આક્રમણ કરી રહેલા રોમનોને લગભગ હરાવી દીધા હતા.\n\nતે યુદ્ધભૂમિ એટલે આજના બ્રિટનનો ઈસ્ટ ઍન્ગ્લિયા વિસ્તાર. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમને ધિક્કારો કે પ્રેમ કરો પણ તેમની મહત્ત્વની હાજરી ઇતિહાસમાં એક ચીલો ચાતરનારી વ્યક્તિ તરીકે રહી છે.\n\nકુદરતી રીતે જ તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇથિયોપિયા : એક દેશના સૈન્યની સામે લડી રહેલું એકલું નગર\\nસારાંશ: ઇથિયોપિયાના વડા પ્રધાન આબી અહમદે કહ્યું છે કે તેઓ ટિગ્રેના પાટનગર મકૈલે પર અંતિમ અને ફાઇનલ ફેઝનું સૈન્ય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લડાઈમાં અત્યાર સુધીમાં સૈંકડો લોકો માર્યા ગયા છે\n\nતેમણે કહ્યું કે સૈનિકો નાગરિકોને નુકસાન નહીં પહોંચાડવાની કોશિશ કરશે અને નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ ઘરમાં જ રહે. \n\nતેમણે આ નિવેદન ટિગ્રે ફાઇટર્સને શરણે આવી જવાની ડેડલાઇન બાદ કરી છે. આ ડેડલાઇન બુધવારના રોજ પૂર્ણ થઈ ગઈ છે. \n\nટીપીએલએફ પાર્ટી, જે ટિગ્રે પર કંટ્રોલ ધરાવે છે, તે લડાઈમાંથી પાછળ હઠવા માગતી નથી. \n\nઇથિયોપિયાના સૈન્યના પ્રવક્તા કર્નલ ડેજેને સેગાયે સરકારી ટીવીને જણાવ્યું કે સૈન્ય ટૅંક અને બીજાં શસ્ત્રો સાથે આખા શહેરને ઘેરવા માટે તૈયારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇથિયોપિયાની સેનાએ પોતાના જ દેશમાં સેંકડો લોકોની કતલ કરી? : બીબીસી ઇન્વેસ્ટિગેશન\\nસારાંશ: બીબીસી આફ્રિકન આઈની તપાસમાં એ બાબતના પુરાવા મળ્યા છે કે ઇથિયોપિયન સૈન્ય દ્વારા ઉત્તર ઇથિયોપિયામાં જાન્યુઆરીમાં એક હત્યાકાંડ કરવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હત્યાકાંડ જ્યાં થયો હતો તેનું ચોક્કસ સ્થળ પણ શોધી કાઢવામાં આવ્યું છે, જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા.\n\nમાર્ચની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર પાંચ વીડિયો ક્લિપ્સ ફરતી થઈ હતી, જેમાં લશ્કરી ગણવેશ પહેરેલા, હથિયારધારી લોકો કેટલાક નિઃશસ્ત્ર પુરુષોને એક ભેખડની ધાર પર લઈ જાય છે અને પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી બધાને ઠાર મારે છે. ત્યારપછી તેઓ તેમના મૃતદેહોને ભેખડ પરથી નીચે ધકેલી દે છે.\n\nબીબીસીએ એ વાતની પુષ્ટિ કરી છે કે આ હત્યાકાંડ ઇથિયોપિયાના ઉત્તર ટિગ્રે પ્રાંતના માહબેરે ડેગો શહેર નજીક થયો હતો, જ્યાં ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્કમટૅક્સ રિટર્ન ભરવાની તારીખ સરકારે લંબાવીને કઈ કરી? - BBC TOP NEWS\\nસારાંશ: કેન્દ્ર સરકારે ઇન્ક્મટૅક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારીને હવે 10 જાન્યુઆરી કરી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં નાણાકીય વર્ષ 2019-20ની આઈટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. જોકે હવે આયકરદાતાઓને રાહત આપવા માટે રિટર્ન ભરવાની સમયસીમા વધારી દેવાઈ છે. \n\nસૌથી પહેલાં આયકર રિટર્ન ભરવા માટે 31 જુલાઈ નક્કી કરવામાં આવી હતી.\n\nબાદમાં તેને આગળ વધારીને 30 નવેમ્બર અને પછી 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી અને હવે 31 ડિસેમ્બરની સમયસીમા પૂરી થતા પહેલાં અંતિમ તારીખને લંબાવી દીધી છે.\n\nPM નરેન્દ્ર મોદીએ રાજકોટની AIIMSનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું\n\nરાજકોટમાં બનનાર ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સર્વિસ (AIIMS"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ટરનેટ વગર કાશ્મીરમાં કેવી રીતે કામ કરે છે પત્રકારો\\nસારાંશ: પાંચ ઑગસ્ટના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની સાથે જ ખીણમાં માહિતીસંચારનાં માધ્યમો અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દીધો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા રિયાઝ મસરૂરના અહેવાલ અનુસાર, કાશ્મીરના લોકોનો સંઘર્ષની કહાણી દુનિયા સુધી પહોંચાડવા માટે પત્રકારો સરકારી દેખરેખવાળા માત્ર 6 કૉમ્પ્યુટર ઉપર કામ કરવું પડે છે. \n\nપ્રતિબંધના આ 5 મહિના દરમિયાન ક્ષેત્રમાં પત્રકારો સાથે દુર્વ્યવહાર થયાની ઘણી ઘટનાઓ સામે આવી હતી. \n\nસ્થાનિક પત્રકારોના મતે ઇન્ટરનેટ પરના પ્રતિબંધના કારણે કાશ્મીરમાં અખબારીસ્વતંત્રતા પર પ્રશ્નચિહ્ન લાગી ગયું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ટરનેટને આધારે બીમારીનો ઇલાજ શોધવો જીવલેણ સાબિત થઈ શકે છે\\nસારાંશ: દિલ્હીના રહેવાસી અમિત બીમારીનું એક પણ લક્ષણ જણાય તો તેઓ તરત જ ઇન્ટરનેટ પર પહોંચી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટરનેટ પર જણાવવામાં આવેલા લક્ષણોનાં આધારે તેઓ પોતાની બીમારીનું અનુમાન લગાવે છે. \n\nઅમિતને થોડાં દિવસોથી માથામાં દુખાવો અને માથું ભારે લાગતું હતું, જ્યારે સામાન્ય દવાથી ઠીક ન થયું તો તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરવાનું શરુ કર્યું. \n\nઇન્ટરનેટ પર તેમને માથાના દુખાવા માટે માઇગ્રેન અને બ્રેઇન ટ્યૂમર જેવી બીમારીઓની માહિતી પણ મળી. \n\nઆનાથી પરેશાન થઈને તેઓ રામ મનોહર લોહિયા હૉસ્પિટલ દોડ્યા અને જીદ કરીને ડૉક્ટર પાસેથી સિટી સ્કેન કરાવવા માટેનું પ્રિસ્કિપ્શન લખાવી લીધું. \n\nએમનું સિટી સ્કેન ટેસ્ટનું પરિણામ સામાન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ટરનેશનલ નર્સિસ ડે : જીવ જોખમમાં મૂકી ફરજ બજાવતાં કોરોના વૉરિયર\\nસારાંશ: દુનિયામાં કોરોના વાઇરસ સંક્રમણના ચાલીસ લાખથી વધુ કેસ બહાર આવી ચૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા દેશોની જાહેર આરોગ્યવ્યવસ્થા ભાંગી પડી છે અને હૉસ્પિટલો પરનો બોજ અચાનક વધી ગયો છે. આવા સમયમાં નર્સિસ એટલે કે પરિચારિકાઓનું કામ બહુ મહત્ત્વનું થઈ ગયું છે. \n\nદર્દીઓને સ્નાન કરાવવાથી માંડીને તેમને સ્વચ્છ રાખવા તથા તેમના ખાવા-પીવા સુધીનું ધ્યાન રાખવાનું કામ નર્સો જ કરે છે. દર્દીઓની હાલત પર નર્સોની નજર હોય છે. \n\nતેમ છતાં નર્સિંગના કામમાં આજે પણ વધુ પૈસા નથી મળતા અને નર્સિંગનું કામ કરતા લોકો દુનિયાના અનેક હિસ્સામાં જેટલો આદર મળવો જોઈએ એટલો મળતો નથી. \n\nઆંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ નિમિત્તે બીબીસીએ ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ટરપોલના લાપતા પ્રમુખની ભાળ મળી, ચીનના કબજામાં મેંગ હોંગવેઈ\\nસારાંશ: ઇન્ટરપોલના પ્રમુખ મેંગ હોંગવેઈ ચીનના કબજામાં છે. ચીને આ વાતની પુષ્ટિ કરી છે. મેંગ હોંગવેઈ છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીને જણાવ્યું છે કે દેશના કેટલાક કાયદાના ઉલ્લંઘન મામલે પૂછપરછ કરવા માટે હોંગવેઈને રોકી રખાયા છે. \n\nબીજિંગના જણાવ્યા અનુસાર લાંચરુશવત વિરોધ વિભાગ 'નેશનલ સુપરવિઝન કમિશન' દ્વારા હોંગવેઈની પૂછપરછ કરાઈ રહી છે.\n\n'નેશનલ સુપરવિઝન કમિશન' ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાયેલા ચીનના સરકારી અધિકારીઓની તપાસ કરે છે. \n\nઆ દરમિયાન ઇન્ટરપોલે જણાવ્યું છે કે રવિવારે તેને હોંગવેઈનું રાજીનામું મળ્યું છે. \n\nહોંગવેઈ ફ્રાન્સના લીયોન શહેરમાંથી ચીન માટે રવાના થયા બાદ ગાયબ થઈ હતા. ઇન્ટપોલનું મુખ્ય મથક અહીં જ આવેલું છે. \n\nઆ જ વર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ટરવ્યૂ બાદ કૉંગ્રેસે મોદીને પૂછ્યા દસ સવાલ\\nસારાંશ: નવા વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂ બાદ કૉંગ્રેસે તત્કાળ પત્રકાર પરિષદ યોજી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેને કૉંગ્રેસી નેતા રાજદીપ સુરજેવાલે સંબોધી હતી, તેમણે મોદીને દસ સવાલ કર્યા હતા.\n\nપોતાના ઇન્ટર્વ્યૂમાં મોદીએ 'પહેલો પરિવાર' કહીને ગાંધી પરિવાર ઉપર પ્રહાર કર્યા હતા. \n\n1. લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા આવવાના હતા તેનું શું થયું?\n\n2. ગબ્બર સિંહ ટૅક્સ (જીએસટી) નાખીને વેપારીઓનો ધંધો શા માટે ચોપટ કરી નાખ્યો?\n\n3. 80 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું, જે 100 દિવસમાં પરત આવવાનું હતું તેનું શું થયું?\n\n4. બે કરોડ રોજગાર પ્રતિવર્ષ મતલબ કે 55 મહિનામાં નવ કરોડ રોજગાર ઊભા કરવાના વાયદાનું શું થયું?\n\n5. ખેડૂતને પડતર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડિયન આર્મીના હેલિકૉપ્ટરનું નડિયાદ પાસે ઇમર્જન્સી લૅન્ડિંગ, પાઇલટ સુરક્ષિત - BBC TOP NEWS\\nસારાંશ: તાજા સમાચાર અનુસાર શનિવારે મોડી સાંજે ઇન્ડિયન આર્મીના એક હેલિકૉપ્ટરે નડિયાદના વીણા ગામમાં એક ખેતર પાસે ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં વીણા અને આજુબાજુના ગામના લોકો હેલિકૉપ્ટર જ્યાં લૅન્ડ થયું ત્યાં ધસી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હેલિકૉપ્ટરની તસવીર\n\nબીબીસીના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લા ડીએસપી દિવ્યા મિશ્રાએ જણાવ્યું કે ઍન્જિનમાં યાંત્રીક ખામીના કારણે હેલિકૉપ્ટરે ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું.\n\nહેલિકૉપ્ટરમાં આર્મીના બે અધિકારીઓ કેવડિયાથી અમદાવાદ પરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.\n\nહેલિકૉપ્ટરના ઇમર્જન્સી લૅન્ડિંગ બાદ હેલિકૉપ્ટરમાં સવાર બન્ને આર્મી અધિકારીઓને પોલીસે સુરક્ષિત રીતે નડિયાદ સર્કિટ હાઉસ ખાતે ખસેડ્યાં હતા. જ્યાંથી તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા. \n\nતૃણમૂલ કૉંગ્રેસને ઝટકો, રાજીનામું આપનારા દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા : ઓવરટાઇમને કારણે 270 ચૂંટણી અધિકારીઓનાં મોત\\nસારાંશ: ઇન્ડોનેશિયામાં મતગણતરી દરમિયાન 270 કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે. આ મૃત્યુનું કારણ થાક અને કામનું ભારણ હોવાનું ગણાવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડોનેશિયામાં ગત 17 એપ્રિલના રોજ બૅલેટપેપરથી મતદાન થયું હતું. આ ચૂંટણીના આયોજનમાં સાત લાખ કર્મચારીઓ રોકાયેલા છે. \n\nઇન્ડોનેશિયાના ચૂંટણીપંચના પ્રવક્તા આરીફ પ્રિયો સુસાન્તોએ કહ્યું કે 1,878 કર્મચારીઓ માંદા પડ્યા છે અને કામના ભારણને લઈને 272 કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે.\n\n22 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાનાં છે. \n\nશ્રીલંકા હુમલાને પગલે એનઆઈએની કેરળમાં તપાસ\n\nશ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટને પગલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. \n\nએનઆઈએ કાસરગોડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા : પાળેલા 700 કિલો વજન ધરાવતા મગરે જ મહિલાને મારી નાખી\\nસારાંશ: ઇન્ડોનેશિયામાં એક પાળેલા મગરે મહિલાને ઈજા પહોંચાડી અને મારી નાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"700 કિલોના મગરને ગેરકાયદે ફાર્મમાં રાખ્યો હતો\n\nઆ ઘટના ઇન્ડોનેશિયાના સુલાવેશી ટાપુની છે, તે પર્લ ફાર્મ (મોતીનો ઉછેર થતો હોય તેવું સ્થળ)માં બની છે. \n\nડેઈઝી તુવો નામની આ મહિલા જ્યારે મગરને ખવડાવવા ગઈ, ત્યારે મગરે તેને મારી નાખી હતી.\n\nઆ મગરને મહિલા જ્યાં કામ કરતાં હતાં, તે વાડામાં ગેરકાયદે રાખવામાં આવ્યો હતો. \n\nએવું માનવામાં આવે છે કે મેરી નામના આ 700 કિલો વજનના મગરમચ્છ ડેઈઝીનો હાથ ખાઈ ગયો હતો અને ત્યારબાદ તેને પેટમાં ગંભીર ઈજાઓ કરી હતી. \n\nહાલ આ મગરને અહીંથી લઈ જઈને એક કન્ઝર્વેશન સાઇટ પર લઈ જવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા : ભૂકંપ-સુનામીના કારણે અત્યારસુધી 844 લોકોનાં મોત\\nસારાંશ: ઇન્ડોનેશિયાના સુલાવેશી દ્વીપમાં શુક્રવારે આવેલા ભૂકંપ અને સુનામીના કારણે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 800ને પાર કરી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાલુ શહેર\n\nઅધિકારીઓ અનુસાર મૃત્યુઆંક હજારો સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.\n\nઅત્યાર સુધી એકદંરે 844 લોકોનાં મૃત્યુ અને 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. \n\nસુલાવેશી દ્વીપ પર ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે જેથી લોકોમાં દહેશત છે.\n\nપાલુ શહેરનાં લોકો\n\nઅસરગ્રસ્તો સુધી રાહત પહોંચાડવા માટે ઇન્ડોનેશિયાની સેના કામગીરી કરી રહી છે.\n\nઅધિકારીઓનું કહેવું છે કે, હજુ પણ લોકો લાપતાં છે અને કેટલાંક લોકો કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે.\n\nભૂકંપને કારણે ભેખડો ધસી પડી\n\nસુલાવેશી દ્વીપનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા : શાળામાં ફરજિયાત ધાર્મિક પોશાક પર રોક\\nસારાંશ: શાળાઓમાં ધાર્મિક પોશાક ફરજિઆત કરવા પર ઇન્ડોનેશિયાની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. થોડા દિવસો પહેલાં મીડિયામાં એક સમાચાર વાયરલ થયા હતા, જેમાં ખ્રિસ્તી ધર્મ પાળતાં એક વિદ્યાર્થિનીને ક્લાસમાં હેડસ્કાર્ફ પહેરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે શાળામાં આ ઘટના બની છે ત્યાં દરેક વિદ્યાર્થી માટે હેડસ્કાર્ફ પહેરવી ફરજિયાત છે. શાળાઓને પોતાના નિયમો બદલવા માટે ઇન્ડોનેશિયાની સરકારે 30 દિવસનો સમય આપ્યો છે.\n\nબુધવારે સરકારે આદેશ પર સહી કર્યા હતા અને જે પણ શાળા આદેશનું પાલન નહીં કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.\n\nમુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયામાં બીજા ધર્મોને પણ સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.\n\nપરંતુ દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે, જે માટે સરકાર પણ ચિંતિત છે. \n\nઇન્ડોનેશિયાના શિક્ષણ અને સાંસ્કૃતિકમંત્રી નદીમ માકરીમે જણાવ્યું કે, \"ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા : સુલાવેશી ટાપુ પર સુનામીમાં 832 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: 7.5ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇન્ડોનેશિયાના સુલાવેશી ટાપુના પાલુ શહેર પર સુનામી ત્રાટકી, જેમાં 832 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભૂકંપ બાદ અધિકારીઓ દ્વારા સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, તે પછી લગભગ ત્રણ (10 ફૂટ) મીટર ઊંચી લહેરો સુલાવેશીના પાલુ શહેરમાં ફરી વળી હતી.\n\nસોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા અપુષ્ટ વીડિયોમાં લોકોની નાસભાગને જોઈ શકાય છે. \n\nઆ વિસ્તારની મસ્જિદ, હૉસ્પિટલ અને શોપિંગ સેન્ટર્સ ઉપરાંત અન્ય કેટલીક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.\n\nશનિવારે ફરી એક વખત પાલુમાં આફટરશોક્સ આવ્યા હતા, જેનાં કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઑગસ્ટ મહિનામાં ઇન્ડોનેશિયાના લૉમબૂક ટાપુ પર ભૂકંપ આવ્યો હતો, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરમાં પૂર અને ભૂસ્ખલનને લીધે 100થી વધુ લોકોનાં મૃત્યુ\\nસારાંશ: ઇન્ડોનેશિયા અને તિમોર લેસ્તે (પૂર્વ તિમોર)માં રવિવારે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 100ને વટાવી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇસ્ટ તિમોરની રાજધાની ડિલીમાં પૂરને કારણે લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની છે.\n\n તાજા સમાચાર મુજબ ઇન્ડોનેશિયા અને તિમોર લેસ્તેમાં કમ સે કમ 101 લોકોનું મૃત્યુ થું છે.\n\nસતત વરસાદને કારણે પાણી બંધને પાર કરી ગયું, જેના કારણે દ્વીપો પર હજારો ઘર બરબાદ થઈ ગયાં છે.\n\nપૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પૂર્વ ઇન્ડોનેશિયાના ફ્લોર્સ દ્વીપથી લઈને પડોશી દેશ તિમોર લેસ્તે સુધી ફેલાયેલો છે.\n\nકીચડને કારણે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા મુશ્કેલ બન્યા છે.\n\nએકલા ઇન્ડોનેશિયામાં જ 80 લોકોનું મૃત્યુ થયું છે અને ડઝનબંધ લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયા દુર્ઘટના : સાવ નવું વિમાન કેવી રીતે ક્રેશ થઈ શકે?\\nસારાંશ: ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા ખાતેથી ઉડાન ભર્યાના ટૂંક સમયમાં જ લાયન ઍર ફ્લાઇટ JT 610 આશરે 190 પેસેન્જર સાથે દરિયામાં તૂટી પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્સ 8 સિરીઝનાં વિમાનો શરૂ થયાં તેને એક વર્ષ પણ થયું નથી\n\nમોટાભાગનું ધ્યાન એ હકીકત ઉપર જ કેન્દ્રીત થયું કે વિમાન, બૉઇંગ 737 મેક્સ 8, સાવ નવું હતું. \n\nઆ પ્રકારના વિમાન સાથે સંકળાયેલી આ પહેલી પહેલી મોટી દુર્ઘટના છે.\n\nહજુ સુધી વિગતો અપૂરતી છે અને જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તેનાં કારણોની વિગતો મળવામાં સમય લાગશે. \n\nઘણીવાર માનવીય અને તકનીકી બંને કારણોને પરિણામે વિમાન દુર્ઘટના થાય છે-પરંતુ વિમાન સાવ નવું હતું એ હકીકતે પણ કોઈ ભાગ ભજવ્યો હશે? \n\nબૉઇંગ 737 મેક્સ 8 ફક્ત 2017થી જ વ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, 45નાં મૃત્યુ અને 820થી વધારે ઈજાગ્રસ્ત\\nસારાંશ: ઇંડોનેશિયાના સુલોવેસી દ્વીપમાં શનિવારે આવેલા ભૂકંપ બાદ રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે આ ભૂકંપમાં ઓછામાં ઓછા 45 લોકોનાં મૃત્યુ થયાં છે, સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બજારો લોકો ડરના માર્યા ઘર છોડીને ભાગવા મજબૂર થયા છે.\n\nએટલું જ નહીં, ભૂકંપ પછી કાટમાળ નીચે હજી અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે.\n\nઇંડોનેશિયાની આપદા રાહત એજન્સીએ જણાવ્યું છે કે 6.2ની તીવ્રતાના ભૂકંપ બાદ પશ્ચિમ સુલોવેસી પ્રાંતના મામુજુ અને માજેને જિલ્લાઓમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો પણ એમાં જાનમાલને નુકસાનના સમાચાર નથી.\n\nએજન્સીના પ્રમુખ ડાની મૉનાર્ડોએ ઇન્ડોનેશિયાના કોંપાસ ટીવીને જણાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયામાં ભૂકંપ: પ્રવાસન ટાપુ લોમ્બોક પર 14નાં મૃત્યુ\\nસારાંશ: ઇન્ડોનેશિયાના લોકપ્રિય પ્રવાસન સ્થળે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ઓછામાં ઓછા 14 લોકો મૃત્યુ પામ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્ય ઇન્ડોનેશિયાના લોમ્બોક ટાપુ પર સ્થાનિક સમય મુજબ રવિવારે સવારે 7 વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે) 6.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો.\n\nઆ ટાપુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓમાં લોકપ્રિય છે અને બાલીથી 40 કિલોમીટર પૂર્વમાં આવેલો છે. \n\nઅધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.\n\nઅધિકારીઓના જણાવ્યા અનુસાર સંખ્યાબંધ ઇમારતોને નુકસાન થયું છે\n\nયૂએસ જિયોલૉજિકલ સર્વે અનુસાર આ ભૂકંપનું કેંદ્રબિંદુ ઉત્તર લોમ્બોકના માતારામ શહેરથી 50 કિલોમીટર ઉત્તરપૂર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયામાં લગ્ન પહેલાં સેક્સ પર પ્રતિબંધ લાદતા બિલ વિરુદ્ધ હિંસક દેખાવો\\nસારાંશ: ઇન્ડોનેશિયામાં 'લગ્ન પહેલાં સેક્સ' પર પાબંદીને લગતા એક બિલ સામે થઈ રહેલાં વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિવાદિત બિલના કારણે ઇન્ડોનેશિયાના ઘણાં શહેરો સહિત દેશના અન્ય ભાગોમાં પ્રદર્શનો થયાં. \n\nપોલીસે ઇન્ડોનેશિયાની સંસદ સામે પ્રદર્શન કરી રહેલાં લોકો પર ટિયર ગેસના સેલ અને વૉટર કેનનનો ઉપયોગ કર્યો હતો.\n\nપ્રસ્તાવિત બિલ પ્રમાણે મોટા ભાગના કિસ્સાઓમાં ગર્ભપાત અને 'રાષ્ટ્રપતિનું અપમાન' ગેરકાયદેસર ગણાશે. \n\nવિરોધ પ્રદર્શનો વચ્ચે આ વિવાદિત બિલ હાલ પાસ નથી થયું, પરંતુ દેખાવકારોને એ વાતની ચિંતા છે કે આ બિલ સંસદના રસ્તે પાસ કરાવી દેવાશે.\n\nવિવાદિત બિલમાં શું છે?\n\nપ્રસ્તાવિત બિલમાં એક ક્રિમિનલ કોડ સામેલ કરાયો છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્ડોનેશિયામાં સુનામી: ‘મારી દુઆ છે કે અલ્લાહ તેઓને બચાવી લે’\\nસારાંશ: \"શહેરના લોકો ભૂકંપથી આવેલી તબાહીની અસર મેળવી રહ્યા હતા. હું પણ તાલિસે બીચ પાસે એક બે માળના પાર્કિંગ સામે હાજર હતી. હું ફોન પર મારા એક સ્વજન સાથે વાત કરી રહી હતી. ત્યાં જ એક ઇમારતની છત ઉપરથી કોઈ વ્યક્તિની ચીસ સંભળાઈ. તેઓએ કહ્યું-\"ત્યાંથી ભાગો\". એ વખતે સાંજના પોણા છ વાગ્યા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"29 વર્ષની ઉંમરનાં હૈની કાસુમાએ કંઈક આવી રીતે પોતાની આપવીતી કહેવાનું શરૂ કર્યું. પાલુ શહેરમાં શુક્રવારે આવેલા સુનામી પછી હૈની કાસુમા એક સ્વયંસેવક તરીકે બચાવકાર્યમાં જોડાયેલાં છે. \n\nઇન્ડોનેશિયાની સરકારી એજન્સીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ હોનારતમાં ઓછામાં ઓછા 844 વ્યક્તિઓનાં મોત થયાં છે અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. \n\n'બીજી લહેર આવ્યા બાદ કશું જ ના બચ્યું'\n\nહૈની કાસુમાએ જણાવ્યું, \"એ વ્યક્તિનો અવાજ સાંભળીને અમે પાર્કિંગ તરફ ભાગ્યા. જયારે અમે બીજે માળે પહોંચ્યા તો સુનામીનું વિકરાળ રૂપ અમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં થયેલાં રમખાણોમાં શું થયું હતું?\\nસારાંશ: 31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી અને તે પછીના દિવસે, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડાં વર્ષો પહેલાં આ રમખાણો વિશેનું એક પુસ્તક પ્રગટ થયું હતું, જેનું નામ હતું, 'વ્હેન એ ટ્રી શૂક દિલ્હી.'\n\nરમખાણોનો ભોગ બનેલા લોકોના પરિવારો, તેમની પીડા, રમખાણોની ભયાનકતા અને નેતાઓ તથા પોલીસની ભૂમિકાની સીલસીલાબંધ વિગતો પુસ્તકમાં વર્ણવવામાં આવી હતી. \n\n\"ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે આપણા દેશમાં કેટલીક જગ્યાએ તોફાનો અને ધમાલ થઈ હતી. અમે જાણીએ છીએ કે દેશના લોકોમાં કેટલો ક્રોધ હતો, કેટલો ગુસ્સો હતો કે થોડા દિવસ કેટલાકને લાગ્યું કે ભારત હલી રહ્યું છે. કોઈ મોટું વૃક્ષ પડે છે, ત્યારે ધરતી થોડી ધ્રૂજતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્સ્ટાગ્રામ પર આવી સેલ્ફી મૂકશો તો થઈ જશે ડિલિટ!\\nસારાંશ: પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં 'ક્વોકા સેલ્ફી' પર્યટકો માટે ફોટોગ્રાફીનું મુખ્ય આકર્ષણ છે. પણ આ પ્રકારની સેલ્ફી સાથેના હેશટેગ અંગે ઇન્સ્ટાગ્રામની ચેતવણીએ ચર્ચા જન્માવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચર્ચાનો સવાલ એ છે કે શું આ તસવીરો નુકશાનકારક છે?\n\nક્વોકા કાંગારૂ પ્રજાતિનું એક સુંદર પ્રાણી છે. આ પ્રજાતિ પર્થમાં રોટનેસ ટાપુ પર જોવા મળે છે.\n\nટાપુની મુલાકાત લેતા પ્રવાસીઓ તેની સાથે સેલ્ફી જરૂર લેતા હોય છે.\n\nટેનિસ પ્લેયર રોજર ફેડરર અને હોલીવૂડ અભિનેત્રી માર્ગોટ રોબી બન્નેએ આ સેલ્ફી લીધી હતી. તેમણે તેમના સંખ્યાબંધ ફોલોઅર્સ સાથે આ સેલ્ફી વહેંચી હતી.\n\nગત મહિને ઑસ્ટ્રેલિયાની રાજ્ય સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ ક્વોકા સેલ્ફી મામલે વિચારણા કરી હતી.\n\nપણ હવે ઇન્સ્ટાગ્રામ પર #quakkaselfie અંગે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્સ્ટાગ્રામ સ્ટાર બનવાં ગયાં એન્જલિના જૉલી પણ થઈ ગઈ ધરપકડ\\nસારાંશ: સહર તાબાર એન્જલિના જૉલીના \"ઝોમ્બી\" વર્ઝન જેવી દેખાતાં હોવાના કારણે લાઇમલાઇટમાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સહર તાબાર 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂક્યાં છે\n\nઈરાની ઇન્સ્ટાગ્રામ સ્ટારે અમેરિકન ઍક્ટ્રેસ એન્જલિના જૉલી જેવાં દેખાવવા માટે તમામ હદો વટાવી દીધી અને તેમની ધરપકડ કરાઈ છે.\n\nતસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર સહર તાબારની ઈશનિંદા અને હિંસા ઉશ્કેરવા જેવા આરોપો હેઠળ ધરપકડ કરાઈ છે.\n\nનોંધનીય છે કે ગયા વર્ષે તાબારની કેટલીક તસવીરો વાઇરલ થતાં તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાઈ ગયાં હતાં.\n\nકહેવાય છે કે તેઓ 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂક્યાં છે. જોકે, તેમના દ્વારા પોસ્ટ કરાયેલી તમામ તસવીરો એડિટ થયેલી હતી.\n\nસહર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્સ્ટાગ્રામ હજારો પૉર્નસ્ટાર્સનાં એકાઉન્ટ શા માટે ડિલીટ કરી રહ્યું છે?\\nસારાંશ: હજારો પૉર્નસ્ટાર્સનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ આ વર્ષે ડિલીટ કરી નાખવામાં આવ્યાં હતાં. એ પૈકીના અનેક કહે છે કે મુખ્યધારાની સેલિબ્રિટીઝની સરખામણીએ તેમના માટે અલગ માપદંડ અપનાવવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2019ના એક્સબિઝ સમારંભમાં જેસિકા જેમ્સ\n\nએડલ્ટ પર્ફૉર્મર્સ ગ્રીડનાં પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ પર સમાન અધિકારની ઝુંબેશ ચલાવતા અગ્રણીઓ પૈકીનાં એક અલાના ઈવાન્સ કહે છે કે \"મને શેરોન સ્ટોનના કે કોઈ અન્ય વેરિફાઈડ પ્રોફાઈલ મુજબ મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાનો હક્ક હોવો જોઈએ, પણ હકીકત એ છે કે એમ કરવાથી મારું એકાઉન્ટ ડિલીટ કરી નાખવામાં આવશે.\"\n\nઅલાના ઈવાન્સના જૂથે 1300થી વધારે પર્ફૉર્મર્સની યાદી બનાવી છે, જેમનાં એકાઉન્ટસ ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટ મૉડરેટરોએ સાઈટના કૉમ્યુનિટી ધારાધોરણોના ઉલ્લંઘન બદલ ડિલીટ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખશો?\\nસારાંશ: જીવનમાં ટ્વિસ્ટ અચાનક આવે છે, જે બરાબર ચાલતા જીવનને ક્યારે બદલી દે એ નક્કી ન કહેવાય. આવા કેટલાક ટ્વિસ્ટ માટે તૈયાર રહેવાનો એક ઉપાય છે, ઇન્સ્યોરન્સ.. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના કેટલાક વિકલ્પ તમારી હયાતીમાં ખ્યાલ રાખે છે. તો કેટલાક તમારા ગયા બાદ..\n\nધંધા પાણીમાં વાત આવા જ વિકલ્પોની, ઇન્સ્યોરન્સની અને ઇન્સ્યોરન્સ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની કરીએ.\n\nઇન્સ્યોરન્સ એટલે એક એવી વ્યવસ્થા કે જેમાં વીમા કંપની આપના કેટલાંક પ્રકારના નુકસાન, બીમારી, દુર્ઘટના કે મૃત્યુના કિસ્સામાં વળતરની ગેરંટી આપે છે.\n\nઇન્સ્યોરન્સ પોલિસી બે પ્રકારની હોય છે\n\nઇન્સ્યોરન્સના ફાયદા\n\nપ્રીમિયમની રકમ પર ટેક્સમાંથી છૂટ મળે છે. \n\nસ્ટોક કે પ્રોપર્ટી પર ઇન્સ્યોરન્સ કરેલો હોય તો વેપારીને બેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇબ્રાહીમ અને અંજલિની એ લવસ્ટોરી જે લવજેહાદને નામે સુપ્રીમ કોર્ટ પહોંચી\\nસારાંશ: કેરળના બહુચર્ચિત હાદિયા કેસની જેમ છત્તીસગઢના ધમતરી જિલ્લાના ઇબ્રાહીમ-અંજલિનાં પ્રેમલગ્નનો મામલો વધુ ગૂંચવાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યમાં આ મામલે ઘણી વાર ધરણાં-પ્રદર્શન અને બંધના એલાનના કાર્યક્રમો અપાઈ ચૂક્યા છે.\n\nસ્થાનિક કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની કાર્યવાહીમાં અટવાયેલાં અંજલિ જૈન છેલ્લા સાત મહિનાથી રાયપુરના સરકારી સખી સેન્ટરમાં રહે છે.\n\nઅંજલિ જૈને બીબીસીને કહ્યું, \"હું આ નર્કમાંથી હવે મુક્તિ મેળવવા માગું છું. મેં ઇબ્રાહીમને પ્રેમ કર્યો છે, લગ્ન કર્યાં છે અને મારી જિંદગી તેની સાથે જ વિતાવવા માગું છું.\" \n\n\"પોતાની આબરૂ માટે મારા પિતા મામલાને સાંપ્રદાયિક રંગ આપીને કોર્ટ-કાર્યવાહીમાં ગૂંચવી રહ્યા છે.\"\n\nબીજી તરફ અંજલિના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાન : ક્રિકેટરથી લઈને વડા પ્રધાનપદ સુધી\\nસારાંશ: ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનને શુક્રવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ નવા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે શપથ લીધા\n\nજુલાઈમાં થયેલી ચૂંટણીમાં તેમના પક્ષને સૌથી વધારે બેઠકો મળી હતી. જે બાદ અન્ય પક્ષોએ ઇમરાન ખાનને ટેકો આપ્યો છે. \n\nઇમરાન ખાને પાકિસ્તાનના 22મા વડા પ્રધાન તરીકે આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા હતા. \n\n66 વર્ષના ઇમરાન ખાન પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 176 મતે વડા પ્રધાન પદે ચૂંટાયા હતા. \n\nજ્યારે તેમના હરીફ ઉમેદવાર અને મુસ્લિમ લીગ-નવાઝના નેતા શાહબાઝ શરીફને 96 મતો મળ્યા હતા. \n\nભારતમાંથી પૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને હાલ પંજાબમાં કોંગ્રેસની સરકારમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાન : ભારત હુમલો કરશે તો સામે પાકિસ્તાન વિચાર નહીં કરે, સજ્જડ જવાબ આપશે\\nસારાંશ: પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આજે પાકિસ્તાનની જનતાજોગ જાહેર સંબોધન કર્યુ હતું. ઇમરાન ખાને કહેવી વાતોના મુખ્ય અંશો આ મુજબ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"સાઉદી અરેબિયાના પ્રિન્સની પૂર્વઓયાજિત મુલાકાત હતી અને એટલા માટે હું અત્યાર સુધી આ મુદ્દે મૌન રહ્યો.\"\n\n\"પાકિસ્તાન માટે આ મુલાકાત મહત્ત્વની હતી તો અમે એ શું કામ કરીએ. જ્યારે પાકિસ્તાન સ્થિરતા ઇચ્છે છે અને એના તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમે આ શું કામ કરીએ?\n\n\"પાકિસ્તાનને એનાથી શું ફાયદો? જો તમારે દર વખતે આ જ કરવું છે, તો દરેક વખતે આપ એ જ કર્યા કરશો.\"\n\n\"હું વારંવાર કહી રહ્યો છું કે આ નવું પાકિસ્તાન છે. પાકિસ્તાન તો પોતે જ આતંકવાદથી પરેશાન રહ્યું છે.\"\n\n\"હું આપને કહું છું આપ આવો અને તપાસ કરો, જો કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાન પર પાકિસ્તાનના આર્થિક ઉદ્ઘારનો ભાર\\nસારાંશ: ક્રિકેટરથી પાકિસ્તાનના વડા પ્રધાન બનેલા ઇમરાન ખાનને વારસામાં મળેલા દેશનો તેઓ કેટલો ઉદ્ઘાર કરી શકશે? તેમના મનમાં પણ સતત આ સવાલ થઈ રહ્યો હશે કારણ કે તેમને ખબર છે કે પાકિસ્તાનની સરકારી તિજોરીના તળિયાઝાટક થઈ ગયા છે અને દેશની અર્થવ્યવસ્થા અનેક પ્રકારની મુસીબતોમાં અટવાયેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની દેવાદાર બનવાની સમસ્યા અટકવાનું નામ નથી લેતી. સાઉદી સમર્થિત ઇસ્લામિક ડેવલપમૅન્ટ બૅન્ક પાસેથી પાકિસ્તાન ચાર અબજ ડૉલરનું દેવું લેવાનું વિચારી રહ્યું છે.\n\nવિદેશી ભંડોળની અછતના પગલે પાકિસ્તાન આ પગલું ભરી રહ્યું છે. \n\nજેદા સ્થિત અધિકારીઓએ ફાઇનાન્સિયલ ટાઇમ્સને કહ્યું કે ઇમરાન ખાનની નવી સરકારને ઋણ આપવા માટે બૅન્ક પ્રાથમિક રીતે તૈયાર થઈ ગઈ છે. \n\nઇસ્લામાબાદ સ્થિત અધિકારીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સને કહ્યું કે ઔપચારિકતા પૂર્ણ થઈ ગઈ છે અને ઇસ્લામિક ડેવલપમેન્ટ બૅન્ક ઇમરાન ખાનની શપથ સમારોહની રાહ જોઈ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાન હવે પાકિસ્તાનને કઈ દિશા તરફ લઈ જશે?\\nસારાંશ: 25મી જુલાઈ 2018ના દિવસે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ. એ રાષ્ટ્રીય સભાની 270 બેઠકો અને પ્રાંતિય સભાની 570 બેઠકો માટેની ચૂંટણી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી બાદનો વિજયોત્સવ\n\nચૂંટણી ખાસી રસાકસી ભરી હતી. એક તરફ સત્તા પક્ષ મુસ્લિમ લીગ-નવાઝ તો બીજી તરફ પાકિસ્તાન તહરીકે ઇન્સાફ હતો. \n\nજોકે, પિપલ્સ પાર્ટી, જમાતે ઇસ્લામી, જમિયતે ઉલેમા, એમ. ક્યૂ. એમ વગેરે પક્ષો પણ મેદાનમાં હતા.\n\nજોકે, મુખ્ય મુકાબલો કરપ્શન કેસમાં ગેરલાયક ઠરેલા અને હાલમાં જેલવાસ ભોગવી રહેલા માજી વડાપ્રધાન નવાઝ શરીફના પક્ષ અને મુસ્લિમ લીગ અને વિખ્યાત ક્રિકેટર ઇમરાન ખાનના પક્ષ તહરીકે ઇન્સાફ વચ્ચે હતો.\n\nતહરીકે ઇન્સાફ મુખ્યત્વે યુવાનો, ગરીબો,વંચિતોનો પક્ષ ગણાય છે. \n\nજ્યારે લીગ શોષણખોરોના પક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાનની ત્રીજી દુલ્હન વિશે જાણો છો?\\nસારાંશ: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાનના ત્રીજા લગ્નના સમાચાર સરહદ પાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાન્યુઆરીની શરૂઆતમાં એક સમાચારપત્રએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાને નવા વર્ષના અવસર પર ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. \n\nપરંતુ એ સમાચાર તો માત્ર અટકળો જ નીકળ્યા કેમ કે, બુશરા માનિકા અને ઇમરાન ખાનના લગ્ન તો 18 ફેબ્રુઆરીની રાત્રે આશરે નવ કલાકે થયા હતા. \n\nઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે નિકાહની પુષ્ટી કરી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે, ત્યારે ઇમરાન ખાનની પાર્ટી તરફથી એક નિવેદન ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર એટલો જ સ્વીકાર કરાયો હતો કે ઇમરાન ખાને બુશરા માનિકા નામનાં એક મહિલાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાનનો અમેરિકાનો પ્રવાસ ભારત માટે આચકો બની રહેશે?\\nસારાંશ: ઇંગ્લૅન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ 2019 દરમિયાન ઘણા લોકોને લાગતું હતું કે 1992માં ઇમરાન ખાને જે રીતે પાકિસ્તાનને વર્લ્ડ કપ અપાવ્યો હતો, 2019માં પણ કંઈક એવો જ ચમત્કાર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ વખતે પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પણ ન પહોંચી શક્યું.\n\nઇમરાન ખાનના અમેરિકાના પ્રવાસને એવી સફળતાની જેમ જોવાઈ રહ્યો છે જાણે તેમણે ફરી એક વખત વર્લ્ડ કપ જીતી લીધો હોય. \n\nપાકિસ્તાનમાં ઇમરાન ખાનના અમેરિકાના પ્રવાસને લઈને એવી જ લાગણી અનુભવાઈ રહી છે, જેવી 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને મળેલા વિજય વખતે અનુભવાઈ હતી. \n\nઆ વખતે વર્ષ 1992ની જેમ દરેક શહેરમાં ઉજવણી તો નથી કરાઈ, પણ આજે પાકિસ્તાન જે પ્રકારના રાજકીય અને આર્થિક દબાણ હેઠળ છે, એને પગલે ખાનના 'સફળ' પ્રવાસને એક મોટી રાહતના રૂપે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાને કબૂલ્યું : પાકિસ્તાનની સેના અને ISIએ અલ કાયદાને આપી હતી ટ્રેનિંગ\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાને સોવિયેટ રશિયા સામે લડવા માટે ઉગ્રવાદી ગ્રૂપોને ટ્રેનિંગ આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે ન્યૂયૉર્કમાં સેન્ટર ફૉર ફોરેન રિલેશનમાં બોલતા ઇમરાન ખાને આ નિવેદન આપ્યું હતું. \n\nઇમરાન ખાનને અહીં પૂછવામાં આવ્યું કે અમેરિકાના પૂર્વ સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસે હાલમાં જ કહ્યું હતું કે અત્યાર સુધી તેમણે જે દેશો સાથે કામ લીધું છે એ બધા દેશોની વચ્ચે તેઓ પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ માને છે. \n\nઆ અંગે જવાબ આપતા ઇમરાન ખાને કહ્યું કે જેમ્સ મેટિસ કદાચ પૂરી રીતે એ જાણતા નથી કે પાકિસ્તાને કટ્ટરપંથનો રસ્તો શા માટે અપનાવ્યો. \n\nતેમણે કહ્યું, \"આની પાછળનો એક નાનો ઇતિહાસ છે, જે કદાચ બધા જાણતા હશે અને ના પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાને કહ્યું, 'ભારતને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે'\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની વિધાનસભાના વિશેષ સત્રમાં સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંબોધનમાં તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવીને નરેન્દ્ર મોદીએ પોતાનું 'છેલ્લું કાર્ડ' રમ્યું છે.\n\nતેમણે ઉમેર્યું કે હિટલરે નાઝીઓ માટે 'ફાઇનલ સૉલ્યુશન' દ્વારા જેવું કર્યું હતું, આ કંઈક એવું જ છે. \n\nઆ વખતે પાકિસ્તાન પોતાના સ્વતંત્રતા દિવસ 14 ઑગસ્ટના રોજ 'કાશ્મીર એકજૂટતા દિવસ'ની ઉજવણી પણ કરી રહ્યું છે. \n\nપાકિસ્તાને આ પગલું ભારત તરફથી જમ્મુ-કાશ્મીર રાજ્યને મળેલા વિશેષ દરજ્જાને છીનવી લેવા અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દેવાના વિરોધમાં ઉઠાવ્યું છે. \n\nબુધવારના રોજ પાકિસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાને કહ્યું, પાકિસ્તાનમાં કરાચી સ્ટૉક એક્સચેન્જ પર હુમલો ભારતે કરાવ્યો\\nસારાંશ: પાકિસ્તાનથી પ્રકાશિત થતા ઉર્દુ સમાચારપત્રોમાં આ અઠવાડિયે કોરોના ઉપરાંત કરાચી સ્ટૉક એક્સચેન્જ પર થયેલા હુમલા સાથે જોડાયેલા સમાચાર ચર્ચામાં રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા ઇકબાલ અહેમદે પાકિસ્તાનથી પ્રકાશિત થતા ઉર્દુ સમાચારપત્રોનો રિવ્યૂ કર્યો છે. જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કરાચી હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હોવાની વાત બહાર આવી છે. જોકે, ભારત આ આરોપોને નકારે છે. \n\n29 જૂનના સોમવારે પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાચીમાં સ્ટૉક ઍક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ હુમલો તો નિષ્ફળ બનાવ્યો, પરંતુ આ હુમલામાં ચાર બંદૂકધારી હુમલાખોરો સહિત બે સુરક્ષાકર્મીઓ અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર માર્યા ગયા.\n\nપાકિસ્તાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાને જ્યાર લાદેનને 'શહીદ' ગણાવ્યો\\nસારાંશ: પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ મામલે ઇમરાન ખાન પાકિસ્તાનની સંસદમાં જ ઘેરાઈ ગયા છે. ઇમરાન ખાનનું આ અંગેનું ભાષણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. \n\nપાકિસ્તાનના વિપક્ષ પીએમએલ-એનના નેતા ખ્વાજા આસિફે નેશનલ ઍસેમ્બલીમાં કહ્યું, “ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો. લાદેન આપણી ભૂમિ પર આતંકવાદ લાવ્યો હતો. એ આતંકવાદી હતો અને તમે એને શહીદ કહી રહ્યા છો.”\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાને લાદેનને ‘શહીદ’ કહ્યો, એ વિવાદ શો છે?\\nસારાંશ: પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો હતો. જોકે, આ મામલે ઇમરાન ખાન પાકિસ્તાનની સંસદમાં જ ઘેરાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાનનું આ અંગેનું ભાષણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે.\n\nપાકિસ્તાનના વિપક્ષ પીએમએલ-એનના નેતા ખ્વાજા આસિફે નેશનલ ઍસેમ્બલીમાં કહ્યું, \"ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો. લાદેન આપણી ભૂમિ પર આતંકવાદ લાવ્યો હતો.\"\n\n\"એ આતંકવાદી હતો અને તમે એને શહીદ કહી રહ્યા છો.\"\n\nખ્વાજાએ ઉમેર્યું, \"એ અવલ આતંકવાદી હતો. એણે મારા વતનને બરબાદ કર્યું અને તમે એને શહીદ કરી રહ્યા છો. ઝિયા ઉલ હક લાવ્યો હતો અને તમે શહીદ કહી રહ્યા છો.\"\n\n\"જે રીતે મેં ઇમરાન ખાનનું ભાષણ સાંભળ્યું એ રીતે તેઓ પણ મારું અને બિલાવલ ભુટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખાને હિંદુઓ વિરુદ્ધ ટિપ્પણી કરનારા પ્રધાન ફૈયાઝ અલ હસન ચૌહાણને હટાવ્યા\\nસારાંશ: હિંદુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાના વિવાદની વચ્ચે પાકિસ્તાનના પંજાબના ફયાઝ ઉલ હસન ચૌહાણે તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન ઉસ્માન બુઝદરે રાજીનામાની વાતને અનુમોદન આપ્યું છે. \n\nપંજાબની સરકારે ખુદને આ વિવાદથી અલગ કરી લીધી છે અને તેને 'ચૌહાણનું વ્યક્તિગત નિવેદન' જણાવી તેને કમનસીબ ઠેરવ્યું હતું. \n\n'ગાયનું મૂત્ર પીનારાઓ'\n\nતા. 24મી ફેબ્રુઆરીએ લાહૌરમાં એક કાર્યક્રમ દરમિયાન ચૌહાણે કહ્યું હતું કે ભારતમાં ગાયનું મૂત્ર પીનાર હિંદુઓ પાકિસ્તાનને ટક્કર આપી નહીં શકે. \n\nપાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફના સત્તાવાર એકાઉન્ટ ઉપર મૂકવામાં આવેલા ટ્વીટમાંથી મળતા અંદાજ મુજબ તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇમરાન ખેડાવાલાનું રાજીનામું કૉંગ્રેસમાંથી કે ધારાસભ્યપદેથી? અલગઅલગ વાત\\nસારાંશ: ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. જોકે, એમણે ફેસબુક પોસ્ટમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત ચાવડાને રાજીનામું આપતાં ઇમરાન ખેડાવાલા\n\nઇમરાન ખેડાવાલાએ ફેસબુકમાં એક પોસ્ટ પણ મૂકી છે.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પોસ્ટમાં ઇમરાન ખેડાવાલાએ લખ્યું કે 'આજ રોજ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબને પક્ષમાંથી રાજીનામું આપ્યું.'\n\nમીડિયા અહેવાલો અનુસાર અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ટિકિટ ફાળવણીથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે.\n\nઇમરાન ખેડાવાલા અમદાવાદના ખાડિયા મતવિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્ય છે.\n\nબીબીસીને કહ્યું, હું ધારાસભ્યપદેથી રાજીનામું આપું છું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાન ખાન : કૅન્સર સામે કલાકારની હાર, આખરે મૃત્યુ\\nસારાંશ: હિંદી સિનેમાના જાણીતા અભિનેતા ઇરફાન ખાનનું મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરફાન ખાન લાંબા સમયથી કૅન્સરથી બીમારીથી પીડિત હતા અને તબિયત લથડતા તેમને મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. \n\n2019માં ઇરફાન ખાન લંડનમાં ઇલાજ કરાવી ભારત પરત ફર્યા હતા. એ પછી એમનો સારવાર કોકિલાબેન હૉસ્પટલના ડૉક્ટરોની દેખરેખમાં ચાલતો હતો.\n\n54 વર્ષના ઇરફાન ખાન ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમરથી પીડિત હતા. \n\nબે વર્ષ પહેલાં 2018માં ઇરફાન ખાનને બીમારી વિશે જાણ થઈ હતી અને તેમણે પોતે પોતાની બીમારી વિશે ચાહકોને જાણ કરી હતી.\n\nએ વખતે એમણે કહ્યું હતું કે, જિંદગી કંઈક એવું થઈ જાય છે જે તમને આગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાન ખાન : જેમાં અભિનેતાનો જીવ ગયો એ ન્યૂરોઍન્ડોક્રાઇન કૅન્સર શું છે?\\nસારાંશ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચર્ચિત અભિનેતા ઇરફાન ખાનનું નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ બે વર્ષ પહેલા તેમને એક દુર્લભ બીમારી થઈ હતી. આ બીમારી વિશે તેમણે ટ્વિટર પર માહિતી આપી હતી. \n\nપાંચ માર્ચ 2018એ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ એક ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા છે. \n\nતેમના આ ટ્વીટ પછી લોકોમાં તેમની બીમારી વિશે અટકળો ચાલી રહી હતી. \n\nથોડા દિવસ પછી તેમણે એક અન્ય ટ્વીટ કરીને કહ્યું કે તેમને ન્યૂરોઍન્ડોક્રાઇન ટ્યુમર છે. \n\nબીમારી વિશે ઇરફાને શું કહ્યું હતું \n\nટ્વીટમાં તેમણે જણાવ્યું હતું, \"જીવનમાં અણધાર્યા ફેરફાર તમને ઘણું શીખવે છે. છેલ્લા દિવસોમાં મને આ જ સમજવા મળ્યું છે. જાણવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાન ખાન સાથે કામ કરનારા ગુજરાતી કલાકારો તેમને કઈ રીતે યાદ કરે છે?\\nસારાંશ: એક મહાન અભિનેતા તરીકે ઇરફાન ખાન હંમેશાં લોકોને યાદ રહેશે. કૅન્સર સામે ઝૂઝતાં ઇરફાન ખાને 29 એપ્રિલે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરફાન ખાન સાથે ભાવેશ માંડલિયા અને ગૌરવ શુકલા\n\nઇરફાન એવા અભિનેતા હતા કે તેઓ કશુંય બોલ્યા વગર માત્ર ઊભા રહે તો તેમની આંખો વાતો કરતી અને તેમનું મૌન અભિનય કરતું.\n\nઇરફાનનાં ગુજરાત અને ગુજરાતી સાથેનાં કેટલાંક સંભારણાં વાગોળીએ તો તેઓ જ્યારે ફિલ્મોમાં જાણીતા ઍક્ટર નહોતા બન્યા ત્યારે તેમણે એક ટીવી સિરીઝમાં કામ કર્યું હતું. \n\nજેમાં જાણીતા ડિરેક્ટર્સે અલગઅલગ વાર્તાને ટીવી પડદે ડિરેક્ટ કરી હતી. \n\nતેમાં જાણીતા ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તા 'એક સાંજની મુલાકાત' પરથી પણ એક એપિસોડ તૈયાર થયો હતો.\n\nબક્ષીની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાન ખાને જ્યારે કહ્યું હતું કે, મારા મગજમાંથી જીવવા-મરવાનો હિસાબ નીકળી ગયો છે\\nસારાંશ: અભિનેતા ઇરફાન ખાન જ્યારે લંડનની હૉસ્પિટલમાં એમને થયેલ દુર્લભ ન્યૂરોએન્ડોક્રાઇન કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા ત્યારે એમણે એમના મિત્ર અને પત્રકાર અજય બ્રહ્માત્મજને ચિઠ્ઠી લખી હતી. આગળ વાંચો ઇરફાન ખાનના જ શબ્દોમાં :\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક મહિનાઓ પહેલાં મને ખબર પડી કે હું ન્યૂરોએન્ડોક્રાઇન કૅન્સરથી ગ્રસ્ત છું. મેં પ્રથમ વખત આ શબ્દ સાંભળ્યો હતો.\n\nતપાસ કરતા મને ખ્યાલ આવ્યો કે મારી આ બીમારી પર વધારે શોધ થઈ નથી, કેમ કે આ અજાણી શારીરિક અવસ્થાનું નામ છે અને તેનાં જ કારણે આ બીમારીના ઉપચારની અનિશ્ચિતતા વધારે છે.\n\nઅત્યારસુધીની સફરમાં ઝડપ અને ધીમી એમ બંને પ્રકારની ગતિથી ચાલી રહ્યો હતો. મારી સાથે મારી યોજનાઓ, આકાંક્ષાઓ, સ્વપ્ન અને મારું લક્ષ્ય હતું.\n\nહું તેમાં વધારે ધ્યાન આપી રહ્યો હતો ત્યાં જ ટીસીએ મારી પીઠ થપથપાવી, ''તમારું સ્ટેશન આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાન પઠાણ : પાકિસ્તાન સામેની એ ટેસ્ટ અને ટી-20 ફાઇનલ કદીય નહીં વિસરાય\\nસારાંશ: જાણીતા મીડિયમ પેસર અને ઑલ રાઉન્ડર ક્રિકેટર ઇરફાન પઠાણે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહોતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેસ્ટ ક્રિકેટમાં પહેલી ઓવરમાં હૅટ્રિક લેનારા ઇરફાન પઠાણે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.\n\nઇરફાન પઠાણનો ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં હૅટ્રિક લેનારા ત્રણ ખેલાડીઓમાં સમાવેશ થાય છે. \n\nતેમણે 2006માં ટેસ્ટ મૅચમાં પાકિસ્તાનના સલમાન બટ્ટ, યુનૂસ ખાન અને મોહમ્મદ યુસૂફને આઉટ કર્યા હતા. \n\n તેઓએ 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં 301 વિકેટ લીધી છે.\n\nતેમણે પોતાના કરિયરમાં 2821 રન બનાવ્યા છે. જ્યારે એક સદી અને અગિયાર અર્ધસદી નોંધાવી છે. \n\nઇરફાને 2003માં ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાન પઠાણનાં પત્ની સફા કોણ છે, જેમની એક તસવીરના કારણે વિવાદ થયો છે?\\nસારાંશ: પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ એક તસવીરના પગલે વિવાદમાં ઘેરાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરના લીધે ઇરફાન પઠાણ સોશિયલ મીડિયા પર ટ્રૉલ થયા હતા\n\nઇરફાન પઠાણ અને તેમના પુત્ર ઇમરાન પઠાણના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ થઈ હતી. તસવીર 25 મેની છે. \n\nતેમાં ઇરફાન પઠાણ છે, તેમનાં પત્ની સફા છે અને પુત્ર ઇમરાન પઠાણ છે. તસવીરને લઈને વિવાદ એ માટે થયો છે કેમ કે ઇરફાન પઠાણનાં પત્નીની આંખો છોડીને ચહેરો બ્લર કરી દેવામાં આવ્યો છે. \n\nઆ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ઇરફાન પઠાણ ટ્રૉલ થઈ રહ્યા છે. \n\nમી સુહાસ નામના ટ્વિટર હૅન્ડલ પરથી લખવામાં આવ્યું, \"ઇરફાન પઠાણની આ પોસ્ટ જુઓ. તેમણે ઍડિટિંગ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાન પઠાણની નિવૃત્તિ : જ્યારે ઇરફાને મિયાંદાદના ટોણાનો હૅટ્રિકથી જવાબ આપ્યો\\nસારાંશ: ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા વડોદરાના આ ઑલરાઉન્ડર ખેલાડીની કૉમેન્ટરીમાં પણ દિલ જીતી લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2003ની આસપાસ વસિમ અકરમ ભારતની મુલાકાતે આવ્યા હતા.\n\nપાકિસ્તાનના આ મહાન ઝડપી બૉલરને આજેય સ્વિંગના સુલતાન માનવામાં આવે છે અને એમ કહેવાય છે કે આજેય તેમની બરોબરી કરી શકે તેવા ડાબોડી ઝડપી બૉલર મળ્યા નથી.\n\nપણ, એ જમાનામાં એવી અપેક્ષા રખાતી હતી કે ભારત પાસે એવો એક બૉલર છે જે વસિમ અકરમની તોલે આવી શકે તેમ છે. એ બૉલર એટલે વડોદરાના ઇરફાન પઠાણ.\n\nવસિમ અકરમે એ વખતે ખાતરી આપી હતી કે ઇરફાન મારી પાસે આવશે તો તેને હું ચોક્કસ સલાહ આપીશ અને સ્વિંગનો સુલતાન બનવામાં મદદ કરીશ.\n\nજ્યારે મિયાંદાદને જવાબ આપ્યો\n\nહવે બીજી વાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરફાનના પત્નીનો પત્ર, ‘આપણે ગુમાવ્યું નથી, બધી જ રીતે મેળવ્યું છે’\\nસારાંશ: શાનદાર અભિનેતા ઇરફાન ખાનનું 30 એપ્રિલના રોજ નિધન થયું. તેઓ દુર્લભ કૅન્સરથી પીડિત હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરફાન ખાનના નિધન પર દેશ અને દુનિયામાંથી શોક પ્રગટ થઈ રહ્યો છે ત્યારે ઇરફાનના પરિવારે એક પત્ર દ્વારા એમના ચાહકો અને સૌ કોઈ પ્રત્યે કૃતજ્ઞતા અને સંવેદના પ્રગટ કરી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવાંચો, ઇરફાન ખાનના પરિવારજનો - તેમનાં પત્ની સુતપા અને પુત્રો બાબીલ તથા અયાનનું નિવેદન : \n\nઇરફાન ખાનના મૃત્યુને આખું જગત અંગત ખોટ ગણી રહ્યું છે ત્યારે હું આ નિવેદનને પારિવારિક નિવેદન તો કેવી રીતે ગણાવી શકું? જ્યારે લાખો લોકો અમારી સાથે પીડા અનુભવી રહ્યા છે ત્યારે મને એકલા હોવાની લાગણી પણ શા માટે થાય? \n\nહું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરમા અમેરિકા પર ત્રાટકવાની તૈયારીમાં\\nસારાંશ: કેરેબિયન ટાપુઓ પર વિનાશ વેરનાર ચક્રવાતી તોફાન ઇરમાને લઇ હવે અમેરિકામાં ભયનો માહોલ છે. અમેરિકાના ફેડરલ ઇમર્જન્સી એજન્સીના પ્રમુખ બ્રૉક લૉન્ગએ કહ્યું છે કે ઇરમા ફ્લોરિડા અથવા તો તેના પાડોશી રાજ્યો માટે વિનાશક સાબિત થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તોફાન પહેલાની તૈયારી\n\nબ્રૉકે જણાવ્યું છે કે ફ્લોરિડાના કેટલાંક ભાગોમાં કેટલાક દિવસો માટે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. ફ્લોરિડામાં પાંચ લાખ લોકોને સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે.\n\nહવે ઇરમા પાંચમી શ્રેણીમાંથી ચોથી શ્રેણીનું વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે.\n\nઅમેરિકાના હવામાન વિભાગ અનુસાર ઇરમા ફ્લોરિડા પહોંચતા કલાક દીઠ 270 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.\n\nઅમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્યોને સાવધાન રહેવાની જરૂર: બ્રૉક લૉન્ગ\n\nફ્લોરિડા ગવર્નર રિક સ્કૉટે કહ્યું છે, \"ઘર તમે ફરીથી બનાવી શક્શો, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરમા વાવાઝોડાની અસર ટર્ક્સ અને કૈકોસ ટાપુઓ સુઘી પહોંચ્યું\\nસારાંશ: જો અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં તમારાં સગા-વ્હાલાં કે મિત્રો રહેતા હોય તો તેમની સલામતીના ખબર પૂછી લે જો. રવિવારે વાવાઝોડું ફ્લોરિડા રાજ્ય પર ત્રાટકવાનું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરમા વાવાઝોડું હવે કેરેબિયન સમુદ્રનાં હૈતી, ટર્ક્સ અને કૈકોસ ટાપુઓ સુધી પહોંચ્યું છે. આ ટાપુઓ પર તેની અસરને શક્ય તેટલી ઓછી કરવાની તૈયારીઓ થઈ છે. \n\nઅમેરિકામાં શું થઈ શકે?\n\nસ્થાનિક સમય અનુસાર ફ્લોરિડામાં રવિવારે ઇરમા ચોથી શ્રેણીના વાવાઝોડાં તરીકે ત્રાટકશે. તોફાન અને પૂરની અસર વર્તાશે. \n\nફ્લોરિડાના ગર્વનર અનુસાર વાવાઝોડાંનું કદ રાજ્ય કરતા પણ મોટું છે. તેનાથી એક છેડાથી બીજા છેડા સુધી અસર થશે. \n\nડૉનાલ્ડ ટ્રંપનો દાવો છે, \"ફ્લોરિડા પૂરી રીતે તૈયાર છે, જોવાનું એ છે કે હવે શું થાય છે?\"\n\nપ્રવાસીઓ અને સ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરાક વિરોધ પ્રદર્શન : સંયુક્ત રાષ્ટ્રની હિંસા રોકવા અપીલ, 100 લોકોનાં મૃત્યુ, 4000 ઘાયલ\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રએ ઇરાકમાં થઈ રહેલા હિંસાને રોકવા માટે અપીલ કરી છે. ઇરાકમાં બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં મૃતાંક 100 નજીક પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ બેરોજગારી, અપૂરતી સુવિધાઓ અને દેશમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યાં છે.\n\nસંયુક્ત રાષ્ટ્રના ઇરાકના આસિસ્ટન્ટ મિશન જેની હેનિસ પ્લાસચાર્ટે કહ્યું કે પાંચ દિવસથી હિંસા થઈ રહી છે, લોકો મરી રહ્યા છે અને ઘાયલ થઈ રહ્યા એને અટકવું જોઈએ. \n\nતેમણે એમ પણ કહ્યું કે આને માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે ન્યાયિક પગલાં લેવાવા જોઈએ.\n\nઇરાકની સંસદના માનવાધિકાર પંચ મુજબ મંગળવારથી શરૂ થયેલા વિરોધ-પ્રદર્શનો દરમિયાન હિંસામાં 99 લોકોનાં મૃત્યુ થયાં છે અને 4000 લોકો ઘાયલ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરાક: જમીન ખોદીને મૃતદેહો કાઢે છે આ લોકો\\nસારાંશ: ઇરાકનાં મોસુલમાં આ સ્વયંસેવકોની ટીમ જમીન ખોદીને મૃતદેહો એકઠા કરે છે. જુલાઈ, 2017માં ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ સામેની લડાઈનો અંત આવ્યો, છતાં ઘણા મૃતદેહો હજી પણ પડ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટીમ દટાયેલા મૃતદેહોને બહાર કાઢે છે. આ ટીમને સામાન્ય નાગરિકો, ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓના મૃતદેહો પણ મળ્યા હતા. \n\nસ્વયંસેવકોની આ ટીમમાં કેટલાક તો 18 વર્ષના જ છે. \n\nછેલ્લા છ મહિનાથી આ ટીમનું નેતૃત્વ સ્રૂર અલ હોસિયાની કરે છે. દર અઠવાડિયે આ ટીમને 100થી વધારે મૃતદેહમળે છે, ક્યારેક તો તેનાથી પણ વધારે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરાકમાં ISIS દ્વારા અપહરણ કરાયેલા તમામ 39 ભારતીયો મૃત\\nસારાંશ: વિદેશપ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં સવાલના જવાબમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષ અગાઉ ઇરાકના મૌસુલમાં અપહૃત 40માંથી 39 ભારતીયોના મૃત્યુ થઈ ગયા છે. ઉગ્રવાદી સંગઠન ISISએ તેમનું અપહરણ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"40 ભારતીયો ઇરાકમાં મજૂરીકામ કરતા હતા, જેમાંથી 39 હવે હયાત નથી. \n\n40મા ભારતીય હરજીત મસીહ મુસલમાન બનીને ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. \n\nસુષમા સ્વરાજના જણાવ્યા પ્રમાણે, તમામ મૃતકોના પાર્થિવદેહ એક જ કબરમાંથી મળી આવ્યા હતા. \n\nમૃતકોમાંથી 31 પંજાબના, 4 હિમાચલ પ્રદેશના તથા અન્યો બિહાર અને પશ્ચિમ બંગાળના હતા. \n\nચારેય રાજ્યોની સરકારો પાસેથી પરિવારજનોના ડીએનએ સેમ્પલ મંગાવવામાં આવ્યા હતા અને તેનું મેચિંગ કરાવવામાં આવ્યું હતું. \n\nસુષમા સ્વરાજના કહેવા પ્રમાણે, ડીએનએ મેચિંગથી મોટો કોઈ પુરાવો ન હોઈ શકે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરાકમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો, ટ્રમ્પે કહ્યું પરિણામ ભોગવવું પડશે\\nસારાંશ: તાજેતરમાં અમેરિકાએ ઇરાકમાં ઈરાન સમર્થિત ચરમપંથી સમૂહોનાં ઠેકાણાંઓ પર હવાઈહુમલો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલાના વિરોધમાં ઇરાકની રાજધાની બગદાદસ્થિત અમેરિકન દૂતાવાસના પરિસરમાં હુમલો થયો છે. \n\nઅમેરિકાની સેનાએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો. \n\nદૂતાવાસ પર હુમલો\n\nપ્રદર્શનકારીઓ પરિસરની એક દીવાલ કૂદીને અંદર ઘૂસી ગયા હતા અને દૂતાવાસની એક સુરક્ષા ચોકીમાં આગ લગાવી દીધી.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ મૂક્યો છે કે આ હુમલા પાછળ ઈરાનનો હાથ છે.\n\nડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ માટે સમગ્ર રીતે ઈરાન જવાબદાર છે.\n\nઉલ્લેખનીય છે કે પશ્ચિમ ઇરાક અને પૂર્વી સીરિયામાં રવિવારે અમેરિકાએ હવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરાકમાં હોડી ડૂબવાથી લગભગ 100 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: ઇરાકના મોસુલ શહેરમાં ટિગરિસ નદીમાં એક હોડી ડૂબવાથી લગભગ 100 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોડીમાં 200થી વધુ લોકો સવાર હતા અને ભાગ્યે જ કોઈને તરતા આવડતું હતું. તમામ લોકો ફરવા માટે એક ટૂરિસ્ટ આઇલૅન્ડ પર જઈ રહ્યા હતા. \n\nઆ ઘટનામાં 55 લોકોને બચાવી લેવાયા છે. મૃતકોમાં ઓછાંમાં ઓછાં 19 બાળકો અને 61 મહિલાઓ સામેલ છે.. \n\nઅધિકારીઓએ આ પ્રવાસીઓને પહેલાંથી જ વધેલા જળસ્તર અંગે ચેતવણી આપી હતી. \n\nમોસુલ બંધના દરવાજા ખોલી દેવાયા હોવાની વાતની પણ તેમને પહેલાંથી જ જાણ કરવામાં આવી હતી. \n\nસોશિયલ મીડિયા પર ઘટનાની જે તસવીરો પોસ્ટ થઈ રહી છે, તેમાં તરી રહેલાં વાસણો અને લોકો જોવા મળી રહ્યાં છે. \n\nચીનના કેમિકલ બ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇરોમ શર્મિલા સેનાના વિશેષાધિકાર વિરુદ્ધ પોતાની લડાઈ કાશ્મીર લઈ જશે?\\nસારાંશ: 16 વર્ષ સુધી એક કાયદા વિરુદ્ધ ભૂખ હડતાળ પર રહેવાવાળાં, 'મણિપુરના લોખંડી મહિલા'એ શું ઉપવાસ તોડ્યા બાદ પોતાની લડાઈ છોડી દીધી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરોમ શર્મિલા હવે મણિપુરમાં રહેતાં નથી\n\nજીવનના આટલા લાંબાગાળા સુધી એક ઉદ્દેશ હોય અને તે ઉદ્દેશ તમારા જીવનને એક રૂમની ચાર દિવાલ સુધી સીમિત કરી દે, તો ચાર દીવાલમાંથી નીકળ્યા બાદ પણ તે તમારા મગજ સાથે જોડાયેલો નહીં રહી જાય?\n\nતમને હેરાન નહી કરે? સવાર સાંજની કંટાળાજનક દિનચર્યા વચ્ચે પોતાની યાદ નહીં અપાવે?\n\nહું આવા ઘણા સવાલો સાથે સમાચારોમાંથી ગૂમ થઈ ચૂકેલાં ઇરોમને શોધવા નીકળી. \n\nખબર પડી કે ઇરોમ હવે મણિપુરમાં રહેતાં નથી. ત્યાં તેમણે જે રાજકીય પક્ષ બનાવ્યો હતો તેના કાર્યકર્તાઓ સાથે પણ તેમનો કોઈ સંપર્ક નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇલોન મસ્ક ટ્વીટ સંબંધિત વિવાદને પગલે ટેસ્લા કંપનીના અધ્યક્ષપદેથી રાજીનામું આપશે\\nસારાંશ: ટેસ્લા કંપનીના ખાનગીકરણ મામલેના ટ્વીટને પગલે થયેલા વિવાદમાં અમેરિકાની કંપની નિયામક સંસ્થાઓએ ઇલોન મસ્ક સામે પગલાં લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિયામક સંસ્થાઓ સાથે મસ્કની પરસ્પર સમજૂતી થતાં ટેસ્લાના અધ્યક્ષપદેથી તેઓ રાજીનામું આપશે અને દંડ પણ ચૂકવશે.\n\nઅમેરિકાના સિક્યૉરિટી ઍન્ડ ઍક્સ્ચેન્જ કમિશન (એસઈસી) દ્વારા મસ્ક સામે સિક્યૉરિટી (ફંડ) મામલાની છેતરપિંડી મુદ્દે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.\n\nજોકે, નિયામક સંસ્થા અને મસ્ક વચ્ચે સમાધાન સંબંધિત ડીલ થઈ. આ ડીલ મુજબ મસ્ક ટેસ્લાના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટીવ ઑફિસર) તરીકે યથાવત રહેશે પરંતુ અધ્યક્ષપદેથી ત્રણ વર્ષ માટે રાજીનામું આપશે.\n\nઉપરાંત ટેસ્લા કંપની અને મસ્કે 20 મિલિયન ડૉલર્સ (લગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇવાન્કાનાં આ મિત્ર હતાં ડોનાલ્ડ ટ્રમ્પનાં રાઝદાર, આપ્યું રાજીનામું\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સલાહકાર હોપ હિક્સ અંગે જાણકારી મળી છે કે તેઓ કમ્યુનિકેશન ડાયરેક્ટરના પદ પરથી રાજીનામું આપવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોપ્સ કાર્યકાળ દરમિયાન પદ છોડનારી ચોથી વ્યક્તિ બની જશે. \n\n29 વર્ષીય પૂર્વ મૉડલ અને ટ્રમ્પ સંગઠનના પૂર્વ કર્મચારી હોપ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે લાંબા સમય સુધી સેવા આપનારા સલાહકારોમાંથી એક છે. \n\nએવું કહેવામાં આવે છે કે હોપે પોતાનાં સાથી કર્મચારીઓને કહ્યું છે કે વ્હાઇટ હાઉસમાં રહીને તેમણે એ બધું જ મેળવી લીધું છે, જેની તેમને ચાહ હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nવ્હાઇટ હાઉસ પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે એ હજુ સુધી સ્પષ્ટ નથી કે હોપ ક્યારે પ્રશાસન છોડશે. \n\nહોપ હિક્સને રાજકારણમાં કોઈ અનુભવ ન હતો,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇશરતનાં જહાંના માતાએ કહ્યું, 'ન્યાય મેળવવાની લડતમાં થાકી ગઈ, કોર્ટમાં હાજર નહીં રહું'\\nસારાંશ: પોતાનાં પુત્રી ઇશરત જહાંના કથિત નકલી ઍન્કાઉન્ટરની તપાસ અને ટ્રાયલ છેલ્લાં 15 વર્ષથી જે રીતે ચાલી રહી છે, એ જોતાં થાકીહારીને શમીમા કૌશરે સીબીઆઈ કોર્ટને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ કોર્ટમાં નહીં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી ઑક્ટોબરના રોજ અમદાવાદની સીબીઆઈની ખાસ કોર્ટમાં રજૂ કરાયેલા આ પત્રની નકલમાં જણાવાયું છે કે 'તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને હવે તેઓ થાકી ગયાં છે.' \n\nઆ પત્ર સીબીઆઈને ઉદ્દેશીને લખાયો છે અને પત્રની નકલ શમીમાના વકીલ શમશાદ પઠાણે કોર્ટમાં રજૂ કરી હતી. \n\nપત્રમાં શમીમાએ જણાવ્યું છે કે આરોપીઓને સજા અપાવવાનું કામ માત્ર તેમનું જ નહીં, સીબીઆઈનું પણ છે. \n\nઇશરતને ન્યાય અપાવવા માટે પડેલી વિપતની પણ વાત તેમણે પત્રમાં લખી છે. \n\nપંદર વર્ષથી ચાલી રહેલી ન્યાયની આ લડાઈમાં થાકી ગયાં હોવાનું પણ તેમણે જણાવ્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસરોના એ વૈજ્ઞાનિક જેમના પર લાગ્યો હતો જાસૂસીનો ખોટો આરોપ\\nસારાંશ: ઇસરોમાં જાસૂસી કરવાના ખોટા આરોપોનો સામનો કરી રહેલા વિજ્ઞાનિક ડૉક્ટર એસ. નાંબી નારાયણને વળતર પેટે 50 લાખ રૂપિયા આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંરતુ ડૉ. નારાયણનું કહેવું છે કે આ મામલે તેમણે જે પીડા ભોગવી છે તેને પૈસા થકી આંકી શકાય તેમ નથી. એ પીડા માટે 50 લાખની જગ્યાએ પાંચ કરોડ રૂપિયા હોય તો પણ શું?\n\nભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થાન (ઇસરો) સાથે જોડાયેલા 24 વર્ષ જૂના આ કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડૉ. નારાયણની ધરપકડ વિના કરાણે કરવામાં આવી હતી. \n\nઆ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે એક આયોગ પણ બનાવ્યું જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ ડીકે જૈન કરશે.\n\n'મારી સાથે આવું શા માટે?'\n\nઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં સુપ્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 'સોને કી ચિડિયા' જેવા ભારતને ગુલામ કઈ રીતે બનાવ્યું હતું?\\nસારાંશ: સોળમી સદીનું તે અંતિમ વર્ષ હતું. દુનિયાના કુલ ઉત્પાદનમાં એકલા ભારતનો એક ચતુર્થાંશ હિસ્સો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેથી જ ભારતને 'સોનાની ચિડિયા' કહેવામાં આવતું હતું. તે સમયે દિલ્હીની ગાદી પર મોગલ બાદશાહ જલાલુદ્દીન મહમંદ અકબર બિરાજમાન હતા.\n\nતેઓ દુનિયાના સૌથી ધનાઢ્ય બાદશાહો પૈકી એક હતા. બીજી તરફ તે સમયે બ્રિટન ગૃહયુદ્ધમાંથી બહાર નીકળી રહ્યું હતું. \n\nતેનું અર્થતંત્ર ખેતી પર આધારિત હતું અને દુનિયાના કુલ ઉત્પાદનમાં બ્રિટનના માલનો હિસ્સો માત્ર ત્રણ ટકા હતો.\n\nબ્રિટનમાં તે સમયે મહારાણી વિક્ટોરિયા પ્રથમનું શાસન હતું. બ્રિટનને પાછળ રાખીને યુરોપના સૌથી શક્તિશાળી દેશો પોર્ટુગલ અને સ્પૅન આગળ નીકળી ગયા હતા. \n\nબ્રિટનના ચાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસ્તાંબુલ : મેયરની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અર્દોઆનને ફરી હારનો ઝટકો\\nસારાંશ: ઇસ્તાંબુલના મેયર પદ માટે ફરી યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય વિપક્ષના ઉમેદવાર એક્રેમ ઇમામોગ્લૂએ 54% મત સાથે જીત પ્રાપ્ત કરી છે. \n\nઇમામોગ્લૂએ માર્ચમાં પણ મેયરની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા હતા, પરંતુ અનિયમિતતાના આરોપ બાદ ચૂંટણી અમાન્ય ગણાવવામાં આવી હતી. \n\nફરી મેયરની ચૂંટણીમાં આ જીત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. \n\nરાષ્ટ્રપતિ રૈચેપ તૈયપ અર્દોઆને થોડા સમય પહેલા જ ચૂંટણી અભિયાન દરમિયાન કહ્યું હતું કે 'જે કોઈ વ્યક્તિ ઇસ્તાંબુલ જીતશે, તે જ તુર્કી પણ જીતશે.'\n\nરાષ્ટ્રપતિ અર્દોઆને વિજેતા ઇમામોગ્લૂને જીતની શુભકામના પાઠવી છે. \n\nસીએચપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસ્લામ પર મેક્રોંના નિવેદન બાદ ફ્રાન્સની બિનસાંપ્રદાયિકતા પર પ્રશ્નો કેમ થઈ રહ્યા છે?\\nસારાંશ: 'ધર્મ વગરનું રાજ્ય' જ ફ્રાન્સનો સરકારી ધર્મ છે. તમને ભલે નવાઈ લાગે પરતું વાસ્તિવકતા એ છે કે 'laicite' એટલે કે લૅસિતે અથવા 'ધર્મથી છૂટકારો' એ ફ્રાન્સની રાષ્ટ્રીય વિચારધારા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રાન્સના રાજકારણ વિશે ઊંડી સમજ ધરાવતા ડૉમિનિક મૉઇસીએ 'લૅસિતે' પર અભિપ્રાય આપતાં એક વાર કહ્યું હતું કે આ પ્રથા અમારી ઉપર લાદવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, \"લૅસિતે પ્રજાસત્તાક રાજ્યનો પ્રથમ ધર્મ બની ગયું છે.\"\n\nફાન્સમાં અત્યારે લૅસિતે શબ્દની બહુ ચર્ચા થઈ રહી છે. આ શબ્દને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંના ઇસ્લામ વિશેના તાજેતરના નિવેદન સાથે સાંકળવામાં આવી રહ્યો છે.\n\nફ્રાન્સના શિક્ષકે મહંમદ પેગંબરનું વિવાદિત કાર્ટૂન દેખાડવાનો જે નિર્ણય કર્યો તેનું મેક્રોંએ સમર્થન કરી રહ્યા છે અને શિક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસ્લામ સાથે જર્મનીનો સંબંધ નથી: ગૃહમંત્રી\\nસારાંશ: જર્મનીના ગૃહમંત્રીનું માનવું છે કે \"ઇસ્લામનો સંબંધ\" તેમના દેશ સાથે નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોર્સ્ટ ઝઇહોફમને ચાન્સેલર એન્જેલા મર્કેલની યુતિ સરકારમાં જર્મનીના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે\n\nહોર્સ્ટ ઝઇહોફામનું આ નિવેદન જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલની નીતિઓની વિરુદ્ધ છે.\n\nતે લાંબા સમય સુધી એન્જેલા મર્કેલની શરણાર્થી નીતિઓના ટીકાકાર રહ્યા છે. જોકે, હવે તે મર્કેલ સાથે નવી યુતિની સરકારમાં મહત્ત્વનું પદ સંભાળી રહ્યા છે.\n\nઝઇહોફામનું આ નિવેદન ડાબેરી વિચારધારાના પક્ષ 'ઑલ્ટર્નેટિવ ફોર જર્મની'ના મતદારોને પોતાની તરફ ફરીથી આકર્ષવા માટેના પ્રયાસના ભાગરૂપે જોવાઈ રહ્યું છે.\n\nએન્જેલા મર્કેલ\n\nએન્જેલા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસ્લામ, મુસલમાન અને પયગંબરને પશ્ચિમી દેશ નહીં સમજી શકે - ઇમરાન ખાન\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની એક સીમા હોય છે અને એનો અર્થ એ નથી કે બીજાની ભાવનાઓને હાનિ પહોંચાડીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને કહ્યું, \"ઇસ્લામને માનનારાઓમાં પયગંબર મોહમ્મદને લઈને જે ભાવના છે, એના વિશે પશ્ચિમના દેશોના લોકોને જાણકારી નથી.\"\n\nતેમણે આને મુસલમાન બહુમતી ધરાવતા દેશોની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે આ એમની જવાબદારી છે કે તેઓ દુનિયાભરમાં ઇસ્લામના વિરોધ (ઇસ્લામોફોબિયા) મુદ્દે ચર્ચા કરે.\n\nતેમણે કહ્યું કે જરૂર પડશે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાવે ઉઠાવશે.\n\nઇમરાન ખાન શુક્રવારે ઇસ્લામાબાદમાં ઈદ-ઉલ-મિલાદના પ્રસંગે આયોજિત એક કૉનફરન્સમાં બોલી રહ્યા હતા.\n\nફ્રાંસ અને મુલવમાન દેશો વચ્ચેના તણાવ અંગે તેમણે કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસ્લામનો સુવર્ણયુગ: ગણિતજ્ઞ મોહમ્મદ ઈબ્ને મૂસા અલ-ખારિઝમીના કામને ‘ખતરનાક’ અને ‘જાદુ’ કેમ માાનવામાં આવતું હતું?\\nસારાંશ: બીબીસી રેડિયો થ્રીની વિશેષ શ્રેણી 'ઇસ્લામનો સુવર્ણયુગ'ની આ કડીમાં લેખક તથા પ્રસારક જિમ અલ-ખલીલ આપણને અલ-ખ્વારિઝમી વિશે જણાવી રહ્યા છે. બીબીસી ઉર્દૂએ રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવતી આ શ્રેણીનો અનુવાદ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇસ્લામનો સુવર્ણયુગ\n\nમોહમ્મદ ઈબ્ને મૂસા અલ-ખ્વારિઝમી એક ફારસી ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી, જ્યોતિષ, ભૂગોળના જાણકાર તથા વિદ્વાન હતા. તેઓ બગદાદના બૈતુલ હિક્મત (હાઉસ ઑફ વિઝડમ) સાથે જોડાયેલા હતા. હાઉસ ઑફ વિઝડમ એ સમયે વૈજ્ઞાનિક સંશોધન તથા શિક્ષણનું એક વિખ્યાત કેન્દ્ર હતું અને ઇસ્લામિક સુવર્ણયુગના સર્વશ્રેષ્ઠ વિદ્વાનો ત્યાં એકઠા થતા હતા.\n\nઅલ-ખ્વારિઝમીનો જન્મ ઈ.સ. 780ની આસપાસ પર્શિયામાં થયો હતો અને ખલીફા હારુન રશીદના પુત્ર ખલીફા અલ-મામૂનના માર્ગદર્શનમાં જેમને હાઉસ ઑફ વિઝડમમાં કામ કરવાની તક મળી હતી એવા ભણેલા-ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઇસ્લામિક દેશના એ વડા જેમની હત્યા કરી જાહેર ચોકમાં લટકાવી દેવાયા\\nસારાંશ: 18 માર્ચ 1992ના દિવસે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહે એલાન કરી દીધું હતું કે તેઓ તેમના વિકલ્પની વ્યવસ્થા થશે પછી તેમના પદ પરથી રાજીનામું આપી દેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નજીબુલ્લાહ\n\nતેમણે પોતાના રાજીનામાની તારીખ ન જણાવી, પરંતુ એટલું જરૂર કહ્યું કે રાજીનામું આપવા માટે એમના વિકલ્પનું સામે હોવું ખૂબ જરૂરી છે. \n\nવર્ષ 1989માં અફઘાનિસ્તાનમાંથી સોવિયત સેના હઠ્યા બાદથી જ નજીબુલ્લાહની સત્તા પર પકડ ઢીલી પડી ગઈ હતી. \n\nપાછલાં અનેક વર્ષોથી લગભગ 15 અલગ-અલગ મુજાહિદીન સંગઠનો કાબુલ તરફ આગળ વધી રહ્યાં હતાં અને તેમનો સૌનો એક જ ઉદ્દેશ હતો, નજીબુલ્લાહને સત્તા પરથી હઠાવવાનો. \n\nતેઓ નજીબને ન માત્ર સોવિયેત સંઘનું પ્યાદું માનતા હતા પણ ઈશ્વરમાં વિશ્વાસ ન રાખનાર કૉમ્યુનિસ્ટ પણ ગણતા હતા, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈ-વેસ્ટ માઇનિંગ બની શકે છે મોટો બિઝનેસ અને પૃથ્વીને ઉપકારક\\nસારાંશ: દર વર્ષે લાખોની સંખ્યામાં ટીવી, ફોન અને બીજી ઇલેક્ટ્રૉનિક વસ્તુઓનો ભંગારમાં નિકાલ કરી દેવાય છે. તેમાંથી કિંમતી ધાતુઓ કાઢી શકાય તેમ હોવા છતાં તેને ફેંકી દેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રોફેસર વીના સહજવાલા\n\nપરંતુ હવે આવી ચીજોમાંથી ઈ-વેસ્ટ માઇનિંગ તરીકે ઓળખાતી ધાતુ કાઢવાની પદ્ધતિથી એક મોટો વેપાર બની શકે તેમ છે.\n\nપ્રોફેસર વીણા સહજવાલાની ઓસ્ટ્રેલિયામાં આવેલી ખાણમાંથી સોનું, ચાંદી અને તાંબુ નીકળે છે, પણ ત્યાં તમને ક્યાંય કોદાળી કે પાવડા જોવા નહીં મળે.\n\nતેમની આ 'શહેરી ખાણ' ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં આવેલી પ્રયોગશાળા છે, જ્યાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાંથી ધાતુઓ કાઢવામાં આવે છે.\n\nસિડનીમાં રહેતાં મટીરિયલ્સ સાયન્સના ઍક્સપર્ટ પ્રોફેસર વીણા માને છે કે થોડા વર્ષમાં તેમની આ કામગીરીથી નફો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ : ભારતમાં બિઝનેસ કરવો સરળ પણ રોકાણ ક્યાં?\\nસારાંશ: ભારતમાં વેપાર કરવાની વાત આવે મગજમાં કેટલાય વિચારો આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં ઉદ્યોગસાહસિકોની લાંબા સમયથી એવી ફરિયાદ રહી છે કે કંપની ઊભી કરવા માટે અમલદારશાહીનો સામનો કરવો પડે છે. મંજૂરી મેળવવામાં વિલંબ, ટૅક્સ અને જમીન મેળવવામાં પડતી મુશ્કેલીઓ અને જરૂરી સામાન મેળવવા માટેના પડકારો વગેરે સામાન્ય બાબત હતી.\n\nજોકે, વિશ્વબૅન્ક તરફથી આ સપ્તાહે જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં વેપાર કરવો હવે પહેલાંની સરખામણીમાં વધુ સરળ થયો છે. \n\nડુઇંગ 'બિઝનેસ ઇન્ડેક્સ'માં ભારત 14 સ્થાનની છલાંગ સાથે 63મા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે 3 વર્ષ પહેલાં ભારત આ યાદીમાં 130મા ક્રમાંકે હતું."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈથોપિયન ઍરલાઇન્સ દુર્ઘટનાનો ભોગ બનનાર ગુજરાતી પરિવાર કોણ?\\nસારાંશ: ઈથોપિયન ઍરલાઇન્સનું બોઇંગ 737 પેસેન્જર જેટ અદિસ અબાબાથી કેન્યાની રાજધાની નાઇરોબી જતી વખતે ક્રેશ થઈ ગયું, જેમાં કુલ 149 મુસાફરો સવાર હતા. મૃતકોમાં ગુજરાતી પરિવારના છ સભ્ય પણ સામેલ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેનેડામાં રહેતા અને મૂળ વડોદરાના વૈદ્ય પરિવારના છ સભ્યો આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. બીબીસી ગુજરાતીએ તેમના પરિવારજનો સાથે ફોન પર વાત કરી.\n\nગુજરાતમાં રહેતાં દિપ્તીબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ દુઃખદ ઘટના વર્ણવી હતી. \n\nદિપ્તીબહેને જણાવ્યું, \" પન્નાગેસ ભાસ્કર વૈધ્ય મારા પિતરાઈ ભાઈ હતા. મારા ભાઈ-ભાભી, દીકરી-જમાઈ અને તેમની બે દીકરી આ દુર્ઘટનાનો ભોગ બન્યાં.\"\n\n\"તેઓ કેન્યામાં સફારીની મુલાકાતે જઈ રહ્યા હતા. જોકે, કેન્યા પહેલાં તેઓ મિત્રને મળવા માટે ઈથોપિયા ગયા હતા. જ્યાંથી કેન્યા જઈ રહ્યા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈથોપિયાના 'દુર્ઘટનાગ્રસ્ત વિમાન'ના વાઇરલ વીડિયોનું સત્ય : ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો રવિવારના રોજ દુર્ઘટનાગ્રસ્ત ઈથોપિયન ઍરલાઇન્સની ફ્લાઇટ સંખ્યા ET-302નો ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાઇરલ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે \"તે ફ્લાઇટ સંખ્યા ET-302 સાથે ઘટેલી દુર્ઘટના પહેલાંનો અંતિમ વીડિયો છે. યાત્રિકો વચ્ચે અફરાતફરીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કે જેઓ હવે આપણી વચ્ચે નથી.\"\n\nઈથોપિયાની રાજધાની અદીસ અબાબાથી કૅન્યા જઈ રહેલી ઇથોપિયન ઍરલાઇન્સની ફ્લાઇટ ET-302 રવિવારની સવારે 8.44 કલાકે (સ્થાનિક સમયાનુસાર) બીશોફ્તૂ શહેર પાસે ક્રેશ થઈ ગઈ હતી.\n\nઆ દુર્ઘટનામાં 149 યાત્રીઓ અને ક્રૂના 8 સભ્યોનાં મૃત્યુની પુષ્ટિ કરી દેવાઈ છે. વિમાન કંપનીના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટમાં 33 દેશોના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈદ-ઉલ-અઝહા : કોરોના મહામારીને કારણે ઈદની ચમક ફિક્કી પડી\\nસારાંશ: આ વખતે ઈદ-ઉલ-અઝહાના સમયે કોરોના વાઇરસની અસર સ્પષ્ટ વર્તાઈ રહી છે. સંક્રમણને કારણે લાગેલા પ્રતિબંધો, સ્વાસ્થ્ય દિશાનિર્દેશો અને કોરોનાના વધતાં કેસોએ તહેવારના રંગને થોડો ફિક્કી કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુસ્લિમ મહિલા\n\nભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને માલદીવ સમેત બધા દક્ષિણ એશિયાઈ દેશોની સરકારોએ લોકોને સંક્રમણને વધતું રોકવા માટે સાદગીથી ઈદ ઉજવવાની અપીલ કરી છે.\n\nતેની અસર પશુપાલકો, વેપારીઓ અને ગ્રાહકો પર પણ જોવા મળી રહી છે. હવે લોકો બજાર જવાને બદલે ઑનલાઇન સામાન ખરીદવાને મહત્ત્વ આપી રહ્યા છે.\n\nદક્ષિણ એશિયામાં ઈદ-ઉલ-અઝહાને બકરી ઈદના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મુસલમાનોના મુખ્ય તહેવારમાંનો એક છે.\n\nદક્ષિણ એશિયાઈ દેશોએ બકરી ઈદને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ, લૉકડાઉન અને આંતરરાજ્ય પરિવહન પર રોક જેવા નિયમો લાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈદ-ઉલ-અઝહા પૂર્વે અફઘાનિસ્તાનમાં બૉમ્બ બ્લાસ્ટ, કમસે કમ 17નાં મૃત્યુ\\nસારાંશ: અફઘાનિસ્તાનના લોગર પ્રાંતમાં શક્તિશાળી કાર બૉમ્બવિસ્ફોટ થયો છે, જેમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાલીબાને હુમલા પાછળ હાથ હોવાની વાતને નકારી\n\nતાલિબાને ઈદના અનુસંધાને સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી, તેની વચ્ચે આ વિસ્ફોટ થયો છે. \n\nતાલિબાને આ હુમલા પાછળ તેનો હાથ હોવાની વાતને નકારી કાઢી છે, જ્યારે ઇસ્લામિક સ્ટેટે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. \n\nલોગરના ગવર્નરના પ્રવક્તા દેદાર લવાંગે સમાચાર સંસ્થા એ.એફ.પી. (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ને જણાવ્યું કે આત્મઘાતી બૉમ્બર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. \n\nઆ વિસ્ફોટ ગવર્નરની કચેરીની પાસે થયો હતો, જ્યાં અનેક લોકો તહેવારની ખરીદી કરી રહ્યા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈદની તારીખ સમગ્ર વિશ્વમાં કેવી રીતે નક્કી કરવામાં આવે છે?\\nસારાંશ: રમઝાનના અન્તમાં એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક ત્યોહાર આવે છે, ઈદ. લોકો તૈયાર થઈને નવા કપડાં પહેરીને પોતાના મિત્રો, પરિવારજનો અને સંબંધીઓને મળવા જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અવનવાં પકવાન સાથે ભોજનું આયોજન પણ કરવામાં આવે છે. \n\nપરંતુ દુનિયામાં મનાવવામાં આવતા આ ત્યોહારની તારીખ નક્કી કેવી રીતે થાય છે? સાઉદી અરેબિયામાં આજે ઈદ છે, પણ ભારતમાં સોમવારે, આવું કેમ?\n\nબીબીસી ઉર્દૂના અયમાન ખ્વાજા અને આમિર રાવિશે સહેલી રીતે, સાદા શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. \n\nચંદ્રમાની પરિસ્થિતિ\n\nસમગ્ર વિશ્વમાં લગભગ બે અબજ મુસ્લિમ રમઝાન મહિનાના અન્તમાં ચાંદને જોવે છે. મુસ્લિમ લોકો ચંદ્ર કેલેન્ડરને (લૂનર કેલેન્ડર) માને છે. \n\nચંદ્રમાના અલગઅલગ રૂપોમાં દેખાવા પ્રમાણે મુસ્લિમ ચંદ્ર કેલેન્ડરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈમરાન ખાન અફઘાનિસ્તાનને ભારતથી દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે?\\nસારાંશ: પાકિસ્તાન-અફઘાન વચ્ચે કજિયો જેટલો જૂનો છે, એટલી જ જૂની મિત્રતા ભારત-અફઘાનિસ્તાનની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અફઘાનિસ્તારને હંમેશાં ભારત પર વિશ્વાસ કર્યો અને પાકિસ્તાનને આ સારું નથી લાગ્યું.\n\n2001માં અફઘાનિસ્તાનમાં અમેરિકાએ તાલિબાનને નિશાન બનાવ્યું હતું અને નવી સરકાર બનાવી ત્યારથી પાકિસ્તાન ત્યાં પગ જમાવવાની કોશિશ કરી રહ્યું છે.\n\n19 નવેમ્બરે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પહેલી વાર અફઘાનિસ્તાનના પ્રવાસે ગયા અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ તેને ઐતિહાસિક બાબત ગણાવી. ઈમરાન ખાને આ પ્રવાસમા કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે બધું કરી છુટશે.\n\nરાષ્ટ્રપતિ ઘની અને વડા પ્રધાન ઇમરાન ખાને બંને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરફાન ખાનની બીમારીનો ઇલાજ આ રીતે કરવામાં આવશે?\\nસારાંશ: એક્ટર ઈરફાન ખાને તેમની 'વિશિષ્ટ બીમારી' બાબતે ટ્વિટર પર ટ્વીટ કરી જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરફાન ખાને પાંચમી માર્ચે જણાવ્યું હતું કે તેઓ એક ખતરનાક બીમારીથી પીડાઈ રહ્યા છે. \n\nએ પછી ઈરફાન ખાનની બીમારી બાબતે જાતજાતના અનુમાનો કરવામાં આવી રહ્યું હતું. \n\nઈરફાન ખાને શુક્રવારે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ 'ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર'થી પીડાઈ રહ્યા છે. \n\nશું જણાવ્યું ટ્વીટમાં?\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઈરફાન ખાને આ ટ્વીટમાં જણાવ્યું છે, \"જીવનમાં અનપેક્ષિત ફેરફાર તમને આગળ વધતાં શીખવે છે. મારી સાથે ગત દિવસોમાં આવું જ કંઈક થયું હતું.\"\n\n\"મને ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર થયું છે એ જાણ્યા પછી તેને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન : એક શહેરમાંથી શરૂ થયેલાં વિરોધપ્રદર્શનો અન્ય શહેરો સુધી ફેલાયાં\\nસારાંશ: ગુરુવારે ઈરાનના મશહદ શહેરમાં સરકાર વિરોધીપ્રદર્શન થયાં હતાં, જે શુક્રવારે દેશનાં અનેક શહેરોમાં ફેલાઈ ગયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોંઘવારીનાં મુદ્દે પ્રદર્શનની શરૂઆત થઈ હતી, પરંતુ તેમાં મૌલવીઓનાં શાસન સામે વિરોધના સૂર પણ ભળ્યા હતા. \n\nરાજધાની તહેરાનમાં વિરોધપ્રદર્શન કરી રહેલા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસંવાદદાતાઓનું કહેવું છે કે, 2009ની વિવાદાસ્પદ ચૂંટણીઓ પછી શરૂ થયેલા વિરોધપ્રદર્શનો બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે.\n\nલોકો રસ્તાઓ ઉપર ઉતરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. સરકારે આ પ્રકારના પ્રદર્શનો સામે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી છે. \n\nસર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન : કાસિમ સુલેમાનીનું મોત ઓસામા બિન લાદેનના મૃત્યુ કરતાં પણ મોટી ઘટના કેમ ગણાય છે?\\nસારાંશ: અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનની હત્યા પછી ઈરાની કુદ્સ દળના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતથી થયો તેવો વિવાદ જગતમાં ભાગ્યે જ બીજા કોઈના મોતથી થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુલેમાની પોતાના દેશમાં રાજકીય અને લશ્કરી રીતે લોકપ્રિય હતા.\n\nછેલ્લા ઘણા દાયકામાં અમેરિકાએ મધ્ય-પૂર્વમાં કરેલો આ સૌથી મોટો હુમલો છે.\n\nવિવાદાસ્પદ ઈરાની કમાન્ડરનો કાફલો જઈ રહ્યો હતો તે વાહનો પર બૉમ્બમારો કરવાનો હુકમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો તેનાથી ઘણા ચોંક્યા છે. \n\nઆ હુમલાનું શું પરિણામ આવશે તે કોઈ જાણતું નથી, પણ આ વિસ્તારમાં લશ્કરી સંઘર્ષ વધી શકે છે. \n\nસુલેમાની ઓસામા બિન લાદેનની જેમ માત્ર વિચારધારાની રીતે જ અગત્યના હતા, એટલું જ નહીં, પણ બિનસત્તાવાર રીતે ઈરાનની વિદેશ નીતિનો દોરીસંચાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન : યૂક્રેનના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લૅકબૉક્સ અમેરિકા કે બૉઇંગને નહીં આપીએ\\nસારાંશ: ઈરાને કહ્યું છે કે બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલાં યૂક્રેનના વિમાનનું બ્લૅકબૉક્સ મળી ગયું છે, પરંતુ તે અમેરિકા કે બૉઇંગ કંપનીને સુપ્રત નહીં કરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનની રાજધાની તહેરાન પાસે 170થી વધારે મુસાફર અને ક્રૂ-મૅમ્બરને લઈ જતું યૂક્રેનનું વિમાન ક્રૅશ થયું છે. \n\nફારસ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, \"યૂક્રેન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું બૉઇંગ-737 વિમાને તહેરાનના ઇમામ ખોમનેઈની ઍરપૉર્ટથી ઊડવાનું શરૂ કર્યું અને આ દુર્ઘટના ઘટી હતી.\"\n\nઇરાકમાં અમેરિકાના ઍરબેઝ ઉપર હુમલાના ગણતરીના કલાકોમાં આ દુર્ઘટના સર્જાતાં બંનેને જોડીને જોવાઈ રહી હતી, પરંતુ તેને જોડતાં કોઈ પુરાવા બહાર નથી આવ્યા. \n\n'નહીં આપીએ બ્લૅકબૉક્સ'\n\nઈરાનનું કહેવું છે કે તેને બ્લૅકબૉક્સ મળી ગયું છે, પરંતુ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન અને ચીન વચ્ચે થયેલો એ કરાર જે વધારી શકે છે ભારતની મુશ્કેલી\\nસારાંશ: ઈરાન અને ચીન વચ્ચે એક મહત્ત્વાકાંક્ષી ડીલ થઈ છે, જેના પર હવે સમગ્ર વિશ્વની નજર છે. બંને દેશો વચ્ચે થયેલી આ રાજનીતિક અને વ્યાપારી સમજૂતી આવનારાં 25 વર્ષ સુધી અમલમાં રહેશે. આ સમજૂતી પછી મંગળવારે સમાચાર આવ્યા કે ઈરાને ચાબહાર રેલ પ્રોજેક્ટથી ભારતની અલગ કરી નાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાન અને ચીન વચ્ચે એક મહત્ત્વાકાંક્ષી ડીલ થઈ છે\n\nઈરાને આનું કારણ ભારત તરફથી ફંડ મેળવવામાં જોવી પડી રહેલી રાહને ગણાવ્યું છે. ઈરાન અને ભારત વચ્ચે ચાર વર્ષ પહેલાં ચાબહારથી અફઘાનિસ્તાન સરહદ પર જાહેદાન સુધી રેલ લાઈન પાથરવાને લઈને સમજૂતી થઈ હતી.\n\nહવે ઈરાને પોતાની રીતે જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે અને એના પર કામ શરૂ કરી દીધું છે.\n\nઅમેરિકન સમાચારપત્ર 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર લગભગ 400 અબજ ડૉલરના આ સોદા હેઠળ ઈરાન ચીનને આવતાં 25 વર્ષ સુધી ખૂબ જ સસ્તાદરે કાચું તેલ આપશે અને એના બદલામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે યુદ્ધનાં એંધાણ\\nસારાંશ: ઈરાન અને સાઉદી અરેબિયા લાંબા સમયથી એકમેકનાં દુશ્મન છે, પણ તેમની વચ્ચેની તંગદિલીમાં તાજેતરમાં વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયા (ડાબે) અને ઈરાનના શાસકો\n\nબન્ને દેશોના પોતપોતાના શક્તિશાળી દોસ્તો તથા દુશ્મનો છે, પણ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો ક્યો દેશ કોની પડખે ઊભો રહેશે?\n\nસાઉદી અરેબિયા\n\nપ્રતીકાત્મક તસવીર\n\nસુન્ની મુસ્લિમોના પ્રભુત્વવાળું સાઉદી અરેબિયા ઇસ્લામનું જન્મસ્થાન છે અને ઇસ્લામિક વિશ્વના સૌથી મહત્વનાં સ્થળો પૈકીનું એક છે. \n\nસાઉદી અરેબિયા દુનિયાના ક્રુડઑઈલના સૌથી મોટા નિકાસકાર અને ધનવાન દેશો પૈકીનો એક છે. \n\nસાઉદી અરેબિયાને ભય છે કે ઈરાન મધ્ય-પૂર્વમાં પગદંડો જમાવવા ઇચ્છે છે. \n\nતમે આ વાંચ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન કાસિમ સુલેમાનીના મૃત્યુનો બદલો લેવા અમેરિકા સામે બાથ ભીડી શકે?\\nસારાંશ: ઈરાનની કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વકરી શકે છે, જેની ગંભીર અસરો ઊભી થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાન દ્વારા વળતો હુમલો કરવામાં આવે તેવી શક્યતા છે અને તાજેતરનો ઘટનાક્રમ બંને દેશોને યુદ્ધની અણિ ઉપર લાવી દે તેવી શક્યતા છે. \n\nઇરાક ઉપર અમેરિકાના પ્રભુત્વ ઉપર ગંભીર સવાલ ઊભા થશે અને મધ્ય-પૂર્વ એશિયા અંગેની ટ્રમ્પની નીતિની અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી પરીક્ષા થાય તેવી સંભાવના છે. \n\nઓબામા સરકારમાં મધ્ય-પૂર્વ અને ઈરાન બાબતના સંયોજન ફિલિપ ગોર્ડન આ હુમલાને ઈરાન સામે અમેરિકા દ્વારા 'યુદ્ધની જાહેરાત' તરીકે જુએ છે. \n\nઈરાનની કુદ્સ ફોર્સ વિદેશની ધરતી ઉપર મિશનોને અંજામ આપે છે. વર્ષોથી ઇરાક, સીરિયા, લેબનન તથા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન પ્લેન ક્રેશ : ભૂલથી વિમાન તોડી પાડ્યાના વિરોધમાં સતત બીજે દિવસે વિરોધપ્રદર્શન\\nસારાંશ: ઈરાનના પાટનગર તેહરાનના રસ્તા પર સેંકડો લોકો પ્રદર્શન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાને માનવીય ભૂલમાં યુક્રેનનું એક વિમાન તોડી પાડતા લોકો ગુસ્સે થયા છે. રવિવારથી શરૂ થયેલા વિરોધપ્રદર્શનોનો આજે બીજો દિવસ છે. \n\nઆ વિમાની દુર્ઘટનામાં 176 લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગના ઈરાનના નાગરિક છે.\n\nશરૂઆતમાં ઈરાનના વહીવટી તંત્ર દ્વારા યુક્રેનના વિમાનને નુકસાન નહીં પહોંચ્યાડ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, પાછળથી ઈરાને ભૂલ સ્વીકારી છે. \n\nલોકો વહીવટી તંત્રના અધિકારીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.\n\nઆ અધિકારીઓ વિરુદ્ધ તેહરાનની બે યુનિવર્સિટીઓની બહાર પ્રદર્શન થઈ રહ્યાં હોવાના સમાચાર પ્રાપ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન બાદ અમેરિકાએ રશિયા પર મૂક્યા પ્રતિબંધો\\nસારાંશ: ઈરાન પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે અમેરિકા રશિયા પર કેટલાક પ્રતિબંધો મૂકવા જઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાન બાદ હવે રશિયા પર અમેરિકાના નવા પ્રતિબંધો\n\nથોડા દિવસ પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી. \n\nજોકે, એના થોડા દિવસો બાદ જ અમેરિકા રશિયા પર પ્રતિબંધ મૂકવા માટે જઈ રહ્યું છે. \n\nરશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમનાં પુત્રી યૂલિયા પર બ્રિટનમાં નર્વ એજન્ટ દ્વારા થયેલા હુમલા મામલે અમેરિકા આ પ્રતિબંધો મૂકી રહ્યું છે. \n\nશું છે પ્રતિબંધો? \n\nનર્વ એજન્ટ દ્વારા હુમલા બાદ સેલિસ્બરીની આ જગ્યા સિલ કરાઈ હતી\n\nઅમેરિકાનું કહેવું છે કે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો ભારતને કેટલી ખરાબ અસર થાય?\\nસારાંશ: ઇરાકમાં અમેરિકાના હવાઈ હુમલામાં શુક્રવારે ઈરાનના સૌથી શક્તિશાળી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યુ થયું. આ સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ વધી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાએ ભરેલા આ પગલાનું કારણ શું છે અને હવે આ મામલે કઈ બાજુ આગળ વધી રહ્યો છે, જો મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ બને કે તણાવ વધવાથી તેલની કિંમતો વધે તો ભારત પર તેની કેવી અસર થશે?\n\nઆ બધા સવાલોને લઈને બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌરે મધ્ય-પૂર્વના મામલાના જાણકાર આફતાબ કમાલ પાશા સાથે વાત કરી.\n\nવાંચો તેમનો દૃષ્ટિકોણ.\n\nગત ત્રણ મહિનામાં ખાડી દેશોમાં ઘણું બધું થયું. તેલ ટૅન્કરો અને અમેરિકન ડ્રોન પર હુમલો થયો. તેમ છતાં ઈરાન પર વધુમાં વધુ દબાણ કરવાની અમેરિકાની નીતિની કંઈ ખાસ અસર ન પડી.\n\nઅમેરિકાએ ઈરાન સામે ઇરાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન-ઇરાકના વિનાશક ભૂકંપમાં 400થી વધુનાં મૃત્યુ, 7 હજારથી વધુ ઘાયલ\\nસારાંશ: અમેરિકાના જિયોલોજિકલ સર્વે વિભાગે જણાવ્યું છે કે ઈરાન અને ઇરાક વચ્ચેના સરહદી પ્રદેશમાં 7.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, ભૂકંપને લીધે 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 7હજારથી વધુ લોકો ઘવાયાં હતાં. \n\nમૃત્યુ પામેલાં લોકોમાંથી મોટાભાગનાં ઈરાનની પશ્ચિમે આવેલા કરમાનશાહ પ્રાંતનાં છે. \n\nઘાયલોમાંથી અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃતકાંક વધવાની આશંકા સેવાઈ રહી છે. સહાય વિતરણ સાથે સંકળાયેલી એક સંસ્થાના કહેવા પ્રમાણે, લગભગ 70 હજાર લોકોને તત્કાળ સહાયની જરૂર છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઈરાકમાં પણ સાત લોકોનાં મોત ધરતીકંપને લીધે થયાં હતાં. ધરતીકંપનું કેન્દ્ર (ઍપીસેન્ટર) ઈરાકના હલબ્જાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાન: એ બહાઈ લોકો જેમને બે ગજ જમીન પણ હાંસલ નથી\\nસારાંશ: દિલ્હીનું લોટસ ટૅમ્પલ આમ તો ભારતમાં એક પર્યટન કેન્દ્ર રૂપે જાણીતું છે પરંતુ ઓછા લોકોને જાણકારી હશે કે આ હકીકતમાં બહાઈ ધર્મનું પૂજા સ્થળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બહાઈ ધર્મનાં મૂળિયા ઈરાનમાં છે જ્યાં છેલ્લા કેટલાંક સમયથી આ સમુદાયમાં અસુરક્ષિતતાની ભાવના વધી ગઈ છે.\n\nઈરાનમાં બહાઈ સમુદાયના નેતાઓને જેલમાં મોકલવાની ઘટનાઓ લોકો ભૂલ્યા પણ નહોતાં કે આ જ વર્ષે સપ્ટેમ્બરમાં એક ઈરાની નાગરિક સમશી અકદસી આજમિયાનનો મૃતદેહ દમાવંદના વિસ્તારમાં કબરની બહાર કાઢીને દૂર જંગલમાં ફેંકી દેવામાં આવ્યો.\n\nઆ ઘટના સ્થાનિક અધિકારીઓની એ ચેતવણી પછી થઈ જેમાં વિસ્તારના બહાઈ સમાજને તેમના પોતાના ખાનગી કબ્રસ્તાનમાં પણ મૃતદેહો દફનાવવાની મનાઈ કરવામાં આવી હતી.\n\nઆ પહેલાં પણ ઈરાનનાં ઘણાં શહેરોમાં બહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનના 'જીવંત શહીદ' જનરલ સુલેમાની કોણ હતા?\\nસારાંશ: ઈરાનમાં જો તમે ટીવી ચાલુ કરો તો એવું ભાગ્યે જ બને કે તમને ઈરાનના એક સૈન્યકમાન્ડરનો ચહેરો જોવા ન મળે. જનરલ કાસિમ સુલેમાનીને ઈરાનમાં એક સૈન્યનાયકનો દરજ્જો પ્રાપ્ત હતો અને ઇરાક તથા સીરિયાની લડાઈમાં તેમની ભૂમિકાને પગલે તેમનો મોભો કોઈ સેલિબ્રિટીથી કમ નહોતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનના રિવૉલ્યુશન ગાર્ડની એલિટ શાખા 'કુદ્સ ફોર્સ'ના વડા જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર અમેરિકાએ કરેલા એક હવાઈ હુમલામાં માર્યા ગયા છે.\n\nજનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યુ મધ્ય-પૂર્વનાં રાષ્ટ્રો સાથે જોડાયેલી બાબતોમાં એક મોટી ઘટના માનવામાં આવે છે અને એવી આશંકા પણ સેવાઈ રહી છે કે ઈરાન અને મધ્ય-પૂર્વમાં તેને સમર્થિત શક્તિઓ હવે ઇઝરાયલ અને અમેરિકા સામે પ્રચંડ જવાબી કાર્યવાહી કરી શકે છે. \n\nકાની\n\nઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈએ કુદ્સ ફોર્સના નવા કમાન્ડર તરીકે બ્રિગેડિયર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનના ક્રૂડ ઓઈલ પર ખરેખર કેટલું નિર્ભર છે ભારત?\\nસારાંશ: ભારત અને અમેરિકા વચ્ચેની 2+2 ડાયલોગ નામની પહેલી મોટી મંત્રણા તો પૂરી થઈ પણ, કદાચ સૌથી મહત્ત્વના મુદ્દાનું કોઈ નિરાકરણ થયું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nએ મુદ્દો છે ભારત દ્વારા ઈરાનથી ક્રૂડ ઓઈલની આયાત. વિશ્વમાં ક્રૂડ ઓઈલની સૌથી વધુ આયાત કરતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. \n\nસાઉદી અરેબિયા, ઈરાક, નાઈજિરિયા અને વેનેઝુએલા ઉપરાંત ભારત ઈરાનમાંથી લગભગ 12 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. \n\nસરકારી આંકડા અનુસાર, ભારતે ગયા વર્ષે ઈરાનમાંથી અંદાજે સાત અબજ ડોલરના મૂલ્યનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું હતું. \n\nજોકે, ઇરાનથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવા અમેરિકા છેલ્લા કેટલાક દિવસોથી ભારત પર દબાણ કરી રહ્યું છે. \n\nઅમેરિકાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનના બાદશાહોની ખતમ થયેલી શાહી જિંદગીમાં ડોકિયું\\nસારાંશ: હાલમાં ઈરાન જવાનું થયું અને ત્યાંના શાહના મહેલની મુલાકાત લીધી. તેહરાન માટે એક દિવસ સમર્પિત કરી 'સાદાબાદ કૉમ્પ્લેક્સ' ફરવાની યોજના બનાવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'સાદાબાદ કૉમ્પલેક્સ' 110 એકરમાં ફેલાયેલો છે અને તહેરાનની ઉત્તરે આવેલો છે. આ કૉમ્પ્લેક્સમાં 18 મહેલ છે જ્યાં કાચાર અને પહલવી શાહી ખાનદાન રહેતા હતા.\n\nરાજવી પરિવાર ઓગણીસમી સદીમાં આ સંકુલ બનાવ્યું હતું. બાદમાં તેને વિસ્તારવામાં આવ્યું.\n\nઈરાનનો પહલવી રાજવી પરિવારના રઝા શાહ પહલવી 1920ના દાયકા સુધી તેમાં રહ્યા. તેમના દીકરા મોહમ્મદ રઝા પહલવી પણ 1970ના દાયકા સુધી તેમાં રહ્યા.\n\nજોકે, ઈરાની ક્રાંતિ બાદ આ સંકુલ સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું.\n\nહાલમાં આ સંકુલમાં પ્રવેશવા માટે પ્રવેશવા માટે આઠ દરવાજા છે. પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનના રાષ્ટ્રપતિએ વિરોધ પ્રદર્શન મામલે અમેરિકાને શું કહ્યું?\\nસારાંશ: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો છેલ્લા ચાર દિવસથી ચાલુ છે. આ પ્રદર્શનો વચ્ચે રાષ્ટ્રપતિ રુહાનીએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં તેમણે ચેતવણી આપી છે કે તોડફોડ કરીને શાંતિભંગ કરવા જેવી હરકતોને સરકાર ક્યારેય સાંખી નહીં લે. \n\nઈરાનના રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું કે ઈરાનના લોકોને વિરોધ કરવાનો પૂરો અધિકાર છે પરંતુ હિંસા કરવાનો તેમને કોઈ અધિકાર નથી. \n\nરુહાનીએ એ પણ કહ્યું કે ઈરાન આજે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેના માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ જવાબદાર છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રપતિ રુહાનીએ કહ્યું, \"કેટલાક આરબ દેશો એવા પણ છે જેવો ક્યારેય ઈરાનના મિત્ર નથી રહ્યા. આજકાલ આ દેશો બહુ ખુશ છે. આપણે સાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનના રાષ્ટ્રપતિને મળવા ટ્રમ્પ તૈયાર\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની\n\nઈરાન સાથેની પરમાણુ સંધિમાંથી નીકળી ગયા બાદ ગત મે મહિનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધો કડવાશભર્યા થઈ ગયા છે.\n\nહવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક મહત્ત્વના નિવેદનમાં જણાવ્યું છે કે એ 'બિનશરતી' અને 'ક્યારેય પણ' ઈરાનના રાષ્ટ્રપતિને મળવા તૈયાર છે.\n\nવાઇટ હાઉસમાં ઇટાલીના વડા પ્રધાન સાથે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, \"હું મુલાકાતમાં વિશ્વાસ રાખું છું. હું કોઈને પણ મળી શકું છું. જો એ ઇચ્છે તો અમે મળીશું.\"\n\nનતાંજમાં આવેલો ઈરાનનો પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનના લોકો અમેરિકા સામે યુદ્ધ ઇચ્છે છે કે શાંતિ? - દૃષ્ટિકોણ\\nસારાંશ: તેહરાનની મેટ્રો કે બસોમાં મુસાફરી કરતા એક સામૂહિક ઉદાસીનો અનુભવ કરી શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરેક પસાર થતા દિવસની સાથે આ ઉદાસી વધતી જતી હોય એવું લાગે છે. ઉદાસીની કૂખમાંથી જ વિદ્રોહનો જન્મ થાય છે અથવા તો હતાશાનો જન્મ થાય છે.\n\nપોતાના લોકોની વિરુદ્ધ વિદ્રોહ તો ત્યારે થાય છે જ્યારે તેઓ એ મુશ્કેલીઓ પાછળ કારણભૂત હો, ઈરાનની સામાન્ય જનતા પોતાની મુશ્કેલીઓ પાછળનું કારણ અમેરિકાની હઠધર્મિતાને માને છે.\n\n1979ની ઇસ્લામી ક્રાંતિ બાદ જ્યારે ઈરાન-ઇરાક યુદ્ધ પોતાની ચરમસીમાએ હતું અને ઈરાન સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયું હતું ત્યારે ઈરાની સમાજ આગામી ભવિષ્યને લઈને એટલું ચિંતિત ન હતું, જેટલું આજે છે. \n\nપરંતુ 40 વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનનાં એકમાત્ર ઑલિમ્પિક મેડલવિજેતા મહિલાએ કેમ દેશ છોડ્યો?\\nસારાંશ: ઈરાનનાં એકમાત્ર મહિલા ઑલિમ્પિક પદક વિજેતા કિમિયા અલીઝાદેહે દેશ છોડવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"21 વર્ષનાં કિમિયાએ આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે કે તેઓ ઈરાનમાં પાખંડ, જૂઠાણાં, અન્યાય અને ચાપલૂસીનો ભાગ બનવા નથી માગતા.\n\nકિમિયાએ પોતાને ઈરાનની સતામણીનો ભોગ બનતી લાખો મહિલાઓમાંથી એક હોવાનું જણાવ્યું છે.\n\nઅત્યારે તેઓ ક્યાં છે, એ બાબતે તેમણે કોઈ જાણકારી નથી આપી, પરંતુ ઈરાની મીડિયા મુજબ તેઓ ટ્રેનિંગ માટે નેધરલૅન્ડ્સમાં હોય તેવી સંભાવના છે. \n\nતેમણે 2016ના રિયો ઑલ્પિમિકમાં તાઇક્વૉન્ડોમાં કાંસ્ય પદક જીતીને ઈરાન માટે ઇતિહાસ સર્જ્યો હતો.\n\nપોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે ઈરાનના અધિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનનાં પરમાણુમથકોનું IAEA અચાનક નિરીક્ષણ કેમ નહીં કરી શકે?\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ હથિયારોની દેખરેખ કરનારી સંસ્થા 'આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી' (IAEA)નું કહેવું છે કે ઈરાન નિરિક્ષકોને પરમાણુ સંયત્રોની દેખરેખની ત્રણ મહિના માટે પરવાગી આપવા રાજી થઈ ગયું છે. જોકે, ત્વરિત કરાયેલા કરારમાં તેના અધિકારીઓના અધિકાર ઘટી ગયા છે અને હવે તે ગમે ત્યારે નિરીક્ષણ નહીં કરી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાને આ મામલે મંગળવારથી પોતાની નીતિમાં ફેરબદલ કરી રહ્યું છે. કેમ કે વર્ષ 2015માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પરમાણુ કરાર તોડી નખાયા બાદ અમેરિકાએ તેના વિરુદ્ધ લાદેલા પ્રતિબંધ નથી હઠાવ્યા. \n\nઈરાનનું કહેવું છે કે અમેરિકા વર્ષ 2015માં થયેલા અણુકરારોનું જ્યાં સુધી સંપૂર્ણ રીતે પાલન નહીં કરે, ત્યાં સુધી તે આ ઉપાયો ચાલુ રાખશે. \n\nબીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે શરૂઆત ઈરાને કરવાની છે. \n\nઈરાનના અણુકાર્યક્રમોને લઈને સંબંધિત વિવાદ લગભગ બે દાયકાથી આંતરરાષ્ટ્રીય ઍજેન્ડામાં છે. \n\nઈરાનનો દાવો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનની ઇઝરાયલને ધમકી, પરમાણુ સંયંત્ર પર હુમલાનો બદલો લેવાશે - BBC TOP NEWS\\nસારાંશ: ઈરાનના વિદેશમંત્રી જવ્વાદ ઝરીફે કહ્યું છે કે તેમનો દેશ નતાંઝ ભૂમિગત પરમાણુ સંયંત્ર પર થયેલા હુમલાનો બદલો લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનના મતે આ હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હતો. રવિવારે ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે નતાંઝ યુરેનિયમ સંવર્ધન સંયંત્ર 'પરમાણુ આતંકવાદ'ના નિશાના પર આવી ગયો હતો. \n\nજોકે, પ્રારંભિક સમાચારમાં જણાવાયું હતું કે ત્યાં વીજપુરવઠો ઠપ થઈ ગયો હતો. તાજેતરમાં જ અહીં યુરેનિયમ સંવર્ધિત કરનારા નવા આધુનિક સેન્ટ્રીફ્યુઝ લગાવાયા હતા. \n\nઇઝરાયલે અધિકૃત રીતે કોઈ પર પણ આ હુમલાનો આરોપ નથી લગાવ્યો. \n\nજોકે, ત્યાંના સરકારી રેડિયોએ ગુપ્તચર સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે આ ઘટના પાછળ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા 'મોસાદ'નો હાથ હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનની એ કળા જેને હવે કચ્છ જીવાડી રહ્યું છે\\nસારાંશ: રોગાન પેઇન્ટિંગ લુપ્ત થઈ રહેલી કળાઓ પૈકી એક છે, આ કળાના જાણકાર જૂજ લોકો હવે કચ્છમાં બચ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છના નિરોના ગામમાં ખત્રી પરિવાર છે, આ પરિવારની આઠ પેઢીઓ આ કલાની જાણકાર હતી.\n\nપણ હવે આ કળાને ઈ-કોમર્સ માર્કેટમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.\n\nનિરોના ગામમાં અબ્દુલ ગફૂર અને તેમના ભાઈઓ આ કળા જાણતી છેલ્લી વ્યક્તિઓ છે.\n\nખત્રી સમુદાય આ કળાનો જાણકાર હોવાનું મનાય છે.\n\nતેઓ જણાવે છે કે રોગાન કળાની શરૂઆત પર્શિયામાં 300 વર્ષ પહેલાં થઈ હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનની એ પ્રાચીન કારીગરી જેની દુનિયા ઋણી છે\\nસારાંશ: ઈરાન વિશે તમે ઘણી વાતો સાંભળી હશે. હાલના દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પર આ દેશ ખૂબ ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાન તેમના પરમાણુ કાર્યક્રમ બાબતે અમેરિકાથી માંડી તમામ પશ્ચિમી દેશોના નિશાના પર છે. \n\nજોકે, ઈરાનને પ્રાચીન સંસ્કૃતિના ખૂબ જૂના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. \n\nએક વખતે તમામ આર્ય જનજાતિઓએ અહીં આશરે લીધો હતો. જરથૃષ્ટ્ર પણ ઈરાનમાં જ જનમ્યા હતા.\n\nપારસી ધર્મના સમયગાળા અને એ પહેલાંના સમયથી ઈરાને માનવીય સંસ્કૃતિના વિકાસમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે.\n\nએક સમય એવો હતો કે ઈરાનના રાજાઓનું શાસન યૂનાનથી હિંદુસ્તાન સુધી ફેલાયેલું હતું. રાજા દારા અને સાઇરસે વિશાળ રાજ્યો સ્થાપિત કર્યાં હતાં.\n\nઆજે તમને ઈરાનની એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનને ઝુકાવવા અમેરિકાનો ડબલ ઍટેક, એક તરફ સાયબર સ્ટ્રાઇક તો બીજી તરફ વધુ કડક પ્રતિબંધો\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સીધો હુમલો કરવાનું ઑપરેશન અટકાવી દીધા પછી હવે અમેરિકાએ ઈરાન પર સાયબર હુમલાઓ શરૂ કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલાઓ દ્વારા અમેરિકા ઈરાનની આર્મીની હથિયાર વ્યવસ્થાને નિશાન બનાવવા માગે છે. તેનું સંચાલન ઑફલાઇન કરી દેવા માગે છે.\n\nવૉશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ રૉકેટ અને મિસાઇલ સિસ્ટમને નિયંત્રિત કરનારી કમ્પ્યૂટર વ્યવસ્થાને નિશાન બનાવવામાં આવી છે. \n\nતો ન્યૂયૉર્ક ટાઇમ્સનું કહેવું છે કે તેલ ટૅન્કર પર હુમલો અને ત્યારબાદ અમેરિકન ડ્રૉનને ઈરાને તોડી પાડ્યા પછી અમેરિકાએ આ પગલું લીધું છે. \n\nએવું કહેવામાં આવી રહ્યું છે કે આ સાયબર હુમલાઓ અનેક અઠવાડિયાં સુધી ચાલુ રહી શકે છે. આનો ઉદ્દેશ ઈરાનની આર્મી, ઇસ્લામિક રિવોલ્યુશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનને ન્યુક્લિયર ડીલ રદ ન કરવા યુકે, જર્મની અને ફ્રાન્સની અપીલ\\nસારાંશ: ફ્રાન્સ, જર્મની અને યુકેએ સંયુક્ત નિવેદન બહાર પાડીને ઈરાનને અણુસંધિ રદ ન કરવા અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં શુક્રવારે કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યુને પગલે ઊભા થયેલા રાજકીય તણાવ વચ્ચે ઈરાને દુનિયાની મહાસત્તાઓને સાંકળતી 2015ની ન્યુક્લિયર ડીલ રદ જાહેર કરી દીધી હતી. બીજી તરફ ઇરાકની સંસદે તમામ વિદેશી સૈનિકોને દેશ છોડવા અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો છે.\n\nઈરાનની કૅબિનેટની તહેરાનમાં બેઠક પછી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. \n\nરવિવારે સાંજે ઇરાકની સંસદે વિદેશી સૈનિકો દેશ છોડે તે અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. \n\nઇરાકના વડા પ્રધાને કહ્યું હતું કે ઈરાની સૈન્ય કમાન્ડરનું માર્યા જવું એ એક રાજકીય હત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનનો ખતરનાક યુદ્ધઅભ્યાસ, હોરમૂઝની ખાડીમાં અમેરિકન ઍરક્રાફ્ટ કેરિયર ઉડાવ્યું\\nસારાંશ: ઈરાને પોતાની મિસાઇલોના અભ્યાસ દરમિયાન અમેરિકાની ડમી યુદ્ધજહાજ મિસાઇલ ઉડાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના સૈનિકોએ પોતાના બે રિજનલ બૅઝને ઍલર્ટ કરી દીધા છે\n\nઆ કાર્યવાહી રણનીતિક રીતે બહુ મહત્ત્વની માનવામાં આવતા સ્ટ્રેટ ઑફ હોરમૂઝમાં કરવામાં આવી છે, આ ચેનલ ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે.\n\nઆ અભ્યાસને કારણે અમેરિકાના સૈનિકોએ પોતાના બે રિજનલ બૅઝને ઍલર્ટ કરી દીધા છે.\n\nજોકે બાદમાં અમેરિકાની નૌસેનાએ ઈરાનના આ અભ્યાસને બેજવાબદાર અને બેદરકારીપૂર્વકનો ગણાવ્યો છે.\n\nઅમેરિકાની નૌસેના અનુસાર ઈરાન તરફથી આ તેને ઉશ્કેરવાનું અને કાર્યવાહી માટે મજબૂર કરવા જેવું પગલું હતું.\n\nઈરાન તરફથી આ અભ્યાસ એવા સમયે કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનનો મિસાઈલ હુમલો USના ચહેરા પર લપડાક : ખમેનેઈ, ભારત સતર્ક\\nસારાંશ: ઇરાને ઇરાકમાં ઇરબિલ તથા અલ-અસદસ્થિત અમેરિકી ઍરબેઝ પર બે ડઝન કરતાં વધારે બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nઆયતોલ્લાહ અલી ખમેનેઈએ દેશને સંબોધનમાં અમેરિકાને ચેતવણી આપી હતી. \n\nઅમેરિકાના સંરક્ષણ વિભાગે હુમલાની પુષ્ટિ કરી છે. અમેરિકાના ઍરબેઝ પર થયેલા હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. \n\nટ્રમ્પે 'સબ સલામત'ની આલબેલ પોકારી છે. બ્રિટને ઈરાનને આવું દુઃસાહસ નહીં કરવા ચેતવણી આપી છે. \n\nઈરાની મીડિયાનું કહેવું છે કે આ હુમલા દ્વારા દેશના ટોપ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લીધો છે. કાસિમ સુલેમાનીનું બગદાદમાં થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુ થયું હતું. આ ડ્રોન હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનમાં કાસિમ સુલેમાનીના જનાજામાં નાસભાગ, 40નાં મૃત્યુ અને 200થી વધુ ઘાયલ\\nસારાંશ: ઈરાનના સૈન્યના કમાન્ડર કાસિમ સલેમાનીના જનાજામાં નાસભાગ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મૃત્યુ થયાંની માહિતી મળી રહી છે અને 48 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.\n\nસુલેમાનીના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ વખતે આ દુર્ઘટના ઘટી હતી.\n\nસુલેમાની કેરમન શહેરીથી હતા. તેમના મૃતદેહને ઇરાકથી પહેલાં અહવાઝ, અને પછી તેહરાન અને હવે કેરમન લાવવામાં આવ્યો હતો. અહીં જ તેમની દફનવિધિ થનાર છે.\n\nશુક્રવારે બગદાદમાં હવાઈ હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની માર્યા ગયા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનમાં કોરોના વાઇરસને લઈને સેકન્ડ વેવ શરૂ? જાણો શું છે સ્થિતિ?\\nસારાંશ: કોરોના વાઇરસ જ્યારે ચીનથી બહાર ફેલાવાનો શરૂ થયો ત્યારે દુનિયામાં કોરોના વાઇરસના ઍપિસેન્ટર્સ પૈકીનું એક ઈરાન પણ હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે 8 કરોડની વસ્તી ધરાવતા ઈરાનમાં કોરોના વાઇરસનો સેકન્ડ વેવ શરૂ થયાના પૂરાવા મળ્યા છે. \n\nફરીથી કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે ત્યારે અહીં કેવા પ્રકારની યોજના છે અને શું સ્થિતિ છે જાણો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનમાં ખેલાડીએ કરી કિસ તો પોલીસે ઘરેથી ધરપકડ કરીને લઈ ગઈ\\nસારાંશ: ઈરાનમાં કિસની સજા એટલે ધરપકડ પણ થઈ શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ જ એક ખેલાડીને તેણે કિસ કરતા વીડિયો મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાદ તેની સાથે રહેલી મહિલાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.\n\nશું છે સમગ્ર ઘટના જુઓ વીડિયોમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનમાં શા માટે મહિલાઓ ડાન્સ કરતા વીડિયો પોસ્ટ કરી રહી છે?\\nસારાંશ: ઈરાનમાં અનેક મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાનો ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહિલાઓ પોતાના ડાન્સ વીડિયો મારફતે તરુણીની ધરપકડનો વિરોધ કરવા માંગે છે.\n\nમીદા હોઝાબ્રી નામની આ તરુણીએ પોતાના ઈરાની અને પશ્ચિમી સંગીત પર ડાન્સ કરતા અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. \n\nસોશિયલ મીડિયા પર હોઝાબ્રીને હજારો લોકો ફોલો પણ કરી રહ્યા છે.\n\nશુક્રવારે સરકારી ટીવી ચેનલે હોઝાબ્રીનું કબૂલાતનામું પ્રસારિત કર્યું છે.\n\nહોઝાબ્રીના સમર્થનમાં લોકો #dancing_isn't_a_crime જેવા હૅશટેગ સાથે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો શેર કરી રહ્યા છે. \n\nઈરાનમાં મહિલાઓનાં કપડાં અને પુરુષો સાથે ડાન્સ કરવાને લઈને આકરા નિયમો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાનમાંથી તેલની આયાતના પ્રતિબંધ પાછળ ટ્રમ્પની રમત\\nસારાંશ: નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં આંતરરાષ્ટ્રિય સમાચારમાં નીચે મુજબની હેડલાઇન્સ ચર્ચામાં રહી હતી. \n\n' ઈરાનમાંથી કાચા તેલની આયાત પર પ્રતિબંધ ' \n\n' અમેરિકાએ આઠ દેશોને ઈરાનમાંથી શરતો સાથે કાચું તેલ આયાત કરવાની છૂટ આપી ' \n\n' ઈરાનની અમેરિકાને ચેતવણી- ઇસ્લામિક રિપબ્લિક 40 વર્ષથી અમેરિકાને હરાવતું આવ્યું છે ' \n\n' તુર્કીમાં ઈરાનનાં કેટલાંક વિમાનોને ઇંધણ નથી મળતું '\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાંથી તેલની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધની સમય મર્યાદા ચાર નવેમ્બર નક્કી કરી હતી.\n\nટ્રમ્પે જણાવ્યું હતું કે જે દેશ આ આદેશનું પાલન નહીં કરે તેને આકરો પાઠ ભણાવાશે. \n\nટ્રમ્પના આ ફરમાનથી ચીન, ભારત, દક્ષિણ કોરિયા સહિત વિશ્વમાં ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાઓનું અસહજ થવું સ્વાભાવિક છે. \n\nકારણ કે આ ફરમાનના લીધે વિશ્વના વેપાર-ધંધા પર નકારાત્મક અસર થવાની શક્યતાઓ હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકેટલાક જાણકારોના મતે ટ્રમ્પના ફરમાનના પગલે વિશ્વમાં ફરીથી એક વાર મંદીનું મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાની વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની હત્યા : જ્યારે ઇઝરાયલી PMએ કહ્યું ‘આ નામ યાદ રાખજો’\\nસારાંશ: શુક્રવાર સુધી મોટા ભાગના ઈરાની લોકોને પોતાના દેશના પરમાણુ-વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહ વિશે જાણકરી નહોતી. શુક્રવારે તેમની હત્યા કરી દેવાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહસિન ફખરીઝાદેહ\n\nજોકે, ઈરાનના પરમાણુકાર્યક્રમ પર નજર રાખનાર તેમને સારી રીતે ઓળખતા હતા. પશ્ચિમી દેશોના સુરક્ષાજાણકારો તેમને ઈરાનના પરમાણુકાર્યક્રમના મુખ્ય કર્તાધર્તા માને છે.\n\nઈરાની મીડિયાએ ફખરીઝાદેહના મહત્ત્વને ઘટાડીને રજૂ કરવાના પ્રયત્ન કર્યા. \n\nઈરાની મીડિયાએ તેમને એક વૈજ્ઞાનિક અને સંશોધક ગણાવ્યા જેઓ હાલનાં અઠવાડિયાંમાં કોવિડ-19ની ઘરેલુ ટેસ્ટ કિટ વિકસિત કરવાના કામમાં લાગેલા હતા.\n\nઇંગ્લૅન્ડના ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટેજિક સ્ટડીઝના ઍસોસિએટ ફિટ્જપૅટ્રિક ઈરાનના પરમાણુકાર્યક્રમ પર નિકટથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાની સૈન્યે જણાવ્યું, 'ભૂલથી તોડી પાડ્યું હતું યુક્રેનનું વિમાન'\\nસારાંશ: ઈરાનની સરકારી ટીવીના રિપોર્ટ અનુસાર સૈન્યે શનિવારે કહ્યું કે 'ભૂલ'થી યુક્રેનનું પ્રવાસીવિમાન તેણે તોડી પાડ્યું હતું. આ વિમાનમાં 176 લોકો સવાર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં આને 'માનવીય ભૂલ' ગણાવાઈ છે. \n\nબૉઇંગ 737 ફ્લાઇટ યુક્રેનિયન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સની હતી. ઉડાણ ભર્યાના થોડા સમયમાં જ તેને તહેરાનની બહારના વિસ્તારમાં તોડી પડાઈ હતી. \n\nઈરાને અમેરિકન સૈન્યનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. એના થોડા કલાકો બાદ આ વિમાનને તોડી પડાયું હતું. \n\nઆ પહેલાં ઈરાન આ વાતનો ઇન્કાર કરી રહ્યું હતું કે તેણે વિમાન તોડી પાડ્યું છે. \n\nઅમેરિકા અને કૅનેડાએ પોતાની ગુપ્ત સૂચનાના આધારે જણાવ્યું હતું કે ઈરાને વિમાન તોડી પાડ્યું છે. આ વિમાન યુક્રેનની રાજધાની કીવ જઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈરાને ચાબહાર રેલ પ્રોજેક્ટ ચીનને આપી દેતા ભારતને કેટલું નુકસાન?\\nસારાંશ: ઈરાને ચાબહાર રેલ પ્રોજેક્ટથી ભારતની અલગ કરી નાખ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાને આનું કારણ ભારત તરફથી ફંડ મેળવવામાં જોવી પડી રહેલી રાહને ગણાવ્યું છે. ઈરાન અને ભારત વચ્ચે ચાર વર્ષ પહેલાં ચાબહારથી અફઘાનિસ્તાન સરહદ પર જાહેદાન સુધી રેલ લાઈન પાથરવાને લઈને સમજૂતી થઈ હતી.\n\nહવે ઈરાને પોતાની રીતે જ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે અને એના પર કામ શરૂ કરી દીધું છે.\n\nઅમેરિકન સમાચારપત્ર 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર લગભગ 400 અબજ ડૉલરના આ સોદા હેઠળ ઈરાન ચીનને આવતાં 25 વર્ષ સુધી ખૂબ જ સસ્તાદરે કાચું તેલ આપશે અને એના બદલામાં ચીન ઈરાનમાં મોટા પાયે રોકાણ કરશે.\n\nબંને દેશોએ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈલાવેનિલ વાલારિવનઃ વિશ્વના નંબર વન શૂટર જેમનું લક્ષ્ય ટોક્યો ઑલિમ્પિક છે\\nસારાંશ: 10 મીટર ઍર પિસ્તોલ શૂટિંગમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક ધરાનાર ઈલાવેનિલ વાલારિવન 2021 ટોક્યો ઑલિમ્પિલકમાં ભારત માટે પદક મેળનારાં એક મજબૂત દાવેદાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈલાવેનિલ વાલારિવન\n\nઈલાવેનિલનાં પરિવારે તેમને સંપૂર્ણ ટેકો આપ્યો છે. તેઓ કહે છે કે પરિવારે શૂટિંગમાં આગળ વધવા માટે ટેકો આપવાની સાથે-સાથે ક્યારેય પણ અભ્યાસમાં સારું પ્રદર્શન કરવા તેમની પર દબાણ કર્યું નથી.\n\nઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (આઈએસએસએફ) દ્વારા યોજાયલ સ્પાર્ધાઓમાં ઈલાવેનિલ અત્યાર સુધી 7 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યાં છે.\n\nતેમને પહેલી આંતરાષ્ટ્રીય સફળતા સિડનીમાં 2018ના જુનિયર વર્લ્ડ કપમાં મળી જ્યાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો. ઈલાવેનિલે પોતાની કૅટગરીમાં નવો રૅકર્ડ બનાવીને બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈલોન મસ્કે ટેસ્લા અને સ્પેસએક્સના FB પેજ ડિલીટ કર્યા\\nસારાંશ: કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકનો ડેટા વાપર્યો હોવાના વિવાદ બાદ મસ્કે પોતાની બન્ને બ્રાન્ડ્સના ઓફિશિયલ પેજ ડિલીટ કરાવી દીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવજાત માટે મંગળની સફર શક્ય બનાવવામાં કાર્યરત્ ટેક્નોલૉજી ઉદ્યોગસાહસિક ઈલોન મસ્ક પણ #deletefacebook કૅમ્પેનમાં જોડાયા છે. \n\nતેમણે તેમની ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીઓના અધિકૃત ફેસબુક પેજ ડિલીટ કરાવી દીધા છે. \n\nડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર લગભગ પાંચ કરોડ ફેસબુક યૂઝર્સની ખાનગી માહિતી મેળવી લેવાના વિવાદ બાદ #deletefacebook કૅમ્પેન હવે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું હોય તેમ લાગે છે.\n\nમસ્કે એક કાર્યક્રમમાં હળવા અંદાજમાં જણાવ્યું હતું કે તેમની કંપનીઓની ફેસબુક પર આવતી જાહેરાત એક સપ્તાહ માટે અટકાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈવીએમ 'હૅક' કરનારા એ હરિપ્રસાદ જેમને ચૂંટણીપંચ મળવા માગતું નથી\\nસારાંશ: વેમુરુ હરિપ્રસાદ આંધ્ર પ્રદેશ સરકારમાં ટૅકનિકલ સલાહકાર છે. એ સિવાય તેઓ નેટ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2010માં હરિપ્રસાદ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમના પર કથિત રીતે ઈવીએમ સાથે છેડછાડ કરવાનો અને ઈવીએમ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. હવે તેઓ તેલુગુ દેશમ પાર્ટી સાથે જોડાયા છે.\n\nતેલુગુ દેશમ પાર્ટીએ ભારતીય ચૂંટણીપંચને પ્રસ્તાવિત ટીમનાં નામો સોંપ્યાં છે જેમાં હરિપ્રસાદનું પણ નામ છે, જોકે તેમની હાજરી અંગે ચૂંટણીપંચે વાંધો ઉઠાવ્યો છે.\n\nહરિપ્રસાદ કહે છે, \"કોઈ પણ ઇલેક્ટ્રૉનિક ઉપકરણ સાથે છેડછાડ કરી શકાય છે. એની માટે એક રસીદ હોવી જોઈએ. જેનાથી ખરાઈ કરી શકાય કે તેનો દુરુપયોગ નથી થયો.\"\n\nહરિપ્રસાદ 2009"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈશરત-સોહરાબુદ્દીન કેસનો અંજામ પણ હરેન પંડયા કેસ જેવો થશે?\\nસારાંશ: ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી હરેન પંડ્યાની 2003માં અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં વહેલી સવારે હત્યા કરવામાં આવી હતી. આ મામલે પહેલા અમદાવાદ પોલીસ અને ત્યાર બાદ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કેસમાં કુલ બાર આરોપીની ધરપકડ થઈ હતી, જેમને અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કસુરવાર ઠરાવી જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી.\n\nપરંતુ 2011માં ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓએ કરેલી અપીલ હાઈકોર્ટે માન્ય રાખી તમામ આરોપીઓને નિદોર્ષ છોડી મુક્યા હતા.\n\nઆ મામલે સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ સુધ્ધાં કરવામાં આવી નથી.\n\nહરેન પંડયાને કોણે માર્યા હતા ? \n\nહરેન પંડ્યાની હત્યાના 15 વર્ષ બાદ આજે પણ ખબર પડી નથી કે હરેન પંડ્યા કોણે માર્યા હતા.\n\nહવે શું તે જ દિશામાં ઈશરત જહાં, સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિની એન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈશા અંબાણીનાં લગ્નમાં અમિતાભ બચ્ચન, આમિર ખાને શા માટે ભોજન પીરસ્યું?\\nસારાંશ: ઈશા અંબાણીનાં લગ્નમાં અમિતાભ બચ્ચન, અમિર ખાને શા માટે ભોજન પીરસ્યું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુકેશ અંબાણીનાં પુત્રી ઈશા અને અજય પીરામલના પુત્ર આનંદનાં લગ્નને ઘણા દિવસો વીતી ગયા છે.\n\nપરંતુ ગયા મહિનાથી સોશિયલ મીડિયા પર આ લગ્ન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો છવાયેલા રહ્યાં છે.\n\nઆમાં સૌથી વધુ વાઇરલ એ વીડિયો થયા, જેમાં સલમાન, શાહરૂખ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સિતારાઓ નજરે પડ્યા.\n\nઆવા જ એક વીડિયોમાં અમિતાભ બચ્ચન અને અમિર ખાન ઈશાનાં લગ્નમાં ભોજન પીરસતા નજરે પડી રહ્યા છે. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસોશિયલ મીડિયા ઉપર લોકો આ વીડિયો શૅર કરીને પૂછી રહ્યા છે કે અમિતાભ અને આમિર ખાન ઈશાનાં લગ્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈશાન કિશન : હારેલી ટીમનો એ ‘હીરો’, જેની બેટિંગે સચીન તેંદુલકરનું દિલ જીત્યું\\nસારાંશ: સોમવારનો દિવસ ઈશાન કિશનનો રહ્યો હતો. ચાર ઓવરમાં 80 રનની જરૂર હોય ત્યારે એમ જ લાગે કે આ શક્ય નથી અને ટીમ હારી જશે. રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મૅચમાં આમ જ બન્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈશાન કિશનની બેટિંગે સચીન તેંદુલકરનું પણ દિલ જીતી લીધું હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમુંબઈને ચાર ઓવરમાં 80 રનની જરૂર હતી અને પરિણામ લગભગ નક્કી જ હતું કે આરસીબીની ટીમ જીતી જશે પણ કેઇરોન પૉલાર્ડ અને ઈશાન કિશને અહીંથી ઝંઝાવાતી પ્રારંભ કર્યો અને તેઓ ટાર્ગેટની લગોલગ પહોંચી ગયા.\n\nઆરસીબીએ ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રનનો પ્રભાવશાળી સ્કોર નોંધાવ્યો હતો.\n\nજેના જવાબમાં મુંબઈની ટીમે 20 ઓવરને અંતે પાંચ વિકેટે 201 રન કર્યા હતા. આમ સ્કોર સરભર રહ્યો અને મૅચ ટાઈમાં પરિણમી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈશ્વરના અસ્તિત્વ વિશે પાંચ સૌથી મહાન વૈજ્ઞાનિકોનું શું માનવું હતું?\\nસારાંશ: વિજ્ઞાન અને ધર્મ મૂળભૂત રીતે એકબીજાના વિરોધી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા બધા મહાન વિજ્ઞાનીઓએ ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કરેલો છે, પરંતુ ઘણા બધા વિજ્ઞાનીઓ એવા પણ છે, જેમણે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સમન્વય માટેની પણ કોશિશ કરી હોય.\n\nતેમાંના ઘણા વિજ્ઞાનીઓ માનતા હતા કે બ્રહ્માંડની ઉત્પત્તિની શોધ માટેની તેમની ઝંખના ઈશ્વરના સર્જનની નજીક પહોંચવાનો જ પ્રયાસ હતો.\n\nજોઈએ પાંચ મહાન વિજ્ઞાનીઓ ધાર્મિક બાબતોને કેવી રીતે જોતા હતા:\n\nગેલેલિયો અને ચર્ચ વચ્ચે ઘર્ષણ\n\n1614માં ઇટાલીના ખગોળશાસ્ત્રી ગેલેલિયો ગેલીલીએ સૂર્યમંડળ વિશેની કૉપરનિક્સની અવધારણાને સમર્થન આપ્યું ત્યારે ચર્ચ તેની સામે ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈસરોએ સફળતાપૂર્વક લૉન્ચ કરેલો જીએસએટી-7એ સેટેલાઇટ કઈ રીતે કામ લાગશે?\\nસારાંશ: ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ ઉપગ્રહ 'જીએસએટી-7એ'નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆંધ્ર પ્રદેશના સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આ ઉપગ્રહને અવકાશમાં તરતો મુકાયો છે.\n\nઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ મિલિટરી સેટેલાઇટ 'જીએસએટી-7'ને ઑગસ્ટ 2013માં અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. \n\nજીએસએટી-7એનું વજન 2250 કિલો છે અને ઈસરો દ્વારા હાથ ધરાયેલું આ વર્ષનું આ 17મું મિશન છે. \n\nજીએસએલવી-એફ11 એમકે-2 (જીઓસિંક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વિહિકલ) મારફતે લૉન્ચ કરાયેલો આ ઉપગ્રહ આઠ વર્ષ સુધી કાર્યરત રહેશે. \n\nજીએસએલવી-એફ11 ઈસરોનું ચોથી શ્રેણીનું વિહિકલ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઉપગ્રહનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઈસરોની સ્થાપના પાછળ નહેરુની કોઈ ભૂમિકા નથી? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાઇરલ થઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુની ભારતની સ્પેસ એજન્સી ઈસરોના નિર્માણ પાછળ કોઈ ભૂમિકા નહોતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દાવો સોશિયલ મીડિયા પર ત્યારે વાઇરલ થવા લાગ્યો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાહેરાત કરી કે ભારતે સફળતાપૂર્વક ઍન્ટી-સેટેલાઇટ(ASAT) મિસાઇલ લૉન્ચ કરવા વાળા દેશોમાં સામેલ થઈ ગયો છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક દેશજોગ સંદેશ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે 'ભારતે વૈશ્વિક સ્પેસ પાવરમાં પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.'\n\nજમણેરી વિચારધારા ધરાવતાં ઘણાં સોશિયલ મીડિયા પૅજ પર આ સિદ્ધિના વખાણ થયા જ્યારે વિપક્ષ સમર્થિત પૅજ પર વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાતની ટીકા થઈ અને કહેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉંમર અને સુંદરતાની વચ્ચે પીડાતી મહિલાઓની મૂંઝવણ\\nસારાંશ: ચમકદાર અજવાળું, કૅમેરા ફ્લૅશ અને સ્ટેજ પર પોતાના અવાજ અને અદાઓથી માહોલ બનાવી રહેલાં સુંદર હોસ્ટ, જેમની દરેક અદા પર દર્શકો તાળીઓ પાડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કદાચ તમે અંદાજ લગાવી લીધો હશે કે આ તસવીર કોઈ ગ્લૅમરસ સ્ટેજ શોની છે. પણ આ રોશનીથી અલગ એક દુનિયા આ સ્ટેજ પાછળ પણ હોય છે.\n\nજ્યાં સુધી ચમકદાર રોશની પહોંચતી નથી, કૅમેરાના ફ્લૅશ મંદ થઈ જાય છે અને દર્શકોની તાળીઓ હવામાં ઓગળી જાય છે.\n\nજે સુંદર ચહેરાઓથી સ્ટેજ પર રોશની પથરાય છે, તેમના પર એક ઉંમર પછી પણ પોતાની સુંદરતા જાળવી રાખવાનું દબાણ રહે છે.\n\nએવા અનેક ચહેરાઓ છે કે જે એક સમયે દરેક ઘરોમાં જાણીતા હતા, સમય જતાં આ ચહેરા પણ ઝાંખા થઈ ગયા.\n\nવર્ષ 2001માં ટીવી પર એક સીરિયલ આવતી હતી 'કુસુમ'. આ સીરિયલમાં મુખ્ય પાત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉંમર છ વર્ષ અને કમાણી 75 કરોડ રૂપિયાથી પણ વધારે!\\nસારાંશ: છ વર્ષનાં બાળકની કમાણી કેટલી હોઈ શકે છે? આ સવાલ પર પહેલા તો તમે એ જ પૂછશો કે નાની ઉંમરનાં બાળકો કામ પણ કરે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, છ વર્ષના બાળક રેયાનની વાત કંઈક અલગ છે. રેયાન દર અઠવાડીયે યૂટ્યૂબ પર રમકડાંનો રિવ્યૂ કરે છે. \n\nઆ રિવ્યૂને કારણે તેમના માતાપિતા અઢળક કમાણી કરી રહ્યાં છે. \n\nરેયાને ગત વર્ષે 11 મિલિયન ડોલર એટલે કે રૂ. 75 કરોડથી પણ વધારે છે. \n\nઆ કમાણી પાછળ છે રેયાનનું યૂટ્યૂબ સ્ટાર્ડમ. યૂટ્યૂબ પર રેયાનના વીડિયો કરોડો લોકો જુએ છે. \n\nછ વર્ષનો રેયાન ટૉય્ઝરિવ્યૂઝ નામથી એક યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. \n\nહવે 'રેયાન્સવર્લ્ડ'ની બ્રાન્ડનેમ કપડાં અને રમકડાં વોલમાર્ટના 2500 સ્ટોર્સ તથા તેની વેબસાઇટ પર વેચાશે. \n\nઆ પ્રોડકટ્સ ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉછંગરાય ઢેબર : એ નેતા જેમણે ભૂમિવિહોણા પાટીદારોને જમીનદાર બનાવ્યા\\nસારાંશ: આજકાલ હીરાઉધોગ કે બાંધકામઉદ્યોગ સહિતના વેપાર-ઉદ્યોગમાં જ નહીં રાજકારણમાં પણ બે પાંદડે થયેલા પટેલો કે કણબી વાસ્તવમાં તો જૂના સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાં ખેતમજૂરની અવસ્થામાં હતા. ભલું થજો સૌરાષ્ટ્ર રાજ્યના પ્રજાવત્સલ ગાંધીવાદી મુખ્ય મંત્રી ઉછંગરાય નવલશંકર ઢેબરનું કે ગરાસદારીનો અંત આણ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉછંગરાય ઢેબર\n\nજમીન વાવીને રીતસર વેઠિયાની જિંદગી વ્યતીત કરતા અને વારંવાર હિજરત કરવી પડે એવી ડેમોક્લિસની લટકતી તલવારની અવસ્થામાંથી શોષિત ખેતમજૂરની અવસ્થામાં જીવતા મોટાભાગના પટેલોને મુક્તિ મળી.\n\n'ખેડે તેની જમીન'ના કૉંગ્રેસના સૂત્રને સાકાર કરતાં ઢેબરભાઈના મંત્રીમંડળની 15 એપ્રિલ 1948ના રોજ મળેલી પહેલી જ બેઠકમાં લેવાયેલા ક્રાંતિકારી પગલાના પ્રતાપે વેઠની ગુલામીપ્રથાનો અંત આવ્યો અને ગણોતિયા જમીનના માલિક બની શક્યા.\n\nજોકે દેશમાં આ ઘણું ક્રાંતિકારી પગલું મુખ્ય મંત્રી ઢેબરે આણ્યું તો ખરું, પરંતુ એમણે જાનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉજ્જૈન : વિકાસ દુબેની ધરપકડ કે સરન્ડર? અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીએ પૂછ્યા સવાલ\\nસારાંશ: કાનપુરમાં આઠ પોલીસમૅનની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશનના ઉજ્જૈનમાંથી ધરપકડ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના નેતાઓ આ ધરપકડને મોટી સિદ્ધિ તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષના નેતા તેના ઉપર સવાલ ઉઠાવ્યા છે.\n\nવિપક્ષ દ્વારા વિકાસ દુબેના કોલ ડિટેઇલ્સની તપાસ કરવાની માગ કરવામાં આવી છે, જેથી કરીને તેના સંપર્ક કોની-કોની સાથે હતા, તે સ્પષ્ટ થઈ શકે. \n\nઆ દરમિયાન વિકાસ દુબેની ધરપકડના વીડિયો પર પણ લોકો ચર્ચા કરી રહ્યાં છે. આ વીડિયોમાં તે મેં વિકાસ દુબે હું કાનપુરવાલા એમ કહેતા સંભળાય છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગત સપ્તાહે ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં વિકાસ દુબેના ગામમાં રેડ કરવા પહોંચલી પોલીસ ટુકડી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉઝબેકિસ્તાન : આ દેશ ‘બીજું મક્કા’ બનવાને રસ્તે છે\\nસારાંશ: ઉઝબેકિસ્તાન દુનિયાનું 'બીજું મક્કા' બનવા ઇ ચ્છે છે કે જ્યાં દર વર્ષે તમામ દેશોના તીર્થયાત્રાળુઓ દર્શનાર્થે આવે .\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉઝબેકિસ્તાનમાં આ પ્રકારની અનેક મસ્જિદો છે જ્યાં વર્ષ દરમ્યાન અનેક યાત્રીઓ આવે છે\n\nમધ્ય એશિયાના આ સૌથી વધુ વસતી ધરાવતા આ દેશમાં ઘણી પ્રાચીન સંરક્ષિત મસ્જિદો અને ઘણાં પ્રખ્યાત તીર્થસ્થાનો આવેલાં છે. \n\nજે સિલ્ક રૂટ ઉપર આવતા સમરકંદ અને બુખારા જેવાં શહેરોમાં સ્થિત છે. \n\nલાખો ઉઝબેક નાગરીકો માટે આ એક પવિત્ર સ્થળ છે.\n\nબીજી તરફ ઉઝબેક સરકાર માટે આ પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો એક અગત્યનો અવસર પણ છે.\n\nએ પણ ત્યારે, જયારે દશકાઓના અલગાવવાદી અને સત્તાવાદી શાસન પછી આ દેશ આઝાદ થયો છે. \n\nતમે આ વાંચ્યું કે નહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર અને દક્ષિણ કોરિયા કટ્ટર દુશ્મનોમાંથી દોસ્ત બની જશે?\\nસારાંશ: દક્ષિણ કોરિયામાં તાજેતરમાં યોજાયેલી વિન્ટર ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ઉત્તર કોરિયા સહમત થયું તેને પગલે બન્ને દેશો વચ્ચે ફરી દોસ્તી થવાના અનુમાને વેગ પકડ્યો હતો. હવે એ દિશામાં પ્રગતિ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયાના અધિકારીઓને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉને સોમવારે ડીનર વખતે આવકાર્યા હતા.\n\nઉત્તર અને દક્ષિણ કોરિયાના નેતાઓ વચ્ચે આગામી મહિને શિખર બેઠક યોજાશે તેવું દક્ષિણ કોરિયાના રાજદૂતે જણાવ્યું છે. \n\nઆ શિખર બેઠક એક દાયકાથી વધુ સમય બાદની અને કિમ જોંગ-ઉને ઉત્તર કોરિયામાં સત્તા સંભાળી એ પછીની પહેલી બેઠક હશે. \n\nરાજદૂતે એમ પણ જણાવ્યું હતું કે પોતાના દેશની સલામતીની ખાતરી મળે તો અણુશસ્ત્રોથી છૂટકારો મેળવવાની તૈયાર પણ કિમ જોંગ-ઉને દેખાડી છે. \n\nઅણુશસ્ત્રો વિકસાવવાના કાર્યક્રમને અટકાવવા સંબંધે અગાઉ આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર અને દક્ષિણ કોરિયાની સંપૂર્ણ અણુ નિઃશસ્ત્રીકરણની જાહેરાત\\nસારાંશ: ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉને તેમના પડોશી દેશ દક્ષિણ કોરિયાની મુલાકાત લેનારા પ્રથમ નેતા બન્યા તે ઘટના બન્ને રાષ્ટ્રો અને સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક બની છે. વર્ષ 1953માં કોરિયન યુદ્ધના અંત બાદ દક્ષિણ કોરિયાની મુલાકાત લેનારા કિમ જોંગ-ઉન પ્રથમ નેતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ઉત્તર કોરિયાના વડા વર્ષ 1953 બાદ પહેલી વખત દક્ષિણ કોરિયા પહોંચ્યા...\n\nબન્ને રાષ્ટ્રોના નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જાહેરાત કરી હતી કે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધ ઔપચારિક રીતે સમાપ્ત થયું છે અને સમગ્ર કોરિયન ઉપ-મહાદ્વીપમાં સંપૂર્ણ અણુ નિઃશસ્ત્રીકરણ કરવામાં આવશે. \n\nદક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇનને મળવા દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. \n\nકેટલાય વર્ષોની ધમકીઓ અને તણાવ વચ્ચે આખરે એ ક્ષણ આવી જ પહોંચી કે જે અંગે થોડા મહિના પહેલા કોઈ વિચારી પણ શકે એમ નહોતું. \n\nઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયા : મધરાતે યોજાયેલી મિલિટરી પરેડમાં બૅલિસ્ટિક મિસાઇલો અને હથિયારો દેખાયાં\\nસારાંશ: શનિવારે ઉત્તર કોરિયામાં રાત્રિના સમયે ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું જેમાં દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સામેલ થયા હતા. પરેડનું આયોજન વર્કર્સ પાર્ટીનો 75મો સ્થાપનાદિન ઊજવવા માટે કરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્યપણે નવી મિસાઇલો અને હથિયારોના પ્રદર્શન માટે ઉત્તર કોરિયામાં સૈન્યપરેડનું આયોજન કરાય છે. જાણકાર જણાવે છે કે શનિવાર રાત્રે આ પરેડ દરમિયાન ઇન્ટરકૉન્ટિનેંટલ બૅલિસ્ટિક મિસાઇલોના પ્રદર્શનને આ વાતની પુષ્ટિ તરીકે જોઈ શકાય છે.\n\nપાછલાં બે વર્ષોમાં પહેલી વાર દેશમાં કોઈ મોટી સૈન્યપરેડનું આયોજન થયું છે. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીથી થોડા દિવસ પહેલાં જ ઉત્તર કોરિયાએ પોતાનાં હથિયારોનું પ્રદર્શન કર્યું છે.\n\nવર્ષ 2018માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલી પ્રથમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધો, શું હવે કોરિયાને નહીં મળે પેટ્રોલ?\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણના જવાબમાં તેના પર લાગેલા ખૂબ જ આકરા પ્રતિબંધોને મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા પ્રતિબંધો પ્રમાણે ઉત્તર કોરિયાની પેટ્રોલિયમ આયાત 90 ટકા સુધી ઘટી જશે.\n\nઅમેરિકાના તૈયાર કરાયેલા પ્રસ્તાવોના પક્ષમાં ઉત્તર કોરિયાના મુખ્ય વેપારી સહયોગી દેશો ચીન અને રશિયાએ પણ મતદાન કર્યું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nઉત્તર કોરિયા પર પહેલાંથી જ અમેરિકા, યુરોપીય સંઘ અને સંયુક્ત રાષ્ટ્રના અન્ય કેટલાક પ્રતિબંધ લાગુ છે.\n\nઅમેરિકા 2008થી જ ઉત્તર કોરિયા પર નાગરિકો અને કંપનીઓની સંપત્તિ જપ્ત કરવી, વસ્તુઓ અને સેવાઓની નિકાસ પર મનાઈ જેવા અનેક પ્રતિબંધો લાદતું આવ્યું છે. \n\nપ્રતિબંધો બાદ અમેરિકાનાં નિકી હેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયા પર પ્રતિબંધોને લીધે ખોરાકની તંગી સર્જાતા શું જમે છે ત્યાંના લોકો?\\nસારાંશ: ઉત્તર કોરિયાના ન્યૂક્લિઅર પ્રોગ્રામના કારણે તેના પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી કાઉન્સિલ સહિત ઘણા દેશોએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમના કારણે તેના પર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા.\n\nઉત્તર કોરિયાથી કપડાંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા ઉપરાંત, ક્રૂડ ઑઇલની આયાતની માત્રા પણ નક્કી કરવામાં આવી છે.\n\nઅમેરિકા,દક્ષિણ કોરિયા અને જાપાન દ્વારા પણ ઉત્તર કોરિયા પર સંખ્યાબંધ પ્રતિબંધો મૂકાયા છે.\n\nપ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયા સામે આર્થિક વિપત્તિઓ આવી છે. આવી પરિસ્થિતિમાં ઉત્તર કોરિયાના નાગરિકો ખોરાકની તંગી દૂર કરવા માટે કેટલીક નવી વાનગીઓ બનાવી રહ્યા છે.\n\nસો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયા શાંત રહે નહીં તો સૈન્ય કાર્યવાહી થશે: અમેરિકા\\nસારાંશ: ઉત્તર કોરિયા દ્વારા કરાયેલા પરમાણુ પરીક્ષણ પર અમેરિકા એ કડક પ્રતિક્રિયા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરીકી સંરક્ષણ મંત્રી જેમ્સ મૈટિસે કહ્યું છે કે અમેરિકા અને તેમના સહયોગી દેશો પર ઉત્તર કોરિયા તરફથી કોઈપણ ખતરાનો જવાબ સૈન્ય કાર્યવાહીથી આપવામાં આવશે.\n\nજેમ્સે આ વાત ઉત્તર કોરિયા તરફથી થયેલા પરમાણુ બોંબના પરીક્ષણ મામલે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત બાદ કહી હતી. ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા કોરિયા પર હુમલો કરશે. \n\nતો ટ્રમ્પે જવાબ આપ્યો, 'અમે જોઈશું.' \n\nટ્રમ્પ ચેતવણી આપી ચૂક્યા છે કે તે એવા કોઈપણ દેશ સાથે વ્યાપારી સંબંધો તોડી નાખશે, જે ઉત્તર કોરિયા સાથે વે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાઃ કિમ જોંગ-ઉનના જૂતાંમાં એવી શું ખાસ વાત છે\\nસારાંશ: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને તેમના દેશની સરહદ પાર કરી દક્ષિણ કોરિયાની જમીન પર પગ મૂકીને ઇતિહાસ રચી નાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉનના જૂતાંએ કેટલાક વિશેષજ્ઞોનું ધ્યાન ખેંચ્યું છે\n\nસંઘર્ષ, દુષ્પ્રચાર, પ્રતિબંધો, ધમકીઓ, સૈન્ય અભ્યાસો, કેસ, પરમાણુ ખતરાથી ભરપૂર છેલ્લા 70 વર્ષોમાં આ પહેલો અવસર હતો કે જ્યારે ઉત્તર કોરિયાના કોઈ નેતા પોતાના સૌથી કટ્ટર દુશ્મનને ત્યાં ગયા હતા. \n\nકિમ જોંગ-ઉનના પગલાં જ્યારે સરહદ પાર દક્ષિણ કોરિયાની જમીન પર પોતાના સમકક્ષ મૂન જે-ઇનના સ્વાગત માટે પડ્યા તો મીડિયાથી માંડીને વિશેષજ્ઞોની નજર દરેક બારીકમાં બારીક વસ્તુ પર હતી. \n\nકિમ જોંગ-ઉનના જૂતાં પણ લોકોની નજરોમાં હતા.\n\nઅત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાએ એકમાત્ર પરમાણુ પરીક્ષણ સાઇટ તોડી પાડી\\nસારાંશ: ઉત્તર કોરિયાએ તેની એકમાત્ર પરમાણુ પરીક્ષણ સાઇટને તોડી પાડી હોવાનું જણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંગાય-રી પરિક્ષણ ટનલની વિસ્ફોટ પહેલાંની સેટેલાઈટ ઈમેજ\n\nમળતા અહેવાલ પ્રમાણે, પરમાણુ પરીક્ષણ સાઇટની ટનલો તોડી પાડવામાં આવી છે. એવું મનાય છેકે આને કારણે કોરિયન મહાદ્વીપમાં પ્રવર્તમાન તણાવ હળવો થશે.\n\nપુંગે-રી ખાતેની પરમાણુ પરીક્ષણ સાઇટ પરના વિદેશી પત્રકારોએ જણાવ્યું હતું કે તેમણે મોટો વિસ્ફોટ સાંભળ્યો હતો. \n\nદક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે રાજદ્વારી સંબંધ ફરી શરૂ કરવાની યોજનાના ભાગરૂપે ઉત્તર કોરિયાએ તેની પરમાણુ પરીક્ષણ સાઇટ્સનો નાશ કરવાનું વચન આ વર્ષની શરૂઆતમાં આપ્યું હતું. \n\nજોકે, વિજ્ઞાનીઓ માને છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથેની મિટિંગ રદ કરી અમેરિકાને આપી ચેતવણી\\nસારાંશ: ઉત્તર કોરિયાએ બુધવારના દિવસે દક્ષિણ કોરિયા સાથે યોજાનારી ઉચ્ચ સ્તરની વાટાઘાટોને રદ કરી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન\n\nઆ માટેનું કારણ દક્ષિણ કોરિયાનો અમેરિકા સાથે મળીને થનારો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે.\n\nઉત્તર કોરિયાની સરકારી સમાચાર સંસ્થા KCNA જણાવ્યું હતું કે, આ સૈન્ય અભ્યાસ એક પ્રકારની ઉશ્કેરણી છે અને ઉત્તર કોરિયામાં ઘૂસણખોરી કરવા માટેનું રિહર્સલ છે. \n\nતેણે અમેરિકાને પણ ચેતવણી આપી છે કે, આ સંયુક્ત સૈન્ય અભ્યાસથી 12 જૂને સિંગાપોરમાં કિમ જોંગ-ઉન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ થનારી ઐતિહાસિક મુલાકાતની શક્યતાઓ પર અસર પડી શકે છે.\n\nમાર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાથી દ. કોરિયા ભાગનારાઓની વ્યથા\\nસારાંશ: 1953માં થરેલા કોરિયાઈ યુદ્ધ પછી તીસ હજાર લોકો ઉત્તર કોરિયાથી ભાગી દક્ષિણ કોરિયા આવી ગયા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગેરકાયદેસર રીતે ચીન થઈને આવનારાઓની દક્ષિણ કોરિયામાં સઘન પૂછપરછ થાય છે, ત્યારબાદ જ તેમને વસવાટ માટે પરવાનગી મળે છે. \n\nતાજેતરમાં આવા હિજરતીઓની સંખ્યા થોડી ઘટી છે, પરંતુ ભાગીને આવનારાઓ સમક્ષ મોટા પડકારો હોય છે. \n\nભાગીને આવ્યા પછી તેમનો ભૂતકાળ ભૂલવો, આ લોકો માટે આસાન નથી હોતો.\n\nદક્ષિણ કોરિયાથી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવનો અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાના રાજદૂતના ઘરમાંથી દારૂ કોણ ચોરી ગયું?\\nસારાંશ: ઉત્તર કોરિયાના રાજદૂતના પાકિસ્તાનસ્થિત ઘરમાંથી વ્હિસ્કી, બીયર અને વાઇનની અનેક બોટલોની ચોરીની ઘટના બહાર આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nઆ ઘટના પછી તેમના પર દારૂની ચોરીની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. \n\nપાકિસ્તાનમાં મુસ્લિમો માટે દારૂ પીવાનું ગેરકાયદે છે. તેથી પાકિસ્તાનમાં દારૂ આસાનીથી મળતો નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવિદેશી રાજદૂતોને દારૂ માટે વ્યક્તિગત ભથ્થું આપવામાં આવે છે. \n\nઉત્તર કોરિયાના પાકિસ્તાનસ્થિત રાજદૂત હ્યોન કી-યોંગે તેમના ઈસ્લામાબાદ ખાતેના ઘરમાંથી ચોરી થયાની ફરિયાદ ઓક્ટોબરની શરૂઆતમાં નોંધાવી હતી. \n\nભેદભરમથી ભરપૂર ઘટના\n\nપ્રતિકાત્મક તસવીર\n\nતેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમના ઘરમાંથી બે હીરા, હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનાં આ છે 'સિક્રેટ હથિયાર'!\\nસારાંશ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે મિસાઇલ છોડવાની જરૂર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના શસ્ત્રગારમાં ઘણાં અન્ય શક્તિશાળી હથિયાર છે. આ હથિયાર મશીન નહીં પણ મહિલા દૂત છે.\n\nહાલ તેમના વિશે એટલી ચર્ચા થાય છે જેટલી ઉત્તર કોરિયાની મિસાઇલ્સ અંગે થતી નથી. \n\nતેમાં હાલ જ સૌથી વધારે ચર્ચામાં રહ્યાં છે કિમ જોંગ ઉનના બહેન કિમ યો જોંગ. \n\nકિમ યો જોંગે દક્ષિણ કોરિયાના દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને તેમના મનમાં એક જુદી જ છાપ છોડી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજ્યારે તેઓ પોતાના ભાઈના સંદેશને લઇને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં ત્યાં જ ટીવી પર તેમના દરેક અંદાજને બતાવવાનું શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમના ફેવરિટ રિસોર્ટમાં કેવી છે સુવિધા?\\nસારાંશ: વિન્ટર ઑલિમ્પિક માટે ઉત્તર અને દક્ષિણ કોરિયાની સંયુક્ત સ્કીઇંગ ટીમના ખેલાડીઓને ઉત્તર કોરિયાના મૈસિકરિઑંગ સ્કી સેન્ટર ખાતે તાલીમ આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યાં માઉન્ટ કુમગાંગ રિસૉર્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. \n\nદક્ષિણ કોરિયાના પ્યૅઑંગચૈંગ ખાતે આવતા મહિને વિન્ટર ઑલિમ્પિકમાં ભાગ લેવા માટે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉને મંજૂરી આપી છે. \n\nસ્પૉર્ટ્સ ડિપ્લોમસીના ભાગરૂપે જ ઉત્તર અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત ટીમ મોકલવાનું તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. \n\nબીજી બાજુ, ઉત્તર કોરિયાના 'મૈસિક પાસ રિસૉર્ટ'ની સવલતો અંગે દક્ષિણ કોરિયાના મીડિયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. \n\nમૈસિક પાસ રિસૉર્ટ\n\nમીડિયામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાના સૈનિકનું પલાયન અને સાથી સૈનિકોનો ગોળીબાર\\nસારાંશ: ઉત્તર કોરિયાનો એક સૈનિકે પલાયન કરી સાઉથ કોરિયામાં જવાનો પ્રયત્ન કર્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્રોના દક્ષિણ કોરિયા સ્થિત આયોગે કેટલાંક ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર કોરિયાનો એક સૈનિક પલાયન કરી દક્ષિણ કોરિયામાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો છે. \n\nઆ ઘટનાના નાટકીય ફૂટેજના કેટલાંક અંશો અહીં દર્શાવવામાં આવ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાના હુમલાનો જવાબ આપશે દક્ષિણ કોરિયાના 'ડ્રોનબોટ્સ'\\nસારાંશ: ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પર કોઈ પણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ કામ નથી કરી રહ્યું. પરિણામે કિમ જોંગ ઉન સતત પરમાણુ બોમ્બનાં પરિક્ષણો કરીને દુનિયાને ડરાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલાની ધમકી પણ આપી રહ્યા છે. તમામ પ્રતિબંધો છતાં તેમણે પોતાનો મિસાઇલ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. \n\nઆ સંજોગોમાં ઉત્તર કોરિયાથી જેને સૌથી વધુ ખતરો છે, તે દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના સંભવિત હુમલાનો સામનો કરવા નવી વ્યૂહરચના બનાવવાની શરૂઆત કરી છે. \n\nદક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે એક સૈન્ય અધિકારી પાસેથી મેળવેલી માહિતીના આધારે કહ્યું છે, \"આગામી વર્ષે અમે સંભવિત યુદ્ધ માટે માનવરહિત વિમાનોનું એક એકમ તૈયાર કરી દઈશું. તે યુદ્ધનાં અત્યાર સુધીના તમામ નિયમોને બદલી નાખશે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાનાં 'મિસીસ બી' જેમણે 50 મહિલાઓ વેચ્યાં\\nસારાંશ: \"મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં. મારી સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું હતું. મારી ઓળખ એક બીજી વ્યક્તિ સાથે કરાવવામાં આવી રહી હતી, જ્યારે મારા પતિ અને બાળકો તો ઉત્તર કોરિયામાં હતા. મને લાગ્યું કે મારો જન્મ એક ખોટી જગ્યાએ થયો હતો એટલે હું ફસાઈ ગઈ છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે 2003માં એક ચાઇનીઝ વ્યક્તિને વેચી દેવામાં આવેલા 'શ્રીમતી બી'નાં. એમનું વેચાણ થયું ત્યારે તેઓ 36 વર્ષનાં હતાં.\n\nતેઓ સરહદ પાર કરીને ઉત્તર કોરિયાથી ચીન પહોંચ્યાં હતાં. તેમને આશા હતી કે ત્યાં તેમને વૃદ્ધો માટે ઘરકામ કરવાની તક મળી રહેશે.\n\nતેઓ એક દલાલ મારફતે ચીન પહોંચ્યાં હતાં. એ દલાલે તેમને ચીનમાં ઘરકામ અપાવવાની માહિતી આપી હતી. જોકે, ચીન જઈને એમને ખબર પડી કે દલાલે તેમને ખોટું કહ્યું હતું. \n\n'શ્રીમતી બી'એ યોજના ઘડી હતી કે એકાદ વર્ષ તેઓ કામ કરશે અને પછી પોતાનાં પરિવાર પાસે ઉત્તર કોરિયા જતાં ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાની એક પૂર્વ મહિલા સૈનિકે ખુલાસો કર્યો\\nસારાંશ: ઉત્તર કોરિયાની એક મહિલા સૈનિકે કહ્યું છે કે દુનિયાની ચોથી સૌથી મોટી સેનામાં હાલત એટલી ખરાબ છે કે મોટાભાગની મહિલાઓનું માસિક સમયથી પહેલા અટકી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યાલૂ નદીના કિનારે પોસ્ટ પર મહિલા સિપાહી, પ્રતીકાત્મક તસવીર\n\nલી સો યેઆનના કહેવા પ્રમાણે, અહીં બળાત્કાર મહિલા સૈનિકોનાં જીવનનું સત્ય છે. \n\nતેઓ 10 વર્ષ સુધી એવા રૂમમાં રહ્યાં જેમાં બે ડઝન બીજી મહિલાઓ પણ રહેતી હતી. દરેક મહિલાને એક જ ડ્રોઅર આપવામાં આવતું હતું. જેના પર તેમને માત્ર બે જ ફોટા લગાવવાની પરવાનગી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએક ઉત્તર કોરિયાના સંસ્થાપક કિમ ઇલ-સૂંગ અને બીજા તેમના વારસ અને અત્યારના મુખ્ય નેતા કિમ જોંગ ઇલની.\n\nજોકે, લી સો યેઆને દસ વર્ષ પહેલા ઉત્તર કોરિયા છોડી દીધું હતું, પરંતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાની ધમકીઓ પછી પરમાણુ હુમલાથી કેવી રીતે બચશો?\\nસારાંશ: ઉત્તર કોરિયાના સરમુખ્યતાર કિમ જોંગ-ઉને 3 સપ્ટેમ્બરના રોજ હાઇડ્રોજન બોમ્બ પરીક્ષણ કર્યું. બોમ્બ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જેથી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમનું કહેવું છે કે ઉત્તર કોરિયા જેટલા ઈચ્છે એટલા અણુશસ્ત્રો બનાવી શકે છે. પાકિસ્તાને પણ અણુ બોમ્બ ધરાવે છે અને ભારત પર હુમલો કરવાની ધમકી આપ્યા રાખે છે.\n\nઘણા આતંકવાદી સંગઠનો પણ પરમાણુ શસ્ત્રો હસ્તગત કરવાની કોશિશમાં છે. જોકે તે ખૂબ જ મુશ્કેલ છે, પણ કોઇ કરે તો શું થશે? શું આપણે પરમાણુ હુમલા માટે તૈયાર છીએ?\n\nદુનિયાએ હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બનો સર્વનાશ જોયો છે. તો ચેર્નોબિલ ઘટના પણ જોઈ છે. સમય પસાર થવાની સાથે, આ કરૂણાંતિકાની યાદો ઇતિહાસના પાનામાં દબાઈ રહી છે. પરંતુ ઘા આજે પણ તાજા છે. આજે પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયાનો મિસાઇલ કાર્યક્રમ શું છે? સમજો 300 શબ્દોમાં\\nસારાંશ: ઉત્તર કોરિયા મુદ્દે ચાલી રહેલો વિવાદ એક એવું સંકટ છે જેનું સૌથી ખરાબ પરિણામ પરમાણું યુદ્ધ હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાનું વિભાજન બીજા વિશ્વયુદ્ધ બાદ થયું હતું\n\nઆ સમગ્ર વિવાદના મહત્વના બનાવો પર એક નજર કરીએ. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપરમાણુ હથિયારોની ઇચ્છા\n\nઉત્તર કોરિયાનું વિભાજન બીજા વિશ્વયુદ્ધ બાદ થયું હતું. \n\nરશિયાને અનુસરીને ઉત્તર કોરિયાએ પણ સરમુખત્યારશાહી લાગુ કરી હતી. \n\nવિશ્વના દેશોમાં સૌથી અલગ થઈ ચૂકેલા આ દેશના નેતાઓને લાગે છે કે પરમાણુ શક્તિ એવી તાકાત છે જે તેમને બરબાદ કરવા માટે તૈયાર બેઠેલી દુનિયાથી તેમને બચાવી શકે છે.\n\nમિસાઇલની પહોંચ ક્યાં સુધી?\n\nઉત્તર કોરિયા રોકેટમાં ફિટ કરી શકાય તેવા પરમાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયામાં ઉત્પન્ન થતો માલ કોણ ખરીદે છે?\\nસારાંશ: ઉત્તર કોરિયા પર અનેક દાયકાઓથી અનેક પ્રકારના પ્રતિબંધો લદાયેલા છે. વૈશ્વિક વ્યાપારિક પ્રતિબંધો હોવા છતાં ઉત્તર કોરિયા અન્ય દેશની જેમ જ વેપાર કરતું નજરે પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સપ્ટેમ્બર માસમાં પ્યોંગયાંગ ઓટમ (પાનખર ઋતુ) ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર - વ્યાપારિક મેળામાં ઉત્પાદનોનું પ્રદર્શન\n\nસપ્ટેમ્બર માસમાં પ્યોંગયાંગ ઓટમ (પાનખર ઋતુ) ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરના આયોજકોએ જણાવ્યું કે, અઢીસો (250)થી વધુ સ્થાનિક અને વિદેશી કંપનીઓએ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં યોજાયેલા આ વ્યાપારિક મેળામાં પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.\n\nસીરિયા, ચીન, ક્યુબા, ઈરાન, ઇટાલી, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને તાઇવાન જેવા રાષ્ટ્રોએ તેના વ્યાપારિક આયોજનમાં ભાગ લીધો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ આયોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયામાં ઘૂસી ગયેલ 'જેમ્સ બૉન્ડ'ની કથા\\nસારાંશ: આ કથા એવા જેમ્સ બૉન્ડની છે, જેણે સૌથી પહેલાં શોધી કાઢ્યું હતું કે ઉત્તર કોરિયાએ બે અણુબૉમ્બ બનાવી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયાના પાર્ક ચેઈ સિયોએ ઉત્તર કોરિયાની સરકારમાં ઘૂસણખોરી કરી હતી.\n\nદક્ષિણ કોરિયાની સેનાના ઑફિસર અને જાસૂસીમાં કુશળ પાર્ક ચેઈ સિયોએ 1992માં જ આ અણુશસ્ત્રોની માહિતી મેળવી લીધી હતી. \n\nજોકે તે નાના અણુ બૉમ્બ હતા અને તે વખતે પાર્ક ચેઈ સિયોએ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએની સાથે મળીને આ કામ કર્યું હતું.\n\nદક્ષિણ કોરિયાની સેનાએ પોતાના પડોશી દેશની અણુક્ષમતા કેટલી છે તે જાણવા માટે આ જાસૂસી મિશન આદર્યું હતું. \n\nપાર્ક ચેઈ સિયો અને બીજા જાસૂસો 1990થી જ આ મિશનમાં લાગી ગયા હતા.\n\nતમે આ વાંચ્યું કે નહીં?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર કોરિયામાં યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓની આપવીતી\\nસારાંશ: દુનિયાભરમાં યૌન શોષણ સામે ઝુંબેશ ચાલી રહી છે. #MeToo દ્વારા ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી ઘટનાઓ અંગે જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયામાં મહિલાઓનું યૌન શોષણ સામાન્ય વાત બની ગઈ છે\n\nઆ દરમિયાન હ્યૂમન રાઇટ્સ વૉચ ( એચઆરડબલ્યૂ )ના એક અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાના અધિકારીઓ કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર મહિલાઓનું યૌન શોષણ કરે છે.\n\nરિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અહીંયા યૌન શોષણ એ જાણે કે સામાન્ય જીવનના એક ભાગ સમાન બની ગયું છે.\n\nએચઆરડબલ્યૂનું કહેવું છે કે આ રિપોર્ટ દ્વારા યૌન શોષણની સ્વછંદતા અને છુપાયેલી સંસ્કૃતિ છતી થઈ ગઈ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆમાં ખાસ કરીને પુરુષો દ્વારા કરવામાં આવેલા યૌન શોષણનો સમાવેશ થાય છે.\n\n40"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશ : દુષ્કર્મ કેસમાં એફઆઈઆર દાખલ છતાં કુલદીપ સિંહ સેંગરની ધરપકડ નહીં\\nસારાંશ: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા પર દુષ્કર્મ કેસ મામલે ઉત્તર પ્રદેશ સરકારના વલણ પર સવાલ ઊભો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેમકે, દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે 'પોક્સો' (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સિસ એક્ટ ,2012) કાનૂન હેઠળ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. તેમ છતાં હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી.\n\nસ્થાનિક પત્રકાર રોહિત ઘોષે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"કુલદીપ સેંગર સામે 'પોક્સો' હેઠળ ગુનો દાખલ થયો છે. પણ ધરપકડ નથી થઈ\"\n\nવળી અત્રે નોંધવું રહ્યું કે પીડિતાએ ન્યાય મેળવવા માટે તાજેતરમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસ સામે આત્મવિલોપનની કોશિશ કરી હતી.\n\nત્યાર બાદ મામલો પ્રક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશ : પાણી પીવા મંદિર પહોંચેલા મુસ્લિમ તરુણને ઢોર માર મરાયો, બે લોકોની ધરપકડ\\nસારાંશ: પોલીસ દ્વારા અપાયેલ માહિતી અનુસાર પાણી પીવા માટે મંદિરમાં પ્રવેશેલા એક 14 વર્ષીય મુસ્લિમ તરુણ સાથે મારામારીના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે આ ઘટનાના આરોપી તરીકે શ્રીંગી નંદન યાદવ (વચ્ચે)ને ઓળખાવ્યા છે.\n\nઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં બનેલી ઘટનાનો વીડિયો ઑનલાઇન ઘણો શૅર થયો હતો. જે બાદ રોષ ફેલાયો હતો. \n\nસોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલ આ વીડિયોમાં એક વ્યક્તિ તરુણને મારતી દેખાઈ રહી છે, જ્યારે બીજી વ્યક્તિ આ ઘટનાને કૅમેરામાં કેદ કરી રહી હતી.\n\nમાનવાધિકાર માટે કામ કરતાં જૂથો દ્વારા આ પ્રકારની ઘટનાઓના વધતા જતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.\n\nહ્યુમન રાઇટ્સ વૉચ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાછલાં અમુક વર્ષોમાં મુસ્લિમો સહિત લઘુમતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશ : પિન્કીનાં લગ્ન, ધર્માંતરણ, પતિની ધરપકડ અને 'ગર્ભપાત'ની કહાણી\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં લગ્ન માટે ધર્મ પરિવર્તનને ગુનો જાહેર કરતા કાયદા અંતર્ગત મુરાદાબાદમાં કરવામાં આવેલ પોલીસ કાર્યવાહી હાલ ચર્ચામાં છે અને આ ઘટનાને કાયદાના દુરઉપયોગ કરવાના દાખલા તરીકે પણ રજૂ કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"UP પોલીસ દ્વારા પિન્કી નામનાં મહિલાને તેમના પતિથી અલગ કરીને નારી આશ્રય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યાં છે.\n\nપિન્કી પ્રથમ મહિલા છે જેમને આંતર-ધર્મ લગ્ન અટકાવવા માટેના વિવાદિત કાયદા હેઠળ પતિથી અલગ કરી દેવામાં આવ્યાં છે.\n\nપિન્કીનો આરોપ છે કે નારી આશ્રય કેન્દ્રમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો અને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેના કારણે તેમનો ગર્ભપાત થઈ ગયો.\n\nમુરાદાબાદ પોલીસે પિંકીના ગર્ભપાત થયો હોવાની વાતની પુષ્ટિ કરી નથી.\n\nમુરાદાબાદ પોલીના SSP પ્રભાકર ચૌધરી બીબીસીને જણાવ્યું કે, અદાલતમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશ-બિહારના શ્રમિકો ગુજરાત માટે 'બોજ' છે?\\nસારાંશ: છેલ્લા અમુક દિવસોથી ગુજરાતમાં પરપ્રાંતીયોની હિજરત લઈને હોબાળો થઈ રહ્યો છે. તા. 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહાર રાજ્યના એક મજૂર રવીન્દ્ર ગોંડેને આ બનાવમાં આરોપી ઠેરવી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ ઉત્તર ગુજરાતમાં હિન્દીભાષી લોકો પર હુમલા થઈ રહ્યા છે. હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસમાં રાજનૈતિક નિવેદનબાજી ચાલી રહી છે.\n\nભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પર આરોપ લગાવ્યો છે કે અલ્પેશે, ઠાકોર સેના મારફતે આવું કરાવ્યું છે. બિહારના ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમની ભાજપ સરકારે આવા હુમલાઓને વધતા અટકાવ્યા છે.\n\nશું દુષ્કર્મના કારણે આ હિંસા ભડકી કે પછી આ બનાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના તમામ 10 ઉમેદવાર બિનહરીફ પસંદ થયા - TOP NEWS\\nસારાંશ: સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સહાયક રિટર્નિંગ અધિકારી મહંમદ મુશાહિદે ઘોષણા કરી કે ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના તમામ 10 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે નામ પરત લેવાની તારીખ પૂર્ણ થતા ચૂંટણીઅધિકારીએ તે તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટવાની જાહેરાત કરી. \n\nસત્તાધારી ભાજપ આઠ બેઠક પર વિજેતા થયો છે જ્યારે સમાજવાદી પાર્ટી તરફથી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના રામજી ગૌતમ રાજ્યસભા પહોંચ્યા છે.\n\nભાજપના આઠ વિજયી ઉમેદવારમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી પણ સામેલ છે.\n\nવિધાનસભામાં પોતાના સંખ્યાબળના આધારે ભાજપ રાજ્યસભાની નવ બેઠક જીતી શકતો હતો પરંતુ તેણે માત્ર આઠ ઉમેદવાર ઉતાર્યા હતા.\n\nતેણે પોતાના બચેલા મત બસપાના રામજી ગૌતમને આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશના આ ગામમાં કેમ લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર?\\nસારાંશ: થૂંક ગળવાથી તરસ મટતી નથી, કહેવા પુરતી તો આ બસ એક કહેવત છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ સોનભદ્રમાં રિહંદ બંધની પાસે વસેલા બોદરા ડાર ગામમાં રહેનારા લોકો થૂક ગળીને જ પાણી પીવા પર મજબૂર છે.\n\nસોનભદ્રના મતદારો પાણીના પ્રશ્ને પરેશાન છે. પાણીની સમસ્યા નહીં ઉકેલાતા તેમણે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો...\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશના ગોહત્યા વિરોધી કાયદા પર અલાહાબાદ હાઈકોર્ટ ખફા કેમ થઈ?\\nસારાંશ: અલાહાબાદ હાઈકોર્ટ આ અઠવાડિયે એક મામલાની સુનાવણી કરતા ઉત્તર પ્રદેશમાં ગોહત્યા વિરોધી કાયદાના ઉપયોગ પર પ્રશ્ન ઊઠાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે કહ્યું કે આ કાયદાનો ઉપયોગ નિર્દોષ લોકોની વિરુદ્ધ થઈ રહ્યો છે જ્યારે કાયદાનો ઉપયોગ તેમાં નિહિત ભાવનાથી થવો જોઈએ.\n\nગોહત્યા કાયદા હેઠળ પકડાયેલા એક આરોપીની જામીન અરજીની સનાવણી દરમિયાન જસ્ટિસ સિદ્ધાર્થે કહ્યું, \"કાયદાનો ઉપયોગ નિર્દોષ લોકોની વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં પણ માંસ મળે છે ફોરેન્સિક તપાસમાં ટેસ્ટ કરાવ્યા વગર તેને ગાયનું માંસ જણાવી દેવામાં આવે છે. મોટાભાગના મામલામાં માંસને પરીક્ષણ માટે મોકલાતું પણ નથી. આરોપી એ ગુના માટે જેલમાં રહે છે જે બની શકે કે જે થયો પણ ન થયો હોય.\"\n\nજામીનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશના દેવરિયાના શોષણકાંડની પૂરી કહાણી\\nસારાંશ: ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બાલિકા સંરક્ષણ ગૃહમાં બાળકીઓ સાથે થઈ રહેલા કથિત યૌન શોષણ સંબંધે સરકારે પગલાં લઈને જિલ્લા અધિકારીને હટાવી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક અન્ય અધિકારીઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાળ સંરક્ષણ ગૃહના બે સંચાલકોની પણ ધરપકડ કરવામાં આવી છે.\n\nસૌથી મોટો સવાલ એ છે કે એક ગેરકાયદે ચાલતા સંરક્ષણ ગૃહમાં બાળકીઓને પરત મૂકવા પોલીસ જાતે જ શા માટે આવતી હતી?\n\nદેવરિયા રેલ્વે સ્ટેશનથી માત્ર 100 મીટરનાં અંતરે એક જૂની ઇમારતનાં પ્રથમ માળ પરના આ સંરક્ષણ ગૃહને હાલ પૂરતું તો સીલ કરી દેવામાં આવ્યું છે.\n\nસંરક્ષણ ગૃહના કર્મચારીઓ ભાગી ગયા છે કે પછી ભગાડી દેવામાં આવ્યા છે.\n\nઆજુબાજુનાં લોકોને એ વાતનું આશ્ચર્ય છે કે આ બધું આટલા નજીકમાં થતું હોવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશની રાજ્યસભા ચૂંટણીમાં કોણે અમિત શાહને પણ ન ગણ્યા\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ચતુરાઈથી જોડ-તોડ કરી નવમી સીટ જીતી લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના મતદારોની સંખ્યા જોઇએ તો દસમાંથી આઠ સીટો એ સરળતાથી જીતી જવાની જ હતી.\n\nસમાજવાદી પાર્ટીને એક સીટ મળી જતી અને બસપાને કદાચ કંઈ જ ના મળતું.\n\nકારણ કે ભાજપના 324 અને સમાજવાદી પાર્ટીના 47 સીટોની ધારાસભ્યોની તુલનામાં બસપા પાસે માત્ર 19 ધારાસભ્યો છે.\n\nસાત ધારાસભ્યો વાળી કોંગ્રેસ અસ્તિત્વહીન હતી. તેની પાસે ભાજપ વિરોધી 'ધર્મનિરપેક્ષ' ગઠબંધનનું સમર્થન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની દમદાર સંખ્યા હોવાના કારણે ભાજપ સરપ્લસ મતોથી એક બેઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશમાં દાઢીને કારણે સસ્પેન્ડ કરાયેલા મુસ્લિમ પોલીસકર્મીનો કેસ શું છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મુસલમાન સબ-ઇન્સ્પેક્ટરને પરવાનગી વિના દાઢી રાખી શિસ્તભંગ કરવાના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવતા વિવાદ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંતેસાર અલી\n\nઆ મામલે પોલીસ અધિક્ષક અભિષેક સિંહનું કહેવું છે કે એમણે આ કાર્યવાહી કાયદાનુસાર જ કરી છે.\n\nબીબીસી સાથે વાત કરતા અભિષેક સિંહે કહ્યું કે \"જો કોઈ આની સામે અદાલત પણ જવા ઇચ્છતું હોય તો અમે તેના માટે તૈયાર છીએ.\" \n\nજોકે, સબ-ઇન્સ્પેક્ટર ઇંતેસાર અલીનું કહેવું છે કે, એમણે ગત વર્ષે નવેમ્બરમાં દાઢી રાખવા માટે પરવાનગી માગી હતી જે મળી નહોતી. એમણે કહ્યું કે જરૂર પડ્યે તેઓ આ મામલે અદાલતમાં પણ જશે.\n\nબાગપત સ્ટેશનના સબ-ઇસ્પેક્ટર ઇંતેસાર અલીને દાઢી રાખવા પર સસ્પેન્ડ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર અનેક લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશમાં પયગંબરના નામે મુસ્લિમોને શાંતિની અપીલ કેમ?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પોલીસે ઈસ્લામના દૂત પયગંબર મહમ્મદના જીવનની એક બહુચર્ચિત કથાનો સહારો લઈને હોળી વખતે શાંતિ જાળવવા લોકોને અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીનિઅર પોલીસ વડા અનંત દેવ\n\nએ કથા અનુસાર, મક્કામાં પયગંબર મહમ્મદની પાડોશી વૃદ્ધા રોજ તેમના રસ્તામાં કચરો ફેંકતી હતી. પયગંબર કચરાને પોતાના કપડાથી સાફ કરતા અને કશું કહ્યા વિના આગળ વધી જતા હતા. \n\nઆ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો હતો. એક દિવસ વૃદ્ધાએ કચરો ફેંક્યો નહીં. પયગંબરે તપાસ કરી તો જાણવા મળ્યું કે વૃદ્ધા બીમાર છે. \n\nતેથી પયગંબર વૃદ્ધાની ખબર કાઢવા ગયા અને કોઈ મદદ જરૂરી હોય તો જણાવવા વિનતી કરી હતી. પયગંબરના આ વર્તનથી પ્રભાવીત થઈને વૃદ્ધાએ ઈસ્લામ અપનાવી લીધો હતો. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nપશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશમાં માયાવતી-અખિલેશ હવે સાથે નહીં સામ-સામે, પેટાચૂંટણી અલગ લડશે\\nસારાંશ: લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનને ધાર્યાં પરિણામ મળ્યાં નથી અને હવે પરાજયની ખણખોદ શરૂ થઈ છે ત્યારે બસપા પ્રમુખ માયાવતીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે જ્યારથી સપા-બસપા ગઠબંધન થયું છે ત્યારથી અખિલેશ અને ડિમ્પલ યાદવે મને દિલથી સન્માન આપ્યું છે. મેં પણ જૂની ફરિયાદોને વિસારી દઈને મોટાં હોવાને નાતે એમનું પરિવાર જેમ જ સન્માન કર્યું છે. \n\nમાયાવતીએ કહ્યું કે અમારા સંબંધો ફક્ત રાજકીય સ્વાર્થ માટે નથી બન્યા પરંતુ રાજકીય મજબુરીઓને નજઅંદાજ કરી શકાય એમ નથી. \n\nલોકસભાની ચૂંટણીમાં આવેલાં પરિણામોને ટાંકીને એમણે કહ્યું કે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સપાને યાદવબહુમતીની બેઠકો ઉપર પણ મતો નથી મળ્યા. યાદવ બહુમતવાળી બેઠકો ઉપર સપાના મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તર પ્રદેશમાં રસ્તામાં ટ્રાફિક જામ થયો તો શિવ મંદિરમાં જઈને મુસલમાનોએ પઢી નમાજ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના બુલંદશહર સ્થિત જૈનપુર ગામમાં શિવ મંદિરમાં નમાઝ પઢતા મુસલમાનોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવ મંદિરમાં નમાઝ પઢતા મુસલમાનો\n\nઆ તસવીરો બુલંદશહરમાં ચાલી રહેલા ત્રણ દિવસના વિશેષ ધાર્મિક સમંલેન 'ઇજ્તેમા'માં સામેલ થવા આવેલા મુસલમાનોના એક સમૂહની છે. \n\nઆ ઇજ્તેમામાં દેશ-વિદેશથી લગભગ દસ લાખ મુસલમાનો એકઠા થયા છે. \n\nતેઓ અહીંથી સમૂહોમાં વહેંચાય છે અને ધાર્મિક સંદેશ ફેલાવવાનું કામ કરે છે. \n\nવાઇરલ થઈ રહેલી આ તસવીરો રવિવારની છે અને સોશિયલ મીડિયા પર લોકો તેને એક સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક ગણાવી રહ્યા છે. \n\nઆ ઇજ્તેમા બુલંદશહરના દરિયાપુર ગામમાં આયોજીત કરાયો છે. \n\nઅહીં આવી રહેલા લોકો માટે આસપાસના ગામન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડ : ગંગા નદીમાં તણાઈ રહેલા જંગલી હાથીનો બચાવ\\nસારાંશ: ગંગા નદીનાં વહેણમાં તણાઈ રહેલા જંગલી હાથીને ઉત્તરાખંડના અધિકારીઓએ બચાવી લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઋષિકેશ નજીક આવેલા રાજાજી ટાઇગર રિઝર્વના વનરક્ષક અધિકારીઓની નજર નદીના બંધ પાસે ફસાયેલા હાથી પર પડી હતી.\n\nઆથી તેમણે નદીમાં જળ સ્તર નીચું લાવવા માટે પાણીનું વહેણ બદલી નાખ્યું. જેથી આ નર હાથી સરળતાથી તરી શકે.\n\nહિમાયલના રિઝર્વમાં 350થી વધુ હાથીઓ અને અન્ય જંગલી પ્રાણીઓ છે. વળી અહીં હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ આવેલો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજંગલ ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે કદાચ આ હાથીની અન્ય હાથી સાથે લડાઈ થઈ હશે.\n\nઆથી તે જીવની સુરક્ષા માટે નદી તરફ ભાગી આવ્યો હશે.\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅધિકારીએ કહ્યું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડ : તપોવન ટનલમાં હજુ પણ 30થી વધુ લાપતા, કુલ મૃતાંક 32 થયો\\nસારાંશ: ઉત્તરાખંડના ચમોલી ડિસ્ટ્રિક્ટમાં 7 ફેબ્રુઆરીના રોજ ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા અને નંદાદેવી નદીઓમાં તોફાન આવ્યું હતું. નદી પરનાં અનેક બંધો તૂટવાથી અચાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધી આ ઘટનામાં 32 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે 197 લોકો હજુ સુધી લાપતા છે. \n\nઆર્મીની ટીમો, NDRF, SDRF અને ITBPના જવાનો દ્વારા દિવસ-રાત રેસ્ક્યૂ ઑપરેશન ચલાવાઈ રહ્યું છે. જેથી લાપતા લોકોને શોધી શકાય. \n\nઆ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બાર લોકોની ટીમ તપોવનના અપર સ્ટ્રમ સુરંગમાં ફસાઈ હતી. ITBPની મદદથી અંદર ફસાયેલી વ્યક્તિઓને બહાર કાઢી લેવાઈ હતી. \n\nદરમિયાન તપોવન ટનલમાં રેસક્યૂ ઑપરેશન જારી રાખવામાં આવ્યું હતું. \n\nડિઝાસ્ટર મિટિગેશન & મૅનેજમેન્ટ સેન્ટર, ઉત્તરાખંડના પીયૂષ રોતેલાએ બચાવ કામગીરી અંગે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડ : લગ્નમાં દલિતની સરાજાહેર 'માર મારીને હત્યા' કરાઈ પણ જોયું કોઈએ નહીં\\nસારાંશ: 26 એપ્રિલની રાત્રે ઉત્તરાખંડના શહેરી વિસ્તારથી દૂર વસેલા ગામ કોટમાં કાલેદાસના દીકરાના લગ્નમાં નજીકના ગામથી કેટલાય લોકો આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"26 એપ્રિલની રાત્રે કાલેદાસ નામની વ્યક્તિના દીકરાના લગ્નમાં નજીકના ગામમાં રહેતા કેટલાય લોકો આવ્યા હતા\n\nપર્વતો વચ્ચે નાનાનાના ખેતરોની નજીક વસેલા આ ગામમાં આવેલા મોટા મેદાનમાં લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી. \n\nકાલેદાસ દલિત છે અને પરંપરા પ્રમાણે લગ્નનું ભોજન સવર્ણો બનાવી રહ્યા હતા. આ વિસ્તારોમાં ઘણાં સવર્ણો દલિતોના હાથે બનેલું ભોજન ખાતા નથી અને પાણી પણ પીતા નથી. \n\nદલિતોના જણાવ્યા અનુસાર લગ્નોમાં પણ સવર્ણો અને દલિતોના જમવાની વ્યવસ્થા અલગઅલગ હોય છે પરંતુ કેટલાક સવર્ણો આ વાતનો ઇન્કાર કરે છે. \n\nઘણા દલિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડ ચમોલી : 26 મૃતદેહો મળ્યા, હજી 171થી વધુ લોકો લાપતા\\nસારાંશ: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ અચાનક આવેલા પૂરના કારણે અનેક મજૂરો ફસાયા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે. સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી 26 મૃતદેહો મળી આવ્યા છે અને 171 લોકો લાપતા છે. આ પૈકી 35 લોકો ટનલમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરવિવારે સવારે દસ વાગ્યા આસપાસ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં કેટલીક નદીઓમાં અચાનક પાણી વધી ગયું હતું.\n\nનંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાને કારણે ભૂસ્ખલન થયું અને ઘૌલીગંગા, ઋષિગંગા અને અલકનંદા નદીઓમાં જળસ્તર વધી ગયું હતું, જેના કારણે અફરાતફરી મચી ગઈ.\n\nત્યાં એનટીપીસીની બે પરિયોજનાઓ- તપોવન-વિષ્ણુગઢ પરિયોજના અને ઋષિગંગા પરિયોજનાને નુકસાન થયું હતું.\n\nઆ પરિયોજનાથી સાથે જોડાયેલી સુરંગમાં પાણી ભરાઈ ગયું અને ત્યાં મજૂરો ફસાઈ ગયા છે. પાણીના રસ્તે આવનારાં ઘણાં ઘરો પર વહેણમાં તણાઈ ગય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડ હોનારત : 'હું સાત કલાક અંધારી ટનલમાં મોત સામે લડ્યો'\\nસારાંશ: ઉત્તરાખંડમાં થયેલી દુર્ઘટનામાં બાર લોકોની ટીમ તપોવનના અપર સ્ટ્રીમ સુરંગમાં ફસાઈ હતી. આઈટીબીપીની મદદથી અંદર ફસાયેલી વ્યક્તિઓ બહાર આવી ગઈ છે. ત્રણ વ્યક્તિઓએ બીબીસી સાથેની વાતચીતમાં પોતાના અનુભવો જણાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બસંત બહાદુર\n\nઉત્તરાખંડની હોનારતમાં અત્યાર સુધીમાં 32 મૃતદેહો મળી આવ્યા છે.\n\nબસંત બહાદુર\n\nબસંત બહાદુર તપોવન હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મજૂર તરીકે કામ કરે છે, તેઓ અહીં આઉટ ફૉલમાં કામ કરતા હતા. તેઓ નેપાળના છે.\n\nજ્યારે પૂર આવ્યું ત્યારે તેઓ પણ ટનલમાં ફસાઈ ગયા હતા. ઘટના વખતે તેઓ ટનલમાં 300 મીટર અંદર સુધી 7 કલાક માટે ફસાઈ ગયા હતા.\n\nસુરંગની અંદરનાં દૃશ્યો કેટલાં ભયજનક હતાં તે વિશે તેમણે બીબીસીને જણાવ્યું. \"અમે પણ ટનલમાં કામ કરી રહ્યા હતા અને ત્યાં જ ફસાઈ ગયા. અમે ટનલની નીચેની બાજુએ હતા. ત્યાંથી અમે બાંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડ હોનારત : મૃત્યુઆંક વધીને 14 થયો, 150 લોકો હજુ લાપતા\\nસારાંશ: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાની ઘટનાથી ઋષિગંગા ઘાટીમાં આવેલા અચાનક વિકરાળ પૂરના કારણે હાલ પણ બચાવ કાર્ય ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરાખંડના ચમોલી પોલીસે તાજી જાણકારી છે કે ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જેસીબીની મદદથી ટનલની અંદર જઈ રસ્તો ખોદવામાં આવી રહ્યો છે. હાલ સુધીમાં 15 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરી લેવાયા છે જ્યારે હજુ સુધી 14 લોકોના મૃતદેહ અલગઅલગ સ્થળેથી મળ્યા છે.\n\nભારતીય વાયુસેનાએ કહ્યું છે કે આ ત્રાસદીમાં તપોવન હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર ડૅમ જેને ઋષિગંગા પ્રોજેક્ટના નામે ઓળખવામાં આવે છે એ સંપૂર્ણ રીતે નષ્ટ થયો છે.\n\nપાણીનું સ્તર મોડી રાત્રે વધવાના કારણે આ બચાવ કાર્યને ગઈકાલે રાત્રે લગભગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડના એક દિવસનાં મુખ્ય મંત્રી બનનારાં સૃષ્ટિ ગોસ્વામી કોણ છે?\\nસારાંશ: હિન્દી ફિલ્મ 'નાયક'માં અભિનેતા અનિલ કપૂર એક દિવસ માટે મુખ્ય મંત્રી બન્યા હતા. જોકે એ ફિલ્મ હતી પણ આવું હકીકતમાં થવા જઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરાખંડના હરિદ્વારનાં દોલતપુરમાં રહેતાં સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડનાં મુખ્ય મંત્રી બનશે. એટલે કે સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ક્લાસમાં વિદ્યાર્થિની તરીકે નહીં પણ મુખ્ય મંત્રીના રૂપમાં જોવા મળશે.\n\n24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળદિવસ છે અને તેઓ બાળવિધાનસભા સત્રમાં મુખ્ય મંત્રી તરીકે સરકારના અલગઅલગ કાર્યોની સમીક્ષા કરશે.\n\nમીડિયા અહેવાલો અનુસાર, ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ તેને મંજૂરી આપી દીધી છે.\n\nઉત્તરાખંડના વિધાનસભા ભવન ખાતે બપોરે 12થી 3 વચ્ચે આ કાર્યક્રમ થશે.\n\nકોણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં સર્જાયેલી તબાહીનાં દૃશ્યો\\nસારાંશ: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા બાદ થયેલી તારાજીમાં પ્રભાવિત લોકો માટે તંત્રની બચાવકામગીરી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લૅશિયર તૂટ્યા બાદ સર્જાયેલી તબાહી\n\nઆઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેના મળીને આ કામગીરી કરી રહ્યાં છે.\n\nસુરંગમાંથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.\n\nમાહિતી પ્રમાણે આઈટીબીપીના જવાનોએ તપોવન પાસે એક ટનલમાં ફસાયેલા 16 કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.\n\nઆ વચ્ચે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના કાર્યાલય તરફથી સંકેત આપવામાં આવ્યા છે કે ‘એક મોટી આપદા ટળી ગઈ છે અને સ્થિતિ હવે તંત્રના નિયંત્રણમાં છે.’\n\nમુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાયણ : આ તહેવારે ખવાતો સાતધાની ખીચડો કેમ હોય છે ખાસ?\\nસારાંશ: સૂર્ય 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણે ગયો અને ગુજરાતીઓ ધાબા પર. આખા ગુજરાતમાં રસ્તા કરતાં ધાબાં પર વધારે લોકો જોવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કાયપો છે...'ના હર્ષોલ્લાસની સાથે ગુજરાતના દરેક ધાબે લિજ્જતદાર મિજબાની જામે છે. \n\nસુરતી ઊંધિયું, જલેબી અને પોંકની મહેફિલો થશે. સાથે ખાસ ઉત્તરાયણે ખવાતો ખીચડો અને બોર-જામફળ-શેરડી જેવાં ફળો વગર ઉત્તરાયણની મજા ન જામે. \n\nઆજના દિવસે ચીકી ખાવાનો કોઈ ચોક્કસ સમય નથી હોતો. એ તો આખો દિવસ સતત પેટમાં પહોંચતી રહે છે. \n\nઉત્તરાયણના આ તહેવારમાં આ બધાં સ્વાદિષ્ટ ભોજન, નાસ્તા ભરપૂર ખવાય છે, પણ આ ઋતુમાં ખવાતી આ તમામ વાનગીઓમાં સ્વાદ ઉપરાંત વૈજ્ઞાનિકતા પણ ભળેલી છે. \n\nજેમાં તંદુરસ્તી રિચાર્જ થઈ જાય છે. આવો જાણીએ આ વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાયણ પર પતંગ ઉડાડવું કેમ ખતરનાક ખેલ બની ગયો છે?\\nસારાંશ: પતંગ ઉડાવવો સ્વાભાવિક રીતે જોખમકાર ખેલ લાગતો નથી પરંતુ ક્યારેક તે ઘાતક પુરવાર થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે જ ગુજરાતમાં ઉત્તરાયણમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર 3 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર છે. \n\nભારત-પાકિસ્તાનમાં લોકો ખૂબ જ શોખ સાથે પતંગ ઉડાડે છે. \n\nએક સમય એવો પણ હતો જ્યારે લોકો આકાશમાં પતંગ દ્વારા લડાઈ (પેચ લગાવવો) કરતા હતા.\n\nલેખક રસ્કિન બૉન્ડે તેમની એક લઘુકથામાં 20મી સદીમાં થતાં પતંગયુદ્ધ વિશે લખ્યું હતું, \"આકાશમાં ઊડતા પતંગો એકબીજા સાથે સામે વાળા પતંગનો માંજો કપાઈ ન જાય ત્યાં સુધી ટકરાતા રહેતા.\"\n\n\"પછી હારી ચૂકેલો પતંગ આકાશમાં ઊડતો-ઊડતો દૂર જતો રહે છે અને આખરે આંખો સામેથી ગાયબ થઈ જા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાયણમાં અમદાવાદના યુવતીએ પક્ષીઓને તો બચાવ્યાં પણ પોતે ન બચી શક્યાં\\nસારાંશ: ગુજરાતમાં હાલમાં જ આપણે ઉત્તરાયણનો તહેવાર ઊજવ્યો. કેટલાક લોકોએ તેને પતંગ ઉડાવીને ઊજવ્યો તો કેટલાક લોકો પક્ષીઓને બચાવવાના કાર્યમાં સામેલ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે ગુજરાતમાં પક્ષીઓની સાથેસાથે પતંગની દોરી અનેક માણસોનો પણ ભોગ લે છે. \n\nઅમદાવાદનાં રહેવાસી રાહિલા ઉસ્માન પણ ઉત્તરાયણના દિવસે ગાંધીનગરમાં વન વિભાગના પક્ષી બચાઓ અભિયાનમાં ભાગ લેવા ગયાં હતાં.\n\nત્યાંથી પરત આવતાં સરખેજ-અમદાવાદ હાઈવે પર કે. ડી. હૉસ્પિટલ નજીક પતંગની દોરી રાહિલાના ગળામાં ફસાઈ ગઈ હતી.\n\nરાહિલા ઉસ્માનનો પરિવાર હજીયે આઘાતમાં છે અને વાત કરી શકવાની સ્થિતિમાં નથી. \n\nબીબીસીએ રાહિલાના માસા ડૉ ઇફ્તિખાર મલેક સાથે વાત કરવાની કોશિશ કરી \n\nતેમણે બીબીસીને કહ્યું કે રાહિલાનો પરિવાર અમદાવાદમાં રહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉત્તરાયણે ઊંધિયું માણતાં માણતાં જાણો તેની વાત\\nસારાંશ: આપણા દેશમાં એક જૂની કહેવત છેઃ ઘર કી મૂર્ગી દાલ બરાબર. તેનો અર્થ એવો થાય છે કે ઘરમાં ભલે ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનતું હોય, પણ ખાવાવાળા તેનું યોગ્ય મૂલ્યાંકન કરતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ લોકો ઘરના સ્વાદિષ્ટ ભોજનને પણ રોજ ખાવામાં આવતી સાધારણ દાળની શ્રેણીમાં આદતવશ મૂકી દેતા હોય છે. \n\nઆવી જ હાલત ગુજરાતી ઊંધિયાની છે. \n\nઊંધિયાને ગુજરાત બહાર અત્યંત સ્વાદિષ્ટ અને બહુ મહેનત વડે તૈયાર કરવામાં આવતી વાનગી ગણવામાં આવે છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nગુજરાતમાં ઊંધિયાનો સમાવેશ એવી વાનગીઓમાં થાય છે, જે અદભૂત હોય છે અને જેને પીરસીને મહેમાનોને આશ્ચર્યચકિત કરી શકાય.\n\nઊંધું રંધાય એટલે ઊંધિયુ\n\nત્રણ મિનિટ કરતાં ઓછા સમયમાં જુઓ, કેવી રીતે બને છે ઊંધિયું?\n\nઊંધિયા શબ્દનો અનુવાદ 'ઊંધું' કરવામાં આવે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદય શિવાનંદ હૉસ્પિટલકાંડ : કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો?- BBC TOP NEWS\\nસારાંશ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજકોટ પોલીસ દ્વારા પત્રકારપરિષદ યોજી પાંચ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાની અને ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હોવાની જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા અને ડૉ. તેજસ કરમટાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ડૉ. તેજસ કરમટા, ડૉ. તેજસ મોતીવરસ અને ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. \n\nપત્રકારપરિષદમાં ઘટનાની તપાસ માટે બનાવાયેલ SITના વડા DCP મનોહરસિંહ જાડેજાએ ઘટના અંગે પ્રાથમિક તપાસ અંગેનાં તારણો રજૂ કર્યાં હતાં. \n\nતેમના દ્વારા અપાયેલ માહિતી અનુસાર ઘટનામાં ચાર વ્યક્તિઓનાં દાઝી જવાથી જ્યારે એક વ્યક્તિનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. \n\nપ્રાથમિક માહિતી અનુસાર પોલીસે આગની ઘટના આકસ્મિક હોવાનું જણાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરે : 'મોટા ભાઈ'થી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનવા સુધીની સફર\\nસારાંશ: વર્ષ 1996-97 રાજ ઠાકરે બૅડમિન્ટન રમવા માટે દાદરમાં એક જગ્યાએ જતા. તેમણે બાદમાં 'દાદુ' એટલે 'મોટા ભાઈ' ઉદ્ધવ ઠાકરેને પણ સાથે રમવા આવવા કહેલું. બૅડમિન્ટનની પ્રૅક્ટિસ કરતી વખતે એક વાર ઉદ્ધવ ઠાકરે પડી ગયા હતા. રાજ ઠાકરે અને તેમના કેટલાક મિત્ર હસી પડ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના પછી ઉદ્ધવ ઠાકરેએ ત્યાં બૅડમિન્ટન રમવા જવાનું બંધ કરી દીધું. સૌને એમ લાગ્યું કે તેમણે બૅડમિન્ટનની પ્રૅક્ટિસ છોડી દીધી છે.\n\nપણ તેમણે હકીકતમાં બીજી એક કોર્ટ (મેદાન)માં પ્રૅક્ટિસ કરવાનું નક્કી કર્યું હતું. \n\nતેમણે રાજ ઠાકરેને કોચિંગ આપતા હતા તે કોચને જ પોતાને તાલીમ આપવા માટે રાખ્યા હતા. \n\nથોડા વખત પછી આ કોચે એવું કહ્યું કે ઉદ્ધવ ઠાકરે હવે એટલું સરસ રમે છે કે કોઈ અનુભવી બૅડમિન્ટન પ્લેયરને પણ ટક્કર આપે.\n\nઆ કિસ્સો એ બતાવી આપે છે કે ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં પણ કેવી રીતે આગળ વધી રહ્યા છે. \n\nલાંબા રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરે : દારૂથી લઈને ફોટોગ્રાફી સુધીની એ નવ વાતો જે તમે નહીં જાણતા હોવ\\nસારાંશ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હવે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બની ગયા છે. ઠાકરે પરિવારમાંથી પહેલી વાર કોઈ મુખ્ય મંત્રી બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અઘાડી (શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન)ના નેતાના રૂપમાં મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી બન્યા છે.\n\nઉદ્ધવ ઠાકરે 1990ના દાયકામાં રાજકારણમાં સક્રિય થયા હતા.\n\nઉદ્ધવ ઠાકરેની છબિ અન્ય નેતા કરતાં કઈ રીતે નોખી તરી આવે છે અને તેમની ખાસિયત શું છે.\n\n1.દારૂનો સ્વાદ સહન નથી થતો\n\nબહુ ઓછા લોકોને ખબર હશે કે ઉદ્ધવ ઠાકરેએ દારૂનો સ્વાદ સહન નથી થતો.\n\nઆ વિશે વાત કરતાં 'ધ કઝિન્સ ઠાકરે' પુસ્તકના લેખક ધવલ કુલકર્ણી કહે છે, \"1990ના દસકની આ વાત છે. શિવસેનાના મુખપત્ર 'સામના'ની વર્ષગાંઠની એક પાર્ટી હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરે બની શકે છે મહારાષ્ટ્રના CM, આજે સરકાર રચવા મહત્ત્વનો દિવસ\\nસારાંશ: મુંબઈના નહેરુ સેન્ટરમાં શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે શિવસેના-એનસીપી-કૉંગ્રેસના ટોચના નેતાઓની બેઠક થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેઠક પૂર્ણ થયા બાદ સૌથી પહેલા એનસીપી પ્રમુખ શરદ પવાર બહાર નીકળ્યા અને તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધનના નેતૃત્વને લઈને કોઈ ગેરસમજ નથી અને તે ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે.\n\nશરદ પવારે કહ્યું કે મુખ્ય મંત્રી પદ મામલે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતી સધાઈ છે અને શનિવારે તમામ વિગતો જાહેર કરવામાં આવશે.\n\nએનસીપીના પ્રવક્તા નવામ મલિકે મીડિયા સાથેની વાતચીતમાં શુક્રવારે કહ્યું હતું કે અમે શુક્રવારે રાત્રે અથવા શનિવારે સવારે સરકાર રચવાનો દાવો કરી શકીએ છીએ.\n\nશરદ પવાર પછી બેઠકમાંથી શિવસેના પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીને કર્યો ફોન, કહ્યું સરકાર અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે - Top News\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસની મહામારીના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં છે ત્યારે રાજકીય સંકટ પણ તોળાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સરકારને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી હોવાની ફરિયાદ કરી છે. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ઉદ્ધવ ઠાકરે વિધાનસભાની ચૂંટણી જીતેલી નથી અને મુખ્ય મંત્રી છે. મુખ્ય મંત્રીએ 6 મહિનામાં ચૂંટણી જીતવાની હોય છે.\n\nરાજ્યપાલના ભગતસિંહ કોશિયારના અધિકારક્ષેત્રમાં ઉદ્ધવ ઠાકરેને વિધાનસભામાં ધારાસભ્ય ઘોષિત કરવાની સત્તા છે અને તે માટેનું આવેદન તેમને આપવામાં આવેલું છે.\n\nનિયમ મુજબ 27 મે સુધી ઉદ્ધવ ઠાકરે જો ધારાસભ્ય ઘોષિત ન થાય તો તેમણે રાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ : અજિત પવાર જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી બનશે, આજે શપથ નહીં લે\\nસારાંશ: મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાની રમત હજી આગળ જ ચાલી રહી છે. આજે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રીપદે શપથ લેવાના છે ત્યારે અજિત પવાર ફરી નાયબ મુખ્ય મંત્રી બનશે એવા સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવસેના-કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનની સરકાર મહારાષ્ટ્રમાં રચાવા જઈ રહી છે. આજના શપથવિધિ સમારોહમાં અજિત પવાર શપથ લેવાના નથી.\n\nએનસીપીના પ્રવક્તા નવાબ મલિકે બીબીસી મરાઠી સેવાના સંવાદદાતા સંકેત સબનીસને કહ્યું કે અજિત પવાર નજીકના સમયમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી બનશે. \n\nએમણે કહ્યું, \"10 ડિસેમ્બર પછી વિધિમંડળનું અધિવેશન મળશે એ પછી જ આ પ્રક્રિયા પાર પડશે. 3 ડિસેમ્બરે વિશ્વાસમત લેવાશે અને પછી વિધાનસભા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.\"\n\n\"એ પછી અજિત પવારની ઉપ મુખ્ય મંત્રીપદે નિમણૂક કરાશે. કેટલાક લોકો અજિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધવ ઠાકરેની સરકાર : કૉંગ્રેસનું સેક્યુલરિઝમ અને શિવસેનાનું હિંદુત્વ એકસાથે કેટલું ટકશે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ ગઠબંધનનના મુખ્ય મંત્રી તરીકે બહુમત સાબિત કર્યા પછી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું હજી પણ હિંદુત્વમાં માનું છું અને એને નહીં છોડું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેનાનું હિંદુત્વ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનાં ચરણોમાં ઝુકી ગયું છે અને તે લોકો જોઈ રહ્યા છે.\n\nઆની પણ પહેલાં પહેલી કૅબિનેટ મિટિંગ થઈ અને એ પછી પત્રકારપરિષદ પણ યોજાઈ હતી જેમાં આ ઉદ્ધવ ઠાકરેને એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે 'શું શિવસેના સેક્યુલર થઈ ગઈ છે?'\n\nઆ સવાલના જવાબ પર ઉદ્ધવ ઠાકરેએ વળતો સવાલ કર્યો:\n\n'સેક્યુલરનો મતલબ શું છે? તમે મને પૂછી રહ્યા છો સેક્યુલરનો મતલબ. તમે કહોને એનો અર્થ શું છે. બંધારણમાં જે કંઈ છે તે છે.'\n\nઉદ્ધવ ઠાકરેએ કદાચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉદ્ધાબ ભરાલી : જેમણે અનોખાં ચપ્પલ, ચોખા અને ઈંટોનાં મશીનની શોધ કરી\\nસારાંશ: ઉદ્ધાબ ભરાલી કહે છે કે મને પ્રશ્નોના ઉકેલ લાવવા ગમે છે. લોકો આરામદાયક સ્થિતિમાં જીવે, સ્વાધીનતાથી જીવે તે મને ગમે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉદ્ધાબ ભરાલીએ 140થી પણ વધુ શોધ કરી છે\n\nઆ વાત ભરાલીને સતત નવી વસ્તુઓ શોધવાની પ્રેરણા આપે છે. \n\nલગભગ ત્રીસ વર્ષ પહેલાં તેમણે પોતાના પરિવારનું દેવું ચૂકવવા માટે વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી. હવે આ કામ તેમનાં જીવનને ઉત્સાહ આપે છે.\n\nતેમણે આશરે 140 જેટલી શોધ કરી છે. જેમાંથી કેટલીક વસ્તુઓ વ્યવસાયિક રીતે ખુલ્લાં બજારમાં વેચાય છે અને ઘણી શોધને આંતરરાષ્ટ્રીય અવોર્ડ પણ મળી ચૂક્યા છે.\n\nભારતમાં સરકાર તરફથી શારિરીક અપંગો માટે મર્યાદિત મદદ મળતી હોવાથી તેમના જેવા લોકો આગળ આવીને ઉકેલ શોધે છે.\n\nતમને આ પણ વાંચવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉના દલિતકાંડના પીડિતો હિંદુ ધર્મ છોડીને શા માટે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી રહ્યા છે?\\nસારાંશ: ઉના દલિતકાંડને બે વર્ષ થવા આવ્યા છે, તેમ છતાં આજે પણ આ ઘટનાના પીડિતો પર હુમલા અને તેમને ધમકીઓ મળવાનો સિલસિલો ચાલું છે. છાશવારે મળતી ધમકીઓ અને જાતિગત ભેદભાવથી કંટાળીને પીડિત પરિવાર 29 એપ્રિલના રોજ બુદ્ધ પૂર્ણિમાના એક દિવસ પૂર્વે ધર્મ પરિવર્તન કરવાનો છે. જાતિગત ભેદભાવ અને અત્યાચાર મામલે વિરોધ દર્શાવવા આ પરિવાર ઉપરાંત કેટલાંક અન્ય દલિતો ઉનામાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઉનાકાંડના પીડિતો પર ફરીથી હુમલો થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિત અશોક સરવૈયા અને રમેશ સરવૈયા પર બુધવારના રોજ આ હુમલો કરવામાં આવ્યો હતો.\n\n'હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી આપી'\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅત્યાચાર અને ધર્મ પરિવર્તન મામલે ઉના દલિતકાંડના પીડિત વસરામ સરવૈયાએ બીબીસી સાથે વાતચીત કરી.\n\nવાતચીતમાં તેમણે કહ્યું કે તેમના ભાઈ અશોક અને રમેશ પર હુમલો કરવામાં આવ્યો હતો.\n\nતેમણે કહ્યું,\"મારા બન્ને ભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે તેમને આંતરીને હુમલો કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉનાકાંડના પીડિતના ખાતામાંથી 2 લાખ રૂપિયા કોણ ઉપાડી ગયું?\\nસારાંશ: બે વર્ષ પહેલાં સર્જાયેલા ઉનાકાંડનો ભોગ બનનારા પીડિતો માટે ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ તેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલેથી જ ઓછી આવક અને આર્થિક તંગીનો સામનો કરી રહેલા આ પરિવારને સરકાર તરફથી મળેલી આર્થિક સહાય પણ તેમની બૅન્કના ખાતામાંથી કોઈ ઉચાપત કરી ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે તેવું જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃત પશુનું ચામડું ઉતારવાનું કામ કરતા પરિવારના રમેશ સરવૈયા અને તેમના પિતા તથા અન્ય યુવાનોને કથિત ગૌરક્ષકો દ્વારા મારવાનો હૃદયદ્રાવક વીડિયો વાઇરલ થતાં સમગ્ર દેશમાં ઉનાકાંડની એ ઘટનાના પડઘા પડ્યા હતા.\n\nઆ વિવાદમાં ગુજરાત સરકાર દ્વારા મળેલી સહાયની રકમ રમેશ સરવૈયાના બૅન્કના ખાતામાં જમા થઈ હતી, પરંતુ તેમાંથી સવા બે લાખ રૂપિયા કરતાં વધુની રકમ ઉપાડી લેવામાં આવી છે. \n\nઆ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. આ અંગે બીબીસી ગુજરાતીએ રમેશ સરવૈયા સાથે વાત કરી. \n\nશું તમે આ વાંચ્યું?\n\nર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉનાના અત્યાચાર પીડિત દલિતોએ રાષ્ટ્રપતિ સમક્ષ બીજા દેશમાં મોકલી દેવા માગ કરી - TOP NEWS\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર 2016માં બનેલી ઉના દલિત અત્યાચારની ઘટનાના પીડિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી તેમને બીજા દેશમાં મોકલી દેવાની માગણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટનાના પીડિત વશરામ સરવૈયાએ આ પત્રમાં તેમને અને તેમના ભાઈઓને કોઈક એવા દેશમાં મોકલી આપવાની માગ કરી છે, જ્યાં તેમની સાથે ભેદભાવ ન આચરવામાં આવે.\n\nઆ પત્રમાં તેમને સરકાર દ્વારા ભારતના નાગરિક ન ગણવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.\n\nનોંધનીય છે કે 16 જુલાઈ, 2016ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં દલિત પરિવારના ચાર ભાઈઓને કથિત ગૌ-રક્ષકો દ્વારા ઢોરમાર મરાયો હતો.\n\nમૃત ગાયનું ચામડું ઉતારવા બદલ તેમને કેટલાક લોકોએ મળીને જાહેરમાં માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. \n\nપત્રમાં તેમણે ઘટના બાદ સરકારે પીડી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા દલિતો કેમ છોડવા માગે છે હિંદુધર્મ?\\nસારાંશ: પોતાના ઘરની પરસાળમાં ખુરશી પર બેઠેલા 55 વર્ષના બાલુભાઈ સરવૈયા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, \"અમે આગામી 29 એપ્રિલે તમામ હિંદુ દેવી-દેવતાના ફોટોગ્રાફ્સ અને મૂર્તિઓ અમારા ગામ નજીકની રાવલ નદીમાં પધરાવી દઈશું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની ગૌરી ગાયના વાછરડા સાથે બાલુભાઈ\n\n\"ઉનામાં જે સ્થળે અમારું અપમાન કરવામાં આવ્યું હતું, અમને માર મારવામાં આવ્યો હતો અને પરેડ કરાવવામાં આવી હતી એ જ સ્થળે 29 એપ્રિલે અમે બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું.\"\n\nબાલુભાઈ અને તેમનો પરિવાર ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિત ફળિયામાં એક નાનકડા ઘરમાં રહે છે. એ ઘરની દિવાલો પર દેવી-દેવતાઓનાં ચિત્રો જોવા મળે છે. \n\nજોકે, ડો. બી.આર.આંબેડકરના ફોટોગ્રાફ અને ભગવાન બુદ્ધની મૂર્તિએ પણ બાલુભાઈના ઘરમાં તાજેતરમાં સ્થાન મેળવ્યું છે. \n\nશું થયું હતું ઉનામાં?\n\nહંસાબહેન બેચરભાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ : બે દલિત બાળકીઓના હત્યારાની ધરપકડ કરી લીધી હોવાનો પોલીસનો દાવો\\nસારાંશ: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના બબુરહા ગામમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મૃત મળી આવેલી બંને છોકરીઓના અંતિમ સંસ્કાર ગામમાં જ કરી દેવામાં આવ્યા. જ્યારે ત્રીજી છોકરી હજુ પણ કાનપુરની રિજેન્સી હૉસ્પિટલમાં જીવન અને મોત સામે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન, પાછલા ત્રણ દિવસથી બબુરહા ગામ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું છે અને હવે પોલીસે દાવો કર્યો છે કે તેમણે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક જ પરિવારનાં છે ત્રણેય પીડિતા.\n\nઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે ઉન્નાવમાં દલિત કિશોરીઓનાં ડબલ મર્ડર કેસમાં હત્યા બાજુંના ગામના યુવકે એક સગીર સાથે મળીને કરી છે અને તેમની ધરપકડ કરી લેવાઈ છે.\n\nપોલીસે પાઠકપુર ગામમાંથી વિનય નામના યુવકની અને એક સગીરની ધરપકડ કરી છે.\n\nપોલીસ અધિકારી લક્ષ્મી સિંહે મીડિયાને કહ્યું કે વિનય નામના યુવકનું ખેતર છોકરીઓનાં ખેતરને અડીને આવેલું છે અને તે યુવક એક છોકરીને એકતરફી પ્રેમ કરતો હતો.\n\nલક્ષ્મી સિંહ અનુસાર, વિનયે એક છોકરીને પ્રેમનો પ્રસ્તાવ આપ્યો હતો જેને છોકરીએ અસ્વીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ ગ્રાઉન્ડ રિપોર્ટ: બન્ને તરફ ફરિયાદ અને ગુસ્સો\\nસારાંશ: મંગળવારે સાંજે ઉન્નાવના કલેક્ટર ઑફિસ બહાર ચહલપહલ હતી. ધારાસભ્ય અને તેમના સાથીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતી અને તેમના પરિવારજનો ન્યાયની આશાએ અહીં આવ્યાં હતાં. સવારે જ યુવતીના પિતાની અંતિમક્રિયા કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારના કેટલાક લોકો જ્યારે કલેક્ટરને મળીને બહાર આવ્યા તો તેમનો બધો ગુસ્સો બાંગરમઉના ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર હતો. \n\nએક મહિલા કહેવા લાગી \"નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. શરીર પર ઘણી જગ્યાએ ઈજાનાં નિશાન હતાં. \n\n\"ધારાસભ્યના દબાણમાં પહેલાં તો મેડિકલ પણ ન થયું પછી જેલ અંદર પણ માર મારવામાં આવ્યો. બધું મેનેજ કરી લેવામાં આવ્યું.\"\n\nભોગ બનેલી યુવતીનાં પિતાનું એક દિવસ પહેલાં જ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. \n\nઆરોપ છે કે તેમના અને તેમના પરિવારના અન્ય સભ્યોને માર મારવામાં આવ્યો હતો.\n\nમારપીટનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ બળાત્કાર પીડિતાનાં માતા બોલ્યાં- ‘અમને પણ મારી નાખવા હોય તો મારી નાખો’\\nસારાંશ: “ક્યાં સુધી ડરીશું? મારી નાખવા હોય તો મારી નાખો. જ્યારે આટલા લોકોને મારી નાખ્યા છે તો અમને પણ મારી નાખો.. એમાં શું થયું?” \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉન્નાવ બળાત્કાર કેસમાં જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહેલાં પીડિતાનાં માતાના આ શબ્દોમાં હતાશા સ્પષ્ટ જોવા મળી રહી છે. \n\nબીબીસીએ લખનૌની એ હૉસ્પિટલમાં પીડિતાનાં માતા સાથે મુલાકાત કરી, જ્યાં તેમની દીકરી ICUમાં વેન્ટિલેટર પર છે. \n\nજ્યારે પીડિતાની હાલત વિશે પૂછવામાં આવ્યું તો તેમનાં માતાએ કહ્યું કે તેઓ ત્રણ દિવસથી તેમને જોઈ શક્યાં નથી. \n\nતેમણે કહ્યું, “3 દિવસથી દીકરીને જોઈ શકી નથી. તેઓ કહે છે, હમણાં જાઓ, હમણાં મળવા નહીં દઈએ.”\n\nપીડિતાનાં માતાએ જણાવ્યું કે જ્યારે બે દિવસ પહેલા તેમણે દીકરીને જોઈ હતી તો તેમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ રેપ અને અકસ્માત કેસ: યૂપી ભાજપે કહ્યું ધારાસભ્યને સસ્પેન્ડ કરેલા છે, પીડિતા અને વકીલની હાલત નાજુક\\nસારાંશ: ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે અને આ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું યૂપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્રતા સિંહનું કહેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈને તેમણે કહ્યું કે ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સિંહ સેંગરને ક્યારના પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને તેઓ સસ્પેન્ડ જ રહેશે. આ મામલે સીબીઆઈ તપાસ કરાવવામાં આવશે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબે દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ મૂકનાર પીડિતાનાં બે સંબંધીઓનાં પણ મોત થયાં છે. પીડિતા અને તેમના વકીલની હાલત ગંભીર જણાવાઈ રહી છે અને તેમનો ઇલાજ લખનૌની હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે.\n\nઆ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે કલમ 302, 307, 506 અને 120-બી મુજબ ફરિયાદ નો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ રેપ કેસ : 'ક્રાઇમ થાય જ નહીં એવી ગૅરંટી તો ભગવાન રામ પણ ન લઈ શકે'\\nસારાંશ: એનડીટીવી ઇન્ડિયા ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું, \"સમાજમાં ગુનાઓ નહીં થાય એવો દાવો ભગવાન રામ પણ નહીં કરી શકે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"પરંતુ એ નિશ્વિત છે કે જો ક્રાઇમ થયો હશે તો સજા થશે અને તે જેલમાં જશે.\"\n\nઉન્નાવમાં રેપ પીડિતાને આરોપીઓએ જીવતાં સળગાવ્યાંનો પ્રયત્ન કર્યો એ પછીપ્રશ્ન પૂછતાં તેમણે આ નિવેદન આપ્યું હતું.\n\nઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપપીડિતાને આરોપીઓએ જીવતાં સળગાવવાની કોશિશ કરી હતી.\n\nગંભીર હાલતમાં તેમને લખનઉની સિવિલ હૉસ્પિટલમાંથી નવી દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યાં છે જ્યાં તેઓ જીવનમરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં છે.\n\nપોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર છે.\n\nસુરતના હીરાની અમેરિકામાં 24 ટકા આય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ રેપ કેસ : અંતિમસંસ્કાર માટે કેમ તૈયાર થયો પીડિતાનો પરિવાર?\\nસારાંશ: ઉન્નાવમાં રેપ પીડિતાના પરિવારજનો, જ્યાં સુધી તેમની માગણીઓ નહીં માનવામાં આવે અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જાતે તેમની મુલાકાત લેવા માટે નહીં આવે ત્યાં સુધી તેઓ પીડિતાની અંત્યેષ્ટિ નહીં કરવાની વાત પર મક્કમ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે થયેલી વાતચીત અને તેમની કેટલીક માગણીઓ સંતોષાયા બાદ પરિવારજનો પીડિતાના મૃતદેહના અંતિમસંસ્કાર માટે રાજી થઈ ગયા.\n\nપીડિતાના પરિવારજનોએ તેમના મૃતદેહને નજીકના એક ગામમાં પોતાની પરંપરા અનુસાર દફનાવી દીધું છે.\n\nમુખ્ય મંત્રીને મુલાકાત લેવા માટે બોલાવવાની પરિવારજનોની માગણી બાદ કૅબિનેટમંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને ઉન્નાવ જિલ્લાનાં પ્રભારી કમલા વરુણે રવિવારે ફરીથી પીડિતાના ગામની મુલાકાત લીધી હતી.\n\nઆ પહેલાં સ્થળ પર હાજર લખનઉ સર્કલના કમિશનર મુકેશ મેશ્રામ અને આઈજી એસ. કે. ભગત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ રેપ કેસ : દોસ્તી, લગ્ન, બળાત્કાર અને સળગાવીને મારી નાખવાની કહાણી - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ઉન્નાવ ગૅંગરેપ પીડિત યુવતીનું શુક્રવાર મોડી રાતે દિલ્હીના સફદરજંગ હૉસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતાનાં ભાભી\n\nઆગથી ગંભીર રીતે દાઝી ગયેલી આ યુવતીને બચાવવાના પ્રયાસમાં ઉન્નાવથી લખનૌ અને બાદમાં દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં. જોકે, બે દિવસની અંદર જ તેમણે દેહ છોડી દીધો. યુવતીના ઘરે પહેલાંથી જ શોક છવાયેલો હતો, મૃત્યુ બાદ હવે આખું ગામ શોકમગ્ન છે. બીજી બાજુ, ગામમાં જ રહેતા આરોપીઓના પરિવારજનો તેમને નિર્દોષ ગણાવી રહ્યા છે. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવાઈ છે. \n\nદરમિયાન શુક્રવારે આ મામલે નામજોગ પાંચેય આરોપીઓને સીજેએમ (ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ રેપ કેસ : ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને જનમટીપ, રૂ. 25 લાખનું વળતર ચૂકવવા આદેશ\\nસારાંશ: દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને અપહરણ તથા બળાત્કારના કેસ જનમટીપની સજા ફટકારી છે અને રૂ. 25 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીબીઆઈએ સેંગરને મહત્તમ સજા આપવાની માગ કરી હતી. \n\nસેંગર ભાજપના ધારાસભ્ય હતા, પરંતુ આ કેસ ચર્ચિત બનતા તેમને પાર્ટીમાંથી હાંકી કઢાયા હતા. \n\nઆ પહેલાં કોર્ટે મોડેથી ચાર્જશીટ દાખલ કરવા બદલ તપાસનીશ સંસ્થા સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની ઝાટકણી કાઢી હતી. \n\nસુનાવણી બાદ કોર્ટે આ કેસમાં સહ-આરોપી શશિસિંહને દોષમુક્ત જાહેર કર્યા હતા. \n\nસુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ કેસને લખનૌથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. \n\nતા. પાંચમી ઑગસ્ટથી આ કેસમાં દૈનિક સુનાવણી ચાલી રહી હતી. \n\nશું છે આ કેસ ?\n\nવર્ષ 2017"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવ રેપ કેસ: ''આ અકસ્માત નથી, આ બધું જાણીજોઈને કરાવવામાં આવ્યું છે''\\nસારાંશ: \"આ અકસ્માત નથી. આ બધું જાણીજોઈને કરાવવામાં આવ્યું છે. ધારાસભ્યના માણસો આ બધું કરી રહ્યા છે. અનેકવાર ધમકીઓ આપવામાં આવી છે. સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવ્યું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ધારાસભ્ય આ બધું જેલમાંથી કરાવી રહ્યા છે. ધારાસભ્ય પોતે ભલે જેલમાં હોય પણ એમના માણસો બહાર છે. અમને ન્યાય જોઈએ છે.\"\n\nઉન્નાવ રેપ કેસનાં પીડિતાનાં માતા લખનૌની કેજીએમયૂ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર હોંશ વગર ફરી રહ્યાં છે. તેઓ મીડિયાના સવાલોનો જવાબ એ રીતે આપે છે કે જાણે ઘડીકવારમાં ઘણું બધું કહી દેવા માગતાં હોય.\n\nએમનું કહેવું હતું કે એકાંતરે એમના ઘરના લોકોને જેલમાં નાખી દેવાની કે મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.\n\nબળાત્કાર પીડિતાના પરિવાર પર ફરી એકવાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. \n\nજ્યારે તેઓ જેલમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉન્નાવમાં બળાત્કાર પીડિતાને ગંભીર સ્થિતિમાં દિલ્હી લવાયાં, 4 લોકોની ધરપકડ કરાઈ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રેપપીડિત એક છોકરીને આરોપીઓએ જીવતાં સળગાવવાની કોશિશ કરી છે. તેઓ 90 ટકા દાઝી ગયાં છે અને ગંભીર હાલતમાં તેમને લખનઉની સિવિલ હૉસ્પિટલમાંથી નવી દિલ્હી શિફ્ટ કરવામાં આવ્યાં છે જ્યાં તેઓ જીવનમરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nતેમને નવી દિલ્હીમાં સફદરગંજ હૉસ્પિટલમાં લઈ જવાયાં છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે.\n\nઉન્નાવ પોલીસ અધીક્ષક વિક્રાંત વીરે મીડિયાને જણાવ્યું કે છોકરીએ આ વર્ષે માર્ચમાં બે લોકો સામે રેપનો કેસ દાખલ કરાવ્યો હતો.\n\nતેમણે કહ્યું, \"અમને સવારે સમાચાર મળ્યા હતા કે બિહાર થાના ક્ષેત્રમાં આ ઘટના ઘટી છે. પીડિત છોકરીએ હૉસ્પિટલમાં આરોપીઓનાં નામ જણાવ્યાં. ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે, બાકી બે લોકોની શોધ માટે ટીમ બનાવાઈ છે. ઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉમર ખાલિદ : 'જ્યારે તેણે મારી તરફ ગન તાકી'\\nસારાંશ: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ નેતા ઉમર ખાલિદ પર ગોળીબાર થયો છે, જેમાં તેમનો આબાદ બચાવ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ખાલિદ નવી દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબની બહાર હતા ત્યારે બે શખ્સોએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું. \n\nઆ ક્લબ દિલ્હીના રફી માર્ગ પર આવેલું છે. પાસે જ સંસદ ભવન આવેલું છે એટલે આ વિસ્તારને દિલ્હીના સુરક્ષિત વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. \n\nઉમર ખાલીદ કૉન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે ' Towards a Freedom Without F ear ' કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. \n\n'હું ડરી ગયો'\n\nપ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, સફેદ શર્ટ પહેરેલા શખ્સે ઉમર ખાલિદને ધક્કો મારીને ફાયરિંગ કર્યું હતું. ઉમર પડી ગયા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉમર ખાલિદ : એ લોકો અમને ડરાવીને ચૂપ નહીં કરી શકે\\nસારાંશ: સોમવારે દિલ્હી ખાતે જેએનયૂના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર થયેલા ગોળીબાર બાદ તેમણે પોતાનું નિવેદન ફેસબુક પર મૂક્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉમર ખાલિદ પર નવમી ફેબ્રુઆરીના દિવસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુને ફાંસી આપવાનો વિરોધ કરવા માટે કાર્યક્રમ યોજીને ભારત-વિરોધી સૂત્રોચ્ચાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.\n\nઆ આરોપો મૂકવામાં આવ્યા ત્યારે ખાલિદ પીએચડીના છેલ્લા વર્ષમાં હતા. હાઈકોર્ટના આદેશ બાદ યુનિવર્સિટીએ તેમનો મહાશોધ નિબંધ સ્વીકાર્યો હતો.\n\nઉમર ખાલિદ તેમના નિવેદનમાં કહે છે કે, \"છેલ્લાં થોડાં વર્ષોમાં એક પછી એક ઍક્ટિવસ્ટ્સની હત્યાઓ થઈ છે અને મારા જીવને જોખમ છે એ સ્થિતિમાં મારા પર પણ બંદૂક કોઈ તાકી શકે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉમેશ યાદવ : ઇન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં જીત અપાવનાર હીરો\\nસારાંશ: વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન જેસન હોલ્ડરને આશા હતી કે હૈદરાબાદ ખાતેની ટેસ્ટ મૅચમાં તેઓ નવેસરથી ઇતિહાસ લખી શકશે. પરંતુ ભારતીય ટીમના ફાસ્ટ બૉલરે હોલ્ડરની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉમેશની બૉલિંગને કારણે બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝની સમગ્ર ટીમ માત્ર 127 રનમાં આઉટ થઈ ગઈ હતી. \n\nત્રીજા દિવસે હૈદરાબાદ ટેસ્ટ મૅચ તથા સિરીઝ જીતવા માટે 72 રનનો ટાર્ગેટ મળ્યો હતો. \n\nભારતના ઓપનર્સે માત્ર 17મી ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી દીધો હતો. \n\nઓપનર લોકેશ રાહુલ તથા પૃથ્વી શોએ અણનમ 33-33 રન ફટકાર્યા હતા. ભારતે દસ વિકેટે વિજય સાથે બે મૅચની સિરીઝ પર 2-0થી કબજો કર્યો હતો. \n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nનબળી રહી ઇન્ડિઝની ટીમ\n\nહૈદરાબાદ ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે પહેલા સેશન સુધી કોઈને લાગતું ન હતું કે આ મૅચ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક - How is the josh? High Sir ડાયલોગ પૉપ્યુલર કેમ?\\nસારાંશ: વિક્કી કૌશલ તેમના સૈનિકોને પૂછે છે, \"How is the josh? અને તેમના કમાન્ડોઝ જવાબ આપે, 'High Sir.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થિયેટરમાં ફિલ્મ 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં આ દૃશ્ય જોનાર દર્શકનાં પણ રૂંવાડા ઊભા થઈ જાય અને તેનામાં પણ જોશ ભરાઈ જાય. \n\nશું આ સંવાદ કોઈ સૈન્ય ટૂકડીનો યુદ્ધઘોષ છે? આ સંવાદમાં એવું શું છે કે દર્શકોમાં જોમ ભરાઈ જાય અને તે પૉપ્યુલર બન્યો, તે જાણવાનો પ્રયાસ કર્યો છે. \n\nફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધારના કહેવા પ્રમાણે, આ સંવાદ મુદ્દે તેમના નાનપણની યાદ જોડાયેલી છે. \n\nવર્ષ 2016માં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક ઉપર આધારિત આ ફિલ્મ તારીખ 8 જાન્યુઆરીએ રીલીઝ થઈ હતી.\n\nજે વિકઍન્ડ સુધીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉરુગ્વે : મળો વિશ્વના 'સૌથી ગરીબ' પૂર્વ રાષ્ટ્રપતિને\\nસારાંશ: ઉરુગ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ હોઝે મુહિકાને દુનિયાનાં 'સૌથી ગરીબ રાષ્ટ્રપતિ' કહેવામા આવે છે. આનું કારણ છે એમની સાધારણ જીવનશૈલી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકારણમાંથી નિવૃત થયા બાદ એમણે પેન્શન લેવાની પણ ના પાડી દીધી છે.\n\nરાષ્ટ્રપતિ પદ પછી મુહિકા વર્ષ 2015માં ઉરુગ્વેની સંસદમાં સેનેટર પણ રહ્યા છે.\n\nએમનો કાર્યકાળ પૂરો થતા પહેલાં જ એમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.\n\n83 વર્ષના મુહિકાએ જણાવ્યું કે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી નહીં શકે કારણ કે તેઓ આ લાંબી કવાયતથી થાકી ચૂક્યા છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમુહિકાએ સેનેટનાં અધ્યક્ષ અને ઉપ-રાષ્ટ્રપતિ લુસિયા તોપોલાંસ્કીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. જે એમના પત્ની પણ છે.\n\nરાજીનામામાં એમણે લખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઉર્જિત પટેલનું રાજીનામું, હવે કોણ હશે આરબીઆઈના નવા ગવર્નર?\\nસારાંશ: રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પદ પરથી 'તાત્કાલિક અસર'થી રાજીનામું આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરબીઆઈની વેબસાઇટ પર મૂકવામાં આવેલા નિવેદનમાં પટેલે લખ્યું, \"વ્યક્તિગત કારણોસર હું તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યો છું.\"\n\n\"તાજેતરના વર્ષોમાં રિઝર્વ બૅન્કમાં અલગ-અલગ પદે ફરજ બજાવવાનું મને સન્માન મળ્યું છે. તાજેતરના વર્ષોમાં આરબીઆઈના સ્ટાફ, અધિકારીઓ તથા મેનેજમૅન્ટને કારણે બૅન્ક અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.\"\n\n\"આ તકે હું રિઝર્વ બૅન્ક બોર્ડના ડાયરેક્ટર્સ અને સાથીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.\" \n\nઔપચારિક રીતે પટેલનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં સમાપ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઊંઘ વિશેની એવી માન્યતાઓ, જે તમારી તબિયત બગાડી રહી છે\\nસારાંશ: ઊંઘ વિશેની વ્યાપક રીતે ફેલાયેલી માન્યતાઓને કારણે આપણી તબિયત અને મૂડ પર અસર પડી રહી છે. સાથે જ આપણું આયુષ્ય પણ તેનાથી ઘટી જાય છે એમ સંશોધકો કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની ટીમે રાતની ગાઢ ઊંઘ વિશે ફેલાયેલી કેટલીક સર્વસાધારણ માન્યતાઓ જાણવા માટે ઇન્ટરનેટ ઉપર તપાસ કરી હતી. \n\nઆવી માન્યતાઓ સામે વૈજ્ઞાનિક પુરાવા મૂકીને ચકાસણી કરવામાં આવી હતી અને તે રીતે તૈયાર થયેલા અભ્યાસોને 'સ્લીપ હેલ્થ' નામના સામયિકમાં પ્રગટ કરવામાં આવ્યા હતા. \n\nઆ ટીમના સભ્યોને આશા છે કે ઊંઘ વિશેની માન્યતાઓને ખોટી ઠરાવીને તેઓ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારું કરવામાં મદદરૂપ થઈ શકશે.\n\nજાણી લો તમારામાંથી કેટલા આવી માન્યતામાં ફસાયા છે?\n\nમાન્યતા 1 - પાંચેક કલાકની ઊંઘ મળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઊનાનો દલિત પરિવાર સંઘર્ષના આઠ વર્ષ બાદ કેવું જીવન જીવે છે?\\nસારાંશ: કલ્પના કરો એક એવા ગામમાં રહેવાની જ્યાં તમારી સાથે કોઈ વાત ન કરે, જ્યાં તમારા સિવાય માનવવસતી 2 કિલોમીટરના અંતરે હોય અને તે પણ બધા જ તમને જાણે નફરતથી જ જોતા હોય! જ્યાં તમે કોઈ તહેવાર કે પ્રસંગમાં કોઈની સાથે સામેલ ન થઈ શકો, જ્યાં તમે રાત્રે સૂતા હોવ તો બહારથી પસાર થયેલી વ્યક્તિ તમારા ઘરના છાપરા પર પથ્થર ફેંકીને જાય અને ગાળો ભાંડતી જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"35 વર્ષના પીયૂષ સરવૈયા અને 14 સભ્યોના તેમના પરિવાર માટે આ તમામ ઘટનાક્રમ જાણે દરરોજનો હોય તેમ તેઓ ખૂબ જ સહજતાથી આ તમામ તકલીફો, ભેદભાવ અને ઘૃણા વચ્ચે લગભગ છેલ્લાં બે વર્ષોથી રહી રહ્યા છે. \n\nઆ દલિત પરિવાર હાલમાં ઊના તાલુકાના દેલવાડા ગામમાં રહે છે.\n\nઆ સરવૈયા દલિત પરિવાર ઊનાના દલિત અત્યાચારના ચહેરા બની ચૂકેલા એવા બાલુભાઈ સરવૈયાના દૂરના સંબંધી છે.\n\nબાલુભાઈના ચાર દીકરાને 2016માં કથિત ગૌરક્ષકોએ ભરબજારે માર મારી તેમનું સરઘસ કાઢ્યું હતું, જે બાદ દેશભરમાં દલિત અત્યારો માટે ગુજરાતની બદનામી થઈ હતી. \n\nજોકે પી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઋષભ પંત મજાક કરી રહ્યા છે કે કરાવવામાં આવી રહી છે?\\nસારાંશ: 'કમૉન પૈટી, ઇટ્સ નૉટ ઇઝી ટુ બૅટ હિયર... સમવન ઇઝ નૉટ સેયિંગ... કમૉન'. (પૈટી, અહીં બેટિંગ કરવું સરળ નથી)\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકેટ પાછળ ઊભેલા 21 વર્ષીય ખેલાડી ઋષભ પંત ભારતીય ઑફ સ્પિનર આર. અશ્વિનના બૉલ પર આવું બૉલતા હતા.\n\nઅશ્વિનનો બૉલ ઍડિલેડની સૂકી જમીન પર પાંચમાં દિવસે રફ પિચ પર જેવો જ પડતો, ત્યારે બૉલથી વધારે ટર્ન ઋષભ પંતની જીભ લેતી.\n\nપોતાની ટીમને હારથી બચાવવા માટે રમી રહેલા પૈટ કમિંસ ઘણી વખત પંતને જોઈને હસતા. \n\nતેના જવાબમાં પંત હાસ્ય કરી બૉલતા,\"નૉટ એવરીવન ઇઝ પૂજારા હિયર, ઇટ્સ નૉટ ઇઝી ટૂ સર્વાઇવ મૈન\" (અહીં બધાં જ પૂજારા નથી... અહીં રમવું સરળ નથી.)\n\nપંતને ભારતીય ટીમમાં આવ્યાને હજુ જૂજ મહિનાં જ થયા છે, ઍડિલેડમાં તે પોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઋષિ કપૂર : બૉબીના રાજાથી લઈ મુલ્કના મુરાદ અલી મોહમ્મદ સુધી\\nસારાંશ: ઋષિ કપૂર જન્મજાત અભિનેતા હતા. એવું કહેવાય છે કે ચાલતા શીખ્યા ત્યારથી જ તેઓ અરીસાની સામે જઈને જાતજાતના હાવભાવ મોઢા પર લાવવા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કપૂર ખાનદાનની મહેફિલોમાં એક કહાણી જરૂર સંભળાવવામાં આવે છે. કહાણી એવી છે કે એ દિવસોમાં રાજ કપૂરે તેમના દીકરાને વ્હિસ્કીના પોતાના ગ્લાસમાંથી ઘૂંટડો શરાબ પીવડાવી હતી અને ઋષિએ અરીસાની સામે જઈને શરાબીનો અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. \n\nઋષિના અભિનયની શરૂઆત બાળપણથી જ થઈ ગઈ હતી. તેમના દાદાના નાટક 'પઠાન'માં ખાટલા પર જે બાળક સુતેલું દેખાય છે બીજું કોઈ નહીં, પણ ઋષિ કપૂર હતા.\n\nમેરા નામ જોકર અપાવ્યો નેશનલ એવૉર્ડ\n\nઋષિ કપૂર મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમના પિતા રાજ કપૂરે પોતાની આત્મકથાત્મક ફિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઋષિ કપૂરે છેક છેલ્લે સુધી હૉસ્પિટલ સ્ટાફને મનોરંજન આપ્યું\\nસારાંશ: જાણીતા બોલીવૂડ અભિનેતા ઋષિ કપૂરનું અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"67 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે. અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઋષિ કપૂર દિગ્ગજ અભિનેતા રાજ કપૂરના બીજા પુત્ર હતા. \n\nએમણે 1973માં બૉબી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. \n\nઆ ઉપરાંત તેમણે બાળકલાકાર તરીકે શ્રી 420 અને મેરા નામ જોકરમાં પણ કામ કર્યું હતું.\n\n27 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર ફરી એક વાર ફિલ્મ '102 નૉટઆઉટ'માં પિતાપુત્રના રોલમાં જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ઉંમર 102 વર્ષ અને ઋષિ કપૂરની ઉંમર 75 વર્ષની હતા.આ ફિલ્મ લેખક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍક્ઝિટ પોલનું તારણ : નીતીશ કુમાર- તેજસ્વી યાદવ વચ્ચે ‘કાંટે કી ટક્કર’\\nસારાંશ: બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગઅલગ ન્યૂઝ ચેનલોએ ઍક્ઝિટ પોલ કર્યા છે અને એ પ્રમાણે બિહારમાં ભાજપ-જદ(યૂ) અને મહાગઠબંધન વચ્ચે ખરાખરીનો ખેલ જામે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. અહીં એ વાત પણ નોંધવી કે બીબીસી ક્યારેય ઍક્ઝિટ પોલ કે ઑપિનિયન પોલ કરાવતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું અને શનિવારે પાંચ વાગ્યા સુધીમાં લગભગ 55.22 ટકા મતદાન નોંધાયું.\n\n10મી નવેમ્બર મતગણતરી હાથ ધરવામાં આવશે.\n\nશું કહે છે અલગઅલગ ઍક્ઝિટ પોલ?\n\n'એબીપી ન્યૂઝ અને સી-વોટર'ના સર્વેમાં રાજ્યમાં કોઈને પણ બહુમતી મળવાના અણસાર નથી દેખાઈ રહ્યા અને રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા વ્યક્ત કરાઈ છે. \n\n'એબીપી ન્યૂઝ અને સી-વોટર' અનુસાર રાજ્યમાં એનડીએને વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી 104-128 બેઠકો મળી શકે છે. જ્યારે રાજદ-કૉંગ્રેસના મહાગઠબંધનને 108-131 બેઠકો મળી શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍક્સિટ પોલ : કૉંગ્રસના હાથમાંથી પણ એક રાજ્ય જવાની શક્યતા\\nસારાંશ: તાજેતરમાં જ ભારતનાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટેનું પરિણામ 11મી ડિસેમ્બર એટલે કે મંગળવારે આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પાંચ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા, છત્તીસગઢ અને મિઝોરમનો સમાવેશ થાય છે. \n\nજેમાં રાજસ્થાન અને તેલંગણામાં આજે એટલે કે 7 ડિસેમ્બરના રોજ મતદાન થયું છે અને હવે આ તમામ રાજ્યના એક્સિટ પોલ સામે આવ્યા છે. \n\nમધ્ય પ્રદેશની સ્થિતિ શું છે? \n\nમધ્ય પ્રદેશમાં ભાજપ 2003થી સત્તામાં છે અને શિવરાજ સિંહ ચૌહાણ સતત ચાર વખત મુખ્ય મંત્રી બન્યા છે. \n\nમધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભાની બેઠકો છે અને તેમાં બહુમતી માટે 116 બેઠકોની જરૂર હોય છે. \n\n2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 165 અને બીજા નંબરે કૉંગ્રેસને 58 બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍટલાસ સાઇકલ કંપનીને તાળું લાગતાં કર્મચારીઓને હેરાનગતિ\\nસારાંશ: બલવીર સિંહ 30 વર્ષથી ઍટલાસ સાઇકલની ફૅક્ટરીમાં કામ કરે છે. તેમનું કામ સાઇકલની આગળના ભાગમાં કાર્ડ-બોર્ડ ફિટ કરવાનું છે. અનેક સાઇકલોને તેમણે પોતાના હાથે બનાવી છે, પરંતુ હવે તેઓ આ કામ નહીં કરી શકે, કારણ કે ઍટલાસ સાઇકલની ઉત્તર પ્રદેશના સાહિબાબાદસ્થિત ફૅક્ટરીમાં કામને અટકાવી દેવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની સ્થિતિ વિશે જણાવતા બલવીર સિંહ રોઈ પડે છે.\n\nતેઓ કહે છે કે \"હું 30 વર્ષથી આ ફૅક્ટરીમાં કામ કરી રહ્યો છું. આ તો અમારો પરિવાર હતો, પરંતુ અચાનક કામ રોકી દેવામાં આવ્યું. મારાં ત્રણ બાળકો છે. દીકરીનું ત્રણ વખત ઑપરેશન થયું છે. હું ઘરમાં એકલો કમાનાર છું. હું બાળકોના ભણતર અને લગ્નનો ખર્ચ ક્યાંથી લાવીશ.\"\n\nછેલ્લા યુનિટમાં પણ કામ બંધ \n\nબંધ કંપની\n\nસાહિદાબાદમાં ઍટલાસ કંપનીનું છેલ્લું યુનિટ હતું જેને આર્થિક સંકટના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. આની સાથે જ ઍટલાસ સાઇકલનું ઉત્પાદન પણ સંપૂર્ણ રોકી દેવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍટેનબરોની સુપરહિટ 'ગાંધી' ફિલ્મમાં પહાડ જેવી ભૂલો હતી?\\nસારાંશ: બેસ્ટ સ્ક્રિપ્ટ સહિતના આઠ ઑસ્કાર ઍવૉર્ડ જીતનાર, રિચાર્ડ ઍટેનબરોની ફિલ્મ 'ગાંધી' (1982) તેના પ્રભાવ અને આંતરરાષ્ટ્રિય અસરની દૃષ્ટિએ બેજોડ ગણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધી ફિલ્મ માટે ડાયરેક્ટરે બે દાયકા જેટલો સંઘર્ષ કર્યો\n\nગાંધીજીના જીવનને અનુલક્ષીને બનેલી તે પહેલી પૂરા કદની ફિલ્મ હતી, જે કોઈ ભારતીયે નહીં પણ વિદેશી અભિનેતા ઍટેનબરોએ બનાવી. \n\nબ્રિટિશ હાઇકમિશનમાં કામ કરતા ગાંધીપ્રેમી મોતીલાલ કોઠારીના આગ્રહથી ઍટેનબરોએ ગાંધીજી વિશે વાંચ્યું અને પોતે અભિનેતા હોવા છતાં, ગાંધીજી વિશે ફિલ્મ બનાવવાનો ફેંસલો કર્યો. \n\nએ માટે બે દાયકા જેટલો સંઘર્ષ કર્યો. આર્થિક અગવડો વેઠી. પણ ફિલ્મ બની અને રજૂ થઈ ત્યારે દુનિયાભરમાં તે વખણાઈ. \n\nતેના પટકથાલેખક જૉન બ્રિલી વિશે ઍટેનબરોએ લખ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍડલ્ટ સ્ટાર મિયા ખલીફા કહે છે, 'પોર્ન મારા માટે ખૂબ ડરામણું હતું'\\nસારાંશ: પ્રખ્યાત ઍડલ્ટ સ્ટાર રહી ચૂકેલાં મિયા ખલીફાએ પહેલી વખત પોતાની કારકિર્દી અંગે ખુલ્લા મને વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકી લેખિકા મેગન અબોટને આપેલા ઇન્ટરવ્યૂમાં મિયા ખલીફાએ પોર્ન બનાવતી કંપનીઓ પર આરોપ લગાવતા કહ્યું છે કે કંપનીઓ અણસમજુ યુવતીઓને પોતાનો શિકાર બનાવે છે. \n\n26 વર્ષીય મિયા ખલીફાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં માત્ર ત્રણ મહિના માટે કામ કર્યું. \n\n2014ના ઓક્ટોબરમાં મિયા પોર્નની દુનિયામાં આવ્યાં અને 2015ની શરૂઆતમાં તેમણે આ કામ છોડી દીધું.\n\nજે સમયે તેઓ પોર્નની દુનિયામાંથી બહાર નીકળ્યાં, તે સમયે તેઓ 'પોર્નહબ' નામની વેબસાઇટ પર એક પ્રખ્યાત સ્ટાર બની ચૂક્યાં હતાં. \n\nપોતાનાં ઇન્ટરવ્યૂમાં મિયાએ કહ્યું છે કે તેઓ હજુ સુધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍડલ્ટરી માટે માત્ર પુરુષને જ દોષી ગણવો કેટલું યોગ્ય છે?\\nસારાંશ: અંગ્રેજોના સમયના 158 વર્ષ પુરાણા ભારતીય કાયદા મુજબ, કોઈ પુરુષ અન્ય કોઈ પરિણીત સ્ત્રી સાથે તે સ્ત્રીના પતિની પરવાનગી વિના જાતીય સંબંધ બાંધે તો તેને ઍડલ્ટરી (વ્યભિચાર)નું ગુનાહિત કૃત્ય આચરવા બદલ દોષી ગણવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કૃત્યમાં મદદગારી બદલ પરિણીતાને સજા કરવામાં આવતી નથી, પણ પુરુષને પતિવ્રતનો ભંગ કરાવનાર ગણવામાં આવે છે. \n\nજોકે, કાયદા અનુસાર, પરિણીતાને તેના વ્યભિચારી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છૂટ નથી. \n\nએ ઉપરાંત પરિણીત પુરુષ કોઈ અપરણીત મહિલા કે વિધવા કે કોઈ પરિણીત મહિલા સાથે તેના પતિની પરવાનગી લઈને વ્યભિચાર કરે તો એ પુરુષની પત્ની તેના પતિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ કરી શકતી નથી.\n\nવ્યભિચાર બદલ દોષી સાબિત થયેલા પુરુષને મહત્તમ પાંચ વર્ષના કારાવાસની સજા અથવા દંડ કે બન્ને થઈ શકે છે. \n\nઆ કાયદો અમલી બન્યો ત્યાર પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍડિલેટ ટેસ્ટ : 46 વર્ષ બાદ ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન, ઑસ્ટ્રેલિયાની આઠ વિકેટથી જીત\\nસારાંશ: એડિલેટ ટેસ્ટના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટથી હરાવી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીતવા માટે 90 રનના લક્ષ્ય સામે ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે બે વિકેટના નુકસાન પર 93 બનાવ્યા, હવે ઑસ્ટ્રેલિયાની ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે.\n\nઆ પહેલાં ત્રીજા દિવસે ભારતનો બીજો દાવ માત્ર 36 રન પર સમેટાઈ ગયો. જોકે, ભારત તરફથી નવ વિકેટ જ પડી, મોહમ્મદ શામી ઈજાને કારણે અંતિમ બૅટ્સમૅન તરીકે રિટાયર્ડ હર્ટ થઈ ગયા. \n\nએ બાદ આ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં એક દાવમાં ભારતના નામે સૌથી ઓછો સ્કોર 42 રન નોંધાયો હતો. \n\nવર્ષ 1974માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ભારતે એક ઇનિંગ 42 રન જ કર્યા હતા. \n\nએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍડિલેડ ટેસ્ટ : ભારતે ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર દસ વર્ષ બાદ હરાવ્યું\\nસારાંશ: ઑસ્ટ્રલિયાના ઍડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 31 રનથી હરાવી ઐતિહાસિત જીત મેળવી છે. મૅચના અંતિમ દિવસે ઑસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ 291 રનના સ્કોર પર જ આઉટ થઈ ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ દાવમાં 15 રનની નજીવી લીડ ઉપરાંત બીજા દાવમાં ભારતે 307 રન બનાવ્યા હતાં. \n\nગુજરાતના બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારાની પ્રથમ દાવમાં 246 બોલમાં 123 રન અને બીજા દાવમાં નિર્ણાયક 71 રન કર્યા હતા. \n\nચોથા દિવસે બીજા દાવમાં ઑસ્ટ્રેલિયાને 323 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પણ ભારતીય બૉલર્સે અસરકારક બૉલિંગ કરી ચાર વિકેટ પર 104 રન પર દિવસ પૂરો કર્યો હતો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપાંચમે દિવસે ઑસ્ટ્રલિયાની રમત શરૂ થઈ ત્યારે મોહંમદ શામી અને ઇશાંત શર્માએ હેન્ડસ્કૉમ્બ અને ટ્રેવિસ હેડને 14-14 રનનાં સ્કોર પર આઉટ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍન્ટાર્કટિકા : ઉલ્કાની શોધમાં શા માટે નીકળ્યાં બે મહિલાઓ?\\nસારાંશ: દુનિયાના 60% ઉલ્કા ઍન્ટાર્કટિકામાં મળી આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ ઉલ્કા એ લોકો માટે શું છે કે જેઓ તેની શોધમાં નીકળે છે? અને ઉલ્કાને પ્રાપ્ત કરીને તેમને શું મળે છે?\n\nઆ બે મહિલાઓ ઉલ્કાની શોધમાં નીકળ્યાં છે, કેવી રહી તેમની ઉલ્કા શોધવાની સફર?\n\nસમગ્ર કહાણી જાણવા જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍન્ટાર્કટિકામાં 8 મહિના સુધી આપ એકલા જીવતા રહી શકો?\\nસારાંશ: વાઈલ્ડલાઇફ કૅમેરામૅન લિંડસે મૅકક્રૅને 2016માં જીવનના સહુથી સુંદર સમાચાર મળ્યા. તેમને ઍન્ટાર્કટિકામાં પૅન્ગ્વિનોના સમૂહ ઉપર ફિલ્મ બનાવવાનો મોકો મળ્યો. એ તેમનું સપનું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લિંડસેને જે પ્રોજેક્ટ પર કામ કરવાનું હતું, એ ડૅવિડ ઍટનબરોની નવી બીબીસી સિરીઝ 'ડાયનેસ્ટીઝ'નો ભાગ હતો. \n\nતેમને એક નાનકડી ટીમની સાથે ઍન્ટાર્કટિકા જવાનું હતું. \n\nઍન્ટાર્કટિકામાં જે જગ્યાએ લિંડસેને રહેવાનું હતું ત્યાં શિયાળામાં ફિલ્મ શૂટ કરવી એટલે ઓછામાં ઓછા 8 મહિનાઓ માટે કેદ થઈ જવું. \n\nઆ દરમિયાન ત્યાં જવા અથવા આવવાનું કોઈ સાધન નથી હોતું. \n\nઍન્ટાર્કટિકાની પડકારજનક યાત્રા \n\nત્રણ સભ્યોની તેમની ટીમ ઉપરાંત જે લોકો એ સમયે ઍન્ટાર્કટિકામાં ઉપસ્થિત હતાં, એમનામાંથી સહુથી નજીકમાં એક દક્ષિણ આફ્રિકન ટીમ હતી. \n\nજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍન્ટિ-સેટેલાઇટ પરીક્ષણ મુદ્દે અમેરિકાએ ભારતને સાવધ કેમ કર્યું?\\nસારાંશ: ભારતના ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ બાદ અમેરિકાના કાર્યવાહક રક્ષામંત્રીએ પૅટ્રિક શાનાહાને અંતરિક્ષમાં કચરો વધવાને લઈને સાવધ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૅટ્રિકનું કહેવું છે કે આ પ્રકારના પરીક્ષણથી અંતરિક્ષમાં કચરો પેદા થાય છે. બુધવારે ભારતે પોતાના જ ઉપગ્રહને તોડી પાડ્યો હતો.\n\nપૅટ્રિકનું કહેવું છે કે અમેરિકા આ મામલે અધ્યયન કરી રહ્યું છે, જેમાં ભારતે કહ્યું કે તેમણે અંતરિક્ષમાં કચરો નથી છોડ્યો.\n\nઅમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો એવો દેશ છે જેણે આ પ્રકારનું પરીક્ષણ કર્યું છે.\n\nચીને વર્ષ 2007માં ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જે બાદ આંતરરાષ્ટ્રીયસ્તરે તેની ઘણી ટીકા થઈ હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅમેરિકા નજર રાખી રહ્યું છે\n\nઅમેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍપ ડાઉનલોડ વખતે ‘ઓકે’ બટન દબાવવાથી તમે શું ગૂમાવો છો?\\nસારાંશ: જી. કે. પિલ્લઈ ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પ્રમુખ છે. એક દિવસે તેમની ઓફિસમાં આવેલી એક વ્યક્તિ તેમને કંઈક એવું દેખાડ્યું હતું, જે જોઈને તેઓ ડરી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જી. કે. પિલ્લઈ કહે છે, \"મધમાખીના આકારની કોઈ ચીજ એ વ્યક્તિએ જમીન પર ફેંકી હતી. પછી એ પોતાના મોબાઇલ પર ઓરડાના ફોટોગ્રાફ્સ દેખાડવા લાગ્યો હતો.\"\n\n\"મધમાખી જેવી વસ્તુ વાસ્તવમાં મિની ડ્રોન હતું. એ દૃશ્ય ડરામણું હતું. ધારો કે આવું ડ્રોન કોઈ તમારા બેડરૂમમાં રાખી દે તો તમારી પ્રાઇવસી કેટલી સલામત રહેશે?\"\n\nપ્રાઇવસીનો મુદ્દો\n\nપ્રાઇવસી સંબંધે જોરદાર ચર્ચા ચાલી રહી છે ત્યારે સવાલ એ છે કે આપણે પ્રાઇવસી વિશે શું જાણીએ છીએ?\n\nઆપણે કોઈ ઍપ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે દરેક તબક્કે 'ઓકે' બટન દબાવતા જઈએ છીએ. \n\nએ ઍપનો માલિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍપ દ્વારા દસ હજાર બાળકોને સંભળાવે છે વાર્તાઓ\\nસારાંશ: જો તમને કોઈ કહે કે હું દસ હજાર બાળકોની નાની છું તો તમારી શું પ્રતિક્રિયા હશે? ચોક્કસથી તમારી આંખો ફાટી રહી જશે. પણ આ નાની કંઈક અલગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આટલા બાળકો સાથે આ સંબંધ વાર્તાઓ સંભળાવીને જાળવ્યો છે. 62 વર્ષીય સરલા મિન્ની આ દાવો કરે છે. \n\nતેમના કહેવાનો મતલબ છે કે તેમની વાર્તાઓ ઘણા બાળકો સાંભળે છે અને તેઓ તેમને 'નાની' માને છે.\n\nઆજના જમાનામાં પરિવાર વિભક્ત થઈ ગયા છે. પતિ અને પત્ની અને તેમના બાળકો પોતાની અલગ દુનિયામાં રહે છે. \n\nતો દાદી-નાનીઓની દુનિયા પણ અલગ હોય છે. ત્યારે આજના સમયમાં વાર્તાઓ સાંભળવાનો અને સંભળાવવાનો રિવાજ તો લગભગ પૂરો જ થઈ ગયો છે.\n\nપરંતુ સરલા આજે પણ આ કામને ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને હજારો બાળકોને વાર્તાઓ સંભળાવી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍપલના અત્યાર સુધીના સૌથી મોંઘા ફોનમાં ચાર પ્રોબ્લેમ્સ\\nસારાંશ: ઍપલ કંપનીએ લોન્ચ કરેલું તેનું નવું સેલફોન મોડેલ આઈફોન એક્સ તેનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે, પણ એ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈફોન એક્સ એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે\n\n1000 ડૉલર કિંમતનો આ ફોન 27 ઓક્ટોબરે 55 દેશોમાં ઓનલાઈન પ્રિ-સેલ માટે મૂકવામાં આવ્યો હતો. ઓનલાઈન પ્રિ-સેલ માટે મૂકવામાં આવેલા તમામ આઈફોન એક્સ માત્ર દસ જ મિનિટમાં વેચાઈ ગયા હતા.\n\nસોમવારે ઍપલ સ્ટોર્સમાં આ મોડેલ મૂકવામાં આવ્યું હતું અને તેને ખરીદવા લોકોએ વહેલી સવારથી લાઈન લગાવી હતી. \n\nજોકે, આઈફોન એક્સની વિગતો જાણ્યા બાદ ઘણા લોકો ફોનમાં કેટલીક સમસ્યાની હોવાની ફરિયાદ કરી રહ્યા છે. એ પૈકીની ચાર સમસ્યાને જાણી લો.\n\n(1) ફૂલ સ્ક્રીન\n\nઈન્ટરનેટ પર બ્રાઉઝિંગ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍપલનો નવો iPhone XS લૉન્ચ થયો 1.10 લાખ રૂપિયાની કિંમત\\nસારાંશ: ઍપલે તેના iPhone Xને વધુ ત્રણ શક્તિશાળી મૉડલ સાથે અપડેટ કરીને બજારમાં ક્યા છે. આ ત્રણ મૉડલ્સમાંથી બે અગાઉના ફોન કરતાં મોટા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"iPhone XS Max 6.5 ઇંચ (16.5 સેમી.)ની ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે iPhone XSની ડિસ્પ્લે અગાઉના 5.8 ઇંચના ઑરિજિનલ માપની જ છે.\n\niPhone XRની સ્ક્રીન 6.1 ઇંચની છે, પરંતુ તેની ગુણવત્તા ઓછી છે.\n\niPhone XSની સાથે સાથે ઍપલે નવી સ્માર્ટવૉચ પણ લૉન્ચ કરી છે, જેમાં ફૉલ-ડિટેક્શન ફંક્શન છે.\n\nજ્યારે iPhone X લૉન્ચ થયો ત્યારે મનાતું હતું કે, તેની અન્યની સાપેક્ષે 999 પાઉન્ડ (93753.80 રૂપિયા)ની ઊંચી કિંમત તેના વેચાણ પર અસર કરશે.\n\nપરંતુ ઍપલે કહ્યું હતું કે, તેમને iPhone X તેના ઓછી કિંમત ધરાવતા iPhone 8 કોઈ પણ મૉડલ કરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કામ બંધ કેમ કર્યું? - BBC TOP NEWS\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કામ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય ઈડી દ્વારા સંસ્થાના ખાતા ફ્રીઝ કરાયા બાદ લેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા વર્ષે તપાસ ઍજન્સી સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર બાદ હવે ઈડીએ તપાસ શરૂ કરી છે.\n\nઍમનેસ્ટી પર વિદેશ ફાળો લેવા અંગે બનેલા કાનૂન એફસીઆરએના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઍમનેસ્ટીએ નિવેદનમાં કામ બંધ કરવા માટે 'સરકારની બદલાની કાર્યવાહી'ને જવાબદાર ઠેરવી છે.\n\nઍમનેસ્ટીએ કહ્યું છે, \"10 સપ્ટેમ્બરે ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાને જાણ થઈ કે ઈડીએ તેમનાં તમામ બૅન્કખાતાં ફ્રીઝ કર્યાં છે, જેનાથી માનવાધિકારી સંગઠનના મોટાભાગના કામ ઠપ થઈ ગયા છે.\"\n\nતેમણે આગળ લખ્યું છે, \"આ માનવાધિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍમ્પોટૅરેસિન-બી: ગુજરાત મ્યુકરમાઇકૉસિસના પડકારને પહોંચી વળવા તૈયાર છે?\\nસારાંશ: કોવિડ-19ની સારવારની આડઅસરના રૂપે સાજા થયેલા દરદીઓમાં મ્યુકરમાઇકૉસિસે દેખા દીધી છે. જેના કારણે અગાઉ જેની નહિવત્ ખપત હતી એવા ઍમ્પોટૅરેસિન-બી ઇન્જેક્શનની માગ અચાનક જ વધી જવા પામી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં ઍમ્પોટૅરેસિનના ઉત્પાદનની સામે માગમાં અનેકગણો વધારો થતાં ઉત્પાદકો ઉપર દબાણ વધ્યું છે\n\nફૂગ દ્વારા થતા મ્યુકરમાઇકૉસિસની સારવાર માટે આ ઇન્જેકશન આપવામાં આવે છે. \n\nડાયાબિટીસ અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા કોરોનામાંથી સાજા થયેલા દરદીઓમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. \n\nઍમ્પોટૅરેસિન ઇન્જેકશનના કાચા માલનું ઉત્પાદન કરતું દેશનું એકમાત્ર એકમ ગુજરાતમાં આવેલું છે. જ્યાં માંગને પહોંચી વળવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક કલાક કામ ચાલુ છે. \n\nદેશના સ્થાનિક ઉત્પાદકો સ્થાનિક ઉત્પાદન તથા આયાત કરાયેલી માગમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍમ્બુલન્સ ડ્રાઇવર : દરદીઓને સમયસર હૉસ્પિટલ પહોંચાડનારને જ ખરા વખતે ઍમ્બુલન્સ ન મળી, કોરોનાથી મૃત્યુ\\nસારાંશ: રોહિતભાઈ છેલ્લાં 20 વર્ષથી સાણંદ નગરપાલિકામાં ઍમ્બુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. અત્યાર સુધી તેમણે અનેક લોકોના જીવ બચાવ્યા હતા, પણ તેમના પરિવારે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે ભવિષ્યમાં તેમને ઍમ્બુલન્સની જરૂર પડશે અને તેમને જ સમયસર ઍમ્બુલન્સ નહીં મળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિતભાઈને કોરોના થયો હતો પણ સમયસર સારવાર ન મળતાં તેમનું મૃત્યુ થયું\n\nદેશ સહિત ગુજરાતમાં હાલમાં કોરોના વાઇરસે કેર વર્તાવ્યો છે અને અનેક જગ્યાએ હૉસ્પિટલોમાં બેડની કમી, ઓક્સિજનની કમી, સ્મશાનમાં વેઇટિંગ વગેરેના સમાચાર મીડિયામાં આવી રહ્યા છે.\n\nઘણા લોકોને ઓક્સિજન મળતો ન હોવાથી કોરોનાના દર્દીઓ જાતે ઓક્સિજનનો બાટલો લઈને હૉસ્પિટલે જતા હોવાની તસવીરો પણ જોવા મળે છે.\n\nઅમદાવાદના સાણંદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે નગરપાલિકામાં ઍમ્બુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતી વ્યક્તિને બચાવી શકાઈ નહોતી.\n\nકલાકો સુધી 10"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી નરેન્દ્ર મોદી સરકારે વેચવા કાઢી, બીજો પ્રયાસ\\nસારાંશ: અંદાજે 60 હજાર કરોડ રૂપિયાના કરજમાં ડૂબેલી સરકારી ઍર ઇન્ડિયાને વેચવાનો બીજો પ્રયાસ મોદી સરકારે શરૂ કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે વર્ષમાં ઍર ઇન્ડિયાને વેચવાની બીજી વાર કોશિશ થઈ રહી છે. સરકારે સોમવારે આ મામલે ટૅન્ડર મંગાવ્યાં છે, જેમાં ઍર ઇન્ડિયાનો 100 ટકા ભાગ વેચવાની વાત કરાઈ છે.\n\nજોકે મુંબઈ નરીમાન પૉઇન્ટસ્થિત ઍર ઇન્ડિયાનું મુખ્યાલય અને દિલ્હીના મહાદેવ માર્ગસ્થિત કૉર્પોરેટ મુખ્યાલય આ વેચાણમાં સામેલ નહીં કરાય. આ બંને ઇમારતો સરકાર હસ્તક રહેશે.\n\nઍરઇન્ડિયાને ખરીદવા ઇચ્છુક દાવેદારોને 17 માર્ચ સુધીમાં ટૅન્ડર ભરવાનું કહેવામાં આવ્યું છે.\n\nલાઇવમિન્ટના અહેવાલ અનુસાર સરકાર પાસે ઍર ઇન્ડિયા અને તેની સહાયક ઍર ઇન્ડિયા એક્સપ્રેસની 100"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍર ટેક્સિથી હવામાં ઉડીને લોકો પહોંચશે ઑફિસ!\\nસારાંશ: ટેક કંપનીઓ સ્કાય ટૅક્સિ અથવા ઍર કૅબ બનાવવાની હોડમાં છે. ત્યારે દુબઈ હવામાં ઉડતી ટૅક્સિઓની રેસમાં બાજી મારાવાના પ્રયાસમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુબઈએ કીધું છે કે આ વર્ષના અંત સુધીમાં પંચવર્ષીય પરીક્ષણ શરુ કરી દેવાશે.\n\nબેટરીથી ચાલતી સ્કાય ટૅક્સિઓના પરિચાલનના પરીક્ષણની તૈયારીઓ થઇ રહી છે. \n\nદુબઈ માર્ગ અને ટ્રાફિક ઓથોરિટી (RTA)એ જૂનમાં જર્મનીની સ્ટાર્ટ અપ કંપની વોલોકૉપ્ટર સાથે એક કરાર કર્યો છે. જે અંતર્ગત આ વર્ષના અંત સુધીમાં સ્કાય ટૅક્સિઓનું પરીક્ષણ કરવામાં આવશે.\n\nબે મુસાફરોને લઇ જઇ શક્તી આ ટૅક્સિઓ બનાવવા માટે, કંપનીને અત્યાર સુધી ત્રણ મિલિયન ડોલર એટલે કે આશરે લગભગ 180 કરોડ રૂપિયાનું રોકાણ મળી ચૂક્યું છે.\n\nબે મુસાફરનું વહન કરતી સ્કાય ટૅક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍરફોર્સને મળેલાં અપાચે હેલિકૉપ્ટર દુશ્મન માટે કેટલાં ખતરનાક?\\nસારાંશ: 'ઍૅટેક હેલિકૉપ્ટર' તરીકે જાણીતાં આઠ અપાચે હેલિકૉપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થયાં છે. આનાથી વાયુસેનાની મારકક્ષમતા વધશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆધુનિક યુદ્ધ ક્ષમતાવાળા આ હેલિકૉપ્ટર અમેરિકન કંપની બોઇંગે બનાવ્યાં છે. તેને 27 જુલાઈએ ગાઝિયાબાદના હિંડર ઍરબૅઝ પર લવાયાં હતાં.\n\nટ્રાયલ બાદ તેને પઠાણકોટ ઍરબૅઝ મોકલવામાં આવ્યાં છે, જ્યાં મંગળવારે ઔપચારિક રીતે તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરાયાં છે. \n\nવાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ભારતીય વાયુસેનાએ આ હેલિકૉપ્ટરની પહેલી ઉડાણનો વીડિયો પણ શૅર કર્યો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપઠાણકોટ ઍરબૅઝ પર આ હેલિકૉપ્ટરને પાણીના ફુવારા સાથે સલામી આપવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઍલન મસ્ક દુનિયાના બીજા સૌથી ધનિક માણસ કેવી રીતે બન્યા?\\nસારાંશ: ગત અઠવાડિયાના સૌથી મોટા સમાચારોમાં એક હતા- ઍલન મસ્કની ટૅસ્લા કંપની પાંચ લાખ કરોડ ડૉલરની થઈ અને એ સાથે જ ઍલન મસ્ક દુનિયાના બીજા સૌથી ધનિક બની ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍલન મસ્ક\n\nઆ અગાઉ બીજા સ્થાને બિલ ગેટ્સ હતા.\n\nટેકનૉલૉજીના વિશ્વના સમાચારોથી સંબંધિત બીબીસી 'ટેક ટેન્ટ પૉડકાસ્ટ'નો સવાલ છે કે ઇલેક્ટ્રોનિક કાર બનાવતી આ કંપનીમાં રોકાણકારોને હવે એવું શું દેખાઈ રહ્યું છે જે એક વર્ષ પહેલાં નહોતું દેખાઈ રહ્યું?\n\nકેમ કે વર્ષ 2020ની શરૂઆતમાં સ્ટૉક માર્કેટે ટૅસ્લાની કિંમત 80 અબજ ડૉલર આંકી હતી અને ત્યારે કહેવાતું હતું કે આ કિંમત એવા બિઝનેસ માટે વધુ છે, જે કોઈ ખાસ લાભકારક નથી.\n\nઆખું વર્ષ આ કંપનીના શૅર વધતા રહ્યા અને પછી કંપની પાંચ લાખ ડૉલરની કિંમત પાર કરી ગઈ.\n\nનફાના રસ્તે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ 'ઢોંસા-કિંગ'ની કહાણી જેમનાં ઈડલી-ઢોંસા લોકોની દાઢે વળગ્યાં\\nસારાંશ: ખૂબ જ ગરીબ પરિવારમાં એક વ્યક્તિનો જન્મ થવો... હોટેલમાં ટેબલ સાફ કરીને પોતાનું પેટ ભરવું. પછી પોતાની હોટેલ ખોલવી, અને માત્ર 20 વર્ષમાં તેની શાખાઓ દુનિયાભરમાં ખોલવી. બે લગ્ન થયાં હોવા છતાં પોતાના કર્મચારીની દીકરીને લગ્નનો પ્રસ્તાવ મોકલવો, તેમના પતિની હત્યા કરી નાખવી... આ બધું સાંભળીને તમને એવું લાગતું હશે કે આ કોઈ ફિલ્મની સ્ટોરીનો પ્લોટ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તમને જણાવી દઈએ કે આ કોઈ ફિલ્મી સ્ટોરી નહીં, પણ એક વ્યક્તિનું વાસ્તવિક જીવન છે. એ વ્યક્તિનું નામ છે પી. રાજાગોપાલ.\n\nરાજાગોપાલને લોકો 'ઢોસા-કિંગ' તરીકે ઓળખે છે. તેમણે દક્ષિણ એશિયન ફૂડ તરીકે ઓળખાતાં ઇડલી-ઢોસાને ન્યૂયોર્કથી ઑસ્ટ્રેલિયા સુધી પહોંચાડ્યાં છે. \n\nઆ ઢોસા-કિંગ પી. રાજાગોપાલનું હાલ જ મૃત્યુ થયું છે. તેઓ સર્વણાભવન નામે પ્રખ્યાત હોટેલ ચેઇનના માલિક હતા. \n\nતમે ભારતીય હોવ કે NRI, કે પછી વિદેશી.. દુનિયાનાં મોટાં શહેરોમાં રહેતી કોઈ પણ વ્યક્તિ જો સાંભર કે રસમનો સ્વાદ માણવા માગે છે અથવા તો મદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ 'રાજરમત' જેણે મોરારજીના બદલે જીવરાજ મહેતાને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવ્યા\\nસારાંશ: ડૉ. જીવરાજ મહેતાને ગુજરાતની પ્રજા રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી (1 મે 1960થી 18 સપ્ટેમ્બર 1963) તરીકે યાદ રાખે છે, પરંતુ તેમનું અસલી યોગદાન મેડિકલક્ષેત્રમાં છે, જે નવનિર્મિત રાજ્યના વડાનો પહેલો કાંટાળો તાજ પહેરવાના કારણે હાંસિયામાં ધકેલાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. જીવરાજ મહેતાને ગુજરાતની પ્રજા રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી (1 મે 1960થી 18 સપ્ટેમ્બર 1963) તરીકે યાદ રાખે છે.\n\n'કાંટાળો' એટલા માટે કે મુખ્ય મંત્રીના પદ માટે તેઓ પહેલી પસંદગી નહોતા, પરંતુ જવાહરલાલ નહેરુના નાણામંત્રી અને પાછળથી દેશના ચોથા વડા પ્રધાન બનેલા મોરારજીભાઈ દેસાઈની 'રાજરમત'ના કારણે મુખ્ય મંત્રીપદ ડૉ. મહેતાના ખોળામાં આવી પડ્યું હતું.\n\nથોડુંક રિકૅપ, ગુજરાત જ્યારે બૉમ્બે સ્ટેટમાં હતું, ત્યારે મોરારજીભાઈ મુખ્ય મંત્રી હતા અને સ્વતંત્ર ગુજરાતની ઇન્દુલાલ યાજ્ઞિકની મહાગુજરાત ચળવળના વિરોધમાં હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ 'હિંદુ' અને 'શીખ' નામો જે પાકિસ્તાનમાં બદલી નાંખવામાં આવ્યાં\\nસારાંશ: ઐતિહાસિક શહેરો અને સ્થળોનાં નામ બદલવાની હોડમાં પાકિસ્તાન ભારત કરતાં સહેજ પણ પાછળ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના વિભાજન બાદ પાકિસ્તાનમાં બિનમુસ્લિમ સ્થળોનાં નામ ભારતની સરખામણીએ જલદી બદલાયાં હતાં.\n\nવિભાજન બાદ પાકિસ્તાનમાં બનેલાં નવા રાજ્યોએ નામકરણની બાબતમાં ભારતના વારસાથી કાયદેસરનું અંતર જાળવ્યું હતું.\n\nપાકિસ્તાનમાં મુસ્લિમ વારસા સાથે સુસંગતતા ધરાવતાં નામો રાખવાનો પ્રયાસ થયો હતો જેની આરબી છાપ ઊભરી આવે.\n\nનામ પરિવર્તન\n\n1992માં લાહોરમાં આ મંદિર તોડી અને વિસ્તારને બાબરી મસ્જીદ ચોક નામ અપાયું હતું\n\nપાકિસ્તાનમાં લાહોરથી 50 કિલોમીટર દૂર આવેલું એક ગામ પહેલાં ભાઈ ફેરુના નામે ઓળખાતું હતું.\n\nજાણકારોના કહેવા મુજબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ UPના પોલીસ ઑફિસર જેમણે નિયમ અવગણી જાનના જોખમે દિલ્હીના લોકોને બચાવ્યા\\nસારાંશ: રાજધાની નવી દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન એક પોલીસ અધિકારીએ જીવના જોખમે અનેક પરિવારોને હુલ્લડખોરોથી બચાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીરજ જડાઉં કહે છે, તેઓ તેમની ફરજ બજાવી રહ્યા હતા\n\n23 ફેબ્રુઆરીએ ફાટી નીકળેલી હિંસામાં 40 લોકો મૃત્યુ પામ્યા છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે. \n\nઉત્તર પ્રદેશમાં સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા નીરજ જડાઉંએ બીબીસીના વિકાસ પાંડેને જણાવ્યું હતું કે તેઓ 25 ફેબ્રુઆરીએ એક બૉર્ડર ચેકપોઈન્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે દિલ્હીના કરવાલ નગર વિસ્તારમાંથી ગોળીબારનો અવાજ તેમણે સાંભળ્યો હતો. \n\nકરવાલ નગર એ ચેકપોઈન્ટથી માત્ર 200 મિટર દૂર આવેલું છે. \n\nતેમણે જોયું કે 40થી 50 લોકોનું એક ટોળું વાહનોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ અફઘાન મહિલા, જેમનું નાક તેમના પતિએ કાપી નાખ્યું\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર પાબંદીઓ અને અત્યાચારની ઘટનાઓ અનેક બને છે. એક નવી ઘટનામાં એક મહિલાનું નાક તેમનાં પતિએ કાપી નાખ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝરકાનાનાં નાકની હાલ સર્જરી કરાઈ છે અને તેનાથી તેમને નવી આશા છે.\n\nઝરકાનાનાં પતિ વર્ષોથી તેમની પર અત્યાચાર ગુજારતા હતા. કાળજું કંપાવી દેનારી આ ઘટનામાં ઝરકાનાની વ્હારે એક ડૉક્ટર આવ્યા છે. જુઓ ઝરકાનાની સમગ્ર કહાણી વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ અભિનેત્રી જેમણે WiFiને જન્મ આપ્યો\\nસારાંશ: એક અભિનેત્રી અને પિયાનોવાદક ન હોત તો જીપીએસ તથા વાઈફાઈનું અસ્તિત્વ જ ન હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1940ના દાયકાનાં હોલીવૂડનાં વિખ્યાત અભિનેત્રી હેડી લમાર\n\nહેડી લમાર 1930ના દાયકાના અંતિમ અને 1940ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં હોલિવૂડની વિખ્યાત વ્યક્તિ હતી.\n\nજોકે, હેડી લમારને જાતજાતની શોધ કરવાનો શોખ હતો એ વાત એ સમયે બહુ ઓછા લોકો જાણતા હતા.\n\nહેડી લમારે તેમના પ્રેમી અને ઉડ્ડયન ક્ષેત્રના દિગ્ગજ હાવર્ડ ડ્યુજેસ માટે એક આલીશાન વિમાન ડિઝાઇન કર્યું હતું.\n\nજાતજાતનાં સંશોધન કરવાનો પોતાના જેવો જ શોખ હેડી લમારને જૉર્જ એંથિલમાં દેખાયો હતો.\n\nએંથિલ પિયાનોવાદક, સંગીતકાર અને નવલકથાકાર હતા. એ ઉપરાંત તેમને એન્જિનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ અરબ દેશ જેણે 'ફીમેલ વાયગ્રા'ને મંજૂરી આપી\\nસારાંશ: ઇજિપ્ત મહિલાઓની કામોત્તેજના વધારતી દવાના ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપનારો પ્રથમ અરબ દેશ બની ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા સૈલી નાબિલે જાણવાની કોશિશ કરી કે સામાજિક રીતે રૂઢિવાદી માનવામાં આવતા આ દેશમાં ફીમેલ વાયગ્રાના બજારનું કદ કેટલું મોટું છે.\n\n\"આ દવાના સેવન બાદ મને થાક લાગ્યો, ઊંઘ આવવા લાગી અને મારા હૃદયના ધબકારા પણ વધી ગયા.\"\n\nઆ અનુભવ પ્રથમ વખત ફીમેલ વાયગ્રાનું સેવન કરનાર લૈલા(નામ બદલ્યું છે)નો છે. દવાને કેમિકલ ભાષામાં ફ્લિબાનસેરિન કહેવામાં આવે છે.\n\nઆજથી ત્રણ વર્ષો પહેલાં અમેરિકામાં દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. હવે ઇજિપ્તમાં એક સ્થાનિક કંપની આ દવાનું ઉત્પાદન કરી રહી છે.\n\nલૈલાની ઉંમર ત્રીસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ આદિજાતિ જે આપણાં કરતાં પણ વધારે સભ્ય છે\\nસારાંશ: ગત મહિને બ્રાઝિલની સરકારી એજન્સી 'ફુનાઈ'એ લગભગ 50 વર્ષની એક વ્યક્તિનો વીડિયો જાહેર કર્યો હતો. આ વ્યક્તિ જંગલમાં લાકડાં કાપી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કોઈ સાધારણ વ્યક્તિ નહીં પણ તેના સમુદાયની બચી ગયેલો એક માત્ર સભ્ય છે.\n\nતે છેલ્લાં 22 વર્ષથી બ્રાઝિલની એમેઝોનની ખીણમાં રહે છે.\n\nવીડિયો સામે આવતાં સમગ્ર વિશ્વનું ધ્યાન ફરી એ દુનિયા તરફ ગયું છે જેઓ આજે પણ આદિમાનવની જેમ જીવન જીવે છે.\n\nએક એવો સમુદાય કે જે આપણી આધુનિકતાથી વાકેફ નથી. તેમનાં ખાન-પાન, રહેણીકરણી બધું જ હજારો વર્ષો પહેલાંના આદિમાનવ જેવું જ છે.\n\nઆ લોકો 'અનકૉન્ટેક્ટેડ ટ્રાઇબ્સ' અથવા 'લૉસ્ટ ટ્રાઇબ્સ' છે. તેમાંની મોટા ભાગની જાતિઓ બ્રાઝિલ નજીકના એમેઝોનનાં રેઇન ફૉરેસ્ટ( એવું જંગલ જ્યાં સતત વરસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ઉદ્યોગ જે કોરોનાને લીધે થયો પાયમાલ, 20 લાખ નોકરી પર જોખમ\\nસારાંશ: હાલમાં જ ઇન્ટરનેશનલ ઍર ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન (આઈએટીએ)એ અનુમાન લગાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઍરલાઇન્સમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા વધશે અને 2037 સુધીમાં 8.3 અબજ હવાઈ મુસાફરો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે કોરોના વાઇરસને કારણે અન્ય કેટલાય ઉદ્યોગોની જેમ હવાઈઉદ્યોગને પણ મોટો ધક્કો લાગ્યો છે.\n\nકોરોના વાઇરસ મહામારીને કારણે અનેક દેશોએ સરહદો બંધ કરી અને લૉકડાઉનને કારણે હવાઈ યાત્રા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો.\n\nઆઈએટીએ પ્રમાણે હવાઈ યાત્રામાં 98 ટકાનો ઘટાડો થયો.\n\nતેનું અનુમાન હતું કે 2020માં ઍરલાઇન કંપનીઓને લગભગ 84 અબજ ડૉલરનું નુકસાન થશે તથા 2019ની સરખામણીમાં આ વર્ષે પ્રતિ મુસાફરે મુસાફરીના કિલોમિટરમાં 48 ટકાનો ઘટાડો થશે.\n\nઆ પરિસ્થિતિને જોતાં વિશ્વના ઍરલાઇનના ઉદ્યોગમાં ત્રણ કરોડ 20 લાખ જેટલી નોકરીઓ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ઍક્ટ્રેસ જે મોદીની આંધીમાં પણ એકલપંડે અણનમ રહ્યાં\\nસારાંશ: મહારાષ્ટ્રમાં ભાજપ તથા શિવસેનાએ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 48માંથી 41 બેઠક ઉપર વિજય નોંધાવ્યો છે, જોકે એક ઉપર તમામ રાજકીય પક્ષોની આગેકૂચ અટકી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અપક્ષ મહિલા ઉમેદવાર નવનીત કૌર રાણાએ અમરાવતી બેઠક ઉપરથી 36951 મતે વિજય નોંધાવ્યો છે.\n\nનવનીત કૌર રાણાએ મૉડલ અને ફિલ્મ અભિનેત્રી તરીકે કૅરિયર શરૂ કરી પરંતુ ધારાસભ્ય પતિ સાથે લગ્ન કરીને સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. \n\nકોણ છે નવનીત?\n\nસક્રિય રાજકારણમાં આવ્યાં તે પહેલાં નવનીત મૉડલિંગ અને ઍક્ટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલાં હતાં. \n\nમૂળ પંજાબી પરંતુ મુંબઈમાં જન્મેલાં નવનીતે કન્નડ, તેલુગુ, પંજાબી તથા મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. \n\n33 વર્ષીય નવનીતે આ સિવાય કેટલાંક મ્યૂઝિક આલબમ્સમાં પણ કામ કર્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ કપલ, જેણે પોતાનો સંબંધ સુધારવા બીજા સાથે સંબંધ બાંધ્યો\\nસારાંશ: તમારા જીવનસાથી કોઈની સાથે ડેટ પર જાય તો તમને કેવું લાગે? એટલું જ નહીં, તમારે તેનું સાક્ષી બનવાનું હોય તો કેવી લાગણી થાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી વ્યક્તિને ડેટ કર્યા બાદ પૉપ્પી અને ઍલિયટનો સંબંધ સુધર્યો\n\nબહુ કફોડી સ્થિતિ થાય એવી તમારી કલ્પના હશે, પરંતુ બીબીસીના એક કાર્યક્રમ 'જસ્ટ વન નાઇટ' (માત્ર એક રાત) હેઠળ છ દંપતીને આવી સ્થિતિમાંથી પસાર કરાયાં. \n\nઆ કાર્યક્રમમાં દરેક દંપતી જુદાજુદા કારણોસર જોડાયાં કે જેથી પોતાની વફાદારીનું પરીક્ષણ થઈ શકે.\n\nકેટલાક માટે આ તેમનો પ્રથમ પ્રેમસંબંધ હતો અને તેઓ ખાતરી કરવા માગતાં હતાં કે પ્રેમીની તેમની પસંદગી કેટલી યોગ્ય છે. બીજા એ નિર્ધારિત કરવા માગતાં હતાં કે પોતે કેટલાં લાયક છે અથવા તો એક ડગલું આગળ વધીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ કામિની રૉય જેમનાં પર ગૂગલે ડૂડલ બનાવ્યું, મહિલા અધિકારની કવિતાઓથી જાણીતાં બન્યાં\\nસારાંશ: ગૂગલે આજે કામિની રૉયના 155મા જન્મ દિવસે તેમનું ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કામિની રૉયે એવું કામ કરેલું જેનાથી હજારો મહિલાઓ પર તેની અસર થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખરે કામિની રૉય કોણ હતા અને તેમણે શું કામ કર્યું હતું, તે આપ જાણો છો?\n\n12 ઑક્ટોબર, 1864ના રોજ તે વખતના બંગાળના બેકરગંજ જિલ્લામાં જન્મેલાં કામિની રૉયે મહિલાઓને જાગૃત બનાવવા માટે ઘણી કવિતાઓ લખી. \n\nબેકરગંજ હાલ બાંગ્લાદેશમાં આવેલું છે.\n\nતેઓ એક સમાજસેવિકા પણ હતા. પરંતુ ખાસ વાત એ છે કે બ્રિટિશ કાળમાં તેઓ ગ્રૅજ્યુએટ ઑનર્સની ડિગ્રી હાંસલ કરનારા પ્રથમ મહિલા હતા. \n\nકામિની રૉયે સંસ્કૃતમાં ઑનર્સ સાથે ગ્રૅજ્યુએશન કર્યું હતું. કોલકાતા યૂનિવર્સિટીની બેથુન કૉલેજથી 1886માં ગ્રૅજ્યુએટ થયા બાદ ત્યાં જ તેમણે શિક્ષક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ કારણો જેના લીધે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ છોડી દીધી\\nસારાંશ: ધુળેટીના દિવસે ભોપાલથી લઈને નવી દિલ્હીના રાજકીય વર્તુળોમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા, અચાનક જ તેમણે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'મુલાકાત' અને 'ભાજપમાં સામેલ' થવાની ચર્ચાઓએ રાજ્ય અને દેશની રાજધાનીમાં જોર પકડ્યું હતું. \n\nછેલ્લા લગભગ સવા વર્ષથી સિંધિયા પોતાની રાજકીય કૅરિયરમાં સૌથી લો પૉઇન્ટ પર હતા. \n\nપહેલાં ડિસેમ્બર-2018માં કમલનાથથી તે રાજ્યના મુખ્ય મંત્રીપદની રેસમાંથી બહાર થઈ ગયા અને તે પછી 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાની પરંપરાગત ગુના સીટ પરથી તેમના જ અનુયાયી કે. પી. યાદવ (ભાજપ) સામે હારી ગયા. \n\nઆ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સાથે તેમને પશ્વિમ ઉત્તરપ્રદેશની જવાબદારી સો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ કાર્લોસ 'ધ જૅકૉલ' જે ઓસામા બિન લાદેન કરતાં વધુ ખતરનાક હતો\\nસારાંશ: 30 ડિસેમ્બર 1973ના રોજ લંડનમાં એવી કડકડતી ઠંડી હતી કે પૉશ વિસ્તાર સેન્ટ જૉન્સવૂડમાં ફરી રહેલા એક લાંબા તગડા માણસે ફરવાળા જેકેટની ઉપર ઉની મફલરથી પોતાનો ચહેરોનો નીચેનો ભાગ ઢાંકી રાખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રાંસમાં આજીવન સજા ગાળી રહેલા કાર્લોસ\n\nતેના જેકેટના ખિસ્સામાં ઇટાલીમાં બનેલી 9 એમએમની બેરેટા પિસ્તોલ હતી. \n\nતે માણસે ધીમેથી 48 નંબરના ઘરનો લોખંડનો દરવાજો ખોલ્યો. એ ઘર મશહૂર રિટૅલ કંપની 'માર્ક્સ એન્ડ સ્પૅન્સર'ના વડાનું અને બ્રિટિશ ઝાયોનિસ્ટ ફેડરેશનના ઉપપ્રમુખ જૉસેફ ઍડવર્ડ સીફનું હતું. \n\nકોલબેલ વાગી તે સાથે જ સીફનો પોર્ટુગીઝ બટલ મેન્યુઅલ પરલોએરાએ દરવાજો ખોલ્યો. \n\nલાંબા તગડા માણસે એક પણ ક્ષણ બગાડ્યા વિના બટલરના માથા સામે પિસ્તોલ તાકીને કહ્યું, 'ટેક મી ટૂ સીફ.' \n\nબટલર તે માણસ સાથે દાદર ચડી રહ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ કૂતરાં જે કોરોના વાઇરસના દર્દીને શોધી કાઢે છે\\nસારાંશ: ફિનલૅન્ડમાં હવે કોરોના વાઇરસના સંક્રમિતોને ઓળખવા માટે શ્વાનનો ઉપયોગ થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાસ તાલીમ અપાયેલા શ્વાન જો વ્યક્તિને સૂંઘીને ભસે તો સંભાવના છે કે તેમને કોવિડ-19નો ચેપ લાગ્યો છે.\n\nત્યારબાદ એ વ્યક્તિની વધુ તપાસ કરવામાં આવે છે. જોકે હજુ વૈજ્ઞાનિક અભ્યાસમાં આ પ્રકારે શ્વાન દ્વારા થતી તપાસ અંગેની કાર્યક્ષમતા પૂરવાર થઈ નથી.\n\nફિનલૅન્ડમાં એક પાઇલટ પ્રોજેક્ટમાં સ્નિફર ડોગને સાંકળી લેવાયા છે.\n\nજોકે આ ટ્રાયલમાં સામેલ લોકો કહે છે કે હાલ જે પ્રારંભિક પરિણામ મળી રહ્યાં છે તે આશાસ્પદ છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ કૂતરાઓ, જેના દ્વારા મોદી કોંગ્રેસને દેશભક્તિ શીખવાડવા માગે છે, શું છે તેની ખાસિયત?\\nસારાંશ: ચૂંટણી નો સમય હોય અને દેશભક્તિનો ઉલ્લેખ ન થાય એ શક્ય નથી. કર્ણાટકમાં આજકાલ આવું જ ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામખંડીમાં હતા અને કોંગ્રેસ તેમના ટાર્ગેટ પર હતો. \n\nવડાપ્રધાને કહ્યું હતું, \"આપણા દેશમાં દેશભક્તિની વાત થાય છે, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રગીત, વંદે માતરમનો ઉલ્લેખ થાય છે ત્યારે કેટલાક લોકો ચિંતિત થઈ જાય છે.\"\n\nઆઝાદી પછી કોંગ્રેસ એટલા નીચા સ્તરે જશે કે તેના નેતાઓ 'ભારત તેરે ટુકડે હોંગે' જેવા નારા લગાવનારાઓની વચ્ચે જઈને તેમને આશિર્વાદ આપશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું હશે?\n\nવડાપ્રધાને કહ્યું હતું, \"કોંગ્રેસનું ઘમંડ સાતમા આસમાને પહોંચી ગયું છે એ હું જાણું છું. દેશની જનતાએ તેને નજરઅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ખંડેરો જ્યાં આજે પણ દબાયેલા પડ્યા છે મૃતદેહો!\\nસારાંશ: મૃતકોને યાદ રાખવા માટે ચીનની કેટલીક ઇમારતો સાચવી રાખવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક ગાઇડ્સ સફર કરનારાઓને આ ખંડેરો બતાવે છે.\n\nચીનના સિચુઆન પ્રાંતમાં 10 વર્ષ પહેલાં ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 87,000 લોકો માર્યા ગયા હતા. \n\nત્યારબાદ આ વિસ્તાર સાવ ઉજ્જડ થઈ ગયો હતો. હવે અહીં ધીરે ધીરે પ્રવાસીઓ વધી રહ્યા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગર્ભપાતની કહાણી, જેણે કરોડો લોકોના જીવ બચાવ્યા\\nસારાંશ: 1960માં એક ભ્રૂણમાંથી લેવામાં આવેલા કોષનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં અસંખ્ય વૅક્સિન વિકસાવવામાં આવી છે, પરંતુ તેના ઉપયોગથી એક નૈતિક અસમંજસ પણ પેદા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n1612માં પેરિસની શેરીઓમાં એવી અફવા ફેલાઈ હતી કે એક વ્યક્તિએ અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે.\n\nતેનું નામ હતું નિકોલસ ફ્લૅમલ. તેનો જન્મ ફ્રાન્સમાં 300 વર્ષ અગાઉ થયો હોવા છતાં તેને ઍલ્કેમી (રસાયણ વિદ્યાના કીમિયા) પર લખવામાં આવેલા પુસ્તક બદલ શ્રેય મળે છે જે તે વર્ષે લખવામાં આવ્યું હતું. \n\nતેમાં તેમણે સફળતાપૂર્વક 'ફિલોસૉફર્સ સ્ટોન' બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો. આ એક પૌરાણિક પદાર્થ હતો જે કોઈ પણ ધાતુને સોનામાં રૂપાંતરિત કરી શકતો હતો અને તેમાંથી અમૃતનું સર્જન કરતો હતો.\n\nફ્લૅમલના અમરત્વની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગામ કે જ્યાં દારૂને કારણે મહિલાઓ વિધવા બની ગઈ\\nસારાંશ: 27 વર્ષનાં ચુમાની ઉરાંવ વિધવા છે. તેમના પતિ બજરંગે આત્મહત્યા કરી લીધી, કારણ કે ચુમાનીએ તેમને દારૂ પીવાની મનાઈ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે ચુમાની પતિ બજરંગની યાદના સહારે કપરી સ્થિતિમાં જિંદગી જીવી રહી છે. તે પાંચ વર્ષની દીકરી સાથે બ્રામ્બ ગામમાં રહે છે.\n\nઆ તેમની સાસરી (પતિનું ગામ) છે. ચુમાનીએ વિચાર્યું નહોતું કે દારૂને લઈને થયેલી સામાન્ય બોલાચાલી તેની જિંદગીને બરબાદ કરી નાખશે.\n\nહાલમાં તેમણે સૅન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ઝારખંડમાં પટાવાળાની નોકરી શરૂ કરી છે, જેથી દીકરી અને સાસુ-સસરા સાથે ગુજરાન ચલાવી શકે.\n\nચુમાની અને બજરંગ માત્ર આઠ વર્ષ સાથે રહ્યાં, પરંતુ હવે ચુમાનીને પતિની ખોટ જીવનભર સાલશે.\n\nચુમાની બ્રામ્બે ગામની એ વિધવાઓમાંની એક છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગામ જે હજારો વરસનો વારસો લઈને નર્મદાના પાણીમાં ડૂબી ગયું\\nસારાંશ: મધ્ય પ્રદેશના ચીખલદાનો વર્તમાન આજે છલોછલ ભરાયેલા સરદાર સરોવર ડેમના પાણીમાં ડૂબી ગયો છે, પરંતુ હજારો વર્ષો પહેલાં અહીં સ્થાયી થયેલા આદિવાસીઓનો ઇતિહાસ હજીય જીવંત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમની જળસપાટી 138 મીટર સુધી પહોંચી તેના કારણે મધ્ય પ્રદેશનાં કુલ 178 ગામો ડૂબમાં ગયાં છે.\n\nગત 3 સપ્ટેમ્બરની રાત્રે, ધાર જિલ્લાના ચીખલદા ગામમાં પણ પાણી ચડવા લાગ્યું હતું.\n\nતે સાથે જ માત્ર એક ગામ નહીં, પરંતુ એવી ઐતિહાસિક ધરતી પણ ડૂબી ગઈ, જ્યાં હજારો વર્ષ પહેલાં તાંબા-પાષાણયુગમાં આપણા પૂર્વજોએ ખેતીની સાથે સામાજિક રીત રિવાજો પણ શીખ્યા હતા.\n\nચીખલદાની આ કથા મધ્ય પ્રદેશને ગુજરાત સાથે જોડતા સ્ટેટ હાઈવે નંબર 26થી શરૂ થાય છે.\n\nધાર જિલ્લાના આ ગામ પાસેથી પસાર થતો હાઈવે આજે સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગામ જ્યાં મહિલાઓ અને પુરુષો બોલે છે અલગ ભાષા\\nસારાંશ: એક જ ગામમાં કોઈ અલગ અલગ ભાષા બોલે એ સમજી શકાય પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે મહિલાઓ અને પુરુષો એક જ ગામમાં જુદી ભાષા બોલે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત છે પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજીરિયાના એક ગામની. \n\nઉબાન્ગ નામના આ ગામમાં મહિલાઓ અને પુરુષોની ભાષા અલગ છે એટલે કે તેઓ અલગ ભાષા બોલે છે. \n\nઅહીં રહેતા લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. મહિલાઓ અને પુરુષોની ભાષા ભિન્નતાને તેઓ ભગવાનની કૃપા ગણે છે. \n\nતેમની ભાષામાં એટલી હદે ભિન્નતા છે કે શાકભાજીથી લઈને વસ્ત્રો માટે મહિલાઓ અને પુરુષો અલગઅલગ શબ્દનો ઉપયોગ કરે છે. \n\nજેમ કે પુરુષો વસ્ત્રો માટે 'અગીરા' શબ્દ વાપરે છે જ્યારે સ્ત્રીઓ 'ન્કી' શબ્દનો ઉપયોગ કરે છે.\n\nઅહીંના લોકો પર અભ્યાસ કરનારાં ઍન્થોપોલૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગામ, જેણે અમેઠીને દુનિયાભરમાં ઓળખ અપાવી\\nસારાંશ: વર્ષ 1976ની વાત છે. દેશમાં જ નહીં, પણ સમગ્ર દુનિયામાં ભારતમાં લગાવવામાં આવેલી ઇમરજન્સીની ચર્ચા ચાલી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજનૈતિક દૃષ્ટીએ ખૈરોના ગામ ભારે મહત્વ ધરાવે છે\n\nઆ સમયે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લામાં આવેલું અમેઠીનું ખેરૌના ગામ અચાનક જ ચર્ચાનું વિષય બની ગયું હતું. \n\nદેશ અને દુનિયાના સમાચારપત્રોમાં ખૈરોના ગામ હેડલાઈન બની ગયું.\n\nઅમેઠી સાથે જોડાયેલા આ ગામમાં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી પોતાના કેટલાક યુવા સાથીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. \n\nતેમણે પાવડો ચલાવીને રસ્તાના નિર્માણનું કામ શરૂ કર્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમની સાથે સમગ્ર દેશમાંથી યુવા કોંગ્રેસના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી 'રાધા' જે ભારત જ નહીં, વિશ્વ માટે પણ ખાસ છે\\nસારાંશ: \"મારી આંખોમાંથી આંસુ અટકતાં નહોતાં. એટલા માટે નહીં કે મેં દીકરીને જન્મ આપ્યો હતો. એ તો ખુશીના આંસુ હતાં. તેમાં છેલ્લાં પાંચ બાળકોને ગુમાવવાનું દુઃખ હતું. તમે માત્ર સાંભળીને અનુમાન ન લગાવી શકો કે હું કેટલી ખુશ છું. આ સમજવા માટે તમારે મારા જેટલું જ દુઃખ સહન કરવું પડે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાધાની પહેલી તસવીર\n\n17 મહિનાથી પુણેની ગૅલેક્સી હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલાં મીનાક્ષી વાળાએ 18 ઑક્ટોબરે સીઝેરીયન થકી એક દીકરીને જન્મ આપ્યો અને એક જ દિવસમાં તે દેશભરમાં સિલિબ્રિટી બની ગઈ.\n\nતેનું કારણ એ છે કે તે સંપૂર્ણ એશિયા-પ્રશાંતમાં ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટથી જન્મેલી એ પ્રથમ બાળકી છે. \n\nગુજરાતના ભરૂચનાં રહેવાસી મીનાક્ષી દેશના પ્રથમ મહિલા છે, જેઓ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટથી માતા બન્યાં છે.\n\nમીનાક્ષી સાથે ડૉક્ટર શૈલેષની ટીમ\n\n17 મહિના પહેલાં તેઓ આ હૉસ્પિટલના ડૉક્ટર શૈલેષ પુટંબેકરને મળ્યાં ત્યારે ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી ક્રિકેટર જેઓ પ્રેક્ષકોની ડિમાન્ડ પર ચોગ્ગા-છગ્ગા ફટકારતા\\nસારાંશ: ક્રિકેટ જગતમાં ગુજરાતનું નામ રોશન કરનારા સલીમ દુર્રાની 70ના દાયકામાં લોકપ્રિય ક્રિકેટરોમાંથી એક હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"11 ડિસેમ્બર, 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં તેમનો જન્મ થયો હતો. \n\nતેમના પિતા અબ્દુલ અઝીઝ દુર્રાની પણ ટેસ્ટ ક્રિકેટ રમતા. આ સમયે જામનગરના રાજાના આમંત્રણથી દુર્રાની પરિવાર જામનગર આવીને વસ્યો. \n\nસૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં કારકિર્દીની શરૂઆત કરનારા સલિમ દુરાની ક્રિકેટ સફર વિશે સાંભળો તેમના જ શબ્દોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી ખેડૂત જે ઘાસમાંથી તેલ કાઢી કમાય છે લાખો રૂપિયા\\nસારાંશ: આપણા પૈકીના મોટાભાગના માને છે કે ખાતર-પાણી અને પારાવાર મહેનત વિના ખેતી થઈ જ ન શકે અને પાકનું વાવેતર તો વર્ષમાં બેથી ત્રણ વખત કરવું પડે, પણ સૌરાષ્ટ્રના એક ખેડૂત એવા ઘાસનું વાવેતર કરી રહ્યા છે, જેના માટે ખાતર-પાણી અને બહુ બધી મહેનત અનિવાર્ય નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંકિતભાઈ\n\nઆ વાત આશ્ચર્યજનક ભલે લાગતી હોય, પણ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામના ખેડૂત અંકિતભાઈ ઓછી મહેનતે, ઓછા પાણીએ અને સારું વળતર આપે એવી સુગંધી ઘાસની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. \n\nઉત્તર પ્રદેશના કન્નોજમાં ફ્લૅવર્સ ઍન્ડ ફ્રેગ્રન્સ ડૅવલપમેન્ટનો અભ્યાસ કર્યા બાદ અંકિતભાઈ તેમના ખેતરમાં પામરોઝા નામના સુગંધી ઘાસની ખેતી કરીને મબલક પાક લણી રહ્યા છે. \n\nએક વરસ વરસાદ ન પડે તો પણ ચિંતા નહીં\n\n\"મારું લક્ષ્ય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ વિનાની ખેતી કરવાનું હતું,\" એમ જણાવતાં અંકિતભાઈ કહે છે, \"ઍરોમેટિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી જેમણે રાજસ્થાનમાં કૉંગ્રેસને સરકાર બનાવવા મદદ કરી રહ્યા છે\\nસારાંશ: ગુજરાતના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્થાપેલી ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)એ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકો પર વિજય મળવ્યો છે અને એમણે કૉંગ્રેસ સરકાર રચે એનું સમર્થન કર્યુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોટુભાઈ વસાવા સાથે શરદ યાદવ (ફાઈલ ફોટો)\n\nગુજરાત અને રાજસ્થાનની સીમાએ આવેલા ડુંગરપુર જીલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાજકુમાર રાઉતે ચોરાસી બેઠક પરથી ભાજપના ઉમેદવારને 12,934 મતોથી હરાવ્યા હતા.\n\nઅન્ય એક બેઠક સગવારાથી બીટીપીના રામપ્રસાદે ભાજપના શંકરલાલને 4,582 વોટથી હરાવ્યા હતા. \n\nબીટીપીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 11 ઉમેદવારો ઉતારી રાજકીય પક્ષોને આર્શ્ચર્યમાં નાખી દીધા હતા. \n\nરાજસ્થાન સ્થિત પત્રકાર નારાયણ બારેઠનું કહેવું છે કે બીટીપીએ પહેલી વાર વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં ઉમેદવાર ઉતાર્યા અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી જેમણે લૉકડાઉનમાં પોતાનું ઘર ચિત્રોથી રંગી નાખ્યું\\nસારાંશ: ગુજરાતમાં વારલી શૈલીનાં ચિત્રો તમે જોયાં છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વારલી શૈલીનાં ચિત્રો એ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની વિશેષતા છે.\n\nલોકજીવનની વિશેષ ઘટનાઓ અને બનાવોને આ ચિત્રોમાં સ્થાન આપવામાં આવે છે.\n\nવારલી સમુદાયના લોકો પોતાનાં ઘરોને શણગારવા માટે વારલી ચિત્રોનો ઉપયોગ કરે છે. \n\nઆ વીડિયો-રિપોર્ટમાં જુઓ એક કલાકારે કઈ રીતે લૉકડાઉનનો સદઉપયોગ વારલી ચિત્રોને દોરીને કર્યો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી મહિલા જેમણે હજારો મહિલાઓને પગભર કરી\\nસારાંશ: એક ગરીબ તથા અભણ સ્ત્રી માત્ર આપસૂઝ વડે પોતાનું અને પોતાની આસપાસની સંખ્યાબંધ સ્ત્રીઓનું જીવન કઈ રીતે નંદનવન બનાવી શકે તેની આ કહાણી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હીરબાઈ લોદી\n\nએશિયન સિંહો અને સોમનાથના મંદિર માટે મશહૂર ગીર-સોમનાથ જિલ્લાનો તાલાલા તાલુકો કેસર કેરી માટે વિખ્યાત છે, પણ તાલાલા જિલ્લાનું જાંબુર ગામ તેમાં રહેતા હીરબાઈ ઈબ્રાહિમ લોદી માટે વધારે ખ્યાતિ પામ્યું છે. \n\nતેમણે અહીં રહેતી હજારો મહિલાઓને આર્થિક રીતે પગભર કરી છે. અહીં મહિલાઓ માટે હીરબાઈ એક પ્રેરણા છે. \n\nહીરબાઈ લોદી કોણ છે?\n\nહીરબાઈ સીદી કોમનાં છે અને અહીંની સીદી કોમની સંખ્યાબંધ અભણ મહિલાઓનાં પ્રેરણાસ્રોત છે. હીરબાઈએ અહીંની આદિવાસી મહિલાઓને પગભર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. \n\nઆ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી મહિલાઓ જેઓ નારિયેળના રેસામાંથી કમાણી કરી પગભર થયાં\\nસારાંશ: ગુજરાતના તાપીમાં આદિવાસી મહિલાઓ હાથબનાવટની વસ્તુઓ બનાવીને પોતાનું જીવન બદલી રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્થિક રૂપે પછાત મહિલાઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું ગજરાન ચલાવતાં હતાં.\n\nપરંતુ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી તેમણે પોતાના પરિવાર માટે કમાણીનો એક અન્ય સ્રોત ઊભો કર્યો છે.\n\nઆ મહિલાઓને નારિયળના રેસમાંથી સુંદર વસ્તુઓ બનાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું જેનાથી તેમને પ્રોત્સાહન મળ્યું.\n\nહવે આ મહિલાઓને આશા છે કે સરકાર પાસેથી મદદ મળે તો તેઓ આ કામને આગળ વધારી શકે.\n\nવીડિયોમાં જુઓ મહિલાઓની સર્જનાત્મકતાનું ઉદાહરણ.\n\nવીડિયો: નીરવ કંસારા\/રવિ પરમાર \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી લેખક જેમણે આત્મકથા લખીને જાતે ફાડી નાખી હતી\\nસારાંશ: 'મારી આંખે કુંકુના સૂરજ આથમ્યા... \n\nમારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1949ની આ તસવીરમાં ડાબેથી પાંચમાં ક્રમે રાવજી પટેલ ગઝલકાર અઝીઝ કાદરી અને મહેબૂબ સાલેરી સાથે બેઠા છે.\n\nએ દિવસે રાવજીએ થોડા દિવસો પહેલાં જ રચેલું આ ગીત ફરીથી યાદ કરીને પોતાના ભાઈ રમણને લખાવ્યું હતું. \n\nરાવજી આછી હાંફ વચ્ચેય લગ્નગીતના લયમાં ગાવા મથતા હતા અને ભાઈ રમેશ આ ગીત લખી રહ્યા હતા.\n\nગુજરાતી ભાષાના કવિ રાવજી પટેલ જે ગીતને લગ્નગીતમાં ગાવા માટે મથતા હતા એ 'મૃત્યુ ગીત' હતું. \n\nકોઈ વળી મૃત્યુ ગીતને લગ્ન ગીતના ઢાળમાં લખે અને એ પણ એ વખતે જ્યારે તેમને ખબર હોય કે તેઓ હવે લાંબું જીવી શકવાના નથી.\n\nએવું ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી લેડી બૉડી બિલ્ડર જેણે બિકીની પહેરવાની વાત છુપાવી હતી\\nસારાંશ: વડોદરાની બિનલ રાણા 2016થી વુમન્સ ફિઝીક્સની સ્પર્ધાઓમાં ભાગ લે છે. એ સ્પર્ધાઓમાં બિકીની પહેરવી પડે છે જે તેના પરિવારને મંજૂર નહોતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ યુવતી આવીને કહે કે મારે બૉડી બિલ્ડીંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે તો લોકોને અચરજ થાય એવો માહોલ હજી પણ પ્રવર્તે છે.\n\nમહિલાઓ ફિગર બનાવવા માટે જિમમાં જઈને કેટલીક હળવી કસરતો કરે એનો ટ્રૅન્ડ છે, પણ કોઈ યુવતી જિમમાં જઈને વજનદાર ડંબેલ્સ ઊંચકે કે કસાયેલાં બાવડાં બનાવે એવું દૃશ્ય દોહ્યલું છે.\n\nજોકે, વડોદરાની બિનલ રાણા એવી ઍથ્લીટ છે જે જિમમાં કસરત કરે છે ત્યારે કેટલાક યુવકો પણ તેને જોઈને દંગ રહી જાય છે.\n\nકસરત પ્રત્યેની બિનલની લગન જોઈને યુવકોને પણ પાનો ચઢે છે એવું બિનલ રાણાના કોચ સંદીપ ચૌહાણ કહે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ગુજરાતી શિક્ષક જેઓ 'શિક્ષણરથ'થી ગામેગામ શિક્ષણ પહોંચાડે છે\\nસારાંશ: આ ગુજરાતની એકમાત્ર હરતી-ફરતી શાળા છે, એક એવી શાળા જે બાળકોને ઘરે-ઘરે જઈને શિક્ષણ આપે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસને લીધે દેશભરની શાળાઓ બંધ પડેલી છે. આ સ્થિતિમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે એક શિક્ષકે તેમને ઘરે-ઘરે જઈને ભણાવવાનું બીડું ઝડપ્યું છે.\n\nકચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાએ તેમની કારમાં LCD, સ્પીકર અને ઇન્ટરનેટની સુવિધા ઊભી કરી ચે અને એક હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે.\n\nજેના થકી તેઓ સંસાધનો ન ધરાવતાં બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા પ્રયાસરત્ છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ચાર બહેનોની કહાણી જેમનાં શરીર અલગ છે પણ જીવન એકસરખું\\nસારાંશ: આ ચાર બહેનો એક જ દિવસે જન્મી, એક જ છત નીચે સાથે ઉછરી, તેમણે એકસમાન ભોજન કર્યું અને એકસમાન કપડાં પહેર્યાં. એટલું જ નહીં, 15 વર્ષની વય સુધી આ બહેનો સ્કૂલમાં પણ એકસાથે જ બેસતી હતી અને હવે એ ચારેય એક જ દિવસે લગ્ન કરવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં આ ચાર બહેનો અને તેમનો ભાઈ એક જ દિવસે જન્મ્યાં હતાં. એ કારણસર તેમનો પરિવાર સ્થાનિક મીડિયામાં હંમેશાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. \n\nઉત્તરા, ઉત્તરજા, ઉત્તારા, ઉત્તામા અને તેમના ભાઈ ઉત્તરાજનનો જન્મ 18 નવેમ્બર, 1995ના રોજ થયો હતો. \n\nહવે ચારેય બહેનો આગલા વર્ષની 26 એપ્રિલે એકસાથે પરણવાની યોજના બનાવી રહી છે. \n\nઉત્તરાએ બીબીસીને કહ્યું હતું, \"અમારા ઘરે હવે થતી મોટા ભાગની વાતચીત અમારાં લગ્નની યોજના સંબંધી જ હોય છે. લગ્ન માટે અમારે સિલ્કની સાડીઓ ખરીદવાની છે. અમે એક જ રંગ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ચીની સમ્રાટ જેના 121 મહિલાઓ સાથે હતા સંબંધ, 15 દિવસનું બનતું રોસ્ટર\\nસારાંશ: એક તરફ પશ્ચિમમાં જ્યારે પ્રાચીન સંસ્કૃતિનો અંત થઈ રહ્યો હતો, ત્યારે બીજી તરફ પૂર્વમાં ગણિત પોતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ગ્રીસનું પતન થયું હતું ત્યારે ચીનમાં ગણિત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું હતું.\n\nદરિયાઈ રસ્તાની શોધ કરવી હોય કે પછી દિવસનો સમય કાઢવો હોય, ગણિત આ બધી જ વસ્તુમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું અને એ જ કારણ છે કે પ્રાચીન સંસ્કૃતિ કેટલીક હદે તેના પર નિર્ભર હતી.\n\nગણિતની યાત્રા ઇજિપ્ત, મેસોપોટામિયા અને ગ્રીસથી શરુ થઈ પણ એ સંસ્કૃતિઓના પતન બાદ પશ્ચિમમાં તેની પ્રગતિ રોકાઈ ગઈ. જોકે, પૂર્વમાં તેની યાત્રા નવી ઊંચાઈ પર પહોંચી ગઈ હતી. \n\nપ્રાચીન ચીનમાં, ગણિત ખૂબ મહત્ત્વપૂર્ણ વિષય હતો. તેની મદદથી જ હજારો કિલોમીટર સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ચૂંટણીમાં જેમાં 500થી વધારે કર્મચારીઓનાં કેમ મોત થયાં?\\nસારાંશ: ઇન્ડોનેશિયામાં ગયા મહિને રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવી હતી. વિશ્વમાં એક જ દિવસમાં થયેલું આ સૌથી મોટું મતદાન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડોનેશિયાની આ ચૂંટણી માટે શું મોટી કિંમત ચૂકવવી પડી? એક જ દિવસમાં ચૂંટણી યોજવાની આ વિશાળ વ્યવસ્થામાં ચૂંટણીના કામમાં લાગેલાં 500થી વધુ લોકોનાં મોત થયાં છે. \n\nઆમાંના કેટલાક ચૂંટણી અધિકારીઓનાં મોત મતદાનના દિવસે તો કેટલાકનાં મોત બાદના દિવસોમાં થયાં.\n\nમીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 70 લાખ કર્મચારીઓ ચૂંટણીના આયોજન અને મતગણતરીમાં કામે લાગ્યા હતા. કામના થાક અને દબાણને કારણે તેમાંના કેટલાક મોતને ભેટ્યાં હતાં.\n\nજો ઇન્ડોનેશિયામાં ચૂંટણી ના થઈ હોત તો શું આટલાં લોકોનાં મોત થયાં હોત? \n\nકેટલા અધિકારીઓનાં મોત થયાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ છ ભૂલો જેના કારણે થયું પીએનબી મહાકૌભાંડ\\nસારાંશ: નાણાંમંત્રી અરૂણ જેટલીએ પહેલી વખત પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ મામલે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું છે કે તેના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. તેમણે આ કૌભાંડને બૅન્ક તેમજ ઑડિટર્સની ભૂલ ગણાવ્યું છે, પરંતુ તે છતાં રિઝર્વ બૅન્કની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આટલું મોટું કૌભાંડ ઘણા સ્તર પર બેદરકારી, મિલીભગત કે પછી વ્યવસ્થાની ગડબડને કારણે થયું છે. \n\nતેમાં અરૂણ જેટલીની દેખરેખ હેઠળ કામ કરતા ઘણા વિભાગોની બેદરકારી પણ સામેલ છે. \n\nઆ મહાકૌભાંડમાં ભૂલ માટે અરૂણ જેટલીએ કોના કોના પર કાર્યવાહી કરવી પડશે?\n\nનાણાં મંત્રાલય અને કૉર્પોરેટ અફેર્સ મંત્રાલય\n\nઆરબીઆઈ, ઇન્કમ ટેક્સ, કૉર્પોરેટ અફેર્સ વિભાગ, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યૂનિટ એટલે કે FIU અને ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઈડી), આ બધા વિભાગ કેન્દ્ર સરકારને આધિન છે. અને તેમની ભૂલ કે ઉદાસીનતા માટે જવાબદાર સરકાર જ છે. \n\nબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ જગ્યા જ્યાં થાય છે હીરાનો વરસાદ\\nસારાંશ: હવામાન સામે આપણે ઘણી વખત ફરિયાદ કરતા હોઈએ છીએ. ક્યારે ઠંડી, ગરમી કે વરસાદને લઈને પણ આપણી ફરિયાદો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા ગ્રહો પર તેનું પોતાનું હવામાન છે અને અંતરિક્ષમાં હવામાન ઘણું વધારે ભયાનક છે\n\nપૃથ્વી પર પૂર, દુષ્કાળ, ગરમી કે ઠંડીમાં અતિશય વધારો થાય ત્યારે આપણી ફરિયાદો જરા વાજબી પણ લાગે છે. \n\nહવે જરા વિચારો કે જો આપણે રજાઓ માણવા એવી જગ્યાએ જઈએ કે જ્યાં 5,400 માઈલ પ્રતિકલાકની ઝડપે હવા ચાલતી હોય અથવા તાપમાન એટલું હોય કે ધાતુ પણ પીગળી જાય? \n\nહવામાન સારું હોય કે ખરાબ એ આપણા ગ્રહની વિશેષતા કે મુશ્કેલી નથી. બીજા એવા પણ ગ્રહો છે જેને પોતાનું હવામાન છે અને તે ઘણું ભયાનક છે. \n\nએ જગ્યા જ્યાં તાપમાન 460 ડિગ્રી સેલ્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ જનરલ જેણે ભારતીય સેનાના મનમાંથી ચીનનો હાઉ કાઢી નાખ્યો\\nસારાંશ: 1962ના યુદ્ધ બાદ 1965, 1967, 2017 અને વચ્ચે અનેકવખત ભારત-ચીન સૈનિકો વચ્ચે સંઘર્ષ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશના સર્જન બાદ સૈનિકો સાથે જનરલ સગતસિંહ (વચ્ચે)ની તસવીર\n\nગત અઠવાડિયે સોમવારે મધ્યરાત્રે ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં ભારતના 20 સૈનિક મૃત્યુ પામ્યા.\n\n2017માં ડોકલામ સંઘર્ષ સમયે ચીને કહ્યું, 'ભારત 1962 ન ભૂલે.' એ સમયે તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે 'આ 2017 છે, 1962 નહીં. ચીન પણ 1967ને ન ભૂલે.'\n\nચીનને પણ હરાવી શકાય છે તેવો આત્મવિશ્વાસ ભારતની સેનાના જનરલ સગતસિંહને કારણે પેદા થયો. જેમના કારણે આજે 'નથુ લા' ભારત સાથે જોડાયેલું છે અને સિક્કિમ ભારતનું અંગ બન્યું છે. \n\nઅજય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ જમાનો જ્યારે પુરુષોને મોતી પ્રત્યે પ્રેમ હતો\\nસારાંશ: મોતી પાછળ આખું વિશ્વ ઘેલું છે અને હજારો વર્ષોથી મોતી પહેરવાનું ચલણ ચાલ્યું આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે સોના ચાંદીની શોધ નહોતી થઈ ત્યારે મોતી પહેરવામાં આવતાં હતાં. \n\nમાનવ સભ્યતાના ઇતિહાસમાં મોતીની સફર એટલી જ જૂની છે. \n\nપ્રાચીનકાળમાં ગ્રીસનાં દેવી વીનસને સુંદરતા, પવિત્રતા અને ફળદ્રુપતાનું પ્રતીક ગણવામાં આવતાં હતાં.\n\nરોમન સામ્રાજ્યમાં વીનસ ખૂબ લોકપ્રિય દેવી હતાં, જેને ગ્રીક ભાષામાં એક્રોડાઇટ કહેવામાં આવતાં હતાં. એટલે કે સમુદ્રનાં ફીણમાંથી પેદા થનારાં દેવી. \n\nવીનસનો સંબંધ માતીઓ સાથે રહેલો છે.\n\nકેમ ખાસ હતાં મોતી?\n\nમોતી એટલા માટે ખાસ હતાં કારણ કે તે કુદરતી રીતે છીપલાંમાંથી પેદા થતાં હતાં એને બીજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ જીવ જે ફરીથી જુવાન થઈ શકે છે અને ક્યારેય મરતો નથી\\nસારાંશ: ટુર્રિટોપ્સિસ ડોહર્ની નામે ઓળખાતી જેલીફિશમાં એવી ક્ષમતા છે કે પોતાના કોષોને બદલીને ફરીથી જુવાન થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા શબ્દોમાં કહીએ તો આ માછલી કોઈ પણ ઉંમરે, વૃદ્ધાવસ્થામાં પણ પોતાના કોષોમાં ફેરફાર કરીને ફરીથી બાલ્યાવસ્થા પ્રાપ્ત કરી શકે છે. \n\nસાયન્સ ફિક્શનની ટીવી સિરિઝ 'ડૉક્ટર હૂ'નો હિરો પણ પોતાના રૂપરંગને તદ્દન બદલી નાખે છે. \n\nટુર્રિટોપ્સિસ ડોહર્ની માછલીની જેમ તે નવજીવન પ્રાપ્ત કરી શકે છે. \n\nખરાબ રીતે ઘાયલ થઈ ગયા બાદ કે મોત સમીપ આવી ગયું હોય ત્યારે ડૉક્ટરનું પાત્ર આ રીત અજમાવીને ફરી સાજું થઈ જાય છે.\n\nપોતાને ગમે ત્યારે યુવાન કરી દેવાની જેલીફિશની ક્ષમતા બહુ અદભૂત વ્યવસ્થા છે. \n\nવૃદ્ધાવસ્થા, બીમારી કે જીવને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દાયણ જેમણે 15 હજારથી વધારે પ્રસુતિઓ મફત કરાવી\\nસારાંશ: 'જનની અમ્મા' નામથી પ્રખ્યાત પદ્મશ્રીનું સન્માન મેળવનારા સુલાગિટ્ટી નરસમ્માનું 98 વર્ષે મંગળવારે બેંગલુરુની હૉસ્પિટલમાં નિધન થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનસત્તાના રિપોર્ટ અનુસાર, નરસમ્મા અશિક્ષિત મહિલા હતાં, તેમ છતાં તેમણે 15 હજારથી મહિલાઓને પ્રસૂતિના સમયે મદદ કરી હતી. \n\nતેઓ કર્ણાટકના પવગાડા તાલુકાના કૃષ્ણપુરા ગામના રેહવાસી હતા અને માત્ર 12 વર્ષની વયે લગ્ન થયાં હતાં.\n\nતેમના દાદી મરીજિમ્માએ નરસમ્માના બાળકોની પ્રસૂતિમાં મદદ કરી હતી અને આ જ રીતે તેમણે બાળકના જન્મ સમયે મહિલાઓની મદદ કરવાની કળા પોતાના દાદી પાસેથી શીખી હતી.\n\nતેમના આ કાર્યના કારણે તેમને વર્ષ 2018માં પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું હતું. \n\nલોકોનું માનવું છે કે તેઓ પેટ જોઈને બાળકના સ્વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દિવસે જે બન્યું, તે લૉકડાઉન પહેલાં મારી સાથે ક્યારેય નહોતું બન્યું\\nસારાંશ: લૉકડાઉનમાં તમારી સાથે ઘણુંબધું એવું થયું હશે જે તમે કોઈને જણાવી નહીં શકતા હોવ. બીબીસીએ કેટલાંક અઠવાડિયાં પહેલાં લોકોને તેમના અનુભવો મોકલવાનું કહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરમાં બંધ રહેવાને કારણે આપણે બધાને ઘણુંબધું છોડવું પડ્યું. તમારાં કેટલાંક ગિલ્ટ સિક્રેટ પણ હશે જેને તમે કોઈ સાથે શૅર કરવા માગતાં હશો અને તમારામાંથી કેટલાકે નિયમો તોડ્યા હશે. તો કેટલાકે પોતાના માટે નવા નિયમો પણ બનાવ્યા હશે.\n\nઅમે તમારી સમક્ષ છ વાચકોની કહાણી મૂકીએ છીએ- અમે તેમની ઓળખ છુપાવી છે.\n\nમેં મારા કામ માટે તૈયાર કરેલું પ્રેઝન્ટેશન મારા પુત્રના હોમવર્ક તરીકે સબમિટ કરી દીધું, કેમ કે તે પોતાનું હોમવર્ક કરવાનું ભૂલી ગયો હતો. આ પ્રેઝન્ટેશન માટે તેનાં ઘણાં વખાણ થયાં હતાં.\n\nમારો પુત્ર નવમા ધોરણમાં ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેવી જેમની પૂજા હિંદુ અને મુસ્લિમ બન્ને કરે છે\\nસારાંશ: ચૂંટણીના આ માહોલ વચ્ચે સાંપ્રદાયિક રાજકારણ કરતા નેતાઓ ધર્મના નામે મત માગે છે. હિંદુ- મુસ્લિમને એકબીજાની વિરુદ્ધ ઊભા કરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૉયલ બેંગાલ ટાઇગરને કારણે સુંદરવન વધારે જાણીતું બન્યું છે\n\nઆમ તો મુસ્લિમો મૂર્તિપૂજાનો વિરોધ કરે છે. મૂર્તિપૂજા કરનારાને કાફર કહે છે. ભારતમાં એક જગ્યા એવી છે, જ્યાં હિંદુ અને મુસલમાન બન્ને એક દેવીની પૂજા કરે છે. આ સ્થાનક હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. \n\nભારત અને બાંગ્લાદેશની સરહદે ગંગા નદીના ડેલ્ટામાં ફેલાયેલો એક વિસ્તાર છે સુંદરવન. આ દુનિયાનું સૌથી મોટું કળણવાળી જમીન પર બનેલું જંગલ છે. \n\nયુનેસ્કોએ તેને વિશ્વની અજાયબીઓમાં સ્થાન આપ્યું છે. અહીં આવનારને ભરતી અને ઓટ અને કાદવથી ભરેલી જમીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જે ગાયનાં છાણ અને કાંટાળા થોરમાંથી બનાવે છે પેટ્રોલ\\nસારાંશ: તે મેક્સિકોના રણમાં ઊગે છે. બંજર જમીનને ઉપજાઉ બનાવે છે. તેને સલાડમાં ખાઈ શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોપલની ખેતી\n\nતેમાંથી ચિપ્સ બને છે અને સ્વાદિષ્ટ શૅક બનાવીને પી શકાય છે. આ જાદુઈ છોડ મેક્સિકોના મેસોઅમેરિકન વિસ્તારમાં જોવા મળે છે. આનું નામ નોપલ છે. \n\nનોપલ માણસના અનેક પડકારોનો જવાબ આપી શકે છે. એ આપણને ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં પણ મદદ કરી શકે છે.\n\nજો આને મેક્સિકોનો જાદુઈ છોડ કહેશો તો ખોટું નહીં હોય. નોપલ એક કાંટાવાળું નાશપતી જેવું ફળ છે, જે મેક્સિકોના રણમાં હૉથૉર્ન (લાલ ટેટાવાળા કાંટાળા ઝાડ)ની સાથે ઊગે છે.\n\nમેક્સિકોમાં કેમેમ્બ્રો નામનો આદિવાસી સમુદાય તેની ખેતી કરે છે.\n\nમેક્સિકોનો રાષ્ટ્રધ્વજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જે નગ્નતાને પ્રેમ કરે છે, અહીં જાહેરમાં નિવસ્ત્ર થવું એ ગુનો નથી\\nસારાંશ: વર્ષો સુધી બર્લિનમાં રહ્યા પછી જર્મનો માટે કંઈ પણ કરવું સહજ છે એ વાત મને સમજાઈ છે. અમેરિકાના મિડવેસ્ટમાં મારો ઉછેર થયો તેનાથી વિપરિત અહીં લોકો નગ્નતાને સહજતાથી લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકામાં નગ્નતાને જાતીયતા સાથે જોડવામાં આવે છે, પણ અહીં જર્મનીમાં રોજબરોજનાં કાર્યો દરમિયાન વસ્ત્રોના ત્યાગને અસામાન્ય ગણવામાં આવતો નથી. \n\nસૂર્યસ્નાન વખતે નિર્વસ્ત્ર થવાનું કે સ્વિમિંગ પુલમાં કૂદતાં પહેલાં બધાં જ વસ્ત્રોનો ત્યાગ કરવો કરવો સ્વાભાવિક ગણાવા લાગ્યો છે. \n\nએક વાર હું મસાજ થેરપી માટે ગઈ અને સ્વંય વસ્ત્રોનો ત્યાગ કરવા લાગી ત્યારે થેરપિસ્ટને નવાઈ લાગેલી, કેમ કે અમેરિકન લોકોને નિર્વસ્ત્ર થવા માટે જણાવવું પડે છે.\n\nજોકે પ્રથમવાર જાહેરમાં કોઈને નિર્વસ્ત્ર જોવાની ઘટનાને ભૂલી ના શકાય તે વાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જે રંગભેદને લીધે ભારત સાથે ક્રિકેટ નહોતો રમતો\\nસારાંશ: વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની ડૅરેન સૅમીએ તાજેતરમાં જ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમી રહ્યા હતા ત્યારે તેમની ચામડીના રંગને લઈને કૉમેન્ટ થતી રહેતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇશાંત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર\n\nપાછળથી તેને ખ્યાલ આવ્યો કે આ કૉમેન્ટનો મતલબ શું થતો હતો. \n\nઅમેરિકામાં તાજેતરમાં પોલીસદમનમાં કાળા રંગના જ્યૉર્જ ફલૉયડનું મૃત્યુ થયા પછી સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. એમ લાગે છે કે સમગ્ર વિશ્વમાં ફરીથી ગોરા-કાળાના રંગભેદને લઈને મોટો વિવાદ સર્જાનારો છે. \n\nબાસ્કેટ-બૉલ અને બૉક્સિંગના મહાન અમેરિકન ખેલાડીઓ પણ હવે ફલૉયડને લઈને કાળા નાગરિકોનું સમર્થન કરી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે આ વાતને ઘણી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. \n\nઆપણે ફક્ત રમતજગતની વાત કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જે શાળાઓમાં ભણાવશે 'મૃત્યુના પાઠ' પરંતુ જાણો કેમ?\\nસારાંશ: ગણિત, વિજ્ઞાન ,ઇતિહાસ , મૃત્યુ ? \n\nઆવનારા સમયમાં ઑસ્ટ્રેલિયાનાં બાળકોને અન્ય વિષયોની સાથે સાથે મૃત્યુ વિશેની સમજ આપતો વિષય પણ ભણાવવામાં આવશે એવું બની શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્ટ્રેલિયાનાં મેડિકલ એસોસિએશન ઑફ ક્વીન્સલેન્ડે આ અંગે દરખાસ્ત મૂકી છે.\n\nતેઓ ઇચ્છે છે કે યુવાનો જીવનના અંત વિશે જાણે અને મોકળા મને તેના વિશે વાતચીત કરે.\n\nડૉક્ટરોના જણાવ્યાં મુજબ ઉમદા તબીબી વ્યવસ્થા અને લાંબી આવરદાએ પરિવાર સામે આકરા સવાલ ઊભા કર્યાં છે.\n\nડૉ. રિચર્ડ અનુસાર યુવાનોને અંતિમ દિવસો વિશે કઠિન નિર્ણયો લેવા તૈયાર કરવા જોઈએ\n\nડૉક્ટર રિચર્ડ જણાવે છે , ''અમારો હેતુ એ છે કે યુવાનો એમના માતા-પિતા અને દાદા-દાદી સાથે જીવનના અંત વિશે સહજતાથી વાત કરી શકે.\" \n\n\"જેથી તેઓ જાણી શકે કે એમના વડીલો કઈ રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જેનું અર્થતંત્ર એક નદી સુકાવાને કારણે હચમચી ગયું\\nસારાંશ: કૅપ્ટન રોબર્ટો ગૉન્ઝાલેઝ પાછલાં 25 વર્ષોથી જહાજ ચલાવી રહ્યા છે પરંતુ તેમણે પોતાના જીવનમાં આવો નજારો ક્યારેય નહોતો જોયો. રાત્રે તેમને પરાગ્વે નદી પાસે ‘ટમટમાતી લાલ બત્તીઓ’ દેખાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરાગ્વે નદીના જળસ્તરમાં ઘટાડો\n\nતેમણે જહાજમાં રહેલા પોતાના સાથીદારોને આ અંગે ચેતવ્યા કારણ કે તેઓ લંગર નાખવાની તૈયારી કરી રહ્યા હતા. નદીની પાસે ટમટમતી લાલ બત્તીઓ એ મગરની આંખો હતી જે રાત્રિના સમયે પ્રકાશ પડવાને કારણે લાલ રંગની દેખાઈ રહી હતી.\n\nતેમણે બીબીસીને કહ્યું કે, “આ પહેલાં મેં આવું ક્યારેય જોયું નહોતું. પરંતુ હવે તેમના રહેવાનાં ઠેકાણાં સુકાઈ ગયાં છે અને હવે આ પ્રાણીઓ હવે પાણીની બહાર આવી ગયાં છે.”\n\nકૅપ્ટન ગૉન્ઝાલેઝનો ઇશારો હાલ પડેલા ભયંકર દુષ્કાળ તરફ હતો જેનાથી પરાગ્વે નદી ખરાબ રીતે પ્રભાવિત થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જેનો વૃદ્ધિદર ભારત અને ચીન કરતાં 14 ગણો વધારે હશે\\nસારાંશ: દક્ષિણ અમેરિકાનો એક દેશ એવો છે, જે 2020માં ચીન કરતાં પણ 14 ગણી ઝડપે વિકસવાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (IMF)ના જણાવ્યા અનુસાર દક્ષિણ અમેરિકાના આ દેશના 8 લાખ નાગરિકોનો 2020ના વર્ષમાં જોરદાર 86% ટકાના દરે વિકાસ થવાનો છે. \n\nચીનના અર્થતંત્ર કરતાં આ 14 ગણો વધુ ઝડપી વિકાસ થયો. એ કહેવાની જરૂર નથી કે ગુયાના વિશ્વનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની જશે.\n\nકદાચ આ ખંડમાં કે સમગ્ર વિશ્વમાં તે માથાદીઠ સૌથી વધુ સમૃદ્ધિ ધરાવતો દેશ બની જાય તેવી પણ શક્યતા છે. \n\nગુયાનામાંથી ક્રૂડઑઇલ મળી આવ્યું છે તેના કારણે આ સમૃદ્ધિ આવવાની છે. \n\nજોકે ઘણાને શંકા પણ છે કે જૅકપૉટ લાગ્યો હોવાથી આડેધડ પૈસા વપરાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જ્યાં 13 સમલૈંગિક યુગલોએ સરકાર સામે કેસ કર્યો\\nસારાંશ: 13 સમલૈંગિક યુગલોએ લગ્ન કરવાના અધિકારની માગણી સાથે જાપાન સરકાર પર કેસ દાખલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ જાપાન સરકાર સામે પ્રતીકાત્મક નુકસાનનો માટે દાવો માંડી રહ્યાં છે, તેમની દલીલ છે કે સમલૈંગિક યુગલોનાં લગ્ન પર પ્રતિબંધના લીધે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે.\n\nઆ દાવા સામે જો અદાલતો સંમત થાશે તો એનો અર્થ એ થશે કે ભવિષ્યમાં સમલૈંગિક લગ્નોને જાપાનીઝ સરકારે માન્યતા આપવી પડશે.\n\nજાપાન એ એક માત્ર G7 દેશ છે જે ગે લગ્નોને પરવાનગી નથી આપતો, પરંતુ સર્વે સૂચવે છે કે આ કેસને મજબૂત સમર્થન છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n'એક અત્યંત રૂઢિચુસ્ત સમાજ' \n\nઆ 13 યુગલોએ વૅલેન્ટાઇન્સ ડેના રોજ જાપાનના અલગઅલગ શહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જ્યાં ઓનલાઇન શિક્ષણ માટે સરકાર ઘરેઘરે આપશે કૉમ્પ્યુટર\\nસારાંશ: સિંગાપોરમાં આવતા વર્ષ સુધીમાં સરકાર સેકન્ડરી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને સબસિડી વાળા કૉમ્પ્યૂટર આપવાની યોજના બનાવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિજીટલ સાક્ષરતા વધારવાની આ યોજના મૂળ તો 2028માં હાથ ધરાવાની હતી પરંતુ કોવિડ 19 મહામારીને કારણે હોમ-સ્કૂલિંગ લાગુ થયું ત્યારે જાણવા મળ્યું કે નિમ્ન આવક વાળા પરિવારોમાં વિદ્યાર્થીઓ આ સુવિધાથી વંચિત છે.\n\nત્યાર બાદ આ યોજના પર તાત્કાલિક અમલ કરવાનું નક્કી કરાયું. સિંગાપોરથી બીબીસી સંવાદદાતા સારાહ ટૉમ્સનો આ અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જ્યાં ફીમેલ વાયગ્રા અંગે હોબાળો થયો છે\\nસારાંશ: રજોનિવૃત્તિ નજીક પહોંચેલી અને સેક્સની ઓછી ઇચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે વાયલેસ્સી નામની દવાને અમેરિકાના જાહેર આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે, પણ શું તે અસરકારક છે? તેની સાથે આરોગ્યની બીજી કઈ ચિંતાઓ જોડાયેલી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક અનુમાન પ્રમાણે 10% અમેરિકી મહિલાઓને જાતીય સુખ માણવાની ઇચ્છા ન થવા જેવી ગંભીર સમસ્યા છે.\n\nજાતીય ઇચ્છાઓને પ્રેરે તેવી એક નવી દવા અમેરિકાની સ્ત્રીઓ માટે ઉપલબ્ધ બની છે, જેને 'સ્ત્રી વાયગ્રા' તરીકે વખાણવામાં આવી રહી છે.\n\nદવાઓ સલામત છે કે કેમ તેની તપાસ કરતી સંસ્થા અમેરિકા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા તેને માન્યતા પણ આપી દેવામાં આવી છે.\n\nશરૂઆતમાં તેને મહિલાઓનાં જાતીય આરોગ્યની જીત તરીકે વધાવી લેવામાં આવી હતી.\n\nજોકે, થોડા જ અઠવાડિયાઓમાં તેના કારણે ફરીથી ચર્ચાઓ થવા લાગી કે જાતીય ઇચ્છાઓ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જ્યાં માતાઓ તેમના બાળકોને તરછોડવા મજબૂર છે\\nસારાંશ: વેનેઝુએલામાં માતાઓ તેમના બાળકોને ના ઇચ્છવા છતાં તરછોડી રહી છે. અહીં ઘણાં બાળકો રસ્તા પર જીવવા માટે મજબૂર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માતા બાળકના જન્મ બાદ તરત તેને તરછોડી રહી છે અથવા તો ગર્ભવતી મહિલા તેના સંતાનને તરછોડવાનું નક્કી કરી ચૂકી છે.\n\nઆ મહિલાઓની આપવીતી અને સમગ્ર સ્થિતિના અહેવાલ માટે જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જ્યાં વ્હૉટ્સઍપ ગ્રૂપ દ્વારા મહિલાઓ કરે છે ગર્ભપાત\\nસારાંશ: એબિગેલ 23 વર્ષનાં છે અને તેઓ ચાર વર્ષના એક બાળકના માતા પણ છે. ઓળખ છૂપાવવા માટે તેમનું નામ અહીં બદવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ એક ગુપ્ત વ્હૉટ્સઍપ ગ્રૂપ ચલાવે છે, જે બ્રાઝિલની અનેક મહિલાઓને અનિચ્છનીય ગર્ભથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.\n\nબ્રાઝિલમાં ગર્ભપાત અંગે કડક કાયદા છે. અહીં બળાત્કારનો ભોગ બનતી મહિલાઓ માટે પણ ગર્ભપાત કરાવવો આસાન નથી.\n\nએવામાં આ વ્હૉટ્સઍપ ગ્રૂપની મદદથી મહિલાઓ ગેરકાયદે ગર્ભપાત માટેની ગોળીઓ ખરીદી શકે છે અને ઘરે જ ગર્ભપાત કરી શકે છે. \n\nએબિગેલ અને અન્ય ત્રણ મહિલાઓ ગર્ભપાતની પ્રક્રિયામાં મહિલાઓની મદદ કરે છે. જોકે, એબિગેલ કે તેમની સાથી મહિલાઓ ડૉક્ટર કે નર્સ નથી.\n\nગર્ભપાત દરમિયાન થતી પીડા સમયે પણ ટેક્સ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જ્યાં સેક્સવર્કરોને કરવો પડી રહ્યો છે રેઇનકોટનો ઉપયોગ\\nસારાંશ: લૅટિન અમેરિકન દેશ બોલિવિયામાં કેટલાંક સેક્સવર્કરોનું કહેવું છે કે તેઓ કામ પર પાછાં ફરી રહ્યાં છે પરંતુ સુરક્ષા માટે ગ્લવ્ઝ, બ્લિચ અને પારદર્શી રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ કહે છે કે સેક્સવર્કર્સ માટે કામ કરનારી સંસ્થા 'ઑર્ગેનાઇઝેશન ઑફ નાઇટ વર્કર્સ ઑફ બોલિવિયા' (ઓટીએન-બી)ના સૂચન પર તેઓ આવું કરી રહ્યાં છે અને તેનાથી તેમને સુરક્ષિત રહેવામાં મદદ મળશે. \n\nબોલિવિયામાં દેહવેપાર કાયદેસર છે પરંતુ ત્યાં માત્ર લાઇસન્સ ધરાવતાં વેશ્યાલયોમાં જ કેટલાક નિયમોની સાથે તેની અનુમતિ છે.\n\nકોરોના મહામારીને કારણે માર્ચમાં અહીં પણ લૉકડાઉન લાગુ કરી દેવાયું હતું પરંતુ હવે તેમાં છૂટ આપી દેવામાં આવી છે. \n\nપરંતુ અત્યારે સેક્સવર્કરો પર દિવસ દરમિયાન કેટલાંક નિયંત્રણો લદાયેલા છે અને રાત્રે કર્ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ જ્યાંના સાંસદોને ભારત જેવી સુવિધા મળતી નથી\\nસારાંશ: ઘણા લોકો એવું માને છે કે રાજકારણમાં કારકિર્દી એ નાણાકીય રીતે ખૂબ ફાયદાકારક છે. લોકોની એવી ધારણા હોય છે કે રાજકારણમાં પડીએ તો આર્થિક ફાયદો તો થવાનો જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પર-આર્ને હેકેન્સન એવા સાંસદ છે કે જેઓ સામાન્યપણે સંસદની કૅન્ટીનમાં જ જોવા મળે છે\n\nજોકે, સ્વિડન એક એવો દેશ છે કે જ્યાં આ ધારણા ખોટી સાબિત થાય છે. \n\nસ્કેન્ડિનેવિયન દેશોના લોકોનો કરકસર અને સાદાઈનો અભિગમ તેના રાજકારણમાં વ્યક્ત થાય છે અને તે પ્રમાણે જ દેશના રાજકારણીઓએ વર્તવું પડે છે.\n\nમોટા પગાર, ભથ્થાં અને જાતભાતની સુવિધા સ્વિડનના સાંસદોને મળતી નથી. \n\nકરદાતાઓનાં નાણાં વાપરવાની બાબતમાં તેમના પર ચુસ્ત નિયમો લાદવામાં આવેલા છે.\n\n\"સાધારણ નાગરિકો\"\n\nસ્વિડનમાં માત્ર વડા પ્રધાનને જ કારની સેવા આપવામાં આવે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ દેશ, જ્યાં સેક્સ સરોગેટ્સ ઘાયલ સૈનિકોની સારવાર કરે છે\\nસારાંશ: વિશ્વના ઘણા દેશોમાં સરોગેટ સેક્સ થેરપી વિવાદસ્પદ ગણાય છે (જેમાં દર્દીના સેક્સ પાર્ટનર તરીકે કોઈ વ્યક્તિની સેવા નાણાં ચૂકવીને લેવામાં આવે છે) અને તેનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં આવતો નથી. અલબત, ઇઝરાયલમાં ખરાબ રીતે ઘવાયેલા અને જેમનો લૈંગિક ઉપચાર જરૂરી હોય એવા સૈનિકો માટે આ થેરપી સરકારના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીકાકારો આ ઉપચાર પદ્ધતિને વેશ્યાગીરી સાથે સરખાવે છે\n\nઇઝરાયલનાં સેક્સ થેરપિસ્ટ રોનિન અલોનીનો તેલ અવિવમાં આવેલો કન્સલ્ટેશન રૂમ અપેક્ષા અનુસારનો જ દેખાય છે.\n\nએ રૂમમાં રોનિતના ક્લાયન્ટ માટે એક નાનકડો આરામદાયક કાઉચ અને પુરુષ તથા સ્ત્રીના જનનાંગોની જૈવિક આકૃતિઓ છે. રોનિત એ જૈવિક આકૃતિઓનો ઉપયોગ તેમના ક્લાયન્ટને વસ્તુસ્થિતિ સમજાવવા માટે કરે છે.\n\nએ રૂમની બાજુમાં આવેલા રૂમમાં એક સોફાબેડ તથા મીણબત્તીઓ છે અને એ રૂમમાં આકાર પામતી ઘટનાઓ વધુ આશ્ચર્યજનક છે.\n\nએ રૂમમાં પૈસા લઈને સેવા આપતા સરોગેટ પાર્ટનર્સ, ડૉ. અલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ નેતા કે જેમણે 40 વર્ષમાં ચીનને બનાવ્યું સુપરપાવર\\nસારાંશ: ચીનમાં માઓત્સે તુંગ બાદ આર્થિક ક્રાંતિ લાવવાનો શ્રેય ડાંગ શ્યાઓપિંગને આપવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્યાઓપિંગે 1978માં જે આર્થિક ક્રાંતિની શરૂઆત કરી હતી તેને વર્ષ 2018માં 40 વર્ષ પૂરાં થયાં.\n\nડાંગ તેને ચીનની બીજી ક્રાંતિ ગણાવતા હતા. આ આર્થિક સુધારા બાદ જ ચીન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં સફળ થયું.\n\nઆજની તારીખે ચીન વિશ્વમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ છે. તેની પાસે 3.12 ખર્વનું ડૉલરનું વિદેશી હૂંડિયામણ છે.\n\nજ્યારે જીડીપીના મામલે તે વિશ્વમાં બીજા ક્રમે છે. તેના જીડીપીનું કદ 11 ખર્વ ડૉલર છે.\n\nપ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષવામાં ચીનનો વિશ્વમાં ત્રીજો ક્રમ આવે છે.\n\nમાઓત્સે તુંગ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પાંચ સંકેત જે દર્શાવે છે ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-25 સુધીમાં ભારતને પાંચ ખર્વ અમેરિકન ડૉલરવાળું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં ભારતનું અર્થતંત્ર 2.7 ખર્વ અમેરિકન ડૉલરનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન મોદીએ આપેલા લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતના જીડીપીમાં દર વર્ષે આઠ ટકાનો વધારો થવો જરૂરી છે એવો અંદાજ આર્થિક સર્વેમાં અપાયો હતો. \n\nજોકે, જીડીપીનો વિકાસદર ઓછો થઈ રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી જીડીપી વધવાની ગતિ ઘટી છે. ઘણાં ક્ષેત્રોમાં વિકાસનો દર છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી નીચે પહોંચ્યો છે.\n\nત્યારે દેશની આર્થિક હાલત કેવી છે તેનો અણસાર પાંચ સંકેતો પરથી મળી શકે છે. \n\n1. જીડીપી વિકાસદર \n\nદેશનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે જીડીપી છેલ્લાં ત્રણ વર્ષથી સતત ઘટી રહ્યું છે. \n\nવર્ષ 2016-17માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પાઇલટની કહાણી, જેણે પત્નીને મળવા નૅવીનું પ્લેન ચોર્યું\\nસારાંશ: બીબીસીનાં ઍમ્મા જેન કિર્બી બે વર્ષ સુધી સાર્જન્ટ પૉલ મેયરની સ્ટોરી પર કામ કરતાં રહ્યાં હતાં. અમેરિકન મિકેનિકલ મેયરે 1969માં ઇંગ્લૅન્ડમાં આવેલા અમેરિકાના ઍરબેઝ પરથી વિમાન ચોરી લીધું હતું. ઘરની યાદથી વ્યાકુળ પૉલ મેયર વર્જિનિયામાં રહેતાં પોતાનાં પત્નીને મળવા માટે વિમાન ઉઠાવીને ઊડી નીકળ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સ્ટોરી વાંચ્યા પછી થિયો વેન ઍઇક (Theo Van Eijck) નામના અમારા વાચકે અમને જણાવ્યું કે તેમણે પણ સેનામાં નોકરી કરતા હતા ત્યારે વિમાન ચોર્યું હતું.\n\nતેઓ સલામત વિમાન લઈને નીકળી ગયા હતા, જેની સમગ્ર કથા તેમણે જણાવી.\n\nથિયો ફન ઍઇકનું સોમસરેટમાં આવેલું નાનકડું મકાન ચોંકાવે તેવું છે. તેમના બેઠકખંડમાં છતમાંથી સાવરણી પર રમકડાંની ડાકણ લટકતી હતી, ઉપરની છાજલી પર સિરામિકમાંથી બનાવાયેલાં પશુઓ તમારી સાથે તાકી રહ્યા હોય તેવું લાગે, અને બાજુની પાટલીએ તમારી સામે ઘૂરકી રહેલાં બે હાડપિંજર જોવા મળે. \n\nભૂતકાળની વાત કરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પાઇલટોની કહાણી જે પાકિસ્તાનની જેલમાંથી ભાગી નીકળ્યા\\nસારાંશ: 2015માં વિંગ કમાંડર ધીરેન્દ્ર એસ. જાફાનું પુસ્તક પ્રકાશિત થયું છે. 'ડેથ વોઝ્ન્ટ પેઇનફુલ' જેમાં તેમણે 1971ના યુદ્ધ પછી ભારતીય પાઇલટોની પાકિસ્તાનના યુદ્ધબંદી કૅમ્પમાંથી ભાગી છૂટવાની અદ્ભુત કથા વર્ણવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ દિલીપ પારુલકરનું એસયૂ-7 યુદ્ધ વિમાન, 10 ડિસેમ્બર, 1971ના રોજ તોડી પાડવામાં આવ્યું ત્યારે તેમણે આ દુર્ઘટનાને પોતાની જિંદગીની સૌથી મોટી ઝુંબેશ બનાવી દીધી.\n\n13 ઑગસ્ટ, 1972ના રોજ પારુલકર, મલવિંદર સિંહ ગરેવાલ અને હરીશ સિંહજીની સાથે રાવલપિંડીના યુદ્ધબંદી કૅમ્પમાંથી ભાગી નીકળ્યા.\n\nઆ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે અલગ-અલગ રૅન્કના 12 ભારતીય પાઇલટે એકાંતવાસ, જેલ જીવનની અનિશ્ચિતતાઓ અને મુશ્કેલીઓનો દિલેરીપુર્વક સામનો કર્યો અને ત્રણેય પાઇલટને જેલમાંથી ભાગવાના દુઃસાહસની યોજના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પાકિસ્તાની 'ગોલ્ડ કિંગ', જેણે સોનાના સ્મગલિંગમાં ભારતને પછાડ્યું\\nસારાંશ: એપ્રિલ 1958માં, લાહોર જતાં એક મુસાફરને કરાચી ઍરપૉર્ટ પર રોકવામાં આવ્યા હતા, એ મુસાફર પાસેથી ત્રણ હજાર એકસો તોલાં સોનું જપ્ત કરાયું. જ્યારે કરાચી કસ્ટમ અધિકારીઓએ પ્રેસ હૅન્ડઆઉટમાં કહ્યું કે તેમણે બે હજાર કિલો સોનું જપ્ત કર્યું છે, તો મુસાફરે ભૂલને સુધારતાં કહ્યું કે આ બે હજાર નહીં પરંતુ ત્રણ હજાર એક સો તોલાં સોનું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શેઠ આબિદ\n\nતેઓ જલદી જ જેલમાંથી મુક્ત થયા અને પાંચ મહિના પછી તેઓ પાસેના એક સરહદી ગામમાં જોવા મળ્યા, ત્યાં તેમને અમૃતસર પોલીસથી બચવા માટે 45 સોનાની ઈંટને છોડીને ભાગવું પડ્યું. \n\nછ વર્ષ પછી, આ વ્યક્તિ ફરી વખત સામે આવી, એ વખતે દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો. તે સમયે તેઓ ચાંદની ચોકના મોતીબજારમાં એક વેપારી સાથે સોનાનો સોદો કરી રહ્યા હતા.\n\nઆ વ્યક્તિ તો પોલીસથી બચવામાં કામયાબ રહી, પરંતુ તેમના સાથી પકડાઈ ગયા અને પોલીસને તેમની પાસેથી 44 સોનાની ઈંટો પણ મળી આવી.\n\nવર્ષ 1977માં લાહોરથી પ્રકાશિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પારંપરિક કળા જેનાથી કચ્છની મહિલાઓ બની પગભર\\nસારાંશ: કચ્છના ભુજોડી ગામની મહિલાઓએ પારંપરિક કળાને પોતાની આવકનું સાધન બનાવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહિલાઓ ભરતકામ કરી આર્થિક રીતે નિર્ભર બની છે.\n\nસમાજમાં મહિલાઓ પણ પુરુષોથી નબળી નથી એવું સાબિત કરતી આ મહિલાઓ સ્વાશ્રયતાનું ઉદાહરણ બની છે.\n\nભૂજથી દિપ્તી બાથિની, પ્રોડ્યુસર સંગીતમ તથા શૂટ-એડિટ નવીન કુમારનો આ રિપોર્ટ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પ્રદર્શનો જેના કારણે ઇરાકના વડા પ્રધાને રાજીનામું આપવું પડ્યું\\nસારાંશ: ઇરાકના વડા પ્રધાન અબ્દુલ મહદીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાનની ઑફિસ તરફથી જાહેર થયેલા નિવેદન પ્રમાણે સરકારવિરોધી પ્રદર્શનમાં 40 કરતાં વધારે લોકોનાં મૃત્યુની ઘટના બાદ વડા પ્રધાને આ નિર્ણય લીધો છે.\n\nઑક્ટોબરથી શરૂ થયેલાં સરકારવિરોધી પ્રદર્શનોમાં ગુરુવારનો દિવસ સૌથી હિંસક હતો.\n\nઇરાકના શિયા ધાર્મિક નેતાએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ જરૂર કરતાં વધારે બળપ્રયોગની નિંદા કરી છે અને નવી સરકારના ગઠનનું આહ્વાન કર્યું છે.\n\nઑક્ટોબરથી અત્યાર સુધી 400 લોકોનાં મૃત્યુ થયાં છે. શુક્રવારના રોજ ઓછામા ઓછા 15 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nપ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ નોકરી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ પ્રલય જેના કારણે દુનિયામાંથી ડાયનાસોરનો નાશ થયો\\nસારાંશ: એક સમય હતો જ્યારે ધરતી ઉપર ડાયનાસોરનું રાજ હતું. જાડાં-લાંબાં, અલમસ્ત, ઉડતાં, દોડતાં એમ તમામ પ્રકારનાં ડાયનાસોર ધરતી ઉપર વસતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આજથી લગભગ સાડા છ કરોડ વર્ષ પહેલાં એવી તબાહી આવી કે ડાયનાસોર જ નહીં, ધરતી ઉપર વસતા 80 ટકા જીવોનો નાશ થયો. \n\nલગભગ 12 કિલોમિટરમાં ફેલાયેલો એક ઉલ્કાપિંડ ધરતી સાથે અથડાયો. બ્રહ્માંડમાં થયેલા આ ફેરફારે ધરતીને હલબલાવી નાખી. \n\nજ્યાં આ ઉલ્કાપાત થયો હતો એ જગ્યાને વૈજ્ઞાનિકો વર્ષોથી શોધી રહ્યા હતા પરંતુ એમને એ ચોક્કસ જગ્યા મળતી નહોતી. \n\n1980ના દસકામાં અમેરિકન પુરાતત્ત્વવિદોનો એક સમૂહ, અંતરિક્ષથી લેવામાં આવેલી કેટલીક તસવીરોનું બારીક નિરીક્ષણ કરી રહ્યો હતો. \n\nએમાંથી મેક્સિકોના યુકાટન પ્રાયદ્વીપની પણ તસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ બિઝનેસમૅન જેમણે 180 વર્ષ જીવવા માટે 10 લાખ ડૉલરનો ખર્ચ કર્યો, પણ કેવી રીતે જીવશે?\\nસારાંશ: શું પૈસાથી જીવન ખરીદી શકાય છે? જો અમે કહીએ કે હા, તો તમને આ વાત કદાચ મજાક લાગશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"45 વર્ષીય અમેરિકી બિઝનેસમેન ડેવ એસ્પ્રે બુલેટપ્રૂફ કૉફી બ્રાન્ડના સંશોધક છે\n\nડેવ એસ્પ્રે નામની આ વ્યક્તિએ 180 વર્ષ જીવવાનું નક્કી કર્યું છે અને તેમનું માનવું છે કે તેઓ આ ઉંમર સુધી પહોંચી શકે છે. \n\n45 વર્ષીય અમેરિકી બિઝનેસમેન ડેવ એસ્પ્રે બુલેટપ્રૂફ કૉફી બ્રાન્ડના સંશોધક છે. \n\nતેઓ કહે છે, \"મને નથી લાગતું કે આ માત્ર ફિલ્મોમાં થઈ શકે છે. લોકોએ તેના માટે કામ કરવું પડે છે અને હું આ મેળવવા માટે ઘણી મહેનત કરી રહ્યો છું.\"\n\nએસ્પ્રે એક એવી વ્યક્તિ છે કે જેમને પ્રોફેશનલ બાયૉહેકરની વ્યાખ્યા આપવામાં આવી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ બિશ્નોઈ સમાજ કે જેમના કારણે સલમાનને જેલની હવા ખાવી પડી!\\nસારાંશ: તેઓ પ્રાણીઓ અને વૃક્ષોનાં રણમાં રહેતા રક્ષક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિશ્નોઈ સમાજના લોકો જંગલી પ્રાણીઓ અને વૃક્ષો માટે પોતાનું જીવન પણ આપવા તૈયાર હોય છે.\n\nએટલા માટે જ જ્યારે ફિલ્મ સ્ટાર સલમાન ખાનના હાથે કાળિયારના શિકારનો મામલો સામે આવ્યો ત્યારે તેઓ રસ્તાઓ પર આવી ગયા.\n\nબિશ્નોઈ તેમના આધ્યાત્મિક ગુરુ જમ્ભેશ્વરના જણાવેલા 29 નિયમોનું પાલન કરે છે. જેમાં એક નિયમ વન્યજીવો અને વૃક્ષોનું રક્ષણ કરવા સાથે જોડાયેલો છે.\n\nબિશ્નોઈ સમાજના લોકો રણમાં જ છે એવું નથી. તેઓ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વસે છે.\n\nબિશ્નોઈ સમાજ\n\nજોધપુરના સાંસદ જસવંત સિંહ બિશ્નો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભારતીય 'ટાઇટેનિક', જેણે 700 મુસાફરો સાથે દરિયામાં 'જળસમાધિ' લીધી હતી\\nસારાંશ: મને યાદ છે જ્યારે હું બાળક હતો ત્યારે મારા પિતાએ એસ. એસ. રામદાસ જહાજની દુર્ઘટનાનો પહેલી વાર ઉલ્લેખ કર્યો હતો. મારા પિતા મિલમાં છૂટક કામ કરનારા કર્મચારી હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'રામદાસ'ની પ્રતીકાત્મક તસવીર\n\nઅમારી નાણાકીય સ્થિતી સામાન્ય હતી. અમારી પાસે રેડિયો હતો પરંતુ એ સમયે ટેલિવિઝન હોય એ વૈભવ સમાન હતું.\n\nમારા પિતા સારા વાર્તાકાર હતા અને રોજ રાત્રે તેઓ મને વાર્તા કહેતા હતા.\n\nએક રાતે તેમણે રામદાસ જહાજ અને તેના અકસ્માતની વાર્તા કરી હતી.\n\nએ વિનાશક અકસ્માત અંગે ફિલ્મ બનાવવાનો વિચાર પહેલીવાર મારા મગજમાં 2006માં આવ્યો હતો.\n\nત્યારથી મે રામદાસ જહાજ વિશે માહિતી મેળવવાની શરૂ કરી અને ઘટના વિશે સંશોધન શરૂ કર્યું હતું.\n\nદસ વર્ષ સુધી હું એ ઘટનામાં બચેલા લોકોને મળ્યો, સમાચારપત્રો વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભારતીય કળાકાર જેમની કલા પર ફિદા હતું બ્રિટિશ સામ્રાજ્ય\\nસારાંશ: અંગ્રેજો દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600માં વેપારના હેતુસર કરવામાં આવી હતી પણ એક શક્તિશાળી બહુરાષ્ટ્રીય કંપની તરીકે 18મી સદીના અંત ભાગમાં સમગ્ર ભારત પર તેનો અંકુશ વિસ્તર્યો ત્યારે કંપનીએ અગાઉ મોગલો માટે કામ કરતા ભારતીય ચિત્રકારો પાસે અનેક વિલક્ષણ ચિત્રો બનાવડાવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંગ્રેજો માટે લડેલા ભારતીય સૈનિકોની ટુકડીનું ચિત્ર, ગુલામઅલી ખાન , 1815-16\n\nજીવન અને પ્રકૃતિને સ્પર્શતાં આ હાઇબ્રિડ પેઇન્ટિંગ્ઝ વિશે લેખક અને ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલ અહીં માહિતી આપે છે.\n\nરાજમહેલોના નગર તરીકે જાણીતું એ વખતનું કલકત્તા 1770ના અંત ભાગમાં એશિયાનું વેપારી પ્રવૃતિથી ધમધમતું સૌથી મોટું કેન્દ્ર હતું.\n\nબંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ મુખ્ય મથકના રહેવાસીઓની સંખ્યા એક દાયકામાં બમણી એટલે કે ચાર લાખ જેટલી થઈ ગઈ હતી.\n\nએ વખતે કલકત્તા (હાલનું કોલકાતા) પૂર્વનું સૌથી ધનવાન અને વિશાળ વસાહતી શહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભારતીય જે કોરોનાના ડરથી ત્રણ મહિના ઍરપૉર્ટમાં ગોંધાઈ રહ્યો\\nસારાંશ: કોરોનાના ભયનો એક વિચિત્ર કિસ્સો અમેરિકાના શિકાગો ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે જોવા મળ્યો છે. જ્યાં મહામારી દરમિયાન યાત્રા કરવાથી એક શખ્સ એટલો ડરી ગયો હતો કે તે વિમાનમથકના સુરક્ષિત વિસ્તારમાં કોઈને જણાવ્યા વગર રહેવા લાગ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n36 વર્ષીય આદિત્યસિંહની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. એક ઍરલાઇન કર્મચારીએ આદિત્યને તેમની ઓળખ છતી કરવાનું કહેતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.\n\nઆદિત્યે એક બેજ દેખાડીને પોતે ઑપરેશન મૅનેજર હોવાનો દાવો કર્યો હતો. જોકે, એ મૅનેજરે ઑક્ટોબર મહિનામાં જ પોતાનો બિલ્લો ખોવાઈ ગયો હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.\n\nપોલીસના જણાવ્યા પ્રમાણે, આદિત્યસિંહ 19મી ઑક્ટોબરે વિમાન દ્વારા લૉસ એન્જલ્સથી ઓ'હારે ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પહોંચ્યા હતા.\n\n'શિકાગો ટ્રિબ્યુન'ના રિપોર્ટ મુજબ, આસિસ્ટન્ટ સ્ટેટ ઍટર્ની કૅથલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભારતીય મહિલા જે રસોઈના કારણે ન્યૂ યૉર્કમાં ફેમસ થઈ ગયાં\\nસારાંશ: 66 વર્ષનાં યામિની જોશી ન્યૂ યૉર્ક સિટીના ક્વીન્સમાં પોતાના ઘરના રસોડામાં રસોઈ બનાવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની આસપાસ ઘણા લોકો ઊભા છે જે તેમને ઝીણવટપૂર્વક કામ કરતા જોઈ રહ્યા છે. \n\nઘણી જાતની તપેલીઓમાં શાકભાજી બનાવી રહેલાં યામિની કહે છે, \"એવું લાગે છે કે હું દુનિયાની બહાર છું. હું અન્ય કોઈ ચીજ વિશે વિચારતી નથી.\" \n\n\"હું જેવા સ્વાદ માટે પ્રયત્ન કરું છું, 100 ટકા એ જ સ્વાદ આવે છે.\" \n\nયામિની અમેરિકામાં ભારતીય મૂળનાં પ્રવાસી છે. તેઓ મુંબઈના છે અને ન્યૂ યૉર્ક સિટીમાં રહે છે. \n\nતેઓ કુકિંગ ઇન્સ્ટ્રકટર છે જે રસોઈ બનાવવાનું શીખવા માગતા યુવાઓને પોતાના રસોડામાં તાલીમ આપે છે. \n\nયામિની ન્યૂ યૉર્કના મુખ્ય બિઝનેસ સે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભારતીય રાણીઓ જેમણે વિશ્વની પ્રથમ રસી માટે મૉડલિંગ કર્યું\\nસારાંશ: વર્ષ 1805માં દેવજામ્મણી જ્યારે મૈસૂરના રાજદરબારમાં આવ્યાં, ત્યારે નવનિયુક્ત રાજવી કૃષ્ણરાજા વાડિયાર ત્રીજા સાથે તેમનાં લગ્નનો પ્રસંગ હતો. તે સમયે બંને 12 વર્ષનાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાણી દેવજામ્મણિ\n\nપરંતુ દેવજામ્મણી વધુ યાદગાર કારણ માટે ત્યાં હાજર હતાં અને કારણ હતું વિશ્વની સૌથી પ્રથમ રસી, શીતળાની રસીની પ્રસિદ્ધિ માટેનું કારણ.\n\nકૅમ્બ્રિજ યુનિવર્સિટીના ઇતિહાસકાર ડૉ. નાઇજેલ ચાન્સેલરના મતે 'રસીકરણ કાર્યક્રમમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત' કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કમિશન કરાયેલ એક ચિત્રમાં તેમની છબિ રજૂ કરાઈ હતી.\n\nએ સમયે શીતળાની રસી શોધાયાને માંડ છ વર્ષ જ થયાં હતાં. ઇંગ્લિશ ડૉક્ટર ઍડ્વર્ડ જેનરે તેની શોધ કરી હતી. તે સમયે ભારતમાં આ રસી અંગે શંકાનું વાતાવરણ હતું, જે કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભારતીય શાયર જેમના વિશે પાકિસ્તાનમાં ભણાવવું પાપ છે\\nસારાંશ: જ્યારે હિંદુસ્તાનના ભાગલા પડ્યા, એ વખતે શિવ કુમાર બટાલવીની ઉંમર ફક્ત દસ વર્ષની હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિભાજન પછી તેમના પરિવારને પાકિસ્તાનના પંજાબથી મૂળસોતા ઉખડીને ભારતના હિસ્સામાં આવેલા પંજાબમાં આવીને વસવું પડ્યું. \n\nપરંતુ હવે 70 વર્ષ પછી પણ તેમની શાયરીનાં નિશાન પંજાબની સાથેસાથે સંગીતની દુનિયામાં પણ ફરકે છે. \n\n'આટલું સુંદર લખનાર છોકરો કોણ છે?'\n\nફિક્શન હાઉસના ઝહૂર અહમદ\n\n23 જુલાઈ, 1937ના રોજ પાકિસ્તાનના બારાપિંડમાં જન્મેલા શિવ કુમાર બટાલવીએ પોતાની શાયરી ગુરુમુખી લિપિમાં લખી. જ્યારે પાકિસ્તાનમાં પંજાબી લખવા માટે શાહમુખી લિપિનો ઉપયોગ થાય છે. \n\nલાહોરમાં પંજાબી ભાષાના પુસ્તકો છાપનારા પ્રકાશક 'સુચેત કિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભૂલ, જેની વેદનામાંથી અડવાણી ક્યારેય ઊભરી ના શક્યા\\nસારાંશ: આવનારા દિવસોમાં અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. તેને લઈને ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામમંદિર બને તે માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રામરથ યાત્રા કાઢી હતી. જેનું સંચાલન હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.\n\nઆ યાત્રા દરમિયાન બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ યાત્રા બાદ બાબરી ધ્વંસની ઘટના અને ત્યાર બાદ દેશના રાજકારણમાં મહત્ત્વના ફેરફાર આવ્યા. \n\nઆજે લાલકૃષ્ણ અડવાણીનો 92મો જન્મદિવસ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા તેમના નિવાસ સ્થાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ ભૂલાયેલો દાખલો, કેવી રીતે 'સ્ત્રી' પુસ્તકે અશ્લીલતાનો કેસ જીત્યો\\nસારાંશ: ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાકૃત 'સુરતસંગ્રામ'થી માંડીને ચંદ્રકાંત બક્ષી લિખિત 'કુત્તી' સુધીની કૃતિઓ તેમાં રહેલી કથિત અશ્લીલતા કે શૃંગારિકતા માટે વખતોવખત ચર્ચાતી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કોઈ ગુજરાતી પુસ્તક પર અશ્લીલતાનાં કારણસર, માફામાફી કે કોર્ટ બહાર સમાધાનની કોઈ પેરવી વિના, પૂરા કદનો મુકદ્દમો ચાલ્યો હોય અને કેસનો ચુકાદો કૃતિની તરફેણમાં આવ્યો હોય એવો નોંધપાત્ર અને લગભગ ભૂલાયેલો દાખલો એટલે ૧૯૫૪માં પ્રકાશિત પુસ્તક 'સ્ત્રી'.\n\nઇટાલીના વિખ્યાત નવલકથાકાર આલ્બર્ટો મોરેવિઆની નવલકથા 'વુમન ઑફ રોમ'નો ગુજરાતી અનુવાદ રવાણી પ્રકાશન ગૃહ દ્વારા બે ભાગમાં, 'સ્ત્રી' શીર્ષક સાથે પ્રગટ થયો.\n\nઅનુવાદ જયાબહેન ઠાકોરે કર્યો હતો. નવલકથાનું મુખ્ય કથાવસ્તુ એક કિશોરીની પીડા રજૂ કરતું હતું. \n\nબીજી કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મંદિર જેને તોડવાના વિરોધમાં દલિતોએ દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શન કર્યાં\\nસારાંશ: દિલ્હીના તુઘલકાબાદ વિસ્તારમાં તાજેતરમાં રવિદાસમંદિર તોડવાની ઘટના ઘટી હતી. જેના વિરોધમાં બુધવારે દેશની રાજધાનીમાં મોટા પ્રમાણમાં વિરોધપ્રદર્શન થયાં. આ દરમિયાન થયેલી હિંસામાં કેટલાક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસઅધિકારીને ટાંકીને લખ્યું છે કે પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.\n\nભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ અને અન્ય 50ની અટકાયત કરાયા બાદ આ વિસ્તારમાં તણાવ છે અને મોટા પાયે પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાયો છે.\n\nદિલ્હી પોલીસના ડીએસપી(દક્ષિણ-પૂર્વ) ચિન્મય બિસ્વાલે જણાવ્યું, \"સાંજે સાત વાગ્યે રવિદાસ માર્ગ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં. શાંતિ જાળવી રાખવાના પોલીસના આગ્રહ છતાં તે અનિયંત્રિત અને હિંસક થઈ ગયાં અને પોલીસ પર પથ્થર ફેંકવા લાગ્યાં તથા હુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલા જે સેક્સ વર્કર બનવાના અધિકાર માટે જંગે ચડી\\nસારાંશ: પહેલી મે 1958ના રોજ અલાહાબાદની એક અદાલતમાં આવેલી મહિલાને સૌ કોઈ તાકી તાકીને જોઈ રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ગરીબ સેક્સ વર્કરે ઉપાડેલું આ પગલું સમાજ સામેના વિદ્રોહ સમાન હતું\n\n24 વર્ષની હુસૈન બાઈએ ન્યાયાધીશ જગદીશ સહાયને કહ્યું કે પોતે એક સેક્સ વર્કર છે. \n\nબંધારણની જોગવાઈનો ઉલ્લેખ કરીને તેમણે માનવ તસ્કરી વિરુદ્ધના એક કાયદાને પડકારતી અરજી આપી હતી. \n\nહુસૈન બાઈની દલીલ હતી કે આજીવિકાના સાધન પર વાર કરનારો આ નવો કાયદો દેશના બંધારણ પ્રમાણે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાના ઉદ્દેશની વિરુદ્ધનો છે. \n\nએક ગરીબ મુસ્લિમ સેક્સ વર્કરે ઉપાડેલું આ પગલું સમાજ સામેના વિદ્રોહ સમાન હતું. \n\nભારતીય સમાજમાં ત્યારે સેક્સ વર્કરોનું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલા જેમણે અંગ્રેજોને હરાવીને ઇતિહાસ રચી દીધો\\nસારાંશ: યા અસાન્તેવાની બહાદુરી અને નીડરતાથી ભરપૂર આ કહાણી ઘાનાના ઇતિહાસમાં નોંધાયેલી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની કહાણી અહીંના અન્ય શાસકો કરતા સાવ અલગ છે.\n\nપુરુષો હિંમત હારી રહ્યા છે એ જોતાં અસાન્તેવાએ નેતૃત્વ લીધું હતું.\n\nયા અસાન્તેવાનાં નેતૃત્વમાં લોકોએ બ્રિટિશ સેના પર હુમલો કર્યો હતો અને વિજય થયો હતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલા જેમની કામુકતાના કરોડો યુવાનો દીવાના હતા\\nસારાંશ: કૉલેજના દિવસોમાં ઘણા બધા યુવાઓએ લેડી ચેટર્લીનો કિસ્સો વાંચ્યો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમીનદાર પરિવારની મહિલાના એક નોકરની સાથેના શરીરસંબંધોને ડી. એચ. લૉરેન્સે પોતાની નવલકથા 'લેડી ચેટર્લીઝ લવર'માં સવિસ્તાર વર્ણવ્યા હતા. \n\nલેડી ચેટર્લીની કામુકતાના ઘણા બધા યુવાનો દીવાના બની ગયા હતા. \n\nતેમને લાગતું હતું કે લૉરેન્સની નવલકથાનું આ પાત્ર હકીકતમાં તેમની જિંદગીમાં આવી જાય તો કેવી મજા આવી જાય! \n\nનાદાન, મદમસ્ત, કામુક લેડી ચેટર્લીએ દુનિયાભરમાં કરોડો લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. \n\nપરંતુ, લેડી ચેટર્લીના કિસ્સાના રસિક કરોડો લોકોમાંથી બહુ ઓછા જ લોકોને ખબર હશે કે ડી. એચ. લૉરેન્સની નવલકથાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલાઓ જે સ્મશાનમાં અંતિમસંસ્કાર કરાવે છે\\nસારાંશ: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પિલકિછા ઘાટ પર બે મહિલાઓ મૃતદેહોને અગ્નિદાહ અપાવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને મહિલાઓએ વારસાગત કામ સંભાળી રાખ્યું છે.\n\nરૂઢીઓને તોડીને તેઓ તમામ વિરોધ છતાં અંતિમસંસ્કાર કરાવી રહ્યાં છે અને ધીમેધીમે લોકો આ ફેરફારને સ્વીકાર કરી રહ્યા છે. \n\nવીડિયો આદિત્ય ભારદ્વાજ, બીબીસી ગુજરાતી માટે\n\nએડિટ: રુબાઇયત બિસ્વાસ \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલાઓ જેમની જિંદગી સુહાગરાતના કારણે બરબાદ થઈ ગઈ\\nસારાંશ: દુનિયાભરમાં લગ્નની બાબતમાં ભારે ઉત્સુકતા હોય છે. પરંતુ દુનિયાના કેટલાક પ્રદેશોમાં લગ્ન સાથે જોડાયેલા રિતરિવાજ કાયમી ઘા કરી દે તેવા કારમા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવા પ્રદેશોમાં લગ્નની પહેલી રાત એવી રીતે પસાર થાય છે, જેની કડવી યાદ જિંદગીભર ભુલાતી નથી.\n\nઘણા બધા આરબ અને મુસ્લિમ દેશોમાં એવી અપેક્ષા રખાતી હોય છે કે લગ્ન કરીને આવેલી યુવતી કુંવારી હોય. \n\nબીબીસી અરબીએ જુદા જુદા સામાજિક સ્તરની અનેક મહિલાઓ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. \n\nલગ્ન સાથે જોડાયેલી રીતરસમને કારણે તેમનાં સાંસરિક જીવનમાં શું અસર થઈ તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી. \n\nસેક્સ ઍજ્યુકેશનના અભાવના કારણે કેવી રીતે લગ્નજીવનને અસર થઈ તે પણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. \n\nઅહીં એ સ્ત્રીઓ સાથે થયેલી વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલાઓ જેમને હજુ પણ ન્યાયપાલિકા પર ભરોસો છે – બ્લૉગ\\nસારાંશ: દેશની સર્વોચ્ચ અદાલતમાં કામ કરી ચૂકેલાં એક મહિલાનો આરોપ છે કે એ જ સંસ્થાના ચીફ જસ્ટિસે તેમનું શારીરિક શોષણ કર્યું અને પછી તેમને નોકરીમાંથી કાઢી મૂક્યાં બાદ તેમના પરિવારની પણ હેરનાગતિ કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટમાં કામ કરી ચૂકેલાં મહિલાનો આરોપ છે કે તેમનું CJIએ શારીરિક શોષણ કર્યું\n\nત્યારબાદ થયેલી એક તપાસ બાદ CJI પર લાગેલા બધા આરોપ પાયાવિહોણા સાબિત થયા.\n\nપણ જ્યારે તે મહિલાએ આ વાતોને જાહેર કરવાનું વિચાર્યું તો તેમણે એ જ સંસ્થા પર કેવી રીતે વિશ્વાસ કર્યો હશે જેના ચીફ વિરુદ્ધ તેઓ ફરિયાદ કરવા નીકળ્યાં હતાં?\n\nપરંતુ તેમને ન્યાયપાલિકાની સ્વાયત્તા પર વિશ્વાસ હતો. શારીરિક શોષણને રોકવા માટે કાયદા બનાવતા લોકો પર વિશ્વાસ હતો.\n\nએ માટે તેમણે એ જ સંસ્થાના દરેક જજને પત્ર લખી એક નિષ્પક્ષ તપાસની માગ કરી.\n\nતમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મહિલાઓ, જે કેળાના ફાઇબરમાંથી બનાવે છે સેનિટેરી પૅડ\\nસારાંશ: સરકારી આંકડાઓ પ્રમાણે ભારતમાં અંદાજે 35.5 કરોડ મહિલાઓ અને છોકરીઓ પૅડનો ઉપયોગ કરે છે. સેનિટેરી પૅડમાંથી થતાં કચરાનો નિકાલ પણ ભારત માટે મોટી સમસ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રધાનમંત્રી જનઔષધિકેન્દ્ર યોજના અંતર્ગત મહિલાઓને એક રૂપિયામાં સેનિટેરી પૅડ મળી રહે તેવી યોજના પણ છે. જોકે ગ્રામિણ વિસ્તારોમાં હાઇજીન હજી પણ એક મોટો મુદ્દો છે. \n\nસૌખ્યમ પૅડની શરૂઆત 2017માં થઈ હતી, 32 મહિલા જૂથો તેની સાથે જોડાયેલાં છે. \n\nઆગામી બે વર્ષોમાં આ સંસ્થા વધુ 200 મહિલાઓને રોજગાર આપવાનો લક્ષ્યાંક ધરાવે છે, જોકે વર્કિંગ વૂમન સુધી તેને પહોંચાડવું માટે મોટો પડકાર છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ માણસ જેણે જાણી જોઈને 200 વખત સાપના ડંખ ખાધા\\nસારાંશ: દુનિયામાં દર પાંચ મિનિટે કોઈ એક વ્યકિત સાપ કરડવાથી મૃત્યુ પામે છે અને 4 વ્યકિતઓને સાપના ઝેરને કારણે કાયમી ખોડ રહી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્લૅક મૅમ્બા નામનો સાપ જો કરડે તો\n\nજોકે, દુનિયામાં કેટલાક એવા પણ લોકો છે જે સાપના ઝેરનું મારણ શોધવા જીવલેણ પ્રયોગો કરી રહ્યા છે. \n\nઅમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં રહેતા ટિમ ફ્રીડે ઇરાદાપૂર્વક પોતાને સાપનો ડંખ મરાવે છે અને તેનો વીડિયો ઉતારીને યૂટ્યૂબ પર મૂકે પણ છે. \n\nડંખની પીડા\n\nઘણી વખત ટિમ યૂટ્યૂબ પર દર્શકોને સમજાવે છે કે સાપ કરડ્યા પછી કેવો અનુભવ થાય છે\n\nઆવા એક વીડિયોમાં મમ્બા સાપ તેમને બે વાર ડંખ મારે છે તે પછી પણ તેઓ લોહી નીતરતા હાથે કૅમેરા સામે જોઈને બોલતા રહે છે. \n\n\"બ્લેક મમ્બાને કારણે તત્કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ માતાપિતા જે પાંચ મહિનાની પુત્રીના ઇલાજ માટે 16 કરોડનું ઇંજેક્શન લેવા ઝઝૂમે છે\\nસારાંશ: તીરાના પિતા મિહિર કામત મારી સાથે ફોન મારફત વાત કરતાં કહે છે, \"પુત્રી 6 મહિનાથી વધુ નહીં જીવી શકે, કારણ કે ભારતમાં તેના રોગની કોઈ સારવાર ઉપલબ્ધ નથી, એવું તીરાના રોગનું નિદાન કરતાં ડૉક્ટરે અમને પહેલા દિવસે જ કહી દીધું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈની એસઆરસીસી હૉસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનાથી તીરાની સારવાર ચાલી રહી છે.\n\nભારત સરકાર સ્પાઇનલ મસ્ક્યુલર ઍટ્રોફી ('એસએમએ ટાઇપ-વન')થી પીડાતાં તીરા કામતની વહારે આવી છે.\n\nધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર સરકારે જાહેરાત કરી છે કે તીરાની સારવાર માટે જે 16 કરોડ રૂપિયાનું ઇંજેક્શન ઇમ્પૉર્ટ કરવામાં આવશે, તેની પર કોઈ ટૅક્સ લેવાશે નહીં.\n\nઅહેવાલ અનુસાર ટૅક્સની રકમ છ કરોડ રૂપિયા જેટલી થાય છે.\n\nપોતાની દીકરી વિશે વાત કરતાં મિહિર કહે છે, \"જન્મ થયો ત્યારે તીરાનો અવાજ રણકદાર હતો. તેના રડવાનો અવાજ વેઇટિંગ રૂમમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મિસાઇલ, જે નેતન્યાહૂ મોદીને વેચવા માગે છે\\nસારાંશ: ભારત અને ઇઝરાયલ વચ્ચે સ્પાઇક એન્ટિ ટેન્ક મિસાઇલનો સોદો ફરી ફાઇનલ થાય તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્પાઇક એન્ટી મિસાઇલનો સોદો ફરી આગળ વધ્યો\n\nઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે મોડી રાત્રે ટ્વિટર પર તેની જાહેરાત કરી હતી. \n\nનેતન્યાહૂ છ દિવસની ભારત યાત્રા પર છે અને બુધવારે વડાપ્રધાન મોદી સાથે અમદાવાદમાં હતા. \n\nઆ અંગે માહિતી આપતા નેતન્યાહૂએ લખ્યું, \"ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ ભારત સરકારે મને જાણ કરી છે કે સ્પાઇક એન્ટી ટેન્ક મિસાઇલનો સોદો ફરી પાટા પર ચડ્યો છે.\"\n\n\"તે ઇઝરાયલ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે આવી અનેક સંધિઓ થશે.\"\n\nઅત્રે એ ઉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મીઠાઈ જેને ખાતા પહેલાં તમારે જુગાર રમવું પડે છે\\nસારાંશ: મેં રુલેટ વ્હીલને જોરથી ઊંધું ફેરવ્યું અને ગોલ્ડન ટિકર 0થી 10 સુધીના સફેદ અને પીળા નંબરો પર ગોળ ગોળ ફરવા લાગ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીચ પર બાર્કિલોસનું વેચાણ\n\nટિક ટિક ટિક એવા ધબકારા જેવા અવાજ સાથે હું જોતી રહી કે તે કયા નંબર પર જઈને અટકે છે. જો એક ઇંચ જમણે આગળ વધે તો મને 10 મળી જાય. એક ઇંચ ડાબે જાય તો મને કશું નહીં મળે. \n\nસ્પેનના સેલિનાસ બીચ પર બિકિની પહેરેલી ટૂરિસ્ટ યુવતીઓ મારી આસપાસ મારું ચક્કર મને શું જિતાડે છે તે જોવા એકઠી થઈ ગઈ હતી. \n\nમેં પ્રસિદ્ધ બાર્કિલોસ ગીયેર્મો પલાયોને ત્યાં રુલેટનું ચકરડું ફેરવ્યું હતું જેથી મને તેની સ્વાદિષ્ટ વેફર જેટલી પાતળી મધમાં બોળેલી વેનિલા બિસ્કિટ મળી શકે. \n\nરુલેટ ફેરવવા માટે ગ્રાહકોએ નક્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મૅચ જેના કારણે યુદ્ધ થયું અને હજારો લોકોનો ભોગ લેવાયો\\nસારાંશ: 50 વર્ષ પહેલાં હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચે 100 કલાક સુધી યુદ્ધ ચાલ્યું હતું. આ બધું વિશ્વ કપ માટેની ક્વૉલિફાઇ મૅચ પછી તંગ બનેલી સ્થિતિને કારણે થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"27 જૂન 1969ના મૅચ પહેલાં અલ સાલ્વાડોરની ટીમ\n\nજોસ એન્ટોનિયો ક્વિન્ટેનીલાએ બૉલને બસ જરાક અમથો સ્પર્શ જ કર્યો હતો, પણ બૉલને ડાઇવર્ટ કરી દેવા માટે તે પૂરતો હતો. \n\nતેના કારણે ગોલકીપર બીટ થયો અને અલ સાલ્વાડોરને એક્સ્ટ્રા ટાઇમમાં પાડોશી હોન્ડુરાસ સામે 3-2થી વિજય મળી ગયો. \n\n27 જૂન 1969ની એ મૅચ હતી અને તેના કારણે 1970માં રમાનારા વિશ્વ કપમાં અલ સાલ્વાડોરને પ્રવેશ મળી ગયો હતો. \n\nજો એ મૅચને યુદ્ધ શરૂ કરવાનો 'જશ' ના મળ્યો હોત તો ઇતિહાસમાં એક નાનકડી ફૂટનોટ જેટલી જ તેની નોંધ લેવાઈ હોત. \n\nતે વર્ષે જુલાઈમાં 100"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ મૉડલની કહાણી જેણે પોતાનું અપહરણ કરનારને જ પ્રેમમાં પાડી દીધો\\nસારાંશ: મૉડલ ક્લોઈ એલિંગ ગયા વર્ષે ઇટાલીમાં છ દિવસ માટે બંધક બનાવવામાં આવ્યાં હતાં, પણ તેઓ બ્રિટન પાછાં ફર્યાં ત્યારે તેમની વીતક કથા લોકોને શંકાસ્પદ જણાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટિશ મૉડલ ક્લોઈ એલિંગ\n\nક્લોઈ અપહરણકર્તાના કબજામાંથી કેવી રીતે ભાગી નીકળ્યાં હતાં અને તેમની વીતક કથા વિશે શંકા વ્યક્ત કરતા લોકોનો સામનો તેઓ કઈ રીતે કરે છે તેની વાત રસપ્રદ છે. \n\nએ વિશે ક્લોઈએ વિક્ટોરિયા ડર્બીશાયર સાથે વાત કરી હતી.\n\nખાનાવાળા કબાટ સાથે સાંકળ વડે બે દિવસ બાંધી રાખવામાં આવ્યાં પછી ક્લોઈ તેમને બંધક બનાવનાર વ્યક્તિ સાથે શયન કરવા તૈયાર થયાં હતાં. \n\n20 વર્ષનાં ક્લોઈ એલિંગે કહ્યું હતું, \"અમે એકમેકની સાથે વધારે વાતચીત કરતા થયાં તેમ અમારી વચ્ચેનો સંબંધ ગાઢ થતો રહ્યો હતો.\"\n\n\"હું તેને ગમવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ યુદ્ધ જેણે આખી દુનિયાને ધરમૂળથી બદલી નાખી\\nસારાંશ: આધુનિક ઇતિહાસમાં થયેલાં યુદ્ધોમાંનું મહત્ત્તવપૂર્ણ યુદ્ધ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. આ યુદ્ધ 100 વર્ષ અગાઉ સમાપ્ત થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વના સૌથી મોટા યુદ્ધ તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ જાણીતું છે. \n\nપ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વમાં આ પ્રકારે ખુવારી નહોતી થઈ. આ યુદ્ધને લીધે નાનાં મોટાં તમામ આંતરિક યુદ્ધોનો અંત આવ્યો હતો.\n\nલોકો ખરેખર એવું માનવા લાગ્યા હતા કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ હવે કોઈપણ દેશ યુદ્ધ નહીં ઇચ્છે. \n\nઆ યુદ્ધમાં લાખો સૈનિકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.\n\nજે લોકો યુદ્ધમાંથી જીવિત પરત આવ્યા હતા તેમણે આખી જિંદગી શારીરિક અને માનસિક યાતના વેઠી હતી. \n\n11 નવેમ્બર 1918ના રોજ હથિયારો હેઠાં મુકાયાં હતાં અને પ્રથમ વિશ્વયુદ્ધનું સમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ યુદ્ધ જેમાં ભારતે વગર કારણે 1200 જવાન ગુમાવ્યા\\nસારાંશ: તામિલ ટાઇગર્સ સાથેના યુદ્ધવિરામ પર નજર રાખવા માટે 1987માં ભારતે શાંતિરક્ષક દળ શ્રીલંકા મોકલ્યું હતું. જે ટૂંક સમયમાં માનવાધિકારના ઉલ્લંઘનના આરોપોની ક્રૂર લડાઈમાં પરિણમ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"30 વર્ષ પહેલાંના યુદ્ધના ચિંતન અને સ્મરણનો સમય\n\nએ ઘટનાના 30થી પણ વધુ વર્ષ બાદ બીબીસી હિંદીના વિનીત ખરેએ આ લશ્કરી ઝુંબેશ બાબતે નિવૃત્ત મેજર જનરલ શેઓનાન સિંહ સાથે વાત કરી હતી. મેજર જનરલ શેઓનાન સિંહ એ સમયે શ્રીલંકામાં ફરજ બજાવી રહ્યા હતા.\n\nશ્રીલંકન સૈન્યના જવાનો અમને દૂરથી જોઈ રહ્યા હતા ત્યારે જાફનાના પલાલી ઍરબૅઝની હરિયાળી પર નજર ફેરવતા મેજર જનરલ શેઓનાન સિંહે કહ્યું હતું કે 'હું પાછો ફરીશ એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું.'\n\n1987માં તેમને અને બીજા હજારો સૈનિકોને મોટા વિમાનમાંથી જે સ્થળે ઉતારવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ યુવતીઓની કહાણી જે ISની યાતનામાંથી બહાર આવી\\nસારાંશ: ઇરાકનો યઝીદી સમુદાય ચરમપંથી સંગઠન આઈએસના નિશાના પર રહે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એક નાનકડો સમુદાય છે અને આઈએસના ચરમપંથીઓ આ સમુદાયના સંખ્યાબંધ લોકોને બંધક બનાવવાના સમાચાર કેટલીક વાર બહાર આવ્યા છે.\n\nયઝીદી સમુદાયની યુવતીઓને ચરમપંથીઓ અપહરણ કરીને યાતના આપવાની પણ કેટલીક કહાણીઓ સામે આવી છે. \n\nત્યારે આઈએસથી છૂટીને આવેલી યુવતીઓ સંગીતનો સહારો લઈને નવી શરુઆત કરી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ યુવતીની કહાણી જે માત્ર મજા કરવા ખાતર પુરુષોની હત્યા કરતી\\nસારાંશ: મિરાન્ડા બાર્બર 18 વર્ષનાં હતાં ત્યારે તેમણે 42 વર્ષના એક પુરુષની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને એક નાની દીકરી પણ હતી. થોડા સમય પહેલાં જ તેમણે ઍલિટ સાથે લગ્ન કર્યું હતું. દંપતિએ 2013ના નવેમ્બરમાં એક દિવસ ટ્રૉય લેફેરારા નામના માણસની હત્યા કરવાનું નક્કી કરી નાખ્યું હતું.\n\nઍલિટે પોલીસને જણાવ્યું હતું, \"અમે બસ નક્કી કર્યું હતું કે કોઈકની હત્યા કરી નાખવી છે.\"\n\nતેમનું આ નિવેદન બીબીસી થ્રીની ડૉક્યુમૅન્ટરીમાં બતાવવામાં આવેલા તપાસના ફૂટેજમાં પણ હતું.\" \n\nમિરાન્ડા બાર્બરઃ સિરિયલ કિલર ઑર લાયર? એ નામની નવી ડૉક્યુમૅન્ટરીમાં રજૂ કરાયેલા તપાસના ફૂટૅજમાં ઍલિટ વધુમાં કહે છે \"હત્યા કરવાનું અમારે બીજું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ યોદ્ધા રાણી જેને પુરુષોની સેનાનું નેતૃત્વ કર્યું\\nસારાંશ: આફ્રિકાની રાણી એમિનાએ વિશ્વ બદલી નાંખ્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમિનાનો જન્મ આશરે 1533માં નાઇજિરીયાના ઝાઝઉમાં થયો હતો.\n\nતેમનો પરિવાર ઘોડા, આયાતી ધાતુ, કપડાં, મીઠા જેવી ચીજોનો વેપાર કરતો હતો. \n\nતેમના પિતાના મૃત્યુ બાદ ભાઈ કર્માએ સિંહાસન સંભાળ્યું.\n\nપણ એમિનાએ બીજો રસ્તો પસંદ કર્યો.\n\nએમિનાને ઝાઝઉની પુરુષ પ્રધાન સેનામાં સ્થાન આપવામાં આવ્યું, અને યોદ્ધાની તાલીમ આપવામાં આવી.\n\nભાઈના મૃત્યુ બાદ એમિના તેમના લોકોની પ્રથમ રાણી બની ગઈ.\n\nસત્તામાં આવ્યાના થોડા જ મહિનાઓમાં તેમણે સેના સાથે પહેલી ચડાઈ કરી.\n\nતેઓ દરેક યુદ્ધ પછી બંદી પુરુષને પતિ બનાવતાં અને તેની સાથે એક રાત વીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ રાજનેતા જે વડા પ્રધાન હોવા છતાં ખેતરમાં જતા હતા\\nસારાંશ: એક ડિસેમ્બર 1989નો દિવસ. સંસદના સૅન્ટ્રલ હૉલના મંચ પર બેઠેલા મધુ દંડવતે જનતા દળના સંસદીય દળના નેતાની ચૂંટણી કરાવી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે હાજર લોકોને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે વડા પ્રધાનપદના દાવેદાર વિશ્વનાથ પ્રતાપ સિંહે દેવીલાલના નામનો પ્રસ્તાવ મૂક્યો. \n\nપોતાની ખુશી છૂપાવી ન શકતા ચંદ્રશેખરે તુરંત પોતાનું સમર્થન આપ્યું. દંડવતેએ દેવી લાલને જનતા દળ સંસદીય દળના નેતા ઘોષિત કરી દીધા. આખો સૅન્ટ્રલ હૉલ સન્નાટામાં ડૂબી ગયો.\n\nબહાર હોબાળો મચી ગયો. બધી સમાચાર એજન્સીઓએ દુનિયાના દરેક ખૂણામાં સમાચાર ફ્લૅશ કરી દીધા કે દેવી લાલ દુનિયાના સૌથી મોટા પ્રજાતંત્રના આગામી વડા પ્રધાન હશે. \n\nપરંતુ ચાર મિનિટ બાદ સમાચાર એજન્સીઓ તરફથી વધુ એક સંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ રાજા જેમની ઘોડીને મેળવવામાં હજારો લોકો માર્યા ગયા\\nસારાંશ: 19મી સદીનો ત્રીજો દાયકો. શહેરના રસ્તાઓને જે રીતે ચમકવવામાં આવી રહ્યા હતા, તેનાથી સમજાતું હતું કે આના પર કોણ ચાલવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રણજિત સિંહ\n\nલાહોર શહેર ત્યારે પંજાબના મહારાજા રણજિત સિંહની રાજધાની હતી.\n\n1799ના જુલાઈ મહિનામાં 19 વર્ષની વયે લાહોર પર કબજો કર્યા પછી ગુજરાંવાલાના આ શીખ જાટ યોદ્ધાનું સામ્રાજ્ય અમૃતસર, મુલ્તાન, દિલ્હી, લદ્દાખ અને પેશાવર સુધી ફેલાઈ ગયું હતું.\n\n40 વર્ષ સુધી પંજાબ પર શાસન કરવાવાળા રણજિત સિંહ જમીન પર પગ મૂકવા કરતાં ઘોડેસવારી કરવાનું પસંદ કરતા હતા.\n\nતેમના શાહી તબેલામાં 12 હજાર ઘોડા હતા અને કહેવામાં આવે છે કે તેમાંથી કોઈ પણ 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં નહોતો ખરીદ્યા.\n\nતેઓ કલાકો સુધી થાક્યા વગર ઘોડેસવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ લડાઈ જેમાં 'પાકિસ્તાની વાયુસેનાના પ્રમુખ'ને ભારતીય સૈનિકોએ બંદી બનાવ્યા\\nસારાંશ: આ કિસ્સો 21 નવેમ્બર 1971નો છે. ભારત-પાકિસ્તાન યુદ્ધની ઔપચારિક શરુઆત થવામાં 11 દિવસો બાકી હતા. બે દિવસ પહેલાં જ '4 શિખ રેજિમૅન્ટ'ના સૈનિક કેટલીક ટૅન્કો સાથે પૂર્વ પાકિસ્તાનમાં ચૌગાચા કસબા તરફ આગળ વધી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એચએસ પનાગ અને ફ્લાઇટ લૅફ્ટનન્ટ પરવેઝ કુરેશી મેંહદી\n\nએક કંપની ટૅન્ક પર સવાર હતી અને તેની પાછળ ત્રણ કંપની ચાલી રહી હતી. પાકિસ્તાન '107 ઇન્ફૅન્ટ્રી બ્રિગેડ'ના સૈનિકો તેમની સાથે ટક્કરની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ભારતીય સૈનિક ખૂબ જોશમાં હતા. સ્થાનિક લોકો તેમનો 'જૉય બાંગ્લા'ના સૂત્રોથી સ્વાગત કરી રહ્યા હતા અને 4 શિખ રેજિમૅન્ટનું સૂત્ર 'જો બોલે સો નિહાલ' પણ ગૂંજી રહ્યું હતું.\n\nલાગતું હતું કે હોલિવુડ ફિલ્મ 'બૅટલ ઑફ ઘી બલ્ઝ' જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજ સુધી ભારતીય સૈનિક ચૌગાચામાં કબાડક નદી કિનારે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વાઇરસ જેણે છીનવી લીધી ગુજરાતી મહિલા ફૂટબૉલ કૅપ્ટનની જિંદગી\\nસારાંશ: ગુજરાત મહિલા ફૂટબૉલ ટીમનાં સુકાની માનસી વખારીયાનું 22 જુલાઈના રોજ મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનસી વખારિયાની ઉંમર 18 વર્ષની હતી અને તેઓ ફૂટબૉલ પ્લેયર હતા.\n\nમાનસીની ઉંમર 18 વર્ષની હતી અને રાજ્યકક્ષા સહિત નેશનલ અને ઇન્ટરનેશલ ફૂટબૉલ મેચમાં પણ રમી ચૂક્યાં હતાં. \n\nતેઓ એક સારાં મિડફિલ્ડર હતાં અને વર્ષ 2005માં તેમણે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેઓ ઇન્ટરનેશનલ મેચ રમ્યાં હતાં. \n\nમળતી માહિતી મુજબ ગોએન બારી સિન્ડ્રૉમ નામની બીમારીને માનસીનું મૃત્યુ થયું હતું. \n\nઆ વાઇરસ સામે દસ દિવસ સુધી ઝઝૂમ્યા બાદ માનસીનું મૃત્યું થયું હતું. \n\nમાનસીને કઈ બીમારી હતી? \n\nમાનસી વખારિયા\n\nગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસોસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વાવાઝોડું જેણે આખા શહેરને નષ્ટ કરી દીધું\\nસારાંશ: 350 વર્ષ પહેલાં આવેલા એ વાવાઝોડાએ જાતીયતાનાં સમીકરણો બદલી નાખ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ડકોટા પર વાદળોની ગર્જના\n\nવર્ષ 1674ની વાત છે. એક વાવાઝોડું આવ્યું અને એમાં બધું તબાહ થઈ ગયું. વાવાઝોડું તેની પાછળ બરબાદીની એવી દાસ્તાન છોડી ગયું જેનાં નિશાન આજે પણ યથાવત્ છે.\n\nલગભગ 350 વર્ષ પહેલાં ઉત્તર-પશ્ચિમ યુરોપમાં એક ભયંકર તોફાને તબાહી મચાવી હતી. વાવાઝોડાને કારણે નેધરલૅન્ડનું યૂટ્રેક્ટ શહેર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું.\n\nઘણી વખત કુદરતી આપદાઓ આવે છે. પરંતુ આ વાવાઝોડું આટલું બધું શક્તિશાળી કેમ હતું, તે વિશે આજે પણ સંશોધન ચાલી રહ્યાં છે.\n\nતાજેતરમાં આ વાવાઝોડા વિશેની કેટલીક વાતો પ્રકાશમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વિક્રમ સારાભાઈની કહાણી જેમણે ચંદ્રયાત્રાનો પાયો નાખ્યો હતો\\nસારાંશ: 12 ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદના મિલમાલિક અંબાલાલ સારાભાઈના ઘરે પુત્રજન્મ થયો ત્યારે સૌનું ધ્યાન તેના કાન તરફ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિશુના કાન એટલા મોટા હતા કે તે જોઈને મોટા ભાગના લોકોએ કહ્યું કે ગાંધીજીના કાનને મળતા આવે તેવા કાન છે.\n\nઅંબાલાલના નિકટના લોકોએ મજાક પણ કરી કે કાનને પાનની જેમ વાળી પણ શકાશે. આ બાળકનું નામ રાખવામાં આવ્યું વિક્રમ - વિક્રમ અંબાલાલ સારાભાઈ.\n\nતે વખતે સારાભાઈના અમદાવાદના નિવાસસ્થાને ભારતના ટોચના બુદ્ધિજીવી અને વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર અને સી. વી. રમણ, જાણીતા ઇતિહાસકાર જદુનાથ સરકાર, રાજનેતા અને વકીલ ભુલાભાઈ દેસાઈ, પ્રસિદ્ધ નૃત્યાંગના રુક્મણી અરુંદેલ અને ચિંતક ગુરુ જિદ્દૂ કૃષ્ણમૂર્તિ જેવા લોકોના ઉતારા રહેતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વિજ્ઞાની જેણે યુરોપને ગાલિબ અને મીર તકી મીરનું ઘેલું લગાડ્યું\\nસારાંશ: એક અફઘાની વિજ્ઞાની ચોખાની એવી જાત વિકસાવે છે, જે તેને કરોડપતિ બનાવી દે છે અને એ વિજ્ઞાની તેની દોલતનો અરધોઅરધ હિસ્સો મીર તકી મીર તથા મિર્ઝા ગાલિબની શાયરીનો અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે દાનમાં આપી દે છે તથા એ કામ જર્મન ડૉક્ટર એન મેરી શિમલ પૂરું કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક રિસર્ચર જોન કે. બેટન જણાવે છે કે એ અફઘાન વિજ્ઞાની અતાઉલ્લાહ ખાન ઓઝાઈ દુર્રાની પેટ્રો કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવા એક વિદ્યાર્થી તરીકે 1923માં અમેરિકા ગયા હતા.\n\nજોન કે. બેટન કહે છે, \"તેમની મુલાકાત ડૉ. એન મેરી શિમલ સાથે ક્યારેય થઈ ન હતી અને અતાઉલ્લાહ ખાન પોતે મીર તકી મીર કે મિર્ઝા ગાલિબની શાયરીને સમજી શકતા હતા એ પણ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.\"\n\nવન મિનિટ રાઈસ\n\nઅફઘાનિસ્તાનના હિરાત પ્રાંતના અતાઉલ્લાહ ખાનનો જન્મ 1897માં થયો હતો. \n\nએક સાધારણ પરિવારમાં જન્મ્યા હોવાને કારણે તેમણે થોડો સમય અલીગઢ યુનિવર્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વિજ્ઞાની જેણે શાંતિ માટે દેશ સાથે ગદ્દારી કરી\\nસારાંશ: 1988માં તાઇવાન અણુબૉમ્બ બનાવી રહ્યો હતો અને પરીક્ષણની તૈયારીમાં હતો, પણ સેનાના એક વિજ્ઞાનીએ એના પર પાણી ફેરવી દીધું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અણુકાર્યક્રમ સાથે નિકટથી સંકળાયેલા હતા ચેંગ. તેમણે પોતાના પરિવારને રજાઓમાં બહાર મોકલી દીધો અને બાદમાં પોતે પણ તાઇવાન છોડીને અમેરિકામાં વસી ગયા.\n\n73 વર્ષના ચેંગ હવે અમેરિકાના ઇડાહોમાં રહે છે. તાઇવાનના ઘણા લોકો તેમને 'ગદ્દાર' કહે છે, પણ ચેંગ કહે છે કે દેશને બચાવવા માટે જ તેમણે દગો કરવો જરૂરી હતો. \n\n'મારે બીજીવાર પણ એમ કરવાની જરૂર પડશે, તો કરીશ,' એમ તેઓ કહે છે. \n\nચીન સામે અણુબૉમ્બ\n\nફેકટરી 221માં ચીને તેના પ્રથમ અણુબૉમ્બનું પરીક્ષણ કર્યું હતું\n\nતાઇવાન સાથે દુશ્મનાવટ રાખનારી ચીનની સામ્યવાદી સરકારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વિદ્યાર્થિની જેમણે થાઇલૅન્ડની રાજાશાહીને પડકારી\\nસારાંશ: \"મારા મનમાં એક ડર હતો અને શું પરિણામ આવી શકે છે તેની ભીતિ પણ હતી.\" આ શબ્દો છે પાનૂસાયા સિથીજીરાવટ્ટાનાકૂલનાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદ્યાર્થિની પાનૂસાયા\n\nઑગસ્ટમાં 21 વર્ષીય પાનૂસાયાએ થાઇલૅન્ડમાં એક મંચ પર ગભરાયેલા મને ભાષણ આપ્યું હતું પણ પછી તેમણે રાજાશાહીને જાહેરમાં ચેલેન્જ આપી દીધી હતી.\n\nથાઇલૅન્ડની ટોચની યુનિવર્સિટીઓમાંથી એક યુનિવર્સિટીના સંખ્યાબંધ વિદ્યાર્થીઓના ઉત્સાહની વચ્ચે તેમણે 10 સૂત્રીય ઘોષણાપત્ર વાંચ્યું હતું. જેમાં રાજાશાહીમાં સુધારની વાત પણ કરી.\n\nજોકે આ એક સ્તબ્ધ કરી દેનારું પગલું હતું. કેમ કે થાઇલૅન્ડવાસીઓને બાળપણથી જ રાજાશાહીને સ્વીકાર કરી તેનો આદર કરવાનું શિખડાવવામાં આવે છે.\n\nવળી તેની વિરુદ્ધમાં બોલવાથી ભોગવવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વ્યક્તિ જેણે ચંદ્ર પર જમીન ખરીદી છે, તમે કઈ રીતે ખરીદી શકો?\\nસારાંશ: હાલ મૂન મિશનના કારણે ચંદ્રની ભારે ચર્ચા થઈ.. ભારતે ચંદ્રયાન-2 લૉન્ચ કરીને ચંદ્ર પર જીવન અંગે શોધ મામલે એક પગલું આગળ વધાર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્ર પર હજુ સુધી લોકો વસ્યા નથી પરંતુ પહેલેથી જ ઘણી સંસ્થાઓ ત્યાંની જમીન વેચવા લાગી છે. \n\nઘણા સેલેબ્રિટી સહિત સામાન્ય લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. તેવા જ લોકોમાંથી એક છે રાજીવ ભાગ્ડી. \n\nરાજીવ એક એવા વ્યવસાયી છે કે જેઓ મૂળ હૈદરાબાદના છે અને તેમનો દાવો છે કે ચંદ્રની કેટલીક જમીન પર તેમનો હક છે. \n\nરાજીવ ભાગ્ડીનો દાવો છે કે ચંદ્ર પર કેટલીક જમીન પર તેમનો હક છે\n\nરાજીવનો દાવો છે કે તેમણે આ જમીન વર્ષ 2003માં 140 અમેરિકી ડૉલર (આશરે 9,649 રૂપિયા)ની કિંમતે ખરીદી હતી.\n\nઆ પ્રોપર્ટી ન્યૂયોર્ક સ્થિત લ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વ્યક્તિ જેને માત્ર બે પથ્થરોએ કરોડપતિ બનાવી દીધી\\nસારાંશ: કહેવાય છે કે વ્યક્તિનું નસીબ પલટાતા વાર નથી લાગતી.આવું જ કંઈક થયું એક ખાણમાં કામ કરતા સૅનિનિઉ લૅઝર સાથે, જેમને અચાનક ધરતીના ઊંડાણમાંથી 'ખજાનો' મળી આવ્યો અને તેમનું જીવન બદલાઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૅઝરને બે ટાંઝાનાઇટ પથ્થર મળી આવ્યા હતા, જે દુનિયામાં એક અનોખા પ્રકારનો પથ્થર ગણાય છે.\n\nઆ કિંમતી પથ્થર ઉત્તર ટાન્ઝાનિઆમાં જ મળે છે. લૅઝરને આ પથ્થરના બદલે દેશના ખનિજ મંત્રાલય તરફથી 34 લાખ ડૉલર મળ્યા હતા. \n\nઆ પથ્થર એવા સમયમાં મળી આવ્યા છે, જ્યારે નિષ્ણાતો માને છે કે આવનારાં 20 વર્ષમાં આ પથ્થર પૂરી રીતે સમાપ્ત થઈ જશે. \n\nલૅઝરે બીબીસીને કહ્યું કે, “બહુ મોટી પાર્ટી થશે.”\n\nઅનેક રંગોમાં આવતા આ પથ્થરની કિંમત તેના રંગની સુંદરતા અથવા વિશુદ્ધી પર આધાર રાખે છે. \n\nજેટલો સુંદર રંગ અને જેટલો વિશુદ્ધ દેખાતો પથ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ વ્યક્તિને જેણે હિમા દાસને બનાવી દેશની 'ઊડતી પરી'\\nસારાંશ: \"શરૂઆતમાં તે થોડી પાછળ હતી, પરંતુ મને ખાતરી હતી કે તે આજે ગોલ્ડ મેડલ જીતશેજ.\" ગર્વ, ખુશી તથા એથી પણ વધુ વિજયના વિશ્વાસથી ભરેલા આ શબ્દ છે હિમા દાસના કોચ નિપુણ દાસના, જેઓ હીમાથી હજારો માઈલ દૂર ગૌહાટીમાં વિજયનો જશ્ન ઊજવી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંડર-20 વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં 400 દોડમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવનારાં હિમા દાસ\n\nહિમાએ ફિનલૅન્ડના ટૅમ્પેયર શહેરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ એસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સ ફેડરેશન્સની (IAAF) વર્લ્ડ અંડર-20 ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની 400 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.\n\nશુક્રવારે ભારતની ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડની ટીમની તેમના ઘરના મેદાન પર ધોલાઈ કરી રહી હતી, ત્યારે ટ્વિટર પર એ મેચમાં છ વિકેટ લઈને મેન ઑફ ધ મેચ બનનારા કુલદીપ યાદવ કે 137 રનની જોરદાર ઇનિંગ રમનારા રોહિત શર્માના પહેલા ક્રમે ટ્રેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ શખ્સ જે વિશ્વની જાયન્ટ કંપની ગૂગલ પર ભારે પડ્યો!\\nસારાંશ: ગૂગલ પર રહેલી તમારી કે મારી માહિતી હટાવી શકાય ખરી? શું આપણે ગૂગલને એ માહિતી હટાવવાની ફરજ પાડી શકીએ ખરાં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું કર્યું છે એક બિઝનેસમેને જેણે ગૂગલને પોતાની માહિતી હટાવવાની ફરજ પાડી છે. \n\nપોતાના \"ભૂતકાળને ભૂલી જવાના અધિકાર\" માટે લડત ચલાવી રહેલા એક બિઝનેસમેને તેનો ગુનાહિત ભૂતકાળ સર્ચ એન્જિનમાંથી ભૂંસી નાખવાની ફરજ ગૂગલને પાડવામાં બ્રિટિશ ન્યાયતંત્ર મારફત સફળતા મેળવી છે. \n\nઆ બિઝનેસમેનને કોઈનો સંદેશાવ્યવહાર આંતરવા બદલ દસ વર્ષ અગાઉ સજા કરવામાં આવી હતી અને તેણે છ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. \n\nભૂતકાળને ભૂલી જવાના અધિકાર સંબંધી કેસની કાર્યવાહી લંડનની કોર્ટમાં શુક્રવારે હાથ ધરવામાં આવી હતી. \n\nન્યાયમૂર્તિ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ શખ્સ જે હતા 'ગ્લોબલ જેહાદના ગૉડફાધર' અને લાદેનના પણ ગુરુ\\nસારાંશ: સાઉદી પત્રકાર જમાલ ખાગ્શોજીની હત્યા બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ કે જમાલ, ઓસામા બિન લાદેન અને અબ્દુલ્લાહ અઝ્ઝામ મિત્રો હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબ્દુલ્લાહ અઝ્ઝામ\n\nએક સમયે ખાગ્શોજીએ 'ગ્લોબલ જેહાદના ગૉડફાધર' કહેવાતા અબ્દુલ્લાહ અઝ્ઝામનો બચાવ પણ કર્યો હતો.\n\nઆ સંબંધે લોકો સોશિયલ મીડિયામાં પર તેમનો વર્ષો પહેલાં લખાયેલો એક લેખ શેર કરી રહ્યા છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ વચ્ચે એક સવાલ એ ઊઠે છે કે અબ્દુલ્લાહ અઝ્ઝામ કોણ હતા જેમનો ઉલ્લેખ ખાગ્શોજીની વિચારધારાથી લઈને લેબનોનમાં 'અબદુલ્લાહ અઝ્ઝામ બ્રિગેડ્સ'ના માર્ગદર્શક રહનુમા મુફ્તી અલ શરિયા બહા અલ-દીન હઝ્ઝરની ધરપકડ સમયે થયો.\n\nઅફઘાનિસ્તાનમાં સોવિયેતના કબ્જા વિરુદ્ધ જેહાદના સ્તંભોમાંના એક પેલેસ્ટા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ શખ્સ જેણે પોતાના પર રસીના પ્રયોગો કરીને ભારતને મહામારીઓમાંથી બચાવ્યું\\nસારાંશ: મુંબઈની હૉફકિન બાયૉ-ફાર્માસ્યુટિકલ કૉર્પોરેશન થોડાં વર્ષો પહેલાં ચર્ચામાં આવી ગઈ હતી, કેમ કે તેના પરિસરમાં 'શિવસેના'એ બાલ ઠાકરે મેમોરિયલનું નિર્માણ કરવાના પ્રયાસો કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉફકિન\n\nબાદમાં સ્મારકનું સ્થળ બદલી નાખવામાં આવ્યું, પરંતુ તે પ્રકરણને કારણે એ વ્યક્તિનું નામ ઘણાને જાણવા મળ્યું, જેમણે એક નહીં પણ બે મહામારીમાંથી ભારતને ઉગારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\n\nયુક્રેનના ઑદેસામાં જન્મેલા વૉલ્દમર મૉર્દેચાઇ હૉફકિન સંજોગોવશાત મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈ આવ્યા પછી જીવનના સૌથી અગત્યનાં 22 વર્ષો તેમણે અહીં જ વિતાવ્યાં.\n\nતેમણે સેન્ટ પીટર્સબર્ગમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી હતી પણ તેઓ પ્રોફેસર બની શક્યા નહીં, કેમ કે તેઓ યહુદી હતા અને રશિયામાં આટલો ઊંચો હોદ્દો યહુદીને મળે નહીં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સંજોગો જેના કારણે ભારત અને ચીન સરહદ પર સામે-સામે આવી ગયા\\nસારાંશ: લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મારામારી બાદ અહીં સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ છે, બંને પક્ષોએ પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે, જેના કારણે તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં સિક્કિમમાં પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. \n\nબીજી બાજુ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધની સ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપી છે. જોકે, તેમણે કયા દેશના સંદર્ભમાં આ વાત કહી તે સ્પષ્ટ નથી. \n\nચીન અને તાઇવાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, હૉંગકૉંગ મુદ્દે વિશ્વ સમુદાયનો મત તેની વિરુદ્ધ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સમજૂતી, જેના આધારે નક્કી થયું કે ગુજરાતને નર્મદાનું કેટલું પાણી મળશે\\nસારાંશ: નર્મદાના પાણીને મામલે ગુજરાત અને મધ્ય પ્રદેશ ફરીથી એકબીજાની સામસામે આવી ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્ય પ્રદેશે કહ્યું છે કે જ્યાં સુધી ગુજરાત અને કેન્દ્રની સરકાર સરદાર સરોવર બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી બંધ માટે વધારાનું પાણી છોડવામાં નહીં આવે.\n\nતો આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું મોડું પડ્યું છે અને એવા સમયે મધ્ય પ્રદેશની સરકાર રાજકારણ રમી રહી છે. \n\nરાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાણીએ જણાવ્યું, \"1979ના (નર્મદા વૉટર ડિસ્પ્યૂટ્સ) ટ્રિબ્યૂનલ અનુસાર નર્મદાના પાણીની વહેંચણી નક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સસ્તા આહાર જે બાળકોમાં તંદુરસ્તી લાવી શકે છે\\nસારાંશ: ત્રણ બહુ સરળતાથી અને સસ્તી મળતી વસ્તુઓ એવી છે જે બાળકોનું કુપોષણ ઝડપથી દૂર કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ત્રણ વસ્તુઓ છે-મગફળી, ચણા અને કેળાં. \n\nઆ ત્રણ વસ્તુઓમાંથી બનેલા આહાર ખાવાથી આંતરડાંમાં રહેતાં ઉપયોગી જીવાણુઓની સ્થિતિમાં સુધારો થાય છે. જેનાથી બાળકોનો વિકાસ ઝડપથી થાય છે.\n\nબાંગ્લાદેશમાં ઘણાં કુપોષિત બાળકો પર થયેલા અભ્યાસનાં તારણો મુજબ ફાયદાકારક જીવાણુઓની સંખ્યા વધવાથી બાળકોનાં હાડકાં મજબૂત થાય છે, મગજ તેમજ સમગ્ર શરીરના વિકાસમાં મદદ મળે છે.\n\nવર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનના મતે બાળકોમાં કુપોષણની સમસ્યા સમગ્ર વિશ્વમાં ચિંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સાત મહિલા જેમણે પોતાના દેશને કોરોના વાઇરસની મહામારીમાંથી ઉગારી લીધા\\nસારાંશ: કોરોના વાઇરસ સામે દેશ પ્રમાણે જુદા-જુદા પ્રકારની પ્રતિક્રિયાઓ થઈ છે, પણ તેમાં એક બાબત ખાસ ધ્યાન ખેંચે છેઃ અનોખી રીતે કાર્યવાહી કરનારા સાત દેશોનાં વડાં તરીકે રહેલાં મહિલાઓ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાઇવાનનાં પ્રમુખ ત્સાઇ ઇંગ-વૅન, ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિન્ડ્રા આર્ડન, ઍન્જલા મર્કલ\n\nયુરોપ અને એશિયાનાં સાત મહિલા રાષ્ટ્રવડાંઓએ અગ્ર હરોળમાં રહીને કોરોના વાઇરસ સામે ટેસ્ટ અને દર્દીઓને આઇસોલેટ કરવા પર ખાસ ધ્યાન આપ્યું છે.\n\nજૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે સાત દેશો એવા છે, જ્યાં (પ્રમાણમાં) ઓછી સંખ્યામાં covid-19 બીમારીને કારણે મૃત્યુ નોંધાયાં છે.\n\nયુરોપિયન સેન્ટર ફૉર ડિસીઝ પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ (ECDC)ના આંકડાનો આધાર લઈને સી.એન.એન. તથા ફૉર્બ્સ મૅગેઝિને અહેવાલો પણ આપ્યા કે આ દેશોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સિક્રેટ જે હું મારા ઑવરસાઇઝ કપડાંની અંદર સંતાડી રાખતી\\nસારાંશ: 22 વર્ષીય અરુજ આફતાબ પોતાની ઑવર-સાઈઝ બૅગી ફૅશન સ્ટાઈલ માટે જાણીતાં છે. આવાં ઑવર-સાઈઝ કપડાં પહેરવા પાછળ એક મોટું કારણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, એ કારણની તેમના 7500 ઇન્સ્ટાગ્રામ ફૉલૉઅર્સને તેની જાણ નહોતી. \n\nઅરુજે આ વાત હજી સુધી છુપાવીને રાખી હતી. \n\nપણ પોતાના ફૅશન વિશે પોતાનાં અનુભવને આવી રીતે વર્ણવે છે.\n\nમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખશો તો જુદાં-જુદાં આઉટફિટમાં મારી અનેક તસવીરો તમને જોવા મળશે.\" \n\nએક બાબત તમારા ધ્યાનમાં આવશે કે હું હંમેશા ઓવર-સાઈઝ બૅગી સ્ટાઈલનાં કપડાં જ પહેરું છું. \n\nમને આ સ્ટાઈલ ગમે છે. એમાં વ્યક્તિ સ્પૉર્ટી પણ લાગે છે અને સ્માર્ટ પણ. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહું ભાગ્યશાળી છું કે મને ફૅશન જગતમાં કામ કરવા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સીન જેના કારણે પ્રિયંકાએ માગવી પડી માફી\\nસારાંશ: પોતાના નવા અમેરિકન ટેલિવિઝન શો 'ક્વાંટિકો સીઝન 3'ના એક દૃશ્યને લઈને બોલીવૂડનાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિવાદોમાં ઘેરાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શોના આ દૃશ્યને લઈને સોશિયલ મીડિયામાં હંગામો થઈ ગયો અને લોકો આ શોમાં પ્રિયંકાના કામ કરવાના મામલે ટીકા કરવા લાગ્યા. \n\nવિવાદને વકરતો જોઈને પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરીને માફી માગી લીધી હતી. \n\nટ્વીટમાં તેમણે લખ્યું, \"મને ખૂબ દુ:ખ છે અને હું માફી માગુ છું. ક્વાંટિકોના તાજેતરના એપિસોડથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. એવો કોઈ ઇરાદો ન હતો. મને ભારતીય હોવા પર ગર્વ છે અને તે ક્યારેય બદલાઈ ના શકે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nશું હતું એ એપિસોડમાં કે માફી માગવી પડી\n\nઆ વિવાદીત દૃશ્ય 'ક્વાંટિકો 3'ના પાંચમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સેના જે યુદ્ધમેદાન બહારથી જ યુદ્ધ જીતી લેવા AI ટૅકનૉલૉજી વિકસાવી રહી છે\\nસારાંશ: ચીને પોતાની સેનાની ટૅકનૉલૉજીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) સાથેની ઍપ્લિકેશન્સથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એશિયાના અગ્રણી દેશ બનવા જઈ રહેલા ચીનને રાષ્ટ્રીય સુરક્ષા માટે આ બાબત અગત્યની લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ચીન પોતાના દેશની રાષ્ટ્રીય સુરક્ષા હિતોના મામલે આગળ વધી રહ્યું છે\n\n\"શસ્ત્રોની AI સાથે સજ્જ ઍપ્લિકેશન્સથી ભવિષ્યનાં યુદ્ધોમાં શસ્ત્રોને દૂરથી નિયંત્રિત કરી શકાય, હુમલામાં ચોકસાઈ જાળવી શકાય અને યુદ્ધક્ષેત્રને મર્યાદિત કરી શકવું શક્ય છે.\", એવું ચીનની એકૅડમી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન્સ ઑન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક શ્વેતપત્રમાં જણાવાયું છે. આ વાત પરથી ચીન ટૅકનૉલૉજીને કેટલું મહત્ત્વ આપે છે તે પણ સ્પષ્ટ થાય છે.\n\n2017માં ચીનની સ્ટેટ કાઉન્સિલે પણ એક અહેવાલ રજૂ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સોફ્ટવૅર જેનાથી પતિ-પત્ની એકમેકની જાસૂસી કરે છે\\nસારાંશ: એમીએ જણાવ્યું કે જ્યારે એને લાગ્યું કે એમના પતિ એમના મિત્રોની ઘણી અંગત બાબતો જાણે છે, ત્યારે આ બધાની શરૂઆત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમી જણાવે છે, \"વાતચીત દરમિયાન અમુક એવી વાતો કરી દેતા, જેવી કે સારાના બાળક અંગેની જાણકારી, જેની એમને જાણ નહોતી હોવી જોઈતી. હું એમને પૂછું કે એની કઈ રીતે રીતે ખબર પડી તો તેઓ કહેતા કે મેં જ તો એમને જણાવ્યું હતું અને આરોપ લગાવતા કે હું વાતો કરીને ભૂલી જઉં છું.\" \n\nએમી(નામ બદલ્યું છે)ને કુતૂહલ થતું કે તેમના પતિને કઈ રીતે દર વખતે ખબર પડી જતી કે તેઓ ક્યાં છે.\n\n\"ક્યારેક મારા પતિ કહેતા કે તેમણે મને મારા મિત્રો સાથે એક કૅફેમાં ત્યારે જોઈ, જ્યારે તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. હું દરેક વાત પર પ્રશ્નો કરવા લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ સ્ટોરી જેણે ખોલી નાખ્યું સંજય દત્તનું અંડરવર્લ્ડ કનેક્શન\\nસારાંશ: બોલીવૂડમાં 'બાબા' તરીકે ઓળખાતા સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ 'સંજૂ'ને ચાહકોએ ખૂબ જ પસંદ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર ત્રણ દિવસમાં તો આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાથી પણ વધારે કમાઈ લીધા.\n\nફિલ્મમાં સંજય દત્તના જીવનના તમામ ઉતાર-ચઢાવ એ રીતે ફિલ્માવવામાં આવ્યા છે કે ફિલ્મના મુખ્ય પાત્ર પ્રત્યે સહાનુભૂતિનો ભાવ ઊભરી આવે.\n\nજોકે, આ ફિલ્મમાં મીડિયા પર જબરદસ્ત નિશાન સાધવામાં આવ્યું છે. \n\nફિલ્મમાં એવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે મીડિયાને કારણે જ સંજય દત્ત આવા કેસમાં ફસાઈ ગયા અને તેમણે જીવનમાં ખૂબ ભોગવવું પડ્યું. \n\nફિલ્મમાં સંજય દત્ત તેમના ગુજરાતી મિત્રની એક તસવીર છાપામાં નજરે આવે છે જેનું શીર્ષક હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ હત્યારી માતા જેણે અનેક બાળકોને અનાથ કરી નાખ્યાં\\nસારાંશ: 1994માં રવાન્ડાના નરસંહારમાં હજારો મહિલાઓએ પણ ભાગ લીધો હતો પણ તેમની ભૂમિકા વિશે જવલ્લે જ કહેવાયું છે અને તેમનાં પરિવાર સાથે તેમનો ફરીથી મિલાપ થાય એ મુશ્કેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંવાદદાતા નતાલિયા ઓજેવ્સ્કાએ જેલમાં કેટલાંક મહિલા ગુનેગારો સાથે વાત કરી છે.\n\nફોર્ચ્યુનેટ મુકાંકુરાંગા સવારના નાસ્તા માટે જરૂરી પાણી ખેંચવા માટે ગયેલાં હતાં અને એ સમયે તેમણે એક હત્યા કરી હતી. \n\nજેલના નારંગી યુનિફૉર્મમાં સજ્જ અને શાંત, ધીમા સ્વરે વાત કરતા તેમણે 10 એપ્રિલ, 1994ના રવિવારની સવારની ઘટનાઓને યાદ કરી.\n\nતેઓ રસ્તે જઈ રહ્યાં હતાં તે દરમિયાન જ શેરી વચ્ચે બે વ્યક્તિઓને માર મારતા હુમલાખોરોનું એક જૂથ પર તેમને દેખાયું. \n\n70 વર્ષનાં આ મહિલા કહે છે કે \"જ્યારે તેઓ બંને નીચે પડ્યા ત્યારે મેં એક લાકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ હથિયાર જેણે એક મુસ્લિમ સલ્તનતને સુપર પાવર બનાવી દીધી\\nસારાંશ: 1453ના એપ્રિલ મહિનાની વાત છે. ઑટોમન સલ્તનતના 21 વર્ષના સુલતાન મેહમદ દ્વિતીય પોતાની ફોજ લઈને એક હજાર વર્ષ જૂના બાઇઝેન્ટાઇન સામ્રાજ્યની રાજધાની કુસ્તુનતુનિયા (આજનું ઇસ્તાંબુલ) પહોંચ્યા. નગરની ઘેરાબંધી કરી લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની ફોજની તોપો ગોળા વરસાવી રહી હતી. તે વખતે શહેરની દીવાલોની સામે ઊભા રહીને 10 વર્ષ પહેલાં પોતાના પિતા સુલતાન મુરાદ દ્વિતીય સાથે થયેલી વાતચીતને તેઓ યાદ કરી રહ્યા હતા.\n\nકુસ્તુનતુનિયા પર વિજયના વિષય પર નેટફ્લિક્સ પર રજૂ થનારી ફિલ્મ 'ઑટોમન'નું આ એક વિશેષ દૃશ્ય છે. \n\nસુલતાન મેહમદે યાદ કર્યું કે કઈ રીતે સન 1443માં સુલતાન મુરાદ દ્વિતીયે આ ઐતિહાસિક શહેર અને તેની મજબૂત દીવાલોની સામે ઊભા રહીને કહ્યું હતું કે આ કુસ્તુનતુનિયા બ્રહ્માંડનું દિલ છે. આ એ ભૂમિ છે જેના વિશે આગાહી કરાઈ છે કે જે કુસ્તુનતુનિયા જીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ હિંદુ મહિલા જેમને પાકિસ્તાનના મુસ્લિમ પરિવારમાં વેચી દેવાયાં હતાં\\nસારાંશ: 1947માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે ઘણા પરિવાર એકબીજાથી વિખૂટા પડી ગયા હતા. તેમાં દાફિયાબાઈનો પણ સમાવેશ થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાફિયાબાઈ તે વખતે 12 વર્ષનાં હતાં. હિંદુ હોવા છતાં મુસ્લિમ પરિવારની સાથે રહેતાં, પણ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.\n\nજોકે તેમને તેમના પરિવારને મળવાની ચાહ સાત દાયકાઓથી હતી. હવે 73 વર્ષ બાદ સોશિયલ મીડિયાની મદદથી ગુલામ આયેશાએ તેના પરિવાર સાથે ફરી એક વખત વાત કરી.\n\nજોઈએ ઉમર દરાઝ નાંગિયાન અને ફુરકન ઇલાહીનો અહેવાલ\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ હેમંત સોરેન જેમની સામે અમિત શાહની નીતિ વામણી સાબિત થઈ\\nસારાંશ: 44 વર્ષના હેમંત સોરેનને રાજકારણ વારસામાં મળ્યું છે. શિબુ સોરેનના બીજા પુત્ર હેમંત સોરેને પોતાના મોટા ભાઈ દુર્ગા સોરેનના આકસ્મિક મૃત્યુ બાદ રાજકારણમાં પગ મૂક્યો. તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. ધારાસભ્ય બન્યા અને બાદમાં વર્ષ 2013માં ઝારખંડના પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વખતે તેમની સરકારને કૉંગ્રેસ અને આરજેડીએ સમર્થન આપ્યું હતું. ઝારખંડ વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં તેમના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાનું કૉંગ્રેસ અને આરજેડી સાથે મહાગઠબંધન છે.\n\nતેઓ પોતાના પક્ષના કાર્યકારી અધ્યક્ષ છે. મહાગઠબંધને ચૂંટણીપ્રચારમાં તેમને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા. તેઓ આ ચૂંટણી સંથાલ પરગણાની દુમકા અને બરહેટ વિધાનસભા બેઠકો પરથી લડ્યા છે.\n\nઝારખંડના પાંચમા મુખ્ય મંત્રી બન્યા એ પહેલાં તેઓ વર્ષ 2010માં અર્જૂન મુંડા સરકારમાં નાયબ મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. એ વખતે ભાજપ અને જેએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એ હૉસ્પિટલ જે દરદીની સારવાર દવાથી નહીં દારૂથી કરતી હતી\\nસારાંશ: આધુનિક તબીબી વિજ્ઞાનના જનક ગ્રીકના હિપોક્રેટિસ માનતા હતા કે 'બીમાર તથા સ્વસ્થ વ્યક્તિ માટે શરાબ સારી ચીજ છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલના સમયમાં આપણને લિમિટમાં' પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ફ્રૅન્ચ લોકો અને શરાબનો સંબંધ એટલો પુરાણો છે કે ત્યાં જામ ઉઠાવતી વખતે 'à votre santé' એટલે કે 'આપના આરોગ્યને નામ' એવું કહેવામાં આવતું. \n\nફ્રાન્સમાં 'દવા' અને 'દારૂ' વચ્ચેનો રંગીલો અને રસીલો સંબંધ ચકાસવા માટે હું સ્ટ્રાસબર્ગની એક હૉસ્પિટલમાં પહોંચી.\n\nસ્ટ્રાસબર્ગની શાન\n\nસ્ટ્રાસબર્ગ એ આધુનિક શહેર છે, જેનો ઇતિહાસ બે હજાર વર્ષ પુરાણો છે. શહેરની મધ્યમાં આવેલા ગ્રાન્ડ-લેને 1988માં યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે માન્યતા આપી હતી. \n\nઅહીંની ક્રિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એઇમ્સના ડિરેક્ટર ડૉ. ગુલેરિયા : કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધારે ભયજનક હશે એના પુરાવા નથી - Top News\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસના પ્રસાર અંગે ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત દૈનિક પત્રકારપરિષદમાં દરમિયાન સોમવારે AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે એ વાતના કોઈ સંકેત નથી મળ્યા કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક નીવડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનોંધનીય છે કે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર દેશમાં અમુક દિવસથી સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. \n\nત્યાં બીજી તરફ એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે હવે કોરોનાની ત્રીજી લહેરમાં વાઇરસ બાળકો ઉપર વધુ અસર કરશે.\n\nજોકે, આ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકતાં ડૉ. ગુલેરિયાએ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું કે આ અંગે કોઈ સંકેત મળ્યા નથી.\n\nજોકે, હજુ પણ ઘણાનાં મનમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરને લઈને વિવિધ ભયજનક અનુમાનો અને તે અંગે પ્રવર્તી રહેલા ભ્રમ યથાવત્ હોવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એઇમ્સમાં ઇંદિરાને બચાવવા ચડાવાયું હતું 80 બોટલ લોહી\\nસારાંશ: ઇંદિરા ગાંધીની અનેક સ્મૃતિ ભુવનેશ્વર સાથે જોડાયેલી છે અને એ પૈકીની મોટાભાગની સુખદ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પિતા જવાહરલાલ નેહરુ પહેલીવાર આ શહેરમાં ગંભીર રીતે બીમાર પડ્યા હતા. એ બીમારીને કારણે 1964માં તેમનું મૃત્યુ થયું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nભુવનેશ્વરમાં જ 1967માં ચૂંટણીપ્રચાર દરમ્યાન ઇંદિરા ગાંધી પર એક પથ્થર ફેંકવામાં આવ્યો હતો. \n\nતેને કારણે તેમનાં નાકનું હાડકું ભાંગી ગયું હતું. \n\nમૃત્યુનો સંકેત\n\n1984ની 30 ઓક્ટોબરે ઇંદિરા ગાંધીએ એક ચૂંટણીભાષણ આપ્યું હતું. એ ભાષણ હંમેશની માફક તેમના માહિતી સલાહકાર એચ. વાય. શારદાપ્રસાદે તૈયાર કર્યું હતું. \n\nજોકે, ઇંદિરા ગાંધી એ ભાષણથી હટીને કંઈક અલગ જ બો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક અનોખો દ્વીપ, જેની માલિકી દર છ મહિને બદલાય છે\\nસારાંશ: ગુરૂવારે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ ફ્રાંસે એકદમ શાંતિથી લગભગ 3,000 ચોરસ ફૂટ જમીન સ્પેનને સોંપી દીધી હતી. સ્પેન છ મહિના પછી એ જમીન ફ્રાંસને પાછી આપી દેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નદીની વચ્ચે જોવા મળી રહેલો ફેસેંસ દ્વીપ\n\nટાપુની વહેંચણીની છેલ્લા 350 વર્ષથી ચાલતી રહેલી પરંપરા મુજબની આ ઘટનાની માહિતી મેળવવા માટે ક્રિસ બ્રોકમેને દ્વીપનો પ્રવાસ કર્યો હતો. \n\nહેન્ડેઈનો બાસ્ક બીચ રિસોર્ટ સ્પેનની સીમા પરનું છેલ્લું શહેર છે. \n\nતેની વર્તુળાકાર રેતીલી ખાડી પર સેંકડો સીલ માછલીઓએ અડિંગો જમાવ્યો હોય એવું લાગે છે, પરંતુ ઝીણવટપૂર્વક નિહાળવાથી સમજાય છે કે એ સમુદ્રની સપાટી પર તરતા સર્ફર્સ છે. \n\nઅહીં એક મોટા ડેમ પછી સ્પેનનું ઐતિહાસિક શહેર હોન્ડારિબિયા અને વિશાલ ઈરુન આવેલાં છે, જ્યાં બિદાસો નદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક આત્મકથા જેણે ભારતમાં મચાવી દીધી હલચલ\\nસારાંશ: આસાન છે એક મર્દની તલાશ જે તમને પ્રેમ કરે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બસ, સ્ત્રી તરીકે તારે જોઈએ છે શું તે માટે ઇમાનદાર બન\n\nતેને બસ સોંપી દે\n\nએ બધું જ જે તને સ્ત્રી બનાવે છે\n\nલાંબા વાળની ખુશ્બુ,\n\nસ્તનો વચ્ચેની કસ્તુરી\n\nઅને તારી બધેબધી સ્ત્રીભૂખ\n\nકમલા દાસે આ કવિતા લખી ત્યારે રૂઢિચૂસ્ત પુરુષ સમાજને ઝટકો લાગ્યો હતો.\n\nતેને લાગ્યું કે કોઈ લેખિકા આટલી બિનધાસ્ત અને ઇમાનદાર કેવી રીતે હોઈ શકે.\n\nભારતીય સાહિત્યમાં કમલા દાસ જેવી લેખિકા ના હોત તો આધુનિક ભારતીય લેખનનું એ પોત ના બની શક્યું હોત જેના પર આજની નારી પણ ગૌરવ કરી શકે. \n\nએક સામાન્ય ગૃહિણી પોતાની લાગણીઓને હિંમત અને સામર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક ઇન્જેક્શન અને ત્રણ મહિના સુધી પ્રૅગ્નન્સિમાંથી મુક્તિ\\nસારાંશ: \"પથારી પર સૂવા જતી વખતે મારા પતિ મને ગર્ભનિરોધક ગોળી લેતાં નિહાળે છે ત્યારે તેમની આંખોમાં શંકા તરવા લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની આંખોમાં દેખાતી શંકાની અસર કોઈ રીતે તેમની દિલચસ્પી પર પણ થાય છે. પતિના આવાં વર્તનથી હું વિચારમાં પડી જાઉં છું.\" \n\nડિમ્પીને રોજ રાતે થતી આ અનુભૂતિમાં એક પીડા પણ છે અને એક સવાલ પણ. \n\nડિમ્પી તેમની જાતને આ સવાલ પૂછતાં હતાં કે શું તેઓ ગર્ભ ધારણ કરવા તૈયાર છે?\n\nહજુ ગયા વર્ષે જ ડિમ્પીનાં લગ્ન થયાં હતાં. લગ્નના થોડા મહિના બાદ જ તેમને એવું લાગવા માંડ્યું હતું કે ખુશખુશાલ જીવન માટે સેક્સ જરૂરી છે પણ ગર્ભનિરોધકના ઉપયોગનો પ્રભાવ તેમાં ક્યાંક જરૂર પડે છે. \n\nઆ ગડમથલમાં ડિમ્પીએ ગાઇનિકોલોજિસ્ટનો સંપર્ક કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવી ઍપ જેણે ફેસબૂક અને વૉટ્સઍપને પણ પછાડ્યાં\\nસારાંશ: ફેસબૂકને પણ પછાડીને ચીનની 'સેલ્ફી' ટૂલ 'ટિક ટોક' 2018ની અત્યાર સુધીની સૌથી વધુ ડાઉનલોડ થયેલી આઇફોન ઍપ બની ગઈ છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની રિસર્ચ કંપની સેન્સર ટાવરના જણાવ્યા મુજબ 2018ના પ્રથમ ત્રણ મહિનામાં આ ઍપ સૌથી વધારે ડાઉનલોડ થઈ છે. \n\nચીનમાં તેને ડોઉયીન (ધ્રૂજતું સંગીત) તરીકે ઓળખવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 4.58 કરોડ લોકોએ આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી છે. \n\nયૂટ્યુબ, વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક અને ફેસબૂક મૅસેન્જરને જેવી ઍપ્સને તેણે પાછળ રાખી દીધી છે.\n\nસપ્ટેમ્બર 2016માં લૉન્ચ થયેલી આ ઍપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવિવિધ પ્રકારનાં ફિલ્ટર્સ અને સ્પેશિયલ ઇફેક્સમાંથી પસંદ કરીને 15 સેકન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવી જેલ જ્યાં કોઈ ચોકીદાર જ નથી, કેદીઓ ઘરની જેમ રહે છે\\nસારાંશ: જેલની જ્યારે વાત આવે ત્યારે આપણે સાબરમતી જેલ, તિહાર જેલ કે યરવડા જેલ જેવાં નામ યાદ આવવા લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેલ પરિસરમાં તાતિયાન કોરિઆ દ લિમા\n\nજેલની આગળ મોટા દરવાજા, આગળ ચોકી પહેરો કરી રહેલા હથિયારધારી ચોકીદારો, કડક સુરક્ષા વ્યવસ્થા, મોટી અને ઊંચી દિવાલો. \n\nપરંતુ આજે આપણે એવી જેલની વાત કરવી છે જેમાં કોઈ ચોકીદારો નથી અને હથિયારો પણ નથી. \n\nજેમાં માત્ર માનવતા અને જેલની વચ્ચે ધીમે ધીમે બે પાત્રો વચ્ચે આકાર લેનારી પ્રેમ કહાણી વાત છે. \n\nઅનોખી જેલની કહાણી \n\nજેલમાંની પોતાની નવી કોટડીમાં પહેલા દિવસે તાતિયાન કોરિઆ દ લિમા ખુદને ઓળખી શક્યાં ન હતાં. \n\n26 વર્ષનાં લિમા બ્રાઝિલની એક જેલમાં 12 વર્ષની સજા કાપી રહ્યાં છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવી બીમારી જેમાં મધમાખીઓ પગની અંદર ઘૂસે એવો અનુભવ થાય છે\\nસારાંશ: મેરી છેલ્લાં કેટલાંક વર્ષોથી સારી રીતે ઊંઘવાનો પ્રયાસ કરે છે. કેમ કે તેમને લાગે છે કે જાણે તેમના પર કીડીઓએ હુમલો કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેરી રોઝ છેલ્લાં કેટલાક વર્ષોથી રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે\n\nપોતાના પીડાકારક અનુભવને વ્યક્ત કરતાં તેઓ કહી રહ્યાં છે, \"આ કંઈક એવું છે જાણે લાગે છે કે મધમાખીઓ તમારા પગની ચામડીની અંદર ઘૂસી ગઈ છે.\"\n\n80 વર્ષીય ઇતિહાસકાર RLS (રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ) નામની બીમારીથી પીડિત છે. આ બીમારીના લીધે તેઓ રાતભર પરેશાન રહે છે. \n\nતેઓ કહે છે, \"આ બિમારીના કારણે પગમાં ખંજવાળનો અનુભવ થાય છે અને ભર ઊંઘમાંથી ઊઠીને ચાલવા માટે લાચાર થવું પડે છે. સારી રીતે ઊંઘી શકાતું નથી કારણ કે પગમાં કીડીઓ કરડતી હોય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવી વીંટી જે પહેરાતી નથી પરંતુ ટાંકવામાં આવે છે!\\nસારાંશ: આપણે ત્યાં સગાઈમાં એકબીજાને વીંટી પહેરાવવાની પ્રથા છે પરંતુ હવે આ પ્રથા બદલાશે તેવું લાગી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ બ્રિટનમાં વીંટી પહેરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. હવે લોકો વીંટી પહેરી રહ્યા નથી પરંતુ તેને આંગળીમાં ટાંકી રહ્યાં છે. \n\nહા આ નવા ટ્રેન્ડ પાછળ એવું કારણ અપાઈ રહ્યું છે કે લોકો પ્રેમ દર્શાવવા માટે આ રીતે વીંટી ટાંકી રહ્યા છે. \n\nઆ વીટી શરીર પર ટાકવામાં આવેલા કિમતી હીરા કે પથ્થર જેવી દેખાય છે. \n\nવીંટી પહેરવાની આ નવી રીતને સિંગલ પોઇન્ટ પિયર્સિંગ કે ડબલ પોઇન્ટ પિયર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. \n\nવીંટીના હીરાને ચામડી પર ટાંકતા પહેલાં ચામડીની અંદર ધાતુનો એક ટૂકડો ફીટ કરવામાં આવે છે. જેને એન્કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવું ગામ જેણે પોતાના લોકોને જ મારી નાખ્યા\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાની પશ્ચિમ તરફ વિટ્ટનૂમ નામનું એક ગામ છે. ગામમાં નજર કરીએ તો ચારેતરફ ખાલી ઘરો અને નિરવ શાંતિ જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિટ્ટનૂમ ગામને ભૂતિયા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે\n\nઘરોનાં આંગણાઓ સૂમસામ બની ગયાં છે. આ ગામને ભૂતિયા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.\n\nખાલી પડેલાં ઘરોની અંદર નજર કરીએ તો તૂટેલો-ફૂટેલો સામાન અને માત્ર સન્નાટો જ જોવા મળે છે.\n\nજોકે, એક સમયે આ ગામ ઑસ્ટ્રેલિયામાં ખૂબ પ્રખ્યાત હતું.\n\nવર્ષ 1930 આસપાસ આ ગામમાં ઘણા લોકો રહેતા હતા. તો એવું તે અચાનક શું બન્યું કે આખું ગામ ખાલી થઈ ગયું? \n\n'મારો પરિવાર ખતમ થઈ ગયો'\n\nબ્રૉનવેન ડ્યૂકનો આખો પરિવાર આ ખતમ થઈ ગયો\n\n1940-50ના દાયકામાં આ ગામ ચર્ચામાં આવ્યું જ્યારે ખનીજ વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવું નાટક જેમાં અભિનેત્રી આઠ મિનિટ સુધી નિર્વસ્ત્ર રહે છે\\nસારાંશ: કોઈ મહિલા એક પણ વસ્ત્ર પહેર્યા વિના મંચ પર તેના પર્ફોર્મન્સની શરૂઆત કરતી હોય એની કલ્પના કરો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મલ્લિકા તનેજા સ્ત્રીના દેહને સૌથી વધુ શક્તિશાળી શસ્ત્ર ગણે છે\n\nરૂઢીચુસ્ત ભારતીય સમાજમાં આવી કલ્પના કરવી મુશ્કેલ છે, પણ નાટ્યલેખિકા અને અભિનેત્રી મલ્લિકા તનેજા તેમનાં શરીરને મહિલાઓની સમાનતાની લડાઈમાં સૌથી શક્તિશાળી શસ્ત્ર ગણે છે.\n\nમલ્લિકા તનેજાએ આ બાબતે બીબીસીનાં આયેશા પરેરા સાથે વાતચીત કરી હતી. \n\nમલ્લિકાએ કહ્યું હતું કે ''અનાવૃત અવસ્થામાં જાહેર સ્થળે મેં પહેલીવાર પર્ફોર્મ કર્યું ત્યારે બહુ મજા પડી હતી.\"\n\nએ વખતે ત્યાં એક કેમેરામેન હતો. તમે એ પર્ફોર્મન્સનું ફૂટેજ નિહાળશો તો થોડો વિક્ષેપ દેખાશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક એવો પરિવાર જેને દાઝવા, વાગવાથી પીડા જ નથી થતી\\nસારાંશ: અત્યારે બાવન વર્ષનાં થયેલાં લેટિઝિયા માર્સિલી નાનાં હતાં ત્યારે જ તેમને ખબર પડી ગઈ હતી કે તેઓ અલગ માટીનાં બનેલાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેટિઝિયા માર્સિલી અને તેમના પરિવારના પાંચ સભ્યોને પીડાનો અનુભવ ભાગ્યે જ થાય છે\n\nતેઓને પીડાની અનુભૂતિ જ થતી નથી. તેમને દાઝવાથી બળતરા થતી નથી કે શરીરનું હાડકું ભાંગી જાય તો પણ જરાય દુખાવો થતો નથી. \n\nલેટિઝિયા અને તેમના પરિવારના પાંચ સભ્યો એક ખાસ પરિસ્થિતિનો ભોગ બનેલાં છે. \n\nલેટિઝિયાએ બીબીસીને જણાવ્યું હતું કે ''અમે રોજિંદી જિંદગી સામાન્ય રીતે જ જીવીએ છીએ.\" \n\n\"કદાચ બાકીના લોકોથી વધારે સારી રીતે જીવીએ છીએ. તેનું કારણ એ છે કે અમે ભાગ્યે જ બીમાર પડીએ છીએ અને પીડાની અનુભૂતિ તો અમને લગભગ થતી જ નથી.\"\n\n\"અલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક કરોડ નોકરીઓના વડાપ્રધાન મોદીના વાયદાનું શું થયું?\\nસારાંશ: 2013ના ચૂટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો તેમનો ભારતીય જનતા પક્ષ જીતશે તો નવી લાખો નોકરીઓનું સર્જન કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ અઢી કરોડ લોકો કામની શોધમાં છે\n\nએક વર્ષ પછી ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવ્યો. આ વર્ષના જાન્યુઆરીના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે નવી નોકરીની વૃદ્ધિ ધીમી પડી ગઈ છે.\n\nસરકારી આંકડા પ્રમાણે 2013-14 કરતાં બેરોજગારીનો દર 4.9 ટકાથી વધીને 5 ટકાએ પહોંચ્યો છે.\n\nઆ ચિત્ર ઘણું નિરાશાજનક છે. અર્થશાસ્ત્રી વિનોજ અબ્રાહમના અભ્યાસ પ્રમાણે શ્રમ વિભાગ દ્વારા જે નોકરીઓના વર્તમાન આંકડા મળ્યા છે તે પ્રમાણે 2012 થી 2016 દરમિયાન રોજગારીદર ઘટ્યો છે. \n\nસ્વતંત્રતા પછી લગભગ પ્રથમ વખત 2013 થી 2014 અને 2015 થી 2016 વચ્ચે રોજગારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક કિલો ગોબર દોઢ રૂપિયા બરાબર, ખરીદશે છત્તીસગઢ સરકાર\\nસારાંશ: છત્તીસગઢમાં હવે પશુપાલકોનાં દિવસો હવે બદલાવવાના છે કારણ કે રાજ્ય સરકારે હવે ખેડૂતો પાસેથી દોઢ રૂપિયામાં પ્રતિ કિલોના હિસાબે ગોબર ખરીદવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોબર ખરીદવા માટે હાલમાં જ રાજ્ય સરકારે મંત્રી મંડળની ઉપસમિતિ બનાવી હતી, જેણે ખરીદીના નિર્ણયની અંતિમ મંજૂરી આપી દીધી છે. \n\nરાજ્યના ખેતી વિષયક બાબતોના મંત્રી અને સમિતિના અધ્યક્ષ રવિન્દ્ર ચૌબેએ શનિવારે આની ઘોષણા કરતા કહ્યું, \"અમે દોઢ રૂપિયા પ્રતિ કિલોના હિસાબે છાણ ખરીદવાની ભલામણ કરી છે. આને મંત્રીમંડળમાં રજૂ કરવામાં આવશે. અમે છાણ ખરીદવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને ગામમાં 21 જુલાઈ, હરેલીના તહેવારના દિવસથી છાણની ખરીદીની શરૂઆત કરવામાં આવશે.\"\n\nસરકારે 'ગૌધન ન્યાય યોજના'ના નામે છાણ ખરીદીનો નિર્ણય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક છોકરીના ત્રણ બૉયફ્રેન્ડ અને ત્રણેય સાથે પ્રેમ, આ શક્ય છે?\\nસારાંશ: 24 વર્ષીય ગરિમા ત્રણ યુવાનોને પ્રેમ કરે છે અને તે ત્રણેય તેમના બૉયફ્રેન્ડ છે. ખાસ વાત એ છે કે ગરિમાના ત્રણેય બૉયફ્રેન્ડ્સ એકબીજાને ઓળખે છે અને બધા જ આ સંબંધો મામલે સહજ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિ એક જ સમયે ત્રણ લોકોને પ્રેમ કરી શકે છે?\n\nગરિમા તેનો જવાબ હાં માં આપે છે. \n\nતેઓ જે પ્રકારના સંબંધમાં છે તેને 'પૉલીએમરસ રિલેશનશીપ' કહેવામાં આવે છે અને આ પ્રકારના સંબંધનાં ચલણને પૉલીએમરીના નામે ઓળખવામાં આવે છે. \n\nભારત સહિત હવે દુનિયાભરના લોકો આ પ્રકારના સંબંધો અંગે ખુલ્લા મને વાત કરી રહ્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nશું છે 'પૉલીએમરસ રિલેશનશીપ'?\n\nપૉલીએમરી ગ્રીક અને લેટિન ભાષાના શબ્દોથી બનાવવામાં આવેલો શબ્દ છે. Poly (ગ્રીક) અને Amor (લેટિન). Polyનો મતલબ હોય છે એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક તરફ મોત અને બીજી તરફ જીવન : આ રીતે થયો ફાંસીને માંચડે બાળકનો જન્મ\\nસારાંશ: એક તરફ મોતને અને બીજી તરફ જન્મની જવલ્લે જ બને એવી ઘટના મધ્ય પ્રદેશના કટનીમાં બની છે, જેમાં એક મહિલાએ આત્મહત્યા દરમિયાન બાળકને જન્મ આપ્યાનો મામલો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનામાં ગળે ફાંસો ખાનાર મહિલાનું મોત થયું છે, પરંતુ બાળકની હાલત હાલ સારી છે.\n\nઆ ઘટના ગુરુવારે શહેરની ખિરહની પોલીસ ચોકીના વિસ્તારમાં બની હતી. લક્ષ્મી સિંહ નામની મહિલાએ અજ્ઞાત કારણોથી ગળે ફાંસો ખાઈ લીધો હતો અને ફાંસીને માચડે જ પ્રસવ થતા બાળકનો જન્મ થયો હતો. \n\nબાળક નાળથી માતા સાથે જોડાયેલું જોઈને પરિવારજનોએ તાત્કાલિક પોલીસ અને દવાખાનાનો સંપર્ક કર્યો હતો.\n\nમૃત્યુ પામનાર મહિલાને નવજાત બાળક સાથે જ દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. નાળ કાપીને બાળકને આઈ.સી.યૂ.માં ભરતી કરવામાં આવ્યું હતું, જેના લીધે બાળકન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક નાનકડી ગોળીએ બદલ્યું સ્ત્રીઓનું જીવન\\nસારાંશ: ગર્ભનિરોધક ગોળી વિશે ચર્ચા કરવામાં આજે પણ આપણો રૂઢિચુસ્ત સમાજ સંકોચ અનુભવે છે, પરંતુ આ નાનકડી ગોળીએ દુનિયાની બધી જ સ્ત્રીઓનાં જીવનમાં ધરખમ પરિવર્તન લાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રકારની ગોળીનાં સેવનથી મહિલાઓ ગર્ભાવસ્થા રોકી શકે છે\n\nઆ ગોળી સામાજિક ઉપરાંત આર્થિક ક્રાંતિ લાવવા માટે નિમિત બની છે. \n\n23મી જૂન 1960ના દિવસે અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને (USFDA) ગળી શકાય તેવી ગર્ભ નિરોધક ગોળી 'ઍન્વૉઇડ'ને માન્યતા આપી હતી. \n\nગોળીની શોધ કોણે કરી ?\n\nમાર્ગારેટ સેન્જરે 1916 માં ન્યૂયોર્કમાં પ્રથમ યુ.એસ. ફેમિલી પ્લાનિંગ (કુટુંબ નિયોજન) સેન્ટર ખોલ્યું હતું, એ સમયે ગર્ભનિરોધક અને ગર્ભપાત ગેરકાયદેસર હતા\n\nઅમેરિકાની કુટુંબ નિયોજન કાર્યકર્તા માર્ગારેટ સેન્જરે આજથી 65 વર્ષ પહેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક પત્ર જે હાલ ભાજપ માટે બન્યો છે માથાનો દુખાવો!\\nસારાંશ: નાગાલૅન્ડ દેશનું એક એવું રાજ્ય છે, જ્યાં કુલ વસતીમાં 90 ટકાથી વધારે લોકો ખ્રિસ્તી છે. નાગાલૅન્ડના લોકોના જીવનમાં અને રાજકારણમાં પણ ચર્ચના અભિપ્રાયનું ઘણું મહત્ત્વ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"27 ફેબ્રુઆરીએ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચના જ એક મંતવ્યને કારણે લગભગ રાજકીય ધરતીકંપ થયો છે. \n\nનાગાલૅન્ડના 1500થી વધુ ચર્ચોની મુખ્ય સંસ્થા ગણાતી નાગાલૅન્ડ બાપ્ટિસ્ટ ચર્ચ કાઉન્સિલ(એનબીસીસી)ના જનરલ સેક્રેટરી રેવરંડ ડો. ઝેલ્હુ કિહોએ પહેલી ફેબ્રુઆરીએ એક પત્ર લખ્યો હતો. \n\nરેવરંડ ડો. ઝેલ્હુ કિહોએ એ ખુલ્લા પત્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને હિંદુત્વની વિચારધારા પર શાબ્દિક હુમલો કર્યો હતો. \n\nરેવરંડ ડો. ઝેલ્હુ કિહોએ એ પત્રમાં કથિત રીતે લખ્યું હતું, \"આરએસએસનું રાજકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક પાકિસ્તાની અભિનેતા જે નેપાળમાં આવી હિંદુ 'પંડિત' બની ગયા\\nસારાંશ: નેપાળમાં હિંદુ-મુસ્લિમ તણાવ પર બનેલી ફિલ્મ 'ધ મેન ફ્રૉમ કાઠમંડુ'નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આવતા મહિને તે રિલીઝ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હામિદ શેખ પંડિતની સાથે એક હિંદુ નેતા પણ બન્યા છે\n\nઆ ફિલ્મમાં હિંદુ પંડિતની ભૂમિકા પાકિસ્તાનના જાણીતા કલાકાર હામીદ શેખ અને મુસ્લિમ વ્યક્તિનું પાત્ર બૉલીવુડના કલાકાર ગુલશન ગ્રોવર ભજવી રહ્યા છે. \n\nહામીદ શેખ મૂળ બલૂચિસ્તાનના છે. તેઓ પીટીવી ક્વેટા સાથે જોડાયેલા હતા. \n\nતે ઉપરાંત ફિલ્મ 'મોર'માં તેમણે મુખ્ય ભૂમિકા કરી હતી. જ્યારે ફિલ્મ 'ખુદા કે લિયે'માં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. \n\nતેમનું કહેવું છે કે એક કલાકાર તરીકે તેઓ એ દરેક પાત્ર ભજવવા માગે છે, જે તેમણે પહેલાં નથી ભજવ્યું. \n\nતેમણે જણાવ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક પોલીસ ઇન્સ્પેક્ટરે કઈ રીતે યુવકને મરતા બચાવ્યો?\\nસારાંશ: સંજયકુમાર આમ તો પોલીસ ઇન્સ્પેક્ટર છે પણ રાજુના પરિવાર માટે તેઓ કોઈ દેવદૂતથી કમ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ ઇન્સ્પેક્ટર સંજયકુમાર\n\nસંજયકુમાર રોજની માફક શનિવારે સાંજે પણ બાડા હિન્દુ રાવ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા. \n\nસાંજે છ વાગ્યે પીસીઆર વાનમાંથી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે તેમના વિસ્તારમાં 20-21 વર્ષના એક યુવકે આપઘાત કર્યો છે. \n\nસંજયકુમારે કેટલાક પોલીસ કર્મચારીઓ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે તત્કાળ મોકલ્યાં હતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nથોડીવાર પછી ફરી ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે યુવકનું મૃત્યુ થયું છે અને તેને પોસ્ટમોર્ટમ માટે શબઘર લઈ જવામાં આવી રહ્યો છે. \n\nસંજયકુમારે ઘટનાસ્થળ પર ઉપસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક પ્રવાસીનો દીકરો બન્યો તુર્કીનો સૌથી તાકતવર નેતા\\nસારાંશ: નજીકના લોકો અર્દોઆનને 'બેયેફેંદી' (સર) તરીકે ઓળખે છે. જ્યારે પ્રશંસકો તેમને 'રેઇસ' (બોસ)ના નામે સંબોધે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે તુર્કીમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 52 ટકા મત સાથે રેચેપ તૈય્યપ અર્દોઆન ફરી એક વખત તુર્કીની શાસનધૂરા સંભાળશે. જોકે, તેઓ 'બોસ' કે 'સર'થી ખૂબ જ વધુ તાકતવર બની રહેશે.\n\nએટલું જ નહીં તુર્કીના ઇતિહાસમાં આ ઇસ્લામવાદી નેતા બીજા સૌથી તાકતવર નેતા બની ગયા છે. હજુ પણ તુર્કીના સ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્ક એટલે કે મુસ્તફા કમાલ પાશા સૌથી લોકપ્રિય નેતા છે. \n\nઅર્દોઆનથી ઉપર કોઈ નહીં \n\nચૂંટણી પરિણામોમાં અર્દોઆનનો વિજય થયો, પરંતુ તેના મૂળિયા 2017માં જ નખાઈ ગયા હતા. એ સમયે થયેલા જનમત સંગ્રહમાં અગાઉ વડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક બંગલાની કિંમતથી પણ મોંઘું છે આ પર્સ\\nસારાંશ: એક પર્સ અથવા હૅન્ડબૅગની કિંમત વધુમાં વધુ કેટલી હોઈ શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઇટ ગોલ્ડથી બનેલું હીરાજડિત આ હિમાલય બિર્કિન પર્સનું રેકોર્ડ હરાજીમાં વેચાણ\n\nદસ હજાર રૂપિયા, 50 હજાર રૂપિયા કે પછી એક લાખ કે બે લાખ રૂપિયા.\n\nપરંતુ તમે ક્યારેય અઢી કરોડ રૂપિયાની કિંમતનું પર્સ જોયું છે? આ પર્સની કિંમત 27 લાખ 9 હજાર પાઉન્ડ છે. (ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ અઢી કરોડ રૂપિયા થાય છે.)\n\nઆટલી કિંમતમાં તમે અમદાવાદમાં એક વિશાળ આલિશાન બંગલો ખરીદી શકો. અને એ ખરીદ્યા પછી પણ તમારી પાસે ઘણા રૂપિયા બચી જાય.\n\nવાઇટ ગોલ્ડ અને હીરાજડિત\n\nક્રિસ જેનર અને કિમ કર્દાશિયાં પોતાનાં લક્ઝરી હૅન્ડ બૅગ્સ સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક ભારતીય મહિલાના કારણે બદલાયો આયર્લેન્ડનો કાયદો\\nસારાંશ: રિપબ્લિક ઓફ આયર્લેન્ડના લોકોએ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કાયદાને બદલવા માટે 66.4 ટકા વિરુદ્ધ 33.6 ટકા મતોથી મંજૂરી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્યલેન્ડના 66.4 ટકા લોકોએ ગર્ભપાત માટેના કડક કાયદાઓમાં સુધારા કરવાની તરફેણમાં આપેલા જનમતથી દેશમાં એક નવી શરૂઆત થઈ છે. \n\nઆ સુધારા લાવવા માટે આયર્લેન્ડમાં ચાલેલી દેશવ્યાપી ચળવળના મૂળમાં એક ભારતીય ગર્ભવતી મહિલા સવિતા હલપ્પનવારનું મૃત્યુ હતું. \n\nસવિતાનું વર્ષ 2012માં તેમની પ્રથમ ગર્ભાવસ્થા દરમિયાન તેમને ગર્ભપાતની મંજૂરી ન મળવાને કારણે થયું હતું.\n\nતેમના મૃત્યુ બાદ આયર્લેન્ડમાં શરૂ થયેલાં ગર્ભપાતને કાયદેસરતા આપવા માટે દેશવ્યાપી આંદોલન શરૂ થયું હતું.\n\nઆ માટે આયર્લેન્ડની સરકારે 25 મેના રોજ દેશમાં ગર્ભપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક ભારતીયને જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન બનવાની ઑફર મળી\\nસારાંશ: 1956નો જુલાઈ મહિનો પાકિસ્તાનના રાજકીય ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 'પાકિસ્તાન ક્રૉનિકલ' (સંપાદનઃ અકીલ અબ્બાસ જાફરી)માં 31 જુલાઈ વિશે લખાયું છે કે આ દિવસે વડા પ્રધાન ચૌધરી મહંમદ અલીને હઠાવવા માટેની રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી અને તેઓ રાજનીતિમાં એકલા પડી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન ચૌધરી જે સમસ્યાઓમાં ઘેરાઈ ગયા હતા તે કંઈ રાતોરાત ઊભી થઈ નહોતી. હકીકતમાં 13 જુલાઈએ એક એવી ઘટના બની હતી કે જેના કારણે તંત્ર પરનો સરકારનો કાબૂ સરકી ગયો હતો.\n\nકરાચીમાં કમિશનર અને ગૃહસચિવે છૂપી પોલીસના કાર્યાલય પર દરોડો પાડ્યો અને ત્યાં રાખવામાં આવેલા ટેલિફોન ટેપિંગનાં સાધનોને કબજે કરી લીધાં. છૂપી પોલીસ પ્રધાનો અને ઉચ્ચ સરકારી અમલદારોના ફોનનું ટેપિંગ કરવાનું કામ કરી રહી હતી. \n\nઆ ઘટનાને કારણે પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ. સાથે જ દેશમાં રાજકીય નેતાગીરી અને અમલદારશાહીના ખભા પર ચડીને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક મુસ્લિમ ધારાસભ્યે કહ્યું, ‘ગણપતિ બાપ્પા મોરયા’ પછી શું થયું?\\nસારાંશ: \"મારાથી ભૂલ થઈ છે અને હું ફરીથી આવી ભૂલ નહીં કરું. હું પણ એક માણસ છું અને માણસથી આવી ભૂલ થઈ જતી હોય છે.\" વારિસ પઠાણ આવું બોલી રહ્યા છે એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વારિસ પઠાણ\n\nથોડા દિવસો પહેલાં એક ગણેશ મંડળના કાર્યક્રમમાં વારિસ 'ગણપતિ બાપ્પા મોરયા' બોલ્યા હતા.\n\nઆ અંગે માફી માગવાના કારણે વારિસ હવે વિવાદોમાં ઘેરાયા છે.\n\nવારિસ પઠાણ એઆઈએમઆઈએમ પક્ષના નેતા છે અને ભાયખલા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય પણ છે.\n\nઆ અંગે વારિસ પઠાણે બીબીસી સાથે વાત કરતા કહ્યું, \"હું ગણપતિ મંડળમાં જે કાંઈ બોલ્યો તે વીડિયો અને ત્યારબાદનો વીડિયો ઉપલબ્ધ છે. હું આ વિશે વધારે બોલી શકું એમ નથી.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપણ વીડિયોમાં તમે માફી માગો છો, ગણપતિ મંડળના કાર્યક્રમમાં તમારી હાજરી અંગે જ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક મૂર્ખાઈ આ રીતે બની ગઈ 1.2 અબજ પાઉન્ડનો બિઝનેસ\\nસારાંશ: ક્રિસ્ટો કારમન એક 'નરી મૂર્ખામી' માટે જાતને દોષ દઈ રહ્યા હતા. પણ, તેમને ત્યારે અંદાજ નહોતો કે મુર્ખામીમાંથી જ એક એવો વિચાર જડી આવશે, જે આગળ જતાં 1.2 અબજ પાઉન્ડનો બિઝનેસ બની જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના અઠવાડિક કાર્યક્રમ બોસમાં દુનિયાભરના બિઝનેસ લીડરને આવરી લેવાય છે. \n\nઆ અઠવાડિયે અમે વાત કરી ક્રિસ્ટો કારમન સાથે, જેઓ ટ્રાન્ફરવાઇઝ નામના મની ટ્રાન્સફર કંપનીના સ્થાપક અને સીઈઓ છે. \n\nઇસ્ટોનિયાના ક્રિસ્ટો 2008ની સાલમાં 28 વર્ષના હતા અને મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એ વખતે તેમને ક્રિસમસ નિમિત્તે તગડું 10,000 પાઉન્ડનું બોનસ મળ્યું હતું. \n\n...ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં નરી મૂર્ખાઈ કરી હતી\n\nતે વખતે ઇસ્ટોનિયામાં વ્યાજના દરો ઊંચા હતા. તેથી તેમણે વિચાર્યું કે કમાણી માટે બોનસના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક રૂપિયાની નોટ જારી થયાને એક સદી પૂર્ણ\\nસારાંશ: 30 નવેમ્બર 1917ના દિવસે સૌ પ્રથમ એક રૂપિયાની નોટ દેશમાં જારી કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સો વર્ષ પહેલાંની એક રૂપિયાની નોટ\n\nએક સદી બાદ, ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી છપાયેલી એક રૂપિયાની નોટમાં પણ એ તફાવત જોવા મળે છે.\n\nએ સમયે આ એક રૂપિયાની નોટ ઇંગ્લૅન્ડમાં છપાઈ હતી. નોટની આગળની બાજુ ડાબી તરફ પર કિંગ જ્યોર્જ પંચમની તસવીર છે. \n\nઆ એક રૂપિયાની નોટ પર લખાયેલું છે કે 'હું ધારકને એક રૂપિયાની રકમ ચૂકવવાનું વચન આપું છું.' મતલબ કે આ વચનપત્ર છે.\n\nઆ પછી ભારતમાં છપાયેલી કોઈપણ એક રૂપિયાની નોટમાં આ વચન નથી.\n\nસો વર્ષ પહેલાંની એક રૂપિયાની નોટની પાછળ ગુજરાતીમાં પણ 'એક રૂપયો' છપાયેલું હતું\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક લડકી કો દેખા તો એસા લગા...કેસા? - બ્લૉગ\\nસારાંશ: એક પાર્ટીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કેટલીક યુવતીઓને જોઈ તો 'એસા લગા'…\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n\"મારો પરિવાર દરેક રીતે ખુલા વિચારોવાળો છે. મેં મારા પરિવારને કીધું કે આજે કરીને આવ્યો છું.\" \n\n\"એક પાર્ટીમાં મારો પરિવાર હતો. તેમણે પૂછ્યું તારાવાળી આમાંથી કોણ છે?\" \n\n\"મેં કહ્યું એક આ, બીજી આ...ત્રીજી...ચોથી આ. મારે દરેકની સાથે કંઈકને કંઈક રહ્યું છે. મારો પરિવાર બોલ્યો- વાહ, ગર્વ છે.\"\n\n'કૉફી વિથ કરણ' શૉમાં હાર્દિક પંડ્યાએ વાત કહી હતી અને હવે તેમણે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. \n\nતેમને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.\n\nહાર્દિકે કહ્યું, \"હું મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક વર્ષ બાદ ફરી કામ કરવા લાગ્યો કપાયેલો હાથ\\nસારાંશ: \"એ 10 એપ્રિલ 2018નો દિવસ હતો. હું દરરોજની જેમ કૉલેજ જવા નીકળ્યો હતો. હું રોજ ટ્રેનમાં કૉલેજ જતો હતો. તે દિવસે ટ્રેન ચાલી અને મારો પગ લપસી ગયો. હું ટ્રેન અને ટ્રેકની વચ્ચે ફસાઈ ગયો હતો. ટ્રેન મારા ડાબા હાથ પરથી પસાર થઈ અને હાથ કોણીમાંથી કપાઈને અલગ થઈ ગયો. પરંતુ મારી બૅગ ટ્રેનમાં ફસાઈ ગઈ અને હું ટ્રેન સાથે ઘસડાતો રહ્યો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચયાંક કુમાર\n\nમુંબઈના રહેવાસી ચયાંક કુમારે એ દિવસે હંમેશાં માટે પોતાનો હાથ ગુમાવી દીધો હોત પરંતુ સમયસર દવાખાને પહોંચી જવાથી તેમને હાથ પરત મળી ગયો. \n\nચયાંકનો કપાયેલો હાથ માત્ર જોડાયો જ નહીં પણ છ મહિનામાં તેમાં હલનચલન પણ થવા લાગ્યું.\n\nપોતાની સાથે થયેલી આ દુર્ઘટના અંગે ચયાંક કહે છે, \"જ્યારે હું ટ્રેન જતી રહી અને મેં જોયું કે મારો હાથ કપાઈ ગયો ગયો છે અને થોડો દૂર પડ્યો છે. મારા હાથમાંથી લોહી વહી રહ્યું હતું અને ખૂબ પીડા થતી હતી.\"\n\n\"મેં જેમતેમ કરીને મારો હાથ ઊઠાવ્યો અને હું પ્લૅટફૉર્મ તરફ ગયો. એક વ્યક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક વર્ષની ઉંમરે મોટા પરાક્રમ\\nસારાંશ: આ એક વર્ષનું ટેણિયું તમને આશ્ચર્યમાં મૂકી દેશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર એક જ વર્ષની ઉંમરે કૅશ રૉઉલી સ્નોબોર્ડ માટે તૈયાર છે.\n\nતેના માતા-પિતાએ આ માટે તેને પ્રોત્સાહિત કરી છે.\n\nકૅશના માતા-પિતાએ ઘરમાં જ સ્નોબોર્ડ પર તેને તાલીમ આપી હતી.\n\nસ્નોબોર્ડિંગની આ મેઘાવી બાળકી ભવિષ્યમાં શું કરશે?\n\nતો તેના માતાપિતા કહે છે, તે ‘સર્ફિંગ’ કરશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક વીડિયો ઝલક, ભવનાથના મેળાની...\\nસારાંશ: આ વર્ષે છ લાખ કરતાં વધારે લોકો શિવરાત્રીના મેળાની મુલાકાતે આવ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્ય સરકાર દ્વારા આ મેળાને 'મિનિ કુંભ'નો દરજ્જો આપવામાં આવ્યો છે. મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. \n\nશિવરાત્રીની રાત્રે નાગા સાધુઓનું સરઘસ 'રવાડી' નીકળે છે, જેમાં તેઓ અંગકસરતના દિલધડક કરતબો રજૂ કરે છે. \n\nજુઓ મેળાની ઝલક આ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક સફર એ હાઈવેની, જે દુનિયાના છેડા સુધી લઈ જાય છે\\nસારાંશ: શિયાળાના દિવસો છે. પહાડો પર ખૂબ બરફવર્ષા થઈ રહી છે. એમ કહીએ તો પણ ચાલે કે આખો ઉત્તરી ગોળાર્ધ ઠંડીની ઝપેટમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઠંડી હવાઓ આવે છે ઉત્તર ધ્રુવથી. ધરતીનો સૌથી ઉત્તરી છેડો, જ્યાં સુધી પહોંચવુ ચંદ્ર સુધી પહોંચવા જેટલું અઘરું છે.\n\nયુરોપ મહાદ્વીપ, ઉત્તર ધ્રુવની ખૂબ નજીક છે. મહાદ્વીપનો છેલ્લો છેડો નોર્વેમાં પડે છે.\n\nઆ વિસ્તારમાં સદીઓથી મનુષ્ય વસવાટ કરે છે, પણ બાકી દુનિયા કરતાં અલગ. અહીંના લોકો સમુદ્રી જીવો જેમ કે માછલી, વ્હેલ અને કરચલાનો શિકાર કરી જીવન પસાર કરતા આવ્યા છે.\n\nઆ વિસ્તારને બાકી દુનિયા સાથે જોડવાનું કામ કરે છે ઈ-69. આ એવો રસ્તો છે, જે ઉત્તર ધ્રુવની સૌથી નજીક એટલે કે દુનિયાના અંતિમ છેડા સુધી લઈ જાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક સમયના પૈસાદાર દેશની હાલત કોરોનાએ કેવી કરી નાખી?\\nસારાંશ: કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી વિશ્વભરમાં 10 લાખ લોકો કરતાં વધુનાં મોત થઈ ગયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ચથી લઈને હાલ સુધીમાં વેનેઝુએલામાં 200 જેટલા સ્વાસ્થ્ય કામદારો મૃત્યુ પામ્યાં છે.\n\nએટલું જ નહી તેમના સાથીઓનો આરોપ છે કે તેમને ટાંચાં સાધનો કે સુરક્ષા સાથે કામ કરવું પડે છે.\n\nતેઓ ફરિયાદ કરે છે તેમની ધરપકડ થઈ જાય છે અને જબરજસ્તી કામ કરવું પડે છે.\n\nજોઈએ બીબીસીના વ્લાદિમિર હર્નાડેઝના અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક સમયે અનામતનો વિરોધ કરનારા સવર્ણો, હવે કેમ અનામત માગે છે?\\nસારાંશ: ગુજરાતમાં હવે પાટીદારો બાદ બ્રાહ્મણ અને રાજપૂત સમાજ પણ અનામતની માંગણી માટે વધુ સક્રિય થયો છે. બન્ને સમાજે ઓબીસી પંચને તેમનાં સરવે કરવા માટે રજૂઆત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅત્રે નોંધવું રહ્યું કે મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત ક્વોટા આપતું બિલ પસાર કર્યા બાદ ગુજરાતમાં પણ આ બાબતની અસર વર્તાઈ રહી છે.\n\nછેલ્લા લાંબા સમયથી અનામત માંગી રહેલા પાટીદાર સમાજે સવાલ ઉઠાવ્યો છે કે જો મરાઠા સમુદાયને અનામત મળી શકે તો પાટીદારોને કેમ નહીં?\n\nઆ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની ટીમ ઓબીસી પંચને મળી હતી અને સરવે માટે રજૂઆત કરી હતી.\n\nજોકે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ગુજરાતના બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજે પણ ઓબીસી પંચ સમક્ષ સરવે કરાવવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક સમયે પાસના સૈનિકો ગણાતાં પાટીદાર નેતાઓ આજે ક્યાં છે?\\nસારાંશ: સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયા છે. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નો કાર્યભાર તેઓ અને તેમની નવી ટીમ સંભાળી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે અણસાર આપ્યા છે કે હવે અલ્પેશ કથીરિયા સુકાન સંભાળશે\n\nઅલ્પેશને સુકાની બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હોવાના અહેવાલો આવી રહ્યા છે. \n\nપાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પાસમાંથી અનેક નવા નેતાઓ આવ્યા હતા. \n\nજોકે, અનેક નેતાઓ હાર્દિક પટેલની સાથે ન રહ્યા અને પાસ છોડીને ભાજપ કે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. \n\n2013માં વિસનગરની નાની સભાઓથી પટેલ સમાજના યુવાનોને ભેગા કરીને 2015માં પાસની રચના કરવામાં આવી હતી. \n\nતે વખતે, હાર્દિક સહિત 10 જેટલા લોકો ચળવળના માણસો ગણાતા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એક સ્ત્રીની વ્યથા : 'નપુંસક' પતિથી છૂટાછેડા માગ્યા તો સમાજે બહિષ્કાર કર્યો'\\nસારાંશ: 'મને લગ્ન પછી તરત જ ખબર પડી ગઈ હતી કે મારો પતિ નપુંસક છે. મેં માતાપિતાને વાત કરી પણ તેમણે મને ચૂપ રહેવાં કહ્યું. હું ચૂપ રહી પરંતુ લગ્ન પછી મા બનવાનું દબાણ થવાં લાગ્યું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠાની 22 વર્ષની મીરા નામની યુવતીનું કહેવું છે કે ચાર વર્ષ સુધી ચૂપ રહ્યાં બાદ જ્યારે પોતાની પીડા જાહેર કરી તો પરિવારને સામાજિક બહિષ્કાર સહન કરવો પડ્યો. \n\nબનાસકાંઠાના થરાદના વાઘનોર ગામની મીરા પટેલ જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેનું લગ્ન નજીકના ગામ ભાચરમાં ભાણા પટેલ સાથે થયું હતું.\n\nમીરાએ કહ્યું, \"હું મા બની નહોતી એટલે મારા પર વાંઝ હોવાનું મહેણું લાગતું હતું. માત્ર પતિના પરિવારમાં જ નહીં પરંતુ ગામમાં પણ લોકો આ રીતની વાતો કરી મને હેરાન કરતા હતા.\"\n\n\"મેં તેમને કહ્યું કે ખામી મારામાં નહીં પણ તમાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એકતા કપૂર સરોગેસીથી માતા બન્યાં, પિતા જિતેન્દ્રના નામે પુત્રનું નામ પાડ્યું\\nસારાંશ: ભારતીય ટેલીવિઝનના ક્વીન ગણાતાં અને બોલીવુડ ફિલ્મોના પ્રોડ્યૂસર એકતા કપૂર સરોગેસીથી પુત્રનાં માતા બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એકતા કપૂરની પીઆર ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં આ વાતની ખરાઈ કરાઈ છે.\n\nએકતા કપૂરે આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એમાં તેમણે પોતાના માતા બનવાના અનુભવ વિશે લખ્યું છે, \"મારા જીવનમાં ઘણી સફળતાઓ જોઈ છે, પણ આ ભાવનાને કંઈ જ પાછળ પાડી ન શકે.\"\n\nતેમણે એવું પણ લખ્યું છે, \"મારા બાળકના જન્મથી હું કેટલી ખુશ છે એ હું કહી નથી શકતી, હું મારા બાળક સાથેની નવી જિંદગી શરૂ કરવા આતુર છું.\"\n\n27 જાન્યુઆરીએ જન્મેલા આ બાળકનું નામ રવિ કપૂર રાખવામાં આવ્યું છે.\n\nએકતા કપૂરના પિતા જીતેન્દ્રનું પણ અસલી નામ રવિ કપૂર જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એકબીજાને બચાવવામાં 11 હાથીએ જીવ ગુમાવ્યો, થાઇલૅન્ડની ઘટના\\nસારાંશ: રાજેશ ખન્ના અભિનીત ફિલ્મ 'હાથી મેરે સાથી'માં માણસ અને હાથી વચ્ચેના પ્રેમની વાત દર્શાવવામાં આવી હતી. હાથીઓનો એકબીજા પ્રત્યે કેવો પ્રેમ હોય એનું ઉદાહરણ થાઇલૅન્ડમાં જોવા મળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મદનિયાને બચાવવાની કોશિશમાં બધા હાથીઓ ફસાયા તે સ્થળ\n\nસૌપ્રથમ હાથીઓના ઝુંડમાંથી એક મદનિયું ઊંચાઈથી ઝરણામાં પડી ગયું. \n\nએને બચાવવાની નિષ્ફળ કોશિશમાં અન્ય હાથીએ પણ જીવ ગુમાવ્યા હતા.\n\nથાઇલૅન્ડના ખાઓ યાઈ નેશનલ પાર્કમાં આ ઘટના ઘટી હતી. \n\nબે દિવસ અગાઉ આ ઘટનામાં છ હાથીએ જીવ ગુમાવ્યા હોવાનો અહેવાલ હતો. \n\nજોકે, અન્ય 5 મૃત્યુ પામનાર હાથીને ડ્રોન દ્વારા જોવામાં આવતા હવે મૃતાંક 11 થયો છે.\n\nપત્થરમાં ફસાઈ ગયેલા બે હાથી જેમને બચાવી લેવાયા\n\nરોયટર્સ સમાચાર એજન્સીએ જણાવ્યા મુજબ અધિકારીઓએ અઠવાડિયાને અંતે મૃત્યુ પામે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એકમાત્ર વ્યક્તિ જેને બ્રિટનથી ભારત પ્રત્યાર્પણ કરવામાં સરકારને સફળતા મળી\\nસારાંશ: યૂકેના ગૃહસચિવ સાજિદ જાવિદે 4 ફેબ્રુઆરીએ છેતરપિંડીના આરોપી ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે મંજૂરીની મહોર મારી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ભારત પ્રત્યાર્પણનો આ પ્રથમ મામલો નથી. યૂકેમાંથી ભારતના પ્રત્યાર્પણનો એક લાંબો ઇતિહાસ રહેલો છે. \n\nરસપ્રદ વાત એ છે કે પ્રત્યાર્પણના આવા કેસોમાં અત્યારસુધી એક ગુજરાતી આરોપીને જ સ્વદેશ લાવવામાં સફળતા મળી છે. \n\n2002માં ગોધરાકાંડ બાદનાં રમખાણોના આરોપી સમીરભાઈ વિનુભાઈ પટેલ નામની ગુજરાતી વ્યક્તિનું ભારત પ્રત્યાર્પણ સફળતાપૂર્વક પાર પાડી શકાયું હતું. \n\nસમીરભાઈ પટેલનું 18 ઑક્ટોબર 2016ના રોજ ભારત માટે પ્રત્યાર્પણ કરાયું હતું.\n\n2002માં ગુજરાતમાં થયેલાં હુલ્લડો દરમિયાન પહેલી માર્ચે ઓડ ગામમાં 23 મુસ્લિમો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એકલતા જીવનમાં કેટલી ખતરનાક સાબિત થઈ શકે?\\nસારાંશ: તમે મિનિસ્ટ્રી ઑફ હેપ્પીનેસ વિશે તો સાંભળ્યું હશે. પણ શું તમે મિનિસ્ટ્રી ઑફ લોનલીનેસ વિશે સાંભળ્યું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુકેમાં આવું જ મંત્રાલય છે જે લોકોની એકલતા દૂર કરવા માટે કાર્યરત છે. \n\nયુકેમાં આ મંત્રાલયની સ્થાપના સ્વર્ગસ્થ સંસદ સભ્ય જો કૉક્સે કરી હતી. જેમની યુરોપીય સંઘના જનમત પહેલાં હત્યા કરી દેવાઈ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ મંત્રાલયનો કારભાર હવે નવા મંત્રીના રૂપમાં ટ્રેસી ક્રાઉચ સંભાળશે. \n\nટ્રેસી ક્રાઉચે જણાવ્યું કે તેમને એ વાતનો ગર્વ છે કે તેમની પસંદગી એવી સમસ્યાના ઉકેલ માટે થઈ છે, જેની સામે યુકેના 90 લાખ લોકો લડી રહ્યા છે.\n\nએકલતા કેટલી ખતરનાક સાબિત થઈ શકે? \n\nવર્ષ 2017ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એકસાથે ઘણાં કામ કરવાની ટેવ આ રીતે કરે છે નુકસાન\\nસારાંશ: દરેક વ્યક્તિ એમ વિચારે છે કે તે અત્યંત વ્યસ્ત છે અને તેમની પાસે સમયનો અભાવ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના લોકોને લાગે છે કે 'એલીસ ઇન વંડરલૅન્ડ' વાર્તામાં આવતા પેલાં સસલાની માફક તેમને દોડવું પડશે. \n\nતે સસલું દોડતું જ રહેતું હતું છતાં પણ પાછળ રહી જતું હતું. સમયસર કામ પૂરાં થઈ શકતાં નહોતાં.\n\nઆપણે જે પળમાં જીવતા હોઈએ એના બદલે ભવિષ્યની ચિંતામાં જ દોડતા રહીએ છીએ.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસમય મલ્ટીટાસ્કિંગનો છે, એકસાથે કામ કરીને સમય સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.\n\nચાલો આજે તમને એવી કેટલીક રીતો જણાવીએ છીએ કે જેનાથી તમને જીવનની પાછળ ભાગવાને બદલે તેને નિયંત્રિત કરવામાં મદદ મળશે.\n\n1. એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એગ્ઝિટ પોલ : ભાજપ ફરી 100 સીટથી વધારે મેળવશે?\\nસારાંશ: ગુજરાત અને દેશની અનેક મીડિયા સંસ્થાઓ એ રાજ્ય ઉપરાંત હિમાચલ પ્રદેશની ચૂંટણીઓનાં એગ્ઝિટ પોલ પ્રસારિત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરવેના તારણ પ્રમાણે, ભાજપને સરેરાશ 108 થી 115ની વચ્ચે બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસને સરેરાશ 65 થી 74ની વચ્ચે બેઠકો મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. \n\nસરવેમાં ગુજરાતનાં તારણો પર રાજકીય વિશ્લેષકોની નજર છે, જ્યાંના પરિણામો પર રાષ્ટ્રીય રાજકારણનો આધાર રહેશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ તથા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાખ દાવ પર લાગેલી છે. \n\nભાજપ સામે 22 વર્ષનું શાસન ટકાવી રાખવાનો પડકાર છે. સામે પક્ષે કોંગ્રેસને પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું સમર્થન મળ્યું છે. \n\nદલિત નેતા જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એગ્ઝિટ પોલમાં ભાજપને બહુમતી કેમ?\\nસારાંશ: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને કરાવવામાં આવેલા એગ્ઝિટ પોલમાં બંને રાજ્યોમાં ભાજપને બહુમતી મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એગ્ઝિટ પોલનાં અનુમાન ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવ્યાં. બંને રાજ્યોમાં મતગણતરી 18મી ડિસેમ્બરે થવાની છે. \n\nગુજરાત ચૂંટણીને લઈને બે સપ્તાહ પહેલાં જે ઓપિનિયન પોલ કરવામાં આવ્યા હતા તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. \n\nતો માત્ર થોડા દિવસોમાં એવું તે શું બદલ્યું કે એગ્ઝિટ પોલમાં ભારતીય જનતા પક્ષની મતની ટકાવારીમાં વધારો દર્શાવાયો છે. \n\nઆ સવાલના જવાબમાં પોલ કરાવનારી સંસ્થા સીએસડીએસના ડિરેક્ટર સંજય કુમાર કહે છે, \"ઓપિનિયન પોલ મતદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એગ્રિકલ્ચર બિલ: કૃષિસુધારા બિલમાં સત્તાપક્ષની તરફેણના આરોપસર ઉપસભાપતિ હરિવંશ સામે અવિશ્વાસ પ્રસ્તાવ\\nસારાંશ: કૃષિસુધારા સાથે જોડાયેલાં બે બિલ રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થઈ ગયાં છે. ઉચ્ચ સદનમાં બિલ પર ચર્ચા બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જવાબ આપ્યો. આ દરમિયાન વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો. આ ખરડો પસાર થયા પછી વિપક્ષી દળો રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસનો આરોપ છે કે ઉપસભાપતિએ ગૃહમાં ખરડા પરની ચર્ચામાં લોકશાહી પરંપરાઓ અને પ્રક્રિયાઓને નુકસાન કર્યું છે.\n\nકૉંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કહ્યું કે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે લોકશાહી પરંપરાઓનું રક્ષણ કરવું જોઈએ પરંતુ એમ કરવાને બદલે એમનું વલણ આજે એ લોકશાહી પરંપરાઓ અને પ્રક્રિયાઓને નુકસાન કરવાનો હતો.\n\nખરડા પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં ખૂબ હંગામો થયો અને તેને લઈને રાજ્યસભાને થોડી વાર માટે સ્થગિત પણ કરવામાં આવી હતી. \n\nઆ હોબાળા વચ્ચે કૃષક ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એચ. એલ. ત્રિવેદીએ 'અમેરિકાની યુનિવર્સિટીને કહ્યું કે તમે ભાડું આપો તો ત્યાં ભણવા આવું'\\nસારાંશ: એચ. એલ ત્રિવેદી, એક એવું વ્યક્તિત્વ કે જાણે આપણા વિશ્વમાં કોઈ ફિરસ્તો ભૂલો પડ્યો હોય. એમણે જે કરી બતાવ્યું અને એ પણ અહીંનાં ટાંચાં સાધનો દ્વારા. એ એક વિશ્વવિક્રમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમણે દરરોજનું એક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને વિશ્વમાં આવું ક્યાંય પણ થયું નથી. \n\nએ પોતે ઘણી વાર એવું કહેતા હતા કે મારો આઈક્યૂ અઢીસો છે અને ખરેખર એમનું ભેજું એવું જ હતું. \n\nએચ. એલ ત્રિવેદી ભારતમાં એમબીબીએસ થયા અને વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. જે યુનિવર્સિટીએ એમને પ્રવેશ આપ્યો હતો એ યુનિવર્સિટી સામે જ એમણે શરત મૂકી હતી કે જો તેમને અમેરિકા આવવાનું ભાડું આપવામાં આવે તો જ તેઓ અમેરિકા જશે, અને એ યુનિવર્સિટીએ ભાડું આપ્યું પણ ખરું. \n\nઅમેરિકાથી કૅનેડા ગયા. નેફ્રોલૉજીનું ક્ષેત્ર પસંદ કર્યું અને ડાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એજેન્ડાલેસ રશિયાનો પ્રવાસ: મોદી આખરે કરવા શું માગે છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના રોજ રશિયા પહોંચ્યા છે. સોચીમાં મોદીની રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ વર્ષે માર્ચ મહિનામાં ફરી એક વખત છ વર્ષ માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પુતિનની મોદી સાથે આ પહેલી મુલાકાત છે. \n\nઆ મુલાકાતને અનૌપચારિક અને કોઈ એજન્ડા વગરની ગણાવવામાં આવી રહી છે. \n\n30 એપ્રિલના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આ જ રીતે અનૌપચારિક મુલાકાત કરવા માટે મોદી ચીનના શહેર વુહાન પહોંચ્યા હતા. \n\nમોદીનું ટ્વીટ\n\nએક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે એક તરફ પીએમ મોદી અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા સાથે મળીને ચીનનો સામનો કરવા માટે ભાગીદારી વધારી રહ્યા છે તો બીજી તરફ ચીન, રશિયા અને પાકિસ્તાનવાળા શંઘાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એટલાન્ટા ગોળીબાર : છ એશિયાઈ મહિલા સહિત આઠનાં મૃત્યુ, સંદિગ્ધની ધરપકડ\\nસારાંશ: અમેરિકાના જ્યોર્જિયાના ત્રણ સ્પામાં થયેલા ગોળીબારમાં છ એશિયા મૂળની મહિલાઓ સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યોર્જિયાના ત્રણ સ્પામાં થયેલા ગોળીબારમાં છ એશિયા મૂળની મહિલાઓ સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nપોલીસનું કહેવું છે કે એટલાન્ટાની ઉત્તરે આવેલા એકવર્થના મસાજ પાર્લરમાં ચાર લોકોની હત્યા થઈ છે, જ્યારે અન્ય ચાર લોકોની હત્યા શહેરમાં આવેલાં બે મસાજ પાર્લરમાં થઈ છે.\n\nદક્ષિણ કોરિયાએ પુષ્ટિ કરી છે કે માર્યા ગયેલા ચાર લોકો કોરિયાના મૂળના છે.\n\nઅધિકારીઓનું કહેવું છે કે આ મામલામાં 21 વર્ષીય યુવકની ધરપકડ કરાઈ છે, આ ત્રણેય હુમલા પાછળ તેનો હાથ હોવાની શંકા છે.\n\nભારતીયોને પેટ્રોલ સસ્તું મળે એટલે ઈરાન પાસેથી ક્રૂડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એટલે જ લોકો કહે છે, દેશ હોય તો સિંગાપોર જેવો\\nસારાંશ: ઉત્તર સિંગાપોરના ખાતિબ પ્રાંતમાં લગભગ 200 સ્વયંસેવકો એક હાઉસિંગ એસ્ટેટમાં કચરો શોધી રહ્યા હતા. તેમાં બાળકો સહિત કેટલાક પરિવારો અને એક સ્થાનિક દવાખાનાની વ્યક્તિ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'નૉર્થ વેસ્ટ બ્રિસ્ક વૉકિંગ ક્લબ'ના કેટલાક સભ્યો પણ ત્યાં હતા, જેમણે એક સરખાં ટી-શર્ટ્સ પહેરેલાં હતાં. તેમાં કેટલાક વડીલો પણ હતા. \n\nકેટલાક લોકોએ આસપાસની ઝાડીઓમાંથી સિગારેટનાં ઠૂંઠા શોધ્યાં તો કેટલાકે ટેબલ છોડી દેવાયેલાં ટિસ્યૂ પેપર ઉઠાવ્યાં.\n\nઇમાનદારીથી કહીએ તો તેને સ્વચ્છતા દિવસ કહેવો જ યોગ્ય નહોતું લાગતું કેમ કે બધું અગાઉથી જ સાફ હતું. કોઈ પણ સ્વયંસેવકનો કોથળો ભરાયો નહોતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસિંગાપોરમાં અપેક્ષા પણ આવી રાખવામાં આવે છે. આ દેશમાં સાફ-સફાઈ બાબતે લાંબા સમયથી લોકોમાં જોશ જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એડલ્ફ હિટલરને પડકારી જર્મનીને પ્રેરણા આપનાર વિદ્યાર્થિની સોફી સ્કૉલ કોણ હતાં?\\nસારાંશ: જર્મનીની બહાર તેમનું નામ બહુ જાણીતું નથી, પરંતુ પોતાના દેશમાં સોફી સ્કૉલ એક દંતકથા સમાન છે અને તેની પાછળ એક અસાધારણ ગાથા રહેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિશોર વયે સોફી હિટલરનું સમર્થન કરતાં પણ પછી તેમના વિચારમાં બદલાવ આવ્યો હતો\n\nજર્મનીના સરમુખત્યાર હિટલરની સામે પડનારી આ યુવતીની 100મી જન્મજયંતી ચાલુ સપ્તાહના અંતમાં ઉજવવામાં આવશે. \n\nહિટલરની સામે થવા બદલ તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. \n\nપુસ્તકો, ફિલ્મો અને નાટકોમાં તેમના પ્રતિકારની વાર્તા અનેક વખત રજૂ કરવામાં આવી છે. આજે પણ તે લોકોને પ્રોત્સાહિત કરે છે.\n\n1921માં સોફી સ્કૉલનો જન્મ થયો ત્યારે જર્મની ભારે અંધાધૂંધીમાંથી પસાર થતું હતું. પરંતુ તેમનું બાળપણ સુરક્ષિત અને આરામદાયક રીતે વીત્યું.\n\nતેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એડિલેડ વન-ડે : કોહલીની કમાલ અને ધોનીની ધમાલ સાથે ઑસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય\\nસારાંશ: એડિલેડ ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચમાં કપ્તાન કોહલીની કમાલની સદી અને ધોનીની ધમાકેદાર ઇનિંગ સાથે ભારત જીત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ લઈ ભારતને 299 રનનું લક્ષ્ય આપ્યું હતુ. \n\nજવાબમાં ભારતે 49.2 ઓવર્સમાં 299 રન કરી મૅચ જીતી લીધી હતી.\n\nઅગાઉ ઑસ્ટ્રેલિયાએ શોન માર્શની સદીની મદદથી 9 વિકેટ પર 298 રન કર્યા હતા. માર્શે 123 બૉલમાં 131 રન કર્યા હતા. \n\nભારત તરફથી શિખર ધવન અને રોહિત શર્માએ સારી શરુઆત કરી હતી અને 47 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. \n\nશિખર ધવન 32 રને અને રોહિત શર્મા 43 રને આઉટ થયા બાદ કોહલીએ બાજી સંભાળી હતી. \n\nકોહલીએ 112 બૉલમાં 104 રન કર્યા હતા જેમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. \n\nરિચર્ડસને વિરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એડૉલ્ફ હિટલર માટે ઝેર ચાખનારાં મહિલાની કહાણી\\nસારાંશ: કલ્પના કરો કે જાતજાતની વાનગીઓ ડાઇનિંગ ટેબલ પર સજાવવામાં આવી છે અને તેની આસપાસ અનેક યુવતીઓ બેઠેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિટલર અને તેમનાં પ્રેમિકા ઈવા બ્રાઉન\n\nએ યુવતીઓને કકડીને ભૂખ લાગી છે. સામે પડેલું ભોજન ખાવાથી તેમનું મોત થઈ શકે છે એ જાણવા છતાં યુવતીઓએ એ ભોજન ખાવું પડે છે. \n\nઆ કલ્પના 1942માં હકીકત હતી. એ બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો હતો.\n\nએ સમયે 15 યુવતીઓને તેમનો પોતાનો જીવ જોખમમાં નાખીને જર્મનીના તાનાશાહ એડૉલ્ફ હિટલરનો જીવ બચાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. \n\nએ 15 યુવતીઓ એડૉલ્ફ હિટલર માટે બનાવવામાં આવેલું ભોજન પહેલાં ચાખતી હતી, જેથી તેમાં ઝેર નાખેલું છે કે નહીં તેની ખબર પડી શકે. \n\nઆશ્ચર્યજનક વાત એ છે કે આ બાબતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એનઆરસી પર પશ્ચિમ બંગાળમાં રાજકારણ અને ચિંતાનો માહોલ\\nસારાંશ: ઈશાન ભારતના રાજ્ય આસામમાં રહેતા 19 લાખ લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ એવા લોકોની યાદી છે, જેમની ભારતીય નાગરિકતા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં વિવાદનું કારણ બનેલા નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી - રાષ્ટ્રીય નાગરિકપત્રક) બનાવવાની શરૂઆત છેક 1951માં શરૂ થઈ હતી. \n\nબાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે રીતે આવી ગયેલા લોકોની યાદી બનાવવા માટેની પ્રક્રિયામાંથી આ રજિસ્ટર તૈયાર થયું હતું. આટલાં વર્ષો પછી હવે તેની યાદી નવેસરથી તૈયાર થઈ છે. \n\nદરમિયાન કેન્દ્ર સરકારના કેટલાક નેતાઓ તરફથી સમગ્ર દેશમાં નાગરિકતાપત્રક તૈયાર કરવાની વાત કહેવામાં આવી રહી છે. \n\nતેના કારણે પશ્ચિમ બંગાળમાં હલચલ મચી ગઈ છે. તેનું કારણ એ કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે બે હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એનઆરસી મુદ્દે મમતા બેનરજી આટલા ઉશ્કેરાયેલાં કેમ છે?\\nસારાંશ: 'નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન કેન્દ્ર સરકાર તથા ભાજપ વોટબૅન્કનું રાજકારણ રમી રહ્યાં છે. તેઓ આસામમાંથી બંગાળીઓ તથા બિહારીઓને હાંકી કાઢવા પ્રયાસરત છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'એનઆરસીની જોગવાઈઓને લાગુ કરવામાં આવશે તો દેશમાં ખૂનામરકી થશે અને ગૃહયુદ્ધ ફાટી નીકળશે.'\n\n'એનઆરસીને કારણે 40 લાખ લોકોને તેમના જ દેશમાં શરણાર્થી બનાવી દીધા છે. તેનાથી પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશ સાથેનાં સંબંધમાં કડવાશ ઊભી થશે.'\n\nઆસામમાં એનઆરસીનો અંતિમ મુસદ્દો પ્રકાશિત થયો છે, ત્યારથી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષા મમતા બેનરજી આક્રોશમાં છે. તેમના નિવેદનમાં ભારે નારાજગી વર્તાઈ રહી છે. એવું શું છે કે તેઓ આ મુદ્દે આટલાં નારાજ છે? \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ મુદ્દે તૃણમુલ કોં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એનઆરસીઃ કારગિલ યુદ્ધના શહીદ સૈનિકનો ભત્રીજો ‘ભારતીય’ નથી\\nસારાંશ: આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એનઆરસીની જે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે તેમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા એક સૈનિકના ભત્રીજાનું નામ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રેનેડિયર ચિનમોય ભૌમિક આસામના કછાર વિસ્તારના બોરખોલા મતવિસ્તારના રહેવાસી હતા અને તેઓ 1999માં કારગિલના યુદ્ધ દરમ્યાન શહીદ થયા હતા. \n\nતેમના પરિવારના ત્રણ લોકોએ ભારતીય સૈન્યમાં ફરજ બજાવી છે અને ચિનમોય ઉપરાંત તેમના મોટાભાઈ સંતોષ તથા નાનાભાઈ સજલ ભૌમિક પણ સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. \n\nચિનમોયના ભત્રીજા પિનાક જરોલતાલા ગામ નજીકની સરકારી સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અને આજકાલ તેમના પિતાના મોટાભાઈ સાથે પરિવારના મકાનમાં રહે છે. \n\nતેમના કાકા સંતોષે બીબીસીને કહ્યું હતું, \"એનઆરસીની પ્રક્રિયાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એનડીએ અને ભાજપ માટે કેમ જરૂરી છે રાજનાથ સિંહ?\\nસારાંશ: વર્ષ 2014માં ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહે 2014ની ચૂંટણી પહેલાં એનડીએના પુન:ગઠનનું કામ શરૂ કર્યું હતું કે જે સહેલું ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અટલ બિહારી વાજપેયીએ 1998માં એનડીએનું ગઠન કર્યું હતું. \n\nત્યારબાદ તેમનું બનાવેલું ગઠબંધન 1998થી માંડીને 2004 સુધી સત્તામાં રહ્યું હતું. \n\nપછી એનડીએ દસ વર્ષ માટે સત્તામાંથી બહાર થઈ ગયું અને એનડીએને બનાવવાવાળા વાજપેયી પણ રાજકારણમાંથી સંન્યાસ લઈ ચૂક્યા હતા. \n\nતેવામાં 2014માં એનડીએના ઘટક પક્ષોને એક છત નીચે લાવવા મુશ્કેલ કામ હતું. \n\nઆ સમયે રાજનાથ સિંહે પોતાના જૂના રાજકીય સાથીઓને યાદ કર્યા અને એવા લોકો સાથે હાથ મિલાવ્યા જેઓ તેમના પારંપરિક મિત્રોમાં સામેલ ન હતા. \n\nત્યારબાદ રાજનાથ સિંહ આખરે 30 અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એનો દાવો હતો કે મૃત શરીરમાં એ પ્રાણ ફૂંકી દેશે\\nસારાંશ: ઇથિયોપિયામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં પોતાને પયગંબર ગણાવનાર એક ઇથોપિયન નાગરિક એક મૃતદેહ પર સૂતેલા દેખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના ઓરોમિયાના એક નાના શહેર ગૅલિલીની છે.\n\nગૅલિલીની એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, ગેતાયાવકાલ અયેલે નામના આ વ્યક્તિ મૃત વ્યક્તિના શોકગ્રસ્ત પરિવારજનો પાસે ગયા.\n\nઅયેલેએ તેમને બાઇબલની એક કથા સંભળાવી જેમાં ન્યૂ ટેસ્ટામેન્ટ અનુસાર ઈસુ ખ્રિસ્તે લઝારસ નામની વ્યક્તિના મૃત્યુના ચાર દિવસ બાદ તેને પુનર્જીવિત કરી દીધો હતો.\n\nત્યારબાદ ગેતાયાવકાલે પરિવારજનો સમક્ષ દાવો કર્યો કે એ મૃત વ્યક્તિ બિલે બિફ્ટૂને પુનર્જીવિત કરી દેશે.\n\nત્યારબાદ કબરને ખોદી કાઢવામાં આવી.\n\nકબરમાંથી મૃતદેહ કાઢવામાં આવ્યો\n\nવીડિયોમાં દેખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એન્ટાર્કટિકાનો આવો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય!\\nસારાંશ: વાતાવરણમાં થતાં પરિવર્તનોને કારણે એન્ટાર્કટિકાની સુંદર દુનિયા કેવી દેખાય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં રહેતાં પ્રાણીઓની પરિસ્થિતિ જાણવા માટે વર્ષ 2018ની શરૂઆતમાં રૉયટર્સના ફોટોજર્નલિસ્ટ એલેક્ઝાન્ડર મેનેઘીનીએ આ વિસ્મયભરી દુનિયાની મુલાકાત લીધી હતી.\n\nગ્રીનપીસ દ્વારા આયોજીત આ સફરનો ઉદ્દેશ યુરોપિયન યુનિયનની દરખાસ્ત હેઠળ એક સંરક્ષિત વિસ્તાર બનાવવાનો હતો. જ્યાં દરિયાઈ પ્રાણીઓ અને વનસ્પતિ સલામત રીતે રહી શકે. \n\nચાર દિવસ સુધી પ્રવાસ કર્યા બાદ, મેનેઘીની આ મહાદ્વીપ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વહેલ, પેન્ગ્વિન અને વિશાળ હિમનદીઓ જોઈ હતી.\n\n'વેડેલ સી મરીન પ્રોજેક્ટ એરિયા' હેઠળ 1.1 મિલિયન ચોરસ માઈલ મોટો વિસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એન્ટિબૉડી કોકટેલ : ડોનાલ્ડ ટ્રમ્પની સારવારમાં વપરાયેલી અને ભારતમાં લૉન્ચ થયેલી કોરોનાની નવી દવા શું છે?\\nસારાંશ: દેશમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે એવા સમયે કોવિડ-19 સામે ફરી એક નવી દવા લૉન્ચ કરવામાં આવી છે. જોકે આ દવા મામલે દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ કે આ એક અલગ પ્રકારની દવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની નવી સારવાર ઍન્ટિબોડી કોકેટલ હવે ભારતમાં પણ ઉપલબ્ધ બની\n\nરિજેનેરોન અને રોશે કંપની દ્વારા આ દવા તૈયાર કરવામાં આવી છે અને આ એ જ દવા છે જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતું ત્યારે સારવાર માટે ઉપયોગમાં લેવાઈ હતી.\n\nઆ દવાને ભારતમાં ‘ઇમર્જન્સી યુઝ ઑથૉરાઇઝેશન’ માટેની મંજૂરી મળી છે અને તેને લૉન્ચ પણ કરી દેવાઈ છે.\n\nહરિયાણાના એક 84 વર્ષીય દર્દી આ દવા લેનારી પ્રથમ વ્યક્તિ બન્યાં છે. તેમને ગુરુગ્રામમાં આવેલી મેદાંતા હૉસ્પિટલમાં આ દવા અપાઈ હતી. તાજા અહેવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એન્તેબે : ઇઝરાયલના ઇતિહાસનું સૌથી વધુ હિંમતભર્યું કમાન્ડો મિશન\\nસારાંશ: અમેરિકાના અખબાર 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, ઇઝરાયલના જાસૂસોએ ઈરાનના એક ગુપ્તસ્થળેથી ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિગતો ઉઠાવી હતી. આ દસ્તાવેજોમાંથી મળેલી જાણકારીના આધારે જ ટ્રમ્પે ઈરાનની ઉપર નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ મુજબ, તિજોરીઓ તોડીને લગભગ 50,000 કાગળિયા તથા 163 સીડીમાં વીડિયો પ્લાન તથા અન્ય વિગતોની ઉઠાંતરી કરી હતી. \n\n31મી જાન્યુઆરીની રાત્રે આ મિશન શરૂ થયું તથા છ કલાક અને 29 મિનિટની અંદર પૂર્ણ થઈ ગયું હતું.\n\nજોકે, આવું પ્રથમ વખત નથી બન્યું કે ઇઝરાયલે વિદેશની ધરતી પર કોઈ મોટા અભિયાનને અંજામ આપ્યો હોય. \n\nએક અભિયાનમાં ઇઝરાયલે યુગાન્ડામાંથી બંધકોને સલામત રીતે છોડાવ્યા હતા, ઇઝરાયલના વર્તમાન વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂના ભાઈએ આ મિશનને અંજામ આપ્યો હતો.\n\n જાસૂસી ઇતિહાસમાં 'મિશન એન્તેબે' તરીકે વિખ્યાત થયુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એપલના નવા આઈફોનમાં કયાં નવા ફિચર્સ છે?\\nસારાંશ: એપલે મંગળવારે આઈફોન Xની એક ઝલક રજૂ કરી જેમાં હોમ બટન નહીં હોય. સાથે જ કંપનીએ જેની બહુ રાહ જોવાઇ રહી હતી એ આઇફોન 8 પરથી પણ પડદો ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઇફોન X એટલે કે આઇફોન 10માં ચહેરાને ઓળખવાની એટલે કે ફેસ આઈડી ફિચર છે. ફોનના ટોચ પર ઇન્ફ્રારેડ કેમેરો છે જે અંધારામાં પણ ચહેરો ઓળખી શકે છે.\n\nઆ એપલનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે. તેની કિંમત 999 ડૉલરથી શરૂ થશે અને 3 નવેમ્બરથી તેનું વેચાણ શરૂ થશે.\n\nઅમેરિકાના ક્યુપર્ટિનો શહેરના સ્ટીવ જોબ્સ થિયેટરમાં આઇફોન લોન્ચની 10 મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી.\n\nકંપનીએ આઇફોન 8 અને આઇફોન 8 પ્લસ પણ લોન્ચ કર્યા, જે વાયરલેસ ચાર્જ થઈ શક્શે. મતલબ કે સૌ પ્રથમ વખત કોઈમાં ઇન-બિલ્ટ વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ છે.\n\nઆઇફોન 8 અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એપીજે અબ્દુલ કલામ જનતાના રાષ્ટ્રપતિ કેમ કહેવાતા હતા?\\nસારાંશ: પોતાની સરકાર પડતાં પહેલાં ભાજપનાં મહેણાં સાંભળીને કંટાળીને કે તેઓ એક 'નબળા' વડા પ્રધાન છે, એમ માનીને ઇન્દરકુમાર ગુજરાલે નક્કી કર્યું કે તેઓ ભારતવાસીઓ અને દુનિયાને બતાવશે કે તેઓ ભારતીય સુરક્ષાને કેટલું મહત્ત્વ આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. અબ્દુલ કલામ\n\nતેઓએ 'મિસાઇલમૅન'ના નામે જાણીતા એપીજે અબ્દુલ કલામને ભારતરત્નથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો.\n\nઆ અગાઉ 1952માં સીવી રમણને છોડીને કોઈ વૈજ્ઞાનિકને આ પુરસ્કાર માટે લાયક ગણવામાં આવ્યા નહોતા.\n\n1 માર્ચ, 1998એ રાષ્ટ્રપતિભવનમાં ભારતરત્ન પુરસ્કાર વિતરણ સમારોહમાં કલામ નર્વસ હતા અને તેઓ પોતાની આસમાની રંગની ટાઈને વારવારે સ્પર્શ કરીને જોતા હતા.\n\nકલામને આ પ્રકારની ઔપચારિક બાબતો અને આ રીતનાં કપડાં પહેરવાંથી ચીડ હતી. તેમાં તેઓ પોતાને સહજ અનુભવતા નહોતા.\n\nસૂટ પહેરવો તેમને ક્યારેય પસંદ નહોતું. એટલે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એપ્રિલ-જૂનના જીડીપીના આંકડા જાહેર, છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નબળો વિકાસદર\\nસારાંશ: સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઑફિસે એપ્રિલ-જૂનના ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ત્રિમાસિક આંકડા જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક નિષ્ણાતોના મતે નોટબંધીને કારણે દેશના અર્થતંત્રમાં મંદી આવી\n\nચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 5% નોંધાયો છે, જે આ પહેલાંના ત્રિમાસિક ગાળાના 5.8%ના દર કરતાં પણ નીચો રહ્યો છે.\n\nતો વર્ષ 2018માં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 8% નોંધાયો છે.\n\nછેલ્લાં પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલો આ સૌથી નબળો આર્થિક વિકાસદર છે. \n\nમોદીનું સપનું મુશ્કેલ થયું?\n\nબજેટ વખતે જીડીપીના વિકાસનો અંદાજ સાત ટકા રખાયો હતો એની સરખામણીમાં અર્થવ્યવસ્થા મંદી તરફ જઈ રહી હોવાનું વરિષ્ઠ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એમ. એફ. હુસૈન : શું વિચારીને હુસૈને હિંદુ દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્ર દોર્યાં હતાં?\\nસારાંશ: હુસૈનના જીવન પર નજર કરીએ તો જે વાત આંખ સામે તરી આવે છે તે કોઈ ભારી ભરખમ વિરાટ સત્ય નહીં, પરંતુ નાની નગણ્ય અને નિર્દોષ વસ્તુઓ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેને ઇતિહાસે તો કિનારે છોડી દીધી, પરંતુ હુસૈન એક શાળાના બાળકની જેમ પોતાની પાસે રાખીને ચાલતા હતા. \n\nએક વખત રશિયન લેખક વ્લાદીમિર નોબોર્કૉફે એક મહાન કલાકારના લક્ષણ જણાવતા એક વાત કહી હતી. \n\nતેમણે કહ્યું કે તેઓ એ માણસ જેવા છે જે મકાનના નવમાં માળેથી પડતી વખતે અચાનક બીજા માળે એક દુકાનનું બૉર્ડ જોઈને વિચારે છે કે 'અરે, આના લખાણમાં તો ભૂલ છે.' એ હતા મકબૂલ ફિદા હુસૈન.\n\n'ઑહ માય ગૉડ. એમ એફ હુસૈન'\n\nકામના પ્રસાદ પ્રખ્યાત લેખક છે. તેઓ હુસૈનને અંગત રીતે જાણતા હતા. તેમની પહેલી મુલાકાત રસ્તા પર થઈ હતી.\n\nકામનાએ જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એમ. જે. અકબર : મોદી સરકારના એ પૂર્વ મંત્રી જેમના પર 21 મહિલાએ લગાવ્યા છે જાતીય સતામણીના આરોપ\\nસારાંશ: મોદી સરકારની પ્રથમ ટર્મમાં રાજ્યકક્ષાના વિદેશ મામલાના મંત્રી રહી ચૂકેલા એમ. જે. અકબરે વર્ષ 2018માં પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ દાખલ કરેલા ગુનાહિત બદનક્ષીના કેસમાં આજે દિલ્હીની કોર્ટ બુધાવરે પોતાનો ચુકાદો આપી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ. જે. અકબર\n\nબંને પક્ષની હાજરીમાં ઍડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ રવીન્દ્રકુમાર પાંડે એક ઓપન કોર્ટમાં પોતાનો ચુકાદો આપશે.\n\n10મી ફેબ્રુઆરીએ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 17 ફેબ્રુઆરી સુધી પોતાના નિર્ણય મુલતવી રાખ્યો હતો.\n\nપ્રિયા રામાણીના વકીલ રૅબેકા જૉને કોર્ટ પાસે માગ કરી હતી કે તેમનાં અસીલને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવે. બીજી તરફ એમ. જે. અકબરનાં વકીલ ગીતા લુથરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રામાણીના આક્ષેપોના કારણે તેમના અસીલની છબી ખરાડાઈ છે.\n\nનોંધનીય છે કે અમુક વર્ષો પહેલાં જ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એમેઝોનના જંગલમાં રહેતા વિશ્વના સૌથી એકલા માણસની કહાણી\\nસારાંશ: 'દુનિયાના સૌથી એકલા માણસ' તરીકે ઓળખાતા આદિવાસી પ્રજાતિના આ માણસનો દુર્લભ વીડિયો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક મિનિટનો વીડિયો આ માણસના અસ્તિત્ત્વનો દુર્લભ પુરાવો છે.\n\nઆશરે 50 વર્ષ જેટલી વય ધરાવતો આ માણસ તેમની પ્રજાતિના અંતિમ થોડા લોકોની હત્યા થઈ ગયા બાદ બ્રાઝિલના એમેઝોનમાં 22 વર્ષથી રહે છે.\n\nથોડા અંતરેથી રેકર્ડ કરેલો આ વીડિયો બ્રાઝિલની સરકારની એજન્સી 'ફુનાઈ'એ જાહેર કર્યો છે, જેમાં એક પુરુષ કુહાડીથી ઝાડ કાપતો દેખાય છે.\n\nઆ વીડિયો વિશ્વમાં શૅર થઈ રહ્યો છે પણ આ વીડિયોમાં જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે જાણવા જેવું છે.\n\nતેનો વીડિયો કેમ રેકર્ડ કરાયો?\n\n1996થી 'ફુનાઈ' દ્વારા આ માણસનું દૂરથી નિરીક્ષણ કરાતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એમેઝોનના બૉસ જેફ બેઝોસઃ જૂનાં પુસ્તકો વેચવાથી માંડીને ધનકુબેર બનવા સુધી\\nસારાંશ: એક ક્લિક કરીને જરૂરિયાતનો નાનો-મોટો તમામ સામાન ખરીદી શકાય તેવા ભવિષ્યની કલ્પના એમેઝોન શરૂ કરતાં પહેલાં જેફ બેઝોસે કરી હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એવું પણ વિચાર્યું હશે કે મોલની લોકપ્રિયતા ઘટતી જશે અને દુકાનો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી હશે. \n\nએ વિચાર્યા પછી જ તેમણે એમેઝોનનું સામ્રાજ્ય રચવાનો નિર્ણય કર્યો હશે. \n\nજેફ બેઝોસે એમેઝોનની શરૂઆત 1994માં કરી હતી અને હવે એમેઝોન વિશ્વની પહેલી હજાર કરોડ ડૉલરની કંપની બનવા ભણી આગળ વધી રહી છે. \n\nઆ એ કંપની છે જે ક્યારેક જૂનાં પુસ્તકો વેચતી હતી અને હવે લગભગ દરેક પ્રકારના સામાન સુધી તેની પહોંચ છે. \n\nજેફ બેઝોસ વિશ્વના સૌથી અમીર માણસ બની ગયા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજોકે, તેમનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એર ઇન્ડિયા: તૂટેલાં શૌચાલયો, ઉંદરો અને સારા અનુભવોની વાત\\nસારાંશ: હું ચાર વર્ષનો હતો અને વિમાનમાં એ મારી પ્રથમ સફર હતી. હું મારી માતા સાથે મુસાફરી કરતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે ભારતથી યુ.કે.માં સ્થળાંતર કરી રહ્યા હતા. અમારી ફ્લાઇટ બૉમ્બેથી લંડન સુધીની હતી.\n\nમારા પપ્પા હિથ્રો એરપોર્ટ પર મારા કાકા, કાકી અને બીજા કેટલાક પરિવારના સભ્યો સાથે અમારા આવવાની રાહ જોઈ રહ્યા હતા.\n\nહું એક ખૂબ જ શરમાળ બાળક હતો. આખી ફ્લાઇટની સફર દરમિયાન હું મારી માતાને વળગીને જ બેસી રહ્યો હતો.\n\nમે પ્લેનમાં કંઈ જ ખાધું નહોતું. તે સમયે હું દરરોજ બૉર્નવિટા કે હૉટ ચોકલેટનો કપ જેવું જ લેતો હતો. તેથી એર ઇન્ડિયાના ફ્લાઇટ મેનુમાં મને કંઇ રસ નહોતો.\n\nએક એરહૉસ્ટેસે બર્બન ચોકલેટ ક્રીમ બિસ્કિટના એક પેકેટને ક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એરલાઇન્સના ગોટાળાઃ ક્યારેક પાઇલટ્સ ના આવ્યા તો ક્યારેક સામાન બીજે પહોંચ્યો\\nસારાંશ: આઇરીશ લો-કોસ્ટ એરલાઇન રાયનએર દ્વારા આગામી 31મી ઓક્ટોબર સુધી દરરોજ 40થી 50 ફ્લાઇટ રદ્દ કરવાનો નિર્ણય લેવાતા 4,00,000 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. જે ગ્રાહકોની ટિકિટ રદ્દ કરવામાં આવી છે તેમને કંપની દ્વારા મેઇલ કરીને જાણ કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાઇલટ્સની રજાના પ્લાનિંગમાં 'ગરબડ' થવાને કારણે આવું થયું હોવાનું લો-બજેટ એરલાઇને જણાવ્યું છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ માઇકલ ઓ'લીરીએ કહ્યું છે કે મોટા ભાગના મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટમાં બદલી કરી દેવાશે. \n\nકંપનીએ પોતાની વેબસાઇટ પર રદ્દ કરાયેલી ફ્લાઇટ્સની યાદીઓ પણ મુકી છે. ત્યારે ગરબડો સર્જીને મુસાફરો માટે મુશ્કેલી સર્જવાના કિસ્સાઓથી ભારતીય એરલાઇન્સ પણ અછૂતી નથી.\n\n એરલાઇન્સ દ્વારા સર્જાયેલા છબરડાની કેટલીક યાદી અહીં રજૂ કરવામાં આવી રહી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમુસાફરો રઝળી પડ્યાં \n\nજુલાઈ 201"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એલી કોહેનઃ એ ઇઝરાયલી જાસૂસ જેમણે સીરિયાના નાકમાં દમ લાવી દીધો\\nસારાંશ: 'તું કોને ચિઠ્ઠી લખી રહ્યો છે? આ N કોણ છે?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કંઈ નહીં. બસ એમ જ... N એટલે નાદિયા. હું ક્યારેક-ક્યારેક સમય પસાર કરવા માટે આવું બધું લખતો રહું છું.'\n\n'નાદિયા કોણ છે?'\n\n'નાદીયા મારી પત્નીનું નામ છે.'\n\n'પરંતુ મને લાગ્યું હતું કે તારાં લગ્ન નથી થયાં.'\n\n'કામિલનાં લગ્ન નથી થયાં, પણ એલીનાં થયાં છે...'\n\n'એલી કોઈ નથી.'\n\n'મને ક્યારેક-ક્યારેક એકલું લાગે છે, જેના કારણે હું લખું છું.'\n\n'કામિલને ક્યારેય એકલતા અનુભવાતી નથી.'\n\n'સારું હવેથી ચિઠ્ઠીઓ નહીં લખું.'\n\n'ચિઠ્ઠીઓ, હજુ બીજી પણ છે? ક્યાં છે?'\n\n'જુલિયા પ્લીઝ, હું તેને પોસ્ટ કરવાનો નથી. બસ વિચાર્યું કે જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એલેક્સી નવેલની : રશિયામાં પુતિનવિરોધી નેતાને સાડા ત્રણ વર્ષની જેલ બાદ વિરોધપ્રદર્શનો, અનેક લોકોની અટકાયત\\nસારાંશ: મૉસ્કોની એક કોર્ટે પેરોલની શરતોના ઉલ્લંઘન માટે એલેક્સી નવેલનીને સાડા ત્રણ વર્ષની સજા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એલેક્સી નવેલની\n\nતેમના પર પાછલા આપરાધિક મામલામાં ધરપકડ બાદ મળેલી પેરોલની શરતોના ઉલ્લંઘનનો આરોપ છે.\n\nએલેક્સી નવેલની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ટીકાકાર છે.\n\nપાછલા મહિને રશિયા પરત ફર્યા બાદથી જ નવેલનીની ધરપકડ કરી લેવાઈ હતી. આ પહેલાં તેમના પર નોવીચોક નામના ઝેરી નર્વ એજન્ટ વડે હુમલો થયો હતો જે બાદ જર્મનીમાં તેમનો ઇલાજ થયો હતો.\n\nતેઓ પહેલાંથી જ એક વર્ષની સજા કાપી ચૂક્યા છે. આ પરિસ્થિતિમાં તેમને મળેલી સજામાંથી આ એક વર્ષ બાદ કરી દેવામાં આવશે.\n\nપુતિનના વિરોધી એલેક્સ નવેલનીની મૉસ્કો પહોંચતાં જ ધરપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એલેક્સી નવેલની : રશિયામાં માઇનસ 40 ડિગ્રીમાં \"આઝાદી\" અને \"પુતિન ચોર છે\"ના નારાઓ, અનેક લોકોની ધરપકડ\\nસારાંશ: જેલમાં બંધ વિપક્ષી નેતા એલેક્સી નવેલનીના સમર્થનમાં આખા રશિયામાં અનેક રેલીઓ કાઢવામાં આવી છે અને આ મામલે 1000થી વધારે લોકોની ધરપકડ થઈ હોવાનો અંદાજ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૉસ્કોમાં પોલીસે મેટ્રો સ્ટેશન બંધ કરી દીધાં છે અને શહેરમાં અવરજવર પર પાબંદીઓ લગાવવામાં આવી છે. મૉસ્કોમાં 140 લોકોની ધરપકડ કરવામાં આવી છે.\n\nનવેલની નર્વ એજન્ટના જીવલેણ હુમલાનો ઇલાજ કરાવી જર્મનીથી પરત ફર્યા હતા અને એ મૉસ્કો પહોંચતાં જ એમની ધરપકડ કરી લેવામાં આવી હતી.\n\nએમના પર પેરોલના નિયમનું પાલન નહીં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.\n\nવિપક્ષી નેતા નવેલની બર્લિનથી મૉસ્કો પહોંચ્યા હતા. બર્લિનમાં લાંબા સમયથી એમના પર થયેલા નર્વ એજન્ટના જીવલેણ હુમલાનો ઇલાજ ચાલતો હતો.\n\nરશિયાના અધિકારીઓનું કહેવું છે કે એમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એલેનોર તોફાને યુરોપમાં વાહનવ્યવહાર અને જનજીવન ઠપ\\nસારાંશ: એલેનોર વાવાઝોડાને કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા, સાથેસાથે સમગ્ર યુરોપમાં જનજીવન ઠપ થઈ ગયું છે અને રોજિંદા જીવનમાં એલેનોરે એક પ્રકારે વિક્ષેપ સર્જ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વિત્ઝરલેન્ડમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી પડતા ઘણા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા\n\nએક સ્કીઅર ફ્રેન્ચ આલ્પ્સમાં મૃત્યુ પામ્યો હતો, દેશમાં અન્ય જગ્યાએ પંદર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંના ચાર ગંભીર છે.\n\nસ્પેનના ઉત્તરી બાસ્ક કિનારા પર ભારે મોજાંથી બે લોકો માર્યા ગયા હતા.\n\nઆ તોફાન યુકેમાં ઘુસ્યા બાદ ઉત્તરીય યુરોપના મોટા ભાગના વિસ્તારોને એક પ્રકારે ફટકો પડ્યો છે. તેના કારણે હજારો ઘર અને પરિવહન અસરગ્રસ્ત થયાના અહેવાલો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે \n\nતોફાન અને વાવાઝોડાને કારણે પવનની ગતિ યુકેમાં 100 માઇલ પ્રતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવા દેશો જ્યાં લોકો મરવા માટે આવે છે!\\nસારાંશ: પ્રખ્યાત વૈજ્ઞાનિક ડેવિડ ગુડઑલે સ્વિત્ઝર્લેન્ડના એક ક્લિનિકમાં પોતાનો જીવ આપી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ લંડનમાં જન્મ્યા હતા અને હાલમાં ઑસ્ટ્રેલિયામાં રહેતા હતા. તેમણે આત્મહત્યા માટે સ્વિત્ઝર્લેન્ડને પસંદ કર્યું. પરંતુ શા માટે?\n\nસામાન્ય રીતે દુનિયાના ઘણા દેશ એવા છે, જ્યાં ઇચ્છામૃત્યુ કાયદેસર છે. પરંતુ આ માટે શરત એવી છે કે મૃત્યુની ઈચ્છા ધરાવનાર વ્યક્તિને કોઈ ગંભીર બીમારી હોવી જોઈએ.\n\nસમગ્ર દુનિયામાં માત્ર સ્વિત્ઝર્લેન્ડ એવી જગ્યા છે જ્યાં કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ પોતાની ઇચ્છા મુજબ પોતાનો જીવ આપી શકે છે. અહીં 'અસિસ્ટેડ સુસાઇડ' કાયદેસર છે. \n\n104 વર્ષના વિજ્ઞાનિક ડેવિડ ગુડઑલે પણ 'અસિસ્ટેડ સુસાઇડ' કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવા દેશો, જ્યાં બાળકો પેદા કરવા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે\\nસારાંશ: ફિનલૅન્ડની સૌથી નાની નગરપાલિકાઓ પૈકીની એક લેસ્ટિજારવીમાં 2013થી જન્મતું દરેક બાળક 10,000 યુરોના મૂલ્યનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર યુરોપમાં જન્મદર ઘટી રહ્યો છે\n\nલેસ્ટિજારવીના પ્રશાસકોએ ગામના ઘટતા જતા જન્મદર અને વસતીની સમસ્યાના નિરાકરણનો નિર્ણય કર્યો તેના એક વર્ષ પહેલાં ગામમાં માત્ર એક બાળકનો જન્મ થયો હતો. \n\nનગરપાલિકાએ 'બેબી બોનસ' નામની એક પ્રોત્સાહન યોજના શરૂ કરી હતી. તેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે બાળકને તેના જન્મના આગામી દસ વર્ષમાં 10,000 યુરો આપવામાં આવશે. \n\nઆ ઉપાય સફળ રહ્યો હતો. યોજના શરૂ થયા બાદ નગરપાલિકામાં અત્યાર સુધી 60 બાળકોનો જન્મ થઈ ચૂક્યો છે. એ પહેલાંનાં સાત વર્ષમાં માત્ર 38 બાળકોનો જન્મ થયો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવા પિતાની કહાણી, જે પ્રેમિકા થકી જન્મેલી પુત્રી માટે સૌ સામે લડ્યા\\nસારાંશ: લગ્નેતર સંબંધોથી જન્મેલું સંતાન - સમાજના ડરથી આવી ઘટના છુપાવાતી હોય છે. પણ એક પ્રેમી એવો છે જેણે પત્નીની મંજૂરીથી પ્રેમિકાના કુખે દીકરીને જન્મ અપાવડાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દીકરી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી ત્યારે પિતાને કોરોના થયો. કોરોનાથી સાજા થઈને આવ્યા ત્યારે તેમનાં પત્ની અને પ્રેમિકાની જાણ બહાર તેમનાં સગી માતા સમાજના ડરથી તેમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યાં, અને જયારે ખબર પડી ત્યારે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી પ્રેમિકાથી થયેલી દીકરીને ફરી પોતાના ઘરે લઇ આવ્યા. \n\nમઘ્ય ગુજરાતના 35 વર્ષના એક વેપારી હિરેન શાહ [નામ બદલ્યું છે] નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. \n\nહિરેને બાપદાદાના વ્યવસાયને આગળ વધારવાની સાથે સાથે નવો ધંધો ચાલુ કર્યો હતો. 2014માં તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવા પુરુષોની કહાણી કે જેમણે હાંસિયામાં ધકેલાઈ જવાની પરવા ન કરી\\nસારાંશ: ...સ્ત્રી જન્મ નથી લેતી પણ તેને ઘડવામાં આવે છે. આજથી આશરે 70 વર્ષ પહેલા ફ્રેંચ લેખિકા અને ફિલૉસૉફર સીમોન દે બોવારે પોતાના ખૂબ જ ચર્ચિત પુસ્તક 'સેકેન્ડ સેક્સ'માં આ વાત લખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાતથી કોઈ ઇનકાર કરી શકે નહીં કે સમાજ પોતાની જરૂરિયાત મુજબ સ્ત્રીઓને ઘડતો, બદલતો અને દબાવતો રહ્યો છે.\n\nજેવી રીતે આપણે વાર્તાઓ સાંભળીએ છીએ કે સત્યવાનનું મોત થયું અને સાવિત્રી યમરાજ સામે લડીને તેમને પરત લઈ આવી. પરંતુ તમે કોઈ દિવસ એવી કહાણી નહીં સાભળી હોય એક પત્નીનું મૃત્યુ થયું અને પતિ તેને પરત લઈ આવ્યો. \n\nકોઈ પુરુષમાં સાવિત્રીના ગુણો કેમ નથી હોતા?\n\nદેશમાં હજારો વર્ષોથી સ્ત્રીઓ પુરુષો પર 'બરબાદ' થતી આવી છે. કોઈ પુરુષ કોઈ સ્ત્રી માટે સતિ થયો હોય તેવું ક્યારેય સાંભળ્યું જ નથી.\n\nકારણ કે તમામ નિયમો,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવા લોકો જેમના પર લાગ્યો છે 'ફેક ન્યૂઝ' ફેલાવવાનો આરોપ\\nસારાંશ: ભારતમાં ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચારો ફેલાવવા માટે ટ્વીટર હૅન્ડલ્સ, ફેસબૂક પેજીસ અને વેબસાઇટ્સનો ઉપયોગ થતો હોવાની ચર્ચા થાય છે. વાત સાચી, પણ આવી પોસ્ટ મૂકનારા અને વેબસાઇટ્સ ચલાવનારા લોકો હોય છે કોણ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આકાશ પોતાને 'બાળ સ્વયંસેવક' તરીકે ઓળખાવે છે જે ચાર વર્ષની ઉંમરથી સંઘ સાથે જોડાયેલા છે\n\nફેક ન્યૂઝ ફેલાવવા માટે સૌથી વધારે જવાબદાર વૉટ્સઍપને માનવામાં આવે છે, કેમ કે ભારતમાં તેના સૌથી વધુ 20 કરોડથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે. \n\nએક અંદાજ અનુસાર, ફેક ન્યૂઝને કારણે 2018ના વર્ષમાં 24 લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\n ફેક ન્યૂઝ ફેલાવવા અંગેના અને તેના કારણે મૉબ લીચિંગ (ટોળા દ્વારા હત્યા) જેવા ગુનામાં દેશભરમાં કુલ 97 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. \n\nઆ જ બાબતમાં તપાસ કરવા માટે અમે ગ્વાલિયર પહોંચ્યા હતા. \n\nતમે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવાં જહાજો જે બદલી નાખશે સમુદ્રની સફર !\\nસારાંશ: આજે આપણે બધા જ મશીનોથી ઘેરાયેલા છીએ. દરેક કામ જે મનુષ્ય કરી શકતો હતો તે આજે મશીન કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંપનીઓ સ્વચાલિત જહાજ બનાવવા પર પ્રયોગ કરી રહી છે\n\nઉદાહરણ તરીકે ડ્રાઈવરલેસ કારને જ જોઈ લો. દુનિયાભરમાં ઘણી એવી કંપનીઓ છે કે જે ડ્રાઈવરલેસ કાર ચલાવવાના અલગ અલગ પ્રયોગ કરી રહી છે. \n\nઅમેરિકા તો ડ્રાઈવરલેસ બસ અને ટ્રકનું પણ ટ્રાયલ કરી રહ્યું છે. \n\nઅહીં સુધી તો વાત ઠીક છે. પણ હવે હદ તો ત્યાં પાર થઈ ગઈ કે કંપનીઓ એવા જહાજ પર પ્રયોગ કરવા લાગી છે કે જે કોઈની મદદ વગર ચાલી શકે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએવી જ એક કંપની છે ફિનલેન્ડની વાર્ટસિલા. ઓગષ્ટ મહિનામાં આ કંપનીના એક એન્જિનીયરે અમેરિકાના કેલિફોર્નિયામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવાં નાનકડાં ઘરો કે જે માત્ર 4 કલાકમાં જ તૈયાર થઈ જાય\\nસારાંશ: ફિલિપાઇન્સ એશિયાના એ દેશોમાંથી એક છે કે જ્યાં વસતિ પૂરઝડપે વધી રહી છે. વધતી જનસંખ્યા માટે ઘરની જરૂર રહેતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક અનુમાન અનુસાર ફિલિપાઇન્સને વર્ષ 2030 સુધી એક કરોડ વીસ લાખ નવાં ઘરોની જરૂર પડશે.\n\nઆનો અર્થ એ થયો કે જો ફિલિપાઇન્સ સૌ માટે ઘરનું સપનું પૂરું કરવા માગે છે, તો તેને દર વર્ષે 10 લાખ નવાં ઘરોની જરૂરિયાત રહેશે. આ કામ 2019થી જ શરૂ કરી દેવું પડશે.\n\nફિલિપાઇન્સ માટે આટલાં ઘર બનાવવાં એ એક મોટો પડકાર છે. આના માટે પુષ્કળ પ્રમાણમાં સંસાધનોની જરૂર પડશે, જેને એકઠાં કરવા સરળ નથી.\n\nસમસ્યાનું નિવારણ આ રીતે કરી શકાશે\n\nફિલિપાઇન્સની આ મોટી સમસ્યાને વાંસના ઝાડની મદદ વડે ઉકેલી શકાય તેમ છે. \n\nફિલિપાઇન્સના જળવાયુમાં વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી જેલ જ્યાં 50 ગ્રામ તમાકુની કિંમત છે 43,000 રૂપિયા\\nસારાંશ: જેલના સળિયા પાછળ કેદીઓની પોતાની વિચિત્ર દુનિયા હોય છે. તેમાં રોજીંદા જીવનની વસ્તુઓની લેવડ-દેવડ થાય છે. નશીલા પદાર્થો સોદા થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યાં દેવાનું આશ્ચર્યમાં મૂકી દેતું વિષચક્ર પણ હોય છે, જેમાંથી કેદીઓનું બચવું મુશ્કેલ છે. \n\nકેટરમોલના પુસ્તક 'પ્રિઝન : અ સર્વાઇવલ ગાઇડ' જેલના આ વિષચક્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તક હાલમાં જ બજારમાં આવ્યું છે. \n\nજેલમાં કમાણી\n\nએ જોવું અઘરું નથી કે મહારાણીની કેદમાં (બ્રિટનની જેલ વ્યવસ્થા)માં લોકો કેમ આવી થોડી કમાણીનું માધ્યમ બનાવી લે છે. \n\nજ્યારે કાયદેસરની અર્થવ્યવસ્થાઓને અશક્ય બનાવી દેવામાં આવે છે તો લોકો કાળાબજારનો આશરો લે છે. \n\nથોડા દિવસ પહેલા સુધી (જેલમાં) તમાકુ મુદ્રાનું એક નાનું એકમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી તસવીરો જે તમારા મગજને ભ્રમિત કરી દેશે\\nસારાંશ: તમને આ તસવીરમાં હલચલ દેખાઈ રહી હશે. જોકે, આ તસવીર છે કોઈ વીડિયો કે GIF ફાઇલ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું તમને આ તસવીરમાં કોઈ હલચલ દેખાઈ રહી છે?\n\nઆ તસવીર ઑપ્ટિકલ ઇલ્યૂઝન મતલબ કે દૃષ્ટિભ્રમનું એક ઉદાહરણ છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ શેર થઈ રહી છે. \n\nસૌથી પહેલાં આ તસવીર ન્યુરોસાયન્ટિસ્ટ એલિસ બ્રોવર્બે ટ્વિટર પર શેર કરી હતી. તેઓ એક્સપેરિમેન્ટલ સાઇકૉલૉજિસ્ટ છે જે દિમાગ કેવી રીતે કામ કરે છે તેની પર અધ્યયન કરે છે.\n\nઉપરની આ તસવીર મલ્ટિમીડિયા આર્ટિસ્ટ બૉ ડીલે બનાવી છે. આ તસવીરમાં એક બૉલ અને સ્તંભ ફરતો નજરે પડે છે. પરંતુ આ કોઈપણ પ્રકારનું એનિમેશન કે GIF ફાઇલ નથી.\n\nએલિસ કહે છે કે આ તસવીર 100 ટકા સ્થિર તસવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી બાબતો જે તમે દેશના કોઈ પણ રાજ્યમાં કરી શકશો પણ ગુજરાતમાં નહીં\\nસારાંશ: સુરતમાં જાહેરસ્થળો પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. ભારતમાં પહેલી વાર આ પ્રકારે જાહેરસ્થળો પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં અનેક પ્રકારના પ્રતિબંધ દેશમાં સૌથી પહેલાં લાદવામાં આવ્યા છે.\n\nગુજરાતમાં સમયાંતરે PUBG, હુક્કાબાર, ફિલ્મો, નાટકો, પુસ્તકો અને બીજી અનેક વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\n\nભારતમાં પહેલી વાર દારૂબંધી ગુજરાતમાં જ લાગુ કરાઈ હતી.\n\nસુરત પોલીસ કમિશનરે તાજેતરમાં જાહેરનામું બહાર પાડીને જાહેરસ્થળોએ રાત્રીના સમયે જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.\n\nસુરત પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું હતું, \"રાત્રીના સમયે જાહેરસ્થળોએ અન્ય વ્યક્તિ પર જબરજસ્તીથી કેક કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી બીમારી જે પુરુષો કરતાં મહિલાને વધારે થઈ રહી છે\\nસારાંશ: 75 વર્ષના બ્રેન્ડા વ્હિટલને 2015માં અલ્ઝાઇમર્સ થયો હોવાનું નિદાન થયું હતું. પરંતુ તેઓ આજેય જિગસો પઝલ રમવાની, સિવણની અને નૃત્ય કરવાની મજા લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવી પ્રવૃત્તિઓમાં બહુ રસ નથી પડતો પરંતુ અલ્ઝાઇમર સંશોધન અને તેની દવાની ટ્રાયલમાં તેઓ ભાગ લેતાં રહે છે. \n\nબ્રેઇન સ્કેનની વાત હવે તેમને એટલી માફક આવી ગઈ છે કે તેઓ ઘણીવાર સ્કેન ચાલતું હોય ત્યારે ઊંઘી જાય છે.\n\nબ્રેન્ડા દુનિયામાં લગભગ 5 કરોડ લોકોમાંના એક છે, જેઓ ડેમેન્શિયાની બીમારીનો ભોગ બનેલાં છે. \n\nઆ બીમારીમાં સ્મૃતિભ્રંશ થાય છે અને મગજની પ્રક્રિયા પર અસર થાય છે. તેના કારણે અલ્ઝાઇમર પણ થઈ શકે છે. આ બહુ મોટો આંકડો છે.\n\nજાણકારોના અંદાજ અનુસાર 2030 સુધીમાં 7.5 કરોડ અને 2050 સુધીમાં 13.15 કરોડ લોકો ડેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી મહિલા જે બેલેની સાથે પ્લેન પણ ઉડાવે છે\\nસારાંશ: રશિયાએ બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત મહિલાઓની ફાઇટર પાઇલટ તરીકે નિમણૂક કરવાની તૈયારી હાથ ધરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયન મિલિટરીના કહેવા પ્રમાણે, તેમને સેંકડો પત્ર મળ્યાં છે. જેમાં યુવતીઓએ પાઇલટ બનવાની તત્પરતા દાખવી છે. અમે આવી જ ત્રણ મહિલાઓ સાથે વાત કરી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી મહિલાઓ કે જેમણે નવા પડકાર સ્વીકારીને લોકોને પ્રેરણા આપી\\nસારાંશ: જો તમને પૂછવામાં આવે કે દુનિયાના મોટા સંશોધકો કોણ? તો તમે કહેશો થૉમસ આલ્વા એડિસન, ગ્રેહામ બેલ અથવા તો લિઓનાર્ડો દ વિન્સી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંપાઈલરની શોધ કરનારાં સંશોધક ગ્રેસ હોપર\n\nપણ મેરી એન્ડરસન અને એન સ્યુકોમોટો જેવા નામનું શું? તમને કદાચ આ મહિલાઓના નામ વિશે ખબર હશે. \n\nપણ આ માત્ર બે જ મહિલા સંશોધકોના નામ છે કે જેમણે રોજિંદા જીવનમાં વપરાશમાં આવતી વસ્તુઓની શોધ કરી હતી.\n\nBBC 100 Womenની શ્રેણીમાં અમે વાત કરી રહ્યા છીએ કેટલીક એવી મહિલાઓની કે જેમણે નવા પડકાર સ્વીકારીને લોકોને પ્રેરણા આપી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમે આ વર્ષે દુનિયાભરની મહિલાઓને તે મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે, તેના ઉકેલ માટે તેમણે જે કોઈ સંશોધનો કર્યા હશે તેના વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી વનસ્પતિ જે માંસાહારી છે, કીડા-મકોડાનો શિકાર કરે છે\\nસારાંશ: આ દુનિયામાં કેટલીક વનસ્પતિ માંસાહારી પણ હોય છે એ તમે જાણો છો? આશ્ચર્ય થયુંને? પણ આ વાત છે 100 ટકા સાચી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૃષ્ટિમાં એવી અનેક વનસ્પતિ મળે છે જે માંસાહારી હોય છે. અલબત, જીવોને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવતી આવી વનસ્પતિની જાતો બહુ ઓછી છે અને બહુ ઝડપથી તેનો નાશ થઈ રહ્યો છે. \n\nઆ પ્રકારની માંસાહારી વનસ્પતિ બચાવવાની ઝૂંબેશમાં જોડાયેલા છે બ્રિટનના સ્ટીવર્ટ મેક્ફર્સન. \n\nતેઓ માંસાહારી વનસ્પતિના એટલા દીવાના છે કે એ માટે તેઓ અનેક પહાડ ચડી ચૂક્યા છે, અનેક રણનો પ્રવાસ કરી ચૂક્યા છે અને સરોવરોના ઊંડાણમાં જઈ પહોંચ્યા છે. \n\nખતમ થઈ જવાના આરે પહોંચેલી માંસાહારી વનસ્પતિની કેટલીક જાતો મેકફર્સનના પ્રયાસોને પરિણામે જ ફરી જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવી સ્કૂલ જે વિદ્યાર્થીઓને સેક્સિસ્ટ ભાષાની અસરો શીખવે છે\\nસારાંશ: \"આ પ્રકારના શબ્દો હું ઘણી વખત સાંભળું છું અને તેનાંથી મને કોઈ ચિંતા હવે થતી નથી. તે હવે રોજિંદા જીવનનો એક ભાગ છે, અને માત્ર એક સામાન્ય શબ્દ લાગે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્કૂલના શિક્ષક સેવરિન વિલ્કેન માને છે કે દુનિયાની વધુ સ્કૂલોએ સેક્સી ભાષા અંગે શિક્ષણ આપવું જોઈએ\n\nઆ વિચાર છે નોટિંગહામ ફ્રી સ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થીના, જ્યાં વિદ્યાર્થીઓના એક સમૂહને સ્કૂલમાં અલગ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. \n\nઅહીં તેમને શીખવાડવામાં આવે છે કે મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉપયોગની શું અસર થઈ શકે છે. \n\nપરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આ પ્રકારનું શિક્ષણ કેમ આપવામાં આવે છે? \n\nઆ સવાલનો જવાબ મેળવવા બીબીસી-5 લાઇવે પ્રયાસ કર્યો અને તેમને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે ખાસ પરવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું ગામ જે વર્ષમાં માત્ર એક વાર પાણીમાંથી બહાર આવે છે\\nસારાંશ: ગોવામાં એક ગામ એવું છે વર્ષ દરમિયાન 11 મહિના પાણીની અંદર રહે છે અને માત્ર એક મહિના માટે પાણીમાંથી બહાર આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન ગામ છોડીને અન્યત્ર વસી ગયેલા મૂળનિવાસીઓ અહીં આવે છે અને ઉત્સવ મનાવે છે.\n\nકુર્દી ગામ પશ્ચિમીઘાટના બે પહાડો વચ્ચે સાલૌલિમ નદી પાસે વસેલું છે.\n\nદક્ષિણ પૂર્વી ગોવાનું આ ગામ એક સમયે બહુત જીવંત હતું.\n\nપરંતુ 1986માં ગામલોકોએ આ જગ્યા છોડવી પડી. રાજ્યનો પહેલો બંધ અહીં બનાવાઈ રહ્યો હતો. જેના કારણે ગામ ડૂબી જવાનું હતું.\n\nક્યારેક અહીં એક ગામ વસતું હતું\n\nપાણી ઓસરતા દેખાતા ગામનું દૃશ્ય\n\nપણ દર વર્ષે મે મહિનામાં પાણી ઓસરવા લાગે છે અને ગામ દેખાવા લાગે છે.\n\nજે દેખાય છે તેમાં ખંડેર બની ગયેલું ગામ, બગડી ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું ગામ જેનું 50 વર્ષ પહેલા અસ્તિત્વ મટી ગયું હતું, તો પણ આજે કેવી રીતે જીવે છે લોકો?\\nસારાંશ: ભારતના સૌથી સુંદર કાંઠાળ વિસ્તારોમાંથી એક છે ધનુષકોડી કે જે ભારત અને શ્રીલંકા વચ્ચેની માત્ર સ્થાનિક સીમા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધનુષકોડી તમિલનાડુના પંબન દ્વીપ પર વસેલું ગામ છે કે જે રામેશ્વરમથી માત્ર 20 કિલોમીટના અંતરે આવેલું છે. અહીંથી શ્રીલંકાની સીમા પણ માત્ર 33 કિલોમીટર દૂર છે. \n\nવીસમી સદી દરમિયાન જ્યારે ભારત પર બ્રિટીશરો રાજ કરતા હતા ત્યારે ધનુષકોડી એક સમૃદ્ધ ગામ હતું.\n\n અહીં પોલીસ સ્ટેશન હતું, ચર્ચ હતા, રેલવે સ્ટેશન હતું, શાળા તેમજ 600 ઘરો હતાં. \n\nઆ ગામ એવી જગ્યાએ વસેલું છે કે તેનાથી ભારત અને સિલોન (જે હવે શ્રીલંકા છે) વચ્ચે સામાનની હેરફેર કરવામાં મદદ મળતી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nધનુષકોડી તેમજ થલઇમન્નાર વચ્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું ગામ જ્યાં દરેક ઘરની બહાર એક કબર છે!\\nસારાંશ: કબ્રસ્તાનનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોને ડરનો અહેસાસ થવા લાગે છે. પરંતુ કોઈ તમને કહે કે એક ગામમાં દરેક ઘરની સામે કબરો આવેલી છે, તો તમે શું કહેશો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાયલસીમામાં આવેલા આય્યાકોંડા ગામમાં દરેક ઘરની સામે એક કબર બનેલી છે\n\nહા, આવું જ ગામ આંધ્ર પ્રદેશમાં આવેલું છે. રાયલસીમાના આય્યાકોંડા ગામમાં દરેક ઘરની સામે એક કબર આવેલી છે. \n\nઘર તો ઠીક પરંતુ અહીં શાળા અને મંદિરની સામે પણ કબર આવેલી છે. \n\nઅહીંના લોકોનું જીવન જાણે કબરોની આસપાસ વણાઈ ચૂક્યું છે. \n\nઅહીં બાળકો કબરોની આસપાસ રમે છે, મહિલાઓ કબરો પાસેથી જઈને પાણી ભરે છે. \n\nઅમે જ્યારે આ ગામમાં પ્રવેશ્યા ત્યારે એ જ ખબરના પડી કે ગામમાં કબરો છે કે કબ્રસ્તાનમાં ગામ બનાવી દીધું છે. \n\nબીબીસી સાથે વાત કરતા ગામના લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું મંદિર કે જ્યાં મહિલાઓ માસિક દરમિયાન પણ પૂજા કરે છે\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશની છુટ આપતા ચુકાદા બાદ બહુ વિવાદ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nસબરીમાલા મંદિર વિવાદની વચ્ચે એવું પણ મંદિર છે જ્યાં માસિક દરમિયાન પણ મહિલાઓ અંદર પ્રવેશી શકે છે.\n\nએમની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી.\n\nતમિલનાડુની આદિ પરાશક્તિ મંદિરમાં મહિલાઓ કોઈ પણ જાતની રોક ટોક વગર પવિત્ર સ્થાન સુધી જઈ શકે છે.\n\nઆ મંદિરમાં મહિલાઓના માસિકચક્રને અપવિત્ર માનવામાં આવતું નથી પણ શરીરના એક પરિવર્તનના ભાગરૂપે જ એને ગણવામાં આવે છે.\n\nસ્થાપના અને લોકપ્રિયતા\n\nપ્રતિકાત્મક તસવીર\n\nદક્ષિણ ભારતમાં મોટા ભાગનાં મંદિરોથી અલગ આ મંદિરમાં કોઈ પૂજારી હોતા નથી.\n\nમંદિરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું મહિલા બૅન્ડ જેની ગૂંજ ભારતભરમાં ફેલાઈ રહી છે\\nસારાંશ: બિહારની આ મહિલાઓનું બૅન્ડ દેશભરમાં પોતાની ગૂંજ ફેલાવી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅન્ડની મહિલા સભ્યોએ શરૂઆતમાં પરિવારથી લઈને સમાજ સુધી સંઘર્ષ કરવો પડ્યો. જો કે હાલ દેશભરમાં પ્રખ્યાત થયા બાદ હવે લોકો આ મહિલાના વખાણ કરી રહ્યાં છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું લગ્ન જેમાં પત્નીએ પતિને મંગળસૂત્ર પહેરાવ્યું, આ અનોખાં લગ્નની ચાલી રહી છે ચર્ચા\\nસારાંશ: તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ લગ્નમાં મહિલાએ પતિને મંગળસૂત્ર પહેરાવ્યું હોય? વાત સાંભળીને નવાઈ લાગે છે ને?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું જ કંઈક બન્યું છે કર્ણાટકના વિજયપુરામાં કે જ્યાં એક દુલ્હને તેમના પતિને લગ્ન દરમિયાન મંગળસૂત્ર પહેરાવ્યું હતું. \n\nલગ્નમાં આવી નવીનતા જોઈને બધાં લોકો આશ્ચર્યમાં હતા. દરેકના મોઢા પર એક સવાલ હતો કે આખરે આ થઈ શું રહ્યું છે. \n\nબીબીસી સાથે વાત કરતા વરરાજાના પરિવારજન અશોક બારાગુંડી જણાવ્યું, \"આમા કોઈ અસામાન્ય વાત નથી. અમારા પરિવારમાં ઘણાં એવાં લગ્ન થયાં છે કે જેમાં આ પ્રકારની રીત ભજવવામાં આવી હોય.\"\n\nઆ લગ્નમાં પારંપરિક રીતે વર વધુ પર રંગીન ચોખા પણ ન નાખવામાં આવ્યા. પરંતુ નવદંપતિને ફુલોના વરસાદથી આશી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું શું છે આ તસવીરમાં કે જેને 2018ની શ્રેષ્ઠ તસવીરનો ઍવૉર્ડ મળ્યો\\nસારાંશ: રૉયલ સોસાયટી ઑફ બાયૉલૉજી વર્ષ 2018ના 'ફોટોગ્રાફર ઑફ ધ યર'ની જાહેરાત કરી છે. આ વર્ષના વિજેતા 17 વર્ષીય જેક ઑલિવ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેક ઑલિવે લીધેલી તસવીર\n\nચિત્તા જેવી ત્વચા ધરાવતી ગરોડીની એવી તસવીર જે આંખોમાં ઊતરી જાય, શિયાળાની મોસમમાં ઝાડ પરથી નીચે પડેલાં પાંદડાઓએ સર્જેલી કુદરતી આકૃતિ અને ચકલીઓની એવી તસવીરો જે મનને પ્રફૂલ્લિત કરી દે.\n\nઆ તસવીરો રૉયલ સોસાયટી ઑફ બાયૉલૉજી 2018ની 'ફોટગ્રાફર ઑફ ધ યર' અને 'યંગ ફોટોગ્રાફર ઑફ ધ યર' સ્પર્ધા માટે મોકલવામાં આવી હતી.\n\nઆ વખતે સ્પર્ધાનો વિષય 'પેટર્ન ઇન નેચર' રાખવામાં આવ્યો હતો. પ્રકૃતિએ દરકને એક અલગ રૂપ, અલગ રંગ અને ડિઝાઇન આપી છે.\n\nઆ દરેક બાબતને કેન્દ્રમાં રાખી તસવીરો તપાસવામાં આવી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવું શું થયું કે ભારતમાં ઑટો ઇન્ડસ્ટ્રીનાં પૈડાં થંભી ગયાં?\\nસારાંશ: વાહન ઉદ્યોગમાં સતત નવમાં મહિને મંદી નોંધાઈ. વેચાણની દૃષ્ટિએ જુલાઈ છેલ્લા 18 વર્ષનો સૌથી નિરાશાજનક મહિનો રહ્યો. એક જ મહિનામાં વેચાણમાં 31%નો ઘટાડો થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ (SIAM)ના જણાવ્યા અનુસાર છેલ્લા નવ મહિનાની સરખામણીએ ગત મહિને સૌથી ઓછા એટલે કે 2,00,790 વાહનોનું વેચાણ થયું. \n\nએસયુવીના વેચાણમાં 15%નો, જ્યારે કારના વેચાણમાં 36%નો ઘટાડો થયો.\n\nSIAMના મૅનૅજિંગ ડિરેક્ટર વિષ્ણુ માથુરના જણાવ્યા અનુસાર, વાહન ઉદ્યોગને તાત્કાલિક રાહત પૅકેજ આપવું પડે તેમ છે.\n\nતેમના જણાવ્યા પ્રમાણે જીએસટીના દરોમાં કામચલાઉ ઘટાડો કરવાથી પણ ઉદ્યોગને રાહત મળે તેમ નથી.\n\nમાથુર કહે છે, \"ઑટો ઇન્ડસ્ટ્રીની સ્થિતિ વધારે બગડતી અટકાવવા માટે ઉદ્યોગના પ્રતિનિધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવો અખાડો જ્યાં માત્ર છોકરીઓને કુસ્તીની ટ્રેનિંગ અપાય છે\\nસારાંશ: મહારાષ્ટ્રના અલાંદીની રેસલિંગ સ્કૂલમાં માત્ર છોકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. કોચ અને ઇન્ટરનેશનલ રૅફરી દિનેશ ગુંડે આ વર્ષે 2007માં આ સ્કૂલ શરૂ કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં છોકરીઓને આવાસીય ટ્રેનિંગ આપતું આ એકમાત્ર સેન્ટર છે.\n\nદેશમાં આ સમયે આવાં માત્ર ચાર રેસલિંગ ટ્રેનિંગ સેન્ટર છે.\n\nઅત્યાર સુધીમાં આ ટ્રેનિંગ સેન્ટરની 14 છોકરીઓએ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એવો સ્ટોર જેમાં કોઈ કર્મચારી જ નથી, કેશ અને કાર્ડ પણ નહીં ચાલે! તો કઈ રીતે કરશો ખરીદી?\\nસારાંશ: હંમેશા કોઈ સુપરમાર્કેટમાં ખરીદી કરવા જઈએ ત્યારે બૅગ બહાર જમા કરાવવી પડે છે. ત્યારબાદ સામાનની ખરીદી કરવાની અને પછી પેમેન્ટ કરવું પડે છે. જેના માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના વૉશિંગ્ટનમાં એમેઝૉને આધુનિક સ્ટોર ખોલ્યો છે\n\nપરંતુ એમેઝૉને ગ્રાહકોને આ માથાકૂટમાંથી મૂક્ત કરવા માટે પોતાનું પહેલું સુપરમાર્કેટ શરૂ કર્યું છે. જેનું નામ આપ્યું છે એમેઝૉન ગો. \n\nઅહીં ગ્રાહકોનો સામાન ચેક કરવા માટે કોઈ નહીં હોય. માત્ર ગ્રાહક હશે અને સ્ટોરમાં પણ કોઈ કર્મચારી નહીં હોય. \n\nઅમેરિકાના વૉશિંગ્ટનના સિએટલમાં આવેલા આ સ્ટોરમાં ચારેબાજુ કેમેરા લાગેલા છે. જે શૉપિંગ કરવા આવતા ગ્રાહકો પર નજર રાખશે. \n\nઅહીં ખરીદી માટે બસ સ્માર્ટફોન અને એમેઝૉન ગો એપની જરૂરિયાત હશે. આ એપ સાથે એમેઝૉન ગો સુપરમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એશિયન ગેમ્સ 2018 : 16 વર્ષની વયે ગોલ્ડ પર નિશાન લગાવનાર સૌરભ કોણ છે?\\nસારાંશ: જ્યારે 15 વર્ષની વયે સૌરભે નિશાનબાજીની પોતાના કરિયર તરીકે પસદગી કરી ત્યારે કોઈને અંદાજ નહોતો કે તેઓ એક વર્ષમાં જ કમાલ કરી દેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"16 વર્ષની વયે ભારતીય નિશાનબાજ સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.\n\nસૌરભે આ મેડલ 10 મીટરના એર-પિસ્તોલની સ્પર્ધામાં મેળવ્યો છે. તેણે મેદાનમાં પોતાની ઉંમરની તુલનામાં ઘણી વધારે પરિપક્વતા દેખાડી છે.\n\nસૌરભે 42 વર્ષીય તોમયુકી મતસુદાને હરાવ્યા છે. તોમયુકી જાપાનના છે અને તેઓ 2010ના વિશ્વ ચૅમ્પિયન રહ્યા છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ સપર્ધામાં સૌરભનો કુલ સ્કોર 240.7 હતો. આ સ્કોર થકી પણ સૌરભે એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચ્યો છે.\n\nસૌરભ મેરઠના કલીના ગામથી છે અને તેમના પિતા ખેડૂત છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાઇરસ કઈ રીતે ઘૂસ્યો?\\nસારાંશ: મુંબઈ શહેરની ગલીકૂંચીવાળી ઝૂંપડપટ્ટીમાં રહેતા 56 વર્ષના એક આઘેડ 23 માર્ચે ડૉક્ટરને તબિયત બતાવવા ગયા હતા. તેમને તાવ આવ્યો હતો અને ગળું ખરાબ થઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાપડના આ વેપારી ધારાવીમાં રહે છે. અઢી ચોરસ કિલોમિટરના વિસ્તારમાં પથરાયેલી આ ગીચોગીચ વસતિમાં પાંચ લાખ લોકો રહે છે. \n\nઑસ્કાર જીતનારી ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' અહીં જ બની હતી અને આટલા વિસ્તારમાં ધબકતું જીવન અને વેપાર વિશ્વભરના નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય બનતું રહ્યું છે. \n\n\n\n\n\n\n\n\n\n\n\nકફ, કોરોના અને કથળતી તબિયત \n\nસ્થાનિક ડૉક્ટરે તેમને તપાસીને કફસિરપ અને પૅરાસિટામોલ લખી આપી. ત્રણ દિવસ પછી તેઓ નજીકમાં આવેલી સાયન હૉસ્પિટલ પહોંચ્યા, કેમ કે તાવ વધી ગયો હતો અને ખાંસી અટકતી જ નહોતી.\n\nતેમણે જણાવ્યું કે તેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એશિયામાં ક્રૂડઑઈલના ભાવ તૂટ્યા, પ્રાઇસવૉરની આશંકા\\nસારાંશ: સોમવારે સવારે એશિયાના ક્રૂડઑઈલના બજારમાં 30 ટકાનો કડાકો બોલી ગયો હતો, જાણકારોના કહેવા પ્રમાણે, આ ક્ષેત્રે પ્રાઇસવૉર શરૂ થવાની શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ ઑઈલના ભાવો જાન્યુઆરી-2016ની સપાટી આસપાસ છે અને લગભગ 16 વર્ષના તળિયે છે. \n\nન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ સોમવારે પેટ્રોલના ભાવ રૂ. 70.59 લિટરદીઠ રહ્યો હતો, જ્યારે ડીઝલનો ભાવ રૂ. 63.26 લિટરદીઠ રહ્યો હતો. પેટ્રોલમાં 24 તથા ડીઝલમાં 25 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. \n\nશુક્રવારે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા માટે સાઉદીએ રશિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સહમત થયા ન હતા. \n\nરશિયા તથા પૅટ્રોલિય ઉત્પાદક રાષ્ટ્રોના સમૂહ 'ઑપેક'એ સાથે મળીને ઑઈલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એસ. કલાઈવાણી : ભારતીય બૉક્સિંગનો ઊભરતો સિતારો\\nસારાંશ: 2019માં વિજયનગર ખાતે યોજાયેલા સિનિયર નેશનલ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવીને તામિલનાડુનાં એસ. કલાઈવાણીએ ભારતના બૉક્સિંગ વર્તુળમાં ચર્ચા જગાવી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે સમય તેઓ 18 વર્ષનાં હતાં અને ચૅમ્પિયનશિપ બાદ તેમની ભારતનાં સૌથી આશાસ્પદ બૉક્સર તરીકે ગણના થવા લાગી.\n\nતેમની સફળતા નોંધપાત્ર અને અકલ્પનીય છે, પરંતુ ઘણી વખત જે વાત ધ્યાને નથી આવતી એ છે તેમનું બલિદાન.\n\nકઠિન નિર્ણયો લીધા\n\n25 નવેમ્બર, 1999ના રોજ ચેન્નાઈમાં કલાઈવાણીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જેમનો બૉક્સિંગ સાથે ગાઢ નાતો છે.\n\nતેમના પિતા એમ. શ્રીનિવાસન યુવાનીમાં બૉક્સર હતા અને તેમના ભાઈ નેશનલ લેવલના બૉક્સર છે.\n\nઘરમાં જ્યારે પિતા, ભાઈને બૉક્સિંગની ટ્રેનિંગ આપતા ત્યારે કલાઈવાણી જોતાં અને ધીમે-ધીમે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એસ. ગુરુમૂર્તિ - સબરીમાલા વિવાદને કારણે કેરળમાં પૂર આવ્યું\\nસારાંશ: કેરળ 100 વર્ષમાં આવેલા સૌથી ભયાનક પૂરની પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યું છે જેમાં મૃતકઆંક 300ને પાર પહોંચી ગયો છે. આ પરિસ્થિતિને અમુક લોકો સબરીમાલા મંદિરના ભગવાન અયપ્પનના ક્રોધનું કારણ ગણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે ટ્વીટર પર ચર્ચા ચાલી રહી છે. આ યાદીમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પાર્ટ-ટાઈમ નિદેશક એસ ગુરુમૂર્તિનો પણ સમાવેશ થાય છે.\n\nએસ ગુરુમૂર્તિ તેમનાં ટ્વીટ પરથી એવો ઇશારો કરતા જોવા મળે છે કે જો કેરળનું પૂર સબરીમાલાના ભગવાનની નારાજગીને કારણે આવ્યું છે તો સુપ્રીમ કોર્ટે તેમનો નિર્ણય બદલવો જોઈએ.\n\nતેમણે આ વાત એક ટ્વિટર યુઝરનાં ટ્વીટ પર જણાવી. \n\nતેમણે લખ્યું, \"સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ જોવું જોઈએ કે પૂર અને સબરીમાલા વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. જો સંબંધ હોવાનો લાખોમાં એક ચાન્સ પણ હોય તો, લોકોને ભગવાન અય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એસ. પી. બાલાસુબ્રમણ્યમ: એક સંપૂર્ણ કલાકારની વિદાય\\nસારાંશ: દિગ્ગજ પ્લેબૅક સિંગર એસ. પી. બાલાસુબ્રમણ્યમનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં શુક્રવારે બપોરે એક વાગ્યે અવસાન થયું. એસ. પી. બાલાસુબ્રમણ્યમે (એસપીબી) 40000થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે અને એક ઉમદા ગાયક હોવાની સાથે-સાથે તેમને અભિનેતા, મ્યુઝિક ડિરેક્ટર અને ફિલ્મ નિર્માતા તરીકે પણ નામના મેળવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા ચાલીસ વર્ષોથી તેઓ સંગીતના ક્ષેત્રે સંકળાયેલા હતા અને ફક્ત તમિલ લોકોને જ નહીં, પરતું દરેક ભારતીયને તેમને પોતાના મધુર આવાજથી મોહિત કર્યા. \n\nભારતીય સિનેજગતમાં મોહમ્મદ રફી, કિશોર કુમાર, આશા ભોંસલે, કે. જે. યેસુદાસ, ટી.એમ. સૌંદરાજન, એસ. જાનકી અને લતા મંગેશકર જેવાં જાણીતા અને અવિસ્મરણીય ગાયકોની એક લાંબી યાદી છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમનું નામ પણ જો આ ગાયકોની હરોળમાં મૂકવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. \n\nબૉલીવુડની ફિલ્મોમાં તેમને સુપરસ્ટાર સલમાન ખાનના ગાયક તરીકે બહુ નામના મેળવી હતી. એક દાયક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એસએસસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ઇંદરજિત કૌરની કહાણી\\nસારાંશ: બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.\n\nઇંદરજિત કૌર પંજાબી યુનિવર્સિટીનાં પહેલાં વાઇસ ચાન્સેલર અને સ્ટાફ સિલેક્શન કમિશનનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં હતાં.\n\nતેમણે મહિલાઓના અધિકારો માટે અનેક નવપ્રસ્થાનો કર્યાં અને અનેક મુકામો હાંસલ પણ કર્યા.\n\nતેમના પિતા કર્નલ શેરસિંહ સંધુ એક પ્રગતિશીલ વ્યક્તિ હતા અને તેમના સહયોગથી ઇંદરજિત 10મા ધોરણ બાદ આગળના અભ્યાસ માચે લાહોર જતાં રહ્યાં હતાં.\n\nભારત-પાકિસ્તાનના ભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એસસી-એસટી એક્ટ સંબંધી આદેશ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે શેડ્યૂલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યૂલ્ડ ટ્રાઈબ્ઝ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટિઝ) એક્ટની ચોક્કસ જોગવાઈઓને હળવી બનાવવા વિશેના પોતાના 20 માર્ચના આદેશના અમલ સામે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ગયા મહિને આપેલા પોતાના ચુકાદા વિશે સુપ્રીમ કોર્ટ દસ દિવસ બાદ આગામી સુનાવણી વખતે પુનર્વિચારણા કરશે. \n\nઆ સંબંધે બે દિવસમાં લેખિત રજૂઆત ફાઇલ કરવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે પક્ષકારોને આપ્યો છે. \n\nનિર્દોષને સજા નહીં\n\nકેન્દ્ર સરકારે દાખલ કરેલી રિવ્યૂ પિટિશન વિશે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલની દલીલો સાંભળ્યા બાદ અદાલતે જણાવ્યું હતું કે અમે કાયદાની વિરુદ્ધમાં નથી પણ નિર્દોષ લોકોને સજા થવી ન જોઈએ. \n\nએસસી-એસટી એક્ટ હેઠળ આપોઆપ ગુનો નોંધવા અને આરોપીઓની ધરપકડ પર પ્રતિબંધ મૂકતા સર્વોચ્ચ અદાલતના આદેશ બાબતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: એસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર યુરોપના કેટલાક દેશોએ કામચલાઉ રોક કેમ લગાવી?\\nસારાંશ: જર્મની, ફ્રાન્સ અને ઇટાલીએ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી પર અસ્થાઈ પ્રતિબંધ લગાવી દીધો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુરોપમાં લોહીમાં ક્લૉટ્સ મળવાની ઘટનાઓ પછી યુરોપના મોટા દેશોએ આ રસી પર રોક લગાવી છે.\n\nબ્લડ ક્લોટ બનવાના રિપોર્ટ બાદ યુરોપના કેટલાક દેશોએ આ એસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર કામચલાઉ રોક લગાવી દીધી છે.\n\nઆ રોકને લઈને કોરોના વાઇરસ સામે આ રસીના ઉપયોગને લઈને જે ડર ફેલાયો છે તેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ નકારી કાઢ્યો છે અને આ રસીને કોરોના વાઇરસ સામે પ્રભાવી બતાવી છે.\n\nભારતમાં પણ આ રસીને લઈને લોકોમાં થોડી ચિંતા છે.\n\nએસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી અંગે આઇસીએમઆરના પૂર્વ ડીજી ડૉ વી. એમ. કટોચ સાથે બીબીસીએ વાત કરી હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઐશ્વર્યા રેડ્ડી : ‘મારું શિક્ષણ એક બોજ છે. હું ભણતર વિના જીવી નહીં શકું’ એક ટૉપરના છેલ્લા શબ્દો\\nસારાંશ: તેઓ સિવિલસર્વિસમાં જવા માગતાં હતાં, કૉલેજનું ભણવાનું પૂર્ણ કરવા માગતાં હતાં, ઑનલાઇન ક્લાસમાં ભાગ લેવા માગતાં હતાં... પરંતુ તેમની પાસે કોચિંગ માટે પૈસા નહોતા. એક વર્ષ પછી હૉસ્ટેલથી નીકળી જવાની ચિંતા સતાવી રહી હતી અને ઓનલાઇન ક્લાસ માટે લેપટૉપ ખરીદવા માટે તેઓ લડાઈ લડી રહ્યાં હતાં...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઐશ્વર્યા રેડ્ડી\n\nઆ હતી એશ્વર્યા રેડ્ડીની ભણવાની તમન્ના અને તેના પર જકડાઈ ગઈ પરિસ્થિતિની સાંકળ. આ સાંકળે એક હોનહાર વિદ્યાર્થિનીને પોતાનો જીવ લેવા માટે મજબૂર કરી.\n\nક્યારેક શહેરમાં ટૉપર રહેલી આ છોકરી આર્થિક મજબૂરીઓથી લડતાં-લડતાં હારી ગઈ.\n\nક્યારેક શહેરમાં ટૉપ કરનારાં ઐશ્વર્યાએ તંગી સામે લડતાં-લડતાં છેવટે બે નવેમ્બરે આત્મહત્યા કરી લીધી.\n\nતેમના છેલ્લા શબ્દો હતો, \"હું પોતાના ઘરમાં અનેક ખર્ચાઓનું કારણ છું. હું તેમની પર બોજ બની ગઈ છું. મારું શિક્ષણ એક બોજ છે. હું ભણતર વિના જીવિત રહી શકતી નથી.\"\n\nઐશ્વર્યાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા વૅક્સિન : EUએ કહ્યું, 'કોરોનાની આ રસી જોખમી ઓછી, ફાયદાકારક વધારે'\\nસારાંશ: ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વૅક્સિનને લઈને વિવાદ થઈ રહ્યો છે ત્યારે યુરોપિયન યુનિયનની દવા નિયામક સંસ્થાએ જણાવ્યું છે કે તેને પાકી ખાતરી છે કે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોના વાઇરસ રસીના ફાયદાઓ તેના જોખમ કરતાં વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવાયેલી વૅક્સિન પર યુરોપિયન યુનિયનના અનેક રાજ્યોએ કામચલાઉ રોક લગાવી દીધી છે.\n\nયુરોપિયન યુનિયનના અનેક રાજ્યોએ વૅક્સિન પર કામચલાઉ રોક લગાવી દીધી છે ત્યારે સંસ્થાએ જણાવ્યું છે કે વૅક્સિનના કારણે બ્લડ ક્લોટ (લોહીનો ગઠ્ઠા) થવાના કોઈ સંકેત મળ્યા નથી.\n\nઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવાયેલી રસીના મામલે યુરોપના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.\n\nએક તરફ ફ્રાંસ, જર્મની, સ્પેન અને ઇટાલી જેવા દેશો યુરોપિયન યુનિયન દ્વારા રસી મામલે તપાસની રાહ જોઈ રહ્યા છે અને હાલ તબક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑક્સફર્ડ યુનિવર્સિટી : કોરોના વૅક્સિનની સફળતા પર WHOએ કહ્યું 'સૌને મળવી જોઈએ'\\nસારાંશ: કોરોના વાઇરસની રસી વિકસિત કરવામાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની મોટી સફળતા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્સફર્ડ યુનિવર્સિટીએ જે વૅક્સિન તૈયાર કરી છે તે માણસ પર સુરક્ષિત હોવાનું સાબિત થયું છે.\n\nઆ સાથે જ તેનાથી ઇમ્યુન સિસ્ટમમાં સુધારો થતો હોવાના સંકેતો મળ્યા છે.\n\nઆ રસીનો ઉપયોગ 1,077 લોકો પર કરવામાં આવ્યો હતો. આ લોકો પર થયેલા પ્રયોગમાં સામે આવ્યું કે વૅક્સિનના ઇંજેક્ષનથી આ લોકોના શરીરમાં ઍન્ટી-બોડીઝનું નિર્માણ થયું, જે કોરોના વાઇરસ સામે લડે છે.\n\nઆ પ્રયોગ અંગે ઘણી આશાઓ સેવાઈ રહી છે. જોકે બ્રિટિશ સરકાર આ વૅક્સિનના દસ કરોડ ડોઝનો ઑર્ડર આપી ચૂકી છે.\n\nવૅક્સિનનાં સફળ પરિણામો પર WHOની ટિપ્પણી\n\nકોરોના વાઈરસન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વૅક્સિન 70% અસરકારક\\nસારાંશ: ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોનાની રસીના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ રસી 70 ટકા લોકોમાં કોરોનાના લક્ષણને રોકી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં ઑક્સફર્ડની રસીનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.\n\nઆની પહેલાં ફાઇઝર અને મૉડર્ના દ્વારા વિકસાવવામાં આવી રહેલી રસીના 95 ટકા અસરકારક રહેવાના સમાચાર આવ્યા હતા. \n\nજેને જોતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના રસીના 70 ટકા અસરકારક રહેવાના સમાચારમાં જીત અને હતાશા બંનેનો સમાવેશ થાય છે.\n\nજોકે ઑક્સફર્ડની રસીનો જૅબ સસ્તો છે, તેનો સંગ્રહ કરવાની રીત પણ સહેલી છે એટલે ફાઇઝર અને મૉડર્નાની રસી કરતાં ઑક્સફર્ડની રસીને દુનિયાના ખૂણેખૂણે પહોંચાડવું સરળ રહેશે.\n\nએટલે કોરોના મહામાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑક્સિમિટર કોરોના વાઇરસના દર્દીઓને કઈ રીતે મદદરૂપ થાય છે?\\nસારાંશ: પલ્સ ઑક્સિમિટર એવું ઉપકરણ છેસ જેનાથી લોહીમાં ઑક્સિજનની માત્રા માપી શકાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના દર્દીઓમાં જો ઑક્સિજનનું પ્રમાણ 90 ટકા અથવા તેનાથી ઓછી થઈ જાય તો તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવા પડે છે. \n\nકોરોના વાઇરસની મહામારીમાં ઑક્સિમિટરની માગ ખૂબ વધી ગઈ છે.\n\nહૉસ્પિટલમાં અને ઘરે ક્વોરૅન્ટીનમાં રહેલા કોરોનાના દર્દીઓ માટે આ ઉપયોગી છે.\n\nપરંતુ આ કેવી રીતે કામ કરે છે અને કોરોના વાઇરસના સંક્રમણમાં કઈ રીતે મદદરૂપ થાય છે? જુઓ આ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑટો સૅક્ટરમાં મંદી માટે OLA, UBERની સેવા કેટલી જવાબદાર? : ફૅક્ટ ચેક\\nસારાંશ: ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓલા અને ઉબર જેવી કૅબ સેવાને ઑટો સૅક્ટરમાં આવેલી મંદી માટે મુખ્ય કારણ ગણાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્મલા સીતારમણની પ્રેસ કૉન્ફરન્સનો એક વીડિયો સોશિયલ મડિયા પર શૅર કરવામાં આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યાં છે,\" મિલેનિયલ નવાં વાહનો ખરીદીને માસિક હપ્તામાં બંધાવા માગતા નથી અને ઓલા-ઉબર જેવી કૅબ સેવા વાપરે છે. આની અસર ઑટો ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે.\" \n\nગુરુવારે #Millennials ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડ્સમાં સામેલ રહ્યું જેની સાથે લોકોએ તેમના નિવેદનની મજાક પણ કરી હતી. \n\nમોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતા ચેન્નઈમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑનર કિલિંગ : લગ્નથી નારાજ પિતાએ પુત્રીને જીવતી સળગાવી દીધી\\nસારાંશ: 19 વર્ષનાં રુકમણી રણસિંઘેએ થોડા દિવસ પહેલાં જ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગ્નના આ નિર્ણય સાથે તેમનો પરિવાર સહમત ન હતો. બંનેની જ્ઞાતિ અલગ હોવાને કારણે પરિવારના સભ્યો રુકમણીથી નારાજ હતા. \n\nઆ વાતની નારાજગી એટલી હદ સુધી વધી ગઈ કે એક દિવસ રુકમણીના પિતા, કાકા અને મામાએ મળીને તેમને અને તેમના પતિને જીવતાં સળગાવી દીધાં. \n\nપોતાના પરિવારના ગુસ્સાની કિંમત રુકમણીએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. \n\nમહારાષ્ટ્રના અહમદનગરના પરનેર તાલુકાના નિક્સોજ ગામમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ઑનર કિલિંગના મુદ્દાને દુનિયા સમક્ષ લાવી દીધો છે. \n\nરુકમણી અનુસૂચિત જાતિ(એસસી)ની પાસી જ્ઞાતિનાં હતાં અને મંગેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑનર કિલિંગના ખતરા વચ્ચે લગ્ન અને પ્રેમની કહાણી\\nસારાંશ: વેલેન્ટાઇન્સ ડે.. એટલે પ્રેમીઓનો તહેવાર. પરંતુ શું આ સમાજમાં પ્રેમને સહેલાઇથી સ્વીકારી લેવામાં આવે છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી મોટી મુશ્કેલી તો ત્યારે ઊભી થાય છે જ્યારે પ્રેમ અંતરજ્ઞાતિનો હોય. \n\nઆવા લગ્નનાં સમાચાર ઑનર કિલિંગ અને કૌટુંબિક ગુસ્સાના રૂપમાં સામે આવે છે.\n\nપરંતુ અનેક યુગલો છે કે જેઓ આર્થિક, માનસિક અને તમામ પ્રકારના પડકારોનો સામનો કરીને માત્ર લગ્ન જ કરતા નથી, પણ બીજા લોકો માટે ઉદાહરણરૂપ પણ બને છે. \n\nબીબીસી સંવાદદાતા દિવ્યા આર્ય અમદાવાદમાં આવા જ એક પ્રેમી યુગલને મળ્યાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑનલાઇન ગેમિંગની દુનિયામાં ડંકો વગાડી રહેલી ઈરાનની મહિલાઓની મુસીબતો\\nસારાંશ: કોરોના મહામારીમાં લોકો બહારની રમતો તો રમવા જઈ શકતાં નથી પરંતુ ઑનલાઇન ગેમિંગ ખૂબ જ વધ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયામાં ઑનલાઇન ગેમ રમનારા લોકોની સંખ્યા ઝડપથી વધી છે અને એમાં મધ્ય-પૂર્વના દેશોની મહિલાઓ પણ ખૂબ છે.\n\nજોકે, ઑનલાઇન ગેમ રમવામાં ઈરાનની મહિલાઓએ અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે.\n\nજુઓ ઈરાનથી આ ખાસ અહેવાલ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑનલાઇન શિક્ષણ માટે આ યુવતીએ ડુંગર પર ઝૂંપડી કેમ બાંધવી પડી?\\nસારાંશ: ઑનલાઇન શિક્ષણની વાત આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે ભારતની વસતીનો બહુ મોટો ભાગ એવો પણ છે, જેમના માટે મોબાઇલ નેટવર્કમાં મેળવવું સામાન્ય વાત નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં રહેતાં સ્વપ્નિલ માટે પણ ઑનલાઇન શિક્ષણ માટે નેટવર્ક મેળવવું સરળ નહોતું. \n\nકોરોના વાઇરસના સંક્રમણે સર્જેલી પરિસ્થિતિને પગલે શાળા-કૉલેજ સ્તરનાં શૈક્ષણિક સત્રો ખોરવાયાં છે. જોકે લૉકડાઉન દરમિયાનથી જ ઑનલાઇન શિક્ષણ પર ભાર મુકાઈ રહ્યો છે.\n\nભારતની એવી મોટી વસતીની વાત, જેમની માટે ઑનલાઇન શિક્ષણ મેળવવું આજે પણ સરળ નથી.\n\nઆનો સ્વપ્નિલના ભાઈએ ઉપાય કઈ રીતે શોધ્યો, એ જુઓ, આ વીડિયો રિપોર્ટમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑપરેશન કેક્ટસઃ જ્યારે ભારતીય સેના પહોંચી હતી માલદીવ\\nસારાંશ: ત્રીજી નવેમ્બર 1988ના રોજ માલદીવના તે વખતના પ્રમુખ મૌમૂન અબ્દુલ ગયૂમ ભારતના પ્રવાસે નીકળવાના હતા. તેમને લેવા માટે ભારતે વિમાન પણ મોકલ્યું હતું. જોકે વિમાન માલે પહોંચે તે પહેલા સંદેશ આવ્યો કે મુલાકાત હાલ રદ કરવી પડશે. રાજીવ ગાંધીની ચૂંટણી સભા અચાનક ગોઠવાઈ એટલે તેમણે કોલકાતા જવું પડે તેમ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજીવ ગાંધીએ ગયૂમને ફોન કરીને જાણ કરી કે આપણે ફરી ક્યારેક મળીશું. \n\nઆમ તેમની મુલાકાત રદ થઈ, પણ ગયૂમને સત્તા પરથી ઉથલાવી નાખવા માટે ત્રીજી નવેમ્બરે જ ગોઠવાયેલી યોજના રદ કરી શકાય તેમ નહોતી. \n\nમાલદીવના એક બિઝનેસમેન અબ્દુલ્લા લુથૂફી અને તેના સાથીદાર સિક્કા અહમદ ઇસ્માઇલ માનિકે ગયૂમ ભારતના પ્રવાસે જાય, ત્યારે પાછળથી સત્તા કબજે કરવાની યોજના ઘડી કાઢી હતી. \n\nતેમણે અગાઉની યોજના મુજબ જ આગળ વધવાનું નક્કી કર્યું. શ્રીલંકામાંથી 'પ્લૉટ'ના ભાડૂતી ઉગ્રવાદીઓ માલે નજીક પહોંચી ગયા હતા. \n\nપિપલ્સ લિબરેશન ઑર્ગેનાઇઝેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑપરેશન થંડરબૉલ્ટ : નેતન્યાહુના ભાઈએ દુશ્મન દેશમાંથી ઇઝરાયલીઓને કેવી રીતે છોડાવ્યા?\\nસારાંશ: અગિયાર દિવસના સંઘર્ષ પછી ગાઝાસ્થિત પેલેસ્ટાઇની ચરમપંથી અને ઇઝરાયલે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલના વર્તમાન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભાઈ યોનાથન નેતન્યાહુ\n\nઆ અગિયાર દિવસની હિંસામાં 240 લોકો માર્યા ગયા. ગાઝાતરફે 100 મહિલાઓ-બાળકો સમેત 232 લોકો મૃત્યુ પામ્યા. \n\nઇઝરાયલની વાયુસેનાએ ગાઝામાં ચરમપંથી નેતાઓને નિશાન બનાવી અનેક હુમલાઓ કર્યા. જોકે, યુદ્ધવિરામની જાહેરાત સાથે હમાસ અને ઇઝરાયલ બેઉએ જીતનો દાવો કર્યો. \n\nમે મહિનાના બીજા અઠવાડિયાંમાં પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસે ઇઝરાયલ પર એક પછી એક એમ સેંકડોની સંખ્યામાં રૉકેટ છોડ્યાં, જોકે 'આયર્ન ડૉમ'ને કારણે ઇઝરાયલ મોટી ખુંવારીને નાથી શક્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑપરેશન બ્લૂ સ્ટાર : જે બન્યું ઇંદિરા ગાંધીની હત્યાનું કારણ\\nસારાંશ: એ 31 મે 1984ની સાંજ હતી. મેરઠમાં નાઇન ઇન્ફૅન્ટ્રી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ કુલદીપ બ્રાર પત્ની સાથે દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેજર જનરલ કુલદીપ બ્રાર, એ સમયના ઉત્તર કમાનના પ્રમુખ લૅફ્ટનન્ટ જનરલ સુંદરજીત અને તે સમયના સૈન્ય વડા જનરલ અરૂણ શંકર વૈદ્ય\n\nઆગલા દિવસે તેમને મનીલાની ફ્લાઇટ પકડવાની હતી, જ્યાં તે રજા ગાળવા જવાના હતા. આ વાત એ સમયની છે કે જ્યારે પંજાબ અલગતાવાદની આગમાં સળગી રહ્યું હતું. \n\nગુરુદ્વારાઓમાં પંજાબને ભારતથી જુદું કરીને અલગ દેશ બનાવવાનાં ભાષણો અપાઈ રહ્યાં હતાં. \n\nઆ માટે ભારત સાથે સશસ્ત્ર સંઘર્ષ કરવા માટે પણ તૈયાર રહેવાની હાકલો પડાઈ રહી હતી. \n\nપંજાબમાં ઘટી રહેલી આ તમામ ઘટનાઓએ દિલ્હીમાં બેઠેલા અધિકારીઓની ઊંઘ ઊ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑફિસમાં તમે જે વર્તન કરો છો એ શારીરિક શોષણ તો નથી ને?\\nસારાંશ: #MeToo એટલે કે 'હું પણ' હૅશટેગ સાથે ભારતમાં ઘણાં મહિલા પત્રકાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. #MeTooના આંતરરાષ્ટ્રીય અભિયાનમાં તેઓ જોડાઈ રહ્યાં છે અને મહિલાઓનાં શારીરિક શોષણની સમસ્યા કેટલી વ્યાપક એ વાત વ્યક્ત કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલગઅલગ વાતો સામે આવી રહી છે. કઢંગી મજાક કરવી, બળજબરીપૂર્વક સ્પર્શ કરવો, સેક્સની માગ કરવી, સેક્સ્યુઅલ ઑર્ગન્સની તસવીરો મોકલવા સુધી.\n\nઘણી મહિલાઓ હજુ સુધી બહાર નથી આવી. શારીરિક શોષણ અંગે પોતાનાં મિત્રો સાથે જ વાત કરી રહી છે. \n\n#MeToo થી ઊભો થયેલો માહોલ છતાં જાહેરમાં બોલવાના પરિણામો અંગે ડર જોવા મળી રહ્યો છે.\n\nતો બીજી તરફ પુરુષોમાં પણ અલગ બેચેની છે અને મીડિયા સંસ્થાઓમાં સાચું અને ખોટું વર્તન ચર્ચાનો વિષય બની ગયો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ સમગ્ર ચર્ચાના મૂળમાં એક જ વાત છે કે સાથે કામ કરતાં પુરુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્કર 2018: બેસ્ટ પિક્ચરનો એવૉર્ડ મળ્યો તે ફિલ્મની વાર્તા કૉપી કરેલી છે?\\nસારાંશ: બેસ્ટ પિક્ચર.. એન્ડ ધી ઑસ્કર ગોઝ ટુ... 'ધ શેપ ઑફ વૉટર'...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્કર બેસ્ટ પિક્ચર ફિલ્મ 'ધ શેપ ઑફ વૉટર'ના ડાયરેક્ટર ગિએર્મો દેલ તોરો\n\nઆ જાહેરાત થતાં જ આ ફિલ્મે સૌથી મોટો ઍવૉર્ડ પોતાનાં નામે કર્યો.\n\nઆ વર્ષે આ ફિલ્મને સૌથી વધુ 13 નૉમિનેશન મળ્યાં હતાં. જેમાંથી સૌથી વધુ ચાર ઍવૉર્ડ મળ્યા છે.\n\nસૌથી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ પહેલાં જ વિવાદમાં સપડાઈ ચૂકી છે. \n\nઑસ્કર બેસ્ટ પિક્ચર ઍવૉર્ડ વિજેતા આ ફિલ્મ પર કૉપીરાઇટનો કેસ પણ થયેલો છે.\n\nઆ કેસમાં કહેવાયું છે કે આ ફિલ્મને 'બેશરમ રીતે' 1969ના એક નાટકમાંથી કૉપી કરવામાં આવી છે.\n\nડાયરેક્ટર ગિએર્મો દેલ તોરો અને ફૉક્સ સર્ચલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્કર 2019 : નૉમિનેશનની જાહેરાત, કોણ મારશે બાજી?\\nસારાંશ: ઑસ્કર 2019ના નૉમિનેશનની જાહેરાત થઈ ગઈ છે અને આ વર્ષે ઑલિવિયા કૉલમેનની 'ધ ફેવરેટ' અને નેટફ્લિક્સની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ 'રોમા'એ પોતાની હાજરી નોંધાવી છે. આ ફિલ્મોને 10-10 નૉમિનેશન મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય 'અ સ્ટાર ઇઝ બૉર્ન' અને 'વાઇઝ' ફિલ્મને આઠ આઠ નૉમિનેશન મળ્યા છે. તો 'બ્લેક પેન્થર' ફિલ્મને સાત નૉમિનેશન મળ્યા છે. \n\nમાર્વેલની બ્લૉકબસ્ટર ફિલ્મ 'બ્લેક પેન્થર' પહેલી સુપરહીરો ફિલ્મ છે કે જેને ઑસ્કરમાં બેસ્ટ ફિલ્મ માટે નૉમિનેશન મળ્યું છે. \n\nબ્લેક પેન્થર અમેરિકાની બૉક્સ ઑફિસ પર વર્ષ 2018ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસૌથી વધુ નૉમિનેશન ધરાવતી ફિલ્મો\n\n10 - ધ ફેવરેટ, રોમા\n\n8 - અ સ્ટાર ઇઝ બૉર્ન, વાઇઝ\n\n7 - બ્લેક પેન્થર\n\n6 - બ્લેક લાન્ઝમેન\n\n5 - બોહિમિયન રાપ્સોડી, ગ્રીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્કર વિજેતા ફિલ્મ ‘ધી શેપ ઑફ વૉટર’ની વાર્તા શું છે?\\nસારાંશ: મેક્સિકોના ડિરેક્ટર ગીલર્મો ડેલટોરોની ફિલ્મ 'ધી શેપ ઑફ વૉટર'ને ઑસ્કર એવૉર્ડમાં 13 નૉમિનેશન મળવા અને સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાથે ચાર ઑસ્કર એવૉર્ડ જીતવા સ્વાભાવિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે આ ફિલ્મને સૌથી વધુ 13 નૉમિનેશન મળ્યાં હતાં. જેમાંથી સૌથી વધુ ચાર ઍવૉર્ડ પણ મળ્યા છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nજે લોકોએ આ ફિલ્મ જોઈ નથી, તેમને જાણવું હશે કે આ ફિલ્મની વાર્તા શું છે?\n\n'ધી શેપ ઑફ વૉટર'ની વાર્તા\n\nફિલ્મની વાર્તા ઈ.સ. 1960ના સમયની છે. જ્યારે સોવિયત સંઘ અને અમેરીકા વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું. ફિલ્મનું મુખ્ય પાત્ર એલિસા(સૈલી હૉકિન્સ) બોલી શકતી નથી. જે બલ્ટીમોરની એક ગુપ્ત હાઈ સિક્યોરીટી સરકારી લેબમાં કામ કરે છે.\n\nઆ લેબમાં એલેસા સાથે જેલ્ડા(ઓસ્ટેવિલા સ્પેંસર) પણ કામ કરે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્કર: 30 વર્ષમાં હોલીવૂડની ફેશન આટલી બદલાઈ ગઈ!\\nસારાંશ: 2018માં ફિલ્મોની ઉજવણી કરનાર ઑસ્કર ઍવૉર્ડ્સનાં 90 વર્ષ પૂરા થયા. અમે છેલ્લા 30 વર્ષોમાં આ ઉજવણીમાં આવનારા મહેમાનોના કૉસ્ચ્યુમ રેડ કાર્પેટ પર કેટલા બદલાયા તેના પર નજર કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં વર્ષ 2008, 1998 અને 1988નાં પરિચિત ચહેરાઓ અને તેમના પોશાકોની તસવીરો એક સાથે મુકવામાં આવી છે. \n\n2008 (80મો એકૅડેમી ઍવૉર્ડ્સ સમારોહ)\n\nમેરિયોન કોટિલ્લાર્ડ\n\nદસ વર્ષ પહેલાં મેરિયોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. \n\nતેમણે ગોલ્ડન અને સિલ્વર કલરના કૉમ્બિનેશનમાં ડિઝાઇનર જૉન પોલ ગૌલ્ટિયર કૌચર દ્વારા તૈયાર કરેલું ગાઉન પહેર્યું હતું. \n\nજ્યોર્જ ક્લુની\n\nજ્યોર્જ ક્લુની તેમની એ સમયની ગર્લ ફ્રેન્ડ સારાહ લાર્સન સાથે રેડ કાર્પેટ પર ચઢતા દેખાઈ રહ્યા છે. ક્લુની પરંપરાગત કાળા ટક્સીડો (કોટનો પ્રકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રિયાના વિએનામાં સૅલ્ફી માટે મ્યુઝિયમ શરૂ કરાયું, કેવું છે આ મ્યુઝિયમ\\nસારાંશ: ઑસ્ટ્રિયાના વિએનામાં ઇન્સ્ટાગ્રામ-ફ્રેન્ડલી સૅલ્ફી મ્યુઝિયમ શરૂ થયું છે. ઇન્ટરૅક્ટિવ સ્પેસ ધરાવતા આ મ્યુઝિયમમાં યુવાનોને અનોખી સૅલ્ફી લેવાની ઘણી તકો મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કલરફુલ મ્યુઝિયમમાં સેલ્ફી માટે લોકો આવી રહ્યા છે\n\nચમકદાર દીવાલો અને મસમોટા ઑબ્જેક્ટથી બનેલા આ મ્યુઝિયમમાં એક પરફેક્ટ સૅલ્ફી લેવા માટે જરૂરી બધી જ વસ્તુઓ છે. \n\nનોફિલ્ટર મ્યુઝિયમનાં કૉ-ક્રિયેટર પેટ્રા સ્કેરિંજરે આ અંગે કહ્યું હતું કે, \"મ્યુઝિયમમાં આવતા લોકોની સંખ્યા સતત ઘટી રહી હતી, તેથી અમે આ ઘટાડાનો સામનો સોશિયલ મીડિયા મારફતે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.\"\n\n\"આજના યુવાનોને વાસ્તવિક વિશ્વમાં રહેવા કરતાં ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ઍક્ટિવ રહેવામાં વધારે રસ હોય છે.\"\n\nસોશિયલ મીડિયા સાઇટ્સના મોટા ભાગના યૂઝર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયા ચૂંટણી : અણધાર્યું આવ્યું પરિણામ, મૉરિસનની જીત\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસનની સંયુક્ત ચૂંટણીમાં જીત થઈ છે. તેમણે પોતાના કંઝર્વેટિવ ગઠબંધનને ફરીથી ચૂંટણીમાં જીત અપાવવા બદલ મતદાતાઓનો આભાર માન્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્કૉટ મૉરિસન\n\nમૉરિસને સમર્થકોને કહ્યું કે તેમને 'હંમેશાં ચમત્કારોમાં વિશ્વાસ હતો.' પ્રાથમિક અનુમાનોમાં લિબરલ-નેશનલ ગઠબંધનને બહુમતી મળશે તેવા કયાસ લગાવાયા હતા.\n\nઑસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા બિલ શૉર્ટને પોતાની હાર સ્વીકારી છે અને પાર્ટીના નેતા તરીકે રાજીનામું ધરી દીધું હતું.\n\nચૂંટણીનું અંતિમ પરિણામ આવવાનું બાકી છે, પરંતુ 70 ટકાથી વધુ મતગણતરીમાં ગઠબંધને જીત મેળવી લીધી છે. \n\nગઠબંધનને બહુમત માટે 76 બેઠકોની જરૂર છે અને તેઓ 74 બેઠકો પર આગળ ચાલી રહી છે. \n\nઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં શનિવારના રોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયા દાવાનળ : કરોડો વન્યજીવોના મૃત્યુ થયાં છે ત્યારે 10,000 ઊંટોની હત્યાનો નિર્ણય કેમ લેવાયો?\\nસારાંશ: દાવાનળમાં કરોડોની સંખ્યા વન્યજીવો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે ત્યારે ઑસ્ટ્રેલિયાના વહીવટી તંત્રે કુદરતી આપત્તિ બાદ જાતે હજારોની સંખ્યામાં ઊંટોને ગોળીએ દેવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ અનુસાર વહીવટી તંત્રે ઊંટો દ્વારા વધુ પડતું પાણી પીવાઈ રહ્યું હોવાનું કારણ આગળ ધરીને આ નિર્ણય લીધો છે.\n\nઑસ્ટ્રેલિયાની સરકાર દ્વારા 10 હજાર ઊંટોને મારવાના આ પાંચ દિવસીય અભિયાન માટે હેલિકૉપ્ટરોની ટુકડી કામે લગાવાશે.\n\nમૂળ ઑસ્ટ્રેલિયન પ્રજાતિના સ્થાનિક વહીવટી વિસ્તાર, અનન્ગુ પિત્જાત્જતજરા યન્કુનીત્જત્જરા (APY)નાં કારોબારી બોર્ડ સભ્ય મારિટા બેકરે જણાવ્યું હતું :\n\n\"આ ઊંટોના સમૂહો સ્થાનિકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યા છે.\"\n\nતેમણે વધુમાં જણાવ્યું કે, \"અમે આ ઊંટોના કારણે ખૂબ જ અસહજ પરિસ્થિતિનો સામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયાએ મૅલબર્ન ટેસ્ટમાં સાત વર્ષના લેગ સ્પિનરનો સમાવેશ શા માટે કર્યો?\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં આગામી મેચ માટે ભારતે હાર્દિક પંડ્યા અંને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કર્યો છે, પરંતુ આ ટેસ્ટમાં સૌથી વધારે ચર્ચા ઑસ્ટ્રેલિયા ટીમના એક નવા ખેલાડીની થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્ચી શિલર\n\n26 ડિસેમ્બરે શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે, આ ટીમમાં ઑસ્ટ્રેલિયાએ માત્ર સાત વર્ષના એક લેગ સ્પિનરનો સમાવેશ કર્યો છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ ખેલાડીનું નામ આર્ચી શિલર છે. આર્ચી ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના વાઇસ કૅપ્ટન રહેશે. \n\nઆ જાહેરાત ઑસ્ટ્રેલિયા ટીમના કૅપ્ટન પેને શનિવારે આર્ચીના સાતમાં બર્થ ડે નિમિત્તે કરી હતી. \n\nમેચ પહેલાં આર્ચી શિલરે ઍડિલેડ ટેસ્ટ દરમિયાન પણ ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે પ્રૅક્ટિસ કરી હતી.\n\nક્રિકેટ ઑસ્ટ્રેયિલાએ આર્ચીની પસંદગી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયાની એવી કંપની જે કર્મચારીઓ પાસે કરાવે છે માત્ર ચાર દિવસ કામ\\nસારાંશ: કેવું લાગે જ્યારે અઠવાડિયામાં પાંચ નહીં, ચાર જ દિવસ કામ કરવું પડે તો...? અઠવાડિયામાં બે નહીં, ત્રણ દિવસની રજા મળે તો...?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો તમને ઓફિસમાંથી એક દિવસની વધારે રજા મળે તો તમે શું કરશો?\n\nઆપણા જેવા ઘણા લોકો માટે તો આ સપનાં સમાન છે, પણ એક કંપની છે કે જે પોતાના કર્મચારીઓને વિકેન્ડ માણવા માટે બે દિવસની રજા તો આપે જ છે, સાથે-સાથે અઠવાડિયાની વચ્ચે બુધવારે પણ રજા આપે છે. \n\nટિફની શ્રોવન નામનાં મહિલાના મોટા ભાગના મિત્રો બુધવારે જ્યારે ઓફિસમાં કામ કરી રહ્યાં છે, તેવામાં તેઓ સવારે નવ વાગ્યે ટેનિસ કોર્ટમાં પ્રૅક્ટિસ કરવા પહોંચી ગયાં. \n\nએવું નથી કે ટિફની બહાનું મારીને ઓફિસે કામ કરવા નથી ગયાં. તેઓ જે ડિજિટલ માર્કેટિંગ કંપની વર્સામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયાની હાઈકોર્ટે નાયબ વડાપ્રધાનને ગેરલાયક ઠેરવ્યા\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના હાઈકોર્ટે તેના ચુકાદામાં ત્યાંના નાયબ વડાપ્રધાન બર્નાબી જૉઇસ અને બીજા ચાર રાજકારણીઓને ભૂલથી ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કારણ કે તેમની પાસે બે દેશોની નાગરિક્તા હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગેરલાયક ઠરેલા ઑસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન બર્નાબી જૉઇસ\n\nકોર્ટના આ નિર્ણયને પગલે નાયબ વડાપ્રધાનપ્રધાન જૉઈસ સહિત ત્રણ રાજકારણીઓ તેમના પદ માટે ગેરલાયક ઠર્યાં છે. \n\nજ્યારે બે અન્ય રાજનેતાઓનો કાર્યકાળ જુલાઈ મહિનામાં પૂર્ણ થશે. \n\nઑસ્ટ્રેલિયાના બંધારણમાં બેવડી નાગરિક્તા ધરાવતા નાગરિકોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. \n\nઆ સ્થિતિથી સરકારની એક બેઠકથી બહુમતી છીનવાઈ જશે. જોકે જૉઇસ પાસે પેટાચૂંટણી દ્વારા ફરીથી ચૂંટાવાનો વિકલ્પ છે. \n\nબર્નાબી જૉઇસે ન્યૂઝીલેન્ડની નાગરિક્તા ઑગસ્ટમાં છોડી દીધી હતી. જોઇસે નીચલા ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયામાં ફેસબુકે સમાચારો બદલ હવે પૈસા ચૂકવવા પડશે, મીડિયા ટાઈકુન રુપર્ટ મડોર્કે કર્યો મોટો કરાર\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં ફેસબુક અને રુપર્ટ મર્ડોકની કંપની ન્યૂઝ કૉર્પોરેશન વચ્ચે કરાર થયો છે, જેમાં સ્થાનિક સમાચારો માટે ફેસબુક ન્યૂઝ કોર્પને પૈસા ચૂકવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ ઑસ્ટ્રેલિયન સરકારના કાયદાને પગલે ફેસબુકે ઑસ્ટ્રેલિયામાં ન્યૂઝ શેરિંગ ઘટાડી દીધું હતું.\n\nઆ કરાર ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યો છે. ફેસબુક સમાચાર માટે ન્યૂઝ કોર્પને કેટલા પૈસા ચૂકવશે તે વિશે કંપનીએ કોઈ ફોડ પાડ્યો નથી. ફેબ્રુઆરીમાં ન્યૂઝ કોર્પ અને ગૂગલ વચ્ચે આવો જ એક કરાર થયો છે.\n\nહાલમાં જ ઑસ્ટ્રેલિયાની સરકારે એવો કાયદો પસાર કર્યો છે જે અંતર્ગત ગૂગલ, ફેસબુક અને બીજી ટૅક કંપનીઓને સમાચાર માટે મીડિયા કંપનીઓને પૈસા ચૂકવવા પડશે.\n\nકરારમાં શું છે?\n\nઅમેરિકામાં ફેસબુક ન્યૂઝ ટેબમાં સમાચારો સામેલ કરવા બદલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયામાં ભારતના 'નિર્ભયા કેસ' જેવો માહોલ, #Metooના કેસમાં સેંકડો લોકો સડકો પર\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની જાતીય સતામણી અને શોષણ વિરુદ્ધ હજારોની સંખ્યામાં નાગરિકો રસ્તા ઉપર ઊતર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશની સંસદ સાથે જોડાયેલા જાતીય સતામણીના આરોપોને લઈને લોકો ગુસ્સામાં છે.\n\nતાજેતરમાં ઑસ્ટ્રેલિયાના ઍટર્ની જનરલ ક્રિશ્ચન પૉર્ટરે કહ્યું હતું કે 1988માં તેમની ઉપર બળાત્કારના આરોપ લાગ્યો હતો. અન્ય એક કેસમાં બ્રિટની હિગિન્સ નામનાં મહિલાએ ફેબ્રુઆરી મહિનામાં જણાવ્યું હતું કે 2019માં મંત્રીના કાર્યલયમાં તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.\n\nઆ આરોપોને કારણે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકારે જાતીય સતામણીના આરોપો ઉપર જરૂરી કાર્યવાહી નથી કરી.\n\nસોમવારે સંસદની બહાર હજારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઑસ્ટ્રેલિયામાં હાઈવે ઉપરથી મળ્યો ત્રણ આંખવાળો સાપ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાની નૉર્થન ટૅરિટરી પાર્ક્સ ઍન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે ત્રણ આંખવાળા સાપની તસવીર શૅર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુક ઉપર આ તસવીરોને શૅર કરતા પાર્કે લખ્યું કે કાર્પેટ પ્રજાતિનો આ 'વિશિષ્ટ' સાપ તેમને હાઈવે ઉપરથી મળ્યો હતો. \n\nમૉન્ટી પાઇથન નામનો આ અજગર મળ્યાના અમુક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યો હતો. \n\nજાણકારોના કહેવા પ્રમાણે, સાપનું ત્રીજું નેત્ર કુદરતી ફેરફાર છે. \n\nઅધિકારીઓના કહેવા પ્રમાણે, લગભગ 15 ઇંચ લાંબો આ સાપ કુદરતી વિકૃતિને કારણે બરાબર રીતે ભોજન લઈ શકતો ન હતો. \n\n'કુદરતી' કારણ\n\nવન વિભાગના નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ઍક્સ-રે તપાસ કરતા માલૂમ પડ્યું કે તેને બે માથા ન હતા. \n\nફેસબુક પોસ્ટ પ્રમાણે, \"એક જ ખોપડીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓક્સિજનની અછતમાં કેવી રીતે કારગર સાબિત થઈ શકે છે પ્રોનિંગ સેલ્ફ કેર?\\nસારાંશ: દેશભરમાં ઑક્સિજનની અછતને કારણે મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા સતત વધ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શ્વાસ લેવામાં જે દર્દીઓને તકલીફ થઈ રહી છે, તેમના માટે પ્રોનિંગની કેટલીક સરળ રીતો સુચવી છે. આ વીડિયોમાં સમજો કે દિવસની અમુક મિનિટોમાં કરેલી આ એક્સરસાઇઝ કેવી રીતે તમને ઑક્સિજનનું લેવલ જાળવવામાં મદદરૂપ બને છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓખી વાવાઝોડું વિખરાયું પરંતુ હજુ ચિંતા શા માટે?\\nસારાંશ: અરબી સમુદ્રમાં ઊભું થયેલું 'ઓખી' વાવાઝોડું તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખરાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં ભલે તેની અસર હળવી વર્તાઈ હોય, પરંતુ વૈજ્ઞાનિકોએ આ વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે. \n\nઅરબ સાગરમાં થઈ રહેલી આ ઉથલપાથલનું વૈજ્ઞાનિકો નિરીક્ષણ કરી રહ્યા છે. \n\nવૈજ્ઞાનિકો મુજબ, છેલ્લાં ચાર વર્ષોમાં વાવાઝોડાંની સંખ્યા વધી ગઈ છે. અરબ સાગરમાં તોફાનો ગત વર્ષોની સરખામણીમાં 46 ટકા વધ્યાં છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ પહેલાં બંગાળની ખાડીમાંથી વધારે તોફાનો ઊઠતાં હતાં, પરંતુ હવામાનમાં થતાં ફેરફારને લીધે અરબ સાગરમાં તોફાની લહેરો વધારે ઊઠી રહી છે.\n\nઅચાનક જ વાવાઝોડાં વધ્યાં?\n\nવૈજ્ઞાનિકો પણ આ વિશે અભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓગળે નહીં એવો આઇસક્રીમ તમે ક્યારેય ખાધો છે\\nસારાંશ: યુરોપ અને એશિયાની સરહદે આવેલું તુર્કી આજકાલ ચર્ચામાં છે. અહીંયાનું ચલણ આજકાલ પછડાટ ખાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆનની સરમુખત્યારશાહીનો ગાળીયો આખા દેશ પર કસાતો જઈ રહ્યો છે.\n\nજોકે, આજે તુર્કીના રાજકીય માહોલની નહીં પરંતુ આઇસક્રીમની વાત કરવી છે. એવો આઇસક્રીમ જે ફકત તુર્કીમાં જ મળે છે.\n\nઆ આઇસક્રીમ ખાતાં પહેલાં તમારે સંતાકૂકડી પણ રમવી પડશે.\n\nતુર્કીનો આ આઇસક્રીમ ખૂબ જ ખાસ છે કારણ કે તે અન્ય આઇસક્રીમની જેમ જલદી ઓગળી જતો નથી. \n\nઆ આઇસક્રીમની વિશેષતા એ છે કે તે ચોંટેલો રહે છે.\n\nઓર્કિડને આઇસક્રીમમાં મિક્સ કરવામાં આવે છે, જેથી તે ઓગળતો નથી. \n\nતેના સ્વાદ અને તેમાં રહેલી મીઠાશનું રહસ્ય છે બકર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓડિશાના એ નવીન પટનાયકની કહાણી જેમણે લૉકડાઉન લંબાવ્યું\\nસારાંશ: દેશભરમાં લૉકડાઉન લંબાવવું કે નહીં તેની ચર્ચા છે ત્યારે ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે તેને લંબાવવાની જાહેરાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી જાહેરાત કરનારા તેઓ દેશના પ્રથમ મુખ્ય મંત્રી છે.\n\nભારતીય રાજકારણમાં માત્ર સિક્કિમના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગની જેમ 2019માં નવીન પટનાયક પાંચમી વાર મુખ્ય મંત્રીપદે આરૂઢ થયા હતા. \n\nનવીન પટનાયક વિશે પ્રખ્યાત વાત એ છે કે તેઓ કદાચ ભારતના સૌથી ચૂપ રહેતા રાજનેતા છે જેમણે કદાચ જ કોઈની સાથે ઊંચા અવાજ વાત કરી હશે. \n\nહાલ જ નવીન પટનાયકની આત્મકથા લખી ચૂકેલા અંગ્રેજી પત્રિકા આઉટલુકના સંપાદક રુબેન બેનરજી કહે છે, \"તમે તેમને મળશો તો ખબર પડશે કે તેમના કરતાં વધારે સૉફ્ટ સ્પોકન, શિષ્ટ, સભ્રાંત અને ઓછું બોલવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓડિશાનાં પ્રમિલા બિસોઈની આંગણવાડી કૂકથી સંસદસભ્ય બનવા સુધીની કહાણી\\nસારાંશ: આ લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી વધારે 78 મહિલા સાંસદો ચૂંટાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંગણવાડીમાં ભોજન બનાવવાનું કામ કરતાં પ્રમિલા બિસોઈ ઓડિશાથી સાંસદ બન્યાં છે\n\nતેમાં રાહુલ ગાંધીને હરાવીને આશ્ચર્યમાં મૂકવાવાળાં સ્મૃતિ ઈરાની છે, તો સૌથી યુવા સાંસદ ચંદ્રાણી મુર્મૂ પણ છે. \n\nપરંતુ ચર્ચા ઓડિશાનાં પ્રમિલા બિસોઈની પણ ઓછી નથી કે જેઓ આંગણવાડીમાં ભોજન બનાવવાનું કામ કરતાં હતાં, પછી તેમણે મોટાપાયે મહિલાઓને સ્વરોજગારમાં સહાયતા કરી.\n\nઅને હવે 17મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપ્રમિલા બિસોઈએ મોટાપાયે મહિલાઓને સ્વરોજગારમાં સહાયતા કરી છે\n\nસાડી, માથા પર ચાંદલો, સ્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓબામાએ મનમોહન સિંહ અને સોનિયા ગાંધી અંગે પોતાના પુસ્તકમાં શું લખ્યું છે?\\nસારાંશ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં સંસ્મરણો પર આધારિત પુસ્તકે ભારતમાં હળવી એવી હલચલ મચાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનમોહનસિંહ સાથે બરાક ઓબામા\n\nભારતની મુખ્ય વિપક્ષી પાર્ટીના કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગેની તેમની સ્પષ્ટ વાતોએ કૉંગ્રેસ સમર્થકોમાં ખીજ પેદા કરી છે, તો રાહુલ ગાંધીના વિરોધીઓને બોલવાનો મોકો મળી ગયો છે.\n\n'એ પ્રૉમિસ્ડ લૅન્ડ' નામનું પુસ્તક ઓબામાના રાજકીય જીવન પર આધારિત સંસ્મરણોનો પહેલો અંક છે. તેને મંગળવારે જાહેર કરાયું છે. \n\nલેખનશૈલી રસપ્રદ છે. તેઓએ આમાં અંદાજે 1400 શબ્દો નવેમ્બર 2010ની તેમની પહેલી ભારતયાત્રા પર લખ્યા છે.\n\nવર્તમાન વિપક્ષ કૉંગ્રેસ ત્યારે સત્તામાં હતી. ઓબામાએ એ સમયના વડા પ્રધાન મનમોહનસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓમ બિરલા : સ્કૂલની સંસદથી ભારતની સંસદના સ્પીકર સુધી\\nસારાંશ: આ એક નાની શરૂઆતનું બહુ મોટું પરિણામ છે. ઓમ બિરલાએ ક્યારેક રાજસ્થાનના કોટામાં સ્કૂલની સંસદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો અને પછી આ યાત્રા તેમને ભારતની સંસદના સ્પીકરપદ સુધી લઈ ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે. પી. નડ્ડાની સાથે ઓમ બિરલા\n\nકેટલાંક લોકો તેમની આ સફળતાથી આનંદમાં તરબોળ છે તો કેટલાંક પરેશાન છે.\n\nકોટા એક સમયે ઔદ્યોગિક શહેર હતું અને મજૂર આંદોલનના નારા ત્યાં ગૂંજતાં હતાં, પરંતુ આ ઘોંઘાટમાં સ્કૂલ લેવલથી જ કેટલાંક વિદ્યાર્થી નેતાઓનો અવાજ સંભળાવવા લાગ્યો. \n\nતેમાં ઓમ બિરલાના નામનો પણ સમાવેશ થતો હતો. તેઓ આ સમયે કોટામાં ગુમાનપુરા સિનિયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થી સંસદના પ્રમુખ બન્યા હતા. \n\nપછી બિરલાએ પોતાની સક્રિયતા ચાલુ રાખી અને એક સ્થાનિક કૉલેજમાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડ્યા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓમાન : એ દેશ જે કોરોનાકાળમાં એક મોટા ફેરફાર તરફ વધી રહ્યો છે\\nસારાંશ: ઓમાનના સુલતાને એક મોટા બંધારણીય ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફાર અંતર્ગત પહેલી વખત એક યુવરાજ (ક્રાઉન પ્રિન્સ) ની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત બીજા પણ મોટા સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક અલ-સઈદ\n\nમાનવામાં આવી રહ્યુ્ં છે કે આ મોટા ફેરફાર દ્વારા ઓમાનના સુલતાન દેશને વધુ આધુનિક બનાવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.\n\nક્રાઉન પ્રિન્સની નિમણૂકને ઉત્તરાધિકારીને લઈને કોઈ પણ પ્રકારના વિવાદને અટકાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. \n\nઓમાનના સુલતાન હૈથમ બિન તારીક અલ-સઈદના આવ્યા બાદ ઘણાં મોટાં પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે અને દેશને આધુનિક બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.\n\nમોટા પ્રમાણમાં તેલ પર ટકેલી ઓમાનની અર્થવ્યવસ્થા તેલની કિંમતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓમાનના સુલતાન કાબૂસ બિન સઇદ અલ સઇદનું નિધન, બંધ કવર પર સૌની નજર\\nસારાંશ: ઓમાનના સુલતાન કાબૂસ બિન સઇદ અલ સઇદનું 79 વર્ષની વયે નિધન થયું છે. કાબૂસ આરબજગતમાં સૌથી વધુ સમય સુધી સુલતાન રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓમાનના મીડિયા પ્રમાણે સુલતાન કાબૂસનું શુક્રવારે સાંજે નિઘન થયું છે.\n\nગત મહિને તેઓ બેલ્જિયમથી પોતાની સારવાર કરાવીને પાછા આવ્યા હતા. મીડિયામાં એવા પણ સમાચાર આવ્યા હતા કે તેમને કૅન્સર હતું.\n\nસુલતાનન કાબૂસ 1970માં બ્રિટનના સમર્થક પોતાના પિતાને ગાદી પરથી હઠાવીને સુલતાન બન્યા હતા. તેઓએ ઓમાનના વિકાસ માટે ઑઇલમાંથી થતી કમાણીનો ઉપયોગ કર્યો હતો.\n\nસુલતાન કાબૂસ અપરિણીત હતા અને તેમના ઉત્તરાધિકારી તરીકે હવે કોઈ નથી.\n\nસલ્તનતના નિયમો પ્રમાણે ગાદી ખાલી રહેવાના ત્રણ દિવસમાં રાજવી પરિવાર પરિષદ નવા સુલતાન ચૂંટશે. રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓલિવ રિડલે કાચબા ભારતના દરિયા કિનારે પહોંચ્યા\\nસારાંશ: ઓલિવ રિડલે પ્રજાતિના કાચબા ભારતીય રાજ્ય ઓડિશાના રુષિકુલ્યા બીચ પર એક વર્ષ પછી આવી પહોંચ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રજાતિના કાચબા દુનિયાના સૌથી નાના દરિયાઈ કાચબામાંથી એક છે. \n\nદર વર્ષે 4.1 કિલોમીટર વિસ્તારમાં આશરે 3 લાખ કાચબા પોતાના ઈંડાં મૂકે છે. પરંતુ તેમાંથી જીવિત રહી શકતા કાચબાનો આંકડો ખૂબ ઓછો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓળી ઝોળી પીપળ પાન, કોણે પાડ્યું ઑસ્કર નામ?\\nસારાંશ: ઑસ્કર એવૉર્ડ અને તેની સાથે સંકળાયેલા વિવાદો જેટલા વિખ્યાત છે એટલું રહસ્યમય તેનું નામકરણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે પ્રતિષ્ઠિત ગણાતા ઑસ્કર એવૉર્ડનું જીવંત પ્રસારણ વિશ્વના કરોડો લોકો દર વર્ષે નિહાળતા થયા છે, પણ આ એવૉર્ડનું નામ ઑસ્કર કઈ રીતે પડ્યું એ જૂજ લોકો જાણે છે. \n\nઑસ્કર એવૉર્ડ સ્વરૂપે આપવામાં આવતી નાની મૂર્તિને સત્તાવાર રીતે એકેડમી અવૉર્ડ ઓફ મેરિટ કહેવામાં આવે છે. \n\nજોકે, હોલિવુડમાં કમસેકમ 1934થી તો તે ઑસ્કર તરીકે જ ઓળખાય છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસે (એકેડમી) તેના પુરસ્કારનું હુલામણું નામ ઑસ્કર 1939થી અપનાવ્યું હતું. \n\nઑસ્કર નામ જ કેમ?\n\nવોલ્ટ ડિઝનીને સૌથી વધુ ઑસ્કર એવોર્ડ આપવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓવૈસીની સભામાં નારેબાજી : ''પાકિસ્તાન ઝિંદાબાદ અને હિંદુસ્તાન ઝિંદાબાદમાં ફરક એ છે કે...''\\nસારાંશ: બેંગલુરુમાં યોજાયેલી સીએએ-વિરોધી રેલીમાં એક વિદ્યાર્થિનીએ લગાવેલા પાકિસ્તાન તરફી નારાઓને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના નેતાઓએ દેશવિરોધી કૃત્ય ગણાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટક બીજેપીના નેતાએ આ કૃત્યને 'પાકિસ્તાનના ટેકેદારો દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ' ગણાવ્યું છે. \n\nઅમૂલ્યાના પિતાના કહેવા પ્રમાણે સમગ્ર ઘટના બાદ અમુક લોકો તેમના ઘરે આવ્યા હતા અને તેમને 'ભારત માતા કી જય' બોલવાની ફરજ પાડી હતી. \n\nફ્રીડમ પાર્કમાં આયોજિત સીએએ-વિરોધી રેલીમાં 18 વર્ષની વિદ્યાર્થિની અમૂલ્યા લિયોના કરેલી કથિત નારાબાજીની પોલીસે જાતે નોંધ લીધી હતી. પોલીસે અમૂલ્યાના હાથમાંથી માઈક છીનવી લીધું હતું અને તેના પર ઈન્ડિયન પીનલ કોડ(આઈપીસી)ની કલમક્રમાંક 124એ હેઠળ દેશદ્રોહનો આરોપ મૂક્યો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓશો અને મારી વચ્ચે સેક્સ ક્યારેય મુદ્દો નહોતો : મા આનંદ શીલા\\nસારાંશ: \"લોકો મને જાણતા નથી, કારણ કે લોકોને મારા પ્રેમનો અનુભવ નથી. મેં જે જીવન વિતાવ્યું છે અને હું કેવી વ્યક્તિ છું તે મારા સિવાય કોઈ કહી નહીં શકે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે મા આનંદ શીલાના જે વર્ષો સુધી આચાર્ય રજનીશનાં અંગત સેક્રેટરી રહી ચૂક્યાં છે.\n\nઅગાઉ નેટફ્લિક્સ પર 'સેક્સગુરુ' તરીકે ઓળખાતા આચાર્ય રજનીશના જીવન પર આધારિત વેબસિરીઝ આવી હતી.\n\nજેમાં તેમના જીવન સાથે જોડાયેલાં ઘણાં પાસાંને ઉજાગર કરવામાં આવ્યાં હતાં.\n\nમા આનંદ શીલાએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં ઓશો રજનીશ અને આશ્રમની જિંદગી અંગે મોકળા મને વાત મૂકી હતી.\n\nમા આનંદ શીલાએ કહ્યું, \"ભગવાન રજનીશ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અને તેઓ લોકોને ધ્યાન અને જાગૃત થવાનું જ્ઞાન આપતા.\" \n\n\"જ્યારે મારે પૈસાની જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયા ચર્ચના જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની માફી માગશે\\nસારાંશ: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કોમ ટર્નબુલે જણાવ્યું છે કે તે બાળ જાતીય શોષણના ભોગ બનેલા લોકોની રાષ્ટ્ર વતી માફી માંગશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓસ્ટ્રેલિયાની સંસદમાં વડાપ્રધાન માલ્કોમ ટર્નબુલનું નિવેદન\n\nચાર વર્ષ લાંબી તપાસને અંતે મળેલાં તથ્યોને આધારે જાણવા મળ્યું હતું કે, હજારો બાળકોનું ઓસ્ટ્રેલિયાની વિવિધ સંસ્થાઓમાં જાતીય શોષણ થયું હતું.\n\nદાયકાઓ સુધી ચાલેલી આ ગુનાહિત પ્રવૃત્તિમાં ચર્ચો, શાળાઓ અને સ્પોર્ટ્સ ક્લબ્સ જેવી સંસ્થાઓ સામેલ હતી.\n\nટર્નબુલે જણાવ્યું હતું કે આ વર્ષે થોડા સમય બાદ માફી માંગવામાં આવશે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમણે ગુરુવારે ઓસ્ટ્રેલિયાની સંસદમાં જણાવ્યું, \"એક રાષ્ટ્ર તરીકે આપણે આ ઘટનાને એવા સ્વરૂપમાં દર્શાવવી જોઈએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયા: બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ\\nસારાંશ: ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટિવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કૅપ્ટન પદેથી હટાવ્યા બાદ હવે આઈસીસીએ દંડ ફટકાર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅમરૂન બૅનક્રૉફ્ટ અને સ્ટીવ સ્મિથે બૉલ ટેમ્પરિંગની વાત મીડિયા સામે સ્વીકારી\n\nબોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યારે એક મેચની 100% ફીનો દંડ કરવામાં આવ્યો છે. \n\nઉપરાંત કૅમરૂન બૅનક્રૉફ્ટને પણ તેની મેચની 75% ફીનો દંડ કરવામાં આવ્યો છે. \n\nઆ પહેલાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કૅપ્ટન સ્ટિવ સ્મિથ અને વાઇસ કૅપ્ટન ડેવિડ વૉર્નર બંનેને તેમના પદ પરથી હટાવી દીધા હતા.\n\nઓસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્મિથે શનિવારે કબૂલ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં તેમની ટીમે બોલ ટેમ્પરિંગ કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયાઃ એક સમલૈંગિક સાંસદે સંસદમાં બીજા સાંસદને જ પ્રપોઝ કર્યું!\\nસારાંશ: સંસદમાં ચર્ચા થઈ રહી હોય અને તે દરમિયાન એક સાંસદ બીજા સાંસદને પ્રપોઝ કરે તો કેવું દૃશ્ય સર્જાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓસ્ટ્રેલિયન સાંસદ ટીમ વિલ્સને સંસદમાં તેમના ગે પાર્ટનરને પ્રપોઝ કર્યું હતું\n\nઆ કિસ્સો ઓસ્ટ્રેલિયાનો છે. સમલૈગિંકો વચ્ચે થતાં લગ્નોને કાયદાકીય દરજ્જો આપવા માટે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી.\n\nટીમ વિલ્સન નામના સાંસદ આ ચર્ચામાં તેમનો સૂર પૂરાવી રહ્યા હતા. તેમના ગે પાર્ટનર રેયાન બોલ્ગર તેમની નજીકમાં બેસી આ ચર્ચા સાંભળી રહ્યા હતા.\n\nતે દરમિયાન ટીમ વિલ્સને ઊંચા અવાજે રેયાન બોલ્ગરને પ્રપોઝ કર્યું. રેયાન બોલ્ગરે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને એટલા જ ઊંચા અવાજે જવાબ આપ્યો, 'હા'\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ બન્ને સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયાઃ નાની બાળકીનું ચોરાયેલું ગલૂડિયું તસ્કરોએ પરત કર્યું\\nસારાંશ: ઓસ્ટ્રેલિયામાં એક નાની બાળકીનું ગલૂડિયું ચોર્યા બાદ તસ્કરોએ આ ગલૂડિયું પરત કર્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબૉર્નમાં ગત 6 નવેમ્બરે એક ઘરમાં ચોરી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાશા નામના આ કુરકુરિયાની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના એક ઘરમાંથી ચોરી થઈ હતી\n\nજેમાં ઘરેણાં, લેપટોપ અને આઈપેડની સાથે 'સાશા' નામના એક ગલૂડિયાની પણ ચોરી કરવામાં આવી હતી. 'સાશા' બે મહિનાનો લાબ્રાડોર શ્વાન છે.\n\nઆ પરિવારે ઓસ્ટ્રેલિયન સમાચાર માધ્યમોને આપેલાં નિવેદનમાં કહ્યું હતું કે તેમના પરિવારને મોટો ફટકો પડ્યો છે. \n\nકારણ કે આ પરિવારની ચાર વર્ષની પુત્રી માઈયાને આ પપ્પી સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજો કે નવમી નવેમ્બરે ઘરના બગીચામાંથી તે ગલૂડિયું મળી આવ્યું હતું.\n\nતસ્કરોનું કથિત હૃદય પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયાઃ બે પુરુષો મગરથી બચવા કારની છત પર પાંચ દિવસ રહ્યા\\nસારાંશ: ઓસ્ટ્રેલિયામાં બે પુરુષોને કારની છત પર પાંચ દિવસ રહેવું પડ્યું. પોલીસનું કહેવું છે દરિયાની વધી રહેલી ભરતી અને મગરોથી બચવા તેમણે આમ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓસ્ટ્રેલિયામાં બે પુરુષોને મગર અને ભરતીથી બચવા પાંચ દિવસ સુધી કારની છત પર રહેવું પડ્યું હતું\n\n19 વર્ષના ચાર્લી વિલિયમ્સ અને 37 વર્ષના બ્યુ બ્રિસમોરિસ ફિશિંગ ટ્રિપ (માછીમારી માટે થતા પ્રવાસ) માટે ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી વિસ્તારમાં ગયા હતા. \n\nતેઓ આ પ્રવાસે 17મી નવેમ્બરે ગયા હતા અને તેમનો પાલતૂ શ્વાન પણ સાથે હતો. અહીં અંતરિયાળ રસ્તામાં તેમની કાર કાદવમાં ફસાઈ હતી.\n\nસંકટમાં ફસાયા બાદ બન્નેએ પુરાવા તરીકે એક વીડિયો પણ શૂટ કર્યો હતો. બચાવટુકડીએ 21મી નવેમ્બરે તેમનો બચાવ કર્યો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયાના બીચ પર તણાઈ આવેલી 150 વહેલનાં મૃત્યુ\\nસારાંશ: પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે એક સાથે તણાઈ આવેલી પાઇલટ વહેલ માછલીઓમાંથી માત્ર છને જ બચાવી શકાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ 150 જેટલી વહેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી 300 કિ.મી. દૂર દક્ષિણે આવેલા હેમેલિન બે પર તણાઈ આવી હતી.\n\nશુક્રવારે આ માછલીઓને બચાવકાર્યના ભાગરૂપે એક સ્થાનિક માછીમારે તેમને ઊંડા પાણીમાં મોકલવાના પ્રયાસો કર્યા હતા.\n\nજોકે, હવામાનની સ્થિતિ બગડવા ઉપરાંત ગભરાઈ ગયેલી માછલીઓએ આવેશમાં આવીને તેમને બચાવવાના પ્રયાસોમાં અડચણ ઊભી થઈ હતી. \n\nજેને કારણે રાત સુધીમાં 140થી વધુ વહેલ માછલીઓ મૃત્યુ પામી હતી.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nપાઇલોટ વહેલ પ્રજાતીની આ માછલીઓને બચાવવાના પ્રયાસમાં 100 સ્વયંસેવકો, વન્યજીવ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમના સુકાની સાંગા છે ધોનીના ફેન\\nસારાંશ: મળો ઓસ્ટ્રેલિયાની અંડર-19 ક્રિકેટ ટીમના સુકાની જેસન જસકીરત સાંગાને.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબહુ ઓછા લોકો જાણે છે કે જેસન જસકીરત સાંગા ભારતીય મૂળના છે અને તેમના પિતા પંજાબના છે.\n\nબીબીસી સાથે થયેલી ખાસ વાતચીતમાં તેઓએ પોતાના જીવનની ઘણી રસપ્રદ વાતો કરી હતી.\n\nક્રિકેટની સફર કઈ રીતે શરૂ થઈ?\n\nજસકીરત જણાવે છે કે તેઓએ ક્રિકેટની શરૂઆત એડમ ગિલક્રિસ્ટને જોઈને કરી હતી.\n\nતેમણે જણાવ્યું, ''ગિલક્રિસ્ટને જોઈને થોડાં જ મહિનાઓમાં મેં ક્રિકેટ કિટ ખરીદી હતી અને ટેનિસ બોલ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયાની ઘટના: બેંકની ભૂલથી મહિલા બની કરોડપતિ!\\nસારાંશ: બેંકની એક ભૂલ કોઈને કરોડપતિ બનાવી શકે? તો જવાબ છે હા, ઓસ્ટ્રેલિયાની એક બેંકની ભૂલના કારણે એક મહિલા રાતોરાત કરોડપતિ બની ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેસ્ટપેક બૅંકની ભૂલના કારણે એક મહિલાએ 30 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા\n\nસિડની વિશ્વવિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થિનીએ વર્ષ 2012માં એક બૅંક ખાતું ખોલાવ્યું હતું. \n\nવેસ્ટપૅક બેંકની ભૂલના કારણે ક્રિસ્ટીન લી નામની વિદ્યાર્થિનીને અસીમિત ઑવરડ્રાફ્ટની સુવિધા આપી દેવાઈ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ઑવરડ્રાફ્ટની સુવિધાને કારણે તેમણે સમયાંતરે 30 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. \n\n22 વર્ષીય ક્રિસ્ટીન લીએ આ રકમનો મોટો ભાગ જ્વેલરી અને હેન્ડબેગની ખરીદી પર ખર્ચી નાખ્યો હતો. \n\n2015માં બૅંકને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઓસ્ટ્રેલિયામાં અલગઅલગ 45 સ્થળોએ 'સ્ટૉપ અદાણી' પ્રદર્શનો\\nસારાંશ: ભારતના ઉદ્યોગ સમૂહ અદાણી જૂથ સામે ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. શનિવારે ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં એકઠાં થયાં અને અદાણી જૂથ સામે નારેબાજી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અદાણી જૂથની કોલસાની ખાણ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી હોવાનું કહેવાય છે. \n\nપરંતુ પર્યાવરણ તથા આર્થિક બાબતોને કારણે આ યોજના લાંબા સમયથી અટકેલી પડી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપર્યાવરણનાં રક્ષણ માટે કાર્યરત સંસ્થાઓનું કહેવું છે કે ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણ શરૂ થશે તો ગ્લોબલ વૉર્મિંગનું જોખમ વધી જશે. \n\nતેનાથી વિશ્વપ્રસિદ્ધ ગ્રેટ બેરિયર રીફને નુકસાન પહોંચશે તેવી આશંકા છે. \n\n'સ્ટૉપ અદાણી' અભિયાન\n\nકોલસા ખાણ માટે અદાણી રેલવે લાઈન નાખશે\n\nઅદાણીના કોલસા ખાણના પ્રોજેક્ટ સામે 'સ્ટૉપ અદાણી' અભિયાન હાથ ધરાયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઔદ્યોગિકીકરણના દસ વર્ષે શું છે સાણંદની દશા અને દિશા?\\nસારાંશ: જેને લીધે સાણંદ અને એની આસપાસનો ઔદ્યોગિક વિસ્તાર ખૂબ ચર્ચામાં આવ્યો હતો એ પ્રોજેક્ટ એટલે તાતા કંપનીની નેનો કાર. સમાચાર સંસ્થા પીટીઆઈના સૌજન્યથી 24 જાન્યુઆરીએ આવેલા સમાચાર મુજબ તાતા કંપની એપ્રિલ 2020થી નેનો કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રતન તાતાના ડ્રીમ પ્રોજેક્ટ સમી નેનો કાર 2009માં જ્યારે રજૂ થઈ ત્યારે દેશભરમાં ચર્ચા જગાવી હતી. \n\nતાતા નેનોનો આ પ્લાન્ટ પશ્ચિમ બંગાળના સિંગૂરથી ગુજરાતના સાણંદમાં ખસેડાયો હતો. જોકે, સાણંદમાં એક માત્ર તાતા નેનો જ પ્લાન્ટ નથી આવેલો \n\nઅહીં તાતા મોટર્સ કે ફૉર્ડ જેવી મોટી કંપનીઓએ ઉદ્યોગ પ્લાન્ટ આવેલા છે અને છેલ્લા દસકામાં  સાણંદે ગુજરાતના ઉદ્યોગ મથક તરીકે નામના મેળવી છે.\n\nજોકે, અહીં દસ વર્ષના આ ઔદ્યોગિકીકરણે અહીં કેવુંક પરિવર્તન આણ્યું છે? સાણંદમાં ઔદ્યોગિકીકરણના એક દાયકા પછી કેવી છે સ્થિતિ\n\nજમીનોના ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઔરંગઝેબે કેવી રીતે ભાઈ દારા શિકોહની હત્યા કરાવડાવી?\\nસારાંશ: જો શાહજહાંના સમયને મુઘલ ઇતિહાસના 'સુવર્ણકાળ' તરીકે ઓળખવામાં આવે છે, તો તેમના દીકરા ઔરંગઝેબ માટે ઇતિહાસકારો આવું નથી કહી શકતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહજહાંના ઉત્તરાધિકારી તરીકે તેમના મોટા દીકરા દારા શિકોહને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ તેમને વહીવટ કરતાં ધર્મદર્શનમાં વધારે રુચિ હતી.\n\nઆગ્રા પાસેની ટૂંકી લડાઈ બાદ તેઓ વિજેતા બન્યા અને બાદશાહ બન્યા. જોકે, ઔરંગઝેબે તેમના ભાઈનું સર કલમ કરાવી નાખ્યું.\n\nઉદારમતવાદી ભાઈ દારા શિકોહ મુઘલ બાદશાહ બન્યા હોત તો? શું તેઓ ઉત્તમ શાસક બની શક્યા હોત? 'વૈકલ્પિક ઇતિહાસ' વિશે વાત કરનારા આવી અનેક સંભાવનાઓ જુએ છે.\n\nઔરંગઝેબનો જન્મ દાદા જહાંગીરના સમયમાં તારીખ ત્રીજી નવેમ્બર 1618માં દાહોદ ખાતે થયો હતો અને ત્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંગના રણૌત-શિવસેના વિવાદ: મુંબઈ પર દાવો સૌનો પણ મુંબઈ ખરેખર છે કોનું? કોણ છે એના મૂળનિવાસીઓ?\\nસારાંશ: આ વાત છે 1930ની...90 વર્ષ એ વાતને વીતી ગયા છે. નૌકા દળના અધિકારી કે.આર.યુ. ટોડ કોલાબાના દરિયા કિનારે ટહેલતા હતા. તેમને એક પથ્થર જોવા મળ્યો. તેમણે પથ્થરના એ ટુકડાને ઉઠાવીને જોયો તે સાથે તેમના મનમાં અનેક વિચારો ધૂમવા લાગ્યા. તેમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય પથ્થર નથી. તેના કારણે જે શોધખોળ થઈ અને તેથી મુંબઈની ઇતિહાસની રૂપરેખા બદલાઈ ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભિનેત્રી કંગના રણૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત એક બીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. આ વિવાદમાં 'મુંબઈ મૂળ કોનું?' તેનો પેટાવિવાદ ઊભો થયો છે. \n\nહાલમાં જાગેલા વિવાદના મૂળમાં સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા છે, પરંતુ 'મુંબઈ કોની', 'મુંબઈના મૂળ નિવાસીઓ કોણ' તે સવાલોએ આગમાં બળતણ હોમવાનું કામ કર્યું છે. આ સવાલો વર્તમાન વિવાદથી તદ્દન જુદા જ છે. \n\nઆ વિવાદને બાજુએ રાખીને મુંબઈના મૂળ નિવાસીઓ કોણ હતા તેની ચર્ચા કરી શકીએ છીએ. \n\nતે માટે મુંબઈ કેવી રીતે બન્યું અને તેની પાછળ કોની મહેનત હતી તે જોવું પડે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંગના રનૌત : બૉક્સ ઑફિસ પરની સફળતાથી લઈને વિવાદોની ‘ક્વીન’ સુધી\\nસારાંશ: કંગના રનૌત હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે હંમેશાં ચર્ચામાં રહે છે, વિવાદોમાં રહે છે, ક્યારેક પોતાના અભિનયને લઈને તો ક્યારેક લડાઈ ઝઘડાઓને લઈને.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંગન રનૌત\n\nહિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનેત્રી બનવાનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલાં તેમણે થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌડ સાથે દિલ્હીમાં અભિનયના ગુણ શિખ્યા, તે પછી મુંબઈ તરફ વળ્યાં.\n\nમુંબઈમાં આવ્યા પછી કંગનાની સ્ટ્રગલ શરૂ થઈ પરંતુ તેમને સાથ મળ્યો આદિત્ય પંચોલીનો. \n\nબંનેની દોસ્તીની ઘણી ચર્ચા થઈ અને કંગનાને આદિત્ય પંચોલીની ગલફ્રેન્ડ કહેવામાં આવ્યાં.\n\nમંજિલ શોધતાંશોધતાં કંગનાની મુલાકાત ફિલ્મકાર મહેશ ભટ્ટ સાથે થઈ જેમણે 2006માં અનુરાગ બાસુના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ગેંગસ્ટર’માં કંગનાને લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંગના રનૌત : રાણી લક્ષ્મીબાઈ અને મારું જીવન એકસમાન\\nસારાંશ: બોલીવૂડનાં અભિનેત્રી કંગના રનૌત પોતાનાં નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતાં હોય છે. હાલ તેમણે #MeToo કૅમ્પેન અંગે પણ નિવેદન આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કૅમ્પેન મારફતે આરોપ બાદ ડિરેક્ટર વિકાસ બહલ, સાજીદ ખાન, મુકેશ છાબડા, નાના પાટેકર અને સુભાષ કપૂરનું કામ અટકી ગયું છે. \n\nકંગના પહેલાંથી જ #MeToo કૅમ્પેનનું સમર્થન કરતાં રહ્યાં છે.\n\nઆગામી ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી નામની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે એક પાર્ટી યોજી હતી.\n\nજ્યાં તેમણે તેમના જીવનના સંઘર્ષની વાત કહી. તેમણે જણાવ્યું હતું કે તે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે.\n\n'મારા જેવું જીવન કોઈનું ના હોય'\n\nકંગનાનું માનવું છે કે રાણી લક્ષ્મીબાઈના જીવનમાં ખૂબ જ સંઘર્ષ હતો અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંગના રનૌતનાં વિવાદમાં કેમ ઉછળી રહ્યું છે નરેન્દ્ર મોદી અને ગુજરાતનું નામ? - સોશિયલ\\nસારાંશ: સોશિયલ મીડિયા પર કંગના રનૌત પોતાના વિવાદિત નિવેદનોને લઈને ટ્રૅન્ડમાં રહેતા હોય છે. તેમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી પણ તેઓ ટ્રૅન્ડમાં છે અને તેમની સાથે ગુજરાતના 2002ના રમખાણો તથા વડા પ્રધાન મોદી પણ ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંગના રનૌતનાં ટ્વિટ પર ગુજરાતના 2002ના રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની ચર્ચા ફરી સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે.\n\nતેનું કારણ પોતે કંગના રનૌત છે કારણ કે તેમણે જે ટ્વીટ કર્યું તેમાં તેમણે વડા પ્રધાન મોદીને 'ગુંડાદર્દી'ની સામે 'સુપર ગુંડાગર્દી' કરવાની અને 2000ના દાયકાના શરૂઆતના વર્ષોમાં બતાવવામાં આવેલું 'વિરાટ રૂપ'ને ફરી દાખવવાની વિનંતી કરવામાં આવી હતી.\n\nતેમણે પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે સંકળાયેલી હિંસા વિશે આ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે વડા પ્રધાન મોદી પાસે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી અને મમત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંગના રનૌતને આપવામાં આવી એ Y શ્રેણીની સુરક્ષા શું છે?\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રાલયે અભિનેત્રી કંગના રનૌતને વાય શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં તેઓ નિવેદનો આપતાં રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ શિવસેના નેતા સંજય રાઉત સાથે વાદ-વિવાદ પણ થયો હતો, જેમાં તેમણે 'મુંબઈ પોલીસથી ડર' લાગવાની વાત કહી હતી.\n\nતેમણે સંજય રાઉત પર કથિત રીતે મુંબઈ ન આવવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો અને સંજય રાઉતે તેમના પર મુંબઈ અને મહારાષ્ટ્રનું અપમાન કરવાનો આરોપ પણ મૂક્યો હતો. \n\nતેઓ કેટલાક દિવસથી હિમાચલ પ્રદેશમાં છે અને તેમને રાજ્ય સરકારે પણ સુરક્ષા આપવાની વાત કહી હતી.\n\nહવે કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી તેમને વાય શ્રેણીની સુરક્ષા મળવાના નિર્ણય પછી કંગના રનૌતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંગના રનૌતે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થવા અંગે ફેસબુક પર શું કહ્યું?\\nસારાંશ: અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કંગનાએ સોમવારે પશ્ચિમ બંગાળમાં હિંસાનો દાવો કરતાં એક ટ્વીટ કર્યું હતું, જે બાદ તેમના આ ટ્વીટને ટ્વિટર પર અનેક લોકોએ હિંસક અને ભડકાઉ ગણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે\n\nઅનેક લોકોએ ટ્વિટર સમક્ષ કંગનાનું એકાઉન્ટ રદ કરવાની માગ કરી હતી.\n\nજોકે એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, એ અંગે ટ્વિટર તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.\n\nટ્વિટર પર કંગનાનાં પેજ પર લખેલું આવી રહ્યું છે, \"ટ્વિટર એવાં એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરી દે છે, જે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરે છે.\"\n\nકંગના રનૌતની ટીમે નિવેદન જાહેર કરીને કહ્યું, \"ટ્વિટરે મારા જ પક્ષને સાબિત કરી દીધો છે કે તે અમેરિકી છે અને એક શ્વેત વ્યક્તિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંદહાર વિમાન અપહરણ : ભારતીય વિમાનની આસપાસ ચક્કર મારનાર સાઇકલસવાર કોણ હતો?\\nસારાંશ: કોઈ પણ વિમાનનું અપહરણ થાય ત્યારબાદ સામાન્ય રીતે ટીવી સ્ક્રીન પર જોવા મળે છે કે તે વિમાનની આસપાસ સુરક્ષાકર્મીઓ એકઠા થાય છે અને વાહનો ઝડપથી દોડધામ કરતાં હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ બે દાયકા અગાઉ અફઘાનિસ્તાનના કંદહાર ઍરપૉર્ટ પર એક અલગ પ્રકારનું આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું હતું. ઍરપૉર્ટ પર અપહ્યત વિમાનની આસપાસ બખ્તરબંધ વાહનોની જગ્યાએ એક શખ્સ સાઇકલ પર ચક્કર મારતા જોવા મળ્યો હતો. \n\nઆ વાત છે ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનની જેણે ઉડાન ભર્યા બાદ તરત અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ એરપોર્ટ પર ઉતાર્યા બાદ અંતે કંદહાર લઈ જવાયું હતું. \n\nઅફઘાનિસ્તાનના ઇતિહાસમાં કંદહારનું મહત્ત્વ કાબૂલ જેટલું જ છે. પરંતુ 90ના દાયકા અગાઉ આંતરરાષ્ટ્રીય મીડિયાએ કંદહારને એટલું મહત્ત્વ આપ્યું ન હતું."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંદહાર હાઇજેક કાંડ : અપહરણ કરાયેલા ભારતીય વિમાનમાં બેઠેલો એ 'કરન્સી કિંગ' કોણ હતો?\\nસારાંશ: વાત એમ બની કે હિમાલયના હાડ ગાળી નાખતા ઠંડા પવનોને ચીરતું ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન આઈસી-814 કાઠમંડુથી દિલ્હી જવા ઊડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાતને વીસ વર્ષોનાં વહાણાં વહી ગયાં છે. 1999ના ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બનેલી એ ઘટનાએ ભારતના ઇતિહાસમાં હંમેશાં માટે 'કાળું પ્રકરણ' ઉમેરી દીધું હતું.\n\n24 ડિસેમ્બરનો એ શુક્રવાર હતો અને 'વીક એન્ડ'ની તૈયારી કરવામાં વ્યસ્ત થઈ ગયેલા દિલ્હીના સરકારી બાબુઓની કચેરીમાં રજાનો માહોલ છવાઈ ગયો. એ અરસામાં એકાએક એવી ઘટના બની જેણે અધિકારીઓને દોડતા કરી દીધા.\n\nઍરબસ એ300બી2-101 પ્રકારનું આઈસી-814 વિમાન ભારતની હવાઈ સીમામાં હજી પ્રવેશ્યું જ હતું કે હોબાળો મચી ગયો.\n\nવિમાનમાં બેઠેલા ઉગ્રવાદીઓએ વિમાનનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કંપનીમાં મહિલા એક્ઝિક્યુટિવ નહીં રાખવાના દસ સૌથી ખરાબ બહાનાં\\nસારાંશ: જેન્ડર(જાતિ) બેલન્સ અંગેના એક રિપોર્ટ અનુસાર ઉપરોક્ત કારણો કંપનીઓએ મહિલાઓને બોર્ડમાં નિમણૂક નહીં કરવા માટે આપ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિપોર્ટ અનુસાર ફાયનાન્સિયલ ટાઇમ્સ સ્ટોક ઍક્સ્ચેન્જમાં નોંધાયેલી કંપનીઓનાં બોર્ડમાં મહિલાઓની એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક નહીં કરવા માટે આપવામાં આવેલાં કારણોમાં ઉપરોક્ત કારણો સામેલ છે.\n\nસરકારના સહયોગથી ચાલતી હેમ્પ્ટન-એલેક્ઝાન્ડર રિવ્યૂ આ બાબતને ઘણી ગંભીર ગણાવે છે. જ્યારે એક મંત્રી આ બહાનાઓને “દયનીય” પરિસ્થિતિ ગણાવી.\n\nસરકાર ઇચ્છે છે કે વર્ષ 2020 સુધી યુ.કે.ની મોટી 350 કંપનીઓના બોર્ડમાં ત્રીજા ભાગની સંખ્યામાં મહિલાઓ હોવી જોઈએ. \n\nજોકે, રિપોર્ટમાં એવું પણ જોવા મળ્યું કે આ મામલે સ્થિતિ સુધરી રહી છે.\n\nદસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઈ મુસીબતને કારણે દિલિપકુમારનાં પત્ની સાયરાબાનો મોદીને મળવા માગે છે?\\nસારાંશ: પોતાના સમયનાં મશહૂર અભિનેત્રી સાયરા બાનોએ ઘણી વખત ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય માંગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"16 ડિસેમ્બરના દિવસે સાયરાએ પોતાના પતિ દિલીપ કુમારના બંગલાને લઈને ચાલી રહેલા પ્રોપર્ટી વિવાદમાં વડા પ્રધાન મોદીની મદદ માંગી હતી. \n\nજોકે, મોદી 18 ડિસેમ્બરના દિવસે મુંબઈમાં હતા પણ સાયરાને તેઓ મળ્યા નહોતા. \n\nવયોવૃદ્ધ અભિનેતા દિલીપ કુમારના મુંબઈ સ્થિત ઘરને લઈને પાછલાં 10 વર્ષથી ચાલી રહેલો વિવાદ હવે ગંભીર થઈ ગયો છે. \n\nસાયરા બાનોએ બિલ્ડર સમીર ભોજવાણીની ફરિયાદ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે-સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરી છે. \n\nબીબીસીએ બિલ્ડર સમીર ભોજવાણી અને એમના વકીલ અમિત દેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઈ રીતે ગગડતાં લીરાની રૂપિયા પર થઈ રહી છે અસર?\\nસારાંશ: સોમવારે ફરી એક વખત અમેરિકાના ડૉલરની સામે ભારતનો રૂપિયો ગગડ્યો હતો અને દિવસભરના કારોબારના અંતે રૂ. 69.93 પર બંધ આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ઘટાડા પાછળ તુર્કીના ચલણ લીરાનું અવમૂલ્યન જવાબદાર માનવામાં આવે છે. \n\nઅમેરિકા દ્વારા તુર્કીનાં ઍલ્યુમિનિયમ તથા સ્ટીલ પર જકાત વધારી દેવામાં આવી છે, જેનાં કારણે આ સ્થિતિ વકરી છે. \n\nલીરાની અસર રૂપિયા પર \n\nતુર્કીના ચલણ લીરાની પ્રતીકારત્મક તસવીર\n\nછેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને તુર્કીની વચ્ચે તણાવ વધ્યો છે, જેનાં કારણે તુર્કીની કંપનીઓને લોનની ચૂકવણી કરવામાં સમસ્યા ઊભી થઈ રહી છે. \n\nતુર્કી આર્થિક સંકટની અસર અન્ય અર્થતંત્રો પર પણ થઈ રહી છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. \n\nતમે આ વાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઈ રીતે નક્કી કરી શકાય કે વ્યક્તિને સેક્સની લત છે?\\nસારાંશ: અમેરિકન લેખક માર્ક ટ્વેનની એક ઉક્તિ પ્રચલિત છે. તેમણે કહ્યું હતું, \"સિગારેટ છોડી દેવાનું આસાન છે, મેં એકસો વાર સિગારેટ છોડી દીધી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ક ટ્વેને આવું કહ્યું હોય એ શક્ય છે, કેમ કે તેમનું ફેફસાના કૅન્સરથી જ મોત થયું હતું.\n\nએક સમાજ તરીકે નિકોટીન, શરાબ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનાં વ્યસનને આપણે સ્વીકારી લીધું છે. તેનાથી થનારા નુકસાનને પણ આપણે સ્વીકારી લીધું છે.\n\nપરંતુ સેક્સની લતની વાત આવે ત્યારે નિષ્ણાતો જુદીજુદી વાતો કરે છે. કેટલાકનું માનવું છે સેક્સ પણ એક વ્યસન બની શકે છે, જ્યારે કેટલાક તેનો ઇનકાર કરે છે.\n\nસેક્સની લતને હજી બીમારી માનવામાં આવતી નથી અને તેથી તેની સારવાર માટે કેટલા લોકોએ ડૉક્ટરની મદદ લીધી, એ અંગે કોઈ સત્તાવાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઈ રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ?\\nસારાંશ: પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને હાહાકાર છે. એવામાં એક સવાલ જરૂરથી થાય કે આ ભાવ કેમ સતત વધી રહ્યા છે? અને પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કઈ રીતે કરવામાં આવતા હશે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સપ્ટેમ્બર 1998, તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ હતો માત્ર 23.94 રૂપિયા એટલે કે આ 20 વર્ષના ગાળામાં ભાવ વધારો થયો 238 ટકા.\n\nભારતની જરૂરિયાતનો 70 ટકા હિસ્સો આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ફ્યૂઅલના ભાવમાં ઉછાળ છે. \n\nપેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનાલિસિસ સૅલના જણાવ્યા પ્રમાણે, ભારત ફ્યૂઅલની આયાત કરે છે તેનો 64 ટકા ભાગ મધ્ય-પૂર્વના દેશોમાંથી આવે છે. \n\nડૉલરની સરખામણીએ રૂપિયો સતત નબળો થતો જાય છે અને ભારતે આ ફયૂઅલ ડૉલર આપીને ખરીદવું પડે છે, જેથી વધારે મોંઘું પડે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઈ રીતે વીજળી પડે છે? નાસાના કેમેરાની નજરે\\nસારાંશ: નાસાએ વીજળી કઈ રીતે પડે છે તેના ફૂટેજ જાહેર કર્યાં છે, આ ફૂટેજ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ દ્વારા લેવામાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’ જ્યારે ચીન, જાપાન અને કોરિયા પરથી પસાર થયું, ત્યારે આ દ્રશ્યો ઝડપવામાં આવ્યાં. \n\nઅવકાશયાત્રી રૅન્ડોલ્ફ બ્રેસનિકે જણાવ્યું હતું કે, એમને સ્પેશ સ્ટેશનની બારીમાંથી વીજળીના ચમકારા ઉપરાંત જાપાનનો સમુદ્ર, શહેરની લાઇટ્સ અને માછીમારોની હોડીઓ નજરે પડી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છ : પાકિસ્તાનના એ પાંચ કેદીઓ કોણ હતા અને અટકાયત કેન્દ્રમાં કેવી રીતે થયું મૃત્યુ?\\nસારાંશ: \"ખાલિદ હવે નથી રહ્યા? શું તમે ખાતરીપૂર્વક આ કહી રહ્યા છો?,\" મનોચિકિત્સક મહેશ તિલવાનીએ નવાઈ પામતા પૂછ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nમાનિસક રીતે બીમાર ખાલિદની માહિતી મેળવવા માટે બીબીસીની ટીમ ગયા મહિને તેમની હૉસ્પિટલ ગઈ હતી.\n\nગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ શહેરમાં એક અટકાયત કેન્દ્ર છે જેને જોઇન્ટ ઇન્ટેરોગેશન સેન્ટર અથવા જેઆઈસી કહેવામાં આવે છે.\n\nપાછલાં ત્રણ મહિનામાં અહીં માનસિક બીમારીથી પીડિત કથિત પાંચ પાકિસ્તાની નાગિરકો મૃત્યુ પામ્યાં છે. સૌથી છેલ્લે ખાલિદનું 13 જાન્યુઆરીના રોજ મૃત્યુ થયું હતું.\n\nડૉ. તિલવાની લાંબા સમયથી ખાલિદ અને જેઆઈસીના અટકાયતમાં રહેતા બીજા કથિત પાકિસ્તાનીઓની સારવાર કરતા હતા.\n\nડૉ. તિલવાની કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છ કરતાં અડધું ઇઝરાયલ કેવી રીતે બન્યું ‘સુપરપાવર’?\\nસારાંશ: પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં પેલેસ્ટાઇન ઓટોમન સામ્રાજ્યનો એક જિલ્લો હતો. પહેલાં વિશ્વયુદ્ધમાં બ્રિટન તથા તેના સહયોગીઓએ ઓટોમન સામ્રાજ્યને હરાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પછી પેલેસ્ટાઇન બ્રિટનના નિયંત્રણ હેઠળ આવ્યું હતું પણ ત્યાર બાદ સમસ્યા વધુ ગૂંચવાઈ હતી. એ વિસ્તારમાં આરબો રહેતા હતા અને યહૂદીઓ રહેવા ઇચ્છતા હતા.\n\nઆ પ્રદેશ સાથે યહૂદીઓને હજારો વર્ષ જૂનો ઐતિહાસિક તથા ધાર્મિક સંબંધ છે. પેલેસ્ટાઇનના આ પ્રદેશમાં રહેવાનો પોતાને ઈશ્વરીય હક છે એવું યહૂદીઓ માનતા રહ્યા છે.\n\nઇઝરાયલ બન્યું એ પહેલાં વીસમી સદીની શરૂઆતથી જ હજારો યહૂદીઓ આ પ્રદેશમાં આવવા લાગ્યા હતા.\n\nયહૂદીઓએ યુરોપ તથા રશિયામાં પારાવાર યાતના સહન કરવી પડી હતી. યહૂદીઓ પર આરબ વિશ્વમાં પણ અત્યાચાર થયા હતા.\n\nબીજા વિશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છ જેવા તપતા રણને ફળોનાં ખેતરોમાં ફેરવતી નૅનો ક્લે તકનીક શું છે?\\nસારાંશ: માર્ચ 2020માં જ્યારે આખા વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી હતી ત્યારે સંયુક્ત આરબ અમિરાતમાં એક મોટું સંશોધન પૂર્ણ થવાને આરે હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નૈનો ક્લે તકનીક શું છે?\n\nમાત્ર 40 દિવસોની અંદર ઉજ્જડ જમીનનો એક ભાગ મીઠાં તરબૂચથી ભરાઈ ગયો હતો.\n\nપોતાની કુલ જરૂરિયાતની 90 ટકા તાજાં શાકભાજી અને ફળો આયાત કરનાર દેશ માટે આ એક અસાધારણ સિદ્ધિ કહી શકાય.\n\nમાત્ર માટી અને પાણી ભેળવ્યાં બાદ આરબનું સૂકુંભઠ અને તપતું રણ સ્વાદિષ્ટ ફળોનાં ખેતરોમાં ફેરવાઈ ગયું.\n\nપરંતુ આ એટલું સહેલું નહોતું. આ તરબૂચ પ્રવાહી નૅનો ક્લેના કારણે ઊગી શક્યાં છે. માટીને ફરી ફળદ્રુપ બનાવવાર આ તકનીકની કહાણી અહીંથી 2400 કિલોમિટર દૂર પશ્ચિમમાં બે દાયકા પહેલાં શરૂ થઈ હતી.\n\n1980ના દાયકામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છના શીખ ખેડૂતો ગુજરાત સરકાર સામે 10 વર્ષથી જંગે કેમ ચઢ્યા છે?\\nસારાંશ: કચ્છને ગુજરાતનો ભાતીગળ પ્રદેશ એટલા માટે પણ કહેવામાં આવે છે કે ત્યાં સાંસ્કૃતિક સમન્વય ખૂબ સારો જોવા મળે છે. ત્યાં કચ્છી ઉપરાંત, ગુજરાતી, સિંધી અને પંજાબી બોલનારા લોકો વસે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છમાં વસતા શીખ ખેડૂતો\n\nપંજાબી વાંચીને તમને આશ્ચર્ય થયું હોય તો જાણી લો ત્યાં નોંધપાત્ર સંખ્યામાં પંજાબ અને હરિયાણાથી ખેડૂતો પાંચ દાયકા અગાઉ આવીને વસ્યા છે.\n\nકચ્છના અબડાસા તાલુકાના કોઠરા, બાંકુ વગેરે ગામોમાં શીખોની વસતી છે. ગાંધીધામમાં શીખો વસે છે.\n\nભુજ પાસેના સુમરાસર, હાજીપીર પાસે નરાગામ વગેરેમાં આ ખેડૂતો વસે છે. લખપત અને ગાંધીધામમાં શીખોનાં ગુરુદ્વારા છે. \n\nકેન્દ્ર સરકારના નવા કૃષિકાયદા સામે પંજાબના ખેડૂતો લગભગ એક મહિનાથી દિલ્હીની સરહદે આંદોલન કરી રહ્યા છે.\n\nભારત ઉપરાંત દુનિયાના લોકોનું તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છની ચાંદીની એ કળા જેના હવે જૂજ કારીગરો જ રહ્યા છે\\nસારાંશ: કચ્છની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છી આભૂષણોનું આગવું સ્થાન છે. કચ્છના કારિગરો સદીઓથી આવાં મોટાં, વજનદાર અને ચમકીલાં આભૂષણો માટે જાણીતા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છની કલાએ ગુજરાતના આ પ્રદેશનું નામ દેશ-વિદેશમાં જાણીતું કર્યું છે. \n\nકચ્છનો પહેરવેશ અને આભૂષણ ગુજરાતના સંસ્કૃતિ વારસામાં અલગ જ સ્થાન ધરાવે છે.\n\nવીડિયોમાં અમૃતલાલ સોલંકીને મળો, જેઓ કચ્છી ઘરેણું તોળા બનાવે છે. તેમણે અને તેમના જેવા થોડા અન્ય કારીગરોએ સદીઓ જૂની કળાને બચાવી રાખી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છનું એ રેડિયો સ્ટેશન જે માત્ર મહિલાઓ દ્વારા ચાલે છે\\nસારાંશ: \"હું પહેલાં કોઈની સામે કંઈ પણ બોલતી વખતે ઘણી શરમાઈ જતી હતી અને કોઈ પણ નવી વ્યક્તિ સામે બોલતાં અચકાતી પણ હતી.\" કચ્છનાં 25 વર્ષીય શાંતા પાયણે આ વાત કહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છના ગામમાં મહિલાઓ દ્વારા ચાલતું રેડિયો સ્ટેશન\n\nશાંતા કહે છે, \"જ્યારથી હું 'સઈયરેં જો' રેડિયો સાથે જોડાઈ છું, ત્યારથી મને લાગે છે કે, મેં મારો પોતાનો અવાજ શોધી લીધો છે.\"\n\n'સઈયરેં જો' રેડિયોમાં શાંતા એક સ્વંયસેવિકા તરીકે કામ કરે છે.\n\nબીજી તરફ, તેઓ કડિયાકામ કરીને દરરોજનાં 200 રૂપિયા કમાય છે. તેમની જેમ અનેક મહિલાઓ કચ્છમાં પોતાનાં અંદરનો અવાજ આ રેડિયો મારફતે શોધી રહી છે. \n\n'સઈયરેં જો' રેડિયો એક સામુદાયિક એટકે કે કૉમ્યુનિટી રેડિયો છે. રેડિયોને ગામડામાં રહેતી મહિલાઓ જ ચલાવે છે. આમાંથી કેટલીક મહિલાઓએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છમાં ભૂકંપ : 'એટલા ડર્યા કે 2001ની યાદ આવી ગઈ'\\nસારાંશ: \"અમે બહુ ડરી ગયાં હતાં. અમને 2001ના ભૂકંપની યાદ આવી ગઈ. એવું લાગ્યું કે એ જ માહોલ ફરીથી સર્જાઈ ગયો છે. નાના બાળકો સહિત આખી સૉસાયટીના લોકો બહાર દોડી આવ્યાં હતાં. એવું લાગ્યું કે 2020નું આ વર્ષ શું કરી જશે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"એક બાજું વરસાદ વરસી રહ્યો હતો. ઘરમાં વીજળી નહોતી. બહાર કોરોના વાઇરસનો ભય છે ને એવામાં ભૂકંપ આવ્યો. અડધો કલાક થઈ ગયો તો પણ હજુ બધા જ બહાર જ ઊભા છે. માહોલ એટલો બિહામણો છે કે હજુ પણ ઘરની અંદર જવા માટે કોઈ તૈયાર નથી.\" \n\nઉપરના શબ્દો જાહ્વવીબહેન જાડેજાના છે. ગાંધીધામમાં રહેતાં જાહ્નવીબહેને બીબીસી ગુજરાતીના સહયોગી પ્રશાંત ગુપ્તા સાથેની વાતચીતમાં કચ્છમાં આવેલા ભૂકંપે કઈ રીતે વર્ષ 2001ના ભૂકંપની યાદ અપાવી દીધી એની વાત કરી હતી.\n\nજાહ્વવીબહેન જેવો જ અનુભવ ગાંધીધામમાં રહેતા અનિલ વર્માએ પણ કર્યો. \n\n'બાળકોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કચ્છમાં મોર માટે પવનચક્કી 'મોતનું કારણ' કેમ બની રહી છે?\\nસારાંશ: \"વન્યજીવનના રક્ષણ માટે મને કચ્છ સૌથી સુરક્ષિત લાગતું હતું, પણ હવે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે. દૈત્યાકાર પવનચક્કીનાં ટર્બાઇનમાં અથડાવાથી કે તેના વીજવાયરનો કરંટ લાગવાથી મોર અને બીજાં પક્ષીઓનાં મૃત્યુના કિસ્સા દરરોજ નોંધાય છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"કચ્છ અત્યારે હજારો પવનચક્કીઓથી ઘેરાઈ ગયું છે, જેમાં પર્યાવરણને લગતા નિયમોનો ભંગ થતો હોવાથી અમારે કાયમી નુકસાન વેઠવું પડશે.\"\n\nકચ્છના નખત્રાણા તાલુકાના મોરઝર ગામના યુવાન મેહુલદાન સુરતાણિયા આ શબ્દોમાં પીડા વ્યક્ત કરે છે.\n\nઆવી જ પીડા ઘણા પર્યાવરણપ્રેમીઓ અને પક્ષીવિદોની પણ છે. એક સમયે કચ્છના રણપ્રદેશ અને સમુદ્રકિનારા સુધી સીમિત પવનચક્કીઓ હવે ધીમે-ધીમે જિલ્લાના દરેક ગામની સીમા સુધી પહોંચી ગઈ છે.\n\nસરકારી જમીનની સાથે ખાનગી જમીનો પર પણ તોતિંગ પવનચક્કીઓ સ્થપાઈ રહી છે, જેના હાઈટૅન્શન કૅબલની જાળ અહીંનો વિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઝાકિસ્તાન : એક એવું શહેર જ્યાં છવાઈ રહી છે 'કાળા બરફ'ની ચાદર\\nસારાંશ: સેન્ટ્રલ કઝાકિસ્તાનના ટમીર્ટાઉ શહેરમાં એક ભયજનક સ્થિતિ ઊભી થઈ છે. ત્યાં શિયાળામાં પડી રહેલા બરફ પર કાળા રંગની ચાદર પથરાઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય રીતે બરફનો રંગ સફેદ હોય છે. કાશ્મીર કે હિમાલયના તમે દ્રશ્યો જુઓ ત્યારે બરફની જાણે સફેદ ચાદર પથરાયેલી પડી હોય તેવો નજારો જોવા મળે છે. \n\nપરંતુ કઝાકિસ્તાનના એક શહેરમાં કાળા બરફની ચાદર છવાઈ રહી છે. અહીં શિયાળામાં પડી રહેલો બરફ કાળો થઈ રહ્યો છે. \n\nકાળા બરફને કારણે ટ્રમીર્ટાઉ શહેરમાં સ્થિતિ બગડી રહી છે. અહીં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં શહેર પર કાળી ધૂળ છવાઈ ગઈ. \n\nઆ ધૂળના કારણે બરફ કોલસા જેવો કાળો દેખાવા લાગ્યો. આ કાળા બરફે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા છેડી છે. \n\nઘણા લોકોએ તો સરકાર સમક્ષ આ પરિસ્થિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કટકની ટી-20 મેચમાં નોંધાઈ આ પાંચ સિદ્ધિઓ\\nસારાંશ: ભારતે શ્રીલંકાને કટકમાં રમાયેલી સિરીઝની પહેલી ટી-20 મેચમાં 93 રનથી હાર આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કટકમાં રમાયેલી ટી -20 મેચમાં ભારતે શ્રીલંકાને 90 રનથી હાર આપી છે\n\nટી-20 ક્રિકેટમાં રનને ધ્યાનમાં રાખીએ, તો આ ભારતનો સૌથી મોટો વિજય છે. \n\nપરંતુ આ એકમાત્ર રેકોર્ડ બુધવારે રમાયેલી મેચમાં નથી બન્યો. નજર કરીએ આ ટી-20 મેચ બાદ બનેલી પાંચ સિદ્ધિઓ પર.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારતની સૌથી મોટી જીત\n\nટી-20ના ઇતિહાસમાં રનને ધ્યાનમાં રાખીને સૌથી મોટી જીતનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે\n\nટી-20 ક્રિકેટમાં જ્યાં 160 રનનું લક્ષ્ય પણ સારું માનવામાં આવે છે, ત્યારે 93 રને વિજય મોટું અંતર ગણાય. \n\nઆ પહેલા ભારતની સૌથી મોટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કટોકટીના અંધારિયા દિવસોની સ્મૃતિને સમયાંતરે શા માટે સંભારવી?\\nસારાંશ: હેબિઅસ કોર્પસ કેસ તરીકે જાણીતા ઓગસ્ટ-1076ના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લ કેસમાં તત્કાલીન એટર્ની જનરલ નિરેન ડેએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોઈ નાગરિકને પોલીસ અધિકારીએ અંગત અદાવતને કારણે ઠાર કર્યો હોય તો પણ ન્યાય મેળવવા નાગરિકની પાસે અદાલતનો આશરો લેવાનો વિકલ્પ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કટોકટીની જાહેરાત કરી રહેલાં ઈન્દિરા ગાંધી\n\nએટર્ની જનરલ દેખીતી રીતે તત્કાલીન કેન્દ્ર સરકારનો દૃષ્ટિકોણ દેશની સર્વોચ્ચ અદાલતને જણાવી રહ્યા હતા. કોર્ટમાં ઉપસ્થિત તમામ લોકો આ દલીલ સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા હતા. \n\nમાત્ર ન્યાયમૂર્તિ એચ. આર. ખન્નાએ ભિન્નમત વ્યક્ત કર્યો હતો, જ્યારે ખંડપીઠ પરના ચાર અન્ય વિદ્વાન ન્યાયમૂર્તિઓ મૌન રહ્યા હતા અને સરકારનો દૃષ્ટિકોણ સ્વીકારવામાં આવ્યો હતો. એ કટોકટીના કાળા દિવસો હતા. \n\nબંધારણે નાગરિકોને બક્ષેલા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા બદલ ન્યાયમૂર્તિ ખન્નાને સુપરસીડ કરવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કટ્ટર દુશ્મન ઉત્તર કોરિયાને અમેરિકાની આર્થિક મદદની ઓફર!\\nસારાંશ: અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ જણાવ્યું છે કે ઉત્તર કોરિયા તેનાં અણુશસ્ત્રોનો નાશ કરશે તો તેના અર્થતંત્રને ફરી ધમધમતું કરવામાં અમેરિકા મદદ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પેઓ\n\nમાઇક પોમ્પિયોએ શુક્રવારે કહ્યું હતું, \"દક્ષિણ કોરિયાની માફક ઉત્તર કોરિયાને પણ સમૃદ્ધિને હાંસલ કરવામાં મદદરૂપ થવા અમેરિકા તૈયાર છે.\" \n\nઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગથી તાજેતરમાં જ પાછા ફરેલા માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથેની મારી વાતચીત સારી રહી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકિમ જોંગ-ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 12 જૂને શિખર બેઠક યોજાવાની છે. \n\nબન્ને નેતાઓએ અગાઉ એકમેકનું અપમાન કર્યું હતું અને ધમકીઓ આપી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કટ્ટરપંથી ઇસ્લામને 'ઠીક કરવા' શું કરી રહ્યું છે ફ્રાન્સ?\\nસારાંશ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅનુઍલ મૅક્રોંએ તેમના દેશના મુસ્લિમ પ્રતિનિધિઓને કહ્યું છે કે તેઓ કટ્ટરપંથી ઇસ્લામને નષ્ટ કરવા માટે 'રિપબ્લિકન મૂલ્યોના ચાર્ટર'ને સ્વિકાર કરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે મૅક્રોં ફ્રેન્ચ કાઉન્સિલ ઑફ ઝી મુસ્લિમ ફૅઇથ (સીએફસીએમ)ના આઠ નેતાઓને મળ્યા અને કહ્યું કે આ માટે તેમને 15 દિવસની મુદત આપવામાં આવે છે.\n\nતેમના અનુસાર આ ચાર્ટરમાં બીજા મુદ્દાઓ સિવાય બે વાતો સામેલ હોવી જોઈએ. ફ્રાન્સમાં ઇસ્લામ માત્ર એક ધર્મ છે કોઈ રાજકીય આંદોકલન નથી અને આથી તેમાંથી રાજનીતિને હઠાવી લેવી જોઈએ. તથા ફ્રાન્સના મુસ્લિમ સમુદાયમાં કોઈ પણ પ્રકારના વિદેશી હસ્તક્ષેપ પર પ્રતિબંધ લગાવવો પડશે.\n\nરાષ્ટ્રપતિનું કડક વલણ ગત મહિને દેશમાં ત્રણ સંદિગ્ધ ઇસ્લામી ચરમપંથી હુમલા બાદથી જોવા મળી રહ્યું છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઠવાડા કેમ અમદાવાદ શહેરનો હિસ્સો નથી બનવા ઇચ્છતું?\\nસારાંશ: સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે કોઈ મોટાં શહેરની આસપાસમાં જે વિસ્તારો કે ગામડાં હોય અને ત્યાં શહેરીકરણની અસર હોય તો એ વિસ્તારો મોટાં શહેરની મહાનગરપાલિકા સાથે જોડાવા ઉત્સુક હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કઠવાડાવાસીઓના વિરોધની તસવીર\n\nઆવા વિલીનીકરણથી ગટર, પાણી, વીજળી, રસ્તા વગેરે સુવિધાઓ સારી મળી શકે એવી લોકોમાં માન્યતા હોય છે. જોકે, આ માન્યતાથી વિપરીત કઠવાડા અમદાવાદ શહેરમાં ભળી જવા સામે વિરોધ કરી રહ્યું છે.\n\nસરકારે જાહેર કરેલા 18 જૂનના એક જાહેરનામા મુજબ અમદાવાદ શહેરની હદમાં આવેલી બોપલ-ઘુમા નગરપાલિકા, ચિલોડા-નરોડા ગ્રામ પંચાયત તેમજ કઠવાડા ગ્રામ પંચાયતને અમદાવાદ મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવી છે. \n\nજોકે, કઠવાડાના લોકોએ આનો વિરોધ કર્યો છે અને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે કઠવાડા ગ્રામ પંચાયતને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઠુઆ ગ્રાઉન્ડ રિપોર્ટ : બાળકીનાં સામુહિક બળાત્કાર કેસમાં એક વર્ષ પછી પરિવાર જુએ છે ન્યાયની રાહ\\nસારાંશ: \"તેઓ કહેતા હતા કે 90 દિવસમાં ન્યાય મળશે પણ એક વર્ષ વીતી ગયું છે અને અમને હજી ન્યાય નથી મળ્યો\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આટલું કહેતાં જ કઠુઆ જિલ્લાનાં રસાના ગામનાં આઠ વર્ષીય બકરવાળ દીકરીનાં માની આંખો ભરાઈ આવે છે અને તેઓ રડવાં લાગે છે.\n\nતેઓ કહે છે \"અમને આજે પણ ચોવીસ કલાક અમારી દીકરીની યાદ આવે છે. એ રમતાં રમતાં ઘરે આવતી અને કહેતી મા મને રોટી આપો. તેને ફળો પણ ગમતાં હતાં. તે એનાં પિતાને સંતરા, કેળા અને બિસ્કિટ લાવવાનું કહેતી.\" \n\n\"એક વર્ષ થઈ ગયું તેને નથી જોઈ. રમતાં રમતાં એને ઉઠાવી ગયા અને બરહેમીથી મારી નાંખી એને. બહું ખરાબ કર્યુ દીકરી સાથે.\" \n\nબાળકીનાં માતા કહે છે, \"મને નથી ખબર કે મને ન્યાય મળશે કે નહીં. તે કોઈ બીમારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઠુઆ બળાત્કાર: ઇન્ડિયન આર્મીની મદદ કરનાર દેશભક્ત બકરવાલ સમાજ કેવો છે?\\nસારાંશ: કઠુઆ બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યાની અસર બકરવાલ સમાજ પર જોવા મળી રહી છે. જમ્મુ કશ્મીરના મેદાની વિસ્તારમાં રહેતા બકરવાલો પોતાને સુરક્ષિત માનતા અચકાઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને સતત એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક કોઈ અપ્રિય ઘટના ન ઘટી જાય અને તેમણે માઠાં પરિણામ ભોગવવા ન પડે. \n\nપરિસ્થિતિ અને સતત તણાવને કારણે આ વર્ષે બકરવાલોએ સમય પહેલાં જ જમ્મુ છોડી શાંત વિસ્તારમાં જવાનો નિર્ણય કર્યો છે. \n\nવરસાદની વાટ જોતા તેમનાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવી મુશ્કેલી પડી રહી હતી. \n\n8 વર્ષની માસૂમ બાળકી આરિફા (બદલાયેલું નામ)ના પરિવારના સભ્યો પણ કઠુઆના રસાના ગામમાં પોતાના ઘર પર તાળું લગાવીને ઢોરઢાંખર સાથે બીજી કોઈ જગ્યા શોધવા નીકળી પડ્યા છે.\n\nતેમની સાથે બીજા વિસ્તાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઠુઆ રેપ કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદ, ત્રણને પાંચ વર્ષની સજા\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના કઠુઆના બળાત્કાર અને મર્ડરના કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદ અને ત્રણને પાંચ-પાંચ વર્ષની સજા કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંઝી રામ, દીપક ખજુરિયા અને પરવેશને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જ્યારે તિલક રાજા, આનંદ દત્તા અને સુરેન્દ્રકુમારને 5-5 વર્ષની સજા કરવામાં આવી છે. \n\nઆ કેસમાં સાત પૈકી એકમાત્ર આરોપી ગુનેગાર નથી ઠર્યા, જે સાંજી રામના પુત્ર વિશાલ છે.\n\nપીડિતાનાં માતાએ બીબીસીને જણાવ્યું હતું, \"ન્યાય ત્યારે જ કહેવાશે જ્યારે મુખ્ય આરોપી સાંજી રામ અને પોલીસ અધિકારી દીપક ખજુરિયાને મૃત્યુદંડની સજા થશે.\"\n\n\"મારી દીકરીનો ચહેરો હજી પણ મને ડરાવે છે, આ પીડા ક્યારેય ખતમ નહીં થાય. મારી દીકરીની ઉંમરનાં બાળકોને રમતાં જોઉં છું ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કઠુઆ-ઉન્નાવ રેપ કેસ વિશે વડાપ્રધાન મોદીએ મૌન તોડ્યું\\nસારાંશ: ઉન્નાવ અને કઠુઆમાં દુષ્કર્મની ઘટનાઓ સંબંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યું છે. બંને ઘટનાને શરમજનક ગણાવતાં મોદીએ કહ્યું કે ગુનેગારોને કડક સજા અપાવવામાં ભારત સરકાર કોઈ કચાશ નહીં રાખે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે બંને કેસો સંદર્ભે ભાજપ સામે ઉઠી રહેલા સવાલો પર તેમણે કશું કહ્યું ન હતું. \n\nબંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીના એક દિવસ અગાઉ શુક્રવારે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર નેશનલ મેમોરિયલ ખાતે મોદીએ આ વાત કહી હતી. \n\nમોદીએ કહ્યું, \"ગત બે દિવસ દરમિયાન જે ઘટનાઓ બની તે કોઈ સભ્ય સમાજને છાજે તેવી ન હતી.\n\n\"સમાજ અને દેશ તરીકે એ આપણા માટે શરમજનક છે. દેશના કોઈપણ રાજ્ય કે વિસ્તારમાં બનતી આવી ઘટનાઓ, માનવીય સંવેદનાઓને હચમચાવી દે છે. \n\n\"હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે કોઈ અપરાધી નહીં બચે. ન્યાય થશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી\\nસારાંશ: ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે ઠંડી અનુભવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં શિયાળા દરમિયાન સમાન્ય રીતે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કે તેથી વધારે રહેતું હોય છે.\n\nજોકે છેલ્લા ઘણા દિવસોથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી કે તેનાથી નીચે જતું રહ્યું હતું.\n\nકેટલાક જિલ્લાઓમાં સોમવારથી ઠંડી ઓછી થતાં થોડી રાહત અનુભવાઈ રહી છે.\n\nરાત્રીની સાથે દિવસનો પારો પણ ગગડ્યો\n\nઉત્તર ભારતનાં રાજ્યો અને ગુજરાતના શિયાળામાં એક ફેર એવો છે કે ગુજરાતમાં દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉપર ચઢે છે. \n\nજોકે સ્કાયમેટ વેધરના અહેવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કતારમાં ફીફા વર્લ્ડ કપ નિર્માણ પ્રોજેક્ટ્સ અંગે શંકા વ્યક્ત કરાઈ\\nસારાંશ: મેનેજમેન્ટ કન્સલટન્ટ્સ કોર્નરસ્ટોન ગ્લોબલ દ્વારા આપવામાં આવેલા ગુપ્ત અહેવાલ પ્રમાણે, \"વર્ષ 2022માં કતાર ફૂટબોલ વર્લ્ડ કપ યોજી શકશે કે કેમ તેના પર રાજકીય જોખમ તોળાઈ રહ્યું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીને મળેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે કતાર અને પાડોશી રાષ્ટ્રો વચ્ચેના કૂતનીતિક તણાવને કારણે કતાર વર્લ્ડકપ નહીં યોજી શકે. \n\nકતારમાં 200 અબજ ડૉલર (અંદાજે એક લાખ 31 હજાર કરોડના) માળખાકીય વિકાસના કામોમાં લાગેલી કન્સ્ટ્રક્શન કંપનીઓને ચેતવતાં 'ખૂબ જ જોખમી પ્રોજેક્ટ્સ' હોવાનું જણાવ્યું છે. \n\nરિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, \"ટુર્નામેન્ટની અંદરની વાતો જાણનારાંઓ તથા આ ક્ષેત્રના નિષ્ણાતોના કહેવા પ્રમાણે: કતાર ખરેખર ટુર્નામેન્ટ યોજી શકે, તેની શક્યતા બહુ ઓછી છે.\" \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદરમિયાન કત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કથા એ ઇમામની જે જાતિવાદ સામે લડતાંલડતાં મૃત્યુ પામ્યા\\nસારાંશ: દક્ષિણ આફ્રિકામાં જાતિવાદનો વિરોધ કરતાં મરણ પામેલા ઇમામ અબ્દુલ્લા હારુનના સંબંધી અને મિત્રોને તેમના મૃત્યુનું બહુ દુઃખ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમામ અબ્દુલ્લા હારુનનું મૃત્યુ આજથી 50 વર્ષ પહેલાં થયું હતું. એ વિશે બીબીસીનાં સંવાદદાતા પૅની ડેલ માહિતી આપી રહ્યાં છે.\n\nદક્ષિણ આફ્રિકાના કૅપટાઉનમાં વર્ષ 1969ની 29 સપ્ટેમ્બરે મહત્વની બે ઘટના બની હતી.\n\nપહેલી ઘટના હતી વિશાળ અંતિમયાત્રા. તેમાં લગભગ 40,000 લોકો ઇમામ અબ્દુલ્લા હારુનના મૃતદેહ સાથે લગભગ 10 કિલોમિટર ચાલ્યા હતા અને મોબ્રેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા.\n\nબીજી ઘટના હતી રાતે આવેલો ભયાનક ધરતીકંપ. એ ભૂકંપે ધરતીને ખળભળાવી મૂકી હતી.\n\nઇમામ અબ્દુલ્લાના અંતિમ સંસ્કારમાં ગયેલા અનેક લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કથિત સજાતીય સંબંધો મામલે બે મહિલાઓની આત્મહત્યા\\nસારાંશ: ગુજરાતમાં એક સજાતીય સંબંધમાં આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં સાબરમતી નદીમાં પડીને બે મહિલાઓએ આત્મહત્યા કરી લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશસના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના એમ. એચ. સિંઘના જણાવ્યા પ્રમાણે એલિસબ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પાસે આ ઘટના બની હતી. \n\nતેમણે કહ્યું, \"પોલીસને રાત્રે 2:50ની આસપાસ જાણ કરવામાં આવી હતી. અહીં બે મહિલાઓ અને એક બાળકીની લાશ મળી આવી હતી.\n\n\"આત્મહત્યાના સ્થળે પેપરની ડીશ મળી આવી હતી. જેમાં બંનેએ લખેલો મૅસેજ મળ્યો હતો. \n\n\"ઉપરાંત દિવાલ પર પણ આવો જ મૅસેજ લખેલો હતો. જેના આધારે પોલીસે હાલ આ મામલે આગળની તપાસ કરી રહી છે.\" \n\n'એક થવા દુનિયાથી દૂર થઈ ગયા'\n\nઆત્મહત્યાના સ્થળે દિવાલ પર લખાયેલો મૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કદાચ તમે એ જાણવા આતુર હશો કે શું મેં એ રાત્રે શરાબ પીધો હતો?\\nસારાંશ: ટીવી દુનિયાનો જાણીતો ચહેરો અને જાણીતા લેખક સલમાન રશ્દીની પૂર્વ પત્ની પદ્મલક્ષ્મીએ કહ્યું છે કે તરુણાવસ્થામાં એમની સાથે રેપ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્મલક્ષ્મીએ જણાવ્યું કે તે એ વાતને સારી રીતે સમજી શકે છે કે શા માટે સ્ત્રીઓ વર્ષો સુધી પોતાના પર થયેલાં યૌન શોષણ અંગે મૌન ધારણ કરી રાખે છે.\n\nજ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટ માટે નામાંકિત બ્રેટ કૈવના પર લગાડવામાં આવેલા યૌન શોષણના આરોપનો બચાવ કરતા કહ્યું હતું કે ડૉક્ટર ક્રિસ્ટિન બ્લેજી ફોર્ડે અત્યાર સુધી યૌન શોષણ અંગે મૌન કેમ ધારણ કરી રાખ્યું હતું? ત્યારે પદ્મલક્ષ્મીએ પોતાના ભૂતકાળને જાહેર કરવાનો નિર્ણય લીધો.\n\nપદ્મલક્ષ્મીએ ન્યૂ યૉર્ક ટાઇમ્સ માટે એક લેખ લખ્યો છે, જેમાં પો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કનુભાઈ કળસરિયા : નરેન્દ્ર મોદીને 'ઝુકાવવા'થી લઈ છ માસની કેદની સજા સુધી\\nસારાંશ: ભાવનગરની સ્થાનિક કોર્ટે પૂર્વ ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા કનુભાઈ કળસરિયા સહિત છ અન્યોને છ મહિનાની સાદી કેદ તથા રૂ. 500-500નો દંડ ફટકાર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. કનુભાઈ કળસરિયા\n\nનવેમ્બર-2018માં ભાવનગરના તળાજા વિસ્તારમાં ખાનગી સિમેન્ટ કંપની દ્વારા જમીન અધિગ્રહણ વિરુદ્ધના દેખાવો દરમિયાન કંપનીની સંપત્તિને રૂ. પાંચ લાખનું નુકસાન પહોંચાડવાના કેસમાં ગુનો સાબિત થતા આ સજા થઈ છે.\n\nઔદ્યોગિક હેતુ માટે કૃષિ જમીનના અધિગ્રહણ વિરુદ્ધ કળસરિયા અવાજ ઉઠાવતાં રહે છે. આ પહેલાં તેમના પ્રયાસોને કારણે મોદીનું સમર્થન હોવા છતાં ભાવનગરના મહુવામાં નિરમાનો સિમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ શક્યો ન હતો.\n\nએક સમયે ભાજપના ધારાસભ્ય કનુભાઈ હાલ કૉંગ્રેસમાં છે અને ભાવનગર જિલ્લાની મહુવા તથા આજુબાજુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કન્હૈયા કુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવાની દિલ્હી સરકારે મંજૂરી આપી, કન્હૈયાએ કહ્યું સત્યમેવ જયતે\\nસારાંશ: દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ શુક્રવારે દિલ્હી સરકારે આની મંજૂરી આપી.\n\nઆ નિર્ણય પછી કન્હૈયા કુમારે દિલ્હી સરકારનો આભાર માનતા સત્યમેવ જયતે કહ્યું છે.\n\nકન્હૈયા કુમારે ટ્વીટ કરી કે, દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ છે કે તેઓ આ કેસને ગંભીરતાથી લે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ટ્રાયલ થાય અને ટીવીવાળી અદાલતને બદલે કાયદાની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે. સત્યમેવ જયતે.\n\nકન્હૈયા કુમારે એમ પણ કહ્યું કે, રાજકીય લાભો માટે અને પાયાના સવાલોથી ધ્યાન હઠાવવા રાજદ્રોહના કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે અને એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કન્હૈયા કુમારે ઉમર ખાલિદના કેસમાં મૌન ધારણ કર્યું છે?\\nસારાંશ: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયૂ)ના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કન્હૈયા કુમારનું કહેવુ છે કે તેમણે દિલ્હી હિંસાના કેસમાં ઉમર ખાલિદની ધરપકડ પર ચુપ રહ્યા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેએનયુના વિવાદિત નારેબાજીના કેસમાં ઉમર ખાલિદની સાથે કન્હૈયા કુમારની પણ ધરપકડ કરાઈ હતી અને તેમની પર પણ રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો. \n\nપરંતુ કન્હૈયા કુમાર પર આરોપ છે કે તેમણે દિલ્હી હિંસાના કેસમાં ઉમર ખાલિદનું મુક્ત સમર્થન નથી કર્યું. કન્હૈયા કહે છે કે વાત સીધી છે કે એક ઉમર નથી, ડઝનેક લોકોને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે, તેમાંથી જ ઉમર એક જ છે. \n\nકન્હૈયા કહે છે, \"જે સત્તા હાલ દેશમાં છે, તે ઇચ્છે છે કે દેશમાં જે અસહમતીનો અવાજ છે, તેનું અપરાધીકરણ કરવામાં આવે. તેમને ખોટા અહેવાલોના આધારે, તેમને ખોટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કપડાં અને કૅમેરાની મદદથી નરભક્ષી દીપડાને પકડવાની 'જાળ' પથરાઈ\\nસારાંશ: ગુજરાત વન વિભાગ એક દીપડાને ઠાર મારવાનું વિચારી રહ્યું છે, પરંતુ તે માટે સરકાર તરફી મંજૂરીની રાહ જોવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જંગલમાં દીપડાને પકડવા માટે પિંજરામાં બકરીની સાથે લોહીવાળાં કપડાં મૂકવામાં આવ્યાં\n\nદાહોદ જિલ્લાનો ધાનપુર તાલુકો જંગલથી ઘેરાયેલો છે. આ જંગલ અહીં વસતા આદિવાસી લોકોના જીવનનો જ એક ભાગ છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.\n\nગીરના જંગલોમાં સિંહોનું પગેરું દાબવાનું કામ કરતા ત્રણ અનુભવી ટ્રૅકર અહીં પહોંચ્યા છે. \n\nસાસણગીર, ભાવનગર, લગભગ 150 થી 200 કર્મચારીઓ 25 વર્ગ કિલોમીટરનો જંગલ વિસ્તાર ખૂંદી રહ્યા છે. \n\nએક જ દીપડાએ છેલ્લા સાત દિવસમાં ત્રણ લોકોનો જીવ લીધો હોવાનું માનવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કપિલ ગુર્જર : શાહીનબાગમાં ગોળી ચલાવનાર ભાજપમાં સામેલ, વિવાદ બાદ સભ્યપદ રદ\\nસારાંશ: શાહીનબાગમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળી ચલાવનાર કપિલ ગુર્જર ભાજપમાં જોડાયા, જોકે, આ મામલે વિરોધ થતાં ભાજપે તેમનું સભ્યપદ રદ કરી નાખ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કપિલ ગુર્જર\n\nઆ પહેલાં બુધવારે કપિલ ગુર્જર વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ ગયા. આમ આદમી પાર્ટીએ આ અંગેની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી. \n\nઆમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી એક તસવીર શૅર કરતાં લખ્યું છે કે 'ખુલ્લેઆમ ગોળી ચલાવનારો યાદ છે?'\n\nઆ વર્ષની શરૂઆતમાં જ્યારે ગુર્જરે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી હતી ત્યારે ભાજપે દાવો કર્યો હતો કે કપિલ ગુર્જરનો સંબંધ આમ આદમી પાર્ટી સાથે છે. \n\nએ વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેની એમની કેટલીક તસવીરો સામે આવી હતી. \n\nજોકે, એ વખતે આમ આદમી પાર્ટી અને ખુદ કપિલ ગુર્જર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કપિલ દેવ અને હાર્દિક પંડ્યાની સરખામણી કેટલે અંશે વાજબી છે?\\nસારાંશ: વર્ષ 1978, મહિનો ઑગસ્ટ અને ગ્રાઉન્ડ નોટ્ટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ. ઇંગ્લૅન્ડની બેટિંગ ચાલી રહી હતી અને એક યુવાન બૉલર પેવેલિયનમાં બેઠોબેઠો તેના સાથીઓને કહેતો હતો કે 'આપણી બેટિંગ જલદી પૂરી થઈ જાય તો સારું કેમ કે અત્યારનું વાતાવરણ જોતાં હું હરીફ ટીમને ટકવા નહીં દઉં.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાત જરા અચરજભરી લાગે કેમ કે પોતાની ટીમની બેટિંગ વહેલી પૂરી થઈ જાય તેમ તો કોણ ઇચ્છે? પણ તેને ઓળખનારા સાથી ખેલાડીને રસ પડ્યો. \n\nતેણે કેપ્ટનને વાત કરી તો કેપ્ટન કહે કે જોઈએ છીએ આગળ શું થાય છે.\n\nથોડી વારમાં ઇંગ્લૅન્ડની ઇનિંગ્સ પૂરી થઈ ગઈ અને એ બૉલરને બૉલિંગ કરવાની તક મળી. થોડી જ વારમાં તેના નામે ત્રણ વિકેટ લખાયેલી હતી.\n\nબીજે દિવસે સવારે બીજી બે વિકેટ અને ઇંગ્લૅન્ડે હરીફ ન્યૂઝીલૅન્ડને ફોલોઓન કરી નાખ્યું. આ બોલર એટલે ઇયાન બૉથમ.\n\nઆ મેચના બરાબર એક વર્ષ બાદ એજબસ્ટનના મેદાન પર ભારતીય ટીમ રમી રહી હતી. \n\nમહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કબીર સિંહ : ચાકુ બતાવતા 'આશિક'ના નામે ખુલ્લો પત્ર- બ્લૉગ\\nસારાંશ: પ્રિય પ્રીતિના કબીર સિંહ,\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારા પર પ્રેમ કે ગુસ્સા કરતાં વધારે દયા આવે છે. આ દયા કોઈ ફિલ્મી કહાણીમાં તૂટેલા દિલની સાથે તમારી લાચારી પર નથી. તકલીફ કંઈક બીજી જ છે. \n\n'પૈદા હોના. પ્યાર કરના ઔર મર જાના. 10 પર્સેન્ટ જિંદગી યહી હૈ, બાકી 90 પર્સેન્ટ રિએક્શન હૈ.' \n\nફિલ્મના નિર્માતાઓએ આ ડાયલૉગ તમારી પાસે બોલાવડાવી તો લીધો, પરંતુ કબીર સિંહને તે ડાયલૉગ જીવડાવવામાં તેઓ નિષ્ફળ નિવડ્યા છે. \n\nતમારા પ્રેમી જીવનમાં તમે 90% રિએક્શનને ક્યારેય ઑબ્ઝર્વ કર્યું નથી. \n\nકેવી રીતે કોઈનું નામ પૂછતા પહેલાં હૃદયના ધબકારા વધી જાય છે. કૉલેજના થાંભલાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કબીર સિંહ ફિલ્મ અંગે આટલો કકળાટ કેમ થઈ રહ્યો છે? - બ્લૉગ\\nસારાંશ: 'હું ઇન્ટરવલ છોડીને નીકળી ગઈ', 'કબીર સિંહ તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મોમાં સૌથી ખરાબ ફિલ્મ છે', 'આ ફિલ્મ મહિલાઓ માટે જરા પણ નથી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 'કબીર સિંહ' વિશે એટલું વાંચ્યું અને સાંભળ્યું તો એવું લાગ્યું કે 'આરોપી' ફિલ્મને કોર્ટમાં રજૂ કરવામાં આવી હોય અને તેને સજા સંભળાવવામાં આવી છે.\n\nજોકે, લખતાં પહેલાં એક વાત કહી દઉં કે 'હા, હું શાહિદ કપૂરની ખૂબ મોટી ફેન છું' અને એ પણ ટીનેજર હતી ત્યારથી.\n\nતેની પહેલી ફિલ્મ 'ઇશ્ક વિશ્ક' જોઈને મને કદાચ તેમની સાથે 'લવ એટ ફર્સ્ટ સાઇટ' થઈ ગયો, ટીનએજ દરમિયાન કદાચ એ સ્વાભાવિક પણ હતું. \n\n'ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો' નહીં \n\nમોટા ભાગે હું શાહિદ કપૂરની ફિલ્મોને 'ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો' જોવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલ હાસનનો હિંદુ આતંકવાદ પર લેખઃ સોશિઅલ મીડિયામાં હોબાળો\\nસારાંશ: દક્ષિણ ભારતી ફિલ્મ જગતના સુપરસ્ટાર કમલ હાસને એક લેખમાં દાવો કર્યો છે કે 'દેશમાં હિંદુ આતંકવાદની સ્થિતિ છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તામિળ સામયિકમાં કમલ હાસને લખેલા લેખનો સોશિયલ મીડિયા પર ભારે વિરોધ\n\nએક તામિળ સામયિકમાં હાસને લખ્યું છે, 'જમણેરી લોકો હિંસાને માર્ગે વળ્યાં છે' \n\nહાસનના આ લેખ પર પ્રતિક્રિયા આપતા ભાજપે અભિનેતાની સરખામણી હાફિઝ સઇદ સાથે કરી છે.\n\nઆ લેખને પગલે ટ્વિટર પર 'કમલ હાસન' ટ્રેન્ડ થવા લાગ્યા છે. કેટલાક લોકો અભિનેતાના દાવાનો વિરોધ કરી રહ્યા છે. \n\nતો કેટલાક લોકોને હાસનની વાત સાચી લાગી રહી છે.\n\nરાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રો. રાકેશ સિન્હાએ અભિનેતાની માફીની માગ કરી હતી.\n\nવિક્રાંત યાદવે લખ્યું, 'કેરળમાં ઇસ્લામિક સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલનાથ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પદ સુધી કેવી રીતે પહોંચ્યા?\\nસારાંશ: મધ્ય પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ કમલનાથ રાજ્યના નવા મુખ્ય મંત્રી બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના અધિકૃતિ ટ્વિટર હેન્ડલ પરથી કમલનાથને મધ્ય પ્રદેશના નવા મુખ્ય મંત્રી બનવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી. \n\nમધ્ય પ્રદેશ કૉંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પર કમલનાથને ધારાસભ્યોના દળના નેતા તરીકે ચૂંટવાની પણ જાહેરાત કરવામાં આવી. \n\nઆ સાથે જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણનાં પરિણામ બાદ શરૂ થયેલી મુખ્ય મંત્રીનાં નામ અંગેની ચર્ચાઓનો અંત આવ્યો છે. \n\nગુરુવારે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને બાદમાં ભોપાલ માટે રવાના થયા હતા. \n\nજે બાદ સંબંધિત જાહેરાત કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલનાથની સરકારમાંથી રાજીનામું આપનારા કૉંગ્રેસના 13 ધારાસભ્યને નોટિસ : TOP NEWS\\nસારાંશ: મધ્ય પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા 22 ધારાસભ્યમાંથી 13ને નોટિસ પાઠવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવીના અહેવાલ પ્રમાણે ધારાસભ્યોને શુક્રવારે અને શનિવારે તેમની સમક્ષ રૂબરૂમાં હાજર રહેવા જણાવાયું છે.\n\nવિધાનસભાના પ્રિન્સિપાલ સેક્રેટરી એ. પી. સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.\n\nતેઓએ કહ્યું કે ધારાસભ્યોને હાજર રહીને એ સ્પષ્ટ કરાવવા કહેવાયું છે કે તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કે કોઈના દબાણમાં આવીને આપ્યું છે.\n\nતો 16 માર્ચે મધ્ય પ્રદેશ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવાનું છે અને સત્રના પહેલા દિવસે ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત કરવાની માગ કરી શકે છે.\n\nપ્રદેશના ભાજપ નેતા નરોત્તમ મિશ્રાએ ગુરુવારે ભોપાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલા હૅરિસ : અમેરિકામાં ભારતીય મૂળનાં મહિલા જૉ બાઇડન સાથે ઉપ-રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઇડને સાંસદ કમલા હૅરિસને ઉપ-રાષ્ટ્રપતિપદ માટે પોતાનાં ઉમેદવાર જાહેર કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનાં મૂળ ભારતમાં પણ છે. તેઓ ભારતીય-જમૈકન મૂળનાં છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં બે વાર કોઈ મહિલાને ઉપ-રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવાર બનાવાયાં હતાં. \n\nવર્ષ 2008માં રિપ્લિકન પાર્ટીએ સારા પૅલિનને પોતાનાં ઉમેદવાર બનાવ્યાં હતાં અને વર્ષ 1984માં ડેમૉક્રેટિક પક્ષે ગિરાલડિન ફેરારોને પોતાનાં ઉમેદવાર બનાવ્યાં હતાં. જોકે, બન્ને ચૂંટણી હારી ગયાં હતાં. \n\nઅમેરિકામાં બન્ને મુખ્ય પાર્ટીએ અત્યાર સુધી કોઈ અશ્વેત મહિલાને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર નથી બનાવ્યાં અને આજ સુધી કોઈ અમેરિકન મહિલાએ રાષ્ટ્રપતિની ચૂંટણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલા હેરિસ : \"હું આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા હોઈ શકું છું પણ આખરી નથી\"\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાં પછી જો બાઇડન અને કમલા હેરિસે પ્રથમ ભાષણ આપ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકામાં પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત-એશિયન મૂળનાં ઉપરાષ્ટ્રપતિ બનનારાં કમલા હેરિસે સૌપ્રથમ ભાષણ આપ્યું હતું.\n\nકમલા હેરિસના ભાષણમાં જીતનો જોશ અને નવી આશાની વાત હતી.\n\nએમણે કહ્યું કે આ જીતથી દેશની મહિલાઓને એક સંદેશ જશે કે કંઈ જ અસંભવ નથી.\n\nકમલા હેરિસે કહ્યું, \"તમે આશા, મર્યાદા, વિજ્ઞાન અને સત્યની પસંદગી કરી છે. તમે જો બાઇડનને આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે.\"\n\nજો બાઇડનને અભિનંદન આપ્યાં બાદ એમણે કહ્યું કે, લોકતંત્ર રાજ્ય નહીં, ઍક્ટ હોય છે. \n\nએમણે પોતાના પરિવાર અને માતાને યાદ કર્યાં અને એમણે બ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલા હેરિસ : ભારતીય મૂળનાં મહિલા USનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે બન્યાં?\\nસારાંશ: કમલા હેરિસે અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ સર્જી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"55 વર્ષનાં ભારતીય મૂળનાં મહિલા કમલા હવે જો બાઇડનની સાથે સૌથી કપરા વખતમાં અમેરિકાની ધુરા સંભાળશે.\n\nકમલા હેરિસ પ્રથમ અશ્વેત અને પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જો બાઇડન અને કમલા હેરિસને અભિનંદન પાઠવ્યાં. તેમણે ટ્વિટર પર બન્નેને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે સંબોધ્યાં. \n\nકમલા હૅરિસનાં બહેન માયા હૅરિસે કહ્યું કે તેમનાં માતાએ તેમને શિખવાડ્યું હતું કે તેઓ ગમે તે બની શકે છે. \n\nભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કમલા હેરિસને ટ્વિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલાદેવી ચટ્ટોપાધ્યાય : ભારતમાં ચૂંટણી લડનારાં પ્રથમ મહિલાની કહાણી\\nસારાંશ: વર્ષ હતું 1930નું. કમલાદેવી ચટ્ટોપાધ્યાયની ઉંમર ત્યારે 27 વર્ષની હતી. તેમને ખબર મળ્યા કે મહાત્મા ગાંધી દાંડીયાત્રા કાઢીને મીઠાનો સત્યાગ્રહ કરશે. તે પછી દેશભરમાં સમુદ્ર કિનારે સૌ લોકો મીઠું બનાવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કમલાદેવી ચટ્ટોપાધ્યાય\n\nઆ આંદોલનથી મહિલાઓ દૂર રહેશે. મહાત્મા ગાંધીએ આ આંદોલનમાં મહિલાઓની ભૂમિકા ચરખા કાંતવા માટે અને દારૂની દુકાનોની ઘેરાબંધી કરવા માટેની નક્કી કરી હતી. કમલાદેવીને આ વાત ખટકી.\n\nપોતાની આત્મકથા 'ઇનર રિસેસ, આઉટર સ્પેસીઝ'માં કમલાદેવીએ આ મુદ્દાની ચર્ચા કરી છે.\n\nતેમણે લખ્યું છે કે, \"મને લાગ્યું કે મહિલાઓની ભાગીદારી નમક સત્યાગ્રહમાં હોવી જોઈએ અને આ બાબતમાં મહાત્મા ગાંધી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો.\"\n\nમહાત્મા ગાંધી તે વખતે ટ્રેનમાં પ્રવાસમાં હતા અને એટલે કમલાદેવી એ ટ્રેનમાં જ પહોંચી ગયાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમલેશ તિવારી હત્યાકાંડ : પોલીસનો દાવો કેટલો સાચો?\\nસારાંશ: લખનૌમાં શુક્રવારે હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા થઈ હતી. ઉત્તર પ્રદેશ પોલીસ તેમની હત્યાની ઘટનાને ચાર વર્ષ પહેલાંના તેમના એક નિવેદન સાથે જોડીને જુએ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તેમના પરિવારજનોએ ભાજપ નેતા પર આરોપ લગાવી સરકાર અને તંત્ર પર પણ શંકા પ્રગટ કરી છે. પોલીસના દાવા પર પણ સવાલ ઊઠી રહ્યા છે.\n\nશનિવારે ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ. પી. સિંહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પોલીસે આ મામલાનો પર્દાફાશ કરી દીધો છે.\n\nતેમણે કહ્યું કે ગુજરાત એટીએસ દ્વારા ત્રણ લોકોની ગુજરાતના સુરતથી અને યૂપી પોલીસ દ્વારા બે લોકોની બિજનૌરથી અટકાયત કરવામાં આવી છે.\n\nઓ. પી. સિંહનું કહેવું છે, \"હત્યા પાછળ કમલેશ તિવારીએ 2015મા આપેલું નિવેદન છે. પોલીસે ગુજરાતથી જે લોકોની અટકાયત કરી છે, તેમાં મૌલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમળાબહેન પટેલે જ્યારે ભારત-પાકના ભાગલા વચ્ચે હજારો સ્ત્રીઓને બચાવી\\nસારાંશ: 1947ના ઑગસ્ટ મહિનામાં આઝાદીની ઉજવણી ચાલતી હતી, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લોકોની સાથે લાશોથી ભરેલી રેલગાડીઓ અવરજવર કરતી હતી. દેશના કેટલાય પ્રાંતોમાં લોકો અન્ય ધર્મના લોકોની કતલ કરતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બધા વચ્ચે હજારો મહિલાઓનાં અપહરણ થયાં. ઉર્વશી બુટાલિયા તેમનાં પુસ્તક 'ધ અધર સાઇડ ઑફ સાયલન્સ’માં લખે છે કે સરહદની બંને બાજુએથી ૭૫ હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં.\n\nહિંદુ અને શીખ ઘરોમાં કેદ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ ઘરોમાં કેદ હિંદુ અને શીખ મહિલાઓને બચાવવાનું કામ એક ગુજરાતી મહિલા કમળાબહેન પટેલે કર્યું હતું.\n\nનવ હજારથી વધારે મહિલાઓને બચાવીને ભારત લવાઈ હતી, જ્યારે ભારતના પ્રાંતોમાંથી 20 હજાર જેટલી મહિલાઓને બચાવીને પાકિસ્તાન મોકલવામાં આવી હતી. \n\nકમળાબહેન પટેલના આ પ્રદાન વિશે ઇતિહાસમાં ખૂબ ઓછી વિગતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કમાન્ડર સુલેમાનીના મૃત્યુથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે?\\nસારાંશ: અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ મધ્ય-પૂર્વમાં જે તણાવ ઉત્પન્ન થયો છે, તેનાથી ક્રૂડઑઈલ જગત પણ ચિંતિત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખી દુનિયાનું 30% ક્રૂડઑઈલ મધ્ય-પૂર્વથી આવે છે. પરંતુ બજારમાં ક્રૂડઑઈલની માગ અને પુરવઠાનો મામલો ખૂબ મજબૂત છે. એટલે કે ક્રૂડઑઈલની જેટલી માગ છે, તેનાથી વધારે ક્રૂડઑઈલ બજારમાં ઉપલબ્ધ છે. \n\nનૉન ઓપેક દેશોની સાથે અન્ય દેશોમાં પણ ક્રૂડઑઈલ ઉપલબ્ધ છે. જેમ કે ભારત હવે અમેરિકાથી પણ ક્રૂડઑઈલની આયાત કરે છે. \n\nઅમેરિકાની કાર્યવાહી બાદની સ્થિતિ પર નજર કરીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નહીં ઇચ્છે કે આ સ્થિતિ યુદ્ધમાં પરિવર્તિત થાય. \n\nકેમ કે આ વર્ષે અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે અને એ વાતનું હંમેશાં ધ્યાન રાખવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરણી સેના શું છે? કઈ રીતે કરે છે કામ?\\nસારાંશ: તમે ગૂગલ પર સર્ચ કરશો તો જાણવા મળશે કે 2017ના જાન્યુઆરી પહેલાં સુધી ઇન્ટરનેટ યુઝર્સને કરણી સેના વિશે જાણવામાં બહુ રસ ન હતો, પણ 'પદ્માવત' ફિલ્મના વિરોધના નામે દીપિકા પદુકોણનું નાક કાપવા જેવી ધમકી બાદ કરણી સેના અચાનક ચર્ચાનું કેન્દ્ર બની હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયપુરમાં એકઠા થયેલા રાજપૂત યુવકો.\n\nઆખા દેશના લોકો એ જાણવા ઈચ્છે છે કે કરણી સેના છે શું? એ કઈ રીતે કામ કરે છે? તેનો ઉદ્દેશ શું છે? અને એ 'પદ્માવત'નો વિરોધ શા માટે કરી રહી છે?\n\nજયપુરમાં કરણી સેનાના આહ્વાનને પગલે એક મલ્ટીપ્લેક્સ સામે એકઠા થયેલા સ્ટુડન્ટ્સ સાથે વાત કરીને આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.\n\nરાજકીય સંગઠન નથી\n\nકરણી સેનાના આહ્વાનને પગલે હજ્જારો યુવકો તરત એકઠા થઈ જાય છે.\n\nકરણી સેના કોઈ રાજકીય સંગઠન નથી, પણ રાજકીય પક્ષોનો ટેકો જરૂર ધરાવે છે. \n\nસોશિઅલ મીડિયા પર કરણી સેનાનો મે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરન જોહરના શૉને લીધે હાર્દિક-રાહુલે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ ગુમાવી, તપાસ સુધી પ્રતિબંધ\\nસારાંશ: બોલીવૂડ ફિલ્મનિર્માતા કરન જોહરના 'કૉફી વિથ કરન' શૉમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ. રાહુલની મહિલાઓ સંબંધિત વિવાદીત ટિપ્પણીનાં વિવાદને બીસીબીઆઈએ ગંભીરતાથી લઈ તેમનાં પર પ્રતિબંધ જાહેર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ. રાહુલ\n\nવહીવટી કમિટિનાં અધ્યક્ષ વિનોદ રાયે પીટીઆઈને કહ્યું કે રાહુલ પંડ્યા અને કેએલ રાહુલ બેઉને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. \n\nઅગાઉ ક્રિકેટ સંચાલન મામલેની 'કમિટી ઑફ ઍડમિનિસ્ટ્રેટર્સ'ના સભ્ય દિયાના એદુલ્જીએ આ મામલે બીસીસીઆઈને કરેલી ભલામણમાં હાર્દિક પંડ્યા અને કેએલ. રાહુલને આગામી કાર્યવાહી સુધી સસ્પેન્ડ કરવાનું કહ્યું હતું. જેને માન્ય રાખવામાં આવ્યું છે. \n\nમીડિયા અહેવાલમાં એવું પણ કહેવાય છે કે બીસીસીઆઈની લીગલ ટીમે બન્ને ક્રિકેટરની ટિપ્પણીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરસુધારા પર પીએમ મોદીની મોટી જાહેરાત, પ્રામાણિક કરદાતાઓને નવી સુવિધા\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કરદાતાઓ માટે 'ટ્રાન્સપેરેન્ટ ટૅક્સેશન-ઑનરિંગ ધ ઑનેસ્ટ' (પ્રામાણિકો માટે સન્માન) પ્લૅટફૉર્મ લૉન્ચ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે દેશમાં ચાલી રહેલા માળખાકીય સુધારોનો સિલસિલો આજે એક નવા પડાવે પહોંચ્યો છે. વડા પ્રધાને કહ્યું, \"જ્યારે દેશના પ્રામાણિક કરદાતાઓનું જીવન સરળ બને છે, તે આગળ વધે છે, ત્યારે દેશનો વિકાસ થાય છે. દેશ પણ આગળ વધે છે.\" \n\nવડા પ્રધાને આ પ્લૅટફૉર સંબંધિક કેટલાક મુખ્ય મુદ્દાઓ પર વિસ્તારથી જાણકારી આપી. \n\nતેમણે કહ્યું, \"ટ્રાન્સપેરેન્ટ ટૅક્સેશન-ઑનરિંગ ધ ઑનેસ્ટ થકી ત્રણ મોટા સુધારા થશે : ફેસલેસ અસેસમૅન્ટ, ફેસલેસ અપીલ અને ટૅક્સપેયર ચાર્ટર. ફેસલેસ અસેસમૅન્ટ અને ટૅક્સપેયર ચાર્ટર ગુરુવારે તત્કાલ પ્રભાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરાચી : ભારતમાં બાળકોની ચોરીની અફવાનું પાકિસ્તાની કનેક્શન\\nસારાંશ: ભારતના અલગ-અલગ પ્રદેશોમાં બાળકોની ચોરીની અફવાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં ઘણા લોકોની દર્દનાક હત્યા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"25 વર્ષના કાલુરામને બેંગ્લુરુના આ ફ્લાયઓવર નીચે બાંધીને લોકોએ એટલો માર માર્યો હતો કે કાલુરામનું મૃત્યુ થયું હતું\n\nતેમાં સૌથી તાજી અને પીડાદાયક ઘટના બેંગલોરની છે, જ્યાં 25 વર્ષના કાલુરામને બાંધીને લોકોના ટોળાએ એટલો માર માર્યો હતો કે કાલુરામનું મૃત્યુ થયું હતું. \n\nટોળામાં સામેલ લોકોને શંકા હતી કે કાલુરામ બાળકોને ચોરતી ટોળકી માટે કામ કરતો હતો. \n\nકાલુરામની હત્યા બાબતે બેંગ્લુરુ પોલીસે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. \n\nએ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, \"લોકો એક બનાવટી વ્હૉટ્સઍપ વીડિયોને કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરાચીમાં એક રૂમનું તાળું ખોલ્યું તો નામ-તારીખ લખેલાં અનેક અસ્થિકુંભ દેખાયા\\nસારાંશ: ડૉક્ટર શ્રીવાસ્તવ ચાવલાના રૂમમાં એમનો પરિવાર નજીકનાં સંબંધી દિવંગત આશા ચાવલાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિશાળ તસવીર સામે ભેગો થયો છે. તસવીર પર ફૂલનો હાર ચડાવવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશા ચાવલાના અચાનક મૃત્યુથી પરિવાર હચમચી ગયો છે.\n\nઆ પ્રાર્થના કાર્યક્રમમાં આશા ચાવલાની જોડિયાં દીકરીઓ સહિત કેટલાંક બાળકો પણ ઉપસ્થિત હતાં. પરિવારે પ્રાર્થના, આરતી વગેરે કર્યા અને પછી સૌ લોકો વિખેરાઈ ગયા.\n\nડૉક્ટર શ્રીવાસ્તવ સિંધ પ્રાંતના કાશમોર ક્ષેત્રના છે. લાંબા સમયથી એમનો પરિવાર કરાચીમાં રહે છે અને સફળ ધંધાદારી છે.\n\nડૉક્ટર શ્રીવાસ્તવે કહ્યું કે ''બે વર્ષમાં અમે ત્રણ વાર વિઝા માટે અરજી કરી, પરંતુ અમારી અરજી ભારતીય અધિકારીઓએ નકારી કાઢી.''\n\nઆશાની અંતિમવિધિ માટે પરિવાર હરિદ્વાર જવા માગતો હતો, જેથી એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરાચીમાં થયેલા ઉગ્રવાદી હુમલામાં 'હીરો' બનીને ઊભરી આ મહિલા\\nસારાંશ: 'છોકરીઓ નાજુક નહીં પરંતુ બહાદુર હોય છે; અને એક મહિલા માત્ર બહાદુર નથી હોતી પરંતુ ઝનૂની પણ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુહાઈ અઝીઝ તલપુર\n\nસુહાઈ અઝીઝ તલપુરે પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં આ વાક્ય કહ્યું હતું અને હવે એમણે સાબિત પણ કરી દીધું. \n\nસુહાઈ પાકિસ્તાનની સિંધ પોલીસમાં સહાયક સુપરિન્ટેન્ડેન્ટ છે. \n\nતેમણે 23 નવેમ્બરે કરાચીમાં વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા દરમિયાન સુરક્ષા ઑપરેશનનું નેતૃત્વ કર્યું અને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. \n\nતેમની આ કામગીરીની સમગ્ર પાકિસ્તાનમાં જોરશોરથી સરાહના થઈ રહી છે. \n\nપાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા ક્લિફટન વિસ્તારમાં ચીનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલામાં બે પોલીસકર્મીઓનાં મોત થયાં હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરુણાનિધિ : હિંદી અને બ્રાહ્મણવાદી પરંપરાનો વિરોધ કરનારા નેતા\\nસારાંશ: મંગળવારે સાંજે ચેન્નાઈની કાવેરી હૉસ્પિટલ ખાતે તામિલનાડુના પૂર્વ મુખ્ય મંત્રી તથા ડીએમમકે અધ્યક્ષ એમ. કરુણાનિધિનું નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકીય કારકિર્દીમાં એક પણ વખત વિધાનસભાની ચૂંટણી નહીં હારેલા એમ. કરુણાનિધિને 'કલાઇંગર' (આર્ટિસ્ટ) તરીકે પણ ઓળખવામાં આવતા.\n\nપાંચ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા કરુણાનિધિએ તામિલનાડુને સામાજિક અને આર્થિક રીતે દેશનું પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં મોટું યોગદાન આપ્યું.\n\nભારતીય રાજકારણમાં તેમની ઉપલબ્ધિઓ અજોડ રહી. ભારતના વરિષ્ઠ રાજપુરુષોમાંના એક કરુણાનિધી 60થી વધુ વર્ષ ધારાસભ્ય રહ્યા. \n\nતેમનો જન્મ 1924માં તામિલનાડુના હાલના નાગાપટ્ટીનમ જિલ્લામાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.\n\nમુથુવેલ કરુણાનિધિને બાળપણમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરુણાનિધિના કાળા ચશ્મા અને ખભે પીળી શાલ પાછળનું રહસ્ય\\nસારાંશ: કરુણાનિધિના અવસાન બાદ દેશ-વિદેશમાં રહેતા ભારતીયો તેમના જીવન વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટરનેટ પર કરુણાનિધિના જીવન વિશે અને તેમના પહેરવેશને લઈને અનેક સવાલો પૂછાય રહ્યા છે. \n\nજેમ કે, શા માટે કરુણાનિધિ પીળી શાલ ઓઢતા હતા? તેમનો અકસ્માત ક્યારે થયો હતો? કાળા ચશ્માનું રહસ્ય શું છે? \n\nબીબીસી ગુજરાતી દ્વારા સોશિયલ નૅટવર્કિંગ સાઇટ્સ પર કરુણાનિધિ વિશે પૂછાયેલા કેટલા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. \n\nકરુણાનિધિ શા માટે પીળી શાલ ઓઢતા હતા?\n\nકરુણાનિધિ એવા વ્યક્તિ હતા, જેમણે લાંબા સમય સુધી સફેદ શાલ ઓઢી હતી, પરંતુ વર્ષ 1994થી તેમણે પીળી શાલ ઓઢવાની શરૂઆત કરી હતી.\n\nએ ગાળામાં કરુણાનિધિને મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરુણાનિધિની તબિયત અંગે મેડિકલ બુલેટિન બહાર પડાયું\\nસારાંશ: તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિના સ્વાસ્થ્ય પર ચેન્નઈની કાવેરી હૉસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર્સની ટુકડી નજર રાખી રહી છે. તેમની તબિયત લથડતાં બે દિવસથી તેઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાવેરી હૉસ્પિટલે રવિવાર રાત્રે 9.50 વાગ્યાની આસપાસ એક મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતું જેમાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે. \n\nમેડિકલ બુલેટિનમાં લખેલું છે, \"ડીએમકે અધ્યક્ષ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. એમ. કરુણાનિધિનું સ્વાસ્થ્ય કથડ્યું હતું પરંતુ સારવારની મદદથી તેમની સ્થિતિ સામાન્ય થઈ રહી છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહૉસ્પિટલે એવી પણ માહિતી આપી છે કે નિષ્ણાંત ડૉક્ટરોની ટુકડી તેમની કાળજી લઈ રહી છે અને તેમની સારવાર કરી રહી છે. \n\nવરિષ્ઠ પત્રકાર ઇમરાન કુરેશી મુજબ 94 વર્ષના કરુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરોડપતિ થવાના આ છે ત્રણ આસાન નુસખા\\nસારાંશ: તમને કેવી રીતે ખ્યાલ આવશે કે કયો બિઝનેસ સફળ થશે કે નિષ્ફળ? આ વાતનો જવાબ મેળવવો ઘણા લોકો માટે મુશ્કેલ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કેનેડાના રેયાન હોમ્સ માટે આ સવાલનો જવાબ આપવો સાવ સરળ છે.\n\nરેયાન હોમ્સ એક રોકાણકાર અને સોશિયલ નેટવર્ક અકાઉન્ટને મેનેજ કરનારી વેબસાઇટ 'હૂટસૂટ'ના સંસ્થાપક છે.\n\nતેમના પ્રમાણે એક સફળ બિઝનેસમેન બનવા માટે કોઈ વિશેષ ડિગ્રીની જરૂર હોતી નથી, પરંતુ નીચે પ્રમાણેની રીત તમને કહી દેશે કે તમે સફળ થશો કે નહીં.\n\nકોઈ બિઝનેસ આઇડિયામાં તમે સફળ થશો કે નહીં, હોમ્સ પ્રમાણે આ વાતનો જવાબ મેળવવો સરળ છે. તેઓ તેના માટે ટ્રિપલ 'T'નો ફોર્મ્યુલા આપે છે.\n\nઆવડત\n\nરેયાન હોમ્સ\n\nસારા બિઝનેસ આઇડિયા તમને ઘણી જગ્યાએ મળી જશે, પરંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કરોડપતિ બની રહ્યા છે લવ સ્ટોરીના લેખક\\nસારાંશ: પુસ્તકો મનુષ્યના સૌથી સારા મિત્રો હોય છે એ કહેવત તો તમે સાંભળી હશે અને સારા મિત્રની જરૂર દરેક વ્યક્તિને હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલાના સમયમાં લોકો પોતાના જીવનના અનુભવો, સમાજને જોવાનો દૃષ્ટિકોણ અને પોતાના વિચારોને પુસ્તકના રૂપમાં સૌની સામે લાવતા હતા. પરંતુ આજે આ એક મોટો વેપાર છે.\n\nહવે પુસ્તકોની દુનિયામાં એકબીજાથી આગળ નીકળી જવાની હોડ લાગી છે. એક સારું પુસ્તક લખવું એ મજાકની વાત નથી.\n\nલેખકે પોતાનો કિંમતી સમય આપવો પડે છે. ત્યારે એક સારા મિત્રના રૂપમાં કોઈ પુસ્તક તેના ચાહક પાસે પહોંચે છે.\n\nલેખક પણ આશા રાખે છે કે લોકો ન માત્ર તેમના કામની પ્રશંસા કરે પણ કામનું યોગ્ય મહેનતાણું પણ મળે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆજે આપણે ડિજિટલ વર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક : કુમારસ્વામીની સરકાર પડી, હવે આગળ શું?\\nસારાંશ: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણનો અંત આવ્યો છે અને વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીની સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની લાલચનો વિજય થયો છે અને લોકશાહી, પ્રામાણિકતા અને કર્ણાટકના લોકોની હાર થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં ચાલતી કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી ગઈ છે. \n\nઆજે વિશ્વાસમત અંગે થયેલા મતદાનમાં કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને 99 મતો મળ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા. \n\nવિધાનસભામાં બહુમત સાબિત ન કરી શક્યા બાદ કુમારસ્વામી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા હતા અને પોતાનું રાજીનામું આપી દીધું હતું. \n\nવજુભાઈ વાળાએ કુમારસ્વામીનું રાજીનામું સ્વીકારી લીધું છે, હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. \n\nજોકે, રાજ્યમાં નવી સરકારની રચના ના થાય ત્યાં સુધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક : ટ્રેન પર ઉગ્રવાદી હુમલાની અફવા ફેલાવનારની ધરપકડ\\nસારાંશ: દક્ષિણ ભારતમાં ફફડાટ મચાવી દેનારા હૉક્સ કૉલ મામલે બેંગલુરુની ગ્રામ્ય પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર 65 વર્ષના એક પૂર્વ સૈનિકે શુક્રવાર સાંજે બેંગલુરુ શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યું હતું કે રામનાથપુરમાં ઉગ્રવાદીઓ પ્રવેશ્યા છે. \n\nપોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરનારાએ જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ દક્ષિણ ભારતમાં ટ્રેનને નિશાન બનાવી શકે છે. \n\nઆ ફોન કૉલના આધારે કર્ણાટકના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ નીલમણી રાજુએ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા સહિત મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ઍલર્ટની સૂચના આપી દીધી. \n\nનીલમણી રાજુએ પોતાના સંદેશમાં લખ્યું કે ટ્રકના ડ્રાઇવરે અધકચરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક : પોલીસકર્મીઓ મેદસ્વીપણું ઓછું કરે, નહીં તો જઈ શકે છે નોકરી\\nસારાંશ: કર્ણાટક પોલીસ તેમના જવાનોની ફિટનેસને લઈને એટલી ગંભીર છે કે તેમણે તેમના 14 હજાર પોલીસજવાનોને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ ત્રણ મહિનામાં જવાનોએ તેમનું મેદસ્વીપણું ઘટાડવું પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો તેઓ સમય મર્યાદાની અંદર ફિટ નહીં થાય તો તેમને નોકરીમાંથી બરતરફ પણ કરવામાં આવી શકે છે. \n\nકર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસે(કેએસઆરપી) તેમના પ્લાટૂન કમાન્ડરને એવો આદેશ આપ્યો છે કે જે પોલીસકર્મીઓનું વજન વધારે અને પેટ ફૂલેલાં હોય તેમને અલગ તારવવામાં આવે.\n\nકેએસઆરપીના એડિશનલ મહાનિદેશક ભાસ્કર રાવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"છ મહિના પહેલાં પોલીસજવાનોની શારીરિક તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે સૈનિકોને ડાયાબિટિસ અને મેદસ્વીપણાની બીમારી હોવાનું માલૂમ પડ્યું છે.\"\n\n\"જો તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક : રેડ્ડી બ્રધર્સે કઈ રીતે ઊભું કર્યું અબજોનું સામ્રાજ્ય?\\nસારાંશ: એકવીસમી સદીની આ એવી કહાણી છે, જેમાં એક હવાલદારનો દીકરો પોતાના દમ પર ખનન ક્ષેત્રની દુનિયાનો બેતાજ બાદશાહ બની જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કહાણી જનાર્દન રેડ્ડી છે. તેઓ દોલત કમાવવાની હોડમાં એટલા બધા આગળ નીકળી ગયા કે તેમના ભાઈઓ અને સહયોગીઓ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પોતાના જ જિલ્લા બેલ્લારી જવા પર સુપ્રીમ કોર્ટે પર પ્રતિબંધ લગાવવો પડ્યો. \n\nતેમના રાજકીય કદની વાત કરીએ, તો બી.એસ. યેદિયુરપ્પા જેવા રાજનેતા પણ તેમના બચાવમાં ઊભા રહે છે.\n\nવળી વર્ષ 2008માં રેડ્ડી બ્રધર્સે ભાજપના નેતૃત્વવાળી સરકારના મુખ્યમંત્રી યેદિયુરપ્પાને પદ પરથી હટાવવાની કોશિશ કરી હતી.\n\nરેડ્ડી બ્રધર્સનો સત્તા પર પ્રભાવ\n\nજનાર્દન રેડ્ડીએ એ વાતની ખાતરી કરી કે તેમના ભાઈ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક ચૂંટણી: મોદી અને ગાંધી બન્ને શા માટે બેબાકળા?\\nસારાંશ: કર્ણાટકમાં જેટલું નાટક થવાનું હતું એ થઈ ગયું છે. રાહુલ ગાંધીની 'ટેમ્પલ રન' પૂરી થઈ ચૂકી છે અને કર્ણાટક જ નહીં, નેપાળના મંદિરોમાં પણ નરેન્દ્ર મોદી ઝાલર-કરતાલ વગાડી ચૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલબત, સસ્પેન્સ હજુ યથાવત છે. પરિણામ નહીં આવે અને એ પછી પણ કોઈને સ્પષ્ટ બહુમતિ નહીં મળે તો સસ્પેન્સ વધુ લાંબું ખેંચાશે. \n\nઆ સંજોગોમાં અનુમાન કરવાને બદલે કર્ણાટક વિધાનસભાની આ ચૂંટણીને ખાસ બનાવતી તથા ભાવિ રાજકારણ પર અસર કરનારી બાબતોની ચર્ચા કરવી બહેતર ગણાશે. \n\nપહેલી વાત તો એ છે કે કર્ણાટકની જનતાએ પાછલાં ત્રીસ વર્ષમાં કોઈ એક પક્ષને સતત બે વખત બહુમતિ આપી નથી. 1983 અને 1988માં સતત બે વખત ચૂંટણી રામકૃષ્ણ હેગડે જ જીતી શક્યા હતા. \n\nકર્ણાટકના મતદારો રાજકીય નેતાઓ પ્રત્યે નિર્દય અભિગમ વ્યક્ત કરતા રહ્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક રાજકીય સંકટ : મોદી માટે બેઠક ખાલી કરનારા વજુભાઈ વાળા પાસે હુકમનું પત્તું\\nસારાંશ: કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યની યુતિ સરકાર સંકટમાં આવી ગઈ છે, ત્યારે હવે રાજભવન ઉપર બધાની મીટ મંડાયેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2003માં ભાજપના સંમેલન દરમિયાન\n\nકૉંગ્રેસે ધારાસભ્યોનાં રાજીનામાં પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. \n\nકર્ણાટક ભાજપના કહેવા પ્રમાણે, જેડીએસ-કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં સાથે તેને કોઈ લેવાં-દેવાં નથી અને તાજેતરનો ઘટનાક્રમ જે-તે પક્ષની 'આંતરિક બાબત' છે. \n\nએવું માનવામાં આવે છે કે તા. 12મી જુલાઈથી વિધાનસુધાનું સત્ર શરૂ થાય છે ત્યારે ભાજપ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરશે. \n\nત્યારે ગુજરાતના રાજકારણમાં પીઢ રાજનેતાની છબી ધરાવતા, રાજકારણ ખૂબ જ ઊંડી સમજ અને સંપૂર્ણપણે કાઠીયાવાડી રમૂજ સ્વભાવ ધરાવતા કર્ણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું આવું કવરેજ બીજે ક્યાં?\\nસારાંશ: કર્ણાટકમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. અને રાજ્ય આખું ચૂંટણીના રંગે રગાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટકમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજ્ય આખું ચૂંટણીના રંગે રગાઈ ગયું છે. \n\nઢોસા અને ફિલ્ટર કૉફીની ચૂસ્કીઓ સાથે 12 અને 15મેએ યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ બાજી મારશે કે ભાજપનો વિજય થશે, એ ચર્ચાઓ ચાલી રહી છે. \n\nત્યારે BBC News Pop Upની બેંગલુરુમાં પહોંચી ગઈ છે, એ જાણવા માટે કે બીબીસીએ રાજ્યના લોકો માટે કેવી સ્ટોરી કરવી જોઈએ?\n\nકારણ કે કર્ણાટકના યુવાનોની સમસ્યા જાણવા માટેનો આ જ અવસર છે. \n\nBBC News Pop Up : અમને મળો બેંગલુરુમાં\n\nસામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ધંધાદારીઓ અને સંપાદકીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક વિધાનસભાની હાર છોડી 'મિશન લોકસભા'ના કામે લાગ્યો ભાજપ\\nસારાંશ: કર્ણાટકમાં સરકાર બનાવવાથી ચૂકી જતાં ભાજપે હવે મિશન લોકસભાની ચૂંટણી માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપનું માનવું છે કે કર્ણાટકમાં ગઠબંધનની નવી સરકાર વધારે સમય સુધી ટકી શકશે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેડીએસ નેતા અને કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા વાળા એચ. ડી. કુમારસ્વામીએ કહ્યું છે કે તેઓ શપથ લેવાના એક કે બે દિવસની અંદર વિધાનસભામાં બહુમતી સાબિત કરી દેશે. \n\nગૃહની અંદર બહુમતી સાબિત કર્યા બાદ કુમારસ્વામી બી. એસ. યેદિયુરપ્પાનું સ્થાન લઈ લેશે.\n\nયેદિયુરપ્પા માત્ર 55 કલાક માટે મુખ્યમંત્રી બની શક્યા હતા અને જ્યારે તેમને લાગ્યું કે તેઓ સરકાર બનાવવા માટે જરૂરી 113ના આંકડા સુધી પહોંચી શકશે નહીં, ત્યારે તેમણે વિશ્વાસમત પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. \n\nગૃહની અંદર વિશ્વાસમત દરમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક: અઢી દિવસના મુખ્યમંત્રી યેદિયુરપ્પા પર ભાજપે શા માટે દાવ ખેલ્યો હતો?\\nસારાંશ: કર્ણાટકની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ બધા રાજકીય દળોમાં કૂતુહલ સર્જાયું હતું. રાજ્યમાં ભાજપ મોટા પક્ષ તરીકે તો ઊભરી આવ્યો પરંતુ સ્પષ્ટ બહુમતી ના મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટકમાં 222 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી. જ્યારે કોંગ્રેસને 78 અને જનતા દળ સેક્યુલરને 37 બેઠકો મળી હતી.\n\nભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાને તો પોતાની જીતનો એટલો વિશ્વાસ હતો કે તેમણે તો મતગણતરી પહેલાં જ જાહેર કર્યું હતું કે તેઓ 17મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆખરે થયું પણ એવું જ્યારે બુધવારેની મોડી સાંજે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. \n\nજે બાદ વિધાનસભામાં બહુમત સાબિત કરતાં પહેલાં જ યેદિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક: એવું તે શું બન્યું કે અંતે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું!\\nસારાંશ: કર્ણાટક વિધાનસભામાં ભાજપ બહુમત સાબિત કરી શકશે કે નહીં તે અંગેની અટકળોનો શનિવારે ચાર વાગ્યે ત્યારે અંત આવી ગયો જ્યારે યેદિયુરપ્પાએ વિધાનસભામાં જાહેર કર્યું કે તેઓ રાજીનામું આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે વિધાનસભામાં ભાષણ આપતાં કહ્યું કે રાજ્યના લોકોએ ભાજપને જનાદેશ આપ્યો હતો પરંતુ કોંગ્રેસ અને જેડીએસે મોકો જોઈને સંગઠન બનાવી લીધું અને લોકોના જનાદેશની પરવા ના કરી. \n\nયેદિયુરપ્પાએ કહ્યું, \"હું રાજ્યના લોકોની સેવા કરવા માગુ છું, ભલે હું વિપક્ષમાં હોઈશ કે સત્તામાં હોઈશ. હું રાજ્યના દરેક વિસ્તારમાં જઈશ અને લોકોને કહીશ કે અહીં શું સ્થિતિ હતી.\"\n\n\"હું ખેડૂતો અને દલિતો માટે કામ કરીશ. રાજ્યના લોકો માટે કામ કરીશ. ફરીથી હું 150 બેઠકો જીતીને પરત આવીશ.\"\n\nરાજીનામું શા માટે આપવું પડ્યું? \n\nભાજપને રાજ્યપાલે 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક: બુધવારે કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે\\nસારાંશ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા મામલો ગૂંચવાયો હતો. જે બાદ સૌથી વધારે બેઠકો ધરાવતા ભાજપને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. રાજ્યપાલ તરફથી પત્ર મળતાની સાથે જ યેદિયુરપ્પાએ બીજા દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યપાલના આ નિર્ણય સામે કોંગ્રેસ અને જેડીએસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટે શનિવારે 4 વાગ્યે યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું. યેદિયુરપ્પાના નેતૃત્વવાળી સરકાર પાસે 222 બેઠકો વાળી વિધાનસભામાં કુલ 104 ધારાસભ્યો છે. જે સાધારણ બહુમતીથી 8 બેઠકો ઓછી હતી. \n\nશનિવારે સવારે કર્ણાટકની વિધાનસભાનું સત્ર મળ્યું હતું. દિવસભરની કાર્યવાહીના અંતે સાંજે ચાર વાગ્યે ફ્લોર ટેસ્ટનો સમય આવ્યો હતો.\n\nફ્લોર ટેસ્ટ પહેલાં ભાજપના યેદિયુરપ્પાએ આશરે 10 મિનિટ જેટલું ભાષણ આપ્યું હતું અને તેમાં તેમણે કર્ણાટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટક: મોદી માટે સીટ ખાલી કરનારા વાળા પાસે હુકમનું પત્તું\\nસારાંશ: કર્ણાટકના ચૂંટણી પરિણામો અને વલણો બાદ રાજકીય તસવીર મહદઅંશે સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે, પરંતુ બહુમતના આંકડાથી હાથવેંતનું છેટું રહ્યું છે. કોંગ્રેસ બીજા અને જનતા દળ સેક્યુલર ત્રીજા ક્રમે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2003માં ભાજપના સંમેલન દરમિયાન\n\nહવે, ગુજરાતના રાજકારણમાં પીઢ રાજનેતાની છબી ધરાવતા, રાજકારણ ખૂબ જ ઊંડી સમજ અને સંપૂર્ણપણે કાઠીયાવાડી રમૂજ સ્વભાવ ધરાવતા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે હુકમનું પત્તું છે. \n\nરાજ્યપાલના હોદ્દાની રૂએ વજુભાઈ નક્કી કરશે પરંપરાને અનુસરીને સૌથી મોટા પક્ષને સરકાર રચવાનો મોકો આપવો કે ચૂંટણીના પરિણામ બાદ રચાયેલા ગઢબંધનની બહુમતી ગણીને તેને સરકાર રચવા આમંત્રણ આપવું?\n\nકર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી ચૂક્યા છે. હવે, દરેક રાજકીય પક્ષે વજુભાઈના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકના લોકો ગુજરાતના લોકો જેવા નથી: સિદ્ધારમૈયા\\nસારાંશ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ વિવાદાસ્પદ નિવેદન આપીને કોંગ્રેસની મદદ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનંત કુમાર હેગડેએ કહ્યું હતું કે ભાજપ બંધારણ બદલવા માટે સત્તામાં આવ્યો છે.\n\nબીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, \"આખરે ભાજપ બંધારણ શા માટે બદલવા માગે છે? શા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ કહે છે કે અનંત કુમારના નિવદનથી પક્ષને કંઈ લેવા દેવા નથી? તેઓ તેમને મંત્રી પદથી અને પક્ષમાંથી કેમ હટાવતા નથી?\"\n\n\"ભાજપ બંધારણ વિરોધી પક્ષ છે. જો પક્ષ બંધારણ, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતામાં વિશ્વાસ રાખતો હતો તો તેમણે બંધારણ બદલવા વિશે વિચારવું પણ ના પડત. શું આ પક્ષે ક્યારેય પણ કહ્યું કે તે મંડલ કમીશનના રિપોર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં અલગ ધર્મની માગ કરનારા લિંગાયત હિંદુ નથી?\\nસારાંશ: આ એક એવી ચર્ચા છે કે જેને કારણે કર્ણાટકમાં કેટલુંય લોહી વહી ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લિંગાયત જગતગુરુ ડૉ. શિવામૂર્તિ મરુઘા શરાનરુ\n\nજોકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની સરકારે લિંગાયતને અલગ ધર્મ તરીકેની માન્યતા આપવાની ભલામણ કરી તો અન્ય રાજકીય પક્ષોમાં ભારે હોબાળો મચી ગયો.\n\nલિંગાયતોનું માનવું છે કે તેઓ હિંદુ નથી કારણ કે પૂજાની તેમની પદ્ધતિ હિંદુઓથી સાવ અલગ છે. \n\nતેઓ નિરાકાર શિવની પૂજા કરે છે. પણ, તેઓ ના તો મંદિર જાય છે કે ના તો મૂર્તિપૂજામાં માને છે.\n\nલિંગાયતોમાં જ એક પંથ છે વિરેશૈવા. તેમનું કહેવું છે કે તેઓ શિવની મૂર્તિની પૂજા પણ કરે છે અને લિંગને ધારણ પણ કરે છે. \n\nવીરેશૈવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં ગઠબંધન સરકાર તો બની પરંતુ હવે ખરેખર કેવો જંગ ખેલાશે?\\nસારાંશ: મે 2018નાં કર્ણાટકની બે અધુરી કથા છે. એક તો લોકતંત્રની રક્ષાનો તાજ પહેરી બની રહેલી કર્ણાટકની હવેની સરકાર કેવી હશે અને કેટલા દિવસ ચાલશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જવાબ બિલકુલ સરળ છે. નવી સરકાર ઓછામાં ઓછી 2019ની લોકસભા ચૂંટણી સુધી તો ચાલશે. \n\nત્યાર પછીનું કશું કહી શકાય નહીં. લોકસભા ચૂંટણીનું પરિણામ કેવું આવે છે? ત્યારે વિપક્ષી એકતાની જરૂર રહેશે કે નહીં અને રહેશે તો કેટલી, એના આધારે નક્કી થશે કે સરકાર રહેશે કે વિખેરાઈ જશે.\n\nઅને કુમારસ્વામીની સરકાર કેવી હશે? જેવી યેદિયુરપ્પાની સરકાર બનતી, લગભગ એવી જ કે કદાચ એના કરતાં પણ વધુ ખરાબ.\n\nભ્રષ્ટાચારનાં મુદ્દે કુમારસ્વામીનો રેકોર્ડ યેદિયુરપ્પા કરતાં કંઈ વધુ સારો નથી અને ગઠબંધન સરકાર હોય અને જ્યારે સરકારના સમયગાળા અં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાનો વર્તારો\\nસારાંશ: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મુજબ કુલ 70 ટકા મતદાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. કોંગ્રેસ, ભાજપ અને જેડીએસે ભારે રસાકસી વચ્ચે આ ચૂંટણી લડી છે. \n\nમતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ એગ્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. \n\nકર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે પરંતુ 2 બેઠકો પર મતદાન યોજાયું ન હતું. \n\nઆ તમામ એગ્ઝિટ પોલને જોતા મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ ટક્કર જણાઈ રહી છે. \n\nઅહીં એક સ્પષ્ટતા કરી દઈએ કે બીબીસી આવા કોણ સર્વે કરતી નથી. આ અન્ય એજન્સીઓએ કરેલા સર્વેને અમે દર્શાવી રહ્યા છીએ. \n\nઆ પ્રકારના સર્વે ચૂંટણીના પરિણામો વખતે ખોટા ઠરી શકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં દલિતોને આકર્ષવા ભાજપ શું કરી રહ્યો છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં તેઓ ડો. બાબાસાહેબ રામજી આંબેડકર હોઈ શકે છે, પણ વિધાનસભાની ચૂંટણી તરફ આગળ વધતા કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માટે તેઓ હજુ બાબાસાહેબ આંબેડકર જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા\n\nતેનું કારણ એ છે કે કર્ણાટકમાં ફરી સત્તા પર આવવા માટે બીજેપી દરેક પ્રકારના રાજકીય દાવ રમી રહી છે. \n\n14 એપ્રિલે ડો. ભીમરાવ આંબેડકરની 127મી જન્મજયંતિ નિમિત્તે બીજેપીએ મોટાભાગનાં અખબારોમાં એક-ચતુર્થાંશ પાનાની જાહેરખબર આપી હતી. \n\nતેમાં ડો. આંબેડકરને 'ભારત રત્ન'ના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. તેમાં ડો. આંબેડકરનો એક વિચાર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. \n\nએ મુજબ ડો. આંબેડકરે કહ્યું હતું, \"લોકતંત્ર માત્ર સરકારનું સ્વરૂપ નથી. એ મુખ્યત્વે બધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં ધારાસભ્યોનાં રાજીનામાંથી કૉંગ્રેસ-જેડીએસની સરકાર પર સંકટ\\nસારાંશ: કર્ણાટકમાં જનતાદળ સેક્યુલર (જેડીએસ) અને કૉંગ્રેસના ગઠબંધનવાળી સરકારના એક ડઝનથી વધુ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં રાજ્ય સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવામાં આવી રહ્યું છે કે 12 જુલાઈથી શરૂ થયેલા વિધાનસભા સત્ર દરમિયાન ભારતીય જનતા પક્ષ કર્ણાટકના કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પણ લાવી શકે છે. \n\nઆ પરિસ્થિતિમાં પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે શું કર્ણાટકમાં ગઠબંધન સરકારની નબળી સ્થિતિ દેશમાં ગઠબંધન સરકારોની ખરાબ સ્થિતિ અને તેમની સમાપ્તિ તરફ ઇશારો કરે છે?\n\nહાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં ભાજપ વધુ મજબૂત રાજકીય પક્ષ સાબિત થયો છે. જે રીતે વર્ષ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ જીત્યા પછી ઇંદિરા ગાંધી સત્તાનું કેન્દ્ર બની ગયાં હતાં એ રીતે હાલના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં બે ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો, બેઉ પક્ષે ધારાસભ્યોની ખરીદ-વેચાણના આક્ષેપ\\nસારાંશ: કર્ણાટકમાં કૉંગ્રેસ-જૅડીઍસ ગઠબંધનને ઝટકો આપતા બે ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઍચ ડી કુમારાસ્વામીની સરકારને આપેલો ટેકો પાછો લઈ લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટકની કૉંગ્રેસ-જેડીએસ સરકારમાંથી ટેકો પાછો લેનારા એચ. નાગેશ સ્વતંત્ર ધારાસભ્ય છે તથા આર. શંકર કેપીજેપીના ધારાસભ્ય છે.\n\nસમાચાર ઍજંસી પીટીઆઈ મુજબ તેમણે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખીને ટેકો પાછો ખેંચવાની જાણકારી આપી છે. \n\nમીડિયાને મળેલા પત્રમાં લખેલું છે કે તેઓ તત્કાળ પ્રભાવથી ઍચડી કુમારાસ્વામીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી રહ્યાં છે. \n\nપીટીઆઈ મુજબ તેઓ હાલ મુંબઈની એક હોટલમાં છે, જાણવા મળ્યું છે કે તેમણે સરકારને જરૂરી પગલાં લેવા કહ્યું છે. \n\nકર્ણાટકમાં કૉંગ્રેસ તથા ભાજપ એક બીજા પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં ભયાનક વિસ્ફોટથી આખો જિલ્લો ધ્રૂજ્યો, આઠ લોકોનાં મૃત્યુ\\nસારાંશ: કર્ણાટકના શિવમોગા જિલ્લામાં એક ખાણની નજીક ટ્રકમાં વિસ્ફોટ થયો છે, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક પોલીસકર્મીએ બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીને જણાવ્યું કે ટ્રકમાં જિલેટિનનો મોટો જથ્થો હતો.\n\nતેમનું કહેવું છે, \"અમે ઘટનાસ્થળે અંદાજ લગાવી નથી શકી રહ્યા કે કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, કારણકે ઘણું અંધારું છે અને દુર્ગંધના લીધે વિસ્ફોટના સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ છે.\"\n\nઆ ટ્રકમાં જિલેટિનની સાથે-સાથે કામદારો પણ હતા.\n\nસમાચાર એજન્સી એએનઆઈ શિવમોગાના જિલ્લા કલેક્ટર કે. બી. શિવકુમારને ટાંકીને લખે છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા આઠનાં મૃત્યુ થયાં છે.\n\nજિલ્લા કલેક્ટર કહે છે, \"અમે આખો વિસ્તાર બંધ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં ભાજપને સરકાર રચવા આમંત્રણ, યેદિયુરપ્પા બનશે નવા મુખ્યમંત્રી\\nસારાંશ: કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી બાદ સત્તા માટેની ખેંચતાણ વચ્ચે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા 17 મે ગુરુવારે સવારે 9 વાગ્યે શપથ ગ્રહણ કરશે. \n\nઆ સાથે જ રાજ્યપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. \n\nભાજપના નેતા મુરલીધર રાવે મીડિયા સાથે વાત કરતા આ મામલે જાણકારી આપી હતી. \n\nતેમણે તમામ અટકળો પરથી પડદો ઉઠાવતાં કહ્યું કે યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ મળી ચૂક્યું છે. \n\nમુરલીધર રાવે કહ્યું, \"ગુરુવારે માત્ર યેદિયુરપ્પા જ શપથ ગ્રહણ કરશે. ત્યારબાદ વિધાનસભામાં બહુમતી સાબિત કરવામાં આવશે. બાદમાં કેબિનેટની રચના કરવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર સલામત, ભાજપે છ બેઠક જીતી - TOP NEWS\\nસારાંશ: પેટાચૂંટણીના પરિણામની સાથે કર્ણાટકમાં ભાજપની સરકાર ઉપર તોળાઈ રહેલું સંકટ દૂર થઈ ગયું છે. ભાજપને છ બેઠક ઉપર વિજય મળી ગયો છે અને છ બેઠક ઉપર આગળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં કૉંગ્રેસ વિધાનદળના નેતા તથા વિધાનસભામાંથી વિપક્ષના નેતા તરીકે પણ રાજીનામું ધરી દીધું છે. \n\nસિદ્ધારમૈયાએ કહ્યું કે તેઓ જનતાના ચુકાદાનું સન્માન કરે છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં એક જાહેરસભાને સંબોધતી વખતે કહ્યું હતું કે \"જનતાએ જેડીએસ-કૉંગ્રેસને જાકારો આપી રાજ્યનો વિકાસ સુનિશ્ચિત કર્યો છે.\"\n\n225 ધારાસભ્યની વિધાનસભામાં યેદિયુરપ્પા સરકારને ટકી રહેવામાં છ બેઠક ઉપર જીતની જરૂર હતી. કૉંગ્રેસ બે તથા જનતાદળ સેક્યુલરે એક બેઠક જીતી છે. \n\nપાંચમી તારીખે 15 બેઠક ઉપર ચૂંટણી યોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્ણાટકમાં લિંગાયતનું સમર્થન કોંગ્રેસને ચૂંટણી જીતાડી શકશે?\\nસારાંશ: કર્ણાટકમાં લિંગાયત સમાજના મઠાધીશોની સૌથી મોટી સંસ્થા 'ફોરમ ઑફ લિંગાયત મહાધિપતિ'એ શનિવારે ઔપચારિક ઘોષણા કરી કે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો સમાજ કોંગ્રેસને સમર્થન આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેંગલુરૂમાં આયોજિત મહાધિપતિઓની સભામાં જગતગુરૂ માતે મહાદેવીએ આ વાતની ઘોષણા કરતા કહ્યું કે લિંગાયતને એ જ દરજ્જો મળશે જે શીખ અને જૈન ધર્મગુરૂઓને મળી રહ્યો છે. \n\nસૌથી પહેલા આ મામલો લિંગાયત સમાજના એક જૂથે ઉઠાવ્યો હતો જેને વીરશૈવ લિંગાયત તરીકે ઓળખવામાં આવે છે. \n\nઆ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જસ્ટિસ નાગમોહન દાસના નેતૃત્વમાં એક સમિતિ બનાવી હતું.\n\n'300 વર્ષનો સંઘર્ષ'\n\nસમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે વીરશૈવ સમાજના લોકો ભગવાન શિવની પૂજા એ જ રીતે કરે છે જે રીતે હિંદુ કરે છે અને તેઓ વેદ તેમજ પુરાણ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કર્મચારીઓનું નિરીક્ષણ કરતા ડ્રૉન\\nસારાંશ: જાપાનમાં કામના સ્થળે તણાવને લઈને આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે સ્થાનિક કંપનીઓએ આ સમસ્યાના સમાધાન માટે એક નવો કીમિયો અજમાવ્યો છે. \n\nકર્મચારીઓ તણાવમુક્ત રહે અને સમયસર ઘરે જાય તે માટે હવે ઑફિસમાં ડ્રૉનથી તેમનું મૉનિટરિંગ શરૂ થયું છે. \n\nકામના સ્થળે ડ્રૉન કેવી રીતે કર્મચારીઓને મદદ કરે છે, જુઓ રિપોર્ટમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : અમિત શાહથી કાશ્મીરનો Top Secret પ્લાન ખુલ્લો પડ્યો?\\nસારાંશ: કાશ્મીર અંગે રાજ્યસભામાં નિવેદન આપવા માટે કૅબિનેટની બેઠકમાંથી શાહ સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમના હાથમાના કાગળે ફોટોગ્રાફરોનું ધ્યાન ખેંચ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Top Secret પ્લાન ખુલ્લો પડ્યો?\n\nતસવીરને ઝુમ-ઇન કરતા મોદી સરકારની બંધારણીય, રાજકીય, આંતરરાષ્ટ્રીય, કાયદો અને વ્યવસ્થાને માટેની સમગ્ર વ્યૂહરચના ખુલ્લી પડી ગઈ હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.\n\nદસ્તાવેજમાં જમણી બાજુએ ઉપરની તરફ રહેલી Top Secretની નોંધને કારણે તેની વિગતો અંગે ચર્ચા શરૂ થઈ હતી. \n\nઅત્યાર સુધીના ઘટનાક્રમ ઉપર નજર કરીએ તો તે મુજબ જ થઈ રહ્યું છે અને આ કાર્યક્રમ મુજબ વડા પ્રધાન બુધવારે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. \n\nજોકે, તેમાં રહેલી માહિતી Top Secret હતી કે કેમ તેની બીબીસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયનો ચીન કેમ વિરોધ કરે છે?\\nસારાંશ: ભારત સરકારે કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો પરત લઈ લીધો છે, જેનાથી ચીનનાં ભવાં ચડી ગયાં છે. ગત અઠવાડિયાથી વિવિધ નિવેદનો દ્વારા ચીન પોતાનો વિરોધ જાહેર કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત પાંચ ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને નાબૂદ કરી નાખી હતી. \n\nઆ પછી એક કાયદો પસાર કરીને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું હતું.\n\nઆમાંથી એક કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ છે, જેના એક ભાગ પર ચીનનું નિયંત્રણ છે અને આ આખો વિસ્તાર ચીન પોતાનો હોવાનો દાવો કરે છે. \n\nચીનની પ્રતિક્રિયા શું રહી છે?\n\nચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ખ્વા ચૂનયિંગે ભારતના આ નિર્ણયને લઈને આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.\n\nતેમણે કહ્યું, \"સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : કાશ્મીર મામલે કેમ પાકિસ્તાનનો રસ્તો સરળ નથી?\\nસારાંશ: હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ બાબતે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આગળ શું થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"5 ઑગસ્ટના રોજ કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને ખતમ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા ભારત પ્રશાસિત કાશ્મીરને સમવાયી સરકારના તાબામાં લઈ લીધું છે. \n\nઆ સાથે જ વિશ્વના સૌથી જૂના અને લાંબા ચાલેલા વિવાદને વાટાઘાટો સુધી પહોંચાડી દીધો છે.\n\nભારતના જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત સરકારોમાં વહેંચી દેવાના એકતરફી નિર્ણયની જાહેરાતે સાબિત કરી દીધું કે કાશ્મીર એ દિલ્હીનો અંગત મુદ્દો છે.\n\nઆ નિર્ણયે ભારતના પરિપ્રેક્ષ્યમાં દરેક બાબતો બદલી નાંખી છે. \n\nઆ નિર્ણયની આકરી ટીકા કરનાર પાકિસ્તાન મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : કાશ્મીરના વણઝારા બકરવાલ સમુદાય પર શું અસર થઈ?\\nસારાંશ: ગુજર અને બકરવાલ સમુદાય જમ્મુ-કાશ્મીરના વણઝારાઓ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની માગ કરનારા સમુદાયમાંનો એક સમુદાય આ પણ છે. \n\nબકરવાલ સમુદાયના આ લોકો કાશ્મીરની ઘાટીઓમાં તેમનું જીવન વ્યતિત કરે છે. \n\nકલમ 370ને કારણે તેમને લગતો વન કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહોતો થતો અને તેમના માટે મુશ્કેલી ઊભી થતી.\n\nપરંતુ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ખેંચાતા તેમના જીવન પર શું અસર પડી, જુઓ આ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : મોદી સરકારના એક નિર્ણયથી હવે કાશ્મીરમાં શું-શું બદલાશે?\\nસારાંશ: આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરતા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા 1954ના અનુચ્છેદ 370ને નાબૂદ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. \n\nકાશ્મીરીઓ માટે અનુચ્છેદ 370નો મુદ્દોએ ભાવનાત્મક મુદ્દો છે, એટલે કાયદો અને વ્યવસ્થાની સંભવિત સ્થિતિને જોતાં આઠ હજાર જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા છે. \n\nઆ જવાનોને ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ તથા અન્ય રાજ્યોમાંથી હવાઈ માર્ગે જમ્મુ-કાશ્મીર મોકલાશે. \n\nત્યારે જાણો કે અનુચ્છેદ 370 નાબૂદ થવાથી કાશ્મીરીઓ તથા અન્યત્ર રહેતા ભારતીયોને કઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : મોદી સરકારનો નિર્ણય કોર્ટમાં જશે તો શું થશે?\\nસારાંશ: લોકસભાની ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રમાણે, કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હેઠળ રાજ્યને મળતા વિશેષાધિકારને નાબૂદ કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુચ્છેદ 370 થકી ભારત પ્રશાસિત કાશ્મીરને ખાસ દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેને પોતાના કાયદા બનાવવાની છૂટ હતી. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ હતું.\n\nહવે સરકારની યોજના છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એ બન્ને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.\n\nરાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યાં છે.\n\nશું આ બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે? આ અંગે કાયદાકીય નિષ્ણાતો વિરોધાભાસી અભિપ્રાય ધરાવે છે. \n\nસુપ્રીમમાં પડકારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : શ્રીનગરના સૌરામાં થયો હતો પથ્થરમારો, સરકારે વિરોધ પ્રદર્શનની વાત સ્વીકારી\\nસારાંશ: ભારત સરકારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં ગયા શુક્રવારે નમાજ બાદ થયેલા પથ્થરમારાની ઘટનાની વાત માની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીનગરના સૌરામાં થયેલાં પ્રદર્શનની તસવીર\n\nગૃહવિભાગના પ્રવક્તા તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે, \"મીડિયામાં શ્રીનગરના સૌરા વિસ્તારમાં બનેલી ઘટનાના સમાચારો આવ્યા છે.\"\n\n\"9 ઑગસ્ટના રોજ કેટલાક સ્થાનિક લોકો મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ પરત ફરી રહ્યા હતા. તેમની સાથે કેટલાક ઉપદ્રવી પણ સામેલ હતા.\"\n\n\"અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આ લોકોએ કોઈ પણ ઉશ્કેરણી વિના સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.\"\n\n\"જોકે, સુરક્ષાકર્મીઓએ સંયમ દાખવ્યો અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ કરી હતી.\"\n\n\"અમે ફરીથી કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370 : હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવી કેટલી સરળ?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરને કલમ 370 અંતર્ગત મળતો વિશેષાધિકાર પરત લેવાની કેન્દ્ર સરકારે ઘોષણા કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવામાં આવી રહ્યું છે કે હવે દેશનાં બીજાં રાજ્યોના લોકોને પણ અહીં જમીન ખરીદવાની તક મળી શકશે. \n\nઅત્યાર સુધી કાયદાની રીતે જમ્મુ-કાશ્મીરમાં માત્ર કાયમી નાગરિકતા ધરાવતા એટેલે કે રાજ્યમાં સ્થાયી રીતે રહેનારા લોકો જ જમીન ખરીદી શકતા હતા. \n\nજોકે, હવે કલમ 370માં રહેલો આર્ટિકલ 35A ખતમ થઈ ગયો છે, જેમાં અન્ય રાજ્યોનાં લોકો પર કાશ્મીરમાં જમીન ખરીદવા પર રોક હતી. \n\nજમીન ખરીદવી હવે કેટલી સરળ થઈ જશે? \n\nજમ્મુ ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ રાકેશ ગુપ્તા કહે છે, \"હવે રોકાણકારો માટે અહીં જમીન ખરીદવી ખૂબ સરળ થઈ જશે.\"\n\n\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370: મહેબૂબાની દીકરીએ કહ્યું, 'નિર્ણય કાશ્મીરીઓ માટે તો અમને જાનવરોની જેમ કેદ કેમ કર્યાં?'\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપતા આર્ટિકલ 370ની જોગવાઈઓને નાબૂદ કર્યા બાદ શ્રીનગરમાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ અને તેમને સરકારી ગેસ્ટહાઉસ 'હરી નિવાસ'માં રાખવામાં આવ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સના મુફ્તી, મહેબૂબા મુફ્તી\n\nશ્રીનગરના ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટના આદેશ અનુસાર મહેબૂબા મુફ્તીની ગતિવિધિઓથી પ્રદેશની શાંતિ ડહોળાશે એવી આશંકાને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.\n\nઆ મામલે મહેબૂબા મુફ્તીનાં દીકરી સના મુફ્તીએ 'વૉઇસ નોટ્સ' મારફતે બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્ર સાથે વાત કરી.\n\nજ્યારે મહેબૂબા મુફ્તીની શ્રીનગર સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સના પણ ત્યાં હાજર હતાં.\n\n'એક કાગળ આવ્યો અને...'\n\nસના મુફ્તીએ જણાવ્યું કે રવિવારે મોડી રાત્રે કાશ્મીરી નેતાઓને જાણ થઈ કે તેમને નજરકેદ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370: સપનું પૂરું થયાને 365 દિવસ પછી લેહ-કારગિલમાં નારાજગી કેમ છે?\\nસારાંશ: લદ્દાખનું નામ સાંભળતાં જ તેની સુંદર ખીણોની તસવીરો આપણા મનમાં છવાઈ જાય છે. ભારતના મસ્તક પરનો, નયનરમ્ય પ્રાકૃતિક સુંદરતાની અનુપમ ભેટ જેવો આ પ્રદેશ એક વર્ષ પહેલાં સુધી જમ્મુ-કાશ્મીર રાજ્યનો હિસ્સો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે, ગયા વર્ષે પાંચ ઑગસ્ટે ભારતીય સંસદે બંધારણની કલમ 370ને રદ્દ કરીને જમ્મુ-કાશ્મીરને મળેલા ખાસ રાજ્યના દરજ્જા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરીને બન્નેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા હતા.\n\nએ પછી જમ્મુ અને કાશ્મીરની કથા તો વેગળી રહી, પણ લદ્દાખમાં આ વિભાજનની ઉજવણી કરવામાં આવી હતી. અહીંના લોકો એ વાતે ખુશ હતા કે તેઓ જે માગણી છેલ્લાં 70 વર્ષથી કરી રહ્યા હતા, તે માગણી 50 ટકા જ સંતોષવામાં આવી છે.\n\n50 ટકા જ શા માટે? વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરથી પોતાને અલગ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370ના ફેરફારના સમર્થનમાં કાશ્મીરી મુસલમાનોએ સરઘસ કાઢ્યું? : ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરાઈ રહ્યો છે અને સાથે દાવો કરાય છે કે 'જ્યારે કાશ્મીરમાં એક કલાક માટે કર્ફ્યુમાંથી છૂટ આપવામાં આવી ત્યારે કેટલાક લોકોએ રસ્તાઓ પર આવીને કલમ 370માં ફેરફાર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશરે એક મિનિટના આ વીડિયોમાં સફેદ કપડાં પહેરીને કેટલાક લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા છે. વીડિયોમાં ભીડની આગળ ચાલી રહેલા બે યુવકોના હાથમાં તિરંગા છે.\n\nઅમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયોને છેલ્લા 24 કલાકમાં કેટલાંક ફેસબુક ગ્રૂપ્સમાં અને અપ્રમાણિત ટ્વિટર હૅન્ડલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ તમામ પોસ્ટ્સમાં આ વીડિયોને કાશ્મીરનો ગણવામાં આવે છે.\n\nવૉટ્સઍપના માધ્યમથી પણ ઘણા લોકોએ બીબીસીને આ વીડિયો મોકલ્યો છે અને એની હકીકત જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.\n\nરવિવારે ઘણાં માધ્યમોથી જમ્મુ-કાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370ની નાબૂદીના છ સપ્તાહ બાદ કાશ્મીરમાં કેવી છે સ્થિતિ?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરવા માટે નિર્દેશ કર્યો છે અને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જરૂર પડે તો પોતે કાશ્મીર જશે એવું પણ તેમણે કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સરકારે કાશ્મીરનો આર્ટિકલ 370 હેઠળનો વિશેષ દરજ્જો દૂર કર્યો એ વાતને છ સપ્તાહ થઈ ગયાં છે. બીબીસી સંવાદદાતા યોગીતા લિમયેએ કાશ્મીરની મુલાકાત લીધી હતી.\n\nહજી પણ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં તણાવની સ્થિતિ યથાવત્ છે. મોબાઇલ ફોન-ઇન્ટરનેટ હજુ પણ બંધ છે. રાજકીય નેતાઓ નજરબંદ છે.\n\nકાશ્મીર : કલમ 370ની નાબૂદીના છ અઠવાડિયા બાદ કાશ્મીરમાં કેવી છે સ્થિતિ?\n\nસુરક્ષાદળોની સંખ્યા પણ રાજ્યમાં વધી રહી છે. જ્યારે બીજી તરફ સરકારવિરોધી પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણોના બનાવો પણ બની રહ્યા છે.\n\nઆ પ્રકારની ઘટનાઓમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 370ને હઠાવવાના મુદ્દે કાશ્મીરની ખીણમાં રહેતા કાશ્મીરી પંડિતોનું શું માનવું છે?\\nસારાંશ: ઑગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370ને નાબૂદ કરવાની જાહેરાત કરી. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સૈન્યની ભારે તહેનાતી કરવામાં આવી હતી. મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ પછી બીબીસીએ કલમ 370ની નાબૂદી અંગે કાશ્મીરી પંડિતોના દૃષ્ટિકોણને જાણવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ અંગે વાત કરવાનો તેઓ સતત ઇન્કાર કરી રહ્યા હતા. \n\nજોકે, સપ્ટેમ્બર માસમાં અમને કેટલાક લોકો સાથે વાત કરવામાં સફળતા મળી.\n\nતેમની સાથે મુલાકાત કરવા માટે શ્રીનગર શહેરથી દૂર અમે એવી જગ્યા પર પહોંચ્યા, જ્યાં કાશ્મીરી મુસ્લિમો અને કાશ્મીરી પંડિતો દાયકાઓથી એકસાથે રહે છે.\n\nઆ વિસ્તારમાં ચોતરફ અંજપો વ્યાપેલો હતો. \n\nઆ વિસ્તારમાં કારને ઊભી રાખ્યા પછી અમે પરંપરાગત શૈલીમાં બનેલા એક મકાનમાં રહેતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલમ 377 : સમલૈંગિકતા વિશે વિવિધ ધર્મ અને ઇતિહાસ શું કહે છે\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 377 વિશે પુનર્વિચારની અરજી બાબતે સુનાવણી શરૂ કરી છે ત્યારથી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં સમલૈંગિકતા વિશે ફરી ગરમાગરમ ચર્ચા થવા લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી હાઈકોર્ટે થોડા વર્ષ પહેલાં એક તર્કસંગત ચુકાદામાં આ પુરાણા સાંસ્થાનિક કાયદાને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કર્યો હતો. \n\nઆ કાયદો બંધારણથી મળેલા સમાનતાના મૂળભૂત અધિકારનું હનન સ્પષ્ટ રીતે કરે છે. \n\nવિટંબણા એ છે કે એ ચુકાદા સામે કેન્દ્ર સરકારે અપીલ દાખલ કરી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના સ્વયંભૂ સંરક્ષકોએ સુપ્રીમ કોર્ટના દરવાજે ટકોરા માર્યા છે. \n\nવિચિત્ર વાત એ છે કે કાયદો બદલવાનો અધિકાર સંસદ તથા વિધાનસભાઓને છે અને આ જરીપુરાણા કાયદાને બદલવા માટે તેણે જ પહેલ કરવી પડશે એવો તર્ક આપીને બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કલામ-સેટ : ઈસરોએ લૉન્ચ કર્યો 1.2 કિલોનો વિશ્વનો સૌથી હલકો ઉપગ્રહ\\nસારાંશ: ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ ગુરુવાર રાતે વિશ્વનો સૌથી હલકો ઉપગ્રહ 'કલામ-સેટ વીટુ'ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપગ્રહ વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. આ સાથે જ ઇમેજિંગ ઉપગ્રહ 'માઇક્રોસેટ-આર'ને પણ અંતરીક્ષમાં મોકલવામાં આવ્યો છે. \n\nશ્રી હરીકોટા ખાતેના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી44 લૉન્ચ વ્હિકલ થકી આ બન્ને ઉપગ્રહને લૉન્ચ કરવામાં આવ્યા. \n\nઇસરોના ચેરમેન ડૉ. કે.સિવને લૉન્ચિંગ બાદ મોડી રાતે અભિયાનની સફળતાની જાહેરાત કરી. \n\nતેમણે કલામ સેટ બનાવનારા વિદ્યાર્થીઓને 'સ્પેસ-કિડ' ગણાવ્યા અને આ માટે શુભેચ્છા પણ પાઠવી. \n\nતેમણે કહ્યું, \"ઈસરો ભારતની સંપત્તિ છે. ઇસરોના તમામ વિદ્યાર્થીઓને નિવેદન છે કે તેઓ વિજ્ઞાનના નવાનવા આવિષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કવિ દાદની વિદાય : ‘કાળજા કેરો કટકો'ના સર્જકની નાના ગામથી પદ્મશ્રી સુધીની સફર\\nસારાંશ: પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ, કલાકાર બેલડી મહેશ-નરશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી અને ચારણી સાહિત્યના કવિ દાદને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા 81 વર્ષની ઉંમરના દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદ તરીકે પ્રખ્યાત છે.\n\nકવિ દાદના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર ગામ આપેલા હતા. \n\nખેતી કરતાં કરતાં વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરી કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો. \n\nકવિ દાદએ 14-15 વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કશ્મીર: સેનાએ કેમ હાથ ધર્યું તાજેતરનું સૌથી મોટું ઓપરેશન?\\nસારાંશ: \"અમે લોકો ઘરોમાં બંધ છીએ. બહાર સુરક્ષા દળો ડેરો નાખીને ઊભાં છે. કેટલા લોકો ઘાયલ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કશ્મીરમાં એક એપ્રિલના રોજ એક નાગરિકને હોસ્પિટલ લઈ જતા લોકો\n\nઆ શબ્દ છે ભારત પ્રશાસિત શોપિયાં જિલ્લાનાં એક ગામ કચડોરામાં રહેતા ફૈઝ મુસ્તફાના(નામ બદલ્યું છે). \n\nતેમણે સ્થાનિક પત્રકાર માઝિદ જહાંગીર સાથે પોતાનું દુ:ખ શેર કર્યું હતું. \n\nઆ ગામની વસ્તી લગભગ 3000 હજાર છે અને મુસ્તફાનો દાવો છે કે તે અત્યારે જ્યાં છે, તેનાથી થોડા અંતરે જ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને ગોળીબારનો અવાજ સંભાળાઈ રહ્યો છે. \n\nકશ્મીરના દક્ષિણ ભાગમાં રવિવારે થયેલાં ત્રણ એન્કાઉન્ટરમાં અત્યારસુધીમાં કુલ 20 લોકોના મૃત્યુ થયા છે અને 200"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કશ્મીરના યુવાનની પ્રેરણાદાયી દાસ્તાન\\nસારાંશ: કશ્મીરના શબ્બીર ત્રણ વર્ષના હતા ત્યારે પગ પર સગડી પડી હતી. ડૉકટર પાસે ગયા પરંતુ તેમનો પગ કાપવો પડ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તેમણે હિંમત ના હારી, તેઓ એક પગે પણ સામાન્ય લોકોની જેમ જીવે છે.\n\nદરજીનો વ્યવસાય તો કરે જ છે સાથે ક્રિકેટ રમવાનો શોખ પણ પૂરો કરે છે.\n\nસંવાદદાતા - રિયાઝ મસરુર\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કશ્મીરની આ બે વિધવાઓ કે જેમના પતિ જુદી જુદી રીતે મર્યા\\nસારાંશ: ભારત પ્રશાસિત કશ્મીરના અનંતનાગમાં રહેતી 50 વર્ષની જવાહિરાના એક ઓરડા વાળા ઘરમાં એકાંત અને નિરાશા છવાયેલાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જવાહિરા બાનો\n\nઅહીં થોડે દૂર જવાહિરા જેવી જ એક અન્ય વિધવા પણ રહે છે. \n\nજવાહિરા બાનો અને 40 વર્ષીય રૂબી જાનની જિંદગીમાં ફરક માત્ર એટલો છે કે એકનો પતિ ઉગ્રવાદી હોવાને કારણે માર્યો ગયો અને બીજીનો પતિ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ કામ કરવાને કારણે માર્યો ગયો.\n\nબંને વિધવા જિંદગીનો જંગ લડી રહી છે. બંને તેમના પતિઓને શહીદ કહીને યાદ કરી રહી છે. \n\n1990માં કશ્મીરમાં હથિયાર સાથે આંદોલનની શરૂઆત થઈ હતી, એ વર્ષે જ જવાહિરા બાનોના પતિનું મોત થયું. \n\nજવાહિરાના પતિનો ફોટો\n\nદુઃખથી ભરેલી જિંદગી \n\nજવાહિરા કહે છે, \"શરૂ-શરૂમાં મારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કશ્મીરી યુવકને સુષમાએ પહેલાં ધમકાવ્યો, પછી કરી મદદ\\nસારાંશ: વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ટ્વિટર પર લોકોની મદદ માટે સતત ચર્ચામાં રહેતાં હોય છે. આ જ સુષ્મા સ્વરાજે કરેલું એક ટ્વીટ ચર્ચા જગાવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાત એમ છે કે ફિલિપાઇન્સમાં ફસાયેલા એક ભારતીયે સ્વરાજ પાસેથી મદદ માગી. \n\nશેખ અતિક નામના કશ્મીરી શખ્સે ટ્વિટર પર લખ્યું, ''સુષમા સ્વરાજ જી, મને તમારી મદદની જરૂર છે. મારો પાસપોર્ટ ડૅમેજ થઈ ગયો છે. મારે મારા ઘરે ભારત પરત ફરવું છે.''\n\nટ્વીટનો જવાબ આપતા સ્વરાજે લખ્યું, ''જો તમે જમ્મુ અને કશ્મીર રાજ્યમાંથી છો તો અમે તમારી ચોક્કસથી મદદ કરીશું. પણ તમારી પ્રોફાઇલમાં લખ્યું છે કે તમે 'ભારત અધિકૃત કશ્મીર'માંથી છો. આવી કોઈ જગ્યા જ નથી.''\n\nટ્વિટર બાયો બદલ્યો \n\nવાત એમ છે કે અતિકે પોતાના ટ્વિટર બાયોમાં 'ભારત અધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાંકરિયા : અમ્યુઝમૅન્ટ પાર્કમાં તમે જે રાઇડમાં બેસો છો એની ચકાસણીની જવાબદારી કોની છે?\\nસારાંશ: કાંકરિયાના અમ્યુઝમૅન્ટ પાર્કની ઘટનાના એક દિવસ બાદ એક તરફ એલ. જી. હૉસ્પિટલમાં અકસ્માતનો ભોગ બનેલા લોકોના ઘા હજી રુઝાયા નથી. ત્યારે બીજી તરફ આ ઘટનાની જવાબદારી લેવાની જગ્યાએ ગુજરાત સરકારના અધિકારીઓ એકબીજા પર આરોપો મૂકવામાં વ્યસ્ત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અધિકારીઓની વાત પરથી લાગે છે કે આ પ્રકારના અમ્યુઝમૅન્ટ પાર્કનાં યાંત્રિક સાધનોની મરામતની જવાબદારી માત્ર ખાનગી સંચાલકો પર જ છે અને તેની ચકાસણી કરવા માટે કોઈ સરકારી ખાતું જવાબદાર નથી. \n\nઆ સમયે સવાલ એ થાય છે કે નાગરિકો જે રાઇડમાં બેસે છે એની સલામતની જવાબદારી આખરે કોની છે અને કેવી રીતે નક્કી થાય છે. \n\nકાંકરિયા સ્થિત સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ચલાવાતી ડિસ્કવરી રાઇડ 2015થી કાર્યરત છે અને તેનું ઇન્સ્પેક્શન છેલ્લે ડિસેમ્બર 2018માં થયું હતું. \n\nત્યારબાદ તેનું લાઇસન્સ રિન્યૂ કરવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાદર ખાન : કબ્રસ્તાનમાં પ્રેક્ટિસ કરીને કઈ રીતે બન્યા કદાવર અભિનેતા?\\nસારાંશ: રાતનો સમો હતો. બૉમ્બેમાં આવેલા યહુદી કબ્રસ્તાનમાં ચોતરફ ગાઢ અંધકાર વ્યાપેલો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સૂનકાર સ્થળે એક બાળક ડાયલૉગ ડિલિવરીની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો... \n\nએક રાતે એનો આ રોજિંદો ક્રમ ચાલું હતો કે તેના પર ટૉર્ચલાઇટનો પ્રકાશ પડ્યો. એને પૂછવામાં આવ્યું કે 'કબ્રસ્તાનમાં શું કરી રહ્યો છે?'\n\nબાળક બોલ્યો, \"દિવસમાં જે પણ કંઈ સારું વાંચું એ રાતે અહીં આવીને બોલું છું. રિયાઝ કરું છું.\" બાળકને સવાલ પૂછનારી એ વ્યક્તિનું નામ અશરફ ખાન હતું. \n\nખાન ફિલ્મોમાં કામ કરતા હતા અને એટલે એણે બાળકને પૂછી લીધું, \"નાટકમાં કામ કરીશ?\"\n\nબસ, અહીંથી જ શરૂ થયેલી બાળકની એ સફરે દાયકાઓ સુધી હિંદી ફિલ્મોને 'કાદર ખાન'ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાદર ખાનનું નિધન : અભિનયની સાથે ફિલ્મના ડાયલૉગ્સ પણ લખતા હતા\\nસારાંશ: હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા કાદર ખાનનું કૅનેડાની એક હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમના પુત્ર સરફરાઝ ખાને તેમના નિધનની પુષ્ટિ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"81 વર્ષના કાદર ખાન એક દિગ્ગજ અભિનેતા હોવા ઉપરાંત ડાયલૉગ લેખક પણ હતા. \n\nતેમનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતું અને સોશિયલ મીડિયા પર કેટલીય વખત તેમના અવસાનની અફવા ઊડી હતી.\n\nજેને પગલે અમિતાભ બચ્ચન અને રવિના ટંડન જેવાં અભિનેતાએ ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n80 અને 90ના દશકમાં કાદર ખાન, ગોવિંદા અને અનિલ કપૂર સાથે ઘણી ફિલ્મોમાં તેઓ દેખાયા હતા.\n\nવર્ષ 1973માં રાજેશ ખન્નાની ફિલ્મ દાગથી બૉલીવુડમાં પગ મૂકનાર કાદર ખાને 300થી વધારે ફિલ્મોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાન્તિ ભટ્ટની વિદાય : 'ફિલ્મી દુનિયામાં AB અને ગુજરાતી પત્રકારત્વમાં KB જ હતા'\\nસારાંશ: હજી તો બાર કલાક પહેલાં જ ચંદ્રકાંત બક્ષીના ઘરમાં એમનાં દીકરી રીવા વર્ષો પહેલાં બક્ષીએ બનાવેલી વિષયવાર ન્યૂઝપેપર કટિંગ્સ અને ટાઇમ-ન્યૂઝવીક જેવાં મૅગેઝિન્સની વર્ષવાર વ્યવસ્થિત બાઉન્ડ કરેલી ઇન્ડેક્સિંગ સાથેની ફાઇલો મને બતાવી રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે મને બક્ષીની સાથોસાથ કાન્તિ ભટ્ટ પણ યાદ આવી ગયેલા.\n\nગૂગલ પહેલાંના એ યુગના માહિતીના દરિયામાંથી અથાગ પ્રયત્નોથી ગુજરાતી વાંચકો માટે અણમોલ મોતી શોધી લાવનારા બે કલમ-મરજીવાઓ, અને આજે કાન્તિ ભટ્ટની શ્રદ્ધાંજલિ લખવી પડશે એવી કલ્પના ક્યાંથી હોય?\n\n15મી જુલાઈ 1931ના રોજ સૌરાષ્ટ્રના ઝાંઝમેરમાં જન્મેલા કાન્તિ ભટ્ટ આજે 4 ઑગસ્ટ 2019ના રોજ 88 વર્ષની ભરપૂર ઉંમરે આપણી વિદાય લેતા પહેલાં એટલું બધું લખી ગયા છે કે એમનો એ રેકૉર્ડ કોઈ પત્રકાર તોડી નહીં શકે.\n\n1980 અને 1990ના દાયકામાં મુંબઈમાં ફિલ્મી દુનિયામાં એબી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાબુલ : એ વરરાજાની વ્યથા જેમના લગ્નમાં બૉમ્બવિસ્ફોટ થયો\\nસારાંશ: શું થાય જ્યારે કોઈનું લગ્ન હોય અને જાનમાં આવનારા તમામ લોકો મોતને ભેટે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દુઃખ ભોગવી રહ્યા છે કાબુલના મિરવાઇસ એલ્મી... \n\nશનિવારે કાબુલમાં તેમના લગ્નની ઉજવણી, માતમમાં ફેરવાઈ જ્યારે ઘટના સ્થળે બોમ્બ વિસ્ફોટ થતાં 63 જાનૈયાઓનાં મૃત્યુ થયાં. \n\nએક જ પરિવારના 13 લોકોને આ સામૂહિક કબરમાં દફન કરાયા છે. \n\nકથિત ઇસ્લામિક સ્ટેટ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. \n\nજ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ હુમલાને બર્બરતા ગણાવતા તાલિબાનને આ માટે જવાબદાર ગણાવ્યું છે. \n\nતેમનો આરોપ છે કે અમેરિકા- અફઘાન શાંતિ વર્તા વચ્ચે તાલિબાન આતંકવાદીઓને પ્લૅટફૉર્મ આપી રહ્યું છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાબુલ સ્કૂલ વિસ્ફોટ : અફઘાનિસ્તાનમાં બાળકોના મૃતદેહોને દફનાવતા પરિવારજનો, મૃતકાંક 60 થયો\\nસારાંશ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે અનેક પરિવારો તેમનાં બાળકોના મૃતદેહોને દફનાવી રહ્યા હતા, માધ્યમિક શાળા ખાતે થયેલા વિસ્ફોટ બાદ કાબુલમાં આવા મંજર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાબુલમાં નાનાં બાળકોના મૃતદેહોને દફનાવતા પરિવારજનો\n\nઆ ઘટનાનો મૃતકાંક વધીને હવે 60 થઈ ગયો છે અને મૃતકો પૈકી વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારે છે.\n\nદસ્ત-એ-બાર્ચીમાં આ હુમલો થયો હતો, આ વિસ્તાર સુન્ની ઉગ્રવાદીઓથી પ્રભાવિત હોવાનું મનાય છે.\n\nકાબુલ હુમલા પાછળ કોણ?\n\nઘટનાસ્થળની તસવીરોમાં રક્તરંજિત પુસ્તકો અને અને જૂતાંઓ દેખાય છે.\n\nઅફઘાનિસ્તાનની સરકાર આ હુમલા માટે ઉગ્રવાદી તાલિબાનને જવાબદાર ઠેરવે છે, જોકે આ સમૂહ તેમની ભૂમિકાને નકારી કાઢે છે.\n\nશનિવારના હુમલા માટે નિશાન પર કોણ હતું, એ અંગે સચોટપણે જાણી શકાયું નથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાબુલનો આ યુવાન બાગકામમાં આજીવન પ્રવૃત્ત રહેવા માગે છે\\nસારાંશ: યુદ્ધ અને હિંસાથી ગ્રસ્ત અફઘાનિસ્તાનમાં એક યુવાન બગીચાની સારસંભાળ દ્વારા શાંતિસભર અને નયનરમ્ય વાતાવરણ ઊભું કરી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હમીદુલ્લાહ નામનો આ યુવાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક બગીચો તૈયાર કરી રહ્યો છે. \n\nતે વૃક્ષમાં પોતાના મિત્રોને જુએ છે અને યુદ્ધ અને અજંપા વચ્ચે પણ બાગકામમાં રોમાંચ અનુભવી રહ્યો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાબુલમાં આત્મઘાતી હુમલો: 40 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોનાં મૃત્યુ થયાં છે અને 30 જેટલા લોકો ઘાયલ થયા છે.\n\nબીબીસી સાથેની વાતચીતમાં આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે આત્મઘાતી વિસ્ફોટ બાદ તરત જ એ જ વિસ્તારમાં બીજા બે વિસ્ફોટ થયા છે.\n\nઇસ્લામિક સ્ટેટ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શિયા મુસ્લિમોને નિશાન બનાવીને આ જ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે. \n\nકોણે કર્યો હુમલો?\n\nઇસ્લામિક સ્ટેટ ગ્રુપે તેના પ્રૉપેગૅન્ડા આઉટલેટ અમાક પર કહ્યું છે કે તેમણે સ્યૂસાઇડ બોમ્બર અને બીજા કેટલાક બોમ્બ સાથે શિયા સેન્ટરને નિશાન બનાવ્યું હતું. \n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાયદા રદ કરવા સિવાય ખેડૂતો કયા વિકલ્પો ઇચ્છે છે તે કહે : કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર - BBC TOP NEWS\\nસારાંશ: કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનોને કૃષિકાયદા પાછા ખેંચવા સિવાય, અન્ય વિકલ્પો પર ચર્ચા કરવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે તોમરે કહ્યું, \"સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિકાયદાનું અમલીકરણ અટકાવી દીધું છે, તેથી હું માનું છું કે હવે જિદ્દનો પ્રશ્ન ખતમ થઈ જાય છે. અમારી અપેક્ષા છે કે ખેડૂત 19 જાન્યુઆરીના રોજ એક એક ક્લૉઝ પર ચર્ચા કરે અને તેઓ કાયદાને રદ કરવા સિવાય બીજા કયા વિકલ્પો ઇચ્છે છે, તે સરકાર સામે મૂકે.\"\n\nકૃષિમંત્રીએ ફરી એક વાર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિકાયદાને યોગ્ય ઠેરવ્યા. \n\nતેમણે કહ્યું, \"ખેડૂત યુનિયન અડગ છે. તેમની કોશિશો સતત કાયદાને રદ કરાવવાને લઈને રહી છે. ભારત સરકાર જ્યારે કોઈ કાયદા બનાવે છે ત્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાર અકસ્માતમાં શબાના આઝમી ઘાયલ, અંબાણી હૉસ્પિટલમાં ખસેડાયાં\\nસારાંશ: વિખ્યાત બોલીવૂડ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને મુંબઈ-પુના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત નડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાયગઢ પોલીસને ટાંકતા ન્યૂઝ એજન્સી એ.એન.આઈ. જણાવે છે કે મુંબઈથી 60 કિલોમીટર દૂર ખલાપુર પાસે શબાનાની કારે ઑવરટેક કરવાનો પ્રયાસ કરતા આ દુર્ઘટના ઘટી હતી. \n\nરાયગઢના એસપી અનિલ પરાસકરનું કહેવું છે કે તેમની કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી. દુર્ઘટનામાં તેમની કારને ભારે નુકસાન થયું હતું.\n\nસમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમને નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં ભરતી કરાયાં હતા.\n\nત્યારબાદ મોડી સાંજે શબાના આઝમીને મુંબઈની ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. \n\nઅંબાણી હૉસ્પિટલના સી.ઈ.ઓ. (ચીફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ : એ વ્યક્તિ જેણે કારગિલના યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોને જમાડ્યા\\nસારાંશ: \"1999ના મે માસની વાત છે. હું ગિલગિટના દક્ષિણ-પૂર્વમાં આવેલા જગલોટ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં કેટલાક લોકોને કારાકોરમ રાજમાર્ગ પર ભેગા થઈ પાકિસ્તાની સૈન્યના પક્ષે નારેબાજી કરતા સાંભળ્યા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"એક સ્થાનિક હૉસ્પિટલમાં પર્વતો પરથી લવાયેલા સૈનિકો માટે રક્તદાન કરવા આવેલા ડઝનબંધ લોકોને પણ મેં જોયા.\"\n\nગુલ શેર (બદલાવાયેલું નામ)ની ઉંમર આશરે પચાસેક વર્ષ હશે પરંતુ એમનું મન આજે પણ કારગિલ યુદ્ધની યાદોથી ભરેલું છે. \n\n21 વર્ષ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલા એ યુદ્ધમાં ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા સૈનિકોને યાદ કરતા ગુલ શેર આજે પણ અફસોસ અને દુઃખમાં સરી પડે છે. \n\nબીબીસીએ આ તથ્યોની પુષ્ટિ નથી કરી. \n\nએપ્રિલ 1999માં કારગિલ પાસે નિયંત્રણ રેખા નજીક પહેરો ભરી રહેલા ભારતીય સૈનિકો પર ઊંચાઈ પરથી ગોળીબા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ : જ્યારે પાકિસ્તાની સૈનિકને વીરતા પુરસ્કાર માટે ભારતે ભલામણ કરી\\nસારાંશ: એવું ખૂબ ઓછું જોવા મળે છે જ્યારે શત્રુ સેના કોઈ સૈનિકની બહાદુરીના વખાણ કરે અને તેની સેનાને લખીને કહે કે આ સૈનિકની વીરતાને સન્માન મળવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1999ના કારગિલ યુદ્ધમાં એવું જ થયું જ્યારે ટાઇગર હિલના મોર્ચે પાકિસ્તાનની સેનાના કૅપ્ટન કર્નલ શેર ખાં એટલી બહાદુરીથી લડાઈ લડ્યા કે ભારતીય સેનાએ પણ તેની નોંધ લેવી પડી. \n\nએ લડાઈને કમાન્ડ કરી રહેલા બ્રિગેડિયર એમ. એસ. બાજવા યાદ કરે છે, \"જ્યારે આ લડાઈ પૂર્ણ થઈ તો હું આ ઓફિસરનો પ્રશંસક બની ગયો હતો. હું 71ની લડાઈ પણ લડી ચૂક્યો છું.\"\n\n\"મેં ક્યારેય પાકિસ્તાની ઓફિસરને લીડ કરતા જોયા નથી. બાકી બધા પાકિસ્તાની કુર્તા અને પાયજામામાં હતા. માત્ર એ એક વ્યક્તિએ ટ્રેક સૂટ પહેર્યો હતો.\"\n\nઆત્મઘાતી હુમલો\n\nહાલ જ કારગિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ યુદ્ધ : 15 ગોળીઓ ખાઈને પણ લડતા રહ્યા પરમવીર યોગેન્દ્ર\\nસારાંશ: 3 જુલાઈ, 1999ના રોજ ટાઇગર હિલ પર બરફ પડી રહ્યો હતો. રાત્રે સાડા નવ વાગ્યે ઑપ્સ રૂમમાં ફોનની ઘંટી વાગી. ઑપરેટરે કહ્યું કે કોર કમાન્ડર જનરલ કિશન પાલ મેજર જનરલ મોહિન્દર પુરી સાથે તાત્કાલિક વાત કરવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને વચ્ચે કેટલીક મિનિટો સુધી વાતચીત ચાલી અને ત્યાર બાદ પુરીએ 56 માઉન્ટેન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર એસવીઈ ડેવિડે કહ્યું, 'તપાસ કરો કે ટીવી રિપોર્ટર બરખા દત્ત આસપાસમાં છે કે કેમ? શું તેઓ ટાઇગર હિલ પર થઈ રહેલા ગોળીબારનું લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યાં છે?'\n\nલેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પુરી યાદ કરતા કહે છે, 'મને ખબર પડી કે ટાઇગર હિલ પરના આપણા હુમલાની લાઇવ કૉમેન્ટરી તેઓ આપી રહ્યાં છે.\" \n\n\"અમે તરત જઈને કહ્યું કે આ બંધ કરી દો. અમે નહોતા ઇચ્છતા કે પાકિસ્તાનીઓને આ વાતની જાણ થાય.\"\n\nજનરલ પુરીએ કહ્યું, \"મેં આ હુમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત\\nસારાંશ: \"જો તે મારું નવું યાક ન હોત તો હું તેને શોધવા ન જતો અને કદાચ હું પાકિસ્તાની ઘૂસણખોરોને પણ જોઈ ન શકતો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે 55 વર્ષીય તાશી નામગ્યાલના કે જેમણે સંભવતઃ સૌથી પહેલી વખત કારગિલના પહાડોમાં છુપાયેલા પાકિસ્તાની સૈનિકોને જોયા હતા. \n\nઆ વર્ષ 1999ની વાત છે જ્યારે એક દિવસ તાશી નામગ્યાલ કારગિલના બાલ્ટિક સૅક્ટરમાં પોતાના ગુમ થયેલા નવા યાકની શોધ કરી રહ્યા હતા. \n\nતેઓ પહાડો પર ચઢીને જોઈ રહ્યા હતા કે તેમનું યાક ક્યાં ખોવાઈ ગયું. \n\nઆ દરમિયાન પ્રયાસ કરતાં કરતાં તેમને પોતાનું યાક દેખાયું. પરંતુ એ યાકની સાથે સાથે તેમને જે જોવા મળ્યું તેને કારગિલ યુદ્ધની પહેલી ઘટના માનવામાં આવે છે. \n\nતેમણે કેટલાક શંકાસ્પદ લોકોને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ યુદ્ધ : જ્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતની જીત થઈ\\nસારાંશ: 21 વર્ષ પહેલાં ભારતના કારગિલના પહાડીવિસ્તારમાં અમુક કથિત પાકિસ્તાની મુઝાહિદિનનો ઘૂસી આવ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતને આ વાતની જાણ થતા ભારતીય સૈનિકને ઍલર્ટ કરી દેવામાં આવ્યું હતું.\n\nબન્ને તરફની ગતિવિધિઓ વધી રહી હતી અને આખરે સામસામે ફાયરિંગ શરૂ થયું.\n\n13 દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં આખરે ભારતની જીત થઈ હતી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ યુદ્ધ : જ્યારે પાકિસ્તાનના ચાર જનરલોએ સાથે મળીને વર્ષો જૂની યોજનાનો અમલ કર્યો\\nસારાંશ: કારગિલ યુદ્ધ મામલે ભારત અને પાકિસ્તાનમાં ઘણાં પુસ્તકો લખાયાં છે, જેમાં યુદ્ધ સાથે સંકળાયેલી એવી માહિતીઓ આપવામાં આવી છે કે જેની કદાચ કોઈને નહીં ખબર હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની પત્રકાર નસીમ ઝાહરાનું પુસ્તક 'ફ્રોમ કારગિલ ટુ ધ કુપ-ઇવેન્ટ્સ ધેટ શૂક પાકિસ્તાન' પણ તેવાં જ પુસ્તકોમાંથી એક છે. \n\nકારગિલ યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરીએ નસીમ ઝાહરા સાથે વાતચીત કરી અને તેમનાં પુસ્તકમાં વર્ણિત ઘટનાઓ મામલે ચર્ચા કરી. \n\nનસીમ ઝાહરા કહે છે કે પ્રાથમિક તબક્કે કારગિલની યોજના હતી કે ભારત પ્રશાસિત કાશ્મીર સ્થિત પહાડો પર કબજો મેળવી લેવામાં આવે અને શ્રીનગર-લેહના રસ્તાને બ્લૉક કરી દેવામાં આવે.\n\nઆ રસ્તો ખૂબ મહત્ત્વનો હતો. કાશ્મીર સ્થિત ભારતીય સેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ વિજય દિવસ : જ્યારે દિલીપ કુમારે કહ્યું કે મિયાં સાહેબ, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી\\nસારાંશ: 21 વર્ષ પહેલાં કારગીલની પર્વતમાળા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ હતી. પાકિસ્તાની સૈનિકોએ કારગીલના ઊંચા પહાડો પર ઘૂસણખોરી કરીને પોતાની છાવણીઓ બનાવી દીધી તે પછી આ લડાઈ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂન 1999માં કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરી પર પ્રહાર કરતું ભારતીય હેલિકૉપ્ટર\n\n8 મે, 1999ના રોજ પાકિસ્તાનની 6 નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના કૅપ્ટન ઇફ્તેખાર અને લાન્સ હવાલદાર અબ્દુલ હકીમ 12 સૈનિકો સાથે કારગિલની આઝમ ચોકી પર બેઠા હતા. તેમણે જોયું કે થોડે દૂર કેટલાક ભારતીય માલધારીઓ માલઢોર ચરાવવા આવ્યા હતા. \n\nપાકિસ્તાની સૈનિકોએ ચર્ચા કરી કે આ માલધારીઓને પકડી લેવા છે? કેટલાકે કહ્યું કે તેમને કેદ કરીશું તો ખાવાનું આપવું પડશે. અત્યારે સૌને થઈ રહે તેટલું રાશન પણ નથી. માટે તેમને જવા દેવા.\n\nતે લોકો ત્યાંથી જતા ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ વિજયદિવસ : ઇન્ડિયન ઍરફૉર્સે કઈ રીતે યુદ્ધનું પાસું પલટી નાખ્યું?\\nસારાંશ: કૅપ્ટન વિક્રમ બત્રા, લેફટનન્ટ મનોજ પાંડે, ગ્રૅનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ, રાયફલમૅન સંજય કુમાર એવાં નામો છે કે જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન અભૂતપૂર્વ બહાદુરી બતાવી અને પરમવીર ચક્રના હકદાર બન્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન સમર્થિત ઘૂસણખોરોના બંકર ઉપર હુમલો કરી રહેલું ભારતીય વાયુદળનું હેલિકૉપ્ટર\n\nઆ સિવાય પણ કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના જવાનોને મહાવીર ચક્ર, વીર ચક્ર એનાયત થયા, પરંતુ આ કહાણીઓની ચર્ચામાં એક ભાગ લગભગ ભૂલાઈ જ જાય છે, ભારતીય વાયુદળ. \n\nભારતીય સરહદમાં પ્રવેશેલા ઘૂસણખોરોને બહાર કાઢવા માટે ભારતીય સેના દ્વારા 'ઑપરેશન વિજય' હાથ ધરવામાં આવ્યું હતું, તેની સાથોસાથ વાયુદળે 'ઑપરેશન સફેદ સાગર' હાથ ધર્યું, જેણે સેનાના જવાનોનું કામ સરળ બનાવી દીધું. \n\nવાયુદળ માટે આ અભિયાન સરળ ન હતું, દરિયાથી 18 હજાર ફૂટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલ વિશેષ : જ્યારે પરમવીર ચક્ર વિજેતા કૅપ્ટન મનોજ પાંડેએ મરતા મરતા કહ્યું, છોડશો નહીં\\nસારાંશ: ગુરખા રેજિમૅન્ટલ સેન્ટરમાં તાલીમાર્થીને જણાવવામાં આવતું હોય છે કે સામસામી લડાઈ થાય ત્યારે ખુકરી બહુ કામનું હથિયાર સાબિત થતું હોય છે. ખુકરીથી ગળું કાપી નાખવાની તાલીમ પણ આપવામાં આવતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1997માં લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે 1\/11 ગુરખા રાઇફલમાં જોડાયા હતા.\n\nતે વખતે દશેરાની પૂજા વખતે તેમનું કાળજું કઠણ છે કે નહીં તેની સાબિતી માટે બલિ માટે લવાયેલા બકરાનું માથું કાપવાનું જણાવાયું હતું. \n\nપરમવીર ચક્ર વિજેતાઓ વિશે લખેલા બહુચર્ચિત પુસ્તક 'ધ બ્રેવ'માં લેખિકા રચના બિષ્ટ રાવત લખે છે, \"એક ક્ષણ મનોજ વિચલિત થઈ ગયા હતા, પણ પછી તેમણે બકરાની ગરદન પર ફરશીનો જોરદાર ઘા માર્યો.\"\n\n\"તેમના ચહેરા પર પણ બકરાનું લોહી ઊડ્યું હતું. બાદમાં તેમણે પોતાની રૂમમાં જઈને કમસેકમ ડઝન વાર પોતાનો ચહેરો પાણીથી ઘસી ઘસીને ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલના યુદ્ધમાં વિક્રમ બત્રા શૌર્યનું પ્રતીક કઈ રીતે બની ગયા?\\nસારાંશ: કારગિલ યુદ્ધના થોડા મહિના પહેલાં કૅપ્ટન વિક્રમ બત્રા વતન પાલમપુર આવેલા ત્યારે મિત્રોને પાર્ટી આપવા ન્યૂગલ કાફે લઈ ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે વખતે એક મિત્રે કહેલું કે, \"હવે તું સેનામાં છે. પોતાનું ધ્યાન રાખજે...\" \n\nવિક્રમ બત્રાએ જવાબમાં કહેલું, \"ચિંતા ના કરો. હું જીતીને, તિરંગો લહેરાવીને આવીશ અને નહીં તો જાતે તિરંગામાં લપેટાઈને આવીશ. પણ પાછો આવીશ ખરો.\"\n\nપરમવીર ચક્ર વિજેતાઓ વિશેના પુસ્તક 'ધી બ્રૅવ'નાં લેખિકા રચના બિષ્ટ રાવત કહે છે, \"વિક્રમ બત્રા કારગિલ યુદ્ધનો સૌથી જાણીતો ચહેરો બની ગયા હતા.\"\n\n\"તેમનું કરિશ્માઈ વ્યક્તિત્વ એવું હતું કે તેમના સંપર્કમાં આવનાર માણસ ક્યારેય તેમને ભૂલે નહીં.\" \n\n\"તેમણે 5140 શિખર પર કબજો કરીને પછી કહેલું કે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારગિલની કહાણી : જ્યારે રૉએ ટેપ કર્યો મુશર્રફનો ફોન અને બહાર આવ્યું એ સત્ય\\nસારાંશ: 26 મે, 1999ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે ભારતના ભૂમિદળના વડા જનરલ વેદપ્રકાશ મલિકના સિક્રેટ ઇન્ટરનલ એક્સચેન્જના ફોનની ઘંટડી વાગી. સામા છેડે ભારતની જાસૂસી સંસ્થા રૉના સેક્રેટરી અરવિંદ દવે હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે જનરલ મલિકને જણાવ્યું કે તેમણે પાકિસ્તાનના બે ટોચના જનરલો વચ્ચેની વાતચીત રેકર્ડ કરી લીધી છે. \n\nવાતચીત કરનારા એક જનરલ બેઇજિંગમાં હતા. તેમણે ફોન પર જ જનરલ મલિકને વાતચીતના કેટલાક અંશ વાંચી સંભળાવ્યા. \n\nતેમણે કહ્યું કે આ ખાનગી વાતચીત આપણા માટે બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે.\n\nકારગિલ યુદ્ધ દરમિયાન ભૂમિદળના અધ્યક્ષ રહી ચૂકેલા જનરલ વેદપ્રકાશ મલિક સાથે વાત કરતા રેહાન ફઝલ\n\nજનરલ મલિકે એ ઘટનાને યાદ કરતાં બીબીસીને જણાવ્યું હતું કે, 'દવે ખરેખર મિલિટરી ઇન્ટેલિજન્સના ડિરેક્ટર જનરલને ફોન કરીને આ વાત જણાવવા માગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કારસેવકથી પ્રધાનસેવક : રામમંદિરનો મુદ્દો નરેન્દ્ર મોદીને કેવો ફળ્યો અને કેવાં પડકારો?\\nસારાંશ: \"એક સમયે અયોધ્યાના હિંદુ અને મુસ્લિમ માટે જે સ્થાનિક ભૂમિવિવાદ હતો, તે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને એ સમયે તેમના સારથી બનેલા હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રામ રથયાત્રાને કારણે દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની ગયો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અડવાણી સોમનાથ-અયોધ્યા રામ રથયાત્રા વખતે અમદાવાદમાં\n\nવરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી અયોધ્યાના ચુકાદાનું રાજકીય મુલ્યાંકન કરતા આ વાત નોંધે છે. \n\nરામમંદિરનો મુદ્દો 1990માં અડવાણીએ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા કાઢી ત્યારે દેશમાં વધુ ચર્ચામાં આવ્યો હતો અને 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના બની હતી.\n\n1990માં યોજાયેલી રામ રથયાત્રામાં હાલ વડા પ્રધાન એવા નરેન્દ્ર મોદીએ કારસેવક (ધર્માર્થે કરાતી સેવા)ની ભૂમિકા ભજવી હતી.\n\nહાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વખતે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેની નજરે ઇંદિરા ગાંધી\\nસારાંશ: શિવસેનાના સ્થાપક અને કાર્ટૂનિસ્ટ બાલ ઠાકરેની 17 નવેમ્બરે પુણ્યતિથિ હતી અને આ વર્ષ ઇંદિરા ગાંધીનું જન્મશતાબ્દી વર્ષ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસ વિરુદ્ધ રાજનીતિ કરનારા બાલ ઠાકરેએ તેમના કાર્ટૂન્સનાં માધ્યમથી ઇંદિરા ગાંધીને ઘણી વખત નિશાન બનાવ્યાં હતાં. \n\nએ જ બાલ ઠાકરેએ ઇંદિરા ગાંધીની હત્યા પર તેમને શ્રદ્ધાંજલિ આપતું કાર્ટૂન પણ બનાવ્યું. \n\nતમને આ વાંચવું પણ ગમશેઃ\n\nબીબીસી રજૂ કરે છે, બાલ ઠાકરેએ ઇંદિરા ગાંધી પર બનાવેલાં કાર્ટૂન્સમાંથી પસંદ કરેલા ખાસ 10 કાર્ટૂન્સ, જેમાંથી કેટલાંક કાર્ટૂન આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. \n\n1. ગરીબી હટાવો' (વર્ષ 1971)\n\nઆજે જે રીતે 'અચ્છે દિન'નાં સૂત્રની બોલબાલા છે, એ જ રીતે ઇંદિરા ગાંધીના સમયમાં 'ગરીબી હટાવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાલ સુધી દોસ્ત હતા, આજે હિંદુ-મુસલમાન થઈ ગયા પ્રિન્સ અને હમઝા\\nસારાંશ: પ્રિન્સ અને મોહમ્મદ હમઝા ત્યારથી સાથે ભણી રહ્યા છે કે જ્યારે તેઓ ધર્મનો અર્થ પણ નહોતા સમજતા. પરંતુ આજે તેઓ એકબીજા માટે હિંદુ-મુસ્લિમ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા ધોરણથી જ સાથે અભ્યાસ અને ખેલકૂદ કરનારા પ્રિન્સ અને હમઝાને અચાનક જ પાંચમાં ધોરણમાં અલગ કરી દેવામાં આવ્યા. \n\nતેઓને જણાવવામાં આવ્યું કે હવે હિંદુ-મુસ્લિમ અલગઅલગ બેસશે. \n\nપરંતુ આવું કેમ કરાઈ રહ્યું હતું એની તેમને જાણ નહોતી. તેઓ તો બસ અલગ થઈ રહ્યા હતા, જે અત્યાર સુધી ફક્ત બાળકો હતાં એ હવે હિંદુ-મુસલમાન થઈ ગયાં હતાં. \n\nપરંતુ આવી રીતે અલગ થયાં હોય એવા પ્રિન્સ અને મોહમ્મદ હમઝા એકલા નથી. \n\nદિલ્હીના વઝીરાબાદ ગામની ગલી નંબર 9ની નિગમ પ્રાથમિક કુમાર\/કન્યા વિદ્યાલયમાં ઘણાં બાળકોને આવી ઓળખ સાથે સામનો કરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાળો જાદૂ કરી ભારતે 99-0થી નાઇજીરિયાને હરાવ્યું હતું?\\nસારાંશ: એવું કહેવાય છે કે 'ભારત અને નાઇજીરિયા વચ્ચે રમાયેલા ફૂટબૉલ મેચમાં નાઇજીરિયાને ખૂબ જ શરમજનક રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. સ્કોર હતો ભારત 99, નાઇજીરિયા 1.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિદી યેકિની\n\nહાલમાં ફૂટબૉલની મોસમ ચાલી રહી છે. રશિયા ખાતે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલની સિઝન પૂરબહાર ખીલી છે, પણ તેમાં ભારત ક્યાંય નથી. \n\nપરંતુ સવાલે એ છે શું ભારત ક્યારેય એવી ફૂટબૉલ મેચ રમ્યું હતું ખરું?\n\nએવી લોકવાયકાઓ ફરે છે કે 19મી સદીમાં ભારત અને નાઇજીરિયા વચ્ચે ફૂટબૉલ મેચનું આયોજન થયું હતું જેમાં ભારતે 99-0ના તફાવતથી નાઇજીરિયાને હરાવ્યું હતું. \n\n'ભારતે કાળો જાદૂ કરી કર્યા 99 ગોલ?'\n\nએવું કહેવાય છે કે એ મેચ દરમિયાન નાઇજીરિયાના પ્લેયર્સ બૉલને કીક મારવા જતા તો બૉલ પથ્થરનો બની જતો હતો. \n\nભારત અને નાઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ.. મારો પણ કોઈ સાથી હોત, જાણો એકલતા અંગે પાંચ તથ્યો\\nસારાંશ: તમે પણ કદાચ ક્યારેક એકલતાનો અનુભવ કર્યો હશે. જોકે, એકલતાનો આવો ભોગ બનનારા તમે એકલા જ નથી. વિશ્વમાં અનેક લોકો એકલા હોવાનો અનુભવ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે સમગ્ર દુનિયામાં એકલતાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. યૂકેમાં તો એકલતા માટે એક અલગ મંત્રાલય પણ ચાલે છે. \n\nબ્રિટનના એક મંત્રીને સરકારી વિભાગોમાં એકલતાનો સામનો કરતા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદારી સોંપવામાં આવી છે. \n\nસમસ્યા એ છે કે એકલતાને લઇને ઘણી માન્યતાઓ ઘડવામાં આવી છે. તેમાં કોઈ સત્યતા નથી. પરંતુ ઘણા લોકો તેના પર વિશ્વાસ કરે છે.\n\nએકલતાને સમજવા માટે આપણે પહેલાં આ માન્યતાઓની સત્યતા જાણવી પડશે. \n\n1. એકલતાનો મતલબ છે અલગ-થલગ પડી જવું\n\nએકલતાનો અનુભવ કરવાનો મતલબ એકલા હોવું નથી. તેનો મતલબ છે કે તમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશીબહેન મહેતા : 'પ્રેમ જ્યારે નિ:સ્વાર્થ બને છે ત્યારે તેમાંથી ઈશ્વરનું સ્વરૂપ પ્રગટે છે.'\\nસારાંશ: પંચોતેર જેટલાં વર્ષ પહેલાંનો સમય. ગુજરાતનાં ભાલ-નળકાંઠાના ખૂબ પછાત વિસ્તારનું શિયાળ ગામ. ત્યાંથી પચીસેક વર્ષની એક યુવતી એક વરસાદી સાંજે ફાનસ લઈને ઊંટ પર બેસીને નીકળી. ચાર કલાકે ગાજવીજ અને ઘનઘોર રાતમાં વરસતા વરસાદે ઝાંપ ગામે પહોંચી. ફાનસ ઓલવાઈ ગયેલું છતાં યુવતીએ કૂબો ખોળી કાઢ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nઅંદર એક પથારી માંડ રહી શકે એટલી જગ્યા. તેમાં એક સૂવાવડી બાઈ કણસે. તેની ગરીબી એટલી કે પહેરેલી સાડીને લગાવેલાં થીંગડાંમાંથી મૂળ સાડીનું કપડું કયું તે જ ખ્યાલ ન આવે.\n\nખાટલો પણ ટૂંકો ને તૂટેલો. ઘરમાં પિત્તળની એકેય તપેલી જોવા ન મળે. વેપારીને ત્યાંથી તપેલું મંગાવીને સાધનો ઉકાળવાં પડ્યાં.\n\nબાઈને સલાઇન ગ્લુકૉઝ ચઢાવ્યું. પાડોશીને ત્યાંથી વાસણ ગોઠવવાનાં બે-ત્રણ પાટિયાં મેળવ્યાં ને બાઈને એના પર સુવાડી. યુવતીએ પ્રભુનું નામ લઈને ફોરસેપ કર્યું (ચીપિયાનો ઉપયોગ કરી માના ઉદરમાંથી બાળકને બહાર કાઢ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : '370ની નાબૂદી તો કરી, માનવતાની નાબૂદી ના કરીએ' - દૃષ્ટિકોણ\\nસારાંશ: ગયા શનિવારે અમે શ્રીનગરમાં હતા ત્યારે જોયું કે એક પરિવાર ટીવીની સામે બેસી ગયો હતો. 12 સાંસદોના પ્રતિનિધિમંડળને શ્રીનગરની મુલાકાતની મંજૂરી મળશે કે કેમ તે જોવા પરિવાર આતુર હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝઍન્કર વળી સરકારી લાઈનો બરાડા પાડીને બોલી રહ્યો હતો કે આ સાંસદો 'પાકિસ્તાનના ઍજન્ડાને આગળ વધારી રહ્યા છે\" અને \"શાંતિને ડહોળી રહ્યા છે.\" \n\nખબર આવ્યા કે સરકારે સાંસદોને દિલ્હી પરત જવા ફરજ પાડી તે પછી ટીવી સામે બેઠેલા લોકોના મોં પડી ગયા. \n\nતેમાં બેઠેલા એક લેક્ચરરે સ્ક્રીન પર બરાડી રહેલા ઍન્કરને ટોણો પણ માર્યો, \"હા, કાશ્મીરમાં શાંતિ છે. કબ્રસ્તાનમાં હોય તેવી શાંતિ છે.\"\n\nખાલીખમ ગલીઓ, શેરીઓ, પુલો, દુકાનો અને ઑફિસો બંધ છે. શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી, કૉલેજો ઉજ્જડ છે અને દરવાજે અર્ધલશ્કરી દળોનો પહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : 'એક આંખે દેખાવાનું બંધ થઈ ગયું છે, હવે હું લાચાર બની ગઈ છું'\\nસારાંશ: કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કહેવામાં આવે છે કે આ ગનથી સામાન્યપણે વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ તેનાથી એવું નુકસાન થઈ શકે છે કે જેની ભરપાઈ ન કરી શકાય. \n\nકાશ્મીર ખીણમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેલેટ ગનના કારણે ઘણા લોકોએ આંખોની રોશની ગુમાવી છે. \n\nગત મહિને આઠ ઑગસ્ટના રોજ શ્રીનગરનાં રાફિયા પણ પેલેટ ગનનો ભોગ બન્યાં. તેમને એક આંખે હવે દેખાતું નથી અને જીવન મુશ્કેલીમાં મૂકાયું છે. \n\nરાફિયાનું કહેવું છે કે ભારતીય સેનાએ ઇલાજ માટે તેમને ચેન્નઈ પણ મોકલ્યાં. રાફિયા સાથે અમારા સહયોગી માજિદ જહાંગીરે વાત કરી. \n\nવાંચો રાફિયાની કહાણી તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : 370નો ખાસ દરજ્જો હઠ્યાને 365 દિવસ પર શું છે હાલ? - વિશ્લેષણ\\nસારાંશ: કાશ્મીરે આંશિક સ્વાયત્તતા ગુમાવ્યાના એક વર્ષ પછી તેની પરિસ્થિતિ એકદમ સામાન્ય કહી શકાય તેવી તો નથી જ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાશ્મીરને આંશિક સ્વાયત્તતા આપતી કલમ-370ને ભારત સરકારે રદ્દ કર્યાને એક વર્ષ પૂર્ણ થવામાં છે\n\nકાશ્મીરને આંશિક સ્વાયત્તતા આપતી બંધારણની કલમ-370ને ભારત સરકારે રદ્દ કર્યાને એક વર્ષ પૂર્ણ થવામાં છે. એ પછી રાજ્યનું, જમ્મુ અને કાશ્મીર તથા લદાખ, એમ કેન્દ્રશાસિત બે પ્રદેશ વિભાજન પણ કરવામાં આવ્યું હતું. \n\nશાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આ નિર્ણય સાથે કાશ્મીરને શેષ ભારત સાથે જોડવાના તેના ચૂંટણી વચનને પાળ્યું હતું. આમ કરવાથી પ્રદેશમાં વિકાસ થશે અને ઉગ્રવાદ પર પૂર્ણવિરામ મુકાશે એવું જણાવવામાં આવ્યું હતું. \n\nપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : 70 વર્ષો બાદ પણ કેમ કાશ્મીરનો વિવાદ શમતો નથી?\\nસારાંશ: ભારતીય ઉપખંડનું ઑગસ્ટ, 1947માં વિભાજન થયું ત્યારે જમ્મુ-કાશ્મીરનું રજવાડું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે જવાહરલાલ નેહરુએ શેખ અબ્દુલ્લાને રાજદ્રોહના કેસમાં કેદ કર્યાં\n\nપોતાની સ્વતંત્રતા જાળવી રાખવાની તેને આશા હતી, પણ સંજોગો એવા રચાયા કે તેને ભારતના પક્ષે આવવાની ફરજ પડી હતી. \n\nએ સમયની વાતો-હકીકતો સાંભળવા અને કાશ્મીરના ઇતિહાસની સૌથી મહત્ત્વની એ ક્ષણની ચર્ચા આજે પણ શા માટે થઈ રહી છે તે સમજવા બીબીસીના આમિર પીરઝાદાએ સમગ્ર કાશ્મીર ખીણનો પ્રવાસ કર્યો હતો. \n\nમોહમ્મદ સુલતાન ઠક્કરની ઉંમર ઑક્ટોબર, 1947માં 15 વર્ષની હતી. તેમણે ઉડીના મોહુરા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં કામ કર્યું હતું. \n\nજમ્મુ-કાશ્મીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : SMS સેવા શરૂ થઈ ખરી?\\nસારાંશ: \"સરકારે ગઈ કાલે જાહેરાત કરી હતી પણ અડધી રાત સુધી મને જિયોના મારા નંબર પર કોઈ જ એસએમએસ મળ્યો નથી. મેં વિચાર્યું હતું કે એસએમએસથી મને નવા વર્ષની શુભેચ્છાઓ મળશે, પણ એવું ન થયું\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"આજે હું સ્થાનિક બૅન્કમાં ગયો અને મને જણાવાયું કે માત્ર બીએસએનએલની સેવા શરૂ કરવામાં આવી છે. હું નિરાશ છું, સરકાર કહે છે કંઈક અને કંઈક બીજું જ કરે છે.\"\n\nશ્રીનગરના સીડી હૉસ્પિટલમાં આવેલા ઝફર અહમદના આ શબ્દો છે.\n\nજમ્મુ-કાશ્મીરમાં 1 જાન્યુઆરી 2020થી કાશ્મીરમાં તમામ એસએમએસ સેવાઓ શરૂ કરી દેવાશે એવી જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી.\n\nઝફર અહમદ કહે છે, \"સરકાર જુઠ્ઠું બોલી. જો એસએમએસની સેવા શરૂ થઈ ગઈ હોત તો મને થોડી રાહત મળી શકી હોત.\"\n\n\"એસએમએસ પણ બંધ છે એટલે અમે માનિસક રીતે રોગી થઈ ચૂક્યા છીએ. મને આશા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : આઈટી ઍક્ટની ગેરબંધારણીય કલમનો ઉપયોગ કેમ?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસે સોશિયલ મીડિયાના કથિત ગેરકાયદેસર વપરાશ માટે જે આઈ.ટી. ઍક્ટ વાપર્યો છે, સુપ્રીમ કોર્ટે તેને પાંચ વર્ષ પહેલાંજ સમાપ્ત કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2015માં સુપ્રીમ કોર્ટે આઈ.ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) ઍક્ટ 2000ના કલમ 66-એને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ અને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. \n\nકોર્ટે એમ પણ કહ્યું હતું કે 66-એ હેઠળનો પ્રતિબંધ અનુચ્છેદ 19(2)ના વ્યાપમાં નથી આવતો. \n\nયૂએપીએ અને બાજા ધારા\n\nશ્રીનગર સાયબર પોલીસે 'સોશિયલ મીડિયાના દુરુપયોગ' માટે કેટલાક લોકો વિરુદ્ધ અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ (યૂએપીએ), ભારતીય દંડ સંહિતાની જુદી-જુદી કલમ અને આઈટી ઍક્ટ 66-એ (બી) હેઠળ કેસ દાખલ કર્યા છે. \n\nસોમવારે પોલીસ તરફથી જાહેર પાડવામાં આવેલ પ્રેસનોટ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : ઇન્ટરનેટ અને સમાચાર પત્ર બંધ છે ત્યારે પત્રકારોની શું પરિસ્થિતિ છે?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જ પરત ખેંચાયો તેને લગભગ બે મહિના થઈ ગયા છે. ત્યારથી ત્યાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેનાથી સામાન્ય લોકોને હેરાનગતી થઈ રહી છે. પત્રકારો કાશ્મીર ખીણમાં પોતાનું કામ નથી કરી શકતા. \n\nસુપ્રીમ કોર્ટમાં આ બાબતે અરજી પણ કરવામાં આવી હતી પરંતુ પ્રતિબંધને કારણે કાશ્મીરમાં પત્રકારોની સામે કેવી મુશ્કેલીઓ છે જુઓ શ્રીનગરથી બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાના અહેવાલમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : એ પરિવારની પીડા જેના પુત્રને ઉગ્રવાદીઓએ મારી નાખ્યો : ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં મીર મહોલ્લા વિસ્તારના હાજનમાં લગભગ ખંડેર થઈ ગયેલા એક મકાનની બહાર ભારે ભીડ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબ્દુલ હામિદ મીર\n\nઆ મકાન મોહમ્મદ શફી મીરનું છે, જેમના 12 વર્ષના પુત્ર આતિમ અહમદ મીરને તેમના કાકા સાથે ઉગ્રવાદીઓએ એ વખતે બંધક બનાવી લીધો હતો, જ્યારે સુરક્ષાદળોએ આ મકાનને ગુરુવારે ઘેરી લીધું હતું અને ફરીથી અહીં છુપાયેલા ઉગ્રવાદીઓ સાથે મૂઠભેડ શરૂ થઈ હતી. \n\nઆસપાસના લોકો અહીં શોકમાં સરી પડેલા પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છે. \n\nકહેવામાં આવે છે કે ઉગ્રવાદીઓએ 12 વર્ષના કિશોરને છોડવાની તમામ અપીલો ફગાવી દીધી હતી અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી. \n\nઆતિફના પિતા પાસે જ લગાવેલા એક ટૅન્ટમાં બેઠા છે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : એ પિતાની વ્યથા જે પોતાના અપહૃત પુત્રને શોધવા ઠેરઠેર જમીન ખોદી રહ્યા છે\\nસારાંશ: ગત વર્ષે ઑગસ્ટ માસમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સૈનિકનું એક જૂથ દ્વારા અપહરણ કરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંઝૂર અહમદ વાગે તેમના પુત્રને નવ મહિનાથી શોધી રહ્યા છે\n\nતેમના પરિવારનું માનવું છે કે તેઓ હવે જીવિત નથી. \n\nશ્રીનગરથી જહાંગીરઅલી જણાવે છે કે તેમના પિતા પોતાના મૃત પુત્રની નિશાનીઓ શોધવા માટે હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છે.\n\nમંઝૂરઅલી વાગેને પુત્રના અપહરણના સમાચાર મળ્યાના એક દિવસ બાદ પોલીસને તેમની આગમાં બળી ગયેલી કારના અવશેષ મળી આવ્યા હતા.\n\n15 કિલોમિટર દૂર સફરજનના બાગમાંથી તેમનું જીર્ણ-શીર્ણ, લોહીના ડાઘાવાળું લાઇટ બ્રાઉન રંગનું શર્ટ અને કાળી ટી-શર્ટ મળી આવ્યાં હતાં.\n\nત્યાર પછી તેમની કોઈ નિશાની મળી નહોતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : કઈ રીતે કઠુઆ ઘટના બની અને કોણે તેને અંજામ આપ્યો જાણો તેની પાંચ વાતો\\nસારાંશ: હાલ દેશભરમાં બે બળાત્કારના કેસની ચર્ચા ચાલી રહી છે, કઠુઆ અને ઉન્નાવ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉન્નાવ ઉત્તર પ્રદેશમાં આવેલું એક ગામ છે તો કઠુઆ જમ્મુ-કશ્મીરમાં આવેલું ગામ છે. \n\nઉન્નાવમાં એક સગીરા પર ભાજપના શક્તિશાળી ગણાતા ધારાસભ્ય કુલદીપ સેંગર દ્વારા બળાત્કારનો આરોપ છે. \n\nગયા વર્ષે બનેલી આ ઘટનામાં ફરિયાદ ત્યારે લેવાઈ જ્યારે પીડિતાએ મુખ્યમંત્રીના ઘર સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. \n\nબીજી તરફ કઠુઆમાં માનવતાને પણ શરમાવે તેવી જઘન્ય ઘટના બની હતી. \n\nઅહીં આઠ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. \n\nઆરિફા ખોવાયા બાદ શું બન્યું?\n\nપોલીસે કોર્ટમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : કઈ રીતે પોલીસે ખાળ્યો 'પુલવામા-સ્ટાઇલ' કથિત હુમલો? - TOP NEWS\\nસારાંશ: જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે 'પુલવામા-સ્ટાઇલ' હુમલાને ટાળવામાં સફળતા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસના કહેવા પ્રમાણે, બુધવારે રાત્રે એક ગાડી ચેકપૉઇન્ટ તોડીને આગળ નીકળી ગઈ હતી, બાદમાં બિનવારસ હાલતમાં એક ગામડાં પાસે મળી આવી હતી. \n\nજેને બાદમાં બૉમ્બ ડિસ્પૉઝલ સ્ક્વૉડે કંટ્રોલ્ડ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દીધી હતી. \n\nશરૂઆતમાં એવા અહેવાલ હતા કે પોલીસ અને ઉગ્રપંથીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, પરંતુ પોલીસે આ વાતને સત્તાવાર રીતે નકારી કાઢી છે. સાથે જ દાવો કર્યો છે કે હુમલાના નિષ્ફળ પ્રયાસ પાછળ હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ છે. \n\nપોલીસના કહેવા પ્રમાણે, સમગ્ર કામગીરી સી.આર.પી.એફ. અને સેનાએ મળીને પાર પાડી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : કલમ 370ની નાબૂદીના છ અઠવાડિયા બાદ કેવી છે સ્થિતિ?\\nસારાંશ: ભારત સરકારે કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કર્યો એના છ સપ્તાહ પછી પણ રાજ્યમાં તણાવ યથાવત્ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોબાઇલ ફોન-ઇન્ટરનેટ હજુ પણ બંધ છે. રાજકીય નેતાઓ નજરબંદ છે.\n\nસુરક્ષાદળોની સંખ્યા પણ રાજ્યમાં વધી રહી છે. જ્યારે બીજી તરફ સરકારવિરોધી પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણોના બનાવો પણ બની રહ્યા છે.\n\nઆ પ્રકારની ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અને તેમનાં મૃત્યુના કારણ વિશે વિવાદ ચાલી રહ્યો છે.\n\nઆ દરમિયાન, આવી સ્થિતિનો શિકાર બનેલા પરિવારોની બીબીસીએ મુલાકાત લીધી અને રાજ્યના કેટલાક ભાગોમાં બાળકોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યાના દાવાની પણ તપાસ કરી.\n\nઆ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : કેદખાનામાં કેવી હાલતમાં રહે છે લોકો?\\nસારાંશ: શ્રીનગરમાં ચાર અને પાંચ ઑગસ્ટની મધરાત્રે જ્યારે રાજકીય પક્ષોના નેતાઓની ધરપકડ થઈ રહી હતી, ત્યારે આ સુરક્ષા કામગીરીના તણખા ડૉક્ટર રાજા મુઝફ્ફરને પણ ઊડ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટર રાજા મુઝફ્ફર ભટ\n\nએ રાત્રે ત્રણ પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લાહ, ઓમર અબ્દુલ્લાહ અને મહેબૂબા મુફ્તીની પણ અટકાયત કરાઈ હતી.\n\nજમ્મુ અને કાશ્મીરનો વિશેષાધિકાર હઠાવતાં પહેલાં સુરક્ષા માટે લેવાયેલાં પગલાં અંતર્ગત તેમની અટકાયત કરવામાં આવી હતી.\n\nઅટકાયત કરવામાં આવી એ રાત્રે ડૉક્ટર રાજા મુઝફ્ફર ભટ બડગામ જિલ્લાસ્થિત પોતાના ઘરમાં હતા.\n\nતેઓ લાંબા સમયથી માહિતીના અધિકાર (RTI) માટે કામ કરતા હતા. આ સિવાય તેઓ ભ્રષ્ટાચાર, સત્તા અને અન્ય મુદ્દાઓ પર પણ લખતા હતા.\n\nતેમનો દાવો છે કે તેમને 86 દિવસ સુધી જેલમાં ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : કોણ હતો ચાર ફૂટનો 'મોતનો સોદાગર' જે માર્યો ગયો\\nસારાંશ: ભારતીય સુરક્ષાબળોએ મંગળવાર (26 ડિસેમ્બર 2017)ના રોજ ચર્ચિત ચરમપંથી નૂર મોહમ્મદ તાંત્રેને શ્રીનગરની બહાર થયેલી એક અથડામણમાં ઠાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નૂર મોહમ્મદ તાંત્રે માત્ર ચાર ફૂટ બે ઇંચનો હતો\n\nનૂર મોહમ્મદ તાંત્રે પાકિસ્તાનથી સંચાલિત ચરમપંથી સમૂહ 'જૈશ-એ-મોહમ્મદ'નો કમાન્ડર હતો. \n\nપોલીસે જણાવ્યું છે કે લાંબા સમય સુધી ચાલેલી અથડામણમાં તાંત્રેનું મૃત્યુ થયું છે. \n\nતાંત્રેના પુલવામા સ્થિત ઘરમાં અન્ય બે ચરમપંથીઓ તેમની સાથે હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. \n\nતાંત્રેની વર્ષ 2003માં ધરપકડ કરનારા એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તાંત્રેને તેમના નાના કદના કારણે ચરમપંથીઓએ તેમના સમૂહમાં સામેલ કર્યો હતો. \n\nતાંત્રે માત્ર ચાર ફૂટ બે ઇંચની લંબાઈ ધરાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : ચીફ જસ્ટિસ બોલ્યા કે જરૂર પડી તો શ્રીનગર પણ જઈશ\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું છે. ઉચ્ચ અદાલતે કૉંગ્રેસ નેતા ગુલામનબી આઝાદને શ્રીનગર, બારામુલા, અનંતનાગ અને જમ્મુ જવા માટે પરવાનગી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે આઝાદ ત્યાં જનસભા કે જાહેર ભાષણ આપી શકશે નહીં.\n\nમુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ એમ પણ કહ્યું જો જરૂર પડે તો તેઓ જાતે જમ્મુ-કાશ્મીર જઈ શકે છે.\n\nસુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રહિતમાં સ્કૂલ, હૉસ્પિટલ અને જનપરિવહને સુચારુ રૂપે કામ કરવું જોઈએ.\n\nજમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈ દૂર કરવાના વિરોધમાં થયેલી અરજી પર સોમવારે સુનાવણી કરતાં કોર્ટે આ ટિપ્પણી કરી હતી.\n\nમુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું, \"અમે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીરને નિર્દેશ આપીએ છીએ કે તેઓ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : દમનનો આરોપ પણ સેનાનો ઇન્કાર\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરનો વિશેષ અધિકાર છીનવાતા સુરક્ષાદળો પર હિંસક મારઝૂડ અને ટૉર્ચરના આરોપ લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅનેક ગ્રામીણો પાસેથી બીબીસીએ લાકડી અને તારથી મારવાની તથા ઇલેક્ટ્રિક શૉક આપવાની વાતો સાંભળી. \n\nઅનેક ગ્રામીણોએ મને ઈજાઓ દેખાડી, પરંતુ બીબીસી આ આરોપોની અધિકારીઓ પાસેથી પુષ્ટિ નથી કરી શક્યું. \n\nભારતીય સેનાએ આરોપોને \"પાયાવિહોણા અને નિરાધાર\" ગણાવ્યા છે. \n\n5મી ઑગસ્ટે રાજ્યને વિશષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ની નાબૂદી બાદ કાશ્મીરમાં અભૂતપૂર્વ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેના કારણે ત્રણ અઠવાડિયાંથી ગોંધી રખાયા હોય એવી સ્થિતિ છે અને બહુ ઓછી માહિતી બહાર આવી રહી છે. \n\nહજારોની સંખ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : નદીના પાણી મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મામલો વર્લ્ડ બૅન્ક પહોંચ્યો\\nસારાંશ: પાકિસ્તાન બન્યું તે સમયે જમીનના ભાગલા પડ્યા હતા પણ પાણીના નહીં. ભારત પાકિસ્તાન વચ્ચે નદીના પાણીના વપરાશ મુદ્દે તકરાર વર્ષ 1960 સુધી ચાલી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ આખરે વર્લ્ડ બૅન્કની મધ્યસ્થીથી બન્ને દેશો વચ્ચે સિંધ-તાસ સમજૂતી પર હસ્તાક્ષર થયા.\n\nઆથી એવું લાગ્યું કે હવે બન્ને દેશો વચ્ચે પાણીને લઈને કોઈ વિવાદ, તકરાર નહીં થાય.\n\nત્યાર પછી બન્ને દેશ વચ્ચે બે મોટાં યુદ્ધ થયાં અને કેટલીક વાર યુદ્ધની સ્થિતિ પણ સર્જાઈ.\n\nઆ તમામ બાબતો છતાં આ સમજૂતી પર કોઈ આંચ નહીં આવી.\n\nજોકે, તાજેતરમાં ફરી આ મામલે ખટરાગ સર્જાતા બન્ને દેશો વર્લ્ડ બૅન્ક તરફ વળ્યા છે.\n\nસિંધ-તાસ સમજૂતી હેઠળ એ વાત પર સમજૂતી થઈ હતી કે 'સિંધુ બેસિન'ની છ નદી અને તેની સહાયક નદીઓનું પાણી કોણ અને કેવી રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત પર પાકિસ્તાનનો પડછાયો રહેશે?\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ચીનનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને ઇસ્લામાબાદ પરત ફર્યા છે અને આવતીકાલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન કાશ્મીર અંગે બંને દેશોના જે નિવેદનો આવ્યા તે મોદી-જિનપિંગની મુલાકાતના માહોલથી અલગ હતા.\n\nઇમરાન ખાન વડા પ્રધાન બન્યા પછી ત્રણ વખત ચીન જઈ ચૂક્યા છે. આ સમયમાં તેમની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન લી કેચિયાંગ સાથે થઈ.\n\nઆ સિવાય તેમણે સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ અને ચીનના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી.\n\nઆ પ્રવાસ પછી બંને દેશો તરફથી જાહેર કરવામાં આવેલાં સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન ખાન અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે દ્વિપક્ષીય હિતોની સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : નરેન્દ્ર મોદીએ 1992માં લાલ ચોકમાં તિરંગો ફરકાવવામાં શું ભૂમિકા ભજવી હતી?\\nસારાંશ: કલમ 370 હટાવાઈ તે પહેલાં હંમેશા શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવાની વાત થતી આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"26 જાન્યુઆરી 1992ના ગણતંત્ર દિવસે ભાજપના નેતા મુરલી મનોહર જોશીની આગેવાનીમાં લાલ ચોકમાં ભારતીય ધ્વજ લહેરાવાયો હતો. \n\nતેના માટે ડિસેમ્બર 1991થી કન્યાકુમારીથી 'એકતા યાત્રા'ની શરૂઆત કરવામાં આવી હતી. \n\nદેશના જુદા જુદા રાજ્યોમાં ફરીને એકતા યાત્રા કાશ્મીર પહોંચી હતી. \n\nમુરલી મનોહર જોશી સાથે તે વખતે નરેન્દ્ર મોદી પણ હતા. \n\nગત પાંચ ઑગસ્ટે વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. \n\nઆ નિર્ણય બાદ મુરલી મનોહર જોશી શું માને છે અને તેમની 'એકતા યાત્રા'માં નરેન્દ્ર મોદીએ કેવી ભૂમિકા ભજવી હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : પેલેટ ગનથી માત્ર 20 મહિનાની બાળકીને ગોળી વાગી\\nસારાંશ: કાશ્મીરમાં પ્રદર્શનકારીઓને અંકુશમાં લેવા, સુરક્ષાદળો પેલેટ ગનનો ઉપયોગ કરતા હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, તેના કારણે તેમને ઘણી વખત ટીકાનો સામનો પણ કરવો પડતો હોય છે. કારણ કે ઘણા નિર્દોષો લોકો પણ પેલેટ ગનની ઝપેટમાં આવી જતા હોય છે. \n\nહાલમાં જ આવી એક ઘટના કાશ્મીરમાં બની, જ્યારે બે વર્ષથી પણ ઓછી ઉંમરની હિબા પેલેટ ગનની ઝપેટમાં આવી ગઈ. તેમની આંખમાં ગોળી વાગી છે.\n\nહિબા પેલેટ ગનની સૌથી નાની વયની પીડિત છે.\n\nબીબીસી સંવાદદાતા આમિર પિરઝાદા હિબાના પરિવારને મળ્યા હતા. જુઓ, આ વીડિયો રિપોર્ટ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : બિલ પાસ થયા બાદ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ\\nસારાંશ: રાષ્ટ્રપતિના આદેશની સાથે જ હવે કલમ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ખતમ કરી દેવાયો છે અને બિલ પસાર થયા બાદ મહેબૂબા મુફ્તીની ધરપકડ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો પણ હટી ગયો છે અને જમ્મુ-કાશ્મીર પાસે હવે રાજ્યનો દરજ્જો પણ રહ્યો નથી. \n\nજમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી લદાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીરને એક સાથે રાખવામાં આવ્યાં છે. \n\nજોકે, હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ લદાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. \n\nજમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પરંતુ લદાખમાં વિધાનસભા નહીં હોય. \n\nભારત ખતરનાક રમત રમી રહ્યું છે : પાકિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : ભાજપના જન્મ પહેલાં જ શરૂ થઈ હતી કલમ 370 હટાવવાની પ્રવૃત્તિ\\nસારાંશ: નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરનો કલમ 370 અંતર્ગત વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો છે, પરંતુ કલમ 370માં પરિવર્તનનો ઇતિહાસ જૂનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ અનેક વર્ષોથી કલમ 370ને હટાવવાની વાત તેના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ સામેલ કરતો આવ્યો છે. \n\nજોકે, કલમ 370 હટાવવાની વાત ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા એટલે કે જનસંઘ માટે મુખ્ય મુદ્દામાંની એક રહી છે. \n\nજનસંઘનું સૂત્ર હતું, 'કલમ 370 હટાવો અને ભારતને એક દેશ, એક ઝંડા નીચે લાવો.'\n\nજનસંઘની સ્થાપના અને ત્યારબાદ ભાજપના જન્મ દરમિયાન લોકોના માનસમાં એક વાત હતી - 'એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે.' \n\nઆ સ્લોગન પાછળ જનસંઘના નેતા શ્યામાપ્રસાદ મુખરજી હતા. \n\n'શ્યામાપ્રસાદ મુખરજીનું સપનું પૂર્ણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : ભારતીય સૈનિકની આ વાઇરલ તસવીરનું સત્ય શું છે?\\nસારાંશ: દક્ષિણપંથી વલણ ધરાવતાં કેટલાંક ફેસબુક ગ્રૂપમાં આ તસવીરને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા અટકાવાયા બાદ કથિત રીતે શરૂ થયેલી આક્રમક સૈન્ય-કાર્યવાહીના પ્રતીક તરીકે રજૂ કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર એક ભારતીય સૈનિકની આ તસવીર વાઇરલ થઈ રહી છે.\n\nજ્યારે અન્ય કેટલાંક ગ્રૂપમાં આ તસવીરને કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોની ગણાવીને શૅર કરવામાં આવી રહી છે. \n\nટૂંકમાં આ તસવીર ફેસબુક પર 70 હજાર કરતાં વધુ વખત શૅર કરવામાં આવી છે. આ ઉપરાંત વૉટ્સઍપ અને ટ્વિટર પર પણ આ તસવીર શૅર કરાઈ રહી છે. \n\nઆ વાઇરલ તસવીર પાછળની કહાણી શું છે? એ જાણવા માટે બીબીસીએ આ તસવીર લેનારા 19 વર્ષના ફોટોગ્રાફર ફૈઝલ બશીર સાથે વાત કરી. \n\nતસવીર ક્યારની અને ક્યાંની છે?\n\nફૈઝલ બશીરે ખેંચેલી તસવીર\n\nશ્રીનગરથી જોડાયેલા બડગામ જિલ્લામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : રાજ્ય માટે સ્વાયતત્તાની ફારુક અબ્દુલ્લાની માગ\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ડૉક્ટર ફારુક અબ્દુલ્લાએ તાજેતરમાં કેટલાક એવા નિવેદનો આપ્યા જેના પર વિવાદ સર્જાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબ્દુલ્લાએ કહ્યું કે 'પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર' પાકિસ્તાનનો હિસ્સો છે\n\nઅબ્દુલ્લાએ કહ્યું કે 'પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર' પાકિસ્તાનનો હિસ્સો છે, જ્યારે 'ભારત પ્રશાસિત કાશ્મીર' આપણું છે.\n\nવધુમાં તેમણે કહ્યું કે જો 'ભારત સરકાર' કાશ્મીરને સ્વાયતત્તા નહીં આપશે તે લોકો આઝાદી માગશે.\n\nતેમણે ઉમેર્યું કે, ભારત પાકિસ્તાન પાસેથી 'પાક. પ્રશાસિત કાશ્મીર' નથી લઈ શકતું અને કેન્દ્ર સરકારે કાશ્મીરના તમામ કાળા કાયદા પાછા ખેંચી લેવા જોઈએ.\n\nડૉક્ટર અબ્દુલ્લાના આ નિવેદનો અને કાશ્મીરમાં હાલની સ્થિતિ મુદ્દે બીબીસી સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : વેપારી સંબંધો તોડી પોતાનું જ નુકસાન કરી રહ્યું છે પાકિસ્તાન\\nસારાંશ: કાશ્મીર મામલે વર્તમાન તણાવ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારી સંબંધોમાં કોઈ અડચણો ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને દેશો વચ્ચે બે સડક માર્ગો-લાહોરથી વાઘા અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી વસ્તુઓની આયાત-નિકાસ થતી હતી. \n\nજે બાદ ભારત સરકારે 370માં અપાયેલો કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત ખેંચી લીધો અને ઘણું બધું બદલી ગયું. \n\nજે બાદ પાકિસ્તાન સરકારે ભારત સાથે રાજદ્વારી સંબંધો સીમિત કરવા અને દ્વિપક્ષીય વેપારી સંબંધો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો. \n\nજોકે, હવે સવાલ એ છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વેપારી સંબંધો એટલા મહત્ત્વના હતા કે પાકિસ્તાનના આ નિર્ણયથી ભારતને પરેશાની થઈ શકે છે? \n\nજો એવું ના હોય તો પછી આ નિર્ણયને કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર : સૈન્યઅધિકારી સહિત 4 સૈનિક અને ત્રણ ઉગ્રવાદીઓનાં મૃત્યુ - TOP NEWS\\nસારાંશ: રવિવારે જમ્મુ અને કાશ્મીરના માછીલ સૅક્ટરમાં કથિત ઘૂસણખોરીનો પ્રયાસ અટકાવાતાં સર્જાયેલા ઘર્ષણમાં ત્રણ ઉગ્રવાદીઓના મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ ઘર્ષણમાં ચાર ભારતીય સૈનિકોનાં પણ મૃત્યુ થયાં છે. મૃત સૈનિકોમાં સૈન્યઅધિકારી અને બે સૈનિકો ઉપરાંત બીએસએફના એક સૈનિક સામેલ છે. \n\nઅધિકારીઓના કહેવા પ્રમાણે ઉત્તર કાશ્મીરના માછીલ વિસ્તારમાં મોડી રાત્રે ઉગ્રવાદીઓએ કથિત ઘૂષણખોરી કરીને ભારતની સરહદમાં દાખલ થવાના પ્રયાસ કર્યો હતો. \n\nશ્રીનગરમાં સંરક્ષણપ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે રાત્રે અંદાજે એક વાગ્યે એલઓસીથી લગભગ 3.5 કિલોમીટર દૂર બીએસએફને થોડું હલનચલન દેખાયું હતું. \n\nતેમણે કહ્યું કે બીએસએફના જવાનોએ તરત જ તેમને ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર LoC : 6થી 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા - આર્મી ચીફ બિપિન રાવત, પાકિસ્તાને કર્યો ઇન્કાર\\nસારાંશ: ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઉગ્રવાદી લૉન્ચ પેડ સામે કાર્યવાહી પછી આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું છે કે 6થી 10 પાકિસ્તાની સૈનિકો અને અને એટલા જ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે, ઇસ્લામાબાદે ઇન્ડિયન આર્મી ચીફના આ દાવાને ફગાવી દીધો છે.\n\nબિપિન રાવતે કહ્યું કે સેનાએ આર્ટિલરી ગન્સનો ઉપયોગ કરીને ઉગ્રવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. મળતી માહિતી મુજબ 6થી 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 3 કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા છે અને એટલા જ પ્રમાણમાં ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.\n\nજોકે, પાકિસ્તાન આને નકારી કાઢે છે.\n\nપાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે ભારતીય મીડિયા ભારતની સેના દ્વારા લાઇન ઑફ કન્ટ્રોલ નજીક પાકિસ્તાનમાં લૉન્ચ પૅડને ટાર્ગેટ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર અને લદ્દાખમાં ભાજપનો વ્યાપ કઈ રીતે વધી રહ્યો છે?\\nસારાંશ: કાશ્મીરમાં પ્રતિબંધોને 100 દિવસ થયા છે તે પછી પણ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નું કાર્યાલય બંધ પડ્યું છે. શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં ચિનાર વૃક્ષોના લંબાતા પડછાયામાં આવેલા કાર્યાલયના દરવાજાની આગળ કાંટાળા તાર લગાવી દેવાયેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીનગરમાં પીડીપીની કચેરી\n\nકાર્યાલય પાસે પહેરો ભરી રહેલાં અર્ધલશ્કરી દળો નહોતા ઇચ્છતા કે અમે ત્યાં ઊભા રહીએ.\n\n\"પત્રકાર હો?\" ઈંટોના બંકર પાછળથી અમને એક જવાને પૂછ્યું. \n\nઅમે જવાબમાં 'હા' કહી ત્યારે તેણે કહ્યું, \"તમે અહીં આવી શકો નહીં. આ ઇમારતની તસવીરો ના લેશો.\" \n\nજોકે અમે તેમને મનાવવા થોડી કોશિશ કરી તે પછી તેમણે અમને આ સ્ટોરી માટે થોડા વિઝ્યુઅલ લેવા દીધા. \n\n\"પક્ષના બધા જ સભ્યોને અટકમાં લઈ લેવાયા હોય ત્યારે કાર્યાલય કઈ રીતે ચાલી શકે?\" એવો સવાલ પીડીપીના પ્રવક્તા તાહિર સઈદ ઉઠાવી રહ્યા છે. \n\nપાંચમી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર તણાવ : પાકિસ્તાને 33 દિવસમાં 27 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરની સહરદે શાંતિ નથી. પોલીસ અને સૈન્યનું કહેવું છે કે ગત 33 દિવસમાં પાકિસ્તાને ઓછામાં ઓછો 27 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nઉત્તર કાશ્મીરના સોપોરમાંથી મળતી માહિતી પ્રમાણે ઉગ્રવાદીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. ક્રૉસ ફાયરિંગમાં કેટલાક લોકો ઘાયલ થયા જેમાં એક નાની છોકરીનો પણ સમાવેશ થાય છે.\n\nજ્યારે શુક્રવાર સવારે આઠ વાગે પુંછના મેંઢર તાલુકામાં આવેલા કૃષ્ણાઘાટી સૅક્ટરમાં પાકિસ્તાની સૈન્યએ ભારતની ચોકીઓ પર હુમલો કર્યો હતો. અહીં માત્ર 15 કિલોમિટરના અંતરે લોકોની વસતી છે.\n\nકાશ્મીરના આ વિસ્તારમાં ઘટેલી આ બીજી ઘટના છે. પહેલી ઘટનામાં થયેલા ક્રૉસ ફાયરિંગમાં એક પોલીસકર્મી અને એક ઉગ્રવાદી મૃત્યુ પામ્યા હતા.\n\n5"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર પર અજિત ડોભાલ કેટલા સાચા, કેટલા ખોટા? વિશ્લેષણ\\nસારાંશ: \"મને સંપૂર્ણ ભરોસો છે કે કાશ્મીરમાં બહુસંખ્યક વસ્તી અનુચ્છેદ 370ને હઠાવવાના પક્ષમાં છે. માત્ર કેટલાક લોકો વિરોધમાં છે. લોકોને એવું લાગે છે કે આ સામાન્ય લોકોનો અવાજ છે. આ સંપૂર્ણ સત્ય નથી. કાશ્મીરમાં સેના તરફથી કોઈ ઉત્પીડનનો સવાલ જ પેદા થતો નથી. શાંતિ જાળવવા માટે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાબળ તહેનાત છે. ભારતીય સેના ત્યાં માત્ર આતંકવાદ સામે લડવા માટે મોજૂદ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે શનિવારે કહી હતી.\n\nજમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હઠાવ્યા બાદનો માહોલ અને તેના અગાઉ સ્થાનિક નેતાઓને નજરકેદ રાખવાના નિર્ણયથી કેન્દ્રની મોદી સરકાર પર સતત સવાલો થઈ રહ્યા છે.\n\nજમ્મુ-કાશ્મીરમાં સંચારસેવાઓ પર પ્રતિબંધ અને સેના દ્વારા કાશ્મીરીઓ પર દમનના આરોપો વચ્ચે અજિત ડોભાલે શનિવારે પત્રકારો સામે કાશ્મીર સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર વાત કરી.\n\nડોભાલે કહ્યું કે પાકિસ્તાનમાં સક્રિય કેટલાંક સમૂહ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર પર નિર્ણય બાદ મોદીના પ્રથમ ઇન્ટરવ્યૂનો અર્થ શો થાય છે?\\nસારાંશ: જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370ની અસરકારકતા સમાપ્ત થયા બાદ બદલાયેલી પરિસ્થિતિ વિશે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રથમ વખત ચીન, અમેરિકા, કાશ્મીર તથા અર્થતંત્ર જેવા મુદ્દાઓ અંગે વાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગ્રેજી અખબાર 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે કાશ્મીર અંગે સરકારે તાજેતરમાં જે પગલું લીધું છે તેને કારણે આગામી સમયમાં કાશ્મીરમાં આર્થિક વિકાસ શક્ય બનશે અને સરકારનું વર્તમાન પગલું એમાં ફાયદાકારક બની રહેશે. \n\nકાશ્મીર મુદ્દે વડા પ્રધાન શું બોલ્યા?\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં રોકાણની શક્યતાઓ વિશે વાત કરતા કહ્યું કે આવનાર સમયમાં જમ્મુ-કાશ્મીરના યુવાવર્ગને કારણે રાજ્ય વિકાસની નવી ઉંચાઈઓ સર કરી શકશે. \n\nવડા પ્રધાને આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'કાશ્મીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મધ્યસ્થી અંગે ભારતની પ્રતિક્રિયા અંગે ઇમરાન ખાને શું કહ્યું?\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મામલે મધ્યસ્થા કરવાની ઑફરનું સ્વાગત કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ તેમણે આ મામલે ભારત તરફથી આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ મામલે પણ ટિપ્પણી કરી છે. \n\nઇમરાન ખાન હાલ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. \n\nબંનેની મુલાકાત વખતે ટ્રમ્પે કાશ્મીરના વિવાદને હલ કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરવાની ઑફર કરી હતી.\n\nતેમણે કહ્યું હતું કે મોદીએ જ તેમને મધ્યસ્થા માટે કહ્યું હતું. જે બાદ ભારતમાં આ મામલે હંગામો થયો. \n\nઆખરે ભારતના વિદેશ પ્રધાન જયશંકરે સ્પષ્ટતા કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવું કહ્યું નથી. \n\nઇમરાન ખાને શું કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મામલે ભડકેલા ઇમરાન ખાનના વીડિયોની અસલિયત શું છે? ફૅક્ટ ચેક\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર થઈ રહ્યો છે કે 'જમ્મુ કાશ્મીર મુદ્દે કોઈ દેશનું સમર્થન ન મળતાં ઇમરાન ભડકેલા છે. તેથી તેમણે મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ ત્રણ મિનિટના આ વીડિયોમાં ઇમરાન ખાન સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને રેલ મંત્રી શેખ રાશીદ અહમદ પણ દેખાય છે.\n\nસોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાંક દિવસોમાં આ વીડિયો વીસ લાખથી વધુ વખત જોવાયો છે. તેમાં દેખાય છે કે ઇમરાન ખાન ગુસ્સામાં આવીને પ્રેસ કૉન્ફરન્સમાં હાજર લોકોને શાંત રહેવા કહે છે.\n\nઅમને જાણવા મળ્યું કે આ વીડિયોને પચાસ હજારથી વધુ વખત શૅર કરવામાં આવ્યો છે અને જેમણે આ વીડિયો ફેસબુક કે ટ્વિટર પર શૅર કર્યો છે, તેઓ લખે છે, \"અનુચ્છેદ -70 પર કોઈ પણ દેશનો સાથ ન મળવાથી પાકિસ્તાનના પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મામલે રાહુલ ગાંધી અને પાકિસ્તાનના મંત્રી સામસામે\\nસારાંશ: કાશ્મીર મામલે રાહુલ ગાંધી અને પાકિસ્તાનના મંત્રી સામસામે આવી ગયા છે. રાહુલ ગાંધીની ટ્વીટ પર પાકિસ્તાનના વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમંત્રીએ પ્રતિક્રિયા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીની ટ્વીટ પર લખ્યું કે ''તમારી રાજનીતિની સૌથી મોટી સમસ્યા કન્ફ્યૂઝન છે. તમારે સત્ય તરફ ઝોક રાખવો જોઈએ, જેમ સાથે તમારા પરદાદા મજબૂતીથી ઊભા હતા. નહેરૂ ભારતીય ધર્મનિરપેક્ષતા અને ઉદાર વિચારનું પ્રતીક હતા. યે દાગ દાગ ઉજાલા યે શબ-ગઝીદા સહર, વો ઇંતજાર થા જિસકા યે વો સહર તો નહીં...''\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nટ્વીટની છેલ્લી લીટીમાં એમણે ટાંકી છે તે પ્રખ્યાત શાયર ફૈઝની કવિતાની પંકિતઓ છે. ફૈઝ અહેમદ ફૈઝે આ કવિતા અંગ્રેજો સામે આઝાદી મળી એ પછી લખી હતી. \n\nરાહુલ ગાંધીએ શું કહ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મુદ્દે ઇમરાન ખાને ભૂલો કરી : આસિફા ભુટ્ટો\\nસારાંશ: પાકિસ્તાનનાં પૂર્વ વડાંપ્રધાન બેનઝીર અલી ભુટ્ટોનાં દીકરી આસિફા અલી ભુટ્ટોએ બીબીસી ઉર્દૂને કહ્યું કે કાશ્મીર મુદ્દે ઇમરાન ખાને ભૂલો કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે વડા પ્રધાન ઇમરાન ખાનનું આ વિષયે સંસદમાં મોડેથી ભાષણ આપવું તેમની નિષ્ફળતા હતી.\n\nતેમણે કહ્યું, \"પાકિસ્તાનના વિદેશમંત્રીનું પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જવું અને કહેવું કે પાકિસ્તાને વિશ્વ સમુદાય પાસેથી વધારે આશા રાખવી જોઈએ નહીં, એ ઘણું હાસ્યાસ્પદ હતું.\"\n\nપાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પોતાની ધરપકડ પહેલાં ઘણી વખત એવો ઇશારો કર્યો હતો કે જો તેમની ધરપકડ કરવામાં આવશે તો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ની તમામ બાબતોની જવાબદારી પાર્ટી ચૅરમૅન બિલાવલની રહેશે.\n\nતેમણે એવું પણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મુદ્દે જગતનું ધ્યાન ખેંચવા પાકિસ્તાન શિમલા કરારને હથિયાર બનાવશે?\\nસારાંશ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ચેતવણી આપી છે કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો અને અસહમતીનું દમન કરવાથી દુનિયામાં મુસ્લિમોમાંનો ઝોક ઉગ્રવાદ તરફ ઢળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન પ્રશાસિત કશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક સભાને સંબોધન કર્યું હતું. આ સભા ભારત પ્રશાસિત કાશ્મીરનાં લોકો સાથે એકતા દર્શાવવા માટે યોજવામાં આવી હતી.\n\nઇમરાન ખાને આક્ષેપ કર્યો છે કે 'ખીણમાં ભારતીય સૈનિકો અત્યાચાર કરી રહ્યા છે'. પોતાના ભાષણમાં ઇમરાન ખાને અન્ય પણ ઘણી કડક વાતો કરી. \n\nહકીકતમાં જ્યારથી ભારતે કાશ્મીરનો અનુચ્છેદ 370 અંતર્ગત મળતો ખાસ દરજ્જો રદ કર્યો છે ત્યારથી પાકિસ્તાન આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.\n\nઇમરાન ખાન પહેલાં જ જાહેરાત કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર મુદ્દે લંડનમાં ભારતીય દૂતાવાસમાં તોડફોડ કરવામાં આવી, બીજી ઘટના\\nસારાંશ: ભારત સરકારે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો રદ્દ કરીને અનુચ્છેદ 370 હઠાવ્યો તેને આજે એક મહિનો થયો છે ત્યારે ફરી એકવાર લંડન સ્થિત ભારતીય દૂતાવાસ પર હિંસક વિરોધ પ્રદર્શન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય દૂતાવાસ પર લોકોએ ઇંડા, ટામેટાં, પથ્થરો અને સ્મૉક બૉમ્બ્સ ફેંકયા હતા.\n\nઆ અગાઉ 15 ઑગસ્ટના રોજ પણ દૂતાવાસમાં આઝાદી દિવસની ઉજવણી દરમિયાન હુમલાની ઘટના બની હતી.\n\nકાશ્મીરના લોકો પર લાગેલાં પ્રતિબંધો અને કરફ્યૂના વિરોધમાં દસ હજાર જેટલાં બ્રિટીશ પાકિસ્તાનીઓ લંડનમાં રેલી કાઢી હતી.\n\nશરૂઆતમાં શાંતિપૂર્ણ એવી આ રેલી લંડન સ્થિત ભારતીય દૂતાવાસ પહોંચતા ઉગ્ર બની હતી.\n\nડાઉનિંગ સ્ટ્રીટમાંથી ઇન્ડિયન હાઇ કમિશનની કચેરી સુધી થયેલી રેલી દરમિયાન તેમણે હાઇ કમિશનની કચેરીને નિશાન બનાવી હતી.\n\nઆ રેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો ભાગ થવા હજુ 'પરિપક્વ' નથી?\\nસારાંશ: ઇતિહાસનો દોર જાતભાતના આટાપાટામાંથી આગળ વધતાં-વધતાં ક્યારેક એવી ગૂંચો ઊભો કરતો જાય છે, જેને વર્ષોનાં વર્ષો સુધી ઉકેલી શકાતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંઈ કેટલાંય પરિબળો એમાં ગૂંચવાતાં જાય છે અને વખત વીતતાં બીજાં પરિબળો ઉમેરાતાં જાય છે, સમસ્યા વધારે પેચીદી બનતી જાય છે. \n\nઆવી સમસ્યાઓનું સીધુંસાદું એકસૂત્રી સમાધાન હોતું નથી. \n\nકાશ્મીરનો જ દાખલો લઈએ તો, બંધારણની કલમ 370 એ કાશ્મીરના અઘરા સમીકરણનાં ઘણાં પાસાંમાંનું એક છે - એકમાત્ર નથી. \n\nબંધારણની 370મી કલમ રદ કરીને નરેન્દ્ર મોદી સરકાર ઇતિહાસ સર્જવા ઈચ્છે છે, પણ સમસ્યાના સમાધાનની આ એક શરૂઆત છે. \n\nઆ પ્રયત્ન સફળ થાય છે કે નહી, તે હવે પછીનાં પગલાં પર આધાર રાખશે.\n\nગૂંચની જ ઉપમા ચાલુ રાખીએ તો, ભારતના ભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર સામૂહિક બળાત્કાર : 'હું મારી બાળકીના મૃતદેહને વળગી પડ્યો'\\nસારાંશ: નવ વર્ષની નિર્દોષ ઇંશા(બદલેલું નામ)નો ભાઈ રિઝવાન પોતાનાં ઘરની બહાર રાખેલી રાખ પર મૂકેલાં રમકડાં સાથે એકલો એકલો રમી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બે રમકડાંને તે ક્યારેક આગળ ખેંચે છે તો ક્યારેક પાછળ લઈ જાય છે. \n\nએના હાથ રાખથી મેલા થઈ ગયા છે છતાં પણ આ વાતથી અજાણ તે ચૂપચાપ રાખમાં રમકડાની ગાડીથી રમ્યા કરે છે.\n\nહું રિઝવાનના ફોટો પાડવા માંડ્યો ત્યારે એની સાથે રમતી એક બાળકી મારી પાસે આવી ગઈ.\n\nરિઝવાને મને કહેવા લાગ્યો, ''આ મારી બહેન નથી. મારી બહેન તો ઇંશા હતી. આ તો બીજા કોઈની બહેન છે.''\n\nમેં રિઝવાનને મેં પૂછયું, \"શું ઇંશા તારી સાથે અહીં રમતી હતી?\" \n\nઆ સવાલ સાંભળતા જ તે બેબાકળો બની ગયો અને કહ્યું, ''હાં એ મારી સાથે રમતી હતી પણ અત્યારે તે અહીંયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર, અયોધ્યા પછી મોદીનું આગામી નિશાન યુનિફોર્મ સિવિલ કોડ પર?\\nસારાંશ: મોદી- 2.0માં હાલ સુધી બે તારીખ ઘણાં મહત્ત્વ સાથે નોંધાઈ છે. આ તારીખ છે 5 ઑગસ્ટ અને 9 નવેમ્બર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"5 ઑગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો, આની સાથે જ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો આપતી અનુચ્છેદ 370ની મુખ્ય જોગવાઈઓને બેઅસર કરી દેવાઈ. \n\nઆ પછી 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે વર્ષો જૂનાં અને ભારતીય ઇતિહાસના સૌથી વિવાદિત મુદ્દામાંથી એક એવા બાબરી મસ્જિદ-રામમંદિર કેસનો ચુકાદો આપ્યો. \n\nસુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત જમીનને હિંદુ પક્ષને સોંપવાની વાત કહી. \n\nસુપ્રીમ કોર્ટના આ નિર્ણયની સાથે જ અયોધ્યામાં રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. \n\nરાજકીય તબકામાં ચહલપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીર: એક મોત, ત્રણ સવાલ અને સળગતી ઘાટી\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં શુક્રવારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ)ની જીપ નીચે કચડાયેલ ત્રણ લોકોમાંથી એકનું મોત થતા વાતાવરણ તંગ બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને ટાંકીને ટ્વીટ કર્યું, \"પહેલાં તેમણે લોકોને જીપ આગળ બાંધ્યા અને પ્રદર્શકારીઓને ડરાવવા ગામમાં ફેરવ્યા. હવે તેઓ જીપ લોકો પર ચઢાવી રહ્યા છે. મહેબૂબા મુફ્તી સાહિબા શું આ તમારું નવું સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર છે. સંઘર્ષ વિરામનો મતલબ બંદૂકનો ઉપયોગ નહીં પરતું જીપનો ઉપયોગ કરવો એવું?\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપરંતુ રસ્તાઓ પર ભીડને નિયંત્રિત કરવામાં ઉમર અબ્દુલ્લા સરકારનો રેકોર્ડ પણ એટલો સારો નથી. \n\nજ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે વર્ષ 2010માં થયેલા પ્રદર્શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરના અનુચ્છેદ 370 પર નરેન્દ્ર મોદીની નીતિને ભારતીયોનું આટલું સમર્થન કેમ મળ્યું? - દૃષ્ટિકોણ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્વાતંત્ર્યદિન નિમિત્તે આપેલા ભાષણમાં કહ્યું કે કાશ્મીરના મામલે તેમની સરકારે લીધેલા નિર્ણયથી પ્રદેશનો સારી રીતે વિકાસ થઈ શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફૅલૉ અશોક મલિક જણાવે છે કે ભારતમાં કાશ્મીરના મુદ્દે કડક વલણ માટે ઊભાં થયેલાં જનસમર્થનને કારણે આવું પગલું લેવું શક્ય બન્યું છે.\n\nદિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફેલો, બીબીસી ગુજરાતી માટે\n\nઆઝાદીની માગ અને જેહાદની હાકલ\n\nજુલાઈ 2016માં ઉગ્રવાદી નેતા બુરહાન વાણીના મૃત્યુ બાદ પછી કાશ્મીર ખીણમાં હિંસા ફેલાઈ હતી. \n\nવાણીના મૃત્યુ અને એ બાદ ફાટી નીકળેલી હિંસા એ કાશ્મીરમાં અસંતોષનો એક નવો તબક્કો દર્શાવે છે. \n\nઆ તબક્કામાં આઝાદીની માગને બદલે જેહાદનો નારો બુલંદ થવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરના સમાધાન વગર શાંતિ શક્ય નહીં : પાકિસ્તાન\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ કહ્યું છે કે ભારતની નરેન્દ્ર મોદી સરકારે ત્રીજી વખત પાકિસ્તાન સાથેની વાતચીતની તક ગુમાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 73મી જનરલ ઍસેમ્બ્લીને સંબોધતી વખતે શાહે ઉપરોક્ત વાત કહી. \n\nતેમણે કહ્યું, \"અમે સશક્ત અને ગંભીર વાતચીત થકી તમામ મુદ્દાઓનો ઉકેલ ઇચ્છીએ છીએ.\"\"સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે નક્કી થયેલી મુલાકાત તમામ મુદ્દાઓ પર વાતચીત કરવાની સારી તક હતી, પણ પોતાના નકારાત્મક વલણને કારણે મોદી સરકારે એ તક ગુમાવી દીધી.\"\n\n\"તેમણે શાંતિ પર રાજકારણને મહત્ત્વ આપ્યું અને એવી ટિકિટોને મુદ્દો બનાવી કે જે મહિનાઓ પહેલાં જાહેર કરાઈ હતી.\"\n\nભારતને ચેતવણી \n\nકુરૈશીએ એવું પણ કહ્યું કે કાશ્મીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરનાં અનાથ બાળકોની જિંદગી, 'મૃત્યુનો શોક અહીં પળાતો નથી'\\nસારાંશ: ભારત પ્રશાશિત કાશ્મીર વર્ષોથી અસ્થિર છે, એ તો સૌ કોઈ જાણે છે અને આ જ અસ્થિરતાએ હજારો બાળકોનાં માતાપિતા તેમની પાસેથી છીનવી લીધાં છે. આ બાળકો હાલમાં અનાથની જિંદગી જીવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ આ અંગેના આંકડા ના તો સરકાર પાસે છે, ના તો બિનસરકારી સંગઠનો પાસે છે કે ના તો લોકોના અધિકારો માટે લડતાં લોકો પાસે.\n\nદરેક સંગઠનના મતે આવાં બાળકોની સંખ્યા અલગઅલગ છે. \n\nથોડાં વર્ષો પહેલાં મે આવા અનાથ બાળકો પર એક અહેવાલ તૈયાર કર્યો હતો. \n\nએ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે હિંસા અને ઉદાસીનતાના આ સમયમાં પણ કાશ્મીરીઓમાં મદદ અને માનવતાનો જુસ્સો હજુ બચેલો છે.\n\nમને એવાં લોકો મળ્યાં જેમણે પોતાની સંપૂર્ણ જિંદગી, સંપૂર્ણ તાકત અને સંસાધનો આ બાળકોનાં ઉછેર, શિક્ષણ અને કલ્યાણ પાછળ ખર્ચી નાખ્યાં.\n\nઆ અસ્થિર વિસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરનું એક એવું ગામ જે સુરક્ષાબળોના પહેરાથી મુક્ત છે\\nસારાંશ: ગયા રવિવારે સવારે અમે વલીનાદ, ગુલઝારાબાદ ગામે પહોંચ્યા અને રસ્તા પર વાતો કરવા બેઠેલા કેટલાક લોકોને મળ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહાડોની હરિયાળી વચ્ચે વસેલા એ ગામમાં આસપાસમાં ક્યાંય સુરક્ષાદળોનો પહેરો દેખાયો નહીં. \n\nજોકે, પાંચમી ઑગસ્ટે કલમ 370 હઠાવી દેવાઈ તે પછી ઊભો થયેલો તણાવ ગામના લોકોમાં પણ દેખાયો. \n\nગામના લોકો સાથે વાત થાય તે પહેલાં અમને બે મહિલાઓ મળી હતી. \n\nતેઓ ગામના નીચાણવાળા વિસ્તાર તરફ ચાલીને જતી હતી. \n\nતેમણે કહ્યું કે વાહન મળતાં નથી એટલે ચાલીને જવું પડે છે. \n\nલીલાછમ પહાડો વચ્ચે વસેલું આ ગામ કુલગામ જિલ્લાનું પશ્ચિમે છેવાડે આવેલું છે. \n\nશ્રીનગરથી 130 કિલોમિટર દૂર આવેલું ગામ બીજા ભાગો કરતાં ઘણું શાંત દેખાઈ રહ્યું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં 'સ્થિતિ સામાન્ય' થઈ હોવાના અમિત શાહના દાવાનું સત્ય\\nસારાંશ: ગૃહપ્રધાન અમિત શાહે 20 નવેમ્બરે રાજ્યસભામાં એવો દાવો કર્યો કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ખતમ થયો તે પછી પ્રથમવાર અમિત શાહે આ રીતે રાજ્યસભામાં સત્તાવાર રીતે તેની સ્થિતિ વિશે નિવેદન આપ્યું હતું.\n\nછેલ્લાં ઘણાં વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં રિપોર્ટિંગ કરતા બીબીસીના સંવાદદાતા રિયાઝ મસરૂરે આ દાવામાં કેટલું તથ્ય છે તે જાણવાની કોશિશ કરી.\n\nશું સ્થિતિ થાળે પડી છે?\n\nઅમિત શાહે દાવો કર્યો કે \"ત્યાં સ્થિતિ સામાન્ય જ છે. તેના વિશે ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. હું સ્થિતિ પૂરી રીતે સામાન્ય છે તે વિશે જણાવવા માગું છું.\"\n\nપાંચ ઑગસ્ટ પછી હૉસ્પિટલથી લઈને શાળાઓ સુધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં 2019ના 'હતોત્સાહ' બાદ નવા પ્રકારનો રાષ્ટ્રવાદ ઊભરી શકે છે?\\nસારાંશ: ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલા હિમાલય પ્રદેશમાંના કાશ્મીર માટે 2019નું વર્ષ નાટકીય રાજકીય ઘટનાઓનું બની રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટમાં ભારત સરકારે તેના અંકુશ હેઠળના કાશ્મીરના હિસ્સાને દેશમાં ભેળવી દેવાનો સુધારો કાયદામાં કરીને વિશ્વને આંચકો આપ્યો ત્યારે, એ રાજકીય ઘટનાક્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. \n\nકાશ્મીર લાંબા સમયથી ઊથલપાથલભર્યો પ્રદેશ રહ્યું છે. વર્ષ 1947માં બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસનમાંથી આઝાદ થયું ત્યારથી કાશ્મીર માટે ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધ લડ્યાં છે. \n\nપાકિસ્તાનનું પીઠબળ ધરાવતી ઇસ્લામી બંડખોરી છેક 1980ના દાયકાથી સમગ્ર પ્રદેશને ધમરોળતી રહી છે અને આ દરમિયાન 70,000થી વધુ લોકોનાં મોત થયાં છે. \n\n2019 કાશ્મી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં આ ત્રિસૂત્રીય ફૉર્મ્યુલા પર કામ કરી છે સરકાર\\nસારાંશ: પાંચ ઑગસ્ટે અનુચ્છેદ 370ની જોગવાઈઓને નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરમાં ગત દોઢ મહિનાથી સરકાર હાલત સામાન્ય કરવાની કોશિશ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નુકસાનને ઘણે અંશે રોકી શકાયું છે અને હવે ગવર્નરથી લઈને પોલીસ સુધી જે વાતો થઈ રહી છે તેમાં ત્રિસૂત્રીય ફૉર્મ્યુલા સામે આવી રહ્યો છે.\n\nશું છે આ ત્રિસૂત્રીય ફૉમ્યુર્લા?\n\nપ્રથમ ફૉમ્યુર્લા : મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનોને નોકરીઓ આપવામાં આવશે પરંતુ મોટાભાગની નોકરીઓ આર્મ ફૉર્સિસ એટલે કે બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી અને સેનામાં આપવામાં આવશે.\n\nઆને માટે કાયદેસર અભિયાન આદરવામાં આવશે. પ્રથમ ચરણમાં 2,000 કાશ્મીરીઓને સેનામાં ભરતી કરાવવાની યોજના છે.\n\nબીજી ફૉર્મ્યુલા : શિયાળામાં અહીં ટ્રાન્સમિશન લાઇનો ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં ઇઝરાયલ ભારતને રસ્તો બતાવી રહ્યું છે?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટી પરંપરાગત રીતે ઇઝરાયલ સાથે સુરક્ષા સંબંધો બાંધવા માટે હંમેશાં ઉત્સાહીત રહેતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ દિલ્હીમાં ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનું આ રીતે સ્વાગત કર્યું હતું\n\n14 જૂન 2000માં તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ઇઝરાયલનો પ્રવાસ કર્યો હતો. \n\nતે સમયે તેઓ પોતાની સાથે ભારતના તમામ સુરક્ષા પ્રમુખોને લઈને ગયા હતા. આ એક અભૂતપૂર્વ પગલું હતું. \n\nઅડવાણીના પ્રવાસ બાદ રશિયાના આંતરિક મામલાના મંત્રી વ્લાદિમિર રશેલો પણ ભારત આવ્યા હતા. \n\nધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સમયે જ ઇઝરાયલના ઉગ્રવાદી વિરોધી નિષ્ણાત રેવેન પેજે એક નિવેદન આપ્યું હતું. \n\nજેમાં તેમણે કહ્યું હતું કે એ તમામ દેશો જે પેલેસ્ટાઇનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં ઈદ : 'જ્યારે કોઈને ઈદ મુબારક જ કહી શકાય એમ નથી તો ઈદ શેની?'\\nસારાંશ: સફેદ વાદળોમાંથી પસાર થઈને વિમાન નીચે ઊતરે છે,બારીમાંથી નજર પહોંચે ત્યાં સુધી ફક્ત હરિયાળી દેખાય છે. વૃક્ષોથી આચ્છાદિત પહાડી ઘરો, ખેતરોની લીલોતરી, ખાલી સડકો દેખાય છે. આકાશમાંથી બધુ શાંત લાગે છે, એકદમ શાંત લાગે છે. ''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જો વિમાનની અંદર જોઈએ તો બેચેન ચહેરા દેખાય છે, જેમને જમીન પર હાલત શું છે એની ખબર નથી.\n\nદિલ્હીથી ઊડેલું વિમાન હવે શ્રીનગરની જમીનને સ્પર્શવાનું છે. સ્વજનોને મળવા માટે બેચેન લોકો માટે આ સવા કલાકનો સફર પણ લાંબો થઈ ગયો છે. \n\n''મારી હૅન્ડબૅગમાં દાળ છે, ખાવાની વસ્તુઓ છે, દવાઓ છે. કોઈ ગિફ્ટ નથી. હું મારી સાથે ફક્ત ખાવા-પીવાનો સામાન લઈને જઈ રહ્યો છું.'' \n\n''હું મારી પત્ની, બાળકો, માતા-પિતા, કાકા કે કાશ્મીર ઘાટીમાં કોઈની સાથે વાત નથી કરી શક્યો.''\n\n''સાચું કહું હું ઈદ મનાવવા નથી જઈ રહ્યો. હું તો એ જોવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં ઉગ્રવાદીઓ સાથે ઝડપાયેલા પોલીસ અધિકારી કોણ?\\nસારાંશ: જમ્મુ પોલીસે ઉગ્રવાદી સંગઠન હિઝબુલ મુજાહિદીનના ઉગ્રવાદીઓ સાથે ડીસીપી દેવિન્દર હની ધરપકડ કરી છે. સિંહને પોલીસસેવા બદલ રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત થઈ ચૂક્યો એવી ચર્ચા મીડિયામાં હતી પરંતુ જમ્મુ-કાશ્મીર પોલીસે એ સમાચારનું ખંડન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડીસીપી દેવિન્દર સિંહ\n\nજમ્મુ-કાશ્મીર હાઈવે પર એક મોટરકારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. \n\nધરપકડ કરાયેલા લોકોમાંથી બે શખ્સ કથિત રીતે ઉગ્રવાદી સંગઠન સાથે સંકળાયેલા છે. જેમાંથી એક પર તાજેતરમાં જ દક્ષિણ કાશ્મીરમાં પ્રવાસી મજૂરોની હત્યા કરવાનો આરોપ છે. જ્યારે ત્રીજી વ્યક્તિ 'ઓવરગ્રાઉન્ડ વર્કર' હોવાનો આરોપ લગાવાયો છે. \n\nઓવરગ્રાઉન્ડ વર્કર એટલે એવી વ્યક્તિ જે કોઈ લડાઈમાં ભાગ નથી લેતી, પણ સંબંધિત પ્રવૃતિઓનું સંચાલન કરે છે. \n\nધરપકડ કરાયેલા ચાર શખ્સોમાં ચોથી વ્યક્તિ જમ્મુ અને કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં એક સમયે હતા ફોટોજર્નલિસ્ટ, આજે ઈંટો ઊંચકવા મજબૂર\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારે બરફવર્ષા વચ્ચે મારી મુલાકાત રાજધાની શ્રીનગરથી 60 કિલોમિટર દૂર અનંતનાગ શહેરના લાલચોકમાં હું 29 વર્ષના મુનીબ ઉલ ઇસ્લામ સાથે થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટરનેટ પ્રતિબંધથી કુલગામથી લઈ અનંતનાગ સુઘી પત્રકારોના રોજગાર પર અસર થઈ છે.\n\nકાશ્મીરી ફિરનના પરંપરાગત પોશાકથી અલગ નેવી બ્લ્યૂ કાર્ગો પૅન્ટ અને મોટા પહાડી બૂટમાં સજ્જ મુનીબ ઍલર્ટ જણાતા હતા. \n\nછેલ્લાં સાત વર્ષથી તેઓ કાશ્મીર ખીણમાં ફોટોજર્નલિસ્ટ તરીકે કામ કરે છે તેથી તેને અનુરૂપ વેશભૂષા તેઓ ભૂલી શક્યા નથી. \n\nજોકે, કલમ 370ની નાબૂદી પછી ફોટોજર્નલિસ્ટ તરીકેની તેમની કામગીરી દક્ષિણ કાશ્મીરમાં લગભગ ઠપ થઈ ગઈ છે. \n\n5 ઑગસ્ટ, 2019ના રોજ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી તેનું હજી પણ ઠેકાણું પડ્યું નથી. \n\nરાષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં કલમ 370 રદ કરાયા બાદ દોઢ વર્ષથી જેલોમાં બંધ લોકોની કહાણી\\nસારાંશ: પાંચ ઑગસ્ટ 2019માં જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370ને સરકારે ખતમ કર્યો હતો, ત્યારે હજારો લોકોની ધરપકડ કરાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશિક અહમદ રાઠેરનાં માતા પૂછે છે કે પોતાના બાળકને ન જોવું કેટલું તકલીફદાયક હોય છે\n\nઆ વાતને હવે દોઢ વર્ષ વીતી ચૂક્યાં છે. જે લોકોની ધરપકડ કરાઈ હતી તેમાંથી ઘણા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને તેઓ હજુ પણ જેલમાં બંધ છે.\n\nહાલમાં ભારત સરકારે દેશની સંસદને જણાવ્યું છે કે પબ્લિક સેફ્ટી ઍક્ટ એટલે કે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ અંતર્ગત હાલ 189 લોકો જેલોમાં બંધ છે.\n\nસરકારે એવું પણ કહ્યું છે કે એક ઑગસ્ટ 2019 બાદથી જમ્મુ કાશ્મીરમાં પબ્લિક સેફ્ટી ઍક્ટ હેઠળ 613 લોકોની ધરપકડ કરાઈ હતી.\n\nકહાણી આશિક અહમદ રાઠેરની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં જે 'ઇઝરાયલી મૉડલ' લાગુ કરવાની વાત થઈ રહી છે, એ શું છે?\\nસારાંશ: અમેરિકામાં ભારતના ટોચના રાજદ્વારીએ એક એવું નિવેદન આપ્યું, જેના પછી પાકિસ્તાનને ફરીથી ભારત સરકાર પર પ્રહારો કરવાની તક મળી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂયૉર્કમાં ભારતીય રાજદ્વારી સંદીપ ચક્રવર્તીએ એક ખાનગી કાર્યક્રમમાં કહ્યું કે ભારત સરકારે ઇઝરાયલની નીતિ અનુસાર કાશ્મીરી પંડિતોને નવેસરથી કાશ્મીરમાં વસાવવા જોઈએ.\n\nઆ કાર્યક્રમમાં ભારતીય ફિલ્મજગતની કેટલીક જાણીતી વ્યક્તિઓ પણ હાજર હતી. સાથે જ અમેરિકામાં રહેતા કાશ્મીરી પંડિતો પણ કાર્યક્રમમાં હાજર હતા. કાર્યક્રમ દરમિયાનનો સંદીપ ચક્રવર્તીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.\n\nપાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ તેની સામે ટિપ્પણી કરી છે. \n\nતેમણે ટ્વિટર પર લખ્યું છે, ''ભારતમાં આરએસએસની વિચારધારા સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં ઠપ થયેલી ઇન્ટરનેટસેવા કેવી રીતે વેપાર-ધંધાને ભારે નુકસાન\\nસારાંશ: \"ગત ચાર મહિનામાં મારું અંદાજિત 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. પોતાના કામને ફરી જીવતું કરવા માટે મારે શ્રીનગર છોડીને જમ્મુ આવવું પડ્યું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફોન પર પોતાની તકલીફને વર્ણવતા શારિક અહેમદ કઈંક આ પ્રકારે પોતાની વાતની શરૂઆત કરે છે. \n\nશારિક કહે છે, \"કામને કારણે મારે સાત હજાર રૂપિયાનો એક રૂમ ભાડે રાખવો પડ્યો છે.\"\n\n\"નવા બ્રૉડબેન્ડ કનેક્શનને બે હજાર રૂપિયા પ્રતિ મહિના આપવા પડશે. ઘરથી દૂર રહેવાથી બાકીનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે.\"\n\nગત 25 દિવસથી શારિક અહમદ જમ્મુમાં છે. તેઓ શ્રીનગરમાં ટૂર અને ટ્રાવેલ્સની દુકાન ચલાવતા હતા.\n\nનવા શહેરમાં નવી રીતે કામ શરૂ કરવામાં ખર્ચ વધશે, આનાથી વધારે ચિંતા તેમને પોતાનાં બાળક અને પત્નીની થાય છે, જેમને શારિક શ્રીનગરમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં ડરનો માહોલ : 200 ભાગલાવાદીઓની અટકાયત, 20 હજારો જવાનોનું લૅન્ડિંગ\\nસારાંશ: શનિવારે ભારત પ્રાશાસિત કાશ્મીરમાં પોલીસે 200 જેટલા ભાગલાવાદીઓ અને કર્મશીલોની અટકાયત કરી છે, જેના કારણે ડરનો માહોલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ કાશ્મીરમાં 200 જેટલા ઉગ્રવાદીઓ અને કર્મશીલોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.\n\nજમાત-એ-ઇસ્લામીના ચીફ હામીદ ફયાઝ અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ના ચૅરમૅન યાસીન મલિકની પણ અટકાયત કરાઈ છે.\n\n20 હજાર જેટલા અર્ધ લશ્કરી જવાનોના ઇમર્જન્સી લૅન્ડિંગ બાદ આ અટકાયતનો ઘટનાક્રમ શરૂ થઈ ગયો હતો.\n\nપુલવામા ઘટના બાદ થઈ રહેલી તપાસ વચ્ચે આ પગલાં લેવામાં આવ્યાં છે અને એ પિટિશનની પણ સુનાવણી થવાની છે જેમાં આર્ટિકલ 35એને ચૅલેન્જ કરવામાં આવી છે.\n\nસોશિયલ મીડિયા પર અફવાઓ ચર્ચામાં છે કે બંધારણીય જોગવાઈ ખતમ કરાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં નેતાઓ વગર કેવી રાજનીતિ અને કેવું લોકતંત્ર?\\nસારાંશ: પાછલા વર્ષે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર સમાપ્ત કર્યા પછીથી રાજકીય ગતિવિધિઓ બંધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ચ 2015માં જમ્મુ-કાશ્મીરમાં જ્યારે વિરોધી વિચારધારાવાળી ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી તો એને લોકતંત્રમાં એક નવા પ્રયોગ તરીકે જોવાઈ.\n\nજૂન 2018માં આ ગઠબંધન તૂટ્યું અને રાજ્ય ફરી એક વાર રાજ્યપાલના શાસનમાં જતું રહ્યું. ડિસેમ્બર 2018માં અહીં રાષ્ટ્રપતિશાસન લાગુ પાડી દેવાયું હતું.\n\nએક તરફ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા અને નવી સરકારની રચનાની માગ ઊઠી રહી હતી અને બીજી તરફ દિલ્હીમાં કોઈ અલગ જ પટકથા લખવામાં આવી રહી હતી.\n\nપછી અચાનક 5 ઑગસ્ટ, 2019ના દિવસે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બંધારણીય વિશેષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં પથ્થરમારો કરનારાઓ પર આર્મીએ શ્વાન છોડ્યા? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં સૈન્યના બે શ્વાન પથ્થરમારો કરનારા લોકોને કરડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયો સાથે કૅપ્શન લખવામાં આવ્યું છે : \"એક મુસ્લિમ કાશ્મીરીએ પથ્થરમારો કરી શ્વાનને ઈજા પહોંચાડી. જોકે, શ્વાને સરકાર પાસેથી સૂચન મળવાની રાહ ન જોઈ અને તેમણે એ જ કર્યું, જે તેને યોગ્ય લાગ્યું.\"\n\nસોશિયલ મીડિયા પર આ વીડિયોને 70,000 કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે. \n\nવીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ શ્વાન પર કંઈક વસ્તુ ફેંકે છે અને શ્વાન ક્રુરતાપૂર્વક તે વ્યક્તિ પર હુમલો કરી દે છે. \n\nઆ વીડિયો સાચો છે પણ તેને જે દાવા સાથે શૅર કરવામાં આવ્યો છે તે ભ્રામક છે. અમારી તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં પાકિસ્તાન પાસે ભારતીયો કેવી રીતે રહે છે?\\nસારાંશ: ભારતપ્રશાસિત કાશ્મીરના ઉરી સેક્ટર પાસે એક ગામ ચુરાંદામાં ઉદાસી છવાયેલી છે. આ ગામ નિયંત્રણરેખા એટલે કે એલઓસી પર આવેલી એક પહાડીની ટોચ પર વસેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે છાશવારે થતા ગોળીબારનાં પરિણામો આ ગામના લોકોને ભોગવવા પડે છે. આના કારણે બંને તરફ ઘણા લોકોના જીવ ગયા છે.\n\nસરહદ પર વ્યાપેલા આ તણાવપૂર્ણ માહોલના 63 વર્ષીય ઝહૂર અહમદ તાજેતરના શિકાર બન્યા છે.\n\nગત મહિને તેમણે તેમનાં પત્નીને એક મૉર્ટાર હુમલામાં ગુમાવી દીધાં. મૉર્ટાર તેમના દરવાજા પાસે જ આવીને પડ્યો હતો.\n\nઝહૂર પોતાના દરવાજા પાસે ઊભા રહીને ગાઢ જંગલની પહાડીઓ તરફ ઈશારો કરતા કહે છે, \"તે કાશ્મીરનો પાકિસ્તાની ભાગ છે. ગામનું નામ ખ્વાજા બંદી છે. અમે હંમેશાં આગની નદી પાસે રહીએ છીએ.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં ભાજપના ત્રણ સ્થાનિક નેતાઓને મારી નાખવામાં આવ્યા એ કોણ હતા?\\nસારાંશ: \"મારા દીકરા તને કોણે મારી નાખ્યો? તું છોડીને ક્યાં ચાલ્યો ગયો? તારી દીકરી તારો માર્ગ નીહાળી રહી છે, તારા વિના અમે કેવી રીતે જીવીશું?\" ભાજપના કાર્યકર ફિદા હુસૈનનાં માતા શકીલાબાનો પોતાના દીકરાને યાદ કરીને છાતી પીટીને રોઈ રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિદા હુસૈનના માતા\n\nદક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના યારી ખોશપુરા ગામમાં પોતાના ઘરની બહાર બેસેલાં શકીલા પોતાના દીકરા ફિદા હુસૈનનાં મૃત્યુનો માતમ મનાવી રહ્યાં હતાં. \n\nતેમની આસપાસ અનેક મહિલાઓ બેસેલાં હતાં જે તેમને સાંત્વના આપી રહ્યાં હતાં પરંતુ શકીલાનાં આંસુ રોકાતાં નહોતાં. \n\nશુક્રવારે ફિદા હુસૈન, ઉમર રહમાન અને હારૂન રશીદ બેગના ઘરની સામે કંઈક આવો જ નજારો જોવા મળ્યો.\n\nત્રણેના પરિવારોના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાતો હતો. તેમની હત્યા પછી ગામ યારી ખોશપુરામાં સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દેવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં માત્ર રૂ. 6000ના પગારે જિંદગી દાવ પર લગાવતા પોલીસ ઓફિસર\\nસારાંશ: 'અમે આજ સુધી એ દરેક કામ કર્યાં જે અમને પોલીસ અધિકારીઓ દ્વારા કરવાનું કહેવામાં આવ્યું હતું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કહેતી વખતે 22 વર્ષોથી જમ્મુ કાશ્મીર પોલીસમાં ફરજ બજાવતા અલી મોહમ્મદ સોફીના ચહેરા પર થાક દેખાય છે.\n\n''છ હજાર પગારવાળી આ નોકરીથી હું મારા પરિવારનું ગુજરાન ચલાવી શકતો નથી.''\n\nઆ સાંભળીને દરેકનાં મનમાં એ સવાલ આવી શકે છે કે પોલીસની એવી કઈ નોકરી છે જેમાં માત્ર છ હજાર પગાર મળે છે.\n\nઅલી મોહમ્મદ સોફી જમ્મુ કાશ્મીર પોલીસના 'સ્પેશિયલ પોલીસ ઓફિસર' છે.\n\nસાંભળવામાં આ પદ સારું લાગશે પરંતુ જમ્મુ કાશ્મીરની પોલીસ માટે કામ કરનારા આ લોકોની મુશ્કેલી, ફરિયાદ અને તેમની કહાણી એટલી સારી નથી.\n\n'સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ' એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં યુરોપીય સાંસદોના જવા પર મોદી સરકાર પર સવાલો\\nસારાંશ: યુરોપિયન સંઘના સાંસદોનું એક 27 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીર ખીણની મુલાકાત લેશે. આ સાંસદો બ્રિટન, ફાન્સ, જર્મની અને પૉલેન્ડના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવ્યા બાદ કોઈ વિદેશી રાજકારણીઓ પહેલીવાર ખીણની મુલાકાત લઈ રહ્યા છે. \n\nયુરોપિયન સંઘના સાંસદોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જે દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે, \"આતંકવાદીઓનું સમર્થન, પ્રોત્સાહન આપનાર, આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર કે સ્ટેટ પૉલિસી સ્વરૂપે આતંકવાદનો ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સ હોવું જોઈએ.\"\n\nપ્રતિનિધિમંડળના એક સાંસદ બી.એન. ડન પ્રમાણે તેઓ ખીણમાં સામાન્ય કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં સામાજિક બંધનો તોડી મહિલાઓ ક્રિકેટ રમી રહી છે\\nસારાંશ: સામાજિક બંધનો તોડી કાશ્મીરની આ મહિલાઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીનાં શાલુ યાદવ અને વરુણ નાયરે કાશ્મીરની મહિલા ક્રિકેટર્સનાં સંઘર્ષને વીડિયોમાં ઊતાર્યો છે, જેમાં એણે સામાજિક બંધનો, માનસિક્તા અને લોકોની ટીકાટિપ્પણનો જવાબ શબ્દોમાં આપવાને બદલે બૅટથી આપ્યો.\n\nતેમનો રમત માટે એટલો રોમાંચ છે કે, ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં રમવા માટે તરત જ તૈયાર છે.\n\nટીકાઓના સામનો કરવા છતાં પણ તેઓ તેમના લક્ષ્ય પ્રત્યે અડગ અને મક્કમ છે. પોતાની તમામ ક્ષમતાઓ તે આ રમત પાછળી ખર્ચી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં સેનાના ઍન્કાઉન્ટર પર સવાલ, પરિવારજનો કહે છે 'નિર્દોષોને મારી નાખ્યા'\\nસારાંશ: ભારતપ્રશાસિત કાશ્મીરના શ્રીનગરમાં થોડા દિવસ પહેલાં સૈન્યે દાવો કર્યો હતો કે એક ઍન્કાઉન્ટરમાં તેમના હાથે ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૈન્યે દાવો કર્યો હતો કે આ વ્યક્તિઓ સુરક્ષાદળો પર હુમલા કરવાની યોજના બનાવી રહી હતી. પરંતુ મૃતક યુવાનોના પરિવારજનો આ ઍન્કાઉન્ટરને બનાવટી ગણાવી રહ્યા છે.\n\nપરિવારના સભ્યો કહે છે કે તેમનાં બાળકોને આંતકવાદ સાથે કોઈ લેવાદેવા નહોતી અને તેઓ સાધારણ નાગિરક હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના DIG દિલબાગ સિંહે સૈન્યના દાવાને ફગાવી દીધો નથી પરંતુ તેમને યુવાનોના પરિવારજનોની માગ પર તપાસ કરવાનો ભરોસો આપ્યો છે.\n\nઆ તરફ સૈન્યના જનરલ ઑફિસર કમાન્ડિંગ મેજર જનરલ એચ. એસ. સાહીએ બુધવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે શ્રીનગરના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં હિંસાના વિરોધમાં યુપીએસસી ટૉપર આઇએએસ શાહ ફૈસલનું રાજીનામું\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરથી 2009માં સિવિલ સર્વિસની પરીક્ષામાં ટૉપ કરનારા આઇએએસ અધિકારી શાહ ફૈસલે કાશ્મીરમાં હિંસા અને થઈ રહેલી હત્યાઓના વિરોધમાં પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના ટ્ટિટર એકાઉન્ટ દ્વારા તેમણે આ અંગેની જાહેરાત કરી હતી. \n\nએમણે લખ્યું કે \"કાશ્મીરમાં બેરોકટોક થઈ રહેલી હત્યાઓ અને કેન્દ્ર સરકાર દ્વારા કોઇપણ વિશ્વસનીય પહેલને અભાવે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કાશ્મીરીઓની જિંદગી અગત્યની છે.\"\n\nઅગાઉ હિજબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાણીની સુરક્ષા દળો સાથે થયેલી અથડામણ મામલે પણ તેમણે ફેસબુક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. \n\nએ વખતે શાહ ફૈસલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી કે કાશ્મીરની હાલત પર તેઓ દુઃખી છે. \n\nએ વખતે તેઓ કાશ્મીરમાં શિક્ષણ વિભાગમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાં હુમલો : પ્રિયંકા ગાંધીના પુલવામા હુમલા મામલે હસતાં વીડિયોનું સત્ય\\nસારાંશ: કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક સ્લો-મોશન વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે જેમાં લખ્યું છે 'પુલવામા હુમલા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં હસી રહેલાં પ્રિયંકા વાડ્રા.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોને શેર કરી રહેલા લોકોએ એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે આવા મુદ્દાઓને લઈને પ્રિયંકા ગાંધી ગંભીર અને સંવેદનશીલ નથી.\n\nઅમને જાણવા મળ્યું કે ગુરુવારે સાંજે ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત કૉંગ્રેસ કાર્યાલય ખાતે થયેલી પ્રેસ કૉન્ફરન્સના આ વીડિયોને ધીમો કરી તેને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.\n\nપ્રિયંકા ગાંધીની પ્રેસ કૉન્ફરન્સનો ઑરિજનલ વીડિયો જોઈને એ સાબિત થઈ જશે કે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલો આ દાવો ખોટો છે.\n\nટ્વિટર પર @iAnkurSingh નામના એક યૂઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. \n\nતેમના આ ટ્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા પછીની આ તસવીર છે? – ફૅક્ટ ચેક\\nસારાંશ: હાથ અને માથા પર પાટા બાંધીને ઊભેલાં કેટલાંક બાળકોની તસવીર બીબીસી ન્યૂઝ હિંદીનો હવાલો આપી સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યા બાદ 42 લોકો પૅલેટ ગનનો શિકાર બની બન્યા છે. \n\nતેમાંથી મોટા ભાગનાઓ પોતાની આંખો ગુમાવી ચૂક્યા છે. \n\nઆ સૂચના અને બન્ને તસવીરો, સોશિયલ મીડિયા પર બીબીસી ન્યૂઝ હિંદીને સ્રોત તરીકે દર્શાવીને શૅર કરવામાં આવી રહી છે કે જે ખોટી છે. \n\nબીબીસી ઔપચારિક રૂપે તેનું ખંડન કરે છે. \n\n5 ઑગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ ભારત પ્રશાસિત કાશ્મીર હોય કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર, બન્ને તરફથી બીબીસીનું ન્યૂઝ રિપોર્ટિંગ સતત ચાલુ છે. \n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીને 50 દિવસ, આવતીકાલે શું થશે તેની રાહ કેમ જોવાય છે?\\nસારાંશ: ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનથી વંચિત કાશ્મીર ખીણવિસ્તારના લોકો 27 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભલે દુકાનદાર હોય, સ્થાનિક પત્રકાર હોય, અમારી હોટલમાં કામ કરતી ગોરખપુરની એક મહિલા હોય કે દુર્ગમ વિસ્તારો અને ગામડાંમાંથી આવેલા લોકો હોય - ગમે તેને પ્રશ્ન કરાય ત્યારે એકસરખો જ જવાબ મળશે, જોઈએ 27 સપ્ટેમ્બર બાદ શું થાય છે?\n\n27 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર જનરલ ઍસેમ્બલી (યુએનજીએ)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનાં ભાષણો થવાનાં છે.\n\nઅફવાગ્રસ્ત કાશ્મીરમાં એક વર્ગને લાગે છે કે કદાચ ભારત સરકાર 27 સપ્ટેમ્બર બાદ અનુચ્છેદ 370 ફરીથી લાગુ કરી દેશે. કેટલાકને આશંકા છે કે આ દિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરી કલાકારો સંઘર્ષને દુનિયા સામે કઈ રીતે રજૂ કરી રહ્યા છે અને શું બદલાયું છે?\\nસારાંશ: \"મેં ચાવી લટકાવવાનું એક હેંગર બનાવ્યું છે, તેની તસવીર તમને મોકલીશ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મલિક સજ્જાદ કાશ્મીરની ગ્રાફિક નવલકથાના લેખક છે. તેઓ 'ગ્રેટર કાશ્મીર' અખબારમાં કાર્ટૂન પણ બનાવે છે. સજ્જાદ 15 વર્ષના હતા ત્યારથી આ કામ કરતા આવ્યા છે.\n\nપાંચ ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને લગતી બંધારણની કલમ 370 રદ કરી દીધા બાદ કાશ્મીરમાં તમામ પ્રકારે પ્રતિબંધ લગાવાયા છે. \n\nઆથી નવરાશનો સમય પસાર કરવા માટે મલિક સજ્જાદે ચાવી લટકાવવા માટેનું હેંગર બનાવ્યું. પોતાની ભત્રીજીઓ માટે કાગળમાંથી રમકડાં બનાવ્યાં.\n\nએક દિવસ મલિક સજ્જાદના ભત્રીજાએ બટમાલૂમાં ઘરની ઉપર ડ્રોન ઊડતું જોયું. તેણે કાકાને કહ્યું કે આવું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરી પંડિતોને રાતોરાત વતન કેમ છોડી દેવું પડ્યું?\\nસારાંશ: ગાઢ નિંદ્રામાં પણ મને વિચિત્ર અવાજો સંભળાઈ રહ્યા હતા અને હું ડરી રહ્યો હતો. કંઈક અઘટિત ઘટી રહ્યું હતું, બધું જ બદલાઈ રહ્યું હતું. એવામાં ભીંતની લગોલગ સરકી રહેલા પડછાયા અમારા ઘરમાં કૂદી પડ્યા, એક બાદ એક.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાશ્મીરી પંડિતોની હિજરત પર વિધુ વિનોધ ચોપડાએ બનાવેલી ફિલ્મનું પોસ્ટર\n\nઝબકીને હું જાગી ગયો. જોયું તો મારા પિતા મને જગાડતાં કહી રહ્યા હતા કે 'કંઈક ઘટ્યું છે.' શેરીઓમાં એકઠા થયેલા લોકો બૂમો પાડી રહ્યા હતા. એમના પગ તળે એ કંઈક ઘટી રહ્યું હતું. \n\nમેં જે જોયું એ સપનું નહોતું? તેઓ અંદર કૂદવાના છે? ક્યાંક તેઓ અમારા મહોલ્લાને આગ તો નથી લગાડવાનાને?\n\nત્યાં જ સીટી વાગી. મસ્જિદના લાઉડસ્પીકરમાંથી એ અવાજ આવતો હતો. વહેલી સવારે મસ્જિદમાંથી બાંગ પોકારાય એ પહેલાં આવતો આ અવાજ અમે કાયમ સાંભળતા. આમ તો ઘડીકમાં જ એ અવાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરી પત્રકારો વિરુદ્ધ શા માટે થઈ રહી છે કાર્યવાહી?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં સરકારે અનલોફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ) નામના આકરા કાયદા હેઠળ એક મહિલા ફોટો જર્નલિસ્ટ સહિત ત્રણ પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરી છે. સરકારના આ પગલાની સમગ્ર વિશ્વના પત્રકાર સંગઠને ઝાટકણી કાઢી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"26 વર્ષનાં મસરત ઝહરા સામે ફેસબુક પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ લખવાનો આરોપ છે. એ બાબતે સોશિયલ મીડિયામાં જોરદાર આક્રોશ જોવા મળ્યો હતો.\n\nઝહરા છેલ્લાં ચાર વર્ષથી ધ વૉશિંગ્ટન પોસ્ટ તથા ગેટી ઇમેજિસ માટે કાશ્મીર કવર કરી રહ્યાં હતાં.\n\nરાષ્ટ્રીય અખબાર ધ હિન્દુના સંવાદદાતા આશિક પીરઝાદાને ફૅક ન્યૂઝ લખવાના આરોપસર પોલીસ થાણે બોલાવવામાં આવ્યા હોવાનું પોલીસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.\n\nઆશિક પીરઝાદાએ લોકડાઉન વચ્ચે શ્રીનગરથી લગભગ 100 કિલોમીટર દૂર તેમના ગામ સુધીનો લાંબો પ્રવાસ કરવો પડ્યો હતો.\n\nઆશિકે માર્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાશ્મીરી રેશમનું 'કામણ' ફરી બેઠું થશે કે નહીં\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં 120 વર્ષ જૂનું રેશમ રીલિંગનું કારખાનું ત્રણ દાયકા બાદ ફરીથી ધમધમવા લાગ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફરી એક વખત કારખાનામાં રેશમનાં તાણા વણતા અને રેશમી ગુચ્છા બનાવતા કારીગરો નજરે પડવા લાગ્યા છે. \n\nઆજથી ત્રીસ વર્ષ પહેલાં આ સરકારી કારખાનાને બંધ કરી દેવાયું હતું પણ છેલ્લા પચીસ દિવસથી કારીગરો અહીં રેશમના તાણાવાણા ગૂંથવામાં મગ્ન છે. \n\nઅલબત્ત, કારખાનું ભલે ફરી એક વખત ચાલુ કરી દેવાયું હોય પણ હજુ પહેલાં જેવો દબદબો નજરે નથી પડતો. \n\nવીતી ગયેલા વખતને ફરી જીવંત કરવાનો પ્રયાસ \n\nગુલામ નબી બટ છેલ્લાં 38 વર્ષોથી કાશ્મીરના રેશમના ઉદ્યોગ સાથે જોડાયેલા છે. \n\n1975માં બટે રેશમ રીલિંગ ફેકટરીમાં કામ કરવાનું શરૂ કર્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસગંજ ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારા પતિનો ગુનો છે કે તેઓ મુસ્લિમ છે'\\nસારાંશ: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ વચ્ચે, ગત વર્ષે થયેલા એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકના પ્રેમ લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરમાં સુરભિ પોતાના પતિ રાહત સાથે જોવા મળી રહ્યાં છે\n\nમાર્ચ 2017માં 20 વર્ષીય સુરભિ ચૌહાણ અને 27 વર્ષના રાહતે પ્રેમ લગ્ન કર્યા હતા. \n\n26 જાન્યુઆરીના રોજ ત્રિરંગા યાત્રામાં ચંદન ગુપ્તા નામના યુવકની હત્યા બાદ આ પ્રેમ લગ્ન ફરી એક વખત સંકટમાં છે. \n\nસુરભિ ચૌહાણનાં પતિ રાહતની પોલીસે ધરપકડ કરી છે. \n\nસુરભિનું કહેવું છે કે રાહતની ભૂલ માત્ર એટલી છે કે તેમણે એક હિંદુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. \n\nતેમણે કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ ત્રિરંગા યાત્રા દરમિયાન જે કંઈ થયું તેમાં તેમનાં પતિની કોઈ ભૂલ નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસગંજ ગ્રાઉન્ડ રિપોર્ટ: 'તિરંગાનું સન્માન કરવાનું ઇનામ મોત હોય તો મનેય ગોળી મારી દો'\\nસારાંશ: \"મારો દીકરો ગુંડાગીરી નહોતો કરી રહ્યો, તે તિરંગા યાત્રા કાઢી રહ્યો હતો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દ છે, કાસગંજમાં તિરંગા યાત્રા કાઢતી વખતે મોતને ભેટેલા અભિષેક ઉર્ફે ચંદન ગુપ્તાના પિતા સુશીલ ગુપ્તાના. \n\nઅકાળે મૃત્યુ પામેલા જુવાનજોધ દીકરા વિશે વાત કરતા જ તેઓ રડી પડે છે. \n\nઆક્રોશમાં સુશીલ કહે છે, \"જો તિરંગાનું સન્માન કરવાનું ઇનામ ગોળી અને મોત હોય તો મને પણ ગોળી મારી દો.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસુશીલ ગુપ્તાના 20 વર્ષીય પુત્ર ચંદન બી.કૉમનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ કહે છે, \"મારો દીકરો ભણવામાં હોંશિયાર હતો, હંમેશા.\"\n\nપ્રજાસત્તાક દિવસે કેટલાક યુવાનો તિરંગા યાત્રા કાઢી રહ્યા હતા, જેમાં ચંદન ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસગંજ ગ્રાઉન્ડ રિપોર્ટ: મારા ભાઈને મોદી-યોગી ખૂબ પસંદ હતા - ચંદન ગુપ્તાના બહેન કીર્તિ\\nસારાંશ: \"મારા ભાઈ માટે મોદી અને યોગી જ બધું હતા. એમના માટે જ મારો ભાઈ આ બધું કરી રહ્યો હતો, ચૂંટણીમાં યોગીજીને (આદિત્યનાથ) જીતાડવા માટે મારા ભાઈએ ખૂબ મહેનત કરી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આટલું બોલતાં ચંદનના મોટાં બહેન કીર્તિ ગુપ્તા ઉદાસ થઈ જાય છે અને ઉમેરે છે, \"યોગીજી મુખ્યપ્રધાન બન્યા હતા, ત્યારે તેણે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.\"\n\n\"યોગીજી ન આવ્યા. મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું, પણ તેઓ ન આવ્યા. એમણે આવવું જોઈતું હતું.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"તેઓ મંદિરે જાય છે, કોઈ સંમેલનના ઉદ્દઘાટનમાં જાય છે પણ મારા ઘરે શોક હતો, ત્યારે તેઓ ન આવ્યા.\"\n\n26મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના કાસગંજ શહેરમાં કેટલાક યુવાનોએ તિરંગા યાત્રા કાઢી હતી અને ચંદન ગુપ્તા તેમાં સામેલ થયા હતા. \n\nચંદન ગુપ્તાના ઘરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસિમ સુલેમાની : અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાની કમાન્ડર જનરલનું મૃત્યુ\\nસારાંશ: ઈરાનની કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર હવાઈ હુમલામાં માર્યા ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલાની જવાબદારી અમેરિકાએ લીધી છે.\n\nહુમલામાં કતાઇબ હિઝબુલ્લાહના કમાન્ડર અબુ મહદી અલ-મુહાંદિસ પણ માર્યા ગયા છે.\n\nઅમેરિકાના સંરક્ષણ વિભાગ તરફથી કહેવાયું કે \"અમેરિકાના રાષ્ટ્રપતિના નિર્દેશ પર વિદેશમાં રહેતા અમેરિકાના સૈન્યકર્મીઓની રક્ષા માટે કાસિમ સુલેમાનીને મારવાનું પગલું ભરવું પડ્યું છે. અમેરિકાએ તેમને આતંકવાદી જાહેર કર્યા હતા.\"\n\nઆ નિવેદનમાં કહેવામાં આવ્યું કે \"સુલેમાની ગત 27 ડિસેમ્બર સહિત ઘણા મહિનાઓથી ઇરાકસ્થિત અમેરિકાનાં સૈન્ય ઠેકાણાંઓ પર હુમલાને અંજામ આપવામાં સામેલ હતા. આ સિવાય ગત અઠવાડિયે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસિમ સુલેમાની : ઈરાન અને અમેરિકા એકબીજાના દુશ્મન કેમ?\\nસારાંશ: ઈરાન અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટને બધા જાણે છે. બન્ને દેશો વચ્ચે તંગદિલીના વારંવાર આવતા સમાચારથી આખી દુનિયામાં ખળભળાટ થતો રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે તેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી, જ્યાં 700થી વધુ પૉઇન્ટનો કડાકો બોલી ગયો. \n\nઆ સિવાય સોનું પણ રૂ. 42 હજારની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયું છે. \n\nઈરાનના સૌથી શક્તિશાળી લશ્કરી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું અમેરિકાના હવાઈ હુમલામાં મોત થયા પછી બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે. \n\nઅમેરિકાને આખરે કાણી આંખે પણ ઈરાન કેમ ગમતું નથી? તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે?\n\n1953 - સત્તા પરિવર્તનથી દુશ્મનીની શરૂઆત\n\nઈરાનના પૂર્વ વડા પ્રધાન મોહમ્મદ મોસદ્દિક\n\nઅમેરિકાની ઈરાન સાથેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસિમ સુલેમાની : તેહરાનમાં અંતિમસંસ્કાર સમયે ભારે ભીડ ઊમટી\\nસારાંશ: ઈરાનની રાજધાની તેહરાનમાં જનરલ કાસિમ સુલેમાનીના અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. સુલેમાની બગદાદમાં અમેરિકાના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે તેહરાનમાં અંતિમસંસ્કારની પૂર્વ સંધ્યાએ શહેરના રાજમાર્ગો અને રસ્તાઓ પર કાળો રંગ નજરે ચડતો હતો.\n\nઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનેઈના નેતૃત્વમાં સોમવારે તેહરાનમમાં જનાજાની નમાઝ અદા કરાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ હસન રૂહાની, મુખ્ય ન્યાયાધીશ, સંસદના સ્પીકર અલી લારીજાની સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.\n\nઆ અગાઉ કાસિમ સુલેમાની સહિત બધા મૃતકોના મૃતદેહો ઈરાનના ખોજિસ્તાન પ્રાંતના અહાજ ઍરપૉર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે અંતિમસંસ્કારના જુલૂસમાં લાખો લોકો ઊમટી પડ્યા હતા.\n\nસોમવારે તેહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસીમ સુલેમાની : ત્રીજું વિશ્વયુદ્ધ થવાની શક્યતા કેટલી?\\nસારાંશ: અમેરિકાએ શુક્રવારે હવાઈ હુમલો કરીને ઈરાનની સેનાના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીને ઠાર કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનની હત્યા પછી ઈરાની કુદ્સ દળના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતથી થયો તેવો વિવાદ જગતમાં ભાગ્યે જ બીજા કોઈના મોતથી થયો છે.\n\nછેલ્લા ઘણા દાયકામાં અમેરિકાએ મધ્ય-પૂર્વમાં કરેલો આ સૌથી મોટો હુમલો છે.\n\nવિવાદાસ્પદ ઈરાની કમાન્ડરનો કાફલો જઈ રહ્યો હતો તે વાહનો પર બૉમ્બમારો કરવાનો હુકમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો તેનાથી ઘણા ચોંક્યા છે.\n\nસુલેમાની મધ્ય પૂર્વમાં કાર્યવાહી સંભાળતા હતા અને તેમના મોતના કારણે વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે તંગદિલી ખૂબ વધી ગઈ છે.\n\nબીબીસીના સંરક્ષણ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસ્ટ મૅટર્સ : જ્ઞાતિપ્રથા અંગેના આ પુસ્તક પર આટલો વિવાદ શા માટે થઈ રહ્યો છે?\\nસારાંશ: આફ્રિકનો જેવા લાંબાવાળા, શાનદાર સૂટ પહેરલા અને આત્મવિશ્વાસથી છલકતા સૂરજ યેંગડે અલગ પ્રકારનું વ્યક્તિત્વ લાગે છે. તેમનું હાલમાં જ પ્રકાશિત થયેલું પુસ્તક 'કાસ્ટ મૅટર્સ' વિવાદાસ્પદ બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૂરજ યેંગડે\n\nટ્વિટર બાયોમાં સૂરજ યેંગડેએ પોતાનો પરિચય આંબેડકરવાદી અને આફ્રિકાવાદી તરીકેનો આપેલો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના છે. હાલમાં અમેરિકાની હાર્વડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટોરલ ફેલો તરીકે કામ કરી રહ્યા છે. \n\nગયા મહિને આવેલું તેમનું પુસ્તક 'કાસ્ટ મૅટર્સ' હાલ ચર્ચામાં ચડ્યું છે. ઘણા બધા લોકો સૂરજ યેંગડેની લેખક તરીકે પ્રસંશા કરી રહ્યા છે અને સાથે જ આ પુસ્તકની ખૂબ ટીકા પણ થઈ રહી છે. \n\nઆખરે એવું શું છે આ પુસ્તકમાં? તેના કારણે જાગેલા વિવાદ વિશે સૂરજ યેંગડેનું શું કહેવું છે?\n\nસૂરજ યેં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કાસ્ત્રોને મારવા માટે એક લાખ ડોલરની 'સોપારી' અપાઈ હતી?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જૉન એફ. કેનેડીની હત્યા સાથે સંબંધિત 2800 ગુપ્ત ફાઇલ સાર્વજનિક કરવા આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૉન એફ. કેનેડીની હત્યા સંબંધિત ફાઇલ સાર્વજનિક કરવા આદેશ અપાયા છે\n\nઆ ફાઇલોના સાર્વજનિક થયા બાદ એક તરફ જ્યાં કેનેડીની હત્યાની ગુથ્થી સુલજી શકે છે. બીજી તરફ અન્ય વાતો પણ સામે આવવા લાગી છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nતેમાં ખાસ વાત છે ક્યુબાના ક્રાંતિકારી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોની હત્યા માટે અમેરિકા દ્વારા રચાયેલા ષડયંત્રનું સત્ય.\n\nશું હતી કાસ્ત્રોના માથાની કિંમત?\n\nક્યુબા સરકારનો આક્ષેપ છે કે CIAએ કમ્યુનિસ્ટ નેતા ફિદેલ કાસ્ત્રોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું\n\nઘણા વર્ષોથી ક્યુબાની સર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિંજલ દવેની અરજી હાઈકોર્ટે મંજૂર કરી, ગાઈ શકશે 'ચાર ચાર બંગડી'વાળું ગીત\\nસારાંશ: કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ગીત નહીં ગાવાના કૉમર્શિયલ કોર્ટના સ્ટેને ગુજરાત હાઈકોર્ટે હટાવી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાર્તિક પટેલનું ગીત યૂટ્યૂબ પર લગભગ 17 લાખ વખત જોવાયું છે\n\nજેથી હવે કિંજલ દવે જ્યાં સુધી કૉમર્શિયલ કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેઓ ટચાર ચાર બંગડી વાળી' ગીત ગાઈ શકશે. \n\nઆ મામલે હવે કૉમર્શિયલ કોર્ટમાં કેસ ચાલશે અને બંને પક્ષોને સાંભળીને કોમર્શિયલ કોર્ટ તેના પર ચુકાદો આપશે. \n\nમૂળ ગુજરાતના અને હાલ ઑસ્ટ્રેલિયામાં સ્થાઈ થયેલા અને કાઠિયાવાડી કિંગ તરીકે કાર્તિક પટેલે આ મામલે કૉપીરાઈટના ભંગનો કેસ કર્યો હતો. \n\nપટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેમણે લખ્યું છે અને તેમાં 'બે-ચાર ફેરફાર' કરીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિંમ જોંગ-ઉને કેમ અણુ પરીક્ષણો રોક્યા એના શું કારણો હોઈ શકે? જાણી લો 40 સેકન્ડમાં\\nસારાંશ: શનિવારે ઉત્તર કોરિયાએ તેના અણુબૉમ્બ તથા મિસાઇલ પરીક્ષણો અટકાવવાની જાહેરાત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ પગલું આશ્ચર્યજનક હતું. \n\nઉત્તર કોરિયાની આ જાહેરાતને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે મુલાકાત પૂર્વે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. \n\nત્યારે જાણો 'ધ ડિપ્લોમેટ'ના સિનિયર એડિટર તથા ફેડરેશન ઑફ અમેરિકન સાઇન્ટિસ્ટ્સના સિનિયર ફેલો અંકિત પાંડાનું વિશ્લેષણ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિટ્ટી મેરિયનઃ હીરોઇનમાંથી બની 'ત્રાસવાદી'\\nસારાંશ: લંડન મ્યુઝિયમના આર્કાઇવ્ઝમાં સંશોધન કરી રહેલી એક સ્ટુડન્ટને એક મતાધિકારનું આંદોલન કરનારી મહિલા (suffragette) બોમ્બરના અપ્રગટ સંસ્મરણો વાંચવા મળ્યા ત્યારે તે વિચારે ચડી કે શું આંદોલનના ઇતિહાસને સેનિટાઇઝ કરી નખાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નારી આંદોલનકારો સ્ત્રીઓને મતાધિકાર અપાવી શક્યા હતા, પણ તેમાંના કેટલાક ત્રાસવાદીઓ હતા તેવું આ આંદોલનકારી નારીએ તેના સંસ્મરણોમાં લખ્યું હતું. \n\nફર્ન રિડલ બોમ્બને તરત જ ઓળખી ગયા હતા. 15 સપ્ટેમ્બર 2017ના રોજ પશ્ચિમ લંડનના પાર્સન્સ ગ્રીન અંડરગ્રાઉન્ડ સ્ટેશને થયેલા વિસ્ફોટ પછી ડઝનથી વધુ તપાસ બેસાડાઈ હતી.\n\nએક જ વર્ષમાં આ પાંચમો વિસ્ફોટ હતો અને રિડલ માહિતી મેળવવા આકળા બન્યા હતા. \n\nતેમણે રિયલ ટાઇમ અપડેટ જાણવા માટે સોશિયલ મીડિયામાં ખાંખાખોળા શરૂ કર્યા. તેમને એક વ્હાઇટ પ્લાસ્ટિકની ડોલ સળગતી દેખાઈ.\n\nટ્રેનમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિડની ટ્રાન્સપ્લાન્ટ: એક વ્યક્તિની કિડની બીજાના શરીરમાં કેવી રીતે ફીટ થાય?\\nસારાંશ: સોમવારે કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીની કિડની દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ(એમ્સ) ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મે મહિનામાં તેમની ટ્રાન્સપ્લાન્ટની આ સર્જરી થવાની હતી, પણ અરુણ જેટલીને ડાયાબિટિસ હોવાથી તેમાં વિલંબ થયો હતો. \n\nછેલ્લા એકાદ મહિનાથી જેટલી ઘરેથી જ કામ કરી રહ્યા હતા. તેમને શનિવારે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. \n\nઅરુણ જેટલીને કિડનીદાતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. \n\nસવાલ એ છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે શું? એક વ્યક્તિના શરીરમાંથી કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલી કિડની બરાબર કામ કરતી હોય છે? ટ્રાન્સપ્લાન્ટ સફળ કે નિષ્ફળ થઈ શકે?\n\nકિડનીની જવાબદારી કેટલી?\n\nઆપણે જાણીએ છીએ તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિમ જોંગ અને તેમના પત્ની કૉસ્મેટિક્સ વચ્ચે શું કરી રહ્યા છે?\\nસારાંશ: ઉત્તર કોરિયાની જ્યારે પણ વાત થાય છે ત્યારે તમારા મગજમાં સૌથી પહેલા શું આવે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ જોંગ ઉન પત્ની સાથે પ્યોંગયાંગની એક કૉસ્મેટિક ફેક્ટરી પહોંચ્યાં હતાં\n\nમોટા ભાગના લોકો જવાબ આપશે સૈનિકોની વચ્ચે મિસાઇલ પરીક્ષણ કરતા કિમ જોંગ ઉન, મિસાઇલ પરીક્ષણ કે પછી પરમાણુ હુમલાની ધમકીઓ કરતા હશે.\n\nપણ શું કિમ જોંગ ઉન જેવા સરમુખત્યારને તમે સૌંદર્ય પ્રસાધનો વચ્ચે ઉભેલા હોય તેવી કલ્પના પણ કરી શકો?\n\nકિમ જોંગ ઉને અમેરિકા અને તેના સહયોગીઓ સાથે તણાવ વચ્ચે સમય કાઢી પ્યૉંગયાંગમાં એક કૉસ્મેટિક ફેક્ટરીની મુલાકાત લીધી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકિમ જોંગની સાથે સાર્વજનિક જગ્યાએ ખૂબ જ ઓછા દેખાતાં તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિમ જોંગ-ઉન : ડોનાલ્ડ ટ્રમ્પને 'વ્યાકુળ અમેરિકન વૃદ્ધ' કહેનાર ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાની કહાણી\\nસારાંશ: ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન અંગે અનેક અટકળો ફેલાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ જોંગ-ઉને ઉત્તર કોરિયાની સર્વોચ્ચ નેતાગીરી સંભાળી ત્યારે તેઓ બહુ ઓછો રાજકીય અથવા લશ્કરી અનુભવ ધરાવતા હતા.\n\nઉત્તર કોરિયાના \"પ્રિય નેતા\" કિમ જોંગ-ઇલનું ડિસેમ્બર, 2011માં અવસાન થયું એ પહેલાં જ કિમ જોંગ-ઉનને તેમના અનુગામી તરીકે તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. \n\nપિતા કિંગ જોંગ-ઇલના અવસાન પછી તરત જ યુવા કિમ જોંગ-ઉનને તેમના \"મહાન વારસદાર\" તરીકે વધાવવામાં આવ્યા હતા.\n\nકિમ જોંગ-ઇલના અવસાનના એક જ પખવાડિયામાં કિમ જોંગ-ઉનને પક્ષના, દેશના અને સૈન્યના વડા જાહેર કરવામાં આવ્યા હતા. \n\nએ પછી કિમ જોંગ-ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિમ જોંગ-ઉન અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત\\nસારાંશ: કેટલાંક દિવસોથી ચાલતી અટકળો વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને ચીનની મુલાકાત લીધી હોવાની પુષ્ટિ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના ટીવીએ બન્ને નેતાઓની તેમની પત્નીઓ સાથેની તસવીરો દર્શાવી હતી\n\n2011માં ઉત્તર કોરિયાની સત્તા સંભાળ્યા બાદ કિમ જોંગનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.\n\nનોંધપાત્ર બાબત એ છે કિમ જોંગ-ઉન ટ્રેનમાં બેસીને ચીન પહોંચ્યા હતા. \n\nવિશ્વમાં સોમવારે ચીનના પાટનગર બેઇજિંગ પહોંચેલી એક રહસ્યમય ટ્રેન વિશેના સમચારોએ આ ચર્ચા જગાવી હતી. \n\nહવે ચીનની સરકારી એજન્સી શિન્હુઆ અનુસાર ચીનની રાજધાની બીજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કિમ જોંગ સાથે મુલાકાત કરી હોવાનું જણાવ્યું છે.\n\nતમને આ વાંચવુ પણ ગમશે:\n\nઉત્તર કોરિયા નેતૃત્વ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિમ જોંગ-ઉન આ વિશિષ્ટ ટ્રેનમાં જ કેમ મુસાફરી કરે છે?\\nસારાંશ: સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર કોરિયાના વોનસન શહેરમાં વિશેષ ટ્રેન જોવા મળી રહી છે. જેના કારણે એવી અટકળો વહેતી થઈ છે કે દેશના શાસક કિમ જોંગ-ઉન હાલમાં ત્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની તબિયત અંગે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો વહેતી થઈ હતી અને રિસોર્ટ ટાઉનમાં તેમના દેખાવાથી આ અટકળોને વેગ મળ્યો છે. \n\nવર્ષ 2011માં શાસનની ધૂરા સંભાળ્યા બાદ વર્ષ 2018માં તેમણે પ્રથમ વિદેશપ્રવાસ ચીનનો ખેડ્યો હતો, ત્યારે તેમણે આ ટ્રેનનો ઉપયોગ કર્યો હતો. \n\nઆ સિવાય તેઓ સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતા. \n\nજોંગ-ઉનની ટ્રેન લીલા રંગની છે. જોકે, આ વાત પર આશ્ચર્ય થઈ શકે છે કે સમય બચાવવા માટે દુનિયાના મોટા ભાગના નેતા વિમાન તેમજ હેલિકૉપ્ટરમાં પ્રવાસ કરે છે, તો પછી ઉત્તર કોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિમ જોંગ-ઉન, મારી પાસે વધારે મોટું પરમાણુ બટન છે: ડોનાલ્ડ ટ્રમ્પ\\nસારાંશ: 'જો તું શેર છે, તો હું સવા શેર.' આવી સ્થિતિ થઈ રહી છે, ઉત્તર કોરિયા અને અમેરિકાના વડાઓ વચ્ચે. એકના હાકલા પડકારાની સામે બીજાની દમદાટી આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનને વધુ આક્રમક ભાષામાં જવાબ આપ્યો છે. \n\nજ્યારે કિમ જોંગ-ઉને કહ્યું કે, તેમના ટેબલ પર જ પરમાણુ બોમ્બનું બટન છે, તો તેના જવાબમાં ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું કે, \"કિમ જોંગને કોઈ કહો કે એક પરમાણુ બટન મારી પાસે પણ છે અને મારું બટન કામ પણ કરે છે.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ પહેલા નવા વર્ષની શરૂઆતમાં જ કિમ જોંગ-ઉને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું હતું કે, પરમાણુ બોમ્બ લોન્ચ કરવાનું બટન હંમેશા તેમની ડેસ્ક પર જ રહે છે, એટલે કે 'અમેરિકા ક્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિમ જોંગ-ઉનની એ વાતો જેની તમને ખબર નહીં હોય\\nસારાંશ: ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉનની તસવીરો દુનિયાભરના અખબારોમાં હંમેશાં જોવા મળતી હોય છે, પરંતુ તેમનું અંગત જીવન વિશ્વ માટે હજી પણ એક રહસ્ય જેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉદાહરણ તરીકે દુનિયા હજી પણ એ નથી જાણતી કે કિમ જોંગ-ઉનની ઉંમર શું છે.\n\nપરંતુ તેમના સહપાઠીઓ અને ઉત્તર કોરિયા છોડીને ભાગનારા લોકો તેમના અંગત જીવન વિશે અનેક પ્રકારની મહત્ત્વની જાણકારીઓ આપતા રહે છે. \n\nએવી જાણકારીઓ સામે આવી છે કે કિમ જોંગ-ઉન અંગેની આ પાંચ મહત્ત્વની બાબતો કદાચ તમે નહીં જાણતા હોવ. \n\n1- રાજકુમારો જેવી, પરંતુ એકલવાયી જિંદગી \n\nનિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ-ઉનનો જન્મ 1982થી 1983ની વચ્ચે થયો હોવો જોઈએ. તેમનું બાળપણ રાજકુમારોની જેમ વીત્યું હતું. \n\n'એન.કે. લીડરશિપ વૉચ' નામની વેબસાઇટના ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિરકુકમાં ઘુસી ઇરાકી સેના, કુર્દોનું પલાયન\\nસારાંશ: ઇરાકના સરકારી સૈન્યદળો વિવાદિત શહેર કિરકુકમાં પ્રવેશ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંઘર્ષની વચ્ચે હજારો લોકોનું સ્થળાંતર\n\nઆ સૈન્યદળોએ પહેલાં શહેરની બહારના મહત્વનાં સ્થાનો પર કબ્જો મેળવ્યો હતો. બાદમાં તે કુર્દીશોના નિયંત્રણમાં રહેલા કિરકુક શહેરમાં પ્રવેશ્યાં હતાં. \n\nઇરાકી સેનાના પ્રવેશ પહેલાં હજારો લોકો શહેર છોડીને ભાગી ગયા છે.\n\nકુર્દિસ્તાનના વિવાદિત જનમત સંગ્રહના ત્રણ અઠવાડિયા બાદ ઇરાકી સૈન્યદળ કિરકુકમાં દાખલ થયું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઇરાકી સૈન્યદળ ઇસ્લામિક સ્ટેટના લડાકુના ભાગ્યા બાદ કુર્દીશોના નિયંત્રણ હેઠળના વિસ્તારને ફરી નિયંત્રણમાં લેવા આગળ વધી રહ્યું છે.\n\nકેમ શરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિરણ મજૂમદાર શોએ કહ્યું, 'સરકાર અર્થતંત્ર મુદ્દે ટીકા સાંભળવા નથી માગતી'\\nસારાંશ: ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ બાયૉકોનનાં મુખ્ય નિર્દેશક કિરણ મજૂમદાર શોએ અર્થતંત્ર મુદ્દે સરકારની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે સરકાર અર્થતંત્રની બાબતમાં કોઈ ટીકા સાંભળવા ઇચ્છુક નથી. કિરણે ટ્વિટર ઉપર લખ્યું કે 'વપરાશ તથા વૃદ્ધિદર વધારવા ઉદ્યોગજગતનો સંપર્ક કરશે તેવી આશા છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'સરકારે અત્યારસુધી અમારાથી અંતર જાળવ્યું છે. સરકાર અર્થતંત્રના મુદ્દે કોઈ ટીકા સાંભળવા નથી માગતી.'\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં બજાજ જૂથના રાહુલ બજાજે એક જાહેર કાર્યક્રમમાં સરકારની આર્થિક ટીકા કરી હતી અને ઉદ્યોગજગતમાં 'ભયનો માહોલ'ની વાત કહી હતી. \n\nરાહુલ બજાજે શું કહ્યું હતું?\n\nએક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહને ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેટલાક આકરા સવાલો કર્યા હતા. \n\nબજાજ ગ્રૂપના ચૅરમૅને મૉબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને લઈને અપાયેલા નિવેદનમાં યોગ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિલોગ્રામનો માપદંડ બદલાયો, હવે વૈજ્ઞાનિકો લાવશે નવું માપ\\nસારાંશ: વૈજ્ઞાનિકો હવે કિલોગ્રામને જુદી રીતે વ્યાખ્યાબદ્ધ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં કિલોગ્રામને માપવાનો આધાર 'લી ગ્રાન્ડ કે' (Le Grand K) તરીકે ઓળખાતી પ્લૅટિનમની લગડી છે. તે પેરિસમાં સચવાયેલી છે. \n\nશુક્રવારે ફ્રાંસના વર્સેઇલ્સમાં સંશોધકોની બેઠક થઈ. જેમાં કિલોગ્રામને વીજપ્રવાહને આધારે વ્યાખ્યાબદ્ધ કરવાનો નિર્ણય કરાયો. \n\nવજન અને માપ અંગેની જનરલ કૉન્ફરન્સમાં આ નિર્ણય લેવાયો.\n\nપણ આ અંગે યૂકેની 'નેશનલ ફિઝિકલ લૅબોરેટરી'નાં મહિલા વૈજ્ઞાનિક પૅરડી વિલિયમ્સે મિશ્ર પ્રતિક્રિયા આપી. \n\nતેઓ કહે છે, \"હું આ પ્રોજેક્સ સાથે લાંબા સમયથી જોડાઈ નથી પણ મને આ થોડું વિચિત્ર લાગે છે.\"\n\n\"મને લાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિશોર કુમાર : ‘હમ જબ ના હોંગે તો રો રો કે દુનિયા ઢુંઢેગી મેરે નિશાં’\\nસારાંશ: 'કિશોર કુમાર' અને 'કિશોર દા'ના હુલામણા નામે જાણીતા ગાયક આભાસકુમાર ગાંગુલીનો આજે 90મો જન્મદિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉમદા સેન્સ ઑફ હ્યુમરના માલિક હતા કિશોર દા\n\nકિશોર કુમારને ગાવાની તક કઈ રીતે મળી? આ વિશે વાત કરતા ખુદ કિશોર કુમારે કહ્યું હતું, \"જ્યારે હું મારા ભાઈ અશોકકુમાર સાથે સંગીતકાર એસ.ડી. બર્મનને મળવા ગયો ત્યારે અશોકકુમારે જણાવ્યું હતું કે મારો ભાઈ પણ થોડું ગાઈ શકે છે.\"\n\nતેમણે કહ્યું, \"એસ.ડી. બર્મને મારું નામ પૂછ્યું અને કોઈ ગીત ગાવાનું કહ્યું. તેમણે જ ગાયેલું અને તે સમયે ખૂબ પ્રખ્યાત થયેલું એક બંગાળી ગીત મેં ત્યારે ગાયું હતું.\" \n\n\"મારું ગીત સાંભળી તેઓ બોલ્યા, 'અરે આ તો મારી નકલ કરી રહ્યો છે. હું નિશ્ચિતપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કિસાન મુક્તિ માર્ચ : દિલ્હીમાં ખેડૂતોની પલટન, રાજધાનીમાં 'ધ્રુજારી'\\nસારાંશ: કૃષિ સંબંધિત સમસ્યાઓને લઈને દેશભરના ખેડૂતો ગુરુવાર રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થયા બાદ શુક્રવારે સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા સંસદ સુધી માર્ચ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતોની માગ છે કે સંસદ ખાસ સત્ર બોલાવે અને ખેડૂતોનાં કરજ તેમજ પાકના પડતર ખર્ચ અંગેના બે 'પ્રાઇવૅટ મૅમ્બર્સ બિલ' પસાર કરવામાં આવે. \n\n'લાઠી ગોલી ખાયેંગે, ફિર ભી આગે જાયેંગે', 'મોદી સરકાર હોશ મેં આઓ' જેવા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા આ ખેડૂતો દેશઆખામાંથી દિલ્હી પહોંચ્યા છે. \n\nખેડૂત નેતાઓનું કહેવું છે કે દિલ્હીમાં એકઠા થયેલા ખેડૂતો આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી અહીં પહોંચ્યા છે. \n\n'કિસાન મુક્તિ માર્ચ'નું આય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કીકી ચેલેન્જ જોખમી છે તો પણ શા માટે વાઇરલ થઈ રહી છે?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર કોઈ પણ અણધારેલી વિગતોનું વાઇરલ થઈ જવું સામાન્ય બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં સોશિયલ મીડિયા પર કૅનેડિઅન રૅપરના ગીત 'ઇન માય ફિલિંગ્સ' પરની ડાન્સ ચેલેન્જ વાઇરલ થઈ રહી છે.\n\nજેવી રીતે જોખમી બ્લૂ વહેલ ચેલેન્જ, સામાજિક બદલાવ માટેની સ્વચ્છતા ચેલેન્જ કે પછી ખૂબ જ લોકપ્રિય થયેલી આઇસ બકેટ ચેલેન્જ વાઇરલ થઈ હતી.\n\nતેવી જ રીતે સોશિયલ મીડિયા પર પાછલા એક મહિનાથી કીકી ચેલેન્જ વાઈરલ થઈ રહી છે. કીકી ચેલેન્જ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ બની ત્યાં સુધી કોઈ સમસ્યા ન હતી પરંતુ\n\nઆ ચેલેન્જના કારણે અકસ્માતો થઈ રહ્યાં છે અને વિદેશમાં લોકોના જીવ પણ ગયા છે.\n\nકીકી ચેલેન્જ ગુજરાતમાં વાઇરલ થાય તે પહેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કીટનાશકનો ઉપયોગ કરવા છતાં કૉક્રોચ નથી ભાગતા? જાણો શા માટે\\nસારાંશ: રસોડામાં આમ તેમ રેસ લગાવતા, વાસણોમાં ફરતા, તિરાડોમાં ઘુસતા- નીકળતા કૉક્રોચનો નાશ કરવા માટે જો તમે કીટનાશક દ્રવ્ય નાખ્યું છે અને તેની કોઈ અસર થઈ નથી, તો આશ્ચર્યમાં ન મૂકાતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેમ કે તમારું કીટનાશક એ કૉક્રોચ પર હવે અસરકારક રહ્યું નથી. \n\nહાલ જ અમેરિકાના ઇન્ડિયાનાની પરડ્યૂ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક અધ્યયન કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કૉક્રોચ કીટનાશકોથી ઇમ્યુન થઈ ગયા છે. \n\nએટલે કે તેમણે કીટનાશકોથી બચવાની રીત શોધી લીધી છે. \n\nવર્ષોથી આપણે કેમિકલની મદદથી જીવ જંતુઓની વધતી સંખ્યાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. \n\nસામાન્યપણે કૉક્રોચને ભગાવવા માટે કોઈ કેમિકલ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. \n\nજો તે કામ ન કરે, તો આપણે બીજા કોઈ પ્રકારના કેમિકલ અજમાવી જોઈએ છીએ. \n\nઘણી વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ 2019 : જ્યારે મેળામાં ખોવાયેલી ગુજરાતી મહિલાઓનો ભેટો થયો\\nસારાંશ: ઉત્તર પ્રદેશના અલાહાબાદ (પ્રયાગરાજ)માં કુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળાને દુનિયાના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં કરોડોની સંખ્યામાં લોકો એકઠા થાય છે. 49 દિવસ સુધી ચાલતા આ કુંભ મેળામાં આશરે 11 કરોડ લોકો પહોંચે તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરોડોની સંખ્યામાં જ્યારે લોકો એકઠા થાય છે, તો લોકોનાં ગુમ થવાની શક્યતા પણ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં પણ કુંભ મેળામાં લોકોને તુરંત મદદ મળે છે.\n\nબીબીસી સંવાદદાતા ગીતા પાંડેએ કુંભ મેળામાં 'ભૂલે ભટકે શિબિર'(ખોવાઈ ગયેલા લોકો માટે બનેલો કૅમ્પ)માં એક દિવસ વિતાવ્યો હતો.\n\n'ભૂલે ભટકે શિબિર' ચલાવતા ઉમેશ તિવારી જણાવે છે, \"મોટાભાગે ગુમ થતા લોકોમાં વૃદ્ધોની સંખ્યા વધારે હોય છે. ખાસ કરીને મહિલાઓ કે જેમની ઉંમર 60 કરતાં વધારે હોય છે.\"\n\nઆ કૅમ્પનું સંચાલન સ્થાનિક સંસ્થા ભારત સેવા દળ કરે છે.\n\nઆ કૅમ્પની શરુઆત ઉમેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ 2019: કેમ વિદેશી શ્રદ્ધાળુઓ કુંભમાં દોડી આવે છે?\\nસારાંશ: 15 જાન્યુઆરીએ કુંભના પહેલા શાહી સ્નાન એટલે કે મકર સંક્રાંતિએ સંગમ કિનારે જ્યાં અખાડાઓના સાધુ સ્નાન કરી રહ્યાં હતાં, તેમનાથી થોડાં જ મીટરના અંતરે સ્નાન કરી રહેલાં સફેદ વસ્ત્રધારી ઘણાં વિદેશી શ્રદ્ધાળુઓ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાંથી એક અમેરિકાથી આવેલા ઑસ્ટિન પણ હતા, જેઓ બીબીસીનું માઈક જોઈને હસીને પોતે જ અમારી પાસે આવી ગયા. \n\nઆ દરમિયાન ઑસ્ટિન અને તેમના સાથી 'ગંગા મૈયા કી જય' અને 'હર-હર ગંગે'ના નારા લગાવી રહ્યાં હતાં. \n\nતેમની સાથે લગભગ બે ડઝન લોકો હતા જેમાં ઘણી મહિલાઓ પણ હતી. અખાડાઓની સાથે આ લોકો પણ નાચતાં-ગાતાં અને વાદ્ય યંત્રો સાથે સ્નાન કરવા આવ્યા હતા. \n\nસ્પષ્ટ-સુંદર હિન્દીમાં ઑસ્ટિન જણાવવા લાગે છે, \"અમે લોકો છેલ્લા એક સપ્તાહથી અહીં આવ્યા છીએ અને ટૅન્ટમાં રહીએ છીએ. અમારા તમામ સાથી એક મહિનો રહીને કલ્પવાસ કરશે.\"\n\n\"અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ 2019: સંગમની સફાઈ માટે રાખવામાં આવી ખાસ બોટમાં શું ખાસ?\\nસારાંશ: પ્રયાગરાજનો કુંભ આમ તો સંગમની દિવ્યતા અને સાધુઓની પરંપરાને કારણે જાણીતો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતું કુંભ મેળા માટે સરકાર દ્વારા મોટા પાયે વહીવટી વ્યવસ્થા કરવામાં આવી છે. \n\nઆ બધા વચ્ચે સંગમના પાણીમાં ફરી રહેલી બોટ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. આ બોટને ખાસ સંગમની સફાઈ માટે રાખવામાં આવી છે. \n\nજુઓ ખાસ રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ અને કોરોના : 'મેં બધું ભગવાન પર છોડી દીધું હતું' હરિદ્વાર ગયેલા લોકોના અનુભવ\\nસારાંશ: મુંબઈમાં રહેતા 34 વર્ષના બિઝનેસમેન અને ફોટોગ્રાફર ઉજ્જવલ પુરી 9 માર્ચે સવારે જ્યારે હરિદ્વાર પહોંચ્યા તો માસ્ક સિવાય તેમની પાસે સૅનિટાઇઝર, વિટામિન સીની ગોળીઓ પણ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર કુંભ મેળો\n\nદેહરાદૂનની ફ્લાઇટમાં બેસતા પહેલાં તેમને લાગ્યું હતું કે હરિદ્વારમાં આટલી આકરી સુરક્ષા હશે કે તેમને ઍન્ટ્રી પણ ના મળી શકે. \n\nતેમણે પોતાનો નૅગેટિવ કોવિડ આરટીપીસીઆર- ટેસ્ટ રિપોર્ટ સરકારની વેબસાઇટ પર રજિસ્ટાર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વેબસાઇટ ચાલતી ન હતી.\n\nપરંતુ ના તેમનું ઍરપૉર્ટ પર ચેકિંગ થયું ના હરિદ્વારમાં ચેકિંગ થયું.\n\nહર કી પૌડીમાં તેમણે લીધેલી તસવીરોમાં મોટા ભાગના લોકોના ચહેરા પર માસ્ક ન હતું, અથવા તો ગળે ખસી ગયું હોય.\n\nરાતે લેવામાં આવેલી એક તસવીરમાં ઘાટની સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ મેળો 2019 : શું આ ઝગમગતી તસવીર ખરેખર ઉત્તર પ્રદેશના પ્રયાગના કુંભની છે?\\nસારાંશ: 'રાષ્ટ્રવાદી સરકાર પસંદ કરવાનો' કેટલો ફાયદો થાય છે! તેનો ઉલ્લેખ કરતા ઘણા દક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક અને ટ્વિટર યૂઝર્સે ગત વર્ષે એક તસવીર પોસ્ટ કરી હતી કે જે ફરી એક વખત શૅર કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરને 'યોગી સરકાર દ્વારા ઇલાહાબાદ કુંભ મેળાની તૈયારીનું દૃશ્ય' ગણાવવામાં આવી છે. \n\nકેટલાક લોકોએ લખ્યું છે કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે વિકાસ અને વ્યવસ્થાના મામલે દરેકને પાછળ છોડી દીધા છે. \n\nએક જગ્યાએ તે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ ઝગમગતી તસવીર સાઉદી અરેબિયાની નહીં પણ કુંભ મેળાને લઈને યોગી સરકારની તૈયારીનું દૃશ્ય છે. \n\nપરંતુ આ બધા દાવા ખોટાં છે. બીબીસીએ ગત મહિને આ તસવીરની તપાસ કરી હતી. \n\nઆ તસવીર હજ (મક્કા મદીના)ના સમયની છે. \n\nઓગસ્ટ 2018માં આ તસવીરને સાઉદી અરેબિયાની કેટલીક મીડિયા સંસ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ મેળો : પ્રયાગરાજમાં 'કિન્નર અખાડા'ને માન્યતા મળશે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં અલાહાબાદમાં 15 જાન્યુઆરીથી કુંભ મેળાની જમાવટ થઈ રહી છે ત્યારે અનેક પરંપરાગત અખાડાઓની વચ્ચે કિન્નર અખાડો પણ એનાં રંગ દેખાડી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલાહાબાદમાં કુંભ મેળામાં કિન્નરોના ધાર્મિક સરઘસમાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠી\n\nપ્રયાગરાજમાં હાલ દુનિયાનું સૌથી મોટું આયોજન મનાતા કુંભ મેળા માટે વિવિધ અખાડાઓ પહોંચી રહ્યાં છે. કુંભ મેળો હિંદુ ધર્મનો બહુ મહત્ત્વપૂર્ણ મેળાવડો ગણાય છે.\n\nચાર માર્ચ સુધી ચાલનાર આ કુંભ મેળામાં વિવિધ અખાડાઓનાં સરઘસ ઉપરાંત ગત અઠવાડિયે કિન્નર અખાડાનું સરઘસ નીકળ્યું તો લોકો જોઈ જ રહ્યાં. \n\nસદીઓથી ભારતના ચાર શહેરોમાં પવિત્ર માનવામાં આવતી નદીઓના કિનારે લાખો માણસો અને સાધુ-સંતોના અખાડાઓ કુંભ મેળા સ્વરુપે ભેગાં થાય છે. \n\nપ્રયાગરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભ મેળો અને કોરોના : હરિદ્વારથી ગુજરાત આવેલા લોકો કોરોનાના 'સુપર સ્પ્રેડર' બની શકે છે?\\nસારાંશ: ગુજરાતમાં ત્રણ દિવસમાં કુંભ મેળામાંથી પરત આવેલા 64થી વધારે લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં પહેલાંથી જ કોરોનાના કેસોમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કુંભ મેળામાંથી પરત ફરી રહેલા લોકો મળી આવી રહ્યા છે કોરોના પૉઝિટિવ\n\nત્યારે કુંભ મેળામાંથી લાખો લોકોની વચ્ચેથી, હજારો કિલોમિટરનું અંતર કાપીને પરત ફરેલા લોકો ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ગંભીર બનાવશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.\n\nએક તરફ જ્યાં ગુજરાત સહિત ભારતમાં કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો હતો, તે દરમિયાન જ હરિદ્વાર ખાતે આયોજિત કુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે પહોંચ્યા હતા. \n\nઅખબારોમાં દરરોજ કુંભ મેળામાં ગંગાકિનારે જામી રહેલી ભીડ અંગેના અહેવાલો જોવા મળી રહ્યા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંભમેળો : કોરોના મામલે ભારત બ્રાઝિલ કરતાં પણ આગળ, હરિદ્વારમાં ભારે ભીડ ઊમટી\\nસારાંશ: ભારતમાં અત્યારે કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ હરિદ્વારમાં યોજાયેલ કુંભમેળામાં ગંગાસ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિદ્વારમાં કુંભ મેળાને પગલે ઊમટી પડી છે લાખો શ્રદ્ધાળુઓની ભીડ\n\nનોંધનીય છે કે સોમવારના દિવસને હરિદ્વાર આવેલા શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે પવિત્ર દિવસ માની રહ્યા હતા.\n\nઅધિકારીઓના મતાનુસાર ભારે ભીડના કારણે તેઓના માટે સુરક્ષાના નિયમોનું પાલન પડકારરૂપ બની ગયું છે.\n\nહિંદુ માન્યતા પ્રમાણે શ્રદ્ધાળુઓને આસ્થા હોય છે કે ગંગાસ્નાન થકી તેમના તમામ પાપ ધોવાઈ જશે અને તેમને મુક્તિ પ્રાપ્ત થશે.\n\nનોંધનીય છે કે કુંભમેળો દર 12 વર્ષે યોજાય છે અને અલાહાબાદ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન પૈકી એક શહેરની યજમાન શહેર તરીકે પસં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુંવારી યુવતિ અચાનક બે બાળકીની મમ્મી કેવી રીતે બની?\\nસારાંશ: \"એ સવારે રોજની માફક હું કામ પર જવા નીકળી ત્યારે મને ખબર ન હતી કે બે બાળકીઓની 'મમ્મી' બનીને સાંજે ઘરે પાછી ફરીશ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"‘મને ખબર ન હતી કે બે બાળકીઓની 'મમ્મી' બનીને સાંજે ઘરે પાછી ફરીશ’\n\n\"એ રવિવારની સવાર હતી તેથી હોસ્પિટલ જવાની ઉતાવળ ન હતી. હું ઘરનાં કામ આરામથી પતાવી રહી હતી, ત્યારે ફોન આવ્યો હતો કે એક ઇમરજન્સી કેસ આવ્યો છે.\n\n\"તપાસ કરતાં ખબર પડી કે એક મહિલાની સુવાવડ કરાવવી જરૂરી હતી, કારણ કે તેની હાલત ઘણી નાજુક હતી.\n\n\"હું તત્કાળ હોસ્પિટલ પહોંચી અને એ મહિલાની સુવાવડ કરાવી હતી. મહિલાએ બે બાળકીઓને જન્મ આપ્યો હતો.\n\n\"હું ગ્લવ્ઝ ઊતારીને હાથ ધોઈ રહી હતી, ત્યાં કોઈએ આવીને જણાવ્યું કે મહિલા એ બાળકીઓને સ્વીકારવાનો ઇન્કાર કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુકને ફરજિયાત પ્રાઇવેટ જેટ વાપરવા નિર્દેશ\\nસારાંશ: બૅટરીની સમસ્યાના કારણે આઇફોન 'સ્લો' કરવાની કબૂલાત બાદ ઍપલે માફી માંગી છે. પરંતુ આ ચર્ચાની વચ્ચે કંપનીએ તેના 'ચીફ એક્ઝિક્યૂટિવ' ટિમ કુકને અંગત અને બિઝનેસ એમ બન્ને હેતુ માટે માત્ર પ્રાઇવેટ જેટનો જ ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍપલના ચીફ એક્ઝિક્યૂટિવ ટિમ કુક.\n\nઅમેરિકાના કંપની બાબતોના નિયમનકર્તાને સુપરત કરેલા દસ્તાવેજમાં ઍપલ કંપનીએ જણાવ્યું હતું, \"આ બાબત સુરક્ષા અને કાર્યક્ષમતા સંબંધિત નીતિ આધારિત છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઍપલ સામે અમેરિકી કોર્ટમાં આઠ કેસો દાખલ થયા છે\n\nઍપલના રિપોર્ટ અનુસાર, ટિમ કુકનો વર્ષ 2017માં અંગત પ્રવાસનો ખર્ચ 93,109 અમેરિકી ડોલર (લગભગ 59 લાખ રૂપિયા) રહ્યો હતો.\n\nજ્યારે તેમની સુરક્ષા માટે કંપનીએ 224,216 અમેરિકી ડોલર (લગભગ 1.43 કરોડ રૂપિયા) ખર્ચ્યા છે.\n\nવર્ષ 2017માં 'ચીફ એક્ઝિક્યૂટિવ'નો પગાર ત્રણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુખ્યાત ડ્રગ માફિયા અલ ચેપોનાં પત્નીનું જીવન જેલમાં કેટલું બદલાઈ ગયું?\\nસારાંશ: એમ્મા કોરોનેલ એસ્પરો ન્યૂ યૉર્કમાં રહેતાં હતાં અને ડ્રગના દાણચોર જૉકિન ગઝમેન લોએરા ઉર્ફે અલ ચેપોનાં પત્ની તરીકે ભોગવી શકાય તેવી સાહ્યબી ભોગવતાં હતાં. આખરે તેમની ધરપકડ થઈ અને વર્જિનિયાની જેલમાં જવું પડ્યું. એ પછી ડ્રગ માફિયાની રાણીનું શું થયું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડ્રગ માફિયાનાં રાણી એમ્માનું પછી શું થયું હતું?\n\nએલેક્ઝાન્ડ્રિયાના વિલિયમ ટ્રૂઝડેલ ઍડલ્ટ ડિટેન્શન સેન્ટરની એક કોટડીમાં એમ્મા કોરોનેલ એસ્પરોને એકાકી રાખવામાં આવ્યાં છે.\n\nતેમના લૉયર મેરિયલ કોલૉન મીરો કહે છે કે તેઓ કોટડીમાં બેઠી બેઠી \"રોમૅન્ટિક\" નવલકથાઓ ટાઇમ પાસ માટે વાંચતાં રહે છે.\n\nએક જમાનામાં એશોઆરામની જિંદગી સામે કોટડીનું જીવન કંઈ સહેલું હોતું નથી.\n\nથોડા મહિનાઓ પહેલાં જ તેમણે અલ ચેપો ગઝમેન એવા નામ સાથે વસ્ત્રોની બ્રાન્ડ શરૂ કરવાની તૈયારી કરી હતી. (મૅક્સિકોમાં આ દંપતી સ્ટાઇલ આઇકન તરીકે જાણીતું થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુતુબમિનારમાં પૂજા કરવા દેવાની હિંદુ સંગઠનો માગ કેમ કરે છે, શું પહેલાં ત્યાં હિંદુ મંદિર હતું?\\nસારાંશ: દિલ્હીસ્થિત કુતુબમિનાર સંકુલમાં આવેલ કુતુબમિનાર અને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ ભારતમાં મુસ્લિમ સુલતાનો દ્વારા બાંધવામાં આવેલી પ્રાચીન ઇમારતોમાં સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુતુબમિનાર\n\nકુતુબમિનાર અને કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદના બાંધકામમાં હિંદુ અને જૈન મંદિરોનાં ડઝનબંધ સ્તંભો અને પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.\n\nકેટલાંક હિંદુ સંગઠનોનું કહેવું છે કે કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ ખરેખર એક મંદિર છે અને હિંદુઓને અહીં પૂજા કરવા માટેની પરવાનગી આપવી જોઈએ.\n\nહિંદુ સંગઠનોએ મંદિરની પુનઃસ્થાપના માટે કોર્ટમાં અરજી પણ કરી છે.\n\nદિલ્હીના મહરૌલી વિસ્તારમાં આવેલો કુતુબમિનાર વિશ્વની કેટલીક અજાયબીઓમાંથી એક છે. સદીઓથી આ મિનારને સૌથી ઊંચી ઇમારતનો દરજ્જો મળેલ છે. કુતુબમિનાર નજીક આવેલી મસ્જિદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુલભૂષણ જાધવ કેસ : ફાંસી અંગે ફેરવિચારણા કરવાનો ICJનો આદેશ, પાકિસ્તાનનો પણ જીતનો દાવો\\nસારાંશ: ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે) ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કુલભૂષણ જાધવના કેસમાં આજે ચુકાદો આપ્યો છે અને કુલભૂષણની ફાંસીની સજા પર ફેરવિચારણા કરવાનો પાકિસ્તાનને આદેશ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૅગની ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે વિયેના સંધિનો ભંગ થયો હોવાની ભારતની દલીલ માની છે અને કુલભૂષણ જાધવને કૉન્સુલર આપવાનો પણ આદેશ કર્યો છે. \n\nશું કહ્યું હૅગની અદાલતે?\n\nઅદાલતે કહ્યું કે કુલભૂષણ જાધવને ફાંસી અપાઈ તે કેસમાં પાકિસ્તાન દ્વારા વિયેના સંધિનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ભારતને કમ્યુનિકેશન કરવાની તક ન આપી અને કુલભૂષણનો કબજો ન આપ્યો. અટકાયત દરમિયાન તેમની મુલાકાત ન કરવા દેવાઈ અને તેમને યોગ્ય ન્યાયિક પ્રતિનિધિત્વ ન આપવામાં આવ્યું. અદાલતે આ બાબતોને વિયેના કરારનો ભંગ ગણાવ્યો છે.\n\nઆંતરરાષ્ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુલભૂષણ જાધવ કેસ : ફાંસી અટકવાની શક્યતા, પાકિસ્તાન માનવઅધિકાર પંચે કરી આવી વાત\\nસારાંશ: પાકિસ્તાનના માનવઅધિકાર પંચના ચૅરમૅન મહેંદી હસનનું કહેવું છે કે કુલભૂષણ જાદવને ફાંસી આપવામાં ન આવે તથા એમની અદલા-બદલી ભારતની જેલમાં કેદ કોઈ પાકિસ્તાની નાગરિક સાથે થાય એવી સંભાવના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાને બુધવારે કહ્યું હતું કે કુલભૂષણ જાદવે એમની ફાંસી વિરુદ્ધ અપીલ કરવાનો ઇન્કાર કરી દીધો છે.\n\nપાકિસ્તાનની કેદમાં રહેલા કુલભૂષણ જાદવને પાકિસ્તાનની સરકાર ભારતનો જાસૂસ ગણાવે છે. જોકે, ભારતનું કહેવું છે કે તે નૌસેનાના પૂર્વ અધિકારી છે અને બિઝનેસમૅન છે.\n\nપાકિસ્તાનના માનવઅધિકાર પંચના ચૅરમૅન મહેંદી હસને લાહોરથી બીબીસી સાથે ફોન પર વાત કરી. એમણે કહ્યું કે કુલભૂષણ જાદવને ફાંસી ન આપવાની માગ પાકિસ્તાનમાં પણ અનેક લોકોએ કરી છે.\n\nમહેંદી હસને કહ્યું કે કુલભૂષણની ફાંસીની સજા રોકવા એમના વતી રિવ્યૂ પિટિશન દા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુલભૂષણ જાધવ પહેલાં ભારતના કેટલા 'ટાઇગર' પાકિસ્તાનમાં ઝડપાયા?\\nસારાંશ: પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલા કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવ અંગે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે અને તેમની ફાંસીની સજા અંગે ફેરવિચારણા કરવાનું કહ્યું છે પાકિસ્તાનની અદાલતે 2017માં તેમને જાસૂસી કરવાના આરોપમાં દોષિત ઠેરવી મૃત્યુદંડની સજા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરરાષ્ટ્રીય કોર્ટે આ ચુકાદા અંગે ફેરવિચારણા કરવાનો આદેશ આપ્યો છે અને ભારતની કૉન્સુલર એક્સેસની વિનંતી ગ્રાહ્ય રાખી છે. જોકે, કુલભૂષણની સજા રદ કરી ભારત મોકલવાની માગણી ફગાવી દીધી છે.\n\nજોકે, જેમને જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાનમાં સજા કરવામાં આવી હોય કુલભૂષણ પહેલા ભારતીય નાગરિક નથી.\n\nપાકિસ્તાનમાં છેલ્લા ચાર દાયકામાં એક ડઝનથી પણ વધુ લોકોને ભારતીય જાસૂસ સમજીને સજા કરવામાં આવી છે.\n\nઆમાંથી કેટલાકને મોતની સજા કરવામાં આવી છે, પરંતુ તેમની સજા પર પણ અમલ કરવામાં આવ્યો નથી. તો તેમાંથી કેટલાક લોકોને તો જેલમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુવૈતનો કાયદો ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે ખતરાની ઘંટી તો નથી ને?\\nસારાંશ: 1991નું વર્ષ વરસ ભારતીય અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં કેટલાંક ખોટાં સીમા ચિહ્નો માટે હંમેશાં યાદ રહેવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nભારતની વિદેશી મુદ્રાની અનામતોનું તળિયું દેખાઈ ગયું હતું. માંડ અઠવાડિયું ચાલે તેટલી વિદેશી મુદ્રાની પુરાંત ભારત પાસે હતી. \n\nઆ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો છેવટે \"ડૂબતો તરણું પકડે\" તે રીતે જુલાઈ 1991માં ભારતીય રિઝર્વ બેંકે 40 કરોડ ડૉલર જેટલું વિદેશી હૂંડિયામણ ઉછીનું લેવા માટે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બેન્ક ઑફ જાપાન પાસે 46.91 ટન સોનું પોતાના અનામત ભંડારમાંથી ગીરવે મૂક્યું. આજે આપણે જુલાઈ 2020માં છીએ. સમગ્ર દેશને નીચાજોણું થાય એવી આ ઘટનાને 30 વરસ થયાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કુશ્તિમાં ભલભલાને હરાવતી કવિતા\\nસારાંશ: લગ્ન અને પરિવારનું બંધન તોડી કવિતા એક એવા વ્યવસાયમાં સફળ થઈ છે જ્યાં વર્ષોથી પુરુષોનું વર્ચસ્વ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કવિતા માત્ર કુશ્તી નથી કરતી પરંતુ શિખવાડે પણ છે. ધ ગ્રેટ ખલીની સંસ્થામાં તે યુવતીઓને કુશ્તીની તાલીમ આપે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને કવિતાએ સિદ્ધ કરી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૂ વિરુદ્ધ ટ્વિટર : ભારત સરકાર સોશિયલ મીડિયા ન્યૂકમરની તરફેણ કેમ કરે છે?\\nસારાંશ: પીળા રંગનું આ નાનું ચિક (પક્ષીનું બચ્ચું) ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવના પરિણામ સ્વરૂપે દિવસે ને દિવસે વધુ લોકપ્રિય બનતું જઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૂનો લોગો ભારતીય લોકોના મોબાઇલ ફોન પર દેખાતો સામાન્ય લોગો બનતો જઈ રહ્યો છે\n\nપોતાના અમેરિકાસ્થિત પ્રતિદ્વંદ્વીની સરખામણીએ સરકારી વિભાગો દ્વારા નવી માઇક્રોબ્લોગિંગ ઍપ કૂને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. \n\nટ્વિટરનું ‘બેવડું વલણ’\n\nભારત સરકારે ટ્વિટર સમક્ષ તેમના દાવા અનુસાર ફૅક ન્યૂઝ ફેલાવી રહેલાં કેટલાંક એકાઉન્ટ બંધ કરવાની માંગણી કરી હતી. \n\nભારત સરકારે ટ્વિટર પર બેવડા વલણના આરોપ મૂક્યા છે. તેમણે આરોપ કર્યો છે કે ટ્વિટરે યુ. એસ. કૅપિટોલ બિલ્ડિંગ પર થયેલા હિંસક બનાવોમાં ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિ : જાણો મોદી સરકારે વધારેલા ટેકાના ભાવ તમારે જાણવા કેમ જરૂરી છે\\nસારાંશ: ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે મોદી સરકારે 2018-19 માટે તમામ ખરીફ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) એટલે કે પાકની સરકારી ખરીદી માટેના ટેકાના ભાવોમાં વધારો કર્યો છે. પણ ખેતી અને ખેડૂતોને સ્પર્શતી આ બાબત કૉલેજમાં ભણતા યુવાનો, ગૃહિણીઓ કે દેશના સામાન્ય માણસને કેવી અસર કરે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારનો આ નિર્ણય ભારતના દરેક નાગરિકને સીધી નહીં તો આડકતરી રીતે અસર કરે છે. \n\nઆ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)ના નિવૃત્ત પ્રોફેસર અને કૃષિ અર્થશાસ્ત્રના વિશેષજ્ઞ પ્રો. અનિલ ગુપ્તા સાથે વાતચીત કરી. \n\nપ્રો. ગુપ્તા એ સાત મુદ્દામાં સમજાવ્યું કે, ટેકાના આ ભાવનું મહત્ત્વ શું છે અને તેના વિશે સમજણ કેળવવી શા માટે જરૂરી છે.\n\nશું છે નિર્ણય?\n\nકેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી મળી છે. \n\nઅગાઉ વર્ષ 2018-19ના બજેટમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિ બિલ : વિપક્ષ અને ખેડૂતોના વિરોધ વચ્ચે રાજ્યસભામાં ત્રીજું બિલ પણ પાસ - TOP NEWS\\nસારાંશ: વિપક્ષના વિરોધ અને રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ સંલગ્ન ત્રીજું બિલ ગૃહમાં પસાર થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અગાઉ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે વિપક્ષ રાજ્યસભાનો બહિષ્કાર ત્યાં સુધી જારી રાખશે, જ્યાં સુધી આઠ સાંસદોને નિલંબિત કરવાનો નિર્ણય પરત ન લેવાય.\n\nગુલામ નબી આઝાદ શૂન્યકાળ પછી બોલી રહ્યા હતા, તેમણે માગ કરી કે સરકારે એક એવું બિલ લાવવું જોRએ જેનાથી ખાનગી ખરીદદારોને સરકાર તરફથી નિર્ધારિત લઘુત્તમ સમર્થન મૂલ્યથી ઓછી કિંમતે કૃષિઉત્પાદનો ખરીદતાં રોકી શકાય.\n\nતેમણે એમ પણ કહ્યું કે સરકારે સ્વામીનાથન ફૉર્મ્યુલા હેઠળ સમયાંતરે લઘુત્તમ સમર્થન મૂલ્ય નિર્ધારિત કરતાં રહેવું જોઈએ.\n\nસોમવાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિ બિલ વિવાદ : ખેડૂતઆંદોલનને ભારતમાં સરકાર ગંભીરતાથી કેમ લેતી નથી?\\nસારાંશ: કૃષિ અંગેનું વિવાદિત વિધેયક હાલના દિવસોમાં ચર્ચામાં છે. અનેક રાજ્યોના ખેડૂતો આંદોલનના મૂડમાં છે અને ગત કેટલાય દિવસોથી તેમનાં વિરોધપ્રદર્શનો ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર છોટુરામ\n\nસત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના એક મુખ્ય સહયોગી પક્ષ અકાલી દળનાં એક માત્ર મંત્રી હરસિમરત કૌરે આ બિલના વિરોધમાં મંત્રીપદ છોડી દીધું છે. \n\nપરંતુ સરકાર આનાથી ટસથી મસ નથી થઈ અને વિધયેક સંસદના બંને ગૃહમાંથી હંગામાની વચ્ચે પસાર થયું છે.\n\nવિપક્ષમાં રહેલી પાર્ટીઓ અને અનેક ખેડૂતસંગઠનોનો આરોપ છે કે આનાથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર અસર પડશે, જ્યારે સરકાર આ આરોપોને નકારે છે. \n\nસરકારનું કહેવું છે કે કૃષિ બિલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અનાજ-યાર્ડની વ્યવસ્થા ખતમ કરવામાં આવી રહી નથી, પરંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિ સુધારા બિલનો વિરોધ કરી રહેલા કૉંગ્રેસ નેતાઓની અટકાયત- BBC TOP NEWS\\nસારાંશ: કૃષિ સુધારા બિલ સામે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારના વિરોધમાં ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચેલા કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કૉંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.\n\nઆ દરમિયાન પોલીસ તથા કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું હતું.\n\nકૃષિ સુધારા બિલ સંસદનાં ગૃહોમાંથી પસાર થઈ ગયું અને બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર પણ કરી દીધા છે.\n\nદેશભરમાં ખેડૂતસંગઠનો દ્વારા આનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ દ્વારા આ મુદ્દે લડત આદરવામાં આવી છે.\n\nગુજરાતમાં દારૂબંધી માત્ર એક ઢોંગ, હઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિકાયદા : કેવી છે જોગવાઈઓ અને કેમ થઈ રહ્યો છે આટલો વિરોધ?\\nસારાંશ: પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોથી આવેલા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદાને લઈને દિલ્હીની ઉત્તર પ્રદેશ-હરિયાણા સાથે જોડાયેલી સીમાઓ પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલન\n\nસરકાર અને ખેડૂતો વચ્ચે કાયદાઓને લઈને પાંચ વાર વાતચીત થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂત સંગઠનોની માગણી ત્રણે કૃષિ કાયદાઓ રદ થાય એવી છે અને આ મુદ્દે 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.\n\nખેડૂતો આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને વિપક્ષ સરકાર પર નિશાન તાકી રહ્યો છે પરંતુ સરકાર આ કાયદાઓ ખેડૂતોના હિતમાં હોવાની વાત કરી રહી છે.\n\nપહેલાં સમજીએ કે આખરે આ ત્રણેય કાયદાઓમાં આખરે છે શું?\n\nકૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020\n\nદિલ્હીની સીમાઓ પર ખેડૂતોનાં પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિકાયદા : ખેડૂતો સામે મોદી સરકાર ઝૂકી ગઈ કે માસ્ટરસ્ટ્રૉક માર્યો?\\nસારાંશ: \"કૃષિ સુધાર કાયદાઓની અમલવારીને એકથી દોઢ વર્ષ માટે મોકૂફ રાખી શકાય છે. આ દરમિયાન ખેડૂત સંગઠન તથા સરકારના પ્રતિનિધિ આંદોલનના અલગ-અલગ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરે તથા કોઈ યોગ્ય ઉકેલ કાઢે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપરોક્ત ફકરો કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનનો અંશ છે. \n\nકાયદા મોકૂફ રાખવાનો મોદી સરકારનો નિર્ણય અનપેક્ષિત છે. કેટલાક જાણકારોના કહેવા પ્રમાણે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની દખલ બાદ લેવામાં આવ્યો હતો. \n\nકેટલાકના માનવા પ્રમાણે સુપ્રીમ કોર્ટના વલણ બાદ સરકાર પાસે કોઈ વિકલ્પ વધ્યો ન હતો, તો બીજા કેટલાકના માનવા પ્રમાણે આ પગલું મોદીનો 'માસ્ટરસ્ટ્રૉક' છે.\n\n'અકાલી દળ' જેવા જૂના સાથીપક્ષની નારાજગીને પણ મચક નહીં આપનાર સરકારનું આ પગલું ચર્ચા ઊભી કરનાર છે.\n\nરાજ'નીતિ'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિક્રાંતિ : એ દેશ જે જમીન અને ખેતમજૂર વિના કરી રહ્યો છે ખેતી\\nસારાંશ: જાપાનના યૂચી મોરી ફળો અને શાકભાજી ઉગાડે છે, પણ તે માટે તેમને જમીન કે માટીની જરૂર પડતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોડનાં મૂળ એવા સાધનમાં હોય છે, જે મૂળભૂત રીતે મેડિકલ ટ્રીટમેન્ટ માટે ડિઝાઇન કરાયું હતું. \n\nટ્રાન્સપરન્ટ પોલીમર ફિલ્મમાં મોરી પોતાના છોડ ઉગાડે છે. નીચે પાથરેલી ફિલ્મની અંદર પાણી અને પોષક પદાર્થો રાખી શકાય છે.\n\nફિલ્મની ઉપર છોડ ઊગે છે અને છોડનાં મૂળિયા અંદર જવાના બદલે આડાં પથરાય છે. \n\nઆ પદ્ધતિને કારણે કોઈ પણ આબોહવામાં છોડ ઉગાડી શકાય છે અને તેમાં ફાયદો એ છે કે 90 ટકા ઓછા પાણીની જરૂર પડે છે. \n\nજંતુનાશકો વાપરવાની પણ જરૂર પડતી નથી, કેમ કે પોલિમરના કારણે વાઇરસ અને બૅક્ટેરિયા આવતાં નથી. \n\nસંશોધક મોરીએ બી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૃષિસુધારા કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી -Top News\\nસારાંશ: વિપક્ષના ભારે વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે કરેલા કૃષિ સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરજેડીના રાજ્યસભા સાંસદ મનોઝ ઝાએ સુપ્રીમ કોર્ટમાં આ કાયદા સામે અરજી કરી છે. \n\nમનોજ ઝાએ સંસદમાં પસાર કરવામાં આવેલા ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા કાનૂન 2020, કૃષિ (સશક્તીકરણ અને સંરક્ષણ) મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાનૂન 2020 અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાનૂન 2020ને ભેદભાવપૂર્ણ અને મનમાની રીતે લાગુ કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું છે. \n\nએમની દલીલ છે કે આ કાયદાઓને કારણે ખેડૂતો મોટાં મૂડીવાદીઓના શોષણનો શિકાર થશે. બેઉ ગૃહમાં પસાર થયા પછી આ કાયદાઓ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૅનેડાની એક જૂની આવાસીય સ્કૂલમાં 215 બાળકોના અવશેષ મળ્યા\\nસારાંશ: કૅનેડામાં મૂળનિવાસીઓને મુખ્ય ધારામાં ભેળવવાના ઉદ્દેશ્યથી સ્થાપિત કરવામાં આવેલી એક પૂર્વ રૅસિડેન્સિયલ સ્કૂલમાંથી 215 બાળકોની સામૂહિક કબર મળી આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1890માં રોમન કૅથોલિક પ્રશાસન હેઠળ શરૂ કરવામાં આવેલી આ સ્કૂલમાં 1950ના દાયકામાં 500થી વધારે વિદ્યાર્થીઓ હતા.\n\nઆ બાળકો બ્રિટિશ કોલંબિયામાં 1978માં બંધ કરવામાં આવેલી કૅમલૂપ્સ ઇન્ડિયન રેસિડેન્સિયલ સ્કૂલનાં વિદ્યાર્થીઓ હતાં. \n\nઆ અંગે ગુરુવારે ટેમલપ્સ ટી ક્વેપેમસી ફર્સ્ટ નેશન (Tk'emlups te Secwepemc First Nation)ના પ્રમુખે માહિતી આપી હતી. \n\nકૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે \"આ દેશના ઇતિહાસના શરમજનક અધ્યાયની દુખદ યાદ અપાવે છે. \"\n\nફર્સ્ટ નેશન સંસ્થા આ બાળકોનાં મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૅન્સરના દર્દીઓ માટે પોતાના વાળનું દાન કરતી સુરતી બાળકી\\nસારાંશ: સુરતનાં દસ વર્ષના દેવના જનાર્દન બાળકલાકાર છે. તેમણે કૅન્સરના દર્દીઓ માટે પોતાના તમામ વાળ આપી દીધા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનું કહેવું છે કે દસ વર્ષમાં એક પણ વખત તેમણે તેમના વાળ કપાવ્યા નથી.\n\nઆવા ઘણા લોકો કૅન્સરદર્દીઓને તેમના વાળ દાન કરી રહ્યા છે.\n\nકૅન્સરદર્દીઓને વાળનું દાન કરવાનો આ નવતર સેવાયજ્ઞ શું છે?\n\nજુઓ વીડિયો અહેવાલ...\n\nવીડિયો - ધર્મેશ અમીન\n\nએડિટ - રવિ પરમાર\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૅપિટલ હિંસા : અમેરિકન સંસદ પર હુમલો કરનારા લોકો કોણ હતા?\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં યોજાયેલી રેલી પછી કૅપિટલ હિલ પરની ઇમારતમાં ઘૂસી ગયેલા વિરોધ પ્રદર્શનકર્તાઓ કોણ હતા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન સંસદ\n\nએ પૈકીના કેટલાકના હાથમાં ચોક્કસ વિચારધારા અને જૂથ સાથે ગાઢ રીતે સંકળાયેલાં પ્રતીકો તથા ઝંડાઓ હતાં, પણ વાસ્તવમાં ઘણા સભ્યો અને તેમના હેતુઓમાં અસમાનતા છે. \n\nવિરોધ પ્રદર્શનકર્તાઓમાં ક્વૅનૉન\n\nઅમેરિકન સંસદ\n\nતસવીરોમાં અંતિમવાદી અને ચુસ્ત જમણેરી જૂથો સાથે સંકળાયેલા લોકો અને ષડયંત્રની ઑનલાઇન થિયરીના ટેકેદારો જોવા મળ્યા હતા. એ પૈકીના ઘણા લાંબા સમયથી ઑનલાઇન સક્રિય હતા અને ટ્રમ્પ તરફી રેલીઓમાં પણ દેખાયા હતા. \n\nએ પૈકીનો એક આશ્ચર્યજનક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ઝડપભેર શૅર કરવામાં આવ્યો હતો. એ ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૅપિટલ હિલ્સ હુમલા બાદ અમેરિકા આઘાતમાં, ડોનાલ્ડ ટ્રમ્પ જતાં જતાં શું કરશે?\\nસારાંશ: દુનિયાને સ્તબ્ધ કરી દેનાર બુધવારના દિવસે અમેરિકાના ઇતિહાસમાં એ થયું જે કદી નહોતું થયું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભીડ બુધવાર બપોરે અચાનક જ કૅપિટલ્સ હિલ્સમાં ઘૂસી ગઈ અને આ ભીડ ત્યાં હાજર પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી. આ હિંસમાં ચાર લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ભીડ અમેરિકન કૉંગ્રેસની કાર્યવાહીને અટકાવવાના હેતુથી કૅપિટલ હિલ્સમાં ઘૂસી ગઈ હતી, જેથી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન 2020ની ચૂંટણીમાં વિજેતાનું સર્ટિફિકેટ ન મેળવી શકે.\n\nબુધવારની ઘટના બાદ ભૂતપૂર્વ એક્સ ચીફ મીક મૂલવણે, ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ફર્સ્ટ લેડી ચીફ ઑફ સ્ટાફે રાજીનામું આપી દીધું છે.\n\nઅમેરિકાની હાલની સ્થિતિ અંગે બીસીબીએ વરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠી સાથે વાતચીત કરી હતી. \n\nઅમેરિકન પ્રજા આઘાતમાં\n\nવરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠી\n\nબીબીસી સાથેની વાતચીતમાં અમેરિકાથી વરિષ્ઠ પત્રકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેજરીવાલ ક્યાં સુધી દિલ્હીને મફત વીજળી અને પાણી આપી શકશે?\\nસારાંશ: આમ આદમી પાર્ટીએ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં 62 બેઠક પર જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સતત બીજી વખત આટલી મોટી જીત બીજી કોઈ પાર્ટીને મળી નથી. પોતાની આ જીતનો શ્રેય અરવિંદ કેજરીવાલે પોતાની સરકારને આપ્યો છે.\n\nઆ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નારો આપ્યો હતો - 'મારો વોટ કામને, સીધો કેજરીવાલને'\n\n'કેજરીવાલ સરકાર'ની 'મફત'યોજના\n\nઆમ તો દિલ્હી સરકાર અનેક યોજાનાઓ ચલાવે છે, પરંતુ ચર્ચા એ સ્કીમની વધારે રહે છે જેમાં લોકોને મફતમાં પ્રમાણભૂત સુવિધાઓ મળે છે. એવી ચર્ચિત મફતની સ્કીમોમાં સામેલ છે :\n\nદિલ્હી સરકારે પોતે મફતમાં કરેલાં કામોનો ખૂબ જ પ્રચાર કર્યો.\n\nતેમની જીત પછી ચર્ચા શરૂ થઈ કે કેટલા દિવસ સુધી દિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેજરીવાલ: કાંઈ કરી ન શક્યા એટલે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવડાવ્યા\\nસારાંશ: દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ના 20 ધારાસભ્યોને 'ઓફિસ ઑફ પ્રોફિટ' મામલે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે, આ સંબંધિત નોટિફિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. \n\nકેજરીવાલે કહ્યું હતું કે, અનેક ત્રાગાં કરવા છતાં કાંઈ ન વળ્યું એટલે આપના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકારે આ બાબતે સૂચના બહાર પાડી છે. \n\nઅગાઉ ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને મોકલેલી ભલામણમાં જણાવ્યું હતું કે આ ધારાસભ્યોએ 2015-16 દરમિયાન લાભનું પદ મેળવ્યું હતું એટલે તેઓ ગેરલાયક ઠરવાને પાત્ર છે. \n\nસરકાર પર સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેજરીવાલે લીધા શપથ : હેટ્રિક પહેલાંના આપના અરવિંદની કહાણી\\nસારાંશ: અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેજરીવાલની સાથે અન્ય નેતાઓ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, ઇમરાન હુસૈન, રાજેન્દ્રપાલ ગૌતમે પણ શપથ લીધા હતા. \n\nદિલ્હીમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. \n\nજોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે વારાણસી ગયા હતા. \n\nશપથ લીધા બાદ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે હું દિલ્હીવાસીઓની જિંદગીમાં ખુશીઓ લાવવાની કોશિશ કરીશ.\n\nત્રીજી વખત મુખ્ય મંત્રી બન્યા પહેલાના કેજરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેજરીવાલે સી. આર. પાટીલને કેમ કહ્યું, 'આમ આદમીની મજાક ન ઉડાવો'\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મેળવી છે. ચૂંટણી પરિણામ બાદ પક્ષના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરિવંદ કેજરીવાલ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ટ્વિટર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બંને નેતાઓએ ટ્વિટર પર એક-બીજા સામે શાબ્દિક પ્રહાર કરતા ઘણાં યુઝર્સે તેમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nકેવી રીતે શરુ થયો વિવાદ\n\nશુક્રવારે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા જ્યાં તેમને પક્ષને વૉટ આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, \"અમે ગુજરાતમાં ચૂંટણી લડ્યા અને ભાજપના ગઢ સુરતમાં ચૂંટણી લડ્યા અને સફળતા મેળવી. સારી શરુઆત બહુ મોટી વસ્તુ હોય છે અને બધી લડાઈ એક દિવસમાં નહીં જીતી શકાય. અમે બહુ સારી શરુઆત કરી છે અને એ માટે તમને બધાને અભિનંદન.\"\n\nઅરવિંદ કેજરીવાલ\n\n\"જ્યારથી પરિણામ આવ્યાં છે ત્યારથી હું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓના નિવેદનો સાંભળી રહ્યો છું. તેઓ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેટરિંગના કોન્ટ્રાક્ટરો આગળ રેલવે વિભાગ મજબૂર?\\nસારાંશ: મને બાળપણના એ દિવસો આજે પણ યાદ છે જ્યારે ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા પહેલાં ઘરેથી જ ભોજન અને ખાદ્યસામગ્રીની વ્યવસ્થા કરવી પડતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય રેલવેમાં શું છે ખાણીપીણીની વ્યવસ્થા?\n\nબહુ લાંબી મુસાફરી હોય તો ઘણા દિવસો સુધી ચાલે તેટલી ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવી પડતી હતી. \n\nત્યારે પણ એવું નહોતું કે સ્ટેશનો પર ખાવા-પીવાની વસ્તુઓ નહોતી મળતી.\n\nતે સમય 'બેઝ કિચન'નો હતો. જેનું સંચાલન રેલવેના વાણિજ્ય વિભાગ દ્વારા કરવામાં આવતું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનિર્ધારિત સ્ટેશનો પર સ્ટીલની મોટી થાળીઓમાં ટ્રેનમાં ખાદ્યસામગ્રીઓ પહોંચાડવામાં આવતી. \n\nએ ભોજન સ્વાદિષ્ટ રહેતું અને ઘણા ભાવથી અમે તેની રાહ જોતા.\n\nટ્રેનમાં સફર શરૂ કરતા પહેલાં પીવાનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેટલું સ્વચ્છ થયું પીએમ મોદીનું પોતાનું ઘર વડનગર?\\nસારાંશ: ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી રાષ્ટ્રવ્યાપી યોજના 'સ્વચ્છ ભારત અભિયાનનો ચળકાટ વડાપ્રધાનના વતન વડનગર સુધી પહોંચતા જ ફિક્કો પડેલો જણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ હોવાથી ગુજરાત સરકાર તેને પર્યટન સ્થળ તરીકે વિક્સાવી રહી છે. \n\nત્યારે આ વડનગરના 'રોહિતવાસ'માં પ્રવેશતા જ સ્માર્ટ ફોન પર 'વડનગર વાઈ-ફાઈ'નું સિગ્નલ જોવા મળે છે.\n\nપરંતુ શૌચાલયનું પૂછતાં જ સ્થાનિકો તમને એક ખુલ્લા મેદાન તરફ લઈ જાય છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nખુલ્લામાં કુદરતી હાજતેજવા મજબૂર મહિલાઓ\n\nસુમન, હેત્વી, મોનિકા, બિશ્વા , અંકિતા અને નેહા વડનગરના રોહિતવાસમાં રહે છે અને શાળાએ જતી વિદ્યાર્થિનીઓ છે. \n\nશૌચાલય વિશે આ છોકરીઓને પૂછતાં જ તેઓ નજીકના ખુલ્લા મેદાનમાં લઈ ગઈ. તેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેટી બોમન : બ્લૅક હોલની તસવીર લેવા પાછળ આ મહિલાનું ભેજું\\nસારાંશ: 29 વર્ષનાં એક વૈજ્ઞાનિકની પ્રસંશા થઈ રહી છે, કેમ કે તેમણે એવું અલ્ગૉરિધમ તૈયાર કરી બતાવ્યું, જેના કારણે પ્રથમવાર બ્લૅક હોલની તસવીર લઈ શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટી બોમને એવા કમ્પ્યૂટર પ્રોગ્રામની આગેવાની લીધી હતી, જેના કારણે આ અદ્વિતિય એવી તસવીર લેવાનું શક્ય બન્યું હતું. \n\nપૃથ્વીથી 500 મિલિયન ટ્રિલિયન (50 કરોડ પર 12 મિંડા) દૂર ડસ્ટ અને ગૅસના ચમકદાર તેજવર્તુળની તસવીર બુધવારે જાહેર કરાઈ હતી. \n\nડૉ. બોમન માટે આ તસવીર તૈયાર કરવી એ અગાઉ અશક્ય ગણાતા કાર્યને શક્ય કરી બતાવવા સમાન હતી. \n\nસિદ્ધિની આ ક્ષણથી ઉત્સાહિત થયેલા ડૉ. બોમન તેમના લેપટોપમાં આ તસવીર લોડ કરી રહ્યાં હતાં તેની તસવીરો પણ લેવાઈ હતી. \n\nતેમણે પોતાની તસવીરની નીચે ફેસબૂકની પોસ્ટમાં લખ્યું હતું, \"બ્લૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેન્દ્ર-કેજરી ટક્કર: આપના કાર્યકર્તાઓની રેલીને રોકાઈ, પાંચ મેટ્રો સ્ટેશન બંધ\\nસારાંશ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલની વચ્ચેની ટક્કર હવે ઑફિસથી નીકળી રસ્તા પર આવી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપના કાર્યકર્તાઓની દિલ્હીમાં રેલી\n\nબંને વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ હજી પણ ઘટવાનું નામ લેતું નથી. \n\nઉપરાજ્યપાલ અને આઈએએસની હડતાલ મામલે દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન સુધી રેલી કાઢી છે. \n\nહાલ આ રેલીને દિલ્હીના સંસદ માર્ગ પર રોકી દેવામાં આવી છે. \n\nજોકે, રવિવારે દિલ્હીના આઈએએસ અસોસિએશને એક પત્રકાર પરિષદ કરીને હડતાલની વાતથી ઇન્કાર કર્યો છે. \n\nઆઈએએસ અસોસિયેશનને કહ્યું કે કોઈ પ્રકારની હડતાલ નથી. અસોસિયેશનનું કહેવું છે કે દિલ્હીમાં પરિસ્થિતિ સામાન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેન્યાના ગામડાંમાં ગર્ભવતી મહિલાઓને મદદ કરતું જીપીએસ\\nસારાંશ: કેન્યાના ગામડાંમાં ગર્ભવતી મહિલાઓને મદદ કરવા માટે જીપીએસ સિસ્ટમની મદદ લેવામાં આવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્યાના મોયાલમાં પહેલાં તો મહિલાઓએ આ બાબત સ્વીકારી નહીં. ત્યારબાદ મહિલાઓ અને છોકરીઓ જે પરંપરાગત ઇમુ કડાં પહેરે છે તેમાં જીપીએસ દાખલ કરવામાં આવ્યું, જે તેમણે ખુશી ખુશી પહેર્યાં. \n\nઅંતરિયાળ ગામોમાં મહિલાઓ ગમે ત્યાં ફરતી હોય તેમની સારવાર કરવા માટે આ જીપીએસની મદદ લેવામાં આવે છે.\n\nપરંપરાગત કડાંમાં જીપીએસ લગાવવાની યોજના હૉસ્પિટલ લૅપ ટેકનિશિયન દહાદુ આદી દ્વારા ફેબ્રુઆરી 2018માં શરૂ કરવામાં આવી છે, જેનાથી અત્યાર સુધીમાં 268 મહિલાઓને લાભ મળ્યો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેન્યામાં કેમ જોરશોરથી ફૂંકાઈ રહ્યો છે શુગર ડેડીનો વાયરો?\\nસારાંશ: દુનિયાના અનેક દેશોમાં ધનવાન તથા સંપન્ન લોકોમાં શુગર ડેડી બનવાનું ચલણ છે. શુગર ડેડીનો અર્થ શું થાય એ સમજવું એટલું મુશ્કેલ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાસ્તવમાં જુવાન છોકરીઓ તેમના એશઆરામ તથા સુખ-સુવિધા માટેના પૈસાની વ્યવસ્થા કરી આપે તેવા ડેડી એટલે કે પિતા જેટલી ઉંમરના પુરુષને શોધી લે છે અને તેમની સાથે સમય પસાર કરે છે. એ હોય છે શુગર ડેડી. \n\nશુગર ડેડી બનવાના ચલણે આજકાલ કેન્યાને તેની લપેટમાં લીધું છે. \n\nઆ પ્રવાહને સેક્સના બિઝનેસનું નવું સ્વરૂપ પણ કહેવામાં આવી રહ્યો છે, પરંતુ પાયાનો ફરક શું છે એ જાણતાં પહેલાં ઈવાને મળી લો. \n\nનૈરોબીની ઍવિએશન કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષની ઈવા તેના નાનકડા ઓરડામાં બેચેન દેખાય છે. તેની પાસે માત્ર 100 કેન્યન શીલિંગ (કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેપ ટાઉનમાં જળસંકટ: લોકો ટૉઇલેટના નળ બંધ કરવાની સલાહ\\nસારાંશ: દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં પાણીની અછત માઝા મૂકી રહી છે. આ અછત એટલી ગંભીર બની છે કે, સ્થાનિક વ્યવસ્થા તંત્રએ લોકોને નોટીસ આપવી પડી છે કે, પાણીનો બચાવ એ રીતે કરો કે જીવન તેના પર જ નિર્ભર હોય. પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ ન થઈ જાય તે માટે આ નોટીસ આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભયંકર દુષ્કાળને કારણે શહેરના પ્રશાસને વ્યક્તિ દીઠ દૈનિક 50 લીટર પાણીની મર્યાદા લાગુ કરવી પડી છે. \n\nઅધિકારીઓએ લોકોને જણાવ્યું છે કે એ ટૉઇલેટમાં ફ્લશ કરવા માટે ટાંકીનો ઉપયોગ ન કરે અને ઓછામાં ઓછું પાણી વહાવે.\n\nપ્રાંતીય સરકારનાં પ્રમુખે જણાવ્યું છે કે જો પાણીનો પુરવઠો બંધ થઈ જશે તો એ સૌથી મોટું સંકટ હશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nહેલેન જિલે જણાવ્યું છે કે, હજી પણ પાણીના પુરવઠાને બંધ થતો અટકાવવાનું શક્ય છે. \n\nતેમણે કહ્યું, જો લોકો રોજ પચાસ લીટર અથવા તેનાથી ઓછું પાણી વાપરે તો પાણીનો પુરવઠો સંપૂર્ણપણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેપ ટાઉનમાં ભારતીય ટીમને નાહવા માટે માત્ર બે મિનિટ કેમ?\\nસારાંશ: દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમને કેપ ટાઉનમાં રોકાણ દરમિયાન નાહવા માટે બે મિનિટથી વધુ સમય નહીં લેવા માટે સલાહ આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nકેપ ટાઉનમાં પાણીની અછત હોવાથી આ સૂચના આપવામાં આવી છે. \n\nઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, પાણીના વપરાશ સંબંધિત નવા નિયમો પહેલી જાન્યુઆરીથી લાગુ થયા છે.\n\nએ દિવસે જ ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ માટે અહીં પહોંચી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅહેવાલ અનુસાર, શુક્રવારે સ્થાનિક તાપમાન 27 ડિગ્રી હતું. ભારતીય ક્રિકેટર્સ રમત બાદ જ્યારે હોટેલ પરત ફર્યા, ત્યારે તેમને પાણીનો ઓછો વપરાશ કરવા માટે સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું.\n\nદરરોજ 87 લિટર વપરાશની મર્યાદા\n\nજોકે, ભારતીય ટીમમાં કેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેપી શર્મા ઓલી : નેપાળના વડા પ્રધાન વિશ્વાસમતમાં હાર્યા\\nસારાંશ: નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી પ્રતિનિધિસભામાં વિશ્વાસ મત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પી શર્મા ઓલીએ ગત વર્ષે 20 ડિસેમ્બરના રોજ સંસદને ભંગ કરી હતી. નેપાળની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો હતો.\n\nસોમવારે નીચલા ગૃહમાં વિશ્વાસમત પર વોટિંગ થયું હતું જેમાં 93 સાંસદોએ ઓલીના પક્ષમાં મત આપ્યો જ્યારે 214 સાંસદોએ એમની વિરુદ્ધ મત આપ્યો.\n\nસોમવારે ગૃહમાં 232 સાંસદોએ હાજરી આપી હતી જેમાં 15 સાંસદોએ મતદાન કર્યું ન હતું.\n\nગૃહમાં વિશ્વાસમતની ચર્ચામાં વડા પ્રધાન ઓલીએ કહ્યું કે, વર્તમાન સરકાર પર ભરોસો નહીં કરવાનું કોઈ કારણ નથી. \n\nએમણે દાવો કર્યો કે એમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેપ્ટન રોહિત શર્માએ કેમ ન જોઈ કાર્તિકની 'વિનિંગ સિક્સ'?\\nસારાંશ: ભારતે કોલમ્બોમાં બાંગ્લાદેશને ચાર વિકેટથી હરાવી ટી-20ની નિદહાસ ક્રિકેટ ટ્રૉફી જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્વાસ રોકી દેનારી આ મેચમાં જીતનો નિર્ણય છેલ્લા બૉલ પર થયો. ભારતને જીત માટે છેલ્લા બૉલ પર પાંચ રનની જરૂર હતી. \n\nકાર્તિકે છગ્ગો માર્યો અને ભારતીય રમત પ્રેમીઓ ઉજવણી કરવા લાગ્યા હતા. \n\nટી-20ની આ ફાઇનલ મેચમાં ભારતને બાંગ્લાદેશ પાસેથી જીત માટે 167 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. \n\nકાર્તિકે કુલ આઠ બૉલમાં બે ચોગા અને ત્રણ છગ્ગાની મદદથી 29 રનની ઇનિંગ રમીને લગભગ હારેલી બાજી જીતાડી દીધી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદિનેશ કાર્તિક હવે જાવેદ મિયાંદાદ, મેક્લારેન, નાથન મૈકુલમ, લાન્સ ક્લુઝનર અને શિવનારાયણ ચંદ્રપૉલ જેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેમ નાદિયા મુરાદને મળ્યો શાંતિનો નોબલ પુરસ્કાર?\\nસારાંશ: ચાલુ વર્ષનો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોંગોનાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડેનિસ મુકવેગે તથા યઝિદી મહિલા અધિકાર કાર્યકર્તા નાદિયા મુરાદને જાહેર કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાદિયા મુરાદ\n\nદુષ્કર્મ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા બદ નાદિયાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં તથાકથિત ઇસ્લામિક સ્ટેટે હાલમાં 25 વર્ષીય નાદિયા મુરાદનું અપહરણ કરી લીધું હતું. \n\nત્રણ મહિના સુધી નાદિયાને ગોંધી રાખવામાં આવ્યાં હતાં અને તેમની ઉપર જાતીય અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. \n\nબીબીસી રેડિયોના વિશેષકાર્યક્રમ 'આઉટલૂક'માં મૈન્યૂ બૈનિસ્ટર સાથે વાત કરતી વેળાએ નાદિયાએ તેમની આપવીતી સંભળાવી હતી. વાંચો નાદિયાની કહાણી, તેમની જુબાની - \n\n ઇસ્લામિક સ્ટેટના ઉગ્રપંથીઓના આગમન પૂર્વે હું ઈરાકના શિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેમ બેહાલ છે મોટાભાગના મ્યુચ્યુલફંડ?\\nસારાંશ: બજારમાં રોકાણકારો આજકાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બૅન્ક, બજાજ ફાઇનાન્સ જેવી કંપનીઓમાં મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"30 શેર ધરાવતા સેન્સેક્સમાં આ કંપનીઓનું વર્ચસ્વ વધુ છે. જેના લીધે જ તો સેન્સેક્સ હવામાં ઉડી રહ્યો છે.\n\nલાર્જ કૅપ મ્યુચ્યુઅલ ફંડ સિવાયના મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડના હાલ બેહાલ. ઘણાં મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન નેગેટિવ.\n\nછેલ્લા એક વર્ષમાં ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં રેકોર્ડ રોકાણ થયું છે. \n\nનાણાકીય વર્ષ 2016-17માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેને આપણે SIP કહીએ છીએ તેનાથી 43,921 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, જે 2017-18માં 53 ટકા વધી ગયું છે.\n\nશેર માર્કેટના રસિકોને તો ખબર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેમ બોલીવૂડ સ્ટાર્સ કહી રહ્યાં છે: 'હું હિંદુસ્તાન છું, શર્મિંદા છું'\\nસારાંશ: જમ્મુના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે રેપ બાદ સમગ્ર દેશભરમાં આક્રોશનો માહોલ ફેલાઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનાને લઈને બોલીવૂડ સ્ટાર્સનો પણ ગુસ્સો ચરમ પર પહોંચ્યો છે.\n\nઆ ઘટના સામે અવાજ ઉઠાવવા બોલીવૂડ સ્ટાર્સ એક કૅમ્પેનમાં જોડાયા છે.\n\nઆ કૅમ્પેન અંતર્ગત સ્ટાર્સ હાથમાં 'હું હિંદુસ્તાન છું, શર્મિંદા છું'નાં લખાણ ધરાવનારું બોર્ડ પકડી ફોટો શેર કરી રહ્યાં છે.\n\nઉલ્લેખનીય છે કે કઠુઆમાં બનેલી એ ઘટનામાં 8 વર્ષની બાળકીનો બળાત્કાર કરી તેની હત્યા કરી દેવામાં આવી છે.\n\nસોનમ કૅમ્પેનમાં સૌથી આગળ\n\nસોનમ કપૂર લગભગ આ કૅમ્પેનમાં સૌથી આગળ રહ્યાં હતાં. તેમણે પોતાનો એક ફોટો ટ્વિટર પર શેર કરી લખ્યું, ''હું હિંદુસ્તાન છું, શર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેમ સુકાઈ રહ્યું છે યાયાવર પક્ષીઓનું આ શ્રેષ્ઠ સ્થાન નળ સરોવર?\\nસારાંશ: નળ સરોવર, ગુજરાતના લોકપ્રિય સ્થળોમાંનું એક છીછરા પાણીનું સરોવર છે પરંતુ આ વર્ષે તે સુકાઈ ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની સીધી અસર ફ્લેમિંગો જેવાં યાયાવર પક્ષીઓ અને અહીંના પ્રવાસન ઉદ્યોગ પર થઈ રહી છે.\n\nઆ તરફ નળ સરોવરના સુકાઈ જવાને કારણે આજુબાજુના વિસ્તારોના જીવન પર પણ અસર પડી છે. \n\nનળ સરોવર સુકાઈ જતાં પાણીની તંગી ઉત્પન્ન થઈ છે અને બેરોજગારીના કારણે હવે મોટા પ્રમાણમાં ગામડાંમાંથી લોકો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેમિસ્ટ, સંશોધક, એન્જિનિયર, લેખક, શાંતિવાદી અને ડાઇનમાઇટના શોધકર્તા\\nસારાંશ: આ આલ્ફ્રેડ નોબેલ છે. તેઓ કેમિસ્ટ, સંશોધક, એન્જિનિયર, લેખક અને શાંતિવાદી હતા. તેમના ચરિત્રલેખકના કહેવા પ્રમાણે 1888માં એક ફ્રેન્ચ ન્યૂઝ પેપરમાં તેમણે તેમની મૃત્યુનોંધ વાંચી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખબારમાં મુદ્રણની ભૂલના કારણે તેમના ભાઈના બદલે તેમની મૃત્યુનોંધ છપાઈ હતી. અખબારે ડાઇનમાઇટની શોધ બદલ તેમની ટીકા કરી હતી અને 'મર્ચન્ટ ઑફ ડેથ' કહ્યા હતા. \n\nતેઓ પોતાને શાંતિવાદી ગણતા હતા અને એક સારો વારસો છોડી જવા માગતા હતા. તેથી તેમણે પોતાની 265 મિલિયન ડોલરની સંપતિ નોબેલ પ્રાઇઝ માટે દાનમાં આપી દીધી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ : પૂર બાદ હવે 11 લોકોનો ભોગ લેનારા રેટ ફિવર શું છે?\\nસારાંશ: કેરળમાં આવેલા પૂર બાદ પાણીના સ્તરમાં તો ઘટાડો થયો છે પણ અહીંના લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળમાં પૂર બાદ હવે રેટ ફિવરની બીમારી\n\nઅહીંયા છેલ્લા બે દિવસોમાં 'રેટ ફીવર' એટલે કે ઉંદરને કારણે ફેલાતી બીમારીને કારણે ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં છે.\n\nરાજ્યના ઘણા ભાગોમાં આ રોગચાળો પૂરઝડપે ફેલાઈ રહ્યો છે. કેરળ સરકારે આ સંદર્ભે રેડ એલર્ટ જાહેર કર્યું છે.\n\nઆરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. કારણ કે આ મોત 13માંથી 5 જિલ્લામાં જ થયાં છે અને આ જ પાંચ જિલ્લા પૂરથી વધારે અસરગ્રસ્ત છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે લોકોને ડૉક્સીસાઇક્લિન ટૅબ્લેટ લેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ : શું ડાબેરીઓ 'સૉફ્ટ હિંદુત્વ'નો આશરો લઈ રહ્યા છે?\\nસારાંશ: માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)એ કેરળમાં 17 જુલાઈએ 'રામાયણ માસ'નું આયોજન કરવા અંગેના સમાચારોનું અધિકૃત રીતે ખંડન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકેરળ દેશનું એક માત્ર રાજ્ય છે કે જ્યાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષની સરકાર છે. \n\nજો કે, જાણકારોના કહેવા પ્રમાણે, સીપીએમ એ જ રીતે 'સૉફ્ટ હિંદુત્વ' તરફ આગળ વધી રહી છે, જે રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ પોતાની સરકાર દરમિયાન લઘુમતી સમુદાયને ખુશ કર્યા બાદ હિંદુ સમાજને રીઝવવા પ્રયાસ કર્યો હતો. \n\nમંગળવારથી શરૂ થઈ રહેલા પવિત્ર માસ કર્રકાદાકમ દરમિયાન સીપીએમ દ્વારા રામાયણ સંબંધિત કાર્યક્રમો યોજવાના સમાચાર વહેતા થયા હતા. \n\nજેને કેરળના પ્રદેશ સચિવ કોડેયિરી બાલકૃષ્ણાએ 'સાવ પાયાવિહોણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ ચૂંટણી : આરએસએસ હજી સુધી કેમ ભાજપને ચૂંટણીમાં જીતાડી શક્યું નથી?\\nસારાંશ: કેરળમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની 4,500 શાખા રોજ મળે છે. કોઈ પણ રાજ્ય કરતાં શાખાઓની આ સૌથી વધુ સંખ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાડા ત્રણ કરોડની વસતિના રાજ્યમાં 80 વર્ષથી આરએસએસ સક્રિય છે.\n\nસાડા ત્રણ કરોડની વસતિના રાજ્યમાં 80 વર્ષથી આરએસએસ સક્રિય છે. લગભગ દરેક શેરી, ગામ અને તાલુકામાં તેની હાજરી છે અને તેના સભ્યોની સંખ્યા વધતી રહી છે.\n\nઆમ છતાં સંઘ સાથે જોડાયેલા ભારતીય જનતા પક્ષને હજી સુધી કેરળમાં ચૂંટણીમાં ખાસ કોઈ સફળતા કેમ મળી નથી? આ સવાલ મેં ભાજપ, આરએસએસ, તટસ્થ બુદ્ધિજીવીઓ અને સંઘની વિચારધારાના વિરોધીઓ સૌને પૂછ્યો.\n\nઆ સવાલનો જવાબ મેળવવા માટે મેં કોચીમાં સંઘના મુખ્ય કાર્યાલયની પણ મુલાકાત લીધી. તમે એવો સવાલ પણ પૂછી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ ચૂંટણી : ભાજપ ખ્રિસ્તી-મુસ્લિમ એકતા તોડવામાં સફળ થશે?\\nસારાંશ: કેરળનો લઘુમતી સમુદાય આગામી છ એપ્રિલના રોજ યોજાનાર વોટિંગમાં એકબીજા સાથે મતદાન કરશે એ વાતની સંભાવનાઓ ધીમે ધીમે ઓછી થતી જઈ રહી છે. આનું કારણ ભાજપ છે જે ખ્રિસ્તી સમુદાય પર પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના ગૃહ મંત્રી અમિત શાહ\n\nમુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય કેરળની કુલ વસતીના 48 ટકા છે. જેમાં મુસ્લિમ બહુમતી સમુદાય છે. પરંતુ લઘુમતી સમુદાયોએ જ ભાજપને અત્યાર સુધી કેરળમાં સત્તાથી દૂર રાખ્યો હતો.\n\nઆ પરિસ્થિતિમાં સત્તા એક પછી એક CPMના નેતૃત્વવાળી LDF અને કૉંગ્રેસના નેતૃત્વવાળી UDFના હાથમાં આવતી હતી.\n\nપરંતુ હવે એવું લાગી રહ્યું છે કે કેરળના દ્વિધ્રુવીય રાજકારણ પર અસર પડવાની છે. પછી ભલે તે અસર મામૂલી જ કેમ ન હોય.\n\nભાજપ અને RSS ખ્રિસ્તી સમુદાય પૈકી કેટલાકને પોતાની તરફ લાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે, જેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ પૂર : 324 લોકોનાં મોત, 2.25 લાખ લોકોનું સ્થળાંતર\\nસારાંશ: કેરળમાં ભારે વરસાદને કારણે આવેલા ભયાનક પૂરમાં લગભગ 324 લોકોનાં મોત થયાં છે. કેરળના મુખ્ય પ્રધાનના કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે માહિતી આપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ભારતનું આ રાજ્ય છેલ્લી એક સદીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. \n\nશુક્રવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર બાદ મોદી કેરળ જવા રવાના થયા હતા, તેઓ શનિવારે સવારે ત્યાંના મુખ્ય પ્રધાન તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. \n\nપૂરની પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે લગભગ 2,23,139 લોકો ઘરવિહોણાં બની ગયાં છે. \n\nસરકારનું કહેવું છે કે મોટાભાગના લોકોનાં મોત ભારે વરસાદના કારણે થયેલાં ભૂસ્ખલનથી થયાં છે. \n\nહવામાન વિભાગે હજી પણ વરસાદ પડવાની આગાહી કરી છે અને કોચ્ચીનું મુખ્ય ઍરપૉર્ટ પણ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ પૂર : ભારત શા માટે વિદેશી સરકાર પાસેથી આવતી સહાય નથી લેતું?\\nસારાંશ: કેરળમાં પૂરને કારણે થયેલા વ્યાપક નુકસાન પછી વહીવટીતંત્ર હવે રાહત અને પુનર્વસનના કામમાં વ્યસ્ત છે. કેરળના ઇતિહાસમાંની આ સૌથી મોટી દૂર્ઘટના સામે કામ પાર પાડવા માટે 600 કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને અબુધાબીના યુવરાજ\n\nવિદેશમાંથી સહાયના વચન આપવામાં આવી રહ્યાં છે. સંયુક્ત આરબ અમિરાત સરકારે 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હોવાની માહિતી કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને મંગળવારે આપી હતી. \n\nપિનરાઈ વિજયને જણાવ્યું હતું કે અબુધાબીના યુવરાજે આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. બન્ને વચ્ચે રાહત અને બચાવ કામગીરીની વર્તમાન સ્થિતિ વિશે વાત થઈ હતી. \n\nકેરળ સરકારે વિશેષ સહાય પેટે કેન્દ્ર સરકાર પાસે 2,600 કરોડ રૂપિયાની માગણી કરી છે અને આ નાણાં કુલ નુકસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ પૂર : સ્થિતિ ગંભીર, હજી અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ\\nસારાંશ: કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરમાં ઓછામાં ઓછા 324 લોકોનાં મોત થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળમાં પૂરને કારણે 2 લાખ લોકોનું સ્થળાંતર\n\n14માંથી અગ્યાર જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ-એલર્ટ' બહાર પાડવામાં આવ્યું છે. \n\nસ્થાનિક અધિકારીઓના કહેવા મુજબ આવું પૂર છેલ્લા 100 વર્ષમાં જોવા મળ્યું નથી. \n\nશનિવારે વડા પ્રધાન મોદીએ તત્કાલ રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી, રાજ્ય સરકારોએ પણ આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. \n\nબચાવકર્મીઓ પણ ભારે વરસાદ તથા પહાડી વિસ્તાર હોવાના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. \n\nઅત્યાર સુધીમાં કુલ 3 લાખથી વધારે લોકો બે ઘર થયાં છે અને હજારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ વિધાનસભા ચૂંટણી : 2021ના ચૂંટણીજંગની જાણવા જેવી વાતો\\nસારાંશ: અન્ય રાજ્યોની સાથે-સાથે કેરળમાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી થવાની છે. ડાબેરી સરકાર જ્યાં પોતાની સત્તા બચાવવાના પ્રયાસ કરી રહી છે, ત્યારે કૉંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન સત્તાની ચાવી મેળવવાના પ્રયત્ન કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વામપંથી સરકાર પોતાની સત્તા બચાવવાના પ્રયાસ કરી રહી છે\n\nભાજપનો પ્રયાસ હશે કે તે કેરળમાં પોતાની જમીન મજબૂત કરી શકે. બધા પક્ષો પૂરતાં જોરશોરથી પ્રચારમાં લાગેલા છે.\n\nકેરળ ચૂંટણી ક્યારે છે?\n\nકેરળમાં એક તબક્કામાં છ એપ્રિલ 2021ના દિવસે ચૂંટણી યોજાશે. \n\nકેરળ ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે?\n\nતારીખ બીજી મે 2021ના દિવસે મતગણતરી થશે અને જાણ થશે કે આ વખતે સરકાર કોની બનશે.\n\nકેરળમાં કેટલી બેઠકો પર ચૂંટણી થઈ રહી છે?\n\nકેરળ વિધાનસભાની 140 બેઠકો છે, વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પહેલી જૂન 2021ના પૂર્ણ થઈ જશે. \n\nકેરળ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ વિધાનસભા ચૂંટણી : નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપને કેટલી બેઠકો અપાવી શકશે?\\nસારાંશ: આખા કેરળમાં અત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે ભાજપના ઉમેદવારોના મોટાં-મોટાં પોસ્ટર અને કટઆઉટ્સ જોવા મળે છે. દિવાલો પર પણ નેતાઓના ચહેરા પેઇન્ટ કરેલા દેખાય છે. જો ભાજપ માટે આ સારા પ્રદર્શનના સંકેત હોય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ કરવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળ ઘણી જગ્યાએ ભગવા રંગે રંગાઈ ગયેલું દેખાય છે.\n\nકેરળ ઘણી જગ્યાએ ભગવા રંગે રંગાઈ ગયેલું દેખાય છે. સત્તાધારી લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટ અને કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટના ઝંડા અને પોસ્ટર ભાજપની તુલનામાં ઓછા જોવા મળે છે. પરંતુ આ બધા વચ્ચે હાલમાં ડાબેરી મોરચો મજબૂત સ્થિતિમાં જણાય છે. ભલે તેમની થોડી બેઠકો ઘટી જાય. સાથે-સાથે એલડીએફ અને યુડીએફ વચ્ચે જ મુકાબલો હોય તેમ લાગે છે.\n\nભાજપ કેરળ વિધાનસભા ચૂંટણીમાં પોતાનો સિક્કો જમાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે. દિલ્હીના ઘણા વરિષ્ઠ નેત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ વિમાનદુર્ઘટના : બે પાઇલટ સહિત 18નાં મૃત્યુ, 160 ઈજાગ્રસ્ત હૉસ્પિટલમાં દાખલ\\nસારાંશ: કેરળના કાલીકટમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસનું બૉઇંગ-737 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં બે પાઇલટનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કૅબિન ક્રૂના તમામ ચાર સભ્યો સુરક્ષિત છે.\n\nવિમાન દુબઈથી આવી રહ્યું હતું અને તેમાં દસ બાળકો સહિત 190 લોકો સવાર હતા.\n\nવિમાનદુર્ઘટનાનો ભોગ બનેલા 18માંથી એક કોરોના પૉઝિટિવ \n\nકોઝિકોટ વિમાનદુર્ઘટનાનો ભોગ બનેલા 18 લોકોમાંથી એક કોરોના પૉઝિટિવ આવ્યા છે, જ્યારે મૃતકોમાંથી એક પણ કોરોના પૉઝિટિવ હોવાની આશંકા છે. \n\nકેરળ સરકારના મંત્રી કે.ટી. જલીલે બીબીસીને જણાવ્યું, \"18 લોકોનાં કોરોના પરીક્ષણ કરાયાં હતાં. જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની અસર છે?\\nસારાંશ: કેરળની વાયનાડ બેઠક પરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉમેદવારી એક તરફ તેમના પક્ષના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહી છે, બીજી તરફ પક્ષના નેતાઓના જૂથવાદ તરફ પણ ઇશારો કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે લોકોને કૉંગ્રેસની એકતા દેખાય છે. પછી તે ટૅક્સી ડ્રાઇવર હોય, હોટલના કર્મચારી કે પછી કલપેટ્ટામાં રાહુલે ઉમેદવારી નોંધાવી ત્યારે તેમની આસપાસ રહેલા લોકો હોય.\n\nવાયનાડમાં રાહુલ ગાંધીની ઉમેદવારીએ લઘુમતીના એક વર્ગને માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી તરફ જતા અટકાવ્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપહેલાં લઘુમતીઓને એ ડર હતો કે કેરળમાં કૉંગ્રેસ એટલી મજબૂત નથી કે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકે અને રાજ્યમાં સીપીએમના નેતૃત્વમાં લેફ્ટ ડેમૉક્રેટિક ફ્રન્ટની સરકાર ચાલે છે.\n\nકેરળના રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ હાથણી : જીવવા માટે ગર્ભવતી હાથણી ત્રણ દિવસ પાણીમાં ઊભી રહી, આખરે મરી ગઈ\\nસારાંશ: દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં એક ગર્ભવતી હાથણીનું વિસ્ફોટકભરેલું એક અનનાસ ખાવાને કારણે થયેલા મૃત્યુએ માનવતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નદીમાં સૂંઢ નાખી ઊભી રહેલી હાથણી\n\nશંકા છે કે કેટલાંક મસ્તીખોર તત્ત્વોએ હાથણીને વિસ્ફોટકભરેલું અનનાસ હાથણીને ખવડાવી દીધું હતું. \n\nમાણસ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં આ ઘટના એ માનવતાના પતનની વધુ એક કહાણી છે.\n\nવનવિભાગના અધિકારીઓ પ્રમાણે હાથણીની ઉંમર 14-15 વર્ષ હતી. \n\nઈજાગ્રસ્ત થયા બાદથી તે એટલી પીડામાં હતી કે તે ત્રણ દિવસ સુધી વેલિયાર નદીમાં ઊભી રહી અને તેની સારવાર કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.\n\nઆ સમગ્ર સમય દરમિયાન તેનું મોઢું અને સૂંઢ પાણીની અંદર જ રહ્યાં. \n\nસાઇલેંટ વૅલી નેશનલ પાર્ક, પલક્કડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળ: ટોળાએ 'ચોર' કહીં મધુને માર્યો પરંતુ ખરેખર તો માનવતા મરી ગઈ\\nસારાંશ: દક્ષિણના કેરળ રાજ્યના જંગલમાં બે અઠવાડિયા પહેલાં ટોળાએ આદિવાસી યુવક મધુને મારી નાખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધુ હંમેશાં જંગલમાં એક ગુફામાં રહેતા હતા. જેની તેમની માતાને ચિંતા રહેતી હતી. \n\n''તમે મારી ચિંતા ના કરશો. હું પ્રાણીઓ સાથે ત્યાં સુરક્ષિત છું તેઓ મારા પર હુમલો કરતા નથી,'' મધુએ આ શબ્દો તેમની માતાને કહ્યા હતા.\n\nપરંતુ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે માણસો ભેગા થઈને તેમને મારી નાખશે. \n\nસાથે લઈ જતા નાસ્તાના પેકેટો ચોરીનો માલ હોઈ શકે છે એવી શંકા માત્ર રાખીને ટોળાંએ તેમના પર જીવલેણ હુમલો કર્યો.\n\nજ્યારે મધુ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ટોળામાં સામેલ કેટલાક લોકોએ સેલ્ફી પણ લીધી હતી.\n\n23મી ફેબ્રુઆરીએ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળના એ પાણીના બૉમ્બ જો ફાટ્યા તો વિનાશ સર્જાશે\\nસારાંશ: થંગમની ગત વર્ષની એ વરસાદની રાતને હજુ સુધી ભૂલી શક્યાં નથી, જ્યારે તેઓ ચેંગનુર તાલુકાથી આશરે 10 કિલોમિટર દૂર પોતાનાં ગામમાં પિતા અને પતિની સાથે હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેંગનુર દક્ષિણ ભારતના કેરળ રાજ્યના એલેપ્પી જિલ્લામાં આવે છે, જે વર્ષ 2018ના ઑગસ્ટ મહિનામાં આવેલા વિનાશકારી પૂરથી સૌથી વધારે પ્રભાવિત થયો હતો. \n\nતેમના વિસ્તારમાં આમ તો ચોમાસાના મહિનાઓમાં પાણી ભરાઈ જવું કોઈ મોટી વાત નથી, પરંતુ એ રાત્રે વસ્તુઓ ખૂબ ઝડપથી બદલાઈ રહી હતી. \n\nવાદળની ગર્જના વચ્ચે ભારે વરસાદ રોકાવા માટે તૈયાર ન હતો. થોડી જ ક્ષણોમાં વરસાદનું પાણી ચઢવા લાગ્યું. એ પણ ખૂબ ઝડપથી. \n\nપતિ સાથે મળીને તેમણે પોતાના વૃદ્ધ પિતાને મુશ્કેલીથી છત સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણી ઘરના પહેલા માળ સુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળમાં કોરોનાને કાબૂમાં રાખનારાં ભૂતપૂર્વ આરોગ્યમંત્રી શૈલજા ટીચરની નવી સરકારમાં બાદબાકી\\nસારાંશ: કેરળમાં કોરોનાની પ્રથમ લહેર વખતે નોંધપાત્ર કામગીરી કરનારાં રાજ્યનાં ભૂતપૂર્વ આરોગ્યમંત્રી કે. કે. શૈલજાને નવનિયુક્ત સરકારની કૅબિનેટમાં સ્થાન અપાયું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળનાં શૈલજા ટીચરને નવી સરકામાં સ્થાન નહીં\n\nકે. કે. શૈલજા જેઓ રાજ્યમાં શૈલજા ટીચરના નામથી પણ પ્રખ્યાત છે, કોરોના વાઇરસ અને નિપાહ વાઇરસના પ્રસારને રોકવામાં તેમની કામગીરીની નોંધ માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ ચૂકી છે.\n\nનોંધનીય છે કે એપ્રિલ માસમાં કેરળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં લેફ્ટ ડૅમોક્રૅટિક ફ્રન્ટ (LDF)ને બહુમતી મળી હતી. \n\nમાત્ર કે. કે. શૈલજા જ નહીં પરંતુ CPI(M)ની આગેવાનીવાળી LDFની સરકારે નવી સરકારમાં મુખ્ય મંત્રી પી. વિજયનને બાદ કરતાં તમામ ચહેરા બદલવાનો નિર્ણય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળમાં છ દલિતોની મંદિરોમાં પૂજારી તરીકે સત્તાવાર નિમણૂંક\\nસારાંશ: ભારત વિરોધાભાસોનો દેશ છે. પશ્ચિમના ગુજરાતમાં એક દલિતને મૂછ ઉગાડવા બદલ માર મારવામાં આવ્યો હતો. દક્ષિણના કેરળમાં ત્રાવણકોર દેવસોમ બોર્ડે છ દલિતોની નિમણૂક પૂજારી તરીકે સત્તાવાર રીતે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રાવણકોર દેવસોમ બોર્ડે છ દલિતોની નિમણૂક પૂજારી તરીકે સત્તાવાર રીતે કરી છે\n\nત્રાવણકોર દેવસોમ બોર્ડ કેરળમાં 1,504 મંદિરોનું સંચાલન કરે છે. આ મંદિરોમાં પૂજારીઓની નિમણૂકમાં સરકારની અનામત નીતિને અનુસરવાનો ઐતિહાસિક નિર્ણય બોર્ડે કર્યો છે. \n\nલેખિત પરીક્ષા અને ઈન્ટર્વ્યૂ જેવી પ્રક્રિયાને અનુસરવાના બોર્ડના નિર્ણયને પગલે પછાત જ્ઞાતિઓના 36 ઉમેદવારો મેરિટ લિસ્ટમાં સ્થાન પામ્યા હતા. \n\nતેમની સાથે છ દલિતો પણ લાયક સાબિત થયા હતા. \n\nકેવી રીતે આવ્યું પરિવર્તન\n\nકેરળનું પ્રખ્યાત પદ્મનાભસ્વામી મંદિર\n\nકેરળની ડાબેરી મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળમાં દલિત દંપતીના 'આત્મદહનનો' સમગ્ર મામલો શું છે?\\nસારાંશ: કેરળમાં કથિત રીત પોલીસ દ્વારા સતામણીની ફરિયાદ કરી રહેલા દલિત યુવકનો વીડિયો વાઇરલ થતાં મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને તપાસના આદેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોમાં દલિત યુવક એક પોલીસ અધિકારીને જણાવી રહ્યા છે કે \"તમે લોકોએ મારાં માતાપિતાની હત્યા કરી અને હવે તેમના અંતિમ સંસ્કાર કરતા પણ અટકાવી રહ્યા છો.\"\n\nવીડિયો વાઇરલ થયા બાદ કેરળમાં અલગ-અલગ જગ્યાએ વિરોધપ્રદર્શનો કરવામાં આવ્યાં અને દબાણમાં આવીને રાજ્ય સરકારને તપાસના આદેશ આપવા પડ્યા હતા.\n\nવીડિયોમાં 23 વર્ષના રાહુલ રાજ તેમનાં માતા અંબિલી અને પિતા રાજન માટે કબર ખોદતા દેખાય છે. 22 ડિસેમ્બરે બનેલી એક ઘટનામાં દાઝી જવાના કારણે રાહુલનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં.\n\nકબર ખોદી રહેલા રાહુલને જ્યારે એક પોલીસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળમાં પૂરની વચ્ચે અફવાઓનું ઘોડાપૂર\\nસારાંશ: કેરળમાં સદીના સૌથી ભયાનક પૂરમાં લગભગ 350થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને 3.5 લાખથી વધારે લોકો બેઘર બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ભારતનાં પર્યટન અને સૌથી ઊંચો શિક્ષણ દર ધરાવતા આ રાજ્યને પૂરમાં પ્રાથમિક સરકારી આંકડા મુજબ, રૂ. 19,000 કરોડથી વધારેનું નુકસાન થયું છે. \n\nછેલ્લા એક સપ્તાહથી વધારે સમયથી એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) , આર્મી, નેવી સાથે દેશના હજારો નાગરિકો કેરળના પૂરગ્રસ્તો માટે સહાય કરી રહ્યાં છે. \n\nવિવિધ રાજ્યનાં લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે, મુખ્ય મંત્રી રાહત ફંડમાં નાણાં પણ જમા કરાવી રહ્યા છે. \n\nજોકે, કેરળ પૂરની આપદાની સાથે સાથે ફેક ન્યૂઝ સામે પણ લડી રહ્યું છે. \n\nજુદી જુદી રીતે કેરળમાં ફેક ન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળમાં લોકોનો ભોગ લઈ રહેલો નિપાહ વાયરસ શું છે?\\nસારાંશ: નિપાહ વાયરસના (જેને નિપા તરીકે પણ ઓળખવામાં આવે છે) કારણે કેરળમાં અત્યાર સુધી 9 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને કોઝિકોમાં ઇન્ફેક્શનનાં લક્ષણો ધરાવતા અન્ય 25 જેટલા દર્દીઓ દાખલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિપાહ વાઇરસ માણસ અને પ્રાણીઓ બન્ને માટે જીવલેણ છે.\n\nટૂંકા ગાળામાં ફાટી નીકળે એવા ટોચના 10 રોગોની યાદી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) દ્વારા જાહેર કરાઈ હતી, આ યાદીમાં નિપાહ વાયરસ પ્રથમ ક્રમે હતો.\n\nકેરળના હેલ્થ સેક્રેટરી રાજીવ સદાનંદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ દર્દીઓની સારવાર કરી રહેલી નર્સનું પણ મૃત્યુ થયું છે.\n\nતેમને વધુમાં કહ્યું હતું કે, \" આ વાયરસ વધારે લોકોમાં ન ફેલાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યાં છે.\"\n\nમાણસ અને પ્રાણીઓ બન્ને માટે આ વાયરસ જીવલેણ છે. આ વાયરસનું ઇન્ફેક્શન ધરાવતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરળમાં વરસાદે વિરામ લીધો, બચાવકામગીરી પૂરજોશમાં\\nસારાંશ: ભયાનક પૂરનો સામનો કરી રહેલા કેરળમાં વરસાદે વિરામ લીધો છે અને બચાવ કામગારી વેગવાન બનાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાન વિભાગે તમામ જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ હટાવીને ઑરેંજ ઍલર્ટ જારી કર્યું છે. જોકે, હજુ પણ કેટલાક વિસ્તારો પાણીમાં જ ગરકાવ છે.\n\nઍરફોર્સ અને નેવી પૂરમાં ફસાયેલા લોકોને ઍરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. \n\nઉપરાંત જે લોકો સુધી પહોંચવું મુશ્કેલ છે તેમના માટે ફૂડ પૅકેટ્સ તેમની અગાશી પર ફેંકવામાં આવી રહ્યાં છે.\n\nકેરળના પૂરમાં અત્યાર સુધી કુલ 350થી વધુ લોકોનાં મોત થયાં છે. ઉપરાંત હજારો લોકો હજુ પણ પૂરમાં ફસાયેલા છે.\n\nઅધિકારીઓનું કહેવું છે કે, બચાવ ટીમ હાલ નદીકાંઠે વસેલા ચેંગન્નૂર પર ધ્યાન કેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેરી : યુવતીએ ગોટલા અને છાલમાંથી બનાવ્યો અનોખો ડ્રેસ\\nસારાંશ: જેસ્સિકા કૉલિન્સ ઑસ્ટ્રેલિયામાં રહે છે અને તેમની પાસે આંબાનો બગીચો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ દર વર્ષે થતાં કેરીના બગાડ વિશે જાગૃતતા ફેલાવવા તેમણે એક આઇડિયા અજમાવ્યો.\n\nતેમણે કેરીમાંથી જ આ ડ્રેસ બનાવ્યો. જોઈએ કઈ રીતે તેમણે આવું કર્યું.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેલિફોર્નિયાના જંગલોમાં અત્યાર સુધીની ભયાનક આગ\\nસારાંશ: કેલિફોર્નિયાના વાઇન બનાવવા માટે જાણીતા વિસ્તારમાં ભયાનક આગ લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આગ ઝડપથી આગળ વધી રહી છે. અત્યાર સુધી દસ લોકોનાં મોત થઈ ગયા છે.\n\nરાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. \n\nઆ વિસ્તારના કેટલાય લોકો લાપતા છે.\n\nઆગ લાગ્યા બાદ નાપા, સોનોમા અને યૂબાના આશરે 20 હજાર લોકોને વિસ્તારમાંથી હટાવાયા છે. આ વિસ્તારમાં દ્રાક્ષની ખેતી થાય છે.\n\nકેલિફોર્નિયાના ગર્વનર જેરી બ્રૉને નાપા, સોનોમા અને યૂબામાં ઇમરજન્સી જાહેર કરી છે. આગને તાપમાનનો પારો ઊંચે જવા લાગ્યો છે. \n\nયૂબાના એક નિવાસીએ આપવીતી વર્ણવી. તેમણે કહ્યું \"આખાય વિસ્તારમાં આગની લાલ જ્વાળાઓ દેખાતી હતી. પવન 65 કિલોમીટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવડિયાના આદિવાસીઓની માગ, 'Donald Trump તેમના મિત્ર મોદી સાથે અમારી સમસ્યા અંગે ચર્ચા કરે'\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાહ માત્ર ભારત અને ગુજરાત સરકારનું તંત્ર જ નહીં, પરંતુ કેવડિયાના આદિવાસી પણ જોઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં સરકારી તંત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમનની જોરદાર તૈયારીમાં લાગેલું છે, ત્યારે કેવડિયાના આદિવાસીઓ ટ્રમ્પને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા આમંત્રણ આપવા માગે છે. \n\nટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવશે, ત્યારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. \n\nનર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવેલાં 14 ગામોના અનેક લોકો હાલમાં કેવડિયામાં ધરણાં પર બેઠા છે. \n\nઆ 14 ગામોના આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કેવડિયા વિસ્તારની મુલાકાત લેવાનું આમંત્રણ આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવડિયાની આઠ ટ્રેનનું નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ, ટ્રેન અંદરથી કેવી છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયાને જોડતી આઠ ટ્રેનોને લીલી ઝંડી આપી છે, જે વિવિધ રાજ્યોથી કેવડિયાને જોડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા.\n\nઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે સરદારની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી આવેલી છે, જેની આસપાસ પ્રવાસન વિકસિત કરવાના હેતુથી સરકાર દ્વારા તાજેતરમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા.\n\nસરકારનું કહેવું છે કે પ્રોજેક્ટ્સ હેઠળ આસપાસના આદિવાસી પ્રદેશોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવા હતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નહેરુના સંબંધ?\\nસારાંશ: સરદારને જરી વધુ તીવ્રતાથી, કહો કે કંઈક કચકચાવીને સંભારવાનો તાવ એ હમણેનાં વરસોની એક લાક્ષણિકતા રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમેય, ગુજરાતી તરીકે એ રાષ્ટ્રીય સ્તરે (વડા પ્રધાનપદ માટે) અવગણાયી લાગણી તો ખેંચાતી આવેલી જ છે. \n\nસરદાર પહેલા વડા પ્રધાન થયા હોત તો વધુ સારું થયું હોત એવું પુનર્વિચારનું વલણ પણ પાછળના વરસોમાં જોવા મળ્યું છે.\n\nચક્રવર્તી રાજગોપાલચારીએ લખ્યું કે સરદાર વડા પ્રધાન હોત અને નહેરુ, વિદેશ પ્રધાન, એવું પહેલું પ્રધાન મંડળ રચાયું હોત તો કેવું સારું થયું હતું હોત, એમ મને થાય છે.\n\nઅહીં સરદાર વિ. જવાહર એવી વડા પ્રધાનપદની તુલનામાં ઇતિહાસના 'જો' અને 'તો'ની રીતે જવાનો ખયાલ નથી.\n\nમાત્ર, સરદારને કેટલીક વાર જે કલ્પિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવી છે મુંબઈમાં શરૂ થયેલી ભારતની પહેલી એસી લોકલ ટ્રેન?\\nસારાંશ: મુંબઈમાં હવે લોકલ એસી ટ્રેન દોડશે. બોરિવલીથી ચર્ચગેટ સ્ટેશન વચ્ચે આ લોકલ ટ્રેન સફર કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસી લોકલ ટ્રેનની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. \n\nત્યારબાદ 2018નાં વર્ષના પહેલા દિવસથી આ લોકલ કાર્યરત થશે.\n\nટ્રાયલ માટે દિવસમાં કુલ છ વખત લોકલ દોડશે. કાર્યરત થયા બાદ દિવસમાં 12 વખત દોડશે. જેમાંથી 11 ઝડપી અને એક ધીમી ગતિની લોકલ રહેશે.\n\n12 કોચની આ લોકલ ટ્રેન હશે. જેમાં 1208 બેઠકો રહેશે અને 4936 મુસાફરો ઊભા રહી શકે તેવી વ્યવસ્થા છે.\n\nદરેક બોગીમાં 15 ટનના બે એસી લગાવવામાં આવ્યા છે. બોગીના દરવાજા ઑટોમેટિક છે.\n\n12 બોગીની લોકલ ટ્રેન બનાવવાનો ખર્ચ 54 કરોડ થયો છે. આ ટ્રેનનું આય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવી રહેશે ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત?\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ એવા વ્યક્તિ છે જેઓ સમયાંતરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સંઘર્ષમાં ઉતરતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ અને જિપિંગ બેઈજિંગમાં મુલાકાત કરશે\n\nઅરબપતિ ટ્રમ્પને લાગે છે કે પક્ષની સરખામણીએ તેમનું વર્ચસ્વ વધુ છે અને તેમની સામે રાષ્ટ્રીય યોજનાઓ પણ વામણી છે.\n\nટ્રમ્પનું આ વ્યક્તિત્વ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના કડક અનુશાસન સામે બહુ કારગત સાબિત ન થયું અને બાદમાં તેઓ પ્રશંસા કરવા લાગ્યા. \n\nદુનિયાની બે મહાસત્તાઓના નેતાઓ આ રસપ્રદ વિરોધાભાસ વચ્ચે બેઈજિંગમાં મુલાકાત કરવા જઈ રહ્યા છે.\n\nડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ સભ્યો જ વ્હાઈટ હાઉસને 'એડલ્ટ ડે સેન્ટર' (અશક્ત વૃદ્ધોની જ્યાં દિવસના સમય દરમિયાન સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવી રીતે આશિષ નેહરાનું જીવન આપણને પ્રભાવિત કરી શકે છે?\\nસારાંશ: ભારતીય ટીમના ઝડપી બોલર આશિષ નેહરાએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ T20 મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં રમાયેલી મેચ તેમની કારકિર્દીની છેલ્લી મેચ હતી.\n\nઈએસપીએન ક્રિકઇન્ફોના જણાવ્યા પ્રમાણે, ભારતના આ અનુભવી બોલરે 24 ફેબ્રુઆરી 1999ના રોજ મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનેહરાએ 120 વન-ડે, 17 ટેસ્ટ અને 26 આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ મેચો રમી છે. \n\nક્યારેય હતાશ ન થવાનું વલણ\n\nનેહરાએ 2003ના વિશ્વકપમાં ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. \n\nમેચના એક દિવસ પહેલા ખરાબ તબિયત અને પગમાં સોજા હોવા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવી રીતે ઍપલ બની એક ટ્રિલિયન ડૉલરની કંપની?\\nસારાંશ: ઍપલ દુનિયાની પહેલી એવી કંપની બની, જેની કિંમત 1 ટ્રિલિયન ડૉલર એટલે કે લગભગ 685 ખર્વ રૂપિયા થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની સફળતા પાછળ આઈફોન, આઈપેડ અને મેકબુક જવાબદાર છે. \n\nગૂગલની માલિકી ધરાવતી કંપની આલ્ફાબેટની માર્કેટ વૅલ્યૂ પણ 1 ટ્રિલિયન ડૉલર થવાની દિશામાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેવી રીતે બન્યો જમ્મૂ-કશ્મીરનો અલગ ઝંડો?\\nસારાંશ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 8 માર્ચના રોજ રાજ્યના અલગ ઝંડાની ઘોષણા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, રાજ્ય સરકાર પાસે પોતાનો અલગ ઝંડો રાખવાનો અધિકાર નથી. આ માટે સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર પાસેથી અલગ ઝંડાની મંજૂરી માગી છે. \n\nહવે જમ્મૂ-કશ્મીર બાદ કર્ણાટક દેશનું બીજું એવું રાજ્ય બની ગયું છે જેમણે અલગ ઝંડાની માગણી કરી છે. પરંતુ ભારતના અન્ય રાજ્યોની તુલનામાં જમ્મૂ-કશ્મીરની સ્થિતિ અલગ છે. \n\nજમ્મૂ અને કશ્મીરના પોતાના ઝંડાની કહાણી ઘણી જૂની છે. રાજ્યનું અલગ બંધારણ તેને બીજા રાજ્યોથી અલગ બનાવે છે. \n\nજોકે, મુસ્લિમ બહુમતિ ધરાવતા એકમાત્ર રાજ્યના પોતાના ઝંડા અને સ્વાયત્તાનો દરજ્જો વિવાદનો વિષય રહ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેશુભાઈ પટેલ: 2001માં ગાદી ન છોડી હોત તો ગુજરાત અને દેશનું રાજકારણ અલગ હોત? - દૃષ્ટિકોણ\\nસારાંશ: 29મી ઑક્ટોબરની સાંજે પાંચ વાગે 92 વર્ષના કેશુભાઈ સવજી પટેલ પાંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા. સામાન્ય રીતે આવા મૃત્યુ પ્રસંગે ઔપચારિક ભાષામાં 'એક યુગનો અંત થયો' અને 'એમના જવાથી ના પુરાય એવી ખોટ પડી છે' વગેરે કહેવાતું હોય છે. જોકે, કેશુભાઈ પટેલ માટે આ ઔપચારિકતા માત્ર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેશુભાઈ પટેલનું મૃત્યુ ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્ય મંત્રીનું જ મૃત્યુ નથી, એમની પેઢીના, આ પ્રકારના રાજકારણના છેલ્લા સ્તંભનું ખડી જવું છે.\n\n1995માં કેશુભાઈ ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના પહેલા મુખ્ય મંત્રી બન્યા, ત્યારે એ પ્રજા અને પત્રકારો સૌ માટે એક કૌતુકનો વિષય હતા. \n\nભારતભરમાં પણ ભાજપની આ પહેલવહેલી સરકાર હતી. પાંચ દાયકાના કૉંગ્રેસ અને મિશ્ર સરકારોના શાસન પછી જાણે દેશે પડખું ફેરવ્યું હતું. \n\nકેશુભાઈ અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તામાં જેલ ભજિયાં હાઉસનાં ભજિયાં ખાવા રોકાઈ જતા એ પણ મોટા ન્યૂઝ બનતા. ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેશુભાઈ પટેલ: રાજકોટ સુધરાઈથી ગુજરાતના મુખ્ય મંત્રી બનવા સુધીની સફર\\nસારાંશ: સૌરાષ્ટ્રે કેટલાક ખમતીધર પાટીદાર આગેવાનો આપ્યા. જેમાં છગન બાપાથી શરૂ કરી જયરામભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, દલસુખભાઈ ગોદાણી, અમરેલીના મોટા ગજાના આગેવાન દ્વારકાદાસ પટેલ, કેશુભાઈ પટેલ વિગેરેનો સમાવેશ કરી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહદઅંશે એ જમાનામાં જનજીવન પર કૉંગ્રેસની અસર અને પકડ હતી. એક કેશુભાઈના અપવાદને બાદ કરતાં બાકીના નેતાઓ ગાંધીવાદી વિચાર સરણી સાથે જોડાઈને પોતાની રાજકીય પ્રવૃતિ માટે કૉંગ્રેસના માધ્યમથી કાર્યરત હતા. \n\nઆ બધા વચ્ચે રાજકોટ શહેરમાં ધીરેધીરે જનસંઘનો દીવો પ્રકાશિત થતો જતો હતો. તે સમયે પોતાની જાહેર જીવનની પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી પ્રેરિત થઈને એક યુવાન આ મારગે ચાલ્યો. \n\nસંઘના સ્વયંસેવકથી શરૂ થયેલી એની કારકિર્દી એને મ્યુનિસિપલ કૉર્પોરેટર, ધારાસભ્ય, ગુજરાત જનસંઘના પ્રદેશપ્રમુખ, વિપક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કેશુભાઈ પટેલને પદ્મભૂષણ તો મહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી સન્માન, બીજા કોનો થયો સમાવેશ?\\nસારાંશ: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા ભારતના નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પુરસ્કારના વિજેતાઓમાં કેટલાંક ગુજરાતી નામો પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કળા, સાહિત્ય, શિક્ષણ અને જુદી જુદી પ્રવૃત્તિઓ અને ક્ષેત્રોમાં યોગદાન બદલ ભારત સરકાર દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે.\n\nનોંધનીય છે કે ભારત સરકાર દ્વારા આ વખત પદ્મવિભૂષણ માટે સાત, પદ્મભૂષણ માટે દસ અને પદ્મશ્રી માટે 102 લોકોનાં નામ પસંદ કરવામાં આવ્યાં છે.\n\nકયા કયા ગુજરાતીઓને મળ્યાં પુરસ્કાર?\n\nમહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી સન્માન\n\nરાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને ગત વર્ષે તેમના મૃત્યુ બાદ મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. \n\nતેમજ ગુજરાતી ફિલ્મોનાં જાણીતાં નામો મહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૈટલોનિયાની ચૂંટણીમાં અલગતાવાદીઓને મળી બહુમતી\\nસારાંશ: કૈટલોનિયામાં યોજાયેલી મધ્ય સત્ર ચૂંટણીમાં અલગતાવાદીઓએ બહુમતી મેળવી છે. લગભગ તમામ મતોની ગણતરી બાદ અલગતાવાદીઓ સ્પષ્ટ બહુમતી ભણી આગળ વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એગ્ઝિટ પોલના તારણ અનુસાર, કૈટલોનિયામાં અલગતાવાદી પક્ષો ચૂંટણીમાં વિજેતા બનશે\n\nઆ ઘટના સ્પેનના વડાપ્રધાન મૈરિયાનો રખોય માટે મોટો ઝટકો છે. \n\nકૈટલોનિયાના અલગતાવાદી નેતા કાર્લ્સ પુજિમોન્ટે બેલ્જિયમથી વાત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામ બાબતે હવે કોઈ સવાલ ઉઠાવી શકશે નહીં. \n\nકૈટલન રિપબ્લિકે ચૂંટણી જીતી લીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. \n\nચૂંટણીના પરિણામ બાદ સ્પેનની કેન્દ્રીય સરકાર અને કૈટલન અલગતાવાદી પક્ષો વચ્ચેની ખેંચતાણમાં વધારો થઈ શકે છે. \n\nનિરાકરણ નહીં થાય?\n\nગુરુવારે મતદાન મથકો પર લાંબી લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગેસે રાજીનામું આપનારા પાંચેય ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા\\nસારાંશ: રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપનારા પાંચ ધારાસભ્યોને ગુજરાત કૉંગ્રેસે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ સોમાભાઈ જી. પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી. કાકડિયા, પ્રવીણ મારુ અને મંગળભાઈ ગાવિતને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. \n\nગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ જણાવાયું છે કે 'ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારાઓએ પક્ષની અવહેલના કરી છે. એ બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.'\n\nઆ પહેલાં કૉંગ્રેસે આંતરિક બળવાની વાતનો ઇન્કાર કર્યો હતો, જોકે બાદમાં ધાનાણીએ તેનો અપ્રત્યક્ષ સ્વીકાર પણ કર્યો હતો. \n\nગુજરાત વિધાનસભાના સ્પીકરે તેમને કૉંગ્રેસના ધારાસભ્યોના રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પર એકમત કેમ નથી થતા વિપક્ષો\\nસારાંશ: દેશમાં વિપક્ષની રાજનીતિ વિશે જે પણ સવાલો ઊભા થાય છે, તેમાં સૌથી વધારે રાહુલ ગાંધીને લઈને હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમ કે, શું રાહુલ ગાંધીના નામ પર વિપક્ષ એકમત થઈ શકે છે? તેમના નામ પર ઘણા વિપક્ષી નેતા સહમત નથી, એવામાં વિપક્ષના ગઠબંધનનું શું ભવિષ્ય હશે? શું રાહુલ ગાંધી 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ટકી શકશે? \n\nઆવા મોટાભાગના સવાલો ભાજપ અને તેમના મુખ્ય નેતા એટલે કે વડા પ્રધાન મોદીની 'અપરાજય છબી'ના સંદર્ભમાં જોઈ શકાય છે.\n\nઆ સવાલ આઝાદી બાદના ભારતીય રાજકારણના સંક્ષિપ્ત ઇતિહાસને પણ અવગણી નાખે છે. \n\nવિપક્ષે ક્યારે એક 'સર્વસ્વીકાર્ય નેતા'ની આગેવાની હેઠળ લોકસભાની ચૂંટણી લડી છે? \n\nસંસદની ચૂંટણીમાં જ્યારે પણ વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ છોડી ભાજપમાં જનારા ધારાસભ્યોની હાલ શું સ્થિતિ છે?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ આપેલાં રાજીનામાંને પગલે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર નરહરિ અમીનને ફાયદો થશે એવું મનાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરહરિ અમીન વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાયા હતા. \n\nઆજે સાત વર્ષ પછી ભાજપે તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. \n\nગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પછી કૉંગ્રેસના સાત ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. \n\nઆ પક્ષપલટુ નેતાઓમાંથી કેટલાકને મંત્રીપદ મળ્યાં તો કેટલાકને વિધાનસભાની ટિકિટ મળી છે. \n\nવર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડાએ રાજીનામાં ધરી દીધાં હતાં. \n\nઆ ઉપરાંત ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલ, ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા, જામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ છોડ્યા બાદ પણ અલ્પેશ ઠાકોર અવઢવમાં છે?\\nસારાંશ: ગત પખવાડિયે બે ડઝન ફોન અને અડધો ડઝન મૅસેજ કર્યા પછી અલ્પેશ ઠાકોર સાથે વાત થઈ શકી. આખરે રાણીપમાં તેમના ઘર પાસે જ તેમની સાદી ઑફિસમાં મુલાકાત માટેનું નક્કી થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"44 વર્ષના અલ્પેશે કહ્યું, \"થોડો અટવાયો હતો અને થાક્યો પણ હતો.\" \n\nસામાન્ય રીતે ચૂંટણીના સમયે નેતાઓ જેટલા વ્યસ્ત હોય તેટલા વ્યસ્ત તેઓ નહોતા અને સાથે ટોળું પણ નહોતું. \n\nતેઓ કદાચ કશાકની રાહ જોઈ રહ્યા હતા અથવા આગામી પગલાં વિશે વિચારી રહ્યા હતા.\n\nપોતાના પક્ષને પણ તે આ જ રીતે વિમાસણમાં રાખે છે. પોતે ભાજપ સાથે સંપર્કમાં છે એવું કહ્યું અને પોતાની અવગણના થતી રહેશે કે કોરાણે કરી દેવાશે તો પક્ષ છોડીને જતા રહેશે તેવી ધમકી પણ કૉંગ્રેસને આપી. \n\nથોડા દિવસ બાદ સામે આવ્યા અને પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે તેમણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ દેશદ્રોહના કાયદાના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ કરી રહી છે?\\nસારાંશ: ફેબ્રુઆરી 2019, જિલ્લા ખંડવા, કૉંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશની પોલીસે ગૌહત્યા મામલે ત્રણ લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) અંતર્ગત કેસ દાખલ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના ઘોષણાપત્રમાં દેશદ્રોહનો કાયદો હટાવવાની વાત કહેવામાં આવી છે\n\nજાન્યુઆરી 2019, જિલ્લો બુલંદશહેર, ભાજપ શાસિત ઉત્તર પ્રદેશની પોલીસે બુલંદશહેર હિંસા મામલે ત્રણ લોકો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવ્યો. \n\nજાન્યુઆરી 2019માં જ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર વિરુદ્ધ દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાના અનુચ્છેદ 124એ અંતર્ગત દેશદ્રોહનો મામલો નોંધ્યો.\n\nવર્ષ 2012માં યુપીએ સરકાર દરમિયાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની દેશદ્રોહની કલમ અંતર્ગત ધરપકડ કરવામાં આવી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ દ્વારા નોંધાવાયેલી FIRના મામલામાં અર્ણવ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટની રાહત\\nસારાંશ: કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા વિરુદ્ધ અપશબ્દ બોલવાના મામલે પત્રકાર અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ કૉંગ્રેસ દ્વારા દેશભરમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ સામે અર્ણવે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને ત્રણ અઠવાડિયાં માટે ધરપકડથી વચગાળાની રાહત આપી છે. અર્ણવ ગોસ્વામી સામે ઘણાં રાજ્યોમાં એફઆઈઆર દાખલ થયેલી છે.પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવરના મૉબ લિન્ચિંગ મામલે અર્ણવના શોમાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કરાયેલી 'આપત્તિજનક ભાષા'ને લઈને એફઆઈઆર થઈ છે.જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એમઆર શાહની બેન્ચે અર્ણવની અરજી પર વીડિયો કૉન્ફરન્સથી સુનાવણી કરી હતી.અર્ણવે દેશનાં ઘણાં રાજ્યોમાં થયેલી એફઆઈએર રદ કરવાની માગ કરી હતી. અર્ણવ ગોસ્વામી તરફથી સિનિયર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ પોતાના પૂર્વજોનો બચાવ કેમ નથી કરી શકતી?\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને 'મૃત્યુ સુધી ભ્રષ્ટાચારી નંબર વન' ગણાવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર કૉંગ્રેસ પાર્ટીમાં ખળભળ જોવા મળી રહી છે, સોશિયલ મીડિયા પર પણ આ અંગે જાણે યુદ્ધ છેડાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન મોદી આ પહેલાં પણ ગાંધી-નહેરુ પરિવારના સભ્યો પર અનેક રાજકીય અને વ્યક્તિગત ટિપ્પણી કરી ચૂક્યા છે પણ કૉંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ નિવેદનથી વડા પ્રધાન મોદીએ તમામ હદ પાર કરી દીધી છે.\n\nવડા પ્રધાને થોડા દિવસ પહેલાં કુંભના મેળા સંદર્ભે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પણ ઘેર્યા હતા અને એ પહેલાં નહેરુ અને ઇંદિરા ગાંધીની નીતિઓ અને તેમનાં કાર્યોની નિંદાની સાથે વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરી ચૂક્યા છે.\n\nકૉંગ્રેસ પાર્ટી આ વખતે રાજીવ ગાંધી પર કરાયેલી ટિપ્પણી અંગે ઘણા વધારે આક્રમક દેખાઈ રહ્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નાગરિકત્વ પરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી\\nસારાંશ: બ્રિટિશ નાગરિકત્વના વિવાદને લઈને રાહુલ ગાંધીની ઉમેદવારી રદ કરવાની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બૅન્ચે જય ભગવાન ગોયલ દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. \n\nચીફ જસ્ટિસે કહ્યું કે, આ કેવા પ્રકારની અરજી છે? આમાં કોઈ મેરિટ નથી. અમે આને ડિસમિસ કરીએ છીએ. \n\nસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના નાગરિકત્વની તપાસ કરવાની માગ પણ ફગાવી દીધી હતી. \n\nઉલ્લેખનીય છે કે જય ભગવાન ગોયલે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે એવો મુદ્દો ઉપસ્થિત કરીને તેમની ઉમેદવારી રદ કરવાનો ચૂંટણીપંચને આદેશ આપવામાં આવે એવી અરજી કરી હતી અને સાથે એમના નાગરિકત્વની તપાસ માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસ રેલી : કૉંગ્રેસની સરકાર બની તો સીધા જ ગરીબોનાં ખાતામાં પૈસા જશે-રાહુલ\\nસારાંશ: 1961 બાદ ગુજરાતમાં યોજાયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જે બાદ કૉંગ્રેસની જનસંકલ્પ રેલીની શરૂઆત થઈ હતી. અહીં કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલને કૉંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. હવે સત્તાવાર રીતે હાર્દિક પટેલની કૉંગ્રેસમાં ઍન્ટ્રી થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસે ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે. CWCની બેઠક પૂર્ણ થયા બાદ કૉંગ્રેસની જનસંકલ્પ રેલી યોજાઈ હતી.\n\nઆ રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં.\n\nકૉંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું, \"અમે ગુજરાતમાં મિટીંગ એટલા માટે કરી કારણ કે દેશમાં બે વિચારધારા છે. આ બંને વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બદલાયેલા બદલાયેલા લાગે છે!\\nસારાંશ: ઇંદિરા ગાંધી કૉંગ્રેસનાં અધ્યક્ષા બન્યાં ત્યારે તેમની ઉંમર ફક્ત 42 વર્ષની હતી. સંજય ગાંધી પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે તેમની ઉંમર 30 વર્ષની જ હતી. રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે તેમણે 36 દિવાળી જ જોઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધી 2004માં રાજકારણમાં સક્રિય થયા ત્યારે ભારતીય રાજનીતિ હિસાબે તેઓ હજી 'બાળક' જ હતા.\n\nજોકે, તેમની ઉંમર 34 વર્ષની થઈ ગઈ હતી. મજાની વાત એ છે કે દેશના રાષ્ટ્રીય રાજકારણમાં દોઢ દાયકો કાઢી નાખ્યો, તે પછી પણ તેમને 'નાદાન' જ સમજવામાં આવતા હતા.\n\n2008માં એક ઇન્ટરવ્યૂમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે રાહુલ ગાંધીને બાળક ગણાવીને તેમને ભાવ ન આપવાની કોશિશ કરી ત્યારે તેમણે સારો જવાબ આપ્યો હતો.\n\n'તમારી નજરમાં હું હજી બાળક જ હોઉં, તો તમને ગમે કે ના ગમે, તમે જાણી લો કે દેશની 70 ટકા વસતી પણ હજી બાળક જ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડાના જોડાવાથી ભાજપને કેટલો ફાયદો થશે?\\nસારાંશ: શુક્રવારનો દિવસ કૉંગ્રેસ માટે ભારે રહ્યો. એક દિવસમાં કૉંગ્રેસમાંથી બે રાજીનામાં પડ્યાં. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા તો ધ્રાંગધ્રાના કૉંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જવાહર ચાવડાએ વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી લીધો તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સાબરિયાના રાજીનામાની પુષ્ટિ કરી. \n\nરાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, \"ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા રાજીનામું લઈને આવ્યા હતા. તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું અને મેં સ્વીકારી લીધું છે.\"\n\nપત્રકાર સાથેની વાતચીતમાં જવાહર ચાવડાએ કહ્યું કે સરકારમાં સામેલ થઈને પ્રજાની સેવા વધુ સારી રીતે થઈ શકે. \n\nઆ પહેલાં ભાજપમાં જોડાતી વખતે જવાહર ચાવડાએ જણાવ્યું, \"સરકારમાં હોઈએ તો પ્રજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાથી કોને નુકસાન થશે?\\nસારાંશ: કૉંગ્રેસના સ્ટારપ્રચારક હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના બલદાણા ખાતે જાહેરસભામાં લાફો મારવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પટેલનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ આ મામલો જનતાની વચ્ચે લઈ જશે. \n\nકૉંગ્રેસે કહ્યું કે જનતા તા. 23મી એપ્રિલે આ થપ્પડનો જવાબ આપશે.\n\nભાજપનું કહેવું છે કે આ ઘટનાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહાર્દિક પટેલને થપ્પડથી કોને લાભ, કોને નુકસાન?\n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે જણાવ્યું કે આ ઘટનાને કારણે પાટીદારોમાં હાર્દિક પટેલ પ્રત્યે સહાનુભૂતિનું મોજું સર્જાશે. \n\nઆચાર્ય જણાવે છે, \"આ ઘટનાથી 100 ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસના પરાજય બાદ 17મી લોકસભામાં વિપક્ષનો નેતા નહીં હોય?\\nસારાંશ: ધીમે-ધીમે 17મી લોકસભાનું દૃશ્ય સ્પષ્ટ બની રહ્યું છે, ત્યારે ફરી એક વખત સંસદનાં નીચલાગૃહમાં વિપક્ષના નેતા નહીં હોય એવું હાલ લાગી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"298 બેઠક સાથે ભાજપ એકલાહાથે સરકાર બનાવવા સક્ષમ છે તથા એનડીએ લગભગ 340 બેઠક ઉપર આગળ છે. \n\nગત ચૂંટણી દરમિયાન પણ લોકસભામાં કૉંગ્રેસને વિપક્ષના નેતાનું પદ અપાયું ન હતું. \n\nઆની સામે પાર્ટી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને દેશની સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી. \n\nશું છે નિયમ?\n\nગત લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ગુલબર્ગ બેઠક ઉપરથી પરાજીત થયા\n\nલગભગ છ દાયકા અગાઉ દેશના પ્રથમ સ્પીકર અને મૂળ ગુજરાતી ગણેશ માળવંકરે નિર્દેશ આપ્યો હતો કે જો સૌથી મોટા પક્ષ પાસે ગૃહની કુલ બેઠકની 10 ટકા બેઠક ન હોય તો તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસનાં સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદના ટ્વિટર પરથી ગાયબ\\nસારાંશ: કૉંગ્રેસનાં સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ સંભવત: ટ્વિટર છોડી દીધું છે. તેમના પ્રોફાઇલ પેજ પર દેખાય છે કે 'આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ એવા પણ કયાસ લગાવાઈ રહ્યા છે કે દિવ્યાએ કૉંગ્રેસ તો નથી છોડી દીધી ને?\n\nઆ સિવાય દિવ્યાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડિઍક્ટિવેટ થઈ ગયું છે. જોકે, સત્તાવાર રીતે કૉંગ્રેસે આની પુષ્ટિ નથી કરી.\n\nસમાચાર એજન્સી એએનઆઈ મુજબ તેમણે દિવ્યાને આ અંગે સવાલ કર્યો હતો. પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું હતું કે 'તમારા સ્રોત ખોટા છે.'\n\nબીજી તરફ દિવ્યા ફેસબુક અને લિંક્ડઇન પર સક્રિય છે જેમાં તેઓ કૉંગ્રેસ સાથે જાડાયેલાં જોવા મળે છે.\n\nનંદા દેવી પર્વતથી ચાર પર્વતારોહકોનો બચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને શા માટે ઉતારવા પડ્યા?\\nસારાંશ: ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી માટે અમરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત કૉંગ્રેસના નેતા મનીષ દોશીએ આ વાતને સમર્થન આપ્યું છે. \n\nભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવનારા પરેશ ધાનાણી કૉંગ્રેસનો યુવા ચહેરો છે. \n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દોશીએ જણાવ્યું, \"ધાનાણી માત્ર પાટીદારોમાં જ નહીં પણ અન્ય સમાજોમાં પણ સ્વીકૃત છે.\"\n\nદોશીના જણાવ્યા અનુસાર કૉંગ્રેસની સૅન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. \n\nએ યાદી અનુસાર ગાંધીનગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસમાં ફેરફાર રાહુલ ગાંધીની તાજપોશીનો ઇશારો કરે છે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: કૉંગ્રેસ પાર્ટીના સંગઠનમાં બદલાવની ખબર જેવી આવી તેવી જ સૌથી વધુ ચર્ચા ગુલામનબી આઝાદની રહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"RAHUL\n\nએ પછી આનંદ શર્મા અને કપિલ સિબ્બલ જેવા નેતાઓની, એટલે કે એ તમામ અગ્રણી નેતાઓ, જેમણે ત્રણ અઠવાડિયાં પહેલાં કૉંગ્રેસમાં મજબૂત નેતૃત્વ અને સંગઠનમાં ચૂંટણીની માગ કરી હતી.\n\nકૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરબદલ કરતા ગુલામ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા અને કૉંગ્રેસ કારોબારી સમિતિ (સીડબલ્યુસી)નું પણ પુનર્ગઠન કર્યું.\n\nઆ ઉપરાંત તેમણે એક સમિતિનું ગઠન કર્યું છે જે પાર્ટીના સંગઠન અને કામકાજ સાથે જોડાયેલા વિષયોમાં સોનિયા ગાંધીનો સહયોગ કરશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસે કહ્યું, ‘પુલવામા હુમલાના શહીદ ભાજપ માટે માત્ર ચૂંટણીનો મુદ્દો’ - TOP NEWS\\nસારાંશ: કૉંગ્રેસે પુલવામા હુમલા સાથે જોડાયેલા એક સમાચાર મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુલવામા હુમલાનું ષડયંત્ર રચનાર એક આરોપીને જામીન મળ્યા હોવાના સમાચાર સાથે કૉંગ્રેસે પોતાના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું છે. \n\nતેમાં કહેવામાં આવ્યું છે કે 'NIAની અક્ષમતાના કારણે પુલવામાના આરોપીઓને જામીન મળવા એ દર્શાવે છે કે આતંકી ખતરા મામલે સરકાર કેટલી ગંભીર છે.'\n\nઆગળ લખ્યું છે, \"પુલવામાના શહીદ ભાજપ માટે માત્ર ચૂંટણીનો મુદ્દો હતા. તેમના પરિવાર સરકાર માટે કોઈ મહત્ત્વ ધરાવતા નથી.\"\n\nસમાચાર પ્રમાણે કોર્ટે આ જામીન એટલે આપ્યા છે કે કારણ કે કેસની તપાસ કરી રહેલી NIA નક્કી સમયે આરોપપત્ર દાખલ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉંગ્રેસે પોતાના ધારાસભ્યો લઈને ગુજરાત કેમ છોડવું પડ્યું?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસે ધારાસભ્યોને પાલનપુરમાં એક રિસૉર્ટ ખાતે રવાના કર્યા તે સમયની તસવીર\n\nભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ રથયાત્રા અને રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત પહોંચી ગયા છે. \n\nબીજી તરફ મળતા અહેવાલો પ્રમાણે કૉંગ્રેસે તેમના ધારાસભ્યોને એકઠા કરીને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં રાખ્યા છે. \n\nસ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોઈ ધારાસભ્ય ભાજપ સાથે ના જોડાય તે માટે તેમને આ રીતે બસમાં લઈ જવામાં આવ્યા છે. \n\nજોકે, આ ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થિત ધારાસભ્યો સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ : અમેરિકાના ખેડૂતોની હાલત કેવી થઈ?\\nસારાંશ: ભારતમાં કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓને પગલે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે, આ વિષય પરની ચર્ચા ફક્ત ભારતમાં જ નહીં દુનિયાના અનેક દેશોમાં થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ટીકાકારોનું કહેવું છે કે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગમાં બજારની તાકાત મુઠ્ઠીભર કૉર્પોરેટ્સના હાથમાં કેન્દ્રીત થઈ જાય છે અને તેઓ ખેડૂતોનું શોષણ આસાનીથી કરી શકે શકે છે. \n\nજોકે, કંપનીઓ આ પ્રકારના આરોપોનું ખંડન કરે છે અને કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગને પ્રોત્સાહિત કરે છે. કંપનીઓની દલીલ એ હોય છે કે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ ખેડૂતો તથા પ્રોસેસિંગ કંપનીઓ બન્ને માટે ફાયદાનો સોદો છે. \n\nકંપનીઓની વેબસાઇટો ખુશખુશાલ ખેડૂતોની સફળતાની કહાણીઓથી છલકાતી હોય છે, જ્યારે ટીકાકારોનું કહેવું છે કે મીડિયા તથા નેતાઓના સંતોષ ખાતર એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉમનવેલ્થ 2018 ભારતને મહિલા ટેબલ ટેનિસમાં ગોલ્ડ\\nસારાંશ: કૉમનવેલ્થ રમતો 2018માં રવિવારનો દિવસ ભારત માટે સારો રહ્યો. ભારતને ટેબલ ટેનિસ, નિશાનેબાજી અને વેઇટલિફ્ટિંગની રમતોમાં મેડલ્સ મળ્યા. આ સાથે ભારતે આ રમતોમાં અત્યાર સુધી સાત ગોલ્ડમેડલ્સ જીતી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલા ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની મહિલા ટીમે ફાઇનલ મેચમાં સિંગાપોરની ટીમને 3-1થી હરાવી. \n\nભારત તરફથી મોનિકા બત્રાએ પ્રથમ મેચ જીતીને ટીમને આગળ વધારી. મધુરિકા પાટકર બીજી સિંગલ મેચમાં હારી ગયાં. \n\nજોકે, મૌમા દાસ અને મધુરિકા પાટકરની જોડીએ ડબલ્સની મેચ જીતી લીધી. ત્યારબાદ રિવર્સ સિંગલમાં ફરી એક વખત મોનિકા બત્રાએ ભારતને વિજય અપાવ્યો. \n\nરવિવારે ભારતને મળેલાં મેડલ્સ\n\nમનુ ભાકર\n\nરવિવારે કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારત માટે શુકવંતી શરૂઆત થઈ હતી. વેઇટ લિફ્ટિંગમાં પૂનમ યાદવના ગોલ્ડ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉમનવેલ્થ ડાયરી: જાણો કેવું છે ઓસ્ટ્રેલિયાનું કૉમનવેલ્થ ગેમ્સનું ખેલ ગાંવ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 4થી એપ્રિલથી 15 એપ્રિલ વચ્ચે ઇતિહાસ સજાર્વાની રાહ જોવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાયકાના સૌથી મોટા રમતોત્સવના આયોજન માટે મંચ તૈયાર થઈ ગયો છે.\n\nગોલ્ડ કોસ્ટ-2018 કૉમનવેલ્થ ગેમ્સમાં 71 કૉમન્થવેલ્થ દેશોના 6600થી પણ વધુ ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.\n\nધ્રૂજતા ઘૂંટણ અને બંધ થઈ રહેલા કાન\n\nગોલ્ડ કોસ્ટ શહેરનું સૌથી મોટું આકર્ષણ 322 મીટર ઊંચી ઇમારત 'ક્યૂ 1 સ્કાય પોઇન્ટ' છે.\n\nઆ ઇમારત વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારતોમાં છઠ્ઠા ક્રમે છે.\n\nપ્રવેશ સમયે સઘન તપાસ બાદ જ્યારે તમે તેની લિફ્ટમાં દાખલ થાવ છો, ત્યારે ઇમારતના 77મા માળે પહોંચવામાં પોણી મિનિટથી ઓછો સમય લાગે છે. \n\nપરંતુ જ્યારે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉમેડિયન ભારતી સિંહની એનસીબીએ ધરપકડ કરી, ઘરેથી મળ્યો ગાંજો\\nસારાંશ: નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કૉમેડિયન ભારતી સિંહને ધરપકડ કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતી અને તેમના પતિ હર્ષ\n\nવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષના પ્રૉડક્શન હાઉસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બંને જગ્યાએ નશાની સામગ્રી (ગાંજો) મળી આવ્યો હતો. તેની માત્રા લગભગ 86..5 ગ્રામ જણાવવામાં આવી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએનસીબીના અધિકારીઓ અનુસાર, બંને પતિ-પત્નીએ સ્વીકાર કર્યો છે કે તેઓ ગાંજાનું સેવન કરે છે. \n\nઅહેવાલો મુજબ વિભાગે ભારતી સિંહની ધરપકડ કરી છે, જ્યારે તેમના પતિ હર્ષની પૂછપરછ ચાલુ છે. \n\nમુંબઈમાં ડ્રગ્સના મામલામાં એનસીબી સતત દરોડા પાડી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉર્પોરેટ ટૅક્સ : શું છે આ ટૅક્સ જે કંપનીઓ પાસેથી લેવાય છે અને તેમાં સરકારે ઘટાડો કર્યો છે\\nસારાંશ: અર્થતંત્રને ગતિ આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જાહેરાતમાં નિર્મલા સીતારમણે ઘરેલુ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે ટૅક્સમાં ઘટાડાની જાહેરાત કરી છે. \n\nજીએસટી કાઉન્સિલની બેઠક પહેલાં નિર્મલા સીતારમણે કંપનીઓને સરપ્રાઇઝ આપતાં કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને 22 ટકા કરી દીધો છે. \n\nઆ 22 ટકામાં સરચાર્જ અને સેસ જોડવામાં આવતા તે 25.17 ટકા થશે. પહેલાં આ દર 30 ટકા હતો. \n\nગ્રોથ અને રોકાણમાં વધારો કરવા માટે આવકવેરામાં આપવામાં આવેલી આ છુટ વર્તમાન વર્ષ 2019-20થી જ લાગુ થશે. \n\nઆવકવેરામાં એક વધુ કલમ જોડીને એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે ઘરેલુ કંપની ચાલુ નાણાકીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો : 'દેશ ઇવેન્ટ મૅનેજમૅન્ટથી નહીં ઇકોનૉમિક મૅનેજમૅન્ટથી ચાલે છે.'\\nસારાંશ: કૉંગ્રેસે કેન્દ્રીય કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયની ટીકા કરી છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ નવી દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં કહ્યું,\" આવકવેરામાં રાહત આપવી જ હતી તો નોકરી કરતા લોકો, મિડલ ક્લાસ લોકોને ઇનકમટૅક્સમાં રાહત કેમ નથી આપી?\"\n\nતેમણે આરોપ મૂક્યો કે અર્થવ્યવસ્થાની બાબતમાં સરકાર એક કદમ આગળ અને ચાર પાછળ જાય છે અને આ રાહત ફક્ત ડગમગી રહેલા સેન્સેક્સ ઇન્ડેક્સને બચાવવામાં આપવામાં આવી છે. \n\nઆ નિર્ણયથી કૉર્પોરેટ જગતને વર્ષે 1 લાખ 45 હજાર કરોડની છૂટ આપવામાં આવી તો એ નુકસાનની ભરપાઈ દેશને કેવી રીતે થશે એનો જવાબ નાણા મંત્રી અને વડા પ્રધાને દેશને આપવો જોઈએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો ગુજરાતના ઉદ્યોગોને કેવી રીતે મદદ કરશે?\\nસારાંશ: ભારતમાં કૉર્પોરેટ કરવેરાઓ ખૂબ ઊંચા છે એવી ફરિયાદ સામે જે તે સમયની સરકારોએ કૉર્પોરેટ કરવેરાઓ ઘટાડીને 25 ટકા સુધી લઈ આવવાનું લક્ષ્યાંક રાખ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્મલા સીતારમણના તારીખ 5 મેના રોજ રજૂ થયેલ બજેટમાં આ માંગ સંતોષવાનો અધકચરો પ્રયાસ થયો હતો. \n\n250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને કૉર્પોરેટ ટૅક્સમાં રાહત આપવાની જોગવાઈઓ નાણામંત્રીએ પોતાની પ્રથમ બજેટ સ્પીચમાં જાહેર કરી હતી. \n\nઆમ છતાંય બજેટ બાદ પણ વેપાર-ઉદ્યોગજગતનો મૂડ બગડતો જ ગયો. એક યા બીજા કારણે સાર્વત્રિક મંદીનું વાતાવરણ જોર પકડતું ગયું. \n\nછ વરસનો સૌથી ઓછો આર્થિક વિકાસ દર અને તેમાં પણ ચાલુ રહેલો ઘસારો, 45 વરસનો સૌથી ઊંચો બેકારીનો દર, જાણે કે અર્થવ્યવસ્થાની કમર તોડી રહ્યો હતો. \n\nબજેટ રજૂ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૉલેજિયમ : જસ્ટિસ તાહિલરામાણીનું રાજીનામું કેમ બન્યું છે વિવાદનું કારણ અને ગુજરાત સાથે શું છે કનેક્શન?\\nસારાંશ: મદ્રાસ હાઈ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ વિજયા કે તાહિલરામાણીની બદલી મેઘાલય હાઈ કોર્ટમાં કરી દેવામાં આવી તે પછી નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું હતું જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધુ છે. આ ઘટનાને લીધે સુપ્રીમ કોર્ટની કૉલેજિયમની કામગીરી પર સવાલો ઊભા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ વિજયા કે તાહિલરામાણી\n\nસુપ્રીમ કોર્ટના કૉલેજિયમે લીધેલા બદલીના નિર્ણયને ટોચના કાનૂનવિદોએ \"ખોટો\", \"ગેરવાજબી પગલું\" અને \"હાનિકારક\" ગણાવ્યો છે, અને કૉલેજિયમની કામ કરવાની પદ્ધતિ સામે સવાલો ઊભા કર્યા છે. \n\nજાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે આ ખોટો નિર્ણય લીધો છે. \n\n\"મારા અભિપ્રાય પ્રમાણે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે લીધેલો નિર્ણય ખોટો છે. તેનો રિવ્યૂ થવો જોઈએ. એવું લાગે છે કે સરકાર તેમને (તાહિલરામાણીને) પાઠ ભણાવવા માગતી હતી, કેમ કે તેમણે બિલકિસ બાનો કેસમાં જજમેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસ : દેશમાં 49 વર્ષ શાસન કરનારી કોંગ્રેસે કેમ લોકો પાસેથી માગવા પડ્યા નાણાં?\\nસારાંશ: કોંગ્રેસે તેના 133 વર્ષના ઇતિહાસમાં સ્વતંત્ર ભારતમાં 49 વર્ષ શાસન કર્યું છે. કોંગ્રેસે તાજેતરમાં જાહેરમાં જનતાને પાર્ટી માટે ફંડ આપવા જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. હાલ ભારતની મુખ્ય વિપક્ષ પાર્ટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત આશ્રર્યજનક છે. \n\nકોંગ્રેસની સ્થાપના બ્રિટિશ શાસનને પડકારવા માટે 1885માં ઉચ્ચ કક્ષાના બુદ્ધિજીવીઓ દ્વારા કરવામાં આવી હતી.\n\nપણ આખરે તે ગ્રામ્ય સ્તરેથી મળેલા સહકાર અને વિપુલ ભંડોળને કારણે એક રાજકીય પક્ષમાં તબદીલ થઈ ગઈ.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતાજેતરમાં જ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લોકોને નાનું યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી.\n\nઆ અપીલ અંગે લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો. ઘણાએ તેને પસંદ કર્યું અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસ ઇચ્છે તો હાર્દિકની માંગ પર પાટીદારોને અનામત આપી શકે?\\nસારાંશ: પાટીદાર નેતા હાર્દિક પટેલે ઓબીસી ક્વોટામાં અનામતની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે વર્ષના આંદોલન બાદ ચૂંટણીઓ પૂર્વે હાર્દિકે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. \n\nજુલાઈ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન શરૂ થયું. \n\n25મી ઓગસ્ટ 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ સાથે આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.\n\nઆંદોલન દરમિયાન 12 પાટીદાર આંદોલનકારીઓનાં મૃત્યુ થયાં હતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઓબીસીમાં સમાવેશ મુશ્કેલ \n\nજુલાઈ 2015થી પાટીદાર અનામત આંદોલને વેગ પકડ્યો\n\nગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો પાટીદાર તથા અન્ય આર્થિક રીતે પછાત વર્ગોને 20 ટકા અનામત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસ કરતાં બીજેપીની મહિલા નેતાઓ સોશિઅલ મીડિયા પર સક્રિય\\nસારાંશ: રાજકીય નેતાઓ માટે સોશિઅલ મીડિયા પોતાની વાત લોકો સુધી પહોંચાડવાનું અને લોકોની વાત સાંભળવાનું સશક્ત માધ્યમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ\n\nદેશનું રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે તેનો અંદાજ પણ સોશિઅલ મીડિયા પર ચાલતી ચર્ચાઓમાંથી મેળવી શકાય છે. \n\nસોશિઅલ મીડિયા પરની પહોંચને લોકો પરના પ્રભાવનો એક માપદંડ પણ ગણવામાં આવી રહી છે. \n\nકોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીના ટ્વિટર અકાઉન્ટના કથિત બનાવટી ફોલોઅર્સ પણ આજકાલ ચર્ચાનો મુદ્દો બન્યા છે.\n\nકેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢવાની એકેય તક છોડતાં નથી. \n\nરાજકારણમાં સોશિઅલ મીડિયાની મહત્વની ભૂમિકાના આ સમયમાં ભારતીય મહિલા નેતાઓ સોશિઅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસ પર 'મુસ્લિમ' પ્રહાર કરવા માટે આઝમગઢ કેમ પસંદ કર્યું?\\nસારાંશ: શનિવારે ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતે એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રીપલ તલાકના મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ આ રેલીમાં રાહુલ ગાંધીનું નામ લેવાના બદલે 'શ્રીમાન નામદાર' કહીને સંબોધિત કર્યા હતા. \n\nમોદીએ પૂછ્યું હતું કે શું કોંગ્રેસ પાર્ટી માત્ર 'મુસ્લિમ પુરુષો' માટેની જ પાર્ટી છે કે તેમાં મુસ્લિમ મહિલાઓને પણ હક્ક છે. \n\nવિશ્લેષકોના કહેવા પ્રમાણે, રેલીના સ્થળ તરીકે ગણતરીપૂર્વક આઝમગઢની પસંદગી કરવામાં આવી હતી. આ રીતે તેમણે એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. \n\n'મુસ્લિમ પુરુષોની પાર્ટી?'\n\nમોદીએ કહ્યું, \"મેં અખબારમાં વાંચ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રીમન નામદારે કહ્યું કે આ પાર્ટી મુસલમાનોની પાર્ટી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસ પહેલાં પોતાના ધારાસભ્યોને તો છોડે : અમિત શાહ\\nસારાંશ: કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી વગર સરકાર બનાવવાનો પ્રયાસ કરનાર ભારતીય જનતા પાર્ટી અનેક પ્રશ્નો વચ્ચે ઘેરાઈ હતી. સોમવારે ભાજપ પ્રમુખ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રશ્નોના જ ઉત્તર આપ્યા હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહે કહ્યું કે કર્ણાટકની જનતાએ કોંગ્રેસ વિરુદ્ધ જનાદેશ આપ્યો હતો એટલે મોટો પક્ષ હોવાના કારણે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. અમિત શાહને જેડીએસ અનો કોંગ્રેસની સરકારના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે, હજુ સુધી તો ધારાસભ્યોને છોડ્યા જ નથી.\n\nઅમિત શાહે કહ્યું, કોંગ્રેસના ધારાસભ્યો હજુ પણ હોટલમાં રહે છે. કોઈ રાહુલને જઈને પૂછે કે હોટલમાં ધારાસભ્યોને કેમ રાખ્યા છે?\n\nપત્રકાર પરિષદમાં અમિત શાહની વાતચીતના કેટલાક અંશો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન કર્ણાટકમાં ક્યાં સુધી ટકશે?\\nસારાંશ: કર્ણાટકની ચૂંટણી અંગે સટોડિયાઓએ સ્થિર સરકાર માટે ભાજપ પર દાવ લગાવ્યો હતો અને તેમને નુકસાન થયું. કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન કેટલું ચાલશે તેની પર હવે આ સટોડિયાઓ દાવ લગાવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુમારસ્વામી અને સિદ્ધારમૈયા\n\nસટોડિયાઓ તો ઠીક સામાન્ય લોકો પણ આ રાજકીય ઘટનાક્રમ પર મીટ માંડીને બેઠા છે. \n\nબન્ને પક્ષો 33 વર્ષોની રાજનીતિમાં સૌથી મુશ્કેલ ચૂંટણી લડી રહ્યાં છે એ લોકોની ઉત્સુકતાનું કારણ નથી. લોકો ઉત્સુક છે કેમ કે આ ચૂંટણી જંગ કડવાશથી ભરપૂર છે.\n\nજોકે, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ બન્ને પક્ષો ઘણાં રાજકીય કારણોસર ગઠબંધન કરવા માટે મજબૂર થયા છે.\n\nપહેલી વાત તો એ કે છેલ્લાં દસ વર્ષોમાં જેડીએસ સત્તાથી દૂર રહ્યું છે, એટલે હવે જેડીએસનું રાજકીય અસ્તિત્વ જાણે કે જોખમમાં છે. બીજું કે બન્ને પક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસની જનાક્રોશ રેલી, રાહુલના ભાષણની 10 ખાસ વાતો\\nસારાંશ: દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાયેલી કોંગ્રેસની 'જન આક્રોશ રેલી' માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પોતાનું નિશાન તાક્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશમાં વધી રહેલી નફરત, બેરોજગારી, હિંસા અને મહિલાઓની અસલામતી જેવા દરેક મુદ્દે મૌન છે.\n\nતેમણે કહ્યું કે આ દેશને આજે ભાજપ નહીં, કોંગ્રેસની જરૂર છે. તેમનો પક્ષ કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી જીતી બતાવશે અને સાથે સાથે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓ પણ જીતશે.\n\nરાહુલ પહેલાં સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે પણ ભાષણ કર્યાં હતાં. \n\nસોનિયા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના વાયદા ખોટા સાબિત થયા અને તેમની નીતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસની બેઠકમાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોનું સત્ય શું છે?\\nસારાંશ: વિધાનસભા ચૂંટણીઓના માહોલ વચ્ચે સાચા-જૂઠ્ઠાં મૅસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી ખબરોનું સત્ય જાણવા માટે એક ખાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું નામ છે 'એકતા ન્યૂઝરૂમ'.\n\nપ્રોજેક્ટ હેઠળ વિધાનસભા ચૂંટણી સમયે સોશિયલ મીડિયા મારફતે વાઇરલ થઈ રહેલા વીડિયો અને તસવીરો સત્યતા ચકાસવાનું કામ કરવામાં આવે છે. \n\nકોંગ્રેસની બેઠકમાં પાકિસ્તાનનાં સૂત્રોચ્ચાર - ફેક ન્યૂઝ\n\nરાજસ્થાનમાં એક જૂની તસવીર વૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી.\n\nઆ તસવીર રાજસ્થાનમાં ટ્વિટર પર ટ્રૅન્ડ્સમાં પણ આવી ગઈ હતી. \n\nદક્ષિણપંથી ઝુકાવ ધરાવતાં કેટલાક ફેસબુક પેજ પર એક વીડિયો પણ શેર કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસમાં પરિવારવાદ પરંપરા છે કે મજબૂરી?\\nસારાંશ: કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે સોમવારે રાહુલ ગાંધીએ પક્ષની પ્રક્રિયા પ્રમાણે ફોર્મ ભર્યું હતું. હવે તેમની સામે જો કોઈ ચૂંટણીમાં ફોર્મ નહીં ભરે, તો રાહુલ બિનહરિફ વિજેતા બનીને પક્ષના સર્વેસર્વા બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"કોંગ્રેસમાં એવું નથી કે બધાને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પ્રેમ છે.\"\n\nજો ચૂંટણી થશે તો પણ તેઓ બહુમતીથી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે. \n\nપક્ષના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી નહેરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીના સભ્ય હશે, જે ભારતનાં સૌથી જૂના રાજકીય પક્ષનું સુકાન સંભાળશે.\n\nકોંગ્રેસનું પરિવારવાદનું આ માળખું માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, રાજ્ય સ્તરે પણ છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રીઓના પુત્રો હાલ પક્ષના રાજ્ય એકમના મુખ્ય નેતાઓ છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nમાધવસિંહ સોલંકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસી રાજ્ય કર્ણાટકે મોદીનું ડિજિટલ ઇંડિયાનું સપનું સાકાર કર્યું\\nસારાંશ: જીએસટી અંતર્ગત ટેક્સ વસૂલીમાં કર્ણાટકે જે ટેક્નિક શોધી છે, તેનો ઉપયોગ આવતા મહિને દેશના બીજા રાજ્યો પણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે મતભેદ ભલે હોય, પરંતુ એક મુદ્દે ભાજપ કોંગ્રેસની સાથે છે.\n\nજીએસટી માટે કર્ણાટકની ઈ-ટેક્નોલૉજીને ભાજપ શાસિત રાજ્યો ગુજરાત અને રાજસ્થાન પહેલેથી જ અપનાવી ચૂક્યાં છે.\n\nહવે બીજા રાજ્યો પણ આવતા મહિનાથી આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરશે.\n\nકર્ણાટક સરકાર ઈ-વે બિલ સોફ્ટવૅરનો ઉપયોગ સપ્ટેમ્બર 2017થી કરી રહી છે, જે ઈ-સુગમનું અપગ્રેડેડ વર્જન છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nકર્ણાટકમાં વેટ(વેલ્યુ એડેડ ટૅક્સ )ના સમયથી ઈ-સુગમ સોફ્ટવૅરનો ઉપયોગ થઈ રહ્યો છે.\n\nકર્ણાટક વ્યવસાયિક ટૅક્સ કમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસે અમિત શાહને તેમના હથિયારથી કેવી રીતે હરાવ્યા?\\nસારાંશ: \"તમે શું કરવાનું વિચારી રહ્યાં છો એ વાત છતી ન થવા દો, તેને બુદ્ધિપૂર્વક રહસ્ય બનાવી રાખો અને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે આગળ વધો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહ રાજનીતિના 'ચાણક્ય' કહેવાતા હતા\n\nચાણક્યએ કંઈક કરી બતાવવા માટે આ સુવાક્ય આપ્યું હતું. \n\nછેલ્લાં ચાર વર્ષથી નાની-નાની રાજકીય જીત મેળવ્યા બાદ કોંગ્રેસને આ મંત્ર અપનાવવાની જરૂરિયાત હતી અને કર્ણાટકની ચૂંટણીમાં તેમણે એવું જ કર્યું.\n\nહવે પરિણામ સામે છે. બી. એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા, પરંતુ તાજ ના પહેરી શક્યા. \n\nબીજી તરફ, બેઠકોની બાબતમાં તેમની પાછળ રહેનાર કોંગ્રેસે બાજી મારી બતાવી.\n\nઆ બાજી જીતવા માટે તેમણે મુખ્યમંત્રીની ખુરશીની જતી કરવી પડી, પરંતુ એક મોટા રાજ્યમાં ભાજપને રોકવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોંગ્રેસે સંરક્ષણ મંત્રીનું રાજીનામું માગવું જોઈએ: દિગ્વિજય સિંહ\\nસારાંશ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને ક્યારેક કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સૌથી નજીકના નેતા માનવામાં આવતા હતા. રાજનીતિના રથ પર તેઓ રાહુલના સારથી તરીકે ઓળખાતા હતા, પરંતુ રાહુલની નવી ટીમમાં તેમને સ્થાન મળ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીની કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં તેમને સ્થાન ન મળવાની બાબતને તેઓ સામાન્ય માને છે.\n\nબીબીસી સાથેની ખાસ વાતચીતમાં તેમણે રાહુલ ગાંધીની રાજનીતિ અને કોંગ્રેસમાં તેમના સ્થાન બાબતે ચર્ચા કરી. \n\nતેમણે કહ્યું કે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી ચહેરાઓને બદલે વિચારધારાના મુદ્દે લડાશે.\n\nસવાલ: રાહુલ ગાંધીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જે ભાષણ આપ્યું તેને તમે કેવી રીતે જુઓ છો?\n\nજવાબ: રાહુલ ગાંધીની બૉડી લૅંગ્વેજ ખૂબ જ સારી હતી અને તેઓ શાંત દેખાતા હતા. અંગ્રેજી અને હિંદીમાં આપેલા ભાષણમાં તેમણે વડા પ્રધાનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોઈ દેશના વડાંપ્રધાન માટે મા બનવું કેટલું મુશ્કેલ?\\nસારાંશ: લગભગ 30 વર્ષ પહેલાં બેનઝીર ભુટ્ટો માતા બન્યાં ત્યારે તેઓ પાકિસ્તાનનાં વડાંપ્રધાન હતાં. તેમણે પુત્રી બખ્તાવરને 25 જાન્યુઆરી, 1990ના રોજ જન્મ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકો સાથે બેનઝીર ભુટ્ટો\n\nહવે ન્યૂઝીલૅન્ડનાં 37 વર્ષના વડાંપ્રધાન જેસિંડા ઓર્ડર્ન માતા બનવાના છે. તેઓ વિશ્વના બીજા નેતા હશે કે જે વડાં પ્રધાન છે અને માતા બનશે. \n\nપરંતુ 1990માં બેનઝીર માટે માતા બનવું જરા પણ સહેલું ન હતું. તેમને એવી ટીકાઓ સહન કરવી પડી હતી કે વડા પ્રધાનને મેટરનિટી લીવ લેવાનો હક નથી હોતો. \n\nએ સમયનાં અખબારો અને ન્યૂઝ એજન્સીઓમાં નેશનલ એસેમ્બલીના નેતાનું આ નિવેદન છપાયું હતું, \"ભુટ્ટોએ વડાં પ્રધાનના પદ પર રહીને બીજા બાળક વિશે વિચારવું જોઈતું ન હતું.\"\n\nતેમણે કહ્યું હતું, \"મોટા નેતાઓ પાસે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોઈ પુત્ર મા પર કે કોઈ ભાઈ બહેન પર બળાત્કાર કેમ કરી શકે?\\nસારાંશ: એક માએ પોતાના જ પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના પાટણની છે. અહીં રહેતાં લીલાબહેન(બદલાવેલું નામ)એ પોતાના 22 વર્ષના પુત્ર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. \n\nલીલાબહેનના જણાવ્યાં અનુસાર 19 એપ્રિલની રાતે એ ઘરે એકલાં હતાં ત્યારે તેમના દીકરાએ તેમના પર બળજબરી કરી હતી. \n\nલીલાબહેને પોલીસને જણાવ્યું કે એમના દીકરાને પોર્ન જોવાની ટેવ હતી. મા અને બહેનની સામે પણ તે આવી હરકત કર્યા કરતો. \n\nલોહીના સંબંધો હોય અને બળાત્કાર કરાયો હોય એવી આ કોઈ પ્રથમ ઘટના નથી. ભાઈએ બહેન પર કે પિતાએ પુત્રી પર બળાત્કાર કર્યાના કિસ્સાઓ સમાચારમાં આવતા જ રહે છે. \n\nપહેલી નજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોઈ માણસ પશુ સાથે શા માટે સંબંધ બાંધે છે?\\nસારાંશ: હરિયાણાના મેવાતમાં ગર્ભવતી બકરી સાથે સેક્સ અને તેના મૃત્યુના સમાચારો આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમોમાં છવાયેલાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના 25મી જુલાઈના દિવસે ઘટી હતી, પરંતુ તેના ચાર દિવસ બાદ આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. \n\nપોલીસે આઈપીસી (ઇન્ડિયન પિનલ કોડ)ની કલમ 377 તથા એનિમલ ક્રૂઅલ્ટી ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. \n\nપોલીસ દ્વારા બકરીનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જો કે તેમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ ન હતી, પરંતુ 'આંતરિક ઇજા'ને કારણે મૃત્યુ થયું હોવાનું નોંધવામાં આવ્યું છે. \n\nમેવાત પોલીસના પ્રવક્તાના કહેવા પ્રમાણે, આ મામલે તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.\n\nજાનવર સાથે સેક્સ?\n\nજાનવરો સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોઈને કહી ના શકાય એવા ગુના લોકો ચર્ચમાં આવીને કબૂલે છે!\\nસારાંશ: \"ફાધર, મને એક પરણેલા પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે. હું એના વગર નથી રહી શકતી પરંતુ મને લાગે છે કે હું ખોટું કરી રહી છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ફાધર, મારા મનમાં બૉસ માટે કડવાહટ વધી રહી છે. દિલ કરે છે એને થપ્પડ મારી દઉં.\"\n\nફાધર લૉરેન્સ આ દિવસોમાં લોકોના આ પ્રકારના કેટલાંય 'કન્ફેશન' સાંભળી રહ્યા છે અને એમને સાચો રસ્તો બતાવવાની કોશિશ કરી રહ્યા છે. \n\nદિલ્હીનું 'સેક્રેડ હાર્ટ કૈથેડ્રલ' આમ તો સૌથી સુંદર અને શાનદાર ગિરિજાઘરોમાંથી એક છે પરંતુ આ દિવસોમાં એની રોનકમાં ચાર ચાંદ લાગી ગયા છે.\n\nક્રિસમસની દસ્તક ચારે તરફ અનુભવી શકાય છે ત્યારે આ દિવસોમાં 'કન્ફેશન' રોજની સરખામણીમાં વધી જાય છે. \n\nઅહીં આવનારા ઘણા લોકો એવા છે જે 'કન્ફેશન' માટે આવ્યા છે. 'ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોઈને સેક્સી કે સુંદર કહેવું શું ગુનો છે? શું કહે છે ગુજરાતની મહિલાઓ?\\nસારાંશ: ફ્રેન્ચ અભિનેત્રી કેથરિન ડેન્યૂવે જણાવ્યું છે કે પુરુષોને મહિલાઓ સાથે ફ્લર્ટિંગ કરવાની છૂટ હોવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેથરિન ડેન્યૂવેએ 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.\n\nજાતીય સતામણીનાં તાજેતરનાં કૌભાંડોને પગલે શરૂ થયેલા એક નવા 'ચોખલિયાપણા' સામે ચેતવણી આપતો ખુલ્લો પત્ર ફ્રાન્સની 100 મહિલાઓએ લખ્યો છે.\n\nકેથરિન ડેન્યૂવેનો સમાવેશ એ 100 મહિલાઓમાં થાય છે. \n\nઅમેરિકાના ફિલ્મસમ્રાટ ગણાતા હાર્વે વેઇન્સ્ટેઇને સંખ્યાબંધ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો અથવા તેમની જાતીય સતામણી કરી હોવાના દાવા બાદ ધિક્કાર ફાટી નિકળ્યો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nધિક્કારના એ પ્રવાહ બાબતે 100 મહિલાઓના પત્રમાં દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોકા-કોલાનો એ ઇતિહાસ જે રાહુલ ગાંધી નથી જાણતા\\nસારાંશ: દેશની રાજધાની ખાતે પાર્ટીના અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના કાર્યકરોને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું, જેનાં કારણે તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ ભાષણ આપતા કહ્યું, \"તમે મને જણાવો કે કોકા-કોલા કંપની કોણે શરૂ કરી? કોઈ જાણે છે? હું તમને જણાવીશ કે તેઓ કોણ હતા? \"\n\n\"કોકા-કોલા કંપની શરૂ કરનાર શિકંજી વેચતા હતા. તેઓ પાણીમાં ખાંડ ભેળવી, પીણું બનાવી વેંચતા હતા. તેમના અનુભવ અને આવડતની કદર થઈ અને કોકા-કોલા કંપની બની ગઈ.\"\n\n\"મેકડોનાલ્ડ કંપની કોણે શરૂ કરી કોઈ જણાવી શકે છે? તેઓ ઢાબો ચલાવતા હતા. તમે મને હિન્દુસ્તાનમાં એ ઢાબાવાળો બતાવો જેણે કોકા-કોલા કંપની બનાવી હોય, તેઓ ક્યાં છે?\"\n\nપ્રતીકાત્મક\n\nરાહુલ ગાંધીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોકિલાબેને પૂછ્યું, 'રસોડે મેં કૌન થા?' સંબિત પાત્રાએ આપ્યો જવાબ - સોશિયલ\\nસારાંશ: સ્ટાર પ્લસ પર ત્રણ વર્ષ પહેલાં એક ધારાવાહિક શ્રેણી 'સાથ નિભાના સાથિયા' બંધ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા લોકો હશે જેમણે આ સિરીયલ નહીં જોઈ હોય પણ આ સિરીયલનો એક ડાઇલૉગ આજે વર્ષો બાદ લોકોના મોઢે ચઢ્યો છે. તે ડાઇલૉગ છે 'રસોડે મેં કૌન થા?'\n\nઆ ડાઇલૉગ એટલો ટ્રૅન્ડમાં છે કે નેતાઓ પણ તેનો ઉપયોગ ટીવી ડિબેટ દરમિયાન કરી રહ્યા છે. \n\nભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતાં એક ટીવી ડિબેટમાં આ ડાઇલૉગનો ઉપયોગ કરી નાખ્યો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસંબિત પાત્રાએ ડાઇલૉગ બોલ્યા બાદ કહ્યું, 'આજે હું તમને કહું છું. જુઓ આ રાહુલ જ રાશિ છે અને આ ખાલી કૂકર કૉંગ્રેસ પાર્ટી છે.'\n\nત્યારબાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોક્સ બજારના કિનારાથી થોડા અંતરે જ દુર્ઘટના થઈ\\nસારાંશ: બાંગ્લાદેશ પોલીસે જણાવ્યું હતું કે કોક્સ બજાર તટની પાસે એક હોડી પલટવાના કારણે ઓછામાં ઓછા 60 રોહિંગ્યાઓનાં મોત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોક્સ બજારની પાસે તટની નજીક હોડી પલટી\n\nસંયુક્ત રાષ્ટ્રોના પ્રવક્તાના કહેવા પ્રમાણે, 23 લોકોના મોત થયા છે. જ્યારે 40 અન્યો 'લાપતા અને ડૂબેલા માની લેવાયા છે.'\n\nહોડી અકસ્માતમાં બચનારા લોકોએ જણાવ્યું કે બાંગ્લાદેશના તટીય વિસ્તાર કોક્સ બજાર પાસેના દરિયામાં કોઈક ડૂબેલી વસ્તુ સાથે અથડાતા હોડી પલટી ગઈ હતી.\n\nતટથી થોડાં જ અંતરે અકસ્માત\n\nત્યાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે હોડી તટથી કેટલાક મીટરના અંતરે જ દુર્ઘટનાનો શિકાર થઈ હતી. \n\nસમાચાર એજન્સી એએફપીને સ્થાનીય દુકાનદાર મોહમ્મદ સોહેલે જણાવ્યું, \"મેં તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોચ આચરેકરેની એક થપ્પડે સચિન તેંડુલકરને બદલી નાખ્યા\\nસારાંશ: સચિન તેંડુલકરે જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો ત્યારે તેણે પોતાના સંબોધનમાં કોચ રમાકાંત આચરેકરને આ રીતે યાદ કરેલા :\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"11 વર્ષનો હતો ત્યારે મેં કારકિર્દીની શરૂઆત કરેલી. હું આચરેકર સરને સ્ટેન્ડમાં જોઈને બહુ ખુશ છું.\"\n\n\"હું તેમના સ્કૂટર પર બેસીને દિવસમાં બે મૅચ રમવા જતો હતો. સર મને સ્કૂટર પર લઈને જતા જેથી હું મૅચ મિસ કરું નહીં.\" \n\n\"આજે હવે થોડો સારો માહોલ બન્યો છે તો હું કહીશ કે સરે મને ક્યારેય નથી કીધું વેલ પ્લેય્ડ.\" \n\n\"કારણ કે હું થોડો પણ લાપરવાહ થઈ જવું એવું તેઓ ઇચ્છતા નહોતા. પણ સર, હવે તમે એવું કહી શકો છો, કારણ કે હવે હું ક્રિકેટ નથી રમતો.\"\n\n200 ટેસ્ટ અને 463 વન ડેમાં લગભગ 35 હજાર રન અને 100 સદી કરનાર આ ખેલાડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોઝિકોડ વિમાનદુર્ઘટના : વિમાનમાં સવાર મુસાફરોની આપવીતી\\nસારાંશ: 29 વર્ષીય શરફુદીન ઘરે આવવામાં એટલા ઉત્સાહિત હતા કે તેઓએ સોશિયલ મીડિયામાં સંદેશ મૂક્યો હતો કે તેઓ પાંચ કલાકમાં ઘરે પહોંચી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ, જ્યારે ઍર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન સાંજે 7.40 મિનિટે કોઝિકોડ ઍરપૉર્ટ પર ઊતર્યું, તો ફસડાઈને રનવેથી દૂર જઈ પડ્યું અને તેના બે ટુકડા થઈ ગયા. દુર્ઘટનામાં શરફુદ્દીનનું મૃત્યુ થઈ ગયું.\n\nતો તસવીરમાં માતા અમીના શરીનના ખોળામાં બેસેલી શરફુદ્દીનની બે વર્ષની બાળકી ફાતિમા ઇજ્જાની આંખો અચરજથી ભરેલી છે કે આ બધું શું થઈ રહ્યું છે.\n\nફાતિમાના માથામાં ઈજા થઈ છે અને કાલીકટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં શનિવારે સવારે સર્જરી કરાવીને માથા જામી ગયેલા લોહીને કાઢવામાં આવ્યું છે.\n\nતેમના કાકા હાની હસને બીબીસીને કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે એ મુસલમાન જેમના દરબારમાં મોદી પહોંચ્યા\\nસારાંશ: દાઉદી વ્હોરા સમુદાયનાં હાલના સર્વોચ્ચ ધર્મગુરુ સૈય્યદના મુફદ્દ્લ સૈફુદ્દીન આજકાલ તેમના મધ્ય પ્રદેશ પ્રવાસ અંતર્ગત ઇન્દોરમાં છે. તેઓ 6ઠ્ઠી સપ્ટેમ્બરે ઇન્દોર પહોંચ્યા હતા અને 25મી સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૈયદના મુફદલ સૈફુદ્દીનને મળવા પહોંચેલા મોદી\n\nઆ દરમિયાન તેઓ મુહર્રમ પ્રસંગે પ્રવચન આપશે. \n\nમધ્ય પ્રદેશ સરકારે સૈય્યદનાને રાજકીય મહેમાનનો દરજ્જો આપ્યો છે, આથી સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપ શાસિત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સમગ્ર અધિકારીઓ પણ તેમની મહેમાનગતિમાં જોતરાયેલા છે. \n\nકારણ કે બે મહિના પછી મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે, એટલે શુક્રવારે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સૈય્યદનાના 'દર્શનાર્થે' ઇન્દોર પહોંચી ગયા હતા. \n\nકોંગ્રેસનું પ્રાદેશિક નેતૃત્વ પણ રાહુલ ગાંધીને ત્યાં લઈ જવાના પ્રયત્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે એ મૌલાના, જેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ઠેર-ઠેર હિંસક પ્રદર્શનો થયાં\\nસારાંશ: પાકિસ્તાનમાં ધાર્મિક નેતા સાદ હુસૈન રિઝવી અને તેમના સહયોગીની ધરપકડ બાદ દેશના ઘણા ભાગોમાં તણાવ છે. આ દરમિયાન પોલીસે સાદ રિઝવી સહિત તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન પાર્ટી (TLP)ના ઘણા નેતાઓ વિરુદ્ધ 'આતંકવાદવિરોધી કાયદા' હેઠળ ગુનો નોંધ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના કાર્યકર્તાઓએ દેશમાં પ્રદર્શન કર્યાં છે\n\nલાહોર પોલીસે તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના વડા સાદ હુસૈન રિઝવી અને બીજા નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પર પાકિસ્તાન દંડ સંહિતાની અલગ-અલગ કલમો, 'આતંકવાદવિરોધી કાયદા' અને લોકવ્યવસ્થા વટહુકમ હેઠળ મામલો દાખલ કર્યો છે.\n\nપોલીસ તરફથી અપાયેલી ફરિયાદ પર આ કેસ લાહોરના શાહદરા ટાઉન સ્ટેશનમાં નોંધાયો છે.\n\nસાદ રિઝવી સિવાય કાઝી મહમૂદ રિઝવી, પીર સૈયદ ઝહીર અલ હસન શાહ, મેહર મુહમ્મદ કાસિમ, મોહમ્મદ એજાઝ રસૂલ, પીર સૈયદ ઇનાયત અલી શાહ, મોલાના ગુલામ અબ્બાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે એ શખ્સ જેને ભારત 'અંકલ હો'ના નામે જાણતું હતું\\nસારાંશ: વિયેતનામમાં એક ચહેરો બહુ જાણીતો થયો છે. ઠેર ઠેર તે તમને દેખાઈ આવશે. ક્યાંક પોસ્ટરમાં, ક્યાંક બગીચામાં પ્રતીમા તરીકે, ચોકમાં અને સરકારી ઇમારતોમાં તમને તેના દર્શન થતાં રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આધુનિક વિયેતનામના રાષ્ટ્રપિતા હો ચી મિન્હ આઝાદ વિયેતનામના પ્રથમ પ્રમુખ પણ બન્યા હતા.\n\nએ ચહેરો એટલે વિયેતનામના રાષ્ટ્રપિતા હો ચી મિન્હ. પ્રવાસી તરીકે તમે વિયેતનામ જાવ તો હો ચી મિન્હ વિશે જાણ્યા વિના નહીં ચાલે. \n\nરાજધાની હેનોઈમાં તેમનું સંગ્રહાલય પણ બન્યું છે. તેમની સમાધી પણ બનાવાઈ છે અને પ્રમુખ બન્યા બાદ તેઓ જ્યાં રહ્યા હતા તે મકાનોને સ્મારક તરીકે જાળવી રખાયા છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમના અવસાન બાદ, તેમને શ્રદ્ધાંજલિ તરીકે દેશના સૌથી મોટા શહેર સેગાઓનું નામ જ બદલીને હો ચી મિન્હ સિટી કરી દેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે એક કરોડથી વધુ રૂપિયાનો પગાર મેળવનારાં મધુમિતા કુમાર?\\nસારાંશ: ઉંમર-25 વર્ષ, માસિક પગાર-નવ લાખ રૂપિયા. તમને આ વાત ભલે સાચી ન લાગે પણ મધુમિતા કુમાર માટે આટલો પગાર કોઈ સપનું નહીં, હકીકત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધુમિતા કુમાર\n\nવિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ સર્ચ કંપનીઓ પૈકીની એક ગૂગલે મધુમિતાને એક કરોડ, આઠ લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ સાથે નોકરી આપી છે. \n\nબિહારનાં વતની મધુમિતાએ ગૂગલની સ્વિત્ઝર્લેન્ડ સ્થિત ઓફિસમાં ટેક્નિકલ સોલ્યુશન એન્જિનિયર તરીકે સોમવારથી કામ કરવાનું શરૂ કરી દીધું છે.\n\nગૂગલમાં જોડાતાં પહેલાં મધુમિતા બેંગલુરુમાં એપીજી કંપનીમાં કામ કરતાં હતાં.\n\nતેમના પિતાના જણાવ્યા અનુસાર, મધુમિતાને એમેઝોન, માઈક્રોસોફ્ટ અને મર્સિડીઝ જેવી કંપનીઓ તરફથી પણ ઓફર મળી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસફળતાની ઉજવણી\n\nગૂગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે ગુજરાતના એ સતિપતિ આદિવાસી જે ભારતની સરકારને નથી માનતા?\\nસારાંશ: ગુજરાતમાં મહિસાગર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમના પર વ્યારા અને મહીસાગરમાં સતિપતિ અદિવાસી લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકેતિક ચિત્ર\n\nસુરક્ષા એજન્સીઓએ આ લોકો પર ઝારખંડની 'પથ્થલગડી ચળવળ' સાથે સંકળાયેલા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. \n\nઆ ત્રણ લોકોમાંથી મહિલા મહીસાગર જિલ્લામાંથી પકડાયાં જ્યારે બાકીના બે પુરુષ તાપીના વ્યારામાંથી પકડાયા છે. આ ત્રણેય આરોપી મૂળે ઝારખંડનાં છે.\n\nએટીએસના ઈન્ચાર્જ એસ.પી. દીપેન ભદ્રને બીબીસી ગુજરાતીને કહ્યું હતું, \"આ લોકો ગુજરાતના વ્યારા અને મહીસાગરમાં સતિપતિ આદિવાસી લોકોને વર્તમાન સરકાર વિરુદ્ધ ભડકાવી રહ્યા હતા.\"\n\nદક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંના ડાંગ, પંચમહાલ, દાહોદ જેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે ગુજરાતના હસન સાફિન, જે દેશના સૌથી યુવા IPS અધિકારી બન્યા\\nસારાંશ: હસન સાફિનના રૂપમાં દેશને સૌથી યુવા IPS અધિકારી મળ્યા છે, જેઓ ગુજરાતના છે અને ગુજરાતમાં જ પોસ્ટિંગ મળશે. હસન સાફિનની ઉંમર 22 વર્ષ છે અને તેઓ 23 ડિસેમ્બરથી જામનગરમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટનું પદ સંભાળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે હસન સાફિન પાલનપુર સ્થિત કાણોદરના મૂળ વતની છે. \n\nગત વર્ષે હસને 570ની રૅન્ક સાથે IPSની પરીક્ષા પાસ કરી હતી. \n\nહસને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરીને જિલ્લા રજિસ્ટ્રાર બનવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. પરંતુ તેમના મનમાં IPS બનવાની ઇચ્છા હતી.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતા હસને જણાવ્યું: \n\n\"મેં ફરી પરીક્ષા આપી પણ હું પાસ ન કરી શક્યો એટલે મેં નક્કી કર્યું કે હવે હું IPS અધિકારી બનીને દેશની સેવા કરીશ.\"\n\nUPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ઑફ ઇંડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે નિર્દોષ છુટનારાં માયા કોડનાની, જેમને બચાવવા અમિત શાહે જવું પડ્યું હતું!\\nસારાંશ: નરોડા પાટીયા નરસંહાર કેસમાં હાઈ કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને મુખ્ય આરોપી ગણાવીને આજીવન કેદની સજા કરી હતી. \n\nઆ જ કેસમાં હાઈ કોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા છે. \n\nમાયા કોડનાની એક વખતે ગુજરાત સરકારમાં મંત્રી હતાં અન તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. \n\nમાનવામાં આવતું હતું કે માયા કોડનાની તે સમયે નરેન્દ્ર મોદીની નજીકની વ્યક્તિઓમાંના એક હતાં. \n\nજોકે, એક વખત એવું પણ બન્યું કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોડનાનીને બચાવવા માટે કોર્ટમાં જવું પડ્યું હતું. \n\nઅમિત શાહે કોર્ટમાં શું કહ્યું હતું?\n\nઅમિત શાહ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે પાસનાં પૂર્વ નેતા અને ગુજરાતમાં કૉંગ્રેસનાં એકમાત્ર મહિલા ઉમેદવાર ગીતાબહેન પટેલ?\\nસારાંશ: કૉંગ્રેસે સમગ્ર રાજ્યમાં એકમાત્ર મહિલા ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વની બેઠક ઉપરથી ગીતાબહેન પટેલને ટિકિટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટિકિટ મેળવવામાં હાર્દિક પટેલની ભૂમિકા હોવાનું માનવું\n\nગીતાબહેન પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે ચર્ચામાં આવ્યાં હતાં. ગીતાબહેન માને છે કે તેમને ટિકિટ અપાવવામાં હાર્દિક પટેલની ભૂમિકા રહી.\n\nભાજપે પણ અમદાવાદ પૂર્વ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે.\n\nગીતાબહેન સાથે બીબીસી ગુજરાતીએ ચૂંટણી સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.\n\nકૉંગ્રેસનાં એકમાત્ર મહિલા ઉમેદવાર \n\nSPGના નેજા હેઠળ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું\n\nસરકાર પર પ્રહાર કરતાં ગીતાબહેને કહ્યું, \"ગત લોકસભા ચૂંટણી કે વિધાનસભા ચૂંટણી સમયે આપેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે બસ ડ્રાઇવરમાંથી વેનેઝુએલાના પ્રમુખ બનેલા નિકોલસ મદુરો?\\nસારાંશ: સતત બીજી વખત વેનેઝુએલાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા નિકોલસ મદુરો તેમના પુરોગામી હ્યુગો ચાવેઝ જેટલા જ વિવાદાસ્પદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજયની ઊજવણી કરી રહેલા નિકોલસ મદુરો અને તેમનાં પત્ની સિલિયા ફ્લોરેસ\n\nનિકોલસ મદુરો પહેલી વખત ચૂંટાયા ત્યારે કેટલાક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે વિરોધ પક્ષ અથવા ખુદના પક્ષમાંના પ્રતિસ્પર્ધીઓ જ તેમને હાંકી કાઢશે, પણ એવું થયું નથી. \n\nનિકોલસ મદુરો સતત બીજી ટર્મ માટે સત્તા જાળવી શકશે એવું એક વર્ષ પહેલાં બહુ ઓછા લોકો માનતા હતા, પણ રવિવારની ચૂંટણીમાં તેઓ પ્રમુખ તરીકે બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા.\n\nવિરોધ પક્ષે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને મતદાનમાં ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. કુલ પૈકીના માત્ર 46 ટક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે બ્રિટનના નવા વડા પ્રધાન બોરિસ જોન્સન?\\nસારાંશ: બોરિસ જોન્સન...થેરેસા મેના અનુગામી અને બ્રિટનના રાજકારણનો ચર્ચિત તેમજ વિવાદિત ચહેરો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"19 જૂન, 1964માં ન્યૂયોર્કના મેનહટ્ટનમાં જન્મેલા બોરિસ બ્રિટિશ માતાપિતાનું સંતાન છે. \n\nક્યારેક વ્યક્તિગત જીવન તો ક્યારેક બેફામ નિવેદનનોને કારણે બોરિસ ચર્ચામાં રહ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે માલદીવના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહ?\\nસારાંશ: માલદીવમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ વિપક્ષના નેતા ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના પક્ષે આવ્યું છે. મતલબ કે તેઓ દેશના નવા રાષ્ટ્રપતિનો પદભાર સંભાળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ\n\nજૂન 2018માં એમડીપી (મેઇન ઓપોઝિશન માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી), જેપી (જમ્હૂરી પાર્ટી) અને કન્ઝર્વેટિવ એપી (અદ્હાલથ પાર્ટી)ના ગઠબંધને સોલિહની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્તિ કરી હતી.\n\nઅમેરિકા અને યુરોપિયન યુનિયને માલદીવમાં યામીનની આગેવાની હેઠળ ખરાબ થતી લોકતાંત્રિક ઢબ પર ચિંતા વ્યક્ત કરી જે બાદ આ ચૂંટણી કરાવવામાં આવી હતી.\n\nકોણ છે સોલિહ?\n\nઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને 'ઇબુ' નામે પણ ઓળખવામાં આવે છે. માલદીવના રાજકારણમાં સોલિહનું નામ ખૂબ જ જાણીતું છે. \n\nસોલિહ દેશમાં લોકતાંત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે મિસ ઇન્ડિયા બનેલાં 19 વર્ષીય અનુકૃતિ વાસ?\\nસારાંશ: ચેન્નાઈનાં 19 વર્ષીય યુવતી અનુકૃતિ વાસે ફેમિના મિસ ઇન્ડિયા 2018નો ખિતાબ જીત્યો છે. ગત વર્ષનાં વિજેતા માનુષી છિલ્લરે અનુકૃતિને તાજ પહેરાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિયાણાનાં મીનાક્ષી ચૌધરી પહેલાં અને આંધ્ર પ્રદેશનાં શ્રેયા રાવ રનર-અપ બન્યાં હતાં. \n\nબોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના તથા ડાયરેક્ટર કરણ જોહરે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.\n\nઅનુકૃતિ મોડેલ હોવા ઉપરાંત અભિનેત્રી પણ છે. તેઓ ચેન્નાઈની લોયેલા કોલેજમાં ફ્રેન્ચ સાહિત્ય સાથે સેકન્ડ યર બીએમાં અભ્યાસ કરી રહ્યાં છે.\n\nફેમિના મિસ ઇન્ડિયાની આ 55મી આવૃત્તિ હતી. આ કાર્યક્રમમાં કરીના કપૂર ખાન, જેકલિન ફર્નાન્ડિઝ માધુરી દીક્ષિત સહિતનાં કલાકારોએ પર્ફૉર્મન્સ કર્યું હતું.\n\nકોણ છે અનુકૃતિ?\n\nએક વીડિયોમાં અનુકૃતિ કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે મોદીની સભામાં જોવા મળેલા વિંગ કમાન્ડર અભિનંદનના ગુજરાતી હમશકલ?\\nસારાંશ: પાકિસ્તાનની જેલમાંથી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના નામથી એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં અભિનંદન જેવી જ દેખાતી એક વ્યક્તિ કૅપ અને ચશ્માં પહેરી, ગળામાં ભાજપના ખેસ સાથે જઈ રહી છે. \n\nજે લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરને શૅર કરી રહ્યા છે, તેઓ વિંગ કમાન્ડર દ્વારા મોદીને સર્મથન આપવાનો દાવો કરી રહ્યા છે. \n\nલોકો આ તસવીર સાથે એવો સંદેશો શૅર કરી રહ્યા છે, \"વિંગ કમાન્ડર અભિનંદને ખુલ્લેઆમ ભાજપને સમર્થન કર્યું છે અને મત પણ આપ્યો છે. \"\n\n\"મોદીજીને વડા પ્રધાન બનાવવા માટે તેમનું (વિંગ કમાન્ડર અભિનંદન) કહેવું છે કે મોદીજી કરતાં સારા કોઈ વડા પ્રધાન હોઈ ના શકે. કૉંગ્રેસીઓ તમે કોઈ જવાનને જીવિત પરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે સંભાજી ભિડે જેમના પર ભીમા-કોરેગાંવ હિંસાનો આરોપ છે\\nસારાંશ: મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા મામલે શ્રી શિવ પ્રતિષ્ઠાન હિંદુસ્તાનના સંસ્થાપક સંભાજી ભિડે અને હિંદુ એકતા અઘાડી મિલિંદ એકબોટે સામે પૂનાના પિંપરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"80 વર્ષના સંભાજી ભિડે હાલ ચર્ચામાં છે\n\nઆ કારણે સંભાજી ભિડેનું નામ હાલ ચર્ચામાં આવ્યું છે. તો જાણો કોણ છે સંભાજી ભિડે. \n\n1. સંભાજી ભિડે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી છે. \n\n2. બીબીસી મરાઠીને વરિષ્ઠ પત્રકાર ગણેશ જોશીએ જણાવ્યું કે ભિડેની ઉંમર 80 વર્ષ છે. તેમનું સાચું નામ મનોહર છે. તેમનું પિતૃક ગામ સબનિસવાડી છે. સાંગલીમાં એક જમાનામાં બાબારાવ ભિડે નામના આરએસએસના વરિષ્ઠ કાર્યકર્તા હતા. સંભાજી તેમના ભત્રીજા છે. 1980 સુધી તેઓ ખુદ આરએસએસ સાથે જોડાયેલા હતા અને તેમણે એમએસસી સુધી અભ્યાસ કર્યો છે. \n\nજો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ છે સોનમ કપૂરના હાથમાં મહેંદી લગાવનાર ગુજરાતી આર્ટિસ્ટ?\\nસારાંશ: બોલીવુડની બબલી ગર્લ સોનમ કપૂરનાં લગ્ન આજે છે. સોનમ તેમના ગાઢ દોસ્ત આનંદ આહુજાને પરણવાનાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંદ્રાની એક મોટી હોટેલમાં સવારે 11 વાગ્યે શરૂ થયેલો લગ્ન સમારંભ રાતે સાડાબાર વાગ્યા સુધી ચાલશે. \n\nસોમવારે સોનમની મહેંદી સેરેમની હતી, જેમાં બોલીવૂડના અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. \n\nમહેંદી સેરેમનીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યા હતા. \n\nરિયા કપૂરે પણ તેમની બહેન સોનમને મહેંદી લગાડવામાં આવતી હોય એવો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. \n\nલગ્નમાં કોને આમંત્રણ અપાયું? \n\nસોનમ કપૂરને મહેંદી મૂકી રહેલાં વીણા નાગડા(ડાબે)\n\nલગ્નમાં પહેરવાનાં વસ્ત્રો હોય કે જ્વેલરી, સોનમનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ સાચુ? તોગડિયાના દાવાનું ક્રાઇમ બ્રાન્ચે કર્યું ‘એન્કાઉન્ટર’\\nસારાંશ: અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયાએ તેમના કથિત એન્કાઉન્ટરના પ્રયાસના દાવાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમણે કરેલી તપાસની વિગતો રજૂ કરીને નકારી કાઢ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જે કે ભટ્ટે મંગળવાર સાંજે કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં ગઈ કાલના ઘટનાક્રમની તપાસનાં કથિત તથ્યો રજૂ કરીને તોગડિયાએ તેમનું અપહરણ થયું હોવાના દાવાને નકારી કાઢ્યો છે.\n\nશું કહ્યું સંયુક્ત પોલીસ કમિશન જે કે ભટ્ટે?\n\nવાંચો તોગડિયાએ સવારે શું કહ્યું હતું?\n\nઅમદાવાદની ચંદ્રમણિ હોસ્પિટલમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથે વાત કરી હતી.\n\nતોગડિયાએ આરોપ લગાવ્યો, \"મારું એન્કાઉન્ટર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે મને જાણ થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ સૈયદ અલી ગિલાની, જેને ઇમરાન ખાનની સરકાર આપવા માગે છે 'નિશાન-એ-પાકિસ્તાન'\\nસારાંશ: પાકિસ્તાનની સંસદે કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'નિશાન-એ-પાકિસ્તાન' આપવાનો સર્વાનુમત્તે ઠરાવ કર્યો છે. આ સિવાય એક કૉલેજને તેમનું નામ આપવાની તથા તેમની જીવનકથાને શૈક્ષણિક પાઠ્યક્રમમાં સામેલ કરવાના અહેવાલ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"91 વર્ષના ભાગલાવાદી નેતા સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરનાં ભાગલાવાદી રાજકીય જૂથોના ગઠબંધન 'હુર્રિયત કૉન્ફરન્સ' સાથે છેડો ફાડી નાખ્યો હતો અને હુર્રિયતના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. \n\nજૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ગિલાનીએ સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો ક્લિપ મૂકી છે અને કહ્યું, \"હુર્રિયતમાં જે સ્થિતિ ઊભી થઈ છે, તેને જોઈને હું તેની સાથે સંપૂર્ણપણે છેડો ફાડું છું.\"\n\nગિલાનીએ સ્વીકાર્યું હતું કે હુર્રિયતમાં ભારતે લીધેલાં પગલાંનો વિરોધ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ હતો તથા અન્ય ખરાબ કામોને 'આંદોલનના વ્યાપકહિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પીઆરઓ જગદીશ ઠક્કર?\\nસારાંશ: વડા પ્રધાન મોદીના નજીકના ગણાતા અને પીએમઓના પબ્લિક રિલેશન ઑફિસર જગદીશ ઠક્કરનું 72 વષની વયે અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન મોદીએ સોમવારે 10મી ડિસેમ્બરે સવારે ટ્વિટર પર બે ટ્વીટ કરીને તેમના અવસાન વિશે જાણકારી આપી હતી.\n\nનરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારબાદ જગદીશ ઠક્કરની નિયુક્તિ પીએમઓના પબ્લિક રિલેશન ઑફિસર તરીકે કરી હતી. \n\nજગદીશ ઠક્કર વર્ષ 1986થી લઈને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યાં સુધી ગુજરાતના સીએમના પીઆરઓ હતા.\n\nતેમણે વર્ષ 2001માં નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની શરૂઆત કરી હતી અને 2014માં પીએમઓનાં પીઆરઓ બન્યા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકોણ હતા જગદીશ ઠક્કર?\n\nવડા પ્રધાન મોદી સાથે જગદીશ ઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ હતા સફદર હાશમી જેને લોકો હજી ભૂલી શક્યા નથી\\nસારાંશ: ''દેશમાં ઉઠતા દરેક તર્કબદ્ધ અવાજને ડરાવવા-ધમકાવવામાં આવતો હોય, દરેક વ્યક્તિ પર ખાસ વિચારધારા થોપવાના પ્રયાસ કરવામાં આવતા હોય ત્યારે અને સત્તા નિરંકુશ બનતી હોય એવી દરેક પરિસ્થિતિમાં સફદર હાશમી પ્રાસંગિક બની રહેશે અને યુવાઓને યાદ આવતા રહેશે.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સફદર હાશમી\n\nસફદર હાશમીને આ રીતે યાદ કરનારા તેમના મોટાભાઈ સુહૈલ હાશમી એકલા નથી. \n\nસુહૈલ હાશમીની સાથે સંખ્યાબંધ યુવાનો દિલ્હીની કૉન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં દર વર્ષે પહેલી જાન્યુઆરીએ સફદર હાશમીને યાદ કરવા એકઠા થાય છે. \n\nમાત્ર 34 વર્ષ જીવેલા સફદર હાશમીએ કરેલું કામ લોકોના હૈયામાં સ્થાન બનાવી ચૂક્યું છે. \n\nસફદર હાશમીએ શું કર્યું હતું?\n\nસાથી કલાકાર જોડે નુક્કડ નાટક ભજવી રહેલા સફદર હાશમી\n\nસફદર હાશમીએ દિલ્હીની પ્રતિષ્ઠિત સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યમાં એમએ સુધીનો અભ્યાસ કર્યો હતો. \n\nસંપન્ન પરિવાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ હતાં ગંગૂબાઈ કાઠિયાવાડી, જેના ઉપર સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બનાવી?\\nસારાંશ: બુધવારે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નાં બે પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરાયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોસ્ટરમાં આલિયા નૉન-ગ્લૅમરસ અંદાજમાં દેખાઈ રહ્યાં છે.\n\nઆલિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ મારફતે ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયવાડી'નું પોસ્ટર શૅર કરવાની સાથે વાઇરલ થઈ ગયું હતું.\n\nપરંતુ વાસ્તવિક જીવન પર આધારિત આ ફિલ્મનાં નાયિકા 'ગંગૂબાઈ'ની મૂળ કહાણી બહુ થોડા લોકો જ જાણતા હશે.\n\nગુજરાતના કાઠિયાવાડમાં જન્મેલાં એક મહિલા 'ગંગૂબાઈ'માંથી કેવી રીતે મુંબઈમાં માફિયાના એક ચર્ચિત નામ બની ગયાં, તે એક રસપ્રદ વાત છે.\n\nકોણ હતાં ગંગૂબાઈ?\n\nમુંબઈના ખ્યાતનામ લેખક અને પૂર્વ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર એસ. હુસેન ઝૈદી દ્વારા લિખિત પુસ્તક '"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણ હતાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ઝીણાનાં દીકરી દિના વાડિયા?\\nસારાંશ: દિના વાડિયા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમ્મદ અલી ઝીણા અને ઉમરાવ પારસી બાનુ રુટિ પેટિટ વચ્ચેના દુઃખી લગ્નજીવનનું એકમાત્ર સંતાન હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહ્મ્મદ અલી ઝીણા તેમની પુત્રી દીના(જમણી બાજુ) અને બેન ફાતિમા(ડાબી બાજુ) સાથે\n\nઝીણા અને રુટિના ખટરાગભર્યા લગ્નની સૌથી માઠી અસર દિના વાડિયા પર પણ થઈ હતી. \n\nદિનાનો જન્મ થયો ત્યારથી જ તેમના માતા-પિતાએ તેમને બહુ સમય આપ્યો ન હતો. \n\nદિનાનો જન્મ 1919ની 14 ઓગસ્ટની મધરાત્રે લંડનમાં થયો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ સમયે મહમ્મદ અલી ઝીણા સુધારા વિશેની સંસદીય સમિતિ સમક્ષ હાજર થવા માટે લંડન ગયા હતા અને પત્ની રુટિને સાથે લઈ ગયા હતા. \n\nદિનાના જન્મથી તેમના માતા કે પિતા કોઈ બહુ રાજી ન હતાં. \n\nકુતરાને સાથે લીધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોણે કરી મ્યાનમારનાં હિંદુઓની હત્યા?\\nસારાંશ: બપોર થઈ ગઈ છે અને સિતવે એરપોર્ટ પર પોલીસ અર્ધા કલાકથી પૂછપરછ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુ શરણાર્થી કુકૂ બાલા\n\nહું રખાઈન શા માટે જવા માગું છું? કેમેરા શા માટે લાવ્યો છું? મારા પાસપોર્ટમાં બાંગ્લાદેશનો વિઝા શા માટે લેવામાં આવ્યો હતો?\n\nમારું ધ્યાન ઘડિયાળ પર છે, કારણ કે મને રખાઈનની રાજધાની સિતવેના બહારના ભાગમાંની હિંદુઓના રૅફ્યૂજી કેમ્પ પહોંચવાની ઉતાવળ છે. \n\nત્યાં સુધી પહોંચતાં સાડા ચાર વાગી જાય છે, ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. એક જૂના મંદિરની પાસે કેટલાંક ટેન્ટ લગાવેલાં છે. \n\nહિંદુઓ છે ભયભીત \n\nરખાઈન પ્રાંતમાં રહેતા હિંદુઓ\n\nમારી નજર એક મહિલા પર કેન્દ્રીત થાય છે. એ મહિલાની આંખોમાં ભીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોના ડરથી અમેરિકા આ વિશાળ યુદ્ધ કાફલો તહેનાત કરી રહ્યું છે?\\nસારાંશ: અમેરિકાની નૌસેનાએ કહ્યું છે કે તેઓ પોતાના સેકન્ડ ફ્લીટ (બીજા યુદ્ધ જહાજનો કાફલો)ને ફરી સ્થાપિત કરવા જઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરરાષ્ટ્રીય સ્તર પર રશિયાની દબંગાઈ બાદ અમેરિકા આ પગલું ઊઠાવી રહ્યું છે. \n\nનૌસેનાના અભિયાનોના પ્રમુખ એડમિરલ જૉન રિચર્ડસને કહ્યું છે કે આ ફ્લીટ અમેરિકાના પૂર્વ તટ અને ઉત્તર એટલાન્ટિક ક્ષેત્રમાં સક્રીય રહેશે. \n\nઆ યુદ્ધજહાજના કાફલાને અમેરિકાએ ખર્ચ ઓછો કરવા માટે વર્ષ 2011માં ભંગ કરી દીધો હતો. \n\nહવે તેને ફરી તેના પહેલાં મુખ્ય મથક, વર્જીનિયા પ્રાંતનાં નૉરફૉકમાં જ સ્થાપિત કરવામાં આવશે. \n\nએડમિરલ રિચર્ડસને કહ્યું છે કે આ વર્ષની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોમવાદ વધારતી ખિલાફતની ચળવળને ટેકો આપી ગાંધીજીએ થાપ ખાધી?\\nસારાંશ: આ સવાલ બીજી રીતે પણ પૂછાય છે : તુર્કીની ખિલાફત સાથે ભારતને શી લેવાદેવા? એને બચાવવા માટે ગાંધીજીએ અને ભારતીયોએ શા માટે આંદોલન કરવું જોઈએ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચળવળથી કોમવાદને ઉત્તેજન મળશે એવી ચેતવણીઓને ગાંધીજીએ કેમ અવગણી? \n\nએવું પણ કહેવાય છે કે ખિલાફત ચળવળમાં ગાંધીજીએ ધર્મ અને રાજકારણનું ખતરનાક મિશ્રણ કર્યું, તેથી રૂઢિચુસ્તતા અને કોમવાદને બળ મળ્યું.\n\nખલીફા અને ખિલાફત\n\nતુર્કીનું ઓટ્ટોમન સામ્રાજ્ય વીસમી સદીના આરંભે છેલ્લું ઇસ્લામિક સામ્રાજ્ય હતું. તેના વડા રાજસત્તાની રીતે સુલતાન અને ધર્મસત્તાની રીતે ખલીફા કહેવાતા હતા.\n\nતેમની રાજસત્તા સામ્રાજ્યની હદ સુધી હતી, પણ તેમની ધર્મસત્તા (ખિલાફત) દુનિયાભરના સુન્ની મુસ્લિમો પર ચાલતી હતી. (જેમ પોપ વિશ્વભરના રોમન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : 'સેલાઇન ગાર્ગલ' ટેસ્ટ શું છે અને તે 'સ્વૅબ ટેસ્ટ'નો વિકલ્પ બની શકશે?\\nસારાંશ: દેશભર અને ગુજરાતમાં હાલમાં કોરોના વાઇરસની બીજી લહેર થોડી ધીમી પડી ગઈ છે, એવા સમયે કોરોનાના ટેસ્ટ માટે નવી પદ્ધતિ પણ વિકસાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆમ તો કોવિડની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટને 'ગોલ્ડ ટેસ્ટ' માનવામાં આવે છે. પણ હવે તેના અન્ય વિકલ્પો પણ સામે આવી રહ્યા છે. \n\nકોરોનાના આ નવા ટેસ્ટનું નામ છે 'સેલાઇન ગાર્ગલ.' એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટેસ્ટ ત્રણ કલાકમાં પરિણામ આપે છે.\n\nઆ ટેસ્ટ નાગપુરની 'રાષ્ટ્રીય પર્યાવરણ ઇજનેરી સંશોધન સંસ્થા'ના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે.\n\nઆ પ્રક્રિયામાં કોઈ સ્વૅબ લેવાનો હોતો નથી અને તેને ઇન્ડિયન કાઇન્સિંગ ઑફ મેડિકલ રિસર્ચે પણ મંજૂરી આપી દીધી છે.\n\nકોઈ પણ લૅબ સ્ટાફની જરૂરિયાત વિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : અંતિમ શ્વાસ લેનારી મા માટે જ્યારે દીકરાએ ગીત ગાયું\\nસારાંશ: કોલકાતાની આ હૃદયસ્પર્શી કહાણી ટ્વિટર મારફતે સામે આવી છે. આ કહાણી ડૉક્ટર દીપશિખાએ શૅર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોહમ ચટર્જી અને તેમનાં માતા સંઘમિત્રા ચટરજી\n\n\"આજે શિફ્ટના અંતે મેં એક એવાં મહિલાની દીકરાને વીડિયો કૉલ કર્યો, જે પોતાના અંતિમ શ્વાસ લઈ રી હતી. જ્યારે કોઈ ઇચ્છતું હોય છે ત્યારે સામાન્યપણે અમે આવું કરતાં હોઈએ છીએ. દર્દીના પુત્રે થોડો સમય માગ્યો. ત્યારે એ દીકરાએ પોતાની માતા માટે ગીત ગાયું.\"\n\n\"તેરા મુઝસે હૈ પહલે કા નાતા કોઈ, યૂં હી નહીં દિલ લુભાતા કોઈ.\"\n\n\"હું ત્યાં જ ફોન પકડીને ઊભી રહી. ક્યારેક માને જોતી તો ક્યારેક ગીત ગાતા દીકરાને. મારી પાસે આવીને નર્સો પણ ઊભી રહી ગઈ. અચાનક જ એ દીકરાનાં આંસુ સરી પડ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : આંદામાનની દુર્લભ જનજાતિ પર વાઇરસનો ખતરો\\nસારાંશ: ભારતમાં આંદામાન દ્વીપ સમૂહના એક ટાપુ પર રહેતી દુર્લભ જનજાતિના કેટલાક સભ્યોમાં કોરોના વાઇરસના સંક્રમણ જોવા મળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જરાવા જનજાતિના લોકોને જોવા માટેે પર્યટકો બસમાં બેસીને તેમના વિસ્તારમાં પહોંચે છે.\n\nએક આરોગ્ય અધિકારીએ બીબીસીને જણાવ્યું છે કે ગ્રેટ અંદામાનીઝ જનજાતિના ચાર સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. એમાંથી બેને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અન્ય બેને એક કૅર સેન્ટરમાં ક્વોરૅન્ટીનમાં કરવામાં આવ્યા છે.\n\nએવું માનવામાં આવે છે કે ગ્રેટ અંદામાનીઝ જનજાતિના હવે ફક્ત 53 લોકો જ જીવિત છે અને આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના 37 દ્વીપોમાંથી એક પર તેમની વસતિ છે. \n\nઆંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના પૂર્વ ભાગમાં અત્યાર સુધી કોરોના વાઇરસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની અછતથી 11 દર્દીઓનાં મોત, પરિવારજનોના તંત્ર પર સવાલ\\nસારાંશ: આંધ્ર પ્રદેશમાં તિરુપતિની એક સરકારી હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 11 કોરોના દર્દીઓનાં મોત થઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંધ્ર પ્રદેશમાં ઓક્સિજન સપોર્ટ પર રહેલા 11 દર્દીઓનાં પુરવઠો ખોરવાતાં મૃત્યુ\n\nઆ તમામ દર્દીઓ ચિત્તુર જિલ્લાની તિરુપતિ રુઇયા હૉસ્પિલટલના ICU વૉર્ડમાં દાખલ હતા.\n\nચિત્તુર જિલ્લા કલેક્ટર હરિનારાયણે કહ્યું કે સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પાંચ મિનિટ માટે ઓક્સિજનનો પુરવઠામાં મામૂલી કમી આવી હતી, જેના કારણે કોરોનાના 11 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.\n\nજોકે, મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે પાંચ મિનિટ સુધી નહીં પરંતુ અડધા કલાક સુધી ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો.\n\nભરૂચની એ સંસ્થા જે કોરોના દરદીઓને ઘરે ઓક્સિજન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : ઓક્સિજન કૉન્સન્ટ્રેટર શું છે, જેને મંગાવવા સરકારે વિશેષ વિમાન મોકલ્યાં?\\nસારાંશ: હાલમાં સોશિયલ મીડિયા પર ઓક્સિજનના બેડ ક્યાં ઉપલબ્ધ છે, ઓક્સિજન સિલિન્ડરની ઉપલબ્ધતાની સાથે ઓક્સિજન કૉન્સન્ટ્રેટરની માગ વધી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓક્સિજન સાથે દર્દી\n\nમંગળવારે યુકેથી સહાયની પહેલી ખેપ આવી, જેમાં 495 ઓક્સિજન કૉન્સન્ટ્રેટર ભારત પહોંચ્યા હતા, ઍર ઇન્ડિયાની અમેરિકાથી આવતી ફ્લાઇટ્સમાં પણ આવાં 600 જેટલાં મશીન ઇમ્પૉર્ટ કરયાં, એવા અહેવાલ છે.\n\nઆ સિવાય સ્પાઇસજેટના વિશેષ વિમાન મારફત હૉંગકૉંગથી આવા 800 મશીન ઇમ્પૉર્ટ કરવામાં આવ્યાં છે.\n\nભારતમાં ઓક્સિજનની વધતી જતી માગને પહોંચી વળવા સરકારે 10 હજાર ઓક્સિજન કૉન્સન્ટ્રેટર આયાત કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર હૉસ્પિટલો તથા ખાનગી વપરાશ માટે આયાત કરી રહી છે.\n\nભારતમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : કચ્છીમાંડુઓ બહારથી આવી રહેલા લોકોનો આટલો વિરોધ કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: ગુજરાતની છેડે આવેલા કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાઇરસના વધતા કેસ કચ્છની ચિંતાનું કારણ બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"20 મે સુધી કચ્છમાં કુલ 57 કેસ નોંધાયા છે જે પૈકી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે 6 લોકો સાજા થયા છે અને હાલ 50 ઍક્ટિવ કેસ છે.\n\nકચ્છ જિલ્લામાં બહારથી લોકો આવતાં ટ્વિટર પર #SaveKutch ટ્રેન્ડમાં આવ્યું હતું.\n\nલોકોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, કચ્છ કલેક્ટર, કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડાને ટેગ કરીને કચ્છમાં આવતાં લોકોને રોકવા અપીલ કરી હતી.\n\nસેતુ ચૌહાણે લખ્યું કે બહારથી આવતા લોકોને કચ્છમાં આવતાં રોકવા જોઈએ. કચ્છનું પ્રવેશદ્વાર બંધ કરી દો.\n\nતો કાસમ જુનેજાએ કચ્છ કલેક્ટર, ડીડીઓ વગેરેને ટેગ કરીને લખ્યું, “કચ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : ગુજરાતનાં નવજાત જોડિયાં બાળકોએ કઈ રીતે વાઇરસને માત આપી?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે મહેસાણામાં બે નવજાત બાળકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાના સમાચાર આવ્યા હતા. જોકે આનંદની વાત એ છે કે આ જોડિયાં બાળકોએ કોરોનાને માત આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુરા ગામમાં રહેતા હિતેશ પરમાર તેમનાં સગર્ભા પત્ની હસુમતી પરમારને સિવિલ હૉસ્પિટલમાં ચેક-અપ માટે લઈ જતાં હતાં અને દરમિયાન હસુમતીબહેનને કોરોનાનો ચેપ લાગ્યો હતો.\n\n12મી મેના દિવસે હૉસ્પિટલમાં દાખલ થયેલાં હસુમતીબહેને ત્યાં 16મી મેના રોજ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.\n\nજોકે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હોવાથી બાળકોને સીધાં જ એનઆઈસીયુમાં લઈ જવાયાં હતાં.\n\nવડનગર સિવિલમાં જ સારવાર લીધી\n\nહસુમતીબહેને એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો હતો.\n\nસારવાર બાદ શુક્રવારે વડનગર સિવિલમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : ચીનની વૅક્સિન લગાવવા માટે નેપાળ કેમ જઈ રહ્યા છે ભારતીયો?\\nસારાંશ: આ અઠવાડિયાના બુધવારે નેપાળની રાજધાની કાઠમંડુની ટેકુ હૉસ્પિટલના કર્મચારી વૅક્સિન લગાવવા માટે આવેલા કેટલાક લોકો પાસે મોટા-મોટા સૂટકેસ અને બેગ જોઈને અચરજમાં પડી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની વેક્સિન લગાવવા માટે મોટા પ્રમાણમાં ભારતીયો નેપાળ જઈ રહ્યા છે\n\nહૉસ્પિટલના કર્મચારીના અનુસાર જ્યારે આ લોકોને ઓળખપત્ર બતાવવાનું કહ્યું તો આ લોકોએ ભારતીય પાસપોર્ટ બતાવ્યો.\n\nહૉસ્પિટલના નિદેશક સાગર રાજ ભંડારીએ બીબીસી નેપાળીને જણાવ્યું કે, \"આ લોકો પાસેથી અમને જાણવા મળ્યું કે કોવિડ વૅક્સિનનો આ રીતે પણ ઉપયોગ થઈ રહ્યો છે.\" \n\n\"આ એક રીતે વૅક્સિનનો ખોટો ઉપયોગ કરવા જેવો મામલો હતો. અમે આ લોકોને કહ્યું કે તમને વૅક્સિન ન આપી શકીએ તો તે ઝઘડો કરવા લાગ્યા. ઘણા લોકોએ અમારી પર અલગઅલગ રીતે દબાણ કર્યું.\"\n\nનેપાળસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : જો વાઇરસ ન હોત તો માણસ ઈંડાં મૂકતો હોત\\nસારાંશ: હાલમાં આખી દુનિયા કોવિડ-19 મહામારીની ઝપેટમાં આવી ગઈ છે, તેના માટે એક નવો વાઇરસ જવાબદાર છે. આ નવા કોરોના વાઇરસને SARS CoV-2 એવું નામ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવજાત ઉપર કેર વર્તાવનાર કોરોના પહેલો વાઇરસ નથી. આ પહેલાં 1918માં ઇન્ફ્લુએન્ઝા વાઇરસે કોપ વર્તાવ્યો હતો, જેમાં 5થી 10 કરોડ લોકો મૃત્યુ પામ્યાં હતાં. 20મી સદી દરમિયાન શીતળાને કારણે ઓછાંમાં ઓછાં 20 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nઆ બધું જાણીને એવું લાગે કે વાઇરસ આપણાં માટે ખૂબ જ જોખમી છે અને તેને ધરતી ઉપરથી સમાપ્ત કરી દેવા જોઈએ. આપણને કોઈ જાદુઈ લાકડી મળે અને તે ફરતાની સાથે જ ધરતી ઉપરથી તમામ વિષાણુનો નાશ થઈ જાય, એવો વિચાર પણ કોઈને આવે. \n\nપરંતુ, ધરતી ઉપરથી વાઇરસનો સફાયો કરવાનો વિચાર કરતાં પહેલાં સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : જ્યારે અમદાવાદ બૉમ્બવિસ્ફોટના આરોપીની સિવિલ હૉસ્પિટલમાં સારવાર કરાઈ\\nસારાંશ: અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા બૉમ્બબ્લાસ્ટના આરોપીની સિવિલ હૉસ્પિટલમાં સારવાર કરવાની અને સારવાર બાદ સાજા થવાની ઘટના ઘટી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૂળ મુંબઈના જાવેદ શેખ ઉર્ફે જાવેદ જુનિયર પર કેરળના વાગમોનમાં કથિત રીતે યોજાયેલા ઇન્ડિયન મુજાહિદીનના કૅમ્પમાં જઈને તાલીમ લેવાનો અને અમદાવાદમાં થયેલા વિસ્ફોટો માટે આરડીએકસ મોકલવાનો આરોપ છે. જાવેદ એ વખતે કર્ણાટકમાં ભણતા હતા. ધરપકડ વખતે જાવેદની ઉંમર 19 વર્ષની હતી. નોંધનીય છે કે ઇન્ડિયન મુજાહિદીનને ભારત સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. \n\nઅમદાવાદ સાબરમતી જેલના ડીવાયએસપી ડી.વી. રાણાએ જણાવ્યું, \"જાવેદ જેલમાં હતો ત્યારે ખબર પડી કે એ અસ્થમાનો રોગી છે અને એને બે વખત અસ્થમાના માઇલ્ડ ઍટેક પણ આવ્યા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : દિલ્હીની બત્રા હૉસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ જતાં મરનારા દરદીઓનો આંક 12 થયો\\nસારાંશ: દિલ્હીની બત્રા હૉસ્પિટલમાં ઓક્સિજનના અભાવને લીધે કોરોનાના 12 દરદીઓનાં મૃત્યુ થવાની પુષ્ટી કરાઈ છે. પહેલાં મૃતકોનો આંક આઠ નોંધાયો હતો. હૉસ્પિટલનું કહેવું છે કે આ સંખ્યા થોડા સમયમાં વધી પણ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉસ્પિટલના જણાવ્યા અનુસાર ઓક્સિજનનો પુરવઠો જ્યારે ઘટી ગયો ત્યારે કેટલાક દરદીઓનું ઓક્સિજનનું સ્તર પણ ઘટી ગયું અને એ દરદીઓને બચાવી શકાયા નહીં. \n\nઆગામી 24 કલાક કેટલાય દરદીઓ માટે ભારે કિંમતી છે અને આ સંખ્યા વધી પણ શકે છે. \n\nબત્રા હૉસ્પિટલમાં અત્યારે 220 દરદીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. ઘટનાની જાણકારી સમાચાર સંસ્થા પીટીઆઈએ સંબંધિત માહિતી આપી હતી. \n\nપીટીઆઈના જણાવ્યા અનુસાર મૃતકોમાં ગૅસ્ટ્રોએન્ટેરોલૉજીના વડા ડૉ. આર.કે. હિમથાણીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અધિકારીઓના જણાવ્યા અનુસાર વધુ પાંચ દરદીઓ તબીબોની દેખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : પીએમ મોદીએ સમિક્ષા બેઠક યોજી કયા મુદ્દે ચર્ચા કરી? TOP NEWS\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને લઈને આજે સમીક્ષા બેઠક યોજી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બેઠકમાં મુખ્યત્વે ઓક્સિજિન અને દવાઓની ઉપલબ્ધતાની સમિક્ષા કરાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં કેટલાય વિશેષજ્ઞો હાજર રહ્યા હતા. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારીના આ સમયમાં જરૂરી માનવસંસાધનની વર્તમાન સ્થિતિની પણ માહિતી મેળવી. \n\nઆંધ્ર પ્રદેશમાં 21 કોરોના દર્દીઓનાં મોત, સગાનો આરોપ ઓક્સિજન ન હોવાથી મોત, તંત્રનો ઇન્કાર\n\nઆંધ્ર પ્રદેશના અનંતપુરમ જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં 21 લોકોનાં મોત થયાં છે, સંબંધીઓનું કહેવું છે કે ઓક્સિજન ન હોવાને કારણે આ મોત થયાં છે. \n\nજ્યારે અધિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : સરકારી આંકડા નહીં, સળગતી ચિતાઓ બતાવે છે ભયંકર વાસ્તવિકતા\\nસારાંશ: આટલી મોટી સંખ્યામાં સળગતી ચિતાઓને મેં પહેલી વખત જોઈ છે. એક જ દિવસની અંદર દિલ્હીનાં ત્રણ સ્મશાનગૃહોની અંદર મને દુખ અને અફસોસનાં દૃશ્યો જોવા મળ્યાં. ત્યાં જે મૃતદેહો સળગી રહ્યા હતા તે બધા કોરોના વાઇરસના શિકાર બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસનો મૃતાંક ભારતમાં બે લાખને પાર પહોંચ્યો\n\nશનિવારે મેં દિલ્હીની હૉસ્પિટલોમાં ઓક્સિજન, આઈસીયુ બેડ, વૅન્ટિલેટર અને દવાઓની અછત સામે સંઘર્ષ કરી રહેલા લોકોને જોયા હતા. અંતિમ શ્વાસ લઈ રહેલા દર્દીઓના સ્વજનોની આંખોમાંથી આંસુ વહેતા હતા.\n\nસોમવારે સ્મશાનગૃહમાં વૃદ્ધો, યુવાનો અને બાળકોને એકબીજા સાથે ગળે વળગીને રડતાં જોયાં. ચિતા સળગાવવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહેલા લોકોને જોયા અને જ્યારે સ્મશાનગૃહ પણ નાનાં પડવા લાગ્યાં ત્યારે ખુલ્લા મેદાનમાં કામચલાઉ સ્મશાન બનતાં જોયાં, જેથી ત્યાર પછી આવન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : સરકારે કહ્યું હવે ઘરમાં પણ માસ્ક પહેરીને રહેવાનો સમય આવી ગયો છે\\nસારાંશ: કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની દરરોજ વધતી સંખ્યાને જોતાં સરકારે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે લોકો ઘરોમાં પણ માસ્ક પહેરીને રહે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડૉક્ટર વીકે પૉલે કહ્યું છે, \"જો પરિવારમાં કોરોના સંક્રમણનો કોઈ કેસ છે તો એ ખૂબ જરૂરી છે કે સંક્રમિત વ્યક્તિ ઘરમાં માસ્ક પહેરીને રહે.\"\n\n\"તેનું કારણ એ છે કે ઘરની અંદર પરિવારના બીજી સભ્યો પણ સંક્રમિત થઈ શકે છે. હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ સંક્રમિત ના હોય કતો પણ આપણે ઘરમાં માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદેશમાં છેલ્લા એક અઠવાડિયાથી 3 લાખ કરતાં વધારે કેસો આવી રહ્યા છે. અનેક શહેરોમાં હૉસ્પિટલોમાં ભર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના : સાઇકલ પર પત્નીનો મૃતદેહ લઈ જતી વ્યક્તિની તસવીરનું સમગ્ર સત્ય\\nસારાંશ: ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના મડિયાહુ થાણા ક્ષેત્રમાં અંબરપુર ગામની એક તસવીર ઇન્ટરનેટ પર શૅર કરવામાં આવે છે અને ઘણા લોકોએ તે અંગે અફસોસની સાથે ટિપ્પણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તસવીરમાં એક વૃદ્ધ પોતાનાં પત્નીના મૃતદેહને સાઇકલ પર ઉઠાવીને લઈ જતા જોવા મળે છે\n\nઆ તસવીરમાં એક વૃદ્ધ પોતાનાં પત્નીના મૃતદેહને સાઇકલ પર ઉઠાવીને લઈ જતા જોવા મળે છે. બીજી કેટલીક તસવીરોમાં તેઓ શબની નજીક માથું પકડીને બેઠા છે. \n\nઆ વ્યક્તિ 55 વર્ષીય તિલકધારી સિંહ છે. તેમનાં પત્ની રાજકુમારી દેવી કોરોનાગ્રસ્ત હતાં અને મંગળવારે જોનપુરની સરકારી હૉસ્પિટલની બહાર કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં હતાં.\n\nસરકારી ઍમ્બ્યુલન્સે રાજકુમારીના મૃતદેહને તેમના ગામે તો પહોંચાડી દીધો. પરંતુ કોરોનાના ભયથી ગામની કોઈ વ્યક્તિ અંતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના BRTS બસસ્ટૉપકાંડ : 'મારા ઘર નજીક બાપુજીનો મૃતદેહ પડ્યો હતો અને અમને ખબર જ નહોતી'\\nસારાંશ: અમદાવાદના દાણીલીમડા બીઆરટીએસ બસસ્ટૉપ જે કોરોના દરદીનો મૃતદેહ મળી આવ્યો હતો તેમના પુત્રે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના 'દરદીને મરજીથી ઘરે મોકલ્યા' એ મુજબના નિવેદન સામે સવાલ કર્યો છે કે, તબિયત સારી નહોતી તો પણ એમને હૉસ્પિટલથી કેમ મોકલી દેવામાં આવ્યા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના દરદી ગણપત મકવાણાનો મૃતદેહ 14 તારીખે અમદાવાદમાં દાણીલીમડા બીઆરટીએસ બસસ્ટૉપ પર બિનવારસી મળી આવ્યો હતો. \n\nમૃતદેહ મળી આવ્યો તેના 4 દિવસ અગાઉ તેમને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.\n\nગણપતભાઈની ઉંમર 67 વર્ષ હતી અને તેઓ મિલમાં કામ કરતા હતા તથા દાણીલીમડા વિસ્તારમાં રહેતા હતા. \n\nદાણીલીમડાનો સમાવેશ અમદાવાદના ગંભીર રીતે કોરોના સંક્રમિત વિસ્તારોમાં થાય છે અને તે કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં સામેલ છે. \n\nઆ ઘટના પછી વિવાદ થતા તંત્ર જાગ્યું હતું. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા.\n\nગણપત મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના અનલૉક : ભારતમાં પહેલાં જેવી જ ભૂલો ફરીથી કરાઈ તો ભરપાઈ કોણ કરશે?\\nસારાંશ: ભારતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તેનું મહત્ત્વનું કારણ છે કે એપ્રિલ અને મેમાં કેસ વધતા ઘણી રાજ્ય સરકારોએ પ્રતિબંધ લાદ્યા હતા, જે કેટલેક અંશે લૉકડાઉન જેવા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી લહેર બાદ અનલૉક પ્રક્રિયાની અસર કેટલાક મહિના સુધી રહી. ફેબ્રુઆરી સુધી કેસ ઓછા જોવા મળ્યા.\n\nપણ કેસ ઓછા થતા જ હવે એક જૂનથી મધ્ય પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યો અનલૉકની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી રહ્યા છે.\n\nતો ઝારખંડ, પશ્ચિમ બંગાળ જેવાં કેટલાંક રાજ્યોએ પ્રતિબંધોની સમયસીમા વધારી છે.\n\n\"ભારતમાં કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેર એ વાતનું પરિણામ છે કે પહેલી લહેર બાદ સરકારે માની લીધું કે તેણે કોરોના પર જીત મેળવી લીધી છે. આથી વિચાર્યા વિના પહેલેથી અનલૉકની પ્રક્રિયા શરૂ કરી હતી. પણ બીજી લહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના અને કાળાબજાર : 'મને લાગ્યું પિતાજી ગુજરી જશે, કોઈ દીકરા પર આવી ન વીતે'\\nસારાંશ: ગત ગુરુવારે અખિલેશ મિશ્રાને તાવ અને ઉધરસ આવતાં હતાં, પહેલાં તો તેમને લાગ્યું કે તે સામાન્ય ફ્લુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની હૉસ્પિટલોમાં કોરોનાની બીજી લહેરમાં ભીડ જોવા મળી રહી છે\n\nબીજા દિવસે તેમની ચિંતાનો પાર ન રહ્યો. તેમના પિતા યોગેન્દ્રમાં પણ સમાન લક્ષણો દેખાવાં લાગ્યાં હતાં. એટલે બંનેએ કોવિડનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. \n\nતેમણે ઑનલાઇન સ્લૉટ બુક કરાવવાનો વિચાર કર્યો, પરંતુ સૌ પહેલી ઍપૉઇન્ટમૅન્ટ ત્રણ દિવસ પછીની મળે એમ હતી.\n\nછેવટે તેમને રવિવારનો સ્લૉટ મળ્યો. દરમિયાન યોગેન્દ્રનો તાવ પુષ્કળ વધી ગયો અને તબીબે તેમને હૉસ્પિટલમાં પથારીની વ્યવસ્થા કરવા માટે કહ્યું. તેમની મુશ્કેલીઓ શરૂ થઈ.\n\nનોઇડા અને રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના અને રાજનીતિ : ગુજરાતમાં રાજકીય પક્ષો વિજય રૂપાણી સરકારને ઘેરી રહ્યા છે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે, હૉસ્પિટલો ભરાવવા લાગી છે, દવા અને ઇન્જેક્શન ખૂટવા લાગ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચવામાં આવ્યાં હતાં, તો ધારાસભ્ય હર્ષ સંઘવીએ તાત્કાલિક હૉસ્પિટલ બનાવી છે, જેનો વિરોધ પક્ષે સખત વિરોધ કર્યો છે.\n\nહવે તમામ વિરોધી પક્ષો ભેગા થઈને હૉસ્પિટલ ખોલવા માટે જગ્યા અને દવા આપવા સરકારને કહી રહ્યા છે અને જેના કારણે સરકાર પણ થોડી મૂંઝવણમાં મુકાઈ છે.\n\nગુજરાતમાં થોડા દિવસ પહેલાં સુરત અને નવસારીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચ્યાં હતાં, એ સમયે ગુજરાતનાં અન્ય શહેરોમાં કોરોનાના ઇલાજમાં વપરાતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના અને સામાન્ય શરદી-ઉધરસ વચ્ચેનો ભેદ કઈ રીતે પારખવો?\\nસારાંશ: શિયાળામાં બંધ નાક, શરદી, ઉધરસ અને ફ્લૂ એ સામાન્ય વાત છે. પરંતુ કોરોના સંક્રમણનાં લક્ષણો પણ કંઈક આવાં જ હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સંક્રમણમાં ઉધરસ, ગળું બળવું, તાવ આવવો કે શરદી થવી એ સામાન્ય લક્ષણ છે.\n\nત્યારે આ વીડિયોમાં જાણો કે કેવી રીતે સામાન્ય શરદી, ઉધરસ અને કોરોનાના ચેપમાં ફેર કરશો?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના અપડેટ : આ વર્ષનો ટી-20 ક્રિકેટ વર્લ્ડકપ મોકૂફ રાખવાનો નિર્ણય\\nસારાંશ: સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડકપને મોકૂફ રાખવાનો નિર્ણય આઈસીસી દ્વારા લેવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણની વર્તમાન સ્થિતિ જોતાં ટી-20 વર્લ્ડકપ યોજી શકવાની શક્યતા દેખાઈ રહી નથી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ વર્ષે ટી-20 વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયામાં યોજાનાર હતો.\n\nઆ અગાઉના ટી-20 મૅન્સ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિજેતા બની હતી.\n\nભારતમાં એક દિવસમાં 40,425 નવા કેસ\n\nભારતમાં પાછલા 24 કલાકમાં દેશમાં વિક્રમી સંખ્યામાં નવા 40,425 કેસ નોંધાયા. આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 11 લાખ 18 હજાર 043 થઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ સ્વાસ્થ્ય મંત્રાલયના આપેલા આંકડા પ્રમાણે દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના અપડેટ : રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરો સાથે રસ્તા પર મુલાકાત કરી\\nસારાંશ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં પગપાળા વતન જઈ રહેલા પ્રવાસી મજૂરો સાથે મુલાકાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈના મતે આ મજૂરો સુખદેવવિહાર ફ્લાઇઓવર પરથી પર ચાલીને પોતાનાં ગૃહરાજ્યો તરફ જઈ રહ્યા હતા, એ વખતે કૉંગ્રેસનેતાએ તેમની મુલાકાત કરી. \n\nમજૂરો સાથેની મુલાકાતની તસવીરો કૉંગ્રેસે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરી અને લખ્યું કે લોકોનું દુઃખ માત્ર એ જ નેતા સમજી શકે કે જેને તેની ચિંતા હોય. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે, આ ઘટનાને કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહે 'ફોટો-ઑપ' (તસવીર ખેંચાવવાની તક) ગણાવી છે. \n\nતેમણે સવાલ કર્યો કે શું રાહુલ ગાંધીને 50 દિવસ બાદ આજે પ્રવાસી મજૂરોની યાદ આવી?\n\nસં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના અર્થતંત્ર : ક્રૂડઑઇલમાં મંદી પૂરી થયા બાદ ફરી તેજીનો તોખાર દોડશે?\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસથી વૈશ્વિક ક્રૂડ બજારમાં જાણે કે અંધકારયુગ બેઠો છે. કોરોના વાઇરસને કારણે ક્રૂડ તથા એના અન્ય ઉત્પાદનોની ખપત એકદમ ઘટી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આની સરખામણીમાં ઉત્પાદન ઘટયું નથી એટલે કોરોનાની આ મહામારીના સમયમાં વિશ્વમાં ક્રૂડઑઇલના સ્ટૉકમાં ભરાવો થઈ ગયો છે. ક્રૂડઑઇલના સ્ટોરેજ માટેના ભંડારો તેમજ અન્ય શક્યતાઓ સંપૂર્ણપણે વપરાઈ ચૂકી છે. \n\nશેલમાં 'સેલ' \n\nઆ કારણોસર ઇતિહાસમાં પહેલીવાર ક્રૂડઑઇલના ભાવ નકારાત્મક ઝોન સુધી પહોંચ્યા. ક્રૂડઑઇલના ઉત્પાદકો માટે આ પીડાદાયક સમય છે. \n\nઅમેરિકામાં શેલ (Shale) ઑઇલના ઉત્પાદકોમાંથી ઘણા બધાએ નવું ડ્રિલિંગ માંડી વાળ્યું છે, જ્યારે કેટલાકને તો એમના કાર્યરત કૂવાને પણ બંધ કરવાની ફરજ પડી છે.\n\nઆમાં નાના ઑઇલ ઉત્પાદકોનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ઇકૉનૉમી : ચીનનું ગ્લોબલ ફેકટરીનું સ્થાન ભારત આંચકી શકશે?\\nસારાંશ: કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ચેપ ફેલાવી રહ્યો છે, ત્યારે ચીન સામે આંતરરાષ્ટ્રીયકક્ષાએ રોષ પણ વધી રહ્યો છે. તેના કારણે વિશ્વની મનપસંદ ફૅક્ટરી તરીકેનું સ્થાન તે ગુમાવે તેવું પણ બને.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સામેની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસ અને મહમારીના મૂળ સુધી જવાની વાતો પણ ચીનને ભીંસમાં મૂકે છે. \n\nભારતને અહીં તક દેખાઈ રહી છે અને ચીને વહેલા મોડા વૈશ્વિક ઉત્પાદનમાં પોતાનું સ્થાન ગુમાવવું પડશે, ત્યારે તે સ્થાન મેળવી લેવાની ઇચ્છા પણ સળવળી રહી છે. \n\nવિશ્વમાં ચીનની આબરૂ ખરડાઈ છે ત્યારે ભારત માટે તે \"છુપા આશીર્વાદ\" જેવું સાબિત થઈ શકે છે, કેમ કે વધુ મૂડીરોકાણ આકર્ષી શકાશે એમ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું. \n\nગુજરાત સહિતના રાજ્યો શ્રમકાયદાઓને હળવા કરવા સહિત જમીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ઇમ્યુનિટી : શું બે વખત કોરોના થઈ શકે છે?\\nસારાંશ: શું કોરોના વાઇરસનો ચેપ ફરી લાગી શકે છે? અમુક લોકો કેમ બીજા કરતા વધારે બીમાર પડી જાય છે? શું શિયાળામાં વાઇરસ પાછો આવશે? શું વૅક્સિન કામ કરશે ? ઇમ્યુનિટી પાસપોર્ટ કારગર સાબિત થશે ? લાંબા ગાળે વાઇરસનું શું ભવિષ્ય હશે ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસને લગતા મોટાભાગના પ્રશ્નોના જવાબમાં ક્યાંકને ક્યાંક ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતાનો ઉલ્લેખ છે. \n\nઅત્યારે આ વાઇરસ વિશે આપણે બહુ નથી જાણતા. આપણને વાઇરસથી કેવી રીતે રક્ષણ મળશે?\n\nઆપણી રોગપ્રતિકારક શક્તિ જે કોઈ પણ સંક્રમણ સામે લડે છે તેના બે ભાગ હોય છે. \n\nપ્રથમ સ્તરે તે સંક્રમણ સાથે લડવાનું શરૂ કરે છે અને શરીરમાં કોઈ બહારના તત્ત્વ પ્રવશે કરે તેની સાથે જ તે કામે લાગી જાય છે. \n\nપ્રથમ તબક્કામાં શરીરમાં અમુક કેમિકલ રિલીઝ થાય છે જેનાથી સોજો આવે છે અને વ્હાઇટ બ્લડ સેલ્સથી સંક્રમિત ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના જેવાં જ લક્ષણો ધરાવતી બીમારીથી ગુજરાતનાં આ ગામોમાં ફફડાટ કેમ?\\nસારાંશ: હાલ જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીનો કેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગુજરાતની મહારાષ્ટ્ર સાથે જોડાયેલી સરહદ પરનાં ગામોમાં ટાઈફૉઇડના દર્દીઓ મળી આવ્યાના અહેવાલો વહેતા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સંક્રમણ જેવાં જ લક્ષણો ધરાવતા રોગના કેસ ગુજરાત-મહારાષ્ટ્ર સરહદનાં ગામોમાં આવી રહ્યાં છે?\n\nસ્થાનિક અખબારો અને પત્રકારો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગુજરાતના તાપી જિલ્લાનાં સાયલા, વડલી, ભીલભવાલી અને નાસેરપુર ગામોમાં ટાઈફૉઇડના દર્દી મળી આવ્યા છે.\n\nજોકે, સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે સોશિયલ મીડિયા અને અખબારોમાં વહેતા થયેલા અહેવાલો અને તસવીરો મહારાષ્ટ્રનાં ગામોનાં છે. ગુજરાતનાં ગામોમાં સતત ટેસ્ટિંગની કાર્યવાહી ચાલુ છે, છતાં ટાઈફૉઇડના કોઈ દર્દી મળી આવ્યા નથી.\n\nનોંધનીય છે કે સોશિયલ મીડિયા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ટિપ્સ : મહામારીમાં બાળકોને કેવી રીતે ખુશ રાખવા અને સાચવવા?\\nસારાંશ: લૉકડાઉન દરમિયાન દેશમાં શાળાઓ ફરીથી ખૂલવાના કોઈ અણસાર નથી દેખાતા ત્યારે બાળકો પણ 24 કલાક ઘરમાં રહેવા મજબૂર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક પરિવારજનો માટે બાળકોને સંભાળવાની સાથે રમાડવા અને ભણાવવા મુશ્કેલ છે ત્યારે કેવી વાલીઓએ જણાવી રહ્યાં છે બાળકોને પ્રવૃત્ત રાખવાની ટિપ્સ. જુઓ બીબીસી વર્કલાઇફનો આ અહેવાલ વીડિયોમાં.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ટેસ્ટ હવે ઘરે જાતે કરી શકાશે, ICMRની મંજૂરી\\nસારાંશ: ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચે કોવિડ-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટના મહત્ત્વ પર જોર આપીને કહ્યું છે કે જે લોકોમાં કોરોના સંક્રમણના લક્ષણ હોય અને જેઓ તપાસમાં પૉઝિટિવ આવનાર દર્દીઓનાં સંપર્કમાં આવેલા હોય તેમણે કોવિડ-19ની પુષ્ટિ માટે રેપિડ એન્ટિજન ટેસ્ટની તપાસ ઘરે જ કરવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈસીએમઆર અનુસાર હાલમાં કોવિસેલ્ફ ટીએમ (પૌથોકૈચ) અને કોવિડ-19 ઓટીસી એન્ટિજન એલએફ (માય લૅબ ડિસ્કવરી સૉલ્યુશન) એ ટેસ્ટ કિટ એવી છે જે ભારતમાં માન્યતાપ્રાપ્ત છે.\n\nઆઈસીએમઆરના નવા પરામર્શ અનુસાર, જે લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવે તેમને કોવિડ-19 પૉઝિટિવ માનવામાં આવે અને તેમણે ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.\n\nઆઈસીએમઆરનું કહેવું છે, \"જે લોકોમાં કોરોનાના લક્ષણ હોય તેમણે ઘરે રેપિડ એન્ટિજન કિટનો ઉપયોગ કરવો જોઈએ. વગર વિચારે ટેસ્ટ ન કરવો જોઈએ.\"\n\n\"પરંતુ જે લોકોમાં કોરોનાના લક્ષણો છે અને તેઓ રેપિડ એન્ટિજન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ટેસ્ટિંગ : ખાનગી લૅબમાં Covid-19ના ટેસ્ટનો ખર્ચ કેટલો વાજબી અને કોણે ભોગવવો જોઈએ?\\nસારાંશ: ભારતની ખાનગી નિદાન લૅબોરેટરી થાયરોકૅરે Covid-19 બીમારીના ટેસ્ટ શરૂ જ કર્યા હતા, ત્યાં સર્વોચ્ચ અદાલતનો હુકમ આવી પડ્યો કે પરીક્ષણ મફતમાં થવાં જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેસ્ટ કરાવતાં મહિલા\n\nથાયરોકૅરનાં સ્થાપક અરોકિસ્વામી વેલુમણી કહે છે, “અમને હતું કે હુકમમાં એવું કહેવાશે કે ધનિક લોકોએ ટેસ્ટનાં નાણાં ચૂકવવાં જોઈએ, જ્યારે ગરીબ વતી સરકાર ચૂકવણી કરે.” \n\nકોરોના માટે 4,500 રૂપિયાનો એક ટેસ્ટ થાય છે, જે સસ્તો ના કહેવાય. અદાલતે હુકમમાં એવી કોઈ ચોખવટ નહોતી કરી કે ખાનગી લૅબને ખર્ચ કોણ ચૂકવી આપશે. \n\nઆ અનિશ્ચિતતાને કારણે ગભરાઈ ગયેલી ખાનગી લૅબોરેટરીઓએ, થાયરોકૅરે પણ પરીક્ષણ કરવાનું જ બંધ કરી દીધું.\n\nચિંતામાં મુકાઈ ગયેલી કેન્દ્ર સરકારે આ બાબતે પુનઃવિચારણા કરવા માટે અદાલતને કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ટ્રિપ : 13 વર્ષની છોકરી પોતે 1200 કિલોમિટર સાઇકલ ચલાવી પિતા ઘરે લઈ ગઈ\\nસારાંશ: કોરોના લૉકડાઉનનો સૌથી મોટો ભોગ પરપ્રાંતીય મજૂરો બન્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવહન સેવાઓ બંધ થયા પછી અનેક મજૂરોએ જે મળ્યું તે વાહન લઈને ઘરે જવાની કોશિશ કરી. દેશના અનેક ભાગમાં મજૂરો અનેક અકસ્માતનો પણ ભોગ બન્યાં છે. \n\nજેઓ વાહન પણ ન મેળવી શક્યાં તેમણે હજારો કિલોમિટરનો પ્રવાસ પગપાળા પણ કર્યો ત્યારે એક છોકરી એના પિતાને સાઇકલ પર બેસાડી દરબંગા પહોંચી છે. \n\nગુરૂગ્રામથી દરભંગાનો આ 1300 કિલોમિટરની સફર ખેડનાર જ્યોતિની ઉંમર 13 વર્ષ છે. જ્યોતિના પિતાને બીમારી છે અને તેમનું વજન પણ વધારે છે. \n\nજ્યોતિએ કોરોના મહામારીમાં 13 વર્ષની ઉંમરે જે 1200 કિલોમિટરની સફર કરી છે તે ચોંકાવી દેનારી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ડૅક્સામૅથાસન: જીવનદાતા બનેલી આ દવા સાથે ભારતનો ખાસ સંબંધ કેમ છે?\\nસારાંશ: \"મંગળવાર સાંજથી જે ડૅક્સોનાનાં પત્તાં અને ઇન્જેક્શન વેચાવાનાં શરૂ થયાં છે ત્યારથી વાત ન પૂછો. જોકે આ દવા પહેલાં પણ મળતી રહી છે, પરંતુ હવે જે કોઈની પાસે પણ પ્રિસ્ક્રિપ્શન પર છે તે એક-એક મહિનાનો ડોઝ લઈ જઈ રહ્યો છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં એક મેડિકલ સ્ટોરના માલિક રોહન કપૂરે ફોન પર મને આ વાત કહી. \n\nએમણે આગળ જણાવ્યું, \"0.5 એમજી પાવરવાળી ડૅક્સોનાની 30 ગોળી માત્ર સાત રૂપિયામાં મળે છે. શહેરમાં જ નહીં ગામડાંઓમાં પણ આની ખાસ્સી માગ છે.\"\n\nદિલ્હી પાસેના નોઇડામાં પણ આ નામથી મળતી આવતી દવાઓ વિશે ઉત્સુકતા વધી ગઈ છે.\n\nબુધવારે સાંજે દવાની એક દુકાન પર બે લોકો દુકાનદાર પાસે આ દવા વિશે પૂછપરછ કરી રહ્યા હતા.\n\nદુકાનદાર એમને કહ્યું, \"દવા તો સસ્તી છે સાહેબ, પરંતુ તમને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપી શકું, કારણ કે એમાં સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના તહેવારો બાદ વકરશે, ફોન પર ફ્રી સેવા આપતાં ડૉક્ટરોએ વ્યક્ત કરી દહેશત\\nસારાંશ: એક તરફ તહેવારો છે જ્યારે બીજી તરફ કોરોનાનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે. તહેવારો અગાઉ ગુજરાતની બજારોમાં લોકોએ ખૂબ ખરીદી કરી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જળવાયું નહોતું. પરિણામે કોરોનાના કેસ વધવા માંડ્યાં છે. જેને પગલે રાજ્યમાં કેટલીક હૉસ્પિટલોમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની રજાઓ રદ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તહેવારમાં અમદાવાદ જેવા શહેરમાં તબીબી સંગઠનોએ ડોક્ટર ઑન કૉલની સગવડ પણ રાખી છે. જેમાં બીમાર વ્યક્તિ ફોન પર ડોક્ટરના સલાહ-સૂચન મેળવી શકે. \n\nતહેવારો દરમિયાન અમદાવાદમાં કઈ કઈ હૉસ્પિટલોમાં ક્યા પ્રકારની સારવાર મળી રહેશે એની યાદી અમદાવાદ હૉસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સે પોતાની વેબસાઇટ પર મૂકી છે. જેમાં ડોક્ટર્સના નામ, સંપર્ક વગેરે વિગતો રજૂ કરી છે. \n\nવડોદરાની ગોત્રી હૉસ્પિટલમાં ડૉક્ટરોની દિવાળી રજાઓ રદ થઈ છે. અમદાવાદ મેડિકલ ઍસોસિયેશને 42 ડૉકટરોની યાદી પોતાની વેબસાઇટ પર મૂકી છે. જેઓ 14થી 19 નવેમ્બર સુધી ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના દવા : એ વૃક્ષ જેણે મહામારીને નાથી દુનિયાનો નકશો બદલી નાખ્યો\\nસારાંશ: એન્ડિયનનાં ગાઢ વર્ષાવનોમાં લુપ્ત થવાને આરે આવેલા એક વૃક્ષની છાલે મલેરિયાનો ઇલાજ કર્યો હતો અને બ્રિટિશ સામ્રાજ્યને શક્તિશાળી બનાવ્યું હતું. આજે કોરોનાકાળમાં તેના અન્ય પ્રકારો વૈશ્વિક ચર્ચાનો મુદ્દો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ-પશ્ચિમ પેરુમાં હરિયાળીથી હર્યોભર્યો મનુ નેશનલ પાર્ક આવેલો છે, જ્યાં એન્ડિયન અને એમેઝોનનાં જંગલો મળે છે. જૈવ વૈવિધ્યતા ધરાવતો પૃથ્વીનો એવો વિસ્તાર, જે 15 લાખ હેક્ટરમાં ફેલાયેલો છે.\n\nયુનેસ્કોએ અંકિત કર્યું છે તે પ્રમાણે પ્રકૃતિ ત્યાં ઝાકળમાં લપેટાયેલી છે, વેલીઓની ફેલાયેલી જાળ અને મોટા ભાગના આ વિસ્તાર સુધી માનવજાત પહોંચી જ નથી.\n\nજો ગાઢ વર્ષાવનોમાં જવાનો કોઈ રસ્તો તમે શોધી કાઢો, ઉછાળા મારતી નદીઓ પાર કરી અને ચિત્તા-દીપડાઓથી બચીને આગળ જઈ શકો, તો કદાચ તમને છેલ્લાં જૂજ બચેલાં 'સિંચોના ઓફસિનાલિસ'ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના પૉઝિટિવ હોવા છતાં દરદીઓ માટે ખડે પગે રહેલાં સાઇકૉલૉજિસ્ટ\\nસારાંશ: \"હું ઍઇડ્સના દરદીઓની સારવાર કરતી હતી અને મને કોરોનાનો ચેપ લાગ્યો. પહેલાં બે દિવસ તો મને સ્વસ્થ થતાં થયાં. મેં મારા ઍઇડ્સના તથા સાથેના કોવિડ-19ના દરદીઓને મૅન્ટલી સ્ટ્રૉંગ થવા માટે કાઉનસેલિંગ કર્યું હતું. આ દરમિયાન મારો શ્વાસ ફૂલી જતો હતો અને થાક લાગતો હતો, પણ મારા માટે મારો દરદી અગત્યનો હતો, એટલે હું વીડિયોકૉલ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરતી અને મારી સાથેના પેશન્ટનું માર્ગદર્શન પણ કરતી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે કોરોનાને માત આપનારાં સાઇકૉલૉજિસ્ટ ઝંખના શાહના.\n\nઝંખના શાહે સાઇકૉલૉજીમાં પીએચડી કર્યું છે અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ઍઇડ્સ વિભાગમાં 14 વર્ષથી સાઇકૉલૉજિસ્ટ તરીકે કામ કરે છે. \n\nઍઈડ્સની બીમારીથી ભાંગી ગયેલા દરદીઓને માનસિક સધિયારો આપે છે.\n\nઍઇડ્સના દરદીઓને કોરોનાનો ચેપ ઝડપથી લાગે છે, એવી માન્યતાને કારણે ઝંખનાના દરદીઓમાં આશંકાનો માહોલ હતો. આથી, મહામારીની વચ્ચે ઍઇડ્સગ્રસ્તોનું કાઉન્સેલિંગ કરવા માટે તેઓ સિવિલ હૉસ્પિટલ જતાં હતાં.\n\nઝંખના શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, \"એચ.આઈ.વી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ફેક ન્યૂઝ : શું હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે કોરોના વાઇરસ તૈયાર કરી ચીનને વેચ્યો? - ફૅક્ટ ચેક\\nસારાંશ: બીબીસીની ફૅક્ટ ચૅક ટીમ કોરોના વાઇયરને લઈને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા કેટલાક પ્રચલિત જૂઠાણાં અને ગુમરાહ કરનાર સમાચારની પાછળનું સત્ય અને તેમની પ્રામાણિકતાની તપાસ કરે છે.\n\nજૅક ગુડમૅન એવા જ અમુક સામાચાર લઈને આવ્યા જેને બીબીસી મૉનિટરિંગ, ટ્રેંડિંગ અને રિયાલિટી ચૅક તરફથી રદ કરવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેફ બેઝોસે એવું કંઈ નહોતું કહ્યું\n\nવાઇરલ પોસ્ટ\n\nકોરોના વાઇરસને લઈને તમને કદાચ બિલ ગેટ્સનો એ સંદેશ યાદ હશે જે ખરેખર તેમણે નહોતો લખ્યો. \n\nઅહીં એવા જ એક ફેક મૅસેજની વાત કરીએ છીએ જેના વિશે જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે તે એક અન્ય અબજપતિએ લખ્યો છે. આ બાબત બિલ ગેટ્સની એક વાત પર એમેઝોનના જેફ બેઝોસના એક નિવેદન સાથે જોડાયેલી છે જે તેમણે આપ્યું જ નથી. \n\nએમેઝોને પણ પુષ્ટિ કરી હતી કે જેફ બેઝોસે આ પ્રકારનું કોઈ નિવેદન નથી આપ્યું.\n\nસોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એમેઝોનના સંસ્થાપક બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના બાદ પોતાનાં ફેફસાં અને હૃદયનું આવી રીતે રાખો ધ્યાન\\nસારાંશ: બની શકે કે તમે તમારી આસપાસ જોયું હશે કે કોરોના સામે લડાઈ જીતીને દર્દી ઘરે પાછા આવેલા હોય અને થોડાં અઠવાડિયાં પછી તમને સમાચાર મળ્યા હોય કે તેઓ નથી રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19 દરમિયાન અથવા તેમાંથી સાજા થયા પછી હૃદય સંબંધિત અથવા અન્ય બીમારીઓ અને કૉમ્પ્લિકેશન જોવા મળ્યું છે.\n\nકેટલાક દર્દીઓમાં કોવિડ-19 દરમિયાન અથવા તેમાંથી સાજા થયા પછી હૃદય સંબંધિત અથવા અન્ય બીમારીઓ અને કૉમ્પ્લિકેશન જોવા મળ્યું છે. \n\nપણ આવું કેમ થાય છે?\n\nકોવિડ 19 ની બીમારીનું હૃદયનું શું કનેક્શન છે?\n\nઆ સમજવા માટે એ જાણી લેવું જોઈએ કે શું હૃદયનો કોવિડ સાથે કોઈ પણ સંબંધ છે.\n\nઅમેરિકાની રિસર્ચ સંસ્થા નેશનલ હાર્ટ લંગ ઍન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટે કોવિડ-19ની બીમારી અને હૃદયના કનેકશનને સમજાવવા માટે એક વીડિયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના બાદ બાળકોને હવે કઈ નવી બીમારી થઈ રહી છે અને શું છે તેનાં લક્ષણો?\\nસારાંશ: દુનિયાની સૌથી જાણીતી મેડિકલ જર્નલોમાંથી એક 'ધ લૅન્સેટ' અનુસાર, બાળકોમાં થનારી 'મલ્ટિસિસ્ટમ ઇનફ્લામેટ્રી સિન્ડ્રોમ' એટલે કે એમઆઈએસ-સી એક એવો ગંભીર રોગ છે, જેને હાલમાં કોવિડ-19 સાથે જોડીને જોવામાં આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવજાત તેમજ બાળરોગનિષ્ણાત ડૉક્ટર અજિતકુમારે જણાવ્યું કે \"જેમજેમ લોકો કોરોનામાંથી સાજા થઈ રહ્યા છે, બાળકોમાં એમઆઈએસ-સીના કેસ વધી રહ્યા છે. આ મુખ્યત્વે કોરોના સંક્રમણ બાદની પરિસ્થિતિ છે. જોકે બાળકોમાં એમઆઈએસ હજુ પણ રેર છે.\"\n\nશું છે બાળકોને થતો આ નવો રોગ અને સમય રહેતા જો રોગને ઓખળી પડાય તો તેની સારવાર થઈ શકે છે. શું છે લક્ષણો જાણો આ વીડિયોમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના ભારતમાં પેદા થયો હોવાનો ચીનના વૈજ્ઞાનિકોનો દાવો કેટલો સાચો? ફૅક્ટ ચેક\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય અને નેશનલ મીડિયામાં એક અહેવાલ પ્રકાશિત થયો છે. આ અહેવાલોમાં ટાંકવામાં આવેલા રિસર્ચ પેપરમાં ચીનના સંશોધકોનો દાવો છે કે કોરોના વાઇરસનો ઉદ્ભવ ચીનમાંથી નહીં પણ ભારતમાંથી થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે ચીનના સંશોધકોના આ દાવાને અન્ય સંશોધકોએ ફગાવી દીધો છે. વળી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ દાવાને સમર્થન નથી આપ્યું કે ન તેને ફગાવ્યો છે. \n\nબ્રિટનના અખબાર 'ડેઇલી મેલ', 'નવભારત ટાઇમ્સ' અને અન્ય મીડિયાએ આ સંશોધનના દાવાના સમાચાર પ્રકાશિત કર્યાં છે.\n\nઆ સમગ્ર બાબત શું છે એ જાણવા બીબીસીએ પ્રયાસ કર્યો.\n\nશું દાવો કરવામાં આવ્યો છે?\n\nએસએસઆરએન એક ઑપન-ઍક્સેસ ઑનલાઇન પ્રિપ્રિન્ટ પ્લૅટફૉર્મ છે. તે સંશોધકોને તેમના શરૂઆતી-પ્રાથમિક સંશોધનો પ્રિપ્રિન્ટ સ્વરૂપે પ્રકાશિત કરવા માટે મંચ પૂરો પાડે છે.\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારી : કોરોનાના ઇલાજ માટે ગુજરાતી કંપની કેડિલા સેપ્સિવેક દવા પર આશા\\nસારાંશ: કોરોના વાઇરસનો ઇલાજ શોધવા માટે દુનિયાભરમાં દવા અને રસી કરવા માટે કોશિશ થઈ રહી છે. કોવિડ-19ના ઇલાજમાં ઉપયોગી થાય તેવી કેટલીક દવાઓ માટેના ટ્રાયલ પણ શરૂ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં પણ હાલમાં જ આવી એક દવાને ક્લિનિકલ ટ્રાયલ માટેની મંજૂરી અપાઈ છે. આ દવાનું નામ છે સેપ્સિવેક (Sepsivac), જેને અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની બનાવે છે.\n\nઆ દવાનો ઉપયોગ ગ્રામ નૅગેટિવ સેપ્સિસ બીમારીના ઇલાજ માટે કરવામાં આવે છે. તેનો પ્રયોગ કોવિડ-19માં કરવા માટેની મંજૂરી અપાયાની માહિતી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ગતસપ્તાહે આપી હતી.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, “કાઉન્સલ ઑફ સાઇન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારી : લૉકડાઉનને કારણે જીએસટીમાં થયેલો નોંધપાત્ર ઘટાડો સરકારની મુશ્કેલી વધારશે\\nસારાંશ: લૉકડાઉનને પરિણામે જ્યારે સમગ્ર ભારતમાં વ્યાપાર-ધંધા બંધ છે, ત્યારે સ્વાભાવિક છે કે લૉકડાઉનની અસર આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પડી છે અને તેને પરિણામે સરકારી તિજોરી પર પણ તેની અસર વર્તાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉન પૂર્વે અર્થતંત્રમાં મંદીનો માહોલ હોવા છતાં ફેબ્રુઆરી 2020માં જી.એસ.ટી. કલેક્શન એક લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંકને પાર કરી ફેબ્રુઆરી મહિનામાં જી.એસ.ટી. હેઠળ એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાની વસૂલી કરી હતી, જે ગત વરસે આ જ મહિનાની વસૂલીની સરખામણીએ આઠ ટકા વધુ હતી.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે ચાલુ વરસે ફેબ્રુઆરીમાં વસ્તુ અને સેવા કર (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ, જી.એસ.ટી.) કલેક્શન ગયા મહિના એટલે કે જાન્યુઆરી 2020 મહિનાના એક લાખ 10 હજાર કરોડ કરતાં ઓછું હતું.\n\nનાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારી : શું રાજ્યમાં દિવાળી પછી કેસો ફરી વધી જશે?\\nસારાંશ: દિવાળીના દિવસો આંગણે આવીને ઊભા છે. આને લીધે શહેરની બજારોમાં લોકો સાગમટે ખરીદી કરવા નીકળી રહ્યાં છે. અમદાવાદ જેવા શહેરમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂકાઈ રહ્યાં છે. બજારોમાં લોકો મેળાની જેમ ઊભરાઈ રહ્યાં છે. કોરોનાની મહામારી ગઈ નથી ત્યારે નિષ્ણાતોના મતે બજારમાં ભીડનાં દ્રશ્યો ઘાતક પૂરવાર થઈ શકે એમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્ય સરકાર વારંવાર લોકોને કોરોના જાગૃતિ માટે ટહેલ તો નાખી રહી છે, પરંતુ લોકોમાં કોરોનાના ડરની ગંભીરતા ગાયબ થઈ ગઈ હોય તેવું જણાય છે. \n\nઅમદાવાદનાં જાણીતા પલ્મૉનોલૉજીસ્ટ ડો. તુષાર પટેલે બીબીસીને જણાવ્યું હતું કે, \"તહેવારને લીધે લોકો જે રીતે બહાર નીકળી રહ્યાં છે એને લીધે કોરોનાના કેસ વધી શકે છે. એનું પરિણામ દિવાળી પછીનાં દિવસોમાં જોવા મળશે.\"\n\nકોરોનાના કેસ 1000ની નીચે ગયા હતા હવે ફરી 1000થી વધી રહ્યા છે\n\nદિલ્હીમાં ગત રવિવારે એક જ દિવસમાં 7745 કેસ આવ્યા હતા. એ પણ માત્ર 50754 ટેસ્ટમાં. અમેરિકામાં કોરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારી પર જીતનો દાવો કરી ચૂકેલી નરેન્દ્ર મોદી સરકાર ક્યાં ચૂકી ગઈ?\\nસારાંશ: સોમવારે કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે હવે દિલ્હીમાં કે દેશમાં કોઈ જગ્યાએ ઓક્સિજનની અછત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ચની શરૂઆતમાં સરકારે રચેલી વૈજ્ઞાનિકોની એક નિષ્ણાત ટીમે ચેતવણી આપી હતી કે દેશમાં કોરોના વાઇરસનું અત્યંત વધારે ચેપી વેરિયન્ટ ત્રાટકી શકે છે.\n\nજોકે, ત્યાંથી જૂજ કિલોમિટર દૂર અનેક નાની હૉસ્પિટલોમાં ઓક્સિજન ખતમ થવાની તૈયારીમાં હતો અને હૉસ્પિટલો સરકારને ઇમર્જન્સી મૅસેજ મોકલીને દર્દીઓના જીવ બચાવવા વિનંતી કરી રહી હતી.\n\nબાળકોની એક હૉસ્પિટલના મુખ્ય ડૉક્ટરે બીબીસીને જણાવ્યું કે અમારો જીવ તાળવે ચોંટ્યો હતો કારણકે ઓક્સિજન ખતમ થઈ જાય તો બાળકોનાં મૃત્યુનું જોખમ હતું.\n\nઆવી સ્થિતિમાં એક સ્થાનિક નેતાની મદદથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સરકાર સંસદસત્ર કેમ બોલાવતી નથી?\\nસારાંશ: કોરોના મહામારીને લીધે દેશમાં બજેટસત્રને ટૂંકાવવામાં આવ્યું હતું. સંસદીય સમિતિ બે મહિનાથી કાર્યરત્ નથી. સંસદનું ચોમાસુ સત્ર જે જુલાઈના વચગાળાના દિવસોથી શરૂ થવું જોઈતું હતું એ થયું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nનાગરિક સમાજ સંગઠન તેમજ વિવિધ સાક્ષરો દ્વારા 'જનતાસંસદ' નામનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. 16 ઑગષ્ટથી 21 ઑગસ્ટ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં લોકો ઑનલાઈન ભાગ લઈ શકે છે.\n\nકોરોના વાઇરસને કારણે સંસદીય કાર્યપ્રણાલિ લગભગ ઠપ છે, ત્યારે તેને લોકો લોકશાહીની વિરુદ્ધ ગણી રહ્યા છે.\n\nનિષ્ણાતો અનુસાર સંસદ શરૂ કરવાના વૈકલ્પિક માધ્યમો સરકારે શોધવા જોઈએ, જેથી લોકશાહીનું વહન થઈ શકે.\n\nમીડિયા અહેવાલો અનુસાર, સંસદનું બજેટસત્ર ત્રણ એપ્રિલ સુધી નિર્ધારિત હતું, પણ એના પહેલાં જ 23 માર્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારી સામે ગુજરાતનું વિકાસ મૉડલ 'શોભાના ગાંઠિયા સમાન' કેમ બન્યું?\\nસારાંશ: ગુજરાતમાં સ્થિતિ એવી છે કે લગભગ દરેક માણસને મનમાં ફડકો છે કે મને જો કોરોના થાય તો ઓક્સિજન મળશે કે નહીં? મને રેમડેસિવિર ઇન્જેક્શન મળશે કે નહીં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય રાજનેતા તરીકેની કારકિર્દી ઘડવામાં ગુજરાત મૉડલની પબ્લિસિટીએ મોટો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે\n\nરાજ્યમાં કોરોનાના દરદીની સારવાર કરતી ભાગ્યે જ એવી કોઈ હૉસ્પિટલ મળશે, જ્યાં વૅન્ટિલેટરવાળો ખાટલો દરદીને સરળતાથી મળી જાય.\n\nહૉસ્પિટલની અંદર અને બહાર દર્દીઓનાં મોતના સમાચાર મળી રહ્યા છે.\n\nસુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલમાં દરદીઓને લોબીમાં ઓક્સિજન અપાઈ રહ્યો હતો.\n\nકોરોના વાઇરસ : પરેશ ધાનાણીએ અમરેલીમાં ઓક્સિજનની અછત વિશે શું કહ્યું?\n\nતો રાજકોટમાં હૉસ્પિટલોની બહાર રિક્ષાની અંદર ઓક્સિજનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારીના ઍપિસેન્ટરમાં લૉકડાઉનમાં જીવન કેવું છે?\\nસારાંશ: કોરોના વાઇરસનો ફેલાવો રોકવા માટે વિવિધ દેશો પ્રતિબંધો લાદી રહ્યા છે ત્યારે ચીનમાં નવા કેસોની સંખ્યા લગભગ અટકી ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે માત્ર 8 નવા કેસ સામે આવ્યા જેમાંથી પાંચ વુહાનના છે. \n\nઅહીં અધિકારીઓએ જાન્યુઆરીમાં અભૂતપૂર્વ પગલા લેતા આખા શહેરને લૉક-ડાઉન કર્યું હતું - અને હવે તેઓ કહે છે કે સૌથી ખરાબ સમય પૂરો થઈ ગયો છે પણ ચીની નાગરિકોના સામૂહિક ક્વૉરૅન્ટીનના અનુભવો આપણને શું કહી શકે? \n\nજુઓ વિશ્વના કોરોના વાઇરસને માત આપવાના પ્રયત્ન વચ્ચે આ મહામારીના ઍપિ સૅન્ટર એવા વુહાનથી લૉક-ડાઉનમાં જીવન કેવું છે તેનાં એક્સક્લુઝિવ દ્રશ્યો જે બીબીસી પાસે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે કાશ્મીરમાં કેમ વધી રહ્યા છે ઉગ્રવાદીઓના હુમલા?\\nસારાંશ: ભારતીય સૈન્યના એક કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ-ઇન્સપેક્ટર સહિત સલામતી દળોના પાંચ લોકો 3 મે, 2020ના રોજ ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં મૃત્યુ પામ્યા હતા. આજે, 4 મેના રોજ અન્ય એક અથડામણમાં સીઆરપીએફના ત્રણ જવાનો મૃત્યુ પામ્યા અને સાત જવાન ઘાયલ થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ અથડામણ ભારત પ્રશાસિત કાશ્મીરના ઉત્તરીય વિસ્તારમાં કુપવાડા જિલ્લામાં આવેલા હંદવાડામાં થઈ હતી. તેમાં બે ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા હતા. \n\nતે અથડામણ શનિવારે બપોરે શરૂ થઈ હતી. પોલીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એ વિસ્તારમાં ઉગ્રવાદીઓ હાજર હોવાની બાતમી સલામતી દળોને ગુપ્તચર સુત્રો પાસેથી મળી હતી. \n\n21 આરઆરના સીઓ હતા કર્નલ આશુતોષ શર્મા\n\nહંદવાડા અથડામણમાં સૈન્યની રાષ્ટ્રીય રાઇફલ્સ(આરઆર)ની 21મી બટેલિયનના કમાન્ડિંગ ઑફિસર (સીઓ) કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ, નાયક રાજેશ, લાન્સ નાયક દિનેશ ઉપરાંત જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારીને આ રીતે વધારે કાતિલ બનાવી રહ્યું છે મુસલમાનો વિરુદ્ધ ફેક ન્યૂઝનું ઝેર - ફૅક્ટ ચેક\\nસારાંશ: \"હું મુસલમાનોને સામાન નહીં આપી શકું. મારો ફોટો લો, મારો વીડિયો બનાવો, પણ હું મુસલમાનોને શાકભાજી કે સામાન આપીશ નહીં. મારી દુકાન સળગાવવાની ધમકી આપી રહ્યા છે. મારા કહેવાથી કશું નહીં થાય. હું સામાન આપી શકીશ નહીં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્દૌરના શીખોની બહુમતીવાળા વિસ્તારનો આ વીડિયો દર્શાવે છે કે ભારતમાં કોરોના વાઇરસને ધર્મ સાથે કેટલી હદે જોડી દેવામાં આવ્યો છે.\n\nઅહીંનો એક દુકાનદાર પાસેના મહોલ્લામાં રહેતા મુસલમાનોને શાકભાજી આપવાનો ઇન્કાર કરે છે, કારણ કે કેટલાક લોકોએ તેને એમ કરવા કહ્યું છે.\n\nઆ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્દૌર પોલીસે ઇન્કાર કર્યો હતો, પણ પાયાનો સવાલ એ છે કે સમાજના એક મોટા વર્ગે 'મુસલમાનોને કોરોનાનો પર્યાય' બનાવી દીધા એવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે પહોંચી ગયા?\n\nદેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગને કોરોના વાઇરસનો પ્રસાર રોકવાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારીમાં આઠ મહિનાના ગર્ભ સાથે ફરજ બજાવતાં નર્સ\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીના ઘણા કોરોના વૉરિયર્સ સામે આવ્યાં છે, એવાં જ છે વડોદરાનાં પલ્લવી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પલ્લવીને આઠ મહિનાનો ગર્ભ છે અને તેઓ સમા વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. \n\nતેમને સ્ટાફનો પણ સપોર્ટ છે અને ફેમિલી પણ મદદ કરે છે. તેઓ કોઈ પણ જાતની બીક વિના આજે પણ નર્સ તરીકે ફરજ બજાવે છે.\n\nપલ્લવી ચાર મહિના ગર્ભ સુધી ફિલ્ડવર્ક પણ કરતાં હતાં, જેમાં તેઓ કોરોના માટે ડોર ટૂ ડોર સર્વે અને કાઉન્સિંગની જવાબદારી સંભાળતા હતાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના મહામારીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર બગડી અદાલતો\\nસારાંશ: દેશમાં કોરોનાના વધતા કેસ અને ઓક્સિજનની અછત, હૉસ્પિટલોમાં બેડ અને દવાની અછતના સમાચાર વચ્ચે અદાલતોએ કેન્દ્ર અને રાજ્યની સરકારો પર ફિટકાર વરસાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો હૉસ્પિટલમાં બૅડ્સ, ઑક્સિજન અને દવાઓ માટે ભટકી રહ્યા છે\n\nછેલ્લા કેટલાક દિવસોથી આ ક્રમ સતત ચાલી રહ્યો છે.\n\nકેટલાક સમાજસેવી સંગઠનોએ ઓક્સિજનની કમી, આઈસીયુ બેડ મેળવવામાં થતી મુશ્કેલી, દવા અને ઓક્સિજનની કાળાબજારીને લઈને પીઆઈએલ દાખલ કરી છે અને કેટલાક કિસ્સામાં તો હાઈકોર્ટે આ બાબતોમાં સ્વયંસંજ્ઞાન લઈને સરકારો પાસે જવાબ માગ્યો છે.\n\nદિલ્હીમાં શું થયું? \n\nદિલ્હી હાઈકોર્ટે તો કડક બની કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી અને પૂછ્યું કે દિલ્હીને પર્યાપ્ત ઓક્સિજન સપ્લાય કરવાના કોર્ટના આદેશનું પાલન કરવા નહીં કરવા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસી : ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ટ્રાયલ અટકાવી, શું છે કારણ?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે વૅક્સિન વિકસાવવાની કામગીરીને મોટો ધક્કો વાગ્યો છે, કેમ કે એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીને રસીની ટ્રાયલ રોકવાની ફરજ પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવપરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ તેમને આવું પગલું લેવું પડ્યું છે.\n\nએસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે આ એક નિત્યક્રમ જેવું છે, કેમ કે પરીક્ષણમાં સામેલ એ વ્યક્તિની બીમારી વિશે હજી સુધી કઈ સમજાઈ નથી રહ્યું.\n\nઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વૅક્સિનની ટ્રાયલ તરફ આખી દુનિયાની મંડાયેલી છે.\n\nજાણકારોનું માનીએ તો દુનિયાની તમામ વૅક્સિન ટ્રાયલમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટ્રાયલ સૌથી આગળ છે.\n\nઅહીં ત્રીજા તબક્કાની વૅક્સિનની ટ્રાયલ થઈ રહી છે અને આશા છે કે બજારમાં સૌથી પહેલાં આવનારી વૅક્સિન ઑક્સફર્ડ યુનિવર્સિટીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસી : ભારત માગને પહોંચી વળે તેટલી રસીનું ઉત્પાદન કરી શકશે?\\nસારાંશ: ભારત અત્યારે કોરોના વાઇરસની ભયંકર બીજી લહેરનો સામનો સામનો કરી રહ્યું છે ત્યારે યુકેએ કહ્યું છે કે તે ભારતને વધારાની રસી મોકલી શકે તેમ નથી. જોકે, તેણે ભારતને અન્ય રીતે મદદ કરવાની તૈયારી દર્શાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં રસીકરણ કાર્યક્રમનું પોસ્ટર\n\nઅત્યાર સુધીમાં ભારતના 10 ટકાથી ઓછા લોકોનું રસીકરણ થયું છે. દેશના ઘણા ભાગોમાં રસીની અછત વર્તાય રહી છે.\n\nભારત પાસે કેટલી રસી છે?\n\nપહેલી મેથી યુવાનો માટે પણ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.\n\nયુકેના હેલ્થ સેક્રેટરી મૅટ હેનકોકે જણાવ્યું કે ભારતની મુખ્ય રસી ઉત્પાદક કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) \"કોઈ પણ એક સંગઠનની તુલનામાં રસીના વધારે ડોઝનું ઉત્પાદન કરે છે.\"\n\nઆ વાત કદાચ ખરી હશે, પરંતુ SII હાલમાં ભારતીય તથા વૈશ્વિક માગને પહોંચી વળવામાં મુશ્કેલી અનુભવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસી તમારા રાજ્ય કે શહેરમાં કેટલાને મળી? એક જ નકશામાં આખા દેશની માહિતી\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને માટે કોરોના રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.\n\nજે અંતર્ગત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને કોરોનાની કોવૅક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક વી રસી આપવામાં આવી રહી છે.\n\nજોકે એ વચ્ચે રસી માટે CoWin ઍપ પર સ્લોટ્સ ન મળતાં લોકોની ચિંતા વધી રહી છે.\n\nદેશના કયાં રાજ્યમાં કેટલા લોકોને કોરોના રસી મળી ગઈ છે, એ જાણવા માટે આ નકશામાં તમારા રાજ્ય અથવા શહેર પર ક્લિક કરો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસી લીધા પછી પણ થાય છે સંક્રમણ, વૅક્સિન કેટલી અસરકારક?\\nસારાંશ: કોરોનાની રસીના બંને ડોઝ લીધાનાં ત્રણ અઠવાડિયાં પછી દિલ્હીસ્થિત સાયન્સ જર્નાલિસ્ટ પલ્લવ બાગ્લાને ઓચિંતો ભારે તાવ ચઢ્યો, ગળામાં દુખાવો શરૂ થયો અને તકલીફ વર્તાવા લાગી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એઇમ્સના ડૉક્ટર્સ સાથે પલ્લવ બાગલા\n\n22 એપ્રિલે તેઓ કોરોના પૉઝિટિવ આવ્યા. ચાર દિવસ પછી છાતીના સ્કેનમાં જોવા મળ્યું કે તેમનાં ફેફસાંનો રંગ સફેદ થઈ રહ્યો હતો. એટલે કે તેમને ચેપ લાગ્યો હતો.\n\nતેમનો તાવ ઊતરતો ન હતો. તેથી કોરોનાનાં લક્ષણો દેખાયાંના આઠ દિવસ પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.\n\nઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ખાતે ડૉક્ટરોએ 58 વર્ષીય બાગ્લાના બ્લડ ટેસ્ટ કરાવ્યા અને સ્ટીરોઇડ આપ્યાં. તેમને પહેલેથી ડાયાબિટીસ હતું તેથી તેમનું બ્લડશુગર વધી ગયું. સદનસીબે તેમનું ઓક્સિજનનું લેવલ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસી લીધા બાદ બેનાં મૃત્યુની વાત સરકારે નકારી, શું રસીની આડઅસર જોખમી છે?\\nસારાંશ: ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાઇરસની રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. રસીકરણ બાદ કેટલાક લોકોને આડઅસર થઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદેશમાં કોરોના વાઇરસ સામેની રસી લીધા બાદ બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં એક વ્યક્તિ ઉત્તર પ્રદેશની છે. \n\nઉત્તર પ્રદેશના મહિપાલ સિંહ નામના 52 વર્ષના વ્યક્તિને 16 જાન્યુઆરીએ રસી આપવામાં આવી હતી. જેમનું મૃત્યુ 17 જાન્યુઆરીએ થયું હતું. \n\nવૅક્સિન લીધા બાદ જે બીજી વ્યક્તિ મૃત્યુ પામી છે તે કર્ણાટકની છે. 43 વર્ષીય નાગાર્જુન કર્ણાટકના બેલ્લારી જિલ્લાના સ્વાસ્થયકર્મી હતા. તેમને વૅક્સિન મળી તેના બે દિવસ પછી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. \n\nજોકે, સરકારે આ મામલે કહ્યું કે જે એક વ્યક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસી લેવાથી નપુંસકતા આવે? વાત કેટલી સાચી? 10 આશંકા, 10 જવાબ\\nસારાંશ: દેશમાંથી કોરોનાવાઇરસને પરાજિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોની મદદથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં ટિટેનસ, ડિપ્થેરિયા, ટીબી, હિપ્પેટાઇટિસ બી તથા ડાયેરિયા માટે અગાઉથી જ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.\n\nકેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને વૅક્સિનનો પુરવઠો ફાળવવામાં આવે છે તથા રાજ્ય સરકારો અને સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાઓ પણ વિદેશથી રસી મંગાવીને રસીકરણની દિશામાં ઝડપભેર પ્રગતિ સાધવા માગે છે.\n\nભારત સરકાર વર્ષના અંતભાગ સુધીમાં લાયક હોય તેવા દરેક નાગરિકને રસી મળી રહે તેવી વ્યવસ્થા કરી રહી છે, પરંતુ રંગ, ભાષા, ધર્મ અને સાંસ્કૃતિ બાબતોમાં વૈવિધ્ય ધરાવતા ભારતમાં 'રસીકરણ સાક્ષરતા'નો અભાવ આ અભિયાનમાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસીકરણ : ગુજરાતની 22 ટકા જનતાના સફળ રસીકરણનો BJPનો દાવો કેટલો સાચો કેટલો ખોટો?\\nસારાંશ: ગુજરાત સરકાર કોરોના અંગે રસીકરણ અભિયાન ચલાવી રહી છે, જ્યારે બીજી તરફ અનેક ફરિયાદો ઊઠી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત ભાજપનો દાવો કે 22 ટકા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે તે સાચો નથી.\n\nસરકારી હૉસ્પિટલો અને આરોગ્યકેન્દ્રો બહાર રસી મુકાવવા લોકો લાઇનો લગાવી રહ્યા છે, તેવી તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.\n\nધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ થઈ શકે તે માટે ગુજરાત સરકારે 1.50 કોરોના વાઇરસના ડોઝનો ઑર્ડર આપ્યો છે, જેમાં એક કરોડ ડોઝ કોવિશિલ્ડના છે અને 50 લાખ ડોઝ કોવૅક્સિનના છે.\n\nગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યમાં કોરોના રસીકરણનું અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.\n\nસોમવારે ગુજરાત ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રસીકરણ : વિજય રૂપાણીએ યુવાનોને રસી અંગે શું કહ્યું? - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં રસીકરણના ચોથા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે અને આ અંગેની ઓનલાઇન નોંધણી 28 એપ્રિલથી શરૂ થઈ ગઈ હોવાની માહિતી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18 વર્ષની વધુ વયના યુવાનો રસી મુકાવે એવી ભલામણ રૂપાણીએ પોતાના રાજ્યજોગ સંદેશમાં આપી છે. \n\nતેમણે કહ્યું છે કે રાજ્ય સરકારે કોરોનાની રસીના અઢી કરોડ ડોઝનો ઑર્ડર આપ્યો છે, જેમાંથી સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીના બે કરોડ જ્યારે ભારત બાયૉટેકની કોવેક્સિન રસીના 50 લાખ ડોઝનો સમાવેશ થાય છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહાલમાં બે રસી ઉપબલ્ધ છે અને ત્રીજી રસી ટૂંક સમયમાં આવી જશે એવી જાણકારી આપતાં તેમણે 18 વર્ષથી વધુ ઉંમરની સૌ વ્યક્તિઓને કોરોનાની રસી લેવા ભલામણ કરી છે. \n\nમનમોહન સિંહ કોરોનાથી સાજા થયા, હૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના રાજકારણ : નરેન્દ્ર મોદીના PM કૅર ફંડ્સની ટીકા બદલ સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ - Top News\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પીએમ કૅર ફંડ્સના વપરાશ અને કોવિડ-19 મહામારી સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની ટીકા કરતું ટ્વીટ કરવા બદલ શિવમોગામાં કેસ નોંધવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધી હિંદુ અખબાર લખે છે કે કર્ણાટકના શિવમોગામાં સાગર પોલીસે આ ફરિયાદ નોંધી છે.\n\nફરિયાદમાં વકીલ પ્રવીણ કે વીએ કહ્યું છે કે 11 મેના દિવસે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પર કોવિડ-19 પરિસ્થિતિ સામે મોદી સરકારની કામગીરી વિશે કરવામાં આવેલ ટ્વીટ ગેરમાર્ગે દોરનાર છે. \n\nફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દેશ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કૉંગ્રેસ પાર્ટી સોશિયલ મીડિયા મારફતે ખોટી માહિતી ફેલાવી રહી છે.\n\nસાગર પોલીસે સોનિયા ગાંધી વિરુદ્ધ કલમ 153, 505 ( લોકોમાં ભય ફેલાવવા અથવા રાજ્ય અને જનતામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન 2.0 : નરેન્દ્ર મોદી સરકારે શું ચાલુ રાખ્યું અને શું બંધ કર્યુ?\\nસારાંશ: દેશમાં તા. ત્રીજી મે સુધી વધુ 19 દિવસ માટે લૉકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે, જેના પરિણામે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા નવેસરથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"14મી એપ્રિલે લૉકડાઉનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો\n\nજેમાં કોરોનાની અસરથી મુક્ત હોય તેવા વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓને સશર્ત આંશિક છૂટછાટો આપવામાં આવી છે, જેનો હેતુ 'ખેડૂતો તથા રોજમદારોને રાહત આપવા'નો હોવાનું જણાવવામાં આવ્યું છે. \n\nનવી માર્ગદર્શિકા પ્રમાણે, રેલવે, માર્ગ વાહનવ્યવહાર, હવાઈવ્યવહાર દ્વારા મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ યથાવત્ રહેશે, જોકે ચીજવસ્તુઓની (આવશ્યક તથા બિનઆવશ્યક બંને) હેરફેર ચાલુ રહેશે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સિવાય ધાર્મિક તથા રાજકીય મેળાવડાઓ ઉપરનો પ્રતિબંધ યથાવત્ રહેશે તથા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન 2.0 :દેશના ખેડૂતો આખરે કોની-કોની સામે લડે?\\nસારાંશ: કોરોના વાઇરસના રોગચાળાના પ્રસાર પહેલાં ભારતમાં ખેડૂતોની આવક બહુ ઓછી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદેશની ગ્રામ્ય બૅન્કિંગ નિયમનકર્તા એજન્સી નાબાર્ડ દ્વારા 2016-17માં કરાવવામાં આવેલા ઑલ ઇન્ડિયા રૂરલ ફાઇનાન્સેલ ઇન્ક્લુઝન સર્વેમાં જાણવા મળ્યું હતું કે ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક 8931 રૂપિયા છે અને તેનો લગભગ અડધો હિસ્સો મજૂરી અને સરકાર કે બીજા કોઈનું કામ કરવાથી મળે છે. \n\nખેડૂતોની આવકના એ હિસ્સા પર, કોરોના વાઇરસનો ચેપ પ્રસરતો રોકવા માટે લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે માઠી અસર થઈ છે. \n\nદેશમાં વાવેતરની મોસમ હતી ત્યારે લૉકડાઉન લાદવામાં આવ્યું ન હતું એ ખેડૂતોની સદનસીબી છે. \n\nગુજર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન 3.0 : ગુજરાતમાં શું-શું ખુલ્લું રહેશે અને આપ શું-શું કરી શકશો?\\nસારાંશ: કોરોના વાઇરસને પગલે દેશભરમાં લાગુ કરાયેલું લૉકડાઉન બે સપ્તાહ માટે વધારી દેવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે ત્રીજી મેના દિવસે બીજા તબક્કાનું લૉકડાઉન પૂર્ણ થવાનું હતું, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેરનામું બહાર પાડીને તેને વધુ 14 દિવસ માટે લંબાવી દીધું છે. \n\nગુજરાત સરકારે પણ રાજ્યમાં કોરોનાના કેસ તથા કેન્દ્રીય માર્ગદર્શિકાને ધ્યાને લઈને નિયમોમાં ફેરફાર કર્યાં છે. \n\nદેશમાં તા. 25મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત 21 દિવસ માટે 14મી એપ્રિલ સુધીના લૉકડાઉનની જાહેરાત કરી હતી. \n\n\n\n\n\n\n\n\n\nગુજરાતમાં શું-શું થઈ શકશે?\n\nગુજરાતમાં સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન 3.0 : ઠપ કામકાજ અને અપૂરતી સહાય વચ્ચે પીસાતા ગુજરાતના શ્રમિક\\nસારાંશ: પાનસિંહ ભીમાભાઈ દાહોદ પાસેના અગાવડા ગામમાં રહે છે. ગામમાં તો એ માત્ર અમુક મહિના જ હોય છે, કારણ કે મજૂરીકામ માટે તેઓ અન્ય શહેરોમાં ફરતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nમહિલા સહિત પરિવારના અન્ય સભ્યો પણ પાનસિંહ સાથે મજૂરીમાં જોડાય છે. \n\nતેઓ બાંધકામ શ્રમિક છે, એટલે કે શહેરોમાં બંધાતી ઇમારતો, રોડ, પુલ વગેરેનાં ચણતરમાં મજૂરી કરે છે. \n\nઅત્યારે કોરોનાની મહામારીને લીધે લૉકડાઉન છે અને સમગ્ર રાજ્યમાં કામકાજ ઠપ છે, તેથી પાનસિંહ ભીમા તેમના પરિવાર સાથે વતન અગાવડામાં છે. \n\n\n\n\n\n\n\n\n\nશ્રમિક, સહાય અને સંઘર્ષ \n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતા પાનસિંહ જણાવે છે, \"અમે લૉકડાઉન અગાઉ બાવળા અને સાણંદ પાસે કડિયાકામ કરતા હતા. \"હું મારી ઘરવાળી તેમજ મારા દીકરાની ઘરવાળી એમ પરિવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન 4.0 : ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?\\nસારાંશ: ગુજરાત હાલ કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાને છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"17 મેના રોજ કેન્દ્ર સરકારે દેશમાં લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરી છે. જોકે, ગુજરાતમાં એ અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે ત્યારે ગુજરાતમાં લૉકડાઉન 4.0 અંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરી હતી.\n\nવિજય રૂપાણીએ લૉકડાઉન 4.0 ગુજરાતમાં કેવું હશે તેના વિશે શું વાત કરી જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : 'અમદાવાદમાં તોફાનો સમયે પણ આવી સ્થિતિ ન હતી'\\nસારાંશ: “અમદાવાદમાં તોફાન થતાં ત્યારે ધંધા પર આવી અસર પડી નથી. એકપણ વખત દુકાનનું તાળું પણ તૂટ્યું નથી. કર્ફ્યૂમાં આંશિક રીતે જ્યારે છૂટછાટ અપાતી, ત્યારે અમે દુકાન ખોલતાં અને લોકો ખરીદી કરવા આવતા.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોટ વિસ્તારમાં ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી છે.\n\nઆ શબ્દો છે અમદાવાદના કોટ વિસ્તારમાં દુકાન ધરાવતા હેમંતભાઈ શાહના, જેમની દુકાન 140 વર્ષ જૂની છે. \n\n“જ્યારે આજે કોરોનાના ભયના કારણે બધુ બંધ છે. બજાર શરૂ થશે પછી પણ લોકો ખરીદી કરવા નહીં આવે.”\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nત્રણ દરવાજા પાસેના ઢાલગરવાડમાં જેમની 70થી 80 વર્ષ જૂની દુકાન છે તેવા હફીઝભાઈ ડહેલાવાલા ઉપરોક્ત વાત સાથે સહમત થતા કહે છે:\n\n“2002માં પણ પબ્લિકની અવર-જવર રહેતી હતી. તોફાનો પૂર્ણ થયા પછી લોકો ખરીદી કરવા આવતા. બજાર ખુલશે તો પણ કોરોનાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : 'વેતન વિના વતન કઈ રીતે જવું?' - સુરતના કારીગરોની વ્યથા\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારીમાં ગુજરાતનું સુરત પણ ગંભીર રીતે સપડાયું છે. ગુજરાતનાં કોરોના વાઇરસથી પ્રભાવિત શહેરોમાં સુરતનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસુરતમાં આવેલું વરાછા 'મિની સૌરાષ્ટ્ર' તરીકે જાણીતું છે અને સૌરાષ્ટ્રના અંદાજે પાંચ લાખ લોકો હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે.\n\nલૉકડાઉન દરમિયાન સુરતમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના વતની એવા રત્નકલાકારો માટે સરકારે વતન જવા માટેની વ્યવસ્થા કરી છે.\n\nઆ સિવાય ગુજરાતમાં વસતાં અન્ય રાજ્યોના લોકોને પણ વતન જવા માટેની સરકારે વ્યવસ્થા કરી છે. જોકે, આ વ્યવસ્થા ટિકિટના ખર્ચ અને અપૂરતી સગવડો તેમજ માહિતીને કારણે વિવાદમાં છે. \n\nરાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : 'શ્રમિકોની આવી હાલત સમાજ અને નાગરિક તરીકે શરમજનક છે'\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્યમાં શ્રમિકોની સ્થિતિ અંગે સુઓ મોટો પિટિશન દાખલ કરી ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"13 મેના રોજ ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આઈ.જે. વોરાની બેંચે પરપ્રાંતીય શ્રમિકોની તકલીફો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને માનવીય અભિગમ દાખવી વધારે અસરકારક કામગીરી કરવા કહ્યું હતું. \n\nઆ સુઓમોટો પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે 14મેના રોજ સુનાવણી કરી હતી જેમાં વકીલ આનંદ યાજ્ઞિક અને અન્યોએ રજૂઆત કરી હતી. \n\nઆ રજૂઆતમાં તેમણે ટેસ્ટિંગની સંખ્યા વધારવા, શ્રમિકોને પરિવહન સુવિધા મફત કરી આપવા સહિત અનેક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા. \n\nવકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે લૉકડાઉનને કારણે ફસાયેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : RBI અને કેન્દ્રના પ્રયાસો NBFC માટે પૂરતા?\\nસારાંશ: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા લૉકડાઉનને કારણે માઇક્રો, નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોમાં પ્રાણ પૂરવા બે તબક્કામાં બજારમાં તરલતા જળવાઈ રહે, તે માટે રૅપોરેટ ઘટાડવાથી માંડીને બૅન્કો, નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે નાણાભંડોળની ફાળવણી કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે લઘુ ઉદ્યોગો માટે ગૅરન્ટર તથા ઓછું રેટિંગ ધરાવતી એન.બી.એફ.સી. માટે પણ\n\nમાર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા પહેલી નાણાનીતિ જાહેર કરવામાં આવી હતી. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે ટર્મ લૉન ઉપરનું મૉનેટોરિયમ એટલે કે વ્યાજની વસૂલાત મુલતવી રાખીને હવે એને ડિફોલ્ટ (ચૂક) નહીં ગણવામાં આવે તેવું જાહેર કર્યું હતું.\n\nરિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રૅપોરેટમાં 75 બેઝિસ પૉઇન્ટ ઘટાડીને 4.4 ટકા અને રિવર્સ રૅપોરેટ ઘટાડીને ચાર ટકા કર્યો હતો.\n\nઆમ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પૉલિસી રાહત-1 અં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : UKમાં એક સમયે જ્યાં ટેબલ નહોતું મળતું એવી ભારતીય રેસ્ટોરાંની કોરોનામાં શું હાલત થઈ?\\nસારાંશ: કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લૉકડાઉનથી વૈશ્વિક અર્થતંત્રને ખૂબ નુકસાન થર્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનને પગલે યુકેમાં ભારતીય રેસ્ટોરાંની હાલત ઘણી ખરાબ થઈ છે.\n\nએક સમયે જ્યાં વેઇટિંગ રહેતું એ જગ્યાએ આજે ઘણી અગવડો પડી રહી છે. જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરત સહિત ગુજરાતના મહાનગરોમાં શાળા-કૉલેજો બંધ, ફરીથી પાબંદીઓની નોબત કેમ આવી?\\nસારાંશ: દેશમાં દિવસેદિવસે કોરોના વાઇરસના કેસમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે દેશમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સાત હજાર નવા કેસ નોંધાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતમાં બુધવારે 1122 નવા કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે આ કેસની સંખ્યા 954 કેસ હતી.\n\nકોરોનાના કેસ વધતા ગુજરાતનાં મહાનગરો- અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં શાળા-કૉલેજોને બંધ કરાઈ છે અને પરીક્ષાઓ પણ રદ કરાઈ છે. \n\nગુજરાતમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને ધ્યાનમાં રાખીને રાજ્યનાં ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો જે સમયે 12થી 6નો હતો તેના સ્થાને 10થી 6નો કરી દેવામાં આવ્યો છે. \n\nઅમદાવાદમાં મોડી રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ ટાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોન ખુલશે દુકાનો, ગ્રાહકો અને વેપારીઓને લાગુ પડશે આ નિયમો\\nસારાંશ: અમદાવાદના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેને કન્ટેનમેન્ટ ઝોન કહેવામાં આવે છે તેમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તે માટે દુકાનો ફરીથી શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ મ્યુનિસપલ કૉર્પોરેશને ખાડિયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણિનગર એમ 10 વૉર્ડને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. \n\nઆ વિસ્તારોમાં કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી સવારના 8થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. \n\nકન્ટેનમેન્ટ ઝોનમાં હોમ ડિલિવરીની સેવાઓ બંધ રહેશે. ઉપરાંત ત્યાં આવેલાં શાકભાજી અને ફળફળાદિના હોલસેલ બજારો (કાલુપુર, જમાલપુર, રાજનગર, માણેક ચોક માર્કેટ) બંધ રહેશે. \n\nજે દુકાનો ખુલશે તેમને નીચેના નિયમો લાગુ પડશે\n\nલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : આ કપરા કાળમાં ભારત અર્થવ્યવસ્થાને કેવી રીતે ઉગારશે?\\nસારાંશ: તાજેતરમાં મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ચેતવણી આપી છે કે જો ભારતનાં નાણાકીય પરિમાણો નબળાં પડશે તો દેશનું રેટિંગ ઘટશે. આ જ રીતે ફિંચ રેટિંગે પણ આવી જ ચેતવણી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનું મુખ્ય કારણ લાંબા ગાળાની મંદી અને હવે લૉકડાઉનની પરિસ્થિતિને જોતાં સરકારે જે આર્થિક અને સંસ્થાકીય સુધારા અમલમાં મૂકી આર્થિક ક્ષેત્રે જે પરિણામો મેળવવાં જોઈએ તે મેળવ્યાં નથી આવું રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું છે.\n\nરેટિંગ એજન્સીઓએ 2020-21 માટે દેશના વિકાસદરનું અનુમાન જે પહેલાં 2.6 ટકા રાખ્યું હતું તે હવે શૂન્ય ટકા કરી દીધું છે. તેમજ મૂડીઝે ભારતને bba3થી baa2 રેટિંગ નકારાત્મક આઉટલૂક સાથે આપ્યું છે, જ્યારે S&P અને ફિંચે ભારતને BBB- રેટિંગ આપ્યું છે.\n\nઆનું મુખ્ય કારણ વધતું જતું દેવું (કેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : દેશના સૌથી ધનિક મંદિરમાં પણ હવે પૈસાનું સંકટ\\nસારાંશ: કોરોના વાઇરસ સંક્રમણના પ્રભાવથી ભારતનું સૌથી ધનિક કહેવાતું કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર પણ બાકાત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર\n\nપદ્મનાભસ્વામી મંદિર નામ જો તમને અજાણ્યું લાગતું હોય તો યાદ કરાવીએ કે મંદિરનો ગુપ્ત ખજાનો મળી આવ્યા પછી તે 2011માં 22 બિલિયન ડૉલર એટલે કે એ સમયના આશરે 90 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતું હતું. અલબત્ત એ વાતને પણ ઘણો સમય વીતી ગયો છે. \n\nઆ મંદિરે ઉત્તર ભારતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ હાલમાં તેની આર્થિક સ્થિતિ 'બહુ ખરાબ' બતાવાઈ રહી છે.\n\nસામાન્ય રીતે રોજના બેથી ત્રણ લાખ રૂપિયાનું દાન કે ચઢાવો મેળવનારામાં આ મંદિરમાં ઑનલાઇન ચઢાવાના રોજના માત્ર 10થી 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : પત્નીને સાઇકલ પર બેસાડીને 750 કિલોમિટરની સફર ખેડનારા મજૂરની કહાણી\\nસારાંશ: \"ભય અને ભૂખ કોને હિંમત નથી આપતા, ભાઈ?\" આ શબ્દ કોઈ મહાન તત્વજ્ઞાનીના નથી કે નથી કોઈ ક્લાસિક નવલકથાના કોઈ મહાન પાત્રના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ મૂળ મંત્ર છે, જેણે બલરામપુરના રાઘોરામને હરિયાણાના રોહતકથી તેના ગામ ચાલ્યા જવાની પ્રેરણા આપી હતી અને એ 750 કિલોમિટરનો પ્રવાસ તેમણે પાંચ દિવસમાં તેમની પત્ની સાથે સાઇકલ પર કર્યો હતો.\n\nરાઘોરામ દેશના એ હજારો શ્રમિક પૈકીના એક છે, જેમણે કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશભરમાં અચાનક અમલી બનાવવામાં આવેલા લૉકડાઉનને કારણે હરિયાણાના રોહતકથી ઉત્તર પ્રદેશના બલરામપુર પાછું આવવું પડ્યું હતું. \n\nરાઘોરામ જણાવે છે કે કોરોના વાઈરસ અને પોતાના ભવિષ્ય પરના સંકટના ભયે તેમને એટલી તાકાત આપી હતી કે તેઓ તેમની મંજિલે પહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગોની હાલત શું થશે?\\nસારાંશ: કોરોનાને ડામવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવાયા બાદ પ્રવાસી મજૂરોનાં ટોળેટોળાં શહેરોમાંથી માદરે વતન ભણી હિજરત કરવા લાગ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પણ લૉકડાઉન પછી પ્રવાસી મજૂરોએ વતન ભણી દોટ મૂકી. જુદા-જુદા ઉદ્યોગોમાં રોકાયેલા આ કામદારોને ભૂખ અને અવ્યવસ્થા પોતાને વતન તાણી ગઈ.\n\nહવે જ્યારે લૉકડાઉનના 50 દિવસ બાદ દેશ અને સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાત થઈ રહી છે ત્યારે મોટા ભાગના બિઝનેસમૅનો, વેપારીઓ અને નિષ્ણાતો એ વાતને લઈને ચિંતિત છે કે ગુજરાતમાં ઉદ્યોગોના મહત્ત્વપૂર્ણ ભાગ મનાતા પ્રવાસી મજૂરો વગર રાજ્યનું અર્થતંત્ર પાટે ચઢી શકશે કે કેમ?\n\nગુજરાતમાં લગભગ તમામ ઉદ્યોગોમાં યુપી, બિહાર, ઓરિસ્સા અને દેશનાં અન્ય રાજ્યોના મજૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : પ્રવાસી મજૂરોનું ખાદ્યસામગ્રીનું સંકટ રોટી-રમખાણ નોતરશે?\\nસારાંશ: 17મેની રાત્રે રાજકોટમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 18મી એ અમદાવાદમાં શ્રમિકોનો હોબાળો અને 100 લોકોની અટકાયત, બિહારના કટિહાર રેલવે સ્ટેશન પર પ્રવાસી કામદારો વચ્ચે ભોજનના પૅકેટ્સ માટે ખેંચાખેંચી, પંજાબના લુધિયાણામાં પ્રવાસી કામદારોનું વિરોધપ્રદર્શન અને મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રની સીમા પર ભોજનસામગ્રીની ઓછપને કારણે અશાંતિનું વાતાવરણ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રવાસી કામદારોનો રોષ ફાટી નીકળ્યાની આ છૂટીછવાઈ ઘટનાઓ નથી. ઝીણવટપૂર્વક નિહાળીએ તો ક્વોરૅન્ટીન સેન્ટર્સમાં રહેતા પ્રવાસી કામદારોમાં ગુસ્સો ધીમે-ધીમે વધી રહ્યો હોય એવું લાગે છે. \n\nક્યાંક ભોજન ન મળતું હોવાને લીધે એ ગુસ્સો જોવા મળે છે તો ક્યાંક ખરાબ ભોજન મળતું હોવાને કારણે એ સ્થિતિ છે. \n\nક્યાંક બાકી પગાર નથી મળ્યો, ઘરે જઈ શકાતું નથી અને દયનીહ હાલતમાં રહી શકાતું નથી. \n\nબિહારના અનેક જિલ્લામાંના ક્વોરૅન્ટીન સેન્ટર્સમાં પ્રવાસી કામદારો અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે ઝપાઝપી પણ થઈ ચૂકી છે. \n\nઆ સંજોગોમાં સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : બીમાર પુત્રને મળવા માટે મજૂર પિતાએ 1600 કિલોમિટર સાઇકલ ચલાવી - Top News\\nસારાંશ: બાપન ભટ્ટાચાર્ય પોતાના બીમાર પુત્રને મળવા માટે એક લાંબી મુસાફરી સાઇકલ પર ખેડીને કોલકાતા પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ 30 વર્ષીય બાપન ભટ્ટાચાર્ય ચેન્નાઇમાં કડિયાકામ કરતાં હતા અને ત્યાંથી સાઇકલ પર હલદિયાના ચૉલખોલા પહોંચ્યા છે. \n\nતેમના ચાર વર્ષના પુત્રની પહેલી મેના રોજ કોલકાતાની એનઆરસી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં મેનિન્ઝાઇટિસીની સર્જરી કરાવવાની હતી.\n\nબાપન પુત્રને મળવા માટે 29 એપ્રિલથી શરૂ કરીને માત્ર 10 દિવસમાં 1600 કિમી સુધી સાઇકલ ચલાવી હતી.\n\nબાપન ભટ્ટાચાર્ય જ્યારે તેમના સાસરી પહોંચ્યા તો તેમને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. એ જાણવા માટે કે તેઓ કોરોના વાઇરસથી સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : શા માટે જરૂરી, શું ખુલ્લું- બંધ રહેશે?\\nસારાંશ: સોમવાર મધ્યરાત્રીથી ગુજરાતભરમાં લૉકડાઉન જાહેર કરી દેવાયું છે, જે તા. 31મી માર્ચ સુધી અમલમાં રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે મોડી સાંજે ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝાએ અધિક મુખ્ય સચિવ (ગૃહ વિભાગ) સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં આ વાતની જાહેરાત કરી હતી. \n\nઆ સાથે જ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી, પોસ્ટ તથા કુરિયર સેવા જેવી આવશ્યક સેવાઓને નિષેધાત્મક આદેશોમાંથી રાહત આપવામાં આવી છે. \n\nઆ પહેલાં સોમવારે સવારે નાગરિકોએ જનતા-કર્ફ્યુને ગંભીરતાથી લેતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતીઓનાં વખાણ કર્યાં છે.\n\nતેમણે કહ્યું, 'ગુજરાતીઓએ બતાવી દીધું કે અમે સક્ષમ છીએ,' સાથે જ ઉમેર્યું કે 'પરંતુ આ એક લાંબી લડાઈની શરૂઆત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : શું આત્મનિર્ભર ભારતથી ગુજરાતના ધંધા-રોજગાર બેઠા થશે?\\nસારાંશ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે બપોરે નવી દિલ્હી ખાતે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટેના પૅકેજની રૂપરેખા રજૂ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં માઇક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇસિસ (એમએસએમઈ) એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્ર વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી.\n\nજેમ કે, એમએસએમઈને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉન અપાશે, જેની મુદ્દત ચાર વર્ષની હશે અને એક વર્ષ સુધી વ્યાજ નહીં હોય. ઑક્ટોબર મહિના સુધી તેનો લાભ લઈ શકાશે.\n\nએમએસએમઈને રૂ. ત્રણ લાખ કરોડની બોજમુક્ત લૉનથી 45 લાખ એકમોને લાભ થશે. બે લાખ દબાણ હેઠળના એટલે કે સ્ટ્રેસ્ડ એમએસએમઈ એકમોને રૂ. 20 હજાર કરોડનું ગૌણ-કરજ આપવામાં આવશે...વગેરે.\n\nપૅકેજમાં સારું શું, ખરાબ શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન : ‘મારી બહેનને મારી આંખ સામે જ ભૂખ ભરખી ગઈ’ - શ્રમિક ટ્રેનમાં સ્વજન ગુમાવનારની આપવીતી\\nસારાંશ: \"આઠ મહિના બાદ આખરે ઘરે જઈ શકીશું. એ જાણી અમે ખુશ હતાં. પરંતુ કોઈને ખબર નહોતી કે આ સફરમાં જ અમારું કોઈ સ્વજન કાળનું કોળિયો બની જશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રમિક ટ્રેનોમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરોએ પોતાનાં ઘર ભણી કૂચ કરી હતી. જેમાં 97 મજૂરોનાં મોત થયાં\n\n\"અમદાવાદના એક ખોબલા જેવા રૂમમાં પાછલા એક મહિનાથી અમે અર્ધભૂખી અવસ્થામાં જ સૂઈ જવા મજબૂર હતાં. હવે આ ત્રાસદાયક પરિસ્થિતિથી વતન જઈને છૂટકારો મળશે એ વાતનો મનમાં ક્યાંક ઊંડ હાશકારો અનુભવી રહ્યાં હતાં. પરંતુ આ હાશકારો જલદી જ હાયકારામાં પરિવર્તિત થવાનો હતો, એ વાતથી અમે બધાં અજાણ હતાં.\"\n\nબિહારના કટિહાર જિલ્લાના શ્રીખોલ ગામના રહેવાસી મોહમ્મદ વજીરને ગત વર્ષે શ્રમિક ટ્રેનમાં સફર દરમિયાન તેમને ભોગવવી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન મોદી સરકારે કોઈ આયોજન વિના લાગુ કર્યું - દૃષ્ટિકોણ\\nસારાંશ: સ્ટીવ હેન્કી અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં એપ્લાઈડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર અને જોન્સ હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એપ્લાઈડ ઇકૉનૉમિક્સ, ગ્લોબલ હેલ્થ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ સ્ટડીઝના સંસ્થાપક તથા સહ-નિર્દેશક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટીવ હેન્કી\n\nતેઓ વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી છે. ભારત અને દક્ષિણ એશિયાના દેશોમાં તેમને ઉંડો રસ છે. બીબીસીના સંવાદદાતા ઝુબૈર અહમદને આપેલી એક ખાસ મુલાકાતમાં સ્ટીવ હેન્કીએ ભારતમાંના લૉકડાઉન અને મોદી સરકારની આર્થિક નીતિઓ ઉપરાંત બીજા ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી. \n\nપ્રોફેસર હેન્કીએ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું એ વિગતવાર વાંચો. \n\nપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રોફેસર સ્ટીવ હેન્કીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર કોરોના કટોકટી સામે લડવા માટે પહેલાંથી તૈયાર ન હતી. તેમણે કહ્યું હતું કે \"મોદી અગાઉથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉન: ભારતીય મુસ્લિમોએ જાહેર કરી રમઝાનની ગાઇડલાઇન\\nસારાંશ: સાઉદી અરબની સૌથી મોટી ધાર્મિક પરિષદે દુનિયામાં મુસ્લિમોને રમઝાનના પવિત્ર મહિના દરમિયાન મસ્જિદોમાં ન જઈને નમાજ અદા કરવાની અપીલ કરી છે, જેથી કોરોના વાઇરસ પર અંકુશ લગાવી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવરિષ્ઠ વિદ્વાનોની પરિષદે કહ્યું કે મુસ્લિમોએ સભાઓથી બચવું જોઈએ. \n\nરમઝાન ભારતમાં 25મી એપ્રિલથી શરૂ થયો અને ચાંદ તા. 24મી એપ્રિલે દેખાયો હતો, જે એક મહિના સુધી ચાલશે. આ પછી ઇદનો તહેવાર ઊજવવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે લોકો એકબીજાના ઘરે જાય છે અને ગળે મળે છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકોરોનાના કારણે ભારતમાં લૉકડાઉન છે અને આખા દેશમાં મસ્જિદો સહિત ધાર્મિક સ્થળો બંધ છે.\n\nસાઉદી અરબે પોતાની મસ્જિદો બંધ કરી દીધી, જેમાં દુનિયાની સૌથી પવિત્ર કહેવામાં આવતી મક્કા મસ્જિદ પણ સામેલ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉનમાં કેવી છે સેક્સવર્કરોની સ્થિતિ?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીની અસરથી કોઈ બચ્યું નથી પરંતુ કેટલાક વ્યવસાય એવા છે કે જેની સામાજિક-કાયદાકીય માન્યતાને જગતમાં અસમાન છે. દેહવેપાર આવો જ એક વ્યવસાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય જરૂરિયાત અને પ્રણાલી બની રહ્યું છે ત્યારે દેહવેપારમાં સંકળાયેલા લોકોની સ્થિતિ દયનીય બની છે. \n\nચોંકવનારી વાત એ છે કે લૉકડાઉનમાં પણ સેક્સવર્કરોને પોતાનો ખર્ચો કાઢવા કામ શોધવું પડી રહ્યું છે\n\nજે દેશોમાં તે કાયદાકીય રીતે માન્ય વ્યવસાય છે ત્યાં પણ સેક્સવર્ક્સ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે ત્યારે જ્યાં તેની કોઈ કાયદાકીય માન્યતા જ નથી તેની હાલત તો શું વિચારી શકાય\n\nકોરોના મહામારી અને લૉકડાઉન વચ્ચે ભારત સહિત દુનિયાભરમાં સેક્સવર્કરોની સ્થિતિ અંગેનો આ ખાસ અહેવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના લૉકડાઉનમાં ગરીબોને મદદ કરવા માટે પોતાની જમીન વેચી મારી\\nસારાંશ: 'જો આપણે ધર્મ જોઈને લોકોને ખાવાનું આપીશું તો ઇશ્વર આપણી સામે જોવાનું બંધ કરી દેશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆવું કહેવું છે મુઝમ્મિલ અને તજમ્મુલ નામના બે ભાઈઓનું.\n\nકર્ણાટકના કોલારમાં રહેનારા આ બે ભાઈઓએ લૉકડાઉનમાં ગરીબ લોકોને ખાવાનું ખવડાવવા માટે 25 લાખમાં પોતાની જમીન વેચી દીધી છે. \n\nમુઝમ્મિલ પાશા બન્ને ભાઈઓમાં નાના છે. \n\n37 વર્ષના મુઝમ્મિલે બીબીસીને કહ્યું, \"અમને લાગે છે કે ઘણાં બધાં લોકો છે જે ગરીબ છે, જેમની પાસે ખાવા માટે કાંઈ નથી. એક સમય હતો જ્યારે અમે પણ ગરીબ હતા. કોઈએ અમારા માટે ભેદભાવ નથી રાખ્યો, તેમણે અમને મદદ કરી છે.\"\n\nજ્યારે અમને બન્ને ભાઈઓને અહેસાસ થયો કે લૉકડાઉનના કારણે ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ - ગુલશન ઇવિંગ : શિફોનની સાડીમાં સજ્જ, સિગારેટપ્રેમી સેલિબ્રિટી તંત્રી\\nસારાંશ: અમેરિકાના વર્જિનિયા રાજ્યની રાજધાની રિચમંડના એક રેસિડેન્શિયલ કૅર સેન્ટરમાં મૃત્યુ પામેલાં ગુલશન ઇવિંગની વય 92 વર્ષની હતી. અંજલિ ઇવિંગે તેમનાં મમ્મીના મૃત્યુના સમાચાર બીબીસીને આપ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિતાભ બચ્ચન સાથે ગુલશન ઇવિંગ\n\nઅંજલિએ કહ્યું હતું કે \"તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે હું તેમની પાસે જ હતી.\" \n\nમોટી વય હોવા છતાં ગુલશનને પહેલેથી કોઈ બીમારી ન હતી. \n\nગુલશન ઇવિંગે ભારતમાં બે લોકપ્રિય સામયિકના તંત્રી તરીકે કામ કર્યું હતું. \n\nમહિલાઓ માટેના સામયિક 'ઇવ્ઝ વિકલી' અને ફિલ્મ મૅગેઝિન 'સ્ટાર ઍન્ડ સ્ટાઇલ'નું તંત્રીપદ તેમણે 1966થી 1989 સુધી સંભાળ્યું હતું. તેઓ વિખ્યાત તંત્રી હોવાની સાથેસાથે એક સેલિબ્રિટી પણ હતાં. \n\nઇંદિરા ગાંધીનો લાંબો ઇન્ટર્વ્યૂ લેવાની કીર્તિ ગુલશનનાં નામે\n\nનોબલ પુરસ્કાર વિજેત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : \"અરવલ્લી જેવા નાના વિસ્તારમાં હૉસ્પિટલ અને જાગૃતિના અભાવે કોરોના ફેલાયો\"\\nસારાંશ: ગુજરાતમાં સૌપ્રથમ કોરોના વાઇરસની શરૂઆત રાજકોટ અને અમદાવાદથી થઈ હતી. શરૂઆતમાં શહેરો સુધી સીમિત રહેલો કોરોના એપ્રિલના મધ્યથી ગામડાંમાં ફેલાવાનો શરૂ થયો. એનું મુખ્ય કારણ નાના જિલ્લાઓમાં શહેરોથી ગયેલા લોકો ગણાવાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરવલ્લી જિલ્લામાં એપ્રિલના મધ્ય સુધી એક પણ કોરોનાનો કેસ ન હતો\n\nદેશભરમાં લૉકડાઉન ભલે 22મી માર્ચના જનતા કર્ફ્યૂ પછી થયું, પણ ગુજરાતમાં 20મી માર્ચથી જ કોરોનાને માત આપવા કવાયત શરૂ થઈ ગઈ હતી.\n\nકોરોનાએ શહેરોમાં દેખા દીધી હતી પણ નાના જિલ્લાઓમાં કોઈ અસર ન હતી.\n\nઆદિવાસી બહુમતી ધરાવતા અરવલ્લી જિલ્લામાં તો કોરોનાનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું હતું, પણ એપ્રિલના મધ્ય સુધી એક પણ કોરોનાનો કેસ ન હતો.\n\nજોકે 17મી એપ્રિલે અમદાવાદથી અરવલ્લી પહોંચેલા એક કોરોના સંક્રમિતના કારણે અરવલ્લીમાં કોરોનાની શરૂઆત થઈ.\n\nઅરવલ્લીમાં કેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : \"પાપા, મારો ઓક્સિજન બંધ કરી દીધો છે. હું મરી રહ્યો છું, અલવિદા\"\\nસારાંશ: \"તમે કહ્યું હતું કે સરકારી હૉસ્પિટલમાં કોઈ જોખમ નથી અને મેં ના પાડી હતી. છતાં તમે મને હૉસ્પિટલમાં દાખલ કર્યો. તમે મારી વાત સાંભળી નહીં કે ડૉક્ટર મારી નાખશે. અહીં કોઈ નહીં બચે. હું હવે શ્વાસ લઈ શકતો નથી. મારી વારંવારની વિનંતી પછી પણ એમણે મારો ઓક્સિજન બંધ કરી દીધો છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદની એક સરકારી હૉસ્પિટલમાં મૃત્યુ પામનારી વ્યક્તિ આ છેલ્લા શબ્દો છે.\n\nમરતી વખતે રૅકર્ડ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. \n\n34 વર્ષના રવિકુમારના પિતા ઈરગડ્ડા હૉસ્પિટલમાં કામ કરતા લોકો પર આરોપ લગાવી રહ્યા છે કે તેમણે ઓક્સિજન બંધ કરીને રવિની હત્યા કરી નાખી છે. \n\nહૉસ્પિટલના આધિકારીઓ આ આરોપોને નકારે છે. તેમનું કહેવું છે કે કોરોના વાઇરસે રવિના હૃદય પર સીધો હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.\n\nરવિકુમારના વીડિયો પહેલાં શું બન્યું?\n\n24 જૂન રવિવારે રવિને તાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : '104 હેલ્પલાઇન' પર કામ કઈ રીતે થાય છે?\\nસારાંશ: ગુજરાતમાં દિવસેદિવસે કોરોના વાઇરસના પૉઝિટિવ દરદીઓની સંખ્યા વધી રહી છે. જે રીતે ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસ ખડેપગે કામ કરી રહ્યાં છે એ જ રીતે 'ફોન હેલ્પલાઇન નંબર 104'ના કર્મચારીઓ પણ અવિરત કામ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"104 એ રાજ્ય સરકારની મેડિકલ હેલ્પલાઇન છે. આ હેલ્પલાઇન દ્વારા આરોગ્યને લગતી માહિતી અને સૂચન મેળવી શકાય છે.\n\nરાજ્યમાં જેમજેમ કોરોનાના દરદીઓની સંખ્યા વધવા લાગી છે એમ આ હેલ્પલાઇન પર કૉલ કરનારા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે.\n\n104 હેલ્પલાઇનના કૉમ્યુનિકેશન્સ હેડ વિકાસ વિહાની છે, \"કોરોનાની મહામારી રાજ્યમાં નહોતી ફેલાઈ ત્યારે 104ની હેલ્પલાઈન પર રોજના 2000થી 2300 કૉલ આવતા હતા. હવે કોરોનાને લીધે એ સંખ્યા વધીને 15000થી 17000 જેટલી થઈ ગઈ છે.\" \n\nઆ હેલ્પલાઇનમાં લોકોના કોરોના વાઇરસને લગતા ફોનકૉલનો જવાબ આપતાં કેટલાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : '67 વર્ષની વયે કોરોના થયો, ઘરમાં એકલી, જમવાનું શું કરવું?'\\nસારાંશ: અમદાવાદના નવરંગપુરામાં રહેતાં હિનાબહેન ઠક્કર ગળાગળા સાદે બીબીસીને કહે છે કે, \"ઘરે હું એકલી જ રહું છું. મારી ઉંમર 67 વર્ષની છે. મારી તબિયત નરમ જણાતાં ટેસ્ટ કરાવ્યો તો મને કોરોના હોવાનું રિપોર્ટમાં આવ્યું. મારું મગજ ચકરાવે ચઢી ગયું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોકિલાબહેન ભાવસાર અને ચંદ્રકાન્ત ભાવસાર\n\nતેઓ વધુમાં કહે છે, \"કોરોના એવી ભેદી અને ચેપી બીમારી છે કે કોઈને મદદ માટે બોલાવી શકાય નહીં. મારી પાસે પૈસાની ખોટ નથી, પણ કરનારું કોઈ નથી. એમાંય આ કોરોનામાં કોણ કરે. શરીર તૂટતું હતું અને મન ભાંગી પડ્યું હતું કે ભોજનનું શું થશે? એવામાં મને સાવ અજાણ્યા લોકો દ્વારા સવારસાંજ ઘરે બેઠા ટિફિનની સગવડ મળી ગઈ. એ ટિફિન મારા માટે ભગવાન થઈને આવ્યાં હતાં. જેમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ ભોજન પૂરું પાડે તેની ભલમનસાઈ મારે ક્યા શબ્દોમાં વર્ણવવી.\"\n\nગુજરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 'ડાયમંડ સિટી' સુરતમાં લાખોના ડાયમંડ માસ્કનું ચલણ\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીમાં માસ્ક જીવનનો એક અનિવાર્ય હિસ્સો બન્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે માસ્કને લઈને ફૅશનને અનુરુપ પ્રયોગો થતાં પણ જોવા મળ્યા છે. ડાયમંડ સિટીના નામે ઓળખાતા સુરતમાં હવે ડાયમંડ માસ્કનું ચલણ છે.\n\nતાજેતરમાં મહારાષ્ટ્રમાં એક ભાઈએ ત્રણ લાખની કિંમતનો સોનાનો માસ્ક બનાવડાવી પહેર્યો હતો ત્યારે હવે સુરતમાં ડાયમંડ માસ્કો ટૅન્ડ્ર સામે આવ્યો છે.\n\nજુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 'મોદીએ જે ગુજરાત મૉડલ વેચ્યું તે ધૂળધાણી થયું' સોશિયલ\\nસારાંશ: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા ગુજરાત મૉડલ નિશાના પર આવ્યું છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આને લઈને ટ્વીટર પર #BJPdestroysGujarat ટૅન્ડ્ર ચાલી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં મહારાષ્ટ્ર પછી કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યાને જોતાં બીજા ક્રમે છે. \n\nગુજરાતમાં શુક્રવાર સાંજ સુધી આરોગ્ય વિભાગના ડૅશબોર્ડ મુજબ 2624 કેસ હતા અને મરણાંક 112 હતો.\n\nગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 15 એપ્રિલ પછી એક અઠવાડિયાની અંદર લગભગ 1800 જેટલા કેસ સામે આવ્યા હતા.\n\nશુક્રવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ ભારતના ગૃહમંત્રાલયે કહ્યું કે અમદાવાદ, સુરત, થાણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં પરિસ્થિતિ ગંભીર બની છે.\n\nશુક્રવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રાલયનાં અધિકારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 'રોગચાળાનો સામનો કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નમૂનેદાર કામગીરી' - દૃષ્ટિકોણ\\nસારાંશ: વર્ષ 1914 પહેલાં યુરોપ, અમેરિકા અને તેની વસાહતોમાં જવા માટે કોઈ વીઝા, પાસપૉર્ટની જરૂર પડતી ન હતી. પછી પહેલું વિશ્વ યુદ્ધ થયું અને સંજોગો બદલાઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશોએ પોતપોતાનો પ્રદેશ આંકી લીધો અને રાષ્ટ્રીય સરહદોની રેખાઓ તણાઈ ગઈ. એ પછી આર્થિક તંગી અને મંદીનો દૌર શરૂ થયો. રાષ્ટ્રવાદની ભાવના અતિ-રાષ્ટ્રવાદની ચરમસીમા પર પહોંચી ગઈ અને તે બીજા વિશ્વ યુદ્ધનું કારણ બની.\n\nબીજા વિશ્વ યુદ્ધ પછી પારસ્પરિક સંબંધવાળી, એકમેક પર નિર્ભર અને સંસ્થાગત વૈશ્વિક દુનિયાએ આકાર લીધો. પાછલાં 75 વર્ષના ચડાવઉતાર પછી પણ એ વૈશ્વિક વ્યવસ્થા યથાવત્ રહી છે. \n\nસ્ટીવ હેન્કી અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં એપ્લાઈડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર અને જોન્સ હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એપ્લાઈડ ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 'લોકો પહેલાં અમને 'ચિંકી' અને 'ચાઇનીઝ' કહેતાં, હવે કોરોના કહે છે'\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે ભારતની ઉત્તર-પૂર્વમાં આવેલાં રાજ્યો આસામ, મણિપુર, નાગાલૅન્ડ, મિઝોરમ, મેઘાલય અને ત્રિપુરાના લોકો પર તેમના દેખાવના કારણે અયોગ્ય ટિપ્પણીની ઘટનાઓ સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2 ફેબ્રુઆરી 2014ની આ તસવીર છે, જેમાં ભારતના પૂર્વોત્તર રાજ્યના લોકોએ નવી દિલ્હીના જંતર-મંતર પર કૅન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી અને રંગભેદનો વિરોધ કર્યો હતો\n\nઆવી બે ઘટનાઓ ગુજરાતમાં બની, જ્યારે રાજધાની દિલ્હીમાં પણ કેટલાક કિસ્સા સામે આવ્યા. જેમાંથી કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઈ રહી છે.\n\nમુબાસ્સીર ઈ. એ ટ્વીટ કર્યું હતું, \"દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ઉત્તર-પૂર્વના રાજ્યની એક યુવતી પર તેમના દેખાવને કારણે ટિપ્પણી કરાઈ હતી,.\" જેના તેઓ સાક્ષી હતા.\n\nતેમણે આ ટ્વીટમાં લખ્યું છે કે \"કેટલાક લોકો તે ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 'સરકારની નજરમાં અમારી જિંદગીની કિંમત માત્ર 30 રૂપિયા'\\nસારાંશ: કોરોના વાઇરસ સામેની લડાઈમાં ડૉક્ટરોની જેમ ઘણાં આશાવર્કરોને પણ આખા દેશમાં કામે લગાડાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશાવર્કરની પ્રતીકાત્મક તસવીર\n\nઆશાવર્કરો ગામ અને શહેરોમાં ઘરેઘરે જઈને પરિવારના એક-એક સભ્યની સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી એકઠી કરે છે.\n\nઆ દરમિયાન કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આશાવર્કરો પણ હુમલા પણ થયા છે.\n\nએક એવો પણ રિપોર્ટ આવ્યો છે કે આશાવર્કરોના હાથ પર હોમ ક્વૉરેન્ટીનનો સિક્કો જોતાં ગામમાંથી બહાર જવા કહેવાયું હતું.\n\nઆશાવર્કરો કોરોના સંકટના આ સમયમાં કેવીકેવી પરિસ્થિતિઓમાં કામ કરવા મજબૂર છે એ જાણવાની અમે કોશિશ કરી.\n\nગ્રામીણ કે શહેરી વિસ્તારમાં કામ કરતાં આશાવર્કરોને દરરોજ 25 ઘરોમાં જઈને સર્વે કરવો જરૂરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 'સાહેબ, ગરીબ છું! બહાર રહું તો બીમાર પડું ને ઘરે રહું તો ભૂખે મરું'\\nસારાંશ: ગુજરાતમાં લૉકડાઉન થયા પછી નાની ફૅક્ટરી અને ઘરકામ કરનારા લોકો પાસે કોઈ કામ નથી. રોજ કમાઈને રોજ ખાનારા લોકોને કંઈ કામ મળતું ન હોવાથી વતનની વાટ પકડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના અમદાવાદથી અનેક મજૂર રાજસ્થાન ચાલતાં જઈ રહ્યા છે. લૉકડાઉન હોવાથી સરકારે સરહદો સીલ કરી દીધી છે, બસો બંધ છે આથી મજૂરો પાસે પગપાળા જવા સિવાય કોઈ આરો નથી.\n\nઅનેક લોકો પોતાનાં બાળકો સાથે ચાલતાંચાલતાં અમદાવાદથી રાજસ્થાન જઈ રહ્યા છે. \n\nજોકે રસ્તામાં કેટલાક પોલીસકર્મીઓ આ મજૂરોને થોડું ખાવા આપીને તેમની ભૂખ સંતોષી રહ્યા છે.\n\nલૉકડાઉન મજૂરોની કરમકઠણાઈ\n\nઅમદાવાદની એક ફૅક્ટરીમાં મજૂરીકામ કરતાં અને વટવામાં રહેતા માંગીલાલ જોગીએ બીબીસી ગુજરાતીને તેમની વ્યથા જણાવી.\n\nમાંગીલાલે કહ્યું કે, \"સાહેબ, હું ઓઢવમાં ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 'હું બ્રાહ્મણ છું, મારે તબલીગી જમાતના લોકો સાથે શી લેવાદેવા?'\\nસારાંશ: દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી મરકઝમાંથી છત્તીસગઢ પાછા ફરેલા બાવન લોકોને શોધી કાઢવા માટે 'ગહન તલાશી અભિયાન' શરૂ કરવાનો આદેશ છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝથી કથીત રીતે છત્તીસગઢ પાછા ફરેલા 159 લોકોનાં નામની અરજદારે રજૂ \n\nકરેલી યાદીના આધારે અદાલતે ઉપરોક્ત આદેશ આપ્યો છે. તે 159માં 108 લોકો બિન-મુસ્લિમ છે. \n\nજસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ ગૌતમ ભાદુરીની ખંડપીઠે ગુરુવારે કોવિડ-19 સંબંધી અનેક મામલાઓની એક સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સુનાવણી કર્યા બાદ ઉપરોક્ત આદેશ આપ્યો હતો. \n\nકોવિડ-19 સંબંધી અરજીઓની સુનાવણી વખતે અરજદારે અદાલતને એવી માહિતી આપી હતી કે નિઝામુદ્દીનના તબલીગી જમાત મરકઝમાં ભાગ લઈને છત્તીસગઢ પરત આવેલા લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 19મી સદીની એ ભયંકર મહામારી જેણે પોણા બે કરોડ ભારતીયોનો ભોગ લીધો\\nસારાંશ: ભારત કોરોના વાઇરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. 98 વર્ષ અગાઉ 1918માં ગુજરાતમાં ફ્લૂની મહામારી ફેલાઈ હતી. એ વખતે આશ્રમમાં રહેલા એક સાથીને મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જીવનમાં કશો રસ રહ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તેઓ પછી ચાર વર્ષથી આશ્રમમાં રહેતા હતા ત્યાં ચેપનો ભોગ બન્યા હતા.\n\n48 વર્ષના ગાંધીજીએ 'પોતાના જીવનની આ સૌથી લાંબી પહેલી બીમારીમાં' આરામ કર્યો અને માત્ર પ્રવાહી ખોરાક પર જ રહ્યા. \n\nગાંધીજીની તબિયત બગડી હોવાના સમાચાર આવ્યા તે પછી એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે : \"ગાંધીજીનું જીવન માત્ર તેમનું પોતાનું નથી - તે ભારતનું છે.\"\n\nઆશ્રમની બહાર ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો હતો. જૂન 1918માં મુંબઈ પરત આવેલા જહાજમાં સૈનિકો આવ્યા તેમની સાથે ફ્લૂનો ચેપ પણ આવ્યો હતો.\n\nઆરોગ્ય અધિકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : 36 દિવસ વૅન્ટિલેટર પર રહ્યા બાદ જીવતા રહેલા શખ્સની કહાણી\\nસારાંશ: \"તેઓ આજે રાતે કદાચ બચી નહીં શકે, સ્થિતિ ઝડપથી બગડી રહી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતઈદાસ મુખરજી\n\nકોલકાતામાં સૂમસામ રસ્તા પર હૉસ્પિટલથી ઘરે જતી વખતે ડૉક્ટર સાસ્વતી સિન્હાએ પોતાના દર્દીનાં પત્નીને ફોન પર આ વાત કહી.\n\nએ 11 એપ્રિલની રાત હતી. એ સમયે કોરોના વાઇરસને કારણે દેશભરમાં લૉકડાઉન કડક રીતે લાગુ હતું.\n\nનીતઈદાસ મુખરજી નામના દર્દી બે અઠવાડિયાંથી કોવિડ-19ને કારણે શહેરની એએમઆઈઆઈ હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં અને આ ડૉક્ટર ત્યાં ક્રિટિકલ કૅરમાં કન્સલન્ટન્ટ હતાં.\n\n52 વર્ષીય સામાજિક કાર્યકર મુખરજી બેઘરો માટે એક બિનલાભદાયી સંસ્થા ચલાવે છે અને તેઓ કોરોનાને કારણે વૅન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : AC વાપરવું ખરેખર કેટલું જોખમી છે?\\nસારાંશ: છેલ્લા મહિનાથી ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે, ચોમાસું બેસી ગયું છે છતાં ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદની બેવડી ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ સોશિયલ મીડિયા અને વૉટ્સઍપમાં એવા મૅસેજ ફરે છે કે ACમાં કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે. તેના કારણે લોકોના મનમાં AC ચલાવવું કે કેમ તેની અવઢવ ઊભી થઈ છે.\n\nસાચી વાત શું છે? જુઓ કોરોના અને ACના સંબંધની કહાણી વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : AMCના કમિશનર વિજય નેહરાની બદલી, કૉંગ્રેસે કહ્યું સારી કામગીરીનું ફળ મળ્યું\\nસારાંશ: અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની ગ્રામીણ વિકાસસચીવ તરીકે બદલી કરી નાખવામાં આવી છે અને 'હંગામી ધોરણે' પદભાર સંભાળી રહેલા મુકેશ કુમારને પૂર્ણકાલીન કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય નેહરા\n\nકૉંગ્રેસે આ બદલીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે વિજય નહેરા આક્રમક અભિગમથી સારી કામગીરી કરી રહ્યા હતા તેનું તેમને ફળ આપવામાં આવ્યું છે અને અધિકારીઓ વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી છે.\n\nમે મહિનાના પ્રથમ સપ્તાહમાં બે કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી નેહરા જાતે જ 'હોમ ક્વોરૅન્ટીન' થયા હતા, એ સમયે મીડિયામાં ચર્ચા થઈ હતી કે શહેરમાં કોરોના સંબંધિત કામગીરીથી અસંતુષ્ટ રાજ્ય સરકારે તેમને 'સાઇડલાઇન' કર્યા છે. \n\nઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના 11 હજાર 380 પૉઝિટિવ કેસ નોંધાયેલા છે, જેમાંથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : AMCની પહેલ, વૉટ્સઍપ કરો, ઘરઆંગણે શાકભાજી મેળવો\\nસારાંશ: ચારે તરફ કોરોના કોરોના થઈ રહ્યું છે. સરકારે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યું છે. આ સમયમાં વાઇરસના સંક્રમણને ટાળવા માટે અમદાવાદ કોર્પૉરેશને એક પહેલ કરી છે, જે અંતર્ગત શહેરીજનોને ઘરેબેઠાં શાકભાજી મળી રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરે શાકભાજી મોકલવાની આ યોજનામાં ત્રણ તબક્કામાં કામ કરાઈ રહ્યું છે\n\nઅમદાવાદ કોર્પૉરેશન દ્વારા 9408753064 વૉટ્સઍપ નંબર જાહેર કરાયો છે. સાથે એક ફોર્મ પણ સોશિયલ મીડિયામાં જાહેર થયું છે.\n\nએ ફોર્મમાં દર્શાવેલી વિગતો ભરીને એ વૉટ્સઍપ કરવાનું રહેશે. વિગતોમાં સોસાયટી- મોહલ્લા - શેરીનું નામ, વિસ્તાર, ચૂંટણીવોર્ડ, ઝોન, વ્યક્તિની સંખ્યા, કેટલા કિલોગ્રામ શાકભાજી જોઇએ છે એનો અંદાજે જથ્થો વગેરે વિગતોનો સમાવેશ થાય છે.\n\nત્રણ તબક્કામાં કામકાજ\n\nયોજના વિશે જણાવતાં કોર્પૉરેશનના નાયબ કમિશનર મુકેશ ગઢવીએ બીબીસી ગુજરાતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : BSFના 868 જવાન અત્યાર સુધી સંક્રમિત, પાંચનાં મૃત્યુ\\nસારાંશ: પેરામિલિટરી ફોર્સ સીમા સુરક્ષા બળ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં તેમના 868 જવાન કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. આ પૈકી 245 ઍક્ટિવ કેસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીએસએફનું કહેવું છે કે અત્યાર સુધીમાં 618 જવાન સંક્રમણમાંથી સાજા થયા છે, જ્યારે પાંચ જવાનોનાં કોવિડ-19ને લીધે મૃત્યુ થયાં છે.\n\nભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના રેકર્ડ કેસ 17,296 નોંધાયા છે.\n\nકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે શુક્રવાર સુધીમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 4,90,401એ પહોંચી ગઈ છે.\n\nઆ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ને લીધે 407 લોકોનાં મૃત્યુ પણ થયાં છે.\n\nરસી ન બને, ત્યાં સુધી અંતર રાખવું એ જ દવા - નરેન્દ્ર મોદી\n\nવડા પ્રધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : RT-PCR ટેસ્ટની CT વેલ્યુ શું છે અને તેને કેવી રીતે સમજશો?\\nસારાંશ: કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે અને હજુ પણ વધુમાં વધુ ટેસ્ટિંગ પર ભાર અપાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંક્રમણની જાણ કરવા માટે સૌથી વિશ્વાસપાત્ર રીત છે આરટી-પીસીઆર ટેસ્ટ. અને આ આરટી-પીસીઆર ટેસ્ટની પ્રક્રિયાનો મહત્ત્વનો ભાગ છે સિટી વેલ્યુ. આ વેલ્યુ જ નક્કી કરે છે કે તમને કોરોના થયો છે કે નહીં.\n\nસિટી વેલ્યુ શું છે?\n\nકોવિડ ટેસ્ટ\n\n(આ લેખ RT-PCR ટેસ્ટની CT વેલ્યુની પ્રાથમિક સમજ માટે છે. તે કોઈ પણ રીતે અમુક CT વેલ્યુને વધારે કે ઓછી ગંભીર દર્શાવવાનો પ્રયાસ નથી. બીમારીના કોઈ પણ તબક્કે સારવાર કરી રહેલા ડૉક્ટર અનેક બાબતોને ધ્યાને લઈ દરદીની સ્થિતિ કેટલી ગંભીર છે તે નક્કી કરતા હોય છે.)\n\nસૌથી પહેલા એ સમજવું જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : USAમાં કરોડો બેરોજગાર, ખાવા લાગી લાંબી લાઇનો\\nસારાંશ: અમેરિકામાં કોરોના વાઇરસના કારણે થયેલાં મોતનો આંકડો એક લાખ થવામાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત લાખો લોકો કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ બન્યા છે. અમેરિકામાં કોરોનાની સ્થિતિ સૌથી ગંભીર છે.\n\nઅહીં બેરોજગારીએ પણ એટલી જ માઝા મૂકી છે. હવે અમેરિકા માથે ભૂખનું સંકટ તોળાઈ રહ્યું છે.\n\nઅહીં હજારો લોકોને પૂરતું ખાવા નથી મળી રહ્યું અને તેઓ ફૂડ બૅન્કની કિલોમિટર લાંબી લાઇનમાં ઊભા રહે છે. જુઓ અમેરિકાની સ્થિતિનો અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : WHOએ જાહેર કરેલી મહામારી શું છે, ક્યારે જાહેર કરી શકાય?\\nસારાંશ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે કોરોના વાઇરસને પૅન્ડેમિક એટલે કે મહામારી જાહેર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં ડબલ્યુએચઓએ કોરોના વાઇરસને મહામારી ગણાવ્યો નહોતો.\n\nમહામારી એ બીમારીને કહેવાય છે જે એક જ સમયે દુનિયાના અલગઅલગ દેશોમાં લોકોમાં ફેલાઈ રહી હોય.\n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધ્યક્ષ ડૉ. ટેડરોઝ આધ્યનોમ ગેબ્રેયેસોસે કહ્યું કે \"હવે તેઓ કોરોના વાઇરસ માટે મહામારી શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, કેમ કે વાઇરસને લઈને નિષ્ક્રિયતા ચિંતાજનક છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nશું હોય છે મહામારી?\n\nઆ પરિભાષા માત્ર એ ચેપી બીમારીઓ માટે ઉપયોગમાં લેવાય છે જે ખૂબ જ ઝડપથી ઘણા દેશોમાં એકસાથે લોકો વચ્ચેના સંપર્કથી ફેલાય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અખાતી દેશોમાંથી પોણો કરોડ ભારતીયોને પરત લાવી શકશે મોદી સરકાર?\\nસારાંશ: અનેક સપ્તાહ પછી આખરે એ પળ આવી પહોંચી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે બપોરે કુવૈતથી હૈદરાબાદ જનારી ફ્લાઈટ એઆઈ-988માં 159 અન્ય પ્રવાસીઓ સાથે બાલાચંદ્રુદૂપણ સ્વદેશ આવી રહ્યા હતા. \n\nકુવૈત ઓઈલ કંપનીમાં કામ કરતા બાલાચંદ્રુદૂની તબિયત છેલ્લા કેટલાક દિવસથી સારી ન હતી. તેઓ તેમના પરિવાર પાસે પહોંચવા ઇચ્છતા હતા. \n\nતેમણે ભારતીય દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ સ્વદેશમાં પોતાના પરિવાર પાસે પાછા ફરવા ઇચ્છતા લોકોની લાઇન લાંબી છે અને 'પોતાનો વારો આવશે કે નહીં તેની તેમને ખબર ન હતી.'\n\nબાલાચંદ્રૂદૂનો સમાવેશ એ 1373 ભારતીયોમાં થાય છે, જેઓ શનિવારે દુબઈ, મસ્કત, કુવૈત, શા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અનિશ્ચિતતા વચ્ચે જીવનમાં રંગ ભરી રહેલા કલાકારો\\nસારાંશ: કોરોના મહામારીએ લોકોને ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર કર્યા છે અને લોકો અનેક મર્યાદાઓ સાથે જીવી રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે ત્યારે કળા ઉપર પણ તેની ખૂબ અસર પડી છે.\n\nકોરોના સામે ઝઝૂમી રહેલા જર્મનીમાં સરકારની સહાયથી કલાકારો ફરી જીવન શરૂ કરવા મથી રહ્યા છે.\n\nવેદના અને અનિશ્ચિતતાઓ વચ્ચે કળાકારોની વાત સાંભળવા જુઓ વીડિયો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અનેક અભ્યાસો અને પરીક્ષણો પછીયે સોશિયલ ડિસ્ટન્સિંગ જ ઉપાય કેમ છે?\\nસારાંશ: થોડા સમય અગાઉ અમેરિકની મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (એમ.આઈ.ટી.)ના વૈજ્ઞાનિકોએ વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો ફેલાવો અને ત્યાંના તાપમાન અને હ્યુમિડિટી એટલે કે ભેજના આંકડા એકઠા કરી તેની કોરોના વાઇરસના ફેલાવા પર શું અસર થાય છે તેના ઉપર એક રિસર્ચ પેપર રજૂ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈજ્ઞાનિકોએ રજૂ કરેલ પેપરમાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વાઇરસનો ફેલાવો ધીમો થાય છે, એવી વાત બહાર આવી. \n\nસંશોધનોનું પ્રાથમિક તારણ એવું છે કે એશિયાઈ દેશો જેવા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેમાં ઋતુપરિવર્તનને કારણે અત્યારે વાતાવરણ 18 ડિગ્રી સેલ્સિયસથી વધારે છે અને ભેજ સપ્રમાણમાં છે, તેને કારણે એશિયાઈ દેશોમાં કોરોના વાઇરસ એટલો ઝડપથી ફેલાયો નથી. \n\nયુ.એસ.માં MITના કાસિમ બુખારી સહિતના વૈજ્ઞાનિકોએ વિશ્વના વિવિધ ભાગોમાં COVID-19 ચેપની સંખ્યાના આંકડાઓનું મૂલ્યાંકન કર્યું હતું અને જેમાં તમામ વિસ્તારોના હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદ અને સુરત બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં વધી શકે છે કેસ?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો દિવસને દિવસે વધી રહ્યા છે. સૌપ્રથમ અમદાવાદ હૉટસ્પૉટ હતું હવે સુરતમાં વધારે કેસો આવવાની શરૂઆત થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સ્થિતિમાં ગુજરાતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે કે નહીં તથા હવે ક્યાં કોરોના વધારે ફેલાઈ શકે તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાતના જાણીતા ડૉ. તુષાર પટેલ સાથે વાત કરી.\n\nજુઓ બીબીસા સંવાદદાતા દિપલ શાહનો આ અહેવાલ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં શું છે મહામારીની સ્થિતિ?\\nસારાંશ: ગુજરાત સરકારે ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂને બે અઠવાડિયા માટે વધારી લંબાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબીજી તરફ રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગુરુવારની સરખામણીએ શુક્રવારે 64 વધારે કેસ નોંધાયા હતા. ગુરુવારે રાજ્યમાં 424 કેસ નોંધાયા હતા, જ્યારે શુક્રવારે 460 કેસ નોંધાયા હતા. \n\nરાજ્યમાં 20 ફેબ્રુઆરીને શનિવારે નવા 258 કેસ નોંધાયા હતા. જેની સંખ્યા આ શુક્રવાર સુધીમાં 460એ પહોંચી છે. \n\nગુજરાતના પડોશી રાજ્યોમાં પણ ફરી કોરોના કેસની સંખ્યા વધી રહી છે. \n\nરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અનેક ડૉક્ટરોએ કોરોના વાઇરસના કેસ વધશે એવી ચેતવણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદની આસપાસનાં 200 ગામોમાં રિવર્સ-ક્વોરૅન્ટીન કેવી રીતે થઈ રહ્યું છે?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીમાં જે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય કે જે લોકોમાં કોરોના વાઇરસના લક્ષણ જેવા કે શરદી, ઉધરસ કે તાવ વગેરે હોય તેમને અન્ય લોકોથી અલગ રાખવામાં આવે છે. આવી વ્યક્તિ જે એકાંતવાસ પાળે છે એને અંગ્રેજીમાં ક્વોરૅન્ટીન કહેવાય છે. જોકે, અમદાવાદને અડીને આવેલા 200 જેટલા ગામોમાં રિવર્સ ક્વોરૅન્ટીન પ્રોસેસ ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે \"રિવર્સ-ક્વોરૅન્ટીન વિપરીત છે. જે લોકોમાં કોરોનાનો ચેપ નથી, પણ ચેપ લાગવાની શક્યતા વધારે છે એવા લોકોને ક્વોરૅન્ટીન કરવાની જે પ્રક્રિયા છે તે રિવર્સ-ક્વોરૅન્ટીન છે. \n\nઅરૂણ મહેશબાબુ કહે છે કે, એક મહિનાથી અમદાવાદ ગ્રામીણના પાંચ તાલુકામાં અમે રિવર્સ-ક્વોરૅન્ટીનનો અમલ કરી રહ્યા છીએ. જેમાં વિરમગામ, દેત્રોજ, માંડલ, ધોલેરા અને ધંધુકા તાલુકાના ૨૦૦ કરતાં વધુ ગામોનો સમાવેશ થાય છે. \n\nઅમદાવાદ જિલ્લા પંચાયતે રિવર્સ-ક્વોરૅન્ટીન માટે ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદની હૉસ્પિટલમાં મુસ્લિમ દર્દીઓને અન્ય ધર્મીઓથી અલગ રખાયા? સરકારનો ઇન્કાર\\nસારાંશ: અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પર આરોપ છે કે તેમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓને તેમના ધર્મના આધારે અલગ-અલગ વૉર્ડમાં દાખલ કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે, ગુજરાત સરકાર અને ભારત સરકાર આ આરોપોનો ઇન્કાર કરી ચૂકી છે. \n\nજેમ કે સી-4 વૉર્ડમાં માત્ર મુસલમાન સમાજના લોકોનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે, જ્યારે એ-4 વૉર્ડમાં માત્ર હિન્દુ સમાજના લોકોને રાખવામાં આવી રહ્યા છે.\n\n12મી એપ્રિલ પહેલાં આ તમામ લોકો એક જ વૉર્ડમાં હતા.\n\n19 વર્ષના એક પુરુષ દર્દીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, \"એ-4 વૉર્ડમાં હિન્દુ અને મુસલમાન સમાજના લોકોને એક સાથે રાખવામાં આવી રહ્યા હતા અને બન્ને સમાજના લોકોને એક જેવી જ સારવાર અપાતી હતી. પરંતુ હવે બન્નેને અલગ-અલગ રાખવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદની હોટેલોમાં દર્દીઓની કઈ રીતે સારવાર થઈ રહી છે?\\nસારાંશ: અમદાવાદમાં ધ ફર્ન, ડબલ ટ્રી બાય હિલ્ટન, લેમન ટ્રી જેવી કેટલીક હોટલ્સને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કોવિડ કેર સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેમન ટ્રી હોટેલ, અમદાવાદ\n\nહોટેલમાં માત્ર એસિમ્પટોમેટિક કોરોના દર્દી જ પૈસા ચૂકવીને સગવડ મેળવી શકે છે. એસિમ્પટોમેટિક એટલે એવા કોરોના દર્દી કે જેઓ પૉઝિટિવ હોય પરંતુ તેમનામાં તાવ કે ઉધરસ વગેરે કોઈ લક્ષણ ન હોય.\n\nતેઓ સામાન્ય વ્યક્તિની જેમ જ હાલચાલ ધરાવતા હોય. \n\nહોટેલમાં કયા પ્રકારની સગવડ મળે છે, એ વિશે જાણકારી મેળવવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો. \n\nશરૂઆતમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યારબાદ શહેરની હોટેલ ધ ફર્નમાં દાખલ થયેલા એક દર્દીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદમાં આવનારા દિવસોમાં કેસો ઘટી જશે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતમાં હૉટસ્પૉટ રહેલા અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં આવનારા ટૂંક સમયમાં ધરખમ ઘટાડો થશે એવું તારણ ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ' (આઈઆઈપીએચજી)ની એક ટીમે કાઢ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈઆઈપીએચજીના નિદેશક ડૉ. દિલીપ માવળંકરના નેતૃત્વ હેઠળ ટીમે આ તારણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ, તેમની સારવાર અને ચેપગ્રસ્તોના આંકડા ઉપરથી કાઢ્યું છે.\n\nઆ વિશે ટીમનું એક લિટરરી પેપર યુકેની ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના ત્રિમાસિક 'જર્નલ ઑફ મેડિસિન'માં પ્રકાશિત થયું છે.\n\nઆમાં કહેવામાં આવ્યું છે કે કદાચ આવનારા દિવસોમાં અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ નહિવત્ થઈ જાય.\n\nજ્યારે કોઈ પેપર આ પ્રકારે ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવે તો તેની વિશ્વસનીયતા વધી જતી હોય છે.\n\nડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદમાં એક હજાર દરદીનાં મૃત્યુ પાછળ કોણ જવાબદાર?\\nસારાંશ: ગુજરાતની 'આર્થિક રાજધાની' તરીકે ઓળખાતા અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાનક બની છે અને તે રાજ્યનું 'કોરોના કૅપિટલ' પણ બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં કોરોનાને કારણે થયેલાં સરેરાશ છમાંથી એક મૃત્યુ ગુજરાતમાં થયું છે, જ્યારે પૉઝિટિવ કેસોની સંખ્યા 20 હજારને પાર કરી ગઈ છે. \n\nરાજ્ય સરકારનું કહેવું છે કે કોરોનાની સ્થિતિને 'આંકડાકીય રીતે જોઈ ન શકાય તથા અલગ-અલગ પરિબળો તેને અસર કરતાં હોય છે.' રાજ્ય સરકાર નિષ્ણાતોની પેનલના કહેવા પ્રમાણે, અમદાવાદમાં શા માટે મૃત્યુદર વધારે છે, તેનો અભ્યાસ સમય માગી લે તેમ છે. \n\nજૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, કેસોની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમા ક્રમે (બે લાખ 58 હજાર 90 કેસ) તથા મૃત્યુના આંકની દૃષ્ટિએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદમાં ખાનગી લૅબોરેટરીઓને ટેસ્ટિંગની મંજૂરી પછી કેસોની સંખ્યામાં કેટલો ફરક પડ્યો?\\nસારાંશ: રાજ્યના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે 11 જૂને મીડિયાને જણાવ્યું હતું કે \"અમદાવાદમાં ખાનગી લૅબોરેટરીઓ કોરોનાનો ટેસ્ટ કરી શકશે. અમદાવાદમાં 1400 જેટલા એમડી (ડૉક્ટર ઑફ મેડિસિન) કન્સલ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ છે તેઓ લક્ષણ ધરાવતાં શંકાસ્પદ દરદીને ભલામણ કરશે તો ખાનગી લૅબોરેટરી તેમનો ટેસ્ટ કરી શકશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાનગી લૅબોરેટરીને કોરોના ટેસ્ટ માટે મંજૂરી આપવી જોઈએ એવો ઊહાપોહ ખૂબ થયો હતો.\n\nસરકારે નિષ્ણાતોની જે સમિતિ નક્કી કરી હતી તેમણે પણ સૂચન કર્યું હતું કે ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટને મંજૂરી આપવી જોઈએ. એ પછી રાજ્ય સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો.\n\nનોંધનીય છે કે સરકારે આ નિર્ણય 11 જૂને અમદાવાદ માટે જાહેર કર્યો હતો.\n\nઅમદાવાદમાં 11 જૂન પહેલાંના દસ દિવસ અને પછીના દસ દિવસમાં શહેરમાં નોંધાયેલા કેસોની સંખ્યા જોઈએ તો કેસની સંખ્યા વધી છે, ઘટી છે કે સરેરાશ રહી છે એને આધારે દરદીઓના ટેસ્ટિંગનો તાળો મળી શકે.\n\nઆ માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદમાં જો આ જ ડબલિંગ રેટ રહ્યો તો કેસોની સંખ્યા 8 લાખ થઈ શકે - વિજય નહેરા\\nસારાંશ: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, હાલ કેસની સંખ્યા ડબલ થવાનો જે દર છે તે જ રહે તો અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ 31 મે સુધી 8 લાખ સુધી પહોંચી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય નેહરા\n\nવિજય નેહરાએ શુક્રવારે બપોરે કરેલા ટ્વિટર લાઇવમાં અમદાવાદમાં કોરોના વાઇરસના ફેલાવા લઈને કૉર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલું આકલન રજૂ કર્યું હતું. \n\nવિજય નેહરાએ કહ્યું કે હાલ કેસ ડબલિંગ રેટ 4 દિવસનો છે. જે એવો જ રહેશે તો શહેરમાં 15 મે સુધીમાં 50 હજાર કેસ નોંધાશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ નોંધાઈ શકે છે. \n\nશું છે કેસ ડબલિંગ રેટ?\n\nવિજય નેહરાના કહેવા પ્રમાણે વાઇરસના સંક્રમણના ફેલાવાનો માપદંડ કેસ ડબલિંગ રેટ છે. \n\nએ સમજાવતાં તેમણે કહ્યું કે કુલ કેસ કેટલાં દિવસમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદમાં પૉઝિટિવ કેસ 1100ને પાર કેવી રીતે પહોંચ્યા?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 1743 કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર અમદવાદમાં જ 1101 કેસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં 17 તારીખને શુક્રવારે સવારે કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 590 હતી. માત્ર બે જ દિવસમાં કેસની સંખ્યા વધીને 1100ને પાર પહોંચી હતી.\n\nઅમદાવાદમાં શુક્રવારે સાંજે 32 કેસ નોંધાયા હતા. ત્યારબાદ અમદાવાદમાં 18મી તારીખે સાંજ સુધીમાં 239 અને રવિવારે સવારે 140 પૉઝિટિવ કેસ નોંધાયા હતા.\n\nઆ બાદ 19મી તારીખે સાંજે આવેલા બુલેટિન પ્રમાણે નવા 99 કેસ નોંધાયા છે.\n\nઅમદાવાદમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 29 પર પહોંચી છે.\n\nઅમદાવાદમાં આંકડો 1000ને પાર કેવી રીતે કરી ગયો? \n\nઅમદાવાદના મ્યુનિસિપલ કમિશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમદાવાદમાં સતત ઘટી રહેલા કેસો પાછળ કારણ શું છે?\\nસારાંશ: છેલ્લા વીસ દિવસના આંકડા જોઈએ તો અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજૂન મહિનાના પહેલા સપ્તાહમાં રોજ અમદાવાદમાં સરેરાશ 270-280 કેસ નોંધાયા હતા, તો એની સામે જુલાઈ માસના પહેલા સપ્તાહમાં 70-80 કેસનો રોજિંદો ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈના પહેલા સપ્તાહમાં રોજના સરેરાશ 170-180 જેટલાં કેસ નોંધાયા છે.\n\nજૂનના ત્રણ સપ્તાહ સુધી એટલે કે 1 જૂનથી 20 જૂન સુધી અમદાવાદમાં રોજ નવા નોંધાતા કેસની સંખ્યા સરેરાશ 280-300 રહી, જ્યારે કે 23 જૂને 230 નવા કેસ નોંધાયા એ પછી ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે. \n\nછેલ્લા 10 દિવસમાં રોજના સરેરાશ 175-180 નવા કેસ શહેરમાં નોંધાયા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમિતાભ અને અભિષેક બચ્ચનની સ્થિતિ કેવી છે?\\nસારાંશ: જાણીતા બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.\n\nઅભિષેક પણ હોસ્પિટલમાં દાખલ થયા છે. ટ્વીટ કરીને ખુદ અમિતાભ બચ્ચને પોતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી.\n\nતેમણે લખ્યું કે કોરોના વાઇરસ માટેનો મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હૉસ્પિટલ આ મામલે તંત્રને જાણકારી આપી રહ્યું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમેરિકા ડિસેમ્બર સુધી નહીં આપે એચ-1 બી વિઝા\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં કામ કરવા આવતા વિદેશી લોકોને અપાતા એચ-1 બી વિઝા પરના પ્રતિબંધને આ વર્ષના અંત સુધી યથાવત્ રાખી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આનાથી સ્કિલ્ડ વર્કરો માટે એચ-1 બી વિઝા, કંપનીની અંદર જ કર્મચારીઓની ટ્રાન્સફરવાળા એલ-1 વિઝા, ઍકેડિમક અને રીસર્ચર માટેના વિઝા અને સીઝનલ વર્કરો માટે એચ-2બી વિઝા પર પણ અસર થશે.\n\nજોકે આ પ્રતિબંધમાંથી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી વ્યક્તિને છૂટ મળી શકે છે. \n\nવ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ મીડિયાને ઓળખ છત્તી ન થાય તે પ્રકારે કહ્યુ છે કે આ નિર્ણયથી અમેરિકાની જનતાને કોરોના મહામારીના પછીના સમયમાં જલદી કામ મળી શકે છે. \n\nઅધિકારીએ કહ્યું, \"રાષ્ટ્રપ્રમુખ ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમેરિકાના રાષ્ટ્રપતિએ માગેલી દવા દરદી માટે ભયાનક કેમ?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી પર ચાલી રહેલી ચર્ચામાં એક સવાલ હંમેશાં ઊભો થાય છે કે આ બીમારીની દવા શું છે, આનો ઇલાજ શું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાઇડ્રૉક્લોરોક્વીન દવાની તસવીર\n\nજે દવાઓથી કોવિડ-19ની સારવારની સંભાવનાઓ સેવાઈ રહી છે, તેમાં હાઇડ્રૉક્સીક્લોરોક્વીન પણ એક છે, આ દવા મેલેરિયા સિવાય લ્યૂપસ (એક પ્રકારનો ચામડીનો રોગ) અને ગઠિયારોગની સારવાર માટે કામ આવે છે. હાઇડ્રૉક્સીક્લોરોક્વીન નામ આને બનાવવામાં આવનારા ક્લોરોક્વીન કમ્પાઉન્ડ (રાસાયણિક મિશ્રણ)થી પડ્યું છે. \n\nહાઇડ્રૉક્સીક્લોરોક્વીન અને ક્લોરોક્વીન બંને જ રાસાયણિક સંરચના અને મેડિકલ ઉપયોગ અલગ-અલગ છે. જોકે કોવિડ-19ની બીમારીમાં હાઇડ્રૉક્સીક્લોરોક્વીનના ઉપયોગને લઈને અનેક પ્રકારના દાવા કરવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમેરિકાની હાલત ગંભીર, ટ્રમ્પ હવે શું કરશે?\\nસારાંશ: કોરોના વાઇરસને લીધે અમેરિકાની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે ફરી એક વખતે વિશ્વભરમાં રેકર્ડબ્રેક કેસ નોંધાયા છે, જેની નોંધ WHOએ લીધી છે.\n\nઅમેરિકામાં હાલ વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ છે. \n\nયુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટને બહાર પાડેલા એક રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકામાં નવેમ્બર માસ આવતાં-આવતાં 2 લાખ લોકોનાં મૃત્યુ થશે.\n\nત્યારે હવે પછીની અમેરિકાની રણનીતિ શું હશે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમેરિકામાં 'પંજાબ મૉડલ'ની ચર્ચા કેમ?\\nસારાંશ: મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને દિલ્હી આ ચારેય રાજ્યો સમગ્ર ભારતમાં કોરોનાના પ્રકોપથી સૌથી વધારે ત્રસ્ત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત કોરોનાનો સામનો કરવામાં કેરળે નોંધપાત્ર કામગીરી કરી છે.\n\nનોંધનીય છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણનો પ્રથમ મામલો કેરળમાં જ સામે આવ્યો હતો. તેમ છતાં સમગ્ર દેશ અને દુનિયા માટે ઘાતક નીવડેલો આ વાઇરસ ત્યાં માત્ર સાત લોકોનાં મોતનું કારણ બની શક્યો છે.\n\nપરંતુ કેરળ સિવાય પણ ભારતના અન્ય એક રાજ્યમાં કોરોનાની રોકથામમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. જેની નોંધ અમેરિકાએ પણ લીધી છે.\n\nયુનિવર્સિટી ઑફ મિશિગનમાં બાયોસ્ટૅટિસ્ટિક્સ અને મહામારી રોગ વિશેષજ્ઞ પ્રોફેસર ભ્રમર મુખરજીએ ભારતના કોરોના વાઇરસથી પ્રભાવિત રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અમેરિકામાં વાઘણને ચેપ લાગ્યો\\nસારાંશ: અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે અને વિશ્વભરમાં કોરોનાના સૌથી વધુ 3.35 લાખ દર્દીઓ અમેરિકામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત મહામારીથી મરનારા લોકોની સંખ્યા 9,562 થઈ ગઈ છે. \n\nઅમેરિકામાં ન્યૂયૉર્ક શહેર કોરોના વાઇરસના સંક્રમણનું હૉટસ્પૉટ બનીને ઊભર્યું છે અને અત્યાર સુધી શહેરમાં 2,256 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nઆ ન્યૂયૉર્ક શહેરના બ્રૉન્ક્સ પ્રાણીસંગ્રહાલયમાં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અહીં એક ચાર વર્ષની વાઘણને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. \n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\nબ્રૉન્ક્સ પ્રાણીસંગ્રહાલયે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે આયોવાસ્થિત નેશનલ વૅટનરી સર્વિસ લૅબમાં ટેસ્ટ દરમિયાન વાઘણને કોરોના પૉઝિટિવ જોવા મળ્યો છે. \n\nનાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અર્થતંત્રમાં ડૂમ્સ ડેની સ્થિતિ ક્યારે સુધરશે?\\nસારાંશ: કોરોના વાઇરસની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. કોરોનાને કારણે વિશ્વને 2 ટ્રિલિયન ડૉલર જેટલું નુકસાન થશે તેવો યુએન ટ્રૅડ-એજન્સીનો અંદાજ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુએન તરફથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં UNCTADના ડાયરેક્ટર રિચર્ડ કોઝૂલ રાઈટે એક મહિના અગાઉ આવું કહ્યું હતું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકોરોના વાઇરસની મહામારીમાં આર્થિક સ્થિતિને UNCTAD એ doomsday scenario તરીકે ઓળખાવી છે. \n\n2007-08ના વૈશ્વિક નાણાકીય સંકટ કરતાં કોરોના વાઇરસને કારણે ઊભું થયેલું સંકટ બહુ ગંભીર છે. \n\nચીનની કોરોના વાઇરસ સામેની અત્યાર સુધી જે રણનીતિ રહી છે, તે કોરોના વાઇરસને કાબુમાં રાખવા અને તેનો પ્રભાવને ઘટાડવામાં અસરકારક નીવડી છે, પરંતુ બીજી બાજુ તેના અમલથી આર્થિક નુકસાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : અસંગઠિત ક્ષેત્રો બાદ હવે સંગઠિત ક્ષેત્રો પર બેરોજગારીની અસર થવાની શરૂઆત\\nસારાંશ: તાજેતરમાં સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)એ ત્રણ મેના રોજ કરેલા એક સર્વે અનુસાર લૉકડાઉન પરિસ્થિતિને કારણે દેશમાં વ્યાપાર-ઉદ્યોગો બંધ છે. ગ્રીન ઝોનમાં હવે ધીરે-ધીરે વ્યાપાર-ધંધા શરૂ થયા છે અને સરકારે નિકાસ કરતાં એકમોને પણ મંજૂરી આપી છે તે જોતાં દેશમાં 10થી 20 ટકા જેટલી આર્થિક પ્રવૃત્તિ ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વતન જતાં મજૂરો\n\nકોરોનાને કારણે દેશમાં લાગુ લૉકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. \n\nસેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીએ તાજેતરમાં આ અંગે એક સર્વે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.\n\nઆ સર્વે મુજબ 3 મે, 2020ના રોજ પૂરા થયેલા લૉકડાઉન-2માં દેશમાં બેરોજગારીનો દર વધીને 27.1 ટકા થયો હતો.\n\nવધતી બેરોજગારી ચિંતાનું કારણ\n\nઆ અગાઉ સીએમઆઈએ પ્રકાશિત કરેલા સર્વે રિપોર્ટમાં એપ્રિલ 2020માં દેશમાં બેરોજગારી દર વધીને 23.50 ટકા પહોંચી ગયો હતો. બેરોજગારીના દરમાં 14.80 ટકા જેટલો વધારો થવા પામ્યો હતો. મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : આંતરરાજ્ય મુસાફરી પહેલાં આ બાબતો જાણવી જરૂરી\\nસારાંશ: કોરોના વાઇરસના ભય વચ્ચે સોમવારથી દેશમાં ડૉમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ શરૂ થઈ છે, અમદાવાદ ઍરપૉર્ટ પર દેશના વિવિધ ભાગોમાંથી ફ્લાઇટોનું આગમન થવા લાગ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પૂરીનું કહેવા છે કે હાલમાં આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ડૉમેસ્ટિક ફ્લાઇટની શરૂઆત નહીં થાય. \n\nજોકે, ફ્લાઇટથી આવતા મુસાફરો માટે ક્વોરૅન્ટીન અને સૅલ્ફ આઇસોલેશના નિયમો પાળવા ફરજિયાત છે, જેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.\n\nફ્લાઇટમાં ચઢતા અને ઊતરતા મુસાફરો માટે રાષ્ટ્રીય ગાઇડલાઇન હોવા, છતાં કેટલાંક રાજ્યોએ પોતાના નિયમો બનાવ્યા છે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજેમ કે કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી આવતા મુસાફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : આજથી દેશમાં શું-શું ખૂલશે અને શું-શું બંધ રહેશે?\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોના વાઇરસની મહામારી દરમિયાન 20 એપ્રિલે અપાઈ રહેલી છૂટછાટના સંબધમાં રાજ્યોને મહત્ત્વપૂર્ણ બિંદુ પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવાના નિર્દેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે એવાં ક્ષેત્રો કે જે હૉટસ્પૉટ, ક્લસ્ટર, કન્ટેન્મૅન્ટ ઝોનમાં સામેલ નથી કરાયાં, ત્યાં અમુક ગતિવિધિઓની છૂટ આપવામાં આવશે.\n\nજોકે, આ છૂટ કન્ટેન્મૅટ ઝોનમાં નહીં અપાય.\n\nસરકારી નિવેદનમાં જણાવાયું છે કે 'એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ છૂટ માત્ર વાસ્તવિક પરિસ્થિતિ કે યોગ્ય આંકલન કરાયા બાદ જ આપવામાં આવે.'\n\nસરકારે ગ્રામ્ય અર્થતંત્રને બળ આપવા માટે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આથિક છૂટછાટની મંજૂરી આપી છે.\n\nસરકારે રાજ્ય સરકારને એવું પણ જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમો અને ઔદ્યોગિક પરિસરોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : આત્મનિર્ભર ભારત બનાવવાની કોશિશ પણ ફરી દાણચોરી વધવાનો ભય કેમ? દૃષ્ટિકોણ\\nસારાંશ: ઉદારીકરણ બાદ એટલે 1991ના આર્થિક સુધારા બાદ દેશમાં દાણચોરીની ગતિ તેજ થઈ તેના પર તો કોઈ વિવાદ નથી. પણ આ વિકાસનો ફાયદો કોનેકોને મળ્યો તેના પર સતત વિવાદ રહ્યો છે. સૌથી મોટો સવાલ એ જ છે કે ગરીબી દૂર કરવામાં કે આર્થિક વિષમતાને ઓછી કરવામાં સુધારાઓએ શું યોગદાન આપ્યું? ગરીબી ખતમ થઈ ગઈ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સવાલનો જવાબ આપવા માટે સુધારાના મોટામોટા વકીલો પણ નજર મિલાવી શકતા નથી.\n\nગરીબી હઠાવોની અપાર સફળતાનાં પચાસ વર્ષ પછી પણ ગરીબી દૂર થઈ નથી, હાં, 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના નામે એ ફિલ્મની એક બ્લૉકબસ્ટર રીમેક ચોક્કસ જોવા મળી છે.\n\nઆર્થિક સુધારા કે બજાર ખૂલતાંની સાથે એક વસ્તુ સંપૂર્ણ ગાયબ થઈ ગઈ, એ હતી સ્મગલિંગ કે દાણચોરી.\n\nનશીલી દવાઓ કે ચરમપંથીઓનાં હથિયારોની ચોરી તો બંધ ન થઈ, પરંતુ રોજિંદા વપરાશની ચીજો, ઇલેક્ટ્રોનિક્સ અને ખાસ કરીને સોનું, ઝવેરાત અને પરફ્યુમ જેવી ચીજોની ચોરીનું શટર ડાઉન થઈ ગયું હતું.\n\nકારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : આફ્રિકામાં કેસમાં અચાનક ઉછાળો કેમ નોંધાયો?\\nસારાંશ: આફ્રિકામાં કોવિડ-19 મહામારીનો ફેલાવો તેની ધારણા હતી તેટલી ઝડપે નથી ફેલાયો, પણ નિષ્ણાતો ચેતવે છે કે જો દેશો તેને હળવાશથી લેશે તો તે નિયંત્રણ બહાર થશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આફ્રિકામાં અત્યાર સુધીમાં 93,000 કરતાં વધારે કેસ નોંધાયા છે. \n\nપણ UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસ જણાવે છે કે રોગચાળો આ ખંડમાં તેના શરૂઆતી તબક્કામાં છે અને તેની સામે વૈશ્વિક પ્રતિભાવની હાકલ કરતાં આફ્રિકાને વધારાની 200 અબજ ડૉલરની સહાય મળી છે.\n\nઘણા આફ્રિકન દેશોની જેમ યુદ્ધગ્રસ્ત સોમાલિયાએ ઝડપી કાર્યવાહી કરી, પરંતુ તે મહામારીના માપદંડથી દૂર છે.\n\nપણ એક નવી ફ્રન્ટલાઇન પર સૈનિકો મોટું બલિદાન આપી રહ્યા છે. \n\n બીબીસી આફ્રિકાના વરિષ્ઠ સંવાદદાતા એન્ને સોયનો અહેવાલ...\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : આર્થિક સંકટ વચ્ચે ગોલ્ડલૉનની ચમક વધી\\nસારાંશ: ગોલ્ડલૉન હંમેશાં ભારતમાં ફંડ એકઠું કરવા માટે પસંદગીનું સાધન રહ્યું છે. મોટા ભાગના ભારતીયોમાં તેનું ભાવનાત્મક મૂલ્ય હોય છે અને તેને વેચવાની ઇચ્છા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોલ્ડ\n\nતેઓ મુશ્કેલીના સમયમાં સંપત્તિ તરીકે તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને ધીરનાર દ્વારા સુરક્ષિત પણ માનવામાં આવે છે.\n\nબૅન્કો સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહી છે. મન્નાપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ અને મુથૂટ ફાઇનાન્સ જેવી નૉન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) વધુ લૉન આપવા અને તેમાંથી વ્યાજ મેળવવા માટે આ તકનો ઉપયોગ કરી રહી છે.\n\nઆખા ભારતમાં માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા કોવિડ-19 લૉકડાઉનથી ભારે નુકસાન થયું, જેના લીધે ઘણાં નાનાં ઉદ્યોગોના માલિકો, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો નુકસાનની ભરપાઈ માટે સો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : આસામમાં ચાના બગીચામાં કામ કરતાં લોકોની કેવી હાલત છે?\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારી અને તેના કારણે લાગુ કરેલા લૉકડાઉનને લીધે અનેક ધંધારોજગાર બંધ થઈ ગયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગોમાંનો એક એવો ચા ઉદ્યોગ પણ આ મહામારીથી પ્રભાવિત થયો છે.\n\nઆસામના ચા બગીચાઓ અને અહીંના કામદારોની કેવી સ્થિતિ છે.\n\nજોઈએ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો આ રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઇટાલીમાં એક દિવસમાં 133નાં મૃત્યુ TOP NEWS\\nસારાંશ: ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે મરણાંક 366 ઉપર પહોંચી ગયો છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, 24 કલાકમાં કોરોનાને કારણે 133 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇટાલીમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે એક કરોડ 60 લાખ લોકોને 'જ્યાં છો, ત્યાં રહો'ના નિર્દેશ આપવામાં આવ્યા છે. \n\nલૉમ્બાર્ડી સહિત 14 અન્ય પ્રાંતના રહેવાસીઓએ પ્રવાસ માટે મંજૂરી લેવી પડશે. આ નિયંત્રણોને કારણે લોકો ન તો લૉમ્બાર્ડીમાં પ્રવેશી શકશે કે ન તો ત્યાંથી બહાર નીકળી શકશે. \n\nઇટાલીની લગભગ એક-ચતુર્થાંશ વસ્તી ઉપર કોરોના વાઇરસનું જોખમ તોળાઈ રહ્યું છે. \n\nપોલીસ અને અધિકારીઓ સામે ફરિયાદ\n\nનિત્યાનંદ મામલામાં પોલીસ અને કેટલાક અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.\n\nઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ, નિત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઇટાલીમાં ફસાયેલા 211 ભારતીય વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરાયા\\nસારાંશ: ઇટાલીમાં ફસાયેલા 211 ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવામાં આવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિદ્યાર્થીઓને ઍર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટના માધ્યમથી પરત લવાઈ રહ્યા છે. \n\nઆ ફ્લાઇટમાં એ 7 લોકો પણ છે જેમની હાલત ખૂબ ખરાબ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઇરસને મહામારી જાહેર કર્યા બાદ આ વિદ્યાર્થીઓ ઇટાલીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ યૂરોપ કોરોના વાઇરસનું કેન્દ્રબિન્દુ છે. \n\nમાત્ર ઈટાલીમાં કોરોના વાઇરસના કારણે 1440 કરતાં વધુ લોકોનાં મોત થયા છે. \n\nઈરાનથી 234 ભારતીયો પહોંચ્યા ભારત\n\nઆ તરફ ઈરાનથી પણ 234 ભારતીયોને ઍરલિફ્ટ કરી ભારત પરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઇટાલીમાં મરણાંક 5,476; અન્ય દેશોને બોધ લેવા આપી સલાહ\\nસારાંશ: ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5,476 લોકોનાં મૃત્યુ થયાં છે. રવિવારે એક જ દિવસમાં 651 મૃત્યુ થયાં હતાં. એ પહેલાં શનિવારે ત્યાં 793 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક અભ્યાસ મુજબ, ઇટાલીના જે વિસ્તારમાં વૃદ્ધો વધુ રહે છે, તે વિસ્તારમાં વધુ મૃત્યુ થયાં છે, જેમ કે લૉમ્બાર્ડી વિસ્તાર. \n\nઇટાલીમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીએ વૃદ્ધોની જનસંખ્યા વધુ છે. જાપાન બાદ તે બીજા ક્રમે છે. \n\nકોરોના વાઇરસ વૃદ્ધો માટે વધુ ઘાતક નીવડે છે. \n\nઅભ્યાસ મુજબ આવા વૃદ્ધો સાથે રહેતા 18-34 વર્ષની વયજૂથના લોકોનાં મૃત્યુની સંભાવના પણ વધી જાય છે. \n\nવાઇરસના ઉદ્દભવસ્થાન ચીનના હુબેઈ પ્રાંત (3,153) કરતાં પણ વધારે મૃત્યુ ઇટાલીમાં થયાં છે. \n\nદુનિયામાં કોરોના વાઇરસની ઝપેટમાં ત્રણ લાખ કરતાં વધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઇટાલીમાં મૃત્યુનો આંક 200એ પહોંચ્યો, વિશ્વમાં એક લાખથી વધુ કેસ : TOP NEWS\\nસારાંશ: ઇટાલીમાં કોરોના વાઇરસથી મરનારાની સંખ્યાનો આંકડો વધીને 200 સુધી પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ઇટાલીમાં 49 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nઆ સાથે જ ઇટાલીમાં કોરોનાના સંક્રમણની કેસની સંખ્યા 4,600 થઈ ગઈ છે.\n\nકોરોના વાઇરસથી ચીન બાદ સૌથી વધુ મૃત્યુ ઇટાલીમાં થયાં છે.\n\nચીનમાં અત્યાર સુધીમાં આ વારઇસથી ત્રણ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.\n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયાભરમાં અત્યાર સુધીમાં 101,000થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.\n\nયસ બૅન્કમાંથી રૂપિયા 265 કરોડ ઉપાડ્યા\n\nયસ બૅન્કમાંથી માત્ર પચાસ હજાર રૂપિયા જ ઉપાડવાની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઈરાનને અમેરિકા વૅક્સિનના પૈસા ખાઈ જશે એનો ખોફ\\nસારાંશ: ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું છે કે અમેરિકા ઇચ્છે છે કે ઈરાન કોરોના વાઇરસની વૅક્સિન માટે અમેરિકન બૅન્કોના માધ્યમથી જ ચૂકવણી કરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હસન રૂહાની\n\nરૂહાનીએ એ આશંકા પણ વ્યક્ત કરી કે વૅક્સિન માટે આપવામાં આવેલા પૈસાને અમેરિકા જપ્ત પણ કરી શકે છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં પરમાણુ સંધિ તોડ્યા બાદ ઈરાન પર અને પ્રતિબંધો લાદેલા છે અને બેઉ દેશો વચ્ચે સંબંધો વણસેલા છે.\n\nસમાચાર સંસ્થા એએફપીના એક અહેવાલ અનુસાર અમેરિકા સહિત અનેક મોટા દેશોમાં ઈરાનની સંપત્તિ પહેલાંથી જ જપ્ત કરાયેલી છે અને રાષ્ટ્રપતિ રૂહાનીનું આ નિવેદન આ બાબતે ઈરાનની ચિંતા સ્પષ્ટ કરે છે.\n\n2018માં પરમાણુ સંધિ તૂટ્યા બાદ ટ્રમ્પે ઈરાન પર અનેક પ્રતિબંધો લાદ્યાં છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ 'મોતનું જહાજ' જેણે આખા દેશ પર મહામારીનું જોખમ ઊભું કર્યું\\nસારાંશ: રિયો દ જાનેરોના એક અખબારે 16 સપ્ટેમ્બર, 1918ના રોજ અહેવાલ આપ્યો હતો કે ડેમેરારા જહાજની ટ્રીપ નકામી રહી હતી. વાત ખોટી પણ નહોતી, કેમ કે ઇંગ્લૅન્ડના તે જહાજના કૅપ્ટન જે.જી.કે. ચેરેટને કલ્પના પણ નહોતી કે 15 ઑગસ્ટ, 1918ના રોજ તે લીવરપૂલથી સફરે નીકળશે પછી કેવી આપત્તિઓ આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા દિવસે 16 ઑગસ્ટે જ આફત આવી પહોંચી હતી. સવારે 8 વાગ્યે બે જર્મન સબમરીને તેના પર હુમલો કર્યો. અખબારના અહેવાલ અનુસાર એક સબમરીનનો ટોર્પિડો બૉથી માત્ર એક મીટર દૂરથી જ પસાર થઈ ગયો હતો. \n\nપ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એટલે મુસાફરો ગભરાયા અને લાઇફજૅકેટ શોધવા લાગ્યા. જહાજ પર 562 મુસાફરો હતા અને 170 ક્રૂ મેમ્બર્સ હતા. બધાનો ભોગ લેવાઈ ગયો હોત, પરંતુ ઇંગ્લૅન્ડનું જહાજ અને અમેરિકાની છ ટોર્પિડો બોટ વહારે આવી. એક સબમરીનને ડૂબાડી દેવાઈ, જ્યારે બીજી નાસી ગઈ.\n\nઅહેવાલ લખનાર પત્રકાર અને લેખક વેગનર જી. બેરેરા જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ 'લૉકડાઉન પાર્ટી' જેનાથી 180 લોકોને લાગ્યો કોરોનો ચેપ\\nસારાંશ: નાગપુરમાં એક વ્યક્તિએ લૉકડાઉનના નિયમોમાં છૂટછાટ મળતાં એક પાર્ટીનું આયોજન કર્યું, આ પાર્ટીથી ફેલાયેલા કોરોના વાઇરસના કારણે 180 પૉઝિટિવ કેસ નોંધાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વ્યક્તિએ કરેલી ભૂલના કારણે નાગપુરના નાઇક તલાવ વિસ્તારના 700 લોકોને હવે ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે. \n\nનાગપુર મ્યુનિસિપલ કમિશનર તુકારામ મુંધેએ બીબીસી મરાઠીને કહ્યું કે એક વ્યક્તિએ પાર્ટીનું આયોજન કર્યું જેનાથી 180 લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે અને સંક્રિમિતોના સંપર્કમાં આવેલાં બીજા 700 લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે. \n\nઘટના શું છે?\n\nનાગપુરમાં સતરંજીપુરા અને મોમિનપુરા બે વિસ્તારો કોરોના વાઇરસના હૉટસ્પૉટ હતા, પરંતુ એક વ્યક્તિની ભૂલને કારણે ઉત્તર નાગપુરનો નાઇક તલાવ વિસ્તાર પણ હૉટસ્પૉટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ કંપનીઓ જે લૉકડાઉનની વચ્ચે પણ કરે છે અબજોનો નફો\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણની મહામારીને લીધે વિશ્વભરના ઉદ્યોગો-ધંધા ઠપ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેક્નૉલૉજી કંપનીઓ પણ સારી સ્થિતિમાં નથી, પરંતુ કેટલીક કંપનીઓ એવી છે કે જે લૉકડાઉનના સમય દરમિયાન પણ નફો મેળવવામાં સફળ રહી છે. જેમ કે:\n\nસૉફટવૅર કંપનીઓ \n\nલૉકડાઉન શરૂ થતાં જ, જ્યારે તમને કહેવામાં આવ્યું કે તમારે ઘરેથી કામ કરવું પડશે, તો તમે તરત જ તેના માટે ટેક્નિકલ તૈયારીઓ શરૂ કરી દીધી હશે. પરંતુ શું તમે જાણો છો કે સૉફ્ટવૅર કંપનીઓ માટે આ કેટલા સારા સમાચાર સાબિત થયા?\n\nડેટા સુરક્ષાના કેટલાક મુદ્દાઓને બાદ કરીએ તો ડિસેમ્બરથી ઝૂમ ઍપ્લિકેશનના શૅરની કિંમત બમણી થઈ ગઈ છે અને વપરાશકર્તાઓની સંખ્યા એક કરોડથી વધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ છોકરીઓ જેઓ કોરોનાને કારણે બાળવિવાહ માટે મજબૂર થઈ ગઈ\\nસારાંશ: \"મારા પરિવારે મને કહ્યું કે મારે આ માગું નકારવું ન જોઈએ. છોકરો ખૂબ જ સંપન્ન પરિવારનો છે.\" આ શબ્દ છે 14 વર્ષીય અબેબાનાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબેબાનાં માતા તથા ભાઈ-બહેનોનું કહેવું હતું કે કોરોનાકાળમાં સંકટનો સામનો કરી રહેલા પરિવારને આ લગ્નથી આર્થિક મદદ મળે તેમ હોય, અબેબાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લેવો જોઈએ.\n\nઅબેબા ભણીગણીને ડૉક્ટર બનવા માગતી હતી, પરંતુ ઇથિયોપિયાના સાઉથ ગોંડારમાં તેનું ભાવિ અને ભણતર અંધકારમય હતા.\n\n16 વર્ષનાં રાબી નાઇજિરિયાના ગુસાઉમાં સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. કોરોનાકાળમાં તેમની ચાર બહેનપણીઓનાં લગ્ન થઈ ગયાં છે. રાબી ઉપર પણ તેમનાં માતાનું દબાણ છે કે તેઓ વહેલામાં વહેલી તકે લગ્ન કરી લે.\n\nરાબીએ કહ્યું, \"મારી પાડોશની બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ ડૉક્ટરો જે સંક્રમિત થયા છતાં સાજા થઈને કોરોના સામેની લડાઈમાં જોડાયાં\\nસારાંશ: કોરોનાના દરદીની સારવાર કરી રહેલા રાજ્યમાં ડૉક્ટર્સ પણ પોતે કોરોનાના દરદી બની રહ્યા છે. આપણે વાત કરીશું એવા ડૉક્ટર્સની કે જેઓ કોરોનાના દરદીની સારવાર દરમિયાન પોતે કોરોનાના દરદી થયા અને સાજા થઈને ફરી પાછા દરદીની સારવારમાં લાગી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. ફાલ્ગુની વોરા\n\nઅમદાવાદના મણિનગરમાં હૉસ્પિટલ ચલાવતાં ડૉ. ફાલ્ગુની અને ડૉ. પ્રજ્ઞેશ વોરાને દરદી દ્વારા જ કોરોનાનો ચેપ લાગ્યો હતો.\n\nતેઓ એ દિવસોમાં કોરોનાગ્રસ્ત થયાં હતાં જ્યારે અમદાવાદમાં બજારો અને જનજીવન ઠપ હતાં, એટલે કે લોકડાઉન લાગુ હતું.\n\nઘરે બાળકો અને વડીલોને મૂકીને ડૉક્ટર દંપતી પોતે દરદી તરીકે હૉસ્પિટલમાં દાખલ થયું હતું.\n\nઆ દિવસો તેમના જીવનમાં ઉતારચઢાવભર્યા હતા. અંતે તેઓ કોરોના સામે જંગ જીતીને આવ્યાં હતાં.\n\nકોરોનાની મહામારી હવે પહેલાં કરતાં ખૂબ વધી ગઈ છે. એ સ્થિતિમાં કોરોનામાંથી સાજા થયા બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ પાંચ વાઇરસ જેણે આખા વિશ્વને ભરડામાં લીધું હતું\\nસારાંશ: ચીનમાંથી વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોના વાઇરસથી હાલ દુનિયાના અનેક દેશો ડરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન સિવાય અમેરિકા, ભારત , હૉંગકૉંગ, બ્રિટન, તાઇવાન, મકાઉ, ફિલિપીન્સ, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા સહિત 20 જેટલા દેશોમાં કોરોના વાઇરસના રોગીઓ જોવા મળ્યા છે.\n\nભારતમાં કોરોના વાઇરસના ત્રણ કેસની પુષ્ટિ કરવામાં આવી છે અને મીડિયા અહેવાલો મુજબ ચીનથી લાવેલા 300થી વધારે ભારતીયોને ક્વૉરેન્ટાઇન માટે રાખવામાં આવ્યા છે.\n\nચીન સિવાય હૉંગકૉંગમાં આ વાઇરસે એક વ્યક્તિનો ભોગ લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ બીમારીને વૈશ્વિક ઇમર્જન્સી જાહેર કરી હતી.\n\nઆ તો વાત થઈ કોરોના વાઇરસ વિશે પરંતુ દુનિયાએ આ પહેલાં એવી મહામારીઓ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ બાબતો જે સાજા થઈ ગયા પછી પણ છે મહત્ત્વની\\nસારાંશ: ભારત સતત કોરોના સંક્રમણની ઘાતક બીજી લહેરનો સામનો કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટરો મુજબ કોરોનાની સારવાર જેટલી જ મહત્ત્વની છે તેમાંથી સાજા થયા પછીની સાર-સંભાળ.\n\nજોકે ભારતમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર સામાન્ય રીતે ઊંચો રહ્યો છે અને કોવિડ-19માંથી સાજા થયા પછી લોકો ફરી એક સામાન્ય જીવન જીવવા પણ લાગે છે.\n\nપરંતુ કેટલાક કેસમાં કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા પછી દર્દીમાં કેટલીક આડઅસરો પણ જોવા મળે છે. \n\nકેટલાક દર્દીઓમાં નાના કામમાં પણ થાક લાગી જવા જેવી તકલીફ દેખાય છે તો કેટલાકને નબળાઈ, શરીરમાં દુખાવો, કફ, ગળામાં ખારાશ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. \n\nકેટલાક દર્દીઓને હૃદયરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ ભારતીય ડૉક્ટર જેમણે ચીનના સૈનિકોને બચાવવા પોતાનો જીવ દઈ દીધો\\nસારાંશ: જાપાન અને ચીન વચ્ચે છેડાયેલા યુદ્ધની વચ્ચે પ્લેગ ફાટી નીકળ્યો છે અને લોકો ટપોટપ મરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં શહીદસ્મારક ખાતે ડૉ. કોટણીસની પ્રતિમા\n\nઉપર જાપાનના લડાકુ વિમાન મંડરાતાં હતાં અને નીચે ઘટાદાર વૃક્ષો નીચે એક ભારતીય ડૉક્ટર એક સંક્રમિત દર્દીના શરીર પર થયેલા ગૂમડામાંથી ઇન્ફૅક્શન કાઢીને પોતાના શરીરમાં ઇન્જેક્ટ કરી રહ્યા હતા.\n\nઆ ભારતીય ડૉક્ટર પોતાની જાતને સંક્રમિત કરી રહ્યા હતા, જેથી તે પોતાના પર પ્રયોગો કરીને તેની દવા શોધી શકે.\n\nઆ દૃશ્ય વી. શાંતારામની ફિલ્મ 'ડૉક્ટર કોટનિસ કી અમર કહાની' ફિલ્મનું છે.\n\nવર્તમાન સમયમાં જ્યારે કોરોના વાઇરસે વિશ્વ આખાને ભરડામાં લીધું છે, ત્યારે ભારતથી ચીન ગયેલા આ ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ ભાષા મુખરજી જેમણે મિસ ઇંગ્લૅન્ડ તાજ ઉતારી ફરી ડૉક્ટરી શરૂ કરી\\nસારાંશ: દુનિયા કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે 2019માં મિસ ઇંગ્લૅન્ડ બનનારાં ભાષા મુખરજીએ એ તાજ ઊતારીને ફરી ડૉક્ટર બની જવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાષા મુખરજી\n\nભારતીય મૂળના ભાષા મુખરજી બ્રિટિશ નાગરિક છે. એમનું બાળપણ કોલકાતામાં વિત્યું હતું. \n\nતેઓ જ્યારે 9 વર્ષનાં હતાં ત્યારે એમનો પરિવાર બ્રિટન ચાલ્યો ગયો હતો અને તેઓ 2019માં મિસ ઇંગ્લૅન્ડ બન્યાં હતાં. \n\n\n\nસીએનએનને આપેલી એક મુલાકાતમાં ભાષા મુખરજીએ કહ્યું કે તેઓ ગત અઠવાડિયે બ્રિટન પહોંચ્યાં છે. મિસ ઇંગ્લૅન્ડ બન્યાં પછી તેઓ દુનિયામાં અલગઅલગ દેશોમાં માનવીય કામોમાં ભાગ લઈ રહ્યાં હતાં.\n\nમિસ ઇંગ્લૅન્ડ બન્યાં અગાઉ તેઓ બૉસ્ટનમાં પિલગ્રિમ હૉસ્પિટલમાં જૂનિયર ડૉક્ટર હતાં. તેઓ શ્વસન રોગોનાં નિષ્ણાત છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ મહિલા પોલીસકર્મી જે કરે છે અજાણ્યાના અંતિમસંસ્કાર\\nસારાંશ: \"મૅડમ આ જે વરદી છેને તે બહુ તાકત આપે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંધ્યા શિલવંત\n\nઆપને આ કોઈ ફિલ્મનો ડાયલૉગ જ લાગશે પણ જ્યારે આપ સંધ્યા શિલવંત સાથે વાત કરો ત્યારે આપને ભરોસો બેસે તેઓ ન માત્ર બહાદુર છે પણ એક સકારાત્મક વિચાર ધરાવતાં મહિલા પણ છે. \n\nમુંબઈ પોલીસમાં નાયકના પદે કાર્યરત સંધ્યા શિલવંતની હાલ ભારે પ્રશંસા થઈ રહી છે. \n\nમહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ તેમનાં વખાણ કરતાં ટ્વીટ કર્યું, \"શાહુનગર પોલીસ સ્ટેશનનાં કૉન્સ્ટેબલ સંધ્યા શિલવંતે એક દિવસમાં ચાર લાવારસ મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા. આજ સુધી આવી રીતે તેમણે છ લોકોના અંતિમસંસ્કાર કર્યા છે. જો તમારા મનમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ લોકો જેમણે મહામારીની 'આગાહી' કરી હતી\\nસારાંશ: આજે આપણે જે દૌરમાંથી પસાર થઈ રહ્યા છીએ તેમાં આવતીકાલ વિશે કોઈ કશું જાણતું નથી. અત્યારે તો આપણા દિલોદિમાગ પર ભય છવાયેલો છે. આપણે બધા સામાજિક સંપર્કથી દૂર રહીને પોતપોતાનાં ઘરોમાં કેદ છીએ, જેથી નવા કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમયગાળામાં આપણી એકલતા સાહિત્ય દૂર કરી રહ્યું છે. સાહિત્ય આપણને વાસ્તવિક દુનિયાથી દૂર લઈ જઈને રાહત આપે છે. આપણું દોસ્ત બને છે, પણ હાલના સમયગાળામાં રોગચાળા વિશેનાં પુસ્તકોની માગમાં જોરદાર વધારો થયો છે. \n\nરોગચાળાના દૌરની વાસ્તવિકતાની એકદમ નજીક હોય એવી ઘણી નવલકથાઓ છે. એ અગાઉના રોગચાળાની ડાયરી, વાસરિકા, દૈનિક નોંધ જેવી છે. \n\nભૂતકાળમાં રોગચાળાની ભયાનક આફતમાંથી લોકો કઈ રીતે ઊગર્યા હતા તેની કથા એ નવલકથાઓ આપણે જણાવે છે. \n\nબ્રિટિશ લેખક ડેનિયલ ડેફોએ 1722માં એક પુસ્તક લખ્યું હતું. તેનું નામ હતું : 'ધ જર્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ વૃક્ષ જે લોકોને બચાવવામાં મદદ કરી રહ્યું છે\\nસારાંશ: ફાઇઝરની \"90% અસરકારક\" કોરોના વૅક્સિનના સમાચાર આવ્યા છે. બીજી પણ ઘણી વૅક્સિન તૈયાર થઈ રહી છે અને તેમાંની એકનો આધાર માપૂચે પ્રજાની ઔષધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીલીના મૂળ રહેવાસીઓ માપૂચેના વિસ્તારમાં ઉગતી આ ઔષધી કદાચ ઉપયોગી થાય. \n\nસ્વિડિશ-અમેરિકન ફાર્મા કંપની નોવાવૅક્સ તેના આધારે બનેલી વૅક્સિનનો મનુષ્યો પર પ્રયોગ શરૂ પણ કરી દીધો છે. \n\nઆ વૅક્સિનને ફાસ્ટ ટ્રેક મંજૂરી અપાઈ છે અને યુકેમાં તેની ક્લિનિકલ ટ્રાયલનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ મહિને અમેરિકા, મૅક્સિકો અને પ્યૂર્તો રિકોમાં પણ તેની આખરી ટ્રાયલ શરૂ થશે.\n\nમાપૂચે પ્રજા પ્રાચીન સમયથી આ ઔષધીનો ઉપયોગ કરતી આવી છે અને તે વૃક્ષમાં મળતા મુખ્ય પદાર્થમાંથી વૅક્સિન બનાવાઈ છે. \n\nપેટનો દુખાવો હોય કે શ્વાસ ચડત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ શખ્સ જેમણે ફૂટપાથ પર તરફડતાં દમ તોડ્યો\\nસારાંશ: \"મહેરબાની કરીને મારી મદદ કરો. મને હૉસ્પિટલ લઈ જાવ. હું શ્વાસ લઈ શકતો નથી.\" આ અંતિમ શબ્દો 60 વર્ષીય શ્રીનિવાસ બાબુના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં શ્રીનિવાસ રસ્તા પર પડેલા છે અને મદદની વિનંતી કરી રહ્યા છે. એક મહિલા તેમને અનેક સવાલો પૂછતાં જોઈ શકાય છે.\n\nતેલંગણાના મેડક જિલ્લામાં આ ઘટના બુધવારે ઘટી હતી, જે હૈદરાબાદથી 70 કિલોમીટર દૂર છે.\n\nસ્થાનિકો લોકોના કહેવા બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે કહ્યું, \"અમે 108 પર ફોન કરીને ઍમ્બુલન્સ બોલાવી. ઍમ્બુલન્સને આવતાં એક કલાક થયો.\"\n\n\"સ્થળ પર પહોંચીને ઍમ્બુલન્સના સ્ટાફે કહ્યું કે તેમની પાસે પીપીઈ કિટ નથી અને દર્દીને કોવિડ-19નાં લક્ષણો છે, આથી તેઓ બીજી ઍમ્બુલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ શહેર જ્યાં રસ્તા પર લોકો મરી રહ્યા છે\\nસારાંશ: લૅટિન અમેરિકન દેશ ઇક્વાડોરના ગ્વાયાકિલ શહેરમાં કોરોના વાઇરસના ચેપને લીધે લોકો હૉસ્પિટલમાં નહીં, રસ્તાઓ પર મરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં મૃતદેહ લઈ જવા માટે કેટલાય દિવસો સુધી રાહ જોવી પડી રહી છે. \n\nઇક્વાડોરના ગ્વાયસ રાજ્યમાં એક એપ્રિલ સુધી 60 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 1937 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો. \n\nજોકે, બીજી એપ્રિલે ઇક્વાડોરમાં મૃતકાંક 98 થઈ ગયો હતો અને કુલ 2758 લોકોને ચેપ લાગ્યો હતો. \n\nલૅટિન અમેરિકાના દેશોમાં સંક્રમિત લોકોનો આ સૌથી મોટો આંકડો છે. \n\nગ્વાયાક્વિલ, ગ્વાયસ પ્રાન્તનું પાટનગર છે. ઇક્વાડોરમાં કોરોના સંક્રમણના કુલ કેસમાંથી 70 ટકા કેસ અહીંના જ છે. પ્રતિ વ્યક્તિ સરેરાશના હિસાબથી આ દુનિયામાં સૌથી વધારે પ્રભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એ શાકભાજીનું બજાર જેણે આખા શહેરમાં ચેપ ફેલાવી દીધો\\nસારાંશ: પાંચમી મેના રોજ દક્ષિણ ભારતના જિલ્લા કલેક્ટર ભરત ગુપ્તાને જાણ થઈ કે ચેન્નાઈ શહેરમાં આવેલું કોયામબેડુ બજાર અસ્થાયી રૂપે બંધ થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોયામબેડુ બજાર\n\nકારણ : બજારમાં ઘણા વેપારીઓ અને મજૂરોનો કોરોના વાઇરસ પૉઝિટિવ આવ્યો હતો. તેઓને ચેન્નાઈ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સંક્રમણ ફેલાવવાના રૂપમાં જોવામાં આવતા હતા.\n\nભરત ગુપ્તાને બજારની જાણકારી હતી, કેમ કે તેમના જિલ્લા ચિત્તૂર (આંધ્ર પ્રદેશ)થી ખેડૂતો રોજ ટામેટાંથી ભરેલી ટ્રકો કોયામબેડુમાં મોકલતા હતા. તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ પડોશી રાજ્યા છે, આથી તેની વચ્ચે નિયમિત રીતે શાકભાજીને વેપાર ચાલે છે.\n\nજિલ્લાધિકારી ભરત ગુપ્તાને એ વાતની ચિંતાની કે આ ટ્રકો સ્થાનિકો દ્વારા ચલાવવામાં આવે છે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : એશિયાની સરકારોએ મહામારીને નામે કેવી રીતે છીનવી નાગરિકોની આઝાદી?\\nસારાંશ: દિલ્હીમાં વિવાદાસ્પદ નાગરિકતા કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં ભાગ લેવાના આરોપસર શફૂરા ઝર્ગરની ધરપકડ થઈ ત્યારે તેમને મહિનાનો ગર્ભ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શફૂરા ઝર્ગરની એપ્રિલ માસમાં ધરપકડ થઈ હતી.\n\nતેમની 10 એપ્રિલના રોજ ધરપકડ થઈ હતી, તે સમયે ભારતમાં મહામારીની શરૂઆતના દિવસો હતા.\n\nસરકારની પોતાની સલાહ પ્રમાણે સગર્ભા સ્ત્રીઓને સંક્રમણ લાગવાનો ભય વધુ હતો. તેમ છતાં તેમને બે મહિના કરતાં વધુ સમય સુધી અગાઉથી કેદીઓથી ઉભરાઈ રહેલી તિહાર જેલમાં રાખવામાં આવ્યાં હતાં. \n\nતેઓ જેલમાંથી છૂટ્યાં ત્યારે તેમણે બીબીસીનાં ગીતા પાંડેને જણાવ્યું હતું કે, “તેઓ અન્ય કેદીઓને મારી સાથે વાત કરવાની ના પાડતા. તેઓ મને કહેતા કે હું એક આતંકવાદી છું જેણે હિંદુઓનાં મૃત્યુ નીપજાવ્યાં છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઑસ્ટ્રેલિયામાં વૅક્સિનનું પશુ પર સફળ પરીક્ષણ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક બે સંભવિત કોરોના વાઇરસની રસી પર ટેસ્ટ કરી ચૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈજ્ઞાનિકો\n\n\n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને અમેરિકન કંપની ઇનોવિઓ ફાર્માસ્યુટિકલ્સે બનાવેલા વૅક્સિનનું પશુઓ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. \n\nજો આ વૅક્સિન મનુષ્યો ઉપર પરીક્ષણમાં સફળ થશે તો ઑસ્ટ્રેલિયાની સાયન્સ ઍજન્સી તેનું મૂલ્યાંકન કરશે. \n\nગત મહિને અમેરિકામાં પ્રથમ વખત મનુષ્યો ઉપર વૅક્સિનનું પરીક્ષણ કરવામાં આવ્યું પરંતુ ત્યારે પશુઓ ઉપર પરીક્ષણનો તબક્કો બાકાત રાખવામાં આવ્યો હતો. \n\nસમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની વૅક્સિન પર ખૂબ કામ ચાલી રહ્યું છે પરંતુ ઑસ્ટ્રેલિયાના કૉમનવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઓક્સિજન સંકટ ભારતના વહીવટીતંત્રની નિષ્ફળતા કે રાજકારણનો ખેલ?\\nસારાંશ: કોરોના વાઇરસની બીજી લહેરને કારણે દેશના અનેક વિસ્તારોમાંની હૉસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠા બાબતે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. દેશમાં આવી પરિસ્થિતિ અગાઉ ક્યારેય સર્જાઈ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઈ અને અનેક ઠેકાણે દરદીઓનાં ઓક્સિજનને અભાવે મૃત્યુ થયાં.\n\nપાછલા કેટલાક સપ્તાહમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની અનેક હૉસ્પિટલો ઓક્સિજનની અછત નિવારવા રોજ વિનંતી કરતી જોવા મળી હતી અને પોતાની પાસે થોડા કલાક જ ચાલે એટલો ઓક્સિજનનો પુરવઠો છે અને પોતાને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ પર જીવનું જોખમ હોવાનું જણાવતા ઢગલાબંધ મેસેજિસ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. \n\nબીજી તરફ દર્દીઓનાં સગાંઓ અને તેમની સારસંભાળ લેતા લોકો ખાલી થયેલા ઓક્સિજનના સિલિન્ડર ભરાવવા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કયામતના દિવસ માટે પણ તૈયાર છે એવા અભેદ્ય બંકરની કહાણી\\nસારાંશ: દુનિયામાં અમુક લોકો માને છે કે વર્તમાન કટોકટી લાંબા ગાળાના લૉકડાઉનની કાચી તૈયારી જેવી છે. વિશ્વના કેટલાક ભાગોમાં સદનસીબ લોકો ભયંકર હોનારતમાં પણ હેમખેમ રહે એ માટે સમગ્ર વિશ્વમાં લક્ઝરી બંકર્સ એટલે કે અભેદ્ય ભોંયરાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nઅમેરિકાના કેન્સસ રાજ્યના પ્રાકૃતિક આકર્ષણવિહોણા પરિદૃશ્યમાં, ધૂળિયા રસ્તા પરથી મકાઈના ખેતરમાંના ઘાસ આચ્છાદિત ઢાળિયાઓ નજરે ચડે છે. \n\nલશ્કરી દરજ્જાની ચેઇન વડે બનાવવામાં આવેલી વાડથી ધેરાયેલા અને મોટા વિન્ડ ટર્બાઇનના છાયામાં આવેલા આ પરિસર પર એક સિક્યૉરિટી ગાર્ડ અસૉલ્ટ રાઇફલ વડે ચાંપતી નજર રાખે છે. \n\nઝીણવટથી જુઓ તો નાનકડી ટેકરી પર કૉન્ક્રિટના નળાકાર બાંધકામ જેવું કંઈક દેખાય છે. તેની બન્ને બાજુ કૅમેરા છે. તેની અંદર બંકર છે, જે ઘણાને અકલ્પનીય અને અવિશ્વસનીય લાગે. \n\nબહારના લોકોને તે ગુપ્ત સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કહાણી એ નર્સની જેઓ દર્દીઓનાં મોત પર દુખી પણ નથી થઈ શકતાં\\nસારાંશ: સપ્ટેમ્બર માસમાં જ નર્સિંગ કારકિર્દીની શરૂઆત કરનારાં મહિલા નર્સ વિશાલીનીએ એક અનુભવી નર્સે પણ ન જોયાં હોય એટલાં મૃત્યુ જોયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના મહામારીના ગંભીર કાળમાં દર્દીઓ અને પરિવાર પ્રત્યેની પોતાની ફરજ વચ્ચે સંતુલન સાધી રહ્યાં છે. તેઓ પોતાનાં માતાપિતાને સંક્રમણ ન લાગે તે માટે એકલાં જ રહી માનવતા પ્રત્યે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. \n\nતેઓ કહે છે તેમની પાસે કોઈ દર્દીના મૃત્યુ બાદ પણ સાંત્વના પાઠવવા માટે સમય હોતો નથી.\n\nતેમને પોતાનાં આંસુ દબાવી તરત બીજા દર્દીની સારવારમાં લાગી જવું પડે છે.\n\nતેમની માટે સૌથી કપરા સમય ત્યારે હોય છે જ્યારે ઘરે એકલાં સમય વિતાવવો પડે છે. ત્યારે આ ઘટનાઓ યાદ આવે છે.\n\nએક યુવાન નવ પ્રશિક્ષિત નર્સ કઈ રીતે નિષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કાનપુરના બાળસંરક્ષણગૃહમાં 57 છોકરીઓ ચેપગ્રસ્ત અને સાત ગર્ભવતી\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં કાનપુરના સરકારી બાળસંરક્ષણગૃહમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ ફેલાતા હોબાળો મચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોગ્યકર્મી\n\nઅહીં રહેતી 57 છોકરીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. \n\nએટલું જ નહીં કોરોનાના પરીક્ષણ દરમિયાન સંરક્ષણગૃહની સાત છોકરીઓ ગર્ભવતી હોવાની ખબર પડી અને તેમાંથી એકમાં એચઆઈવીની પુષ્ટિ થઈ છે. સંરક્ષણગૃહના અન્ય એક કર્મચારી પણ કોરોના સંક્રમિત મળ્યા છે. \n\nકાનપુરના જિલ્લાધિકારી ડૉક્ટર બ્રહ્મદેવરામ તિવારીએ કહ્યું, \"આ સંરક્ષણગૃહમાં કુલ 57 છોકરીઓ કોવિડ પૉઝિટિવ મળી છે. સાત છોકરીઓ ગર્ભવતી છે અને તેમાંથી પાંચનો કોરોના ટેસ્ટ પણ પૉઝિટિવ છે અને બે નૅગેટિવ છે.\" \n\n\"જે પાંચ છોકરીઓ કોવિડ પૉઝિટિવ છે તે આગ્રા,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કાશ્મીરમાં ફળો-ફૂલોના વેપાર પર લૉકડાઉનની શું અસર થઈ?\\nસારાંશ: કોરોના વાઇરસ અને લૉકડાઉનને કારણે કાશ્મીરમાં ફળો અને ફૂલોનો વેપાર પણ પ્રભાવિત થયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાક તો તૈયાર થઈ ગયો પરંતુ તેને વેચવા માટે ન બજાર તો છે કે ના તો તેને ખરીદનારા ગ્રાહક.\n\nઆ ઉદ્યોગ આમ તો પ્રગતિ કરી રહ્યો હતો. પણ એવામાં અહીં ખીણમાં અસ્થિરતા, હિંસા, કર્ફ્યુ અને હડતાળો શરૂ થઈ ગઈ.\n\nતો લૉકડાઉનને કારણે હવે આ ઉદ્યોગ હવે યુવાપેઢી માટે આકર્ષક નથી રહ્યો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કેટલી બદલાશે ઑફિસ અને કામકાજની પદ્ધતિ?\\nસારાંશ: માર્ચ-2020માં ભારતમાં પ્રથમ તબક્કાનું લૉકડાઉન લાગુ થયું, ત્યારથી પૂર્વી શાહ ઘરેથી જ કામ કરે છે. જનસંપર્કના વ્યવસાયમાં કામ કરતા પૂર્વી બે બાળકોનાં માતા છે. તેઓ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવા પ્રયાસરત રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ઘરેથી કામ કરવાનું મુશ્કેલ હોય છે, પરંતુ મને લાગે છે કે હવે હું ટેવાઈ ગઈ છું.\"\n\nશાહે પોતાના ઘરના એક ખૂણામાં નાનકડી ઑફિસ બનાવી લીધી છે, જ્યાં અલાયદું ડેસ્ક, પ્રિન્ટર અને ઇન્ટરનેટ કનૅક્શન છે. \n\nપૂર્વી કહે છે કે સ્થિતિ થોડી વધુ સામાન્ય થશે એટલે તેઓ કૉ-વર્કિંગ સ્પેસમાંથી કામ કરવાનું શરૂ કરી દેશે. \n\n\"ખૂબ જ દૂર હોવાથી હું ફરી ઑફિસે નહીં જઉં, સાથે જ હું ઘરેથી પણ કામ કરવા નથી માગતી. વધુ સારી રીતે કામકાજ કરવા જગ્યા બદલવાની જરૂર છે.\"\n\nકોરોના વાઇરસ બાદ હવે આપણા કામ કરવાની રીત કેટલી બદલાઈ જશે?\n\nઘરેથી કામકાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત કેમ આવી રહી છે?\\nસારાંશ: ગુજરાત સહિત ભારતનાં કેટલાંક રાજ્યોમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, એ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા વધુ એક રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા 20 કેન્દ્રીય જાહેર સ્વાસ્થ્ય ટીમની રચના કરવામાં આવી છે.\n\nદેશનાં વિભિન્ન રાજ્યોમાંથી એવા 20 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમોને મોકલવામાં આવશે.\n\nજેમાં ગુજરાતના પણ ત્રણ જિલ્લાઓનાં નામ સામેલ છે.\n\nઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ટીમને લઈને બિનભાજપ શાસિત રાજ્યોમાં વિવાદ પણ થયો છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની ટીમની મુલાકાત વિવાદાસ્પદ બની હતી.\n\nમમતા બેનરજી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કેરળમાં ફરી સંક્રમણ કેમ થઈ રહ્યું છે?\\nસારાંશ: કેરળ ભારતનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જે કોરોના વાઇરસના 'કૉમ્યુનિટી ટ્રાન્સમિશનથી માત્ર એક કે બે ડગલાં દૂર છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માસ્ક પહેરેલ મહિલાઓ\n\nરાજ્યમાં મહામારી કાયદો (એપિડેમિક ડિસીઝ ઍક્ટ) પણ જુલાઈ, 2021 સુધી લાગુ કરી દીધો છે, કેમ કે પ્રશાસનને આશંકા છે કે કોરોના વાઇરસની સમસ્યા એટલી ઝડપથી જવાની નથી.\n\nવાઇરસના સંક્રમણને ફેલાતા રોકતા માટેના હાલના પગલા હેઠળ કેરળ સરકારે રાજધાની તિરુવનંતપુરમમાં એક અઠવાડિયા માટે ફરી એક વાર લૉકડાઉનનું એલાન કર્યું છે.\n\nઆ લૉકડાઉન સોમવાર સવારે છ વાગ્યાથી લાગુ થઈ ગયું છે.\n\nરાજ્યનાં સ્વાસ્થ્યમંત્રી કે.કે. શૈલજાએ બીબીસી હિન્દીને જણાવ્યું, \"અમે અત્યારે એ કહી ન શકીએ કે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ થઈ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કોરોના વાઇરસની આફત આવીને કમાણી પર અસર પહોંચી'\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે શહેર હોય કે ગામ, ઠેરઠેર સ્વૈચ્છિક સંચારબંધી એટલે કે કર્ફ્યુ જેવો માહોલ છે અને બધા વચ્ચે લોકોના ધંધારોજગારને પણ અસર પડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આને લઈને અમે વાત કરી અમદાવાદના પ્રોફેશનલ ટુર-ગાઇડ નીરવ પંચાલ સાથે. \n\nનીરવ અમદાવાદમાં હેરિટેજવૉક કરાવે છે તેમજ દેશવિદેશના પ્રવાસીઓને ગુજરાતદર્શન કરાવે છે. \n\nકોરોનાને લીધે અચાનક જે ફુરસદ મળી છે એ સમયમાં તે પોતાની દીકરી સાથે વધુ સમય વિતાવે છે. રમેશ પારેખ અને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો વાંચે છે. \n\nબીબીસી સાથે વાત કરતાં નીરવ પંચાલ કહે છે કે \"હું એક પ્રોફેશનસલ ટુર-ગાઇડ છું. હેરિટેજવૉક તો મોટે ભાગે રોજેરોજ હું કરાવતો હતો. તે હવે બંધ છે.\"\n\n\"આ ઉપરાંત આવી 25 જેટલી સિટીટૂર્સ આગોતરી ગોઠવાયેલી હતી, જે રદ થઈ ગઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કોરોના વાઇરસનો બીજો એક ખતરનાક પ્રકાર મળ્યો, મૂળ દક્ષિણ આફ્રિકામાં\\nસારાંશ: બ્રિટનમાંથી જ કોરોના વાઇરસનો એક નવો વેરીઅન્ટ યાને કે પ્રકાર કે સ્વરૂપ સામે આવ્યું છે જે અગાઉ મળેલા પ્રકાર કરતાં પણ વધારે ખતરનાક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકૉકે બુધવારે કહ્યું કે કોરોના વાઇરસના નવા વેરીઅન્ટના બે કેસો સામે આવ્યા છે.\n\nકોરોના વાઇરસનો આ નવો વેરીઅન્ટ પહેલી વાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.\n\nબ્રિટનમાં જે બે લોકો આ કોરોનાના આ નવા પ્રકારથી સંક્રમિત આવ્યા છે તેમણે તાજેતરમાં જ આફ્રિકાની યાત્રા કરી હતી.\n\nમૈટ હૈનકૉક મુજબ દક્ષિણ આફ્રિકામાં મળેલો આ નવો વેરીઅન્ટ બ્રિટનમાં હાલ જેને ભયજનક ગણાવાય છે તે વેરીઅન્ટ કરતાં પણ વધારે ખતરનાક છે અને ઝડપથી ફેલાનારો અને વધારે મ્યૂટેટેડ છે.\n\nએમણે આ વેરીઅન્ટનો પ્રસાર ખૂબ ચિંતાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કોરોનામાં સુરતથી બિહાર જતી ટ્રેનમાં થઈ મહિલાની પ્રસૂતિ, બાળકનો જન્મ\\nસારાંશ: કોરોના મહામારીને પગલે બે મહિનાથી લાગુ લૉકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના મહામારીને પગલે સગર્ભાઓ વધારે મુશ્કેલીમાં મૂકાય છે. સરકારી હૉસ્પિટલો કોરોનાને લીધે વ્યસ્ત છે અને તેને લઈને પણ સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય છે.\n\nલૉકડાઉન-4.0માં કેટલીક ટ્રેનો ચલાવાઈ રહી છે ત્યારે સુરતથી બિહારના સીતામઢી જઈ રહેલી ટ્રેનમાં મહિલાને પ્રસૂતિપીડા ઉપડી હતી. \n\nઅધિકારીઓ નજીકના સ્ટેશન પર મેડિકલ વ્યવસ્થા ઉપલ્બધ કરાવી હતી અને ટ્રેનમાં બાળકનો જન્મ થયો હતો. જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કોવિડ-19 થયો હોય તેને ડાયાબિટીસ થવાનું જોખમ ખરું?\\nસારાંશ: કોરોના વાઇરસના ચેપ સંબંધે એક આઘાતજનક વાત નિષ્ણાતોના ધ્યાનમાં આવી છે. સ્વસ્થ અને ડાયાબિટીસની બીમારી ન ધરાવતા, પણ કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોને ડાયાબિટીસ થયાનું બહાર આવ્યું છે. ડૉક્ટરો તેને \"કોવિડ-19ને લીધે થયેલા ડાયાબિટીસ\"ના નામે ઓળખાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19નો ચેપ લાગવાને કારણે થતા ડાયાબિટીસ બાબતે જગતભરમાં સંશોધન ચાલી રહ્યું છે.\n\nમુંબઈની કેઈએમ હૉસ્પિટલના ડાયાબિટોલૉજિસ્ટ ડૉ. વ્યંકટેશ શિવણે કહે છે, \"કોરોનાના ચેપને કારણે ડાયાબિટીસ થયો હોય તેવા કેસોનું પ્રમાણ 10 ટકાથી ઓછું છે, પણ આ વાત ચોક્કસપણે ચિંતાજનક છે.\"\n\nડાયાબિટીસ અને હાઈ-બ્લડપ્રેશરના દર્દીઓને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે, પણ કોરોનાનો ચેપ હવે ડાયાબિટીસનું કારણ બન્યો હોવાના પુરાવા નિષ્ણાતોને મળ્યા છે. કોવિડ-19નો ચેપ લાગવાને કારણે થતા ડાયાબિટીસ બાબતે જગતભરમાં સંશોધન ચાલી રહ્યું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : કોવિશિલ્ડ અને કૉવેક્સિનમાંથી કઈ રસી કેટલી અસરકારક?\\nસારાંશ: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને નિષ્ણાતો આ બીજી લહેરને વધુ ગંભીર માની રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. લોકો રસી લઈને સોશિયલ મીડિયામાં તેમની તસવીરો પણ શૅર કરી રહ્યા છે.\n\nજોકે આ દરમિયાન એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કઈ રસી વધુ સારી અને અસરકારક છે.\n\nકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1 લાખ 26 હજાર નવા કેસ નોંધાયા છે.\n\nતાજા આંકડાઓને સામેલ કરતા ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 9 લાખ 10 હજાર કરતાં વધારે થઈ ગઈ છે.\n\nતો છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 685 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nકોરોના વાઇરસના ડબલ મ્યુટન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ખાણવિસ્તારના આદિવાસીઓ સાબુ અને માસ્કથી પણ વંચિત\\nસારાંશ: દેશના માઇનિંગ વિસ્તારમાં ખનીજો મોટા પ્રમાણમાં છે, પરંતુ અહીં ગરીબી પણ તેટલી જ વિકરાળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિસ્તારો માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડીએમએફ) તૈયાર કરવામાં આવ્યા, પરંતુ કોવિડ-19ના આ સમયગાળામાં શું આ વિસ્તારના લોકોને માસ્ક અને સૅનિટાઇઝર મળી રહ્યા છે?\n\nશું અહીંના લોકો આનાથી સુરક્ષિત છે? શું ડીએમએફનો યોગ્ય ઉપયોગ થયો છે? એવા અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે.\n\n'શું તે અમને સાબુ અને પાણી આપી શકે છે?'\n\n\n\nબાછેલી કસ્બામાં પોતાના ઘરમાં રહેલા ગોવિંદ કુંજમને લાગે છે કે સરકાર કોવિડ-19થી લોકોને બચાવવા કાંઈ કરી રહી નથી.\n\nબાછેલી છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પડે છે. આ વિસ્તારની અધિકૃત વેબસાઇટ પ્રમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરો ગુજરાત સરકારના આદેશ સામે નારાજ કેમ?\\nસારાંશ: અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ખાનગી હૉસ્પિટલના 50 ટકા બેડ કોરોનાના દર્દી માટે આપવાનો આદેશ કર્યો છે અને જો હૉસ્પિટલ ના આપે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આદેશ સામે અમદાવાદના ડૉક્ટરો ભારે નારાજ છે અને આ નારાજ ડૉક્ટરો સાથે બેઠક કરીને એમને આ મહામારીમાં જોતરવાની કવાયત પણ શરૂ કરાઈ છે.\n\nઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આદેશ કર્યો છે કે અમદાવાદની 42 હૉસ્પિટલના 50% બેડ કોરોના વાઇરસના દર્દીઓ માટે ખાલી કરવા અને આ ખાનગી હૉસ્પિટલના ચાર્જમાં પણ હૉસ્પિટલના ધારાધોરણ પ્રમાણે 150% વધારો કરવો.\n\n16 એપ્રિલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ઍપિડેમિક ઍક્ટ હેઠળ આ 42 હૉસ્પિટલમાં સરકારે અગાઉ 4500ના જે ભાવ નક્કી કરાયા હતા એમાં વધારો કરવાની વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાત આઇસોલેશન વૉર્ડમાં બાથરૂમમાંથી પાણી પીવું પડ્યું હોવાનો આરોપ\\nસારાંશ: સમગ્ર દેશ અને દુનિયામાં હાલના સમયમાં કોરોના વાઇરસને કારણે પરિસ્થિતિ વિકટ બની રહી છે અને એમાં ગુજરાત પણ બાકાત નથી ત્યારે આઇસોલેશન વોર્ડમાં દર્દી બાથરૂમમાંથી પાણી પીવા મજબૂર થયાની ઘટના બની છે. જોકે, સરકાર આ ઘટનાનો ઇન્કાર કરે છે અને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના વાઇરસનું એ.પી. સેન્ટર બન્યું છે. સરકાર અલગઅલગ સ્થળો પર આઇસોલેશન વોર્ડ બનાવી રહી છે.\n\nઅમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પણ કોરોના વાઇરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.\n\nયુવાને કમિશનર અને સીએમ સામે સ્થિતિ મૂકી\n\nઆ પરિસ્થિતિની વચ્ચે અમદાવાદના એક યુવાને અમદાવાદ સિવિલના આઇસોલેશન વોર્ડમાંથી ટ્વીટ કર્યું હતું.\n\nયુવાને ટ્વીટમાં લખ્યું કે \"તેમના વોર્ડમાં પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે મજબૂરીમાં બાથરૂમના નળમાંથી પાણી પીવું પડ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે મારું પગેરું દિલ્હીના નિઝામુદ્દીનમાં કેવી રીતે શોધ્યું?\\nસારાંશ: 31 માર્ચે સાંજે 7 વાગે હું બીબીસી ગુજરાતીની દિલ્હીસ્થિત ઑફિસમાં કામ કરી રહ્યો હતો. કોરોના વાઇરસની મહામારીને અંકુશમાં લેવા 21 દિવસના લૉકડાઉન વચ્ચે નવી દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાંથી અચાનક મોટી સંખ્યામાં સંક્રમિત લોકો મળી આવ્યાના સમાચારોની અપડૅટ્સ આવી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nઑફિસનો ફોન જ મહત્તમ ઉપયોગમાં આવતો હોય છે એટલે સામાન્ય રીતે મારો અંગત ફોન બંધ જ રહેતો હોય છે પણ મેં એ ફોન ચાલુ કર્યો. જેવો મેં એ ફોન ચાલુ કર્યો કે બીજી-ત્રીજી મિનિટે એ રણક્યો.\n\nમેં હેલો કહ્યું એ સાથે સામેથી વિનમ્ર અને સ્પષ્ટ અવાજ આવ્યો.\n\n\n\n''હેલો મેહુલભાઈ વાત કરો છો? હું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર ડી. બી. બારડ વાત કરું છું. તમે તાજેતરમાં નવી દિલ્હીના નિઝામુદ્દીનની મુલાકાત લીધી છે? આપ કેમ છો અને ક્યાં છો?''\n\nહું સમજી ગયો કે આમ અચાનક કેમ આવો કૉલ આવ્યો.\n\nમેં એમને જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાત પોલીસ લૉકડાઉનમાં બળપ્રયોગ કેમ કરે છે?\\nસારાંશ: * અમદાવાદમાં શાકભાજી લેવા નીકળેલા થલતેજના મહેન્દ્ર શાહને પોલીસે કોઈ દલીલ સાંભળ્યા વગર ડંડા માર્યા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"* લીમડીમાં બાઇક પર નીકળેલા કેટલાક લોકોને જાહેરમાં પોલીસે ઊઠકબેઠક કરાવી \n\n* અમદાવાદના ઉજાલા સર્કલ પાસે પોલીસે બહાર નીકળેલા લોકોનાં વાહનોની હવા કાઢી નાખી \n\n* વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં લૉકડાઉનમાં બહાર નીકળેલા લોકોને ડંડા મારવામાં આવ્યા \n\nસમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં પણ લૉકડાઉન હોવાથી પોલીસ કડક રીતે તેનું પાલન કરાવી રહી છે.\n\nકેટલીક જગ્યાએ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર પણ વહેતા થયા હતા.\n\nઆવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસને ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાત સરકારનું 'ઑપરેશન હૉટસ્પૉટ' કેટલું અસરકારક?\\nસારાંશ: અમદાવાદના કોટ વિસ્તાર ઉપરાતં રાજ્યભરમાં ગુજરાત સરકારે અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વોરૅન્ટીન કર્યા છે, જેનો સીધો અર્થ એ છે કે આ વિસ્તારના લોકો એક હદ પછી બહાર ન જઈ શકે અને આ વિસ્તારમાં બહારના કોઈ વ્યક્તિ અંદર ન આવી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરિયાપુરની મસ્જિદ ગલી\n\nગુજરાતમાં હાલમાં લગભગ 1,45,000થી વધુ લોકો આ પ્રકારે વિવિધ ક્લસ્ટર ક્વોરૅન્ટીનમાં રહે છે, આ વિસ્તારો પૈકી મોટા ભાગના મુસ્લિમ આબાદીવાળા વિસ્તારો છે.\n\nઅમદાવાદનો કોટ વિસ્તાર હોય કે સુરતનો રાંદેર ટાઉન વિસ્તાર કે પછી બેગમબજારનો વિસ્તાર, મુસ્લિમોની બહુમતીવાળા આવા ઘણા વિસ્તારો છે, જ્યાં કડક કાર્યવાહી કરીને લોકોના બ્લડ-સૅમ્પલ લેવામાં આવી રહ્યા છે અને અવરજવર પર રોક લાગાવી દેવાઈ છે. \n\nઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને આ સ્ટ્રેટેજીથી સીધો ફાયદો થયો છે, કારણ કે અમદાવાદના કોટ વિસ્તારમાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાત સરકારે કયા-કયા પ્રતિબંધો લાગુ કર્યા છે?\\nસારાંશ: કોરોના વાઇરસને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યુની અપીલ કરી છે. અનેક રાજ્યોએ પ્રવાસ પ્રતિબંધો લાગુ કર્યા છે. મુંબઈ, પુણે, નાગપુર જેવા શહેરોમાં લૉકડાઉનની સ્થિતિ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારે શાળા-કૉલેજો,સિનેમાઘરો વગેરે બંધ કરવા ઉપરાંત સફાઈ અને કાળાબજાર ઉપર પણ પગલાં લીધા છે. \n\nઆ ઉપરાંત સરકારે રેસ્ટોરાંઓને પણ બે ટેબલો વચ્ચે ઓછામાં ઓછુ એક મિટર દૂર અંતર રાખવાનો આદેશ આપ્યો છે.\n\nહૅન્ડ સેનિટાઇઝર અને દવાઓમાં વેપારીઓ કાળા બજાર કરીને લોકોને લૂંટે નહીં તે માટે 25 ટીમો દ્વારા 355 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું અને 73 દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરાવી દુકાનમાલિકોને નોટિસ આપવામાં આવી છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાત સહિત ભારતમાં કેવી સ્થિતિ, મહારાષ્ટ્રમાં કેવાં નિયંત્રણો?\\nસારાંશ: ભારતમાં ડિસેમ્બર 2020 બાદ પ્રથમ વખત 24 કલાકમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 35,871 નવા કેસો નોંધાયા છે. જ્યારે 172 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 1,14,74,605 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,216 થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કોરોના વાઇરસ ફરીથી માથું ઊચકી રહ્યો છે\n\nઆ દરમિયાન 17,741 સાજા પણ થયા છે. દેશભરમાં કોરોના વાઇરસના કુલ સક્રિય કેસની સંખ્યા 2,52,364 થઈ છે. ભારતના સ્વાસ્થ્યમંત્રાલયે સંબંધિત જાણકારી આપી છે. \n\nએક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઇરસના પ્રતિકાર માટે વૅક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્ય છે તો બીજી બાજુ, કેસોની સંખ્યામાં પણ ઉછાળો આવી રહ્યો છે.\n\nઆ પહેલાં બુધવારે 28 હજાર 903 નવા કેસ નોંધાયા હતા. બુધવારે ગુજરાતમાં 1122 નવા કેસ નોંધાયા હતા.\n\nકેન્દ્રીય આરોગ્યમંત્રાલયના ડેટા મુજબ કોરોનાના નવા કેસોની સંખ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબમાં નાઈટ કર્ફ્યુ લાદવા પાછળનું લૉજિક શું છે?\\nસારાંશ: ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો એક લાખ 30 હજારને પાર કરી ગયો છે ત્યારે ગુજરાત સહિત કેટલાંક રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના 20 શહેરો અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.\n\nગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાલમાં જાહેરાત કરી હતી કે રાજ્યના 8 મહાનગરો સહિતનાં 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં રહેશે. \n\nકોરોનાના સતત વધતા પ્રસારને અંકુશમાં લેવાના એક ઉપાય તરીકે અમદાવાદ,રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, આણંદ, નડિયાદ, મોરબી, ગોધરા, ભુજ, ભરૂચ, દાહોદ, ગાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતના ઉંઝામાં કેમ લાગુ કરાયું ફરીથી લૉકડાઉન?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ ગુજરાતમાં સતત વધી રહ્યો છે અને કેસોની સંખ્યા 50 હજાર પર પહોંચવામાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર ગુજરાતમાં આવેલું ઉંઝા જીરાના કેન્દ્ર તરીકે વિખ્યાત છે. કોરોનાની મહામારીને પગલે ઉંઝામાં કેસો સામે આવતા શહેરમાં સાત દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.\n\nઆ સિવાય પણ ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં આંશિક કે પૂર્ણ લૉકડાઉનના નિયમો લાગુ કરવામાં આવે છે.\n\nઉંઝાની સ્થિતિ પરનો અહેવાલ જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતના ડૉક્ટરોને દર્દીઓની સારવારમાં કઈ દવા મદદ કરી રહી છે?\\nસારાંશ: કોરોના વાઇરસે જે રીતે દુનિયાને ભરડામાં લીધી તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આપણે ઝડપથી ફેલાતા આ વાઇરસ સામે કેટલા લાચાર છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકોરોના વાઇરસ સામેની લડત માટે ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલી પૅનલમાં સામેલ એવા ચેપી રોગના નિષ્ણાત ડૉ. તુષાર પટેલ કહે છે કે ડૉક્ટરોને સમય જતાં અમુક દવાઓ અને સારવારની પદ્ધતિ વિશે ખ્યાલ આવતાં હવે રાજ્યમાં મૃત્યુદર કાબૂમાં આવી શક્યો છે.\n\nકોરોના વાઇરસ માટે ખાસ વૅક્સિન અને દવાના અભાવમાં વર્ષ 2020 અડધું વીતી ગયું છે.\n\nઅત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકો આનાથી ચેપગ્રસ્ત થયા છે અને લગભગ સાડા પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nનિષ્ણાતો પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુદર અન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતના ત્રણ બૉડી બિલ્ડરોનો એ કારસો જે ડૅડ બૉડીનો ઢગલો કરી મૂકત\\nસારાંશ: એક ડૉક્ટરની જાગરૂકતાના લીધે કોરોનાના દર્દીઓનો જીવ બચાવનારા નકલી ઇંજેક્ષનનું કૌભાંડ પકડાયું. આ ડૉક્ટરે મધરાતે એમના કામમાં સાચવેતી ન રાખી હોત તો કદાચ ગુજરાતમાં મોટા પાયે એ નકલી ઇંજેક્ષન વેચાતું હોત અને તેને કારણે અનેક લોકોનાં મૃત્યુ પણ થઈ શકત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નકલી ઇંજેક્ષનના આરોપીઓ\n\nકોરોના મહામારી જેમ જેમ આગળ વધી રહી છે તેમ આ આપદાને કમાણીના અવસરમાં પલટી દેવા માગનારા લોકો પણ સામે આવી રહ્યા છે. દેશમાં અનેક સ્થળોએ જરૂરી દવા-ઇંજેક્ષન બ્લૅકમાં વેચાણ થઈ હોવાની ઘટનાઓ બની છે તો ગુજરાતમાં સૌથી મોંઘા એવા ટોસિલિઝુમેબ ઇંજેક્ષનને નામે સ્ટીરૉઇડના નકલી ઇંજેક્ષન વેચાઈ રહ્યા હોવાનો કેસ સામે આવ્યો છે.\n\nઆ ઘટનામાં પોલીસે અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી છે. \n\nકેવી રીતે પકડાયું કૌભાંડ\n\nનકલી ઇંજેક્ષનો\n\nગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલર વિભાગના ડાયરેક્ટર એચ.જી. કોશિયાએ બીબીસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતના નડિયાદમાં કિટ પહેરી થાય છે હૅર કટિંગ\\nસારાંશ: કોરોના મહામારીને પગલે લૉકડાઉન 4.0ની દેશમાં શરૂઆત થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનમાં અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તો અમુક બાબતોમાં છૂટ પણ આપવામાં આવી છે.\n\nલૉકડાઉનમાં જે સેવાને લઈને વધારે ચર્ચા થઈ છે તેમાં સલૂનનો પણ સમાવેશ થાય છે.\n\nઅનેક લોકોએ દિવસોથી હજામત કરાવવાનું ટાળ્યું છે.\n\nજોકે, જ્યાં કેસો નથી ત્યાં અશંત સૂલનો ખૂલવા શરૂ થયાં છે.\n\nગુજરાતમાં નડિયાદમાં હૅર સૂલન ખૂલવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ સલૂનની અંદરનો નજારો સામાન્ય દિવસો જેવો નથી. \n\nકોરોના વાઇરસની ગંભીરતાને પગલે સૂલનમાં કર્મચારીઓ PPE સૂટ પહેરીને કામ કરે છે. જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતના પૂર્વ ક્રિકેટરે શોધેલા વૅન્ટિલેટરની વિશ્વમાં માગ કેમ?\\nસારાંશ: કોરોનાવાઇરસે જગતભરમાં હાહાકાર મચાવ્યો છે અને જે એક મેડિકલ ઉપકરણની સતત ચર્ચા થઈ રહી છે એ છે વૅન્ટિલેટર. કોરોનાએ જ્યાં ભરડો લીધો છે એવા કેટલાક દેશોમાં વૅન્ટિલેટરની માગ ઊભી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક દેશોએ તાબડતોબ વૅન્ટિલેટર બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. આપણા દેશમાં પણ વૅન્ટિલેટરની માગ ઊભી થઈ છે.\n\nમેડિકલ ઉપકરણોના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓને વૅન્ટિલેટર બનાવવા માટે રાજ્ય સરકારે પણ આહ્વાન કર્યું હતું. \n\nરાજકોટની જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમિટેડ કંપનીએ દસ દિવસની મહેનતે એક વૅન્ટિલેટર તૈયાર કર્યું છે.\n\nધમણ1 નામનું આ વૅન્ટિલેટર ગુજરાત સરકારને તેમજ સમગ્ર દેશમાં તેઓ એક લાખ રૂપિયામાં આપવાના છે.\n\n\n\n\n\n\n\n\n\n\n\nક્રિકેટ છોડીને બિઝનેઝમાં આવ્યા\n\nજ્યોતિ સીએનસી કંપનીના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર પરાક્રમસિંહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતના મુસ્લિમો રસીના સર્વે માટે વિગતો આપવામાં કેમ ડરે છે?\\nસારાંશ: કોરોના વાઇરસની રસી આપવા માટે તેનો ડેટા તૈયાર કરવા માટે બનાવેલું એક પાનાનું ફૉર્મ ગુજરાત સરકાર માટે માથાના દુઃખાવા સમાન બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં રહેતા લોકો કોરોના વાઇરસની રસી માટેનો ડેટા આપવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે.\n\nએ લોકોને ડર છે કે સર્વેના નામે સરકાર તેમની વિગતો લઈને એન.આર.સી.ના કાયદા હેઠળ દેશમાંથી હાંકી કાઢશે. તો કોઈને એવો ડર સતાવે છે કે કોરોનાની રસીના નામે તેમનો ધર્મ ભ્રષ્ટ કરવાની કોશિશ થઈ રહી છે.\n\nરસીને મંજૂરી મળી જાય પછી રસીકરણ શરૂ કરતાં પહેલાં સરકાર પૂરતું આયોજન કરવા માગે છે.\n\nરસીકરણમાં કેટલો સમય લાગે છે, તેમાં કેવા પડકારો અને મુશ્કેલીઓ નડી શકે છે તે ચકાસવા માટે અમદાવાદ અને રાજકોટમાં તાજેતરમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં 1939 કેસ, દેશમાં મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ત્રીજા ક્રમે\\nસારાંશ: રોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં સોમવારે પાંચ વાગ્યા બાદ કુલ 93 નવા કેસો અને ચાર મરણ નોંધાયાં. જ્યારે 25 દરદીઓ સાજા થઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે નવા કેસો નોંધાયા એમાં અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસોનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 1939 થઈ ગઈ છે. જે દેશમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ત્રીજા ક્રમે છે. \n\nવિભાગના આંકડા એવું પણ જણાવે છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં 4212 પરીક્ષણ કરાયાં. જેમાંથી 196 લોકોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. અત્યાર સુધી રાજ્યમાં 33,316 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. \n\nઅત્યારે રાજ્યમાં સૌથી વધુ પૉઝિટિવ કેસો અમદાવાદમાં છે. અમદાવાદમાં કુલ દરદીઓની સંખ્યા 1248 છે. એ બાદ વડોદરામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં કેસોની સંખ્યા 20 હજારને પાર, ભારતમાં અઢી લાખ કેસો\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે અને ગુજરાતમાં કેસોની સંખ્યા 20 હજારને પાર કરી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે સાંજે, 7 જૂનના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 480 પૉઝિટિવ કેસ નોંધાયા છે અને 319 લોકો સાજા થયા છે.\n\nઉલ્લેખનીય છે કે શનિવાર સાંજના આંકડા મુજબ 24 કલાકમાં 498 પૉઝિટિવ કેસ આવ્યા હતા અને 313 લોકો સાજા થયા હતા. આમ, તફાવતની રીતે જોઈએ તો રવિવારે 18 કેસ ઓછા છે અને સાજા થનારની સંખ્યા પણ 7 ઓછી છે.\n\nરવિવાર, 7 જૂનના આંકડા મુજબ રાજ્યમાં 24 કલાકમાં 30 કોરોના દરદીઓનાં મૃત્યુ થયા છે. સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં 21 અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં ઘટી રહેલી મહામારી ચૂંટણીપ્રચારમાં ફરી વકરશે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ ઘટી ગયા હોય એમ લાગી રહ્યું પરંતુ રવિવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી વડોદરામાં ચૂંટણીસભામાં ભાષણ આપતી વખતે બ્લડ પ્રેશર લો થતા સ્ટેજ પર ઢળી પડ્યા હતા ત્યારબાદ મુખ્ય મંત્રીને અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી સભામાં\n\nહૉસ્પિટલમાં મુખ્ય મંત્રીનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવતા સોમવારે તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું. \n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીની સાથે સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે.\n\nગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાઇરસના કેસ ઘટી ગયા હતા પરંતુ અમદાવાદ મેડિકલ અસૉસિયેશનના ડૉક્ટરોનું કહેવું છે કે કોરોના વાઇરસના કેસ છેલ્લાં બે દિવસમાં ફરીથી વધ્યા છે. \n\nજે પ્રકારે રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં છ કરોડથી વધુ લોકોનો સર્વે, ઊભા થયેલા સવાલો અને રજૂ થયેલાં તારણો\\nસારાંશ: કોરોના વાઇરસને પગલે સૌપ્રથમ રાજ્ય સરકારે 31 માર્ચ સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. એ પછી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. કોરોના વાઇરસની ગંભીરતાને લઈને રાજ્ય સરકારે રાજ્યના નાગરિકોના સર્વેલન્સ-ટ્રૅકિંગની કામગીરી શરૂ કરી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n\n\n24 માર્ચ સુધીમાં 30 લાખ લોકોનું સર્વેલન્સ - ટ્રૅકિંગ થયું હતું અને એક એપ્રિલ સુધીમાં 6,30,47,407 લોકોનો રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે થયો હતો એવું ગુજરાત સરકારે જણાવ્યું હતું. \n\nઆશાવર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનો આ સર્વેની કામગીરીમાં જોડાયાં હતાં. \n\n24 માર્ચે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે કહ્યું હતું કે રાજ્યમાં જ્યાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ મળ્યા છે એવા વિસ્તારમાં 30 લાખથી વધુ નાગરિકોનું સર્વેલન્સ ટ્રૅકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. \n\nએમણે કહ્યું કે, આગામી બે સપ્તાહમાં રાજ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1410 નવા કોરોના કેસ, સાજા થનારનો આંકડો પણ લાખને પાર\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1410 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 દરદીનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nરાજ્યમાં કોરાનાથી સાજા થયેલા દરદીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચીને 1,01,101 થઈ છે.\n\nસુરત જિલ્લામાં આજે 286, અમદાવાદમાં 173, રાજકોટમાં 144, વડોદરામાં 135 અને જામનગરમાં 129 નવા કેસ નોંધાયા છે.\n\nરાજ્યમાં આજે થયેલાં 16 મૃત્યુમાંથી સુરત અને રાજકોટમાં ચાર-ચાર, અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ અને ગાંધીનગરમાં બે દરદીનાં મૃત્યુ થયાં છે. \n\nરાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,20,498એ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3289 છે.\n\nમુંબઈમાં કોરોનાને પગલે કલમ 144 લાગુ, ગુજરાતમાં 1379 નવા કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?\\nસારાંશ: એક તરફ જ્યાં ભારત કોરોનાના કેસોની સંખ્યા બાબતે બ્રિટનને વટાવી વિશ્વનો ચોથા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ બની ગયો છે, તો બીજી તરફ ભારત સરકારે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવનારા સમયમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ બનવાનું અનુમાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માહિતીમાં કહેવાયું હતું કે, ‘ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જો વાઇરસની આગેકૂચ આ જ ગતિથી ચાલુ રહી તો જૂન-ઑગસ્ટ સુધીમાં આ રાજ્યોમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટો અને વૅન્ટિલેટરો ખૂટી પડી શકે છે.’\n\nઅનુમાન પ્રમાણે આ અછતની શરૂઆત દિલ્હીમાં તો શરૂ પણ થઈ ગઈ છે. દિલ્હીમાં 3 જૂનના રોજ ICU બેડ ખૂટી પડ્યા, તેમજ 12 જૂનના રોજ વૅન્ટિલેટરો ખૂટી પડવાનું અનુમાન છે.\n\nજ્યારે 25 જૂનના રોજ ઑક્સિજનની સુવિધા સાથેના આઇસોલેશન બેડ ખૂટી પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં જોવા મળી રહેલા અસિમ્પ્ટોમૅટિક કેસ શું છે?\\nસારાંશ: ગુજરાતમાં હવે સરકારે કોરોના વાઇરસના કેસ શોધવા માટે ઍક્ટિવ સર્વેલન્સનું કામ હાથ ધર્યુ છે. રાજ્યમાં જ્યાં પણ કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ નોંધાય ત્યાં જે-તે વ્યક્તિના પરિવારજનો સહિત આખા વિસ્તારના લોકોનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરીક્ષણ દરમિયાન એવા કેટલાય લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા, જેમને કોરોના વાઇરસનાં જાણીતા લક્ષણો જેવાં કે તાવ, ઉધરસ, સર્દીમાંથી કશુ પણ નહોતું. \n\nઘણા લોકો માટે આ પ્રકારના રિપોર્ટ ચોંકાવનારા તો છે જ, પણ સરકાર માટે પણ બીમારીની ફરિયાદ જ ન હોય અને પૉઝિટિવ આવે તેવા અસિમ્પ્ટોમૅટિક લોકોને શોધવાનો પડકાર ઊભો થયો છે. \n\nસેવા કરતા સંકટ \n\nદાખલા તરીકે, દાણીલીમડાના 'સફી મંજિલ' વિસ્તારમાં રહેતી 55 વર્ષની એક વ્યક્તિ વાઇરસની મહામારી દરમિયાન સેવાકાર્ય માટે ગરીબવિસ્તારોમાં ફરતી હતી અને ખાવાનું પહોંચાડતી હતી. \n\nઆ વ્યક્તિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં નવા કેસ 1900ને પાર, 7 મોત, સીએમ રૂપાણીએ કેમ કહ્યું, 'અઠવાડિયાં સુધી કેસ હજુ વધશે'?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,961 નવા કેસ સામે આવ્યા છે ત્યારે 1,405 લોકો સાજા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણીએ કહ્યું ગભરાવવાની કોઈ જરૂર નથી. સંક્રમણનો દર વધારે છે પણ આ લહેરમાં મૃત્યુનો દર ઓછો છે.\n\nસમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસને કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,94,130 કેસ છે જેમાંથી 9,372 ઍક્ટિવ કેસ છે. \n\nગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ કૉરપોરેશનના આંકડા જે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે તે મુજબ અમદાવાદમાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 551 છે ત્યારે સુરત કૉરપોરેશનમાં 501 નવા કેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની જેમ મૃતદેહોનો કોરોના ટેસ્ટ થશે ખરો?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં હૉસ્પિટલમાં કોઈ કેસ મૃત્યુ પામેલ અવસ્થામાં આવે તો તે મૃતદેહનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે એવી જાહેરાત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતિન પટેલ\n\nઆ કારણે જે તે દર્દી કોરોનાને લીધે મૃત્યુ પામ્યા હતા કે નહીં એની સ્પષ્ટતા થશે તેમજ મૃતકની હયાતી દરમિયાન કરવામાં આવેલ કોરોના પરીક્ષણ જો નૅગેટિવ આવ્યું હોય તો એ ખામીયુક્ત હતું કે નહીં તેની પણ ભાળ મળી શકશે. \n\nગુજરાતમાં પણ સરકારી હૉસ્પિટલોમાં દરદી હૉસ્પિટલે પહોંચે એ પહેલાં જ મૃત્યુ પામ્યા હોય એવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે મહારાષ્ટ્રે જે જાહેરાત કરી છે એ અંગે ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે.\n\nઆ અંગે રાજ્યના આરોગ્યમંત્રી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને પૂછવામાં આવ્યું કે શું આપણે ત્યાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં આવશે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાઇરસના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. જેને પગલે સરકાર દ્વારા તકેદારીનાં પગલાં ભરાઈ રહ્યાં છે. જોકે, આના લીધે લોકોમાં રાજ્યમાં ફરીથી લૉકડાઉન લાગુ કરાશે કે એવી ચર્ચા પણ જન્મી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને જોતાં ગુરુવારે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના રાત્રીકર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. \n\nઆ કર્ફ્યુ 20 નવેમ્બરથી જ્યાં સુધી બીજો આદેશ ન આવે ત્યાં સુધી લાગુ કરવામાં આવ્યો છે.\n\nમોડી રાત્રે અમદાવાદમાં 'સંપૂર્ણ કર્ફ્યુ'ની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે સંકળાયેલા અધિક મુખ્ય સચિવ ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ ટ્વીટ કરીને કરી હતી. \n\nતેમણે ટ્વીટ કરી કહ્યું, \"મોડી રાત્રે કોરોના વાઇરસની સ્થિતિની સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં માસ્ક નહીં પહેરનાર લોકો માટે ડૉક્ટરો કેવી સજાની ભલામણ કરે છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના એ નિર્દેશ પર સ્ટે આપ્યો હતો જેમાં હાઈકોર્ટ કહ્યું હતું કે માસ્ક નહીં પહેરનાર લોકોને કોવિડ-19 કૅર સેન્ટર્સમાં સામુદાયિક સેવાની સજા આપવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતીન પટેલે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટનો આદેશ વ્યવહારુ નથી એટલે કાયદાકીય અભિપ્રાય લીધા બાદ સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો. \n\nનીતીન પટેલે કહ્યું કે માસ્ક નહીં પહેરનારને કમ્યુનિટી સેન્ટરમાં મોકલવા સંભવ નથી. જેના કારણો સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. \n\nસુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે નિર્દેશ આપ્યો કે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ખાતરી કરશે કે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યમાં માસ્ક પહેરવા અંગેની કેન્દ્ર અને રાજ્ય સરક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં યુનિવર્સિટીઓની પરીક્ષાથી સંક્રમણનું જોખમ વધશે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો નોંધાતો થઈ રહ્યો છે. રાજ્ય સરકારના સબસલામતના દાવા વચ્ચે હવે ગુજરાતમાં કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે, એટલે કે દેશમાં કોરોનાના કુલ દર્દીઓ પૈકી 10 ટકા દર્દી માત્ર ગુજરાતમાં જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યારે જ્યારે કોરોનાની પરિસ્થિતિ પર નિયંત્રણ લેવા સરકાર મથી રહી છે, ત્યારે જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ કૉલેજોને 25 જૂનથી પરીક્ષા શરૂ કરવાની સૂચના આપી દેવાઈ છે. આ સૂચનાને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. \n\nરાજ્ય સરકારની જાહેરાતને પગલે ગુજરાત ટેકનૉલૉજિકલ યુનિવર્સિટી દ્વારા તો 25 જૂનથી પરીક્ષા શરૂ કરવાની જાહેરાત પણ કરી દેવાઈ છે. \n\nરાજ્ય સરકાર દ્વારા પરીક્ષા ખંડમાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ ફાળવી અને ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાની સૂચના આપી છે, તેમજ પરીક્ષા દરમિયાન સંબંધિત પરીક્ષા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાદો, શિવસેનાની માગ\\nસારાંશ: શિવસેનાનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે જો કોરોના મુદ્દે ગુજરાતની કામગીરીની સમીક્ષા કરવામાં આવે તો મહારાષ્ટ્ર કરતાં પહેલાં ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાદવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ નેતા કે પાર્ટીનું નામ લીધા વગર રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવાના પ્રયાસ નિષ્ફળ જશે અને વિપક્ષે 'ક્વોરૅન્ટીન' થઈ જવું જોઇએ. \n\nરાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય નારાયણ રાણેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની માગ કરી હતી. મહારાષ્ટ્ર ભાજપના નેતા સુધીર મુનગંટીવારે પણ મહારાષ્ટ્રની સ્થિતિને 'ચિંતાજનક' ગણાવી હતી. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરાઉતે કહ્યું હતું, કે કોવિડ-19 સંદર્ભે ગુજરાતની કામગીરી અંગે ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણીઓને ધ્યાને લઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કેમ બંધ કરી દેવાયો?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે અને અમદાવાદમાં સૌથી વધારે કેસો જોવા મળી રહ્યા છે ત્યારે સંક્રમણની તપાસ માટેની રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ અટકાવી દેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં રેપિડ વેન દ્વારા પરીક્ષણ\n\nગુજરાતમાં અનેક સ્થળોએ રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ છેલ્લા ત્રણ દિવસથી સતત થઈ રહ્યો હતો. જોકે, રાજ્ય સરકારે આખરે સોમવારે નિર્ણય લીધો કે હવેથી એ રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ અહીં નહીં થાય. \n\nહવે સરકારી તંત્રે રેપિડ ટેસ્ટ વગર માત્ર પીસીઆર ટેસ્ટ મારફતે જ પોતાનું કામ કરવાનું રહેશે. \n\nરેપિડ ટેસ્ટની ગુણવત્તાને લઈને પણ વિવાદ થયો હતો. જોકે, હવે બીજી કોઈ રેપિડ ટેસ્ટ કિટ આવવાની છે કે નહીં તથા ફરી રેપિડ ટેસ્ટિંગ શરૂ કરાશે કે નહીં તેની ચોખવટ હજુ સરકારે કરી નથી. \n\nરાજ્યમાં સંક્રમણના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન પતિ-પત્નીના ઝઘડા કેમ વધી રહ્યા છે?\\nસારાંશ: કચ્છના ગાંધીધામમાં સુખેથી રહેતું એક દંપતી લૉકડાઉન દરમિયાન અચાનક ઝઘડાનો અનુભવ કરવા લાગ્યું. \n\nમહિલાના પતિને એવી શંકા હતી કે બાજુમાં રહેતા પાડોશી સાથે પત્નીને આડો સંબંધ છે કારણ કે પડોશી પત્નીને સીધુંસામગ્રી લાવવામાં મદદ કરે છે. આવી શંકાને આધારે પતિએ પત્ની સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યું. \n\nછેવટે 'અભયમ્'ની ટીમે આ ત્રાસમાંથી નાના બાળક અને મહિલાને છોડાવ્યાં. \n\nઅમદાવાદના મણિનગરમાં રહેતી અને નાની દુકાન ચલાવતી એક વ્યક્તિનું લગ્નજીવન સુખી હતું, પણ લૉકડાઉન દરમિયાન એમણે પત્નીને માર મારવાનું શરૂ કર્યું અને છેવટે 'અભયમ્' ટીમે એને સમજાવી પતિ-પત્નીને ફરી ભેગાં કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nગુજરાતમાં આ સમયે બીજી સમસ્યાઓ કરતાં ઘરેલુ હિંસાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. \n\nગુજરાતમાં હિંસાના કેસમાં મહિલાઓને મદદ કરતી સરકારી સંસ્થા 181 'અભયમ્'માં લૉકડાઉન દરમિયાન પતિ-પત્નીના ઝઘડાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. \n\n'અભયમ્'ના ચીફ ઑપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું: \n\n\"સામાન્ય સમય કરતાં લૉકડાઉનના સમયમાં ઘરેલુ હિંસાના કેસમાં 25% જેટલો વધારો થયો છે, ગુજરાતના ખૂણે-ખૂણેથી ઘરેલુ હિંસાના કેસ આવી રહ્યા છે.\" \n\nએમાં મોટાભાગના કેસમાં મધ્યમ વર્ગનાં દંપતીના કેસો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં લૉકડાઉન વચ્ચે કેસ કેમ વધી રહ્યા છે?\\nસારાંશ: લૉકડાઉનને એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા હજારોમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉસ્પિટલ\n\nભારતમાં લૉકડાઉન શરૂ થયું ત્યાર પહેલાં 22 માર્ચે દેશમાં કુલ 315 કેસમાંથી 18 કેસ ગુજરાતમાં હતા, એટલે આશરે પાંચ ટકા.\n\n22 માર્ચે ગુજરાતમાં 18 કેસ હતા જે વધીને સાતમી મે સુધીમાં 6662 જેટલા થઈ ગયા છે.\n\nતે સમયે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ હતા અને ત્યાં સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. \n\nમુંબઈ, પૂણે અને દિલ્હીમાં કૉમર્શિયલ હબ્સ અને મૉલ જેવી સાર્વજનિક જગ્યાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.\n\nલૉકડાઉન પહેલાં 20 માર્ચે ભારતના આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દિલ્હી અને રાજસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ઑનલાઇન શિક્ષણનું દબાણ કેટલું છે?\\nસારાંશ: \"ખુશી એકદમ સામાન્ય વર્તન કરતી હતી અને એ દિવસે સવારે આખા પરિવારે સાથે નાસ્તો કર્યો. એનું ઑનલાઇન શિક્ષણ પણ સારી રીતે ચાલી રહ્યું હતું. શાળામાંથી જે પણ ભણવામાં આવતું હતું તેમાં રસ લેતી અને હોમવર્ક પણ સમયસર પૂર્ણ કરી નાખતી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો છે રાજકોટના રોહિત શિંગાળાના, જેમની 12 વર્ષની દીકરી ખુશીએ, કથિત રીતે ઑનલાઇન ક્લાસનું દબાણ સહન ન થતા આપઘાત કરી લીધો. \n\nઑનલાઇન શિક્ષણ ત્યારે સફળ છે જ્યારે બાળકો પાસે મોબાઇલ અને ઇન્ટરનેટની સુવિધા હોય. ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં પણ સેંકડો બાળકો છે, જેમની પાસે આ બંને સવલત નથી. \n\nઑનલાઇન શિક્ષણ માટે અલાયદી શાંત જગ્યા પણ જોઈએ જે ઘણાં વિદ્યાર્થીઓ પાસે નથી. \n\nબીજી બાજુ, સી.બી.એસ.ઈ.એ તેના શૈક્ષણિક અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ તર્જ ઉપર ગુજરાતના ઍજ્યુકેશન બોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં કેમ નોંધાયા?\\nસારાંશ: 17 એપ્રિલે સવારે દસ વાગ્યા સુધીમાં ગુજરાતમાં કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા 1021 છે, જે પૈકી 590 કેસ અમદાવાદ જિલ્લામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દર્શાવે છે કે રાજ્યના પચાસ ટકાથી પણ વધુ એટલે કે અડધો અડધ કરતાં વધુ કેસ માત્ર અમદાવાદમાં છે. રાજ્યનાં અન્ય શહેરોમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા અને અમદાવાદના કેસની સંખ્યા વચ્ચે બહુ મોટું અંતર છે.\n\nજેમકે, 1021માંથી અમદાવાદમાં 590 કેસ છે તો એની સરખામણીમાં સુરતમાં 102 કેસ, વડોદરામાં 137 કેસ, રાજકોટમાં 28 કેસ છે.\n\nમતલબ કે, રાજ્યના અન્ય શહેરો કરતાં અમદાવાદમાં ચારથી પાંચગણા કે એનાથી પણ વધુ કેસ છે.\n\nઆનું કારણ જાણવા અમે તબીબોથી માંડીે સમાજશાસ્ત્રીઓઓ સાથે વાત કરી. \n\nઅમદાવાદના ડૉક્ટર પ્રવીણ ગર્ગે જણાવ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં સૌથી વધારે મૃત્યુ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં - Top News\\nસારાંશ: અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના સાજા થનાર દરદીઓ કરતાં મૃતકોની સંખ્યા વધારે છે એવું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nઅહેવાલ અનુસાર ગુજરાતમાં એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા કોરોનાથી સાજા થનાર દરદીઓથી વધારે છે.\n\nઅખબાર મુજબ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 25 માર્ચથી 19 મે સુધી કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 343એ પહોંચી છે જ્યારે 338 દરદીઓ સાજા થયા છે.\n\nઅમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત એસવીપી હૉસ્પિટલમાંથી 884 દરદી સાજા થયા છે જ્યારે 117 દરદી મૃત્યુ પામ્યા છે. ખાનગી હૉસ્પિટલમાં 186 લોકો સાજા થયા જ્યારે 63 મૃત્યુ પામ્યા છે.\n\nઆજ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં સ્થિતિ બગડતી કેમ ગઈ?\\nસારાંશ: એક બાજુ ગુજરાત સરકાર કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે પોતાની પીઠ થાબડતી જોવા મળી રહી છે અને બીજી બાજુ રોજબરોજ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ મામલે ગુજરાત સરકારની કામગીરીને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પણ દાખલ કરી છે.\n\nગુજરાત સરકારનો દાવો છે કે તે યોગ્ય કામગીરી કરી રહી છે. જોકે, મૃત્યુનો આંકડો સતત વધતો રહ્યો છે.\n\nગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેમ વણસી રહી છે જુઓ અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતમાં હવે ઑનલાઇન સળગી રહી છે આંદોલનોની મશાલો\\nસારાંશ: કોરોનાની મહામારીને કારણે લોકોના જીવનવ્યવહાર સમૂળગાં બદલાઈ ગયાં છે. કોરોનાના ચેપની બીકને કારણે લોકો એકબીજા પાસે જતાં ડરે છે. આ સંજોગોમાં રસ્તા પર ઊતરીને થતાં આંદોલનોનું સ્વરૂપ પણ બદલાયું છે. લાંબા ગાળાથી જે પડતર પ્રશ્નો અને સમસ્યા હતી તે મુદ્દે જે આંદોલનો ગાંધીનગરને આંગણે તેમજ જાહેરમાં થતાં હતા તે હવે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકોરોના અગાઉનાં દરેક આંદોલનો ટ્વિટર, ફેસબુક, યૂટ્યૂબ, વૉટ્સઍપ વગેરે સોશિયલ મીડિયા માધ્યમો પર હાઇલાઇટ થતાં જ હતાં, આંદોલનના જુવાળ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો જ હતો, પરંતુ હવે કોરોનાને કારણે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એ આંદોલનોનું મુખ્ય માધ્યમ જ સોશિયલ મીડિયા બની રહ્યું છે.\n\nહવે આંદોલનોની રણનીતિ સોશિયલ મીડિયા આધારિત રહે છે. \n\nછેલ્લા એક-દોઢ દાયકાથી મોબાઈલ-ઇન્ટરનેટ વ્યાપક જીવનનો હિસ્સો બની ગયા છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં એ વાત પણ નોંધવી રહી કે એ મોબાઈલ-ઇન્ટરનેટનો વપરાશ ખૂબ વધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતી મૂળના ડૉક્ટરે 36 કલાકમાં કર્યું એવું કામ કે મળ્યો એન્જિનિયરિંગનો ઍવૉર્ડ\\nસારાંશ: યુકે (યુનાઇટેડ કિંગડમ)માં ગુજરાતી મૂળના ડૉકટર રવિ સોલંકીને મહામારીમાં કરેલી કામગીરી બદલ યુનાઇટેડ કિંગડમ રૉયલ એકૅડેમી ઑફ એન્જિનિયરિંગ પ્રૅસિડેન્ટ’ સ્પેશિયલ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિ સોલંકી\n\nકોરોનાની મહામારી સામે લડવા માટે તેમણે જે ઍન્જિનિયરિંગ ઉકેલ આપ્યો આપ્યો બદલ યુકેમાં આ ઍવૉર્ડ આપવામાં આવ્યો. \n\n29 વર્ષના રવિ સોલંકીનો જન્મ ગુજરાતથી બ્રિટન ગયેલાં માતા-પિતાના ત્યાં લિસેસ્ટરમાં થયો હતો. તેમનાં માતા મધુ નર્સ છે અને પિતા કાંતિ એકાઉટન્ટ છે. \n\nતેમની નાની બહેન પ્રિયંકા પણ હાલ મેડિસિનનો અભ્યાસ કરી રહ્યાં છે. \n\nવર્ષ 2011માં રવિ સોલંકી કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં મેડિસિનનો અભ્યાસ કરવા માટે પરત ફર્યા. \n\nતેમણે ત્યાંથી ન્યૂરોડિજનરેશનમાં પીએચ.ડી. કર્યું. પીએચ.ડી. પૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગુજરાતી યુવતી ફસાઈ છે તે જહાજ પર કેવી છે સ્થિતિ?\\nસારાંશ: જાપાનના યોકોહામાની પાસે રોકી દેવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેઝ ક્રુઝ શિપ પર લગભગ 3,700 પ્રવાસીઓ હાજર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ જ ક્રુઝ છે જ્યાં મુંબઈની ગુજરાતી યુવતી સોનાલી ઠક્કર કામ કરે છે અને તેઓ ત્યાં દસ કરતાં વધારે દિવસથી ફસાયેલાં છે. \n\nઆ જહાજમાં એક પ્રવાસી ડેવિડ અબેલ કહે છે, \"હવે ભલે ધીમે-ધીમે પણ હતાશા વધવા લાગી છે.\"\n\nબીજા પ્રવાસીઓની જેમ ડેવિડ અને તેમનાં પત્ની સેલી પણ રજાઓને માણવા માટે આ ખૂબસૂરત અને રોમાંચક દરિયાઈ સફર માટે ટિકિટ લઈને જોડાયાં હતાં. તેમની રજાઓ કોરોના વાઇરસની ઝપટે ચડી ગઈ છે.\n\nદંપતીને અંદાજ જ નહોતો કે ચીનથી દૂર હોવા છતાં તેમના વૈભવી જહાજ સુધી આ રીતે વાઇરસ પહોંચી શકશે.\n\nક્રુઝ પર રહેલા લોકોમાંથી (બુધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ગોધરામાં મસ્જિદ બની ગઈ કોવિડ-19 હૉસ્પિટલ\\nસારાંશ: ગુજરાતમાં 19 જુલાઈ સુધીમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોની સંખ્યા 48 હજારને પાર પહોંચી ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલાં મોટાં શહેરો સુધી જ સીમિત કોરોના હવે નાનાં શહેરો અને ગામોમાં પણ ફેલાઈ રહ્યો છે, ત્યારે ગોધરાના મુસ્લિમોએ સ્થાનિક તંત્રની સાથે મળીને અનુકરણીય પહેલ કરી છે.\n\nગોધરાની બીજા નંબરની સૌથી મોટી મસ્જિદમાં પ્રાથમિક સંસાધનોથી સજ્જ 32 બૅડની હૉસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે.\n\nજુઓ ગોધરાથી આ ખાસ અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ઘરમાં માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી બચી શકાશે?\\nસારાંશ: \"હવે ઘરમાં પણ માસ્ક પહેરવાનો સમય આવી ગયો છે.\" નીતિ આયોગના આરોગ્ય સભ્ય ડૉક્ટર વી. કે. પૌલે સોમવારે દેશવાસીઓને આ સલાહ આપી ત્યારે દરેક ઘરમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું લોકો હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકોને હવે ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ અપાઈ રહી છે\n\nઘરમાં કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો બાકીના સભ્યો માસ્ક પહેરે તે વાત તો સમજી શકાય.\n\nજોકે ઘરમાં કોઈને ચેપ લાગ્યો ન હોય અને છતાં ઘરમાં માસ્ક પહેરવાથી કોરોનાથી બચી શકાય, તે સલાહ કેટલી મહત્ત્વની છે?\n\nઆ સમજવા માટે અમે કેટલાક નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી. આ ઉપરાંત આ મુદ્દા સાથે સંકળાયેલા બીજા સવાલોના જવાબ શોધવા પણ અમે પ્રયાસ કર્યો.\n\nઘરમાં માસ્ક પહેરવાથી શું ફાયદો થાય?\n\nઘરમાં માસ્ક પહેરવાથી શું ફાયદો થાય?\n\nઆરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં માસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચિકન ખાવાથી, ગરમી આવવાથી શું બદલાશે?\\nસારાંશ: કોરોના વાઇરસ દુનિયાના ઘણા દેશો બાદ હવે ભારતમાં પણ દસ્તક દઈ ચૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને બુધવારે કહ્યું, અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાઇરસના 28 કેસ સામે આવ્યા છે.\n\nઆ કેસ કેરળ, તેલંગણા, જયપુર અને દિલ્હીમાં આવ્યા છે. અહીં લોકોને નિરીક્ષણ હેઠળ રખાયા છે.\n\nવિશ્વભરમાં કોરોનાને કારણે ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. સૌથી વધુ ચીન પ્રભાવિત રહ્યું છે.\n\nસાવચેતી માટે ભારતમાં પણ સરકારે કેટલાંક પગલાં ભર્યાં છે, પરંતુ સામાન્ય લોકોમાં કોરોનાને લઈને ઘણા સવાલ છે.\n\nઆ સવાલો જવાબ મેળવવા માટે બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષ ડૉ. ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચીનથી પરત ફરેલી ગુજરાતી વિદ્યાર્થિનીએ જણાવી આપવીતી\\nસારાંશ: \"મારાં મમ્મીની તબિયત બગડી એટલે હું ચીનમાંથી પરત આવવા નીકળી અને મારો ભાઈ ઑસ્ટ્રેલિયાથી. જો હું બે દિવસ મોડી પડી હોત, તો મારા બીજા મિત્રોની જેમ જ હું પણ અત્યારે ચીનમાં ફસાયેલી હોત. મિત્રો સાથે રોજ વાત થાય છે. એમની પાસે પૂરતું ખાવાનું નથી અને હૉસ્ટેલમાં કેદીઓની માફક રહે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં કોરોના વાઇરસનો કેર ફેલાયો તે પહેલાં ઝીલ પરત ફર્યાં હતાં\n\nઉપરના શબ્દો છે ચીનમાં તીબીબી અભ્યાસ કરનારાં ઝીલ પટેલના. આણંદ નજીક આવેલા વિદ્યાનગરનાં ઝીલ ચીનમાં અભ્યાસ કરે છે અને હાલમાં વતન પરત આવી ગયાં છે. \n\nઝીલના પિતા પશુડૉક્ટર હતા અને થોડા સમય પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. \n\nડૉક્ટર બનવા માગતાં ઝીલને નીટ (નેશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ)માં ઓછા માર્ક આવતા ગુજરાતમાં પ્રવેશ નહોતો મળ્યો. એટલે તેમણે ચીનમાં જઈને ડૉક્ટરીનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. \n\nઝીલ જણાવે છે, \"મારા પિતાની ઇચ્છા હતી ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચીનની એ જગ્યા જ્યાં સંક્રમણ ફરીથી ફેલાયું\\nસારાંશ: સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની ઉત્પત્તિ ચીનમાં થઈ હોવાનું કહેવાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે જ્યારે સમગ્ર દુનિયામાં આ વાઇરસ પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે ચીનમાં આ વાઇરસ નામશેષ બની ગયો હોવાના સમાચાર આવતા હતા.\n\nપરંતુ સમાચાર એજન્સી રૉયટર્સના હવાલાથી જાણવા મળ્યું છે કે ચીનમાં જીવલેણ વાઇરસે ફરી એક વાર દસ્તક દીધી છે. \n\nચીનની રાજધાની બીજિંગમાં ખેતપેદાશોનું એક હૉલ-સેલ માર્કેટને કોરોના વાઇરસને કારણે બંધ કરવું પડ્યું હોવાના સમાચાર મળ્યા છે. \n\nપ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર અહીં પાછલા બે દિવસોથી કોરોના વાઇરસના સ્થાનિક સંક્રમણના કેસ સતત વધી રહ્યા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચીનની લૅબોરેટરીમાંથી જગતભરમાં ફેલાયો વાઇરસ?\\nસારાંશ: કોરોના વાઇરસ ક્યાંથી અને કેવી રીતે આવ્યો એ બાબતે જાતજાતની માન્યતાઓ પ્રવર્તે છે. કેટલાકનો દાવો છે કે એ વાઇરસ પશુઓમાંથી માણસોમાં પહોંચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકયા પશુમાંથી એ માણસમાં પહોંચ્યો છે એ બાબતે કશું નક્કર કહી શકાતું નથી. કેટલાકનો દાવો છે કે આ વાઇરસ પેંગોલિનમાંથી માણસોમાં પહોચ્યો છે, તો કેટલાક તેના માટે ચામાચીડિયાને જવાબદાર માને છે. \n\nબીજા કેટલાક લોકો માને છે કે આ વાઇરસ ચીનની પશુમાર્કેટમાંથી આવ્યો છે. ચીનમાં અનેક જંગલી પશુઓનો ઉપયોગ ખાવા તથા દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેથી કોરોના વાઇરસ ત્યાંથી માણસોમાં પ્રવેશ્યાનો દાવો છે. \n\nએક સમય સુધી તો ચામાચીડિયાને જ કોરોના વાઇરસનો મૂળ સ્રોત માનવામાં આવતું હતું. \n\nએવી દલીલ કરવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચીનમાં ઘટતી ઘટના વિશે માહિતી બહાર કેમ નથી આવતી?\\nસારાંશ: દુનિયા પર કોરોના વાઇરસે નાગચૂડ જમાવી તેને દોઢ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. સૌ પહેલાં ચીનના વુહાન શહેરમાં આ મહામારીએ દેખા દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ છતાં આજે પણ ત્યાંથી કોઈ નક્કર માહિતી બહાર નથી આવી, જેના કારણે અનેક અટકળોએ જન્મ લીધો છે. જેમ કે, શું આ વાઇરસ વુહાનની લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો?\n\nચીનની સરકારે શરૂમાં કોરોના વાઇરસ અંગે માહિતી છુપાવી હતી? ચામાચીડિયામાં જોવા મળતો વાઇરસ કોઈ પશુ મારફત મનુષ્યમાં પ્રવેશ્યો તો વાહક કોણ હતું?\n\nઆવા અનેક સવાલોના ઉદ્ભવ પાછળ એક કારણ છે, ચીનની સરકારની 'ગુપ્તતાની સંસ્કૃતિ.' ત્યાં પશ્ચિમી સોશિયલ મીડિયાનું અસ્તિત્વ નથી તથા સ્થાનિક માધ્યમો સઘનપણે સરકારના દબાણ હેઠળ છે.\n\nઊઠતા અવાજને દબાવી દેવા\n\nએવું મના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચીને ડૉ. વેનલિયાંગની વાત ન સાંભળી એ દુનિયાને કેવી રીતે ભારે પડ્યું?\\nસારાંશ: વિશ્વને સોપ્રથમ કોરોના વાઇરસ અંગે ચેતવનાર ચીની ડૉક્ટર લી વેનલિયાંગના મૃત્યુને હવે એક વર્ષ વીતી ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. લી વેનલિયાંગ\n\nસમગ્ર વિશ્વમાં ડૉ. વેનલિયાંગની એક હીરો તરીકે ચર્ચા થઈ. પરંતુ ડૉ. વેનલિંયાંગનું મૃત્યુ પણ આખરે કોરોના વાઇરસના કારણે જ થયું હતું.\n\nચીનના સરકારી મીડિયામાં તેમના સ્વાસ્થ્યને લઈને કેટલાક વિરોધાભાસી સમાચારો આવતા રહ્યા.\n\nપરંતુ વુહાન હૉસ્પિટલ, જ્યાં ડૉ. વેનલિયાંગ કામ કરતા હતા અને જ્યાં તેમની સારવાર થઈ, તેણે પાછલા મહિને જ આ વાતની પુષ્ટિ કરી છે કે ડૉ. વેનલિયાંગનું મૃત્યુ થઈ ચૂક્યું છે.\n\n34 વર્ષીય ડૉ. વેનલિયાંગે ડિસેમ્બર, 2019ના અંતિમ દિવસોમાં પોતાના સાથી ડૉક્ટરોને સંક્રમણના પ્રસાર વિશે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ચેપના ફેલાવાથી કયો દેશ બચેલો રહેશે?\\nસારાંશ: ત્રણેક મહિના પહેલાં 12 જાન્યુઆરીએ ચીનમાં કોરોના વાઇરસ ફેલાયેલો હતો. તે વખતે ચીનની બહાર એક પણ જગ્યાએ એ વાઇરસ જોવા મળતો નહોતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તે પછી 13 જાન્યુઆરીએ કોરોના વાઇરસનું સંક્રમણ એ વૈશ્વિસ સમસ્યા બની ગઈ. થાઈલૅન્ડમાં એક કેસ નોંધાયો અને તે પછી જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા સુધી તે ફેલાયો.\n\nદુનિયાભરમાં દેખા દઈ રહેલો વાઇરસ ધાડાની જેમ ફરી વળ્યો.\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\nનેપાળથી નિકારાગુઆ સુધી દુનિયાભરમાં હવે Covid-19ના કેસોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. \n\nમરણાંક વધી રહ્યો છે, હૉસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે, ત્યારે દુનિયામાં એવી કોઈ જગ્યા ખરી જ્યાં કોરોના ન પહોંચ્યો હોય?\n\nનવાઈ લાગશે, પણ જવાબ છે હા.\n\nસંયુક્ત રાષ્ટ્રસંઘમાં 193 સભ્ય દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : છ મહિનાની જાસૂસી તપાસ બાદ વિજ્ઞાનીઓને શું પુરાવા મળ્યા?\\nસારાંશ: કોઈ પણ મહામારી કેવી રીતે ફેલાઈ તેનું પગેરું દાબવાનું કામ જાસૂસી તપાસ જેવું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ જાસૂસી તપાસમાં પુરાવા નાબૂદ થઈ જાય તે પહેલાં ગુનાના સ્થળ સુધી પહોંચવાનું હોય છે અને પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરવાની હોય છે. \n\nત્યારબાદ તપાસ શરૂ થાય છે અને પુરાવાને આવરી લઈને બીજી ઘટના ઘટે તે પહેલાં હત્યારાને પકડી લેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રકારના પ્રયાસ કરવા છતાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આ મહામારી દરરોજ હજારો લોકોનો ભોગ લઈ રહી છે. \n\nછ મહિના પહેલાં મહામારીનો આતંક શરૂ થયો હતો ત્યારે વૈજ્ઞાનિકો હજુ સુધી આ વાઇરસ અંગે કેટલું જાણી શક્યા છે?\n\nપહેલી ચેતવણી\n\nકોઈ પણ વાઇરસની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : છ મહિનામાં ભારતે શું-શું કર્યું અને મહામારીનો કેવો સામનો કર્યો?\\nસારાંશ: 24મી માર્ચની રાતે કોરોના વાઇરસના ફેલાવાને રોકવા દેશભરમાં લૉકડાઉન લાગુ કરી દેવાયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલા 21 દિવસ માટે પણ બાદમાં બે વાર તેની અવધિ લંબાવવામાં આવી હતી, પણ આજે ભારત સંક્રમણના મામલે વિશ્વમાં બીજા નંબર પર છે.\n\nભારતમાં મૃતકોની સંખ્યા પણ અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ છે. બીજી બાજુ રિકવરી રેટના મામલે ભારત સૌથી આગળ છે.\n\nભારતમાં કોરોના વાઇરસનો પહેલો કેસ 30મી જાન્યુઆરીએ નોંધાયો હતો.\n\nગત 6 મહિનામાં શું થયું તે જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા ઝુબૈર અહમદે \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : જયારે લગ્નના બે દિવસમાં જ વરરાજાનું મૃત્યુ થયું અને સામે આવ્યા 111 પૉઝિટિવ કેસ\\nસારાંશ: કોરોનાના સમયમાં પણ લગ્નો અટક્યાં નથી, જ્યાં સુધી લૉકડાઉન લાગુ હતું ત્યાં સુધી એકાદ-બે લગ્નોના સમાચાર સાંભળવા મળતા હતા. વળી એ લગ્નો પણ ઑનલાઇન થતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપરંતુ અનલૉક-1 પછી 8 જૂનથી 50 મહેમાનોને સામેલ કરી લગ્નનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી. પછી શું, છૂપી રીતે પણ અનેક અનેક જગ્યાએ લગ્નો પહેલાની જેમ થવા લાગ્યા. \n\nકોઈ પૂછે તો લગ્નનું આયોજન કરનાર વ્યક્તિ એવો જ દાવો કરતા હતા કે 50થી ઓછા લોકોને આમંત્રણ આપ્યું છે. પટનામાં એ જ રીતે એક લગ્ન થયા જે આજે ચર્ચામાં છે. \n\nપટનાના પાલીગંજમાં થયેલા એક લગ્ને તેના આયોજન પર પ્રશ્નો ઊભા કર્યા છે. \n\nપટનાથી છપાતા સ્થાનિક અખબારોમાં મંગળવારે એક લગ્નના સમાચાર ચર્ચામાં રહ્યા. સમાચાર પત્રોના અહેવાલ અનુસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : જાપાને લૉકડાઉન વિના મહામારીને કેવી રીતે હરાવી?\\nસારાંશ: દુનિયાભરમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ જેમજેમ વધ્યા તેમતેમ મોટા ભાગના દેશોએ લૉકડાઉન અને વધુ ટેસ્ટિંગ પર ભાર આપ્યો છે. તેમ છતાં ઘણા દેશોમાં સંક્રમણના કેસ ઓછા થતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ અંદાજે 1.75 લાખ કેસ છે અને અત્યાર સુધીમાં અંદાજે પાંચ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nભારતમાં 24 માર્ચથી લૉકડાઉન છે, પરંતુ જેવી લૉકડાઉનમાં છૂટ અપાઈ કે સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા.\n\nસંક્રમણના કેસ વધતાં લોકો સરકારની ટીકા પણ કરી રહ્યા છે કે સંક્રમણ વધી રહ્યું છે તો લૉકડાઉનમાં છૂટ કેમ અપાઈ રહી છે.\n\nઅમેરિકા, રશિયા, બ્રિટન, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ કોરોના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન કર્યું. જોકે ટીકાઓ અને અનેક સવાલો છતાં જાપાને સંપૂર્ણ લૉકડાઉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : જો બાઇડને કહ્યું, અમેરિકામાં 100 દિવસમાં 10 કરોડ લોકોનું રસીકરણ કરાશે\\nસારાંશ: જો બાઇડને તેમના પદભાર સંભાળ્યાના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોના રસીકરણનું લક્ષ્ય રાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે તેમના કાર્યકાલના પ્રારંભમાં જ વાઇરસ સંબંધિત મહામારીનો અંત નથી આવવાનો. અને તેથી તેમણે એક વિગતવાર નીતિ તૈયાર કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે તેનાથી કોવિડ-19ની સ્થિતિને કાબૂમાં લેવા માટે મદદ મળશે.\n\nતેઓ 20મી જાન્યુઆરીએ પદભાર સંભાળશે અને તેમણે તેમની આરોગ્ય ટીમ પણ રજૂ કરી છે. તેમણે જનતાને આગ્રહ કર્યો છે કે તેઓ પ્રથમ 100 દિવસ સુધી માસ્ક પહેરે.\n\nમંગળવારે ફાઇઝર અને બાયોએનટેકની રસી માટે માર્ગ મોકળો થયો છે જે અમેરિકાના લોકોના રસીકરણ કરવા માટે ઉપયોગી થશે.\n\nવળી અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ વિભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : જો મહામારીનો કેર ચાલુ રહે તો ક્રૂડઑઇલનો ભાવ 10 ડૉલર પ્રતિબેરલ સુધી પહોંચશે\\nસારાંશ: વિશ્વભરમાં હાલ કોરોના વાઇરસનો કેર વર્તી રહ્યો છે, તેના પરિણામે ટૂંક સમયમાં ક્રૂડના ભાવ ઇતિહાસના સૌથી ઓછામાં ઓછા એટલે કે 18 વરસને તળિયે જાય એવી શક્યતા ઊભી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઊર્જાનિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાને પગલે વિશ્વના ઘણા દેશોમાં લૉકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં ક્રૂડઑઇલની વૈશ્વિક માગમાં ભારે ઘટાડો થયો છે. તેમ છતાં સઉદી અરેબિયા જેવો દેશ ક્રૂડનું ઉત્પાદન વધારવાની પેરવી કરી રહ્યો છે.\n\nક્રૂડઑઇલનું ઉત્પાદન કરતા દેશોમાં જ્યારે ઑઇલના સંગ્રહ માટેની જગ્યા નથી ત્યારે ઓછી માગની સામે ક્રૂડ-તેલની આવક વધતાં તેની સીધી અસર વૈશ્વિક બજારની ઑઇલકિંમતો પર પડી રહી છે.\n\nચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસના કારણે જાન્યુઆરી મહિનાથી તમામ રિફાનરીઓ બંધ થયા પછી પણ વિશ્વમાં આવેલા તેલભંડારો ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : જ્યારે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત ગુટકાચોરને કારણે આખો વિસ્તાર ક્વોરૅન્ટીન થયો\\nસારાંશ: વડોદરાના ડભોઈમાં એક ગુટકાચોરને કારણે વિસ્તારના 600થી વધુ લોકોને ક્વોરૅન્ટીન કરવાની ફરજ પડી છે. ગુટકાની તલબને કારણે ડભોઈમાં બે ગુટકાશોખીનોએ પાનના ગલ્લાવાળાને લૂંટી લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ મામલે પાનના ગલ્લાવાળાએ પોલીસ ફરિયાદ કરી અને પકડાયેલો ચોર કોરોનાગ્રસ્ત નીકળતા એ રહેતો હતો એ સમગ્ર વિસ્તારને ક્વોરૅન્ટીન કરાયો છે.\n\nએટલું જ નહીં ગુટકાચોરને પકડનારા પોલીસની પણ હવે કોરોનાની તપાસ થઈ રહી છે.\n\nગુટકાચોરને કારણે તેના વિસ્તારનાં 150 ઘરના 600 લોકો ક્વોરૅન્ટીન થઈ ગયા છે. \n\nવડોદરા પાસેના ડભોઈમાં લૉકડાઉન દરમિયાન ગુટકા અને પાનમસાલા નહીં મળતાં અહીંના રામટેકરી વિસ્તારના ગુટકાના બંધાણી અયૂબ તાઈ અને કુલદીપ શર્માએ ગુટકાની શોધખોળ શરૂ કરી હતી.\n\nડભોઈના માથાભારે ગણાતા અયુબ તાઈ આમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ટેસ્ટથી લઈ સારવાર સુધી ગુજરાતનાં ગામડાં બેહાલ કેમ?\\nસારાંશ: 55 વર્ષના દાનસિંગભાઈ બારડ ગીર સોમનાથના એક નાનકડા દેવલી ગામમાં રહેતા હતા. એપ્રિલ મહિનામાં તેમના પરિવારમાં એક સાથે આઠ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક જગ્યાએ ધક્કા ખાધા બાદ પણ આ પરિવારને કોઈ પણ પ્રકારની કોવિડની સારવાર કે સરકારી મદદ ન મળી.\n\nઆ પરિવારમાં પોતાની રીતે જ સંઘર્ષ કરીને છ લોકોને કોવિડથી બચાવી શક્યું છે અને દાનસિંગભાઈ સહિત બે લોકોનાં મૃત્યુ થયાં. \n\nઆ દાનસિંગભાઈના નાના ભાઈ અશ્વિનભાઈ બારડ પણ કોવિડ પૉઝિટિવ હતા, પરંતુ પોતાના ભાઈની લથડતી તબિયત જોતાં તેઓ પોતે તેમના માટે ઓક્સિજનના બાટલાનો બંદોબસ્ત કરવા માટે દોડી રહ્યા હતા.\n\nઅશ્વિનભાઈ તેમને આશરે 25 કિલોમીટર દૂર વેરાવળના કોવિડ સેન્ટરમાં લઈ ગયા હતા, જ્યાં તેમને ઓક્સિજન બેડ માટે 370 વેઇટિંગ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ટેસ્ટિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી\\nસારાંશ: કોવિડ-19ના પરીક્ષણ મામલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં COVID-19 પરીક્ષણ નીતિ અંગેના સરકારના પરિપત્રને પડકારવામાં આવ્યો હતો.\n\nએનડીટીવીના અહેવાલ અનુસાર સુધારેલી COVID-19 પરીક્ષણ નીતિ અંગેની અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ને નોટિસ ફટકારી છે.\n\nઆઈએમએ પિટિશનમાં 2 જૂને આરોગ્ય વિભાગ દ્વારા જારી કરેલા પરિપત્ર મુજબ, અધિકારીઓની પૂર્વ મંજૂરી વિના એસિમ્પ્ટોમેટિક હેલ્થવર્કરોના કોરોના વાઇરસના ટેસ્ટ માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ટ્રેન, બસ કે ફ્લાઇટ, કઈ મુસાફરી કેટલી સુરક્ષિત?\\nસારાંશ: લૉકડાઉનમાં છૂટની સાથે ટ્રેન, બસ અને ફ્લાઇટ જેવાં જાહેર પરિવહનોમાં મુસાફરી દરમિયાન કોરોનાથી સંક્રમિત થવાના જોખમને લઈને આપણને આશંકા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેને લઈને કોઈ અલગથી ખાસ શોધ તો થઈ નથી, પરંતુ જેટલી જાણકારી અમને કોરોના વાઇરસના સંક્રમણ અંગે છે, તેના આધારે તેનું આકલન કરી શકીએ છીએ.\n\nકેટલી સુરક્ષિત છે ટ્રેન?\n\nસંક્રમિત વ્યક્તિ ખાંસતાં, છીંકતાં કે શ્વાસના માધ્યમથી હવામાં વાઇરસ છોડે, તેનાથી કોરોના વાઇરસ ફેલાય છે.\n\nહવામાં તરતા વાઇરસ કોઈ પણ વ્યક્તિના શરીરમાં સીધા કે પછી એવી ચીજોને સ્પર્શવાથી, જ્યાં વિષાણુયુક્ત કણ પડ્યા હોય, ત્યાંથી આંખ, નાક અને મોંના માધ્યમથી પ્રવેશ કરી શકે છે.\n\nસંક્રમણનું જોખમ બહારથી વધુ બંધ જગ્યાઓ પર રહે છે, એવી જગ્યાઓ જ્યાં હવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ડાયાબિટીસના દર્દીઓએ કોરોનાથી કેવી રીતે બચવું?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકેતિક ચિત્ર\n\nઝાયડસના સ્થાપક અને ડાયાબિટીઝની સારવારમાં નિષ્ણાત મનાતા ડૉ. વી. એન. શાહનું કહેવું છે કે અનલૉક પછી સતત વધતા સંક્રમણને કારણે આવા દર્દીઓ માટે ખતરો વધ્યો છે અને તેમણે વધારે સાવચેત રહેવાની જરૂર છે.\n\nનિષ્ણાતો મુજબ કોરોના સંક્રમણની સૌથી વધારે અસર જે લોકો પર થઈ તેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડનીની બીમારીના દર્દી તથા અન્ય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ સામેલ છે.\n\nડૉ. વી. એન. શાહે કહ્યું કે કોરોનાના ચેપગ્રસ્તોમાં ડાયાબિટીસ, બલ્ડપ્રેશરથી પીડિત દરદીઓમાં પણ એ લોકોની પરિસ્થિતિ વધારે ગંભીર થતી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જલદી વૅક્સિનેશનનો પ્લાન નકારી કાઢયો\\nસારાંશ: રવિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસના અધિકારીઓને ખાસ કિસ્સામાં જ વૅક્સિન આપવામાં આવશે. જોકે હવે તેમણે પોતાનો પ્લાન બદલી નાંખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"GETTY IMAGES\n\nઅમેરિકામાં સૌથી પહેલાં કોરોના વાઇરસની વૅક્સિન મેળવનાર લોકોમાં ટ્ર્મ્પ વહીવટના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે એવા સમાચાર હતા. કહેવામાં આવ્યું હતું કે વ્હાઇટ હાઉસના કર્મચારીઓને આ અઠવાડિયામાં ફાઇઝર-બાયોએનટેકની વૅક્સિન આપવામાં આવી શકે છે.\n\nજોકે ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને પ્લાનમાં ફેરફાર કરવા માટે જણાવ્યું છે. અમેરિકાએ વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે પરવાનગી આપી છે અને સોમવારે રસી બજારમાં આવી જશે.\n\nદાવો કરવામાં આવી રહ્યો છે કે વૅક્સિન કોરોના વાઇરસ સામે 95 ટકા રક્ષણ આપે છે. વૅકિસનના પ્રથમ 3"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : તબલિગી અને કુંભ સમયે મીડિયા કવરેજ કેવું રહ્યું?\\nસારાંશ: \"ગુરુવાર : તા. 10થી 14 એપ્રિલ દરમિયાન હરિદ્વારના કુંભમેળામાં 1701 લોકો કોરોના પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તા. 10થી 14 એપ્રિલ દરમિયાન હરિદ્વારના કુંભમેળામાં 1701 લોકો કોરોના પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું છે\n\nઅત્યારે દેશમાં બે પ્રકારનાં દૃશ્ય જોવા મળી રહ્યાં છે. એક તરફ મૃત્યુ અને નિરાશા સાથે જોડાયેલી ઘટનાઓનો વણથંભ્યો ક્રમ છે, તો બીજી તરફ આસ્થા તહેવાર અને જમાવડાનું દૃશ્ય છે.\n\nકુંભની ભીડના સમર્થકો તેને ચિંતાજનક નથી માનતા, કારણકે તેમાં સામેલ થનારાઓ માને છે કે ઉપર બેઠેલા દેવતા તેમની ઉપર કૃપા વરસાવી રહ્યા છે.\n\nબે દુનિયા, બે દૃશ્ય\n\nહાલ આસપાસમાં પ્રવર્તમાન એક દૃશ્ય એવું છે કે જેમાં સ્મશાનની બહાર પણ ડાઘુઓએ રાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : તબલીગી જમાત કેસમાં 541 વિદેશી નાગરિકો સામેની ચાર્જશીટમાં શું છે?\\nસારાંશ: દિલ્હીમાં તબલીગી જમાતના લોકો ભેગા થયા હતા તે અંગે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે 541 વિદેશી નાગરિકો સામે નવી 12 ચાર્જશીટ ફાઇલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેની સમાચાર સંસ્થા એએનઆઈએ આ માહિતી આપી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદિલ્હીની સાકેત કોર્ટમાં આજે 25 જૂનની નવી તારીખ આપવામાં આવી છે. \n\nદિલ્હીનો નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તબલીગ જમાતની મરકઝમાં માર્ચ મહિનામાં એક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી પણ લોકો અહીં આવ્યા હતા અને વિદેશીઓએ પણ ભાગ લીધો હતો.\n\nઆ સ્થળેથી મોટા પ્રમાણમાં કેસો સામે આવતા તબલીગી જમાતની આ સભા કથિત રીતે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણનું કેન્દ્ર બની ગઈ હતી.\n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : તમારા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા છે? જુઓ અહીં\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા સતત વધી રહી છે. 19 મે, મંગળવારના રોજ સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનાં મોટાં શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધારે છે, જ્યારે બીજી તરફ દેશના કેટલાક જિલ્લાઓ એવા છે. જ્યાં એકાદ-બે કેસો જ નોંધાયા છે.\n\nમહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યો સૌથી વધારે પ્રભાવિત છે. જ્યારે પૂર્વોત્તરનાં રાજ્યોમાં સંક્રમણના કેસોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે.\n\n\n\n\n\n\n\n\n\nતમારા કે તમારા પ્રિયજનોના જિલ્લાઓમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા કેટલી છે, એ જાણવા માટે તમે આ વિશ્વસનીય ટૂલનો ઉપયોગ કરી શકો છો.\n\nસર્ચ કરવા માટે જિલ્લાનું નામ અંગ્રેજીમાં લખો.\n\n\n\n\n\n\n\n\n\n\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : દક્ષિણ કોરિયામાં અચાનક ચેપ કેમ ફેલાયો?\\nસારાંશ: કોરોના વાઇરસનો ચેપ ચીનની બહાર સૌથી વધુ દક્ષિણ કોરિયામાં ફેલાયો છે. એક જ અઠવાડિયામાં થોડા ડઝન કેસ હતા તે વધીને એક હજારે પહોંચવા આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયાએ કોરોના વાઇરસનો સામનો કરવા માટે પૂરતી તૈયારી કરી રાખી હતી, આમ છતાં અચાનક ચેપ કેમ ફેલાયો તેવો સવાલ પુછાવા લાગ્યો છે. \n\nસાથે જ એવો સવાલ થઈ રહ્યો છે કે શું બીજા દેશોમાં પણ અચાનક રોગચાળો વધી શકે છે ખરો.\n\nદક્ષિણ કોરિયામાં Covid-19 વાઇરસના જેટલા પણ કેસ સામે આવ્યા છે, તેમાંથી અડધાથી પણ વધુ એક ધાર્મિક સંપ્રદાયના લોકોના છે.\n\nટીકાકારોનું કહેવું છે કે આ સંપ્રદાય ગુપ્તતામાં માને છે તેના કારણે તેમનામાં ફેલાયેલા ચેપને પકડી શકાયો નહોતો.\n\nઅચાનક વાઇરસના ચેપના કેસ કેમ વધી ગયા?\n\nશિન્ચેઓન્જી ચર્ચ સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : દર્દીઓની કાળજી લેનારો નર્સિંગ સ્ટાફ કઈ રીતે કામ કરે છે?\\nસારાંશ: \"હૉસ્પિટલમાં કામે ચઢતાં પહેલાં આર્મીનાં ઉદાહરણો આપીને જુસ્સો બુલંદ રાખીએ છીએ. કામ શરૂ કરતાં પહેલાં અમે પ્રાર્થના પણ કરીએ છીએ. આ એક વૈશ્વિક મહામારી છે અને આપણી જેમ જ બીજા પણ એનો સામનો કરી રહ્યા છે એવું પોતાને યાદ કરાવીએ છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેજલબહેન પધારિયા, પૃષ્ઠભૂમિમાં નર્સિંગ જગત માટે આદર્શ 'લેડી વિથ લેમ્પ' ફ્લૉરેન્સ નાઇટૅન્ગલ\n\nઉપરના શબ્દો છે એસવીપી હૉસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ નર્સિંગનાં ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ તેજલબહેન વિપુલભાઈ પધારિયાના.\n\nકોરોના વાઇરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ કેવી રીતે કામ કરે છે, એ વિશે બીબીસી ગુજરાતીએ એમની સાથે વાત કરી. \n\nઅમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ તેમજ એસવીપી (સરદાર વલ્લભભાઈ પટેલ) હૉસ્પિટલમાં કોરોના વાઇરસના દર્દીઓની સારસંભાળ માટે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે કામ કરી રહ્યા છે.\n\nકોવિડ-19 અને અન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : દિલ્હીમાં એક જ દિવસમાં 2000થી વધારે કેસ, ફ્રાંસે કહ્યું જીતી લીધી પહેલી લડાઈ\\nસારાંશ: વિશ્વમાં આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 79 લાખને પાર થઈ ગયો છે. તો અત્યાર સુધીમાં આ મહામારીથી 4 લાખ 33 હજાર 65 લોકોનાં મૃત્યુ થયાં છે. આપ 15 જૂન 2020ની અપડેટ વાંચી રહ્યાં છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 511 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ 334 કેસ, સુરતમાં76 અને વડોદરામાં 42 કેસ નોંધાયા છે.\n\nઆરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં રાજ્યમાં કુલ 29 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 4, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલમાં 1-1 મૃત્યુ નોંધાયા. આ સાથે રાજ્યમાં આ મહામારીનો કુલ મરણાંક 1478 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસ 5779 છે જેમાંથી 66 દરદી વૅન્ટિલેટર પર છે જ્યારે 5713 દરદીઓની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદી પાસે ડોનાલ્ડ ટ્રમ્પે મદદ કેમ માગવી પડી?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કોરોના વાઇરસને લઈને કરવામાં આવેલી પ્રેસવાર્તામાં કહ્યું કે ભારત હાઇડ્રૉક્સીક્લોરોક્વિન દવાના નિકાસ પરથી પ્રતિબંધ ન હઠાવી શકે તો ઠીક છે, તે બદલ અમેરિકા પગલાં લઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે આ કેવાં પગલાં હશે તે બાબતે તેમણે કશું જ કહ્યું નથી.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી ગણતરીના દિવસો પહેલાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર લાંબી વાત થઈ. બંને દેશોએ કોરોના વિરુદ્ધની લડાઈમાં પૂર્ણ દમખમ સાથે એક બીજાનો સહકાર આપશે.”\n\nચાર એપ્રિલે સવાર-સવારમાં વડા પ્રધાને આ વાત કહી પરંતુ તેમણે એ ન જણાવ્યું કે કોરોના વિરુદ્ધની લડતમાં અમેરિકાએ ભારત પાસેથી કયા પ્રકારની મદદ માગી છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે મીડિયામાં આ બાબતે માહિતી આપી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદી સરકારે મહામારીમાં આ સવાલોના જવાબ આપવા પડશે\\nસારાંશ: ગત દિવસોમાં 'મનકી બાત'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનને કારણે લોકોને થતી મુશ્કેલી માટે માફી માગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું હતું, \"હું બધા દેશવાસીઓની માફી માગું છું. મને લાગે છે કે તમે મને માફ કરશો.\"\n\nતેમણે કહ્યું હતું, \"મોટા નિર્ણય કરવા પડ્યા હોવાથી તમારી સામે તમામ મુશ્કેલીઓ આવી પડી છે. મારા ગરીબ ભાઈઓ અને બહેનો વિચારતા હશે કે તેમને કેવો વડા પ્રધાન મળ્યો છે, જેણે અમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. હું દિલના ઊંડાણથી તેમની માફી માગું છું.\"\n\nવડા પ્રધાન માફી માગી લે એ પૂરતું છે?\n\nતેમણે માફી માગી હોવા છતાં કેટલાક સવાલો એવા છે કે જેના જવાબ મળવા જરૂરી છે. \n\nસરકાર પ્રવાસી મજૂરોને લઈને બેદરકાર કેમ હતી?\n\nવડાપ્રધાને કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદીએ રાજ્યોને મહામારીને રોકવા માટે શું સલાહ આપી?\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nઆ વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાને મુખ્ય મંત્રીઓ સાથે કોરોના રોકવાની સાથે રસીકરણની યોજના પર પણ વાત કરી હતી. \n\nતેમણે કહ્યું, \"કોરોનાની સામે દેશની લડાઈને એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે. ભારતના લોકોએ કોરોના વાઇરસનો જે પ્રકારે સામનો કર્યો છે, તેને લોકો ઉદાહરણની જેમ રજૂ કરે છે. આજે દેશમાં 96 ટકાથી વધારે લોકો રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરની બાબતમાં પણ ભારતની સ્થિતિ સારી છે. કેટલાંક રાજ્યોમાં કેસની સંખ્યા વધી રહી છે. દેશના 70 જિલ્લામાં આ વધારો 150 ટકાથી પણ વધારે છે. આપણે કોરોનાની વધી રહેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદીના એ ભક્ત જેમને મહામારીએ 'મોદીવિરોધી' બનાવી દીધાં\\nસારાંશ: \"બધા ભાજપ ભક્તોએ ફરી એક વાર પુનર્વિચાર કરવાની જરૂર છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપુલ જણાવે છે કે, \"મેં આજ દિન સુધી ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષને વોટ નથી આપ્યો. મને મારા મિત્રો 'મોદી અને ભાજપભક્ત' જ ગણાવતા. પરંતુ હવે હું આત્મગ્લાનિ અનુભવી રહ્યો છું કે ક્યારેક હું આવા પક્ષનો આવા અસંવેદનશીલ નેતાઓનો પ્રખર સમર્થક રહી ચુક્યો છું.\"\n\n\"બધાએ જાગી જવાની જરૂર છે. કોરોના તમારા માટે ઊંઘમાંથી જાગી જવાની ઘંટડી બનીને આવ્યો છે.\"\n\n\"ક્યાંક એવું ન થાય કે મોડું થઈ જાય. પછી પસ્તાવો કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.\"\n\nઅમદાવાદનિવાસી વિપુલ કૉન્ટ્રાક્ટરના આ શબ્દોમાં મોદી સરકાર પ્રત્યેનો આક્રોશ અને નિરાશા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદીના પત્રનો મજૂરે આપ્યો જવાબ...‘તો રોટલો કોણ આપત?’\\nસારાંશ: કોરોના સંકટ દરમિયાન ભારતે શરૂઆતમાં જે મોટું સંકટ જોયું, એ હતું પ્રવાસી મજૂરોનું પલાયન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પગપાળા, સાઇકલ ચલાવતાં, બસો અને ટ્રકોમાં ચઢવા માટે સંઘર્ષ કરતાં મજૂરોની તસવીરો લાંબા સમય સુધી લોકોનાં દિલોદિમાગમાં છવાયેલી રહી.\n\nકોઈએ સાઇકલથી લાંબી યાત્રા કરી, તો ભૂખ-તરસથી બેહાલ કોઈ મજૂર ચંપલ વિના પગપાળા ધોમધખતા તાપમાં પોતપોતાના વતન જવા નીકળી પડ્યા.\n\nઘણી ગર્ભવતી મહિલાઓ પોતાનાં નાનાંનાનાં બાળકોને ખોળા રાખીને ચાલી રહ્યાં હતાં, તો ઘણાં બાળકો પોતાના પિતાનો હાથ પકડીને લાંબી યાત્રા કરી રહ્યાં હતાં. આવાં દૃશ્યો ભારતના દરેક ભાગમાં સામાન્ય થઈ ગયાં હતાં.\n\nશરૂઆતમાં સરકારો મૌન હતી, તો વિપક્ષ આક્રમક હતો. સરક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નર્સોની એ સમસ્યાઓ જેનાં કારણે હડતાલ સુધી વાત પહોંચી\\nસારાંશ: \"પીરિયડ્સમાં પૅડને બદલી શકાય તેમ ન હોવાથી તેનો ઉપયોગ નથી કરી શકતા, એટલે ઍડલ્ટ ડાયપર પહેરવા પડે છે. યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન તથા સ્કિન ઇન્ફેક્શન થાય છે.\" \n\n\"પીપીઈ કિટ પહેરીને કામ કરવું એટલે એક પૉલિથિનમાં પેક થઈને કામ કરવા જેવું છે. તમે કશું ખાઈ ન શકો તથા બાથરૂમ પણ ન તઈ શકો, ઇન્ફૅક્શનનું જોખમ સતત તોળાતું રહે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના ઑલ ઇન્ડિયા ઑફ મેડિકલ સાયન્સિઝ (ઍઇમ્સ)માં ફરજ બજાવતાં મહિલા અને પુરુષ નર્સ આવી અનેક સમસ્યાઓ વેઠી રહ્યાં છે. \n\nઆ અંગે ઍઇમ્સના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો ન હતો એટલે ઍઇમ્સ નર્સિઝ યુનિયને પહેલી જૂનથી વિરોધપ્રદર્શન શરૂ કર્યાં છે. \n\nયુનિયનનું કહેવું છે કે પી.પી.ઈ. (પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમૅન્ટ) પહેરીને કામ કરવાના કલાકોને ચાર કલાક માટે મર્યાદિત કરવામાં આવે. \n\nસંગઠનના અધ્યક્ષ હરીશ કાજલાના કહેવા પ્રમાણે, તા. 29મી મેના દિવસે ઍઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાને પત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નવા વર્ષમાં દુનિયાના કયા કયા દેશોમાં ફરી લૉકડાઉનની નોબત આવી?\\nસારાંશ: અગાઉ દિવાળી બાદ કોરોનાના કેસોમાં સાર્વત્રિક વધારો નોંધાતાં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લાદ્યો હતો. ભારત સિવાયના દેશોમાં પણ નાતાલ અને નવા વર્ષ પછી કેસોમાં વધારો જોવા મળ્યો છે અને લૉકડાઉનની નોબત આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટે ચિંતા વધારી છે તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની તપાસને લઈને ચીનના વલણની ટીકા કરી છે. અલબત્ત, અનેક રસીઓનો સમાચારો આશાજનક છે પરંતુ હજી મામલો પૂરો નથી થયો. \n\nબ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ તાજેતરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોતાં ઇંગ્લૅન્ડમાં ફરીથી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે.\n\nનોંધનીય છે કે ઇંગ્લૅન્ડની જેમ જ વિશ્વના ઘણા દેશોમાં બીજી કે ત્રીજી વખત લૉકડાઉન લાદવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘોષિત પૂર્ણ લૉકડાઉન નહીં પણ આંશિક પ્રતિબંધોની સ્થિતિ લગભગ આખી દુન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નવા વેરિઅન્ટથી બ્રિટન બેહાલ, બોરિસ જોન્સને લાગુ કર્યું લૉકડાઉન\\nસારાંશ: કોરોના વાઇરસના વધી રહેલા કેસોને પગલે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે સસતત સાતમા દિવસે બ્રિટનમાં 50 હજાર કેસ સામે આવ્યા છે. નાતાલ પછી કેસોમાં 50 ટકાનો વધારો થયો છે. 18 હૉસ્પિટલો ફુલ છે અને દેશની હૉસ્પિટલોમાં પ્રતિ 10 પથારીએ 3 દર્દીઓ કોરોનાના છે. \n\nઉલ્લેખનીય છે યુકેમાં કોરોના નવા વેરિઅન્ટને પગલે કેસોમાં મોટો વધારો થયો છે અને આ વેરિઅન્ટ અન્ય કરતાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. \n\nબોરિસ જોન્સને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી. મંગળવારથી શાળાઓ, કૉલેજ, વિશ્વવિદ્યાલયો રિમોટ અભ્યાસ પર જ ચાલશે.\n\nબીબીસી સંવાદદાતા ગગન સભરવાલે કહ્યું કે લૉકડાઉનની જાહેરાત સાથે જ હવે લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નેધરલૅન્ડમાં નાઇટ કફર્યૂ સતત ત્રીજી રાતે બન્યો હિંસક, શું છે સ્થિતિ?\\nસારાંશ: નેધરલૅન્ડમાં કફર્યૂનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ ફરી વખત રાયોટ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી ગયા છે. શનિવાર અને રવિવારે પણ દેખાવકારોએ વિરોધપ્રદર્શન કર્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થિતિ વધુ વણસતી અટકાવવા માટે ઘણાં શહેરોએ કટોકરટીના પગલાં ભરવાની તૈયારી બતાવી છે.\n\nનેધરલૅન્ડનાં વિવિધ શહેરોમાં 150થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રોટરડેમના મેયર દ્વારા બહાર પાડવામાં આવેલ ઇમર્જન્સી ઑર્ડરની પ્રદર્શન કરી રહેલા લોકો પર કોઈ અસર ન થતાં પોલીસે વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યા હતા અને ટિયરગૅસ શૅલ પણ છોડ્યા હતા. \n\nકોરોના વાઇરસના કારણે નેધરલૅન્ડમાં નવા પ્રતિબંધો લાદવામાં આવતાં શનિવાર અને રવિવારે સમગ્ર દેશમાં અશાંતિ ઉત્પન્ન થઈ હતી. પ્રદર્શનકારીઓ નવા પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે. \n\nવડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓના ધિરાણોની સુરક્ષાનો ઉપાય કરવો જરૂરી કેમ?\\nસારાંશ: કોરોના વાઇરસને પગલે અર્થતંત્રને મુશ્કેલીમાંથી ઉગારવા નાણામંત્રીએ વિવિધ પગલાં ભર્યા છે. ખાસ કરીને નાના, સૂક્ષ્મ, મધ્યમ એકમો તેમજ લૉન લેનાર મધ્યમવર્ગને રાહતો આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત રિઝર્વ બૅન્કે ત્રણ મહિના માટે લોકોને હપ્તા ન ચૂકવી શકાય તેની અને તે સમયગાળા માટે બૅન્કોને પણ ઘણી રાહતો આપી છે. સીઆરઆર રેટ અને રિવર્સ રૅપોરેટમાં ઘટાડો કરી રિઝર્વ બૅન્કે નાણાકીય તરલતા કરી આપી. \n\nજોકે, નાણામંત્રીએ જાહેર કરેલા પગલાંમાં નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે કોઈ નોંધપાત્ર રાહત અપાઈ નથી. \n\nબિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા કરાયેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું કે નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ કે જે પોતાનું મોટા ભાગનું ફાઇનાન્સ મોટી કંપનીઓને કરતી હોય છે. \n\nકંપની નબળી પડશે\n\nરિઝર્વ બૅન્કે ત્રણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ન્યૂ યૉર્કમાં મૃતદેહોની અંતિમવિધિ કઈ રીતે કરાઈ રહી છે?\\nસારાંશ: અમેરિકામાં કોરોનાના દર્દીઓનાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. સતત વધી રહેલા મરણાંકના સમાચારો વચ્ચે ન્યૂ યૉર્કમાં કોરોનાના દર્દીઓના મૃતદેહોને સામૂહિકપણે દફન કરાઈ રહ્યા હોવાની ચિંતાજનક માહિતી સામે આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ માહિતીના પુરાવા સ્વરૂપે કેટલીક તસવીરો પણ રજૂ કરાઈ રહી છે.\n\nહાર્ટ આઈલૅન્ડની આ તસવીરોમાં સુરક્ષિત કપડાંમાં સજ્જ કર્મચારીઓ ઊંડા ખાડામાં લાકડાનાં તાબૂત મૂકતાં દેખાઈ રહ્યા છે.\n\nડ્રોન વડે લેવાયેલી આ તસવીરોમાં જે જગ્યા દેખાઈ રહી છે, ત્યાં પાછલાં દોઢસો વર્ષોથી એવા મૃતદેહોને સામૂહિકપણે દફનાવાય છે, જેમના કોઈ નજીકના સંબંધી કે મિત્ર નથી હોતા અથવા જેઓ અત્યંત ગરીબ હોય છે.\n\nન્યૂ યૉર્કમાં સૌથી વધારે પ્રકોપ\n\nન્યૂ યૉર્કમાં અંત્યેષ્ટિની તૈયારી\n\nઅમેરિકામાં ન્યૂ યૉર્કમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ જોવા મળી રહ્યો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પપ્પા બર્થડે પાર્ટી આપવાના હતા પણ એમને કોરોના થઈ ગયો- પોલીસપુત્ર\\nસારાંશ: 'મારી 20મી વર્ષગાંઠે મારા પપ્પા મને સરપ્રાઇઝ પાર્ટી આપવાના હતા, પણ એમને કોરોના થયો અને અમે બધા હવે હોમ ક્વૉરેન્ટીન થઈ ગયા છીએ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયમન સોલંકી\n\nઆ શબ્દો છે અમદાવાદના ખાડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પીયૂષ સોલંકીના મોટા દીકરા જયનમ સોલંકીના. \n\nજયનમ જેવા કેટલાય પોલીસના દીકરા-દીકરીઓ હશે કે જે પોતાના સારા-માઠા પ્રસંગે પિતાની રાહ જોઈ રહ્યા હશે, કારણ કે ગુજરાતમાં ફન્ટલાઇન પર લડનારા પોલીસના 23 જવાનોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, જેમાંથી અમદાવાદના 21 પોલીસ કર્મચારીઓ છે.\n\nઆ 21માંથી એક છે અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પીયૂષ સોલંકી.\n\nઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સૌથી વધારે કેસો કોટવિસ્તારના છે. \n\n\n\nપોલીસકર્મીનો પરિવાર હોમ ક્વૉરેન્ટીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પાકિસ્તાનમાં લૉકડાઉનમાં ઢીલ પછી 10,000 નવા કેસો\\nસારાંશ: ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં લૉકડાઉનમાં ઢીલ આપ્યા પછી કોરોના વાઇરસ સંક્રમણના 10,000 નવા કેસો સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં અત્યાર સુધી 30,000થી વધારે કેસો સામે આવ્યા છે અને 660 લોકોનાં મૃત્યુ થયા છે.\n\nગત અઠવાડિયે પાકિસ્તાને મસ્જિદો ખોલવા ઉપરાંત કેટલીક રાહતો આપવામાં આવી હતી. આ અઠવાડિયામાં જ 200 લોકોનાં મૃત્યુ થયા અને 10,000 નવા કેસો સામે આવ્યા.\n\nઉલ્લેખનીય છે કે ડૉક્ટરોની ચેતવણી છતાં બલૂચિસ્તાનમાં સરકારે બજાર, શોપિંગ મૉલ વગેરે ખોલવાની પરવાનગી આપી અને સિંધ પ્રાંતમાં પણ અઠવાડિયામાં 4 દિવસ દુકાનો ખોલવાની પરવાનગી આપી. \n\nચીનમાં ફરી શરૂ થયો કોરોના, શુલાન શહેર લૉકડાઉન કરાયું\n\nદુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પીપીઈ કિટમાં બ્લીડિંગ...સ્વાસ્થ્યકર્મીઓએ શું શું વેઠવું પડી રહ્યું છે\\nસારાંશ: 31 વર્ષનાં કૃતિ શાહ આઈસીયુમાં નર્સ તરીકે કામ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેનાટાનાં ચેહરા પર માસ્ક દ્વારા છોડવામાં આવેલા નિશાન\n\nતેઓ કહે છે કે આમ તો હું આશાવાદી છું પરંતુ છેલ્લા ત્રણ મહિના બહુ મુશ્કેલ રહ્યા છે. તેઓ દિલ્હીના એક હૉસ્પિટલમાં કામ કરે છે.\n\nતેમની શિફ્ટની શરૂઆત પીપીઈ કિટ પહેરવાથી થાય છે. ગ્લવ્ઝ, ગૉગલ્સ, માસ્ક, ફેસ શીલ્ડ અને ગાઉન વગેરે પહેરવામાં 45 મિનિટ જેટલો સમય જતો રહે છે. \n\nએક મહિલા તરીકે તેમનાં માટે આમાં અમુક વધારાની વસ્તુઓ જોડાઈ જાય છે. વધુ પડતો લાંબો ગાઉન લપસી જતો હોય અને તેમની ગર્દન ખુલ્લી રહી જતી હોય છે, જેને કારણે તેને ટેપથી ચોંટાડવો પડે છે. \n\nગૉગલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પૅંગોલિનમાં કોવિડ-19ને મળતો વાઇરસ મળ્યો\\nસારાંશ: ચીનમાં તસ્કરીથી લઇ જવાયેલા પૅંગોલિનમાં એવા વાઇરસ મળવાની ખાતરી થઇ છે જે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી રહેલા કોરોના વાઇરસથી મેળ ખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક આંતરરાષ્ટ્રીય ટીમનું કહેવું છે કે ભવિષ્યમાં આ પ્રકારનું સંક્રમણ ટાળવું હોય તો જંગલી જીવોના બજારમાં આ જાનવરના વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવી જોઇએ.\n\nપૅંગોલિન એવું સ્તનધારી પ્રાણી છે જેની ખોરાક માટે અને પારંપરિક દવાઓમાં ઉપયોગ માટે સૌથી વધુ તસ્કરી થાય છે.\n\nજોકે, ચામાચીડિયાને કોરોના વાઇરસનો મૂળ સ્ત્રોત માનવામાં આવી રહ્યું છે અને તેમાંથી કોઈ અન્ય જીવના માધ્યમથી કોરોના વાઇરસ મનુષ્યો સુધી પહોંચ્યા.\n\nશું કહે છે સંશોધન?\n\nનેચર જર્નલમાં પ્રકાશિત એક નવા શોધપત્રમાં સંશોધકોએ કહ્યું છે કે એમનો જિનેટિક ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પ્રવાસી મજૂરોની સામાજિક અને આર્થિક સુરક્ષા આજના સમયનો તકાજો છે\\nસારાંશ: ઇતિહાસમાં જોવા મળે છે તેમ રોજીરોટી કમાવા માટે માણસ સતત સફર ખેડતો રહ્યો છે. હજુએ દેશમાં વિચરતી જાતિઓ છે જે પોતાના જીવનનિર્વાહ માટે હંમેશાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે. સમય જતાં રોજીરોટીની શોધમાં માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો રહ્યો છે. આમાં મજૂરવર્ગથી માંડી ઉચ્ચઅભ્યાસ કરી નોકરીની શોધમાં આવતો વર્ગ પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટી સંખ્યામાં આવા પ્રવાસી મજૂરો અને કારીગરો ઉત્તર પ્રદેશથી માંડીને બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર અને ઓડિશાથી આવે છે. \n\nઅલંગમાં કામ કરતા મોટા ભાગના કામદારો ઓડિશા બાજુના હોય છે. જ્યારે મુંદ્રા કે કંડલા જેવાં બંદરો ઉપર અને અન્ય સ્થળોએ બિહાર કે ઉત્તર પ્રદેશના મજૂરો હોય છે. \n\nસુરતમાં પણ મોટા પ્રમાણમાં ઉત્તર ભારત, બિહાર કે આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યો અથવા સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાંથી પેટિયું રળવા લોકો આવે છે. \n\nદેશમાં 40 કરોડ પ્રવાસી મજૂરો\n\nદેશની વરિષ્ઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પ્રવાસી મજૂરોને કારણે ગામડાં અને દુર્ગમ સ્થળો સુધી પહોંચ્યો કોરોનાનો ચેપ?\\nસારાંશ: એક તરફ જ્યાં પ્રવાસી મજૂરો પરત ફર્યા બાદ ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના આંકડા ઝડપથી વધી રહ્યા છે ત્યાં જ બીજી તરફ હવે કોરોનાનો ચેપ નાનાં ગામડાં અને દુર્ગમ સ્થળો સુધી પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રમિકો\n\nગામડાંમાં જ્યાં સુધી પ્રવાસી મજૂરો અને અન્ય લોકો પાછા નહોતા ફર્યા ત્યાં સુધી કોરોના સંક્રમણને લગતા મામલા વધુ સંખ્યામાં દેખાવાનું શરૂ નહોતું થયું.\n\nઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો દસ હજારની નજીક પહોંચનાર છે અને અત્યાર સુધી 257 લોકો આ જીવલેણ વાઇરસનો ભોગ બની ચૂક્યા છે.\n\nદરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સમગ્ર રાજ્યમાં 500 લોકો કોરોના પૉઝિટિવ આવ્યા હતા. જોકે, અત્યાર સુધી લગભગ છ હજાર લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.\n\nઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કોરોનાનો પ્રથમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પ્રાઇવેટ લૅબમાં કરાવી શકાશે ટેસ્ટિંગ પણ આ છે ખાસ શરતો\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. આશંકા છે કે આવનારા દિવસોમાં તેની સંખ્યા હજુ વધી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં સંક્રમિત લોકોની ભાળ મેળવવા માટે જેટલી ચકાસણી થવી જોઈએ તેટલી થઈ નથી રહી.\n\nઆ વાતને રદ્દ કરતા ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે આઈ.સી.એમ.આર.ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ કહી ચૂક્યા છે કે દેશમાં યોગ્ય પ્રમાણમાં ચકાસણી થઈ રહી છે અને ભારત દરરોજ 10 હજાર ટેસ્ટ કરવા માટે સક્ષમ છે. આઈ.સી.એમ.આર.ના જણાવ્યા અનુસાર 24 માર્ચ સવારે 10 વાગ્યા સુધી 20,864 સૅમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.\n\nડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવના કહેવા પ્રમાણે, \"ફ્રાન્સ એક અઠવાડિયામાં 10 હજાર ટેસ્ટ કરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પ્રેમ અને સેક્સની દુનિયામાં શું પરિવર્તન આવશે?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીએ આપણી દુનિયાને બદલી નાખી છે. ગઈકાલ સુધી આપણે જે જીવન જીવતા હતા તેનાથી અલગ જીવન આજે જીવી રહ્યા છીએ અને હજી તો આ મહામારીનો અંત પણ નથી આવ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક નિષ્ણાતો માણસે આની સાથે જીવતાં શીખવું પડશે એમ પણ કહી રહ્યા છે.\n\nકોરોના મહામારીમાં અર્થતંત્રથી લઈને પૉલિટિક્સ અને નોકરીઓની ચર્ચા તો થઈ રહી છે પણ એમાં જીવનનો અનિવાર્ય હિસ્સો એવા પ્રેમ અને અંગતજીવનની વાત ઓછી થઈ રહી છે.\n\nભવિષ્યમાં કેવી હશે પ્રેમ અને અંગત જિંદગી, જુઓ વીડિયોમાં.\n\nરિપોર્ટ : ચિન્કી સિંહા\n\nવીડિયો : નિકિતા મંધાની\n\nઇલસ્ટ્રેશન્સ : પુનિત બરનાલા\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : પ્રેમ, સેક્સ અને રોમાન્સની દુનિયા મહામારી પછી કેવી હશે?\\nસારાંશ: કહેવાય છે કે પ્રેમ કોઈ પણ વાઇરસથી મોટો હોય છે. તે કોવિડ મહામારીને માત આપશે અને જીવતો રહેશે. આ જ છે પ્રેમનું ભાવિ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અન્ય વાતોના ભવિષ્યથી વિપરીત પ્રેમનું ભવિષ્ય મેટાફિઝિક્સના ઘેરામાં રહેશે- સૂક્ષ્મ અને ગૂઢ.\n\n\"આપણે માત્ર ભાવનાત્મક, આધ્યાત્મિક અને આભાસી સ્તર પર પ્રેમ કરી શકીએ છીએ. હવે પ્રેમ અને સેક્સ બંને અલગ વાત છે.\"\n\nદિલ્હીમાં રહેતા પ્રોફેશનલ પપ્સ રૉય ખુદને લાઇલાજ વિદ્રોહી ગણાવે છે. તેઓ સમલૈંગિક છે અને કોરોના બાદ પ્રેમના ભવિષ્ય પર ઊંડાઈથી વાત કરે છે.\n\nહાલમાં પપ્સ રૉય પોતાના ફોન સાથે એક ફ્લેટમાં ફસાયેલા છે.\n\nતેઓ કહે છે, \"પ્રેમ ક્યાંક બહાર છે. બસ, આપણે પ્રેમની જૂની રીતોને ભુલાવીને નવી રીત શીખવી પડશે.\"\n\nલૉકડાઉનથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ફેક ન્યૂઝથી ગરીબ મુસલમાનોની મુશ્કેલી કઈ રીતે વધી રહી છે?\\nસારાંશ: કર્ણાટકના બાગલકોટની ઘટનાઃ ત્રણ માછીમારોને 10-15 લોકો ઘેરી લે છે. માછીમારો હાથ જોડીને કરગરે છે. લોકો સ્થાનિક ભાષામાં બરાડે છેઃ \"તેમને અડશો નહીં. આ લોકો કોરોના ફેલાવી રહ્યા છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરાખંડના હલ્દવાનીની ઘટનાઃ \"જાવેદભાઈ, તમે તમારી રેંકડી અહીંથી ઉઠાવી લો અને ફરી અહીં રેંકડી રાખશો નહીં. તમારા લોકોથી બહુ મુશ્કેલી પડી રહી છે. આ લોકો જ બીમારી ફેલાવી રહ્યા છે. ઉઠાવો...ઉઠાવો... રેંકડી તમારી.\"\n\nગત દિવસોમાં દેશના બે હિસ્સામાં બનેલી આ ઘટનાઓ છે. આવી અનેક ઘટનાઓના સમાચાર અને વીડિયો બહાર આવ્યા છે.\n\nકોરોનાના ચેપ અને લૉકડાઉનને કારણે દેશભરમાં લોકો પરેશાન છે. ખાસ કરીને ગરીબ મજૂરો તથા નાના દુકાનદારોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.\n\nગત દિવસોમાં પૂર્વોત્તર ભારતના લોકોને ત્રાસ આપવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?\\nસારાંશ: દુનિયામાં કોરોના વાઇરસની ઝપેટમાં આશરે 16 લાખ લોકો આવી ગયા છે અને મરણાંક લાખ પર પહોંચી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાઇરસ સામે બચાવ માટે હાથ ધોવાની ખાસ ભલામણ કરાય છે અને હાથ મોં, આખ, નાકને ન અડે તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે ત્યારે જાણો હાથ ધોવાની સાચી રીત વિશે આ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બરાક ઓબામાએ ટ્રમ્પ સરકારને ઢોંગી કેમ ગણાવી?\\nસારાંશ: કોરોનાની મહામારીથી દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ અત્યારે અમેરિકા છે. અમેરિકામાં 19 મે સુધી 15 લાખ કરતા વધારે લોકો સંક્રમિત થયા છે અને 90 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રમુખપદની ચૂંટણી આવવાની છે ત્યારે કોરોના વાઇરસની મહામારીને રોકવામાં નિષ્ફળતાને લઈ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા થઈ રહી છે.\n\nટ્રમ્પના વડપણ હેઠળ કોરોના સામે કામગીરી કરી રહેલા અમેરિકન વહીવટીતંત્રના ટીકાકારોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ પણ જોડાઈ ગયું છે. \n\nહવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કોરોનાની મહામારી સામે બાથ ભીડવા માટે ટ્રમ્પ પ્રશાસનને લીધેલાં પગલાંની સખત ટીકા કરી છે. \n\nઓબામાએ ટ્રમ્પ પ્રશાસનના ઘણા અધિકારીઓ પર ઢોંગ કરવાને બહાને જવાબદારી ન ઉઠાવી રહ્યા હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બાંગ્લાદેશથી ડરાવનારા સમાચાર, ભારે તબાહીની આશંકા\\nસારાંશ: બાંગ્લાદેશમાં દુનિયાનો સૌથી મોટો શરણાર્થી કૅમ્પ પણ હવે કોરોના વાઇરસના સંક્રમણથી અસ્પૃશ્ય નથી રહ્યો. આ શરણાર્થી કેમ્પમાં કોરોના વાઇરસના સંક્રમણનું આવવું ડરાવનારું છે કારણ કે અહીં ફેલાયા પછી એને રોકવો ભારે પડી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશના કૉક્સ બજારમાં એક બાળક\n\n૧૦ લાખની વસતિવાળા રોહિંગ્યા શરણાર્થી કૅમ્પમાં કોરોના વાઇરસ સંક્રમણના બે પૉઝિટિવ કેસ સામે આવ્યા છે તેની અધિકારીઓએ પુષ્ટિ કરી છે. \n\nસરકારી રોહિંગ્યા રેફ્યુજી રીપેટ્રીઍશન કમિશન માટે કામ કરતા એક ડૉક્ટર નું કહેવું છે કે કૉક્સ બજારમાં રહેતા શરણાર્થીઓમાં પહેલા કોવિડ-19 મામલાની પુષ્ટિ થઇ છે.\n\nઅધિકારીઓએ બીબીસીને જણાવ્યું છે કે જેઓ સંક્રમિત થયા છે એમને આઇસોલેશનમાં રાખી તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ સંક્રમિત લોકોના સંપર્કમાં મ્યાનમારથી ભાગેલા લગભગ ૧૦ લાખ રોહિંગ્યા શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બાળકો માટે રસીનાં પરીક્ષણો શરૂ, પણ ખરેખર રસીની જરૂર છે કે નહીં?\\nસારાંશ: કોરોના વાઇરસના કેસ ફરીથી વધી રહ્યાં છે ત્યારે ફાઇઝર, મૉડર્ના અને બીજી વૅક્સિન કંપનીઓએ બાળકો પર કોરોના વૅક્સિનની ટ્રાયલ શરુ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુકેમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ 6-17 વર્ષનાં બાળકો પર વૅક્સિનનો ટ્રાયલ કર્યો છે\n\nફાઇઝરે જાહેરાત કરી કે તેણે બાળકો પર કોરોના વૅક્સિનની ટ્રાયલ શરુ કરી નાખી છે અને ટ્રાયલમાં સામેલ બાળકોએ વૅક્સિનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે. ત્રણ તબક્કામાં ટ્રાયલ હાથ ધરવામાં આવશે.\n\nયુકેમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ 6-17 વર્ષનાં બાળકો પર વૅક્સિનનો ટ્રાયલ કર્યો છે અને પરિણામોની રાહ જોવાઈ રહી છે.\n\nજૉનસન ઍન્ડ જૉન્સન અને નોવાવેક્સએ પણ જાહેરાત કરી છે કે તેઓ નજીકના દિવસોમાં બાળકો પર પોતાની રસીની ટ્રાયલ શરુ કરશે. જોકે અગાઉ બા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બાળકોને કોરોના વાઇરસ અંગે કઈ રીતે સમજાવશો?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણ બાબતે અનેક ડરામણા સમાચાર આવી રહ્યા છે. એ બાબતે લોકો ચિંતિત છે, તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંકટ બાબતે માતાપિતા તેમનાં બાળકો સાથે શું વાત કરી શકે તેનાં કેટલાંક સૂચન પ્રસ્તુત છે. આ સૂચનને વાલીઓ અજમાવી શકે છે. \n\nકોરોના વાઇરસનો ચેપ વિશ્વના નવા-નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યો હોવાના સમાચાર રોજ આવી રહ્યા છે.\n\nએ કારણે દુનિયામાં અનેક લોકો આ બીમારીના જોખમથી ચિંતિત છે. તેમાં બાળકો પણ સામેલ છે. \n\nમુશ્કેલીના સમયમાં સાચી સલાહ તથા મદદ માટે બાળકો તેમનાં માતાપિતા તરફ આશાભરી નજરે નિહાળતા હોય છે.\n\nતમારાં બાળકો પણ આ વાઇરસના સંક્રમણ સંબંધે ચિંતિત હોય તો તમે તેમની સાથે કેવી રીતે વાત કરશો?\n\nબાળકોને આત્મવિશ્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બીજી લહેર શું છે અને તે કેટલી ઘાતક હશે?\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારી જલદી ખતમ થતી નથી દેખાઈ રહી. કેટલાક દેશોમાં મહામારી હજી કેર વર્તાવી રહી છે અને જે દેશોમાં કોરોના વાઇરસ નિયંત્રણમાં આવ્યો હતો ત્યાં તેના બીજા તબક્કાનો ભય ઊભો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુકેમાં જુલાઈની શરૂઆતમાં લૉકડાઉનમાં વધારે છૂટ આપવામાં આવી હતી ત્યાર પછી આરોગ્યનિષ્ણાતોએ સરકારને કોરોના સંક્રમણની બીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી દીધી છે.\n\nદાયકાઓ પહેલાં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂની બીજી લહેર પહેલાં કરતાં વધારે ખતરનાક સાબિત થઈ હતી. તો શું બીજી લહેરને અટકાવી શકાય? તે કેટલી ખતરનાક હોઈ શકે છે?\n\nબીજી લહેર એટલે શું?\n\nતમે તેને સમુદ્રમાં આવેલી લહેરની જેમ સમજી શકો છો. સંક્રમણ વધે અને પછી ઓછું થાય, આવી રીતે કોરોના વાઇરસની એક સાઇકલ પૂરી થાય. \n\nપરંતુ તેની કોઈ અધિકૃત વ્યાખ્યા નથી. \n\nવૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બ્રાઝિલમાં ત્રણ લાખ 30 હજાર મૃત્યુ, ચૂક ક્યાં થઈ?\\nસારાંશ: બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 30 હજાર લોકો કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યા છે. દુનિયામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં બ્રાઝિલ બીજા ક્રમે છે. પહેલા ક્રમે અમેરિકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના સંક્રમણથી મૃત્યુના મામલામાં અમેરિકા બાદ બ્રાઝિલ બીજા ક્રમે છે.\n\nનિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે કોરોના વાઇરસના કેસમાં છેલ્લા કેટલાય દિવસ સુધી જોવા ન મળ્યો હોય, તેવો ઉછાળો હવે જોવા મળે છે.\n\nબ્રાઝિલમાંથી મળી આવેલો કોરોના વાઇરસના નવા વૅરિએન્ટ હાલ વિશ્વભરમાં ચિંતાનું કારણ છે.\n\nરાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ કોરોના વાઇરસની ગંભીરતાને ઓછી આંકી છે, પણ હવે આખા દેશમાં રસીકરણ કાર્યક્રમ પર ભાર આપવાનું કહી રહ્યા છે. તેમના ટીકાકારોના મતે ઘણું મોડું થઈ ગયું છે.\n\nકોરોના વાઇરસ વિશે બોલસેનારોએ શું કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બ્રાઝિલમાં ભયાવહ સ્થિતિ, એક જ દિવસમાં 54 હજાર નવા કેસ\\nસારાંશ: કોરોના મહામારીમાં બ્રાઝિલ શરૂઆતથી ચર્ચામાં રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે આ મહામારીની શરૂઆત થઈ ત્યારે રાષ્ટ્રપતિ બોલસેનારોએ તેને સામાન્ય શરદી ગણાવી હતી.\n\nજોકે, હાલ સ્થિતિ એ છે કે કોરોના મહામારીના પ્રકોપમાં બ્રાઝિલ ખરાબ રીતે સપડાઈ ચૂકયું છે અને દુનિયામાં તે બીજા ક્રમે છે. \n\nબ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર કરી ગઈ છે અને અત્યાર સુધી 50 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.\n\nજુઓ વિશ્વમાં બ્રાઝિલની કોરોનાની સ્થિતિ પરનો આ ખાસ અહેવાલ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : બ્રિટનનાં આરોગ્ય પ્રધાનનો રિપોર્ટ પૉઝિટિવ\\nસારાંશ: બ્રિટનનાં આરોગ્ય પ્રધાન નદીન ડૉરિસનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે સાવધાનીના ભાગરૂપે તેમણે ઘરમાં પોતાને અલગ કરી દીધા છે. \n\nનદીને કહ્યું, \"બ્રિટનના આરોગ્ય વિભાગે મારી મુલાકાત કરનાર તમામ લોકોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે. મેં તેમની સલાહ માની છે અને આગામી અમુક દિવસ માટે મારું કાર્યાલય બંધ રહશે.\"\n\nનદીને ચેપની માહિતી આપવા બદલ બ્રિટનના આરોગ્ય વિભાગનો આભાર પણ માન્યો હતો. \n\nકોરોના વાઇરસને કારણે બ્રિટનમાં અત્યાર સુધી છ લોકોનાં મૃત્યુ થયા છે. \n\nકોરોનાના ચેપ સંદર્ભે 26 હજાર લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 373ને કોરોનાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારત લૉકડાઉન બાદની પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળશે?\\nસારાંશ: \"અમારી હાલત ખરાબ છે. હૉસ્પિટલમાં દર્દીઓ જ દર્દીઓ છે. કાલે જ્યારે સંક્રમણ ફેલાશે તો ન જાણે શું થશે...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચિંતા એ શખ્સની છે જે ગત બે મહિનાથી એક સ્વાસ્થ્યકર્મીના રૂપમાં કોરોના વાઇરસ સામે સંઘર્ષ કરી રહ્યા છે.\n\nપરંતુ આ બધી ચિંતા વચ્ચે ભારત સરકારે જૂન મહિનાની પહેલી તારીખ એટલે કે સોમવારથી લૉકડાઉન દૂર કરવાનું શરૂ કરી દીધું છે.\n\nઆ મહિનાના પહેલા અઠવાડિયામાં રોડ પર અવરજવર સામાન્ય થયા બાદ બીજા અઠવાડિયાથી મંદિર-મસ્જિદ અને શૉપિંગ-મૉલ જેવી જગ્યાએ ભીડ જમા થવાની શક્યતા પ્રબળ છે.\n\nજોકે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયેલાં સ્થળોએ પ્રતિબંધ ચાલુ રહેશે.\n\nતમે આ સમાચાર વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં ભારતના ખૂણેખૂણેથી લોકો પોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારત વિશ્વનું હૉટસ્પૉટ બની રહ્યું છે?\\nસારાંશ: કોરોના વાઇરસે ભારતમાં ધીમેધીમે પગપેસારો કર્યો હતો, પણ તેના ચેપનો સૌપ્રથમ કન્ફર્મ કેસ નોંધાયાના છ મહિના પછી ભારત, સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે અને તેણે રશિયાને પાછળ રાખી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સૌથી વધુ વસતી ધરાવતો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે અને અહીં મોટાભાગના લોકો ગીચ શહેરોમાં વસવાટ કરે છે.\n\nતેથી આ દેશ વૈશ્વિક હૉટસ્પૉટ બનશે તે કદાચ નક્કી જ હતું. પણ ભારતમાંના કેસનો આંકડો શંકાસ્પદ છે, કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવતું નથી અને અત્યંત ઓછા મૃત્યુદરને લીધે વૈજ્ઞાનિકો પણ ગૂંચવાઈ ગયા છે. \n\nઆ વીડિયોમાં છે એ પાંચ ચીજોની વાત જે ભારતમાં કોરોના મહામારીના પ્રસાર વિશે જાણવી જરૂરી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારત સામે છે આ પાંચ મોટાં પડકાર\\nસારાંશ: ભારતમાં લૉકાડાઉન ખૂલ્યાનાં અઠવાડિયાં પછી અને કોવિડ-19નો પહેલો કેસ સામે આવ્યા પછી ચાર મહિના બાદ પણ કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંકટ સાથે જોડાયેલી પાંચ મહત્ત્વની વાતો ધ્યાને લેવા જેવી છે, જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.\n\nશું ભારતે ડરવું જોઈએ?\n\nએવું કહી શકાય કે ભારતમાં સ્થિતિને ઠીકઠાક સંભાળી શકાઈ છે. અહીં કોરોના વાઇરસના ત્રણ લાખ 20 હજાર કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારત સંક્રમણમાં રશિયા, બ્રાઝિલ અને અમેરિકા બાદ ચોથા નંબરે આવી ગયું છે. જોકે કૉર્નેલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર કૌશિક બસુ અનુસાર ભારત પ્રતિવ્યક્તિએ સંક્રમણના હિસાબે 143મા સ્થાને છે.\n\nવાઇરસની પ્રભાવક પ્રજનન સંખ્યા ઘટી છે. આ એક બીમારી ફેલાવવાની ક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતનાં આ શહેરોમાં ફરીથી લૉકડાઉન કરવાની નોબત કેમ આવી?\\nસારાંશ: 22 માર્ચનો દિવસ હતો, જ્યારે ભારતની જનતાએ દેશહિતમાં પોતે જ પોતાના પર કર્ફ્યૂ લગાવ્યો હતો. આનાથી બહુ ઓછા લોકોનાં જીવનમાં ખલેલ પડી કારણકે તે દિવસે રવિવાર એટલે કે રજાનો દિવસ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને બે દિવસ પહેલાં એટલે કે 19મી માર્ચે આ વિશે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું, \"સાથીઓ, 22 માર્ચનો આપણો આ પ્રયાસ આત્મસંયમ અને દેશહિતમાં કર્તવ્યપાલનના સંકલ્પનું મજબૂત પ્રતીક છે.\"\n\nબે દિવસ પછી 24 માર્ચની સાંજે આઠ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી દેશને સંબોધિત કરવા આવ્યા અને 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.\n\nવડા પ્રધાન મોદીએ કહ્યું હતું, \"આવનારા 21 દિવસ દરેક નાગરિક માટે, પરિવાર માટે મહત્ત્વપૂર્ણ છે, આરોગ્યના તજજ્ઞોની વાત માનીએ તો કોરોના વાઇરસની સાઇકલ તોડવા માટે 21 દિવસનો સમય બહુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતની સેના શું પ્રવાસી મજૂરોનું સંકટ ટાળી શકી હોત?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણે જ્યારે ચીનની બહાર અન્ય દેશોમાં પગપેસારો કર્યો, ત્યારે ભારતે ભારતીય સેના, નૌસેના, વાયુદળ અને ઇન્ડો તિબેટિયન બૉર્ડર પોલીસ (આઈ.ટી.બી.પી.)ની મદદ લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અન્ય દેશોમાં જ્યારે કોરોના વાઇરસનાં સંક્રમિત દર્દીની સંખ્યા વધવા લાગી હતી, ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયો કે વિદેશીઓને ભારત લાવવા માટે આ સૈન્યદળોને કામે લગાડવામાં આવ્યાં હતાં.\n\nકોરોના વાઇરસના સંક્રમણ ધરાવતા સંદિગ્ધ લોકોને ક્વોરૅન્ટીનમાં રાખવા માટે પણ સૈન્યસેવા પર ભરોસો મૂકવામાં આવ્યો હતો.\n\nપરંતુ 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉનને કારણે સર્જાયેલા પ્રવાસી મજૂરોના સંકટમાં શું આ સૈન્યદળો ભૂમિકા ભજવી શક્યા હોત?\n\n28 માર્ચે નવી દિલ્હીમાં આનંદવિહાર બસ-સ્ટેન્ડ પરથી અન્ય રાજ્યોમાં પોતાના ઘરે પહોંચવા માટે બસમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં 'હોમ આઈસીયુ' દરદીઓને કેવી રીતે મદદ કરે છે?\\nસારાંશ: ગીચ વસ્તીવાળા પશ્ચિમ દિલ્હી પાસે એક પરિવાર હૉસ્પિટલમાં બેડની વ્યવસ્થા માટે સંઘર્ષ કરતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકુમાર મહેતા\n\nજૂનનો શરૂઆતનો સમય હતો અને ભારતમાં આઠ અઠવાડિયાં લાંબા સખત લૉકડાઉનને હઠાવવાનો નિર્ણય લેવાયો હતો.\n\nસાઠ વર્ષીય રાજકુમાર મહેતા યાદ કરે છે, \"અનલૉક-2 થયે બે દિવસ થયા હતા અને હળવાં લક્ષણો હોવાથી મેં મારો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પૉઝિટિવ આવ્યો અને અમે કોઈ હૉસ્પિટલની શોધ કરી, જેથી મને ત્યાં દાખલ કરી શકાય.\"\n\nમહેતા પરિવારે ઘણી હૉસ્પિટલોમાં તપાસ કરી, પણ દરેક જગ્યાએથી તેમને નિરાશા મળી, \"કેમ કે બધી હૉસ્પિટલો દર્દીઓ ભરેલી હતી અને દરેક જગ્યાએ ભીડ જ ભીડ હતી.\"\n\nપણ એક મિત્રની સલાહે તેમનામાં આશા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં 24 કલાકમાં નવા 69,878 કેસ, 945 મૃત્યુ\\nસારાંશ: દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 69,878 કેસ નોંધાયા છે અને 945 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ સાથે અત્યાર સુધીના નોંધાયેલા સંક્રમિતોની સંખ્યા 29 લાખ 75 હજાર 702 થઈ છે.\n\nસ્વાસ્થ્યમંત્રાલયના આંકડા જણાવે છે કે દેશમાં હાલ છ લાખ 97 હજાર 330 ઍક્ટિવ કેસ છે.\n\nઅત્યાર સુધી સ્વસ્થ થયેલા સંક્રમિતોની કુલ સંખ્યા હવે 22 લાખ 22 હજાર 578 છે. દેશમાં આ સાથે મહામારીનો અત્યાર સુધીનો કુલ મરણાંક 55,794 થયો છે.\n\nબે વર્ષથી ઓછા સમયમાં વિશ્વ કોરોનામાંથી બહાર આવી જશે : WHO\n\nવિશ્વ આરોગ્ય સંસ્થાએ આશા વ્યક્ત કરી છે કે બે વર્ષથી ઓછા સમયમાં વિશ્વ કોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં આખરે મહામારી ખતમ થઈ રહી છે?\\nસારાંશ: ઑક્ટોબરમાં મેં એક વિસ્તૃત લેખમાં જણાવ્યું હતું કે ભારતમાં આ મહામારી શા માટે ધીમી પડી રહી છે. સપ્ટેમ્બરના મધ્યમાં ભારતમાં વિક્રમજનક કેસ નોંધાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.\n\nતે સમયે 10 લાખથી વધારે સક્રિય કેસ હતા. ત્યાર પછી દૈનિક મૃત્યુ અને કેસલોડમાં ઘટાડો થયો હતો. આ દરમિયાન સતત ટેસ્ટિંગ કરવામાં આવતાં હતાં અને દિલ્હી જેવા શહેરમાં કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. હવે પરિસ્થિતિમાં સુધારો થયો છે. \n\nગયા સપ્તાહના મધ્ય સુધીમાં ભારતમાં દૈનિક નવા કેસની સંખ્યા ઘટીને માંડ સરેરાશ 10,000 રહી ગઈ હતી. આ રોગના કારણે દૈનિક મોતની સાત દિવસની રોલિંગ ઍવરેજ ઘટીને 100થી નીચે છે.\n\nભારતના અડધાં કરતાં વધુ રાજ્યોમાં કોવિડથી કોઈ નવાં મૃત્યુ થયાં નથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં ઇલાજ કરનારા ડૉક્ટરો કયા ડરમાં જીવી રહ્યા છે?\\nસારાંશ: તેઓ વૅન્ટિલેટર પર હતાં અને કોવિડ-19ના કારણે ઘણા સમય સુધી રહેનારી અસરો સામે ઝઝૂમી રહ્યાં હતાં. વારંવાર તેઓ પોતાના ડૉક્ટરને કહી રહ્યાં હતા કે તેમને વૅન્ટિલેટરથી હઠાવી લેવાય. કારણ કે તેઓ હવે જીવવા નહોતાં માગતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર્દીના સારવાર કરતાં સ્વાસ્થ્યકર્મી\n\nઆ મામલો ભારતનો છે.\n\nગરમીના દિવસોમાં કોરોનાને માત આપી અને લગભગ એક મહિના સુધી ડૉક્ટરોની દેખરેખમાં રહ્યા બાદ તેઓ ઘરે પરત આવી ગયાં હતાં પરંતુ ઑક્સિજનના સહારે.\n\nએક મહિના બાદ, તેમને ફરીવાર રોહતકના પંડિત ભગવત દયાલ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવા પડ્યાં. આ જગ્યા ભારતના પાટનગર દિલ્હીથી લગભગ 90 કિલોમીટર દૂર છે. તેઓ લંગ-ફાઇબ્રોસિસ સામે ઝઝૂમી રહ્યાં હતાં. આ કોવિડ-19 સંક્રમણની એક એવી અસર હતી, જેને બદલી નહોતી શકાતી. આવી સ્થિતિમાં સંક્રમણ ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં એક દિવસમાં કોરોના કેસ પહેલી વાર એક લાખને પાર - TOP NEWS\\nસારાંશ: ભારતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા એક દિવસમાં કેસમાં ઉછાળો આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 1,03,558 કેસ નોંધાયા છે.\n\nકોરોના મહામારીના આંકડાઓમાં હાલના મહિનામાં કમી આવ્યા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે.\n\nમંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાને કારણે 478 મોત થયાં છે.\n\nઆ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો હવે 1,25,89,067 થઈ ગયો છે.\n\nતો કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા હવે 1,65,101 થઈ ગઈ છે.\n\nબંગાળમાં એનઆરસીની નહીં, સીએએ લાગુ કરાશે- ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીય\n\nભાજપના પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય પર્યવેક્ષક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં ત્રીજું મૃત્યુ, મુંબઈના 64 વર્ષીય પેશન્ટનું અવસાન\\nસારાંશ: મહારાષ્ટ્રમાં કોવિડ-19 વાઇરસને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે, આ સાથે દેશમાં કુલ મરણાંક ત્રણ ઉપર પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ પ્રમાણે, મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં 64 વર્ષીય પેશન્ટનું અવસાન થયું હતું. \n\nકેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંગળવાર સવારની સ્થિતિ મુજબ દેશમાં કોરોનાના 125 પૉઝિટિવ કેસ નોંધાયેલા હતા. \n\nઆ પહેલાં દિલ્હી તથા કર્ણાટકમાં એક-એક દરદીનાં મૃત્યુ થયાં છે. \n\nકર્ણાટકમાં કલબુર્ગીમાં રહેતી 76 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પરત ફરી હતી. \n\nજ્યારે દિલ્હીનાં મહિલા ઇટાલીથી પરત ફર્યા હતા. \n\nકોરોનાનો ભોગ બનનાર બીજા દર્દી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાથી ઓછી ચકાસણી કેમ?\\nસારાંશ: ભારતમાં બે મહિના પહેલાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ભારત સરકારનો દાવો છે કે અત્યાર સુધી ભારતમાં બીમારી ત્રીજા તબક્કામાં પ્રવેશી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવતી\n\nપરંતુ એ પણ ખરું કે કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં ઓછા લોકોની તપાસ કરવા બદલ ભારતની ટીકા થઈ રહી છે.\n\nભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને ચિહ્નિત કરી શકાય એવી ટેસ્ટ બહુ ઓછી છે.\n\nઅહીં દર દસ લાખ લોકોમાં માત્ર 6.8 વ્યક્તિની તપાસ કરવામાં આવી છે જે દુનિયાના અનેક દેશોમાં સૌથી ઓછો દર કહી શકાય.\n\nશરૂઆતમાં, ભારતમાં માત્ર એ લોકોની જ તપાસ કરવામાં આવી જે હાઇ રિસ્કવાળા દેશોની યાત્રા કરીને ભારત આવ્યા હતા અથવા કોઈ સંક્રમિત દર્દી અથવા તેની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓના સંપર્કમાં આવ્યા હોય.\n\nપછી સરકારે કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં પીડિતોની સંખ્યા ઓછી હોવાનું ખરું કારણ શું?\\nસારાંશ: વિશ્વમાં વસતીની દૃષ્ટિએ બીજા ક્રમના દેશ ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા રવિવાર સુધી માત્ર 110 હતી. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઓછી જણાવવામાં આવી રહી છે કે પછી પરીક્ષણ ઓછું કરાવવામાં આવી રહ્યું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારા શરીરમાં તાવ કે શરદી જેવાં કોરોના વાઇરસનાં લક્ષણો જણાતાં હોય અને તમે દિલ્હીની કોઈ સરકારી હૉસ્પિટલમાં સીધા જઈને ટેસ્ટ કરાવવા ઇચ્છતા હશો તો તમને પાછા મોકલી આપવામાં આવશે. \n\nદિલ્હી સરકારના આરોગ્ય સચિવનાં સહાયક ડૉ. ઋતુ ચતુર્વેદી જણાવે છે કે આ માટે સૌપ્રથમ કોરોના વાઇરસ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઈન પર ફોન કરવો પડશે. \n\nડૉ. ઋતુ કહે છે, \"કોરોના વાયરસથી પીડિત હોવાની શંકા તમને હોય તો પહેલાં હૉસ્પિટલ જવાને બદલે હેલ્પલાઈન પર ફોન કરવો પડશે. હેલ્પલાઈનમાં તમને કેટલાક સવાલ પૂછવામાં આવશે.\"\n\n\"જેમ કે, તમે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં ફેલાયેલી એ મહામારીઓ જેમાં યુદ્ધથી પણ વધારે લોકોનાં મોત થયાં\\nસારાંશ: ભારતના નકશામાંથી ભૂંસાઈ ગયું હોય એવું ઘણું બધું છે. તેમાં રોગચાળાને કારણે બરબાદ થઈ ગયેલાં ગામો પણ સામેલ છે, જ્યાં કોઈ બચ્યું ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર ભારતમાં વિવિધ સામાજિક સંશોધન માટેની યોજનાઓના અધ્યયન માટે અમારે ગામડાંમાં જવું પડતું હતું. ગામડાંમાં અધ્યયન સંદર્ભે ફરતી વખતે દૂરના વિસ્તારોમાં કેટલાક ટેકરા દેખાતા હતા.\n\nઆજુબાજુના લોકોને એ વિશે પૂછીએ ત્યારે જાણવા મળતું કે એ ટેકરાઓ પર ક્યારેક ગામ વસતું હતું. લોકોની વસતી હતી, પણ મહામારીમાં એ ગામ બરબાદ થઈ ગયું હતું.\n\nલોકો મૃત્યુ પામ્યા હતા અથવા ગામ છોડીને ચાલ્યા ગયા હતા. ઘણાં સ્થળોમાં તે એવા વિસ્તારોને 'બીમારીની ટેકરી' કહે છે. ગામડાંમાં મહામારીને લોકો 'કૉલેરા, શીતળા'ના નામે યાદ કરે છે.\n\nક્યાંક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતમાં સંક્રમિતોની સંખ્યા 7 લાખને પાર, કુલ મરણાંક 20 હજારથી વધુ\\nસારાંશ: ભારતમાં પાછલા 24 કલાકમાં સંક્રમણના નવા 22,252 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા 7 લાખને પાર થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે 7 લાખ 19 હજાર 665 થઈ છે. પાછલા 24 કલાકમાં 467 સંક્રમિતોનાં મૃત્યુ થયાં. આ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુ આંક 20,160 થઈ ગયો છે.\n\nસ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ 2 લાખ 59 હજાર 557 ઍક્ટિવ કેસ છે. સારવાર બાદ સ્વસ્થ થયેલા સંક્રમિતોની સંખ્યા 4 લાખ 39 હજાર 948 છે.\n\nએએનઆઈએ આપેલા ICMRના આંકડા પ્રમાણે દેશમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસની તપાસ માટે 2 લાખ 41 હજાર 430 પરીક્ષણ કરવામાં આવ્યાં છે.\n\nઑ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતીય ડૉક્ટરે લખ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર\\nસારાંશ: વિવાર 22 માર્ચે ભારતમાં અનેક લોકોએ કોરોના વાઇરસ વિરુદ્ધના જંગમાં પહેલી હરોળમાં ઊભેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે તાળીઓ અને થાળીઓ વગાડી. જે પછી દેશના એક ડૉક્ટરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હેલો મિસ્ટર વડા પ્રધાન,\n\nરાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એક હૉસ્પિટલમાં પીડિયાટ્રિક આઈસીયુમાં કામ કરતાં ડૉક્ટર તરીકે, હું તમારું ધ્યાન પાયાની હકીકત તરફ દોરવા માગું છું. એન 95 તો ભૂલી જાઓ, અમારી પાસે પૂરતી માત્રામાં સામાન્ય માસ્ક પણ નથી.\n\nબે-ત્રણ દિવસ સુધી અમારે અમારા ગાઉનનો ઉપયોગ કરવો પડે છે, જે ગાઉન વગર કામ કરવા જેવું જ છે. તમામ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટનો સપ્લાય બહું ઓછો છે.\n\nજો દેશની રાજધાનીની વચ્ચોવચ આવેલી હૉસ્પિલટલમાં આ સ્થિતિ છે તો આપણે દેશના અન્ય ભાગોમાં આવેલી હૉસ્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતીય વૅરિયન્ટ શું છે અને તેના પર રસીની અસર થશે?\\nસારાંશ: કોરોના વાઇરસના નવા વૅરિયન્ટના કારણે ભારતમાં કોરોના સંક્રમણનું બીજું જીવલેણ મોજું ફેલાયું છે, જે હવે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું હોવાનું ચર્ચાય છે. શું આ વૅરિયન્ટ સમગ્ર વિશ્વ માટે જોખમ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસનો ભારતીય વૅરિયન્ટ વિશ્વ માટે કેટલો જોખમી?\n\nજોકે વાઇરસનો આ વૅરિયન્ટ કેટલો ફેલાયો છે અને ભારતમાં સંક્રમણના બીજા મોજા માટે એ જવાબદાર છે કે કેમ અંગે વિશ્વભરના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.\n\nવાઇરસનો ભારતીય વૅરિયન્ટ શું છે?\n\nવાઇરસમાં સતત પરિવર્તન આવતું રહે છે, વાઇરસ જાતેજ પોતાના જુદા-જુદા વૅરિયન્ટ્સ અથવા સ્વરૂપો સર્જતો રહે છે.\n\nમોટાભાગના મ્યુટેશન મામૂલી હોય છે, અને કેટલાક મ્યુટેશન વાઇરસને ઓછો ખતરનાક બનાવે છે, પણ કેટલાક મ્યુટેશન તેને વધારે ચેપી બનાવી દે છે.\n\nસત્તાવાર રીતે આ કથિત 'ડબલ મ્યુટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ભારતીયોને ઇટાલીમાંથી ઍરલિફ્ટ કરવાનો મને ગર્વ છે : કૅપ્ટન સ્વાતિ રાવલ\\nસારાંશ: વિશ્વભરમાં હાલ કોરોના વાઇરસની મહામારી ગંભીર રીતે ફેલાયેલી છે. ચીનના વુહાન બાદ યુરોપનું ઇટાલી સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપ્ટન સ્વાતિ રાવલ\n\nઇટાલીમાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં છે. અને એક જ દિવસમાં 600થી વધુ લોકોનાં મૃત્યુ થતા વિશ્વ આખું હચમચી ગયું હતું.\n\nઇટાલીમાં સંક્રમિત કેસોની સંખ્યા પણ બેકાબૂ બની ગઈ છે. જોકે આ ગંભીર પરિસ્થિતિમાં કેટલાક ભારતીયો (મુખ્યત્ત્વે વિદ્યાર્થીઓ) ઇટાલીમાં ફસાયા હતા.\n\nપરંતુ ભારતની 'ઍર ઇન્ડિયા' ઍરલાઇન્સે 21 માર્ચથી-23 માર્ચ દરમિયાન ઇટાલીમાં ફસાયેલા 250થી વધુ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા.\n\nજ્યારે સમગ્ર દેશ, વડા પ્રધાન મોદીએ જાહેર કરેલો જનતા કર્ફ્યુ પાળી રહ્યો હતો ત્યારે, બીજી તરફ ઍર ઇન્ડિયાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મનમોહન સિંહે ભારતને મંદીમાંથી બહાર કાઢવા આપી આ ત્રિસૂત્રી ફૉર્મ્યુલા\\nસારાંશ: ભૂતપૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે બીબીસી સાથેની મુલાકાતમાં ભારતને કોરોના વાઇરસને કારણે ઊભા થયેલાં આર્થિક સંકટમાંથી બહાર કાઢવા અંગે વાતચીત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનમોહન સિંહ\n\nભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કહેવા પ્રમાણે ભારતે કોરોના વાઇરસની મહામારીના કારણે થયેલાં નુકસાનમાંથી ઊભા માટે ત્રણ પગલાં \"તત્કાળ\" લેવા જોઈએ. \n\nડૉ.મનમોહન સિંહ ભારતીય અર્થતંત્રમાં થયેલાં સુધારાઓના શિલ્પી તરીકે જાણીતા છે અને હાલ તેઓ ભારતના મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમણે બીબીસી સાથે આ અઠવાડિયે ઇ-મેઇલ દ્વારા વાતચીત કરી હતી. કોરોના વાઇરસના કારણે તેમનો ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ ના થઈ શક્યો અને તેમણે વીડિયો કૉલની પણ ના કહી દીધી. \n\nઅમારી ચર્ચામાં તેમણે એવા ત્રણ પગથિયાં બતાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મનોરંજનની દુનિયામાં આવી રહ્યો છે આ મોટો વળાંક\\nસારાંશ: કોઈ પણ સિનેમાપ્રેમી માટે પોતાના પસંદગીના હીરો, હીરોઇન અથવા ડાયરેક્ટરની ફિલ્મ સિનેમાહૉલમાં જોવાનો રોમાંચ અલગ જ હોય છે, ખાસ કરીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ છેલ્લા અઠવાડિયે જ્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો' રિલીઝ થઈ તો થિયેટરની બહાર લાઇનમાં ઊભા રહેવાવાળું કોઈ ન હતું. લોકોએ રાત્રે 12 વાગ્યે ઍમેઝોન પ્રાઇમ પર ઘરે બેઠા જોઈ હતી. \n\nકોરોના વાઇરસની અસર મનોરંજનની દુનિયા ઉપર પણ વ્યાપક રીતે પડી છે. વીડિયોમાં જુઓ કેવી રીતે બદલાશે આપણું મનોરંજન વિશ્વ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારી પછી શિક્ષણની દુનિયા કેટલી બદલાશે?\\nસારાંશ: ચેસનાં શિક્ષક અનુરાધા બેનીવાલ તેમનો સમય યૂકે અને ભારત વચ્ચે પસાર કરે છે, જેમાં તેઓ બે અલગઅલગ ખંડોમાં ફેલાયેલા વિદ્યાર્થીઓની એક વિશાળ શ્રેણીને ચેસ શીખવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના કોઈ દૂરના આદિવાસી વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલમાં ભણતાં અનેક મૂળભૂત સુવિધાઓથી વંચિત બાળકોથી લઈને લંડનની ઉચ્ચવર્ગની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શીખવાડવાનો તેમનો અનુભવ કોવિડ-19ની મહામારી બાદ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. \n\nભારતમાં કોરોના મહામારી પછીના સમયમાં દેશના અલગ-અલગ ભાગો વચ્ચે ડિજિટલ સંસાધનોની ઉપલબ્ધતાની અસમાનતા શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટો પડકાર સાબિત થઈ છે.\n\nકોરોના મહામારી પછી સ્કૂલોમાં કેવી રીતે ભણાવાશે?\n\nલંડનથી ટેલિફોન ઉપર આપેલા ઇન્ટરવ્યૂમાં કોરોનાવાઇરસે કઈ રીતે વર્તમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારી બાદ શું ધર્મ પણ બદલાઈ જશે?\\nસારાંશ: જ્યારે ભારતમાં કોરોના વાઇરસની મહામારી ફાટી નીકળી ત્યારે એક તરફ જ્યાં મંદિર અને મસ્જિદો સહિત તમામ ધર્મસ્થાનો બંધ કરી દેવાયાં ત્યાં જ બીજી તરફ લૉકડાઉન દરમિયાન રામાયણ સૌથી વધારે જોવાતી સીરિયલ બની ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો આ વલણને આપણે શું સમજવું? શું લોકો તેમના ઈશ્વરથી નારાજ હતા કે પછી વધુ ને વધુ લોકો આસ્થા અને શ્રદ્ધાને માર્ગે વળવા લાગ્યા હતા?\n\nરામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયા ટોપીવાળા આ સંદર્ભે માને છે કે કોરોના વાઇરસ પછીના સમયમાં ભવિષ્યમાં લોકોમાં આસ્થા વધુ પ્રબળ બનશે.\n\nતેમણે વધુમાં જણાવ્યું કે, 'મને લાગે છે કે હવે પાર્કમાં ધ્યાન કરતા લોકોની સંખ્યા વધશે.'\n\nઅજમેર ખાતે આવેલી સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની સંભાળ લેનાર સૈયદ ગૌહર કોરોના વાઇરસને 'અલ્લાહનો ક્રોધ' ગણાવે છે. તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારી સામે જંગ જીતનારી 21 દિવસની બાળકીની કહાણી\\nસારાંશ: સ્કૉટલૅન્ડનાં ટ્રેસી મૈગ્વાયર એ સમયને યાદ કરે છે જ્યારે તેઓએ પોતાની ત્રણ અઠવાડિયાંની બાળકીના નાકમાં કોરોના વાઇરસની ચકાસણી માટે સ્વેબ નાખતા જોઈ હતી. તેઓ કહે છે કે આ જોવું બહુ પીડાદાયક હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકી સાથે ટ્રેસી મૈગ્વાયર\n\nતેઓ કહે છે, \"પહેલી વાર મેં મારી બાળકીની આંખમાં આંસુ જોયાં હતાં. મેં તેને પકડી રાખી હતી. હું રોતી હતી. અમે એ સ્થિતિમાં જાણે કે એકબીજાને સહારો આપી રહ્યાં હતાં.\"\n\nઅધૂરા મહિને જન્મ થવાને કારણે બાળકીનું વજન માત્ર દોઢ કિલો હતું. તે માત્ર ત્રણ અઠવાડિયાંની હતી જ્યારે તેને કોરોના પૉઝિટિવ થયો.\n\n26 માર્ચે તેનો જન્મ થયો હતો. તે સમય પહેલાં આઠ અઠવાડિયાં પહેલાં આ દુનિયામાં આવી હતી. પરિવારના લોકોની બધી તૈયારીઓ એમની એમ રહી ગઈ હતી.\n\nસ્વસ્થ હોવા છતાં ટ્રેસીને કહેવાયું કે તેને પ્રી-એક્લે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારીના ખરા સમયે રિઝર્વ બૅન્કની આક્રમક નીતિ વખાણવા જેવી છે\\nસારાંશ: દેશ કોરોના વાઇરસની મહામારી સામે લૉકડાઉન થઈને લડી રહ્યો છે એ સમયે રિઝર્વ બૅન્કે જે નાણાનીતિ જાહેર કરી છે એનાં અનેક પાસાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસ\n\nસૌપ્રથમ તો નાણાં એ કોઈ પણ અર્થવ્યવસ્થાની લાઇફલાઇન એટલે કે જીવાદોરી અથવા કરોડરજ્જુ છે. \n\nટર્મ લોન ઉપરનું મૉનેટોરિયમ એટલે કે વ્યાજની વસૂલાત મુલતવી રાખી ને હવે એને ડિફોલ્ટ (ચૂક ) નહીં ગણવામાં આવે તેવું રિઝર્વ બૅન્કના ગવર્નરે જાહેર કર્યું. \n\nરિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનું માનવું છે કે ક્રૂડ ઑઇલના ભાવ જે રીતે ઘટ્યા છે તેમજ અનાજનું ઉત્પાદન પણ વિક્રમી થયું છે તેને કારણે ખાધાખોરાકીની ચીજ-વસ્તુઓના ભાવ પણ ઘટશે. \n\nશૅરબજારમાં કડાકો બોલે તેને તમારી બેંકમાં પડેલી ડિપૉઝિટોની સલામતી સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારીમાં અમદાવાદની એક સોસાયટીમાં યોજાયેલી હૃદયસ્પર્શી પ્રાર્થનાસભાની કહાણી\\nસારાંશ: કોરોનાની મહામારીમાં જાણીતા પ્રોફેસર અને પુસ્તકપ્રેમી સંજય શ્રીપાદ ભાવેનાં માતાનું 27 એપ્રિલે અવસાન થયું. ભાવે પરિવારે સ્વાભાવિક રીતે લૌકિક ક્રિયાઓ રાખી ન હતી. તેમણે શુભેચ્છકો અને સંબંધીઓને એક નાનકડી ચિઠ્ઠી લખી સોશિયલ મીડિયા કે મોબાઇલ દ્વારા સંદેશો આપવા કહ્યું હતું. જોકે, એ વચ્ચે પણ એમની નાનકડી સોસાયટીમાં પ્રોફેસર ભાવેનાં માતાની પ્રાર્થનાસભા અનોખી રીતે યોજાઈ. \n\nઆગળ વાંચો સમગ્ર કહાણી પ્રોફેસર સંજય શ્રીપાદ ભાવેના શબ્દોમાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંજય ભાવે અને મમ્મી સ્વાતીબહેન ભાવે સાથે, પાછળ સંજયભાઈના પત્ની મેઘશ્રી ભાવે\n\nઅમદાવાદના સેટેલાઇટ વિસ્તારની નરવી નાનકડી પારસકુંજ સોસાયટીનાં ત્રીજા વિભાગના ઘણાં ઘરોની અગાશીઓ પર અને ઓટલા પર ગત શનિવારની સાંજે સાડા સાત વાગ્યે એક એક વ્યક્તિ માસ્ક પહેરીને સલામત અંતર રાખીને ઊભી રહી ગઈ. \n\nપછી દરેક વ્યક્તિએ 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા...' પ્રાર્થનાનું, મોબાઇલમાં વાગતી ઓડિયો ક્લિપ સાથે ગાન કર્યું. કેટલાંક બહેનોએ ઘરનાં ઓટલે દીવા કર્યાં. એક ઘરમાંથી સ્પીકર પણ ચાલુ કરવામાં આવ્યું. પ્રાર્થના બે મિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારીમાં ભાજપ-કૉંગ્રેસ કેવી રીતે કરશે ચૂંટણીપ્રચાર?\\nસારાંશ: એક તરફ ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે અને બીજી તરફ કોરોના વાઇરસ રાજ્યમાં કાળો કેર વર્તાવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવિધ પાર્ટીઓની પેટાચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવાથી માંડીને પ્રચાર-પ્રસાર કઈ રીતે કરશે એની બેઠકો ચાલી રહી છે.\n\nમોરબી, કરજણ(વડોદરા), કપરાડા(વલસાડ), લીમડી(સુરેન્દ્રનગર), ગઢડા(બોટાદ), ધારી(અમરેલી), અબડાસા(કચ્છ), ડાંગ; આ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે.\n\nકોરોનાની મહામારી વચ્ચે ચૂંટણીપ્રચાર તેમજ જાહેરસભા અંગે ચૂંટણીપંચે રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક રાજકીય પાર્ટીઓના પ્રમુખ તેમજ સચિવોને પત્ર લખીને સૂચનો મગાવ્યા છે.\n\nચૂંટણીપંચે પત્રમાં લખ્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય એ માટે ડિઝાસ્ટર મૅનેજમૅન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારીમાં માફિયા 'ધ ગોડફાધર' બનીને મદદ કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે દુનિયાભરમા લાખો લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે ઇટાલીના માફિયા આ મહામારીમાંથી કરોડોની કમાણી કરવાની ફિરાકમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇટાલીના અધિકારી સતત ચેતવણી આપી રહ્યા છે કે આ મહામારીમાં એવા સંખ્યાબંધ લોકો છે, જેમની પાસે ઇટાલીની માફિયાઓ દ્વારા આપવામાં આવતી મદદને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. \n\n(ઓળખ છુપાવવા માટે લોકોનાં નામ બદલવામાં આવ્યાં છે)\n\nઇટાલીની કુખ્યાત કોસા નોસ્ત્રા સંગઠિત ગુનાખોર ટોળકીના એક ડોનનો ભાઈ તાજેતરમાં જ સિસલી દ્વીપના પાલેરમોમાં ગરીબોને માલસામાનનું વિતરણ કરતો જોવા મળ્યો હતો. \n\nએ માફિયા ડોનના ભાઈનો મેં સોશિયલ મીડિયા પેજ મારફત સંપર્ક કર્યો ત્યારે તેણે મને કહ્યું હતું કે \"લોકો મને ફોન કરીને તેમની તકલીફોની વાત કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહામારીમાં હવે કેવી બની જશે મનોરંજનની દુનિયા?\\nસારાંશ: લૉકડાઉન દરમિયાન ભારતના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક \"કૌન બનેગા કરોડપતિ\" પોતાની પંચ લાઇન 'લૉક કિયા જાય'ની સાથે લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસ અને તેની સાથે જોડાયેલી પાબંદીઓ વચ્ચે સોનીએ ટેક્નૉલૉજીનો સહારો લઈને આની તૈયારી શરૂ કરી દીધી. \n\nઆ વખતે પ્રતિસ્પર્ધી ટીવી ચૅનલના ઍપ મારફતે ઑડિશન આપશે અને પ્રથમ તબક્કાનો ઇન્ટરવ્યુ વીડિયો કૉલથી થશે. \n\nએ પ્રોમો તો તમે કદાચ જોયો હશે જે અમિતાભ બચ્ચનના ઘરે તેમણે પોતાના કૅમેરાથી શૂટ કર્યો છે. \n\nફિલ્મ હોય, થિયેટર, ટીવી અથવા સંગીત, આવનારા સમયમાં મનોરંજનનો આ નવો ચેહરો જોવા મળશે. \n\nડિજિટલ અને ઓટીટી\n\nકોઈ પણ સિનેમાપ્રેમી માટે પોતાના પસંદગીના હીરો, હીરોઇન અથવા ડાયરેક્ટરની ફિલ્મ સિનેમાહૉલમાં જોવાનો ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહારાષ્ટ્ર પ્રતિકલાકે એક હજાર કેસ અને ત્રણથી વધારે મૃત્યુ, ગુજરાતમાં શું છે પરિસ્થિતિ?\\nસારાંશ: ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો ફરી વિસ્ફોટ થયો છે તો ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંના આરોગ્ય વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 23 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. \n\nમહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના 23,179 નવા કેસ સામે આવ્યા છે. \n\nછેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસને લીધે 84 મૃત્યુ થયાં છે અને 9,138 લોકોને ડિસચાર્જ કરવામાં આવ્યા છે. \n\nહાલ રાજ્યમાં 23,70,507 કુલ કેસ છે અને ઍક્ટિવ કેસ 1,52,760 છે અને કુલ મૃતાંક 53,080 થયો છે. \n\nગુજરાતમાં કેસમાં વધારો, પાબંદીઓ લાગુ કરાઈ\n\nગુજરાતમાં એક દિવસમાં નોંધાતા નવા ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહારાષ્ટ્ર-ગુજરાત સહિત ભારતમાં મહામારી વકરી, નરેન્દ્ર મોદીએ ચેતવણી આપી એ 'બીજી લહેર' શું છે?\\nસારાંશ: વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વર્ષ 2019ના ડિસેમ્બરમાં કોરોના વાઇરસની બીમારીના કેસો સૌપ્રથમ ચીનના વુહાનમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી વર્ષ 2020ના જાન્યુઆરીમાં ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો તેની તસવીર\n\nસરકારના આંકડા મુજબ આજે માર્ચ-2021માં ભારતમાં કુલ 2.34 લાખ ઍક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 1.59 લાખ મૃત્યુ થઈ ચૂક્યા છે. બીજી તરફ રિકવરી રેટ 96.56 ટકા રહ્યો છે.\n\nપરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં અને ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. જોકે સૌથી અગત્યની વાત એ જોવા મળી છે કે બાળકો પણ સંક્રમિત થતા જોવા મળ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યા એક હજારને પાર થઈ ગઈ છે તો મહારાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મહાસત્તા અમેરિકાએ કરેલી એ મોટી ભૂલો જેણે લાખ લોકોનો જીવ લીધો\\nસારાંશ: આજે વિશ્વમાં કોરોનાનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા ટોચ ઉપર છે. કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ગુરુવારે સવારે એક લાખને પાર કરી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, યુ.એસ.માં કુલ 16 લાખ 60 હજારથી વધુ કેસ નોંધાયેલા છે. \n\nઅમેરિકામાં કોરોનાને કારણે માર્ચ મહિનામાં કટોકટી લાદવામાં આવી, જોકે નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કેટલાક પગલાં લેવામાં યુ.એસ.એ ઢીલ કરી હતી, જેના કારણે આ મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. \n\nકોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે અમેરિકાએ લૉકડાઉન લાગુ કર્યું, હવે અનેક રાજ્યોએ તેમાં વ્યાપક છૂટછાટો આપી છે અને લાખો લોકો ફરી કામ પર પાછાં ફર્યાં છે. \n\nકોરોના તથા લૉકડાઉનને કારણે અમેરિકામાં બેકારીનો દર રેકર્ડ સ્તર પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મૃતકોની અંતિમવિધિ કરે છે આખો પરિવાર\\nસારાંશ: ભારતમાં કોરોના મહામારીનો સૌથી વધારે પ્રકોપ મહારાષ્ટ્રમાં છે. પુણે જિલ્લામાં 1200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના પુણેમાં નગરપાલિકા માટે કોરોના મહામારીમાં મૃતકોની અંતિમવિધિની સમસ્યા હતી અને કોઈ તૈયાર થતું ન હતું. જોકે, અરૂણ જંગમ નામની વ્યક્તિ મદદમાં આવી.\n\nઅરૂણે પોતે અંતિમવિધિઓની શરૂઆત કરી તો પરિવારજનોએ શરૂઆતમાં વિરોધ કર્યો જોકે અવિરત કામ કરી રહેલા અરૂણને જોઈને એમના પુત્ર અને પુત્રી અને પત્ની પણ તેમની મદદે આવ્યા અને આ રીતે આખો પરિવાર 24 કલાક અંતિમવિધિનું કામ કરે છે.\n\nપુણેથી દેવદત્ત કશાળીકર અને નિલેશ ભોંસલેનો આ ખાસ અહેવાલ જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મૃત્યુ અને માતમ વચ્ચે કામ કરતાં ડૉક્ટરો કરે છે તેમના અનુભવની વાત\\nસારાંશ: ડૉ. મિલિંદ બાલ્દી, 46 વર્ષની વયના એક પુરુષને શ્વાસ લેવાની તકલીફ સાથે વ્હીલચૅર પર લાવવામાં આવ્યા, ત્યારે કોવિડ-19 વૉર્ડમાં ડ્યૂટી પર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. મહેનાઝ ભટ્ટ અને ડૉ. સરતાજ ભટ્ટ\n\nએ પુરુષ ઘણા ડરેલા હતા અને સતત એક જ સવાલ પૂછતા હતા કે \"હું જીવતો બચીશ ને?\" એ પુરુષ વિનંતી કરતા હતા કે \"કૃપા કરીને મને બચાવી લો. હું મરવા ઇચ્છતો નથી.\"\n\nડૉ. બાલ્દીએ તેમને સધિયારો આપ્યો હતો કે તેમને બચાવવાના શક્ય હોય તે તમામ પ્રયાસ કરવામાં આવશે.એ સંવાદ બન્ને વચ્ચની છેલ્લી વાતચીત પુરવાર થયો હતો. એ પુરુષ દર્દીને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને બે દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. \n\nઇંદોર હૉસ્પિટલમાં એ દર્દીને લાવવામાં આવ્યા એ પછીની ડરામણી 30 મિનિટોને યાદ કરતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મૅન્યુફૅક્ચરિંગ પછી સેવાકીય પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો\\nસારાંશ: ભારતનું સર્વિસ સૅક્ટર જે દેશના જીડીપીમાં લગભગ 60 % ફાળો આપે છે તેનો એપ્રિલ મહિનાનો સર્વિસ પરચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સ છેલ્લાં 14 વર્ષમાં નીચામાં નીચી સપાટીએ જોવા મળ્યો છે. કોવિડ-19 રોગચાળાને કારણે તેની સેવાકીય પ્રવૃત્તિ પર અસર થતાં અને ગ્રાહકો લૉકડાઉન પરિસ્થિતિમાં હોવાથી સર્વિસ ક્ષેત્રે પી.એમ.આઈ. ઘટવા પામ્યો છે તેવું સર્વેનું તારણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વિસ પરચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સમાં (પી.એમ.આઈ.) એપ્રિલ માસમાં 5.4 ટકા ઘટાડો થવા પામ્યો હતો, જે માર્ચમાં 49.3 હતો. ડિસેમ્બર 2005 પછી સેવાકીય ક્ષેત્રે થયેલો આ સૌથી મોટો ઘટાડો છે.\n\nઆપણે જાણીએ છીએ તેમ ઇન્ડેક્સ 50થી ઉપર હોય તો જે તે ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય, જ્યારે ઇન્ડેક્સ 50થી નીચે હોય તો જે તે ક્ષેત્રમાં ઘટાડો થઈ રહ્યો છે તેમ કહેવાય છે. \n\nએપ્રિલ મહિનાના સર્વેમાં મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ કરતાં સેવાકીય પ્રવૃત્તિઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. \n\nલૉકડાઉનને લીધે નુકસાન\n\nઆ ક્ષેત્રે મંદી મૅન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મોદી સરકાર લૉકડાઉન બાદ કેવી રીતે અર્થતંત્રને ફરી ધબકતું કરશે?\\nસારાંશ: કોવિડ -19 ના ઝડપથી ફેલાવાને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા લગભગ ખોરવાઈ ગઈ છે. દેશના ઘણા ભાગોમાં માર્ચની શરૂઆતથી આંશિક શટડાઉન અને 25 માર્ચથી કામકાજ લગભગ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં અભૂતપૂર્વ લૉકડાઉનને કારણે ધંધારોજગાર બંધ થયા છે, વિમાની સેવાઓ સમેત તમામ પ્રકારનાં મુસાફર-પરિવહન મહદંશે અટકાવી દેવાયાં છે. \n\nઆ બધા ને કારણે એક અંદાજ મુજબ, ભારતીય અર્થતંત્રને દરરોજ લગભગ 4.64 અબજ ડૉલરનું નુકશાન થાય છે. \n\n21 દિવસના લૉકડાઉનથી જીડીપીમાં (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્શન)માં લગભગ 98 અબજ ડૉલરનું નુકસાન થશે, તેવું ઍક્યૂઇટ રેટિંગ્સ ઍન્ડ રિસર્ચે કહ્યું છે. \n\nલૉકડાઉન પછી અસર \n\nદેશભરમાંથી લૉકડાઉન કદાચ 15 એપ્રિલ, 2020થી હટાવાય તો પણ આની લાંબા સમય સુધી આર્થિક પ્રવૃત્તિઓ ઉપર અસર થશે તેવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મોદી સરકારે 20 લાખ કરોડના પૅકેજમાંથી ફક્ત 10 ટકાનું વિતરણ કર્યું\\nસારાંશ: કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મે મહિનામાં કોરોના વાઇરસ મહામારીના સમયમાં રૂપિયા 20 લાખ કરોડના આર્થિક પૅકેજની જાહેરાત કરવામાં આવી હતી જોકે એમાંથી ફકત 10 ટકા જ રકમ કેન્દ્ર સરકારે વિતરિત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે આ 20 લાખ કરોડના પૅકેજમાંથી માંડ 10 ટકા જ રકમ વિતરણ થઈ શકી છે.\n\n20 લાખ કરોડના ઐતિહાસિક નાણાકીય પૅકેજનો ફાયદો કેટલો થયો એ અંગે પૂનાના એક ઉદ્યોગપતિ પ્રફુલ્લ સરદાએ આરટીઆઈ અંતર્ગત માહિતી માગી હતી અને કેન્દ્ર સરકાર તરફથી જે જવાબો મળ્યા એ ચોંકાવનારા હતા.\n\nઆરટીઆઈમાં તેઓએ ક્ષેત્ર પ્રમાણે અને રાજ્ય વાર પૅકેજનું વિતરણ અને કેન્દ્ર સરકાર પાસે હાલ બાકીની રકમ અંગે માહિતી માગી હતી.\n\nસરદાએ જણાવ્યું હતું કે \"રૂપિયા 20 લાખ કરોડના અભૂતપૂર્વ સહાય પૅકેજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : મોદી સરકારે નાગરિકોની મદદ માટેના આર્થિક પેકેજમાં કંજૂસાઈ કરી? - દૃષ્ટિકોણ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે જાહેર કરેલા દેશવ્યાપી લૉકડાઉનને લીધે થનારા અનિવાર્ય આર્થિક નુકસાનને પહોંચી વળવા કેન્દ્ર સરકારે 25 માર્ચે એક નાણાકીય સહાયતા પૅકેજની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પૅકેજ નિરાશાજનક અને અપૂરતું છે. આગામી મહિનાઓમાં જેમને આર્થિક મદદની જરૂર પડવાની છે એમને આ પૅકેજથી ખાસ કોઈ મદદ મળશે નહીં. સરકારે કંજૂસાઈ કરી છે.\n\nમુદ્દો એ છે કે આ તબક્કે સરકારી ટેકાની સૌથી વધારે જરૂર કોને છે?\n\nઅનૌપચારિક અર્થતંત્રમાં કામ કરતા 90 ટકા ભારતીયોની આજીવિકાના સાધન પરના નિયંત્રણ સંબંધી કોઈ કાયદા નથી અને સરકાર તેમને રક્ષણ આપતી નથી. તેમાં લાખો ગ્રામ્ય અને શહેરી કામદારોનો સમાવેશ થાય છે.\n\nતેઓ અત્યંત ગરીબ છે અને આર્થિક ઊથલપાથલની સૌથી માઠી અસર તેમને થાય છે. તેમને દૈનિક, સાપ્તાહિક કે માસિક ધોરણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : રશિયા અને ઑપેક+ ઉત્પાદન ઘટાડે તો વિશ્વ ક્રૂડબજાર સ્થિર થશે?\\nસારાંશ: છેલ્લા કેટલાક સમયથી વિશ્વબજારમાં ક્રૂડઑઇલના ભાવમાં કડાકો બોલાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારા અગાઉના લેખમાં મેં ક્રૂડઑઇલના ભાવ 10 ડૉલર પ્રતિબૅરલ જેટલા ઐતિહાસિક સપાટીને તળિયે જશે તેવું કહ્યું હતું. \n\nઆનું કારણ સાઉદી અરેબિયાએ અને પછી રશિયાએ શરૂ કરેલું પ્રાઇસ વૉર છે. \n\nજોકે આ પ્રાઇસ વૉરમાં અમેરિકા પછી સાઉદી અરેબિયાનું નિશાન રશિયા જ હતું, કારણ કે અમેરિકા અને રશિયા કરતાં બહુ જ સસ્તા ભાવે એટલે કે નવ ડૉલર પ્રતિબૅરલ જેટલા નીચા ઉત્પાદન-ખર્ચને કારણે સાઉદી અરેબિયા વિશ્વમાં પોતાના માર્કેટ શૅર વધારવા પ્રેરાયું હતું. \n\n પરંતુ આ પ્રાઇસ વૉર શરૂ થયું તેને સમાંતર બીજી બાજુ કોરોનાએ વિશ્વને ભરડામાં લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : રસી મળ્યા પછી પણ શા માટે માસ્ક પહેરવા પડશે?\\nસારાંશ: કોવિડ-19ની અસરદાર વૅક્સિનમાંથી એક ફાઇઝર\/બાયોએનટેકે ગત સોમવારથી બ્રિટનમાં તેનું વિતરણ શરૂ કરી દીધું છે. ડિસેમ્બર મહિનામાં તેની મૅક્સિકો અને આવનારા મહિનાઓમાં લેટિન અમેરિકન દેશોમાં પહોંચવાની આશા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપરંતુ રસી મળ્યા બાદ પહેલી એવી કઈ ચીજ હશે જે તમે કરશો?\n\nજો તમને એવું લાગતું હોય કે તમે તરત માસ્કથી છુટકારો મેળવી શકશો, યાત્રા કરી શકશો અને બધાને મળી શકશો, તો ડૉક્ટરો અને સંક્રામક રોગવિશેષજ્ઞોએ તથ્યને આધારે ચેતવણી આપી છે કે જિંદગી એટલી જલદી પહેલાં જેવી સામાન્ય નહીં હોય.\n\nકોરોના વાઇરસ N-95 : આખરે કયો માસ્ક આપે છે સુરક્ષા?\n\nબાયૉલૉજિસ્ટ નતાલિયા પસ્ટર્નક બ્રાઝિલના ક્વેશ્ચન્સ ઑફ સાયન્સ ઇન્સ્ટિટ્યટનાં પ્રેસિડન્ટ છે.\n\nતેમના અનુસાર, \"રસી મળ્યા બાદ જરૂરી છે કે તમે ઘરે પહોંચો, સોશિયલ આઇસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : રાજકોટમાં બનેલું ધમણ-1 વૅન્ટિલેટર ફેલ થઈ ગયું?\\nસારાંશ: રાજકોટની કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબી અધીક્ષકે જીએમએસસીએલને એક પત્ર લખીને જાણ કરી છે.\n\nપત્રમાં લખવામાં આવ્યું છે કે 'કોવિડ-19ની મહામારીને પહોંચી વળવા અમદાવાદની સિવિલ હૉસ્પિટલને દર્દીઓની સારવાર માટે જીએમએસસીએલ દ્વારા ધમણ-1 અને એ.જી.વી.એ. વૅન્ટિલેટર પૂરાં પાડવામાં આવ્યાં હતાં.\"\n\n\"પરંતુ એનેસ્થેસિયા વિભાગના વડા દ્વારા જણાવાયું કે આ બંને વૅન્ટિલેટર કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યું પરિણામ આપી શકતાં નથી.'\n\nCoronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?\n\nપત્રના અંતમાં કોવિડ-19 હૉસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : રાજસ્થાનના ભીલવાડામાં કેમ બધું જ દાવ પર લાગેલું છે?\\nસારાંશ: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 45 કેસ સામે આવ્યા છે, જેમાં 21 પૉઝિટિવ કેસ માત્ર ભીલવાડામાં જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યમાં કોરોના વાઇરસને કારણે પહેલું મૃત્યુ ગુરુવારે ભીલવાડામાં થયું હતું. બાદમાં ગુરુવારે રાતે જ અન્ય એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયું.\n\nસ્થાસ્થ્યવિભાગે ભીલવાડાને સંવેદનશીલ ગણતાં 332 મેડિકલ ટીમો દ્વારા શહેરનાં એક લાખ ઘરોમાં પાંચ લાખ સભ્યો અને 1948 ટીમોના માધ્યમથી 19 લાખ ગ્રામીણ લોકોનો સર્વે કર્યો છે.\n\nરાજસ્થાનના ચિકિત્સામંત્રી રઘુ શર્માએ વીડિયો જાહેર કરીને કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા વધી છે. ભીલવાડામાં અંદાજે 28 લાખ લોકોમાંથી 24 લાખ લોકોનું સ્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : રામાયણના પુનઃપ્રસારણ પાછળ મોદી સરકારની રાજકીય ગણતરી?\\nસારાંશ: કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે શુક્રવારે (તા.27 માર્ચ)ના ટ્વીટ કરીને જાહેર કર્યું કે 'લોકલાગણી'ને માન આપીને દૂરદર્શન દ્વારા શનિવારથી ધારાવાહિક 'રામાયણ'નું પુનઃપ્રસારણ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય જાવડેકરે ડી.ડી. ભારતી ઉપર બપોરે 12 વાગ્યે તથા સાંજે સાત વાગ્યે દરરોજ 'મહાભારત'ના બે ઍપિસોડ દર્શાવવાની જાહેરાત કરી. શનિવારે સવારે તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે દરેક કેબલ ઑપરેટર માટે દૂરદર્શનનું પ્રસારણ કરવું જરૂરી છે અને જો તેઓ પ્રસારિત ન કરે તો તેમની ફરિયાદ પણ કરી શકાશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકેન્દ્ર સરકાર દ્વારા તા. 25મી માર્ચથી 21 દિવસ માટે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી. જેમણે 1980નો દાયકો જોયો હશે, તેમને યાદ હશે કે કેવી રીતે આ ધાર્મિક ધારાવાહિકોના પ્રસારણ સમયે 'કર્ફ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : રાહુલ ગાંધી - મોદી સરકાર સ્વીકારે, લૉકડાઉન નિષ્ફળ રહ્યું\\nસારાંશ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, દેશમાં લૉકડાઉન નિષ્ફળ રહ્યું છે. આ વાતનો કેન્દ્ર સરકારે સ્વીકાર કરવો રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના નેતાએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પત્રકારપરિષદ સંબોધી હતી અને કેન્દ્ર સરકારની નીતિઓ ઉપર નિશાન સાધ્યું હતું. \n\nગાંધીના કહેવા પ્રમાણે, તેમણે વ્યક્તિગત રીતે તથા પાર્ટીએ કોરોના વાઇરસના પ્રસાર મુદ્દે ફેબ્રુઆરી મહિનાથી જ સરકારને ચેતવી હતી, પરંતુ મોદી સરકાર જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ રહી. \n\nભાજપના નેતા તથા કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમની ઉપર કોરોના સંકટને 'રાજકીયરંગ' આપવાનો અને 'બે મોઢાની વાત' કરવાનો આરોપ મૂક્યો હતો.\n\n'સરકારે ચિંતાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લિટરે ક્રૂડ કરતાં પાણીની બૉટલ મોંઘી, લૉકડાઉન પછી શું?\\nસારાંશ: આજે દુનિયાના લગભગ બધાજ દેશો કોરોના વાઇરસની ચપેટમાં આવી ગયા છે. આને પરિણામે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિ ઘટી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત સપ્તાહે ઑઇલ ફ્યૂચરના જૂનના કૉન્ટ્રેક્ટમાં બ્રૅન્ટ ક્રૂડઑઈઇનો ભાવ ઘટીને બે દશકના તળિયે આવી ગયો, પરંતુ અપેક્ષા કરતાં વહેલાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ જશે, તેવી આશાએ તેમાં 20 ટકા સુધીનો ઉછાળો જોવાયો. \n\nએજ રીતે અમેરિકામાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબ્લ્યુ.ટી.આઈ.) ક્રૂડનો ભાવ પણ 15 ડૉલરની નીચે જોવા મળ્યો હતો, જે છેલ્લા 21 વર્ષની સૌથી નીચી સપાટી છે. \n\nતાજેતરમાં જ ઑપેક દેશોએ 9.7 મિલિયન બૅરલ પ્રતિદિન જેટલો ઉત્પાદનમાં કાપ કર્યો છે. જેનું મુખ્ય કારણ વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે આર્થિક ગતિવિધિ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉન ક્યારે અને કેવી રીતે ખતમ થશે, કોણે શું કહ્યું?\\nસારાંશ: દરેક લોકોનો એક જ સવાલ છે કે આ લૉકડાઉન ક્યારે અને કેવી રીતે ખૂલશે? એક તરફ કેટલાક રાજ્યોની સરકારો તેને લંબાવવા ભલામણ કરી રહી છે તો બીજી તરફ કેન્દ્ર સરકારને પણ એવી જ ભલામણ નિષ્ણાતો કરી રહ્યા છે. લૉકડાઉન ક્યારે ખુલશે એ સવાલના જવાબ પહેલાં ગત દિવસોમાં રાજ્ય સરકારો તરફથી આવેલાં નિવેદનો પર નજર નાખીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"અમારી પાસે કોઈ વિકલ્પ નથી. લૉકડાઉન ચાલુ રાખવું જોઈએ. હું માનનીય વડા પ્રધાનને અપીલ કરું છું કે લૉકડાઉન 15 એપ્રિલ પછી પણ ચાલુ રખાય. તેમાં આનાકાનીની કોઈ જરૂર નથી.\"\n\n\"મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે કે લૉકડાઉન 14 એપ્રિલ પછી વધી શકે છે, તેને લઈને લોકોમાં સંવેદનશીલતા વધી છે. હજુ એ કહી ન શકાય કે 14 એપ્રિલ પછી શું થશે. એક પણ કેસ અમારા પ્રદેશમાં રહી જાય તો લૉકડાઉન ખોલવું યોગ્ય નથી.\"\n\n\"કેન્દ્રે રાજ્યો પાસેથી સૂચનો માગ્યાં છે. રાજ્યોએ પોતાની સ્થિતિને જોઈને તેના પર નિર્ણય લેવો જોઈએ. રાજસ્થા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉન ખૂલતાં રાજકોટમાં દારૂની દુકાનો પર લાગી લાઇનો\\nસારાંશ: દારૂબંધીવાળા રાજકોટમાં લૉકડાઉન ખૂલતાં દારૂની પરમિટવાળા લોકો દારૂ લેવા માટે ઊમટી પડ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે દારૂ લેવા લોકો પહોંચ્યા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું નહોતુ.\n\nશૉપ શરૂ થવાના સમય પહેલાં જ લોકો શૉપની બહાર લાઇનો લગાવીને ઊભા હતા.\n\nગુજરાતમાં લૉકડાઉનને લીધે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી લિકરશૉપ બંધ હતી.\n\nલોકોએ એવો આરોપ લગાવ્યો હતો કે રાજકોટમાં બમણા ભાવથી દારૂ વેચાતો હતો. જુઓ વીડિયો અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉન તમારી ઇમ્યુન સિસ્ટમ પર શું અસર કરે છે?\\nસારાંશ: છેલ્લા અંદાજે અઢી મહિનાથી દુનિયાની કુલ વસતીનો એક મોટો ભાગ ઘરોમાં કેદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nલૉકડાઉનને કારણે લોકો માત્ર જરૂરી સામાન ખરીદવા માટે જ ક્યારેક ઘરની બહાર નીકળે છે.\n\nકોવિડ-19 મહામારીને ફેલાતા રોકી શકાય એટલા માટે આવું કરવામાં આવે છે.\n\nપરંતુ ઘરમાં રહેવાના કેટલાક દુષ્પ્રભાવ પણ છે, જે આપણને કોરોના વાઇરસ સામે કમજોર બનાવે છે.\n\nમાણસનો વિકાસ દિવસ અને રાતના 24 કલાકના હિસાબે થયો છે.\n\nબૅક્ટેરિયા અને વાઇરસ\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઆપણા શરીરમાં મોજૂદ સિર્કેડિયન ક્લૉક કે શરીરની જૈવિક ઘડિયાળ સૂર્યપ્રકાશ અને રાતના અંધારા સાથે તાલ મિલાવીને ચાલે છે.\n\nસૂરજનાં કિરણોથી આપણને વિટામિન-ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉન વચ્ચે અમદાવાદમાં કેવા વીતી રહ્યા છે રમજાનના દિવસો?\\nસારાંશ: કોરોના વાઇરસના કહેર વચ્ચે મુસ્લિમો માટે પવિત્ર મહિનો ગણાતો રમજાન મહિનો હાલ ચાલી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રમજાનના પવિત્ર મહિનામાં અમદાવાદમાં એક બાળકી ઘરે જ ઇબાદત કરી રહી છે.\n\nરમજાન મહિનો શરૂ થતા જ લોકોને સલાહ આપવામાં આવી હતી કે આ મહિનામાં થતી ઇબાદત લોકો ઘરે રહીને જ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. \n\nઅમદાવાદના દાણીલીમડા, ખાનપુર, જમાલપુર સહિત મોટાભાગના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઇનમૅન્ટ કરવામાં આવ્યાં છે.અહીં લોકોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી છે. \n\nરમજાન મહિના દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગને પર લોકો ધ્યાન આપીને મસ્જિદ જવાનું ટાળી રહ્યા છે.\n\nગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉન વચ્ચે રાજધાની દિલ્હીમાંથી સેંકડો મજૂરોનું ઐતિહાસિક સ્થળાંતર\\nસારાંશ: શનિવાર, 28મી માર્ચે સાંજે દેશભરનાં મોટાભાગનાં નગરો અને મહાનગરોમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને પગલે જાહેર કરાયેલા લૉક-ડાઉનનો માહોલ વર્તાતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં આનંદવિહાર બસ ટર્મિનસનું 28 માર્ચનું દૃશ્ય\n\nદેશની રાજધાની દિલ્હીમાં પણ લૉક-ડાઉનની સ્થિતિ જોવા મળતી હતી પણ દિલ્હીના આનંદ વિહાર બસ ટર્મિનલ ખાતે માહોલ કંઈક જુદો જ છે.\n\nસમાચાર એજન્સી એએનઆઈ દ્વારા કેટલીક તસવીરો અને વીડિયો શનિવારે ટ્વિટર પર મૂકવામાં આવ્યાં.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસજ્જડ લૉક-ડાઉન વચ્ચે આનંદ વિહાર બસ ટર્મિનલ ખાતે જેટલા લોકો એકઠા થયા હતા, એટલા તો સામાન્ય દિવસોમાં પણ જોવા નથી મળ્યા.\n\nઆ ભીડ દિલ્હીથી પોતાના વતનમાં પરત જઈ રહેલા કામદારોની છે.\n\nએએનઆઈ ટ્વીટમાં લખે છે, \"પોતાનાં વતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉન શબ્દ દુનિયામાં ગૂંજતો કરનાર ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ કેવી છે સ્થિતિ?\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે વિશ્વમાં પહેલું લૉકડાઉન એક વર્ષ પહેલાં તા. 23મી જાન્યુઆરીએ ચીનના વુહાનમાં લાગુ કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે અહીંથી જ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 વાઇરસ ફેલાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વુહાન શહેર\n\nએ સમયે વિશ્વના અન્ય દેશોને વ્યાપક નિયંત્રણો તથા કડકાઈપૂર્વક અમલની ઉપર આશ્ચર્ય થયું હતું. જાન્યુઆરીથી જૂન મહિના સુધી આ શહેર સમગ્ર દેશથી વિખૂટું રહ્યું હતું.\n\nલૉકડાઉનને કારણે જનતાને ભારે હાલાકી થઈ તથા અર્થતંત્રને નુકસાન થયું, પરંતુ વાઇરસના ફેલાવાને અટકાવવામાં તે અસરકારક ઉપાય સાબિત થયો.\n\nકોરોના વાઇરસ સામેની લડાઈમાં ચીનના પ્રયાસોને ટાંકવામાં આવે છે. પરંતુ શું એવું છે ? ચાઇનિઝ ન્યૂ યર પહેલાં ત્યાં કેવી સ્થિતિ છે ? \n\nનવવર્ષ, નિયંત્રણ અને નિષેધ\n\n25મી જાન્યુઆરી 2020થી ચાઇનીઝ નવવર્ષ શરૂ થયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉન સિવાય સ્વિડન કેવી રીતે કરી રહ્યું છે કોરોનાનો મુકાબલો?\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારીને રોકવા માટે એક તરફ દુનિયાભરના દેશો પોતાને ત્યાં કડક લૉકડાઉન કરી રહ્યા છે, તો બીજી તરફ સ્વિડનના મોટા ભાગમાં આવા કોઈ પ્રતિબંધ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વિડનમાં રોજિંદી જિંદગી અને આર્થિક ગતિવિધિઓને ચાલુ રાખવાના નિર્ણયનું લોકોએ સમર્થન કર્યું છે. \n\nહકીકતમાં આ નિર્ણયની રૂપરેખા સ્વિડનના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે અને સરકારે તેનો સહયોગ આપ્યો છે. \n\n\n\n\n\n\n\n\n\n\n\nજોકે તેમ છતાં દેશના ઘણા વિષાણુ નિષ્ણાતો સરકારના આ પગલાથી સહમત નથી.\n\nસ્વિડનમાં કોઈ લૉકડાઉન નથી. ખીચોખીચ પબ્સ, બાલ્ટિક દરિયાકિનારે આઇસક્રીમ ખાવા લાંબી લાઇનમાં ઊભેલા લોકો-દુનિયાભરમાં સ્વિડનની આવી તસવીરો શૅર કરાઈ રહી છે.\n\nપરંતુ એવું નથી કે સ્વિડનમાં બધું ઠીકઠાક છે અને અહીંની જિંદગી પહેલાંની જેમ 'સામાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉનને લીધે ભયના ઓછાયામાં ફફડતો આમ આદમી\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોમાં તમારા ઘરનાં રૅશન-પાણીના ખર્ચમાં વધારો થયો છે? તમારા ફ્રીઝમાં આજકાલ મોટા પ્રમાણમાં ખાદ્યસામગ્રી ખડકાયેલી છે? તમારા રસોડામાં લોટ-ચોખા-દાળ રાખવાની જગ્યામાં પહેલાં કરતાં બમણો જથ્થો છે? કોરોના કટોકટીના અંત પછી નોકરી કે રોજગાર પર તેની કોઈ અસર થશે કે નહીં તેની ચિંતા તમને પણ થાય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બધા સવાલના જવાબ 'હા' હોય તો મારા દિલના દર્દની આ વાત જરૂર વાંચો. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુની જાહેરાત જે દિવસે કરી ત્યારે મારા દિમાગમાં ખતરાની ઘંટડી વાગી હતી. વડા પ્રધાનનું સંબોધન પૂર્ણ થયું એ પહેલાં લેપટૉપ ઑપન થઈ ચૂક્યું હતું. \n\nફરી એક વખત તેઓ 14મી એપ્રિલે 21 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ અમુક રાહત સાથે તેઓ લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરી શકે છે. \n\nએ દિવસે રાત્રે \n\nલોટ-ચોખાના 10-10 કિલોના પૅકિંગનો ઑનલાઇન ઑર્ડર આપી રહ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉનમાં કેટલી બદલાઈ 'અમદાવાદના રિક્ષાવાળા'ની જિંદગી?\\nસારાંશ: કોરોનાને લીધે રાજ્યથી લઈને દેશ અને દેશાવરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ફફડાટ વચ્ચે એવા ઘણા લોકો છે, જેમણે ઉદાહરણરૂપ કામગીરી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૅનિટાઇઝર લગાવ્યા બાદ જ રિક્ષામાં બેસવાનો આગ્રહ\n\nઆવી જ એક વ્યક્તિ છે 'અમદાવાદના રિક્ષાવાળા' ઉદયભાઈ જાધવ. \n\nમાર્ચના મધ્યભાગમાં જ્યારે કોરોના વિશેની ગંભીરતાના સમાચાર માધ્યમોમાં સતત ચમકવા માંડ્યા હતા, ત્યારે તેમણે રિક્ષામાં મુસાફરો માટે સૅનિટાઇઝરની વ્યવસ્થા રાખી હતી. \n\nલૉકડાઉન દરમિયાન બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે તેમની સાથે વાત કરી હતી. \n\nસૅનિટાઇઝરની સજાગતા \n\nહવે તો કમિશનરના આદેશ બાદ શહેરમાં રિક્ષા ફરતી બંધ થઈ ગઈ છે, પરંતુ મેં તો એક સપ્તાહ અગાઉ જ રિક્ષામાં સૅનિટાઇઝરની સગવડ કરી હતી.\n\nમારી રિક્ષામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉનમાં ખાવાનું ન મળતાં મહિલાએ પાંચ બાળકને નદીમાં ફેંક્યાં? - ફૅક્ટ ચેક\\nસારાંશ: રવિવારે એક સમાચાર અચાનક ટ્વિટર પર ખૂબ શૅર થવા લાગ્યા. સામાન્ય લોકોની સાથેસાથે ઘણા મોટા પત્રકાર, નેતા, સામાજિક કાર્યકરોએ પણ આ સમાચારને શૅર કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લાના છે. સમાચાર એજન્સી આઈએએનએસના હવાલાથી આઉટલૂટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે- 'રોજિંદી મજૂરી કરનારાં એક મહિલા લૉકડાઉનને કારણે બાળકોને ખાવાનું ન ખવડાવી શક્યાં તો તેઓએ પોતાનાં પાંચ બાળકોને નદીમાં ફેંકી દીધાં.' \n\nઆ રિપોર્ટને ઘણા મોટા પત્રકારો અને રાજકીય પાર્ટીઓએ ટ્વિટર પર શૅર કર્યા.\n\nજોકે વરિષ્ઠ પત્રકાર રાણા અયુબ અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈપી સિંહે પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું.\n\n100 શબ્દોના આ રિપોર્ટમાં તપાસ કરનારા પોલીસ અને પીડિતાના દાવાનો કોઈ ઉલ્લેખ નથી કે લૉક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉનમાં જીવિત રહેવા સંઘર્ષ કરતાં બાળકો\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કરેલા લૉકડાઉનથી લાખો બાળકોની જિંદગીમાં અફરાતફરી મચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકની પ્રતીકાત્મક તસવીર\n\nહજાર બાળકો રોજ હેલ્પલાઇન પર કૉલ કરીને મદદ માગી રહ્યાં છે, જ્યારે હજારો બાળકો ભૂખ્યાં સૂઈ રહ્યાં છે. મહામારી રોકવા આખો દેશ બંધ છે.\n\nભારતમાં 47.2 કરોડ બાળકો અને દુનિયામાં બાળકોની સૌથી વધુ વસતી ભારતમાં છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે ગરીબ પરિવારોનાં ચાર કરોડ બાળકો સૌથી પ્રભાવિત થયાં છે.\n\nતેમાં એ બાળકો પણ સામેલ છે જે ગ્રામીણ વિસ્તારમાં ખેતરમાં કામ કરે છે અને જે શહેરોમાં કચરો વીણવાનું કામ કરે છે. \n\nરસ્તા પર ફુગ્ગા, પેન, પેન્સિલ વેચનારાં બાળકો કે ભીખ માગનારાં બાળકો વધુ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉનમાં પગપાળા ઘરે જતાં મૃત્યુને ભેટેલા રણવીરના છેલ્લા શબ્દો શું હતા?\\nસારાંશ: \"મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, મને લેવા આવી શકતા હોવ તો આવી જાઓ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રણવીર સિંહ\n\nઆ શબ્દો એ શખ્સના આખરી કૉલના છે જેમનું દિલ્હીથી મધ્ય પ્રદેશ પગપાળા જતાં વચ્ચે આગ્રા પાસે મૃત્યુ થઈ ગયું.\n\nરણવીર સિંહ નામની આ વ્યક્તિ દિલ્હીમાં એક ડિલિવરી બૉય તરીકે કામ કરતી હતી.\n\nપરંતુ લૉકડાઉનને કારણે દિલ્હીમાં ખાવાપીવા અને રહેવાની સમસ્યા થતાં તેઓએ પોતાના ગામ જવાનો નિર્ણય કર્યો હતો.\n\nકોઈ સાધન ન મળતાં રણવીર સિંહ ચાલતાં જ પોતાના ગામ તરફ આગળ વધ્યા હતા.\n\nમૃત્યુની રાતે શું થયું હતું?\n\nમૃત્યુ પહેલાંની રાતે રણવીર સિંહે પોતાના કેટલાક સાથીઓ સાથે મળીને ઘર જવાનો નિર્ણય કર્યો હતો.\n\nપરંતુ બસો બંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોની હાલાકી મુદ્દે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?\\nસારાંશ: દેશમાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત મુદ્દે ગુરુવારે વધુ એક વખત સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં શ્રમકિઓને રાહત મળે તે માટે અલગ-અલગ નિર્દેશ આપ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બી.બી.સી. પ્રતિનિધિ સુચિત્રા મોહતીં જણાવે છે કે સર્વોચ્ચ અદાલતે શ્રમિકો માટે રાહત છાવણી, ભોજનપાણી અને નિઃશુલ્ક ટિકિટ (બસ કે ટ્રેન) આપવા સંદર્ભે નિર્દેશ આપ્યા હતા. \n\nસરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ રજૂ કર્યો હતો. દિલ્હી શ્રમિક સંગઠન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ હેઠળ રાષ્ટ્રીય યોજના ઘડવાની જરૂર છે. તેમણે હિંદી નહીં જાણતાં શ્રમિકોનો મુદ્દો પણ રજૂ કર્યો હતો.\n\nજસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ. આર. શાહની ખંડપીઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : લોકલ ટ્રાન્સમિશન અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં શું ફરક હોય છે?\\nસારાંશ: જ્યારે ભારતમાં કોરોના વાઇરસના કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની ચિંતા વધી રહી છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણથી મૃત્યુ પામનારા અમુક દર્દીઓને ચેપ ક્યાંથી લાગ્યો એ જાણી નથી શકાયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકેતિક ચિત્ર\n\n\n\nગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 82 કેસમાંથી 41 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશનના છે એવું ગુજરાત સરકારે 30 માર્ચે કહ્યું હતું. 5 એપ્રિલે સાંજ સુધીમાં ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 128 થઈ ગઈ છે.\n\nગુજરાત સરકાર પ્રમાણે 31 માર્ચ સુધી ગુજરાતમાં મૃત્યુ પામનાર છ દર્દીઓમાંથી ત્રણ દર્દીઓના કેસ પણ લોકલ ટ્રાન્સમિશનના હતા. 5 માર્ચ સુધી ગુજરાતમાં મૃતકોની સંખ્યા 11 થઈ ગઈ છે.\n\nગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીથી સ્પષ્ટ થાય છે કે સોમવારે એટલે કે 30 માર્ચે છઠા દર્દીનું મૃત્યુ થયું ત્યા સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વાઇરસ હવાથી ફેલાય? WHO એ શું કહ્યું?\\nસારાંશ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આખરે મંગળવારે સ્વીકાર્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ 'હવાથી ફેલાતું હોવાના' પુરાવા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં વૈજ્ઞાનિકોના એક સમૂહે WHOને માત્ર પત્ર લખીને દિશાનિર્દેશોમાં સુધારા કરવા માટે અપીલ કરી હતી.\n\nWHOમાં કોવિડ-19 મહામારી સાથે જોડાયેલાં ટેકનિકલ લીડ ડૉક્ટર મારિયા વા કેરખોવે એક ન્યૂઝ બ્રીફિંગમાં કહ્યું છે, \"અમે હવાના માધ્યમથી કોરોના વાઇરસના પ્રસારની શંકા પર વાત કરી રહ્યાં છીએ.\"\n\nCoronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?\n\nઆ વિશે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં બેનેદેત્તા આલ્લેગ્રાંજીએ કહ્યું છે કે કોરોના વાઇરસના હવાના માધ્યમથી પ્રસારના પુરાવા મળી રહ્યા છે પણ હજી આ અંગે ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વિશ્વમાં ક્યાં કેસો વધી રહ્યા છે અને ક્યાં ઘટી રહ્યા છે?\\nસારાંશ: એક તરફ જ્યાં કોરોના વાઇરસ મહામારીના વૈશ્વિક કેસનો આંક એક કરોડને પાર થઈ ગયો છે, ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના વડાએ આ મહામારીના એક વધુ ખતરનાક નવા તબક્કાની ચેતવણી ઉચ્ચારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ યુરોપ અને એશિયાના ઘણા દેશોમાં જ્યાં વાઇરસ કેટલાક અંશે કાબૂમાં છે ત્યાં જ વિશ્વના અન્ય ભાગોમાં આ મહામારી વધુ તેજ ગતિથી ફેલાઈ રહી છે.\n\nવિશ્વમાં પહેલા 10 લાખ લોકોમાં આ મહામારી ફેલાવો થવામાં જ્યાં ત્રણ મહિના લાગ્યા ત્યાં જ છેલ્લા 10 લાખ લોકો માત્ર 8 દિવસમાં સંક્રમિત થયા.\n\nવળી, આ આંકડા ફક્ત પરીક્ષણમાં પૉઝિટિવ આવનારના જ છે તે, હકીકતમાં કુલ સંખ્યાનો એક નાનકડો ભાગ હોવાની શક્યતા વધુ છે, એવું એક વરિષ્ઠ દક્ષિણ અમેરિકી અધિકારીનો મત છે.\n\nક્યાં ઝડપથી વધી રહ્યા છે કેસ?\n\nઅમેરિકા ખંડ, દક્ષિણ એશિયા અને આફ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વુહાન લૅબોરેટરી તપાસ માટે તૈયાર પણ ચીન રહસ્ય ઉકેલવા દેશે?\\nસારાંશ: દુનિયા કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહી છે. કેસોમાં વધારો, ઘટાડો અને ફરી વધારો એવો માહોલ તો હતો જ પણ હવે એમાં કોરોના વાઇરસની પ્રકૃતિમાં આવી રહેલો ફેરફાર નવી ચિંતા ઊભી કરી રહ્યો અને મહામારીનું મૂળ શોધવામાં વિજ્ઞાનીઓ લાગેલા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની કોવિડ-19ની મહામારી ગત વર્ષે ચીનના વુહાનથી શરૂ થઈ ત્યારથી વારંવાર ચીન તરફ આંગળી ચિંધાય છે.\n\nઅમેરિકા સહિત દુનિયાના અનેક દેશો આ વાઇરસને લઈને ચીનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી ચૂક્યા છે અને આને ‘ચીની વાઇરસ’ ગણાવી ચૂક્યા છે.\n\nસવાલ એ છે કે આ વાઇરસ આવ્યો ક્યાંથી? શું તે લૅબમાંથી લીક થયો? કે એક પ્રાણી થકી માણસમાં પહોંચ્યો? કે પછી બીજું જ કંઈ?\n\nઆરોપ છે કે વાઇરસ વુહાનની લૅબોરેટરીમાંથી શહેરમાં લીક થયો. જોકે, ચીને આ દાવો ફગાવી દીધો હતો.\n\nહવે જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ આવતા મહિને વાઇરસની તપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વૅક્સિન શોધવામાં ભારત કેવી રીતે ભજવશે મહત્ત્વપૂર્ણ ભૂમિકા?\\nસારાંશ: અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ ગત દિવસોમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા કોરોના વાઇરસ સામે લડવા માટે વૅક્સિન પર એકસાથે કામ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માઇક પૉમ્પિયોનું આ નિવેદન આશ્ચર્યજનક નથી કારણકે બંને દેશો ત્રણ દાયકાઓથી કેટલીક વૅક્સિન વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંયુક્ત ડેવલપમૅન્ટ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે.\n\nભારત અને અમેરિકાએ ડેન્ગ્યુ, ઇન્ફ્લુએન્ઝા અને ટીબી જેવી બીમારીઓને અટકાવવા માટે રસી પર કામ કર્યું છે.\n\nડેન્ગ્યુની વૅક્સિનનું પરીક્ષણ નજીકના ભવિષ્યમાં કરવામાં આવે તેવી યોજના છે.\n\nજેનેરિક દવાઓ અને વૅક્સિનનાં દુનિયાના સૌથી મોટા ઉત્પાદકોમાં ભારતનું પણ નામ છે. \n\nભારતમાં અડધો ડઝન જેટલા મોટા અને સંખ્યાબંધ નાના વૅક્સિન ઉત્પાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વૅન્ટિલેટર ધમણ-1ના નિર્માતા પરાક્રમસિંહ જાડેજાનો ભાજપ સાથે શું સંબંધ છે?\\nસારાંશ: રાજકોટની જ્યોતિ સીએનસી(કોમ્પ્યુટરાઇઝ્ડ ન્યૂમેરિકલ કંટ્રોલ) કંપની દ્વારા બનાવવામાં આવેલા વૅન્ટિલેટર ધમણ - 1 મશીન ઉપર ખૂબ વાદવિવાદ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધમણ-1નું પ્રથમ લાઇવ ટેસ્ટીંગ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં થયું હતું. મે મહિનાના ત્રીજા સપ્તાહમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ સુપ્રિટેન્ડન્ટે ગુજરાત મેડિકલ સર્વિસીઝ કૉર્પોરેશન લિમિટેડ(જીએમએસસીએલ)ના મૅનેજીંગ ડિરેક્ટરને પત્ર લખીને જાણ કરી હતી કે અમને તાબડતોબ હાઈ એન્ડ(ઊંચી ગુણવત્તાવાળા) વૅન્ટિલેટર જોઈએ છે. \n\nકોવિડ-19ના દરદીઓની સારવાર માટે અમને ધમણ-1 તેમજ એ.જી.ડબલ્યુ.એ વૅન્ટિલેટર આપવામાં આવ્યાં હતાં, પરંતુ એનેસ્થેસિયા વિભાગના વડાએ જણાવ્યું છે કે આ બંને વૅન્ટિલેટરથી ધાર્યા પરિણામ મળતાં નથી, તેથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : વૅન્ટિલેટરમાં થયો ધડાકો, નવ કોરોના દરદીઓનાં મૃત્યુ\\nસારાંશ: અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર દક્ષિણ તુર્કીમાં એક હૉસ્પિટલમાં ઑક્સિજન વૅન્ટિલેટરમાં થયેલ બ્લાસ્ટને પગલે કોરોના વાઇરસગ્રસ્ત નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉસ્પિટલ\n\nસ્થાનિક ગવર્નરના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ગાઝીઅનટેપમાં સાંકો યુનિવર્સિટી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં બ્લાસ્ટને કારણે આગ લાગી ગઈ હતી. \n\nઆ ઘટના બાદ દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરતી વખતે પણ એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું.\n\nજોન્સ હોપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે તુર્કીમાં અત્યાર સુધી લગભગ 20 લાખ કોરોનાના દર્દી નોંધાઈ ચૂક્યા છે. તેમજ અત્યાર સુધી કોરોના વાઇરસના 17,610 દર્દીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.\n\nતુર્કીમાં હૉસ્પિટલમાં બ્લાસ્ટ\n\nશનિવારે વહેલી સવારે ફાટી નીકળેલ આગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું 2021માં આંતરરાષ્ટ્રીય વેપાર સુધરશે?\\nસારાંશ: વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટને કારણે વિશ્વવ્યાપારમાં ચાલુ વરસ 2020માં 13થી 30 ટકા ઘટાડો થવાની સંભાવના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2008-09ની વૈશ્વિક નાણાકીય કાટોકટી પછીની સૌથી મોટી સમસ્યાનો સામનો વિશ્વવ્યાપાર સાથે સંકળાયેલા દેશો કરી રહ્યા છે. \n\nઆયાત-નિકાસ વેપારનું નિરીક્ષણ કરતી સંસ્થાઓએ નોધ્યું છે કે ઘણાખરા દેશોના વેપારના વૉલ્યુમમાં ખાસ કરીને ઉત્તર અમેરિકા અને એશિયામાં બે-અંકોના ઘટાડો માલૂમ પડ્યો છે. \n\nઇલેક્ટ્રૉનિક્સ અને ઑટોમોટિવ પ્રોડક્ટ્સના ક્ષેત્રોમાં તીવ્ર ઘટાડો થવાને કારણે નિકાસવ્યાપાર ઉપર ભારે ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સેવાઓ અને વેપાર-પરિવહન અને મુસાફરી પ્રતિબંધો પર લૉકડાઉન પરિસ્થિતિને લીધે તેની સીધી અસર થઈ શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ધમણ-1 દ્વારા સારવાર અપાઈ રહી છે?\\nસારાંશ: લાંબા વિવાદ પછી એ સવાલ હજી પણ ઊભો જ છે કે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દરદીને વિવાદિત ધમણ-1 વૅન્ટિલેટર દ્વારા સારવાર અપાઈ રહી છે કે કેમ? સિવિલ હૉસ્પિટલની કોવિડ-19 મેડિસિટીના ઓએસડી(ઑફિસર ઑન સ્પેશ્યિલ ડ્યૂટી) ડૉ. એમ.એમ પ્રભાકર આ સવાલને સબજ્યુડિસ ગણાવી જવાબ આપવા ઇન્કાર કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. પ્રભાકર\n\n26 મે સુધીની ગુજરાત આરોગ્ય અને પરિવાર-કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરેલા કોરોનાના આંકડા પ્રમાણેની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં કેસોની સંખ્યા 15 હજાર થવા પર છે. અમદાવાદમાં 10 હજારથી વધારે કેસો છે.\n\nરાજ્યમાં અત્યાર સુધી કુલ 915 લોકોનાં મૃત્યુ થયા છે જે પૈકી એકલા અમદાવાદ જિલ્લામાં જ 748 લોકોનાં મૃત્યુ થયા છે.\n\nગુજરાત હાઈકોર્ટે કોરોનામાં કામગીરીને લઈને વિજય રૂપાણીની સરકારની આકરી ટીકા કરી હતી. \n\nગુજરાત હાઈકોર્ટેમાં સુઓમોટો પિટિશનની સુનાવણીને લઈને અનેક મુદ્દે ચર્ચા થઈ રહી છે ત્યારે આ બાબતો પર બી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ઇટાલી અને સ્પેન બાદ અમેરિકાના માટે ભયાનક સાબિત થશે?\\nસારાંશ: વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓએ સ્પ્ટેમ્બર મહિનામાં એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કોરોના વાઇરસથી અડધો મિલિયન અમેરિકનો મૃત્યુ પામી શકે છે. તેમજ અમેરિકાની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં, જેમજેમ કોરોના વાઇરસ મહામારી ચીનથી બાકીના વિશ્વમાં ફેલાવા લાગી, ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટોચના આર્થિક સલાહકારોએ યુ.એસ.ના અર્થતંત્ર અને જાહેર સ્વાસ્થ્ય માટેનાં વાઇરસથી ઊભાં થનાર જોખમો વ્યક્ત કર્યાં હતાં. \n\n2019ના અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને અમેરિકનોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે આ રોગચાળાને લાક્ષણિક ફ્લૂની જેમ ન ગણે. \n\nવાઇરસનો અર્થતંત્રને ચેપ \n\nઅભ્યાસમાં કરેલી ચેતવણી યુ.એસ.ના વહીવટી અધિકારીઓની એ દલીલને ખોટી પાડે છે કે વાઇરસ અર્થતંત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ઈરાન કેસના આંકડા છૂપાવી રહ્યું છે?\\nસારાંશ: બીબીસીએ કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈરાનમાં કોરોના વાઇરસના કારણે જેટલા મૃતકોની સંખ્યા સરકાર બતાવી રહી છે તેના કરતા ઘણી વધારે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક વ્હિસલબ્લોઅરે બીબીસીને જે મેડિકલ રેકૉર્ડ્સ આપ્યા તે પ્રમાણે ઈરાનમાં કુલ 42 હજાર લોકોનાં મોત થયાં છે જ્યારે ઔપચારિક આંકડો માત્ર 14,405નો જ છે.\n\nઆ અંગે ઈરાનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે તેમણે કોઈ આંકડા છૂપાવ્યા નથી અને તે વિશ્વ આરોગ્ય સંસ્થાને જે રિપોર્ટ્સ આપે છે તેમાં ક્યાંય ચૂક થઈ નથી. જુઓ બીબીસી પર્શિયનના સંવાદદાતા બેહરાંગ તેહજદીનનો આ રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ઉત્તર કોરિયાએ કોરોનાને કાબૂમાં લઈ લીધો?\\nસારાંશ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કોરોના સામે લડવાની દેશન નીતિની પ્રશંસા કરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક સરકારી એજન્સી મુજબ સરકારાનો દાવો છે વાઇરસની કાબૂ કરવામાં તેમને સફળતા મળી છે.\n\nચીન સાથે લાંબી સરહદ ધરવતા ઉત્તર કોરિયામાં એક પણ કેસ નથી એ વાત અનેક લોકો માનવા તૈયાર નથી.\n\nઉત્તર કોરિયાનો સમગ્ર અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું કરવું જોઈએ અને શું ન કરવું?\\nસારાંશ: જો તમે કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો અથવા તો તમને ખુદને ચેપ લાગ્યાની આશંકા હોય તો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nચેપને ફેલાતો અટકાવવા માટે પાયાની બાબત સેલ્ફ આઇસોલેશન છે, એટલે કે આસપાસના વાતાવરણ અને લોકોથી જાતે જ સંપર્ક કાપી નાખવો. \n\nકેવી રીતે સેલ્ફ આઇસોલેટ થશો તથા આ ગાળા દરમિયાન કઈ મુખ્યત્વે પાંચ બાબતોનું ધ્યાન રાખવું. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું કરવું સુરક્ષિત છે અને શેમાં વધારે ખતરો છે?\\nસારાંશ: અમેરિકાના ટેક્સાસ મેડિકલ ગ્રૂપે એવી પ્રવૃત્તિઓની યાદી તૈયાર કરી છે, જે આપણા જીવન સાથે સંકળાયેલી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના મહામારીના સમયમાં કેટલીક પ્રવૃત્તિઓ ખતરારૂપ સાબિત થઈ શકે છે ત્યારે કેટલીક વસ્તુઓ એવી છે, જેને સાવચેતીપૂર્વક કરવાથી ખતરો ઓછો હોય છે.\n\nલૉકડાઉન હતું ત્યાર સુધી તો મોટાભાગની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ હતું, પરંતુ હવે જેમજેમ અનલૉક થઈ રહ્યું છે ત્યારે એ સમજવું જરૂરી છે કે કોરોનાનો ચેપ લાગવાનો ખતરો કઈ પ્રવૃત્તિમાં કેટલા પ્રમાણમાં રહેલો છે.\n\nઆ વીડિયોમાં સહેલાઈથી સમજો કે શેમાં કોરોનાનો ચેપ લાગવાનું કેટલું જોખમ છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ગરીબ દેશોના દર્દીઓને મળી શકશે રસી?\\nસારાંશ: કોરોના વાઈરસની વૅક્સિન વિકસાવવા માટે દુનિયાભરમાં સંશોધન ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની સાથે એ વાતનો ડર પણ છે કે આ વૅક્સિન તૈયાર થઈ જશે પછી તે ગરીબ દેશોના દર્દીઓ માટે ઉપલબ્ધ થશે કે નહીં? અમીર દેશો તેની સંગ્રહખોરી તો નહીં કરેને?\n\nમૉલિક્યૂલર જૅનેટિસિસ્ટ ડૉક્ટર કૅટ બ્રૉડરિક પણ કોવિડ-19 માટે વૅક્સિન બનાવવાના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ વાઈરસની વૅક્સિન બનાવવા માટે દુનિયામાં 44 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. \n\nડૉક્ટર કૅટ બ્રૉડરિક અમેરિકાની બાયૉટેકનૉલૉજી કંપની 'ઈનોવાયો'ની સંશોધકોની એક ટીમનો હિસ્સો છે અને એ ટીમનું લક્ષ્ય આ વર્ષના ડિસેમ્બર સુધીમાં વૅક્સિનના 10 લાખ ડોઝ તૈયાર કરવાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ગુજરાતમાં કેસોમાં ઉછાળા માટે તબલીગી જમાત જવાબદાર?\\nસારાંશ: ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે મંગળવારે કહ્યું કે ગુજરાત અને દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવવામાં તબલીગી જમાતની મોટી ભૂમિકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આગળ કહ્યું કે પ્રશાસન સાથે સહયોગ ન કરી અને ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવીને તેમણે કોરોના સંક્રમણને ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.\n\nનીતિન પટેલનું કહેવું છે, \"ઇસ્લામિક રાષ્ટ્ર જેમકે પાકિસ્તાનમાં પણ સરકારના નિર્દેશોનાં ઉલ્લંઘનની વાતો નથી સાંભળી. દુર્ભાગ્યની વાત છે કે ભારતમાં અમુક કટ્ટરવાદી અને ધાર્મિક ઉન્માદી લોકોએ અફવાહ ફેલાવી કે તેનાથી તેમના ધર્મને નુકસાન થશે.\"\n\nતેમણે કહ્યું કે \"જમાતના સભ્યોએ અધિકારીઓને જાણ કરવી જોઈતી હતી અથવા મેડિકલ ચૅકઅપ કરાવવા આગળ આવવું જોઈતું હતું, જેનાથી વાઇરસના ફેલાવો ઓછો થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ગુજરાતમાં બાળકોમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે ત્યારે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. તેનો સૌથી મોટો દાખલો વડોદરા છે, જ્યાં સયાજી હૉસ્પિટલમાં દરરોજ 5 -6 બાળકોને કોરોના પૉઝિટિવ ડિટેક્ટ થતાં હોવાનું હૉસ્પિટલના તબીબનું કહેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની બીજી લેહર ચાલી રહી છે ત્યારે બાળકો પર તેની અસર જોવા મળી છે.\n\nસયાજી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડાં ડૉ. શીલા ઐય્યરે બીબીસીને જણાવ્યું કે, ''બાળકોમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લાં એક અઠવાડિયાથી દરરોજ 5-6 કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય.''\n\nતેઓ વધુમાં જણાવે છે કે વડોદરામાં દરરોજ 300થી વધુ પુખ્તવયનાં લોકો કોરોના પૉઝિટિવ આવી રહ્યાં છે, ત્યારે 5-6 બાળકો જો પૉઝિટિવ મળી આવે તો પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણી શકાય નહીં. પણ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ગુજરાતમાં યુવાનોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે?\\nસારાંશ: ગુજરાતમાં લગભગ ત્રણ મહિનાના ગાળા બાદ કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે જાહેર થયેલાં આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના લગભગ 13 હજાર દરદીઓ સારવાર હેઠળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારોના કહેવા પ્રમાણે, યુવાનો મારફત કોરોનાનો વધુ મોટો પ્રસાર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.\n\nઆરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે, પહેલી લહેર દરમિયાન વૃદ્ધો તથા અન્ય બીમારી ધરાવનારી વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં આવી રહી હતી, જ્યારે બીજી લહેરમાં યુવા વધુ સપડાઈ રહ્યાં છે.\n\nરાજકીયકાર્યક્રમો, ખેલકાર્યક્રમો તથા જાહેર મેળાવડાને કારણે આ ફેલાવો વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે.\n\nગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. \n\nજાણકારોના કહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ગોમૂત્ર પીવાથી કે નૉન-વેજ ન ખાવાથી લાભ થાય છે?\\nસારાંશ: અન્ય કેટલાક દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે. આમ છતાં અહીં વાઇરસથી બચવા માટે જાતજાતની ભ્રામક સલાહો અપાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સલાહો અંગે બીબીસી ન્યૂઝે તપાસ કરી હતી.\n\nગોમૂત્ર અને છાણ\n\nભારતમાં અનેક બીમારીઓના ઉપચાર માટે ગોમૂત્ર તથા ગાયનું છાણ પરંપરાગત નુસખા તરીકે પ્રચલિત છે. \n\nસત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય સુમન હરિપ્રિયાએ પણ વાઇરસની સારવાર માટે ગોમૂત્ર-છાણનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. \n\nહરિપ્રિયાએ કહ્યું, \"ગાયનું છાણ અનેક રીતે લાભકારી છે. મને લાગે છે કોરોના વાઇરસમાં પણ ગોમૂત્ર લાભકારક 0સાબિત થઈ છે.\"\n\nગોમૂત્રના સંભવિત ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો અંગે અગાઉ અભ્યાસ થયા છે. \n\nકોરોના વાઇરસને નાથવા માટે ગોમૂત્રના ઉપયોગને પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું છે જનતા કર્ફ્યુ, તેનાથી કોઈ લાભ થાય?\\nસારાંશ: ગુરુવારે સાંજે વડા પ્રધાન નરેદ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશવાસીઓને રવિવારે જનતા કર્ફ્યુનો અમલ કરવા અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ કહ્યું હતું કે આગામી પંદર દિવસ કોરોના વાઇરસ સામે ભારતની લડાઈ માટે મહત્ત્વપૂર્ણ છે. \n\nવડા પ્રધાને દેશવાસીઓને બિનજરૂરી રીતે ખરીદી ન કરવા અપીલ કરી હતી અને દેશમાં જરૂરી ચીજવસ્તુઓ, દવાનો પુરવઠો હોવાની ખાતરી ઉચ્ચારી હતી. \n\nવર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ કોરોના વાઇરસને પગલે વિશ્વના 166 દેશમાં 8648 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nશું છે જનતા કર્ફ્યુ?\n\nપોતાના સંબોધનમાં મોદીએ કહ્યું, \"રવિવારે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી લોકો જનતા કર્ફ્યુનું પાલન કરે.\"\n\nઆગામી 15 દિવસ દરમિયાન નાગરિકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ટેસ્ટિંગ કિટની ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું?\\nસારાંશ: કોરોના ટેસ્ટિંગ કિટના ભાવના મુદ્દે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) પર ગંભીર આરોપ મૂકવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના રેપિડ ટેસ્ટ\n\nઆરોપ એવો છે કે જે એક રેપિડ ડાયગ્નોસ્ટિક કિટની કિંમત રૂ. 245 છે તેને આઈસીએમઆર એક કંપની પાસેથી રૂ. 600માં ખરીદી રહી છે. એટલે કે કોરોનાના આ ભયંકર સમયમાં પણ લોકો નફાખોરી કરવાનું ચૂકતા નથી અને નફો પણ 145 ટકાથી વધારે. \n\nઅલબત્ત, આઈસીએમઆરે સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ભારત સરકારને એકેય પૈસાનું નુકસાન થયું નથી, પણ ટેસ્ટિંગ કિટની ખરીદી અને તેને વેચાણમાં થતા નફાની કહાણી અહીં પૂરી થતી નથી. તેની ભીતર જવાથી સમજાય છે કે તેમાં બીજી એવી ઘણી બાબતો છે, જે બહાર આવી નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું તમારા ફોનને પણ વાઇરસથી મુક્ત કરવો પડશે? કેવી રીતે?\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં થયેલાં મૃત્યુનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે અને લગભગ એક લાખ લોકો વાઇરસના પ્રભાવમાં આવ્યા હોવાનું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસના 31 કેસો સામે આવ્યા છે. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને સંબંધિત અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. \n\nવીડિયો કૉન્ફરન્સ થકી લોકોને સંબોધતાં મોદીએ જણાવ્યું છે કે લોકોએ માત્ર ડૉક્ટરનું સૂચન જ માનવું જોઈએ. \n\nતેમણે લોકોને હાથ મિલાવવાને બદલે 'નમસ્તે' કરવાની પણ ભલામણ કરી છે. \n\nત્યારે કોરોના વાઇરસને લઈને લોકોમાં જોવા મળી રહેલી કેટલીક મુઝવણનો અહીં ઉકેલ લાવવા પ્રયાસ કરાયો છે. \n\nફોનને પણ વિષાણુથી મુક્ત કરવો જોઈએ?\n\nકોરોના વાઇરસનું સંક્રમણ લોકો વચ્ચે ઉધરસ અને છીંકનાં સૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ભારતમાં હવે ઓછા લોકો બીમાર પડી રહ્યા છે?\\nસારાંશ: કોરોના વાઇરસની અસર ભલે જરૂરી દવાના પુરવઠો પર ન પડી હોય, કોરોનાને કારણે આ દવાઓના વેચાણ પર ભારે અસર થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસને પગલે કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનને કારણે એન્ટિબાયોટિક સહિત અન્ય પણ ઘણી દવાઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.\n\nઆશ્ચર્યજનકપણે હવે લોકો પહેલાંની જેમ એન્ટિબાયોટિક દવાઓ નથી ખરીદી રહ્યા. જાણો કેવી છે સ્થિતિ?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ભારતમાં હવે ફરીથી લૉકડાઉન નહીં આવે?\\nસારાંશ: ભારતમાં રેલસેવા તબક્કા વાર શરૂ થઈ છે. શ્રમિક ટ્રેનો બાદ રાજધાની રૂટ્સ પર 30 ટ્રેન શરૂ કરાઈ છે. હવે એક જૂનથી 200 વધુ ટ્રેન દોડાવાશે. 25 મેથી હવાઈસેવા પણ શરૂ થવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કહેવાય છે કે આવાગમનનાં આ સાધનો સૌથી છેલ્લે ખૂલશે, તો શું આ સંકેત છે કે દેશમાં લૉકડાઉન હવે આગળ નહીં વધારાય?\n\nઅર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમારે કહે છે કે વેપાર-ધંધાનું પ્રેશર છે, જેને કારણે હાલના સમયમાં લૉકડાઉનમાં છૂટ મળી છે. ઉમેદ છે કે જલદી લૉકડાઉનથી છુટકારો મળશે.\n\nહાલમાં દેશમાં લૉકડાઉન ચોથા તબક્કામાં છે, જે 31 મે સુધી ચાલશે. ચોથા તબક્કામાં જ દેશમાં ઘણી બધી છૂટ આપવામાં આવી છે. ઘણી આર્થિક ગતિવિધિઓ પણ શરૂ કરાઈ છે.\n\nલોકોએ કામ પર જવાનું શરૂ કરી દીધું છે. રસ્તા પર મોટરસાઇકલ, કાર અને ઑટોરિક્ષા દેખાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું ભારતીયોમાં Covid-19 સામે વધુ પ્રતિકારકશક્તિ છે?\\nસારાંશ: લાખો ભારતીયને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી, અસ્વચ્છ ખાણું મળે છે, અશુદ્ધ હવા શ્વાસમાં લેવી પડે છે અને ગીચ ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંશોધકોના જણાવ્યા અનુસાર તેના કારણે આ ભારતીયોને હૃદય અને ફેફસાંની બીમારી, કૅન્સર અને ડાયાબિટીસ જેવા રોગો થાય છે.\n\nસરકારી અહેવાલો અનુસાર તેના કારણે આરોગ્ય તંત્ર પર ભારણ વધે છે. માત્ર વાયુ પ્રદૂષણને કારણે જ ભારતમાં વર્ષે લાખોનાં મોત થાય છે.\n\nવિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે કે ચોખ્ખું પાણી, શૌચાલય અને સ્વચ્છતા કોરોના વાઇરસ સામે રક્ષણ માટે જરૂરી છે. \n\nWHO અને યુનિસેફના સંયુક્ત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લગભગ 300 કરોડ લોકો-વિશ્વના વિકાસશીલ દેશોમાં વસતા લગભગ 40% લોકો પાસે \"હાથ ધોવા માટેની પાયાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું માત્ર તબલીગી સમાજમાં જ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે?\\nસારાંશ: તબલીગી જમાતની ઘટનાનો હાહાકાર ચાલુ જ છે ત્યાં ઉત્તર પ્રદેશના કન્નોજમાં જુમાની નમાજ સાથે મળીને પઢવાની જીદ પકડીને બેઠેલા કેટલાક મુસલમાનો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના સમાચાર આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી નજીકના નોઇડામાં સામૂહિક નમાજ પઢવા અગાસી પર એકઠા થયેલા લોકોને પોલીસે હટાવ્યા હતા અને એ કાર્યક્રમના આયોજક સામે ગુનો નોંધ્યો હતો. \n\nદેશમાં 21 દિવસનો લૉકડાઉન ચાલુ છે, ત્યારે અમૃતસરનું સુવર્ણ મંદિર તથા બીજાં ગુરુદ્વારા શ્રદ્ધાળુઓ માટે ખુલ્લાં છે. પંજાબમાં જનતા કર્ફ્યુના પછીના એટલે કે 23 માર્ચથી જ કર્ફ્યુનો અમલ ચાલુ છે. \n\nશિરોમણિ ગુરુદ્વારા પ્રબંધન કમિટી(એસજીપીસી)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રાજિન્દર સિંહ મેહતાએ બીબીસીને જણાવ્યું હતું કે સુવર્ણ મંદિરમાં \"મર્યાદા ક્યારેય બંધ થઈ નથી અને થશે પણ નહીં.\"\n\nએસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું મોટા ભાગના લોકોએ માસ્ક પહેરવા જોઈએ?\\nસારાંશ: શું કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે આપણે સૌએ માસ્ક પહેરવો જોઈએ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ આરોગ્ય સંસ્થાના સલાહકારોની એક પેનલ આ સવાલ પર વિચારણા કરી રહી હતી.\n\nપેનલના સભ્યો સંશોધનોને આધારે એ નક્કી કરવા કોશિશ કરી કે અગાઉની ધારણા કરતાં શું દૂર સુધી ચેપ લાગવાની શક્યતા છે ખરી.\n\nબીબીસી ન્યૂઝ ઑનલાઇનના હૅલ્થ ઍડિટર મિશેલ રૉબોર્ટસ વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણનો ટાંકીને કહે છે કે મેડિકલ માસ્ક આરોગ્યકર્મીઓ પૂરતા સીમિત રહેવા જોઈએ અને સામાન્ય લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ. \n\nવિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ જેનામાં લક્ષણો હોય કે જે સંદિગ્ધ લોકની સારવારમાં રત હોય તેમણે માસ્ક પહેરવો જોઈએ. \n\nવિશ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું મોદી સરકાર આ વખતે આકલન કરવામાં ચૂકી ગઈ?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસનો પ્રથમ પૉઝિટિવ કેસ 30 જાન્યુઆરી, 2020માં કેરળમાં નોંધાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના 52 દિવસ પછી, 24 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશવ્યાપી લૉકડાઉનની ઘોષણા કરી હતી.\n\nરાત્રે 8 વાગ્યે થયેલા આ સંબોધનના માત્ર ચાર કલાક પછી, એટલે કે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.\n\nતે દિવસે, એટલે કે 24 માર્ચ સુધી ભારતમાં કોરોના વાઇરસના કુલ 564 કેસ પૉઝિટિવ જોવા મળ્યા હતા અને 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એટલે કે મૃતાંક 1.77% .\n\nહવે મે મહિનાના ચોથા અઠવાડિયાની વાત કરીએ તો હાલમાં ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1,25,101 છે.\n\nસરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું લૉકડાઉન બાદ બેરોજગારી અને ગરીબી ફરી વધશે?\\nસારાંશ: ભારતમાં લાગુ પડેલા લૉકડાઉનને કારણે ત્રણ સંતાનનાં માતા ઉમેશ ચૌધરી માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"37 વર્ષનાં ઉમેશ ઇશાન દિલ્હીના અડિચીની વિસ્તારમાં રહે છે અને તેમના ગુજરાનનું એકમાત્ર સાધન બંધ થઈ ગયું છે. તેઓ આસપાસની ઑફિસોમાં લોકોને ટિફિન પહોંચાડવાનું કામ કરતાં હતાં.\n\n\"સારી એવી કમાણી થતી હતી. મારી પાસે 35 જેટલા ઑર્ડર હતા. એક ટિફિનના 60 રૂપિયા મળતા હતા. હવે ઑફિસો બંધ થઈ ગઈ છે એટલે કામ બંધ થઈ ગયું છે. બચત છે તેમાંથી ઘર ચાલે છે. કોઈ આવક વિના પાંચ જણાના કુટુંબનું પૂરું કરવું મુશ્કેલ છે.\"\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\nમિરઝાપુરથી રોજીરોટી માટે આવેલા 27 વર્ષના શારદા પ્રસાદની પણ આવી જ હાલત થઈ છે. તેઓ માળી કામ અને સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું લૉકડાઉનને લીધે ફરીથી દેશ મંદીના વમળમાં ધકેલાશે?\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિ ઉપર ભારે અસર પડી છે. કોવિડ-19ને પગલે માર્ચ મહિનામાં યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને મિડલ ઇસ્ટ જેવાં બજારો બંધ થતાં તેની સીધી અસર સેવાઓના આઉટસોર્સિંગ ઉપર પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી બાજુ કોરોના વાઇરસને કારણે માર્ચની 25મીથી 21 દિવસ માટેનું લૉકડાઉન અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સેવા પર માર્ચની શરૂઆતથી જ રોક લગાવવાને કારણે તેની આંતરરાષ્ટ્રીય ટૂર ઑપેરેટર્સ, હોટલ્સ, બુકિંગ એજન્ટ્સ વગેરે પર ભારે અસર પડી છે.\n\n13મી માર્ચે અને તેના પછી વિદેશી પ્રવાસ અને વિદેશી પ્રવાસીઓના આવનજાવન પર સરકારે રોક લગાવી, જેથી માર્ચ મહિનામાં કોરોના વાઇરસની અસરકારકતામાં વધારો થતાં ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો.\n\nખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ અને સેવા ક્ષેત્રે વધારે અસર થઈ છે, જ્યારે ખેતી અને અન્ય ખેતઉત્પાદનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું વાયગ્રા હવે કાઢશે કોરોના વાઇરસની દવાનો તોડ?\\nસારાંશ: બે દાયકા પહેલાં અમેરિકામાં વાયગ્રાની શોધ થઈ ત્યારે એ બાબતે જોરદાર ધમાલ થઈ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુરુષોમાં નપુંસકતા દૂર કરતી આ દવા એક ક્રાંતિ હોવાનું જણાવવામાં આવ્યું હતું. \n\nઅસરના સંદર્ભમાં તેની સરખામણી ગર્ભનિરોધક ગોળીની શોધથી સર્જાયેલા પ્રભાવ સાથે કરવામાં આવી હતી. \n\nવાયગ્રા બનાવનારી કંપની ફાઇઝરે તેનું નિર્માણ વાસ્તવમાં હૃદયમાં રક્તનો પ્રવાહ સરળતાથી ચાલુ રહે એ માટે કર્યું હતું? હૃદયમાં રક્તનો પ્રવાહ ઓછો થવાને લીધે થતી પીડાને એન્જાઇના કહેવામાં આવે છે. \n\nવાયગ્રાની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી ત્યારે તેની દિલચસ્પ આડઅસર જોવા મળી હતી. એ પુરુષોના શરીરમાં ઉત્તેજના પેદા કરવા લાગી હતી.\n\nકોરોના વાઇરસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શું શાકાહારી લોકોને ચેપ ન લાગે?\\nસારાંશ: દુનિયાભરમાં કોરોના વાઇરસનો કેર ચાલુ છે. આ સાથે જ ખોટી અને ગુમરાહ કરનારી સ્વાસ્થ્યસલાહો પણ મોટા પાયે ઑનલાઇન ફેલાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે તાજેતરનાં કેટલાંક ઉદાહરણો લીધાં છે અને જાણવાની કોશિશ કરી કે એ ક્યાંથી પેદા થઈ છે.\n\nએ ડૉક્ટર જેમણે શાકાહારી બનવાની સલાહ ન આપી\n\nમોટા ભાગે એવા સંદેશા મોકલાતા હોય છે જેમાં સામાન્ય રીતે ઠીકઠાક સલાહ હોય છે, પરંતુ તેમાં ઘણા દાવા પણ હોય છે જે સામાન્ય રીતે ગુમરાહ કરનારા અને નુકસાનકારક પણ હોય છે.\n\nઆવા સંદેશા વારંવાર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર મોકલવામાં આવતા હોવાથી તેને ટ્રૅક કરવાનું મુશ્કેલ થઈ જાય છે.\n\nભારતની મુખ્ય બે મેડિકલ સંસ્થા અને એક મુખ્ય ભારતીય ડૉક્ટરે વૉટ્સઍપ ગ્રૂપ પર મોટા પાયે શૅર થતા આવા એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ચાર દિવસ સુધી મૃતદેહ સડતો રહ્યો, કોઈને ખબર પણ ન પડી\\nસારાંશ: ઉત્તર પ્રદેશના બસ્તીમાં રહેતા મોહનલાલ શર્મા 23 મેના રોજ ઝાંસીથી ગોરખપુર જતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન ગોરખપુર જઈને ચાર દિવસ પછી ઝાંસી પાછી આવી, પરંતુ મોહનલાલ પોતાના ઘરે પાછા ન આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝાંસી રેલવે યાર્ડમાં ટ્રેનની સફાઈ થતી હતી ત્યારે સફાઈકર્મીઓએ ટ્રેનના શૌચાલયમાં એક સડેલો મૃતદેહ જોયો. તપાસ કરતા ખબર પડી કે આ મૃતદેહ મોહનલાલનો હતો. આવી ત્રાસદી માત્ર મોહનલાલ સાથે જ નથી થઈ, પણ શ્રમિક ટ્રેનમાં યાત્રા કરનારા ઘણા લોકો પોતાનો જીવ ખોઈ ચૂક્યા છે.\n\nતેમાંના મોટાં ભાગનાં મૃત્યુનું કારણ પણ રહસ્ય બની રહ્યું છે, જેવી રીતે મોહનલાલના મૃત્યનું.\n\nઝાંસીમાં રાજકીય રેલવે પોલીસના ડીએસપી નઈમખાન મન્સૂરીએ બીબીસીને જણાવ્યું, \"પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કોઈ પ્રકારે બહાર ઈજા થઈ નથી. નમૂના તપાસ માટે મોકલી આપવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : શ્રીલંકામાં મુસ્લિમોને જબરજસ્તી અગ્નિદાહ આપવાનો આરોપ\\nસારાંશ: શ્રીલંકાના મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્ર પર કોરોના વાઇરસની મહામારીની આડમાં તેમની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનું કહેવું છે કે વહીવટીતંત્ર કોવિડ-19થી મૃત્યુ પામતા દરદીના મૃતદેહને જબરજસ્તી અગ્નિદાહ આપી રહ્યું છે. જ્યારે ઇસ્લામમાં આ વર્જિત છે. ઇસ્લામમાં મૃતકની દફનવિધિ કરવામાં આવે છે. \n\n4 મેએ 44 વર્ષીય ફાતિમા રિનોઝાને કોરોના વાઇરસના સંક્રમણની શંકા હેઠળ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. \n\nફાતિમા ત્રણ બાળકોનાં માતા છે અને શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રહે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને વહીવટીતંત્રને શંકા પણ હતી કે તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોઈ શકે છે. \n\nફાતિમાના પતિ મોહમ્મદ શફીક કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સંક્રમણ બાદ સાજા થવામાં કેટલો સમય લાગે?\\nસારાંશ: Covid-19 રોગચાળો 2019ના અંત ભાગમાં ફેલાવા લાગ્યો હતો, પણ એવાં ચિહ્નો મળી રહ્યાં છે કે કેટલાક દર્દી તદ્દન તંદુરસ્ત થઈ જાય તે માટે હજી ઘણો સમય લાગી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાજા થઈ જવામાં કેટલો સમય લાગશે તેનો આધાર પ્રથમ તો એ બાબત પર છે કે તમે કઈ હદ બીમાર પડ્યા હતા. કેટલાક લોકો બહુ ઝડપથી બીમારીમાંથી સાજા થઈ શકે, પરંતુ બીજાને લાંબા સમય સુધી તબિયતની તકલીફ રહી શકે છે.\n\nઉંમર, લિંગ અને બીજી કોઈ બીમારી છે કે કેમ તે પ્રમાણે Covid-19 બીમારી વધારે ગંભીર બની શકે છે.\n\nતમારી વધારે ઇન્વેસિવ ટ્રીટમેન્ટ કરવી પડી હોય અને જેટલી લાંબી ચાલી હોય તેટલો વધુ લાંબો સમય સાજા થવામાં લાગી શકે છે.\n\nમને માત્ર હળવાં લક્ષણો દેખાયાં હોય તો શું?\n\nCovid-19 બીમારીમાં મોટા ભાગના લોકોને માત્ર મુખ્ય લક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સંક્રમણની બીજી લહેર ક્યારે આવશે અને કેવી હશે?\\nસારાંશ: બાયૉલૉજિસ્ટ ડૉક્ટર જેનિફર રૉનનું કહેવું છે કે કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરને લઈને પ્રશ્ન એ નથી કે તે આવશે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે બીજી લહેર ક્યારે આવશે અને કેટલી ભયાવહ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટર રૉન એ વાત પર નજર રાખી રહ્યાં છે કે આ મહામારી એશિયામાં કેવી રીતે પેદા થઈ અને પછી આખા વિશ્વમાં કેવી રીતે ફેલાઈ. \n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાઇરસ કદાચ આપણી વચ્ચે જ રહેશે અને તેના પર નિયંત્રણ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. \n\nટેસ્ટિંગ, ટ્રેસિંગ અને લૉકડાઉન મૅનેજમૅન્ટ જેવી અસરકારક રણનીતિથી જ કોરોના વાઇરસને નાથવા વાળા એશિયાના દેશ જેમ કે દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપમાં જર્મની જેવા દેશોમાં પણ પાબંદી હઠાવ્યા પછી સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે. \n\n\n\nગાર્ડિયન અખબારના એક રિપોર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સમગ્ર વિશ્વમાં દોઢ કરોડ કરતાં વધુ મહિલાઓએ કર્યો ઘરેલુ હિંસાનો સામનો\\nસારાંશ: આમ તો કોરોનાની મહામારી બધા માટે પડકારરૂપ હતી. પરંતુ આ પરિસ્થિતિ મહિલાઓ માટે વિશેષ કપરી એટલા માટે પણ હતી કારણ કે આ સમયગાળા દરમિયાન વિશ્વની અસંખ્ય મહિલાઓને ઘરેલુ હિંસાનો ભોગ બનવું પડ્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હકીકત દરેક દેશ, રાજ્ય, પ્રદેશ માટે લગભગ સમાન જ રહી છે. \n\nકોરોનાએ પહેલાંથી સંકટમાં મુકાયેલ મહિલાઓની પરિસ્થિતિ વિશ્વભરમાં વધુ સંકટગ્રસ્ત બનાવવામાં ભૂમિકા ભજવી હતી. \n\nએક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં લગભગ દોઢ કરોડ કરતાં વધુ મહિલાઓએ લૉકડાઉનના ત્રણ મહિના દરમિયાન ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો હતો. \n\nસંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે મહામારી દરમિયાન દુનિયાના ઘણા દેશોમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો. \n\nમહામારી અને મહિલાઓની પરિસ્થિતિ અંગે વધુ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુપરપાવર અમેરિકા પાયમાલ થઈ ગયું છે?\\nસારાંશ: હું મારા અપાર્ટમેન્ટમાં પુરાયેલો છું અને કોરોના વાઇરસના ઝડપી પ્રસારથી ફફડી અમેરિકનો તથા ભયભીત અમેરિકાને જોઈ રહ્યો છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે વાઇરસને વિશ્વના આ સૌથી શક્તિશાળી દેશના પ્રમુખે થોડા જ સમય પહેલાં 'રાજકીય છળ' ગણાવીને ફગાવી દીધો હતો એ વાઇરસ સામે તેને સંઘર્ષ કરતો જોવાનું અવાસ્તવિક લાગે છે. \n\nઆ દેશ ઘણા લોકોને બહારથી એટલો પરિપૂર્ણ લાગે છે કે તેઓ અહીં જીવન પસાર કરવા માટે તેમની જીવનભરની કમાણી અને જિંદગી દાવ પર લગાવે છે. \n\nઅલબત, ગણતરીના દિવસોમાં જ આ દેશમાં બધું ઉપરતળે થઈ ગયું છે. કોરોના વાઇરસે અમેરિકામાં 230થી વધુ લોકોનો ભોગ લીધો છે અને 18,500થી વધુ લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. \n\nશક્તિપ્રદર્શન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરત કેમ છોડી રહ્યા છે રત્નકલાકારો?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીમાં બદલાવ એ આવ્યો છે કે અમદાવાદમાં કેસો ઘટી રહ્યા છે તો સુરતમાં કેસો વધી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં અનલૉકની શરૂઆત થઈ એટલે લોકો પરત સુરતમાં આવી રહ્યા હતા પરંતુ હવે સ્થિતિ ફરી બદલાઈ છે.\n\nખાસ કરીને સુરતના હીરાઉદ્યોગમાં કેસો વધી રહ્યા છે અને લોકો પાછા વતન તરફ પાછા ફરી રહ્યા છે.\n\nમજૂરો કહે છે કે રોજગારી ન મળવાને કારણે લોકો ઘરનું ભાડું પણ ભરી શકે એમ નથી એટલે સુરત છોડવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી.\n\nજુઓ સુરતથી આ અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરતના અબ્દુલભાઈ, જે કોરોનાના હિન્દુ મૃતકોની અંતિમવિધિ કરે છે\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી સામે આખા વિશ્વમાં લોકો લડી રહ્યા છે. ડૉક્ટર, નર્સ, પોલીસ કર્મચારીઓ મુખ્ય ભૂમિકામાં પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે શિક્ષકો, સમાજસેવીઓ પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સુરતમાં એક સેવાધર્મી વ્યક્તિ ઘણા પરિવારો માટે સહારો બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબ્દુલ મલબારી\n\nસુરતના અબ્દુલ મલબારી કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના લોકોની અંતિમવિધિ કરે છે.\n\nકોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિઓના પરિવારજનો જ્યારે સંક્રમણના ભયથી મૃતદેહની નજીક પણ નથી જઈ શકતાં ત્યારે અબ્દુલભાઈ આ કામ કરે છે. \n\nત્રીસ વર્ષથી ચાલતો સેવાયજ્ઞ\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં 51 વર્ષીય અબ્દુલભાઈએ કહ્યું, \"અમે છેલ્લા ત્રીસેક વર્ષથી બિનવારસી મૃતદેહોની અંતિમવિધિ કરીએ છીએ.\"\n\n\"જ્યારે કોરોના વાઇરસના કેસ વધવા લાગ્યા ત્યારે અમારા અનુભવના કારણે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ અમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરતના ડેપ્યુટી મેયરનો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવાનો વિવાદ શો છે?\\nસારાંશ: સુરતમાં ડેપ્યુટી મેયર નીરવ શાહ સામે કલમ 144નો ભંગ કરવાનો અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવાનો ગુનો નોંધાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ નેતા અને ડેપ્યુટી મેયર નીરવ શાહ\n\nસુરતમાં થોડા દિવસ અગાઉ લૉકડાઉન દરમિયાન ઓડિશાના મજૂરોને સમયસર જમવાનું નહીં મળતા તેઓ મોડી રાતે તોફાને ચડ્યા હતા અને લારીઓને આગ ચાંપી હતી. \n\nલૉકડાઉનની સ્થિતિમાં પરિવહન બંધ છે ત્યારે પરપ્રાંતીય મજૂરો સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ખોરાક પહોંચાડવામાં ઘણી વાર લાગતી હોય છે. આ સંજોગોમાં ભૂખથી પરેશાન થયેલા મજૂરોએ લારીઓ સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.\n\nઆ ઘટના પછી સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહે માણસો અને અબોલ પશુઓની સેવા કરવા ગયા. જોકે, આ સેવા કરવામાં તેઓ પોતે જ મહામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરતમાં 13 વર્ષના બાળકનું કોરોનાને લીધે મૃત્યુ વાઇરસમાં આવેલા ફેરફારથી થયું?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે. ગુજરાતના સુરતમાં એક બાળકનું ઓછા સમયમાં કોરોનાને લીધે મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાના પરીક્ષણ કરાવતા બાળકની પ્રતીકાત્મક તસવીર\n\nરવિવારે રાત્રે સુરતમાં 13 વર્ષના ધ્રુવ કોરાટનું કોવિડ-19ને કારણે મૃત્યુ થયાની ઘટનાએ અનેક લોકોને ભયમાં નાખી દીધા છે, કારણ કે નિષ્ણાતો પ્રમાણે કોવિડ-19નું આ નવું સ્વરૂપ બાળકોમાં વધુ અસર કરે છે.\n\nઘણા નિષ્ણાતો માને છે કે કોવિડ-19 હવે સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે અને તે વ્યક્તિમાં ખાસી, શરદી જેવાં કોઈ પણ લક્ષણો દેખાતાં નથી.\n\nસુરતમાં ટેક્સટાઇલનું કામ કરતા ભાવેશભાઈ કોરાટના દીકરાનો કેસ આવો જ છે. બીબીસીએ આ કેસ વિશે વધારે જાણવાનો પ્રયાસ કર્યો હતો.\n\nધ્રુવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરતમાં આજે નોંધાયા કોરોના વાઇરસના 300 કેસ, રાજ્યમાં 1442 કોરોના વાઇરસના કેસ\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1442 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત જિલ્લામાં 300 કેસ નોંધાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,30,391એ પહોંચી છે. જ્યારે 3396 દરદીઓનાં મૃત્યુ થયાં છે. \n\nઅમદાવાદમાં આજે 182 કેસ નોંધાયા હતા. રાજકોટમાં 148, જામનગરમાં 114 અને વડોદરામાં આજે 134 કેસ નોંધાયા હતા. \n\nગુજરાતમાં આજે 12 દરદીઓનાં મૃત્યુ થયાં છે. અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ દરદીઓનાં મૃત્યુ થયાં છે. જ્યારે રાજકોટ અને સુરતમાં બે-બે દરદીનાં મૃત્યુ થયાં છે.\n\nગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1408 કેસ\n\nગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1408 કેસ નોંધાયા છે, જ્યારે કોરોના વાઇરસના કારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરતમાં કેસોમાં ધરખમ વધારો, અમદાવાદમાં પણ કોરોના વધ્યો, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'લૉકડાઉન એક વિકલ્પ'\\nસારાંશ: સરકારી આંકડાઓ અનુસાર આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા કુલ 1414 કેસો નોંધાયા છે અને 4 મોત નોંધાયા છે. તથા 948 દરદીઓ સાજા થયા છે. જેની સાથે જ રાજ્યનો રિકવરી રેટ 96.27 ટકા થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ રાજ્યમાં 6147 ઍક્ટિવ કેસો છે, જ્યારે 67 વૅન્ટિલેટર પર છે અને 6080 સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4439 મોત થયા છે. અને કુલ 2,73,280 દરદી સાજા થયા છે.\n\nરાજ્યમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એક-એક મોત એમ કુલ ચાર મોત નોંધાયા છે.\n\nરાજ્યમાં સર્વાધિક કેસો સુરતમાં નવા 349 કેસ નોંધાયા છે. ત્યાર પછી અમદાવાદમાં 335 અને વડોદરામાં 127 અને પછી રાજકોટમાં 115 કેસ નોંધાયા છે. એટલું જ નહીં સુરત ગ્રામીણમાં પણ 101 કેસો નોંધાયા છે. \n\nરાજ્યમાં માત્ર ભાવનગર ગ્રામીણ અને બોટાદમાં છેલ્લા 24 કલાકમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરતમાં જ્ઞાતિઓનાં અલગ આઇસોલેશન સેન્ટર કેમ બનાવાઈ રહ્યાં છે?\\nસારાંશ: ગુજરાત રાજ્યમાં કોરોના‌ વાઇરસ સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવાં શહેરોમાં અમદાવાદ બાદ બીજા ક્રમે‌ સુરત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18 જુલાઈ સુધીના આંકડા અનુસાર સુરતમાં કોરોના વાઇરસના‌ સંક્રમણના 8,516 કેસ છે. જ્યારે મૃતકાંક 387થી વધારે છે.\n\nઆ મહામારી વચ્ચે શહેરમાં કાર્યરત્ અલગ-અલગ સમાજ અને જ્ઞાતિઓ દ્વારા પોતાનાં અલાયદાં આઇસોલેશન સેન્ટર્સ શરૂ કરાયાં છે.\n\nકઈ-કઈ જ્ઞાતિઓનાં આઇસોલેશન સેન્ટર? \n\n'ડાયમંડ સિટી' સુરતમાં રાણા, આહીર, પાટીદાર, પ્રજાપતિ અને દાઉદી‌ વહોરા સમાજ આઇસોલેશન સેન્ટર ચલાવી રહ્યા છે. જેમાં માત્ર એ સમાજના લોકોને જ મદદ કરવામાં આવે છે.\n\nવિભિન્ન સમાજ તેમના કૉમ્યુનિટી હોલ પણ વિનામૂલ્યે આપી રહ્યા છે.\n\nઆઇસોલેશન સેન્ટરને પી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સુરતમાં સ્મશાનગૃહો 24 કલાક કાર્યરત છતાં અંતિમવિધિમાં વિલંબ કેમ થાય છે?\\nસારાંશ: \"કોરોનાના કારણે સુરતમાં અંતિમવિધિ કરવાની મોટી સમસ્યા ઊભી થઈ છે. મારા પિતાનું કુદરતી મૃત્યુ થયા પછી બૉડીઝના કારણે એમની અંતિમવિધિ માટે મારે દોઢ કલાક સુધી એક સ્મશાનથી બીજા સ્મશાન જવું પડ્યું હતું. છેવટે દોઢ કલાકના અંતે હું એમની અંતિમવિધિ કરી શક્યો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો છે સુરત મ્યુનિસપલ કૉર્પોરેશનની ડ્રૅનેજ કમિટીના સભ્ય અને મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશ કાછડિયાના.\n\nદિનેશ કાછડિયા સુરત મ્યુનિસપલ કૉર્પોરેશનના કૉંગ્રેસના કૉર્પોરેટર છે. બે દિવસ પહેલાં એમના પિતાનું કુદરતી નિધન થયું.\n\nઅંતિમવિધિ માટે બહુ જ ઓછા લોકોને લઈને એ સુરતના સ્મશાનગૃહ પર પહોંચ્યા હતા. ત્યાં તેમના પિતાની અંતિમવિધિ કરવામાં લાંબો સમય રાહ જોવી પડે એમ લાગતું હતું, કારણ કે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની ડેડબૉડી આવી રહી હતી.\n\nછેવટે એ એમના પિતાને લઈને બીજા સ્મશાનગૃહ પર ગયા અને પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : સોનુ સૂદને લૉકડાઉનમાં મજૂરોને મદદ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?\\nસારાંશ: કોરોનાની મહામારીમાં અનેક મજૂરોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ સતત સમાચારોમાં રહ્યાં છે. લૉકડાઉનમાં સોનુ સૂદે મજૂરોને ઘરે પહોંચાડવાની ઝુંબેશ આદરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમણે એક ફોન નંબર જાહેર કર્યો હતો અને આ નંબર પર મદદ માગનાર દરેકને ઘરે મોકલવાની વ્યવસ્થા તેઓ કરતા કરા હતા.\n\nબસોની વ્યવસ્થાથી લઈને વિમાનની ટિકિટ સુધીની સગવડો કરી સોનુ સૂદે આયોજનપૂર્વક અનેક શ્રમિકોને ઘરે પહોંચાડ્યા છે. \n\nસોનુ સૂદની કામગીરીના અનેક લોકોએ વખાણ કર્યા છે તો અનેક લોકો તેઓ હવે રાજકારણમાં ઝંપલાવશે એમ પણ કહી રહ્યા છે. \n\nલોકોની મદદથી લઈને પૉલિટિક્સમાં પ્રવેશ સુધીની બાબતો વિશે બીબીસીએ સોનુ સૂદ સાથે વાત કરી. જુઓ આ ખાસ મુલાકાત વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જશો તો ક્વોરૅન્ટીન થવું પડશે - TOP NEWS\\nસારાંશ: રેલવે પછી હવે ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે ત્યારે ગુજરાતથી કર્ણાટક જઈ રહેલા મુસાફરોએ ક્વોરૅન્ટીન થવું પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટકના ડીજીપીએ કહ્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, તામિલનાડુ અને મધ્ય પ્રદેશથી આવતા મુસાફરોને સાત દિવસના સરકારી ક્વોરૅન્ટીન સેન્ટરમાં રહેવું પડશે અને પછી હોમ ક્વોરૅન્ટીન રહેવું પડશે.\n\nહિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડીજીપીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. કર્ણાટકમાં કોરોના વાઇરસના સંક્રમણના 1743 કેસ છે.\n\nઆ અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે 25મે થી ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. \n\nમંત્રાલયે વૃદ્ધજનો, ગર્ભવતીઓ અને બાળકોને યાત્રા કરવાથી બચવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : હૉસ્પિટલ જ વેરણ બને તો પછી દરદી બિચારો શું કરે? - બેહાલ બિહારનો ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: બિહારની રાજધાની પટનામાં પાછલા દિવસોમાં એક પત્રકાર અમિત જયસ્વાલની તબિયત બગડી ગઈ. કોરોના વાઇરસનાં લક્ષણ હતાં. એક જુલાઈએ તેમણે પરીક્ષણ કરાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરીક્ષણ કેન્દ્ર પર કહેવામાં આવ્યું કે રિપોર્ટની સૂચના ફોન પર આપી દેવામાં આવશે. અમિત હોમ આઇસોલેશનમાં રહેવા લાગ્યા. આ દરમિયાન ફોન પર જ પરીક્ષણ કેન્દ્રના કર્મચારીઓ પાસેથી ટેસ્ટ રિપોર્ટ વિશે તપાસ કરતા રહ્યા.\n\nઅમિતના અનુસાર \"મને કહેવાયું કે રિપોર્ટ પૉઝિટિવ આવે છે તો જ ફોન પર સૂચના અપાય છે અથવા રિપોર્ટની હાર્ડ કૉપી પણ આવે છે. ફોન નથી આવ્યો મતલબ એમ સમજો કે રિપોર્ટ નૅગેટિવ છે.\"\n\nઆ દરમિયાન અમિતે હોમ આઇસોલેશનમાં રહી ફોન પર ડૉકટરોની સલાહથી દવાઓ લીધી. પોતાની સારવાર કરી અને સ્વસ્થ પણ થઈ ગયા. 6 જુલાઈથી કામ શર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ‘અમારો ચહેરો ચાઇનીઝ જેવો લાગે એમાં અમારો શું વાંક?’\\nસારાંશ: \"અમે સરકસ લઈને અમદાવાદ આવ્યા અને લૉકડાઉન થઈ ગયું. શરૂઆતમાં થોડા પૈસા હતા એટલે બહાર નીકળીને દવા કે શાકભાજી ખરીદતા. આ સમયે લોકો અમને 'કોરોના' કહી ભાગી જા એમ કહેતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકસમાં કામ કરતાં કલાકાર\n\n\"આથી એક મહિનાથી અમે આ સરકસના તંબુમાંથી બહાર નથી નીકળ્યા. સેવાભાવી સંસ્થાવાળા ભોજન લઈને આવે ત્યારે અમે તંબુમાં સંતાઈ જઈએ છીએ. નહીંતર અમને કોઈ ખાવાનું પણ ના આપે...\n\nઆ શબ્દો છે નૉર્થ ઇસ્ટથી આવેલા સરકસના કલાકાર માનવાં ચાનુના.\n\nમાનવાં ચાનુ વર્ષોથી સરકસમાં કામ કરે છે. એમનાં માતાપિતા પણ સરકસમાં કામ કરતાં હતાં. \n\nમાનવાં ચાનુ ઝાઝું ભણ્યા નથી. પણ નાનપણથી એમનાં માતાપિતા પાસેથી જિમ્નેશિયમની ટ્રેનિંગ લીધી છે.\n\nમાનવાં ચાનુ સાથે તેમનાં પત્ની લિસા ચાનુ પણ નાનપણથી સરકસમાં કામ કરે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ : ‘નરેન્દ્ર મોદી, ઓક્સિજન અને બેડ’, વિદેશી મીડિયામાં છવાયા\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસની મહામારીની સ્થિતિ પર વિદેશી મીડિયામાં ઘણું લખાઈ રહ્યું છે. અનેક જાણીતા અખબારો અને મીડિયા સંસ્થાઓ વિભિન્ન રીતે ભારતની સ્થિતિનું આકલન કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 3.14 લાખથી વધારે કેસ સામે આવ્યા.\n\nજે પછી બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને આ અંગેના સમાચારને હેડિંગ આપ્યું છે, “ભારતમાં કોવિડની લહેર ભયાનક બની, રોજના 3,15,000 કેસ, વૈશ્વિક રેકૉર્ડ”.\n\nઅખબાર લખે છે કે હૉસ્પિટલની વ્યવસ્થા તૂટી પડવાને આરે છે અને ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 કેસ નોંધાયા છે. જે કોરોના મહામારી શરૂ થયા પછી કોઈ પણ દેશનો સૌથી મોટો આંક છે.\n\n‘હૉસ્પિટલ લડવામાં અસમર્થ’\n\nપ્રતીકાત્મક તસવીર\n\nગાર્ડિયન અખબાર લખે છે કે ભારતમાં સોશિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ N-95 : આખરે કયો માસ્ક આપે છે સુરક્ષા?\\nસારાંશ: કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી એની સામે બચાવ માટે ત્રણ મુખ્ય બાબતો ગણાવાઈ રહી છે. એક માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો અને વાંરવાર હાથ ધોવો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, માસ્ક બાબતે હજી પણ અનેક દેશોમાં વિવાદ થઈ રહ્યો છે. ભારતમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોવા છતાં અને તેના ભંગ બદલ દંડ હોવા છતાં અનેક લોકો માસ્ક પહેરતા નથી. \n\nકોરોના માસ્કમાં હવે એક નવી બાબત સામે આવી છે અને એ મુજબ એન-95 પ્રકારનો માસ્ક સુરક્ષિત નથી. \n\nમાસ્કમાં આટલી મગજમારી કેમ છે અને નવું સંશોધન શું કહી રહ્યું છે જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ અંગેની માહિતી ચીને દુનિયાથી છુપાવી?\\nસારાંશ: ચીનથી શરૂ થયેલી કોરના વાઇરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"12 એપ્રિલ સુધી દુનિયાના 185 દેશોમાં તેનું સંક્રમણ ફેલાયું છે. દુનિયામાં 17 લાખથી વધારે લોકોને તેનું સંક્રમણ લાગ્યું છે તો એક લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nએક તરફ વિશ્વ આરોગ્ય સંગઠને ચીને ઝડપથી કામગીરી કરી હોવાનું કહે છે તો અમેરિકાથી લઈને યુકે સુધી અનેક દેશો ચીને આ મુદ્દે પારદર્શિતા નહીં દાખવી હોવાનો આરોપ મૂકે છે.\n\nકોરોના વાઇરસ અને ચીનની ગુપ્ત નીતિ અંગેનો આ અહેવાલ જુઓ વીડિયોમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ અને લોહી વચ્ચે શું સંબંધ છે તે તમે જાણો છો?\\nસારાંશ: કોરોના વાઇરસની બીમારી કેટલાક દરદીઓ ઉપર ગંભીર અસર ઊભી કરે છે, જ્યારે અન્ય કેટલાક દરદીઓ ઉપર તેની આંશિક અસર જોવા મળે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું તમે ક્યારેય વિચાર્યું કે આવું કેમ થાય છે? કૅમ્બ્રિક યુનિવર્સિટીના સંશોધકોને આ દિશામાં કેટલીક નોંધપાત્ર સફળતા મળી છે.\n\nકૅમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ લોહીના નમૂનાનો અભ્યાસ કરીને કોવિડ-19 વાઇરસની ઘાતકીપણાનું કારણ શોધ્યું છે. \n\nતેમણે કોરોનાની સંક્રમણશક્તિ અને લોહી વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો છે. બીબીસીના વિજ્ઞાન સંવાદદાતા રિચર્ડ વેસ્ટકોટ્ટનો વિશેષ અહેવાલ જુઓ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ અપડેટ : અમેરિકામાં એક લાખ 60 હજાર કરતાં વધુનાં મૃત્યુ\\nસારાંશ: જોહ્ન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે એક લાખ 60 હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમિતોની સંખ્યા 49 લાખથી વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ અમેરિકન અર્થતંત્ર અંગે સતત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે.\n\nજુલાઈના આંકડા પ્રમાણે અમેરિકા આ મહિનામાં માત્ર 18 લાખ નવી રોજગારીની તકો સર્જી શક્યું છે, જ્યારે જૂન મહિનામાં 48 લાખ લોકોની છટણી કરાઈ હતી.\n\nએનો અર્થ એ થયો કે આ એક મહિનામાં જરૂરિયાતની તુલનામાં 30 લાખ નોકરીઓ ઓછી સર્જાઈ છે.\n\nશનિવાર, 8 ઑગસ્ટ, 2020\n\nનમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.\n\nકોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.\n\nતહેવારોની ઉજવણી અને લોકમેળા પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ અપડેટ : ગુજરાતમાં 2600થી વધારે પૉઝિટિવ કેસ, મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે\\nસારાંશ: ભારત સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસનો ચેપ 21,700 લોકોને લાગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૉઝિટિવ કેસોની યાદીમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય બાદ બીજા ક્રમે છે.\n\nબીજી બાજુ, ચેપગ્રસ્તની સંખ્યામાં દિલ્હીને પાછળ છોડીને ગુજરાત દેશભરમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 2,,624 થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં આ આંકડો 2,156 પર છે.\n\nમૃત્યુની બાબતમાં પણ ગુજરાત દિલ્હી કરતાં આગળ નીકળી ગયું છે. ગુજરાતમાં કોરોના વાઇરસને લીધે 124 લોકોના જીવ ગયા છે.\n\nકોરોના વાઇરસને લીધે થનારાં મૃત્યુની બાબતમાં મધ્યપ્રદેશ પણ બહુ આગળ છે. અહીં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 1,592 છે. જ્યારે અત્યાર સુધી અહીં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ અપડેટ : ભારતમાં હવાઇયાત્રા માટે પાળવા પડશે આ નિયમો\\nસારાંશ: કેન્દ્ર સરકારના સ્વાસ્થય વિભાગ દ્વારા હવાઈ યાત્રા કરવા માટે જરૂરી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે, જે દરેક યાત્રીઓએ પાળવાના રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નિયમોમાં યાત્રીઓના મોબાઇલમાં 'આરોગ્યસેતુ' ઍપ હોવી જરૂરી છે. તે સિવાય કોરોના સંબંધિત માસ્ક અને અન્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો સમાવિષ્ટ છે. \n\nએરપોર્ટ પર યાત્રીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરાશે. જે યાત્રીઓ 'અસિમ્પટોમૅટિક' એટલે કે કોરાનાના લક્ષણ વગરના હશે તેમને જ યાત્રાની પરવાનગી મળશે.\n\nજો કોઇને એરપોર્ટ પર લક્ષણ દેખાય છે તો તેમને સૅલ્ફક્વોરૅન્ટીન થવું પડશે અથવા નજીકના સ્વાસ્થય કેન્દ્રમાં જવું પડશે. \n\nયાત્રાની સમાપ્તિ સમયે પણ થર્મલ સ્ક્રિનિંગ થશે. \n\n'અસિમ્પટોમૅટિક' મુસાફરોએ 14 દિવસ સુધી પોતાના સ્વાસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ અપડેટ : ભારતમાં હાલ કેવી સ્થિતિ છે?\\nસારાંશ: કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં હાલમાં કોરોનો વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની કુલ સંખ્યા 1,38,5,522 થઈ ગઈ છે, જેમાંથી 4,67,882 સક્રિય કેસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઇરસના ચેપને લીધે અત્યાર સુધી 32,063 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 8,85,577 સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. \n\nગત 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 48,661 નવા કેસો સામે આવ્યા જ્યારે 705 દરદીઓનાં મૃત્યુ થયાં. \n\nતો આ દરમિયાન પ્રતિ દસ લાખ લોકોમાં પરીક્ષણ કરવાની સંખ્યા વધીને 11,485 કરી દેવાઈ છે. \n\nદેશના અલગઅલગ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ કંઈક આવી છે : \n\nરાજસ્થાનમાં સામે આવેલા નવા 611 મામલા સાથે કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 35,909 થઈ ગઈ છે. \n\nઓડિશામાં 1,376 નવા કેસો નોંધાયા છે અને આ સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ આખી દુનિયામાં ફેલાયો ક્યાંથી? અમેરિકાનું નવું સંશોધન\\nસારાંશ: કોરોના વાઇરસના ઉદ્ભવને લઈને જાત-ભાતની થિયરીઓ પ્રવર્તે છે. માન્યતા છે કે કોરોના વાઇરસ વુહાનના એક મીટ માર્કેટમાંથી પ્રસર્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે થોડા દિવસ પહેલા ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે કોરોના વાઇરસ વુહાનમાં દેખાયો એ પહેલા ભારતમાં તેના હોવાના પુરાવા છે.\n\nહવે અમેરિકાના વૈજ્ઞાનિકોએ પણ આવો એક નવો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કોરોના વાઇરસ વુહાનમાં દેખાયો એ પહેલાથી ઘણા દેશોમાં તે હયાત હતો. પરંતુ તેની પુષ્ટિ નહોતી થઈ. \n\nઅમેરિકાના સંશોધકોની આ નવા દાવા વિશે બીબીસીની પડતાલ, જુઓ આ વીડિયોમાં....\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ કદી ખતમ જ ન થાય એમ પણ બને - WHO\\nસારાંશ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન યાને કે ડબલ્યૂએચઓએ દુનિયાને કોરોના વાઇરસ પર ચેતવણી આપતા કહ્યું છે કે, આપણી વચ્ચેથી આ કોવિડ-19 કદી ખતમ જ ન થાય એવું પણ શક્ય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કટોકટીની બાબતોના નિદેશક માઇકલ રયાને જીનિવામાં એક ઑનલાઇન પત્રકારપરિષદમાં કહ્યું કે, કોરોના આપણી વચ્ચે એક ક્ષેત્ર વિશેષનો એક અન્ય વાઇરસ બની શકે છે અને સંભવ છે કે તે કદી ખતમ ન થાય. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએમણે એચઆઈવીનું ઉદાહરણ આપી કહ્યું કે એ વાઇરસ પણ કદી ખતમ ન થયો.\n\nમાઇકલ રયાને કહ્યું કે વૅક્સિન વગર સામાન્ય લોકો ઇમ્યુનિટીના યોગ્ય સ્તર સુધી પહોંચે એમાં વર્ષો નીકળી શકે છે.\n\nઉલ્લેખનીય છે કે કોવિડ-19ની વૅક્સિન માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. લગભગ 100 વૅક્સિન પર કામગીરી ચા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ કરતાં પણ વધારે લોકોના જીવ લઈ રહેલી બીમારી કઈ છે?\\nસારાંશ: લગભગ એક વર્ષ પહેલાં મુંબઈમાં રહેતા 42 વર્ષના પંકજ ભવનાનીનું જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. પત્ની રાખી અને બે જોડિયાં બાળકો સાથે કૉર્પોરેટ જગતમાં એક સારા હોદ્દા પર નોકરી હતી. પરંતુ અચાનક જ ઑક્ટોબર 2019માં એમને ટ્યુબરક્યુલૉસિસ એટલે કે ટીબીની બીમારીની જાણ થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nટીબીએ પંકજના ફેફસાં પર હુમલો કર્યો અને છ મહિનાની સારવાર પછી પંકજે 80 ટકા રિકવરી પણ કરી લીધી. મુસીબતો જોકે હજુ આવવાની હતી.\n\nફેબ્રુઆરીના ટેસ્ટમાં ખબર પડી કે ટીબીના બૅક્ટેરિયાએ પંકજના મગજને સંક્રમિત કરી દીધું છે અને ત્રણ મહિનાની અંદર પંકજની આંખોની રોશની જતી રહી તથા પગનું સંતુલન બગડવા લાગ્યું.\n\nતેમણે જણાવ્યું, \" લૉકડાઉન પૂરું થઈ ચૂક્યું હતુ અને 16 જુલાઈના દિવસે છ કલાક સુધી મારી બ્રેઇન સર્જરી કરવામાં આવી અને ઇન્ફેક્શનને સાફ કર્યું. દસ દિવસો સુધી હૉસ્પિટલમાં ખૂબ જ તીવ્ર દવાઓ ઉપર રખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ કેસ : ગુજરાત હાઈકોર્ટ વિજય રૂપાણીની સરકારથી આટલી નારાજ કેમ થઈ?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ સતત વધી રહ્યાં છે ત્યારે રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઈકોર્ટે કડક નિરીક્ષણ કરતા કહ્યુ છે કે, સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો વિષય છે. \n\nગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું કે સરકારે તમામ સુવિધાઓ યુદ્ધને ધોરણે પૂરી પાડવી પડશે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર સામે કડક અસંતોષ રજૂ કર્યો એની પાછળ એક રેસિડેન્ટ ડૉકટરે લખેલો પત્ર પણ કારણ ગણાવવામાં આવ્યો છે.\n\nકોરોનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો? અમેરિકા અને ચીન ફરી સામસામે\\nસારાંશ: કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો એ વાતને લઈને અમેરિકા અને ચીન ફરી વાર સામસામે આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 90 દિવસમાં કોરોના વાઇરસનું મૂળ શોધવાનો આદેશ આપ્યો છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇન્ટેલિજેન્સ એજન્સીઓને 90 દિવસની અંદર એ ખબર કરવાનો આદેશ આપ્યો છે કે કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો.\n\nઅગાઉ મંગળવારે અમેરિકાના સ્વાસ્થ્યમંત્રી ઝેવિયર બેસેરાએ વર્લ્ડ હેલ્થ ઍસૅમ્બલીમાં ચીનનું નામ લીધા વિના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું હતું કે કોરોના વાઇરસ ક્યાંથી ફેલાયો, તેની તપાસનું આગળનું ચરણ 'પારદર્શી' હોવું જોઈએ.\n\nકોવિડ-19નો સૌથી પહેલો કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં નોંધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ગુજરાતના ગામડાંઓમાં કેવી રીતે ફેલાયો?\\nસારાંશ: ગુજરાતમાં પહેલો કેસ 19મી માર્ચે નોંધાયો હતો. 15 એપ્રિલના રોજ કુલ કેસોની સંખ્યા 695 હતી અને આ વાઇરસ ગુજરાતના કુલ 22 જિલ્લાઓમાં પ્રસરેલો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"19 મેની વાત કરવામાં આવે તો ગુજરાતના 34 જિલ્લાઓમાં આ વાઇરસે તેની હાજરી નોંધાવી દીધી હતી અને કુલ કેસોની સંખ્યા 12141 થઈ ગઈ હતી.\n\nછેલ્લા 30 દિવસની સરેરાશ લઈએ તો જોઈ શકાય છે કે રાજ્યના 8 મુખ્ય શહેરોની સરખામણીએ અન્ય વિસ્તારોમાં વાઇરસે કેર મચાવ્યો છે.\n\nએક અહેવાલ પ્રમાણે આ ત્રીસ દિવસોમાં 58 ટકા કેસો 8 મોટા શહેરોમાં આવ્યા છે અને 42 ટકા કેસો અન્ય વિસ્તારોમાં આવ્યા છે.\n\nમૃતકાંકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 30 દિવસોમાં 67 ટકા મૃત્યુ 8 મોટા શહેરી વિસ્તારમાં થયા છે જ્યારે કે અન્ય વિસ્તારોમાં થનારા મોત ની ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ગુજરાતમાં આટલો જીવલેણ કેમ બની ગયો છે?\\nસારાંશ: ગત 20 મેના દિવસે પરવીન બાનોને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ. જ્યારે તેમણે પોતોના પુત્ર અમીર પઠાણને આ વાત કહી તો તેઓ પોતાનાં માતાને હૉસ્પિટલ લઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરવીન બાનોના પુત્રનું કહેવું છે કે જો એમની માને એક દિવસ અગાઉ હૉસ્પિટલમાં પથારી મળી ગઈ હોત તો તેઓ કદાચ બચી જાત. (તસવીરમાં પરવીન બાનો)\n\nઅમીર ચિંતિત હતા કારણકે તેમનાં 54 વર્ષીય પરવીન બાનો ડાયાબિટીઝ અને હૃદયની બીમારીનાં પણ દરદી હતાં. આટલું જ નહીં, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોવિડ-19ના અનેક કેસ સામે આવ્યા છે. \n\nઅમીર કહે છે કે અમે ત્રણ હૉસ્પિટલમાં ગયા. બે સરકારી અને એક ખાનગી હૉસ્પિટલ. પરંતુ ક્યાંય બેડ ન મળ્યો. અંતે અમીર માતાને ઘરે લઈને આવતા રહ્યા. \n\nઅમીર પઠાણ કહે છે કે તે દિવસે અને પછી રાત્રે માતાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ચીનની લૅબમાંથી ફેલાયો હોય એના કોઈ પુરાવા નથી : WHO\\nસારાંશ: ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઇરસની ઉત્પત્તિની સંભાવનાની તપાસ કરી રહેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે કહ્યું કે \"એ વાતના કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા કે આ વાઇરસ ચામાચીડિયા કે પૅંગોલિનમાંથી ફેલાયો છે, જોકે આ પ્રાણી કોઈ મહામારીના સંભવિત સ્રોત હોઈ શકે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીમે એ પણ કહ્યું કે આ વાઇરસ ચીનની લૅબમાંથી લિક થઈને માણસ સુધી પહોંચ્યો હોય એ થિયરી પણ સાચી લાગતી નથી.\n\nચીનની મુલાકાત પૂરી થતા પહેલાં મંગળવારે એક પત્રકારપરિષદમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમના પીટર બેન ઍમ્બારેકે કહ્યું કે \"તેમને એ વાતના પણ પુરાવા નથી મળ્યા કે ડિસેમ્બર 2019થી પહેલાં ચીનના વુહાનની એક માર્કેટમાંથી આ વાઇરસની ફેલાવવાની શરૂઆત થઈ.\"\n\nબેન ઍમ્બારેકે કહ્યું કે \"અત્યાર સુધીમાં જે જાણકારી સામે આવી છે તેના આધારે કોરોના વાઇરસ લૅબોરેટરીમાંથી લિક થઈને માણસો સુધી પહોંચ્યો એ થિયરી સાચી લાગતી નથી. એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ જિનોમ : બ્રિટનમાં ચાલી રહેલું સૌથી મોટું સંશોધન શું છે?\\nસારાંશ: કોરોના વાઇરસનાં સ્વરૂપોને અલગ તારવવાં બ્રિટનમાં વિશ્વનું સૌથી મોટું સંશોધનકાર્ય ચાલી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટનના વિવિધ ભાગોમાં તેમને કોરોના વાઇરસનાં થોડાં અલગઅલગ સ્વરૂપો જોવાં મળ્યાં છે.\n\nયુકેના નોર્ફોલ્કમાં ક્વૉડ્રેમ ઇન્સ્ટિટ્યૂટની ટીમ વાઇરસના ફેલાવા સંદર્ભે તેના વિવિધ જિનોમ એટલે કે વંશસૂત્રોની યાદી તૈયાર કરવાના પ્રોજેક્ટમાં મદદ કરી રહી છે.\n\nઆ જુદાજુદા જીનોમની જાણકારી મળવાથી વાઇરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે જાણવામાં અને તેને કાબૂમાં લેવામાં મદદ મળી શકે છે.\n\nયુકેના નોર્વિચમાં આવેલી નવી લૅબમાં કોરોના વાઇરસ મામલે વિશ્વનું અગ્રણી સંશોધનકાર્ય હાથ ધરાઈ રહ્યું છે. જુઓ વીડિયો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ જેવી બીમારી સામે રક્ષણ મેળવવા નબળી પડતી ઇમ્યુન સિસ્ટિમને કેવી રીતે બચાવશો?\\nસારાંશ: આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા આપણને બીમારીઓથી સુરક્ષિત રાખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જટિલ નેટવર્ક જ એ હથિયાર છે જે આપણા શરીરને બીમારીઓ અને સંક્રમણથી સુરક્ષિત રાખે છે.\n\nકોરોના વાઇરસની મહામારીએ લોકોને તેમના સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવાનું કામ કર્યું છે. લોકોને એ વાતનો ચોખ્ખો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે કે સ્વસ્થ જીવન માટે રોગપ્રતિકારક ક્ષમતા સારી હોવી કેટલી જરૂરી છે.\n\nઆ જટિલ નેટવર્ક જ એ હથિયાર છે જે આપણા શરીરને બીમારીઓ અને સંક્રમણથી સુરક્ષિત રાખે છે.\n\nશરીરના કોઈ પણ બીજા ભાગની જેમ ઇમ્યુન સિસ્ટિમ પણ દર વર્ષે નબળી પડતી જાય છે. જેનો સીધો અર્થ છે કે આપણા બીમાર થવાની શંકાઓ વધી જાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ટિપ્સ : એ ઉપાયો જે તમને સંક્રમણથી બચાવશે\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે આપણું જીવન અને સંબંધો બદલાઈ રહ્યા છે. આવા સમયે ઢગલાબંધ સલાહો મળવા લાગે તે ઊલટાની મૂંઝવે તેવી પણ હોઈ શકે છે. અહીં તમને ઉપયોગી થાય એવી કેટલીક ટિપ્સ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેવી રીતે કરવી સુરક્ષા\n\nવિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસ સામે સૌથી સચોટ ઉપાય સ્વચ્છતા જાળવવી તે છે.\n\nકોરોના વાઇરસ અને લોહી વચ્ચે શું સંબંધ છે તે તમે જાણો છો?\n\nચેપ ફેલાતો કેવી રીતે રોકી શકાય?\n\nમાસ્ક અને મોજાં ઉપયોગી થાય ખરાં?\n\nCoronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?\n\nબજારમાં મળતાં કાપડના સાદા માસ્કથી ચેપથી બચી શકાતું નથી. કારણ એ કે તે બહુ ઢીલા હોય છે, આંખેને ઢાંકતા નથી અને લાંબો સમય પહેરી શકાતા નથી.\n\nચેપ લાગ્યો હોય તે વ્યક્તિએ માસ્ક પહેર્યો હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ટેસ્ટ : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ દરદીઓના ખાનગી લૅબોરેટરીમાં કોરોના પરીક્ષણને મંજૂરી\\nસારાંશ: ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશ બાદ કેટલીક શરતોને આધીન ખાનગી લૅબોરેટરીમાં ખાનગી તબીબોની ભલામણને આધારે કોવિડ-19 ટેસ્ટ કરાવવાને મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કોઈ ખાનગી તબીબને લાગે કે તેનો દરદી અસિમ્પ્ટોમૅટિક છે, કોઈ સ્વાસ્થ્ય કર્મચારીમાં કોરોનાના ચિહ્ન દેખાય, ઑપરેશન પહેલાં તબીબને ટેસ્ટ કરાવવાની જરૂર જણાય ત્યારે આ ટેસ્ટની છૂટ આપવામાં આવી છે. \n\nઆ સિવાય કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં રહેતી સગર્ભા મહિલા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય ત્યારે, કિમો કે રેડિયો થૅરાપી અથવા હિમોડાયાલિસિસ કરાવી રહેલાં દરદી આ ટેસ્ટ કરાવી શકશે. \n\nજ્યારે દરદીનાં જીવન-મરણનો સવાલ હોય ત્યારે કોવિડ-19ના રિપોર્ટની રાહ જોયાં વગર જરૂરી શસ્ત્રક્રિયા હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. \n\nહાઈકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ટેસ્ટિંગ : ભારતના આ બે વૈજ્ઞાનિકો શું કમાલ કરવાના છે?\\nસારાંશ: તમે બંગાળી વાર્તાઓના શોખીન ન હો તો કદાચ તમને 'ફેલુદા'નો પરિચય પણ નહીં હોય. તેથી આજે અમે તમારો પરિચય 'ફેલુદા' સાથે પહેલી વાર કરાવીએ છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌવિક મૈતી અને દેબજ્યોતિ ચક્રવર્તી\n\nબંગાળી ફિલ્મસર્જક સત્યજિત રેનું નામ તમે જરૂર સાંભળ્યું હશે. આ ફેલુદા તેમની અનેક ફિલ્મોનું પાત્ર હતું અને અનેક વાર્તાઓનો હિસ્સો પણ. ફેલુદા બંગાળમાં રહેતા પ્રાઇવેટ જાસૂસનું પાત્ર છે. તપાસ કરીને દરેક સમસ્યાનું રહસ્ય શોધી કાઢતો જાસૂસ. થોડા અંશે વ્યોમકેશ બક્ષી જેવો.\n\nતમે ફેલુદા વિશે ગૂગલ કરશો તો એ પાત્ર ભજવી ચૂકેલી અનેક મહાન ફિલ્મી હસ્તીઓનાં નામ જાણવા મળશે, પણ આજે અમે સત્યજિત રેના ફેલુદાની વાત કરવાના નથી. \n\nકોરોનાના આ દોરમાં ફેલુદા ફરીથી ચર્ચાનું કેન્દ્ર શા માટે બન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ટ્રાવેલ : ટ્રેન, બસ અને હવાઈ સફરની દુનિયા ભવિષ્યમાં કેવી થઈ જશે?\\nસારાંશ: શમ્સુદ્દીન ગત 40 વર્ષથી ટૂર ગાઈડનું કામ કરી રહ્યા છે. તેમણે આ વર્ષે 40 વ્યક્તિઓને આગ્રાનો તાજમહેલ બતાડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં બ્રિટનના રાજકુમારી ડાયનાનો પણ સમાવેશ થાય છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટ રીતે કહ્યું છે કે આપણે થોડો સમય કોરોના વાઇરસની સાથે જ પસાર કરવો પડશે તો શમ્સુદ્દીનનું કહેવું છે કે પર્યટનનો વ્યવ્સાય સંપૂર્ણ રીતે બદલાઈ જશે. \n\nતેમનું કહેવું છે કે, લૉકડાઉનમાં છૂટછાટ પછી પણ પ્રવાસની રીત આવનારા મહિનાઓ અને વર્ષો સુધી એવી જ રહેશે જેવી પહેલાં હતી. હવે સમૂહની જગ્યાએ લોકો એકલા અથવા જોડીઓમાં જ ફરશે.\n\nતે કહે છે, “કલ્પના કરો કે આવનારા સમયમાં તમે તાજમહલની બહાર માસ્ક પહેરીને પોતાનો ફોટો પડાવી રહ્યા છો.”\n\nઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?\\nસારાંશ: કોવિડ-19 ફેલાઈ રહ્યો છે અને તેના ફેલાવા સાથે કોઈ સપાટીને સ્પર્શ કરવા માટેનો આપણો ડર પણ વધી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે આખી દુનિયામાં જાહેર સ્થળોએ એકસમાન દૃશ્ય જોવા મળી રહ્યું છે. લોકો પોતાની કોણીથી દરવાજા ખોલવાના પ્રયાસ કરી રહ્યા છે.\n\nટ્રેન મારફત પ્રવાસ કરતાં લોકો કોચમાંનાં હૅન્ડલ પકડવાનું ટાળી રહ્યા છે. ઑફિસમાં કર્મચારીઓ રોજ સવારે તેમની ડેસ્ક સાફ કરતા જોવા મળે છે.\n\nકોરોના વાઇરસનો સૌથી વધુ પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં કર્મચારીઓને પ્રૉટેક્ટિવ વસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ કર્મચારીઓની ટીમો પ્લાઝા, પાર્ક્સ અને રસ્તાઓ પર ચેપને રોકતી દવાઓ છાંટતી હોય છે.\n\nઑફિસો, હૉસ્પિટલો, દુકાનો તથા રેસ્ટોરાંમાં સાફ-સફાઈની કામગી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ પછીની દુનિયા કેવી હશે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: જેણે અમેરિકાના બે-બે પ્રમુખને વિદેશ નીતિ અંગે સલાહ આપી, અમેરિકાના નેશનલ સિક્યૉરિટી ઍડવાઇઝર રહ્યા એ ડૉ. હેનરી કિસિન્જર આમ તો વ્યવસાયે પ્રોફેસર છે, પણ વૈશ્વિક રાજનીતિના નિષ્ણાતોમાં આજે પણ તેમનું નામ અગ્રિમ હરોળમાં મુકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19ની મહામારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કિસિન્જરે કહ્યું છે કે, \"The world will not be the same again after Covid-19\" એટલે કે કોવિડ-19 મહામારીનો પ્રકોપ પૂરો થશે, તે દુનિયાને એટલી બદલી નાખશે કે આપણને આ મહામારીના અંતે એક નવી જ દુનિયા જોવા મળશે.\n\nડૉ. કિસિન્જરના ઉપરોક્ત વિધાનના સંદર્ભમાં આગળ વાત કરીએ તે પહેલાં નીચેની ઘટનાઓ પર નજર નાખી લેવી ઉપયોગી બનશે.\n\n(અ) ઇટાલીમાંથી એક ડેલિગેશન સોમાલિયા ગયું હતું. કામ પૂરું થયું, પણ પાછા ફરવામાં ખચકાટ અનુભવાતા, એમણે સોમાલિયાની સરકારને વિઝા લંબાવવા વિનં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ પહેલાં સુરતમાં આવેલી એ મહામારી જેણે કેટલાયનો ભોગ લીધો હતો\\nસારાંશ: કોરોના વાઇરસનું સંક્રમણ દેશ-દુનિયામાં વધી રહ્યું છે અને ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદુનિયાભરમાં ફેલાયેલા કોરોનાએ મહાસત્તાઓની પણ કમર તોડી નાખી છે અને હવે તેનો સામનો કરવા દુનિયામાં અનેક રસી પર પ્રયોગ ચાલી રહ્યા છે.\n\nકોરોના વાઇરસથી દેશ-દુનિયામાં ભયનો માહોલ છે, ત્યારે ગુજરાતના સુરતમાં એક એવી મહામારી ફેલાઈ હતી, જેને લીધે લાખો લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી.\n\nએ રાત જેણે સુરતને જગાડી દીધું\n\nભારતમાં 1994માં પશ્ચિમ વિસ્તારમાં ન્યૂમૉનિક પ્લેગ કારણે 50થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સુરતમાં સૌથી વધુ મહામારી ફેલાઈ હતી.\n\nસુરતમાં વર્ષોથી રહેતા અને જાણીતા સાઇકિયાટ્રિસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ ફૅમિલી : જ્યારે સત્તર લોકોના સંયુક્ત પરિવારે જીત્યું કોરોના સામેનું યુદ્ધ\\nસારાંશ: ગત 24 એપ્રિલે જ્યારે મુકુલ ગર્ગના 57 વર્ષીય કાકાને તાવ આવ્યો તો તેમને કોઈ ખાસ ચિંતા ન થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાદમાં 48 કલાકમાં 17 લોકોના આ પરિવારમાં બીજા બે લોકો પણ બીમાર થઈ ગયા.\n\nકેટલાક સમય પછી બીમાર લોકોનું તાપમાન વધવા લાગ્યું અને ગળું સુકાવા જેવાં લક્ષણો સામે આવવાં લાગ્યાં.\n\nમુકુલ ગર્ગને એમ કે આ સિઝનનો તાવ હોઈ શકે છે, કેમ કે તેઓ એ માનવા તૈયાર નહોતા કે આ કોરોના વાઇરસ હોઈ શકે છે.\n\nગર્ગે વિચાર્યું કે \"ઘરમાં એકસાથે પાંચ-છ લોકો માંદા પડી જાય તો પરેશાન ન થવું જોઈએ.\"\n\nત્યારબાદ ઘરના પાંચ અન્ય સભ્યોમાં પણ કોવિડ-19 જેવાં લક્ષણો જોવાં મળ્યાં.\n\nઆ રીતે ધીરેધીરે ગર્ગના મનમાં એક ડર પેદા થવા લાગ્યો.\n\nથોડા દિવસો પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ બાદ બાળકોમાં જોવા મળતી આ વિચિત્ર બીમારી શું છે?\\nસારાંશ: અત્યાર સુધીમાં તો એવું જ માનવામાં આવતું હતું કે બાળકોમાં કોરોના વાઇરસનાં ગંભીર લક્ષણો નથી જોવા મળતાં, પરંતુ ચેન્નઈમાં આઠ વર્ષના એક બાળકમાં કોરોના વાઇરસનું એક ગંભીર લક્ષણ એટલે હાઇપર ઇન્ફ્લેમેટરી સિંડ્રોમ જોવા મળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહાઇપર ઇન્ફ્લેમેટરી સિંડ્રોમના કેસમાં જો તાત્કાલિક ધોરણે સારવાર ન મળે તો શરીરનાં ઘણાં અંગો કામ કરવાનું બંધ કરી શકે છે. \n\nઆનાં ઘણાં લક્ષણો કાવાસાકી બીમારી જેવાં હોય છે જેમાં રક્તવાહિનીઓ પર સોજો ચઢી જાય છે. \n\nચેન્નઈની કાચી કમાકોટી ચાઇલ્ડ્સ ટ્રસ્ટ હૉસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર એસ.બાલાસુબ્રમણ્યમે બીબીસીને જણાવ્યું કે, \"જ્યારે વાઇરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીરની રક્ષા કરનાર તમામ હથિયાર તેની સામે લડવા તૈયાર થઈ જાય છે.\"\n\nCoronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ બાદ ભીષણ પૂરમાં ફસાયું ચીન, તબાહીનાં હચમચાવી દે તેવાં દૃશ્યો\\nસારાંશ: કેટલાક દિવસોથી મધ્ય અને પૂર્વ ચીનના વિસ્તારો ભયંકર પૂરના સંકટથી ઘેરાયા છે. ચીનના મીઠા પાણીના સૌથી મોટા સરોવર પોયાંગ પર બનેલા ઘણા બંધ તૂટી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના નેશનલ વેધર સેટેલાઇટ સેન્ટરના ડેટા અનુસાર સરોવરમાં જળસપાટી રેકર્ડ સ્તરે પહોંચી ગઈ છે.\n\nપાણીમાં શહેર\n\nઆ અઠવાડિયે અધિકારીઓએ જણાવ્યું કે દેશની 33 નદીઓ બે કાંઠે વહી રહી છે. તો યાગત્ઝી નદીના વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો છે.\n\nબુધવારે જળસંસાધન મંત્રાલયે જણાવ્યું કે યાગત્ઝી નદીના મધ્ય અને નીચલા વિસ્તારમાં ડોંગટિંગ અને પોયાંગ સરોવરમાં પાણી ધીમેધીમે ઓછું થઈ રહ્યું છે.\n\nપૂરનાં પાણી\n\nપૂરના નિયંત્રણ માટે જવાબદાર મંત્રાલય અનુસાર દેશભરમાં 98 નદીઓનું પાણી હજુ સુધી પણ ખતરનાક સ્તર પર છે. ઘણી ઇમારતોને પાણીમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ માસ્ક : ''N-99 માસ્કનું ફૅબ્રિક આખા ભારતમાં ફક્ત અમદાવાદમાં બને છે''\\nસારાંશ: કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે માસ્કની માગ સતત વધી રહી છે. કેટલાંક કોરોના સંવેદનશીલ શહેરોમાં તો પોલીસે જાહેર માસ્ક વગર બહાર નીકળવું એ ગુનો જાહેર કરેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"N-99 માસ્કનું ફૅબ્રિકનું નિર્માણ\n\nN-95 માસ્કનું નામ તો તમે કદાચ સાંભળ્યું હશે પરંતુ એનાથી પણ વધુ ફિલ્ટર ગુણવત્તા ધરાવતા માસ્ક N-99 ગણાય છે. \n\nN-99 માસ્કનું જે ફૅબ્રિક છે જેને તકનીકી ભાષામાં ફિલ્ટર મીડિયા કહેવામાં આવે અને તે અમદાવાદમાં તૈયાર થાય છે. \n\nઅમદાવાદ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન, જે ATIRA તરીકે ઓળખાય છે તે દરરોજ 15,000 જેટલા N-99 માસ્ક તૈયાર થઈ શકે એટલું ફૅબ્રિક બનાવે છે. \n\nઅટિરાએ અત્યાર સુધી 5,60,000 માસ્ક બની શકે એટલું ફૅબ્રિક તૈયાર કરીને મોકલ્યું છે.\n\nઆ વિશે બીબીસી ગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ મૅપ : ગુજરાત સહિત દેશ-વિદેશની તાજેતરની સ્થિતિ વિશે અહીં જાણો\\nસારાંશ: વર્ષ 2020ની શરૂઆત ગુજરાત સહિત ભારત અને સમગ્ર વિશ્વને માટે માઠી રહી અને જોતજોતામાં કોરોના વાઇરસે પોતાની નાગચૂડ જમાવી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાઇરસને ટાળવા માટેની રસી ઉપલબ્ધ નથી અને ચાલુ વર્ષ દરમિયાન તેની શોધ થઈ શકે, તેવી શક્યતા નહિવત્ છે. \n\nનિષ્ણાતો તેને દ્વિતિય વિશ્વયુદ્ધ કરતાં પણ મોટી સમસ્યા જણાવી રહ્યા છે. \n\nગુજરાત સહિત દેશ અને વિદેશમાં સ્થિતિ સતત બદલાઈ રહી છે. \n\nદેશમાં ગુજરાતની સ્થિતિ \n\n\n\n\n\n\n\n\n\nવિશ્વમાં ક્યાં કેવી સ્થિતિ \n\n\n\n\n\n\n\n\n\n\n\nવિશ્વમાં કેવી રીતે બદલાયું ચિત્ર \n\n\n\nવિશ્વમાં ક્યાં કોરોનાના કેટલા કેસ \n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\nકોરોના - સવાલ અને જવાબ\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ રસી : પહેલી વૅક્સિનમાં અમેરિકાને શું સફળતા મળી?\\nસારાંશ: અમેરિકામાં ટેસ્ટ કરવામાં આવેલી પહેલી કોવિડ-19 વૅક્સિનથી લોકોની રોગપ્રતિકારક શક્તિને એવો જ ફાયદો થયો, જેવી અપેક્ષા વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની રસીના પરીક્ષણ બાદ વૈજ્ઞાનિકોને ધાર્યાં પરિણામો મળ્યાં છે.\n\nહવે આ વૅક્સિનની મહત્ત્વની ટ્રાયલ કરવામાં આવવાની છે. અમેરિકાના અગ્રણી વિશેષજ્ઞ ડૉ. ઍન્થોની ફાઉચીએ સમાચાર એજન્સી ઍસોસિયેટેડ પ્રેસને કહ્યું, \"તમે આની ઇચ્છો એટલી છણાવટ કરો પણ તે એક સારા સમાચાર છે.\"\n\nઆ સમાચારને ન્યૂયૉર્ક ટાઇમ્સે પણ પ્રકાશિત કર્યા છે. આની ટ્રાયલ સાથે જોડાયેલી માહિતી clinicaltrials.gov પર પોસ્ટ કરવામાં આવી છે. આ અંગે અભ્યાસ ચાલુ છે, જે 2022 સુધી ચાલશે.\n\nનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અને મોડેરના ઇંક માં ડૉ. ફાઉચીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ રસી : વધુ એક સફળતા, આ કંપનીએ કર્યું પરીક્ષણ\\nસારાંશ: અમેરિકાની એક કંપનીએ કહ્યું છે કે વૅક્સિન મારફતે લોકોનાં રોગપ્રતિકારક તંત્રને કોરોના વાઇરસ સામે લડવા માટે પ્રશિક્ષિત કરી શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૉડર્નાએ કહ્યું કે સેફ્ટી ટ્રાયલમાં ભાગ લેનાર પ્રથમ આઠ લોકોમાં ન્યુટ્રલાઇઝિંગ ઍન્ટીબૉડીઝ મળી આવ્યા છે. \n\nકંપનીનું કહેવું છે કે જે લોકો વાઇરસના સંક્રમણથી સાજા થયા છે, તેમનામાં જે રક્ષણ પેદા થાય છે, એવું જ વૅક્સિનમાં જોવા મળ્યું છે.\n\nજુલાઈમાં આ અંગે મોટાપાયે ટ્રાયલની શરૂઆત કરવામાં આવશે. \n\nહાલ દુનિયામાં કોરોના વાઇરસના વૅક્સિન પર 80 જેટલા સમૂહો કામ કરી રહ્યા છે.\n\nમૉડર્ના પ્રયોગાત્કમ વૅક્સિનનું પરીક્ષણ કરનારી પ્રથમ કંપની છે, જેણે મનુષ્યો પર એમઆરએનએ-1273નું ટેસ્ટિંગ કર્યું છે. \n\nઉલ્લેખનીય છે કે ઑક્સફર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ રસીકરણ : 16 જાન્યુઆરીથી શરૂ થશે, સૌપ્રથમ રસી કોને મળશે?\\nસારાંશ: સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે 16મી જાન્યુઆરીથી કોરોના વાઇરસના સંક્રમણ માટે રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસીકરણની પ્રક્રિયામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. એએનઆઈ પ્રમાણે હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સની સંખ્યા અંદાજે ત્રણ કરોડ છે.\n\nભારત સરકારના જણાવ્યા પ્રમાણે આ પછી 50 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને તથા 50 વર્ષથી નીચેના કૉ-મોર્બિડિટીઝ ધરાવતા લોકોને રસી આપવામાં આવશે, જેમની સંખ્યા 27 કરોડ હોવાનો અંદાજ છે.\n\nઆ અંગે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે.\n\nતેમણે લખ્યું છે, \"16મી જાન્યુઆરીથી ભારત કોવિડ-19 સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ પગલું લેવા જઈ રહ્યું છે.\"\n\nતેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ લક્ષણો : એસિમ્પ્ટોમેટિક લોકો કોરોના વાઇરસનો ચેપ ફેલાવે છે કે નહીં?\\nસારાંશ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)નાં વૈજ્ઞાનિકે સ્પષ્ટ કર્યું કે લક્ષણો વિનાના (એસિમ્પ્ટોમેટિક) કોરોના વાઇરસ સંક્રમિત લોકોથી કેટલું સંક્રમણ ફેલાયું છે, એ હજુ 'સ્પષ્ટ' નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકોનો એક એવો સમૂહ પણ છે જે લક્ષણો વિના પણ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યો છે\n\nડૉક્ટર મારિયા વેન કેરખોવે કહ્યું કે એસિમ્પ્ટોમેટિક લોકો બીમારીને ફેલાવે એવી સંભાવના 'બહુ ઓછી' છે.\n\nજોકે તેઓએ એ વાત પર પણ ભાર મૂક્યો કે તેમનું આ નિવેદન માત્ર કેટલાક નાના કેસ પર કરેલી શોધ પર આધારિત છે.\n\nઅત્યાર સુધી મળેલું પ્રમાણ એ ઇશારો કરે છે કે લક્ષણવાળા લોકો વધુ સંક્રમણ ફેલાવે છે, પરંતુ આ બીમારી શરીરમાં પેદા થતાં અગાઉ આગળ પણ ફેલાવી શકાય છે.\n\nજોકે લોકોનો એક એવો સમૂહ પણ છે જે લક્ષણો વિના પણ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યો છે, પરંતુ તેણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ લૅબમાં તૈયાર થયો છે : નીતિન ગડકરી - Top News\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓની જેમ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે કોરોના વાઇરસ કુદરતી નથી અને લૅબમાં બનાવવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આ વાઇરસ પ્રાકૃતિક નથી પરંતુ લૅબમાં તૈયાર કરવામાં આવ્યો છે. \n\nકેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે હાલ આપણે કોરોના વાઇરસની સાથે 'આર્થિક લડાઈ' પણ લડી રહ્યા છે. \n\nતેમણે કહ્યું કે ભારત ગરીબ દેશ છે, આપણે મહિને દર મહિને લૉકડાઉનના સમયને વધારી શકીએ તેમ નથી, આપણે સુરક્ષાના ઉપાયોની સાથે બજારને ખોલવું પડશે. \n\nહાઈ-વે પર સાર્વજનિક વાહનવ્યવહારની શરૂઆત અંગે તેમણે કહ્યું કે આ અંગેનો નિર્ણય માત્ર મારા મંત્રાયલ દ્વાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ લૉકડાઉન : ઘરેલું હિંસાનો મુકાબલો કરવા મહિલાઓએ ઊભી કરી આ વ્યવસ્થા\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રના અંદાજા પ્રમાણે કોરોના મહામારીમાં લૉકડાઉન દરમિયાન મહિલાઓ સાથેનો કૌટુંબિક હિંસા અને ખરાબ વર્તન વૈશ્વિક સ્તરે 20 ટકા વધ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનો અર્થ એ કે જે મહિલાઓ હિંસાનું માનસ ધરાવતા લોકો સાથે બંધ ઘરમાં તેમનાં સુધી જરૂરી ચીજવસ્તુઓ નથી પહોંચી રહી. \n\nજોકે, સમગ્ર વિશ્વમાં મહિલાઓએ પોતાની રીતે પોતાનાં પ્રયાસોથી એવી વ્યવસ્થા ઊભી કરી છે જે તેમની મદદે આવી શકે છે. \n\nબીબીસીએ તેમની પડોશણને મદદ કરવા માટે આવી વ્યવસ્થા ઊભી કરનારી ચાર અલગ અલગ દેશની મહિલાઓ સાથે વાત કરી. જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ લૉકડાઉન : પાકિસ્તાનમાં પેટ્રોલ 15 રૂપિયા સસ્તું થયું, ભારતમાં કેમ નહીં?\\nસારાંશ: પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના પગલે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની માગ ઊઠી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષ 'પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ'ના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી જાહેરાત કરાઈ છે કે 'અંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમત ઘટી રહી છે, તેથી પાકિસ્તાને સરકારે મે મહિનામાં પેટ્રોલિયમ પેદાશોના ભાવો ઘટાડી દીધા છે, કે જેથી આમ આદમીને થોડી રાહત મળે.'\n\nપાકિસ્તાની મીડિયા અનુસાર, ગત સપ્તાહે દેશની ઑઇલ ઍન્ડ ગૅસ રેગ્યુલેટરી ઑથૉરિટી (OGRA)એ પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયને વિનંતી કરી હતી કે 'આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમત ઓછી થઈ રહી છે, તેથી દેશમાં પણ ભાવ ઘટાડો કરવો જોઈએ.'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ વકરી રહ્યો છે ત્યારે ભારત કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો સ્વીકાર કેમ નથી કરતું?\\nસારાંશ: 45 વર્ષની વયના રાજેશકુમારને જૂનની શરૂઆતમાં ખાંસી આવવી શરૂ થઈ અને થોડા દિવસોમાં તેમને ભારે તાવ આવવા લાગ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવ્યું નહીં એને બદલે તેમણે પાંચ દિવસ સુધી તાવની દવાઓ લીધી. જોકે તાવ યથાવત રહ્યો અને જલ્દી જ તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી.\n\nતેમના પરિવારે તેમને પરીક્ષણ કરાવવા કહ્યું પરંતુ તેમણે ઇન્કાર કર્યો. \n\nરાજેશકુમારનો તર્ક એ હતો કે તેમને કોરોના વાઇરસનું સંક્રમણ થવાની કોઈ જ શક્યતા ન હતી કારણકે તેમણે દિલ્હીમાં તેમના ઘરની બહાર જવલ્લે જ પગ મૂક્યો હતો અને તેઓ કોઈને મળ્યા પણ ન હતા જેઓ વાઇરસથી સંક્રમિત હોય અથવા સંક્રમિત હોવાની આશંકા હોય.\n\nજોકે, લક્ષણો દેખાયાના આઠ દિવસ પછ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ વૅક્સિન : આખી દુનિયાને ઇંતેજાર છે પણ હજી કેટલી વાર છે?\\nસારાંશ: શું તમને ખ્યાલ છે કે દુનિયામાં પહેલી સૌથી ઝડપી વૅક્સિન કંઈ બિમારીની શોધવામાં આવી હતી. ટાઇમ મૅગેઝિન પ્રમાણે તે મમ્પસની બિમારીની હતી, જેની રસી તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને ચાર વર્ષનો સમય લાગ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કોરોના મહામારી જે ઝડપથી ફેલાઈ રહી છે અને જે ઝડપે લોકોના જીવ લઈ રહી છે, તેને જોતાં તેની વૅક્સિન વિક્સિત કરવાનું કામ ઐતિહાસિક રીતે ખૂબ ઝડપે ચાલી રહ્યું છે. \n\nઆ સમયે કોરોના મહામારી સામે દુનિયાભરમાં વૅક્સિન વિક્સિત કરવાની લગભગ 23 યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. \n\nપરંતુ આમાંથી કેટલાંકના જ ટ્રાયલ ત્રીજા અને અંતિમ ચરણમાં પહોંચી ગયા છે અને હાલ સુધી કોઈપણ વૅક્સિન સંપૂર્ણ રીતે સફળ થવાની રાહ જોવામાં આવી રહી છે. \n\nઆમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી, મોડેરના ફાર્માસ્યુટિકલ્સ, ચીનની દવા કંપની સિનોવૈક બાયૉટેકના વૅક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ વૅક્સિન: વૃદ્ધો માટે રસીની આશા ધૂંધળી કેમ છે?\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારી સામે આખી દુનિયા લડી રહી છે અને રસી માટે મથામણ કરી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે હજુ સુધી આપણને કોરોના વાઇરસ સામેની રસી મળી નથી.\n\nકોરોના વાઇરસની રસી માટે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંશોધન અને ટ્રાયલ ચાલી રહ્યાં છે.\n\nત્યારે સવાલ એ પણ થાય કે કોરોના વાઇરસની રસ આવશે તો સૌથી પહેલાં કોને મળશે.\n\nબીજું કે કોરોના વાઇરસથી બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ ખતરો રહે છે.\n\nપણ રસીને લઈને વૃદ્ધો માટે ચિંતા કેમ પ્રવર્તી રહી છે, જાણો આ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ શિયાળામાં વિનાશ વેરશે?\\nસારાંશ: શિયાળો શરૂ થઈ રહ્યો છે અને આ જ સમય હોય છે, જ્યારે કૉલ્ડ-ફ્લૂ એટલે કે શરદી-ખાંસી સામાન્ય વાત થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ વખતનો શિયાળો દુનિયાનાં અનેક વૈજ્ઞાનિકોની ચિંતા વધારી રહ્યો છે. \n\nડર એ વાતનો છે કે ઠંડી હવાઓ સાથે બદલાતી ઋતુને કારણે કોરોના વાઇરસ વધુ તાકાત સાથે ઝડપથી ફેલાઈ શકે છે\n\nઅનેક વૈજ્ઞાનિકોને આશંકા છે કે શિયાળાની ઋતુમાં વિશ્વએ કોરોના વાઇરસની 'બીજી લહેર'નો સામનો કરવો પડી શકે છે જે પહેલાંથી ઘણો વધારે ઘાતક હશે.\n\nઆ અનુમાન ભલે જટિલ અને ઘણું અનિશ્ચિત લાગે પરંતુ એને ઉત્તરીય ગોળાર્ધના દેશો માટે ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે.\n\nસવાલ એ છે કે શિયાળાની ઋતુમાં શું કોરોના વાઇરસ વધુ કેર વર્તાવશે? શું પહેલાંથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ શું મચ્છર કરડવાથી પણ લાગી શકે છે?\\nસારાંશ: ચીનથી શરૂ થયેલી કોરના વાઇરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"12 એપ્રિલ સુધી દુનિયાના 185 દેશોમાં તેનું સંક્રમણ ફેલાયું છે. દુનિયામાં 17 લાખથી વધારે લોકોને તેનું સંક્રમણ લાગ્યું છે તો એક લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nઆવા સમયે કોરોના વાઇરસને લઈને અનેક માન્યતાઓ પણ ફેલાઈ રહી છે. અનેક ખોટી માહિતી પણ ફેલાવવામાં આવી રહી છે. જેમ કે, લીંબુ પાણીથી કોરોના નથી લાગતો. \n\nઆવી જ અન્ય ખોટી માન્યતા છે કે રક્તદાન કરનારનો ટેસ્ટ મફત કરવામાં આવે છે. \n\nઆવી જ એક માન્યતા એવી છે કે મચ્છરના કરડવાથી પણ કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય છે.\n\nજોકે, આ તમામ માન્યતાઓ સત્યથી વેગળી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ શેનાથી જલદી ખતમ થાય, હૅન્ડવૉશ કે સૅનિટાઇઝર?\\nસારાંશ: માસ્ક, સેલ્ફ આઇસૉલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોરોના વિરુદ્ધના ઉપાયો વચ્ચે હૅન્ડવૉશને લગભગ અવગણી દેવામાં આવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેબ્રુઆરીથી કોરોના વાઈરસ એક કટોકટીની જેમ ઊભર્યો. સ્વાસ્થ્ય સંસ્થાઓ સતત લોકોને આ વાઇરસ સામે બચાવના ઉપાયો બતાવી રહી છે. \n\nનિષ્ણાતો, સરકારી અધિકારીઓ અને તબીબો તરફથી વારંવાર જણાવવામાં આવ્યું છે કે હાથને હળવા નવશેકા પાણીથી 20 સેકન્ડ સુધી દિવસમાં અનેકવાર ધુવો. \n\nપરંતુ તમારે શેનાથી હાથ ધોવા જોઈએ?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સંક્રમણ મામલે સામે આવી આ ખુશખબર\\nસારાંશ: સંક્રામક રોગોના એક પ્રમુખ વિશેષજ્ઞનું કહેવુ છે કે યુરોપ, ઉત્તર અમેરિકા અને એશિયાના અમુક ભાગમાં કોરોના વાઇરસમાં મ્યુટેશન જોવા મળી રહ્યુ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યુટેશન એટલે વાઇરસના જીનમાં જે ફેરફાર જોવા મળી રહ્યો છે તે. વિશેષજ્ઞનું કહેવું છે કે મ્યુટેશન મુજબ તે વધુ સંક્રામક હોઈ શકે છે. પરંતુ તે ઓછા જીવલેણ વર્તાઈ રહ્યો છે. વાઇરસનું વધુ સંક્રામક પરંતુ ઓછું ઘાતક હોવુ સારી વાત છે. \n\nતેમણે કહ્યુ કે વાઇરસ જેમ જેમ મ્યુટેટ કરે છે મતલબ જેમ જેમ એમના જીનમાં ફેરફાર આવે છે તેમ તેમ તે ઓછા ઘાતક થતા જાય છે. એમનુ કહેવુ હતુ કે એ વાઇરસના હિતમાં હોય છે કે તે વધુમાં વધુ લોકોને સંક્રમિત કરે પરંતુ એમને મારે નહીં. કેમકે વાઇરસ ભોજન અને સહારા માટે લોકો પર જ નિર્ભર કરે છે. \n\nવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સામે અમેરિકાની સજ્જતા કેટલી?\\nસારાંશ: અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુની પહેલી ઘટના સામે આવી છે. આ કેસ વૉશિંગ્ટનના ઉત્તર-પશ્વિમનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ઍરપૉર્ટ પર કોરિયાની ઍરલાઇન્સ કંપનીનાં કર્મચારી\n\nઅધિકારીઓનું કહેવું છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર 50થી વધારે વર્ષની હતી અને તે પહેલાંથી જ અનેક બીમારી સામે લડી રહ્યા હતા. \n\nરાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આના બીજા અનેક કેસ સામે આવી શકે છે, પરંતુ અમેરિકા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. \n\nઅધિકારીઓના કહેવા મુજબ, ઈરાનથી પ્રવાસ માટે પ્રતિબંધની સીમા વધારી દેવામાં આવી છે અને અમેરિકાના નાગરિકોને ઇટાલી અને દક્ષિણ કોરિયાના પ્રવાસે ન જવા કહેવામાં આવ્યું છે.\n\nવિશ્વ સ્વાસ્થય સંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સામે લડવા માટે ચીન છ દિવસમાં બનાવશે હૉસ્પિટલ\\nસારાંશ: ઘાતકી કોરોના વાઇરસ સામે લડી રહેલા ચીનના વુહાન શહેરમાં છ દિવસમાં એક હૉસ્પિટલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેથી સમય રહેતા દર્દીઓનો ઇલાજ કરી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં હાલ સુધી કોરોના વાઇરસના 830 કેસ નોંધાયા છે. દેશમાં વાઇરસના કારણે 41 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nવુહાનમાં હૉસ્પિટલોની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં દર્દીઓની ભીડ છે. દવાઓની દુકાનો પર સ્ટૉક પૂર્ણ થઈ ગયો છે. પરંતુ માગ ઘટી રહી નથી.\n\nચીનના સરકારી મીડિયા પ્રમાણે આ નવી હૉસ્પિટલ 1000 બેડની હશે.\n\nચીનના સરકારી મીડિયા દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હૉસ્પિટલ દ્વારા 25 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં ખોદકામ શરૂ કરાયું છે.\n\nઆ રીતે જ વર્ષ 2003માં ચીને સૉર્સ વાઇરસ સામે લડવા માટે બેઇજિંગના આનન-ફાનનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સામે વિકાસનું ‘ગુજરાત મૉડલ’ નબળું કેમ પૂરવાર થયું?\\nસારાંશ: લક્ષ્મીબહેન પરમાર અમદાવાદના બહેરામપુરામાં રહે છે. તેમની ઉંમર 67 વર્ષ છે. તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતાં. તેમના ત્રણ પરિવારજનોનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લક્ષ્મીબહેન દસ દિવસ સુધી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.\n\nબીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે \"18 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દસ દિવસ મેં હૉસ્પિટલમાં સારવાર લીધી હતી અને હું સાજી-સારી થઈને ઘરે આવી ગઈ હતી.\"\n\n\"જે દિવસે મને દાખલ કરવામાં આવી એ દિવસે ખૂબ તકલીફ પડી હતી. મોટી સંખ્યામાં દર્દીઓની લાઇન હતી. અમે બપોરના ઊભાં હતાં. મને હૉસ્પિટલમાં ખાટલો મળતાં રાત પડી ગઈ હતી. દાખલ થયા પછીના શરૂઆતના બે દિવસ તકલીફ પડી હતી.\"\n\n\"અમે એક રાજકીય નેતાને જણાવ્યું કે અમને નાસ્તો નથી મળતો તેમજ કેટલીક જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સામેના સંઘર્ષની અત્યંત ડરામણી ત્રણ કહાણી\\nસારાંશ: ચીનના વુહાન શહેરથી શરૂ થયેલું કોરોના વાઇરસનું સંક્રમણ લગભગ આખી દુનિયાને ભરડામાં લઈ ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના ચેપને લીધે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા રોજ વધતી જાય છે અને બીજા હજારો લોકો તેનાથી સંક્રમિત થતાં રહે છે.\n\nઆ વાઇરસને કારણે આખી દુનિયામાં ભયનું વાતાવરણ છે, પણ આ બધાની વચ્ચે આશાસ્પદ વાત એટલી જ છે કે ઘણા દર્દીઓ ફરી સાજા પણ થઈ રહ્યા છે.\n\nકોરોના વાઇરસને ચેપનો ભોગ બનેલી દરેક વ્યક્તિનો અનુભવ અલગ છે. એ પૈકીના કેટલાકમાં સામાન્ય કે અત્યંત ઓછાં લક્ષણ જોવા મળ્યાં હતાં, જ્યારે કેટલાકમાં મામલો ગંભીર હતો. કેટલાક એવા કેસ પણ બહાર આવ્યા હતા કે જેમાં ચેપ લાગ્યાનાં કોઈ લક્ષણો જ દેખાયાં ન હતાં.\n\nજોકે, ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સામેની લડાઈમાં અપનાવાતી માઇક્રોચીપ્સ પદ્ધતિ શું છે\\nસારાંશ: કોવિડ-19 સામે લડતી દવાઓના પરીક્ષણ ઝડપી થાય એ માટે બ્રિટિશ વૈજ્ઞાનિકો માનવકોષોને માઇક્રોચીપ્સમાં મૂકીને નવી પદ્ધતિ વિકસાવી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુકેના કૅમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હાલ કોરોના સામેની દવાના પરીક્ષણ માટે આ પદ્ધતિ પર કામ કરી રહ્યા છે.\n\nઆ પદ્ધતિમાં માઇક્રોચીપ્સ પર માનવકોષોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવે છે, જેથી કઈ દવા વાઇરસના હુમલા સામે પ્રતિકાર કરવામાં સક્ષમ છે, તેનું યોગ્ય નિરીક્ષણ કરી શકાય.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સામેની લડાઈમાં સફળતા છતાં ઇઝરાયલીઓ નારાજ કેમ?\\nસારાંશ: ઇઝરાયલે કોવિડ-19 સામને જંગ હાથ ધર્યો છે, જેમાં દેશની જાસૂસી સંસ્થા 'શીટ બેટ'નો સાથ મળ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય રીતે ઉગ્રપંથીઓ કે દેશવિરોધી તત્વો ઉપર નજર રખવા માટે પંકાયેલી ઇઝરાયલની જાસૂસી સંસ્થાએ દેશના નાગરિકોની ઉપર નજર રાખવાનું શરૂ કર્યું.\n\nઇઝરાયલની સરકારનું કહેવું છે કે આ સર્વેલન્સને કારણે દેશમાં કોરોના વાઇરસને નાથવામાં સફળતા મળી. \n\nજોકે, બધા ઇઝરયલવાસીઓ તેનાથી ખુશ નથી. બીબીસીના મધ્યપૂર્વ સંવાદદાતા ટૉમ બાટેમૅનનો અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સારવાર : ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયાના ત્રણ મહિના બાદ કેવી સ્થિતિ છે?\\nસારાંશ: 'સરકારી જ નહીં ખાનગી દવાખાનાની અસંવેદનશીલતા જોઈને હું સ્તબ્ધ થઈ ગયો હતો. જો મારા પિતાને ક્યાંક પ્રાથમિક સારવાર મળી હોત તો તેઓ કદાચ અમારી સાથે હોત.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દ છે અમદાવાદમાં રહેતા 35 વર્ષીય હિતેશ ગારંગના, જેમણે થોડા દિવસ પૂર્વે પોતાના પિતા મહેશ ગારંગ (ઉંમર વર્ષ 60)ને ગુમાવી દીધા. \n\nમહેશભાઈને કોરોનાના લક્ષણ હોવા છતાં તેમને સારવાર મળી ન હતી. \n\nબે દિવસ સુધી તાવ રહ્યા બાદ મહેશભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આથી, હિતેશ તેમને 8-10 અલગ-અલગ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ કોઈ પાસેથી સારવાર ન મળી. \n\nસરકારી હૉસ્પિટલમાં પણ અનેક વિનંતીઓ બાદ તબીબ મહેશભાઈને જોવા માટે આવ્યા હતા. \n\nઅંતે એસ. વી. પી. (સરદાર વલ્લભભાઈ પટેલ) હૉસ્પિટલ પહોંચતાં-પહોંચતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ સ્ત્રી અને પુરુષમાં આ રીતે કરે છે ભેદભાવ\\nસારાંશ: કોવિડ-19ની મહામારીમાં બ્રિટનના શાહી પરિવારથી માંડીને શાકભાજી વેચનારા બધા સપડાઈ રહ્યા છે. લોકો કહે છે કે કોરોના કંઈ જાતિ, ધર્મ કે લિંગ જોઈને આવતો નથી, પણ આંકડા આ વાતને ખોટી સાબિત કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોવેલ કોરાના વાઇરસ ભેદભાવ કરી રહ્યો છે. કોવિડ-19ની બીમારી પુરુષો અને સ્ત્રીઓને અલગ અલગ રીતે અસર કરી રહી છે. માત્ર પુરુષો અને મહિલાઓની આરોગ્યની બાબતમાં જ નહીં, આર્થિક બાબતમાં પણ જુદી જુદી અસર દેખાઈ રહી છે. \n\nકોવિડ-19ના મૃત્યુદર પરથી ખ્યાલ આવે છે કે વાઇરસ લિંગભેદ કરી રહ્યો છે. દાખલા તરીકે અમેરિકામાં કોવિડ-19થી મરનારી મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા બેગણી છે. \n\nઆ જ રીતે પશ્ચિમ યુરોપમાં કોવિડ-19નો ભોગ બનેલા 69 દર્દીઓ પુરુષ છે. ચીન અને કોરોનાની ઝપટમાં આવી ગયેલા બીજા દેશોમાં પણ આવી જ સ્થિતિ છે. \n\nકોરોના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ હવાથી કેવી રીતે ફેલાય છે?\\nસારાંશ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આખરે મંગળવાર સાતમી જૂલાઈએ સ્વીકાર્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ 'હવાથી ફેલાતું હોવાના' પુરાવા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં વૈજ્ઞાનિકોના એક સમૂહે WHOને માત્ર પત્ર લખીને દિશાનિર્દેશોમાં સુધારા કરવા માટે અપીલ કરી હતી.\n\nઆ પહેલાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહેતું હતું કે સાર્સ-કોવિડ-2 (કોરોના) વાઇરસ મુખ્ય રૂપે સંક્રમિત વ્યક્તિનાં નાક અને મોઢાંમાંથી નીકળતાં સૂક્ષ્મ ટીપાંઓના માધ્યમથી ફેલાય છે.\n\nWHO એવું પણ કહેતું રહ્યું છે કે લોકોમાં ઓછામાં ઓછું 3.3 ફૂટ જેટલું અંતર રાખવાથી કોરોના વાઇરસના સંક્રમણને રોકવું શક્ય છે.\n\nપણ જો હવે હવાના માધ્યમથી વાઇરસના પ્રસારની વાત સાચી સાબિત થઈ જાય તો 3.3 ફૂટનું અંતર અને ફિઝિકલ ડિસ્ટન્સિંગન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ હવાથી પણ ફેલાય - આ રહ્યાં 10 કારણો : ધ લૅન્સેટનો રિપોર્ટ\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીના પ્રકોપથી દુનિયાનો કોઈ ખૂણો બચી શક્યો નથી. સમયની સાથે આ બીમારીએ પોતાનું સ્વરૂપ પણ ઘણી વખત બદલ્યું છે અને તે સાથે જ કોરોના ભારત સહિત ઘણા દેશોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાથી બચવા રસી આવી ગઈ પરંતુ હજુ સુધી એ સ્પષ્ટતા ચોક્કસ રીતે થઈ નથી કે આ વાઇરસ કેવી રીતે ફેલાય છે\n\nદેશમાં કોરોના વાઇરસના દૈનિક કેસોની સંખ્યા રેકૉર્ડ તોડી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના બે લાખ 73 હજાર કેસ નોંધાયા છે.\n\nકોરોનાથી બચવા રસી આવી ગઈ પણ હજુ સુધી એ સ્પષ્ટતા ચોક્કસ રીતે થઈ નથી કે આ વાઇરસ કેવી રીતે ફેલાય છે. \n\nતેવામાં મેડિકલ જર્નલ 'ધ લૅન્સેટ'માં છપાયેલા એક અહેવાલમાં પ્રમાણે પુરાવા મળ્યા છે કે કોરોના વાઇરસ હવાથી ફેલાય છે. આ દાવાને સાબિત કરવા માટે અહેવાલમાં 10 કારણ પણ અપાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ હવે યુવાનો ફેલાવી રહ્યા છે?\\nસારાંશ: અમેરિકામાં રહેતાં 22 વર્ષનાં ઍમી કોરોના વાઇરસની પીડા અને પ્રભાવોનો અનુભવ કરી ચૂક્યાં છે. એટલા માટે તેઓ લોકોને સલાહ આપે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍમી ગત વર્ષે માર્ચમાં પોર્ટુગલના પ્રવાસે ગયાં હતાં. તે પ્રવાસ દરમિયાન તેઓ સંક્રમિત થયાં. તેમને તાવ આવ્યો અને ચક્કર ખાઈને પડી ગયાં.\n\nઍમીને સતત ઊલટીઓ આવતી હતી અને બરાબર ઊંઘ નહોતી થતી. આને લીધે તેમના શરીરમાં પાણી ઘટી ગયું અને તેઓ કમજોર થઈ ગયાં. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.\n\nક્યારેક તેમનું શરીર ઠંડું પડી જતું તો ક્યારેક અડધી રાત્રે પરસેવામાં તરબોળ ઊઠી જતાં.\n\nતેઓ કહે છે, \"એ સમય ખુદ મારા માટે, મારા મિત્રો અને પરિવાર માટે ખૂબ જ અઘરો હતો.\" તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું.\n\nTwitter કન્ટેન્ટ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: 108, ફાયર અને તબીબો, ગુજરાતીઓનું 'કવચ' કેટલું મજબૂત?\\nસારાંશ: રાજ્યમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને તંત્ર ધમધમી રહ્યું છે. ઍમ્બુલન્સ સેવા 108, ફાયર બ્રિગેડ, સરકારી હૉસ્પિટલના ડૉક્ટર્સ વગેરે વિવિધ વિભાગના લોકો સાથે અમે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે કઈ રીતે તેઓ કામ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nરાજ્યના 108 સેવાના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંતભાઈ પ્રજાપતિ બીબીસી સાથે વાત કરતા જણાવે છે, \n\n\"108 ઍમ્બુલન્સની સેવાની કામગીરી કોરોનાના દિવસોમાં ખૂબ વધી ગઈ છે.\" \n\n\"કોવિડ-19 માટે રાજ્યમાં 70 વિશેષ ઍમ્બુલન્સ સર્વિસિઝ છે, જે માત્ર કોરોનાને લગતાં કેસની હેરફેર માટે જ કાર્યરત્ છે. એ ઍમ્બુલન્સમાં કામ કરતાં કર્મચારીને પર્સનલ પ્રૉટેક્ટિવ સાધનો આપવામાં આવ્યાં છે.\"\n\nસાથે જ ઉમેરે છે, \"એ ઍમ્બુલન્સમાં માત્ર કોરોનાના ઉપચાર માટે ઉપયોગી સાધનસામગ્રી જ રાખવામાં આવી છે, સામાન્ય વપરાશનાં સાધનો કોવિડ ઍમ્બુલન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: એ ગુજરાતી પોલીસકર્મી જે દંડ લેવાને બદલે માસ્ક મફતમાં આપે છે\\nસારાંશ: કોરોના મહામારીમાં માસ્કનો નિયમ પોલીસ અને નાગરિકો વચ્ચે વિવાદાસ્પદ રહ્યો છે. એક તરફ સરકારે નિયમભંગ બદલ કરોડોનો વસૂલ્યો એની ટીકા થઈ તો સામે અનેક કેસ પણ નોંધવામાં આવ્યા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક સંસ્થાઓએ લોકોને માસ્કનું મફત વિતરણ પણ શરૂઆતમાં કર્યું હતું.\n\nમાસ્કને લઈને પોલીસ અને લોકો સામસામે આવી જાય ચે ત્યારે અમદાવાદાના એક પોલીસકર્મી અનોખી સેવા કરી રહ્યા છે. \n\nતેઓ મહામારીના સમયમાં લોકોને માસ્ક પહેરવા સમજાવી રહ્યા છે. જે લોકો માસ્ક પહેરીને ન આવે તેમને તેઓ હજાર રૂપિયા દંડ કરવાને બદલે સામેથી ફ્રીમાં માસ્ક આપે છે અને પહેરવાની સલાહ પણ આપે છે.\n\nમળો આ માસ્કમૅન પોલીસકર્મીને \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: ગુજરાતમાં દિવાળીમાં થયેલી ભીડને લીધે મહામારી વકરી?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 1,420 કેસ નોંધાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસમાચાર સંસ્થા પીટીઆઈએ રાજ્યના આરોગ્યવિભાગને ટાંકીને જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,94,402 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાક 3,837 થઈ ગયો છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 46,232 કેસો નોંધાયા છે અને આ સાથે જ દેશમાં કુલ સક્રમણનો આંક 90,50,598 થઈ ગયો છે. \n\nઆ દરમિયાન કોરોના વાઇરસથી વધુ 564 લોકોનાં મૃત્યુ થતાં, કુલ મૃતાંક 1,32,726 પર પહોંચી ગયો છે. \n\nદેશભરમાં હાલ કોરોના વાઇરસના 4,39,747 સક્રિય કેસો છે. \n\nગુજરાતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: ગુજરાતમાં મહામારીમાં શાળાઓ ખૂલશે તો બાળકો 'સુપરસ્પ્રેડર' બનશે?\\nસારાંશ: ગુજરાત સરકારે દિવાળી પછી 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજો ખોલવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, \"કોવિડ મહામારીને કારણે લૉકડાઉન લાગુ કરવું પડ્યું હતું અને માર્ચ મહિનાથી શાળા અને કૉલેજો બંધ હતી, પંરતુ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે ઑનલાઇન લર્નિંગની વ્યવસ્થા કરી હતી. જોકે બધી જ વ્યવસ્થા ધીમે-ધીમે અનલૉક થઈ રહી છે એ જ રીતે શિક્ષણકાર્ય પણ તબક્કાવાર શરૂ થાય એનો નિર્ણય કરવામાં આવ્યો છે.\"\n\nતેમણે કહ્યું, \"કૅબિનેટમાં આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો કે દિવાળી પછી 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સ્કૂલ, કૉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: ચીનનું અર્થતંત્ર ફરી પાટે કેવી રીતે આવી ગયું?\\nસારાંશ: ચીન દ્વારા જાહેર કરાયેલા અધિકૃત આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે તેનું અર્થતંત્ર કોરોના વાઇરસની મહામારીમાંથી ઊગરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાની બીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રનો જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાનો વૃદ્ધિદર દર 4.9 ટકા રહ્યો છે. જે ગત વર્ષના એ ક્વાર્ટર જેટલો જ છે. \n\nઅગાઉ અર્થશાસ્ત્રીઓએ વૃદ્ધિદર 5.2 ટકાથી નીચો રહેવાનું અનુમાન કર્યું હતું. \n\nજીડીપીના ડેટાના આધારે ચીનનો રિક્વરી રેટ હાલ દુનિયામાં સૌથી ઉંચો છે. \n\nકોરોના વાઇરસની મહામારી શરૂઆત થઈ ત્યારે ચીનનો વૃદ્ધિ દર ગગડીને -5 ટકાએ પહોંચ્યો હતો. \n\nજ્યારે ચીનમાં આ વર્ષના પહેલાં ત્રણ મહિના ફૅક્ટરીઓ અને મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ બંધ હતા ત્યારે અર્થતંત્રમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી નહીં લડે, તો બૅલટ ઉપર કોનું નામ આવશે?\\nસારાંશ: અમેરીકાના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવામાં હવે અમુક અઠવાડિયાં જ બાકી છે ત્યારે વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે શું થશે? રાષ્ટ્રપતિની ચૂંટણી પર તેની કેટલી અને કેવી અસર પડશે? ડોનાલ્ડ ટ્રમ્પ કઈ ચૂંટણીસભાઓમાં ભાગ નહીં લઈ શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ચ્રમ્પ અને માઇક પેંસ\n\nટ્રમ્પના યુવાન સાથીદાર હોપ હિક્સને કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ 1 ઑક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને હવે તેમને ઓછામાં ઓછા દસ દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે. \n\nશનિવારે સવારે સમાચાર આવ્યા કે સાવચેતીના ભાગરૂપે તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેઓ ડૉકટરોની દેખરેખ હેઠળ રહેશે.\n\nટ્રમ્પ કયા કાર્યક્રમોમાં હાજરી નહીં આપી શકે?\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nજો રાષ્ટ્રપતિ ટ્રમ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: ફક્ત 12 ઓક્સિજન બેડ ધરાવતો એ દેશ જે મહામારી કાબૂ કરવામાં સફળ રહ્યો\\nસારાંશ: સેનેગલના પાટનગર ડકરની ફાન હૉસ્પિટલ ખાતે એપિડેમિક ટ્રીટમેન્ટ સેન્ટરના ડૉ. ખરદિઆતા ડિએલો કહે છે કે, “જ્યારે પ્રથમ કેસ આવ્યો ત્યારે અમને ઘણી ચિંતા થઈ અને હું ગુસ્સે થઈ ગયો કારણ કે તે એક ઇમ્પોર્ટેડ કેસ હતો.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેનેગલમાં કોરોનાની સ્થિતિ\n\n“કોરોના વાઇરસની સારવાર માટેનાં સાધનોની અછતને લઈને અમે ઘણી ચિંતિત હતા, સમગ્ર દેશ માટે મર્યાદિત ઓક્સિજન સપ્લાયવાળી માત્ર 12 પથારીઓ હતી.”\n\nફેબ્રુઆરી મહિનાને અંતે સ્કી રિસોર્ટ ખાતે વૅકેશન ગાળી એક ફ્રેન્ચ નાગરિક તાવ, સૂકા ગળા અને માથાના દુખાવાની સમસ્યા સાથે ડકર પાછો ફર્યા હતા.\n\nતે સેનેગલનો પ્રથમ અને સબ-સહારન આફ્રિકાનો બીજો કોવિડ-19નો કેસ હતો.\n\nડિએલો, જેઓ દેશના વર્ષ 2014માં પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા વાઇરસના પ્રસાર વખતે દેશના એક માત્ર કેસની સારવાર કરનાર ટીમનો ભાગ રહ્યા હતા તેમજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: ફ્રાન્સમાં એક દિવસમાં આવ્યા 30 હજારથી વધુ કેસ, યુરોપમાં દરરોજ એક હજારથી વધારે મૃત્યુ\\nસારાંશ: ફ્રાન્સમાં ગુરુવારે કોરોના વાઇરસના 30,261 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલાં બુધવારે 22,591 નવા કેસ સામે આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રાન્સમાં વધી રહેલા કેસોને ધ્યાને રાખીને ફ્રાન્સની સરકારે પેરિસ સહિત નવ શહેરોમાં શનિવાર રાત્રે કર્ફ્યૂ લાગુ કર્યો છે. \n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે લોકોના જીવ બચાવવા માટે આકરા પ્રતિબંધ મૂકવા 'અત્યંત જરૂરી' છે. \n\nયુરોપમાં લાખો લોકોને કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની બીજી લહેરને જોતાં તેમણે ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ. \n\nશનિવારે લંડનમાં ઇનડોર સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા છે કારણ કે લંડન અને તેની આસપાસના વિસ્તારમાં કોરોના ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. \n\nફ્રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: ભારતની નવી પેપર ટેસ્ટિંગ ટેક્નૉલૉજી લાવી શકે છે મોટો ફેરફાર\\nસારાંશ: ભારતમાં વૈજ્ઞાનિકોની એક ટીમે કોરોના વાઇરસના પરીક્ષણ માટે સસ્તી પેપર-આધારિત ટેસ્ટિંગ તકનીક વિકસાવી છે જે પ્રેગન્નસી ટેસ્ટ જેમ જ તાત્કાલિક પરિણામ આપી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટેસ્ટનું નામ પ્રખ્યાત જાસૂસી પાત્ર 'ફેલુદા' પર રાખવામાં આવ્યું છે. આ ટેસ્ટ 'ક્રિસ્પર' તરીકે ઓળખાતી જીન ઍડિટિંગ તકનીક પર આધારિત છે.\n\nવૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે આ ટેસ્ટનું પરિણામ એક કલાકની અંદર આવી જાય છે અને તેની કિંમત માત્ર 500 રૂપિયા છે. કોવિડનું પરીક્ષણ કરવા માટે કદાચ આ વિશ્વની પ્રથમ પેપર-આધારિત તકનીક હોઈ શકે છે. ફેલુદા કિટનું ઉત્પાદન તાતા કંપની દ્વારા કરવામાં આવશે.\n\n2000 નમૂનાઓ પર પરીક્ષણ થયું\n\nભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજય રાઘવણે બીબીસીને જણાવ્યું કે, આ એક સરળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: મંગળવાર મધરાતથી અમલી લૉક-ડાઉન અને કર્ફ્યુ વચ્ચે શું ફેર?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મધ્યરાત્રિથી જ દેશભરમાં 21 દિવસના લૉક-ડાઉનની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસનું પ્રસારચક્ર તોડવા માટે આ લૉક-ડાઉનનો અસરકાર અમલ થાય તે જરૂરી છે. \n\nવડા પ્રધાને કહ્યું કે જેમ જનતા કર્ફ્યુ વખતે જનતાએ શિસ્ત અને સંયમનો પરિચય આપ્યો હતો, તેવી જ રીતે આ લૉક-ડાઉનનો અમલ કર્ફ્યુની જેમ કરવાનો છે. \n\nઅગાઉ પંજાબ અને મહારાષ્ટ્રની સરકારોએ કર્ફ્યુની જાહેરાત કરી હતી, ત્યારે બંને વચ્ચેનો તફાવત સમજીએ.\n\nઆ પહેલાં સોમવારે દેશભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 500ને પાર કરી ગઈ હતી, જ્યારે વિશ્વમાં આ મહામારીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 14 હજારને પાર કરી ગઈ હતી.\n\nશું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: મહામારીમાં માસ્ક અને દવાની ડિપ્લોમસીથી બદલાશે મહાસત્તાનો ચહેરો?\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે કેટલાક દેશો વચ્ચે સંબંધો તંગ બન્યા છે. મોટા ભાગે દવા અને તબીબી ઉપકરણો પૂરા પાડવાના મામલે કે ચેપને સંભાળવામાં દાખવેલી બેદરકારીની ટીકાના કારણે સ્થિતિ વણસી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"HCQ દવા મુદ્દે ભારતે નમતું જોખતાં અમેરિકા સાથે ડિપ્લોમેટિક સંઘર્ષ થતાં અટક્યો\n\nકોરોના મહામારી બૂરી રીતે ફસાયેલા દેશોમાં એક છે સ્પેન, જેમને કેટલાક વિસ્તારોમાં બહુ સ્થિતિ વણસી છે ત્યાં વધારે મેડિકલ ઉપકરણોની જરૂર છે.\n\nજોકે જરૂરી સામગ્રી મગાવવાની બાબતમાં અડચણ આવી છે, કેમ કે તુર્કીની સરકાર સાથે વાંધો પડી ગયો છે. સ્પેનના ત્રણ વિસ્તારોનાં આરોગ્ય ટ્રસ્ટોએ મોટી સંખ્યામાં રેસ્પિરેટર્સ તુર્કીથી ખરીદ્યા હતા, પણ તેનું શિપમૅન્ટ તુર્કી સરકારે અટકાવી દીધું છે.\n\nસ્થાનિક વર્તુળોને ટાંકીને સ્પેનિશ અખબારોએ આ ઘટનાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: યુરોપમાં જ્યાં મનાવાયો હતો સંક્ટ ખતમ થયાનો જશન ત્યાં ફરી લૉકડાઉનની નોબત\\nસારાંશ: યુરોપના અનેક દેશોમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે અને તેને લઈને ફરીથી પાબંદીઓ લાદવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનમાં ઇંગ્લૅન્ડને સંક્રમણની ગંભીરતાને આધારે મધ્યમ, ઉચ્ચ અને અતિઉચ્ચ એમ ત્રણ ભાગમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે અને સ્થિતિને આધારે પાબંદીઓ લાગુ કરવામાં આવી રહી છે.\n\nબ્રિટન સરકારના વૈજ્ઞાનિક સલાહકારનું કહેવું છે કે હજી સાર્વજનિક સ્થળો પર વધારે કડક અમલ નથી કરાવવામાં આવી રહ્યો. \n\nચેક ગણરાજ્યે ત્રણ અઠવાડિયા માટે આંશિક લૉકડાઉન લાગુ કર્યું છે. શાળાઓ, બાર અને ક્લબોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.\n\nઉલ્લેખનીય છે કે ચેકમાં ખૂબ માર્ચ મહિનામાં જ કડક લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ જૂન મહિના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનાં ધજાગરા\\nસારાંશ: મહામારીના આ સમયમાં લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. જોકે વડોદરાના વાઇરલ વીડિયોથી વિવાદ ઊભો થયો છે. એક ધાર્મિક કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ ઉમટી, અને સ્થાનિક પ્રશાસન ચૂપ રહ્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે લોકોની ભીડ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ચિંતા વિના રસ્તાઓ પર ફરી રહી છે. \n\nઘટના શહેરના ખોડિયારનગરની છે. પોલીસનું કહેવું છે કે તેમને આની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર્યક્રમને અધવચ્ચેથી રોક્યો અને આયોજક સહિત અનેક લોકોની અટકાયત કરી હતી.\n\nઆ વીડિયોમાં જુઓ કે શું હતો આ આખો કાર્યક્રમ જેને લઈને વિવાદ થયો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: શું 'બદનામ' તબલિગી જમાત વરદાન સાબિત થશે?\\nસારાંશ: તબલિગી જમાતના ડઝનેક લોકો કોરોના ચેપમાંથી સાજા થયા પછી હવે પ્લાઝ્મા આપવા માટે આગળ આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉન અગાઉ દિલ્હીમાં તબલિગી જમાતની મિટિંગ મળી હતી. એ પછી જમાત સાથે સંબંધિત કોરોના પોઝિટિવના કેસ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. \n\nદેશના ઘણા વિસ્તારમાં ચેપ ફેલાવવા માટે જમાતના લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.\n\nદિલ્હી અને દેશના અન્ય બે રાજ્યોમાં પ્લાઝ્મા થેરપીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. \n\nવિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસનો કોઈ ઇલાજ હજી મળ્યો નથી કે રસી પણ બની નથી. રસી બનાવવા માટે ભારત સહિત દુનિયાભરમાં પ્રયાસો ચાલી રહ્યા છે.\n\n'અલ્લાહના આભારી'\n\nપ્લાઝ્મા થેરપીની ટ્રાયલમાં અત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: સરકારની સિનેમાઘરો ખોલવા પરવાનગી પણ માલિકો અવઢવમાં\\nસારાંશ: અનલૉક-5 અંતર્ગત કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 15 ઑક્ટોબરથી મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર ખોલી શકાશે. માર્ચ મહિનામાં લૉકડાઉન લાગુ થયું ત્યારથી થિયેટર્સ બંધ હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત નિષ્ણાતો બંધિયાર જગ્યાઓએ વધારે લોકોનાં એકત્રિત થવા પર ચેતવણી આપેલી છે. જોકે, સરકારે નવી ગાઇડલાઇનમાં શરતો સાથે સિનેમાઘરોને ખોલવાની પરવાનગી આપી છે. \n\nજોકે બીજી તરફ ગુજરાત મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને જણાવ્યું છે કે રાજ્યમાં મલ્ટિપ્લેક્સ અને થિયેટર શુક્રવાર પહેલાં નહીં ખૂલે અને શુક્રવારથી પણ તમામ થિયેટર્સ ખૂલવાનાં નથી.\n\nમાર્ચ મહિનાથી થિયેટર્સ બંધ હોવાથી માલિકો ખોટ જતી હોવાની રાવ ખાતા હતા, તો બીજી તરફ એક વર્ગ થિયેટરમાં ફિલ્મો જોવા માટે આતુર છે.\n\nઆમ છતાં ગુજરાતનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસ: સિંગાપોરની એ ટ્રેસિંગ ડિવાઇસ જે સ્માર્ટફોન વિનાના વૃદ્ધ લોકોનો જીવ બચાવે છે\\nસારાંશ: સિંગાપુરમાં 10 હજાર કરતા વધુ કોવિડ 19ના ટ્રેસિંગ ડિવાઇસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે વૃદ્ધ લોકોને કોરોનાથી બચાવવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનાથી એ જાણી શકાય કે વ્યક્તિએ કયાં કયાં પ્રવાસ કર્યો છે તેમજ કોના કોના સંપર્કમાં આવી હતી. \n\nખાસ વાત એ છે કે આ ડિવાઇસ એવા લોકોની મદદ કરે છે જેમની પાસે સ્માર્ટફોન નથી. \n\nવીડિયોમાં જુઓ કે આ ડિવાઇસ કેવી રીતે લોકોની મદદ કરી રહી છે? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસઃ શું ભારત નવું વૈશ્વિક હૉટસ્પૉટ બની જશે?\\nસારાંશ: કોરોના વાઇરસે ભારતમાં ધીમેધીમે પગપેસારો કર્યો હતો, પણ તેના ચેપનો સૌપ્રથમ કન્ફર્મ કેસ નોંધાયાના છ મહિના પછી ભારત, સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે અને તેણે રશિયાને પાછળ રાખી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સૌથી વધુ વસતી ધરાવતો વિશ્વનો બીજા ક્રમનો દેશ છે અને અહીં મોટાભાગના લોકો ગીચ શહેરોમાં વસવાટ કરે છે. તેથી આ દેશ વૈશ્વિક હૉટસ્પૉટ બનશે તે કદાચ નક્કી જ હતું.\n\nપણ ભારતમાંના કેસનો આંકડો શંકાસ્પદ છે, કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવતું નથી અને અત્યંત ઓછા મૃત્યુદરને લીધે વૈજ્ઞાનિકો પણ ગૂંચવાઈ ગયા છે. \n\nહવે આગળ એ પાંચ ચીજોની વાત જે ભારતમાં કોરોના મહામારીના પ્રસાર વિશે જાણીએ છીએ.\n\n1. ભારતમાં કેસોની સંખ્યા ઝડપથી વધી \n\nકોરોનાના કેસની સંખ્યાની દૃષ્ટિએ હાલમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે\n\nભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો કેવી રીતે ફાયદો થયો?\\nસારાંશ: કોરોના વાઇરસે દુનિયામાં ચાર હજાર જેટલા લોકોનો ભોગ લઈ લીધો છે અને વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાયું છે ત્યારે ગુજરાતમાં મોરબીમાં એક ઉદ્યોગ ફૂલી-ફાલી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની બહાર કોરોના વાઇરસથી સૌથી વધારે અસરગ્રસ્ત થનાર દેશ યુરોપમાં આવેલ છે. \n\nચીનમાં કોરોના વાઇરસના કારણે કેટલાક ઉદ્યોગો અત્યારે બંધ છે અને ત્યાંથી નિકાસ થતા કેટલાક ઉત્પાદો હાલ બંધ પડ્યા છે.\n\nચીન અને મોરબીમાંથી સિરામિક ઉત્પાદો કેટલાક દેશોમાં નિકાસ કરવામાં આવે છે જેમાં અત્યાર સુધી ચીન આગળ હતું. \n\nપરંતુ હવે ચીનમાં સિરામિક ઉદ્યોગ પર કોરોના વાઇરસના ગ્રહણની આ પરિસ્થિતિનો લાભ ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગને થઈ રહ્યો છે. \n\nમોરબીના મૃતપ્રાય પડેલા સિરામિક ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂકાઈ ગયાં છે. \n\nતમે અમનેફે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી મૃત્યુની શક્યતા કેટલી?\\nસારાંશ: સંશોધકો હાલમાં માને છે કે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય, તેમાંથી 1,000માંથી 5થી 40 દર્દીઓનાં મૃત્યુ થઈ શકે છે. તેમાં સૌથી સારો અંદાજ લગભગ 1,000 દર્દીએ 9નો છે એટલે કે લગભગ 1%.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઍડાનોમ ગૅબ્રેઇસસે મંગળવારે જણાવ્યું હતું કે \"વૈશ્વિક રીતે લગભગ નોંધાયેલા Covid-19 કેસમાંથી 3.4% ટકા દર્દીઓનાં મૃત્યુ થયાં છે.\"\n\nવિજ્ઞાનીઓનો અંદાજ છે કે મૃત્યુદર નીચો દેખાઈ રહ્યો છે, કેમ કે બધા જ કેસ નોંધાતા નથી.\n\nરવિવારે યુકે સરકારના આરોગ્યમંત્રી મેટ હૅન્કોકે કહ્યું કે \"સૌથી સારા અનુમાન\" પ્રમાણે મૃત્યુ થવાનો દર \"2% અથવા કદાચ તેનાથી ઓછો\" છે.\n\nજોકે મૃત્યુની શક્યતા કેટલી તેનો આધાર જુદાંજુદાં પરિબળો પર છે, જેમ કે તમારી ઉંમર, લિંગ, સામાન્ય આરોગ્ય અને કેવા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી લડવા હનુમાન ચાલીસાનો પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર - TOP NEWS\\nસારાંશ: ભાજપના સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરે શનિવારે લોકોને 5 ઑગસ્ટ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવાની અપીલ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનું માનવું છે કે આમ કરવાથી વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્તિ મળશે.\n\n'એનડીટીવી'ના અહેવાલ પ્રમાણે ભોપાલ બેઠકથી ભાજપના સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કર્યું કે કોરોના મહામારીનો અંત લાવવા અને લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે ચાલો આપણે આપણે સૌ ભેગા થઈને આધ્યાત્મિક પ્રયાસ કરીએ.\n\nતેમણે લખ્યું, \"તમારા ઘરે 25 જુલાઈથી 5 ઑગસ્ટ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો.\"\n\nતેમણે એમ પણ લખ્યું કે 5 ઑગસ્ટે દીપ પ્રગટાવી અને ઘરે ભગવાન રામની આરતી કરી આ વિધિ સમાપ્ત કરો. એ દિવસને આપણે દીવાળીની જેમ ઉજવીશું.\n\nગુજરાતમાં ખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી શું દુનિયાભરના તાનાશાહોને નવું જોમ મળી રહ્યું છે?\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વના લગભગ એક તૃતીયાંશ લોકોને કોરોના વાઇરસને કારણે લૉકડાઉનમાં રાખવામાં આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક દેશોના સૈનિકો શહેરોમાં લશ્કરી વાહનોની અવરજવરનું નિયંત્રણ કરી રહ્યા છે ત્યારે પોલીસનાં વાહનો લોકોને ભીડવાળા વિસ્તારોમાંથી વિખેરાઈ જવાની અપીલ મૅગાફોન મારફત કરી રહ્યાં છે. \n\nઅનેક દેશોમાં સરકારી આદેશની જાહેરાત કરવા માટે ડ્રૉનની મદદ પણ લેવામાં આવી રહી છે. વધતાં મૃત્યુદર અને ઝડપથી ફેલાતી બીમારીએ વિશ્વની ઉત્તમ આરોગ્યસેવાઓને પણ પરેશાન કરી નાખી છે. \n\nઅનેક દેશોમાં નાટકીય જાહેરાતો દ્વારા આ બીમારીને અંકુશમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ રાજકીય પંડિતો માને છે કે આવું કરવાથી આ બીમારી પર કદાચ અં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા ભારતીય સૈનિકો ક્યાં રહેતા હતા?\\nસારાંશ: ભારતીય નૌસેનાના જે 21 જવાનો કોવિડ-19થી સંક્રમિત થયા છે એમાંના 20 એવા સૈનિકો છે જે 'આઈએનએસ આંગ્રે' નામની ઇમારતમાં રહેતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ક્રિનિંગ\n\nઆ ઇમારત મુંબઈના ફોર્ટ વિસ્તારમાં નેવલ બેઝ ડૉક્યાર્ડના કૅમ્પસની નજીક આવેલી છે, જેમાં અવિવાહિત સૈનિકો રોકાય છે.\n\nઆ ઇમારતને જોનાર એક ઑફિસરે નામ ન આપવાની શરતે કહ્યું કે \"આઈએનએસ આંગ્રેમાં 650થી લઈને 750 નૌસૈનિકોની રહેવાની વ્યવસ્થા છે અને નૌસેનાની ભાષામાં તેને 'ઇન-લિવિંગ બ્લૉક' કહેવાય છે.\"\n\nખાસ વાત એ છે અન્ય ઘણી બેચલર હૉસ્ટેલની જેમ અહીં રૂમમાં ખાવા બનાવવા માટે અલગથી રસોડું નથી. આથી બધા નૌસૈનિકો કૉમન એરિયામાં વારાફરતી ખાવા માટે જાય છે.\n\nસૂત્રોના જણાવ્યા અનુસાર ઇમારતના મોટા ભાગના રૂમમાં અલગથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસથી સૌથી વધુ જોખમ કયાં, ઘરમાં, બહાર કે ઑફિસમાં?\\nસારાંશ: બસની લાઇનમાં ઊભેલા કોઈ શખ્સે છીંક ખાધી તો મને કેટલું જોખમ હોઈ શકે? શું મારે રેસ્ટોરાં જવું જોઈએ? મારે પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે રીતે વિશ્વ લૉકડાઉનમાંથી ધીમી-ધીમે બહાર આવી રહ્યું છે અને આર્થિક હિલચાલ પણ શરૂ થઈ રહી છે, ત્યારે કોરોના વાઇરસનો ચેપ લાગવાનું અને પ્રસરવાનું જોખમ પણ વધી ગયું છે.\n\nઆ સાથે જ વાઇરસના ચેપના ફેલાવાની બીજી લહેર આવે એવું જોખમ પણ તોળાઈ રહ્યું છે. \n\nઇમ્યુનોલૉજિસ્ટ અને બાયૉલૉજીના ઍસોસિએટ પ્રોફેસર ઍરિન બ્રૉમેઝ અમેરિકાની યુનિવર્સિટી ઑફ મૅસાચ્યુસ્ટેસમાં સંક્રમિત બીમારીઓ વિશે ભણાવે છે. તેઓ કોરાના વાઇરસનો પણ ગહન અભ્યાસ કરી રહ્યા છે. \n\nતેમણે કોરોના વાઇરસના જોખમ પર એક બ્લૉગ લખ્યો છે, જેને અંદાજે 1.6 કરોડ વખત વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના 100 દિવસ : પ્રતિમિનિટે એક મૃત્યુ અને 667 લોકોને સંક્રમણ\\nસારાંશ: આજથી લગભગ 100 દિવસ અગાઉ દુનિયાને નવા કોરોના વાઇરસ વિશે જાણ થઈ હતી, જેને અત્યારે નોવલ કોરોના વાઇરસ કે કોવિડ-19 તરીકે ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની શરૂઆત ચીનથી થઈ અને 100 દિવસમાં તો જાણે કે દુનિયાની સ્થિતિ બદલાઈ ગઈ.\n\nઆ 100 દિવસમાં દુનિયામાં આ વાઇરસને કારણે 95,745 લોકોનાં મૃત્યુ થયા છે. આ આંકડાને જો પ્રતિદિવસ ગણીએ તો દુનિયામાં છેલ્લા 100 દિવસમાં દરરોજ સરેરાશ 957 લોકોનાં મૃત્યુ થયા.\n\nવિશ્વ આરોગ્ય સંગઠનને કોરોના વાઇરસના 100 દિવસની પૃષ્ટિ કરી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજીવન અને મરણ વચ્ચે પળ વારનું અંતર હોય છે એવું સામાન્ય રીતે લોકજીવનમાં માનવામાં આવે છે અને એ વાતને છેલ્લા 100 દિવસમાં કોરના વાઇરસ સાચી સાબિત કરી રહ્યો છે.\n\nઆંકડો સતત વધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના ઇન્ફેક્શનનું તમારી નોકરી પર કેટલું જોખમ છે?\\nસારાંશ: લૉકડાઉનને કારણે લાખો લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે પરંતુ જેમનું ઘરેથી ન થઈ શકે તેઓ હવે લૉકડાઉનમાં ઢીલાશ પછી કામ પર જવાનું શરૂ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનો કોરોના વાઇરસથી સામનો થાય તેની શક્યતા કેટલી? અને તેની સરખામણી કેવી રીતે થઈ શકે છે. \n\nઅમેરિકામાં થયેલા એક સર્વેના આધારે યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ તરફથી જે આંકડા બહાર પાડવામાં આવ્યા તેમાં કર્મચારીઓ વચ્ચેનું અંતર અને સંક્રમણના ખતરા વિશે વાત કરવામાં આવી છે.\n\nસોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સ બહાર આવી એ પહેલાં આ સર્વે કરવામાં આવ્યો હતો. \n\n\n આ ઇન્ટરૅક્ટિવને નિહાળવા જાવાસ્ક્રિપ્ટ સાથેનું આધુનિક બ્રાઉઝર અને સારું ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે.\n \n\nતમારા કામક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના ઇલાજ માટે એઇમ્સ અને ICMRની નવી ગાઇડલાઇનમાં શું ફેરફારો કરાયા?\\nસારાંશ: એઇમ્સ, ICMR - કોવિડ-19 ટાસ્ક ફૉર્સ અને જૉઇન્ટ મૉનિટરિંગ ગ્રૂપે કોરોના વાઇરસના પુખ્ત વયના દર્દીઓ માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં દર્દીઓને માઇલ્ડ, મૉડરેટ અને સીવિયર કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તેમની સારવારની રીતો વિશે માહિતી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇનમાં શું શું બદલાયું\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ ગાઇડલાઇન પ્રમાણે એવા દર્દીઓ કે જેમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થઈ રહી તેમને માઇલ્ડ ડિસીઝ, હળવા સંક્રમણની શ્રેણીમાં આવશે.\n\nમૉડરેટ શ્રેણી એટલે કે ગંભીર શ્રેણીમાં એવા દર્દીઓ હશે જેમનો ઓક્સિજન સ્તર રૂમની હવામાં 90 થી 93 ટકા વચ્ચે હોય.\n\nસીવિયર એટલે કે ખતરનાક શ્રેણીમાં એવા દર્દીઓ આવશે જેમનો ઑક્સિજન સ્તર રૂમની હવામાં 90 ટકાથી ઓછો છે.\n\nમાઇલ્ડ ડિસીઝના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના કહેરમાં દરિયા વચ્ચે ફસાયેલી ગુજરાતી યુવતીની આપવીતી, અમને છોડાવો\\nસારાંશ: \"હું દસ કરતાં વધારે દિવસથી યોકોહામામાં ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝ શિપમાં છું, જ્યાં હું કામ કરું છું. અહીં દિવસેને દિવસે કોરોનાની ઝપેટમાં આવતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. કોરોનાથી ઇન્ફૅક્ટેડ લોકોની સાથે રહેવાના કારણે અન્ય લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. મારી એક જ અપીલ છે કે ભારત સરકાર અમારાં માટે મદદ મોકલે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો મુંબઈનાં સોનાલી ઠક્કરના છે, જેઓ ક્રુઝની સિક્યૉરિટી ટીમમાં છે અને સિક્યૉરિટી પેટ્રોલમૅન તરીકે ફરજ બજાવે છે. સોનાલી કોરોના વાઇરસથી ઇન્ફૅક્ટેડ લોકો વચ્ચે જહાજમાં ફસાયેલાં છે. \n\nઆ જહાજમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકો હોવાથી તેને જાપાનના યોકોહામા ખાતે અટકાવવામાં આવ્યું છે.\n\nક્રુઝના મુસાફર અને સ્ટાફ ખૂબ જ ચિંતામાં છે\n\nસોનાલી ઠક્કર\n\nક્રુઝમાં સવાર મુસાફરો અને સ્ટાફના સભ્યો પૈકી કેટલાક કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની જાણ થતાં જાપાનની સરકારે ક્રુઝ પર સવાર તમામ લોકોને ક્રુઝમાંથી નીચે ઊતરવાની મનાઈ ફર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના ટેસ્ટનું પરિણામ ખોટું પણ આવી શકે\\nસારાંશ: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મનુષ્યના શરીરમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરવાની જે સૌથી મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે તે એટલી સંવેદનશીલ છે કે આમાં અગાઉના સંક્રમણના મૃત વાઇરસ અથવા તેના ટુકડા પણ મળી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે માને છે કે કોરોના વાઇરસથી વ્યક્તિ કદાચ એક અઠવાડિયા સુધી સંક્રમિત રહે છે પરંતુ આ પછીનાં અનેક અઠવાડિયાં સુધી તેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવી શકે છે.\n\nસંશોધકોનું કહેવું છે કે આનું કારણ એ પણ હોઈ શકે છે કે કોરોના મહામારીના માપદંડો આધારે આંકડાઓની વાતચીત થઈ છે તે અંદાજ કરતાં પણ વધારે હોઈ શકે છે.\n\nજોકે કેટલાક વિશેષજ્ઞો કહે છે કે કોરોનાની તપાસ માટે એક ભરોસાપાત્ર તપાસની પદ્ધતિ કેવી રીતે શોધી શકાય જેમાં સંક્રમણનો દરેક કેસ નોંધાઈ શકે, આ હાલ સુધી નક્કી થઈ શક્યું નથી. \n\nઆ સંશોધનમાં સામેલ એક સંશોધક પ્રોફેસર ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના ડરથી લોકોમાં ગાંજો ખરીદવા પડાપડી\\nસારાંશ: નેધરલૅન્ડ્સ દ્વારા કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે નિષેધાત્મક આદેશ લાગુ કરવામાં આવ્યા છે. ઍમ્સટર્ડમના ચર્ચિત રેડલાઇટ ડિસ્ટ્રિક્ટમાં સેક્સ ક્લબ્સને બંધ કરી દેવાના નિર્દેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં અનેક સ્ટ્રિપક્લબ, ઍડલ્ટ મ્યુઝિયમ, ઍડલ્ટ ક્લબ તથા વેશ્યાગૃહો આવેલાં છે. \n\nન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ, છઠ્ઠી એપ્રિલ સુધી રેસ્ટોરાં, કાફે તથા શાળાઓ બંધ કરી દેવામાં આવ્યાં છે. \n\nઆ જાહેરાત થયા બાદથી જ લોકો એ ગાંજો અને હશીશ ખરીદવા માટે લાઇનો લગાવી હતી. \n\nઅહીં વ્યક્તિગત મનોરંજન માટે અમુક ગ્રામ સુધી નશાકારક પદાર્થ રાખી શકાય છે તથા તેનું સેવન પણ કરી શકાય છે. ઉપરાંત તે કૉફીની જેમ દુકાનોમાં પણ મળી રહે છે. \n\nયુરોપિયન સમય મુજબ રવિવાર સુધી નેધરલૅન્ડ્સમાં કોરોનાના 1135 કેસ નોંધાયા હતા, જ્યારે 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના દર્દીઓનો જીવ બચાવી શકે છે આ સસ્તી દવા\\nસારાંશ: કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર થયેલા દર્દીઓના જીવ સ્ટિરૉઇડથી બચાવી શકાય છે. એક નવા સંશોધનમાં આ પરિણામો સામે આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અગાઉ થયેલી એક ટ્રાયલનાં પરિણામોની પુષ્ટિ કરે છે, જેના આધારે ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં કોરોના વાઇરસના ગંભીર દરદીઓ માટે સ્ટિરૉઇડનો ઉપયોગ થતો હતો.\n\n'જર્નલ ઑફ ધ અમેરિકન મેડિકલ ઍસોસિયેશન'માં આ નવા સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયાં છે, જે મુજબ કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા ગંભીર સો દર્દીઓમાંથી ઓછામાં ઓછા આઠ દરદીના જીવ સ્ટિરૉઇડથી બચાવી શકાયા છે. \n\nસંશોધકોનું કહેવું છે કે સંશોધનનાં પરિણામો અસરકારક છે. જોકે તેમનું કહેવું છે કે સ્ટિરૉઇડ કોરોના વાઇરસની સારવાર નથી.\n\nઆ વર્ષે જૂન મહિનામાં બ્રિટનમાં ડેક્સામેથાસન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી ભારતમાં 73 સંક્રમિત, કેટલો ખતરનાક છે નવો પ્રકાર?\\nસારાંશ: સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે યુકેમાં મળી આવેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનથી ભારતમાં 73 લોકો સંક્રમિત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયને ટાંકીને એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.\n\nશરૂઆતમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના સંક્રમણના કેસ યુકેથી પરત આવેલા મુસાફરોમાં નોંધાયા હતા, જે પછી યુકેથી આવકી ફ્લાઇટ્સ બંધ કરી દેવાઈ હતી.\n\nસંક્રમિત લોકો સાથે મુસાફરી કરીને આવેલા અન્ય મુસાફરોને શોધવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.\n\nસરકારનું કહેવું છે કે 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે બ્રિટનથી ભારત આવેલા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. નવેમ્બરના અંતથી અત્યાર સુધીમાં અંદાજે 33 હજાર યાત્રીઓ ભારત આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના નવા સ્વરૂપે દેખા દેતા બ્રિટનમાં કડક લૉકડાઉન\\nસારાંશ: બ્રિટનના અમુક વિસ્તારોમાં કોરોના વાઇરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે અને ખૂબ ઝડપથી જે બહુ ઝડપથી ફેલાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ANDY RAIN\n\nદેશના આરોગ્યમંત્રી મેટ હૈંકૉક અનુસાર ઓછામાં ઓછી 60 જગ્યાએ સ્થાનિક વહીવટીતંત્રને નવા પ્રકારના કોરોના વાઇરસ સંક્રમણના કેસો મળ્યા છે\n\nતેમણે જણાવ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ વિશે જાણ કરવામાં આવી છે અને બ્રિટનના વૈજ્ઞાનિકો આ વિશે વિસ્તૃત અભ્યાસ કરી રહ્યા છે.\n\nમેટ હૈંકૉક અનુસાર આ બીમારી હજુ ગંભીર બની શકે છે અને શક્ય છે કે તેના પર વૅક્સિન અસર ન કરે.\n\nતેમણે જણાવ્યું કે ગયા અઠવાડિયે લંડન, કેન્ટ, એસેક્સ અને હર્ટફોર્ડશાયરના વિસ્તારોમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો નોંધાયો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના સંક્રમણના અરીસામાં દેખાતો વર્ણવ્યવસ્થાનો ગાઢ ઓછાયો\\nસારાંશ: જીવનમાં મેળવેલું બધું જ માથા પર લાદીને જે લોકો સેંકડો કિલોમીટર ચાલતા નીકળી પડ્યા છે તેમના વિશે એક વાત ખાતરીપૂર્વક કહી શકાય કે તેમને સરકાર પાસેથી કે સમાજ પાસેથી કોઈ આશા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને માત્ર તેમના સામર્થ્ય પર ભરોસો છે અને તેઓ એ જ સામર્થ્યને જાણે છે, માને છે. \n\nદાર્શનિકો કહી રહ્યા છે કે કોરોના વાઇરસનો સમયગાળો પસાર થઈ ગયા પછી દુનિયા હંમેશ માટે બદલાઈ જશે. \n\n9\/11 પછી દુનિયા કેટલી બદલાઈ ગઈ છે એ આપણા પૈકીના ઘણા લોકોએ જોયું છે. \n\nકોરોનાનો પ્રભાવ ઘણા ગાઢ છે. તેથી સમગ્ર દુનિયામાં ફેરફાર થશે, દરેક જાતના ફેરફાર.\n\nભારતમાં થનારા ફેરફારને સમજવા માટે આપણે બે દૃશ્યોને દિમાગમાં સંઘરી લઈએ. \n\nપહેલું દૃશ્ય દિલ્હીના આનંદ વિહાર બસ ડેપો ખાતે એકઠા થયેલાં લોકોનાં ટોળેટોળાંનું છે અને બીજું દૃશ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસના સંદિગ્ધોની જાસૂસી કરે છે ચીનની આ હાઇટૅક સિસ્ટમ\\nસારાંશ: કોરોના વાઇરસનો કેર ચીનથી શરૂ થયો હતો અને હવે તે દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, હાલ સ્થિતિ એવી છે કે અમેરિકા, ઇટાલી અને સ્પૅન કરતા પણ ચીનમાં કેસો ઓછા છે. \n\nકોરોના વાઇરસનો સામનો કરવામાં ચીનની સરકારે ફોન ટ્રેકિંગ જેવા રસ્તા અપનાવ્યા અને હવે અન્ય દેશો પણ હવે કંઈક આ પ્રકારની ટેકનૉલૉજિકલ રીતો અજમાવી રહી છે. \n\nરૉબોટ્સ હોસ્પિટલમાં ખાવાનું પહોંચાડે છે, ફેસિયલ રિકૉગ્નિજેંસ કેમૅરા લોકોનું તાપમાન માપે છે અને ડ્રોન સુનિશ્ચિત કરે છે લૉકડાઉન અને ક્વોરન્ટિનનું પાલન. \n\nપરંતુ એ ટૅકનૉલૉજી જે આપણે જોઈ નથી એનું શું?\n\nભીડ પર જાપ્તો રાખવાનું નેટવર્ક બનાવવામાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને દા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર જોવા મળી શકે છે?\\nસારાંશ: કોરોના વાઇરસની અસર વિવિધ વર્ગના લોકોને જુદી જુદી રીતે થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૃદ્ધ તેમજ બાળકો પર તેની અલગ અસર અને યુવાનો પર તેની અલગ અસર જોવા મળી છે. \n\nત્યારે ગર્ભવતી મહિલા પર કોરોના વાઇરસની કેવી અસર થાય છે? આ મામલે બીબીસી સંવાદદાતા હરિતા કાંડપાલે અપોલો હૉસ્પિટલમાં વરિષ્ઠ ગાયનેકૉલૉજિસ્ટડૉ. શેરૂ જમીનદાર સાથે વાત કરી. જુઓ વીડિયો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની જેમ મહામારી લાવી શકતા નવા વાઇરસની ચીનમાં શોધ\\nસારાંશ: ચીનના વિજ્ઞાનીઓએ ફ્લૂના વાઇરસની વધુ એક જાત શોધી કાઢી છે, જે ભવિષ્યમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંશોધકોનું કહેવું છે કે ફ્લૂના વાઇરસની આ ઉપજાતિ તાજેતરમાં ડુક્કરોમાં જોવા મળી છે, પરંતુ તે મનુષ્યોને પણ અસર કરી શકે છે. \n\nવૈજ્ઞાનિકોને આશંકા છે કે ફ્લૂની આ જાત તેનું સ્વરૂપ બદલશે, જે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ફેલાશે અને વૈશ્વિક મહામારીને જન્મ આપી શકે છે. \n\nઆનાથી હાલ તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો તેનો ચેપ માણસોને લાગે તેવાં 'દરેક લક્ષણ' તેનામાં હોય તેની ઉપર ચાંપતી નજર રાખવાની જરૂર છે, કારણ કે આ નવીન વાઇરસ છે અને તેના પ્રત્યે ઇમ્યુનિટી નથી અથવા નહિવત્ હશે. \n\nડુક્કરમાં જોવા મળતા વાઇરસ ઉપર નજર રાખતા તથા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની ત્રીજી લહેર આવશે? તેનો સામનો કરવા ભારત કેટલું સજ્જ છે?\\nસારાંશ: ભારતમાં છેલ્લા 14 મહિનામાં એક અદૃશ્ય દુશ્મને બે લાખથી વધુ લોકોનો જીવ લીધો છે અને વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રને લાચાર બનાવી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુદ્ધ અને ઉગ્રવાદી હુમલામાં પણ કુલ મળીને એટલાં મોત થયાં ન હતાં, જેટલા લોકો અત્યારે કોરોનાથી માર્યા ગયા છે.\n\nઅત્યારની મહામારીમાં જાહેર આરોગ્યતંત્ર પડી ભાંગ્યું છે. લોકો ભયભીત અને અસુરક્ષિત છે. રાષ્ટ્રની સુરક્ષા માટે આ એક મહત્ત્વપૂર્ણ અને ગંભીર મામલો છે, કારણકે દુશ્મન દરરોજ જીવલેણ હુમલા કરતો રહે છે.\n\nપાકિસ્તાન સાથે ભારત ત્રણ મોટા યુદ્ધ લડ્યું છે અને ચીન સાથે એક યુદ્ધ થયું છે. છેલ્લા બે દાયકામાં ભારતમાં ઘણા ઉગ્રવાદી હુમલા પણ થયા, જેમાં સેંકડો દેશવાસીઓએ જીવ ગુમાવ્યા હતા.\n\nઅત્યાર સુધીમાં થયેલાં તમામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ\\nસારાંશ: ડૅક્સામૅથાસન નામની સસ્તી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ દવા કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર દરદીઓનો જીવ બચાવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુકેના નિષ્ણાતોનું કહેવું છે કે આ લૉ-ડોઝ સ્ટૅરોઇડ ટ્રીટમૅન્ટ વાઇરસ વિરુદ્ધની લડાઈમાં બહુ મોટી મહત્ત્વપૂર્ણ શોધ છે. \n\nવૅન્ટિલેટર પર રહેલા દરદીના મૃત્યુનું જોખમ આ દવા ત્રણ ગણું ઘટાડી દે છે. જે દરદીને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હોય, તેમના મૃત્યુનું જોખમ આ દવા પાંચ ગણું ઘટાડી દે છે. \n\nઆ દવા કોરોના વાઇરસની સારવારમાં મદદરૂપ થનારી વિશ્વની સૌથી મોટી ટ્રાયલ ટેસ્ટિંગનો ભાગ છે. \n\nસંશોધકોનો અંદાજ છે કે કોરોના વાઇરસની મહામારીની શરૂઆતથી જ જો આ દવા યુકેમાં ઉપલબ્ધ હોત તો 5 હજાર જેટલી જિંદગીઓ બચાવી શકાઈ હોત. \n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની દવા શોધવાનો ટ્રમ્પનો દાવો કેટલો સાચો છે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: કોરોના વાઇરસનું જોખમ તાજેતરનાં વર્ષમાં માનવજાત સામે સર્જાયેલું સૌથી મોટું જોખમ માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયામાં આ વાઇરસના કારણે 16,000થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nભારતમાં હાલ સુધી કોરોનાના 500થી વધુ કેસ સામે આવ્યા છે. આ મહામારી ફેલાવવાનું સૌથી મોટું કારણ હાલ સુધી તેની દવા ન શોધાઈ એ છે.\n\nઆખી દુનિયામાં મેડિસિન ક્ષેત્રના વૈજ્ઞાનિકો આ વાઇરસની યોગ્ય દવા શોધવામાં લાગેલા છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાઇરસની દવા શોધાઈ હોવાનો દાવો કર્યો હતો.\n\n21 માર્ચ, શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું - \"હાઇડ્રૉક્સિક્લૉરોક્કિન અને ઍઝિથ્રોમાઇસિનનું કૉમ્બિનેશન મેડિસિનની દુનિયામાં ગેમ ચેન્જર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની દવાના બાબા રામદેવના દાવા પર સરકારે માગ્યા પુરાવાઓ, કહ્યું જાહેરાત ન કરો\\nસારાંશ: બાબા રામદેવની પતંજલિ કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસની દવા તૈયાર કરી લીધી છે. જોકે, ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે આ જાહેરાતની ગંભીર નોંધ લીધી છે અને કહ્યું છે કે આવી દવાના નિર્માણની હકીકતોની કે વૈજ્ઞાનિક સંશોધન અંતે તે અજાણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપનીએ કરેલી જાહેરાત સામે સવાલો ઊભા કર્યા છે અને કહ્યું છે કે પતંજલિ આર્યુવેદ લિમિડેટ જાહેરાત ન કરે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર આપ્યા છે.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆયુષ મંત્રાલયે કંપનીને દવાનું કંપોઝિશન, સંશોધન પદ્ધતિ, કઈ હૉસ્પિટલમાં પરીક્ષણ કરવામાં આવ્યું, કેવી રીતે કરવામાં આવ્યું સૅમ્પલ સાઇઝ વગેરે સહિત તમામ વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે. \n\nઆયુષ મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયા ન પતે ત્યાં સુધી જાહેરાત ન કરવી. મંત્રાલયે રાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની દવાનું કાળાબજાર? 5 હજારની દવાની કિંમત 30 હજાર\\nસારાંશ: અભિનવ શર્માના કાકાને બહુ તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમને દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સત્તાવાર રીતે રેમડેસિવિરની એક શીશીની કિંમત 5400 રૂપિયા છે\n\nતેમની તપાસ થઈ તો તેઓ કોરોના પૉઝિટિવ નીકળ્યા. ડૉક્ટરોએ તેમના પરિજનોને રેમડેસિવિર લાવવા કહ્યું.\n\nરેમડેસિવિર એક ઍન્ટિ-વાઇરલ ડ્રગ છે. ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે આ દવાને મંજૂરી મળી છે. સાથે જ ઇમર્જન્સીમાં તેના ઉપયોગની પરવાનગી અપાઈ છે. એટલે કે ડૉક્ટરો તેને ખાસ પરિસ્થિતિમાં આપી શકે છે.\n\nજોકે રેમડેસિવિર ખરીદવું એક અશક્ય કામ સાબિત થયું. રેમડેસિવિર ક્યાંય ઉપલબ્ધ નહોતી.\n\nહતાશ અભિનવ શર્માએ આ દવા માટે ઘણા લોકોને ફોન કર્યા, કેમ કે તેમના કાકાની તબિયત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની દુનિયાના ત્રણ ખતરનાક ઉગ્રવાદી સંગઠનો પર શું અસર થઈ?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીના કારણે આખી દુનિયા ઠપ થઈ ગઈ છે પરંતુ આની મોટી અસર દુનિયાના પ્રમુખ ઉગ્રવાદી સંગઠન પર જોવા મળી રહી નથી. આમાંથી કેટલાંક સંગઠન માની રહ્યા છે કે વાઇરસને ભગવાને જ તેમની દુશ્મન, પશ્ચિમી દુનિયાને ખતમ કરવા માટે મોકલ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી મૉનિટરિંગે ત્રણ સૌથી ખતરનાક ઉગ્રવાદી સંગઠનોની પ્રવૃતિઓનું નિરીક્ષણ કર્યું છે. આ નિરીક્ષણમાં ઇસ્લામિક સ્ટેટ, અલ કાયદાની સાહેલ શાખા જમાત નુસરત અલ ઇસ્લામ વાલ મુસ્લિમીન(જે.એન.આઈએ.મ.) અને સોમાલિયાના અલ-શબાબનો સમાવેશ થાય છે. \n\nઆ ત્રણેય ઉગ્રવાદી સંગઠનોના પ્રમુખ અથવા તેમના સહયોગી મીડિયા આઉટલેટ્સ પર જાહેર આંકડા પ્રમાણે, માર્ચમાં જ્યારે દુનિયાના કોવિડ-19ની ઝપેટમાં આવી હતી, ત્યારે પણ ગત બે મહિનાની સરખામણીએ આ સંગઠનોના હુમલા ઓછા થયા નથી. \n\nઆનાથી એ ખ્યાલ આવે છે કે ઉગ્રવાદી સંગઠનોએ કોરોના વાઇરસને કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની દુનિયાના વેપારને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે?\\nસારાંશ: કોરોના વાઇરસ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે. એક સમયે ચીનમાં જ સાર્સ વાઇરસના ઉપદ્રવે માઝા મૂકી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસ\n\nસાર્સના (SARS સિવિયર ઍક્યૂટ રૅસ્પિરેટરી સિન્ડ્રોમ)ને કારણે જે મૃત્યુ થયા હતા તે આંકડાને તો કોરોના વાઇરસને કારણે ખૂબ ટૂંકા સમયમાં થયેલ મૃત્યુનો આંક ક્યારનોય વટાવી ચૂક્યો છે. \n\nચીનની સરકાર અને કૉમ્યુનિસ્ટ પાર્ટી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. \n\nઆમ છતાંય કોરોના વાઇરસનો રોગચાળો હજુ સુધી કાબૂમાં આવવાનું નામ નથી લેતો. ઉલટાનો એ 57 જેટલા દેશોમાં ફેલાયો છે. \n\nહજુ પણ વધુ દેશોમાં ફેલાશે ત્યારે શું પરિસ્થિતિ થશે એની કલ્પના કરતાં પણ ધ્રુજી જવાય છે. \n\nઆપણે આજે Globalisation એટલે કે વૈશ્વિકરણના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની બનાવટી દવા બનાવીને કેવી રીતે વેચવામાં આવે છે?\\nસારાંશ: વિશ્વભરમાં કોરોના વાઇરસની દવા શોધવાની દોડ ચાલી રહી છે. અનેક દેશો આ મહામારીમાંથી ઊગરવાના રસ્તા શોધી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવા સમયે આફ્રિકામાં કોરોના વાઇરસની ફૅક દવાનો ધંધો ચાલી રહ્યો છે.\n\nકોરોનાના નામે ખોટી દવા આપીને પૈસા લૂંટવાનો ધંધો ચાલી રહ્યો છે.\n\nઆફ્રિકન આઇએ કરેલા ઇન્વેસ્ટિગેશનમાં આવી જ એક ખોટી દવાના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની બીજી લહેર અમેરિકામાં શરૂ થઈ ગઈ?\\nસારાંશ: અમેરિકામાં કોરોના વાઇરસ સંક્રમણના મામલા ફરી વધી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના 50માંથી 40 રાજ્યોમાં કોરોના વાઇરસ સંક્રમણના મામલાઓ વધી રહ્યા છે.\n\nજોકે ફિલહાલ અહીંયા બેરોજગારી દર 11 ટકા સુઘી આવી ગયો હતો જેના પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી હતી પરંતુ ફરીથી સંક્રમણ વધવાથી નોકરીઓ જવાનો ખતરો પણ વધી રહ્યો છે.\n\nવૉશિંગટનથી બીબીસી સંવાદદાતા વિનીત ખરે હાલ જણાવી રહ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની બીજી લહેરના ખતરા વચ્ચે શું હજી ચીન કંઈક છુપાવે છે?\\nસારાંશ: ચીનમાં ફરી કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવવા લાગ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની બીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને ચીનની સરકાર ફરીથી સતર્ક થઈ રહી છે.\n\nહાલમાં ચીનની રાજધાની બેજિંગમાં કોરોનાના નવા કેસ આવવાના શરૂ થતાં અહીં એક હજારથી વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.\n\nત્યારે વુહાન જ્યાં સૌથી પહેલાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા હતા, ત્યાં જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. પરંતુ હજી ચીનની સરકારની નિયંત્રણકારી નીતિઓ તેમની તેમજ છે. \n\nચીનની સરકાર શું છુપાવવા માગે છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની બીજી લહેરમાં કેમ વધારે ઓક્સિજનની જરૂર પડી રહી છે?\\nસારાંશ: ગુજરાત સહિત દેશભરમાં કોવિડની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલમાં દાખલ થનારા દરદીઓને વધુ પ્રમાણમાં ઓક્સિજન આપવો પડી રહ્યો છે, જેના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા ઉપર ભારણ ઊભું થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવકોષ સાથે સંપર્ક કરવા તથા પ્રવેશવા માટે કોરોનાના વાઇરસ દ્વારા તેના સ્પાઇકનો (કોરોનાની તસવીરમાં જોવા મળતો અળીયાળો આકાર અને તેની ઉપરના આકાર) ઉપયોગ કરે છે.\n\nસોશિયલ મીડિયા અને ફોન કોલ્સ ઉપર ઓક્સિજનની મદદ માટે ટહેલ નાખવામાં આવી રહી છે.\n\nદેશમાં ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે ભારતીય રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવવાની ફરજ પડી રહી છે, જ્યારે ભારતીય વાયુદળ દ્વારા પણ વિશેષ ઉડાણો ભરવામાં આવી રહી છે.\n\nઉદ્યોગજગત માટેનો ઓક્સિજનનો ક્વોટા તબીબી વપરાશ માટે ફાળવવામાં આવી રહ્યો છે. દેશની પાંચથી વધુ હાઇકોર્ટમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની મહામારી દરમિયાન સેક્સવર્કરોની સ્થિતિ શું છે?\\nસારાંશ: યુકેમાં એક ચૅરિટી સંસ્થાના અહેવાલ અનુસાર કોરોના વાઇરસની મહામારી દરમિયાન રસ્તાઓ પર સક્રિય સેક્સવર્કર્સ પર હિંસક હુમલાઓ અને દુષ્કર્મના જોખમો વધી ગયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અહેવાલ પ્રમાણે મહિલાઓ લૉકડાઉન દરમિયાન આર્થિક ભીંસ અનુભવતા વધારે જોખમો લઈ રહી છે.\n\nબીબીસીએ ઇંગ્લૅન્ડના દક્ષિણમાં કાર્યરત એક ચૅરિટી સાથે એક રાત્રે પ્રવાસ કર્યો.\n\nતેઓ રાત્રે પેટ્રોલિંગ કરે છે અને જરૂરિયાતમંદ મહિલાઓને આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે.\n\nદક્ષિણ ઇંગ્લૅન્ડના સાઉથમ્પટનમાં ઍમ્બર ચૅપ્લિન્સ ચૅરિટી છેલ્લાં 20 વર્ષથી શહેરની સૌથી અસરગ્રસ્ત મહિલાઓની કાળજી રાખી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની મહામારી દુનિયામાં ફેલાવવા માટે ખરેખર કોણ જવાબદાર?\\nસારાંશ: પાછલા લગભગ એક વર્ષથી સમગ્ર વિશ્વમાં વિશ્વ જેની સામે ઝઝૂમી રહ્યું છે, તે કોરોના વાઇરસની ઉત્પત્તિથી માંડી તેના ફેલાવાને લઈને હજુ સુધી કોઈ આધારભૂત પુરાવા મળી શક્યા નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર દુનિયામાં લાખો લોકોનાં મૃત્યુનું કારણ બનનાર આ વાઇરસ આખરે ક્યાંથી આવ્યો અને કેવી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાયો તે રહસ્ય હજુ સુધી અકબંધ છે. \n\nશું આ વાઇરસ ચામાચીડિયામાંથી માણસમાં પ્રવેશ્યો છે કે પછી વુહાનના મીટ માર્કેટમાંથી નીકળી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે? \n\nઆવતા મહિને વુહાનમાં જ્યારે વૈજ્ઞાનિકોની ટીમ પહોંચશે ત્યારે WHOની આ ટીમ ઉપરોક્ત પ્રશ્નોના જવાબ મેળવવા પ્રયાસ કરશે.\n\nકોરોનાની ઉત્પત્તિ અને ફેલાવાને લઈને વૈજ્ઞાનિકોના તપાસઅભિયાન અંગે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની મહામારી વચ્ચે અમેરિકા ભડકે કેમ બળી રહ્યું છે?\\nસારાંશ: એક કાળી વ્યક્તિ જોર્જ ફ્લોયડના મૃત્યુ અમરિકાનાં અનેક શહેરોમાં સતત છઠ્ઠા દિવસે આગચંપી યથાવત્ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિનિયોપોલીસમાં એક સપ્તાહ પહેલા આફ્રિકી-અમેરિકનના પોલીસ હિરાસતમાં મૃત્યુ બાદ આ આગ ભભૂકી ઊઠી છે.\n\nગોરા અધિકારી ડેરેક ચૌવિનની સામે જ્યૉર્જ ફ્લૉયડની હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.\n\nવાત એટલી વણસી ગઈ કે સુરક્ષાના કારણસર ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અડરગ્રાઉન્ડ બંકરમાં લઈ જવા પડ્યા.\n\nઅમેરિકાનાં લગભગ 40 શહેરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, પરંતુ લોકો તેને નજરઅંદાજ કરીને રસ્તા પર ઊતરી આવ્યા છે.\n\nનૉર્થ અમેરિકાના સંવાદદાતા ડેવિડ વિલિસનો રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની મહામારીને માત આપનારો એ દેશ\\nસારાંશ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો પ્રકોપ યથાવત્ છે અને ચિંતાજનક વાત એ છે કે આ બીમારીના કારણે મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેસ્ટ કરાવતાં મહિલા\n\nવિશ્વના અન્ય દેશોની જેમ જ ભારતમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મૃતકોની સંખ્યા પણ વધી રહી છે.\n\nસમગ્ર વિશ્વમાં હવે ભારત આ બીમારીના દર્દીઓની બાબતમાં ચોથા ક્રમે છે.\n\nઆ યાદીમાં સર્વોચ્ચ સ્થાને અમેરિકા છે, ત્યારબાદ બ્રાઝિલ, રશિયા અને ભારત આવે છે. પરંતુ એક દેશ એવો પણ છે જેણે આ બીમારીને હરાવવામાં સફળતા મળી છે. એક નાનકડો એવો દેશ, જેનું નામ છે ન્યૂઝીલૅન્ડ.\n\nપરંતુ ન્યૂઝીલૅન્ડે આ કમાલ કેવી રીતે કરી બતાવી?\n\nછેલ્લાં બે અઠવાડિયાંથી એક પણ કેસ નહીં\n\nન્યૂઝીલૅન્ડનાં વડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની માહિતી આપવામાં મોદી સરકાર કેમ અચકાય છે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા વધીને એક લાખ અઢાર હજારને પાર કરી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમાચાર લખાઈ રહ્યા છે, ત્યાં સુધીમાં મૃતકોની સંખ્યા 3583 થઈ ગઈ છે. સાથે જ સરકાર અનુસાર, કોરોના વાઇરસના 48,534 દર્દીઓ સાજા થઈ ગયા છે.\n\nછેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 6,088 આંકનો વધારો થયો અને 148 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપરંતુ જો એક પત્રકાર જાણવા ઇચ્છે કે આ 132 લોકોમાં કેટલા લોકો ડાયાબિટીસથી પીડિત હતા તો કદાચ તેનો જવાબ મેળવવો મુશ્કેલ હશે, કેમ કે કોરોના વાઇરસ અંગે માહિતી આપતી પ્રતિદિનની પત્રકારપરિષદ સરકારે બંધ કરી દીધી છે.\n\nઆ એ સમયે છે કે જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહ્યું?\\nસારાંશ: ભારત કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે સંબોધનમાં કહ્યું:\n\nનરેન્દ્ર મોદી અગાઉ શું કહી ચૂક્યા છે?\n\nસૌ પહેલાં 19મી માર્ચે કોરોના વાઇરસના સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.\n\nજેમાં તેમણે એક દિવસ (22મી માર્ચે) માટે 'જનતા કર્ફ્યુ'નું પાલન કરવા તથા સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ માટે આરોગ્યક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ, પોલીસવાળા તથા મીડિયાકર્મીઓનું થાળી કે તાળી વગાડીને અભિવાદન કરવા આહ્વાન કર્યું હતું.\n\n24મી માર્ચે સાંજે આઠ કલાકે તેમણે વધુ એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ, જેમાં તેમણે મધ્યરાત્રિથી દેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસી કોને ફ્રીમાં મળશે? સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કરી સ્પષ્ટતા\\nસારાંશ: દેશભરમાં કોરોના વાઇરસની રસી ફ્રી આપવાના નિવેદનના થોડા જ કલાકો બાદ શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને સ્પષ્ટતા કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમના નિવેદનનો અર્થ શું હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. હર્ષવર્ધન\n\nડૉ. હર્ષવર્ધને ટ્વીટમાં લખ્યું, \"કોવિડ-19 રસીકરણના પહેલા તબક્કામાં દેશભરમાં પ્રાથમિકતાના આધારે એક કરોડ આરોગ્યકર્મીઓ અને બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને વૅક્સિન ફ્રી આપવામાં આવશે.\"\n\nઆ પછી જુલાઈ સુધીમાં 27 કરોડ પ્રાથમિકતાવાળા લાભાર્થીઓને કઈ રીતે વૅક્સિન આપવામાં આવશે એની વિસ્તૃત પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.\n\nઆ અગાઉ સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતું કે આખાય દેશમાં પ્રથમ તબક્કામાં કોરોનાની રસી વિનામૂલ્યે આપવામાં આવશે.\n\nઅત્રે એ પણ નોંધવું કે દેશમાં કોરોનાવાઇરસની બીમારીમાંથી સાજા થનારા દરદીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસી ભારત એક અબજ લોકોને કઈ રીતે આપશે?\\nસારાંશ: જો વાત રસી બનાવવાની હોય, તો ભારત એક પાવરહાઉસ છે. તે એક વિશાળ રસીકરણ કાર્યક્રમ ચલાવે છે, વિશ્વના 60 ટકા જેટલી રસીનું ઉત્પાદન કરે છે અને અડધો ડઝન મોટા ઉત્પાદકો અહીં છે, જેમાં વિશ્વની સૌથી મોટી સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં કોઈ આશ્ચર્ય નથી કે, જ્યારે એક અબજ લોકોને કોવિડ-19ની રસી આપવાની વાત હોય, ત્યારે મહત્વાકાંક્ષાનો અભાવ નથી. \n\nકોરોના વાઇરસની રસીના 500 મિલિયન ડોઝ મેળવીને અને ઉપયોગ કરવાની સાથેસાથે જુલાઈ 2021 સુધી 250 મિલિયન લોકોનું રસીકરણ કરવાની ભારતની યોજના છે.\n\nદર વર્ષે મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાના ટ્રેક રેકર્ડના કારણે આ વિશ્વાસ દ્રઢ થઈ જાય છે. \n\nભારતનો 42 વર્ષ જૂનો રસીકરણ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા આરોગ્ય કાર્યક્રમોમાં સ્થાન પામે છે, જેમાં 55 મિલિયન લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, જે મુખ્યત્વે નવજાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસી ભારતને ક્યારે મળશે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના કેસ 77 લાખ કરતાં વધી ગયા છે અને વિશ્વમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક ચાર કરોડને પાર કરી ગયો છે. ત્યારે કોરોના વાઇરસની રસી ક્યારે આવશે એ સવાલ સૌનાં મનમાં થાય એ સ્વાભાવિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં વિશ્વમાં કોરોના વાઇરસની જુદી-જુદી 40 જેટલી ટ્રાયલ ચાલી રહી છે. આમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલી રસીનો પણ સમાવેશ થાય છે. વિશ્વ આ રસી તરફ મીટ માંડીને બેઠું છે. ભારતમાં પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑક્સફર્ડની આ રસી તૈયાર કરાઈ રહી છે. \n\nકોરોનાની રસી કેમ મહત્ત્વની છે?\n\nકોરોના વાઇરસ સરળતાથી ચેપ ફેલાવી શકે છે અને વિશ્વની મોટા ભાગની વસતી પર તેનું જોખમ તોળાઈ રહ્યું છે. રસી માનવશરીરની રોગપ્રતિકારશક્તિને કોરોના વાઇરસથી લડવા સક્ષમ કરશે. \n\nરસી આવી ગયા બાદ લૉકડાઉનની જરૂર નહીં રહે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસી માટે આ કરચલાનું લોહી કેમ લેવાઈ રહ્યું છે?\\nસારાંશ: હૉર્સશૂ ક્રૅબ, ઘોડાની નાળ જેવા આકારના કરચલા. 10 આંખવાળા આ જીવ લગભગ 30 કરોડ વર્ષથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ વર્ષોથી તેમનાં નીલરંગી લોહીનો ઉપયોગ માનવજાતિની દવા માટે કરવામાં આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની મહામારીની વચ્ચે વૈજ્ઞાનિકોમાં હૉર્સશૂ કરચલા પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.\n\nસંભવિત વૅક્સિનની શોધ કરવા માટે વૈજ્ઞાનિકો હૉર્સશૂ કરચલા ઉપર સંશોધન કરી રહ્યા છે.\n\nજોકે, તેના કારણે લિવિંગ ફૉસિલ (જીવિત જીવાશ્મ) મનાતા કરચલાના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું છે.\n\nએવું માનવામાં આવે છે કે ધરતી ઉપર આ પ્રજાતિના કરચલાની સંખ્યા ઓછી છે અને દવા માટે તેના લોહીની માગ જોતા તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસી મુદ્દે મળી સફળતા, હવે શું થશે?\\nસારાંશ: સમગ્ર દુનિયા હાલ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહી છે. વિશ્વના ઘણા દેશો, વૈજ્ઞાનિકો અને સંશોધકો કોરોના વાઇરસની રસીની શોધમાં લાગેલા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તમામ પ્રયત્નોમાંથી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા રસી વિકસાવવાની દિશામાં થઈ રહેલા પ્રયાસમાં મોટી સફળતા હાંસલ થઈ હોવાની વાત સામે આવી છે.\n\nઆ રસીના શરૂઆતનાં પરિણામ આશાજનક આવ્યાં છે. સંશોધકોએ છ વાંદરાંના એક સમૂહ પર કોરોના વાઇરસની સંભવિત રસી અજમાવી અને સામે આવ્યું કે આ રસી કામ કરી રહી છે.\n\nતેમજ આ રસીની ટ્રાયલ હવે માણસો પર પણ કરાઈ રહી છે. તેમજ આવનારા દિવસોમાં અન્ય વૈજ્ઞાનિકો પાસેથી આ રસીનો રિવ્યૂ કરાવાશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની રસીને મોટો ધક્કો, પરીક્ષણ રોકવું પડ્યું\\nસારાંશ: કોરોના વાઇરસ પર કાબૂ મેળવવા માટે બની રહેલી રસીને એ સમયે મોટો ધક્કો લાગ્યો જ્યારે એસ્ટ્રાજેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેના માનવ પરીક્ષણને રોકવું પડ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું તેમને એટલા માટે કરવું પડ્યું કારણકે માનવ પરિક્ષણમાં સામેલ એક સ્વયંસેવક બીમાર પડી ગયા.\n\nઑકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા કંપનીનું કહેવું છે કે હાલમાં તે બીમાર સ્વયંસેવકની સારવાર ચાલી રહી છે.\n\nહકીકતમાં બીજી વાર એવું બન્યું છે કે ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી રોકી દેવાઈ છે. પ્રવક્તાએ તેને સામાન્ય વિરામ ગણાવ્યો છે. \n\nતેમનું કહેવું હતું કે તપાસ બાદ ખબર પડશે કે બીમાર વ્યક્તિને આ બીમારી પ્રાયોગીક રસીના પરિક્ષણને કારણે થઈ હતી કે નહીં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસની સારવાર લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાછા ફર્યા\\nસારાંશ: ત્રણ દિવસ વૉલ્ટર રિડ મિલિટરી હૉસ્પિટલમાં કોવિડ-19ની સારવાર કરાવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસ પરત ફર્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તેમની આ ઘરવાપસી પણ ઘણી નાટ્યાત્મક રહી. માસ્ક પહેરીને કોઈની પણ મદદ વગર ટ્રમ્પ હૉસ્પિટલમાંથી નીકળ્યા અને તેમના પ્રેસિડેન્શિયલ હેલિકૉપ્ટરમાં સવાર થયા.\n\nવાઇટ હાઉસ પહોંચ્યાની થોડી જ ક્ષણોમાં તેઓ બાલ્કનીમાં આવ્યા અને પત્રકારો માટે ફોટો-સેશન કરાવ્યું અને તે પણ માસ્ક કાઢીને.\n\nજુઓ બીબીસી સંવાદદાતા લેબો ડિસ્કેઓનો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવવાથી મગજમાં અસર થાય?\\nસારાંશ: પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર કોરોના વાઇરસની ટેસ્ટિંગને લઈને એક તસવીર વાઇરલ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ તસવીરમાં દાવો કરાઈ રહ્યો છે કે કોરોના વાઇરસની ટેસ્ટિંગ માટે જે સ્વેબ-સ્ટિક નાકમાં નાખવામાં આવે છે, તે બ્લડ બ્રેઇન બૅરિયર પર જઈને સૅમ્પલ લે છે.\n\nબીબીસી દ્વારા આ અને આના જેવા અન્ય કેટલાક દાવાની હકીકત ચકાસણી કરાઈ.\n\nઆ તપાસમાં સ્વેબ-સ્ટિક બ્લડ બ્રેઇન બૅરિયર સુધી જઈને સૅમ્પલ લે છે, એ દાવો તદ્દન ખોટો સાબિત થયો.\n\nઆ માન્યતા એકદમ ખોટી છે કે આપના નાક થકી સ્વેબ-સ્ટિક વડે બ્લડ બ્રેઇન બૅરિયર સુધી પહોંચી શકાય છે. આવો દાવો કરવો એ પણ બ્લડ બ્રેઇન બૅરિયર અંગેની ઓછી સમજણનો પુરાવો આપે છે.\n\nમગજ સુરક્ષિત રહે છે?\n\nઅસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનું લૉકડાઉન : હાર્ટઍટેક આવતાં હાથલારીમાં નાખી હૉસ્પિટલ પહોંચ્યાં પરંતુ ન બચી શક્યો જીવ\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં દાખલ 46 વર્ષીય મહિલાનું શનિવારે બપોરે મૃત્યુ થયું છે.\n\nગુજરાતમાં કુલ પૉઝિટિવ કેસનો આંકડો 53એ પહોંચ્યો છે.\n\nકોરોના વાઇરસને કારણે ગુજરાતમાં લૉકડાઉન છે અને આ સમયે ઉત્તર ગુજરાતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.\n\nદવા અને શાકભાજી લેવા ગામડેથી સિદ્ધપુર ગયેલા એક ખેડૂતને અચાનક ઍટેક આવતાં ગામના સ્થાનિકોએ એમ્બ્યુલન્સ આવે તેની રાહ જોયા વિના જ હાથલારીમાં નાખીને દવાખાને લઈ ગયા હતા, પણ આધેડનું રસ્તામાં જ મોત થઈ ગયું. \n\nઅલબત્ત, મૃતકનો પરિવારનો એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને કારણે ગુજરાતનું આ ગામ થયું ખાલીખમ\\nસારાંશ: ગુજરાત કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં સૌથી વધારે કેસો છે, તો સુરત, વડોદરા પણ પ્રભાવિત છે. મહત્તમ કેસો શહેરોમાં છે ત્યારે કોરોના વાઇરસને કારણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું આસુન્દ્રાળી ગામ ખાલીખમ ભાસે છે. \n\nવાત એમ છે કે આ ગામમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ સામે આવતા ગામલોકો ડરી ગયા હતા. \n\nડરના માહોલ વચ્ચે લોકો ગામ છોડીને ખેતરોમાં વસવાટ કરવા માટે ભાગી ગયા. \n\n1100 લોકોની વસતી ધરાવતા આ ગામની 80 ટકા આબાદી ખેતરોમાં રહેવા જતી રહી છે. \n\nજોકે, આ મહામુસીબતના સમયમાં આસપાસના ગામલોકો આસુન્દ્રાળીની મદદે આવી પહોંચ્યા છે. \n\nકેવો છે ગામન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને કારણે ભૂખમરાની સમસ્યા વકરશે, UN ફૂડ પ્રોગ્રામનો વરતારો\\nસારાંશ: એપ્રિલ મહિનામાં સંયુક્ત રાષ્ટ્રોની સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેવિડ બિસલે કોવિડ-19 મહામારી ફેલાઈ તે પહેલાં જણાવ્યું હતું કે 2020નું વરસ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ખરાબ વરસ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19 પછી ઊભી થયેલી પરિસ્થિતિને કારણે તેમણે એ પણ ચેતવણી આપી હતી કે મહામારી સામે લડતાં-લડતાં દુનિયાના દેશોએ ભૂખમરાની અણિ પર ઉભેલા લોકોનો પણ વિચાર કરવો પડશે નહીં તો વિશ્વમાં ભૂખમરાની સમસ્યા વકરશે. \n\nતેમણે કહ્યું હતું કે સીરિયા, યમન અને બીજી જગ્યાઓમાં યુદ્ધની સ્થિતિ, આફ્રિકામાં તીડનો ઉપદ્રવ તેમજ સુદાન, કોંગો, લેબનન અને ઇથિયોપિયામાં કુદરતી આફતો અને આર્થિક સંકટને કારણે વિશ્વ માટે 2020 વરસ સંઘર્ષ પૂર્ણ રહ્યું છે. \n\nત્રણ લાખ મોત દરરોજ \n\nઆજે વિશ્વના 821 મિલિયન લોકો રાત્રે ભૂખ્યા સુવે છે અને કોવિડ-19"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને કારણે મહિલાને ગર્ભપાત થયો?\\nસારાંશ: મુંબઈમાં એક મહિલાને પ્રથણ ત્રણ મહિનામાં થયેલા ગર્ભપાતને સાર્સ કોવિડ-2 વાઇરસની સાથે જોડવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાના ટેસ્ટમાં સામે આવ્યું છે કે ચેપ નાળમાંથી, પ્લૅસેન્ટામાં પહોંચ્યો અને શક્ય છે કે તેના કારણે ગર્ભ પર સોજો આવી ગયો હોય.\n\nઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક અહેવાલ મુજબ ગત અઠવાડિયે નૅશનલ કાઉન્સિલ ઑફ રિસર્ચ ઇન રિપ્રોડક્ટિવ હૅલ્થ દ્વારા રજૂ કરવામાં આવેલા એક શોધપત્રમાં કહેવામાં આવ્યું હતું, \"અમારી માહિતી મુજબ, ગળામાંથી સ્વૅબ લીધાને કેટલાંક અઠવાડિયાં વીતી ગયા પછી ટિશ્યૂમાં ચેપ દેખાતો હોય એવો આ પ્રથમ કેસ છે, આ વાઇરસ માત્ર ટિશ્યૂમાં જીવતો રહ્યો એવું નથી પરંતુ પ્લૅસેન્ટા સેલમાં પણ જોવા મળ્યો છે.\"\n\nઆ સંશોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને ફેલાતાં કેવી રીતે રોકી શકાય?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના બે નવા કેસ સામે આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતમાં કોરોના વાઇરસના નવા કેસ સામે આવવાથી ગભરાવાની જરૂર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને છેલ્લા 48 કલાકમાં કોરોના વાઇરસના બે નવા કેસની પુષ્ટિ કરી હતી.\n\nદિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણને જોતાં ઉત્તર પ્રદેશના નોઇડાની બે શાળાઓને થોડા સમય માટે બંધ કરવામાં આવી છે. \n\nસોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 નોવેલ કોરોના વાઇરસને લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. \n\nતેમણે કહ્યું કે ભારતના લોકોએ સ્વબચાવ માટે સાથે મળીને, નાનાં પરંતુ મહત્ત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે.\n\nતેમણે સ્વબચાવનાં પગલાંની સૂચિ પણ ટ્વિટર પર શૅર કરી હતી.\n\nદિવસ દરમિયાનની અપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને લગતા મૅસેજ મોકલવાથી જેલ થઈ શકે?\\nસારાંશ: દેશભરમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવાની તંત્ર કોશિશ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અમલના ભાગરૂપે સરકારી આદેશનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદો પણ નોંધાય છે અને એમની ધરપકડ પણ થાય છે.\n\nકોરોના વાઇરસ અંગે સોશિયલ મીડિયામાં સંદેશા પ્રસારિત કરનાર સામે પણ પગલાં ભરવામાં આવે છે.\n\nદેશની અંદર હાલ આપદા પ્રબંધન અંગેનો કાયદો અમલી છે ત્યારે જાણો શું છે એની જોગવાઈઓ અને કયા સંજોગોમાં તમને જેલ થઈ શકે. જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસને લીધે એક દિવસમાં 242 મૃત્યુ કેવી રીતે થયાં?\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે ચીનના હુબેઈ પ્રાતમાં બુધવારે 242 લોકોનાં મૃત્યુ થયાં છે. એક દિવસમાં કોરોનાના કારણે સૌથી વધારે મૃત્યુ બુધવારે થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હુબેઈમાં 14,840 નવા લોકો આ વાઇરસની ઝપેટમાં આવ્યા છે.\n\nહુબેઈમાં લોકોની તપાસ હવે નવી રીતે અને મોટા પ્રમાણમાં થઈ રહી છે અને આના કારણે આ સંખ્યા વધી રહી છે.\n\nઆ કારણે હવે ચીનમાં કોરોના વાઇરસથી મરનારની સંખ્યા 1350થી વધી ગઈ છે, જ્યારે કુલ 60 હજાર કેસ સામે આવ્યા છે.\n\nતપાસની રીત કઈ છે?\n\nઆખા ચીનમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા લોકોના જેટલા કેસ સામે આવ્યા છે, તેમાંથી 80 ટકા કેસ હુબેઈ પ્રાંતના છે. હુબેઈમાં હાલ તપાસની નવી પ્રક્રિયાનો સ્વીકાર કરવામાં આવ્યો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનો 'ડબલ મ્યુટેન્ટ' સ્ટ્રેન કેટલો જોખમી અને ચિંતાજનક છે?\\nસારાંશ: ભારતમાં એકત્ર કરવામાં આવેલા સૅમ્પલ્સમાંથી કોરોનાવાઈરસનો એક નવો 'ડબલ મ્યુટેન્ટ' મળી આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કેટલાંક રાજ્યોમાં કોરોના સંક્રમણમાં ઘણો વધારો થયો છે\n\nએક જ વાઇરસમાં બે મ્યુટેન્ટ સાથે હોય તેવું આ સ્વરૂપ વધારે ચેપી છે કે કેમ અને તેના પર વૅક્સિનનો ઓછો પ્રભાવ છે કે કેમ તેની ચકાસણી વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.\n\nડબલ મ્યુટેશનના કેસોની વાત કરીએ તો ટેસ્ટ કરાયેલા નમૂનાઓ પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રના નમૂનાઓમાં ડબલ મ્યુટેન્ટના કેસો જોવા મળ્યા હતા. જ્યારે દિલ્હી અને ગુજરાતમાં પણ અનુક્રમે નવ અને ત્રણ ડબલ મ્યુટેન્ટના કિસ્સા જોવા મળ્યા હતા. \n\nહવે જ્યારે ગુજરાતમાં પણ ડબલ મ્યુટેન્ટના કેસો આવ્યા હોવાની વાતની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનો એક પણ કેસ નથી તેવા દેશોની કહાણી\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારીએ આ દસ દેશોને છોડીને દુનિયાના લગભગ દરેક દેશ પર પોતાની અસર દેખાડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ શું આ દેશ ખરેખર કોરોનાથી મુક્ત રહ્યા છે? અને એક સવાલ એ પણ છે કે આ દેશોમાં હાલ શું ચાલી રહ્યું છે?\n\n1982માં ખુલેલી ' ધી પલાઉ હોટલ' એક જમાનામાં મોટી હોટલ ગણાતી, આ હોટલનું મોટું નામ હતું કારણકે એ સમયે કોઈ અન્ય હોટલ ન હતી. \n\nત્યારથી, આસમાની રંગના પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલા આ નાનકડા દેશે પર્યટનમાં ઉછાળાનો પૂરો આનંદ લીધો હતો. \n\n2019માં લગભગ 90 હજાર પર્યટક પલાઉ પહોંચ્યા હતા, એટલે દેશની કુલ વસતિથી લગભગ પાંચ ગણા પર્યટકો અહીં આવ્યા હતા. \n\n2017માં આઈએમએફના આંકડા મુજબ દેશની જીડીપીમાં 40 ટકા આવક પર્યટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનો ગુજરાતમાં કેર, અત્યાર સુધીના સૌથી વધારે 7410 કોરોના કેસ, 73 દરદીઓનાં મૃત્યુ\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 7410 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં સામૂહિક અંતિમવિધિની એક તસવીર\n\nગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2642 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા છે.\n\nછેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે 73 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.\n\nસૌથી વધુ મૃત્યુ અમદાવાદ અને સુરત (કૉર્પોરેશન)માં 24-24 થયાં છે.\n\nતેમજ રાજકોટ (કૉર્પોરેશન)માં 7 અને વડોદરા (કૉર્પોરેશન)માં 6નાં મૃત્યુ થયાં છે.\n\nઆ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,995 પર પહોંચ્યો છે.\n\nરાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર 87.96 ટકા થઈ ગયો છે.\n\nકોરોના : CBSE બોર્ડની ધો.10ની પરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?\\nસારાંશ: ઘાતક કોરોના વાઇરસ પ્રાણીમાંથી મનુષ્યના શરીરમાં કેવી રીતે ઘૂસી ગયો તે જાણવા માટેની હોડ વિજ્ઞાનીઓમાં લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં કોઈ જગ્યાએ ચામાચીડિયું હવામાં ઊડી રહ્યું હતું અને તેણે પોતાની ચરકથી કોરોના વાઇરસને નીચે જંગલમાં છોડયો.\n\nઆ જ સમયે કોઈ જંગલી પ્રાણી, લગભગ કીડીખાઉ વનસ્પતિમાં જંતુઓ શોધવા માટે સૂંઘી સૂંઘીને આગળ વધી રહ્યું હતું. એ કીડીખાઉએ ચામાચીડિયાની ચરક સૂંઘી અને વાઇરસ તેના નાકમાં ઘૂસી ગયો. \n\nઆ નવો વાઇરસ જંગલનાં પશુપ્રાણીઓમાં ફેલાવા લાગે છે. આખરે ચેપ લાગેલું કોઈ પ્રાણી શિકારીના હાથમાં આવી જાય છે. \n\nતે પ્રાણીમાંથી કોઈક રીતે ચેપ તેને પકડનારા માણસને પણ લાગી જાય છે. \n\nતે માણસ શિકાર કરેલું પ્રાણી વેચવા માટે જંગલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ કેટલો સમય બીમારી રહે?\\nસારાંશ: કોરોનાને લઈને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વૃદ્ધવસ્થા અને પ્રારંભિક તબક્કામાં દેખતાં સંક્રમણનાં મોટાં પ્રમાણમાં લક્ષણો દરદીને લાંબો સમય બિમારી રાખી શકે છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકી બૉર્નને માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ થયું હતું પરંતુ ઑક્ટોબર મહિના સુધી તેમને અલગઅલગ લક્ષણ અનુભવાય છે.\n\nએક અભ્યાસ અનુસાર દર 20 દરદીઓમાંથી એક વ્યક્તિ ઓછાંમાં ઓછાં આઠ અઠવાડિયાં માટે બીમાર રહે છે.\n\nકિંગ્સ કૉલેજ લંડનની એક શોધ પ્રમાણે મહિલાઓ જેઓ મેદસ્વી છે અને જેમને અસ્થમાનો રોગ છે, તેમને માટે આ ખતરો વધારે છે. \n\nકોરોનાથી સંક્રમિત દરદીઓનાં લક્ષણો પ્રારભિંક તબક્કામાં જ ઓળકી લઈ, જરૂર પ્રમાણે યોગ્ય સારવાર ઉપબલ્ધ કરાવવી એ અભ્યાસનો ઉદ્દેશ હતો. \n\nઆ શોધ એવા કોરોના ચેપગ્રસ્તો પર આધારિત છે જેમણે 'કોવિડ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસનો ચેપ શાકાહારી લોકોને લાગવાનો ઓછો ખતરો છે? શું છે સત્ય?\\nસારાંશ: વર્ષ 2019ના અંતમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ નામની ઘાતક બીમારીથી વાકેફ થયું, ત્યારથી ઘણા લોકો કોરોના વાઇરસની ઉત્પત્તિ, તે થવા પાછળનાં કારણો તેમજ કોને વધુ ખતરો અને કોણ વધુ સુરક્ષિત એ બાબતોએ ચર્ચા કરી રહ્યા છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાકાહાર કે માંસાહાર, કોરોનાથી બચાવવામાં કોણ મદદરૂપ થઈ શકે?\n\nપરંતુ હજુ સુધી આ વાતનો કોઈ એક આધારભૂત ગણી શકાય તેવો જવાબ નથી મળ્યો.\n\nકોરોના વાઇરસે સર્જેલા વાતાવરણે આપણી આસપાસ ઘણી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પણ ફરતી કરી છે. આવી જ એક માન્યતા છે કોરોના અને માંસાહાર વચ્ચેના સંબંધ અંગેની. \n\nકોરોનાની ઉત્પત્તિ ચીનના વુહાન શહેરની પ્રાણીઓનાં માંસ માટેની માર્કેટમાંથી થઈ હોવાની થિયરીના કારણે ઘણા લોકો એવું માને છે કે માંસાહારીઓને આ વાઇરસનો ચેપ લાગવાનો વધુ ખતરો છે.\n\nજ્યારે શાકાહારીઓને આ ચેપ લાગવાની શક્યતા ઓછી રહેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસમાં થયેલો નવો ફેરફાર કેટલો ચિંતાજનક છે?\\nસારાંશ: ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ અને વેલ્સમાં કડક લૉકડાઉન નિયમો અને ક્રિસમસ સમયે કેટલાક કઠિન પ્રતિબંધો લાગુ કરાયા છે. જેના માટે કોરોના વાઇરસનો એક નવા પ્રકાર જવાબદાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅચાનક જેનું અસ્તિત્વ જ નહોતું તે ઇંગ્લેન્ડમાં સામાન્ય રીકે મહિનાઓથી ફેલાઈ કઈ રીતો રહ્યો છે?\n\nસરકારે માન્યું છે કે તે પહેલાના પ્રકાર કરતા થોડો વધારે અને ઝડપથી ફેલાય છે. પણ તેમ છતાં હજુ ઘણા સવાલો છે જેના જવાબ મળવા જરૂરી છે.\n\nમારી કોરોના વાઇરસના નવા વેરિએન્ટ (પ્રકાર)ને સમજવાની એક સરળ રીત છે.\n\nસવાલ કરવો : શું વાઇરસની પ્રકૃતિમાં બદલાવ આવ્યો છે?\"\n\nવાઇરસનું બદલાવું સાંભળવામાં બિહામણું લાગે છે, પરંતુ વાઇરસનું બદલાવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે.\n\nમોટા ભાગના ફેરફારથી કોઈ ફરક પડતો નથી અથવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસમાં ભારતની કથળેલી સ્થિતિ અંગે પાકિસ્તાનીઓ શું કહી રહ્યા છે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ દિવસને-દિવસે ગંભીર બની રહી. છેલ્લા 2 દિવસથી 24 કલાકમાં 3 લાખ કરતાં વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં પણ ભારતના કોરોના વાયરસની સ્થિતિને લઈને ચર્ચાઓ ઝડપી છે.\n\nઆખી દુનિયાનું મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારતમાં કોરોના વાઇરસની સ્થિતિ વિશે ચર્ચાઓ થઈ રહી છે, જેમાં ખાસ કરીને ઑક્સિજન અને બેડની ઘટ વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.\n\nઆ જ ક્રમમાં, પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ભારતના કોરોના વાઇરસની સ્થિતિને લઈને ચર્ચાઓ ઝડપી છે.\n\nપાકિસ્તાનમાં ટ્વિટર પર #WeCantBreathe, #IndiaNeedsOxygen અને #IndianLivesMatter જેવી હેશટેગ્સ ટ્રેન્ડ થઈ રહ્યા હતા.\n\n #IndiaNeedsOxygen હેશટેગથી લાખો ટ્વિટ કરવામાં આવ્યા છે જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસમાં મદદ : જ્યારે વિદ્યાર્થીઓએ ફાળો કરી મજૂરોને વિમાનમાં ઘરે મોકલ્યા\\nસારાંશ: લૉકડાઉનમાં મજૂરોની વ્યથાની તસવીરો વચ્ચે ઝારખંડથી એક સારા સમાચાર આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાંચીના બિરસા મુંડા ઍરપૉર્ટ પર ગુરુવારે મુંબઈથી પરત ફરનારા કેટલાક હસતાં ચહેરાને લોકોએ જોયા. આ તસવીરો એ મજૂરોની છે જે વિશેષ વિમાનથી રાંચી પહોંચ્યા છે.\n\nઝારખંડના આ 174 પ્રવાસી મજૂરોએ ગુરુવારની સવારે મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી ઉડાન ભરી હતી. સવા બે કલાક બાદ આ બધા લોકો રાંચીના બિરસા મુંડા ઍરપૉર્ટ પર હતા.\n\nઆ હવાઈયાત્રીઓમાંથી ઘણાએ પગમાં હવાઈચંપલ પહેર્યાં હતાં. તેમાંથી મોટા ભાગનાએ પહેલી વાર હવાઈયાત્રા કરી હતી.\n\nઆ લોકો રાજ્યના ગઢવા, હજારીબાગ, રાંચી વગેરે જિલ્લાના નિવાસી છે. કેટલાક મજૂરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઇરસે પતિ-પત્નીના સંબંધોને કેવી રીતે અસર કરી?\\nસારાંશ: મહામારી દરમિયાન વિશ્વભરમાં દંપતીઓના સબંધોમાં પણ લોકડાઉનની અસરો જોવા મળી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વમાં 50થી વધુ દેશોના ચિકિત્સકોનું પ્રતિનિધિત્વ કરતા બે આંતરરાષ્ટ્રિય સંગઠનોએ આ મામલે બીબીસી સાથે વાતચીત કરી.\n\nલગ્ન અને પારિવારીક સબંધોના આંતરાષ્ટ્રીય સંગઠન અને મનોચિકિત્સા સંગઠન યુરોપનું કહેવું છે કે કોરોના મહામારીએ પારિવારીક સબંધો પર અભૂતપૂર્વ અસરો છોડી છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વાઈરસ : વિશ્વયુદ્ધ છેડાઈ ગયું છે નવા કોરોના વાઇરસ Covid-19 સાથે\\nસારાંશ: World is at war by hidden army of Covid-19 but we will win : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં આ ઉચ્ચારણો છે. ટ્રમ્પ આમ તો મોં-માથા વગરની વાતો કરવા માટે જાણીતા છે પણ આ શબ્દો બરાબર ગોઠવીને એમના કોઈ સલાહકારે એમને લખી આપ્યા હોય એવું લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનો અર્થ થાય છે, 'વિશ્વ અત્યારે નવા કોરોના વાઇરસના અદૃશ્ય સૈન્ય સાથે યુદ્ધમાં સંડોવાયું છે. યુદ્ધ છેડાયું છે અને આપણે જીતીશું.'\n\nઆ વાક્યો આજકાલ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ધ્રુવ પંક્તિઓ બની ગયાં છે.\n\nકોરોના વાઇરસ અત્યારે સમગ્ર વિશ્વને ભરડો લઈને બેઠો છે, એમાં લગભગ 11,000થી વધુ જિંદગી અત્યાર સુધીમાં હોમાઈ ગઈ. આમાંથી 100 મૃત્યુ અમેરિકામાં થયાં છે.\n\nઆવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં આ ઉચ્ચારણો અને ટ્વીટ આવ્યાં છે.\n\nએમાંના સૌથી તાજા સમાચાર 18 માર્ચ, 2020, 12 ને 51 મિનિટે બિઝનેસ સ્ટાન્ડર્ડની વેબ એડિશનમાં આવ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : WHOના ખાસ દૂતે જણાવ્યું લોકો સુધી પહોંચતાં લાગી શકે અઢી વર્ષ\\nસારાંશ: વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવિડ-19 મામલાના ખાસ અધિકારી ડેવિડ નાબારોનું કહેવું છે કે કોરોના વાઇરસની રસી દરેક સુધી પહોંચતા અઢી વર્ષ જેટલો સમય લાગી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમામ આકલનોને જોતા એક સુરક્ષિત અને અસરકારક રસી તૈયાર કરવામાં અઢાર મહિનાનો સમય લાગી શકે અને આપણને તે મોટી સંખ્યામાં જોઇશે. ત્યાર પછી વિશ્વની 7 અબજ 80 કરોડની જનસંખ્યા સુધી આ રસીને પહોંચાડવા માટે જરુરી ઉત્પાદન અને વહીવટીકાર્યમાં વધુ એક વર્ષનો સમય લી જશે. એમ તેમણે જીનિવામાં WHOના મુખ્યાલય ખાતેથી બીબીસીના નીતિન શ્રીવાસ્તવને કહ્યું.\n\nનાબારો ઇમ્પીરિયલ કૉલેજ ઑફ લંડન ખાતે વૈશ્વિક આરોગ્ય વિશેના પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપે છે. તેઓ ઇચ્છે છે કે લોકો એ વાત સ્વીકારીને ચાલે કે હજી એવા કેટલાક વાઇરસ છે, જેની સામે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : અમેરિકામાં ફાઇઝર બાદ મૉડર્નાને પણ મંજૂરી મળી\\nસારાંશ: અમેરિકન સરકાર દ્વારા કોરોનાની બીજી વૅક્સિન તરીકે મૉડર્નાને મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે જ આ રસીના લાખો ડોઝ તૈયાર કરવા માટેનો રસ્તો ખૂલી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"50 લાખ ડોઝ શિપિંગ માટે તૈયાર\n\nનોંધનીય છે કે ફાઇઝર-બાયૉટેક રસીને માન્યતા અપાયાના એક અઠવાડિયા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ મૉડર્નાને પણ મંજૂરી આપી દીધી છે. \n\nઅમેરિકા મૉડર્નાના 20 કરોડ ડોઝ ખરીદવાનું છે જે પૈકી 60 લાખ ડોઝ શિપિંગ માટે તૈયાર હશે.\n\nઅમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસો અને તેના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે.\n\nજૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે અમેરિકામાં કોવિડ-19ના 1,72,69,542 કેસો અને તેના કારણે 3,11,529 લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.\n\nટૅનેસીમાં મૅહરી મેડિકલ કૉલેજના CEO ડૉ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : આ સદીનો સૌથી મોટો સવાલ એ છે રસી પર સૌથી પહેલો હક કોનો?\\nસારાંશ: કોરોના વાઇરસની રસી વિકસિત કરવામાં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. યુનિવર્સિટીએ આ રસીને માણસ માટે સુરક્ષિત ગણાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસીનું પરીક્ષણ\n\nજોકે આ શરૂઆતનું વલણ છે. આગળ તેની વધુ લોકો પર ટ્રાયલ બાકી છે.\n\nયુનિવર્સિટીએ હ્યુમન ટ્રાયલ દરમિયાન એ મેળવ્યું કે આ રસીથી લોકોમાં કોરોના વાઇરસ સામે લડવામાં ઇમ્યુનિટી એટલે કે વાઇરસથી લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ છે.\n\nસોમવારે ચીનમાં ફેઝ-2 દરમિયાન ટ્રાયલ કરાઈ રહેલી રસીનું પરિણામ સામે આવ્યું છે. ધ લૈંસેટના રિપોર્ટ અનુસાર ચીનને પણ સકારાત્મક પરિણામ મળ્યું છે.\n\nએક અઠવાડિયા પહેલાં આવા જ સમાચાર અમેરિકાથી આવ્યા હતા. દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અને મોડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ઐતિહાસિક સફળતા મળી છે કે પછી આશાનો અતિરેક થઈ રહ્યો છે?\\nસારાંશ: કોરોના વાઇરસની સામે 90 ટકા રક્ષણનો દાવો કરતી રસીની શોધના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે. જોકે, વૈજ્ઞાનિકો તેને સાવચેતી સાથે આવકારી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રસીને ફાર્મા જાયન્ટ ફાઇઝર અને તેના ભાગીદાર બાયોએનટેક દ્વારા વિકસાવવામાં આવી. આ રસી સામે હજી સુધી કોઈ ચિંતાજનક અવરોધો સામે નથી આવ્યા પરંતુ કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે આ રસીની જાહેરાત ખૂબ પ્રાથમિક વિશ્લેષણોને આધારે કરી દેવાઈ છે અને રસી હજી સત્તાવાર રીતે પ્રમાણિત નથી થઈ. જોઈએ શું છે મામલો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : કોવિડ-19ની રસી મેળવવા માટે કયા દસ્તાવેજો જોઈશે, કેવી રીતે નોંધણી થશે?\\nસારાંશ: ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે કોવિશિલ્ડ અને કોવૅક્સિન રસીઓના આકસ્મિક ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઈ છે. 16 જાન્યુઆરીથી દેશભરમાં ત્રણ કરોડ ફ્રન્ટલાઇન વર્કરો માટે આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ બાબતે ડૉક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય આરોગ્યકર્મીઓને ટોચની પ્રાથમિકતા આપવામાં આવશે. જેમની સંખ્યા 80 લાખ કરતાં પણ વધુ હોવાનું અનુમાન છે. \n\nબીજા તબક્કામાં અન્ય ફ્રન્ટલાઇન વર્કરો જેમ કે પોલીસકર્મી, પેરામિલિટરીના જવાનો, આર્મીના જવાનો અને સેનિટાઇઝેશન સાથે સંકળાયેલા વર્કરો સહિત બે કરોડ લોકોને આવરી લેવામાં આવશે. \n\nનોંધનીય છે કે સરકાર દ્વારા 27 કરોડ લોકોનો ડેટા એકઠો કરવામાં આવ્યો છે. આ તમામ લોકો એવા છે જેમની ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે અને સાથે જ ગંભીર માંદગીથી પીડાઈ રહ્યા છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ગુજરાત સહિત રાજ્યોની સરકારો વિદેશથી રસી કેમ નથી મગાવી શકતી?\\nસારાંશ: કોરોના મહામારીને રોકવા માટે ગુજરાત અને બીજાં રાજ્યો સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અત્યારે ધીમું પડી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણાં રાજ્યોએ 'ગ્લોબલ ટેન્ડર' બહાર પાડીને પોતાની પ્રજા માટે વૅક્સિન પ્રાપ્ત કરવાની વાત કરી હતી. પરંતુ અત્યાર સુધીમાં દિલ્હીને બાદ કરતા કોઈ રાજ્યને તેમાં સફળતા નથી મળી.\n\nરાજ્યોએ ગ્લોબલ ટૅન્ડર બહાર પાડીને બીજા દેશો પાસેથી વૅક્સિન મેળવવાની આશા રાખી હતી, પરંતુ આ આશા પણ હવે ધૂંધળી દેખાઈ રહી છે.\n\nગુજરાત હાઈકોર્ટે સુઓ મોટા અરજી સંદર્ભે રાજ્ય સરકારને પૂછ્યું કે તેમણે કેમ રસી માટે વૈશ્વિક ટૅન્ડર નથી બહાર પાડ્યા, તો સરકાર તરફથી વકીલે કહ્યું કે વૈશ્વિક રસી ઉત્પાદકોએ જણાવ્યું છે કે તેઓ રાજ્યો સાથે વ્યક્તિગત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ગુજરાતમાં જે મૃતકોના નામે રસી અપાઈ એમના પરિવારજનો પર શું વીતી?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેર થોડી શાંત પડી છે અને લોકો હવે રસી માટે દોડધામ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાલિદાસભાઈ ભીલનું કુદરતી રીતે 30 માર્ચ, 2020માં અવસાન થયું હતું\n\nલોકો રસી લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, કેટલાકને રસી મળી જાય છે તો કેટલાકને રસી વિના પાછા જવું પડે છે.\n\nઅમદાવાદમાં થોડા દિવસ પહેલાં જીએમડીસી ગ્રાઉન્ડમાં રસી લેવા માટે કાર લઈને આવેલા લોકોની લાઇનો લાગી હતી અને તેના પર વિવાદ પણ થયો હતો.\n\nદરમિયાન ગુજરાતમાં મૃતકોને કોરોનાની રસી મળી હોવાનાં સર્ટિફિકેટ મળવાની એકથી વધારે ઘટનાઓ બની અને સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપી બે લોકોને બરતરફ પણ કર્યા છે.\n\nગુજરાતમાં કોરોનાની રસી લેવા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ગુજરાતમાં દરેક લોકો સુધી કોરોનાની રસી પહોંચાડવી કેટલું મુશ્કેલ?\\nસારાંશ: દેશમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોરોના વાઇરસની રસીનું ડ્રાય રન તાજેતરમાં જ યોજાયું હતું. એ બાદ ભારત સરકારે આખા દેશમાં ડ્રાય રન કરવાની જાહેરાત કરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજી દેશમાં રસી આવી નથી પરંતુ આવે તો કેવા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે માટે આ ડ્રાય રન કરવામાં આવ્યું હતું.\n\n એક અબજથી વધારે વસતિ ધરાવતા દેશમાં કોરોના વાઇરસની રસી પહોંચાડવી મુશ્કેલ કેમ છે અને તેની સામે કયા પડકારો છે. \n\nવીડિયો : રોક્સી ગાગડેકર છારા \\પવન જયસ્વાલ\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ગુજરાતમાં રસીકરણની આડે છે આ પાંચ પડકારો\\nસારાંશ: ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોમાં કોરોના સંક્રમણને અટકાવવા વૅક્સિનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ અને આસામ એમ ચાર રાજ્યોમાં ડ્રાય રન પણ કરવામાં આવ્યું હતું અને હવે આખા દેશમાં ડ્રાય રન કરવાની જાહેરાત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉજિસ્ટિક્સ અને વૅક્સિનેશનની પ્રક્રિયા દરમિયાન પડતી વિશેષ જરૂરિયાતો માટે આ ડ્રાય રન કરવામાં આવ્યું હતું. \n\nજો કે સરકારી અધિકારીઓ, ડૉક્ટરો અને બીજા મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે વૅક્સિનેશન સારી રીતે થઈ શકે તે માટે સરકાર જ નહીં પરંતુ લોકો સામે પણ ઘણા પડકારો છે. \n\nઆ પડકારો વિશે બીબીસી ગુજરાતીએ કેટલાંક નિષ્ણાતો સાથે વાત કરી, જેમાં મુખ્ય પાંચ પડકારો સામે આવે છે. \n\nબીબીસી ગુજરાતીએ ગુજરાતના હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરે સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : પહેલા ત્રણ કરોડ લોકોને કેન્દ્ર સરકારના ખર્ચે કોરોના રસી અપાશે, જાણો શું છે કિંમત?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે અને તેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ સોમવારે કોરોના વૅક્સિન વિશે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે થયેલી વાતચીતમાં આ વાત કરી હતી. \n\nતેમણે કહ્યું કે 16 જાન્યુઆરીથી ભારતમાં વિશ્વનો સૌથી મોટા રસીકરણ પ્રોગ્રામની શરૂઆત થશે. તેમણે કહ્યું કે ભારતના લગભગ તમામ જિલ્લાઓમાં ડ્રાય રન થઈ ચૂક્યું છે એક મોટી સફળતા છે.\n\nતેમણે કહ્યું કે બે 'મેડ ઇન ઇન્ડિયા' વૅક્સિનને કટોકટીની સ્થિતિમાં ઉપયોગની મંજૂરી અપાઈ છે.\n\nતેમણે પોતાની સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે આ સંકટ દરમિયાન તમામે એકઠા મળીને કામ કર્યું, જલદી નિર્ણયો લેવાયા અને આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : પાકિસ્તાન ચીન અને રશિયાના ભરોસે, પણ રસી મળશે ખરી?\\nસારાંશ: ભારતમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના વાઇરસની રસીનો કાર્યક્રમ આખા દેશમાં યુદ્ધના ધોરણે થવાના છે, દક્ષિણ એશિયાના ઘણા દેશો એવા છે, જેમણે હજુ પણ રસી માટે થોડી રાહ જોવી પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાસ કરીને પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ત્યાંની સરકારનું કહેવું છે કે ફેબ્રુઆરીના મધ્ય સુધી ચીનની કંપની સિનોફાર્માથી પહેલો જથ્થો પહોંચી જશે.\n\nપાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષ કૈસર સજ્જાદે બીબીસીને કહ્યું કે અત્યાર સુધીમાં સિનોફાર્મા દ્વારા બનાવેલી સિનોવૅકની ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થઈ ગયા છે.\n\nતેમનું કહેવું હતું કે પાકિસ્તાન રસી માટે રશિયા સાથે પણ વાતચીત કરી રહ્યું છે, જે હવે નિર્ણાયક દોરમાં છે અને જલદી રશિયાથી રસી લાવવાનો રસ્તો પણ સાફ થઈ જશે.\n\nતેઓ કહે છે, \"ટ્રાયલના ત્રણ તબક્કા સફળ રહ્યા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ફાઇઝરનો દાવો, 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો પર 95 ટકા અસરકારક - Top News\\nસારાંશ: કોરોનાની રસી બનાવવાના પ્રયાસોમાં લાગેલી દવા કંપની ફાઇઝરે દાવો કર્યો છે કે તેની રસી 65 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકો પર 94 ટકા પ્રભાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇઝર અને BioNTech મળીને રસી બનાવી રહ્યાં છે. \n\nકંપની અનુસાર ત્રીજા ફેઝમાં ચાલી રહેલી ટ્રાયલમાં તેને જે નવા આંકડા મળ્યા છે, એના આધારે કહી શકાય છે કે આ રસી તમામ ઉંમર અને વંશના લોકો પર એક સમાન અસર કરે છે. \n\nબન્ને કંપનીઓ હવે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવવા માટે અમેરિકામાં અરજી કરશે. \n\nકંપનીનું કહેવું છે કે આખી દુનિયામાં 41 હજાર લોકો પર કરાયેલાં પરીક્ષણો બાદ તે આ પરિણામ પર પહોંચી છે. \n\nસુરતની ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ, દરદીઓ સલામત ખસેડાયા \n\nસુરતમાં આવેલી ટ્રાઈસ્ટાર હૉસ્પિટલમાં આગ ફાટી નીકળતાં નાસભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : બે ડોઝ વચ્ચે 28 દિવસના ગોળ કેમ રાખવામાં આવે છે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસનું રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. સરકારી આંકડા પ્રમાણે લગભગ 3 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભારતના રસીકરણના કાર્યક્રમ અનુસાર કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમય રાખવામાં આવ્યો છે. એટલે કે રસીનો એક ડોઝ લીધા બાદ બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો રહે. \n\nત્યારે સવાલ થાય કે બીજા ડોઝ માટે એક મહિનાની રાહ શા માટે જોવી પડે? \n\nપ્રથમ ડોઝ બાદ પણ કોરોનાનો ચેપ લાગી શકે?\n\nભારતમાં વૅક્સિનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાંનો સમય રાખવામાં આવ્યો છે, પરંતુ આવું કેમ? આવું એવા માટે કે વૅક્સિન એ કોઈ ઇલાજ નથી, વૅક્સિન એક બચાવ છે. \n\nજ્યારે વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે ત્યારે શરીરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ભારતના રસીઉત્પાદકો રસીની માંગ પૂરી કરી શકે છે?\\nસારાંશ: ભારત, કોરોના વાઇરસની રસીના ઉત્પાદન મામલે વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે,જોકે તે તેની નિકાસ પ્રતિબદ્ધતાઓને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત વિશ્વભરમાં એસ્ટ્રાઝેનેકા રસીની નિકાસ કરી રહ્યું છે.\n\nભારતના સૌથી મોટા રસી ઉત્પાદકનું કહેવું છે કે યુકે માટેના સપ્લાય સંબંધિત ડોઝનું આયોજન ખોરવાયું છે, અને નેપાળને સપ્લાય કરવાનો મોટો ઑર્ડર પણ સ્થગિત કરવામાં આવ્યો છે.\n\nરસી અછત કેમ ઊભી થઈ?\n\nરસી બનાવવા માટે ખૂબ જ ખાસ પ્રકારનો કાચ માલ જરૂરી હોય છે.\n\n'સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા' (એસઆઈઆઈ) - જે નોવાવૅક્સ અને ઍસ્ટ્રાઝેનેકા રસીઓનું ઉત્પાદન કરે છે - તેણે તાજેતરમાં કાચા માલની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે.\n\nતેના ચીફ એક્ઝિક્યુટિવ, આદર પૂનાવાલાએ, આ મુદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ભારતમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધારે ઉંમર ધરાવતા તમામ લોકોને રસી અપાશે\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના કેસો ફરીથી વધી રહ્યા છે ત્યારે રસીકરણના અભિયાને વધુ ઝડપી બનાવતા કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં રસીકરણના અભિયાનને ગતિ આપતાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો સરકારનો નિર્ણય\n\n1 એપ્રિલથી હવેથી દેશમાં 45 વર્ષથી વધારેની વય ધરાવતા તમામ લોકો કોરોનાની રસી મેળવી શકશે. હોળીના તહેવાર બાદ દેશમાં રસીકરણના અભિયાનને વેગ મળશે. \n\nકેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે પત્રકારપરિષદ યોજીને સંબંધિત જાહેરાત કરી છે. \n\nહાલમાં દેશમાં માત્ર એ જ લોકોને રસી અપાઈ રહી છે, જેમની ઉંમર 60 વર્ષથી વધારે છે કે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા એ લોકો જેમને કોઈ બીમારી છે. \n\nપત્રકારપરિષદમાં જાવડેકરે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : મૉડર્નાએ અમેરિકા અને બ્રિટન પાસેથી મોટા પાયે ઉપયોગ માટે મંજૂરી માગી\\nસારાંશ: દવા કંપની મૉડર્નાએ કોરોના વાઇરસની રસીના મોટા પાયે ઉપયોગ માટે અમેરિકા અને યુરોપના નિયામકોની મંજૂરી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nનિયામક એમઆરએનએ વૅક્સિનની ટ્રાયલ સાથે જોડાયેલા ડેડા જોશે અને એ નિર્ણય કરશે કે આ સુરક્ષિત છે કે નહીં.\n\nતે એ પણ જોશે કે આને બધા પર ઉપયોગ માટે મંજૂરી અપાઈ શકે છે કે નહીં.\n\nક્લિનિકલ અધ્યયન એ દર્શાવે છે કે મૉડર્નાની રસી કોરોના સામેના બચાવમાં 94 ટકા સફળ છે.\n\nફાઇઝરે પણ અમેરિકાની મંજૂરી માટે અરજી કરી છે.\n\nફાઇઝરે પણ એવી જ રસી તૈયાર કરી છે, જે મૉડર્નાની રસીની જેમ જ ક્લિનિકલ અધ્યયનમાં અસરકારક સાબિત થઈ છે.\n\nટ્રાયલનો ડેટા\n\nપ્રતીકાત્મક તસવીર\n\nબ્રિટનના નિયામક પણ ફાયઝર તરફથી વિકસિત કરાયેલી રસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : મૉડર્નાની રસી અમેરિકામાં મંજૂરી મેળવવાની નજીક\\nસારાંશ: નિષ્ણાતોની પૅનલે મંજુરીની મહોર મારતા અમેરિકામાં બીજી કોરોના વાઇરસ વૅક્સિન ઈમર્જન્સી પરવાનગી મેળવવાની નજીક પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Moderna\n\nફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના વડાએ જણાવ્યું કે મૉડર્નાની વૅક્સિનને અધિકૃત કરવા માટે તેમની સંસ્થા ઝડપથી પગલાં લેશે જેથી કંપની લાખોની સંખ્યામાં વૅક્સિન સપ્લાય કરી શકશે.\n\nઅમેરિકાએ થોડા દિવસો અગાઉ જ દેશના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરુઆત કરી છે. અમેરિકા હાલ પોતાના નાગિરકોને ફાઇઝર - બાયોઍનટેકની રસી આપી રહ્યું છે.\n\nકોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકો અમેરિકામાં મૃત્યુ પામ્યા છે. ગયા અઠવાડિયે મરનાર લોકોની સંખ્યા 3 લાખના આંકડાને વટાવી ગઈ છે.\n\nઅમેરિકનોને કોરોનાની રસી આપવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : યુકેમાં બે દર્દીઓ પર રસીનું પરીક્ષણ\\nસારાંશ: યુરોપમાં કોરોના વાઇરસ માટેની પ્રથમ વૅક્સિનનું મનુષ્ય પર ટ્રાયલ ઑક્સફર્ડમાં શરૂ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે સ્વંયસેવકો રસી લેવા માટે તૈયાર થયા હતા. રસીના અભ્યાસ માટે 800 લોકોને પસંદ કરાયા છે, તેમાં આ બે સૌપ્રથમ છે, જેમણે રસી લીધી.\n\nપસંદ કરાયેલા લોકોમાંથી અડધાને Covid-19 રસી અપાશે, જ્યારે અડધાને કોરોના સામે નહીં, પણ મેનિનજાઇટિસ સામે રક્ષણ આપતી રસી અપાશે.\n\nપરીક્ષણની પદ્ધતિ એવી રીતે નક્કી કરવામાં આવેલી છે કે ડૉક્ટર્સને ખબર હોય કે કોને કઈ રસી અપાઈ છે, પણ સ્વંયસેવકોને ખ્યાલ નહીં હોય કે તેમને બેમાંથી કઈ રસી અપાઈ છે. \n\n\n\n\n\n\n\n\n\n\n\nબે પ્રથમ સ્વંયસેવકોમાંથી એક એલિસા ગ્રેનાટોએ બીબીસીને જણાવ્યું: \"હું વિજ્ઞાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : રશિયામાં ઑક્ટોબરમાં સામૂહિક રસીકરણની વિચારણા, નિષ્ણાતોની ચેતવણી\\nસારાંશ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે તેમના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસની એવી વૅક્સિન તૈયાર કરી લીધી છે જે કોરોના વાઇરસની સામે અસરકારક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુતિન\n\nતેમણે સરકારના મંત્રીઓને મંગળવારે સંબોધતા કહ્યું, \"આજે સવારે કોરોના વાઇરસની સામેની પહેલી વૅક્સિનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.\"\n\nપુતિને કહ્યું કે આ વૅક્સિનનું માણસો પર બે મહિના સુધી પરીક્ષણ કરવામાં આવ્યું અને તે તમામ સુરક્ષાના માપદંડો પર ખરું ઉતર્યું છે.\n\nઆ વૅક્સિનને રશિયાના આરોગ્ય મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે મોટા પ્રમાણમાં લોકોને આ વૅક્સિન આપવાની શરૂઆત થશે. \n\nરશિયાન સત્તાધિકારીઓનું કહેવું છે કે તેઓ ઑક્ટોબર મહિનામાં સામૂહિક રસીકરણ શરૂ કરશે. જોકે, નિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : રસી માટે સ્માર્ટફોન, ઇન્ટરનેટને જરૂરી બનાવવું ભારત માટે કેટલું જોખમી?\\nસારાંશ: કોરોનાની રસી માટે તમારે કોવિન ઍપ પર નોંધણી કરાવીને રસીકરણનું સ્થાન અને સમય બુક કરાવવનો હોય છે. રસી માટે સરકારે આ રીત નક્કી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની રસી મેળવવા માટે કોવિન ઍપથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે\n\nએટલા માટે રસીકરણની પ્રક્રિયા પર સવાલ ઊઠી રહ્યા છે અને કહેવાઈ રહ્યું છે કે જે લોકોને ટેકનોલૉજી કે તેને ઉપયોગ કરવાનો અભ્યાસ નથી એવા ઘણા લોકો રસીથી વંચિત રહી જશે અને આ સંખ્યા સામાન્ય નથી.\n\nસવાલ પુછાઈ રહ્યા છે કે ભારત જેવા દેશમાં એ લોકો કેવી રીતે રસી મુકાવશે જેમની પાસે સ્માર્ટફોન નથી, જેમને સ્લૉટ બુક કરાવતા ફાવતું નથી, કે પછી જે ડિજિટલ દુનિયાથી દૂર છે.\n\nકોરોના સમયમાં લોકો સામાજિક અંતરનું પાલન કરી રહ્યા છે, તો કોણ અને કેવી રીતે તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : રસીના એ છ પ્રયોગો જેના પર છે લોકોની આશા\\nસારાંશ: કોરોના વાઇરસના ચેપને રોકવા માટે દુનિયાભરમાં વિજ્ઞાનીઓ રસી તૈયાર કરવા માટેની આકરી મહેનત કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારોનું કહેવું છે કે જે અસાધારણ ઝડપથી વિજ્ઞાનીઓ કોરોના વાઇરસની રસી માટે સંશોધન કરી રહ્યા છે. \n\nઆપણે એ યાદ રાખવું રહ્યું કે કોઈ પણ રસી વિકસાવવા માટે વર્ષો લાગે છે અને ક્યારેક તો દાયકાઓ પણ થઈ જાય. \n\nદાખલા તરીકે ઇબોલાની રસીને હાલમાં જ મંજૂરી મળી છે. તેને વિકસાવતા 16 વર્ષ લાગ્યા હતા. \n\nરસીને તૈયાર કરવા માટે અનેક તબક્કાનું સંશોધન કરવાનું હોય છે. પ્રથમ તબક્કે લૅબોરેટરીમાં કામ થાય, ત્યારબાદ પશુઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. \n\nઆ પ્રયોગોમાં એવું લાગે કે રસી સુરક્ષિત છે અને પ્રતિકાર કરી શકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : રસીની સફળતાથી તરત જ મહામારીનો અંત આવી જશે?\\nસારાંશ: તે સોમવારનો દિવસ હતો. જર્મનીના માઇન્ટ્સમાં અંદાજે 50 વર્ષની ઉંમરનાં બે વૈજ્ઞાનિકો એક ખાસ સમાચારની રાહ જોઈ રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બંનેએ આખી જિંદગી કૅન્સરનો ઇલાજ શોધવામાં લગાવી દીધી. તેમના માતા-પિતા 1960ના દાયકામાં તુર્કીથી જર્મની આવ્યાં હતાં. \n\nત્યારે એ નક્કી નહોતું કે તેમને જર્મનીની નાગરિક્તા મળશે કે નહીં પરંતુ હવે તેમની આગામી પેઢી, એટલે આ દંપતીની ગણતરી જર્મનીના સૌથી ધનવાન લોકોમાં થાય છે.\n\nતેમને આ મુકામ મેડિકલ સેક્ટરમાં તેમની સિદ્ધીઓએ અપાવ્યો છે. \n\nત્યારે સમાચાર એજન્સીએ એક સમાચાર પ્રસારિત કર્યાં હતાં જેની ઉજવણી બંને એક રાત્રી પહેલાં જ કરી ચૂક્યાં હતાં. \n\nદુનિયામાં 14 લાખથી વધારે લોકોના જીવ લઈ ચૂકેલા કોરોના વાઇરસને રોકવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : રાજકોટનાં કેટલાંક ગામોમાં રસીકરણનો વિરોધ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: ગુજરાતના રાજકોટ જિલ્લામાં કોરોના રસીકરણને લઈને કેટલાંક ગામોમાં ફેલાયેલા ડરને દૂર કરવા માટે હજારો કર્મચારીઓની ફોજ ઉતારવી પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટ જિલ્લાના ગામોમાં કોરોનાની રસીનો ડર અને ગેરસમજ દૂર કરવા હજારો કર્મીઓ કામે લગાડાયા\n\nરાજકોટ જિલ્લામાં કેટલાંક ગામોના સરપંચોએ જિલ્લાના આરોગ્યઅધિકારીને પત્ર લખીને કહ્યું હતું કે તેમના ગામમાં કોરોનાના રસીકરણ માટે આરોગ્યકર્મીઓને મોકલવામાં ન આવે. \n\nરાજકોટના જિલ્લા આરોગ્ય અધિકારી નીલેશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે કેટલાંક ગામોમાં લોકો કોરોનાની રસી લેતા ડરે છે. જેનું કારણ લોકોમાં રહેલો ભય અને ગેરસમજ છે, જેને દૂર કરવા માટે આરોગ્યકર્મીઓને ઉતારવામાં આવ્યા છે.\n\nઆ પહેલા મીડિયામાં આવેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : રાજ્યો અને કેન્દ્ર વચ્ચે રસીકરણને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે?\\nસારાંશ: ભારતમાં કોરોનાની રસીની અછત વર્તાઈ રહી છે? શું બધી ઉંમરના લોકો માટે રસી મૂકવાની પરવાનગી મળવી જોઈએ ? શું ભારતમાં રસીને લઈને રાજકારણ રમાઈ રહ્યું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના રસીને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ છે.\n\nદેશમાં કોરોનાની બે રસીનું મોટા પાયે ઉત્પાદન ચાલી રહ્યું છે છતાં કેન્દ્ર સરકાર સામે આવા કેટલાક સવાલો ઊભા છે?\n\nદુનિયાના મોટા રસીઉત્પાદકોમાં સામેલ ભારતે જાન્યુઆરીમાં દુનિયાનું સૌથી મોટો રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. \n\nએટલું જ નહીં વિશ્વના અનેક દેશોને રસી પહોંચાડવાનું ગૌરવ પણ ભારતની સરકાર લઈ રહી છે કે કોરોનાની વૈશ્વિક મહામારી સામેની લડતમાં ભારત પોતાની જ નહીં પરંતુ વિદેશના લોકોના પડખે પણ ઊભું રહ્યું છે.\n\nશું ભારતમાં કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : શું આખા ભારતને રસીકરણની જરૂર નથી?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણના આંકડા વધવાની સાથેસાથે ભારતમાં કોવિડ વૅક્સિનની ચર્ચા પણ વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએક અબજથી વધુ વસતીવાળા દેશમાં દરેકને રસી મળી શકશે કે નહીં? આ સવાલ અને રસીકરણ અભિયાનમાં આવનારા પડકારોને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. \n\nજોકે હાલમાં સરકાર દ્વારા આપેલી એક નવી જાણકારીએ એક નવી ચર્ચા છેડી છે.\n\nમંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે એક પત્રકારપરિષદમાં કહ્યું કે આખા દેશમાં રસીકરણની વાત સરકારે ક્યારેય નથી કરી. રસીકરણ સીમિત જનસંખ્યાનું કરાશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરાજેશ ભૂષણના નિવેદનને વધુ સ્પષ્ટ કરતા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડાયરેક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન : ‘ચીન નથી ઇચ્છતું કે કોરોનાની રસી પહેલાં અમેરિકા કે ઇંગ્લૅન્ડમાં બને’\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીના આ સમયમાં અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએક અમેરિકન સેનેટરે ચીન પર વૅક્સિનના કામમાં અડચણો ઊભી કરવાનો આરોપ મૂક્યો છે. \n\nસેનેટર રિક સ્કૉટે કહ્યું છે કે ચીન પશ્વિમી દેશોમાં વૅક્સિન તૈયાર કરવાના કામને પ્રભાવિત કરી રહ્યું છે. \n\nતેમણે કહ્યું કે આ વાતના પુરાવા તેમને ગુપ્ત સમુદાયો પાસેથી મળ્યા છે. જોકે તેમણે તેની સાથે જોડાયેલી જાણકારી આપી નથી. \n\nચીને આ બધાની વચ્ચે વાઇરસની સામે પોતે કરેલી કાર્યવાહીનો બચાવ કરી એક દસ્તાવેજ જાહેર કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને કોરોના વાઇરસ અંગે અમેરિકાને ગત ચાર જાન્યુઆરીએ જાણ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન છતાં બ્રિટનમાં વધારે લોકોનાં મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?\\nસારાંશ: બ્રિટનમાં મહામારીને લીધે એક લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટન યુરોપનો પહેલો એવો દેશ છે, જ્યાં કોરોના મહામારીને લીધે સૌથી વધુ મોત થયાં છે.\n\nજોકે બ્રિટનમાં રસીકરણની શરૂઆત થઈ ગઈ છે અને તેમ છતાં અહીં કોરોના વાઇરસથી થતાં મૃત્યુની સંખ્યા વધી રહી છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન માટે જીવન દાવ પર લગાડનાર ભારતીય દીપક પાલીવાલ\\nસારાંશ: \"કોરોના સામે લડાઈમાં કેવી રીતે મદદ કરી શકું. આ સવાલનો જવાબ શોધવામાં મારું મગજ કામ નહોતું કરતું. તો એક દિવસ બેઠા-બેઠા એમ જ વિચાર આવ્યો કે કેમ ના મગજની જગ્યાએ શરીરથી જ મદદ કરું? મારા મિત્રે કહ્યું હતું કે ઑક્સફોર્ડમાં ટ્રાયલ ચાલી રહી છે. એની માટે વૉલન્ટિયરની જરૂર છે. અને મેં આ ટ્રાયલ માટે અરજી કરી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દીપક પાલીવાલ\n\nલંડનથી બીબીસીને વીડિયો ઇન્ટરવ્યૂ આપતા દીપક પાલીવાલે આ વાત કહી.\n\nજયપુરમાં જન્મેલા અને હાલ લંડનમાં રહેતા દીપક પાલીવાલ એવા કેટલાક લોકોમાંના એક છે જેમણે પોતે જ વૅક્સિન ટ્રાયલ માટે સ્વયં સેવા આપી છે. કોરોના વૅક્સિન જલદીથી જલદી બને એમ સમગ્ર વિશ્વ ઈચ્છે છે.\n\nએના પ્રયાસ અમેરિકા, બ્રિટન, ચીન, ભારત જેવા તમામ મોટા દેશોમાં ચાલી રહ્યા છે. એ કોઈ નથી જાણતું કે કયા દેશમાં સૌથી પહેલા આ વૅક્સિન તૈયાર થશે. પરંતુ દરેક વૅક્સિન બનતાં પહેલાં એનું માનવપરીક્ષણ જરૂરી હોય છે.\n\nપરંતુ આ વૅક્સિન ટ્રાયલ માટે શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન લીધા પછી ક્યારે અસર કરશે અને શું તકેદારી રાખવી પડશે?\\nસારાંશ: દેશભરમાં રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં પણ રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે, પણ છેલ્લા કેટલાક સમયથી ફરી વાર કોરોનાના કેસમાં વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. પાર્થિવ મહેતા\n\nકોરોનો રસીકરણને લઈને તેની અસર, આડઅસર અને યોગ્યતા તથા તકેદારીઓ બાબતે અનેક લોકો હજી અસમંજસમાં છે.\n\nરસી અને રસીકરણ વિશે ડૉ. પાર્થિવ મહેતા સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે વાતચીત કરી હતી.\n\nડૉ. પાર્થિવ મહેતા અમદાવાદમાં પલ્મોનૉલૉજિસ્ટ(છાતી-ફૅફ્સાનાં નિષ્ણાત) છે. \n\nઆગળ વાંચો તેજસ વૈદ્યના સવાલો અને ડૉ. પાર્થિવ મહેતાના જવાબો.\n\nરસી લીધા બાદ શું ફરીથી કોરનાનો ચેપ લાગી શકે છે?\n\nહા. ધારો કે કોરોનાની રસીની અસર બે વર્ષ સુધી જ રહે છે એવું પ્રતિપાદિત થાય તો એ બે વર્ષ પૂરાં થાય એ અગાઉ જ એની રસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન: ગુજરાતમાં રેમડેસિવિયરનું પરીક્ષણ થશે, ભારતને કેવી રીતે મળશે?\\nસારાંશ: અમેરિકાએ દાવો કર્યો છે કે Covid-19ના ઉપચાર માટે રેમડેસિવિયર દવા અસરકારક સાબિત થતી હોવાના 'સ્પષ્ટ' પુરાવા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં રેમડેસિવિયરનું પરીક્ષણ હાથ ધરાશે\n\nગુજરાત સરકારે રાજ્યની પાંચ મેડિકલ કૉલેજમાં રેમેડેસિવિયર, લૉપિનાવીર, ઇન્ટરફૅરોન, હાઇડ્રૉક્સીક્લોરોક્વિન કે ક્લોરોક્વિનના ક્લિનિકલ-સોલિડારિટી ટ્રાયલને મંજૂરી આપી છે. \n\nજેમાં બી.જે. મેડિકલ કૉલેજ ખાતે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) તથા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ને મંજૂરી આપી છે. \n\nઆ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ (અમદાવાદ), ન્યૂ સિવિલ હૉસ્પિટલ (સુરત), ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી (GMERS, વડોદરા) તથા પંડિત દીનદયાળ મેડિકલ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન: જાણી જોઈને કોરોના ચેપગ્રસ્ત બનનારાં લોકોની કહાણી\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂકી છે અને લોકો વૅક્સિનની શોધની રાહ જોઈ રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમયે એવા લોકો પણ છે જેઓ આ શોધમાં ઝડપ આવે તે માટે વિજ્ઞાનીઓને મદદરૂપ થવા માટે સ્વેચ્છાએ પોતાની જાતને કોરોનાગ્રસ્ત કરાવડાવે છે. \n\nરસીના માનવપરીક્ષણમાં આવા લોકોનાં શરીરમાં ડૉક્ટર પોતે જ કોરોના વાઇરસ નાખે છે અને પછી રસીનું પરીક્ષણ થાય છે. \n\nજોખમી ગણાતું આ કામ માનવજાતિને જલદીથી અસરકારક રસી સુધી પહોંચાડશે એવી લોકોને શ્રદ્ધા છે. જુઓ વીડિયો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન: જૉન્સન એન્ડ જૉન્સને પરીક્ષણ રોક્યું, 60 હજાર લોકો લેવાના હતા ભાગ\\nસારાંશ: અમેરિકાની બહુરાષ્ટ્રીય દવા કંપની જૉન્સન એન્ડ જૉન્સને કહ્યું છે કે તેણે કોરોના વાઇરસની એક સંભવિત વૅક્સિનનું પરીક્ષણ અસ્થાયી રીતે રોકી દીધું છે. આ પરીક્ષણમાં 60 હજાર લોકોના સામેલ થવાની વાત કહેવામાં આવી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંપનીએ કહ્યું કે પરીક્ષણમાં ભાગ લેનાર લોકોમાંથી એક વ્યક્તિ બીમાર થતાં આ નિર્ણય લીધો છે.\n\nકંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ બીમારી વિશે હાલ સુધી કાંઈ ખબર નથી પડી પરંતુ એક સ્વતંત્ર સુરક્ષા સમિતિ અને કંપનીના પોતાના ડૉક્ટર દરદીની દેખરેખ રાખી રહ્યા છે. \n\nઆના માટે ઑનલાઇન આવેદન કરીને સામેલ થઈ શકાતું હતું. હાલ તેને રોકી દેવામાં આવ્યું છે.\n\nજૉન્સન એન્ડ જૉન્સને પોતાના નિવેદનમાં કહ્યું છે કે આવા પરીક્ષણોમાં આવી રુકાવટ આવતી હોય છે. \n\nઆ પહેલા ગત અઠવાડિયે એક બીજી કંપની એસ્ટ્રાજેનિકાએ બ્રિટનમાં એક દરદી બીમાર થયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન: શું ધનિક દેશો કોવિડ વૅક્સિનની સંગ્રહખોરી કરી રહ્યા છે?\\nસારાંશ: ધનિક દેશો કોવિડ વૅક્સિનની સંગ્રહખોરી કરી રહ્યા છે અને તેના કારણે ગરીબ દેશોને આ વૅક્સિન મેળવવામાં તકલીફ થશે, એ નક્કી છે. કેટલીક આંદોલનકારી સંસ્થાઓના એક ગઠબંધને આ ચેતવણી ઉચ્ચારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈશ્વિક મહામારી કોરોનાની રસી બનાવવા માટે અનેક કંપનીઓ સ્પર્ધામાં છે.\n\nપીપલ્સ વૅક્સિન અલાયન્સનું કહેવું છે ઓછી આવકવાળા લગભગ 70 દેશોમાં દર દસ લોકોમાંથી માત્ર એકને જ આ વૅક્સિન મળી શકશે. \n\nઆ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાએ એ વાતનો વાયદો કર્યો છે કે તેમની વૅક્સિનનો માત્ર 64 ટકા ડોઝ જ વિકાસશીલ દેશોને અપાશે.\n\nએ અંગે કોશિશ થઈ રહી છે કે આ વૅક્સિનને સમગ્ર દુનિયામાં ભેદભાવ વગર વિતરિત કરાય. \n\nઆ બાદ તેમની પાસેથી એ વાતનો સંકલ્પ લેવામાં આવ્યો છે કે કોવૅક્સ નામની આ વૅક્સિન લેવા માટે કરાર કરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિન: શું બીસીજીની રસી કોરોના વાઇરસથી બચાવી શકે?\\nસારાંશ: બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ એક ટેસ્ટ શરૂ કર્યો છે જેમાં એ જોવામાં આવી રહ્યું છે કે શું બીસીજીની વૅક્સિનની મદદથી કોરોના સંક્રમિતોના જીવ બચાવી શકાય છે કે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનિવર્સિટી ઑફ એક્સેટરમાં ચાલી રહેલી ટ્રાયલમાં લગભગ 1000 લોકો ભાગ લેવાના છે.\n\nઆ રસી 1921માં વિકસિત થઈ હતી. તેને ટીબીને રોકવા માટે તૈયાર કરાઈ હતી પરંતુ એવા પ્રમાણ મળ્યા કે આ રસી અન્ય સંક્રામક બિમારીઓથી બચાવવામાં પણ કારગત નિવડી શકે છે.\n\nલાખો લોકોએ બાળપણમાં ભલે આ રસી મૂકાવી હોય પરંતુ ફરીથી તેમણે રસી મૂકાવવાની જરૂર પડી શકે છે. આ રસીને એ રીતે વિકસાવવામાં આવી હતી કે તે શરીરની રોગપ્રતિકારક વધારે. પરંતુ રોગપ્રતિકાર શક્તિ પર તેનો કેટલો વ્યાપર પ્રભાવ પડે છે તે જોઈને લાગે છે કે આ તે અન્ય સંક્રમિત બીમારીઓથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિનના નવા ઑર્ડર મામલે મોદી સરકારે શું ચોખવટ કરી?\\nસારાંશ: ભારતમાં કોરોના મહામારીએ ચારેકોર કાળો કેર વર્તાવ્યો છે અને ઓક્સિજનની અછતથી લઈને પથારીઓની સગવડ સુધી સરકાર પર સવાલોનો મારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં 18થી વધારે વયના લોકોનું રસીકરણ શરૂ થયું છે ત્યારે અનેક રાજ્યોએ રસીનો સ્ટૉક પૂરતો નહીં હોવાની તો અમુક મીડિયા હાઉસે સરકારે માર્ચ પછી નવો ઑડર્ર નહીં કર્યો હોવાની વાત કરી હતી.\n\nઆ જ રીતે એક મુદ્દો કોરોના વૅક્સિનની અછતનો પણ સામે આવી રહ્યો છે. દેશમાં 18થી વધારે વયની વ્યક્તિઓનું રસીકરણ શરૂ થયું છે ત્યારે અનેક રાજ્યો વૅક્સિનનો સ્ટૉક નહીં હોવાનું કહી ચૂક્યા છે.\n\nઆ દરમિયાન પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ એક નિવેદન જાહેર કર્યું છે અને સરકાર વૅક્સિનનો પૂરતો ઑડર્ર કરી રહી હોવાનું કહ્યું છે. \n\nપીઆઈબીએ માર્ચ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિનની રાજ્યોમાં અછત છે તો ખાનગી હૉસ્પિટલોમાં કેવી રીતે મળી જાય છે?\\nસારાંશ: ગુજરાતમાં અનેક લોકોને વૅક્સિનના ડોઝ માટે રજિસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે ખાનગી હૉસ્પિટલોમાં પૈસા ખરચીને વૅક્સિનેશન શરૂ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસીકરણ કેન્દ્ર પર મહિલા\n\nગુજરાતમાં તાજેતરમાં અમુક ખાનગી હૉસ્પિટલોને કૉર્પોરેશનના સહયોગથી પેઇડ વૅક્સિનેશન ડ્રાઇવની મંજૂરી આપવામાં આવી અને વિવાદ થયો. વિપક્ષે સરકારે વૅક્સિનનો વેપાર શરૂ કર્યો હોવાનો આરોપ મૂક્યો. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેનો આકરો વિરોધ કર્યો. જોકે, જીએમડીસી ગ્રાઉન્ડ પર વૅક્સિનેશન ડ્રાઇવ-થ્રુમાં ભારે ભીડ જોવા મળી. \n\nદિલ્હી નજીક ગ્રેટર નોઈડામાં વસતા પ્રશાંત કુમાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના માટે અને પોતાના પરિવાર માટે વૅક્સિનનો સ્લોટ બૂક કરાવવા પ્રયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિનેશન : ભારતમાં સિનિયર રસીકરણનો બીજો તબક્કો કેમ છે ખાસ?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસ સામે રસીકરણના બીજા તબક્કો આજથી શરૂ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસ રસીકરણ\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તબક્કામાં રસીનો પહેલો ડોઝ લીધો છે. \n\nવડા પ્રધાને પોતે આ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.\n\nએમણે લખ્યું કે, ''ઍઇમ્સમાં કોરોના વૅક્સિનનો મારો પહેલો ડોઝ લીધો. આપણાં ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ ટૂંકા ગાળામાં કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈમાં જે કામગીરી કરી છે તે સરાહનીય છે. જે પણ લોકો યોગ્યતા ધરાવે છે એમને રસી લેવા માટે હું અપીલ કરું છું. ચાલો, ભારતને કોવિડ-19 મુક્ત બનાવીએ.''\n\nબીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન; તથા 45 વર્ષથી વધુ ઉંમર ધરાવત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૅક્સિનેશન ભારતમાં શરૂ થઈ ગયા છતાં મહામારી કાબૂમાં કેમ નથી આવી રહી?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસીના ત્રણ કરોડ જેટલા ડોઝ અપાઈ ચૂક્યા છે, જ્યારે અઢી કરોડ લોકોને રસીનો કમ સે કમ એક ડોઝ અપાઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસીના ત્રણ કરોડ જેટલા ડોઝ અપાઈ ચૂક્યા છે, જ્યારે અઢી કરોડ લોકોને રસીનો કમ સે કમ એક ડોઝ અપાઈ ગયો છે.\n\nફ્રન્ટલાઇન વર્કરોને કોરોના વાઇરસની રસી આપ્યા બાદ 1 માર્ચથી 60થી વધુ ઉંમર ધરાવતા લોકો માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 60 વર્ષની ઉંમરના લોકો, જેમને અન્ય કોઈ બીમારી છે તેવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને, પણ કોરોના વાઇરસની રસી મૂકવામાં આવી રહી છે.\n\nજાન્યારીમાં 2021માં ધીમી શરૂઆત બાદ ભારતમાં હવે રસીકરણ અભિયાન જોર પકડી રહ્યું છે. લોકો માની રહ્યા હતા કે જેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના વૉર્ડની દેખરેખ કરતાં નર્સ અને તેમના પુત્રની હ્રદયસ્પર્શી કહાણી\\nસારાંશ: કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટર્સ તથા નર્સોએ કેવા ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડતો હોય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પરિવારજનો કેવી પરિસ્થિતિમાં રહે છે? ખાસ કરીને આ ડોક્ટરો તથા નર્સીસનાં બાળકો કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે?\n\nઆ સવાલોના જવાબ મેળવવા માટે એક નર્સનો અનુભવ જાણીએ. આ નર્સે કોરોના વૉર્ડની સાથે તેમના દીકરાની દેખભાળ પણ કરવી પડે છે. \n\n'હું કોવિડ વૉર્ડની નર્સ છું'\n\nએ દિવસે અમને અમારી હૉસ્પિટલમાં એક તાકિદની બેઠક યોજવામાં આવી, એમાં અમને જણાવવામાં આવ્યું હતું કે અમારી હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓ દાખલ કરવામાં આવશે અને અમારે એ માટે ખુદને માનસિક રીતે તૈયાર કરવા પડશે. \n\nઅમે જરૂરિયાતના હિસાબે વૉર્ડ્ઝ તૈય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંકટ : 'છાતી પર બિલાડી બેસી ગઈ હોય એવું ડિપ્રેશન થાય છે'\\nસારાંશ: કોરોના મહામારી અને તેના કારણે થયેલા લૉકડાઉનના કારણે માનસિક રીતે અસ્વસ્થ લોકો માટે નવી સમસ્યાઓ ઊભી થઈ છે. વેટફોર્ડની લિઝ્ઝી નૉટ અને એબરડીનના વિદ્યાર્થી બર્ટી કેમ્પબેલ અહીં વર્ણવે છે કેવી રીતે આ સંકટનો સામનો તેઓ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n22 વર્ષની રેખાંકનો કરનારી કલાકાર લિઝ્ઝી નૉટ ડિપ્રેશનમાં જીવે છે:\n\nમને ડિપ્રેશન એવું થાય છે કે જાણે મારી બિલાડી રોડની મારી છાતી પર બેસી ગઈ હોય. દિવસોથી છાતી પર બેઠી છે અને ત્યાંથી હલતી જ નથી એવું લાગે છે. ભારેખમ લાગે છે, પણ એટલીય નહીં કે હું મારું રોજિંદું કામ ન કરી શકું. એવું લાગે કે બાળકને ગળે હિંચકો બાંધીને લટકાવી રાખ્યું છે. મને હાઇ-ફંક્શનિંગ કહે છે એવું ડિપ્રેશન છે એટલું આવું લાગે છે. આ દિવસોમાં નાની વાતમાં પણ મને રડવું આવી જાય અને બહુ હતાશા થઈ જવાય.\n\n'મને ડર લાગે છે કે..."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંકટ : ધમણ-1 અંગેના એ પાંચ સવાલો જેના જવાબ હાલ સુધી મળ્યા નથી\\nસારાંશ: ગુજરાતના રાજકોટ શહેરની એક કંપની 'જ્યોતિ સીએનસી'નો દાવો છે કે 'કોવિડ-19 સામે લડવા માટે તેણે એક પહેલ કરી છે.''જ્યોતિ સીએનસી'ની વેબસાઇટ નું નામ એ 'વૅન્ટિલેટર' પર રાખવામાં આવ્યું છે જેનું નિર્માણ કંપનીના સીએમડી પરાક્રમસિંહ જાડેજાનાં 'સાહસ અને દૂરદર્શિતાને લીધે કરાયું છે, જેનાથી કોરોના વાઇરસ સામેના જંગમાં ગુજરાત પ્રદેશ અને અન્યોની મદદ થઈ શકે.'આ વેબસાઇટ પર કંપનીના કેટલાક વધુ દાવાઓ પણ છે :\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દાવાઓ વચ્ચે કંપનીએ વધુ એક લાઇન લખી છે.\n\n\"અમે વૅન્ટિલેટર બનાવવામાં નિષ્ણાત નથી, પરંતુ દેશની વર્તમાન માગને જોતાં અમે આ મશીનનું આયોજન અને નિર્માણ કર્યું.\"\n\nકોરોના વાઇરસ જેવી બીમારીના પ્રકોપ વચ્ચે પણ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, તેમ છતાં 'જ્યોતિ સીએનસી'ના આ બધા દાવા ધમણ-1ની વેબસાઇટ પર મોજૂદ છે.\n\nપાંચ સવાલો, જેના જવાબ બાકી \n\nવૅન્ટિલેટરની જરૂર કેમ?\n\nવર્ષ 2019 પૂરું થતાં સુધીમાં ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઇરસના કેસ વધવાના શરૂ થયા હતા.\n\nએશિયા સહિત યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં કોરોના વાઇરસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંકટ : વૈજ્ઞાનિકોની ચેતવણીની મોદી સરકારે ઉપેક્ષા કરી - રૉયટર્સ\\nસારાંશ: સરકાર તરફથી ગઠન કરવામાં આવેલ વૈજ્ઞાનિક સલાહકારોના એક ફોરમે માર્ચની શરૂઆતમાં ભારતીય અધિકારીઓને દેશમાં એક નવા અને વધું સંક્રામક વેરિયન્ટ ફેલાવાની ચેતવણી આપી હતી. ફોરમમાં સામેલ પાંચ વૈજ્ઞાનિકોએ સમાચાર એન્જસી રૉયટર્સને આ જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાર વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચેતવણી છતાં કેન્દ્ર સરકારે વાઇરસને ફેલાતો રોકવા માટે મોટા સ્તરે પ્રતિબંધો લાગુ કર્યા ન હતા. \n\nમાસ્ક પહેર્યા વિના લાખો લોકોએ ધાર્મિક આયોજન અને રાજકીય રેલીઓમાં ભાગ લીધો, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સત્તાધારી ભાજપ અને વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. \n\nઆ વચ્ચે વડા પ્રધાન મોદીના કૃષિ સંબંધિત ફેરફારોને લઈને દિલ્હીની સીમાઓ પર હજારો ખેડૂતોએ પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું.\n\nદુનિયાનો બીજા ક્રમનો સૌથી વધારે વસતિ ધરાવતો દેશ હવે કોરોનાની બીજી લહેર સામે લાચાર બની ગયો છે. આ લહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંકટ : શું હવે દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવું વધુ મુશ્કેલ બની જશે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમજ અત્યાર સુધી આ જીવલેણ બીમારી ત્રણ હજાર લોકોનાં મૃત્યનું કારણ બની ચૂકી છે.\n\nહાલ દેશમાં ચોથા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી ઘણી રાહતો આપવામાં આવી છે અને આ વખતે મોટા ભાગની જવાબદારીઓ રાજ્યોને શિરે નાખવામાં આવી છે.\n\nઆ પરિસ્થિતિ વચ્ચે પણ પ્રવાસી મજૂરો પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે.\n\nત્રણ મે બાદથી રાજ્યોમાં સંક્રમણના જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં ઘણા મામલા પ્રવાસીઓના પણ છે.\n\nસંક્રમણના મામલામાં વધારો\n\nહવે તો એ રાજ્યોમાં પણ સંક્રમણ વધુ વ્યાપક બની ગયું છે જ્યાં અમુક સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંકટ : સરકાર સામે સવાલ ઉઠાવનાર દલિત ડૉક્ટર મૅન્ટલ હૉસ્પિટલમાં કેમ?\\nસારાંશ: વિશાખાપટ્ટનમના આ દલિત ડૉક્ટર કે. સુધાકરના શરીર પર ઉપરના ભાગે કોઈ કપડાં નથી અને એક પોલીસ કૉન્સ્ટેબલ તેમને લાત મારીને જમીન પર પાડી દે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. સુધાકરનો વાઇરલ વીડિયો\n\nડૉક્ટરની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ અને ઑનલાઇન યૂઝર્સ આ મામલે સરકારની આકરી ટીકા કરી રહ્યા છે.\n\nસુધાકર આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાની નરસીપટ્ટનમ ક્ષેત્રીય સરકારી હૉસ્પિટલમાં ઍનેસ્થિયૉલૉજિસ્ટ તરીકે કામ કરતા હતા.\n\nગત મહિને તેમને અનુશાસનાત્મક કારણ આગળ કરી સસ્પેન્ડ કરી દીધા હતા. સુધાકરે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ડૉક્ટરોને પૂરતી સંખ્યમાં પી.પી.ઈ. (પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમૅન્ટ) કિટ્સ અને એન-95 માસ્ક અપાતાં નથી.\n\nડૉક્ટર સુધાકર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંકટ: કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટેની ઍપ્સ પર શંકા કેમ?\\nસારાંશ: કોરોના વાઇરસના ચેપને શોધવા માટેની કૉન્ટેક્ટ ટ્રેસિંગ (સંપર્કમાં આવેલા લોકોને શોધવાની) ઍપ્સ વિશે અને આ ટેકનૉલૉજી અપેક્ષા કરતાં ઊણી ઊતરશે કે કેમ તેની શંકાઓ જાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા સંપર્કમાં આવનારાઓને સતર્ક કરવાનો પ્રયાસ\n\nકોઈ વ્યક્તિને ચેપ લાગ્યો હોય તો તેના સંપર્કમાં છેલ્લા થોડા દિવસો દરમિયાન આવેલી વ્યક્તિને ઍલર્ટ મળે તે પ્રકારની સ્માર્ટફોન ઍપ્લિકેશન તૈયાર થઈ છે.\n\nજોકે એડા લવલેસ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે \"એવા કોઈ પુરાવા નથી\" કે આ ટૂલ્સ વ્યવહારુ, ચોકસાઈ સાથેના કે ટેકનિકલ ક્ષમતા ધરાવતાં હોય.\n\nબીજા લોકો એ વાત પર ભાર મૂકે છે કે આ પહેલની સાથે રૂબરૂ માણસો દ્વારા પણ ચેકિંગ થાય તે પણ જરૂરી છે.\n\nએટલું જ નહીં સમગ્ર યુરોપ માટે આવી ટેકનૉલૉજી તૈયાર કરી રહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંક્રમણની તબાહી ક્યારે અટકશે? વાઇરોલૉજિસ્ટ ડૉ. કાંગે આપ્યો જવાબ\\nસારાંશ: વિખ્યાત વાઇરોલૉજિસ્ટ ગગનદીપ કાંગ કહે છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની અસરમાં ઘટાડો આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સંક્રમણની તબાહી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અટકી શકે છે - ડૉ. ગગનદીપ કાંગ\n\nબુધવારે એક વર્ચ્યુઅલ વાતચીતમાં ડૉ. કાંગે જણાવ્યું, \"આપણે જે પ્રકારનું મૉડલ જોઈ રહ્યાં છીએ, તેનાથી અદાંજ લગાવી શકાય છે કે મે મહિનાના બીજા અઠવાડિયાથી છેલ્લા અઠવાડિયા સુધીમાં કોરોના વાઇરસની અસરમાં ઘટાડો આવી શકે છે.\"\n\n\"કેટલાંક મૉડલને જોતાં લાગે છે કે જૂનની શરૂઆતમાં કેસોમાં ઘટાડો આવવાની શરૂઆત થઈ શકે છે. પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે તેના આધારે કહી શકાય કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી કેસમાં ઘટાડો આવે તેની શક્યતા વધુ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંક્રમણની વચ્ચે ગુજરાતમાં દોઢ મહિનાથી ધરણાં પર કેમ બેઠા છે આ લોકો?\\nસારાંશ: \"સાહેબ મહાનગરપાલિકામાં અધિકારીઓ જ કોરોના જેવા થઈ જીવ લેવા બેઠા હોય ત્યારે કોરોનાની બીક શેની લાગે? કોરોના પણ એમ વિચારે કે પહેલાંથી જ પરેશાન ગરીબ લોકો પાસે જઈને હું શું કરીશ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરોધપ્રદર્શનની તસવીર\n\nકોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં આંદોલન કરી રહેલા વિજય વસાવાને પૂછ્યું કે આટલી મોટી સંખ્યામાં આંદોલન કરવા એક સ્થળે એકઠા થાવ છો તો કોરોના વાઇરસનો ડર લાગતો નથી ત્યારે તેમણે આ જવાબ આપ્યો.\n\n વડોદરાની સંજયનગરની ઝૂંપડપટ્ટીમાં લૉકડાઉન પૂર્ણ થયાની સાથે જ એક આંદોલનની શરૂઆત થઈ છે. \n\nઆ આંદોલન 40 દિવસથી ચાલી રહ્યું છે. આંદોલન કરી રહેલા લોકોની માગ છે કે વર્ષ 2017માં જ્યારે તેમની ઝૂંપડપટ્ટી તોડવામાં આવી ત્યારે કરાયેલા વાયદા પ્રમાણે તેમને મકાન બાંધી આપવામાં આવે.\n\nઆંદોલનકારીઓ પોતાની માગને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી ગૅંગરીનનો ખતરો, કેટલો જોખમી છે આ રોગ?\\nસારાંશ: તમે તમારી આસપાસ કેટલાંય દર્દીઓને કોરોનામાંથી સાજા થતા જોયા હશે, અને કેટલાક દર્દીઓમાં સાજા થયા પછી અલગઅલગ કૉમ્પિલકેશનના સમાચાર પણ સાંભળ્યા હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો સામે બ્લૅક ફંગસ અને હવે વાઇટ ફંગસનો પડકાર છે ત્યારે ગૅંગરીને તેમની ચિંતા વધારી દીધી છે.\n\nકોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી બ્લડ ક્લૉટ્સ, હાર્ટ ઍટેક, બ્લૅક ફંગસ અને વ્હાઇટ ફંગસ જેવી ગંભીર સમસ્યા થવાના કેસ સતત ચિંતાનો વિષય છે. \n\nગુજરાતની જેમ અનેક રાજ્યોમાં બ્લૅક ફંગસને મહામારી જાહેર કરવી પડી છે ત્યારે દર્દીઓમાં ગૅંગરીનની સમસ્યા પણ સામે આવી રહી છે. \n\nકોરોના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો સામે બ્લૅક ફંગસ અને હવે વાઇટ ફંગસનો પડકાર છે ત્યારે ગૅંગરીન તેમની ચિંતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સામેનું 'મુંબઈ મૉડલ' : જેણે સૌથી અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાને ટક્કર આપી\\nસારાંશ: કોરોના મહામારીમાં જ્યારે દેશમાં ઓક્સિજન, હૉસ્પિટલમાં પથારીઓ અને રેમડિસિવિર ઇન્જેકશનોની અફરાતફરી મચી હતી ત્યારે દેશમાં સૌથી વધારે કોરોના કેસનો લોડ ધરાવનાર મહારાષ્ટ્રમાં સ્થિતિ અલગ જ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈ દેશના સૌથી વધુ કોરોના અસરગ્રસ્તોમાંનું એક છે\n\nભારતની સુપ્રીમ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાની કોરોનામાં ઓક્સિજન મૅનેજમૅન્ટની કામગીરીનાં વખાણ કર્યાં અને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર અને દિલ્હી જુએ કે 'મુંબઈ મૉડલ'માં શું છે.\n\nકોરોનાની બીજી લહેરમાં આખા દેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ પણ જ્યાં સુધી વધારે કેસ છે એ મુંબઈમાં સ્થિતિ હાથ બહાર નહોતી ગઈ. આવું કેવી રીતે થયું?\n\nઓક્સિજનનું 'મુંબઈ મૉડલ'\n\nસુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસ સામે મુંબઈ મહાનગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરી છે\n\nઓક્સિજનનું 'મુંબઈ મૉડલ'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સારવાર : ગુજરાતમાં ખાનગી હૉસ્પિટલો બેફામ, સરકાર લાચાર?\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર માટે રૂમચાર્જથી લઈને દરેક વસ્તુ-સેવાના ભાવ નક્કી કર્યા છે, પરંતુ તેમાં રહેલાં છીંડાંનો ગેરલાભ લેવામાં આવતો હોવાની ફરિયાદ ઊઠી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્ધારિત ભાવ કરતાં વધુ રકમ વસૂલનાર બે હૉસ્પિટલને રૂપિયા પાંચ-પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, રાજ્ય સરકારે ખતા કરનાર હૉસ્પિટલોનું લાઇસન્સ રદ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી છે. \n\nસોમવાર બપોરની સ્થિતિ મુજબ, ગુજરાતમાં કોરોનાના પાંચ હજાર 742 કેસ ઍક્ટિવ છે, જ્યારે 1477 દરદી મૃત્યુ પામ્યાં છે. \n\nઆ મુદ્દે તબીબોનું સંગઠન પણ સરકાર સાથે છે, જોકે જોગવાઈમાં કેટલીક છટકબારી છે, જેનો લાભ ખાનગી હૉસ્પિટલો લઈ શકે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. \n\nખાનગી હૉસ્પિટલોની જરૂર કેમ?\n\nઅમદાવાદ સિવિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના સ્પૉર્ટસ : સેક્સ ડૉલ્સ ઑડિયન્સમાં, બંધ સ્ટેડિયમમાં રમાયેલી ફૂટબૉલ મૅચ પર વિવાદ\\nસારાંશ: કોરોના સંક્રમણનો ભય ખેલ જગત પર છવાયેલો છે. લૉકડાઉનને પગલે રમતના મેદાનો બંધ છે અને દુનિયાભરમાં જ્યાં પણ લીગ પ્રતિસ્પર્ધા રમાય છે ત્યાં આયોજકો સામે પ્રશ્ન છે કે ખાલી સ્ટેડિયમમાં રમત યોજવામાં આવે તો ત્યાંનો માહોલ કેવી રીતે સુધારવો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, દક્ષિણ કોરિયાના સિયોલની ફૂટબૉલ ક્બલે એફસી સિયોલે જે રીત અપનાવી કદાચ જ અન્ય સ્પૉર્ટસ ક્લબ તેનું અનુસરણ કરશે. \n\nએફસી સિયોલે લીગ મૅચ દરમિયાન ઑડિયન્સ સ્ટેન્ડમાં માં સેક્સ ડૉલ્સ બેસાડી હતી અને તેને લઈને વિવાદ ઊભો થયો હતો તેમજ ચાહકો તરફથી ટીકાનો સામનો સામનો કરવો પડ્યો હતો.\n\nજોકે, એ પછી એફસી સિયોલે માફી પણ માગી હતી. \n\nએફસી સિયોલની દલીલ હતી કે, આ સેક્સ ડૉલ્સ નહીં પરંતુ પ્રીમિયમ ગુણવત્તા ધરાવતી પૂતળાં-પૂતળીઓ છે. \n\n\n\n\n\n\n\n\n\nજોકે પાછળથી તેમણે સ્વીકાર્યું હતું કે સેક્સ ટૉય્ઝ બનાવતા એક સપ્લાયરે આ તેને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોના: સી. આર. પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કોરાણે કોરાણે મૂકાયું?\\nસારાંશ: ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અભિનંદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયું હોવાનો વિવાદ થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વલસાડના પારડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અહેવાલ મુજબ કોરોનાની સ્થિતિમાં ઓછા લોકોની પરમિશન છતાં હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. \n\nઅનેક લોકો હૉલમાં બેસવાની જગ્યા ના મળતા નજીક નજીક ઊભેલા જોવા મળ્યા હતા. \n\nકોરોના વાઇરસના કેસ વલસાડમાં સતત વધી રહ્યા છે ત્યારે આ ભાજપના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને વિવાદ થઈ રહ્યો છે.\n\nજુઓ સમગ્ર વીડિયો અહેવાલ. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાઃ બાળકોને સંક્રમણથી બચાવવા આપણી તૈયારી કેવી છે?\\nસારાંશ: સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી થઈ ત્યાં ત્રીજી લહેરની વાતો શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની પહેલી લહેરમાં RT-PCR ટેસ્ટમાં ચાર ટકા બાળકો પૉઝિટિવ આવ્યાં હતાં જ્યારે બીજી લહેરમાં 10 ટકા બાળકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.\n\nત્રીજી લહેર ક્યારે આવશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે ત્રીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.\n\nકોરોનાની પહેલી લહેરમાં RT-PCR ટેસ્ટમાં ચાર ટકા બાળકો પૉઝિટિવ આવ્યાં હતાં જ્યારે બીજી લહેરમાં 10 ટકા બાળકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.\n\nવસતીની દૃષ્ટિએ જોવામાં આવે તો દેશના 30 કરોડ બાળકોમાં આ પ્રમાણ 14 ટકા થાય છે.\n\nઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાઃ શું ઓક્સિજન એક્સપ્રેસથી સપ્લાયનું સંકટ દૂર થશે?\\nસારાંશ: કોરોનાના સતત વધતા જતા કેસના કારણે ઓક્સિજનની માંગમાં વધારો થવાથી ભારતીય રેલવેએ સોમવાર રાતથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. સોમવારે રાત્રે આઠ વાગ્યાને પાંચ મિનિટે પહેલી ટ્રેન રવાના થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેલવેનો ઉપયોગ કરવાથી ઓક્સિજન પહોંચાડવામાં ઝડપ આવશે તેવી આશા છે\n\nરેલવે મંત્રાલયના એક અધિકારી મુજબ પહેલી ટ્રેન મુંબઈના કાલંબોલી રેલવે સ્ટેશનથી ખાલી કન્ટેઇનર લઈને વિશાખાપટ્ટનમ્ જશે જ્યાંથી તે રિફિલ થઈને પાછી આવશે.\n\nઅધિકારીના જણાવ્યા પ્રમાણે સાત ડબ્બાની વિશેષ ટ્રેનના દરેક ડબ્બામાં 16 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન હશે અને આ ટ્રેનને આવવા-જવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.\n\nમંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેન ઉપરાંત બીજી ટ્રેનોને પણ દોડાવવાની યોજના છે.\n\nભારતમાં કોવિડના લગભગ 20 લાખ ઍક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાએ ગરીબ અને અમીર વચ્ચેનું અંતર કઈ રીતે વધારી દીધું?\\nસારાંશ: બીબીસીએ કરેલા એક સર્વેક્ષણ અનુસાર, કોરોના વાઇરસ મહામારીની સૌથી વધુ અસર ગરીબ દેશો પર થઈ છે. જેના કારણે વૈશ્વિક અસમાનતા વધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"11મી માર્ચે કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરાયો. તેના છ મહિના પછી બીબીસીએ જુદાજુદા દેશો પર આ મહામારીની શી અસર પડી એ જાણવા માટે લગભગ ત્રીસ હજાર લોકોનો સર્વે કર્યો હતો.\n\nમહામારીના સંક્રમણને રોકવા માટે વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું અને એના કારણે એ એ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. દુનિયાના ગરીબ ગણાતા દેશો અને યુવાનો એમ કહે છે કે મહામારીને કારણે તેઓ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.\n\nસર્વેમાં ભાગ લેનારા લોકોમાંથી ગરીબ દેશોના 69 ટકા લોકોએ જણાવ્યું કે તેમની આવક ઘટી ગઈ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાકાળ વચ્ચે નવરાત્રિનું આયોજન કેટલું મુશ્કેલ બનશે?\\nસારાંશ: નોરતાંને ગણતરીના દિવસો બાકી છે. સામાન્ય રીતે આ દિવસોમાં ગુજરાત અને મુંબઈમાં ધમધમાટ હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચણીયાચોળીની ખરીદીઓ ચાલુ થઈ ગઈ હોય, ગરબાના વર્ગોમાં છેલ્લા તબક્કાની રિહર્સલ ચાલુ હોય. ગરબાના આયોજકો પણ તેમની તૈયારીઓમાં લાગી ગયા હોય, વગેરે વગેરે.\n\nવૈશ્વિક મહામારી કોરોનાનાં ગ્રહણને કારણે નવરાત્રીનો કોઈ ધમધમાટ આ વર્ષે જોવા મળતો નથી.\n\nકોરોના જે રીતે રાજ્યભરમાં પોતાનો અડિંગો જમાવી રહ્યો છે, એ જોતાં રાજ્ય સરકાર આ વખતે ગરબા માટે મંજૂરી આપશે કે નહીં એ સવાલ ચર્ચામાં છે.\n\nનાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ચારેક દિવસ પહેલાં જ મીડિયાને કહ્યું હતું કે \"નવરાત્રીને લગતાં આયોજન કેવી રીતે કરવાં, ગરબા માટે કેટલી સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાકાળમાં નવરાત્રી માટે 200 માણસનું ભેગા થવું કેટલું જોખમી?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની અનલૉક - 5 હેઠળની માર્ગદર્શિકા અંતર્ગત નવરાત્રી, દશેરા, દિવાળી સહિતના તહેવારો મામલે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં સરકારે જાહેર ગરબા આયોજનની મંજૂરી નથી આપી. પરંતુ પૂજા-અર્ચના માટે ગરબી અથવા મૂર્તિ-તસવીરની સ્થાપના કરવા માટે વધુમાં વધુ 200 વ્યક્તિનાં ભેગા થવાની મંજૂરી આપી છે.\n\nજોકે તેના માટે વિગતવાર માર્ગદર્શિકા છે જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને જગ્યાઓને સૅનેટાઇઝ કરવા સહિતની બાબતો સામેલ છે.\n\nબીજી તરફ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસોમાં વધારો યથાવત છે અને ગુજરાતમાં પણ સરેરાશ દરરોજ 1200 કેસ નોંધાઈ રહ્યા છે.\n\nગુજરાતના વિવિધ શહેરો અને ગામડાંમાં પણ કોરોના સંક્રમણે પગપેસારો કરી દીધેલ છે. સુરત, અમદાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાથી થયેલાં મૃત્યુ અંગે ન્યૂયૉર્ક ટાઇમ્સનો રિપોર્ટ 'આધારહીન અને ખોટો' : કેન્દ્ર સરકાર - Top News\\nસારાંશ: કેન્દ્ર સરકારે ભારતમાં કોવિડ-19ની પરિસ્થિતિ પર ન્યૂયૉર્ક ટાઇમ્સમાં આવેલા રિપોર્ટને 'આધારહીન અને ખોટો' ગણાવતા નકારી કાઢ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉન્નાવમાં નદીકિનારે મૃતદેહો\n\nકેન્દ્ર સરકાર મુજબ, \"આમાં કોઈ પણ પુરાવા નથી આપવામાં આવ્યા અને આ ખોટ રીતે લગાવવામાં આવેલા અનુમાન પર આધારિત છે. \"\n\nન્યૂયૉર્ક ટાઇમ્સે બે દિવસ પહેલા સમાચાર પ્રકાશિત કર્યા હતા જેમાં ભારતમાં કોવિડ-19ને કારણે થયેલાં મૃત્યુને લઈને અલગઅલગ રીતે અનુમાન લગાવવામાં આવ્યા હતા. \n\nરિપોર્ટમાં ભારતના 24 મે 2021 સુધીના આધિકારિક આંકડાનો ઉલ્લેખ હતો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ મુજબ ત્યાર સુધી સંક્રમિતોની કુલ આધિકારિક સંખ્યા બે કરોડ 60 લાખ અને મરનાર લોકોની સંખ્યા લગભગ ત્રણ લાખ સાત હજાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાથી ભારતમાં સર્જાયેલી કટોકટીએ મોદીની ઇમેજ પર પ્રચંડ ફટકો માર્યો?\\nસારાંશ: બ્રિટિશ અખબાર સન્ડે ટાઇમ્સે તાજેતરમાં એક હેડલાઇનમાં લખ્યું હતું, 'મોદી ભારતને લૉકડાઉનમાંથી બહાર કાઢીને કોવિડ સર્વનાશ તરફ લઈ ગયા.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વભરનું મીડિયા ભારતની આ સ્થિતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠરાવી રહ્યું છે\n\n'ધ ઑસ્ટ્રેલિયન' અખબારે પોતાનો એક લેખ ફરીથી પ્રકાશિત કર્યો જેના સારાંશમાં લખ્યું હતું, \"ટીકાકારોનું કહેવું છે કે અહંકાર, અંધરાષ્ટ્રવાદ અને બિનકાર્યક્ષમ બ્યૂરોક્રેસીએ એવું મહાસંકટ પેદા કર્યું છે જેમાં નાગરિકો તો પીસાઈ રહ્યા છે, પરંતુ ભારતના ટોળાપ્રેમી વડા પ્રધાન મગ્ન છે.\"\n\nભારતે આ લેખનો વળતો જવાબ પણ આપ્યો. પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બહુ કાળજીપૂર્વક રચાયેલી છબિ ખરડાઈ છે.\n\nહૉસ્પિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાના કેર વચ્ચે ચીન પણ ભારતની મદદે આવ્યું\\nસારાંશ: ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇડૉન્ગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સહાનુભૂતિ સંદેશ મોકલ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ટ્વીટમાં લખ્યું, \"રાષ્ટ્રપતિ શીએ કહ્યું છે 'હું ભારતમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને લઈને ચિંતિત છું. ચીનની જનતા અને સરકાર તરફથી અને સાથે જ મારી તરફથી હું ભારત સરકાર અને જનતા પ્રત્યે ભારે સંવેદના વ્યક્ત કરું છું.\"\n\n\"સંયુક્ત ભવિષ્ય સાથે માનવતા એક સમુદાય છે. એકજૂથતા અને સહયોગથી જ વિશ્વઆખાનાં રાષ્ટ્રો આખરે આ મહામારીને હરાવી શકશે.\"\n\n\"ચીની પક્ષ ભારતીય પક્ષ સાથે મહામારીથી લડવાની દીશામાં અને મદદ કરવા માટે મજબૂતીથી ઊભો છે. મને વિશ્વાસ છે કે ભારત સરકારના નેતૃત્વમાં ભારતીય જનતા ચોક્કસથી મહામારી પર વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાના નામે પ્રાઇવેટ હૉસ્પિટલો લોકોને કેવી રીતે લૂંટી રહી છે?\\nસારાંશ: કોરોના વાઇરસના કેરની વચ્ચે અનેક સરકારી હૉસ્પિટલોની સ્થિતિ સારી નથી. જેના કારણે લોકોને નાછૂટકે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રાઇવેટ હૉસ્પિટલોમાં સારવાર લેતા અનેક લોકોનો એવો આરોપ છે કે તેમની પાસેથી ખૂબ વધારે ચાર્જ વસૂલવામાં આવ્યો છે. દેશભરમાં પ્રાઇવેટ હૉસ્પિટલો સામે આવી ઘણી ફરિયાદો પણ થઈ છે. \n\nએક તરફ સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસ અને બીજી તરફ સરકારી હૉસ્પિટલોમાં ઓછો સ્ટાફ અને અપૂરતી સગવડો. આવી સ્થિતિમાં પ્રાઇવેટ હૉસ્પિટલો દ્વારા લેવામાં આવતા તોતિંગ ચાર્જિસે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. \n\nઆ સંદર્ભે બીબીસી ગુજરાતીએ અનેક લોકો સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું કે તેમની પાસેથી એક અથવા બીજી રીતે પ્રાઇવેટ હૉસ્પિટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાના બીજા વંટોળમાં ગુજરાતનાં નાનાં શહેરો-ગામોમાં વધારે જોખમ છે?\\nસારાંશ: \"મારું સ્વપ્ન છે કે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ બને. જો ડૉક્ટર જ નહીં હોય તો હૉસ્પિટલોનો અર્થ શું?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી તા. 22 સપ્ટેમ્બર 2012ના રોજ આ ટ્વીટ કર્યું હતું.\n\nઆજે આ ટ્વીટને આઠ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા છે. કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર છે અને એટલે ગુજરાતના વિકાસ માટે 'ડબલ એંજિનવાળી સરકાર' હોવાનું કહેવાય છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆમ છતાં દરેક જિલ્લામાં મેડિકલ કૉલેજ તો દૂરની વાત છે, પરંતુ કેટલાક જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દરદીઓ માટે આરટી-પીસીઆર (રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પૉલિમરાઇઝ ચેઇન રિઍક્શન) ટેસ્ટિંગ માટેની લૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની કઈ રસી સફળ થવાની વધારે સંભાવના છે, ક્યાં સુધીમાં રસી આવશે?\\nસારાંશ: ગત બે અઠવાડિયામાં ફાઇઝર\/બાયૉએન્ટેક અને મૉડર્ના બંનેએ પોતાની કોરોના વાઇરસની રસીને લઈને ખૂબ જ સફળ પરીક્ષણોની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અન્ય વૅક્સિન પર કામ ચાલી રહ્યું છે, જ્યારે ત્રીજી મહત્ત્વની ટ્રાયલ, બેલ્જિયમની કંપની જાનસેન કરી રહી છે અને તેના પર બ્રિટનમાં સંશોધન ચાલી રહ્યું છે. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજો તમે ઇચ્છો છો કે તમારું જીવન ફરીથી સામાન્ય થઈ જાય તો આપણને વૅક્સિનની આવશ્યકતા છે. \n\nહાલ પણ, મોટી સંખ્યામાં લોકોને કોરોના વાઇરસના સંક્રમણનો ખતરો છે. હાલમાં, આપણે આપણી રહેણીકરણી પર સંયમ રાખીને વધારે લોકોને મૃત્યુ પામવાથી બચાવી રહ્યા છીએ.\n\nપરંતુ, વૅક્સિન આપણા શરીરને આનાથી સુરક્ષિત રીતે લડવાનું શીખવશે. આ આપણને પહેલીવખત કોરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની કરુણ કહાણી : જે દિવસે લગ્ન હતાં એ જ રાત્રે મહેસાણાના યુવકે જીવ ગુમાવ્યો\\nસારાંશ: \"એક જ અઠવાડિયામાં મારાં બંને જુવાનજોધ સંતાનો કોરોનાને લીધે દુનિયા છોડી ગયાં. અમારા પરિવારનો માળો વિખાઈ ગયો. કોને જઈને કહેવું કે કોરોનાને લીધે અમારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ. અમારો ટેકો ચાલ્યો ગયો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જય અને પૂજા દવે\n\nમહેસાણાના મહેશભાઈ દવે જ્યારે ફોન પર આ શબ્દો કહેતા હતા, ત્યારે તેમનું હૈયું ભરાઈ આવ્યું હતું. પોતાનાં દીકરી અને દીકરાને ગુમાવ્યાની વાત કરતી વખતી તેમનો અવાજ તરડાઈ ગયો હતો.\n\nદવે પરિવારમાં લગ્નનો માંડવો બંધાવાનો હતો, પણ હવે ઘરમાં શોકનો માહોલ છે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમહેશભાઈના 24 વર્ષના દીકરા જયનું જે દિવસે લગ્ન હતું, એ જ રાત્રે તેમનું કોરોના સંક્રમણ બાદ અવસાન થયું. સાથે-સાથે તેમનાં બહેનનું પણ મૃત્યુ થયું.\n\nમહેશભાઈના ઘરમાં દીકરા જયનાં લગ્ન લીધાં હતાં, એટલે થોડા દિવસો પહેલાં સુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની કરુણતા : ઓક્સિજન માટે રાજકોટમાં સિલિન્ડર ચોર્યા, પણ નાઇટ્રોજન નીકળ્યો\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણના પગલે રાજ્યભરમાં હૉસ્પિલો ઉભરાઈ રહી છે. રેમડેસિવિર, દવાઓ, હૉસ્પિટલમાં પલંગની સાથે ઓક્સિજનની અછતની પણ બુમરાણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સંક્રમણ વચ્ચે સર્જાયેલી ઓક્સિજનની અછતમાં ચોર ચાર બૉટલ ચોરી ગયા\n\nઅન્ય શહેરોથી રાજકોટની સ્થિતિ કંઈ જુદી નથી, કોરોના સંક્રમણની સ્થિતિને લીધે રંગીલું શહેર ગણાતા રાજકોટનો રંગ ઝાંખો પડી ગયો છે. \n\nકોરોના સંક્રમિત દરદીઓ માટે ઓક્સિજનની અહીં પણ ઊંચી માગ છે. એવામાં રાજકોટમાં ઓક્સિજનના બૉટલ ચોરાઈ જવાની ઘટના સામે આવી હતી.\n\nઓક્સિજનનાં બૉટલની ચોરીનો સમગ્ર મામલો શું છે?\n\nસીસીટીવી ફૂટેજ તપાસતાં ખબર પડી કે પાંચેક ચોર બૉટલ ચોરી ગયા હતા\n\nરાજકોટના મયૂરનગર મુખ્ય માર્ગ પર પરાગ આશર બાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રીઝ ચલાવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની ગંભીર સ્થિતિ : જે હૉસ્પિટલમાં ભણાવતા હતા ત્યાં જ લાચાર સ્થિતિમાં ડૉક્ટરે ગુમાવ્યો જીવ\\nસારાંશ: \"અલ્હાબાદ શહેરની જે સ્વરૂપરાણી હૉસ્પિટલમાં મારા પતિએ પાંચ દાયકા સુધી લોકોની સારવાર કરી હતી અને જેમના હાથ નીચે ભણેલા ડૉક્ટરો આ હૉસ્પિટલમાં હતા, ત્યાં જ કોવિડની બીમારીના કારણે એક ડૉક્ટર પણ મારા પતિને જોવા માટે ન આવ્યા અને મારી નજરોની સામે તેમણે જીવ ગુમાવ્યો. ડૉક્ટર હોવા છતાં હું પણ તેમની કોઈ મદદ કરી ન શકી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટર જે કે મિશ્રા ગયા અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા બાદ સ્વરૂપરાણી નહેરુ હૉસ્પિટલમાં દાખલ થયા હતા.\n\nપ્રયાગરાજના જાણીતાં ડૉક્ટર રમા મિશ્રા ફોન પર વાત કરતી વખતે રડી પડે છે. તેઓ માત્ર એ કારણથી લાચાર નથી કે તેમના પતિએ તેમની આંખોની સામે હોસ્પિટલની કથિત બેદરકારી, ડૉક્ટરો અને કર્મચારીઓની ઉપેક્ષા અને સંસાધનોની અછતના કારણે દમ તોડી દીધો. તેમને એ વાતનો પણ અફસોસ છે કે ચાર રાત દરમિયાન તેમણે ડઝનેક લોકોને આવી રીતે જીવ ગુમાવતા જોવા પડ્યા.\n\n80 વર્ષીય ડૉક્ટર રમા મિશ્રા પ્રયાગરાજનાં વિખ્યાત મહિલા રોગનિષ્ણાત છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની દવા : કોવિડ-19ની સારવારની શોધ કેટલે સુધી પહોંચી છે?\\nસારાંશ: કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી એક લાખ 70 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે, પરંતુ હજી સુધી દર્દીઓની સારવાર માટે માન્યતા પ્રાપ્ત કોઈ એક ચોકક્સ દવા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉસ્પિટલમાં દર્દી અને સ્વાસ્થ્યકર્મી\n\nઆ જીવલેણ રોગમાંથી બચવા માટેની સચોટ દવાથી આપણે કેટલા દૂર છીએ?\n\nકોવિડ-19ની સારવાર માટેની શોધ કેટલે સુધી પહોંચી છે?\n\nસમગ્ર વિશ્વમાં 150 અલગ-અલગ પ્રકારની દવા પર કામ ચાલી રહ્યું છે. આમાંથી મોટાભાગની દવાઓ પહેલેથી હાજર છે અને ટ્રાયલ એના પર જ ચાલે છે. \n\nકોરોના વાઇરસ સંક્રમણની સારવારનું અમેરિકામાં ટ્રાયલ ચાલી રહ્યું છે. \n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક સૉલિડૅરિટી ટ્રાયલ શરૂ કર્યું છે જેનું લક્ષ્ય કોવિડ-19 સંક્રમણની સૌથી સચોટ સારવાર શોધવાનું છે. \n\nબ્રિટનનું કહેવું છે કે દુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની બીજી લહેર પછી ગુજરાતમાં રસી મામલે લોકોનો મત બદલાયો છે?\\nસારાંશ: ગુજરાતમાં જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં વૅક્સિન લેનારા લોકોની સંખ્યામાં પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારનાં સૂચન બાદ ગુજરાત સરકારનાં અધિકારીઓ વૅક્સિનની પ્રક્રીયામાં વધુ સક્રિય થઈ ગયા છે. જો કે બીજી બાજુ નિષ્ણાંતો માને છે કે જ્યાં સુધી અમુક ચોક્કસ વિસ્તારનોને ઓળખીને તે જ વિસ્તારમાં સુપૂર્ણ વૅક્સિનેશન ન કરવામાં આવે ત્યાં સુધી મોટો ફેરફાર નહીં થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં હજી સુધી 17,58,372 લોકોએ વેક્સીન લઈ લીધી છે\n\nજો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં હજી સુધી 17,58,372થી વધુ લોકોએ વૅક્સિન લઈ લીધી છે, જેમાં લગભગ 1,51,093 જેટલા લોકો એવા છે કે જેમણે વૅકસિનનાં બન્ને ડોઝ લઈ લીધા છે. જો કે કોરોનાની આ બીજી લહેર બાદ કોરોનાની વૅક્સિન લેનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. \n\nસરકારી આંકડા પ્રમાણે માર્ચ મહિનાની શરુઆતમાં લગભગ ૪ લાખ લોકોએ જ વૅક્સિન લીધી હતી, જો કે 14મી માર્ચ બાદ આ આંકડામાં વધારો થયો હતો, અને માર્ચ 3"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની મહામારી વચ્ચે દીકરી સાથે ફરજ બજાવનાર મહિલા કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કેમ કરાયાં?\\nસારાંશ: દીકરી સાથે ફરજ બનજાવનારા ભૂજ પોલીસનાં કૉન્સ્ટેબલ અલ્કાબહેનની કોરોના વૉરિયર તરકી મીડિયા ભારે ચર્ચા થઈ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ તેમની નાની દીકરીને સાથે રાખીને ફરજ બજાવતાં હતાં એ બદલ લોકોએ તેમને બિરદાવ્યાં હતાં. જોકે, હાલમાં તેમને સસ્પેન્ડ કરી દેવાયાં છે. \n\nભુજના એસ.પી. સૌરભ સિંહના જણાવ્યા અનુસાર તેમના વિરુદ્ધ ગેરવર્તનની ફરિયાદ આવી હતી, જે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયાં છે.\n\nજુઓ વીડિયો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની મહામારીએ ગ્રામીણ ભારતની શું હાલત કરી છે?\\nસારાંશ: ભારતમાં કોરોનાની મહામારીમાં કેસનો આંકડો 50 લાખને પાર થઈ ગયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં એવા પરિવારો છે જેઓ કોરોના અને ભૂખ બેઉ વચ્ચે પીસાયેલાં છે. એક તરફ કોરોનાને કારણે આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે અને તેઓ સારવાર માટે રઝળે છે તો બીજી તરફ કોરોનાને કારણે ઊભી થયેલી મંદીમાં બે ટંકનો રોટલો પણ રળી શકે એમ નથી.\n\nબીબીસી સંવાદદાતા યોગિતા લિમાયેનો આ અહેવાલ ગ્રામીણ ભારતમાં કોરોનાએ વર્તાવેલા કેરનો ચિતાર આપે છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસી ગુજરાત પહોંચી, જાણો કોવિશીલ્ડ રસી તમને કેવી રીતે મળશે?\\nસારાંશ: કોરોના વાઇરસની રસી ગુજરાતમાં આવી પહોંચી છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટે વહેલી સવારે પાંચ વાગે કોવિશીલ્ડની પહેલી ખેપ રવાના કરી હતી. જે અમદાવાદ આવી પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી ઍરપોર્ટ પર પહોંચેલી રસી\n\nકેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આજે ઍર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો ઍરલાઇન્સની નવ ફ્લાઇટ પૂણેથી 56.5 લાખ ડોઝ લઈને દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, અમદાવાદ, શિલોંગ, હૈદરાબાદ, વિજયવાડા, બેંગ્લુરુ, પટના, લખનઉ અને ચંદીગઢ લઈને પહોંચ્યા છે.\n\nઅમદાવાદ પહોંચેલી વૅક્સિનની ખેપને લેવા માટે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. \n\nગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક ડિરેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસી બની તો તમને કેવી રીતે મળશે?\\nસારાંશ: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુનિયાને બસ એક આશા હતી, આ ક્યારે ખતમ થશે. 75 વર્ષ બાદ એવી જ સ્થિતિ આવી છે. બધા લોકો કોરોના વાઇરસ ક્યારે ખતમ થશે તેની આશ લગાવી બેઠા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદુનિયાભરમાં 4 કરોડ 12 લાખ કરતાં પણ વધુ સંક્રમણના કેસ છે અને 11 લાખ કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 77 લાખને પાર થઈ છે. \n\nસ્વાભાવિક છે કે બધાની નજર રસી પર છે, જેને ભારત સમેત ઘણા દેશો બનાવવાના પ્રયાસોમાં લાગેલા છે.\n\nઅનેક ક્લિનિકલ ટ્રાયલ થઈ રહી છે અને કેટલાક દેશોમાં આ ટ્રાયલ બીજા ફેઝમાં પણ પહોંચી ગઈ છે.\n\nઘણી આશા છે કે વર્ષના અંતમાં એક રસી તૈયાર થઈ શકે છે. જોકે આ રસી બની પણ ગઈ તો દુનિયાના દરેક ખૂણે કેવી રીતે પહોંચશે?\n\nવૅક્સિન નેશનાલિઝમ \n\nભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસી બાદ આવતી દિવાળી સુધીમાં જીવન સામાન્ય બની જશે?\\nસારાંશ: હાલમાં જ અમેરિકાની મૉડર્ના અને પીફાઇઝર કંપનીએ કોરોના વાઇરસની એવી રસી વિકસાવવાનો દાવો કર્યો છે જેના પરીક્ષણમાં શરૂઆતી પરિણામ ઘણાં સારા રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે દવા બનાવનાર મૉડર્ના કંપનીએ દાવો કર્યો કે કોરોના મહામારીની વિરુદ્ધ સુરક્ષા આપનારી તેની નવી વૅક્સિન 95 ટકા સુધી સફળ છે. આની પહેલાં પીફાઇઝર કંપનીએ 90 ટકા અસરકારક રસી તૈયાર કરવાનો દાવો કર્યો હતો.\n\nરશિયાએ પણ 90 ટકાથી વધારે અસરકારક રસી તૈયાર કરવાનો દાવો કર્યો છે.\n\nઆ સિવાય પણ કોરોના મહામારી સામે લડવા માટે દુનિયાભરમાં રસી પર પ્રયોગો ચાલી રહ્યા છે. \n\nજેમાંથી ડઝન જેટલી રસી પરીક્ષણના નિર્ણાયક તબક્કામાં છે, આમાં સ્પુતનિક, પીફાઇઝર અને ઑક્સફોર્ડ પણ સામેલ છે.\n\nરસીને લીધે વિશ્વાસ જાગ્યો છે કે મહામારીનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસી મુકાવવા માટે 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ નોંધણી કઈ રીતે કરાવશો?\\nસારાંશ: કોરોના વાઇરસના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ તબક્કામાં 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો પહેલી મેથી રસી લઈ શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તબક્કામાં 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો પહેલી મેથી રસી લઈ શકશે.\n\nપરંતુ ત્રીજા તબક્કામાં રસી મૂકવા માટે વ્યક્તિએ કોવિન પ્લૅટફૉર્મ અથવા આરોગ્ય સેતુ ઍપ્લિકેશન પર જઈને નોંઘણી કરાવવી પડશે.\n\nસીધા હૉસ્પિટલમાં પહોંચીને નોંધણી શક્ય બનશે નહીં. કોરોના રસીની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની બે રસીને મંજૂરી આપી હતી અને હવે વિદેશી વૅક્સિન સ્પૂતનિક વીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.\n\nડૉ. રેડ્ડી લૅબ્સ્ ભારતમાં સ્પૂતનિકનું ઉત્પાદન કરશે. ભારત સરકારે સીઆઈઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસી મેળવનારાં ભારતીય મૂળનાં મહિલાનો અનુભવ કેવો રહ્યો?\\nસારાંશ: 47 વર્ષના લીના અનીસ એક નર્સિંગ હોમમાં કામ કરે છે અને દેશમાં એક અગ્રણી સ્વાસ્થ્યકર્મી છે અને એએને કારણે તેઓને કોવિડ વૅક્સિન મળી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પતિ અનીસ જેઓ પણ મહત્વના સ્વાસ્થ્ય કર્મી છે તેઓ પણ એક કે બે દિવસની અંદર કોવિડ વૅક્સિન મેળવશે.\n\nયૂકે ખાતેના બીબીસી સંવાદદાતા ગગન સભરવાલે તે બંને સાથે વાત કરી તેમનો અનુભવ જાણ્યો.સૌથી પહેલા લીના અનિસનો અનુભવ જાણીએ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?\\nસારાંશ: સોમવારથી સંસદનું લોકસભાસત્ર શરૂ થયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસ મહામારીને કારણે આ વખતે ચોમાસુ સત્ર મોડું શરૂ થયું છે. \n\nકોરોનાને ધ્યાને લેતાં સંસદમાં વિવિધ વ્યસ્થાઓ ઊભી કરવામાં આવી છે. \n\nબેસવાથી લઈને પ્રવેશ સુધીમાં ઘણા ફેરફારો કરાયા છે.\n\nસંસદના સત્રની શરૂઆત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. જુઓ તેમણે શું કહ્યું?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસીઓ સુરક્ષિત છે કે કેમ એ કોણ નક્કી કરે છે?\\nસારાંશ: વિશ્વમાં જલદી જ કોરોના સામે ઝઝૂમવા માટે આપણી પાસે અનેક રસીઓ ઉપલબ્ધ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપરંતુ એક તરફ જ્યાં ઘણા લોકો તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ ઘણા એવા પણ છે જેઓ પોતાના શરીરમાં કોઈ અજાણ્યો પદાર્થ આવશે તેવો ભય સેવી રહ્યા છે.\n\nકોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોના મનમાં રસીને લઈને અનેક સવાલો પેદા થયા છે. અહીં આપણે આજે આ સવાલોના કેટલાક જવાબો જોઈશું. \n\nઆપણને કેવી રીતે ખબર પડે કે રસી સુરક્ષિત છે?\n\nઆ સૌપ્રથમ અને સૌથી અગત્યનો પ્રશ્ન છે જે વૈજ્ઞાનિકો કોઈ નવી રસી અથવા સારવારને વિકસાવતી કે તેનું પરીક્ષણ કરતી વખતે પૂછે છે.\n\nમાણસ પર તેમનું પરીક્ષણ કરવામાં આવે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની રસીની અમેરિકામાં કઈ રીતે વહેંચણી કરાઈ રહી છે?\\nસારાંશ: અમેરિકાના સૌથી મહત્ત્વકાંક્ષી રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇઝર-બાયૉ-એન-ટેકની કોરોના રસી બ્રિટનમાં અપાઈ રહી છે અને હવે અમેરિકામાં પણ આ રસી આપવામાં આવી રહી છે.\n\nસૌથી પહેલાં ન્યૂયૉર્કમાં એક આઈસીયુ નર્સને રસી અપાઈ હતી. ન્યૂયૉર્ક એક સમયે અમેરિકામાં કોરોના સંક્રમણનું હૉટસ્પૉટ હતું. \n\nઆ રસીને ડીપ ફ્રીઝમાં ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખવી પડે છે એટલે રસીને પહોંચડતી વખતે વિશેષ તકેદારી રાખવી પડે છે.\n\nઅમેરિકામાં અત્યાર સુધી ત્રણ લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે ત્યારે રસીકરણ મહત્ત્વપૂર્ણ બની જાય છે.\n\nજોકે અમેરિકામાં કોરોનાની રસીની વહેંચણીનો પડકાર છે.\n\nતમે અમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની વૅક્સિન બનાવવામાં 10 આંખવાળા કરચલાના લોહીની જરૂર કેમ?\\nસારાંશ: હૉર્સશૂ ક્રૈબ (કરચલા) ઘોડાની નાળ જેવા આકારના કરચલા. 10 આંખવાળા આ જીવ લગભગ 30 કરોડ વર્ષથી આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ વર્ષોથી તેમના નીલરંગી લોહીનો ઉપયોગ માનવજાતિની દવા માટે કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની મહામારીની વચ્ચે વિજ્ઞાનીઓમાં હૉર્સશૂ કરચલા પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. \n\nસંભવિત વૅક્સિનની શોધ કરવા માટે વૈજ્ઞાનિકો હૉર્સશૂ કરચલા ઉપર સંશોધન કરી રહ્યા છે. \n\nજોકે, તેના કારણે લિવિંગ ફૉસિલ (જીવિત જીવાશ્મ) મનાતા કરચલાના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું છે. એવું માનવામાં આવે છે કે ધરતી ઉપર આ પ્રજાતિના કરચલાની સંખ્યા ઓછી છે અને દવા માટે તેના લોહીની માગ જોતા તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. \n\nકરચલાના દર્દનું કારણ દવા \n\nશોધવામાં આવેલી નવી દવામાં કોઈ હાનિકારક બૅક્ટેરિયા છે કે નહીં, તે નક્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાની સારવાર માટે ડૉક્ટરોને પોલીસના નામે ગુજરાતમાં ધમકાવાઈ રહ્યા છે?\\nસારાંશ: “એક બાજુ કોરોના વૉરિયર તરીકે સન્માનિત કરવાના દેખાડા કરાય છે અને બીજી તરફ તંત્રની અસંવેદનશીલતાની પરાકાષ્ઠા જોઈને મન રડી પડે છે.” આ શબ્દો છે ગીર-સોમનાથ જિલ્લામાં ખાનગી હૉસ્પિટલ ચલાવતાં એક 45 વર્ષીય ડૉક્ટરના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nનામ જાહેર ન કરવાની શરતે તેમણે બીબીસી ગુજરાતી સાથે સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ રહેલી પરેશાની વિશે વાત કરી હતી.\n\n“મને ગીર-સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હૉસ્પિટલમાં અમુક દિવસ પહેલાં સાત દિવસ સુધી કોવિડ-19 ICU વૉર્ડમાં ફરજ બજાવવાનું સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.\"\n\n\"મને છેલ્લા કેટલાક સમયથી કલેસ્ટેરૉલની તકલીફ રહેતી હોવાથી મેં આ સેવામાંથી મુક્તિ માગી હતી. પરંતુ કલેક્ટર સાહેબની ઑફિસમાંથી અને સિવિલ હૉસ્પિટલમાંથી કોઈ પણ ભોગે ફરજ બજાવવી જ પડશે તેવાં સૂચનો અપાતાં હતાં, હું આશ્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાનો કેર : 'મેં બેડ માગ્યો, તો તેમણે મૃતદેહો દેખાડ્યા'\\nસારાંશ: હાલમાં દેશમાં જેટલાં ઓક્સિજન બેડ, વૅન્ટિલેટર કે ઓક્સિજન સિલિન્ડર છે, તેના કરતાં તેની માગ અનેક ગણી વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિશિ શર્માના પતિ ઉદ્યોગપતિ છે અને તેઓ પણ નોકરી કરે છે\n\nકોરોનાની બીજી લહેરમાં ચાહે શહેર હોય કે ગામડું દરેક જગ્યાએ સ્થિતિ ખરાબ છે.\n\nકોરોનાનો આંકડો દરરોજ નવા રેકૉર્ડસ્તરે પહોંચી રહ્યો છે, અનેક લોકો આરોગ્યસેવા કે સુવિધાના અભાવે મૃત્યુ પામ્યાં છે. \n\nહજારો ગુમનામ લોકોમાંથી બેની આપવીતી અહીં રજૂ કરીઈ રહી છે, જે સ્થિતિ કેટલી ભયાનક છે, તેનો ચિતાર આપે છે.\n\nનિશિ શર્મા, દિલ્હી\n\nપૈસા અને ઓળખાણ હોવા છતાં અમે તેમને ન બચાવી શક્યાં અને તેમનું મૃત્યુ થયું. \n\nએક નેતાને ફોન કર્યો તો તેમણે કહ્યું, \"નેતા છું. મારું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાનો કેર : ઓક્સિજનના અભાવે અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ 'વૅન્ટિલેટર' પર\\nસારાંશ: દેશમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે ઓક્સિજનની માગમાં જંગી ઉછાળો આવવા પામ્યો છે, જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આગામી આદેશ ન થાય ત્યાં સુધી ઔદ્યોગિક વપરાશ માટેના ઓક્સિજનને તબીબી વપરાશ માટે ફાળવવાનો આદેશ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલંગનો જહાજ ભાંગવાનો ઉદ્યોગ\n\nઆની સીધી અસર જહાજો માટે 'વિશ્વના સૌથી મોટા કબ્રસ્તાન' પર પણ પડી છે. જ્યાં જહાજ ભાંગવાની પ્રવૃત્તિ ઠપ થઈ ગઈ છે. \n\nફરી એક વખત લૉકડાઉન તથા કામ નહીં મળવાના કારણે અહીં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે.\n\nલૉકડાઉન તથા ક્રૂઝ ઇન્ડસ્ટ્રીમાં આવેલી મંદીને કારણે અહીં જહાજ ભાંગવાના ધંધામાં તેજી આવી હતી, પરંતુ હવે તેની ઉપર નકારાત્મક અસર થઈ છે. જોકે સ્થાનિક ઉદ્યોગપતિઓ સમગ્ર ઘટનાક્રમ માટે અલગ દૃષ્ટિકોણ ધરાવે છે. \n\nકેન્દ્ર સરકાર ગુજરાતમાં જહાજ ભાંગવાની પ્રવૃત્તિને વર્ષ 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાનો કેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દર કલાકે 430 નવા કેસ અને ચારનાં મૃત્યુ - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં રવિવારે 10,340 કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆત થઈ ત્યારથી પહેલી વખત ગુજરાતમાં રોજ નોંધાતા દર્દીઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં રવિવારે 110 લોકોનાં મૃત્યુ થયાં છે\n\nછેલ્લા 24 કલાકમાં કોરોનાથી 110 દરદીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે 3981 દર્દીઓ સાજા થયા છે. \n\nરાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ કૉર્પોરેશનના વિસ્તારમાં 3641 કેસ નોંધાયા છે.\n\nસુરત કૉર્પોરેશનમાં 1929 અને સુરત જિલ્લામાં 496 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 683 અને ગ્રામ્યમાં 128 કેસ નોંધાયા છે. \n\nવડોદરામાં કુલ 509 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધારે દર્દીઓનાં મૃત્યુ અમદાવાદમાં થયાં છે. અમદાવાદમાં 28, સુરતમાં 28, રાજકોટમાં 11 અને વડોદરામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાનો કેર : ભારતમાં કોવિડ-19ની સ્થિતિ વિશ્વના વિજ્ઞાનીઓ માટે ચિંતાનો વિષય કેમ ?\\nસારાંશ: ભારતની હૉસ્પિટલોમાં દર્દનાક દૃશ્યો પ્રવર્તી રહ્યાં છે, જેને જોઈને વિશ્વના અનેક દેશો આઘાતની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતમાં ઓક્સિજનનું સંકટ પણ સર્જાયું\n\nવિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે મહામારીનું આ સંકટ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી અને સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ શકે છે.\n\nકોરોનાની મહામારીથી વધુ એક વખત સ્પષ્ટ થઈ ગયું છે કે સમગ્ર વિશ્વ કેટલી હદે એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજા પર આધારિત છે.\n\nબુધવારની સ્થિતિ પ્રમાણે, ભારતમાં 29 લાખ 79 હજાર ઍક્ટિવ કેસ છે, જ્યારે બે લાખથી વધુ મૃત્યુ આ બીમારીને કારણે થયાં છે.\n\nવાઇરસ માટે સરહદો નથી \n\nવાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાનો કેર : મોદીના બનારસમાં રિક્ષામાં દીકરાના મૃતદેહને લઈ જતાં માતાની દર્દભરી કહાણી\\nસારાંશ: છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર વારાણસીની એક તસવીર વાઇરલ થઈ છે, જેમાં એક માતા ઈ-રિક્ષામાં બેઠાં છે, તેમના પગ પાસે તેમનો દીકરો છે, જેમનો શ્વાસ થંભી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્રકલાસિંહ વારાણસીની પાસે આવેલા જૌનપુરના અહિરૌલી (શીતલગંજ)નાં રહેવાસી છે\n\nઆ તસવીર હૃદયદ્રાવક છે. આ ઘટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીની હોવાને કારણે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી.\n\nઆ માતાની બીજી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે શૅર થઈ રહી છે, જેમાં મદદ મેળવવાની આશાએ તે પોતાના મૃત પુત્રના સ્માર્ટફોનને ખોલવાનો પ્રયાસ કરતી જણાય છે.\n\nઆ મહિલા વારાણસીની પાસે આવેલા જૌનપુરના અહિરૌલી (શીતલગંજ)નાં રહેવાસી છે અને તેમનું નામ ચંદ્રકલા સિંહ છે. સોમવારે પોતાના 29 વર્ષીય પુત્ર વિનીતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાનો ચેપ અટકાવવા માટે આશાવર્કરો કેવાં જોખમ ખેડે છે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસ સામેની લડતમાં લાખો મહિલા સ્વાસ્થ્યકર્મીઓ એવાં છે જે પગપાળા સૈનિકો સમાન છે. જોકે તેઓ લાંબા સમયથી સારા પગાર અને સારી સુવિધાની માટે સંઘર્ષ કરી રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહામારીને કાબૂમાં લેવાના અભિયાન દરમિયાન પણ તેમના પર હુમલા પણ કરવામાં આવ્યા. \n\nદેશનાં 10 લાખ આશાવર્કરોમાંથી 6-7મી ઑગસ્ટે છ લાખ આશાવર્કરો હડતાળ પાડી હતી, કેમ કે છેલ્લા ચાર મહિનાથી તેમને પગાર નહોતો મળ્યો. \n\nઆ આશાવર્કરો કોરોના વાઇરસને અટકાવવા માટે સઘન પ્રયાસ કરી રહ્યાં છે, જેથી સંક્રમણ ગામડાંમાં ન ફેલાય. પણ બીજી બાજુ તેમના માટે જ સુરક્ષાસાધનો અને સુવિધાઓની અછત છે. \n\nવળી, ગામોમાં જેમને તેઓ બચાવવા માગે છે તેવા જ લોકો તેમના પર હુમલો કરી રહ્યા છે. આશાવર્કર ઘણી પડકારજનક સ્થિતિમાં પોતાનું કામ કરી રહ્યાં છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં અર્થતંત્રને ફરીથી ધબકતું કરવા નિર્માણક્ષેત્રે REAL સુધારા જરૂરી\\nસારાંશ: કોરોનાના કારણે દેશવ્યાપી લૉકડાઉન અમલી બનતાં ભારતના રિયલ એસ્ટેટક્ષેત્રે માગ ઘટી છે, જેને પરિણામે ભાવોમાં 20 ટકા જેટલો ઘટાડો આવી શકે તેમ છે, તેવું હાઉસિંગ ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન (એચડીએફસી)ના ચૅરમૅન દીપક પારેખે કહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત તેમણે રિયલ એસ્ટેટ ડેવલપરોને કોરોનાની કટોકટીમાં ખર્ચાળ ધિરાણ તરફ જવાને બદલે રિયલ એસ્ટેટ માર્કેટને પુનઃ ધબકતું કરવા અત્યારે નહીં વેચાયેલી પ્રૉપર્ટીઓના ભાવ ઘટાડી વધેલી ઇન્વેન્ટરીને વેચવી જોઇએ તેવું કહ્યું હતું. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમૅન્ટ કાઉન્સિલ (નરેડકો) દ્વારા આ વેબિનાર યોજાયો હતો, તેમાં રિયલ એસ્ટેટ ડેવલપરોને સંબોધતાં દીપક પારેખે કહ્યું હતું કે રિયલ એસ્ટેટના ભાવો ઘટવા જોઈએ અને ઘટશે તેવું તેમનું માનવું છે. \n\nનરેડકોનો રિયલ એસ્ટેટના ભાવો 10થી 15 ટકા ઘટવા જોઈએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં ઑઇલ ક્ષેત્રે આવેલી મંદી ક્લીન એનર્જી ઇન્ડસ્ટ્રીને કેટલી ફળશે?\\nસારાંશ: વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે ધીરે ધીરે પરંપરાગત ઊર્જા સ્રોતોના સ્થાને રિન્યૂએબલ ઍનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધે તે તરફનું વલણ બનતું જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગામી 20 વર્ષમાં વૈશ્વિક ઊર્જા મિક્સમાં રિન્યૂએબલ ઍનર્જીનો હિસ્સો વધશે. \n\n2010માં રિન્યૂએબલ ઍનર્જીનો કુલ ઍનર્જીમાં માત્ર 8.6 ટકા હિસ્સો હતો. \n\nગ્લોબલ ડેટા રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2020માં તે વધીને 22.8 ટકા જેટલો થવાની ધારણા છે. \n\nરિન્યૂએબલ ઍનર્જીના વપરાશથી પ્રદૂષણ થતું નથી તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રે આવેલા ટેકનિકલ પરિવર્તનોને કારણે પહેલાં જે ક્ષતિઓ હતી તે હવે નાબૂદ થઈ છે. \n\nવળી, કિંમતોની દૃષ્ટિએ રિન્યૂએબલ ઍનર્જી સસ્તી થઈ છે જેના પરિણામે લોકો તેનો ઉપયોગ કરતા થયા છે. છેલ્લા કેટલાક વર્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં કાશ્મીર : 'સરકાર કહે છે ઘરમાં રહો પણ ઘર નાશ પામ્યું છે, અમે ક્યાં જઈએ?'\\nસારાંશ: કાશ્મીરમાં ચરમપંથીઓ અને સુરક્ષાદળો વચ્ચે બંદૂકના સહારે થતી લડાઈના કારણે અહીં વસતા ઘણા રહેવાસીઓના ઘર નષ્ટ થઈ ગયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1990થી લઈને આજ સુધી સેંકડો ઘર ભસ્મીભૂત બન્યાં છે.કારણ કે સુરક્ષાદળો આ પ્રકારની જગ્યાઓમાં છુપાયેલા ચરમપંથીઓનો ખાત્મો કરવા ઑપરેશન ચલાવતાં આવ્યાં છે. \n\nકેટલાક નાગરિકોનું કહેવું છે કે આ પ્રકારે નાશ પામેલી સંપત્તિનું વળતર મેળવવાનો દાવો કરવો મુશ્કેલ છે. \n\nજેમનું ઘર નાશ પામ્યું છે એવાં બેબી બશીરે બીબીસીને કહ્યું કે, “સરકાર કહે છે કે લૉકડાઉન દરમિયાન પોતાના ઘરમાં રહો. પણ અમારાં ઘર તો નાશ પામ્યાં છે. અમે ક્યાં જઈએ?”\n\nકોરોનાની મહામારી વચ્ચે કાયમ અસુરક્ષિત જીવન જીવતાં કાશ્મીરીઓની પરિસ્થિતિ દયનીય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં મદદ : પોલીસ કૉન્સ્ટેબલ જ્યારે ચાલુ ટ્રેનનો પીછો કરી બાળકીને દૂધ પહોંચાડ્યું\\nસારાંશ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના એક કૉન્સ્ટેબલના ચારેકોર વખાણ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ આરપીએફ કૉન્સ્ટેબલ જીવની પરવા કર્યા વિના બે દિવસથી જેને દૂધ નહોતું મળ્યું એ માસૂમ બાળકીને દૂધ પહોંચાડ્યું છે.\n\nઆ ઘટના અઠવાડિયા અગાઉ બની હતી. આરપીએફ કૉન્સ્ટેબલ ઇંદ્ર યાદવ ત્યારે ડ્યૂટી પર હતા. આ સમયે કર્ણાટકના બેલગામથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જઈ રહેલી એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન ભોપાલથી પસાર થઈ રહી હતી.\n\nઆ ટ્રેનમાં 23 વર્ષીય સોફિયા હાશમી એમની 4 માસની દીકરી સાથે સફર કરી રહ્યાં હતાં.\n\nભોપાલ સ્ટેશને સાફિયાએ ઇંદ્ર યાદવને જોયા અને મદદ માગી કે બાળકીને બે દિવસથી દૂધ નથી મળી રહ્યું અને તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં રમઝાન : આ મુસ્લિમ ડૉક્ટર ખુરશીમાં જ પઢી લે છે નમાઝ\\nસારાંશ: કોરોનાની મહામારીનો ભોગ આખી દુનિયા બની છે અને માનવજીવન ખોરવાયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વાભાવિક છે માનવજીવનની સાથે સંકળાયેલા તહેવારો અને રીતિરિવાજો પણ મહામારીનો ભોગ બન્યા છે.\n\nઅત્યારે ઇસ્લામનો પવિત્ર ગણાતો ઇબાદતનો મહિનો રમઝાન ચાલી રહ્યો છે પરંતુ મક્કાથી લઈને અમદાવાદ સુધી મસ્જિદોમાં ભીડ નથી. \n\nભારતમાં લૉકડાઉનને પગલે મુસ્લિમ સંસ્થાઓએ ઘરેથી જ નમાઝ પઢવાની વાત કરી છે.\n\nરમઝાનમાં મુસલમાનો રોઝા રાખે છે પરંતુ જે મુસ્લિમો સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા છે તેમની સ્થિતિ શું છે. \n\nબીબીસી એવા બે સ્વાસ્થ્યકર્મી સાથે વાત કરી. જાણો તેમની કહાણી આ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં લીંબુનાં ટીપાં નાકમાં નાખવાથી ઓક્સિજનનું સ્તર વધારી શકાય? બીબીસી રિયાલિટી ચેક\\nસારાંશ: આખું ભારત અત્યારે કોરોના મહામારીની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે દેશનું આરોગ્યતંત્ર ભારે દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય તેવા લોકો ગમે તે રસ્તા અપનાવવા લાચાર બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલા ઘણા દિવસોથી દેશના વિવિધ ભાગોમાં ઓક્સિજનની અછત હોવાના સમાચાર આવી રહ્યા છે\n\nકોરોનાની સારવાર અંગે ખોટી ઑનલાઈન માહિતીના કારણે ઘણા લોકો ગેરમાર્ગે દોરાય છે. ખાસ કરીને ઘરેલુ ઉપચારો દ્વારા ઓક્સિજન સેચ્યુરેશન લેવલ વધારવાના દાવા તેનું ઉદાહરણ છે. \n\nનેબ્યુલાઇઝરથી ઓક્સિજન સપ્લાય ન મળી શકે\n\nવાઇરલ વીડિયોનો સ્ક્રીનશોટ\n\nદેશભરમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના પુરવઠાની ભારે અછત છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે જેમાં પોતાને ડૉક્ટર ગણાવતી એક વ્યક્તિ ઓક્સિજન સિલિન્ડરની જગ્યાએ નેબ્યુલાઇઝરનો ઉપય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં વૈશ્વિક રાજકારણ: ચીનનું રોકાણ કેવી રીતે અટકાવી રહ્યું છે ભારત?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી વચ્ચે જ્યારે ચીનની એક બૅન્કે એક ભારતીય કંપનીમાં 1.01 ટકાની ભાગીદારી ખરીદી તો ભારતની સરકાર ચિંતામાં પડી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની કમ્પનીઓ ભારતના વ્યાપારિક સંસ્થાનોમાં પોતાની ભાગીદારી ન વધારી શકે એ માટે હવે ભારતે પોતાની પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિમાં ફેરફાર કર્યો છે. \n\nસ્વાભાવિકપણે ચીને કહ્યું કે પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિમાં ફેરફાર કરવાનો ભારતનો નિર્ણય ભેદભાવપૂર્ણ પગલું છે. \n\nભારતમાં ચીનના દૂતાવાસે કહ્યું કે ભારતમાં ચીનનું રોકાણ હંમેશા ભારતના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપે છે.\n\nચીનના દૂતાવાસના પ્રવક્તા જી રૉંગે એક ટ્વીટ કરીને ભારત સરકારને અપીલ કરી કે ‘તે વ્યાપારમાં ભેદભાવપૂર્ણ વર્તનને બદલે નિષ્પક્ષ, પારદર્શક અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં શિક્ષણ : પરીક્ષા લેવાની ગુજરાત સરકારની જાહેરાત પણ અનેક છે પડકાર\\nસારાંશ: યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (UGC)એ મંગળવારે અંતિમ વર્ષના છેલ્લા સત્રની પરીક્ષાની ગાઇડલાઇન્સ જાહેર કરી એ પછી બુધવારે ગુજરાત સરકારે પણ પરીક્ષા લેવાની સૂચના યુનિવર્સિટીઓને તથા કૉલેજોને આપી છે. જોકે, આ પરીક્ષાને લઈને અનેક સવાલ હજી ઊભા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમાર્ચના અંતમાં આવેલા એકાએક લૉકડાઉનને લીધે કેટલીક કૉલેજ-યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી તો કેટલીક શાખાઓમાં અભ્યાસક્રમનો અમૂક ભાગ પૂર્ણ નહોતો થયો. માનવ સંસાધન મંત્રાલયે અગાઉ પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જોકે કેટલીક ખાનગી યુનિવર્સિટી-કૉલેજમાં ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. \n\nહવે યુજીસીએ કૉલેજો અને યુનિવર્સિટીઓને ફાઇનલ યરમાં છેલ્લા સત્રની પરીક્ષાઓ સપ્ટેમ્બરના અંત સુધીમાં લઈ લેવાનું કહ્યું છે અને કૉલેજોને ઑનલાઇન, ઑફલાઇન અથવા હાઇબ્રિડ રીતે પરીક્ષા લેવાની છૂટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાં સપડાયેલું ગુજરાત : આંકડા નહીં પણ ચાર તસવીર બતાવે છે, ચાર શહેરોનો હાલ\\nસારાંશ: ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાઇરસે કેર વર્તાવ્યો છે. ભારતમાં ગુરુવારે ત્રણ લાખ 15 હજાર કેસ નોંધાયા છે, જે વિશ્વના કોઈ પણ દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોના મહામારી : હૉસ્પિટલમાં બેડની અછત અને સ્મશાનોમાં પણ જગ્યા નહીં\n\nભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કેર બનીને તૂટી છે. ઓક્સિજનની ખોટ, હૉસ્પિટલમાં બેડની અછત અને સ્મશાનોમાં પણ જગ્યા નહીં; આવાં દૃશ્યો ગુજરાતનાં મહાનગરો, નગરો અને ગામડાઓમાં પણ દેખાઈ રહ્યાં છે.\n\nગુજરાતમાં ગુરુવારે સાંજ સુધીમાં નવા 13,105 કેસ નોંધાયા, જ્યારે 137 દરદીઓનાં મૃત્યુ થયાં છે.\n\nજોકે આંકડા નહીં પણ કેટલીક તસવીરો કોરોનામાં સપડાયેલા ગુજરાતનો હાલ બતાવે છે.\n\nકોરોનામાં ગુજરાતની તસવીર 1 : પલંગની અછત\n\nરાજકોટની હૉસ્પિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાંથી સાજા થયા પછી પણ બીમાર કેમ પડી રહ્યા છે લોકો?\\nસારાંશ: હરિયાણાના ગુરુગ્રામમાં રહેતા ભરત જુનેજાને મે મહિનામાં ખ્યાલ આવ્યો કે તેઓ કોરોના પૉઝિટિવ છે. તેમના લક્ષણ ગંભીર હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅનેક દિવસોની સારવાર પછી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. આ પછી પણ તેમને થાક, કમજોરી, શ્વાસ ચડવા લાગ્યો અને સૂવામાં તકલીફ પડવા જેવી સમસ્યા થવા લાગી. \n\n51 વર્ષના ભરત જુનેજા કહે છે, “મને અંદાજે સાત દિવસ સુધી વૅન્ટિલેટર પર રાખવો પડ્યો હતો. આ પછી 16 જૂને મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને બે દિવસ પછી મને રજા મળી ગઈ. પરંતુ આ પછી પણ મને થાક અને નબળાઈનો અહેસાસ થવા લાગ્યો અને ચક્કર આવવા લાગ્યા. ”\n\nભરતે કહ્યું, “મને દાદરા ચડવામાં તકલીફ પડવા લાગી હતી અને જલદી ગુસ્સો આવવા લાગ્યો. મને વૅન્ટિલેટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાંથી સાજા થયા પછી શું વૅક્સિનનો માત્ર એક ડોઝ લેવો પૂરતો રહેશે?\\nસારાંશ: એક તરફ ભારતમાં કોરોનાની વૅક્સિનની અછત છે ત્યારે બીજી તરફ એવા સમાચાર આવી રહ્યા છે કે વૅક્સિનના સિંગલ ડોઝથી પણ કામ ચાલી જશે. સ્વાભાવિક રીતે બધા લોકો આ સમાચારને બહુ રસપૂર્વક વાંચશે. આવા જ એક સમાચાર ઉત્તર પ્રદેશના વારાણસીથી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશની બનારસ હિંદુ યુનિવર્સિટીના પ્રોફેસરોના સંશોધન પ્રમાણે કોરોના વાઇરસના સંક્રમણમાંથી સાજા થયેલાં લોકોને વૅક્સિનનો એક ડોઝ પણ પૂરતો છે. \n\nપોતાના સંશોધનના પરિણામો અંગે બીએચયુના પ્રોફેસરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે. તેમણે પોતાના સંશોધનના આધારે સૂચન આપ્યું છે કે જે લોકો કોરોનાના સંક્રમણથી સાજા થઈ ગયા હોય, તેમને વૅક્સિનનો એક જ ડોઝ આપવામાં આવે.\n\nતેમનો તર્ક છે કે આમ કરવાથી લગભગ બે કરોડ વૅક્સિનની બચત કરી શકાશે.\n\nઅહીં એ યાદ રાખવું જરૂરી છે કે ભારતમાં કોરોનાના સંક્રમણમાંથી સાજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનામાંથી સ્વસ્થ થયા પછી થતી ફેફસાંની નવી બીમારી શું છે?\\nસારાંશ: બનાસકાંઠા જિલ્લાના થરા ગામમાં રહેતા પંચાવન વર્ષના રમેશભાઈ ઠક્કરને ઑગસ્ટના બીજા અઠવાડિયામાં કોરોના થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nતેમને આઈસીયુ-વૅન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. વીસેક દિવસ સુધી તેમણે હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. એ પછી તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી.\n\nતેમના પુત્ર ધાર્મિકભાઈ બીબીસીને જણાવે છે કે બાપુજી ઘરે આવી ગયા પછી અમને રાહત હતી કે હાશ, કોરોનામાંથી છુટકારો થયો. જોકે, કોરોનામાંથી બહાર આવ્યા પછી નવી મુસીબત શરૂ થઈ હતી.\n\n\"બાપુજી, થોડું ચાલે કે કામ કરે એટલે તેમને નબળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ નીચે જતું રહેતું હતું. બાપુજી કોરોનામાંથી તો બહાર આવી ગયા પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાસંકટમાં આર્થિક બેહાલ ગુજરાતી પ્રજા પર પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો કેટલો યોગ્ય?\\nસારાંશ: ગુજરાત સરકારે સોમવાર મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂપિયા બેનો વધારો કરવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવાર મધ્યરાત્રિથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લિટરદીઠ રૂપિયા બેનો વધારો થશે. આ જાહેરાત રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી. \n\nન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ સતત નવ દિવસમા પેટ્રોલના ભાવમાં લિટરદીઠ 48 પૈસા (કુલ રૂ. પાંચ) અને ડીઝલના ભાવમાં 23 પૈસા (કુલ રૂ. 4.87)નો વધારો કરવામાં આવ્યો છે. \n\nગુજરાત સરકારના કહેવા પ્રમાણે કોરોનાના કારણે અલગ-અલગ આવકમાં ઘટાડો થવાનો હોય આ વધારો કરવો જરૂરી હતો તથા આમ છતાં રાજ્યમાં પ્રવર્તમાન દર પડોશી રાજ્યોની સરખામણીએ ઓછા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનાસંકટમાં નોકરી ન મળતાં ડિગ્રીધારી યુવાનો ખેતમજૂરી તરફ વળ્યા\\nસારાંશ: પંજાબમાં 21.6 યુવાનો બેરોજગાર છે. ડિગ્રી ધરાવતા હજારો યુવાનો અત્યારે બેકાર બેઠા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે આમાંથી જ કેટલાક ભણેલા-ગણેલા યુવાનો નોકરી ન મળતા સિઝનલ ખેતમજૂર તરીકે કામ કરી રહ્યા છે.\n\nરિમ્પી કૌરે બીએ, બીએડ અને પંજાબી લિટરેચરમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. ટિચર્સ ઍલિજિબિલિટી ટેસ્ટ પણ પાસ કરી છે. અત્યારે તેઓ ખેતરમાં ડાંગરની રોપણી કરે છે. \n\nજોઈએ પંજાબથી બીબીસી સંવાદદાતા સરબજિત સિંહ ધાલિવાલનો આ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોરોનિલ : યોગગુરુ બાબા રામદેવની 'કોરોનાની દવા'નું સત્ય\\nસારાંશ: કોવિડ -19 રોગચાળાએ આખી દુનિયાને બાનમાં લીધી છે અને બધા રાહ જોઈ રહ્યા છે અકસીર રસી અથવા દવાની, જે આ વાઇરસ સામે રક્ષણ આપી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની દવા \/ રસી તૈયાર કરવા માટે ડઝનેક ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે.\n\nભારતની પતંજલિ આયુર્વેદ કંપની દ્વારા 'કોરોના દર્દીને સજા કરવાની સારવાર' માટેનો દાવો કરવામાં આવ્યો છે, જેને હાલમાં ભારત સરકારે 'કોલ્ડ સ્ટોરેજ' માં મૂકી દીધો છે અને હવે પતંજલિના દાવાની 'સંપૂર્ણ તપાસ' ચાલી રહી છે.\n\n'દવાના નામે છેતરપિંડી' કરવાનો આરોપ લગાવીને પતંજલિ જૂથ વિરુદ્ધ કેટલીક એફ.આઈ.આર. પણ નોંધાઈ છે.\n\nકેવી રીતે થાય છે ક્લિનિકલ ટ્રાયલ?\n\nઆ બાબતની તપાસ કરતા પહેલાં એ જાણવું જરૂરી છે કે ભારતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોર્ટમાં ગયા વિના લોકોને આતંકવાદી જાહેર કરશે સરકાર?\\nસારાંશ: પુણે પોલીસે બુધવારે આરોપ લગાવ્યો કે સામાજિક કાર્યકર ગૌતમ નવલખા અને નક્સલી સમૂહોનો હિજ્બ-ઉલ-મુજાહિદ્દીન અને કાશ્મીરના અલગાવવાદી સાથે સંપર્ક રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, બૉમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રંજિત મોરે અને ભારતી ડાંગરની બૅન્ચે આગામી આદેશ સુધી નવલખાની ધરપકડની રોકની સમયસીમા વધારી દીધી છે.\n\nનવલખાની સાથે અન્ય ઘણા કાર્યકરો નક્સલીઓ સાથેના સંબંધોના કેસનો સામનો કરી રહ્યા છે.\n\nનવલખાએ આ મામલે કોર્ટમાંથી એફઆઈઆર ખતમ કરાવવાની અરજી કરી છે. નવલખા દેશના જાણીતા પત્રકાર અને માનવાધિકાર કાર્યકર છે.\n\nબુધવારે નવલખા પર પોલીસ ઉગ્રવાદી સંગઠન સાથે સંબંધ હોવાના આરોપ મૂકી રહી હતી ત્યારે બીજી તરફ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદવિરોધ બિલના સમર્થનમાં 'અર્બન નક્સલ' કહીને નિશાન સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોલંબિયા : ડ્રગ્ઝના માફિયા પાબ્લો એસ્કોબારના જીવનની છ રસપ્રદ વાતો\\nસારાંશ: વિશ્વને હચમચાવી દેનારા કોલંબિયન ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબારનો પહેલી ડિસેમ્બર 1949ના રોજ જન્મ થયો હતો. તા. 2 ડિસેમ્બર 1993ના તેનું મોત થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના સમયમાં તે વિશ્વના 10 સૌથી ધનવાન લોકોમાંના એક હોવાનું માનવામાં આવતું હતું.\n\nતેનું જીવન એટલું નાટકીય હતું કે, તેના પર અનેક ફિલ્મો અને ટીવી શ્રેણી બનાવવામાં આવી છે, જે ઉત્તર કોરિયા સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. અખબારો તેને 'કોકેઇનના રાજા' તરીકે ઓળખાવતા હતા.\n\nકારણ કે, અમેરિકા મોકલવામાં આવતો કોકેઇનનો 80% જેટલો સપ્લાય તેની 'મેડેલિન ડ્રગ કાર્ટેલ' (એક પ્રકારની તસ્કરી અને દાણચોરી) દ્વારા પૂરો પાડવામાં આવતો હોવાનો તેની પર આરોપ હતો! \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજીવન વિશેની છ રસપ્રદ બાબતો \n\nપાબ્લો એસ્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોલંબિયામાં ગજરાજના દંતશૂળ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી\\nસારાંશ: કોલંબિયાના બરંક્વિલ્લા શહેરના પ્રાણી સંગ્રહાલય ખાતે પાંચ ટનની કાયા ધરાવતા હાથી પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાથીના તૂટેલા દાંત પર રૂટ-કેનાલ પ્રક્રિયાથી દાંતને જોડવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી\n\nહાથીને બરંક્વિલ્લા શહેરનાં પ્રાણી સંગ્રહાલય ખાતે નશીલા પદાર્થોની તસ્કરી કરી રહેલા લોકોના તબેલામાંથી લાવવામાં આવ્યો હતો.\n\nતંતોર નામના આ ગજરાજને ત્રણ કલાક માટે ઘેનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.\n\nગજરાજ પર કરવામાં આવેલી શસ્ત્રક્રિયામાં ત્રીસ લોકો જોડાયાં હતાં.\n\nતમને આ વાંચવું પણ ગમશેઃ \n\nહાથીના તૂટેલા દાંત પર રૂટકૅનલ પ્રક્રિયાથી દાંતને જોડવાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.\n\nશસ્ત્રક્રિયાનો ખર્ચ 8,500 અમેરિકી ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોલકાતામાં અમિત શાહની રેલીમાં દેશદ્રોહીઓને ગોળી મારવાના નારા\\nસારાંશ: સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ પસાર થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલી વખત કોલકાતા પહોંચ્યા હતા. શાહે સી.એ.એ.ના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધિત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"તમે અમને પાંચ વર્ષ આપો, અમે તેને સોનાલ બાંગ્લા બનાવી દઇશું.\"\n\n\"આપ મમતા દીદીને કહો, અમે હવે અન્યાય સહન નહીં કરીએ.\"\n\nશાહે ઉમેર્યું, \"જ્યારે મમતા વિપક્ષમાં હતાં, ત્યારે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સંસદની કાર્યવાહી ચાલવા દીધી ન હતી. હવે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સી.એ.એ.લ વ્યા છે, ત્યારે કૉંગ્રેસ, કૉમ્યુનિસ્ટ તથા મમતા. બધા તેનો વિરોધ કરી રહ્યાં છે.\"\n\n\"તેઓ આ દેશના લઘુમતી સમુદાયને ડરાવે છે કે તમારી નાગરિક્તા છીનવાઈ જશે. હું કોલકાતાની ધરતી ઉપરથી કહેવા આવ્યો છું કે સી.એ.એ.ને કારણે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોલેજમાં ઊભા કપાસ પર બુલડોઝર ફેરવાતા વિદ્યાર્થિનીનો વિરોધ\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસના બીજા દિવસે રવિવારે ભરૂચ આવવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિસર્ચ સેન્ટરનો પાક બચાવવા ઝીનલ પટેલે આકરો વિરોધ કર્યો\n\nવડાપ્રધાનની મુલાકાતને લઈને હાલ ભરૂચની 'કૉલેજ ફોર એગ્રિકલ્ચર' વિવાદમાં આવી છે. \n\nઅહીંના વિદ્યાર્થીઓનો આરોપ છે કે વડાપ્રધાનના હેલિકોપ્ટરના ઉતરાણ માટે અહીં ઊભા પાકમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. \n\nઆ મામલે વિદ્યાર્થીની ઝીનલ પટેલે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nમહેનત પર બુલડોઝર \n\nઝીનલ આ કૉલેજમાં બી.એસ.સી. (એગ્રિકલ્ચર)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. \n\nઝીનલ કહે છે, '12 હેક્ટરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોલોરાડો હુમલો : બંદૂકધારી શખ્સે સ્ટોરમાં ઘૂસીને ગોળીઓ વરસાવી, પોલીસકર્મી સહિત છનાં મૃત્યુ\\nસારાંશ: અમેરિકાના કોલોરાડોના બોલ્ડર શહેરમાં થયેલા એક ગોળીબારમાં પોલીસકર્મી સહિત છ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગે પોલીસે યુએસના મીડિયાને માહિતી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોળીબાર સ્થાનિક સમય પ્રમાણે બપોરે અઢી વાગ્યે શરૂ થયો હતો અને બંદૂકધારી શખ્સે ગ્રોસરી સ્ટોરીમાં ઘૂસીને ગોળીઓ વરસાવવા માંડ્યો હતો.\n\nપોલીસે અંદાજે 20 મિનિટ બાદ ટ્વીટ કર્યું હતું કે ટેબલ મેસા વિસ્તારના સ્ટોરમાં ગોળીબાર થઈ રહ્યો છે.\n\nબે કલાક બાદ પોલીસે લોકોને એ વિસ્તારમાં જવાનું ટાળવા માટે ચેતવ્યા હતા. ટ્વીટમાં એવું પણ લખ્યું હતું કે \"કોઈ પણ વ્યૂહાત્મક માહિતી સોશિયલ મીડિયા પર બ્રોડકાસ્ટ ન કરો.\"\n\nપ્રત્યક્ષદર્શીઓ અને બોર્ડકાસ્ટ્સ દ્વારા ગોળીબારની ઘટનાનું યૂટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ કરાયું હતું.\n\nએક વીડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિડ 19 : લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય?\\nસારાંશ: ઉનાળો આવવાથી કોરોનાના વાઇરસ નાબૂદ થઈ જશે એવી ચર્ચા ફરી શરૂ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લસણમાં અનેક ઔષધીય ગુણો હોવાનું કહેવાય છે, પણ કોરોનામાં તે અસરકારક છે?\n\nએક વર્ષ બાદ પણ કોરોના વાઇરસની મહામારી ભારત સહિત અનેક દેશોમાં કહેર વર્તાવી રહી છે અને અત્યાર સુધી આ વાઇરસનો કોઈ સચોટ ઇલાજ નથી શોધી શકાયો.\n\nભયના આ માહોલમાં એવી ઘણી માહિતી સોશિયલ મીડિયા પર દ્વારા ફેલાઈ રહી છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે કેટલીક વસ્તુઓના ઉપયોગ થકી કોરોના વાઇરસની અસર ઘટાડી શકાય છે.\n\nપરંતુ આ પ્રકારની જાણકારીઓ માત્ર અફવા નથી ફેલાવી રહી, પરંતુ આ પ્રકારની ટિપ્સનો ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી અસ્વસ્થ પણ થઈ શકે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિડ હૉસ્પિટલમાં દાખલ થવા માટે પૉઝિટિવ રિપોર્ટ ફરજિયાત નહીં - કેન્દ્ર સરકાર\\nસારાંશ: દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે અને મહત્ત્ત્વના આરટી-પીસીઆર ટેસ્ટ બાબતે પણ સવાલ કરવામાં આવે છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ સારવાર ફેસિલિટીમાં દાખલ થવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં કોરોના કેસમાં મોટો વધારો થવાને પગલે અનેક લોકોને હૉસ્પિટલ મેળવવામાં અને ઓક્સિજન તથા દવાઓ માટે રઝળપાટ કરવી પડી હતી. દેશમાં અનેક સ્થળોએથી લોકો સારવાર કે ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામ્યા હતા. તસવીરમાં કલ્પાંત કરી રહેલા પરિવારજનો.\n\nકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાઇરસના દરદીઓને કોવિડ ફેસિલિટીમાં દાખલ કરવાની પૉલિસીમાં ફેરફાર કરી પૉઝિટિવ રિપોર્ટની મર્યાદા દૂર કરી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅગાઉ કોવિડ હેલ્થ ફેસિલિટીમાં દાખલ થવા માટે કોવિડ પૉઝિટિવ રિપોર્ટ ફરજિયાત હતો તે નિયમમાં ફેરફા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિડ-19 : આ વાઇરસે 2021માં આપણને કેવા પાઠ ભણાવ્યા?\\nસારાંશ: વિશ્વ આરોગ્ય સંગઠને (ડબલ્યુએચઓ) કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કર્યાના એક વર્ષથી વધુના સમયમાં આ વાઇરસને સમજવાના અને તેનો સામનો કરવાના અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રયાસો કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના મહામારીએ વિશ્વ ભરમાં લીધા લાખો લોકોના જીવ\n\nદુનિયાભરના સંશોધકોએ ખૂબ સહકાર સાધ્યો છે અને જ્ઞાન, સંશોધન તથા વૅક્સિનના નિર્માણના સંદર્ભમાં જે શીખતાં વર્ષો લાગ્યાં હોત એ બધું થોડા મહિનાઓના સમયગાળામાં હાંસલ કરી લેવાયું છે.\n\nછેલ્લા 12 મહિનામાં આપણે જે શીખ્યા એ પૈકીની કેટલીક બાબતોને સમજીએ.\n\nકોવિડ-19નાં લક્ષણો\n\nકેવી રીતે ફેલાય છે કોરોના વાઇરસ?\n\nઅગાઉ તાવ અને ઉધરસ આ વાઇરસનાં જાણીતાં લક્ષણો હતાં. ત્યારબાદ એવું જાણવા મળ્યું હતું કે આ વાઇરસનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિઓ સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ગુમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિડ-19 : કોરોના વાઇરસને કાબૂમાં લેવામાં સરકારથી શું ચૂક રહી ગઈ?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીને પગલે 19 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને 22 માર્ચ, 2020 રવિવાર દરમિયાન સવારથી સાંજ સુધી- એક દિવસ માટે જનતા કર્ફ્યુ પાળવા જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે એ વાતને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. આજે માર્ચ મહિનામાં 2021માં ગુજરાત સહિત કેટલાક અન્ય રાજ્યોમાં રાત્રી કર્ફ્યુ છે, અને કેસ ફરી વધી રહ્યા છે. જેથી ફરી સ્કૂલ-કૉલેજો અને અન્ય જગ્યાઓ બંધ કરવામાં આવી છે. નિષ્ણાતો અનુસાર માહોલ આંશિક લૉકડાઉન જેવો જ છે.\n\nનિષ્ણાતો કહે છે કે સરવાળે જોઈએ તો, આપણે ફરી ત્યાં જ આવીને ઊભા છીએ, જ્યાંથી શરૂઆત કરી હતી. \n\nજોકે એ સમયે જે મૃત્યુદર હતો તે આજે નથી. પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે તો ખબર પડે કે છેલ્લા એક વર્ષમાં જે પરિણામ દેખાઈ રહ્યું છે તે ચિંતાજનક છે.\n\nઆરોગ્ય ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિડ-19 વિશ્લેષણ : વિશ્વનું સૌથી કડક લૉકડાઉન લાગુ કર્યાંના એક વર્ષ પછી ભારતમાં કેવી સ્થિતિ છે?\\nસારાંશ: 19 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વાર કોરોના વાઇરસ વિશે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે 22 માર્ચે એક દિવસના જનતા કર્ફ્યુ માટેની જાહેરાત કરી હતી. તે પછી 25 માર્ચથી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી, જે ઘણા મહિનાઓ સુધી ચાલતું રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને 2020માં કોરોના મહામારી સામે લડવા માટે કડક લૉકડાઉનની જાહેરાત કરી હતી.\n\nઆ એક વર્ષ દરમિયાન કેટલાક મોટા દેશોની સરખામણીએ ભારતમાં સંક્રમણનું એક જ મોજું જોવા મળ્યું હતું. (હવે કોરોનાની બીજી લહેરની ચેતવણી અપાઈ છે.) જોકે બીજા દેશોની સરખામણીએ મૃત્યુદર પણ ઓછો જોવા મળ્યો છે અને હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે, પરંતુ તેમાં થોડી ઝડપ કરવાની જરૂર જણાય છે.\n\nએક જ મોટું મોજું\n\nસૌથી વધુ કોવીડ-19 કેસો ધરાવતા ટોચના 6 દેશોમાં ભારત જ એક માત્ર એવો દેશ છે, જ્યાં બીજો મોટો વૅવ દેખાયો નથી. સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિડ19 લૉકડાઉન: એ કારણો, જેના લીધે એક લાખ અમેરિકનો કોરોનાનો કોળિયો બન્યા\\nસારાંશ: આજે વિશ્વમાં કોરોનાનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા ટોચ ઉપર છે. કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર કરવામાં છે અને કુલ 16 લાખ 60 હજારથી વધુ કેસ નોંધાયેલા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે અમેરિકાએ લૉકડાઉન લાગુ કર્યું, હવે અનેક રાજ્યોએ તેમાં વ્યાપક છૂટછાટો આપી છે અને લાખો લોકો ફરી કામ પર પાછાં ફર્યાં છે. \n\nશું અમેરિકા આ મહામારીને પહોંચી વળવા સજ્જ હતું કે નહીં? તેની ચર્ચા સતત ચાલી રહી છે. \n\nવિશ્વમાં કોરોનાને કારણે ત્રણ લાખ 50 હજારથી વધુ મૃત્યુ થઈ ગયા છે, જ્યારે કેસોની સંખ્યા 55 લાખ આસપાસ છે..\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવિશિલ્ડનું ઉત્પાદન બીજા દેશોમાં શરૂ થઈ શકે છે : પૂનાવાલા\\nસારાંશ: ઍસ્ટ્રાઝેનેકા-ઑક્સફોર્ડની કોવિડ-19 વૅક્સિનનું કોવિશિલ્ડ નામથી ઉત્પાદન કરનારી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અન્ય દેશોમાં પણ વૅક્સિન ઉત્પાદન શરૂ કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ બ્રિટનના ધ ટાઇમ્સ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં આ જાણકારી આપી હતી.\n\nતેઓએ કહ્યું, \"આગામી કેટલાક દિવસોમાં તેને સંબંધિત જાહેરાત કરાશે\"\n\nપૂનાવાલાએ જણાવ્યું કે કંપની જુલાઈ સુધીમાં દર મહિને 10 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ કરી દેશે.\n\nપહેલાં મે સુધી આટલા ડોઝના ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.\n\nકોરોના : દિલ્હીમાં એક સપ્તાહ માટે વધારાયું લૉકડાઉન \n\nકોરોના મહામારીના વધી રહેલા કેસ જોતાં દિલ્હીમાં લૉકડાઉનને વધુ એક સપ્તાહ માટે વધારી દેવાયું છે. \n\nદિલ્હીના મુખ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવૅક્સિન : કોરોના વાઇરસની સ્વદેશી રસીને લઈને ભારતમાં ઉતાવળ થઈ રહી છે?\\nસારાંશ: ભારતમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિન નામની બે રસીના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે અને એ પરવાનગીએ એક નવા વિવાદને જન્મ આપ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિશિલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવાઈ છે. જ્યારે કોવૅક્સિન ભારત બાયૉટેકે બનાવી છે, જેને ‘સ્વદેશી વૅક્સિન’ પણ કહેવાય છે.\n\nબ્રિટનમાં ઑક્સફર્ડની રસીને મંજૂરી મળ્યા બાદ સંભાવના હતી કે તેને ભારતમાં મંજૂરી મળી જશે પણ કોવૅક્સિનને અનુમતિ મળશે તેવો ઘણાને અંદાજો નહોતો.\n\nકોવૅક્સિનને મળેલી મંજૂરી અને તેની ત્રીજા તબક્કાની ટ્રાયલને કારણે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા થયા છે અને વિવાદ ચાલી રહ્યો છે.\n\nજોકે સરકારનું કહેવું છે કે કોવૅક્સિન કોરોના વાઇરસના નવા વેરિયન્ટ પર પણ અસરદાર છે. સાથે જ સરકારન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોવૅક્સિન : ભારતમાં 2થી 18 વર્ષનાં બાળકો પર રસીના પરીક્ષણને મંજૂરી, કેવી રીતે થશે આ ટ્રાયલ?\\nસારાંશ: ભારત સરકારના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ બુધવારે 2થી 18 વર્ષનાં બાળકો પર કોવૅક્સિનના બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરવાની પરવાનગી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કોવૅક્સિન રસીને બાળકોમાં ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે.\n\nઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલી પ્રેસનોટ અનુસાર, ડીસીજીઆઈએ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની ભલામણને સ્વીકારીને કોવૅક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકને પરીક્ષણ કરવાની પરવાનગી આપી દીધી છે. \n\nકોવૅક્સિન હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ બનાવી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ રસી શરીરમાં પ્રવેશ્યા બાદ કોરોનાના ચેપ વિરુદ્ધ એન્ટીબૉડી પેદા કરે છે. આ રસીની અસર થવા માટે તેના બે ડોઝ લેવા જરૂરી છે.\n\n2થી 18 વર્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કોહલી સહિતનાં ખેલાડીઓ શા માટે દૂધ છોડી રહ્યાં છે?\\nસારાંશ: એક રેસ્ટોરાંમાં તમે જાણીતી ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને શાકાહારી ભોજન ઑર્ડર કરતા જુઓ તો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કદાચ તમને આશ્ચર્ય થઈ શકે કેમ કે આ ખબર જૂની થઈ ગઈ છે.\n\nસેરેના ગર્ભવતી થયાં બાદ શાકાહારી થઈ ગયાં છે. તેમણે તેમનો આહાર બદલીને 'વીગન' કરી દીધો છે એટલે એક રીતે તેઓ શાકાહારી થઈ ગયાં છે.\n\nવળી દૂધ, દહીં, ઘી, માખણ, છાસ, મલાઈ અને પનીર પણ ખાવાનું છોડી દીધું છે. તેમાં મધ પણ છોડી દેવું પડતું હોય છે.\n\nવિશ્વ પ્રસિદ્ધ ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસીનું ગેમ સિઝન દરમિયાન વીગન આહાર પર રહેવું આશ્ચર્યજનક હોઈ શકે છે. \n\nકેમ કે તેઓ આર્જેન્ટિનાના છે અને દક્ષિણ અમેરિકામાં શાકાહારી ભોજન મળવું મુશ્કેલ છે. આથી વીગન રહેવું એક પડક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: કૌમુદી મુનશીનું નિધન : જેમણે ગુજરાતને લોકપ્રિય ગરબો 'સાચી રે મારી સત રે ભવાનીમાં…' આપ્યો\\nસારાંશ: પોતાની ગાયકીથી ગુજરાતી સુગમ સંગીતને નવા મુકામે પહોંચાડનારાં ગાયિકા કૌમુદીબહેન મુનશીનું મુંબઈમાં 93 વર્ષની વયે અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના જાણીતા સુગમ સંગીત ગાયક શ્યામલ-સૌમિલ પૈકી સૌમિલ મુનશીએ બીબીસી ગુજરાતી માટે લખેલો કૌમુદીબહેનના સંગીત વિશેનો લેખ.\n\nકૌમુદીબહેન મુનશી ગુજરાતી સુગમ સંગીતનું પ્રતિષ્ઠિત નામ છે. તેમણે બનારસ ઘરાનાના સંગીતકારો પાસેથી તાલીમ લીધી હતી.\n\nસંગીતમાં દિગ્ગજ ગણાતાં સિદ્ધેશ્વરી દેવી પાસેથી પણ તેમણે તાલીમ મેળવી હતી. બનારસના સંગીતમાં જે રીતે ઠુમરી, દાદરા, ચૈતી વગેરે ગવાય છે, એ શૈલી તેમણે પોતાની ગુજરાતી ગાયકીમાં પ્રયોજી હતી.\n\nએથી જ તેમની ગાયકી નોખી ભાત પાડતી હતી. તેઓ ગઝલ ગાય તો તેમાં પણ ઠુમરીની ઝલક સંભળાય.\n\nગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યા રાજ્યમાં મહિલાઓ માટે સૌથી વધુ સલામત?\\nસારાંશ: 'પ્લાન ઇન્ડિયા'ના સૌપ્રથમ 'જેન્ડર વલ્નરૅબ્લિટી ઇન્ડેક્સ રિપોર્ટ' અનુસાર મહિલાઓની સલામતીની બાબતમાં ગુજરાત દેશમાં સોળમા ક્રમે છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓની સલામતીની બાબતમાં ગુજરાત દેશમાં સોળમા ક્રમે છે\n\nમહિલાઓ માટે સૌથી વધુ અસલામત ગણાતા રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી બધા રાજ્યોથી મોખરે છે. \n\n'કયું રાજ્ય મહિલાઓ માટે સૌથી વધુ સલામત છે? એ વિશે દેશમાં પહેલીવાર 30 રાજ્યોનું રૅન્કિંગ બહાર પાડવા આવ્યું છે. \n\nઆ રૅન્કિંગમાં મહિલાઓ માટે સૌથી વધુ સલામત રાજ્ય તરીકે ગોવા ટોચ પર છે. બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે મિઝોરમ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ રૅન્કિંગમાં બિહાર ત્રીસમા, દિલ્હી 29મા અને જમ્મુ-કશ્મીર વીસમા સ્થાને છે. \n\nબાળ અધિકારો માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યા રાજ્યમાંથી સૌથી વધુ મહિલાઓ મેહરમ વિના હજ કરવા જશે?\\nસારાંશ: મુસ્લિમ મહિલાઓ કોઈ સાથી વિના હવે હજ યાત્રા કરી શકશે. 45થી વધુ વર્ષની વયની મહિલાઓને કેન્દ્રના લઘુમતી મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારના નિર્ણયથી ઘણી મુસ્લિમ મહિલાઓ ખુશ છે.\n\nઆ નિર્ણય બાદ 29 રાજ્યોમાંથી 1308 મુસ્લિમ મહિલાઓએ મેહરમ વિના હજ માટે અરજી કરી છે. \n\nઆ વર્ષે 1308 મહિલાઓ મેહરમ વિના હજ પર જશે. મેહરમ એટલે મહિલાના પિતા, ભાઈ કે પુત્ર (જેની સાથે મહિલા લગ્ન નથી કરી શકતી)\n\n1308 પૈકીની 16 મહિલાઓ મહારાષ્ટ્રની છે. મેહરમ વિના હજ પર જનારાં નાગપુરનાં ચાર મહિલાઓએ સાથે બીબીસીએ વાત કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશરીયત શું કહે છે?\n\nમક્કામાં આવેલું મુસ્લિમોનું શ્રદ્ધા કેન્દ્ર.\n\nશરીયતમાં જણાવ્યા અનુસાર, કોઈ પણ મુસ્લિમ મહિલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યાં ક્યાંથી થઈ શકે છે પરીક્ષાનું પેપર લીક?\\nસારાંશ: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10માં તેમજ 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાડી દીધી છે. બોર્ડે દસમા ધોરણની ગણિતની પરીક્ષા તેમજ બારમાં ધોરણની અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે CBSEએ નોટિસ જાહેર કરી બન્ને વિષયોની પરીક્ષા ફરી લેવાની ઘોષણા કરી હતી. બોર્ડે જણાવ્યું છે કે પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની ગરબડની સૂચના મળી હતી. \n\nગણિત અને અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવા મામલે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી.\n\nપ્રકાશ જાવડેકરે કહ્યું, \"આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. હું બાળકો તેમજ માતા-પિતાની મુશ્કેલીઓ સમજું છું. જેની પણ આ પેપર લીકમાં સંડોવણી હશે, તેણે પરિણામ ભોગવવું પડશે. પોલીસ જલદી આરોપીઓને ઝડપી પાડશે.\"\n\nતમને આ પણ વાંચવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યાં છે એ યુવતી, જેમને સુષમા સ્વરાજ પાકિસ્તાનથી લાવ્યાં હતાં\\nસારાંશ: 'એક નદી અને તેના કિનારે બનેલું દેવીનું મોટું મંદિર અને રેલિંગવાળો પુલ...' આ ગીતાના બાળપણની એ યાદ છે, જેના આધારે તેઓ 20 વર્ષ પહેલાં પરિવારથી અલગ થઈ ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે ગીતા\n\nબાળપણથી જ મૂકબધિર ગીતા વર્ષ 2000ની આસપાસ ભૂલથી સમજૌતા એક્સપ્રેસમાં બેસીને પાકિસ્તાન પહોંચી ગયાં હતાં.\n\nજોકે હજુ તેમને ખબર નથી પડી કે તેઓ ભારતના કયા ગામ, જિલ્લા કે રાજ્યમાં રહેતાં હતાં અને પછી પાકિસ્તાન પહોંચી ગયાં હતાં.\n\nગીતા આજકાલ શું કરી રહ્યાં છે?\n\nગત પાંચ વર્ષથી ગીતા રાહ જોઈ રહ્યાં હતાં કે જલદી જ તેમના ઘરની કોઈને કોઈ વ્યક્તિને શોધવામાં સફળતા મળી જશે, અને કોઈ કંઈક ખબર લઈને આવશે.\n\nપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજ સહિતની મોટી-મોટી હસ્તીઓએ તેમના પરિવારને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યાં પડી રહી છે પાપણો પર બરફ જમાવતી ઠંડી?\\nસારાંશ: હાલ ભારતમાં શિયાળો ચાલી રહ્યો છે અને ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી તો ટ્રેનો પણ મોડી પડી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સામાન્ય રીતે વધારે ઠંડી પડે છે. પરંતુ રશિયાના મૉસ્કો શહેરમાં તો ડિસેમ્બર મહિનો જાણે સૂર્ય પ્રકાશ વિના જ વિત્યો. \n\nરશિયાના યાકુટિયા વિસ્તારમાં તો તાપમાન -60 ડિગ્રી સેલ્સિયલ જેટલું નીચું જાય છે. યાકુટિયાની એક યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેની આંખોની પાંપણોમાં પણ બરફ જામી ગયો હતો. \n\nહવામાન નિષ્ણાતોના કહેવા મુજબ મૉસ્કોના ઇતિહાસમાં ગત ડિસેમ્બર મહિનો અંધકારમય હતો. જેમાં મૉસ્કોવાસીઓએ નહિવત્ પ્રકાશમાં દિવસો ગાળ્યા. \n\nહવામાનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરતા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યાં રહેવું વધારે ફાયદાકારક છે શહેરમાં કે ગામડામાં?\\nસારાંશ: પ્રદૂષણ આજે વિશ્વ માટે એક મોટી સમસ્યા બનીને ઊભરી રહ્યું છે. કેટલાંક વર્ષો પહેલાં ચીનની રાજધાની બેઇજિંગ દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2018ના રિપોર્ટ મુજબ કાનપુર શહેરે બેઇજિંગને પછાડી દીધું છે.\n\nમોટાં શહેરોમાં લોકો પ્રદૂષણથી તો પરેશાન છે પરંતુ સાથેસાથે તણાવથી પણ પીડાઈ રહ્યા છે. \n\nઆ મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે લોકો દરિયા કિનારે કે પહાડી વિસ્તારો તરફ જવાનું વિચારે છે.\n\nજોકે, તાજેતરનું એક સંશોધન દર્શાવે છે કે આપણે મોટાં શહેરોમાં રહીએ, દરિયા કિનારે રહીએ કે પહાડોમાં રહીએ, માહોલ આપણા સ્વાસ્થ્ય કે ખુશીઓ પર ઊંડી અસર કરતો નથી.\n\nપણ, આ વાત હજી શરૂઆતના સંશોધનના આધારે કહેવામાં આવી રહી છે. આ દિશામાં હજી પ્રય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યાંક તમારા વૉટ્સઍપમાં તો ઇન્સ્ટૉલ નથી થયુંને જાસૂસી સોફ્ટવૅર?\\nસારાંશ: મૅસેજિંગ ઍપ તરીકે પૉપ્યુલર એવા વૉટ્સઍપમાં એક મોટી ખામી હોવાની વાત ખુદ કંપનીએ સ્વીકારી છે. જેમાં હૅકર્સ રિમોટલી કોઈ પણ વ્યક્તિના ફોનમાંથી માહિતી ચોરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ વૉટ્સઍપે તેમના યૂઝર્સને પોતાની ઍપ્લિકેશન અપડેટ કરવાની સલાહ આપી છે. કંપનીએ આ ખામીને સુધારી લીધી છે \n\nવૉટ્સઍપ ફેસબુકની માલિકીનું છે અને તેના કુલ 1.5 બિલિયનથી પણ વધારે યૂઝર્સ છે. ફેસબુકે પોતાની ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ વૉટ્સઍપની સુરક્ષામાં થયેલી ચૂક વિશે કહ્યું છે, \"વૉટ્સઍપમાં થયેલી સુરક્ષાની એક ચૂકના કારણે લોકોના મોબાઇલ ફોનમાં એક જાસૂસી સોફ્ટવૅર ઇન્સ્ટૉલ થઈ ગયું છે.\"\n\nબ્રિટિશ અખબાર 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'માં છપાયેલાં એક રિપોર્ટ અનુસાર ઇઝરાયલની એનએસઓ કંપનીએ બનાવેલું જાસૂસી સોફ્ટવૅર વૉટ્સઍપ કૉલ વડે લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યાંથી આવ્યો હતો કોરોના વાઇરસ? વિશ્વ આરોગ્ય સંગઠને નવા રિપોર્ટમાં આપ્યો જવાબ\\nસારાંશ: વિશ્વ આરોગ્ય સંગઠન જેને ડબ્લ્યૂએચઓ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો એક રિપોર્ટ ચર્ચામાં આવ્યો છે. કોરોના વાઇરસની ઉત્પત્તિ મામલે તેનો નવો રિપોર્ટ પ્રકાશમાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડબ્લ્યૂએચઓની એક ટીમ વાઇરસની ઉત્પત્તિની તપાસ માટે ચીન ગઈ હતી. આ તપાસ ટીમના રિપોર્ટમાં કોરોના મહામારી મામલે કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ આપવામાં આવી છે.\n\nસંસ્થાના ડિરેક્ટર ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસુસને કહ્યું, \"આ રિપોર્ટ એક ઘણી સારી શરૂઆત છે પરંતુ આ અંત નથી. અમને હજુ સુધી વાઇરસના સ્રોતની નક્કર જાણકારી નથી મળી.\"\n\nચીનનાં 17 નિષ્ણાતો અને 17 આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનાં સમૂહની તપાસ બાદ આ દસ્તાવેજ (રિપોર્ટ) તૈયાર કરાયો છે.\n\nઆ તપાસ ટીમ જાન્યુઆરીના અંતમાં ચીન પહોંચી હતી જ્યાં 14 દિવસ સુધી તેમણે હૉસ્પિટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યારથી થઈ હતી સેલ્ફીની શરૂઆત એ જાણો છો?\\nસારાંશ: અમેરિકન મોડેલ, ફેશન ડિઝાઇનર, અભિનેત્રી, લેખિકા અને ગાયિકા પેરિસ હિલ્ટને રવિવારે એવી ટ્વીટ કરી હતી કે ''મેં અને બ્રિટનીએ 11 વર્ષ પહેલાં સેલ્ફીની શોધ કરી હતી.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વની સંભવતઃ પહેલી સેલ્ફી\n\nપેરિસ હિલ્ટને અમેરિકન ગાયિકા અને ડાન્સર બ્રિટની સ્પીયર્સ સાથેના તેના બે ફોટોગ્રાફ્સ પણ આ ટ્વીટ સાથે પોસ્ટ કર્યાં હતાં. \n\nપેરિસ હિલ્ટનના કેટલાક ટ્વિટર ફોલોઅર્સે જણાવ્યું હતું કે સેલ્ફીની શોધ થઈ, ત્યારે પેરિસ હિલ્ટન કે બ્રિટનીનું અસ્તિત્વ પણ ન હતું.\n\nસેલ્ફીની શોધનો દાવો કરવામાં પેરિસ હિલ્ટન અને બ્રિટની આશરે 167 વર્ષ મોડાં પડ્યાં છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસેલ્ફીની શરૂઆત કઈ રીતે થઈ અને તેની શોધ પછી તેનો કેટલો વિકાસ થયો છે તેની વિગત જાણી લો. \n\n1839થી શરૂઆત\n\nવિશ્વની સંભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યારેક જોડાં ન ખરીદી શકનારાં આ મહિલા ખેલાડી હવે ભારતીય હૉકી ટીમમાં રમે છે\\nસારાંશ: નેહા ગોયલનાં માતા લોકોના ઘરે જઈને કામ કરતાં હતાં. એમના ઘરમાં પૈસાની તંગી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્યારેક તેમની પાસે એટલા પૈસા પણ નહોતા કે તેઓ પોતાનાં માટે જોડાં ખરીદી શકે, પરંતુ હવે તેઓ ભારતીય હૉકી ટીમમાં રમે છે.\n\nજુઓ, એક રાષ્ટ્રીય સ્તરનાં ખેલાડીના સંધર્ષની કહાણી. \n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્યારેય જોઈ છે પાકિસ્તાનની ગણેશચતુર્થી?\\nસારાંશ: કરાચીના ક્લિફટન વિસ્તારમાં આવેલા એક નાનકડા દેવ આનંદ સંદિકરના એપાર્ટમેન્ટમાં રોજ કરતાં અલગ જ માહોલ હતો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેવ આનંદ પાકિસ્તાનના મહારાષ્ટ્ર પંચાયતના વડા છે. જે દેશમાં મરાઠી વંશનો ખૂબ જ નાનો સમુદાય છે. \n\nપ્રાર્થના વિસ્તાર તરીકે અલાયદા રખાયેલા એક ભાગમાં રંગબેરંગી સાડીઓ અને થોડાક સુવર્ણ અલંકારોથી સુસજ્જ થોડી સ્ત્રીઓ, ફ્લોર ઉપર બેસીને 'મોદક' નામની સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં વ્યસ્ત હતી. \n\nપાકિસ્તાનમાં આ ગણેશચર્તુર્થીની શરૂઆત છે. હિંદુ ધર્મના સૌથી માનીતા ભગવાન ગણેશને સમર્પિત આ તહેવાર છે. \n\nદેવના પત્ની મલકાએ વર્ણન કરતા જણાવ્યું, \"અમે ભગવાન ગણેશને ધરાવવા માટે ઘણી બધી વિવિધ વાનગીઓ બનાવીએ છીએ પરંતુ મોદક તેમની સૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટ ન રમતો હોય ત્યારે ખેતી કરે છે અને ઘેટાં ઉછેરે છે એલિસ્ટર કૂક\\nસારાંશ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના ઓવલમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચ પહેલાં જ ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ક્રિકેટર એલિસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એલિસ્ટર કૂક\n\n જોકે કૂકની આ છેલ્લી ટેસ્ટ મૅચ પણ યાદગાર બની રહી છે. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારી છે. એટલું જ નહીં, એ પોતાની પ્રથમ અને છેલ્લી ટેસ્ટ મૅચમાં સદી ફટકારનારા ઇંગ્લેન્ડના પ્રથમ ખેલાડી બન્યા છે. \n\nયોગાનુયોગે એલિસ્ટર કૂકે પોતાની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની પ્રથમ મૅચ ભારત સામે રમી હતી અને તેમની આખરી ટેસ્ટ મૅચ પણ ભારત સામે જ છે. \n\nએલિસ્ટર કૂક ક્રિકેટરોની ઝળહળતી મુખ્ય ધારાના સભ્ય હતા, પણ એ ઝળહળાટથી પોતે ક્યારેય અંજાઈ ગયા ન હતા. અત્યંત સ્પર્ધાત્મક સંજોગોમાં પણ પોતાના આત્મા અકબંધ કઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટ માટે ફાસ્ટ પીચ બનાવવા ગુજરાતના આ સ્થળની માટી 'ખાસ'\\nસારાંશ: કોઈપણ ક્રિકેટ મેચમાં જેટલું મહત્ત્વ બન્ને ટીમના ખેલાડીઓનું હોય છે, તેટલું જ મહત્ત્વ જે સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી હોય, તેની પીચનું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાવટનાં આધારે જ પીચની તાસિર નક્કી થઈ જતી હોય છે કે તેનાથી ફાસ્ટ બૉલર્સને લાભ મળશે કે સ્પીન બૉલર્સને સપોર્ટ કરશે. \n\nસુરતની પાસે આવેલા ગણદેવી ગામની લાલ માટીનો ઉપયોગ બીસીસીઆઈ દ્વારા તેનો ફાસ્ટ પીચ બનાવવા માટે થાય છે. \n\nલગભગ 25 વર્ષથી આ ક્રમ ચાલુ છે. અહીંની માટી વિદેશ પણ મોકલવામાં આવી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલાલ માટીની પીચની કમાલ\n\nરેડ સોઇલની પીચ અંગે ભૂતપૂર્વ રણજી કેપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઇ મેચ રેફરી નિસર્ગ પટેલ કહે છે, \"રેડ સોઇલ દ્વારા જે પીચ બનાવવામાં આવે છે તેના કારણે બૉલ બાઉન્સ વધારે થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટ વર્લ્ડ કપ 2019 : વિરાટ કોહલી ભારતને આ વખતે વર્લ્ડ કપ અપાવી શકશે?\\nસારાંશ: ઑલિમ્પિક્સ, ફૂટબૉલ અને ક્રિકેટ વર્લ્ડ કપ. દર ચાર વર્ષે આવતા આ મહાકુંભોમાં ભારતમાં સૌથી મોટું આકર્ષણ હોય તો તે ક્રિકેટ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એવી રમત છે જેમાં ભારત પાસેથી આશા રાખી શકાય છે અને ભારત તેમાં બે વાર તો વર્લ્ડ ચૅમ્પિયન પણ બનેલું છે. \n\nઇંગ્લૅન્ડમાં ગુરુવારથી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ક્રિકેટના જન્મદાતાની ધરતી પર આ વર્લ્ડ કપ યોજાતો હોવાથી રમતપ્રેમીઓમાં પણ તે વધુ આકર્ષક બની રહેશે.\n\nગુરુવારે યજમાન ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુકાબલો થશે તે સાથે આ મેગા ઇવેન્ટનો પ્રારંભ થશે.\n\nદરેક ટીમ માટે આ વખતનો વર્લ્ડ કપ અગાઉ કરતાં વધારે કપરો રહેવાનો છે કેમ કે કોઈ ટીમને ઓછી આંકવાની ભૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટ વર્લ્ડ કપ 2019 IND vs SA - રોહિત શર્માના શતક સાથે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો છ વિકેટે વિજય\\nસારાંશ: દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે ચાર વિકેટ ગુમાવી 47.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓપનિંગમાં આવેલા બૅટ્સમૅન રોહિત શર્માએ 144 બૉલમાં 13 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 122 રન બનાવ્યા હતા.\n\nવન ડે ક્રિકેટમાં રોહિત શર્માની આ 23મી સદી છે.\n\nભારત તરફથી રોહિત શર્માએ 122, શિખર ધવને 8, વિરાટ કોહલીએ 18, કે. એલ. રાહુલે 26, મહેન્દ્રસિંહ ધોનીએ 34 અને હાર્દિક પંડ્યાએ 15 રન કર્યા હતા.\n\nમહેન્દ્રસિંહ ધોનીએ 46 બૉલમાં 34 રન કર્યા હતા. બૉલર ક્રિસ મોરિસે જ ધોનીનો કૅચ ઝીલ્યો હતો.\n\nધોની બાદ આવેલા હાર્દિક પંડ્યાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા અને છઠ્ઠા ક્રમે આવેલા હાર્દિક પંડ્યા અણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટ વર્લ્ડ કપ : એ ક્રિકેટર જેણે એક જ ઇનિંગ્સમાં 17 સિક્સ ફટકારી બનાવ્યો વિશ્વ રેકૉર્ડ\\nસારાંશ: આમ તો કૅપ્ટન ઓઇન મોર્ગને ઝંઝાવાતી સદી ફટકારીને મૅચ એકતરફી બનાવી દીધી હતી જેની ઉપર જોફરા આર્ચર અને આદિલ રશીદે ઉપરા-ઉપરી વિકેટો ખેરવીને વિજયની મહોર મારી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડે અફઘાનિસ્તાનને હરાવીને સેમીફાઇનલમાં લગભગ સ્થાન નિશ્ચિત કરી લીધું છે\n\nમંગળવારે માન્ચેસ્ટરમાં રમાયેલી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની લીગ મૅચમાં અફઘાનિસ્તાન સામે 150 રનથી વિશાળ વિજય હાંસલ કરીને યજમાન ઇંગ્લૅન્ડે આ ટુર્નામેન્ટમાં પોતાની અવિરત આગેકૂચ જારી રાખી છે. \n\nઆ સાથે જ ઇંગ્લૅન્ડે સેમિફાઇનલમાં પોતાનો પ્રવેશ લગભગ નિશ્ચિત કરી દીધો હતો. ઇંગ્લૅન્ડ પૉઇન્ટ ટેબલમાં પણ મોખરે પહોંચી ગયું હતું.\n\nઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે હજી બે દિવસ અગાઉ ભારતીય ટીમે પાકિસ્તાન સામે વિજય હાંસલ કર્યો હતો. \n\nભારતે પણ જંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટ વર્લ્ડ કપ : પાકિસ્તાનને ભારે પડ્યા વેસ્ટ ઇન્ડીઝના બૉલર, સાત વિકેટે પરાજય\\nસારાંશ: ઝડપી બૉલર ઓશાને થોમસ અને સીમર આન્દ્રે રસેલે બૉલિંગમાં તરખાટ મચાવતા વેસ્ટ ઇન્ડીઝે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પોતાની પ્રથમ મૅચમાં જ પાકિસ્તાનને કચડી નાખ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ, વેસ્ટ ઇન્ડીઝે સંકેત આપી દીધા છે કે આગામી મૅચોમાં તેમને હળવાશથી લેવાની ભૂલ કરનારી ટીમ નુકસાનમાં રહેશે. પાકિસ્તાનનો ધબડકો થતા નિયત લંચ સમય સુધીમાં તો મૅચ સમાપ્ત થઈ ગઈ હતી, જેમાં વેસ્ટ ઇન્ડીઝનો સાત વિકેટે શાનદાર વિજય થયો હતો.\n\nપાકિસ્તાનની બેટિંગનો ધબડકો થયો અને તેનો કોઈ બૅટ્સમૅન કેરેબિયન બૉલિંગ આક્રમણ સામે ટકી ન શક્યો.\n\nમૅન ઑફ ધ મૅચ ઓશાને થોમસે ચાર વિકેટ ઝડપી હતી. તેના ઘાતક બાઉન્સર સામે પાકિસ્તાન કોઈ પ્રતિકાર કરી શક્યું નહોતું.\n\nનોટિંગહામના ટ્રેન્ટબ્રિજ ખાતે રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝના સુકાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટ વર્લ્ડ કપ : ભારતે 1983માં આવી રીતે જીત્યો હતો વર્લ્ડ કપ\\nસારાંશ: જ્યારે 25 જૂન 1983ના રોજ લૉર્ડ્સના મેદાનની વચ્ચોવચ્ચ કપિલદેવ નિખંજ અને મદનલાલ વચ્ચે મંત્રણા થઈ, તો તેની અસર ન માત્ર વિશ્વ કપના ફાઇનલના પરિણામો પર પડી, પણ તેણે હંમેશાં માટે ભારતીય ક્રિકેટ ટીમની તસવીર બદલી નાખી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવ રિચર્ડ્સ તાબડતોડ ચોગ્ગા લગાવતા ટૂંક સમયમાં જ 33 સ્કોર પર પહોંચી ગયા.\n\nતેઓ મદનલાલના બૉલ પર ત્રણ ચોગ્ગા લગાવી ચૂક્યા હતા. \n\nએ માટે કપિલદેવ બીજા કોઈને ઓવર આપવા વિશે વિચારી રહ્યા હતા. ત્યારે જ મદનલાલે તેમને વધુ એક ઓવર આપવા માટે કહ્યું.\n\nમદનલાલ યાદ કરે છે, \"એ વાત સાચી છે કે મેં કપિલ દેવ પાસેથી ઓવર લીધી હતી. જે લોકો કહે છે કે મેં બૉલ છીનવી લીધો હતો, તે વાત ખોટી છે. મેં ત્રણ ઓવરમાં 20-21 રન આપ્યા હતા.\"\n\n\"મેં કપિલને કહ્યું કે મને વધુ એક ઓવર કરવા દે. મેં વિચાર્યું કે રિચર્ડ્સને એક 'શૉર્ટ' બૉલ કરીશ. મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અટકાયત બાદમાં છોડાયા - Top News\\nસારાંશ: ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને ગાયક ગુરુ રંધાવાની મુંબઈસ્થિત ડ્રૅગન ક્લબ પર પડાયેલા એક દરોડા દરમિયાન અટકાયત કરી લેવાઈ. જોકે, બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈમાં હાજર પત્રકાર મધુ પાલ સમક્ષ પોલીસનાં વિશ્વસનીય સૂત્રોને આ વાતની પુષ્ટિ કરી છે. \n\nબાદમાં સુરેશ રૈના તરફથી એક નિવેદન જાહેર કરીને જણાવાયું કે તેઓ મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા હતા જે મોડી રાત સુધી ચાલ્યું હતું. \n\nઆ નિવેદનમાં જણાવાયું, \"સુરેશ મુંબઈમાં એક શૂટિંગ માટે હતા, જે મોડી રાત સુધી ચાલતું રહ્યું. એક મિત્રના નોતરા પર તેઓ થોડો સમય પૂરતા ડિનર પર ગયા હતા.\" \n\n\"જે બાદ તેમને દિલ્હી માટે ફ્લાઇટ પકડવાની હતી. તેમને સ્થાનિક ટાઇમિંગ અને પ્રૉટોકોલની જાણકારી નહોતી. તેમને જેવું જ આ અંગે જણાવાયું તેમણે તુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રિપ્ટૉકરન્સી : પાસવર્ડ જાણતી કંપનીના સંસ્થાપકનું મૃત્યુ, 19 કરોડ ડૉલર સંકટમાં\\nસારાંશ: ક્રિપ્ટૉકરન્સી અને જોખમ , બન્ને એક જ સિક્કાની બે બાજ છે. ગયા અઠવાડિયે કૅનેડામાં કંઈક આ પ્રકારની ઘટના બની છે જેના કારણે આ અંગેના જોખમ વિશે પૂરજોરમાં ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅનેડાના સૌથી મોટા ક્રિપ્ટૉકરન્સી ઍક્સચેન્જ પ્લૅટફૉર્મ, ક્વાડિગ્રાના રોકાણકારોનાં લગભગ 19 કરોડ ડૉલર ડૂબી જવાની આરે છે. આનું કારણ છે માત્ર એક પાસવર્ડનું ગુમ થઈ જવું.\n\nમહત્ત્વની વાત તો એ છે કે આમાં 5 કરોડની હાર્ડ કરન્સી પણ સામેલ છે.\n\nએમ માનવામાં આવી રહ્યું છે કે ક્વાડિગ્રાના સંસ્થાપક જેરાલ્ડ કોટેનના મૃત્યુ સાથે જ આ પાસવર્ડ પણ એમની કબરમાં દફન થઈ ગયો છે.\n\nઆ બાબતની શરૂઆત કેવી રીતે થઈ?\n\nબિટકૉઇન એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે.\n\nવાસ્તવમાં ગયા વર્ષે વર્ષ 9 ડિસેમ્બરના રોજ કોટેનનું ભારતની મુલાકાત દરમ્યાન મૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રૂડઑઇલ : ભાવ ઓછો થયો છે પણ હજી કેટલી સંગ્રહખોરી થઈ શકે એમ છે?\\nસારાંશ: આજે દુનિયાના તમામ દેશો કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે. આને પરિણામે વિશ્વભરમાં આર્થિક ગતિવિધિ ઘટી ગઈ છે. રીખ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવાર તારીખ 21 એપ્રિલના રોજ ઑઇલ ફ્યૂચરના જૂનના વાયદામાં બ્રૅન્ટ ક્રૂડઑઇલનો ભાવ ઘટીને બે દાયકાના તળિયે આવી ગયો.\n\nએવી જ રીતે અમેરિકામાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડનો ભાવ પણ 15 ડૉલરની નીચે જોવા મળ્યો હતો, જે છેલ્લાં 21 વર્ષની સૌથી નીચી સપાટી છે.\n\nગત અઠવાડિયે ક્રૂડનો ભાવ 14.78 ડૉલર પ્રતિબૅરલ ચાલી રહ્યો હતો જે અગાઉના બંધ ભાવ કરતાં 19.5 ટકા જેટલો ઓછો હતો. બ્રૅન્ટ ક્રૂડનો ભાવ 27.66 ડૉલર ચાલી રહ્યો હતો જે અગાઉના ભાવ કરતાં 1.5 ટકા જેટલો ઓછો હતો. \n\nતાજેતરમાં જ ઑપેક દેશોએ 9.7 મિલિયન બૅર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રૂડઑઇલના ઉત્પાદકોની મનમાની સામે ભારત-ચીન એકજૂટ થશે?\\nસારાંશ: પેટ્રોલિયમ પેદાશોના ભાવ ચાર વર્ષની ઉચ્ચત્તમ સપાટીએ છે. તેનો માર ક્રૂડઑઇલની સૌથી વધુ આયાત કરનારા ચાર દેશો ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા પર પડી રહ્યો છે. આ ચારેય એશિયન દેશ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ ક્રૂડઑઇલ સપ્લાય કરતા દેશો તરફથી સપ્લાય પણ ઓછી હોવાને કારણે ક્રૂડના ભાવ વધી ગયા છે. \n\nજ્યારે બીજી તરફ એશિયન દેશો પર તેની બેવડો માર પડી રહ્યો છે. \n\n'ઓપેક' એશિયન દેશો પાસેથી પ્રતિ બેરલે ત્રણથી ચાર ડૉલર વધુ ભાવ વસૂલે છે. \n\n60 ટકા ક્રૂડઓઇલ માટે ઓપેક પર નિર્ભરતા\n\nભારત તેના ઇંધણની જરૂરિયાત પૂરી કરવા માટે 80 ટકા ક્રૂડઑઇલની આયાત કરે છે. \n\nજ્યારે ચીન 50 ટકા, જાપાન અને દક્ષિણ કોરિયા 100 ટકા ક્રૂડઑઇલની આયાત કરે છે.\n\nએપ્રિલ 2018માં ભારતે 45.1 લાખ બેરલ ક્રૂડઑઇલ ખરીદ્યું હતું. જે ગત વર્ષની સરખામણીએ 2.5"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રૂડઑઈલ પ્રાઇસ વૉર : સાઉદીએ શરૂ કરેલ જંગનું શું પરિણામ આવશે?\\nસારાંશ: વિશ્વનાં નાણાબજારો અને વૈશ્વિક અર્થવ્યવસ્થા એક કરતાં વધુ મોરચે લડી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે, તો બીજી તરફ કોરોના વાઇરસ (COVID -19) 130 કરતાં વધારે દેશોમાં ફેલાઈને હાહાકાર મચાવી રહ્યો છે. \n\nઆટલું જાણે ઓછું હોય તેમ સાઉદી અરેબિયાએ ક્રૂડઑઈલના ભાવ ઘટાડવાનું રણશિંગુ ફૂંકીને વૈશ્વિક ક્રૂડઑઇલ બજારને થોડા સમય માટે ઉકળતા ચરુ જેવુ બનાવી દીધું છે. \n\nએક વરતારો છે કે ક્રૂડઑઈલના ભાવ બેરલદીઠ 27.10 ડૉલર સુધી જઈ શકે, જે ભાવ સપાટી 2016ના ક્રૂડઑઈલ પ્રાઇસવૉર સમયે જોવા મળી હતી. \n\nજોકે, સાઉદી અરેબિયાને એકલાને જ આ કટોકટી ઊભી કરીને ક્રૂડઑઈલ માર્કેટમાં ભડકો કરવા માટે જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્રૂડઑઈલના ભાવમાં અભૂતપૂર્વ કડાકો, પણ વપરાશકારને લાભ થશે?\\nસારાંશ: વિશ્વભરમાં ક્રૂડઑઈલ ના ભાવ માટેનો એક મહત્ત્વનો માનાંક બ્રૅન્ટ છે. ક્રૂડઑઈલના ભાવ ઘટી ગયા હતા તે હવે સાવ નકારાત્મક એટલે કે લગભગ શૂન્ય થઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેની પાછળ કોરોના વાઇરસની મહામારી ઉપરાંત અન્ય કારણો પણ છે. \n\nહૉંગકૉંગના એક અહેવાલમાં જણાવ્યા મુજબ ક્રૂડઑઈલના ભાવ તાજેતરમાં છેલ્લા બે દાયકામાં નહોતા જોવા મળ્યા એટલા નીચા સ્તરે ઊતરી ગયા છે.\n\nબીજી બાજુ, કોરોના વાઇરસના કારણે લૉકડાઉનમાં પહોંચી ગયેલી અર્થવ્યવસ્થામાં વિશ્વનાં બજારો લગભગ તરફડી રહ્યાં છે.\n\nઆ સંયોગોમાં એશિયન ટ્રૅડમાં ક્રૂડના ભાવમાં ચાર ટકાનો કડાકો બોલી જતાં 1999 બાદ નીચામાં નીચી સપાટીએ પહોંચી ગયા છે.\n\nયુરોપનાં બજારો ખૂલતાં 15.98 ડૉલર પ્રતિ બૅરલ માંથી સુધરીને ભાવો 17 ડૉલર પ્રતિ બૅરલ ની સપાટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્લાઇમેટ ચેન્જ : નરેન્દ્ર મોદીની નીતિમાં કેટલી સચ્ચાઈ અને કેટલી હવા?\\nસારાંશ: આ સપ્તાહે અમેરિકામાં બે શખ્સિયત કૅમેરા પર છવાયેલી રહી. એક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજાં સ્વિડનનાં 16 વર્ષીય ગ્રેટા થનબર્ગ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમાંથી એક સમાચારોમાં ચમકતા રહેતા નેતા છે અને બીજાં ધરતી પર સંભવિત વિનાશલીલાથી આક્રોશે ભરાયેલાં એક વિદ્યાર્થિની કે જેઓ વિશ્વભરમાં પર્યાવરણને બચાવવા માટે ચાલી રહેલા આંદોલનનો ચહેરો બની ગયાં છે.\n\nએક તરફ ન્યૂયૉર્કમાં નરેન્દ્ર મોદી 50 કિલોવૉટની ક્ષમતા ધરાવતા ગાંધી સોલરપાર્કનું ઉદઘાટન કરે છે, તો બીજી તરફ થનબર્ગ પૃથ્વીને 'જોખમમાં મૂકવા માટે જવાબદાર' વિશ્વનેતાઓને \"હાઉ ડૅયર યૂ?\" કહીને લલકારે છે.\n\nએક તરફ મોદી ભારતમાં સૂર્યની ઊર્જાનું લક્ષ્ય 1,75,000 મેગાવૉટથી વધારીને 4,50,000 કરવાની જાહેરાત કરે છે, તો બીજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્લાઇમેટ ચેન્જની ગુજરાતના દરિયાકાંઠા પર કેવી અસર થઈ શકે?\\nસારાંશ: વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલો સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ કહે છે કે જળવાયુ પરિવર્તન વિશ્વ માટે ગંભીર સમસ્યા બનતી જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાસ કરીને હિમશીલાઓના પીગળવાને કારણે જે રીતે દરિયાની સપાટી વધી રહી છે તે માનવજાત માટે ખતરો છે. \n\nઆ ક્લાઇમેટ ચેન્જ માટેની ઇન્ટરગવર્મેન્ટલ પેનલે કહ્યું છે કે જળવાયુ પરિવર્તનને કારણે જે પ્રજાતિ સમુદ્ર કિનારે વસવાટ કરી રહી છે તેમના ઉપર મોટી અસર થઈ રહી છે. \n\nગુજરાતમાં સૌથી લાંબો દરિયાકાંઠો આવેલો છે ત્યારે ગુજરાતમાં આની શું અસર થઈ શકે છે તે જાણો આ અહેવાલથી.\n\nમોનેકોથી બીબીસીના પર્યાવરણ સંવાદદાતા મેટ્ટ મેક્ગ્રાથનો રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્વીન એલિઝાબેથ-II નાં લગ્નની 70મી વર્ષગાંઠે યાદગાર તસવીરો\\nસારાંશ: રાણી ક્વીન એલિઝાબેથ IIનાં પ્રિન્સ ફિલિપ સાથે 20 નવેમ્બર 1947ના રોજ લગ્ન થયાં હતાં. તેઓ આ વર્ષે તેમની પ્લેટિનમ એનિવર્સરી ઊજવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે તેમના લગ્નજીવનના સાત દાયકાને તસવીરોમાં સામે લાવ્યા છીએ. જેમાં આ દંપતી કેટલીક મહત્વની ઘટનામાં પણ નજરે પડે છે.\n\nરોયલ વેડિંગ, 20 નવેમ્બર 1947\n\nપ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગનાં લગ્ન વેસ્ટમિંસ્ટર એબેમાં થયાં હતાં\n\nનવયુગલની પહેલી ઝલક માટે હજારોની સંખ્યામાં લોકો બકિંઘહમ પેલેસ બહાર લોકો એકઠાં થયાં હતાં\n\nબકિંઘહમ પેલેસની બાલ્કનીમાં લોકોનું અભિવાદન ઝીલતા પ્રિન્સેસ એલિઝાબેથ અને ડ્યૂક ઑફ એડિનબર્ગ\n\nપ્રિન્સ ચાર્લ્સ(1948) અને પ્રિન્સેસ એન(1950)નો જન્મ\n\nછ મહિનાના પ્રિન્સ ચાર્લ્સ સાથે પ્રિન્સેસ એલિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્વૉડ શું છે અને તેનું શું મહત્ત્વ છે?\\nસારાંશ: અમેરિકા, ભારત, ઑસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓએ શુક્રવારના રોજ ચારેય દેશોના સમૂહ ક્વૉડની પહેલી વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન અને જાપાનના વડા પ્રધાન યોશીહીદે સૂગા વર્ચ્યુઅલ બેઠકમાં સામેલ થયા હતા. \n\nભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ બેઠક બાદ કહ્યું કે ચારેય નેતા હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં કોરોના વૅક્સિનના ઉત્પાદન વિતરણમાં સહયોગ કરવા પર સંમત થયા છે. કેટલાંક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચારેય દેશ આગામી વર્ષ સુધી એક અબજ ડોઝ તૈયાર કરવા પર સહમત થયા છે. \n\nઆ સિવાય ઇન્ડો-પેસિફિક વિસ્તારને 'મુક્ત અને સલામત' રાખવા શક્ય તમામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્વૉડની બેઠક : નરેન્દ્ર મોદી અને જો બાઇડનની મુલાકાત પર રહેશે નજર\\nસારાંશ: હિંદ-પ્રશાંત મહાસાગરના જૂથ ક્વૉડની પ્રથમ વર્ચુયલ મિટિંગ આજે યોજાવાની છે, જેને ચાર ક્વોડ નેતાઓની પ્રથમ મિટિંગ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2020માં ક્વૉડ દેશોની બેઠક થઈ હતી જેની તસ્વીર\n\n2007માં અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારત દ્વારા ક્વૉડની રચના કરવામાં આવી હતી. \n\nએશિયામાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે તેના જવાબમાં ક્વૉડ ગ્રુપની રચના કરવામાં આવી છે.\n\nજોકે, વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો છે કે કોરોના વાઇરસ રોગચાળો, વૅક્સિનને લઈને નાણાંકીય મદદ અને જળવાયુ પરિવર્તનના સંકટ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.\n\nવ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકી કહ્યું,\"અમે આશા રાખીએ છીએ કે કોરોના વાઇરસ, જળવાયુ સંકટ અને આર્થિક સહાય માટે વૈશ્વિક સમુદાય જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ક્ષત્રિય ઠાકોર સમાજનો કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા ઉપર પ્રતિબંધ\\nસારાંશ: ગુજરાતના જેગોલ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી, જેમાં કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં આપવા સહિતના નવ મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઠાકોર સમાજની એક બેઠકમાં અલ્પેશ ઠાકોર\n\nઆ સિવાય પ્રેમલગ્ન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ છોકરો-છોકરી પ્રેમલગ્ન કરે તો તેનાં માતાપિતાને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. \n\nઆ ઠરાવને સ્થાનિક લોકો 'બંધારણ' તરીકે ઓળખાવી રહ્યા છે. \n\nસમાજના અગ્રણીઓનું કહેવું છે કે નાણાનો બિનજરૂરી વેડફાટ ન થાય તથા આર્થિક બચત થાય તે માટે આ જાહેરાતો કરવામાં આવી છે. \n\nક્ષત્રિય ઠાકોર સમાજના લોકપ્રતિનિધિઓ 'અમુક પગલાં'ને આવકારી રહ્યા છે અને તે સમાજ માટે 'હિતકારક' બની રહેશે એમ માને છે.\n\nક્ષત્રિય ઠાકોર સમાજનું 'બંધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખંભાત : જેમના પર હિંસાનો આરોપ છે એ હિંદુ જાગરણમંચ શું છે?\\nસારાંશ: આણંદ જિલ્લાના ખંભાતમાં 24-25 ફેબ્રુઆરીએ થયેલી કોમી હિંસાના મામલામાં પોલીસે દાખલ કરેલી એફઆઇઆરમાં 'હિંદુ જાગરણમંચ'ના સભ્યોનાં નામ સામે આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ જ હિંદુ જાગરણમંચ છે જેના આક્રમક 'ઘરવાપસી' કાર્યક્રમે ગુજરાતના ડાંગમાં ચકચાર મચાવી હતી.\n\nખંભાતમાં કોમી તોફાન અંગે આણંદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર પ્રમાણે 25 ફેબ્રુઆરીએ હિંદુ સમાજના આગેવાનોએ ખંભાત શહેરમાં બંધનું એલાન આપ્યું હતું અને હિંદુ સમાજના લોકોને શહેરના ગ્વારા ટાવર પર સવારે દસ વાગ્યે હાજર રહેવાનું આહ્વાન આપ્યું હતું. \n\nએફઆઇઆર પ્રમાણે શહેરમાં કોમી તણાવને પગલે કોઈ પણ સમાજના લોકોને રૅલી કે સભા કરવાની પરવાનગી નહોતી તેમ છતાં 25 ફેબ્રુઆરીએ સવારે હિંદુઓ ભેગા થયા અને ઉશ્કેરણીજનક ભાષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખંભાતમાં કોમી તોફાન પછી ભૂતિયા માહોલ, હજારો લોકો ઘર છોડી ભાગ્યા - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ભેંકાર પડેલા આ વિસ્તારમાં પ્રવેશ કરો તો સળગી ગયેલી સાઇકલ, બળીને ખાક થયેલો ઘરવખરીનો સામાન અને રસ્તા પર પથ્થર જોઈને ત્યાં થયેલી હિંસાનો ખ્યાલ આવી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યારે આ વિસ્તાર ભેંકાર પડ્યો છે કારણ કે લોકો પોતાના ઘર જેમ છે એમ જ છોડીને ચાલ્યા ગયા છે. \n\nમંગળવારે કેટલાક ઘરોમાં આગ લગાડવામાં આવેલી અને તોડફોડ કરવામાં આવી હતી. \n\nઆ વિસ્તારમાં આશરે બે હજાર ઘર ખાલી થઈ ગયા છે તેમાં હજાર જેટલાં હિંદુ સમુદાયના લોકોના ઘર છે અને બાકી મુસ્લિમ સમુદાયના લોકોના ઘર છે. \n\nરવિવાર અને પછી મંગળવારે બનેલી હિંસા પછી લોકોમાં એટલી બીક છે કે હિંદુ અને મુસ્લિમ બંને પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. \n\nહિંસા, તોડફોડ અને આગચંપી\n\nએક ઘરમાં અમે પ્રવેશ કર્યો હતો તો ઘરમાં હાજર લગભગ બધી જ વસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખંભાતમાં હિંસા બાદ મંગળવારે સજ્જડ બંધ, અશાંત ધારો લાગુ થશે\\nસારાંશ: આણંદ જિલ્લાના ખંભાતમાં આજે ફરીથી આગચંપીની ઘટના ઘટી હતી. આ અગાઉ રવિવારે પણ બે જૂથ વચ્ચે કોમી અથડામણ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે થયેલી હિંસાની તસવીર\n\nરવિવારે બનેલી ઘટનાના વિરોધમાં આજે ખંભાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.\n\nઆજે સવારે ટાવર બજાર પાસે મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવાનું હતું. આવેદનપત્ર આપવા માટે હજારોની સંખ્યામાં હિંદુઓ ભેગા થયા હતા.\n\nહિંસાની ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.\n\nરેન્જ આઈજી એ. કે. જાડેજાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખને જણાવ્યું હતું કે એક મકાન અને એક કૅબિનમાં પણ આગ લગાવી દેવાઈ હતી.\n\n'અશાંત ધારા લાગુ કરાશે'\n\nગૃહરાજ્ય મંત્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખતરનાક સાબિત થઈ શકે છે કોબીનું શાક અને પાલકની ભાજી\\nસારાંશ: આઠ વર્ષની બાળકીના મગજમાં કૃમિનાં 100થી વધું ઈંડાં જોવાં મળ્યાં. દીકરી માથામાં દુખાવાની ફરિયાદ રોજ શા માટે કરતી હતી, તેને વારંવાર વાઈ કેમ આવતી હતી એ તેના માતા-પિતા સમજી શકતાં ન હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ છ મહિનાથી આવું ચાલતું હતું, પણ તેનું કારણ જાણવા મળ્યું ત્યારે તે માની શકાયું ન હતું. \n\n\"બાળકીના મગજમાં 100થી વધુ ટેપવર્મ એટલે કે કૃમિના ઈંડાં હતાં, જે નાનાં-નાનાં ક્લૉટના સ્વરૂપમાં જોવાં મળ્યાં હતાં.\"\n\nઆ બાળકીનો ઈલાજ દિલ્હી નજીકના ગુડગાંવ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં ન્યૂરોલોજી વિભાગના ડિરેક્ટર ડો. પ્રવીણ ગુપ્તાની દેખરેખમાં ચાલી રહ્યો છે. \n\nડૉ. પ્રવીણ ગુપ્તાએ કહ્યું હતું, \"બાળકી માથામાં જોરદાર પીડાના ફરિયાદ કરતી હતી. તેને વાઈ આવતી હતી. અમારી પાસે આવ્યા પહેલાં બાળકીની મગજમાં સોજા અને વાઈની તકલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખદીજા : ઇસ્લામના પ્રારંભમાં અગત્યની ભૂમિકા ભજવનાર મહિલા\\nસારાંશ: \"તેમણે ખરેખર ભેદભાવોને તોડી પાડ્યાં હતાં. 1400 વર્ષ પહેલાં તેમણે જે કર્યું તે આજેય નારીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતેના ઇમામ અસદ ઝમાન ખદીજા માટે આ કહી રહ્યા છે. આજે સાઉદી અરેબિયા છે ત્યાં છઠ્ઠી સદીમાં ખદીજાનો જન્મ થયો હતો.\n\nસમાજમાં ખદીજાનું ભારે માનસન્માન હતું. તેઓ સમૃદ્ધ વેપારી અને શક્તિશાળી બન્યાં હતાં અને અનેક ઉમરાવ તેમની સાથે શાદી કરવા માગતા હતા, પણ તેમણે પ્રસ્તાવો નકારી કાઢ્યાં હતાં.\n\nતેમણે જોકે બે વાર શાદી કરી હતી. પ્રથમ પતિનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજા પતિને તેમણે છોડી દીધા હતા એમ માનવામાં આવે છે.\n\nતે પછી ફરીથી શાદી નહીં કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ એક એવી વ્યક્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખનીજ તેલના મામલે રશિયા અને ઈરાનને અમેરિકાની માત\\nસારાંશ: અમેરિકાની શેલ ગૅસ ઇન્ડસ્ટ્રીમાં થયેલી જોરદાર પ્રગતિના કારણે અમેરિકા ખનીજ તેલની આયાત કરનારા દેશને બદલે નિકાસ કરનારો દેશ બની ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શેલ ગૅસ એવો કુદરતી ગૅસ છે, જે ભૂગર્ભના પોલાણમાં મળી આવે છે. \n\nખનીજ અને ઊર્જાની આંતરરાષ્ટ્રીય કિંમતો પર શેલ ગૅસના કારણે મોટી અસર પડી રહી છે.\n\nશેલ ગૅસમાં નવી ટેક્નૉલૉજી અને સંશોધનની નવી રીતોને કારણે ક્રાંતિ આવી છે. \n\nઆ ક્રાંતિ પહેલાં અમેરિકા પોતાની ખનીજ તેલ અને ઊર્જાની જરૂરિયાતો માટે વિદેશથી થતી આયાત પર આધાર રાખતો હતો. \n\nખાસ કરીને મધ્ય-પૂર્વના દેશો પર આધાર રાખવો પડતો હતો અને તે નિર્ભરતા વધી રહી હતી. \n\nઅમેરિકાની ઑઇલ એન્ડ એનર્જી ઇન્સ્ટિટ્યૂટના 2018ના આંકડાં પ્રમાણે, \"અમેરિકા રોજ લગભગ 1 કરોડ બેરલથી વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખય્યામ : 'ઉમરાવ જાન'માં પ્રાણ પૂરનારા સંગીતકાર 'શર્માજી'ની વિદાય\\nસારાંશ: \"કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા \n\nકહીં ઝમી તો કહીં આસમાં નહીં મિલતા \n\nજિસે ભી દેખિયે વો અનપે આપ મેં ગુમ હૈ \n\nઝુબાં મિલી હૈ મગર હમઝુબાં નહીં મિલતા\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો તમને પૂછવામાં આવે કે 1981માં આવેલા આ ફિલ્મીગીતના સંગીતકાર કોણ છે તો તમારો જવાબ હશે કે પ્રખ્યાત સંગીતકાર ખય્યામ. \n\nએ જ સંગીતકાર ખય્યામ જેમણે 1947માં શરૂ થયેલી પોતાની ફિલ્મી કારકિર્દીનાં પ્રથમ પાંચ વર્ષ 'શર્માજી'ના નામે સંગીત પીરસ્યું હતું\n\nભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર મોહમ્મદ ઝહુર ખય્યામ હાશ્મીનું સોમવાર રાતે સાડા નવ વાગ્યે 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. \n\nછેલ્લા કેટલાક સમયથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને મુંબઈના જુહૂમાં તેમની સારવાર ચાલી રહી હતી. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખરેખર બ્લૂ વ્હેલ ગેમ બાળકોનો ભોગ લઈ રહી છે?\\nસારાંશ: બ્લૂ વ્હેલ ચેલેન્જને લઈને ભારતમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બાળકો અને યુવાનોની આત્મહત્યાના ઘણા કિસ્સાઓને આ ચેલેન્જ સાથે જોડવામાં આવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કે પોલીસે આ મૃત્યુ અને ચેલેન્જ વચ્ચે સીધો સંબંધ હોવાની વાત ફગાવી છે. ઘણા દેશોમાં બાળકો દ્વારા આત્મહત્યા કરવા પાછળ આ ચેલેન્જનો ઉલ્લેખ છે પરંતુ પોલીસ સચોટ રીતે કહી શકી નથી કે આ પ્રકારની કોઈ ચેલેન્જ વાસ્તવમાં છે કે નહીં?\n\nઅમૂક દિવસો પહેલાં આત્મહત્યા કરનારા કેટલાંક બાળકોનાં માતા-પિતાએ પત્રકારોને જણાવ્યું કે તેમણે આ પગલું બ્લૂ વ્હેલનાં પ્રભાવમાં આવીને ભર્યું છે. તેની સામે આવા આરોપોની પણ પોલીસ પુષ્ટિ કરી શકી નથી. \n\nપરંતુ ભારતીય મીડિયાએ બાળકોની આત્મહત્યા અને બ્લૂ વ્હેલ વચ્ચે કથિતરૂપથી સંબંધ હોવાની વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખલીલ ધનતેજવી : કર્ફ્યુમાં નીકળેલા ખલીલને જ્યારે પોલીસવાળો પકડીને લઈને ગયો અને પોલીસ સ્ટેશનમાં ગઝલ સાંભળી\\nસારાંશ: 'હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો'- ગુજરાતી ગઝલચાહકોનાં હૈયે સદાય રમતી આ ગઝલના રચયિતા કવિ ખલીલ ધનતેજવીનું વડોદરામાં નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખલીલ ધનતેજવીની ગઝલમાં જીવાતી જિંદગી અને વર્તમાન સમયનું પ્રતિબિંબ ઝીલાય છે એવું એમના સમકાલીનો માને છે.\n\n'આ સોગંદનામું રજૂ કર્યા પછી મારે કશું કહેવાનું રહેતું નથી. જે રીતે જીવાયું, એ બધું એની મેળે જીવાયું અને એ રીતે જીવ્યો છું, બસ એનું આ જ સોગંદનામું.'\n\n'સોગંદનામું' નામની આત્મકથા લખનારા ખલીલે આ રીતે પોતાના જીવનની વાત કરી હતી.\n\nજાણીતા ગાયક જગજિતસિંઘે જેમની ગઝલ ગાઈ એ ખલીલ ધનતેજવી આગવી અદા અને એમના પહાડી અવાજથી મુશાયરામાં નવી રોનક લાવી દેતા. તેમનો 'અંદાઝે બયાં' પણ ખાસ રહ્યો છે. \n\nતેમનું ઊંચું કદ, બુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખાનગી ટ્યૂશન કરી છ-છ આંકડામાં કમાણી કરતા લોકોની કહાણી\\nસારાંશ: ખાનગી ટ્યૂશન ભણાવનારાં મૅલિસા લૅહાન દુનિયાની ઘણી શાનદાર જગ્યાઓ પર કામ કરી ચૂક્યાં છે. એમણે થોડા સમય સુધી બરમૂડામાં કામ કર્યું અને પછી તેઓ કેનેડા ગયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ કેટલાક દિવસો દક્ષિણ ફ્રાન્સ, બહામાસ અને ઇટાલીના ટસ્કનીમાં રહ્યાં. હાલમાં તેઓ લક્સમબર્ગનાં ગ્રામીણ વિસ્તારોમાં કામ કરી રહ્યાં છે જ્યાં એમની વાર્ષિક આવક છ આંકડાઓમાં છે.\n\n36 વર્ષનાં ઑક્સફોર્ડ સ્નાતક લૅહાન એક યોગ્ય શિક્ષક છે.\n\nતેઓ બાળકને ઘરે જ ભણાવે છે અને એ પણ શાળામાં ભણાવાય એવું જ. લૅહાન છેલ્લાં દસ વર્ષથી આ કામ કરે છે. \n\nલૅહાનના ગ્રાહક એવાં લોકો છે કે જે વિવિધ કારણોસર સ્થાનિક શાળાઓથી સંતુષ્ટ નથી હોતાં અને પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે.\n\nલૅહાન પોતાના કામને પસંદ કરે છે. એમને રહેવા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખાનગી શાળાના શિક્ષકની આપવીતી : 'ઘર ચલાવવા માટે સોનાની ચેઇન વેચવી પડી'\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે હાલમાં ગુજરાતમાં તમામ શાળાઓ બંધ છે. શાળાઓ ક્યારે ખૂલશે એ અંગે હાલ કશું કહી શકાય તેમ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષિકાની પ્રતીકાત્મક તસવીર\n\nશાળાઓમાં શિક્ષકો જાય છે, પણ વિદ્યાર્થીઓ આવતા નથી. લૉકડાઉન થયું ત્યારથી લઈને અત્યાર સુધી આ જ સ્થિતિ પ્રવર્તી રહી છે.\n\nએવામાં ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટના મૌખિક આદેશનો સંદર્ભ ટાંકી ગુજરાતની સ્વનિર્ભર શાળાઓને નિયમિત કાર્યરત ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓની ફી નહીં લેવાનો આદેશ કર્યો છે.\n\nજોકે આ સ્થિતિમાં સરકારી શાળા કરતાં પ્રાઇવેટ શાળાઓ અને તેમના શિક્ષકોની હાલત કફોડી થઈ હોવાનું જણાઈ રહ્યું છે.\n\nસરકારના આ પરિપત્ર બાદ ખાનગી શાળાના સંચાલકોએ હવે ઑનલાઇન શિક્ષણ બંધ કરવાનું અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખાલિસ્તાન : ભારતમાંથી અલગ રાષ્ટ્રની માગ કઈ રીતે ઊઠી હતી?\\nસારાંશ: દિલ્હીની સરહદે અને દિલ્હીમાં મંગળવારે ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન અચાનક હિંસક અથડામણો શરૂ થઈ ગઈ, જેમાં અમુક તોફાની તત્ત્વો લાલ કિલ્લા પર ચઢી ગયા હતા અને ત્યાં એક ધાર્મિક ઝંડો લહેરાવી દીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગણતંત્રદિવસે બનેલી આ ઘટનાથી આખો દેશ ચોંકી ગયો હતો. સોશિયલ મીડિયા પર એવી અફવા પણ ફેલાઈ હતી કે તોફાની તત્ત્વોએ જે ઝંડો ફરકાવ્યો તે ખાલિસ્તાનનો ઝંડો હતો.\n\nજોકે પછી સ્પષ્ટ થયું હતું કે તે ઝંડાને અલગ ખાલિસ્તાનની માગણી સાથે કોઈ સંબંધ નથી. જોકે, ખેડૂત આંદોલન જોર પકડી રહ્યું હતું ત્યારે પણ તેમાં ખાલિસ્તાન તરફી લોકો ઘૂસી ગયા હોવાના આરોપો થયા હતા. ખાલિસ્તાનનો મુદ્દો આટલો સંવેદનશીલ શા માટે છે અને આઝાદ ભારતના ઇતિહાસમાં ખાલિસ્તાનનું આંદોલન શું હતું?\n\n1980ના દાયકામાં ભારતમાં શીખો માટેના અલગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખાશોગ્જીનાં ફિયાન્સી કેમ ટ્રમ્પને મળવા માગતા નથી?\\nસારાંશ: સાઉદી અરેબિયાના વાણિજ્ય દૂતાવાસમાં માર્યા ગયેલા પત્રકાર ખાશોગ્જીની ફિયાન્સી - જેંગ્ગિઝે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાની ના પાડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્યા ગયેલા પત્રકાર ખાશોગ્જીનાં ફિયાન્સી જેંગ્ગિજ\n\nતેમનું કહેવું છે કે ટ્રમ્પ આ બાબતે ગંભીર નથી. \n\nતુર્કીની ટીવી સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, વ્હાઈટ હાઉસમાં તેમને મળવાનું આમંત્રણ આપી ટ્રમ્પ સરકાર વાસ્તવમાં અમેરિકાન જનતાને એવો સંદેશ પહોંચાડવા માંગે છે કે તે સાઉદી પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાના મુદ્દે ગંભીર છે.\n\nસાઉદી અરેબિયાના શાહી પરિવારના ટીકાકાર રહી ચૂકેલા ખાશોગ્જી બીજી ઑક્ટોબરના રોજ ઇસ્તંબૂલમાં આવેલા વાણિજ્ય દૂતાવાસમાં ગયા હતા. ત્યારબાદ તે લાપતા બન્યા હતા.\n\nતુર્કીના અધિકારીઓનું કહેવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખિલજી-કાફૂર વચ્ચેના સંબંધો ઇતિહાસકારોની નજરે\\nસારાંશ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' ઘણાં વિવાદો બાદ આખરે 25 જાન્યુઆરીએ મોટા પડદા પર રજૂ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મ વિવાદમાં આવ્યા બાદ ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મનું નામ 'પદ્માવતી'માંથી 'પદ્માવત' કર્યું છે.\n\nઆ દરમિયાન એવા અહેવાલ છે કે ફિલ્મમાં ભણસાલીએ માત્ર અલાઉદ્દીન ખિલજી અને રાણી પદ્માવતીની પ્રેમ કથા પર ધ્યાન કેન્દ્રિત નથી કરી રહ્યાં.\n\nએનો મતલબ કે તેમાં ખિલજી અને મલિક કાફૂરના સંબંધની પણ ચર્ચા હોય શકે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબાયસેક્સ્યુઅલના રોલમાં રણવીરસિંહ?\n\nભણસાલીએ કથિત રીતે ફિલ્મમાં ખિલજી અને તેના ગુલામ-જનરલ મલિક કાફૂરના સંબંધોનું નિરૂપણ કર્યું છે. \n\nતેનો મતલબ એ થયો છે કે ફિલ્મમાં ખિલજી બનેલા રણવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખિલજીએ ગુજરાતના રાણી અને રાજકુમારીનું અપહરણ કરાવ્યું\\nસારાંશ: 'પદ્માવત' ફિલ્મના કારણે અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ચર્ચામાં આવ્યું હતું. ખિલજીએ સુલતાન બન્યા બાદ ગુજરાતનાં એક રાણી સાથે નિકાહ કર્યા હતા અને તેમની રાજકુમારીનું અપહરણ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખિલજી અંતિમ દિવસોમાં સમગ્ર રીતે મલિક કાફૂર પર આધારિત હતા\n\nગુજરાતના રાજા કર્ણરાયના રાણી અને રાજકુમારીનું અપહરણ અલાઉદ્દીન ખિલજીએ કરાવ્યું હોવાનો ઉલ્લેખ ઇતિહાસના કેટલાંક સંદર્ભોમાં છે.\n\nઇતિહાસની આ ભૂલાયેલી, પરંતુ મહત્વની ઘટના વિશે ઇતિહાસ સંશોધક અને ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના ટૂરિઝમ એડમીનિસ્ટ્રેશન વિભાગના પૂર્વ સંચાલક ડૉ. દુલારી કુરેશીએ આ લેખ લખ્યો છે.\n\nગુજરાતનાં રાણીનું અપહરણ\n\nઅલાઉદ્દીન ખિલજી દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ફિરોઝના જમાઈ હતા'\n\nખિલજી એક સમયે દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખીચડીને 'બ્રાન્ડ ઇન્ડિયા ફૂડ' તરીકે પ્રમોટ કરવાની કવાયત\\nસારાંશ: ગુજરાતના લગભગ દરેક ઘરે બનતી ખીચડીને હવે 'બ્રાન્ડ ઇન્ડિયા ફૂડ' તરીકે પ્રમોટ કરાઈ રહી છે. નવી દિલ્હીમાં 3જી નવેમ્બરથી 'વર્લ્ડ ફૂડ ઇન્ડિયા' પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની વિવિધતા દર્શાવવા ખીચડી પ્રમોટ કરાઇ રહી છે.\n\n4 નવેમ્બરે આ ઇવેન્ટમાં જાણીતા શેફ સંજીવ કપૂરની આગેવાનીમાં એક હજાર કિલો ખીચડી બનાવવામાં આવશે. જેને પગલે '#ખીચડી' સોશિઅલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'ખીચડી પ્રેમીઓ' આ જાહેરાતને પગલે ખુશ થઈ ગયા છે. તો કેટલાય લોકો આ બાબતે કટાક્ષ પણ કરી રહ્યા છે.\n\nખીચડીને જોઈને ઊભા થવું પડશે?\n\nજમ્મુ અને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે ટ્વીટ કર્યું કે ''શું કોઈને ખીચડી ખાતા જોઈને આપણે ઊભા થવું પડશે?ફિલ્મ પહેલા ખીચડી ખાવી ફરજીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખુદ વિમાન ઉડાવીને પહોંચ્યા બ્રુનાઈના સુલતાન\\nસારાંશ: દેશના ઇતિહાસમાં પહેલી વખત તમામ આસિયાન રાષ્ટ્રોના સર્વોચ્ચ નેતાઓ ભારતની ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય અતિથિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nઆસિયાન રાષ્ટ્રોમાં દક્ષિણ પૂર્વ એશિયાના દસ રાષ્ટ્રો સિંગાપુર, થાઇલૅન્ડ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા ફિલિપીન્ઝ, મ્યાનમાર, કમ્બોડિયા, લાઓસ તથા બ્રુનાઈનો સમાવેશ થાય છે. \n\nબ્રુનાઈના સુલતાન હસનલ બૉલ્કિયાહ ખુદ પોતાનું વિમાન ઉડાવીને ભારત પહોંચ્યા હતા. તેમની ગણના વિશ્વના સૌથી ધનવાન સુલતાનોમાં થાય છે. \n\nથોડો સમય અગાઉ પ્રકાશિત ફોર્બ્સની યાદી પ્રમાણે, તેમની સંપત્તિ રૂ. 12,700 કરોડથી વધારેની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદુનિયાના સૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખુદે પોસ્ટ કરેલી અને વાઇરલ થયેલી બાળકોની સૅલ્ફી અંગે બમન ઇરાનીએ શું કહ્યું?\\nસારાંશ: કેટલી વખત આપણે એ વાત સાંભળી અને કહી હશે કે માત્ર પૈસાથી જ ખુશીઓ ન ખરીદી શકાય, પણ એક 'સૅલ્ફી'ને જોઈને લોકો સોશિયલ મીડિયા પર ખુશીના સાચા અર્થ પર વાત કરતા થઈ ગયા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસોશિયલ મીડિયા પર દરરોજ કરોડો સૅલ્ફી પોસ્ટ કરવામાં આવે છે પરંતુ હાલ એક 'સૅલ્ફી' લેતા બાળકોની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. \n\nઆમાં દેખાતા પાંચ બાળકોએ સૅલ્ફીનો પોઝ આપીને આ તસવીરને ખાસ બનાવી દીધી છે.\n\nઆમાં સૅલ્ફી ખેચતા દેખાઈ રહેલા બાળકે હાથમાં રબરનું જૂનું ચંપલ હાથમાં પકડી રાખ્યું છે, જાણે કે તેના હાથમાં સેલ્ફી પાડવા માટે સ્માર્ટફોન હોય. \n\nજોવાની વાત એ છે કે આ બાળકોએ પગમાં ચંપલ નથી પહેર્યાં અને તેઓ બધા સેલ્ફી પાડતા હોય તેવી રીતે પોઝ આપીને હસી રહ્યા છે અને તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખુલા ડિલે જંગલી પ્રાણીઓ સાથે ખેલ કરનાર ભારતીય કરતબબાજ\\nસારાંશ: વર્ષ 1927માં ચીનના શાંઘાઈ ખાતે જંગલી પ્રાણીઓ સાથે પાંજરામાં સરકસ ચાલી રહ્યું હતું. અંદર ચારે તરફ હિંસક પ્રાણીઓની વચ્ચે ઘેરાયેલા ભારતના પ્રસિદ્ધ રિંગ માસ્ટર દામુ ધોત્રે પણ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમયે દામુ ધોત્રે સાથે પાંજરામાં પાંચ વાઘ અને ચાર દીપડા હતા. આ જોઈને એક લેખકે ત્યાં જ તેમનું ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું હતું.\n\nધોત્રે માત્ર 25 વર્ષની ઉંમરમાં જ સરકસમાં મહારતથી પ્રખ્યાત બની ગયા હતા. \n\nદામુ ધોત્રેના પૌત્ર મહેન્દ્ર ધોત્રે તેમના દાદા ઉપર ઘણું રિસર્ચ કર્યું છે અને તેઓ ઇચ્છે છે કે આજની નવી પેઢી પણ તેમના કારનામાં અને હિંમત અંગે જાણે.\n\nમહેન્દ્ર ધોત્રે કહે છે, \"તેમની કહાણી ખૂબ જ રોચક છે. તેમણે કૉલોનીયલ ભારતના સમયમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.\"\n\n\"એ સમયમાં શ્યામ રંગની ચામડી ધરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખુલ્લામાં શૌચ કરી રહેલાં દલિત બાળકોની માર મારીને હત્યા\\nસારાંશ: મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ખુલ્લામાં શૌચ કરી રહેલાં બે દલિત બાળકોની માર મારીને હત્યા કરી દેવાઈ છે. શિવપુરી જિલ્લાના સિરસૌદ પોલીસ સ્ટેશનની હદના ભાવખેડી ગામનો આ કેસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે સવારે વાલ્મીકિ સમાજનાં બે બાળકો રોશની (ઉંમર 12 વર્ષ) અને અવિનાશ (ઉંમર 10 વર્ષ) પંચાયત ભવન સામેના રસ્તા પર શૌચ કરી રહ્યાં હતાં.\n\nપોલીસના કહેવા પ્રમાણે હાકિમે બન્ને બાળકોને શૌચ કરવાની ના પાડી અને કહ્યું કે રસ્તો ખરાબ કરી રહ્યાં છો. એ પછી તેમણે રામેશ્વર સાથે મળીને હુમલો કરી દીધો. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.\n\nમાહિતી પ્રમાણે બન્ને મૃતક સગીર વચ્ચે ફોઈ-ભત્રીજાનો સંબંધ હતો.\n\nઘટના પછી તણાવને કારણે વિસ્તારમાં પોલીસની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.\n\nઅવિનાશના પિતા મનોજ વાલ્મીકિએ દાવો કર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખુશ રહેવા માટે અપનાવો આ પાંચ ટીપ્સ\\nસારાંશ: જો તમે ખુશીનો અનુભવ કરી રહ્યાં નથી, તો ચિંતા ન કરો. કેમ કે તમે ખુશ વ્યક્તિ કેવી રીતે બનવું તે શીખી શકો છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે રીતે ગીતકારો અને રમતવીરો સતત પ્રૅક્ટિસ કરીને તેમની કળા શીખે છે, અને આગળ વધે છે, તે જ રીતે તમારે પણ આગળ વધવાની જરુર છે. \n\nઅમેરિકાની યેલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર લૉરી સેન્ટોઝ જણાવે છે, \"કોઈ વ્યક્તિ આમ જ ખુશ થઈ જતી નથી. ખુશ રહેવા માટે પણ પ્રૅક્ટિસ કરવાની જરુર પડે છે.\"\n\n317 વર્ષનો ઇતિહાસ ધરાવતી યેલ યુનિવર્સિટીનાં પ્રોફેસર લૉરીનાં ક્લાસ \"સાયકૉલૉજી એન્ડ ધ ગુડ લાઇફ\" ખૂબ પ્રખ્યાત છે. આ ક્લાસ સાથે 1200 વિદ્યાર્થીઓ જોડાતાં રૅકૉર્ડ તૂટ્યો છે. \n\nપ્રોફેસર સેન્ટોઝે પાંચ ટીપ્સ આપી છે કે જેનાથી એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખુશાલચંદ : અમદાવાદના એ નગરશેઠ જેમણે શહેર બચાવવા પોતાની દોલત લુંટાવી દીધી\\nસારાંશ: ગુજરાતની મહાજન પરંપરાના શિરમોર શાંતિલાલ શેઠના પૂર્વજો પણ ક્ષત્રિય સિસોદીયા વંશના હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ ઓસવાળ વણિક તરીકે ખ્યાતિ પામ્યા જેમાં 'ઓસ'નો અર્થ થાય રણનો ટાપુ અને 'વાળ'નો અર્થ થાય રખેવાળ. \n\nઐતિહાસિક રીતે જોઈએ તો પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં જૈનોની ખૂબ જાહોજલાલી હતી. \n\nઆમ મૂળ ક્ષત્રિય પણ પછી જૈન ધર્મ અંગીકાર કરી ઓસવાળ વણિક બનેલા શેઠ શાંતિલાલના પૂર્વજ સહસ્ત્રકિરણ ગુજરાતમાં સ્થાયી થયા. તેમનાં સંતાનોમાં શાંતિલાલ પોતાની કાબેલિયતને લીધે છેક મુઘલ દરબારમાં જાણીતા હતા. જહાંગીર તો તેમને 'શાંતિદાસ મામા' કહીને બોલાવતા. \n\nમુઘલ દરબારમાં તેમની ઘણી લોકપ્રિયતા હતી. તેઓ બાદમાં નગરશેઠ થયા. આવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખુશીઓ ફેલાવતી અને મિત્રો બનાવતી કોરિયાની ‘યૉગર્ટ લેડીઝ’ કોણ છે?\\nસારાંશ: દક્ષિણ કોરિયામા દહીંની ડિલિવરી કરતી આ મહિલાઓ 1970થી લોકોની સેવામાં હાજર છે. તેઓ ફ્રીઝમાંથી ડાયરેક્ટ લોકોના ઘર સુધી જઈને દહીંની ડિલિવરી કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યૉગર્ટ લેડીઝની ખાસ વાત એ છે કે તેઓ લોકોની એકલતા પણ દૂર કરે છે. દક્ષિણ કોરિયામાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને એ વૃદ્ધો એકલતામાં જીવતા હોવાથી ચિંતા પણ વધી છે. \n\nતેવામાં આ યૉગર્ટ લેડીઝ એકલતા અનુભવ કરતાં લોકોને મદદ કરે છે અને તેમની સાથે વાતચીત કરી તેમની એકલતા દૂર કરે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : 26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલીને મંજૂરી, જાણો શું હશે કાર્યક્રમ?\\nસારાંશ: ખેડૂત સંગઠન અને દિલ્હી પોલીસ વચ્ચે પ્રજાસત્તાક દિન નિમિત્તે થનારી ટ્રૅક્ટર રેલી મુદ્દે સમાધાન થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે મીડિયાને જણાવ્યું કે જે રસ્તા પર દિલ્હી પોલીસ રેલી કાઢવાનું કહી રહી છે તે અંગે ખેડૂતો રાજી થઈ ગયા છે. ઉપરાંત ખેડૂતોની ટ્રૅક્ટર રેલીથી સરકારી કાર્યક્રમમાં કોઈ અગવડતા ઊભી નહીં થાય. \n\nઆ સાથે જ ખેડૂતોએ કહ્યું કે આ રેલીમાં શિસ્તનું સચોટપણે પાલન કરવામાં આવશે.\n\nઅખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના સંગઠન સચિવ અવિક સાહોએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, \"ઘણા દિવસોની ચર્ચા બાદ આખરે પોલીસ અને ખેડૂતો વચ્ચે રસ્તાને લઈને સહમતિ સધાઈ છે.\"\n\nદિલ્હી પોલીસના સૂત્રોએ બીબીસીને જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન, સરકાર સાથે વાતચીત થશે?\\nસારાંશ: ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લાખોવાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજધાની દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂતો સાથે હાજર કિસાન યુનિયનના મહાસચિવ લાખોવાલે કહ્યું કે ''ગઈ કાલે અમે સરકારને સ્પષ્ટ કહી દીધું હતું કે ખેડૂત કાયદો પાછો ખેંચવો જોઈએ. 5 ડિસેમ્બરે આખા ભારતમાં વડા પ્રધાન મોદીનું પૂતળું બાળવામાં આવશે અને 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે.''\n\nઉલ્લેખનીય છે કે 3 ડિસેમ્બરે વાતચીત કોઈ નિર્ણય વગર પૂરી થઈ એ પછી શનિવારે 5 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે ફરી વાતચીત થવાની હતી. \n\nસરકારનું કહેવું છે કે વાતચીતથી ઉકેલ લાવવામાં આવશે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે ''ખે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : 90 મિનિટની એ ચર્ચા જેને લઈને ભારત અને બ્રિટન વચ્ચે છેડાયો વિવાદ\\nસારાંશ: બ્રિટનની સંસદના વેસ્ટમિંસ્ટર કમિટી રૂમમાં સોમવારે ભારતમાં 'ખેડૂતોની સુરક્ષા' અને 'પ્રેસની સ્વતંત્રતા' સંબંધિત ઈ-પિટિશન ઉપર ચર્ચા થઈ હતી, જેની ઉપર ભારતના હાઈકમિશને કડક પ્રતિક્રિયા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મજૂરપક્ષના સંસદસભ્ય જર્મી કોર્બિને કહ્યું કે તેઓ મક્કમતાપૂર્વક ભારતના ખેડૂતોની સાથે છે\n\nબ્રિટનમાં ભારતીય ઉચ્ચાયોગનું કહેવું છે, \"અમને ખૂબ જ અફસોસ છે કે એક સંતુલિત ચર્ચાને બદલે તેનાં સંસ્થાનો ઉપર આરોપ મૂકવામાં આવી રહ્યા છે.\"\n\nનિવેદનમાં જણાવાયા પ્રમાણે, \"જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા, તે ભારતમાં સ્થાપિત સ્વતંત્ર લોકતાંત્રિક સંસ્થા ઉપર કુઠરાઘાત સમાન છે. વધુ એક વખત ભારતમાં લઘુમતી સમુદાય સાથેના વ્યવહાર ઉપર સંશય પેદા કરીને 'કાશ્મીર'માં કથિત માનવાધિકારના ભંગના દાવા કરીને બ્રિટિશ-ભારતીય સમુદાયને ગેરમાર્ગે દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : RSS સાથે સંકળાયેલાં સંગઠનો એમએસપી પર શું કહે છે?\\nસારાંશ: નવા કૃષિકાયદાઓ પર કેન્દ્ર સરકાર પોતાના સહયોગી અકાલી દળને મનાવી શકી નથી. તેના કારણે અકાલી દળે એનડીએથી છૂટા થવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબાદમાં એનડીએના બીજા ઘટક દળ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ પણ ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારને ધમકી આપી છે.\n\nરાજસ્થાનથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલેએ એનડીએ છોડવાની ધમકી આપતાં કહ્યું, \"આરએલપી એનડીએનું ઘટક દળ છે, પરંતુ તેની તાકાત ખેડૂતો અને સૈનિક છે. જો મોદી સરકાર કોઈ તત્કાલિક કાર્યવાહી નહીં કરે તો મારે એનડીએના સહયોગી હોવા પર વિચાર કરવો પડી શકે છે.\"\n\nદરમિયાન સમાચાર છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલાં બે મોટાં સંગઠન ભારતીય કિસાન સઘં અને સ્વદેશી જા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : એ ખેડૂત મહાપંચાયતો જે મોદી સરકારને ઘેરી રહી છે\\nસારાંશ: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલું ખેડૂત આંદોલન માત્ર દિલ્હીની સરહદ સુધી સીમિત નથી પરંતુ હરિયાણાના જિંદ, રોહતક, ઉત્તરાખંડ, રુડકી અને ઉત્તર પ્રદેશના મથુરામાં પણ શરૂ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાકેશ ટિકૈત\n\nઅહીં મોટી સંખ્યામાં ખેડૂતોની મહાપંચાયતોનું આયોજન થઈ રહ્યું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જિંદની મહાપંચાયતમાં 'દિલ્હી ચલો'નું આહ્વાહન કર્યું હતું.\n\nજિંદના કંડેલામાં થયેલી ખેડૂતોની મહાપંચાયતમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હરિયાણાના ગામેગામથી ખેડૂત આંદોલન માટે સમર્થન એકઠું કરવામાં આવી રહ્યું છે.\n\nબીજી તરફ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂત સંગઠનો સક્રિય થઈ ગયા છે. મુઝફ્ફરનગર, બાગપત, બિજનૌર અને મથુરામાં મહાપંચાયતો થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ખેડૂત મહાપંચાયતોમાં મોટી સંખ્યામાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : એ તસવીર જે ભારતમાં ખેડૂતોની સ્થિતિ રજૂ કરે છે\\nસારાંશ: ભારતમાં ચાલુ ખેડૂતોનાં પ્રદર્શન દરમિયાન આમ તો અનેક તસવીરો સામે આવી છે, પણ તેમાંથી એક તસવીર વાઇરલ થઈ ગઈ છે, જેમાં અર્ધસૈનિક દળનો એક જવાન વૃદ્ધ શીખ ખેડૂત પર લાઠી મારતો નજરે ચડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત પર લાઠી વરસાવતો જવાન\n\nઆ તસવીર સમાચાર એજન્સી પીટીઆઈના ફોટો-જર્નાલિસ્ટ રવિ ચૌધરીએ તેમના કૅમેરામાં કેદ કરી અને પછી આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ.\n\nઆ તસવીરને કારણે રાજકીય આપેક્ષબાજી પણ થઈ, વિપક્ષી નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ ભાજપની ટીકા કરી છે.\n\nવિપક્ષી નેતાઓનું કહેવું છે કે આ તસવીર જણાવે છે કે મોદી સરકાર ખેડૂતો સાથે કેવો વ્યવહાર કરે છે, પણ ભાજપનો દાવો છે કે આ તસવીરમાં દેખાતા વૃદ્ધ શીખને લાઠી લાગી નહોતી.\n\nકેટલાક દિવસોથી રાજધાની દિલ્હીની સરહદે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : કડકડતી ઠંડી બાદ ધકધકતા ઉનાળામાં આંદોલન ચાલુ રાખવા ખેડૂતો સજ્જ - BBC Top News\\nસારાંશ: દિલ્હીની સરહદ ઉપર ધરણા ઉપર બેઠેલા ખેડૂતોએ આગામી ઉનાળા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યાર સુધી આ કાયદા પરત નહીં ખેંચાય, ત્યારસુધી તેઓ પોત-પોતાના ગામડે પરત નહીં જાય.\n\nનવેમ્બર-2020થી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે અને તેમણે કડકડતી ઠંડીનો સમય પણ ખુલ્લામાં જ વિતાવ્યો હતો.\n\n પંખા અને ફ્રિઝ પહોંચ્યા\n\nઉનાળાની ગરમીને પહોંચી વળવા માટે ખેડૂતોએ જરૂરી સામાન લાવવાની શરૂઆત કરી દીધી છે.\n\nપ્રદર્શનમાં સામેલ થવા માટે અમૃતસરથી દિલ્હી જવા નીકળેલા ખેડૂતઓ પોતાની ટ્રૅક્ટર ટ્રૉલીઓમાં મચ્છરદાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : કિસાનોની ધીરજનો અંત, ટ્રેક્ટરો સાથે 'દિલ્હી કૂચ' શરૂ કરી - BBC TOP NEWS\\nસારાંશ: દિલ્હીની સરહદે ચાલી રહેલા વિરોધપ્રદર્શનને હવે ખેડૂત સંગઠનોએ તેજ કર્યું છે. હજારની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતોનું કહેવું છે કે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ જે પરેડ થવાની છે, તેની તૈયારીના ભાગરૂપે આ ટ્રેક્ટર રેલી યોજાઈ રહી છે.\n\nતો એનડીટીવીના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે પણ ખેડૂત આંદોલનને લઈને ચિંતા વ્યક્ત કરી છે.\n\nસુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ખેડૂત આંદોલનમાં કોવિડને લઈને શું નિયમોનું પાલન કરાવી શકાય છે?\n\nજસ્ટિસ એસએ બોબડેએ કહ્યું કે અમને ખબર નથી કે ખેડૂતો કોવિડ-19થી સુરક્ષિત છે કે નહીં. જો નિયમોનું પાલન નહીં કરાય તો તબલિગી જમાતની જેમ મુશ્કેલી થઈ શકે છે.\n\nઉલ્લેખનીય છે કે ખેડૂતનેતાઓ અને કેન્દ્ર સરક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : કુસ્તીબાજોએ રસ્તા પર જ બનાવી નાખ્યું દેશી જિમ\\nસારાંશ: દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના વિરોધપ્રદર્શનને એક મહિનાનો સમય થવા આવ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંદોલનનું પંજાબી ફિલ્મ અભિનેતાઓ, ગાયકો સહિત અનેક કલાકારોએ સમર્થન કર્યું છે તો આંદોલનમાં અનેક રમતવીરો પણ ભાગ લઈ રહ્યાં છે. \n\nઆંતરરાષ્ટ્રીય કુસ્તીબાજો પણ આંદોલનમાં સામેલ છે. તેમણે રસ્તા પર જ દેશી જિમ બનાવી કસરત કરવાનું શરૂ કરી દીધું છે.\n\nજુઓ સિંઘુ બૉર્ડર પર ચાલી રહેલા જિમનો નજારો વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : કૃષિકાયદાના વિરોધમાં ભૂમિહીન મહિલા ખેડૂતોની ભૂમિકા કેટલી?\\nસારાંશ: \"ખેતી કરતાંકરતાં 17 વર્ષ વીતી ગયાં છે પણ સરકાર તરફથી કોઈ ખાસ મદદ નથી મળી. ભવિષ્યની ખબર નથી. અમે અમારા ખેતરમાં જ શાકભાજી વાવીને વેચીને કમાઈ કરી લઈએ છીએ. પણ હવે સાંભળ્યું છે કે કંપનીઓ ગામમાં આવશે અને ખેતી કરશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"હાલ તો અમને વર્ષે ત્રણ હજાર રૂપિયાના ભાવે બે વીઘા જમીન ખેડવા મળી જાય છે. જો કંપની કોઈ જમીનવાળાને આના 5 હજાર રૂપિયા આપશે તો અમારી પાસે મજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે?\"\n\nઆ શબ્દો ઉત્તર પ્રદેશનાં એક ભૂમિહીન મહિલા ખેડૂત શીલાનાં છે. શીલા ભાડે લીધેલા 2 વીઘાના ખેતરમાં શાકભાજી ઉગાડે છે અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.\n\nશીલા જણાવે છે કે ભાડે લીધેલા ખેતરમાં કામ કરીને દર વર્ષે ખર્ચો કાઢતાં દસ હજાર રૂપિયા સુધીની બચત તેઓ કરી લેતાં હતાં.\n\nપરતું જ્યારે તેઓ ખેતી ન કરતાં હોય ત્યારે તેમને માત્ર મજૂરી પર જ આધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : કેન્દ્ર સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે બેઠક પૂર્ણ, કયા મુદ્દે સહમતી સધાઈ?\\nસારાંશ: કેન્દ્ર સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે બુધવારે યોજાયેલી છઠ્ઠા તબક્કાની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે બહુ જ સારા માહોલમાં વાર્તા યોજાઈ અને ચાર મુદ્દામાંથી બે મુદ્દા પર સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતી સધાઈ. \n\nતમામની નજર આ બેઠક પર હતી. \n\nઆ બેઠક પર જ એ નક્કી થવાનું હતું કે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે કે કેમ?\n\nજોકે, આ દરમિયાન ખેડૂત સંગઠનો હજુ પણ ત્રણેય કૃષિકાયદા પરત લેવાની માગ પર અડગ છે. જ્યારે કેન્દ્ર સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે તે કાયદા પરત નહીં લે. \n\nવીજળીકાયદો પરત લેવા અને પરાળ સળગાવવા પર દંડના મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : કેન્દ્ર સરકારે ફરી એક વાર ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા\\nસારાંશ: કૃષિકાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વાતચીત માટે ફરી એક વાર સરકારે બોલાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય કૃષિમંત્રાલયે એક પત્ર લખીને ખેડૂતોના પ્રતિનિધિઓને 30 ડિસેમ્બરે બપોરે બે વાગ્યે વિજ્ઞાનભવનમાં વાતચીત માટે બોલાવ્યા છે.\n\nઆ પહેલાં ખેડૂતનેતાઓ અને વચ્ચે કેટલાય રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જોકે, મામલાનો કોઈ ઉકેલ જણાયો નથી. \n\nખેડૂતોના નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. જોકે, એ વાતચીતનું પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. \n\nપંજાબ અને હરિયાણા સહિત ભારતનાં અલગઅલગ રાજ્યોના ખેડૂતો છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી હરિયાણા-દિલ્હીની સિંઘુ અને ટીકરી બૉર્ડર પર પ્રદર્શન કરી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : કૉન્ટ્રેક્ટ ફાર્મિંગથી કેટલો લાભ, કેટલું નુકસાન?\\nસારાંશ: દેશમાં હાલમાં લવાયેલા ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ જારી છે. ખેડૂતોને આશંકા છે કે આ કાયદાઓને કારણે તેમની ખેતી પર કૉર્પોરેટ કંપનીઓનો કબજો થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલનમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગનું નામ વારંવાર સામે આવે છે. ખેડૂતોના ભય સામે કોઈની જમીન નહીં છીનવાય એમ વડા પ્રધાનથી માંડી અનેક મંત્રી કહી ચૂક્યા છે.\n\nખેડૂતોનું એવું પણ કહેવું છે કે કંપનીઓ સાથે વિવાદ સર્જાવાની સ્થિતિમાં કોર્ટના દરવાજા ખખડાવવાનો વિકલ્પ પણ બંધ કરી દેવાયો છે, સ્થાનિક પ્રશાસન જો કંપનીઓનો સાથે આપશે તો ખેડૂતો ક્યાં જશે.\n\nખેડૂતોને લાગે છે કે નાના ખેડૂતો તેમના દાસ બની જશે. આ ત્રણ કાયદાઓ પૈકી કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની પરવાનગી આપે છે. જેને લઈને ખેડૂતોના મનમાં આશંકાઓ છે.\n\nતેનાથી ઊલટું સરક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ખેડૂતો આંદોલનને આક્રમક બનાવશે, 12 તારીખે દિલ્હી-જયપુર હાઈવે જામ, 14મીએ આખા દેશમાં પ્રદર્શન\\nસારાંશ: નવી દિલ્હીની સિંઘુ બોર્ડર પર કૃષિકાયદાઓ રદ કરાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારે આપેલો સુધારણાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે ખેડૂત નેતાઓએ એક સંવાદદાતા સંમેલન કરીને સ્પષ્ટ કર્યું છે કે સરકારે મોકલેલો પ્રસ્તાવ માનવા માટે તેઓ તૈયાર નથી અને તેઓ આંદોલનને તેજ કરશે.\n\nસિંઘુ સરહદ પર સરકારના પ્રસ્તાવ પર થયેલી ચર્ચા બાદ ખેડૂત નેતાઓએ આજે સાંજે એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે સરકારનો ડ્રાફ્ટ અમને માન્ય નથી. જ્યાર સુધી ત્રણ કૃષિ કાનૂન પરત નહીં લેવાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.\n\nખેડૂત નેતાઓએ એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં સંઘર્ષને વધુ આક્રમક બનાવવામાં આવશે અને ભાજપના નેતાઓને વિરોધ કરાશે તથા આંદોલન ખતમ નહીં થાય.\n\nસંવાદદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ખેડૂતોની ભૂખહડતાળ, સરકારે ફરીથી વાતચીત માટે આમંત્રણ આપ્યું\\nસારાંશ: દિલ્હીની સરહદે નવા ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ધરણાં-પ્રદર્શનનો આજે 26મો દિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતો\n\nવિવિધ મીડિયા અહેવાલ પ્રમાણે દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરવાની માગને લઈને અડગ છે.\n\nકડકડતી ઠંડી પણ આ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો રોષ ઠંડો પાડી શકી નથી.\n\nખેડૂતોની ત્રણ નવા કૃષિદાયદા રદ કરવાની માગ છે, તો સામે પક્ષે સરકાર તરફથી કહેવામાં આવે છે કે આ કાયદા ખેડૂતોનાં હિતમાં છે.\n\nખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ કહ્યું કે મોદી સરકારના ત્રણ કૃષિકાયદા સામે ખેડૂતો પ્રદર્શનસ્થળે ભૂખહડતાળ શરૂ કરશે અને એનડીએના સાંસદોનો સંપર્ક કરશે.\n\nદરમિયાન આજે સર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ગાઝીપુર, સિંઘુ અને ટિકરી બૉર્ડર પર બૅરિકેડિંગ, શું કહે છે ખેડૂતો?\\nસારાંશ: દિલ્હી પાસેની ત્રણેય બૉર્ડર ગાઝીપુર, સિંઘુ અને ટિકરી પર સોમવાર સવારથી પોલીસ વહીવટી તંત્રે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે અને રસ્તો બંધ કરીને રાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસ્તાને બ્લોક કર્યો તેની તસવીર\n\nઆના કારણે ત્રણ રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી. આ સિવાય આ ત્રણ જગ્યાઓ પર દિલ્હીની સરહદની ઘણી નજીક બૅરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. \n\nઆ ત્રણ એ જગ્યાઓ છે જ્યાં કેન્દ્ર સરકારના લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં ખેડૂતો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. \n\nત્રણેય બૉર્ડર પર બૅરિકેડિંગની શું સ્થિતિ છે અને આને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે.\n\nગાઝીપુર બૉર્ડરથી સમીરાત્મજ મિશ્ર\n\nગાઝીપુર બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂતો ધરણાંસ્થળે રવિવારે સાંજથી જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ગુજરાત ખેડૂતો માટે એક આદર્શ રાજ્ય છે?\\nસારાંશ: ઉત્તર ભારતમાં જ્યારે અનેક ખેડૂતો રસ્તાઓ પર છે અને અને આંદોલન કરી મોદી સરકારે પસાર કરેલા ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અમુક પ્રદર્શનો સિવાય કોઈ ખાસ મોટું આદોલન જોવા મળ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી\n\nગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના પણ અનેક ખેડૂતોએ દિલ્હી ખાતેના વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો છે.\n\nત્યારે આ આંદોલનો વચ્ચે બીબીસી ગુજરાતીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે ગુજરાતના ખેડૂતો કેટલા સુખી છે? અને ગુજરાતના ખેડૂતોની સમસ્યા શી છે? \n\n'ગુજરાતમાં ખેડૂતોને હાલ કોઈ મુશ્કેલી નથી'\n\nહાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને હાલમાં કોઈ જ સમસ્યા ન હોવાનું જાણકારોનું માનવું છે. \n\nતેમના મતે ગુજરાતના ખેડૂતોની છેલ્લી સમસ્યા વીજળી અને પાકવિમાની હતી, જે રાજ્ય સરકારે હલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ગુજરાતમાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કેવી રીતે થાય છે?\\nસારાંશ: બનાસકાંઠાના ખેડૂત ફૂલચંદ કચ્છાવા કહે છે કે 'કંપની સાથે કરાર હેઠળ બટાકાની ખેતીમાં ખેડૂતોને 40-50 ટકાનો નફો પણ મળી રહે છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠા બટાકાની ખેતીને લઈને છેલ્લા કેટલાક સમયથી જાણીતું બન્યું છે.\n\nઅહીં અનેક ખેડૂતો મોટી-મોટી કંપનીઓ સાથે કરાર કરી બટાકાની ખેતી કરી રહ્યા છે.\n\nઆજકાલ ત્રણ નવા કૃષિકાયદા ખેડૂતોના આંદોલનને કારણે દેશમાં ચર્ચાનો સૌથી મોટો વિષય છે. આમાંથી કૃષિકાયદામાં કૉન્ટ્રેક્ટ ખેતીને લઈને જોગવાઈઓ કરવામાં આવી છે. \n\nગુજરાતમાં કૉન્ટ્રેક્ટ ખેતીની વાત આવે તો બનાસકાંઠા, ડીસા, અરવલ્લી, પાટણ અને સાબરકાંઠાનો ઉલ્લેખ થાય છે.\n\nબટાકાની ખેતી કરતા ફૂલચંદ કચ્છાવા એ ખેડૂતોમાં સામેલ છે જેમના પર અમેરિકન મલ્ટીનેશનલ કંપની પૅપ્સિકોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ગ્રેટા થનબર્ગ-રિહાનાને ભારતના સેલિબ્રિટિઝે શું જવાબ આપ્યો?\\nસારાંશ: બે મહિના કરતાં વધુ સમયથી મોદી સરકારના ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, \"હું હજુ પણ #StandWithFarmers સાથે છું અને તેમના શાંતિપૂર્ણ પ્રદર્શનને સમર્થન આપું છું. ગમે તેટલો દ્વેષ, ધાકધમકી અથવા માનવાધિકારનો ભંગ આને બદલી શકશે નહીં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે આ ટ્વીટ એવા વખતે કર્યું છે કે જ્યારે દિલ્હી પોલીસના સાઇબર સેલ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં વિદેશી ષડયંત્ર અને અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જોકે આ એફઆઈઆરમાં ગ્રેટાનું નામ નથી.\n\nગ્રેટાએ મંગળવારે રાત્રે ખેડૂતોના સમર્થનમાં પ્રથમ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂતઆંદોલનના સમર્થનમાં છીએ.\n\nસેલિબ્રિટીઝે શું કહ્યું?\n\nગ્રેટા થનબર્ગ, પૉપ-સ્ટાર રિહાના, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : છ મહિનાથી વિવાદમાં સમાધાન કેમ નથી નીકળતું?\\nસારાંશ: 26 નવેમ્બર 2020- પંજાબ, હરિયાણા અને યુપીના હજારો ખેડૂતોનું જૂથ દિલ્હી બૉર્ડર પહોંચ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા છ મહિનાથી ખેડૂતોએ રસ્તા પર બનેલા તંબુ અને ટ્રૉલીઓને જ પોતાનાં રહેઠાણ બનાવ્યાં છે.\n\nનેશનલ હાઇવે ખોદી નાખ્યો, ઠંડી રાતોમાં પાણીના ફુવારા છોડવામાં આવ્યા જેથી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે. \n\nત્યારપછી ખેડૂતો દિલ્હીની જુદીજુદી સરહદો પર જ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધ પ્રદર્શન પર બેસી ગયા.\n\n26 મે, 2021 - હવામાન બદલાઈ ગયું. ધગધગતો ઉનાળો આવ્યો. આંદોલનના છ મહિના અને નરેન્દ્ર મોદી સરકારનાં સાત વર્ષ પૂરા થયાં. ખેડૂતોના યુનિયન સંયુક્ત મોરચાએ 26 મેને 'કાળા ઝંડા' દિવસ જાહેર કર્યો છે. \n\nતેમણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : જયપુર-દિલ્હી હાઈવે પર ગુજરાતના ખેડૂતોએ 'બિરબલની ખીચડી' કેમ બનાવી?\\nસારાંશ: કેન્દ્ર સરકારે લાવેલા નવા કૃષિકાયદા સામે વિરોધ કરી રહેલાં ખેડૂતોમાં ગુજરાતના કેટલાક ખેડૂતો પણ સામેલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં આજે દિલ્હી-જયપુર હાઈવે પર ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યોં હતો. હાઈવે પર ગુજરાતના 300થી વધુ ખેડૂતો દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે.\n\nગઈ કાલે તેમણે ગરબા ગાઈને વિરોધ કર્યો હતો, તો આજે તેમણે કાલ્પનિક ફાયદારૂપી 'બિરબલની ખીચડી' રાંધવાનો કાર્યક્રમ કરીને વિરોધ નોંધાવ્યો છે.\n\nતેમના આ રીતે વિરોધ કરવાના કાર્યક્રમનો ભાવાર્થ એ છે કે જેમ વાર્તામાં બિરબલની ખીચડી ક્યારેય પાકતી જ નથી એમ આ કાયદાઓથી ખેડૂતોને કદી લાભ થવાનો નથી.\n\nગોપાલ ઈટાલિયાએ કહ્યું ‘મોદીસાહેબ ટ્વિટર પર નહીં, કાયદામાં MSP-APMC લખે’"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : જ્યારે ગુજરાતના ખેડૂતોએ ગાંધીનગરમાં મોદી સરકારને ઝૂકાવી દીધી\\nસારાંશ: દિલ્હીની સરહદે હાલમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે છેલ્લે ગુજરાતમાં મોટું ખેડૂત આંદોલન ક્યારે થયું હતું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં 2013માં જમીન બચાવવા માટે થયેલું આંદોલન\n\nઆ સવાલ એટલા માટે પૂછાઈ રહ્યો છે કે સરકાર જે નવો કૃષિકાયદો લાવી છે, એનો પંજાબ-હરિયાણાના ખેડૂતો હાલમાં પ્રચંડ વિરોધ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર સાથે બીજા તબક્કાની વાતચીત થઈ રહી છે. \n\nજોકે, કૃષિકાયદા મામલે પંજાબ કે હરિયાણાની જેમ ગુજરાતમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા નથી મળી રહ્યો. અલબત્ત, ગુજરાતના અમુક ખેડૂત સંગઠનોએ અને વિપક્ષ કૉંગ્રેસે વર્તમાન આંદોલનને ટેકો જાહેર કરેલો છે. \n\nપંજાબના ખેડૂતોએ ટ્રેક્ટર લઈ જઈને દિલ્હી તરફ કૂચ કરી હતી. પંજાબ અને હરિયાણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : જ્યારે મહેન્દ્રસિંહ ટિકૈતના એક અવાજ પર લાખો ખેડૂતોએ દિલ્હીમાં ધામા નાખ્યા\\nસારાંશ: સોફા પર પલાંઠી વાળીને ખાંટી ગોરખપુરિયા લહેકામાં પોતાના અધિકારીઓને હુકમો આપનારા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી વીર બહાદુરસિંહે કદાચ સપનાંમાં પણ વિચાર્યું નહીં હોય કે આ અંદાજમાં તેમને બીજું કોઈ હંફાવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1987માં તેમને આવો અનુભવ થયો હતો. તે સમયે વીર બહાદુરસિંહ કરમૂખેડી વીજમથક વિરુદ્ધ ખેડૂતોના આંદોલનથી કંટાળી ગયા હતા. \n\nતેમણે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ મહેન્દ્રસિંહ ટિકૈતનો સંપર્ક કરીને કહ્યું કે તેઓ તેમના ગામ સિસૌલી આવીને ખેડૂતોને ફાયદો થાય તેવી કેટલીક જાહેરાતો કરવા માગે છે. \n\nટિકૈત આના માટે તૈયાર પણ થઈ ગયા. પરંતુ તેમણે શરત રાખી કે આ બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીનો કોઈ ઝંડો નહીં રાખી શકાય અને વીર બહાદુરસિંહની સાથે કૉંગ્રેસના કોઈ નેતા કે પોલીસ પણ નહીં આવે શકે. \n\n11 ઑગસ્ટ 1987ના રોજ વીર બહાદુરસિંહનું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : દિલ્હી પોલીસે જેને આંતરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યું એ 'ટૂલકિટ' શું હોય છે?\\nસારાંશ: ખેડૂતોના આંદોલન સાથે કથિત રીતે સંકળાયેલા એક 'ટૂલકિટ'ની દિલ્હી પોલીસે તપાસ શરુ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એજ ટૂલકિટ છે જેને સ્વિડનના પ્રખ્યાત પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે શૅર કરતાં લખ્યું હતું કે, જો તમે ખેડૂતોની મદદ કરવા માગો છો તો તમે આ ટૂલકિટ (દસ્તાવેજ)ની મદદ લઈ શકો છો. \n\nપરંતુ દિલ્હી પોલીસે ટૂલકિટને \"લોકોમાં બળવો કરનાર દસ્તાવેજ\" તરીકે ઓળખાવી તેને તપાસના દાયરામાં લઈ લીધી છે.\n\nદિલ્હી પોલીસ આ ટૂલકિટ લખનાર વ્યક્તિઓને શોધી રહી છે. ટૂલકિટ લખનાર વ્યક્તિઓ સામે આઈપીસીની કલમ 124 એ, 153 એ, 153, 120 બી હેઠળ ફરિયાદ નોધવામાં આવી છે. જોકે, દિલ્હી પોલીસની એફઆઈઆરમાં એક પણ વ્યક્તિનું નામ સામેલ કરવામાં આવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : દિલ્હી-જયપુર બૉર્ડર પર ગુજરાતના ખેડૂતો ગરબા રમી કર્યો કાયદાઓનો વિરોધ\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકાર પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓ પાછા ખેંચે તે માટે છેલ્લા 22 દિવસથી વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો પણ એમાં જોડાઈ રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના ખેડૂતો પણ કૃષિકાયદાના વિરોધ દિલ્હીની સરહદે પહોંચ્યા છે અને અલગ જ અંદાજમાં વિરોધ કરી રહ્યાં છે.\n\nદિલ્હી-જયપુર બૉર્ડર પર ગુજરાતના ખેડૂતો ગરબા રમી કર્યો કાયદાઓનો વિરોધ કર્યો તો એમને જોવા ખેડૂતોની ભીડ જામી હતી.\n\nશું કરી રહ્યાં છે ગુજરાતી ખેડૂતો જુઓ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : દિલ્હીમાં કડકડતી ટાઢ અને માથે વરસાદ વચ્ચે શું છે ખેડૂતોનો હાલ?\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામેનું ખેડૂતોનું આંદોલનને 40મો દિવસ થઈ રહ્યો છે અને આંદોલનની જેમ હાડ ગાળતી ઠંડી પણ નવા વિક્રમો નોંધાવી રહી છે. શુક્રવારે દિલ્હીમાં છેલ્લા 15 વર્ષની સૌથી વધારે ઠંડી હતી. એ પછી શનિવારે અને રવિવારે કડાકાભડાકા સાથે ભારે વરસાદ પણ થયો છે અને આંદોલનકારીઓ માટે વિકટ સ્થિતિ ઊભી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાન વિભાગના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું છે કે આગામી ત્રણ દિવસ દિલ્હી-એનસીઆરમાં વરસાદ થઈ શકે છે. સોમવારે કરા પડવાનું પણ અનુમાન છે.\n\nભારે ઠંડી અને વરસાદ વચ્ચે આંદોલનસ્થળે એક બાળક\n\nએમણે કહ્યું, \"આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન 7થી 8 ડિગ્રી સેલ્સિયસ રહેશે. એનસીઆરના કેટલાક વિસ્તારોમાં રવિવારે અને દિલ્હીમાં સોમવારે કરાવર્ષા પણ થઈ શકે છે.\"\n\nહવામાન વિભાગ મુજબ હવાની ગતિ શનિવારે સરેરાશ 15 કિલોમિટર પ્રતિકલાક હતી જે સોમવાર સુધી 25 કિલોમિટર પ્રતિકલાક થઈ શકે છે.\n\nદિલ્હીમાં પ્રદૂષણ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : નરેન્દ્ર મોદીએ કહ્યું, કૃષિકાયદાઓ પર કેટલીક પાર્ટીઓ પૉલિટિક ઍજન્ડા આગળ વધારે છે\\nસારાંશ: દિલ્હી સરહદે વિવિધ રાજ્યોના ખેડૂતો નવા કૃષિકાયદાઓ સામે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને મહિનો થવા આવ્યો છે અને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે સરકારે ફરીથી વાતચીત માટે પત્ર લખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરમિયાન આજે વડા પ્રધાન મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ લાભાર્થીઓનાં ખાતાંમાં જમા કરાવી. વડા પ્રધાને 9 કરોડથી વધારે ખાતાંઓમાં 18 હજાર કરોડની રકમ યોજના મુજબ જમા કરાવી. \n\nઆ રકમ પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ આપવામાં આવી રહી છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલનને લઈને કહ્યું કે, કૃષિકાયદાઓને લઈને કેટલીક પાર્ટીઓ રાજકીય ઍજન્ડા આગળ વધારી રહી છે.\n\nમોદીએ ખેડૂત યોજનાનો લાભ મેળવનારા અલગઅલગ રાજ્યોના ખેડૂતો સાથેના સંવાદમાં આ વાત કહી. \n\nએમણે એમ પણ કહ્યું કે કૉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : પંજાબની ખેતી ઘઉં, ડાંગર અને MSPથી આબાદ થઈ કે બરબાદ?\\nસારાંશ: પંજાબના મોટા ભાગના ખેડૂતો ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. આ બંને પાક પર એમએસપી મળે છે અને સરકારી ખરીદીની ગૅરન્ટી પણ આપે છે. જ્યારે ખેડૂત કમાણી અને ખરીદી બંને સુનિશ્ચિત હોય તો પછી ત્રીજા પાકની પાછળ ખેડૂત કેમ ભાગે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ બંને પાકની સફળતાએ તેની સામે એવો ચક્રવ્યૂહ બનાવ્યો છે કે તે ઇચ્છે તો પણ બહાર ન નીકળી શકે.\n\nદિલ્હીની તમામ સરહદો પર ગત અઠવાડિયાથી ખેડૂતો પણ આની વાત કરતા રહ્યા છે, પરંતુ ધીમા અવાજે. \n\nત્રણ ચહેરા, ત્રણ પાક, ત્રણેયનું દર્દ અલગ \n\nમેજરસિંહ કસૈલ, રાજબીર ખલીફા અને સુરેન્દ્ર સિંહ\n\nદિલ્હીમાં ગત 20 દિવસથી આકરી ઠંડીમાં તરનતારનથી આવેલા મેજરસિંહ કસૈલ બેસેલા છે. સિંઘુ બૉર્ડર પર તેમની સાથે અમારી મુલાકાત થઈ.\n\nવાતવાતમાં તેમણે કહ્યું, \"ડાંગર અને ઘઉં સિવાય બીજા પાક ઉગાડવાના ઘણા પ્રયાસ કર્યા. એક વખત સૂરજમુખી લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : પંજાબમાં લોકો જીઓ મોબાઇલ ટાવરને કેમ નિશાન બનાવી રહ્યાં છે?\\nસારાંશ: કૃષિ કાયદાઓ મામલે વિરોધ કરી રહેલા ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબમાં ખેડૂતોનો રોષ હવે જીઓ કંપનીના મોબાઇલ ટાવર્સ પર ઉતરી રહ્યો છે. \n\nખેડૂતોને લાગે છે કે મોદી સરકાર કૃષિ સુધારા અંબાણી અને અદાણી જેવા મૂડીપતીઓ માટે લાવી છે, એટલે તેમણે હવે આ કંપનીઓનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. \n\nજુઓ બીબીસી સંવાદાદાતા અરવિંદ છાબડાનો પંજાબથી ગ્રાઉન્ડ રિપોર્ટ \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : પાંચ નિષ્ફળ બેઠકોમાં શું થયું?\\nસારાંશ: આજે ખેડૂત આંદોલનનો 14મો દિવસ છે અને કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત યોજાવાની હતી. જેને રદ કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલનકારી ખેડૂતો\n\nઆ પહેલાં મંગળવારે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતસંગઠનો દ્વારા ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. \n\nતો મંગળવારે સાંજે ખેડૂતો આગેવાનોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાતચીત માટે બોલાવ્યા હતા. જોકે, આ વાતચીત પણ નિષ્ફળ નીવડી હતી. \n\nનોંધનીય છે કે આંદોલનકારી ખેડૂત સંગઠનો દ્વારા ઘણા સમયથી ત્રણ નવા કૃષિ સંબંધિત કાયદાઓને રદ કરાવવા માટે આંદોલન કરાઈ રહ્યું છે. \n\nઆ જ પ્રક્રિયાના ભાગરૂપે મંગળવારે ભારત બંધનું આહ્વાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : પાંચ હજાર વીરતાપદક પરત કરશે પૂર્વ સૈનિકો\\nસારાંશ: મોદી સરકારના કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ જયપુર-દિલ્હી હાઈવે બંધ કરવાની ચેતવણી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલાં બે અઠવાડિયાંથી ખેડૂતો દિલ્હીની જુદીજુદી સીમાઓ પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગ છે કે ત્રણ નવા કૃષિકાયદા ખેડૂતો વિરુદ્ધ છે અને સરકાર તેને પરત ખેંચે. \n\nઆ દરમિયાન હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ કૂચ કરી શકે છે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ 48 પર માર્ચ કરશે.\n\n'ધ હિંદુ'ના એક સમાચાર પ્રમાણે સિંઘુ બૉર્ડર પર ધરણાં કરી રહેલા પૂર્વ સૈનિકોએ પાંચ હજાર વીરતાપદક એકઠાં કર્યાં છે જેને તેઓ કૃષિકાયદાના વિરોધમાં સરકારને પરત કરવાના છે. \n\nઆ લોકો 26 નવેમ્બરથી સિંઘુ બૉર્ડર પર ધરણાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : પોપ સ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગના ટ્વીટથી કેમ થયો વિવાદ?\\nસારાંશ: પાછલા બે મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની વિવિધ સરહદો પર વિવાદિત કૃષિકાયદાઓને લઈને દેશનાં વિવિધ રાજ્યોના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિહાના\n\nભારતમાં રાજકીય હોય કે મનોરંજન જગત, તમામ ક્ષેત્રની ઘણી હસ્તીઓએ ખેડૂતોના સમર્થનમાં આંદોલનને ટેકો જાહેર કર્યો છે. \n\nહવે આ યાદીમાં કેટલીક ઇન્ટરનૅશનલ પર્સનાલિટીઓ પણ સામેલ થઈ ગઈ છે. પહેલાં ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાના અને પછી જાણીતા પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વીટ કર્યાં છે. \n\nનોંધનીય છે કે આ બંનેના ટ્વિટર પર અસંખ્ય ફૉલોઅર્સ છે. \n\nઆ બંને ઇન્ટરનૅશનલ પર્સનાલિટી દ્વારા આ મુદ્દે ટ્વીટ કરવાથી શરૂઆતથી ભાજપ સરકાર જેને પોતાનો આંતરિક મુદ્દો ગણાવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'દિલ્હીની સરહદ આંતરરાષ્ટ્રીય બૉર્ડર લાગી રહી છે'\\nસારાંશ: કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે \"છેલ્લા બે મહિનાથી બેઠેલા ખેડૂત શું કહી રહ્યા છે, તેઓ એટલું જ કહે છે કે અમારી માટે કાયદો બનાવો છો તો અમને પૂછો કે એની અમારી પર શું અસર થશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં પ્રજાસત્તાકદિને થયેલી હિંસામાં માર્યા ગયેલા નવરીત સિંઘના પરિવારને મળવા પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના રામપુર પહોંચ્યાં હતાં.\n\nપરિવાર સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે \"આ ખેડૂતોની લડત છે, જેની પાછળ ન કોઈ રાજનેતા છે, ન કોઈ રાજકીય પાર્ટી.\"\n\nતેમણે કહ્યું, \"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું કે જો ખેડૂતો વાત કરવા માગતા હોય તો હું એક ફોન કૉલ જેટલો દૂર છું. તેમનામાં એટલો અહંકાર છે કે તેઓ ખેડૂતોને મળવા નથી જઈ શકતા. વડા પ્રધાનના આવાસથી દિલ્હી બૉર્ડર દૂર કેટલી છે.\"\n\nતેમણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ભગતસિંહના કાકાએ ત્રણ કૃષિકાયદાઓ સામે આંદોલન છેડ્યું અને અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું\\nસારાંશ: પોતાના લેખ 'સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પંજાબમાં પહેલો જુવાળ'માં ભગતસિંહે લખ્યું છે, \"લોકમાન્ય પ્રત્યે ખાસ લાગણી ઘરાવતા યુવાનોમાં કેટલાક પંજાબી યુવાનો પણ હતા. આવા બે પંજાબી યુવાનો હતા કિશનસિંહ અને મારા આદરણીય કાકા સરદાર અજિતસિંહજી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટિશ અધિકારીઓનાં રહસ્યો જાણવા માટે અજિત સિંહે થોડા સમય માટે ઉર્દુ અને ફારસી પણ ભણાવ્યું હતું (1903).\n\nઅજિતસિંહનો જન્મ 23 ફેબ્રુઆરી 1881ના રોજ જલંધર જિલ્લાના ખટકડ કાલા ગામમાં થયો હતો. ભગતસિંહના પિતા કિશનસિંહ તેમના મોટા ભાઈ હતા. સ્વર્ણસિંહ નાના ભાઈ હતા, જેમનું 23 વર્ષની ઉંમરે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જેલમાં ક્ષય રોગથી મૃત્યુ થયું હતું. \n\nત્રણેયના પિતા અરજનસિંહ તે દિવસોમાં સ્વતંત્રતા સંગ્રામની વાહક કૉંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા અને ત્રણેય ભાઈઓ પણ તેમની સાથે જોડાઈ ગયા. \n\nત્રણેય ભાઈઓએ સાંઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ભાજપની જાહેરાતના એ 'ખુશ ખેડૂત' જે દિલ્હીમાં ધરણાં કરે છે - ફૅક્ટ ચેક\\nસારાંશ: તાજેતરમાં પંજાબ ભાજપના સોશિયલ મીડિયા હૅન્ડલ પર એક તસવીરવાળી જાહેરાત મૂકવામાં આવી હતી. જેને લઈને વિવાદ પણ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તસવીરમાં પંજાબના એક ખુશાલ ખેડૂત અને ખેતપેદાશોના ભાવ તથા એમએસપી વિશેની સમાગ્રી હતી. \n\nનરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ જાહેરાત નવા કૃષિ કાયદાથી પંજાબના ખેડૂતો ખુશ હોવાની વાત દર્શાવવા માટે પ્રકાશિત કરાઈ હતી.\n\nપરંતુ હવે આ જાહેરાત વિવાદિત થઈ ગઈ છે કારણે જાહેરાતમાં જે ખેડૂતની તસવીર મૂકવામાં આવી છે અને જેમને ખુશ બતાવવામાં છે, તેઓ ખરેખર દિલ્હી સરહદે ચાલી રહેતા ખેડૂત આંદોલનમાં ખેડૂતો સાથે આંદોલન કરી રહ્યા છે.\n\nવિવાદ શું છે?\n\nકેટલાક દિવસો પહેલા ભાજપના ફેસબુક પેજ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : ભારતના ખેડૂતોને બ્રિટનના સાંસદો ટેકો કેમ આપે છે?\\nસારાંશ: બ્રિટનના વડા પ્રધાન આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં ભારતના મહેમાન છે ત્યારે ખેડૂત આંદોલનના નેતાઓએ બોરિસ જોન્સનને ભારતની મુલાકાતે ન આવવાની અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તનમનજીતસિંહ ધેસી\n\nઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ સિંઘુ બૉર્ડર પર ખેડૂત નેતાએ હરવિન્દર સિંહ લાખોવાલે કહ્યું કે, જ્યાં સુધી ખેડૂતોની માગણીઓ પર નીવેડો ન આવે ત્યાં સુધી ભારત ન આવવા તેઓ બ્રિટનના વડા પ્રધાનને અપીલ કરશે.\n\nછેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનની તસવીરો અને વીડિયો દુનિયાભરમાં પ્રકાશિત થયાં છે. વિશ્વભરના ઘણા નેતાઓ અને ભારતીય મૂળના લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.\n\nબ્રિટનની સંસદમાં પણ આ મુદ્દો ગાજ્યો છે. બ્રિટિશ સાંસદ તનમનજીત સિંહ ધેસીએ આ અંગે બ્રિટનના વડા પ્રધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : મોદી સરકાર કઈ રીતે ફસાઈ ગઈ?\\nસારાંશ: દેશની રાજધાની દિલ્હીની સરહદે છેલ્લા 25 દિવસથી ખેડૂતો કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી આવતાં અગાઉ ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું\n\nદિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરવાની માગને લઈને અડગ છે. તો દેશનાં અન્ય સ્થળોએ પણ નાનાંમોટાં વિરોધપ્રદર્શનો સમયાંતરે ચાલી રહ્યાં છે.\n\nકેન્દ્ર સરકાર ખેડૂતોને નવા કાયદા અંગે સમજણ આપવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી રહી છે.\n\nખેડૂતોની ત્રણ નવા કૃષિદાયદા રદ કરવાની માગ છે, તો સામે પક્ષે સરકાર તરફથી કહેવામાં આવે છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે.\n\nસરકારનું કહેવું છે કે કૃષિબિલમાં લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અનાજ-યાર્ડની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : મોદી સરકાર નવા કૃષિકાયદા પાછા કેમ ખેંચી લેતી નથી?\\nસારાંશ: કેન્દ્ર સરકાર ઇચ્છે તો છે કે ખેડૂતનેતાઓ સાથે વાતચીત કરીને નવા કૃષિકાયદાઓ પર વચ્ચેનો કોઈ માર્ગ કાઢી શકાય. પરંતુ ખેડૂતનેતાઓ કાયદો પાછો ખેંચી લેવાની માગ પર અડગ છે. અત્યાર સુધી પાંચ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલાં સચિવ સ્તરની વાતચીત થઈ, પછી મંત્રી સ્તરની વાતચીત થઈ, પછી મંગળવારે રાત્રે સરકારમાં બીજા ક્રમનો દરજ્જો ધરાવનાર અમિત શાહની ઍન્ટ્રી થઈ. પરંતુ ખેડૂતોને મનાવવાના પ્રયત્ન અત્યાર સુધી નિષ્ફળ જ સાબિત થયા.\n\nપાછલા શનિવારે સૂત્રોના હવાલાથી એ પ્રકારના સમાચારો પણ આવ્યા કે ખેડૂતોની બેઠક પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વરિષ્ઠ મંત્રીઓ સાથે આ મુદ્દે બેઠક કરી છે.\n\nકેન્દ્ર સરકાર આવી વાતચીતથી એ સંકેત આપવાના પ્રયાસ કરી રહી છે કે સરકાર પોતાની વાતને લઈને અફર નથી. \n\nમોટું મન રાખીને તેમણે ખેડૂતોની વાત પર વિચાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : મોદી સરકારથી છેડો ફાડવાની વધુ એક પાર્ટીની ઘોષણા - BBC TOP NEWS\\nસારાંશ: નાગૌરથી લોકસભાના સભ્ય અને લોકતાંત્રિક પાર્ટીના સંયોજક હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં એનડીએને આપેલું સમર્થન પરત લેવાની ઘોષણા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્રકાર મોહરસિંહ મીના જણાવે છે કે શનિવારે રાજસ્થાન-હરિયાણા સરહદ પર શાહજહાંપુરમાં તેમણે આ જાહેરાત કરી હતી, જ્યાં પ્રદર્શનકારી ખેડૂત 14 દિવસથી ધરણાં પર બેઠા છે.\n\nમધ્યપ્રદેશની શિવરાજ સરકારની કૅબિનેટની ધર્માંતરણવિરોધી બિલને મંજૂરી\n\nમધ્યપ્રદેશ સરકારની કૅબિનેટે ધર્માંતરણવિરોધી બિલને મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રએ જણાવ્યું કે શિવરાજ સરકારની કૅબિનેટમાં ધ્વનિમતથી આ બિલ પાસ થયું છે અને આ બાદ આ બિલ વિધાનસભામાં રજૂ કરાશે.\n\nઆ બિલનો ઉદ્દેશ પરાણે કરાતાં ધર્માંતરણને રોકવાનો જણાવવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : મોદી સરકારે વાત ન માની તો હવે ખેડૂતો શું કરશે?\\nસારાંશ: કૃષિકાયદા વિરુદ્ધ લગભગ બે અઠવાડિયાંથી પાટનગરની નજીક ગાઝીપુર સીમા પર અડગ રહેલા UP અને ઉત્તરાખંડના ખેડૂતોને શનિવારના રોજ વાતાવરણમાં વધી રહેલ ઠંડી અને વરસાદ પણ ડગાવી ન શક્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત નેતા રાકેશ ટિકૈત\n\nખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર નવા કાયદાને પાછા નહીં ખેંચી લે, ત્યાં સુધી તેઓ ત્યાંથી પાછા નહીં હઠે.\n\nભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત કહે છે કે સરકાર જો પોતાની જીદ પકડી રાખશે તો ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ટ્રૅક્ટર-ટ્રૉલીઓ સાથે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઇન્ડિયા ગેટ પર પહોંચી જશે.\n\nબીબીસી સાથેની વાતચીમાં રાકેશ ટિકૈત જણાવે છે : \n\n\"અત્યાર સુધી ખેડૂતોએ કોઈ એવું થી કર્યું જેનાથી સામાન્ય માણસને કોઈ પરેશાની થાય પરંતુ જો અમારી વાત નહીં સાંભળવામાં આવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતને વધી રહેલું સમર્થન યોગી આદિત્યનાથ સરકારને મુશ્કેલીમાં મૂકશે?\\nસારાંશ: \"જે લોકો પાછલા બે દિવસોમાં પોતાના ગામડે પાછા ફર્યા છે અને પોતાનું ટ્રૅક્ટર ત્યાં ખડું કર્યું છે, ગામની મહિલાઓએ તેમની સામે ચૂડીઓ ફેંકી છે. તેઓ ઘરના પુરુષોને કહી રહી છે, બંગડી પહેરી લો, અહીં બેઠા છો, તમારા નેતા ત્યાં બેઠા છે, તમારે ત્યાં તેમની પાસે જવું જોઈએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"28-29 જાન્યુઆરીની રાત્રે લગભગ 1.30 વાગ્યે, ગાઝીપુર બૉર્ડર પર ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા એક ખેડૂતે પોતાના નેતા રાકેશ ટિકૈતના સમર્થનમાં આ વાત કહી. \n\nગુરુવારેની સવારે જ તેઓ કોઈ કામના કારણે પોતાના ગામડે પહોંચ્યા હતા. પરંતુ મોબાઇલ પર રાકેશ ટિકૈતનો વાઇરલ વીડિયો જોઈને તેઓ ફરી વાર ગાઝીપુર ધરણાં પર પરત ફર્યા.\n\n28 જાન્યુઆરીની સવારે લાગી રહ્યું કે જાણે ધીમેધીમે ગાઝીપુરનું ધરણાંસ્થળ ખાલી થવાનું છે. પરંતુ રાકેશ ટિકૈતની એક ભાવનાત્મક વીડિયો અપીલે જાણે કે આખી બાજી જ પલટી નાખી.\n\nમોડી રાત સુધી ગાઝીપુર બૉર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : રેલ રોકીને ખેડૂતો આજે કરશે કૃષિકાયદાનો વિરોધ\\nસારાંશ: કૃષિકાયદાઓના વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો આજે રેલ રોકો આંદોલન કરી રહ્યા છે. જેને પગલે દેશભરમાં સુરક્ષા વધારી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે, \"(રેલ રોકો અભિયાન) આ 12 વાગ્યે શરૂ થશે અને ત્રણ-ચાર વાગ્યા સુધી ચાલશે. રેલગાડીઓ આમ પણ નથી ચાલતી. આ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રહેશે. જે લોકોને આનાથી મુશ્કેલી પડશે અમે એ લોકોને પાણી, દૂધ, લસ્સી અને ફળ આપીશું. અમે એમને અમારી સમસ્યાઓ જણાવીશું.\"\n\nખેડૂત સંગઠનો દ્વારા અપાયેલા આહ્વાન બાદ રેલમંત્રાલયથી લઈને અલગઅલગ રાજ્યની સરકારોએ સુરક્ષાકર્મીઓને મુખ્ય રેલવેસ્ટેશનો પર તહેનાત કરી દીધા છે. \n\nસમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આરપીએફના મહાનિદેશક અરુણ કુમારે કહ્યું, \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : શું આ ખેડૂતો પાકિસ્તાનના છે? શરદ પવાર\\nસારાંશ: એક તરફ ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ માટે સજ્જ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ખેડૂતો સમર્થનમાં આગળ આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈના આઝાદ મેદાનમાં આજે હજારોની સંખ્યામાં ખેડૂતો અને મજૂરો વિરોધપ્રદર્શનમાં જોડાયા છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો જમા થયા છે.\n\nપ્રદર્શનકારી ખેડૂતોએ રાજભવન તરફ કૂચ કરી પણ પોલીસે એમને રોકી લીધા. \n\nઆઝાદ મેદાનમાં ખેડૂતોને સંબોધન કરતા એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે, આકરી ઠંડીમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો પાછલા 60 દિવસથી આંદોલન કરી રહ્યા છે. શું વડા પ્રધાને એમના વિશે પૂછ્યું? શું આ ખેડૂતો પાકિસ્તાનના છે? \n\nએમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : શું ગુજરાતમાં ખેડૂતોને ખુશ કરવા ભાજપ કાર્યક્રમો ચલાવી રહ્યો છે?\\nસારાંશ: દિલ્હીની સરહદે કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદા સામે ચાલી રહેલા આંદોલનને એક મહિનો થવા આવ્યો છે. હજુ પણ ખેડૂતો પોતાની માગણીઓ પર અડગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતોની માગ છે કે નવા ત્રણેય કૃષિકાયદા રદ કરવામાં આવે, તેઓ આ કાયદાને \"ખેડૂતવિરોધી\" ગણાવે છે.\n\nતો સામે પક્ષે કેન્દ્ર સરકાર સતત કહી રહી છે કે આ \"કાયદાઓ ખેડૂતોના હિતમાં છે, તેનાથી ખેડૂતોને લાભ\" થશે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ અને નેતાઓ નવા કૃષિકાયદા સંદર્ભે સરકારનો પક્ષ મૂકી રહ્યા છે.\n\nત્યારે 25 ડિસેમ્બરે સરકાર દ્વારા \"સુશાસન દિવસ\" નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે.\n\nગુજરાતમાં પણ તાલુકાકક્ષાએ આ કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : શું સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતીની કોઈ ‘ફૉર્મ્યુલા’ છે?\\nસારાંશ: એક તરફ નવા કૃષિકાયદા પરત લેવાના નિર્ણય પર ખેડૂત સંગઠનના નેતાઓએ સરકાર પાસેથી ‘હા’ કે ‘ના’માં જવાબ માગ્યો છે. ખેડૂત નવા કૃષિકાયદા પાછા ખેંચી લેવાની માગ પર અડગ છે. આ માગણી કરતાં ઓછું તેમને કંઈ કબૂલ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલન\n\nબીજી તરફ કેન્દ્ર સરકારના મંત્રી ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSP પર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન આપવા સિવાય અન્ય માગણીઓ માનવા માટે પણ તૈયાર છે. પરંતુ કેન્દ્ર સરકાર હજુ સુધી નવા કૃષિકાયદા પાછા ખેંચવાના મૂડમાં નથી દેખાઈ રહી.\n\nઆવી પરિસ્થિતિમાં ખેડૂત અને સરકાર વચ્ચેનું ઘર્ષણ કેવી રીતે ઓછું થશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીબીસીએ ભૂતપૂર્વ કૃષિમંત્રી, ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા ભૂતપૂર્વ ચૅરમૅન, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ફૂડ કમિશનર અને ખેતી સાથે લાંબા સમયથી સંકળાયેલા જાણકારો સાથે વાત કરી.\n\nઆવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : શું હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતમાં 'કિસાન આંદોલન'ને વધુ તીવ્ર બનાવશે?\\nસારાંશ: આજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપી ભારત બંધ પાળવામાં આવ્યું હતું. દિલ્હીની સિંગુર, અને ટિકરી સરહદે રસ્તા પણ બ્લૉક થયા હતા. જોકે બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત નેતાની અટકાયત\n\nઉપરાંત રાકેશ ટિકૈતે ગુજરાતમાં આંદોલન તીવ્ર બનાવવા પણ તૈયારી દર્શાવી છે.\n\nજોકે આ વચ્ચે ગુજરાતના અમદાવાદમાં દિલ્હીથી કેટલાક ખેડૂત આગેવાન આવ્યા હતા. આગામી 3-4 એપ્રિલના રોજ ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાત લેવાના છે તે વિશે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવા માટે આ ખેડૂત નેતા દિલ્હીથી આવ્યા હતા.\n\nજોકે પોલીસે ચાલુ પત્રકાર પરિષદમાં તેમની ધરપકડ કરી હતી. દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની ધરપકડની આકરી ટીકા કરી છે અને તેમને મુક્ત કરવાની માગ પણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : સરકાર 2જી ઑક્ટોબર સુધી કાયદા પાછા લે - રાકેશ ટિકૈતનું અલ્ટિમેટમ\\nસારાંશ: ખેડૂતોના દેશભરમાં 'ચક્કા જામ' પછી રાકેશ ટિકૈતે ખુલ્લા મંચ પરથી પોતાના ભાષણમાં કહ્યું છે કે અમે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ દબાણમાં આવીને કોઈ વાતચીત નહીં થાય, પરંતુ બરાબરીમાં આવીને વાતચીત થશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"અમે સરકારને કાયદા રદ્દ કરવા માટે 2 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. તેના પછી અમે આગળની યોજના બનાવીશું.\"\n\nતેમણે કહ્યું કે 'અમારો મંચ પણ ત્યાં રહશે અને પંચ પણ ત્યાં હશે તે ખિલ્લા ઉગાડશે અમે પાક વાવીશું.'\n\nતેમણે કહ્યું કે એમએસપી પર કાયદો બનાવ્યા વિના અમે ઘરે પરત જવાના નથી. આ કોઈ એ ભૂલમાં ન રહે ત્રણ કાયદાઓને પરત લઈ લઈશું અને આંદોલન પૂર્ણ થઈ જશે. એમએસપી પર ગેરન્ટી આપવાને લઈને કાયદો બનાવવો પડશે.\n\nરાકેશ ટિકૈતે કહ્યું કે જે લોકો અહીં ટ્રેક્ટર લઈને આવ્યા છે તેમને આ નોટિસ મોકલવામાં આવી રહી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : સાતમી બેઠકમાં પણ ન આવ્યો ઉકેલ, ખેડૂતોએ કહ્યું, 'કાનૂનવાપસી નહીં, ત્યાં સુધી ઘરવાપસી નહી'\\nસારાંશ: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે સમાચાર એજન્સી ANIએ કહ્યું કે, \"MSP અને કૃષિકાયદાઓ પાછા ખેંચવા અંગેની અમારી માગો પર ચર્ચા થઈ. જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેંચાય, ખેડૂતો ઘરે નહીં જાય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑલ ઇન્ડિયા કિસાન સભાના જનરલ સેક્રેટરી હનન મુલ્લાહે સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે \"સરકાર પર ઘણું દબાણ છે. અમે સ્પષ્ટ કરી દીધું કે કાયદાને પાછા ખેંચી લેવાની અમારી માગ છે.\"\n\n\"અમને આ મુદ્દા સિવાય અન્ય કોઈ મુદ્દે વાતચીત મંજૂર નથી. જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે.\"\n\nઉલ્લેખનીય છે કે ખેડૂતોના પ્રતિનિધિઓ અને મોદી સરકાર વચ્ચે આજે સાતમી બેઠક હતી.\n\nખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે \"આઠ તારીખે સરકાર સાથે ફરીથી મુલાકાત થશે. ત્રણેય કાયદા પાછા ખેંચવા અને MSPના મુદ્દા પર આઠ તાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : સુપ્રીમ કોર્ટ પર નિર્ણય છોડીને સરકાર ઉકેલ લાવવામાં મોડું કરી રહી છે- ખેડૂત યુનિયન\\nસારાંશ: દિલ્હીની સરહદો પર છેલ્લા દોઢેક મહિનાથી કેન્દ્ર સરકારના નવા કૃષિકાયદા મામલે ચાલતા આંદોલનનો કોઈ ઉકેલ આવ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ ખેડૂતનેતાઓ અને સરકાર વચ્ચે આઠમા તબક્કાની બેઠક દિલ્હીના વિજ્ઞાનભવનમાં મળી હતી, પરંતુ હજુ સુધી વિવાદનો કોઈ નિવેડો આવ્યો નથી.\n\nહવે ફરી બંને પક્ષોએ 15 જાન્યુઆરીએ મળવાની તૈયારી દર્શાવી છે. \n\nઅગાઉ સોમવાર, 4 જાન્યુઆરીના રોજ બેઉ પક્ષો વચ્ચે સાતમી વાતચીત થઈ હતી, જેમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.\n\nઆંદોલન કરી રહેલા ખેડૂતોની બે મુખ્ય માગણીઓ છે. એક, નવા કૃષિકાયદાઓ પાછા ખેંચવામાં આવે અને પાકની લઘુતમ સમર્થન કિંમત (એમએસપી) માટે કાયદાકીય ગૅરંટીની જોગવાઈ કરવામાં આવે.\n\n7 જાન્યુઆરીએ પણ આંદોલનકારી ખેડૂતોએ ટ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : સુપ્રીમ કોર્ટની સમિતિને ખેડૂતો 'સરકારની ચાલ' કેમ કહે છે અને કોણ છે સભ્યો?\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા કૃષિકાયદાઓ સામે 28 નવેમ્બરથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું અને હવે સુપ્રીમ કોર્ટના હંગામી સ્ટે અને સમિતિના આદેશ બાદ એમા નવો જ વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિકાયદા પર સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી સ્ટે આપ્યો છે. \n\nઆ સાથે સુપીમ કોર્ટે ચાર સભ્યોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે કૃષિકાયદાઓ મામલે ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરશે અને તેનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને બે મહિનામાં આપશે.\n\nઆ સમિતિમાં ઇન્ટરનેશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમોદકુમાર જોશી, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને શેતકરી સંગઠનના અનિલ ધનવંત અને બી. એસ. માનનો સમાવેશ થાય છે.\n\nજોકે, કાયદાઓ પાછા લેવાની માગ કરી રહેલા ખેડૂતોએ મંગળવારે જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન : સુપ્રીમ કોર્ટનો આદેશ શું સરકારના કામમાં દખલ છે?\\nસારાંશ: \"સમિતિનો ઉદ્દેશ કૃષિકાયદાને લઈને ખેડૂતો અને સરકારની વાતોને સાંભળવાનો હશે અને તેના આધારે આ સમિતિ પોતાની ભલામણનો રિપોર્ટ બનાવશે. આ ભલામણ બે મહિનામાં કોર્ટમાં રજૂ કરાશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે (12 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષવાળા બેન્ચે વચગાળાના આદેશમાં આ વાત કરી હતી.\n\n11 પાનાંના આ આદેશમાં ચાર સભ્યોની સમિતિનું શું કામ રહેશે એ કહેવામાં આવ્યું હતું.\n\nસોમવાર અને મંગળવારની સુનાવણી બાદ કોર્ટે આખરે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદા પર આગળના આદેશ સુધી રોક લગાવી દીધી.\n\nજોકે આ નિર્ણય બાદ સૌથી મોટો સવાલ કાયદા-બંધારણની સમજ ધરાવનારા લોકોને થઈ રહ્યો છે, એ સવાલ એ છે કે શું સુપ્રીમ કોર્ટે ધારાસભા અને ન્યાયપાલિકા વચ્ચેની સીમાને ઓળંગી છે?\n\nવચગાળાના આદેશ બાદ ઊઠી રહેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન પર UN માનવાધિકાર સંસ્થાએ શાંતિપૂર્ણ પ્રદર્શનોનો બચાવ કર્યો\\nસારાંશ: ભારતના ખેડૂત આંદોલન પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પ્રથમ વખત નિવેદન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કમિશનર મિશેલ બેચેલેત જેરિયા\n\nસંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર સંસ્થાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પ્રશાસન અને પ્રદર્શનકારીઓ બંનેને સંયમ રાખવાની અપીલ કરી છે.\n\nયુએન હ્યૂમન રાઇટ્સે આ સાથે સલાહ આપતાં કહ્યું છે કે શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અને અભિવ્યક્તિના અધિકારોની ઑફલાઇન અને ઑનલાઇન બંને સ્થાને સુરક્ષા થવી જોઈએ.\n\nસંસ્થાએ કહ્યું છે કે તમામ માનવાધિકારોનું સન્માન કરવાની સાથે ન્યાયસંગત સમાધાન કાઢવામાં આવે તેની જરૂર છે.\n\nનોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રે પ્રથમે બે મહિના કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન મજબૂત મોદી સરકાર માટે કડક સંદેશ – દૃષ્ટિકોણ\\nસારાંશ: સમાજનું બિનસરકારી અને અરાજકીય નેતૃત્વ જેને લોકો સિવિલ સોસાયટીપણ કહે છે, તેનું અધવચ્ચે ગાયબ થઈ જવું અને ફરી સામે આવવું એક રસપ્રદ વાત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nહાલ દેશમાં જે કાંઈ ચાલી રહ્યું છે તેમાં સિવિલ સોસાયટીનું સામે આવવું એક એવી વાત છે જે મોદી સરકારને જરૂર ચિંતામાં નાખી રહી હશે.\n\nજ્યારે પહેલી વખત દિલ્હીની સત્તા પર મોદી સરકાર આવી ત્યારે તેનો રાજકીય સંદેશ સ્પષ્ટ હતો.\n\nસરકારનો હેતુ સ્પષ્ટ હતો કે શું કરવું છે અને શું નહીં. આ શાસનનો દાવો હતો કે દેશની મોટી જનસંખ્યાના હિતની વાત થશે. તેઓ તેને જ પ્રાધાન્ય આપશે.\n\nઆવી રીતે સરકારે આવો નાગરિક સમાજ બનાવી લીધો, જે સત્તાનું એક્સટેન્શન કાઉન્ટર હતો. આ એક એવી મશીન હતી, જે ‘દેશભક્તિ’ જેવી આમ સંમતિવાળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન મુદ્દે વડા પ્રધાન મોદી સંસદમાં શું બોલ્યા?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, \"કોરોના સામેની લડાઈ જીતવાનો શ્રેય કોઈ સરકાર કે વ્યક્તિને નથી જતો પરંતુ આખા ભારતને જાય છે.\" \n\nતેમણે વધુમાં કહ્યું, \"દેશના મનોબળને તોડે દેશના સામર્થ્યને તોડે તેવી વાત ન કરો. જેને દુનિયાનો ત્રીજો ગરીબ દેશ કહેવામાં આવ્યો તે આજે રસી સાથે તૈયાર છે. દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે.\n\nખેડૂત આંદોલન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું કે આપણે નક્કી કરવું પડશે કે આપણે સમસ્યાનો ભાગ બનીશું કે સમાધાનનું માધ્યમ. \n\nરાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ત્રણ મહત્ત્વના સવાલ\\nસારાંશ: ઉત્તર ભારતના ખેડૂતોએ ઘણા લાંબા સમય બાદ રાજધાની દિલ્હીને પોતાના વિરોધનો ગઢ બનાવ્યો છે. દિલ્હીમાં જે જોવા મળે છે એ 32 વર્ષ પહેલાં દેખાતું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતો સરકારના કૃષિ સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે\n\nપશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતનેતા મહેન્દ્રસિંહ ટિકૈત લાખો ખેડૂતોને લઈને બોટ ક્લબ પહોંચીને ધરણાં પર બેસી ગયા હતા.\n\nતેમની માગ હતી કે શેરડીના પાકના ભાવ વધુ મળે અને વીજળી-પાણીનાં બિલોમાં છૂટ મળે, જે પૂરી પણ થઈ હતી.\n\nવર્તમાન આંદોલનને બે અઠવાડિયાંથી વધુ સમય થઈ ગયો છે અને દિલ્હીની સરહદે લાખો ખેડૂતો એ માગ પર અડગ છે કે કેટલાક મહિના પહેલાં લાગુ થયેલા નવા કૃષિકાયદાના પરત લેવામાં આવે.\n\nબીજી તરફ સરકાર તેમની સાથે વાતચીત કરવા ઇચ્છુક દેખાઈ રહી છે, પણ નવા કૃષિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનકારીઓને એનઆઈએની નોટિસ આવી તે શું છે?\\nસારાંશ: આતંકવાદ અને ગેરકાયદે ગતિવિધિઓની તપાસ કરતી સંસ્થા ભારતના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પંજાબ સાથે સંબંધ રાખનારા અનેક લોકોને ગેરકાયદે ગતિવિધિ રોકવાના ઍક્ટ એટલે કે યુએપીએની કલમ હેઠળ નોટિસ પાઠવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બલદેવ સિરસા\n\nખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા પંજાબના 32 ખેડૂત સંગઠનોમાંથી એક સંગઠનના નેતા બલદેવસિંહ સિરસા અને ખેડૂત આંદોલનને ઘણા મહિનાઓથી સમર્થન આપનારા ફિલ્મ કલાકાર દીપ સિદ્ધુનું નામ એ લોકોમાં સામેલ છે, જેમને આ નોટિસ મોકલવામાં આવી છે.\n\n15 જાન્યુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીત દરમિયાન પણ ખેડૂતનેતાઓએ ગૃહમંત્રાલય પર ખેડૂતોને દબાવવા માટે કેસ નોંધ્યા હોવાની વાત ઉઠાવી હતી અને કેસ પરત લેવાની માગ કરી હતી.\n\nકયા કેસ હેઠળ નોટિસ મોકલાઈ?\n\nદીપ સિદ્ધુએ પોતાના ફેસબુક પર એનઆઈએની નોટિસની કૉપી શૅર કરી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનનું ફેસબુક પેજ 'કિસાન એકતા મોરચા' સસ્પેન્ડ કરાયા બાદ ફરી શરૂ - BBC Top News\\nસારાંશ: ખેડૂત આંદોલનને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે બનાવાયેલા 'કિસાન એકતા મોરચા'ના પેજને ફેસબુકે સસ્પેન્ડ કરી દેવાયું હતું, જોકે હવે આ પેજ ફરી શરૂ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુકનું કહેવું હતું કે 'કિસાન એકતા મોરચા'નું ઍકાઉન્ટ તેમના કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સનું પાલન નહોતું કરતું.\n\nઆ પછી @Kisanektamorcha ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને ફેસબુક વિરુદ્ધ રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.\n\nઆ ઉપરાંત ખેડૂત આંદોલનના સમર્થકોએ પણ ફેસબુકને ટેગ કરીને ટ્વિટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.\n\n'લહેરથી ચૂંટણી નથી જીતી શકાતી', અમિત શાહની પશ્ચિમ બંગાળમાં સલાહ\n\nઅમિત શાહે કોલકાતાની એક હોટલમાં શનિવારે રાત્રે મોડે સુધી ચાલેલી એક બેઠકમાં વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરતાં કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપની ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનને ફંડ ક્યાંથી મળી રહ્યું છે?\\nસારાંશ: છ ફૂટ લાંબા સંદીપ સિંહ ફતેહગઢ સાહિબથી વીસ લોકો સાથે પ્રદર્શનમાં સામેલ થવા આવ્યા છે. વીસ લોકોનું જૂથ બે ટ્રૉલીમાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલન કરતાં ખેડૂતો\n\nતેમના સમૂહમાંથી ચાર લોકો પરત ગામ જઈ રહ્યા છે અને તેમના બદલે આઠ લોકો આવી રહ્યા છે.\n\nસંદીપ કહે છે, \"મારી ત્રણ એકર ઘઉંની રોપણી રહી ગઈ હતી. મારા ગામના લોકોએ એ કામ કરી નાખ્યું છે.\" તેઓએ કહ્યું કે અમે અહીં અડગ રહીએ, અમારી ખેતીનું બધું કામ થતું રહેશે.\n\nસંદીપ જેવા હજારો ખેડૂતોએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને હરિયાણા સાથે જોડતી સરહદે ડેરો નાખ્યો છે. તેઓ ટ્રૉલીઓ અને ટ્રકોમાં આવ્યા છે અને રસ્તા પર બેસી ગયા છે.\n\nતેઓ અહીં ખાવાનું બનાવે છે, ખાય છે અને સૂઈ જાય છે. આ ખેડૂતો કેન્દ્ર સરકારના ત્રણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનમાં આવેલા ખેડૂતોને મોદી સરકાર પર વિશ્વાસ કેમ નથી?\\nસારાંશ: મોદી સરકારે લાવેલા ત્રણ કૃષિસુધારા કાયદાઓ સામે દેશભરના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીની સરહદો પર હજારો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. \n\nઅહીં પ્રદર્શનમાં આવેલા ખેડૂતો સાથે સરકાર અને નવા કાયદાઓ વિશે વાત કરી બીબીસી સહયોગી સમિત્મરાજ મિશ્રએ, જુઓ વીડિયો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનમાં ખાપ પંચાયતોની વધી રહેલી શક્તિ શું અસર કરશે?\\nસારાંશ: 26 જાન્યુઆરીની ટ્રૅક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતનો એક ભાવનાત્મક વીડિયો સામે આવ્યો હતો. નિષ્ણાતોના મતે આ વીડિયો જારી થયા બાદ ખેડૂત આંદોલનનું કેન્દ્ર પંજાબથી હઠીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શિફ્ટ થઈ ગયું. રાકેશ ટિકૈતના ભાવનાત્મક વીડિયો બાદ તેમના સમર્થનમાં ખાપ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. તેમજ મુઝફ્ફરનગરથી બાગપત સુધી ખેડૂત પંચાયત અને ખાપ પંચાયતોનું ખેડૂતોના આંદોલનને સમર્થન મળવાનું શરૂ થઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિંદની મહાપંચાયત\n\nઆ સિવાય હરિયાણામાં પણ ટિકૈતના ભાવનાત્મક નિવેદન બાદ જાટ પ્રભુત્વવાળા વિસ્તારોની ખાપ પંચાયતોનું સમર્થન મળવા લાગ્યું હતું.\n\nહવે ખેડૂત આંદોલન અને રાકેશ ટિકૈતના ભાવનાત્મક નિવેદન બાદ ફરી વાર હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મજબૂત પકડ ધરાવતી ખાપ પંચાયતો ફરી વાર ચર્ચામાં આવી છે. \n\nખેડૂત આંદોલનમાં ખાપ પંચાયતોની વધી રહેલી શક્તિની સંભવિત અસરો અંગે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.\n\n‘ખાપના સમર્થન બાદ ખેડૂત આંદોલન લાંબું ચાલશે’\n\nજ્યારે રાકેશ ટિકૈત રડી પડ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનમાં રોજેરોજ બદલાઈ રહેલી રણનીતિ ‘મોદી મૅજિક’ ખતમ કરી દેશે?\\nસારાંશ: દસ દિવસથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની સીમાઓ પર મક્કમતાથી રહેલાથી ખેડૂત હવે વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલન\n\nશનિવારે પાંચમા તબક્કાની વાતચીતમાં પણ ખેડૂતનેતાઓ કડક વલણ અપનાવ્યું અને સરકાર પર એની એજ ચર્ચા કરવાનો બદલે નિર્ણય માટે દબાણ ઊભું કર્યું. \n\nએક તબક્કે તો ખેડૂતનેતાઓએ મિટિંગમાં જ મૌનવિરોધ પણ કર્યો. એક તબક્કે તો ખેડૂતોએ એમ પણ કહ્યું કે સરકારને જો એની એજ વાતો કર્યા કરવી હોય તો અમે કંઈ વાત નહીં કરીએ. \n\nવળી, શનિવારની મિટિંગમાં પણ ખેડૂતનેતાઓ પોતાનું ખાવાનું લઈને વિજ્ઞાન ભવન પહોંચ્યા હતા. આ મિટિંગની શરૂઆતમાં જ ખેડૂતનેતાઓએ અગાઉની મિટિંગની માહિતી મુદ્દાસર અને લેખિત માગી હતી.\n\nશનિવારની વાતચીત કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓ પર સવાલ કેમ ઉઠાવવામાં આવે છે?\\nસારાંશ: ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મહિલાઓ પણ ખભાથી ખભો મિલાવીને પ્રદર્શન કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાવાદી કાર્યકર્તા લાંબા સમયથી કહેતા આવ્યા છે કે સમગ્ર વિશ્વમાં સામાજિક અને પર્યાવરણ કે જળવાયુ સંબંધી ન્યાયની લડત મહિલાઓ જ લડશે. ‘દિલ્હી ચલો આંદોલન’માં મહિલાઓની હાજર આ વાતનું પ્રતીક છે. પરંતુ આ લડત અત્યંત મુશ્કેલ અને દુ:ખદાયક રહેવાની છે.\n\nતેનું કારણે એ છે કે આપણા સમાજમાં પુરુષવાદી માનસિકતા અત્યંત ઊંડી છે. પિતૃસત્તાત્મક માનસિકતા એવું માનતી જ નથી કે મહિલાઓનું પણ પોતાનું અસ્તિત્વ છે. ખેડૂત આંદોલનમાં હાજર મહિલાઓને લઈને આવી રહેલાં નિવેદનો અને ટિપ્પણીઓ આ વાતના પુરાવા છે.\n\nમંગળવારની સુનાવણી દરમિયાન સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતઆંદોલન : સિંઘુ બૉર્ડર પર ખેડૂતો માટે મુસ્લિમો ચલાવી રહ્યા છે લંગર\\nસારાંશ: દિલ્હીની સિંઘુ બૉર્ડર પર માલેરકોટલાના મુસ્લિમ સમુદાય દ્વારા, ખેડૂતો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધરણાં પર બેઠેલા ખેડૂતો માટે મીઠા ભાત અને દૂધના લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે.\n\nખેડૂતઆંદોલનમાં માત્ર ખેડૂતોની એકતા નહીં પરંતુ ધાર્મિક એકતાનું પણ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. \n\nખેડૂતો ધર્મની વાત બાજુએ મૂકી સાથી ખેડૂતો માટે વ્યવસ્થા કરી રહ્યા છે. \n\nલંગરના આયોજકોના કહેવા મુજબ પ્રદર્શનસ્થળે એકાદ લાખ લોકો છે પણ દરરોજ બે લાખ લોકોનું લંગર ચાલે છે. આસપાસની ગરીબ વસતિને પણ ભોજન આપવામાં આવી રહ્યું છે. \n\nજુઓ ખેડૂતોની એકતાના પ્રદર્શન અંગે બીબીસી ગુજરાતીનો વીડિયો અહેવાલ. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતના પાકને બચાવી રહી છે સની લિયોની!\\nસારાંશ: પોતાના ખેતરોમાં મૉડલ અને બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીનું પોસ્ટર મૂકનાર એક ખેડૂત હાલ ચર્ચામાં છે. જેમનું નામ છે ચેંચૂ રેડ્ડી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેતરમાં લાગેલું સની લિયોનીનું પોસ્ટર\n\nજેઓ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના બંદકિંડપલ્લી ગામમાં રહે છે. તેમનું કહેવું છે કે ખેતરના પાકને ખરાબ નજરથી બચાવવા માટે સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું છે. \n\nરેડ્ડી પાસે 10 એકર જમીન છે અને જેમાં તેઓ રીંગણ, કોબી, મરચાં અને ભીંડા જેવી શાકભાજી ઉગાડે છે. \n\nપાકના રક્ષણ માટે સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું\n\nરેડ્ડીના જણાવ્યા પ્રમાણે ખેતરમાં આ વર્ષે પાક સારો છે. જેના કારણે રસ્તેથી પસાર થતાં ગામલોકો કે રાહદારીઓનું ધ્યાન તેના તરફ જાય છે. \n\nએ ધ્યાન ભટકાવવા માટે રેડ્ડીએ સની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને શું મળ્યું?\\nસારાંશ: કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું. જેમાં અપેક્ષા મુજબ જ ખેડૂતો અને કૃષિલક્ષી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણાપ્રધાન અરુણ જેટલીએ તેમના ભાષણની શરૂઆત અનેક કૃષિલક્ષી જાહેરાતો સાથે કરી હતી. \n\nગ્રામીણ અર્થવ્યવસ્થા માટેની જોગવાઈઓ\n\n- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય\n\n- ઓછી પડતર કિંમતે વધુ પાક મેળવવા પર ભાર. ઉપરાંત ખેડૂતોને તેમની ઉપજની વળતર અપાવવા પર ભાર.\n\n- પાકની પડતર કિંમત પર દોઢ ગણી રકમ વધુ મળે તેની ઉપર ભાર મૂકાશે. \n\n- રૂ. 2000 કરોડના ખર્ચે કૃષિ બજાર ઊભું કરાશે \n\n- એગ્રિકલ્ચર પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. 1400 કરોડની જોગવાઈ\n\n- રૂ. 500 કરોડના ખર્ચે 'ઓપરેશન ગ્રીન' હાથ ધરાશે. \n\n- 42 મેગા ફૂડ પાર્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતો ડુંગળીને રસ્તા પર ફેકી દેવા માટે મજબૂર કેમ બન્યા?\\nસારાંશ: બજારમાં ભલે ડુંગળી પ્રતિ કિલોગ્રામ 20થી 30 રૂપિયાના ભાવે મળતી હોય, પરંતુ ડુંગળીની ખેતીમાં જોતરાયેલા ખેડૂતો તો પડતર કિંમત પણ કાઢી શકતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની હાલત એટલી હદે ખરાબ છે કે ડુંગળીના ભાવ ઘટ્યા બાદ બે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. \n\nપોતાની સમસ્યા દેશના વડા પ્રધાન સુધી પહોંચાડવા માટે એક ખેડૂતે 750 કિલો ડુંગળી વેચી અને પૈસા નરેન્દ્ર મોદીને મોકલી દીધા.\n\nઆ જ રીતે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સંગમનેર તાલુકાના એક ખેડૂતે પણ ડુંગળીના પૈસા રાજ્યના મુખ્ય મંત્રીને મોકલી દીધા. \n\nસમાચાર તો ત્યાં સુધી આવ્યા કે ખેડૂતોને ડુંગળી પર 50 પૈસા પ્રતિ કિલોના દરે પણ કિંમત નથી મળી રહી અને ઘટી રહેલા ભાવને કારણે બેહાલ ખેડૂતો ડુંગળી રસ્તા ઉપર ફેંકી રહ્યા છે. \n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતો નેતાઓ અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, બેઠક બાદ ખેડૂત નેતાઓએ શું કહ્યું?\\nસારાંશ: કૃષિ સુધારા કાયદા મામલે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ત્રણ ડિસેમ્બરના રોજ ફરી બેઠક થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં 30થી વધુ ખેડૂત સંગઠનો સાથેની બેઠકમાં કેન્દ્ર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પિયૂષ ગોયલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ સામેલ હતા. \n\nલગભગ ત્રણ કલાક ચાલેલી બેઠક સમાપ્ત થયા બાદ કૃષિ મંત્રીએ કહ્યું કે વાતચીત સારી રહી અને આગળ પણ વાતચીત ચાલુ રહેશે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનરેન્દ્ર સિંહ તોમરે કહ્યું, \"મિટિંગ સારી રહી, અમે નક્કી કર્યું કે ત્રણ ડિસેમ્બરના ફરી વાતચીત થશે. અમે લોકો ઇચ્છીએ છીએ કે ખેડૂત સંગઠનો વાતચીતને આગળ વધારવા માટે એક નાનું ગ્રૂપ બનાવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતોએ ભારત બંધનું એલાન કેમ આપ્યું? : ક્યાંક હાઈવે પર ચક્કાજામ, ક્યાંક સરઘસો નીકળ્યાં\\nસારાંશ: દેશભરમાં 25 સપ્ટેમ્બરે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્રમાં સત્તામાં રહેલી નરેન્દ્ર મોદી સરકારનાં નવાં ત્રણ કૃષિ બિલોનો ભારતના ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબના અમૃતસરમાં વિરોધ કરતાં ખેડૂતો\n\nસંસદમાં પાસ કરાયેલાં નવાં કૃષિ બિલના વિરોધમાં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ (એઆઈકેએસસીસી)એ 25 સપ્ટેમ્બરે દેશભરમાં બંધનું એલાન આપ્યું છે.\n\nશુક્રવારે વહેલી સવારતી જ ખેડૂતોનાં પ્રદર્શનોના કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા.\n\nબિહારના પટણા આરજેડીના તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ ટ્રૅક્ટર લઈને પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે કેન્દ્ર સરકારના ત્રણ બિલને ખેડૂતવિરોધ ગણાવ્યા હતા.\n\nતો બીજી તરફ પંજાબમાં પણ આની અસર જોવા મળી હતી.\n\nઅમૃતસર-દિલ્હી નેશનલ હાઈવેને જલંધર પાસે બ્લૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતોની ટ્રૅક્ટર રેલી પર અદાલત ફેંસલો નહીં આપે : સુપ્રીમ કોર્ટ - BBC TOP NEWS\\nસારાંશ: 26 જાન્યુઆરીએ ખેડૂતોને ટ્રૅક્ટર રેલી ન કાઢવા દેવાય, એ માટે દિલ્હી પોલીસે કરેલી અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેના વડપણ હેઠળની ખંડપીઠ કરી રહી છે.\n\nચીફ જસ્ટિસે કહ્યું કે આ રાજકીય મુદ્દો છે, અમે આ અંગે કોઈ આદેશ ન આપી શકીએ. ઉપરાંત આ ખેડૂતોનો મુદ્દો છે, જે કોર્ટમાં નક્કી ના થઈ શકે.\n\nસુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની આ અરજીને પરત ખેંચી લેવા માટે પણ સહમતી દર્શાવી.\n\nઆ સાથે કોર્ટે ગઈ વખતની જેમ કહ્યું કે સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંપૂર્ણ સત્તા છે, અમે આ મામલે દખલ કરીશું નહીં.\n\nમહિનાઓ સુધી ગાયબ રહ્યા બાદ અલી બાબા કંપનીના જૅક મા દેખાયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતોનું આંદોલન : એ પાંચ ખેડૂત નેતાઓ જેના નેતૃત્વમાં હજારો ખેડૂતો ભેગા થયા\\nસારાંશ: કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓની સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગ છે કે આ કાયદાઓને રદ્દ કરવામાં આવે અથવા કાયદો બનાવીને ટેકાના ભાવ (એમએસપી)ને તમામ માટે લાગુ કરવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલનના નેતા\n\nઆ પ્રદર્શનમાં હરિયાણામાં અને ઉત્તર પ્રદેશની સાથે સાથે પંજાબના 30થી વધારે ખેડૂત સંગઠન સામેલ છે. પરંતુ અમે અહીં પંજાબના એ પાંચ ખેડૂત નેતાઓ વિશે વાત કરી રહ્યા છે જે આ પ્રદર્શનનો મુખ્ય ચહેરા બનેલા છે. \n\nખેડૂતોના જનનેતા : જોગિંદરસિંહ ઉગરાહાં\n\nજોગિંદર સિંહ ઉગરાહાં ભારતમાં ખેડૂત આંદોલનના મુખ્ય ચહેરાઓમાંથી એક છે. તે સાંગરૂર જિલ્લાના સુનામ શહેરમાં રહેનારા છે અને તેમનો જન્મ અને પાલનપોષણ એક ખેડૂત પરિવારમાં થયું છે. \n\nજોગિંદર સિંહ ઉગરાહાં ખેડૂત આંદોલનના પ્રમુખ નેતાઓમાંથી એક છે. \n\nભારતીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતોને કુષિકાયદામાં આખરે વાંધો કયા મુદ્દે છે?\\nસારાંશ: દિલ્હીની સરહદ પર ખેડૂતોનાં વિરોધપ્રદર્શનો હજુ પણ ચાલુ છે. આ ખેડૂતો કૃષિકાયદાનો વિરોધ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ચર્ચા પહેલાં ખેડૂતોને એક જગ્યાએ એકઠા થવાની સલાહ આપી છે. \n\nજોકે, એમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી-હરિયાણા બૉર્ડર પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. \n\nજોકે, ખેડૂતોને સરકારની વાત પર વિશ્વાસ નથી. \n\nસમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં એક ખેડૂતે કહ્યું \"અમને સરકાર પર ભરોસો નથી. આ પહેલાં પણ સરકાર સાથે વાતચીત થઈ છે પણ કોઈ પરિણામ નથી આવ્યું. અમે ઇચ્છીએ છીએ કે સરકાર કાયદો પરત ખેંચે.\"\n\nવધુ એક ખેડૂતનું કહેવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેડૂતોને દસ દિવસની લાંબી હડતાલ પર જવાની જરૂર કેમ પડી?\\nસારાંશ: પહેલી જૂનથી ભારતનાં અનેક રાજ્યોમાં ખેડૂતોએ 10 દિવસની હડતાલ શરૂ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હડતાલ રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે. જેમાં 130 જેટલાં ખેડૂત સંગઠનો જોડાઈ રહ્યાં છે. \n\nગત વર્ષે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ આ સૌથી મોટી હડતાલ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. \n\nઆ વર્ષે ખેડૂતો રોડ પર આવીને પ્રદર્શન નહીં કરે પરંતુ તેઓ શાકભાજી, ફળો કે દૂધ અને તેની બનાવટોને બજારમાં વેચશે નહીં. \n\nપરંતુ હવે સવાલ એ છે કે શા માટે આટલાં સંગઠનો એક સાથે હડતાલ પર જઈ રહ્યા છે? એવું શું થયું કે જગતના તાતને હડતાલ પર ઉતરવું પડ્યું.\n\nશા માટે થઈ રહી છે આટલી લાંબી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેતી પાકવીમો : વિજય રૂપાણી સરકાર સામે ખેડૂતોને દર વર્ષે પ્રશ્નો કેમ ઊઠે છે?\\nસારાંશ: ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 'મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના'ની સોમવારે પત્રકારપરિષદમાં જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડાદરા ગામના ખેડૂત જયસુખભાઈ દૂધરેજીયા વર્ષ 2018માં પાક નિષ્ફળ જવાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓને 2020માં પણ નથી ભુલાવી શક્યા.\n\nતેઓ સપ્ટેમ્બર, 2018માં પોતાના ખેતરમાં 15 વીઘામાં વાવેલા કપાસના પાકની ઊપજ અંગેની આશાઓ વ્યક્ત કરતાં જણાવે છે, “એ વર્ષે ખેતી માટે લીધેલાં નાણાંનું વ્યાજ આજ સુધી ચૂકવી રહ્યો છું.\"\n\n\"મને આશા હતી કે પાકનું કુદરતી નુકસાન થયા બાદ વીમાકંપની અમારું નુકસાન ભરપાઈ કરી આપશે, પરંતુ અમને તો ખરેખર થયેલા નુકસાનના 20 ટકા જેટલું પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખેતી વિધેયક : મોદી સરકારના કૃષિ વિધેયક સામે મંત્રીએ રાજીનામું કેમ આપ્યું?\\nસારાંશ: શિરોમણી અકાલી દલના નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલે ખેતી વિધેયકના વિરોધમાં કેન્દ્રિય મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારના પ્રસ્તાવિત બિલનો સૌથી વધારે વિરોધ તેલંગણા, આંધ્ર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરસિમરત કૌર\n\nઆ પહેલાં સમાચાર એજન્સી પીટીઆઈએ સુખબીર સિંહ બાદલે લોકસભામાં આપેલા નિવેદનને ટાંકીને સમાચાર આપ્યા હતા કે હરસિમરત કૌર બાદલ ખેતીના વિધેયકના વિરોધમાં સરકારમાંથી રાજીનામુ આપી શકે છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપરંતુ હાલ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કે અકાલી દલ સરકારને સમર્થન ચાલુ રાખશે કે સરકાર પાસેથી સમર્થન પરત ખેંચશે.\n\nસરકારની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દલે સરકાર તરફથી રજૂ કરાયેલા ખેતી વિધેયકનો વિરોધ કરી રહી છે. તેમાંથી આ કેસમાં પોતાના સંસદ સભ્યોને આની વિરુદ્ધમાં વોટ કરવાનું કહ્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ખોટા વૉટ્સઍપ મૅસેજિસને લીધે થતી હત્યાઓ કોણ અટકાવી શકે?\\nસારાંશ: જીવલેણ હુમલાઓમાં થયેલા મોટા વધારા પછી ભારત સરકારે 'બેજવાબદાર અને વિસ્ફોટક મૅસેજીસ'નો પ્રસાર અટકાવવા મૅસેજિંગ સર્વિસ વૉટ્સઍપને જણાવ્યું છે, પણ તેનાથી કોઈ ફરક પડશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા ત્રણ મહિનામાં લોકોનાં ટોળાંએ દેશના વિવિધ વિસ્તારોમાં કુલ 17 લોકોની હત્યા કરી પછી સરકારનું ઉપરોક્ત નિવેદન આવ્યું છે. \n\nજોકે, મીડિયાના અહેવાલોમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. \n\nઆ હિંસા માટે વૉટ્સઍપ મૅસેજિસ મારફત ફેલાયેલી બાળકોના અપહરણની અફવાને જવાબદાર ઠરાવવામાં આવે છે. \n\nએ અફવાને લીધે ટોળાંએ અજાણ્યા લોકો પર હુમલા કર્યા હતા. \n\nપોલીસના જણાવ્યા મુજબ, બાળકોના અપહરણના મૅસેજિસ ખોટા હતા એ વાત લોકોને ગળે ઉતારવાનું મુશ્કેલ બની રહ્યું છે. \n\nતાજેતરની ઘટનામાં ઇશાન ભારતીય રાજ્ય ત્રિપુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગંગાજળ ખરેખર ચમત્કારી છે! શું છે રહસ્ય?\\nસારાંશ: ગંગાજળ વિશે આપણે હંમેશાં એવી વાતો સાંભળતા આવ્યા છીએ કે આ પાણી ક્યારેય ખરાબ નથી થતું. તેમાં જંતુઓ પણ જોવા મળતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષે હજારો લોકો ગંગાના પાણીમાં સ્નાન કરે છે\n\nકહેવાય છે કે ગંગાજળમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી. ગંગાજળની ખાસિયતો વિશે આપણે ઘણી વાતો સાંભળી છે.\n\nલોકો ગંગાજળને ગંગામાંથી લાવીને વર્ષો સુધી પોતાના ધરમાં સાચવી રાખે છે છતાં તે ખરાબ થતું નથી. ગંગાના પ્રવાહ પર આપણે ઘણા અત્યાચારો કર્યા છે. \n\nતેમાં ગટરોનું પાણી વહેડાવ્યું, મૃતદેહો ફેંક્યા, કચરો ફેંક્યો છતાં પણ ગંગાનાં પાણીની તાસીર હજુ પણ પહેલાં જેવી જ છે.\n\nપાણી ન બગડવાનું રહસ્ય શું છે? \n\nઅમુક પ્રકારના વાઇરસના કારણે ગંગાજળ ખરાબ નથી થતું\n\nગંગાનું પાણી ક્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગંગાની જૂની તસવીરો પર કૉંગ્રેસના નવા દાવાની હકીકત - ફૅક્ટ ચેક\\nસારાંશ: કૉંગ્રેસ પાર્ટી સાથે સંબંધિત કેટલાંક ઔપચારિક ટ્વિટર અને ફેસબુક પેજ પર ગંગા નદીની બે તસવીરો શૅર કરવામાં આવી છે. જેના આધારે પાર્ટીએ ભાજપ સરકારની 'નમામી ગંગે યોજના' પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત પ્રદેશ યૂથ કૉંગ્રેસે પોતાના ઔપચારિક હૅન્ડલ પરથી #DeshKiBhoolKamalKaPhool સાથે ટ્વીટ કર્યું છે કે \"25,000 કરોડ રૂપિયાના 'નમામી ગંગે પ્રોજેક્ટ' અંતર્ગત ગંગા સાફ હોવાના બદલે વધારે પ્રદૂષિત થઈ છે.\"\n\nગુજરાત પ્રદેશ કૉંગ્રેસ, મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સેવા દળ અને ગોવા પ્રદેશ કૉંગ્રેસ સહિત પાર્ટીના અન્ય ઔપચારિક હૅન્ડલ્સે પણ #JaayegaTohModiHi અને #NamamiGange સાથે આ બે તસવીરોને શૅર કરી છે. \n\nસરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવેલી આ તસવીરો પર લખ્યું છે, \"જે ગંગા ભાજપ પોતાની જાહેરાતોમાં બતાવે છે અને જે ગંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગઢચિરોલી : જ્યાં પુરૂષો ડરે છે એવા નક્સલગ્રસ્ત વિસ્તારનાં મહિલા ડ્રાઇવરની કહાણી\\nસારાંશ: ગઢચિરોલી નામ મોટા ભાગે સમાચારોમાં ‘નક્સલવાદીઓ અને સુરક્ષાદળોની અથડામણ’ એ ઉલ્લેખ સાથે જ જોવા મળે છે પણ આ વિસ્તારમાં એક અનોખા ડ્રાઇવર પણ વસે છે જેઓ અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિરણ કુરમાવર ગઢચિરોલી નક્સલ પ્રભાવિત ગઢચિરોલીનાં પહેલાં મહિલા ડ્રાઇવર છે. \n\nકિરણ કહે છે, \"પહેલાં મારા ગામના લોકોને નવાઈ નથી લાગતી પરંતુ બીજા ગામના લોકો કહે છે, અરે છોકરી ડ્રાઇવિંગ કરે છે.\"\n\n\"તેમને ડર છે કે હું કદાચ અકસ્માત કરીશ. તેથી તેઓ મારી ગાડીમાં બેસતા અચકાય છે. તેમને મારા પર વિશ્વાસ નથી.\"\n\n\"શરૂઆતના બે-ત્રણ મહિના માત્ર મારા ગામના લોકો જ મારી ગાડીમાં બેસતા. તેથી હું તેમને જ મુસાફરી કરાવતી.\"\n\n\"ધીમે-ધીમે અન્ય ગામના લોકો મારા પર વિશ્વાસ કરવા લાગ્યા. હવે તેમને મારા પર વિશ્વાસ છે. એમ કહો કે પુરુષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગઢચિરૌલી : ગુજરાતના પાડોશી રાજ્યનું એ ગામ જ્યાં સરકારી અધિકારીઓ પણ જતા નથી\\nસારાંશ: આ સફર એટલી સહેલી નથી. ખોબરમેંઢા ગ્રામ પંચાયતથી નારેક્લ માટે 10 કિલોમિટર લાંબી પદયાત્રા કરવી પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના મોટા ભાગના વિસ્તારોમાં આ જ રીતે જવું પડે છે. આ સફરમાં વચ્ચે નદી, નાળાં અને પહાડ આવે છે જે તમને નિર્ધારિત સ્થળ સુધી પહોંચતાં પહેલાં જ થકાવી દે છે.\n\nનદીઓ પર પુલ ન હોવાથી લોકો કાં તો ભીંજાઈને નદી પાર કરે છે અથવા તો કપડાં ઉતારીને. \n\nઅમે જ્યારે સામે કિનારે પહોંચ્યા તો જાણે એક નવી દુનિયામાં આવી ગયા હતા. \n\nઅહીંના લોકોના જીવનમાં વિજ્ઞાનનું કોઈ જ યોગદાન નથી. લોકો માત્ર પ્રકૃતિના આધારે જ જીવે છે.\n\nઅહીં વીજળીના થાંભલા નંખાયા તેને વર્ષો વીતી ગયાં પણ હજુ સુધી વીજળી પહોંચી નથી. \n\nએક ગ્રામવાસીએ નિઃરાશાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગઢચિરૌલી:પોલીસ સાથે અથડામણમાં 10થી વધુ નક્સલીઓનાં મોત\\nસારાંશ: છત્તીસગઢની સીમાથી અડીને મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલિસ અને નકસલીઓ વચ્ચેની અથડામણમાં દસથી વધુ નક્સલીઓનું મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકિતિક ફોટો\n\nઆ અંગે વધુ વિગતો આપતા પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે કહ્યું, “આ ઑપરેશનમાં નક્સલીઓનાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આ ઑપરેશન દરમિયાન મોટી સંખ્યામાં પ્રચાર સામગ્રી જપ્ત કરવામાં આવી છે.”\n\nગઢચિરૌલી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે કહ્યું, \"અમને અત્યાર સુધી દસથી વધુ નક્સલીઓનાં મોતના સમાચાર મળ્યા છે. આ ઑપરેશન અમારા સી-60 દળના જવાનોએ કર્યું છે.\"\n\nપોલીસના જણાવ્યા મુજબ આ દળ ભામરાગઢ વિસ્તારના તાડગામના જંગલોમાં સર્ચ ઑપરેશન માટે ગયું હતું. જ્યાં રવિવારે સવારે નકસલિયો સાથે તેમની અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગઢચિરૌલીમાં હુમલો : શું નોટબંધીએ નક્સલવાદની કમર તોડી નાખી?\\nસારાંશ: બુધવારે મહારાષ્ટ્રના ગઢચિરૌલી ખાતે નક્સલવાદીઓએ કૂરકખેડા ક્વિક રિસ્પોન્સ ટીમને નિશાન બનાવી IED વિસ્ફોટ કર્યો હતો, જેમાં ડ્રાઇવર સહિત 16 જવાનનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ પ્રમાણે, આ પહેલાં ગઢચિરૌલીના કૂરખેડા ખાતે માર્ગ નિર્માણ સ્થળની સાઇટને નિશાન બનાવાઈ હતી અને ત્યાં રાખવામાં આવેલાં 27 વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. \n\nમળતી માહિતી પ્રમાણે, આ ઘટના કૂરકખેડા પાસે ઘટી હતી. મૃત્યુ પામનારા જવાનો એક ખાનગી વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. \n\nછત્તીસગઢને લગોલગ આવેલા ગઢચિરૌલીને મહારાષ્ટ્રના નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાંથી એક માનવામાં આવે છે. \n\n'દોષિતોને છોડીશું નહીં'\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર લખ્યું, \"મહારાષ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગણતંત્ર દિવસે રાજપથ પર શક્તિ અને સંસ્કૃતિનું પ્રદર્શન\\nસારાંશ: ભારત પોતાના 69મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રિરંગાને સલામી આપી અને વીરતા પુરસ્કાર એનાયત કર્યા હતા.\n\nતેમણે વાયુસેનાના ગરુડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા.\n\nઆ સન્માન શાંતિના સમયે અપાતું દેશનું સૌથી મોટું સૈન્ય સન્માન છે. \n\nત્યારબાદ પરેડની શરૂઆત થઈ કે જેમાં રાષ્ટ્રપતિ ગોવિંદે ત્રણેય સેનાની સલામી લીધી હતી. \n\nપરેડનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ કર્યું હતું, જ્યારે તેના ઉપ કમાન્ડર રાજપાલ પુનિયા હતા. \n\nતેમની પાછળ પરમવીર ચક્ર અને અશોક ચક્રથી સન્માનિત સૈનિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગણપતિ અંગે ચાની આ બ્રાન્ડની ઍૅડ સોશિયલ મીડિયા પર વિવાદોમાં કેમ ઘેરાઈ?\\nસારાંશ: 'નમાઝ અદા કરને વાલા હાથ, બપ્પા કી મૂર્તિ સજાયેંગે તો હૈરાની તો હોગી હી...' \n\n'યે હી કામ ક્યૂં..?' \n\n'ભાઈજાન... યે ભી તો ઇબાદત હૈ..'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઍડ્વર્ટાઇઝમૅન્ટને લીધે હિંદુસ્તાન યુનિલીવર કંપની ફરી એક વખત ચર્ચામાં આવી છે.\n\nગણેશચતુર્થીના દિવસે ટ્વિટર અને ફેસબુક પર #BoycottRedLabel સાથે લોકો પોસ્ટ કરી રહ્યા છે.\n\nઆ વખતે કંપની રેડ લેબલ ચાના વિજ્ઞાપનને કારણે ટ્રોલ થઈ રહી છે.\n\nસોશિયલ મીડિયા પર યૂઝર્સનું કહેવું છે કે આ પ્રકારની ઍડ્વર્ટાઇઝમૅન્ટ થકી હિંદુ ધર્મની છબી ખરાબ કરવામાં આવી રહી છે.\n\nઆ મામલે અભિનેત્રી પાયલ રોહતગીએ પોતાનો વીડિયો ટ્વીટ કરીને રોષ ઠાલવ્યો હતો.\n\nતેમણે ટ્વીટમાં લખ્યું છે કે હિંદુઓ સેક્યુલર વિચારો સાથે જ જન્મે છે, છતાં દુષ્પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગણેશચતુર્થી : કોરોનાકાળમાં ગણપતિ બન્યા સૅનિટાઇઝરવાળા\\nસારાંશ: કોરોના વાઇરસને પરિણામે સાંસ્કૃતિક ઉત્સવો અને ધાર્મિક પરંપરાઓ પર પ્રતિબંધો તથા મર્યાદાઓ લાદવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈનો પ્રખ્યાત લાલ બાગ ચા રાજા ગણપતિ મહોત્સવ મોકૂફ રહ્યો છે તો ગુજરાત સહિત અનેક રાજ્યોની સરકારે તમામ ઉત્સવ અને મેળાઓ પર રોક લગાવેલી છે.\n\nઆ સમયે પરંપરાગત રીતે ગણપતિની મૂર્તિ બનાવનાર મુંબઈના એક કલાકારે સૅનિટાઇઝરવાળી મૂર્તિ બનાવી છે. આ મૂર્તિમાં ગણપતિના શસ્ત્રમાંથી સૅનિટાઇઝર બહાર આવે છે.\n\nજુઓ વીડિયો અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગત વર્ષે આજના દિવસે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી\\nસારાંશ: દેશમાં ગયા વર્ષે આજના જ દિવસે 500 અને 1000ની ચલણી નોટો પાછી ખેંચી લેવાઈ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના કારણે આખા દેશમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. \n\nલોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. \n\nએ દિવસે ઘણા બધા લોકો પૈસા નિકાળવા રોડ પર હતા.\n\nબધું જ અચાનક હતું જેના કારણે બધા ગભરાઈ ગયા હતા. \n\nદેશમાં રોકડની તીવ્ર અછત ઉભી થઈ ગઈ હતી. \n\nસરકારે કહ્યું હતું કે આ કાળા નાણા રોકવા માટેની કવાયત છે.\n\nસંવાદદાતા - યોગિતા લિમાયે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગધેડીનું દૂધ ગુજરાતમાં 7,000 રૂપિયે પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે? ફૅક્ટ ચેક\\nસારાંશ: કોઈને ગધેડો કહેવું એ એક પ્રકારે મૂરખ કહેવા સમાન માનવામાં આવે છે. એના સિવાય ઘણા લોકો સામાન્ય વાતચીતમાં સતત કામ કરનારાને 'ગધેડાની જેમ કામ કરનાર' પણ કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં ગધેડાનો ઉપયોગ મોટાભાગે ભાર વહન કરવા માટે થતો રહ્યો છે પરંતુ વાહનો આવ્યા બાદ ગધેડાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. \n\nજોકે, હવે એવી વાત સામે આવી રહી છે જેના કારણે કદાચ તેની સંખ્યા વધારવામાં લોકોની દિલચસ્પી વધે. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ મંગળવારે એક સમાચાર પ્રકાશિત કર્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હિસાર (હરિયાણા)માં આવેલું રાષ્ટ્રીય અશ્વ સંશોધન કેન્દ્ર (NRCE) જલદી ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા જઈ રહ્યું છે. \n\nઅખબાર લખે છે કે આ ડેરીમાં હાલારી નસલની ગધેડીઓને રાખવામાં આવશે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગન સામે લવની જીત થઈ, મહિલા માઓવાદીએ આ રીતે કર્યું આત્મસમર્પણ\\nસારાંશ: કહેવાય છે કે પ્રેમમાં આત્મસમર્પણ જરૂરી છે, પરંતુ માઓવાદથી પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડામાં પ્રેમનું આ સમર્પણ એક મહિલા માઓવાદીના આત્મસમર્પણ સુધી પહોંચી ગયું\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લક્ષ્મણ અટામી પ્રેમિકા જયો સાથે\n\nઆ આત્મસમર્પણ વૅલેન્ટાઇન ડેએ લખેલા એક પત્રને કારણે શક્ય બની શક્યું.\n\nદંતેવાડાના પોલીસ ઉપમહાનિરીક્ષક સુંદરરાજ પી.એ બીબીસીને જણાવ્યું, \"એક આત્મસમર્પિત માઓવાદી લક્ષ્મણ અટામીએ પોતાની પ્રેમિકા જયોને (જે નક્સલ સીએનએમ કમાન્ડર હતી) વૅલેન્ટાઇન દિવસે આત્મસમર્પણ માટે પત્ર લખ્યો હતો.\"\n\n\"શનિવારે પ્રેમીની વાત માનીને એ મહિલા માઓવાદીએ આત્મસમર્પણ કરી લીધું.\"\n\nગત વર્ષે 19 જૂને બીજાપુરના પલેવાયા ગામમાં રહેનારા જનમિલિશિયા સભ્ય લક્ષ્મણ અટામી (જેના પર એક લાખનું ઇનામ હતું)એ અન્ય ત્રણ મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગરબો - ગુજરાતી પ્રજાનું સાંસ્કૃતિક સૌભાગ્ય\\nસારાંશ: છેલ્લાં 5,000 વર્ષની પરંપરાથી પ્રાપ્ત થયેલી ગુજરાતની આગવી કળા તે ગરબો. જેનામાં ગરબા-ગીતના સૂર ન વહેતા હોય તેવી ભાગ્યે જ કોઈ ગુજરાતણ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિક્રમ સંવતના છેલ્લા પંચાવન દિવસમાં સોળ શ્રાદ્ધ પછી શરૂ થાય છે નોરતાં. \n\nવરસાદ વિદાય લે, ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચે છે.\n\nઆસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાંનો ઉત્સવ ઊજવાય છે એ આપણે લગભગ બધાં જાણીએ છીએ.\n\n'ગરબો' શબ્દના અર્થ બાબતે આપણા વિદ્વાનો વચ્ચે ભિન્નમત પ્રવર્તે છે. \n\nનરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, વિજયરાય વૈદ્ય અને કે. કા. શાસ્ત્રી જેવા આપણી ભાષાના વિદ્વાન સર્જકોએ 'ગરબા'ના અર્થ વિશે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે. \n\nકેશવ હર્ષદ ધ્રુવે થોડુંઘણું અર્થઘટન કરી આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગરીબ ચીન સુપરપાવર કેવી રીતે બન્યું અને શું લાગેલો છે ડાઘ?\\nસારાંશ: આવતીકાલે ચીનમાં સામ્યવાદી શાસનના 70 વર્ષ પૂર્ણ થવાં જઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામ્યવાદી શાસન હેઠળ ચીનનો ચમત્કારિક ઉદય એ 20મી સદીની સંભવત: સૌથી મહત્ત્વપૂર્ણ કહાણી છે. \n\n1949માં જ્યારે માઓત્સે તુંગે ચીને સત્તા સંભાળી ત્યારે ચીન ગરીબીમાં સબડતું હતું અને યુદ્ધને કારણે વિનાશના આરે હતું. \n\nઆજે સામ્યવાદીશાસનનાં 70 વર્ષને અંતે ચીનની સ્થિતિ સાવ બદલાયેલી છે. \n\nઅત્યારનું ચીન દુનિયાની મહાશક્તિઓમાં સામેલ છે અને સૌથી મોટું અર્થતંત્ર બનવા માગે છે. \n\nઇતિહાસમાં અનોખો ગણી શકાય એવો ચીનનો આ આર્થિક ચમત્કાર દેશના સૌથી શક્તિશાળી નેતા ગણાતા માઓત્સે તુંગને કારણે નહીં પરંતુ એક અન્ય સામ્યવાદી નેતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગરીબ પરિવારની ટોપર દીકરીની આત્મહત્યાને પગલે સરકાર પર ઉઠ્યા સવાલ\\nસારાંશ: 'મારી મોત માટે કોઈ જવાબદાર નથી. હું મારા ઘરમાં ખર્ચાઓનું કારણ છું. હું તેમના પર બોજ નથી બનવા માગતી. હું અભ્યાસ વિના જીવી નથી શકતી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઐશ્વર્યા રેડ્ડી\n\nશહેરની ટોપર રહેલા ઐશ્વર્યા રેડ્ડીએ સ્યૂસાઇડ નોટમાં લખેલા આ તેમના અંતિમ શબ્દો છે.\n\nહૈદરાબાદ પાસેના શાદ નગરમાં રહેતા ઐશ્વર્યા રેડ્ડીએ 12મા ધોરણમાં 98 ટકા મેળવ્યા હતા. તેમણે શહેરમાં ટોપ કર્યું હતું અને દિલ્હીના પ્રતિષ્ઠિત લેડી શ્રી રામ કૉલેજમાં ગણિતમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યાં હતા.\n\nલૉકડાઉનના કારણે તેમણે ઘરે પરત આવવું પડ્યું અને આર્થિક સમસ્યાઓના કારણે તેઓ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત નહોતા કરી શકતા.\n\nતેમણે 2જી નવેમ્બરે આત્મહત્યા કરી લીધી અને તેઓ ઑનલાઇન અભ્યાસ માટે એક લેપટોપ ખરીદવા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગર્ભનિરોધ માટે મહિલાઓ નસબંધી જ કેમ કરાવે છે?\\nસારાંશ: રાજી કેવટ છત્તીસગઢના ગનિયારીની રહેવાસી છે. નસબંધી અંગે એમનો મત મિશ્ર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નસબંધી એ મહિલાઓમાં ગર્ભનિરોધ માટે કરાતું ઑપરેશન છે. \n\nરાજી કેવટે વર્ષ 2014માં આ ઑપરેશન કરાવ્યું હતું. એમની નસબંધી ભારતના સરકારની નસબંધી શિબિરમાં કરવામાં આવી હતી.\n\nત્યારબાદ રાજીએ પોતાની બહેન શિવકુમારી કેવટને પણ નસબંધી કરાવવાની સલાહ આપી હતી.\n\nશિવકુમારી અને બીજી 82 મહિલાઓ નવેમ્બર 2014ના રોજ વિલાસપુરના ખાલી પડેલા દવાખાનાની ઇમારતની સામે આ ઑપરેશન માટે આવી હતી.\n\nમહિલાઓની સર્જરી કરનારા ડૉક્ટરે એક જ છરી વડે એ તમામ મહિલાઓનું ઑપરેશન કરી નાંખ્યું હતું.\n\nનસબંધીને કારણે થયાં મૃત્યુ\n\nઆરોપ મૂકવામાં આવ્યો છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગર્ભમાં ઊછરી રહેલા બાળક સુધી પ્રદૂષણ પહોંચી ગયું\\nસારાંશ: એક સમય હતો જ્યારે એવી માન્યતા હતી કે બાળકો ઘરની બહાર નીકળીને ખેલકૂદમાંમાં ભાગ લે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બાળકોનો શારીરિક વિકાસ થાય છે. પરંતુ હવે ખુલ્લી હવામાં ફરવું જોખમી સાબિત થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદૂષણની વધતી જતી માત્રાના લીધે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. બાળકોના શારિરીક માનસિક વિકાસમાં પ્રદૂષણ અડચણ બની રહ્યું છે.\n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના અહેવાલ મુજબ, પ્રદૂષણની બાળકો પર વિપરીત અસર થઈ રહી છે. આ અહેવાલ મુજબ, વર્ષ 21016મા પ્રદૂષણના કારણે એક લાખથી વધુ (1,01, 788.2) બાળકોના મોત થયા હતા.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n'ઍર પૉલ્યૂશન ઍન્ડ ચાઇલ્ડ હેલ્થ: પ્રિસ્ક્રાઈબિંગ ક્લિન ઍર' નામે તૈયાર થયેલા અહેવાલમાં પ્રદૂષણના કારણે વધી રહેલી બીમારીઓ અંગે ચેતવણી આપવામાં આવી છે.\n\nઅહેવાલમાં જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગર્ભવતી મહિલાઓ હૉસ્પિટલમાં ગાળો અને માર સહન કરે છે\\nસારાંશ: 28 વર્ષનાં સુમનની ગત મહિને પ્રસૂતિ થઈ, પરંતુ જ્યારે તેમને બીજા બાળક વિશે પૂછવામાં આવ્યું તો તેઓ ગભરાઈ ગયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nતેઓ બીજા બાળકના વિચારથી નહીં, પરંતુ પ્રસૂતિ દરમિયાન થયેલાં વર્તનથી ડરી ગયાં હતાં.\n\nસુમનની પ્રસૂતિ દિલ્હીની સંજય ગાંધી હૉસ્પિટલમાં થઈ હતી.\n\nપોતાનો અનુભવ વર્ણવતાં સુમન કહે છે, \"મારું પહેલું બાળક હતું અને મને ખબર હતી કે પ્રસૂતિમાં શું થશે, જેથી હું પહેલાંથી જ ડરેલી હતી.\" \n\n\"મોટા રૂમમાં અન્ય મહિલાઓ પણ પ્રસૂતિ માટે આવેલી હતી. તેઓ દુખાવાના કારણે બૂમો પાડી રહી હતી.\"\n\n\"આ મહિલાઓને સહાનુભૂતિ આપવાના બદલે ઠપકો મળી રહ્યો હતો, જેનાં કારણે મારી અકળામણ વધી ગઈ હતી.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગર્લફ્રેન્ડને પ્રોપોઝ કરવા \"MARRY ME\" આકારે ખેતર ખેડી કાઢ્યું\\nસારાંશ: કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને લગ્ન કરવા માટે કેવી રીતે પ્રપોઝ કરે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારો જવાબમાં હશે કે ઘૂંટણીયે બેસીને, કે પછી પ્રેમથી કાર્ડ આપીને અથવા કોઈ સારી રેસ્ટરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનર કરાવીને.\n\nપણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે કોઈ પ્રેમી પ્રેમિકા ખાતર પોતાનું ખેતર ખેડીને તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરી શકે?\n\nજી હા! ઇંગ્લેન્ડના ડેવોનમાં રહેતા એક એગ્રીકલ્ચર એન્જિનિયરે તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા \"MARRY ME\"ના લખાણના આકારમાં ખેતર ખેડીને પ્રોપોઝ કર્યું.\n\n૩૯ વર્ષીય ટોમ પ્લુમેં તેની પ્રેમિકા જેના સ્ટિમ્પસનના પિતાનું ખેતર પસંદ કરીને આ પ્રકારે લગ્ન માટે પ્રસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગલ્ફ તણાવ : ઈરાને કહ્યું ખાડી દેશોથી દૂર રહે વિદેશી તાકાતો, UNમાં શાંતિ પ્રસ્તાવ રજૂ કરશે\\nસારાંશ: ગઈ કાલે ઈરાનના મેજર જનરલે અમેરિકાને ચેતવણી આપ્યા પછી આજે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું વિદેશી તાકાતો ખાડી દેશોની સુરક્ષા માટે ખતરો બની રહી છે એટલે તેઓ તેનાથી દૂર રહે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીનું આ નિવેદન એવે વખતે આવ્યું છે જ્યારે અમેરિકાએ સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમિરાતમાં પોતાની લશ્કરી ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. \n\nહસન રૂહાનીએ કહ્યું કે 'વિદેશી તાકાતો કાયમ દુઃખ અને દર્દ જ લઈને આવી છે. આ વિદેશી શક્તિઓનો ઉપયોગ હથિયારોની સ્પર્ધા ન થવી જોઈએ. ' \n\nકેટલાક દિવસો અગાઉ સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામકો પર ડ્રોન હુમલો થયો હતો અને એ પછી ખાડીમાં તણાવ વધ્યો છે. \n\nઅમેરિકા અને સાઉદી અરેબિયા આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવે છે. જોકે, ઈરાન આવા કોઈ હુમલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગળાના કેન્સરના દર્દીઓને માત્ર 65 રૂપિયાના ખર્ચે વાચા આપતું યંત્ર\\nસારાંશ: ડૉ. વિશાલ રાવ ભારતમાં ગળાના કેન્સરના દર્દીઓનું જીવન બદલવામાં મદદ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યંત્ર દર્દીના ગળામાં બેસાડવામાં આવે છે\n\nભારતમાં દર વર્ષે આશરે 30,000 લોકો સ્વરપેટીનાં કેન્સરનો ભોગ બને છે. \n\nએવા દર્દીઓ પાસે કેન્સરના આગલા તબક્કામાં તેમની સ્વરપેટી કઢાવી નાખવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી. પરિણામે તેઓ મૂક થઈ જાય છે. \n\nમૂળ સ્વરપેટીનાં સ્થાને પ્રોસ્થેટિક વૉઇસ બોક્સ બેસાડવાની સર્જરી માટે આશરે 1,000 ડોલરનો એટલે કે અંદાજે 65,000 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલો ખર્ચ ઘણા દર્દીઓને પરવડતો નથી. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nબેંગ્લોરના હેલ્થ કેર ગ્લોબલ ખાતે સર્જિકલ ઑન્કોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગળામાંથી નીકળ્યો 3 પઈનો સિક્કો અને 25 વર્ષે મહિલાને વાચા મળી\\nસારાંશ: તમે સંપૂર્ણ રીતે સામાન્ય હોવ અને એક દિવસ અચાનક તમારો અવાજ બંધ થઈ જાય તો શું થાય? તમે બોલવાનો પ્રયાસ કરો પરંતુ તમારા ગળામાંથી અવાજ જ ન નીકળે અને પછી વર્ષો પછી એક ચમત્કારની જેમ તમારો અવાજ પાછો આવી જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૅરી મૅકાર્ડી સાથે આવું જ થયું છે. તેઓ એક વાર બીમાર પડ્યાં પછી તેમનો અવાજ નહોતો નીકળી શકતો અને પછી 12 વર્ષ સુધી એક મૂંગી છોકરીની જેમ જિંદગી જીવીને એક દિવસ અચાનક તેમનો અવાજ પાછો મળી ગયો.\n\nવાત 1970ની છે. બ્રિટનમાં જન્મેલાં મૅરી મૅકાર્ડીની ઉંમર ત્યારે 12 વર્ષની હતી, જ્યારે તેઓ તેમનાં માતાપિતા સાથે ઑસ્ટ્રેલિયા ગયાં હતાં.\n\nફેબ્રુઆરી 1970માં લંડનનું ઠંડું હવામાન છોડીને મૅરીએ ઑસ્ટ્રેલિયામાં પગ મૂક્યો. \n\nમૅરી ધીમેધીમે ઑસ્ટ્રેલિયાની ભાષા શીખવાં લાગ્યાં અને પોતાની નવી જિંદગી શરૂ કરવા લાગ્યાં. પરંતુ એક મહિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે?\\nસારાંશ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કેસો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળતી ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે સોશિયલ મીડિયા પર વાઇરસ થઈ રહેલા આવા જ કેટલાક દાવા અને માહિતીઓની તપાસ કરવાનો પ્રયત્નો કર્યો. આ વીડિયોમાં અમે તમને આવી જ કેટલીક માન્યતાઓનું સત્ય જણાવીશું.\n\nસોશિયલ મીડિયામાં ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે ગાંજાથી કોરોનાની સારવાર થઈ શકે છે? અમે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલા આ દાવાની તપાસ કરી હતી.\n\nહજારો લોકોએ સોશિયલ મીડિયા પર એવા લેખ શૅર કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાંજાથી કોરોના વાઇરસની સારવાર થઈ શકે છે. આ પૈકી કેટલાય લેખનાં મથાળાં ભ્રામક અને ગુમરાહ કરનારાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંજાના સેવનથી શું ફાયદો થઈ શકે અને શું નુકસાન?\\nસારાંશ: હાલમાં ગાંજાના સેવનને લઈને મીડિયા અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. જોકે ગાંજાના કેટલાક ફાયદા પણ હોવાની ચર્ચા થઈ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાસ્તવિકતા એ છે કે વૈજ્ઞાનિક સંશોધનોમાં ગાંજાના ઔષધીય ગુણોની ચર્ચા થઈ રહી છે.\n\nગાંજાના છોડના એવા પણ પ્રકારો છે જે લત લગાવતા નથી અને એટલા નશીલા પણ નથી.\n\nતેનાથી આંચકી આવવી, માનસિક રીતે વિક્ષિપ્ત થવું તેમાં દર્દીને શાંત કરવા અને કૅન્સરમાં પણ દર્દીઓની પીડા ઓછી કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.\n\nતો શું ગાંજાનું સેવન શરીર માટે હાનિકારક છે અને તેના શું ફાયદા અને નુકસાન થઈ શકે તેની આ વીડિયોમાં ચર્ચા કરીશું.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંજો ખરેખર આટલો ખતરનાક છે કે તપાસ એજન્સીઓએ ઘાતક બનાવી દીધો?\\nસારાંશ: ડ્રગની હેરફેર કરનારા, બોલીવૂડ અને ચંદન ચોર આ બધા વચ્ચેની સાઠગાંઠ હાલના સમયમાં ભારે ચર્ચામાં છે. મનોરંજનની દુનિયા અને મીડિયા જગતમાં પણ આ ઊહાપોહની અસરો દેખાવા લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિન્દી ફિલ્મ ઉદ્યોગના સ્ટાર લોકોનાં નામો ઊછળી રહ્યાં છે અને નશીલા પદાર્થોની દાણચોરી કરનારાની ટોળકીના વિવાદો વચ્ચે ગાંજો ઉગાડનારા નાના ખેડૂતો પર શું અસર થશે તે સમજવા માટે હજી ઘણો સમય લાગશે.\n\nજોકે એટલું નક્કી છે કે આ વિવાદના કારણે ગાંજાના છોડના ઔષધીય ગુણો વિશે ચાલી રહેલાં સંશોધનો તથા નશા માટેના નહીં અને લત ના લગાડતા છોડના પ્રકારો પરના વૈજ્ઞાનિક પ્રયોગો પર પણ તેની અસર પડી શકે છે.\n\nતપાસ સંસ્થાઓ અને મીડિયામાં ગાંજા અને બીજા નશીલા (રાસાયણિક) પદાર્થોને એક જ નજરથી જોવામાં આવી રહ્યા છે. તેના કારણે સામાન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધી ટોપી પહેરનારા દરબાર ગોપાળદાસ દેસાઇનો 'અત્યંજ' પ્રેમ\\nસારાંશ: હાલમાં જ ગુજરાતમાં દલિતોના એક સમૂહે સરકારને પડકાર ફેંક્યો અને કહ્યું કે 'તમે ગુજરાતમાં એક ગામ એવું બતાવો કે જ્યાં અસ્પૃશ્યતા ન હોય'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોતીભાઈ અમીનની પ્રેરણાથી ઢસામાં એક જાહેર પુસ્તકાલય પણ શરૂ કર્યું\n\nઆઝાદીના સાત દાયકા પછી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા રહિત ગામ મળવું - શોધવું મુશ્કેલ છે.\n\nપણ આજથી એક સદી પહેલા સૌરાષ્ટ્રમાં એક એવા રાજવી થયા જેમણે 'હરિજનો'ને પોતાની પાસે બેસાડ્યા. ગળે લગાવ્યાં. \n\nએટલું જ નહીં આ રાજવીએ તેમના છેલ્લા સંતાનના જ્ન્મ પહેલા જાહેર કર્યું કે 'જો દીકરી જન્મશે તો તેને હરિજન દિકરા સાથે પરણાવશે'.\n\nઆપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના ઢસા અને રાય-સાંકળીના રાજા દરબાર ગોપાળદાસ દેસાઈની. \n\nજાણીતા લેખક રાજમોહન ગાંધીએ ગોપાળદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધી પરિવારના INS વિરાટમાં પ્રવાસ અંગે નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો એ કિસ્સો શું છે?\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને 'ભ્રષ્ટાચારી નંબર વન' કહ્યા બાદ નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ચૂંટણી રેલીમાં રાજીવ ગાંધી પર નિશાન સાધ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે સ્થળ હતું દિલ્હીનું રામલીલા મેદાન. બુધવારે રાજધાનીમાં પોતાની પ્રથમ ચૂંટણીલક્ષી રેલી સંબોધતી વખતે વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ પર હુમલો કર્યો અને કહ્યું કે જ્યારે કૉંગ્રેસનાં કારનામાંના ખુલાસા કરીએ છીએ તો કૉંગ્રેસને ગુસ્સો કેમ આવે છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આક્ષેપ કર્યો કે જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા તો ગાંધી પરિવાર યુદ્ધજહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ ખાનગી ટૅક્સીના રૂપમાં કરતો હતો.\n\nરાજધાનીમાં સાત સંસદીય બેઠકો માટે 12 મેના રોજ ચૂંટણી થવાની છે તે પહેલાં અહીં પોતાની પ્રથમ રેલીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધી'વધ' કેસમાં સાવરકર નિર્દોષ બહાર આવ્યા હતા - ગડકરી\\nસારાંશ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પ્રચાર-અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ કાશ્મીર અને અનુચ્છેદ 370ને ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે. આની સાથે જ ભાજપે જાહેર કરેલા પોતાના ઘોષણાપત્રમાં કહ્યું છે કે તેમની સરકાર ફરીથી આવશે તો સાવરકરને ભારતરત્ન આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી ભાજપના એક પ્રભાવશાળી નેતા છે અને આ તેમનું હોમગ્રાઉન્ડ છે. નાગપુર તેમનું કાર્યક્ષેત્ર રહ્યું છે.\n\nજોકે ચૂંટણીપ્રચારની શરૂઆતમાં તેઓ બહુ જોવા મળ્યા નહોતા, પરંતુ હવે અચાનક પ્રચારમાં સક્રિય થયા છે. \n\nબીબીસી મરાઠી સર્વિસના સંપાદક આશિષ દીક્ષિતે ગડકરીનો ઇન્ટરવ્યૂ કર્યો અને આ તમામ વિષયો પર ચર્ચા કરી.\n\nપ્રશ્ન : મહારાષ્ટ્રની ચૂંટણી થઈ રહી છે. ત્યાં પહેલાં દુષ્કાળ હતો પછી પૂર આવ્યું, પરંતુ ત્યાં ચર્ચા કાશ્મીરની થાય છે, 370ની. વિપક્ષ વારંવાર પૂછી રહ્યો છે કાશ્મીર ક્યાંથી આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધી, ગોડસે, RSS : ગૌરવ અને શરમનું રાજકારણ - દૃષ્ટિકોણ\\nસારાંશ: ગાંધી-ગોડસે-આર.એસ.એસ.-ભાજપના મુદ્દે થતા વિવાદો વખતે ગૂંચવાડા ટાળવા માટે કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા કરી લેવા જેવી છે. ગાંધીહત્યા વાજબી હતી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજી પ્રત્યે બધાને આદર હોય એવું જરૂરી નથી. ઘણા તેમની સામે નાનામોટા વાંધા ધરાવે છે. એ તો હોય. માણસમાત્ર, વાંધાને પાત્ર. પરંતુ વાંધો પડે તે માણસને મારી નાખવાનો અને રાષ્ટ્રહિતના નામે એ હત્યાને વાજબી ઠરાવવી - એ બંને બાબતો સામાન્ય સભ્યતાથી વિરુદ્ધની છે. \n\nજો તેને સ્વીકારી લેવામાં આવે તો પછી બીજું ઘણું પણ આપણે સ્વીકારી લેવાનું થાય. \n\nજેમ કે, વિચારભેદ ધરાવતા માણસને દેશભક્તિની પોતાની (મર્યાદિત-સંકુચિત) સમજ પ્રમાણે મારી શકાય, તો બંગાળમાં ભાજપ-તૃણમૂલ પક્ષના ગુંડાઓથી મારામારી પણ કરી શકાય, કૉંગ્રેસથી 198"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીઆશ્રમને કેન્દ્રની નોટિસ : વિકાસની વાત સામે ભગવાકરણનો ભય કેમ લાગી રહ્યો છે?\\nસારાંશ: એક તરફ જ્યારે અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમનો વિકાસ કરવાની વાતે વેગ પકડ્યો છે, ત્યાં બીજી બાજુ ઘણા ગાંધીવાદીઓ માને છે કે આ વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગીને ખતમ ન કરી દે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી.\n\nતાજેતરમાં જ ગાંધીઆશ્રમની જમીન પર ચાલતી વિવિધ સંસ્થાઓને 'વિકાસના કામ અર્થે' સહયોગ કરવાની વિનંતી સાથે કેન્દ્ર સરકાર તરફથી નોટિસ આપવામાં આવી છે.\n\nનોટિસ મળ્યાની વાતને સમર્થન આપતા ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિના મૅનેજિંગ ટ્રસ્ટી વિજય બહાદુર સિંગે કહ્યું, \"નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટ ગાંધીઆશ્રમના વિકાસના કામમાં સરકારને સહકાર આપશે, તેવી અપેક્ષાઓ રાખી છે.\" \n\nસિંગે વધુમાં કહ્યું, \"આ નોટિસમાં બીજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજી અંગે શું વિચારે છે એમની પાંચમી પેઢી?\\nસારાંશ: આજે મોહનદાસ કરમચંદ ગાંધીની 150 મી વર્ષગાંઠ છે. તેઓ 'મહાત્મા' બન્યા, તેઓ 'બાપુ' તરીકે હુલામણા નામે પણ ઓળખાયા અને અંતમાં તેમને 'રાષ્ટ્રપિતા'નું પણ સન્માન આપવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગાંધીજી અહિંસા અને સત્યાગ્રહનાં મસીહા હતા. અંગ્રેજી શાસનને હંફાવી દેનારા આ મંત્રનું ઉદ્ભવસ્થાન હતું સાઉથ આફ્રિકા.\n\nઆજે ભારતમાં ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે સાઉથ આફ્રિકામાં જ્યાં ગાંધીજીએ પોતાની યુવાનીનાં 21 વર્ષો પસાર કર્યાં એનો કોઈ વારસો બચ્યો છે કે નહીં. એનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં?\n\nથોડા સમય પહેલાં અમે આ અંગે તપાસ કરવા માટે ભારતથી અહીંયા આવ્યા.\n\nઆ જ એ ઘર છે જ્યાં ગાંધીજીએ પોતાના સત્યાગ્રહ અને અહિંસાના વિચારો રજૂ કર્યા\n\nડરબન અને જોહાનિસબર્ગ જેવા મોટા શહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજી અમદાવાદના એ તોફાનો બાદ જ્યારે ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યા\\nસારાંશ: ઓપરા વિન્ફ્રે નિર્મિત અને અકાદમી ઍવૉર્ડ વિજેતા ડેન્ઝલ વૉશિંગ્ટન દિગ્દર્શિત, 2007ની ખૂબ વખણાયેલી અમેરિકી ફિલ્મ 'ધ ગ્રેટ ડિબેટર્સ' યાદ આવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1930ના દાયકામાં અશ્વેતોની એક કૉલેજની ટીમે હાર્વર્ડ યુનિવર્સિટીની શ્વેત ડિબેટરોની ટીમને બૌદ્ધિક ચર્ચામાં હરાવી દીધી હતી. તે વિષય પર આ ફિલ્મ બની છે. \n\nતમને થશે કે ગાંધી અને ટોળાંની હિંસાની બાબતમાં આ ફિલ્મને શું લાગેવળગે! \n\nઆ ફિલ્મને લાગેવળગે છે, કેમ કે તેમાં અમેરિકાના દક્ષિણનાં રાજ્યોમાં શ્વેત અમેરિકીઓનાં ટોળાં દ્વારા અશ્વેત અમેરિકી લોકોની હત્યા થતી હતી.\n\nએટલે કે લિન્ચિંગ થતું હતું તે વાતને પણ માર્મિક રીતે વણી લેવામાં આવી છે. \n\nહાર્વર્ડના (તેનું અસલી નામ દક્ષિણ કૅલિફોર્નિયા વિશ્વવિદ્યાલય છે) અહંકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજી જ શું વિચારતા હતા 'ગાંધીવાદ' વિશે?\\nસારાંશ: જાણીતી વ્યંગોક્તિ છે કે ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ન હતા અને કાર્લ માર્કસ માર્કસવાદી ન હતા. તો ગાંધીવાદ સંદર્ભે ગાંધીજીની કેવી સ્થિતિ હતી? અને ગાંધીવાદ વિશે તે શું વિચારતા હતા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાદનો વિવાદ\n\nકોઈ પણ 'વાદી'ની જેમ 'ગાંધીવાદી'ઓના પણ મુખ્ય બે પ્રકાર પાડી શકાય : (1) ગાંધીજીના જીવનકાર્યને સમજીને, પોતાની સમજ-શક્તિ પ્રમાણે, ગાંધીજીએ ચીંધેલાં એક કે વધુ મૂલ્યો પ્રમાણે જીવવાનો પ્રામાણિક પ્રયાસ કરનારા. \n\n(2) ગાંધીજીએ ચીંધેલાં કે તેમનાં જીવનમાંથી નીપજતાં મૂલ્યોને આત્મસાત્ કરવાને બદલે, તેમની કેટલીક બાબતોનું જડતાભર્યું-સમજવિહોણું અનુકરણ કરનારા. \n\nહવે તો ગાંધીવાદની બોલબાલા કે ફેશન સુદ્ધાં રહ્યાં નથી, પણ જ્યારે એવો જમાનો હતો ત્યારે બીજા પ્રકારના ગાંધીવાદીઓ બહુમતીમાં હતા. (કોઈ પણ વિચાર 'વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજી જનરલ ડાયર કરતાં પણ 'સૌથી ભયંકર અત્યાચારી' કોને ગણતા હતા?\\nસારાંશ: એપ્રિલ 13ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડને સો વર્ષ પૂરાં થયાં. અંગ્રેજી રાજમાં 1857ના સંગ્રામ પછીના સૌથી ભયંકર બનાવ તરીકે જલિયાંવાલા હત્યાકાંડ લોકસ્મૃતિમાં અંકાઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના સૂત્રધાર જનરલ ડાયર નિર્વિવાદપણે સૌથી ખૂંખાર વિલનનું સ્થાન ભોગવે છે, પરંતુ ગાંધીજીનાં લખાણોમાં વાંચતાં જરા જુદા દૃષ્ટિકોણથી તે સમયનું આખું દૃશ્ય જોવા મળે છે. \n\nતેમણે એકથી વધુ વાર એવો મત પ્રગટ કર્યો છે કે પંજાબના બીજા અત્યાચારોની સરખામણીમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડની 'કંઈ વિસાત નહોતી' (આત્મકથા, નવમી આવૃત્તિ, ઑગસ્ટ, 1952, પૃ.464, 'નવજીવન અને યંગ ઇન્ડિયા') અને જનરલ ડાયર કરતાં વધુ ખતરનાક અફસરો પણ હતા, જેમને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. \n\nઆખરે, શો મતલબ હતો ગાંધીજીનાં આવાં વિધાનનો?\n\nસત્યાગ્રહ, મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજી ભારતના ભાગલા માટે જવાબદાર હતા?\\nસારાંશ: આ વાત બીજી કેટલીક રીતે પણ કહેવાતી-પૂછાતી રહી છે. જેમ કે, ગાંધીજીને લીધે આ દેશના ભાગલા પડ્યા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજીએ ઝીણાને ખોટો ભાવ આપ્યો, એટલે દેશના ભાગલા પડ્યા.\n\nગાંધીજીની ઢીલાશને લીધે ઝીણા માથે ચડી ગયા અને દેશના ભાગલા પડ્યા.\n\nઅંગ્રેજો અને ભાગલાનું રાજકારણ\n\n1857ના સંગ્રામમાં હિંદુઓ અને મુસ્લિમો એક થઈને જે રીતે લડ્યા, તેનાથી અંગ્રેજો ભડકી ગયા. \n\nત્યાર પછી બંને કોમ વચ્ચે તિરાડ પાડી શકે એવા નાનામાં નાના મુદ્દાને મોટા કરવા, એકબીજા વિરુદ્ધ અવિશ્વાસ પ્રેરવો અને એકની સામે બીજાને ઊભા કરવા, એ અંગ્રેજોની શાસનપદ્ધતિનું અંગ બની ગયું.\n\n1905માં તેમણે બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા હિસ્સાને હિંદુ બહુમતીવાળા હિસ્સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજી ભારતના ભાગલાના વિરોધી હોવા છતાં તેનું વિભાજન કેમ રોકી ન શક્યા?\\nસારાંશ: ગાંધીજીએ કહ્યું હતું કે ભારતના ભાગલા તેમના મૃત શરીર પરથી પડશે. છતાં, તેમના જીવતેજીવ ભારતના ભાગલા પડ્યા અને ગાંધીજી ભાગલાને રોકી ન શક્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું કેમ થયું? તેના માટે કયાં કારણ જવાબદાર હતાં? શું ગાંધીજીના પ્રયાસ ઓછા પડ્યા? \n\nકલકત્તા-બિહારની કોમી આગ ઓલવ્યા પછી દિલ્હી આવેલા ગાંધીજી સ્પષ્ટ શબ્દોમાં દેશના ભાગલાનો વિરોધ કરતા હતા. \n\nભાગલાનો આખરી નિર્ણય લેવાવાનો બાકી હતો ત્યારે તેમણે પ્રાર્થનાસભામાં કહ્યું હતું, ''મુસલમાનો તલવારના બળથી પાકિસ્તાન લેવા માગતા હશે તો હું કહીશ કે તલવારના બળથી એક ઇંચ પણ જમીનનો ટુકડો નહીં મળે.\" \n\n\"પહેલાં મારા ટુકડા કરો, પછી હિંદુસ્તાનના કરજો અને જો આખા હિંદુસ્તાનનાં માણસો આમ કહે અને શાંતિપૂર્વક વર્તે, તો ઈશ્વર જ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીએ 1926માં અમેરિકાના ધાર્મિક અગ્રણીને લખેલો પત્ર વેચાણમાં મૂકાયો\\nસારાંશ: મહાત્મા ગાંધીએ ઈસુ ખ્રિસ્ત વિશે લખેલો એક પત્ર અમેરિકામાં વેચાણ માટે મૂકવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પત્ર 6 એપ્રિલ, 1926ના રોજ ગાંધીજીએ એ સમયે અમેરિકાના ધાર્મિક અગ્રણી મિલ્ટન ન્યુબેરી ફ્રેન્ટ્ઝને લખ્યો હતો. પત્રના અંતે મહાત્મા ગાંધીએ તેમના હસ્તાક્ષર પણ કર્યા છે.\n\nગાંધીજીએ આ પત્રમાં લખ્યું છે કે, ઈસુ \"માનવજાતના સૌથી મહાન શિક્ષકોમાંથી એક હતા.\"\n\nઆ પત્ર દાયકાઓથી એક ખાનગી સંગ્રહમાં સચવાયેલો હતો. હવે તે પેન્સિલ્વેનિયા સ્થિત રાબ કલેક્શન દ્વારા 50 હજાર અમેરિકન ડૉલર્સની (ભારતીય ચલણ પ્રમાણે લગભગ 32.61 લાખ રૂપિયા) કિંમતે વેચાણ માટે મૂકવામાં આવ્યો છે.\n\nમહાત્મા ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીએ કૉંગ્રેસનું વિસર્જન કરવાનું કેમ કહ્યું હતું?\\nસારાંશ: 'ગાંધીજીએ કૉંગ્રેસનું વિસર્જન કરવા કહ્યું હતું' એ વાત પછીના દાયકાઓના રાજકારણમાં જુદી જુદી તોડમરોડ સાથે સંભળાતી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજીએ એ બાબતે ખરેખર શું કહ્યું હતું? અને એ એક વાત પાછળ કયા સંજોગો, પરિબળો અને ભાવના જવાબદાર હતાં? \n\nકૉંગ્રેસનું વિસર્જન કર્યા પછી સ્વતંત્ર ભારતના રાજકારણ અને રાજતંત્રનું શું થાય? આવા કેટલાક સવાલના જવાબ. \n\nગાંધીજીઃ નિવૃત્તિના વિચાર\n\nભારતમાં આવ્યા પછી ગાંધીજી કૉંગ્રેસ સાથે સંકળાયા ત્યારે કૉંગ્રેસ મહદ્ અંશે અંગ્રેજી બોલતા વકીલ-બૅરિસ્ટરોની સંસ્થા હતી. \n\nગાંધીજીના ઠરાવના આધારે ૧૯૨૦ના નાગપુર અધિવેશન પછી કૉંગ્રેસના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્લા થયા. \n\nવર્ષે ચાર આના આપીને કૉંગ્રેસનું સભ્યપદ મેળવવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીએ ગુજરાતના સત્યાગ્રહમાં જ્યારે હાર કબૂલી\\nસારાંશ: સત્યાગ્રહ. ગુજરાત સહિત સમગ્ર વિશ્વને અત્યાચાર અને દમન વિરુદ્ધ આ વજ્રસમા હથિયારનો પરિચય કરાવનાર બાપુની આજે 151મી જન્મજયંતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજીએ જાહેર જીવનમાં પગ મૂક્યા બાદ સત્યાગ્રહ થકી ભલભલા પ્રતિસ્પર્ધીઓનું હૃદયપરિવર્તન કરવામાં સફળતા મેળવી હતી. ખાસ કરીને બ્રિટિશરો વિરુદ્ધ કરેલા તેમનાં સત્યાગ્રહો મોટા ભાગે સફળ નીવડેલાં અથવા તો તેમને આશ્વાસન રહે તેવી રીતે તે સત્યાગ્રહોની પૂર્ણાહુતિ થઈ હતી. \n\nબ્રિટિશ રાજ વખતે અત્યાચારો અને અન્યાયો વિરુદ્ધ સફળ સત્યાગ્રહો કરનાર બાપુને એક દેશી રજવાડા સામેના સત્યાગ્રહમાં ‘હું હાર્યો’ એમ કહેવાની ફરજ પડી હતી. તે સત્યાગ્રહ હતો રાજકોટનો સત્યાગ્રહ. \n\nરાજકોટ સાથે ગાંધીજીનો સંબંધ\n\nમહાત્મા ગાંધી\n\nરાજકોટ સત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીએ પાકિસ્તાનને રૂ.55 કરોડ અપાવવા માટે ઉપવાસ કર્યા હતા?\\nસારાંશ: ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા ઉપવાસ કાશ્મીર મોરચે યુદ્ધે ચડેલા પાકિસ્તાનને રૂ. 55 કરોડ અપાવવા માટે કેમ કર્યા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ કરીને તેમણે ભારતનું અહિત અને પાકિસ્તાનનું હિત કર્યું ન ગણાય? \n\nઆવી રીતે નહેરુ-સરદાર પર દબાણ લાવવું કેટલું યોગ્ય ગણાય? આવા ઘણા સવાલ પૂછાતા રહ્યા છે. \n\nગાંધીજી પર થતા આ આક્ષેપોમાં ખરેખર તથ્ય શું છે તે જાણવા માટે થોડી તેની પૂર્વભૂમિકા જોવી જરૂરી બની રહે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએ સમયે કેવું હતું વાતાવરણ?\n\nકલકત્તા અને બિહારની કોમી આગ ઠારવાના ભયંકર અનુભવો લઈને ગાંધીજી 10 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હી પહોંચ્યા અને સાડા ચાર મહિના પછી થયેલી તેમની હત્યા સુધી દિલ્હીમાં જ રહ્યા. \n\nદિલ્હી પણ ત્યારે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીના આગમન પહેલાં ગુજરાતનો રાજકીય માહોલ કેવો હતો?\\nસારાંશ: ગાંધીજીના આવતા પહેલાં ગુજરાત ઊંઘતું હતું? ગુજરાતનું રાજકારણ ઠંડુ હતું? ગાંધીજીની નેતાગીરી માટે મોકળું મેદાન હતું? તે આવ્યા અને સીધા ટોચે પહોંચી ગયા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી પાછા આવ્યા ત્યારે તે ખાસ્સા 46 વર્ષના હતા. છતાં, જાહેર જીવનમાં તેમની પરિસ્થિતિ વિશિષ્ટ હતી. \n\nએક તરફ, તેમની પાસે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતના વિવિધ પ્રાંતના લોકોની નેતાગીરીનો અને સત્યાગ્રહ જેવી ચળવળનો વિશિષ્ટ અનુભવ હતો. \n\nતેના કારણે મળેલી નામના પણ ખરી. બીજી તરફ ભારતની વાસ્તવિકતાથી તે અજાણ હતા. \n\nપોતે આ જગતને કંઈક આપવાનું છે, એ બાબતમાં તેમનો આત્મવિશ્વાસ ભારે હતો. સાથે, દેશના લોકો અને દેશના પ્રશ્નોથી તે કેટલા દૂર છે એનો પણ તેમને બરાબર અહેસાસ હતો. \n\n1919માં તેમણે 'નવજીવન'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીની આત્મકથા ગુજરાત કરતા કેરળમાં વધુ લોકપ્રિય છે\\nસારાંશ: જ્યારે પણ ગુજરાતના ગૌરવની વાત આવે ત્યારે 'ગાંધીનું ગુજરાત' એ શબ્દ અચૂક આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજીની આત્મકથાની પ્રથમ આવૃતિ 1927માં પ્રકાશિત થઈ હતી\n\nપણ આશ્ચર્યની વાત એ છે કે ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' ગુજરાતી કરતા 'સામ્યવાદી' એવા કેરળ રાજ્યમાં વધુ વેચાય છે. \n\nઆવું કેમ? વિવિધ ભાષાઓમાં અનુવાદિત અને પ્રકાશિત થયેલી ગાંધીજીની આત્મકથાના વેચાણ આંકડા રસપ્રદ છે. \n\nગાંધીજીએ તેમની આત્મકથા ગુજરાતી ભાષામાં લખી હતી અને તેની પ્રથમ આવૃતિ વર્ષ ૧૯૨૭માં પ્રકાશિત થઇ હતી. \n\n૧૯૨૭ના વર્ષમાં જ ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈએ 'સત્યના પ્રયોગો'નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. આ અંગ્રેજી આવૃતિ પણ ૧૯૨૭માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીની બીયરની બૉટલ પર ટી-શર્ટમાં તસવીર દોરનાર કલાકાર કોણ છે અને શું છે વિવાદ?\\nસારાંશ: તાજેતરમાં જ બ્લૅક ગૉગ્લ્સ અને ટી-શર્ટ પહેરેલા ગાંધીજીનું ચિત્ર બીયરની બૉટલ પર જોવા મળતા વિવાદ સર્જાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દારૂબંધીના પ્રખર હિમાયતી ગાંધીજીનું ચિત્ર ઇઝરાયલની કંપનીની બીયરની બૉટલ પર જોવા મળતા ભારતમાં તે ચર્ચાનો વિષય બન્યું છે. \n\nભારતીય મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર કેરળ સ્થિત મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશનના ચૅરમૅન એબી જે. જોશે આ મામલે ફરિયાદ કરી છે. \n\nતેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુને આ મામલે પગલાં લેવાની માગ કરી છે અને કહ્યું છે કે આ મહાત્મા ગાંધીનું અપમાન છે. \n\nતેમનું કહેવું છે કે તેમના માટે ઇઝરાયલના તાફેન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી માકા બ્રેવરી કંપની સામે પગલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીને ઝેર આપતાં પહેલાં જ્યારે બતખમિયાં રડી પડ્યા અને હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો\\nસારાંશ: મહાત્મા ગાંધીનું જીવન ખુલ્લા પુસ્તક સમાન હતું. તેમનું કોઈ કામ કોઈનાથી છુપાવીને કરવું, કોઈનેય જાણ કર્યા વગર કરવું, એ અશક્ય હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ પારદર્શકતાના કારણે ગાંધીના જીવનને જોખમ પણ ઓછું નહોતું.\n\nઇતિહાસમાં નોંધાયા પ્રમાણે તેમની પર છ વખત જીવલેણ હુમલા થયા હતા. છઠ્ઠી વખતના હુમલામાં તેમનું મૃત્યુ જ થઈ ગયું અને આ પહેલાંના પાંચ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.\n\nપહેલો હુમલો 1934માં પુણેમાં થયો હતો. તેમને એક સમારંભમાં જવાનું હતું, ત્યારે જ ત્યાં એક જેવી બે ગાડીઓ આવી.\n\nએકમાં આયોજકો હતા અને બીજીમાં ગાંધીજી અને કસ્તૂરબા યાત્રા કરવાના હતાં. આયોજકોની કાર જતી રહી અને ગાંધીની કાર એક રેલવે ફાટક પર રોકાઈ ગઈ. \n\nજે કાર આગળ જતી રહી હતી, તેનો એક ધડાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીજીને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કેમ ન મળ્યો?\\nસારાંશ: નોબલ સમિતિના લોકોનો રંગદ્વેષ એના માટે જવાબદાર હતો? ગાંધીજીના વર્ણવ્યવસ્થા વિશેના વિચારોને કારણે તેમને એ સન્માન ન મળ્યું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોબલ પ્રાઇઝ આપનાર દેશ નોર્વેએ બ્રિટન સાથેના સંબંધ ન બગડે એ માટે ગાંધીજીને એ સન્માન ન આપ્યું? \n\nગાંધીજીએ પોતાને નોબલ પ્રાઇઝ મળવા-ન મળવા અંગે કંઈ કહ્યું હતું? \n\nઆવા કેટલાક ચર્ચાસ્પદ સવાલોના આધારભૂત જવાબ.\n\nશાંતિ માટેનું નોબલ પ્રાઇઝ\n\nવિસ્ફોટક ડાયનેમાઇટના શોધક અને જીવનના પૂર્વાર્ધમાં ક્યારેક 'ધ મર્ચન્ટ ઑફ ડેથ' (મોતના સોદાગર) તરીકે ઓળખાયેલા આલ્ફ્રેડ નોબલે તેમની સ્મૃતિમાં પારિતોષિક આપવાનું વસિયતમાં લખ્યું હતું. \n\nભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીવિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ. આ પાંચ ક્ષેત્રોમાં નોંધપાત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીનગર : દલિતે કહ્યું ગાય દાટવા જમીને આવું પણ સામે પડ્યો માર\\nસારાંશ: ગાંધીનગરના માણસા તાલુકાના રંગપુર ગામમાં ‘મરેલી ગાય ઉપાડવાની બાબતમાં’ એક દલિત મહિલા અને ગાય ઉપાડનાર ભાઈને માર મારવામાં આવ્યાની ઘટના બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ઘટનાને લઈને માણસા પોલીસ સ્ટેશનમાં આરોપી સુરેશસિંહ ચાવડાની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સુરેશસિંહ ચાવડાની સામે આઈપીસીની કલમ 302, 504 અને 506(2) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(1)(r), 3(1)(s),3(2)(va)ns હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. \n\nમાણસા પોલીસ સ્ટેશનના પીએસઓ હર્ષદ કુમારે જણાવ્યું કે આ કિસ્સામાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ગાંધીનગરથી હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.\n\n“ગાય દાટવા જમીને આવું કહેતા માર માર્યો”\n\nરંજનબેન\n\nઘટનામાં ભોગ બનનાર રંજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાંધીનગરથી અમિત શાહ સામે ગુલબર્ગકાંડના પીડિત શા માટે ચૂંટણી લડી રહ્યા છે?\\nસારાંશ: ''2002નાં રમખાણો બાદથી અત્યાર સુધી મુસ્લિમોને બહુ તકલીફો વેઠવી પડી છે. હું ઇચ્છું છું કે મુસ્લિમ પ્રતિનિધિ જો ગુજરાતમાંથી લોકસભામાં જાય તો ભવિષ્યમાં આવી તકલીફોથી લોકોને બચાવી શકે. હું માત્ર અલ્પસંખ્યકો માટે નહીં પરંતુ બધા સમુદાયોની વાત કરવા માગું છું જેથી ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમ્તિયાઝ પઠાણ ખેડાથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર છે\n\nઆ કહેવું છે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પ્રમુખ સાક્ષી ઇમ્તિયાઝ પઠાણનું.\n\nઇમ્તિયાઝે ખેડા લોકસભા બેઠક પરથી 'અપના દેશ પાર્ટી' તરફથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે તેમના ભાઈ ફિરોઝ પઠાણે ગાંધીનગર લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.\n\nભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે શાહે કલોલ ખાતે રોડ શૉ યોજ્યો હતો. \n\n2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં, જેમાં લગભગ 1000 લોકોનાં મૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાઝિયાબાદ આસિફ કેસ : મુસ્લિમ બાળકની કથિત પાણી પીવા મુદ્દે મારપીટનો મંદિરના મહંતને કોઈ અફસોસ નથી\\nસારાંશ: ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં એક ખુલ્લા નાળાની એક બાજુમાં કબ્રસ્તાન છે અને બીજી બાજુ વસતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહંત યતિ નરસિંહાનંદ\n\nવસ્તીના પહેલા મકાનની છત પર કેટલાક રૂમ બનેલા છે, જેમાં આસપાસના વિસ્તારમાં મજૂરી કરવા આવતાં અનેક લોકો ભાડે રહે છે. \n\nઆમાંથી એક રૂમ હબીબનો છે જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે.\n\nરૂમના એક ખૂણામાં હબીબનો 14 વર્ષનો છોકરો આસિફ વાંસ અને દોરડાના બનેલા એક નાના ખાટલા પર સૂતેલો છે.\n\nનીચે જમીન પર તેમનાં માતાપિતા અને નાના ભાઈ-બહેન બેસેલાં છે. આસિફના માથા પર પટ્ટી બાંધેલી છે અને ચાર દિવસ પહેલાં વાગેલી ઈજાના કારણે પીડામાં છે. \n\nશુક્રવાર એટલે 11 માર્ચે ડાસનાના જ દેવી મંદિરમાં કથિત રીતે નળથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાઝિયાબાદમાં શ્મશાનની છત પડતાં 23નાં મૃત્યુ, મૃતકોના પરિવારને બે-બે લાખની સહાય - BBC Top News\\nસારાંશ: દિલ્હી સાથે જોડાયેલા ગાઝિયાબાદમાં શ્મશાન ઘાટની છત પડી જવાથી 23 લોકોનાં મૃત્યુના સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તમામ મૃતકોને બે લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.\n\nસાથે જ તેમને મેરઠના ડિવિઝનલ કમિશનર અને પોલીસના એડીજીને આ ઘટના અંગે રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.\n\nસ્થાનિક પોલીસે જણાવ્યું છે કે મૃતકો પૈકી મોટાભાગના લોકો અંતિંમસંસ્કારની વિધિમાં સામેલ હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોને ઈજા પણ થઈ છે.\n\nસ્થાનિક તંત્ર અને NDRFની ટીમે ઘટનાસ્થળે લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.\n\nરાત્રિથી ચાલી રહેલા વરસાદને કારણે લેંટર પડી ગયું જેનો ભોગ ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાડી પર સો કરોડની નંબર પ્લેટ અને દુબઈના શેખોનો વૈભવ\\nસારાંશ: દુબઈ એક ખાસ શહેર છે. અહીંની ઇમારતો ખાસ છે. અહીંના રસ્તા ખાસ છે. આ 'ભભકો' દેખાડવાનું શહેર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના ઘનવાન શેખ મોંઘી વસ્તુઓનાં શોખીન છે. દુબઈના રસ્તાઓ મોંઘીદાટ ગાડીઓથી ભરેલા હોય છે. લિમિટેડ એડિશનની શાનદાર ગાડીઓના કાફલાઓ અહીં જોવા મળે છે.\n\nદુબઈ એવું શહેર છે જ્યાં તમને ગાડીઓની કિંમત કરતાં તેની નંબર પ્લેટ મોંઘી મળી શકે છે. \n\nપોતાની કારને અલગ ટચ આપવા અને પોતાની ઓળખ બનાવવા માટે સ્પેશિયલ લાઇસન્સ પ્લેટ દ્વારા દુબઈના ધનવાનો અકલ્પનીય કિંમત ચૂકવવા તૈયાર હોય છે.\n\nદુબઈ અને શહેરી લકઝરી એક બીજાની સાથો-સાથ ચાલે છે. સંયુક્ત અરબ અમીરાતનું આ શહેર અમીર શેખો અને મોટો પગાર મેળવનારા વિદેશીઓની પ્રથમ પસંદ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાઢ ધુમ્મસમાં પણ કઈ રીતે દોડતી રહે છે ભારતીય રેલવે?\\nસારાંશ: '60થી વધુ ટ્રેનો ધુમ્મસને કારણે વિલંબથી ચાલી રહી છે.....ધુમ્મસને કારણે 21 ટ્રેનો રદ્દ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકેતિક તસવીર\n\nઅખબારોના પહેલા પાને છેલ્લા કેટલાક દિવસોથી આવા સમાચાર છવાયેલા છે. \n\nપ્રવાસીઓની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમને ટ્રેનસંબંધી જે માહિતી આપવામાં આવે છે એ સાચી નથી હોતી. \n\nપ્રવાસીઓ કહેતા હોય છે કે તેમને રેલવે તરફથી જે મેસેજ મોકલવામાં આવે છે, તે ઘણીવાર ખોટી માહિતી આપતા હોય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, કેટલાક લોકો એવા પણ છે, જેઓ માને છે કે ધુમ્મસ હશે તો ટ્રેનો મોડી થશે જ. પણ તેની સાચી માહિતી નથી આપવામાં આવતી એ મોટી મુશ્કેલી છે. \n\nપ્રવાસીઓની માફક રેલવેને પણ તેની પોતાની કેટલીક મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાદલાંના વેપારી એક અકસ્માતે ગણિતના પંડિત બની ગયા\\nસારાંશ: ગણિત એક એવો વિષય છે, જેમાં બાળકોને મોટા ભાગે રસ હોતો નથી. બાળકોને ગણિતના ટીચર કોઈ રાક્ષસ જેવા લાગતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગણિતનો અભ્યાસ નહીં કરવા માટે બાળકો આગવા તર્ક રજૂ કરતા હોય છે. \n\nબાળકો માનતા હોય છે કે સરવાળા, ગુણાકાર અને બાદબાકી તો જાણે ઠીક છે, પણ અંકગણિત અને બીજગણિતના અઘરા અભ્યાસનું રોજિંદા જીવનમાં શું કામ? તેને શીખવા માટે આટલી માથાકૂટ શા માટે કરવી?\n\nઆવી જ દલીલ અમેરિકાના અલાસ્કારના નિવાસી જેસન પેજેટ કરતા હતા. \n\nતેમને ગણિત શીખવામાં જરાય રસ ન હતો, પણ એક અકસ્માતે તેમને ગણિતના પંડિત બનાવી દીધા અને એ પણ આયુષ્યના બીજા તબક્કામાં. \n\nજેસન વેપારી છે અને ગાદલાંનો વેપાર કરે છે. તેઓ તેમનું જીવન બિન્ધાસ્ત શૈલીમાં જીવ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગામલોકોએ વેર વાળવા માટે 300 જેટલા મગરોની હત્યા કરી નાખી\\nસારાંશ: ઇન્ડોનેશિયાના વેસ્ટ પપુઆ પ્રાંતના અભયારણ્યમાં ગ્રામજનોના ટોળાએ 300 જેટલા મગરની હત્યા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડોનેશિયામાં ગ્રામજનોએ મારેલા મગરો\n\nમગરે એક સ્થાનિક માણસને મારી નાખ્યો હોવાની શંકાને પગલે વેરની વસૂલાત માટે ગ્રામજનોએ આટલા મોટા પ્રમાણમાં મગરોની હત્યા કરી હતી. \n\nઅધિકારીઓ અને પોલીસે જણાવ્યું હતું કે તેઓ હુમલો અટકાવી શક્યા ન હતા અને હવે સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. \n\nઇન્ડોનેશિયામાં સંરક્ષિત પશુની હત્યા ગુનો ગણાય છે અને એ માટે દંડ અથવા કારાવાસની સજાની જોગવાઈ છે. \n\nશા માટે ઉશ્કેરાયા ગ્રામજનો?\n\nએક શખ્સ શુક્રવારે સવારે મગર ઉછેર કેન્દ્રની પાસેથી શાકભાજી એકઠાં કરી રહ્યો હતો ત્યારે માર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમનું અવસાન\\nસારાંશ: દિગ્ગજ પ્લેબૅક સિંગર એસ. પી. બાલાસુબ્રમણ્યમનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં શુક્રવારે બપોરે એક વાગ્યે અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની ઉંમર 74 વર્ષની હતી અને ઑગસ્ટ મહિનામાં તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.\n\nસારવાર બાદ શરૂઆતમાં તેમની સ્થિતિ સારી હતી પણ પછીથી તેમની સ્થિતિ ગંભીર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.\n\nજેના પગલે તેમને વૅન્ટિલેટર પર રાખવાની જરૂર સર્જાઈ હતી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાયથી વિમાન સુધીઃ વિજ્ઞાનનો ઇતિહાસ બદલનારા ભારતીયો\\nસારાંશ: ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન સત્યપાલ સિંહના એક નિવેદનથી લોકો નવાઈ પામ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાઇટ બ્રધર્સે સૌથી પહેલાં પ્લેન બનાવ્યું અને ઉડાડ્યું હતું\n\nતેમણે કહ્યું કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્રાચીન ભારતની વિજ્ઞાનની શોધો વિશે ભણાવવાની જરૂર છે. \n\nતેમનું કહેવું હતું કે વિમાનનો પ્રથમ ઉલ્લેખ પ્રાચીન હિંદુ ગ્રંથ રામાયણમાંથી મળે છે. \n\nરાજધાની દિલ્હીમાં એન્જિનિયરિંગ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સત્યપાલ સિંહે એવું પણ કહ્યું કે રાઇટ બ્રધર્સથી આઠ વર્ષ પહેલાં ભારતના શિવાકાર બાબૂજી તલપડેએ વિમાનની શોધ કરી લીધી હતી. \n\nવિજ્ઞાનમાં પ્રાચીન ભારતનું યોગદાન\n\nવિજ્ઞાન અંગેના એવા દાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાયનું દૂધ ફાયદાકારક છે કે હાનિકારક અને કેમ ઘટી રહી છે તેની માગ છે?\\nસારાંશ: ગાયનું દૂધ એક એવો આહાર છે કે જેના પર વૈજ્ઞાનિકો અલગઅલગ મત ધરાવે છે. આ જ કારણે તેના પર વર્ષોથી વિવાદ ચાલ્યો આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું ગાયનું દૂધ માણસના ખોરાકનો હિસ્સો હોવું જોઈએ? તે માણસ માટે કેટલું સ્વાસ્થ્યવર્ધક છે? \n\nહજારો વર્ષો પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ ત્યારથી તેનું દૂધ અને તેમાંથી બનેલી ચીજો આપણા આહારનો હિસ્સો છે. \n\nકેટલાક નિષ્ણાતો માને છે કે 10 હજાર વર્ષોથી આ દૂધ અને તેમાંથી બનતી વસ્તુઓને આપણે આહારમાં સામેલ કરી લીધી છે. \n\nજોકે, કેટલાક લોકો ગાયના દૂધને માણસોના સ્વાસ્થ્ય માટે સારું નથી માનતા. આવા લોકો હવે દૂનિયાનું ધ્યાન ખેંચવા લાગ્યા છે. \n\nઆ જ કારણ છે કે તેની માગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એ પણ ઝડપથી. \n\nકેમ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાયમાં રહેલા રોગ પ્રતિકારક શક્તિના તત્વોથી એઇડ્સની રસી તૈયાર કરી શકાય છે\\nસારાંશ: અમેરિકાના સંશોધકોએ કહ્યું છે કે એચઆઈવી (હ્યુમન ઇમ્યૂનોડેફિસિએંસી વાયરસ) નો સામનો કરવા માટેની રસી (વૅકસિન) બનાવવામાં ગાય ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાયનું જટીલ પાચનતંત્ર બેક્ટીરિયાયુક્ત હોવાથી તેમની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ વિકસિત થયેલી જોવા મળે છે\n\nરોગ પ્રતિકારક ક્ષમતાની દ્રષ્ટિએ ગાયમાં ખાસ પ્રકારના એન્ટીબૉડીઝ (રોગ પ્રતિકારક શક્તિના તત્વો) ઉત્પન્ન થાય છે. જેના ઉપયોગથી એચઆઈવી સામે લડી શકાય છે. \n\nએમ મનાય છે કે ગાયનું પાચનતંત્ર જટીલ અને બૅક્ટીરિયાયુક્ત હોવાથી, તેમની રોગ-પ્રતિકારક ક્ષમતા વધુ વિકસિત થયેલી જોવા મળે છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nઅમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઑફ હેલ્થ દ્વારા આ વિગતોને શ્રેષ્ઠ માહિતી ગણવામાં આવી છે.\n\nએચઆઈવી એ એક ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગાર્ગા ચેટર્જી: હિંદી, હિંદુ અને હિંદુસ્તાનનો વિચાર દેશ માટે જોખમી\\nસારાંશ: દેશમાં રાષ્ટ્રવાદ અને હિંદીને રાષ્ટ્રીય ભાષાના દરજ્જા મુદ્દે વ્યાપક ચર્ચાઓ થાય છે. હિંદીનો રાષ્ટ્રભાષા તરીકેનો વિચાર અને ફેડરલ માળખું બન્ને પરિબળો આ મામલે મહત્ત્વની ભૂમિકા ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમગ્ર મામલે ભાષાઓના અધિકાર તથા ફેડરલ સિસ્ટમ વિશે લખતા પશ્ચિમ બંગાળના લેખક ગાર્ગા ચેટર્જી સાથે બીબીસીએ વાતચીત કરી.\n\nભારતમાં 'રાષ્ટ્રવાદ અને ઉપ-રાષ્ટ્રવાદ' વિશે તેમણે કહ્યું કે ખરેખર 'ઉપ-રાષ્ટ્રવાદ' એ ભયનું પરિણામ છે. \n\nભારતની એકતા અને રાષ્ટ્રવાદને પડકાર બાબતેની ભીતિને પગલે આ શબ્દ વાપરવામાં આવે છે.\n\nતેમણે કહ્યું, ભાષા રાષ્ટ્રનો આધાર હોય છે. મુસ્લિમ રાષ્ટ્રો પણ ભાષાના આધારે વહેંચાઈ ગયા અને આમ ભાષા રાષ્ટ્રવાદનો પાયો છે.\n\nભારત એકથી વધુ રાષ્ટ્રીયતાનો સમન્વય છે. તમામ રાષ્ટ્રીયતા માટે પરસ્પર તે લાભદાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગિરિજાદેવીને ગુજરાતમાં રહે ત્યાં સુધી રોજ ઢોકળાં પિરસાતાં\\nસારાંશ: શાસ્ત્રીય સંગીતનાં દિગ્ગજ ગાયિકા ગિરિજાદેવીનું 24મી ઑક્ટોબરે કોલકતામાં હૃદયરોગના હુમલાથી 88 વર્ષની વયે નિધન થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સપ્તકનાં આયોજક મંજુ મહેતા સાથે ગિરિજાદેવીને આત્મીયતાાભર્યા સંબંધો હતા\n\nબનારસ ઘરાનાની મુખ્ય ગાન શૈલી ઠુમરીને સમૃદ્ધ બનાવી ઉચ્ચતમ શિખર સુધી પહોંચાડવાનો શ્રેય તેમને જાય છે. \n\nગુજરાત સાથે તેમના સંબંધની વાત કરીએ તો દર વર્ષે યોજાતા સપ્તક સાથે તેમનો ખાસ નાતો રહ્યો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસપ્તકનાં આયોજક મંજુ મહેતાએ ગિરિજાદેવી જેમને તે પ્રેમથી અપ્પાજી કહેતાં, તેમની કેટલીક રસપ્રદ વાતો બીબીસી ગુજરાતીને કહી. \n\nગિરિજાદેવી સાથેનો\n\nતબિયતની નાદુરસ્તીના છતાં અમદાવાદ આવવાનું આમંત્રણ તે સહર્ષ સ્વીકારતાં\n\nગિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગિરીશ કર્નાડનું નિધન : અભિનેતા, દિગ્દર્શક અને જ્ઞાનપીઠ વિજેતાની 81 વર્ષની વયે વિદાય\\nસારાંશ: જાણીતા અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગિરીશ કર્નાડનું નિધન થયું છે. ગયા મહિને તેમણે 81 વર્ષ પૂર્ણ કર્યાં હતાં, તેમનો જન્મ 1938માં થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગિરીશ કર્નાડ\n\nગુજરાતમાં શ્વેત ક્રાંતિ નામે પ્રખ્યાત દૂધની સહકારી મંડળીની ચળવળ વિશે બનેલી ફિલ્મ મંથનમાં ગિરીશ કર્નાડે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. અમૂલ પરની આ ફિલ્મ શ્યામ બેનેગલે બનાવી હતી. આ ફિલ્મ માટે ક્રાઉડ ફન્ડિંગ કરવામાં આવ્યું હતું.\n\nગિરીશ કર્નાડની કન્નડ તથા અંગ્રેજી એમ બન્ને ભાષાઓમાં સારી પકડ હતી.\n\nતેમણે પોતાનું પ્રથમ નાટક કન્નડ ભાષામાં લખ્યું હતું, જેનો ત્યારબાદ અંગ્રેજી અનુવાદ પણ થયો હતો.\n\n'યયાતિ', 'તુગલક', 'હયવદન', 'અંજુ મલ્લિગે', 'અગ્નિમતુ માલે', 'નાગમંડલ' અને 'અગ્નિ અને વર્ષા' તેમનાં જાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગિલગિટ- બાલ્ટિસ્તાનના લોકો કેમ ડરેલા છે?\\nસારાંશ: બાલ્ટિસ્તાનના લોકોને આશંકા છે કે તેઓ લદ્દાખ ક્ષેત્રમાં સ્થિત પોતાની જમીન અને સંપત્તિ ગુમાવી દેશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ગિલગિટ અને બાલ્ટિસ્તાનના કેટલાક રાષ્ટ્રવાદી નેતા માગ કરી રહ્યા છે કે ત્યાંની જમીન પર સ્થાનિક લોકોને જ અધિકાર આપવામાં આવે. \n\nબીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરી પરિસ્થિતિ અંગે વધારે માહિતી મેળવવા માટે સ્કર્દૂ પહોંચ્યાં હતાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનથી ખુશ છે ખરા?\\nસારાંશ: 83 વર્ષના રુસ્મત અલી આ ઉંમરે પણ બહુ કામ કરતાં રહે છે. તેમના પુત્ર પાકિસ્તાનના કબજામાં રહેલા બાલ્ટિસ્તાનના સ્કર્દુ જિલ્લામાં મકાન ચણી રહ્યા છે. રુસ્તમ અલી અત્યારે ત્યાં ગયા છે. બાલ્ટિસ્તાનનો વિસ્તાર ભારતના લદ્દાખની સરહદે આવેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાયલા બતૂલ\n\nરુસ્તમ અલીના પુત્રનું મકાન હજી તૈયાર થયું નથી. ઊંચા પહાડો વચ્ચે તેમનું મકાન ઉન્નત ઊભેલું દેખાય છે. રુસ્તમ પોતાના પૌત્રો સાથે વાતો કરતા જાય છે અને અધૂરા રહેલા મકાનના પ્લાસ્ટર પર પોતાની આંગળીઓ ફેરવતા ફેરવતા અચાનક રડવા લાગે છે.\n\nરુસ્તમ ચલોંખા ગામના રહેવાસી છે. 1971 સુધી કારગિલ સૅક્ટરનું આ ગામ પાકિસ્તાનના કબજામાં હતું, પણ 1971ના યુદ્ધ વખતે ભારતે તેના પર કબજો કરી લીધો હતો.\n\nરુસ્તમ રડતા-રડતા કહે છે, \"મને મારું ઘર અને ગામ સતત યાદ આવે છે. મને આજેય બધું જ યાદ છે - પુલ, ફળોના બગીચા, રસ્તા બધું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગીતા ચૌહાણ : 6 વર્ષે પોલિયો થયો પણ હિંમત ન હાર્યાં, બન્યાં ઇન્ટરનેશનલ વ્હિલચૅર બાસ્કેટબૉલ ખેલાડી #bbciswoty\\nસારાંશ: ગીતા ચૌહાણ 2018થી ભારતીય વ્હિલચૅર બાસ્કેટ-બૉલ ટીમમાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉચ્ચ શિક્ષણ માટે ગીતાએ પૈસાની જરૂરિયાત પૂરી કરવા કામ શરૂ કરવું પડ્યું હતું.\n\nપ્રૅક્ટિસ, ફિટનેસ અને પરિશ્રમને પરિણામે ગીતા ભારતીય વ્હિલચૅર બાસ્કેટ-બૉલ ટીમનો મહત્ત્વનો ભાગ બની ગયાં.\n\nગીતાનું સપનું એક દિવસ પૅરા-ઑલિમ્પિક રમવાનું છે, ગીતા ચૌહાણની કહાણી જાણવા જુઓ વીડિયો.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગીર : સિંહોની ગણતરી કેવી રીતે થાય છે અને કોણ કરે છે?\\nસારાંશ: ભારતમાં એશિયાઈ સિંહો ગુજરાતના ગીર અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. આ વખતની ગણતરીમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2015માં સિંહોની ગણના કરાઈ હતી અને હવે મે 2020માં સિંહોની ગણતરી થવાની છે.\n\nસિંહોની ગણતરી માટે અંદાજે 8થી 10 હજાર કૅમેરાનો ઉપયોગ કરાશે એવી પ્રાથમિક વાત ચાલી રહી છે.\n\nવનવિભાગના એક અનુમાન પ્રમાણે ગત 2015ની ગણતરી કરતાં આ વખતે ગણતરીમાં સિંહની સંખ્યા વધી શકે છે.\n\nવર્ષ-2018 દરમિયાન ગીરના સિંહોમાં કેનિન ડિસ્ટેમ્પર વાઇરસ જોવા મળ્યો હતો, જેના કારણે 20થી વધુ વનરાજનાં મૃત્યુ થયાં હતાં.\n\n30 જેટલા સિંહને સારવાર અર્થે કેદ રાખવામાં આવ્યા છે, જેમના છૂટવાની સંભાવના બહુ ઓછી છે. \n\nમુખ્ય ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગીરના આ સાવજો હવે ક્યારેય જંગલમાં પરત નહીં ફરી શકે, પાંજરામાં રહેશે કેદ\\nસારાંશ: જૂનાગઢના દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન અને જસાધર પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે પાંજરામાં પૂરાયેલાં 13 સિંહબાળ સહિતના 33 સિંહ પાંજરાની ગુલામીથી છૂટી તેમનાં જૂનાં રહેઠાણ તરફ જવા ગર્જનાઓ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ સિંહો ક્યારેય જંગલમાં આઝાદીથી નહીં ફરી શકે અને પોતાના જૂના વસવાટ તરફ પણ નહીં જઈ શકે. \n\nઆ 33 સિંહ જિંદગી અને મોતનો જંગ જીતવામાં સફળ રહ્યા છે, પરંતુ તેમને મળેલું આ જીવનદાન હંમેશને માટે લોઢાના સળિયા પાછળ વીતવાનું છે\n\nઆ સિંહોને વનવિભાગ હવે જંગલમાં પરત છોડવા માગતું નથી. \n\nએકાએક 23 સિંહોનાં મૃત્યુ\n\nગીરના 1600 ચોરસ કિલોમિટર વિસ્તારમાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે.\n\nગીરના સિંહો પર વર્ષ 2018માં એવી ભયાનક આફત આવી હતી કે તેમનું અસ્તિત્વ ખતરામાં આવી ગયું હતું.\n\nઆ એવી જ આફત વર્ષ 1992-93માં આફ્રિકાના તાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગીરના સિંહ : છેલ્લાં પાંચ વર્ષમાં 413 સિંહનાં મોત થયાં, જેમાં 145 સિંહબાળ હતાં\\nસારાંશ: ઇન્ડિયન એક્સ્પ્રેસ ના અહેવાલ મુજબ ગીર અને અન્ય વિસ્તારમાંથી વર્ષ 2013થી 2018 વચ્ચે 413 સિંહોનાં મોત થયાં છે. જેમાંથી 35 ટકા મોત બીમારીના કારણે થયાં છે, તેમજ આ 413માંથી 45 ટકા સિંહબાળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંહના મોત અંગની માહિતી સરકારે વિધાનસભામાં આવી હતી. આ મામલે કૉંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો. \n\n413માંથી 132 સિંહણો, 119 સિંહ અને 154 સિંહબાળ છે. 2016-17 વચ્ચે સૌથી વધુ 98 સિંહોનાં મોત થયાં છે. \n\n44 સિંહનાં મોત વૃદ્ધાવસ્થાને કારણે થયાં છે અને 70 સિંહનાં મોત જંગલમાં ખુલ્લા કૂવા, વાહનો સાથેના અકસ્માત અને ટ્રેન અકસ્માતમાં થયાં છે. \n\nજ્યારે જૂન 2015માં અમરેલી અને ભાવનગર જિલ્લામાં આવેલા પૂરમાં 11 સિંહનાં મૃત્યુ થયાં હતાં\n\nમલિકે વન ડે ક્રિકેટને અલવિદા કહ્યું\n\nપાકિસ્તાનના 37 વર્ષના ઑલરાઉન્ડર શોએબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગીરના સિંહોમાં સમલૈંગિકતા : શા માટે જંગલના રાજા સમલૈંગિક થઈ જાય છે?\\nસારાંશ: ગીરના જંગલમાં રહેતા સિંહો વચ્ચે સમલૈંગિક (હોમોસેક્સ્યુઅલ) સંબંધો જોવા મળ્યા છે. ગીરના સિંહો પર થઈ રહેલા સંશોધનમાં આ વાત સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં પણ ગીરના જંગલમાં બે તરુણ સિંહો વચ્ચે સમલૈંગિક સંબંધોના દાખલાઓ જોવા મળ્યા હતા. \n\nઅમરેલીના રેડિયોલૉજિસ્ટ ડૉ. જલ્પન રૂપાપરા અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર પૂર્વેશ કાચા ગીરના સિંહો પર છેલ્લાં 19 વર્ષથી સંશોધન કરી રહ્યા છે. \n\nતેમનું સંશોધન સિંહોના સમલૈંગિક સંબંધો મામલે ન હતું પરંતુ 'ઇકૉલૉજી ઑફ લાયન્સ ઇન ગ્રેટર ગીર એરિયા' તેમના સંશોધનનો વિષય હતો. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધી સિંહોના સમલૈંગિકતાને લગતા 7 કેસો સ્ટડી કરવામાં આવ્યા છે. \n\nઅહેવાલ મુજબ આ પહેલાં 1973, 1999, 2016 અને તાજેતરમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગીરમાં જેમના માટે મતદાનમથક ઊભું કરાય છે તે ભરતદાસબાપુ કેવી રીતે જંગલમાં એકલા રહે છે?\\nસારાંશ: દેશમાં સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગીરનું બાણેજ એક એવું સ્થળ છે જ્યાં એકમાત્ર મતદાર માટે મતદાનમથક ઊભું કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાણેજધામમાં રહેતા એકમાત્ર મતદાર ભરતદાસ બાપુ મતદાન કરે છે અને ત્યાં સો ટકા મતદાન નોંધાય છે. \n\nધારાસભા તેમજ લોકસભાની ચૂંટણી વખતે ચર્ચામાં રહેતા બાણેજના એકમાત્ર મતદાર ભરતદાસ બાપુ દિવસ દરમિયાન શું કરે છે? જંગલમાં સાવજ-દીપડા વચ્ચે એકલા રહેતા તેમને ક્યારેય કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો છે કે કેમ? \n\nતેમની તબિયત બગડે તો અફાટ જંગલમાં તેઓ શું કરે છે? વગેરે સવાલો લઈને બીબીસીની ટીમ તેમને મળવા પહોંચી.\n\nગીરસોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ગીરના જંગલમાં બાબરિયા રેન્જમાં બાણેજધામ આવેલું છે. જ્યાં મંદિરમાં ભરતદાસ બાપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુંદેચા બંધુ અને #MeToo : ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ચર્ચાઈ રહેલા કેસની સમગ્ર કહાણી શું છે?\\nસારાંશ: તેમની અસ્વસ્થતા અને ગભરાટ ઝૂમ સ્ક્રીન પર પણ સ્પષ્ટ દેખાતી હતી. તેમનું નામ સુરક્ષાના કારણસર બદલવામાં આવ્યું છે. પરંતુ મોનિકા તેમની વાત કહેવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રમાકાંત ધ્રુપદના પ્રખ્યાત પુરસ્કર્તા હતા અને ઉમાકાંત હજી પણ છે. ધ્રુપદ તે હિન્દુસ્તાની સંગીતની સૌથી જૂની શૈલીમાંની એક છે. જ્યારે અખિલેશ તાલવાદક છે. વર્ષ 2012માં, રમાકાંત અને ઉમાકાંતને સંગીતના યોગદાન બદલ ભારતનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મશ્રી એનાયત થયું હતું.\n\nતેમનો આરોપ છે કે ભારતના રાજ્ય મધ્ય પ્રદેશમાં આવેલી ધ્રુપદ સંસ્થાનની શાળામાં તેઓ જ્યારે વિદ્યાર્થિની હતાં ત્યારે પ્રખ્યાત શાસ્ત્રીય ભારતીય સંગીતકાર રામકાંત ગુંદેચા દ્વારા તેમની પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.\n\nનવેમ્બર -"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુગલ ફ્લાઇટ રિઝલ્ટ્સમાં ભારતીય યૂઝર્સને છેતરતી હતી?\\nસારાંશ: કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઈ)એ ગુગલને રૂ. 1.36 અબજનો દંડ ફટકાર્યો છે. ભારતમાં સર્ચ એન્જિનમાં સત્તાધિકારની સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કમિશનની તપાસમાં બહાર આવ્યું હતું કે, જ્યારે યૂઝર ફ્લાઇટ ડિટેઇલ્સ વિશે સર્ચ કરતા, ત્યારે તેમને ગુગલના ખુદના 'ફ્લાઇટ સર્ચ પેજ' પર રિડાઇરેક્ટ કરવામાં આવતા હતા. \n\nકમિશનના તારણ પ્રમાણે, આ પ્રકારના 'સર્ચ રિઝલ્ટ્સમાં પક્ષપાત'ને કારણે હરિફ ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું હતું. \n\nગુગલના પ્રવક્તાએ સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું કે તેઓ સીસીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા છે. \n\nસીસીઆઈએ તેના 190 પાનાના રિપોર્ટમાં નોંધ્યું છે કે, સર્ચ એન્જિન ક્ષેત્રે સત્તાધિકારનો કંપનીએ દુરુપયોગ કર્યો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત 2002 રમખાણો : નાણાવટીપંચનો અહેવાલ વિધાનસભામાં રજૂ થશે\\nસારાંશ: વર્ષ 2002ના ગુજરાત-રમખાણો મામલે કરાયેલી તપાસ અંગેનો નાણાવટી-મહેતા પંચનો અહેવાલ ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રજૂ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાઈકોર્ટમાં આર.બી. શ્રીકુમારે દાખલ કરેલી જાહેરહિતની અરજી પર સરકારે સંબંધિત જવાબ આપ્યો છે.\n\nગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અરજી દાખલ કરી હતી.\n\nજેના જવાબમાં સરકારે કહ્યું, \"નાણાવટી-મહેતા પંચનો આ મામલે અહેવાલનો પ્રથમ ભાગ 25 સપ્ટેમ્બર 2009ના રોજ વિધાનસભામાં રજૂ કર્યો હતો.\"\n\n\"આ અહેવાલનો બીજો ભાગ આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે.\"\n\nનાણાવટી-મહેતાપંચ \n\n27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાના રેલવેસ્ટેશન પર સાબરમતી ટ્રેન પર આગ લગાડી દેવાઈ હતી. જે બાદ ગુજરાતમાં તોફાનો ફાટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત 2002નાં રમખાણ : નાણાવટી પંચનો અહેવાલ, હસવું કે રડવું?\\nસારાંશ: તપાસપંચો ભારતીય લોકશાહીને અંગ્રેજોએ આપેલી યાદગાર ભેટ છે. દરેક બાબતમાં તપાસપંચ નીમવા અને તેની પાસેથી મનગમતાં તારણો મેળવવાં, એ સરકારોની મુખ્ય વૃત્તિપ્રવૃત્તિ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુકૂળ તારણ ન મળ્યાં હોય એવા અહેવાલોને દિવસનું અજવાળું જોવા મળતું નથી અને સરકારી તિજોરીમાં સડી જવાનો વારો આવે છે.\n\nપરંતુ 2002ની કોમી હિંસા વિશેના નાણાવટી તપાસ અહેવાલની વાત જરા જુદી છે. \n\nપચીસ-પચીસ વખત મુદતવધારા લઈને, બાર વર્ષે પંચે તેનો તપાસ અહેવાલ નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સુપ્રત કર્યો હતો.\n\nપ્રતીકાત્મક તસવીર\n\nસર્વોચ્ચ અદાલતના નિવૃત્ત જસ્ટિસ જી. ટી. નાણાવટી અને તેમના સાથીદાર, વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અક્ષય મહેતાએ મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને તપાસપંચનો અહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'ના અભાવે મહિલાઓ અને કિશોરીઓને કયા રોગ થઈ શકે?\\nસારાંશ: આજે #NoMoreLimits સાથે વિશ્વભરમાં 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'(માસિક વિશે કાળજી) દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મહિલાના રોજબરોજના જીવનની આ એક એવી બાબત છે જેના પર મોટાભાગે વધુ વાત નથી કરવામાં આવતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં મહિલાઓમાં ખાસકરીને કિશોરીઓમાં 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન' વિશે કેટલી જાગરૂકતા છે તે એક અગત્યનો સવાલ છે.\n\nવળી 'મેન્સ્ટ્રુઅલ હાઇજીન'માં ગુજરાતમાં કેવી સ્થિતિ છે અને તેને સુધરાવા માટે શુ કરવું તે મુદ્દો પણ મહત્ત્વનો છે.\n\nસંયુક્ત રાષ્ટ્રના એક કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ફૉર ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના અનુસાર વિશ્વમાં કરોડો મહિલાઓ અને કિશોરીઓને તેમના માસિકને સન્માન અને સ્વચ્છતા સાથે મેનેજ કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવે છે.\n\nમાસિક સંબંધિત કાળજીની વાત આવે ત્યારે તેમાં મહિલાઓના સામાજિક-આર્થિક પરિબળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : 100ની નવી નોટ પર જોવા મળતી પાટણની 'રાણકી વાવ'માં ડોકિયું\\nસારાંશ: ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી 100 રૂપિયાની નવી નોટ પર ગુજરાતનાં બે ગૌરવ છે એમ કહીએ તો પણ ખોટું નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની લગભગ બધી જ ચલણી નોટ પર જોવા મળતી મહાત્મા ગાંધીની તસવીર ઉપરાંત 100 રૂપિયાની નવી ચલણી નોટની બીજી બાજુ પર પાટણની રાણકી વાવની તસવીર પર જોવા મળશે.\n\nરિઝર્વ બૅન્ક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 100 રૂપિયાની આ ચલણી નોટનો રંગ આછો જાંબુડિયો હશે.\n\nરાણકી વાવ 11મી સદીમાં નિર્માણ પામી હતી. રાણી ઉદયમતીએ પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બંધાવી હતી.\n\nવર્ષ 2014માં રાણકી વાવને યૂનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કરી હતી.\n\nજુઓ આ રાણકી વાવની વિશેષતા અને તેની અંદરની કલાકૃત કારીગરી.\n\nશૂટ-એડિટ : પવન જયસ્વાલ અને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : 18થી 45 વર્ષનાં લોકોને ફ્રીમાં અપાશે કોરોનાની રસી, સરકારનો નિર્ણય\\nસારાંશ: ગુજરાતમાં 1લી મેથી 18 વર્ષથી 45 વર્ષની વયનાં લોકોને ફ્રીમાં રસી આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. \n\nઆ માટે રાજ્ય સરકારને 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી લીધી છે. \n\nરાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાત સરકારે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદ ની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસી ના 50 લાખ ડોઝ મેળવવા માટે ઑર્ડર આપી દીધો છે.\n\nઅત્યાર સુધીમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.\n\nદેશમાં નવા 551 ઓક્સિજનના પ્લાન્ટ ઊભા ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : 22 લોકોની ધરપકડ થઈ તે મગફળી કૌભાંડ કઈ રીતે સામે આવ્યું?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મગફળી કૌભાંડમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે જેતપુરના પેઢલા ગામે મગફળી કૌભાંડમાં 22 લોકોની ધરપકડ કરી\n\nરાજકોટ ગ્રામ્ય પોલીસે જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે થયેલા આ કૌભાંડ મામલે સૌપ્રથમ વખત ધરપકડ કરી છે. \n\nપેઢલા ગામમાં રાખવામાં આવેલી સરકારી ખરીદીની મગફળીમાં ભેળસેળના આરોપો બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. \n\nઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ફરિયાદી પોતે જ કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે ફરીયાદીની પણ ધરપકડ કરી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : એ માતાની કહાણી, જેમણે કોરોના સામે લડી પુત્રને જન્મ આપ્યો પણ મોત સામે હારી ગયાં\\nસારાંશ: 'મારી બહેનને પ્રસુતિના છેલ્લા દિવસોમાં ક્યાંકથી કોરોનાનો ચેપ લાગી ગયો. એણે ભગવાન સાથે લડીને બાળકને દુનિયામાં લાવવાનું નક્કી કર્યું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"તેણે કોરોનામા દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી તે સ્વસ્થ હતી. દીકરાના માથે હાથ મૂકી હેત કરતી હતી અને ભગવાને તેમનો શ્વાસ છીનવી લીધો.\"\n\nઆ શબ્દો છે ડીસાના હરપાલસિંહના જેમનાં બહેન પુત્રને જન્મ આપતાની સાથે જ કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે.\n\nકોરોના વાઇરસે હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે અને અનેક જિંદગોઓ દરરોજ છીનવી રહ્યો છે. \n\nક્યાંય કમાનાર પુત્ર, ક્યાંક ઘરના મોભી તો ક્યાંક પરિવારજનોને એકલા છોડીને વડીલો આ દુનિયા છોડી રહ્યા છે. \n\nઆ આવી જ એક કરુણ કહાણી છે, જેમાં પુત્રને જન્મ આપતાની સાથે જ માતાએ પો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : કૉંગ્રેસ નબળી કેમ પડી ગઈ છે?\\nસારાંશ: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને ભારે બહુમતી પ્રાપ્ત થઈ છે. આ સાથે જ ભાજપે ફરી એક વાર શહેરી વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં કૉંગ્રેસનું નેતૃત્વ નબળું પડી ગયું છે\n\nછ મહાનગરપાલિકાના પરિણામો જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકા પર અસર કરશે એમ કહેવાતું પરંતુ 2015ની ચૂંટણીનો ઇતિહાસ અલગ હતો. જોકે, 2021માં જે થયું અ 2015થી સાવ અલગ છે. ગુજરાતમાં જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસ સાફ થઈ ગઈ છે. 2015માં 22 જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ જીતી હતી અને 2021માં એ શૂન્ય પર છે. તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ કૉંગ્રેસનું ધોવાણ થયું છે.\n\nસ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામો કૉંગ્રેસ માટે ઘણાં ‘નિરાશાજનક’ સાબિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : કૉંગ્રેસ બેરોજગારીના મુદ્દા પર સવાર થઈ પેટાચૂંટણી જીતી શકશે?\\nસારાંશ: ગુજરાત કૉંગ્રેસે અમદાવાદમાં 'રોજગાર દો અભિયાન'નો પ્રારંભ કર્યો છે. તેમજ ભાજપશાસિત ગુજરાત રાજ્યમાં બેરોજગાર લોકોને સરકાર પાસેથી રોજગારની માગણી કરવા માટે એક નંબર પર મિસ્ડ કૉલ કરવા સૂચવવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં આવનારા સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે અને એ પહેલાં કૉંગ્રેસે આ અભિયાન છેડ્યું છે.\n\nગુજરાતમાં કે દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બેરોજગારીનો મુદ્દો ચૂંટણીટાણે ચર્ચાનું કેન્દ્ર બને છે. જોકે પાછળથી તેના પરત્વે દુર્લક્ષ્ય સેવાતું હોવાનું પણ જણાય છે.\n\nગુજરાતમાં અંદાજે છેલ્લાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કૉંગ્રેસ સમયાંતરે બેરોજગારીનો મુદ્દો ઉઠાવતી રહે છે.\n\nતો કોરોના વાઇરસ મહામારીના સમયમાં બેરોજગાર યુવાઓએ સોશિયલ મીડિયા પર ભરતી કરવા માટે એક અભિયાન પણ ચલાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : કૉંગ્રેસના એ CM જેમનો રૅકૉર્ડ મોદી પણ ન તોડી શક્યા\\nસારાંશ: ગાંધીનગરમાં રાતના ત્રણ વાગવા આવ્યા હતા. આ શહેર આમ પણ સાંજે છ પછી તો જંપી જાય છે. રાતના ત્રણે તો સાવ સન્નાટો હતો. ત્યાં સીએમ હાઉસના દરવાજાની ઘંટડી રણકી. મિટિંગ્સ અને ફાઇલો પતાવી સીએમ સૂવાની તૈયારીમાં હતા. ત્રણ ઘંટડી વાગતા સીએમે વિચાર્યું કે સહાયકો સૂઈ ગયા હશે. એમણે જાતે ઊઠીને દરવાજો ખોલ્યો. દરવાજે એક વૃદ્ધ ઊભા હતા. એમને આવકાર્યા અને આટલા મોડા આવવાનું કારણ પૂછ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માધવસિંહ સોલંકી\n\nવૃદ્ધે કહ્યું, મહેસાણાથી નીકળીને મુંબઈ જવા અમદાવાદ રેલ્વે સ્ટેશને ગયો પણ ટ્રેન ત્રણ કલાક મોડી છે. ત્રણ કલાક ક્યાં કાઢવા, થયું તમને મળીને સુખ- દુખની વાતો કરું! સીએમે એ વૃદ્ધને બેસાડીને જાતે પાણી આપ્યું અને શાંતિથી એમની વાતો સાંભળી. ટ્રેનનો સમય થતા વૃદ્ધ ગયા અને સીએમ પથારી ભેગા થયા. \n\nમાનવામાં ન આવે એવી આ વાત નવી પેઢી એ જેમને કદીયે ટીવી પર જોયા નથી એવા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીની છે. આ વાત તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.\n\nમાધવસિંહ ૩૦મી જુલાઈએ ઉંમરના 93 વર્ષ પૂરા ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : કોંગ્રેસની બેઠક મળી પણ નામ કેમ જાહેર ન કરાયું?\\nસારાંશ: અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ ભરતસિંહ તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત (જમણે)\n\nબેઠકમાં 77 બેઠકો મેળવ્યા પછી વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવાની હતી.\n\nમીડિયાથી લઇને કાર્યકર્તાઓ કાર્યાલયની બહાર હાજર હતાં. છેલ્લા કેટલાંય વર્ષો પછી કાર્યાલય પર અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું.\n\nકોંગ્રેસે આ વખતે પણ વિરોધપક્ષ તરીકે જ બેસવાનું હતું, પરંતુ શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા જેવા મોટાગજાના નેતાઓ જોવા મળ્યા નહોતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવિરોધપક્ષના નેતા તરીકેના દાવેદારોમાં પરેશ ધાનાણી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : કોણ છે રાજ્યના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત?\\nસારાંશ: રાષ્ટ્રપતિએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરીને તેમને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. \n\nગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ.પી. કોહલીને સ્થાને આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી છે.\n\nકોણ છે આચાર્ય દેવવ્રત?\n\nરાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. \n\nહિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા તે અગાઉ 1981થી 2015 સુધી તેઓ કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય તરીકે કાર્યરત હતા.\n\nઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નેચરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : કોરોનાકાળમાં વિજય રૂપાણીની સરકારનો ચારેતરફથી વિરોધ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં થોડા દિવસો પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી દ્વારા વિજય રૂપાણીની સરકારનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયા અભિયાન આરંભાયું હતું. એ બાદ ગુજરાતના રિક્ષાચાલકો અને પોલીસકર્મીઓ સરકાર સામે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારી કે વ્યવસાયિકો જ નહીં, અન્ય વર્ગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. \n\nજુદાજુદા મોરચે સરકારના વિરોધ થવા પાછળનાં કારણો જાણવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાતચીત કરી હતી.\n\nઅમારી ભૂલ, કમળનું ફૂલ'\n\nપ્રતીકાત્મક તસવીર\n\nહાલ ગુજરાતના રિક્ષાચાલકો રાજ્ય સરકાર વિરુદ્ધ રોષે ભરાયેલા છે. રિક્ષાચાલકોની માગ છે કે કોરોના મહામારીના લૉકડાઉનના ત્રણ મહિના પેટે રાજ્ય સરકાર દ્વારા તેમને માસિક પાંચ હજાર લેખે આર્થિક સહાય કરવામાં આવે. \n\nરાજ્યમાં કોરોના મહામારીને કારણે થયેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : જાનની ટ્રકને નડ્યો અકસ્માત, 32નાં મૃત્યુ\\nસારાંશ: ગુજરાતમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર જાનની ટ્રકનો અકસ્માત થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોટાદ જિલ્લાના રંઘોળા નજીક જાનની ટ્રક નાળામાં પડી જતાં આ દુર્ઘટનામાં 32 લોકોનાં મૃત્યું થયાં છે. \n\nજાન પાલિતાણાના અનેડા ગામથી ગઢડાના ટાટમ ગામ જાન જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત થયો હતો. \n\nટ્રકમાં 60 જેટલાં લોકો સવાર હતાં. ઘાયલોને સિહોર અને ભાવનગરની હોસ્પિટલ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. \n\nભાવનગરના કલેક્ટર ઓફિસમાંથી મળતી સત્તાવાર માહિતી પ્રમાણે 32 લોકોનાં મોત થયાં છે. \n\nજોકે, જેના લગ્ન થવાના હતા એ યુવાન ટ્રકમાં ન હોવાથી તેનો બચાવ થયો હતો. યુવકના લગ્નની વિધિ પૂરી થયા બાદ તેમને આ અકસ્માતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : ટાટા નેનો પ્લાન્ટ ‘સિંગુર છોડી સાણંદ’માં સ્થપાયો એનાથી ગુજરાતને શું ફાયદો થયો?\\nસારાંશ: ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે અમદાવાદ નજીક સાણંદ ખાતે ટાટા મોટર્સના પ્લાન્ટમાં વર્ષ 2020માં એક પણ નેનો કારનું ઉત્પાદન થયું ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાટા મોટર્સનો સાણંદ પ્લાન્ટ\n\nએક જમાનામાં 'લાખેણી કાર' તરીકે રજૂ કરાયેલી ટાટા નેનોને હવે BS-VI ઉત્સર્જન ધોરણો મુજબ બનાવવી પરવડે તેમ ન હોવાથી કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું છે. 2019માં ટાટાના સાણંદ પ્લાન્ટમાં માત્ર 301 નેનોનું ઉત્પાદન થયું હતું. \n\nનાટ્યાત્મક રાજકીય વળાંકો પછી ટાટા મોટર્સના ચૅરમૅન રતન ટાટાએ 2008માં ગુજરાતમાં નેનો પ્લાન્ટ નાખવાનો નિર્ણય લીધો ત્યારે ઉદ્યોગ જગતની તે સૌથી મોટી ઘટના હતી. \n\nઉદ્યોગોને પ્રોત્સાહન આપીને જંગી રોકાણ આકર્ષવામાં ગુજરાત કેટલું કુશળ છે અને બ્યૂરોક્રૅટિક અવરોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : તૌકતેની તારાજી પછી રાહત પૅકેજ છતાં ખેડૂતો સરકારથી કેમ નારાજ છે?\\nસારાંશ: થોડા દિવસ પહેલાં ગુજરાતમાં તૌકતે નામની મુસીબત વાવાઝોડા સ્વરૂપે ત્રાટકી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં તૌકતેના સંકટ બાદ સરકારી ઉપેક્ષાથી ખેડૂતો દુ:ખી?\n\nભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા રાજ્ય, એવા ગુજરાતમાં આ વાવાઝોડાએ એવો તો કેર વર્તાવ્યો કે અનેક જગ્યાએ વિનાશના મંજર સર્જાયા હતા.\n\nસામાન્ય વ્યક્તિઓ સહિત આ વાવાઝોડું ખેડૂતો અને માછીમારો માટે મુસીબતોનો પહાડ બનીને આવ્યું હતું. \n\nઆવા જ એક ખેડૂત છે મેમુદ સીદા. જૂનાગઢ જિલ્લાના બડીયાવાડા ગામમાં તેમની બે હેક્ટર જમીન છે. \n\nઆ વિસ્તાર તૌકતે વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પામેલાં ક્ષેત્રો પૈકી એક છે.\n\nતેમણે બે હેક્ટરના તેમના ખેતરમાં તલ, બાજરી, મગ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : દર સાડા ચાર કલાકે એક દુષ્કર્મનું સાક્ષી બનતું રાજ્ય મહિલા માટે કેટલું સુરક્ષિત?\\nસારાંશ: ગુજરાત વિધાનસભામાં સરકારે ગુજરાતમાં મહિલાઓ સાથે થતાં દુષ્કર્મોની સંખ્યા જાહેર કરી છે, જે ચિંતાજનક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે જાહેર કરેલી માહિતીને આધારે વિપક્ષે સરકારને આડે હાથે લેતાં કહ્યું કે \"ગુજરાતમાં દર સાડા ચાર કલાકે એક દુષ્કર્મ થાય છે.\" \n\nગુજરાત સરકારના ગૃહવિભાગે રજૂ કરેલા આંકડા મુજબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વર્ષે મહિલાઓ સાથે દુષ્કર્મની 1993 ઘટનાઓ ઘટી છે. \n\nગુજરાતના મુખ્ય મંત્રીના વિધાનસભા ક્ષેત્ર રાજકોટમાં છેલ્લા બે મહિનામાં બળાત્કારની 5 ઘટનાઓ ઘટી છે. જોકે, રાજકોટ શહેરમાં એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. \n\nગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ગૃહનગર અમદાવાદની હાલત પણ આ મુદ્દે સારી નથી. \n\nઅમદાવાદ શહેર અને ગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : ધારાસભ્યોનો પગાર ક્યાં ખર્ચ થાય છે?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે રાજ્યના ધારાસભ્યો, અઘ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મંત્રીઓ તેમજ વિરોધપક્ષના નેતાના પગાર વધારાનું બિલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે, ધારાસભ્યોને સરકારના નાયબ સચિવ કક્ષાના વર્ગ 1ના અધિકારી સમકક્ષ મૂળ પગાર મળશે. \n\nવિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ, વિરોધપક્ષના નેતાઓ સહિતના પદાધિકારીઓ અને ધારાસભ્યોને મળવા પાત્ર પગારમાં 25 ટકાનો વધારો મંજૂર કરાયો છે.\n\nઆ પગાર વધારો નવી વિધાનસભાની રચના થયાની તારીખ 22 ડિસેમ્બર 2017થી મળવા પાત્ર થશે.\n\nરાજ્યના શહેરી અને ગ્રામિણ વિસ્તારોની વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યોને મૂળ પગાર ઉપરાંત મોંધવારી ભથ્થુ, ટેલિફોન ભથ્થું, અંગત મદદનીશ ભથ્થું અને સ્ટેશનરી ખર્ચ આપવામાં આવે છે.\n\nધારાસભ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : નવા કેસ 2200ને પાર, 1લી એપ્રિલથી રાજ્યમાં પ્રવેશ માટે RT-PCR નૅગેટિવ ટેસ્ટ ફરજિયાત\\nસારાંશ: ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે 1લી એપ્રિલથી બીજાં રાજ્યોથી ગુજરાતમાં આવતાં લોકો માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઍપિડેમિક ડીસીઝ ઍક્ટ 1897 અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદરમિયાન, શનિવારે ગુજરાતમાં કોરોના વાઇરસના 2276 નવા કેસ સામે આવ્યાં છે અને કોવિડ-19ના કારણે પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અનુસાર સુરતમાં કોરોના વાઇરસથી સંક્રમિત બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે જ્યારે અમદાવાદ, ભરુચ અને ભાવનગરમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે 1534 દરદીઓ સાજા થયા છે.\n\nરાજ્યમાં હાલ 157 દરદીઓ વૅન્ટિલેટર પર છે અને 10,714ની હાલત સ્થિર છે.\n\nસુરતમાં કુલ નવા 760 કેસો આવ્યા છે, જ્યારે સુરત શહેરમાં કુલ કેસ 607 અને સુરત ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : નવા વર્ષની પાર્ટીમાં કેવી રીતે કૉબ્રાના ઝેરનો ડ્રગ તરીકે થાય છે ઉપયોગ?\\nસારાંશ: ગુજરાત વન વિભાગે દુર્લભ પ્રજાતિના બે કૉબ્રા તથા એક રસલ વાઇપર સાથે ચાર આરોપીઓની ધરપકડ કરીને ઇન્ટર-સ્ટેટ રેકેટનો પર્દાફાશ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જપ્ત કરાયેલા સાપોને જંગલમાં છોડી દેવાયા\n\nઆ સાપોની લંબાઈ ચાર ફૂટ જેટલી હતી. કૉબ્રા (ચશ્મેશાહી નાગ, વૈજ્ઞાનિક ભાષામાં નાજા નાજા) સાતસો ગ્રામ, જ્યારે રસલ્સ વાઇપર (ખડચિતરો) દોઢ કિલોગ્રામ જેટલો હતો. \n\nપ્રાથમિક તપાસમાં આરોપીઓએ કબલ્યું હતું કે તેઓ આ દુર્લભ સાપોને મુંબઈના ખરીદદારોને વેચવાના હતા. \n\nવન વિભાગનું માનવું છે કે આ સાપોમાંથી ઝેર કાઢી, તેનો ઉપયોગ 'પાર્ટી ડ્રગ' તરીકે થવાનો હતો. \n\nઆંતરરાષ્ટ્રીય બજારમાં સાપોનું ઝેર એક કરોડ રૂપિયાના એક લિટરના ભાવથી વેચાય છે. \n\nવાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ-1972ની અનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : પાલનપુરના નાલાસર ગામમાં 80 દલિત પરિવારના 'સામાજિક બહિષ્કાર'નો મામલો શું છે?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો પર અત્યાચાર અને ભેદભાવની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર તાલુકાનાં નાલાસર ગામમાં રહેતાં 80 દલિત પરિવારોનો કથિત ઉચ્ચ જાતિનાં લોકો દ્વારા સામાજિક અને આર્થિક રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાલનપુરના નાલાસર ગામમાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલી તકરારના કારણે દલિત પરિવારોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.\n\nદીવાલ બાંધવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે થયેલી તકરારના કારણે દલિત પરિવારોને સહન કરવાનો વારો આવ્યો છે. ચાર દિવસ સુધી બહિષ્કારનો સામનો કર્યા બાદ દલિત પરિવારોએ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી, જે બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.\n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસે દલિતોના બહિષ્કારને મામલે 16 લોકોની સ્થિતિ વણસે નહીં તે માટે આગોતર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : પુત્રની હત્યાની એ કરૂણ કહાણી જેમાં માતાપિતા જ નીકળ્યાં આરોપી\\nસારાંશ: \"અમને ડૅમમાંથી હાથપગ અને માથું કપાયેલા એક જુવાનનો મૃતદેહ મળ્યો ત્યારે કલ્પના પણ નહોતી કે એની હત્યા કરનારા એનાં માબાપ અને સગો ભાઈ હશે. તપાસમાં માત્ર બે કડી એવી મળી કે જેના આધારે હત્યારાં માબાપ અને એના સગાભાઈ સહિત ચારની ધરપકડ કરી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હત્યાકેસમાં પકડાયેલા આરોપી\n\nઆ શબ્દો છે સળંગ સાત મહિના સુધી એક લાવારિશ મૃતદેહના હત્યાના આરોપીઓને પકડનારા સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એમ. ઢોલના. \n\nસુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડી. એમ. ઢોલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું તેમને 27 જાન્યુઆરીએ મૅસેજ મળ્યો કે થોરીયાવી ડૅમમાં હાથપગ અને માથું કપાયેલું ધડ મળ્યું છે . \n\nતેઓ કહે છે, \"અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે મૃતદેહને ઓળખવો મુશ્કેલ હતો. \"\n\n\"પંચનામું કરીને મૃતદેહ પોસ્ટમૉર્ટમ કરવા મોકલી આપ્યો. મૃતદેહને જોયો ત્યારથી મારા મગજમાં એક વાત ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : ફી માટે ભાવનગરની શાળાએ 160 બાળકોને બંધક બનાવ્યા?\\nસારાંશ: ભાવનગરની સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલે શાળાએ 160 જેટલાં બાળકોની ફી બાકી હોવાથી તેમને કેટલોક સમય શાળામાં કથિતરૂપે ગોંધી રાખવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nએક બાળકના પિતાએ આ મુદ્દે જિલ્લા કલેક્ટર, પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. \n\nજોકે સ્કૂલના સંચાલકોએ આવી કોઈપણ ઘટના બની હોવાનો સાફ ઇન્કાર કર્યો છે. \n\nજિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ મળી હોવાનું જણાવી તપાસના આદેશ આપ્યા છે. \n\nઘટના પ્રકાશમાં આવતા ખાનગી શાળાઓની ફી નિયમન મુદ્દે સરકારની નીતિ અને વલણ પર ફરી એક વખત સવાલ સર્જાયો છે.\n\nફી વિવાદને પગલે રાજ્યમાં વાલી અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.\n\nજેમાં સૌથી વધુ પરેશાની શાળા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગુજરાતના ખેડૂતોનો વિરોધ\\nસારાંશ: 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેલા અનુસાર મોદી સરકારના મહત્ત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેશનલ હાઈસ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ(એનએચએસઆરસીએલ)ના અધિકારીઓ વલસાડ જિલ્લાના એન્ડેરકોટા ગામમાં પ્રોજેક્ટ માટેની જમીનના સંપાદનની માપણી માટે આવી પહોંચ્યા હતા.\n\nદરમિયાન કેટલાંક ખેડૂતોએ તેમને માપણી નહોતી કરવા દીધી. સ્થિતિ વણસી જતા અધિકારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો.\n\nઅત્રે નોંધવું રહ્યું કે વલસાડ જિલ્લાના જ એક અન્ય ભાટિયા ગામમાં પણ ખેડૂતોએ અધિકારીઓને પ્રોજેક્ટ માટેની જમીન માપણી કરવા દીધી નહોતી. \n\nએન્ડેરગોટા ગામના 25થી વધુ ખેડૂતોની જમીન પ્રોજેક્ટ માટે સંપાદન થવાની છે.\n\nઆથી જમીન સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : ભારે વરસાદને કારણે 114 ડૅમો હાઈ ઍલર્ટ પર, 200 ગામડાં ઍલર્ટ\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના 100થી વધુ ડૅમોને હાઈ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ હાલ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. \n\nચોમાસામાં મોડેથી શરૂ થયેલા પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે ગુજરાતના મોટા ભાગના ડૅમો ભરાઈ ગયા છે. \n\nડૅમોના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે રાજ્યને તેના અડધા ડૅમોને હાઈ ઍલર્ટ પર મૂકવાની ફરજ પડી છે. \n\nગુજરાતમાં આવેલા 204 ડૅમોમાંથી 114 ડૅમોને હાઈ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જેમાં તેની કુલ કૅપેસિટીના 90 જેટલું પાણી આવી ગયું છે. \n\nસરદાર સરોવર ડૅમની સ્થિતિ શું છે? \n\nનર્મદા નદી પર આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : લગ્નોમાં શક્તિ પ્રદર્શનના નામે થતો ગોળીબાર ક્યારે અટકશે?\\nસારાંશ: ગુજરાતના સુરેન્દ્રનગરમાં લગ્નનો મંડપ તૈયાર હતો. બૅન્ડવાજાંની ધૂન પર જાનૈયાઓ નાચી રહ્યા હતાં અને ચારે તરફ ખુશનુમા વાતાવરણ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવામાં એક યુવકે શોખ શોખમાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું. તેમની આ ફાયરિંગ કરવાની સ્ટાઇલ પર તેમના મિત્રોએ તેમની ખૂબ ખુશામત કરી.\n\nયુવકે ફરીથી હવામાં ફાયરિંગ કર્યું અને આ વખતે મિસ-ફાયર થતાં રિવોલ્વરમાંથી નીકળેલી ગોળી તેમની પોતાની જ છાતીમાં વાગી અને તેમનું મૃત્યુ થઈ ગયું.\n\nછેલ્લા બે વર્ષમાં બે મોત\n\nઆનંદ - ઉલ્લાસનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું. બૅન્ડવાજાં બંધ થઈ ગયા અને રોકકળ ચાલુ થઈ ગઈ.\n\nસવાલ એ થાય કે શા માટે એક ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો?\n\nગુજરાતના પોલીસ અને કાયદાના વહીવટીતંત્ર સામે આ પ્રશ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : લૉકડાઉન ખૂલ્યા બાદ અનલૉકમાં આત્મહત્યાના બનાવોમાં કેમ વધારો નોંધાયો છે?\\nસારાંશ: 1 જૂનથી લૉકડાઉન ખૂલી ગયું અને અનલૉક-1નો પ્રારંભ થયો. એ સાથે અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યા પણ વધવા લાગી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે, લૉકડાઉન દરમિયાન અમદાવાદ શહેરમાં ગત 2019ની સરખામણીએ લોકો દ્વારા ખુદનો જીવ લેવાની ઘટનાઓ ઓછી ઘટી હતી.\n\nઆત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.\n\nજો અમદાવાદ શહેર પોલીસના આત્મહત્યાના આંકડાઓ પર એક નજર કરીએ તો જાણવા મળે કે જૂન મહિનામાં 79 લોકોએ પોતાનો જીવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : વિદેશથી લાવેલો દારૂ ઘરમાં રાખી શકાય કે નહીં\\nસારાંશ: ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે દારૂના સેવન પર પ્રતિબંધ લાગેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nજોકે, ખાસ કિસ્સામાં કેટલીક વ્યક્તિને છૂટ આપતા નિયમો પણ સરકારે બનાવેલા છે. \n\nઆ મામલાને ઉજાગર કરતી ઘટના તાજેતરમાં જ સુરત જિલ્લામાં બની હતી. પહેલાં જોઈએ કે શું હતો એ મામલો. \n\nદારૂની પરમિટ મામલે સુરત જિલ્લાના બારડોલીમાં રહેતા અમેરિકાના નાગરિકને ત્યાં પોલીસે દરોડા પાડ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.\n\nપ્રકાશ પટેલ અને ફાલ્ગુની પટેલ છેલ્લાં 25 વર્ષથી અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે. \n\nતેઓ વિદેશથી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે મોટાભાગે ત્યાંથી પરમિટ સાથેનો વિદેશી બ્રાન્ડનો દારૂ સાથે લાવતા હોય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : વૅક્સિન વિકસાવવામાં મદદરૂપ થાય એવો પ્રયોગ હાથ ધરાયો-TOP NEWS\\nસારાંશ: ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)ના વૈજ્ઞાનિકોએ ગુજરાતમાંથી લીધેલા નોવેલ કોરોના વાઇરસનાં એકસોથી વધારે સૅમ્પલનું જિનોમ સિક્વંસિંગ કરી લેવાયું છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ સાર્સ કોવ-2ના નામે ઓળખાતો આ વાઇરસ કોવિડ-19ના સંક્રમણ માટે જવાબદાર હોય છે. \n\nજીબીઆરસીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે હજી આ જિનોમ સિક્વન્સિંગનું વિશ્લેષણ ચાલી રહ્યું છે અને ઠોસ પરિણામ મળવામાં સમય લાગશે. \n\nતેમણે વધુમાં જણાવ્યું કે વૈજ્ઞાનિકોએ વાઇરસ મ્યુટેશનના હૉટસ્પૉટ ઓળખી લીધાં છે.\n\nઅમદાવાદનાં આવાં હૉટસ્પૉટમાંથી લાક્ષણિકતા શોધી લેવાથી વૅક્સિન વિકસિત કરવામાં મદદ મળશે. \n\nઆ શોધ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે \"જ્યાં મૃત્યુ દર વધારે છે ત્યાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના પડકારો\\nસારાંશ: શૈક્ષણિક લાયકાત સાથે માણસની ઉત્પાદન ક્ષમતા વધતા રોજગારીની તકો પણ વધે છે. એટલે શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસા એક પ્રકારનું મૂડી રોકાણ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસા એક પ્રકારનું મૂડી રોકાણ\n\nઆજીવિકાના પરંપરાગત સાધનો જમીન અને ગૃહ ઉદ્યોગ દિવસે ને દિવસે ઓછાં થયાં છે. તેવા સંજોગોમાં શિક્ષણ અને રોજગાર વચ્ચેનાં સીધા સંબંધનું મહત્ત્વ વધતાં શિક્ષણની માંગ ઉત્તરોતર વધી છે. \n\nએટલે જે તે રાજ્યના વિકાસ કેટલો સમનવિષ્ટ છે તે ચકાસવા માટે ત્યાંના શિક્ષણનો વિકાસ સમજવો પડે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ખુબ ઊંચો છે. પણ શિક્ષણની સ્થિતિ આશા જન્માવતી નથી. રાજ્યની આર્થિક વૃદ્ધિનો જરૂરી લાભ શિક્ષણના વિકાસ મળ્યો હોય એવું દેખાતું નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : શું મોદી અને લાભાર્થીઓ વચ્ચે સંવાદમાં ગડબડ થઈ?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'દરેકને ઘરનું ઘર', 'ખેડૂતોની આવક બમણી કરવી' તથા 'અવકાશમાં ભારતીયને મોકલવા'ની જાહેરાત કરી છે. જોકે, તેના માટે 2022નું લક્ષ્યાંક મૂક્યું છે. જે તેમના વર્તમાન કાર્યકાળ પછીના ત્રણ વર્ષનો લક્ષ્યાંક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ગુજરાતના એક દિવસના પ્રવાસે પહોંચ્યા, જેમાં તેમણે આજે વલસાડના જૂજવા ગામમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાન મંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગતના લાભાર્થીઓને સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.\n\nવડા પ્રધાને અહીં કેટલીક યોજનાઓનું લોકર્પણ કરીને સંબોધન કર્યું હતું. \n\nઉપરાંત આવાસના લાભાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. \n\nમોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ ગુજરાતીમાં જ કર્યો હતો, પરંતુ હાજર શ્રોતાઓને સંબોધન હિંદી ભાષામાં કર્યું હતું.\n\nગુજરાતના વિવિધ લાભાર્થીઓ સાથે વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : સારવાર ખર્ચાળ, આરોગ્ય મામલે સુધારનાં પગલાંની તાતી જરૂર\\nસારાંશ: ભારતનાં રાજ્યોમાં ગુજરાત ધનિક કહી શકાય. પહેલાબીજા નંબરે આવે, પણ આરોગ્યમાં આપણે આઠમે નંબરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ વ્યક્તિ સુધીને રૂ 30,000 વાર્ષિક હોસ્પિટલના ખર્ચ પેટે વીમાની રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના\n\nપાંચ વર્ષથી નીચેની ઉંમરનાં 45 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. એક લાખે 32 બાળકો મૃત્યુ પામે છે.\n\nબાળમરણનું પ્રમાણ કેરળમાં 12 અને મહારાષ્ટ્રમાં 24 છે. બાળમરણમાં આપણે 18મા ક્રમે છીએ. એવું લાગે છે કે આપણે ભૂલી ગયા છીએ કે 'પહેલું સુખ તે જાતે નર્યાં'.\n\nઆરોગ્ય અંગેની નીતિ કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર નક્કી કરે છે. નીતિનો અમલ કરવાની જવાબદારી મુખ્યત્વે રાજ્ય સરકારની હોય છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે: \n\nગુજરાત તેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત : સુકાઈ ગયેલા કૂવા, સૂકીભટ કૅનાલો અને લાચાર ખેડૂતો\\nસારાંશ: ગુજરાતમાં હાલ ખેડૂતો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. જેથી દિવસેને દિવસે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્યત્વે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની તકલીફોમાં વધારો થયો છે. \n\nકૂવા સુકાઈ ચૂક્યા છે, ટ્યૂબવેલમાં પાણી નથી અને સુક્કી કૅનાલોએ ખેડૂતોની હાલત ખરાબ કરીને રાખી છે. \n\nનિષ્ણાંતોનું માનવું છે કે આ કદાચ પ્રથમ વખત છે જ્યારે આટલા મોટા પ્રમાણમાં ખેતીની જમીન ખેડ્યા વગર પડી રહી છે. \n\nશિયાળા દરમિયાન ખેડૂતો ગુજરાતમાં ચોખા, ઘઉં, ચણા, મેથી, જીરું અને મકાઈનું વાવેતર કરતા હોય છે. \n\nજોકે, જીરું અને મેથીનું વાવેતર કરનારા ખેડૂતોને મોટો માર નહી પડે પરંતુ અન્ય પાકોનું વાવેતર કરતા ખેડૂતો આ વખતે રવીપાક લઈ શકશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત અડધી વસતિને હક અપાવવામાં પાછળ\\nસારાંશ: ગુજરાત વિધાનસભા આગામી દિવસોમાં કેવી દેખાશે - તેની તસવીર હવે સ્પષ્ટ થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે ગુજરાત વિધાનસભામાં માત્ર 13 મહિલા ધારાસભ્યો હશે\n\nવિધાનસભામાં 99 બેઠકો પર ભાજપના ધારાસભ્યો બેસશે અને 77 બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો બેસશે. \n\nપરંતુ આશ્ચર્યની વાત છે કે આખી વિધાનસભામાં માત્ર 13 મહિલાઓ જ હશે. આ આંકડો કુલ ધારાસભ્યોના આશરે સાત ટકા છે. \n\nગુજરાત વિધાનસભામાં 2012માં 16 મહિલાઓ હતી પરંતુ આ વખતે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચૂંટણીનાં મેદાનમાં મહિલાઓ\n\nભાજપ અને કોંગ્રેસે આ ચૂંટણીમાં વધુ મહિલાઓને ટિકિટ આપી ન હતી\n\nઅસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના આંકડા અનુસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત અનલૉક 2 : જાણો શું ખુલ્લું રહેશે અને કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ યથાવત્\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે 'અનલૉક-2'ને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મધરાતથી અમલી બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુકાનો સાંજે આઠ વાગ્યા સુધી, જ્યારે રેસ્ટોરાં રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે. \n\nરાત્રે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ રહેશે. \n\nરાજ્ય સરકારે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબના કન્ટેઇન્મૅન્ટ અને માઇક્રૉ-કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓ શરૂ કરવાની છૂટ આપી છે. \n\nકન્ટેઇન્મૅન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને જ છૂટ મળશે. જેનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા દરમિયાનનો રહેશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં ત્યારનો દુર્લભ વીડિયો\\nસારાંશ: ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને મુંબઈને પોતાની પાસે રાખવા ઇચ્છતા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના લીધે એ વખતે ઉગ્ર આંદોલન થયું હતું. પરંતુ એ સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ઇચ્છા કંઈક અલગ જ હતી. \n\nઆ વીડિયોમાં જુઓ કેવી રીતે થઈ હતી ગુજરાતની સ્થાપના અને મુંબઈ માટે જવાહરલાલ નહેરુની શું હતી યોજના...\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ થવાની એ કહાણી જેમાં અનેકે જીવ ગુમાવ્યા\\nસારાંશ: 1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતનો સ્થાપના દિવસ\n\nવર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. \n\nએ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. \n\n'મહાગુજરાત આંદોલન' એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું. \n\nહડતાળો, વિદ્યાર્થીદેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ.\n\n 1956માં આંધ્ર પ્રદેશને અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત એક બીમાર રાજ્ય છે? ગુજરાતમાં કેમ રોગીઓ વધી રહ્યાં છે?\\nસારાંશ: શું ગુજરાત એક બીમાર રાજ્ય છે? જ્યારે તમે નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019નો અહેવાલ વાંચશો ત્યારે કોઈ પણ ગુજરાતીના મનમાં આ સવાલ જરૂર ઊઠશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેશનલ હેલ્થ પ્રોફાઇલના વર્ષ 2019ના રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં ગુજરાતમાં સૌથી વધારે કૉમન કૅન્સરના કેસો નોંધાયા છે. \n\nઆ રિપોર્ટ પ્રમાણે 2018માં ગુજરાતમાં કૉમન કૅન્સરના 72,169 કેસો નોંધાયા છે. \n\nગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુજરાતમાં કૉમન કૅન્સરના દર્દીઓની સંખ્યામાં 68,230નો ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. \n\nઆ રિપોર્ટ અનુસાર ગુજરાતનું પ્રદર્શન આરોગ્ય ક્ષેત્રે સંતોષકારક ન હોવાનું નિષ્ણાતો જણાવે છે. \n\nગુજરાત ખાનગી અને જાહેર ક્ષેત્રે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય વ્યવસ્થા ધરાવતાં રાજ્યો પૈકી એક હોવાનો ગર્વ અનુભવત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત એટીએસની મહિલા ટીમની વાઇરલ થયેલી તસવીરની કહાણી\\nસારાંશ: સૌરાષ્ટ્રમાં ચાર હત્યા અને અન્ય કેસના આરોપી જુસબ અલ્લારખાંને ઝડપનારી ગુજરાતની એટીએસની મહિલા ટીમની તસવીર વાઇરલ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જુસબ છેલ્લા કેટલાય સમયથી પોલીસની પકડથી દૂર હતો. એટીએસની ટીમે એક સફળ અભિયાન અંતર્ગત તેને ઝડપી પાડ્યા હોવાનું એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે.\n\nશુક્લાના જણાવ્યા અનુસાર 'આ એક મહિલા ટીમના વડપણ હેઠળ પાર પડાયેલું અભિયાન હતું. જેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.'\n\nઆ અભિયાનમાં ચાર મહિલા પીએસઆઈ સંતોક ઓડેદરા, નીતમિકા ગોહિલ, શકુંતલા મલ તથા અરુણા ગામિતે સામેલ હતાં.\n\nકેટલું મુશ્કેલ હતું અભિયાન?\n\nગુજરાત એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, \"જુસબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કરતાં ઓડિશામાં વધુ વાવાઝોડાં કેમ આવે છે?\\nસારાંશ: ઓડિશામાં હાલ છેલ્લાં 20 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું 'ફોની' ત્રાટક્યું છે. જે ઓડિશાની સાથેસાથે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પણ અસર કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશરે 10 લાખથી પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને નૅવી તથા કૉસ્ટગાર્ડને ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે. \n\nએનડીઆરએફ અને ઓડીઆરએએફની ટીમોને પણ રાહત કાર્ય માટે તહેનાત કરી દેવામાં આવી છે. \n\nઆ વાવાઝોડાનું સાચું નામ શું છે? \n\nબંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલાં વાવાઝોડાનાં સાચા નામ બાબતે કેટલીક અસંમજસ ઊભી થઈ છે. \n\nકેટલાંક સમાચાર માધ્યમોએ 'ફેની' લખ્યું છે, કેટલાકે 'ફાની,' તો કેટલાક માધ્યમોએ 'ફની' લખ્યું છે. જ્યારે આ વાવાઝોડાનું સાચું નામ 'ફોની' છે.\n\nઅંગ્રેજીમાં લખાતા સ્પેલિંગને કારણે ગોટાળા થયા છે. અંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કૅડરના એ IPS અધિકારીઓ જે નરેન્દ્ર મોદીની સામે પડ્યા હતા\\nસારાંશ: ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરના એક કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે સરકાર અને નરેન્દ્ર મોદી સામે એકમાત્ર સંજીવ ભટ્ટે બાંયો ચડાવી હતી એવું નહોતું.\n\nગુજરાતમાં અન્ય આઈપીએસ અધિકારીઓએ પણ તત્કાલીન સરકાર સામે બાંયો ચડાવી હતી અને તેમને ભોગવવાનો વારો આવ્યો હતો.\n\nસંજીવ ભટ્ટ\n\nગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે.\n\n1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ હતી. ત્યારે સંજીવ ભટ્ટ અહીં તહેનાત હતા.\n\nએ સમયે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.\n\nજે લોકોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે હાર્દિક પટેલની નિમણૂક અંગે PAASના પૂર્વસાથી શું માને છે?\\nસારાંશ: ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરવામાં આવી છે. માર્ચ-2019માં તેઓ પાર્ટીમાં જોડાયા તેના માત્ર દોઢ વર્ષની અંદર તેઓ રાજ્યમાં પાર્ટીના સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટ-2015માં પાટીદારોને અનામતની માગ સાથે તેઓ રાજકીય ફલક ઉપર આવ્યા અને છવાઈ ગયા. \n\nપાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS, પાસ)ના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા આંદોલનમાં અનેક નેતાઓ તેમની સાથે જોડાયા હતા. આંદોલનનાં લગભગ અઢી વર્ષ બાદ તેમાં તડાં પડવાનાં શરૂ થયાં અને પાંચ વર્ષ બાદ મોટા ભાગના 'અગ્રણી ચહેરા' રાજકારણમાં આવી ગયા. \n\nહાર્દિક પટેલ કૉંગ્રેસમાં, વરુણ પટેલ ભાજપમાં, રેશ્મા પટેલ એન.સી.પી.માં જોડાયાં છે. હાર્દિકના પૂર્વ સાથીઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. \n\n'અત્યારે તો હાર્દિકને અભિનંદન'\n\nભાજપના નેતા વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનામુક્ત થયા બાદ નિધન\\nસારાંશ: ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું રવિવારે નિધન થયું છે. રાજીવ સાતવ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમની પૂણેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે ત્યારબાદ તેઓ કોરોના વાઇરસથી મુક્ત થયા હતા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજીવ સાતવ\n\nઆ દરમિયાન તેમને સાયટોમેગલ વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેઓ વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. \n\n46 વર્ષના રાજીવ સાતવને મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ વિસ્તારના મહત્વના નેતા ગણવામાં આવતા હતા. તેઓ 22 એપ્રિલે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. \n\nરાજીવ સાતવ હાલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના ગુજરાત પ્રભારી હતા. કૉંગ્રેસની ઍક્સિક્યુટિવ કમિટીના કન્વીનર પણ હતા. સાતવનાં માતા રજની સાતવ કૉંગ્રેસનાં ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. \n\nરાજીવ સાતવ 2014ની લોકસભાની ચૂંટણીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કૉંગ્રેસનું 'રોજગાર દો અભિયાન', બેરોજગારોનું રજિસ્ટર તૈયાર કરશે TOP NEWS\\nસારાંશ: યુથ કૉંગ્રેસના નેશનલ ઇનચાર્જ ક્રિષ્ના અલ્લાવરુની હાજરીમાં અમદાવાદમાં 'રોજગાર દો અભિયાન'નો આરંભ કરાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે હાલમાં ચાલી રહેલા આર્થિક સંકટને પરિણામે શહેરી બેરોજગારીનો દરે ઑગસ્ટ માસમાં દસ ટકા નોંધાયો છે. ત્યારે અલ્લાવરુએ આ પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારના નિર્ણયોને જવાબદાર ગણાવ્યા હતા. \n\nયૂથ કૉંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી રોજગાર દો કૅમ્પેન હેઠળ બેરોજગારોનું રજિસ્ટર તૈયાર કરાશે. જેથી સરકાર દ્વારા આ મામલે લેવાઈ રહેલા પગલાં અંગે જવાબ માગી શકાય. \n\nભાજપશાસિત ગુજરાત રાજ્યમાં બેરોજગાર લોકોને સરકાર પાસેથી રોજગારની માગણી કરવા માટે 79987 99854 નંબર પર મિસ્ડ કૉલ કરવા સૂચવવામાં આવ્યું છે.\n\nગુજરાત : JEEમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કૉંગ્રેસમાં ચૂંટણી પહેલાં જ ભંગાણ કેમ પડી જાય છે?\\nસારાંશ: ગુજરાતમાં ફરી વાર રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં ઊથલપાથલ થઈ છે. કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ચૂંટણી પહેલાં રાજીનામાં આપી દીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો રાજીનામું આપનારા પાંચેય ધારાસભ્યોને ગુજરાત કૉંગ્રેસે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. \n\nગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ સોમાભાઈ જી. પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે.વી. કાકડિયા, પ્રવીણ મારુ અને મંગળભાઈ ગાવિતને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.\n\nગુજરાતના રાજકારણની વાત કરીએ તો સમયાંતરે પક્ષપલટાની રાજનીતિ રમાતી રહી છે, એમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં જતાં ધારાસભ્યોની સંખ્યા વધારે છે.\n\nગુજરાતમાં કૉંગ્રેસ છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી સત્તામાં નથી અને ચૂંટણીટાણે ગુજરાતમાં પક્ષપલટાની રાજનીતિ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કોરોના અપડેટ : 16 હજારથી વધુ કેસ, એક હજારથી વધુ મૃત્યુ\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાઇરસના નવા 438 કેસો નોંધાયા છે. આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે નવા કેસો નોંધાયા એમાં સૌથી વધુ અમદાવાદમાં 299 કેસો નોંધાયા છે. \n\nજ્યારે સુરતમાં 55, વડોદરામાં 34, ગાંધીનગરમાં 13 સુરેન્દ્રનગરમાં પાંચ, બનાસકાંઠા, રાજકોટ, વલસાડમાં ચાર-ચાર, પંચમહાલ અને ખેડામાં ત્રણ-ત્રણ, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠામાં બે-બે તથા અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં એક-એક કેસ નોંધાયો છે. \n\nહાલમાં રાજ્યમાં કુલ 5837 ઍક્ટિવ કેસો છે. જ્યારે 9919 દરદીઓ સાજા થઈ ગયા છે અને 1038 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 16,794 થઈ ગઈ છે. \n\nTwitter કન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કોરોના અપડેટ : અમદાવાદમાં કૅશ-ઑન-ડિલિવરી કેમ બંધ કરાશે?\\nસારાંશ: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને લૉકડાઉન બાદની સ્થિતિને પહોંચી વળવા માટેની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે મુજબ હૉમ ડિલિવરી કરનાર ડી-માર્ટ, બિગ-બાઝાર, સ્વિગી, ઝોમેટો વગેરેને જણાવવામાં આવ્યું છે કે તેમના સંપૂર્ણ સ્ટાફનું સ્ક્રિનિંગ કરાવી લેવામાં આવે. \n\nઆ સિવાય ચલણી નોટો ઉપર અનેક દિવસો સુધી કોરોના વાઇરસ રહી શકતો હોવાથી તા. 15મી મે પછી કૅશ-ઑન-ડિલિવરી બંધ થઈ જશે અને કૅશલૅસ ચૂકવણીઓને પ્રોત્સાહન અપાશે. \n\nઅમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, આરોગ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરીને હૉમ ડિલિવરી માટેનો પ્રૉટોકૉલ નક્કી કરવામાં આવ્યો હતો.\n\nઆ સિવાય 15મી મેથી રિટેલ વેચાણ કેવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કોરોના અપડેટ : કુલ કેસ 1,04,341, મૃતાંક 3100થી વધુ\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1,335 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈ જણાવે છે કે આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1,04,341 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃતાંક 3,108 થઈ ગયો છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅર્જુન કપૂર કોરોના પૉઝિટિવ, ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી \n\nબોલીવૂડ અભિનેતા અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ થકી જણાવ્યું છે કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. \n\nતેઓ અસિમ્ટોમેટિક છે એટલે કે તેમને કોઈ લક્ષણ નથી. હાલમાં તેઓ હોમ ક્વોરૅન્ટીનમાં છે. \n\nઅભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું : \n\n\"આપ સૌને એ જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત કોરોના વાઇરસના 1 લાખ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે અને રાજ્યમાં હવે ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પહેલો કેસ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોરોના વાઇરસે વ્યવસ્થાતંત્રથી લઈને લોકોની જીવનશૈલી પણ કેટલેક અંશે બદલી નાખી છે.\n\nહાલમાં મોટા ભાગના લોકો માસ્ક પહેરીને પોતાને અન્યથી દૂર રાખતા જોઈ શકાય છે. જોકે ક્યાંક સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું પાલન ન થતું હોવાનું પણ જોવા મળે છે.\n\nઑનલાઇન શિક્ષણથી માંડીને અનેક પ્રવૃત્તિઓ પર ડિજિટલ માધ્યમ પર ભાર મૂકવામાં આવે છે.\n\nતબીબો કહે છે કે હવે કોરોના સાથે જીવતા શીખી લેવું જોઈએ અને લોકો પણ ધીમેધીમે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર, સ્વચ્છતા વગેરે તરફ ઢ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : એગ્ઝિટ પોલમાં ભાજપની સરસાઈ માટે રામ મંદિરનો મુદ્દો જવાબદાર?\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના 'એગ્ઝિટ પોલ' મામલે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પ્રતિક્રિયા આપી છે. 'આજતક'ને આપેલી પ્રતિક્રિયામાં સ્વામીએ એગ્ઝિટ પોલમાં ભાજપની સરસાઈ માટે રામ મંદિરના મુદ્દાને નિર્ણાયક ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'રામ મંદિરનો વિરોધ કરવો એ કોંગ્રેસની સૌથી મોટી ભૂલ'\n\nજેમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, \"રામ મંદિરનો મુદ્દો ગુજરાતની ચૂંટણીમાં ટર્નિંગ પોઇન્ટ બન્યો છે. રામ મંદિરનો વિરોધ કરવો કોંગ્રેસની સૌથી મોટી ભૂલ છે.\"\n\nઅત્રે નોંધવું રહ્યું 18મી ડિસેમ્બરે ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.\n\nસુપ્રીમ કોર્ટમાં 8 ફેબ્રુઆરી-2018થી રામ જન્મભૂમિ સંબંધિત કેસની સુનાવણી શરૂ થશે.\n\nમને આ પણ વાંચવું ગમશે\n\n8મી ફેબ્રુઆરી-2018થી સુપ્રીમમાં રામ જન્મભૂમિ કેસની સુનાવણી શરૂ થશે\n\nગત 5મી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રામ જન્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : કોંગ્રેસ જીતી શકતી હતી તો કેમ હારી ગઈ?\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કોંગ્રેસ ચૂંટણી જીતી શકતી હતી, પણ થોડી કચાસ રહી જતાં હારી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્રે નોંધવું રહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 182 બેઠકોમાંથી ભાજપે 99 અને કોંગ્રેસે 77 બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ ભાજપે બહુમતી મેળવી લીધી છે.\n\nજ્યારે ત્રણ બેઠક અપક્ષ અને બે બેઠક ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા એક બેઠક નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને મળી છે.\n\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીના પરિણામથી ખુશ છે પણ તેમણે આ પરિણામોને ભાજપ માટે ફટકો ગણાવ્યો છે.\n\nરાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, \"હા, અમે જીતી શકતા હતા. પરંતુ હારી ગયા. કોઈ કચાસ રહી ગઈ હશે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશહેરી મતદારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન પૂર્ણ\\nસારાંશ: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કામાં કુલ 93 સીટો પર 14 જિલ્લાના લોકોએ મતદાન કર્યું. \n\nમોદીના રોડ શો મામલે દિલ્હીમાં વિરોધ \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો સામે કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. \n\nજે બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હીમાં આવેલા ચૂંટણી પંચનાં કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. \n\nબાદમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. \n\nબપોરના 2 વાગ્યા સુધીનું મતદાન \n\nપાટણ 46.65% આણંદ 48.01%\n\nમહેસાણા 51.57%"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : ભાજપે અમદાવાદ મનપાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ કેમ ન આપી?\\nસારાંશ: આગામી 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણી યોજાવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલ\n\nપ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર એમ કુલ છ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટણી યોજાશે. જે માટે રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. \n\nઆ વખત જ્યારે 'આપ' (આમ આદમી પાર્ટી) અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ- ઇત્તેહાદ-ઉલ-મુસલિમીન (AIMIM)ની ઍન્ટ્રી કારણે રાજ્યની સ્થાનિકસ્વરાજની ચૂંટણી વધુ ચર્ચાસ્પદ બની છે.\n\nતો રાજ્ય અને દેશમાં સત્તા પર વિરાજમાન ભાજપે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને તક ન આપતાં સ્થાનિકસ્વરાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : સરેરાશ 68% મતદાન, સૌથી વધુ 75%, સૌથી ઓછું 60%\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પાંચના ટકોરે જ પૂર્ણ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ તબક્કામાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 68% મતદાન થયું છે. \n\nમતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં મતદાનને લગતા આંકડા કહ્યું કે ચોક્કસ આંકડા આવતા હજુ સમય લાગશે. \n\nકેટલાક સ્થળો પર પાંચ વાગ્યા બાદ પણ મતદાન ચાલતું હોવાથી ચોક્કસ આંકડા મેળવી શકાયા નથી. \n\n જિલ્લાવાર મતદાન\n\nપાંચ વાગ્યા બાદ પણ મતદાન\n\nગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વેઇને જણાવ્યું મતદાનની પ્રક્રિયા સાંજે પાંચ કલાકે પૂરી થઈ જાય છે. \n\nપરંતુ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જે મતદારો મતદાન મથક બહાર લાઇનમાં ઊભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : સી આર પાટીલની એ પાંચ રણનીતિ જેણે ભાજપનો ડંકો વગાડ્યો\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાલમાં ભાજપને જે મોટી સફળતા મળી છે એ ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીની પાંચ સૂત્રી ફૉર્મ્યુલાની કમાલ છે એવું રાજકીય વિશ્લેષકો માને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017ની વિધાનસભા ચૂંટણી બાદ નબળી પડેલી ભાજપને વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત અપાવ્યા પછી સી.આર પાટીલની ફૉર્મ્યુલા મિની વિધાનસભા ચૂંટણીની જેમ જોવાતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપને તારી ગઈ. \n\nગુજરાતમાં છ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણાં ભાજપે મોટો વિજય નોંધાવ્યો ત્યારે કૉંગ્રેસનું ધોવાણ થયું હતું. જોકે ગુજરાતના રાજકારણમાં બે નવી પાર્ટીઓનું ખાતું ખુલી ગયું જેમાં એક આમ આદમી પાર્ટી અને બીજી અસદુદ્દીન ઓવૈસીની AIMIM છે. \n\nતાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને જાણીતા સેફોલોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી : સી. આર. પાટીલની નવી પૉલિસી કોને રોકવા માટે છે?\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ 21 અને 28મી ફેબ્રુઆરીએ યોજાશે. ચૂંટણી જીતવા ભાજપ-કૉંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ ચૂંટણીપ્રચારની કામગીરીમાં લાગી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જવાની અટકળો પણ વહેતી થઈ છે.\n\nગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે, જ્યારે 28મી ફેબ્રુઆરીએ રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.\n\nતો ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં એક નિર્ણય લેવાયો છે, જેને લીધે જૂના કાર્યકરોમાં અસંતોષનો સૂર સાંભળવા મળી રહ્યો છે.\n\nભાજપના પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે \"ભારતીય જનતા પાર્ટીની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી અને નરેન્દ્ર મોદી : લોકોએ આમ લીધી મજા\\nસારાંશ: ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે આ ચૂંટણી 'ખરાખરીનો જંગ' બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'દિલ્હી મેળવવા જતા ગુજરાત ગુમાવવું પડ્યું' એવું કહેવાની તક ભાજપ કોઈને આપવા માગતું નથી.\n\nતો કોંગ્રેસ માટે બે દાયકા બાદ ગુજરાતમાં સત્તા મેળવવાની ઉજ્જવળ શક્યતાઓ સર્જાઇ છે.\n\nજોકે, વિજયની આકાંક્ષાઓ અને પરાજયના ભય વચ્ચે સોશિઅલ મીડિયા પર લોકો રાજનેતાઓની વર્તણૂકો પર હાસ્યરસ મેળવી રહ્યા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'હિસ્ટરી ઑફ ઇન્ડિયા' નામના ટ્વિટર એકાઉન્ટ પર મોદીની એક તસવીર પોસ્ટ કરવામાં આવી છે.\n\nઆ તસવીર સાથે ટ્વીટ કરાયું છે, 'યા અલ્લાહ ગુજરાત જીતા દે'\n\nશાંઘાઈ કો-ઑપરેશન માટે કઝાખસ્તાન ગયેલા મોદીની આ તસવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કેમ?\\nસારાંશ: ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન રવિવારે ભાજપના નેતાઓનાં ભાષણમાં 'પાકિસ્તાન'ની એન્ટ્રી થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીમા પારથી મદદ લઈ રહ્યા છે.\n\nએમણે બનાસકાંઠાનાં પાલનપુરની એક સભામાં કહ્યું કે પાકિસ્તાની સેનાના પૂર્વ ડાયરેક્ટર જનરલ સરદાર અરશદ રફીક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માંગે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ પહેલો બનાવ નથી જ્યારે ચૂંટણી પ્રચારમાં ભાજપે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હોય. \n\nઆ પહેલાં પણ ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનું નામ ઉછાળી ચૂક્યા છે.\n\nઆવો જાણીએ ક્યારે ક્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી: ખેડૂતો અને યુવાનોને લોભાવાની કોશિશ\\nસારાંશ: ગુજરાત વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં મુખ્યત્વે ખેડૂતોને ઋણ માફી, બેરોજગારી ભથ્થું અને મહિલાઓના મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે કે શિક્ષણ, આરોગ્ય, આવાસ, સામાજિક યોજનાઓના લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવશે.\n\nચૂંટણી ઢંઢેરાની ખાસ જાહેરાતો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણી: મુસ્લિમો કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે?\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ગયું છે અને પક્ષપલટાઓ પણ થયા છે. અનેક નેતાઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કૉંગ્રેસમાં જોડાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બધાની વચ્ચે રસપ્રદ બાબત એ સામે આવી છે કે કૉંગ્રેસના પણ અનેક સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ભાજપમાંથી ટિકિટ માગી હતી. \n\nભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટોની જાહેરાત કરી હતી પરંતુ ચાર મોટા શહેરોમાં ભાજપે હજુ સુધી કોઈપણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી નથી. જેના કારણે ભાજપનો લઘુમતિ પક્ષ પણ નારાજ પણ થયો છે. જોકે ભાજપે જામનગરમાં 3 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. \n\nભરૂચના જિલ્લાના વાગરા તાલુકાના કૉંગ્રેસના નેતા ઇમરાન ભટ્ટી ભાજપમાં જોડાયા. તેઓ વસ્તી ખંડાલી ગામના છે. \n\nતેમણે કહ્યું હતું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણીઓમાં NOTA અને VVPAT સહિત આ બાબતો પ્રથમ વખત\\nસારાંશ: 14મી ગુજરાત વિધાનસભાની રચના માટે ચૂંટણીઓનો કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની ચૂંટણીમાં મહિલાઓની ખાસ ભૂમિકા\n\n9મી ડિસેમ્બર તથા 14મી ડિસેમ્બર એમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. 18મી ડિસેમ્બરે મતગણતરી સાથે ચૂંટણી પરિણામો જાહેર કરાશે. \n\nઆ વિધાનસભા ચૂંટણીમાં કેટલીક એવી બાબતો છે જે પ્રથમ વખત બનશે. \n\nજેમાં VVPATનો ઉપયોગ તથા NOTAના વિકલ્પનો સમાવેશ મુખ્ય બાબતો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n22 જાન્યુઆરી 2018ના રોજ 13મી ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થાય છે. \n\nVVPATનો ઉપયોગ \n\nVVPATની મદદથી મત કોને પડ્યો તેની સ્લીપ મળશે\n\n- ઈવીએમની (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની સાથે વીવીપીએટી (વૉટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણીના પરિણામ અને મોદી પર શું બોલ્યાં પાકિસ્તાની?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ દરમિયાન શરૂઆતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે ટક્કર જોવા મળી. જોકે, બાદમાં ભાજપ આગળ નીકળી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે\n\nગુજરાતના ચૂંટણી ઘમાસાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનના હસ્તક્ષેપની વાત કરી હતી.\n\nબનાસકાંઠાના પાલનપુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદીએ આરોપ લગાવ્યા હતા કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરહદ પારથી મદદ લઈ રહ્યા છે.\n\nમોદીએ સવાલ કર્યો હતો કે આખરે પાકિસ્તાનની સેના અને ઇન્ટેલિજન્સના હોદ્દેદારો ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્ય મંત્રી બનાવવાની વાત કેમ કરી રહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણીના પ્રચાર દરમિયાન થયેલા વિવાદો\\nસારાંશ: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર થંભી ગયો છે. આ વખતનો ચૂંટણી પ્રચાર ગુજરાતની ચૂંટણીમાં અગાઉ ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે કોંગ્રેસ તેના પ્રચારમાં આક્રમક રહ્યો, જ્યારે ભારતીય જનતા પક્ષે (ભાજપે) પણ તેના પ્રચારમાં આક્રમક્તા જાળવી રાખી.\n\nપ્રચાર દરમિયાન થયેલા વિવાદો પર નજર નાખીએ. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ચૂંટણીમાં હારના ડરથી ભાજપે ઉતારી મંત્રીઓની ફોજ?\\nસારાંશ: વિધાનસભા ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે, તેમ-તેમ રાજકીય પક્ષો વધુ જોરથી પ્રચાર કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને જાણીતા સાંસદોને ગુજરાતમાં પ્રચાર માટે ઉતારશે.\n\nગૃહમંત્રી રાજનાથસિંહ, નાણાંમંત્રી અરુણ જેટલી, વાહનવ્યવહારમંત્રી નીતિન ગડકરી, સૅનિટેશન મંત્રી ઉમા ભારતી, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધિયા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ. \n\nઆ યાદી ભાજપના ટોચના નેતાઓની નથી, પરંતુ ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં આવનારા કેન્દ્રીય મંત્રીઓની યાદી છે. \n\nમંત્રીઓના આ સમૂહને ગુજરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત જળસંકટ : અહીં લગ્નતારીખ પંડિત નહીં પાણીનું ટૅન્કર નક્કી કરે છે\\nસારાંશ: લગ્નની તારીખો ગોર નક્કી કરે પણ પાણીનાં ટૅન્કરના આધારે લગ્નની તારીખો નક્કી થાય એવી સ્થિતિ ઉત્તર ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદથી માંડ 40 કિલોમિટર દૂર આવેલા ગામ ભાખરીમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જલોયા ગામનો રબારી પરિવાર\n\nરાજ્યભરમાં જળસંકટ વચ્ચે ભાખરી ગામનું એકમાત્ર તળાવ સુકાઈ ગયું છે. માણસ અને ઢોર બન્નેને પીવા માટે થઈ રહે એટલું પણ પાણી ગામમાં નથી.\n\nતસવીરમાં દેખાતા સૂકાભટ તળાવના કિનારે દાયકાઓથી ઊભેલું આ ઝાડ દુષ્કાળ વખતે ગામમાં લેવાયેલાં લગ્નોનું સાક્ષી છે. \n\nછેલ્લાં ઘણાં વર્ષથી સ્થિતિ એવી છે કે લગનગાળો અને દુષ્કાળ બન્ને અહીં એકસાથે આવે છે.\n\nઅહીં લગ્નપ્રસંગે પાણી માટે ટૅન્કર પર આધાર રાખવો પડે છે.\n\nભાખરી ગામના જોશી પીરાભાઈના કહેવા પ્રમાણે લગ્ન કે કોઈ પ્રસંગ હોય તો 25 કિલોમિટર દૂરથી ગામમાંથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત જળસંકટ : ડૅમ માટે જમીન આપનારા આ ગામમાં હવે પીવા માટે પાણી નથી\\nસારાંશ: \"અમે નદી છોડીને દૂર આવ્યા, લોકો સુખી થાય એથી અમે ડૅમ માટે જમીન આપી પણ અમે પાણીનાં ટીપેટીપાં માટે તરસી રહ્યા છીએ. ન તો ખેતી બચી છે, ન તો લોકોને પીવા માટે પાણી બચ્યું છે.\" આ શબ્દો બોડેલી પાસેના સાગદરા ગામના સરપંચ રહેમતભાઈ રાઠવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લોકોએ સુખી નદી પર ડૅમ બાંધવા માટે જમીન આપી હતી પણ પીવાના પાણી માટે મથામણ કરી રહ્યા છે.\n\nઆ એ જ ગામ છે જ્યાંના લોકોએ સુખી નદી પર ડૅમ બાંધવા માટે જમીન આપી દીધી હતી પણ આજે આ ગામના લોકો પીવાના પાણી માટે મથામણ કરી રહ્યા છે.\n\nમધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેથી નર્મદા ડૅમની મુખ્ય કૅનાલ પસાર થાય છે, એ કૅનાલની અડોઅડ જતો રસ્તો સાગદરા ગામ સુધી લઈ જાય છે.\n\nનર્મદાની આ મુખ્ય કૅનાલથી સાગદરા ગામ માંડ અડધો કિલોમિટર દૂર છે, છતાં ગ્રામજનોના કહેવા પ્રમાણે આ ગામમાં પીવાનું પાણી પહોંચતું નથી.\n\n'વડીલોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત જળસંકટ : ભગતના ગામમાં લોકો પથ્થરની ખાણનું પાણી પીવા મજબૂર\\nસારાંશ: ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અન્ય કેટલાંક રાજ્યો દુષ્કાળનો સામનો કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં હાલ વાયુ વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારમાં થોડા વરસાદ થયો છે, પરંતુ તેનાથી રાજ્યની પાણીની તંગી હળવી થાય તેવા કોઈ અણસાર દેખાતા નથી. \n\nવાવાઝોડાને કારણે ચોમાસું પાછળ ઠેલાય તેવાં પણ એંધાણ મળી રહ્યાં છે. જેના કારણે પાણીની તંગી લંબાશે તેવું પણ અનુમાન છે. \n\nકચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાણીની તંગી છે. કચ્છમાં છેલ્લાં કેટલાંક વર્ષોનો આ સૌથી ભયંકર દુષ્કાળ છે. \n\nસૌરાષ્ટ્રનાં સેંકડો ગામોમાં રાજ્ય સરકાર ટૅન્કરો દ્વારા પીવાનું પાણી પૂરું પાડી રહી હોવાનો દાવો કરે છે. \n\nજોકે, રાજ્યમાં હજી એવાં અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ડાયરીઃ રસ્તાની ચર્ચા 40 સેકંડમાં 'હિંદુ-મુસ્લિમ' પર આવી ગઈ!\\nસારાંશ: અમદાવાદથી નીકળીને અમે જ્યારે ભરૂચની ન્યાય મંદિર હોટેલ પર પહોંચ્યા, ત્યારે કાર પાર્ક કરાવવા માટે સિક્યુરિટી ગાર્ડે સીટી વગાડીને સંકેત આપ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે તો ખૂબ સરસ છે પરંતુ શહેરની અંદર કેવી પરિસ્થિતિ છે?'\n\nલાંબી મૂછો ધરાવતા સિક્યુરિટી ગાર્ડ વિનયસિંહ રાજપૂત સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ રાજસ્થાનથી આવીને અહીં વસ્યા છે.\n\nમેં તેમને પૂછ્યું કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે તો ખૂબ સરસ છે, પરંતુ શહેરની અંદર કેવી પરિસ્થિતિ છે? \n\nતેઓ બોલ્યા કે તમે ભરૂચ રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર જોઈ આવો. દરેક જગ્યાએ રસ્તા પર ખાડાં જોવા મળશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમનો અભિપ્રાય હતો કે નેતાઓને શહેરની અંદરના રસ્તા પણ જોવા જોઇએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત દિવસ: ‘મારા ભાઈએ ગુજરાત બનાવવા ગોળી ખાધી, હવે અમને કોઈ યાદ નથી કરતું’\\nસારાંશ: 1956માં આંધ્રપ્રદેશને ભાષાના આધારે અલગ રાજ્યનો દરજ્જો અપાયો પછી ગુજરાતમાં પણ આંદોલન શરૂ થયું. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થવાની વાત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાગુજરાત ચળવળને નામે ચાલેલા એ આંદોલનમાં હિંદુ, મુસ્લિમ, દલિત, બ્રાહ્મણ એમ ધર્મ, જ્ઞાતિ અને સમાજના સિમાડા છોડીને માત્ર ગુજરાત રાજ્યની માગ માટે 24 યુવાનો શહીદ થયા હતા. \n\nજોકે ગુજરાતી ભાષા અને અસ્મિતા ધરાવતું ગુજરાત રાજ્ય મેળવવા માટે ગોળી ખાઈને જીવન ખોનારા એ યુવાનોના નામ પણ ભાગ્યે જ કોઈને આજે ખબર હશે. \n\nઆમચી મુંબઈ અને મોરી ગુજરાતના નામે મુંબઈમાં હિંસા થઈ, તો સામે ગુજરાતના યુવાનો પણ રસ્તા પર આવી ગયા હતા. 1956માં આ આંદોલને જોર પકડવાનું શરૂ કર્યું.\n\nગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા ત્યારનો દુર્લભ વીડિયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પર તોળાતા જળસંકટનું આ છે કારણ\\nસારાંશ: ચોમાસુ અડધું વીતી ગયું છે, ત્યારે સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ફરી એકવાર ગંભીર જળસંકટ ઊભું થાય તેમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nરાજ્યના 44 તાલુકાઓમાં 125 એમએમ કરતાંય ઓછો વરસાદ થયો છે. સમગ્ર રાજ્યની સરેરાશ જોઈએ તો ઍવરેજ કરતાં 20% ઓછો વરસાદ થયો છે.\n\nપણ સમગ્ર રાજ્યની સરેરાશ કરતાંય સ્થાનિક સ્તરે સ્થિતિ વધારે ગંભીર છે. \n\nકેટલાક જિલ્લાઓમાં બહુ ઓછો વરસાદ થયો છે અને વરસાદની ખાધ બહુ મોટી થઈ છે. \n\nહવામાન વિભાગના 8 ઑગસ્ટ, 2018 સુધીના આંકડા જોઈએ તો સ્થિતિની ગંભીરતા સમજાઈ જશે.\n\nરાજ્યમાં વરસાદની ખાધ\n\nપ્રતીકાત્મક તસવીર\n\nકચ્છ - કુલ વરસાદ 49.5 એમએમ (ખાધ -78%); પાટણ કુલ વરસાદ 126.8 એમએમ (ખાધ -59%); ગાંધીનગર - 127.6 mm"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પરથી 'મહા' વાવાઝોડાનો ખતરો ટળ્યો, વરસાદની આગાહી\\nસારાંશ: ગુજરાત પર હવે 'મહા' વાવાઝોડાનો ખતરો લગભગ ટળી ગયો છે. વાવાઝોડું જેમ-જેમ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધશે તેમ-તેમ તે નબળું પડી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'મહા' વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે પહોંચશે ત્યાં સુધીમાં 'ડીપ ડિપ્રેશન'માં ફેરવાઈ જશે એટલે કે તે વાવાઝોડાની સ્થિતિ રહેશે નહીં. \n\nબુધવારે સાંજથી જ અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને બંદરો પર ઍલર્ટ જાહેર કરવામાં આવી હતી.\n\nગુજરાતના હવામાન વિભાગના અધિકારી જયંતા સરકારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, \"આજે સવારે કરેલા નિરીક્ષણ પ્રમાણે વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમિટર દૂર છે અને વેરાવળથી 440 કિલોમિટર દૂર છે.\"\n\nજયંતા સરકારે કહ્યું, \"તે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અને ધીમે-"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી 2020 : ભાજપ હારેલા ઉમેદવારો પર દાવ કેમ ખેલી રહ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે અને પાર્ટીઓએ તમામ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં અગાઉ થયેલી રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં અને તેમની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી થઈ રહી છે.\n\nભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે.\n\nઅબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા - આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.\n\nઆ ચૂંટણીમાં એ પણ જોવા મળી રહ્યું છે કે જે ગત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને બાદમાં રાજ્યસભાની ચૂંટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોર ચૂંટણીજંગમાં કેમ હાર્યા, આ કારણો છે જવાબદાર\\nસારાંશ: પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે ઠાકોરસેનાના અગ્રણી અને દારૂબંધીના આંદોલનકારી તરીકે ઓળખાતા અલ્પેશ ઠાકોર વર્ષ 2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તેઓ જુલાઈ, 2019માં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા.\n\nહવે જ્યારે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામોમાં અલ્પેશ ઠાકોરની હાર થઈ છે ત્યારે અલ્પેશ ઠાકોર કોણ છે, કેમ તેઓ ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેમજ કૉંગ્રસના ઉમેદવાર તરીકે રાધનપુર બેઠક પરથી જીતેલા અલ્પેશ ઠાકોરને હાલ યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામોમાં કેમ પછડાટ મળ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોર લડે છે એ રાધનપુરમાં ગત ચૂંટણી કરતાં મતદાન ઘટ્યું\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી છે. જેમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલ્પેશ ઠાકોર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે રાધનપુરમાં બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે મતદાન ઘટ્યું છે.\n\n2017ની વિધાનસભાની ચૂંટણી વખતે રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું, જોકે આ વખતે મતદાનની ટકાવારી ઘટીને 62.95 ટકા થઈ છે.\n\nઆ છ બેઠકોમાંથી રાધનપુર અને બાયડની પેટાચૂંટણીની રાજ્યામાં ચર્ચા થઈ રહી છે. રાધનપુર પર અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. આ બંને પહેલાં કૉંગ્રેસમાં હતા.\n\nવર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ બંને ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્ય તરીકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી : કૉંગ્રેસના ઉમેદવારો જાહેર, મહાનગરપાલિકાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ\\nસારાંશ: ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ બાદ કૉંગ્રેસે પાંચ બેઠક માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાજપ દ્વારા આઠ પૈકી સાત બેઠકો માટે ઉમેદવારોનાં નામોની જાહેરાત કરાઈ હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅબડાસા વિધાનસભા બેઠક પરથી ડૉ. શાંતિલાલ સંઘાણી, મોરબીથી જયંતિલાલ પટેલ, ધારી બેઠક પરથી સુરેશ કોટડિયા, ગઢડા બેઠક પરથી મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજાનાં નામોની જાહેરાત કરવામાં આવી છે.\n\nસોમવારે કૉંગ્રેસના નેતા મુકુલ વાસનિક દ્વારા નામોની યાદી જાહેર કરાઈ હતી.\n\nસ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ત્રણ મહિના માટે મોકૂફ\n\nઆ સાથે જ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી : જો પાર્ટી કહેશે તો રાધનપુર જઈ અલ્પેશ ઠાકોર સામે પ્રચાર કરીશ - હાર્દિક પટેલ\\nસારાંશ: આજે અમિત શાહ ગુજરાતમાં છે અને નવરાત્રીની સાથે ચૂંટણીનો માહોલ જામવાની શરૂઆત થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની પેટાચૂંટણી જાહેર થયા પછી કૉંગ્રેસ અને ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.\n\n2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યો હતો અને પહેલી વાર ભાજપ સામે પડકારની સ્થિતિ જોવા મળી હતી.\n\nએ સમયે લોકોનો આંદોલનનો ચહેરો બનેલા જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ તેમની અસરને લઈને ચર્ચામાં રહ્યા હતા.\n\nપછી સમય બદલાયો અને વિધાનસભામાં કૉંગ્રેસે ભાજપને જે લડત આપી હતી તે 2019ની લોકસભાની ચૂંટણીમાં દેખાઈ નહોતી.\n\nલોકસભામાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો જીતી લીધી હતી અને કૉંગ્રેસને અમુક બેઠકો પર હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી : પક્ષપલટાની રાજનીતિમાં ફરી અલ્પેશ ઠાકોર જેવું થશે કે ભાજપ બાજી મારશે?\\nસારાંશ: ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપે આઠમાંથી સાત બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો કૉંગ્રેસે પણ પાંચ ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ તરફથી અબડાસામાંથી શાંતિલાલ મેઘજીભાઈ સંઘાણી, મોરબીમાં જયંતીલાલ જયરાજભાઈ પટેલ, ધારીમાંથી સુરેશ કોટડિયા, ગઢડામાંથી મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક પરથી કિરીટસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.\n\nઆગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપવાને લીધે ખાલી પડેલી આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.\n\nચૂંટણી અગાઉ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે.\n\nલીમડી બેઠક પરથી કૉંગ્રેસમાંથી સોમા પટેલે રાજીનામું આપ્યું હતું. તેમણે ગમે તે પક્ષમાંથી અને એટલે સુધી કે અપક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી : હાર્દિક અને સી.આર. પાટીલના જંગમાં કોણ બાજી મારશે?\\nસારાંશ: કોરોનાના સમયમાં ગુજરાતમાં પહેલી વાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે.\n\nજૂન 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, જે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.\n\nઆ ચૂંટણીને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પરીક્ષા સમાન પણ માનવામાં આવે છે.\n\nએનું કારણ એવું છે કે સી. આર. પાટીલ ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા અને હાર્દિક પટેલના કૉંગ્રેસના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી : હાર્દિક પટેલ અને 'પાટીદાર ફેક્ટર' કેટલી અસર કરી શકશે?\\nસારાંશ: ગુજરાતમાં યોજાનારી આઠ વિધાનસભાની પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે અને રાજકીય પક્ષોએ પ્રચારપ્રસાર શરૂ કરી દીધો છે, નેતાઓ પોતપોતાની જીતના દાવા પણ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી વિજય રૂપાણી\n\nગુજરાતમાં પહેલી વાર હાર્દિક પટેલના કૉંગ્રેસમાં આવ્યા પછી ચૂંટણી યોજાઈ રહી છે. વળી, કૉંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષનું પદ પણ આપ્યું છે. \n\nહાર્દિક પટેલ જોશભેર પેટાચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે. એમણે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની બેઠકો પર સભાઓ કરી છે.\n\nભાજપ તરફથી સી આર પાટીલ ઉપરાંત, મુખ્ય મત્રી વિજય રૂપાણી, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની સહિતના નેતાઓ ગુજરાતમાં અલગ અલગ બેઠકો પર પ્રચાર કરી રહ્યાં છે.\n\nએટલે રાજકીય નિષ્ણાતો સહિત સામાન્ય લોકોની પણ હાર્દિક પટેલ અને પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી પરિણામ : અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાને પક્ષપલટો ભારે પડ્યો?\\nસારાંશ: ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ અંગે અહીં દિવસભર પળેપળની માહિતી મેળવો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n19:55 શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું \n\nગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને અલ્પેશ ઠાકોરને નિશાને લીધા છે. \n\nતેમણે ટ્વીટ કરતાં લખ્યું કે કૉંગ્રેસ ગુજરાતમાં ત્રણ બેઠકો જીતી છે. જ્યારે પક્ષપલટુ અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારી ગયા છે.\n\nઆ પહેલાં શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મળ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n19:00અમિત શાહ દિલ્હીના ભાજપ કાર્યાલયે પહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી પરિણામ : ભાજપનો આઠેય બેઠક પર વિજય, કૉંગ્રેસનો ધબડકો\\nસારાંશ: ગુજરાતમાં ત્રીજી નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને તમામ આઠ બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે સવારે આઠ વાગ્યે હાથ ધરાયેલી મતગણતરીનાં પ્રારંભિક વલણોમાં મોરબીની બેઠકમાં કૉંગ્રેસને લીડ મળી હતી. જોકે, બાદમાં ભાજપ અહીં આગળ થઈ ગયો હતો અને આખરે ભાજપે આ બેઠક જીતી લીધી હતી. \n\nકચ્છના અબડાસામાં અપક્ષ ઉમેદવાર હનિફ જાકબ એક તબક્કે કૉંગ્રેસ કરતાં પણ આગળ નીકળીને બીજા ક્રમે પહોંચી ગયા હતા. જોકે, આ બેઠક પર ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કૉંગ્રેસના ડૉ. શાંતિલાલ સેંઘાણીનો પરાજય આપ્યો હતો. \n\nઆઠેય બેઠકો પર મળેલા વિજયને રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ '2022ની ચૂંટણીનું ટ્રેલર' ગણાવ્યો હતો.\n\nતો કૉંગ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી: દરેક ચૂંટણીમાં ચર્ચાતો બેરોજગારીનો મુદ્દો ઉકેલાતો કેમ નથી?\\nસારાંશ: ગુજરાતમાં ચૂંટણીઓ હોય કે ભારતના અન્ય રાજ્યમાં ચૂંટણીઓ હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, બેરોજગારીનો મુદ્દો હંમેશાં ચર્ચામાં રહેતો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ મુદ્દે શાસક અને વિપક્ષ આમનેસામને જ રહેતા હોય છે. ઘણી વખત મીડિયામાં પણ બેરોજગારીના દર અથવા આંકડાઓ જાહેર થાય ત્યારે હૅડલાઇન્સ બને છે.\n\nજોકે તેમ છતાં આ મુદ્દાનો નિવેડો નથી આવતો. આવું કેમ છે?\n\nસૌપ્રથમ તો રાજ્યમાં બેરોજગારી વિશે વાત કરીએ તો નિષ્ણાતોના મતે નોટબંધી, જીએસટીના અવ્યવસ્થિત અમલીકરણ ઉપરાંત કોરોના વાઇરસની મહામારીથી સર્જાયેલી આર્થિક સમસ્યાઓને પગલે વેપાર-ધંધા, કંપનીઓને માઠી અસર થઈ છે.\n\nસેન્ટર ફૉર મૉનિટરિંગ ધ ઇન્ડિયન ઇકૉનૉમી (પ્રાઇવેટ એજન્સી)ના ડેટા અનુસાર ભારતમાં લૉકડાઉન દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી: ભાજપ માટે લીમડીનો ઉમેદવાર નક્કી કરવો આસાન કેમ નથી?\\nસારાંશ: ગુજરાતમાં પેટાચૂંટણીને લઈને ભાજપ, કૉંગ્રેસ અને અન્ય પક્ષોએ પોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે એક લીમડી સિવાય સાત બેઠક પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં અને બાદમાં ખાલી પડેલી આઠ સીટો પર ચૂંટણી યોજાઈ રહી છે.\n\nત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.\n\nઅબડાસા, લીબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકની પેટાચૂંટણીઓ યોજાવાની છે.\n\nઆ ખાલી સીટોમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠકનો પણ સમાવેશ થાય છે.\n\nસુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ભાજપ અને કૉંગ્રેસ બંને માટે અગત્યની માનવામાં આવે છે.\n\nઆ બેઠક પરથી અગાઉ કૉંગ્રેસના સોમા પટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી: ભાજપે જાહેર કર્યા સાત બેઠક પર ઉમેદવારો, લીમડી બેઠક પર હજી સસ્પેન્સ બરકરાર\\nસારાંશ: ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપે હાલ સાત ઉમેદવારની જાહેરાત કરી છે. લીમડી બેઠક પરથી કોણ ઉમેદવાર એ અંગે હજી સસ્પેન્સ બરકરાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં આઠ બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. ઉમેદવારોની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહ જાડેજાની ટિકિટ આપવામાં આવી છે અને મોરબી બેઠક પર બૃજેશ મેરજાની પસંદગી કરવામાં આવી છે.\n\nધારી બેઠકમાં પક્ષે જે. બી. કાકડીયા પર પસંદગી ઉતારી છે, જ્યારે ગઢડા બેઠકની પેટાચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે.\n\nકરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ જાહેર કરવામાં આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી: સી. આર. પાટીલ માટે ડાંગ, કપરાડાની આદિવાસી બેઠકોનો ત્રિપાંખિયો જંગ કેમ મહત્ત્વનો?\\nસારાંશ: 3 નવેમ્બરના રોજ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાનાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાંગ વિધાનસભા બેઠક અને વલસાડ જિલ્લાની કપરાડા (અનુસૂચિત જનજાતિ) બેઠકની પેટાચૂંટણી આ વખતે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ માટે મહત્ત્વપૂર્ણ છે.\n\nભાજપે ડાંગ બેઠક માટે વિજય પટેલની અને કપરાડા માટે જિતુ ચૌધરીની પસંદગી કરી છે. કૉંગ્રેસે હજી ઉમેદવાર જાહેર કર્યા નથી. જો ભાજપ બંને બેઠકો જીતી જાય તો દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસ પાસે માત્ર વ્યારા, નિઝર અને માંડવી બેઠકો રહી જશે.\n\nભાજપ જો બન્ને બેઠક જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાની તક મળશે, જ્યારે કૉંગ્રેસનું માળખું નબળું પડશે.\n\nડાંગ વિધાનસભા બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પેટાચૂંટણી: હાર્દિક પટેલ માટે અમરેલી જિલ્લાની આ બેઠક મહત્ત્વની કેમ?\\nસારાંશ: ગુજરાતમાં યોજાનારી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં અમરેલી જિલ્લાની ધારી બેઠકનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધારીના કૉંગ્રેસના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.\n\nહવે ભાજપે કૉંગ્રેસના એક સમયના ધારાસભ્ય કાકડિયાને ટિકિટ આપી છે. તો સામે પક્ષે કૉંગ્રેસ સુરેશ કોટડિયાને મેદાનમાં ઉતાર્યા છે.\n\nધારી બેઠક એ પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે અને પાટીદારો અહીં નિર્ણાયક સાબિત થાય છે.\n\nઅગાઉ થયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલનની મોટી અસર હતી.\n\nએ સમયે સત્તાધારી ભાજપ સામે રોષ જોવા મળતો હતો. જોકે નિષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પોતાની આગવી વણાટકળા ‘મશરૂ’ને આવનારાં વર્ષોમાં ગુમાવી બેસશે?\\nસારાંશ: ગુજરાતના પાટણ જિલ્લો જેટલો પ્રખ્યાત પટોળાં માટે છે તેટલી જ નામના તેને ત્યાંના મશરૂ કાપડને કારણે પણ તેને મળી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મશરૂ એક ખાસ પ્રકારનું કાપડ છે જેમાં રેશમ અને સૂતર બેઉનો સમાવેશ થાય છે. \n\nજોકે, દુર્ભાગ્યે ‘પાટણનાં પટોળાં’ની જેમ જ ‘મશરૂ’નું કાપડ બનાવવાનો ઉદ્યોગ પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે.\n\nનવી પેઢીને મશરૂનું કાપડ બનાવવાના ઉદ્યોગમાં ખાસ રસ નથી. \n\nજુઓ, ગુજરાતની પ્રખ્યાત મશરૂકળાના વિસરાઈ રહેલા વારસા વિશે ગુજરાતીની આ ખાસ રજૂઆત.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પોલીસ કસ્ટોડિયલ ડેથ મામલે દેશમાં ટોચ પર કેમ?\\nસારાંશ: ગત એક વર્ષ દરમિયાન દેશભરમાં 86 લોકોનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં છે, જેમાં સૌથી વધુ 15 મૃત્યુ ગુજરાતમાં નોંધાયા છે. લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપેલા જવાબમાં આ વિગતો બહાર આવી છે. જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મૃત્યુની બાબતમાં ઉત્તર પ્રદેશ 395 મૃત્યુ સાથે ટોચ ઉપર રહ્યું હતું, જ્યારે ગુજરાતમાં 78 જ્યુડિશિયલ કસ્ટડી મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ કસ્ટડીમાં મૃત્યુની બાબતમાં ગુજરાત પોલીસ છેલ્લાં ચાર વર્ષથી 'ટૉપ થ્રી'માં છે.\n\nમાનવઅધિકાર કાર્યકરોઓનું માનવું છે કે ભૂલ કરનાર પોલીસ અધિકારીઓને 'રાજકીય સંરક્ષણ' મળેલું હોય છે એટલે તેમની સામે નક્કર કાર્યવાહી નથી થતી; સામાન્યતઃ આ આરોપોને નકારવામાં આવે છે.\n\nપોલીસનું કહેવું છે કે ઘણીવખત આરોપીઓને અનેક બીમારીઓ હોય છે ને તેઓ ખુદને હાનિ પણ પહોંચાડતા હોય છે.\n\nગુજરાત પોલીસ 'અવ્વલ'\n\nમંગળવારે બીજુ જનતા દળના સંસદસભ્ય પિનાકી મિશ્રાએ વર્ષ 2020થી દેશનાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કસ્ટૉડિયલ ડૅથનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પોલીસ જેલના કેદીઓને કોરોના વાઇરસથી કઈ રીતે બચાવશે?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણના વધી રહેલા કેસો વચ્ચે ગુજરાતભરની જેલોમાં કેદીઓને કોરોના નો ચેપ ન લાગી જાય તે માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સબજેલથી માંડીને અમદાવાદ સાબરમતી જેવી મોટી જેલમાં પણ કેદીઓની સંખ્યમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને જે રહી ગયા છે, તેમને સોશિયલ ડિસ્ટન્સિંગના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.\n\nદરેક બૅરેકમાં કેદીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવી રહ્યો છે. \n\nગુજરાત સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે રાજ્યમાં 1,200 કેદીઓને બે મહીનાના પેરોલ પર મુક્ત કરવામાં આવશે.\n\nરાજ્યની દરેક જેલમાંથી કેદીઓની ગીચતા ઘટાડવા માટે આ કેદીઓને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા.\n\nCoronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર આવા નિયંત્રણો કેમ?\\nસારાંશ: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસકર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા માટેની આચારસંહિતા જારી કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nપોલીસવિભાગ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં પોલીસકર્મીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અનેક બાબતો જણાવવામાં આવી છે. \n\nસાથે જ જો ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોઈ પણ કર્મચારી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે આ આચારસંહિતામાં મુકાયેલાં નિયંત્રણોની અવગણના કરશે તો તેની પર કાયદેસર અને ખાતાકીય કાર્યવાહીની પણ જોગવાઈ કરાઈ છે.\n\nનોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત પોલીસના કર્મચારીઓના ગ્રેડ-પેમાં વધારા માટે સોશિયલ મીડિયા પર કૅમ્પેન શરૂ કરાયું હતું. \n\nઆ ઘટના બાદ રાજ્ય પોલીસવિભાગ દ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ફેક ઍન્કાઉન્ટર્સ : તપાસ અહેવાલમાં ટોચના એક પણ નેતા કે અધિકારી દોષિત નહીં\\nસારાંશ: આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ માટે રાહતના સમાચાર છે. વર્ષ 2002-2006 દરમિયાન ગુજરાતમાં થયેલાં 17 ઍન્કાઉન્ટર મામલેની તપાસમાં એક પણ ઉચ્ચ અધિકારી કે નેતા સામે કોઈ પુરાવા ન મળ્યા હોવાનું તારણ આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિવૃત્ત ન્યાયાધીશ હરજીત સિંઘ બેદીની સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં રાજ્યના કોઈ પણ વરિષ્ઠ નેતા કે સરકારી અધિકારી અથવા એ સમયના કોઈ પણ સંબંધિત વ્યક્તિ તેમાં દોષિત ઠરી નથી.\n\nજોકે, સમિતિનું કહેવું છે કે ત્રણ કેસમાં ગેરરીતિ રહી છે અને આ કેસ સાથે સંકળાયેલા નીચલા દરજ્જાના પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.\n\nસમિતિએ એવી પણ ભલામણ કરી છે કે આ ત્રણ કેસમાં માર્યા ગયેલી ત્રણ વ્યક્તિના પરિવારને વળતર પણ આપવામાં આવે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે વર્ષ 2002-2006ના સમયગાળા વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત બજેટ 2019 : 'નળ દ્વારા જળ' માટે ત્રણ વર્ષમાં રૂ. 20 હજાર કરોડ ખર્ચાશે\\nસારાંશ: આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને નાણા મંત્રી નીતિન પટેલ ગુજરાતનું 2019-20નું બજેટ રજૂ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારો સાથે વાત કરતા આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર જનતાની સમસ્યાને ધ્યાને લેશે અને તેને દૂર કરવા માટેની જોગવાઈઓ બજેટમાં કરશે. \n\nસાથે જ ધાનાણીએ 'સકારાત્મક વિપક્ષ'ની ભૂમિકા ભજવવાની વાત કહી હતી. \n\nઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને લક્ષમાં લઈને ગુજરાત સરકારે ગત ફેબ્રુઆરી માસમાં રૂ. 1.92 લાખ કરોડનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. \n\n2019-20ના બજેટની મુખ્ય જોગવાઈઓ\n\nગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર બે લાખ કરોડથી વધારે મોટું બજેટ. \n\n2022 સુધીમાં દરેક ઘર સુધી 'નળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત બજેટ 2021-22 : નાણાં મંત્રી નીતિન પટેલ બજેટમાં જાહેર કરી એ મેટ્રોલાઇટ અને મેટ્રોનિયો શું છે?\\nસારાંશ: બુધવારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા નાણાં મંત્રી નીતિન પટેલે રૂ. બે લાખ 27 હજાર 29 કરોડનું અત્યારસુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજેમાં તેમણે અમદાવાદ-ગાંધીનગર અને સુરતના મેટ્રોકામો માટે રૂ. 568 કરોડની ફાળવણી કરી હતી.\n\nઆ સાથે વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રોલાઇટ કે મેટ્રોનિયો જેવી સુવિધા માટે જોગવાઈ કરી હતી, જે ધ્યાનાકાર્ષક રહી હતી.\n\nમેટ્રોલાઇટ તથા મેટ્રોનિયોએ શહેરીવિસ્તારમાં સસ્તી અને સુવિધાયુક્ત પરિવહનસેવા માટેના નવા માધ્યમ છે.\n\nઆ અમલી જાહેરાતને પગલે જૂનાગઢ મહાનગરપાલિકાને બાદ કરતા તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશન એક યા બીજી મેટ્રો સુવિધાથી સજ્જ થશે.\n\nઆ પહેલાં કેન્દ્રીય નાણાં મત્રી નિર્મલા સીતારમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત બજેટ : ગુજરાત સરકાર સતત દેવું કેમ વધારી રહી છે?\\nસારાંશ: ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે બુધવારે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું, જેમાં રાજ્યની પ્રજા પર કોઈ નવા કરવેરા લાદવામાં નથી આવ્યા, પરંતુ ગુજરાતના ઋણના આંકડા ચોંકાવનારા છે. રાજકોષીય વર્ષ 2020-21માં ગુજરાત લગભગ 50,501 કરોડ રૂપિયાનું વધારાનું દેવું કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ\n\nકોરોનાના વર્ષ દરમિયાન ગુજરાત સરકારની જીએસટીની આવક રૂપિયા 25,000 કરોડ ઘટી હતી. જીએસટીની આવક ઘટવા માટે મુખ્યત્વે લૉકડાઉનને જવાબદાર ગણવામાં આવે છે, જે દરમિયાન મોટા ભાગના વેપાર-ધંધા બંધ હતા.\n\nગુજરાતમાં પ્રથમ ક્વાર્ટર દરમિયાન જીએસટી વસુલાતમાં 40 ટકા અને બીજા ક્વાર્ટરમાં 15 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ લૉકડાઉન સમાપ્ત થયા પછી ઑક્ટોબર-ડિસેમ્બરમાં ઉદ્યોગો ધમધમવા લાગ્યા હતા અને જીએસટીની વસુલાત પાંચ ટકા વધી હતી. \n\nજાન્યુઆરી 2021માં જીએસટીની વસુલાત વધીને રૂપિયા 3413 કરોડ સુધી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત બાળમૃત્યુના પ્રમાણમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાં રાજ્યોમાં કેમ?\\nસારાંશ: 'સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ' દ્વારા જાહેર એક રિપોર્ટના ડેટા અનુસાર એક વર્ષ સુધીનાં બાળકોમાં ચોક્ક્સ ઉંમર આધારિત મૃત્યુદર એટલે કે 'ઍજ સ્પેસિફિક ડેથ રેટ' (ASDR) બાબતે ગુજરાત સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યો પૈકી પાંચમા ક્રમનું રાજ્ય હોવાની વાત સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ માપદંડને ધ્યાને રાખીને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્યોની યાદીમાં પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ છે. જ્યારે ઉત્તર પ્રદેશ બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ગુજરાતનાં નામ આવે છે. \n\nનોંધનીય છે કે સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા રજૂ કરાયેલ આંકડાકીય રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં ગુજરાતમાં શૂન્યથી એક વર્ષ સુધીનાં કુલ બાળકોનાં વયજૂથનો ASDR 41.3 હતો. આ સમયગાળા દરમિયાન 0-1 વયજૂથની બાળકીઓ માટેનો ASDR 38.5 હતો, જ્યારે આ જ વયજૂથનાં બાળકોનો ASDR 43.8 હતો. \n\nનોંધનીય છે કે ગુજરાત 0-1 વયજૂથના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત બૃહદમુંબઈમાંથી અલગ રાજ્ય કઈ રીતે થયું?\\nસારાંશ: પહેલી મે, 1960. ગુજરાતનો સ્થાપનાદિવસ. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમહાગુજરાત આંદોલન આઝાદી પછીનું ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું.\n\n1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતાં ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે.\n\nગુજરાત જ્યારે અલગ થયું ત્યારે કેવો માહોલ સર્જાયો હતો? જુઓ, વીડિયોમાં.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 2\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત બોર્ડની ધોરણ 10 -12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો તારીખો\\nસારાંશ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ તથા 12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબોર્ડની અખબારી યાદી પ્રમાણે ધોરણ-10 તથા 12ની પરીક્ષા 10 મે 2021થી 25 મે 2021 દરમિયાન યોજાશે. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30%નો કાપ મૂકવામાં આવ્યો હતો. જેથી આગામી પરીક્ષા 70% અભ્યાસક્રમ સાથે પરીક્ષા લેવામાં આવશે. \n\nપરીક્ષાનો કાર્યક્રમ\n\nSSC ધોરણ-10\n\n10 મે - સોમવાર - પ્રથમ ભાષા\n\n12 મે - બુધવાર - વિજ્ઞાન\n\n15 મે - શનિવાર - ગણિત\n\n17 મે - સોમવાર - સામાજિક વિજ્ઞાન\n\n18 મે - મંગળવાર - ગુજરાતી (દ્વિતીય ભાષા)\n\n19 મે - બુધવાર - અંગ્રેજી (દ્વિતીય ભાષા)\n\n20 મે -"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત ભાજપનો 'એન્ટી ઇન્કમ્બન્સી' પણ ન નડે એવો અભેદ્ય કિલ્લો કેવી રીતે બન્યું છે?\\nસારાંશ: રવિવારે ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના ભાગરૂપે યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ છ મહાનગરપાલિકામાં ભાજપ નિશ્ચિત વિજય તરફ છે. કૉંગ્રેસનો કારમો પરાજય થયો છે તો આમ આદમી પાર્ટીનો સુરતમા ઉદય થયો છે. નોંધનીય છે કે રવિવારે યોજાયેલ ચૂંટણીની મતગણતરી માટેની પ્રક્રિયા મંગળવારે હાથ ધરાઈ હતી. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપે વિજયી પ્રદર્શન કર્યું છે. જ્યારે તમામ મહાનગરપાલિકાઓમાં કૉંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય ગુજરાતની સ્થાનિકસ્વરાજની આ ચૂંટણી જે બે પક્ષોના આગમનને લીધે રસપ્રદ બની હોવાનું કહેવાતું હતું, તેવી આમ આદમી પાર્ટીને પણ સુરતમાં અમુક વોર્ડમાં અને AIMIMને અમદાવાદમાં જમાલપુર વૉર્ડમાં જીત મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. \n\nરાજ્ય ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર સાંજના 8.00 વાગ્યા સુધી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી ભાજપને 151, કૉંગ્રેસને 16 જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને સાત બેઠક મળી છે. સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો પૈકી ભાજપને 93, કૉંગ્રેસને શૂન્ય જ્યારે આમ આદમી પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત માટેના બીજેપીના સંકલ્પ પત્રમાં શું છે ખાસ?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના આગલા દિવસે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ સંકલ્પ પત્ર બહાર પાડ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજેપીના સંકલ્પ પત્રનું મુખપૃષ્ઠ\n\nબીજેપીએ ચૂંટણી ઢંઢેરો બહાર ન પાડ્યો હોવાથી પાટીદાર નેતા હાર્દિક પટેલે શુક્રવારે બીજેપીને ટોણો માર્યો હતો. \n\nહાર્દિક પટેલે એવું ટ્વીટ કર્યું હતું કે ''સીડી બનાવવાના ચક્કરમાં બીજેપી ચૂંટણી ઢંઢેરો બનાવવાનુ ભૂલી ગઈ. કાલે મતદાન છે. \n\nગુજરાતમાં વિકાસની સાથે ચૂંટણી ઢંઢેરો પણ ગાયબ થઈ ગયો છે. સાહેબ, તમને કોઈ કંઈ નહીં કહે. તમે મહેરબાની કરીને ચૂંટણી ઢંઢેરામાં તમારી શૈલીમાં કંઈક ફેંકી દો.''\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહાર્દિક પટેલના આ ટ્વીટના કેટલાક કલાકો પછી જ કેન્દ્રીય નાણાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત યુનિવર્સિટીએ મુસ્લિમ વિદ્યાર્થિનીને નાગરિકતા સાબિત કરવા કેમ કહ્યું? શું છે મામલો?\\nસારાંશ: “હું પાછલાં આઠ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થિની છું. તેમની પાસે મારી ઓળખના તમામ પુરાવાઓ હશે જ. તેમ છતાં જ્યારે મેં માહિતીના અધિકાર અંતર્ગત અરજી કરી ત્યારે મને માહિતી આપવાને સ્થાને યુનિવર્સિટીએ મારી પાસેથી મારી નાગરિકતા સાબિત કરવા માટેના પુરાવા માગવામાં આવ્યા. જ્યારે મારે તો માત્ર મારા સીધા પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ મેળવવો હતો.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"RTI ઍક્ટ, 2005\n\n“મારી પાસેથી હું ભારતની નાગરિક છું કે કેમ? એ સાબિત કરવા માટે પુરાવા માગવામાં આવ્યા જ્યારે માહિતીના અધિકારના કાયદામાં આવી કોઈ પણ જોગવાઈ નથી. મારે તો માત્ર મારા આંતરિક પરીક્ષાના ગુણ અને મારી ઉત્તરવહીની ફોટોકૉપી જોઈતી હતી. તેના સ્થાને મને આવો જવાબ મળ્યો છે. આ વાતથી હું દુ:ખી છું. યુનિવર્સિટીનો આ જવાબ બિલકુલ અનઅપેક્ષિત હતો.”\n\nઆ કહેવું છે યુવાન વકીલ તનાઝ નાગોરીનું. તનાઝે માહિતી અધિકારના કાયદા અંતર્ગત કરેલી અરજીના જવાબમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમની નાગરિકતા પુરવાર કરવાનું જણાવાતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત રાજ્યસભા : એક-એક બેઠક માટે જંગથી લઈને ભાજપની બિનહરીફ જીત સુધી\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતીને બિનહરીફ સાંસદ જાહેર કરાયા હોવાની જાહેરાત કરી દીધી છે. એક તરફ જ્યારે 2017માં રાજ્યસભાની બે સીટો માટે લોકોએ ગુજરાતની રાજનીતિમાં પહેલાં ક્યારેય ન જોયું હોય તેવું ઘમસાણ જોયું હતું, ત્યાં બીજી બાજુ હાલમાં બે નામો બિનહરીફ જાહેર થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું ગઈ સાલ મૃત્યુ થઈ ગયા બાદ રાજ્યની ઉપલા ગૃહની બે સીટો ખાલી થઈ હતી અને ચૂંટણીપંચે આ બન્ને સીટો પર ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. \n\nઆ બન્ને સીટો પર કૉંગ્રેસના કોઈ નેતાએ પોતાની ઉમેદવારી ન ભરતા હવે આ બન્ને સીટો ભાજપના ખાતામાં જતી રહી છે. નોંધનીય છે કે અહેમદ પટેલ કૉંગ્રેસ તરફથી સાંસદ હતા તો અભય ભારદ્વાજ ભાજપના સાંસદ હતા. \n\n'કૉંગ્રેસ માઇનોરિટીમાં હોવાના કારણે આ વખત ઉમેદવારી નથી નોંધાવી'\n\nભાજપના ઉમેદવાર રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિનો બિનહરીફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપે કઈ રીતે કૉંગ્રેસની 'ગણતરી' બગાડી?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ગયાં છે, જે મુજબ ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા થયા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે અને ભરતસિંહ સોલંકી પરાજિત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની જાહેરાત કરી, ત્યારથી એવું માનવામાં આવતું હતું કે ત્રીજા ઉમેદવારને જિતાડવા માટે ભાજપ શક્ય તમામ પ્રયાસ કરશે. \n\nચૂંટણી પૂર્વે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં હતાં, જેનાં કારણે પાર્ટીનું સંખ્યબાળ ઘટી ગયું હતું. પાર્ટીને ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એન.સી.પી. તથા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પૂર્ણ ટેકાની આશા હતી, પરંતુ તે કેટલાક અંશે ઠગારી નીવડી હતી. \n\n2017ની રાજ્યસભા ચૂંટણી સમયે કૉંગ્રેસના નેતા અહમદ પટેલ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત રાજ્યસભા ચૂંટણી મામલે દખલ દેવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર પેટાચૂંટણી અલગ-અલગ યોજવા મામલે દખલ દેવાનો ઇન્કાર કર્યો છે અને આ અંગે ચૂંટણીપંચને રજૂઆત કરવા કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના પ્રતિનિધિ સુચિત્રા મોહન્તી જણાવે છે કે જસ્ટિસ સંજીવ ખન્ના તથા બી. આર. ગવઈએ સુનાવણી કરી હતી. \n\nબેન્ચએ નોંધ્યું હતું કે દેશના ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડી દીધું છે, એટલે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. \n\nબંધારણના અનુચ્છેદ 39-બ મુજબ આ તબક્કે દખલ ન દઈ શકે અને ચૂંટણી પરિણામ આવ્યા બાદ હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. \n\nઆ મામલે ગુજરાત કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. \n\nમોદી સરકારના વિદેશ પ્રધાન એસ. જયશંકર તથા જુગલજી ઠાકોર મંગળવારે છેલ્લા દિવસે ભાજપના ઉમેદવાર તરીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત રોજગારીમાં નંબર-1નો વિજય રૂપાણીનો દાવો, તો આટલા બેરોજગારો કેમ?\\nસારાંશ: 'ગુજરાત છેલ્લા એક દાયકાથી રોજગારીનું સર્જન કરવામાં નંબર વન છે.' આ શબ્દો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચાર વિકાસને રૂંધવાનું કામ કરે છે. અને એનાં નિવારણની દિશામાં આગળ વધવા માટે ગુજરાત કટિબદ્ધ છે.'\n\nગુજરાત અને દેશભરમાં મંદીની મારની બૂમો પડી રહી છે અને ઑટોમોબાઇલ, કાપડ તથા હીરાઉદ્યોગનાં યુનિટ બંધ થઈ રહ્યાં છે.\n\nઆની વચ્ચે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં બેરોજગારી ઘટી રહી છે.\n\nશું ગુજરાત ખરેખર રોજગારીમાં નંબર વન છે? શું ગુજરાતમાં ખરેખર રોજગારીની તકો વધી રહી છે?\n\nવિજય રૂપાણીએ શું કહ્યું?\n\n2011-12માં ગુજરાતમાં બેરોજગારી 0.5 ટકા હતી જે વધીને 2017-18માં 4.8 ટકા થઈ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત લૉકડાઉન 4.0 : ગુજરાતમાં દુકાનો ખૂલશે, બસો શરૂ થશે, રૂપાણીની જાહેરાત\\nસારાંશ: ગુજરાત સરકાર દ્વારા ચોથા તબક્કાના લૉકડાઉન માટેના દિશાનિર્દેશ તથા સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર જાહેર કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચ-સ્તરીય બેઠક મળી હતી, જેમાં આ અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. \n\nરૂપાણીએ રવિવારે ફેસબુક લાઇવ દ્વારા તા. 31મી મે સુધી ચાલનારા લૉકડાઉનની રૂપરેખા રજૂ કરી હતી, જેમાં રાત્રિ કર્ફ્યૂ તથા માસ્ક અને જાહેરમાં થૂંકવા પર દંડ અંગે ફોડ પાળ્યો હતો.\n\nકેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા રવિવારે કેટલીક છૂટછાટોની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ તાકિદ કરવામાં આવી છે કે રાજ્ય (કે કેન્દ્રશાસિત પ્રદેશો) લૉકડાઉનની જોગવાઈઓને વધુ કડક બનાવી શકે છે, પરંતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિદ્યાપીઠમાં પોલીસ : જેના દ્વારા વિરોધ થયો, તે પતંગ પર શું લખેલું હતું?\\nસારાંશ: વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાનો પતંગ ચગાવી વિરોધ કરવાની ઘટના ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠમાં બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસ્તા પર પતંગો પાથરી\n\nગુજરાતમાં આજે મકરસંક્રાંતિ ઊજવાઈ રહી છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.\n\nઆ ઉજવણી અંગે વિદ્યાર્થીઓએ સંદેશા પ્રસારિત કર્યા હતા.\n\nજોકે, વિદ્યાર્થીઓ મેદાનમાં નાગરિકતા કાયદાના વિરોધમાં વિવિધ સ્લૉગનો લખેલી પતંગ ચગાવે તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને પતંગ ચગાવતા અટકાવ્યા હતા.\n\nપોલીસ વિદ્યાપીઠના કૅમ્પસમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ સાથે મોટી રકઝક થઈ હતી.\n\nવિદ્યાર્થીઓને પોલીસે રોક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનો જંગ કઈ 61 બેઠકો માટે છે?\\nસારાંશ: એક રાજકીય આકલન મુજબ આગામી ડિસેમ્બર 2017માં 182 બેઠકો માટે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં 61 બેઠકો નવી સરકારની રચના માટે નિર્ણાયક રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પાટીદાર-પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતી 61 બેઠકો નિર્ણાયક રહેશે\n\nઆ 61 બેઠકો મોટાભાગે પાટીદાર મતદારોની વસ્તી ધરાવતી બેઠકો છે.\n\nઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીતના મતક્ષેત્રોમાં આ 61 બેઠકો નિર્ણાયક સાબિત થશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅનેક રાજકીય વિશ્લેષકો અને ચૂંટણી લડી રહેલા પક્ષના નેતાઓ પણ માને છે કે આ બેઠકો પરની જીત નિર્ણાયક સાબિત થશે. \n\nજનમત કઈ દિશામાં જશે? \n\n'પાટીદાર-પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતી 61 બેઠકોમાં મોટામાં મોટી જો કોઈ સમસ્યા હોય ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભા : કૉંગ્રેસની કૂચ અટકાવવા પોલીસે વૉટરકેનનનો ઉપયોગ કર્યો\\nસારાંશ: ગુજરાતમાં આજથી વિધાનસભાના ત્રણ દિવસીય શિયાળું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે આજના દિવસે કૉંગ્રેસ તરફથી વિધાનસભા કૂચનું આયોજન કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ નેતાઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રથમ જાહેર સભા સંબોધી હતી અને બાદમાં વિધાનસભા જવા રવાના થયા હતા.\n\nઆ સભામાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ નેતાઓ સહિત કાર્યકરો પણ ઊમટી પડ્યા હતા.\n\nપોલીસે કૉંગ્રેસની વિધાનસભા કૂચને અટકાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.\n\nતો બનાસકાંઠાના વડગામના વિપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ગાંધીનગરમાં વિરોધ-પ્રદર્શન માટે યુવાનોને ભેગા થવા હાકલ કરી હતી.\n\nગુજરાત કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું, \"આજે ગુજરાતનો યુવાન આર્થિક રીતે પાયમાલ થયો છે, ગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભા ચૂંટણી : હાર્દિક પટેલ ભાજપ માટે મોટો પડકાર\\nસારાંશ: ગુજરાતના નાનકડા ગામના ધૂળિયા રસ્તાઓ પર શિયાળાના સૂર્યપ્રકાશમાં લોકો શાંતિથી એક વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2015માં ઉત્તર ગુજરાતમાં હાર્દિકની રેલીની તસવીર\n\nઘણા માને છે કે આ યુવકે ભારતના શક્તિશાળી વડાપ્રધાનની ઊંઘ હરામ કરી દીધી છે. આ વ્યક્તિ છે હાર્દિક પટેલ. તેનામાં થોડી આક્રમકતા છે અને થોડી નમ્રતા પણ છે. \n\nવાણિજ્ય પ્રવાહમાં સ્નાતક અને વેપારીના પુત્ર હાર્દિક પટેલ ખરેખર મધ્યમવર્ગીય છે. ભારતના કાયદા મુજબ ચૂંટણી લડવા માટે તેની ઉંમર પણ હજી યોગ્ય નથી થઈ.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમોદી માટે પડકાર?\n\nએક નિરીક્ષકના શબ્દોમાં કહીએ તો તે બે વર્ષથી પણ ઓછા સમયમાં વડાપ્રધાન મોદીને સૌથી વધુ પજવનાર વ્યક્તિ બની ગયા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કેટલી મુશ્કેલીઓ છે?\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના કારણે હાલ રાજકીય હલચલ વધી ગઈ છે. સત્તાધારી પક્ષ ભાજપ કોઈપણ રીતે આ મોકો છોડવા નથી માગતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય હલચલ વધી ગઈ છે\n\nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગત મહિને ગુજરાત પ્રવાસ કર્યો હતો. \n\nબીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન 12 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા છે. \n\nહવે તેઓ 16 ઑક્ટોબરના રોજ ફરી ગુજરાત આવી રહ્યા છે.\n\nબીજી તરફ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બન્ને પક્ષ પૂરતું જોર લગાવી રહ્યા છે.\n\nએક નજર એવી ઘટનાઓ પર જે ગુજરાતના રાજકારણ પર અસર કરી શકે છે\n\nજય શાહ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભા દરમિયાન સારું પ્રદર્શન કરનારી કૉંગ્રેસ કેમ હારી?\\nસારાંશ: ભાજપે ગુજરાતમાં ફરી 2014ના પ્રદર્શનને દોહરાવતા 26માંથી 26 બેઠકો જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાસકપક્ષ ભાજપના અધ્યક્ષ અમિત શાહનું ગૃહરાજ્ય હોવાથી કૉંગ્રેસ ઉપર મનોવૈજ્ઞાનિક દબાણ હતું. \n\nલગભગ દોઢ વર્ષ પૂર્વે યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ ત્રણ આંક પર પણ પહોંચી શક્યો ન હતો, આથી સ્વાભાવિક રીતે કૉંગ્રેસે ગુજરાત ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. \n\nવર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને તમામ 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો, જે તેનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. \n\nવલણ મુજબ પરિણામ આવે તો આ એક અજોડ રેકર્ડ હશે કે ગુજરાતમાં કોઈ એક પક્ષે સળંગ બે વખત 2"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભાના સત્રમાં શું-શું થયું? : નરેન્દ્ર મોદીને ક્લીનચિટથી લઈને દારૂબંધી સુધી\\nસારાંશ: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું શિયાળુ સત્ર બુધવારે પૂર્ણ થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિધાનસભાના શિયાળુ સત્રની હાઇલાઇટ્સ પર નજર કરીએ તો રાજ્ય સરકારે વિધાનસભામાં દારૂબંધીના આંકડા મૂક્યા, તો સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસકાર્યો માટે સત્તામંડળની સ્થાપના અંગે બિલ પસાર કર્યું.\n\nએ સિવાય 2002નાં રમખાણો અંગે નાણાવટી-મહેતાપંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી અને શિક્ષણ અંગે પણ સરકારે પોતાની પીઠ થાબડી હતી. \n\nવિધાનસભા સત્ર પહેલા સોમવારે શરૂ થયું ત્યારે રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા અને કૉંગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર મતદાન પૂર્ણ, 10 નવેમ્બરે પરિણામ\\nસારાંશ: ગુજરાતમાં મંગળવારે વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આઠ બેઠકોમાં ભાજપ-કૉંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં 95 વર્ષીય દિવાળીબાએ મતદાન કર્યું હતું\n\nબિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામની સાથે એટલે કે 10 નવેમ્બરના રોજ ગુજરાત પેટાચૂંટણીનું પરિણામ પણ આવશે. \n\nકોરોના મહામારી વચ્ચે યોજાયેલી પેટાચૂંટણીમાં ગુજરાતની ડાંગ બેઠક સિવાય તમામ બેઠકો પર મતદાનની ટકાવારી ઓછી રહી હતી. \n\nકોરોના અને હાલ ખેતીની સિઝનને કારણે પેટાચૂંટણીમાં મતદાન ઓછું થયું હોવાનું અનુમાન કેટલાક રાજકીય નિષ્ણાતો લગાવી રહ્યા છે. \n\nસવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર નોંધાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભાની ચૂંટણી કયા મુદ્દા પર? સોશિઅલ મીડિયા શું કહે છે?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરોબર જામી રહ્યો છે. સૌથી વધુ ગરમાવો સોશિઅલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે-તે પક્ષની 'સાઇબર આર્મી' સતત પોતાના તરફી ટ્રેન્ડ સર્જી રહી છે અને વિરોધી પક્ષને 'પહોંચી વળવાનો પ્રયાસ' કરી રહી છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆ બધા વચ્ચે સોશિઅલ મીડિયામાં ગુજરાતની ચૂંટણીને લઈને કયા મુદ્દા છવાયેલા છે એ જાણવાનો બીબીસી ન્યૂઝ ગુજરાતીએ પ્રયત્ન કર્યો. \n\n આ સંદર્ભે મળેલા રસપ્રદ ટ્વીટ્સ અહીં રજૂ રહી રહ્યાં છીએ. \n\nગુજરાતમાં ભાજપ પાસે કોઈ જ મુદ્દો નથી બચ્યો એવું પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે. હાર્દિકે કહ્યું કે, 'ભાજપ આતંકવાદ, હિંદુ-મુસલમાન અને ગૌહત્યાને મુદ્દા બનાવી રહ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભામાં આ બાબતને કારણે થઈ ધારાસભ્યો વચ્ચે મારામારી!\\nસારાંશ: બુધવારે ગુજરાત વિધાનસભાનું સત્ર હિંસક બન્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યે કથિત રીતે ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ\n\nહિંસાચાર બાદ સ્પીકરે રાજેન્દ્ર ત્રિવેદીએ બંને પક્ષોના પ્રતિનિધિઓને મળીને તપાસ હાથ ધરી. \n\nજોગવાઈઓ પ્રમાણે, જો કોઈ ધારાસભ્ય વિધાનસભામાં હિંસા માટે જવાબદાર ઠરે તો ગૃહની શિસ્ત સમિતિ તેમની સામે કાર્યવાહી કરી શકે છે. \n\nઅધ્યક્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને ત્રણ વર્ષ અને ભળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. તેમને સંકુલમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો.\n\n ખંભાળિયા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમના કહેવા પ્રમાણે:\n\n\"નીતિન પટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના કપડાં અંગે હોબાળો કેમ થયો?\\nસારાંશ: સામાન્ય રીતે તમે વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાત ઍસેમ્બલી કે કે સ્વર્ણિમ ગુજરાત સંકુલમાં આંટો મારો એટલે તમને મંત્રીઓ જ નહીં, ધારાસભ્યો પણ પેન્ટ-શર્ટ અથવા તો ઝબ્બા-લેંઘા કે કુર્તા-પાયજામામાં જોવા મળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમનાથની બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કપડાંને લઈને વિવાદ થયો છે.\n\nજોકે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત વિધાનસભામાં આ પરિવર્તનની ચર્ચા ચાલી છે અને તેના કેન્દ્રમાં છે સોમનાથની બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે.\n\nગૃહના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના મતે, ગૃહની ગરિમા જળવાય તેવા કપડાં પહેરીને ધારાસભ્યોએ આવવું જોઈએ.\n\nસામે પક્ષે ચુડાસમાનું કહેવું છે કે તેઓ કૉંગ્રેસ પાર્ટીના હોવાથી તેમને 'ટાર્ગેટ' કરવામાં આવે છે, અને શાસકપક્ષના ધારાસભ્યો કે પ્રધાનોને ટોકવામાં નથી આવતા.\n\nપહેરવેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકાર કેમ ખેડૂતોનાં દેવાં માફ કરતી નથી?\\nસારાંશ: પાટીદાર નેતા હાર્દિક પટેલે હાલમાં જ તેમના આમરણ ઉપવાસના 19માં દિવસે પારણાં કર્યાં. હાર્દિકના ઉપવાસ 19 દિવસ સુધી ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલ બે મુખ્ય માંગોને લઈને આ ઉપવાસ કરી રહ્યા હતા. \n\nતેમાંની પ્રથમ માગ એટલે કે પાટીદારોને અનામત મળવી જોઈએ. \n\nહાર્દિકની બીજી માગ હતી કે ગુજરાતના ખેડૂતોનાં દેવાં સરકારે માફ કરી દેવાં જોઈએ. \n\nઆ મામલે ઉપવાસના 11મા દિવસે પ્રથમ વખત રાજ્ય સરકારનો પ્રતિભાવ આવ્યો હતો. \n\nજોકે, ખેડૂતોની દેવામાફી વિશે સરકારે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો ન હતો. \n\nસરકારે તો એવો આક્ષેપ કર્યો હતો કે હાર્દિકનું આંદોલન રાજકીય છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહાર્દિક પટેલ 25મી ઑગસ્ટથી આમરણ ઉપવાસ પર ઊતર્યા હતા. \n\nઆ વર્ષે વરસાદ અસામાન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકાર સિંહોનાં સંરક્ષણમાં નિષ્ફળ રહી છે?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે મુકવામાં આવેલા 'કેગ'ના (કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઑફ ઇન્ડિયાનો વાર્ષિક અહેવાલ) રિપોર્ટમાં સિંહો માટે નવો જંગલ વિસ્તાર બનાવવામાં અસફળ રહેલી રાજ્ય સરકારની કમ્પ્ટ્રોલર ઑડિટર જનરલે ઝાટકણી કાઢી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસ સિંહોની સંખ્યા 2011માં 308 હતી. વર્ષ 2015માં આ સંખ્યા 356 સિંહોની હતી. \n\nઆ રિપોર્ટ પ્રમાણે સિંહોની વસતીમાં 2015 પ્રમાણે 54.6 ટકાનો વધારો થયો હતો. આ વધતી વસતીને કારણે સિંહો અભયારણ્યની બહાર નીકળી ગયા છે.\n\nવસતી વધી પણ વિસ્તાર નહીં\n\nચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, જૂનાગઢ રેન્જએ નવેમ્બર 2005માં રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે સિંહોની સંખ્યા વધતી જતી હોવાથી નવા પ્રોટેક્ટેડ એરીયા બનાવવાની જરૂર છે. \n\nજોકે આટલા વર્ષોથી રાજ્ય સરકાર આ રજૂઆત પર હજી સુધી કોઈ નિર્ણય લઈ શકી નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારના આ એક નિર્ણયથી છીનવાઈ ગઈ છે હજારો પરિવારોની રોજગારી\\nસારાંશ: ''ઓણ સાલ મેઘો રૂઠ્યો હે અને જાનવર ભૂખે મરે હે તો સાહેબ શું કરીએ, રબારીની જાત હોવા છતાં અમે અમારા જીવથી વહાલાં ઢોરને વેચવા નીકળ્યાં છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે દુષ્કાળને કારણે કચ્છથી અમદાવાદની બકરામંડીમાં ઘેટાં-બકરાં વેચવા આવેલા રામજીભાઈ રબારીના.\n\nરામજીભાઈ ઉમેરે છે, \"મારી પાસે 30 ઘેટાં-બકરાં છે, એમાંથી 15 વેચી દઈશું એટલે બીજા 15નો જીવ બચાવી લઈશું પણ સરકારના નિયમને કારણે મારાં ઘેટાં-બકરાં વેચાતા નથી અને અમે કચ્છથી દસ દિવસથી અમદાવાદની બકરામંડીમાં બેઠાં છીએ, ઢોર વેંચતા જીવ નથી ચાલતો પણ વેચવા પડશે.\" \n\nરામજી રબારી કચ્છના લખપત પાસે આવેલા ગામના રહેવાસી છે. આ વર્ષે દુષ્કાળ પડ્યો એટલે ઘેટાં-બકરાં લઈને અમદાવાદ આવ્યા છે. \n\nતેમનું કહેવું છે કે ક્યાંય કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યમાં નાના ખેડૂતોને ખતમ કરી દેશે?\\nસારાંશ: ગુજરાત સરકારના મંત્રીમંડળે બિન-ખેડૂત એકમો અને વ્યક્તિઓને કલેક્ટરની પરવાનગી વગર શૈક્ષણિક સંસ્થાનો સ્થાપિત કરવાના હેતુથી ખેતીલાયક જમીન ખરીદવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારનું કહેવું છે કે શૈક્ષણિક સંસ્થાઓને પ્રત્સાહન આપવા ગુજરાત સરકારે ગણોત કાયદામાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય 0કર્યો છે. \n\nગુજરાત ટૅનેસી ઍન્ડ એગ્રીકલ્ચર લૅન્ડ ઍક્ટમાં ફેરફાર હેઠળ હવે ખેતીની જમીન પર શૈક્ષણિક સંસ્થા ખોલવી હોય તો તેના માટે કલેક્ટરની પૂર્વ મંજૂરીની જરૂર નહીં રહે. એટલે કે, હવે યુનિવર્સિટી કે કૉલેજનું બિલ્ડિંગ ઊભી કરવાની પ્રક્રિયા ઝડપી બનશે. \n\nરાજ્ય સરકારના મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.\n\nરાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારનો કોરોનો મૃત્યુઆંક, એક માયાજાળ કે હકીકત?\\nસારાંશ: શનિવારે એક પત્રકારપરિષદમાં ગુજરાતમાં કોરાનાથી થયેલાં મૃત્યુનો સાચો આંક સરકાર છુપાવી રહી હોવાનો આરોપ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ફગાવી દીધો છે. જોકે, આરોપ ફગાવી દેવામાં આવ્યા છતાં ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંક કેટલો એ સવાલનો જવાબ રહસ્યમયી તો છે જ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાના દર્દીઓના મૃત્યુઆંકને કથિતપણે છુપાવવા બદલ ગુજરાત સરકારની સતત ટીકા થઈ રહી છે.\n\nગુજરાત સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે નવસારી જિલ્લામાં માર્ચ 2020થી એપ્રિલ 31, 2021 સુધી 17 લોકોનાં મૃત્યુ કોવિડ-19ને કારણે થયાં છે. \n\nજોકે જિલ્લાનું સૌથી મોટું સ્મશાન જે નવસારી સ્મશાન ભૂમિ અગ્નિસંસ્કાર સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે, તેમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 833 હિન્દુ સમાજના લોકોના મૃતદેહોનો નિકાલ કરાયો છે. \n\nગુજરાતમાં માર્ચ 2020થી જ્યારે આ કોવિડની મહામારી શરૂ થઈ હતી, ત્યારથી માંડી હજી સુધી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારે (CrPC) 1973ની કલમ 195માં સુધારો કરતાં હવે 'ધરણાં-પ્રદર્શન યોજવા પર નિયંત્રણો' આવી જશે?\\nસારાંશ: ગુજરાત વિધાનસભામાં બુધવારે 'ધ કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત) ઍમેન્ડમેન્ડ બિલ' 2021 રજૂ કરવામાં આવ્યું હતું, જે ધ્વનિમત દ્વારા પસાર કરાયું હતું. આ બિલમાં ક્રિમિનલ પ્રોસિજર કૉડ (CrPC) ની કલમ 195માં સુધારો કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભા\n\nરાજ્ય સરકાર અને ભાજપના મંત્રીઓ આ સુધારાને જરૂરી ગણાવી રહ્યા છે જ્યારે કૉંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. \n\nકૉંગ્રેસનું કહેવું છે કે આ સુધારા બાદ રાજ્યમાં કોઈ પણ પ્રકારના ધરણાં અથવા વિરોધપ્રદર્શન પર રોક લાગી જશે. \n\n'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં કહ્યું કે, \"એક વર્ષમાં સરેરાશ 300 દિવસો એવા હોય છે જ્યારે ધારા 188 લાગુ કરવામાં આવતી હોય છે. આ કલમના કારણે લોકો સરકારને રજૂઆત કરવા માટે ભેગા થઈ શકતા નથી. \"\n\n\"લોકો ધરણાં કરી શકતા નથી, રૅલી કાઢી શકતા નથી. લોકો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારે મોદી સરકાર પાસે જીએસટીના 12 હજાર કરોડ કેમ માગ્યા?\\nસારાંશ: ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની આવક કોરોનાના પગલે સાવ તળીયે આવી ગઈ છે, તેવા સંજોગોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને પ્રજાકીય કામગીરી કરવા માટે લૉન લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંજોગોમાં ગુજરાત સરકારે કેન્દ્રની સરકારને જીએસટીના વળતરપેટે લેવાના નીકળતા 12 હજાર કરોડ રૂપિયા આપવા કહ્યું છે.\n\nએવું તો શું થયું કે ગુજરાત સરકારે આ નાણાં માગવાં પડ્યાં અને ગુજરાત સરકાને શેનાં નાણાં લેવાનાં નીકળે છે?\n\nટૅક્સને સંલગ્ન બાબતોના નિષ્ણાતો જણાવે છે કે જીએસટીના શરૂઆતી સમયે 80 હજાર કરોડ જેટલી રકમ ભારત સરકાર જીએસટી કલેક્શનના પેટે મેળવતી હતી, તેટલી રકમ મેળવવામાં આ વખતે દિવાળી માથે આવી જશે.\n\nજીએસટીની આવક ગયા વર્ષે એપ્રિલ મહિનામાં 1,13,865 કરોડ હતી, તે ઘટીને એપ્રિલ 2020માં 32,172 કરોડ થઈ હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારે શાળા-કૉલેજ ખોલવાનો નિર્ણય કેમ મોકૂફ રાખ્યો?\\nસારાંશ: ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ અને કૉલેજો ખોલવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે નિર્ણયને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે \"વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં ચુડાસમાએ ગુરુવારે સવારે રાજ્યના તમામ જિલ્લા-શિક્ષણાધિકારીઓ, શાળાસંચાલકો તેમજ સરકારી-ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરીને શાળાઓ ખોલવા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરની જાહેરાત કરી હતી. \n\nજોકે, વાલીમંડળે શાળાઓ ખોલવાના રાજ્ય સરકારના નિર્ણયની સામે 23 નવેમ્બરે શાળા બંધનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સરકારે હાઈકોર્ટમાં કહ્યું, 'હેલ્મેટ મરજિયાત કર્યો જ નથી' - TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં હેલ્મેટને લઈને થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદ મિરર ના એક અહેવાલ મુજબ ગુજરાત સરકારે સોમવારે હાઈકોર્ટમાં કહ્યું કે એમણે હેલ્મેટ મરજિયાત કર્યો જ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારનું કહેવું છે કે એમણે હેલ્મેટ મરજિયાત બનાવવા અંગે કોઈ જાહેરનામું કે હુકમ પસાર કર્યો નથી.\n\nઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં વાહનવ્યવહારમંત્રી આર.સી. ફળદુએ કૅબિનેટની મિટિંગમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી.\n\nએ સમયે ફળદુએ મીડિયા સામે જણાવ્યું કે \"રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં રહે. તેમજ હેલ્મેટ ન પહેર્યો હોય તો પણ પોલીસ કોઈ દંડ નહીં કરી શકે.\"\n\n\"નગરપાલિકા અને મહાનગરપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સવર્ણ અનામતનો અમલ કરનારું પ્રથમ રાજ્ય, મકરસંક્રાંતિથી અમલ\\nસારાંશ: ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સવર્ણોને દસ ટકા અનામતનો 14મી જાન્યુઆરીથી અમલ શરૂ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણીના કહેવા પ્રમાણે સોમવારથી અમલ શરૂ થશે\n\nશનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવર્ણોને દસ ટકા અનામતની જોગવાઈ કરતા ખરડાની ઉપર મંજૂરીની મહોર મારી હતી, તેના બીજા દિવસે જ આ જાહેરાત કરવામાં આવી હતી. \n\nઆમ ગુજરાત એ દેશ દેશભરમાં સવર્ણ અનામતનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે.\n\nગુજરાત કૉંગ્રેસે રાજ્ય સરકારની જાહેરાતને 'લૉલિપોપ' જણાવી છે. \n\nયૂથ ફૉર ઇક્વાલિટી નામના સંગઠને સરકારના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. \n\nસ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, 23 મુસ્લિમ સહિત 69 જ્ઞાતિઓનો આ યાદીમાં સમાવેશ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ઍવૉર્ડ સ્વીકારવાનો લેખકનો ઇન્કાર\\nસારાંશ: અમદાવાદ મિરર ના એક અહેવાલ પ્રમાણે લેખક બિપિન પટેલે તેમના વાર્તાસંગ્રહ 'વાંસનાં ફૂલ' માટે અપાયેલ ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ સ્વીકારવાની ના પાડી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આ ઇન્કાર માટે સાહિત્ય અકાદમીની સ્વાયતતાના મુદ્દાને કારણરૂપ ગણાવ્યું છે.\n\nલેખકનું કહેવું છે કે 'સાહિત્ય અકાદમી વર્ષ 2003થી પોતાની સ્વાયતતા ગુમાવી ચૂકી છે અને અકાદમીમાં ચૂંટણી યોજાવી જોઈએ.'\n\n'સરકારની ભૂમિકા ગ્રાન્ટ આપવા સુધી સીમિત હોવી જોઈએ.'\n\nપટેલનો આરોપ છે કે સરકાર દ્વારા અકાદમીમાં સ્થિતિ પૂર્વવત્ બનાવવાના કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યા. \n\nઅકાદમીના વડા વિષ્ણુ પંડ્યાનું કહેવું છે કે 'ચૂંટણી દ્વારા જ અકાદમીને સ્વાયતતા મળે તે ખોટી માન્યતા છે. આપણા દેશમાં દરેક રાજ્યમાં અકાદમીઓ જે-તે સરકાર જ ચલાવે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સિવાયનાં રાજ્યોમાં કોરોના વાઇરસનો ચેપ કેટલો જોખમી બની રહ્યો છે?\\nસારાંશ: દિવાળી બાદ દેશભરમાં ફરી વાર કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાત સહિત દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસેથી વર્તમાન સમયમાં કોરોના વાઇરસ અંગે લીધેલાં પગલાં અંગેનો રિપોર્ટ પણ મગાવ્યો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને આસામ પાસેથી કોરોના વાઇરસ ચેપના ફેલાવાને અંકુશમાં લેવાનાં પગલાં અંગે સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે.\n\nકોર્ટની ખંડપીઠે કહ્યું કે આ રાજ્યોમાં ચેપ \"નિયંત્રણમાંથી બહાર નીકળી રહ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સ્કૂલ ફી વિવાદ: 'નીતિમાં ખામી' કે 'શિક્ષણનીતિ જેવું કંઈ છે જ નહીં'?\\nસારાંશ: તાજેતરમાં જ ગુજરાત સરકારે વાલીઓને સ્કૂલ ફીમાં 25% રાહત આપવાની જાહેરાત કરી. કોરોના વાઇરસે સર્જેલી આફતને લીધે આર્થિક ફટકો પડતા વાલીઓએ કરેલી રજૂઆતોને પગલે સરકારે આ જાહેરાત કરી હતી. જોકે, હજી આ મામલો પત્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસા એક પ્રકારનું મૂડી રોકાણ\n\nછેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં વાલીમંડળો અને સરકાર 'સ્કૂલ ફી' મુદ્દે આમને-સામને આવી ગયાં હોવાના ઘણા બનાવ નોંધાયા છે. આ મામલા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોચ્યાં હતાં. \n\nઆથી સવાલ એ છે કે ગુજરાતમાં વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે છેલ્લાં ઘણાં વર્ષોથી સતત ઘર્ષણ કેમ થઈ રહ્યાં છે? તથા વાલીઓ અને સરકાર વારંવાર કેમ આમને-સામને આવી જાય છે?\n\nઆ સમજવા માટે એજ્યુકેશનના ઇકૉનૉમિક્સને સમજવું જરૂરી છે.\n\nરસપ્રદ વાત એ છે કે પહેલા ઇકૉનૉમિક્સ સમજવા એજ્યુકેશન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સ્થાનિકસ્વરાજ ચૂંટણી : ભાજપ છાપ સુધારવા ટિકિટ મામલે ‘નો-રિપીટ’ નીતિ લાવ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસમાં આગામી ચૂંટણીમાં નસીબ અજમાવવા માટે ટિકિટ મેળવવા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલ\n\nટિકિટ મેળવવા માટે ભલામણોના વરસાદ અને ગળાકાપ હરિફાઈ વચ્ચે ગુજરાત ભાજપ દ્વારા આગામી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી પક્ષની ટિકિટ મેળવીને ચૂંટાઈ આવતા, 60- વર્ષથી વધુ વયના અને ચૂંટાયેલા પ્રતિનિધિનાં સગાંને ટિકિટ ન ફાળવવાની નીતિ અપનાવાઈ છે. \n\nગુજરાત ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમોએ ગુજરાતના રાજકીય પ્રવાહોમાં નવી ચર્ચા જગાવી છે. ભાજપ દ્વારા લેવાયેલા આ પગલાનાં સંભવિત કારણો વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરી.\n\nશા મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સ્થાપનાદિને ઐતિહાસિક તસવીરી સફર\\nસારાંશ: વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે, જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સ્થાપનાદિવસ વિશેષ\n\n'મહાગુજરાત આંદોલન' એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું. હડતાળો, વિદ્યાર્થીદેખાવો, જંગી સરઘસો, પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અરાજકતાનો અંત ત્યારે આવ્યો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ. \n\nત્યારે સ્થાપનાદિને માણો ઐતિહાસિક ગુજરાતની ઝાંખી તસવીરોમાં...\n\nમહાગુજરાત આંદોલન સમયે 1958માં અમદાવાદમાં જંગી રેલી\n\nમૂકસેવક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના\n\n1962માં ચીન સાથે યુદ્ધ સમયે મહિલાઓએ મુખ્યમંત્રી જીવરાજ મહેતાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત સ્થાપનાદિવસ : એવું તો શું બન્યું કે મુંબઈ મહારાષ્ટ્રમાં ગયું?\\nસારાંશ: 1 મે એ માત્ર ગુજરાતનો જ નહીં મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિવસ છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરતી સૌથી મોટી બાબત કઈ? એકબીજાના વિરોધી આ બન્ને સવાલનો એક સમાન જવાબ છે, મુંબઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1954માં મુંબઈના ક્વિન્સ રોડનું એક દૃશ્ય\n\nમુંબઈમાં ભલે મરાઠીઓની સંખ્યા વધુ હોય, પણ આ શહેરમાં ગુજરાતીઓનો હંમેશાંથી આગવો પ્રભાવ રહ્યો છે\n\nમહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે અલગ થયાં ત્યારે પણ મુંબઈનું 'આર્થિક નિયંત્રણ' ગુજરાતીઓના જ હાથમાં હતું. \n\nએમ છતાં એવું શું થયું કે મુંબઈ ગુજરાતને બદલે મહારાષ્ટ્રની ઝોળીમાં જઈ ચડ્યું?\n\nવર્ષ 1953માં ભારત સરકારે દેશમાં રાજ્યોની પુનર્રચના માટે ફઝલ અલીના પ્રમુખપદે એક 'રાજ્ય પુનર્રચના પંચ' નીમ્યું.\n\nજેણે દેશના વિવિધ વિસ્તારોમાં ફરીને 1955માં ભારત સરકારને અહેવાલ સુપરત કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઇકોર્ટના ગોધરાકાંડ અંગેના ચુકાદાથી મૃતકોના પરિવારજનો નારાજ\\nસારાંશ: સોમવારે ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડ અંગે ચુકાદો આપ્યો. જેનાથી મૃતકોના પરિવારજનોમાં અસંતોષ છે. જોકે, ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં અલગ સ્થિતિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુત્ર રાજેશ વાઘેલાની તસવીર સાથે માતા રાધાબહેન તથા પિતા સરદારજી\n\nગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસના એસ-6 કોચમાં લગાડવામાં આવેલી આગની ઘટનામાં માર્યા ગયેલાં 59 મૃતકોમાંથી એક રાજેશ વાઘેલા પણ હતા.\n\nરાજેશ વાઘેલાના પિતા સરદારજી વાઘેલા અને માતા રાધાબહેનને આ ચૂકાદાથી સંતોષ નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાજેશ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર હતા.\n\nસરદારજી કહે છે, \"આ અંગે કાયદાકીય લડત હાથ ધરીશ. દોષિતોને મોતની સામે મોતની જ સજા થવી જોઈએ.\"\n\n78 વર્ષીય સરદારજી વાઘેલા ઉમેરે છે, \"મારું બહુ થોડું જીવન વધ્યું છે. આ જીવનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, કહ્યું, ‘આવતા અઠવાડિયે તમે હાથ ઊંચા કરી દેશો, અમારે એ નથી સાંભળવું’\\nસારાંશ: ગુજરાત રાજ્યના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકારનો જવાબ રજૂ કરતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, \"ગઈ વખતે સમસ્યાઓ અંગે ઉઠાવાયેલા પ્રશ્નો અંગે રાજ્ય સરકારના સોગંદનામામાં કોઈ જવાબ નથી. અમે આજે રજૂ કરેલા જવાબથી નાખુશ છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઇકોર્ટ આજે ગુજરાતમાં લૉકડાઉનની ભલામણ કરશે?\n\nરાજ્ય સરકારના વકીલે રજૂ કરેલા કોર્ટ સામે રજૂ કરેલા જવાબમાંથી કોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગઈ વખતે અપાયેલા દૈનિક ટેસ્ટના આંકડા અને અત્યારના આંકડામાં કોઈ ફરક નથી. ટેસ્ટિંગમાં વધારો નથી કરાયો.\n\nડિવિઝન બેચના જસ્ટિસ કારિયાએ રાજ્ય સરકારના જવાબની ટીકા કરતાં કહ્યું હતું કે, \"તમારા સોગંદનામામાં ગુલાબી ચિત્ર રજૂ કરવાનું કામ કરાયું છે. બધું ઠીક છે એવું દર્શાવવાની કોશિશ કરાઈ છે. જમીન પરની હકીકતો આધારે જવાબ રજૂ નથી કરાયો.\"\n\nજસ્ટિસ કારિયાએ રાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાને 60 વર્ષ, નરેન્દ્ર મોદીએ શું કહ્યું?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત હાઈકોર્ટની ડાયમંડ જ્યુબિલીના ઉત્સવ નિમિત્તે વીડિયો કૉન્ફરન્સિંગ થકી હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે ગુજરાત હાઈકોર્ટનો એક કૉમેમોરેટિવ પોસ્ટેજ સ્ટેમ્પ પણ રિલીઝ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે હાઈકોર્ટની સ્થાપનાને 1 મે, 2020ના રોજ 60 વર્ષ પૂરાં થયાં હતાં. આ પ્રસંગે વડા પ્રધાન જાતે હાજરી આપવાના હતા. પરંતુ કોરોના વાઇરસની મહામારીને કારણે આ કાર્યક્રમ પાછળ ધકેલી દેવાયો હતો. \n\nઆ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ વિક્રમ નાથે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વર્ય્યુઅલ સભાને સંબોધન કર્યું હતું.\n\nસમાચાર એજન્સી ANI અનુસાર વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, \"આપણી ન્યાયપ્રણાલીએ હંમેશાં બંધારણન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઈકોર્ટમાં બેન્ચમાં ફેરફાર, કોરોનાની સુઓમોટોની સુનાવણી કરતી બેન્ચને અસર\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટે સિંગલ અને બે જજોની ડિવિઝન બૅન્ચમાં ફેરફાર થયો છે. આ ફેરફારથી કોરોના વાઇરસની સુઓમોટોની સુનાવણી કરી રહેલી બેન્ચમાં પણ પરિવર્તન આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. આ પિટિશનની સુનાવણી કરી રહેલા જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આઈ. જે. વોરાની ડિવિઝિન બેન્ચ આ ફેરફારથી બદલાઈ છે.\n\nબીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ પરત ફર્યા છે અને તેમણે અગાઉ એક ડિવિઝન બેન્ચ હતી તેને બે કરી છે તથા સિંગલ જજોની સંખ્યા પણ વધારી છે.\n\nજસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ વોરાને અલગ અલગ ડિવિઝન બેન્ચમાં મૂકવામાં આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઈકોર્ટમાં મસ્જિદમાં લાઉડ સ્પિકર પ્રતિબંધ માટે અરજી - Top News\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટમાં મસ્જિદોમાં લાઉડ સ્પિકરના ઉપયોગના પ્રતિબંધની માગ કરતી જાહેરહિતની અરજી દાખલ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગાંધીનગરમાં ક્લિનિક ધરાવતા ધર્મેન્દ્ર પ્રજાપતિએ આ અરજી કરી છે.\n\nઅરજીમાં તેઓએ જણાવ્યું કે દિવસના અલગઅલગ સમયે મસ્જિદોમાં લાઉડ સ્પિકરોના ઉપયોગથી \"નજીકના રહેવાસીઓને ભારે અસુવિધા અને પરેશાની થાય છે.\"\n\nતેમણે કહ્યું કે કોવિડ-19ને કારણે ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ હોવા છતાં પ્રાર્થના માટે લાઉડ સ્પિકરનો ઉપયોગ ચાલુ છે.\n\nકોર્ટમાં આવતાં પહેલાં તેઓએ ગાંધીનગર કલેક્ટર, મામલદાર અને પોલીસને આ મામલે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.\n\nAMC પર કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ\n\nમહિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત હાઈકોર્ટે યતિન ઓઝાને વરિષ્ઠ વકીલના પદ પરથી હઠાવ્યા\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટે બાર ઍસોસિયેસનના પ્રમુખ યતિન ઓઝાને વરિષ્ઠ એડવોકેટના પદ પરથી હઠાવી દેવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાઈકોર્ટના તમામ ન્યાયાધીશોની 18 જુલાઈએ યોજાયેલી બેઠકમાં સર્વાનુમતિથી યતિન ઓઝાનો વરિષ્ઠ વકીલનો દરજ્જો પાછો ખેચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. \n\nયતિન ઓઝા વિરુદ્ધ હાઈકોર્ટેના અનાદરની બાબતની ગુજરાત હાઈકોર્ટની બૅન્ચે સુઓમોટો નોંધ લીધી હતી. \n\nઅમદાવાદ મિરરના અહેવાલ મુજબ યતિન ઓઝાએ હાઈકોર્ટને 'જુગારનો અડ્ડો અને માત્ર પૈસાની તાકાત, સ્મગલર્સ'અને 'રાષ્ટ્રદ્રોહી અરજદારોની જ વાત સાંભળનાર સંસ્થાન'કહી હતી.\n\n9 જૂને જસ્ટિસ સોનિયા ગોકાણી અને એન વી અંજારિયાની ડિવિઝન બૅન્ચે યતિન ઓઝાને અનાદરની નોટિસ ફટકારી હતી અને હાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત-બંગાળને લઈને રૂપાણી-ગુહા વચ્ચે કેવી ચડસાચડસી થઈ?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના ગુજરાત અને બંગાળ અંગેનાં ટ્વિટને લઈને પલટવાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણી ટ્વીટ કર્યું, \"પહેલાં અંગ્રેજો કે જેણે ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો અને રાજ કર્યું. હવે કેટલાક બુદ્ધિજીવીઓનો સમૂહ છે જે ભારતીયોને વહેંચવા માગે છે. ભારતીયો તેમની ચાલમાં નહીં ફસાય. ગુજરાત મહાન છે. બંગાળ મહાન છે.... ભારત એક છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરૂપાણીનું આ ટ્વીટ હકીકતમાં ગુહાના ટ્વીટના જવાબમાં આવ્યું છે. ગુહાએ પોતાના ટ્વીટમાં એક બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રાટ 1939માં લખેલી કેટલીક પંક્તિઓને ટાંકી હતી. \n\nગુહાએ લખ્યું હતું, \"ગુજરાત આર્થિક રીતે મજબૂત છે પણ સાંસ્કૃતિક રીતે પછાત છે. આના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: કરણી સેનાના ગુજરાત પ્રમુખ જ મલ્ટિપ્લૅક્સને સિક્યુરિટી પૂરી પાડે છે\\nસારાંશ: 'પદ્માવત' ફિલ્મના વિવાદ પહેલા રાજ શેખાવતની ઓળખ એક એવી વ્યક્તિની હતી કે જે વાઇબ્રન્ટ ગુજરાત જેવા મોટા કાર્યક્રમોમાં ખાનગી સુરક્ષા પૂરી પાડતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સમયે રાજ શેખાવત BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે.\n\nહાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા થયા છે. કારણ કે, તેમની આગેવાની હેઠળની કરણી સેના ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કરી રહી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઇન્ટરનેટ પર રાજ શેખાવતના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે કે જેમાં તેઓ જાહેર જનતાને ચીમકી આપતા અને થિયેટર સળગાવવાની ધમકી આપતા જોવા મળી રહ્યા છે. \n\nઆશ્ચર્યની વાત તો એ છે કે આજ દિન સુધી તેમના વિરુદ્ધ કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: ગોડાઉનમાં આગ લાગતા 30 કરોડની મગફળી રાખ\\nસારાંશ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં આવેલા ઉમરાળામાં ગોડાઉનમાં સરકારે ખેડૂતો પાસે ટેકાના ભાવથી ખરીદેલી મગફળી રાખવામાં આવી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં આગ ફાટી નીકળતાં ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવાયો હતો.\n\nગોડાઉનમાં 1.35 લાખ જેટલી મગફળીની બોરીઓ હતી.\n\nપ્રશાસન આ સમગ્ર ઘટના પાછળ ષડ્યંત્ર હોવાની વાત કહી રહ્યું છે. \n\nજુઓ, વીડિયોમાં કે કઈ રીતે આખું ગોડાઉન સળગી ગયું? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: ચૂંટણીપ્રચારમાં ધમકી, ગાળો અને અપશબ્દો, રમેશ કટારાના વીડિયો પર બબાલ\\nસારાંશ: લોકસભા ચૂંટણી 2019નો પ્રચાર ચરમસીમાએ છે તો નેતાઓનાં ભાષણો અને નિવેદનોમાં ધમકીઓ, અપશબ્દો અને અભદ્ર ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રમેશ કટારા\n\nગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં ' હરામજાદા' જેવા અપશબ્દો અને 'ગધેડાની 56 ઇંચની છાતી' પર ટિપ્પણીઓ સાંભળવામાં આવી રહી છે.\n\nતાજેતરમાં ગુજરાતના ફતેહપુરાના ભાજપ ધારાસભ્ય રમેશ કટારાનો એક વીડિયો ચર્ચામાં છે. જેમાં તેઓ કહે છે, ''ઈવીએમમાં ભાભોર અને કમળનાં ચિહ્નવાળાં બટન દબાવશો. આ વખતે મોદીસાહેબે (મતદાનકેન્દ્રમાં) કૅમેરા મૂક્યા છે. ત્યાં બેઠા-બેઠા તેમને ખબર પડી જશે કે કોણે ભાજપને વોટ આપ્યો, કોણે કૉંગ્રેસને.''\n\nસમાચાર એજન્સી પીટીઆઈ મુજબ દાહોદની એક ચૂંટણીસભામાં તેઓ કહેતા દેખાય છે, ''જો તમારા મતદાનકેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: ટિકિટ ન મળતાં PM મોદીનાં ભત્રીજી સોનલ મોદીએ સી. આર. પાટિલની નીતિ વિશે શું કહ્યું?\\nસારાંશ: સોનલ મોદીએ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ટિકિટ માગી હતી પરંતુ તેમને ટિકિટ નથી મળી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભત્રીજી સોનલ મોદીએ પણ પોતાને ટિકિટ ન મળતાં દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમને મોદીનાં ભત્રીજી તરીકે નહીં પરંતુ તેમના કામના કારણે ઓળખવામાં આવે. જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે તેમનો ખાસ ઇન્ટરવ્યૂ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: દલિતોને જાનમાં વરઘોડો ના કાઢવા દીધો, પોલીસે કરાવવું પડ્યું લગ્ન\\nસારાંશ: ગુજરાતમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારનો વધુ એક કિસ્સો ગાંધીનગરના માણસા તાલુકામાં સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘોડા પર બેઠેલા દલિત વરરાજા પ્રશાંત સોલંકી\n\nમાણસા તાલુકાના પારસા ગામે જાન લઈને આવેલા દલિત વરરાજાને વરઘોડા સમયે હેરાન કરતાં ઘોડા પરથી નીચે ઊતાર્યો હતો.\n\nપારસા ગામના દરબાર જ્ઞાતિના કેટલાક લોકોએ વરરાજાને વરઘોડો કાઢવા ન દેતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. \n\nગામના સરપંચ રાજેશ પટેલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે વરઘોડા મામલે દરબારો અને દલિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસ બોલાવવી પડી હતી. \n\nગામમાં આ ઘર્ષણ એટલી હદે વધી ગયું કે લગ્નની સમગ્ર વિધિ જ પોલીસની હાજરીમાં પાર પાડવામાં આવી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: મુસ્લિમોના બહિષ્કારની કહાણીનું સત્ય શું?\\nસારાંશ: ભાવનગર પંથકમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં કોમી અજંપો ઊભો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયોમાં કથિત રીતે હિંદુ સંગઠનો અને ભાજપના કાર્યકરો મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાના શપથ લેવડાવતા નજરે પડે છે.\n\nઆ ઘટના ભાવનગર જિલ્લાના તળાજા શહેરની મામલતદાર કચેરી ખાતે ઘટી હતી.\n\nપોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસના આદેશ આપ્યા છે. \n\nશું છે સમગ્ર મામલો?\n\nસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયો મુજબ ભાવનગર જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રાંત અધિકારી કિરીટ મિસ્ત્રી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે 'જો હિંદુની કુખે જન્મ લીધો હોય તો એક પણ મુસ્લિમ વેપારી અથવા મુસ્લિમ લોકો સાથે કોઈપણ જાતનો આર્થિક વ્યવહાર ના કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાત: સોશિઅલ મીડિયામાં કોંગ્રેસ બીજેપીને આવી રીતે આપી રહી છે ટક્કર\\nસારાંશ: હજુ થોડા સમય પહેલા સુધી સોશિઅલ મીડિયા તથા ઇન્ટરનેટ દ્વારા રાજકીય વાતાવરણ ઊભું કરવામાં કોંગ્રેસની હથોટી ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનમતને પ્રભાવિત કરતા આ ક્ષેત્રમાં 2014ની લોકસભા ચૂંટણીઓ અને તે પહેલા પણ ભાજપનો પ્રભાવ હતો. લાંબા સમય સુધી એવું જ લાગતું હતું કે, કોંગ્રેસ આ કૌશલ્યને સાધી નથી શકતી.\n\nપરંતુ આ વખતની ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓ વખતે અલગ દૃશ્ય જોવા મળી રહ્યું છે. \n\nઆ ચૂંટણીઓમાં કોંગ્રેસનું સૂત્ર - 'વિકાસ ગાંડો થયો છે' એ દિલ્હીમાં પણ ચર્ચાયું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજેનો પ્રતિકાર ભાજપે 'હું છું વિકાસ, હું છું ગુજરાત' દ્વારા કર્યો છે. આ રીતે ભાજપે સોશિઅલ મીડિયા પર તેનું વધુ પતન અટકાવ્યું છે. સાથે જ સ્પર્ધામાં પાછ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતણ લાડી અને ચાઇનીઝ વરની આ લવસ્ટોરીમાં વર્તમાન સમય બન્યો છે વિલન\\nસારાંશ: \"ચીનમાં કોરોનાને કારણે મૃત્યુ થવાં માંડ્યાં એટલે હું ભારતમાં રહેતી મારી પત્ની પલ્લવી પાસે અમદાવાદમાં આવી ગયો, પણ અહીં આવીને એવો ફસાયો છું કે ચીન પરત ક્યારે જઈશ એની મને ખબર નથી. હું દારૂ પીતો નથી, પણ હું ચીન પાછો જઈશ ત્યારે ચોક્કસ હું જાતે ચાઇનીઝ વાઇન બનાવીને પાર્ટી કરીશ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મા હાઈકો અને પલ્લવી\n\nઆ શબ્દો છે ગુજરાતી છોકરીને પરણેલા ચાઇનીઝ એન્જિનિયર મા હાઈકોના.\n\nમા હાઈકો ચીનના સુચાન પ્રોવિન્સ શહેરમાં રહે છે. ચીનના વુહાનમાં કોરોનાથી હાહાકાર મચી ગયો ત્યારે ચીનમાં ગભરાટનો માહોલ હતો.\n\nએ સમયે જાન્યુઆરીમાં કોરોના ફેલાતો જતો હતો. મા હાઈકો ચીનથી ભારત આવ્યા ત્યારે એમની ગણતરી એવી હતી કે એમનાં પત્નીના કાયમી વિઝાનું કામ પણ થઈ જશે અને એ એમની પત્ની અને દીકરી આંચીને લઈ પોતાનાં માતાપિતા પાસે ફરી ચીન જશે.\n\nપણ એ પછી ચીનની ફલાઇટ બંધ થઈ અને મા હાઈકો ભારતમાં ફસાઈ ગયા.\n\n'હવે ઘરની બહાર નીકળતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતથી દિલ્હી અને મુંબઈનું અંતર ઘટાડશે આ એક્સપ્રેસવે!\\nસારાંશ: દેશની રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડનારી ટ્રેનને સામાન્ય રીતે 1500 કિલોમીટરનું અંતર કાપવામાં 16 કલાકનો સમય લાગે છે. જોકે, તેનો નક્કી કરેલો સમય 14 કલાકનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આમ છતાં આ ટ્રેનનાં વખાણ કરનારા લોકો ઓછા નથી. દેશનાં બે મોટાં શહેરોને આટલા સમયમાં જોડનારી ટ્રેન ખરેખર ખાસ છે. \n\nપરંતુ હવે એવો રોડ બનાવવાની વાત થઈ રહી છે જે ટ્રેન કરતાં પણ ઓછા સમયમાં તમને એક શહેરથી બીજા શહેર પહોંચાડી દેશે. \n\nખાસ વાત એ છે કે તે ગુજરાતમાંથી પસાર થઈને મુંબઈ જશે. જેથી ગુજરાતથી દિલ્હી અને મુંબઈ જવાનું વધારે સરળ થઈ જશે. \n\nટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ એક્સપ્રેસ પ્રોજેક્ટ હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદ જેવા પછાત જિલ્લાઓમાંથી પસાર થશે. \n\nતેનો પૂરો રૂટ દિલ્હી-ગુડગાંવ-મેવાત-કોટા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતથી વ્યથિત સંઘ પરિવાર કેમ પૂર્વોત્તરનાં પરિણામોથી રાજી રાજી?\\nસારાંશ: શનિવારે બપોરે પૂર્વોત્તર રાજ્યોનો વિધાનસભાનાં પરિણામોનો ટ્રેન્ડ ભાજપ તરફી સ્પષ્ટ બન્યો અને ત્રિપુરામાં ભાજપે બે તૃતીયાંશ બહુમતીના આંકને વટાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલે સંઘના સુપ્રીમો મોહન ભાગવતે ફોન કરી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા. \n\nસંઘ પરિવાર માટે શનિવારની એ ઘડી રળિયામણી હતી કારણ કે, બરાબર 14 વર્ષ પહેલાં ત્રિપુરામાં સંઘ પરિવારનાં ચાર પૂર્ણકાલીન કાર્યકરોની અપહરણ બાદ મ્યાનમારમાં હત્યા કરાઈ હતી. \n\nસંઘ પરિવારે ત્યારે પોતાની પૂરેપૂરી વગ વાપરી આ કાર્યકરોને છોડાવવા વાજપેયી સરકાર પર દબાણ કર્યુ હતું, પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા, સમગ્ર સંઘ પરિવાર નાસીપાસ થયો હતો.\n\nહવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને પૂર્વોત્તરમાં વિજયનાં શિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના 'ભામાશા' શેઠ નાનજી કાલિદાસ મહેતા\\nસારાંશ: દેશ આઝાદ થયો પણ ભાષાવાર રાજ્યોની રચના થઈ નહોતી તે વખતે ભારતીય શાસકોએ વહીવટ હાથમાં લીધો. તેમની ભરપૂર કસોટી થઈ હતી. આવું જ સૌરાષ્ટ્ર સાથે બન્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાનજી કાલીદાસ મહેતા\n\n1948થી 1956 સુધી અસ્તિત્વમાં રહેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં પ્રથમ મુખ્ય મંત્રીપદે ઉચ્છંગરાય ઢેબર હતા. શાસન સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પડકારો હતા, જેમાનો એક પડકાર રાજ્યની આર્થિક સ્થિતિ વિશેનો પ્રશ્ન હતો. \n\nસૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના પછી કર્ચચારીઓને પહેલો પગાર આપવા માટે સરકાર પાસે પૈસા નહોતા અને જો પહેલો પગાર ન આપવામાં આવે તો સરકારમાં અવિશ્વાસ પેદા થાય. આ વાતનો ઉકેલ ઢેબરભાઈએ શોધી કાઢ્યો. \n\nતેઓ તાત્કાલિક મોટર લઈ પોરબંદર ગયા. \n\nત્યાં પહોચી નાનજી શેઠને ફોન કર્યો કે 'હું પોરબંદર આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના આ 17 જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી - TOP NEWS\\nસારાંશ: ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ખેડૂતો સહિત સામાન્ય લોકોને ખૂબ જ માઠી અસર પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.\n\nસુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં 50 ઈંચથી પણ વધુ વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ખાડીકાંઠા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.\n\nવડોદરામાં વિશ્વામિત્રીની સપાટી વધતાં અનેક વિસ્તારોમાં પૂરનું જોખમ છે, તો બીજી તરફ મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ નદીઓ બે કાંઠે વહી રહી છે.\n\nભારતીય હવામાનવિભાગે હજુ બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે.'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના આ ખેડૂત દાડમ વાવી બન્યા લખપતિ\\nસારાંશ: આજથી 13 વર્ષ પહેલાં બનાસકાંઠામાં કોઈએ દાડમની ખેતી વિશે વિચાર્યું ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત : બનાસકાંઠાના એક પોલીયોગ્રસ્ત ખેડૂતની પ્રેરણાદાયી કહાણી\n\nપરંતુ આજે આ વિસ્તાર દાડમની ખેતી માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે.\n\nઆજે અહીં ચારે બાજુ દાડમથી લદાયેલી વાડીઓ જોવા મળે છે. \n\nવાડીઓની ઉપર લાંબી ચમકવાળી પટ્ટીઓ લગાડવામાં આવી છે જેથી પક્ષીઓ તેનાથી દૂર રહે. \n\nજમીનને વધારે ઊપજ આપતી બનાવનારા હીરો છે પોલિયોગ્રસ્ત ખેડૂત ગેનાભાઈ પટેલ.\n\nવિદેશમાં થાય છે નિકાસ\n\nઆજે બનાસકાંઠાનાં દાડમની શ્રીલંકા, મલેશિયા, દુબઈ અને યુએઈ જેવા દેશોમાં નિકાસ થાય છે. \n\nછેલ્લાં 12 વર્ષોમાં અંદાજે 35 હજાર હેક્ટરમાં ત્રણ કરોડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના આ પોલીસ અધિકારીએ કરી હતી લાલુ યાદવની ધરપકડ\\nસારાંશ: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલના સળિયા પાછળ ધકેલવામાં ગુજરાતના પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકા રહી છે, એમ કહીએ તો ખોટું નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત કૅડરના IPS અધિકારી રાકેશ અસ્થાનાએ 1997માં તેમના સીબીઆઈમાં કાર્યકાળ દરમિયાન આ કૌભાંડની તપાસ સંભાળી હતી અને તેની ચાર્જશીટ પણ તૈયાર કરી હતી. \n\nજેમાં એક આરોપી તરીકે લાલુ પ્રસાદ યાદવનું નામ પણ હતું. \n\nએ સમયે જ્યારે લાલુ પ્રસાદ યાદવ માત્ર બિહાર જ નહીં, દેશના સૌથી શક્તિશાળી નેતાઓમાં સ્થાન ધરાવતા હતા ત્યારે રાકેશ અસ્થાનાએ જ તેમની ધરપકડ કરી હતી.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nરાકેશ અસ્થાના હાલ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર છે.\n\nકોણ છે રાકેશ અસ્થાના?\n\nતેઓ 1984 બેચના ગુજરાત કેડરના IPS ઑફિસર છે.\n\nતેઓ 1992થી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના આ સમાજે સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી કેમ ઉચ્ચારી?\\nસારાંશ: કચ્છના મુંદ્રા નજીકના સમઘોઘા ગામના ગઢવી સમાજના બે યુવાનોના કથિત પોલીસ અત્યાચાર બાદ મૃત્યુ નીપજતાં ગઢવી સમાજ દ્વારા દોષિતો સામે કાર્યવાહીની માગ સાથે મુંદ્રા-બંધનું એલાન કરાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતોને ન્યાય અપાવવા જનમેદની એકઠી થઈ હતી.\n\nઆટલું જ નહીં આ મામલે ન્યાય ન મળે તો ગઢવી સમાજની બહુમતીવાળાં કચ્છનાં ગામોમાં સમાજ દ્વારા આવનારા દિવસોમાં યોજાનારી સ્થાનિકસ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.\n\nનોંધનીય છે કે મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ચોરીના ગુના બાબતે ત્રણ શખ્સો હરજોગ ગઢવી, શામલા ગઢવી અને અરજણ ગઢવીને કથિતપણે ઉઠાવી લેવાયા હતા. \n\nપોલીકર્મીઓ દ્વારા આ ત્રણેયને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી ઢોર માર મરાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. \n\nનોંધનીય છે કે ત્રણેય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી ઝડપાયેલા 'પથ્થલગડી' કોણ છે?\\nસારાંશ: ગુજરાતના મહીસાગર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. તેમના પર ઝારખંડની 'પથ્થલગડી ચળવળ' સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. એટીએસે ફોડ પાડ્યો હતો કે તેઓ નક્સલવાદી નહીં પરંતુ 'પથ્થલગડી કાર્યકરો' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ત્રણ લોકોમાંથી મહિલા મહીસાગર જિલ્લામાંથી પકડાયાં જ્યારે બાકીના બે પુરુષ તાપીના વ્યારામાંથી પકડાયા છે. આ ત્રણેય આરોપી મૂળે ઝારખંડનાં છે. \n\nએટીએસના ઈન્ચાર્જ એસ.પી. દીપેન ભદ્રને બીબીસી સાથે વાત કરતાં કહ્યું, \"તેઓ ઝારખંડની પથ્થલગડી ચળવળ સાથે સંકળાયેલા છે. પથ્થલગડી ઝારખંડની હિંસક ચળવળ છે. એને દક્ષિણ ગુજરાતમાં ફેલાવવા પ્રયાસરત હતા. તેમની પાસેથી ચોપાનિયાં, મોબાઈલ અને લૅપટૉપ મળ્યાં છે. જેની તપાસ ચાલી રહી છે.\" \n\nનોંધનીય છે કે સ્થાનિક મીડિયામાં આરોપીઓનો સંબંધ નક્સલવાદ સાથે હોવાનો દાવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ઇતિહાસમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી રહી છે?\\nસારાંશ: મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાલના સમયમાં નિવેદનો આપ્યાં કે તેઓ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની કોશિશ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nતેમનાં આ નિવેદનોના હાર્દમાં મુસ્લિમ ધિક્કાર રહેલો છે. \n\nઅમદાવાદની પહેલાં અહીં કર્ણાવતી નામે નગર હતું કે કેમ તેવા દાવા સામે સવાલ થઈ શકે છે.\n\nબહુ-બહુ તો એવો દાવો થઈ શકે કે અહીં એક નાનકડો કસબો હતો, જે અહમદ શાહે 1411માં કિલ્લો બંધાવ્યો તેની બહારના વિસ્તારમાં હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ અસ્પષ્ટ ઇતિહાસથી સરકારને કશો ફરક નથી પડતો, કેમ કે તેનો ઇરાદો યેનકેન પ્રકારે મુસ્લિમોને ખરાબ દેખાડવાનો છે. હિન્દુત્વ ચળવળના કેન્દ્ર સ્થાને આ જ યોજના રહેલી છે. \n\nગુજરાતના ઇતિહાસમાં મુસ્લિમોની અસર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ઇન્ટર્ન ડૉક્ટરોની માગ સ્વીકારાઈ, સ્ટાઇપેન્ડમાં વધારાની નીતિન પટેલની જાહેરાત - TOP NEWS\\nસારાંશ: ગુજરાતના ઇન્ટર્ન ડૉક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડમાં વધારાની માગ સાથે હડતાળ કરવામાં આવી હતી. સ્ટાઇપેન્ડમાં વધારાની માગ રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, \"ગુજરાત રાજ્યની સરકારી અને સરકાર સંચાલિત મેડિકલ કૉલેજ સાથે સંકળાયેલી હૉસ્પિટલોમાં બે હજારથી વધારે ઇન્ટર્ન તબીબો છે.\"\n\nતેમણે કહ્યું, \"કોરોના સંક્રમણના કપરા વખતમાં જ્યારે ડૉક્ટરોની તાતી જરૂર છે, એવા વખતમાં ઇન્ટર્ન ડૉક્ટરો સેવા આપી રહ્યા છે.\n\nઇન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતનની માગ સાથે હડતાળ કરાઈ હતી.\"\n\n\"બેઠકમાં વિગતવાર ચર્ચા બાદ સરકારે નિર્ણય કર્યો છે કે તેમનું 13 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ યથાવત્ રહેશે અને આ ઉપરાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના એ 'ડૉક્ટર' બાબુઓ, જેમને કોરોના સામેની લડાઈમાં મેદાને ઉતાર્યા\\nસારાંશ: ગુજરાતમાં દિવસો સુધી કોરોના કેસમાં ઘટાડો નોંધાયા બાદ ઉછાળો દેખાવા લાગ્યો છે અને વિજય રૂપાણી સરકાર પણ સફાળી જાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રીઓની બેઠક દરમિયાન 'બીજી લહેર'ની ચેતવણી ઉચ્ચારી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે ગુજરાતના આઠ જિલ્લામાં કેસોની સંખ્યામાં થયેલા ઉછાળા અંગે ચિંતા વ્યક્ત કરી છે. \n\nઆને પગલે રાજ્ય સરકારે ચાર મહાનગરમાં કોરોના સંબંધિત કામગીરીના સંકલન માટે નોડલ ઑફિસરોની ટીમ જાહેર કરી છે.\n\nમાર્ચ-2020થી માર્ચ 2021ની વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નોડલ ઑફિસરોનું 'નિમણૂકચક્ર' પૂર્ણ થયું છે.\n\nસાવચેતીના પગલારૂપે ગુજરાતનાં ચાર મહાનગરોમાં તા. 31મી માર્ચ સુધી રાત્રે 10 વાગ્યાથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના એ પાંચ કેસ જેમાં સરકારે મૂક્યો રાજદ્રોહનો આરોપ\\nસારાંશ: ગુજરાતમાં 'ફૅસ ઑફ ધી નેશન' નામના વેબ પોર્ટલના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ પહેલાં પણ ગુજરાતમાં રાજદ્રોહના કેસ લાદવામાં આવ્યા છે અને તેમાં પત્રકારોથી લઈને રાજકારણીઓ સામેલ છે. \n\nન્યૂઝ એજન્સી પીટીઆઈએ ગુજરાત પોલીસના હવાલાથી કહ્યું છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણી વિશે એક લેખ પ્રકાશિત કરવા અંગે ધવલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.\n\nઆ રિપોર્ટમાં તેમણે લખ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની જગ્યા લેઈ શકે છે. \n\nઆ લેખમાં લખવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના સર્વોચ્ચ નેતાઓ કોરોના વાઇરસ મહામારી સામે મુખ્ય મંત્રી વિજય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના કલાકારોને કોરોનાએ રસ્તે લાવી દીધા, ‘અન્ય વ્યવસાયો ચાલુ થયા પણ કલાકારોના નહીં'\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીને લીધે થયેલા લૉકડાઉન બાદ ગુજરાતના કલાકારોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉને અને ઉદ્યોગ-ધંધા ઠપ કરી દીધા હોવાની બૂમો પડતી હતી.\n\nતહેવારોમાં લાખો રૂપિયા કમાતાં ગુજરાતી કલાકારો હાલમાં રસ્તા પર આવી ગયા છે.\n\nલૉકડાઉન બાદ અનલૉકના વિવિધ તબક્કાઓ દરમિયાન ધીમે-ધીમે ઉદ્યોગ-ધંધા શરૂ થવા લાગ્યા છે પણ કલાકારો પાસે કામ નથી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતો આફ્રિકામાં કેમ ખેતરો ભાડે લઈ રહ્યા છે?\\nસારાંશ: વિદેશમાં વેપાર, વ્યવસાય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતીઓએ હવે આફ્રિકામાં ખેતી ક્ષેત્રે રહેલી તકો પર નજર માંડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કૉર્પોરેશન અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકન દેશોમાં કૉર્પોરેટ ફાર્મિંગનો વિકાસ કરવા માટે આફ્રિકાના લગભગ 20 દેશોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે. \n\nઆફ્રિકાના પાંચ દેશોના પ્રતિનિધિઓ દિલ્હી ખાતે આફ્રિકન હાઇ કમિશનની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત લીધી હતી. \n\nઆ મુલાકાતમાં ગુજરાતના ખેડૂતો દ્વારા આફ્રિકાના દેશોમાં લીઝ પર જમીન લઈને કૉર્પોરેટ ખેતી શરૂ કરવાના આયોજન વિશે તેમજ આફ્રિકન દેશોના નાગરિકો અને ગુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતો ઇઝરાયલ પાસેથી આ ટેક્નોલૉજી શીખી શકે\\nસારાંશ: આજે ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સાબરકાંઠામાં પોસ્ટ હાર્વેસ્ટિંગ મેનેજમેન્ટ ટેક્નોલૉજી માટેનું રિસર્ચ સેન્ટર બનાવવાની સુવિધા તૈયાર કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો ગુજરાતના ખેડૂતો આ વ્યવસ્થાને બરાબર સમજે તો તેમને વરસાદ અને સરકારી સહાય પર આધારિત રહેવામાંથી મુક્તિ મળી શકે તેમ છે.\n\nઇઝરાયલ પાસે છે ડ્રિપ ઇરિગેશન કરતાં એડવાન્સ ટેક્નોલૉજી, જેની મદદથી હાલ ખેતીમાં થતાં કુલ ખર્ચના પાંચમા ભાગના ખર્ચમાં દસ ગણુ ઉત્પાદન મેળવી શકાય છે.\n\nશું છે, પ્લાન્ટ ન્યૂટ્રિયન્ટ બેઝ ઇરિગેશન સિસ્ટમ?\n\nખેતી માટે તેમની પાસે પ્લાન્ટ ન્યૂટ્રિયન્ટ બેઝ ઇરિગેશન સિસ્ટમ છે. એ શું છે તે જાણવા માટે એક ઉદાહરણ સમજો. \n\nજો એક હેક્ટરમાં કોઈ પાક મેળવવા માટે પાંચ હજાર છોડ વાવ્યા હોય તો, આ ટેક્નોલૉજી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતો માટેની ઝીરો પ્રીમિયમની કિસાન સહાય યોજના શું છે?\\nસારાંશ: ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની પત્રકારપરિષદમાં જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી આફત વખતે ખેડૂતોને વળતર મળી રહે એ માટે આ જાહેરાત કરાઈ છે.\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીના જણાવ્યા પ્રમાણે આ યોજનાની કોઈ નોંધણી ફી કે પ્રીમિયમ ચૂકવવાની નથી.\n\nમુખ્ય મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે પાકવીમાની પ્રક્રિયાને સરળ કરી દેવાની દિશામાં આ પગલું લીધું છે.\n\nખેડૂતોને શું લાભ મળશે?\n\nઅનાવૃષ્ટિ માટે અગાઉનાં ધોરણો પ્રમાણે 125 મીમી એટલે કે પાંચ ઇંચથી ઓછો વરસાદ હોય તો એને દુષ્કાળ જાહેર કરાતો હતો.\n\nઆ યોજના અંતર્ગત 10 ઇંચથી ઓછો વરસાદ હોય તો એને અનાવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને રાહત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતોને કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં કરોડોનું નુકસાન થયું?\\nસારાંશ: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના 30 ખેડૂતો બટાકાના કૉન્ટ્રેક્ટ ફાર્મિંગમાં રૂપિયા 1.75 કરોડનું નુકસાન થયા હોવાનો દાવો કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખેડૂતોના કહેવા મુજબ કૉન્ટ્રેક્ટ ખેતીમાં કંપનીએ તેમને ખરાબ બિયારણ આપતા બટાકાના પાકમાં મોટું નુકસાન થયું છે અને કંપની તરફથી કોઈ વળતર આપવામાં આવ્યું નથી.\n\nનોંધનીય છે કે દિલ્હીની સરહદે ખેડૂતો એક મહિના કરતાં પણ વધારે વખતથી ત્રણ કૃષિકાયદા પાછા ખેંચવાની માગણી સાથે પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કાયદાઓથી તેમને બહુ નુકસાન થશે અને તેઓ પાયમાલ થઈ જશે. આ ત્રણ કાયદામાંથી એક કાયદો કૉન્ટ્રેક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપે છે. \n\nખેડૂતોનો વિરોધ હોવા છતાં કેન્દ્ર સરકારે કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતોને દિલ્હીમાં આંદોલન કરવા જતા અટકાવવામાં આવી રહ્યા છે?\\nસારાંશ: કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદા સામે હાલમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશનાં વિવિધ સંગઠનો સરકારના નવા કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે અને તેને રદ કરવા માગણી રહ્યાં છે.\n\nઆ મામલે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો પણ યોજાઈ હતી, જોકે તેનું કોઈ સમાધાન થયું નથી.\n\nખેડૂતો કેન્દ્રના નવા કાયદાના ખેડૂતવિરોધી ગણાવી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે આ કાયદાથી ખેડૂતોને લાભ થશે, તેમને તેમના પાકને વેચવાની વધુ તકો મળશે.\n\nઅગાઉ ગુજરાતના નેતા અને કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકારપરિષદ સંબોધીને કહ્યું હતું કે આ કાયદાથી ખેડૂતોને લાભ થવાનો છે, સરકાર ખેડૂતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતોને નીતિન પટેલે જાહેર કરેલા રાહતપૅકેજથી કેટલો લાભ થશે?\\nસારાંશ: ગુજરાત સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે એક વધારાના રાહતપૅકેજની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્ટોબર-નવેમ્બર 2019માં થયેલા કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારના એસ.ડી.આર.એફ. અને રાજ્યના બજેટમાં સહાયપૅકેજની જાહેરાત કરવામાં આવી છે.\n\nરાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે રૂપિયા 3,795 કરોડના રાહતપૅકેજની જાહેરાત કરી છે.\n\nઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ મામલે પ્રતીક ઉપવાસ સહિતના કાર્યક્રમો કર્યા હતા. \n\nઅનેક ખેડૂત આગેવાનોએ અતિવૃષ્ટિને પગલે પાક નિષ્ફળ ગયો હોવાની ફરિયાદ કરી હતી અને પાક વીમાને મામલે ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતોને પાકવીમાના મામલે અદાલતને શરણે કેમ જવું પડ્યું?\\nસારાંશ: ગુજરાતમાં પાકવીમાના વળતરને લઈને ખેડૂતોમાં અસંતોષ વર્તાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં ખેડૂતોએ વડા પ્રધાન પાકવીમા યોજના અંતર્ગત મળતા વીમા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને લઈને રાજ્ય સરકાર અને વીમા કંપની પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.\n\nખેડૂતોનાં વકીલ દીક્ષા પંડ્યાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે હાલ 11 ખેડૂતોની અરજીઓ પર અદાલતે રાજ્ય સરકાર અને વીમા કંપની પાસેથી જવાબ માગ્યો હતો અને આ મુદ્દે આગલી સુનાવણી 6 ડિસેમ્બરે થશે.\n\nતેમનું કહેવું છે કે અન્ય કેટલાક ખેડ઼ૂતો પણ છે, જેમણે આ પ્રકારની ફરિયાદ સાથે અરજી કરી છે.\n\nઅત્યાર સુધી વીમા કંપની તરફથી ગુજરાતના ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતોને શા માટે પરાળ બાળવું પડે છે?\\nસારાંશ: હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ઘઉં અને ડાંગરનું પરાળ બાળે છે, જેના કારણે થતાં પ્રદૂષણ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે, અહીં આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવો પાક આવે એ પહેલાં પરાળ બાળવામાં આવે છે.\n\nઉત્તર ગુજરાતમાં પણ ઝડપી પાક લેવા એરંડાનાં અને દક્ષિણ ગુજરાતમાં શેરડીનાં પરાળ બાળવામાં આવે છે.\n\nજાણીતાં પ્રોફેસર અને આદિવાસીઓની રીતભાત પર પી.એચ.ડી. કરનાર ડૉ. ઉત્પલા દેસાઈએ વાતચીતમાં કહ્યું, \"આદિવાસીઓમાં વર્ષોથી આ પરંપરા છે. એ લોકો હોળી પહેલાં જે પાક થાય એને લણીને એનાં સૂકાં ડૂંડાં બાળે છે.\"\n\n\"આવી જ રીતે આદિવાસીઓ દિવાળી પહેલાં મકાઈનો પાક લણી એની પરાળ પણ બાળે છે. દક્ષિણ ગુજરાતથી માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ખેડૂતોમાં પાકનુકસાનીના વળતર મામલે અસંતોષ કેમ?\\nસારાંશ: 'ક્યાર' વાવાઝોડાને કારણે ગુજરાતમાં શરૂ થયેલો કમોસમી વરસાદ માંડ અટકે એમ લાગતું હતું, ત્યારે ફરી ગુજરાત પર 'મહા' વાવાઝોડાનું જોખમ છે. જેને લીધે ગુજરાતમાં કમોસમી વરસાદનો ઘટનાક્રમ ચાલુ રહેવાની શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે અગાઉથી બેહાલ બની ચૂકેલા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.\n\nનોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થયું, પરંતુ ઑગસ્ટથી સપ્ટેમ્બર માસ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને જોરદાર નુકસાન થયું છે.\n\nઅત્યાર સુધી ગુજરાત સરકારે કે વીમા કંપની તરફથી ગુજરાતના ખેડૂતોના નુકસાનની ભરપાઈ કરવા માટે કથિતપણે નક્કર પગલાં ન લેવાયાં હોવાની ફરિયાદો ઊઠી છે.\n\nનોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં સરેરાશની સરખામણીએ 140% જેટલો વરસાદ પડ્યો છે.\n\nખેડૂતોમાં ચિંતા અને પાકનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકેનો અમિત શાહનો કાર્યકાળ કેવો હતો?\\nસારાંશ: મોદી સરકારના મંત્રીમંડળની જાહેરાત થઈ ચૂકી છે અને નેતાઓને ખાતાંની વહેંચણી પણ કરી દેવામાં આવી છે. આ તમામ પરિદૃશ્યમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચર્ચાનું કેન્દ્ર રહ્યા. સરકારમાં તેમને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે શાહનું નવું સરનામું મિનિસ્ટ્રી ઑફ હોમ અફેયર્સ, નોર્થ બ્લૉક, કૅબિનેટ સેક્રેટેરિયેટ રાયસિના હિલ, નવી દિલ્હી હશે.\n\nઉલ્લેખનીય છે કે ગત સરકારમાં આ સરનામું રાજનાથસિંહનું હતું પરંતુ હવે તેમને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.\n\nશાહ સંગઠનના નેતા તરીકે સફળ રહ્યા છે, તેઓ ગુજરાતની સરકારમાં ગૃહ મંત્રી રહી ચૂક્યા છે. એટલે તેમની પાસે સંગઠન અને સરકાર એમ બંનેનો અનુભવ છે.\n\nમનાઈ રહ્યું છે કે 2014ની ચૂંટણી હોય કે 2019ની ચૂંટણી ભાજપનો વ્યાપ વધારવામાં અમિત શાહનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે.\n\nએ અમિત શાહ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા કામદારોનો ખરેખર કેટલો 'વિકાસ' થયો?\\nસારાંશ: તાજેતરમાં ગ્રામીણ ભારતમાં કૃષિ, બિન-કૃષિ, બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારોના સરેરાશ વેતનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ મામલેના આરબીઆઈના રિપોર્ટમાં ગુજરાત સૌથી તળિયે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિઝર્વ બૅન્ક દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વર્ષ 2019-2020ના રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં કૃષિક્ષેત્રમાં કાર્ય કરતા કામદારને સરેરાશ દૈનિક વેતન 208 રૂપિયા જ્યારે બિન-કૃષિ ક્ષેત્રમાં સરેરાશ વેતન રૂપિયા 233 અને કન્સ્ટ્રક્શન (બાંધકામ) ક્ષેત્રમાં સરેરાશ વેતન 268 રૂપિયા મળે છે. \n\nસૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ ક્ષેત્રમાં જોતરાયેલા કામદારોને ચૂકવાયેલું સરેરાશ વેતન રાષ્ટ્રીય સરેરાશ વેતન 286 રૂપિયા કરતા પણ ઓછું છે. જ્યારે બાંધકામના ક્ષેત્ર મામલે તે રાષ્ટ્રીય સરેરાશ 341 રૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ચૂંટણી બ્યુગલમાંથી નીકળ્યા કેવા-કેવા અવાજ\\nસારાંશ: ગુજરાતના ચૂંટણી જંગમાં લોકો રાજકીય મુદ્દાઓને બાજુએ રાખીને વ્યક્તિગત શાબ્દિક પ્રહાર કર્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઇએ મંદિરને તો કોઇએ જનોઈનો મુદ્દો ઉછાળ્યો. તો કોઈકે મશરૂમ ખાઇને રૂપાળા થવાનો ટોણો માર્યો. \n\nગુજરાતની ચૂંટણી સફર કેવી રહી, જુઓ આ વીડિયોમાં\n\nએન્કર - મિહિર રાવલ\n\nવીડિયો - મનિષ જલુઈ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના જંગલમાં વર્ષો પછી વાઘની હાજરી સાબિત થઈ, વનવિભાગે કરી પૃષ્ટિ\\nસારાંશ: ગુજરાતના જંગલોમાં વાઘ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. 26 વર્ષ બાદ ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો અને તેની તસવીર ખેંચી હતી. \n\nજે વાઇરલ થયા બાદ તેની ખરાઈ કરવા વન વિભાગે જંગલમાં નાઇટ વિઝન કૅમેરા ગોઠવ્યા હતા. \n\nઉપરાંત, વન વિભાગના માણસો સાથે કુલ 200 લોકો વાઘની ભાળ મેળવવામાં કામે લાગ્યા હતા. \n\nજે બાદ મંગળવારે વન વિભાગે કૅમેરામાં તસવીરો કેદ થયા બાદ વાઘ હોવાની પુષ્ટિ કરી હતી. \n\nઅહીંથી શરુ થઈ હતી 'વાઘ આવ્યો...વાઘ આવ્યો...'ની વાત\n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મહેશભાઈએ જણાવ્યું, \"આ ઘટના છઠ્ઠી જાન્યુઆરીની છે. સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ડૉક્ટરને કોરોનાની રસી લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો, શું છે મામલો?\\nસારાંશ: દેશ સહિત ગુજરાતભરમાં હાલમાં કોરોના વાઇરસના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ રસીની આડઅસરના સમાચાર પણ મળી રહ્યા છે. જોકે તબીબો તેને સામાન્ય ગણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતના ગાંધીધામમાં કોરોના વાઇરસની રસી લીધા બાદ પણ એક ડૉક્ટરને કોરોના વાઇરસને ચેપ લાગ્યો છે.\n\nકોરોનાની રસી આપવાની ઝુંબેશમાં ગાંધીધામની રામબાગ સરકારી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રસીનો બીજો ડોઝ લે એ પહેલાં કોરોનાગ્રસ્ત થઈ ગયા છે.\n\nછેલ્લા ચાર દિવસથી ઘરમાં આઇસોલેટ થયેલા હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ વધુ વાત કરી શકતા ન હોવાથી એમના ઘરે ટ્રીટમેન્ટ ચાલી રહી છે.\n\nબીબીસીએ કોરોનાગ્રસ્ત ડૉક્ટર અનુજ શ્રીવાસ્તવનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગળામાં તકલીફ હોવાને કારણે તેઓ વાત કરી શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ડૉક્ટરો ગામડાઓની સરકારી નોકરી કેમ ફગાવી દે છે?\\nસારાંશ: કોરોના ગુજરાતમાં ફરીથી વકરી રહ્યો છે અને નાગરિકો આરોગ્ય સેવાઓ તરફ મીટ માંડીને બેઠા છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ચોંકાવનારી વિગતો મૂકી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2269 વિદ્યાર્થીઓની નિમણૂક રાજ્યની વિવિધ સરકારી હૉસ્પિટલમાં કરવામાં આવી હતી.\n\nકૉંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું, “સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ સમયે બૉન્ડને ધ્યાનમાં રાખીને 2269 ડૉક્ટરોની નિમણૂક રાજ્યની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં કરવામાં આવી હતી.\"\n\n\"જોકે આમાંથી 373 ડૉક્ટર નોકરી પર હાજર રહ્યા હતા, જ્યારે બાકીના ડૉક્ટરોએ બૉન્ડની ટર્મને તોડી નાખી હતી.”\n\nનીતિન પટેલે વિધાનસભામાં કહ્યું, “244 ડૉક્ટરો જે વાયદો કર્યો હતો તે પૂર્ણ ન કરતા તેમની પાસેથી 12.8 કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના ડૉક્ટરો સરકારની નીતિ વિરુદ્ધ ભૂખહડતાળ પર ઊતર્યા- BBC TOP NEWS\\nસારાંશ: ઈન્ડિયન મેડિકલ ઍસોસિએશન (આઈએમએ) ગુજરાત બ્રાન્ચ સાથે સંકળાયેલા 20 ડૉક્ટરો અમદવાદના આશ્રમ રોડ સ્થિત અમદાવાદ મેડિકલ ઍસોસિએશન હોલ ખાતે એક દિવસની પ્રતીક ભૂખહડતાળ પર બેઠા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆઈએમએ ગુજરાત બ્રાન્ચ સાથે 30 હજાર ડૉક્ટરો સંકળાયેલા છે. આઈએમએ હેડક્વાટર અનુસાર 1થી 14 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં વિવિધ શહેરોમાં ડૉક્ટરો પ્રતીક ભૂખહડતાળ કરશે. ડૉક્ટર્સ ટીમો બનાવીને સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ભૂખહડતાળ કરશે. હડતાળમાં ભાગ લેતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.\n\nઆઈએમએ ગુજરાતના સેક્રેટરી ડૉ. કમલેશ સૈનીએ જણાવ્યું કે, \"મોર્ડન મેડિસીનએ આયુર્વેદ કરતાં અલગ છે અને સરકારે મિક્સોપેથીને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. આ અંતર્ગત આયુર્વેદિક ડૉક્ટરોને 3 વર્ષના કોર્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના તબીબો જે મિથેલિન બ્લુની સલાહ આપ છે એ કેટલી સુરક્ષિત?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યાં પાંચ લાખને પાર પહોંચી ચૂકી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્સિજનની અછત વચ્ચે રાજ્યના ડોક્ટર્સ એક દવાથી ઑક્સિજન લેવલ સુધરવાનો દાવો કરી રહ્યા છે. \n\nઆ દવા એટલે મિથેલિન બ્લુ. ડૉક્ટર્સનો દાવો છે કે જેમને કોવિડ થયો હોય અને ન થયો હોય એવા લોકો આ દવા લઈ શકે છે. \n\nજેનાથી તેમનું ઑક્સિજન લેવલ જળવાઈ રહેશે અને ગંભીર સ્થિતિથી બચી શકાય છે. જોકે કેન્દ્ર સરકાર અને એઇમ્સના ડોક્ટર્સનો મત કંઈક જુદો જ છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી : Top News\\nસારાંશ: ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બે દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરબ સાગરમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું હોવાના કારણે ગુજરાતના સમુદ્રકિનારાના વિસ્તારોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે. \n\nભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા ઉપરાંત દીવમાં વરસાદ થવાની સંભાવના છે. \n\nજ્યારે ગુરુવારે માત્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના હોવાનું જાણવા મળ્યું છે.\n\nનોંધનીય છે કે મંગળવારે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. \n\nપ્રાપ્ત માહિતી અનુસાર કચ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના દરિયાકાંઠેથી નીકળેલું જહાજ શ્રીલંકાના દરિયામાં ડૂબવાને આરે, જળસૃષ્ટિ સામે મહાસંકટ\\nસારાંશ: શ્રીલંકાના દરિયાકાંઠે ડૂબી રહેલા અને કેમિકલથી લદાયેલા કાર્ગો શિપે પર્યાવરણીય આપદા સર્જાવાનો ભય પેદા કર્યો છે. આ જહાજ ગુજરાતના હઝિરા બંદરથી નીકળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"‘એક્સ-પ્રેસ પર્લ’ નામનું આ જહાજ છેલ્લાં બે અઠવાડિયાંથી સળગી રહ્યું હતું\n\nસિંગાપોરમાં નોંધાયેલું ‘એક્સ-પ્રેસ પર્લ’ નામનું આ જહાજ છેલ્લાં બે અઠવાડિયાંથી સળગી રહ્યું હતું અને આ સપ્તાહે આગ ઓલવવામાં આવી છે. \n\nજો આ જહાજ ડુબ્યું તો એની ટાંકીઓમાં રહેલું સેંકડો ટન ઑઇલ દરિયામાં વહી જાય એમ છે અને આસપાસની જળસૃષ્ટિમાં માટે ભારે જોખમ ઊભું કરી શકે એમ છે. \n\nભારતીય નૅવી અને શ્રીલંકન નૅવી ગત કેટલાક દિવસોથી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી હતી. જહાજ તૂટે નહીં અને દરિયામાં ગરકાવ ન થાય એ માટેનો પ્રયાસ પણ બન્ને નૌકાદળો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના દલિતો પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીનો કેવો પ્રભાવ છે?\\nસારાંશ: અમે અમદાવાદથી આશરે 140 કિલોમીટર દૂર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંચાયતના કામમાં વ્યસ્ત બોરતવાડાના પહેલા દલિત સરપંચ મહેશભાઈ મકવાણા\n\nસ્ટેટ હાઈવે ક્રમાંક 55ની બન્ને બાજુ પર કાંટાળી ઝાડીઓની પાછળના ખેતરમાં કપાસ અને ઘઉંનો પાક દેખાય છે. \n\nએ ખેતરોને પાર કરીને અમે પાટણના હારિજ તાલુકાના બોરતવાડા ગામમાં પહોંચીએ છીએ. \n\nબોરતવાડાના દલિતોના બાહુલ્યવાળા રોહિતવાસમાં રહેતા ગામના સરપંચ મહેશભાઈ મક્વાણા માટે વ્યસ્તતાસભર સવાર છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગામના પહેલા દલિત સરપંચ\n\nબોરતવાડાના રોહિતવાસમાં આવેલું મહેશભાઈ મકવાણાનું ઘર\n\nમહેશભાઈના પાક્કા મકાન સામે ભેંસો બાંધેલી છે અને બા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના પત્રકારત્વજગતમાં ચર્ચા જગાવનારો 'કવર દ્વારા કવરેજ'નો વિવાદ શું છે?\\nસારાંશ: રાજકોટ કલેક્ટરની કચેરી દ્વારા પત્રકારોને રૂપિયા 50-50 હજારના ચેક અપાયા હોવાની બિનાએ ગુજરાતના પત્રકારત્વજગતમાં ચકચાર જગાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'નું કહેવું છે કે રાજ્યની વિજય રૂપાણી સરકારના ગણતંત્રદિવસ કાર્યક્રમને 'પૉઝિટિવ કવરેજ' આપવા બદલ આ રકમ આપવામાં આવી હતી. \n\nજોકે, રાજકોટ કલેક્ટરે પત્રકારોને લાંચ આપવાની વાતને નકારી છે અને કહ્યું છે કે ચેક દ્વારા ચૂકવણું થયું હોવાથી તંત્રનો કોઈ બદઈરાદો ન હોવાનું ફલિત થાય છે. \n\nઉલ્લેખનીય છે કે 71મા ગણતંત્રદિવસના અનુસંધાને રાજકોટમાં લગભગ એક સપ્તાહ સુધી ધ્વજવંદન ઉપરાંત સંગીતકાર્યક્રમ, ફ્લાવર-શો તથા લાઇટ ઍન્ડ સાઉન્ડ શો જેવા અલગ-અલગ કાર્યક્રમ યોજાયા હતા. \n\nએ મહાદલિત મહિલાઓ, જેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના પાડોશમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે લૉકડાઉન જેવી સ્થિતિ, ગુજરાત કેટલું તૈયાર?\\nસારાંશ: કોરોનાના નવા સ્ટ્રેનથી ભારત માટે ફરી જોખમ ઊભું થયું છે. કેટલાક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે સ્થિતિ વણસી રહી છે. મહારાષ્ટ્ર તેમાં મોખરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં કોરોના દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી છે. જેના કારણે શિવસેના સરકારે અહીં આંશિક લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આગામી એક અઠવાડિયા સુધી રાજકીય રેલીઓ, ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ પર રોક લગાવી દીધી છે. \n\nએટલું જ નહીં તેમણે એટલે સુધી કહી દીધું છે કે જો પરિસ્થિતિ આ જ રહીં તો સરકાર એક સપ્તાહ બાદ સંપૂર્ણ લૉકડાઉન અંગેનો નિર્ણય લઈ શકે છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના બે જિલ્લામાં કૉંગ્રેસ-બીટીપીનું ગઠબંધન કેમ તૂટ્યું? TOP NEWS\\nસારાંશ: ' એનડીટીવી 'ના એક અહેવાલ પ્રમાણે રાજસ્થાનમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો સાથ આપવાને કારણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)એ કૉંગ્રેસ સાથે બે જિલ્લામાં પોતાના ગઠબંધનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોટુ વસાવા\n\nનોંધનીય છે કે નર્મદા અને ભરૂચમાં જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ અને BTPનું ગઠબંધન શાસનમાં છે. \n\nBTPના પ્રમુખ છોટુભાઈ વસાવાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, \"અમે નર્મદા અને ભરૂચમાં કૉંગ્રેસ સાથેનું ગઠબંધન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે ટ્વીટ કર્યું, \"ભાજપ અને કૉંગ્રેસ બંને એક સરખાં છે.\"\n\nનોંધનીય છે કે તાજેતરમાં જ રાજસ્થાનના ડુંગરપુરના જિલ્લા પરિષદમાં કૉંગ્રેસના નવનિયુક્ત સભ્યોએ ડિસ્ટ્રિક્ટ બૉર્ડમાં પ્રમુખની પોસ્ટ માટે ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા. \n\nડુંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના મુસ્લિમો આખરે ક્યાં જાય?\\nસારાંશ: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મણિનગર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મણિનગરથી તેઓ વર્ષ 2002, 2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. \n\nજ્યારે તમે મણિનગર આવશો તો વિકાસના માપદંડ અહીં બિલકુલ બંધબેસતા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપરંતુ તેની નજીક જ મુસ્લિમ વસતી ધરાવતા વિસ્તાર શાહઆલમમાં જાઓ તો લાગે છે કે અહીં રહેતા નાગરિકો અને વિસ્તાર બીજા કોઈ દેશ સાથે સંબંધ ધરાવે છે. \n\nઅહીં રહેતી મહિલાઓ જણાવે છે કે તેમનાં વિસ્તારમાં પાણીની પાઇપ લાઇન તો છે પણ તેમને પાણી નથી મળતું. \n\nઆ વિસ્તારમાં એક તળાવ પણ છે જ્યાં વર્ષ 2002નાં તોફાનો પછી કેટલાક મતદેહો મળ્યા હતા. \n\nસ્થાનિક પત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના યુવાનો 'ચૂંટણીના બહિષ્કાર'ની વાતો કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: પાછલા કેટલાક સમયથી કોરોનાના પડકારનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર સામે ફરી એક વાર વિદ્યાર્થીઆંદોલનની સ્થિતિ સર્જાઈ શકે એમ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ પરીક્ષાના આયોજનની માગને લઈને આંદોલન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહવે ફરીથી આ વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટર પર 'પહેલાં રોજગારી પછી ચૂંટણી' એવું સોશિયલ મીડિયા કૅમ્પેઇન શરૂ કરી દેવાયું છે.\n\nઆ કૅમ્પેઇનના સમર્થનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા ટ્વીટ કરાઈ રહ્યાં છે. \n\nનોંધનીય છે કે કોરોનાની મહામારીને પગલે ગુજરાત સરકાર દ્વારા હાલ તમામ ભરતીપ્રક્રિયાઓ મોકૂફ રખાઈ છે.\n\nતેમજ સમયાંતરે વિદ્યાર્થીઓની માગણીઓને કારણે સરકારે વિદ્યાર્થી નેતાઓ સાથે બેઠકો પણ કરી છે, પરંતુ આ બેઠકોનાં કોઈ નક્કર પરિણામ નહોતાં આવી શક્યાં. તેથી યુવાનો ફરી એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના રસ્તાઓ પર દર વર્ષે સાત હજાર લોકોનો ભોગ કેમ લેવાય છે?\\nસારાંશ: ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે માર્ગ અકસ્માત મામલે થતાં મોતનાં આંકડા જાહેર કર્યાં છે. આ આંકડાઓ અનુસાર છેલ્લા ત્રણ વર્ષોમાં એટલે કે વર્ષ 2018, 2019, 2020 (સપ્ટેમ્બર) દરમિયાન 21 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે, જ્યારે 46 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનો અર્થ કે સરેરાશ દર વર્ષે 7 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતનો શિકાર બન્યાં છે. અને 15 હજારથી વધુ દર વર્ષે સરેરાશ ઘાયલ થાય છે. \n\nવળી વૈશ્વિક આંકડાઓની છણાવટ કરવામાં આવે તો નોંધવા મળે છે કે વિશ્વમાં માર્ગ અકસ્માતમાં કિશોરવયની વ્યક્તિ સૌથી વધુ મૃત્યુ પામે છે. 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન'ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં વર્ષ 2015માં માર્ગ અકસ્માતમાં કુલ 1.2 મિલિયન (બાર લાખ) કિશોરવયની વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.\n\nસરકારી આંકડા દર્શાવે છે કે રાજ્યમાં સરેરાશ દર કલાકે 2 માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ મૃત્યુ પામે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના રાજસમઢીયાળામાં 30 વર્ષથી સ્વયંભૂ ફટાકડાનો નિષેધ\\nસારાંશ: ભારતની સર્વોચ્ચ અદાલતે દિલ્હી શહેરમાં પ્રદૂષણને ધ્યાનમાં લઇને ફટાકડાનાંવેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. પણ તમને ખબર છે ગુજરાતમાં એક એવું ગામ પણ છે, જ્યાં છેલ્લાં 30 વર્ષથી ફટાકડા નથી ફૂ્ટ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસમઢીયાળામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ કોઈ કોર્ટ કે કચેરીએ નથી ફટકાર્યો પણ આ નિર્ણય ગામના લોકોએ સ્વયંભૂ રીતે લીધો છે\n\nરાજકોટ જિલ્લાને છેડે આવેલા રાજસમઢીયાળા ગામમાં છેલ્લા ૩૦વર્ષથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. જો કોઈ ફટાકડા ફોડે તો તેને દંડ થાય છે.\n\nગામના લોકોએ સ્વયંભૂ રીતે આ નિર્ણય લીધો છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆ ગામમાં છેલ્લાં 20 વર્ષથી તો ફટાકડાનું વેચાણ પણ બંધ થઈ ગયું છે. \n\nનિર્ણયનો અમલ કેવી રીતે?\n\nફટાકડા ફોડવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે તેવું ગ્રામજનો માને છે\n\nગ્રામ પંચાયતની વિકાસ સમિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના લોકોને મહારાષ્ટ્રમાં કોરોના ટેસ્ટ વિના પ્રવેશ પર પ્રતિબંધ, જાણો શું છે નવા નિયમો?\\nસારાંશ: મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાંથી મહારાષ્ટ્ર જનારા લોકોએ કોરોના વાઇરસનો RTPCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રની સરકારે નવા નિર્દેશો જાહેર કરતા ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને ગોવામાંથી આવનારા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને આ ટેસ્ટનું નેગેટિવ પરિણામ હોવું જોઈએ. \n\nજેમણે ટેસ્ટ નહીં કરાવેલો હોય અથવા જેમનો રિપોર્ટ પૉઝિટિવ હશે તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. \n\nરાજ્ય સરકારે બહાર પાડેલા નવા નિયમો મુજબ ટ્રેન કે ફ્લાઇટ દ્વારા મહારાષ્ટ્ર જનારા લોકોએ તેમની સાથે RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે. \n\nવિમાન દ્વારા મુસાફરી કરતા લોકો માટે શું નિયમ? \n\nજે લોકો હવાઈ મુસાફરી દ્વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતના સફેદ રણની રંગીન કહાણી, જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે\\nસારાંશ: ગુજરાતના અરબ સાગરથી 100 કિમી દૂર આવેલા બંજર રણમાં બરફ જેવા સફેદ મીઠાનું વિસ્તૃત મેદાન છે, જે ઉત્તર દિશામાં પાકિસ્તાનની સીમા સુધી ફેલાયેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મેદાન કચ્છના રણના નામે ઓળખાય છે. કાચબાના આકારવાળો આ વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે - મોટું રણ જે 18,000 વર્ગ કિમીમાં ફેલાયેલું છે. બીજો ભાગ કચ્છના નાના રણ તરીકે જાણીતો છે, કચ્છનું નાનું રણ 5,000 વર્ગ કિમીમાં ફેલાયેલું છે.\n\nઆ બંને રણ સાથે મળીને મીઠા અને ઊંચા ઘાસવાળું એક વિસ્તૃત મેદાન બનાવે છે જે વિશ્વના સૌથી મોટા મીઠાના રણ પૈકી એક છે. આ રણમાંથી જ ભારતના મીઠાની 75 ટકા માગ સંતોષવામાં આવે છે. \n\nદર વર્ષે વરસાદની સિઝનમાં રણમાં પૂર આવી જાય છે. આ દરમિયાન સફેદ મીઠાનાં આ મેદાનો અદૃશ્ય થઈ જાય છે અને તેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં આ ગામમાં પાણી, રસ્તા સિવાયત સ્મશાનની પણ સમસ્યા\\nસારાંશ: ડાંગ જિલ્લાનાં કરાડીઆંબા ગામમાં 400થી 500 લોકો નિવાસ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં લોકોની પાણી અને રસ્તા જેવી સામાન્ય સમસ્યા તો છે જ પરંતુ તેની સાથે સ્મશાનની જગ્યાની પણ સમસ્યા છે. ગામના લોકો પાણીની સમસ્યા નિવારવા માટે ચેકડેમની માગ કરી રહ્યાં છે. ડાંગ જિલ્લાનું ગુજરાતનું આ છેલ્લું ગામ છે. આ ગામ બાદ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ શરૂ થઈ જાય છે. વર્ષોથી બાદ પણ આ ગામમાં પાયાની ગણાતી સુવિધાઓ પણ નથી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણની હાલત આવી કેમ છે?\\nસારાંશ: 'ધોરણ 2માં અભ્યાસ કરતાં 89.4 ટકા બાળકો પોતાનાં જ પાઠ્યપુસ્તક વાંચી શકતાં નથી', એ.એસ.ઈ.આર.નો 2018 અહેવાલ ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના શિક્ષણનું ચિત્ર રજુ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂ દિલ્હી સ્થિત એ.એસ.ઈ.આર. સેન્ટર દ્વારા એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (રુરલ) બહાર પાડવામાં આવે છે.\n\nઆ સેન્ટર દેશભરના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ પર અભ્યાસ કરે છે.\n\nગુજરાત રાજ્યના 26 જિલ્લાનાં 779 ગામોમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.\n\n24.9ટકા કિશોરીઓનો શાળામાં દાખલો નથી\n\nઆ અભ્યાસ અંતર્ગત 779 ગામોના 15 હજાર ઘરોની મુલાકાત લેવાઈ હતી. 3 થી 16 વર્ષની વયજૂથનાં 18,650 બાળકો સાથે મુલાકાત કરાઈ હતી. આ અભ્યાસ અંતર્ગત શાળાઓની મુલાકાત પણ લેવાઈ હતી.\n\n15-16 વર્ષની વયજૂથની 24.9 ટકા કિશોરીઓ એવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં બજારોમાં વેચાતાં નકલી સૅનિટાઇઝર કેટલાં જોખમી?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણની મહામારી બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સૅનિટાઇઝરની માગમાં મબલક વધારો નોંધાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે લગભગ દરેક વ્યક્તિ કોરોના વાઇરસથી બચવા માટે પોતાની પાસે સારી ગુણવત્તાનું સૅનિટાઇઝર હોય એવો આગ્રહ રાખે છે.\n\nકેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે વેચાણમાં અચાનક થયેલા વધારા અને સતત વધતી જતી માગને પગલે સૅનિટાઇઝરના ઉત્પાદનમાં ગેરરીતિના કિસ્સા સામે આવવા લાગ્યા છે.\n\nઆવી જ એક ગેરરીતિ ત્યારે સામે આવી જ્યારે ગુજરાતના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશ (FDCA) દ્વારા પરવાનગી વગર આલ્કોહૉલયુક્ત સૅનિટાઇઝર બનાવતા એક યુનિટ પર દરોડો પાડી 34.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.\n\nઆવી જ રીતે અવારનવાર સ્થાનિક મીડિયામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં બે મહિલા પોલીસકર્મીની એકબીજા સાથે પ્રેમ અને લગ્ન સુધીની કહાણી\\nસારાંશ: \"હું અને કંચન પહેલીવાર પોલીસતાલીમમાં મળ્યાં ત્યારે અમને ખબર પણ નહોતી કે અમે પ્રેમમાં પડીશું અને લગ્ન પણ કરી લઈશું. સમય જતાં અમે એકબીજાના પ્રેમમાં પડી ગયાં અને જીવનભર સાથે રહેવાના કોલ લીધા. ત્રણ વર્ષ સુધી એકબીજાને સમજ્યાં અને લગ્ન કર્યાં પણ અમે બંને છોકરીઓ છીએ એટલે અમારાં ઘરના લોકો નારાજ હતા. અમને ધમકીઓ આપતા. અમે છેવટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી કે અમને પોલીસરક્ષણ આપો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો છે ગુજરાતમાં સજાતીય લગ્ન કરનારાં બે મહિલા પોલીસ કૉન્સ્ટેબલના. \n\nગુજરાતના મહીસાગર જિલ્લાના એક નાનકડા પોલીસ સ્ટેશનમાં કામ કરતાં આ બન્ને મહિલા પોલીસ કૉન્સ્ટેબલોની જિંદગી અજબની છે. \n\nઆ બંને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં ગામોમાંથી આવે છે. ગામમાં એમણે પુરુષોનું વર્ચસ્વ જ જોયું હતું. ત્યારથી એમણે વિચાર્યું કે પુરુષો કરે એવું કામ મહિલા કેમ ના કરી શકે? એટલે એમણે નાનપણથી પોલીસવિભાગમાં જવાનું નક્કી કર્યું. બન્નેએ ખૂબ મહેનત કરી અને પોલીસકર્મી બન્યાં પણ ખરાં. \n\nસંતરામપુરનાં છેવાડાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં ભજિયાં પહેલાં જાપાનમાં પહોંચ્યા કે અમેરિકા?\\nસારાંશ: મિર્ઝા ગાલિબની માફી સાથે \"જિક્ર ઉસ પકૌડી કા ઔર બયાં અપને ચાયવાલે\"કા કરીએ તો કઢાઈમાં ઊકળતું નીચે પડવા લાગે એવી શક્યતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પકોડી એટલે કે ભજિયાં વેચવાં એ સ્વરોજગાર નહીં પણ ભીખ માગવા જેવું કામ છે એમ કહીને કેન્દ્રના ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે વિવાદનો મધપૂડો છેડ્યો છે ત્યારથી અમારું મગજ પણ પકોડીમય થઈ ગયું છે. \n\nઆ ચટપટી વાનગીની શોધ ભારતમાં થઈ હતી અને ભારતથી જાપાન પહોંચીને તેણે 'ટેમ્પુરા' નામે નાજુક અવતાર ધારણ કર્યો હતો એવો દાવો કોઈ દેશપ્રેમી ઇતિહાસકાર ટૂંક સમયમાં કરે તો કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ. \n\nજેમણે ટેમ્પુરાનો સ્વાદ માણ્યો છે તેમને થોડી મૂંઝવણ થઈ શકે છે, પણ તેનાથી આપણે શું?\n\nએ જ રીતે સ્વદેશી પકોડાંના મહિમામંડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવા છતાં કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસોને જોતાં વિજય રૂપાણી સરકારને તાકીદનાં પગલાં ભરવાની ફરજ પડી હતી, જોકે, એમ છતાં રાજ્યમાં કેસો સતત વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગની માહિતી અનુસાર ગુજરાતમાં 21 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીમાં છેલ્લા 10 દિવસમાં કોરોના વાઇરસના 13,816 કેસ નોંધાયા છે. જ્યારે 132 દરદીઓનાં મૃત્યુ થયાં છે.\n\nઆ દિવસ દરમિયાન અમદાવાદમાં કોરોનાના 2,953, સુરતમાં 2,001, વડોદરામાં 1,188 અને રાજકોટમાં 803 કેસ નોંધાયા છે. અહીં એ નોંધવું ઘટે કે આ આંકડા ગુજરાતનાં ચારેય શહેર પૂરતા જ એટલે કે મહાનગરપાલિકાની હદ પૂરતા જ મર્યાદિત છે. \n\n'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે નવેમ્બર મહિનામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા 57 વર્ષમાં શું થયું હતું?\\nસારાંશ: મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મ-કર્મભૂમિ ગુજરાત આઝાદી મળી ત્યારથી ગુજરાતના નામે ઓળખાતું ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક રાજાઓ અને રજવાડાંઓને ભેળવીને 1947થી 1950 દરમિયાન વિશાળ ભારત દેશની રચના કરવામાં આવી હતી. \n\nઆઝાદી પહેલાં ગુજરાત પ્રદેશ અંગ્રેજોના શાસન હેઠળની બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ હતો. 1947 પછી આ પ્રદેશને બોમ્બે રાજ્યમાં સામેલ કરવામાં આવ્યો હતો. \n\nઆઝાદી પછી ભાષાને આધારે રાજ્યોની રચનાની માગણીએ જોર પકડ્યું હતું અને એ સંબંધે શ્યામકૃષ્ણ ધર પંચની રચના કરવામાં આવી હતી. \n\nશ્યામકૃષ્ણ ધર પંચે ભાષાને આધારે રાજ્યોની રચના દેશના હિતમાં ન હોવાનું જણાવ્યું હતું. \n\nજોકે, સતત વધતી જતી માગને પગલે જેવીપી સમિતિની રચના કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનાં શહેરોએ ચેન્નાઈના જળસંકટમાંથી શું શીખવું જોઈએ?\\nસારાંશ: ભારતના છઠ્ઠા સૌથી મોટા શહેર ચેન્નાઈમાં જળસંકટ વધારે ગાઢ બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં દુષ્કાળ સમી સ્થિતિ દર વર્ષે ચર્ચામાં રહેતી હોય છે, પણ ચેન્નાઈના જળસંકટે શહેરી વિસ્તારમાં પાણીની અછતના પ્રશ્ન પરત્વે ધ્યાન દોર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેન્નાઈમાં સર્જાયેલી સ્થિતિ બાદ કેટલીક ચીજો ગુજરાતે શીખવાની જરૂર છે. ગુજરાતના શહેરોનું શું આયોજન છે એ દિશામાં પણ બારીકાઈથી તપાસ કરવાની જરૂર છે.\n\nચેન્નાઈમાં એક વર્ષ પૂર્વે આજ જેવી વિકટ સ્થિતિ નહોતી, તો એવું તો શું થયું કે એક વર્ષમાં આવી ભયાવહ્ સ્થિતિનું સર્જન થઈ ગયું?\n\nઆ અંગે બીબીસી ગુજરાતીના પાર્થ પંડ્યાએ વોટર મૅનેજમૅન્ટ ઍક્સપર્ટ હિમાંશુ ઠક્કર સાથે વાત કરી. \n\nકાવેરી નદી છતાં પાણીની અછત?\n\nચેન્નાઈ તામિલનાડુમાં આવેલું છે અને તામિલનાડુની સૌથી મોટી નદી કાવેરી દેશની ચોથી સૌથી મોટી નદી છે. કાવેરી નદી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની આ જેલની મહિલા કેદીઓ બની છે પૅડવુમન\\nસારાંશ: અમદાવાદ મધ્યસ્થ જેલની મહિલા કેદીઓ સવાર પડતાની સાથે જ ઑડિટોરિયમની સામેના રૂમમાં પહોંચી જાય છે અને તેમાંથી અવાજ પણ આવતો બંધ થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું કેમ થાય છે? તેમને બંધનમાં રાખવામાં આવે છે, એવું નથી. આવું થાય છે, કારણ કે ત્યાં તેઓ પૅડવુમન બની જાય છે અને મહિલાઓ માટેના સેનિટરી નૅપ્કિન બનાવવાનું ચાલુ કરે છે.\n\nઆ કામ મોડી સાંજ સુધી ચાલે છે. આરોપોનો સામનો કરી રહેલાં અને સજા કાપી રહેલાં મહિલાઓ પૈકીની 11 મહિલાઓ અહીં આખો દિવસ કામ કરે છે.\n\nઆ પૅડને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહેલી કિશોરીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅમદાવાદ શહેર અને જિલ્લાની લગભગ 30 શાળાઓમાં વેન્ડિંગ મશીન લગાવાશે, જેમાં એક રૂપિયામાં એક નૅપ્કિન ખરીદી શકાશે.\n\nમશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની આ બૅન્કમાં પ્રવેશતી વખતે બુરખા પર પ્રતિબંધ કેમ મુકાયો હતો? શું છે સમગ્ર કહાણી\\nસારાંશ: સુરતની બૅન્ક ઑફ બરોડા અને દેના બૅન્કની મર્જરવાળી બૅન્ક તરફથી એવું ફરમાન આપવામાં આવ્યું હતું કે 'બુરખો કે હેલ્મેટ પહેરીને બૅન્ક તથા એટીએમમાં દાખલ થવું નહીં.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅન્ક ઑફ બરોડા દ્વારા જાહેર સૂચના લગાવવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે બુરખો અને હેલ્મેટ પહેરીને પ્રવેશવું નહીં.\n\nમુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં આવેલી બૅન્ક ઑફ બરોડા શાખા દ્વારા આ જાહેર સૂચના લગાવવામાં આવી હતી જે બાદ તેનો ખૂબ વિરોધ થયો.\n\nએટલુ જ નહીં બૅન્કની આ સૂચના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી જે બાદ બૅન્કના આ પગલાની લોકોએ ટીકા કરી હતી.\n\nઆખરે ચારેતરફથી સખત વિરોધને જોતા બૅન્ક દ્વારા સૂચનામાં સુધારો કરી બુરખાને બદલે સ્કાર્ફ લખવામાં આવ્યું હતું.\n\nશું છે સમગ્ર ઘટના?\n\nસુરતના અંબાજી રોડ પર આવેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની આ બેઠકોએ ફરી એક વખત દેખાડ્યું કે કેન્દ્રમાં કોની સરકાર બનશે\\nસારાંશ: લોકસભા ચૂંટણીનાં પરિણામોની જાહેરાત સાથે જ 'બેઠક આધારિત' સમીકરણો, પૃષ્ઠભૂમિ અને માન્યતાની ચર્ચાઓ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતની અમુક બેઠકની વિશેષતા આ વખતે પણ જળવાઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ત્રણ બેઠકને રાજકીય હવાને પારખી લેતી બેઠક (bell-wether) તરીકે ઓળખવામાં આવે છે. \n\nએવી માન્યતા છે કે જે પક્ષ વલસાડ, જામનગર કે બનાસકાંઠાની બેઠક જીતે તે પક્ષ (કે તેના નેતૃત્વમાં યુતિ) કેન્દ્રમાં સરકાર બનાવે. \n\nવર્તમાન ચૂંટણીમાં ભાજપે 303 બેઠક જીતી છે અને બહુમત માટે જરૂરી 272નો આંક પાર કરી લીધો છે તથા એનડીએ કુલ 350 બેઠક પર વિજય તરફ અગ્રેસર છે. \n\n2014ની જેમ જ તમામ 26માંથી 26 બેઠક જીતીને ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું છે. \n\nવલસાડની વિશિષ્ટતા \n\nઅનુસૂચિત જાતિ માટે અનામત વલસાડ (બેઠક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની એ આયુર્વેદિક દવા જેનાથી કોરોનાની સારવારની આશા છે\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારીએ જગતભરમાં મુશ્કેલીમાં મૂકી દીધું છે અને વિવિધ દેશો પોતપોતાની રીતે રસી અને દવા શોધવામાં લાગ્યા છે. ભારતમાં હવે એના ઉપચાર માટે આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ આ સપ્તાહે શરૂ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍલૉપથીની દવા જ્યારે બજારમાં મૂકવામાં આવે એ અગાઉ એની ક્લિનિકલ ટ્રાયલ એટલે કે અજમાયશ થતી હોય છે. તે કઈ રીતે અસર કરશે એની ક્લિનિકલ ટ્રાયલ થયા પછી જ તે સારવારમાં ઉપયોગમાં લેવા છે. \n\nઍલૉપથીની આ પ્રક્રિયા હવે આયુર્વેદિક દવા માટે યોજવામાં આવશે, એટલે કે આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ થશે.\n\nનોંધનીય છે કે આયુર્વેદિક દવામાં ક્લિનિકલ ટ્રાયલનો ઍલૉપથી પ્રકારનો શિરસ્તો નથી, હવે એ શિરસ્તો અજમાવાઈ રહ્યો છે.\n\n'રાષ્ટ્રીય કામધેનુ પંચ'ના ચૅરમૅન તેમજ વ્યવસાયે ઍલૉપથી ડૉક્ટર એવા વલ્લભ કથીરિયાએ બીબીસી સાથે વાત કરતાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની એ ચૂંટણીએ કેવી રીતે અશોક ગહેલોતને મુખ્ય મંત્રી પદ સુધી પહોચાડ્યા?\\nસારાંશ: રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી બાદ કૉંગ્રેસ માટે મુખ્ય મંત્રી નક્કી કોને બનાવવા તે એક મોટો પ્રશ્ન બની ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાનના મુખ્ય મંત્રી પદના બે દાવેદાર હતા, એક સચિન પાઇલટ અને બીજા અશોક ગહેલોત. \n\nબંને નેતાઓએ રાજસ્થાનમાં સાથે મળીને મહેનત કરી હતી અને બંને સાથે મળીને કૉંગ્રેસને જીત સુધી લઈ ગયા. \n\nઅંતે રાહુલ ગાંધીએ વરિષ્ઠ એવા અશોક ગહેલોત પર પસંદગી ઉતારી અને તેમને રાજસ્થાનના મુખ્ય મંત્રી બનાવ્યા. \n\nતેમની સાથે સાથે સચિન પાઇલટને ઉપમુખ્ય મંત્રીનું પદ આપવામાં આવ્યું. \n\nજોકે, એક સમયે એવો હતો જ્યારે અશોક ગહેલોત કૉંગ્રેસમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. \n\nપરંતુ હવે જાણો કે કેવી રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા ગહેલોતને ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની એ છોકરી જે ચાર ભાષામાં ગાય છે ઊંધાં ગીતો\\nસારાંશ: ભાવનગરમાં રહેતાં હિતાંશી રિવર્સ ગર્લ તરીકે ઓળખાય છે. તેમની આ આવડત જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાત વર્ષની ઉંમરે સખીઓ સાથે મજાક મસ્તીમાં ઊંધુ બોલવાની ટેવ અત્યારે હિતાંશી માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. હિતાંશી કોઈપણ ગીતને ચાર ભાષામાં ઊંધું ગાવી શકે છે.\n\nVideo: Nitin Gohel\/Ravi Parmar\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની એ વ્યક્તિ જેણે પોતાના ઘરના પ્રિન્ટર પર છાપી નકલી નોટો\\nસારાંશ: દેશમાં નોટબંધી બાદ પણ નકલી નોટો છાપવાના કિસ્સા વારંવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો હાલ રાજકોટમાં બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે રાજકોટમાં એક શખ્સની નકલી નોટો છાપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. \n\nઅરવિંદ અકબરી નામના એક વેપારીએ સામાન્ય પ્રિન્ટરથી A4 સાઇઝના કાગળ પર આ નકલી નોટો છાપી હોવાની માહિતી સામે આવી છે. \n\nઅધિકારીઓના કહેવા પ્રમાણે અરવિંદ એક ફેક્ટરીના માલિક હતા અને ધંધામાં ખોટ જવાના કારણે તેમણે નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. \n\nગાંઠિયા લેવા જતા થઈ ધરપકડ \n\nઅરવિંદ અકબરી પાસે રહેલી અન્ય નોટો પોલીસે હાલ કબ્જે કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. \n\nઅકબરીએ સામાન્ય પ્રિન્ટર પર છાપેલી નકલી નોટો સુધી પોલીસ એક ગાંઠિયાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ઐતિહાસિક બાપુ ટ્રેન બંધ કરવા સામે વિરોધ કેમ?\\nસારાંશ: ઇન્ડિન રેલવેએ દેશની 11 નૅરોગેજ સેવાઓને આર્થિક કારણોસર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બિલિમોરા અને વઘઈ વચ્ચે ચાલતી ટ્રેન પણ આ યાદીમાં સામેલ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ગુજરાતના રમ્ય નજારાઓની સેર કરાવવાની સાથોસાથ તે સ્થાનિક આદીવાસીઓ માટે જીવાદોરી સમાન છે. \n\nઅહીંના વેપારીઓ સાગ- સહિતના વસ્તુઓનો વેપાર આ ટ્રેનથી કરે છે. સમયની સાથે સાથે તેના દ્વારા થતો વેપાર ઓછો થયો છે. \n\nછતાં સ્થાનિક લોકો ટ્રેન બંધ કરવાના સરકારના નિર્ણયથી નારાજ છે. તેમણે રેલવેમંત્રી પિયુષ ગોયેલને એક પત્ર લખીને ટ્રેનને પ્રવાસન માટે ચાલુ રાખવાની અપીલ કરી છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની કોરોના વાઇરસ સામેની લડાઈ વચ્ચે ઉચ્ચ અધિકારીઓને 'સાઇડલાઇન' કરાયા?\\nસારાંશ: કોરોના વાઇરસ સામે ગુજરાતની લડાઈની વચ્ચે રાજ્ય સરકારે આરોગ્યવિભાગમાં ફેરફાર કર્યાં છે અને વિભાગને 'માર્ગદર્શન આપવા' માટે મહેસૂલવિભાગના અધિકસચિવ પંકજ કુમારની નિમણૂક કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આને પગલે કોરોના સામે 'ગુજરાતની લડાઈનો ચહેરો' બની ગયેલાં જયંતી રવિની સત્તામાં કાપ આવશે અને તેમણે પંકજ કુમારને રિપોર્ટ કરવાનો રહેશે. \n\nબીજી બાજુ, ગુજરાતમાં સૌથી અસરગ્રસ્ત એવા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા બે કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી હોમ ક્વોરૅન્ટીન થયા છે, જેની ઉપર કૉંગ્રેસના ધારાસભ્ય સવાલ ઉઠાવ્યા છે. \n\nઆ સિવાય સ્થાનિક ચેનલોમાં તથા ગુજરાતમાંથી પ્રકાશિત અખબારોમાં ઉચ્ચ અધિકારીઓને 'સાઇડલાઇન' કરાયા હોવાની ચર્ચા જોવા મળી હતી. \n\nસત્તાવાર આંકડા પ્રમાણે, સોમવારથી અને મંગળવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ચૂંટણી પર ચીનમાં ચર્ચા, જો ભાજપ હારે તો શું થશે?\\nસારાંશ: ગુજરાતે નરેન્દ્ર મોદીને એક સબળ નેતા તરીકે સ્થાપિત કર્યા. ત્યારે આગામી પાંચ વર્ષ સુધી આ રાજ્યની કમાન કોની પાસે રહેશે તેની સ્થિતિ સોમવારે બપોરે સ્પષ્ટ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણીનાં પરિણામો પર રહેલી છે. \n\nઆ વિશેનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય છે કે ગુજરાતની સાથે જ હિમચાલ પ્રદેશની ચૂંટણીઓનાં પરિણામ આવવાનાં છે.\n\nઆમ છતાં પણ હિમાચલની ચૂંટણી અને તેનાં પરિણામો અંગે બહુ થોડી ચર્ચા થઈ રહી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમાત્ર ભારતમાં જ નહીં, પાડોશી રાષ્ટ્રોમાં પણ ગુજરાતની ચૂંટણીઓ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે. \n\nચીનની નજર કેમ? \n\nચીનની સામ્યવાદી પાર્ટીનાં મુખપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'માં તાજેતરમાં છપાયેલો એક લેખ આ ઉત્કંઠાના અણસાર આપે છે. \n\nઅખબારના લેખમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ચૂંટણી રાષ્ટ્રીય નેતાઓના સહારે જ લડાઈ રહી છે\\nસારાંશ: ગુજરાતમાં આ પહેલી ચૂંટણી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના રાજયકક્ષાના એક પણ નેતા મેદાનમાં નથી..\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંન્ને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે\n\nબંન્ને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે.\n\nગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પૈકી એક પણ પાસે એવો પ્રાદેશિક નેતા નથી, જેની જાહેર સભામાં સાંભળવા માટે તેમના પક્ષના કાર્યકરો પણ આવે.\n\nતેના કારણે બંન્ને પક્ષોને દિલ્હી સહિત અને અન્ય રાજયમાંથી નેતાઓને પ્રચાર માટે બોલાવવા પડે છે.\n\nજ્યાં સુધી ભાજપનો સવાલ છે, ત્યાં સુધી ગુજરાતની ચૂંટણી ભાજપ માટે આબરૂનો સવાલ છે, કારણ કે ભાજપ ગુજરાત દ્વાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ચૂંટણીઓ પૂર્વે દિલ્હીમાં 'પંડિત' રાહુલના પોસ્ટર્સ\\nસારાંશ: 'રિપબ્લિક'માં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે, રાહુલ ગાંધીને હવે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'રાહુલ ગાંધીને એક પોસ્ટરમાં 'પંડિત રાહુલ ગાંધી' તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે'\n\nરાહુલ ગાંધીને અભિનંદન આપવા માટે દિલ્હીમાં લગાવાવમાં આવેલા પોસ્ટરમાં તેમને 'પંડિત રાહુલ ગાંધી' તરીકે સંબોધિત કરાયા છે.\n\n 'પંડિત રાહુલ ગાંધી'ને વિવિધ ધર્મોના ઇશ્વર આશીર્વાદ આપતા હોય, તેવું આ પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે. આ પોસ્ટર પક્ષના દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલય બહાર લગાવવામાં આવ્યું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોંગ્રેસના કેટલાંક સ્થાનિક પદાધિકારીઓના ફોટોગ્રાફ અને નામોનો પણ આ પોસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ચૂંટણીઓનો ઇતિહાસ તસવીરોમાં\\nસારાંશ: અમદાવાદના અલિયાન્સ ફ્રાન્સેસ ખાતે ગુજરાતની ચૂંટણીના ઇતિહાસનું તસવીરી પ્રદર્શન Indelible Ink, Indelible Legacy યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 22મી સદી સુધીની ગુજરાતમાં યોજાયેલી લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તસવીરનું પ્રદર્શન યોજાયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1996માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન બાંધીને રાખવામાં આવેલી મતપેટી\n\nઆ તસવીરોમાં 1960માં થયેલી ગુજરાત રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી 1962માં પ્રથમ વખત યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની અલભ્ય તસવીરો પ્રદર્શિત કરાઈ છે. આ ઉપરાંત 1952માં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીરો છે.\n\nઆ પ્રદર્શનમાં ફોટોજર્નાલીસ્ટ શુકદેવ ભચેચ અને દીકરા કલ્પિત ભચેચની તસવીરો છે. \n\n1952ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર\n\n1952ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની તસવીર\n\n1962માં ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ચૂંટણીમાં સીટો ઘટી પરંતુ પૂર્વોત્તરમાં ભાજપ કેટલું મજબૂત?\\nસારાંશ: વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ પૂર્વે દેશના ઉત્તરપૂર્વ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી કંઈ ખાસ ન હતી. જેમાં આસામની બાબત અપવાદરૂપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રિપુરાના પાટનગર અગરતલામાં સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં થયેલી રેલીમાં લોકોની પાંખી હાજરી સફળ ચૂંટણી રેલીઓ કરી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ માટે ચિંતાજનક હતી.\n\nપણ વર્ષ 2016માં ભાજપે આસામમાં સત્તાપક્ષ કોંગ્રેસને મોટા અંતરથી પરાજય આપીને રાજ્યમાં સત્તા હાંસલ કરી હતી.\n\nપાર્ટીની પ્રવૃત્તિઓ અંગેના નિરીક્ષકોનું માનવું છે કે ઉત્તરપૂર્વના રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ કરી રહેલા ભાજપ માટે આ એક નિર્ણાયક વળાંક હતો.\n\nપૂર્વોત્તરમાં વિસ્તરણ\n\nનરેન્દ્ર મોદી અને આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની જનતા વિધાનસભામાં નેતાઓને ચર્ચા કરતાં LIVE કેમ નથી જોઈ શકતી?\\nસારાંશ: ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને પત્ર લખીને માગ કરી છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ધાનાણીના પત્રને ટાંકતા લખે છે, 'આમ કરવાથી જનતાના પ્રશ્નો પ્રત્યે લોકપ્રતિનિધિઓ વધુ ગંભીર બનશે.'લોકસભા અને રાજ્યસભા ની જેમ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઈએ એવી માગણી ગુજરાતના દરેક રાજકારણી કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપરંતુ કમનસીબીની વાત તો એ છે કે છેલ્લાં છ વર્ષોથી ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું કવરેજ કરવા માટે પત્રકારોને કૅમેરા પણ લઇ જવા દેવાતા નથી. \n\n'મૉડલ સ્ટેટ' ગુજરાતમાં વિપક્ષ હોય કે સત્તાધારીપક્ષના ધારાસભ્ય પ્રજાજોગ વાત કરવી હોય તો વિધાનસભાના પટાંગણમાં ઊભા કરાયેલા એક ખૂણામાં આવવું પડે છે.\n\nઆ અંગે બીબીસી ગુજરાતીએ સવાલ પૂછતા રાજ્ય સરકારના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મૌન સેવી લીધું હતું. \n\n2012 ના અંદાજપત્રના સત્ર બાદ પત્રકારોના કૅમેરા સાથેના પ્રવેશ પ્રવેશ પર પ્રતિબંધ મુકાઈ ગયો.\n\nએ કથિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની જનતાએ છ મંત્રીઓને ઘરભેગા કર્યા!\\nસારાંશ: ગુજરાતના વિકાસ માટે જેમના પર ભારતીય જનતા પક્ષ આધાર રાખે છે, તેવા રાજ્ય મંત્રીમંડળના ઘણાં મંત્રીઓનો આ ચૂંટણીમાં રકાસ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો ભાજપ જીતે તો મંત્રી પદના દાવેદાર બની શકે તેવા ઉમેદવારોને પણ જનતાએ ઘેર પરત મોકલી દીધા છે.\n\nજાણો ભાજપના કયા મંત્રીઓની હાર થઈ છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nપાણી-પુરવઠામંત્રી નાનુ વાનાણી, મહિલા અને બાળવિકાસ મંત્રી નિર્મલા વાધવાણી, ગ્રામ્યવિકાસ મંત્રી જયંતિ કાવડિયાને આ ચૂંટણીમાં ટિકિટ પણ નહોતી આપવામાં આવી.\n\nકેબિનેટ કક્ષાના મંત્રીઓનો પરાજય\n\nવિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી પામેલા રમણલાલ વોરા દસાડાની બેઠક પર હારી ગયા છે\n\nરાજ્યના ઊર્જા અને કૃષિ મંત્રી ચિમન સાપરિયા જામજોધપુરની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની જીત બાદ કર્ણાટકમાં જીત માટે અમિત શાહની શું છે રણનીતિ?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પ્રમુખ અમિત શાહ બીજી વખત આઠ દિવસ માટે બેંગલુરુ પહોંચી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી અમિત શાહ ચૂંટણી સંબંધી પક્ષની વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. \n\nઅમિત શાહ કર્ણાટકમાંથી કોંગ્રેસને સત્તા પરથી હટાવવા અને સિદ્ધારમૈયાને હરાવવા ઇચ્છે છે એ દેખીતું છે. \n\nઅમિત શાહ વહેલા બેંગલુરુ પહોંચવાના હતા પણ દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસ છવાયેલું હોવાને કારણે ફ્લાઇટને વિલંબ થતાં તેઓ 31 ડિસેમ્બરની બેઠક યોજી શક્યા ન હતા.\n\nતેમણે સ્થાનિક નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે હવે તેમણે કેંદ્રીય નેતૃત્વની વાત સાંભળવાની છે અને કેંદ્રને સલાહ આપવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ઝાયડસ કંપનીએ બનાવેલી નવી દવા Virafinને મંજૂરી, કોરોનાના દર્દીઓને કેવી રીતે કરશે મદદ?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. છેલ્લા બે દિવસથી દેશમાં ત્રણ લાખ કરતાં વધારે કોરોના વાઇરસના કેસ આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝાયડસની Virafinને ઇમરજન્સી યુઝ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.\n\nદેશમાં વધી રહેલા કોરોનાના કેસો અને તેનાથી થઈ રહેલાં મોતની ખબરો આવી રહી છે. \n\nદેશની આવી સ્થિતિની વચ્ચે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ઝાયડસની Virafinને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. \n\nજે લોકોમાં કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો દેખાતાં હશે તેને આ દવા આપી શકાશે. \n\nડીજીસીઆઈએ ઝાયડસ કેડિલા કંપનીની પેગીલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા-2બી દવાને મંજૂરી આપી છે, જેને વાયારાફિનના નામે ઓળખવામાં આવે છે. \n\nદવા કેવી રીતે કામ કરે છે? \n\nઝાયડસનો દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીના 'હીરો' આત્મહત્યા કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: ગુરુવારે સુરતમાં હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિકે તેમના કર્મચારીઓને દિવાળીના બોનસના રૂપે કાર ભેટમાં આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઇવેન્ટમાં વીડિયો કૉન્ફરન્સથી જોડાયા હતા. \n\nઆ ઘટના બાદ દેશભરમાં ફરીથી સુરતનો હીરા ઉદ્યોગ ચર્ચામાં આવ્યો અને તેનું ફૂલગુલાબી ચિત્ર ફરી દેશ સામે દેખાયું. \n\nપણ વિશ્વના 42 ટકા રફ ડાયમંડ જ્યાં પૉલિશ થાય છે, તે હીરા ઉદ્યોગની સાચી વાસ્તવિકતા કંઈક અલગ છે.\n\nગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 10 રત્નકલાકારોએ આત્મહત્યા કરી લીધી છે. \n\nબીજી તરફ અનેક કારખાનામાંથી ઘણા રત્નકલાકારોની છટણી કરી દેવામાં આવી છે. \n\nસમૃદ્ધ ઉદ્યોગમાં આત્મહત્યા કેમ? \n\nગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની નિલાંશી પટેલનો સૌથી લાંબા વાળનો રેકૉર્ડ\\nસારાંશ: ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ગામની ધોરણ 11માં અભ્યાસ કરતી નિલાંશી પટેલે સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી હોવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી લાંબા વાળ ધરાવતી નિલાંશી પટેલ\n\nગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તેને આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. \n\nઆ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ નિલાંશીએ કહ્યું હતું કે તે બાળપણમાં ટૂંકા વાળ રાખતી હતી પરંતુ છ વર્ષની ઉંમરથી તેણે વાળ વધારવાનું શરૂ કર્યું હતું. \n\nતે જણાવે છે, \"હું નાની હતી ત્યારે એક વખત વાળ કપાવવા ગઈ, એ એટલા ખરાબ કપાયા કે હું દુઃખી થઈ ગઈ અને ત્યારથી મેં મારા વાળ ક્યારેય નહીં કપાવવાનું નક્કી કર્યુ.\"\n\nનિલાંશી જણાવે છે, \"આ લાંબા વાળના શોખ અને માવજત બદલ મને વિશ્વ વિક્રમની ભેટ મળી શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની પેટાચૂંટણી: આર્ટિકલ 370 કેમ બની રહ્યો છે ચૂંટણી મુદ્દો?\\nસારાંશ: \"આ એ કૉંગ્રેસ છે, જેણે બંધારણનું અપમાન કર્યું અને ભાજપે જ્યારે સંસદમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશને એક કરવાની વાત કહી ત્યારે આ લોકોએ ભારતને ખંડિત રાખવાના પૂરતા પ્રયાસ કર્યા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના છે અને આ વાત તેમણે ગુજરાતની પેટાચૂંટણીમાં પ્રચાર કરતી વખતે કહી હતી.\n\nએક તરફ ભાજપ કાશ્મીર-370 જેવા મુદ્દાઓ પર ગુજરાતની પેટાચૂંટણી લડી રહ્યો છે, તો બીજી તરફ કૉંગ્રેસ 'ગદ્દારો હારશે આઠે આઠ'ના સૂત્રનો ચૂંટણીપ્રચારમાં પૂરજોશથી ઉપયોગ કરી રહી છે. \n\nગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજાઈ રહી છે, જેનો પ્રચાર રંગેચંગે ચાલી રહ્યો છે.\n\nજોકે આ પ્રચારઅભિયાનમાં સ્થાનિક મુદ્દાઓ કરતાં વધારે ચર્ચા કાશ્મીરમાં 370 હઠાવવા અને ધારાસભ્યોનાં રાજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની પેટાચૂંટણીમાં 'બેરોજગાર વિદ્યાર્થીઓ' ભાજપને કઈ રીતે ભારે પડશે?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે રાજ્યમાં પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ચૂંટણીમાં આ વખતે વિદ્યાર્થીઓ ઝંપલાવવાના છે. લીમડીમાં 116, મોરબીમાં 124 તો ધારી, કરજણ, અબડાસામાં 60-60 વિદ્યાર્થીઓએ આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રક ભરવાનું નક્કી કર્યું છે. \n\nએલ. આર. ડી, જીપીએસસી, ટેટ જેવી પરીક્ષાનાં પરિણામો આવી ગયાં બાદ પણ નોકરી નહીં મળતા આ વિદ્યાર્થીઓ છેલ્લાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી આંદોલન કરી રહ્યા હતા. \n\nવિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવવાના નિર્ણયે ભાજપ અને કૉંગ્રેસ માટે ચિંતા વધારી દીધી છે. રાજકારણના જાણકારોના મતે આ વિદ્યાર્થીઓ બન્ને પક્ષોનું ગણિત બગાડી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપ ક્યાં ચૂકી ગયો?\\nસારાંશ: ગુજરાતમાં પેટાચૂંટણીનાં પરિણામો ભાજપ માટે ચોંકાવનારાં છે. રાધનપુર, બાયડ, ખેરાલુ, થરાદ, લુણાવાડા અને અમરાઈવાડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છ બેઠકમાંથી ભાજપ અને કૉંગ્રેસ બન્નેને ફાળે ત્રણ-ત્રણ બેઠકો આવી છે. રાધનપુર, થરાદ અને બાયડ બેઠક કૉંગ્રેસે જીતી લીધી છે. જ્યારે અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડામાં ભાજપનો વિજય થયો છે.\n\nરાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના રઘુ દેસાઈએ ભાજપના અલ્પેશ ઠાકોરને હરાવ્યા છે. થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે ભાજપના જીવરાજ પટેલને હરાવ્યા છે. તો બાયડ બેઠક પરથી ભાજપના ધવલસિંહ ઝાલાને કૉંગ્રેસના જશુભાઈ પટેલે પરાજય આપ્યો છે. \n\nઅમરાઈવાડી બેઠકની વાત કરીએ તો અહીં કૉંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને ભાજપના જગદીશ પટેલે પરાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની પેટાચૂંટણીમાં લોકોને સ્પર્શતા મુદ્દા ગાયબ કેમ હતા?\\nસારાંશ: ગુજરાતની પેટાચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને રાધનપુર, થરાદ, ખેરાલુ, બાયડ, લુણાવાડા અમરાઈવાડીમાંથી ત્રણ બેઠક ભાજપે અને ત્રણ કૉંગ્રેસે જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પેટાચૂંટણી ભાજપે રાષ્ટ્રવાદ, અનુચ્છેદ 370ની નાબુદી કે રાષ્ટ્રવાદ જેવા રાષ્ટ્રીય મુદ્દે લડી હતી. \n\nમહત્ત્વની વાત એ છે કે ગુજરાત અને દેશભરમાં ઑટોમોબાઇલ, કાપડ તથા હીરાઉદ્યોગને મંદીના મારની ચર્ચા વચ્ચે બેરોજગારી કે ખેડૂતોના પ્રશ્નો જેવા મુદ્દા ગાયબ જોવા મળ્યા હતા. \n\nલોકોને સ્પર્શતા મુદ્દા ગાયબ કેમ?\n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર અજય નાયકે આ અંગે વાત કરતા કહ્યું, \"પેટાચૂંટણીની લઈને એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે શાસક પક્ષ જીતતો હોય છે.\"\n\n\"પેટાચૂંટણી યોજાવાનાં કારણો એવાં હોય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની પ્રથમ પ્રાથમિક ગૂગલ ફ્યૂચર સ્કૂલ કેવી હાઈ ટેક છે?\\nસારાંશ: અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકો A ફોર 'એપલ' કે B ફોર 'બૉલ' નહીં પરંતુ A 'એપ્લિકેશન' અને B ફોર 'બ્રાઉઝર' શીખશે. એટલે કે અહીં સંપૂર્ણ ભણતર ઓન લાઈન આપવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૂગલ ક્લાસરૂમ\n\nઆ સરકારી શાળા બની છે રાજ્યની પ્રથમ ગૂગલ ફ્યૂચર સ્કૂલ.\n\nભણતરની આ રીત નવી હોવાથી શિક્ષકોને 5 દિવસની ખાસ ટ્રેનિંગ આપીને વિદ્યાર્થીઓને ભણાવવા માટે સજ્જ કરવામાં આવ્યાં છે.\n\nઆ અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસીએ આ શાળાની ખાસ મુલાકાત લઈ માહિતી મેળવી હતી.\n\nશું છે ગૂગલ ફ્યૂચર ક્લાસરૂમ?\n\nગૂગલ કલાસરૂમએ ILFS Education અને ગૂગલના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવ્યો છે અને આ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ડિજિટલ લર્નિંગ ઝોન છે.\n\nગૂગલ ફ્યૂચર ક્લાસરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય વિચારો, કળા, ટેક્નૉલૉજી અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની ફેમસ કેરી હાફુસનું નામ કેવી રીતે પડ્યું?\\nસારાંશ: ઉનાળામાં ધોમ ભલે ધખે, કેરીના રસિયાઓ માટે આ તમામ જફાઓ રસની જયાફત ઉડાડવામાં જતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેસર હોય કે હાફુસ, ગુજરાતી પરિવારોનો ઉનાળો કેરી વગર અધૂરો અને અકળાવનારો બની રહેતો હોય છે. \n\nગુજરાતમાં કેસર કેરીએ ભલે લોકપ્રિયતાના તમામ માપદંડો સર કરી લીધા હોય પણ હાફુસની પ્રસિદ્ધિમાં આજે પણ ઓટ નથી આવી. \n\nહાફુસ કેરીમાં જેટલી મીઠાશ છે, એનો ઇતિહાસ પણ એટલો જ રસાળ છે. \n\nહાફુસ ક્યાંથી આવી? \n\nહાફુસ કેરીનો ઇતિહાસ પોર્ટુગલના લોકો સાથે જોડાયેલો છે. \n\nહાફુસને આલ્ફાન્સો તરીકે પણ ઓળખવામાં આવે છે. Afonso de Albuquerque નામના પોર્ટુગીઝ ઑફિસર પરથી તેનું નામ પડ્યું છે. \n\nAfonso મિલિટરી સ્ટ્રેટેજીસ્ટ હતા અને ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની રાજનીતિમાં અલ્પેશ ઠાકોરનો સૂરજ આથમી રહ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને થોડા દિવસો જ બાકી હતા ત્યારે અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખરા સમયે જ અલ્પેશે રાજીનામું આપતા કૉંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન ગુજરાત વિધાનસભાના સ્પીકરને મળ્યું હતું. તેમણે ઠાકોરને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી હતી. \n\nબીજી બાજુ અલ્પેશ ઠાકોરે પોતાના એક અંગત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને તેમજ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને આમંત્રણ આપતા ફરી ચર્ચામાં આવી ગયા છે. \n\nઅલ્પેશ ઠાકોરે હજી સુધી પોતાના રાજકીય ભવિષ્ય વિશે કોઈ ચોખવટ કરી નથી ત્યારે રાજકીય વિશ્લેષકો આ ઘટનાક્રમને એક સામાન્ય પ્રક્રિયા માની રહ્યા છે. \n\nભાજપના નેતાઓ સાથે તેમનો ફોટો વાઇરલ થયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની રાજપૂત યુવતી અને દલિત યુવકની પ્રેમકહાણી\\nસારાંશ: પોતાનાં જીવનમાં ખુશ નવી પેઢીનાં ઘણાં યુવક યુવતીઓની જેમ જ શિલ્પા પણ જાતિના આધારે ભેદભાવને જોઈને તેની અવગણના કરી દેતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ સૌરાષ્ટ્રના એક ગામમાં રહેતાં રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ફેસબુકની મદદથી રવીન્દ્ર સાથે મુલાકાત અને પછી પ્રેમ થયો તો તેમના દલિત હોવાનો મતલબ સારી રીતે સમજી શક્યાં ન હતાં. \n\nશિલ્પાએ જણાવ્યું, \"બધા જ પરિવારોમાં છોકરીઓ પર વધારે નિયંત્રણો હોય છે. મારા પર પણ હતી. કૉલેજ જવા સિવાય હું ઘરની બહાર નીકળતી ન હતી.\"\n\n\"મારામાં ન સમજ હતી, ન સપનાં, બસ પ્રેમ થઈ ગયો હતો.\"\n\nપણ ટૂંક સમયમાં ખબર પડી ગઈ કે તેઓ જે કરવા માગતાં હતાં તે અશક્ય જેવું છે. \n\nરવીન્દ્ર કહે છે, \"શિલ્પાને સમજાવવું પડ્યું કે હકીકત શુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની વિસરાયેલી વણાટળા આશાવલીને ડિજિટલ મીડિયાએ નવી ઓળખ આપી\\nસારાંશ: \"અમદાવાદી વણાટકામના વીસરાયેલા કળાસ્વરૂપ આશાવલીને ડિજિટલ મીડિયાને કારણે એક બહેતર ઓળખ મળી છે,\" એવું રૉયલ બ્રૉકેડના પરેશ પટેલનું કહેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરેશ પટેલ ભારતની સૌથી પુરાણી વણાટશૈલીને બચવવાના પ્રયાસ કરતા કારીગરોમાંથી એક છે જેનાં મૂળ ગુજરાતમાં રહેલાં છે.\n\nઆશાવલી સાડીનું મૂળ ગુજરાતમાં છે અને બાદમાં એ આગ્રા તથા વારાણસી અને દેશના બીજા હિસ્સામાં પહોંચી હતી. \n\nઆ ભારતની સૌથી પુરાણી વણાટશૈલીમાંથી એક છે. \n\nમોગલ શાસનકાળમાં આ શૈલી તેની લોકપ્રિયતાના શિખર પર હતી. \n\nસાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ દસમી સદીમાં આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું. \n\n11મી સદીના ચૌલુક્ય વંશના કર્ણે તેનું નામ કર્ણાવતી રાખ્યું હોવાનું કહેવાય છે.\n\nઆશાવલી સાડી\n\nઅમદાવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની શાળામાં 'ગાંધીની આત્મહત્યા'નો સવાલ કેમ પૂછવામાં આવ્યો?\\nસારાંશ: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની એક શાળામાં મહાત્મા ગાંધી અંગે પુછાયેલા સવાલથી વિવાદ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માણસાની સુફલામ શાળા વિકાસ સંકુલે તૈયાર કરેલા ધોરણ-9ના પ્રશ્નપત્રમાં 'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું' એવો સવાલ કરાયો હતો.\n\nતો બીજો સવાલ ધોરણ-12ના પ્રશ્નપત્રમાં પુછાયો હતો. દારૂ અંગે પુછાયેલા આ સવાલથી પણ વિવાદ થયો છે.\n\nઅહીં નોંધનીય છે કે દેશમાં હાલમાં મહાત્મા ગાંધીની 150ની જયંતીની ઉજવણી થઈ રહી છે.\n\nવડા પ્રધાન મોદી ગાંધીજીના જન્મદિવસે ગુજરાત આવ્યા હતા અને 'ગ્રામીણ ભારતે પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યું' હોવાની જાહેરાત કરી હતી.\n\nપેપરમાં શું સવાલ કરાયો હતો?\n\nસોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા સ્ક્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ચતુષ્કોણીય જંગ ભાજપને ફળશે કે કૉંગ્રેસને?\\nસારાંશ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રમુખ જે. પી. નડ્ડા જાન્યુઆરીનમાં ગુજરાતમાં આવી પહોંચ્યા હતા અને સ્થાનિકસ્વરાજની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પેટલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાથે બેઠક કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર નડ્ડા અને જનરલ સેક્રેટરી બી. એલ. સંતોષે ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ અંગે રાજ્યના ત્રણેય નેતાઓ સાથે બેઠક કરી હતી.\n\nએ અગાઉ આપના પ્રવક્તા આતિષી ગુજરાત આવ્યાં હતાં, તેમને જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાગે લેશે.\n\nધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આતિષી અને ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 504 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.\n\nપત્રકારપરિષદમાં આતિષીએ ગુજરાત મૉડલ સામે પ્રશ્નો કરતાં જણાવ્યું કે \"અમે નકલી વૅન્ટિલેટર ધમણનું કૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું 'મિનિ આફ્રિકા', અહીંની મહિલાઓની જિંદગી કેવી રીતે બદલાઈ?\\nસારાંશ: આ ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનું જાંબુર ગામ છે. વર્ષોથી અહીં સીદી સમુદાયના લોકો વસવાટ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવાય છે કે દાયકાઓ પહેલાં આફ્રિકાથી આ લોકોને અહીં લાવવામાં આવ્યા હતા.\n\nજેવી રીતે દૂધમાં સાકર ભળી જાયે તેમ જ આ લોકો અત્યારે ગુજરાતની સંસ્કૃતિ સાથે સંપૂર્ણ રીતે વણાઈ ગયા છે.\n\nપરંતુ આ આદિવાસી ગામની સૌથી મહત્ત્વની ખાસિયત મહિલાઓ માટે પ્રેરણાસ્રોત એવાં હિરબાઈબહેન લોદી છે.\n\nહિરબાઈબહેન એ મહિલા છે જેમણે આ આદિવાસી સમુદાયની મહિલાઓને તેમના પગભેર કરવામાં આખું જીવન ખર્ચી નાખ્યું.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું આ ગામ જ્યાં 70% મહિલાઓ પશુપાલન કરે છે\\nસારાંશ: આખા દેશને દૂધ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવવા ઉપરાંત કરોડો ગ્રામીણ મહિલાઓને પશુપાલનનાં વ્યવસાયથી આત્મનિર્ભર બનાવનારા ભારતના ‘દૂધવાળા’ વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દૂધ સહકારી મંડળીઓના માધ્યમથી ગુજરાતને આખા ભારતની શ્વેત ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બનાવનારા કુરિયનનો જન્મ 26 નવેમ્બર 1921માં કેરળના કોઝિકોડમાં થયો હતો. \n\nકુરિયને ગુજરાતનાં જે જિલ્લામાં અમૂલનાં માધ્યમથી દેશમાં મોટી ક્રાંતિ કરી તે આણંદ જિલ્લાનાં ગામડાંની મુલાકાત #BBCGujaratOnWheels બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સે લીધી હતી.\n\nઆણંદ જિલ્લો અમૂલ બ્રાન્ડને કારણે દેશભરમાં પ્રખ્યાત છે. અહીં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. \n\nગુજરાતના સમૃદ્ધ જિલ્લામાંનો એક ગણાતો આણંદ જિલ્લો ગુજરાતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું એ કૌભાંડ જેમાં મરી ગયેલા લોકોનાં ખાતાં ખોલી પૈસા ઉઠાવી લેવાયા\\nસારાંશ: બનાસકાંઠાનાં આ બાલુન્દ્રા ગામ થકી એક મોટું કૌભાડ બહાર આવી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઍમ્પોલઈમેન્ટ ઍક્ટ હેઠળ લોકોને 100 દિવસની રોજગારી મળવાપાત્ર હોય છે અને તે માટે લોકોનાં જોબ કાર્ડ કાઢવામાં આવે છે. જોકે બાલુન્દ્રા ગામના લગભગ 800 લોકોની જાણ બહાર તેમનાં જોબ કાર્ડ બની ગયાં હતાં, બેંક ખાતા ખૂલી ગયાં હતાં. \n\nઆ ખોટા પુરાવાની મદદથી આ યોજનાના લાભાર્થી ગણાવીને કેટલાક લોકો તેમના નામે પૈસાની ઉચાપત કરી રહ્યા હતા. \n\nઆ વિશે વધુ જાણવા માટે અમારા પ્રતિનિધિ રોક્સી ગાગડેકર છારાએ આ ગામની મુલાકાત લીધી. જુઓ વિશેષ અહેવાલ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું એ ગામ જ્યાં લાઉડસ્પીકરથી આખા ગામને અપાય છે શિક્ષણ\\nસારાંશ: કોરોના મહામારીને પગલે શિક્ષણકાર્ય સમગ્ર દેશમાં ખોરવાયું છે ત્યારે અનેક ગામોમાં શિક્ષકો અને લોકો આનો તોડ શોધી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠા જિલ્લાના પારપડા ગામમાં શાળા બંધ છે, બાળકો પાસે મોબાઇલ-ઇન્ટરનેટની સુવિધા પાંખી હતી, અહીં શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નથી.\n\nઅહીંના શિક્ષકો અને ગ્રામજનોએ બાળકોને ભણાવવા માટે મળીને કીમિયો અજમાવ્યો છે.\n\nગામમાં અલગ-અલગ સ્થળોએ લાગેલા લાઉડસ્પીકર દ્વારા શિક્ષકો એમને સવારે 8થી 11 સુધી બાળકોને ભણાવવામાં આવે છે.\n\nજુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું એ ગામ જ્યાં શિક્ષકો પહાડો ચડીને વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે\\nસારાંશ: હાલમાં ગુજરાત સરકાર ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકી રહી છે. પરંતુ આ વિસ્તાર મોટાભાગે આદિવાસી બહુમતીવાળો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં વસતા લોકો એટલા ગરીબ છે કે તેમની માટે સ્માર્ટફોન કે ટીવી દિવાસ્વપ્ન જેવાં છે.\n\nઆ સ્થિતિમાં અહીંનાં બાળકો શિક્ષણ મેળવી નથી શકતાં અને આખો દિવસ જંગલોમાં ઘેટાં-બકરાં ચરાવે છે.\n\nબાળકોને પણ સારું શિક્ષણ મળે અને તેઓ પણ મુખ્યધારા સાથે જોડાયે તે માટે ગામના શિક્ષકોએ બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું એ વાવાઝોડું જેમાં 10 હજાર લોકોનો ભોગ લેવાયો\\nસારાંશ: અરબ સાગરમાં સર્જાઈ રહેલું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે એવી પ્રબળ શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં આવેલા વાવાઝોડાએ કંડલામાં ત્રાટકેલી હોનારતની યાદ તાજી કરાવી દીધી\n\nત્રીજી જૂને આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે એવી શક્યતા છે, જેના પગલે અનેક જિલ્લાઓમાં ઍલર્ટની જાહેરાત કરાઈ છે.\n\nગુજરાત અગાઉ પણ પ્રચંડ વાવાઝોડાઓનું સાક્ષી રહ્યું છે. જેમાં સ્વાભાવિક જ 1998નું કંડલાનું વિનાશક વાવાઝોડું યાદ આવી જાય.\n\nમોબાઇલ ફોન, ગૂગલ અને ટેલિવિઝન ચેનલો પૂર્વેની એ દુનિયા હતી. મોબાઇલ ફોન આમ તો 1995માં ભારતમાં શરૂ થઈ ગયા હતા, પણ ગણ્યાગાંઠ્યા લોકો પાસે હતા. બાકી લોકો માટે સંપર્કનું એકમાત્ર સાધન બીએસએનએલના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું એવું ગામ કે જ્યાં પાણી નથી એટલે કોઈની પાસે રાણી નથી!\\nસારાંશ: ગુજરાતમાં સંખ્યાબંધ લોકો વિકાસ કરવા માટે ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરે છે ત્યારે 32 વર્ષના જીગ્નેશ પટેલે બાપદાદાની ખેતી સંભાળવા માટે શહેરમાં ન જવાનું નક્કી કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરેશ પટેલના લગ્ન 48 વર્ષે પણ નથી થયા\n\nએમણે આધુનિક ખેતી કઈ રીતે કરાય તે ઇન્ટરનેટ પરથી શીખી લીધું. કડકડાટ અંગ્રેજી બોલતા જીગ્નેશ પોતાની આવકનો આંકડો કહેતા નથી.\n\nએમનું ભણતર અને આર્થિક સ્થિતિ જોઈને ઘણી છોકરીઓનાં માગા આવતાં હતાં. \n\nમેટ્રીમોનિયલ સાઇટ પર પણ ઘણાં માગા આવ્યાં પણ છોકરીવાળા જેવા તેમના ગામની મુલાકાત લે ત્યારે છોકરો ગમતો હોવા છતાં છોકરી આપવાની ના પાડી દે.\n\nઆવું જ જીગ્નેશનાં ગામના પરેશભાઈ પટેલ સાથે પણ થયું છે.\n\n48 વર્ષના પરેશ પટેલ પાસે 30 વીઘા જમીન છે, બેન્કમાં 50 લાખનું બેલેન્સ છે, પણ લગ્ન નથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનું ગૌરવ 'પાટણનાં પટોળાં' શું લુપ્ત થઈ જશે?\\nસારાંશ: છેલાજી રે તમે પાટણથી પટોળાં... આ ફિલ્મનું ગીત લગભગ દરેક ગુજરાતીએ સાંભળ્યું જ હશે. પણ ભવિષ્યમાં કદાચ એમ પણ બને કે છેલાજીને એ પટોળાં લાવવા હોય પણ એ મળે નહીં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના સુવર્ણયુગ ગણાતા સોલંકીકાળમાં રાજા કુમારપાળ સોલંકી દ્વારા પટોળાંની કળાને આગળ વધારવા માટે 700 કુટુંબોને પાટણ લાવીને વસાવવામાં આવ્યા હતા. \n\nત્યારથી આજ સુધી પાટણનાં પટોળાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પોતાની આગવી બનાવટ માટે વખણાય છે. \n\nપરંતુ હવે આ કળાના જાણકાર થોડાં જ લોકો બચ્યા હોવાથી પાટણની આ ઐતિહાસિક કળા લુપ્ત થવા તરફ જઈ રહી છે. \n\nજુઓ, ગુજરાતના લુપ્ત થતા વારસાની વાત કરતી બીબીસી ગુજરાતીની ખાસ વીડિયોશ્રેણીની પ્રથમ રજૂઆત.\n\nવીડિયો: કિંતુ ગઢવી, ઍડિટ: રોઆના રહેમાન\/પ્રીત ગરાલા \n\nતમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતને GST વળતરના બાકી કરોડો રૂપિયા આપવામાં મોદી સરકાર દ્વારા મોડું કેમ થઈ રહ્યું છે?\\nસારાંશ: કોરોના અને લૉકડાઉનના કપરા સમયમાં ગુજરાત જેવાં રાજ્યોએ આવકમાં ભારે ફટકો સહન કર્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ જીએસટીનું સંપૂર્ણ વળતર આપ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉન અને આર્થિક નરમાઈના કારણે રાજ્યમાં કરની વસુલાત ઘટી હતી. \n\nતાજેતરમાં રાજ્યના કૉમર્શિયલ ટૅક્સ ડિપાર્ટમેન્ટે આપેલા ડેટા મુજબ ગુજરાતે હજુ કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા 8400 કરોડનું જીએસટી વળતર મેળવવાનું બાકી છે. રાજ્ય સરકારના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ગુજરાત કેન્દ્ર પાસેથી રૂપિયા 23,200 કરોડનું વળતર મેળવવાને પાત્ર હશે. \n\n1 જુલાઈ, 2017થી દેશમાં જીએસટી અમલમાં આવ્યો તે સમયે જ ઘણાં રાજ્યોને ચિંતા હતી કે જીએસટીના કારણે તેમની આવક પહેલાં કરતાં ઘટી જશે. ખાસ કરીને ગુજરાત જેવાં મૅન્યુફૅક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનો 'ડાઇનેમાઇટ કેસ' જેણે જ્યોર્જ ફર્નાન્ડીઝને 'દેશના હીરો' બનાવી દીધા\\nસારાંશ: વર્ષ 1975. વાત ત્યારની છે, જ્યારે દેશની લોકશાહી પર સૌથી મોટું જોખમ તોળાયું હતું. એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા છીનવી લેવાઈ અને વિરોધ પક્ષના નેતાઓને ટપોટપ જેલમાં ધકેલી દેવાયા.\n\nવિરોધનો રસ્તો બંધ થયો એટલે હિંસાનો રસ્તો પસંદ કરાયો અને તેના માટે ગુજરાતની ધરતી પસંદ કરવામાં આવી.\n\nનક્કી એવું કરાયું કે 'દેશમાં બધું બરોબર ચાલી રહ્યું' હોવાના ઇંદિરા ગાંધીના દાવાની હકીકત ઉજાગર કરવા 'ધડાકો' કરાય.\n\nધડાકો એવો હોય કે દેશ અને દુનિયા સુધી સંદેશો પહોંચે અને કટોકટી લાદનારાં ઇંદિરા ગાંધીને લોકશાહી ફરતે વીંટાળેલો ગાળિયો છોડી દેવો પડે.\n\nજોકે, દેશમાં લોકશાહીને બહાલ કરવા ઘડાયેલું આ 'ષડયંત્ર' અંજામ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનો આ પરિવાર 22 દિવસથી દીકરીનો મૃતદેહ કેમ સાચવીને બેઠો છે?\\nસારાંશ: સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના પંચમહુડા ગામમાં એક પરિવારે પોતાની દિકરીના મૃતદેહને 20 દિવસથી સાચવી રાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરમાં રખાયેલો મૃતદેહ\n\n17 વર્ષનાં પિંકી ગમારનો મૃતદેહ ખેડબ્રહ્મા તાલુકામાં 4 જાન્યુઆરીએ ઝાડ પર લટકેલો મળી આવ્યો હતો. \n\nપોલીસ આ ઘટનાને આત્મહત્યા ગણાવી રહી છે. જોકે, પરિવારજનો આ વાત માનવા તૈયાર નથી. \n\nપરિવારજનોનું કહેવું છે કે પિંકીની હત્યા કરવામાં આવી છે. \n\nશા માટે મૃતદેહને 22 દિવસથી રખાયો છે\n\nપિંકીના પરિવારે જિદ લીધી છે કે મૃત્યુની યોગ્ય રીતે તપાસ ન થાય ત્યાં સુધી તેમની અંતિમક્રિયા નહીં કરાય. \n\nપરિવારે છેલ્લા 20થી વધુ દિવસોથી પિંકીનો મૃતદેહ બરફની પાટ પર ઘરમાં રાખી મૂક્યો છે.\n\nપિંકીના પિતા છત્રા ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનો આ સમાજ નવદંપતીઓેને આપી રહ્યો છે ફ્લેટ, જાણો કેમ?\\nસારાંશ: સુરત પારસી પંચાયતે પારસીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવદંપતીઓને ફ્લેટ આપવાની શરૂઆત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાતમાં પારસીઓની ઘટતી સંખ્યાને લઈને પારસી સમાજના લોકો ચિંતામાં છે.\n\nપારસી પંચાયતે સમાજના લોકોને વિવિધ રીતે મદદરૂપ થવાનું નક્કી કર્યું છે.\n\nતેઓ જે પારસી વ્યક્તિ પારસી સમાજમાં જ લગ્ન કરે તેમને ભેટમાં ફ્લેટ આપે છે.\n\nપારસી પંચાયતના ટ્રસ્ટી યઝદી કરંજિયાએ કહ્યું કે પારસી પંચાયત દ્વારા અત્યાર સુધીમાં 100 દંપતીને ફ્લેટ ભેટમાં આપ્યા છે. \n\nપારસીઓની વસતીમાં વધારો થાય એ હેતુથી આ પહેલ કરવામાં આવી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનો એ 'બહારવટિયો' જેણે ચંબલ જેવા વિસ્તારમાં ડાકુઓનાં હથિયાર મુકાવ્યાં\\nસારાંશ: વાત્રક નદીના કાંઠાનો એ રસ્તો દિવસે પણ ભયંકર બિહામણો લાગતો હતો. ત્રણ લૂંટારુ ટોળકીઓનો અહીં ખોફ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએક અંધારી રાત્રે ચાળીસેક વર્ષનો માણસ કપડવંજના ભરકડા ગામથી સરસવણી ગામે જવા માટે આ જ રસ્તે નીકળ્યો.\n\nઆ રસ્તો એના માટે નવો નહોતો પણ આજે કંઈક જુદો જ નજારો હતો, સામે આવતા લોકો ઉતાવળે ચાલ્યે જતા હતા.\n\nએમાંથી કોઈએ ધીમા સ્વરે કહ્યું, 'પાછા વળો ને!'\n\nપોતાનો હાથ પણ ન દેખાય એવા અંધારામાં આ માણસ ચાલ્યે જતો હતો, એકાએક તેમની છાતી પર હાથ મૂકી કોઈએ પાછળ ધકેલ્યા.\n\n'મહાત્મા ગાંધીનો બહારવટિયો'\n\nપ્રતીકાત્મક તસવીર\n\nપાછળ ધકેલનાર માણસ બોલ્યો, 'પાછા વળો. આગળ નકામા લોકો છે.'\n\nમાણસ પારખી ગયો કે આ પૂંજો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનો એ વિસ્તાર જ્યાં 50 ટકા જેટલાં બાળકો કુપોષિત\\nસારાંશ: #BBCGujaratOnWheelsની ટીમ અને મહિલા બાઇકર્સે દાહોદ જિલ્લાનાં ખાંડણીયા ગામની મુલાકાત લીધી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગામમાં કુપોષણની સૌથી મોટી સમસ્યા છે. ગામના લોકોના કહેવા પ્રમાણે પાયાની સુવિધાઓનો તો અભાવ છે જ પરંતુ ઘણા પરિવારોને બે ટંકનું ખાવાનું પણ મળતું નથી. \n\nખાસ કરીને મહિલા અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ 50 ટકા સુધી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે સરકારની પોષણ અંગેની યોજનાઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે પણ કુપોષણ કાબુમાં લાવી શકાતું નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n#BBCGujaratOnWheels\n\n#BBCGujaratOnWheelsની ચાર મહિલા રાઇડર્સ અને બીબીસી ગુજરાતીની ટીમે ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતનો દુલ્હો, પાકિસ્તાનનાં દુલ્હન, 'મને મારા પતિ પાસે પહોંચાડો'\\nસારાંશ: \"24મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં અમારાં લગ્ન થયાં ત્યારે મેં મારા પતિ અવિનાશને કહ્યું કે આપણે હજી થોડો સમય અહીં જ રોકાઈ જઈએ. અમારી પાસે સમય હતો. પરંતુ કોરોનાના કારણે અચાનક લૉકડાઉન થઈ ગયું અને ભારત આવવું મુશ્કેલ બની ગયું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"વિઝા પ્રક્રિયા પણ ઠપ થઈ ગઈ. હવે મારા પતિ તો ભારત પહોંચી ગયા છે પણ હું અહીં પાકિસ્તાનમાં રહી ગઈ છું.\"\n\n\"સરકારને અમારી એટલી જ વિનંતી કે અમને મદદ કરે અને મને મારા પતિ પાસે અમદાવાદ પહોંચાડે.\"\n\nપાકિસ્તાનના સિંધ પ્રાંતનાં સાના કુમારીએ ત્યાંથી ફોન પર વાત કરતાં આ શબ્દોમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી.\n\nસાના કુમારીનાં લગ્ન ફેબ્રુઆરીમાં અમદાવાદના 29 વર્ષીય ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અવિનાશ તલરેજા સાથે થયાં ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય કે થોડા સમયમાં મુશ્કેલી પરિસ્થિતિ સર્જાઈ જશે.\n\n'વિઝાની સમયસીમા ખતમ'\n\nઅંગ્રેજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં 'કોરોનાની બીજી લહેર' માટે આરોગ્ય તંત્ર કેટલું સજ્જ?\\nસારાંશ: ‘મને કોરોના નહીં થાય.’ ‘મને છેલ્લા એક વર્ષથી કોરોના નથી થયો, તો હવે પણ નહીં થાય.’ ‘મને તો કદાચ કોરોના થઈને જતો રહ્યોં છે, અને મારા શરીરમાં એન્ટિબૉડી વિકસીત થઈ ચૂકી છે.’ એક તરફ અગાઉની લહેર કરતા વધુ ઝડપથી પ્રસરતો કોરોના અને બીજી તરફ આવી માનસિકતા ધરાવતા અનેક લોકોને કારણે હાલમાં રાજ્યમાં કોરોનાની સમસ્યા વધારે વિકટ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિષ્ણાંતોનું માનવું છે કે હજી સરકારી તંત્રએ વધુ વધારે ઝડપથી કામ કરવું પડશે.\n\nગુજરાતનાં અનેક ડૉક્ટર્સ અને સરકારી અધિકારીઓ માને છે કે, કોરોનાની આ બીજી લહેરમાં સૌથી મોટો પડકાર ઝડપથી ફેલાતા કોરોના વાઇરસના કેસોને રોકવાનો અને ઝડપથી વધતા સંક્રમિત લોકો માટે યોગ્ય સારવારનું આયોજન કરવાનો છે. \n\nસરકારી દવાખાનાઓ તેમજ પ્રાઇવેટ હૉસ્પિટલ્સ વગેરે આ બીજી લહેરના પડકાર માટે તૈયાર તો થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે હજી સરકારી તંત્રએ વધુ વધારે ઝડપથી કામ કરવું પડશે. \n\nગુજરાતમાં મે 2020માં બહુ જ વધારે કેસો જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં 'મહા'ની અસરને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ\\nસારાંશ: 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ આવતા પહેલાં જ નબળું પડી જતાં હવે વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. 'મહા' વાવાઝોડું ગુજરાત સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો આવી ગયો છે. \n\nસૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુરુવાર સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે. \n\nદિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાતમાં ગુરુવારે સવારથી જ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. \n\nબંગાળની ખાડીમાં પણ વાવાઝોડું 'બુલબુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં 'સાઇલન્સ પિરિયડ' શરૂ, શું થઈ શકે અને શું નહીં?\\nસારાંશ: રવિવારે સાંજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થયાની સાથે જ 'સાઇલન્સ પિરિયડ' શરૂ થઈ ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તામીલ નાડુમાં મતદારોને પ્રભાવિત કરવા આ નાણાંનો ઉપયોગ થવાનો હતો\n\nઆ ગાળા દરમિયાન કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાહેરસભા ન કરી શકે. \n\nચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પૂર્વે જાહેર ચૂંટણીપ્રચાર અભિયાન થંભી જાય છે. \n\nગુજરાતમાં તા. 23મી એપ્રિલે તમામ 26 બેઠક અને વિધાનસભાની પેટાચૂંટણી માટે એકસાથે મતદાન થશે. \n\nશું થઈ શકે, શું નહીં?\n\nનાના સમૂહોમાં ડોર-ટુ-ડોર પ્રચાર થઈ શકે\n\nઆમ તો તા. 10મી માર્ચે ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા એટલે કે Model Code of Conduct અમલમાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં 21 મેથી 'આંશિક છૂટછાટ'ની શરૂઆત, જાણો શું-શું ખૂલશે?- Top News\\nસારાંશ: ગુજરાતમાં કોરોના સંક્રમણને પગલે રાજ્યનાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુને લંબાવવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"36 શહેરોમાં ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશ કર્યો છે.\n\nરાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, તા. 21 મે 2021ના રાત્રે 8 વાગ્યાથી તા. 28 મે, 2021ના સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ રહેશે. તેમાં આઠ મહાનગરોનો પણ સમાવેશ થાય છે.\n\nએટલે કે કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ સાત દિવસ માટે અમલમાં રહેશે.\n\nતેમજ આ દરમિયાન કેટલીક આવશ્યક સેવાઓ પણ ચાલુ રહેશે.\n\nઅનાજ-કરિયાણાની દુકાન, શાકભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં 33 વર્ષે છૂટાછેડા અને 28 વર્ષે લગ્ન કાયદેસર થયાનો અજીબોગરીબ કિસ્સો\\nસારાંશ: ઇંદિરાબહેન પરમાર પોતે પરિણીતા હોવા છતાં આખી જિંદગી એક વિધવાની જેમ વિતાવી અને આખરે 33 વર્ષની લાંબી કાયદાકીય લડત પછી પોતાના પતિને બીજી પત્નીથી થયેલાં બાળકો અનૌરસ ન થાય તે માટે માફ કરી છૂટાછેડા આપ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદિરાબહેન પરમાર\n\nલગ્નજીવનમાં કોઈ કારણસર ભંગાણ પડે ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ફૅમિલી કોર્ટમાં આવા અનેક કેસ ચાલતા રહે છે. જોકે, આ કેસ અનેક રીતે અજબ છે.\n\nહાલ 64 વર્ષના ઇંદિરાબહેન પરમારનાં લગ્ન મે, 1978માં ધનજીભાઈ પરમાર સાથે સમાજના રીતરિવાજ પ્રમાણે થયાં હતાં, ત્યારે તેઓ એફ.વાય. બી.એ.માં ભણતાં હતાં.\n\nજોકે, લગ્ન પછી ધનજી પરમારનો આગ્રહ એવો હતો કે ઇંદિરાબહેન ભણવાનું છોડી દે અને માત્ર ઘરકામ કરે.\n\nપતિને ખુશ રાખવા માટે ઇંદિરાબહેન ઍક્સટર્નલ તરીકે ભણવાની ઇચ્છા બતાવી પણ પતિએ ના પાડી.\n\nઇંદિરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં 42 તાલીમાર્થીઓને કોરોનાની રસીની આડઅસર BBC TOP NEWS\\nસારાંશ: રાજ્યમાં કોરોના વાઇરસને નાથવા માટે રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એવામાં કેટલીક જગ્યાએ રસીની આડઅસરના સમાચાર પણ આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતમાં ત્રણ મુખ્ય શહેરો- અમદાવાદ, વડોદરા અને સુરતમાં મળીને કુલ 42 મહિલા પોલીસકર્મીઓને કોરોના વાઇરસની રસી લીધા બાદ આડઅસર થઈ છે.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આડઅસર બાદ આ તમામને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે.\n\nરાજ્યના વરિષ્ઠ સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે તેમણે સંબંધિત જિલ્લાઓ પાસેથી રિપોર્ટ માગ્યા છે અને દાવો કર્યો હતો કે કોઈ ગંભીર લક્ષણો નથી.\n\nરસી અપાયા બાદ કર્મીઓને સામાન્ય તાવ, માથામાં દુખાવો, ચક્કર જેવાં લક્ષણો દેખાયાં હતાં.\n\nસુરતમાં 12 તાલીમાર્થી, વડોદરામાં 16"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં RTIનો અધિકાર સરકારી આદેશોથી ખતમ થઈ જશે?\\nસારાંશ: ગત મહિને ગુજરાત રાજ્યના માહિતીપંચ દ્વારા બે જુદા-જુદા હુકમો થકી માહિતી માગનાર અરજદારો પર પાંચ વર્ષ અને આજીવન પ્રતિબંધ લાદવાની કઠોર કાર્યવાહી કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅરજદારોને માહિતી મેળવવાના અધિકારથી વંચિત કરવાનો આદેશ પણ કરાયો હતો, જે બાદ રાજ્યના RTI ઍક્ટિવિસ્ટ અને સિવિલ સોસાયટીના સભ્યોએ રોષ વ્યક્ત કરી, હુકમો તાત્કાલિક અસરથી રદ કરવાની માગ કરી હતી.\n\nહવે રાજ્યમાં RTIના કાયદાની મજબૂતી પર વધુ એક પ્રહાર કરવામાં આવ્યો છે. અન્ય એક કિસ્સામાં બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા દ્વારા માહિતી અધિકાર અંતર્ગત કરાતી અરજીઓના નિકાલ માટે માહિતી અધિકારીને વિશાળ સત્તાઓ આપતો પરિપત્ર જારી કર્યો છે.\n\nઆ પરિપત્રમાં માહિતીના અધિકારને કથિતપણે બાધિત કરતા પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અંબાજી પાસે ખાનગી બસનો અકસ્માત, 21 લોકોનાં મોત\\nસારાંશ: અંબાજીથી દર્શન કરીને પરત આવેલી બસને અકસ્તમાત નડતા 21થી વધુનાં મોત થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠાના એસપી અજીત રાજીયાને આ મામલે વાત કરતાં કહ્યું કે આ અકસ્માતમાં કુલ 21 લોકોનાં મોત થયાં છે અને 35 લોકો ઘાયલ થયાં છે. \n\nખાનગી બસને ત્રિશૂલિયા ઘાટ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બસ ઊંધી વળી જતાં વધારે ખુવારી થઈ છે. \n\nઅકસ્માતની જાણ થતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ઘાયલ થયેલા લોકોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. \n\nઅંબાજી અને દાંતા વચ્ચેના હાઇવે પર આ ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બસ વળાંક લેતી વખતે ઊંધી વળી ગઈ હતી. \n\nદાતાના પ્રાંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અકસ્માત : હાઇવે પર મધરાતથી પરોઢનો સમય કાળમુખો કેમ બની જાય છે?\\nસારાંશ: બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે સુરતથી પાવાગઢ જઈ રહેલા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં પાંચ મહિલા સહિત 11 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરત-પાવાગઢ રોડ પર અકસ્માત\n\nહવે જ્યારે ફરી એક વાર મધરાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે કેમ હાઇવે પર મધરાત્રિથી પરોઢનો સમય કાળમુખો બની જાય છે?\n\nનોંધનીય છે કે થોડા દિવસ પહેલાં વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મધરાત્રે આવો જ ગંભીર અકસ્માત સર્જાયો હતો. \n\nજેમાં એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થતાં 20 મુસાફરોને ઈજા થઈ હતી. જોકે, આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો ન હતો. \n\nપ્રાથમિક માહિતી મુજબ હાલ નોંધાયેલ અકસ્માતમાં ભોગ બનનાર લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અગરિયા કરોડોનું ભંડોળ ફાળવાયેલું હોવા છતાં ઝૂંપડામાં રહેવા મજબૂર કેમ?\\nસારાંશ: ગુજરાતમાં હાલમાં વિધાનસભામાં રજૂ થયેલા કેગના અહેવાલમાં અનેક બાબતોમાં સરકારની પ્રતિબદ્ધતા અને ખામીઓ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છના નાના રણમાં અગરિયા મીઠું પકવે છે\n\nરાજ્યમાં સ્વાસ્થ્યથી માંડીને પર્યાવરણ, પાણી વગેરે મુદ્દાઓની નોંધ લેવાઈ છે. તેમાં એક અગત્યનો મુદ્દો અગરિયા સમુદાયને લગતો પણ છે.\n\nકેગના રિપોર્ટ અનુસાર, અગરિયાઓ માટે રૂપિયા 34.69 કરોડનું ભંડોળ વણવપરાયેલું પડ્યું છે અને અગરિયાઓ ઝૂંપડાંમાં રહેવા મજબૂર બન્યા છે.\n\nગુજરાત ભારતનું 74% જેટલું મીઠું પકવે છે. મીઠાની ખેતી ચુંવાળિયા કોળી, મિયાણા, સંધી સમુદાય માટે પારંપરિક આજીવિકા છે.\n\nગુજરાતમાં રણ અને દરિયાકિનારો એમ મળી 18 હજાર જેટલા પરિવારો પરંપરાગત રીતે મીઠું પકવી તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અનરાધાર, ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ?\\nસારાંશ: ગુજરાતને શનિવાર ફરીથી વરસાદે ઘમરોળવાનું શરૂ કર્યું છે. ગુજરાત હવામાનખાતાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં શનિવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં ભારે વરસાદ પડી રહ્યો છે. \n\nબે દિવસના વિરામ બાદ રાજ્યમાં શનિવારે ફરીથી વરસાદ વરસવાનું શરૂ થયું અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. \n\nરાજ્યમાં મહેસાણા, નવસારી, તાપી, વલસાડ, સુરત, નર્મદા અને દાદર નગર હવેલી, તથા જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભારે વરસાદને પગલે કેવડિયો કૉલોનીસ્થિત નર્મદા ડૅમના 30 પૈકી 23 દરવાજા શનિવારે ખોલી દેવાયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અનામત માટે થઈ રહેલાં આંદોલનોથી રૂપાણી સરકારને કેટલું નુકસાન?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા છ મહિનાથી શરૂ થયેલાં અલગઅલગ જ્ઞાતિનાં આંદોલનોને કારણે ગુજરાતની રૂપાણી સરકાર વારેવારે વિવાદમાં આવતી રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓબીસી અને આદિવાસીઓના આંદોલન પછી સરકાર ઝૂકી જતા હવે બિનઅનામતના આંદોલનનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે અને દિવસેને દિવસે આંદોલનો વધારે બળવત્તર બની રહ્યાં છે.\n\nઅગાઉ બિનસચિવાલયની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન છેડ્યું હતું અને સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી.\n\nતો હવે અનામત અને બિનઅનામત વર્ગના આંદોલનોથી રૂપાણી સરકાર સામે ફરી સંકટ તોળાઈ રહ્યું છે.\n\nરાજકીય નિષ્ણાતો માને છે કે આ આંદોલનોથી આવનારી ચૂંટણીમાં ભાજપ સરકારને નુકસાન પણ થઈ શકે છે.\n\n'ભાજપની વોટબૅન્ક ધીમેધીમે તૂટવા લાગી'\n\nજાણીતા રાજકીય વિશ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી\\nસારાંશ: ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને આવનારા પાંચ દિવસ માટે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે વરસાદ પડ્યો છે.\n\nદક્ષિણ પશ્ચિમ મૉનસૂનના આગળ વધવાને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુમાં શનિવારે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઇન્ડિયન એક્સપ્રેસ અખબાર મુજબ ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ મધ્ય અરબ સાગર, કર્ણાટક, તમિલનાડુ, પુદ્દુચેરી અને કરાઇકલ તથા બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ-મધ્ય ભાગમાં બે દિવસ માટે દક્ષિણ પશ્ચિમ મૉનસૂન આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન\\nસારાંશ: ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોને પાકમાં મોટું નુકસાન જવાની ભીતિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ થયો છે.\n\nસતત પડી રહેલા વરસાદને કારણે અનેક ગામડાંઓમાં પાણી ભરાઈ ગયાં છે અને કેટલીક જગ્યાએ એનડીઆરએફની મદદ લેવી પડી છે. \n\nપોરબંદર જિલ્લાના કુતિયાણાની આસપાસના વિસ્તાર અને ઘેડ પંથકમાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. \n\nરાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે મગફળી, બાજરા, જુવાર અને કપાસના પાકને નુકસાનની શક્યતા છે. \n\nનવરાત્રીની શરૂઆતમાં વરસાદ \n\nહવામાન વિભાગે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં અહીં યુવકોએ પરણવા માટે કેમ અન્ય રાજ્યમાં જવું પડે છે?\\nસારાંશ: #BBCGujaratOnWheels ની ટીમ પોતાની સફરમાં નવાં નવાં સોપાનો સર કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગામ લોકો સાથે બેસી તેમની સમસ્યાઓ સાંભળતી બીબીસીની બાઇકર્સ\n\nઅંતરિયાળ ગામોની મહિલાઓને મળી રહી છે. એમની સમસ્યાઓ સમજી રહી છે અને આપની સમક્ષ એ વ્યથાને વાચા આપી રહી છે. \n\nલોકોની વ્યથાને વાચા આપવાના આ પ્રયાસમાં બનાસકાંઠા બાદ અમારો નવો પડાવ હતો મહેસાણા. \n\nઆર્થિક અને રાજકીય રીતે સક્ષમ ગણાતો ઉત્તર ગુજરાતનો આ જિલ્લો લિંગ અનુપાતની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. \n\nતમને આ પણ વાંચવું પણ ગમશે\n\nવર્ષ 2001માં અહીં દેશમાં સૌથી ઓછો સ્ત્રી-પુરુષનું વસતી પ્રમાણ હતું. \n\nચાઇલ્ડ સેક્સ રેશિયો\n\nચાઈલ્ડ સેક્સ રેશિયો એટલે કે બાળ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં આ કપલે ઉજ્જડ જમીનને ઉપજાઉ બનાવી\\nસારાંશ: લાંબા સમય સુધી ધોધમાર વરસાદ પડે તો ખેડૂતો માટે આફતરૂપ બને છે. તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ભૂંગળું' પદ્ધતિથી ખેડૂતોની મદદ કરનાર બિપ્લબ પૉલ\n\nબીજી તરફ ખેડૂતોને દુષ્કાળ સાથે પણ સંઘર્ષ કરવાનો વારો આવે છે, જેનાથી તેમના પાકને નુકસાન થાય છે. \n\nતેથી ઘણા ખેડૂતો માટે જમીન છોડી દેવાનો વારો આવે છે અથવા અન્ય કામ શોધવા માટે સ્થળાંતર કરવાની ફરજ પડે છે.\n\nગુજરાતના મધીબહેનનું કહેવું છે કે તેમનું ખેતર ધીમેધીમે રણમાં ફેરવાઈ રહ્યું છે. \n\nતેઓ કહે છે, \"એક સમય હતો જ્યારે અમારું આખું કુટુંબ અહીં કામ કરતું હતું અને અમારી આજીવિકા ખેતીથી જ ચાલતી હતી. \"\n\n\"આ ખેતરો એક સમયે લીલાછમ હતાં, હવે આ સફેદ રણમાં ફેરવાઈ ગયાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં આ વખતે બીજેપીનું શું થશે?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી સભાને સંબોધતા પહેલાં લોકોને નમસ્કાર કરતા નરેન્દ્ર મોદી\n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે ચૂંટણીપ્રચારમાં જોડાયા છે અને એક દિવસમાં અનેક જાહેર સભાઓને સંબોધવાનું શરૂ કર્યું છે. \n\nએ માટે તેમની ટીકા કરવામાં આવી રહી છે.ચૂંટણીને કારણે સંસદના શિયાળુ સત્રના પ્રારંભમાં વિલંબ થતો હોવાના આક્ષેપો પણ થયા છે. \n\nનરેન્દ્ર મોદીની ભાષા અને ભાષણ વિશે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. \n\nનરેન્દ્ર મોદીએ તેમની પહેલી રેલીમાં પોતાના ગરીબીમય ભૂતકાળની વાત કરી હતી. બીજી રેલીમાં તેમણે ખુદને ગુજરાતના દીકરા પણ ગણાવ્યા હતા. \n\nતમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું હજી વિદાય કેમ નથી લઈ રહ્યું?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂનમાં શરૂ થતું ચોમાસું સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં સામાન્ય રીતે પૂર્ણ થતું હોય છે. એટલે કે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જાય છે. \n\nજોકે, આ વખતે હજી પણ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. \n\nગુજરાતમાં આગામી 20થી 22 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. \n\nમોટા ભાગે સાઉથ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ સહિતના વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે. \n\nજૂનથી શરૂ થયેલા આ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી\\nસારાંશ: ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે અને સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર રવિવારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nરવિવારે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.\n\nઆ દરમિયાન ગુજરાતમાં હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. \n\nગુજરાત હવામાનવિભાગના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું છે કે ભારે વરસાદની સ્થિતિને પગલે સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ ઍલર્ટ અપાયું છે. દરિયાકાંઠાના વિસ્તારો અને જિલ્લાદિઠ ઍલર્ટ આપવામાં આવ્યું છે. \n\nપત્રકારો સાથેની વાતચીતમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં આજથી ઇશ્વર-અલ્લાનાં દર્શન કઈ રીતે થશે?\\nસારાંશ: ગુજરાતમાં સોમવારથી મંદિર-મસ્જિદો ખૂલી ગયાં છે પણ પ્રાર્થના કરવા કે નમાઝ પઢવા માટે જનારા લોકોને ખાસ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ માર્ગદર્શિકાના ભાગરૂપે જ મંદિરમાં ભક્તોને પ્રસાદ-ભોજન નહીં મળે અને મસ્જિદમાં વજૂ નહીં કરી શકાય. આ ઉપરાંત ધાર્મિક સ્થળોને સૅનેટાઇઝ પણ કરવાં પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉન લાગુ થયું એ પહેલાં ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં દરરોજ વીસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હતા.\n\nલૉકડાઉનને પગલે મંદિર બે મહિનાથી બંધ હતું. હવે મંદિરને સોમવારથી ખોલવામાં આવી રહ્યું છે. જોકે, મંદિરમાં પહેલાંની જેમ ભક્તો આરતી કે દર્શન કરી શકશે નહીં. \n\nઆ અંગે વાત કરતાં અંબાજી મંદિરના ટ્રસ્ટી સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું, \"સરકારી ગાઇડલાઇન અનુસાર મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવશે. આ માટે અત્યારથી જ ભક્તોને ઊભા રહેવા માટેનું માર્કિંગ કરી દીધું છે. આ ઉપરાંત મેડિકલ ટીમ પણ અહીં રાખીશું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં આટલો વરસાદ કેમ પડી રહ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક દિવસથી રાજ્યના અલગઅલગ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત સપ્તાહ સુધી રાજ્યના લગભગ 200 કરતાં વધુ ડૅમોમાં 60 ટકા કરતાં વધુ પાણીની આવક થઈ ગઈ છે. જ્યારે 77 ડૅમો એવા પણ છે, જેમાં 90 ટકા કરતાં વધુ પાણીની આવક થઈ ગઈ છે.\n\nઆ દરમિયાન કેટલાંય શહેરો અને ગામોમાં ભારે વરસાદને પગલે જનજીવન ઠપ પડી ગયું છે. \n\nપાણી ઘરોમાં ભરાઈ ગયાં છે, ખેતીના પાકને નુકસાન થયું છે. આટલું ઓછું હોય એમ હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યના 15 કરતાં વધુ શહેરોમાં વરસાદ આગહી કરવામાં આવી છે. \n\nત્યારે એ સવાલ થવો સહજ છે કે ગુજરાતમાં આટલો ભારે વરસાદ કેમ વરસી રહ્યો છે?\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઠે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં એક જુલાઈથી યોજાશે ધો. 12 અને ધો. દસ રિપીટરની પરીક્ષા\\nસારાંશ: ગુજરાત સરકાર દ્વારા આગામી એક જુલાઈથી રાજ્યમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં ધોરણ 12 અને ધોરણ દસના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે\n\nસામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંનેની પરીક્ષા એક જ તારીખે શરૂ થશે. \n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.\n\nરાજ્ય સરકાર દ્વારા અપાયેલ માહિતી પ્રમાણે રાજ્યની શાળાઓમાં ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.\n\nકોરોનાકાળમાં વિદ્યાર્થીઓની સલામતી માટે નજીકનાં પરીક્ષાકેન્દ્રો ફાળવી શકાય તે હેતુથી વધુ પરીક્ષાકેન્દ્રો શરૂ કરવામાં આવશે.\n\nઆટલું જ નહીં જે વિદ્યાર્થી કોઈ અનિવાર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં એક દિવસમાં 1515 નવા કોરોનાના કેસ, દિવાળી બાદ સ્થિતિ કેવી રીતે બગડી?\\nસારાંશ: ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધારે કોરોના વાઇરસના નવા કેસ આવ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 1515 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં કોરોનાનું ટેસ્ટિંગ મોટા પાયે ચાલી રહ્યું છે\n\nઅમદાવાદ શહેરમાં એક જ દિવસમાં 373 અને સુરતમાં 262 કેસ આવ્યા છે. \n\nરાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાઇરસથી કુલ 9 દર્દીઓનાં મોત થયાં છે, આ સાથે જ રાજ્યમાં કોરોનાના મૃતકોની કુલ સંખ્યા 3846 પર પહોંચી ગઈ છે. \n\nઆ સાથે જ રાજ્યમાં કુલ 1,95,917 કોરોના વાઇરસના સંક્રમણના કેસ થયા છે. આજની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 13,285 કોરોના વાઇરસના ઍક્ટિવ કેસ છે. જેમાં 95 દર્દીઓને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.\n\nગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા કેસ આવ્યા? \n\nબીજી તર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ઑનર કિલિંગ : પ્રેમસંબંધો જ્ઞાતિ-ધર્મના ઝઘડામાં કેમ ફસાઈ જાય છે?\\nસારાંશ: હાલમાં જ રાજકોટમાં એક પિતાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાનો આગ્રહ કરનારાં પોતાનાં 20 વર્ષીય પુત્રીનું માથા પર લાકડાના ધોકાના ફટકા મારી કરૂણ મોત નિપજાવ્યાની ઘટના સામે આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે અમદાવાદમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે.\n\nજુદાં-જુદાં સ્થાનિક અખબારોના અહેવાલોને આધારે અમદાવાદમાં બનેલી ઑનર કિલિંગની ઘટનામાં બે સગા ભાઈઓએ રક્ષાબંધનના દિવસે બહેન પાસેથી રાખડી બંધાવ્યા બાદ, બહેન પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી.\n\nઅહેવાલો અનુસાર બંને ભાઈઓ બહેને અન્ય ધર્મમાં લગ્ન કર્યાંની વાતથી દુ:ખી હતા.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સાથે જ ગુજરાત હાઈકોર્ટે અલગ-અલગ ધર્મના યુવક-યુવતીનાં લગ્નની કાયદાકીય કાર્યવાહી જલદી નિપટાવવા માટે સ્થાનિક તંત્રને આદેશ કર્યા હોવાના સમાચારો પણ સામે આવી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ઓવૈસી અને છોટુ વસાવાના સાથે આવવાથી ભાજપને કેટલું નુકસાન?\\nસારાંશ: હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે. એઆઈએમઆઈએમના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમની પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને ભારતીય મુસલમાનોના એક માત્ર નેતા ગણાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓવૈસી\n\nછોટુ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓવૈસીના પક્ષ સમક્ષ ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો તેમણે સ્વીકાર કર્યો છે.\n\nસમાચાર સંસ્થા એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પાર્ટીના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે કહ્યું હતું કે આખા દેશમાં પાર્ટીનું ફોકસ માત્ર ભાજપને હરાવવા પર છે અને 2022માં યોજાનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેશે.\n\nસવાલ એ થાય કે ઓવૈસીની પાર્ટી શું ગુજરાતમાં ભાજપને હરાવી શકશે? પહેલાં તો જાણી લઈએ કે ઓવૈસીની પાર્ટીની શક્તિ દેશનાં અન્ય રાજ્યોમાં કેટલી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો\\nસારાંશ: ગુજરાતમાં ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હવામાનમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, જામનગર, પાટણ, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.\n\nઆ ઉપરાંત બહુચરાજીમાં કરા વરસ્યા હતા.\n\nપહેલાં અતિવૃષ્ટિ અને અરબ સાગરમાં એક પછી એક આવેલાં વાવાઝોડાંને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.\n\nફરી એક વખત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.\n\nઆ વરસાદને પગલે ચોમાસુ પાક બાદ શિયાળુ પાકને ભારે નુકસાન થવાનો ડર છે.\n\nજોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે.\n\nCABના વિરોધમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કલમ 144 કાયદો અને વ્યવસ્થા માટે છે કે વિરોધને દબાવવા માટે?\\nસારાંશ: છેલ્લાં ત્રણ વર્ષ અને સાત મહિનામાં અમદાવાદના પોલીસ કમિશનર ઓછામાં ઓછા 64 વખત કલમ 144ને લાગુ કરવા માટેનું જાહેરનામું બહાર પાડી ચૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જાહેરનામું દર 15 દિવસે મૂકવામાં આવે છે.\n\nહાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ છે, જેમાં કલમ 144ના સતત અમલને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યો છે.\n\nજોકે, સરકારનું માનવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કલમના સતત અમલની જરૂર છે.\n\nગુજરાતભરમાં CAA અને NRCનાં વિરોધપ્રદર્શનો વચ્ચે કલમ 144ના અમલ ઉપર પણ એક ચર્ચા શરૂ થઈ ચૂકી છે.\n\nએક તરફ લોકોનું માનવું છે કે આ કલમને કારણે તેમના મૂળભૂત હકોનું હનન થાય છે. ત્યાં બીજી બાજુ સરકાર આ કલમના અમલની તરફેણમાં છે.\n\nગુજરાત હાઈકોર્ટમાં હાલમાં જ થયેલી એક પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો કેમ મુશ્કેલીમાં છે?\\nસારાંશ: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામના ખેડૂત વાલજીભાઈ ભલાણીએ થોડા દિવસો પહેલાં કેરીના પાકમાં નુકસાન જવાને કારણે આત્મહત્યા કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારજનોનું કહેવું છે કે નાનું આંબાવાડિયું ધરાવતા વાલજીભાઈએ કેરીનો પાક સતત ત્રીજા વર્ષે નબળો જતાં પોતાનું જીવન ટુંકાવી દીધું છે. \n\n70 વર્ષના વાલજીભાઈ પોતે વિકલાંગ હતા અને જાતે ખેતરમાં કામ કરી શકતા ન હતા. જેથી તેઓ મજૂરો દ્વારા ખેતીનું કામ કરાવતા હતા. \n\nવાલજીભાઈની આત્મહત્યાએ ફરી ગુજરાતના ખેડૂતોની નબળી થઈ રહેલી સ્થિતિ વિશે ચર્ચા શરૂ કરી છે. \n\nકેસર કેરી ગુજરાતની ઓળખ બની ગઈ છે અને દેશ-વિદેશમાં તેની નિકાસ કરવામાં આવે છે. \n\nવિદેશભરમાં વખણાતી આ કેરીની ખેડૂતો માટે છેલ્લાં કેટલાંક વર્ષો સારાં રહ્યાં નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કૉંગ્રેસની હાર હાર્દિક પટેલની નિષ્ફળતા છે કે પછી પાટીદાર ફૅક્ટર ભ્રમ હતું?\\nસારાંશ: ગુજરાતમાં લોકસભાનું પરિણામ આવ્યું છે અને ભાજપ 2014નું પુનરાવર્તન કરીને 26 બેઠકો જીતી જશે તેવું અત્યારે લાગી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડયા અને સ્ટારપ્રચારક તરીકે કામ કર્યું પણ તે પરિબળ પણ કૉંગ્રેસને કામ લાગ્યું નથી.\n\nપાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલે ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ કૉંગ્રેસનો ખૂબ જોશથી પ્રચાર કર્યો. \n\nકૉંગ્રેસે હાર્દિક પટેલને પ્રચાર માટે હેલિકૉપ્ટર પણ ફાળવ્યું અને પ્રચાર દરમિયાન હાર્દિક પટેલ પર હુમલો પણ થયો. \n\nહાર્દિક પટેલ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા અને એમની સાથે સભાઓ પણ સંબોધી. તેમ છતાં 2017માં વિધાનસભામાં પાર્ટીએ આપેલી ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોને છે મુસ્લિમ મતોની દરકાર?\\nસારાંશ: ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. શાસક ભારતીય જનતા પાર્ટી (બીજેપી) વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણી મુસ્લિમોના મત વિના જીતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં મુસ્લિમોમાં સાક્ષરતાનું પ્રમાણ 80 ટકાની નજીક છે\n\nમુસ્લિમને ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા અને મુસ્લિમોના મત મેળવવા સક્રીય પ્રયાસ પણ કરવામાં આવ્યા ન હતા. \n\nતેના પરિણામે એવી છાપ સર્જાઈ હતી કે ગુજરાતના રાજકારણમાંથી મુસ્લિમ મતોનો એકડો બિનસત્તાવાર રીતે નીકળી ગયો છે. \n\nકોંગ્રેસ પક્ષ ફરી માથું ઊંચકી રહ્યો હોવાના અહેવાલોના સંદર્ભમાં સતત ચોથી વખત મુસ્લિમ મતોની અવગણના કરવાનું બીજેપીને પરવડશે?\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nગુજરાતની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ દસેક ટકા જેટલું છે. કોઈ પક્ષને તેમની અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના : 'તંત્રે આશા મૂકી દીધી, પ્રજાને લાગે છે તેઓ ભગવાનભરોસે છે', હાઈકોર્ટનું અવલોકન\\nસારાંશ: ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સ્થિતિ અને નાગરિકોને ભોગવવી પડતી હાલાકીની મુખ્ય ન્યાયાધીશે સ્વયંભૂ નોંધ લીધી છે અને રાજ્ય સરકારના ઉચ્ચ કાયદા અધિકારીઓની હાજરીમાં સુનાવણી થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસ અંગે હાઈકોર્ટે નોંધ લીધી છે અને 'મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ' હોવાનું નોંધ્યું છે.\n\nગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાનેથી જસ્ટિસ ભાર્ગવ કારિયા સાથેની ખંડપીઠ આ મુદ્દે સુનાવણી કરી રહી છે.\n\nઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી, મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર, સહાયક સરકારી વકીલ ધર્મેશ દેવનાની ગુજરાત સરકાર વતી હાજર રહ્યાં હતાં. જ્યારે આસિસ્ટન્ટ સૉલિસિટર જનરલ દેવાંગ વ્યાસ કેન્દ્ર સરકાર વતી હાજર રહ્યા હતા.\n\nસવારે સુનાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના : એ પાંચ બાબતો જેના લીધે રૂપાણી સરકાર મહામારીને ડામવામાં ઊણી ઊતરી\\nસારાંશ: શનિવારે સમગ્ર ગુજરાતમાં કોરોનાના નવા 9541 દર્દીઓ મળી આવ્યા હતા. પાછલા દોઢ માસ કરતાં વધુ સમયથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પાછલા દોઢ માસથી સતત કોરોનાના વધુ ને વધુ કેસો સામે આવી રહ્યા છે\n\nરાજ્યભરમાંથી ક્યાંક ઓક્સિજન, ક્યાંક દવા તો ક્યાંક હૉસ્પિટલમાં પથારીઓની અછત હોવાની ફરિયાદો ઊઠી રહી છે.\n\nઅમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મહાનગરોનાં સ્મશાનો બહાર અંતિમક્રિયા માટે લાઇનો લાગેલી હોવાના સમાચારો રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનું ભયાનક ચિત્ર મૂકી રહ્યા છે.\n\nકોરોનાની પરિસ્થિતિ વણસી રહી હોવાની વાતો વચ્ચે આપણાં બધાનાં મનમાં એ પ્રશ્ન તો જરૂર ઊઠી રહ્યો હશે કે આખરે ફેબ્રુઆરી માસ પહેલાં ઘટી રહેલા કોરોનાના ચેપને નાબૂદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના : દર મિનિટે લગભગ 10 સંક્રમિત અને પાંચ રિકવર થયા, હૉસ્પિટલો ઊભરાઈ - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંગળવારે જારી કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં ફરી એક વારે દિવસના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે\n\nજારી કરાયેલ માહિતી અનુસાર મંગળવારે રાજ્યમાં 14,352 નવા કેસો મળી આવ્યા હતા. તેમજ 170 દર્દીઓનાં દુ:ખદ મૃત્યુ થયાં હતાં. \n\nનોંધનીય છે કે મંગળવારે જ રાજ્યની હાઇકોર્ટે કોરોનાની પરિસ્થિતિને લઈને થયેલી સુઓમોટો સુનાવણીમાં હૉસ્પિટલો બહાર લાગેલી લાંબી લાઇનો માટે સરકારની ઝાટકણી કાઢી હતી.\n\nજો આંકડાની તપાસ કરવામાં આવે તો પાછલા અમુક દિવસોમાં ગુજરાત રાજ્યના રિકવરી રેટમાં સમગ્રપણે ભારે ઘટાડો નોંધાયો છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 74 ટકા થઈ ગયો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના રસીકરણ : યુવાનોએ રસી લીધા બાદ શું કહ્યું?\\nસારાંશ: કોવિડ-19 રસીકરણ અભિયાન અંતર્ગત આજથી 18 વર્ષથી વધારેની ઉંમરના બધા લોકો વૅક્સિન લગાવી શકશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, રાજ્યોનું કહેવું છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં વૅક્સિનનો જથ્થો નથી.\n\nકેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વૅક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે.\n\n28 એપ્રીલના રોજ તેના માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, રજીસ્ટ્રેશનમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી હતી.\n\nઆ દરમિયાન ગુજરાતમાં આજે કોરોનાની રસી મુકાવનારા યુવાનોએ શું કહ્યું?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના વાઇરસ સામેની લડાઈનું નેતૃત્વ કરનારાં જયંતી રવિ કોણ છે?\\nસારાંશ: ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ જણાવે છે કે \"વર્ષ 2002માં જયંતી રવિ પંચમહાલ - ગોધરાનાં કલેક્ટર હતાં. 2002માં ગોધરામાં ટ્રેન સળગી અને ત્યાં પછી જે તોફાન ફાટી નીકળ્યાં એને કાબૂમાં લેવામાં તેમની ખૂબ મહત્ત્વની ભૂમિકા હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ટ્રેન સળગી એના અડધા કલાકમાં તેઓ ત્યાં પહોંચી પણ ગયાં હતાં. રાજ્યમાં જ્યારે ઊંચા ઊંચા અધિકારીઓ પણ મામલો સંભાળતાં ડરતા હતા ત્યારે પંચમહાલ - ગોધરામાં જયંતી રવિએ મામલો સારી રીતે સંભાળ્યો હતો. તેમની કામગીરીની સકારાત્મક નોંધ લેવાઈ હતી. એવું કહેવામાં આવે છે કે ત્યારથી તેઓ નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આવ્યાં હતાં.\"\n\nકોરોના વાઇરસના કપરા કાળ વચ્ચે રાજ્ય સહિત સમગ્ર દેશ લૉકડાઉન છે ત્યારે તમે આજકાલ સ્થાનિક ગુજરાતી સમાચાર ચેનલોમાં આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનાં અગ્રસચિવ જયંતી રવિનો ચહેરો વારંવાર નિહાળતા હશો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના વાઇરસના એક જ દિવસમાં સૌથી વધુ કેસ, કુલ આંક 8000થી વધુ - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1730 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલાં 22 માર્ચે 1640 કેસ નોંધાયા હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ સક્રિય કેસની સંખ્યા 8 હજારનો આંકડો વટાવી ગઈ\n\nઆ દરમિયાન ચાર દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ ચારેય મૃત્યુ અમદાવાદ અને સુરતમાં થયાં છે. અમદાવાદમાં બે દરદીનાં મૃત્યુ થયાં, જ્યારે સુરતમાં બે દરદીનાં મૃત્યુ થયાં. \n\nરાજ્યના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે સંબંધિત જાણકારી આપી છે. \n\nઆ જે નવા કેસ નોંધાયા એમાં સૌથી વધુ અમદાવાદમાં 502 કેસ, જ્યારે સુરતમાં 476 કેસ નોંધાયા છે.\n\nઆ સાથે જ ગુજરાતમાં કુલ સક્રિય કેસની સંખ્યા 8 હજારનો આંકડો વટાવી ગઈ છે. રાજ્યમાં કુલ 8318 સક્રિય કેસ છે. જ્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીઓને ફરી કેમ ચેપ લાગી રહ્યો છે?\\nસારાંશ: અમદાવાદનાં લક્ષ્મીબહેન કાપડિયાને એપ્રિલ મહિનામાં કોરોના થયો અને સાજાં થઈને ઘરે ગયાં, પછી રૂટિનમાં જોડાઈ ગયાં, એમને એવું હતું કે હવે કોરોના ફરી નહીં થાય. પણ ચાર મહિના પછી કોરોનાએ ઊથલો માર્યો અને એ અત્યારે હૉસ્પિટલમાં ફરી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆવું જ અમદાવાદના બીજા ત્રણ રેસિડેન્ટ ડૉક્ટર સાથે થયું છે. કોરોનામાંથી સાજા થયા પછી ફરી કામે વળગ્યા અને પછી ફરી તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.\n\nઅમદાવાદમાં આવી રીતે કોરોનાના દર્દીઓ સાજા થઈને ફરી એનો ભોગ બનતા હવે કોરોનાની ટ્રીટમેન્ટ આપતી ગુજરાતની કોર ટીમ સતર્ક થઈ ગઈ છે. અને આ કેમ બન્યું એના પર હવે સંશોધન કરી રહી છે.\n\nઆ સંશોધનનાં ચોંકાવનારાં તારણો આવી રહ્યાં છે કે કોરોનાથી એક વાર સાજા થઈ જાવ એટલે તમારામાં ઍન્ટિબૉડી બને અને ફરી તમે એનો ભોગ ના બનો એવું નથી, કોરોના ફરી તમારા પર હુમલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે કેમ વધી રહ્યું છે?\\nસારાંશ: ગુજરાતમાં માર્ચમાં લૉકડાઉન બાદ કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વધતા કેસો હવે ગામડાંમાં વધવા લાગ્યા છે. \n\nથોડા સમય પહેલા સુધી રાજ્યમાં દરરોજ આવનારા કેસોનો આંકડો 500ની આસપાસ હતો જે મંગળવારે ફરી એકવાર સૌથી વધારે 1200 સુધી પહોંચી ગયો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના વાઇરસનો કેર : 'હૉસ્પિટલમાં પહેલાં ખાટલો અને પછી વૅન્ટિલેટર ન મળ્યાં'\\nસારાંશ: સ્મશાનોમાં ચિતાઓ ઠરતી નથી, મૃતદેહો વેઇટિંગમાં છે. ઍમ્બ્યુલન્સો અને શબવાહિનીઓ ઑવરટાઇમ કરી રહી છે. હૉસ્પિટલના સ્ટાફે ત્યાં જ પોતાનું ઘર બનાવી લીધું છે. કેટલાકને સારવાર માટે હૉસ્પિટલમાં બેડ નથી મળતી અને સીધી મરણપથારી જ મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સવિતાબહેન ધોરાલિયાનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે\n\nઆ દૃશ્યો તાજેતરમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનાં છે. છેલ્લા એક વર્ષથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ પ્રવર્તમાન છે અને આ સ્થિતિ દિવસે અને દિવસે વિકરાળ બની રહી છે. \n\nએવા કેટલાય લોકો છે, જેમને મૃત્યુ એટલા માટે મળ્યું, કેમ કે તેમને કાં તો સમયસર ઓક્સિજન, વૅન્ટિલેટર કે હૉસ્પિટલમાં પથારી સુધ્ધાં ન મળ્યાં. જોકે, સરકારનું કહેવું છે કે બધી વ્યવસ્થાઓ પૂરતી છે અને પ્રોટોકોલ પ્રમાણે દરદીઓનું ધ્યાન રાખવાનું છે એમાં મોડું થતું હોય છે. \n\nબુધવાર સાંજની સ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના વાઇરસમાં આવેલો ફેરફાર વધારે મૃત્યુ માટે જવાબદાર?\\nસારાંશ: ગુજરાતના સંશોધકોએ જનૉમ સિક્વન્સિંગ દ્વારા SARS-CoV-2 વાઇરસના બે મ્યુટેશન (ગુણપરિવર્તન) શોધી કાઢ્યા છે, જે રાજ્યમાં કોરોના વાઇરસને કારણે ઉચ્ચ મૃત્યુદર માટે જવાબદાર હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંશોધકોના પ્રાથમિક તારણ પ્રમાણે, કોરોનાનાં બે ગુણપરિવર્તન (mutation)એ ગુજરાતના મૃત દરદીઓમાં વધુ પ્રમાણમાં જોવાં મળ્યાં હતાં. \n\nઆ શોધપત્રનું અન્ય વિજ્ઞાનીઓએ નિરીક્ષણ નથી કર્યું તથા હજુ તેનું પ્રકાશન નથી થયું. \n\nગાંધીનગરસ્થિત ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટરના વિજ્ઞાનીઓ પોતાના ડેટા ઉપરાંત, ગ્લોબલ ઇનિસિયૅટિવ ઑન શૅરિંગ ઑલ ઇન્ફ્લુએન્ઝા ડેટા (GISAID)ની મદદથી અલગ-અલગ ગુણપરિવર્તનોનો અભ્યાસ કર્યો છે. \n\nવિજ્ઞાનીઓનું માનવું છે કે આ બે ગુણપરિવર્તનો મૃતકોમાં વધુ પ્રમાણમાં જોવાં મળી રહ્યાં છે, તેમના અને મૃત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના સંક્રમણ નવી આશાઓ વચ્ચે પણ કેટલું ખતરનાક?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દર 24 કલાકમાં નોંધાતા કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં કોરોના વાઇરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. રવિવારે 1,091 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતમાં 58 દિવસમાં સૌથી ઓછા ઍક્ટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખ 60 હજારની નજીક પહોંચી ગઈ છે, જેમાં 14 હજાર જેટલા ઍક્ટિવ કેસ છે.\n\nગુજરાત સહિત ભારતમાં હાલમાં જે રીતે કોરોનાના નવા કેસોમાં ઘટાડો આવ્યો છે, તેને જોતાં કોરોના સંક્રમણની પીક આવી ગઈ છે, એવું નિષ્ણાતો માને છે.\n\nભારતમાં યાત્રાને લઈને લાગેલા પ્રતિબંધો હઠાવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના સંક્રમણ મહાનગરપાલિકાની ચૂંટણીના એક મહિના બાદ પાંચ ગણું કઈ રીતે વધ્યું?\\nસારાંશ: ગુજરાતનાં મહાનગરોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. મહાનગરોમાં યોજાયેલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીના મતદાનની તારીખ 21 ફેબ્રુઆરી અને મતગણતરીની તારીખ 23 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી. \n\nજ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને એની મતગણતરી 2 માર્ચે યોજવામાં આવી હતી. \n\nગુજરાતમાં જે દિવસે ચૂંટણી જાહેર થઈ એટલે કે 23 જાન્યુઆરીએ રાજ્યમાં 423 કેસ નોંધાયા હતા અને એક દરદીનું મૃત્યુ થયું હતું અને તેના બે મહિના પછી ગુજરાતમાં 23"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોના સંક્રમણના રેકર્ડબ્રેક કેસ સાથે ઑક્સિજનની વધતી માગ, પૂરતો જથ્થો છે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં વધારાની સાથે-સાથે ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઘટની પણ ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે પણ શું રાજ્યમાં સારવાર માટે પૂરતો ઑક્સિજન છે? (પ્રતીકાત્મક તસવીર)\n\nજોકે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારપરિષદોમાં અનેક વખત દાવા કર્યા છે કે રાજ્યમાં ઑક્સિજનનો અને રેમડેસિવિર જેવી જરૂરી દવાઓનો જથ્થો ન ખૂટે એ માટે ગુજરાત સરકાર પ્રયાસરત્ છે અને દર્દીઓને હાલાકી નહીં પડે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.\n\nજોકે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા તજજ્ઞો ચેતવે છે કે ગુજરાતમાં ઝડપથી ફેલાતો કોરોના ચિંતાજનક છે અને જો ઑક્સિજનનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાથી 24 કલાકમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ અમદાવાદમાં, દેશની સ્થિતિ કેવી?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 14,120 કેસ નોંધાયા છે, જ્યારે 174 દરદીઓનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન રાજ્યમાં બુધવારે 8595 દરદીઓ કોરોનાથી સાજા પણ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતમાં આજે સૌથી વધારે અમદાવાદમાં 5740 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2116, વડોદરામાં 838, જામનગરમાં 721 અને રાજકોટમાં 434 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 491 કેસ નોંધાયા છે.\n\nગુજરાતમાં આજે સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થયાં છે. અમદાવાદમાં 26 દરદીનાં મૃત્યુ થયાં છે.\n\nગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 5,38,845એ પહોંચી છે. જ્યારે હાલ સુધીમાં 368824 દરદીઓ સાજા થયા છે. જ્યારે 6830 દરદીના મૃત્યુ થયાં છે.\n\nઆ દરમિયાન અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન("} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાથી થયેલાં એ મોત, જેની આંકડામાં ગણતરી નથી\\nસારાંશ: એક એપ્રિલે ગુજરાતના એક મુખ્ય અખબારના તંત્રીનાં પત્ની એક સરકારી હૉસ્પિટલમાં પોતાનાં પુત્રીનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે ગયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સહિત અનેક રાજ્યો પર મોતના સાચા આંકડા છુપાવવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.\n\nતેઓ વારો આવવાની રાહ જોતાં હતાં, તેમણે જોયું કે ત્યાં સ્ટ્રેચર પર બે મૃતદેહ રાખ્યા હતા.\n\nગાંધીનગરની એ હૉસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે જેમનું મૃત્યુ થયું એ કોવિડના દર્દીઓ હતા.\n\nમાતા અને પુત્રી ઘરે આવ્યાં. ઘરે આવીને તેમણે પતિ રાજેશ પાઠકને જે જોયું એ જણાવ્યું હતું.\n\n'સંદેશ' અખબારની સ્થાનિક આવૃત્તિના સંપાદક રાજેશ પાઠકે એ સાંજે પોતાના રિપોર્ટરને બોલાવ્યા અને નક્કી કર્યું કે આ મામલાની તપાસ કરાવશે.\n\nઅખબારના રિપોર્ટરની એક ટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાના ઉછાળાને જોતાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ક્યાં સુધી લંબાવાયો?\\nસારાંશ: ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લેતાં ચાર મહાનગરોમાં (અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત) રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રાત્રિ કરફ્યુને વધુ પંદર દિવસ માટે 15મી એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. અગાઉ આ નિષેધાત્મક આદેશોની મુદ્દત 31 માર્ચે પૂર્ણ થતી હતી. \n\nમંગળવારે ગૃહવિભાગના અધિક સચિવ (કાયદો અને વ્યવસ્થા) નિખિલ ભટ્ટે આ સંદર્ભનો પત્ર ચારેય શહેરોના પોલીસ કમિશનર તથા જિલ્લા મૅજિસ્ટ્રેટને મોકલી આપ્યો હતો.\n\nગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના કહેવા પ્રમાણે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી ૩૦ એપ્રિલ સુધી યથાવત્ રાખવાનો નિર્ણય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાના દરદીઓની હાલત ભારે વરસાદથી કઈ રીતે કફોડી થઈ ગઈ?\\nસારાંશ: ધમધોકાર વરસાદને લીધે રાજ્યમાં કેટલાક જિલ્લાઓ જળબંબાકાર થઈ ગયા છે. હાલ રાજ્યની 35 જેટલી નદીઓ બે કાંઠે વહી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરત, વડોદરા, નવસારી, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયાં હોવાની પણ ફરિયાદો ઊઠી છે.\n\nએક તરફ વરસાદનું જોર છે તો બીજી તરફ કોરોનાના કેસ પણ રાજ્યમાં વધી રહ્યા છે. જે કોરોનાના દરદીઓ છે તેમને ચોમાસામાં બહુ તકલીફો ભોગવવાનો વારો આવ્યો છે. \n\nસુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા ત્રેપન વર્ષના કૌશિકભાઈ નિર્મલને કોરોના થતાં તેઓ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જે કોવિડ માટેની જ હૉસ્પિટલ છે.\n\nબીબી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હાઈકોર્ટે ફરી લૉકડાઉનની ચેતવણી કેમ આપી?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે, તેવો દિલાસો ક્ષણજીવી રહ્યો અને રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે રાજ્યમાં કોરોનાના 710 નવા કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ કેસનો આંકડો 2,75,907 થયો હતો. \n\nઆરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં દૈનિક કેસની સંખ્યા 480થી વધીને 700ને પાર કરી ગઈ છે. \n\nરિકવર થયેલા કેસની તુલનામાં નવા કેસની સંખ્યા વધુ હોવાથી રાજ્યનો રિકવરી રેટ ઘટીને 97.03 ટકા થયો હતો, જે એક સપ્તાહ અગાઉ 97.36 હતો. \n\nકોરોનાના કેસમાં વધારા પાછળ લોકોની બેદરકારી અને તાજેતરની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓને જવાબદાર ગણવામાં આવે છે. ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની ઉપેક્ષા કરીને હજારો લોકો ટોળે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાની ભયંકર સ્થિતિ, પણ એવાં બે ગામ જ્યાં હજી એક પણ કેસ નોંધાયો નથી\\nસારાંશ: ગુજરાત રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં હૉસ્પિટલ બહાર ઍમ્બ્યુલન્સની લાંબી લાઇનો છે. નગરો-મહાનગરોનાં સ્મશાનો હવે મૃતદેહોથી ઊભરાઈ રહ્યાં છે, ક્યાંક-ક્યાં અંતિમસંસ્કાર માટે મૃતદેહોની લાંબી લાઇનો લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાફરાબાદ તાલુકાનો શિયાળ બેટ ગામ\n\nઅખબારી અહેવાલો પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય નગરોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન, દવા, ઍમ્બ્યુલન્સ અને હૉસ્પિટલમાં પલંગ મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે.\n\nઆ દૃશ્યો ચિંતા જન્માવનારાં અને વિચલિત કરનારાં છે, પણ ગુજરાતના બે બેટ એવા છે, જ્યાં દૃશ્યો તદ્દન વિપરીત છે.\n\nજ્યારે આખા ગુજરાતના લોકોની આંખો કોરોના સંક્રમણના નવા દર્દીઓ અને મોતના આંકડા પર મંડાયેલી છે, ત્યારે આલિયા બેટ અને શિયાળ બેટ પરની વસાહતોમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાની સારવાર માટે જરૂરી પ્લાઝ્મા મેળવવું કેટલું અઘરું?\\nસારાંશ: પોતાના પિતા માટે કૉન્વાલેસન્ટ પ્લાઝમા થૅરપી(CPT) કે પ્લાઝ્મા થૅરપી માટે બ્લડ પ્લાઝ્માની જરૂરિયાત હોવાથી હિતેશભાઈ સોની એ થોડા દિવસો પહેલાં એક ફેસબુક પોસ્ટ મૂકી હતી. તેમના સમાજના ગ્રૂપમાં એ પોસ્ટ ફરતા તેમને થોડાક જ કલાકોમાં બ્લડ પ્લાઝ્મા મળી ગયું હતું અને તેમના પિતાને કોરોના માટેની સારવાર કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"XAVIER GALIANA\n\nજોકે, હાલમાં જ્યારે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા લોકો હિતેશભાઈ જેટલા નસીબદાર નથી હોતા જેમને તુરંત જ પ્લાઝ્મા મળી જતું હોય છે. \n\nકોરોનાની સારવારમાં હાલમાં ઘણા લોકો CPT કે પ્લાઝ્મા થૅરપીની મદદથી સાજા થવાનાં ઉદાહરણો જોવા મળ્યાં છે. \n\nજોકે, ઘણા લોકોને નથી ખબર કે આવા દર્દીઓનાં સગાંએ પ્લાઝ્મા મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.\n\nહજુ સુધી એવી કોઈ સૅન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ બની નથી જ્યાંથી લોકોને સહેલાઈથી જ્યારે જરૂર હોય ત્યારે પ્લાઝ્મા મળી શકે.\n\nમાટે ઘણા લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે, સરકાર શું પગલાં લઈ રહી છે જણાવે : સુપ્રીમ કોર્ટ\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસની સ્થિતિે લઈને કહ્યું છે કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ જોતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા કહ્યું છે. \n\nસુપ્રીમ કોર્ટે ગુજરાત સાથે દિલ્હી, મહારાષ્ટ્ર, અને આસામની રાજ્ય સરકારોને જવાબ દાખલ કરવા કહ્યું છે. \n\nસર્વોચ્ચ અદાલતે રાજ્યો પાસેથી જવાબ માગ્યો છે કે તેઓ મહામારીને રોકવા માટે શું પગલાં લઈ રહી છે.\n\nસુપ્રીમ કોર્ટે દિલ્હી અને ગુજરાત જેવી જગ્યાએ સંક્રમણના વધી રહેલા કેસને જોતાં ચિંતા વ્યક્ત કરી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.\n\nજસ્ટિસ અશોક ભૂષણના વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ \"ભયાવહ\"- ગુજરાત હાઈકોર્ટ\\nસારાંશ: કોરોના વાઇરસના કેસ દેશ સહિત ગુજરાતમાં પણ વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાની કેસ સંખ્યા વધી રહી છે. \n\nશરૂઆતમાં અમદાવાદમાં સ્થિતિ ગંભીર હતી અને હવે સુરતમાં કોરોનાની કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.\n\nઆવા સમયે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાહવ છે, મશીનરીને ગતિ આપવાની જરૂર છે.\n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, જાહેર સોમવારે કરેલા હુકમમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોંધ્યું છે કે રાજ્ય દ્વારા સુરતની કોવિડ-19 પરિસ્થિતિના અહેવાલમાં \"પ્રોત્સાહક\" વલણ દર્શાવવામાં આવ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાનો કેર : એક મહિનામાં રિકવરી રેટ છ ટકા ઘટ્યો, તબીબો ચિંતામાં કેમ?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, અમદાવાદ અને સુરતમાં પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે. બંને શહેરોની હૉસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દરદીઓ સારવાર માટે આવી રહ્યાં છે, જેના કારણે હેલ્થ સિસ્ટમ પર પણ દબાણ વધી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.\n\nએક માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વાઇરસના કેસમાં વધારો થવાના કારણે માત્ર એક મહિનામાં રાજ્યનો રિકવરી રેટ 6.34 ટકાનો ઘટાડો નોંધાયો છે.\n\nગુજરાત હાઈકોર્ટે અવલોક્યું હતું કે રાજ્યમાં 'મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિ' હોય તેમ લાગે છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.\n\nમુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું કે ઝાયડસ હૉસ્પિટલની બહાર દોઢ કિલોમિટર લાંબી લાઇન લાગે છે. મને એ નથી સમજાતું કે કોઈ નર્સિંગ હૉસ્પિટલને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાનો કેર : લૉકડાઉનની અનેક ભલામણો છતાં સરકાર લાગુ કેમ નથી કરતી?\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટમાં મંગળવારે રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી થઈ હતી, જેમાં સરકારની કામગીરીની ઝાટકણી કાઢવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ પહેલાં રાજ્ય સરકારે રાજ્યનાં વધુ નવ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી તથા અન્ય વેપારી પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાદ્યાં હતાં.\n\nસાંજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વધુ એક વખત સ્પષ્ટ કર્યું છે કે સરકારનો હેતુ '29 શહેરમાં હરફરની પ્રવૃત્તિને નિયંત્રિત કરવાનો છે અને તે કર્ફ્યુ નથી.'\n\nહાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરનાર એક વર્ગનું માનવું છે કે લૉકડાઉન લાદીને સ્થિતિને કાબૂમાં લાવી શકાય એમ છે અન્યથા પરિસ્થિતિ વણસી જશે.\n\nબીજી બાજુ, નિષ્ણાતોનું માનવું છે કે પ્રવર્તમાન સંજોગોમાં લૉકડાઉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં કોરોનાનો કેર : સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ\\nસારાંશ: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઇરસની બીજી લહેર છે, સંક્રમિતોનીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે\n\nઆ સાથે જ કોરોના સંક્રમણથી થઈ રહેલા મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે, હૉસ્પિટલો જેવું જ વેઇટિંગ સ્મશાનોમાં છે.\n\nગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા વગેરે જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.\n\nતો ગામડાઓમાં પણ ધીમે-ધીમે કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે, આ વખતે વૃદ્ધોથી માંડીને યુવાનો અને બાળકો પણ કોરોનાના શિકાર બન્યાં છે.\n\nકોરોનાથી થતાં મૃત્યુને કારણે સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને હૉસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા સતત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ક્યાંથી આવ્યો ઠાકોર પાવર ને શું છે અલ્પેશની 'ઠાકોરસેના'?\\nસારાંશ: બુધવારે ઠાકોરસેનાના અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસના તમામ પદોએથી રાજીનામું ધરી દીધું હતું. તેમની સાથે અન્ય બે ધારાસભ્ય ધવલસિંહ જાડેજા તથા ભરતજી ઠાકોરે પણ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલ્પેશ ઠાકોર ઓબીસી, એસસી અને એસટી એકતા મંચ સાથે પણ સંકળાયેલા\n\nત્રણેય ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેઓ ધારાસભ્યપદેથી રાજીનામું નહીં આપે અને 'અપક્ષ' સભ્ય તરીકે ચાલુ રહેશે.\n\nત્રણેયે બનાસકાંઠા અને ઊંઝામાં ઠાકોર ઉમેદવારો માટે પ્રચાર કરવાની વાત કહી છે, સાથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 'કોઈના માટે કે કોઈની વિરુદ્ધ' પ્રચાર નહીં કરે.\n\nગુજરાતની બે બેઠકો ઉપર ઠાકોરો વચ્ચે સીધો જંગ જામશે. આ સમુદાયનો સમાવેશ ઓબીસીની શ્રેણીમાં થાય છે.\n\nભાજપે નવ, જ્યારે કૉંગ્રેસે 10 ઓબીસી ઉમેદવારોને ટિકિટ આપી છે.\n\nજોકે, ગુજરાતના રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ખાતરના કથિત કૌભાંડની શું છે કહાણી?\\nસારાંશ: મોડાસા નજીક રહેતા કેશોજી ઠાકોર પોતાના ભાઈઓ સાથે 30 વીઘા જમીનમાં ખેતી કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, છેલ્લાં ત્રણ વર્ષથી કેશાજીને દર પાકે ખાતરની વધુ એક બોરીની જરૂર પડતી હતી. \n\nઅચાનક આવેલી આ ઘટની તપાસ કરાવવા માટે કેશાજીએ મોડાસાની સહકારી મંડળીમાં બોરીનું વજન કરાવ્યું તો 500 ગ્રામ જેટલું ખાતર ઓછું નીકળ્યું. \n\nજે બાદ કેશાજીએ અન્ય ખેડૂતો સાથે મળીને જનતારેડ પાડી તો બોરીમાં ઓછું ખાતર આપવાનું કથિત કૌભાંડ સામે આવ્યું. \n\nવિવિધ વિસ્તારોમાંથી ફરિયાદ ઊઠી \n\nજે બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખાતરની બોરીમાં ઓછા વજનના સમાચારો સ્થાનિક મીડિયામાં ચમકવા લાગ્યા હતા. \n\nખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ બીબીસી ગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ખૂલેલી સેનિટરી 'પૅડ બૅન્ક' કેવી રીતે કામ કરે છે?\\nસારાંશ: પીરિયડ્સ, માસિકધર્મ કે પછી મૅન્સ્ટ્રુએશન...આ વિશે ચર્ચા કરવામાં મહિલાઓ મૂંઝવણ અનુભવતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ મોટા ભાગની મહિલાઓ અને કિશોરીઓ માસિકધર્મ વિશે વાત કરવામાં અચકાતી હોય છે.\n\nછોકરીઓને માસિકધર્મના એ દિવસો દરમિયાન સાફસફાઈ, સ્વાસ્થ્યની સારસંભાળ વિશે પણ પૂરતી માહિતી નથી હોતી.\n\nઆ સમસ્યાઓનું સમાધાન શોધવા વડોદરામાં 'પૅડ બૅન્ક' ખોલવામાં આવી છે. આ નવો પ્રયોગ પિંકિશ ફાઉન્ડેશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.\n\nપ્રતીકાત્મક તસવીર\n\nવડોદરામાં રહેતાં આરતી કદમે પિંકિશ ફાઉન્ડેશનના નેટવર્ક હેઠળ વડોદરામાં પૅડ બૅન્ક શરૂ કરી છે. જેમાં શહેરના લોકો સેનિટરી પૅડ બૅન્કમાં દાન કરે છે અથવા સ્પૉન્સર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ખેડૂતો સામે પેપ્સિકો કેસ : જો એમ થશે તો દેશભરના ખેડૂતોનો દ્રોહ થયો ગણાશે\\nસારાંશ: મલ્ટિનેશનલ કંપની પેપ્સિકોએ ગુજરાતમાં ખેડૂતો સામે કેસ પાછો ખેંચવાની જાહેરાત તો કરી પણ આ જાહેરાતથી હજી ખેડૂતો ખુશ નથી અને કંપની તેમજ સરકારના વલણ સામે અનેક સવાલો કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બટાકા ઉગાડનારા ખેડૂતો પર થયેલા કેસ અને તેને લઈને ઊભો થયેલો વિવાદ કેસ પાછો લેવાની જાહેરાત બાદ પણ બિયારણની માન્યતા અને માલિકીહક તરફ ફંટાઈ રહ્યો છે.\n\nજો એમ થશે તો દેશભરના ખેડૂતોનો દ્રોહ થયો ગણાશે\n\nખેડૂતોની સાથે જેઓ પેપ્સિકો સામે લડતમાં જોડાયેલા છે એવા કૃષિ કર્મશીલ કપિલ શાહે કહ્યું હતું કે કંપનીએ કરેલી જાહેરાતમાં એક બાબત ચલાવી લેવાય એમ નથી. \n\nકંપની કહે છે કે દિલ્હીમાં સરકાર સાથેની વાટાઘાટમાં એવું નક્કી થયું છે કે બીજના અધિકારો અંગે કાયમી નિવેડો લાવવામાં આવશે પરંતુ હકીકતમાં કાયદામાં કાયમી નિવેડો લાવવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવ પંજાબ-હરિયાણા જેટલી અસર કેમ કરતા નથી?\\nસારાંશ: દેશમાં છ હજાર જેટલી એપીએમસી(ઍગ્રિકલ્ચર પ્રૉડ્યુસ માર્કેટ કમિટી) બજારો આવેલી છે. જેમાંની બે હજારથી વધુ પંજાબમાં છે. દેશમાં જે ખેડૂતોને ટેકાના ભાવ મળે છે, એમાં સૌથી વધુ ખેડૂતો પંજાબ, હરિયાણાના છે, તેથી વિરોધનો વંટોળ પણ ત્યાં વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલન\n\nખેડૂતનેતા સાગર રબારી કહે છે કે, \"1966માં ટેકાના ભાવની વ્યવસ્થા લાગુ થઈ ત્યારથી ગુજરાત સહિત અન્ય રાજ્યોને એનો નહીવત્ લાભ મળ્યો છે. મહત્તમ લાભ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને જ મળ્યો છે.\"\n\nઆ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ચિંતા છે કે સરકાર હવે પાક પર મળતા ટેકાના ભાવ એટલે કે લઘુતમ સમર્થન કિંમતની જે યોજના છે એ હઠાવી દેશે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને જણાવ્યું છે કે \"હું પહેલાં પણ કહી ચૂક્યો છું અને ફરી એક વખત કહું છું કે એમએસપીની વ્યવસ્થા ચાલુ રહેશે. સરકારની ખરીદી ચાલુ રહેશે.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ખેલાશે ‘આપણો માણસ’ વિરુદ્ધ નવા કોંગ્રેસનો જંગ\\nસારાંશ: ગુજરાતમાં લોકસભાની આગામી ચૂંટણી 'આપણો માણસ' વિરુદ્ધ તમામના ધોરણે લડાશે. 2014માં અપનાવેલી વ્યૂહરચના ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે બહુ સફળ સાબિત થઈ હતી અને 2019માં પણ એ જ રીતે સારું પરિણામ મેળવવાની ભાજપને આશા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપનો મૂળ ઍજન્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'વિકાસપુરુષ' અને 'આપણું ગુજરાત, આપણા નરેન્દ્રભાઈ' તરીકે પ્રસ્તુત કરવાનો છે. \n\nબીજી તરફ પોતાનું સ્થાન ટકાવી રાખવા સંઘર્ષ કરી રહેલા કોંગ્રેસને આશા છે કે સરકાર વિરોધી લાગણી અને ખાસ કરીને ખેડૂતો તથા બેરોજગારીની સમસ્યાને કારણે તેને લાભ થશે. \n\nગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને લોકસભાની ચૂંટણી માટે સજ્જ છે. બન્ને પક્ષના ટોચના નેતાઓ તેમના હાઈકમાન્ડ્ઝ તેમજ પાયાના કાર્યકરો સાથે બેઠકો યોજવામાં વ્યસ્ત છે. \n\nભાજપની ચિંતન શિબિર હોય કે બૂથ સ્તરના કાર્યકરો માટેની કોંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ઘરે-ઘરે કોરોનાના રસીકરણ માટે સર્વે કેવી રીતે થઈ રહ્યો છે?\\nસારાંશ: કોરોના રસી વિશે હજુ કોઈ ચોક્કસ માહિતી નથી ત્યારે ગુજરાત સરકાર રસી પહેલાં કોને આપવી તે માટે સર્વે કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યમાં ડોર-ટુ-ડોર સર્વે કરીને 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓ કૅન્સર, હૃદયરોગ, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતી હોય, તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. \n\nગુરુવારે આ સર્વેની શરૂઆત કરવામાં આવી છે અને સાત દિવસની અંદર પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. \n\nશહેરી વિસ્તારોમાં નગરપાલિકાની અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પંચાયતો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ચાલતો LRD ભરતીનો સમગ્ર વિવાદ શું છે?\\nસારાંશ: ગુજરાતમાં હાલના સમયમાં એલઆરડીના વિવાદિત પરિપત્રને લઈને ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારે વિવાદના સમાધાન માટે એલઆરડીની (લોકરક્ષક દળ) ભરતીની સંખ્યામાં વધારો કર્યો છે.\n\nજોકે મીડિયા અહેવાલ પ્રમાણે, સરકારના આ નિર્ણય બાદ પણ મહિલા ઉમેદવારોનું આંદોલન હજુ ચાલુ છે.\n\nએસ.સી. (શિડ્યુલ્ડ કાસ્ટ) , એસ.ટી. (શિડ્યુલ્ડ ટ્રાઇબ) અને ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ) વર્ગનાં મહિલા ઉમેદવારો ભરતીમાં પોતાને અન્યાય થયો હોવાની વાતે આંદોલન કરી રહ્યાં છે.\n\nતેઓની માગ હતી કે વિવાદિત પરિપત્ર રદ કરવામાં આવે, જ્યારે સરકારે એ વિવાદિત પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી તો બિનઅનામત વર્ગનાં મહિલા ઉમેદવારોએ પણ વિરોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ચૂંટણીની મોડી જાહેરાતથી કોને લાભ, કોને નુકસાન?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ન કરવાના મુદ્દે કોંગ્રેસે ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજેપીના પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nચૂંટણી પંચે હિમાચલ પ્રદેશનો ચૂંટણી કાર્યક્રમ 12 ઑક્ટોબરે જાહેર કર્યો હતો, પણ એ સમયે ગુજરાત માટે ચૂંટણીની તારીખ જાહેર કરી ન હતી. \n\n25 ઓક્ટોબરે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. \n\nહવે ચૂંટણી પંચના આ પગલાંને કારણે એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતમાં થયેલા આ વિલંબથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને ફાયદો થશે?\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nરાજકીય વિશ્લેષક આર કે મિશ્રા કહે છે, ''પોતાના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બની રહેલો મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં છ ધાર્મિક સ્થળોએ ભિખારીઓ પર પ્રતિબંધથી શું ફરક પડશે?\\nસારાંશ: જ્યાં શ્રદ્ધાળુઓ વધારે જાય છે એવા ગુજરાતના ડાકોર, શામળાજી સહિતનાં છ સ્થળોએ હવે તમને કદાચ કોઈ વ્યક્તિ ભિક્ષા માગતી નહીં દેખાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકેમ કે ગુજરાત સરકારે અમલમાં મૂકેલા નવા કાયદા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર, ખેડા જિલ્લાના ડાકોરમાં, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં, ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકા વિસ્તાર, પાવાગઢના ચાંપાનેર, મહેસાણા જિલ્લાના બહુચરાજી અને અરવલ્લી જિલ્લાના શામળાજી ગ્રામપંચાયત વિસ્તારમાં ભિક્ષાવૃત્તિને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે. \n\nગુજરાતમાં ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ 1959 અમલમાં છે અને તેને લઈને રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. \n\nસરકારનું કહેવું છે કે જે વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ મતદાન, શું છે સમગ્ર કાર્યક્રમ?\\nસારાંશ: આજે ગુજરાત રાજ્યના ચૂંટણીપંચ દ્વારા સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છ મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લાપંચાયત, 231 તાલુકાપંચાયત અલગ-અલગ બે તબક્કામાંઓમાં યોજાશે.\n\nપ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જ્યારે બીજા તબક્કામાં નગરપાલિકાની સાથે પંચાયતની ચૂંટણીઓ યોજાશે.\n\nચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા EVM મશીન દ્વારા જ કરવામાં આવશે.\n\nમહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ\n\nનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ\n\nરાજ્યની છ મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 192 , સુરત મહાનગરપાલિકામાં 120, વડોદરા મહાનગરપાલિકામાં 76, રાજકોટ મહા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં જળબંબાકાર બાદ ખેતીની સ્થિતિ કેવી રહેશે?\\nસારાંશ: આ વર્ષે જુલાઈ મહિના પછી ગુજરાતમાં ખરા અર્થમાં વરસાદની મોસમ બેઠી હતી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેમાસા પહેલાં ઉનાળામાં ગુજરાતના મોટાભાગના પ્રાંતોમાં દુષ્કાળની સ્થિતિ હતી અને ડૅમ તથા જળાશયો તળિયાઝાટક થયાં હતાં.\n\nવરસાદને લીધે જળબંબાકાર થયેલા ગુજરાતમાં હવે પીવાના પાણી અને ખેતીની સ્થિતિ કેવી રહેશે?\n\nપૂરની સ્થિતિને પગલે પાક નિષ્ફળ ગયાની બૂમો સંભળાઈ, પણ હવે પછી ખેતીની સ્થિતિ કેવી રહેશે? આ અંગે કૃષિક્ષેત્રના નિષ્ણાતો શું કહે છે?\n\nખેતીને કેવી અસર થશે?\n\nગુજરાત સરકારના નિવૃત્ત કૃષિ સચિવ અને ખેતીવાડી સંલગ્ન બાબતોના નિષ્ણાત એમ. બી. ધોરાજિયા જણાવે છે કે ગુજરાતમાં પાછોતરો વરસાદ સારો થયો છે, જેનાથી ડૅમ ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી - TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં પબ્લિક સર્વિક કમિશનની પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીપીએસસના ચૅરમૅન દિનેશ દાસાએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, \"વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં જીપીએસસીની 22, 24, 26, 28, અને 29મી નવેમ્બરે યોજાનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.\" \n\n\"તમામ ઉમેદવારોને આગામી જાણકારી એસએમએસ અને ઇમેઇલ થકી કરવામાં આવશે.\" \n\nનોંધનીય છે કે રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં આવેલા ઉછાળા બાદ રાજ્ય સરકાર તકેદારીનાં પગલાં લઈ રહી છે. \n\nદિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાઇરસના કેસમાં નોંધાયેલા વધારાને પગલે શહેરમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી કર્ફ્યુ જાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં જે 'કૉંગો ફીવરે' માથું ઊંચક્યું છે, તે રોગ શું છે અને તેનાથી કઈ રીતે બચવું?\\nસારાંશ: ગુજરાતમાં ફરી એક વખત કૉંગો ફીવરે બે મહિલાઓનો ભોગ લીધો છે જ્યારે એક મહિલાની સારવાર દરમિયાન કૉંગો ફીવરનાં લક્ષણો જોવાં મળતાં તેમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસિવિલ હૉસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઑફિસર ડૉ. એમ. એમ. પ્રભાકરના જણાવ્યા અનુસાર કુંવરબહેન નામનાં મહિલાની સારવાર દરમિયાન કૉંગો ફીવરનાં લક્ષણો જોવા મળ્યાં છે.\n\nતેઓ કહે છે, \"શંકાસ્પદ કૉંગો ફીંવરને કારણે કુંવરબહેનને આઇસોલેશન વૉર્ડમાં મૂકવામાં આવ્યાં છે. તેમના લોહીના નમૂના પૂના સ્થિત લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.\"\n\n\"તેમના રિપોર્ટનું પરિણામ બે દિવસમાં આવવાની શક્યતા છે, જ્યારબાદ તેમને જરૂરી સારવાર આપવામાં આવશે.\"\n\nઆ ત્રણેય મહિલાઓ સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામ સાથે જોડાયેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં જ્ઞાતિ આધારિત બિઝનેસ સમિટ કેમ યોજાઈ રહી છે?\\nસારાંશ: ગુજરાતમાં શુક્રવારથી 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ' અને 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2'નો આરંભ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદારોના સામાજિક સંગઠન સરદારધામ દ્વારા ગાંધીનગરના હેલિપૅડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.\n\nજેમાં વેપારને લગતા વિવિધ વિષયો પર વ્યાખ્યાન યોજાશે. આ ઉપરાંત 'બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ' યોજાશે. જેમાં સમાજના વેપારીઓ આંતરિક 'ટાઇઅપ' કરશે.\n\nતો બ્રાહ્મણોના 'શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા' દ્વારા 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2'નું આયોજન અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલા ત્રિમંદિર ખાતે કરવામાં આવ્યું છે.\n\nગુજરાતમાં હાલના વડા પ્રધાન અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં જ્યારે મગર પરની આસ્થાને કારણે લોકો વનવિભાગ સામે સંઘર્ષમાં ઊતર્યા\\nસારાંશ: મહિસાગર જિલ્લાના કોઠંબાની પાસે આવેલા પાલા ગામે ખોડિયાર મંદિરમાં મગર પ્રવેશી ગયો હતો, જેના 'દર્શન' માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. લોકોની આસ્થાને કારણે મગરના રૅસ્ક્યૂ ઑપરેશનમાં અવરોધ ઊભો થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળતી માહિતી પ્રમાણે, શનિવારે મોડી રાત્રે સ્થાનિક યુવકોને અંદરથી અવાજ સંભળાયો હતો. જ્યારે તેઓ અંદર પ્રવેશ્યા અને જોયું તો ત્યાં મગર દેખાયો હતો.\n\nલોકોએ આ ઘટનાને આસ્થા સાથે જોડી હતી અને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. \n\nજોકે, વન વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મગર જોવા મળે છે અને આ સમગ્ર ઘટનાક્રમ 'અસામાન્ય' નથી. \n\nમંદિરમાં મગર ઉશ્કેરાયો \n\nસ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઠંબા પાસે પાલામાં લગભગ 200 વર્ષ જૂનું ખોડિયાર માતાનું મંદિર આવેલું છે.\n\nજ્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ઠેર-ઠેર ચીની વસ્તુઓનો બહિષ્કાર, પ્રદર્શનો યોજાયાં - TOP NEWS\\nસારાંશ: ભારત-ચીનની સરહદે 20 ભારતીય જવાનોનાં મૃત્યુ થતાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં ચીની ચીજવસ્તુઓના બહિષ્કારના સમાચાર આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, રાજકોટ, વડોદરા, સુરત સહિતમાં વિરોધ થયો હતો.\n\nઆ વિરોધમાં વિદ્યાર્થીસંઘથી લઈને વેપારીઓ અને સૈન્યના ભૂતપૂર્વ લોકો પણ જોડાયા હતા અને તેઓએ 'મેડ ઇન ચાઇના'ના ઉત્પાદનના બહિષ્કારની માગ સાથે વિરોધપ્રદર્શન કર્યું હતું.\n\nતો રાજકોટના એક ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ ઝાલાએ એમ.જી. હેક્ટર કારનો ઑર્ડર રદ કર્યો હતો.\n\nઅને લેખિતમાં જણાવ્યું કે તેઓ આ કાર ખરીદવા માગતા નથી, કેમ એમ.જી. હેક્ટર ઇન્ડિયા એ ચાઇનીઝ શાંઘાઈ ઑટોમેટિવ ઇન્ડસ્ટ્રી કૉર્પોરેશન (SAIC)ની પેટાકંપની છે.\n\nતેઓએ જુલાઈ 2019માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ઠેર-ઠેર સ્વયંભૂ લૉકડાઉન, શું ફરી સંપૂર્ણ લૉકડાઉન લગાવાશે?\\nસારાંશ: પાછલા સાત દિવસથી ગુજરાતમાં પ્રતિદિન 900 કરતાં વધુ કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હવે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ, સુરત જેવાં મહાનગરોની હદ વટાવી હવે કોરોના વાઇરસ ગુજરાતનાં નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પણ પહોંચવા લાગ્યો છે. \n\nરાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતાં કેટલાંક શહેરો અને વિસ્તારોમાં સામાન્ય જનતા દ્વારા સ્વયંભૂ લૉકડાઉન પાળવામાં આવી રહ્યું છે.\n\nસાથે જ રાજ્યનાં ઘણાં શહેરો અને ગામોમાં સ્થાનિક અધિકારીઓ, આગેવાનો અને વેપારીમંડળોની સમજાવટને પગલે પણ સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યા છે.\n\nતાજેતરમાં જ મહેસાણા જિલ્લાની બહુચરાજી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ મુખ્ય મંત્રી વિજય રૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ કોરોનાના ઉછાળા માટે જવાબદાર?\\nસારાંશ: ગુજરાતમાં બુધવારે કોરોના વાઇરસ મહામારી શરૂ થયા બાદથી સૌથી વધારે, 1790 નવા કેસો સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલા અમુક દિવસોથી ગુજરાત સહિત ભારતનાં અમુક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.\n\nએક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં તાજેતરમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે ત્યાં બીજી તરફ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા બુધવારે પત્રકારપરિષદમાં ભારતનાં 18 રાજ્યોમાંથી ભેગા કરાયેલા કોરોના વાઇરસના નમૂનાઓ પૈકી વાઇરસનો ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ મળી આવ્યો હોવાની વાત કરાઈ છે. આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. \n\nપ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા આયોજિત આ પત્રકારપરિષદમાં ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારી, ની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં તલાટીઓની સોંગદનામાની સત્તા સામે વકીલો વિરોધ કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: તાજેતરમાં જ ગુજરાત સરકારે 'ડિજિટલ સેવા સેતુ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. જેમાં 22 પ્રકારની સેવાઓ ગુજરાતનાં ગામડાંમાં ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં નોટરી વકીલોનાં વિરોધ પ્રદર્શન વેળાની તસવીર\n\nજેમકે આવકનો દાખલો, જાતિનો દાખલો, રાશનકાર્ડ સંબંધિત સેવાઓ. આમ કુલ 22 પ્રકારની સેવાઓ તેમાં સામેલ કરાઈ છે. પરંતુ આ સેવાઓ મામલે સરકારે જારી કરેલા એક પરિપત્રને કારણે વિવાદ સર્જાયો છે.\n\nપરિપત્ર અનુસાર ઉપરોક્ત રેશનકાર્ડમાં નામ ઉમેરવું, રેશનકાર્ડમાંથી નામ કમી કરવું, રેશનકાર્ડમાં નામ બદલવું, નવું રેશનકાર્ડ કઢાવવું, ડુપ્લિકેટ રેશનકાર્ડ કઢાવવું, રેશનકાર્ડમાંથી નામ અલગ કરવું, વિધવા સહાયનો દાખલો, ટેમ્પરરી રહેણાંકનો દાખલો, આવકનો દાખલો, બિનઅનામત જ્ઞાતિનો દાખલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ\\nસારાંશ: 2002થી 2006 સુધીમાં 31 લોકોની ગેરકાયદે રીતે હત્યા કરવાના આરોપો ગુજરાત પોલીસ પર મુકાયા હતા , તેમાંથી અડધોઅડધ એક જ ચોક્કસ જૂથના પોલીસ અધિકારીઓએ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અધિકારીઓનું એવું કહેવું થતું હતું કે માર્યા ગયેલા લોકો ત્રાસવાદીઓ હતા અને તેઓ નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પક્ષના અન્ય કોઈ નેતાની હત્યા કરવા માટે આવ્યા હતા અથવા તો રાજ્યના જુદાજુદા ભાગોમાં બૉમ્બધડાકા કરવાનો ઇરાદો ધરાવતા હતા.\n\n6 આઈપીએસ અધિકારીઓ અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને ઍન્કાઉન્ટરના આ કેસોમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા. \n\nધરપકડ કરાયેલા મોટા ભાગના પોલીસોએ તેમના કાર્યકાળ દરમિયાન કોઈક તબક્કે ડી. જી. વણઝારા સાથે કે તેમના હાથ નીચે કામ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં થયેલી એ લૂંટ જેણે 'મૃત' પ્રેમિકાને 15 વર્ષે જીવતી કરી જેલ ભેગી કરી\\nસારાંશ: બે મહિના અગાઉ બનાસકાંઠા જિલ્લાના થરા પાસે 20 લાખની ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર વીજુભા રાઠોડને પકડી પાડ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ચોરીની કબૂલાત તો કરી સાથેસાથે પોલીસને 15 વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મળી.\n\nબનાસકાંઠાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પ્રદીપ સેજુલે બીબીસી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે \"20 લાખની લૂંટ કરીને ભાગેલો માણસ અમારા હાથમાં આવ્યો ત્યારે આ રીઢો ગુનેગાર કોઈ ગુનો કબૂલ કરવાની તૈયારીમાં નહોતો.\"\n\n\"જ્યારે એના ઘરે તપાસ કરવા જવાનું કહ્યું તો તે ભાંગી પડ્યો અને 20 લાખની લૂંટ સિવાયના ગુના પણ કબૂલી લીધા.\"\n\n\"તપાસમાં જ્યાં એની પત્નીની વાત આવે ત્યાં એ નવો ગુનો કબૂલી લેતો કે જે એણે કર્યો જ નહોતો.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં થયેલી કિશોરની હત્યામાં બ્રિટનના દંપતી પર આરોપ\\nસારાંશ: પોતાના દત્તક દીકરાની નાણાકીય લાભના હેતુસર હત્યા કરાવવાના આરોપસર લંડનમાં રહેતા એક દંપતીને ભારતીય સત્તાવાળાઓને હવાલે કરવામાં આવે એવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરતી ધીર (તસવીરમાં) અને કેવલ રાયજાદાએ વીમાનાં નાણાં મેળવવા માટે ગોપાલની હત્યાની વ્યવસ્થા કર્યાનો ઇન્કાર કર્યો છે\n\nજોકે વેસ્ટ લંડનમાં રહેતા 55 વર્ષીય આરતી ધીર અને 30 વર્ષીય કેવલ રાયજાદાએ 2017માં ઇન્સ્યોરન્સનાં નાણાં મેળવવા માટે 11 વર્ષના ગોપાલ સેજાણીની હત્યા કરાવવાના આરોપનો ઇન્કાર કર્યો છે. \n\nભારતમાં આ હત્યા સંબંધી કેસમાં કાયદેસર કામ ચલાવવા માટે આ દંપતીને ભારતીય સત્તાવાળાઓને સોંપવાની વિનંતીનો બ્રિટન અત્યાર સુધી માનવાધિકારના કારણસર અસ્વીકાર કરતું રહ્યું છે. \n\nજોકે ભારત સરકારને આ નિર્ણય સામે અપીલ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દર મહિને સરેરાશ એક વ્યક્તિ કસ્ટડીમાં મૃત્યુ પામે છે, છેલ્લાં બે વર્ષમાં 133 મૃત્યુ\\nસારાંશ: નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો મુજબ ગુજરાતમાં 2001થી 2016 દરમિયાન 180 લોકોનાં કસ્ટડીમાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે સરેરાશ 11થી 12 લોકોનાં કસ્ટડીમાં મૃત્યુ થયાં છે. જોકે, આ આંકડામાં ઘણો મોટો વધારો 2017થી 2019 વચ્ચે થયો છે. \n\nછેલ્લાં બે વર્ષમાં યાને કે એપ્રિલ 2017થી માર્ચ 2019 સુધીમાં કસ્ટોડિયલ ડેથની સંખ્યા 133 પર પહોંચી છે. \n\nછેલ્લા પોણા બે દાયકામાં કસ્ટોડિયલ ડેથની સંખ્યા 313 થઈ ગઈ છે. આમ દર વર્ષે 12 લોકોનાં કસ્ટડીમાં મૃત્યુ થયાં છે અને દર મહિને સરેરાશ 1 વ્યકિતનું કસ્ટડીમાં મૃત્યુ થાય છે.\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં એટલે કે એપ્રિલ 2017થી માર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દલિત પરિવારને પોલીસના બંદોબસ્ત સાથે વરઘોડો કેમ કાઢવો પડ્યો?\\nસારાંશ: \"અમે શાંતિ અને સુરક્ષિત રીતે લગ્નનો વરઘોડો કાઢી શકીએ એટલે પોલીસ બંદોબસ્તની માગ કરી હતી. \"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યો હતો તેની તસવીર\n\nઆ શબ્દો છે દલિત પરિવારના દીકરાના જેમના લગ્નનો વરઘોડો ઘણા બધા પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળ્યો હતો.\n\nઆમ તો આ એક સામાન્ય પરિવારના સામાન્ય લગ્ન જ હતાં. પણ આટલા મોટા પોલીસ બંદોબસ્ત સાથે તેનો વરઘોડો નીકળતાં તે ચર્ચાનો વિષય બની ગયાં. \n\nવાત એમ છે કે તાજેતરમાં ગુજરાતમાં દલિત પરિવારોના પ્રસંગમાં વખતે બનેલા કેટલાક બનાવોને પગલે પરિવારે પહેલાંથી જ પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી અને આખરે તેમણે પોલીસકર્મીઓની હાજરીમાં તેમના બંદોબસ્ત સાથે લગ્નસમારોહ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવ કેમ વધ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં દલિતોને સતાવવાની ફરીયાદો સતત વધી રહી છે. ગરબા જોવાથી લઈ મૂછો રાખવા સુધીના મુદ્દે દલિતોને મારવાના કિસ્સા સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉદિત રાજ કહે છે કે, કોઈ પણ પક્ષ નથી ઇચ્છતો જાતિવાદ કે નાત-જાતનો ભેદભાવ સમાજમાંથી દૂર થાય.\n\nબીબીસી હિન્દીના રેડિયો કાર્યક્રમ 'ઇન્ડિયા બોલ'માં ભાજપ સાંસદ ઉદિત રાજે ચર્ચા દરમિયાન જાતિવાદને રાજકારણની સમસ્યા કહી છે. \n\nતેમણે કહ્યું કે કોઈ પણ પક્ષ નથી ઇચ્છતો જાતિવાદ કે નાત-જાતનો ભેદભાવ સમાજમાંથી દૂર થાય. \n\nઉદિત રાજે કહ્યું, \"શું દલિતો માણસો નથી? બીજા દેશના લોકો આવી ઘટનાઓ પર શું વિચારતા હશે. શું આટલી મોટી સંખ્યાને અલગ કરી દેવી, તેમને અપમાનિત કરવા, તેમને વંચિત રાખવા એ યોગ્ય છે?\"\n\nતેમણે કહ્યું, \"આભડછેટ રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દલિતોના વરઘોડાને શા માટે રોકવામાં આવ્યા?\\nસારાંશ: ગુજરાતમાં તાજેતરમાં જ દલિતોને ગામમાં વરઘોડો ના કાઢવા દેવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેસાણા જિલ્લાના લ્હોર ગામમાં દલિતોએ વરઘોડો કાઢતાં લગ્નના બે દિવસ બાદ ગામની અન્ય જ્ઞાતિઓએ તેમનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. જેમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી. \n\nઆ ઘટના બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર ગામે દલિતો અને સવર્ણો વચ્ચે વરઘોડાને લઈને સંઘર્ષ થયો હતો.\n\nઅહીં દલિત વરરાજાએ વરઘોડો કાઢતા ગામના અન્ય લોકોએ રસ્તો રોકી લીધો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. \n\nવણસતી સ્થિતિને જોતા સમગ્ર ગામને જાણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. \n\nખંભીસર ગામમાં શું બન્યું હતું? \n\nવરરાજા જય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દલિતોની દોડઃ દફતરથી શરૂ થઈ ઝાડુ પર પૂરી થાય છે!\\nસારાંશ: 32 વર્ષના ભાનુભાઈ પરમાર મૂળ ખંભાતના વતની છે. તેમના માતાપિતા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિગ્રી મેળવી ચૂકેલા ભાનુભાઈ પરમારે 2010માં હારી થાકીને સફાઇ કામદારનું કામ શરૂ કર્યું\n\nભાનુભાઈ નાનકડા ખંભાતમાં સારા કપડાં પહેરતા લોકોને જોઈ આંખમાં સપનાં આંજીને બેઠા હતા કે, એ ભણી ગણીને મોટા માણસ બનશે. \n\nએમણે ભણવાનું શરૂ કર્યું. ચોટલી બાંધીને ભણ્યા. એમણે સ્કોલરશિપ લઈને બારમું ધોરણ પૂર્ણ કર્યું. \n\nએમને ભાષા સાથે પ્રેમ હતો એટલે તેમણે ખંભાતની કોલેજમાંથી હિન્દી વિષય સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. \n\nવર્ષ 2001માં તેઓ ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધીમાં દલિત તરીકેની અભ્યાસ માટે મળતી તમામ સ્કોલરશિપ મેળવી હતી.\n\nઆંખમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દારૂબંધી: ઢોંગ, ગાંધીમૂલ્ય કે પોલીસ-નેતાઓનું કરપ્શન?\\nસારાંશ: ગુજરાતમાં લાંબા સમયથી એક પ્રશ્ન હંમેશાં વિવાદિત રહ્યો છે. એ પ્રશ્ન છે – શું ગુજરાતમાંથી દારૂબંધી હઠવી જોઈએ કે નહીં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણી\n\n1960માં ગુજરાતની રચના થઈ ત્યારથી જ ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલી છે. જોકે બૉમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્ય બન્યાં હતાં પણ મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી અને ગુજરાતમાં શરૂઆતથી જ છે. \n\nવળી, ચૂંટણીના સમયે અને રાજકીય ગતિવિધિઓના માહોલમાં ગુજરાતમાં ક્યારેક-ક્યારેક દારૂબંધી (પ્રોહિબિશન)નો મુદ્દો જાહેર ચર્ચામાં આવી જતો હોય છે.\n\nગુજરાતના ઇતિહાસમાં ખાસ કરીને રાજકીય ઇતિહાસમાં રાજ્યમાંથી સંપૂર્ણ દારૂબંધી હઠાવી લેવા મામલે કોઈ પણ રાજકીય પક્ષે સ્પષ્ટ અને કટિબદ્ધ વલણ નથી દર્શાવ્યું એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દિવાળીટાણે કોરોનાનો પ્રકોપ વધ્યો - Top News\\nસારાંશ: દિવાળીના સમયમાં ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nછેલ્લા એક દિવસમાં ગુજરાતમાં કોવિડ-19ના 1100થી વધુ પૉઝિટિવ કેસ જોવા મળ્યા હતા.\n\nઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, અમદાવાદ જિલ્લામાં 200થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 190 કેસ નોંધાયા છે.\n\nએટલે ગ્રામીણ હદ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે.\n\nશુક્રવારે રાજ્યમાં કોરોનાને કારણે છ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 1078 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.\n\nઉલ્લેખનીય છે કે દિવાળી આવતી હોવાથી ડૉક્ટરો પણ કોરોનાને લઈને લોકોને ચેતવણી આપી રહ્યા છે.\n\nતસલીમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં દીપડા માનવભક્ષી બની રહ્યા છે?\\nસારાંશ: સોમવારનો દિવસ દાહોદના આદિવાસી તાલુકા ધાનપુરની 7 વર્ષીય બાળા શિલ્પા નીનામા માટે તેમના જીવનનો આખરી દિવસ બની ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે સાંજ સાત વાગ્યે કુદરતી હાજતે જવા માટે પોતાના ઘરની બહાર નીકળેલ બાળકી શિલ્પાને તેમના ઘરના આંગણેથી દીપડો ઉપાડી ગયો.\n\nસ્થાનિક વનઅધિકારીઓના જણાવ્યા મુજબ બનાવ સમયે જ બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો ભેગા થયા, પરંતુ તેને બચાવી ન શક્યા. મોડી રાત સુધી ચાલેલા વનવિભાગના સર્ચ ઑપરેશન બાદ બાળકીનો અડધો ખાધેલું મૃતદેહ મળી આવ્યો.\n\nથોડા દિવસ પહેલાં આવી જ એક અન્ય ઘટનામાં ધાનપુર તાલુકાના કાંટુ ગામની 7 વર્ષીય બાળકી ધોળી ભુરીયાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.\n\n7 ઑગસ્ટના રોજ સાંજ 7 વાગ્યે પોતાના ઘરની બહાર હાથ ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાત સરકારે ગુરુવારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 10 એસ.એસ.સી.ના રેગ્યુલર વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખી હતી.\n\nરાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ-ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 શાળાઓ મળી કુલ 10,977 શાળાઓમાં ભણતાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે.\n\nરાજ્યમાં તારીખ 10 મેથી 25 મે દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને હાલમાં જ સરકારે મોકૂફ રાખી હતી.\n\nસરકારે ધોરણ 1થી 9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય પહેલાં જ કર્યો હતો.\n\nતેમજ ધોરણ-10ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં\\nસારાંશ: વિજય રૂપાણી સરકારની મળેલી કૅબિનેટમાં નિર્ણય લેવાયો છે કે હવે ટૂ વ્હિલરચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાહનવ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે કૅબિનેટની બેઠકમાં લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.\n\nતેમણે કહ્યું કે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ઘણી અવગડ પડતી હતી. તેઓને સામાજિક પ્રસંગોમાં હેલ્મેટ પહેરીને જવામાં મુશ્કેલી થતી હતી.\n\nસરકાર સામે હેલ્મેટ અંગે અનેક વાર રજૂઆત અને ફરિયાદો પણ આવી હતી.\n\nલોકોએ ભારે વિરોધ કરતાં નિર્ણય લીધો\n\nફળદુએ મીડિયા સામે જણાવ્યું કે \"રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં રહે. તેમજ હેલ્મે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં નબળી પડેલી કૉંગ્રેસને અહમદ પટેલની વિદાયથી ફટકો પડશે?\\nસારાંશ: કૉંગ્રેસના ખજાનચી અને દિલ્હી હાઇકમાન્ડના પાયાના સભ્ય ગણાતા ગુજરાતી નેતા અહમદ પટેલનું કોરોનાથી અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહમદ પટેલ\n\nતેમનું અવસાન એવા વખતે થયું છે જ્યારે કૉંગ્રેસ ગુજરાતમાં અઢી દાયકાથી શાસનમાં નથી.\n\nએવામાં નબળી પડી ગયેલી ગુજરાત કૉંગ્રેસને રણનીતિકાર મનાતા અહમદ પટેલના નિધનથી ફટકો પડશે કે કેમ? \n\n\"અહમદ પટેલ સત્તાના નહીં પણ સંગઠનના નેતા હતા. ગુજરાતમાં કૉંગ્રેસ ભલે લાંબા વખતથી સત્તામાં નથી પણ એ દૃષ્ટિએ અહમદ પટેલનું મૂલ્યાંકન ન કરી શકાય.\" આ શબ્દો ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જનક પુરોહિતના છે.\n\nબીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે \"સત્તા અને સંગઠન અલગ બાબતો છે. રાજકીય સૂઝબૂઝ અને કાર્યોના આધારે અહમદ પટેલને મૂલવવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં નરેન્દ્ર મોદીની એ છેલ્લી અને 'સાચી પત્રકાર-પરિષદ'માં શું થયું હતું?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવી દિલ્હીમાં પત્રકાર-પરિષદ સંબોધી હતી. વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં પ્રથમ વખત નરેન્દ્ર મોદીએ આ પત્રકાર-પરિષદ યોજી હતી. જોકે, મોદીએ પત્રકારોના પ્રશ્નો લેવાનું ટાળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વર્ણિમ ગુજરાતની ઊજવણી સમયે યોજાયેલા એક કાર્યક્રમની તસવીર\n\nઆ પહેલાં મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમણે 'સ્વર્ણિમ ગુજરાત'ની ઉજવણી વખતે છેલ્લી વખત પત્રકાર-પરિષદ યોજી હતી.\n\nઅમદાવાદના જીએમડીસી ઑડિટોરિયમ ખાતે ગુજરાતની સ્થાપનાનાં 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે એ પત્રકાર-પરિષદ યોજવામાં આવી હતી.\n\nગુજરાતની સ્થાપનાનાં 50 વર્ષ થઈ રહ્યાં હતાં અને મોદીનો આત્મવિશ્વાસ પુરબહારમાં જોવા મળી રહ્યો હતો. 'સ્વર્ણિમ ગુજરાત'નો મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા. \n\nએ વખતે ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા ચરમસીમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પટેલ વિ. પટેલ, કોળી વિ. કોળી, ઠાકોર વિ. ઠાકોરનાં સમીકરણો\\nસારાંશ: ગુજરાતમાં કોની સામે કોણ ટકરાશે, તેની યુદ્ધરેખા ગુરૂવારે સાંજે ખેંચાઈ ગઈ, જ્યાં મોટાભાગની બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે પણ ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ અને કોમ આધારિત સમીકરણો અને જીતવાની શક્યતાએ ચાવીરૂપ ભાગ ભજવ્યો છે.\n\nપાટીદાર ફૅક્ટરની અસર ઓછી કરવા માટે ભાજપે ઓબીસી ઉમેદવારો તરફ નજર દોડાવી છે, જ્યારે કૉંગ્રેસે સવર્ણ ઉમેદવારો ઉપર ભાર મૂક્યો છે. \n\nગુજરાતમાં અડધોઅડધ મતદાતા મહિલા છે, છતાં ભાજપ દ્વારા 26માંથી પાંચ અને કૉંગ્રેસ દ્વારા એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. \n\nમુખ્ય પક્ષોના કુલ 52 ઉમેદવારોમાંથી કૉંગ્રેસે ભરૂચ બેઠક ઉપર શેરખાન પઠાણ સ્વરૂપે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. \n\nપાટીદાર વિરુદ્ધ પાટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ પરના પ્રતિબંધને રાજપૂત સમાજે આવકાર્યો\\nસારાંશ: વિવાદોના વમળમાં ફસાયેલી સંજય લીલા ભણસાલીની દીપિકા પાદુકોણે, રણવીર સિંહ, શાહિદ કપૂર અને અદિતિ રાવ હૈદરી અભિનીત ફિલ્મ પદ્માવતી પર આખરે ગુજરાત સરકારે પ્રતિબંધ લાદ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવાદોના વમળમાં ફસાયેલી પદ્માવતી ફિલ્મ પર આખરે ગુજરાત સરકારે પ્રતિબંધ લાદયો\n\nગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાજપૂત અને બીજા અન્ય સમાજોના ફિલ્મ સામે વધી રહેલા વિરોધને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.\n\nફિલ્મ વિષે વિવાદ વકરતા પહેલી ડિસેમ્બરે રજૂ થનારી આ ફિલ્મની રિલીઝ ડેટ નિર્માતાઓએ પાછળ ધકેલી છે. નવી તારીખ હવે પછી જાહેર થશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરૂપાણીએ વધુમાં ઉમેર્યું કે જ્યાં સુધી આ રાજપૂત સમાજ અને ફિલ્મ બનાવનારા લોકો વચ્ચે સમાધાન ન થાય, ત્યાં સુધી ફિલ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પરીક્ષા રદ : દસ લાખથી વધુ યુવાનોને સ્પર્શતો આ નિર્ણય કોણે અને શું કામ લીધો?\\nસારાંશ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી બિન સચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટંટ વર્ગ-3ની પરીક્ષા આગામી 20 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી જેને અચાનક રદ કરી દેવાઈ છે. જોકે, આ પરીક્ષાને રદ કેમ કરવામાં આવી છે અને આવો નિર્ણય સરકારે કેમ લીધો તેનાથી તમામ લોકો અજાણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"3053 જગ્યાઓ માટેની આ પરીક્ષામાં વિરોધપક્ષના કહેવા મુજબ 10 લાખથી વધારે યુવાનોએ ઉમેદવારી નોંધાવી હતી.\n\nગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોતાની વેબસાઇટ પર પરીક્ષા રદ થયાની જાહેરાત કરવામાં આવી છે. \n\nકુલ 3053 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાવવાની હતી. મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3ની કુલ 2824 જગ્યા માટે ભરતી થવાની હતી. \n\nજ્યારે સચિવાલયના વિભાગો માટે \"ઓફિસ આસિસ્ટંટ\"ની વર્ગ-3ની 229 જગ્યાઓ માટે ભરતી થવાની હતી.\n\nઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, \"મારી પાસે આની હાલ કોઈ જાણકારી નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ની શાળાઓ ખૂલશે TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત કેસો ઘટી રહ્યા છે ત્યારે હવે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓની શાળા પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. \n\nચુડાસમાનું કહેવું હતું કે તમામ શાળાઓમાં એસઓપીનું પાલન કરવું પડશે. \n\nઆ ઉપરાંત ટ્યૂશન ક્લાસ પહેલી તારીખથી શરૂ કરી શકાશે અને તેમને રાજ્ય સરકારની એસઓપી પાળવાની રહેશે. \n\nટ્યૂશન ક્લાસમાં જેવી રીતે નવ, દસ, અગિયાર અને બારના વર્ગો શરૂ થાય એ રીત શરૂ કરવાના રહેશે. \n\nકૉલેજમાં જ્યાં કોરોનાનાં સેન્ટર બનાવાયાં છે, તેના પર શિક્ષણ અને આરોગ્યવિભાગ અહેવાલ આપે તે બાદ જાહેરાત શકાશે. \n\nદિલ્હીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પાંચ દિવસની બાળકી માટે પ્રાર્થનાઓ\\nસારાંશ: \"દેવી ખૂબ જ સુંદર છે. અમને તે ખૂબ જ ગમે છે. અમને આશા હતી કે તે ઠીક થઈ જશે પણ... \"આ શબ્દો છે બે મહિલા પોલીસકર્મીના જે બાળકીના જન્મથી જ તેની સાથે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી આ બાળકીની માતાએ હજી સુધી તેને જોઈ નથી. \n\nતેની માતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે અને તેની ઉંમર માત્ર 11 વર્ષની છે. \n\nતે સામૂહિક બળાત્કારનો ભોગ બની હોવાને કારણે આ બાળકીનો જન્મ થયો છે. \n\nપાંચ દિવસ પૂર્વે આ બાળકીને પીડિતાએ જન્મ આપ્યો હતો.\n\nબાળકીની હાલત ગંભીર હોવાથી રાજકોટ સિવિલમાંથી તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ વધુ સારવાર માટે લાવવામાં આવી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nડૉક્ટર્સના જણાવ્યા અનુસાર નવજાત બાળકીને 'સ્પાઇના બિફાડા' નામની બીમારી છે. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી?\\nસારાંશ: ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રિયા પ્રતિક્રિયા કરવી\n\n ગુજરાતના હાલ કેટલું પાણી?(ટકામાં) \n\n\n\n અન્ય જળાશયોમાં પાણી \n\n\n નર્મદા ડેમમાં પાણી \n\nબીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપી રહ્યા છે. \n\nમે મહિનો માંડ શરૂ થયો છે ત્યાં તો સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાનાં ગામોમાં બેડાં માથે ઊંચકીને બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓનાં ટોળાં દેખાવાં લાગ્યાં છે.\n\nસરહદને અડીને આવેલાં બનાસકાંઠાનાં ગામોમાં સ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પાણીપૂરી પર મુકાયેલા પ્રતિબંધનું સત્ય શું છે?\\nસારાંશ: રાજ્યના વડોદરા શહેરમાં મહાનગર સેવા સદનના એક ટ્વીટથી આખા રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ મુકાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nટ્વીટમાં લખવામાં આવ્યું હતુ કે “વીએમસીના ફૂડ વિભાગ દ્વ્રારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું અને પાણીપૂરી બનાવનારી 50 જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ.\"\n\n\"આ તપાસમાં 4000 કિલો પૂરી, 3350 કિલો બટેટા, ચણા, અને 1200 લિટર પાણીપૂરીના પાણીનો નાશ કરવામાં આવ્યો.\" \n\n\"ઝાડા ઉલ્ટીના કેસમાં ઘટાડો નોંધાય નહી ત્યાં સુધી વીએમી દ્વારા પાણીપૂરીનું વેચાણ અટકાવવામાં આવ્યું છે.”\n\nઆ ઘટના બાદ રાજ્યમાં ઠેર- ઠેર પાણીપૂરીની લારીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતા અને રાજ્યમાં પાણીપૂરીના પ્રતિબંધની ચર્ચાએ ખૂબ જ જોર પકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ આપેલું પહેલું રાજકીય ભાષણ કેવું રહ્યું?\\nસારાંશ: વર્ષ 2003માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વખતે કહ્યું હતું, \"મોસમનો મિજાજ બદલાઈ રહ્યો છે...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સત્તાપરિવર્તનના સંદર્ભમાં તેમણે કરેલી આ વાતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગણગણાટ સાથે વધાવી લીધી હતી.\n\nએ સમયે રાજસ્થાનની સાથે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓ યોજાઈ હતી. ભાજપે આ ત્રણેય રાજ્યોની ચૂંટણી જીતી હતી.\n\nઅમદાવાદમાં આયોજિત જનસંકલ્પ રેલીમાં પણ હવાનું એવું જ વલણ જોવા મળ્યું.\n\nકૉંગ્રેસના મહાસચિવ તરીકે પ્રિયંકાએ પ્રથમ જાહેરસભાને સંબોધિત કરી, ત્યારે પણ હવામાં એવા જ અણસાર જોવા મળતા હતા.\n\nરાહુલ ગાંધીથી અલગ \n\nઅમદાવાદમાં પ્રિયંકાએ પોતાની જાતને મર્યાદિત રાખ્યાં\n\nલગભગ છથી સાત મિનિટના ભાષણમાં પ્રિયંકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ફરી દલિત પર અત્યાચાર, તરુણને ઝાડ સાથે બાંધીને ઢોરમાર મરાયો\\nસારાંશ: ગુજરાતમાં દલિત અત્યાચારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં એક દલિત તરુણને વૃક્ષ સાથે બાંધીને માર મારવાની ઘટના બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18 માર્ચની આ ઘટનામાં મહેસાણા 17 વર્ષના દલિત તરુણને બે વ્યક્તિ દ્વારા ઝાડ સાથે બાંધીને માર મારવાની અને જાતિના આધારે અપમાન કરવાની ફરિયાદ નોંધાઈ છે.\n\nચાણસ્મા પોલીસના ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર મહેસાણાનો રહેવાસી મીતકુમાર ચાવડા 12માં ધોરણનું અંગ્રેજીનું પેપર આપવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. \n\nપીડિતના જણાવ્યા અનુસાર ધીણોજ ગામમાં આવેલી સાર્વજનિક વિદ્યા મંદિર હાઇસ્કૂલ બહારથી તેને બે વ્યક્તિએ બળજબરીપૂર્વક બાઇક પર બેસાડી નજીકમાં આવેલા ખેતરમાં લઈ જઈ માર માર્યો હતો. \n\nઘટના શું છે?\n\nફરિયાદમાં પીડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ફરી પડી શકે છે અતિભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી\\nસારાંશ: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં બે અઠવાડિયાંથી ગુજરાતમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થયો હતો. \n\nજે બાદ ત્રણ-ચાર દિવસથી વરસાદે વિરામ લીધો હતો. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ફરીથી ગુજરાતમાં વરસાદનું આગમાન થશે. \n\nઉત્તર ઓડિશા તરફ બનેલા લો પ્રેશરને કારણે 14 અને 15 ઑગસ્ટના રોજ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. \n\nઆ લો પ્રેશર સક્રિય થતાં 15 તારીખના રોજ વરસાદ ફરીથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જી શકે છે. \n\nક્યા વિસ્તારોમાં થઈ શકે છે અતિભારે વરસાદ? \n\nહવામાન વિભાગની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, ભચાઉમાં 4.1ની તીવ્રતાથી ધરા ધ્રૂજી\\nસારાંશ: રવિવાર રાત્રે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ આજે ફરી એક વખત આંચકા અનુભવાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છ જિલ્લામાં ભચાઉની આસપાસના વિસ્તારમાં ફરી ભૂકંપ આવ્યો છે. ફરી વાર 4.1ની તીવ્રતાનો આંચકો આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.\n\nસાંજે 3.56 મિનિટ આ આંચકો આવ્યો હોવાનું સરકારના સીસ્મોલૉજી વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.\n\nઆ પહેલાં આજે બપોરે 12.57 વાગ્યે પહેલી વખત અને બપોરે 1.01 વાગ્યે બીજી વખત, એમ પાંચ મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકા આવ્યા હતા.\n\nસરકારના સીસ્મોલૉજી વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બંને આંચકાનું એપી સેન્ટર કચ્છના ભચાઉ નજીક હોવાનું જાણવા મળે છે\n\nઆ અગાઉ રવિવારે રાત્રે આવેલા ભૂકંપન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ફ્રન્ટલાઇન વૉરિયર્સ 'ડૉક્ટરો' અને સરકારી તંત્ર વચ્ચે ખટરાગ કેમ?\\nસારાંશ: પાછલા અમુક સમયથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકો સહિત નિષ્ણાતો અને ન્યાયતંત્ર પણ કોરોનાને ડામવામાં ગુજરાત સરકારની કામગીરીની અવારનવાર જાહેરમાં ટીકા કરી ચુક્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબુધવારે ફરીથી રાજ્ય સરકાર અને જુદી જુદી સંસ્થાઓ વચ્ચે ઘર્ષણની સાંકળીમાં વધુ એક કડી ત્યારે ઉમેરાઈ જ્યારે અમદાવાદના જાણીતા ડૉક્ટર વીરેન શાહે ખાનગી હૉસ્પિટલોની માંગણીઓ અંગે સરકારની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.\n\nનોંધનીય છે કે ડૉ. વીરેન શાહ અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશન (AHNA)ના સચિવ હતા.\n\nઍસોસિયેશન પાછલા ઘણા સમયથી રાજ્ય સરકાર અને સરકારી તંત્રને કોવિડના દર્દીઓની સારવારમાં લાગેલી ખાનગી હૉસ્પિટલોને ઓક્સિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં બાળકોનાં મૃત્યુ : \"એક તરફ 'બેટી બચાવો'ની ઝુંબેશ અને બીજી તરફ બાળકો મરે છે\" ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: \"એક તરફ બેટી બચાવો...બેટી બચાવો...ની ઝુંબેશો ચાલે છે અને બીજી તરફ હૉસ્પિટલમાં કોઈ સરખો જવાબ આપતું નથી. આટઆટલાં બાળકો મરી રહ્યાં છે. આ સ્થિતિ ખૂબ દુ:ખદ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો નાથાભાઈ ગઢવીના છે. નાથાભાઈ તાલાળાના છે. તેમની ભાણેજ એક અઠવાડિયાથી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ છે.\n\nરાજકોટની સરકારી હૉસ્પિટલમાં છેલ્લાં 3 મહિનામાં 269 બાળકોનાં મોત થયાં છે. ગત ડિસેમ્બર માસમાં જ 111 બાળકો હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યાં હતાં.\n\nઆ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને લઈને લોકો ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.\n\nદર્દીઓનાં સગાંની વ્યથા\n\nનાથાભાઈએ હૉસ્પિટલની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે \"અમને સારવાર મળી છે. નથી મળી એવું નથી. મુદ્દો એ છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં બાળકોનાં મૃત્યુ : 'શું વડા પ્રધાન વિજય રૂપાણીને પદ પરથી હઠાવવાની હિંમત ધરાવે છે?' - સોશિયલ\\nસારાંશ: રાજસ્થાનના કોટા પછી હવે ગુજરાતના રાજકોટ અને અમદાવાદમાં નવજાત બાળકોનાં મૃત્યુનો મામલો સામે આવ્યો છે. આ મુદ્દો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"#GujaratChildrenDeaths અને #Gujarat ટૅન્ડ્રસ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. \n\nરાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં જ 111 બાળકોનાં મૃત્યુ થયાં છે.\n\nઆ અંગે રાજકોટ સિવિલ હૉસ્પિટલના ડીન મનીષ મહેતાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં માહિતી આપી હતી. \n\nઆશ્ચર્યની વાત એ છે કે બાળકોનાં મૃત્યુ મામલે જ્યારે પત્રકારોએ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો તેઓ જવાબ આપ્યા વગર જ ચાલતા થયા હતા. \n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીની આવી પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને બાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં બાળકોનાં મૃત્યુ : નીતિન પટેલે કહ્યું કે ગુજરાત કરતાં મધ્ય પ્રદેશમાં બાળમૃત્યુદર વધારે\\nસારાંશ: ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં ડિસેમ્બર માસમાં 200 જેટલાં નવજાત શિશુનાં મૃત્યુનો મામલો બહાર આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે મુખ્ય મંત્રી સવાલનો જવાબ આપ્યા વિના નીકળી જતા વિવાદ ઊભો થયો. એ પછી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારપરિષદને સંબોધી હતી.\n\nનીતિન પટેલે કહ્યું કે ગુજરાત કરતાં મધ્ય પ્રદેશમાં બાળમૃત્યુદર ઘણો વધારે છે. \n\nઅગાઉ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોનાં મૃત્યુ થયાં છે. એવું સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં રાજકોટ સિવિલ હૉસ્પિટલના ડીન મનીષ મહેતાએ જણાવ્યું છે.\n\nઅમદાવાદની સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જી. એસ. રાઠોડે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે ડિસેમ્બર મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં બીજેપી ક્યાંય નથી, સર્વત્ર દેખાય છે નરેન્દ્ર મોદી\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના શબ્દબાણ વધુ આકરાં બનતા જાય છે. ગુજરાત છેલ્લા બે દાયકાથી શાસન કરી રહેલી બીજેપીને ફરી ચૂંટશે કે પરિવર્તન પસંદ કરશે એ બાબતે જોરદાર ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nગુજરાતમાં સત્તારૂઢ બીજેપીથી કથિત રીતે નારાજ દલિતો અને પાટીદારોની માગણી સાથે ઊભા થયેલા નેતાઓને જે સમર્થન મળી રહ્યું છે તે નોંધપાત્ર છે. \n\nબીજી તરફ, કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી નવા આક્રમક અવતારમાં જોવા મળી રહ્યા છે. \n\nરાહુલને સાંભળવા માટે સંખ્યાબંધ લોકો એકઠા થઈ રહ્યા છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પુનરાગમન કરી શકે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાજકીય વિશ્લેષક અને સીનિયર પત્રકાર નીરજા ચૌધરીએ અમદાવાદ, મહેસાણા, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, ભરૂચમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ભાજપ ‘મોહલ્લા ક્લિનિક’ ખોલીને આમ આદમી પાર્ટીની નકલ કરે છે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે થનારી મિની વિધાનસભા જેવી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ આદમી પાર્ટીએ મોહલ્લા ક્લિનિકની શરૂઆત કરી છે\n\nઆ ચૂંટણીઓ હવે ફેબ્રુઆરીમાં થવાની સંભાવના છે, ત્યારે રાજકીય પક્ષો એની તૈયારીઓમાં લાગી ગયા છે.\n\nઆપ (આમ આદમી પાર્ટી) હવે ગુજરાતમાં પગપેસારો કરવા માટે દિલ્હી મૉડલ પર \"મોહલ્લા ક્લિનિક\" બનાવી રહ્યું છે તો ભાજપ પણ 'દીનદયાલ ક્લિનિક' બનાવી રહ્યું છે.\n\nબંને પક્ષો કહે છે કે આ ચૂંટણીલક્ષી યોજના નથી, પણ રાજકીય પંડિતોનું માનવું છે કે આ ચૂંટણી જીતવાની એક વ્યૂહરચના સમાન છે.\n\nઆમ તો ઑક્ટોબરના અંત અથવા નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસને કોરોના વાઇરસ નડતો નથી?\\nસારાંશ: સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોના વાઇરસના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. લૉકડાઉન પહેલાં અને પછી પણ સ્થિતિ પૂર્વવત્ જોવા મળતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેસાણામાં સી. આર. પાટીલની રેલી\n\nગુજરાતમાં ગુજરાત આરોગ્ય વિભાગ અને પરિવારકલ્યાણના આંકડા અનુસાર, 3 ઑગસ્ટ, 2020 સુધીમાં રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને એક લાખને પાર કરી ગઈ છે.\n\nતો કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3064 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. \n\nભારતમાં પણ કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે.\n\nભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં (4 ઑગસ્ટ, 2020) દેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધીને 39 લાખ 36 હજારથી વધુ થઈ ગઈ છે અને કુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ભાજપના મૂળિયાં આટલા મજબૂત કેવી રીતે થયાં?\\nસારાંશ: વાત 1991ની છે. જ્યારે ગુજરાતમાં ભાજપ પોતાના અસ્તિત્વની શોધમાં હતું. ગુજરાતમાં તે સમયે જનતા દળ અને ભાજપની સંયુક્ત સરકાર હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1991માં ભાજપ અસ્તિત્વની શોધમાં હતી\n\nદેશના પ્રખ્યાત સમાજ વિજ્ઞાની આશિષ નંદી મોદીનો ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા. તેમની સાથે ગુજરાતના પ્રસિદ્ધ રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિક અને શિખા ત્રિવેદી હતાં. \n\nઅચ્યુત યાજ્ઞિકને મેં પૂછ્યું કે તે ઇન્ટરવ્યૂ કેવી રીતે થયો હતો.\n\nતેમણે કહ્યું, \"તે સમયે મોદીની કોઈ જાહેર ઓળખ ન હતી. તેઓ ઇન્ટરવ્યૂમાં મુસ્લિમોની વિરૂદ્ધ બોલી રહ્યા હતા. અમે ઇન્ટરવ્યૂ બાદ કારમાં એક સાથે આવી રહ્યા હતા.\"\n\n\"આશિષ નંદીએ અચાનક કાર રોકી દીધી અને ગુસ્સામાં કહ્યું- હું હાલ એક ટેક્સ્ટબુક ફાસિસ્ટ સાથે વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતી, કોનો કેટલા મતથી વિજય?\\nસારાંશ: ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો છે અને કૉંગ્રેસ એક બેઠક પણ જીતી શકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"23 મેના રોજ લોકસભા ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં ભાજપે 2014ની લોકસભા ચૂંટણીનું પોતાનું પ્રદર્શન જારી રાખ્યું છે. \n\nગાંધીનગરની બેઠક પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડાને 5,57,014 મતોથી પરાજય આપ્યો છે. \n\nઅમરેલીની બેઠક પણ કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીને કારણે ચર્ચામાં આવી હતી. પરેશ ધાનાણી વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને અમરેલી વિસ્તારમાં તેમના પ્રભુત્વને જોતા તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. \n\nજોકે, ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા સામે પરેશ ધાનાણીનો 2,01,431 પરાજય થયો છે. \n\nઅમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ભારે વરસાદથી ખેતરો ડૂબ્યાં, પાક પર પાણી ફરી વળ્યું\\nસારાંશ: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટિકર ગામના ખેડૂત વનરાજભાઈ સોલંકી ગળગળા અવાજમાં અતિવૃષ્ટિને કારણે ગામના દરેક ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હોવાની વાત જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલા દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પોતાનાં ખેતરમાં વાવેલ તલ અને કપાસનો પાક નિષ્ફળ જવાને કારણે સર્જાયેલી નિરાશાજનક પરિસ્થિતિનું પ્રતિબિંબ તેમના શબ્દોમાં ઝિલાઈ રહ્યું હતું.\n\nતેઓ અનરાધાર વરસાદને કારણે પોતાના પાકને થયેલા નુકસાન વિશે વાત કરતાં કહે છે, \"તલ અને કપાસના પાક પર કરેલો લગભગ 70 હજારનો ખર્ચ માથે પડ્યો છે.\"\n\nસુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગત અઠવાડિયે પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.\n\nજેને કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. \n\nવરસાદના બીજા રાઉન્ડમાં શનિવારથી ફરી ગુજરાતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મગફળીની 'આગ' કેવી રીતે લાગી?\\nસારાંશ: ગુજરાતના રાજકારણમાં જે મામલો ચર્ચામાં છે એ છે મગફળીનું કૌભાંડ. સરકારે સહકારી મંડળીઓ પાસેથી ખરીદેલી મગફળીના આ કૌભાંડમાં તપાસનો વિષય એ બની ગયો છે કે, એ બોરીઓમાં સામાન્ય માટીવાળી મગફળી હતી કે પછી થોડીઘણી મગફળી ધરાવતી માત્ર માટી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ સત્તારૂઢ ભાજપ પર આક્ષેપ મૂક્યો છે કે આ મગફળી કૌભાંડમાં 4000 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ છે. \n\nતો સામે રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે આ આરોપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભ્રામક આંકડા ફેલાવીને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. \n\nસરકારે ગુજરાત હાઈ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં એક તપાસ પંચ નીમ્યું છે. આ પંચ મગફળીના આ કથિત કૌભાંડની તપાસ કરશે. \n\nજોકે, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એ સ્વીકાર્યું છે કે, કેટલીક સહકારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મનરેગાનું એવું કથિત કૌભાંડ જેમાં મૃતકોના નામે પૈસા જમા થયા\\nસારાંશ: \"મારો દીકરો દશરથ 10મા ધોરણમાં ભણે છે અને મારી મોટી દીકરી ધર્મિષ્ઠાના ઘરે રહી તે પરીક્ષા આપતો હતો. તેના પાસે વધારે પૈસા હોવાથી તેણે બૅન્કમાં આરટીજીએસથી જમા કરાવ્યા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"જયારે અહીં આવીને તેણે બૅન્કમાં પાસબુક આપી ત્યારે ખબર પડી કે તેના ખાતામાં મનરેગાના પૈસા જમા થયા છે અને ઉપડી પણ ગયા છે.\"\n\nઆ શબ્દો છે બોટાદના લખણા ગામના જેસંગભાઈ ડાભીના. જેસંગભાઈ ડાભીએ આ અંગે ઍન્ટિ-કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ પણ કરી છે. \n\nતેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"મારી દીકરી ધર્મિષ્ઠાનાં લગ્ન થઈ ગયાં છે અને તે ઉજાળવાવ ગામમાં રહે છે.\" \n\n\"તેનાં લગ્ન થયા પછી અમે તેનું નામ રાશન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાંથી કઢાવી દીધું હતું અને મારો દીકરો દસમાની પરીક્ષા માટે એના ઘરે ગયો હતો.\" \n\n\"જયારે એ ગામ પાછ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે?\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ના એક અહેવાલ પ્રમાણે માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવાના ગુજરાત સરકારના પ્રયત્નો અંગે ગુજરાત હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ અનુસાર એક સ્વયંસેવી સંસ્થા દ્વારા વર્ષ 2016માં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ આ મુદ્દે સરકાર દ્વારા લેવાયેલાં પગલાં પરત્વે સરકાર પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.\n\nનોંધનીય છે કે સંસ્થાએ મૅન્યુઅલ સ્કૅવેન્જિંગમાં રોકાયેલા નાગરિકોને ન્યાયિક વળતર ચૂકવવાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2014માં અપાયેલાં દિશા-નિર્દેશોનો રાજ્ય સરકાર દ્વારા પાલન કરાવવાના હેતુથી આ જાહેરહિતની અરજી કરી હતી.\n\nઆ સિવાય આ અરજીમાં રાજ્યમાં વર્ષ 1993થી મૅન્યુઅલ સ્કૅવેન્જિંગનું કામ કરતી વખતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મિનિ લૉકડાઉન : બુધવારથી રેસ્ટોરાં, મોલ બંધ અને 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ\\nસારાંશ: ગુજરાત રાજ્યનાં આઠ મહાનગરો સહિત 20 શહેરોમાં લદાયેલા રાત્રિ કર્ફ્યુ સહિત હવે 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત રાજ્યમાં મિનિ લૉકડાઉન જેવા પ્રતિબંધો 29 શહેરોમાં લાદવામાં આવ્યા છે.\n\nરાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.\n\nઆ નિયંત્રણો 28 એપ્રિલ 2021, બુધવારથી 5મી મે 2021, બુધવાર સુધી અમલી રહેશે.\n\nરાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે કે આ નિયંત્રણો દરમિયાન 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.\n\nભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે આ નિર્ણય મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મુસ્લિમો ઈદ પર પ્રાણીઓની કુરબાની અંગે શું કહી રહ્યા છે?\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટના યશ શાહ અને વડોદરાની એક સંસ્થા 'પ્રનીન ફાઉન્ડૅશન' દ્વારા બકરી ઈદને લઈને જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં તેમેણે કોરોના વાઇરસની વર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં પ્રાણીઓની કુરબાની પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા દાદ માગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઈકોર્ટેના ન્યાયાધીશ વિક્રમનાથ અને જે. બી પારડીવાલાની પીઠે આ સુનાવણી કરી હતી. \n\nજેમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સંબંધિત મુદ્દે બહાર પડાયેલા જાહેરનામા જેવાં જ જાહેરનામાં રાજ્યના તમામ જિલ્લામાં બહાર પાડવામાં આવે એવું હાઈકોર્ટે જણાવ્યું હતું. \n\nઅમદાવાદ પોલીસનું જાહેરનામું\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 24 જુલાઈના રોજ ક્રિમિનિલ પ્રોસિજર કૉડની કલમ 144 અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ જાહેરસ્થળે કે જાહેરજનતાને દેખાય તેમ પશુની કુરબાની કે સરઘસ કાઢવા પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ મામલે સરકાર કેટલી જાગૃત?\\nસારાંશ: તાજેતરમાં ડભોઈ ખાતે સેપ્ટિક ટૅન્કમાં સફાઈ કરવા ઊતરેલા સાત લોકોનાં મૃત્યુએ 'મૉડલ સ્ટેટ' ગુજરાતમાં મૅન્યુઅલ સ્કૅવેન્જિંગના મુદાને ફરી એક વખત ચર્ચામાં લાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્ય સરકારના સોશિયલ જસ્ટિસ ઍન્ડ ઍમ્પાવરમૅન્ટ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં ઍફિડેવિટ રજૂ કરીને કહ્યું કે છે ખાળકૂવા સાફ કરવા માટે સરકાર કોઈને ગટરમાં ઉતારતી નથી. \n\nપરંતુ મૅન-હોલમાં ઊતરવાના કારણે થતાં મોતના આંકડા કંઈક અલગ જ કહાણી રજૂ કરે છે. \n\nગટરમાં ગૂંગળાઈને મજૂરોનાં મૃત્યુની બાબતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને છે. \n\nગટરમાં ઊતરનારનો આંકડો કેટલો?\n\nપુરષોત્તમ વાઘેલા\n\nકેટલાક દલિત કર્મશીલ માને છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આંકડા માત્ર કાગળ ઉપર જ હોય છે. \n\nઍક્ટિવિસ્ટ પુરષોત્તમ વાઘેલાએ બીબીસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મોટા કોંગ્રેસી નેતાઓને કેમ આકર્ષી રહ્યો છે ભાજપ?\\nસારાંશ: ગુજરાતમાં શાસન વિરોધી લાગણીનો સામનો કરી રહેલા ભારતીય જનતા પક્ષ(ભાજપ)ને મજબૂત કરવા પક્ષપ્રમુખ અમિત શાહે ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓ માટે લાલ જાજમ પાથરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતે જીતીને પક્ષને જીતાડી શકે એવા કોંગ્રેસી નેતાઓને પોતાની સોડમાં લેવાનું ભાજપે ચાલુ રાખ્યું છે, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના નેતાઓ આજે ભાજપમાં ભમરડાની જેમ ફર્યા કરે છે અને એમનું કોઈ સરનામું જડતું નથી.\n\nભાજપે 2014માં વિઠ્ઠલ રાદડિયા અને લીલાધર વાઘેલા જેવા કોંગ્રેસના મોટા નેતાઓ સહિત સાત લોકોને ટિકિટ આપી સંસદસભ્ય બનાવ્યા હતાં અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા હતાં. \n\n12 ટકા વધુ વોટ મેળવીને 59.1 ટકા વોટ શેર સાથે ભાજપ તમામ 26 બેઠકો જીતી હતી. કોંગ્રેસી બળવાખોરો અપક્ષ તરીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મોટાભાગનાં ઉદ્ધાટનો રૂપાણીને બદલે મોદી જ કેમ કરે છે?\\nસારાંશ: ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાને અનેક યોજનાઓની જાહેરાતો કરી. ઠેકઠેકાણે લાગેલાં કાર્યક્રમોનાં હોર્ડિંગમાં વડા પ્રધાનનો ફોટો મોટો અને રાજ્યના મુખ્ય મંત્રીનો ફોટો માપમાં હોય, એ પ્રોટોકોલની રીતે સમજી શકાય એવું છે. પરંતુ ગુજરાતમાં મામલો ફક્ત પ્રોટોકોલનો નથી. પરંપરા અને આદતનો પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2001થી 2014 સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ આ સમયગાળામાં વિવિધ પ્રયુક્તિઓ દ્વારા તેમની વ્યક્તિગત બ્રાન્ડ એવી મજબૂત કરી કે તેમના સિવાય બીજું કોઈ સત્તાના કેન્દ્રમાં દેખાય નહીં. \n\nઇંદિરા ગાંધીની જેમ તેમણે પણ રાજકારણને, ખાસ તો પોતાના જ પક્ષના રાજકારણને સામૂહિક રમતને બદલે વ્યક્તિગત પ્રભાવનો ખેલ બનાવી દીધું. \n\nગુજરાતમાં લોકોના એક સમૂહમાં એવું ઠસાવી દેવામાં આવ્યું કે ગુજરાત એટલે મોદી અને મોદી એટલે ગુજરાત. (મોદીરાજના ચારેક દાયકા પહેલાં પ્રચલિત બનાવાયેલું સૂત્ર હતું ઇન્દિરા ઇઝ ઇન્ડિયા.)"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં મોદીની સભાઓ કરતા હાર્દિકની સભાઓમાં ભીડ વધારે?\\nસારાંશ: આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીના ઉમેદવાર નથી અને ભાજપની પડખે ઊભો રહેતો પાટીદાર વર્ગ ભાજપથી જ નારાજ હોય તેવું જણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલની રાજકોટની રેલી\n\nઆ બધાં સમીકરણોના આધારે રાજકીય વિશ્લેષકો અને નિરીક્ષકો એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં હાર્દિક પટેલ વિરુદ્ધ મોદીનું 'સભા યુદ્ધ' ચાલી રહ્યું છે. \n\nહાર્દિકની સભાઓમાં ભીડ સ્વયંભૂ છે, જ્યારે મોદીની સભાઓમાં ભીડ લાવવી પડે છે. \n\nભાજપનું કહેવું છે કે, વડાપ્રધાનની સભાઓને કારણે કાર્યકર્તાઓમાં જોશનો સંચાર થયો છે. તેમની સભાઓને મળેલા પ્રતિસાદથી પાર્ટી સંતુષ્ટ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'હાર્દિકની સભાઓમાં ભીડ સ્વયંભૂ'\n\nરાજકોટના સિનિયર પત્રકાર કિરીટસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને મેરિટ આધારે પ્રમોશન, માર્ક્સની ગણતરી કઈ રીતે કરાશે?\\nસારાંશ: ગુજરાત રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ બાદ હવે યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ આધારે પ્રમોશન આપવાની જાહેરાત કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતાં રાજ્ય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાઘ દ્વારા આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. \n\nજે અનુસાર મેડિકલ તથા પેરામેડિકલના વિદ્યાર્થીઓ સિવાયના તમામ અભ્યાસક્રમમાં બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટના આધારે આગામી સેમેસ્ટરમાં પ્રમોશન આપવામાં આવશે.\n\nરાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ, ગ્રાન્ટ ઇન એઇડ કૉલેજો તેમજ સરકારી તથા ખાનગી કૉલેજોના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને મેરિટ આધારિત પ્રમોશન લાગુ પડશે, માત્ર મેડિકલ કે પેરામેડિકલના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રકાબી મૂકવાની બાબતે દલિતને માર મારવાની ફરિયાદ - TOP NEWS\\nસારાંશ: 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા 'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પટેલ જ્ઞાતિના શખ્સે મૂકેલી રકાબી સાથે પોતાની રકાબી મૂકતાં દલિત શખ્સને માર મારવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅહેવાલ પ્રમાણે આ ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાના ગામમાં ઘટી છે. \n\nગુજરાતના ગામડાંમાં હજી 'રામપતર' કે 'રામપત્ર'નામ નામે ઓળખાતી પ્રથા હજી ચાલે છે, એ વાત આ ઘટનાથી છતી થાય છે એવું અખબાર લખે છે. \n\nઅહેવાલ નોંધે છે કે આ મામલામાં કથિત રીતે 38 વર્ષીય સના ચૌહાણને પટેલ જ્ઞાતિના રાણા બોદાર દ્વારા માર મારવામાં આવ્યો છે.\n\nએફઆઈઆરમાં સનાએ લખાવ્યું છે કે બોદારે તેમને બાંધકામ કરવા માટે ઘરે બોલાવ્યા હતા.\n\nસનાએ લખાવ્યું છે, \"હું તેમના ઘરે કામ કરવા માટે 15 અને 17મી જૂને ગયો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસનાં બે ધારાસભ્યોના રાજીનામાં, શું અસર પડશે?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ પહેલાં ફરી ધારાસભ્યના રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરજણ વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ\n\nગુજરાતમાં કૉંગ્રેસ પક્ષના બે ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. \n\nવિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બંને ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં હોવાની પુષ્ટિ કરી છે. \n\nકરજણ વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કપરાડા બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા જિતુભાઈ ચૌધરીએ પણ રાજીનામું આપી દીધું છે. \n\nશા માટે બંને ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં? \n\nકપરાડાના ધારાસભ્ય જિતુભાઈ ચૌધરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુર કેમ મોકલ્યા?\\nસારાંશ: ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી 26 માર્ચે યોજાઈ રહી છે અને આ ચૂંટણી દરિયાન હૉર્સ-ટ્રૅડિંગ થવાનો કૉંગ્રેસને ભય સતાવી રહ્યો છે. નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કરતાં કૉંગ્રેસની ચિંતા વધી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેને પગલે ચૂંટણી સુધી બધું સમુંનમું પાર પાડવા માટે કૉંગ્રેસ પોતાને ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. શનિવારે સાંજે કૉંગ્રેસે ચૌદ ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. \n\nકૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે. \n\nહૉર્સ-ટ્રૅટિંગના ભય વચ્ચે કૉંગ્રેસે લાખા ભરવાડ, પૂનમ પરમાર, ગેનીબહેન ઠાકોર, ચંદન ઠાકોર, ઋત્વિક મકવાણા, ચિરાગ કાલરિયા, બળદેવ ઠાકોર, નાથા પટેલ, હિંમતસિંહ પટેલ, ઇંદ્રજિત ઠાકોર, રાજેશ ગોહિલ, અજિત ચૌહાણ, હર્ષદ રિબળિયા અને કાંતિ પરમારને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પોતાના બન્ને ઉમેદવારોને જિતાડી શકશે?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં કૉંગ્રેસ માટે બે ઉમેદવારની જીત મુશ્કેલ થતી જણાઈ આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આમ તો ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે, પરંતુ હાલમાં ચાર સીટ પર ચૂંટણી થવાની છે.\n\nકૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે.\n\nગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનનું નામ જાહેર કરતાં ચૂંટણી રસપ્રદ બની છે.\n\nભાજપે અગાઉ અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારાની નામની જાહેરાત કરી હતી. \n\nકૉંગ્રેસમાંથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રાઠવા-કોળીને અનામત ન મળે એ માટેની માગ કેમ ઊઠી?\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટમાં થયેલી એક જાહેરહિતની અરજી પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસેલા રાઠવા અને રાઠવા-કોળી બે અલગઅલગ સમુદાય છે અને રાઠવા-કોળીને મળતા આદિવાસી સમાજ તરીકેના લાભો ગેરબંધારણીય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજોકે, બીજી તરફ રાઠવા સમાજના લોકો એવું માને છે કે રાઠવા અને રાઠવા-કોળી એ બે અલગ સમુદાય નથી, પરંતુ એક સમુદાયનાં બે નામ છે. \n\nગત મહિને થયેલી આ અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ આપી હતી, જેની સુનાવણી 15 ઑક્ટોબરે થવાની છે. \n\nગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે મતલક્ષી લાભ મેળવવા તેમને આદિવાસી ગણાવ્યા છે અને સરકારને આવું કરવાનો અધિકાર નથી. \n\nઅરજીમાં રાઠવા-કોળીને આદિવાસી જાતિ તરીકેના લાભો ન મળવા જોઇએ એવી માગણી કરવામાં આવી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત', સુપ્રીમે હટાવ્યો પ્રતિબંધ\\nસારાંશ: સંજય લીલા ભણસાળીની બહુ ચર્ચિત ફિલ્મ 'પદ્માવત' પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સહિતના પાંચ રાજ્યોમાં 'પદ્માવત'ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. \n\nજેની સામે ફિલ્મના પ્રોડ્યૂસર્સ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. \n\nઆજે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. \n\nહવે દેશભરમાં ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. \n\nઆ પહેલાં ફિલ્મને રિલીઝ કરવાની હતી, પરંતુ રાજપૂતોના વિરોધને જોતાં ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. \n\nગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. \n\nજે બાદ ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં રેમડેસિવિર મોકાણ : 'ઘરેબેઠા દારૂ મળે, પણ ઇન્જેક્શન ન મળે'\\nસારાંશ: એક તરફ દરરોજ વધતા કેસો અને બીજી તરફ પ્રાણરક્ષક દવા માટે લાગી રહેલી લાંબી કતારોમાં કલાકો સુધી વેઇટિંગ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે દર્દીઓના સંબંધીઓની લાગેલી લાંબી કતાર\n\nગુજરાતમાં કોરોના વાઇરસના રેકર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે તેની સારવાર માટે જરૂરી એવાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહ્યા નથી.\n\nઅમદાવાદ હોય કે સુરત રેમડેસિવિર માટે લાગતી લાંબી લાઇનોનાં દૃશ્યો એકસરખાં છે.\n\nઅમદાવાદમાં રેમડેસિવિરના ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું હતું, ત્યાંથી બીબીસી સંવાદદાતા સાગર પટેલે ફેસબુક લાઇવ કર્યું હતું.\n\nઆ લાઇવમાં તેમણે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા આવેલા દરદીઓના સગા-સંબંધીઓ સાથે વાત કરી હતી.\n\n'ઇન્જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લવાયેલો 'લવ જેહાદ સામેનો કાયદો' શું છે? ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વિશે શું કહ્યું?\\nસારાંશ: સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાતમાં એક બહુચર્ચિત બિલ આજે વિધાનસભા ગૃહના બજેટ સત્રમાં પસાર થઈ ગયું છે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) બિલ-2021, જેને 'લવ જેહાદ' વિરોધી કાયદો તરીકે ગણવામાં આવે છે તે પસાર કરાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસીવીર\n\nગુજરાતની ભાજપના નેતૃત્વવાળી રૂપાણી સરકારે વિધાનસભામાં આ બિલ બહુમતીથી પસાર કર્યું છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે પત્રકારો સમક્ષ કહ્યું, \"ધર્મ સ્વાંત્રત અધિનિયમ 2003ની અંદર નવા સુધારોઆના માધ્યમથી નવું બિલ તૈયાર કરી કાયદો લવાયો છે. લવ જેહાદ સામેનો આ કાયદો (બિલ) છે.\"\n\nતેમણે કહ્યું, \"નાની, કુમળી માનસિકતા ધરાવતી દીકરીઓ જેમને લવ જેહાદના નામે ધર્માંતરણ કરાવી એની સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ આવી અનેક દીકરીઓનું જીવન નરક બનવારા જેહાદીઓ સામે કડક કાર્યવાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણી અને સી. આર. પાટીલે શું કહ્યું?\\nસારાંશ: ગુજરાતમાં શુક્રવારે જ્યારે પાછલા 103 દિવસના સૌથી વધુ કેસો નોંધાયા છે ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કોરોનાના વધતા પ્રસારને કારણે આગામી સમયમાં રાજ્યવ્યાપી લૉકડાઉન લાદવામાં આવશે કે કેમ તે અંગે શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, \"પાછલા દિવસોમાં સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. માત્ર ગુજરાતમાં જ સંક્રમણ વધ્યું છે એવું નથી.\"\n\n\"દેશનાં અમુક રાજ્યોમાં ગુજરાતની સરખામણીએ વધુ કેસો આવી રહ્યા છે. ઘણાં એવાં પણ રાજ્યો હતાં જ્યાં ગુજરાતની જેમ ચૂંટણી નહોતી તેમ છતાં ત્યાં કોરોનાના કેસો વધ્યા છે.\"\n\n\"જ્યારે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દરરોજના 25 હજાર કરતાં વધુ કેસો આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સમયસર પગલાં ભરીને કોરોનાનું સંક્રમણ નિયંત્રિત કરવાની કોશિશો સમયસર શરૂ કરી દી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણીએ સુરતમાં શું કહ્યું?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. મંગળવારે કોરોના વાઇરસના કારણે 13 વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઈકોર્ટે કોરોના કેસમાં વધારો થવાને પગલે ગુજરાત સરકારને લૉકડાઉન સહિત પાબંદીઓ લાગુ કરવા સૂચન કર્યું છે.\n\nકેસમાં સતત વધારો થતા મુખ્ય મંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મંગળવારે સુરતની મુલાકાત લીધી હતી.\n\nમુખ્ય મંત્રી રુપાણીએ મંત્રીઓ અને અધિકારીઓ સાથે એક મિટિંગ કરી હતી, જેમાં કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કેર વધ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાઇરસનો વ્યાપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લૉકડાઉન અંગે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ સામે વિજય રૂપાણી સરકારે શું દલીલ કરી?\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચએ મંગળવારના રોજ કોરોનાના વધી રહી રહેલા કેસને ધ્યાનમાં લઈ સરકારની તે માટે શું તૈયારી છે, તે જાણ્યાં બાદ કોવિડની ચેઇન તોડવા માટે 3થી 4 દિવસનો કર્ફ્યુ લાદી શકાય તેવું સૂચન કર્યું છે અને સરકાર આ અંગે શું વિચારે છે તેનો જવાબ રજૂ કરવા કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તસવીર - ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મહાનગરોમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે.\n\nઆ મામલે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે કોરોનાના કેસોની વધતી જતી સંખ્યા ઉપર ચિંતા પ્રગટ કરી હતી. \n\nઅત્રે એ નોંધવું ઘટે કે લૉકડાઉન અંગે ખંડપીઠનું 'અવલોકન' માત્ર છે, તે 'આદેશ' કે 'નિર્દેશ' નથી. માટે તે રાજ્યની વિજય રૂપાણીની સરકાર માટે બંધનકર્તા નથી. \n\nઉલ્લેખનીય છે કે અગાઉથી જ ગુજરાતનાં ચાર મહાનગરો (અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત)માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લૉકડાઉન બાદ પહેલી વખત શાળાઓ શરૂ, શું આ યોગ્ય પગલું છે?\\nસારાંશ: સોમવાર 11 જાન્યુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને 12 તથા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વર્ગોનું છેલ્લા વર્ષનું શૈક્ષિણક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના સંક્રમણને પગલે લૉકડાઉન લાદવામાં આવ્યું, એ બાદ પહેલી વખત આ નિર્ણય લેવાયો છે.\n\nગુજરાત 14મું રાજ્ય છે, જેણે ફરીથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી બિહાર, આસામ, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ત્રિપુરા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને સિક્કિમમાં શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ રાજ્યોમાં ધોરણ 9 - 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.\n\nએનડીટીવીના અહેવાલ અનુસાર પુડ્ડુચેરીમાં પણ શાળાઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનાં સૌથી વધુ કેસો જ્યાં નોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લૉકડાઉન લાદવાની માગ ડૉક્ટર્સ કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણથી સ્થિતિ ખૂબ વણસી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર દર્દીઓને હૉસ્પિટલમાં પથારીઓ, પ્રાણરક્ષક ઇન્જેક્શન અને ઓક્સિજન સહિતની સુવિધા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઇકોર્ટે સરકારને રાજ્યમાં વણસેલી આરોગ્યની સ્થિતિને લઈ અસરકારક પગલાં લેવા માટે સૂચનો કર્યાં હતાં\n\nકોરોનાના ટેસ્ટ કરાવવા માટેના કેન્દ્રથી માંડીને સ્મશાન સુધી તમામ જગ્યાએ હાલ લોકોને લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું હોવાની ફરિયાદો વ્યાપક બની છે. ત્યારે રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિને લઈ નિષ્ણાત તબીબો ફરીથી લૉકડાઉન કરવાની માગ કરી રહ્યા છે.\n\nજોકે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મીડિયા સમક્ષ કહી ચૂક્યા છે કે તેમની સરકાર લૉકડાઉન લાદવાના પક્ષમાં નથી.\n\nબીબીસી ગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામમાં આ કારણે થઈ શકે છે ચારથી પાંચ કલાક મોડું\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે વિધાનસભા બેઠક દીઠ પાંચ બૂથનાં EVM અને VVPATનાં પરિણામને સરખાવવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીપંચના આદેશ પ્રમાણે, સવારે આઠ વાગ્યાથી ગુજરાતનાં 28 કાઉન્ટિંગ સેન્ટર્સ પર એકસાથે મતગણતરી શરૂ થશે. \n\nતા. 23મી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક પર એકસાથે મતદાન થયું હતું. \n\nગુજરાતમાં રેકૉર્ડ 64.11 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ગત વખતે 63.66 ટકા મતદાન થયું હતું. \n\nવર્ષ 2014માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા ત્યારે તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. \n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી છે કે ફરી એક વખત તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લોકો શું ઇચ્છે છે, ભાજપ કે પરિવર્તન?\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં સાતત્ય અને પરિવર્તન વચ્ચે એક પ્રકારે ટક્કર જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટી સત્તા ટકાવવા માટે જીતવાની આશા લઈને ચાલી રહી છે, તો સામા પક્ષે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પરિવર્તન લાવવાના વચનો સાથે મતદારોને લલચાવી રહ્યા છે\n\nગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત 22 વર્ષ માટે સત્તા પર બિરાજમાન હોઈ સત્તા ટકાવવા માટે જીતવાની આશા લઈને ચાલી રહી છે.\n\nતો સામા પક્ષે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પરિવર્તન લાવવાના વચનો સાથે મતદારોને લલચાવી રહ્યા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીને ચૂંટણીમાં જીતવા માટે પાટીદાર ચળવળના નેતૃત્વવાળા 24 વર્ષીય યુવા નેતા હાર્દિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં લોકોએ શા માટે પસંદ કર્યો NOTA?\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 99 બેઠક પર, કોંગ્રેસ 77 તથા અન્યો છ બેઠક પર વિજયી થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠક સાથે જીત મળી છે\n\nઆ વખતે ચૂંટણીમાં 5.52 લાખ મતદાતાઓએ 'None of The Above' એટલે કે નોટાની પસંદગી કરી છે. \n\nહિમાચલ પ્રદેશની વાત કરીએતો 33,741 મતદાતાઓએ નોટાની પસંદગી કરી હતી. \n\nવિજય રૂપાણીની બેઠકમાં 3309 અને જિગ્નેશ મેવાણીની વડગામ બેઠક પર 4255 મતદારોએ નોટાની પસંદગી કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ વખતે ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, બે મુખ્ય પક્ષ પછી સૌથી વધારે મતદાન નોટામાં થયું. \n\nશું છે નોટા ?\n\nગુજરાતના 5.52 લાખ મતદાતાઓએ 'None of The Above' એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષા રદ, વિદ્યુતસહાયક અને જુનિયર એન્જિનિયરની પરીક્ષાને રદ કરાઈ\\nસારાંશ: ગુજરાતમાં બિનસચિવાલયની પરીક્ષામાં કથિત ગેરરીતિનો મામલો હજી પૂરો નથી થયો ત્યાં ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારી વીજ કંપનીઓ માટે લેવામાં આવનારી વિદ્યુતસહાયક અને જુનિયર એન્જિનિયરની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. \n\nઆ મામલે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં તેમને મૅસેજ કરીને જાણ કરવામાં આવી છે કે આ પરીક્ષા હવે લેવામાં નહીં આવે અને તેના માટે ફરીથી નવી જાહેરાત બહાર પાડવામાં આવશે. \n\nઆશરે 150 જુનિયર એન્જિનિયરો અને 700 જેટલી ક્લાર્કની જગ્યા માટે આ પરીક્ષા લેવામાં આવનાર હતી. \n\nસ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ પરીક્ષા માટે વર્ષ 2018માં ફોર્મ મંગાવાવમાં આવ્યાં હતાં. જે બાદ કોઈ પ્રક્રિયા થઈ ન હતી. \n\nશા માટે પરીક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વરસાદ : ચોમાસે જળબંબાકાર થતું ગુજરાત ઉનાળે તરસ્યું કેમ?\\nસારાંશ: ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. \n\nદક્ષિણ ગુજરાતની વાત કરીએ તો IMDના આંકડા અનુસાર રાજ્યનો આ વિસ્તાર વરસાદથી તરબતર થઈ ગયો છે. ડૅમ ભરાવા લાગ્યા છે, નદીઓ ઉફાન પર છે. \n\n1 જૂન 2019 - 1 જુલાઈ 2019\n\n\nડાંગ215.7 મિલીમિટર\n\nનવસારી377.3 મિલીમિટર\n\nસુરત220.1 મિલીમિટર\n\nતાપી109.6 મિલીમિટર\n\nવલસાડ486.5 મિલીમિટર\n\nચોમાસામાં સારો વરસાદ થવા છતાં અને રાજ્યના મોટા ભાગના ડૅમોમાં પાણી આવી જવા છતાં રાજ્યમાં ઉનાળે પાણીની તંગી કેમ ઊ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, આજે ક્યાંક્યાં વરસાદની આગાહી?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના સંકટ વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે અને અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ મધ્યમથી સામાન્ય વરસાદ વરસ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ શહેરમાં દિવસે હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો.\n\nશહેરમાં સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.\n\nતો શહેરના એસજી હાઇવે પર વરસાદને કારણે ટ્રાફિકજામ થયો હોવાના અહેવાલો પણ આવ્યા હતા.\n\nશહેરમાં એક જ દિવસમાં અંદાજે બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.\n\nવરસાદ પડતાં શહેરીજનોને થોડી મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.\n\nખાસ કરીને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે કેટલીક જગ્યાએ વાહનો પણ ખોટકાયા હતા.\n\nગ્રામ્ય વિસ્તારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વરસી રહેલો વરસાદ બંધ ક્યારે થશે?\\nસારાંશ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે પણ ગુજરાતમાં વરસાદ વરસવાનો ચાલુ રહેશે. જોકે, આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે. ચોમાસુ પાકની સિઝન વખતે ઘણા વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી વરસાદ વરસે છે ત્યાં નુકસાન જવાની શક્યતા છે. \n\nગુજરાતમાં ઑગસ્ટ મહિના સુધીમાં જ ચોમાસાનો 100 ટકા વરસાદ પડી ગયો છે. કેટલાક જિલ્લાઓમાં તો 100થી વધારે વરસાદ વરસી ગયો છે. \n\nજોકે, હવે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં મંગળવારથી વરસાદ ધીમો પડી જશે. જે બાદના દિવસોમાં ઘણા જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ જશે. \n\nરાજ્યમાં હાલ અનેક નદીઓમાં પૂર આવ્યાં છે અને ઘણા ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. \n\nગુજરાતમાં વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વર્ગ-3ની ભરતીમાં ગ્રેજ્યુએશનની લાયકાતનો નિર્ણય કેમ બદલાયો?\\nસારાંશ: ગુજરાત સરકારે બિનસચિવાયલ ઑફિસ આસિસ્ટન્ટની રદ કરેલી પરીક્ષા ફરીથી 17 નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર હવે ધો. 12 પાસ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર, 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી. \n\nઆ ભરતીમાં 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં, બાદમાં આર્થિક પછાતો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરાતાં તેમજ લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં ફરીવાર ભરતી રદ કરી દેવાઈ અને બાદમાં ફરીવાર જૂન, 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. \n\nજેની પરીક્ષા 20 ઑક્ટોબરે યોજાવાનું નક્કી હતું, પરંતુ અચાનક જ સરકારના આદેશને અનુસરીને ગૌણ સેવા પસંદગી બોર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વાલીઓ બાળકોને શાળામાંથી એક વર્ષનો ડ્રૉપ અપાવવાનું કેમ વિચારી રહ્યા છે?\\nસારાંશ: રાજકોટના 32 વર્ષીય સાહિલ પટેલ પોતાનાં બાળકોને અભ્યાસમાંથી ડ્રૉપ લેવડાવવા અંગે વિચારી રહ્યા છે. તેની પાછળ કોઈ આર્થિક કારણ નહીં પરંતુ પરંપરાગત ભણતરના વિકલ્પરૂપે શરૂ કરાયેલી 'ઓનલાઇન ક્લાસિસ'ની વ્યવસ્થા જવાબદાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑનલાઇન માધ્યમથી ભણી રહેલું બાળક\n\nતેઓ કહે છે કે, \"મારાં બાળકો હજુ નાનાં છે. તેમના વ્યક્તિત્વના ઘડતર માટે પાયારૂપ મનાતા આ દિવસોમાં તેમને ઓનલાઇન ક્લાસિસ જેવી વ્યવસ્થાથી એક વર્ષ ભણવું પડે અને અંત પાયો કાચો રહી જાય મારા મનમાં સતત એ વાતનો ભય છે.\"\n\nઓનલાઇન ક્લાસિસને કારણે સર્જાયેલી સમસ્યા વિશે વાત કરતાં તેઓ કહે છે,\"શિક્ષકો અને સંચાલકો તો પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ ઓનલાઇન ક્લાસમાં વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત રીતે ધ્યાન ન આપી શકાતું હોવાને કારણે બાળકને પરંપરાગત શાળામાં મળતા શિક્ષણની સરખામણીએ નબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વાલીઓ સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાડી સરકારી શાળામાં કેમ મૂકી રહ્યા છે?\\nસારાંશ: એક તરફ જ્યાં ખાનગી શાળાઓ અને તેમના દ્વારા ઉઘરાવાતી કથિત ઊંચી ફીનો મુદ્દો ગરમાયો છે ત્યારે જ બીજી તરફ અમદાવાદ અને સુરતની સરકારી શાળાઓ તરફ વાલીઓ આકર્ષાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાસંચાલકોને જ્યાં સુધી રાબેતા મુજબ શાળાઓ શરૂ ન કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફી નહીં વસૂલવાનું સૂચવવામાં આવ્યું છે. \n\nત્યારે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનું વધી રહેલું આ આકર્ષણ એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.\n\nસરકારી શાળાઓ તરફ વાલીઓના વધી રહેલા ઝોક અંગે સ્પષ્ટતા મેળવવા માટે અમે કેટલાક વાલીઓ સાથે વાત કરી, જેમણે પોતાનાં બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં મૂક્યાં છે.\n\nઆર્થિક સંકડામણ બન્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વાસણ ધોવાથી બ્રિટનમાં માસ્ટરશૅફ સુધી પહોંચનાર સંતોષ શાહની કહાણી\\nસારાંશ: UKના માસ્ટરશૅફ કૉમ્પિટિશનમાં ભાગ લઈ નામના મેળવી રહેલા સંતોષ શાહની સફર દક્ષિણ નેપાળના કરજન્હા ગામના એક ગરીબ પરિવારથી શરૂ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ ખૂબ નાની ઉંમરે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. લગ્ન બાદ તેમના મોટા ભાઈઓ પણ પરિવારથી અલગ થઈ ગયા હતા. તેમનાં માતાએ તેમને ભાવનાત્મક ટેકો તો આપ્યો છતાં તેઓ નાણાકીય દૃષ્ટિએ તો સંતોષ પર જ આધાર રાખતાં હતાં.\n\nતેમની પાસે ગુજરાન ચલાવવા માટે કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓ બ્રેડ અને પોલિથિનના વેચાણ થકી આશરે દિવસના 14 રૂપિયા (આજના USD ભાવ પ્રમાણે) રળવા લાગ્યા. \n\nતે સમયે તેઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. તેમણે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પરીક્ષા આપી તો ખરી, પરંતુ તેઓ ત્રણ વિષયોમાં નાપાસ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વાહનચાલકની પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું પડશે?\\nસારાંશ: ગુજરાત સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ના પહેરવાના પોતાના નિર્ણયને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે યૂ-ટર્ન માર્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું, “તેમણે ટુ-વ્હિલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમમાં કોઈ પણ પ્રકારની ‘રાહત’ આપી જ નથી.”\n\nઊલટાનું સરકારના વકીલે તો હાઈકોર્ટમાં કહ્યું કે, “ગુજરાત સરકારે માત્ર ટુ-વ્હિલર વાહનચાલક માટે જ નહીં, પરંતુ પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દીધું છે.”\n\nપરંતુ 4 ડિસેમ્બર, 2019ના રોજ ગુજરાત સરકારના મંત્રી આર. સી. ફળદુએ પત્રકારોને સંબોધીને કહ્યું હતું કે ટુ-વ્હિલર વાહનચાલકો માટે શહેરો, નગરપાલિકા અને મહાનગરપાલિકાના રસ્તા પર હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વીજળી: 'મળી અને નથી'નાં બે અંતિમોનો અહેવાલ\\nસારાંશ: એપ્રિલ મહિનાના અંતભાગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દેશના દરેક ગામડા સુધી વીજળી પહોંચી ગઈ છે, પણ ગુજરાતની સ્થિતિ ખરેખર કેવી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nઆ અંગે ચર્ચા થતાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગામડાંની તમામ સરકારી કચેરીઓ તથા દસ ટકા ઘરો સુધી વીજળી પહોંચે એટલે 'વીજળીકરણ' થઈ ગયું ગણાય. \n\nઆઝાદીનાં 70 વર્ષ પછી પણ ગુજરાતમાં હજુ પણ અનેક ગામો છે, જ્યાં વીજળી પહોંચી નથી.\n\nબીજી બાજુ, રાજ્યમાં અમૂક ગામો એવાં પણ છે કે જ્યાં ગ્રામજનોએ જીવનમાં પહેલી વખત વીજળીના પ્રકાશમાં રાત્રી ભોજનનો આનંદ લીધો હોય. \n\nબીબીસીની ટીમ રાજ્યના બે વિરોધાભાસી છેડાઓના અનુભવની વાત લઈને આવી છે. \n\nદક્ષિણ ગુજરાતના ગામની સ્થિતિ\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઆદિવાસી વિસ્તારમાં આવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં વ્યંડળોને મતાધિકાર પછી સામાજિક સ્વીકૃતિ મળશે?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની મતદાર યાદીમાં 687 વ્યંડળોનાં નામ છે પણ તેમની સંખ્યા ઘણી વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં વ્યંડળોને મતાધિકાર પછી સામાજિક સ્વીકૃતિ ક્યારે મળશે?\n\nકેટલાંકનાં નામ સ્ત્રી તરીકે નોંધવામાં આવ્યાં છે અને બીજા કેટલાક ખુદને સત્તાવાર રીતે વ્યંડળ જાહેર કરવા રાજી નથી. \n\nસરકારી સંસ્થાઓએ કેટલાંક વર્ષ સમજાવ્યા પછી વ્યંડળોનાં નામ મતદાર યાદીમાં નોંધવાનું શક્ય બન્યું હતું. \n\nલેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) સમુદાય માટે કામ કરતા લક્ષ્ય ટ્રસ્ટનાં આયેશા બેગે આ પગલાંને આવકાર્યું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆયેશા પોતે મહિલા વ્યંડળ છે. તેમને મેકઅપ કરવો અને સુંદર દેખાવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શા માટે કામ કરવા આવે છે રાજસ્થાની યુવાનો?\\nસારાંશ: 24 વર્ષનાં દિનેશ ડામોરનો જીવન ડુંગરપુરનાં તેના નાનકડા ગામ અને અમદાવાદ વચ્ચે અવરજવર કરતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિનેશ ડામોર\n\nચાર વર્ષ પહેલાં પરણેલા દિનેશ, પોતાની પત્ની, દીકરી અને વૃદ્ધ માતા-પિતા સાથે ખૂબ ઓછો સમય વીતાવી શકે છે.\n\nડામોર અમદાવાદમાં વેઇટર તરીકે કામ કરે છે અને પોતાના ગામમાં દર બે મહિને એક વખત આવે છે. \n\nડામોર રાજસ્થાનનાં એેવા ઘણા યુવાનોમાં એક છે, જે રાજસ્થાનથી ગુજરાતમાં જઈને રોજગાર મેળવે છે. \n\nબેરોજગારી રાજસ્થાનની ચૂંટણીનો મુખ્ય મુદ્દો તો બની ગયો છે, જોકે આ યુવાનોને સરકારથી ખૂબ ઓછી અપેક્ષાઓ છે. \n\nડામોર 2016માં અમદાવાદમાં કામ કરવા આવી ગયા હતા અને ત્યારથી તેઓ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર એક નાનકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શા માટે વધી રહ્યા છે દલિતો પર અત્યાચારો?\\nસારાંશ: 11 જુલાઈ 2016, એટલે ઉના દલિતકાંડનો દિવસ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજથી ચાર વર્ષે પહેલાં આજના જ દિવસે ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં મૃત ગાયને લઈ જઈ રહેલા દલિત યુવાનોને કેટલાક કહેવાતા ગૌરક્ષકોએ માર માર્યો હતો.\n\nઆ ઘટનાનો વીડિયો વાઇરલ થયો અને આ ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું.\n\nઆ ઘટનાનાં ચાર વર્ષ બાદ પણ દલિતો પર અત્યાચારનો ઘટનાક્રમ થંભ્યો નથી.\n\nતાજેતરમાં જ અમરેલીમાં સાવરકુંડલાના મેરિયાણા ગામમાં મજૂરી કરવા ગયેલા 38 વર્ષના દલિત શખ્સને બિનદલિત દ્વારા માર મારવામાં આવ્યો હતો.\n\nમાર મારવાનું કારણ એવું હતું કે દલિત શખ્સે બિનદલિત શખ્સની રકાબી સાથે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શાળાઓ 23 નવેમ્બરથી શરૂ, વાલીઓ-વિદ્યાર્થીઓ માટે શું છે સૂચના?\\nસારાંશ: મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં શાળાઓ ફરી ખૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાઓ શરૂ કરવા અંગે જાહેરાત કરી છે.\n\nશિક્ષણમંત્રીએ કહ્યું છે કે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને અગત્યની સૂચનાઓ અને ધ્યાને લેવાની બાબતો વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.\n\n23મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજ-યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય શરૂ થશે, ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે.\n\nરાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે \"કોવિડ મહામારીને કારણે લૉકડાઉન લાગુ કરવું પડ્યું હતું અને માર્ચ મહિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શાળાઓ ખોલવા માટે વાલીઓ, સંચાલકો અને સરકાર કેટલાં તૈયાર?\\nસારાંશ: હાલમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે શાળાઓ હંમેશા માટે તો બંધ નહીં રાખી શકાય, જલદી તેનો નિર્ણય લેવાશે પરંતુ બધા પક્ષો સાથે વાત કર્યા પછી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ચ મહિનામાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી ગુજરાતમાં શાળાઓ બંધ છે. \n\nકેન્દ્ર સરકારે અનલૉક 5 અંગે જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે 15 ઑક્ટોબર પછી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શાળાઓ ખોલવા અંગે નિર્ણય લઈ શકે છે પરંતુ ગુજરાતમાં હજી શાળાઓ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. \n\nઅગાઉ ગુજરાત સરકારે કહ્યું હતું કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે એટલે દિવાળી વૅકેશન પછી સ્કૂલો ખૂલી શકે છે.\n\nજોકે ઑક્ટોબરના પ્રથમ બે અઠવાડિયાંમાં કોરોનાના દરરોજ આવનારા નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. 19 ઑક્ટોબરે તો ગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શિક્ષકોની હડતાળ : શું અમે કોઈ ગુનેગાર છીએ?\\nસારાંશ: હડતાળ, અટકાયત, પ્રદર્શનો, બેઠકો, સમધાન અને સમાધાનનો ઇનકાર. પોતાની માગોને લઈને ગાંધીનગરમાં વિધાસનભા ઘેરવાનો શિક્ષકોએ આપેલો કાર્યક્રમ સંબંધિત શબ્દોનો સાક્ષી રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભા બહાર વિરોધ કરી રહેલા શિક્ષકો\n\nશિક્ષણ સિવાયના કરવાં પડતાં ફરજિયાત કામો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને રાજ્યભરના શિક્ષકોએ આજે વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થયું હતું.\n\nજોકે, ઘર્ષણ પહેલાં અટકાયતો કરવામાં આવી હતી. વિધાનસભાને ઘેરવાના કાર્યક્રમ માટે ગાંધીનગર આવેલા શિક્ષકોની અટકાયત કરીને તેમને પોલીસ અકાદમી ખાતે રાખવામાં આવ્યા હતા.\n\nઆ બધા વચ્ચે શિક્ષકોના આક્રોશને ભાળી ગયેલી સરકારે સમધાનનો રસ્તો અપનાવવા શિક્ષક સંઘના પ્રમુખ સાથે બેઠક કરી હતી.\n\nબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શિયાળામાં વરસાદ કેમ પડી રહ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છના ભૂજ, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અખબારી અહેવાલો છે. \n\nસૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ જેવા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો છે. \n\nકમોસમી વરસાદને પગલે ખેડૂતોનો ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. શિયાળામાં ખેડૂતો રવીપાક લેતા હોય છે અને આ કમોસમી વરસાદ પાક બગાડી શકે એમ છે. \n\nહવામાન અંગે માહિતી આપતી 'સ્કાઇમૅટવૅધર' વેબસાઇટના જણાવ્યા અનુસાર હાલમાં કર્ણાટક અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ તરફ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શું કોરોના વાઇરસની પીક આવી ગઈ?\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના વાઇરસના કેસમાં ઘટાડો થવાની શરૂઆત થઈ છે. આજે 9 મેના રોજ છેલ્લા 24 કલાકમાં 11,084 કોરોના કેસ નોંધાયા છે તો 14,770 દરદીઓ સાજા થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી લહેરમાં હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે\n\nગુજરાતમાં 30 એપ્રિલે એક દિવસમાં 14,605 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ હતા. \n\nજોકે 9 મે આવતાં આવતાં દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. \n\n9 મેના રોજ 11,084 કોરોના કેસ નોંધાયા છે. 8મે એ ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા હતા, જ્યારે 14,737 લોકો સાજા થયા હતા અને 119 દરદી મૃત્યુ પામ્યાં હતાં. \n\nછેલ્લા અઠવાડિયામાં તબક્કા વાર રીતે ગુજરાતમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 30 એપ્રિલે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં શૌચાલય ન હોવાને કારણે ઉમેદવારીપત્ર રદ કરવા પર વિવાદ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: શૌચાલય ન હોવાના કારણે અમદાવાદ જિલ્લા પંચાયતની સિંગરવા બેઠકનાં કૉંગ્રેસનાં ઉમેદવાર ક્રિના પટેલનું ઉમેદવારીપત્રક રદ કરી નાખવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nક્રિના પટેલે ઉમેદવારીપત્રક સાથે વોટર આઇડી કાર્ડ પણ આપ્યું હતું જેમાં તેમણે પોતાનું સરનામું દસક્રોઈ તાલુકાના પટેલવાસ, કણબા -2 જણાવ્યું હતું. જોકે તપાસમાં કણબા-2 સ્થિત તેમના ઘરમાં શૌચાલય ન હોવાનું માલૂમ પડતાં તેમનું ઉમેદવારીપત્રક રદ કરવામાં આવ્યું હતું.\n\nઅમદાવાદ જિલ્લા કૉંગ્રેસપ્રમુખ પંકજસિંહ વાઘેલાએ કહ્યું છે કે રાજકીય કારણોસર શૌચાલયનો મુદ્દો ઊભો કરીને ક્રિના પટેલનું ફૉર્મ રદ કરવામાં આવ્યું છે. \n\nતેમણે ભાજપ સામે ચૂંટણી જીતવા માટે વિવિધ કાવતરાં કરવાનો આરોપ પણ મૂક્યો છે.\n\nફોર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સંખ્યા વધવા છતાં સિંહ અસુરક્ષિત?\\nસારાંશ: રાજુલા વિસ્તારના ભેરાઈ ગામમાં રહેતા ખેડૂત ઝીકાર રામ આજકાલ મોટાભાગનો સમય ખેતરની જગ્યાએ પોતાના ઢોરને સંભાળવામાં વિતાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ઘરની દીવાલો ઊંચી કરી તેના પર તાર લગાવી દીધા છે અને ઢોરની સંખ્યા પણ ધીમેધીમે ઘટાડી રહ્યા છે.\n\nતેમની જેમ જ અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર જીલ્લાનાં ઘણાં ગામોના ખેડૂતો આજકાલ સિંહો સાથે અનુકૂલન સાધી રહ્યા છે.\n\n1995થી ગીરના જંગલથી બહાર નીકળેલા સિંહ હવે સૌરાષ્ટ્રના રહેણાંક એટલે કે મહેસૂલી વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.\n\nઆઝાદી પછી, 1968માં માત્ર 177 સિંહો હતા, જે વધીને આજે 523થી વધારે થઈ ગયા છે, જો કે તેમાંથી આશરે 200થી વધુ સિંહ મહેસૂલી વિસ્તારમાં રહે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સતત વરસાદને લીધે લીલા દુષ્કાળનો ભય?\\nસારાંશ: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટિકર ગામના ખેડૂત વનરાજભાઈ સોલંકી ગળગળા અવાજમાં અતિવૃષ્ટિને કારણે ગામના દરેક ખેતરમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હોવાની વાત જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં અનેક ખેતરોમાં ધોધમાર વરસાદને પગલે વાવેલો પાક નિષ્ફળ ગયો છે.\n\nપાછલા દિવસોમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પોતાના ખેતરમાં વાવેલ તલ અને કપાસનો પાક નિષ્ફળ જવાને કારણે સર્જાયેલી નિરાશાજનક પરિસ્થિતિનું પ્રતિબિંબ તેમના શબ્દોમાં ઝિલાઈ રહ્યું હતું. \n\nતેઓ અનરાધાર વરસાદને કારણે પોતાના પાકને થયેલા નુકસાન વિશે વાત કરતાં કહે છે, “તલ અને કપાસના પાક પર કરેલો લગભગ 70 હજારનો ખર્ચ માથે પડ્યો છે.”\n\n“બૅન્ક અને ખાનગી નાણાંધીરનાર પાસેથી ઉછીનાં નાણાં લઈને આ પાક વાવ્યો હતો, હવે કમાણી તો ઠીક પણ વ્યાજના પૈસાની ચિંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સરકાર નહીં લોકો પાળે છે સ્વૈચ્છિક લૉકડાઉન, શું આનાથી ઘટી જશે કોરોના સંક્રમણ?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે ત્યારે કેટલાંક શહેરો અને વિસ્તારોમાં સામાન્ય જનતા દ્વારા સ્વયંભૂ લૉકડાઉન પાળવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતનાં અનેક શહેરો અને ગામડાંઓમાં 2 દિવસથી લઈને 10 દિવસ સુધીના સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે\n\nરાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે લૉકડાઉન નહીં લગાવવામાં આવે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે લૉકડાઉનને કારણે ગરીબોને જે અગવડ પડે છે તેને ધ્યાનમાં રાખીને સરકાર લૉકડાઉન જાહેર નહીં કરે.\n\nરાજ્ય સરકાર લૉકડાઉનની તરફેણમાં નથી પરંતુ રાજ્યનાં ઘણાં શહેરો અને ગામડાંઓમાં 2 દિવસથી લઈને 10 દિવસ સુધીના સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. \n\nકોરોના વાઇરસની ચેઇન તોડવા માટે અને જાહેર જગ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સરકારને ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ કેમ લંબાવવો પડ્યો?\\nસારાંશ: મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રવિવારે અમદાવાદમાં લગાવેલા શનિ-રવિના કર્ફ્યુને હઠાવી લેવાની અને રાત્રી કર્ફ્યૂને યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં મુખ્ય શહેરો સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સાથે રાત્રી લગ્નોને પણ બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે. \n\nબીજી તરફ સોમવારે સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસની સ્થિતિે લઈને કહ્યું છે કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.\n\nદેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ જોતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા કહ્યું છે.\n\nસુપ્રીમ કોર્ટે ગુજરાત સાથે દિલ્હી, મહારાષ્ટ્ર, અને આસામની રાજ્ય સરકારોને જવાબ દાખલ કરવા કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સરકારી કર્મચારી સરકારની કોઈ નીતિની ટીકા ન કરી શકે?\\nસારાંશ: શું સરકારી કર્મચારીઓ સરકારની નીતિઓ કે નિર્ણયની ટીકા કરે તો તે નિયમનો ભંગ ગણાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં ગુજરાતમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કહેવાયું છે કે કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીએ સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા પર સરકારની નીતિની ટીકા કરતું નિવેદન આપે કે શૅર કરે તો તેને ગુજરાત સિવિલ સર્વિસિઝ (કનડક્ટ) રૂલ્સ, 1971ના નિયમ-9નો ભંગ ગણાશે.\n\nઆ પરિપત્રમાં ગુજરાત સેવા વર્તણૂક નિયમો 1971નો હવાલો આપીને સૂચના આપવામાં આવી છે.\n\nપરિપત્રમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં 10-8-1971થી લાગુ આ નિયમોના નિયમ-9 પ્રમાણે સરકારી કર્મચારીઓએ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સરકારી નોકરીની 12000 જગ્યાઓ માટે કરાયેલી 37 લાખથી વધુ અરજીઓ શું સૂચવે છે?\\nસારાંશ: ગુજરાતમાં વર્ગ ત્રણની સરકારી નોકરીની 12,206 જગ્યા માટે રાજ્યમાંથી 37.7 લાખ જેટલા લોકોએ આવેદનપત્રો ભર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધુ આવેદન તલાટીની નોકરી માટે મળ્યાં છે.\n\nરાજ્યમાં ખાલી પડેલી તલાટી કમ મંત્રીની 1,800 જગ્યાઓ માટે 19 લાખ લોકોએ આવેદન કર્યાં છે. \n\nજ્યારે રાજ્યમાં રોજગારીના મુદ્દે આ પ્રકારનો અહેવાલ સામે આવ્યો છે, ત્યારે આ સ્થિતિ કેવી રીતે ઉદભવી અને તેના વિશે જાણકારોનો મત શું છે તે જાણવું રસપ્રદ છે.\n\nબીબીસી ગુજરાતીએ રાજ્યના આર્થિક, રાજકીય અને નીતિજ્ઞ વિશ્લેષકો સાથે વાતચીત કરી આ મામલે તેમનો મત જાણવા પ્રયાસ કર્યો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n\"રોજગારીની સુરક્ષા અને હોદ્દા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સૌથી વધુ રોજગારી આપતા નાના ઉદ્યોગોની આવી હાલત કેમ થઈ?\\nસારાંશ: ગુજરાત અને સમગ્ર દેશના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર નાના ઉદ્યોગો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો ક્યાંક માગની સમસ્યા સામે આ ઉદ્યોગો ઝઝૂમી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલાં અમુક વર્ષોથી ગુજરાતની જીવાદોરી ગણાતા નાના ઉદ્યોગો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યા હોવાનું નિષ્ણાતો જણાવે છે. \n\n30 ઑગસ્ટ નેશનલ સ્મૉલ ઇન્ડસ્ટ્રી ડે તરીકે ઊજવાય છે, તે પહેલાં જાણીએ કે ઔદ્યોગિક રાજ્ય ગણાતા ગુજરાતના વિકાસમાં નોંધનીય ફાળો આપનાર નાના ઉદ્યોગો કેમ સંઘર્ષ કરી રહ્યા છે? તે પ્રશ્ન વધુ પ્રાસંગિક બની જાય છે. \n\nનિષ્ણાતોના મતે આમ તો હાલ ગુજરાતના તમામ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ધંધાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ ઉદ્યોગોમાં પણ ગુજરાતમાં નાના પાયે ચાલતા ટેક્સટાઇલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સ્કૂલ શરૂ થાય એ પહેલાં જ ફીની ઉઘરાણીઓનો વિવાદ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: લૉકડાઉન દરમિયાન બંધ રહેલી શાળાઓ હવે ખૂલે એવા અણસાર છે ત્યારે શાળાના સંચાલકો અને વાલીઓ ફરી એક વાર ફીને લઈને સામસામે આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસરકાર સાથે બેઠક યોજીને શાળાના સંચાલકોએ જાહેરાત કરી હતી કે નવું સત્ર શરૂ થતી વખતે કોઈ પણ પ્રકારનો ફી વધારો કરવામાં નહીં આવે.\n\nજોકે, લૉકડાઉનને હઠાવવાની શરૂઆત થતાં જ શાળાઓ દ્વારા ફી ઉઘરાવાતા વિવાદ થયો છે. \n\nકોરોના વાઇરસને લીધે સર્જાયેલા સંકટને પગલે 12મી એપ્રિલે ગુજરાત સરકાર અને ખાનગી શાળાના સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ 20-21ના નવા સત્રમાં ફી વધારો નહીં કરવાનું નક્કી કરાયું હતું. \n\nઆ બેઠકમાં એવું પણ નક્કી કરાયું હતું કે આર્થિક રીતે સક્ષમ વાલીઓની યાદી બનાવવામાં આવશે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં સ્કૂલો ફરી ખૂલશે, વાલીઓએ ધ્યાને રાખવાના નિયમો શું છે?\\nસારાંશ: 23મી નવેમ્બરથી ગુજરાત રાજ્યમાં શાળા-કૉલેજો ફરીથી ખોલવાની જાહેરાત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના સંક્રમણના પગલે દેશભરમાં લાદી દેવાયેલા લૉકડાઉન બાદ એટલે કે અંદાજે આઠેક મહિના બાદ શાળાઓ ખૂલી રહી છે.\n\nઉલ્લેખનીય છે કે અત્યારે ધોરણ 9થી 12ની એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો માટે શાળામાં વર્ગો શરૂ થશે. આ સાથે કૉલેજ અને યુનિવર્સિટીઓમાં પણ વર્ગો શરૂ કરવામાં આવશે.\n\nકેન્દ્ર સરકારની શાળાઓ ખોલવા માટેની એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)ના આધારે ગુજરાત સરકાર દ્વારા પણ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.\n\nવિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાસંચાલકોએ ધ્યાને લેવાની બાબતો\n\nશિક્ષણમંત્રીએ શું કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં હજુ પણ રૂ. 500 અને 1000ની જૂની નોટ બજારમાં કેમ ફરે છે?\\nસારાંશ: કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર 2016માં 500 અને 1000ની ચલણી નોટ રદ કરી હતી, નોટબંધીનાં બે વર્ષ બાદ પણ રદ થયેલી નોટો પકડાતાં ગુજરાત પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઍન્ટિક ચીજવસ્તુના ડીલર કહે છે કે, જન્મતારીખ પ્રમાણે નંબર જોઈને નોટ વેચવાનું ગેરકાયદે કામ છૂપી રીતે ચાલે છે, પણ અધિકૃત ડીલર એનાથી દૂર રહે છે.\n\nનોટબંધી પછી કેટલાક લોકોએ કમિશન લઈ સોનાના બદલામાં આ નોટો બદલી આપી હતી, તો ઇન્ક્મટૅક્સમાં પોતાના નામે અન્યનું કાળું નાણું કબૂલ કરી ટકાવારી પર નોટો બદલવાનો ધંધો શરૂ થયો હતો.\n\nરિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના એક રિપોર્ટ પ્રમાણે, નોટબંધી બાદ ચલણમાં રહેલી 99% નોટો મધ્યસ્થ બૅન્ક પાસે પરત આવી ગઈ હતી. \n\nસુરતમાં ત્રણ કરોડથીવધુનીજૂની નોટો મળી\n\nપ્રતીકાત્મક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં હવે બિઝનેસ કરવો અઘરો કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: એક સમયે બિઝનેસ માટે પ્રથમ પસંદ ગણાતું ગુજરાત તાજેતરમાં જ જાહેર થયેલા 'ઇઝ ઑફ ડુઇંગ'ના રૅન્કિંગમાં 10મા ક્રમે ધકેલાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'માં આંધ્ર પ્રદેશ સૌથી ટોચ પર અને ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. \n\n'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ' અંગેની રાજ્યોની યાદીમાં એક સમયે ગુજરાત પ્રથમસ્થાને પણ રહી ચૂક્યું છે. જોકે વર્ષ 2016માં તે ત્રીજા સ્થાને પહોચ્યું હતું. ત્યાર બાદ 2018ના રેન્કિંગમાં ગુજરાત પાંચમા સ્થાને અને હવે ગુજરાત દસમા ક્રમે પહોચ્યું છે. \n\nબિઝનેસ માટે ગુજરાતમાં શું અગવડ પડી રહી છે અને શા માટે ગુજરાત પ્રથમ ક્રમેથી દસમા ક્રમે ધકેલાઈ ગયું? તે વિશે જાણતાં પહેલાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ એટલે શું તે જાણી લઈએ.\n\nઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં હાલમાં આવેલા ભૂકંપના આંચકા શું સૂચવે છે?\\nસારાંશ: ગુરુવારે સવારે 7.40 કલાકે ગુજરાતના રાજકોટ જિલ્લામાં રિક્ટર સ્કેલ ઉપર 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં નોંધાયું હતું. આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nપાંચથી 16 જુલાઈની વચ્ચે ગુજરાતમાં 29 જેટલા આંચકા અનુભવાયા છે, જેમાંથી મોટા ભાગની ભૂગર્ભીય હિલચાલ કચ્છ જિલ્લામાં જોવા મળી હતી. \n\nસિસ્મૉલૉજિસ્ટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થઈ રહેલી ભૂગર્ભીય હિલચાલ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. \n\nભૂકંપની સંવેદનશીલતા દૃષ્ટિએ ગુજરાત ઝોન-4માં મૂકવામાં આવે છે.\n\nરાજકોટ આસપાસ નવો ફૉલ્ટ \n\nગાંધીનગરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મૉલૉજિકલ રિસર્ચના (ISR) સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. સંતોષ કુમારે બીબીસી ગુજરાતીના સંવાદદાતા જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું :\n\n\"આજના ભૂકંપનો વિસ્તૃત અભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં હેલ્લો કિટ્ટી થીમ ધરાવતી બુલેટ ટ્રેન આવે તો તેમાં તમે બેસશો?\\nસારાંશ: ગુજરાતમાં જાપાનની મદદથી જ્યારે બુલેટ ટ્રેનના પાયા નંખાઈ રહ્યા છે, ત્યારે જાપાનમાં એક ખાસ બુલેટ ટ્રેન તૈયાર થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટ્રેન બાળકોને ખૂબ પસંદ આવી શકે છે. કેમ કે તેની થીમ જ કંઈક ખાસ છે. આ બુલેટ ટ્રેન જાપાનીઝ કાર્ટૂન કેરેક્ટર 'હેલ્લો કિટ્ટી'ની થીમ પર તૈયાર થઈ છે. \n\nઆ ટ્રેનને જોઈએ તો તેની બારીઓ હોય કે, સીટના કવર, ટ્રેનનો ફ્લોર હોય કે બહારની ડિઝાઈન, બધી જ જગ્યાએ માત્ર હેલ્લો કિટ્ટી જોવા મળે છે. \n\nઆ ટ્રેન મુસાફરોને આકર્ષવા માટે બનાવવામાં આવી છે. તેથી ટ્રેનના પહેલા ડબ્બામાં કોઈ સીટ મૂકવામાં આવી નથી. પણ ત્યાંથી મુસાફરો ખાવા પીવાની વસ્તુઓ ખરીદી શકશે. \n\nબીજા ડબ્બામાં એક મોટી હેલ્લો કિટ્ટીની ઢીંગલી મૂકવામાં આવી છે. આ કિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ‘પોલીસની હાજરીમાં જ દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટની હત્યા’નો મામલો શું છે?\\nસારાંશ: એક તરફ જ્યારે સમગ્ર ગુજરાત નજર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના પરિણામો પર હતી, ત્યારે ભાવનગરના એક નાનકડા એવા સાનોદર ગામમાં એક દલિત પરિવાર પર હુમલો થયો હતો. પરિવારનો આરોપ છે કે, હુમલો કરનારા લોકો કૉંગ્રેસના ઉમેદવારની જીતનાં વિજય સરઘસમાંથી આવ્યાં હતા અને 'અમરાભાઈ બોરીચા' નામની એક વ્યકિતની તલવારના ઘા ઝીંકીને કથિતરૂપે હત્યા કરી દીધી હતી. બોરીચાનો પરિવાર આ ગામમાં એક માત્ર દલિત પરિવાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લખાય રહ્યું છે ત્યારે ભાવનગરની સર ટી હૉસ્પિટલની બહાર, દલિત આગેવાનો તેમજ બોરીચાના પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે કે, ક્યારે સરકારી તંત્ર તેમની માંગણી પુરી કરે જેથી તેઓ અમરાભાઈના મૃતદેહની અંતિમક્રિયા કરી શકે.\n\nદલિત આગેવાનો તેમજ પરિવારજનોની માંગણી છે કે જેમની સામે હત્યાની ફરિયાદ થઈ છે તે 10 લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને પોતાની ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ સબ- ઇન્સ્પેક્ટર પી. આર. સોલંકીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે ત્યારબાદ જ તેઓ મૃતદેહ સ્વીકારશે. \n\nજો કે આ વિશે જ્યારે બીબીસી ગુજરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાં ‘ભાજપ કાર્યકર્તાની ગૌમાંસ તસ્કરીના આરોપસર ધરપકડ’નું સત્ય\\nસારાંશ: દાવો : ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના એક કાર્યકર્તાની ગૌમાંસની તસ્કરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે અને તેમની કાર પોલીસે જપ્ત કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દાવાની સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઘણા ફેસબુક પેજ અને ગ્રુપ પર શૅર કરવામાં આવ્યો છે. \n\nફેસબુક સર્ચના આધારે આ વીડિયોને દસ લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે. \n\nવીડિયોના શરૂઆતમાં એક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ રસ્તા પર બેઠેલી જોવા મળી રહી છે. અને તે વ્યક્તિની આસપાસ માંસ ફેલાયેલું જોવા મળે છે. \n\nતસવીરમાં જોવા મળે છે કે તે વ્યક્તિની આસપાસ ઊભેલા લોકો તેમની સામે ઘૂરી રહ્યા છે. \n\nવીડિયોના બીજા ભાગમાં બે અન્ય તસવીરોનો ઉપયોગ થયો છે જેમાં આરોપીની ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાંથી એવી શું અફવા ઉડી કે રિઝર્વ બૅન્ક ડરી ગઈ?\\nસારાંશ: ભારતની કેન્દ્રીય બૅન્ક એટલે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં આશ્ચર્યજનકરૂપે કરોડો લોકોને એક SMS મોકલ્યો છે. આ SMSનો સંબંધ ભારતીય મુદ્રા 10 રૂપિયા સાથે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"RBIના આ SMSમાં કહેવામાં આવ્યું છે કે ડરવાની જરૂર નથી અને ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ એકદમ ઠીક છે.\n\nરિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પોતાના વ્યાપક પ્રચાર તંત્રને 10 રૂપિયાના સિક્કા સાથે જોડાયેલા ભ્રમને દૂર કરવા કામે લગાડ્યું છે.\n\nભારતના 10 રૂપિયાના સિક્કાની કિંમત માત્ર 10 અમેરિકી સેંટ્સ છે. જોકે, તેનાથી ખબર પડે છે કે સરકાર પોતાની મુદ્રા સાથે જોડાયેલા ભ્રમને દૂર કરવા માટે કેટલી હદે ગંભીર છે.\n\nઆખરે 10 રૂપિયાના સિક્કા સાથે જોડાયેલો ભ્રમ શું છે? આ સવાલ એ માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે માનવતાના ઇતિહાસમાં મુદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતમાંથી વિદેશમાં નિકાસ થતી ટોચની ત્રણ કૉમોડિટી કઈ?\\nસારાંશ: નીતિ આયોગના એક્સપૉર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં નિકાસની સાનુકૂળ પરિસ્થિતિઓ અંગેના માપદંડો બાબતે પ્રથમ ક્રમે આવ્યું છે. આ યાદીમાં બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તામિલનાડુ છે. જ્યારે નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર આ યાદીમાં અંતિમ સ્થાને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે જ્યારે સમગ્ર દેશમાં નિકાસ માટે સૌથી વધુ સજ્જ રાજ્ય તરીકે નીતિ આયોગ દ્વારા ગુજરાતને ટોચના સ્થાને મૂક્યું છે ત્યારે એ જાણવું રસપ્રદ બની જાય છે કે કઈકઈ વસ્તુઓની નિકાસમાં ગુજરાત આગળ પડતું છે. \n\nવરિષ્ઠ વેપાર પત્રકાર હિમાંશુ દરજી પ્રમાણે ગુજરાતમાંથી નિકાસ થતી ટૉપ થ્રી ઍક્સપૉર્ટં કૉમોડિટી કૅસ્ટર-ઑઇલ (દિવેલ-એરંડિયું), કૉટન અને જીરું છે.\n\nએક સમયે ગવારગમ અને ઇસબગૂલ પણ ગુજરાતની ટોચની ઍક્સપૉર્ટ કૉમોડિટી લિસ્ટમાં હતાં.\n\nવર્ષ 2010માં એક સમયે ગવારગમ કૉમોડીટી ઍક્સપૉર્ટમાં ટોચમાં હતી, પરંતુ તેના ભાવ એટલો ઊંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી 'ગલી બૉય્સ', જેમણે વિદેશમાં રહીને ગુજરાતનું નામ રોશન કર્યું\\nસારાંશ: કેમ છો.. મજામાં...કુછ યે ઐસી જગહ હૈ જીસકી અલગ હૈ બાત હી..યહાં નાચે હર દિન હર લમ્હા.. જૈસે નવરાત્રિ... \n\nધીસ ઇઝ ગુજરાત.. મ્હારો પ્યાર.. અલગ અંદાઝ હૈ ફ્રોમ ધ સ્ટાર્ટ..એન્ટ્રી મારી જો છકડો મેં.. ચલો લેટ્સ ગો પાર્ટી...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગુજરાતી ગલી બૉય'નું ગુજરાતી હિંદી અંગ્રેજી ભાષાના મિશ્રણ વાળું આ 'રેપ સોંગ' તમને કેવું લાગ્યું? \n\nભારતમાં હાલ છેલ્લાં થોડાં વર્ષોથી સ્ટ્રીટ રેપિંગનું કલ્ચર વધી રહ્યું છે. \n\nસ્ટ્રીટ રેપરની દિવાનગી એવી છે કે રણવીર સિંહ પણ રેપર્સના જીવન પર બનેલી ફિલ્મ લઈને આવી રહ્યા છે. જોકે, તેમની ફિલ્મ મુંબઈના રેપર્સ પર આધારિત છે.\n\nત્યારે બીબીસી ગુજરાતીએ કેટલાક 'ગલી બૉય્સ' સાથે વાત કરી કે જેઓ ગુજરાતી છે. અને તેમની ખ્યાતિ માત્ર ગુજરાતમાં નહીં, પણ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયેલી છે. \n\nઆવા જ રેપર્સમાંથી એક છે RaOol."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી અંધ ક્રિકેટરે પાક.ને વર્લ્ડકપમાં હરાવ્યું, પણ આજે પાનનો ગલ્લો ચલાવવા મજબૂર\\nસારાંશ: પાકિસ્તાનને હરાવનાર, ભારતને ક્રિકેટનો વર્લ્ડ કપ જીતાડનાર અને સૌની વાહવાહ લૂંટનાર કોઈ ક્રિકેટરને તમે પાન-બીડી વેચતા જોયો છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાબરકાંઠાના લુણસા ગામમાં રહેતા વિકાસ પટેલનો ક્યારેક અંધ ક્રિકેટર તરીકે દબદબો હતો. \n\nતેઓ બ્લાઇન્ડ ક્રિકેટવર્લ્ડમાં ઑલરાઉન્ડરની ખ્યાતિ ભોગવતા હતા, પણ આજે સમય એવો આવ્યો છે કે 50થી વધુ ક્રિકેટ ટ્રૉફી જીતનારા વિકાસ પટેલને પાન-બીડીની દુકાન ચલાવવી પડી રહી છે. \n\nવિકાસ પટેલના સંઘર્ષના સાક્ષી તેમની મહેનતને બિરદાવે છે, ગુજરાત સરકારે તેમને સહાય આપવાની વાત કહી છે. \n\nબ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમનારા અને પીટીસી (પ્રાઇમરી ટીચિંગ સર્ટિફિકેટ)ની ડિગ્રી ધરાવનારા વિકાસ પટેલ બાળપણથી જ અંધ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી દંપતીએ ફ્લોરિડાની યુનિવર્સિટીને આપ્યું 200 મિલિયન ડોલરનું દાન\\nસારાંશ: અમેરિકામાં રહેતાં ભારતીય મૂળના પ્રખ્યાત દંપતી ડૉ. કિરણ પટેલ અને તેમના પત્ની પલ્લવી પટેલે ફ્લોરિડા યુનિવર્સિટીને 200 મિલિયન ડોલર એટલે કે આશરે 1320 કરોડની રકમ દાનમાં આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પલ્લવી પટેલ કહે છે કે મધ્યમ વર્ગના હતા ત્યારે તેઓ જિંદગીને વધુ માણી શકતાં\n\nકિરણ પટેલ 8 વર્ષના હતા ત્યારે તેમના નાના ભાઈ તથા અન્ય વિદ્યાર્થીઓ પોકેટ મનીમાંથી ચોકલેટ અને સોડાની મજા માણતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકિરણ પણ રોજ આ વસ્તુઓ ખરીદી પોતાના શોખ પુરા કરી શકતા હતા. પરંતુ તેઓ આ વસ્તુઓને વ્યર્થ માનતા હતા. \n\nતેઓ હંમેશા પોતાની પોકેટ મનીના પૈસા બચતબેન્કમાં જમા કરતા હતા. \n\nથોડા વર્ષોમાં તેઓએ એટલા પૈસા એકઠાં કરી લીધા હતા કે તેનાથી તેઓ ઝામ્બિયાથી ભારત આવવાની જહાજની ટિકિટ ખરીદી શક્યા. \n\nતેમણે માત્ર પો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી નાટકો ગુજરાત કરતાં બહાર કેમ સફળ થાય છે?\\nસારાંશ: નાટક શબ્દ ગુજરાતીઓ માટે નવો નથી. ગુજરાતી લોકોની કેટલીય પેઢીઓને નાટકોએ મનોરંજન પૂરું પાડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સમયે ગામેગામ ભજવાતી ભવાઈએ ગુજરાતી પ્રજા માટે મનોરંજનનું આગવું માધ્યમ ઊભું કર્યું હતું.\n\nઆજે સફળ ગુજરાતી નાટકોએ વ્યવસાયી સિનેમાને પોતાની તરફ આકર્ષ્યા છે અને પરિણામે કેટલીય સફળ ફિલ્મોનું નિર્માણ થયું છે.\n\nજોકે, આ જ ગુજરાતી નાટકો ગુજરાતમાં એટલા સફળ ના થતાં હોવાની એક માન્યતા છે.\n\nનાટ્યક્ષેત્રે સંકળાયેલા કેટલાય લોકોનું માનવું છે કે ગુજરાતી નાટકો ગુજરાત કરતાં મુંબઈમાં વધુ સફળ થાય છે.\n\nગુજરાતના નાટકો અને મુંબઈના નાટકો\n\nગુજરાતી નાટકોના નિર્માતા- શૉ આયોજક ચેતન ગાંધીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ''"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી નેતાઓને જ્ઞાતિવાદી રાજકારણ હાજી મસ્તાને શીખવ્યું?\\nસારાંશ: ગુજરાતનું રાજકારણ આજકાલ લાસ વેગાસના કેસિનોના રવાડે ચડ્યું છે. પટેલ નામનો પાસો ભાજપને પરેશાન કરે છે તો ઓબીસીનો પાસો કોંગ્રેસને ન્યાલ કરે છે. તો વળી ત્રીજો પાસો શંકરસિંહની કૂકરીને અસ્તવ્યસ્ત કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"14મી વિધાનસભા માટે ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ ચરમસીમાએ\n\nકારણ કે જાતિવાદના સમીકરણો બેસાડવા માટે બંને પક્ષો કવાયત કરી રહ્યા છે. આમ છતાં ક્યાંય કોઈના ચોકઠાં ફીટ થતાં નથી. \n\nગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ અત્યારે ભલે ચરમસીમાએ હોય, પરંતુ ગુજરાતના અઠંગ રાજકારણીઓને જ્ઞાતિવાદનું ગણિત શીખવનાર કોઈ રાજકારણી ન હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદનું ગણિત શીખવનાર મુંબઇના કથિત દાણચોર હાજી મસ્તાન હતા. આજના રાજકારણીઓને જ્ઞાતિવાદની એબીસીડી હાજી મસ્તાને શીખવી હતી. \n\nમુંબઇના ડોન હાજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી પિતાની અરજ, 'સરકાર મારા દીકરાને જીવાડી ન શકે તો શાંતિથી મૃત્યુ આપે'\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ગંભીર અસાધ્ય બીમારીથી પીડાતાં દર્દીઓને સ્વેચ્છાથી મૃત્યુ પામવાના અધિકાર (યૂથનેઝિઆ)ને કાયદેસરતા બક્ષી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉમન કૉઝ નામની બિન સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવેલી અરજીના જવાબમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ માટેનાં દિશાસૂચન પણ કર્યા છે.\n\nસુપ્રીમ કોર્ટનો આ સિમાચિહ્નરૂપ ચુકાદો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા દિનેશ મૈસુરિયા માટે કેટલાક મુશ્કેલ અને અસહ્ય નિર્ણય લેવાનું શક્ય બનાવી શકશે?\n\nપુત્રના ઇચ્છામૃત્યુ માટે વડાપ્રધાનને પત્ર\n\nદિનેશ મૈસુરિયાએ ડિસેમ્બર 2017માં પોતાના દીકરા પાર્થને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી માગતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો.\n\nબાર વર્ષનો પાર્થ સબએક્યુટ સ્ક્લેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી બાળસાહિત્યનો સુવર્ણકાળ કેમ સમાપ્ત થઈ ગયો?\\nસારાંશ: કોઈ એક યા બીજા પાત્ર સાથે તાદાત્મ્ય કેળવવું એ માનવમાત્રની પ્રકૃતિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પાત્ર કોઈ દેવ, દેવદૂત અને પેગંબર હોય, દેવતાતુલ્ય સંત હોય, આદર્શ ચારિત્ર્ય ધરાવનાર કથાપાત્ર હોય અથવા આદર્શ વ્યવહારના નમૂના પેશ કરનાર પ્રાણીપાત્ર પણ હોય.\n\nરામ, કૃષ્ણ, ઇશુ વગેરેથી માંડીને આવા હજારો પાત્ર ગણાવી શકાય. દીર્ધકાળ પર્યન્ત એમને પાત્ર બનાવતી નવી નવી કથાઓ સર્જાતી આવી છે અને ઘણી વાર કથાપાત્ર સ્વયં વિભૂતિ બની જાય છે.\n\n'કથાપાત્ર' વિશેની આટલી પ્રાથમિક વાત પછી આપણે આજના વિષય પર આવીએ: ગુજરાતી બાળ સાહિત્યના પાત્રો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાતી બાળ સાહિત્યનો પ્રારંભ ઓગણીસમી સદીના ત્રીજા દાયકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી ભજનિક હેમંત ચૌહાણની પોલીસે કયા કેસમાં અટકાયત કરી?\\nસારાંશ: ભજનિક હેમંત ચૈહાણની રાજકોટ પોલીસ દ્વારા અગાઉના એક મામલામાં અટકાયત કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હેમંત ચૌહાણનો જન્મ રાજકોટ જિલ્લાના કુંદણી ગામે થયો હતો\n\nઉલ્લેખનીય છે કે 2015ની એક ઑડિયો-ક્લિપના સંદર્ભણાં ભજનિક હેમંત ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.\n\nબીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા સાથેની વાતચીતમાં પીએસઆઈ શરદ નિમાવતે આ અંગે ખરાઈ કરી હતી અને જણાવ્યું હતું કે બુધવારે બપોરે હેમંત ચૌહાણને મામલતદારની કચેરીમાં હાજર કરાવ્યા હતા.\n\nનિમાવત કહે છે, \"તેમના વિરુદ્ધ શિવ સ્ટુડિયાના માલિક ભાવિન ખખ્ખરે ફરિયાદ નોંધાવી હતી, જે એક વાઇરલ ઑડિયો-ક્લિપ સંદર્ભે હતી.\"\n\n\"ફરિયાદીનો દાવો છે કે હેમંત ચૌહાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી ભાષાની આ ખૂબીઓ આપ જાણો છો?\\nસારાંશ: માનો કે તમે ગુજરાતી ભાષાનું સંગ્રહાલય જોવા નીકળ્યા છો તો તમને ત્યાં શું જોવા મળશે? મોટા ભાગનાં સંગ્રહાલયમાં ઐતિહાસિક વસ્તુઓ હોય છે. પણ, આ સંગ્રહાલય જરા જુદા પ્રકારનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી ભાષાની પણ ઐતિહાસિક વસ્તુઓ છે. પણ જો એ વસ્તુઓને સંગ્રહાલયમાં મૂકવા જઈએ તો કદાચ એ સંગ્રહાલય કેવળ પંડિતોનું જ બની જાય. દાખલા તરીકે એ સંગ્રહાલયમાં એક ઠેકાણે આવું લખેલું છે: અઇ\/અઇં > એ, અઉ > ઓ, અઉં > ઉં.\n\nતમને થશે આ વળી શું છે? અહીં એમ કહેવામાં આવ્યું છે કે ગુજરાતીમાં એક જમાનામાં લોકો 'અઇ' કે 'અઇં' બોલતા હતા એ બદલાઈને આપણા જમાનામાં 'એ' થયો. \n\nએ જ રીતે, એક જમાનામાં ગુજરાતીઓ 'અઉ' અને 'અઉં' બોલતા હતા એ બદલાઈને આપણા સમયમાં અનુક્રમે 'ઓ' અને 'ઉં' થયા. \n\nદેખીતી રીતે જ તમે આ સંગ્રહાલયમાં કદાચ અહીંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી મહિલા વકીલે છૂટાછેડા માટે બનાવી અનોખી એપ!\\nસારાંશ: યુરોપ-અમેરિકન દેશોના વકીલો 8મી જાન્યુઆરીને 'ડિવોર્સ ડે' તરીકે ઊજવે આવે છે. કારણકે તહેવારના દિવસો બાદ યુગલો છૂટાછેડા માટે ઘણી પૂછપરછ કરતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં પણ છૂટાછેડા માટે વકીલોની સલાહ ઇચ્છતા લોકોની સંખ્યા ઓછી નથી. હવે આ વિચાર કોઈ એવાં ગુજરાતીને આવે જે વકીલ પણ હોય તો પછી એ બની જાય છે એક અલગ પ્રકારનો બિઝનેસ આઇડિયા. \n\nવંદના શાહ એવાં ગુજરાતી મહિલા વકીલ છે, જે છૂટાછેડાનાં કોર્ટ કેસમાં ખૂબ અનુભવ ધરાવે છે. તેમણે નવેમ્બર 2017માં જ ખાસ છૂટાછેડા માટે ડિવોર્સકાર્ટ નામની મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરી છે.\n\nજોકે, બિઝનેસના આ વિચાર પાછળ તેમના જીવનનો પણ અનુભવ જોડાયેલો છે. વંદના શાહ મુંબઈના ફેમિલી કોર્ટમાં વકીલાત કરે છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ એપમાં લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી મહિલાઓ જાતીય સતામણી વિશે સોશિઅલ મીડિયા પર લખી રહી છે\\nસારાંશ: #MeToo હેશટેગ હાલ સોશિઅલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની યુવતીઓ પણ હવે જાતીય સતામણીના વિરોધમાં સામે આવી રહી છે\n\nપોતાની સાથે થયેલા જાતીય શોષણના વિરોધમાં ગુજરાતી યુવતીઓ આ હેશટેગ હેઠળ પોતાનો વિરોધ નોંધાવી રહી છે.\n\nગુજરાતની યુવતીઓ અને મહિલાઓ પણ ટ્રેન્ડમાં જોડાઈ હતી. મહિલાઓ પોતાના અંગત અનુભવો જણાવી યૌન શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહી હતી. \n\nઅમદાવાદમાં રહેતી જ્યોતિ પોતાની ફેસબુક વૉલ પર લખે છે, 'યૌન શોષણને કપડાં, ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી.'\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજાણીતા ગીતકાર મયુર પુરી લખે છે કે તેમને ઓળખતી 90% જેટલી મહિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી મહિલાઓ, જેમણે 70ના દાયકામાં બ્રિટનને હચમચાવી નાખ્યું\\nસારાંશ: અંગ્રેજો સામે ક્રાંતિ શરૂ કરવાની વાત આવે એટલે મહાત્મા ગાંધીનું નામ યાદ આવે. જોકે, ગુજરાતી મહિલા એ પણ અંગ્રેજો સામે લંડનમાં ચળવળ હાથ ધરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયાબહેન દેસાઈએ બ્રિટનમાં મજૂરોની લડાઈની આગેવાની લીધી હતી. આજે તેઓ હયાત ન હોવા છતાંય તેમની લડત અનેકને પ્રેરણા આપી રહી છે. \n\nઅનેક ગુજરાતી મહિલાઓ આ અભિયાનમાં જયાબહેન સાથે જોડાઈ હતી. \n\nબીબીસી સંવાદદાતા શૈલી ભટ્ટનો બ્રિટનના લંડનથી રિપોર્ટ.\n\nઆ વીડિયો તા. ત્રીજી ડિસેમ્બરે પ્રસારિત બીબીસી ગુજરાતી ન્યૂઝ બુલેટિનના ભાગરૂપ છે. સમગ્ર વીડિયો નીચે જુઓ. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી માછીમારો અબુ ધાબીમાં ફસાયા : 'મજૂરી કરીએ છીએ, પતિ પરત ફરે તો સારું'\\nસારાંશ: \"અમારી પરિસ્થિતિ બહુ નબળી છે. ભાઈઓ મોકલાવે તો અમે કંઈ ખાઈએ. મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. અમારા પતિ જલદી-જલદી પરત ફરે તો સારું.\" બબિતાબહેન ટંડેલે ભીની આંખે આ વાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિનેશભાઈ તથા મગનભાઈ (જમણે) સગાભાઈઓ\n\nબબિતાબહેનના પતિ રાજેશભાઈ સહિત નવસારી જિલ્લાના પાંચ માછીમાર યૂએઈના અબુ ધાબી ગયા હતા, જ્યાં નોકરીદાતાની જાળમાં ફસાઈ ગયા છે, જેના કારણે પરિવાર રઝળી પડ્યા છે અને અનાજના સાંસા થઈ ગયા છે. \n\nમે મહિનામાં અબુ ધાબીમાં કેજ ફિશિંગ ઉપર પ્રતિબંધ લાદવામાં આવતા માછીમારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. \n\nપીડિત પરિવારોએ આ અંગે સ્થાનિક સંસદસભ્ય મારફત વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે.\n\nઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન ડેટાના રિપોર્ટ મુજબ યૂએઈમાં ભારતીય મૂળના લગભગ 33 લાખ નાગરિકો વસે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી માછીમારોની વ્યથા: 'ઘરમાં હું ને ચાર દીકરીઓ છીએ, અમે શું કરીએ?'\\nસારાંશ: યમનના સોકોત્રા ટાપુ પર મેકેનૂ વાવાઝોડાના કારણે ફસાયેલા 38 ભારતીય માછીમારો બચાવી લેવાયા છે. ભારતીય નેવીએ ખાસ ઑપરેશન હાથ ધરીને આ ભારતીયોને બચાવી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nઇન્ડિયન નેવીની પ્રેસ રિલીઝ અનુસાર, ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઇન્ડિયન સેલિંગ ઍસોસિયેશન અને ડિરેક્ટરેટ જનરલ ઑફ શિપિંગ દ્વારા મદદ માગવામાં આવી હતી. \n\nજેને પગલે નેવીએ ઑપરેશન 'નિસ્તર' હેઠળ બચાવ કામગીરી હાથ ધરી હતી અને સોકોત્રા ટાપુ પર ફસાયેલા ભારતીયોને બચાવી લીધા હતા. \n\nજહાજ ડૂબ્યું, 12 ભારતીયો ગુમ \n\nયમનમાં 24 મેના રોજ 'મેકેનુ' વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં 38 ભારતીય ફસાઈ ગયા હતા. તો કેટલાંક ભારતીય જહાજોને નુકસાન પણ થયું હતું. \n\nનેવીની પ્રેસ રિલીઝ જણાવે છે કે, તોફાનને કારણે બંદર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી યુવતીની વ્યથા: ‘સરકારના ભેદભાવે મારી કારકિર્દી બગાડી નાખી’\\nસારાંશ: થોડા દિવસો પહેલાં જ ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ટેનિસની રમતમાં પુરુષ અને મહિલાઓ સાથે ભેદભાવ થવાની વાત કહી હતી. ત્યારબાદ આ મુદ્દાની આંતરરાષ્ટ્રિય સ્તરે નોંધ લેવાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ વાત તો દરિયા પારની થઈ. હાલમાં જ ગુજરાતની એક મહિલા ચેસ ખેલાડીએ રમત વિભાગ અને સરકાર પર આવો જ કંઈક આરોપ લગાવ્યો હતો.\n\nચેસની રમતમાં વુમન ઇન્ટરનેશનલ માસ્ટર તરીકે ખ્યાતી મેળવનારાં ધ્યાનિ દવેનો આરોપ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતને ગોલ્ડ મેડલ જીતાડવા છતાં સરકારે તેમની બિલકુલ નોંધ લીધી નથી અને તેમને યોગ્ય મદદ કરી નથી.\n\nસરકારી કચેરીઓના ધક્કા અને તમામ પ્રયાસો કર્યા બાદ આખરે કંટાળીને ધ્યાનિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મદદ કરવા માટે વિનંતી કરવી કરી છે.\n\nશું છે સમગ્ર વિવાદ?\n\nબીબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી વેપારી ગૌતમ અદાણી આ રીતે બની ગયા છે ઑસ્ટ્રેલિયાની ચૂંટણીનો મુદ્દો\\nસારાંશ: ભારતના અબજપતિ ગૌતમ અદાણીનો ક્વિન્સલેન્ડમાં આવેલો કરમાઇકલ કોલસા પ્રોજેક્ટ ઑસ્ટ્રેલિયામાં 18મી મેના રોજ યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં અગત્યનો મુદ્દો બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18મી મેના રોજ ઑસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાશે જેમાં ગૌતમ અદાણીનો કરમાઇકલ કોલસા પ્રોજેક્ટ મોટો મુદ્દો છે\n\nઅર્થતંત્ર અને પર્યાવરણ, કોલસો અને ક્લાઇમેટને સ્પર્શતો આ મુદ્દો રાજકીય પક્ષો અને મતદારોમાં વિભાજન ઊભો કરી રહ્યો છે. \n\nઑસ્ટ્રેલિયન કન્ઝર્વેટિવ ફાઉન્ડેશન (ACF)ના માધ્યમથી સાત અપક્ષ ઉમેદવારોએ એક સીમાચિહ્ન સમાન કરાર કર્યો છે. \n\nઆ ઉમેદવારોએ પ્રણ લીધું છે કે તેઓ જળવાયુ પરિવર્તનના અનેક મુદ્દાઓ હાથ પર લેશે. \n\nતેમાં અદાણીની ખાણો ખોદીને કોલસો કાઢવાના પ્રોજેક્ટના વિરોધનો પણ સમાવેશ થશે. તેઓ જીતી જશે તો સંસદમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી સંસ્કૃતિની ધરોહર સમાન તરણેતરના મેળાનો રસપ્રદ ઇતિહાસ\\nસારાંશ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા પાંચાળ પ્રદેશમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા સમાન તરણેતરના મેળાનું દર વર્ષે ભવ્ય આયોજન થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, કોરોના વાઇરસને લીધે આ વર્ષે આયોજન રદ કરી દેવામાં આવ્યું છે.\n\nગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિને પ્રગટ કરતો આ મેળો કેટલાયે દાયકાઓથી ચાલ્યો આવે છે. તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક અને આધ્યાત્મિક એમ ત્રણેય દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વ ધરાવે છે.\n\nવીડિયો : સચીન પિઠવા\n\nઍડિટ : રવિ પરમાર\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી સમાજના તાણાવાણામાં પરપ્રાંતીયોનું સ્થાન ક્યાં?\\nસારાંશ: હિંમતનગર દુષ્કર્મકાંડને પગલે ગુજરાતભરમાંથી પરપ્રાંતીયો પલાયન કરી રહ્યાં છે. આ અંગે રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રતિ-આરોપ થઈ રહ્યાં છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરીને ચિંતા વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંમતનગરની પીડિતાને ન્યાય મળે તે માટે અમદાવાદમાં કૅન્ડલમાર્ચ યોજાઈ\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે નિવદેન આપ્યું છે કે રાજ્યમાં નિર્દોષો પર હુમલો કરનારા કોઈ પણ વ્યક્તિને નહીં છોડાય.\n\n28મી સપ્ટેમ્બરના દિવસે હિંમતનગરના એક ગામ ખાતે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેના આરોપ સબબ એક બિહારી યુવકની ધરપકડ કરવામાં આવી છે. \n\nગુજરાત પોલીસ દ્વારા પરપ્રાંતીય પર હુમલા કરવાના જુદા જુદા ગુનામાં 361 લોકોની ધરપકડ કરાઈ છે.\n\nત્યારે બીબીસી ગુજરાતીએ આ ઘટના પાછળનો રાજકીય,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પ્રકાશ ન. શાહ ચૂંટાયા - Top News\\nસારાંશ: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં લેખક અને કર્મશીલ પ્રકાશ ન. શાહને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી સાહિત્ય પરિષદના નવા ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહ.\n\nચૂંટણી અધિકારી પ્રવીણ ત્રિવેદી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે કુલ 1292 મતમાંથી પ્રકાશ ન. શાહને 562 મત મળ્યા છે.\n\nજ્યારે અન્ય ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 અને હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા છે.\n\nવર્ષ 2021થી 2023 એમ ત્રણ વર્ષ માટે પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી.\n\nકપિલ દેવ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ICUમાં દાખલ\n\nભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ હૃદયરોગના કારણે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કપિલ દેવ નવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતી હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને વર્ષ 2019નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ જાહેર\\nસારાંશ: ગુજરાતી લેખક રતિલાલ મોહનલાલ બોરીસાગરને વર્ષ 2019નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ જાહેર થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના હાસ્ય નિબંધસંગ્રહ 'મોજમાં રેવું રે' માટે તેમના આ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. \n\nસાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2019 માટે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, બંગાળી, અસમિયા, કન્નડ, કાશ્મીરી, મૈથેલી સહિત 23 ભાષામાં પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.\n\nસાત કવિતાનાં પુસ્તકો, ચાર નવલકથા, છ ટૂંકીવાર્તા, ત્રણ નિબંધ, નૉન-ફિક્શન, ઑટોબાયોગ્રાફી, બાયોગ્રાફી માટે ઍવૉર્ડ જાહેર કરાયા છે.\n\nઍવૉર્ડવિજેતાઓમાં ગુજરાતના રતિલાલ બોરીસાગર સહિત શશી થરૂર (એન ઍરા ઑફ ડાર્કનૅસ-નૉન-ફિક્શન)નો પણ સમાવેશ થાય છે.\n\nગુજરાતમાંથી રતિલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતીએ કરેલું એ ખેડૂતઆંદોલન જેણે બ્રિટિશરાજ સામેની લડાઈના પાયા નાખ્યા\\nસારાંશ: દેશમાં એક તરફ અનેક રાજ્યોના ખેડૂતો 'ઐતિહાસિક' કૃષિ કાનૂન સામે અંદોલન કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના મોરચા તળે બિહારમાં મુખ્ય મંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) ઍકટર સુશાંતસિંહ રાજપૂતના અકાળ મૃત્યુને 'બિહારના સપૂતને ન્યાય'નો મુદ્દો બનાવીને ચૂંટણી જીતવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીએ ચંપારણમાંથી ખેડૂતોને અન્યાયના મુદ્દે જ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે દેશનું પહેલું સત્યાગ્રહ અંદોલન શરૂ કર્યું હતું\n\nકેવી વિડંબના છે કે મહાત્મા ગાંધીએ આ જ બિહારના ચંપારણમાંથી ખેડૂતોને અન્યાયના મુદ્દે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે દેશનું પહેલું સત્યાગ્રહ અંદોલન શરૂ કર્યું હતું, જે ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના એક મોટો વિદ્રોહમાં તબદીલ થઈ ગયું હતું.\n\n1921માં, મહાત્માએ તેમનાં શિષ્યા મીરાંબહેનને એક પત્રમાં લખ્યું હતું, \"ચંપારણે મને ભારતનો પરિચય કરાવ્યો છે.\"\n\nચંપારણ સંપૂર્ણપણે ખેડૂતઆંદોલન હતું અને તે આ લડાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતીઓએ જ્યારે આ દેશ છોડીને રાતોરાત પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું\\nસારાંશ: આજથી આશરે 48 વર્ષો પહેલાં બનેલી આ ઘટના હજી પણ ગુજરાતીઓ ભૂલી શકતા નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી પ્રજા તેના વેપારી સાહસ અને પ્રવાસ ખેડવાની વૃત્તિને કારણે દુનિયાભરમાં પ્રસરેલી છે. અમેરિકા, યૂકે, ઓસ્ટ્રેલિયા સહિતના કંઈ કેટલાય દેશોમાં ગુજરાતીઓ વેપાર અર્થે ગયા અને ત્યાંના થઈને રહી ગયા. \n\nઅમેરિકાના જર્સી સિટીનું લિટલ ગુજરાત હોય કે યૂકેની કરી લેન કે જ્યાં તમે ગુજરાતી અને પંજાબી ભોજનની મજા માણી શકો. આ દેશોમાં અનેક વસાહતો એવી છે, જ્યાં ગુજરાતીઓનો દબદબો છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતીઓએ સસ્તી થાળી અને પેટીએમના નામે કેવી રીતે ગુમાવ્યા લાખો રૂપિયા?\\nસારાંશ: ગુજરાતમાં સાયબર ફ્રૉડના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે અને તેમાં ગુજરાતીઓ લાખો રૂપિયા ગુમાવી ચૂક્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2020ના પ્રથમ 8 મહિનામાં જ સાયબર ફ્રૉડમાં એકલા અમદાવાદમાં લોકોએ અલગઅલગ છેતરપિંડીમાં આશરે 58 લાખ રૂપિયા ગુમાવ્યા છે. \n\nતેની સામે 2019ના સમગ્ર વર્ષ દરમિયાનનો આ આંકડો માત્ર 1.29 લાખનો હતો. એટલે કે સાદી રીતે સમજીએ તો કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગુજરાતમાં સાઇબર ફ્રૉડની સંખ્યા વધી છે. \n\nગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી વિવિધ ટેકનિકમાં લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. \n\nલૉકડાઉનને કારણે વધ્યા ગુના?\n\nનિષ્ણાતોનું માનવું છે કે, આ ગુનાઓ વધવાના કારણોમાં લૉકડાઉને ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. \n\nઆ વિશે બીબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુજરાતીઓને કોરોનાના કેર વચ્ચે માસ્ક ન પહેરવો મોંઘો પડ્યો, સાત કરોડનો દંડ\\nસારાંશ: જાહેર સ્થાનો પર માસ્ક પહેરવું ફરજિયાત થયું ત્યારબાદ ગુજરાતનાં ચાર મુખ્ય શહેરોમાં લોકોએ અંદાજે 7.69 કરોડથી વધારે રકમનો દંડ સરકારને ચૂકવ્યો. જોકે તે છતાં માસ્કની મગજમારી રોજ ચર્ચાનો વિષય બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અચાનક આવેલી કોરોનાની આપદાએ આપણી જીવનશૈલી, રહેણીકરણી, ખાન-પાન, કામ-ધંધો સહિત તમામ મોરચે પડકાર ઊભો કર્યો છે.\n\nઆમાં સૌથી મોટો મુદ્દો માસ્ક અને સામાજિક અંતર જાળવવાની નવી આવી પડેલી ટેવનો છે.\n\nઅનેક લોકોએ પડકાર ઝીલી માસ્ક પહેરવાની આદત પાડી છે. અનેક હજી પણ માસ્ક પહેરવું અનિવાર્ય છે, એ વાત સમજી નથી રહ્યા અથવા તો તેને ગંભીરતાથી લઈ નથી રહ્યા.\n\nમાસ્કને લઈને નાગરિકો અને તંત્ર વચ્ચે ઘણી રકઝકના બનાવો પણ બન્યા છે. કદાચ એટલા માટે જ હાલમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે 1 ઑગસ્ટથી માસ્ક ન પહેરનારા લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુડ ફ્રાઇડેના દિવસે અહીં પ્રેયરની સાથે ખ્રિસ્તીઓ સાંભળે છે નારાયણ ઉપનિષદ\\nસારાંશ: ગુડ ફ્રાઇડે અને ઇસ્ટરના પર્વ પર ચર્ચમાં પ્રેયરનું ખૂબ મહત્ત્વ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ પર હિંદુ ધર્મના સંસ્કૃત ઉપનિષદ ખ્રિસ્તીઓએ સાંભળવા મળ્યા હોય, અને એ પણ ચર્ચમાં..? \n\nઆવું થયું મહારાષ્ટ્રના ઘણા ચર્ચમાં. મુંબઈ સ્થિત ઘણા ચર્ચમાં નારાયણ ઉપનિષદ સંભળાવવામાં આવ્યા હતા અને આવું છેલ્લા ઘણાં વર્ષોથી ગુડ ફ્રાઇડેના અવસર પર કરવામાં આવે છે. \n\nચર્ચમાં નારાયણ ઉપનિષદના પાઠ પ્રેયરની સાથે સંભળાવવામાં આવ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચર્ચમાં આ અનોખો પ્રયાસ સ્વાધ્યાય પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. આ એક હિંદુ આધ્યાત્મિક સંગઠન છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુનો કબૂલ કરાવવા માટે કથિત ચોરના ગળામાં નાખી દીધો સાપ-વીડિયો\\nસારાંશ: ગુનેગારો પાસે ગુનો કબૂલ કરાવવા માટે દુનિયાભરની પોલીસ નવી નવી તરકીબો અજમાવતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડોનેશિયામાં એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક શંકાસ્પદ ચોરને ડરાવવા માટે એક સાપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\n\nવીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગભગ બે મીટરની લંબાઈ ધરાવતા એક ગાઢ વાદળી રંગના સાપને એક વ્યક્તિના ગળામાં લટકાવી દેવામાં આવ્યો છે. \n\nઆ વ્યક્તિના હાથ કમરની નીચે હાથકડી વડે બાંધવામાં આવ્યા છે અને સાપ સતત એમના શરીર પર ફરી રહ્યો છે. \n\nઆટલું જ નહીં એક માણસ આ શંકાસ્પદ ચોરની નજીક ઊભેલો દેખાય છે તે સાપને એ ચોરના મોઢા નજીક લઈ જતો જોવા મળી રહ્યો છે.\n\nવીડિયોમાં જોવા મળી રહ્યું છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુપ્તાંગને કેમ ગોરું બનાવડાવે છે પુરુષો?\\nસારાંશ: થાઇલેન્ડના પુરુષોમાં આજકાલ અજીબોગરીબ શોખ જાગ્યો છે. આવા ગાંડપણને લઈને સવાલો થઈ રહ્યા છે કે, શું બ્યૂટી ઇન્ડસ્ટ્રી બધી જ સીમાઓ તોડી રહી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુરુષોનું ગાંડપણ છે ગુપ્તાંગ(લિંગ)ને ગોરું બનાવવું.\n\nએશિયાઈ દેશોમાં ચામડીને ગોરી બનાવવાના પ્રયાસો કરવા એ નવી વાત નથી કેમ કે, કાળા રંગ અંગે અલગ જ માન્યતા પ્રવર્તે છે. \n\nહાલમાં જ આનાથી જોડાયેલી પ્રક્રિયાને ઑનલાઇન મૂકવામાં તો તે ટૂંક ગાળામાં વાઇરલ થઈ ગઈ. થાઇલેન્ડના આરોગ્ય વિભાગે તો ચેતવણી પણ આપી છે.\n\nબીબીસી થાઈ સેવાએ આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ સાથે વાત કરી. તેમણે કહ્યું, \"હું સ્વિમિંગ બ્રીફ્સમાં વધારે આત્મવિશ્વાસુ દેખાવા માંગતો હતો.\"\n\n30 વર્ષની આ વ્યક્તિ બે મહિના પહેલી વખત આવી પ્રક્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુમ થયેલા VHP નેતા તોગડીયા હોસ્પિટલમાં સારવાર હેઠળ\\nસારાંશ: સોમવારે અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય પરથી અચાનક ગુમ થઈ ગયેલા ડૉ. પ્રવીણ તોગડિયા અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. પ્રવીણ તોગડિયા\n\nતેમને શાહિબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. \n\nઆ હોસ્પિટલના ડૉ. રૂપકુમાર અગ્રવાલે કહ્યું હતું, “ઇમર્જન્સી સર્વિસ 108 દ્વારા તેમને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. \n\nતેમના શરીરમાંથી સુગર ઘટી ગઈ હોવાથી તે અર્ધ બેભાન અવસ્થામાં હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.”\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nજોકે, ડૉ. તોગડિયા અર્ધબેભાન અવસ્થામાં ક્યાં પડ્યા હતા અને તેમની સ્થિતિ વિશે કોણે 108 સેવાને ફોન કર્યો હતો તે વિગતો હજી સુધી મળી શકી નથી.\n\nઆ વિશે રાજ્યની ઇએમઆરઆઈના અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુરુ દત્તની અસલ જિંદગીમાં પણ 'વક્ત ને કિયા, ક્યા હસીં સિતમ..'\\nસારાંશ: દેવ આનંદ સાથે ગુરુ દત્તની પહેલી મુલાકાત પૂણેના પ્રભાત સ્ટુડિયોમાં થઈ હતી. બન્નેનાં કપડાં એક જ ધોબીને ત્યાં ધોવાતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ કપૂર, ખ્વાજા અહમદ અબ્બાસ અને પૃથ્વીરાજ કપૂર સાથે ગુરુ દત્ત.\n\nએક વાર એવું બન્યું કે ધોબી ગુરુ દત્તનું શર્ટ દેવ આનંદને ત્યાં અને દેવ આનંદનું શર્ટ ગુરુ દત્તને ત્યાં ભૂલથી આપી આવ્યો હતો. \n\nમજાની વાત એ છે કે બન્નેએ પોતપોતાને મળેલાં શર્ટ્સ પહેરી પણ લીધાં હતાં. \n\nદેવ આનંદ સ્ટુડિયોમાં પ્રવેશતા હતા ત્યારે ગુરુ દત્તે તેમની સાથે હાથ મેળવીને તેમનું સ્વાગત કર્યું અને પોતાનો પરિચય આપતાં કહ્યું કે \"હું દિગ્દર્શક બેડેકરનો આસિસ્ટંટ છું.\"\n\nગુરુ દત્તની નજર અચાનક દેવ આનંદના શર્ટ પર પડી. તેમને એ પરિચિત લાગ્યું એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુરુગ્રામ : 'હું મુસ્લિમ છું અને ભારત જ અમારો દેશ છે' - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: \"હું આ ઘર છોડીને મારા ગામ જતો રહીશ. મારી નજર સામે મારાં નાનાં-નાનાં બાળકો મારવામાં આવી રહ્યાં હતાં અને હું જોતો રહ્યો. હું કંઈ ના કરી શક્યો. હું અહીં રહેવા નથી માગતો. આ મકાન માટે મેં લોકો પાસેથી પૈસા લીધા છે પરંતુ હું આખી જિંદગી ભયમાં રહેવા માગતો નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારપીટનો શિકાર બનેલા દિલશાદના માથામાં બે ટાંકા આવ્યા છે અને ડાબા હાથમાં ફૅક્ચર થયો છે\n\nખાટલા પર સૂતેલા મોહમ્મદ સાજિદ આટલું કહેતા જ રડી પડે છે. નજીક બેઠેલી એક વ્યક્તિએ તેમનાં આંસુ લૂછ્યાં.\n\nસાજિદના જમણા હાથમાં પ્લાસ્ટર અને પગમાં ગંભીર ઈજાઓ છે. તેમની હાલત આવી કઈ રીતે થઈ તેની તેમને પણ જાણ નથી.\n\n21 માર્ચના રોજ સમગ્ર દેશ હોળીનો તહેવાર ઊજવી રહ્યો હતો. આ પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે પરંતુ ગુરુગ્રામના ભૂપસિંહનગરમાં રહેતા મોહમ્મદ સાજિદના પરિવારે આ દિવસે સમાજનો એવો ભયાનક ચહેરો જોયો જેને લઈને તેઓ હજી સુધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુરૂવારથી શરૂ થતી તમામ સીરિઝમાં નવા નિયમો લાગુ, બદલાઈ જશે સુરત\\nસારાંશ: જૂનમાં લંડનમાં યોજાયેલી આઇસીસીની બેઠકમાં આ નિયમો રજૂ કરાયા હતા. સભ્યોની મંજૂરી અને વરિષ્ઠ અમ્પાયર્સ સાથે પરામર્શ બાદ આ નિયમો તૈયાર કરાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ ચાલી રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝમાં આ નિયમો લાગુ નહીં પડે. આ નિયમો સાઉથ આફ્રિકામાં રમાનારી બાંગ્લાદેશ-સાઉથ આફ્રિકા અને શ્રીલંકા-પાકિસ્તાન સીરિઝથી લાગુ પડશે. \n\nનવા નિયમો \n\nઆચાર સંહિતાના ઉલ્લંઘન માટે ખેલાડીને રેડકાર્ડ બતાવી શકાય છે. રેડકાર્ડ્સ કોઈપણ પ્રકારની વર્તણૂંક માટે દર્શાવી શકાય છે. અમ્પાયર્સે લાલ કાર્ડ દર્શાવ્યા બાદ ખેલાડી રમી શકે નહીં. \n\nલેવલ-4ના ગેરવર્તન માટે અમ્પાયર આવો નિર્ણય શકે છે. આ પ્રકારના ગેરવર્તનમાં અમ્પાયરને ધમકાવવા, અમ્પાયર સાથે અયોગ્ય શારીરિક વર્તન કરવું, ખેલાડી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુલાબો-સિતાબો ફિલ્મ પણ મનોરંજનના ઇતિહાસમાં આલમ આરાની જેમ નોંધાશે\\nસારાંશ: જે રીતે ક્વીઝમાં સવાલ પૂછવામાં આવે છે કે હિંદીની પહેલી બોલતી ફિલ્મ કઈ હતી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમ કે 1931માં બનેલી આર્દેશર ઈરાનીની ફિલ્મ આલમ આરા પહેલી બોલતી ફિલ્મ હતી, એ જ રીતે ગુલાબો સિતાબો ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી પહેલી એ-લિસ્ટર ફિલ્મ છે.\n\nજોકે તે સિનેમાઘરો માટે બની હતી પણ કોરોના વાઇરસના સંક્રમણે સર્જેલી પરિસ્થિતિએ સ્થિતિ પલટી નાખી.\n\nફિલ્મની વાત\n\n\"મેં બાળકો પેદા નથી કર્યાં કેમ કે આ હવેલી મારી જ રહી શકે.\", હવેલી (ફાતિમા મંઝીલ) પર કબજો કરવાના લાગમાં બેઠેલો 78 વર્ષનો વૃદ્ધ શખ્સ મિર્ઝા જ્યારે તેમના વકીલને આ વાક્ય કહેતો હોય તો તમે અંદાજ લગાવી શકો કે એ પાત્રની રગેરગમાં કેટલી લાલચ ભરાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુલામ દુલહન : ભારતની એ યુવતીઓ જેમને લગ્ન કરી ગુલામ બનાવાય છે\\nસારાંશ: તેલગણાંની રાજધાની હૈદરાબાદમાં અનેક યુવતીઓ ગુલામ દુલહન બની ચૂકી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગુલામ દુલહન' એટલે એવી યુવતીઓ જેમની સાથે શ્રીમંતો લગ્ન કરે છે અને ત્યારબાદ તેમનું શોષણ કરે છે. \n\nઆવી યુવતીઓને લગ્ન બાદ પણ કોઈ અધિકારો મળતા નથી અને તેમનું શારિરીક અને માનસિક શોષણ થાય છે. \n\nહૈદરાબાદમાં ખાડીના દેશોના શ્રીમંતો દલાલો સાથે મળીને મુસ્લિમ યુવતીઓ સાથે લગ્ન કરે છે અને જેમાં અનેક કિસ્સાઓમાં યુવતીઓનું શોષણ થવાની ઘટનાઓ સામે આવી છે. આવા શ્રીમંતો માટે સગીરા પહેલી પસંદ હોય છે. \n\nઆવાં લગ્નોમાં પરિવારને 300થી 7000 ડૉલર મળતા હોય છે. નાની ઉંમરની ગોરી છોકરીઓ માટે વધારે નાણાં આપવામાં આવે છે. \n\nમોટા ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુલામ બનાવીને ઉગ્રવાદીને પરણાવી દેવાયેલાં મહિલાની કહાણી\\nસારાંશ: આદમના વાળ સોનેરી હતા અને ભૂરી આંખો હતી. ભાઈ બહેનોથી તેનો દેખાવ બિલકુલ જુદો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનાં માતા જોવાન કહે છે, \"તે પ્રથમ વાર રડ્યો ત્યારથી જ તે મને બહુ વહાલો લાગવા લાગ્યો હતો.\" \n\nઆદમનું આગમન જોવાન માટે અંધકારમાં પ્રકાશ સમાન હતું. જોકે, આદમના પિતા તેમની માતાના કબજેદાર હતા. હવે જોવાને એ બાળકને છોડી દેવો પડે તેમ છે. \n\nપોતાના સુંદર મજાના ગામમાં પતિ ખેદર સાથે જોવાન ખુશીથી જીવતાં હતાં. ખાસ કરીને ઉનાળાની રાત તેમને બહુ ગમતી. \n\nઘરના છાપરે ચડીને ખેદર સાથે ચાની લહેજત લેવાની. બાળકો સૂઈ જાય એટલે બંને ધીરેથી છાપરા પર ચડી જતાં. આકાશ ચોખ્ખું અને તારાથી ઝગમગતું દેખાતું.\n\nજોવાન કહે છે, \"હું બહું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુલિયન બેરે સિન્ડ્રોમ : ગુજરાતમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને થતા આ રોગનાં શું છે લક્ષણો?\\nસારાંશ: કોરોનાગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો દર વધી રહ્યો છે પરંતુ કોરોના મટ્યા પછી લોકો નવા રોગના શિકાર બન્યા હોય એવા કિસ્સા સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની માંદગીમાંથી બેઠા થયેલા લોકોને થઈ રહ્યા છે ઘાતક રોગો\n\nશરૂઆતમાં રાજ્યમાં કોરોનાને કારણે થતાં મૃત્યુનો દર વધુ હતો, સમય જતાં મૃત્યુની સંખ્યા ઘટી હતી. જોકે કોરોના ચેતાતંત્ર, હૃદય અને ફેફસાં જેવાં શરીરનાં મહત્ત્વનાં અંગો પર ગંભીર અસર કરે છે. \n\nઆ ઉપરાંત કોરોના વાઇરસ આંખને પણ અસર કરતો હોવાનું હવે સામે આવ્યું છે.\n\nગુજરાતમાં કેટલાક કેસો એવા સામે આવ્યા છે, જેમાં કોરોનામાંથી સ્વસ્થ થઈ ચૂકેલા લોકોની આંખોને અસર થઈ રહી છે, આ રોગ મ્યુકરમાઇક્રોસિસ છે.\n\nકોરોના પછી થતા ઘાતક રોગોની યાદીમાં વધુ એક જીવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગુસ્સો કરવાથી થઈ શકે છે આટલા ફાયદાઓ\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ વેપાર સંગઠન અને જુદી જુદી સરકારોના આંકડાં દર્શાવે છે કે ઘણાં દેશોમાં ગરીબી ઓછી થઈ રહી છે અને સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો માનવ ઇતિહાસમાં અગાઉ કરતાં વધારે સુરક્ષિત અને સમૃદ્ધ બન્યા છે. તો પછી મોટા ભાગના લોકો હંમેશાં આવેશમાં કેમ જોવા મળતા હોય છે?\n\nમાર્ગ પર વાહન ચલાવતી વખતે ક્રોધ દેખાડવાની ઘટનાઓ બનતી રહે છે, સોશિયલ મીડિયામાં એકબીજાને કડવાશથી ભાંડવામાં આવે છે અને ઘણી વાર રાજકારણીઓ જાહેરમાં મારામારી પર ઉતરી આવે છે.\n\nસમગ્ર પૃથ્વી સતત ક્રોધથી ધ્રૂજતી રહે છે એવું તમે માની બેસો તો તેમાં તમારો વાંક નથી.\n\nબ્રિટિશ પત્રકાર અને સુખી કેમ થવું જેવાં પુસ્તકોના લેખક ઓલિવર બર્કમેને નક્કી કર્યું કે લોકોમાં વ્યાપેલા ક્રોધ વિશે જાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૂગલ ક્રૉમને આ રીતે ટક્કર આપી શકે છે ફાયરફૉક્સ ક્વૉન્ટમ\\nસારાંશ: છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ટરનેટ પર એક જ બ્રાઉઝરનું શાસન રહ્યું છે- ગૂગલ ક્રોમ. પણ એક એવું બ્રાઉઝર પણ છે કે જે એને બરાબર ટક્કર આપી શકે તેમ છે- ફાયરફૉક્સ ક્વૉન્ટમ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાયરફૉક્સ\n\nફાયરફૉક્સ કોઈ નવું નામ નથી. તેને વર્ષ 2002માં પ્રથમ વખત ફ્રી અને ઓપન સોર્સ બ્રાઉઝર તરીકે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આને મોઝિલા ફાઉન્ડેશને ડેવલોપ કર્યું છે. \n\nજેની વેબસાઈટ જણાવે છે કે તે 'ઇન્ટરનેટ' સુધી સૌની પહોંચ પૂરી પાડતા ફ્રી સૉફ્ટવેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.\n\nજ્યારે વર્ષ 2008માં ક્રૉમ લૉન્ચ થયું ત્યારે ધીરે-ધીરે એને બાકીના બધા બ્રાઉઝરની જગ્યા લઈ લીધી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆંકડા ઉપલબ્ધ કરાવનારા પૉર્ટલ www.statista.comના જણાવ્યા અનુસાર, આ વર્ષનાં મે સુધી 67 ટકા ઇન્ટરનેટ ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૂગલ-જિયો રોકાણની કહાણી, સુંદર પિચાઈ ભારતમાં કેમ મોકલી રહ્યા છે અબજો ડૉલર?\\nસારાંશ: વિશ્વવિખ્યાત ટેક કંપની ગૂગલે ભારત માટે એક સ્પેશિયલ ફંડ બનાવ્યું છે- ગૂગલ ફૉર ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડ. તે આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં 10 અબજ ડૉલર એટલે કે અંદાજે 750 અબજ ડૉલરનું મોટું રોકાણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુંદર પિચાઈ\n\nતો ગૂગલ શું કરશે? કોઈ અન્ય કંપનીમાં પૈસા રોકશે, કે કોઈ કંપની સાથે ભાગીદારી કરશે? જેવી રીતે ફેસબુકે રિલાયન્સ જિયો સાથે કર્યું?\n\nઆ અંગે કંપનીના સીઈઓ સુંદર પિચાઈને જ્યારે અખબાર ઇકૉનૉમિક્સ ટાઇમ્સે પૂછ્યું તો કહ્યું, \"અમે ચોક્કસ રીતે બંને તરફની શક્યતાઓને જોશું. અમે બીજી કંપનીમાં પૈસા લગાવીશું, જે અમે પહેલાંથી પોતાના એકમ ગૂગલ વેન્ચર્સના માધ્યમથી કરી રહ્યા છે. પણ ચોક્કસ રીતે આ ફંડ જેટલું મોટું છે, તેમાં એ શક્યતા પણ છે કે અમે બીજી કંપનીઓમાં પણ રોકાણ કરીશું.\"\n\nતો સુંદર પિચાઈ હજુ સુધી બધાં પત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૂગલને શા માટે ફટકારવામાં આવ્યો ઇતિહાસનો સૌથી મોટો દંડ?\\nસારાંશ: યુરોપિયન યુનિયન(ઈયૂ)એ ગૂગલને 4.3 અબજ યુરો એટલે કે લગભગ 344 અબજ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન કંપની ગૂગલે તેની મોબાઇલ ડિવાઇસ વ્યૂહરચના હેઠળ ગૂગલ સર્ચ એન્જિનને ખોટી રીતે વધારે શક્તિશાળી બનાવ્યું હોવાના આક્ષેપની તપાસના અનુસંધાને આ દંડ ફટકારવામાં આવ્યો છે. \n\nકોઈ પણ કંપનીને ફટકારવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. જોકે, ગૂગલ આ આદેશને પડકારી શકે છે. \n\nઈયુનાં કૉમ્પિટિશન કમિશનર માર્ગરેટ વેસ્ટેજરે 'શૉપિંગ કમ્પેરિઝન સર્વિસ'ના મામલમાં ગૂગલને અગાઉ પણ 2.4 અબજ યુરોનો દંડ ફટકાર્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગૂગલે તે આદેશ વિરુદ્ધ અપીલ કરી હતી, જેની સુનાવણી હજુ ચાલી રહી છે. \n\nએ ઉપર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ : 'જો બાપુ હોત તો સરકાર સામે ઝંડો લઈને જાતે નીકળી પડ્યા હોત'\\nસારાંશ: ઉત્તરાયણના દિવસે ગૂજરાત વિદ્યાપીઠના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA), NRC અને NPR અંગે પોતાનો વિરોધ રજૂ કરવા માટે આ તમામ જોગવાઈઓનો વિરોધ કરતી સૂત્રોની પ્રિન્ટવાળા પતંગ ઉડાવવાનું નક્કી કરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, વિદ્યાર્થીઓનો આરોપ છે કે CAA (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ) , NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ) અને NPR (નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર) વિરુદ્ધ સૂત્રો લખેલા પતંગ ચગાવવા જતા વિદ્યાર્થીઓને પોલીસે વિદ્યાપીઠના કૅમ્પસમાં ઘૂસીને અટકાવ્યા હતા.\n\nઆ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. \n\nસરકારી જોગવાઈઓ વિરુદ્ધ અહિંસક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની કનડગત કરવાનો પોલીસ પર આરોપ મુકાયો છે.\n\nદેશભરમાં ચાલી રહેલાં સરકારની નીતિ વિરુદ્ધનાં આંદોલનો અને તેને દબાવવા માટે સરકારી તંત્ર તરફથી થઈ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૃહમંત્રી અમિત શાહ કોરોનાના સંક્રમણમાંથી સાજા થયા, એઇમ્સે શું કહ્યું?\\nસારાંશ: JEE, NEET માટે હઠાવાયું લૉકડાઉન, શટડાઉન \n\nસુબ્રત કુમાર પતિ \n\nભુવનેશ્વરથી બીબીસી માટે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર કાર્યાલર દ્વારા જાહેર કરાયેલા એક સર્ક્યુલર અનુસાર રાજ્યમાં JEE અને NEET પરીક્ષાઓ યોજવા માટે લૉકડાઉન અને શટડાઉન હઠાવાયાં છે.\n\nબે ભાગમાં 12 દિવસ માટે રાજ્યભરમાંથી પ્રતિબંધ હઠાવાઈ રહ્યા છે. 30 ઑગસ્ટથી 7 સપ્ટેમ્બર અને 12થી 14 સપ્ટેમ્બર સુધી પ્રદેશમાં કોઈ પણ ઠેકાણે લૉકડાઉન કે શટડાઉન નહીં રહે.\n\nસરકારનું કહેવું છે કે પરીક્ષાર્થી, તેમના વાલીઓ, પરીક્ષા યોજનાર કર્મચારી અને અન્ય સર્વિસ પ્રોવાઇડરોને આવવા-જવામાં તકલીફ ન થાય, એવી વ્યવસ્થા કરાઈ છે.\n\nસોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગેંગરેપ,પથ્થરથી હુમલો અને પછી જીવવાનો પ્રયાસ\\nસારાંશ: 14 ઓગસ્ટની સાંજે જ્યારે એને નાગપુરની ઑરેંજ સિટી હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડૉક્ટરોને લાગતું હતું કે તે બચી નહીં શકે. માથું અને ચહેરો પથ્થરથી છુંદાયેલો હતો. ડાબી આંખની કીકી બહાર નીકળી આવી હતી. મોં ચીરાઈ ગયું હતું અને આખા શરીર પર પુષ્કળ ઈજાઓ થયેલી હતી અને તે આખી લોહીમાં લથપથ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોસ્પિટલનાં ક્રિટિકલ કેયર યૂનિટનાં પ્રમુખ ડૉ. રાજેશે પોતાનાં ચેમ્બરમાં બેસીને એ સાંજ અંગે વાત કરતા બીબીસી મરાઠીને જણાવ્યું, ''તે દર્દથી તરફડી રહી હતી. તેને શ્વાસ લેવા માટે ભારે પ્રયાસ કરવો પડતો હતો અને ધીમે ધીમે શ્વાસ લઈ રહી હતી. તેની ખોપડી અને મોં ખરાબ રીતે ઈજાગ્રસ્ત હતાં.''\n\nડૉક્ટર્સ માટે આ એક ઇમર્જન્સી હતી. 26 વર્ષની એ યુવતી સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. હુમલાખોરોએ અઢી કિલો વજનવાળા પથ્થરથી એનું માથું અને મોઢું છૂંદી નાંખ્યા હતાં.\n\nઅઢી કિલો વજનવાળા પથ્થરથી હુમલો\n\nઆ છોકરી નાગપુરથી લગભગ 85 કિલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગેની કહાણી : એ દિવસે મારા શરીરમાં ભયની કંપારી છૂટી ગઈ\\nસારાંશ: છઠ્ઠી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબધોને માન્યતા આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો કે કાયદાની દૃષ્ટિએ LGBT (લેસ્બિયન, ગે, બાયસેક્સયુઅલ તથા ટ્રાન્સજેન્ડર) સમુદાય પણ મૂળભૂત અધિકારો ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છતાં ઘણા સમલૈંગિકો માટે તેમની સ્વતંત્રતાની સફર હજી ઘણી લાંબી છે. અહીં એવા જ એક 'ગે' પુરુષની વાત છે જેના મનમાં હજી ભય છે કે આ સમાજ અને તેનો પરિવાર તેની હકીકતનો સ્વીકાર નહીં કરે. \n\nતેણે પોતાની ઓળખની પૂર્ણ ગુપ્તતા જાળવવાની શરતે બીબીસી ગુજરાતી સાથે પોતાની વાત રજૂ કરી છે. \n\n\"હું 13 વર્ષનો હતો, જ્યારે મને અહેસાસ થયો કે મારામાં કંઈક અલગ છે. શાળામાં મિત્રો જેની ચર્ચા કરતાં હતાં તેનાથી તદ્દન અલગ પ્રકારના પોર્ન વીડિયો અને પુસ્તકો હું જોતો અને વાંચતો હતો. મારો પરિવાર ઘણો ધાર્મિક છે.\"\n\n\"ત્યાં ગે હોવું અસ્વી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગેમ ઑફ થ્રોન્સ ઇતિહાસની આ પાંચ સત્ય ઘટનાઓ પરથી બની છે\\nસારાંશ: HBO ટીવીની ગેમ ઑફ થ્રોન્સ, જેની આઠમી સિરીઝ હવે ચાલી રહી છે, તે આજ સુધીની સૌથી સફળ સિરિયલ બની રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્તમાન સિરીઝનો પ્રારંભ 14 એપ્રિલે થયો હતો, તેને માત્ર અમેરિકામાં જ 1.7 કરોડ દર્શકો મળ્યા હતા. એચબીઓના જણાવ્યા અનુસાર આ જૉન્રમાં તે એક રેકર્ડ છે. \n\nસિરિયલમાં જાદુ અને ડ્રેગનની ભરમાર છે અને નાટકીય ઘટનાઓ કાલ્પનિક છે. \n\nજોકે, માત્ર કોરી કલ્પના પણ નથી અને ચાહકોની ધારણાથી વિપરીત ઘણી અસલી ઐતિહાસિક ઘટનાઓમાંથી પ્રેરણા લઈને કથા લખવામાં આવી છે.\n\nગેમ ઑફ થ્રોન્સની પટકથા જ્યોર્જ આર. આર. માર્ટિને લખેલા પુસ્તકોના આધારે તૈયાર થઈ છે. \n\nમાર્ટિન પોતે આ ટીવી સિરીઝના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ છે. તેમણે ઘણી વાર જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગેમ રમવાની આદત માનસિક બીમારી નોતરી શકે છે?\\nસારાંશ: ઇન્ફર્મેશન ટેકનૉલૉજી અને ડિજિટલ પ્લૅટફૉર્મસના બહોળા ફેલાવાથી લોકોમાં ગેમ રમવાની આદતનું પ્રમાણ વધી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોબાઇલમાં ગેમિંગ, ટીવી- કમ્પ્યૂટર પર ગેમ રમવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ સતત ગેમિંગની આદત માનસિક બીમારી નોતરી શકે છે.\n\nવર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ગેમિંગ રમવાની તીવ્ર આદતને માનસિક બીમારીની યાદીમાં મૂકી દીધી છે.\n\nઆ સંસ્થા અનુસાર કેટલાંક લક્ષણો નક્કી કરવામાં આવ્યાં છે. જો ગેમ રમતી વ્યક્તિને આ લક્ષણો એક વર્ષ સુધી હોય તો તેને બીમારી છે એવું ગણવામાં આવી શકાય છે.\n\nઆ લક્ષણો કયાં છે અને જો ગેમ રમવાની લત લાગી ગઈ હોય, તો તેને સુધારવા શું કરવું?\n\nએ જાણવા જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગેરંટીપૂર્વક નોકરી મેળવવા માટે અરજી ક્યારે કરવી?\\nસારાંશ: જો તમે નોકરી શોધતા હોવ તો ક્યા મહિનામાં તમને સચોટ પરિણામો મળે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના લોકો જાન્યુઆરી મહિનામાં નોકરી શોધે છે\n\nઅઠવાડિયાના ક્યા દિવસો દરમિયાન કરાયેલી અરજી સફળ થાય છે?\n\nદિવસ દરમિયાન એ કયો સમય છે જ્યારે નોકરી માટે કરાયેલી અરજી સ્વીકારાય તેની શક્યતા સૌથી વધુ છે?\n\nનોકરી માટે અરજી કરતી વખતે નોકરીની ગેરંટી હોય એવો કોઈ મહિનો, અઠવાડિયું, દિવસ કે સમય હોય છે?\n\nઆ પ્રશ્નોના ચોક્કસ જવાબો શોધવા મુશ્કેલ છે. \n\nપરંતુ જો તમે સમગ્ર વિશ્વમાં નોકરી શોધવા માટેની વેબસાઇટ્સ અને રોજગાર કંપનીઓના આંકડા તપાસો તો રસપ્રદ બાબતો સામે આવશે.\n\nસામાન્ય રીતે જોવા મળે છે કે મોટાભાગના લોકો જાન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોંડલ : ગુજરાતી ખેડૂતની કમાલ, સૌપ્રથમ વખત સૌરાષ્ટ્રમાં ઉગાડી સ્ટ્રોબેરી\\nસારાંશ: ઠંડા પ્રદેશમાં ઊગતી સ્ટ્રોબેરીની ખેતી હાલમાં ગુજરાતમાં થઈ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં બે ખેડૂત ભાઈઓએ સ્ટ્રોબેરીની ખેતી કરવાનો પ્રયોગ હાથ ધર્યો અને તેઓ સફળ પણ થયા.\n\nસામાન્ય રીતે સ્ટ્રોબેરીને ઉગવા માટે ઠંડા વાતાવરણની જરૂર પડે છે. સ્ટ્રોબેરીની ખેતી માટે ઉત્તર ભારતના રાજ્યો મોખરે છે.\n\nમહારાષ્ટ્ર પણ મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરે છે. તેવામાં ગુજરાતમાં આ પાકની સફળ ખેતી કરવી એ ખૂબ જ સાહસ અને પરિશ્રમનું કામ છે. \n\nગિરીશભાઈ સ્ટ્રોબેરીના રોપ પુણેથી લાવ્યા હતા. ત્યારબાદ તેમણે વાવણીનું માર્ગદર્શન મેળવીને સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી.\n\nગિરીશભાઈ આ ખેતી માટે ટપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોંડલ : જ્યારે દીકરો વેચી બીજે પરણી જનાર લૂંટેરી દુલહન સામે પતિએ જિત્યો જંગ\\nસારાંશ: 'હું અભણ અને મજૂર માણસ એટલે મને કોઈ છોકરી આપતું નહીં, અમારા ગામના એક બહેનની મદદથી મારા લગ્ન થયાં. લગ્ન માટે મેં દેવું કરી ખાનગીમાં મારા સાળાને પૈસા આપ્યા. દીકરો જન્મ્યો, મારી પત્નીની પૈસાની માગ વધી ગઈ એક દિવસ દીકરો લઈને ભાગી ગઈ, પૈસા માટે એણે દીકરો વેચી માર્યો અને બીજે પરણી ગઈ. દીકરો પાછો મેળવવા ઘણા ધમપછાડા કર્યા છેવટે કોર્ટની મદદથી મને મારો દીકરો મળ્યો.' આ શબ્દો છે બે ચોપડી ભણેલા અજય ધરજીયાના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અજય ધરજીયા અને તેમનો પુત્ર\n\nગોંડલના નિવાસી અજય ધરજીયાની કહાણી હચમચાવી દેનારી છે.\n\nઅદાલતમાં નાના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને આપવામાં આવતી હોય છે પણ આ કેસમાં વેચી દેવાયેલો દીકરો શોધીને પિતાને સોંપવામાં આવ્યો છે અને પુત્રને વેચી દેનાર માતા સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે.\n\nગામમાં મજાકનું સાધન\n\nઅજય ધરજીયા અને તેમનો પુત્ર અને પત્ની પૂજા\n\nઅજય ધરજીયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હું માત્ર બે ચોપડી ભણેલો છું અને રાજકોટમાં એક કારખાનામાં કામ કરું છું. મારી આવક વધારે નહોતી અને ભણેલો ન હતો એટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોંડલ આગ: 'દસ દિવસ પહેલાં જ કહ્યું હતું આગ લાગશે'\\nસારાંશ: સંદેશના અહેવાલ મુજબ ગોંડલ પાસે મગફળીનાં ગોડાઉનમાં લાગેલી આગ પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ આ ગોડાઉનમાં આગ લાગશે તેવી શંકા વ્યક્ત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોંડલ પાસે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ\n\nજૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ઉપરાંત ધારાસભ્યો જવાહર ચાવડા સાથે કોંગ્રેસના અન્ય નેતાઓએ 20મી જાન્યુઆરીના રોજ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું. \n\nઆ આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે મગફળીનો જથ્થાનો જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો છે તે સ્થળે કથિત મોટા કૌંભાડના પુરાવાનો નાશ કરવા માટે આગ લાગી શકે છે. \n\nકોંગ્રેસનો આક્ષેપ છે કે તેમ છતાં પણ સત્તાવાળાઓએ કોઈ પગલાં લીધાં ન હતાં. \n\nગોંડલમાં લાગેલી આગ મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોંડામાં ગૌહત્યાનું કાવતરું, બે હિંદુની ધરપકડ\\nસારાંશ: ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં ગૌહત્યાના કરવાના આરોપસર પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. એ બન્ને લોકો હિંદુ સમાજના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસના જણાવ્યા અનુસાર ગાયના વાછરડાંની હત્યા એક કાવતરાનાં ભાગરૂપે કરવામાં આવી હતી.\n\nપોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઉમેશ કુમાર સિંહે બીબીસીને કહ્યું, “કટરા બજારના ભટપુરવા ગામમાં રવિવારે રાત્રે કેટલાક લોકો ગણેશ પ્રસાદ દીક્ષિતનું વાછરડું ખોલીને લઈ ગયા હતા. ત્યારબાદ એ વાછરડાંનું માથું કપાયેલી હાલતમાં મળ્યું. પરંતુ ગામના લોકોએ જ રામસેવક અને મંગલને ભાગતા જોયા અને પોલીસને જાણ કરી.”\n\nબીજા દિવસે પોલીસે બન્નેની ધરપકડ કરી લીધી.\n\nતમને આ વાંચવું પણ ગમશે.\n\nઉમેશ સિંહના જણાવ્યા અનુસાર ગાય ગાયબ થઈ અને પછી તેની હત્યા થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોડસે વિવાદ : જેમને ખૂની સંસ્કૃતિની ભક્તિ કરવી હોય તેમને એ અધિકાર હોવો જોઈએ - તુષાર ગાંધી\\nસારાંશ: સુરતમાં ગોડસેના જન્મદિવસની ઉજવણી અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગોડસે મહિમામંડન કરતાં નિવેદનની ટીકા કરતાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું હતું કે ઉંદર ફૂંક મારી મારીને કરડે અને કરડ્યા પછી મોડેથી ખબર પડે. સાપ સીધો જ કરડે. સાપ કરડે તો કમસેકમ ખબર તો પડી જ જાય કે એ દંશ મારી ગયો છે. એમાં કોઈ ભ્રમ નથી રહેતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"19 મેએ સુરતમાં ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેનો જન્મદિવસ સુરતમાં ઊજવવામાં આવ્યો હતો. ત્યારબાદ એ કૃત્યની ખૂબ ટીકા થઈ હતી અને એ ઉજવણીમાં સામેલ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.\n\nસુરતમાં ગોડસેની જે ઉજવણી થઈ એ વિશે વાત કરતાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ બીબીસીને કહ્યું હતું, \"સુરતમાં જે ઘટના ઘટી એ અજુગતી હોવા છતાં હું તેના પર રોકટોક લાગે એના પક્ષમાં નથી. જેમને ખૂની સંસ્કૃતિની ભક્તિ કરવી હોય તેમને આ અધિકાર હોવો જોઈએ એમ હું માનું છું.\"\n\n\"જેવી જેની પ્રકૃતિ હોય તેવી રીતે વર્તે એની છૂટ સંવિધાને આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોધરા : એક શિક્ષિત બેરોજગારે શરૂ કરી છત્રી અને બૂટ-ચંપલ સાંઘવાની દુકાન\\nસારાંશ: ભારતમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન છે. અનેક શિક્ષિત યુવાનોને એમની લાયકાત મુજબ કામ મળતું નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંજોગોમાં તેમણે કાં તો લાયકાત ભૂલી કાં તો શરીરશ્રમમાં જોતરાઈ જવું પડે છે અથવા તો ઓછો પગાર આપી વધારે શોષણ કરતી ખાનગી નોકરી તરફ વળવું પડે છે.\n\nમૂળ મધ્ય પ્રદેશના અને ગોધરાના રહેવાસી એવા એક શિક્ષિત બેરોજગાર યુવાને લાયકાત મુજબ નોકરી ન મળતા છત્રી અને બૂટ-ચંપલનની નાની દુકાન શરૂ કરી છે. \n\nમળો આ શિક્ષિત બેરોજગાર યુવાનને વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોધરા નગરપાલિકામાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ AIMIMની અપક્ષો સાથે સત્તામાં ભાગીદારી - BBC TOP NEWS\\nસારાંશ: ગોધરા નગરપાલિકામાં અસદુદ્દીન ઓવૈસીના પક્ષ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિન (AIMIM)એ અપક્ષોએ સાથે મળીને સત્તા હાંસલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અસદુદ્દીન ઓવૈસીના પક્ષ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિને અપક્ષોએ સાથે મળીને ગોધરા નગરપાલિકામાં સત્તા હાંસલ કરી\n\nબીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર ગોધરા નગરપાલિકાના 11 વૉર્ડમાં કુલ 44 બેઠકો છે, જેમાંથી ભાજપને 18 બેઠકો મળી છે, જ્યારે AIMIMએ સાત બેઠકો જીતી છે. AIMIMએ અપક્ષો સાથે મળીને નગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે. ગોધરા નગરપાલિકામાં સત્તા માટેનો જાદુઈ અંક 23 છે. \n\nરોક્સી ગાગડેકર છારા જણાવે છે, \"નગરપાલિકાના 11 વૉર્ડમાંથી પાંચમાં મુસ્લિમ જ્યારે પાંચમાં હિંદુ સમુદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોધરાકાંડ : ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી\\nસારાંશ: ગુજરાત હાઇકોર્ટે આજે ગોધરાકાંડ કેસમાં ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી ટ્રેન પર ટોળાએ હુમલો કર્યો હતો\n\nજેમાં 11 દોષિતોની ફાંસીની સજાને કોર્ટે આજીવન કેદમાં ફેરવી દીધી છે. તેમજ 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજા ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખી છે. \n\nતેમજ ટ્રાયલ કોર્ટના 63 આરોપીઓને નિર્દોષ ઠેરવતા ચુકાદાને પણ ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો છે.\n\nહાઇકોર્ટે જણાવ્યું કે પીડિતો દ્વારા કરાયેલી વળતરની માગણીને ગ્રાહ્ય રાખી હુકમ કરવામાં આવે છે. \n\nતેમજ આ ઘટનામાં જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારોને રાજ્ય સરકાર રૂપિયા 10 લાખન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતમાં ‘આપ’નો પાયો કઈ રીતે મજબૂત કરશે?\\nસારાંશ: તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપે બાજી મારી પરંતુ સુરતમાં 'આમ આદમી પાર્ટી'એ પ્રભાવક પરફૉર્મન્સ કર્યું છે. પાર્ટીને 27 બેઠકો મળી અને તેઓ વિપક્ષ તરીકે ફરજ અદા કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં જેમણે નોંધપાત્ર જીત મેળવી છે અને સુરતમાં જેમને મુખ્ય વિપક્ષ તરીકેની ભૂમિકા મળી છે તે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બીબીસી સાથે વાતચીત કરી. \n\nબીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને આપેલા ઇન્ટરવ્યૂમાં ગોપાલ ઇટાલિયાએ વિવિધ મુદ્દે વાતચીત કરી. જેમાં શું હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે કે નહીં? ગોપાલ ઇટાલિયા ક્યાંથી ચૂંટણી લડશે? ભાજપ અને દિલ્હીના વિકાસમાં શું ફેર છે? વગેરે મુદ્દે વાત કરી હતી.\n\nસવાલ :2022 માટે શું તૈયારી શરૂ કરી છે?\n\nઉપરોક્ત સવાલના જવાબમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોપાલ ઈટાલિયા : પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંકવાથી AAPના ગુજરાત અધ્યક્ષ સુધી\\nસારાંશ: ગુજરાતમાં વધુ એક યુવા વિદ્યાર્થીનેતાને મોટી રાજકીય જવાબદારી સોંપાઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતનાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઈટાલિયાની ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણુક કરી છે. \n\nગોપાલ ઈટાલિયા ગુજરાત સરકારના ટીકાકાર રહ્યા છે અને યુવાનોમાં લોકપ્રિયતા ધરાવે છે. \n\nતેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું અને તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. \n\nવિદ્યાર્થીનેતાથી આપના અધ્યક્ષ સુધીની તેમની સફર જુઓ આ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોપાલ ઈટાલિયા કોણ છે જેમણે સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'આપ'નો ડંકો વગાડ્યો?\\nસારાંશ: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થકી રાજ્યના રાજકારણમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે અને અનેક બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીઓ અગાઉ પ્રદેશ પ્રમુખનું પદ ગોપાલ ઈટાલિયાને આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર કેટલાક રાજકીય મુદ્દાઓ અને જનજાગૃતિ અભિયાનો ચલાલવા માટે જાણીતા છે.\n\n21 તારીખે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવી રહ્યાં છે, જેમાં ભાજપ ભલે આગળ હોય પરંતુ આમ આદમી પાર્ટીને પણ જનતાનું સમર્થન મળ્યું છે.\n\nઆ સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના ગઢ ગણાતા સુરતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીંથી ભાજપને વિધાનસભા ચૂંટણીમાં પણ જીત મળી હતી. \n\nઆમ આદમી પાર્ટીના વિજય માટે એવું માનવામાં આવે છે કે તેણે ભાજપ અને કૉંગ્રેસ બંનેના મતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોપી મલિક : સુરતની સૂરત બદલી નાખનારો 17મા સૈકાનો શાહસોદાગર\\nસારાંશ: ગુજરાતનું એક શહેર એવું છે જેના માટે એક કરતાં વધારે કહેવતો પ્રચલિત બની છે. એક કહેવત છે 'સુરત તારી સોનાની મૂરત' તો વળી બીજી કહેવત છે કે 'સુરતનું જમણ અને કાશીનું મરણ'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતની પ્રગતિનો પાયો સદીઓ પહેલા નખાયો\n\nસુરતને એક તરફ 'સૂર્યપુર' અને તાપીને 'સૂર્યપુત્રી' ગણવામાં આવી છે, તો બીજી તરફ સુરતનું નામ 'સૂરજ' નામની સ્ત્રી સાથે જોડવામાં આવ્યું છે. આવા સુરત બંદરનો ઉદય 16મા સૈકા દરમિયાન થયો હતો. \n\nમલિક ગોપી જેવા શાહસોદાગર આ સમયની દેણગી છે. 1510માં મલિક ગોપીએ પોર્ટુગીઝ ગવર્નર આલ્ફોન્ઝો-દ-અલ્બુકર્કને (Afonso de Albuquerque) ચાંપાનેરથી પત્ર લખ્યો હતો, ત્યારે સુરતના વજીર તરીકે તેનો દબદબો હતો.\n\nસુરતનો સિરતાજ\n\nસુરત (1670)\n\n15મી સદીના અંત ભાગમાં ગોપી મલિક સુરત શહેરમાં આવીને વસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોરખપુરના ડૉક્ટર કફીલ ખાનને કેમ જેલમાંથી મુક્તિ નથી મળી રહી?\\nસારાંશ: ત્રણ વર્ષ પહેલાં ગોરખપુરમાં બી.આર.ડી. (બાબા રાઘવ દાસ) મેડિકલ કૉલેજમાં ઓક્સિજનના અભાવને કારણે બાળકોના મૃત્યુના કેસમાં ચર્ચામાં આવેલા ડૉ.કફીલ ખાન કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમને સી.જે.એમ. (ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ) કોર્ટ તરફથી જામીન પણ મળી ગયા હતા, પરંતુ જેલમાંથી છુટકારો પહેલાં જ તેમના વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી દેવાયો.\n\nડૉક્ટર કફીલના ભાઈ અદીલ અહેમદ જણાવે છે કે તેમની ધરપકડ અને એન.એસ.એ.ની કાર્યવાહી વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને જામીન મળી શક્યા નથી.\n\nઅદીલ અહેમદ જણાવે છે કે હાઈકોર્ટમાં જામીન પર સુનાવણી અત્યાર સુધી 11 વાર ટળી ચૂકી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં ડૉક્ટર કફીલની જામીન અરજી પર સુનાવણી હવે 27 જુલાઈએ થશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોરખપુરમાં યોગી આદિત્યનાથ હાર્યા કે તેમને હરાવી દેવામાં આવ્યા?\\nસારાંશ: ગોરખપુરની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા તે પહેલાં વારાણસીમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મેક્રોં અને નરેન્દ્ર મોદીની સાથે ઊભેલા યોગી આદિત્યનાથની બૉડી લૅંગ્વેજથી એ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે પેટાચૂંટણીના પરિણામ તેમના સમર્થનમાં નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાપાયે ઝડપથી અને હાથને ઝાટકી ઝાટકીને ચાલતા યોગી આદિત્યનાથ સમારોહ દરમિયાન હાથ સાથે હાથ બાંધીને ઊભેલા નજરે પડ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nયોગી આદિત્યનાથ સાથે નજીકના સંબંધ ધરાવતા એક સહયોગીના આધારે, \"આ પ્રકારના ઇનપુટ પહેલાં જ મળવા લાગ્યા હતા અને મતદાનના દિવસે જ્યારે મતની ટકાવારી ઓછી જોવા મળી, તો હારની આશંકા મુખ્યમંત્રીને પહેલેથી જ થઈ ગઈ હતી.\"\n\nગોરખપુરના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ યોગી આદિત્યનાથને આ વાતની આશંકા ડરાવી રહી હતી. \n\nગોરખપુરમાં લાંબા સમયથી પત્રકારત્વ કરતા કુમાર હર્ષ કહે છે, \"પહેલાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોરા થવા માટે ક્રીમ લગાવો છો તો જાણી લો આ વાતો\\nસારાંશ: ક્રીમ લગાવવી ખરાબ આદત નથી પણ તમારે એ જરૂર વિચારવું જોઈએ કે તમે ક્રીમ કયા કારણસર લગાડો છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શરીરના કયા ભાગ પર તે લગાડવામાં આવી રહી છે અને ક્રીમમાં કયાં તત્ત્વો છે?\n\nનિષ્ણાતોનું માનવું છે કે જો તમે આ બધી બાબતોને અવગણી રહ્યા છો તો તમારે આની આડઅસરો ભોગવવાનો વારો આવી શકે છે. \n\nવાસ્તવમાં ક્રીમ બજારમાં આવે તે પહેલાં તેની કડક ચકાસણી કરવામાં આવતી હોય છે અને મોટાભાગની ક્રીમ આ માપદંડો પર ખરી ઊતરી શકતી નથી.\n\nઆવી ક્રિમોમાં પારા જેવા ખતરનાક પદાર્થ ઉમેરવામાં આવેલા હોય છે. \n\nજો આમાં જરૂર કરતાં વધારે પારો ઉમેરવામાં આવ્યો હોય તો તે તમારા સ્વાસ્થ માટે જોખમી બની જાય છે.\n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nવિશ્વ આર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોલ્ડ : કોરોના વાઇરસની મહામારી અને સોનાની વધતી કિંમત વચ્ચે શું સંબંધ છે?\\nસારાંશ: કોરોના વાઇરસ મહામારીના સમયમાં એક તરફ જ્યાં સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને નોકરી ઉપર જોખમ તોળાઈ રહ્યું છે ત્યાં જ બીજી તરફ સોના અને ચાંદીની કિંમતો રોજેરોજ વધતી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહામારીને કારણે અગાઉથી જ બગડી રહેલી ભારતની અર્થવ્યવસ્થા વધુ ખરાબ સ્થિતિમાં પહોંચી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) તરફથી આ વર્ષે ભારતનો વિકાસદર 4.5 ટકા થઈ જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.\n\nભારત જ નહીં આઈએમએફએ વિશ્વની અર્થવ્યવસ્થા માટે વિકાસ દરનું અનુમાન 4.9 % કર્યું છે. \n\nઆ બધા વચ્ચે જે એક સમાચાર ચોક્કસ જ સૌનું ધ્યાન ખેંચે છે તે છે સોનાની કિંમતો.\n\nસોનાની કિંમત ભારતમાં જૂન મહિનાની શરૂઆતમાં 46,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી જે હવે 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ચૂકી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોલ્ડન મિલ્ક આખી દુનિયામાં શા માટે મશહૂર થઈ રહ્યું છે?\\nસારાંશ: હવે તમારા મનમાં સવાલ થશે કે આ ગોલ્ડન મિલ્ક આખરે છે શું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોલ્ડન મિલ્ક દુનિયાના અન્ય દેશો માટે નવી રેસિપી હશે, પરંતુ ભારતવાસીઓ માટે સદીઓ પુરાણી ચીજ છે. \n\nઆ લગભગ દરેક ભારતીય ઘરમાં વપરાતો નુસખો છે અને તેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે અનેક પેઢીઓથી કરવામાં આવી રહ્યો છે. \n\nપશ્ચિમના દેશો જેને ગોલ્ડન મિલ્ક કહે છે, એ ભારતવાસીઓ માટે હળદરવાળું દૂધ છે. આ હળદરવાળું દૂધ તેના વિશિષ્ટ ગુણને કારણે હવે અનેક દેશોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. \n\nકેટલું ફાયદાકારક છે ગોલ્ડન મિલ્ક?\n\nઆ દૂધ બનાવવાનું આસાન છે અને તેના વિશિષ્ટ ગુણ લાજવાબ છે. દુનિયાભરની કોફી શોપ્સમાં હવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોલ્ડન વિઝા માટે લાઇનમાં કેમ ઊભા રહે છે ભારતીય?\\nસારાંશ: અમેરિકાનું નાગરિકત્વ કે ગ્રીન કાર્ડ મેળવવું એ માત્ર ભારતીયોનું જ નહીં, દુનિયાઆખીના લોકોનું સપનું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે હજારો-લાખોની સંખ્યામાં લોકો વિઝા માટે અરજીઓ આપતા હોય છે. જોકે, આમાંથી બહુ ઓછા એવા નસીબદાર હોય છે કે જેમને વિઝા હાંસલ થતો હોય છે. \n\nજોકે, જેમની પાસે પૈસો હોય એમને તો અહીં પણ મુશ્કેલી નથી નડતી. છેલ્લા એક-દોઢ વર્ષમાં કેટલાય પૈસાદાર ભારતીયોએ પૈસાના જોરે અમેરિકાના ગ્રીન કાર્ડ હાંસલ કર્યા છે. \n\nહા, આ જ સત્ય છે. પૈસા હોય તો દુનિયાના સૌથી શક્તિશાળી અને ધનવાન દેશ અમેરિકામાં પણ તમને નાગરિકત્વ મળી જાય. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nભારતીયોની લાંબી કતાર \n\nગોલ્ડન વિઝા : કેવી રીતે મળે છે અને શું છે શરતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોળી મારીને હત્યા કરાઈ તે હિંદુવાદી નેતા રણજિત કોણ છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રવિવારે સવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ રણજિત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રણજિત બચ્ચનનો ફાઇલ ફોટો\n\nરાજધાની લખનૌના પૉશ વિસ્તાર હઝરતગંજમાં મૉર્નિંગ વૉક માટે ભાઈ સાથે નીકળેલા રણજિત બચ્ચનની હત્યા કરવામાં આવી.\n\nરણજિતના ભાઈને પણ ગોળી વાગી છે અને તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.\n\nલખનૌના એડિશનલ પોલીસકમિશનર નવીન અરોરાએ કહ્યું, \"રવિવારે સવારે આશરે છ વાગ્યે રણજિત બચ્ચન તેમનાં માસીના દીકરા સાથે મૉર્નિંગ વૉક માટે નીકળ્યા હતા.\"\n\n\"હઝરતગંજ વિસ્તારમાં સીડીઆરઆઈ પાસે બાઇકસવાર બદમાશોએ તેમના માથામાં ગોળી મારી, જેથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.\"\n\n\"બચાવ કરવા જતાં તેમના ભાઈને પણ ગોળી વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોવામાં દેખાયેલા દુબઈનાં રાજકુમારી લાતિફા ક્યાં ગુમ થયાં?\\nસારાંશ: માનવાધિકારો માટે કામ કરતી સંસ્થા હ્યૂમન રાઇટ્સ વૉચે કહ્યું છે કે દુબઈનું તંત્ર ગુમ થયેલાં રાજકુમારી શેખ લાતિફા વિશે દુનિયાને જાણકારી આપે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવામાં આવે છે કે દુબઈના શાસકના દીકરી શેખ લાતિફાએ માર્ચ મહિનામાં દેશ છોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેઓ વિદેશમાં સ્વતંત્રતાથી જીવન વિતાવી શકે. \n\nપરંતુ કેટલાક લોકોનું માનવું છે કે તેમના એશઆરામના સામાનથી ભરેલું સમુદ્રી જહાજ નોસ્ટ્રોમો, ભારતના તટ પાસે ઇન્ટરસેપ્ટ કરી લેવામાં આવ્યું હતું.\n\nત્યારબાદ તેમને પરત દુબઈ લઈ જવામાં આવ્યાં હતાં.\n\n'આપરાધિક રેકોર્ડ'\n\nસમુદ્રી જહાજ નોસ્ટ્રોમો ભારતના તટ પાસે ઇન્ટરસેપ્ટ કરી લેવાયું હતું, શેખ લાતિફા આ જ જહાજ પર સવાર હતાં\n\nઆ ઘટના બાદ રાજકુમારી સાર્વજનિક રૂપે દેખાયાં ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગોવિંદાચાર્યની નજરે વાજપેયી, શું તેમને 'મહોરું' કહ્યા હતા?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીના વિચારક કે. એન. ગોવિંદાચાર્યાને બે દશક પહેલા પક્ષમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણાં લોકો એવું માને છે કે તેમણે વાજપેયીને 'સંઘનું મહોરું' કહ્યાં, ત્યારબાદ બન્ને વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી અને આખરે ગોવિંદાચાર્યને પાર્ટી છોડવી પડી.\n\nજોકે, ગોવિંદાચાર્ય સતત એ વાતનો ઇન્કાર કરતા રહ્યા હતા કે તેમણે વાજપેયીને મહોરું કહ્યા હતા. ગોવિંદાચાર્યને નજીકથી ઓળખતા લોકો કહેતા કે તેઓ સંઘ અને બીજેપી વચ્ચે થયેલા ક્રૉસ ફાયરમાં ફસાઈ ગયા હતા.\n\nઅટલ બિહારી વાજપેયીના નિધન બાદ ગોવિંદાચાર્ય તેમને કેવી રીતે યાદ કરે છે અને 'મહોરું' શું વિવાદ હતો તે જાણવાનો પ્રયાસ બીબીસી હિંદી રેડિયો એડિટર રાજેશ જોશીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૌતમ ગંભીરની રાજકીય ઇનિંગ્સ શરૂ, ભાજપમાં સામેલ\\nસારાંશ: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2014માં જેટલી માટે પ્રચાર કરતા ગંભીર\n\nગંભીરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો. \n\nપત્રકારો સાથેની વાતચીતમાં ગંભીરે કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદેંશીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. \n\nગંભીરે કહ્યું, \"હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદૃષ્ટિથી પ્રભાવિત છું.\" \n\n\"ભાજપે મને દેશ માટે કંઈક ખાસ કરવાની તક આપી છે અને મને આશા છે કે હું લોકોની અપેક્ષાઓ પર ખરો ઊતરીશ.\"\n\nઆ પ્રસંગે અરૂણ જેટલીએ વિશેષ ક્ષેત્રમાં મહારત હાંસલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૌમૂત્રથી કૅન્સરની સારવાર: જૂનાગઢ કૃષિ યુનિ.ના દાવામાં સચ્ચાઈ કેટલી?\\nસારાંશ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક્નૉલૉજી સાયન્ટિસ્ટની એક ટીમ દ્વારા દાવો કરાયો છે કે ગૌમૂત્ર થકી કૅન્સરના કોષોને મારવામાં તેમને સફળતા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂનાગઢ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રદ્ધા ભટ્ટે રિસર્ચ ફૅલો કવિતા જોશી તથા રુકમસિંહ તોમર સાથે મળીને સંબંધિત દાવો કર્યો છે. \n\nટીમે ગૌમૂત્ર થકી મોં, ગર્ભાશય, ફેફસાં, કિડની કે સ્તનનું કેન્સર મટાડવાનો પણ દાવો કર્યો છે. \n\nશ્રદ્ધા ભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'ગાય થકી રોગો દૂર થતા હોવાની હિંદુ ધર્મની માન્યતાને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવા માટે' તેમણે આ સંશોધન હાથ ધર્યું હતું. \n\nપ્રયોગમાં શું સામે આવ્યું?\n\nગીર ગાય, જર્સી ગાય તેમજ હૉલ્સ્ટૅઇન ફ્રિઍસિયન ગાય અને ભેંસના મૂત્ર પર આ પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૌરવ ગણાતી ગીર ગાયનું સંવર્ધન કરવામાં ગુજરાત નિષ્ફળ?\\nસારાંશ: 1960માં બ્રાઝિલના વેપારી ગીર ગાય માટે ગુજરાત આવ્યા હતા. જસદણના પૂર્વ રાજવી પરિવારના સત્યજીત ખાચર કહે છે: \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"તેમણે ભાવનગરના રાજાને આ માટે વિનંતી કરી હતી. કેમ કે, ગીર ગાય તેમની દૂધની ઉચ્ચ ગુણવત્તા માટે ખૂબ પ્રખ્યાત રહી છે.\n\n“રાજાએ તેમને પાંચ ગાય અને ત્રણ વાછરડાં આપ્યાં હતાં.”\n\nભાવનગર-બ્રાઝિલ ગીર ગાય વિશેની કહાણી છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ચર્ચાનો વિષય રહી છે.\n\nએક સમયે એવા પણ અહેવાલ હતા કે ગુજરાત સરકારે બ્રાઝિલથી ગીર ગાયના શુક્રાણુના દસ હજાર ‘ડોઝ’ આયાત કરવાનો નિર્ણય કર્યો હતો.\n\nબ્રાઝિલ માટે કામધેનુ પુરવાર થયેલી ગુજરાતની ગીર ગાયના બ્રાઝિલ કનેક્શન અને તેના શુક્રાણુની આયાત વિશે ગુજરાત અને અન્ય રાજ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગૌશાળા અને પાંજરાપોળને સરકાર ફંડ ન આપે તો ફરિયાદ ન કરો - વિજય રૂપાણી\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ગૌશાળાઓ અને પાંજરાપોળને સરકાર ફંડ ન આપે તો ફરિયાદ ન કરવી જોઈએ અને તેને સ્વનિર્ભર બનાવવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ મુખ્ય મંત્રીએ તેમના નિવાસસ્થાને રાજ્યની વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજી હતી.\n\nઆ બેઠકમાં આવેલા ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો અને માલિકોએ પ્રતિ પશુ સબસિડી આપવા માટે વિજય રૂપાણીને વિનંતી કરી હતી.\n\nજોકે, તેમણે ગૌશાળાઓ અને પાંજરાપોળોને સ્વનિર્ભર બનાવવા સૂચન કર્યું હતું. \n\nવિજય રૂપાણીએ કહ્યું, \"અંતે તો ઢોરવાડો તમારે જાતે જ ચલાવવાનો છે. જો સરકાર કે દાતા સહાય આપે એ તો એ સારી વાત છે, પરંતુ જો એ ન આપે તો તમારે ફરિયાદ ન કરવી જોઈએ, કેમ કે તમે પોતે આ કામ શરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉંડ રિપોર્ટ - હિંસક કૂતરાંનું રહસ્ય છ મહીનામાં 12 બાળકોનાં મૃત્યુ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં જંગલી કુતરાઓનો ભય હજું પણ યથાવત્ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેજબીન\n\nછેલ્લા છ મહિનામાં કૂતરાંના હુમલાથી 12 બાળકોનાં મૃત્યુ થયાં છે, સેંકડો ઘાયલ છે અને ગામના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યાં છે.\n\nલીલીછમ કેરીની વાડીઓમાંથી પસાર થવામાં પહેલાં ક્યારેય સ્થાનિકોએ આટલો ડર નથી અનુભવ્યો.\n\nહાથમાં લાકડીઓ લઈને ત્રણ હટ્ટાકટ્ટા યુવાનો મને એ ઝાડ પાસે લઈ ગયા જ્યાં આજે પણ લોહીના ડાઘ છે.\n\nઘટના શું છે ?\n\nઆશરે દોઢ સપ્તાહ પહેલાં 11 વર્ષનો ખાલિદ અલી સવારે સ્કૂલ જવા માટે નિકળ્યો હતો અને રસ્તાની એક વાડીમાં અન્ય બાળકોની જેમ જ કેરી તોડવા ગયો હતો.\n\nએને અંદાજ પણ નહોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : 'અફરાઝુલની ભૂલ કે તે મુસલમાન હતા'\\nસારાંશ: અહીં માટીથી બનેલા ચૂલા પર મોટા વાસણમાં ભોજન બનતું હતું. તે ચૂલ્હો ઠંડો પડ્યો છે. કપચી પર પડેલા પાવડા હજુ ત્યાં જ પડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અફરાઝુલનું ડ્રાઇવિંગ લાઇસન્સ\n\nવરંડા વગરની ઓરડીમાં ચારપાઈ પડી છે. તેના પર પણ હિસાબની ચોપડી ત્યાં ને ત્યાં જ પડી છે.\n\nજૂના ટેબલ પર એક જૂનું ટીવી બંધ હાલતમાં પડ્યું છે. તેની પાસે એક મોટી બોઘરડું અને કડાહી પડી છે અને સાથે જ બટાટાની બોરીઓ પડી છે.\n\nતેનાંથી જાણી શકાય છે કે, આ ઘરમાં એક સાથે ઘણાં લોકોનું ભોજન બનતું હતું. રૂમની બહાર ઘણાં જૂતાં એમનાં એમ જ પડ્યાં છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nડરના કારણે બંગાળી મજૂરોની હિજરત\n\nકપચી પર પડેલા પાવડા પણ હજુ એમના એમ જ પડ્યા છે\n\nઆ રૂમ 50 વર્ષીય મજૂર અફરાઝુલનો છે, જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : 'તેઓ કહે છે કે મારો દીકરો ઉગ્રવાદી બની ગયો છે, હું સ્વીકારતો નથી'\\nસારાંશ: આ તસવીરમાં એક યુવક દેખાઈ રહ્યો છે જેના શરીર પર હથિયાર અને દારૂગોળો બાંધેલા છે. તેના બેકગ્રાઉન્ડમાં કથિત ઇસ્લામિક સ્ટેટ(આઈ.એસ.)નો ઝંડો દેખાઈ રહ્યો છે. તેમાં ISJK લખેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એહતેશામની તસવીર\n\nવાઇરલ થયેલી આ તસવીર 19 વર્ષના એહતેશામ બિલાલની છે. તેના માથે કાળા રંગની પાઘડી બંધાયેલી છે જેવી કથિત ઇસ્લામિક સ્ટેટના ચરમપંથીઓનાં માથે બાંધેલી હોય છે.\n\nઆ તસવીર પર એહતેશામ બિલાલ લખેલું છે. આ સિવાય છ મિનિટનો ઉર્દૂ ભાષમાં એક ઓડિયો વાઇરલ થયો છે.\n\nઆ ઓડિયોમાં એહતેશામ કાશ્મીરમાં ઇસ્લામી સત્તા સ્થાપવાની વાત કરી રહ્યા છે. સાથે જ તેઓ કુરાનની અમુક આયતો પણ વાંચે છે.\n\nકોણ છે એહતેશામ?\n\nએહતેશામ\n\nભારત પ્રશાસિત કાશ્મીરના ખાનયાર વિસ્તારના રહેવાસી એહતેશામ બિલાલ દિલ્હીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : 'મારા પતિની હત્યા કરાઈ કારણકે અમારી જ્ઞાતિ અલગ હતી'\\nસારાંશ: 21 વર્ષીય અમૃતા વર્ષિની પોતાના મૃત્યુ પામેલા પતિ વિશે રડતા અવાજે કહે છે, \"પ્રણય મારા માતા જેમ જ મારો ખ્યાલ રાખતો હતો. તે મને જમાડતો હતો, નવડાવતો હતો, મારા માટે જમવાનું બનાવતો હતો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમૃતા વર્ષિની કહે છે કે તેઓ જ્ઞાતિવિહીન સમાજ માટે લડત આપશે.\n\nહૉસ્પિટલમાંથી ચેકઅપ કરાવ્યા બાદ યુગલ બહાર નીકળતું હતું ત્યારે 24 વર્ષના પ્રણય પેરુમુલ્લાની હત્યા થઈ હતી, એ વાતને ચાર દિવસ થઈ ગયા છે.\n\nપ્રણય પેરુમુલ્લા અનુસૂચિત જ્ઞાતિના હોવાથી યુવતીના પરિવારે ભાડૂતી ગુંડાઓ થકી તેમની હત્યા કરાવી હોવાનો આક્ષેપ છે.\n\nનાલગોંડાના એસપી એ વી રંગનાથે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે અમૃતાના પિતા મારુતિ રાવ, તેમની નિકટની વ્યક્તિઓ પૈકી કરીમ, અસગર અલી, ભારી, સુભાષ શર્મા, અમૃતાના કાકા શ્રવણ અને તેમના ડ્રાઇવરની પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : અલવરમાં ટ્રેન નીચે પડતું મૂકી કરાયેલી ‘સામૂહિક આત્મહત્યા’નું સત્ય\\nસારાંશ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 20મી નવેમ્બરે રાત્રે સાડા અગિયાર વાગે કોન્ડા વિસ્તારમાં એક ફોન આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સશસ્ત્ર સીમા દળના કૅમ્પમાં જવાન નેમચંદ મીણા ગાઢ ઊંઘમાં હતા તેના લીધે તેમનાથી કૉલ મિસ થઈ ગયો. \n\nબીજો કૉલ આવ્યો ત્યારે આંખ ઊઘડી અને સમાચાર સાંભળી તેઓ સીધા કૅમ્પ ઑફિસરના ઘર તરફ દોડ્યા.\n\nઅલવર રાજસ્થાનથી તેમના વચલા ભાઈનો ફોન આવ્યો હતો. તેમણે ફોનમાં કહ્યું, \"આપણો ભાઈ સત્યનારાયણ હવે આ દુનિયામાં હયાત નથી.\"\n\n\"પિતાજીને જાણ કરી નથી. થોડી વાર પહેલાં જ તેનો મૃતદેહ ટ્રેનના પાટા પરથી મળ્યો. માંડ એની ઓળખ થઈ શકી.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nછત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રાત્રે સુરક્ષાદળોની મુસાફરી પર પણ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : અલાહાબાદ શહેરનું પ્રાચીન નામ ખરેખર પ્રયાગરાજ હતું?\\nસારાંશ: \"એક સમયે અલાહાબાદ ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સાહિત્યકારો, સંસ્કૃતિકર્મીઓ માટેનું ગઢ હતું. ફેક્ટરીઓ હતી અને લોકોનો રોજગાર મળતો હતો. આજે ચમક ઉડી ગઈ છે અને લાખોની સંખ્યામાં લોકો બેકાર છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"શિક્ષણનું સ્તર નીચું જતું રહ્યું છે. ત્યારે માત્ર હવન કરવા હોય અને મંદિરનો ઘંટ જ વગાડવો હોય તો પછી તેનું નામ પ્રયાગરાજ ઠીક છે.\"\n\nઅલાહાબાદ યુનિવર્સિટીના રિસર્ચ સ્ટુડન્ટ રાહુલ દ્વિવેદી ઘણા રોષ અને નિરાશા સાથે આ વાત કરે છે, ત્યારે તેમના સમર્થનમાં ઘણા યુવાનો સૂર પૂરાવે છે. \n\nઅલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાથી આ યુવાઓ ખુશ નથી અને તેમને કોઈ વાંધો પણ નથી.\n\nપરંતુ તેમની ફરિયાદ છે કે તમામ મહત્ત્વપૂર્ણ અને જરૂરી કાર્યોના બદલે શહેરનું નામ બદલવાનું બિનજરૂરી કામ થઈ રહ્યું છે અને તેનો ઢંઢેરો પણ પીટવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : ખંભીસરમાં બીજા દિવસે કઈ રીતે વરઘોડો નીકળ્યો?\\nસારાંશ: 12 મેના રોજ જ્યારે અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામે દલિતોએ વરઘોડો કાઢવાનો પ્રયત્ન કર્યો તો તેમના વરઘોડાને ગામમાંથી પસાર થવા દેવામાં ન આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વરરાજા જયેશ રાઠોડ\n\nઅત્યાર સુધી આ ગામમાં દલિતોએ લગ્નમાં ક્યારેય વરઘોડો કાઢ્યો ન હતો, આ પ્રથમ પ્રસંગ હતો કે ગામમાં કોઈ દલિતનો પુત્ર ઘોડે ચડવાનો હતો.\n\nવરઘોડા માટે વરરાજાના પિતાએ પોલીસરક્ષણ પણ માગ્યું હતું. વરઘોડા સાથે પોલીસ હતી છતાં તેને પસાર થવા ન દેવાયો.\n\nવરરાજાના પિતા ડાયાભાઈ રાઠોડ કહે છે કે અમે એક પછી એક ત્રણ શેરીઓ બદલાવી પરંતુ ત્રણેય જગ્યાએ અમને રોકવામાં આવ્યાં.\n\nતેઓ કહે છે, \"અમે વરઘોડો લઈને ઘરેથી નીકળ્યા, જ્યાંથી પસાર થવાનું હતું તે શેરીમાં ગામના સવર્ણ લોકો રસ્તા વચ્ચે રામધૂન કરવા બેસી ગયા.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : ગુજરાતમાં ખુલ્લેઆમ મળતો દારૂ, પરપ્રાંતીયોની હિજરત વચ્ચેનું સત્ય\\nસારાંશ: ખેતરોની વચ્ચેથી એક સિંગલ લેન રસ્તો છે અને જમણી બાજુ તરફ નજર કરીએ તો માત્ર ફેકટરીઓ જ ફેકટરીઓ નજરે પડે છે.. આ રસ્તો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત છોડી ગયેલી પરપ્રાંતીય મહિલા\n\nહિંમતનગર શહેરથી આગળ જતા રસ્તામાં ઢૂંઢર ગામ આવે છે. ત્યાં એક ઢાબો આવેલો છે, તેની બહાર ગુજરાત પોલીસના જવાનો ખુરશી પર બેઠા છે. \n\nતેની સામે સિરામિકનો પાઉડર બનાવનારી ફેકટરીનો ગેટ છે, જેની ઉપર તાળું મારેલું છે. અંદર સળગી ગયેલી ગાડીઓ પડી છે. \n\nસાઇકલ કે સ્કૂટર પર જતા દરેક શખ્સની નજર ફેકટરી અને તેની સામેના ઢાબા પર પડ્યા વિના રહેતી નથી. \n\nજો કોઈ ઊભું રહે તો પોલીસવાળો બૂમ મારે છે, \"આગળ વધો, આગળ વધો. અહીં કાંઈ નાટક નથી ચાલતું.\" \n\nઅહીં 28મી સપ્ટેમ્બરના દિવસે એવી ઘટના ઘટી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : છારાનગરની વ્યથા : 'છારા છીએ એટલે માણસ મટી જઈએ? '\\nસારાંશ: 'વીસ વર્ષની કૅરિયરમાં પહેલીવાર કોઈએ છારાનગરનું સરનામું પૂછ્યું.', અમદાવાદમાં છારાનગરનો રસ્તો પૂછતા એક પોલીસકર્મીએ આપેલા આ જવાબથી છારાનગર સાથે જોડાયેલી વાયકાઓને વાચા ફૂટી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસકર્મીની બાજુમાં ઉભેલા કાકાએ ચેતવ્યો, 'છારાનગર જાવ છો તો સંભાળીને જજો. મોબાઇલ, પાકીટ ખાસ સંભાળજો.'\n\nએ વાયકાઓની વાસ્તવિક્તા તપાસવા બીબીસી છારાનગર પહોંચ્યું હતું. \n\nગુજરાતની વિમુક્ત જનજાતિ છારા કોમનાં અંદાજે 17,000 લોકો અહીં વસવાટ કરે છે.\n\nવિચરતી છારા કોમનાં લોકોનાં પુનર્વસન માટે ક્રિમિનલ ટ્રાઇબ્ઝ એક્ટ-1871ની જોગવાઈ હેઠળ અંગ્રેજોએ આ વિસ્તારની રચના કરી હતી.\n\nકુબેરનગર ક્રૉસિંગથી પ્રવેશો એટલે છારાનગર અમદાવાદની કોઈ સામાન્ય ચાલ કે ગરીબોની વસતિ જેવો વિસ્તાર જ લાગે. \n\nજો પહેલાંથી જાણ ના હોય તો ભાગ્યે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : દિલ્હીમાં ત્રણ બાળકોનાં ભૂખથી નીપજેલાં મૃત્યુની હકીકત\\nસારાંશ: દિલ્હીના મંડાવલી વિસ્તારમાં ભૂખને કારણે ત્રણ બાળકીઓનાં મોત નીપજ્યાં છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતકોમાં બે વર્ષની સુક્કા, ચાર વર્ષની પારુલ અને આઠ વર્ષની માનસી સામેલ છે. \n\nબાળકીઓના પિતા મંગલસિંહ હાલ ક્યાં છે અને ક્યારે આવશે એ અંગે કોઈને માહિતી નથી. \n\nબાળકીનાં માતા તો હાજર છે પણ કંઈ બોલતા નથી. લોકોના મતે તેઓ 'માનસિક અસ્થિર' છે. \n\nસામાન્ય ઘરોનાં બાથરૂમ કરતાં પણ નાની ઓરડીમાં બીના અને નારાયણ યાદવ બેઠાં છે. નારાયણ બીનાના પતિ મંગળના મિત્ર છે. \n\nરસોયા તરીકે કામ કરતા નારાયણ પોતાના મિત્ર મંગલ અને તેમના પરિવારને ગત શનિવારે પોતાની મંડાવલી ખાતેની ઓરડીમાં લઈ આવ્યા હતા. \n\nભૂખના કારણે મૃત્યુ \n\nનારાયણ જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : મહારાષ્ટ્રમાં બાળકચોરીની શંકામાં પાંચની હત્યા બાદ તણાવ અને અજંપો\\nસારાંશ: ગુજરાતમાં બાળકચોરી મુદ્દે મારામારીની અનેક ઘટનાઓ અને હત્યાના બનાવ બાદ મહારાષ્ટ્રમાં પણ હત્યાકાંડ સર્જાયો છે, જેમાં પાંચ લોકોની હત્યા કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનાં કહેવા પ્રમાણે, ધૂળે જિલ્લાના આદિવાસી વિસ્તારના એક ગામમાં બાળકચોરી કરવાની શંકામાં પાંચ લોકોની ઢોરમાર મારી હત્યા કરવામાં આવી હતી.\n\nપોલીસના કહેવા પ્રમાણે, મૃતકો સોલાપુર જિલ્લાના મંગલવેઢે વિસ્તારના રહેવાસી હતા. \n\nઆ ઘટના ધૂળેથી 80 કિલોમીટર દૂર સાકરી તહસીલના રાઇનપાડા ગામમાં ઘટી હતી.\n\nઆ રૂમમાં ગોંધી રાખ્યા\n\nરૂમમાં ગોંધી રાખીને પીડિતોને મારવામાં આવ્યા\n\nપોલીસના કહેવા પ્રમાણે, રવિવારે થયેલી ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ લોકો સોલાપુરના રહેવાસી હતા, જેમની ઓળખાણ ભારત શંકર ભોસલે (45), દાદારાવ શંકર ભોસલે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : મોબ લિંચિંગનો ભોગ બનેલા ફારુકના પરિવારની મનોવ્યથા\\nસારાંશ: કોણ હતા ફારુક ખાન? માતાનો લાડકો દીકરો, સફળતા તરફ ડગલાં ભરતો 26 વર્ષનો યુવાન,'બાઈક ચોર' કે પછી મણિપુરમાં લિંચિંગના લાંબા ઇતિહાસમાં ઉમેરાયેલું એક વધુ નામ!\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફારુક ખાન\n\nપોલીસના જણાવ્યા મુજબ, ફારુક ખાનને પહેલાં કોઈ બંધ જગ્યામાં ત્રાસ આપવામાં આવ્યો હતો. પછી તેમના પર સ્કૂટરની ચોરીનો આરોપ મૂકનારા લોકોનું ટોળું તેમને ગામના ફૂટબૉલ મેદાનમાં લઈ ગઈ હતું, જ્યાં ઢોરમાર મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. \n\nઆ ઘટનાના પાંચ આરોપીઓની રિમાન્ડ માટે પોલીસે બુધવારે અદાલતમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેના વડે ફારુકની હત્યા કરવામાં આવી હતી તે પથ્થરના ટુકડા તથા લાકડીઓ જપ્ત કરવામાં આવી છે. \n\nઆ ઘટના થૌરોઈઝમ ગામમાં બની હતી. અત્યંત ખરાબ રીતે સળગાવી દેવામાં આવેલી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : શા માટે પરપ્રાંતીયો કરી રહ્યા છે ગુજરાતમાંથી હિજરત?\\nસારાંશ: એક પરપ્રાંતીય દ્વારા કથિત રીતે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ બાદથી હિંમતનગરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને શહેર છોડી દેવા ધમકી આપવામાં રહી છે, જેનાં પગલે મોટાપાયે હિજરત શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પરપ્રાંતીય શ્રમિકોમાં ઊભો થયેલો ભયનો માહોલ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ રહ્યો છે.\n\nઅધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વૉટ્સઍપ સહિતના સોશિયલ મીડિયા પર પરપ્રાંતીયો વિરુદ્ધ 'ધમકી અને ધૃણા' ફેલાવતા સંદેશાઓને કારણે સ્થિતિ કથળી રહી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગુજરાત પોલીસ દ્વારા પેટ્રોલિંગ તથા ધરપકડ જેવા પગલાં લેવામાં આવી રહ્યાં છે, પરંતુ તે અપૂરતા નીવડી રહ્યા હોય તેમ જણાય છે. \n\nક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે સમાજના લોકોને 'શાંતિ જાળવવા' તથા પરપ્રાંતીયોને 'ભાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : શું છે ગુજરાતની ન્યાય માટે મૃતદેહને સાચવી રાખવાની 'ચડોતરૂં' પ્રથા?\\nસારાંશ: સવારે ઊઠીને નહાયાધોયા વગર કોઈ પરિવાર ઊઠીને સૌથી પહેલાં પોતાની દીકરીનો મૃતદેહ સડી ના જાય એ માટે કડકડતી ઠંડીમાં બરફના ટુકડા ગોઠવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરમાં રખાયેલો મૃતદેહ\n\nતો ત્યાંથી થોડે દૂર બીજી એક માતા પોતાના દીકરાના ઝાડ પર લટકતા મૃતદેહને પક્ષીઓ ના ખાય એ માટે સવારથી જ બહાર બેઠી રહે છે.\n\nસાબરકાંઠાના બે ગામમાં આવી ઘટના બની છે. ન્યાય મેળવવા એક પરિવાર ઘરમાં બરફમાં દીકરીનો મૃતદેહ સાચવીને બેઠો છે.\n\nતો બીજી તરફ એક માતા ઝાડ પર લટકાવેલો દીકરાનો મૃતદેહ પક્ષીઓ ખાઈ ના જાય તે માટે દિવસ રાત જાગે છે.\n\nઆ બધુંય સરકાર પાસેથી ન્યાય મેળવવા માટે આદિવાસીઓની 'ચડોતરૂં' પ્રથા નભાવતા કરાઈ રહ્યું છે. \n\nસાબરકાંઠાના પંચમહુડા નામના ગામમાં છતરાજી ગમારના પરિવારની સવાર બર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : શેલ્ટર હોમમાં કેવી રીતે જીવે છે પરપ્રાંતીયો?\\nસારાંશ: જ્યારે અસહ્ય ગરીબીને કારણે શાળાએ જવાનું છોડવું પડ્યું, તો 20 વર્ષના સુમિત કઠેરિયાને પહેલો વિચાર આવ્યો કે તેઓ હવે ગુજરાતમાં જઈને પૈસા કમાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશ અને બિહારથી ગુજરાતમાં કામ કરવા આવેલા મજૂર રાહત શિબિરમાં આશ્રય લઈ રહ્યા છે\n\nઉત્તર પ્રદેશના બાલપુર ગામના રહેવાસી સુમિત ગાંધીનગર પાસેના દહેગામની એક જીઆઈડીસીની એક બેકરીમાં કામ કરતા હતા. ગુજરાતમાં હાલમાં પરપ્રાંતીયો પર થયેલી હિંસાનો ભોગ કઠેરિયા પણ બની ચૂક્યા છે. \n\nદહેગામ ખાતેના પોતાના ભાડાનાં મકાનમાંથી ભાગીને કઠેરિયા હવે પોતાના ગામમાં પાછા જવા માટેની રાહ જોઈ રહ્યા છે, જેમની માટે કામ કરતા હતા તેમણે કઠેરિયાને પગાર સુદ્ધાં આપ્યો નથી. \n\nસુમિત કઠેરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"મને અહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ : હિમાચલમાં સોનાથી પણ મોંઘા ભાવે વેચાય છે આ નશો\\nસારાંશ: \"મને નશો ખરીદવા માટે પૈસા આપો, નહીંતર હું આત્મહત્યા કરી લઈશ.\" આ શબ્દો દેવભૂમિ તરીકે ઓળખાતા હિમાચલ પ્રદેશમાં નશાના આદી થઈ ચૂકેલા રાજુ (નામ બદલ્યું છે)ના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સફેદ દેખાતો પાઉડર જેની એક ગ્રામની કિંમત લગભગ છ હજાર રૂપિયા છે. સોનાથી પણ વધુ મોંઘા વેચાતા આ નશાને ચિટ્ટા કહેવામાં આવે છે.\n\nહિમાચલ પ્રદેશના ડીજીપી સીતા રામ મરઢીએ બીબીસીને કહ્યું, \"નશાના સોદાગરો માટે પૈસા કમાવાનો આ સૌથી સરળ રસ્તો બની ગયો છે.\"\n\nઆ બાબતની અસર હિમાચલ પ્રદેશનાં યુવાઓ પર પડી રહી છે, જેમ કે રાજુના શબ્દોમાંથી પ્રતિત થાય છે, 'તેની આદત પડી ગઈ છે, જો ના મળે તો નીંદર નથી આવતી.'\n\nશિમલા મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ અને મનોચિકિત્સક ડૉક્ટર રવિ શર્મા જણાવે છે, \"દરેક નશાના અલગઅલગ નુકસાન હોય છે.\"\n\n\"પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ હાપુડઃ મુસલમાન, ગાય અને હત્યારા ટોળાનું સત્ય\\nસારાંશ: માટી પર પડેલાં કથ્થઈ રંગના ડાઘા દર્શાવે છે કે અહીં કોઈનું લોહી વહ્યું છે. હત્યારા ટોળાએ એક વ્યક્તિની હત્યા કરી હતી, મૃતક મુસલમાન છે એ પણ નિર્વિવાદ છે અને ગાયનું હોવું કે ન હોવું એ વિવાદના કેન્દ્રમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના જે ગામમાં બની હતી એ મદાપુરના રહેવાસીઓ કહી રહ્યા છે કે મોહમ્મદ કાસિમને ચોરેલી ગાયની હત્યાના નામે મારી નાખવામાં આવ્યા. \n\nપોલીસ ફરિયાદમાં આ કિસ્સાને 'ક્રોધાવેશ'ની ઘટના ગણાવવામાં આવ્યો છે. \n\nલોકોનાં ટોળાએ 60 વર્ષના સમીઉદ્દીનને પણ ઢોરમાર માર્યો હતો. તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. \n\nઆ ઘટના રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અંદાજે 65 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં બની હતી. \n\nગાયને ચરાવવાનો જૂનો ઝઘડો\n\nહોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ સમીઉદ્દીન\n\nમોહમ્મદ વકીલ ખેતી તથા પશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: 'અમારાં બાળકો શું ખાલી હાથે સ્કૂલ જશે?'\\nસારાંશ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જીવન જ્યોત આવાસ યોજનાની વસાહતમાં ૨૬ ઑગસ્ટની સાંજે બે ઇમારત ધરાશાયી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોની સારવાર શહેરની શારદા બહેન હોસ્પિટલમાં ચાલી રહી છે.\n\nઆ ઘરો ખાલી કરાયાં હતાં અને લોકો ઘરમાં પોતાનો સામાન લેવા માટે પરત ગયા હતા. તે સમયે આ ઘટના સર્જાઈ હતી.\n\nધરાશાયી થયેલી બન્ને ઇમારતમાં ૩૨ મકાન હતાં. ઇમારત ધરાશાયી થઈ એ પહેલાં ઘરો ખાલી કરાવવામાં આવ્યાં હતાં.\n\nરહીશોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૨૬ તારીખે સાંજે છ વાગ્યે તેમને નોટિસ આપીને તાત્કાલિક ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરહીશો કહે છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: અંકિત સક્સેનાના અને યુવતીનાં ઘર સ્થિતિ\\nસારાંશ: બધું એમનું એમ છે. 14 મી ફેબ્રુઆરી એટલે કે વૅલેન્ટાઇન્સ ડેની રાહમાં રસ્તા પર લાલ રંગોના ગુલાબોથી સજાવેલી દુકાનો, રસ્તા પર દોડતી ગાડીઓ, બાળકોનાં હાથ પકડી રસ્તો ઓળંગાવતી માતાઓ અને મંદિરમાંથી આવતા ભજનના અવાજ...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ દિલ્હીના રઘુવીર વિસ્તારમાં દાખલ થાઓ એટલે શરૂઆતમાં આવું દૃશ્ય સામે આવે છે, પરંતુ જ્યારે સહેજ આગળ વધવા માંડો તો આ દૃશ્ય બદલાય છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઠેકઠેકાણે ફરજ પર હાજર સુરક્ષા કર્મચારીઓ, લોકોની ભીડ અને માઇક-કેમેરા સાથે દોડતા મીડિયાકર્મીઓ જોવા મળે છે.\n\nજ્યાં અંકિતનું ઘર છે...\n\nથોડા નજીક જાઓ એટલે 'અંકિત સક્સેનાની ઘાતકી હત્યા', 'ઑનર કિલિંગ', 'મુસ્લિમ' અને 'સાંપ્રદાયિક તણાવ' જેવા શબ્દો સાંભળવા મળે છે.\n\nઅહીં અંકિત સક્સેનાના ઘરનું સરનામું બધા જ જાણે છે. અંકિતની છરીના ઘા મારી બે દિવસ પહેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઈદ માટે ગામમાં શુજાત બુખારીની રાહ જોવાઈ રહી હતી...\\nસારાંશ: \"પરિવારમાં બધા જ આઘાતમાં છે, અહીં કોણ વાત કરશે?\" મને આ જવાબ મળ્યો જ્યારે મેં કિરી પહોંચીને શુજાત બુખારીના પિતરાઈ ભાઈ સઈદ બશારત સાથે ઘરના કોઈ સભ્ય સાથે વાત કરાવવા માટે કહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુજાત બુખારી\n\nઉત્તર કાશ્મીરના કિરી ગામમાં શુજાત બુખારીના ઘરમાં દરેક આંખમાં આંસુ છે અને દરેક ચહેરો ઉદાસ છે. પોતાની હોય કે પારકી દરેક વ્યક્તિ ગમગીન છે અને શુજાત બુખારીના મૃત્યુનો અર્થ શોધી રહી છે.\n\nસિનિયર પત્રકાર શુજાત બુખારીની તેમની જ ઓફિસની બહાર શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કેટલાંક અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટનામાં બે સુરક્ષા કર્મીઓ પણ માર્યા ગયા.\n\nશુજાત બુખારીનો વિલાપ કરતો પરિવાર\n\nકિરીમાં તેમના ઘરના આંગણામાં લોકોની ભીડ જામેલી હતી. ઘરની પરસાળમાં બેઠેલી ઘણી મહિલાઓ જોર જોરથી રોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: ખેડૂત પાક ઉગાડી લે છે, પરંતુ માર્કેટિંગમાં હવા નીકળી જાય છે\\nસારાંશ: 'ખેડૂતો સંગઠિત થશે એટલે કોઈપણની સરકાર હોય, પગમાં પડી જશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત સોમવારે દેશભરમાં મહારાષ્ટ્રના ખેડૂતોના પગની ઈજાઓની ચર્ચા થઈ રહી હતી, ત્યારે ભારતીય કિસાન સંઘના મહાસચિવ બદ્રીનારાયણ ચૌધરીએ આ વાત કહી હતી.\n\nમહારાષ્ટ્રમાં નાસિકના ખેડૂતો પદયાત્રા કરીને મુંબઈ પહોંચ્યા હતા. ખેડૂતોમાં આદિવાસીઓ તથા ખેડૂતોનો મોટી સંખ્યામાં સમાવેશ થતો હતો. \n\nઆ ખેડૂતોની માગોમાં કૃષિલક્ષી જમીનની ફાળવણીનો પણ સમાવેશ થતો હતો, પરંતુ જેમની પાસે જમીન છે, એમનું શું?\n\nદેશની રાજધાની દિલ્હીથી માત્ર 35 કિલોમીટર દૂર નોઇડાના દયાનતપુર ગામની તસવીર આપની સમક્ષ ચિત્ર રજૂ કરે છે.\n\nયમુના એક્સપ્રે-વેની બાજુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુજરાતનો ખેડૂત હવે મજૂરી શોધી રહ્યો છે\\nસારાંશ: સાઠ વર્ષના જીભુભાઇ કોળી પટેલ છેલ્લા ચાલીસ વર્ષોથી ખેતીની આવક પર નિર્ભર છે, પરંતુ આજકાલ તેઓ બીજાના ખેતરોમાં મજૂરી કરતા કે પછી કડિયાકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા નજરે પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ સરકારે પાણીનો રાજકીય દુરુપયોગ કરી ખેડૂતોને અન્યાય કર્યો છે\n\nજીભુભાઇ અને તેમના જેવા અનેક ખેડૂતોએ આ વખતે ગુજરાતના દેવાદાર ખેડૂતો બની ચૂક્યા છે. \n\nકારણ, રવિપાક માટે કેનાલોમાં પાણી નથી. ગામડાંઓમાં ખેડૂતોનાં નિરાશ ચહેરાઓ હરહંમેશ કોઈ મજૂરીની શોધ કરતા નજરે પડે છે. \n\nપાનનો ગલ્લો હોય, કે પછી ટાયર પંક્ચર રીપેર કરવાનું કાઉન્ટર, ટ્રેક્ટર ડ્રાઇવિંગ હોય કે પછી ફેક્ટરીના ચોકીદારની નોકરી હોય, ગુજરાતના ખેડૂતો આજકાલ આવા તમામ કામો કરતા નજરે પડે છે.\n\nઅમદાવાદના ગામડાંઓમાં ખેતીની સીઝન વખતે જે ધંધા રોજગાર વધે છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુજરાતમાં દલિતોની મૂછ અને જીન્સ ખટકે છે\\nસારાંશ: ગુજરાતની રાજધાની ગાંધીનગરથી માત્ર 20 કિલોમીટર દૂર રહેતા કુણાલ મહેરિયા આ ચૂંટણીને મહત્ત્વની માનતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના કેટલાક દલિત આ ચૂંટણીને મહત્વ જ નથી આપતા\n\nલિંબોદરા ગામના દલિત વિસ્તારમાં રહેતા કુણાલનું કહેવું છે કે રાજ્યમાં ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની, તેમના જેવા દલિતોના જીવનમાં કોઈ સુધારો થતો નથી. \n\nતેમના આમ કહેવા પાછળ કોઈ ઘટના છે.\n\n\"એ રાત્રે હું મારા મિત્રને મળવા મારા ઘરેથી નીકળ્યો હતો. ત્યાં જ મને થોડે દૂર દરબારોની વસતીમાં રહેતા ભરત વાઘેલાની મોટરબાઇકનો અવાજ સંભળાયો હતો.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"હું ચાલીને જઈ રહ્યો હતો. અવાજ સાંભળીને હું પહેલા ચૂપચાપ એકબાજુએ ચાલવા લાગ્યો. તેમ છતાં તે મારી તરફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગુજરાતમાં બાળક ચોરીની અફવાથી ત્રણ સ્થળોએ હુમલા, એકનું મોત\\nસારાંશ: સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક અફવાને કારણે આખુંય ગુજરાત રમણે ચડ્યું છે. રાજ્યમાં બાળક ચોર ટોળકી ફરતી હોવાના સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક મેસેજને કારણે મંગળવારે એક જ દિવસમાં સુરત, વડોદરા અને અમદાવાદમાં ગરીબ, ભિખારી અને શંકાસ્પદ લાગતાં લોકો પર ટોળાંએ હુમલા કર્યા. અમદાવાદમાં આવી ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતના અલગઅલગ શહેરોમાં ભીખ માગનાર અને શંકાસ્પદ દેખાતા લોકો પર ટોળાં હુમલો કરી રહ્યાં છે. \n\nતાજેતરમાં દેવભૂમી દ્વારકા જિલ્લાના ઓખામાં પણ બે ભિખારીઓ પર આવી અફવાને કારણે શંકા રાખીને ટોળાએ હુમલો કર્યો હતો. \n\nમંગળવારે અમદાવાદના વાડજ વિસ્તારમાં ભીખ માગી રહેલી મહીલાઓને બાળકચોર સમજીને ટોળાએ માર મારતા એક મહિલાનું મોત નીપજ્યું છે અને ત્રણને ઈજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું છે.\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅમદાવાદમાં મંગળવારે સાંજે ભીખ માગવા નીકળેલી નવનાથ જા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: જાણો 'નરેન્દ્ર મોદી ચોક'ના નામ પર થયેલી હત્યાનું સત્ય\\nસારાંશ: બિહારના દરભંગા બસ સ્ટેન્ડથી એનએચ 77 પર પાંચ-છ કિલોમીટર આગળ વધતા ડાબી બાજુ એક રસ્તો લોઆમ તરફ ઉતરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ રસ્તે લગભગ દસ કિલોમીટર સુધી આગળ વધતા ભદવા ગામમાં 'નરેન્દ્ર મોદી' ચોક આવે છે. \n\nવાસ્તવમાં આ કોઈ ચોક નથી, પરંતુ રસ્તાની બાજુમાં એક ખાનગી અને વિવાદીત જમીન પર લાગેલું એક બોર્ડ છે.\n\nઆ બોર્ડની સાથે વાંસ સાથે ડંડા પર લાગેલો ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પણ છે. \n\nઆ બોર્ડ તેજ નારાયણ યાદવ નામના એક વ્યક્તિએ લગાવ્યું છે. તે ખુદને ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તા ગણાવે છે. \n\nચર્ચાનું કારણ \n\nતેજ નારાયણ અને તેમની પત્ની સુશીલા દેવી\n\nઆ બોર્ડની સાથે સમાંતર ત્રણ દુકાનોનાં બોર્ડ પણ છે. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: દલિત યુવકને ઢોરમાર મારી વીજળીનો કરંટ અપાયો\\nસારાંશ: પંજાબના થાંદેવાલ ગામનો એક કાચો અને જર્જરિત થઈ ચૂકેલો રસ્તો ઈંટોના એક રૂમ ધરાવતા કાચા મકાન સુધી જાય છે. આ મકાનમાં જગસીર સિંહ રહે છે જેઓ હાલમાં ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરમાં તો અત્યારે તાળું મારેલું છે પરંતુ આંગણામાં નજર કરીએ તો એક ચૂલો દેખાય છે જેની પરથી લાગે છે કે પરિવાર અહીં ખુલ્લામાં જમવાનું બનાવતો હશે. તેની બાજુમાં કામચલાઉ બાથરૂમ પણ જોવા મળી રહ્યું છે.\n\nએક નાના ગામમાં દરેક લોકોને એકબીજાના ઘરના સરનામાની જાણ હોય છે. પરંત અહીં એવું જોવા મળતું નહોતું. \n\nએક દુકાનદારે જગસીરના ઘરનું સરનામું ચીંધ્યું પરંતુ તેના અંગે પૂછતા તેમણે જાણે સાંભળ્યું જ ના હોય તેવું વર્તન કર્યું. ગામના લોકોનો આ વ્યવહાર થોડો અજીબ હતો. \n\nયુવકને માર મારી કરંટ અપાયો\n\nજગસીરનું ઘર\n\nથોડા દિવસો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટ: શ્રીલંકામાં સિંહાલા પાડોશીઓએ મુસ્લિમોને બચાવ્યા\\nસારાંશ: શ્રીલંકામાં તાજેતરમાં મુસ્લિમો અને સિંહાલા જૂથો વચ્ચે તાજેતરમાં કોમી અથડામણો થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ કોમી અથડામણો અને હિંસા ફાટી નીકળવાના અહેવાલો છે.\n\nતો બીજી તરફ લોકો તેમના પાડોશીઓને હુમલાઓ સામે રક્ષણ આપી રહ્યા છે અને બૌદ્ધ સાધુઓ શાંતિની અપીલ કરી રહ્યા હોવાના ઉદાહરણો પણ બહાર આવી રહ્યા છે. \n\n'પાડોશી હોય છે શા માટે?'\n\nપાંચમી માર્ચે બનેલી ઘટનાઓ બાબતે 76 વર્ષના મોહમ્મદ થાયુપે કહ્યું, \"બપોરે અઢી-પોણા ત્રણ વાગ્યાની આસપાસ અથડામણ શરૂ થઈ હતી.\" \n\n\"તેમણે ખાસ કરીને મુસ્લિમોના ઘરો પર હુમલા શરૂ કર્યા હતા. તેમાં મારું ઘર પણ એક હતું.\"\n\nમોહમ્મદ થાયુપની દુકાન શ્રીલંકાના કેન્ડી જિલ્લાના ડિગાનાના પાલ્લેકાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટઃ 'આટલા લોકોને લટકતાં જોઈને હું ભયથી ધ્રુજી ગયો હતો'\\nસારાંશ: ઉત્તર દિલ્હીના સંત નગર બુરાડી વિસ્તારની ગલી નંબર 4Aમાં પ્રવેશતા જ જમણી તરફ બે પ્લોટ છોડીને એક ત્રણ માળનું મકાન છે જેમાં હવે માત્ર એક શ્વાન જ બચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ત્રણ માળના ઘરમાં 11 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા\n\nઆ ઘરના તમામ 11 લોકો રવિવાર (1 જૂલાઈ 2018)ની સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. \n\nતેમના મોઢાં કપડાંથી ઢંકાયેલા હતા અને હાથ પણ બંધાયેલા હતા.\n\nભાટિયા પરિવારના નામે પ્રસિદ્ધ આ ઘરમાં 10 લોકો ઘરમાં લટકેલા મળી આવ્યા હતા. જ્યારે સૌથી વૃદ્ધ મહિલા જમીન પર મૃત અવસ્થામાં પડેલાં હતાં. \n\nતેમાં સાત મહિલાઓ અને ચાર પુરુષ છે જેમાંથી ત્રણ સગીર છે. \n\nઆ પરિવાર મૂળ રાજસ્થાનનો હતો પરંતુ 20 વર્ષ કરતાં વધારે સમયથી બુરાડીમાં જ રહેતો હતો. \n\nઆશરે 75 વર્ષીય મહિલા નારાયણ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટઃ 'નીરવ મોદીએ દગો કરી અમારી જમીન છીનવી લીધી'\\nસારાંશ: \"જે ગામમાં સરકારી બસ સેવા પણ પહોંચી નથી, તેવા વિસ્તારમાં નીરવ મોદી પહોંચી ગયા અને અમારી સાથે દગો કર્યો. અમારે અમારી વારસાગત જમીન ઓછા ભાવે વેચવી પડી. અમે લોકો નીરવ મોદીની વાતોમાં આવી ગયા અને હવે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફરિયાદ કરનારા પોપટરાવ માને મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના ખંડાલા ગામમાં એક ખેડૂત છે. માત્ર પોપટરાવ જ નથી કે જેઓ આવું કહી રહ્યા છે, તેમના જેવા ઘણા ખેડૂત ખંડાલા સિવાય જિલ્લાના ગોયકરવડા અને કાપરેવડી ગામમાં પણ છે. \n\nબીબીસીએ આ ગામોમાં જઈને ખેડૂતોની વાત સાંભળી. \n\nનીરવ મોદી પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ બાદ ભાગી છૂટ્યા છે. તેમની કંપનીએ અહેમદનગરના આ ગામડાંઓમાં 85 એકર જમીન ખરીદી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમાંથી 37 એકર જમીન નીરવ મોદીના નામ પર ખરીદવામાં આવી હતી અને 48 એકર ફાયરસ્ટોન ટ્રેડિંગ લિમિટેડ કંપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટઃ જાફના, જ્યાં આજે પણ હજારો લોકો ગુમ છે\\nસારાંશ: LTTE (લિબરેશન ટાઇગર્સ તમિલ ઈલમ) ના ગઢ જાફનામાં એક સમયે ગોળીઓ અને બોમ્બ ધડાકા સિવાય બીજું કંઈ જ સાંભળવા મળતું ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાફનામાં ગૃહયુદ્ધ બાદ શાંતિ તો છે, પણ જીવનમાં અજબ પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે\n\nવર્ષ 2009માં LTTE અને શ્રીલંકાની સેના વચ્ચે ગૃહયુદ્ધની સમાપ્તિ થઈ હતી. તેનાથી અહીં શાંતિ આવી, પણ લોકોનો ગુમ થઈ જવાનો સિલસિલો પણ બંધ થયો. \n\nરસ્તાઓ પર ગોળીઓથી વિંધાયેલી લાશો મળવાનું બંધ થયું. લોકોના ઘરની પાસે કે તેમના ઘરની ઉપર બોમ્બ ફૂટવાનું બંધ થયું. \n\nઆજે જાફનામાં સારા રસ્તાઓ છે. હોટેલ અને શોપિંગ કૉમ્પ્લેક્સ પણ નવા છે પણ લોકોના જીવનમાં એક અજબ પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. \n\nવિદેશી પર્યટકો સિવાય અહીં રસ્તાઓ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટઃ મેરઠમાં બનેલા 'દલિતોના હિટ લિસ્ટ'નું પૂર્ણ સત્ય\\nસારાંશ: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનાં શોભાપુર ગામમાં એક કથિત હિટ લિસ્ટ જાહેર થયાની વાત સામે આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોપી પારિયાના માતા પિતા પાસે સહાનુભૂતિ વ્યક્ત કરવા આવેલા લોકોમાંથી દરેક બીજી વ્યક્તિએ કહ્યું હતું કે સમાજને કામ લાગતા આવા બાળકો ઓછા હોય છે.\n\nજે દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી, તેમનાં અસ્થિ શનિવારે સાંજે ગંગામાં વિસર્જિત કરી દેવાયાં. \n\nભારત બંધમાં ઉત્સાહભેર ભાગ લેનારા દલિત યુવકોને સજા આપવા માટે એક કથિત હિટ લિસ્ટ તૈયાર કર્યાના સમાચાર આવ્યા હતા. \n\nલગભગ સૂમસામ પડેલાં શોભાપુર ગામમાં પીએસી (પ્રોવિંશિયલ આર્મ્ડ કૉન્સ્ટેબ્યૂલરી)ના ભૂરા રંગની એક ટ્રક હાલ 'ગોપી ભૈયા'નાં ઘરની ઓળખ કરાવી રહી છે. \n\nતમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રાઉન્ડ રિપોર્ટઃ “રકબરને મનાઈ કરી હતી, અલ્વર જશો નહીં”\\nસારાંશ: \"કેટલાક લોકો ગાયની ચોરી માટે રાજસ્થાનથી હરિયાણા તરફ પગપાળા જઈ રહ્યા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રકબરનાં ગર્ભવતી પત્ની અસમીના\n\nરકબરની હત્યાની ઘટનામાં રાજસ્થાનના અલ્વર જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશનને પહેલા સમાચાર આ રીતે મળ્યા હતા. \n\nફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ(એફઆઈઆર)માં જણાવ્યા અનુસાર, આ ઘટનાની માહિતી રાતે 12.41 વાગ્યે મળી હતી અને નવલ કિશોર શર્મા નામની કોઈ વ્યક્તિએ તે માહિતી આપી હતી. \n\nપોલીસના જણાવ્યા મુજબ, રહબરને સ્થાનિક લોકોએ એટલો માર માર્યો હતો કે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવે એ પહેલાં રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. \n\nઆ ઘટના લાલાવંડીના જંગલ પાસે બની હતી અને પોલીસે ઘટનાસ્થળેથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રીસના જંગલમાં આગ: 74 લોકોનાં મોત, અનેક લોકો ફસાયા\\nસારાંશ: ગ્રીસના એથેન્સ નજીકના એટ્ટિકા પ્રાંતના જંગલમાં લાગેલી આગમાં કુલ 74 લોકોનાં મોત થયાં છે. આ આગને એક દાયકાની સૌથી ભયંકર આગ ગણાવવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે માટીમાં આ મહિલા તેમના ખોવાયેલાં કૂતરાને શોધી રહ્યાં હતાં\n\nરેડ ક્રોસના જણાવ્યા પ્રમાણે દરિયા કિનારે આવેલા માતી ગામના વિલાના યાર્ડમાંથી 26 મૃતદેહો મળી આવ્યા છે. \n\nમૃત્યુ પામેલાંઓમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જેમાં એ બધાએ આગની લપેટમાં આવી ગયાં પહેલાં એકબીજાને ભેટી પડ્યાં હોય એવી હાલતમાં તેમના મૃતદેહો મળ્યા છે.\n\nમોટાપ્રમાણમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં લોકોને બચાવવા માટે બોટ અને હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગ્રીસની રાજધાની ઍથેન્સ પાસે લાગેલી આગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રેટ શો-મૅન રાજ કપૂરનાં એ રશિયન હિરોઇન હવે ક્યાં છે?\\nસારાંશ: 'મેં તૂમસે બહૂત પ્યાર કરતી હૂં.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે મેં રશિયન અભિનેત્રી અને પ્રખ્યાત બેલે ડાન્સર સેનિયા રેબેંકીનાને પૂછ્યું કે શું તમે હિંદીમાં વાત કરી શકો છો તો તેમણે જવાબમાં આ લાઇન કહી.\n\nસેનિયા રાજ કપૂરની 1970માં રિલીઝ થયેલી ખૂબ જ પ્રખ્યાત ફિલ્મ 'મેરા નામ જોકર'માં કામ કરી ચૂક્યાં છે. \n\nફિલ્મમાં તેમણે સર્કસમાં કામ કરતી એક ડાન્સરની ભૂમિકા નિભાવી હતી જેમને રાજૂ (રાજ કપૂર) સાથે પ્રેમ થઈ જાય છે. \n\n14 ડિસેમ્બરના રોજ રાજ કપૂરનો જન્મદિવસ છે. તેવામાં મેં થોડા દિવસ પહેલાં વિચાર્યું કે જો સેનિયા સાથે રાજ કપૂર વિશે અને તેમની સાથે કામ કરવાના અનુભવ વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રેટર હૈદરાબાદ ચૂંટણી : ભાજપને મોટી સફળતા પણ એકે પાર્ટીને બહુમતી નહીં\\nસારાંશ: ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, તેલંગણા રાષ્ટ્ર સમિતિ અને એઆઈએમઆઈએમ વચ્ચે ભારે રસાકરી થઈ છે પણ એક પણ પાર્ટીને બહુમત મળ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંજે 7.45 સુધી 150 વોર્ડ પૈકી 146 વોર્ડોની મતગણતરી થઈ અને તેમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિને 56, ભાજપનાને 46 અને એઆઈએમઆઈએમને 42 વોર્ડની બેઠક મળી છે. કૉંગ્રેસને ફક્ત બે વોર્ડની બેઠક મળી છે. \n\nગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી દિગ્ગજ નેતાઓને પ્રચારમાં ઊતારવાનું ભાજપને ફળ્યું છે અને પાર્ટી ગત ચૂંટણીની 4 વોર્ડ બેઠકથી સીધી 46 વોર્ડ બેઠક પર પહોંચી ગઈ છે.\n\nગ્રેટર હૈદરાબાદની સ્થાનિક ચૂંટણીની મતગણતરીમાં શરૂઆતના ભાજપ આગળ હતું તે અંગે ભાજપના નેતા ડી અરવિંદે ટિપ્પણી કરી છે કે 'તેલંગણાની જનતાને પરિવર્તન જોઈએ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્રેટા થનબર્ગ : આ કિશોરી દર શુક્રવારે સ્કૂલમાં ગેરહાજર રહીને વિશ્વને શું સંદેશ આપવા માગે છે?\\nસારાંશ: \"પરિવર્તન લાવવા માટે તમે ક્યારેય નાના નથી હોતાં,\" આ શબ્દો છે ક્લાઇમેટ ચેન્જ માટે લડી રહેલાં 16 વર્ષનાં ગ્રેટા થનબર્ગના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક વર્ષ પહેલાં સ્વીડનનાં આ કિશોરીએ પર્યાવરણને બચાવવા અંગે શરૂ કરેલી ઝુંબેશ હવે સમગ્ર દુનિયામાં ચર્ચાઈ રહી છે. \n\nપર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે લડી રહેલાં ગ્રેટાએ હવે આ મામલે વૈશ્વિક હડતાળનું આહવાન કર્યું છે. \n\nતેમણે 20 અને 27 સપ્ટેમ્બરના રોજ 156 દેશોમાં યોજાનારા 5,225 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપીને લોકોને રસ્તા પર આવવા માટે આહ્વાન કર્યું છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે કહ્યું છે, \"દરેક વ્યક્તિએ 20 અને 27 સપ્ટેમ્બરે પ્રદર્શનમાં જોડાવું જોઈએ કારણ કે આ એક એવો વિષય છે જે દરેક વ્યક્તિને અસર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ રિપોર્ટમાં દસ સ્થાન પાછળ રહેલું ભારત શું દર્શાવે છે?\\nસારાંશ: આપણે આજે વૈશ્વિકરણના જમાનામાં જીવી રહ્યા છીએ. રોકાણથી માંડી રોગો સુધી બધું જ હવે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવાય છે. મોટાભાગના દેશો પોતાની અર્થવ્યવસ્થા મજબૂત બને તે માટે રોકાણ આકર્ષવા પ્રયત્નશીલ રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન જેવો દેશ જે એક જમાનામાં સામ્યવાદી વિચારસરણી હેઠળ બંધિયાર અર્થવ્યવસ્થામાં જીવતો હતો તે દેશ પણ આજે વિશ્વભરમાંથી રોકાણો આકર્ષીને વિશ્વવ્યાપારના ક્ષેત્રે એક મોટા ખેલાડી તરીકે ઊપસ્યો છે. \n\nવિશ્વભરમાંથી અને તેમાં પણ ખાસ કરીને અમેરિકા અને યુરોપમાંથી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના એકમો ચીનમાં નાખી ત્યાં ઉત્પાદિત માલ અમેરિકા સમેત વિશ્વભરમાં ઠાલવે છે. \n\n1991 બાદ ભારતે પણ ઉદારીકરણનો ઝંડો લહેરાવતાં વિશ્વભરના રોકાણકારો પોતાને ત્યાં રોકાણ કરવા આકર્ષાય તે માટે લાયસન્સિંગ, વિદેશી સહયોગ, ટેકનૉલૉજી ટ્રાન્સફર જેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્લોબલ વૉર્મિંગથી કેવી રીતે પૈસાદાર દેશ વધારે પૈસાદાર બન્યા અને ગરીબ દેશ વધારે ગરીબ?\\nસારાંશ: વિશ્વનું તાપમાન સતત વધી રહ્યું છે પણ એવું નથી કે આ વૈશ્વિક તાપમાનની અસર દુનિયાના દરેક ખુણામાં વસતી વ્યક્તિને એક જેવી જ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્લોબલ વૉર્મિંગે ગરમ તેમજ ગરીબ દેશોને વધારે અસર પહોંચાડી છે\n\nતમને જાણીને આશ્ચર્ય થશે કે ગ્લોબલ વૉર્મિંગના કારણે અમીર દેશો વધારે અમીર અને ગરીબ દેશો વધારે ગરીબ બની ગયા છે. \n\nએક સંશોધન પ્રમાણે છેલ્લી અડધી સદીમાં જળવાયુ પરિવર્તનના કારણે વિશ્વમાં અસમાનતા વધી છે. \n\nગરીબ દેશોમાં વિકાસ પર અસર પડી છે, જ્યારે કેટલાક ધનિક દેશોની સમૃદ્ધિ તેના કારણે વધી છે. \n\nકેલિફોર્નિયાની સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીના સંશોધકો જણાવે છે કે વૈશ્વિક તાપમાનમાં વધારો ન થયો હોત તો સૌથી ગરીબ અને સૌથી ધનિક દેશો વચ્ચે ઓછી અસમાનતા હોત."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ગ્વાટેમાલા જ્વાળામુખી વિસ્ફોટમાં 75નાં મૃત્યુ, 200થી વધુ લાપતા\\nસારાંશ: ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખી ફાટવાને કારણે 75 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ગુમ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહતકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરિ હાથ ધરી\n\nસત્તાવાળાઓનાં કહેવા પ્રમાણે, જ્વાળામુખીની ઢાળ પર વસેલું ગામ લાવા તથા માટી હેઠળ દબાઈ ગયું છે. \n\nજ્વાળામુખીમાંથી ગરમ ગેસ અને લાવા નીકળવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. \n\nરવિવારે જ્વાળામુખી ફાટ્યો હતો, જેનાં કારણે 17 લાખ લોકોને અસર પહોંચી છે અને ત્રણ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. \n\nબીજા વિસ્ફોટ બાદ પત્રકારોમાં ભાગદોડ મચી\n\nગ્વાટેમાલાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીએ શક્યતા વ્યક્ત કરી હતી કે રવિવારે જ્વાળામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું.\\nસારાંશ: એક વર્ષ પહેલાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર તમને યાદ હશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટા સમઢિયાળા ગામમાં ગૌરક્ષક તરીકે ઓળખાવતા કેટલાક ઉચ્ચ જ્ઞાતિના લોકોએ જે રીતે ચાર લોકોને ઢોર માર માર્યો હતો. જુઓ વીડિયોમાં કે આ ઘટના બાદ ઉનાના દલિતોની સ્થિતિ બદલાઈ છે ખરી?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘણા લોકો મોટા થઈને પોતાની માતૃભાષા કેમ ભૂલી જાય છે?\\nસારાંશ: લંડનમાં હું મારા રસોડામાં બેઠી છું અને મારા ભાઈએ મોકલેલા એસએમએસને ઉકેલવાની કોશિશ કરી રહી છું. તે જર્મનીમાં અમારા વતનના ગામમાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે એકબીજા સાથે જર્મનીમાં વાતચીત કરીએ છીએ, જેમાં બહુ વિચિત્ર શબ્દો હોય છે પણ આ શબ્દ મારા ધ્યાનમાં ક્યારેય આવ્યો નહોતો - fremdschämen. તેનો અર્થ શું થતો હશે - સ્ટ્રેન્જર અશેમ્ડ (અજાણ્યાની શરમ)?\n\nભાઈને તેનો અર્થ પૂછવામાં મને સંકોચ થયો. \n\nછેવટે મેં મારી રીતે અર્થ શોધી કાઢ્યો, પણ મને બહુ ખરાબ લાગ્યું કે વર્ષો સુધી વિદેશમાં રહેવાના કારણે હું મારી માતૃભાષા આ રીતે ભૂલવા લાગી છું.\n\nલાંબો સમયથી વતનથી દૂર રહેલા લોકોને ખ્યાલ હોય છે કે સ્થાનિક બોલી ભૂલાવા લાગે છે. \n\nસમજી શકાય તેવી આ પ્રોસેસ લાગે છેઃ તમે જેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘણાં લોકો શા માટે ખૂબ જ તીખું ભોજન પસંદ કરે છે?\\nસારાંશ: ભોજનમાં જો મસાલા ન હોય તો ખાવાની મજા જ આવતી નથી. ખાસ કરીને આપણા ગુજરાતમાં કાઠીયાવાડી ભાણામાં તો તમતમતું ભોજન ન મળે ત્યાં સુધી મોઢામાં કંઈ સ્વાદ જ આવતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની વાત કરીએ તો ભારતના ભોજન વિશે પણ એ વાત પ્રખ્યાત છે કે તે ચટાકેદાર, તીખું અને મરી-મસાલાથી ભરપૂર હોય છે. \n\nદુનિયાના ઘણા એવા દેશો છે કે જ્યાં મસાલાની મદદથી વ્યજંનને ચટાકેદાર બનાવવામાં આવે છે. મેક્સિકન, ચાઇનીઝ અને ઇથિયોપિયાઈ વ્યંજન તેના તીખા સ્વાદ માટે પ્રખ્યાત છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદુનિયાના તમામ દેશોમાં એવા લોકો મળી જ જાય છે કે જેઓ એવું ભોજન પસંદ કરે છે કે જે મોઢામાં સિસકારા બોલાવી દે. \n\nભારતમાં કોઈ આંધ્ર પ્રદેશની રસમને ખૂબ તીખી માને છે, તો કોઈને પંજાબી છોલે તીખાં લાગે છે. કોઈને ભૂત જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘરમાં જાતે જ કેવી રીતે નાનું-મોટું કડિયાકામ કરશો? આ યુવતી પાસેથી જાણો\\nસારાંશ: પાલોમા સેન્ટોઝ... એક એવી યુવતી કે જેમણે ચાર વર્ષ પહેલાં એક સપનું જોયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાઓલાની યૂટ્યૂબ ચેનલ પર તેમનાં 6,25,000 સબસ્ક્રાઇબર્સ છે\n\nતેમનું સપનું હતું કે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રાવેલ અને ફૅશન પર ટિપ્સ આપીને પ્રસિદ્ધિ મેળવવી.\n\nતેમના રસ્તામાં માત્ર એક અડચણ હતી, તેમણે ક્યારેય સેટે લાગોસની બહાર પગ મૂક્યો ન હતો. બ્રાઝીલના અગ્નિખૂણે આવેલા આ શહેરમાં તેઓ મોટાં થયાં અને આજે પણ તેઓ ત્યાં જ રહે છે.\n\nઆ શહેરની વસતી આશરે 2,37,000 જેટલી છે.\n\nબીજી સમસ્યા એ હતી કે તેમને એ પણ ખબર ન હતી કે મેકઅપ કેવી રીતે કરવો. તેમ છતાં આજે તેમની યૂટ્યૂબ ચેનલ (Paloma Cipriano)ના 6,25,000 સબસ્ક્રાઇબર્સ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘરમાં પાંચ મૃત્યુ થયાં, છતાં ગોધરાના આ 108 ડ્રાઇવરે ઍમ્બ્યુલન્સ ચલાવવાનું ચાલુ રાખ્યું\\nસારાંશ: આ વાત છે ગોધરામાં 108 ઍમ્બ્યુલન્સમાં પાઇલટ તરીકે ફરજ બજાવનારા પ્રવીણભાઈ બારિયાની, જેમણે પાંચ દિવસમાં ઘરના મોભી સહિત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ છતાં તેઓ માનવસેવા બજાવવા માટે ફરજ પર હાજર જોવા મળે છે.\n\nમાતા અને પિતા કોરોનાની ચપેટમાં આવ્યા બાદ પણ પ્રવીણભાઈ હિંમત ન હાર્યા, માતા-પિતાને ઇલાજ માટે હૉસ્પિટલ દાખલ કર્યાં હતાં.\n\nઆ દરમિયાન પ્રવીણભાઈએ ઍમ્બ્યુલન્સ ચલાવવાનું કામ ચાલુ જ રાખ્યું હતું.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘૂંઘટ-બુરખામાં જીવતી મહિલાઓને આ પરેશાની સહન કરવી પડે છે\\nસારાંશ: ભારતમાં ઘૂંઘટ અને બુરખાની પ્રથા જૂના જમાનાથી ચાલી આવે છે. મહિલાઓ વર્ષોથી તેમાં જીવતી આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે પણ ભારતમાં કેટલાંક સમુદાયોમાં ઘૂંઘટની પ્રથા છે. વળી મુસ્લિમ સમાજમાં બુરખાની પ્રથા છે.\n\nપણ શું ક્યારેય તમે જાણવાની કોશિશ કરી છે કે આ પ્રથા મહિલાઓ માટે કેટલી પરેશાની સર્જે છે?\n\nતેમને આ કારણે રોજિંદા જીવનમાં દૃષ્ટિથી લઈને, ચાલવામાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.\n\nઆવી સ્થિતિમાં જીવન જીવતી મહિલાઓએ બીબીસી સાથે તેમના અનુભવ અને પ્રથાને કારણે પડતી મુશ્કેલી વિશે વાતચીત કરી.\n\nજાણો તેમના અનુભવ અને જુઓ કઈ રીતે આ પ્રથા તેમના માટે રોજિંદા જીવનમાં સમસ્યા સર્જે છે.\n\nપ્રોડ્યુસર – કમલેશ\n\nશૂટ-એડિટ – પ્રીતમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘોઘા-દહેજ રો-રો ફેરી વિષે જાણવા જેવી 10 બાબતો\\nસારાંશ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન-રોલ આઉટ) ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન-રોલ આઉટ) ફેરી સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું\n\nઆ પ્રસંગે તેમણે એક સભાને પણ સંબોધી હતી. જે બાદ મોદીએ ખુદ રો-રો ફેરીમાં મુસાફરી કરી હતી. \n\nઆ પ્રકલ્પને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડવાના પ્રયાસરૂપે જોવાઈ રહ્યો છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nમોદીએ અહીં જનસભાને સંબોધતા કહ્યું હતું કે નવા સંકલ્પ સાથે નવા ભારત, નવા ગુજરાતની દિશામાં અણમોલ ઉપહાર સમગ્ર દેશને મળી રહ્યો છે.\n\nઆ પ્રોજેક્ટથી દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું મુસાફરીનું અંતર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઘોડેસવારીમાં પુરુષોને હરાવનારાં ભારતીય મહિલાની કહાણી\\nસારાંશ: ભારતમાં પ્રથમ મહિલા ઘોડેસવારનું કહેવું છે કે તેઓ મુખ્ય પ્રતિસ્પર્ધામાં પુરુષો જૉકીને હરાવીને ચૅમ્પિયન બન્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનું કહેવું છે કે મહિલાઓને ઘોડેસવાર બનવા માટે લોકો પ્રોત્સાહન નથી આપતાં પરંતુ તેમના પિતાએ હંમેશાં તેમનો સાથ આપ્યો છે. \n\nયુરોપીય દેશોમાં કેટલીય રેસમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંગેઝ ખાન: 'લાખોના પિતા'નું પોતાનું કોઈ નહીં\\nસારાંશ: 13મી સદીની શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ એશિયાના મેદાનમાં એક એવી વ્યક્તિનો ઉદય થયો જેમણે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વ્યક્તિ એટલે ચંગેઝ ખાન. તેના નેતૃત્વમાં મોંગોલ મોત અને તબાહીના પથ પર આગળ વધતા ગયા અને જોત જોતામાં અનેક વિસ્તાર, શહેર અને દેશ પર તેમની સામે ઝૂકતાં ગયાં.\n\nમાત્ર થોડા દાયકાઓમાં જ ચંગેઝ ખાનના સેનાપતિઓ ખૂનની હોળી રમતા-રમતા, કંકાલોની ઇમારતો ચણતા-ચણતા, હસતાં-રમતાં શહેરોને રાખ ભેગા કરતા બિજિંગથી લઈને મોસ્કો સુધી ફેલાયેલા ક્ષેત્રના માલિક બની ગયા.\n\nમોંગોલ સલ્તનત ત્રણ કરોડ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી હતી. હાલમાં એ ક્ષેત્રની કુલ વસ્તીમાં ત્રણ કરોડ લોકો રહે છે.\n\nપરંતુ ચંગેઝ ખાનની સફળતા માત્ર યુદ્ધ પૂરતી સિમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્ર પર 4G: ધરતીની જેમ ત્યાં પણ લગાવાશે મોબાઇલ ટાવર?\\nસારાંશ: તમે તમારા મોબાઇલ ફોનમાં 4G સ્પીડનો આનંદ ભલે ન લઈ શકતા હો પણ ચંદ્ર પર ટૂંક સમયમાં હાઈ સ્પીડ 4G નેટવર્કની શરૂઆત થવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વોડાફોન-જર્મની અને નોકિયા સાથે મળીને ચંદ્ર પર 4G નેટવર્કનું નિર્માણ કરવાના છે. એ નેટવર્કની મદદ વડે ચંદ્રની જીવંત તસ્વીરો રોબો ધરતી પર મોકલી શકશે. \n\nઆ નેટવર્કનું નિર્માણ બર્લિનની પાર્ટ ટાઇમ (પીટી) સાયન્ટિસ્ટ નામની કંપનીની મદદ માટે બનાવવામાં આવશે. \n\nઆ કંપની પ્રાઇવેટ મૂન રોબો મિશનની યોજના ઘડી રહી છે. \n\nઅપૉલો 11 મિશનનાં 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ મિશન અંતર્ગત કંપની ચંદ્ર પર એક લૉન્ચર અને બે રોબૉટ મોકલશે. \n\nઅમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાનું અપૉલો 11 મહત્વાકાંક્ષી મિશન હતું. \n\nએ મિશન અંતર્ગત નીલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્ર પર પ્રવાસ કરવા જનાર પહેલો માણસ કોણ છે?\\nસારાંશ: એલન મસ્કની કંપની સ્પેસએક્સે તેના પ્રથમ ખાનગી મુસાફરની જાહેરાત કરી છે, જેને તેઓએ ચંદ્રની ફરતે ઉડાન માટે મોકલવાનું આયોજન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાપાનના 42 વર્ષીય બિલિયોનેર અને ઓનલાઇન ફૅશન ઉદ્યોગના માંધાતા યુસાકુ મૈઝાવાએ જાહેરાત કરી: \"હું ચંદ્ર પર જવાનું પસંદ કરું છું.\" \n\n2016માં મસ્ક દ્વારા રજૂ કરવામાં આવેલી લૉન્ચ સિસ્ટમ, બીગ ફાલ્કન રૉકેટ (બીએફઆર) ઉપર તેમને મોકલવામાં આવશે તેમ અપેક્ષિત છે. \n\nહાલ, આ મિશન વર્ષ 2023 માટેનું આયોજન છે, જે 1972માં નાસાના એપોલો 17 ચંદ્ર ઉપર ઊતર્યા. એ પછીની મનુષ્યો દ્વારા ચંદ્રની પ્રથમ મુલાકાત હશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકેલિફોર્નિયામાં આવેલાં હૉથોર્નમાં, સ્પેસએક્સના મુખ્ય મથક ખાતે મંગળવારે આ જાહેરાત કરવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્ર પર મનુષ્યને મોકલીને અમેરિકાને શું મળ્યું હતું?\\nસારાંશ: 1960ના દાયકામાં અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંતરિક્ષમાં પણ બન્ને દેશો વચ્ચે એકબીજાને રેસમાં પાછળ છોડી દેવાની રેસ લાગેલી હતી. \n\nઅંતરિક્ષની આ રેસમાં સોવિયત સંઘ અમેરિકા કરતાં આગળ ચાલી રહ્યું હતું. \n\nતેણે અંતરિક્ષમાં અમેરિકા કરતાં પહેલા મનુષ્યને મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. એટલે જ અમેરિકાની સરકાર સોવિયત સંઘ કરતાં પહેલાં ચંદ્ર પર મનુષ્યને મોકલવા માગતી હતી. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ જૉન કેનેડીએ નાસાની સામે લક્ષ્ય મૂક્યું હતું કે તેઓ મનુષ્યને ચંદ્ર પર સોવિયત સંઘ પહેલાં મોકલવાના મિશન પર કામ કરે. \n\nતેના પરિણામ સ્વરૂપે ચંદ્ર પર મનુષ્યને તો મોકલવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્ર પર મોકલવા માટે 25 અંતરિક્ષયાત્રીઓમાંથી ફક્ત નીલ આર્મસ્ટ્રોંગ જ કેમ પસંદ કરાયા?\\nસારાંશ: ચંદ્ર પર પગ મૂકવાવાળી પહેલી વ્યક્તિ કોણ હતી? લગભગ બધાને જ આ સવાલનો જવાબ ખબર હશે. નીલ આર્મસ્ટ્રોંગ. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ શું તમને ખબર છે કે નીલ આર્મસ્ટ્રોંગને આટલા મોટા મિશન માટે પસંદ શા માટે અને કેવી રીતે કરવામાં આવ્યા હતા?\n\nએ દિવસને યાદ કરી રહ્યા છે અપોલો 11 મિશનના અંતરિક્ષયાત્રી માઇકલ કૉલિન્સ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રકાન્ત બક્ષીએ લીધેલો ફિલ્ડ માર્શલ માણેકશાનો એ દુર્લભ ઇન્ટરવ્યૂ\\nસારાંશ: (અભિનેતા વિક્કી કૌશલ ભારતીય સેનાના ફિલ્ડમાર્શલ સામ માણેકશાની ભૂમિકા ફિલ્મી પડદા પર નિભાવવા જઈ રહ્યા છે. 2008માં આજના દિવસે જ માણેકશાનું અવસાન થયું હતું. ગુજરાતના લેખક ચંદ્રકાન્ત બક્ષીએ માણેકશાનો 26-05-75એ ઇન્ટરવ્યૂ કર્યો હતો. જે 'ચિત્રલેખા' માં પ્રકાશિત કરાયો હતો. તે ઇન્ટરવ્યૂ 'ચિત્રલેખા'ના સૌજન્ય સાથે અહીં મૂળ સ્વરૂપે પ્રકાશિત કર્યો છે.)\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોટેલ ઑબેરોય શેરટનની બહાર એક લીલી ઍમ્બૅસૅડર ગાડી ઊભી છે. જેના નંબરની નીચે એક પ્લેટ લટકાવેલી છે. એ પ્લેટ પર પાંચ સ્ટાર ઊભરેલા છે. હિંદુસ્તાનમાં આ ગાડી એક જ માણસ વાપરે છે, ફૌજમાં જેને ફાઇવ સ્ટાર હોય એ એટલે કે ફિલ્ડ માર્શલ દરજ્જાની વ્યક્તિ.\n\nહિંદુસ્તાનમાં એક ફિલ્ડ-માર્શલ છે, સામ માણેકશા, 1971ના ભારત-પાક યુદ્ધના વિજેતા.\n\nતમે હોટલમાં પ્રવેશો છો. લાઉન્જમાં કાંચની દીવાલો, પિત્તળનાં ઝુમ્મરો, બ્રાસના પગવાળા સોફા, લીલા કોટ પહેરેલા રિસેપ્શનિસ્ટ પુરુષો, પ્લાસ્કિટમાંથી બનાવી હોય અથવા ઇમ્પૉર્ટ કરી હોય એવી છોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રપ્રભા સૈકિયાની : આસામમાં પડદાપ્રથા હઠાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર મહિલાની કહાણી\\nસારાંશ: 1925નું વર્ષ હતું. આસામના નૌગામમાં આસામ સાહિત્યસભાની બેઠક થઈ રહી હતી. આ બેઠકમાં મહિલાઓમાં શિક્ષણને ભાર આપવા પર ચર્ચા થતી હતી અને છોકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્રપ્રભા સૈકિયાની\n\nઆ બેઠકમાં પુરુષો અને મહિલાઓ બંને હતાં. જોકે મહિલાઓ પુરુષથી અલગ વાંસથી બનેલા પડદા પાછળ બેઠાં હતાં.\n\nચંદ્રપ્રભા સૈકિયાની મંચ પર આવ્યાં અને માઇક પર સિંહગર્જના કરીને બોલ્યાં, \"તમે પડદાની પાછળ કેમ બેઠાં છો\" અને મહિલાઓને આગળ આવવા કહ્યું.\n\nચંદ્રપ્રભા સૈકિયાની : આસામમાં પડદાપ્રથા હઠાવવા પાછળનો મુખ્ય ચહેરો\n\nતેમની આ વાતથી સભામાં બેસેલાં મહિલાઓ એટલાં પ્રેરિત થયાં કે તેઓ પુરુષથી અલગ કરનારી વાંસની દીવાલને તોડીને તેમની સાથે આવીને બેસી ગયાં.\n\nચંદ્રપ્રભાની આ પહેલને આસામ સમાજમાં એ સમયે પ્રચલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન અંગે શું કહ્યું?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં રાજ્યના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુને 'લોકેશના પિતા' કહીને સંબોધિત કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન\n\nતેના જવાબમાં ચંદ્રબાબુ નાયડુએ વડા પ્રધાન મોદીનાં પત્નીનો ઉલ્લેખ કરતા વળતો હુમલો કર્યો છે. \n\nનાયડુએ વડા પ્રધાન પર હુમલો કરતા કહ્યું, \"તમે તમારાં પત્નીથી અલગ રહો છો.\"\n\n\"શું પરિવારનાં મૂલ્યો પ્રત્યે તમારા મનમાં કોઈ આદર છે કે નહીં?\"\n\nનાયડુએ કહ્યું કે તેઓ પોતાના પરિવારને પ્રેમ કરે છે. વડા પ્રધાનને કોઈ પરિવાર નથી કે તેમને કોઈ પુત્ર નથી. \n\nનાયડુએ કહ્યું, \"જ્યારે તમે મારા પુત્રનું ઉદાહરણ આપ્યું તો હું તમારાં પત્નીનો ઉલ્લેખ કરી રહ્યો છું.\"\n\n\"શું લોકોને એ ખબર છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રબાબુ નાયડુએ સસરા એનટીઆરની પીઠ પાછળ ઘા કર્યો અને આગળ નીકળ્યા છે : મોદી\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંધ્ર પ્રદેશના ગુંતુર ખાતે સભા સંબોધતા કહ્યું કે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેમના સસરા એનટીઆરની પીઠ પાછળ ઘા કરીને આગળ નીકળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે મોદી આજે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં ચૂંટણીલક્ષી પ્રવાસ કરશે.\n\nતેલુગુ દેશમ પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ પ્રથમ વખત વડા પ્રધાન મોદી આંધ્ર પ્રદેશની મુલાકાતે છે.\n\nઆ સાથે જ મોદી કર્ણાટકના રાઇચુર અને તમિલનાડુના તિરુપ્પુર જવાના છે.\n\nઆંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ મોદીનો વિરોધ કર્યો છે અને શહેરમાં 'ગો બૅક મોદી' અને 'નેવર અગેઇન મોદી'ના હૉર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.\n\nમોદી અહીં બે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના છે.\n\n9 ફેબ્રુઆરીના સમાચાર\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રબાબુ નાયડૂ અને મોદી વચ્ચે કેમ પડી તિરાડ?\\nસારાંશ: એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી અને ચંદ્રબાબુ નાયડૂ એકસાથે હાથ મિલાવતા, હસતા હસતા તસવીર લેતા હતા. પરંતુ હવે એ દિવસો જૂની વાતમાં પરિવર્તિત થઈ ગયા છે. તેનું કારણ છે વિશેષ રાજ્યનો દરજ્જો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ કારણોસર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ બુધવારની રાત્રે અમરાવતીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના કેન્દ્ર સરકારથી અલગ થવાની ઘોષણા કરી છે. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આધારે ટીડીપીના મોટાભાગના સાંસદ અને ધારાસભ્યો ઇચ્છે છે કે ભાજપ સાથે મિત્રતા તોડી નાખવી જોઈએ. \n\nકેન્દ્ર સરકારમાં સામેલ ટીડીપીના બે મંત્રી અશોક ગજપતિ રાજૂ અને વાઈ એસ ચૌધરી પણ ગુરૂવારે એટલે કે આજે રાજીનામું આપી દેશે. \n\nટીડીપી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં સરકાર ચલાવી રહેલી NDAનો ત્રીજો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન 2 : ચંદ્રની ઉત્પત્તિ અને પૃથ્વી સાથે તેના સંબંધનું રહસ્ય શું છે?\\nસારાંશ: પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હંમેશાં રહસ્યમય રહ્યો છે. પૃથ્વી પરથી આપણે તેને જોઈ તો શકીએ છીએ પણ તેની માત્ર એક જ બાજુ આપણને દેખાય છે. ચંદ્રની અસરથી જ સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્રની ચંદ્રયાન-2એ લીધેલી તસવીર\n\nઈ.સ. 1969 સુધી તો ચંદ્ર પર કોઈ ગયું નહોતું. તેની અડધી સદી પછી પણ એટલે કે ઈ.સ. 2015 સુધીમાં માંડ 12 લોકો ચંદ્ર સુધી પહોંચી શક્યા હતા. \n\nચંદ્ર પર પગ મૂકનારા અવકાશયાત્રીઓના આપણે આભારી છીએ. ઉપરાંત કેટલાક મનુષ્યવિહિન અવકાશયંત્રોના પણ આભારી છીએ કે જેને લીધે આપણને ચંદ્ર અંગે ખરી માહિતી મળી. \n\nજોકે, આ બધી માહિતીઓનો ઢગલો છતાં વૈજ્ઞાનિકોને હજુ એક સવાલનો જવાબ મળ્યો નથી કે ચંદ્ર હકીકતમાં આવ્યો ક્યાંથી? એટલે કે તેની ઉત્પત્તિના કારણથી હજી આપણે અજાણ છીએ.\n\nપૃથ્વીની આસપાસ ક્યારથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન 2 : નરેન્દ્ર મોદી કૅમેરા જોઈને જ ઈસરોના ચીફ સિવનને ભેટી પડ્યા હતા? - ફૅક્ટ ચેક\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈસરોના ચીફ કે. સિવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસરો ચીફ કે. સિવને જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી જવાની માહિતી આપી ત્યારે ન તો તેમણે સાંત્વના આપી કે ન તો તેમને ભેટ્યા પરંતુ, પણ જ્યારે તેઓ બેઉ કૅમેરા સામે આવ્યા ત્યારે જ ભાવુક થયા અને ભેટ્યા.\n\n27 સેકંડનો આ વાઇરલ વીડિયો અનેક મોટાં ફેસબુક પેજમાં અને વ્હૉટ્સએપ ગ્રુપમાં શૅર કરવામાં આવ્યો છે. \n\nફેસબુક અને ટ્વિટર પર ત્રણ લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અનેક લોકોએ તેને શૅર કર્યો છે. \n\nવીડિયોના પ્રથમ ભાગમાં દેખાય છે કે વડા પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2 : 'વિક્રમ' લૅન્ડરને નથી થયું કોઈ નુકસાન, ઈસરો અધિકારીનો દાવો\\nસારાંશ: ચંદ્રયાન-2ના 'વિક્રમ' લૅન્ડરનું લોકેશન મળી આવ્યું છે. પીટીઆઈએ મિશન મૂન સાથે સંકળાયેલા અધિકારીને ટાંકીને કહ્યું કે વિક્રમ લૅન્ડર સલામત સ્થિતિમાં છે અને તેને કોઈ નુકસાન નથી થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિશન સાથે સંકળાયેલા અધિકારીએ કહ્યું કે લૅન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સલામત સ્થિતિમાં છે એને તૂટ્યું નથી. તે ઢળેલી સ્થિતિમાં છે અને અમે કમ્યુનિકેશન ફરી સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યાં છીએ.\n\nઅગાઉ ઈસરોના ચીફ કે. સિવને કહ્યું હતું કે ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડર ક્યાં ઊતર્યું છે તેનું લોકેશન મળી ગયું છે. ઑર્બિટરે તેની તસવીર પણ ખેંચી છે. જોકે, હજી સુધી તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી. \n\nકે. સિવને એમ પણ કહ્યું હતું કે ઈસરો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ગમે ત્યારે સંપર્ક સ્થાપિત થઈ શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2 : ઍન્જિનની ખરાબીના કારણે તો નથી તૂટી ગયોને વિક્રમ સાથેનો સંપર્ક?\\nસારાંશ: સ્પેસ કમિશનના પૂર્વસભ્યનું કહેવું છે કે ચંદ્રયાન-2ના લૅન્ડરના મુખ્ય ઍન્જિનમાં ખરાબી ઊભી થઈ હોય અને તેને લીધે તેને સપાટી પર ઉતારવાનું મિશન નિષ્ફળ રહ્યું હોય એમ બની શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરની સૉફ્ટ લૅન્ડિંગ અને તેમાંથી પ્રજ્ઞાન રોવરને ઉતારવાનું ચિત્રણ\n\nશનિવાર સવારે ઈસરોના અધ્યક્ષ ડૉ. સિવને ફક્ત એટલું કહ્યું કે જ્યારે લૅન્ડર ચંદ્રની સપાટીથી ફક્ત 2.1 કિલોમિટર દૂર હતું ત્યારે તેનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક કપાઈ ગયો.\n\nઈસરોના ચૅરમૅને આ નિવેદન સિવાય કોઈ નિવેદન બહાર નથી પાડ્યું. \n\nજોકે, ઈસરોએ એવું ચોક્કસ કહ્યું કે લૅન્ડરની સફળતા સિવાય મિશન હેતુઓ મુજબ 90થી 95 ટકા સફળ રહ્યું છે.\n\nઅંતરિક્ષ પંચના સભ્ય રહી ચૂકેલા પ્રોફેસર રોડ્ડમ નરસિમ્હાએ બીબીસીને કહ્યું કે અસફળત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2 : ચંદ્ર પર કોઈ દેશ નથી ગયા ત્યાં જવાનું ભારતે કેમ નક્કી કર્યું હતું?\\nસારાંશ: એક સામાન્ય માણસને મિશન ચંદ્રયાન-2 સાથે શું લાગેવળગે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્યારેય વિજ્ઞાન ન ભણેલા, ગરીબીની જાળમાં ફસાયેલા આમ આદમી માટે આટલું મોટું મિશન કોઈ પરીકથાથી ઓછું જરાય નથી. રૉકેટ, ઉપગ્રહ, ઑર્બિટર, લૅન્ડર અને રોવર જેવા શબ્દો સાથે તેમને ક્યારેય સીધો પનારો પડ્યો હોતો નથી. \n\nઆપણે ઉપરના સવાલનો જવાબ શોધીએ તે પહેલાં એ પણ પૂછવું જોઈએ કે જે દેશની સંપદા બ્રિટિશ સામ્રાજ્યવાદ ઉલેચીને લઈ ગયું હતું તે નવા દેશે શા માટે અંતરિક્ષ વિજ્ઞાન પાછળ આટલો ખર્ચ કરવાનું નક્કી કર્યું?\n\nશરૂઆતના ગાળામાં વિક્રમ સારાભાઈ તથા ઈસરોના અન્ય વિજ્ઞાનીઓએ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વિજ્ઞાનીઓ પર આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2 : શું ISROએ ઇઝરાયલ પાસેથી સલાહ લીધી હતી?\\nસારાંશ: ભારત ભલે ઐતિહાસિક ક્ષણ પાસે પહોંચીને ચૂકી ગયું હોય, પરંતુ ચંદ્રયાન-2ના મિશનની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે ચંદ્રયાન-2ના ઑર્બિટરથી ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પાસે 'વિક્રમ' નામનું લૅન્ડર છોડવાની કોશિશ કરી હતી, પરંતુ શનિવારે સવારે તેમનો સંપર્ક તૂટી ગયો હતો.\n\nઆ સમયે લૅન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમિટર દૂર હતું. હજુ સુધી ઈસરોએ 'વિક્રમ' નષ્ટ થયું હોય એવી ઘોષણા કરી નથી.\n\n'વિક્રમ'નું જીવન 14 દિવસનું છે અને ઈસરોને હજુ પણ આશા છે કે ફરીથી તેનો સંપર્ક થઈ શકે છે.\n\nઈસરોની આ કોશિશનાં વખાણ કરતાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ લખ્યું છે:\n\n''અંતરિક્ષ ઘણું મુશ્કેલ છે. અમે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2 પર મજાક ઉડાવનાર પાક. મંત્રીને પાકિસ્તાનીઓ એ ટ્રોલ કર્યા\\nસારાંશ: 47 દિવસની યાત્રા બાદ ચંદ્રયાન-2નો ચંદ્રની સપાટીથી માત્ર 2 કિલોમિટરના અંતરથી વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટી ગયો એની ચર્ચા પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ ખૂબ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર પર પોતાના અંતરિક્ષયાનનું સૉફ્ટ લૅન્ડિંગ કરાવી શક્યા છે. \n\nભારત આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાથી માત્ર બે પગલાં પાછળ રહી ગયું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજ્યારે ઈસરો સાથે સંપર્ક તૂટવાની વાત સામે આવી તો લોકોને નિરાશા થઈ પરંતુ ઈસરોના વૈજ્ઞાનિકોનું સૌ કોઈએ મનોબળ વધાર્યું. \n\nબીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાને આ મામલે ભારતની મજાક ઉડાવી છે. \n\nઆ બધાની વચ્ચે પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનૉલૉજી મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ ટ્વીટ કરી લખ્યું, \"ચંદ્રયાન જેવા વિક્ષિપ્ત મિશન પર પૈસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2 મુદ્દે મજાક ઉડાવનાર પાકિસ્તાનના સ્પેસ પ્રોગ્રામની હાલત શું છે?\\nસારાંશ: ભારત શનિવારની સવારે ઇતિહાસ રચવાથી બે ડગલાં દૂર રહી ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો એમ ન થયું હોત તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર અંતરિક્ષયાન ઉતારનારો દુનિયાનો પહેલો દેશ બનત. \n\nપરંતુ સૉફ્ટ લૅન્ડિંગ પહેલાં જ લૅન્ડર વિક્રમનો ચંદ્રયાન સાથે સંપર્ક તૂટી ગયો. \n\nઆ મામલે ભારતમાં ઈસરોના પ્રયાસના ગુણગાન ગવાઈ રહ્યા હતા, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં આ અંગે મજાક ઉડાવવામાં આવી રહી છે.\n\nપાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનૉલૉજી મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટર પર ટ્વીટ કરીને ભારતની મજાક ઉડાવી હતી. \n\nતેમણે લખ્યું હતું, \"ચંદ્રયાન જેવા વિક્ષિપ્ત મિશન પર પૈસા બગાડવા અને અભિનંદન જેવા મૂર્ખને એલઓસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંદ્રયાન-2નું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર કેવી રીતે કામ કરશે?\\nસારાંશ: ભારત માટે આજની રાત ઐતિહાસિક હશે, જ્યારે ચંદ્રયાન-2 ચંદ્ર પર લૅન્ડ થશે. ઈસરોના વૈજ્ઞાનિકો આ લૅન્ડિંગને લઈને ઉત્સાહિત છે. જ્યારે ભારતના કરોડો લોકો આ પળની રાહ જોઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્રયાન વિક્રમ લૅન્ડર સાથે ચંદ્ર પર ઊતરશે જે બાદ તેમાંથી રોવર પ્રજ્ઞાન અલગ થશે. અત્યાર સુધી ચંદ્ર પર કોઈ ગયું નથી ત્યાં ચંદ્રયાન-2નું સૉફ્ટ લૅન્ડિંગ ઈસરો કરાવવા જઈ રહી છે.\n\nરોવર પ્રજ્ઞાન ચંદ્ર અંગેની માહિતી આપણને આપશે પરંતુ આ રોવર કેવી રીતે કામ કરશે તે તમે જાણો છો?\n\nરોવર પ્રજ્ઞાનમાં કેવી ખૂબીઓ છે તેના અંગે ઈસરોએ માહિતી આપી છે અને એક વીડિયો પણ જાહેર કર્યો છે.\n\nરોવર પ્રજ્ઞાન છ પૈડાં ધરાવે છે અને તેમાં અનેક ખૂબીઓ છે. આ છ પૈડાં પર સોનાના રંગની ટ્રાલીનુમા બૉડી છે. આ બૉડીના સૌથી ઉપરના ભાગમાં સોલર પેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચંપલો ઓગાળી દેતી 124 ડિગ્રી તપતી જમીન પર કામ કરતા ઈંટવાડાના મજૂરોની કહાણી\\nસારાંશ: 124 ડિગ્રી તાપમાન. એટલે કે એ તાપમાનથી ડબલ જેણે ઇન્ડિયાના કોઈ પણ માણસે ભાગ્યે જ અનુભવ્યું હશે. આ કહાણી એવા લોકોની છે જેણે બનાવેલી ઈંટોથી તમે ઘરમાં ગરમી, ઠંડીથી બચી શકો છો. પરંતુ ઈંટાના ભઠ્ઠામાં કામ કરવું કેટલું મુશ્કેલ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે ઈંટના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની આંખમાં આંખ પરોવીને જુઓ. તેમનાં પથ્થર જેવા હાથોને સ્પર્શીને જુઓ.\n\nએ જમીન પર ઊભા રહીને જુઓ જ્યાંથી એ લાકડાના ચંપલ પહેરીને ભઠ્ઠીમાં કોલસા નાખે છે.\n\nઅહીં ઊભા રહેવું, કામ કરવું અને શ્વાસ લેવા એટલા ખતરનાક છે કે આ તાપમાનને એક તૃતીયાંશ ભાગ એટલે કે 40ને ભારે ગરમી કહેવામાં આવે છે. હવે વિચારો કે આ લોકો આવું ખતરનાક કામ કેવી રીતે કરતા હશે?\n\nઅસંગઠિત મજૂરો 45થી 50 ડિગ્રી તાપમાનમાં કામ કરે છે\n\nઆ ભારતના એ કરોડો અસંગઠિત મજૂરોની કહાણી છે જે 45થી 50"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચર્ચમાં કન્ફેશન વિરુદ્ધ મહિલા આયોગે કેમ મોરચો માંડ્યો છે?\\nસારાંશ: 'કન્ફેશન' આ અંગ્રેજી શબ્દનો પહેલી વખત સામનો ત્યારે થયો જ્યારે સ્કૂલના છેલ્લાં દિવસે એક 'કન્ફેશન સેશન'નું આયોજન કરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સેશનમાં તમામ મિત્રો ખુલ્લાં મને એકબીજા સાથે વાત કરતા હતા. તેઓ કહેતા હતા કે તેમને કોની સાથે પ્રેમ હતો, કોના પર ક્રશ હતો, કયા શિક્ષક નહોતા ગમતા અને કોની સૌથી વધારે ટીખળ કરી હતી, આ સિવાય પણ અનેક ભેદ ખુલતા હતા.\n\nએટલે કન્ફેશનનો અર્થ એવો થાય કે કોઈ પર પૂરો વિશ્વાસ કરીને હૃદયમાં છુપાયેલા રહસ્યો ખોલી દેવા, તેનો સ્વીકાર કરવો, જેનાથી મનમાં કોઈ ભાર બાકી ન રહી જાય.\n\nઆ કન્ફેશનની મુખ્ય શરત હતી કે સેશન પૂર્ણ થયા બાદ કોઈ આ વિશે વાત નહીં કરે, જે પણ કન્ફેસ થશે તે આ ચાર દિવાલમાં બંધ રહેશે.\n\nપણ ત્યારે કોઈને એવો ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચર્ચામાં આવેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનાં પત્ની બ્રિજેટ મેક્રોન કોણ છે?\\nસારાંશ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેમનાં પત્ની ઉપર બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેયર બોલસોનારોની ટિપ્પણીની ટીકા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોલસોનારોના સમર્થકે ફેસબુક કૉમેન્ટમાં મેક્રોનનાં પત્ની બ્રિજેટની મજાક ઉડાવી હતી.\n\nતેણે બ્રિજેટ તથા બોલસોનારોનાં પત્ની મિચેલની તસવીર એકસાથે મૂકીને લખ્યું :\n\n'હવે તમને સમજાઈ ગયું હશે કે મેક્રોન શા માટે બોલસોનારો ઉપર અત્યાચાર કરી રહ્યા છે.'\n\nતેની પ્રતિક્રિયામાં બોસોનારોએ પોર્ટુગિઝ ભાષામાં લખ્યું, 'તેને (મેક્રોન)ને અપમાનિત ન કરો...હા હા'\n\nઆગે લગાડી આગ\n\nબોલસોનારો તેમનાં પત્ની સાથે\n\nજવાબમાં મેક્રોને કહ્યું, \"તેમણે મારાં પત્ની વિશે અસન્માનજનક વાતો કહી છે. હું બ્રાઝિલના લોકોનું ખૂબ સન્માન કરું છું.\"\n\n\"આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર ક્યારથી છપાઈ રહી છે?\\nસારાંશ: ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રૂપિયાની સ્થિતિ સુધારવા માટે આપેલી એક સલાહ ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈના મતે મધ્ય પ્રદેશના ખંડવામાં બુધવારે સ્વામી વિવેકાનંદ વ્યાખાનમાળા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સ્વામીએ કહ્યું કે તેઓ નોટમાં ધનની દેવી લક્ષ્મીની તસવીરને છાપવાના પક્ષમાં છે. \n\nપત્રકારોએ તેમને ડૉલરની સરખામણીમાં રૂપિયાની સ્થિતિને લઈને સવાલ કર્યો હતો. \n\nસ્વામીએ ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ગણેશની તસવીર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. \n\nતેમણે કહ્યું હતું, \"આ પ્રશ્નનો જવાબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપી શકે છે. જોકે, હું એમના પક્ષમાં છું. ભગવાન ગણેશ વિઘ્ન દૂર કરે છે.\"\n\n\"હું તો કહીશ કે દેશનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાઈનીઝ મીડિયામાં મોદીના આગમનને લઈને કેવી કેવી વાતો થઈ રહી છે?\\nસારાંશ: ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે કેટલાય દિવસો સુધી ખેંચતાણ ચાલું રહી. જોકે, ચીનમાં યોજાનારા બ્રિક્સ સંમેલન પહેલા જ બન્ને દેશોનાં વલણમાં અચાનક જ નરમાશ વર્તાઈ અને આ અવઢવનો અંત આવી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિક્સ સંમેલન પહેલા જ ભારત અને ચીન વચ્ચેની ખેંચતાણનો અચાનક જ અંત આવી ગયો.\n\nજાણકારોનું માનવું છે કે ડોકલામ મુદ્દાનો આ પ્રકારે અને આટલી જલદી ઉકેલ આવ્યો એનું સૌથી મોટું કારણ મોદીનું ચીન જવાનું છે. ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અધિકૃત રીતે સ્વાગત કરવામાં આવ્યું અને અત્યાર સુધી તેઓ ત્યાં કેટલાક ભાષણ પણ આપી ચૂક્યાં છે. પણ શું ચીનના લોકો તેમના સ્વાગતને લઈને ઉત્સુક છે?\n\nડોકલામ વિવાદના અંત પાછળ સૌથી મોટું કારણ બ્રિક્સ સંમેલન ગણાઈ રહ્યું છે.\n\nચાઈનીઝ મીડિયાએ પણ શિયામેન ખાતે બ્રિક્સ સંમેલનમાં ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાના બગીચામાં કામ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવનારાં યુવતીઓની કહાણી\\nસારાંશ: શ્રીલંકા એ વિશ્વમાં ચાની નિકાસ કરતા અગ્રણી દેશોમાંથી એક છે. સ્ત્રીઓ આ ચાના બગીચામાં કામ કરતાં હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહિલાઓ પૈકી મુખ્યત્વે દક્ષિણ ભારતનાં હોય છે અને તેમની પરિસ્થિતિ નબળી હોય છે.\n\nતેમનાં બાળકો માટે પણ ઉચ્ચ અભ્યાસની સીમિત તક હોય છે. તેમ છતાં કંડલોયાના ગામડાના પર્વતીય વિસ્તારની કેટલીક છોકરીઓ તમામ બાધ તોડીને ઉચ્ચ અભ્યાસાર્થે યુનિવર્સિટી સુધી પહોંચી છે.\n\nચાના બગીચામાં કામ કરતા લોકો દક્ષિણ ભારતથી અહીં અંદાજે 200 વર્ષ પહેલાં આવ્યાં હતાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચામાં એક ચમચી મરી નાખવાથી કોરોના ન થાય? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર કોરોના સંક્રમણ અને એની સારવારને લઈને જુદા-જુદા દાવાઓ થઈ રહ્યા છે. તો કોરોના વાઇરસની દવા ક્યારે આવશે તેને લઈને પણ લોકોમાં જિજ્ઞાસા વધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર એક મૅસેજ સતત વાઇરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસનો ઘરેલુ ઉપચાર મળી ગયો છે.\n\nબીબીસીના વાચકોએ પણ અમને અમારા ફૅક્ટ ચેક નંબર પર આ મૅસેજ મોકલ્યો અને તેની હકીકત તપાસવા કહ્યું.\n\nઆ મૅસેજમાં લખ્યું છે:\n\n\"એક સુખદ સમાચાર - અંતગોત્વા પુડ્ડુચેરી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કોવિડ -19નો ઘરેલુ ઉપચાર શોધી કાઢ્યો છે. જેને WHOએ પહેલી વારમાં જ માન્યતા આપી દીધી છે.\"\n\n\"તેણે સાબિત કરી દીધું છે કે આ ચાના કપમાં એક ચમચી કાળા મરી, બે ચમચી મધ અને થોડા આદુને સતત પાંચ દિવસ પીવાથી કોરોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાર જજોના ચીફ જસ્ટિસ સામેના ‘બળવા’નું મુખ્ય કારણ શું?\\nસારાંશ: બારમી જાન્યુઆરીને ભારતીય અદાલતના ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. એ દિવસે શુક્રવાર હતો અને દિલ્હીમાં હૂંફાળો સૂર્યપ્રકાશ ફેલાયેલો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી ચૂકેલા સુપ્રીમ કોર્ટના ચાર સીનિયર જજ\n\nસુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરે તેમના સરકારી બંગલાની લોનમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેને લીધે સોશિઅલ મીડિયાથી માંડીને ટીવી ચેનલોના ન્યૂઝ રૂમ સુધી ગરમાટો ફેલાઈ ગયો હતો. \n\nએ અભૂતપૂર્વ પત્રકાર પરિષદમાં જસ્ટિસ ચેલમેશ્વર સાથે જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન ભીમરાવ લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પણ મીડિયાને સંબોધન કર્યું હતું. \n\nતેમણે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના રોસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાર પગ-એક માથું કે ચાર હાથ ધરાવતાં બાળકો કેમ જન્મે છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક બાળક ચાર પગ અને બે લિંગ સાથે જન્મ્યું હતું પણ જન્મના બે દિવસ પછી મૃત્યુ થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલો ગોરખપુરના સહજનવા ગામનો છે, જ્યાંની સરકારી હૉસ્પિટલમાં 15 સપ્ટેમ્બરે આ બાળકનો જન્મ થયો હતો.\n\nબીબીસી સાથે વાત કરતા આ પરિવારના પાડોશમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે બાળકના જન્મના બે દિવસ બાદ મૃત્યુ થયું હતું.\n\nતેઓ કહે છે, \"બાળકના ચાર પગની સાથે બે લિંગ હતાં, જેના કારણે બાળક પેશાબ જ નહોતો કરી શકતો. એ સિવાય મળત્યાગ કરવાની જગ્યા પણ નહોતી.\"\n\nતેઓ કહે છે કે જ્યારે સૉનોગ્રાફી રિપોર્ટ આવ્યા ત્યારે ખબર પડીકે બધું જ નોર્મલ છે.\n\nબીમારી કે અજાયબી?\n\nભારતમાં આ પ્રકારનાં બાળકોને અલગઅલગ દૃષ્ટિએ જોવામાં આવે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ શા માટે પહોંચ્યા?\\nસારાંશ: દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે પેટ્રોલની કિંમત 73.73 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી, જે છેલ્લાં ચાર વર્ષોમાં સૌથી વધુ છે. \n\nડીઝલની કિંમતની વાત કરીએ તો 64.58 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી. ડીઝલની આ કિંમત અત્યારસુધીની સૌથી ઊંચી કિંમત છે. \n\nકિંમત વધવાની સાથે જ સરકાર પાસે તેના પર એક્સાઇઝ ટેક્સ ઓછો કરવાની માગ પણ થઈ રહી છે. \n\nસરકારી ઓઇલ કંપનીઓ ગત જૂન મહિનાથી બજારનો ભાવ જોઈને દરરોજ પેટ્રોલ-ડીઝલનો ભાવ નક્કી કરે છે. \n\nજેને અનુસરીને રવિવારે કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 18 પૈસા પ્રતિ લીટર વધારી હતી.\n\nઆ પહેલાં 14 સપ્ટેમ્બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાર હજાર સૈનિકો બચાવ કાર્યમાં જોડાયા\\nસારાંશ: મેક્સિકો શહેરમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 200થી વધુ લોકોનાં મોત થયાં છે તો અનેક બિલ્ડિંગ્સ ધરાશાયી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાર હજાર સૈનિકો રાહત અને બચાવકાર્યમાં જોડાયા છે. જ્યારે હજારો લોકો સ્વયંસેવક તરીકે સેવા આપવા આગળ આવ્યા છે. \n\nમેક્સિકોના રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે એક સ્કૂલ ધરાશાયી થવાથી 20થી વધુ બાળકોનાં મોત થયાં છે અને 30 જેટલા બાળકો ગૂમ છે. \n\nરાહતકર્મીઓ કાટમાળમાં ફસાયેલા જીવિત લોકોને શોધી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. \n\n7.1 રિક્ટર સ્કેલના ભૂકંપે મેક્સિકો શહેર, મોરલિયોસ શહેર અને પુએબ્લા પ્રાંતમાં ભારે તબાહી મચાવી છે. \n\nમેક્સિકોના રાષ્ટ્રપતિએ ટીવી પર આપેલા એક સંદેશમાં જણાવ્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચાર હજારમાંથી માત્ર ચારનો વિરોધ એ સુનિયોજિત કાવતરું છે - હાર્દિક પટેલ\\nસારાંશ: અમદાવાદના ગોતા ખાતે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે અહીં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અંદરોઅંદર વિવાદ થતા મામલો ગરમાયો હતો.\n\nગોતા ખાતે એક રિસોર્ટમાં પાટીદાર અનામત આંદોલનના નેજા હેઠળ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના પાટીદાર યુવાનો અને હાર્દિકના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.\n\nઅલ્પેશ કથીરિયાના સમર્થકોની દલીલ હતી કે સ્નેહમિલન કાર્યક્રમના બેનરમાં હાર્દિક પટેલની તસવીર છે પણ અલ્પેશ કથીરિયાની કેમ નથી?\n\nઆ મુદ્દે બેસીને વાત પણ થઈ હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા વિવાદ સર્જાયો હતો.\n\nવિવાદ થતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચારા કૌભાંડના ચોથા કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષિત જાહેર\\nસારાંશ: રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે દુમકા તિજોરી મામલે આરજેડી અધ્યક્ષ લાલુ યાદવને દોષી જાહેર કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિમલકાંત દાસ ઝા, એમસી સુવર્ણો, અધીપ ચંદ્ર અને ધ્રુવ ભગતને પણ કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે. \n\nઆ સિવાય અરુણસિંહ, ઓપી દિવાકર, પંકજ મોહન, આનંદ કુમાર સિંહ, નંદ કિશોર સહિતના આરોપીઓ દોષી ઠર્યા છે.\n\nડિસેમ્બર 1995થી જાન્યુઆરી 1996 વચ્ચે દુમકા તિજોરીમાંથી 3 કરોડથી વધુ રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હતો. \n\nલાલુ યાદવ ઘાસચારા કૌભાંડના અન્ય કેસોમાં દોષિત ઠર્યા છે, તેઓ હાલમાં રાંચીની જેલમાં બંધ છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચારુલતા પટેલ : ટીમ ઇન્ડિયાનાં સુપરફેનનું નિધન\\nસારાંશ: આઈસીસી વર્લ્ડ કપ 2019 દરમિયાન ભારતીય ટીમને ચીયર કરનારા અને એ પછી મીડિયામાં છવાઈ જનારાં ચારુલતા પટેલનું 87 વર્ષની વયે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nચારુલતા પટેલનાં માતાપિતાનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેઓ તાન્ઝાનિયામાં જન્મ્યાં હતાં.\n\nતેમનાં સંતાનો પણ કાઉન્ટી મૅચ રમે છે અને એટલે તેઓ પણ ક્રિકેટમાં ઊંડો રસ ધરાવતા હતા.\n\n87 વર્ષનાં સુપરફેન\n\nખભા ઉપર તિરંગો ખેસ, ગાલ ઉપર તિરંગો અને હાથમાં તિરંગો ઝંડો અને પીળા રંગની પિપૂડી સાથે ભારતીય ટીમનો ઉત્સાહ વધારી રહેલાં ચારુલતાબહેન બાંગ્લાદેશ સામેની મૅચ દરમિયાન 'ઇન્ટરનેટ સેન્સેશન' બની ગયાં હતાં. \n\nકૅમેરા વારંવાર તેમના ઉત્સાહ ઉપર કેન્દ્રીત થતો.\n\nવર્લ્ડ કપ 2019ની એક મૅચમાં કૅપ્ટન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિદમ્બરમના પક્ષમાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં શું દલીલ રજૂ કરી?\\nસારાંશ: સીબીઆઈએ ભ્રષ્ટાચારના મામલે ધરપકડ કરેલા પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચિદમ્બરમ તરફથી પૂર્વ કાયદામંત્રી કપિલ સિબ્બલ સીબીઆઈની વિશેષ કોર્ટમાં ચર્ચા કરી રહ્યા છે. સિબ્બલે કોર્ટમાં કહ્યું કે આ મામલે અન્ય આરોપીને જામીન મળ્યા છે, એટલે ચિદમ્બરમને પણ જામીન મળવા જોઈએ. પીટર અને ઇંદ્રાણી મુખરજી જામીન પર છે. \n\nસિબ્બલે કહ્યું, \"આ મામલે તપાસ પૂરી થઈ ગઈ છે અને મારા અસીલે તપાસમાં હંમેશાં સહયોગ કર્યો છે.\" \n\nકોર્ટમાં સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ચિદમ્બરમ તપાસ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો રજૂ નથી રહી રહ્યા. \n\nતેમણે એવું પણ કહ્યું કે કસ્ટડી વગરની પૂછપરછના આ મામલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, 107 દિવસ પછી જેલમાંથી બહાર આવશે\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને કથિત આઈએનએક્સ મીડિયા ગોટાળામાં જામીન આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે 107 દિવસ સુધી જેલમાં રહ્યા પછી ચિદમ્બરમ બહાર આવી શકશે. ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 5મી સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરી હતી. \n\nસુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશને રદ્દ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજીને નામંજૂર કરી હતી. ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.\n\nબુધવારે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ હ્રુષિકેષ રૉયની ખંડપીઠે જામીન અરજી મંજૂર રાખતાં નિર્દેશ આપ્યો કે: 'ચિદમ્બરમ ના તો પ્રેસ સાથે વાત કરી શકશે ના તો આ મામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિનાબ નદી પરના ભારતના ડેમથી પાકિસ્તાન ચિંતિત શા માટે?\\nસારાંશ: ભારતમાં ચિનાબ નદી પરની બે યોજના પૈકીની એક સામે પાકિસ્તાને વાંધો લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nભારત ચિનાબ નદી પર બે જળવિદ્યુત યોજના માટે બે ડેમનું નિર્માણ કરી રહ્યું છે. એ બે યોજનામાં 48 મેગાવોટની લોઅર કાલનાઈ અને 1500 મેગાવોટની પાકલ દુલ યોજનાનો સમાવેશ થાય છે. \n\nપાકિસ્તાન પાકલ દુલ બંધ બાબતે ચિંતિત છે અને આક્ષેપ કરી રહ્યું છે કે તે સિંધુ જળ કરારનું ઉલ્લંઘન છે. \n\nપાકિસ્તાનના મતાનુસાર, પાકલ દુલ બંધની ઊંચાઈ 1,708 મીટર થઈ શકે છે અને તેને કારણે પાકિસ્તાનમાં આવતા પાણીનું પ્રમાણ ઘટી શકે છે. \n\nપાકિસ્તાનનું કહેવું છે કે બંધની ઊંચાઈને કારણે ભારત તેની ઇચ્છા અનુસાર પાણી રોકવા કે છોડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિનુ મોદી: 'ભૂતિયા ઇર્શાદગઢમાં કોણ નવતર આવશે, શ્વેત વસ્ત્રોમાં ફરે છે એક પડછાયો હજી'\\nસારાંશ: \"આમ તો તેઓ આગલી રાત સુધી હરતાફરતાં હતા. તેઓએ સેલ્ફી પડાવી, એમના મિત્રો મળવા આવ્યા હતા. તેઓ કાયમ સ્વાવલંબી જીવન જીવ્યા હતા. આથી તેમને જીવનના અંતિમ દિવસો એ ચિંતા રહેતી હતી કે ક્યાંક તેમને પરવશ જીવન ન જીવવું પડે. મને એમના મૃત્યુ પછી વિનોદ ભટ્ટે એવું કહેલું કે આ 'ઇચ્છામૃત્યુ' છે. તેણે એની જાતે જીવન ત્યાગી દીધું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી કવિ ચિનુ મોદીના અંતિમ દિવસ અંગે વાત કરતાં તેમના પુત્ર ઉત્પલ મોદીએ આ વાત કરી હતી.\n\nકવિ ચિનુ મોદીનો જન્મ આજે એટલે કે 30-09-1939ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 17 માર્ચ, 2017માં થયું હતું.\n\nકવિ ચિનુ મોદી ગુજરાતી ગઝલકારો માટે એક 'ગઝલની પાઠશાળા' સમાન હતા એવું યુવાગઝલકારોની વાત પર જણાઈ આવે છે.\n\nગુજરાતી સાહિત્યમાં ગઝલના તેમના માતબર પ્રદાનને પણ તેઓ અલગ રીતે જુએ છે.\n\nઅમદાવાદ જિલ્લાના મૂળ ધોળકાના વતની એવા ચિનુ મોદીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી.\n\nતેઓ ગઝલ ઉપરાંત, નવલકથા, વાર્તા, વિવેચન, નાટક વગેરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિન્મયાનંદને યૌનશોષણના મામલે જામીન મળ્યા\\nસારાંશ: પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદને કાયદાનાં વિદ્યાર્થિનીના કથિત યૌનશોષણના મામલે સોમવારે અલાહાબાદ હાઈકોર્ટે જામીન આપી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યૌનશોષણનો આરોપ લગાવનારાં યુવતી શાહજહાંપુરમાં ચિન્મયાનંદની જ એસ. એસ. લૉ કૉલેજનાં વિદ્યાર્થિની હતાં. \n\nસુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ એક વિશેષ તપાસટીમ (એસઆઈટી) આ મામલે તપાસ કરી રહી હતી. એસઆઈટીએ ગત સપ્ટેમ્બરમાં ચિન્મયાનંદની ધરપકડ કરી હતી. \n\nઆ બાદ ભાજપે કહ્યું હતું કે ચિન્મયાનંદ પક્ષમાં નથી. એસઆઈટીએ નવેમ્બરમાં બે મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. \n\nપ્રથમ ચાર્જશીટ વિદ્યાર્થિની સાથે યૌનશોષણ કરવાના મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ અને બીજી ચાર્જશીટ આરોપ લગાવનારાં વિદ્યાર્થિની વિરુદ્ધ દાખલ કરાઈ હતી. \n\nકોણ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિમ્પાન્ઝી પાસેથી નેતાઓએ શિખવા લાયક પાંચ વાતો\\nસારાંશ: 'રાજનીતિ' વિશે આપણા મનમાં એવી છબી હોય છે કે, આ એક એવું ક્ષેત્ર છે જેમાં રહેલા લોકો સમય જોઈને મિત્રને દુશ્મન અને દુશ્મનને મિત્રમાં તબદીલ કરી દે છે. એવા લોકો જેઓ સત્તા માટે તમામ પ્રકારની સમજૂતીઓ કરી શકે છે અને વ્યક્તિ તથા ઘટનાઓને પોતાના લાભ અનુસાર ઉપયોગમાં લેવામાં માહેર હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આધુનિક રાજનેતા ચિમ્પાન્ઝી પાસેથી કંઈક શીખી શકે છે\n\nએક સંશોધન અનુસાર સત્તા મામલે આવું વલણ ચિમ્પાન્ઝીના સમુદાયમાં પણ જોવા મળે છે.\n\nઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર જેમ્સ ટિલો સંશોધન કરી રહ્યા છે કે ચિમ્પાન્ઝીના સમૂહમાં ચાલતા સત્તા સંઘર્ષમાંથી રાજનીતિ મામલે શું શીખી શકાય છે.\n\n1 - મિત્ર પાસે રાખો પણ દુશ્મનને નિકટ રાખો\n\nચિમ્પાન્ઝીઓની પ્રજાતિમાં કોઈ પ્રત્યે નિષ્ઠા બદલવાનો સિલસિલો સતત ચાલતો રહે છે.\n\nકોઈ પણ સમૂહમાં પ્રભુત્વ મેળવવા માટે ચિમ્પાન્ઝી હંમેશાં પોતાના મિત્રનો વિરોધ અને દુશ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચિરાગ પાસવાન: નીતીશ કુમારને બિહારમાં હંફાવનારા બોલીવૂડ ઍક્ટર\\nસારાંશ: વાત છે 3 નવેમ્બર, 2011ની. દિલ્હીમાં બિહારના વરિષ્ઠ નેતા રામવિલાસ પાસવાનના ઘરે એક પ્રેસ કૉન્ફરન્સ રાખવામાં આવી હતી. પ્રેસ-કૉન્ફરન્સ રાજકારણની ચર્ચા માટે ન હતી. પરંતુ રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાન ફિલ્મમાં ડેબ્યૂ કરવાના હતા તેની હતી. પરંતુ ચર્ચા થાય છે રાજકારણની જ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચિરાગ પાસવાન\n\nએ વખતે જ્યારે ચિરાગ પાસવાનને પૂછવામાં આવ્યું કે તમે રાજકારણની જગ્યાએ બોલીવુડ કેમ પસંદ કર્યું, ત્યારે ચિરાગે કહ્યું, “રાજકારણ એવી વસ્તુ છે જે મારા લોહીમાં છે. રાજકારણથી ન હું દૂર હતો, ન છું અને ક્યારેય રહી શકતો નથી. પરંતુ હાલમાં મેં ફિલ્મોને પોતાનો વ્યવસાય તરીકે પસંદ કર્યો છે કારણ કે મારું બાળપણથી સપનું હતું કે મારી જાતને મોટા પડદાં પર જોઉં.”\n\nચિરાગ પાસવાને ફિલ્મ ‘મિલે ના મિલે’થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ચિરાગની સાથે તે ફિલ્મમાં કંગના રનૌત હતાં. \n\nટવિટર પર પોતાની જાતને યુવા બિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન : વુહાનમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર થઈ સેંકડો લોકોની પુલ પાર્ટી\\nસારાંશ: એકબીજાનો હાથ પકડીને, માસ્ક અને કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ વગર, જોરદાર મ્યુઝિક સાથે આ લોકો પુલમાં પાર્ટી કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમને વિશ્વાસ નહીં આવે, પણ એ જ જગ્યા છે જ્યાં કોરોના વાઇરસની સૌથી પહેલા ઉત્પત્તિ થઈ હતી. આ દૃશ્યો ચીનના શહેર વુહાનના છે. \n\nઆ દુનિયાનું પહેલું શહેર હતું જ્યાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન લાગુ કરાયું હતું, અને આજે આટલા મહિનાઓ બાદ લોકો અહીં આ રીતે પાર્ટી કરતા જોવા મળ્યા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન અને ભારત વચ્ચેના તણાવમાં રશિયા કોનો સાથ આપશે?\\nસારાંશ: બે લોકોની વચ્ચે ઝઘડો થાય છે તો હંમેશાં શાંતિના પ્રયત્નો એક એવા ત્રીજા મિત્રે કરવાના હોય છે, જે બંનેનો સારો દોસ્ત રહ્યો હોય. ભારત-ચીનના તણાવની વચ્ચે રશિયા પણ એવું જ મિત્ર સાબિત થશે, આના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nભારત અને ચીનની વચ્ચે હાલમાં સરહદી તણાવ છે. જૂનમાં ગલવાન ઘાટીમાં હતો. હાલમાં પેંગોગ ત્સોના દક્ષિણ કિનારે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે.\n\nએવામાં કેટલાક ભારતીય મીડિયા ચેનલમાં રિપોર્ટ છે કે ચીનના સંરક્ષણમંત્રી વેઈ ફેંધેએ ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત માટે સમય માગ્યો છે. રાજનાથ સિંહ આ સમયે શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા મૉસ્કોમાં છે.\n\nએસસીઓમાં વિદેશમંત્રીઓની બેઠકમાં પણ ભારત અને ચીનના વિદેશમંત્રીઓની વચ્ચે વાતચીત થઈ શકે છે, આની પણ ચર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન અને રશિયા ચંદ્ર પર બનાવશે સંયુક્ત સ્પેશ સ્ટેશન, અંતરિક્ષના ક્ષેત્રમાં કરી મોટી ડીલ\\nસારાંશ: રશિયાની સ્પેસ એજન્સી રૉસકૉસમોઝે કહ્યું છે કે તેણે ચંદ્રની સપાટી પર, કક્ષામાં અથવા બંને પર સંશોધનની સુવિધાઓને વિકસાવવા માટે ચીનના રાષ્ટ્રીય અંતરિક્ષ પ્રશાસનની સાથે એક કરાર પર સહી કરી છે. જેના અંતર્ગત સ્પેસ સ્ટેશન તૈયાર કરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને દેશોની અંતરિક્ષ એજન્સીઓના નિવેદન પ્રમાણે આ સ્ટેશન બંને દેશોના ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે.\n\nઆ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે રશિયા પોતાના માનવનિર્મિત અંતરીક્ષ ઉડાનના 60મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. \n\nબંને એજન્સીઓએ એક નિવેદનમાં કહ્યું છે કે ઇન્ટરનેશનલ સાયન્ટિફીક લૂનર સ્ટેશન ચંદ્ર પર અનેક પ્રકારની શોધ અને આના ઉપયોગ સાથે જોડાયેલા અનેક વૈજ્ઞાનિક સંશોધન કરશે.\n\nનિવેદનમાં કહેવામાં આવ્યું છે, \"ચીન અને રશિયા અંતરિક્ષ વિજ્ઞાન, સંશોધન અને વિકાસ, અંતરિક્ષ ઉપકરણ અને અંતરિક્ષ પ્રોદ્યોગિકીની મદદથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન અમેરિકાને પાછળ છોડીને ટેક્નૉલૉજીમાં સુપરપાવર બની રહ્યું છે?\\nસારાંશ: અમેરિકા અને ચીન એકબીજાનાં પ્રતિસ્પર્ધી રાષ્ટ્રો છે. હવે ચીને છેલ્લા પાંચ વર્ષથી સાયબર પાવર બનવાનું સપનું સેવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના કારણે તેણે અનેક પ્રકારની નવી ટેક્નૉલૉજી શોધી છે. બુલેટ ટ્રેન, મિસાઇલ્સ, ઑટોમોબાઇલ્સ, ટ્રેકિંગ સિસ્ટમ વગેરેમાં ચીને મહારત હાંસલ કરી લીધી છે.\n\nઉપરાંત ચીનની જાયન્ટ કંપનીઓ કૉમ્યુનિકેશનક્ષેત્રમાં ડંકો વગાડી રહી છે.\n\nત્યારે જાણો કે શું ચીન અમેરિકાને પાછળ રાખી આગળ વધી રહ્યું છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન આકાશમાં તરતો મૂકશે કૃત્રિમ ચંદ્ર, પણ તેની આટલી ચર્ચા કેમ?\\nસારાંશ: તમે એવું વિચાર્યું છે કે તમે રાત્રે આકાશમાં જુવો અને કાયમી ચંદ્ર જોવા મળે! કુદરતી રીતે તો આવું શક્ય નથી પરંતુ ચીને આ કલ્પનાને હકીકતમાં ફેરવવાનું આયોજન કરી લીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ચીની કંપનીએ જાહેરાત કરી છે કે તેમના દ્વારા તૈયાર થયેલો કૃત્રિમ ચંદ્ર આકાશમાં મોકલવામાં આવશે.\n\nચીનના એક અખબાર પીપલ્સ ડેઇલીના અહેવાલ મુજબ ચેંગડુ વિસ્તારમાં કાર્યરત એક ખાનગી ઍરોસ્પેસ કંપનીના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ વર્ષ 2020 સુધી પૃથ્વીની કક્ષામાં એક ચમકતો ઉપગ્રહ મોકલવાની યોજના બનાવી રહ્યા છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ યોજનાના કારણે સ્ટ્રીટ લાઇટની જરૂર પડશે નહીં.\n\nઆ સમાચાર પ્રકાશિત થયા બાદ વૈજ્ઞાનિકોમાં કુતૂહલ સાથે શંકા પણ જન્મી છે.\n\n આ યોજના શું છે?\n\nઆ યોજના અંગે હજુ સુધી વિશેષ માહિતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન ઈ-કોમર્સ : સુપ્રીમ કોર્ટમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર મામલે પિટિશન\\nસારાંશ: ભારત સરકારે ટિકટૉક સહિતની 59 ચાઇનીઝ ઍપ પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં ચીનની વસ્તુઓનાં બહિષ્કારને લઈને એક પિટિશન દાખલ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈ-કોમર્સ કંપનીઓને તેમની પાસે ઉપલબ્ધ દરેક સામાનનાં નિર્માતા દેશની જાણકારી આપવા માટે બાધ્ય કરવામાં આવે એવી માગ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કરાઈ છે. \n\nસુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા દિવ્યજ્યોતિ સિંહ નામના વકીલે આ અરજી દાખલ કરી છે.\n\nઅરજીકર્તાની દલીલ છે કે દેશમાં લોકો ચીનમાં બનેલા સામાનનો બહિષ્કાર કરવા માંગે છે, સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા માંગે છે પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ આ વિચારની આડે આવી રહી છે.\n\nલાઇવ લૉ વેબસાઇટના અહેવાલ પ્રમાણે અરજીકર્તાની માગ છે કે સુપ્રીમ કોર્ટ સરકારને એમ નિર્દેશ આપે કે તે ઈ-ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન એવરેસ્ટની ટોચ પર વિભાજનરેખા ખેંચવા કેમ માગે છે?\\nસારાંશ: ચીનનું કહેવું છે કે નેપાળથી આવતા પર્વતારોહીઓને પોતના પર્વતારોહીઓ સાથે હળવા-મળવાથી બચાવવા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર એક વિભાજનરેખા ખેંચી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવરેસ્ટ નેપાળ અને ચીનની સરહદે આવેલો છે.\n\nએક અઠવાડિયા પહેલાં નેપાળના બેઝ કૅમ્પમાં પર્વતારોહીઓ અને વહીવટી તંત્ર દ્વારા પર્વત પર ચઢનાર લોકોમાં કોરોના વાઇરસના કેસ વધવા બાબતે ચેતવણી આપવામાં આવી હતી.\n\nએવરેસ્ટ ચીન અને નેપાળની સરહદે આવેલો છે. એવરેસ્ટની બંને તરફથી પર્વતારોહીઓ ચઢે છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ચીન પહાડ પર કઈ રીતે નિયમ લાગુ કરશે.\n\nએવરેસ્ટની ટોચ પર બહુ બરફ હોય છે અને એક સાથે માત્ર 6 લોકો ત્યાં ઊભા રહી શકે છે. જ્યારે વધારે પર્વતારોહી હોય, ત્યારે ત્યાં લાઇન લાગી જાય છે.\n\nચીને શું કર્યું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન કોરોનાની રસીના નામે વિશ્વમાં પોતાની પકડ મજબૂત કરવા માગે છે?\\nસારાંશ: ચીનનું સરકારી નિયંત્રણ હેઠળનું મીડિયા તેની વૅક્સિન (રસી)ને 'ગ્લોબલ પબ્લિક પ્રોડક્ટ' તરીકે રજૂ કરવા માંગે છે, જેનો હેતુ 'રોગચાળાનો સામનો કરવામાં બીજા વિકાસશીલ દેશોને મદદ કરવાનો' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શી જિંગપિંગ\n\nચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા વેંગ વેનબિને જણાવ્યું કે, \"જુદાંજુદાં દેશોમાં હજુ રસી વિકસાવવામાં આવી રહી છે. તેની કિંમત કેટલી રાખવામાં આવશે તે હજુ સુધી નક્કી નથી.\"\n\n\"પરંતુ ચીન માટે એક વાત નિશ્ચિત છે. અમે વૈશ્વિક જનકલ્યાણ માટે દુનિયાને અમારી રસી યોગ્ય અને વાજબી ભાવે પૂરી પાડીશું.\"\n\nસરકારી મીડિયાએ અમેરિકા પર આરોપ મૂક્યો છે કે તે આ રોગનો ફેલાવો અસરકારક રીતે અટકાવવાના બદલે માત્ર પોતાનાં આર્થિક હિતોની ચિંતા કરે છે.\n\nચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN) જેવાં મીડિયા જૂથે અમેરિકન સરકાર અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન ખાદ્યપદાર્થો દ્વારા લઈ રહ્યું છે અન્ય દેશો સામે રાજકીય બદલો?\\nસારાંશ: ચીનની કંપની હ્યુવેઇના એક્ઝિક્યુટિવ મેન્ગ વેન્ઝાઉની ધરપકડ થઈ તે પછી ચીનના રાષ્ટ્રવાદી અખબાર ગ્લૉબલ ટાઇમ્સે ચેતવણી આપી હતી કે ચીન કૅનેડાને સજા કરવા ખાતર તેલિબિયાંની આયાત બંધ કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"17 ડિસેમ્બરે અખબારે લખ્યું હતું કે હવે કૅનેડાના કૃષિ ક્ષેત્રનો વારો આવી શકે છે કે ચીન સાથેના બગડેલા સંબંધોની પીડા ભોગવવી પડે. \n\nઆવી ધમકીથી આશ્ચર્ય ના થવું જોઈએ કેમ કે ચીન સાથે રાજદ્વારી સંબંધોમાં કડવાશ આવે ત્યારે તેની અસર ખાદ્ય પદાર્થોની આયાત પર થતી હોય છે. \n\n2010માં નોર્વે સાથે અને 2012માં ફિલિપિન્સ સાથે આવું થઈ ચૂક્યું છે.\n\nટીકાકારો ઘણી વાર ચીન પર આક્ષેપ મૂકતા હોય છે કે કોઈ દેશની નીતિ તેને નાપસંદ હોય ત્યારે કૃષિ પેદાશોનો ઉપયોગ સામો વાર કરવા માટે કરે છે. \n\nજોકે, ચીન આવા દબાણનો ઉપયોગ એવી રીતે કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન પરની ભારતની નિર્ભરતા હવે વધશે?\\nસારાંશ: ચીનના કમ્યૂનિસ્ટ પક્ષે તેના 19મા અધિવેશનમાં વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને ફરી એકવાર પોતાના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ\n\nએ ઉપરાંત શી જિનપિંગની વિચારધારાને પણ પક્ષે પોતાના બંધારણમાં સ્થાન આપ્યું છે. \n\nશી જિનપિંગને કમ્યૂનિસ્ટ પક્ષે તેના સ્થાપક માઓત્સે તુંગ અને એ પછી પક્ષના વડા બનેલા દેંગ જિયાઓપિંગ જેટલું જ મોટું સન્માન તથા દરજ્જો આપ્યા છે.\n\nશી જિનપિંગ ચીનના અત્યંત શક્તિશાળી નેતા તરીકે ઊભર્યાની ઘટનાને વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વની ગણવામાં આવી રહી છે. \n\n'શી જિનપિંગ સિદ્ધાંત'ને બંધારણમાં સામેલ કરવાના પક્ષના સર્વાનુમત નિર્ણયને તેમની નવી તાકાત અને દેશની નીતિ પર વધુ પકડના સ્વરૂપમાં જોવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન પહોંચેલી આ રહસ્યમય ટ્રેન કેમ હાલ ચર્ચામાં છે?\\nસારાંશ: જાપાનના મીડિયામાંથી આવી રહેલા સમાચારો મુજબ ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારીઓને લઈને ટ્રેન બેઇજિંગ પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2001માં ત્યારના ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ IIએ રશિયાની ખાસ ટ્રેનમાં મુલાકાત લીધી હતી\n\n'બ્લૂમબર્ગ ન્યૂઝ'નો દાવો છે કે આ ટ્રેનમાં બીજા કોઈ નહીં પરંતુ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન જ હતા. \n\nચીનને ઉત્તર કોરિયાનું એકમાત્ર મિત્ર માનવામાં આવે છે. જોકે, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને જોતાં હાલ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. \n\nમાનવામાં આવી રહ્યું છે કે સાત વર્ષ પહેલાં 2011માં ઉત્તર કોરિયાની સત્તા સંભાળ્યા બાદ કિમ જોંગ ઉન પોતાના દેશથી બહાર નીકળ્યા નથી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકોઈ અધિકારીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન પોતાના દેશમાં મુસલમાનોની નસબંધી કરી રહ્યું છે?\\nસારાંશ: તાજેતરમાં અમેરિકા દ્વારા ચીનથી આવેલા માનવીય વાળની એક ખેપને અટકાવી દેવાઈ. આ ચીજો બાળકો પાસેથી જબરદસ્તીથી કે કેદીઓ પાસે બનાવડાવવામાં આવી હોવાનું અમેરિકાનું કહેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં વીગર મુસ્લિમોના અધિકાર હણાતા હોવાનો આરોપ\n\nઆ ચીજો પશ્ચિમ ચીનના શિનજિયાંગમાં બનેલી છે, જ્યાં લગભગ 10 લાખ મુસલમાનોની અટકાયત કરીને તેમને કથિત 'પુનર્શિક્ષણ કૅમ્પ'માં રાખવામાં આવ્યા હોવાનું મનાય છે. \n\nઅમેરિકાના કસ્ટમઅધિકારી બ્રૅન્ડા સ્મિથના કહેવા પ્રમાણે, \"આ ચીજોનાં ઉત્પાદનમાં માનવઅધિકારોનો ગંભીર રીતે ભંગ થયો છે.\"\n\nચીનનું કહેવું છે કે 'બળજબરીપૂર્વક મજૂરી'ના આરોપ ખોટા અને પાયાવિહોણા છે. \n\nઅમેરિકા દ્વારા એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ વાળ બાળકોના કે શ્રમિકોના છે - કે પછી તેમના દ્વારા બનાવવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન ફરીથી એવું કંઈક કરવા જઈ રહ્યું છે, જેના પર કોઈને વિશ્વાસ નથી\\nસારાંશ: WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું માનવું છે કે કોરોના વાઇરસના સંક્રમણને અંકુશમાં લેવાના ચીનના પ્રયાસો 'સંભવત: વિશ્વના ઇતિહાસમાં સૌથી મહત્ત્વાકાંક્ષી અને આક્રમક રહ્યા' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"GETTY IMAGES\n\nપરંતુ હવે ચીન માત્ર દસ દિવસમાં વુહાનની સમગ્ર વસ્તીનું કોરોના પરીક્ષણ કરવા જઈ રહ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત છે. વુહાન જાન્યુઆરીમાં કોરોના સંક્રમણનું કેન્દ્ર બની ગયું હતું. સૌથી પહેલો કેસ અહીં જ ડિસેમ્બર મહિનામાં નોંધાયો હતો.\n\nવુહાનની કુલ વસ્તી 1.1 કરોડ છે. સ્થાનિક વહીવટી તંત્રે અહીંની સમગ્ર વસ્તીનું કોરોના પરીક્ષણ કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.\n\nઆ અંતર્ગત પહેલાં એવા લોકોની તપાસ કરવામાં આવશે જેમના પર કોરાનાનું જોખમ વધારે છે. ઉદાહરણ તરીકે આરોગ્યની સેવાઓ આપતા લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન મામલે કૉંગ્રેસે મોદીનું જૂનું ટ્વીટ કાઢીને શું પૂછ્યું?\\nસારાંશ: ભારત અને ચીન વચ્ચેના સીમાવિવાદને શાંત પાડવાના પ્રયાસોના ભાગરૂપે બન્ને દેશો પૂર્વ લદ્દાખની સરહદ પરથી પોતપોતાના સૈનિકોને પાછા હઠાવી રહ્યા છે. જોકે, આ મામલે કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જૂનું ટ્વીટ શોધીને તેમના પર પ્રહારો કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નરેન્દ્ર મોદીએ વર્ષ 2013માં યુપીએની સરકારને ટાંકીને કરેલું એક ટ્વીટ યાદ અપાવ્યું છે અને સવાલ પૂછ્યો છે કે ભારતીય સૈનિકો ભારતની ધરતી પરથી જ કેમ પાછા હઠી રહ્યા છે? \n\nસુરજેવાલાએ લખ્યું, \"આદરણીય વડા પ્રધાન. શું આપને આપના શબ્દો યાદ છે? શું તમારા શબ્દોનું કોઈ મૂલ્ય છે? શું તમે અમને એ જણાવશો કે આપણું જ સૈન્ય આપણી જ ધરતી પરથી કેમ પાછું હઠી રહ્યું છે? દેશ જવાબ માગે છે. \"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n13 મે, 2013ના રોજ એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન મામલે નરેન્દ્ર મોદી પણ નહેરુવાળી 'ભૂલ' કરી રહ્યા છે?\\nસારાંશ: \"મોદી સરકાર પાસે જાસૂસી માહિતી હતી કે ચીન લદ્દાખમાં બહુ બધું કરી રહ્યું છે અને કરવાનું છે, પરંતુ તેઓ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા. સવાલ તો એ મહત્ત્વનો છે કે ચીની સૈનિકો આપણા વિસ્તારમાં કેવી રીતે ઘૂસી ગયા?\" \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"મોદી વડા પ્રધાન બનતાં જ ચીનને એવી રીત રજૂ કર્યું જાણે કે તે સૌથી મોટું અને વિશ્વાસપાત્ર મિત્ર હોય. વડા પ્રધાન બન્યા બાદ મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને અઢાર વાર મળી ચૂક્યા છે. આ મુલાકાતોનો અર્થ શું છે?\"\n\nસંપૂર્ણ વિપક્ષ ચીન મુદ્દે વર્તમાન સરકાર ઉપર આક્રમક છે, પરંતુ કોઈ પણ સરકારની ચીન વિશેની નીતિ નિર્ણાયક ન હતી.\n\nભારત એક સાથે ત્રણ મોરચે લડી રહ્યો છે. કોવિડ-19ના દરરોજ લગભગ એક લાખ નવા કેસ બહાર આવી રહ્યા છે. સરહદ ઉપર ચીને આક્રમક વલણ અપનાવ્યું છે અને ભારતનો આર્થિક વિકાસદર ગગડી ગયો છે.\n\nતમે અમનેફેસબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન વીગર મુસ્લિમ વિસ્તારમાં મૌલવીઓ પર અત્યાચાર કરી રહ્યું છે- રિપોર્ટ\\nસારાંશ: વીગર રાઇટ્સ ગ્રૂપના એક નવા અહેવાલ મુજબ ચીને શિનજિયાંગ ક્ષેત્રમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 630 ઇમામ અને બીજા મુસ્લિમ ધર્મગુરુઓને જેલમાં ધકેલ્યા છે અથવા તેમને અટકાયતમાં લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના વીગર મુસલમાનો\n\nવીગર માનવાધિકાર પ્રોજેક્ટ (યુએચઆરપી)એ સંશોધન અહેવાલ તૈયાર કર્યો છે અને બીબીસી સાથે આ અહેવાલ શૅર કર્યો છે. તેમાં એ વાતની પણ સાબિતી મળી છે કે જેલવાસમાં અથવા તેનાથી થોડા જ સમય બાદ લગભગ 18 મૌલવીઓ મૃત્યુ પામ્યા છે.\n\nચીને જેમની ધરપકડ કરી તેમાંથી ઘણા મૌલવીઓ પર 'કટ્ટરવાદનો પ્રચાર કરવો', 'સામાજિક વ્યવસ્થા બગાડવા માટે ભીડ એકત્ર કરવી' જેવા ગંભીર આરોપો લાગ્યા હતા.\n\nપરંતુ તેમના સ્વજનોએ જણાવ્યા પ્રમાણે આ મૌલવીઓને અસલમાં ધાર્મિક ઉપદેશ આપવો, પ્રાર્થના સમૂહને એકત્ર કરવો અથવા ઇમામ તરીકે કામ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન શા માટે ઉછેરી રહ્યું છે કરોડો વંદાઓ?\\nસારાંશ: વંદા નામ સાંભળીને કોઈને ચિતરી ચઢે કે કોઈ ડરી જાય છે, પરંતુ ચીનના લોકો માટે, આ કમાણીનો મોટો સ્ત્રોત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વંદામાં એક ખાસ પ્રકારના સંભવિત ઔષધીય ગુણધર્મોને કારણે ચીની ઉદ્યોગ જગતમાં વેપારીઓ તેમાં બિઝનેસની નવી તકો જોઈ રહ્યાં છે. \n\nચીન સહિત ઘણા એશિયાઈ દેશોમાં વંદાને તળીને ખાવામાં આવે છે. પરંતુ હવે તેનો મોટા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે છે.\n\nચીનના શિચાંગ શહેરમાં ફાર્માસ્યુટિકલ કંપની દર વર્ષે 60 કરોડ વંદાઓનો ઉછેર કરે છે. \n\nકઈ રીતે કરોડો વંદાનો ઉછેર થાય છે? \n\nસાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ વંદાઓનો ઉછેર એક મકાનમાં કરવામાં આવે છે. આ ઇમારત બે રમતનાં મેદાન જેટલી વિશાળ છે.\n\nઇમારતમાં કબાટ બનાવવામાં આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન સામે ભારત ફંડને કારણે વિદેશનીતિમાં નબળું પડી રહ્યું છે?\\nસારાંશ: દક્ષિણ હિંદ મહાસાગરમાં ખરાબ હવામાનને કારણે 55 દિવસની લાંબી સફર પછી એક એકલું યુદ્ધજહાજ ખાદ્યસામગ્રી અને દવાઓ લઈને પહોંચી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનું જહાજ આઈએનએસ કેસરી\n\nસંક્ષિપ્તમાં, આ ભારતના જહાજ આઈએનએસ કેસરીની કહાણી છે, જે ભારત સરકારના 'મિશન સાગર' હેઠળ માલદીવ, મોરેશિયસ, કોમરોઝ દ્વીપ અને સેશલ્સ દ્વીપો પર કોવિડ રાહતસામગ્રી પહોંચાડવામાં લાગેલું રહ્યું.\n\nમહામારીના શરૂઆતના દિવસોમાં 6 મેથી 28 જૂન વચ્ચે કરાયેલા ભારતીય નૌસેનાના આ પ્રયાસોને સમાચારોમાં બહુ મહત્ત્વ ન મળ્યું.\n\nભારત સરકારના રક્ષામંત્રાલયનું કહેવું છે કે 'આ અભિયાન ભારતના હિંદ મહાસાગરમાં પોતાના પડોશી દેશો સાથે મળીને કામ કરવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.'\n\nઆ પ્રયાસ બહુ મોટો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન સામે હૉંગકૉંગમાં હોબાળો, ટિયરગૅસના સેલ છોડવામાં આવ્યા\\nસારાંશ: હૉંગકૉંગમાં પ્રસ્તાવિત નવા સુરક્ષા કાયદાના વિરોધમાં સેંકડો લોકોએ રવિવારે વિરોધપ્રદર્શન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકશાહીતરફી પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કર્યો હતો. ચીને હૉંગકૉંગમાં સુરક્ષા કાયદો લાગુ કરવાની યોજના બનાવી છે, જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધને જોતા હૉંગકૉંગમાં વહીવટી કચેરીની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.\n\nરવિવારે નવા સુરક્ષા કાયદાના વિરોધમાં સેંકડો વિરોધ પ્રદર્શનકારીઓ હૉંગકૉંગના રસ્તાઓ પર બેનરો અને પોસ્ટરો હાથમાં લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ વિરોધ પ્રદર્શનકારીઓને ખાતરી આપી છે કે 'મૂળભૂત કાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન સામેની 1962ની લડાઈમાં યુદ્ધકેદી બનાવાયેલા ભારતીય સૈનિકોની કહાણી\\nસારાંશ: પહાડી રસ્તા પર સતત બે દિવસ ચાલતા રહ્યા પછી બ્રિગેડિયર પરશુરામ જોન દાલવીને એક ખુલ્લી જગ્યા નજરે પડી હતી. તેઓ સૌથી આગળ ચાલતા હતા. પાછળ તેમના સાત સાથી હતા. સાંકડા માર્ગમાં પ્રવેશ્યા કે તરત જ તેમને સમજાઈ ગયું હતું કે તેમને અને તેમના સાત સાથીઓને એક ચીની પાયદળે ઘેરી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"CHINA\n\nએ સમયે લગભગ એક ડઝન બંદૂકોનાં નાળચાં તેમની તરફ તકાયેલાં હતાં. બ્રિગેડિયર દાલવીએ પોતાની ઘડિયાળ પર નજર નાખી.\n\n22 ઑક્ટોબર, 1962ની સવારે બરાબર 9 વાગ્યાને 22 મિનિટ થઈ હતી. તેઓ અને તેમના સાત સાથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના બંદી બની ચૂક્યા હતા.\n\nહવે તેઓ ચહેરા પર શીતળાના ડાઘ ધરાવતા એક કડક ચીની કૅપ્ટન રહેમને આધીન હતા.\n\nબ્રિગેડિયર દાલવીએ તેમના પુસ્તક 'હિમાલયન બ્લન્ડર'માં લખ્યું છે કે \"છેલ્લા 66 કલાકથી મેં કંઈ ખાધું ન હતું. હું 10,500 ફૂટની ઊંચાઈથી 18,500 મીટરની ઊંચાઈ સુધી ચડ્યો હતો અને ફરી 10,500"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન સામેનું 'બહિષ્કાર આંદોલન' ભારતમાં સફળ થઈ શકશે?\\nસારાંશ: ભારત-ચીન સીમા પર ગલવાન ઘાટીમાં સોમવારે રાતે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે, જેમાં સેનાના એક અધિકારી સહિત 20 જવાનોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેના અનુસાર સંઘર્ષમાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને તણાવની સ્થિતિ હતી જે હવે વધારે વકરી હોય એવું લાગે છે. \n\nભારતના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને લોકો ચાઇનીઝ પ્રૉડક્ટને બૉયકોટ કરવાની માગ કરી રહ્યા છે. \n\nપણ સવાલ એ છે કે શું ચીનને એક ઝટકામાં બાય-બાય કરી શકાય છે ખરા?\n\nભારતના નાગરિકોનાં બેડરૂમ, પંખા, ઍરકંડિશનર, મોબાઇલ ફોન અને પેટીએમ જેવા મોબાઇલ વૉલૅટમાં પણ ચીનની હાજરી દેખાઈ આવે છે. તો ભારતીય માર્કેટમાં ચીનની અવગણના કરવી ખરેખર કેટલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન હવે ટ્રમ્પના અમેરિકાને પાછળી છોડીને ટેકનૉલૉજીમાં સુપરપાવર બન્યું?\\nસારાંશ: ચીનમાં આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. એનો જવાબ છે મેઇડ ઇન ચાઇના 2025. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2015માં ચીનની સરકારે 10 વર્ષનું એક વીઝન રાખ્યું હતું.\n\nજેનો ઉદ્દેશ હતો ચીનને ઉદ્યોગ અને ટેક્નૉલૉજી ક્ષેત્રમાં શક્તિશાળી બનાવવું.\n\nચીન ખુલ્લી રીતે કહી ચૂક્યું છે કે તેઓ સસ્તાં જૂતાં, કપડાં અને રમકડાં સપ્લાય કરવાવાળી પોતાની છાપને બદલવા માગે છે.\n\nરાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પોતાની મનસા સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ચીનને સાઇબર પાવર બનાવવા માગે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન-US ટ્રેડ વોરની તમારી ઉપર કેવી અસર થશે?\\nસારાંશ: દુનિયાનાં બે સૌથી મોટાં અર્થતંત્ર એકમેકની સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે. અમેરિકાએ ચીનથી આયાત થતી અંદાજિત 34 અબજ ડોલરની વસ્તુઓ પર 25 ટકાનો કર નાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ થાય કે વેપાર યુદ્ધ, તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.\n\nચીનના વિદેશ વિભાગના પ્રવક્તાના કહેવા પ્રમાણે, ચીને પણ વળતાં પગલાં લીધા છે. ચીને અમેરિકાની ઉપર 'આર્થિક દુનિયાનું સૌથી મોટું યુદ્ધ' શરૂ કરવાનો આરોપ મૂક્યો છે. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કહેવા પ્રમાણે, અમેરિકનોની નોકરીઓ બચાવવા તથા 'અમેરિકાની બૌદ્ધિક સંપદા તથા ટેકનૉલૉજીની અયોગ્ય રીતે ચીનમાં નિકાસ'ને અટકાવવા માટે તેમણે આ પગલું લીધું છે. \n\nઅમેરિકા તથા ચીન વચ્ચે ખરા અર્થમાં યુદ્ધ તો નહીં, પણ વ્યાપાર યુદ્ધ શરૂ થઈ ચૂક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન-અમેરિકા તણાવ: તો શું ચીન તાઇવાન સામે યુદ્ધ છેડવાની ફિરાકમાં છે?\\nસારાંશ: દાયકાઓ પછી અમેરિકાના અધિકારીઓ તાઇવાનની મુલાકાતે છે ત્યારે સતત બીજે દિવસે તાઇવાને ચીનના 19 વિમાનો એમના ઍર ડિફેન્સ ઝોનમાં ઘૂસી આવ્યા હોવાની ફરિયાદ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાઇવાનના કહેવા મુજબ આ વિમાનો દક્ષિણ-પૂર્વ કાંઠાથી તાઇવાનના ક્ષેત્રમાં દાખલ થયા અને અમુકે સ્ટ્રેટ મિડલાઇનને પાર કરી.\n\nતાઇવાને સતત બીજે દિવસે ચીનના વિમાનોની વાયુ સરહદમાં ઘૂસણખોરીની વાત કરી છે. તાઇવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે શુક્રવારે પણ આમ બન્યું હતું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ''ચીનના 12 જે-ફાઇટર વિમાન, 2 જે-10 ફાઇટર વિમાન, 2 એચ-6 બૉમ્બર વિમાન અને એક વાય-8 સબમરીન ઍરક્રાફ્ટ આ ઘૂસણખોરીમાં સામેલ હતા.''\n\nઆ ઘટનાને સંબંધિત જે નકશો તાઇવાનના રક્ષા મંત્રાલયે આપ્યો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડૉરમાં બલૂચિસ્તાન કેટલું મોટું રોડું?\\nસારાંશ: ચીન-પાકિસ્તાનની મિત્રતા જૂની છે. અને આ મિત્રતાને વધુ મજબૂત કરવા માટે બંને મિત્રો વેપાર ક્ષેત્રમાં સાથે આવ્યા અને ઘોષણા કરી કે ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરીડૉરની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાન અને શી જિનપિંગ\n\n2015માં આ કૉરિડૉરના એલાન સાથે આ પરિયોજનાને દેશોએ પોતાના સંબંધોની ગેમ ચેન્જર ગણાવી છે. જોકે આ પરિયોજનાનો પાયો 2008માં નાખી દેવામાં આવ્યો હતો.\n\nઘણા જાણકારો આ પરિયોજનાને ચીન દ્વારા પાકિસ્તાનમાં પોતાનાં હિતો સાધવાની એક કોશિશના રૂપમાં ગણાવી રહ્યા છે, તો પાકિસ્તાનમાં ઘણા જાણકારોને લાગે છે કે તેનાથી માત્ર પંજાબને ફાયદો થશે.\n\nજોકે સાચું તો એ પણ છે કે આજે પણ આ પરિયોજનાનો ઘણી હિસ્સો બની ગયો છે અને ઘણા પર હજુ વાતચીત પણ ચાલી રહી છે. ક્યારેક આર્થિક તંગી આડી આવી, તો ક્યારેક પાકિસ્તાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન-ભારત સરહદ વિવાદ: ડોકલામમાં સૈન્ય સક્રિય?\\nસારાંશ: ગત વર્ષે ઓગસ્ટમાં લગભગ અઢી મહિના સુધી લાઇન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર ચાલેલા ગતિરોધ બાદ ભારત અને ચીન વચ્ચે વિવાદનું નિરાકરણ આવી ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બન્ને દેશોએ વિવાદીત સ્થળેથી પોતાની સેના હટાવી લીધી હતી. \n\nપરંતુ હવે ફરી એક વખત ચીને ડોકલામ પર દાવો કર્યો છે. આ સિવાય ચીન ડોકલામમાં નિર્માણ કાર્ય પણ કરાવી રહ્યું છે. \n\nઆ નિર્માણકાર્ય ચીન અને ભૂટાન વચ્ચે વિવાદ ઉભો કરી રહ્યું છે. ભારતે આ મામલે ભૂટાનને સમર્થન આપ્યું છે. \n\nઅમેરિકન જીઓપૉલિટીકલ ઇન્ટેલિજન્સ કંપની 'સ્ટ્રેટફોર્સ' દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિવાદીત વિસ્તારમાં હવાઈ તાકાતમાં વધારો થઈ રહ્યો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'સ્ટ્રેટફોર' ચાર મુખ્ય એરબેઝ પર નજર રાખે છે, તેમાં બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીન: ડ્રૅગનનો ડિજિટલ જાસૂસીનો ચક્રવ્યૂહ ભેદી શકશે ભારત?\\nસારાંશ: ચીન માટે જાસૂસી કોણ કરી રહ્યું છે? આ સવાલ દુનિયાભરમાં સુરક્ષા અને જાસૂસી એજન્સીઓ માટે મોટો પડકાર બની ગયો છે. ભારત માટે પણ આ મુદ્દો ખૂબ પડકાર ભર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nખાસ રીતે ખાસ કરીને એવા સમયે જ્યારે ચીનના શેન્ઝેન સ્થિત ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી કંપની 'ઝેન્હુઆ' ઉપર લગભગ 10 હજાર ભારતીય નાગરિકો ઉપર 'ડિજિટલ નજર' રાખવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસે આ દાવો કર્યો છે.\n\nઅખબારના અહેવાલમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કંપનીના તાર ચીનની સરકાર અને ખાસ કરીને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા છે. \n\nરિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીના નિશાને ભારતના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક કેન્દ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના OROBનો આ રીતે જવાબ આપશે ભારત અને જાપાન?\\nસારાંશ: જાપાનના વડાપ્રધાન શિંજો એબે ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગૃહરાજ્ય ગુજરાતમાં ઉષ્માભેર એબેને આવકાર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ઓપન જીપમાં બન્ને નેતાઓએ આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો.\n\nમોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સિવાય વધુ એક યોજના ચર્ચામાં છે. આ પ્રોજેક્ટ એટલે એશિયા-આફ્રિકા ગ્રોથ કૉરિડૉર.\n\nશિંજો એબેના પ્રવાસ પર ચીનની નજર છે. ચીનના મીડિયામાં પણ આ મુલાકાતની ખાસી ચર્ચા છે.\n\nચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સે' લખ્યું છે કે ભારતના વડાપ્રધાને જાપાન સામે એશિયા-આફ્રિકા ગ્રોથ કૉરિડૉરનો પ્રસ્તાવ મૂક્યો છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે બન્ને દેશો 'વન રોડ, વન બેલ્ટ'નો વિકલ્પ શોધી રહ્યા છે.\n\nભારતીય મીડિયામાં પણ ચર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ, 98 નદીઓ તોફાની બની\\nસારાંશ: ચીન હાલ અતિભારે વરસાદની સાથે સાથે પૂરનો પણ સામનો કરી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યાં છે અને લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. \n\n40 કરતાં પણ વધારે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.\n\nચોમાસાની અસમાન્ય સ્થિતિને કારણે આવી ઘટના બની હોવાનું ચીનનું કહેવું છે.\n\nહજારો સૈનિકોને બચાવ અને રાહત કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના આ વિશાળ વિમાનમાં શું છે ખાસ?\\nસારાંશ: ચીનમાં બનેલા વિમાન AG600એ પોતાની પહેલી ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઉડાન એક કલાકની હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"AG600 વિશ્વનું સૌથી મોટું એમ્ફીબિયસ એરક્રાફ્ટ છે. એટલે કે તે જમીન સિવાય પાણીની સપાટી પરથી પણ ઉડાન ભરી શકે છે અને પાણીની સપાટી પર ઉતરી પણ શકે છે. \n\nચીનની સરકારી એજન્સી શિન્હુઆએ આ વિમાનને સમુદ્ર અને દ્વીપોની રક્ષા કરનારું બતાવ્યું છે. \n\nવિમાનમાં ચાર ટર્બોપ્રોપ એન્જિન લગાવવામાં આવ્યા છે. વિમાનની ક્ષમતા 50 લોકોને લઈ જવાની છે અને તે 12 કલાક સુધી હવામાં રહી શકે છે. \n\nઆ વિમાનને બનાવતા આઠ વર્ષ લાગ્યાં છે. તેનું વજન 53.5 ટન છે અને 38.8 મીટર (127 ફૂટ) પહોળી તેની પાંખો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ વિમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના એ મુસ્લિમ પ્રોફેસરને ક્યાં ગુમ કરી દેવામાં આવ્યા?\\nસારાંશ: પ્રોફેસર તાશ્પોલત તિયિપ શિનઝિયાંગ યુનિવર્સિટીના પ્રમુખ હતા. તેમને પેરિસની એક પ્રતિષ્ઠિત માનદ ડિગ્રી મળી હતી અને આખી દુનિયાના બુદ્ધિજીવી વર્ગ સાથે હંમેશાં જોડાયેલા રહેતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રોફેસર તાશ્પોલત તિયિત\n\nવર્ષ 2017માં તેઓ અચાનક ગુમ થઈ ગયા. ન તો કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી, ન તો કોઈ પ્રકારની ઔપચારિક ઘોષણા થઈ. \n\nતેમના મિત્રોનું માનવું છે કે પ્રોફેસર તિયિપ પર ભાગલાવાદનો આરોપ લગાવી તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે. \n\nપ્રોફેસર તિયિપ એક વીગર મુસ્લિમ છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે પ્રોફેસર તિયિપને ચીને પોતાના એક અભિયાન અંતર્ગત પકડી લીધા છે.\n\nઆ અભિયાનમાં ચીનમાં હાજર બુદ્ધિજીવી વીગર મુસ્લિમોને ભાગલાવાદી અને આતંકવાદી ગણાવી તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. \n\nધ પીપલ્સ રિપબ્લિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના કોરોના વાઇરસની અસર ગુજરાતના જીરા પર કેવી રીતે પડી રહી છે?\\nસારાંશ: ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસની માર ગુજરાતના જીરાની નિકાસ પર પણ પડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસને કારણે ચીનમાં અત્યાર સુધી એક હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ભારત સહિત 20થી વધારે દેશોમાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. \n\nકોરોના વાઇરસની અસર માત્ર લોકોના સ્વાસ્થ્ય પર નહીં પરંતુ વેપાર પર પણ પડી રહી છે. \n\nમહેસાણાનું ઊંઝાનું જીરું ભારતના જ નહીં પરંતુ વિદેશના લોકોના ભાણામાં પણ સ્વાદ ઉમેરે છે. જોકે, હવે કોરોના વાઇરસના કારણે ગુજરાતના મસાલાના નિકાસકર્તાઓ ચિંતામાં મુકાયા છે. \n\nભારતમાં જીરાનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને ચીન ભારતમાંથી જીરાની આયાત કરતા મોટા દેશોમાંનો એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના કોરોના વાઇરસની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે?\\nસારાંશ: છેલ્લા લગભગ બે મહિનાથી ચીનમાં કોરોના વાઇરસનો કેર વ્યાપેલો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વના 'મૅન્યુફેકચરિંગ હબ' ચીનમાં લગભગ બે હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. \n\nજોકે, હવે આ વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવી શકે છે અને ભારત સહિત અનેક દેશો ઉપર તેની વિપરીત અસર થાય તેવી શક્યતા છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના ચક્રવ્યૂહમાં ભારત ફસાઈ રહ્યું છે?\\nસારાંશ: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 17 ડિસેમ્બરે યોજવામાં આવેલો એક લગ્ન સમારંભ આખી દુનિયા માટે ઉત્સુકતાનું કારણ બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોલંબોમાં યોજાયેલા લગ્ન સમારંભનું એક દ્રશ્ય\n\nચીની, પશ્ચિમી અને શ્રીલંકાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ 50 મહિલાઓ તેમના લગ્ન કરવા માટે ચીનથી કોલંબો આવી હતી. \n\nઆ સમારંભમાં ચીની અધિકારીઓ અને શ્રીલંકાના પ્રધાનોએ પણ હાજરી આપી હતી. \n\nશ્રીલંકાના એક પ્રધાન પટાલી રાનાબાકાએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનોથી શ્રીલંકા તથા ચીન વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ મજબૂત થશે અને પ્રવાસનને વેગ મળશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદોસ્તીનો હેતુ?\n\nકોલંબોમાં યોજાયેલા લગ્ન સમારંભનું એક દ્રશ્ય\n\nચીન અને શ્રીલંકા વચ્ચેના રાજદ્વારી સંબં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના માઓ જ્યારે ભારતને પાઠ ભણાવવા માગતા હતા\\nસારાંશ: માઓ વિશે એ વાત પ્રખ્યાત હતી કે તેમનો દિવસ રાત્રે શરુ થતો હતો. તેઓ લગભગ આખી રાત કામ કરતા હતા અને વહેલી સવારે ઊંઘવા જતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનો મોટાભાગનો સમય પથારી પર જતો હતો. ત્યાં સુધી કે તેઓ ભોજન પણ પથારીમાં જ કરતા હતા. \n\nતેમનો પલંગ હંમેશાં તેમની સાથે જતો હતો. ટ્રેનમાં પણ ખાસ તેમની માટે પલંગ લગાવવામાં આવતો હતો. \n\nજ્યારે તેઓ 1957માં મૉસ્કો ગયા તો એ પલંગને જહાજથી મૉસ્કો પહોંચાડવામાં આવ્યો હતો કેમ કે માઓ બીજા કોઈ પલંગ પર ઊંઘી શકતા ન હતા. \n\nઘરે તેઓ માત્ર એક નાહવા માટે પહેરાતું ગાઉન પહેરતા હતા અને પગમાં કંઈ પહેરતા ન હતા. \n\nચીન સ્થિત ભારતીય દુતાવાસમાં એ સમયે જૂનિયર ઑફિસર રહી ચૂકેલા નટવર સિંહ જણાવે છે કે 1956માં જ્યારે લોકસભા અધ્યક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના રૉકેટનો વિશાળ ટુકડો ધરતી પર પડશે પણ ક્યાં?\\nસારાંશ: આ અઠવાડિયાના અંતમાં ચીનના એક રૉકેટનો વિશાલ કાટમાળ ધરતી પર આવી પડે તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ\n\nચીનના સ્પેસ સ્ટેશનનો એક ભાગ અંતરિક્ષમાં પહોંચાડવા માટે આ રૉકેટને લૉન્ચ કરવામાં આવ્યું હતું.\n\nગત મહિને ચીનના નવા સ્પેસ સ્ટેશનના પ્રથમ મૉડ્યુલને અંતરિક્ષમાં મોકલવા માટે લૉંગ માર્ચ-5 વેહિકલના પ્રમુખ સેગમેન્ટનો ઉપયોગ કરાયો હતો. \n\nકેટલાય દાયકોમાં આ પહેલી વખત બની રહ્યું છે કે 18 ટન જેટલો કાટમાળ વાયુમંડળમાં અનિયંત્રિત પૃથ્વીની સપાટી તરફ વધી રહ્યો છે.\n\nગુરુવારે અમેરિકાએ કહ્યું હતું કે તે અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલા કાટમાળ પર નજર રાખી રહ્યું છે, પરંતુ હજુ કાટમાળ પર કોઈ પગલાં લેવાની યોજના નથી. \n\nઅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના સૈનિકો સાથે લદ્દાખમાં ફરી સંઘર્ષ, ચીને શું કહ્યું?\\nસારાંશ: ભારત સરકારે સોમવારે કહ્યું કે ચીનના સૈનિકોએ પૂર્વ લદ્દાખમાં સીમા પર બનેલી સહમતીનું ઉલ્લંઘન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે કહ્યું કે ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક પગલું ભરતા સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ ભારતીય સૈનિકોએ તેમને રોકી લીધા હતા.\n\nનિવેદન પ્રમાણે, \"ભારતીય સૈનિકોએ પંન્ગોગ ત્સો લેકમાં ચીની સૈનિકોના ઉશ્કેરણીજનક પગલાને રોકી દીધું છે. ભારતીય સેના સંવાદ દ્વારા શાંતિ સ્થાપવાના પક્ષમાં છે પરંતુ તેની સાથે જ પોતાના વિસ્તારની અખંડતાની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. સમગ્ર વિવાદ પર બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠક ચાલુ છે.\"\n\nઆ મામલે ચીને તેમના સૈનિકોએ એલએસી પાર કરી હોવાની વાતનું ખંડન કર્યું છે.\n\nચીનના સરકારી અખબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનના સ્પેસ સ્ટેશનનો કાટમાળ દક્ષિણ પ્રશાંત મહાસાગર વિસ્તારમાં પડ્યો\\nસારાંશ: વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓના રડાર અને ટેલિસ્કોપ ચીનની સ્પેસ લેબ તરફ મંડાયેલા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનનું બંધ પડેલું સ્પેસ સ્ટેશન ટિયાંગોંગ-1 પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. \n\nચીન અને અમેરિકન સ્પેસ એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે સ્પેસ સ્ટેશનના મોટાભાગના પાર્ટ્સ સળગી ગયા હતા. \n\nએસ્ટ્રોનોટ જોનાથન મેકડોવેલના જણાવ્યા પ્રમાણે તે સોમવારે સવારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. \n\nઆ સ્પેસ સ્ટેશન 10 મીટર લાંબું અને 8 ટન વજન ધરાવતું હતું. \n\nમાનવામાં આવી રહ્યું છે કે સ્પેસ માટે બનાવવામાં આવેલા અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશેલા મોટાભાગના ઓબ્જેક્ટ કરતાં આ સ્ટેશન મોટું હતું. \n\nચીનનું આ લેબ સાથેનું કમ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનનાં 'ખંડિયાં રાજ્ય' બની રહેલા રાષ્ટ્રો\\nસારાંશ: ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે ‘વન બેલ્ટ વન રોડ’ પરિયોજનાને 'પ્રોજેક્ટ ઑફ ધ સેન્ચ્યુરી 'તરીકે ઓળખાવી હતી અને જણાવ્યું હતું કે તેનાથી વૈશ્વિકીકરણનો સુવર્ણ યુગ આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનનાં ‘વન બેલ્ટ વન રોડ’ પરિયોજનામાં 78 દેશોનો સમાવેશ થાય છે. અને આ દુનિયાની સૌથી મહત્ત્વાકાંક્ષી વિકાસ પરિયોજના છે.\n\nજોકે આ પરિયોજના પર ટીકાકારોને શંકા છે કે તેમાં સામેલ દેશો કરજનાં બોજા હેઠળ એવા દબાઈ રહ્યા છે કે એમના માટે આ યોજનામાંથી બહાર નીકળવું મુશ્કેલ કામ છે.\n\n શંકાનાં વમળો વધુ ઘેરાવાનું કારણ આ પરિયોજના સાથે જોડાયેલા કેટલાક વિવાદો છે. \n\nપાકિસ્તાન, શ્રીલંકા, મોંટેનેગ્રો, લાઓસ અને મલેશિયા પર ચીનનું દેવું વધી રહ્યું છે આ વાતની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.\n\nઆ દેશોમાં ચીનની ‘વન બેલ્ટ વન રોડ’ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની 'ઉધારી' હેઠળ દબાયેલા દુનિયાના આ આઠ દેશ\\nસારાંશ: ચીનની સરકારી બૅન્ક પોતાના દેશમાં લોકોને ધિરાણ આપવા કરતાં વધારે ઉધાર બીજા દેશોને આપી રહી છે. ચીનની બૅન્કોનાં આ પગલાને ત્યાંની સરકારની સમજી વિચારીને અપનાવવામાં આવેલી રણનીતિ માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 'વન બેલ્ટ, વન રોડ' પરિયોજના અંતર્ગત ઘણા દેશોમાં આધારભૂત માળખાના વિકાસ માટે સમજૂતીઓ કરી છે, પરંતુ આ સમજૂતીઓને એકતરફી માનવામાં આવી રહી છે. \n\nચીન દુનિયાભરના ઘણા દેશોમાં આધારભૂત માળખાના વિકાસ પર કામ કરી રહ્યું છે અને તેણે તેના માટે મોટું રોકાણ પણ કર્યું છે. \n\nવૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે, 2016માં પહેલી વખત ચીનની ચાર મોટી સરકારી બૅન્કોમાંથી ત્રણ બૅન્કોએ દેશમાં કૉર્પોરેટ લોન આપવા કરતા વધારે બહારના દેશોને ઉધાર આપ્યું. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરિપોર્ટમાં જણાવવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની આ મોબાઈલ કંપનીથી કેમ ડરે છે અમેરિકાની સુરક્ષા એજન્સીઓ?\\nસારાંશ: સ્માર્ટફોન બનાવનારી દુનિયાની બીજી સૌથી મોટી કંપની ખ્વાવેથી (Huawei) કોઈ પણ દેશ ઈર્ષ્યા કરી શકે છે. ચીનની આ કંપની ફક્ત સ્માર્ટફોન જ નથી બનાવતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ઇન્ટરનેટ રાઉટર્સ અને સર્વર જેવા ઉત્પાદનો બનાવે છે, જેની મદદથી ઇન્ટરનેટ લોકોના ઘરો સુધી પહોંચી શકે છે. \n\nઅમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિ લૅન્ડ જેવા શક્તિશાળી દેશોએ ખ્વાવેના આ ઉત્પાદનો ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. \n\nબીજી તરફ બ્રિટન, કેનેડા અને જર્મની જેવા દેશ ખ્વાવેના ઉત્પાદનો ઉપર પ્રતિબંધ લાદવાનો વિચાર કરી રહ્યાં છે. \n\nઆ સ્થિતિમાં સવાલ એ થાય કે દુનિયાના વિકસિત દેશો આ કંપનીના ઉત્પાદનોના વિરોધી કેમ છે? \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ દેશોની ચિંતા \n\nઇન્ટરનેટની દુનિયા 4G ઇન્ટરનેટથી આગળ વધીને 5Gની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની એકમાત્ર મહારાણીની સુશાસન, હત્યાઓ અને દગાથી ભરેલી અદ્ભૂત કહાણી\\nસારાંશ: આજના યુગમાં વેબ સિરીઝ થઈ શકે તેવી જીવનકથા વૂ ઝેજિયાનની હતી, કેમ કે અશક્ય લાગે તેવી ઊંચાઈએ તે પહોંચી ગયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક એવાં નાયિકા જેમણે પોતાની સુંદરતા અને પ્રતિભાના જોરે સત્તા હાંસલ કરી પણ સાથેસાથે અનેક સ્વજનોની હત્યા પણ કરી. કાવાદાવા પણ કેવા?\n\nપ્રસિદ્ધ કવિ લૂઓ બિનવેંગે લખ્યું છે કે પોતાની બહેનની હત્યા કરી, ભાઈઓનું નિકંદન કાઢી નાખ્યું, પોતાના પતિ અને મહારાજાનું કાસળ કાઢી નાખ્યું અને માતાને ઝેર આપી દીધું.\" \n\nલૂઓ લખે છે કે વૂનું દિલ નાગણી જેવું હતું અને સ્વભાવ વરૂ જેવો લુચ્ચો હતો, પુરુષોને ધિક્કારનારું સ્વરૂપ હતું.\n\nધબકારા વધારી દે એવું કવિનું વર્ણન વૂ વિશે ત્યારે અને પછી કેવી રીતે લખાતું રહ્યું તેની એક ઝલક આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની કંપનીઓ મહિલા કર્મચારીઓને આપી રહી છે 'ડેટિંગ લીવ'\\nસારાંશ: ચીનમાં લાખો લોકો હાલ રજા લઈને લુનાર ન્યૂ યર પર પોતાના પરિવારોને મળવા જવાની તૈયારી કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારને મળવા જઈએ ત્યારે ગમે તેટલી રજા કોઈને પણ ઓછી પડી જાય છે. તેમાં પણ જો સમય નવા વર્ષની ઊજવણીનો હોય ત્યારે તો મન થાય છે કે રજાઓ પુરી જ ન થાય અથવા તો હજુ થોડી વધારે રજાઓ મળી જાય. \n\nસામાન્યપણે ચીનમાં નવા વર્ષની ઉજવણી માટે સાત દિવસની રજા મળે છે. જોકે, એવા કેટલાક નસીબદાર કર્મચારીઓ પણ છે કે જેમને આઠ દિવસની વધારે રજા મળી રહી છે. \n\nશરત માત્ર એટલી છે કે તે કર્મચારી મહિલા હોય, તેમનાં લગ્ન ન થયાં હોય અને તેમની ઉંમર 30 પાર હોય. \n\nઆ રજા આપવા પાછળનું કારણ છે કે મહિલા પોતાનાં માટે કોઈ પાર્ટનર શોધી શકે. \n\nસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની જાસૂસી કરવા ભારત અને અમેરિકાએ લગાવેલાં પરમાણુ ઉપકરણોથી ઉત્તરાખંડમાં પૂર આવ્યું હતું?\\nસારાંશ: ભારતના હિમાલયન વિસ્તારમાં એક ગામમાં લોકો પેઢીઓથી માની રહ્યા છે કે ઊંચા પર્વત પર બરફ અને પહાડની નીચે પરમાણુ ડિવાઇસ દબાયેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નંદા દેવી, ભારતનો બીજો સૌથી ઉંચો પર્વત છે જે ચીનની સાથે જોડાતી ભારતની ઉત્તર-પૂર્વ સરહદની નજીક છે.\n\nએટલે જ્યારે ફેબ્રુઆરીની શરૂઆતમાં ગ્લૅશિયર તૂટવાથી રૈનીમાં ભીષણ પૂર આવ્યું તો ગામમાં અફરાતફરી મચી ગઈ અને અફવાઓ ઉડવા લાગી કે ઉપકરણોમાં ‘વિસ્ફોટ’ થઈ ગયો, જેના કારણે આ પૂર આવ્યું. \n\nજ્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે હિમાલયના રાજ્ય ઉત્તરાંખડમાં આવેલા પૂરના કારણે તૂટેલા ગ્લૅશિયરનો એક ટુકડો હતો. આ ઘટનામાં 50થી વધારે લોકોની મૃત્યુ થયાં છે.\n\nપરંતુ 250 પરિવારવાળા રૈની ગામના લોકોને તમે આ કહેશો તો અનેક લોકો તમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની તૈયારીની જાસૂસી માહિતી ભારતને કેમ ન મળી?\\nસારાંશ: ભારતના પૂર્વ સૈન્યજાસૂસી પ્રમુખ જનરલ (રિટાયર્ડ) અમરજિત બેદીનું કહેવું છે કે ભારતે પોતાની જાસૂસી એજન્સીઓની ભૂમિકાની સમીક્ષા કરવી જોઈએ અને ચીનસંકટ સમાપ્ત થયા બાદ એને દુરસ્ત કરવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનરલ બેદીએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જે ભારતીય સૈનિક ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે લડ્યા હતા, તેમની પાસે જાસૂસી ચેતવણી પહોંચવી જોઈતી હતી.\n\nએમણે કહ્યું, \"આપણા સૈનિકોને પહેલાંથી ચીની સૈનિકોની ગતિવિધિ વિશે જાણકારી મળવી જોઈતી હતી.\"\n\n\"મને લાગે છે કે આ સંકટ સમાપ્ત થયા પછી આ વિશે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આપણા સૈનિકોને આ વિશે અંદાજ પણ ન આવ્યો.\"\n\n\"ભવિષ્યમાં આપણી સિસ્ટમમાં સુધારવા માટે પણ એ જરૂરી છે. ફક્ત સેનાની અંદર જ નહીં, જાસૂસી એજન્સીઓ અને અન્ય તમામ સંસ્થાઓની અંદર પણ આ તપાસ થવી જોઈએ.\"\n\n\"આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની બેલિસ્ટિક મિસાઇલ ભારત માટે જોખમી?\\nસારાંશ: ચીનના સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેમના દેશની નવી હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ ડીએફ-17ની આક્રમણક્ષમતા અમેરિકા સુધીની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકેતિક તસ્વીર\n\n12,000 કિલોમીટર દૂર સુધી ત્રાટકી શકતી ડીએફ-17 અમેરિકાના કોઈ પણ વિસ્તારમાં એક કલાકમાં પહોંચી શકે છે. \n\nઆ મિસાઇલ વાયુમંડળમાં નીચલા સ્તરે ઉડે છે. તેથી તેને અવરોધવાનું પણ આસાન નહીં હોય. \n\nસાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ અખબારમાં આ અઠવાડિયે એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. \n\nએ સમાચાર અનુસાર, ડીએફ-17 અમેરિકાની એન્ટી મિસાઇલ થાડ સિસ્ટમને નિષ્ફળ બનાવીને પોતાનું કામ કરી શકે છે, એવું મકાઉસ્થિત સંરક્ષણ નિષ્ણાત એન્ટની વોંગ ડોંગ માને છે. \n\nજાપાનના ઓનલાઇન ઇન્ટરનેશનલ ન્યૂઝ મેગેઝિન ધ ડિપ્લોમેટના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની મંદી, ભારત માટે પણ ચિંતાનો વિષય?\\nસારાંશ: છેલ્લા ઘણા મહિનાઓથી આર્થિક નિષ્ણાતોને જે વાતનો સંદેહ હતો તે આંકડાઓની પુષ્ટી થઈ રહી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનનું અર્થતંત્રનું ધીમું પડવાથી વિશ્વના અર્થતંત્રનો વિકાસ ધીમો પડશે.\n\nતાજેતરના આંકડાઓ પ્રમાણે ચીનની આર્થિક પ્રગતિ 1990 બાદ સૌથી ધીમી ગતિથી થઈ રહી છે અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરની પણ આશંકા છે.\n\nસોમવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ વર્ષ 2018માં ચીનનું અર્થતંત્ર 6.6 ટકાના દરથી આગળ વધ્યું છે.\n\nઆર્થિક વિશેષજ્ઞો પ્રમાણે આની અસર ભારત સહિત આખી દુનિયા પર પડશે.\n\nતેમના મતે ચીનમાં આવેલી મંદીને કારણે નીચે પ્રમાણેની અસર થઈ શકે છે. \n\nસોમવારના આંકડા હેરાન કરનાર નથી કારણ કે પહેલાંથી જ આ બાબતે આશંકા જાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની સરહદ પર ભારત તરફથી સર્વેલાન્સમાં છીંડાં છે?\\nસારાંશ: ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના ભૂતપૂર્વ ડૅપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જયવીર ચૌધરીએ ભારત-ચીન સરહદે ભારત તરફથી સર્વેલન્સમાં છીંડાં હોવાની વાત કહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત-ચીન સરહદ ઉપર આઈટીબીપી તહેનાત છે.\n\nબીબીસી સંવાદદાતા જુગલ પુરોહિત સાથેની ખાસ વાતચીત દરમિયાન તેમણે સંવેદનશીલ સરહદી વ્યવસ્થાપનમાં ભારત સરકારના અપૂરતા ધ્યાનની ટીકા પણ કરી. \n\nતેમણે પ્રશ્ન કર્યો કે ભારતની સેના અને આઈટીબીપી વચ્ચે કોઈ 'ઑપરેશનલ ઇશ્યૂ' છે કે કેમ?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની સરહદે આવેલા ભારતના ગામની કેવી છે સ્થિતિ?\\nસારાંશ: છાગલાગામથી અહીંથી હોસ્પિટલ પહોંચવા માટે 5 કલાકનો સમય લાગે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં ભારત-ચીનની સરહદ પર થયેલો વિવાદના કારણે આ ગામમાં પણ તનાવ વધ્યો હતો. \n\nગ્રામજનો ઘણી વખત ભારતીય સીમાની અંદર ચીનની સેનાને જૂએ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનની સેનાએ લદ્દાખમાં માઇક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો? કેવાં હોય છે આ હથિયાર?\\nસારાંશ: ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ લદ્દાખમાં માઇક્રોવેવ હથિયારોનો ઉપયોગ કર્યો હોવાના ઓનલાઈન મીડિયા અહેવાલોને ભારતીય સૈન્યએ મંગળવારે નકારી કાઢ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nભારતીય સૈન્યએ આ દાવાઓને સંપૂર્ણ રીતે નકારી દીધા છે. \n\nભારતીય સૈન્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પબ્લિક ઇન્ફર્મેશન(એડીજીપીઆઈ)ના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પર કહેવામાં આવ્યું છે, “પૂર્વ લદ્દાખમાં માઇક્રોવેવ હથિયારોના ઉપયોગને લઈને મીડિયા અહેવાલ આધારહીન છે. આ સમાચાર ફેક છે.”\n\nસંરક્ષણ બાબતોના જાણકાર અને ઇન્ડિયન ડિફેન્સ રિવ્યૂના ઍસોસિયેટ એડિટર કર્નલ દાનવીર સિંહ કહે છે કે ચીનનો દાવો સંપૂર્ણ રીતે પાયાવિહોણો છે. \n\nસિંહ કહે છે, “આ પ્રકારનાં તમામ હથિયાર લાઇન ઑફ સાઇટ એટલે કે સીધી લાઇનમાં કામ કરે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનનું વિશ્વના બીજા ક્રમે ધનાઢ્ય રાષ્ટ્ર હોવાનું સત્ય\\nસારાંશ: અધિકારીક આંકડાઓ મુજબ ગત વર્ષ ચીનનો વિકાસ દર 6.9% રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષ ચીનનો વિકાસ દર 6.9% હતો\n\nપરંતુ દેશની અંદર-બહાર ઘણા જાણકારો આ દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.\n\nઉત્તરી ચીનના મોંગોલિયા વિસ્તાર અને ત્યેનજેન શહેરના અધિકારીઓએ થોડા સપ્તાહો પહેલા એ વાત કબુલી હતી કે વર્ષ 2016ના આર્થિક આંકડાઓ વધારીને રજુ કરવામાં આવી રહ્યા છે.\n\nચીન જેવા રાષ્ટ્રમાં જ્યાં બધેજ સરકારી નિયંત્રણ કડક છે, ત્યાં આવી માહિતી બહાર આવે એ પરિસ્થિતિ જરા ચોંકાવનારી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસરકારી કરજ ઉતારવા અને ચીનમાં રોકાણ માટેની આબોહવા સુધારવા થઈ રહેલા સુધારાવાદી પગલાઓ ના સરકારી દાવાઓ પર પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનનું સ્પેસ સ્ટેશન પૃથ્વી પર તૂટી પડશે\\nસારાંશ: ચીનના બંદ થઈ ગયેલા સ્પેસ સ્ટેશનનો કાટમાળ ટૂંક સમયમાં પૃથ્વી પર પડી શકે છે. આ અંતરિક્ષ મથકનું નિરિક્ષણ કરી રહેલા વૈજ્ઞાનિકોએ આ વાત કહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ તિયાંગોંગ-1 ચીનના મહત્ત્વકાંક્ષી અંતરિક્ષ કાર્યક્રમનો ભાગ હતો. તેને ચીનના વર્ષ 2022 સુધીમાં અંતરિક્ષમાં માનવ સ્ટેશન સ્થાપિત કરવાના લક્ષ્યનો પ્રથમ તબક્કો પણ માનવામાં આવે છે.\n\nઆ અંતરિક્ષ મથકને વર્ષ 2011માં અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. પાંચ વર્ષ બાદ તેણે પોતાનું મિશન પૂરું કરી દીધું હતું. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે તે પાછું પૃથ્વી પર તૂટી પડશે. \n\nએ ક્યારે અને ક્યાં પડશે, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, કારણ કે હવે તે નિયંત્રણની બહાર છે.\n\nએક નવા અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનને 'રમકડાંની રમત'માં ભારત કેવી રીતે હરાવી શકશે?\\nસારાંશ: એક તરફ ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ ચાલુ છે. પૂર્વ લદ્દાખ સીમા પાસે પેન્ગોંગ ત્સો સરોવર પાસે બંને દેશના સૈનિકો વચ્ચે 29-30 ઑગસ્ટે ફરી વાર ઘર્ષણના સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રમકડાંના વેપારમાં ભારત ટોચના દેશોમાં નથી\n\nભારત સરકારે આના પર નિવેદન જાહેર કરીને કહ્યું કે ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક પગલાં ભરતાં સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી, પરંતુ ભારતીય સૈનિકોએ તેમને રોકી દીધા. જોકે ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે ચીનની સેના વાસ્તવિક નિયંત્રણ રેખાનું સખત રીતે પાલન કરે છે.\n\nબીજી તરફ ભારત સરકાર દર મહિને આર્થિક અને વેપારી ક્ષેત્રમાં નવા-નવા નિર્ણયો લઈને ચીન પર નિર્ભરતા ઓછી કરવાની વાત કરી રહી છે.\n\nભારત સરકારે બુધવારે જ 118 ચીનની ઍૅપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો અને વેપારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનને તેની જ રણનીતિથી ઘેરી શકે છે ભારત : દૃષ્ટિકોણ\\nસારાંશ: શક્તિશાળી દેશો સહિત મોટા ભાગના દેશોનું માનવું છે કે ચીનની એ મંશા પર લગામ લગાવવાની જરૂર છે, જેમાં ચીન પોતાને અમેરિકાની જગ્યાએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રુપમાં સ્થાપિત કરવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના વિદેશ વિભાગના નીતિ નિર્ધારણ વિભાગના પૂર્વ પ્રમુખ રિચર્ડ હાસે લખ્યું છે કે આમ સંબંધોના પ્રબંધનના માધ્યમથી થઈ શકે છે. \n\nભારત સરકાર માટે આ કોઈ નવી વાત નથી. 1962માં હિમાલયમાં થયેલા યુદ્ધમાં હારનો સામનો કર્યા બાદ ભારત પોતાના પાડોશી દેશ ચીન સાથે સંબંધોનું પ્રબંધન કરી રહ્યું છે. \n\nઆ યુદ્ધ બાદ દિલ્હીએ 'હિંદી-ચીની ભાઈ ભાઈ'ના સૂત્રને તિલાંજલિ આપી દીધી હતી. \n\nસ્વતંત્રતા બાદ આ એ રાગ હતો, જેને વડા પ્રધાન જવાહરલાલ નહેરુ એશિયાઈ મામલાઓને પ્રોત્સાહન આપવા માટે ભારત-ચીનના મધુર સંબંધોના રુપમાં આલાપતા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનને પૈસાદાર બનાવવા હૉંગકૉંગે કેટલો ભોગ આપ્યો?\\nસારાંશ: હૉંગકૉંગમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનને જો ચીન જબરદસ્તી દબાવી દે તો શું થાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો એવું થાય છે તો તેનાં એવાં પરિણામ આવશે કે જેની આશા પણ ન કરી શકાય. પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે ચીને તેની મોટી કિંમત ચૂકવવી પડશે. \n\nહૉંગકૉંગ એશિયાનાં સૌથી મહત્ત્વપૂર્ણ નાણાકીય કેન્દ્રોમાંનું એક છે. વિશેષ વહીવટી ક્ષેત્રના રૂપમાં ચીનની અર્થવ્યવસ્થાને તેનાથી ખૂબ ફાયદો મળ્યો છે. \n\nહૉંગકૉંગમાં 11 અઠવાડિયાથી સતત વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે, જેની અસર તેની અર્થવ્યવસ્થા પર વર્તાઈ રહી છે. \n\nસૌથી વધારે અસર હૉંગકૉંગના પર્યટન અને રિટેઇલ બિઝનેસ પર પડી છે. \n\nઅર્થવ્યવસ્થામાં આ બન્ને ક્ષેત્રોનું યોગદાન આશરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનને લીધે આસામના આ ગામડાંના લોકો કેમ ડરે છે?\\nસારાંશ: \"નદીએ મને પાંચ વખત ઘર છોડવા માટે મજબૂર કરી\" આ શબ્દો છે બિમતી હજારિકાના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામમાં પૂરને કારણે બિમતી હજારિકા પાંચ વખત પોતાનું ઘર છોડી ચૂક્યાં છે\n\nતેઓ ભારતના ઉત્તર પૂર્વી રાજ્ય આસામની બ્રહ્મપુત્ર નદી તરફ ઇશારો કરી રહ્યાં છે. \n\n60 વર્ષનાં બિમતી કહે છે, \"આ પાણી તમે જોઈ રહ્યા છો. તેની નીચે મારાં જૂનાં ચાર ગામ દબાયેલાં છે.\"\n\nચાર વખત પૂરના કારણે પોતાનું ઘર છોડી ચૂકેલાં બિમતી હવે એક તંબુ જેવા ઘરમાં રહે છે જેને વાંસના સહારે ઊભું બનાવાયું છે. \n\nજોકે, તેઓ ફરી એક વખત ચિંતામાં છે કેમ કે તેમનાં આ ઘર પર પણ હવે ખતરો છે. \n\nતેઓ કહે છે, \"જો ફરી એક વખત પૂર આવશે તો ખબર નહીં હું ક્યાં જઈશ?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં Corona વાઇરસથી મૃતાંક વધ્યો, ભારત સરકારનો ઍરપૉર્ટ પર ચકાસણીનો આદેશ\\nસારાંશ: ચીનનાં મહત્ત્વનાં શહેરોમાં એક રહસ્યમય વાઇરસ ફેલાયો છે અને તેની ઝપેટમાં 300 લોકો આવ્યા હોવાનો આંકડો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માણસથી માણસમાં ફેલાતા આ વાઇરસને લઈને બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઇમરજન્સી મિટિંગ બોલાવાઈ છે. \n\nચીનમાં વાઇસના પ્રકોપને પગલે ભારત સરકારે પણ નિવેદન આપ્યું છે. \n\nનાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચીન, હૉંગકૉંગથી આવનારી તમામ ફ્લાઇટ્સમાં મુસાફરોના સ્ક્ર્રિનિંગનો આદેશ આપ્યો છે. \n\nચીન કે હૉંગકૉંગથી ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચિન આવતી તમામ ફ્લાઇટના મુસાફરોની થર્મલ સ્ક્ર્રિનિંગ કરવામાં આવશે. \n\nઍરપૉર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ\n\nઆ દરમિયાન ચીનના ટોચના નેતાઓએ નીચેના અધિકારીઓ વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં Coronavirus : વુહાનમાં ભારતીય વિદ્યાર્થીઓની હાલત કેવી છે?\\nસારાંશ: ચીનના વુહાન સહિતના ખૂબે પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાના અને 1,280થી વધુ લોકોને તેનો ચેપ લાગ્યો હોવાના સમાચારને સ્વાસ્થ્ય અધિકારીએ સમર્થન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં લૂનર ન્યૂ યરની ઉજવણી શરૂ થઈ ગઈ છે, પણ આ વાઇરસને કારણે ઘણા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. વાઇરસના લપેટમાં આવેલા વુહાન શહેરમાં એક નવી હૉસ્પિટલ બનાવવામાં આવી રહી છે. \n\nબીજી તરફ ભારતે ચીનને વિનંતી કરી છે કે ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત ફરવાની મંજૂરી આપવામાં આવે. \n\nકોરોના વાઇરસ યુરોપ સુધી ફેલાયો હોવાના સમાચાર છે. ફ્રાંસમાં આ વાઇરસનો ચેપ ત્રણ લોકો લાગ્યો હોવાના સમાચારને સમર્થન મળ્યું છે. \n\nભારતમાં આ વાઇરસનો ચેપ કોઈને લાગ્યો હોવાના સમાચાર નથી. \n\nખૂબે પ્રાંતમાં પ્રવાસ કરવા પર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં આ માતા પોતાનું ધાવણ કેમ વેચે છે?\\nસારાંશ: ચીનમાં એક મા પોતાની દીકરીનો ઇલાજ કરાવવા માટે રસ્તા પર તેમનું ધાવણ વેચી રહ્યાં છે. જે સોશિઅલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિયાઓ વીડિયો વેબસાઇટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.\n\nતેમાં એક માતા- પિતા એ જણાવી રહ્યા છે કે તેમને પોતાની બાળકીના ઇલાજ માટે ઓછામાં ઓછા એક લાખ યુઆન એટલે કે આશરે દસ લાખ 17 હજાર રૂપિયાની જરૂર છે. તેમની દીકરી ICUમાં દાખલ છે.\n\nચીનના સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર આ વીડિયો શેર થયા બાદથી 24 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો છે અને તેના પર 5 હજાર કરતા વધુ લોકોએ કૉમેન્ટ કરી છે.\n\nઆ વીડિયોનું રેકોર્ડિંગ બાળકોના એક પાર્કમાં કરવામાં આવ્યું છે. આ પાર્ક ચીનના ગુવાન્ડૂંગ વિસ્તારના એક મોટા શહેર શેંજેનમાં સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં ગંભીર બીમારીનું રૂપ લઈ શકે એવો વધુ એક વાઇરસ મળ્યો\\nસારાંશ: કોવિડ-19 વાઇરસને કારણે દુનિયાભરના દેશો પરેશાન છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોને નવા વાઇરસની ચિંતા સતાવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં વધુ એક વાઇરસ આવ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ વાઇરસ બદલાશે તો તે વધુ એક ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે.\n\nભવિષ્યમાં આવનારી બીમારીઓને લઈને વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મહામારીઓ સામે તૈયાર રહેવા માટે ગહન સંશોધનની જરૂર છે અને તેના માટે મોટા પ્રમાણમાં ફંડની.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં ગે સેક્સ પર નવલકથા લખનારને દસ વર્ષની જેલ\\nસારાંશ: ગે સેક્સ પર આધારીત નવલકથા લખવા અને વેંચવા બદલ ચીનની એક લેખિકાને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લિઉ નામની એક મહિલાને અન્હુઈ પ્રાંતની એક કોર્ટે ગયા મહિને અશ્લીલ સાહિત્ય લખવા અને વેંચવા બદલ જેલની સજા કરી. \n\n'ઑક્યુપેશન' નામની આ નવલકથા પુરુષોના સમલૈંગિક સંબંધો પર આધારિત છે, જેમાં તેમને સહન કરવી પડતી પજવણી સહિત સેક્શ્યુઅલ એક્ટ્સ વિશે લખ્યું છે. \n\nતેની સજાની મર્યાદા વધુ હોવાથી ચીનના સોશિયલ મીડિયામાં તેનો વિરોધ થઈ રહ્યો છે. \n\nબેઇજિંગ ન્યૂઝ અનુસાર, ઇન્ટરનેટ પર તિયાં યીથી જાણીતી લિઉએ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. \n\nચીનમાં પોર્નૉગ્રાફી ગેરકાયદેસર છે.\n\nસજાની સોશિયલ મીડિયા પર ટીકા \n\nસ્થાનિક સમાચારની વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં ચુપચાપ ઇસ્લામનો ફેલાવો કરશે પાકિસ્તાનની મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ\\nસારાંશ: પાકિસ્તાનમાં રહીને ધાર્મિક શિક્ષણ મેળવી રહેલા 22 વર્ષીય ચીનના વિદ્યાર્થી ઉસ્માન (બદલાવેલું નામ) માટે પોતાના દેશમાં રમજાનના મહિનામાં રોજા રાખવા, તરાવીહની નમાઝ પઢવી અને અન્ય ધાર્મિક કામ કરવાં સરળ નથી. પરંતુ કરાચીમાં રહીને તે પોતાની ધાર્મિક ફરજ રોકટોક વગર પૂરી કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં મુસ્લિમોને ધાર્મિક આઝાદી નથી, ત્યાં ગત વર્ષે લોકોને રોજા રાખવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે તેમની ટીકા કરતા મુસ્લિમ દેશોને આની સામે અવાજ કરવા અપીલ કરી હતી.\n\nઉસ્માન કરાચીની એક મદરેસામાં શિક્ષણ મેળવી રહ્યા છે. પાકિસ્તાનમાં સૈન્ય શાસક પરવેઝ મુશર્રફે પોતાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની મદરેસામાં વિદેશી વિદ્યાર્થીઓના ભણવા પર પ્રતિબંધ લાદ્યો હતો, પરંતુ હવે પાકિસ્તાની મદરેસામાં વિદેશી વિદ્યાર્થીઓ ભણી શકે છે.\n\nહાલમાં જ પાકિસ્તાનના કેન્દ્રીય મંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં પ્રદૂષણથી વર્ષે 16 લાખ મોત થાય છે\\nસારાંશ: એક રિપોર્ટ મુજબ ચીનમાં વાયુ પ્રદૂષણના કારણે પ્રતિ વર્ષ 16 લાખ મોત થઈ જાય છે. આ પ્રમાણ દેશમાં થતાં કુલ મૃત્યુના 17 ટકા જેટલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેઇજિંગ શહેર સાથે જોડાયેલા વિસ્તારમાં કોલાસની ખાણ અને સ્ટીલના ઉત્પાદનના કારણે ઉદ્ભવતા ધુમ્મસના લીધે આકાશ રાખોડી કલરનું દેખાય છે અને દિવસ કે સાંજની વચ્ચે કોઈ ફરક દેખાતો નથી.\n\nચીનના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ધુમ્મસના વાદળો જાણે લોકોને ઢાંકી લેતા હોય તેવું લાગે છે. જ્યાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે.\n\nરસ્તાઓ પર લોકો પોતાના ચહેરાને માસ્કથી ઢાંકીને ફરતા જોવા મળે છે. અહીંયા સામાન્ય લોકોને પણ ખબર હોય છે પી.એમ. 2.5 કે 10 શું છે.\n\nપીએમ 2.5 એટલે પાર્ટિકલનો એટલો નાનો અંશ જે ફેફસાં સુધી પહોંચી જાય છે.\n\nઓઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં બાળકો પાછળ છેદવાળું પેન્ટ શા માટે પહેરે છે?\\nસારાંશ: ગલી, બગીચા કે શોપિંગ સેન્ટરમાં ઉભડક બેસીને જાહેરમાં શૌચ કરતું કોઈ બાળક જુઓ તો તમે શું વિચારો? અલબત, ચીનમાં આવાં દ્રશ્યો સામાન્ય બાબત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કઈ ડાંગ ફૂ' નામે ઓળખાતા આ પેન્ટમાં પાછળના ભાગે મોટો છેદ હોય છે\n\nબાળકોને હરવા-ફરવામાં મુશ્કેલી ન પડે એટલા માટે ચીનમાં ઘણાં લોકો તેમનાં બાળકોને એક પ્રકારનો પરંપરાગત ડ્રેસ પહેરાવતાં હોય છે. \n\n'કઈ ડાંગ ફૂ' નામે ઓળખાતા આ ડ્રેસમાં ખાસ પ્રકારનું એક પેન્ટ હોય છે, જેમાં પાછળના ભાગે મોટો છેદ હોય છે. \n\nઅગાઉની સરખામણીએ ચીનમાં આવાં પેન્ટનો વપરાશ ઘટ્યો છે એ હકીકત છે, પણ તેનું ચલણ સંપૂર્ણપણે બંધ થયું નથી. \n\nઆવું પેન્ટ શા માટે?\n\nચીનમાં આવું પેન્ટ પહેરેલાં ઘણાં બાળકો જોવા મળે છે\n\nબાળકોને આ પ્રકારના પેન્ટ પહેરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં મિલિટરીની પરેડ બાદ હૉંગકૉંગમાં હિંસક વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયો\\nસારાંશ: પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના એટલે કે ચીનમાં સામ્યવાદી શાસનનાં 70 વર્ષ પૂરાં થયાં છે, આ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. તો બીજી તરફ હૉંગકૉંગમાં વિરોધ પ્રદર્શન ફરી ઉગ્ર થઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રસંગે ચીનમાં સેનાની ભવ્ય પરેડનું આયોજન કરાયું છે, દેશભક્તિનાં ગીતો ગવાઈ રહ્યાં છે અને સૈન્યશક્તિનું પ્રદર્શન કરાઈ રહ્યું છે.\n\nચીનમાં સામ્યવાદી શાસનનાં 70 વર્ષ પૂરાં થવાના પ્રસંગે હૉંગકૉંગમાં પ્રદર્શન પર લાગેલા પ્રતિબંધ વચ્ચે હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા છે.\n\nપોલીસ અનેક પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં 15 લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. \n\nબીબીસી સંવાદદાતા પ્રમાણે પ્રદર્શનકારીઓ પેટ્રોલ બૉમ્બ ફેંકી રહ્યા છે ત્યારે પોલીસ જવાબમાં ટિયરગૅસનો ઉપયોગ કરી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં મીડિયાનું એ સત્ય જેના કારણે મારે ચીન છોડી દેવું પડ્યું : બીબીસી સંવાદદાતાની જુબાની\\nસારાંશ: ચીનમાં રિપોર્ટિંગની ભયંકર વાસ્તવિકતા છેલ્લે સુધી મારો પીછો કરતી રહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં વિદેશી પત્રકારો પર કેમ દબાણ કરાઈ રહ્યું છે?\n\nમારો પરિવાર જ્યારે કોઈ પણ જાતની તૈયારી વગર, જેમ તેમ પૅકિંગ કરીને ફટાફટ ત્યાંથી નીકળી જવા માટે ઍરપૉર્ટ જવા રવાના થયો ત્યારે સાદાં કપડાંમાં પોલીસ અમારા ઘરના બહાર ઊભી હતી. તેઓ અમારા પર નજર રાખી રહ્યા હતા. અમે ચેક-ઇન કર્યું ત્યાં સુધી અમારા પર તેમની નજર રહી.\n\nઅમને અપેક્ષા હતી તે મુજબ છેલ્લે સુધી ચીનની પ્રોપગેન્ડા મશીનરી પૂરજોશથી કાર્યરત્ હતી. ચીનમાં મારે કોઈ પ્રકારના જોખમનો સામનો કરવો પડ્યો તે વાતને તેમણે સ્પષ્ટ રીતે નકારી કાઢી હતી. વાસ્તવમાં મેં ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં મુસ્લિમોના બ્રેઇનવૉશના વધુ પુરાવા મળ્યા : BBC Exclusive\\nસારાંશ: ચીન સરકારનો એક ગુપ્ત દસ્તાવેજ બહાર આવ્યો છે, જેમાં તે કઈ રીતે અટકાયત કેન્દ્રોમાં વીગર મુસ્લિમોનું બ્રેઇનવોશ કરે છે તેનો ખુલાસો થયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ચીન એવો દાવો કરતું રહ્યું છે કે શિનઝિયાંગ પ્રાંતમાં આવેલાં તેનાં આ કેન્દ્રો વાસ્તવમાં 'પ્રશિક્ષિણકેન્દ્રો' છે. \n\nપરંતુ ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ દ્વારા કેટલાક દસ્તાવેજ લીક કરવામાં આવ્યા છે, જે બીબીસીએ જોયા છે. \n\nતે દર્શાવે છે કે આ કેન્દ્રોમાં કઈ રીતે વીગર મુસ્લિમોને ગોંધી રાખવામાં આવે છે, કઈ રીતે તેમનું બ્રેઇનવોશ કરવામાં આવે છે અને કઈ રીતે સજા કરવામાં આવે છે. \n\nજોકે, બ્રિટનમાં ચીનના રાજદૂતે આ અહેવાલને નકારી કાઢ્યા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં મોબાઇલ ફોન વાપરવા અંગેનો નવો નિયમ આ રીતે બન્યો છે વિવાદાસ્પદ\\nસારાંશ: ચીનમાં હવેથી લોકોને મોબાઇલ નેટવર્ક મેળવતાં પહેલાં પોતાનો ચહેરો સ્કૅન કરવો પડશે. આવું કરીને તંત્ર દેશના લાખો ઇન્ટરનેટ યુઝર્સની ઓળખનો ડેટા એકઠો કરી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નિયમોની જાહેરાત ડિસેમ્બર માસમાં કરવામાં આવી હતી, જે રવિવારથી લાગુ થઈ જશે. \n\nસરકારનું કહેવું છે કે તે સાઇબરસ્પેસમાં લોકોના અધિકારો અને હિતની સુરક્ષા કરવા માગે છે. \n\nઅહીં નોંધનીય છે કે ચીન પહેલાંથી જ મતગણતરી કરવા માટે ફેશિયલ રિકૉગ્નાઇઝેશન ટેકનૉલૉજી (ચહેરાથી ઓળખ કરનારી ટેકનૉલૉજી)નો ઉપયોગ કરી રહ્યું છે. \n\nચીન આવી ટેકનિકોમાં વિશ્વમાં સૌથી આગળ છે, જોકે સરકાર દ્વારા આનો કરાઈ રહેલો વધારે પડતો ઉપયોગ વિવાદનું કારણ બન્યો છે. \n\nનિયમ કેવા છે?\n\nકેટલાય દેશોમાં નવો મોબાઇલ કે સિમકાર્ડ ખરીદતી વખતે વ્યક્તિએ પોતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં રેતીનું તોફાન : શહેરો થયાં ધૂળ-ધૂળ, દસ વર્ષનું સૌથી ભયાનક તોફાન\\nસારાંશ: ચીનની રાજધાની બેઇજિંગ દાયકાના સૌથી ભયાનક રેતીના તોફાનમાં સપડાયું છે, તોફાનને પગલે શહેરને માથે રેતીની ચાદર પથરાઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેતીના તોફાનને પગલે હવાના પ્રદૂષણના દરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, કેટલાક જિલ્લાઓમાં પ્રદૂષણનું પ્રમાણ 160ગણું વધ્યું છે.\n\nરેતીના તોફાનને પગલે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.\n\nમોન્ગોલિયાથી આવતા પવનો ચીનમાં રેતી લઈ આવ્યા છે, જેના પગલે આસમાનમાં નારંગી રંગનું ધુમ્મસ દેખાઈ રહ્યું છે.\n\nમોન્ગોલિયામાં રેતતોફાનને લીધે છ લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝનબંધ લોકો લાપતા છે.\n\nચીનની મીડિયા સંસ્થા ગ્લોબલ ટાઇમ્સના પ્રમાણે રાજધાની સહિત ચીનના 12 પ્રાંતો રેતીના તોફાનથી પ્રભાવિત થયા છે.\n\nબેઇજિંગનાં ફ્લોરા ઝૂએ સમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં શા માટે ફિલ્મસ્ટાર્સની કમાણી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે\\nસારાંશ: બોલીવૂડમાં ફિલ્મસ્ટાર્સને અધધ રકમ ચૂકવવામાં આવતી હોય છે એવા સમાચાર વારંવાર જોવા મળતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કોઈ દેશ ફિલ્મોમાં કલાકારોને ચૂકવવામાં આવતી રકમની મર્યાદા નક્કી કરે એ રસપ્રદ વાત છે.\n\nખરેખર ચીનમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ચીનના ફિલ્મ ઉદ્યોગમાં પૈસાને જ અપાતા પ્રાધાન્ય અને કરચોરીને રોકવા માટે કલાકારોને મળતી રકમની મર્યાદા નક્કી કરી રહ્યા છે.\n\nચાઇનીઝ ફિલ્મ ઉદ્યોગ અને ટીવી કાર્યક્રમોમાં કામ કરતા કલાકારોને ફિલ્મ-કાર્યક્રમના નિર્માણમાં ખર્ચાયેલી રકમના 40 ટકા જેટલી મહત્તમ રકમ મળી શકશે એવી મર્યાદા નક્કી કરવામાં આવી છે.\n\nદરમિયાન ફિલ્મમાં મુખ્ય અભિનેતા-અભિનેત્રીને તમામ કલાકારોને ચૂકવવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીનમાં હવે અનાજની ભયંકર તંગી સર્જાવા જઈ રહી છે?\\nસારાંશ: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મહિને 2013ના 'કલીન યૉર પ્લેટ્સ કૅમ્પેન'નો નવો તબક્કો શરૂ કરાવ્યો છે અને લોકોને ભોજનનો વ્યય ન કરવા કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત તેમણે ઓછા ખર્ચને પ્રોત્સાહન આપવાની વાત પણ કરી છે.\n\nચીનના સરકારી સમાચારપત્ર 'ધ ગ્લોબલ ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર જિનપિંગે ભોજનના વ્યયને 'આશ્ચર્યમાં મૂકનારો અને નિરાશાજનક' ગણાવતા આ મુદ્દા ઉપર જાગૃતિ ફેલાવવા કહ્યું છે. \n\nએમણે કહ્યું કે એવું સામાજિક વાતાવરણ તૈયાર કરવામાં આવે, જેમાં ભોજનનો વ્યય કરવો એ 'શરમજનક બાબત' ગણાય.\n\nચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN)એ જિનપિંગના હવાલાથી કહ્યું છે, \"ચીને અનેક વર્ષોથી બમ્પર ઉત્પાદન કર્યું છે, પરંતુ હજુ પણ ખાદ્યસુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. કોવિડ-1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીની બનાવટના સામાનના બહિષ્કારથી ગુજરાતના રાજકોટને કઈ રીતે ફાયદો?\\nસારાંશ: સીમાવિવાદને કારણે ભારતમાં ચીનનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરાના આહ્વાને જોર પકડ્યું છે, જેના કારણે દેશના ઔદ્યોગિક શહેરોમાં આગવી ઓળખ ધરાવતા રાજકોટને લાભ થશે એવી આશા રાખવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌરાષ્ટ્રમાં વેપારના કેન્દ્રબિંદુ ગણાતા રાજકોટ શહેરને એમ.એસ.એમ.ઈ. (મીડિયમ ઍન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રિઝ)નું શહેર કહી શકાય. અહીં નિર્મિત સિરામિક્સ, ઑટોપાર્ટ્સ, મશીન ટૂલ્સ, એંજિનિયરિંગ તથા કૃષિઓજારો વિદેશમાં નિકાસ થાય છે. \n\n'આત્મનિર્ભર ભારત અભિયાન' રાજકોટની એંજિનિયરિંગ તથા ઑટોપાર્ટ્સ ઇન્ડસ્ટ્રી માટે આશીર્વાદરૂપ બની શકે છે, એમ કેટલાક ઉદ્યોગપતિ માને છે. \n\nઉદ્યોગપતિઓને આશ \n\nરાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પાર્થ ગણાત્રાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, \"હાલ શહેરમાં એંજિનિયરિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીની મહિલાઓના 'મેલ ગોડ' છે આમીર ખાન\\nસારાંશ: મીડિયા તેમને ભારતને એક દિશા બતાવનાર ફિલ્મસ્ટાર કહે છે. ચાહકો તેમને નાન શેન (મેલ ગૉડ) કહે છે અને બાળકોમાં તેઓ આમીર અકંલ તરીકે પ્રખ્યાત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તમામ નામ આમિર ખાનને ભારતીય નહીં પણ તેમના ચીનના ચાહકોએ આપ્યાં છે.\n\nચીનમાં આમિર ખાનની લોકપ્રિયતાનો આ એક નાનો પુરાવો છે. \n\nએક એવો દેશ જેની સાથે ભારતની સંસ્કૃતિ વધુ સુસંગત નથી અને જેની સાથે સંબંધો વધુ સારા નથી.\n\n14મી માર્ચે આમિર ખાન તેમનો જન્મદિવસ તો મનાવી જ રહ્યા છે, પણ સાથે સાથે ચીનમાં તેઓ તેમની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારના સફળતાની ઉજવણી પણ કરી રહ્યા છે.\n\nઆ ફિલ્મ ચીનમાં જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. ગત વર્ષે દંગલ ફિલ્મ અહીં જબરદસ્ત હિટ થઈ હતી.\n\nપાંચ વર્ષ પહેલાં 2013માં અભિનેતા જેકી ચેન ભારત આવ્યા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને 10 કરોડ કરતાં વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા? કેવી રીતે?\\nસારાંશ: ચીનના રાષ્ટ્રપતિનો દાવો છે કે દેશના 10 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં તેમને સફળતા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિનપિંગનું કહેવું છે કે વર્ષ 2012માં તેઓ ચીનના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે આ મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યું હતું, જેને હાંસલ કરવામાં દેશને સફળતા મળી છે. \n\nત્યારે એક સવાલ એ ઊભો થાય કે આટલી મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં શું ખરેખર ચીનને સફળતા મળી છે?\n\nબીબીસીએ વિશ્વ બૅન્ક દ્વારા વૈશ્વિક ગરીબી સંદર્ભે તૈયાર કરવામાં આવેલાં આંકડાની સરખામણી ચીનના આંકડા સાથે કરી અને આને સમજવાનો પ્રયાસ કર્યો.\n\nઆંકડામાં ચીનની ગરીબી\n\nશી જિનપિંગ દ્વારા 2012માં પદભાર સંભાળ્યા બાદ મહત્ત્વકાંક્ષી લક્ષ્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને અરુણાચલ પ્રદેશમાં ગામ વસાવ્યું, ભારત સરકારે જવાબ પણ ન આપ્યો- BBC Top News\\nસારાંશ: ચીને અરુણાચલ પ્રદેશમાં ગામ વસાવ્યુ, વિદેશ મંત્રાલયે આં અંગે સરખો જવાબ પણ ન આપ્યો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગામના નકશાની તસવીર\n\nએનડીટીવીના અહેવાલ અનુસાર ભારતની લદ્દાખ સરહદે ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ ચીને અરુણાચલ પ્રદેશમાં 110 ઘરનું ગામ વસાવ્યું છે. \n\n1 નવેમ્બર, 2020એ લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરની મદદથી જાણવા મળ્યું છે કે ચીને અરુણાચલ સરહદે એક ગામ વસાવ્યું છે. \n\nઅનેક નિષ્ણાંતોએ એનડીટીવીને કહ્યું કે આ ગામ ભારતની વાસ્તવિક સરહદથી 4.5 કિલોમીટર અંદર છે અને ભારત માટે મોટી ચિંતાનો વિષય છે.\n\nઆ ગામ સુબનશિરિ જિલ્લાની ત્સારી ચૂ નદીના કિનારે છે. આ એ વિસ્તાર છે જ્યાં બંને દેશોની વચ્ચે લાંબા સમય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને ઊભું કર્યું વિશાળ સોલર ફાર્મ\\nસારાંશ: ચીનના આ સોલર પ્લાન્ટની મદદથી પ્રતિવર્ષ 50થી 60 હજાર ટન કોલસાની બચત કરી શકાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન વિશ્વના ચોથા ભાગના કાર્બનનું ઉત્સર્જન કરે છે.\n\nએશિયાની સૌથી ઊંચી હિમશિલાઓ કે જે લાખો લોકો માટે પાણીનો સ્રોત છે તે હવે ખતરામાં છે.\n\nરીન્યુએબલ એનર્જી તરફ ઝડપી વળવાનું સૂચન સાઉ શાહુ તરફથી આવ્યું હતું.\n\nતેઓ નવી ટૅકનૉલૉજીને પણ વધુમાં વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે. \n\nપણ ચીનના સત્તાધીશો પોતાના સ્થાપિત આર્થિક હિતોનું પણ ધ્યાન રાખે છે. \n\nએવા સંકેત મળ્યા છે કે કોલસાના નવા પાવર સ્ટેશનને બનાવવાનું કામકાજ ફરી શરૂ કરવામાં આવ્યું છે.\n\nન્યૂયૉર્કની કૉન્ફરન્સમાં ચીનના વલણ પર લોકોની નજર છે.\n\nતમે અમને ફેસબુક, ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને ઍપ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો\\nસારાંશ: ચીને ભારતની 118 ચીની ઍપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ' અનુસાર ચીનના વાણિજ્યમંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે ગુરુવારે એક પ્રેસ બ્રિફિંગમાં આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. \n\nપ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે ભારત 'રાષ્ટ્રીય સુરક્ષા'ના વિષયનો દુર્વ્યવહાર કરી રહ્યું છે અને ભારતનું આ પગલું વિશ્વ વ્યાપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)ના નિયમોનું ઉલ્લંખન કરે છે. \n\nતેમણે કહ્યું કે ચીનની સરકાર હંમેશાં ચીની કંપનીઓને આંતરરાષ્ટ્રીય નિયમો અને સ્થાનિક કાયદાનું પાલન કરવા માટે કહે છે. \n\nપ્રવક્તા ગાઆ ફેંગે કહ્યું, \"ભારતની કાર્યવાહીથી ન માત્ર ચીની રોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને એલએસી પર તહેનાતીનાં પાંચ અલગઅલગ કારણ જણાવ્યાં : જયશંકર - TOP NEWS\\nસારાંશ: ચીને એલએસી પર તહેનાતીનાં પાંચ અલગઅલગ કારણ જણાવ્યાં : જયશંકર - TOP NEWS\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસ. જયશંકર\n\nભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ચીને ભારતને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી પર ભારે તહેનાતીનાં પાંચ \"અલગઅલગ સ્પષ્ટીકરણ\" આપ્યાં છે.\n\n'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે વિદેશમંત્રીએ કહ્યું કે ચીને દ્વીપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે, આથી ભારત અને ચીનના સંબંધો \"સૌથી મુશ્કેલ સમય\"માંથી પસાર થઈ રહ્યા છે.\n\nતેઓએ વધુમાં કહ્યું કે જૂનમાં ગલવાનમાં થયેલા ઘર્ષણે દેશની ભાવનાને સંપૂર્ણ રીતે બદલી નાખી, જેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nઑસ્ટ્રેલિયન થિન્ક ટૅન્ક 'લૉવી' સંસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને એલએસી સરહદે ફરી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી : ભારત\\nસારાંશ: ભારતે કહ્યું કે ચીને 29 અને 30 ઑગસ્ટની રાતે પેન્ગોગ લેકના સાઉથ બૅન્ક વિસ્તારમાં ભડકાઉ સૈન્યહરકત કરીને યથાસ્થિતિને તોડવાની કોશિશ કરી અને પછી દિવસે પણ એવી કાર્યવાહી કરી, જેને નિષ્ફળ બનાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nભારત વિદેશમંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જેમ કે ભારતીય સેનાએ એક દિવસ પહેલાં જણાવ્યું હતું કે ભારતીય પક્ષે આ ઉશ્કેરણીજનક ગતિવિધિઓનો જવાબ આપ્યો અને એલએસી પર પોતાનાં હિતો અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે સમુચિત રક્ષાત્મક કાર્યવાહી કરી.\n\nવિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ નિવેદનમાં કહ્યું, \"31 ઑગસ્ટે પણ જ્યારે બંને પક્ષના ગ્રૂપ કમાન્ડર તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા હતા, ત્યારે ચીની સૈનિકોએ ફરી એક વાર ભડકાઉ કાર્યવાહી કરી.\"\n\n\"ભારતે સમય પર કાર્યવાહી કરતાં ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને કહ્યું, \"પાકિસ્તાન સાથેની અમારી મિત્રતા ઝિંદાબાદ\" TOP NEWS\\nસારાંશ: શુક્રવારે ચીન અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ\n\nચીન અને પાકિસ્તાન હંમેશાં એકબીજાના સહયોગી અને સહભાગીની ભૂમિકામાં રહ્યાં છે.\n\nઆ પ્રસંગે ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ચાઓ લિજિયાને ચીન-પાકિસ્તાન સંબંધો પર ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા.\n\nશિન્હુઆ ન્યૂઝે શુક્રવેરે ચીનના વિદેશમંત્રાલયની પત્રકારપરિષદમાં પુછ્યું, \"તમે ઘણાં વર્ષો સુધી પાકિસ્તાનમાં કામ કર્યું. આજે જ્યારે બંને દેશ એકમેક વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ ઊજવી રહ્યા છે ત્યારે આપ બંને દેશોના સંબંધોના વિકાસ પર કંઈક કહેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને કોરોના વાઇરસથી લડવા માટે 10 દિવસમાં હૉસ્પિટલ બનાવી\\nસારાંશ: ચીનનું વુહાન શહેર કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nત્યારે સમયની માગ અનુસરીને ચીને માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં 1000 બૅડની હૉસ્પિટલ બનાવી દીધી છે.\n\nહાલ, કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્યસંગઠનને કહ્યું કે 'આ કોરોના વાઇરસ છે.'\n\nકોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે.\n\nનવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને ત્રણ બાળકો પેદા કરવાની આપી છૂટ, યુવા ચાઇનીઝ યુગલોને કેમ બાળકો નથી જોઈતાં?\\nસારાંશ: ચીને નીતિમાં મોટો ફેરફાર કરી યુગલોને ત્રણ બાળકો પેદા કરવાની છૂટ આપી છે અને બે બાળકોની નીતિને બદલી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે ચીનમાં લગભગ એક કરોડ વીસ લાખ બાળકોનો જન્મ થયો. આ સંખ્યા 1960ના દાયકા પછી સૌથી ઓછી જણાવવામાં આવી છે.\n\nચીનમાં વસતીવધારાના દર અંગે નિષ્ણાતો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા તાહ. તાજેતરમાં વસતીગણતરીના આંકડા જાહેર થયા પછી આ ચિંતા વધી ગઈ હતી. વસતીગણતરી પ્રમાણે ચીનમાં ગયા વર્ષે વસતીવૃદ્ધિનો જે દર હતો તે 1960ના દાયકા પછી સૌથી નીચો હતો.\n\nઅગાઉ વસતીવૃદ્ધિનો દર ચિંતાજનક રીતે ઘટવાના કારણે જ ચીને વસતી નિયંત્રણ માટે દાયકાઓ અગાઉ ઘડેલી 'વન ચાઈલ્ડ પોલિસી'ને 2016માં ખતમ કરી દીધી હતી. પરંતુ ચીનમાં કેટલાક લોકોનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને બનાવ્યો હતો વિશ્વનો પહેલો આઈસક્રીમ\\nસારાંશ: ચીનનું નેતૃત્વ હવે શી જિનપિંગને તેમના જીવનકાળ સુધી સોંપી દેવામાં આવ્યું છે. શી જિનપિંગની ગણતરી વિશ્વના શક્તિશાળી નેતાઓમાં કરવામાં આવે છે. પોતાના દેશ ચીનમાં પણ શી જિનપિંગ કમ્યુનિસ્ટ પક્ષના પહેલા નેતા માઓત્સે તુંગના સમોવડિયા થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના ઇતિહાસનો ખ્યાલ આપતું શિલ્પ\n\nઅહીં જાણો ચીન વિશેની 13 ખાસ હકીકતો જેનો તમને ભાગ્યે જ ખ્યાલ હશે.\n\nચીનમાં વાયુ પ્રદૂષણ વ્યાપક છે\n\nચીનમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું હોવાથી ત્યાં શુદ્ધ હવા કેનમાં ભરીને વેચવામાં આવે છે.\n\nએક કાર્યક્રમમમાં એકઠા થયેલા ચીની લોકો\n\nચીનની ગગનચુંબી ઈમારતો\n\nચીની લોકો કૂતરાનું માંસ પણ ખાય છે, પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં તેનું પ્રમાણ ઘટ્યું છે.\n\nહોંગકોંગમાં વસતા ચીની લોકો એક દિવસની રજા લઈને તેમના પૂર્વજોની કબરની સફાઈ કરવા જાય છે.\n\nચીનના સામ્યવાદી પક્ષે 1978માં મૂડીવાદી માર્કેટનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને વાંધો ન લેતા મસૂદ અઝહર UN દ્વારા 'આતંકવાદી' જાહેર, મૂક્યો પ્રતિબંધ\\nસારાંશ: જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાના ભારતના અભિયાનને સફળતા મળી છે. આ અંગેની જાહેરાત કરતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ભારતના કાયમી ઍમ્બૅસેડર સૈયદ અકબરુદ્દીને ટ્વિટર ઉપર લખ્યું કે નાના-મોટા તમામ એક થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મસૂદ અઝરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની યાદીમાં મૂકવામાં આવ્યા છે. \n\nસહકાર બદલ તમામનો આભાર. આ સાથે જ તેમણે #Zerotolerance4Terrorism હૈશટૅગ પણ મૂક્યું હતું. \n\nમાર્ચ 2019માં મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હતો. \n\nઆ પ્રસ્તાવને અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા દેશોનું સમર્થન મળ્યું હતું પણ ચીનના વીટોના કારણે આ પ્રસ્તાવ પસાર નહોતો થઈ શક્યો.\n\nપાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે જણાવ્યું, \"કાશ્મીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતાર્યું અંતરિક્ષ યાન\\nસારાંશ: ચીને કહ્યું છે કે તેણે ચંદ્રની બીજી તરફના ભાગમાં રૉબોટ અંતરિક્ષ યાન ઉતારવામાં સફળતા મેળવી છે. આ તેની પહેલી કોશિશ અને લૅન્ડિંગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના સરકારી મીડિયાએ જાહેર કરેલી યાનની તસવીર\n\nચીનના સરકારી મીડિયાએ જણાવ્યું કે રાજધાની બેઇજિંગના સમય અનુસાર સવારે 10:26 વાગ્યે માનવરહિત યાન ચાંગ એ-4 દક્ષિણ ધ્રુવ એટકેન પર ઊતર્યું હતું. \n\nતેમાં એવાં ઉપકરણો છે જે આ ક્ષેત્રના ભૂસ્તરવિજ્ઞાનને જાણી શકે. સાથે જ તે જૈવિક પ્રયોગ પણ કરશે. \n\nચીનના સરકારી મીડિયાએ કહ્યું કે આ અંતરિક્ષ યાનના ઊતરાણને એક સિમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. \n\nઅત્યાર સુધી ચંદ્ર પર પૃથ્વી તરફના ભાગ પર જ મિશન થતાં રહ્યાં છે. \n\nઆવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ અંતરિક્ષ યાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીને હવે શા માટે સુષમા સ્વરાજને મનાવવાના પ્રયત્ન કરવા પડશે?\\nસારાંશ: વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ શનિવારે ચીન પહોંચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાર દિવસની મુલાકાત દરમ્યાન તેઓ ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરશે. \n\nબન્ને દેશના વિદેશ પ્રધાનો વચ્ચે પારસ્પરિક સંબંધ મજબૂત બનાવવા તથા સહકાર વધારવા વિશે ચર્ચા થશે તેવી આશા છે. \n\nભારત અને ચીન વચ્ચે તંગદિલીનું કારણ બને તેવા ઘણા મુદ્દા છે. તેથી બન્ને દેશના વિદેશ પ્રધાનોની આ મુલાકાતને અત્યંત મહત્ત્વની ગણવામાં આવી રહી છે. \n\nઆ મુલાકાતનું મહત્ત્વ સમજાવતાં ચીનમાં ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે સુષમા સ્વરાજની ચીન મુલાકાતનો હેતુ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઈઝેશન(એસસીઓ)ની બેઠક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીફ જસ્ટિસ દીપક મિશ્ર સતત ચર્ચામાં રહ્યા છે\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેના કારણે ચકચાર મચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કદાચ પહેલી વખત બન્યું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજોએ પત્રકાર પરિષદ સંબોધી હોય. \n\nસુપ્રીમ કોર્ટમાં બીજા ક્રમાંકના જજ જે. ચેલમેશ્વર ઉપરાંત જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકૂર તથા જસ્ટિસ કુરિયન જોસેફ પણ પત્રકાર પરિષદમાં સામેલ થયા હતા. \n\nપોતાના નિવાસસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં જસ્ટિસ જે. ચેલમેશ્વરમે કહ્યું :\n\n\"અમે ચારેય એ વાત અંગે સહમત છીએ છીએ કે આ સંસ્થાનને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી ટકી ન શકે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રએ સારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે લાવવામાં આવેલો મહાભિયોગ પ્રસ્તાવ શું છે?\\nસારાંશ: કેટલાય દિવસોથી ચાલી રહેલા ગણગણાટ બાદ આખરે વિરોધપક્ષે કોંગ્રેસના નેતૃત્વમાં રાજ્યસભામાં દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી.\n\nકપિલ સિબ્બલે કહ્યું, \"અમે આજે 12 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેનને મળીને તેમને મહાભિયોગનો પ્રસ્તાવ આપી દીધો છે. \n\n\"અમે ઇચ્છતા હતા કે આ દિવસ ક્યારેય ન આવે, પરંતુ ચીફ જસ્ટિસના કામ કરવાની પદ્ધતિ પર સતત સવાલ ઊભા થતા રહ્યા છે.\"\n\nજો રાજ્યસભાના અધ્યક્ષ આ પ્રસ્તાવને મંજૂરી આપે તો મહાભિયોગનો સામનો કરનારા દીપક મિશ્રા દેશના પ્રથમ ચીફ જસ્ટિસ હશે.\n\nજસ્ટિસ મિશ્રા લાંબા સમયથી વિવાદો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીફ જસ્ટિસ સામે આંગળી ચીંધનાર ચાર જજ કોણ?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કથિત ગેરવહીવટ બાબતે સર્વોચ્ચ અદાલતના ચાર સીનિઅર જજોએ દેશના ઇતિહાસમાં પહેલીવાર પત્રકાર પરિષદને સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીફ જસ્ટિસ સામે આંગળી ચીંધનાર ચાર સીનિઅર જજ\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nએ ચાર ન્યાયમૂર્તિઓમાં જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થાય છે.\n\nજસ્ટિસ જે. ચેલમેશ્વર\n\nજસ્ટિસ જસ્તી ચેલમેશ્વર\n\nઆંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં 1953ની 23 જુલાઈએ જન્મેલા જસ્ટિસ જસ્તી ચેલમેશ્વરે દક્ષિણ ભારતની પ્રતિષ્ઠિત મદ્રાસ લોયલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રના સ્નાતક થયા છે. \n\nઆંધ્ર યુનિવર્સટીમાં તેમણે 1976માં કાયદાનો અભ્યાસ કર્યો હતો. 1995ની 13 ઑક્ટોબરે તેઓ એડિશનલ એડવોકેટ જન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીફ જસ્ટિસની ઓફિસ બાદ ભાજપ, કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષો RTI અંતર્ગત આવશે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ચુકાદો આપ્યો છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશની કચેરી પણ માહિતીના અધિકારના કાયદા અંતર્ગત લોકો પ્રત્યે જવાબદાર રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"13 નવેમ્બર 2019ના રોજ લેવાયેલા આ નિર્ણયમાં સૌથી મહત્ત્વની વાત એ રહી કે ન્યાયી સ્વતંત્રતા અને જવાબદારી સાથે લઈને ચાલવાની વાત કરવામાં આવી છે. અદાલત માને છે કે સ્વતંત્ર ન્યાયતંત્ર માટે પારદર્શિતા અનિવાર્ય છે.\n\nવર્ષ 2005માં લાગુ કરવામાં આવેલા આરટીઆઈ કાયદામાં વહિવટીતંત્ર, ધારાસભા અને ન્યાયતંત્ર સામેલ છે. \n\nઆ કાયદાની મદદથી સામાન્ય નાગરિક સરકારી પદો પર રહેલા લોકો સામે સવાલ ઉઠાવી શકે છે.\n\nદર વર્ષે દેશમાં 60 લાખથી વધુ આરટીઆઈ અરજીઓ થાય છે. આ અરજીઓમાં સરકારની કાર્યપદ્ધતિ, સરકારી યોજનાઓની જાણકારી જેવી બાબતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચીમનભાઈ પટેલ કે નરેન્દ્ર મોદી : સરદાર સરોવર બંધના નિર્માણનું શ્રેય કોને?\\nસારાંશ: 18 ઑક્ટોબર, 2000ના દિવસે વર્ષ 1995થી અટકાવી દેવાયેલા સરદાર સરોવર બંધનું બાંધકામ આગળ વધારવા સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મંજૂરી મળતાંની સાથે જ બંધનું બાંધકામ આગળ વધ્યું અને તેની ઊંચાઈ 138 મીટર સુધી લઈ જવાઈ.\n\nહાલમાં સરદાર સરોવર બંધનું જળસ્તર પહેલી વાર 138.68 મીટરે પહોંચ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરાઈ રહી છે. \n\nત્યારે એ સવાલ થવો સહજ છે કે આખરે સરદાર સરોવર બંધના નિર્માણનો શ્રેય કોને ફાળે જાય?\n\nઇતિહાસ પર નજર કરતાં માલૂમ પડે કે સરદાર સરોવર બંધ બાંધવામાં અને નર્મદાનાં પાણીને ગુજરાતમાં અલગઅલગ વિસ્તારમાં પહોંચાડવામાં ગુજરાતના તમામ મુખ્ય મંત્રીઓનો ફાળો રહ્યો છે.\n\nજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી 2019 રાઉન્ડ અપ : નરેન્દ્ર મોદીએ બંગાળમાં કહ્યું, રેલી જોઈને સમજાયું કે દીદી હિંસા પર કેમ ઊતરી આવ્યા\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ પશ્ચિમ બંગાળ ખાતેથી ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24 પરગના જિલ્લાના ઠાકુરનગર સ્થિત આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડને જોઈને મોદીએ કહ્યું, \"આજની રેલીનું દૃશ્ય જોઈને મને જાણવા મળ્યું કે દીદી હિંસા પર શા માટે ઊતરી આવી છે.\"\n\n\"અમારા પ્રત્યે બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકતંત્રના બચાવનું નાટક કરનારા લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પર ઊતરી આવ્યા છે.\"\n\nતેમણે ઉમેર્યું કે દેશનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી બાદ પણ દાયકાઓ સુધી ગામડાની સ્થિતિ પર ધ્યાન આપવામાં આવ્યું નથી અને પશ્ચિમ બંગાળમાં તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.\n\nપોતાના ભાષણના અંતમાં મોદીએ કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી અગાઉ ગુજરાત સરકારે દ્વારા જાહેરાતોની ભરમાર\\nસારાંશ: ચૂંટણી પંચે બુધવારે ગુજરાત રાજ્યમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. એ સાથેજ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મતદારોને મનાવવા માટે ગુજરાત સરકારે એવી કઈ જાહેરાતો કરી છે?\n\nએટલે હવે ગુજરાત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યલક્ષી કોઈ પણ નવી યોજનાની જાહેરાત કરી શકાશે નહીં. \n\nઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ભલે ગુજરાતમાં થનારી ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં સમય લીધો હોય, પરંતુ હિમાચલ પ્રદેશ માટે પંચે 12 ઓક્ટોબરના રોજ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો હતો.\n\nચૂંટણી પંચ દ્વારા ગુજરાતના ચૂંટણી કાર્યક્રમને જાહેર કરવામાં થયેલા વિલંબ બદલ ચૂંટણી પંચની નીતિરીતિઓ પર સવાલો ઊઠી રહ્યા હતા.\n\nતમને આ વાંચવું પણ ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી આવતાં ભાજપ ધ્રુવીકરણનું રાજકારણ કેમ કરવા લાગે છે?: દૃષ્ટિકોણ\\nસારાંશ: સામાન્ય ચૂંટણી દરમિયાન શાસકપક્ષ પાંચ વર્ષની સિદ્ધિઓ અને આગામી યોજનાઓ સાથે જનતાની વચ્ચે જાય છે અને ફરી એક વખત જનાદેશ માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના સ્ટાર-પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પ્રચારઅભિયાનને બહુમતી વિરુદ્ધ લઘુમતી અથવા હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તરફ દોરી જતા જણાય છે.\n\nએક દૃષ્ટિએ જોતા લોકશાહી માટે આ ભયજનક સંકેત માની શકાય.\n\nમહાત્મા ગાંધીના કર્મસ્થળ વર્ધા ખાતે ચૂંટણીપ્રચારના અભિયાન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, \"કૉંગ્રેસે હિંદુ આતંકવાદ શબ્દનો પ્રયોગ કરીને કરોડો લોકો ઉપર લાંછન લગાડવાનો પ્રયાસ કર્યો હતો.\"\n\n\"તમે જ જણાવો, હિંદુ આતંકવાદ શબ્દ સાંભળીને તમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી પંચ મોદીનું હોય કે ન હોય, શેષનવાળું તો નથી\\nસારાંશ: અત્યાર સુધી દેશનો લોકશાહીમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે. કેમ કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતાને લઈને લોકોનાં મનમાં કોઈ શંકા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી પંચના વલણ પર સવાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે\n\nઆ વિશ્વાસ ચૂંટણી પંચના સારા ટ્રેક રેકોર્ડથી જળવાઈ રહ્યો છે. ખાસ કરીને વર્ષ 1990ના દાયકામાં દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂકેલા ટીએન શેષનની શિસ્તતાના કારણે. \n\nપરંતુ ચૂંટણી પંચનું જે વલણ અત્યારે જોવા મળી રહ્યું છે તેના કારણે સવાલ ઊભા થઈ રહ્યા છે. \n\nગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં ચૂંટણી પંચ ઢીલ બતાવી રહ્યું છે. તેના કારણે એક નિષ્પક્ષ સંસ્થા તરીકે જાણીતા પંચની છબી પર કોઈ એક રાજકીય પક્ષની તરફેણ કરવાનો ધબ્બો લાગ્યો છે. \n\nહવે તો કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી પરિણામ 2019 : ગુજરાતમાં ચૂંટણીના પાંચ મહત્ત્વપૂર્ણ મુકામ\\nસારાંશ: અલગ-અલગ ઍક્ઝિટ પોલ્સમાં ભાજપને 22થી 26, જ્યારે કૉંગ્રેસને 0 થી ચાર બેઠક મળશે, તેવી આગાહી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2014માં ચૂંટણી યોજાઈ ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી તથા ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, જ્યારે અમિત શાહને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી નીમવામાં આવ્યા હતા. એ સમયે ભાજપ તમામ 26 બેઠક જીત્યો હતો.\n\nફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા શાસક પક્ષ ભાજપના અધ્યક્ષ અમિત શાહનું 'ગૃહરાજ્ય' હોવાથી સ્વાભાવિક રીતે તેના ઉપર મીટ મંડાયેલી છે. \n\nગુજરાતમાં ચૂંટણી દરમિયાન કેટલીક એવી બાબતો બની, જે 'ટર્નિંગ પૉઇન્ટ' બની રહી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા \n\nહાર્દિક પટેલને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી પહેલાં વધુ એક પુલવામા જેવો હુમલો થઈ શકે : રાજ ઠાકરે\\nસારાંશ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે પઠાણકોટ અને પુલવામા હુમલાઓને ચૂંટણી સાથે જોડતાં આરોપ લગાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલાં પુલવામા જેવો જ બીજો એક હુમલો થઈ શકે છે. \n\nએમએનએસના 13માં સ્થાપના દિવસ પર રાજ ઠાકરેએ કહ્યું, \"મારી વાતોને ધ્યાનથી સાંભળો, આવનારા બે મહિનામાં પુલવામાની જેમ એક વધુ હુમલો કરાવવામાં આવશે.\"\n\n\"જેથી લોકોનું ધ્યાન અસલી મુદ્દાઓથી ભટકીને દેશભક્તિ તરફ વાળી શકાય.\" \n\nઠાકરેએ એ પણ કહ્યું કે સત્તાધારી પક્ષ ભાજપ અને મોદી સરકાર તમામ મોર્ચા પર ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે. ત્યાં સુધી કે રામ મંદિરના મુદ્દા પર પણ નિષ્ફળ રહ્યા છે. \n\nસેનાને ચૂંટણી પ્રચારથી દૂર રાખો, થઈ શકે છે કાર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણી પ્રચારના અંતે વિકાસ 'ધાર્મિક' થઈ ગયો\\nસારાંશ: ગુરૂવારે ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટેનો પ્રચાર પૂર્ણ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\n'વિકાસ'ના મુદ્દા પર શરૂ થયેલા ચૂંટણી પ્રચારમાં વિકાસ 'ગાંડો' થયેલો જોવા મળ્યો અને ચૂંટણી પ્રચારના અંતમાં વિકાસ 'ધાર્મિક' બની ગયો છે. \n\nહવે લોકો 'ગાંડા' વિકાસને મત આપે છે કે, 'ધાર્મિક' વિકાસને એ તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે. ગુજરાતની આ ચૂંટણીના પ્રચારમાં ઘણી બધી વાતો નવી અને આશ્ચર્યજનક હતી. \n\nકોંગ્રેસ 'સોફ્ટ હિંદુત્વ'ના મુદ્દે આક્રમક રીતે આગળ વધતી જોવા મળી. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતો ભાજપને પણ વિકાસના મુદ્દાને બાજુમાં મૂકીને રામ મંદિર, ટ્રિપલ તલાક અને કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતના ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણીના દાવા અને વાયદા વચ્ચે મુશ્કેલીમાં છે ડૂંગળીના ખેડૂત\\nસારાંશ: તમે એક કિલો ડૂંગળીના કેટલા રૂપિયા આપી શકો? અમદાવાદમાં કદાચ 20થી 25 રૂપિયા કિલો, જ્યારે અન્ય મોટા શહેરોમાં આ જ ડૂંગળી 30થી 40 રૂપિયાની કિલો મળે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ શું તમે જાણો છો કે જે ડૂંગળી માટે તમે 20થી 40 રૂપિયા ચૂકવી રહ્યા છો એ જ ડૂંગળીની કિંમત ખેડૂતોને માંડ 50 પૈસા મળી રહી છે. \n\nબીબીસી સંવાદદાતા સલમાન રાવિ પહોંચ્યા મધ્ય પ્રદેશના મંદસોર જિલ્લામાં. મંદસોર એ જ જિલ્લો છે જ્યાં ખેડૂતો ટેકાના ભાવને લઈને હિંસક દેખાવો કરી ચૂક્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણીનાં પરિણામો મોદીના પ્રચાર પર આધાર રાખશે?\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ છે. અહીં સંખ્યાબંધ રેલીઓ અને સભાઓ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમના ગુજરાત પ્રવાસ પર છે અને બીજી તરફ ભાજપની સરકાર વાયદાઓ કરી રહી છે. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 27મી નવેમ્બરથી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને રેલીઓ અને સભાઓને સંબોધિત કરશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપરંતુ આ સમયે ચૂંટણીનો પ્રવાહ કોઈ એક તરફનો નથી. ગત બે દાયકાથી ગુજરાત ભાજપનો ગઢ રહ્યું છે, પરંતુ આ વખતે જોઈ શકાય છે કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી રહી છે.\n\nજોરદાર ટક્કરની શક્યતા\n\n'આ વખતે જોઈ શકાય છે કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી રહી છે'\n\nરાહુલ ગાંધી ગુજરાત ચૂંટણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણીની શાહી આંગળી પરથી શા માટે દૂર કરી શકાતી નથી?\\nસારાંશ: ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ નાત-જાત, વર્ણ, લિંગ, જ્ઞાતિ કે કોમના ભેદભાવ વિના મતદાન કરી શકે છે. જોકે, મતદાન કરીને બહાર નીકળે એટલે તેમનામાં એક સમાનતા જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મતદાનમથકમાં તેમના ડાબા હાથની પહેલી આંગળી અને નખ ઉપર શાહી લગાડવામાં આવે છે જેને ભૂંસી શકાતી નથી. \n\nડુપ્લિકેટ મતદાન થતું અટકાવવા માટે આ વિશિષ્ટ શાહી લગાડવામાં આવે છે, જે ભારતમાં એકમાત્ર કંપની તૈયાર કરે છે. \n\nગુરુવારે પહેલા તબક્કાના મતદાનની સાથે ચૂંટણી પર્વની શરૂઆત થઈ, જેનું સમાપન 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કાના મતદાન સાથે થશે. \n\nશાહીને ભૂંસી શકાય?\n\nચૂંટણીપંચ દ્વારા જે શાહી લગાડવામાં આવે છે તે ઓછામાં ઓછા સાત દિવસ અને ઘણી વખત પખવાડિયા સુધી જતી નથી.\n\nસાબુ, ડિટર્જન્ટ, ઑઇલ કે કૅમિકલની તેની ઉપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણીપરિણામો રદ કરવાનો ટ્રમ્પ સમર્થિત કેસ સુપ્રીમ કોર્ટે રદ કર્યો\\nસારાંશ: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચાર મુખ્ય રાજ્યોમાં ચૂંટણી પરિણામો રદ કરવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમર્થિત કેસ રદ કરી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થન સાથે કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી જેમાં ચૂંટણી પરિણામોને પડકારવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેક્સાસમાં રાજ્ય દ્વારા આ સપ્તાહે જ જ્યૉર્જિયા, મિશિગન, પેન્સિલ્વેનિયા અને વિસ્કૉન્સિનના પરિણામો રદ કરવા માટે કેસ દાખલ કરાયો હતો.\n\nતેને 18 રાજ્યના સ્ટેટ ઍટર્ની જનરલ અને કૉંગ્રેસના 106 રિપબ્લિકન સભ્યોએ ટેકો આપ્યો હતો.\n\nપરંતુ શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક ટૂંકા આદેશ સાથે કેસ રદ કરી દીધો. તેમાં કહ્યું કે ટેક્સાસ પાસે આવો કેસ કરવાની કાનૂની સત્તા નથી.\n\nડોનાલ્ડ ટ્રમ્પ માટે આ નિર્ણય આંચકા સમાન છે. તેમણે અગાઉ પુરાવા સિવાય દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણાનો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.\n\nવળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૂંટણીમાં મતદારે બૅલટ બૉક્સમાં પત્ર નાખી બીયર માગી? - ફૅક્ટ ચેક\\nસારાંશ: દક્ષિણ ભારતીય રાજ્યોમાં સોશિયલ મીડિયા પર એક કથિત પત્ર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે તેલંગણા મંડળ ચૂંટણી દરમિયાન કોઈ મતદારે બૅલટ બૉક્સમાં પત્ર નાખીને મુખ્ય મંત્રી પાસે તેમના વિસ્તારમાં બીયર ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાવો છે કે તેલંગણા મંડળ ચૂંટણી દરમિયાન કોઈ મતદારે બૅલટ બૉક્સમાં પત્ર નાખીને બીયરની માગ કરી છે\n\nઆ વાઇરલ પત્ર અનુસાર આ મામલો તેલંગણા રાજ્યના જગિત્યાલ જિલ્લાનો છે પરંતુ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં તે કરીમનગર જિલ્લાની ઘટના હોવાનો દાવો કરાઈ રહ્યો છે.\n\nએક કાગળ પર આ પત્ર લખવામાં આવ્યો છે જેના પર 6 મે 2019 તારીખ છે.\n\nઆ વાઇરલ પત્રને લખનારે તેને 'જગિત્યાલ જિલ્લાની જનતા' તરફથી રાજ્યના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવ માટે લખ્યો છે.\n\nપત્રમાં લખ્યું છે, \"અમારા જિલ્લામાં કિંગફિશર બીયરનો સ્ટૉક ખતમ થઈ ગયો છે. એ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચે ગ્વેરાને જ્યારે ભારત સાથે થયો પ્રેમ અને લાગ્યા ઇન્ડિયા-ક્યૂબા ભાઈ-ભાઈના નારા\\nસારાંશ: લેટિન અમેરિકાના ક્રાંતિકારી ચે ગ્વેરાનો જન્મ 14 જૂન 1928ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્યવસાયે ડૉક્ટર ચે ગ્વેરા 33 વર્ષની ઉંમરે ક્યૂબાના ઉદ્યોગ મંત્રી બન્યા હતા. \n\nબાદમાં મંત્રીપદું છોડીને તેઓ લેટિન અમેરિકાના જંગલોમાં ઊતરી ગયા હતા, જેથી ક્રાંતિ કરી શકાય.\n\nએક સમયે ચે ગ્વેરા અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાતા, પરંતુ આજે એક મહાન ક્રાંતિકારી ગણવામાં આવે છે.\n\n50 અને 60ના દાયકામાં અમેરિકાની વધી રહેલી તાકાતને પડકાર ફેંકનારા આ યુવાનનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો.\n\nસત્તાથી સંઘર્ષ તરફ\n\nઆર્જેન્ટિનાની રાજધાની બ્યૂનોસ આયર્સની કૉલેજમાં ડૉક્ટર બનેલા ચે ગ્વેરાએ ઇચ્છયું હોત તો આરામની જિંદગી વીતાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચેતન સાકરિયા : ટેમ્પો ચલાવનારના પુત્રની ગુજરાતના ગામથી IPL સુધીની સફર\\nસારાંશ: ભાવનગર જિલ્લાના વરતેજ ગામનો યુવાન આઈપીએલની ટીમમાં સિલેક્ટ થઈ જતાં ગામમાં ખુશીનો માહોલ છે. ગુરુવારે યોજાયેલી આઈપીએલની હરાજીમાં ટૅમ્પોચાલક કાનજીભાઈના પુત્ર ચેતન સાકરિયાને રાજસ્થાન રૉયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેતન સાકરિયા\n\nસૌરાષ્ટ્રની રણજી ટીમમાંથી રમતા ડાબોડી ફાસ્ટ બૉલર ચેતન સાકરિયાના પરિવાર માટે આ સુખ અને દુ:ખ બંનેનો સમય છે. \n\nચેતન સાકરિયાનાં માતા વર્ષાબહેન સાકરિયા કહે છે, \"સુખની વાત એ છે કે એકદમ આર્થિક સંકડામણની વચ્ચે ચેતને પોતાની મહેનત અને પરિવારના સહકારથી આઈપીએલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જ્યારે દુ:ખની વાત એ છે કે ચેતન માટે પોતાનું ભણવાનું છોડી નોકરી શરૂ કરનાર ચેતનના ભાઈએ ઉત્તરાયણના જ દિવસે આત્મહત્યા કરી હતી. હજુ તેને એક મહિનોને ત્રણ દિવસ થયા છે.\" \n\nતેઓ વધુમાં કહે છે, \"જો આજે ચેતનનો નાનો ભાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચેતેશ્વર પૂજારા : ઑસ્ટ્રેલિયા સામે 928 બૉલનો સામનો કરી 271 રન કર્યા તેનો અર્થ સમજો તસવીરોમાં\\nસારાંશ: ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં જીતનું શ્રેય કોને આપવું તે એક ચર્ચાનો વિષય બન્યો છે. મૅચમાં ત્રણ ખેલાડીઓનું પ્રદર્શન ઉત્તમ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવાન ખેલાડી શુભમન ગિલે ઓપનિંગમાં આવીને મૅચને જીત તરફ લઈ જવામાં મદદ કરી, જ્યારે બીજા ખેલાડી હતા ઋષભ પંત, જેમણે છેલ્લે મૅચને જીતમાં બદલવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. \n\nપરંતુ ત્રીજા ખેલાડી એવા હતા, જેમણે રન ઓછા કર્યા પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય ક્રિઝ પર રહેવાનો જે વિચાર છે તેના પર અડગ રહ્યા અને પોતાની વિકેટ ગુમાવ્યા વિના તેમણે એક મોરચાને સંભાળી રાખ્યો. અને એ ખેલાડી હતા ચેતેશ્વર પૂજારા.\n\nઑસ્ટ્રેલિયા સામેની ચોથી મૅચમાં ચેતેશ્વર પૂજારાએ 211 બૉલમાં 56 રન બનાવ્યા હતા જે મહત્ત્વના સાબિત થયા હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચેન્જિંગ રૂમના હિડન કૅમેરાથી તમે કઈ રીતે બચી શકો?\\nસારાંશ: દિલ્હીની એક મહિલા જ્યારે રેસ્ટોરાંના બાથરૂમમાં ગઈ તો ત્યાં ફોન જોઈને ચોંકી ઊઠી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફોન બાથરૂમમાં છુપાવીને મૂક્યો હતો. ફોનનો કૅમેરો ઑન હતો અને રેકર્ડિંગ ચાલુ હતું. ફોનમાં જોયું તો ખબર પડી કે એમાં અન્ય મહિલાઓનાં વીડિયો પણ હતા. આ વીડિયો વૉટ્સઍપ પર શેર પણ કર્યા હતા.\n\nબાથરૂમમાંથી બહાર આવીને મહિલાએ રેસ્ટોરાંના મૅનેજમૅન્ટને ફરિયાદ કરી. પછી ખબર પડી કે એ ફોન હાઉસકીપિંગનું કામ કરતા એક શખ્સનો હતો.\n\nસમયાંતરે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં બાથરૂમ, ચેન્જિંગ રૂમ અને હોટલના રૂમમાં હિડન કૅમેરા પકડાય છે.\n\n2015માં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફરિયાદ કરી હતી કે એક સ્ટોરમાં સીસીટીવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચેન્નઇની કલાકારની રચના આવતા વર્ષે કૉમિક ફોર્મમા આવશે\\nસારાંશ: તમે સુપરમેન, બૅટમેન, સ્પાઇડરમેન જેવા અનેક સુપરહીરોની કૉમિક્સ વાંચી હશે અને ફિલ્મો જોઈ હશે. આ બધા જ સુપરહીરો માનવજાતને વિવિધ ખતરાથી બચાવે છે. પરંતુ હજી સુધી કોઈ સુપરહીરોએ આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) સામે માનવજાતને બચાવવાનું કામ નથી કર્યું. પરંતુ દક્ષિણ ભારતમાં ચેન્નઈની 21 વર્ષનાં કલાકાર સથ્વિઘા શ્રીધરે એક એવા સુપરહીરોનું સર્જન કર્યું છે, જે માનવજાત સામેના સૌથી મોટા જોખમથી બચાવવાનું કામ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાઇટ નામના અર્ધ-માનવીય અને અર્ધ-વૃક્ષ સુપરહીરોના સર્જન બદલ શ્રીધર યુનિસેફ ક્લાઇમેટ કૉમિક્સ હરીફાઈમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યાં છે.\n\nતાજેતરમાં જ વિઝ્યુઅલ આર્ટમાં ગ્રેજ્યુએટ થયેલાં સથ્વિઘા શ્રીધરની પસંદગી ખરેખર તો કૉમિક બુક બનાવવા માટે નહોતી થઈ.\n\nપરંતુ જ્યારે તેની બહેનને ઇન્સ્ટાગ્રામ પરની સ્પર્ધા માટે કૉલ મળ્યો તો તેણે શ્રીધરને પણ અરજી કરવા માટે પ્રોત્સાહન આપ્યું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nયુનિસેફ અને તેના પાર્ટનર કૉમિક્સ યુનાઇટિંગ નેશન્સ દ્વારા યોજવામાં આવેલી આ સ્પર્ધામાં 99 દેશોમાંથી લગભગ 2,90"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચેન્નઈના ઘરડા સિંહ આ રીતે યુવા દિલ્હી પર ભારે પડ્યા : IPL 2019 CSK vs DC\\nસારાંશ: આઈપીએલ-12માં શુક્રવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી ક્વાલિફાયર-2 મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સે દિલ્હી કૅપિટલ્સને છ વિકેટોથી હરાવી દીધું. હવે રવિવારે ફાઇનલ મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સ મુંબઈ ઇંડિયન્સ સામે ટકરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંદ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારબાદ દિલ્હી કૅપિટલ્સે નવ વિકેટ ગુમાવીને 147 રન કર્યા હતા.\n\nજવાબીમાં ઇનિંગમાં રમવા ઊતરેલી ચેન્નઈની ટીમે 19માં ઓવરના અંતિમ બૉલ પર ચાર વિકેટ ગુમાવીને રનોનું લક્ષ્ય સાધી લીધું હતું.\n\nચેન્નઈ તરફથી સૌથી વધારે ફાફ ડુ પ્લેસી અને શેન વૉટસને 50-50 રન ફટકાર્યા.\n\nસાત વર્ષ બાદ આઈપીએલના પ્લઑફમા એટલે કે અંતિમ ચાર મૅચમાં રમી રહેલી દિલ્હીની ટીમનું ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન આ સાથે તૂટી ગયું હતું.\n\nઆ આઈપીએલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચેન્નઈની મહિલાએ બનાવ્યું ગરીબોને ફ્રીમાં ખાવાનું આપતું ફ્રિજ\\nસારાંશ: ''ભૂખ હૈ તો ક્યા હુઆ, રોટી નહીં તો સબ્ર કર''. વિખ્યાત કવિ દુષ્યંત કુમાર લખેલી આ પંકિત આજની પરિસ્થિતિ માટે આદર્શ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ સબ્ર એટલે કે ધીરજની પણ એક સીમા હોય છે. કોઈ ક્યાં સુધી રાહ જુએ? આ બેદર્દ પ્રતીક્ષા પર પૂર્ણવિરામ મૂકવાના પ્રયાસ થઇ રહ્યા છે. \n\nચેન્નઈનાં 34 વર્ષનાં ઈસા ફાતિમા જૈસમિન વ્યવસાયે ડૉક્ટર છે. \n\nતેમણે આ વર્ષના ઑગસ્ટમાં શરૂ કરેલા પ્રયાસોને કારણે ભોજનનો બગાડ ઓછો થઈ રહ્યો છે. ઉપરાંત ગરીબો અને ભૂખ્યા લોકોને ભોજન મળી રહ્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઈસાએ ચેન્નઈના બેસન્ટ નગરમાં એક કમ્યૂનિટિ ફ્રિજ મૂક્યું છે. \n\nફ્રિજ સાથે ડૉનેશન કાઉન્ટર પણ છે\n\nસામાન્ય લોકો અને હૉટેલના કર્મચારીઓ વધેલું ભોજન એ ફ્રિજમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચેન્નાઈ : દિવ્યાંગોનો આત્મનિર્ભરતા માટેનો સંયુક્ત પ્રયાસ\\nસારાંશ: ચેન્નઈમાં દિવ્યાંગોની દસ ટીમ કાર્યરત છે. જે બાઇક ટેક્સી સેવા ચલાવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આ કંપનીને ‘મા ઉલા’ નામ આપ્યું છે. તામિલમાં તેનો અર્થ ‘દિવ્યાંગોની સફર’ છે. \n\nકંપની અન્ય દિવ્યાંગ મુસાફરોને નિઃશુલ્ક સેવા આપે છે. બાલાજી કુમાર અને મોહમ્મદ ગદાફીએ આ કંપની શરૂ કરી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચોકીદારનું કામ કરતા કવિને સાહિત્ય અકાદમીએ પુરસ્કારથી પોંખ્યા\\nસારાંશ: તમે કવિઓને મોટેભાગે સાહિત્યના કાર્યક્રમોમાં, કવિ સંમેલનો કે મુશાયરામાં મંચ પર બેઠેલા જોયા હશે, પરંતુ તમે ક્યારેય એવા કવિ જોયા છો, જે ચોકીદારી કરતા હોય? મળો, બિહારના મધુબની જિલ્લાના ઉમેસ પાસવાનને, જે હૃદયથી કવિ અને વ્યવસાયે ચોકીદાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉમેશ પાસવાન આત્મસંતોષ માટે કવિતા લખે છે\n\nઉમેશ કોઈ જોડકણા લખીને બની ગયેલા કવિ નથી. તેમનાં સર્જનની સાહિત્ય અકાદમીએ પણ નોંધ લીધી છે. તેમના કાવ્યસંગ્રહ 'વર્ણિત રસ' માટે મૈથિલી ભાષાનો 2018નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર આપવામાં આવ્યો છે.\n\nસાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 22 ભાષાઓમાં, 35 વર્ષથી ઓછી વયના સર્જકોને દર વર્ષે આપવામાં આવે છે. એ પુરસ્કાર પેટે ઉમેશ પાસવાનને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. \n\nકવિ પાસે હોય તેવી વિશ્વને જોવાની નવી દૃષ્ટિ ઉમેશ પાસે છે, પરંતુ એમની વાતચીતમાં સહજતા પણ છે. \n\n34 વર્ષના ઉમેશ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચોમાસામાં કોરોના વાઇરસ અને રોગચાળાની બેવડી આફત ગુજરાતમાં આવશે?\\nસારાંશ: \"બે મહિનામાં ડૉક્ટરો અને સરકારી તંત્ર બૅકફૂટ પર આવી જશે અને જો સ્થિતિ આવી ને આવી રહેશે તો હજી ખરાબ પરિસ્થિતિ સર્જાશે અને હૉસ્પિટલમાં દર્દીઓના ઇલાજ માટે જગ્યા નહીં બચે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડોદરાના ચેપી રોગના નિષ્ણાત અને પૂર્વ RMO ડૉ. ભાવેશ નાયકના આ શબ્દો છે.\n\nદર વર્ષે ચોમાસાની સાથે ગુજરાત સહિત દેશમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીના કેસો નોંધાવા લાગે છે. આ દર વર્ષની કહાણી છે, પણ આ વખતે તેમાં થોડો ટ્વીસ્ટ કોરોના વાઇરસે ઉમેર્યો છે.\n\nગુજરાતમાં 20 જુલાઈ સુધીમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 48 હજારને પાર પહોંચી ચૂકી હતી, જ્યારે 2150 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nહૉસ્પિટલોમાં ડૉક્ટરો, નર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પહેલાંથી જ કોરોના વાઇરસના દર્દીઓની સારવારના ભાર હેઠળ દબા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ચૌધરી ચરણ સિંહ : એ ખેડૂતનેતા જેમણે ઇંદિરા ગાંધીને જેલમાં ધકેલ્યાં હતાં\\nસારાંશ: ચૌધરી ચરણ સિંહ ફકત એક રાજકારણી, એક ખેડૂત નેતા, એક પક્ષના અધ્યક્ષ કે એક પૂર્વ વડા પ્રધાનનું નામ જ નથી, ચરણ સિંહ એક વિચારધારાનું નામ પણ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચરણ સિંહની રાજનીતિમાં અતડાપણું કે કપટ નહોતું બલ્કે જે એમને સારું લાગતું એને તેઓ છાતી ઠોકીને સારું કહેતા અને જે ખરાબ લાગતું એને ખરાબ કહેવામાં કોઈ શરમ નહોતા રાખતા. \n\nજેમણે ચરણ સિંહને ખૂબ નજીકથી જોયા છે એવા વરિષ્ઠ પત્રકાર કુરબાન અલી કહે છે,\"એમનું વ્યક્તિત્વ રુઆબદાર હતું, જેની સામે બોલવાની લોકોની હિંમત નહોતી ચાલતી.\"\n\n\"એમના ચહેરા પર કાયમ પુખ્તતા જોવા મળતી. કાયમ ગંભીર સંવાદ કરતા હતા. બહુ ઓછું હસતા. હું માનું છું કે બે-ચાર લોકોએ જ તેમને ખડખડાટ હસતા જોયા હશે.\"\n\n\"તેઓ આદર્શોના પાકા હતા અને સ્વચ્છ-સરળ રાજન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છ દિવસમાં ગુજરાતમાં થયેલી એ શોધ જે કોરોના વાઇરસને રોકવામાં મદદરૂપ થશે\\nસારાંશ: જગતભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે રાહતના સમાચાર એ છે કે રાજ્ય સરકારના ગુજરાત બાયૉટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી) દ્વારા કોરોનાના વાઇરસની હૉલ જીનોમ સિક્વન્સ તૈયાર થઈ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૅબની પ્રતીકાત્મક તસવીર\n\nજીનોમ સિક્વન્સ એટલે જનીન શૃંખલા. જનીન એ કોઈ પણ સજીવની આનુવંશિકતાનો એકમ છે. જનીન રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે હારબંધ ગોઠવાયેલા ડીએનએ (ડિઓક્સિરીબો ન્યુક્લલિઈક ઍસિડ)ની ચોક્કસ લંબાઈ ધરાવતો ભાગ છે. જનીન એ પ્રોટીનના સંશ્લેષણ વડે ચોક્કસ પ્રકારના લક્ષણ વ્યક્ત કરે છે. આ થઈ જીનોમ સિકવન્સ માટેની સાદી સમજ.\n\nકોરોનાનો વ્યાપ ચીનથી લઈને જગતના ઘણા દેશમાં ફેલાયો છે. ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઇરસની જીનોમ સિક્વન્સ શોધાઈ છે. \n\nગુજરાતમાં જે કોરોના વાઇરસની જનીન શૃંખલા શોધાઈ છે એમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છ બાબતો કરી રહી છે અમેરિકન ડ્રીમને ચૂરચૂર\\nસારાંશ: વિશ્વની મહાશક્તિ ગણાતા અમેરિકા વિશે તેના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ''આપણે ત્રીજા વિશ્વનો દેશ બનતા જઈએ છીએ.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nપ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરતી વખતે ડોનલ્ડ ટ્રમ્પે આ વાત કહી હતી. \n\nજોકે, પ્રમુખ બન્યા પછીના દોઢ વર્ષ પછી પણ તેઓ આ વાત ઘણીવાર કહી ચૂક્યા છે. \n\nડોનલ્ડ ટ્રમ્પે આ વાત શિક્ષણના ક્ષેત્રમાં અન્ય દેશોની સરખામણીએ અમેરિકાના પ્રદર્શન સંબંધે કરી હતી. \n\nઅલબત, ડોનલ્ડ ટ્રમ્પના ટીકાકારોએ તેમના આ દાવાને ફગાવી દીધો હતો. અમેરિકા કેટલીક બાબતોમાં વિશ્વના અવિકસિત દેશોની લગોલગ હોવાનું જોવા મળી રહ્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસરેરાશ આયુષ્ય\n\nપ્રતીકાત્મક તસવીર\n\nસંયુક્ત રાષ્ટ્રના માનવવિકાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છ વર્ષ પછી પણ નરેન્દ્ર મોદીને પડકાર આપવો મુશ્કેલ કેમ?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજી કાર્યકાળનું પ્રથમ વર્ષ 30 મેના રોજ પૂર્ણ થયું છે. છ વર્ષ સુધી વડા પ્રધાનના પદે રહ્યા બાદ નરેન્દ્ર મોદીને આજે પણ વિશ્વાસ છે કે તેઓ અજેય છે. વિપક્ષ હજુ પણ તેમની સામે ગૌણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષના કોઈ પણ નેતાને તે દરજ્જો નથી મળી શક્યો. જો કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં કૉંગ્રેસ મહારાષ્ટ્ર અને ઝારખંડની સત્તા સુધી પહોંચી.\n\nઆ બંને રાજ્યોમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી નથી, પરંતુ ભાજપને સત્તા પર આવતો અટકાવવામાં તેઓ સફળ રહ્યા.\n\nરાહુલ ગાંધીને આશા\n\nરાહુલ ગાંધીને આશા છે કે તેઓ વડા પ્રધાન મોદીને સખત પડકાર આપી શકશે, કારણ કે તેમને લાગે છે કે ભાજપ સરકાર ઘણી સમસ્યાઓનું યોગ્ય રીતે નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગઈ છે.\n\nપરંતુ મોદી સરકાર રાજકીય મોરચે સમસ્યાઓથી ઝઝૂમી નથી રહી, તેથી રાહુલ ગાંધી કે કૉંગ્રેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છ વર્ષની એ બાળકી જે ઇઝરાયલના ઘાતક હુમલામાં જીવતી બચી ગઈ\\nસારાંશ: સુઝી એશકુંતાનાનું ઘર ગાઝામાં તારીખ 16 મેના રોજ ઇઝરાયલના એક હુમલામાં પડી ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છ વર્ષની સુઝીનું જીવન ચમત્કારની જેમ એક ઘાતક હુમલામાં બચી ગયું.\n\nસુઝી અને તેમના પિતા આ હુમલામાં બચી ગયાં, પરંતુ તેમનાં માતા અને ચાર ભાઈ-બહેનો બચી ન શક્યાં. \n\nએ સ્થળ જ્યાં સુઝીનું ઘર હતું, જે ઇઝરાયલના એક હુમલામાં ધ્વસ્ત થઈ ગયું\n\nપેલેસ્ટાઇની બાળકી સુઝીનું ઘર ગાઝામાં આવેલું હતું. તારીખ 16 મેના ઇઝરાયલના એક હુમલામાં તેમનું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું.\n\nગાઝાના અધિકારીઓનું કહેવું છે કે ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 232 લોકોમાં મૃત્યુ પામ્યાં, જેમાં 100 બાળ અને મહિલાઓ છે. \n\nએ ઇમારત જેમાં સુઝીનો પરિવાર રહેતો, હુમલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છ વર્ષે દેશમાં પહોંચેલાં મલાલા પોતાના ઘરે જશે?\\nસારાંશ: નોબલ પારિતોષિક વિજેતા મલાલા યૂસૂફજઈ તાલિબાનોએ તેમના માથામાં ગોળી માર્યાના છ વર્ષ બાદ પ્રથમ વખત પાકિસ્તાન પરત ફર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કારમાં સફર કરી મલાલા હોટલ પહોંચ્યા\n\nમલાલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીની સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. \n\nજોકે, અધિકારીઓએ સમાચાર સંસ્થા AFPને જણાવ્યું હતું કે, 'સંવેદનશીલતાને ધ્યાને લેતા' મલાલાની મુલાકાતનો કાર્યક્રમ ગુપ્ત રાખવામાં આવ્યો છે. \n\nસ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, મલાલા ચાર દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે. તેમની સાથે મલાલા ફંડ ગૃપના અધિકારીઓ પણ છે.\n\nજોકે, પાકિસ્તાનના હિંસાગ્રસ્ત સ્વાત પ્રદેશની મુલાકાત લેશે કે કેમ તે અંગે ઔપચારિક રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. સ્વાતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છકડો : સૌરાષ્ટ્રનું એ ત્રિચક્રી વાહન જેની હવે રસ્તો વાટ જોશે\\nસારાંશ: કિશોર રાવળ નામના એક સાહિત્યિક જીવ અમેરિકા રહે અને 'કેસૂડાં' નામે ઈ-મૅગેઝિન ચલાવે. ગુજરાતી સાહિત્યની ગમતીલી કૃતિઓ મૅગેઝિનમાં મૂકે. વીકએન્ડમાં સાહિત્યરસિક વ્યક્તિ એનાં પાનાં ફેરવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે દાયકા પહેલાં અમેરિકા, આફ્રિકામાં વસતા ગુજરાતીઓના ફોન પર ફોન આવ્યા કે વૉટ ઈઝ ધીસ છકડો...? \n\nકિશોરભાઈ ભાવનગર આવ્યા ને મને મળ્યા. એમને પણ એ જ પ્રશ્ન હતો કે વૉટ ઈઝ ધીસ છકડો? મેં કહ્યું, ભલા માણહ! આજની તારીખે તો અમારો કાઠિયાવાડ છકડાનો દેશ છે. ભારતને સૌ ગામડાંનો દેશ કહે છે, પણ એ ગામડાંને એક સૂત્રે ગૂંથી લેનાર આ છકડો છે.\n\nતમને નવાઈ લાગશે, ઘણાં ગામ એનાં નદી-નાળાં-તળાવ-પર્વત-ધાર-ઝાડવાં-જંગલો-દેવીદેવતાનાં મંદિરોથી ઓળખાતાં હોય છે, પણ આજની તારીખે એની ઓળખાણ છકડો છે. કોઈ ગામ એવું નહીં હોય, જેના પાદરમાં છકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છત્તીસગઢ પોલીસ શા માટે શોધી રહી છે 120 કબૂતર?\\nસારાંશ: છત્તીસગઢના દુર્ગ જિલ્લાની પોલીસ કબૂતરોને શોધી રહી છે. શહેરના દરેક મહોલ્લામાં કબૂતરોની તપાસ કરવામાં આવી રહી છે. એ પણ એક-બે નહીં, પુરા 120 કબૂતરોની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનું કહેવું છે કે 'ખાસ કારણસર' કબૂતરોની તપાસ કરવામાં આવી રહી છે. \n\nઆ કબૂતરો સામાન્ય નહીં, પણ 'ચેમ્પિયન' કબૂતરો હોવાનો દાવો થઈ રહ્યો છે.\n\nદુર્ગના કસારીડિહ વિસ્તારમાં રહેતા રથિન્દ્રનાથ માયતી કબૂતરબાજી કરે છે. \n\nતેમની પાસે સેંકડો કબૂતર છે. અલગ-અલગ નસલનાં આ કબૂતરોની કિંમત લાખો રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.\n\nરથિન્દ્રનાથ માયતીએ બીબીસીને જણાવ્યું હતું, \"મારા ત્રણ માળના મકાનના ઉપરના હિસ્સામાં રાખવામાં આવેલાં 120 કબૂતર મંગળવારે ચોરાઈ ગયાં હતાં.\"\n\n\"કબૂતરબાજીની વિવિધ સ્પર્ધાઓમાં એમના મોટાભાગન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છત્તીસગઢ પોલીસનો દાવોઃ અથડામણ દરમિયાન 10 માઓવાદીઓનાં મૃત્યુ\\nસારાંશ: છત્તીસગઢના બીજાપુરમાં પોલીસે એક અથડામણ દરમિયાન આશરે 10 માઓવાદીઓનાં મૃત્યુનો દાવો કર્યો છે. પોલીસે કહ્યું છે કે મૃત્યુ પામેલા માઓવાદીઓની સંખ્યા હજુ વધી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે મૃત્યુ પામેલા માઓવાદીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર જપ્ત કરવાનો દાવો પણ કર્યો છે. \n\nઆ અથડામણમાં પોલીસની 'ગ્રેહાઉન્ડ' ટૂકડીના એક જવાનનું મૃત્યુ પણ થયું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ વિસ્તારના ડીઆઈજી પોલીસ સુંદરરાજ પીએ બીબીસીને જણાવ્યું, \"ઉસુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના પુજારીપારામાં છત્તીસગઢ અને તેલંગાણાના સુરક્ષાબળોની એક ટીમ માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી હતી, ત્યાં જ આ અથડામણ થઈ. અથડામણ બાદ અમને 10 માઓવાદીઓનાં મૃતદેહ મળ્યા છે.\"\n\nસુંદરરાજ પીએ કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ શોધખોળ અભિયાન ચા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છત્તીસગઢના ખેડૂતો કેમ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં ટમેટાંની કિંમત ભલે આકાશે આંબતી હોય પણ છત્તીસગઢમાં ટમેટાંની ખરાબ સ્થિતી છે અને ટમેટાં વાવનારા ખેડૂતો મૂશ્કેલીમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છત્તીસગઢમાં શાકભાજીના વેપારીઓએ કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનના ટમેટાં અને અન્ય શાકભાજી નિકાસ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ જ કારણે લગભગ અઠવાડિયાથી નિકાસ બંધ છે.\n\nદુર્ગ જિલ્લાના સાજા વિસ્તારના ખેડૂત સુરેશ વર્મા પાકિસ્તાન પર કોઈ નિવેદન કરવા નથી માગતા. કારણ કે પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાનના તણાવભર્યા સંબંધોને કારણે તેઓ ચિંતિત છે. \n\nસુરેશ વર્મા કહે છે, \"એક તો ટામેટાં વાવનાર ખેડૂતોની હાલત રાજ્યમા પહેલાંથી જ ખરાબ હતી. ઉપરથી પાકિસ્તાનમાં નિકાસ બંધ થવાથી બચેલી કસર પણ પૂરી થઈ ગઈ.\"\n\n\"હવે તો ટમેટાં ખેતરમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છત્રપતિ શિવાજી ઔરંગઝેબની આગ્રાની કેદમાંથી ભાગીને માતા જીજાબાઈ પાસે કેવી રીતે પહોંચ્યા?\\nસારાંશ: દક્ષિણમાં ઔરંગઝેબના વાઇસરોય મિર્ઝા રાજા સિંહે બીડું ઝડ્પ્યું કે તેઓ ગમે તેમ કરીને શિવાજીને ઔરંગઝેબના દરબારમાં મોકલવા માટે મનાવી લેશે. પરંતુ તેને અંજામ આપવાનું એટલું સરળ ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છત્રપતિ શિવાજી મહારાજ\n\nપુરંદરની સમજૂતીમાં શિવાજીએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે તેઓ મુઘલ મનસબદાર મુજબ કામ કરવા અને શાહી દરબારમાં જવા માટે બંધાયેલા નથી.\n\nતેના કેટલાક ખાસ કારણો પણ હતા.\n\nશિવાજીને ઔરંગઝેબના શબ્દો પર જરાય ભરોસો ન હતો. તેઓ માનતા હતા કે ઔરંગઝેબ પોતાના હેતુ સાધવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.\n\nવિખ્યાત ઇતિહાસકાર જદુનાથ સરકાર પોતાના પુસ્તક \"શિવાજી એન્ડ હિઝ ટાઇમ્સ\"માં લખે છે, \"જય સિંહે શિવાજીને એવી આશા અપાવી કે શક્ય છે કે ઔરંગઝેબ સાથે મુલાકાત બાદ તેઓ તેમને દખ્ખણમાં તેમને પોતાના વાઇસરોય બનાવી દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છપરાઃ 'શું મુસ્લિમોને જીવવાનો અધિકાર નથી?'-ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: બિહારના સારણ જિલ્લાના છપરામાં શુક્રવારે સવારે ટોળાએ મારપીટ કરી અને એમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં. આ મુદ્દે જિલ્લા પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં આઠ લોકોને આરોપી દર્શાવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નૌશાદ કુરેશીના મોટા ભાઈ મોહમ્મદ આઝાદ\n\nપોલીસે કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. જોકે પોલીસ આ ઘટનાને મૉબ લિન્ચિંગ માનવાનો ઇનકાર કરે છે.\n\nઆ ઘટના બનિયાપુર ચોકીના વિસ્તારમાં આવતા પઠોરી નંદલાલ ટોલા ગામમાં થઈ. ભીડે લઘુમતિ સમુદાયના એક અને મહાદલિત સમુદાયના બે લોકોને ક્રૂરતાપૂર્વક માર્યા, જેનાથી તેમનાં મૃત્યુ થયાં.\n\nજે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં તે ઘટનાસ્થળથી લગભગ 15 કિલોમિટર દૂર આવેલા પૈગંબરપુર ગામમાં રહેતા હતા. મિશ્ર વસતી ધરાવતા આ ગામમાં 500 ઘર છે.\n\nઆ ગામના ઘણા લોકો દેશ-વિદેશમાં નોકરી કરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છી! એટલે હૉંગકૉંગ જતું પ્લેન અલાસ્કા પહોંચ્યું\\nસારાંશ: અમેરિકાના શિકાગોથી હૉંગકૉંગ જઈ રહેલા વિમાનના બે ટોઇલેટમાં મળ ભરાઈ જવાનાં કારણે તેને અલાસ્કામાં ઉતારવું પડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅધિકારીઓના કહેવા પ્રમાણે ગુરુવારે યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં 'એક મુસાફરનું મળ ફેલાઈ જવાના કારણે' વિમાનને એનકોરેજ એરપોર્ટ ખાતે ઉતારવું પડ્યું હતું. \n\nએ સમયે વિમાનમાં 245 મુસાફર યાત્રા કરી રહ્યાં હતાં. \n\nપોલીસના કહેવા પ્રમાણે મૂળ વિયેટનામના અમેરિકન નાગરિકે કોઈપણ પ્રકારની ધમકી આપી ન હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિમાનમાં એવું તે શું થયું કે વિમાનને અલાસ્કામાં ઉતારવામાં આવ્યું.\n\nએનકોરેજ એરપોર્ટ પોલીસના પ્રવક્તા લેફટનન્ટ જોઈ ગામાચેએ જણાવ્યું, \"અમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છેતરપિંડીની આધુનિક તકનીક સિમ સ્વૅપ શું છે અને તેનાથી કેવી રીતે બચશો?\\nસારાંશ: હાલમાં જ સિમ સ્વેપના કારણે મુંબઈ સ્થિત એક બિઝનેસમેને રાતોરાત 1.86 કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. આ બિઝનેસમેનના ખાતામાંથી કુલ 28 જુદા જુદા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ બધું માત્ર એક રાત્રિ દરમિયાન થઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રકારના કેસમાં કોઈ વ્યક્તિનું સિમ કાર્ડ બ્લોક કરવાની અરજી દાખલ કરવામાં આવે છે. સિમ કાર્ડ બ્લોક થયા બાદ નવા સિમમાંથી ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) જનરેટ કરીને નાણાંકીય લેણદેણ કરી નાખવામાં આવે છે અને પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલી દેવામાં આવે છે. \n\nઆજકાલ મોટાભાગની લેવડ દેવડ ઑનલાઇન અથવા ડિજિટલ મીડિયાની મદદથી થાય છે. દરેક વ્યક્તિ સંબંધિત મોટાભાગની માહિતી હવે ઑનલાઇન મળી રહે છે. જેનો લાભ ઉઠાવી સિમ સ્વૅપ જેવા અપરાધ કરવામાં આવે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકેવી રીતે થાય છે સિમ સ્વૅપ?\n\nતો સિમ સ્વૅપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છોકરાઓ છેડતી કરે ત્યારે ચૂપ રહો છો કે સામે લડી લો છો?\\nસારાંશ: પંજાબના જલંધરમાં જ્યારે #BBCSheની ટીમ પહોંચી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યાંની યુવતીઓમાં છેડતીને લઈને ગુસ્સો જોવા મળ્યો.\n\nતેઓ છેડતીને ચૂપચાપ સહન કરવામાં નથી માનતી પરંતુ સામે વિરોધ કરવામાં માને છે.\n\nઅમે ચૂપ રહેનારી અને વિરોધ કરનારી યુવતીઓના ગૃપ બનાવી તેમની સાથે વાત કરી.\n\nજુઓ છેડતી કરતાં યુવાનોને પાઠ ભણાવવા વિશે આ છોકરીઓ શું કહે છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છોકરીઓ અને મહિલાઓમાં ઑટિઝમનું નિદાન ઓછું કેમ થાય છે?\\nસારાંશ: એવી શક્યતા છે કે દુનિયાની લાખો છોકરીઓ અને મહિલાઓ ઑટિઝમથી પીડાતી હોય, પણ તેનું નિદાન ના થયું હોય. આ વિશેના અભ્યાસોમાં જુદાંજુદાં તારણો નીળક્યાં છે, પરંતુ એક અંદાજ અનુસાર ઑટિઝમનું નિદાન થયું હોય તેવી દર 17 વ્યક્તિમાંથી 16 પુરુષો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર 16 પુરુષોએ એક મહિલાને ઑટિઝમ હોય છે, એવો અંદાજ છે. પણ મહિલાઓને પુરતી સારવાર ન મળે તો શું?\n\nતો પછી સ્ત્રીઓનું શું? વર્લ્ડ ઑટિઝમ ડે (2 April) નિમિત્તે અમે આવી કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી.\n\n\"ઘણી બધી ઑટિસ્ટિક છોકરીઓ અને મહિલાઓ બહુ શાંત, શરમાળ અને અંતર્મુખી લાગતી હોય છે,\" એમ બ્રિટિશ લેખિકા અને ઉદ્યોગ સાહસિક ઍલીસ રૉવ કહે છે. \n\nઘણી વાર, તેઓ કહે છે તે પ્રમાણે, \"આ શાંત લાગતી છોકરીઓ અને તેની સમસ્યાઓ તરફ બીજા લોકોનું ધ્યાન જતું નથી.\"\n\nઍલીસ નાની હતી ત્યારે તેને જણાવાયું હતું કે તે ઑટિસ્ટિક છે. આ અપવાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છોકરીઓના ચહેરા પર દાઢી-મૂછ કેમ ઊગે છે?\\nસારાંશ: \"લોકો માત્ર શરીર ઢાંકવા માટે કપડાં પહેરે છે પણ મારે તો મોઢાં પર પણ કપડું બાંધવું પડતું હતું. હું ચહેરા પર કપડું બાંધ્યા વગર ઘર બહાર નીકળી નથી. પછી એ ગરમી હોય કે વરસાદ, તડકો હોય કે છાંયડો. દસ વર્ષ સુધી મારે ચહેરા પર કપડું બાંધી રાખવું પડતું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદિલ્હીના મહારાણી બાગમાં રહેતી પાયલ (નામ બદલ્યું છે) આજે પણ એ દિવસોને યાદ કરીને ઉદાસ થઈ જાય છે. જિંદગીના વીતેલાં દસ વર્ષ તેમના માટે ઘણા મુશ્કેલ હતા કારણકે તેમના ચહેરા પર વાળ હતા.\n\nકોમળ રુવાંટી નહીં પુરુષો જેવા કાળા કઠણ વાળ હતા.\n\n\"જ્યારે સ્કૂલમાં હતી ત્યારે વધારે વાળ નહોતાં પણ કૉલેજમાં આવતાં-આવતાં ચહેરાના અડધાં ભાગ પર અચાનક વાળ ઊગવા લાગ્યા. પહેલાં નાના વાળ ઊગ્યા, ત્યારે મેં બહું ધ્યાન ન આપ્યું.\"\n\n\"પણ અચાનક તે કાળા અને લાંબા થવા લાગ્યા, વૅક્સ કરાવતી હતી પણ પાંચ દિવસમાં વાળ પાછા ઊ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છોટાઉદેપુરમાં કોરોનાનો કેર : ગુજરાતના આદિવાસીઓ સારવારના અભાવે ઘરે જ દમ તોડી રહ્યા છે?\\nસારાંશ: “આગલા દિવસે જ મારાં ભાભી સાથે હૉસ્પિટલમાં અમારી વાત થઈ હતી. તેઓ ત્યાં સુધી એકદમ સ્વસ્થ હતાં.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોટાઉદેપુરમાં કોરોનાના અનેક શકમંદ દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે\n\n“પરંતુ બીજા દિવસે વહેલી સવારે હૉસ્પિટલથી ફોન આવ્યો કે તેઓ ગુજરી ગયાં. હૉસ્પિટલ અને સ્ટાફની બેદરકારીના કારણે જ આવું બન્યું છે. તેમણે ભાભીને જોઈતી સારવાર નહોતી આપી. હૉસ્પિટલમાં ઇન્જેક્શન અને ઓક્સિજન નહોતાં.”\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં છોટાઉદેપુર તાલુકાના રહેવાસી વિજયભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે બનેલી દુ:ખદ ઘટના વિશે કંઈક આવું જણાવે છે.\n\nવિજયભાઈનાં 42 વર્ષીય ભાભી લીલાબહેન રાઠવાનું છોટાઉદેપુરની સિવિલ હૉસ્પિટલમાં સારવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છોટુ કહે છે, 'સાહેબ, હું રમવા જાઉં તો કામે કોણ આવે? ખાવાનું ક્યાંથી આવે?'\\nસારાંશ: \"મારું આ લારી પર કામ કરવું ખોટું છે કે નહીં ખબર નથી, પણ અહીંથી મને રોજ 110 રૂપિયા મળે છે.\" આ શબ્દો પ્રકાશ (બદલેલું નામ)ના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે આપણી આજુબાજુ ઘરમાં ચાની લારીએ કે અન્ય કોઈ નાનામોટાં છૂટક કામ કરતો જોવા મળી જાય છે. \n\nતેનું નામ હોવા છતાંય સમાજ તેને 'છોટુ'ના નામથી જ ઓળખે છે. \n\n 12 જૂન 'આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધી દિવસ'એ પ્રકાશના આ શબ્દો આપણને વિચારવા પર મજબૂર કરે એવા છે.\n\nઆ એ જ 'છોટુ' છે, કે જેને તમે પણ કદાચ ચાની લારીએ ચા આપતો કે ખાણીપીણીની લારી પર વાસણ સાફ કરતો જોયો હશે અથવા દરરોજ જોતા હશો.\n\nઆ છોટુ વડોદરાની મધ્યમાં ભીડભાડ ધરાવતા વિસ્તારમાં ઈંડાંની લારી પર વાસણ ધોવાનું અને ટેબલ સાફ કરવાનું કામ કરે છે. \n\n12 વર્ષનો પ્રકાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: છોટુભાઈ વસાવાના સથવારે અસદુદ્દીન ઔવેસીની ગુજરાતમાં ઍન્ટ્રી કોને ફળશે?\\nસારાંશ: ગુજરાતમાં જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોએ પોતાના કાર્ડ રમવાના શરૂ કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરનાં એક સમાચારે ગુજરાતના રાજકારણમાં ચહલપહલ મચાવી દીધી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની સાથે મળીને ચૂંટણી લડશે. \n\nછોટુ વસાવાએ મીડિયાના માધ્યમથી કહ્યું કે તેમની પાર્ટી (બીટીપી) અને અસદુદ્દીનની પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડશે.\n\nતેઓએ ટ્વીટને કરીને આ માહિતી આપી હતી, તો સામે પક્ષે અસદુદ્દીન ઔવેસીએ તેમના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું.\n\nBTPના રાષ્ટ્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જંગલો અને ઝરણાંઓની વચ્ચેથી નીકળતી ભારતની હેરિટેજ ટ્રેન\\nસારાંશ: નીલગિરિના પહાડોમાંથી નીકળતી આ હેરિટેજ આ ટ્રેન મેટ્ટુપલયમથી ઉંટીની વચ્ચે દોડે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટ્રેનના રૂટમાં 25 પૂલ, 108 વળાંક અને 16 ટનલ આવે છે.\n\nએટલું જ નહીં આ ટ્રેનમાં ટીસી તરીકે કામ કરતાં મહિલા મુસાફરો સાથે ગીતો ગાઈ મનોરંજન પૂરુ પાડે છે.\n\nસમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જખૌ : આમ પાર પડાયું રૂ. 175 કરોડનું ડ્રગ્સ ઝડપવાનું ઑપરેશન\\nસારાંશ: ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ તથા ઇંડિયન કૉસ્ટગાર્ડે સંયુક્ત ઑપરેશનમાં રૂ. 175 કરોડનું હેરોઇન ઝડપી લીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) શિવાનંદ ઝાએ ભાર્ગવ પરીખને જણાવ્યું કે 35 પૅકેટ સાથે પાંચ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. \n\nડ્રગ ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતાં જપ્ત થયેલો પદાર્થ હેરોઇન હોવાનું માલૂમ પડ્યું હતું. \n\nઅરબી સમુદ્રમાં કચ્છના જખૌ પાસેથી જપ્ત થયેલાં ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 175 કરોડ અંદાજાય છે. \n\nપાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. \n\nઉલ્લેખનીય છે કે ગત વર્ષે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જગદીશ ત્રિવેદી : બે વખત નાપાસ થયા બાદ ત્રણ વખત પીએચ.ડી કર્યું\\nસારાંશ: હાસ્યકારો કોઈ વાતને ગંભીરતાથી નથી લેતા તે વાત ગુજરાતી હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ ખોટી પુરવાર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જગદીશ ત્રિવેદી અગિયારમા અને બારમા ધોરણમાં નાપાસ થયા ત્યારે તેમણે આ નિષ્ફળતાને ઘણી ગંભીરતાથી લીધી અને ત્રણ-ત્રણ વખત પીએચ.ડીની ડિગ્રી મેળવી.\n\nનાપાસ થયા બાદ તેમણે નક્કી કર્યું હતું કે હું સાબિત કરીશ કે ભલે હું નાપાસ થયો પણ હું ઠોઠ નિશાળીયો નથી.\n\n જગદીશ ત્રિવેદી મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના વતની છે. \n\nતેમણે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે તેઓ બે વખત પીએચ.ડીની ડિગ્રી મેળવીને સાબિત કરશે કે તેમને જે કોઈપણ વિષયમાં રસ છે તેમાં તેઓ પારંગત બનીને રહેશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરસપ્રદ વાત એ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જગન્નાથપુરી રથયાત્રા : સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમની અરજી પર બદલાયો રથયાત્રાનો નિર્ણય\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે જગન્નાથપુરીની ઐતિહાસિક રથયાત્રા યોજવા અંગે પોતાનો નિર્ણય બદલીને આયોજનની પરવાનગી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય બદલવો પડ્યો એની પાછળ એક મુસલમાને કરેલી અરજી પણ કારણભૂત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રથયાત્રાના એક દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવ્યો છે. \n\nસોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રથયાત્રાના આયોજન બાબતે પોતાનો પક્ષ મૂક્યો હતો અને ઓડિશા સરકારે પણ તેનું સમર્થન કર્યું હતું. \n\nચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની ત્રણ જજોની બૅન્ચે કહ્યું કે રથયાત્રામાં કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે પગલાં લેવા પડશે. આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ભક્તોના યોગદાન વગર રથયાત્રાની પરંપરા પૂરી કરવામાં આવે અને રથયાત્રા સાથે જોડાયેલા તમામ સેવકોનું કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવે.\n\nઉલ્લેખનીય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જજોની પત્રકાર પરિષદ મામલે પૂર્વ કાયદા મંત્રીએ શું કહ્યું?\\nસારાંશ: આ પહેલા ભારતના ઇતિહાસમાં સુપીમ કોર્ટના ચાર જજોએ પહેલીવાર પત્રકાર પરિષદ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં ચાલતી વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. \n\nતેમણે કહ્યું હતું કે ન્યાયતંત્રને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી જીવતી નહીં રહી શકે. \n\nસ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર સારી લોકશાહીની નિશાની છે.\"\n\nસાંજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું,\"હું માનું છું કે આ એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ બાબત છે. આવું અગાઉ ક્યારેય નથી બન્યું. જજોએ જે મુદ્દા ઉઠાવ્યા તે અત્યંત મહત્વૂપર્ણ છે.\n\n\"સુપ્રીમ કોર્ટના ચાર જજોએ સવાલ ઉઠાવ્યા છે. ગંભીર બાબત છે. તેને ધ્યાનપૂર્વક જોવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જનતા રાજભવનનો ઘેરાવ કરે તો અમારી જવાબદારી નહીં હોય : અશોક ગેહલોત - TOP NEWS\\nસારાંશ: સચીન પાઇલટ સહિત 19 ધારાસભ્યો વિરુદ્ધ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી નોટિસ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી. અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાન હાઈકોર્ટે સચીન પાઇલટ અને 19 ધારાસભ્યો સામે વિધાનસભાના અધ્યક્ષની નોટિસ પર રોક લગાવી છે.\n\nરાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, \"અમે રાજ્યપાલને વિનંતી કરવા રાજભવન જઈ રહ્યા છીએ.\"\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ગેહલોતે કહ્યું, \"અમે રાજ્યપાલને વિનંતી કરીશું કે તેઓ કોઈના દબાણમાં ન આવે (અને વિધાનસભાનું સત્ર બોલાવે).\"\n\nતેમણે એવું પણ કહ્યું કે \"...પછી કદાચ એવું થાય કે આખા રાજ્યની જનતા રાજભવનને ઘેરવા માટે આવી જાય તો અમારી જવાબદારી નથી.\"\n\nઆ દરમિયાન જયુપરમાં કૉંગ્રેસ વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જનતાસંસદ : કોરોનાને કારણે સંસદ બંધ, સરકાર મન ફાવે તેમ વર્તે છે - પૂર્વ ન્યાયાધીશ એ.પી. શાહ\\nસારાંશ: નાગરિક સમાજ સંગઠન તેમજ વિવિધ સાક્ષરો દ્વારા 'જનતાસંસદ' નામનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. 16 ઑગષ્ટથી છ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં લોકો ઑનલાઇન ભાગ લઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્વ ન્યાયાધીશ એ.પી. શાહ\n\nકોરોના મહામારીને લીધે દેશમાં બજેટસત્રને ટૂંકાવવામાં આવ્યું હતું. સંસદીય સમિતિ બે મહિનાથી કાર્યરત નથી. સંસદનું ચોમાસુસત્ર જે જુલાઈના વચગાળાના દિવસોથી શરૂ થવું જોઈતું હતું એ થયું નથી. ત્યારે આયોજકોનું માનવું છે કે કોરોના મહામારીને લીધે સંસદ ચાલી નથી રહી તેથી સરકારની જવાબદારીઓ પર જવાબ માગવો કઠિન થઈ રહ્યો છે. \n\nએને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ જનતાસંસદનું આયોજન કરવામાં આવ્યું છે. \n\nજેમાં કોરોના સંબંધીત નીતિગત મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે. એના ઉદ્ઘાટન સત્રમાં પૂર્વ ન્યાયાધીશ એ.પી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જનરલ જેકબ : 93 હજાર પાક. સૈનિકોને આત્મસમર્પણ કરાવનાર ભારતીય જનરલ\\nસારાંશ: 16 ડિસેમ્બર 1971ની બપોર હતી. ઢાકામાં પાકિસ્તાનની સેનાના મુખ્યાલય પર આત્મસમર્પણ કરતા પહેલાં પાકિસ્તાનની સેનાના ઉચ્ચસ્તરીય અધિકારીઓ બપોરનું ભોજન લઈ રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનરલ જેકબની 2012ની તસવીર\n\n'ઑબ્ઝર્વર' અખબારના સંવાદદાતા ગાવિન યંગ ભોજન લેવાઈ રહ્યું હતું તે સ્થળની બહાર ઊભા હતા. \n\nતેમણે ત્યાં જ ઊભેલા જનરલ જેકબને પૂછ્યું, 'સર મને પણ ભૂખ લાગી છે, શું હું પણ અંદર જઈ શકું?' તમામ લોકો અંદર પહોંચ્યા. \n\nજેકબ નજારો જોઈને દંગ રહી ગયા કેમ કે ત્યાં ભોજનથી ઘણાં ટેબલ સજાવવામાં આવ્યાં હતાં. કાંટા, ચાકુ અને નૅપ્કિન પણ ગોઠવેલાં હતાં. \n\nજેકબને ભોજનનું આમંત્રણ હતું પણ તેમને ભોજન લેવાનું મન ન થયું.\n\nતે એજ રૂમમાં ખૂણામાં ઊભા રહીને તેમના સહાયક કર્નલ ખાડા સાથે વાતચીત કરવા લાગ્યા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જનરલ યાહ્યા : આઝાદી સમયની ઉધારી 1971ના યુદ્ધ વેળા ચૂકવવી પડી\\nસારાંશ: 3 ડિસેમ્બર, 1971ના રોજ જનરલ યાહ્યા ખાને પોતાના એડીસી સ્કોવડ્રન લીડર અરશદ સમી ખાનને કહ્યું કે ચાર વાગ્યે જનરલ હમીદ અહીં પ્રૅસિડેન્ટ હાઉસ (આઈવાન-એ-સદર) પર આવશે. ત્યારબાદ આપણે બધા એક જગ્યાએ જઈશું, પણ ક્યાં તે અત્યારે હું જણાવવા માગતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનરલ માણેક શૉ\n\nબરાબર ચાર વાગ્યે જનરલ હમીદ ટોયોટા મિલિટરી જીપને જાતે ડ્રાઇવ કરીને પ્રૅસિડેન્ટ હાઉસ પહોંચ્યા. \n\nતેમની બાજુમાં જ તેમના એડીસી બેઠા હતા. જીપ ઊભી રહી એટલે એડીસી (ઍઇડ દ કૅમ્પ) પાછળ જતા રહ્યા.\n\nઆગળની સીટ પર હવે જનરલ યાહ્યા અને જનરલ હમીદ બેઠા હતા. પાછળ બંનેના એડીસી બેઠા. જીપ આગળ વધી કે એક મોટું ગીધ સામે આવીને બેસી ગયું.\n\nજનરલ હમીદે ધીમે-ધીમે જીપને આગળ વધારી, પણ ગીધ પોતાની જગ્યાએથી હલ્યું નહીં. \n\nતેમણે હૉર્ન માર્યું તો ગીધ તેની સામે ઘૂરીને જોવા લાગ્યું. જનરલ યાહ્યાએ નીચે ઊતરીને પોતાની બૅટન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જનસંઘના એ બલરાજ મધોક જેઓ વાજપેયીને કૉંગ્રેસી ગણાવતા\\nસારાંશ: એક જમાનામાં બલરાજ મધોકની ગણતરી દેશના ટોચના જમણેરી નેતાઓમાં થતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ 1966-67માં ભારતીય જનસંઘના અધ્યક્ષ બન્યા હતા, પણ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી પક્ષમાં આગળ આવી જતાં તેઓ ધીમેધીમે પક્ષમાં પાછળ ધકેલાઈ ગયા હતા. \n\n1920ની 25 ફેબ્રુઆરીએ જન્મેલા બલરાજ 2016ની બીજી મેએ મૃત્યુ પામ્યા હતા. \n\n1961ની વાત છે. નવી દિલ્હીથી લોકસભાની પેટાચૂંટણી જીત્યા બાદ સંસદના સૅન્ટ્રલ હૉલમાં બેસીને બલરાજ મધોક જવાહરલાલ નહેરુની ચીન નીતિની ઝાટકણી કાઢી રહ્યા હતા. \n\nએ સમયે અટલ બિહારી વાજપેયી તેમના પક્ષ જનસંઘની યુવા નેતા હતા. વાજપેયીને નહેરુની નજીક હોવાનું માનવામાં આવતું હતું અને નહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જન્મ 2018માં અમદાવાદમાં, પણ દાખલામાં લખાયું છે પાકિસ્તાન\\nસારાંશ: દેશમાં નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને એનપીઆર પર મતભેદ અને વિરોધ-તરફેણનું વાતાવરણ જોવા મળે છે ત્યારે ગુજરાતમાં 2018માં જન્મેલા એક બાળકના પ્રમાણપત્રમાં સરનામું પાકિસ્તાન દર્શાવાયું હોવાની ઘટના બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજસ્થાનથી અમદાવાદ મજૂરી કરવા આવેલા એક પરિવારનો દીકરો અમદાવાદમાં જન્મતાંની સાથે જ પાકિસ્તાની થઈ ગયો હતો, પરંતુ કોઈને ખબર ન હતી.\n\nજ્યારે આ અભણ પરિવારને ખબર પડી કે, એમના દીકરા મોહમ્મદ ઉજૈરના જન્મના દાખલાના સરનામામાં પાકિસ્તાન લખાયું છે ત્યારે એમન પગ તળેથી જમીન સરકી ગઈ.\n\nપરિવારે જન્મનો દાખલો સુધારવા માટે કવાયત શરૂ કરી હતી. જોકે, પરંતુ હજી પરિવાર કચેરીના ચક્કર કાપે છે.\n\nઆ મામલો પ્રકાશમાં આવતા અમદાવાદનાં મેયરે તાત્કાલિક તપાસ શરૂ કરી આવા બેજવાબદાર અધિકારી સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ખાતરી બીબીસી ગુજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જન્માષ્ટમી જ્યાં રંગેચંગે ઉજવાય છે તે દ્વારકાનગરી દરિયામાં સમાઈ ગઈ હતી?\\nસારાંશ: \"આજે તમે જે શહેર જુઓ છો, તે 'મૉર્ડન દ્વારકા' નગરી છે. જે માંડ 2500 વર્ષ જૂની છે. કૃષ્ણની દ્વારકા 'સુવર્ણનગરી' હતી પરંતુ કૃષ્ણના સ્વર્ગારોહણ બાદ ભયંકર જલપ્રલય થયો અને આખી નગરી તેમાં ડૂબી ગઈ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વારકા શહેરની મુલાકાત લો એટલે કોઈ સ્થાનિક કે ગાઇડના મોઢે આ વાત સાંભળવા મળી જશે. \n\nગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે. હિંદુ માન્યતા પ્રમાણે દ્વારકાનો સમાવેશ 'સપ્ત પુરી'માં થાય છે. \n\nદર વર્ષે જન્માષ્ટીના તહેવાર દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ શહેરની મુલાકાત લે છે અને કૃષ્ણના જન્મોત્સવમાં ભાગ લે છે. \n\nભારતનાં કેટલાંક શહેરો માટે અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં 'સુવર્ણનગરી' જેવી માન્યતાઓ પ્રવર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમાલ ખાશોગીની હત્યાનો રિપોર્ટ જાહેર કરશે અમેરિકા, જો બાઇડને કિંગ સલમાન સાથે વાત કરી - Top News\\nસારાંશ: અમેરિકાએ નિર્ણય કર્યો છે કે તે સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના તપાસ અહેવાલને સાર્વજનિક કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાશોગીની નિર્મમ હત્યા માટે સાઉદી અરબના શક્તિશાળી યુવરાજ મોહમ્મદ બિન સલમાનને જવાબદાર ગણી શકાય છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ અહેવાલને વાંચ્યો છે અને તેમણે સાઉદી અરબના બાદશાહ શાહ સલમાન સાથે વાતચીત કરી હતી.\n\nબાઇડન સાઉદી અરબ સાથેના અમેરિકાના સંબંધોને નવા છેડેથી જોવા માગે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમયમાં અમેરિકા અને સાઉદી ખૂબ જ નજીક હતા.\n\nપત્રકાર ખાશોગીની હત્યા ઑક્ટોબર 2018માં તુર્કીમાં સાઉદીના વાણિજ્ય દૂતાવાસની અંદર કરી દેવામાં આવી હતી. \n\nજોકે સાઉદી ક્રાઉન પ્રિન્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમાલ ખાશોગ્જી મામલે તુર્કી આ રીતે સાઉદી અરેબિયાને ભારે પડ્યું\\nસારાંશ: પત્રકાર જમાલ ખાશોગ્જીની મોત મામલે વૈશ્વિક રાજકારણ ગરમાયું છે. સતત બે અઠવાડિયા સુધી ઇન્કાર કર્યા બાદ આખરે સાઉદી અરેબિયાએ કબૂલ કર્યું છે કે પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદીએ કહ્યું કે આ હત્યા તુર્કીમાં ઇસ્તંબૂલ સ્થિત સાઉદી અરબિયાના વાણિજ્ય દૂતાવાસની અંદર થઈ હતી.\n\nઅત્રે નોંધવું કે તુર્કી પહેલાંથી જ દાવો કરતું આવ્યું હતું કે ખાશોગ્જીની હત્યા આ દૂતાવાસની અંદર જ થઈ છે, પરંતુ સાઉદી આ વાત માનવા તૈયાર નહોતું. \n\nસાઉદીનું કહેવું હતું કે ખાશોગ્જી તેમનું અંગત કામ કર્યા બાદ દૂતાવાસમાંથી બહાર નીકળી ગયા હતા.\n\nખાશોગ્જી લાપતા થતા વિશ્વના તમામ મોટા દેશો દ્વારા સાઉદી પર આ મામલે તપાસનું દબાણ કરવામાં આવ્યું હતું, જોકે સાઉદી પર સૌથી વધુ દબાણ તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમીન વગર દસ વર્ષથી ખેતી કરતાં યુવતીની કહાણી\\nસારાંશ: છેલ્લાં 10 વર્ષથી આ યુવતી જમીન વગર ખેતી કરે છે. તમને થશે એવું કેવી રીતે શક્ય છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમીન નથી તો તેમણે છત પર ખેતી શરૂ કરૂ દીધી. ઘરમાં ઉપયોગમા લેવાતી બધી શાકભાજી તેઓ જાતે ઉગાડે છે. આ જમીન વગરની ઓર્ગેનિક ખેતી છે. \n\nતેમણે તેમની અગાશીમાં 450 સ્ક્વૅર ફૂટ જેટલા વિસ્તારમાં છોડા વાવ્યા છે.\n\nજુઓ બીબીસીનો વિશેષ અહેવાલ.\n\nવીડિયો - નીતિન નાગરકર, અહેવાલ - પ્રાજકતા ધુલપ\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમીનથી ત્રણ હજાર ફૂટ નીચે વસેલું આ અદ્ભૂત ગામ\\nસારાંશ: ગામડાંની પોતાની અલગ સુંદરતા હોય છે. જો કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન, શહેરી જીવન સામે ટકતું નથી. કેમ કે ત્યાં શહેર જેવી સુખ સુવિધાઓ હોતી નથી. એ જ કારણ છે કે લોકો ગામડાંની સુંદરતા છોડીને શહેર તરફ ભાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના એક એવા ગામની મુલાકાતે લઈ જઈશું જે જમીનની સપાટીથી ત્રણ હજાર ફૂટ નીચે વસેલું છે. \n\nઅમેરિકાના પ્રખ્યાત ગ્રાન્ડ કેનયૉનને જોવા માટે દુનિયાભરમાંથી લગભગ 55 લાખ લોકો એરિઝોના આવે છે. પરંતુ તેમાંથી જ એક ઊંડી ખાડીમાં હવાસૂ કેનયૉન નજીક 'સુપાઈ' નામનું એક જૂનું ગામડું વસેલુ છે. અહીં કુલ 208 લોકોની વસતી વસેલી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆખા અમેરિકામાં આ એકમાત્ર ગામ છે, જ્યાં આજે પણ પત્રવ્યવ્હારમાં ખૂબ લાંબો સમય લાગી જાય છે.\n\nમિર્ઝા ગાલિબના જમાનાની જેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ અને કાશ્મીર : કલમ 370ના એક અનુબંધમાં સંશોધનને મંજૂરી, આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા લોકોને અનામત\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્રિય કૅબિનેટની ગુરુવારે રાત્રે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે જમ્મૂ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકોને એસસી, એસટી અને ઓબીસી અનામત લાગુ પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો કે નિયંત્રણ રેખાની નજીક રહેતાં લોકોને પણ સરહદ પર રહેતાં લોકોની જેમ અનામતનો લાભ મળશે.\n\nબેઠક બાદ કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સરકાર તરફથી આ નિર્ણયોની જાણકારી કરી. \n\nજેટલીએ કહ્યું કે કેન્દ્રિય મંત્રી મંડળે જમ્મુ-કાશ્મીર બાબતે બે અગત્યના નિર્ણય લીધા છે.\n\nતેમણે જણાવ્યું, \"2004ના જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન ઍક્ટ અંતર્ગત નિયંત્રણ રેખા પર રહેતા લોકોને અનામત મળતી હતી પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતાં લોકોને પણ અમનામત આપવાનો નિર્ણય લેવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ કાશ્મીરના રાજકીય ડ્રામા પાછળની સમગ્ર કહાણી શું છે?\\nસારાંશ: કાશ્મીર અંગે આ વાત સાચી જ કહી છે કે અહીંયા મોસમ, પરિસ્થિતિ અને રાજકારણ વિશે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે જમ્મુ કાશ્મીરમાં જે રાજકીય ડ્રામા થયો એ તેની સાબિતી આપે છે. ભાજપ અને પીડીપી ગઠબંધન તૂટ્યા બાદ ખૂબ જ સંવેદનશીલ એવા આ રાજ્યમાં રાજ્યપાલ શાસન લાદી દેવાયું.\n\nવિધાનસભાને એ આશામાં મોકૂફ રખાઈ કે કદાચ નવી સરકાર બનવાની શક્યતા રહે. \n\nબુધવારે પીડીપી, નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસે સંકેતો આપ્યા કે આ પક્ષો સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. \n\nફૉર્મ્યુલા એ હતી કે કૉંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સ મહેબુબા મુફ્તીને સરકાર રચવા સમર્થન આપશે.\n\nજયારે મહેબુબાનો પત્ર જમ્મુ (ઠંડીમાં જમ્મુ રાજ્યની રાજધાની હોય છે) સ્થિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ કાશ્મીરમાં યુતિ તૂટવાથી કોને ફાયદો, કોને નુકસાન?\\nસારાંશ: \"અમે ત્રણ વર્ષ પહેલાં જે સરકાર રચી હતી, જે ઉદ્દેશ માટે બનાવી હતી, એ ઉદ્દેશ હાંસલ કરવામાં અમે કેટલાં સફળ થયાં છીએ એ બાબતે વિગતવાર ચર્ચા થઈ હતી. ગત દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં જે ઘટનાઓ બની છે તેની તમામ માહિતી મેળવ્યા બાદ અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના વડા અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. એ પછી આજે અમે નિર્ણય કર્યો છે કે યુતિ સરકારમાં જોડાયેલા રહેવું શક્ય નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફતી\n\nભારતીય જનતા પક્ષ (ભાજપ)ના જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવે આ ટૂંકા નિવેદનમાં વર્તમાન સમયના સૌથી દિલચસ્પ રાજકીય પ્રયોગ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. \n\n2014ના અંતિમ દિવસોમાં જમ્મુ-કાશ્મીરના મતદારોએ કોઈ એક પક્ષના હાથમાં સત્તાની ચાવી ન આપી ત્યારે આ પ્રયોગ શરૂ થયો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ને 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 25, નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની શક્યતા વચ્ચે રાજ્યપાલે ભંગ કરી વિધાનસભા\\nસારાંશ: ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યની વિધાનસભા ભંગ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીનગરથી બીબીસી સંવાદદાતા રિયાઝ મસરૂરે જણાવ્યું કે બુધવારે પીડીપી-એનસી-કૉંગ્રેસ ગઠબંધન તેમજ પીપલ્સ પાર્ટીના પ્રમુખ સજ્જાદ લોને પોતપોતાની સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. \n\nજોકે, સરકાર બનાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી દીધી. \n\nરાજ્યપાલે આદેશ જારી કરતા કહ્યું, \"હું કાયદાની અંદર પ્રાપ્ત અધિકારોનો ઉપયોગ કરીને વિધાનસભા ભંગ કરું છું.\"\n\nઆ વર્ષે જૂનમાં પીડીપી અને ભાજપના ગઠબંધનથી ચાલી રહેલી સરકાર પડી ગઈ હતી. \n\nજે બાદ વિધાનસભાને કોઈ બીજી સરકાર બને તેની આશાએ ભંગ કરવામાં આવી ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીર : 370 હઠાવ્યાનાં એક વર્ષ પછી કઈ સ્થિતિમાં છે કાશ્મીરી પંડિત?\\nસારાંશ: 5 ઑગસ્ટ 2019ના દિવસે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતા આવેલા સંવિધાનના અનુચ્છેદ 370 અને 35-Aને નાબૂદ કરી દીધા હતા અને રાજ્યનું પુનર્ગઠન કરી એને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ દિવસથી અહીં રહેતા વિસ્થાપિત કાશ્મીરી પંડિત પરિવાર પોતાની 'ઘરવાપસી'નું સપનું જોવા લાગ્યા હતા. \n\nએમને એવું લાગવા માંડ્યું હતું જાણે કે તેઓ કાશ્મીર ઘાટીના દરવાજા સુધી તો પહોંચી ગયા છે અને બારીમાંથી તેમને પોતાના સપનાનું કાશ્મીર પણ નજર આવવા લાગ્યું હતું.\n\nપરંતુ હવે એક વર્ષનો લાંબો સમય વીત્યા પછી તેઓ પોતાને છેતરાયેલા અનુભવે છે. તેમને હવે એવું લાગવા માંડ્યું છે કે તેઓ એ જ બારી પાસે ઊભા રહી ફક્ત કદમતાલ મેળવી રહ્યા છે અને એમણે પોતાના મનમાં મંઝિલ તરફ ચાલવાનો માત્ર એક ભ્રમ પાળી રાખ્યો હતો.\n\nકાશ્મીરી પં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીર : ઉગ્રવાદીઓએ દાદાની હત્યા કરી, બાળક મૃતદેહ પર બેસી રહ્યું\\nસારાંશ: જમ્મુ અને કાશ્મીરમાં એક ઉગ્રવાદી હુમલા દરમિયાન મૃત્યુ પામેલા દાદાના મૃતદેહ પાસે બેઠેલા એક ત્રણ વર્ષના બાળકની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીનગરથી લગભગ ચાળીસેક કિલોમિટર દૂર બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવાર સવારે આ ઘટના ઘટી હતી. \n\nદિલ્હીમાં સુરક્ષાદળે જણાવ્યું કે આ હુમલામાં સૅન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ (સીઆરપીએફ)ના એક જવાનનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણને ઈજા પહોંચી છે. \n\nઆ ઘર્ષણ દરમિયાન સીઆરપીએફના હેડ કૉન્સ્ટેબલ દીપચંદ વર્મા માર્યા ગયા, જ્યારે કૉન્સ્ટેબલ ભોયા રાજેશ, દીપક પાટિલ અને નિલેશ ચાવડે ઘાયલ થયા છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. \n\nસીઆરપીએફની 179 બટાલિયનની G કંપનીના આ સૈનિકો છે. \n\nબુધવારે વહેલી સવારે ઉગ્રવાદીઓએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીર : કલમ 370 નાબૂદી બાદ એ પાંચ બાબતો જે જાણવી જરૂરી છે\\nસારાંશ: સોમવારે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકસાથે ચાર બિલ રજૂ કર્યાં, જેમાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરતા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા 1954ના અનુચ્છેદ 370ને નાબૂદ કર્યો હતો. \n\nઆ સાથે જમ્મુ-કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તથા લદ્દાખને અંદમાન નિકોબાર દ્વીપસમુહની જેમ વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. \n\nપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ આ અંગે પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યુ કે 'ઐતિહાસિક ભૂલને સુધારવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન.' \n\nપીપલ્સ ડેમૉક્રેટિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બ્લાસ્ટ, CRPFના 46 જવાનનાં મૃત્યુ\\nસારાંશ: પોલીસ સૂત્રો પ્રમાણે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરામાં થયેલા એક બ્લાસ્ટમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ(સીઆરપીએફ)ના 46 જવાનનાં મૃત્યુ થયાં છે અને અનેક ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીઆરપીએફે 40 જવાનનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. સીઆરપીએફના જવાનોની બસ આ રસ્તે જઈ રહી હતી ત્યારે જ ઉગ્રવાદીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બસમાં 40થી વધારે જવાન હતા.\n\n300 કિલોમીટરના આ રાજમાર્ગ ઘણો મહત્ત્વનો છે અને હંમેશાં સુરક્ષા દળોની ચોકસાઈ રહે છે. ઇજાગ્રસ્ત જવાનોને શ્રીનગરની સેનાની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.\n\nઆ રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી છે અને આ વિસ્તારમાં હુમલાખોરોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.\n\nસીઆરપીએફના ડીજી આર. આર. ભટ્નાગરે પીટીઆઈને જણાવ્યું, \"આ વિશાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર નાબૂદી : ઝિંદાબાદ-મુર્દાબાદથી આગળ... - દૃષ્ટિકોણ\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રાત્રે નોટબંધીની જાહેરાત કરી ત્યારે મારી પહેલી સાહજિક (અને સોશિયલ મીડિયા પર શૅર કરેલી) પ્રતિક્રિયા એ મતલબની હતી કે નિરાંત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે આ જાહેરાતથી થનારી અસરોના વ્યાપવિસ્તારનો, તેના પરિણામનો અંદાજ ન હતો. \n\nસાદી સમજ હતી કે નોટબંધી અમુક રીતે લાગુ પાડવામાં આવે તો આવકારદાયક હોઈ શકે. \n\nપછીના દિવસોમાં જે રીતે નોટબંધી માટે જાહેર કરાયેલાં ધ્યેય સતત બદલાતાં રહ્યાં.\n\nનાટ્યાત્મક-ક્રાંતિકારી લાગતા પગલા પાછળ રહેલું આપખુદ અવિચારીપણું જાહેર થતું રહ્યું.\n\nતેમ સ્પષ્ટ થતું ગયું કે મૂળ આશય તો કશુંક ક્રાંતિકારી કર્યાનો છાકો પાડી દેવાનો હશે. \n\nત્યાર પછી જીએસટી જેવા લાંબા સમયથી ચાલતા અને જરૂરી ફેરફારના અમલ માટે જે નાટ્યાત્મક રીતે મધરાતે સંસદનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરમાં 370 પછીનો સીમાંકન ફેરફાર ભાજપને ચૂંટણીમાં કેટલો ફળશે?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હઠાવવા અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ હવે વિધાનસભાની સીટોના સીમાંકનની તૈયારી મોદી સરકાર કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની પ્રક્રિયા કેટલાંક અઠવાડિયાઓ બાદ શરૂ થશે અને તેના અંગે જલદી ઘોષણા થઈ શકે છે.\n\nઆ મામલે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં યોજાયેલી અત્યાર સુધીની બેઠકોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગૌબા, અતિરિક્ત સચિવ (કાશ્મીર) જ્ઞાનેશ કુમાર, રો અને આઈબી પ્રમુખ, અર્ધસૈન્ય બળોના ડાયરેક્ટર જનરલ સહિત ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા છે.\n\nચૂંટણીપંચે બીબીસીને જણાવ્યું છે કે તેમની તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેમને હવે માત્ર કેન્દ્ર સરકારના આદેશની રાહ છે.\n\nગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હઠ્યા બાદ શું-શું બદલાઈ જશે?\\nસારાંશ: પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35A હઠાવ્યા બાદ 31 ઑક્ટોબરથી જમ્મુ-કાશ્મીરની ઘણી બાબતો હવે ઇતિહાસ બની જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુચ્છેદ 370 અને 35A ભારતનાં અન્ય રાજ્યોથી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા હતા.\n\nઆ કલમ દૂર થતાં જ રાજ્યને મળેલો વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો છે.\n\nસાથે જ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચીને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા છે, જે વ્યવસ્થા આજથી લાગુ થઈ રહી છે.\n\n65 વર્ષથી જમ્મુ અને કાશ્મીર ભારત અંતર્ગત એક સ્વાયત્ત રાજ્ય હતું. તેને કારણે તેનું અલગ પ્રશાસન, અલગ નાણાકીય અને અલગ કાયદાપ્રણાલિ હતી જે રાજ્યના બહારના લોકોને ત્યાંની જમીન કે સંપત્તિ ખરીદવાથી રોકતી હતી.\n\nસાથે જ દરેક સરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરમાં લદાયેલા પ્રતિબંધોની સરકાર એક સપ્તાહમાં સમીક્ષા કરે : સુપ્રીમ કોર્ટ\\nસારાંશ: જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરતા અનુચ્છેદ 370ને કેન્દ્ર સરકારે 5 ઑગસ્ટ 2019ના રોજ હઠાવાયા બાદ પ્રદેશમાં સંચારમાધ્યમ, ઇન્ટરનેટ પર લદાયેલા તથા અન્ય પ્રતિબંધોને પડકારતી અરજી પર ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટે તમામ પ્રતિબંધોની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતાં જણાવ્યું કે સરકાર એક સપ્તાહમાં તમામ નિષેધાત્મક આદેશની સમીક્ષા કરે. \n\nજસ્ટિસ એન. વી. રમણા, જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી. આર. ગવઈની સંયુક્ત પીઠે આ મામલે ફેંસલો સંભળાવ્યો. \n\nજસ્ટિસ રમણાએ કહ્યું કે ઇન્ટરનેટ વાણીસ્વાતંત્ર્યના અધિકાર અંતર્ગત આવે છે. તે વાણીસ્વાતંત્ર્યનું માધ્યમ પણ છે.\n\nજસ્ટિસ રમણાએ કહ્યું, \"જમ્મુ-કાશ્મીરના તંત્રે પ્રતિબંધ સંબંધિત તમામ આદેશ સીઆરપીસીની (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ધારા 144 અંતર્ગત પ્રકાશિત કરવાના છે, જેથી પ્રભાવિત લોકો તેને પડકારી શકે.\" \n\nસુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરમાં સફરજનના વેપાર પર લૉકડાઉનની અસર\\nસારાંશ: ઓગસ્ટ મહિનામાં કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો હટાવાયા બાદથી જમ્મૂ-કાશ્મીરમાં સફરજનના ધંધા પર માઠી અસર પડી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવહનના અભાવે ફળ ઉત્પાદકો તેમનો માલ હોલસેલ બજારો સુધી પહોંચાડી નથી શકતા જ્યારે કે હોલસેલ બજારો પણ બંધ છે. \n\nઆમ તો સરકારે ખેડૂતો પાસેથી સફરજન ખરીદવાની જાહેરાત કરી છે. \n\nપણ સફરજનનો મોટા ભાગનો પાક બગીચાઓમાં સડી રહ્યો છે. \n\nજુઓ, બીબીસી સંવાદદાતા આમિર પીરઝાદાનો અહેવાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરમાંથી નાબૂદ કરાયેલી કલમ 370 શું છે?\\nસારાંશ: કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો, જેને નાબૂદ કરવાની અમિત શાહે જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ-કાશ્મીરને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી લદાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીરને એકસાથે રાખવામાં આવ્યાં છે.\n\nજ્યારે 1947 ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ત્યાંના રાજા હરિસિંહ જમ્મુ કાશ્મીરને સ્વતંત્ર રાખવા માગતા હતા અને જનરલ લૉર્ડ માઉન્ટબેટને પણ ભારત અને પાકિસ્તાન બંનેના દાવાને જોતા લોકમત યોજીને નક્કી કરવાનો વિકલ્પ આપ્યો.\n\n1949માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મામલે સંઘર્ષ થયો અને છેવટે રાજ્યનો 2\/3 (બે તૃતીયાંશ) હિસ્સો ભારત પાસે રહ્યો, જેમાં જમ્મુ, લદાખ અને કાશ્મીરના ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સુરક્ષાદળોની 100 કંપનીઓ હઠાવશે\\nસારાંશ: ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષાદળોની 100 કંપનીઓ પાછી હઠાવી લેવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સુરક્ષાની સ્થિતિનું આકલન કર્યા પછી આ નિર્ણય કર્યો છે.\n\nગૃહ મંત્રાલયે કહ્યું કે આમાં સીઆરપીએફની 40 અને બીએસએફ તથા સીઆઈએસએફની 20-20 કંપનીઓ છે. \n\nઆ 100 કંપનીઓને અઠવાડિયાના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાંથી પાછી ખસેડી લેવામાં આવશે.\n\nગત વર્ષે ઑગસ્ટમાં કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કર્યા પછી આ કંપનીઓને ત્યાં તહેનાત કરવામાં આવી હતી.\n\nસામાન્યપણે સીઆરપીએફની એક કંપનીમાં 100 સુરક્ષાકર્મીઓ હોય છે. આ જ વર્ષે મે મહિનામાં ગૃહ મંત્રાલયે 10 કંપનીઓ પાછી હઠાવી લેવાનો નિર્ણય કર્યો હતો. \n\nસુશા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુની જેલમાંથી કંદહાર કેવી રીતે પહોંચ્યા હતા મૌલાના મસૂદ અઝહર?\\nસારાંશ: મસૂદ અઝહર પહેલી વખત 29 જાન્યુઆરી 1994ના રોજ બાંગ્લાદેશ વિમાનની ઉડાનથી ઢાકાથી દિલ્હી પહોંચ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની પાસે પોર્ટુગલનો પાસપોર્ટ હતો. ઇંદિરા ગાંધી ઍરપૉર્ટ પર હાજર ડ્યૂટી ઑફિસરે તેમને જોઈને કહ્યું, 'તમે પોર્ટુગીઝ તો લાગતા નથી.'\n\nપરંતુ જ્યારે મસૂદે કહ્યું કે હું મૂળ ગુજરાતી છું, તો તેમણે તેમની તરફ જોયા વગર પાસપોર્ટ પર મહોર મારી દીધી હતી.\n\nતેના થોડા દિવસોમાં જ મસૂદ અઝહર શ્રીનગરની ગલીઓમાં જોવા મળવા લાગ્યા હતા.\n\nતેમની વિશેષતા હતી ઉશ્કેરણીજનક ભાષણ આપવા અને કાશ્મીરમાં ભાગલાવાદી ગતિવિધિઓમાં સામેલ સમૂહો વચ્ચે ઊભા થતા મતભેદોમાં મધ્યસ્થી કરવી.\n\nતેમનું વધુ એક કામ હતું, કાશ્મીરી યુવાનોને ઉગ્રવાદી ગતિવિધિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુની બહાર થાય કઠુઆ રેપ કેસની સુનાવણી, પીડિત પરિવારના વકીલ\\nસારાંશ: જમ્મુના કઠુઆ રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. પીડિત પરિવારે માગ કરી છે કે જમ્મુ અને કાશ્મીરની બહાર સુનાવણી હાથ ધરવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતા રોશની(નામ બદલ્યું છે)નાં વકીલ દીપિકા રાજાવતે બીબીસી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું હતું, \"અમે ઇચ્છીએ છીએ કે તમામ પક્ષકારોને ન્યાય મળે, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં આવું થઈ શકે એમ નથી લાગતું. \n\n\"જે રીતે ચાર્જશીટ દાખલ કરવા પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ડરાવવા-ધમકાવામાં આવી અને 'ભારત માતાની જય'ના નારા લાગ્યા તેથી મને નથી લાગતું કે રાજ્યમાં આ કેસની સુનાવણી નિષ્પક્ષ રીતે થઈ શકશે.\"\n\nજાન્યુઆરીમાં કઠુઆ જિલ્લાના રસાના ગામની આઠ વર્ષની બકરવાલ સમુદાયની છોકરી તેના ઘોડા ચરાવવા ગઈ હતી, પરંતુ પાછી ફરી ન હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જમ્મુમાં કેમ ઊઠી રહી છે પૂર્વોત્તરની જેમ અનુચ્છેદ 371 લાગુ કરવાની માગ?\\nસારાંશ: કાશ્મીર ખીણ વિસ્તાર કરતા જમ્મુની સ્થિતિ અલગ છે. અહીંની જથ્થાબંધ બજારમાં વેપાર સામાન્ય રીતે ચાલો રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદ લાદેલા પ્રતિબંધોમાં જેમજેમ સરકાર છૂટ આપી રહી છે, તેમ અહીંના બજારમાં ચહલપહલ વધી રહી છે અને જનજીવન પાટે ચડતું દેખાઈ રહ્યું છે જોકે એની સાથે અનેક આશંકાઓ પણ છે.\n\nરાજ્યમાં જે વિસ્તારમાં પ્રતિબંધ લાદેલા છે, તેની તુલનામાં જમ્મુની સ્થિતિ ઘણી સારી છે, ખાસ કરીને કાશ્મીરના મુકાબલે.\n\nવિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી જોગવાઈઓ ખતમ કર્યા એને અંદાજે બે મહિના થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ અહીં હાઇસ્પીડ ઇન્ટરનેટ લોકો માટે સપનાં સમાન છે.\n\nઅહીંના લોકોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જય શાહના કેસ સામે 'ધ વાયર'ના સંપાદકે શું કહ્યું?\\nસારાંશ: ન્યૂઝ વેબસાઈટ 'ધ વાયર'એ શનિવારે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરમાં માત્ર એક જ વર્ષમાં 16 હજાર ગણો વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ વાયર' સંપાદક સિદ્ધાર્થ વરદરાજનનો સરકારના વલણ સામે સવાલ\n\nઆ અહેવાલને લઈને વધેલા વિવાદને પગલે જય શાહે 'ધ વાયર'ના સંપાદક અને રિપોર્ટર સામે 100 કરોડનો બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. \n\nન્યૂઝ વેબસાઈટ 'ધ વાયર'ના સંપાદક સિદ્ધાર્થ વરદરાજનનું કહેવું છે કે તે બદનક્ષી કેસનો સામનો કરશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે કહ્યું કે તેમને આ અહેવાલ છાપવાના જોખમનો અંદાજ પહેલાંથી જ હતો.\n\nતેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહના વકીલે પહેલા જ કેસ કરવાની ધમકી આપી દીધી હતી.\n\nઆ સમગ્ર મામલે બીબીસી સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જય શાહની સંપત્તિમાં ઉછાળાના અહેવાલ બાદ સોશિઅલ મીડિયા પર ચર્ચા\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીના વડા અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરમાં અમિત શાહ પક્ષપ્રમુખ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જોરદાર વધારો થયો છે. આવો દાવો ન્યૂઝ વેબસાઇટ 'ધ વાયર' પર પ્રકાશિત અહેવાલમાં કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમાચાર સોશિઅલ મીડિયામાં ઝડપભેર ફેલાયા હતા અને ટ્વિટર તથા ફેસબુક પર ટોપ ટ્રેન્ડઝમાં સામેલ થયા હતા. \n\nએ સમાચાર સંબંધે સોશિઅલ મીડિયામાં લોકો તમામ પ્રકારના પ્રતિભાવ આપી રહ્યા છે. \n\nસીપીઆઇ(એમ)ના નેતા સિતારામ યેચુરીએ એક ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે વડાપ્રધાન ચૂપ કેમ છે? \n\nતેમણે લખ્યું હતું કે ''આ ભ્રષ્ટાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત રડાર પર કેમ નથી.''\n\nયેચુરીએ રોજગારીના મુદ્દે પણ બીજેપી સરકારની ટીકા કરી હતી. \n\nભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પુત્રી અને કોંગ્રેસનાં નેતા શર્મિષ્ઠા મુખરજીએ લખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જય શાહે 'ધ વાયર' સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો\\nસારાંશ: જય અમિત શાહે સોમવારે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં 'ધ વાયર' સામે રૂપિયા ૧૦૦ કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુત્ર જય શાહ અને પુત્રવધૂ ઇશિતા સાથે અમિત શાહે મતદાન કર્યું તે સમયની તસવીર\n\n‘ધ વાયર’માં તેમના વ્યવસાયમાં વર્ષ ૨૦૧૪ બાદ ૧૬,૦૦૦ ગણો વધ્યો તે સંદર્ભના પત્રકાર રોહિણી સીંગના લેખને પડકાર્યો છે.\n\nમાનહાનીના આ દાવામાં લેખ લખનારાં પત્રકાર રોહિણી સીંગ, ‘ધ વાયર’ના સ્થાપક તંત્રી સિદ્ધાર્થ વરદરાજન ઉપરાંત ચાર તંત્રીઓ, સંપાદકો અને ફાઉન્ડેશન ઑફ ઇન્ડીપેન્ડન્ટ જર્નાલિઝમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.\n\nજય શાહ દ્વારા અદાલતમાં 'ધ વાયર' પર દાખલ કરાયેલ બદનક્ષીના દાવાની નકલ બીબીસી પાસે છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nએડિશનલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જય શ્રીરામના સૂત્રોચ્ચારથી ઉશ્કેરાયાં મમતા બેનરજી, સાતની અટકાયત\\nસારાંશ: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીના કાફલાની સામે 'જય શ્રીરામ'ના સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં ઓછામાં ઓછા સાત લોકોની અટકાયત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમાંથી બે યુવકની મુખ્ય મંત્રીનો કાફલો અટકાવવાના આરોપસર ધરપકડ પણ કરાઈ છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. \n\nજગદ્દલ પોલીસ સ્ટેશન સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું, \"બે યુવકોની ધરપકડ કરાઈ છે અને પૂછપરછ કરાઈ રહી છે, જ્યારે અન્યની પૂછપરછ કરાયા બાદ એમના અંગે નિર્ણય લેવાશે.\"\n\nગુરુવારે મમતા બેનરજી તૃણમૂલ કૉંગ્રેસનાં ધરણાંમાં સામેલ થવા માટે 24-પરગણા જિલ્લાના નોહાટી જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના ઘટી હતી. \n\nએ વખતે ભાટપાડા પાસે કાકીનાડા જૂટ મિલ સામે રસ્તા પર ભાજપના સમર્થકોએ 'જય શ્રીરામ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંત મેઘાણી : આજીવન 'પુણ્યનો વેપાર' કરી 'જ્ઞાનમાળી' બનનાર બુકમૅનનું જીવનકવન\\nસારાંશ: ઝવેરચંદ મેઘાણીએ તેમના અને ચિત્રાદેવીના દીકરા બંટુની આઠ વર્ષની ઉંમરે 27 માર્ચ 1946ના રોજ મુંબઈથી લખેલા એક પત્રમાં લખ્યું હતું :\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'જ્ઞાનમાળી' જયંત મેઘાણી\n\n‘બંટુની કશી ચિંતા કરવી નહીં. ખૂબ રમે છે. એને તો બધું નવીન પણ દરેક નવીનનો ઝીણી નજરે અભ્યાસ કરે છે,જ્યાં જઈએ છીએ ત્યાં ઝીણું ઝીણું જોઈ લે છે... તે શીખે જ છે. એનું જ્ઞાન વધી રહ્યું છે.’ \n\nપછીનાં વર્ષોમાં બંટુ પોતાનું જ્ઞાન તો વધારતો ગયો, સાથે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો થકી ઘણા લોકો સુધી પહોંચે તેવાં કામ કરતો કરતો રહ્યો. એ ગ્રંથપાલ બન્યો. પછી પિતાને અભિપ્રેત એવો ‘શહેરના જ્ઞાનમાળી’ સમો ‘બુકસેલર’ બન્યો, નામે જયંત. \n\nજયંત મેઘાણીનાં રળિયામણાં પુસ્તક ભંડારનું નામ ‘પ્રસાર’, મુકામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતી ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ પાછી ખેંચવા પીડિતાની અરજી\\nસારાંશ: ગુજરાત ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીના કથિત સેક્સ કૌભાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આ વિવાદનાં પીડિતાએ જયંતી ભાનુશાળી સામે ગેરસમજને કારણે ફરિયાદ કરી હોવાનું બીબીસીને જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું છે કે તે હવે આ ફરિયાદને આગળ વધારવા નથી ઇચ્છતા અને કેસ પાછો ખેંચવા તૈયાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના નેતા જયંતિ ભાનુશાળી\n\nઆ બાબતે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પણ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું છે કે તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પક્ષના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ દુષ્કર્મની જે ફરિયાદ કરી છે રદ થાય તો તેમને વાંધો કોઈ નથી. \n\nશું હતો વિવાદ?\n\nઉલ્લેખનીય છે કે આ વર્ષના જુલાઈ મહિનામાં સુરતના વરાછા વિસ્તારની આ યુવતીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે જયંતી ભાનુશાળી ફેશન ડિઝાઇનિંગના કોર્સમાં એડમિશન અપાવવાની લાલચે તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.\n\nએટલું જ નહીં તેની વીડિયો ક્લિપ બનાવીને તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતી વિશેષ : 'એ દિલ હૈ મુશ્કિલ'ના રચનાકાર ઓ.પી. નૈય્યરનાં દિલની વાતો\\nસારાંશ: ઓંકાર પ્રસાદ નૈય્યર એવા સંગીતકાર છે કે જેમને ત્યાં સંગીત સંપૂર્ણપણે પંજાબની લોક-લય પર આધારિત થઈને સામે આવતું હતું. સાથે જ શાસ્ત્રીય રાગોના પારંપરિક સ્વરુપથી અલગ તેનાં કેટલાંક ટૂકડાં અનાયાસ ઉધાર લઈને પ્રયોગધર્મી ઢબે આકાર લેતાં જોવા મળતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નૈય્યરની એક એવી વિશેષતા રહી છે કે જેનાથી તેમણે કોઈ લોક ધૂનની જમીનને પોતાના ગીતની તર્જ બનાવતા તેમાં અજાણ્યા જ કોઈ રાગના કેટલાક કોમળ કે પછી શુદ્ધ કણ ઉમેરી દીધાં, જેનાથી ગીતોની સૌંદર્ય માધુરી પણ વધી ગઈ. \n\nતેમના દ્વારા કમ્પોઝ કરવામાં આવેલી મોટાભાગની ધૂનોમાં શાસ્ત્રીયતા અને લોકધાર્મિકતાની પરસ્પર અવરજવરને જોઈ શકાય છે. \n\nનૈય્યરની પ્રતિભાથી નિખરેલી એ ઉલ્લેખનીય ફિલ્મોનો નામોલ્લેખ પણ જરુરી લાગે છે જેણે એક અલગ પ્રકારનાં સંગીતમય જમાનાનું સર્જન કર્યું.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમાં પ્રમુખ રૂપે યાદ કરવા ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતી વિશેષ : નોકરી માત્ર આઠ કલાકની અને શનિ - રવિવારની રજા કાર્લ માર્ક્સના કારણે મળે છે\\nસારાંશ: તમને શનિ-રવિની રજાઓ ગમે છે? જાહેર રસ્તા પર ડ્રાઇવિંગ કરવું અને જાહેર પુસ્તકાલયોમાં વાંચવા જવું તમને ગમે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"5મી મે 1818ના દિવસે કાર્લ માર્ક્સની જન્મજયંતી\n\nઅન્યાય, અસમાનતા અને શોષણનો અંત આવે તેવું ઇચ્છો છો ખરા?\n\nજવાબ હા હોય તો કાર્લ માર્ક્સ વિશે તમારે જાણવું જોઈએ, કેમ કે આ બધી જ બાબતો શક્ય બને તે માટે તેઓ મથ્યા હતા.\n\nવીસમી સદીના ઇતિહાસની થોડી જાણકારી ધરાવનારી વ્યક્તિ પણ સહમત થશે કે માર્ક્સની ક્રાંતિકારી રાજકીય વિચારધારા હલચલ મચાવતી રહી છે.\n\nતેમના વિચારોને પ્રેરણારૂપ ગણીને આકરા સામાજિક પરિવર્તનો લાવવામાં આવ્યા, જેમાં મોટા ભાગે વિનાશક પરિણામો આવ્યા હતા.\n\nમાર્ક્સનું માનવીય પાસું\n\nમાર્ક્સના સિદ્ધાંતો એકહથ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતી વિશેષ : ભગતસિંહની જિંદગીના અંતિમ 12 કલાક કેવા હતા?\\nસારાંશ: લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ, 1931ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ જ થઈ હતી. ફરક માત્ર એટલો હતો કે સવારેસવારે જોરદાર વાવાઝોડું આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1927માં પહેલી વાર ધરપકડ બાદ જેલમાં ખેંચાયેલો ભગતસિંહનો ફોટો (તસવીર ચમનલાલે ઉપલબ્ધ કરાવી હતી)\n\nજોકે કેદીઓને થોડી નવાઈ લાગી, જ્યારે ચાર વાગ્યે વૉર્ડન ચરતસિંહે તેમને આવીને કહ્યું કે તેઓ પોતપોતાની ઓરડીમાં ચાલ્યા જાય. તેઓએ કારણ ન બતાવ્યું.\n\nતેમના મોઢામાંથી માત્ર એટલું નીકળ્યું કે ઉપરથી આદેશ છે. હજુ કેદીઓ વિચારી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે, જેલના વાળંદ બરકત દરેક ઓરડીની બહારથી ગણગણતા પસાર થયા કે આજે રાત ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી થવાની છે.\n\nએ ક્ષણની નિશ્ચિંતતાએ તેમને વ્યથિત કરી મૂક્યા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતી વિશેષ : લાલા લાજપત રાયે સ્થાપેલી બૅન્કના આરોપીઓ છેતરપિંડી કરી વિદેશમાં\\nસારાંશ: એક તરફ દેશની નાગરિકતા છોડી દેનાર ભાગેડુ મેહુલ ચોકસીને પરત લાવવાની વાતો થઈ રહી છે ત્યારે આજે જે બૅન્ક સાથે છેતરપિંડી થઈ તે પંજાબ નેશનલ બૅન્કની સ્થાપનામાં પાયાનો વૈચારિક પત્થર મૂકનારા લાલ-બાલ-પાલ ત્રિપુટી પૈકી એક લાલા લાજપત રાયની જયંતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેહુલ ચોકસી અને નીરવ મોદી એ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે. પંજાબ નેશનલ બૅન્ક સાથે 13,500 કરોડની છેતરપિંડી કરવાનો એમના પર આરોપ છે. બૅન્કનો દાવો છે કે નીરવ, તેમના ભાઈ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બૅન્કના અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બૅન્ક સાથે આ છેતરપિંડી કરી છે. \n\nઆજે લગભગ 7 હજાર બ્રાન્ચ, આશરે દસેક હજાર એટીએમ અને 70 હજાર કર્મચારીઓ ધરાવતી પંજાબ નેશનલ બૅન્કની સ્થાપના 19 મે 1894માં 14 શૅરધારકો સાથે થઈ હતી.\n\nસ્થાપના સ્વદેશી હેતુસર થઈ હતી અને આજે સ્થિતિ એ છે કે બૅન્કનું 13,500 કરોડનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતી વિશેષ : સાવિત્રીબાઈએ જ્યોતિરાવ ફુલેને લખેલા પત્રો\\nસારાંશ: ''અહીં એક અણછાજતી ઘટના બની છે. ગણેશ નામના એક બ્રાહ્મણને પોથી-પુરાણો સાથે ઘણો લગાવ છે. તે ગામે-ગામ ફરીને પંચાંગ બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગામની સારજા (જે એક શુદ્ર હતાં) નામની એક યુવતીને પ્રેમ કરે છે. સારજાને ગણેશ થકી છ મહિનાનો ગર્ભ રહ્યો છે.\n\nગામમાં આ વાત ફેલાઈ અને કેટલાક અસામાજિક તત્વોએ બન્નેને માર માર્યો. બન્નેને ગામમાં ફેરવ્યાં. \n\nઆ લોકો તેમને મારી નાખવાના હતા પણ હું તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. એ લોકોને અંગ્રેજ સરકારનો ભય દેખાડ્યો અને એ બન્નેને બદમાશોથી બચાવ્યા. \n\nપણ ભીડની માગ હતી કે બન્ને ગામ છોડીને જતાં રહે. જે એમણે માન્યું નહીં...'' \n\nઆ પત્ર 3 જાન્યુઆરી, 2017 કે 1979નો નહીં પણ છેક 29 ઓગસ્ટ, 1868નો છે, એટલે કે આજથી દોઢસો વર્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતીવિશેષ : \"ભારતમાં રાજ્યસત્તા એ સહુથી મોટી આતંકવાદી બની ગઈ છે\"\\nસારાંશ: 'ગુજરાત કંટ્રોલ ઑફ ટૅરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝડ્ ક્રાઇમ (ગુજસીટોક) બિલની જોગવાઈઓ તમે જોશો તો આ મિટિંગ ગેરકાયદેસરની ગણાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગિરીશ બી પટેલ\n\nહું અને તમે આસિસ્ટંસ ટુ ટૅરરિઝમની જોગવાઈ હેઠળ અટકાયતમાં આવી જઈશું', કર્મશીલ ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે 9 એપ્રિલ 2015ના રોજ આ ગંભીર વાત તેમની ખાસ હળવાશભરી ઢબે કહી હતી.\n\nગિરીશભાઈ ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત આતંકવાદવિરોધી ગુજસીટોક વિધેયકનો વિરોધ કરવા માટેની જાહેરસભામાં બોલી રહ્યા હતા.\n\nએ સભા વિવિધ નાગરિક સંગઠનોએ અમદાવાદના મહેંદી નવાઝ જંગ સભાગૃહમાં યોજી હતી. લોકશાહી માટેના લડવૈયા ગિરીશભાઈએ ગુજસીટોકના વિધેયકને 'દમનકારી, બિનજરૂરી, લૉ-લેસ' કાયદા માટેનું વિધેયક ગણાવીને તેની ગંભીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયંતીવિશેષ : કાર્લ માર્ક્સની એ પાંચ વાતો જેણે આપણી જિંદગી બદલી\\nસારાંશ: તમે રજાને દિવસે શું કરવા ધારો છો? લૉન્ગ ડ્રાઇવ પર જવા માગો છો કે પછી કોઈ પુસ્તકાલયમાં જઈને પુસ્તક વાંચવા ઇચ્છો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું તમે એવા લોકોમાં સામેલ છો જે દુનિયામાંથી શોષણ અને અસમાનતાનો ખાત્મો ઇચ્છે છે?\n\nજો તમારો જવાબ હા હોય તો આજનો દિવસ યાને કે 5 મે આપના માટે ખાસ છે. આજને દિવસે કાર્લ માર્ક્સનો જન્મ થયો હતો.\n\nજેમણે 20મી સદીનો ઇતિહાસ વાંચ્યો હશે એમને એ પણ ખબર હશે કે માર્ક્સની ક્રાંતિકારી રાજનીતિનો વારસો ખૂબ મુશ્કેલીભર્યો રહ્યો છે.\n\nએક મજબુત સામાજિક એન્જિનિયરિંગ એમના વિચારોથી જ પ્રેરિત માનવામાં આવે છે. સામ્રાજ્યવાદ, આઝાદી અન સામૂહિક હત્યાઓ સાથે એમના સિદ્ધાં જોડાયાં પછી એમને એક વિભાજનકારી ચહેરાં તરીકે જોવામાં આવ્યા પરં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયપ્રકાશ નારાયણ-ઇન્દિરા ગાંધીનો ગાઢ સંબંધ આ રીતે તૂટ્યો\\nસારાંશ: 25 જૂન, 1975ની રાતના દોઢ વાગ્યાનો સમય, 'ગાંધી પીસ ફાઉન્ડેશનના સચિવ રાધાકૃષ્ણના પુત્ર ચંદ્રહર ખુલ્લા આકાશ નીચે જમીન પર ઊંઘી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયપ્રકાશ નારાયણ સાથે વાત કરી રહેલા બીબીસીના ભૂતપૂર્વ સંવાદદાતા માર્ક ટલી\n\nતેઓ અચાનક ઘરમાં આવ્યા અને તેમના પિતાને જગાડીને દબાયેલા અવાજમાં કહ્યું, ''પોલીસ ધરપકડનું વૉરંટ લઈને અહીં આવી છે.''\n\nરાધાકૃષ્ણ બહાર આવ્યા. ચંદ્રહરની વાત સાચી હતી. પોલીસે તેમને જયપ્રકાશ નારાયણ (જેપી)ની ધરપકડનું વૉરંટ દેખાડ્યું. \n\nરાધાકૃષ્ણએ પોલીસ અધિકારીઓને કહ્યું, તમે થોડો સમય રાહ જોઈ શકશો? જેપી બહુ મોડેથી સૂઈ ગયા છે. આમ પણ તેઓ ત્રણ-ચાર વાગ્યે ઊઠી જવાના છે, કારણ કે તેમણે સવારે પટણા જવા માટે ફ્લાઇટ પકડવાની છે. \n\nપોલીસ અધિકારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયરામ અને બેનિક્સ : લૉકડાઉનમાં દુકાન મોડે સુધી ખુલ્લી રાખનાર પિતા-પુત્રનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ\\nસારાંશ: તમિલનાડુમાં કોરોના કેસોની વધારે સંખ્યાને પગલે લૉકડાઉન હજી અમલી છે ત્યારે દુકાન મોડે સુધી ખુલ્લી રાખનાર પિતા-પુત્રના કથિત રીતે પોલીસ અત્યાચારને પગલે મૃત્યુની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n58 વર્ષીય પીય જયરાજ અને તેમના 38 વર્ષીય પુત્ર બેનિક્સની નિયત કરેલા કલાકો કરતાં વધારે સમય સુધી દુકાન ખુલ્લી રાખવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી.\n\nબેઉને પોલીસની કસ્ટડીમાં આખી રાત રાખવામાં આવ્યા અને એ પછી બે દિવસમાં જ એક પછી એક બેઉનું મૃત્યુ થયું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમૃત્યુ પામનારના સ્વજનોનો આરોપ છે કે તેમની સાથે પોલીસે બર્બર વ્યવહાર કર્યો અને તેમને ખૂબ ટૉર્ચર કરવામાં આવ્યા.\n\nઆ ઘટનાનો લોકો મોટાપાયે વિરોધ કરી રહ્યાં છે. વિપક્ષના નેતાઓ શેરીમાં ઊતરી આવ્યા પછી સ્થાનિક અદાલતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયારે 16 વર્ષની કિશોરીને દિલ દઈ બેઠા ઝીણા!\\nસારાંશ: મુંબઈના ધનાઢ્યોમાંના એક સર દિનશૉ પેટિટે જયારે નાસ્તાના ટેબલ ઉપર પોતાના પ્રિય સમાચારપત્ર મુંબઈ ક્રૉનિકલના આઠમાં પાનાં ઉપર નજર કરી, તો સમાચારપત્ર તેમના હાથમાંથી નીચે સરી પડ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝીણા અને રતિ\n\nએ દિવસે તારીખ હતી 20 એપ્રિલ 1918. સમાચાર એ હતા કે આગામી સાંજે મોહમ્મદ અલી ઝીણાએ સર દિનશૉનાં પુત્રી લેડી રતિ સાથે લગ્ન કરી લીધું હતું. \n\nઆ કથાની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ હતી જ્યારે સર દિનશૉએ પોતાના મિત્ર અને વકીલ મોહમ્મદ અલી ઝીણાને દાર્જિલિંગ આવવાનું નોતરું આપ્યું હતું. \n\nત્યાં દિનશૉનાં 16 વર્ષનાં દીકરી રતિ પણ હાજર હતાં જેમનો સમાવેશ તે જમાનાની મુંબઈની સૌથી સુંદર યુવતીઓમાં થતો હતો. એ દિવસોમાં ઝીણા ભારતીય રાજનીતિના શિખર ઉપર પહોંચવાને આરે હતા.\n\nજોકે, તે સમયે તેમની ઉંમર 40 વર્ષની હતી, પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયેશ પટેલ : જે ભૂમાફિયાની ઇંગ્લૅન્ડમાંથી ધરપકડ કરાઈ એ કોણ છે?\\nસારાંશ: હાલમાં જામનગર પોલીસ ચર્ચામાં છે. જ્યારથી સમાચારોમાં આવ્યું છે કે જયેશ પટેલ ગૅંગના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલની ઇંગ્લૅન્ડથી ધરપકડ કરાઈ છે, ત્યારથી જયેશ પટેલ અને તેના સાગરિતો સમાચારોમાં આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે જયેશ પટેલની ધરપકડ યુકેથી થઈ ચૂકી છે અને તેમને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.\n\nજામનગરના એક નાનકડા વિસ્તારમાં ખેડૂત પરિવારના દીકરા જયેશ પટેલ ગુજરાતના ગુનાની દુનિયામાં આટલું મોટું નામ કેમ થઈ ગયા?\n\nરાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ગુજરાતના હેડ પરિમલ નથવાણીએ પણ ગુજરાત પોલીસને ત્યારે બિરદાવી હતી, જ્યારે તેમની (જયેશ પટેલ) સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણના કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.\n\n'જયેશ રાનપરિયા ઉર્ફે જયેશ પટેલની ધરપકડ'\n\nજામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જયેશ પટેલ ભાજપમાં સામેલ, શું દક્ષિણ ગુજરાતના રાજકારણને કોઈ અસર કરશે?\\nસારાંશ: સોમવારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં ખેડૂત સમાજ ગુજરાતના જયેશ પટેલ (દેલાડ) અને વસંત પટેલ પાર્ટીમાં સામેલ થઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયેશ પટેલ તથા વસંત પટેલે ભગવો ખેસ ધારણ કર્યો\n\nભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પદ સંભાળ્યા બાદ આ તેમનું પહેલું 'ઑપરેશન' હતું.\n\nપાટીલના કહેવા પ્રમાણે, કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓથી આકર્ષાઈને તેઓ ભાજપમાં જોડાયા છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોએ આંદોલન હાથ ધર્યું હતું અને પટેલ તેના અગ્રણી નેતાઓમાંથી એક હતા.\n\nઆથી અમુક રાજકીય વિશ્લેષકો માટે ચોંકાવનારું નહીં તો આશ્ચર્યજનક હતું.\n\nપટેલનું કહેવું છે કે ભાજપમાં સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જરૂર પડી તો આક્ષેપો સામે કાયદાકીય કાર્યવાહી : નીતિન પટેલ\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) નેતા હાર્દિક પટેલની અંગત પળોની કથિત વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા અને મીડિયામાં આવતાની સાથે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલની અંગત પળોની વિડિઓ ક્લિપ્સ સોશિયલ મીડિયા અને મીડિયામાં આવતાની સાથે આરોપ-પ્રત્યારોપની રાજનીતિનું વાતાવરણ ગુજરાતમાં ગરમ થઈ ગયું\n\nગુરુવારે 'પાસ' પ્રવક્તા દિનેશ બાંભણીયાએ પત્રકાર પરિષદમાં આ વીડિયો ક્લિપ્સ મુદ્દે ભાજપ પર આક્ષેપો કર્યાં હતા. \n\nબાંભણીયાએ આક્ષેપો કર્યા કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પક્ષના ગુજરાત રાજ્યના પ્રમુખ જીતુ વાઘાણીના ઈશારે આખી આ રમત રમાઈ છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબાંભણીયાએ ઉમેર્યું કે સુરત સ્થિત વિપુલ મેંદપરા અને ભાજપનું સમર્થન કરી રહેલા ઉદ્યોગપતિ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જર્મનીઃ દારૂડિયાનાં પેન્ટમાંથી નીકળ્યો અજગર\\nસારાંશ: જર્મનીના ડેર્મસ્ટેડ્ટ શહેરમાં એક યુવકના પેન્ટમાંથી અજગર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જર્મન પોલીસ તપાસ કરી રહી છે કે યુવકે પ્રાણી સંરક્ષણના કોઈ કાયદાનો ભંગ કર્યો છે કે નહીં\n\nધરપકડ કરાયેલા યુવકની ઉંમર 19 વર્ષ છે અને પોલીસને એવી ફરિયાદ મળી હતી કે તે નશો કરેલી હાલતમાં અન્ય લોકો સાથે ઝઘડો કરી રહ્યો હતો.\n\nસ્થાનિક લોકોએ આ યુવકની ફરિયાદ કરી હતી. પોલીસે એક નિવેદનમાં કહ્યું છે કે, આ વ્યક્તિની તપાસ દરમિયાન તેનું 'પેન્ટ વધુ માત્રમાં ભરેલું' દેખાતું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતે યુવકે પોલીસને કહ્યું કે, તેના પેન્ટમાં સાપ છે. તેણે પેન્ટમાં રાખેલા બેબી પાયથનની લંબાઈ લગભગ 35 સેન્ટિમીટર હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જર્મનીઃ રેસ્ટોરાં બહાર રાહદારીઓ પર વેન ફરી વળી, બેનાં મોત\\nસારાંશ: જર્મનીના મિનસ્ટર શહેરમાં એક ચાલકે રાહદારીઓ પર વેન ફેરવી દીધી હતી. જેના કારણે બેનાં માર્યા ગયા હોવાના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અકસ્માત બાદ વેરવિખેર પડેલી ખુરશીઓ\n\nપોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, વેન ચાલકે આત્મહત્યા કરી લીધી છે. \n\nસ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે, કીપનકર્લ સ્ટેચ્યૂ પાસે આ દુર્ઘટના ઘટી હતી. \n\nએ સમયે ત્યાં હાજર લગભગ 20 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી અનેકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. \n\nપોલીસે સ્થાનિકોને સિટી સેન્ટર વિસ્તારમાં ન જવા ચેતવણી આપી છે. \n\nપોલીસે આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો\n\nજ્યાં આ દુર્ઘટના ઘટી, ત્યાં એક રેસ્ટોરાં આવેલું છે. સોશિલય મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં આમતેમ પડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જર્મનીને બે અલગ દેશોમાં વિભાજિત કરતી એ દીવાલ રાતોરાત ઊભી કરાઈ હતી\\nસારાંશ: 30 વર્ષ પહેલા બર્લિનની દીવાલે યુરોપને બે અલગ હિસ્સામાં વિભાજીત કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા લોકોએ એકબીજાને વર્ષોથી જોયા નહોતા\n\nલોકોનાં આશ્ચર્યની વચ્ચે આ દીવાલ રાતોરાત ઊભી કરવામાં આવી હતી. બંને તરફથી લોકોની અવર જવર રોકી દેવાઈ હતી. \n\nતેની 25મી વર્ષગાંઠ નિમિત્તે તેને આખરે 1989માં તોડી દેવામાં આવી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજાણીએ કે તે દીવાલ કેમ બનાવવામાં આવી હતી અને તેની લોકોનાં જીવન પર કેવી અસર થઈ હતી.\n\nબર્લિનની દીવાલ કેમ બાંધવામાં આવી હતી?\n\nબીજા વિશ્વયુદ્ધના અંતમાં જર્મનીએ બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને સોવિયત યુનિયન (રશિયા દ્વારા ચાલતા પૂર્વીય યુરોપિયન દેશોના સમૂહ)ની શરણાગતિ સ્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જર્મનીમાં યુવાઓ હિંદી ભાષાના બોલતાં અને લખતાં શીખે છે\\nસારાંશ: તમે શ્વેત લોકોને ક્યારેય ફાંકડું હિંદી બોલતા સાંભળ્યા છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ના સાંભળ્યા હોય તો આ વીડિયો અચૂક જોશો.\n\nજર્મનીમાં વિદ્યાર્થીઓને હિંદીના પાઠ ભણાવવામાં આવે છે. \n\nદુનિયામાં વધતી ભારતની લોકપ્રિયતાના કારણે જર્મનીમાં હિંદી ભાષા શીખવાનો ઉત્સાહ વધ્યો છે.\n\nઅહીંની 14 યુનિવર્સિટી હિંદી જ નહીં દક્ષિણ એશિયાના રાજકારણ અને ભૂગોળ જેવા વિષયો પણ શીખવાડી રહી છે.\n\nભારત સાથે જર્મનીના સારા સંબંધોનું આ પ્રતીક છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જલનની ગઝલોમાં તીખાશ, જુસ્સો, હાસ્ય અને ઊંડાણનો સમન્વય\\nસારાંશ: મરીઝ પછી ગુજરાતી ગઝલનો સૌથી મોટો અવાજ જલન માતરી હતા. ગઝલ સાહિત્ય સ્વરૂપે તરીકે બે ભાષાઓમાં બહુ નીખરીને આવી છે - ઉર્દૂ અને ગુજરાતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉર્દૂને છોડીને ગુજરાતી સિવાય ગઝલોમાં ક્યાંય એટલી રવાનીથી કામ નથી થયું. \n\nગુજરાતી ગઝલનું વિશ્વ સાહિત્યમાં બહુ ઊંચું સ્થાન છે. મારું માનવું છે કે મરીઝ પછીનો સૌથી મોટો શાયર જલન માતરી છે. એમાં કોઈ શંકા કે સવાલ ઊભો થાય એમ નથી. \n\nજલન સાહેબની સૌથી વધુ મજા તેમના સ્વભાવને લીધે હતી. તેમનો સ્વભાવ અતિશય પ્રેમાળ અને અતિશય તીખો-તમતમતો. \n\nએ સ્વભાવ તેમની કવિતામાં વર્તાય. તે ઉપરાંત તેમાં ગજબનું ઊંડાણ છે. \n\nમરીઝ સાહેબ જે હ્યુમર લઈને આવ્યા તે પણ ખરું. એટલે તીખાશ, જુસ્સો, હાસ્ય અને ઊંડાણ સાથે બે શેરની વચ્ચે મણ-મણનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જલાલુદ્દીન હક્કાની : અમેરિકા માટે નાયક અને પછી ખલનાયક\\nસારાંશ: પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પર છે અફઘાનિસ્તાનનો સુંદર પહાડી પ્રદેશ-પક્તિયા. નાની નાની ઘાટીઓથી ઘેરાયેલા આ કબીલા વિસ્તારમાં મોટે ભાગે પશ્તૂનો રહે છે. ઠંડીની ઋતુમાં આ ખીણો બરફની ચાદરોથી ઢંકાઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જલાલુદ્દીન હક્કાની\n\nજોકે, આ પ્રદેશ તેની સુંદરતા કરતાં દુનિયાના મોસ્ટ વૉન્ટેડ ઉગ્રવાદીઓ પૈકીના એક જલાલુદ્દીન હક્કાનીને કારણે વધારે જાણીતો છે કારણ કે આ એમનું જન્મસ્થાન છે. \n\nજદરાન કબીલા સાથે સંકળાયેલા જલાલુદ્દીન હક્કાની એક વખતે અમેરિકા અને તેમના સાથી દેશો માટે હીરો હતા, પણ બાદમાં તેઓ વિલન એટલે કે ખલનાયક બની ગયા હતા.\n\n1979માં સોવિયેટ સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, ત્યારે હક્કાની એક એવા મુજાહિદ્દીન તરીકે ઊભરી આવ્યા હતા કે જેમણે સોવિયેટ સેનાઓની આંખે પાણી લાવી દીધાં હતાં.\n\nઅમેરિકાની જાસૂસી સંસ્થા સી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જળ વ્યવસ્થાપનમાં અવ્વલ ગુજરાતમાં પાણીની તંગી કેમ?\\nસારાંશ: નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (નીતિ) આયોગના અહેવાલ અનુસાર ભારત પાણીની ઇતિહાસમાં ક્યારેય જોવી ન પડી હોય તેવી ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં પણ ઉનાળામાં પાણીની તંગી સર્જાઈ, જેને પગલે સરકારે ખેડૂતોને સરદાર સરોવર ડેમ(નર્મદા)નું પાણી સિંચાઈ માટે નહીં આપવાનો નિર્ણય કરવો પડ્યો હતો.\n\nપરંતુ બીજી તરફ નીતિ આયોગના રિપોર્ટમાં જળ વિતરણ વ્યવસ્થાપનમાં ગુજરાત મોખરે છે.\n\nઆ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ગુજરાત, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશે જળ સંસાધન વ્યવસ્થાપન બાબતે સારું કામ કર્યું છે.\n\nજળ વિતરણ વ્યવસ્થા માટેના કમ્પોઝીટ વૉટર ઇન્ડેક્સની યાદીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રનો ટોચના પાંચ રાજ્યોમાં સમાવેશ થાય છે.\n\nજ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જળવાયુ પરિવર્તન 'પુરુષ કરતાં સ્ત્રીને વધુ અસર કરે'\\nસારાંશ: અલગઅલગ અભ્યાસો પરથી તારણ નીકળ્યું છે કે આબોહવામાં પરિવર્તનની અસર પુરુષો કરતાં સ્ત્રીઓ પર વધારે થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડાં અનુસાર, આબોહવા પરિવર્તનના કારણે વિસ્થાપિત થયેલાઓમાં 80 ટકા મહિલાઓ હોય છે. \n\nકુટુંબની સંભાળ લેનાર મુખ્ય વ્યક્તિ હોવાથી અને ખોરાક તથા બળતણ એકઠાં કરવાની જવાબદારી સ્ત્રીઓની હોવાથી પૂર આવે કે દુકાળ પડે ત્યારે સ્ત્રીઓની હાલત સૌથી કફોડી થઈ જાય છે. \n\n2015ના પેરિસ કરારમાં સ્ત્રીઓને વધારે સશક્ત કરવા પર ભાર મૂકાયો છે, કેમ કે તેમને આવી જ સ્થિતિમાં સૌથી વધારે અસર થાય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમધ્ય આફ્રિકામાં લેક ચાડનો 90 ટકા હિસ્સો સૂકાઈ ગયો છે અને તેના કારણે સ્થાનિક ભટકતી જાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જળવાયુ પરિવર્તન : વિશ્વના ત્રણ અબજ લોકોના માથે ઝળૂંબતું મોટું જોખમ\\nસારાંશ: એક નવા અભ્યાસ મુજબ, વર્ષ 2070 સુધીમાં ત્રણ અબજથી પણ વધુ લોકો એવાં સ્થળોએ રહેતા હશે, જ્યાંનું ઉષ્ણતામાન 'રહેવા લાયક' નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી લોકોનો એક મોટો સમૂહ અનુભવશે કે સરેરાશ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે થઈ ગયું છે. \n\nપર્યાવરણની આ સ્થિતિ, જે વાતાવરણમાં માનવજાત છેલ્લાં છ હજાર વર્ષથી વિકસતી રહી છે એ, 'કમ્ફર્ટ ઝોન'ની બહારની હશે.\n\nઆ અભ્યાસના સહલેખક ટિમ લેન્ટને બીબીસીને જણાવ્યું હતું કે \"આ અભ્યાસ જળવાયુ પરિવર્તનની વિચારણા માનવીય સંદર્ભમાં વધારે કરે છે.\"\n\nશોધકર્તાઓએ તેમના અભ્યાસ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવવસતી તથા વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારા સંબંધી આંકડાઓનો ઉપયોગ કર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જળસંકટ : ગંદું પાણી વાપરવા મજબૂર ચેન્નાઈના માછીમારો\\nસારાંશ: પાણીનાં ખાલી માટલાં ચેન્નાઈમાં હવે રોજિંદી બાબત બની ગઈ છે. ઉત્તર ચેન્નાઈના માછીમારોને પાણીના ટૅન્કર માટે કલાકો રાહ જોવી પડે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટૅન્કર આવે છે ત્યારે રાહત તો થાય છે, પણ આ પાણી ગંદું હોય છે. તેમાં ધૂળ અને કચરો જોવા મળે છે. \n\nત્યારે બીબીસીના ઇમરાન કુરેશી અને પીયૂષ નાગપાલે પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા માછીમારોની મુલાકાત લીધી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જળસંકટ : પાણીની તંગી મામલે અન્ય દેશો કૅલિફોર્નિયાનું અનુકરણ કેમ ન કરી શકે?\\nસારાંશ: પાણીની તંગી જેમ જેમ તીવ્ર બનતી જાય અને ઉપલબ્ધ વિકલ્પો ઉપરનું ભારણ એકદમ વધતું જાય ત્યારે અંતિમ ઉપાય તરીકે ખૂબ આકરો પાણી કાપ મૂકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના કૅલિફોર્નિયા રાજ્યની ઑરેન્જ કાઉન્ટી વૉટર ડિસ્ટ્રિક્ટના જનરલ મૅનેજર માઇક માર્કસ કહે છે કે આ પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવું હોય તો પાણીના કુદરતી સ્રોત ઉપરાંત વૈકલ્પિક સંસાધનો ઊભા કરવા જ પડે. \n\nત્રણ-ત્રણ વર્ષનો સતત દુષ્કાળ 'વર્સ્ટ ડ્રાઉટ ઇન અ સૅન્ચુરી' એટલે કે સદીનો મહાભિષણ દુષ્કાળ પડ્યો જેને કારણે ગોલ્ડન સ્ટેટના બધાં જ જળાશયો અત્યાર સુધીની રેકર્ડબ્રેક નીચામાં નીચી સપાટીએ પહોંચી ગયાં. \n\nઆને કારણે કૃષિને અસર થઈ. સ્થાનિક અર્થવ્યવસ્થા ખૂબ તકલીફમાં આવી. \n\nકેટલાક નાના નાના વસવાટો પાસે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જવાબી કાર્યવાહી સ્વરૂપે ઇઝરાયલે હમાસ પર હુમલા કર્યા\\nસારાંશ: ઇઝરાયેલી પ્રસાશને જણાવ્યું છે કે રોકેટ દ્વારા તેમના પર કરાયેલા હુમલાઓની જવાબી પ્રક્રિયાના ભાગરૂપે ઇઝરાયેલે આતંકવાદી જૂથ હમાસના ગાઝા સ્થિત મથકો પર સંખ્યાબંધ હુમલાઓ કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલી લશ્કરના જણાવ્યા મુજબ તેમણે ગાઝા સ્થિત હમાસની વસાહતો પર હુમલા કર્યા હતા\n\nઇઝરાયલી લશ્કરના જણાવ્યા મુજબ, તેમણે ગાઝા સ્થિત હમાસની વસાહતોમાં શસ્ત્રોની ઉત્પાદન વ્યવસ્થા અને દારૂગોળા સંગ્રહસ્થાનો પર હુમલા કર્યા હતા. \n\nછેલ્લા થોડા દિવસો દરમિયાન ઇઝરાયલ પર ગાઝામાંથી ત્રણ રોકેટો છોડવામાં આવ્યા હતા, જેમાંથી એક રોકેટ દક્ષિણના સદરૉટ શહેરમાં પડ્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની રાજધાની તરીકે જેરુસલેમને ઘોષિત કરતા ઇઝરાયલીઓ અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચે તણાવ વધ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જવાહરલાલ નહેરુ : નર્મદા ડેમ સહિતની એ પરિયોજનાઓ જે નહેરુએ ગુજરાતને આપી?\\nસારાંશ: તા. 15મી ઑગસ્ટ 1947ના દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પદભાર સંભાળ્યો અને મૃત્યુપર્યંત આ પદ ઉપર રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નહેરુ ઇચ્છતા હતા કે ગુજરાતી બોલનારાઓ માટે ગુજરાત, મરાઠી બનોલનારાઓ માટે મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્ય અસ્તિત્વમાં આવે, જ્યારે આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન બૉમ્બે કેન્દ્રને હસ્તક રહે\n\nઆ અરસામાં તેમણે એવા કેટલાક નિર્ણયો લીધા, જે ગુજરાત માટે દૂરગામી પરિણામ લાવ્યા.\n\nકૉંગ્રેસના મતે જવાહરલાલ નહેરુ 'આધુનિક, બિનસાંપ્રદાયિક અને સામાજિક ભારતના સ્થાપક' હતા, તો વિરોધીઓ ઍડવિના માઉન્ટબેટન સાથેના સંબંધ તથા 1962ના યુદ્ધ જેવા મુદ્દા ઉઠાવે છે.\n\nજન્મ ઉત્તર પ્રદેશના અલ્લાહબાદના વિખ્યાત વકીલ મોતીલાલને ત્યાં થયો હતો,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની વાઇરલ તસવીરનું સત્ય શું છે? ફૅક્ટ ચેક\\nસારાંશ: કૉંગ્રેસ પાર્ટીના સાંસદ શશી થરૂરે ટ્વીટ કરેલી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધીની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શશી થરૂરે સોમવારે રાતે આ તસવીર નહેરુ અને ઇંદિરા ગાંધીના 1954ના અમેરિકાના પ્રવાસની ગણાવીને શૅર કરી હતી.\n\nથરૂરે પોતાના ટ્વીટમાં લખ્યું, \"અમેરિકામાં લોકોની આ ભીડને જુઓ. કોઈ પણ જાતના વિશેષ જનસંપર્ક અભિયાન, એનઆરઆઈના આયોજન કે કોઈ મીડિયા પબ્લિસિટી વિના ભારતના પૂર્વ વડા પ્રધાનને જોવા માટે લોકો ઊમટી પડ્યા હતા.\"\n\nકૉંગ્રેસ સમર્થક ફેસબુક અને વૉટ્સઍપ ગ્રૂપમાં શશી થરૂરનું ટ્વીટ શૅર કરવામાં આવી રહ્યું છે.\n\nપરંતુ તેમના આ ટ્વીટમાં મોટો હકીકતદોષ હતો, જેનો બાદમાં શશી થરૂરે પણ સ્વીકાર કર્યો હતો.\n\nહકીકતમાં આ તસવીર અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જવાહરલાલ નહેરુ અને સોમનાથ મંદિર વચ્ચે શું કનેક્શન છે?\\nસારાંશ: 29 નવેમ્બરની બપોરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતનાં સોમનાથ મંદિરે પહોંચ્યા અને હોબાળો મચી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નહેરૂએ રાજેન્દ્ર પ્રસાદને મંદિરના ઉદ્ઘાટનમાં જવાથી રોક્યા હતા\n\nહોબાળો એ કે તેમનું નામ અન્ય કોંગ્રેસી નેતા અહેમદ પટેલ સાથે એ રજીસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે જેમાં બિન-હિંદુઓનાં નામ હોય છે. \n\nપરંતુ મોટો સવાલ તેના પહેલા શરૂ થઈ ગયો હતો. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટના ટ્વિટર હેન્ડલ પર તેમના હવાલે લખવામાં આવ્યું, \"જો સરદાર પટેલ ન હોત, તો સોમનાથમાં મંદિર બન્યું ન હોત.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમોદીનો રાહુલ પર હુમલો\n\n\"આજે કેટલાક લોકો સોમનાથને યાદ કરે છે. હું તેમને પૂછવા માંગુ છું કે તમે શું ઇતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જવાહરલાલ નહેરુ જ્યારે દિલ્હીના ઍરપૉર્ટ પર કૅમેરામૅનને મારવા દોડ્યા\\nસારાંશ: ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ જેટલા હસમુખ હતા, એટલો જ ગુસ્સો પણ કરતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના જમાનામાં જવાહરલાલ નહેરુની ગણતરી દુનિયાના પાંચ સર્વશ્રેષ્ઠ અંગ્રેજી લેખકોમાં થતી હતી\n\nપાકિસ્તાનના વડા પ્રધાનના ભારત આવી રહ્યા હતા ત્યારે ઍરપૉર્ટ પર પત્રકારોની ભીડ પર એટલા ગુસ્સે થયા હતા કે ગુલદસ્તો લઈને મારવા દોડ્યા હતા. \n\nનહેરુ વિશે ઘણી બધી એવી વાતો છે કે જે તેમને એક લોકપ્રિય નેતા, શોખીન વ્યક્તિ અને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા રાજકારણીના રૂપમાં ચિત્રિત કરે છે. \n\n27 મેના રોજ જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે.\n\nવાંચો રેહાન ફઝલની વિવેચના\n\nપોતાના જમાનામાં નહેરુની ગણતરી દુનિયાના પાંચ સર્વશ્રેષ્ઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જવાહરલાલ નહેરુ વિદેશ ગયા અને સરદાર વલ્લભભાઈએ જ્યારે 370ની કલમ સ્વીકારી લીધી\\nસારાંશ: વાત એ વેળાની છે જ્યારે દક્ષિણ એશિયામાં ભારત અને પાકિસ્તાન નામનાં બે નવાં રાષ્ટ્રોનો જન્મ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવાં જન્મેલાં બન્ને રાષ્ટ્રોમાં જૂનાં રજવાડાં ભળી રહ્યાં હતાં. ભેળવવામાં આવી રહ્યાં હતાં. \n\nએ વખતે પશ્ચિમ ભારતમાં આવું જ એક રજવાડું હતું, જૂનાગઢ. સૌરાષ્ટ્રની પૂર્વમાં દરિયાકાંઠે પથરાયેલા જૂનાગઢની 80 ટકા વસતી હિંદુ હતી પણ નવાબ મહમ્મદ મહાબત ખાન ત્રીજા મુસલમાન હતા. \n\nએ જૂનાગઢમાં મે, 1947માં ઊથલપાથલ થઈ અને સિંધના મુસ્લિમ લીગના આગેવાન શાહનવાઝ ભુટ્ટોને રાજના દીવાન બનાવાયા. \n\nજૂનાગઢના એ દીવાન ભારતમાંથી પાકિસ્તાનને અલગ કરનારા મહમ્મદ અલી ઝીણાના ગાઢ સંપર્કમાં હતા. \n\nઝીણાએ એમને સલાહ આપી અને એમણે અનુસરી. 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસદણ પેટાચૂંટણી : જીત સાથે વિધાનસભામાં ભાજપની 100 બેઠક થઈ\\nસારાંશ: ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ બેઠક કે જે કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી, ત્યાંથી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જીતને વધાવવા માટે યોજાયેલી જનસભામાં હાજરી આપવા માટે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી જસદણ પહોંચ્યા છે.\n\nસભામાં સંબોધન કરતા મુખ્ય મંત્રી વિજય રૂપાણી કહ્યું, \"જસદણના મતદારોએ દેશનું દિશાદર્શન કર્યું?\"\n\n\"અયોધ્યા મેં રામ, યુવાનો કો કામ, કિસાનો કો દામ એ અમારું સૂત્ર છે.\"\n\nમુખ્ય મંત્રીએ ભાષણમાં કૉંગ્રેસ પર પણ ચાબખા કર્યા હતા\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરતા કહ્યું, \"જસદણને અમે અછતગ્રસ્ત જાહેર કર્યું છે, ખેડૂતોને પૂરતો પાક વીમો મળે એ માટે અમે કટીબદ્ધ છીએ.\"\n\n\"કૉંગ્રેસે અહીં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસદણ પેટાચૂંટણી : ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની જીત બાદ હવે બાવળિયા અને ભાજપનું શું થશે?\\nસારાંશ: દેશનાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણીઓમાં તેલંગણાને બાદ કરતાં બાકીનાં ચારેય રાજ્યોના મતદારોએ શાસક પક્ષને હરાવીને મુખ્ય વિપક્ષને જીતાડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસદણ વિધાનસભાનો પ્રચાર કરી રહેલા કુંવરજી બાવળિયા અને જીતુ વાઘાણી\n\nઆ પાંચેય રાજ્યોનાં ચૂંટણી પરિણામ બાદ ગુજરાતમાં જસદણની ચૂંટણી પર તેની શું અસર થશે તેની ચર્ચા ચાલી રહી છે. \n\nબીબીસીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીને સ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો. \n\nઆ પરિણામોએ રાજ્યમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓના ઉત્સાહમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યુ છે.\n\nગુજરાતમાં આગામી 20મી ડિસેમ્બરે રાજ્યની જસદણ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજસદણની ચૂંટણી અને બાવળિયા \n\nબાવળિયા અગાઉ પાંચ વાર ધારાસભ્ય તરીકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસપ્રિત બુમરાહ : ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજા ભારતીય અને બીજા ગુજરાતી બૉલર, હનુમા વિહારીની સદી\\nસારાંશ: ટીમ ઇન્ડિયાનું સૌથી ઘાતક શસ્ત્ર ગણાતા ગુજરાતના ઝડપી બૉલર જસપ્રિત બુમરાહે સબિના પાર્કમાં રમાઈ રહેલી ટેસ્ટમાં હેટ્રિક ઝડપીને ઇતિહાસ રચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારા તેઓ ત્રીજા ભારતીય અને બીજા ગુજરાતી બૉલર બન્યા છે.\n\nઆ અગાઉ 2001માં હરભજનસિંહે ઑસ્ટ્રેલિયા સામે અને 2006માં ગુજરાતના ઝડપી બૉલર ઇરફાન પઠાણે પાકિસ્તાન વિરુદ્ધ હેટ્રિક લીધી હતી.\n\nએક સમયે જે મેદાનો પર વેસ્ટ ઇન્ડીઝના ઘાતક બૉલરો વિદેશી બૅટ્સમૅનોને લોહીના આંસુએ રોવડાવી કારમી હાર આપતા હતા એ જ મેદાનો પર ભારતના ઝડપી બૉલિંગ આક્રમણ સામે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅનોની દયનીય હાલત થશે એવું કોણે વિચાર્યું હશે.\n\nકંઈક આવું જ સબિના પાર્ક, કિંગ્સટન જમૈકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મૅચમાં જોવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ કાત્જૂએ કરી સ્પષ્ટતા, જસ્ટિસ સીકરીએ વર્માની બદલીમાં સરકારને સાથ કેમ આપ્યો?\\nસારાંશ: આલોક વર્માને પદ પરથી હટાવી દેવાની ચર્ચા છે ત્યારે અનેક લોકોને એ સવાલ થઈ રહ્યો છે આલોક વર્મા મામલે ફેંસલો કરનારી ઉચ્ચ સ્તરીય સમિતિમાં ચીફ જસ્ટિસ વતી સામેલ જસ્ટિસ સીકરીએ આલોક વર્માને બદલે વડા પ્રધાન મોદીને સાથ કેમ આપ્યો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જૂએ અનેક ટ્ટીટ કરીને ટિપ્પણી કરી છે. એમણે લખ્યું કે,\n\nઆલોક વર્માને હટાવી દેવાતાં મને અનેક લોકોએ ફોન કરીને જસ્ટિસ સીકરીના નિર્ણય અંગે પૂછ્યું.\n\nમે લોકોને કહ્યું કે હું જસ્ટિસ સીકરીને સારી રીતે ઓળખું છું કેમ કે હું દિલ્હી હાઇ કોર્ટમાં એમનો ચીફ જજ હતો.\n\nજો આલોક વર્મા સામે પૂરતા પુરાવાઓ ન હોત તો જસ્ટિસ સીકરી આ નિર્ણય ન લેત.\n\nહું જસ્ટિસ સીકરીને અંગત રીતે ઓળખું છું અને તેઓ કોઈથી પ્રભાવિત થતા નથી.\n\nઆ પોસ્ટ બાદ શુક્રવારે જસ્ટિસ કાત્જૂએ બીજી પણ અનેક પોસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ ગોગોઈ સામે જાતીય શોષણની ફરિયાદ અને પ્રક્રિયાના પાલન અંગે પ્રશ્નાર્થ\\nસારાંશ: ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ત્રણ સદસ્યોની બેન્ચની તાત્કાલિક બેઠક યોજીને પોતાના પરના શારીરિક શોષણના આરોપોને ખોટા ગણાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણી મહિલા વકીલોએ આ પ્રકારની સુનાવણીને શારીરિક શોષણ મામલે નિર્ધારિત પ્રક્રિયાનું ઉલ્લંઘન ઘણાવ્યું છે.\n\nઆ સુનાવણી દરમિયાન જ એટૉર્ની જનરલ કે. કે. વેણુગોપાલે એ જ પ્રક્રિયાનો હવાલો આપતા ચિંતા વ્યક્ત કરી છે કે શારીરિક શોષણના મામલામાં લોકોનાં નામો જાહેર કરવાની મનાઈ છે પણ અહીં નામ જાહેર કરાયું છે.\n\nગોગોઈ માટે કામ કરી રહેલાં તેમનાં જુનિયર આસિસ્ટન્ટે ગોગોઈ પર શારીરિક શોષણના આરોપો લગાવ્યા છે, જે અંગે કેટલાંક અખબારોએ અહેવાલ પ્રકાશિત કર્યા છે.\n\nમહિલાએ સુપ્રીમ કોર્ટના 22 જજોને પત્ર લખીને આ આરોપો અંગે તપાસ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ ચંદ્રચૂડે આધારને શા માટે ગણાવ્યું ગેરબંધારણીય?\\nસારાંશ: આધારની અનિવાર્યતા અને તેનાથી વ્યક્તિની પ્રાઇવસીના ઉલ્લંઘન વિશે સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ\n\nસર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે બહુમતના આધારે જણાવ્યું હતું કે આધાર બંધારણીય રીતે માન્ય છે. \n\nજોકે, જસ્ટિસ ચંદ્રચૂડે તેમનાથી અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને આધારને ગેરબંધારણીય ગણાવ્યું હતું. \n\nજસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે તેઓ જસ્ટિસ સીકરીએ સંભળાવેલા ચુકાદાથી અલગ અભિપ્રાય ધરાવે છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આધાર એક્ટને રાજ્યસભાથી બચાવવા માટે નાણાં ખરડાની માફક પસાર કરાવવો એ બંધારણ સાથેનો દગો છે, કારણ કે તે બંધારણના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ ચેલમેશ્વર: ન્યાયતંત્રમાં સરકાર કરે છે હસ્તક્ષેપ\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરે સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને એક પત્ર લખીને સરકાર દ્વારા ન્યાયતંત્રમાં કરવામાં આવતી દખલગીરી સામે પગલાં લેવાની માગણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વર\n\nગત સપ્તાહે લખેલા એ પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યું હતું:\n\n\"આપણા પર ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ પર પોતાની સ્વતંત્રતા સાથે સમાધાન કરવાના અને આપણી સંસ્થાગત અખંડતા પર અતિક્રમણના આરોપ મૂકવામાં આવી રહ્યા છે.\" \n\n\"કાર્યપાલિકા હંમેશા ઉતાવળી હોય છે અને સક્ષમ હોવા છતાં તે ન્યાયતંત્રની અવજ્ઞા કરતી નથી.\n\n\"પણ સચિવાલયના વિભાગ પ્રમુખ સાથે જેવો વ્યવહાર કરવામાં આવે છે તેવો જ વ્યવહાર ચીફ જસ્ટિસ સાથે કરવામાં આવે એ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે.\"\n\nજસ્ટિસ ચેલમેશ્વરના જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ બોબડે : સુપ્રીમ કોર્ટના નવા નિમાયેલા મુખ્ય ન્યાયાધીશ વિશે તમે કેટલું જાણો છો?\\nસારાંશ: જસ્ટિસ શરદ અરવિંદ બોબડે આજે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ બોબડે ભારતની સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયાધીશ બનશે\n\nજસ્ટિસ બોબડે ભારતની સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયધીશ બનશે. \n\nજસ્ટિસ બોબડેનો 18 મહિનાનો કાર્યકાળ હશે. \n\nજસ્ટિસ બોબડે અંગે કેટલું જાણો છો તમે? \n\n24 એપ્રિલ 1956ના રોજ જન્મેલા ન્યાયાધીશ બોબડે નાગપુરમાં મોટા થયા છે. એસએફએસ કૉલેજમાં તેમણે બીએ કર્યું હતું.\n\nતેમણે વર્ષ 1978માં નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી હાંસલ કરી હતી. \n\n13 સપ્ટેમ્બર 1978ના રોજ તેમણે વકીલ તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું અને બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બૅન્ચમાં પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ રંજન ગોગોઈ રાજ્યસભા માટે પદનામિત\\nસારાંશ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભા માટે પદનામિત કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના 46માં મુખ્ય ન્યાયાધીશ રહેલા રંજન ગોગોઈ ગત વર્ષે 17 નવેમ્બરે પદ પરથી સેવાનિવૃત્ત થયા હતા. \n\nગત વર્ષે જ નવમી નવેમબરે તેમના વડપણ હેઠળ પાંચ જજોની બેન્ચે અયોધ્યાવિવાદ પર ઐતિહાસિક ફેંસલો આપ્યો હતો. \n\nવર્ષ 2001માં જસ્ટીસ ગોગોઈને ગૌહાટી હાઈકોર્ટમાં એક ન્યાયાધીશના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. \n\nએ બાદ વર્ષ 20101માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તેમની બદલી થઈ હતી. \n\nએક વર્ષ બાદ તેમની નિમણૂક મુખ્ય ન્યાયધીશ તરીકે થઈ અને વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમને લાવવામાં આવ્યા. \n\nએક જ વ્યક્તિએ ઊંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જસ્ટિસ હેગડેએ કેમ કહ્યું, \"તો પછી ભારતને ભગવાન બચાવે\"\\nસારાંશ: નોર્વે, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક, સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડ્સની ગણના વસવાટ કરવા માટેના શ્રેષ્ઠ દેશોમાં થાય છે, જ્યાં ભારત જેવી સંસદીય લોકશાહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યાયાધીશના હેતુ અંગે પૂછપરછનો કાયદો પ્રતિબંધિત છે આવી પૂછપૂરછ કરનાર સામે અદાલતની અવગણનાની કાર્યવાહી થઈ શકે છે\n\nહવે આ દેશના મહાન નેતાઓનાં નામ જણાવો? ચિંતા કરશો નહીં. તમારું સામાન્ય જ્ઞાન કંઈ નબળું નથી.\n\nઆ દેશના નેતાઓનાં નામ ભાગ્યે જ કોઈને યાદ છે.\n\nઆવું શા માટે છે? કારણ કે મહાન રાષ્ટ્રોને મહાન નેતાઓ નથી ચલાવતા પરંતુ તે સંસ્થાઓથી ચાલે છે.\n\nનેતાઓ આવે છે અને જાય છે પરંતુ સંસ્થાઓ તેમના કામને જવાબદારીપૂર્વક અને ગંભીરતાથી લે છે અને કામ કરે જાય છે.\n\nઆ સંસ્થાઓની કાર્યક્ષમતાને કારણે લોકશાહીનું નિર્માણ થાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જહાં આરા : શાહજહાંનાં દીકરી અને દુનિયાનાં 'સૌથી અમીર' શાહજાદીની કહાણી\\nસારાંશ: વર્ષો સુધી હદપાર રહ્યાં પછી મુઘલ શાહજાદી જહાં આરા અને તેમના પરિવાર માટે સારા દિવસો આવ્યા અને તેમના પિતા બાદશાહ બની ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જહાં આરા બેગમ\n\nઆજે શાહજાદા ખુર્રમની તાજપોશી થવાની હતી અને મહેલમાં તૈયારીઓ થઈ રહી હતી.\n\nજહાં આરા એ દિવસ વિશે પોતાની ડાયરીમાં લખ્યું છે, \"અમે બધાં નવાં વસ્ત્રોમાં સજ્જ થયાં છીએ. મેં રેશમી અંગરખું અને જરદોસી કામ કરેલું નીલા રંગનો ચુસ્ત પાયજામો પહેર્યો છે. ચાંદીના તારથી સજાવેલો જાળીદાર દુપટ્ટો છે.\"\n\n\"રોશન આરાએ પણ એવો જ લિબાસ પહેર્યો છે, ફરક એટલો છે કે તેનાં વસ્ત્રોનો રંગ ચમકદાર પીળો અને સોનેરી છે. સતી અલ-નિસા બેગમ બૈંગની પોશાક અને સુંદર પિશ્વાજમાં શાનદાર લાગી રહી છે.\"\n\n\"દારા, શુજા, ઔરંગઝેબ અને મુરાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાજાજા, 55555, કકકકક: પારકી ભાષામાં હસવું કેવી રીતે\\nસારાંશ: આ વાત હવે જગતભરમાં જાણીતી થઈ છે કે મૅસેજ કરતી વખતે લોકો હવે ઓછામાં ઓછા શબ્દો વાપરે છે, કેમ કે તેમને સમય અને ડેટા બગાડવા પરવડતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના કારણે જ લોકો એવા અક્ષરો કે ચિહ્નો લખતા થયા છે, જેના ધ્વનિ પરથી અર્થ આવી જાય છે, જેમ કે બઝ, મૂ, ક્વેક.\n\nટૂંકમાં હાસ્ય વૈશ્વિક છે અને ટૂંકાક્ષરીમાં સમજ પડી જાય, બરાબર? કદાચ, એવું નથી.\n\nઆપણે હસીએ છીએ એક સમાન રીતે, પણ તેના માટેનો ધ્વનિ અક્ષરોમાં લખીએ તે જુદો જુદો હોય છે. \n\nક્યાંક હાહા લખાય, ક્યાંક હીહી લખાય. તમે આમાંથી કયા શબ્દો લખવાનું પસંદ કરશો: \"હાહા\" અથવા તો \"બાપરે, મારું તો હસવાનું રોકાતું નથી!!!\"?\n\n1. Ha ha\n\nઑક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરી પ્રમાણે હાસ્યને દર્શાવવા માટેની યોગ્ય રીત છે ha ha અથવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો 12 નિશાની જે સ્તન કેન્સરનો સંકેત હોઈ શકે છે\\nસારાંશ: સ્તન કેન્સરના વિવિધ લક્ષણો અહીં દર્શાવવામાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરેક મહિલાઓને આ વિશેની માહિતી જરૂરથી હોવી જોઈએ. અહીં વીડિયોમાં તમને સ્તન કેન્સર અંગેના તમારા બધાં જ પ્રશ્નોના જવાબ મળી રહેશે.\n\nઆ વીડિયો બીબીસીની #100Women સ્ટોરીનો ભાગ છે. આ શ્રેણી હેઠળ અમે અલગઅલગ ક્ષેત્રમાં આગળ વધેલી મહિલાઓ તથા મહિલાઓને લગતા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યાં છીએ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો અમદાવાદના પતંગના માંજોનું લખનૌ કનેકશન\\nસારાંશ: ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદની પોળોમાં નજર કરીએ તો ઠેર-ઠેર પતંગો અને માંજાઓથી સમગ્ર નજારો રંગબેરંગી થઈ ચૂક્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં રસપ્રદ વાત એ છે કે મકરસંક્રાંતીના પર્વ નિમિત્તે ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે ખાસ સંબંધ છે.\n\nઉત્તર પ્રદેશના લખનૌથી આવેલા અને ત્રણ પેઢીથી આ કામ કરનારા ભુપેશ સોનકર છેલ્લાં 30 વર્ષોથી ગુજરાતમાં આવે છે અને પતંગની દોરી બનાવવાનું કામ કરે છે.\n\nઉલ્લેખનીય છે કે ભારતમાં પતંગ અને માંજાનું મોખરાનું બજાર અમદાવાદ છે.\n\nજુઓ અમદાવાદથી તેજસ વૈદ્યનો અહેવાલ, કૅમેરામેન પવન જ્યસ્વાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો ગુજરાતમાં કોરોનાની કેવી સ્થિતિ છે અને સરકારે શું નવો નિર્ણય જાહેર કર્યો?- BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારાનો સિલસિલો શનિવારે પણ જળવાયો હતો. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2815 કેસો નોંધાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના લગભગ સાત ટકા વધુ કેસો સામે આવ્યા હતા. \n\nગુજરાતમાં સૌથી વધુ 687 કેસ સુરતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે 659 કેસો સાથે અમદાવાદ હતું. જ્યારે વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 384 અને 277 નવા કેસો સામે આવ્યા હતા. \n\nઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને પગલે તાજેતરમાં જ રાજ્ય સરકારે પાંચમી એપ્રિલથી આગામી જાહેરાત સુધી ધોરણ એકથી નવમાં પ્રત્યક્ષ શાળાકીય શિક્ષણકાર્ય મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.\n\nઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો છો, કોના માટે શરૂ થયા હતા H1B વિઝા? અને ક્યારે?\\nસારાંશ: અમેરિકા આમ તો ભારતથી હજારો કિલોમીટરના અંતરે છે... પરંતુ તે એવો દેશ છે કે જેની સાથે લાખો ભારતીયોનું ભવિષ્ય જોડાયેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાખોની સંખ્યામાં ભારતીયો અમેરિકા પહોંચ્યાં છે અને આ અમેરિકાને પોતાનો દેશ માની ત્યાં જીવન પસાર રહ્યાં છે. \n\nપરંતુ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે, ત્યારથી એવાં લાખો ભારતીય પ્રવાસીઓના ભવિષ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે કે જેઓ H1B વિઝાના આધારે અમેરિકામાં રહે છે. \n\nઅમેરિકામાં રહેતા મોટા ભાગના ભારતીયોમાં IT ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવિઝા અને H1B વિઝા શું છે?\n\nવિઝા કોઈ વ્યક્તિને એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશવાની અને રહેવાની પરવાનગી આપે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો છો? મેનુનાં લખાણમાં ગૂંથાયેલી હોય છે જાળ!\\nસારાંશ: પનીર ટિક્કા, સ્ટફ્ડ ટોમેટો, દાલ તડકા, કોયા કાજૂ, મલાઇ કોફ્તા... આવી ગયું ને મોઢામાં પાણી!\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેસ્ટોરેન્ટમાં કેટલીક ડિશ એવી હોય છે જેમનું નામ વાંચીને ઓર્ડર કરવાની ઇચ્છા થાય છે\n\nઆ બધાં નામ એવા છે કે જેને સાંભળતા જ કંઇક ખાવાનું મન થઈ જાય. આવાં જ નામ તમે રેસ્ટોરાં અને હોટેલનાં મેનુ કાર્ડમાં લખાયેલાં જોયાં હશે. \n\nજો તમે ધ્યાન આપ્યું હોય, તો એ પણ જોવા મળશે કે કેટલાક વ્યંજનોનાં નામ કંઇક ખાસ પ્રકારે લખવામાં આવે છે.\n\nકેટલીક ખાસ ડિશ એવી હોય છે કે જેનું નામ વાંચતાં જ ઓર્ડર આપવાની ઇચ્છા થઈ જાય. \n\nતો ઘણી વખત લાંબાલાંબા નામ જોઇને વિચાર આવે કે આ આખરે ડિશમાં શું હશે? \n\nપછી તમે વેઇટરને બોલાવીને પૂછતા હશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો તામિલનાડુ વિધાનસભા ચૂંટણી વિશેની મહત્ત્વની તમામ વાતો\\nસારાંશ: માર્ચ અને એપ્રિલ મહિનામાં દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆસામમાં ત્રણ તબક્કામાં, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં, જ્યારે કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. \n\nતામિલનાડુની વાત કરીએ તો તામિલનાડુમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે ચૂંટણી યોજાશે. \n\nતામિલનાડુમાં હાલ કોની સરકાર છે?\n\nતામિલનાડુમાં હાલ દક્ષિણ ભારતના જાણીતા નેતા જયલલિતાની પાર્ટી ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગામ(એઆઈએડીએમકે) સત્તામાં છે. 2016માં મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગામને બહુમતી મળી હતી અને જયલલિતા રાજ્યના મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો નિક જોનાસ વિશે જેમની સાથે દરેક જગ્યાએ જોવા મળે છે પ્રિયંકા ચોપડા\\nસારાંશ: પ્રિયંકા ચોપડા એ અભિનેત્રી છે, કે જેઓ બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધી ચર્ચામાં રહે છે. ક્વૉંટિકો સીરિઝ હોય કે પછી બેવૉચ, અંગ્રેજી મનોરંજન જગતમાં પણ તેમનો દબદબો કંઈ ઓછો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકા હાલ તો ભારતમાં જ છે અને ચર્ચાનું કેન્દ્ર પણ છે. પરંતુ આ વખતે ચર્ચાનું કારણ તેમની કોઈ હિંદી કે અંગ્રેજી ફિલ્મ નહીં, પણ એ વ્યક્તિ છે, જેમની સાથે તેઓ સતત જોવા મળી રહ્યા છે. \n\nએ વ્યક્તિનું નામ છે નિક જોનાસ. હાલ જ પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં સમુદ્રની તરફ જોઈ રહેલા બે લોકો ઊભા છે.\n\nઆ તસવીર ગોવાની છે. તસવીરમાં તેમણે લખ્યું છે, \"મને ગમતી વ્યક્તિ.\"\n\nપ્રિયંકા- નિક સાથે સાથે\n\nતસવીરમાં એક જોનાસ છે અને બીજી વ્યક્તિ સંભવતઃ તેમના ભાઈ સિદ્ધાર્થ ચોપડા.\n\nથોડા દિવસ પહેલા જોનાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો વિશ્વમાં બાળકીઓ સાથે રેપની કયા દેશમાં કેવી સજા છે?\\nસારાંશ: શનિવારે મળેલી કેંદ્ર સરકારની કેબિનેટ મિટિંગમાં પણ પોક્સોના કાયદામાં સુધારો કરીને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના જાતીય શોષણ માટે ફાંસીની સજાની જોગવાઈ માટેના વટહુકમને મંજૂરી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરત, કઠુઆ, ઉન્નાવ, દિલ્હી - દિવસો, તારીખ અને જગ્યા અલગ છે. પરંતુ દરેક જગ્યાએ સગીરા સાથે બળાત્કાર થયો હતો. દરેક ઘટના તેની અગાઉની ઘટના કરતા દર્દનાક અને બીભત્સ હતી.\n\nજોકે, ફાંસીની માગના સમર્થન અને વિરોધ મામલે વિચારોમાં તફાવત છે.\n\nકેટલાક લોકોનો તર્ક છે કે ફાંસીની સજાથી ગુનાનું પ્રમાણ ઘટશે તથા કેટલાંક માને છે કે હાલના કાયદા સક્ષમ નથી.\n\nઆથી એ જાણવું અગત્યનું છે તે વિશ્વમાં અન્ય દેશોમાં બળાત્કારની શું સજા છે?\n\nભારતમાં કેવો કાયદો છે?\n\nભારતની વાત કરીએ તો અહીં 'રેરેસ્ટ ઓફ ધી રેર' કેસમાં જ ફાંસીની સજા થાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો, ઉનાળામાં પીવા માટે સાદું પાણી સારું કે સોફ્ટડ્રિંક?\\nસારાંશ: ઉનાળામાં ગરમીને કારણે પાણી કે કોલ્ડ ડ્રિંકથી તરસ છિપાવવાની ઇચ્છા થતી હશે. બંને વિકલ્પો હોય તો સોફ્ટ ડ્રિંક પસંદ કરવાનું મન થતું હોય તો ચેતી જજો, કારણ કે બંને વિકલ્પોમાંથી પીવાનું પાણી ઉત્તમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગળચટ્ટાં સોફ્ટ ડ્રિંક્સમાં પ્રચૂર પ્રમાણમાં કેલરી હોય છે એ આપણે બધા જાણીએ છીએ. કોલાના સ્ટાન્ડર્ડ કેનમાં સાત ચમચી ખાંડ જેટલી કેલરી હોય છે.\n\nસવાલ એ છે કે કોલા ડ્રિંક્સમાંના સુગરના ભરપૂર પ્રમાણને કારણે આપણી કમરનો ઘેરાવો વધે છે કે પછી તેમાં જે ફીણ હોય છે તેને કારણે આપણું પેટ ફૂલી જાય છે? \n\nપેલેસ્ટાઈનની બિર્ઝેટ યુનિવર્સિટીએ તાજેતરમાં આ સંબંધે એક અભ્યાસ કર્યો હતો. \n\nઆ અભ્યાસમાં સંશોધકોએ નર ઉંદરોના જૂથને પીવા માટે ભરપૂર મીઠાશ ધરાવતું ફિઝી ડ્રિંક અથવા તો ખાંડવાળું કે નળનું સાદું પાણી પીવા માટે આપ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો, કોણ છે મિસ વર્લ્ડ-2018 વેનેસા? એ સવાલ જેણે અપાવ્યો તાજ\\nસારાંશ: વેનેસા પોન્સે દી લિયોન મિસ વર્લ્ડ-2018 બન્યાં છે. ભારતીય મૉડલ તથા મિસ વર્લ્ડ-2017 માનુષી છિલ્લરે તેમને આ તાજ પહેરાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"26 વર્ષીય વેનેસા મિસ વર્લ્ડ બનનારાં મૅક્સિકોના પ્રથમ મોડલ છે. જ્યારે માનુષી તેમને તાજ પહેરાવવા માટે આગળ વધ્યાં ત્યારે વેનેસાએ ભીની આંખે બે હાથ જોડીને 'નમસ્તે'ની મુદ્રા કરી હતી. \n\nવેનેસાને 'મિસ વર્લ્ડના પ્રભાવ' અંગે પૂછાયેલા સવાલે તેમના વિજયને સુનિશ્ચિત કર્યો હતો. \n\nગત વર્ષે 17 વર્ષ બાદ ભારતનાં માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બન્યાં હતાં. \n\nકોણ છે વેનેસા પોન્સે?\n\nપોન્સેનો જન્મ તા. 7મી માર્ચ 1992ના દિવસે મૅક્સિકો સિટીના ગુઆનજુઆતો ખાતે થયો હતો.\n\nપોન્સેએ વર્ષ 2014માં મૉડલિંગ ક્ષેત્રે કૅરિયર શરૂ કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો, પીડાશામક દવાઓની ખરેખર અસરકારકતા વિશે\\nસારાંશ: માથાના દુખાવા તથા અપચાથી માંડીને શરદી તથા સ્નાયુપીડાના ઇલાજ માટે આપણે દર વર્ષે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચીએ છીએ, પણ આ દવાઓ ખરેખર અસરકારક હોય છે? આ દવાઓની આપણા શરીર પર કેવી અસર થાય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીની 'ધ ટ્રુથ અબાઉટ..' શ્રેણીના ડૉ. ક્રિસ વેન તુલ્લેકેને આ સવાલના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના માટે પહેલો પડકાર હતી એનેલ્જીસિક્સ એટલે કે પીડા શમાવતી દવાઓ. \n\nઆ દવાઓ ઑવર ધ કાઉન્ટર મળતી હોય છે એટલે કે તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાની કોઈ પણ દુકાનેથી ખરીદી શકાય છે. એનેલ્જીસિક્સનો વિશ્વમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. \n\nઆ દવાઓ માથાનો, દાંતનો, સ્નાયુનો દુખાવો અને માસિક સમયે થતી પીડા શમાવતી હોવાનો દાવો કરવામાં આવે છે. \n\nઆ પૈકીની કેટલીક દવાઓ ચોક્કસ પ્રકારની બીમારી સામે લડવામાં મદદરૂપ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો, ભારતનાં માનુષી છિલ્લર વિશે, જેણે મિસ વર્લ્ડ 2018ને પહેરાવ્યો તાજ\\nસારાંશ: ચીનના સનાયા શહેરમાં મિસ વર્લ્ડ 2018 સ્પર્ધા યોજાઈ, જેમાં મિસ મૅક્સિકો વેનેસા પોન્સે દી લિયોન મિસ વર્લ્ડ - 2018 બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનુષીને પ્રોત્સાહિત કરવા તેમના પિતા પણ ચીન પહોંચ્યા હતા\n\nપરંપરા અનુસાર, ગત વર્ષનાં વિજેતા માનુષી છિલ્લરે આ વર્ષનાં વિજેતાને પોતાનાં હાથથી તાજ પહેરાવ્યો. \n\nઆ વખતે મિસ ઇંડિયા અનુકૃતિ વાસ સ્પર્ધામાં સામેલ થયાં હતાં, પરંતુ તેઓ સફળ થઈ શક્યાં ન હતાં. \n\nત્યારે જાણો માનુષી વિશેની રસપ્રદ વાતો તથા પરિવારજનોની પ્રતિક્રિયા, વાંચો એ સમયે પ્રકાશિત અહેવાલ. \n\n'મિસ વર્લ્ડના તાજ સાથે પરત આવશે'\n\n68મી મીસ વર્લ્ડ સ્પર્ધામાં પરફૉર્મ કરી રહેલાં મિસ જાપાન\n\nગત વષે પણ વર્ષે ભારતાનાં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ વિશે\\nસારાંશ: દેશની સંસદના ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં ગુરુવારે ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીએ ગઠબંધન તરફથી જેડીયુના સાંસદ હરિવંશ મેદાનમાં હતા. \n\nજ્યારે વિપક્ષ તરફથી બી. કે. હરિપ્રસાદ તેમની સામે ચૂંટણી લડી રહ્યા હતા. \n\nઆ ચૂંટણીમાં હરિવંશને 125 મત મળ્યા જ્યારે હરિપ્રસાદના ખાતામાં 105 મત પડ્યા. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિવંશને ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરાજ્યસભાના સાંસદ પી. જે. કુરિયન રાજ્યસભામાંથી નિવૃત થઈ જતાં આ પદ જૂન મહિનાથી ખાલી પડ્યું હતું. \n\nકુરિયન કેરળથી કોંગ્રેસની ટિકિટ પર રાજ્યસભામાં સાંસદ બન્યા હતા. \n\nકોણ છે હરિવંશ? \n\nસત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાણો, શા માટે પરેશાન છે 'લાલ સોનું' ઉગાડતા ખેડૂતો?\\nસારાંશ: કેસર ભલે કાશ્મીરમાં પેદા થતું હોય પણ ઘોળાય તો ગુજરાતમાં જ. દૂધપાક હોય કે કેસર પાક, કેસરનો સ્વાદ ગુજરાતીઓથી વધારે કોણ જાણે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તેજાના 'લાલ સોનું' તરીકે ઓળખાય છે\n\nકેસર સૌથી મોંઘું તેજાના છે. જે ઍન્ટિઑકિસડન્ટ્સથી ભરપૂર હોય છે. એવું કહેવાય છે કે ડિપ્રેશનમાં અને લોહીનું દબાણ ઓછું કરવા માટે કેસર ઉત્તમ છે. \n\nત્વચાને અને વાળને મૃદુ બનાવવા માટે તથા વાનગીઓમાં રંગ અને સ્વાદ ઉમેરવા માટે કેસર ખૂબ જ આવશ્યક છે.\n\nમારી હથેળીમાં મારી પાસે પાંચ નાના કેસરના તાર છે. તેમાંથી ચાર હું કપમાં મૂકી રહી છું અને પાંચમો તાર હું મારી જીભ પર મૂકું છું\n\nમને કહેવામાં આવ્યું છે કે સ્વાદ ચકાસવા માટે આ ક્રિયા આવશ્યક છે. જેથી જાણી શકાય કે કેસર અસલી છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાતિય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ સાથે મુલાકાત\\nસારાંશ: મારી સ્મૃતિમાં જળવાયેલી મીના, સવિતા, કજરી, રીટા, સુગંધા અને સીમા આજે પણ ઘણી વખત સવારે મારાં સપનામાં આવી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણી વખત જ્યારે હું લાંબી યાત્રાઓ પર હોઉં છું ત્યારે એવી જ પાછલી કોઈ યાત્રા દરમિયાન મળેલી નીતુ, કવિતા, રબિયા અને સાવનીના ચહેરા અચાનક મારી આસપાસથી પસાર થતાં જંગલોમાંથી દેખાય છે. \n\nક્યારેક એકલા હું ઘરની બારીમાંથી કૉલોનીના પાર્કમાં રમતાં બાળકોને જોવ છું તો ગુડિયા, શીનુ, સંગીતા અને રવિતાનો અવાજ મારા કાનોમાં ફરી ગુંજવા લાગે છે.\n\nઆ બધી એ મહિલાઓ અને છોકરીઓ છે જેમની સાથે રિપોર્ટર તરીકે મારી મુલાકાત છેલ્લાં આઠ વર્ષ દરમિયાન થઈ છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમાંથી કોઈના પણ અસલી નામ અહીં લખવામાં આવ્યા નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાતીય ગુનાના અપરાધીઓની યાદી બની રહી છે\\nસારાંશ: દેશમાં વધી રહેલા જાતીય અપરાધોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ‘સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી’ બનાવવાનો નિર્ણય લીધો છે. ભારત આ પ્રકારની યાદી બનાવનારો વિશ્વનો નવમો દેશ બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અમેરીકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, ત્રિનિદાદ ટોબૈગો જેવા દેશો પાસે આ પ્રકારની સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી છે.\n\nભારતમાં આ રજિસ્ટ્રી બનાવવાની જવાબદારી ગૃહ વિભાગના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સોંપવામાં આવી છે. \n\nશું છે સેક્સ ઑફેન્ડર રજિસ્ટ્રી?\n\nગૃહ વિભાગ અનુસાર:\n\nઆવા લિસ્ટની જરૂર શા માટે?\n\nત્રણ વર્ષ પહેલાં ભારતમાં આવી રજિસ્ટ્રી બનાવવામાં આવે, તેના માટે change.org પર એક અરજી શરૂ થઈ હતી. અત્યાર સુધી તેને 90 હજાર લોકોએ સમર્થન આપ્યું છે. \n\nબીબીસી સાથેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાતીય શોષણ અંગે ઊઠ્યો મહિલા પત્રકારોનો નીડર અવાજ\\nસારાંશ: ''મારા જાતીય શોષણ અંગે વાત કરવામાં મને કોઈ શરમ નથી આવતી. પણ, મને લાગે છે કે 'શું એ મારી ભૂલને કારણે થયું?' વાળો જે ભાવ, જે શરમ અને જે અપરાધબોધ હું અનુભવું છું, એને હું મારી અંદરથી બહાર કાઢી શકીશ. જેને શરમ આવવી જોઈએ એને સમાજ વચ્ચે લાવી શકીશ''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ વાયર' સમાચાર વેબસાઇટનાં પત્રકાર અનુ ભુયન એ મહિલાઓમાંનાં એક છે, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલા જાતીય શોષણના અનુભવો શૅર કરવાનું શરૂ કર્યું.\n\nજાતીય શોષણ મતલબ કે મહિલાની મરજી વિના તેનો સ્પર્શ કરવો, જાતીય સંબંધ બાંધવાની માગ કરવી, સેક્સ્યુઅલ ભાષમાં ટિપ્પણી કરવી, પોર્ન બતાવવું અથવા તો એમ કહી શકાય કે કહ્યાં વિના અને અનુમતિ વિના 'સેક્યુઅલ વર્તન' કરવું.\n\nઆવું વર્તન ભારતમાં કેટલું સહજ બની ગયું છે? કેટલી મહિલાઓ સાથે એમનાં કામ કરવાની જગ્યાએ આવું બની રહ્યું છે? અને આના પર કેટલું મૌન સેવાઈ રહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાતીય શોષણના આરોપો બાદ આ વર્ષે નહીં અપાય સાહિત્યનો નોબલ\\nસારાંશ: નોબલ પારિતોષિક એનાયત કરતી સ્વિડિશ એકૅડેમીએ ચાલુ વર્ષે સાહિત્યક્ષેત્રનો નોબલ પુરસ્કાર નહીં આપવાની જાહેરાત કરી છે. જાતીય શોષણના આરોપો બાદ સંગઠને આ નિર્ણય લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમિતિના મહિલા સભ્યના પતિની સામે જાતીય શોષણના આરોપ લાગ્યા હતા, પરંતુ તેનું યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવવાને કારણે આ નિર્ણય લેવાયો હતો. \n\nસમિતિના મહિલા સભ્ય, એકૅડેમીના વડા તથા ચાર અન્ય સભ્યોએ પણ પદ છોડી દીધા છે. \n\nનોબલ સમિતિનું કહેવું છે કે, 2018ના વિજેતાની જાહેરાત વર્ષ 2019ના વિજેતાની સાથે હેરાત કરવામાં આવશે. \n\n1901માં નોબલ પ્રાઇઝ આપવાની શરૂઆત થઈ, ત્યારથી માંડીને અત્યારસુધીમાં આ સૌથી મોટો વિવાદ હોવાનું કહેવાય છે. \n\nએકૅડેમીના કહેવા પ્રમાણે, પુરસ્કારમાં લોકોનો વિશ્વાસ ડગ્યો હોવાથી આ નિર્ણય લેવાયો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાધવની પત્નીના વારંવાર આગ્રહ છતાં પાકિસ્તાને તેમના બૂટ પરત ના કર્યા\\nસારાંશ: 'એક માની પોતાનાં પુત્ર સાથેની, એક પત્નીની પોતાનાં પતિ સાથેની મુલાકાતને પાકિસ્તાને પ્રૉપગૅન્ડામાં બદલી નાખી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ અને તેમના પરિવારની મુલાકાત પર ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સંસંદમાં સંબંધિત નિવેદન આપ્યું છે. \n\n'પાકિસ્તાને ના માત્ર તેમના પત્ની પણ તેમના માતાનો ચાંદલો પણ હટાવડાવ્યો. કુલભૂષણ જાધવના માતા સાથે મેં આ અંગે વાત કરી છે. \n\nકુલભૂષણે આ અવસ્થામાં માતાને જોયા તો પૂછ્યું 'પિતાજીને કેમ છે?' તેમને લાગ્યું કે તેમની ગેરહાજરીમાં કોઈ દુર્ઘટના ઘટી છે.'\n\nભારતના વિદેશ પ્રધાનના નિવેદન સંબંધે ઉઠાવાયેલા એક પ્રશ્નનો જવાબ આપતાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે ભારતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાન્યુઆરીનો પહેલો સોમવાર ડિવોર્સ ડે તરીકે કેમ મનાવાય છે?\\nસારાંશ: શું તમને ખબર છે કે જાન્યુઆરી નાં પહેલાં કામકાજી સોમવારને ડિવોર્સ ડે તરીકે કેમ મનાવવામાં આવે છે, કમ સે કમ બ્રિટનમાં પારિવારિક બાબતોના વકીલ તો એવું જ માને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનું કારણ પણ ઘણું રસપ્રદ છે, માનવામાં આવે છે કે આવા દિવસોમાં એવા લોકોની સંખ્યા વધી જાય છે કે જેઓ ડિવોર્સ લેવાનાં રસ્તાઓ શોધે છે. \n\nઆવામાં સવાલ ઊભો થાય છે કે નવા વર્ષની શરૂઆતમાં એવું શું થાય છે કે લોકો અલગ થવા માટે કે પછી લગ્ન તોડવા વિશે વિચારે છે. \n\nબ્રિટનની એક રિલેશનશિપ સપોર્ટ ચેરિટી રિલેટનું કહેવું છે કે 55 ટકા બ્રિટિશ યુવા માને છે કે ક્રિસમસ તથા નવા વર્ષ દરમ્યાન સંબંધોમાં તણાવ તથા થાક બન્ને વધી જાય છે. \n\nરિલેટ સંસ્થાના કાઉન્સલર સિમોન બોસ કહે છે, \"કોઈ એવું નથી કહી રહ્યું કે ક્રિસમસ કે પછી નવ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાન : ક્યોટોના ઍનિમેશન સ્ટુડિયોથી નારાજ થઈ એને લગાવી દીધી આગ, 33 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: જાપાનના સત્તાધિશોના જણાવ્યા અનુસાર જાપાનના ક્યોટોમાં ઍનિમેશન સ્ટુડિયોમાં એક વ્યકિતએ આગ લગાવી દેતા એકંદરે 33 લોકોનાં મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામકદળને કલાકો લાગ્યા\n\nપોલીસના જણાવ્યા અનુસાર 41 વર્ષીય શકમંદે ગુરુવારની સવારે ક્યોટો ઍનિમેશન સ્ટુડિયોમાં ધૂસીને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી.\n\nઘટનામાં શકમંદ ખુદ ઈજાગ્રસ્ત થતાં તેને પણ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.\n\nજાપાનના વડા પ્રધાન શિંજો આબેએ કહ્યું કે હુમલાની વ્યથા વર્ણવવા શબ્દો નથી અને તેમણે સાંત્વના પાઠવી છે.\n\nક્યોઍનિ તરીકે ઓળખાતો ક્યોટો ઍનિમેશન સ્ટુડિયો ફિલ્મ અને ગ્રાફિક નૉવેલ્સનું સર્જન કરે છે તથા તેની ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ માટે ફૅન્સને તેનું સર્જન ઘણું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાન : ટ્વિટર સિરિયલ કિલરને ફાંસીની સજા થઈ\\nસારાંશ: સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર મારફતે સંપર્ક કર્યા બાદ નવ લોકોની હત્યા કરનાર એક શખ્સને જાપાનમાં ફાંસીની સજા અપાઈ છે. આ હાઈ-પ્રોફાઇલ મામલાએ સમગ્ર જાપાનને હચમચાવી નાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે મહિલાઓ આત્મહત્યા કરવા ઇચ્છતી હતી એમને ટાકાહિરો પોતાને ઘરે બોલાવતો અને એમની હત્યા કરી દેતો\n\n'ટ્વિટર કિલર'ના નામથી પ્રખ્યાત ટાકાહિરો શિરાઇશીની વર્ષ 2017માં ત્યારે ધરપકડ કરાઈ હતી જ્યારે તેમના ફ્લૅટમાંથી માનવશરીરનાં અંગ મળી આવ્યાં હતાં.\n\nપૂછપરછમાં 30 વર્ષીય ટાકાહિરોએ સ્વીકાર્યું કે તેમણે હત્યાઓ કરી હતી અને પીડિતોનાં અંગ કાપ્યાં હતાં. જેમાંથી મોટા ભાગની મહિલાઓ હતી. જેમનેથી તેઓ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર મળ્યા હતા.\n\nસીરિયલ કિલિંગનો આ મામલો સામે આવ્યા બાદ એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ઑનલાઇન પ્લૅટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાન : તણાવથી છુટકારો મેળવવા લોકો જંગલમાં કેમ જઈ રહ્યાં છે?\\nસારાંશ: તણાવ આજે દુનિયાભરમાં એક મોટી સમસ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તણાવ એ જ તમામ બીમારીઓનું ઘર છે. એનાથી જેટલું દૂર રહી શકાય તેટલું સારું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ આજના જમાનાની રહેણીકરણીએ આપણે સૌને તણાવના ગુલામ બનાવી દીધા છે. \n\nતણાવમુક્ત રહેવા માટે લોકો જાત જાતની દવાઓ લે છે. \n\nકોઈ મેડિટેશન કરે છે તો કોઈ યોગ. તો જાપાનના લોકો તણાવ મુક્ત રહેવા માટે કુદરતના શરણે જઈ રહ્યા છે.\n\nફૉરસ્ટ ગાઇડ અને થેરેપિસ્ટ તસ્યોશી મસુઝાવાનું કહેવું છે કે જાપાનની રાજધાની ટોક્યોમાં તણાવથી દૂર રહેવા પ્રકૃતિની નજીક જવાને મંત્ર અને ખજાનો બન્ને માનવામાં આવે છે.\n\nટોક્યો કુદરતના સૌંદર્યથી ભરપૂર છે. અહીંના જંગલોમાં દરેક બીમારીનો ઇલાજ ઉપલબ્ધ છે. \n\nઅહીંયા દરેક પ્રકારની જડીબુટ્ટીઓ ઉપલબ્ધ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાન પર 'ચામી' વાવાઝોડું ત્રાટક્યું, 84 લોકો ઘાયલ\\nસારાંશ: જાપાનમાં શક્તિશાળી વાવાઝોડું 'ચામી' ત્રાટકતાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયાં છે. 216 કિમી\/કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું આવતાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓકિનાવા ટાપુ પર વાવાઝોડાને કારણે 40 લોકો ઘાયલ\n\n'ચામી' વાવાઝોડું રવિવારે સ્થાનિક સમય મુજબ સાંજે આઠ વાગ્યે ત્રાટક્યું હતું. \n\nતેની શરૂઆત જાપાનના પશ્ચિમી શહેર ઓસાકા પાસેથી થઈ હતી.\n\nજાપાનમાં 1000થી વધુ ફ્લાઇટ કૅન્સલ\n\nવાવાઝોડું પૂર્વ દિશાનાં રાજ્યો તરફ આગળ વધતાં ઘણી ફ્લાઇટ અને ટ્રેનો રદ કરવામાં આવી છે. \n\n 7.5 લાખ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઓસાકા સ્ટેશનની તમામ ટ્રેન કૅન્સલ કરવામાં આવી\n\nવાવાઝોડાની અસરથી એકંદરે 84 લોકો ઘાયલ થયાં છે. \n\nજાપાનમાં આ મહિનાની શરૂઆતમાં 25 વર્ષનું સૌથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાન ભૂકંપ : 7.2ની તીવ્રતાના ધરતીકંપ બાદ સુનામીની ચેતવણી\\nસારાંશ: જાપાનમાં રાજધાની ટોક્યો સહિતના પ્રાંતોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએફપી જાપાનના હવામાન વિભાગને ટાંકીને લખે છે કે જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહવામાન વિભાગ દ્વારા ભૂકંપને કારણે સુનામીની પણ ચેતવણી આપી દેવાઈ છે.\n\n(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)\n\nગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકા શું સૂચવે છે?\n\nકચ્છમાં ભૂકંપ : 'એટલા ડર્યા કે 2001ની યાદ આવી ગઈ'\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાન-અમેરિકા-ભારત એટલે 'જય' : જી20માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી\\nસારાંશ: જી-20 સંમેલનના પ્રથમ દિવસે આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસ આયર્સમા માર્ગો પર વિરોધ પ્રદર્શન થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરોધ પ્રદર્શન કરનારા લોકોનું કહેવું હતું કે જી-20 બેઠકમાં આવેલા નેતાઓ વિશ્વની સમગ્ર અર્થવ્યવસ્થાને પોતાના હાથમાં રાખવા માગે છે. \n\nતો કેટલાક પ્રદર્શનકારીઓ આ સંમેલનને આર્થિક તાકાતનું પ્રદર્શન ગણાવ્યું.\n\nઅત્રે નોંધવું રહ્યું કે જી-20 વિશ્વના 19 સૌથી વધુ ઉદ્યોગીકરણ ધરાવતા દેશોનો સમૂહ છે. જેમાં યુરોપિયન યુનિયન પણ સામેલ છે. \n\nવૈશ્વિક અર્થવ્યવસ્થાનો 85 ટકા હિસ્સો, જી-20 દેશો પાસે છે. વિશ્વની બે તૃતીયાંશ વસ્તી જી-20ના સદસ્ય દેશોમાં રહે છે.\n\nસંમેલનની યજમાની કરી રહેલા આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરસિયો મેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનની ડિજિટલ એક્સચેંજ કોઇનચેકમાંથી કરોડો ડૉલરની ચોરી\\nસારાંશ: જાપાનના ડિજિટલ કરન્સી એક્સચેન્જ કોઇનચેકે જણાવ્યું છે કે એક હેકિંગ હુમલામાં 53.4 કરોડ ડોલર (અંદાજિત 3,395.71 કરોડ રૂપિયા જેટલા) મૂલ્યની વર્ચ્યુઅલ કરન્સી ખોઈ બેઠા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયાનું સંબોધન કરી રહેલા ડિજિટલ કરન્સી એક્સચેન્જ કોઈનચેકના અધિકારીઓ\n\nકોઇનચેક જાપાનની સૌથી મોટાં ડિજિટલ કરન્સી એક્સચેન્જમાંથી એક છે. \n\nહવે આ એક્સચેન્જે બિટેકોઇન્સ ઉપરાંત અન્ય તમામ પ્રકારના ક્રિપ્ટો કરન્સીમાં લેણ-દેણ બંધ કરી છે. \n\nકંપની એનઈએમ નામની વર્ચ્યુઅલ કરન્સીમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકંપનીના એક પ્રતિનિધિએ જાપાની મીડિયાને કહ્યું છે કે, તેમના એક્સચેન્જની કરન્સીમાં રોકાણકારો દ્વારા રોકાયેલા નાણાં કદાચ તેઓ પરત નહિ કરી શકે.\n\nજો આ ચોરીની પુષ્ટિ થાય તો ડિજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનની સેનાએ ચીનમાં કરેલો એ હત્યાકાંડ જેમાં લાખોનાં મોત થયાં\\nસારાંશ: લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે સીમાવિવાદ મુદ્દે સંઘર્ષ ચાલુ છે. બીજી બાજુ, ચીનના સંબંધ પાડોશી દેશ જાપાન સાથે કડવાશભર્યાં રહ્યાં છે. જેનું કારણ બંને દેશ વચ્ચે 1937-38ના ત્રણ મહિના દરમિયાન લડાયેલું ત્રણ મહિનાનું યુદ્ધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1931માં મંચુરિયાના યુદ્ધ બાદ પ્રિઝનર્સ ઑફ વૉર સાથે જાપાનિઝ સૈનિક\n\nજાપાનની સેનાએ ચીનના નાનજિંગની ઉપર કબજો જમાવ્યો હતો. ઇતિહાસકારો તથા ત્યાં કામ કરનારાં સેવાભાવી સંગઠનોના અંદાજ પ્રમાણે, ત્રણ મહિના દરમિયાન અઢીથી ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા, જેમાં બાળકો અને મહિલાઓ પણ સમાવિષ્ટ હતાં.\n\nપશ્ચિમી દેશોના કહેવા પ્રમાણે, ચીનની રાજધાની નાનજિંગમાં 20 હજારથી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ કે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું અને લૂંટ ચલાવવામાં આવી. \n\nજાપાનના અધિકારીઓ અને ઇતિહાસકારો આટલા મોટાસ્તરે હત્યાકાંડ થયો હોવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનનું એ જંગલ જ્યાં જઈને લોકો આત્મહત્યા કરે છે!\\nસારાંશ: અમેરિકન યૂટ્યૂબ સ્ટાર લોગેન પૉલે પોતાના એક વીડિયોમાં મૃતદેહ બતાવવા પર માફી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મ 'ધ ફૉરેસ્ટ'માં ઓકિગાહારા જંગલને કંઈક આવું બતાવવામાં આવ્યું છે\n\nઆ વીડિયોમાં તેમણે જાપાનના ઓકિગાહારા જંગલમાં એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ બતાવ્યો હતો. એ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. \n\nપૉલે આ વીડિયો પોતાના મિત્રો સાથે શૂટ કર્યો હતો. જેમાં તેઓ હસતા નજરે પડ્યા હતા. \n\nવીડિયો અપલૉડ કર્યા બાદ તેમને ઇન્ટરનેટ પર લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. \n\nઘણા લોકોએ આ વીડિયોને અપમાનજનક અને ઘૃણાજનક ગણાવ્યો હતો. \n\nટીકા થયા બાદ લોગેન પૉલે વીડિયો ઇન્ટરનેટ પરથી હટાવી દીધો હતો અને માફી માગી હતી. \n\nપરંતુ એવું શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં 7.1ની તીવ્રતાનો જબરદસ્ત ભૂકંપ, ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટમાં હાલ નુકસાન નહીં\\nસારાંશ: જાપાનમાં શનિવારે સ્થાનિક સમયાનુસાર રાત્રે 11.08 વાગ્યે પૂર્વી સમુદ્ર તટ પર 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જારી નથી કરાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એએફપી સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે અમેરિકા અને જાપાની પ્રશાસને સુનામીની ચેતવણી જારી નથી કરી.\n\nઅમેરિકન એજન્સી યુએસજીએસ અનુસાર, ફુકુશિમા પાસે પ્રશાંત મહાસાગરમાં 54 કિલોમિટરની ઊંડાઈએ તેનું કેન્દ્ર હતું.\n\nતેમજ સમાચાર એજન્સી એપીએ જાપાનાના સરકારી ટીવી પ્રસારક એનએચકે ટીવીના હવાલાથી સમાચાર આપ્યા છે કે ભૂકંપના કારણે ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને કોઈ નુકસાન થયું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે દેશના કોઈ અન્ય ન્યૂક્લિયર પ્લાન્ટમાં અન્ય કોઈ પ્રકારની ગરબડની કોઈ ફરિયાદ અત્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં ઍસેમ્બલીની ચૂંટણી જીતનાર પ્રથમ ભારતીય યોગેન્દ્ર પુરાણિક\\nસારાંશ: મૂળ ભારતીય યોગેન્દ્ર પુરાણિક ઉર્ફે યોગી જાપાનમાં ઍસેમ્બલીની ચૂંટણી જીત્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યોગેન્દ્ર પુરાણિક\n\nઆ જીત મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે. પુરાણિક ટોક્યોના ઇદોગાવા વૉર્ડમાંથી જીત્યા છે.\n\nપુણેના યોગેન્દ્ર વર્ષ 1997માં અને 1999માં સરકારી સ્કૉલરશિપથી વિદ્યાર્થી તરીકે જાપાન ગયા હતા. ત્યારબાદ 2001માં તેમણે ત્યાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.\n\nજાપાનની રાજનીતિમાં તેઓ કેવી રીતે અને કેમ પ્રવેશ્યા, તેઓ આગળ શું કરવા માગે છે અને ભારતની સરખામણીએ જાપાનની રાજનીતિ કેવી છે? આ બધા જ પ્રશ્નોના યોગેન્દ્ર પુરાણિકે વિગતે જવાબ આપ્યા.\n\nરાજનીતિમાં કેમ આવ્યા?\n\nચૂંટણી પ્રચાર\n\nયોગેન્દ્ર કહે છે કે તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં ટ્રેન 20 સેકન્ડ વહેલી ઉપડતા કંપનીએ માફી માંગી\\nસારાંશ: ટોક્યો અને સુકુબા શહેર વચ્ચે સુકુબા એક્સપ્રેસ લાઇન પર ટ્રેન વહેલી રવાના થતાં શિન્ચો રેલવે કંપની લિમિટેડે 'અસુવિધા બદલ ગંભીરતાપૂર્વક દિલગીરી' વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલમાં કંપનીએ જણાવ્યું છે કે ટ્રેન 9:44:40 સ્થાનિક સમયના બદલે 9:44:20 વાગ્યે સ્ટેશનથી રવાના થઈ હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅહેવાલે જણાવ્યું છે કે સ્ટાફ દ્વારા સમયપત્રકની ચકાસણી ન કરવાના કારણે આ ભૂલ થઈ હતી.\n\nવધુમાં \"ટ્રેનના દરવાજા ખુલ્યા બાદ ઉપસ્થિત અધિકારીઓએ મુસાફરોના ધ્યાન દોરવા છતાં પણ તેમણે પ્રસ્થાનના સમયની યોગ્ય તપાસ કર્યા પહેલાં જ બારણું બંધ કર્યું હતું.\"\n\nટોક્યોની ઉત્તર દિશામાં આવેલી મિનામી નાગારેમા સ્ટેશનથી ટ્રેનના વહેલાં પ્રસ્થાન સમય વિશે ગ્રાહકોએ ફરિયાદ નથી કરી છે.\n\nસુકુબા એક્સપ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં તબાહી, પૂરગ્રસ્ત ઘરોમાં ડરથી જ અનેક લોકો મૃત્યુ પામ્યા\\nસારાંશ: જાપાનના દક્ષિણમાં આવેલાં ક્યુશુ ટાપુ પર મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂરથી તારાજી સર્જાઈ છે, જેમાં ઓછામાં ઓછા 14 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાખો લોકોને પોતાનાં ઘરો ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.\n\nત્યાં સુધી કે કુમામોટો પ્રાંતમાં કુમા નદી પણ પોતાના સામાન્ય સ્તરથી ઉપર વહી રહી છે. \n\nસતત માગ કરાયા બાદ વડા પ્રધાન આબેએ 10 હજાર સૈનિકોને બચાવકાર્યમાં તહેનાત કર્યા છે.\n\nવડા પ્રધાને લોકોને ચેતવણી આપતાં કહ્યું કે આ વખતે ભારે વરસાદની આશંકા છે, એવામાં લોકો 'વધારે સાવધાન' રહે.\n\nભારે વરસાદના કારણે આ ટાપુના કુમામોટો અને કગોશિમા પ્રાંત વધારે પ્રભાવિત થયા છે.\n\nઅનેક લોકો ગાયબ\n\nઆબેએ કહ્યું કે \"હાલ સુધીમાં માત્ર ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોની માહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં ત્રાટક્યું 25 વર્ષનું સૌથી ભયાનક ચક્રવાતી તોફાન\\nસારાંશ: જાપાનમાં છેલ્લા 25 વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાતી તોફાન ત્રાટક્યું છે અને અધિકારીઓએ પાંચ લાખથી વધુ લોકોને તેમના ઘરમાંથી સલામત સ્થળે ચાલ્યા જવાની ચેતવણી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચક્રવાતી તોફાનને કારણે ઊંચા મોજાં ઉછળ્યાં હતાં.\n\nજેબી નામનું ચક્રવાતી તોફાન દેશની પશ્ચિમે આવેલા વિસ્તારમાં ત્રાટક્યું હતું. તેની સાથે ભારે વરસાદ પડ્યો હતો અને કલાકના 216 કિલોમીટરની મહત્તમ ઝડપે પવન ફૂંકાયો હતો. \n\nજાનહાનિ નહીં\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nચક્રવાતી તોફાનને કારણે ઓસાકા બેમાં એક ટેન્કર પૂલની નીચે ઉતરી ગયું હતું અને ક્યોટોમાં એક ટ્રેન સ્ટેશનના છાપરાનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. \n\nજાનહાનિના કોઈ અહેવાલ નથી અને સમગ્ર દેશમાં આગળ વધી રહેલું ચક્રવાતી તોફાન નબળું પડવાની આશા છે. \n\nચક્રવાતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં ત્રાટક્યું 60 વર્ષનું સૌથી ખતરનાક હેગીબિસ તોફાન, આર્મીને બચાવમાં લગાવાઈ\\nસારાંશ: જાપાનમાં ભારે વરસાદ અને ચક્રવાતી તોફાન હેગીબિસે મોટાભાગના વિસ્તારોને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા છે. જાપાનમાં ત્રાટકેલું આ તોફાન 60 વર્ષમાં સૌથી ખતરનાક તોફાન સાબિત થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તોફાન અને ભારે વરસાદમાં 23 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે અનેક લોકો ગુમ થયા છે. \n\nબચાવ કામગીરી માટે 27,000 સૈનિકોની મદદ લેવાઈ રહી છે. \n\nવડા પ્રધાન શિન્જો એબેએ જરૂર પડે વધારે સૈનિકોને બચાવ અને રાહત માટે જોડવામાં આવશે એમ કહ્યું છે.\n\nતોફાન હેગીબિસ રાજધાની ટોક્યોના દક્ષિણ-પશ્ચિમમાં ઇઝુ પૅનિન્સ્યૂલા પર સ્થાનિક સમયાનુસાર સાંજે સાત વાગ્યે ત્રાટક્યું હતું. \n\nહાલ આ તોફાન 225 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે દેશના પૂર્વમાં આવેલા કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. \n\nતોફાનના પગલે 2,70,000 કરતા પણ વધારે ઘરોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં બનશે 36 હજાર કરોડના ખર્ચે લાકડાંની બિલ્ડિંગ, કેવી હશે ખાસિયતો?\\nસારાંશ: જાપાનની એક કંપની 2041માં પોતાની 350મી વર્ષગાંઠ પૂરી થવાના મોકા પર દુનિયાની સૌથી ઊંચી લાકડાની ઇમારત બનાવવાની તૈયારી કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"70 માળના 'ડબ્લ્યૂ 350' ટાવરનો 10 ટકા હિસ્સો સ્ટીલથી બનાવવામાં આવશે અને તેમાં 1 લાખ 80 હજાર ઘન મીટર સ્થાનિક લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે. \n\nકંપનીનું કહેવું છે કે આ ગગનચૂંબી ઇમારતમાં 8000 જેટલાં ઘર હશે અને દરેક માળની બાલ્કનીમાં વનસ્પતિ ઉગાડવામાં આવશે. \n\nતેમનું કહેવું છે કે ટોક્યોમાં વારંવાર આવતા ભૂકંપ સામે ઝીંક ઝીલે તેવી બિલ્ડિંગ બનાવવામાં આવશે. તેમાં લાકડાં અને સ્ટીલના સ્તંભો વાળું 'બ્રેસ્ડ ટ્યૂબ સ્ટ્રક્ચર' હશે.\n\nગગનચુંબી ઇમારત પાછળ કેટલો ખર્ચ? \n\nપ્રતિકાત્મક તસવીર\n\nઆ પ્રોજેક્ટ પાછળ 600 બિલિયન યેન("} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં બે વર્ષ વહેલાં ‘જવાન’ થઈ જશે યુવક-યુવતીઓ\\nસારાંશ: જાપાનમાં સરકારે પુખ્તતાની ઉંમર 20 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવાનો કાયદો બનાવતું બિલ રજૂ કર્યું છે. વર્ષ 2022માં જ્યારે આ કાયદો અમલી બનશે ત્યારે દેશના લાખો યુવક-યુવતીઓને તેની અસર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લે વર્ષ 1876માં આ માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો. \n\n18 વર્ષનાં યુવાનોને કેવી છૂટ મળશે?\n\nઆ કાયદાથી સૌથી મોટો બદલાવ આવશે એ છે કે 18 વર્ષનાં યુવાનો માતાપિતાની પરવાનગી વિના લગ્ન કરી શકશે.\n\nહાલમાં અહીં યુવકની ઉંમર 18 વર્ષ અને યુવતીની ઉંમર 16 વર્ષથી વધુ હોય તો લગ્ન કરવા માટે માતાપિતાની પરવાનગી લેવી જરૂરી છે. \n\nપરંતુ આ કાયદો લાગું થતા કોઈપણ 18 વર્ષના યુવાઓને લગ્ન કરવા માટે માતાપિતાની પરવાનગીની જરૂર પડશે નહીં. \n\nબીજી એક ખાસ વાત કે આ કાયદા અંતર્ગત યુવાઓને લૉન અને ક્રેડિટ કાર્ડ લેવા માટે માતાપિતાની મં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં મહિલા કર્મચારીઓ પર ચશ્માં પહેરવા પર પ્રતિબંધ કેમ મુકાયો?\\nસારાંશ: જાપાનમાં મહિલાઓ માટે કામના સ્થળે ચશ્માં પહેરીને જવું એ એક ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ચશ્માં કાઢી નાખવા ફરજ પાડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક સ્થાનિક સમાચારો અનુસાર કેટલીક કંપનીઓએ વિવિધ કારણોસર મહિલા કર્મચારીનાં ચશ્માં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે.\n\nઅમુક રીટેલ ચેન દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે ચશ્માં પહેરીને કામ કરતા કર્મચારીઓ ગ્રાહકો પર ઠંડી છાપ ઊભી કરે છે.\n\nતેનાથી જાપાનના સોશિયલ મીડિયા પર કામના સ્થળે મહિલાઓના પહેરવેશ અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. \n\nનિપ્પોન ટીવી નેટવર્ક અને બિઝનેસ ઇનસાઇડરે આ મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો. \n\nતેમણે દર્શાવ્યું કે કઈ રીતે વિવિધ કંપનીઓ મહિલાઓને ચશ્માં પહેરવા પર પ્રતિબંધ મૂકી રહી છે.\n\nએ સ્પષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં રાઇસ કેક ખાવાથી લોકો કેમ મૃત્યુ પામે છે?\\nસારાંશ: જાપાનમાં નવા વર્ષને આવકારવા માટે રાઇસ કેક ખાવાની પરંપરા વર્ષો પુરાણી છે. જોકે, રાઇસ કેક ખાવાને કારણે દર વર્ષે ઘણાં લોકો મૃત્યુ પામે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોખમી સાબિત થતી મોકો કેક\n\nલોકોનાં મૃત્યુનું કારણ રાઇસ કેકનો સ્વાદ નથી પણ કેક ચાવવામાં મુશ્કેલ હોવાથી ઘણાં લોકો મૃત્યુ પામે છે. \n\nનવા વર્ષના આગમન પહેલાં સરકારે દર વર્ષે કેક આરોગવા સંબંધે ચેતવણી બહાર પાડવી પડે છે. \n\nશું હોય છે આ કેકમાં?\n\nમોકો કેકના માવાને આ રીતે ટીપવામાં આવે છે.\n\nમૉકો નામે ઓળખાતી આ નાની ગોળ કેક મોચીગોમ પ્રકારના ચોખામાંથી બનાવવામાં આવે છે. આ કેક સોફ્ટ અને ચીકણી હોય છે. \n\nઆ કેક બનાવવા માટે પહેલાં ચોખાને બાફવામાં આવે છે. \n\nપછી તેનો ભુક્કો કરીને રાંધવામાં આવે છે. આખરે તેને ઑવનમાં બૅક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાનમાં લૉન્ચ થયેલા કોકાકોલાના આલ્કોહોલિક ડ્રિંકમાં ખાસ શું છે?\\nસારાંશ: કોકા કોલા કંપનીએ જાપાનમાં આલ્કોહોલ ધરાવતું ડ્રિંક લૉન્ચ કર્યું છે. ઘણા સમયથી જેની વાત થતી હતી તેનું વેચાણ અંતે શરૂ કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંપનીનું કહેવું છે કે ગ્રાહકોની માગ અને નવા બજારમાં પ્રવેશ કરવા માટે આ ડ્રિંક લૉન્ચ કરાયું છે. \n\nઆ ડ્રિંક બનાવવા પાછળ ખાસ કરીને જાપાનના યુવાનો અને મહિલાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકોકા કોલાએ લૉન્ચ કરેલી આ નવી પ્રોડક્ટને તેના ઇતિહાસના 125 વર્ષની સૌથી યૂનિક પ્રોડક્ટ ગણાવી છે. \n\nકોકા કોલાએ આ પ્રકારના ડ્રિંકની ત્રણ બ્રાન્ડ રજૂ કરી છે. જેમાં 3થી 8 ટકા જેટલો આલ્કોહોલ છે. \n\nઆ ડ્રિંક્સમાં શું ખાસ છે? \n\nકંપનીએ આ ડ્રિંક્સનું નામ આલ્કોપોપ આપ્યું છે. કંપનીએ તેની પ્રથા મુજબ ડ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાને કોરોના વાઇરસને શું સ્પેશિયલ ઇમ્યુનિટીથી હરાવ્યો?\\nસારાંશ: જાપાનમાં કોવિડ-19થી કેમ બહુ ઓછી તબાહી થઈ? આ એક મોટો સવાલ છે, જેના અનેક જવાબ હોઈ શકે છે. તેનું કારણ જાપાની લોકોની રહેણીકરણી હોઈ શકે અથવા તેમની બહેતર ઈમ્યુનિટી એટલે કે શરીરની બહેતર રોગપ્રતિકારક ક્ષમતા હોઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાપાનમાં કોવિડ-19નો મૃત્યુઆંક એ ક્ષેત્રનાં રાષ્ટ્રોમાં સૌથી ઓછો નથી. દક્ષિણ કોરિયા, તાઇવાન, હૉંગકૉંગ અને વિયેતનામમાં પણ મૃત્યુદર ઓછો છે. \n\n2020ના શરૂઆતમાં જાપાનમાં કોવિડ-19ને લીધે સરેરાશ કરતાં પણ ઓછાં મૃત્યુ થયાં છે. અલબત, એપ્રિલમાં જાપાનમાં લગભગ 1000 વધુ મૃત્યુ થયાં હતાં. તેનું કારણ કદાચ કોવિડ-19 હશે. તેમ છતાં આખા વર્ષના આંકડા જોઈએ તો તે જાપાનમાં થતાં સરેરાશ મૃત્યુ 2019ની સરખામણીએ ઓછાં હોઈ શકે છે. \n\nઆ વાત ઉલ્લેખનીય છે, કારણ કે જાપાનમાં એવી અનેક પરિસ્થિતિ છે, જે તેને કોવિડ-19નો આસાન શિકાર બનાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાપાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પૈસા નથી અટકાવ્યા\\nસારાંશ: મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બ્રેક લાગી હોવાના અહેવાલો નોંધાયા હતા. જેમાં કહેવાયું હતું કે, જાપાન સરકારની આંતરારાષ્ટ્રીય નાણાકીય એજન્સી જિકા (જાપાન ઇન્ટરનેશનલ કૉ-ઑપરેશન એજન્સી)એ બુલેટ ટ્રેન માટેની આર્થિક મદદ અટકાવી દીધી છે. જોકે આ સમાચાર સાચા નથી. જિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, પ્રોજેક્ટ માટે કોઈ પણ પ્રકારનું ભંડોળ અટકાવવામાં નથી આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે\n\nબીબીસીએ આ વાત સાચી છે કે નહીં તે જાણવા માટે જિકાનો સંપર્ક કર્યો હતો. જિકાએ બીબીસીને ઇ-મેલ દ્વ્રારા આ સમગ્ર મામલે માહિતી આપી.\n\n'જિકા'ના આસિસ્ટંટ પીઆર ઓફિસર વીનિ શર્માએ બીબીસીને જણાવ્યું કે,\" જિકાએ અમદાવાદ-મુંબઈ હાઈસ્પિડ રેલ માટે તાલીમ ઇન્સ્ટિટ્યૂટ બાંધવાના પ્રોજેક્ટ માટે 10,453 જાપાનીઝ યેનનો લોન ઍગ્રીમેન્ટ થયો છે. આ પ્રોજેક્ટ માટે અમે કોઈ પણ પ્રકારનું ભંડોળ અટકાવ્યું નથી.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવધુમાં તેમણે જણાવ્યું, \"અમદાવાદ-મુંબઈ હાઈસ્પિડ રેલ પ્રોજેક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામનગર કથિત ગૅંગરેપ કેસ : પીડિતાના પરિવારની પીડા, 'હવે તો દાખલો બેસાડો, ન્યાય અપાવો'\\nસારાંશ: \"હવે તો દાખલો બેસાડો, ઝડપી ન્યાય આપાવો અને દોષીઓને એવી સજા ફટકારો કે બીજી કોઈ વ્યક્તિ આવું કંઈ કરવાની હિમ્મત ન કરે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો જામનગરની 15 વર્ષીય કિશોરીના એક સ્વજનના છે. આ કિશોરીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની સાથે ચાર વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હતું.\n\nખૂબ જ ગરીબ પરિવારમાં રહેતી આ છોકરીએ પોતાના પરિવારજનોને તેમની આપવીતી જણાવી ત્યારે આ મજૂર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. \n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પીડિતાના પરિવારના એક સભ્યે જણાવ્યું કે તેઓ સરકાર પાસેથી એક જ આશા રાખે છે કે આ ગરીબ દીકરીને સરકાર ઝડપી ન્યાય આપે અને સમાજમાં એવો દાખલો બેસાડે કે હવે પછી કોઈ વ્યક્તિ આવું કામ કરવાની હિંમત ન કરે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામનગર ટુ નોર્થ કોરિયા : કિમ જોંગના ગઢ અંગે જીગર બરાસરાના અનુભવ\\nસારાંશ: શું તમે વિશ્વ સાથે વધુ સંપર્ક નહીં ધરાવતા અને વારંવાર પરમાણુ પરીક્ષણો કરીને યુદ્ધની ધમકીઓ આપતા દેશમાં ફરવા જવાનું સાહસ કરશો? ગુજરાતના એક યુવાને આવા દેશનો પ્રવાસ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવકે કર્યો કિમ જોંગના ગઢ પ્યૉંગયાંગનો પ્રવાસ\n\nજામનગરના જીગર બરાસરાને એકલા પ્રવાસ કરવું ખૂબ જ પંસદ છે. ત્રીસ વર્ષીય જીગરે અત્યાર સુધી ઉત્તર કોરિયા સહિત વિશ્વના 68 દેશોનો પ્રવાસ ખેડ્યો છે.\n\nકેટલાક સમય પૂર્વે તેણે ઉત્તર કોરિયાનો પ્રવાસ કર્યો હતો અને કોરિયાની રાજધાની પ્યૉંગયાંગને કેમેરામાં કેદ કર્યો. અત્રે નોંધવું રહ્યું કે પ્યૉંગયાંગ એ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો ગઢ છે.\n\nજીગર બરાસરાને કઈ રીતે આ પ્રકારના પ્રવાસનો શોખ જન્મ્યો? કઈ રીતે આટલા બધા દેશોનો પ્રવાસ કર્યો અને તેનો ઉત્તર કોરિયાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામનગર: પુત્રી પર બે વખત બળાત્કાર, પિતાનો આપઘાત અને પરિવારને ખાવાના વખા\\nસારાંશ: \"આ ગરીબ પરિવારને આર્થિક સહાય મળે તે હાલની જરૂરિયાત છે કારણ કે હવે તો તેમની પાસે કોઈ જ આધાર નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો જામનગરના એક નાનકડા ગામમાં રહેતી એ વ્યક્તિના છે, જેમના ખાસ મિત્રે હાલમાં જ આપઘાત કરી લીધો છે. \n\nતેમની આત્મહત્યા પાછળનાં કારણોની તપાસ દરમિયાન જામનગર પોલીસને જાણવા મળ્યું હતું કે આત્મહત્યા પાછળનું કારણ તેમની સગીર વયની દીકરી પર બે વાર ગુજરાવામાં આવેલો બળાત્કાર છે. \n\nએ બાદ પાલીસે આ મામલે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને આરોપી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીએ પીડિતા સાથે બે વખત શરીરસંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું છે. \n\nબીજી વાર કથિત બળાત્કારની ઘટના બન્યાની જાણ થતાં પીડિતાના પિતાએ આપઘાત કરી લીધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામનગરના ઍરબેઝથી ફાઇટર પ્લેન ઉડાડનાર અવનિને ઓળખો છો?\\nસારાંશ: આજ કાલ મહિલા ફાઇટર જેટ પાઇલટ અવની ચતુર્વેદીના નામની ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અવનિ ચતુર્વેદી ફાઇટર જેટ ઉડાડનારી પહેલી ભારતીય મહિલા પાઇલટ બની ગઈ છે. \n\nજેના કારણે તેમના નામની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.\n\nએમણે એકલા હાથે મિગ-21 બાઇસન વિમાન ઉડાડીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે.\n\nજામનગર ઍરબેઝથી ઉડાન ભરી\n\nઅવનિએ એના માટે ગુજરાતના જામનગર ઍરબેઝથી ઉડાન ભરી અને પહેલીવારમાં જ તેઓ સફળ રહ્યાં.\n\nઆ રીતે ફાઇટર ઍરક્રાફ્ટ ઉડાડનારી પહેલી ભારતીય મહિલા પાઇલટ અવનિએ ઇતિહાસ રચી દીધો.\n\nફાઇટર પાઇલટ ઉડાડવાનો મતલબ છે કે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં અવનિ સુખોઈ જેવા યુધ્ધ વિમાન ઉડાડી શકે છે.\n\nવર્ષ 2016માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામનગરની એ વ્યક્તિ જેમણે લાખોની લૅન્ડ રોવર કાર કોવિડ સેન્ટર માટે આપી\\nસારાંશ: લાખો રૂપિયાની આ લૅન્ડ રોવર લક્ઝરી કાર હવે ઍમ્બ્યુલન્સ તરીકે કોરોના દર્દીઓ માટે કાર્યરત છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસને લીધે જામનગર પણ અન્ય શહેરોની જેમ જ ગ્રસિત છે. \n\nઅહીં નવા બનેલા કોવિડ સેન્ટરમાં દર્દીઓને લાવવા અને લઈ જવા માટે 108 પહોંચી વળતી નહોતી.\n\nઆ વાતની જાણ થતાં જ જામનગરના ભરતભાઈએ તેની લક્ઝરી કારને ઍમ્બ્યુલન્સ તરીકે સેવામાં રોકી દીધી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામનગરમાં પરિણીતા પર કથિત ગૅંગરેપ બાદ ભભૂકતો રોષ, બજારો સજ્જડ બંધ\\nસારાંશ: જામનગર જિલ્લાનું સમગ્ર ધ્રોલ નગર સોમવારે બંધ રહ્યું, શનિવારે બે શખ્સો દ્વારા પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને લીને ધ્રોલના લોકોમાં ભારે રોષ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nધ્રોલમાં આ ઘટનાના વિરોધમાં બંધનું આહ્લાન કરવામાં આવ્યું હતું, જેને લોકો તરફથી સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો.\n\n\"હરીપુરા ગામ નજીક મેલડી માતાજીના મંદિરે દશર્ન કર્યાં બાદ અમે નક્કી કર્યું કે હનુમાનજીના મંદિરે પણ જઈએ. મેલડી માતાજીના મંદિરથી હનુમાન મંદિર માત્ર 2.5-3 કિલોમિટર છે, પણ એકદમ સૂમસામ રસ્તો છે.\"\n\n આ શબ્દો કથિત સામૂહિક બળાત્કારનો ભોગ બનેલાં પીડિતાના પતિના છે. (ઓળખ છુપાવવા માટે નામ જાહેર કર્યું નથી.)\n\nતેઓ આગળ વાત કરતાં કહે છે, \"મેં બે મિનિટ માટે ગાડી ઊભી રાખી એટલી વારમાં બે વ્યક્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામનગરમાં રહસ્યમય બીમારી બાળકોનો ભોગ લઈ રહી છે?\\nસારાંશ: જામનગરના મહેશ્વરીનગરમાં મજૂર પરિવારના બે સગા ભાઈઓનાં ભેદી માદગીના કારણે મૃત્યુ નીપજ્યાં છે. ચાર દિવસમાં એક પછી એક બંને ભાઈઓનાં મૃત્યુ થતાં પરિવાર પર દુ:ખનું આભ તૂટી પડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"21 ડિસેમ્બરે બે વર્ષીય બાળક અને તેના ચાર દિવસ બાદ દસ વર્ષીય બાળકનું ભેદી માંદગીને કારણે મૃત્યુ નીપજ્યું હતું.\n\nબંને બાળકોને જામનગરની જી. જી. હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સૌપ્રથમ નાના બાળકને ઝાડા, ઊલટી અને તાવને લગતી ફરિયાદને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયું હતું, જ્યાં એક અઠવાડિયાના બાદ ઇલાજ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. \n\nત્યાર બાદ મોટા ભાઈને પણ પેટમાં દુખાવો, ઊલટી અને તાવની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની હાલતમાં સુધારો ન આવતાં અઠવાડિયા બાદ તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામિયા : પ્રદર્શન દરમિયાન શું પોલીસે બસ સળગાવી? - ફૅક્ટ ચેક\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન દરમિયાન દેશની રાજધાની નવી દિલ્હીમાં હિંસક ઘટનાઓ ઘટી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જામિયા મિલિયા ઇસ્લામિયાથી અંદાજે બેથી અઢી કિલોમિટર દૂર ડીટીસી (દિલ્હી ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન)ની બસો સળગાવવામાં આવી હતી.\n\nજોકે સોશિયલ મીડિયા પર એવા આરોપ લાગ્યા કે દિલ્હી પોલીસે જાતે જ આ બસોને આગ ચાંપી છે.\n\nદિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી અને લખ્યું :\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n\"આ તસવીરો જુઓ... જુઓ બસો અને કારોમાં કોણ આગ લગાડી રહ્યું છે... આ તસવીરો ભાજપની હીન રાજનીતિનો મોટો પુરાવો છે... ભાજપના નેતાઓ આનો જવાબ આપશે...\"\n\nઆ ટ્વીટને રિટ્વીટ કરતાં સિસોદિયાએ લખ્યું, \"તાત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામિયા ફાયરિંગ : પોલીસે કહ્યું, કોઈ ગોળી નથી મળી\\nસારાંશ: રવિવારની મોડી રાત્રે દિલ્હીની જાણીતી યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયાની બહાર ફરી ગોળીબારની ઘટના ઘટી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે યુનિવર્સિટીના ગેટ નંબર પાંચ પર ફાયરિંગ થયું.\n\nદિલ્હી પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી કોઈ પણ ગોળી મળી નથી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમોડી રાત્રે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જામિયાનગર પોલીસસ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને આર્મ્સ એક્ટની કલમ 27 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.\n\nછેલ્લા ચાર દિવસમાં દિલ્હીમાં ગોળીબારની આ ત્રીજી ઘટના ઘટી છે.\n\nઆ અગાઉ 30 જાન્યુઆરીએ જામિયા પાસે નાગરિકતા સંશોધન કાયદો અને NRC વિરુદ્ધ યોજાયેલા પ્રદર્શન દરમિયાન પણ ગોળીબાર થયો હતો, જેમાં એક વિદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામિયા ફાયરિંગ : શું છે સમગ્ર મામલો?\\nસારાંશ: દિલ્હીના જામિયા વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં યોજેલી એક માર્ચમાં એક વ્યક્તિએ ગોળી ચલાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે ફાયરિંગ કરનારા શખ્સની અટકાયત કરી છે.\n\nસમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના ડીસીપી ચિન્મય બિસ્વાલના હવાલાથી કહ્યું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું નામ શાદાબ ફારૂક છે.\n\nપોલીસ અનુસાર શાદાબ ફારૂકને ડાબા હાથે ગોળી વાગી છે અને તેને હૉસ્પિટલમાંથી ટ્રૉમા સેન્ટર રિફર કરાયો છે. ડૉક્ટરના અનુસાર ઈજાગ્રસ્તની હાલત ખતરાથી મુક્ત છે.\n\nએએનઆઈ અનુસાર ગોળી ચલાવનારની પોલીસ પૂછપરછ કરી રહી છે.\n\nસોશિયલ મીડિયામાં શૅર કરાઈ રહેલી તસવીરમાં એક શખ્સ હવામાં પિસ્તોલ લહેરાવી રહ્યો છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગોળી ચલાવનાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જામિયા વિવાદ : પ્રદર્શનમાં હિંસા મામલે દસની ધરપકડ, આજે સુપ્રીમમાં સુનાવણી\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોની આગ રવિવારે રાજધાની દિલ્હી સુધી પહોંચી હતી. જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોએ વિરોધપ્રદર્શન કર્યું જે દરમિયાન હિંસા ફાટી નીકળી અને પોલીસ તથા વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે મંગળવારે દિલ્હી પોલીસ દ્વારા દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે એવું સમાચાર એજન્સી એએનઆઈનું કહેવું છે.\n\nજામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઘટેલી હિંસાની ઘટનાઓ મામલે સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. \n\nપરંતુ સર્વોચ્ચ અદાલતે હિંસક ઘટનાઓની વચ્ચે દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો, હવે આ અંગે આજે સુનાવણી થશે.\n\nપોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી વિદ્યાર્થીઓ જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા.\n\nસોમવારે સાંજે કૉંગ્રેસનાં મહાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાવેદ અખ્તર બદનક્ષી કેસ : કંગના રનૌત સમન્સ છતાં હાજર ન રહેતા કોર્ટે વૉરંટ કાઢ્યું -Top News\\nસારાંશ: ગીતકાર જાવેદ અખ્તરે ફિલ્મ-અભિનેત્રી વિરુદ્ધ મુંબઈની સ્થાનિક કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરાવી હતી. જાવેદ અખ્તરની માનહાનિના કેસમાં મુંબઈની સ્થાનિક અદાલતે કંગના રનૌત વિરુદ્ધ જામીનલાયક વૉરંટ કાઢ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંધેરીની મૅજિસ્ટ્રેટ કોર્ટે પહેલી માર્ચે હાજર થવા માટે કંગનાને સમન્સ પાઠવ્યો હતો, પરંતુ અભિનેત્રીએ તેનું પાલન નહીં કરતા તેમની સામે જામીનલાયક વૉરંટ કાઢવામાં આવ્યું હતું. \n\nકંગનાના વકીલનું કહેવું છે કે તેમનાં અસીલ વિરુદ્ધ કાઢવામાં આવેલો સમન્સ કાનૂનસંમત ન હોઈ, તેને બૉમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. \n\nબીજી બાજુ, અખ્તરના વકીલોનું કહેવું છે કે બૉમ્બે હાઈકોર્ટે સમન્સ ઉપર સ્ટે નથી મૂક્યો એટલે કંગના તેનું પાલન કરવા માટે બાદ્ય છે. \n\nઆ અંગે વધુ સુનાવણી તા. 26મી માર્ચે હાથ ધરવામાં આવશે.\n\nકેસની પૃષ્ઠભૂમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાસ્મીન જાતીય હુમલાનો ભોગ બનેલી સ્ત્રીઓનાં વસ્ત્રો શા માટે એકઠાં કરે છે?\\nસારાંશ: દુનિયાભરમાં જાતીય સતામણી માટે તેનો ભોગ બનેલી સ્ત્રીને જ જવાબદાર ઠરાવવામાં આવે છે અને એવી સ્ત્રીઓને એ સવાલ અચૂક પૂછવામાં આવે છે કે તમે કેવાં વસ્ત્રો પહેર્યાં હતાં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીઓએ દાનમાં આપેલાં તેમનાં વસ્ત્રો દર્શાવી રહેલાં જાસ્મીન પાથેજા\n\nજાતીય સતામણીનો ભોગ બનેલી સ્ત્રીઓનાં વસ્ત્રો તેમની સાથે બનેલી ઘટના માટે જવાબદાર નથી હોતાં એ સાબિત કરવા ભારતીય કળાકાર, કર્મશીલ જાસ્મીન પાથેજા એવી મહિલાઓએ દાનમાં આપેલાં વસ્ત્રો એકઠાં કરે છે. \n\nબેંગલોરમાં રહેતાં જાસ્મીને ઘરમાંનો એક નાનકડો ઓરડો આ પ્રકારનાં સંખ્યાબંધ વસ્ત્રોનું મ્યૂઝિયમ બન્યો છે. \n\nતેમાં જોવા મળતાં વસ્ત્રો આપણી આસપાસની મહિલાઓ સામાન્ય રીતે પહેરતી હોય છે પણ અહીં સચવાયેલા દરેક વસ્ત્ર સાથે એક કથા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જાહ્નવી કપૂરે આન્ટી કહ્યું તો સ્મૃતિ ઈરાનીએ તેને શું જવાબ આપ્યો?\\nસારાંશ: રોહિત વેમુલાના કેસમાં સ્મૃતિ ઈરાનીના નિવેદન પર અઢી વર્ષ પહેલાં અંગ્રેજી અખબાર 'ધ ટેલીગ્રાફે' એક ચર્ચિત હેડિંગ આપ્યું હતું - 'આન્ટી નેશનલ'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હેડિંગ પર અસહજ થતાં સ્મૃતિ ઈરાનીએ પોતાના અંદાજમાં વ્યંગ કર્યો હતો.\n\nજોકે, આ વખતે સ્મૃતિ ઈરાનીને કોઈ અખબારે આન્ટી નથી કહ્યાં, પરંતુ બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આન્ટી કહ્યાં છે.\n\nકેન્દ્રીય કપડા પ્રધાન સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર શ્રીદેવીનાં પુત્રી જાહ્નવી કપૂર સાથે એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે.\n\nઆ પોસ્ટમાં સ્મૃતિ લખે છે, \"આથી તો સારું કોઈ મારો જીવ લઈ લે વાળી પળ. જ્યારે જાહ્નવી કપૂરે સતત મને આન્ટી કહેવા માટે ખૂબ જ પ્યારથી માફી માગી.\"\n\nસ્મૃતિએ લખ્યું, \"અને તેના જવાબમાં તમે બસ એટલું કહી શકો કે કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિગ્નેશ જેવા નેતા હિંદુવાદી રાજકારણ માટે જોખમી?\\nસારાંશ: યૂ-ટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં ભગવા ઝંડાધારીઓ 'જય ભીમ' લખેલા ઝંડાધારીઓને મારવા દોડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. થોડીવારમાં પોલીસની હાજરીમાં જ સામેસામે પથ્થરમારો થવા લાગ્યો હતો. \n\nદલિતો સામે એવો તે કયો આક્રોશ હતો જે પૂના પાસે ભીમા કોરેગાંવમાં ફાટી નીકળ્યો? \n\nતમામને જાણ હતી કે જે સ્થળે દલિત વિજયનો ઉત્સવ ઊજવાય રહ્યો છે ત્યાં વર્ષ 1927માં બાબાસાહેબ આંબેડકર ગયા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં દલિત સંગઠનો એકઠાં થશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટી સત્તામાં હોવા છતાં દલિત અને હિંદુવાદી સંગઠનો વચ્ચેની અથડામણને અટકાવવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિગ્નેશ મેવાણી અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ બેઠક પરથી ચૂંટણી લડશે\\nસારાંશ: દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ટ્વિટરના માધ્યમથી જાહેર કર્યું છે કે, તેઓ વિધાનસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિગ્નેશ મેવાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે\n\nબનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કરી છે. \n\nરાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે દલિત ઉમેદવારીને આવકારવી જોઈએ. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ અંગે બીબીસીએ જિગ્નેશ મેવાણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થઈ શક્યો ન હતો. \n\nદલિત એક્ટિવિસ્ટ માર્ટિન મેકવાન કહે છે, \"જિગ્નેશ તેના સિદ્ધાંતો અને કાર્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે, તે વિશે કોઈ શંકા નથી. જિગ્નેશ ચૂંટણી લડે તે બાબત દલિત સમુદાયના કેટલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિગ્નેશ મેવાણીએ કહ્યું હું સાડા છ કરોડ ગુજરાતીઓનો એજન્ટ છું\\nસારાંશ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીબીસી ગુજરાતીને આપેલી ફેસબૂક લાઇવ મુલાકાતમાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના એજન્ટ હોવાના આક્ષેપો કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક જ લક્ષ્ય છે કે 22 વર્ષનું તાનાશાહી વાળું આ શાસન ખતમ કરો\n\nજિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં કરેલી વાતચીતમાં વિજય રૂપાણીના આક્ષેપો નકાર્યા હતા.\n\nજિગ્નેશે કહ્યું, \"હું સાડા છ કરોડ ગુજરાતીઓનો એજન્ટ છું. ન તો કોઈ રાજકીય પાર્ટીનો કે કોર્પોરેટ્સનો.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમેવાણીએ ઉમેર્યું, \"હું કોઈ રાજકીય પક્ષ કે પાર્ટીમાં જોડાવાનો નથી.\"\n\nરાહુલ ગાંધી સાથે મુલાકાત \n\nરાહુલ ગાંધી સાથે કરેલી મુલાકાત અંગે પણ મેવાણીએ વાત કરી હતી. \n\nઆ સંદર્ભે મેવાણીએ કહ્યું કે રાહુલ ગાંધી સાથેની તેમની મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિતુ વાઘાણી સાથેની બેઠક પછી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું\\nસારાંશ: ગુજરાતની સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને આજે જિતુ વાઘાણી સાથેની બેઠક પછી માગણીઓ સંતોષાવાની ખાતરી મળતાં રાજીનામું પરત ખેંચવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ કેતન ઇનામદાર સાથ્ બેઠક યોજી હતી. \n\nઆ બેઠક પછી તેમણે પત્રકારોને કહ્યું કે કેતનભાઈની પ્રજાલક્ષી માગણીઓ હતી અને તે અંગે યોગ્ય કરવાની ખાતરી આપી છે અને તેઓ રાજીનામું પરત લેશે.\n\nભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને કહ્યું કે, જિતુ વાઘાણી સાથેની બેઠક પછી કેતન ઇનામદારે રાજીનામું આપવાનો વિચાર પરત ખેંચી લીધો છે.\n\nવિધાનસભા-અધ્યક્ષને મોકલાયેલા રાજીનામામાં તેમણે સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવના કારણે રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિનપિંગે કેમ કહ્યું, \"યુદ્ધ માટે સજ્જ રહે સેના\" : દૃષ્ટિકોણ\\nસારાંશ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કહેવું છે કે દેશની ઉપર સંકટ તોળાઈ રહ્યું છે એટલે પીપલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના પીએલએ) એ યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે સેન્ટ્રલ મિલિટરી કમિશનની બેઠક ચીનની રાજધાની બેઈજિંગ ખાતે મળી હતી. \n\nઅધ્યક્ષસ્થાનેથી બોલતા જિનપિંગે સેનાના ઉચ્ચ અધિકારીઓને ચેતવણી આપી હતી કે દેશની સામે અનેક પ્રકારના જોખમ ઊભા છે. \n\nધ ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ જિનપિંગે કહ્યું :\n\n\"ગત એક સદી દરમિયાન દુનિયામાં જે ઝડપથી પરિવર્તન નહોતું આવ્યું, તેટલી ઝડપથી હાલમાં આવી રહ્યું છે.\"\n\n\"હાલમાં પણ ચીન એવી સ્થિતિમાં છે કે તેના માટે વિકાસની દરેક તક વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે.\"\n\nઅખબારે ઉમેર્યું હતું કે સૈનિકોની તાલીમ સંબંધિત એક મહત્ત્વપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિમ્મી લાઈ : એ વિદ્રોહી અબજપતિ જે ચીનની સરકારની સામે પડ્યા\\nસારાંશ: ચીનના ઘણા લોકો તેમને 'દગાખોર' માને છે, જ્યારે હૉંગકૉંગના લોકો તેમને એક નાયક ગણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉંગકૉંગના 73 વર્ષીય અબજપતિ ઉદ્યોગપતિ અહીં લોકશાહી તરફી આંદોલનના પ્રખર સમર્થકોમાં સામેલ છે.\n\nહકીકત ભલે ગમે તે હોય, પરંતુ એક વાત નક્કી છે કે જિમ્મી લાઈ સરળતાથી નમતું જોખે તેવી વ્યક્તિ નથી. \n\nહૉંગકૉંગના 73 વર્ષીય અબજપતિ ઉદ્યોગપતિ અહીં લોકશાહીતરફી આંદોલનના પ્રખર સમર્થકોમાં સામેલ છે. \n\nગયા વર્ષે આ આંદોલનમાં ભાગ લેવા બદલ તેમણે શુક્રવારે 14 મહિનાની જેલની સજા કરવામાં આવી છે.\n\nજિમ્મી લાઈના જીવનમાં આવી સમસ્યા પહેલી વખત નથી આવી. તેમના જીવનની આ સૌથી ગંભીર સમસ્યા પણ નથી.\n\nવિવાદાસ્પદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જિયોની એક ચાલ જે અન્ય કંપનીઓને કરી દેશે બેહાલ\\nસારાંશ: વૉડાફોન અને એરટેલ દેશની બે સૌથી મોટી મોબાઈલ કંપનીઓ છે. છેલ્લા એક વર્ષમાં જેવી રીતે જિયોએ બજાર પર એવી પકડ જમાવી છે કે તેમને જિયોથી બચવાનો કોઈ ઉપાય નથી મળી રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિયોને પોતાની સેવા લોન્ચ કર્યાને એક વર્ષ થઈ ગયું છે. આ ગાળામાં મોબાઈલ ફોન ગ્રાહકોનો ડેટા પ્રત્યેનો દૃષ્ટિકોણ સાવ બદલી ગયો છે. \n\n11 રૂપિયામાં ટેન્શન મુક્ત ગ્રાહક \n\nસૌથી પહેલાં ડેટાની કિંમત પર ધ્યાન આપો. જિયો લોન્ચ થયું તે પહેલાં સુધી 1GB ડેટા માટે બધી જ કંપનીઓ લગભગ 250 રૂપિયા લેતી હતી. માત્ર બે-ચાર રૂપિયા ઓછા કે વધુ હોય પરંતુ કિંમતો એક જેવી જ હતી.\n\nજેની સામે જિયોએ 309 રૂપિયાની સ્કિમ શરૂ કરી, જેમાં એક દિવસનો 1GB ડેટા મળવા લાગ્યો. લગભગ 11 રૂપિયાના દરે 1GB ડેટા ખરીદનારા ગ્રાહકોએ એ નથી વિચારવું પડતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જી. આર. ગોપીનાથ : એ કૅપ્ટન જેમણે ભારતીયોને માત્ર 1 રૂપિયામાં હવાઈયાત્રા કરાવવાનું સપનું સેવ્યું\\nસારાંશ: વર્ષ 2005ની ગરમીના દિવસો છે. આર્મીમાંથી નિવૃત્તિ લઈને બિઝનેસમૅન બનેલા જી. આર. ગોપીનાથે ઘોષણા કરી કે તેઓ એક રૂપિયામાં લોકો માટે હવાઈયાત્રા શક્ય બનાવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપ્ટન ગોપીનાથ\n\nએ સમયે દેશની પહેલી બજેટ ઍરલાઇન કંપનીના સંસ્થાપક ગોપીનાથનો વાયદો કોઈ સામાન્ય વાત નહોતી.\n\n'ઈઝીજેટ' અને 'રાયનઍર' જેવી યુરોપીય બજેટ ઍરલાઇન્સથી પ્રેરણા લઈને બનેલી તેમની બે વર્ષ જૂની ઍરલાઇન કંપની 'ઍર ડેક્કન' હવે લાખો લોકોને ઓછી કિંમતે હવાઈયાત્રાની તક આપી રહી હતી. તેમના હરીફો કરતાં તેમની કંપનીની ટિકિટો પણ કિંમતમાં અડધી હતી.\n\n'ઍર ડેક્કન' એક 'નો ફ્રિલ્સ ઍરઇન્સ' હતી, એટલે કે એવી વિમાનસેવા જેમાં મુસાફરીની કિંમતો ઓછી રાખવામાં આવે છે અને તેના માટે મુસાફરોને માત્ર જરૂરી સુવિધાઓ જ આપવામાં આવે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીએસટીમાં અરૂણ જેટલીએ ગુજરાતની ચૂંટણીના દબાણને લીધે ઘટાડો કર્યો?\\nસારાંશ: નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સીલની ગૌવાહાટી (અસામ) ખાતે મળેલી બેઠકમાં રાહતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો (પીટીઆઈનો) અહેવાલ જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"177 ચીજો પર જીએસટીનો દર ઘટ્યો\n\nબિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સ્થળ પર હાજર રહેલા પત્રકારો સાથે કરી હતી. \n\nપીટીઆઈએ અહેવાલમાં જણાવ્યું છે કે જીએસટી કાઉન્સીલની 23મી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે માત્ર પચાસ પ્રોડક્ટને જ જીએસટીના 28 ટકાના દાયરામાં રાખવામાં આવે.\n\nતમને આ પણ વાચવું ગમશે\n\nજયારે 28 ટકાના દાયરામાંથી 177 ચીજોને બહાર કાઢી તેને 18 ટકાના સ્લેબમાં રાખવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.\n\nહવે સરકારી તિજોરી પર કુલ 20,000 કરોડ રૂપિયાનો બોજો પડશે તેવું અહેવાલમાં જણાવાયું છે.\n\nકાઉન્સીલે જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીએસટીમાં ઘટાડો સમજો આ પાંચ મુદ્દામાં\\nસારાંશ: ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી)ને બાબતે ઉઠી રહેલા સવાલો અને ટીકાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમાં સમીક્ષા અને પરિવર્તનની વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીએસટી કાઉન્સિલે કેટલાંક મહત્વના ફેરફારોની જાહેરાત કરી છે\n\n6 ઑક્ટોબરે દિલ્હીમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાંક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nનાણાંમંત્રી અરૂણ જેટલીએ જીએસટીની જોગવાઈઓમાં નાના વેપારીઓ માટે છૂટની જાહેરાત કરી છે.\n\nનાના વેપારીઓને મળી થોડી છૂટ\n\nરિવર્સ ચાર્જની વ્યવસ્થા માર્ચ 2018 સુધી સ્થગિત કરવામાં આવી છે\n\nદોઢ કરોડ રૂપિયા સુધીનું ટર્નઑવર ધરાવતા વેપારીઓને દર મહિને જીએસટી ચૂકવવામાંથી છૂટ મળશે, તેઓ ત્રણ મહિનાના અંતરાલમાં જીએસટી ચૂકવી શકશે. \n\nએક કરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીડીપીનો દર કેવી રીતે નક્કી થાય? જીડીપી વિશે આટલું જાણો\\nસારાંશ: ભારતનો બીજા ત્રિમાસિક ગાળાનો જીડીપીનો દર જાહેર થયો છે. જુલાઇથી સપ્ટેમ્બર સુધીનો ત્રણ મહિનાનો જીડીપીનો દર 6.3 ટકા રહ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના બીજા ત્રિમાસિક ગાળાનો જીડીપીનો દર 6.3 ટકા જાહેર\n\nજીએસટી લાગૂ કર્યા બાદ જાહેર થયેલો આ દર કેન્દ્ર સરકાર માટે રાહત પહોંચાડનારો છે. \n\nપહેલા ત્રિમાસિક ગાળાનો જીડીપીનો દર 5.7 ટકા જેટલો નીચે પહોંચી ગયો હતો. \n\nજે છેલ્લા 13 ત્રિમાસિક ગાળાનો સૌથી નીચો દર હતો. \n\nઆ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) એટલે કે કુલ ઘરેલુ ઉત્પાદન શું ચીજ છે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજીડીપી કોઈ પણ દેશના આર્થિક આરોગ્યનો માપદંડ હોય છે. \n\nજીડીપી કોઈ ખાસ સમયગાળા દરમ્યાન વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની કુલ કિંમત હોય છે. \n\nનોંધપાત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીડીપીમાં ઘટાડો અનુમાન કરતાં ઓછો, શું મોદી સરકારે ખુશ થવું જોઈએ?\\nસારાંશ: શ્વાસ રોકીને જેની રાહ જોવાઈ રહી હતી એ સમાચાર આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે ભારતની જીડીપીમાં ઘટાડો જેટલી આશંકા હતી તેના કરતા ઓછો રહ્યો અને વર્ષના ચોથા ત્રૈમાસિકમાં જેટલા સુધારનો અંદાજ હતો તેના કરતા સારા આંકડા સામે આવ્યા છે. \n\nપરંતુ આ જીડીપીના મોર્ચા પર છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધારે સમયનું સૌથી ખરાબ પ્રદર્શન છે. \n\nઆંકડા પર નજર રાખનાર અર્થશાસ્ત્રીઓ હવે ચેનનો શ્વાસ લઈ રહ્યા છે. કારણ છે નાણાકીય વર્ષ 2020-21 માટે જ્યાં લગભગ આઠ ટકાનો ઘટાડાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો ત્યાં આ આંકડો 7.3 ટકા પર જ રોકાઈ રહ્યો.\n\nઅને તે વર્ષના ચોથા ત્રૈમાસિકમાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીતૂ રાય મકાઈની ખેતી કરતાં કરતાં કેવી રીતે બન્યા વર્લ્ડ ફેમસ શૂટર?\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલમાં જીતૂ રાયે ગોલ્ડ મેડલ જીતી ફરી પોતાનું નામ રોશન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એર પિસ્તોલમાં પહેલાંથી જ જીતૂ રાય પર નજર હતી અને બધાની આશા પર તેઓ ખરા ઉતર્યા છે. \n\nજે જીતૂ રાયને આજે દુનિયા પિસ્તોલ કિંગ તરીકે ઓળખે છે, જે હાથોએ નિશાનેબાજીમાં મોટા મોટા મેડલ્સ જીત્યા છે, 12 વર્ષ પહેલાં આ હાથ એક નાના ગામમાં મકાઈ અને બટાકાની ખેતી કરતા હતા. \n\nજીતુનો શુટિંગથી દૂર સુધીનો કોઈ નાતો ન હતો. ઘરની પાસે તબેલામાં ભેસ અને બકરીઓ સાથે સમય વીતતો હતો. \n\nભારતની સેનાએ ચમકાવી જીતુની કિસ્મત\n\nનેપાળના સંખુવાસભા ગામમાં જન્મેલા જીતૂના પિતા ભારતીય સેનામાં હતા. જેમણે ચીન અને પાકિસ્તાન સામેની લડાઈમાં ભાગ લી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીનીવા: નોટબંધીના ડરે 500 યુરોની નોટો ટોઈલેટમાં પધરાવી દેવાઈ\\nસારાંશ: સ્વિસ અધિકારીઓ જીનીવામાં 500 યુરોની હજારો નોટો કોઈએ શા માટે ટોઈલેટમાં ફ્લશ કરી દીધી તેની તપાસ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વિસ સરકાર 500 યુરોના દરની ચલણી નોટોનું છાપકામ 2018માં બંધ કરવા જઈ રહી છે\n\n500 યુરો(38 હજાર રૂપિયા)ની નોટોના ટુકડા અહીંની યુ.બી.એસ બેન્કની બ્રાન્ચ તથા તેની નજીકની રેસ્તોરાંના ટોઈલેટમાંથી મળી આવ્યા હતા.\n\nઆને લીધે હજારો સ્વિસ લોકોના ઘરની પાઈપલાઈનો જામ થઈ ગઈ અને તેમણે પ્લમ્બિંગ પર હજારો યુરો ખર્ચવા પડી રહ્યા છે.\n\nઊંચા દરની નોટો ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે વપરાઈ શકે છે, તેવી ભીતિને પગલે સ્વિત્ઝર્લેન્ડ સરકાર 2018માં 500ના દરની નોટો ચલણમાંથી પાછી ખેંચી લે તેવી શક્યતા છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે : \n\nજો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીવતે જીવ સેંકડો લોકોની જિંદગી બચાવી, મૃત્યુ બાદ આઠને નવજીવન આપ્યું\\nસારાંશ: કેટલાક લોકો જીવન દરમિયાન તો યાદગાર કામોને અંજામ આપે જ છે, પરંતુ મૃત્યુ બાદ પણ તેઓ યાદગાર કામ કરી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુજિત (માત્ર તેમનું નામ જ જણાવવામાં આવ્યું છે.) ગત અઠવાડિયે અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં તેમને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. \n\nકોરોનાકાળમાં અનુજિતે તેમની નોકરી ગુમાવી હતી અને સૅલ્સમૅન તરીકેની નોકરી માટે કેરળ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું આ દુર્ઘટના ઘટી હતી. \n\nગુરુવારે અનુજિતનો પરિવાર તેમની અંગદાનની ઇચ્છા પૂર્ણ કરશે. \n\nઅનુજિતની બે કૉર્નિયા (આંખોનો એક ભાગ), હૃદય બે કિડની, નાનું આંતરડું તથા હાથનું દાન કરવામાં આવશે, જેના કારણે આઠ લોકોના જીવનમાં નવો પ્રકાશ રેલાશે. \n\nજે લોકોને અનુજિતના અંગનું દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જીવિત બાળકને મૃત બતાવવા મામલે તપાસના આદેશ\\nસારાંશ: દિલ્હીના શાલીમાર બાગ સ્થિત મેક્સ હોસ્પિટલમાં એક મોટી લાપરવાહી સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્સ હોસ્પિટલમાં એક જીવિત બાળકને મૃત બતાવી પરિવારને સોંપાયું હતું\n\nઆરોપ છે કે હોસ્પિટલે જીવિત બાળકને મૃત બતાવી પરિવારજનોને સોંપ્યું હતું.\n\nપરિવારનો આરોપ છે કે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા બાદ તેમને ખબર પડી કે બાળકના શ્વાસ ચાલી રહ્યા છે.\n\nતેમનો આરોપ છે કે હોસ્પિટલની લાપરવાહીનાં કારણે બાળકનું મૃત્યુ થઈ ગયું હોત.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે આ મામલાની તપાસના આદેશ આપી દેવાયા છે.\n\nતેમણે કહ્યું છે કે સરકાર 72 કલાકની અંદર આ મામલે પ્રાથમિક રિપોર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જુનૈદ હફીઝ : પાકિસ્તાનમાં ઈશનિંદાનો વધુ એક કેસ, લેક્ચરરને મોતની સજા\\nસારાંશ: પાકિસ્તાનના શહેર મુલતાનમાં બહાઉદ્દીન ઝકારિયા વિશ્વવિદ્યાલયના એક લેક્ચરર જુનૈદ હફીઝને ઈશનિંદાના આરોપમાં અદાલતે મૃત્યુદંડ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જુનૈદ હફીઝ\n\n33 વર્ષીય જુનૈદની માર્ચ 2013માં ધરપકડ કરવામાં આવી હતી. જુનૈદ પર સોશિયલ મીડિયામાં મોહમ્મદ પયંગબર વિશે અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ હતો.\n\nઅધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશે જુનૈદ હફીઝને મૃત્યુદંડ ઉપરાંત 5 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.\n\nઉલ્લેખનીય છે કે ઈશનિંદાના આરોપોને પાકિસ્તાનમાં ખૂબ ગંભીર રીતે લેવામાં આવે છે. \n\nઘણી વાર આવા આરોપ ફક્ત કટ્ટરપંથીઓને નિશાન બનાવવા માટે પૂરતા થઈ પડે છે.\n\n2014માં વકીલ રાશિદ રહેમાન જુનૈદ હફીઝનો કેસ લડવા માટે પહેલા તૈયાર થયા હતા, પરંતુ એમની ગોળી મારીને હત્યા કરી દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૂનાં ક્રૅડિટ અને ડેબિટ કાર્ડ બંધ : ચીપ ધરાવતાં નવાં કાર્ડ કેવી રીતે કામ કરશે?\\nસારાંશ: જો તમારાં ડેબિટ અથવા તો ક્રૅડિટ કાર્ડની ડાબી તરફ મોબાઇલ ફોનના સીમ કાર્ડ જેવી ચીપ લાગેલી ન દેખાય તો સમજવું કે 31 ડિસેમ્બર, 2018 બાદ તમારું કાર્ડ માન્ય નહીં રહે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા કાર્ડમાં આ રીતે ચીપ લાગેલી હશે.\n\nભારતીય રિઝર્વ બૅન્કે વર્ષ 2015માં દેશની દરેક બૅન્કોને સપ્ટેમ્બર મહિનાથી માત્ર ઈએમવી ચીપ ધરાવતાં કાર્ડ આપવાનું કહ્યું હતું, જેથી ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવી શકાય.\n\nઈએમવી કાર્ડ પહેલાંનાં મૅગ્નેટિક ચીપ વાળા કાર્ડ કરતાં વધુ સુરક્ષિત છે. આ ચુંબકીય પટ્ટીમાં ખાતા સાથે જોડાયેલી જાણકારી સ્ટોર થઈ જાય છે.\n\nજ્યારે મશીનમાં કાર્ડ નાખવામાં આવે છે ત્યારે ચુંબકીય પટ્ટી જાણકારી પ્રોસેસ કરીને વ્યવહાર કરે છે. પરંતુ આ રીત સુરક્ષિત નથી એટલા માટે ગ્રાહકો સાથે છેતરપિંડી થવાનો ભય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૂનાગઢ લેવા જતાં પાકિસ્તાને કાશ્મીર ગુમાવ્યું હતું?\\nસારાંશ: અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક નવો નકશો જાહેર કર્યો હતો જેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ દર્શાવતા વિવાદ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ રાજકીય નકશા પર ભારતીય પ્રશાસિત કાશ્મીરને પાકિસ્તાનનો વિસ્તાર ગણાવાયો હતો અને તેના પર એ લખ્યું કે \"આ (સમસ્યા)નો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રની સિક્યૉરિટી કાઉન્સિલની ભલામણની રોશનીમાં થશે.\"\n\nતે સાથે જ પાકિસ્તાને એ નકશામાં પૂર્વ રજવાડાં જૂનાગઢ અને માણાવદરને પણ પોતાનો હિસ્સો ગણાવ્યો. આ ક્ષેત્ર ભારતના ગુજરાત રાજ્યનો હિસ્સો છે અને તેની સીમાઓ પાકિસ્તાન સાથે મળતી નથી.\n\nઆરઝી હકૂમત\n\nજૂનાગઢનું ભારત સાથે જોડાણ 15 ઑગસ્ટે નહીં પણ 9 નવેમ્બર, 1947ના રોજ થયું હતું. તેથી જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ 9 નવેમ્બર ગણાય છે. \n\nભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૂનાગઢ લેવાના ચક્કરમાં પાકિસ્તાને કેવી રીતે કાશ્મીર ગુમાવ્યું હતું?\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવતાં વિવાદ થયો છે. જૂનાગઢનું ભારત સાથે જોડાણ 15 ઑગસ્ટે નહીં પણ 9 નવેમ્બર, 1947ના રોજ થયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેથી જૂનાગઢનો સ્વાતંત્ર્યદિવસ 9 નવેમ્બર ગણાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગૂંચવાયેલા જૂનાગઢને આઝાદી અપાવવા માટે આરઝી હકૂમતની રચના થઈ હતી.\n\nઆરઝી હકૂમતની લડત બાદ જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું હતું. ભારત અને પાકિસ્તાનના રાજકીય ઇતિહાસની જ્યારે ચર્ચા થાય છે ત્યારે જૂનાગઢની સ્વાતંત્ર્ય ચળવળની અચૂક નોંધ લેવાય છે.\n\nભારત આઝાદ થયું અને રજવાડાઓનું વિલીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે જૂનાગઢમાં નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન હતું. \n\n5 ઑગસ્ટ, 1947ના રોજ ભારતમાં લોકો સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જૂનાગઢની પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૂનાગઢ-ગીરની પ્રખ્યાત કેસર કેરીનો અજાણ્યો ઇતિહાસ\\nસારાંશ: ગીરની કેસર કેરીનો રસપ્રદ ઇતિહાસ રહ્યો છે. નવાબીકાળમાં જેના મંડાણ થયા હતા તે કેસર કેરી આજે લોકોની દાઢે વળગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂનાગઢના નવાબ મહાબત ખાન - બીજાના વખતમાં 'સાલેભાઈની આંબડી' તરીકે ઓળખાતી કેરી મહાબતખાન -ત્રીજાના વખતમાં કેવી રીતે 'કેસર'બની એની કહાની પણ કેસર જેવી જ રસાળ છે. \n\nકેસર કેરીનાં મૂળ (એટલે કે કલમો) નવાબી કાળમાં નખાયાં હતાં. જેનો સ્વાદ દાઢે વળગ્યો છે એ કેસર કેરી માટે જૂનાગઢના નવાબનો આભાર માનવો રહ્યો.\n\n1850ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયો છે.\n\nનવાબ મહાબતખાન-બીજા અને સાલેભાઈની આંબડી \n\n17 ઓગષ્ટ 2009ના રોજ કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન માટે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૂનાગઢના રહેવાસી પાકિસ્તાનના નાગરિક બની શકે છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં સોમવારે સિંધની હાઈકોર્ટમાં જસ્ટિસ સલાહુદ્દીન પન્હવાર અને શમ્સુદ્દીન અબ્બાસીએ જૂનાગઢની એક વ્યક્તિની એ અરજી પર સુનાવણી કરી જેમાં તેમણે પાકિસ્તાનનું નાગરિકત્વ ન મળવાની ફરિયાદ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોટું મિયાંએ અરજીમાં કહ્યું છે, \"તેઓ પોતાના પરિવારના ચાર સભ્યો સાથે વર્ષ 2007માં પાકિસ્તાન આવ્યા હતા પરંતુ હજુ સુધી તેમને પાકિસ્તાનનું નાગરિકત્વ મળ્યું નથી.\" \n\nતેમનું માનવું છે, \"જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો એટલે જૂનાગઢના રહેવાસી પાકિસ્તાનના નાગરિક છે.\" \n\nભારતના ભાગલા પડ્યા ત્યારે ઉપમહાદ્વીપમાં એવાં કેટલાય રજવાડાં હતાં, જેમાં નવાબોનું રાજ હતું. જૂનાગઢ પણ આવું જ એક રજવાડું હતું. \n\nજૂનાગઢની 80 ટકા જેટલી વસતી હિંદુ હતી પરંતુ નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૂનાગઢને 'રાજકીય નકશા'માં સામેલ કરીને પાકિસ્તાનને શું મળશે?\\nસારાંશ: પાકિસ્તાનની સરકારે ગત દિવસોમાં પાકિસ્તાનનો નવો 'રાજકીય નકશો' જાહેર કર્યો છે, જેનું અનાવરણ ખુદ વડા પ્રધાન ઇમરાન ખાને કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકીય નકશા પર ભારતીય પ્રશાસિત કાશ્મીરને પાકિસ્તાનનો વિસ્તાર ગણાવ્યો છે અને તેના પર એ લખ્યું કે \"આ (સમસ્યા)નો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રની સિક્યૉરિટી કાઉન્સિલની ભલામણની રોશનીમાં થશે.\"\n\nઆ નકશામાં ગિલલિત બલ્ટિસ્તાનને પણ સ્પષ્ટ રીતે પાકિસ્તાનો ભાગ ગણાવ્યો છે.\n\nવધુ એક ક્ષેત્ર છે, જેની વહેંચણી પર ઘણા દશકોથી વિવાદ ચાલી રહ્યો છે અને એ છે સિરક્રીક. પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત રાજ્ય વચ્ચે વહેતી આ એક એવી ખાડી છે, જે અરબ સાગરમાં પડે છે.\n\nવિભાજન પછી વિવાદ ચાલી રહ્યો છે કે આ ખાડીની કેટલી સીમાઓ કયા દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૂહી ચાવલા : 5G ઇન્ટરનેટથી માણસ અને પ્રકૃતિને નુકસાન થાય?\\nસારાંશ: ભારત એવા દેશોમાં સામેલ છે કે જે 5જી નેટવર્કની તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ 5જી નેટવર્ક એટલે કે ફિફ્થ જનરેશન વાયરલેસ નેટવર્કથી પ્રકૃતિ પર કથિત જોખમ વિશે ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂહી ચાવલાએ 5જી નેટવર્કથી થતા નુકસાન અંગે અદાલતમાં અરજી કરી ત્યારથી એ ચર્ચા શરૂ થઈ છે કે શું ખરેખેર 5જી પ્રકૃતિ માટે જોખમી છે?\n\nઆ ચર્ચા પાછળ છે અભિનેત્રી જૂહી ચાવલા છે, જેમણે 5G લાગુ કરવા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.\n\nધ ઇન્ડિયન ઍક્સપ્રેસ જૂહી ચાવલાએ દલીલમાં જણાવ્યું કે તેઓ ટેકનૉલૉજીના વિરોધમાં નથી. તેમના કહેવા પ્રમાણે પૂરતા પુરાવા છે કે 5જી નેટવર્કનું રેડિયેશન અત્યંત જોખમી છે અને લોકોનાં આરોગ્ય અને સલામતીને નુકસાન કરી શકે છે.\n\nજૂહી ચાવલાના પ્રવક્તાએ જણાવ્યું કે સંબંધિત વિભાગ પાસે માહિતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૅક ડૉર્સી : એ વ્યક્તિ જેમનું એક ટ્વીટ 21 કરોડ રૂપિયામાં વેચાયું\\nસારાંશ: સોમવારે ઉદ્યોગસાહસિક જૅક ડૉર્સીનું એક ટ્વીટ 2.9 મિલિયન ડૉલર (21,06,85,000 રૂપિયા - 24 માર્ચ 202ની કિંમત પ્રમાણે)ની કિંમતનું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટરના CEO જૅક ડૉર્સીનું પ્રથમ ટ્વિટ અંદાજે 21 કરોડ રૂપિયામાં વેચાયું હતું\n\nના, તમારા વાંચવામાં કોઈ ભૂલ નથી થઈ. એક ઑનલાઇન હરાજીમાં જૅક ડૉર્સીના ટ્વીટ માટે મલેશિયાના એક બિઝનેસમૅન સીના એસ્તાવીએ આટલી કિંમત ચૂકવી છે. \n\nઆ ટ્વીટની ખાસ વાત એ હતી કે તે જૅક ડૉર્સીનું પ્રથમ ટ્વીટ હતું. આ ટ્વીટ ખરીદનાર એસ્તાવીએ તેની સરખામણી મોનાલિસાના ચિત્ર સાથે કરી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનોંધનીય છે કે જૅક ડૉર્સીએ આ ટ્વીટ 21 માર્ચ, 2006ના રોજ કર્યું હતું. \n\nજૅક ડૉર્સીનું ટ્વીટ ખરીદનાર સીના એસ્તાવીને આ ટ્વીટની ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૅક મા : ચીનના એ અબજોપતિ બિઝનેસમૅન જે બે મહિનાથી ગાયબ છે\\nસારાંશ: મીડિયાના અહેવાલો અનુસાર ચીનના અલીબાબા ગ્રૂપના સ્થાપક જૅક મા પાછલા બે માસથી જાહેર સ્થળે જોવા મળ્યા નથી. નોંધનીય છે કે તેઓ શાંઘાઈ અને હૉંગકૉંગમાં ઍન્ટના 37 બિલિયન ડૉલરનો IPO અચાનક રદ કરાયા બાદ ચીનની સરકારની નજરમાં હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૅક મા\n\nઅહેવાલો અનુસાર જૅક મા નવેમ્બર માસમાં પોતાના ટૅલેન્ટ શો, આફ્રિકાઝ બિઝનેસ હિરોઝના અંતિમ એપિસોડમાં પણ નહોતા દેખાયા. \n\nઆ શોમાં તેમનું સ્થાન અલીબાબાના એક ઍક્ઝિક્યૂટિવે લઈ લીધું હતું.\n\nઅહેવાલ અનુસાર અલીબાબા તેમના સ્પર્ધકો જેમ કે ટેન્સેન્ટ હોલ્ડિંગ સેંકડો મિલિયન યુઝર્સને કારણે નિયમનકારી સંસ્થાઓના દબાણ હેઠળ છે.\n\nગત મહિને ચીનની ઍન્ટિટ્રસ્ટ ઑથૉરિટીએ અલીબાબા ગ્રૂપની હોલ્ડિંગ અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ ચીનની કેન્દ્રીય બૅન્કે ગ્રૂપને પોતાનાં ધિરાણ અને અન્ય કન્ઝ્યૂમર ફાઇનાન્સ ઑપરેશનમાં ફેરફાર કરવા જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જે કોરોના દરદીની લાશ મળી આવી તેમને દાણીલીમડા BRTS પર ઇચ્છાથી ઉતાર્યા : નીતિન પટેલ - Top News\\nસારાંશ: થોડા દિવસ અગાઉ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કોરોના દરદીની લાશ શહેરના દાણીલીમડા બીઆરટીએસ સ્ટેન્ડ પાસેથી મળી આવી હતી અને તેને લઈને મોટો વિવાદ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતિન પટેલ\n\nઆ મુદ્દે તપાસ ચાલી રહી છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે એ દરદીને તેમની ઇચ્છાથી ત્યાં ઉતારવામાં આવ્યા હતા.\n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ નીતિન પટેલે કહ્યું કે, દરદી ગણપત મકવાણાની ઇચ્છા અનુસાર બસ ડ્રાઇવરે તેમને થોડે દૂર દાણીલીમડા બસ સ્ટેન્ડે ઉતાર્યા હતા.\n\nનાયબ મુખ્ય મંત્રીએ કહ્યું કે દરદી ગણપત મકવાણાનું ઘર એ બસ સ્ટોપથી 400 મીટર દૂર આવેલું છે. \n\nઅમદાવાદની યુ.એન.મેહતા હૉસ્પિટલ ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, \"અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સરાહનીય ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જે બંગલામાં દૂધ વેચ્યું, ત્યાં જ મંત્રી બનીને રહ્યા રાજેશ પાઇલટ\\nસારાંશ: વર્ષો પહેલાં દિલ્હીના પૉશ 112, ગુરૂદ્વારા રકાબગંજ રોડ પર આવેલા એક બંગલાના આઉટ હાઉસમાં દસ વર્ષનો એક છોકરો રહેતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગરમી હોય, ટાઢ હોય કે વરસાદ હોય, એ રોજ સવારે ચાર વાગ્યે ઊઠી જતો.\n\nપોતાના પિતારાઈ ભાઈ નત્થીસિંહની ડેરીના પશુઓને ઘાસ નાખતો, છાણ સાફ કરતો એમને દોહતો અને બાદમાં દિલ્હીના વીઆઈપી વિસ્તારોના બંગલાઓમાં એ દૂધ આપવા જતો. \n\nક્યારેક ક્યારેક એટલી ટાઢ પડતી કે ગરમાવો મેળવવા માટે એ ભેંસોને વળગીને ઉંઘી જતો. \n\nએ છોકરાનું નામ હતું રાજેશ્વર પ્રસાદ બીધુરી. આ જ રાજેશ્વર બાદમાં રાજેશ પાઇલટના નામે જાણીતા થયા. \n\n\"રાજેશ પાઇલટ - અ બાયોગ્રાફી\"\n\nરાજેશ પાઇલટનાં પત્ની અને તેમનું જીવન ચરિત્ર \"રાજેશ પાઇલટ - બાયોગ્રાફી\" લખનારાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેએનયુ-દીપિકા પાદુકોણ : બોલીવૂડમાં ફાંટા પડ્યા છે ત્યારે ગુજરાતી કલાકારો શું માને છે?\\nસારાંશ: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે દિલ્હીની જેએનયુ (જવાહલાલ નહેરુ વિશ્વવિદ્યાલય)માં થયેલા હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં દીપિકાના વિરોધમાં અને સમર્થનમાં લોકો આવી રહ્યા છે. બોલીવૂડમાં પણ ફાંટા જોવા મળી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે દીપિકાની મુલાકાત બાદ ટ્વિટર #Chappak #boycottchhapaak #DeepikaAtJNU હેશટેગ ટ્રૅન્ડ કરવા લાગ્યા હતા.\n\nટીવી ન્યૂઝ ચેનલ આજતકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું, 'દેશમાં જે કંઈ થઈ રહ્યું છે, એને જોઈને તેમને બહુ તકલીફ થાય છે.'\n\nઘણા જાણીતા અભિનેતાએ દીપિકા પાદુકોણની આ મુલાકાતને બિરદાવી છે અને તેને ટેકો આપ્યો છે.\n\nતો જેએનયુની ઘટના, દેશમાં ચાલી રહેલો માહોલ અને દીપિકાની મુલાકાત સંદર્ભે બીબીસી ગુજરાતીએ ગુજરાતના કલાકારો-અભિનેતાઓ સાથે વાત કરી અને તેમનાં મંતવ્ય જાણ્યાં.\n\n\"મૈં કહીં ખો ગયા હૂં, જિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની UAPA કાયદા હેઠળ ધરપકડ કેમ કરાઈ?\\nસારાંશ: યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટના એક નિવેદન અનુસાર, 11 કલાક ચાલેલી પૂછપરછ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણો મામલે 'કાવતરાખોર'ના રૂપમાં ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ સંસ્થાનાં વકીલ તમન્ના પંકજે બીબીસી સાથે વાત કરતાં ઉમર ખાલિદની ધરપકડની પુષ્ટિ કરી છે.\n\nઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું, \"સ્પેશિયલ સેલે મારા પુત્ર ઉમર ખાલિદની રાતે 11 વાગ્યે ધરપકડ કરી છે. પોલીસ તેની બપોરે એક વાગ્યાથી પૂછપરછ કરતી હતી. તેને દિલ્હી રમખાણ મામલે ફસાવ્યો છે.\"\n\nઉમર ખાલિદની આ મામલે મૂળ એફઆઈઆર 59માં યુએપીએ એટલે કે 'ગેરકાયદે હિલચાલ રોકથામ અધિનિયમ' (યુએપીએ)ની કલમો અંતર્ગત ધરપકડ કરાઈ છે. \n\nકાયદા પર વિવાદ કેમ\n\nસરકારને જો એ વાત પર વિશ્વાસ આવી જાય કે કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેકબ ઝુમાના રાજીનામા માટે આ ભારતીય ગુપ્તા પરિવાર જવાબદાર?\\nસારાંશ: ભારતમાં જન્મેલા ગુપ્તા પરિવાર સાથે ભ્રષ્ટ સંબંધ ધરાવતા હોવાનો અને પ્રધાનોની નિમણૂકમાં પણ ગુપ્તા પરિવારને હસ્તક્ષેપની છૂટ આપવાનો આરોપ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેક ઝુમા પર કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેકબ ઝુમાના દીકરા ડ્યુડુઝેન પણ ગુપ્તા બંધુઓની કંપનીમાં કામ કરતા હતા.\n\nજેકબ ઝુમા અને ગુપ્તા પરિવારે કંઈ ખોટું કર્યાનો ઈનકાર કર્યો હોવા છતાં ઝુમાનું રાજીનામું માગવાના મુખ્ય કારણોમાંનું એક તેમના પરનો આ આરોપ છે. \n\nસવાલ એ છે કે આ ગુપ્તા પરિવાર કોણ છે અને જેકબ ઝુમા સાથે તેમને કેવો સંબંધ છે?\n\nઅજય, અતુલ અને રાજેશ ગુપ્તા ભાઈઓ છે. તેમની વય ચાળીસ વર્ષની આસપાસની છે. \n\nઉત્તર પ્રદેશના સહારનપુરમાંથી 1993માં તેઓ દક્ષિણ આફ્રિકા સ્થાયી થવા માટે આવ્યા હતા. \n\nએ સમયે દક્ષિણ આફ્રિકામાં શ્વેત લોકોના સત્તા પરના એકાધિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેટ ઍરવેઝની ‘આર્થિક મુશ્કેલી’નું સંપૂર્ણ સત્ય શું છે?\\nસારાંશ: જાણીતી ઍરલાઇન્સ જેટ ઍરવેઝની હાલત ભારતીય ઍવિએશન ઇન્ડસ્ટ્રી પર જોખમ તોળાઈ રહ્યું હોવાનો સંકેત આપી રહી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયામાં પ્રકાશિત સમાચારો સાચા હોય તો જેટ ઍરવેઝે તેના પાયલટોને જણાવ્યું છે કે કંપની ખરાબ દોરમાંથી પસાર થઈ રહી છે. તેથી ખર્ચમાં ઘટાડો કરવો પડી રહ્યો છે. \n\nઅહેવાલોમાં જણાવ્યા મુજબ, પોતાની પાસે બે મહિના સુધી ઍરલાઇન્સ ચલાવવા પૂરતા પૈસા હોવાનું કંપનીએ તેના કર્મચારીઓને જણાવ્યું છે. \n\nજોકે, જેટ ઍરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિનય દુબેએ મીડિયામાં પ્રકાશિત સમાચારોને ફગાવી દીધા છે અને જણાવ્યું છે કે કંપની સતત પ્રગતિ કરી રહી છે અને પોતાના વિમાનોની સંખ્યા વધારી રહી છે.\n\nકંપની શું કહે છે?\n\nબીબીસીને મોકલેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેના મામલે RBI અને મોદી સરકાર વચ્ચે તણાવ પેદા થયો તે રિઝર્વ કૅપિટલ શું છે?\\nસારાંશ: ભારતીય રિઝર્વ બૅન્ક અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ અને મતભેદની સ્થિતિ પેદા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજી પણ આ સ્થિતિ ખતમ થવાનું નામ નથી લેતી. હજી એ પણ સ્પષ્ટ થયું નથી કે આ સમગ્ર વિવાદ ખરેખર કઈ દિશામાં જઈ રહ્યો છે. \n\nશરૂઆત એ આરોપથી થઈ કે કેન્દ્ર સરકાર આરબીઆઈની સ્વાયત્તતામાં દખલ દઈ રહી છે. \n\nત્યારબાદ સમાચાર આવ્યા કે સરકાર આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 લાગુ કરીને રિઝર્વ બૅન્કની તાકાત ઓછી કરવા માગે છે. \n\nઆ બધાની વચ્ચે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાની અટકળો પણ આવવા લાગી. \n\nજોકે, ત્યારબાદ નાણાવિભાગે એક અધિકારીના હવાલાથી કહ્યું કે સરકાર ઉર્જિત પટેલને રાજીનામું આપવા માટે મજબૂર નહીં કરે. \n\nઆ તમામ 'ટ્વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેને આપ્યું પ્રમોશન એની ખાતાકીય પરીક્ષા ગુજરાત સરકારને 36 વર્ષે યાદ આવી\\nસારાંશ: 'સરકારના અનેક તઘલખી નિર્ણયો તો નોકરી કરતી વખતે જોયા. મને આશા હતી કે હવે રિટાયર્ડ થઈને આરામની જિંદગી જીવીશ પણ સરકારી કલમના એક ગોદા એ મારી જિંદગી દોઢ વર્ષથી તહસનહસ કરી નાખી હતી. જોકે હવે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયથી સરકારની અંધેરનગરીમાં મને ન્યાય મળ્યો છે અને હવે કદાચ મારું ઘડપણ હવે સારું જશે.' આ શબ્દો છે 36 વર્ષ સુધી સરકારની નોકરી કરી, સરકારના અન્યાય સામે લડત આપી નિવૃત્ત થનારા ફૉરેસ્ટ ઑફિસર સુરેશ સિંહ યાદવના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફૉરેસ્ટ ઑફિસર સુરેશ સિંહ યાદવ\n\nસુરેશ સિંહ યાદવની કહાણી વિચિત્ર છે. સરકારી નોકરી મેળવવી જેમ મુશ્કેલ હોય છે એમ હેમખેમ નિવૃત્ત થવું એ પણ મુશ્કેલ હોય છે. અનેક સરકારી કર્મચારીઓ નિવૃત્તિને આરે હોય ત્યારે જ ચિત્ર-વિચિત્ર નિયમો સરકારને યાદ આવે છે અને એમાં ઘણી વાર નિદોર્ષ કર્મચારી પણ દંડાય છે. \n\nસુરેશ સિંહ યાદવના કેસમાં 36 વર્ષે સરકારને ખાતાકીય પરીક્ષા નહીં આપી હોવાનું અચાનક યાદ આવ્યું હતું. \n\nશું હતો કેસ\n\nસુરેશ સિંહ યાદવ 1981માં ફૉરેસ્ટ ગાર્ડ તરીકે ગુજરાત સરકારમાં જોડાયા હતા. જે તે સમયે સરકારી નિયમો પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેને બંધ કરવામાં આવી છે તે જેટ ઍરવેઝની અંતિમ સફરનો આંખે દેખ્યો અહેવાલ\\nસારાંશ: ભારતની જાણીતી હવાઈ સેવા જેટ ઍરવેઝે બુધવારના રોજ અંતિમ ઉડાણ ભરી. દેવાંના કારણે કંપનીના પ્રબંધકોએ તેમની સેવાને અસ્થાયી સમય સુધી સ્થગિત કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"9W 3502 જેટની અંતિમ ફ્લાઇટ હતી જે બુધવારે રાતના 10.20 વાગ્યે અમૃતસરથી મુંબઈ જવા નીકળી હતી. \n\nજોકે, વિમાનમાં બેસેલા મુસાફરોને આ વાતનો અંદાજો પણ નહોતો કે આ જેટ ઍરવેઝની અંતિમ ફ્લાઇટ છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબીબીસી સાથેની વાતચીતમાં કેટલાક પ્રવાસીઓએ કહ્યું કે આ જેટ ઍરવેઝની અંતિમ ફ્લાઇટ છે એ જાણીને તેમને દુ:ખ થયું છે. \n\nઅમુક પ્રવાસીઓનું કહેવું હતું કે તેમની હવાઈ મુસાફરીની શરૂઆત જેટ ઍરવેઝથી જ થઈ હતી.\n\nપોતાના અનુભવ વ્યક્ત કરતા અમુક લોકોનું કહેવું હતું કે તેઓ મોટા ભાગે ઇન્ડિયન ઍરલાઇન્સનો ઉપયોગ કરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેફ બેજોસ એમેઝૉન શરૂ કર્યાનાં 25 વર્ષ પહેલાં શું કરતા હતા?\\nસારાંશ: તમારી જાતને પૂછો, તમારું મન શું કહે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેફ બેજોસ\n\nદુનિયાની સૌથી અમીર વ્યક્તિ અને એમેઝૉન કંપનીના માલીક જેફ બેઝોસના મતે આ એવો પ્રશ્ન છે જે કોઈ પણ નિર્ણય કરતા પહેલાં આપણે આપણી જાતને પૂછવો જોઈએ.\n\nઆ જ પ્રશ્ન તેમણે પોતાને એમેઝૉન શરૂ કર્યાના 25 વર્ષ પહેલાં પૂછ્યો હતો. ત્યારે તેઓ એક સારા પગારવાળી આરામદાયક નોકરી છોડવાનું વિચારી રહ્યા હતા.\n\nતેઓ વૉલ સ્ટ્રીટ ઇન્વૅસ્ટમેન્ટ બૅન્કમાં કામ કરતા હતા અને ત્યાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેમણે સિયેટલમાં પિતાના ગૅરેજમાં એમેઝૉનની શરૂઆત કરી હતી. \n\nઆ શરૂઆતની તારીખ હતી 5 જુલાઈ 1994.\n\nએ કિસ્સો જેણે જેફ બેજો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેમના પર 2002માં હુલ્લડનો આરોપ હતો તે મિતેષ પટેલને ભાજપે ટિકિટ કેમ આપી?\\nસારાંશ: સામાન્ય રીતે ઓછી ચર્ચામાં રહેતી ગુજરાતની આણંદ બેઠક આ વખતે ચર્ચામાં છે. ભાજપે આ બેઠક ઉપરથી મિતેષ પટેલને ઉતાર્યા છે, જેઓ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા હુલ્લડોમાં આરોપી હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પટેલની ઉમેદવારી સમયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા\n\n54 વર્ષીય પટેલે ચૂંટણીપંચમાં દાખલ કરેલી ઍફિડેવિટ પ્રમાણે જાણવા મળે છે કે 2002માં ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમનો નિર્દોષ છૂટકારો થયો છે. \n\nકૉંગ્રેસે પટેલની સામે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન ભરતસિંહ સોલંકીને ઉતાર્યા છે, જેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે. \n\nપટેલ સામેના આરોપ \n\nમિતેષ પટેલ વિશ્વ હિંદુ પરિષદ સાથે પણ સંકળાયેલા\n\nઍફિડેવિટમાં પટેલે જણાવ્યા પ્રમાણે, તેમની સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેમના માટે મુસ્લિમમાંથી હિંદુ થયો તે પત્નીએ અંતે માબાપને પસંદ કર્યાં\\nસારાંશ: છત્તીસગઢના ખૂબ જ ચર્ચિત ઇબ્રાહિમ ઉર્ફે આર્યન આર્ય કેસમાં સુપ્રીમ કોર્ટે ઇબ્રાહિમના પત્ની અંજલી જૈનને ઇચ્છા મુજબ પોતાના માતાપિતા સાથે રહેવાની પરવાનગી આપતો ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇબ્રાહિમ સિદ્દીકીનું કહેવું છે કે તેમણે અંજલી સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ આર્યન આર્ય રાખ્યું હતું. \n\nમુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની બૅન્ચે લગ્ન અંગે અંજલિ જૈનની પૂછપરછ કરી હતી. \n\nજે બાદ અંજલિને પોતાની ઇચ્છા મુજબ માબાપ સાથે રહેવાની પરવાનગી આપી છે.\n\nકેરળના 'હાદિયા' કેસ જેવા આ બનાવમાં ઇબ્રાહિમ સિદ્દીકી ઉર્ફે આર્યન આર્યએ છત્તીસગઢ હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. \n\nતેમનું કહેવું હતું કે તેમની પુખ્ત પત્ની અંજલિ જૈનની ઇચ્છા હોવા છતાં પણ હાઈકોર્ટે તેમને હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેમની બદલી કરી દેવાઈ એ જસ્ટિસ મુરલીધરનો ગુજરાત સાથે છે આ નાતો\\nસારાંશ: દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જસ્ટિસ મુરલીધરની બદલી કરાઈ હતી. આજે તેમનો વિદાય સમારોહ દિલ્હી હાઈકોર્ટમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વકીલો અને જજો હાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણીતા વકીલ અને કર્મશીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આવી વિદાય કોઈ હાઈકોર્ટના જજની જોઈ નથી.\n\nદિલ્હીમાં હિંસા ભડકી ઊઠી અને પીડિતોને જરૂરી ઈલાજ માટે મંગળવારે મોડી રાતે ઇમરજન્સી કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરના નિવાસસ્થાને થઈ.\n\nઆ સુનાવણીમાં જસ્ટિસ એસ. મુરલીધરની સાથે જસ્ટિસ અનૂપ ભંભાણી પણ હતા.\n\nઆ સુનાવણી માનવઅધિકારના મામલાઓના વકીલ સુરૂર મંદર દ્વારા દાખલ કરાયેલી પિટિશન પર રાતે 12.30 વાગે કરવામાં આવી.\n\nસુરૂર મંદરે અદાલતને રજૂઆત કરી કે ઘાયલોનો ઇલાજ થઈ શકે તે માટે તેમને અલ હિંદ હૉસ્પિટલથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેમની હત્યા થઈ તે પત્રકાર ખાશોગીનો પરિવાર વિશ્વભરમાં આટલો પ્રભાવશાળી છે\\nસારાંશ: સાઉદી અરેબિયાના હથિયારોના સોદાગર અદનાન ખાશોગીનું નામ લોકો માટે સહેજ પણ નવું નથી. ખાશોગી પરિવાર પોતાની ઇમારતો, ઉચ્ચ શિક્ષણ, અને કૌશલ્યના લીધે પાછલા કેટલાક દાયકાથી ફક્ત સાઉદી અરેબિયામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્વિમના દેશોમાં જાણીતો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અદનાન ખાશોગી ત્રીજા પત્ની લેમિયા અને દીકરી નબીલા સાથે\n\nરાજકારણથી લઈને વિશ્વની અત્યાધુનિક ફિલ્મો સુધી અને સાહિત્યથી લઈને પત્રકારત્વ સુધીના વિવિધ ક્ષેત્રો સાથે ખાશોગી પરિવારની કોઈને કોઈ વ્યક્તિ જોડાયેલી છે.\n\nલેડી ડાયના સાથેની મિત્રતાના કારણે જાણીતા થયેલા ડોડી અલફયાદ અને લંડનના મોઘાદાટ શૉપિંગ સેન્ટર હેરડ્સનાં માલિકના માતા પણ ખાશોગી પરિવારના સભ્ય હતાં.\n\nપેરિસમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં જમાલ ખાશોગીના પિતરાઈ ડોડી અલફયાદ અને લેડી ડાયનાનું મોત થયું હતું\n\nજમાલ ખાશોગીના ફઈ અને અદનાન ખાશોગીનાં બહેન સમીરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેમને સેક્સ પસંદ નથી એ યુવતીની જિંદગી કેવી છે?\\nસારાંશ: આ 40 વર્ષીય સંધ્યા બંસલ છે અને તેઓ અસેક્સુઅલ છે. અસેક્સુઅલ એટલે એવી વ્યક્તિ જે શારીરિક આકર્ષણ નથી અનુભવતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંધ્યાએ લગ્ન કર્યાં નથી અને પરિવારને લઈને તેમના વિચારો ઘણા અલગ છે.\n\nસંધ્યા નથી ઇચ્છતા કે તેમની ઓળખ પરિવારના પારંપરિક ઢાંચામાં ગુમ ન થઈ જાય.\n\nતેઓએ એ નથી માનતા કે ખુશ રહેવા માટે પરિવારમાં પતિ-પત્ની અને બાળકો જરૂરી હોય.\n\nતેઓ કહે છે કે આજકાલના જમાનામાં બાળકો પણ તમારું પૂરતું ધ્યાન નથી રાખતા તો આપણે એ ભ્રમમાં ન જ જીવવું જોઇએ કે બાળકો તમારી સારસંભાળ લેશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેરૂસલેમ : ઇઝરાયલવાસીઓ અને પેલેસ્ટાઇનવાસીઓ વચ્ચે વિવાદનું કારણ છે શેખ જરાર્હ મહોલ્લો\\nસારાંશ: સમીરા દજાની અને આદિલ બુદેરીનો બગીચો રેતીના મેદાનમાં બનેલા કોઈ ઉદ્યાન જેવો દેખાય છે. આ જગ્યા ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસા ભડકાવનારી વિવાદાસ્પદ જમીનનું કેન્દ્ર છે. આ સ્થળે એક શાંત બગીચો આવેલો છે, જેની ચારે બાજુ બોગેનવિલિયા (એક પ્રકારના ફૂલ)ની ડાળીઓ, લેવેન્ડર અને કેટલાય પ્રકારના ફળોના વૃક્ષો આવેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્વ જેરૂસલેમના શેખ જર્રાહમાં વસતા આ પેલેસ્ટિનિયન દંપતીનું એક માળનું ઘર એવા 14 ઘરો પૈકી એક છે, જેમાં વસતા 28 પરિવારોએ ગમે ત્યારે ઘર છોડીને જવું પડે તેવી સ્થિતિ છે.\n\nપૂર્વ જેરૂસલેમના શેખ જર્રાહમાં વસતા આ પેલેસ્ટિનિયન દંપતીનું એક માળનું ઘર એવા 14 ઘરો પૈકી એક છે, જેમાં વસતા 28 પરિવારોએ ગમે ત્યારે ઘર છોડીને જવું પડે તેવી સ્થિતિ છે. \n\nઇઝરાયલી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા મામલા પછી અહીં યહૂદીઓની વસાહત બનવાની છે. તેના માટે આ વિસ્તારના 14 ઘરોમાં રહેતા લગભગ 300 લોકોની હકાલપટ્ટી કરવામાં આવી શકે છે.\n\nગાઝા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેરૂસલેમ અલ-અક્સા મસ્જિદ : ફરીથી હિંસક અથડામણ, ગાઝાથી રૉકેટ હુમલો\\nસારાંશ: જેરૂસલેમમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલની પોલીસ વચ્ચે ફરીથી હિંસક અથડામણ થઈ છે. જેરૂસલેમમાં પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલ પોલીસ વચ્ચેની હિંસક અથડામણ અને તણાવ વચ્ચે ગાઝામાંથી રૉકેટ હુમલો કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાઝાના હમાસ તરફથી જેરૂસલેમ પર રૉકેટ હુમલો કરવામાં આવ્યો છે.\n\nઆ રૉકેટ હુમલામાં કોઈ ઈજાના સમાચાર નથી. આ હુમલો તરફ જેરૂસલેમ પર કરવામાં આવ્યો છે. હુમલાને પગલે ઇઝરાયેલ પાર્લામેન્ટને ખાલી કરી દેવામાં આવી છે.\n\nગાઝાના હમાસ સત્તાધિકારીઓએ અનેક ઇઝરાયલ પોલીસ સાથેની અથડામણમાં અનેક પેલેસ્ટાઇનવાસીઓ ઈજાગ્રસ્ત થયા બાદ હુમલાની ચેતવણી આપી હતી.\n\nશહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ છે અને ઇઝરાયેલ પોલીસ સાથે અલ-અક્સા મસ્જિદ પરની અથડામણમાં 300થી વધારે પેલેસ્ટાઇનવાસીઓ ઈજાગ્રસ્ત થયાં છે.\n\nજેરૂસલેમમાં સતત ત્રણ દિવસથી હિંસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેરૂસલેમ: ત્રણ ધર્મોની આસ્થાનું શહેર હંમેશાં વિવાદમાં કેમ રહે છે?\\nસારાંશ: સોમવારે જેરૂસલેમમાં નવા દૂતાવાસના ઉદ્ઘાટન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા તેમના પતિ ઝૈરેડ કુશનર સાથે ઇઝરાયલ પહોંચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેરૂસલેમ યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોનું પવિત્ર સ્થળ છે\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમારોહમાં હાજર રહ્યા ન હતા, પરંતુ તેમણે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. \n\nઅમેરિકાએ ઇઝરાયલના 70મા સ્થાપના દિવસે જ પોતાના નિર્ણયનો અમલીકરણ કરવાની યોજના બનાવી હતી.\n\nજેરૂસલેમને ઇઝરાયલ પોતાની અવિભાજિત રાજધાની માને છે, જ્યારે પેલેસ્તાઇન પૂર્વ જેરૂસલેમ(જેના પર 1967માં અરબ-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઇઝરાયલે કબજો જમાવ્યો હતો)ને પોતાના ભાની રાષ્ટ્રન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેલમાંથી છટકવા ગુનેગારનું 'જુડવા' કારસ્તાન\\nસારાંશ: પોતાના સ્થાને જોડિયા ભાઈને જેલમાં છોડીને નાસી ગયેલા એક કેદીને પેરુના સત્તાવાળાઓએ એક વર્ષથી વધુ સમય બાદ ફરી પકડી પાડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલેકઝેન્ડર ડેલ્ગાડો\n\nબાળકોની જાતીય સતામણી અને લૂંટના આરોપસર અલેકઝેન્ડર ડેલ્ગાડો નામનો એ કેદી લિમાની ઉત્તરે આવેલી જેલમાં 16 વર્ષની સજા ભોગવી રહ્યો છે. \n\nગયા જાન્યુઆરીમાં અલેકઝેન્ડરનો જોડિયો ભાઈ ગિયાનકાર્લો તેને જેલમાં મળવા આવ્યો હતો. \n\nએ વખતે અલેકઝેન્ડરે ગિયાનકાર્લોને નશીલો પદાર્થ ખવડાવ્યો હતો અને તેના કપડાં પહેરીને જેલમાંથી રફૂચક્કર થઈ ગયો હતો. \n\nગિયાનકાર્લોની ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવી પછી અલેકઝેન્ડર ભાગી છૂટ્યો હોવાની શંકાને સમર્થન મળ્યું હતું. \n\nકઈ રીતે ફરી પકડાયો?\n\nઅલેકઝેન્ડરને પકડી પાડનારને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જેસમીન મિસ્ત્રી પટેલ : “સુરતની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહથી હું લઈને આવીશ!”\\nસારાંશ: \"નાનપણમાં આકાશમાં જ્યારે જ્યારે વિમાન જોવા મળતું, ત્યારે ઇચ્છા થતી કે મારે પણ વિમાન ઉડાડવું છે. અહીંથી જ પાઇલટ બનવાના મારા સપનાની શરૂઆત થઈ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ઍરલાઇન્સના મહિલા પાઇલટ કૅપ્ટન જેસમીન મિસ્ત્રી પટેલ ખૂબ જ ભાવુકતા સાથે આ વાત કહી રહ્યાં હતાં.\n\nસુરતનાં જેસમીન મિસ્ત્રી પટેલ માટે 16-17 ફેબ્રુઆરીના દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે અને તેઓ આ દિવસના અનુભવ માટે ઘણા ઉત્સુક પણ છે.\n\nતેઓ તેમના પોતાના જ શહેરની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ચાલકદળમાં સામેલ છે.\n\nઅત્રે નોંધવું કે સુરત ઍરપૉર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી છે. 16મી તારીખે શારજાહ-સુરત ફ્લાઇટ સાથે તે ઑપરેશનલ થવા જઈ રહી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઍર ઇન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઇટમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૈન મુનિની 'બનાવટી' સ્ટોરી પ્રસારિત કરનાર તંત્રીની ધરપકડ\\nસારાંશ: મુસ્લિમો દ્વારા જૈન મુનિ પર હુમલાના 'બનાવટી સમાચાર' છાપવાના આરોપસર વેબસાઇટ પોસ્ટકાર્ડ ન્યૂઝના સંપાદક મહેશ હેગડેની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહેગડે દ્વારા તા. 18મી માર્ચના આ સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી હતી. \n\nજોકે, લોકોએ 'હકીકતદોષ' તરફ ધ્યાન દોરતા તેમણે સ્ટોરી ડિલીટ કરી નાખી હતી. \n\nજોકે, તેમણે આવું શા માટે કર્યું, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. \n\nઆ અહેવાલ અંગે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુરૂવારે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, જેના આધારે સંતોષ હેગડેની ધરપકડ કરવામાં આવી હતી. \n\nબનાવટી સમાચાર છાપ્યા હતા\n\nવરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસી પ્રતિનિધિ ઈમરાન કુરૈશીને જણાવ્યું હતું, \"જૈન મુનિ એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૉગિંગ કરવા નીકળી અને યુવતી અમેરિકાની જેલમાં પહોંચી ગઈ\\nસારાંશ: ફ્રાંસની એક યુવતી કૅનેડાના તટ પર જૉગિંગ કરવા નીકળી અને અજાણતાં જ સરહદ પાર કર્યા બાદ એમને અમેરિકન પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલાં અટકાયત કેન્દ્રમાં બે અઠવાડિયા પસાર કરવાં પડ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેડેલા રોમન.\n\n19 વર્ષની સેડેલા રોમન પોતાની માતાને મળવા માટે બ્રિટિશ કોલંબિયા ગઈ હતી. \n\n21મી મેની સાંજે તે દરિયા કિનારે જૉગિંગ માટે નીકળી હતી. આ બીચ કૅનેડા અને અમેરિકાની સરહદને જોડે છે.\n\nસેડેલા રોમને કૅનેડાના મિડીયાને જણાવ્યું કે તે થોડા સમય માટે ગંદા લાગતા રસ્તા પર જતી રહી હતી. \n\nપાછા વળતાં તેણે દરિયાનાં મોજાંની એક તસવીર પણ લીધી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ દરમ્યાન બીચ પર ફરજ બજાવતા અમેરિકન બૉર્ડર પોલીસના બે કર્મચારીઓ ત્યાં આવ્યા. \n\nતેમણે સેડેલાની પૂછપરછ કરી અને વૉશિંગ્ટનનાં બ્લેન વિસ્તારમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૉન્સન ઍન્ડ જૉન્સનની કોરોનાની રસી સુરક્ષિત, ફાઇઝર અને મૉર્ડર્ના બાદ અમેરિકામાં ત્રીજી રસીને મળી શકે છે મંજૂરી\\nસારાંશ: અમેરિકન નિયામક સંસ્થા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિન્સ્ટ્રેશન (એફડીએ)ને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીની કોરોનાની રસી સુરક્ષિત અને પ્રભાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ અમેરિકામાં કોરોનાની ત્રીજી રસીને મંજૂરી મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. \n\nજૉન્સન ઍન્ડ જૉન્સનની રસી ફાઇઝર અને મૉર્ડર્ના રસીની માફક જ સસ્તો અને શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, કેમ કે આ રસીને ફ્રિઝરની જગ્યાએ સામાન્ય રૅફ્રિજરેટરમાં રાખી શકાય છે. \n\nઆ રસીનો માત્ર એક જ ડોઝ આપવામાં આવશે, જ્યારે ફાઇઝર અને મૉર્ડર્નાની રસીના બે ડોઝ આપવા પડે છે. \n\nજૉન્સન ઍન્ડ જૉન્સને પોતાનાં પરિક્ષણોનાં પરિણામો ગત મહિને જાહેર કર્યાં હતાં. એફડીએના મતે રસીનાં પરીક્ષણો અમેરિકા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં હાથ ધરાયાં હતાં."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૉન્સન ઍન્ડ જૉન્સનનું બેબી શૅમ્પૂ બાળક માટે નુકસાનકારક છે?\\nસારાંશ: રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે દેશના ચાર રાજ્યોને (ઝોનના આધારે) બૅબી પ્રૉડક્ટ બનાવતી બહુરાષ્ટ્રીય કંપની જૉન્સન ઍન્ડ જૉન્સનને એક પ્રૉડક્ટ - શૅમ્પૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૉન્સન એન્ડ જૉન્સન કંપનીનું શૅમ્પૂ તમારા બાળક માટે ખતરનાક છે?\n\n'એનસીપીસીઆર'નો આ આદેશ કહે છે કે આ માત્ર નવા સ્ટૉક માટે નહીં, પણ દુકાનોમાં રહેલા જૂના સ્ટૉકને પણ લાગુ પડશે.\n\nરાજસ્થાનની ડ્રગ્સ ટૅસ્ટિંગ લૅબોરેટરીના રિપોર્ટ પછી 'એનસીપીસીઆર'એ આ આદેશ આપ્યો છે. \n\nજૉન્સન ઍન્ડ જ્હૉન્સનની પ્રતિક્રિયા\n\nજોકે, કંપનીએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે. જૉન્સન ઍન્ડ જ્હૉન્સને રાજસ્થાન સરકારની પ્રયોગશાળામાં થયેલા તપાસ અહેવાલને ખોટો ગણાવ્યો છે. \n\nજૉન્સન ઍન્ડ જૉન્સન મૂળે અમેરિકાની કંપની છે, જે બાળકો માટે કૉસ્મેટિક્સ અને બી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જૉબ ઇન્ટરવ્યૂથી ડર લાગે છે? આ ટિપ્સ અપનાવવાથી મળી શકે છે નોકરી\\nસારાંશ: તમને જે નોકરી કરવી ગમતી હોય તે નોકરી સહેલાઈથી મળી જાય, તે સામાન્યપણે સહેલું નથી હોતું. ખાસ કરીને જ્યારે નોકરીદાતા તેમના કર્મચારીની અંદર ખરેખર શું શોધી રહ્યા છે તે અંગે જાણ્યા વગર તો નોકરી મળવી વધારે અઘરી બની જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે નોકરીની ઇચ્છા ધરાવો તે નોકરી સહેલાઈથી મળી જાય તેવું હંમેશાં શક્ય હોતું નથી\n\nદુનિયાની નાની અને મોટી બધાં પ્રકારની કંપનીઓ ભરતી પ્રક્રિયામાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે. \n\nજોકે, નોકરી મેળવવા માટે એક વાતનું મહત્ત્વ ક્યારેય ઓછું થવાનું નથી અને તે છે ફેસ ટૂ ફેસ ઇન્ટરવ્યૂ.\n\nલૉઇડ્સ બૅન્કિંગ ગ્રૂપની ભરતી પ્રક્રિયાનાં નિષ્ણાત જેન ટિપ્પીન કહે છે, \"આજે પણ ફેસ ટૂ ફેસ ઇન્ટરવ્યૂ ભરતી પ્રક્રિયાની સૌથી અગત્યની રીત છે.\"\n\nતેઓ માને છે કે ઇન્ટરવ્યૂ સમયે વ્યક્તિને કે પૅનલને તમે કેવી રીતે જવાબ આપી શકો છો તેના આધારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો 15મી ઑગસ્ટે રાજનેતાનું નિધન થાય, તો ધ્વજારોહણ થાય?\\nસારાંશ: 16મી ઑગસ્ટે દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું. કેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે, જેથી આ દિવસો દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરમિયાન લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને સર્ચ દ્વારા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો કોઈ નેતાનું પંદરમી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે નિધન થાય તો?\n\nશું ધ્વજવંદન કાર્યક્રમ યોજાય? પહેલાં ધ્વજારોહણ થાય અને પછી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ થાય કે શું? આ અંગે કોઈ નિયમ છે? આ વિશે કોઈ નિયમ કે જોગવાઈઓ છે? અગાઉ ક્યારેય આવું બન્યું છે?\n\nરાષ્ટ્રીય કે રાજય શોક \n\nમાર્શલ ઑફ ધ એરફોર્સ અરજણસિંહની અંતિમયાત્રા\n\nજ્યારે કોઈ રાષ્ટ્રીય કદના નેતાનું નિધન થાય, ત્યારે કેન્દ્રીય કૅબિનેટ મળે અને શોકદર્શક ઠરાવ પ્રસ્તાવ કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો આધાર ફરજિયાત થશે તો તમારી પ્રાઇવસી કેવી રીતે બચશે?\\nસારાંશ: આધારની અનિવાર્યતાને હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશે વર્ષ 2012માં પડકારી હતી. નવ ન્યાયાધીશોની બેન્ચે પાંચ વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં પ્રાઇવસી અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો પણ આધાર અંગે ફેંસલો આવવાનો બાકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંવિધાનના અનુચ્છેદ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટના નિર્ણયને દેશનો કાયદો ગણવામાં આવે છે પણ પ્રાઇવસી અંગે નવો કાયદો બનાવવાની વાત થઈ રહી છે.\n\nઆધારની અનિવાર્યતા અને કાયદેસરતા અંગે પાંચ જજની બેન્ચે 38 દિવસ સુધી સુનાવણી કરી. હવે એના ચૂકાદાની આખો દેશ રાહ જોઈ રહ્યો છે.\n\nચેક રિપબ્લિકના બંધારણ પ્રમાણે કે ટી શાહે અને કે એમ મુનશીએ પ્રાઇવસીના અધિકાર માટે વર્ષ 1946માં બંધારણ સભામાં મુસદ્દો રજૂ કર્યો હતો.\n\nશું તમે આ વાંચ્યું?\n\nપણ સામૂહિક જવાબદારી પર ભાર મૂકતા ડૉ. ભીમરાવ આંબેડકરે માર્ચ 1947ના રોજ સંશોધિત પ્રસ્તાવ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો એક દિવસ માટે ઇન્ટરનેટ બંધ થઈ જાય તો શું થાય?\\nસારાંશ: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જેફ હેનકૉક ક્લાસમાં જે કન્સેપ્ટની ચર્ચા કરી હોય તેનો જાત અનુભવ વિદ્યાર્થીઓ લઈ શકે તે પ્રકારનાં અસાઇન્મેન્ટ્સ વીકેન્ડમાં પોતાના વિદ્યાર્થીઓને આપતા રહેતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2008 પહેલાં તેઓ પોતાના વિદ્યાર્થીઓને કહેતા કે 48 કલાક સુધી ઇન્ટરનેટથી બિલકુલ દૂર રહો. \n\nબાદમાં કેવો અનુભવ રહ્યો તેની ચર્ચા પણ કરતા હતા. \n\nહેનકૉકે એક વર્ષની રજા લીધી હતી અને 2009માં ફરી ભણાવવા આવ્યા ત્યાં સુધીમાં સ્થિતિ બહુ બદલાઈ ગઈ હતી.\n\n\"આ વખતે મેં ઇન્ટરનેટ માટેની આવી ટાસ્ક આપી તો આખા ક્લાસે બળવો કર્યો,\" એમ હેનકૉક કહે છે. \n\nઑન લાઇન કમ્યુનિકેશન્સ સાથે સંકળાયેલી માનસિક અને સામાજિક પ્રક્રિયાનો અભ્યાસ કરી રહેલા હેનકૉક કહે છે, \"વિદ્યાર્થીઓએ ભારપૂર્વક કહ્યું કે આવું અસાઇન્મેન્ટ કરવું અશક્ય છે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો કૅલિફોર્નિયા અમેરિકાથી અલગ થાય તો શું થાય?\\nસારાંશ: છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકાની જનતા વચ્ચે ધ્રુવીકરણ બહુ ઝડપથી વધી રહ્યું છે. રિપબ્લિકન અને ડેમૉક્રેટિક પાર્ટીઓના સમર્થકો દિવસે ને દિવસે કટ્ટર થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારો કહે છે કે જે રીતે દાસપ્રથાની ગૃહ યુદ્ધો બાદ જે સ્થિતિ હતી, આજે અમેરિકામાં લગભગ એવી જ હાલત છે.\n\nકૅલિફોર્નિયા યુનિવર્સિટીના રાજકીય નિષ્ણાત બર્નાર્ડ ગ્રૉફમૅન કહે છે કે આજે અમેરિકાની સંસદમાં જેટલું ધ્રુવીકરણ છે, એટલું છેલ્લાં 100 વર્ષોમાં નહોતું.\n\nઅમેરિકાનું સૌથી મૌટું રાજ્ય કૅલિફોર્નિયા પણ આ ધ્રુવીકરણનો શિકાર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૅલિફોર્નિયા અને બાકી અમેરિકાની જનતા વચ્ચેના મતભેદો વધી ગયા છે.\n\nતેને ધ્યાનમાં રાખીને કમ સે કમ એવા છ પ્રસ્તાવ આવી ચૂક્યા છે, જેમાં કૅલિફોર્નિયાને નાનાં-નાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો ઝીણાનું એ રહસ્ય બહાર આવ્યું હોત, તો વિભાજન અટકી જાત?\\nસારાંશ: બહુ ઓછા લોકો જાણતા હશે કે બીજા વિશ્વ યુદ્ધના અંત સુધીમાં પાકિસ્તાનનું નિર્માણ કરનારા અને કાયદ-એ-આઝમ તરીકે ઓળખાતા મોહમ્મદ અલી ઝીણા કૅન્સર જેવી ગંભીર બીમારીની ચપેટમાં આવી ગયા હતા. તેમનો ઇલાજ ડૉક્ટર જાલ પટેલ કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાલ પટેલે જ્યારે તેમનો એક્સરે લીધો ત્યારે જાણવા મળ્યું કે તેમના ફેફસાંમાં ચાઠાં પડી ગયા છે. પરંતુ તેમણે આ વાતને છુપાવી હતી. \n\nભારતીય જાસૂસી સંસ્થા રૉમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી ચૂકેલા અને પાકિસ્તાનના શાસકો પર 'પાકિસ્તાન એટ ધ હેલ્મ' પુસ્તક લખનારા તિલક દેવેશર કહે છે કે જાલ પટેલ ખૂબ જ પ્રોફેશનલ ડૉક્ટર હતા.\n\nતેઓ ઉમેરે છે, \"જાલ પટેલે કોઈને આ વાતની જાણ થવા નહોતી દીધી. પરંતુ મને લાગે છે કે લોર્ડ માઉન્ટબેટનને આ વાતની જાણ હતી. એટલા માટે તેમણે આઝાદીની તારીખ ફેબ્રુઆરી 1948ને બદલે ઑગસ્ટ 1947 કરી હતી.\"\n\n\"ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા તો ચીન સાથેનો તણાવ કૉલ્ડ વોરમાં પરિણમશે?\\nસારાંશ: અમેરિકા અને ચીન વચ્ચેનો સંઘર્ષ અનેક વખત સપાટી પર આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા એ પછી બંને દેશો વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિનું નિર્માણ થયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના સંક્રમણને પગલે પણ અમેરિકાએ ચીન પર અનેક વખત આક્ષેપ કર્યા છે.\n\nહાલમાં મહાસત્તા ગણાતું અમેરિકા તેના નવા રાષ્ટ્રપતિનાં સ્વાગતની તૈયારીઓ કરી રહ્યું છે. \n\nજોકે આ દરમિયાન આ બંને દેશો એકબીજા સામે હથિયાર તાકીને બેઠા છે. બંને વચ્ચે માહિતી, સુરક્ષા-સાધનો અને વેપારને લઈને શીતયુદ્ધની સ્થિતિ છે.\n\nજો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બને, તો અમેરિકા અને ચીન વચ્ચેનો આ તણાવ વધશે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો દેશમાં સામ્યવાદીઓ શાસનમાં આવે તો?\\nસારાંશ: લેનિન હોય પેરિયાર હોય કે શ્યામાપ્રસાદ મુખરજી. દેશભરમાં વિવિધ જગ્યાએ પ્રતિમાઓ લોકોના રોષ કે રાજકારણનો ભોગ બની રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nત્રિપુરાના બેલોનિયા શહેરના 'સેન્ટર ઑફ કૉલેજ સ્ક્વેર' ખાતે લેનિનની પ્રતિમાને જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવી હતી.\n\nલેનિનની પ્રતિમા સિવાય તામિલનાડુના વેલ્લોરમાં દ્રવિડિયન નેતા પેરિયાર રામાસ્વામીની પ્રતિમાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજે બાદ કોલકત્તામાં શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને નુક્સાન પહોંચાડવાની ઘટના સામે આવી.\n\nઆ 'પ્રતિમા વિધ્વંશ' કે 'પ્રતિમાં ખંડન'ની પ્રથા એકદમ નવી નથી. ગુજરાતમાં પણ આ ઘટના વર્ષો પૂર્વે બની ચૂકી છે.\n\nગુજરાતમાં ક્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન : ડોનાલ્ડ ટ્રમ્પને હરાવનાર 'દુનિયાના સૌથી અનુભવી રાજનેતા'\\nસારાંશ: અમેરિકાની ચૂંટણીમાં ડૅમોક્રેટિક ઉમેદવાર જો બાઇડને રિપબ્લિકન ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હાર આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જીત સાથે જો બાઇડનની અમેરિકામાં વ્હાઇટ હાઇસમાં ઍન્ટ્રી થશે.\n\nજો બાઇડનને દુનિયાના સૌથી અનુભવી રાજનેતાઓમાંથી એક માનવામાં આવે છે પણ સાથે જ તેઓ ભાષણોમાં ભૂલો કરવા માટે પણ જાણીતા છે.\n\nએમના સમર્થકોમાં તેઓ વિદેશનીતિના નિષ્ણાત તરીકે વિખ્યાત છે. \n\nએમની પાસે વૉશિંગ્ટન ડી.સી.માં રાજનીતિ કરવાનો અનેક દાયકાનો અનુભવ પણ છે.\n\nબીજાનું દિલ આસાનીથી જીતી લે તેવી મીઠી વાતો કરવા માટે તેઓ જાણીતા છે.\n\nબાઇડનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ સહજતાથી સામાન્ય માણસ સાથે તાદાત્મ્ય સાધી લે છે. \n\nએમણે એમની અંગત જિંદગીમાં અનેક ચઢ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન : નબળાઈઓ જ જ્યારે તાકાત બનીને સામે આવી\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીની રેસમાં સામેલ જો બાઇડનને લઈને મારો શરૂઆતથી મત એ હતો કે જે નબળાઈઓને કારણે જો બાઇડનને ડેમૉક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ચૂંટાવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, એ જ નબળાઈઓ કદાચ તેમને નડી શકે છે પરંતુ એણે જ તેમને ચૂંટણી જીતવામાં મદદ કરી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજ્યારે ડેમૉક્રેટિક પાર્ટીનું વલણ ડાબેરી લાગ્યું ત્યારે બાઇડનનું મધ્યમ રસ્તો કાઢીને વ્યાવહારિક વલણ અપનાવવું લાભકારી સાબિત થઈ શક્યું છે.\n\nઅમેરિકાના રસ્ટ બેલ્ટ (ઇસ્પાતથી જોડાયેલા કારખાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન અને કમલા હેરિસની શપથવિધિમાં શું-શું થશે?\\nસારાંશ: ગણતરીના કલાકોમાં જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથગ્રહણ કરશે, જેને અમેરિકામાં 'ઇનૉગ્યુરેશન ડે' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પછી તેઓ સત્તાવાર રીતે વ્હાઇટ-હાઉસમાં પોતાનું કામકાજ સંભાળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તારીખ 20મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં બાઇડન ઉપરાંત ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલાં કમલા હેરિસ પણ પદભારના શપથ લેશે.\n\nકોવિડ-19ને કારણે શપથસમારંભમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મહેમાનોની યાદી ટૂંકાવી દેવાઈ છે અને સુરક્ષાની ચાંપતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.\n\nજાણો શપથવિધિ સમારંભ, સ્થળ તથા તેના વિશે બીજી રસપ્રદ માહિતી.\n\nઇનૉગ્યુરેશન શું છે ?\n\n'ઇનૉગ્યુરેશન'એ એક સત્તાવાર કાર્યક્રમ છે, જેની પૂર્ણાહુતિની સાથે રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળની ઔપચારિક શરૂઆત થાય છે. આ કાર્યક્રમ વૉશિંગ્ટન ડી.સી. ખાતે યોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન અને કમલા હેરિસે શપથ લીધા, નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છાઓ\\nસારાંશ: ડેમૉક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિપદના શપથ લઈ લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાડઇનને સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જૉન રૉબર્ટ્સે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.\n\nસીબીએસ અનુસાર, તેઓએ પોતાના પરિવારના બાઇબલ પર હાથ મૂકીને શપથ લીધા હતા, જે વર્ષ 1893ની છે.\n\nતેનો ઉપયોગ તેઓએ 2009 અને 2013માં ઉપરાષ્ટ્રપતિપદના શપથ માટે પણ કર્યો હતો.\n\n56 વર્ષીય કમલા હેરિસે અમેરિકાના 49મા ઉપરાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા.\n\nતેમને સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સોનિયા સોટોમાયોરે શપથ લેવડાવ્યા હતા.\n\nઆ અમેરિકાનો દિવસ છે- જો બાઇડન\n\nઅમેરિકાના 46મા રાષ્ટ્રપતિપદના શપથ લીધા બાદ જો બાઇડને કહ્યું કે \"આ અમેરિકાનો દિવસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત માટે શુંશું બદલાશે?\\nસારાંશ: અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસ પહોંચશે પછી ભારત અને અમેરિકા સાથેના સંબંધો પર શું બદલાવ આવશે? આ સવાલ રાજકીય વર્તુળોમાં સપાટી પર આવવા લાગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2014માં વૉશિંગ્ટનમાં હાથ મિલાવી રહેલા મોદી અને બાઇડન\n\nદરમિયાન મંગળવારે વડા પ્રધાન મોદીએ જો બાઇડન સાથે ફોન પર વાતચીત કરી હતી.\n\nવાતચીત વિશે જણાકારી આપતા વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું, \"બાઇડનને શુભેચ્છા પાઠવી. અમે ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે કટિબદ્ધતા જાહેર કરી અને અમારા સંયુક્ત પ્રાધાન્ય ધરાવતા મુદ્દાઓ પર વાતચીત કરી. તેમાં કોવિડ-19 મહામારી, જળવાયુ પરિવર્તન અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર સહયોગની વાત સામેલ છે.\"\n\nવડા પ્રધાને નવાં ચૂંટાયેલા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ વાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન અમેરિકાની ચૂંટણીમાં આ પાંચ કારણો લીધે બન્યા વિજેતા\\nસારાંશ: લગભગ 50 વર્ષના જાહેરજીવન અને રાષ્ટ્રપતિપદ મેળવવાની જીવનભરની મહત્ત્વાકાંક્ષા બાદ જો બાઇડન આખરે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બાઇડનના ફોટો સાથે મહિલા\n\nઆ વખતે આવા ચૂંટણીપ્રચારની કોઈને ધારણા ન હતી. સદીના સૌથી ભયંકર રોગચાળા અને અભૂતપૂર્વ સામાજિક અશાંતિ વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. તેમનો મુકાબલો એકદમ અલગ પ્રકારના અને પરંપરાથી વિપરીત મત ધરાવતા રાષ્ટ્રપતિ સામે હતો. પરંતુ જો બાઇડન રાષ્ટ્રપતિ બનવાના ત્રીજા પ્રયાસમાં સફળ થયા છે.\n\nબાઇડન અને તેમની ટીમે રાજકીય અવરોધોને પાર કરીને વિજય મેળવવાનો માર્ગ શોધી કાઢ્યો હતો જે ઇલેક્ટોરલ કૉલેજના આંકડા પ્રમાણે બહુ સાંકડો છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રીયસ્તરે જે વોટ મળ્યા તેના કરતાં લાખો વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન ચૂંટણી જીત્યા અને ચર્ચામાં છે 'નમસ્તે ટ્રમ્પ' અને 'હાઉડી મોદી' - સોશિયલ\\nસારાંશ: ભારે રસાકસી બાદ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનની જીત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાઉડી મોદી કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ\n\nજો બાઇડને વર્તમાન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે.\n\nબાઇડનની જીત બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી તેમના પર અભિનંદનનાં ટ્વીટ થઈ રહ્યાં છે.\n\nતો આ સાથે જ ટ્વિટર પર #HowdyModi અને #NamasteTrump હેશટેગ ટ્રેન્ડમાં આવી ગયાં છે.\n\nભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા અને એ કાર્યક્રમને 'હાઉડી મોદી' નામ આપવામાં આવ્યું હતું. \n\nતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિપદની રેસ ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇડને જીતી લીધી છે. તેઓ વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે થયેલા મતદાનમાં તેઓએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે.\n\nબીબીસીના અનુમાન પ્રમાણે મહત્ત્વના ગણાતા પેન્સિલ્વેનિયા રાજ્યમાં જો બાઇડને મોટી જીત મેળવી છે, બાદમાં વ્હાઇટ હાઉસ સુધી પહોંચવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ કૉલેજ મતનો આંકડો તેઓએ પાર કરી લીધો છે.\n\nબીબીસીનું અનુમાન એ રાજ્યોનાં ઔપચારિક પરિણામ પર આધારિત છે, જ્યાં પહેલેથી મતની ગણતરી સમાપ્ત થઈ ગઈ છે અને વિસ્કૉન્સિન જેવા એ રાજ્યમાં જ્યાં હાલમાં ગણતરી ચાલુ છે.\n\nઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જો બાઇડન અને કમલા હેરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન શપથવિધિ : અમેરિકાની ચૂંટણીથી આજ સુધીની પાંચ મોટી વાતો\\nસારાંશ: 3 નવેમ્બર, 2020ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ઘણી બાબતોને લઈને ખાસ રહી. ડેમૉકૅટિક ઉમેદવાર જો બાઇડનની જીત સાથે અમેરિકાની જનતાએ સત્તાપલટા પર મહોર મારી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે જ્યારે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટણીની ખાસ બાબતો પર ફરી નજર કરીએ, એ પ્રાસંગિક બની જાય છે.\n\nઆ ચૂંટણી ઘણા માપદંડો અનુસાર અભૂતપૂર્વ કહી શકાય તેવી રહી. આ ચૂંટણી પછી તેનાં પરિણામો અને પરિણામોને કારણે સર્જાયેલી સ્થિતિ પણ તેવી જ રીતે અભૂતપૂર્વ રહી.\n\nભલે તે લાંબી મતગણતરી પછી આવેલાં પરિણામો હોય કે પછી અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસની પસંદગીની વાત હોય. આ ચૂંટણી આવી અનેક બાબતોને લીધે ઐતિહાસિક રહી.\n\nલાંબા સમય સુધી ચાલી મતગણતરી\n\nઆ વખતે કોરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન-કમલા હેરિસ : અમેરિકાના વૉશિંગ્ટનમાં રાષ્ટ્રપતિની શપથવિધિ LIVE\\nસારાંશ: વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની શપથવિધિ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમુક અમેરિકનો માટે આજનો દિવસ અપરંપાર ખુશીનો હશે કારણ કે તેમણે બાઇડનને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચાડવા માટે દિલ ખોલીને મત આપ્યા હતા.\n\nબીજી તરફ અમુક અમેરિકનો માટે આજનો દિવસ દુ:સ્વપ્નથી ઓછો નહીં હોય કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડી ચૂક્યા છે.\n\nજુઓ જો બાઇડન અને કમલા હેરિસનો શપથગ્રહણ સમારોહ લાઇવ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન-કમલા હેરિસ : અમેરિકાના વૉશિંગ્ટનમાં રાષ્ટ્રપતિની શપથવિધિ થશે LIVE\\nસારાંશ: વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની શપથવિધિ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમુક અમેરિકનો માટે આજનો દિવસ અપરંપાર ખુશીનો હશે કારણ કે તેમણે બાઇડનને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચાડવા માટે દિલ ખોલીને મત આપ્યા હતા.\n\nબીજી તરફ અમુક અમેરિકનો માટે આજનો દિવસ દુ:સ્વપ્નથી ઓછો નહીં હોય કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડી ચૂક્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડન: રાષ્ટ્રપતિ બનવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના અનેક નિર્ણય બદલ્યા\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પદભાર સંભાળતાની સાથે જ પોતાના પૂરોગામી ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક નીતિઓને પલટવાનું કામ શરૂ કરી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શપથગ્રહણ સમારંભ બાદ કામકાજ માટે વ્હાઇટ-હાઉસ પહોંચ્યા હતા. બાઇડને ટ્વિટર ઉપર લખ્યું, \"આપણે આપણી સામેના મોટા સંકટને પહોંચી વળવાનું છે. આપણી પાસે વેડફવા માટે સમય નથી.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકોવિડ-19ને કારણે રાષ્ટ્રપ્રમુખના શપથસમારંભ માટે આમંત્રિતોની યાદી ટૂંકી હતી. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા તથા બિલ ક્લિન્ટન ઉપરાંત ટ્રમ્પ સરકારમાં ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સ પણ શપથવિધિ સમારંભમાં હાજર રહ્યા. \n\nરાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ તેમણે 15 જેટલા ઍક્ઝિક્યુટિવ ઑર્ડર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડનની જીત અને ડોનાલ્ડ ટ્રમ્પની હારથી અરબ દેશો માટે શું બદલાશે?\\nસારાંશ: \"જો હું આપની વાતો પર ધ્યાન ન આપી શકું તો મને માફ કરો, મારું ધ્યાન ક્યાંક બીજે છે. હું વિસ્કૉન્સિનના ચૂંટણી પરિણામો પર ધ્યાન આપી રહ્યો છું.\" - બ્રિટન માટે સાઉદી અરેબિયાના દૂતની નજર વારંવાર તેમના મોબાઇલ ફોન પર જઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ 11 દિવસ પહેલાંની વાત છે, જ્યારે અમને આ વાતનો કોઈ અંદાજો પણ નહોતો કે 2021ના જાન્યુઆરીમાં કોણ વ્હાઇટ હાઉસમાં નવું રાષ્ટ્રપતિ બનીને આવશે.\n\nજ્યારે અમેરિકાની ચૂંટણીમાં બાઇડનની જીત થઈ તો સાઉદી અરેબિયા તરફથી તેમને થોડી વાર બાદ શુભેચ્છા પાઠવવામાં આવી.\n\nપરંતુ ચાર વર્ષ પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જીતીને વ્હાઇટ હાઉસ આવ્યા હતા ત્યારે તેમણે નવા રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવવામાં વાર નહોતી લગાડી.\n\nઆમાં કોઈ આશ્રર્યની વાત નથી કેમ કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ડોનાલ્ડ ટ્રમ્પના નિકટતમ માનવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડનનું વલણ H-1B visa અને ચીન મામલે ભારત માટે કેટલું લાભદાયી રહેશે?\\nસારાંશ: વેપાર, એચ-વન બી વિઝા, અમેરિકામાં ભારતીયોને નોકરી, રક્ષા ભાગીદારી, પાકિસ્તાનને લઈને અમેરિકાનું વલણ, ચરમપંથ, ઈરાન મામલે નિર્ણય તથા કાશ્મીર મામલેનું વલણ આ તમામ પ્રકારના પરિબળો પર બાઇડનનું પ્રશાસન કેવી રીતે વલણ અપનાવશે એ જોવું ભારત માટે ઘણું મહત્ત્વનું રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્વ રાજનયિક પિનાક રંજન ચક્રવર્તી કહે છે કે કોઈ પણ દેશની વિદેશનીતિ બદલાય છે તો તેમાં સાતત્ય પણ રહે છે.\n\nતેઓ કહે છે ક્લિન્ટનના સમયથી જોઈએ તો ભારતના પરમાણુ પરીક્ષણ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી હતી. પણ પછી સંબંધો સુધર્યાં અને ક્લિન્ટન ભારત પ્રવાસે પણ આવ્યા હતા.\n\nપિનાક કહે છે, \"વળી રાષ્ટ્રપતિ બુશના જમાનામાં પરમાણુનો મુદ્દો જે સૌથી વિવાદીત હતો તેમાં બંને વચ્ચે ડીલ પણ થઈ ગઈ. પછી ઓબામા બે વખત અને ટ્રમ્પ પણ બે વખત આવી ગયા.\"\n\n\"ડમૉક્રેટ્સ અને રિપબ્લિકન બંને વચ્ચે વિદેશનીતિમાં એક સાતત્ય જળવાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડને અમેરિકામાં લોકોને 100 દિવસ સુધી જ માસ્ક પહેરવા કેમ કહ્યું?\\nસારાંશ: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ કોરોના વાઇરસના ફેલાવાને કાબૂમાં લેવા માટે તેઓ પદભાર સંભાળશે ત્યારથી 100 દિવસ સુધી તમામ અમેરિકન લોકોને માસ્ક પહેરવા આગ્રહ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે સીએનએનને કહ્યું કે જો તમામ લોકો માસ્ક પહેરશે તો કોવિડ-19ના ફેલાવામાં નોંધપાત્ર ઘટાડો થશે.\n\nવળી તેમણે એવું પણ કહ્યું કે તેઓ સરકારી ઇમારતોમાં તમામને માસ્ક પહેરવા માટે પણ નિર્દેશ આપશે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅમેરિકામાં કોરોના વાઇરસ કોવિડ-19ના 1.41 કરોડ કેસો નોંધાયા છે અને 2.76 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં તે સૌથી વધુ છે.\n\nફાર્માસ્યૂટિકલ કંપનીઓ અમેરિકાની કંપનીઓ માટે રસીના ડોઝ તૈયાર કરવાની તૈયારીમાં છે એવા સમયમાં બાઇડન પણ પદભાર સંભાળવાની તૈયારીમાં છે.\n\nયુકેએ બુધવારે ફાઇઝરની રસીને મં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડને જિલ બાઇડનને પાંચ વાર પ્રપોઝ કર્યું છેક ત્યારે એમણે લગ્ન માટે હા પાડી હતી\\nસારાંશ: જિલ બાઇડન 1990ના દાયકામાં ડેલવરની બ્રાન્ડીવાઇન હાઈસ્કૂલના ક્લાસરૂમમાં અંગ્રેજી ભણાવતાં હતાં. એ જ ક્લાસરૂમમાંથી તેમણે તેમના પતિ જો બાઇડનને રાષ્ટ્રપતિપદના સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા પછી, ડેમૉક્રેટિક પાર્ટીના સંમેલનને સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઇડન\n\nજો બાઇડનને ચૂંટી કાઢવા માટેના મજબૂત તર્ક જિલે આપ્યા બાદ જોએ સંભવિત ફર્સ્ટ લેડી તરીકે જિલના સદગુણોની પ્રશંસા કરી હતી. \n\nજો બાઇડને કહ્યું હતું કે \"તમામ દેશવાસીઓ, તમારાં જે પ્રિય શિક્ષિકાએ તમને તમારી જાતમાં ભરોસો રાખવાનો આત્મવિશ્વાસ આપ્યો હતો તેમના વિશે વિચારો. એ જિલ બાઇડન અમેરિકાનાં ફર્સ્ટ લેડી હશે.\"\n\nસવાલ એ છે કે પોતાના પતિ સાથે ટૂંક સમયમાં જ વ્હાઇટ હાઉસમાં સત્તાવાર પ્રવેશનારાં આ મહિલા વિશે આપણે ખરેખર કેટલું જાણીએ છીએ?\n\nજિલ જેકબ્ઝનો જન્મ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો બાઇડને રક્ષામંત્રી તરીકે આફ્રિકન-અમેરિકન લૉયડ ઑસ્ટિનની પસંદગી કરી\\nસારાંશ: અમેરિકન મિડિયાના અહેવાલો અનુસાર નવા ચૂંટાયેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને નિવૃત્ત જનરલ લૉયડ ઑસ્ટિનની રક્ષામંત્રીપદ માટે પસંદગી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"GETTY IMAGES\n\n67 વર્ષના જનરલ ઑસ્ટિન આ પદ માટે પસંદ થનારા પ્રથમ આફ્રિકન-અમેરિકન છે. ઓબામા સરકાર વખતે તેમને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું. જોકે અમેરિકાની સંસદે ઑસ્ટિનની પસંદગી પર મહોર મારવી પડ્શે કારણકે તેમની નિવૃત્તિને હજુ સાત વર્ષ પૂર્ણ થયા નથી.\n\nબાઇડનનો આ કથિત નિર્ણય તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના વરિષ્ઠ સભ્યોના નામોની જાહેરાતના બે અઠવાડિયા બાદ આવ્યો છે.\n\nબાઇડન અને ઑસ્ટિને આ મામલે હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અગાઉ મિડિયામાં અહેવાલ આવ્યા હતા કે બાઇડન આ પદ માટે વરિષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો ભારતને ઈરાન પાસેથી તેલ મળવાનું બંધ થઈ જાય તો તેની શું અસર થશે?\\nસારાંશ: ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે ભારત સહિત આઠ દેશોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી છૂટ વધુ નહીં લંબાવાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાએ ભારત, ચીન, ઇટાલી, ગ્રીસ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન અને તુર્કીને 180 દિવસ માટે ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી હતી. તેની સમયમર્યાદા 2જી મેએ પૂરી થાય છે.\n\nઈરાન પાસેથી તેલ ખરીદવામાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. \n\nઅમેરિકાના આ પ્રતિબંધની ભારત ઉપર શું અસર થશે, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.\n\nસોમવારે આ અંગેના સમાચાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલની કિંમત 3.33 ટકા વધી ગઈ.\n\nસાથે જ ભારતમાં શૅરબજારમાં સેનસેક્સ અને નિફ્ટીમાં ઝડપભેર ઘટાડો નોંધાયો હતો. \n\nક્રૂડઑઈલની કિંમત છેલ્લા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જો વિશ્વમાં ઓછાં બાળકોનો જન્મ થાય તો કોઈ નુકસાન થશે?\\nસારાંશ: કહેવાય છે કે બાળકો દેશનું ભવિષ્ય હોય છે અને બાળકો ન હોય તો કોઈ પણ દેશના ભવિષ્ય પર ખતરો ઊભો થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ વાતને અનુસરતો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ મહિલાઓના પ્રજનન દરમાં ઘટાડો આવ્યો છે.\n\nસંશોધનકર્તા પ્રમાણે તેનાં તારણો હેરાન કરનારાં છે અને તેની સમાજ પર ગંભીર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં બાળકોથી વધારે દાદા-દાદીઓ હશે.\n\nરિપોર્ટ પ્રમાણે પ્રજનન દર ઓછો થવાનો મતલબ એ છે કે અડધાથી વધારે દેશોમાં જન્મદરમાં કામચલાઉરૂપે ઘટાડો થયો છે. આ દેશોમાં વસતિ જાળવી રાખવા માટે પૂરતાં બાળકો નહીં હોય.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n'ધ લાંસેટ'માં છપાયેલા અધ્યયનમાં દરેક દેશના વર્ષ 1950થી 2017 વચ્ચેના ટ્રેન્ડ પર નજર રાખવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જોગિંદરનાથ મંડલ : પાકિસ્તાનના એ 'આંબેડકર' જે ત્યાં 'દેશદ્રોહી' ગણાવાયા અને ભારતમાં 'અછૂત'\\nસારાંશ: પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરતાના ઉદય અને તેના પ્રસાર માટે ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકની સરકાર અને ત્યાર પછી મુસ્લિમ કટ્ટરવાદીઓને જવાબદાર ગણાવવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોગિંદરનાથ મંડલ\n\nજોકે પાકિસ્તાનના ઇતિહાસના એક મહત્ત્વના પાત્ર જોગિંદરનાથ મંડલે 70 વર્ષ પહેલાં જ તત્કાલીન પાકિસ્તાની વડા પ્રધાનને લખેલા પોતાના રાજીનામામાં ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપવાની વાત સામે ચેતવણી ઉચ્ચારી હતી.\n\nતેમણે આના માટે પાકિસ્તાનના સત્તાધીશો દ્વારા ધર્મનો ઉપયોગ એક હથિયાર તરીકે કરવાની અને પછી તેની સામે ઘૂંટણ ટેકવી દેવાની નીતિને જવાબદાર ગણી હતી.\n\nપાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ જોગિંદરનાથ મંડલને પાકિસ્તાનની બંધારણસભાના પ્રથમ સત્રનું અધ્યક્ષપદ સોંપ્યું હતું. તેઓ પાકિસ્તાનના પ્રથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જોન્સન ઍન્ડ જોન્સનને 4.1 અબજ ડૉલરનો દંડ\\nસારાંશ: જોન્સન ઍન્ડ જોન્સનનો પાઉડર વાપરવાને કારણે પોતાને અંડાશયનું કૅન્સર થયું હોવાનો આક્ષેપ 22 મહિલાઓએ કર્યો હતો. એ મહિલાઓને વળતર પેટે 4.7 અબજ ડૉલર ચૂકવવાનો આદેશ જોન્સન ઍન્ડ જોન્સનને આપવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોન્સન ઍન્ડ જોન્સન કહે છે કે તેનો ટૅલ્કમ પાઉડર સલામત હોવાનું વૈજ્ઞાનિક પુરાવાને આધારે પુરવાર થયેલું છે\n\nઅમેરિકાના મિઝોરી રાજ્યની એક જ્યુરીએ વળતર પેટે 550 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ પ્રારંભે આપ્યો હતો. પછી તેમાં 4.1 અબજ ડૉલરનો દંડ ફટકાર્યો હતો. \n\nદવાઓનું ઉત્પાદન કરતી જંગી કંપનીઓ પૈકીની એક જોન્સન ઍન્ડ જોન્સન તેના વિશિષ્ટ બેબી પાઉડર સંબંધી 9,000 કેસીસનો કોર્ટમાં સામનો કરી રહી છે, એવા સમયે આ ચુકાદો આવ્યો છે. \n\nજોન્સન ઍન્ડ જોન્સને જણાવ્યું હતું કે કંપની આ ચુકાદાથી 'અત્યંત નિરાશ' થઈ છે અને તેની સામે અપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જોર્ડનમાં ભયાનક બ્લાસ્ટ, આકાશમાં દેખાયા નારંગી રંગના આગના ગોળા\\nસારાંશ: જોર્ડનની રાજધાની અમ્માન પાસે આવેલા એક સૈન્ય અડ્ડા પર બ્લાસ્ટ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજધાની નજીક આવેલા ઝર્કા સૈન્ય અડ્ડા પર ઘણા બ્લાસ્ટના અવાજ સાંભળવા મળ્યા છે. \n\nસોશિયલ મીડિયા પર આવી રહેલી તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બ્લાસ્ટ એટલા મોટા હતા કે આકાશમાં નારંગી રંગના આગના ગોળા બની ગયા હતા. \n\nઅધિકારીઓનું કહેવું છે કે બ્લાસ્ટ એક જૂની ઑર્ડિનન્સ ફેક્ટરીની ગોદામમાં થયા છે અને તેનું કારણ શૉર્ટ સર્કિટ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર સરકારના પ્રવક્તા અમજદ અદીલાએ સરકારી મીડિયાને આ મામલે જાણકારી આપી છે. \n\nતેમના અનુસાર, \"શરૂઆતની તપાસથી જાણવા મળ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્ઞાનવાપી મસ્જિદવિવાદ : કાશીમાં મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હતી?\\nસારાંશ: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે અદાલતે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગને આદેશ આપ્યા પછી વારાસણીમાં મંદિર-મસ્જિદ વિવાદ ચર્ચામાં આવી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું ખરેખર જ્ઞાનવાપી મસ્જિદના સ્થાને પહેલાં મંદિર હતું?\n\nસાથેસાથે આ વિવાદને હવે કાનૂની માન્યતા પણ મળી ગઈ છે. જોકે, સુન્ની સૅન્ટ્રલ વકફ બૉર્ડ અને જ્ઞાનવાપી મસ્જિદના મૅનેજમૅન્ટે આ આદેશને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે.\n\nવારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર અને તેની બરાબર નજીકમાં ઉભેલી જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ તથા પુનર્નિમાણ અંગે જાતજાતની ધારણાઓ છે. \n\nઆ ઉપરાંત તે અંગેના ઐતિહાસિક તથ્યો પણ આ બાબતમાં બહુ સ્પષ્ટ માહિતી આપતાં નથી. \n\nસામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર પહેલાંથી એક મંદિર હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યાં ગાર્ડ તરીકે નોકરી કરે છે, ત્યાં હવે વિદ્યાર્થી બનીને ભણશે\\nસારાંશ: દિલ્હીની જેએનયૂમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રામજલ મીણા હવે અહીંના વિદ્યાર્થી બનશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને પહેલાંથી જ ભણવાની ધગશ હતી, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓએ સિક્યૉરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી હતી અને વધુ અભ્યાસ કરી શક્યા નહીં.\n\nજોકે તેઓની અભ્યાસ પ્રત્યેની ધગશ ઓછી ન થઈ. પરિસરમાં તેઓ નોકરી કરતાં કરતાં પણ વાંચે છે.\n\nરામજલ મીણા કહે છે કે તેઓ રોજના આઠ-દસ કલાક મહેનત કરે છે.\n\nજુઓ સિંધુવાસિની, સાહિબા ખાનનો ખાસ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યાં ચાદર પર લોહીનો ડાઘ ન હોય તો નથી અપાતા લગ્નના આશીર્વાદ\\nસારાંશ: \"લગ્ન બાદ જ્યારે તેઓ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા તો હું એકદમ ડરી ગઈ હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત જણાવી રહ્યાં છે એલમીરા (બદલવામાં આવેલું નામ).\n\nતેઓ કહે છે, \"મેં મારી જાતને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો કે લગ્ન બાદ તો આ થવાનું જ છે. છતાં હું મારી જાતને શાંત કરી ન શકી. તે સમયે હું જે વિચારી રહી હતી એ હતું કે હવે મારે પણ મારે પણ કપડાં ઉતારવાં પડશે.\"\n\nતેમની ઉંમર 27 વર્ષની છે અને હાલ જ યુનિવર્સિટીમાંથી તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું છે. હાલ તેઓ દુભાષી તરીકે કામ કરે છે. \n\nતેમનાં માતાપિતાએ તેમના માટે પતિની શોધ કરી હતી. \n\nમાતાને ખુશ જોવા માટે તેમણે લગ્ન માટે હા કરી દીધી હતી. \n\nએલમીરા યાદ કરતાં જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યાં ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે તે શહેરની સફર\\nસારાંશ: કઝાન. રશિયાના ઉત્તર છેડે આવેલું શાંત શહેર. જે ફૂટબૉલ વર્લ્ડકપનું યજમાન બન્યું છે. આ કાર્યક્રમને અનુસંધાને શહેરના નાગરિકોમાં અનોખો ઉત્સાહ પ્રવર્તે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શહેરની રેસ્ટોરાંના માલિકો અવનવાં મેનૂ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે ગ્રાહકોને આકર્ષવા માટે સજ્જ છે. \n\nરમજાન દરમિયાન મુસ્લિમ ફૂટબૉલ ફેન્સ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. \n\nએટલું જ નહીં આવનારા પર્યટકોની સાથે સારી રીતે વાતચીત થઈ શકે તે માટે અંગ્રેજી સહિતની વિદેશી ભાષાઓ શીખી લીધી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યાં માના ખોળામાંથી ચોરીને બાળકો વેચી દેવાય છે\\nસારાંશ: બાળકોની ખરીદ-વેચાણના કાળાબજારને ચાલુ રાખવા માટે કેન્યામાં આડેધડ બાળકોની ચોરી કરવામાં આવી રહી છે. બાળકોની ચોરી કરતા લોકોનો એક વર્ષ સુધી પીછો કર્યા બાદ ' આફ્રિકા આઈ ' ની ટીમે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. \n\nકેટલાંક બાળકો ફક્ત ત્રીસ હજાર રૂપિયામાં વેચવા માટે ચોરી કરવામાં આવ્યાં હતાં. ' આફ્રિકા આઈ ' માટે પીટર મુરુમી, જોએલ ગુંટર અને ટૉમ વૉટસનનો રિપોર્ટ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાતના અંધારામાં રિબેકાના પુત્રની ચોરી કરવામાં આવી હતી, તેમને આશા છે કે એક દિવસ તે પાછો આવી જશે\n\nરિબેકાનો પુત્ર જ્યાં પણ હશે, ત્યાં એ દસ વર્ષનો હશે. તે નૈરોબીમાં પણ હોઈ શકે છે, જ્યાં રિબેકા રહે છે, અથવા કેન્યાના બીજા કોઈ વિસ્તારમાં અને શક્ય છે કે અત્યારે તે જીવતો ન પણ હોય. રિબેકાના હૃદયમાં પણ કંઈક આવી જ ભાવના છે.\n\nલારૅંસ જૉશિયા તેમનું પહેલું સંતાન હતું. તે નવ વર્ષનો હતો જ્યારે રિબેકાએ તેને છેલ્લી વાર જોયો હતો. \n\nમાર્ચ 2011ના રાતના બે વાગ્યા હશે. રિબેકા સરળતાથી મળતી દવા જેટફ્યુઅલને સૂંઘીને ઘેનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યાં લોકો એક ઝોકું ખાવાના આપે છે રૂપિયા ‘બે હજાર’\\nસારાંશ: એક ઝોકું તમને તાજા માજા કરી શકે છે. ઊંઘનું એક ઝોકું તમારા તણાવમાં ઘટાડો કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજો તમારે ઝોકું ખાવાના પૈસા ચૂકવવા પડે તો? માન્યામાં નહીં આવે પરંતુ કેટલાક લોકો આના માટે પણ તૈયાર છે.\n\nઅમેરિકાના સૌથી વ્યસ્ત શહેર ન્યૂ યૉર્કમાં એક 'નેપ સ્ટોર' ખૂલ્યો છે. \n\nતમે અહીંયા ઝોકું ખાઈ શકો છો, ભાગદોડની જિંદગીમાંથી ફુરસદની પળો વિતાવી શકો છો.\n\nઝોકાં ખાવાના આ કેન્દ્રનું નામ 'કેસ્પર' છે. અહિંયા 45 મિનિટની ઊંઘ કરવાના 25 ડૉલર વસૂલવામાં આવે છે.\n\nઅમેરિકાના ડૉલરની રૂપિયામાં કિંમત આંકો તો આ રકમ 1750 રૂપિયાથી પણ વધારે થાય છે.\n\nકેસ્પરમાં આવીને તમને એવું લાગી શકે છે જાણે કે ઊંઘ તમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યાં લોકો ખેતી કરતા હતા, ત્યાં હવે પૂરનાં કારણે માછલી પકડે છે\\nસારાંશ: કંબોડિયાના સમૃદ્ધ ગામની હવે આવી દશા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશાળ હાઇડ્રોઇલેક્ટ્રિક ડૅમ શરૂ થયો ત્યારથી અહીં પૂરનાં પાણી છે.\n\nજ્યાં આ પરિવારો ખેતી કરતા હતા, ત્યં હવે માછલી પડકવાનો વારો આવ્યો છે.\n\nમેકૉંગ નદી પર બાંધેલા ડૅમના કારણે આ વિસ્તાર પૂરમાં ગરકાવ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યાં સિંદૂર કે મંગળસૂત્ર નહીં પણ હૅર-સ્ટાઇલ છે લગ્નનું પ્રતીક\\nસારાંશ: ભારતમાં ગળામાં મંગળસૂત્ર, માથામાં સિંદૂર વગેરે દ્વારા છોકરી પરિણીત છે કે નહીં એ જાણવા મળે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કોઈ છોકરી પરિણીત છે કે કુંવારી તે એ હૅર-સ્ટાઇલથી પણ જાણી શકાય એવું તમે ક્યારેય સાંભળ્યું છે? \n\nમ્યાંમારના એક નાના એવા ગામમાં આવી પ્રથા વર્ષોથી ચાલી રહી છે કે જેમાં પરિણીત અને અપરિણીત છોકરીઓ માટે ખાસ હૅર-સ્ટાઇલ છે. જાણો કેવી રીતે વાળ દર્શાવે છે મહિલાનો લગ્ન દરજ્જો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે 'ખુલ્લમ ખુલ્લા પ્યાર'ની જેમ ઋષિ કપૂરે જાહેર કરી દીધાં બધાં રહસ્યો\\nસારાંશ: હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહુ ચર્ચિત કપૂર ખાનદાનમાં કદાચ ઋષિ કપૂર એક માત્ર એવા કલાકાર હતા જેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઋષિ કપૂર, નીતૂ સિંહ અને રણબીર કપૂર\n\nઋષિ કપૂરના અભિનયની ખાસિયત સિવાય તેમની નિડર પ્રતિભા પણ લોકોને બહુ ગમતી. તેમણે કયારેય એ વાતની ના નથી પાડી કે તેઓ દારૂ બહુ પીતા હતા. દીકરા રણબીર કપૂર સાથે જનરેશન ગૅપની વાતને પણ કોઈ દિવસ નકારી નથી.\n\nપ્રામાણિક અભિપ્રાય આપવાને લીધે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રૉલ પણ થતા હતા. કેટલીક વખત તેમના મોડી રાતના ટ્વીટ રમૂજી રહેતા તો કેટલીક વખત તેમને મુશ્કેલીમાં મૂકી દેતા. \n\nવર્ષ 2017માં તેમનું પુસ્તક આવ્યું 'ખુલ્લમ ખુલ્લા.' તેમના પુસ્તકની ચર્ચા એટલા માટે પણ થઈ હતી કેમ કે તેમણે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે 21 શીખોએ દસ હજાર પઠાણોનો સામનો કર્યો હતો\\nસારાંશ: 12 સપ્ટેમ્બર 1897ની સવારે આઠ વાગ્યે સારાગઢી કિલ્લાના સંત્રીએ અંદર દોડી જઈને ખબર આપી હતી કે હજારો પઠાણોનું લશ્કર ઝંડા અને નેજા લઈને ઉત્તર દિશામાંથી કિલ્લા તરફ આગળ વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પઠાણોના લશ્કરની સંખ્યા 8,000થી 14,000 વચ્ચેની હતી. સંત્રીને અંદર બોલાવી લેવાયો અને સૈનિકોના નેતા હવલદાર ઈશેર સિંહે સિગ્નલ મૅન ગુરમુખ સિંહને આદેશ આપ્યો કે નજીકમાં આવેલા ફૉર્ટ લૉકહાર્ટમાં રહેલા અંગ્રેજ ઑફિસરોને તરત માહિતી પહોંચાડવી અને તેમને પૂછવું કે તેમના તરફથી શું આદેશ છે. \n\nકર્નલ હૉટને હુકમ આપ્યો, \"હોલ્ડ યૉર પોઝીશન.\" આ રીતે કિલ્લામાંથી ના હટવાનો આદેશ અપાયો હતો. એક કલાકમાં કિલ્લાને ત્રણેય બાજુથી ઘેરી લેવાયો. ઔરકઝઈ હુમલાખોરોમાંથી એક સૈનિક હાથમાં સફેદ ઝંડો લઈને કિલ્લાની તરફ આગળ વધ્યો. \n\nતમે આ વાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે 61 વર્ષનાં દાદીએ પૌત્રીને જન્મ આપ્યો\\nસારાંશ: અમેરિકાના નેબ્રાસ્કામાં સરોગેસીનો એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક દાદીએ પોતાની પૌત્રીને જન્મ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"61 વર્ષીય સેસિલ એલ્જે પોતાના સમલૈંગિક દીકરા મેથ્યૂ એલ્જ અને તેમના પાર્ટનર ઇલિઑટ ડોટરી માટે બાળકી ઉમા લૂઇસને જન્મ આપ્યો છે. \n\nબીબીસી સાથે વાતચીત દરમિયાન સિસેલ એલ્જ જણાવે છે કે તેમણે બાળકને જન્મ આપવાનો નિર્ણય ત્યારે કર્યો જ્યારે તેમના દીકરા મેથ્યૂ અને તેમના પાર્ટનર ઇલિઑટ ડોટરીએ પરિવાર શરુ કરવાની વાત કરી હતી. \n\nસિસેલ એલ્જ કહે છે, \"જ્યારે મેં બાળકને જન્મ આપવાનો પ્રસ્તાવ મૂક્યો તો બધા હસવા લાગ્યા હતા.\"\n\nત્યારે સિસેલ એલ્જની ઉંમર 59 વર્ષ હતી જ્યારે તેમણે બાળકને જન્મ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. \n\nતેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે 71ના યુદ્ધમાં પાકિસ્તાન વિરુદ્ધ ઇઝરાયલે ભારતની મદદ કરી\\nસારાંશ: ઇઝરાયલના પૂર્વ વડાં પ્રધાન ગૉલ્ડા મૅયર વિશે કહેવાતું કે તેઓ ઇઝરાયલ આખાના દાદી છે. જૂના સમયનું સ્કર્ટ અને કોટ એ જ એમનો પોશાક હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે ઇઝરાયલના એ મહિલા વડાં પ્રધાનની વાત જેમણે 71નાં યુદ્ધમાં ભારતને છૂપી રીતે પાકિસ્તાન વિરુદ્ધ મદદ કરી હતી. \n\nતેઓ હંમેશાં બ્લૅક જૂતાં જ પહેરતાં અને હાથમાં એ જ જૂની હૅન્ડબૅગ લટકતી રહેતી. ગૉલ્ડા 'ચેન સ્મૉકર' હતાં અને સિગારેટમાં ક્યારેય 'ફિલ્ટર' નહોતાં લગાવતાં. \n\nરસોડામાં જાતે જ બનાવેલી ચા પીતાં એમને કેટલાય લોકોએ જોયાં હતાં. \n\nકેટલાય લોકોએ તેમના હાથ પર પુરુષોની ઘડિયાળ પણ જોઈ હતી. તેઓ હંમેશાં પુરુષ ઘડિયાળ જ પહેરતાં. \n\nજાતે જ સફરજન કાપી મહેમાનોને ખવડાવતા ગૉલ્ડાથી સૌ કોઈ વાકેફ હતા અને છતાં ઇઝરાયલના પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે 90 વર્ષના પિતાએ તેમની પુત્રી સમક્ષ સ્વીકાર્યું કે તેઓ ગે છે\\nસારાંશ: 90 વર્ષના કૅનિથ જીવંત ઉદાહરણ છે કે ‘સ્વયં’ બનવા માટે કયારેય વિલંબ ન કરવો જોઈએ. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોલોરાડોમાં રહેતાં આ અમેરિકને લૉકડાઉનના સમયમાં તેમની યાદો લખવાનું નક્કી કર્યું અને આખરે પોતાની પુત્રી રેબેકા સામે હૃદય ખોલ્યું. \n\nતેમની પુત્રી સજાતીય છે એ જણાવ્યાનાં 25 વર્ષ બાદ પિતાએ પણ સ્વીકાર્યું કે તેઓ પણ ગે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે 98 અને 101 વર્ષની બે બહેનોનું મિલન છેક 47 વર્ષે થયું\\nસારાંશ: વિખૂટા પડવાની અને ફરી મિલન થવાની ઘટનાઓ બન્યા જ કરતી હોય છે, પણ વર્ષો પછી મિલનની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે ઘડીક તો માન્યામાં ન આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાબે બુન સેન અને જમણે બહેન બુન ચિઆ\n\nકહાણી છે કંબોડિયાની, પણ જ્યારે માનવસંબંધોની વાત હોય, ત્યારે દેશ કે કાળ કે ભાષા ક્યાં નડે છે.\n\nકંબોડિયાનાં બે બહેનો - એક 98 વર્ષનાં અને એક 101 વર્ષનાં અને આ બંને વૃદ્ધાઓનું 47 વર્ષ પછી મિલન થયું છે.\n\nકહાણીની કરૂણતા એ છે બંને બહેનોએ એક બીજા માટે માની લીધેલું કે બીજી બહેન મરણ પામી હશે. \n\nકંબોડિયામાં 1970ના દાયકામાં ખ્મેર રુઝના શાસને ત્રાસ ફેલાવી દીધો હતો, ત્યારે આ બંને બહેનો વિખૂટી પડી ગયાં હતાં. \n\nઆ ઘટનામાં માત્ર બે બહેનોની જ નહીં પણ એમની સાથે ભાઈની પણ મુલાકાત થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે અજયની ફિલ્મને અડધી જ મૂકીને થિયેટરની બહાર નીકળી ગયા વીરુ દેવગણ\\nસારાંશ: બોલીવૂડના અભિનેતા અજય દેવગણના પિતા વીરુ દેવગણનું નિધન થયું છે. વીરુ દેવગણ બોલીવૂડના જાણીતા સ્ટંટ નિર્દેશક હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બોલીવૂડના કલાકારો સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. \n\nઅનેક કલાકારો નિધનના સમાચાર સાંભળ્યા બાદ અજય અને કાજોલના ઘરે પહોંચવા લાગ્યા છે. \n\nતાજેતરમાં જ ભાજપની ટિકિટ પરથી સાંસદ બનેલા અને બોલીવૂડના એક સમયના સ્ટાર સની દેઓલ, બોબી દેઓલ, શાહરૂખ ખાન સહિતના કલાકારો હાલ અજયના ઘરે પહોંચ્યા છે. \n\nજાણીતા ફિલ્મવિવેચક તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વીરુ દેવગણનું અવસાન મુંબઈમાં થયું હતું. \n\nતેમણે લખ્યું, ''વીરુજી ખૂબ જ જાણીતા ઍક્શન ડિરેક્ટર હતા. તેમણે હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે અટલ બિહારી વાજપેયીએ માન્યું કે મોદીને ના હટાવવા એ મોટી ભૂલ હતી\\nસારાંશ: ગુજરાતનાં રમખાણોનાં બે વર્ષ બાદ ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ માન્યું હતું કે તે સમયે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને પદથી ના હટાવવા એ મોટી ભૂલ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂન 2004માં મનાલીમાં એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. \n\nવાજપેયીએ પત્રકારોને વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતનાં રમખાણો વર્ષ 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર માટેનું એક કારણ હતું. \n\nઝી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વાજપેયીએ કહ્યું હતું, \"ગુજરાત રમખાણોની અસરનો અહેસાસ દેશ આખામાં થયો હતો.\"\n\n\"એ અનપેક્ષિત હતું અને તેને અમને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કર્યા હતા. આ ઘટના બાદ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને હટાવી દેવા જોઈતા હતા.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nત્યારે વાજયેપીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે અશિક્ષિત મહિલાઓએ MNC ને હંફાવી\\nસારાંશ: વર્ષ 2015માં એક એવી ઘટના બની જેની અપેક્ષા પણ નહોતી. આ વાત છે મલ્ટીનેશનલ કંપનીની મહિલા કર્મચારીઓનાં અદભુત ઉદયની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓએ કંપની જ નહીં ટ્રેડ યુનિયન સામે પણ બાંયો ચઢાવી હતી.\n\nલગભગ અશિક્ષિત કહી શકાય તેવી 6000 જેટલી મહિલાઓએ દુનિયાની શક્તિશાળી ગણાતી કંપની સામે બંડ પોકાર્યું. \n\nપુરુષોના આધિપત્ય ધરાવતા ટ્રેડ યુનિયન અને રાજકારણમાં તેમણે પુરુષોને પડકાર્યા અને તેમની આ ચળવળમાં નેતાગીરી કરવા આવતા પુરુષોને ફાવવા ન દીધા.\n\nસૌથી મહત્વની વાત એ છે કે આ લડતમાં તેમની જીત થઈ. આ મહિલાઓની મહેનતનો સ્વાદ તમે તમારાં ઘરમાં બેસીને પણ રોજ માણો છો. \n\nઆ વાત છે, કેરળના ચાના બગીચામાં ચાની પત્તીઓ ચૂંટવાનું કામ કરતી મહિલાઓની. \n\nતમને આ પણ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે આંબેડકરે કહ્યું, ''ગાંધીજી 'મહાત્મા'ના બિરુદને લાયક નથી''\\nસારાંશ: ભારતના બંધારણના પ્રમુખ નિર્માતા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ નિધન થયું હતું. તેમને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવ્યો હતો. આજે તેમની પુણ્યતિથિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસ્વતંત્ર ભારતું બંધારણ તૈયાર કરવામાં બાબા સાહેબ આંબેડકરની ચાવીરૂપ ભૂમિકા રહી હતી.\n\nજોકે, ગાંધીજી અને આંબેડકર બન્ને વચ્ચે કેવા સંબંધો હતો તે જાણવું હંમેશાંથી રસપ્રદ રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરે બીબીસીને વર્ષ 1956માં ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. \n\nજેમાં તેમણે ગાંધીજી સાથેના તેમના સંબંધો અને તેમની વચ્ચેના વૈચારિક મતભેદો અંગે ચર્ચા કરી હતી. \n\nબીબીસી આર્કાઇવ્ઝમાંથી રજૂ છે તે મુલાકાતના અંશોઃએમ. કે. ગાંધી વિશે ડૉ. બી. આર. આંબેડકર (બીબીસી રેડિયો)\n\nઆંબેડકર: હું પ્રથમવાર મિસ્ટર ગાંધીને 19"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ઉત્તર કોરિયાના વડા વર્ષ 1953 બાદ પહેલી વખત દક્ષિણ કોરિયા પહોંચ્યા...\\nસારાંશ: જ્યારે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓએ માત્ર પોતાના દેશો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક દૃષ્ટિએ પણ ઐતિહાસિક કહી શકાય તેવી મુલાકાત કરી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુલાકાત વિશિષ્ટ એટલા માટે હતી કે, વર્ષ 1953 બાદ ઉત્તર કોરિયાના વડાએ સૌ પ્રથમ વખત દક્ષિણ કોરિયામાં પગ મૂક્યો.\n\nજોકે, ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉને દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ કર્યો, પરંતુ ત્યારબાદ તેમણે એવું કંઈક કર્યું કે દુનિયાભરના મીડિયાના પ્રતિનિધિઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.\n\nશું હતું એ જાણવા માટે જુઓ આ વીડિયો...\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ઋતિક રોશનની બહેન તેના જ દોસ્ત સાથે ડેટ પર ગઈ\\nસારાંશ: ઋતિક રોશનની બહેન સુનૈનાએ હાલમાં જ એક બ્લૉગ લખ્યો છે. એમાં એમણે એમનાં ભાઈ ઋતિક રોશન વિશે ઘણી એવી વાતો જણાવી છે કે જે કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઋતિકનાં પરિવારજનો એમને ડુગ્ગૂનાં હુલામણા નામથી બોલાવે છે. એમની બહેન સુનૈનાએ પોતાનાં બ્લૉગમાં ઋતિકનાં બાળપણથી માંડી અત્યાર સુધી કેટલીય રોમાંચક વાતો જણાવી છે.\n\nવાંચો એમનો બ્લૉગ એમનાં જ શબ્દોમાં-\n\nબાળપણમાં ડુગ્ગૂ અને તે એક બીજા કરતા બિલકુલ અલગ હતા. તે એકદમ શરમાળ હતો અને હું ખૂબ વાચાળ. \n\nતે મારા મિત્રો સાથે વાત કરતા પણ શરમાતો હતો. અમે એટલું લડતા કે અમારી મા થાકી જતી. \n\nઆજે એ જેટલો શિસ્તપ્રિય છે ,બાળપણમાં તેટલો જ આળસુ હતો. \n\nશાળાએ મોડો પહોંચતો, લંચમાં મોડા સુધી ખાધા કરતો અને રજા પડી ગયા પછી પણ સૌથી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક ઉંદરને બચાવવા માટે પહોંચી નવ લોકોની ટીમ\\nસારાંશ: જર્મનીના બેન્સહાઇમમાં પશુઓના બચાવકર્મીઓ પાસે એક વિચિત્ર ફોન આવ્યો- નાળાના મૅનહોલમાં ફસાયેલા એક ઉંદરને તમારી મદદની જરુર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બચાવદળના માઇકલ સેહરે મીડિયાને જણાવ્યું, \"ઠંડીના કારણે એ ઉંદર જાડું થઈ ગયું હતું. મૅનહોલમાં તે ઉંદરના શરીરનો એક ભાગ અટકી ગયો હતો, ઉંદરનું શરીર ન તો આગળ જઈ રહ્યું હતું, ન તો પાછળ.\"\n\nઉંદરને બચાવવા માટે એક મોટી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે બચાવ અભિયાન શરૂ કર્યું તો ઘણા લોકોએ પૂછ્યું પણ કે એક ઉંદરને બચાવવા માટે આટલા પ્રયાસ કેમ કરાઈ રહ્યા છે.\n\nતેના પર સેહરે કહ્યું, \"જે પશુઓને લોકો નાપસંદ કરે છે તેમને પણ સન્માન મળવું જોઈએ.\"\n\nઉંદરને બચાવવા માટે આ કૉલ ફાયર ફાઇટર વિભાગને કરવામાં આવ્યો હતો. બપોરના સમયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક કરોડપતિને ખબર પડી કે તેઓ પોતાનાં બાળકોના પિતા નથી\\nસારાંશ: \"મને એવું લાગ્યું કે કોઈએ મને હથોડાથી માર્યો હોય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત કહી રહ્યા છે 54 વર્ષીય સફળ વેપારી રિચર્ડ મેસોન. તેઓ બ્રિટીશ વેબસાઇટ MoneySupermarket.comના કો-ફાઉન્ડર છે. \n\nતેઓ જણાવે છે કે તેમને કેવું લાગ્યું જ્યારે બે વર્ષ પહેલાં ડૉક્ટરે તેમને કહ્યું કે તેઓ સિસ્ટિક ફિબ્રોસિસ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે.\n\nતેમને સૌથી મોટો ઝટકો એ વાતથી નહોતો લાગ્યો કે તેઓ આ બીમારીથી પીડાઈ રહ્યા છે. \n\nતેમને એ વાતથી ઝટકો લાગ્યો હતો કે તેમની આ બીમારીના કારણે તેઓ નાનપણથી જ નપુંસક બની ગયા હતા. \n\nતેનો મતલબ એ છે કે તેઓ તેમના 3 બાળકોના પિતા ન હતા જેમને તેમનાં પૂર્વ પત્ની કેટએ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક છોકરીનાં ફોન પર ગુજરાતનાં શિક્ષકોએ 18 લાખ રૂપિયા કોરોના હૉસ્પિટલને દાન કર્યાં\\nસારાંશ: \"મોડાસા સાર્વજનિક હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ ન હોવાના કારણે એક છોકરીના પિતાને બીજી હૉસ્પિટસમાં શિફ્ટ કરવા માટે કહેવામાં આવ્યું. અમારા શિક્ષકને આ વાતની ખબર પડતાં તેમણે મને જાણ કરી અને અમે બધાએ ફાળો ઉધરાવી હૉસ્પિટલમાં બેડ અને બીજી સુવિધાઓ ઊભી કરવાનું નક્કી કર્યું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષકોએ આ રકમ સાર્વજનિક હૉસ્પિટલ ટ્રસ્ટને આપી છે.\n\n\"અરવલ્લી જિલ્લામાં 5500 પ્રાથમિક શિક્ષકો છે, જેમાંથી અમે 2000 શિક્ષકોનો સંપર્ક કરી શક્યાં હતાં. માત્ર 24 કલાકની અંદર અમે 18.45 લાખ રૂપિયાની રકમ ભેગી કરી.\"\n\n\"અમે આ રકમ હૉસ્પિટલમાં આપી જેનો ઉપયોગ કરીને કોરોના દરદીઓની સારવાર માટેનાં સાધનો વસાવવામાં આવ્યાં.\"\n\nઅરવલ્લી જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્મિતા પટેલના આ શબ્દો છે.\n\nગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થતા દરદીઓને ઓક્સિજન બેડ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. દરેક જિલ્લાની જેમ અરવલ્લી જિલ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક દીકરાની જુબાનીથી તેના 'પિતા'ને 5000 વર્ષની સજા મળી\\nસારાંશ: ગ્વાટેમાલામાં થયેલા ભયાનક હત્યાકાંડમાં બચી ગયેલા એ બાળકે મોટા થઈ 36 વર્ષ પછી અદાલતમાં જુબાની એ પણ પોતાના પાલક પિતા વિરુદ્ધ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"શું મને હજી પણ તેનો ભય લાગી રહ્યો હતો? હા, હું ડરી રહ્યો હતો પરંતુ મારે તેમની વિરુદ્ધ નિવેદન આપવાનું હતું. હું એ લોકો માટેનો અવાજ બનવા માગતો હતો, જે હવે અહીં હાજર રહી શકે તેમ નથી.\"\n\nઆ શબ્દો છે પોતાના પિતા વિરુદ્ધ જુબાની આપનારા 41 વર્ષના ઓસોરિયોના. \n\nઓસોરિયોની મુશ્કેલીની શરૂઆત 6 ડિસેમ્બર 1982ની વહેલી સવારે શરૂ થઈ હતી. તે વખતે ઓસોરિયો પાંચ વર્ષના હતા. \n\nમાતાપિતા અને છ ભાઈબહેનો સાથે તેઓ ઘરમાં ઊંઘી રહ્યા હતા. તે વખતે લોપેઝ અને ગ્વાટેમાલાના અમેરિકામાં તાલીમ પામેલા સ્પેશિયલ ઑપરેશન્સ યુનિટના 50 સૈનિકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક પિતાને જાણ થઈ કે તેમનો પુત્ર સમલૈંગિક છે\\nસારાંશ: મને આજે પણ એ દિવસ યાદ છે. મારો દીકરો હર્ષુ આઈઆઈટી મુંબઈમાં એન્જીનિયરીંગમાં ભણે છે. તે એ વખતે એમ. ટેકના ચોથા વર્ષમાં હતો અને મુંબઈની એક હૉસ્ટેલમાં રહેતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રજાઓમાં તે હંમેશાં એક કે બે દિવસ માટે ઘેર આવતો હતો.\n\nએક દિવસ એણે મને અને સુલૂને (હર્ષુની માતા) બોલાવ્યાં અને કહ્યું કે તે અમને એક ખૂબ અગત્યની વાત કહેવા માંગે છે.\n\nએના ચહેરા પરની ગંભીરતા મને આજે પણ બરાબર યાદ છે. મને લાગ્યું કે મારા દીકરાની કોઈ ગર્લફ્રેન્ડ હશે જેના વિશે તે અમને કંઈક કહેવા માંગતો હશે.\n\nમારા મનમાં એ જ ડાયલૉગ ચાલી રહ્યો હતો -''યે શાદી નહીં હો શકતી.''\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહર્ષુએ બોલવાની શરૂઆત કરી. તે થોડાક દિવસ પહેલાં એક કૅમ્પમાં ગયો હતો. આ કૅમ્પનો હેતુ સમાજ,દેશ અને સામાન્ય જીવન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક મહિલા હૅકરે ક્રેડિટ-કાર્ડ કંપનીના 10 કરોડ લોકોનો ડેટા ચોર્યો\\nસારાંશ: અમેરિકામાં નાણાકીય સેવા આપતી જાણીતી કંપની 'કૅપિટલ વન'ને નિશાન બનાવીને કરવામાં આવેલા હૅકિંગમાં 10 કરોડ 60 લાખ લોકોના મૅસેજ ચોરી થયા છે, જેમાં મોટા ભાગના અમેરિકા અને કૅનેડાના નાગરિકો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડેટા ચોરીની આ ઘટના બૅન્કિંગ ઇતિહાસની સૌથી મોટી ઘટના હોવાનું માનવામાં આવે છે. આ હૅકિંગની પાછળ એક મહિલાનો હાથ છે. \n\nજ્યારે મહિલા હૅકર પેજ થોમ્પસનની એક ઑનલાઇન ફોરમ પર પોતાના આ પરાક્રમની બડાઈ હાંકી રહ્યાં હતાં ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. \n\nકૅપિટલ વનનું કહેવું છે કે જે ડેટા ચોરી થયો છે તેમાં લોકોનાં નામ, સરનામાં અને ફોન નંબર છે, પરંતુ હૅકર ક્રૅડિટ-કાર્ડ અકાઉન્ટ નંબર સુધી પહોંચી શક્યા નથી. \n\nકૅપિટલ વન અમેરિકાની સૌથી મોટી ક્રૅડિટકાર્ડ ઉપલબ્ધ કરાવતી કંપની છે અને તે રિટેલ બૅન્ક પણ ચલાવે છે.\n\nકેટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક મા પોતાનું બાળક સાત હજાર રૂપિયામાં વેચી દેવા લાચાર બની\\nસારાંશ: ગયા મહિને બીબીસી આફ્રિકા આઈએ કેન્યાના પાટનગર નૈરોબીમાં ચાલતાં બાળકોનાં કાળા બજાર વિશે ઘટસ્ફોટ કર્યો હતો. રિપોર્ટ પ્રકાશિત થયા બાદ પોલીસે કાર્યવાહીના ભાગ રૂપે બાળકોની દાણચોરીમાં સામેલ સાત લોકોની ધરપડક કરી છે,\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરતું ગેરકાયદેસર ચાલતા વેપારની બીજી તરફ જે મહિલાંઓ છે, તેમનું શું? એક માતા પોતાના બાળકને 70 પાઉન્ડમાં વેચવાં કેમ મજબૂર બની જાય છે? \n\nઅડામા જ્યારે તેમનાં માતા-પિતા સાથે રહેતાં હતાં, ત્યારે તેમનાં જીવનમાં કોઈ તકલીફ નહોતી. પૈસાની તંગી હતી અને તેમની પાસે બહુ વિકલ્પો નહોતાં, પરતું તેમના જીવનમાં કેટલીક વસ્તુઓ વ્યવસ્થિત ચાલી રહી હતી. \n\nતેઓ શાળાએ જતાં હતાં અને તેમને શાળાએ જવું ગમતું. તેમને ઘણી ઓછી ચિંતાઓ હતી. અડામા 12 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું. થોડાં વર્ષ બાદ તેમનાં માતા પણ મૃત્યુ પામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે એક સ્પર્મ ડોનરે મેળવ્યો પિતા હોવાનો અધિકાર, ઑસ્ટ્રેલિયાની અજબ કહાણી\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાની અદાલતે એક ઐતિહાસિક ચુકાદામાં સ્પર્મ ડોનરને બાળકના કાયદેસરના પિતા જાહેર કર્યા છે. આ કેસ તેની શરૂઆતથી અદાલતના ચુકાદા સુધી અનેકવિધ કારણોસર ખૂબ ચર્ચામાં રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઑસ્ટ્રેલિયાની હાઈકોર્ટે રૉબર્ટને(નામ બદલેલું છે) 11 વર્ષીય બાળકીના કાયદેસરના પિતા જાહેર કર્યા છે. આ બાળકી 2006માં રૉબર્ટે તેમનાં મિત્રને કરેલા સ્પર્મ ડોનેશન થકી જન્મી હતી. \n\nબાળકના કાયદેસરનાં માતાપિતા કોણ તે વિશે બંધારણીય ચર્ચાનો મુદ્દો બનેલા આ કેસમાં અદાલતે કહ્યું કે, માતાપિતા કોણ છે તેનો એકમાત્ર આધાર શારીરિક ન હોઈ શકે. \n\nઅદાલતે એમ પણ કહ્યું કે વીર્યનું દાન કરનાર વ્યકિત બાળકીના જીવન સાથે જોડાયેલી છે અને એથી એ રીતે તે એનો કાયદેસરનો પિતા ગણાય. \n\nઅદાલતે રૉબર્ટની તરફેણમાં ચુકાદો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ઔરંગઝેબે ભાઈ દારા શિકોહનું માથું કાપી પિતા શાહજહાં સામે રજૂ કર્યું\\nસારાંશ: મોગલ શાસન સંદર્ભે એક ફારસી કહેવતની બોલબાલા રહી છેઃ 'યા તખ્ત યા તાબૂત.' આ કહેવતનો અર્થ છે યા તો સિંહાસન અથવા તો કબર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહજહાંના દરબારનું કાલ્પનિક ચિત્ર\n\nમોગલ ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો ખબર પડશે કે શાહજહાંએ તેમના બે ભાઈઓ ખુસરો તથા શહરયારની હત્યાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં, પણ 1628માં રાજગાદી સંભાળ્યા બાદ પોતાના બે ભત્રીજા તથા પિતરાઈઓની હત્યા પણ કરાવી હતી. \n\nશાહજહાંના પિતા જહાંગીર પણ તેમના નાનાભાઈ દાન્યાલના મોત માટે જવાબદાર હતા.\n\nએ પરંપરા શાહજહાં પછી પણ ચાલુ રહી હતી અને તેમના પુત્ર ઔરંગઝેબે તેમના મોટાભાઈ દારા શિકોહનો શિરચ્છેદ કરાવીને ભારતના સિંહાસન પર કબજો જમાવ્યો હતો. \n\nશાહજહાંના સૌથી પ્રિય અને મોટા દીકરા દાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે કાળા વાંદરાની ‘દૈવી પ્રેરણા’થી ખૂલ્યું રામ જન્મભૂમિનું તાળું!\\nસારાંશ: દેશના વિભાજન પછી જે એક મુદ્દાએ ભારતમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે શંકા તથા કડવાશને ચરમસીમાએ પહોંચાડ્યાં છે તે છે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવાય છે કે ફૈઝાબાદની જિલ્લા અદાલતે 1986ની પહેલી ફેબ્રુઆરીએ વિવાદાસ્પદ સ્થળનું તાળું ખોલવાનો આદેશ આપ્યો ન હોત તો એ વિવાદ આટલો વિધ્વંસક સાબિત થયો ન હોત, કારસેવકો પર ગોળીબાર કરવામાં ન આવ્યો હોત, દેશનું સાંપ્રદાયિક વાતાવરણ બગડ્યું ન હોત અને આખરે 1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ન હોત. \n\nદ્વેષ, ઘૃણા, અવિશ્વાસ અને હિંસાથી છલોછલ ભરેલા ડેમના દરવાજા ખોલવા માટે કોને જવાબદાર ગણવા જોઈએ - તાળું ખોલાવવા માટે અરજી કરનાર અનામ વકીલ ઉમેશચંદ્ર પાંડેયને? \n\nતાળું ખોલવાનો આદેશ આપી ચૂકેલા ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે કાશ્મીરની આઝાદી માટે JKLFએ હથિયાર ઉઠાવ્યાં\\nસારાંશ: પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી નીકળેલી 'આઝાદી માર્ચ' નિયંત્રણ રેખા (LOC)ની નજીક પાકિસ્તાની સૈન્યે અટકાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માર્ચ ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી શરૂ થઈ હતી.\n\nભારતે બે મહિના પહેલાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને ભારત પ્રશાસિત કાશ્મીરમાં સખત પ્રતિબંધો લાદ્યા હતા. જેના વિરોધમાં આ માર્ચ કાઢવામાં આવી છે. \n\nઆ માર્ચ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ)ના નેજા હેઠળ કાઢવામાં આવી છે. જેકેએલએફ એ જ ફ્રંટ છે, જેણે કાશ્મીરમાં સશસ્ર ઉગ્રવાદની શરૂઆત કરી હતી.\n\nકાશ્મીરમાં ઉગ્રવાદનો આરંભ \n\nવાત 80ના દશકના ઉત્તરાર્ધની છે. આ એ સમયે હતો જ્યારે કાશ્મીરને ભારતમાંથી આઝાદ કરાવવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે કાશ્મીરમાં હિંદુઓનું રાજ હતું અને ગઝનવીનો અપમાનજક પરાજયો થયો\\nસારાંશ: આપણે ત્યાં સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ કાશ્મીરમાં પણ મુસલમાન શાસકોના પ્રવેશની શરૂઆત સત્તાવાર ઇતિહાસને બદલે દંતકથાથી થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈ.સ 1747માં ખ્વાજા મોહમ્મદ આઝમ દીદામરી નામના સૂફી લેખકે ફારસીમાં 'વાક્યાત-એ-કશ્મીર' નામનું પુસ્તક લખ્યું હતું, જે પ્રાચીન દંતકથાઓને આધારે લખવામાં આવ્યું હતું. \n\nદંતકથાને આધારે લખાયેલા આ પુસ્તકમાં ઉલ્લેખ છે કે, જળદેવ નામનો રાક્ષસ એક આખા વિસ્તારને પાણીમાં ડૂબાડી રાખે છે. \n\nઆ વાર્તાના નાયક 'કાશેફ' છે, જેમના પિતાનું નામ મરિચી છે. \n\nકાશેફ ભગવાન શિવની આરાધના કરે છે અને શિવજીના સેવક બ્રહ્મા અને વિષ્ણુ જળદેવને પરાજિત કરીને કાશેફ-સિર નામના વિસ્તારને લોકો માટે વસવાટલાયક બનાવે છે.\n\nકેટલાંક વિદ્વાનોનું માનવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે કિશોરી વહેલી પુખ્ત થઈ જાય ત્યારે કેવી મુશ્કેલીઓ પડે\\nસારાંશ: પહેલીવાર એક અજાણ્યો પુરુષ મારા ખુલ્લા પગને તાકીને જોતો રહ્યો હતો તે ઘટના મને બરાબર યાદ રહી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હું 11 વર્ષની પણ નહોતી થઈ તે પહેલાંનો એ ઉનાળો હતો. \n\nઅમારા ઘરની નજીકના સ્ટોરમાં અમે ખરીદી માટે ગયાં હતાં. \n\nતે ચેકઆઉટ માટેની લાઇનમાં મારી અને મારી માતાની પાછળ ઊભો હતો. \n\nતે મને ઉપરથી નીચે ટીકી-ટીકીને જોઈ રહ્યો હતો. \n\nતેની ઉંમર મારા પિતા જેવડી હશે પણ તેની આંખોમાં મને કોઈ સૌહાર્દ જેવું દેખાયું નહોતું.\n\nઝડપથી પુખ્ત થઈ રહેલી અને ઉંમર કરતાં મોટી દેખાવા લાગેલી કિશોરી તરીકે હું મુંઝાવા લાગી હતી. \n\nમારા શરીરમાં થઈ રહેલા ફેરફારોને સમજવા માટે મારા મનમાં મથામણ થવા લાગી હતી. \n\nમોટી ઉંમરના પુરુષોની નજરોને કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી પોતાનાં બાળકોને લઈને રિક્શામાં નીકળી પડ્યાં\\nસારાંશ: વર્ષ 1988. ઇંદિરા ગાંધીની હત્યાને ચાર વર્ષ થઈ ગયાં હતાં. એ સમયે પ્રથમ વખત જનતાએ પ્રિયંકા ગાંધીને પ્રથમ વખત મંચ પર જોયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમય પ્રિયંકા માત્ર 16 વર્ષનાં હતાં અને એ તેમનું પ્રથમ સાર્વજનિક ભાષણ હતું. \n\nએ ભાષણના 31 વર્ષ બાદ કૉંગ્રેસ સમર્થક વારંવાર માગ કરતા રહ્યા કે 'પ્રિયંકાજીને સક્રિય રાજકારણ'માં લાવો. \n\nઆ લોકસભા ચૂંટણીમાં તેમની માગનો પડઘો ઝીલાયો છે. પ્રિયંકાને મહાસચિવ બનાવવામાં આવ્યા છે અને તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. \n\nવર્ષ 2014ની લોકસભા ચૂંટણી પૂર્વે એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી વારાણસીની બેઠક ઉપરથી ચૂંટણી લડશે. \n\nપરંતુ ભાજપના વડા પ્રધાનપદના તત્કાલીન ઉમેદવાર નરેન્દ્ર મોદીની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે કોર્ટમાં પટાવાળાની નોકરી કરનારનાં દીકરી જજ બન્યાં\\nસારાંશ: \"અમારો પરિવાર એક રૂમના સર્વન્ટ ક્વાટરમાં રહેતો હતો. અમારા ક્વાટરની આગળ જ જજસાહેબનો બંગલો હતો. પપ્પા આખો દિવસ જજસાહેબ આગળ ઊભા રહેતા. બસ એ જજસાહેબનો એ બંગલો, એમને મળતું સન્માન અને સર્વન્ટ ક્વાર્ટર્સની એક રૂમની ઓરડી મારી પ્રેરણા બની.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્ચના કુમારીએ 2018માં યોજાયેલી 30મી બિહાર ન્યાયીક સેવક પરીક્ષામાં સફળતા મેળવી છે.\n\n34 વર્ષીય અર્ચનાનાં પિતા સોનપુર રેલવે કોર્ટમાં પટાવાળા હતા અને હવે એમની દીકરી અર્ચના કુમારીએ 2018માં થયેલી બિહારની ન્યાયિક સેવકની પરીક્ષામાં સફળતા મેળવી છે અને તેઓ જજ બન્યાં છે.\n\nનવેમ્બરમાં જાહેર થયેલાં પરિણામમાં અર્ચનાને સામાન્ય શ્રેણીમાં 227મો અને ઓબીસી શ્રેણીમાં 10મો રૅન્ક મળ્યો છે.\n\nબીબીસી સાથે ફોન પર વાત કરતાં અર્ચનાના અવાજમાં ખૂબ આનંદ છે. અને એની સાથે જ ખૂબ સાધારણ પરિવારમાંથી આવતા હોવાનો ગર્વ અને વિનમ્રતા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ક્રિકેટના મેદાનની વચ્ચે ખેલાડીઓ અને અમ્પાયર સૂઈ ગયા\\nસારાંશ: સાઉથ આફ્રિકાના અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મૅચમાં એક અનોખી ઘટના બની હતી. જેના કારણે મૅચ રોકવાની ફરજ પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્લ્ડ કપમાં વરસાદને કારણે ઘણી મૅચો રોકવી પડી છે અને કેટલીક મૅચ તો રદ કરવાનો વારો આવ્યો છે, પરંતુ આ મૅચ વરસાદ નહીં અન્ય કારણે રોકવી પડી હતી. \n\nઆ મૅચમાં આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટે સજ્જડ પરાજય તો આપ્યો પરંતુ મેદાન વચ્ચે બનેલી એ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની. \n\nશ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરતા આ મૅચમાં 203 રન બનાવ્યા હતા, તેના બૅટ્સમૅનો નિષ્ફળ રહ્યા હતા. \n\nવર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયેલા આફ્રિકાએ માત્ર એક વિકેટ ગુમાવીને 204ના ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો. \n\nશ્રીલંકાની હારની સાથે સાથે આ મૅચ સોશિયલ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ખાડિયામાં ફૂટપાથ પાર્લમેન્ટ ભરાતી અને ભાજપને ઉમેદવાર નહોતા મળતા!\\nસારાંશ: “એક જમાનો હતો જયારે ભાજપને કોઈ પૂછતું નહોતું, ત્યારે અમે ખાડીયામાં ફૂટપાથ પાર્લમેન્ટ બનાવી પ્રજાના પ્રશ્નોનો નિકાલ કેવી રીતે લાવવો એની વિચારણા કરતા હતા. ગુજરાતમાં ભાજપને કેવી રીતે જનમાનસમાં લાવવો એની કવાયત કરતા, કારણકે એ વખતે ભાજપ માટે ઉમેદવાર શોધવાનું કામ અઘરું હતું અને ચૂંટણી લડીએ તો ડિપૉઝિટ બચાવવું એ લક્ષ્ય રહેતું”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના જૂના દિવસોને યાદ કરતાં કૉર્પોરેટરથી કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા હરીન પાઠક સામે સમય જાણે ઓગળી જાય છે અને તેઓ ભૂતકાળમાં સરી પડે છે. \n\nસાત વાર સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા 74 વર્ષના હરીન પાઠકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભાજપના કપરા સમયને યાદ કરતાં કહ્યું કે, “ભાજપ માટે એ દિવસો ઘણા કપરા હતા, હું 1975માં પહેલી વાર કૉર્પોરેટર બન્યો, ત્યારે ભાજપ નહીં જનસંઘ હતું, જનસંઘને કોઈ પૂછતું નહોતું અને પછી ભાજપની સ્થાપના થઈ.અલબત્ત અમારો ગઢ એ વખતે ખાડીયા અને રાજકોટ હતો .”\n\nભાજપની સફર વિશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ગંગૂબાઈ કાઠિયાવાડી જવાહરલાલ નહેરુને મળ્યાં...\\nસારાંશ: 'ગંગૂબાઈ કાઠિયાવાડી', સંજયલીલા ભણસાલીની એ ફિલ્મ જેમાં આલિયા ભટ્ટ મુંબઈના કમાઠીપુરામાં એક વેશ્યાગૃહ ચલાવતાં જોવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ આલિયા ભટ્ટે આ ફિલ્મનાં પોસ્ટર શૅર કર્યાં ત્યારથી આ કાઠિયાવાડી મહિલાના નામની ચર્ચા શરૂ થઈ છે.\n\nભારતીયોનાં મનમાં પ્રશ્ન ઊઠી રહ્યો છે, 'આખરે આ ગંગૂબાઈ કાઠિયાવાડી છે કોણ?'\n\nગંગૂબાઈની કહાણી એ કોઈ ફિલ્મી કહાણીથી કમ નથી. \n\nએક ધનાઢ્ય ભણેલા-ગણેલા ગુજરાતી કુટુંબનાં દીકરી મુંબઈના કમાઠીપુરાના વેશ્યાલયમાં કેવી રીતે પહોંચી ગયાં?\n\nકઈ રીતે તેઓ સામાન્ય મહિલાથી મુંબઈના અંડરવર્લ્ડનું સૌથી ચર્ચિત નામ બની ગયાં?\n\nપ્રેમી સાથે પોતાનું ઘર છોડીને ભાગી ગયેલાં મહિલા કઈ રીતે મુંબઈના કુખ્યાત ડોન કરીમલાલાના બહેન બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ગાંધીવાદી માતા-પુત્રી સરદારની પ્રતિમા નજીક પહોંચ્યાં\\nસારાંશ: સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું - સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થાનિક આદિવાસી ગામો ત્યાંના લોકો અને પર્યાવરણ માટે અભિશાપરુપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આદિવાસીઓનો વિરોધ\n\nઘણીવાર આ સરકારી નિર્ણય સામે સ્થાનિક લોકોએ અહિંસક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. \n\nએ વિરોધને સાવ અવગણી આ પ્રોજેક્ટ હાથ ધરાયો અને 31 ઑક્ટોબરે તેનું વૈભવી અનાવરણ પણ થયું. \n\nપોતાની તબાહીના ભોગે થનાર આ તમાશાનો આદિવાસી ભાઈ-બહેનોએ અહિંસક રીતે,કાયદાની હદમાં રહીને, કોઈને અડચણ ઊભી કર્યા વગર 31 ઓક્ટોબરે વિરોધ કરવાનું નક્કી કર્યુ. \n\nતમામ ગામોનાં લોકોએ તબાહીનો માતમ મનાવી ઘરોમાં ચૂલો નહીં સળગાવવાની અને ઉપવાસ રાખવાની જાહેરાત કરી.\n\n30 ઑક્ટોબરે, અમે કેટલાક મિત્રોએ કેવડિયા પાસેના આદિવાસી ગામોમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ગિરિજાદેવીની ફોટોગ્રાફી કરવા એક ગુજરાતી બનારસ પહોંચ્યો\\nસારાંશ: મેં ગિરિજાદેવીની ફોટોગ્રાફી વખતે મને થયેલાં અનુભવોની આ પોસ્ટ ઘણા સમય પહેલાં ફેસબુક પર લખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે જ્યારે બનારસ ઘરાનાનાં સંગીતની એ જ્યોત પરમતેજમાં વિલીન થઈ ગઈ છે, ત્યારે બીબીસી સાથે હું એ સંસ્મરણો વહેંચી રહ્યો છું. \n\nએક મિત્રે સવારે જાણ કરી કે ગિરિજાદેવી બનારસમાં છે ને હજુ ચાર દિવસ રોકાવાના છે. એમણે ફોન નંબર આપ્યો. મેં 10 વાગ્યે તેમને ફોન લગાડ્યો ત્યારે દીકરી સુધા દત્તાએ ફોન ઉપાડ્યો. \n\nમેં કહ્યું \"મૈં ગુજરાત સે આયા હું ઔર બનારસ કે ઉપર દસ સાલ સે ફોટોગ્રાફી કર રહા હું. મુઝે ગિરિજાદેવીજી કે કુછ ફોટોગ્રાફ કરને હૈં,\" એમને મેં મારી વાત સમજાવી. \n\nએમણે હોલ્ડ કરવાનું કહ્યું ને બે મિનિટ પછી બોલ્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ગુજરાત સળગતું હતું ત્યારે અહીં હિંદુ-મુસ્લિમ એકબીજાનું રક્ષણ કરતા હતા\\nસારાંશ: અમદાવાદનો બહેરામપુરા વિસ્તાર શ્રમિક વર્ગના લોકોના રહેઠાણ વિસ્તાર તરીકે જાણીતો છે. અહીં રહેતા મોટાભાગના લોકો મહેનત-મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સવારની ચા કે બપોરનું ભોજન નસીબ થાય તો સાંજની ચિંતા તો ઊભી રહે જ. કદાચ આ જ કારણ છે કે આ વિસ્તારમાં દિવસ-રાત જ નહીં વર્ષના ત્રણસો પાંસઠ દિવસ શાંતિ જળવાઈ રહે છે. \n\nકારણ કે તેમણે બે ટંકનું ભરપેટ ભોજન મળે તેની જ ચિંતા કરવાની હોય છે. બીજું કશું વિચારવાનો તેમની પાસે સમય જ નથી.\n\nમાણસ - માણસ વચ્ચે સુમેળ રહે અને કોમ-કોમ વચ્ચે કોમી એખલાસ જળવાઈ રહે તે બાબત આમ તો એક સામૂહિક પ્રક્રિયા અને જવાબદારી છે. \n\nકોઈ એક વ્યક્તિને કદાચ તેનો શ્રેય આપી ન શકાય. પરંતુ અહીં બહેરામપુરામાં સ્થિતિ જરા જુદી છે.\n\nતમને આ વાંચવું પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ગુજરાતમાં સરકારો ઊથલી અને રાષ્ટ્રપતિશાસન લદાયાં\\nસારાંશ: મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી અહીં રાષ્ટ્રપતિશાસન લાદવાનો વારો આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભા\n\nભાજપ-શિવસેના કે કૉંગ્રેસ-એનસીપી તમામને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ એક પણ પક્ષ સરકાર ન બનાવી શક્યો. આથી આખરે રાષ્ટ્રપતિશાસન લગાવવાનો વારો આવ્યો છે.\n\nદેશનાં અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધી કુલ 125 વખત રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યું છે.\n\nજ્યારે મહારાષ્ટ્રમાં આ પહેલાં બે વાર રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવ્યું છે. આ ત્રીજી વખત એવું બન્યું છે કે મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિશાસન હેઠળ આવ્યું હોય. \n\nરાષ્ટ્રપતિશાસનની વાત ચાલી રહી છે ત્યારે આ મામલે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ગોધરાકાંડ વખતે જ્યોર્જ ફર્નાન્ડિઝ નરેન્દ્ર મોદીની વહારે આવ્યા\\nસારાંશ: સમીસાંજ થવા આવી હતી અને દિલ્હીના રેસ કૉર્સ રોડ પર આવેલા ભારતના વડા પ્રધાનના અધિકૃત આવાસમાં ફેબ્રુઆરી મહિનાની ઠંડક વર્તાઈ રહી હતી. દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે એ વખતના સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ દેશના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને માહિતગાર કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યાં જ તેમની વાતચીતમાં ખલેલ પહોંચાડતો ફૅક્સ આવ્યો.\n\nગુજરાતના એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી રાજ્યમાં સ્થિતિ થાળે પાડવા સૈન્યની મદદ માગી હતી. \n\nફર્નાન્ડિઝ સીધા જ તેમના નિવાસી કાર્યાલય પહોંચ્યા અને સંબંધિત અધિકારીઓ માટે આદેશ છૂટ્યા, 'તત્કાલ રક્ષાભવન પહોંચો.'\n\nએ વખતે રાજસ્થાન સરહદ પર 'ઑપરેશન પરાક્રમ' ચાલી રહ્યું હતું. ત્યાંથી સૈનિકોની ટુકડીને પરત બોલવાઈ અને મધરાતે જ ગુજરાત માટે રવાના કરી દેવાઈ. \n\nએ રાત જ્યોર્જે રક્ષાભવનમાં જ વિતાવી અને બીજે દિવસે વહેલી સવારે અમદાવાદ માટે નીકળી ગયા.\n\nવાત એમ હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ચંગેઝના પૌત્ર હલાકૂએ બગદાદમાં લાશોનો ઢગલો કરી દીધો\\nસારાંશ: મંગોલ સેનાએ 13 દિવસથી બગદાદને ઘેરો ઘાલ્યો હતો. સામનો કરી શકવાની બધી જ આશા પડી ભાંગી તે પછી 10 ફેબ્રુઆરી 1258ના રોજ તેની સામે હાર સ્વીકારીને દરવાજા ખોલી નખાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગોલોએ વર્ષ 1258માં બગદાદ પર હુમલો કર્યો હતો.\n\n37મા અબ્બાસી ખલીફા મુસ્તઆસિમ બિલ્લાહ તેમના મંત્રીઓ સાથે મુખ્ય દરવાજા પર આવ્યા અને હલાકૂ ખાનની સામે ઝૂકી હથિયારો હેઠાં મૂકી દીધાં.\n\nહલાકૂએ એ જ કામ કર્યું, જે તેના દાદા ચંગેઝ ખાન અડધી સદીથી કરતા આવ્યા હતા. \n\nતેમણે ખલીફા સિવાયના બધા જ ટોચના હોદ્દેદારોને ખતમ કરી નાખ્યા. તે પછી મંગોલ સેના બગદાદમાં દાખલ થઈ. \n\nતેના થોડા દિવસ પછી જે કંઈ થયું તેનો અંદાજ આ ઘટનાનું વર્ણન કરનારા ઇતિહાસકાર અબ્દુલ્લા વસ્સાફ શિરાજીના શબ્દોમાંથી મળે છે. \n\nતેઓ લખે છે, \"ભૂખ્યાં વરુઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ચાર હજાર વર્ષ પહેલાં ભારતમાં કબડ્ડીનો જન્મ થયો\\nસારાંશ: 'કબડ્ડી.. કબડ્ડી.. કબડ્ડી' કે પછી 'હુતુતુ... તુ... તુ...' આ શબ્દોથી તમામ લોકો વાકેફ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅનેડા કપ અંતર્ગત રમાઈ રહેલી કબડ્ડી\n\nશારીરિક અને માનસિક પરિશ્રમના સમન્વય સાથે રમાતી કબડ્ડી ભારતમાં એટલી પ્રચલિત નથી જેટલી ક્રિકેટ છે.\n\nપરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને ખેલપ્રેમીઓ કબડ્ડી તરફ વળ્યા છે. બીજું કે કબડ્ડીને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પ્રયાસો થઈ રહ્યા છે.\n\nહાલમાં પ્રો-કબડ્ડી ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં શુક્રવારના રોજ ગુજરાત ફૉર્ચ્યુન જાયન્ટ્સ અને યુપી યોદ્ધા વચ્ચે મૅચ છે. \n\nઆ અહેવાલમાં કબડ્ડીના એ 'અજાણ્યા' ઇતિહાસને ફંફોળવામાં આવ્યો છે જે ખૂબ જ રોચક પણ છે. \n\nકબડ્ડીનો ઇતિહાસ\n\nકબડ્ડી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ડૉક્ટરે શાહરૂખને કહ્યું કે તમારાં માતાના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે\\nસારાંશ: આજે કિંગ ખાન શાહરુખ ખાનના બોલીવૂડમાં 27 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ત્યારે ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર તેમના પ્રશંસકો બાદશાહને શુભેચ્છા આપી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે બોલીવૂડના બાદશાહ બની ગયેલા શાહરુખ ખાને આજથી 27 વર્ષ પહેલાં 'દિવાના' ફિલ્મ કરી હતી. ઋષિ કપૂર અને દિવ્યા ભારતી સાથેની આ તેની પ્રથમ હિંદી ફિલ્મ હતી. \n\nશાહરુખને હંમેશાં એક અફસોસ રહી ગયો કે તેમનાં માતા લતીફ ફાતિમા ખાન તેમની પહેલી ફિલ્મ અને પોતાના દીકરાની સફળતા જોઈ શક્યાં નહીં.\n\nશાહરુખ ખાને મુશ્તાક ખાન દ્વારા લખાયેલી પોતાની બાયૉગ્રાફી 'શાહરુખ ખાન - સ્ટીલ રીડિંગ'માં પોતાનાં માતા સાથેના સંબંધ અંગે વિગતે વાત કરી છે. \n\n'ડૉક્ટરે આવીને મને કહ્યું તેમના છેલ્લા શ્વાસ છે....'\n\nતેમણે આ બાયૉગ્રાફી ઉપરાંત કેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઉતારી નરેન્દ્ર મોદીની નકલ\\nસારાંશ: અમેરિકી દૈનિક 'વૉશિંગટન પોસ્ટ'એ વરિષ્ઠ અધિકારીઓની જાણકારીના આધારે દાવો કર્યો છે કે અફઘાનિસ્તાન પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન 'નરેન્દ્ર મોદીની નકલ ઉતારી હતી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉશિંગટન પોસ્ટે અધિકારીઓના માધ્યમથી જણાવ્યું છે કે 'ટ્રમ્પ ભારતીય લહેકામાં બોલવા માટે ઓળખાય છે.'\n\nઅખબારે અધિકારીઓની માહિતીને આધાર બનાવી દાવો કર્યો છે કે મોદીએ ગત વર્ષે ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત દરમિયાન ટ્રમ્પને કહ્યું હતું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જેટલું કામ કર્યું છે, \"તેના બદલામાં ખૂબ ઓછું પ્રાપ્ત કરવાની સ્થિતિમાં આટલું કાર્ય ક્યારેય કોઈ દેશે કર્યું નથી.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગત વર્ષે અમેરિકાની યાત્રા દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચે અફઘાનિસ્તાન સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.\n\nઆ અધિકારીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે તમે બચાવી રાખેલા પૈસા ડૂબી જાય, ત્યારે આ વાતો ધ્યાનમાં રાખો\\nસારાંશ: લોકો પોતાના પૈસામાંથી બચત કરે છે. થોડા પૈસા નિવૃત્તિના સમય માટે તો થોડા બાળકોના અભ્યાસ અને લગ્ન માટે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીવનમાં ઘણી વખત એવી સ્થિતી પણ આવે છે, જ્યારે અચાનક કોઈ ખર્ચ આવી જાય અને તમારું બધું જ આયોજન જેમનું તેમ જ રહી જાય. \n\nઅમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા જૉન ડુલિનના પરિવાર પર આવી જ એક મુશ્કેલી આવી પડી.\n\nતેમણે નિવૃત્તિ માટે ઘણી બચત કરી રાખી હતી. ઉપરાંત ઇમરજન્સી ફંડ માટે પણ તેની પાસે થોડી મૂડી હતી. \n\nઅચાનક તેમના ઘરમાં ભેજ દેખાવા લાગ્યો, ઘરનાં લાકડાં સડી ગયાં, તેથી મકાનનું સમારકામ કરાવવું જરૂરી બની ગયું. \n\nમકાનના સમારકાનો ખર્ચ લગભગ 50 હજાર ડૉલર જેટલો થવાનો હતો. \n\nડુલિને જણાવ્યું કે તેમની બચતનું બધું જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે દત્તક લેવાયેલા 1104 બાળકો ફરી અનાથ થયાં\\nસારાંશ: સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથૉરિટી દ્વારા અપાયેલી માહિતી અનુસાર છેલ્લાં 5 વર્ષમાં સમગ્ર ભારતમાં દત્તક લેવાયેલાં બાળકોને પાછા અનાથાલય મોકલી દેવાના 1104 કિસ્સા નોંધાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nનોંધનીય છે કે છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં કુલ 19,781 બાળકો દત્તક લેવાયાં છે. જે પૈકી 5.58% બાળકોને કોઈને કોઈ કારણોસર દત્તક લેનારાં માતા-પિતા પાછા અનાથાલયમાં મૂકી ગયાં હોવાનું જાણવા મળ્યું છે. \n\nનિષ્ણાતોના મતે બાળક દત્તક લેવાં ઇચ્છુક માતા-પિતાને યોગ્ય કાઉન્સેલિંગના અભાવના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. \n\nએક વાર પોતાનાં માતા-પિતા ગુમાવી ચૂકેલા બાળકના કુમળા મન પર આ વાતની કેવી અસર થઈ શકે છે, એ વાતનો અંદાજ લગાવવો અઘરો છે. \n\nમાહિતી અધિકારની અરજી અંતર્ગત મેળવેલ માહિતી અનુસાર દત્તક લેવાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે દીકરા માટે રચેલાં ગીતોથી ગુજરાતી માતા ગ્રૅમી ઍવૉર્ડ સુધી પહોંચ્યાં\\nસારાંશ: અમેરિકાના ન્યૂ યૉર્કમાં રહેતા ચાર વર્ષના નિશાદે મમ્મી ફાલ્ગુનીને બાળસહજ પ્રશ્ન પૂછ્યા, 'મમ્મી, હળદરનો રંગ પીળો જ કેમ હોય છે?' અને 'હું શાળામાં અંગ્રેજી અને ઘરે ગુજરાતી ભાષા કેમ બોલું છું?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમ્મીએ દીકરાને 'સંગીતમય' જવાબ આપવાનું વિચારી 'ફાલુઝ બાઝાર'ના નામે સંગીત આલબમ રચ્યું અને આશ્ચર્યજનક રીતે આ આલબમે અમેરિકામાં સંગીતક્ષેત્રે પ્રતિષ્ઠિત ગ્રૅમી ઍવૉર્ડની બેસ્ટ ચિલ્ડ્રન મ્યુઝિક કૅટેગરીમાં સ્થાન મેળવ્યું.\n\nઆ આલબમમાં 12 ગીત છે, જે ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ભાષામાં છે.\n\n'ફાલુઝ બાઝાર' આ વર્ષે ગ્રૅમી ઍવૉર્ડ માટે નૉમિનેટ થયેલું એક માત્ર ભારતીય આલબમ છે. \n\n'ફાલુઝ બાઝાર' ચિલ્ડ્રન મ્યુઝિક કૅટેગરીમાં અંતિમ પાંચમા પ્રવેશી ચૂક્યું છે\n\n10 ફેબ્રુઆરીએ આ પાંચમાંથી પસંદ કરાયેલા વિજેતાની જાહેરાત કરાશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે દેશમાં નાણાકીય સંકટ છે ત્યારે શેરબજારમાં તેજી કેમ?\\nસારાંશ: છેલ્લા ત્રણ વર્ષથી દેશની સત્તાનું મજબૂતીપૂર્વક એકહથ્થુ સુકાન સંભાળી રહેલી મોદી સરકાર સૌપ્રથમ વખત કોઈ પ્રકારના દબાણનો સામનો કરી રહી હોય એવું ફલિત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીએસઈની બહાર શેરબજારની સાંકેતીક તેજી દર્શાવતો આખલો 'સ્ટોક માર્કેટ બુલ'\n\nઆ દબાણની તીવ્રતા એટલી હદે વર્તાઈ રહી છે કે વડાપ્રધાને પોતે આગળ આવીને જવાબ આપવો પડ્યો છે, અને આ સમસ્યા જોડાયેલી છે દેશની વેરવિખેર થયેલી અર્થવ્યવસ્થા સાથે.\n\nવિરોધ પક્ષો સરકારની આર્થિક નીતિઓ પર ટીકારૂપી આક્રમણ કરી રહ્યા છે, જ્યારે નાણાકીય વિશ્લેષકો તેમની નીતિઓમાં ખામીઓ શોધી રહ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆવી ટીકાના આક્રમણો માત્ર બહારથી નથી થઈ રહ્યા, મોદીની પોતાની પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અંદરથી વિરોધનો સૂર મજબૂત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન સ્વીકાર્યું 'પરિણીત છું'\\nસારાંશ: કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે સવાલ ઉઠાવ્યો છે કે 2014 પહેલાં તેમણે કેમ જાહેર ન કર્યું કે તેઓ પરિણીત છે, પોતાની ડિગ્રી અંગે કેમ સ્પષ્ટતા નથી કરતા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"લોકોએ રાજકારણ કરવા માટે જશોદાબહેન અને નરેન્દ્રભાઈ વિશે આવું જુઠ્ઠાણું ન ફેલાવું જોઈએ.\"\n\nજેના કારણે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે મોદીએ ભૂતકાળમાં કેમ ન જણાવ્યું કે તેઓ પરિણીત છે? \n\nભૂતકાળમાં જ્યારે વિવાદ ઊભો થયો, ત્યારે મોદી પરિવાર તથા ખુદ જશોદાબહેન તેમનાં લગ્ન વિશે સ્પષ્ટતા કરી ચૂક્યાં છે.\n\nગત લોકસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવારી કરી હતી અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે.\n\nવડોદરામાં સ્વીકાર\n\nઆપના અરવિંદ કેજરીવાલે વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે નહેરુએ અમેરિકાના રાષ્ટ્રપતિનાં પત્ની સાથે રમી હોળી\\nસારાંશ: અમેરિકાના 35માં રાષ્ટ્રપતિ જૉન એફ. કેનેડીનાં પત્ની જૅકલિન 1962માં ભારતની નવ દિવસની મુલાકાતે આવ્યાં હતાં. જોકે, આ એક ખાનગી મુલાકાત હતી એટલે એમને સલાહ અપાઈ હતી કે કોઈ અમેરિકન ઍરલાઇન્સને બદલે 'ઍર ઇન્ડિયા'માં ભારત આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમણે કર્યું પણ આવું જ. રોમથી દિલ્હી સુધીની તેમણે 'ઍર ઇન્ડિયા'ની ફ્લાઇટ પકડી અને ભારત આવ્યાં. \n\nતેમની સાથે તેમનાં બહેન રાજકુમારી લી રૅધઝીવિલ અને તેમનાં આયા પ્રોવી પણ ભારત આવ્યાં હતાં. ભારત આવતાં પહેલાં ત્રણેય પોપને મળવાં વેટિકન ગયાં હતાં. \n\nલી એ વાતે નાખુશ હતાં કે પોપે માત્ર એ કારણે તેમને મળવાનો ઇન્કાર કરી દીધો હતો કે તેમણે છૂટાછેડા લીધા હતા. \n\nજોકે, એ જ પોપને તેમની આયા પ્રોવીને મળવામાં કોઈ વાંધો ના આવ્યો કે જે ત્રણ અનૌરસ સંતાનનાં માતા હતાં. \n\nઅલબત્ત, આ એક ખાનગી પ્રવાસ હતો છતાં, ભારતના વડા પ્રધાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે નહેરુએ ચીન સાથે સીમાવિવાદ ઉકેલવાનો પ્રયત્ન કર્યો\\nસારાંશ: 1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ પહેલાં સીમાવિવાદ ઉકેલવાના પ્રયત્નો થયા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1960માં ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દિલ્હીમાં ચીનના તેમના સમકક્ષ ઝાઉ એનલાઈને આવકાર્યા હતા.\n\nતે સમયે દિલ્હીમાં ચીનની વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં.\n\nબંને દેશો વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહી હતી અને પછી 1962માં યુદ્ધનાં વાદળો ઘેરાવાનાં શરૂ થઈ ગયાં હતાં.\n\nવીડિયોમાં જુઓ 1960નાં એ દૃશ્યો જ્યારે નહેરુએ ચીનના નેતાનું સ્વાગત કર્યું હતું. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે નિષ્ફળ માણસ બન્યો દુનિયાનો સફળ ચાનો વેપારી\\nસારાંશ: લિપ્ટન એવું તમે બોલો એટલે મોટા ભાગના લોકોને ચા યાદી આવી જશે, પરંતુ આ મશહૂર બ્રાન્ડની પાછળ રંકથી રાય સુધીની રોમાંચક કથા રહેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક એવી વ્યક્તિ જે સ્વપ્રચારમાં માહેર હતી, દાનવીર હતી અને રમતવીર પણ ખરી, જેના વખાણ 'દુનિયાની સૌથી શ્રેષ્ઠ નિષ્ફળ વ્યક્તિ' તરીકે પણ થયા હતા.\n\nડિસેમ્બર 1881ની શરૂઆતમાં ગ્લાસગો બંદર પર એક સ્ટિમર આવીને લાંગરી હતી. તેમાં અમેરિકાથી આવેલો અનોખા પ્રકારનો સામાન લાદેલો હતો. દુનિયાનું સૌથી મોટું ચીઝ.\n\nઆ ચીઝ બે ફૂટ જાડું હતું અને 14 ફૂટનો તેનો ઘેરાવો હતો. ચીઝને ટ્રેક્શન એન્જિનની મદદથી બંદરથી હાઇ સ્ટ્રીટમાં આવેલા લિપ્ટનના સ્ટોર સુધી લાવવામાં આવ્યું. \n\nતે વખતે તેને જોવા માટે સેંકડો લોકો ઠેર ઠેર ઊભા રહી ગયા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ પહેલી વખત ચંદ્રની ખરબચડી જમીન પર ઊતર્યા\\nસારાંશ: આ વર્ષે માણસના ચંદ્ર પર પગ મૂકવાનાં 50 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. 20 જુલાઈ 1969માં અમેરિકાના અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પહેલા માણસ બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીલ, નાસાના સૌથી કાબેલ અંતરિક્ષયાત્રીઓમાંના એક હતા. 20 જુલાઈએ જ્યારે તેમનું અંતરિક્ષયાન ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું હતું, ત્યારે હજારો લોકોનાં હ્રદયના ધબકારા વધી ગયા હતા.\n\nઆ મિશનની સફળતા નીલનાં કૌશલ્ય અને પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા પર આધારિત હતી. નીલના યાન સામે ચંદ્રની ખરબચડી સપાટી હતી. એલાર્મ વાગતાં હતાં અને યાનમાં ઇંધણ પણ ઓછું હતું. પરંતુ, નીલે બહુ સરળતાથી પોતાના યાનને ચંદ્ર પર ઉતારી દીધું હતું.\n\nઆ માનવતાની બહુ લાંબી છલાંગ હતી. પરંતુ, બાદમાં નીલે જેટલાં પણ ઇન્ટરવ્યૂ આપ્યાં અને જેટલા લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પાકિસ્તાન સામે ભારતે ચાલુ મૅચે પોતાના બૅટ્સમૅનને પરત બોલાવી લીધા\\nસારાંશ: 1999ના ફેબ્રુઆરીમાં ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ વાઘા બૉર્ડર પર શાંતિમંત્રણા માટે મળવાના હતા અને ત્યારથી દિલ્હી-લાહોર બસ સેવાનો પણ પ્રારંભ થવાનો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના બરાબર એક દિવસ અગાઉ આ ઐતિહાસિક પ્રસંગમાં યોગદાન આપવાનો પાકિસ્તાની ક્રિકેટ ટીમના સુકાની વસીમ અકરમ પાસે તક હતી પરંતુ તેઓ ચૂકી ગયા હતા.\n\nબન્યું એવું કે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ટેસ્ટ ચૅમ્પિયનશિપની પ્રથમ ટેસ્ટ રમાતી હતી અને તેમાં મહાન બૅટ્સમૅન સચીન તેંડુલકરને આઉટ કરવાની તક પેદા થઈ હતી.\n\nસચીન એક રન લેવા માટે દોડ્યા, પરંતુ વસીમ અકરમ અને શોએબ અખ્તરે મળીને સચીનને ક્રીઝ સુધી પહોંચવા દીધા નહીં. લિટલ માસ્ટર પડી ગયા અને તેઓ ઊભા થાય તે અગાઉ અકરમ તેમની આડે આવી ગયા અને અખ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પાકિસ્તાનમાં હિંદુ ધારાસભ્યએ કહ્યું 'ધર્મને નામે અમારી દીકરીઓ પર બળાત્કાર ન કરો'\\nસારાંશ: પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓનાં અપહરણની ઘટનાઓમાં ફરીથી વધારો થયો છે અને આ મામલે વિધાનસભા અને રાષ્ટ્રની સંસદમાં લઘુમતી સમુદાયે ધા નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના રક્ષણ માટે કોર્ટે આદેશ આપ્યા છે\n\nસિંધની વિધાનસભામાં તાજેતરમાં જ આવાં કથિત અપહરણો અને બળજબરીપૂર્વક ધર્મપરિવર્ત મામલે ઠરાવ પસાર કરવામાં આવ્યો અને સ્પીકરે ધાર્મિક બાબતોની સમિતિને આ મામલે જ સંસદીય સમિતિની તત્કાલ રચના કરવા આદેશ આપ્યો. \n\nસિંધની વિધાનસભામાં પસાર કરાયેલો ઠરાવ પ્રાંતના ગવર્નરને મોકલવામાં આવ્યો પણ તેમણે આ મામલે કેટલાંક સૂચનો આપી ઠરાવ વિધાનસભાને પરત કરી દીધો. \n\nઆમ સિંધમાં આ મામલે ઠરાવ પસાર ન થઈ શક્યો જોકે, ગૃહ દ્વારા ફરીથી આ મામલે ઠરાવ પસાર કરાયો.\n\nગવર્નરે આપેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પાકિસ્તાની મતદારો પર મધમાખીએ હુમલો કર્યો...\\nસારાંશ: પાકિસ્તાનની 11મી સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાથે જ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપાકિસ્તાનની ચૂંટણીમાં મતદાનના દિવસે ક્વેટામાં બોંબ વિસ્ફોટ એક ગંભીર અને ગમગીન ઘટના બની.\n\nપરંતુ કેટલીક જગ્યાએ તેની ચૂંટણીના એ અલગ સાત રંગ પણ જોવા મળ્યા.\n\nસ્થાનિક મીડિયાએ ઉગ્રવાદી હુમલા અને પ્રખ્યાત રાજકાણીઓના મતદાન તથા અન્ય રિપોર્ટીંગ કર્યું પણ તેની સાથે સાથે હળવી ઘટનાઓને પણ આવરી લીધી.\n\nઆ એવી ઘટનાઓ છે જે પાકિસ્તાનની ચૂંટણીના રંગો કહી શકાય. જે મતદાનના દિવસનો માહોલ દર્શાવે છે.\n\nમીડિયાએ આ ઘટનાઓમાં મધમાખીઓના હુમલા, વિવિધ રંગના બૅલેટ પેપર્સ અને કુસ્તીબાજો માટે તૈયાર કરવામાં આવતા ભવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પુત્રએ ગરીબીના કારણે માતાનો મૃતદેહ કચરામાં ફેંકી દીધો\\nસારાંશ: તામિલનાડુના તૂથુકુડીમાં એક ચોંકાવનારી ઘટના ઘટી, 29 વર્ષીય યુવકે પોતાનાં માતાનો મૃતદેહ કચરામાં નાખી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવકે બીબીસી તામિલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે ગરીબીને કારણે આવું કર્યું હતું.\n\nપોલીસ અધિકારી રેનિયુસ જેસુબથમે જણાવ્યું કે સોમવારે સવારે રાહદારીઓએ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી.\n\nપોસ્ટમૉર્ટમ બાદ મહિલાનો મૃતદેહ પોલીસે તેમના સંબંધીઓને સોંપ્યો હતો. \n\nપોલીસે પોસ્ટમૉર્ટમ પૂર્વે આ મહિલાના પુત્રની પૂછપરછ કરી હતી અને એ દરમિયાન તેમણે પોતાના કૃત્ય બદલ માફી માગી હતી.\n\nઆ યુવકનો પરિવાર મૂળે મદુરાઈનો છે અને 25 વર્ષ પૂર્વે તૂથુકુડી આવ્યો હતો.\n\nયુવકે પોલીસને જણાવ્યું છે કે તેમના પિતા નારાયણસ્વામી ગોરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પુરુષે એક રિયાલીટી શોમાં મહિલા બનીને જીત્યું રૂપિયા 63 લાખનું ઇનામ\\nસારાંશ: કલ્પના કરો કે તમારે એક નવી ઓળખ બનાવવાની છે, એક નવો ચહેરો આપવાનો છે અને એક નવી જાતિ(જેન્ડર) પણ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍલેક્સ અને તેમની પ્રેમિકા\n\nત્રણ સપ્તાહ માટે તમે આ જ ઓળખ સાથે જીવો અને તમારાથી એકદમ અજાણ જૂથ સાથે એક ઑનલાઇન ઍપ્લિકેશનથી સંપર્કમાં રહો.\n\nવળી તમે આ બધું કરી રહ્યા છો તેનું જીવંત પ્રસારણ પણ થાય અને આખો દેશ તમને જોતો હોય તો તમને કેવું લાગે?\n\nકંઈક આવું જ ઍલેક્સ હૉબેર્ન નામની વ્યક્તિએ કરી બતાવ્યું. \n\nતેમણે બ્રિટનની 'ચેનલ-4'ના એક રિયાલીટી શૉ 'ધ સર્કલ'માં ભાગ લઈને આવું કર્યું.\n\nએટલું જ નહીં તેમણે કુલ 63.3 લાખ રૂપિયાનું ઇનામ પણ જીત્યું. તેઓ આ શૉના વિજેતા રહ્યા.\n\nઅન્ય સ્પર્ધકોની સરખામણીએ તેમને વધુ રૅટિંગ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પોતાનું લગ્નજીવન બચાવવા એક મહિલાએ બાળકનું અપહરણ કર્યું\\nસારાંશ: સંતાન માટે બે વખત લગ્ન કરનાર મહિલા પોતાનું લગ્નજીવન બચાવવા કોઈ બાળકનું અપહરણ કરી શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nશું આ વાત તમારા માનવામાં આવશે? હા આવું જ થયું છે અને એ પણ ગુજરાતમાં.\n\nઉત્તર ગુજરાતના પાલનપુરના છેવાડે આવેલા જનતાનગર ટેકરા વિસ્તારમાં સાક્ષરતાનો દર નીચો છે અને ગરીબી પણ પ્રમાણમાં વધારે છે. અહીં લઘુમતી સમુદાયના પરિવારો મોટી સંખ્યામાં રહે છે.\n\nછેલ્લાં બે વર્ષથી એક મહિલા અહીં આવતાં હતાં. તેઓ મહિલાઓનાં સ્વાવલંબન માટેની યોજનાઓ અને લાભો માટેનાં ફૉર્મ ભરાવતાં અને એમને નાનીમોટી યોજનાઓનો લાભ અપાવતાં.\n\nજનતાનગર ટેકરામાં લોકો આ મહિલાને સીમા દીદી કહીને માનથી બોલાવતા હતા. જોકે આ મહિલાઓને ઘણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પ્રણવ દાએ સંઘ સામે તપાસની માગ કરી'તી\\nસારાંશ: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીની રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના કાર્યક્રમમાં હાજરી દેશમાં ચર્ચાનો મોટો વિષય બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસના મુખ્યમથક નાગપુર ખાતે સંઘના કાર્યકર્તાઓને પ્રણવ દાનું સંબોધન સૌ માટે એક આશ્ચર્યજનક બાબત બની રહી.\n\nકોંગ્રેસ અને આરએસએસ વચ્ચે વૈચારિક વિરોધ ચાલતો રહ્યો છે ત્યારે પાર્ટીના પૂર્વ વરિષ્ઠ નેતા આરએસએસના કાર્યક્રમમાં જાય તે મામલે વિવાદ થવો સ્વાભાવિક હતો.\n\nપ્રણવ દા તેમના પુત્રીના વિરોધ છતાં કાર્યક્રમમાં ગયા અને ત્યાં ભારતમાં સહિષ્ણુતા તથા 'સાંસ્કૃતિક વિવિધતામાં એકતા' પર ભાષણ આપ્યું.\n\nતેમણે કહ્યું, \"આપણી શક્તિ આપણી સહિષ્ણુતામાં છે. નફરત અને અસહિષ્ણુતાથી દેશ નબળો પડશે. \n\n\"ભારતીયો 122થી વધુ ભાષા, 16"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પ્રણવ મુખર્જી બે વખત વડા પ્રધાન બનતા-બનતા રહી ગયા\\nસારાંશ: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત સરકારે ભારત રત્ન અર્પણ કરવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનેભારત રત્ન અર્પણ કરવાની જાહેરાત કરી છે.\n\nપૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જી ઉપરાંત સમાજસેવક નાનાજી દેશમુખ અને જાણીતા ગાયક અને સંગીતકાર ભૂપેન હઝારિકાને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવામાં આવશે. \n\nપ્રણવ મુખર્જી જુલાઈ 2012થી જુલાઈ 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ પદે પહોંચ્યા. \n\nઆ પહેલા તેમણે નાણા, રક્ષા અને વિદેશ જેવા અગત્યના મંત્રાલયની જવાબદારી સંભાળી છે.\n\nવર્ષ 2004થી 2014 સુધી કેન્દ્રમાં કૉંગ્રેસની યૂપીએ સરકાર હતી, જેમાં તેમને મુખ્ય 'સંકટમોચક' માનવામાં આવતા હતા.\n\nકૉંગ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે પ્રિન્સ હેરીએ મેઘનને કહ્યું, ‘અત્યંત સોહામણી દેખાય છે’\\nસારાંશ: પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલનાં લગ્ન માટે વિન્ડસર આવેલા તમામ લોકોનો બ્રિટનના રાજવી પરિવારે આભાર માન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગ્ન પછી એકમેકને ચૂંબન કરી રહેલાં પ્રિન્સ હેરી અને મેઘન માર્કેલ\n\nબ્રિટન, કોમનવેલ્થ રાષ્ટ્રો અને દુનિયાભરમાંથી આ લગ્નમાં રસ લેનારા તમામ લોકોનો આભાર માનતો એક મેસેજ રાજવી પરિવારના ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. \n\nપ્રિન્સ હેરી અને મેઘન માર્કેલને નિહાળવા માટે હજ્જારો લોકોએ વિન્ડસરની શેરીઓમાં લાઇન લગાવી હતી.\n\nએ લોકો કરતાં અનેકગણા વધુ લોકોએ લગ્ન સમારંભનું જીવંત પ્રસારણ દુનિયાભરમાં ટેલિવિઝન પર નિહાળ્યું હતું. \n\n 'અત્યંત સોહામણી દેખાય છે'\n\nપ્રિન્સ હેરી અને મેઘન માર્કેલે વિન્ડસર કેસલસ્થિત સેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ફાંસીના માંચડે ચડતાં પહેલાં ગુનેગારે કહ્યું કે મને રફીનું ગીત સંભળાવો\\nસારાંશ: સંગીતકાર નૌશાદ મોહમ્મદ રફી વિશે એક દિલચસ્પ કિસ્સો સંભળાવતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક વખત એક ગુનેગારને ફાંસી આપવામાં આવી રહી હતી. તેમને અંતિમ ઇચ્છા અંગે પૂછવામાં આવ્યું. \n\nગુનેગારે ના તો પોતાના પરિવારને મળવાની ઇચ્છા વ્યક્ત કરી કે ના તો તેમણે કોઈ ખાસ ફરમાઇશ કરી.\n\nતેમની માત્ર એક ઇચ્છા હતી, જેને સાંભળીને જેલના કર્મચારીઓને પણ નવાઈ લાગી. તેમણે કહ્યું કે તેઓ મરતા પહેલાં બૈજુ બાવરા ફિલ્મનું ગીત 'એ દુનિયા કે રખવાલે' સાંભળવા માગતા હતા. \n\nજે બાદ જેલમાં ટેપ રેકૉર્ડર લાવવામાં આવ્યું અને તેમના માટે એ ગીત વગાડવામાં આવ્યું. \n\nતમને કદાચ જાણ નહીં હોય કે આ ગીત માટે મોહમ્મદ રફીએ 15 દિવસ સુધી રિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ફાતિમાએ તેમના મરી રહેલા બોયફ્રેન્ડનો વીડિયો ઉતાર્યો\\nસારાંશ: ફાતિમા ખાન પશ્ચિમ લંડનમાં ડિસેમ્બરની એક રાતે ધારદાર શસ્ત્રના સંખ્યાબંધ ઘા લાગવાને કારણે તરફડી રહેલા પોતાના બોયફ્રેન્ડ પાસે ગયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાતિમા ખાને તેમના બોયફ્રેન્ડની હત્યામાં મદદ કરી હતી\n\nજોકે, બોયફ્રેન્ડને મદદ કરવા ઈમરજન્સી સર્વિસને ફોન કરવાને બદલે ફાતિમાએ તેમનો મોબાઈલ ફોન લઈ લીધો અને તેમનો વીડિયો ઉતાર્યો હતો. \n\nઅત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલા ખાલિદ સફીને મદદનો પ્રયાસ કરી રહેલી એક વ્યક્તિએ ફાતિમાને સવાલ કર્યો હતો કે તમે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનાં છો?\n\nફાતિમા ખાને બરાબર એવું જ કર્યું. એ વીડિયો એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. \n\nમૃત્યુ પામી રહેલા પોતાના બોયફ્રેન્ડના ફોટોગ્રાફને સ્નેપચેટ પર પોસ્ટ કરવાની સાથે ફાતિમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે બરફની ચાદરમાં ઢંકાઈ ગયું કાશ્મીર...\\nસારાંશ: કાશ્મીર ઘાટીમાં બરફવર્ષા થઈ રહી છે અને આખો વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરોની છત, રસ્તાઓ, ગાડીઓ, પહાડો અને વૃક્ષો પર માત્ર બરફ જ બરફ છે. \n\nએક તરફ વાદીઓની સુંદરતા નીખરી રહી છે તો બીજી તરફ તેનાથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. \n\nબરફવર્ષાની અસરને લીધે પરિવહન પર અસર થાય છે અને જીવન થંભી જાય છે.\n\nપરંતુ ઉત્તર કાશ્મીરના બાન્દીપોરા જીલ્લામાં બાળકોનું એક ગ્રૂપ બહાર નીકળ્યું છે કંઇક અલગ કરવા. જુઓ બીબીસી સંવાદદાતા આમીર પિરઝાદાનો રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે બાદશાહ ઔરંગઝેબ માંસાહાર છોડીને શાકાહારી બની ગયા\\nસારાંશ: સામાન્ય ધારણા એવી છે કે મુગલ બાદશાહો ગોશ્ત (માંસ) ખાવાના બહુ શોખીન હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુઘલ કાળના ભોજનની વાત થાય ત્યારે ગોશ્ત, ચિકન અને માછલીથી બનેલાં ભોજનની વાતનો ઉલ્લેખ થયા વગર રહેતો નથી.\n\nઇતિહાસનાં પૃષ્ઠોમાં નજર કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને ઔરંગઝેબ શાકભાજીના પણ એટલા જ શોખીન હતા.\n\nઅકબર સારા શિકારી હતા, પણ તેમને માંસાહાર માટે કોઈ વિશેષ લગાવ નહોતો.\n\nહા, વિશાળ સામ્રાજ્યને સંભાળવા માટે અને પોતાની શારીરિક તાકાતને જાળવી રાખવા માટે તેઓ સમયાંતરે માંસાહાર પણ કરતા રહેતા હતા.\n\nપોતાના શાસનના પ્રારંભના દિવસોમાં તેઓ દર શુક્રવારે માંસથી દૂર રહેતા હતા. ધીમે ધીમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે બૅયર ગ્રીલ્સને ડિસ્કવરી ચેનલના 'મૅન વર્સિસ વાઇલ્ડ'માંથી કાઢી મુકાયા\\nસારાંશ: ડિસ્કવરી ચેનલના લોકપ્રિય કાર્યક્રમ 'મૅન વર્સિસ વાઇલ્ડ' પ્રેઝન્ટર બૅયર ગ્રીલ્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના શો બાદ ફરી એક વખત ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કર્ણાટકના બાંદીપુર પાર્કમાં દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્ત સાથે એપિસોડ સૂટ કર્યો હતો અને હવે તેઓ અક્ષય કુમાર સાથે પણ એપિસોડ કરશે તેવા અહેવાલ છે. \n\nડિસ્કવરી પર આવતી આ સિરીઝમાં બૅયર ગ્રીલ્સ વિશ્વના લોકોને શીખવે છે કે વિષમ પરિસ્થિતીઓમાં કેવી રીતે જીવતા રહી શકાય છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ શોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા હતા, બૅયર ગ્રીલ્સ સાથે તેમણે ભારતના જિમ કૉર્બેટ પાર્કમાં શૂટિંગ કર્યું હતું. \n\nબૅયર ગ્રીલ્સ આ શોને 2006થી પ્રેઝન્ટ કરી રહ્યા છે અને તેઓ આ કાર્યક્રમમાં જી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે બે કાશ્મીરી નકલી પિસ્તોલથી ભારતીય વિમાનને હાઇજૅક કરી પાકિસ્તાન લઈ ગયા\\nસારાંશ: જાન્યુઆરીની એક સવારે સમગ્ર શહેર બરફથી ઢંકાઈ ગયું હતું. બે યુવાનો હાથમાં એક અટેચી લઈને અન્ય 26 યાત્રીઓ સાથે નાના ફોકર વિમાનમાં સવાર થયા. થોડી વાર પછી વિમાન હવામાં ઊડ્યું અને પોતાની મજલ તરફ આગળ વધવા લાગ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિમાનમાં બાજુ-બાજુની સીટમાં જ બેઠેલા બંને યુવાનોમાં કંઈક બેચેની જણાઈ રહી છે. ચિંતા છતાં બંને એક-બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. વિમાન હવે મજલની નજીક પહોંચ્યું છે અને લેન્ડિંગ માટેની તૈયારીઓ થઈ રહી છે. ઍર-હોસ્ટેસે બધા મુસાફરોને સૂચના આપી કે પોતપોતાના સીટ બેલ્ટ બાંધી લે.\n\nબરાબર એ જ વખતે એક યુવાન દોડીને કૉકપિટમાં ઘૂસી જાય છે અને કૅપ્ટનના માથા પર પિસ્તોલ મૂકે છે અને વિમાનને બીજા કોઈ દેશ તરફ વાળવા માટે ધમકી આપે છે.\n\nઆ બાજુ બીજો યુવાન હાથમાં હૅન્ડ ગ્રૅનેડ લઈને યાત્રીઓ તરફ ફરે છે અને ચેતવણી આપે છે કે કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ભગતસિંહ ફાંસી પહેલાં અંતિમ વખત ભાઈને મળ્યા\\nસારાંશ: ભગતસિંહને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવ સાથે 23 માર્ચ, 1931ના રોજ સૉન્ડર્સની હત્યાના ગુનામાં ફાંસી આપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાલંધરના દેશભગત યાદગાર હૉલમાં લગાવેલી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની એક જૂની તસવીર\n\nભગતસિંહના ભત્રીજા વીરેન્દ્રસિંહ સંધુ લંડન પાસે કૅંટમાં રહે છે. બીબીસી સંવાદદાતા ઇશલીન કૌરે તેમની સાથે ભગતસિંહના જીવનનાં અજાણ્યાં પાસાંઓ અંગે વાત કરી. \n\nભગતસિંહને ફાંસીની સજા થયા બાદ તેમના પરિવારે 3 માર્ચ, 1931ના રોજ જેલમાં તેમની મુલાકાત લીધી હતી. ફાંસી આપતાં પહેલાં આ પરિવાર સાથેની અંતિમ મુલાકાત હતી. \n\nવાંચો વીરેન્દ્ર સિંહ સંધૂના શબ્દોમાં:\n\nઅંતિમ મુલાકાતમાં ભગતસિંહના નાના ભાઈ અને મારા પિતા કુલતાર સિંહ પણ હાજર હતા. મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ભારતના 14 લાખ સૈનિકો પ્રથમ વિશ્વયુદ્ધના મોરચે પહોંચ્યા!\\nસારાંશ: પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટીશ ઇન્ડિયન આર્મીએ આપેલા યોગદાનને મહત્વનું ગણવામાં આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ભારત પરાધિન હતું. \n\nતે સમયની બ્રિટીશ ઇન્ડિયન આર્મીના 14 લાખથી પણ વધુ સૈનિકો બ્રિટન વતી લડ્યા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ભારતની સેના પર મુસ્લિમોના સંહારનો આરોપ લાગ્યો\\nસારાંશ: આઝાદી બાદ ભારતીય સેનાના ઇતિહાસમાં એક કાળું પ્રકરણ પણ છે. જ્યારે તેની ઉપર મુસ્લિમોની હત્યાના આરોપ લાગ્યા. આ વાતનો ખુલાસો ભારત સરકાર દ્વારા નીમવામાં આવેલી સમિતિના રિપોર્ટમાં થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર 1899માં લેવામાં આવી હતી. જેમાં નિઝામ તેમના સાથીઓ સાથે વાઘના ચામડા ઉપર બેઠા છે.\n\n13મી સપ્ટેમ્બર, 1948ના દિવસે ભારતે, હૈદરાબાદની સામે 'પોલીસ ઍક્શન' હાથ ધર્યું, જે વાસ્તવમાં સૈન્ય કાર્યવાહી હતી. \n\nઆ સાથે દમનચક્રની શરૂઆત થઈ, જે આગામી બે માસ સુધી ચાલ્યું હોવાનો દાવો પંડિત સુંદરલાલ સમિતિના રિપોર્ટમાં થયો હતો.\n\nજોકે, 'કોમી એખલાસ' જોખમાય નહીં, તે માટે આ રિપોર્ટને ફાઇલોની વચ્ચે દબાવી દેવાયો. \n\nએ સમયની કે પછીની કોઈપણ સરકારે તે રિપોર્ટ જાહેર કરવાની હિંમત જ ન કરી. \n\n13મી સપ્ટેમ્બર, 1948 \n\nહૈદરાબાદનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ભારતીય મુસ્લિમોને 'પાકિસ્તાની' કહેવામાં આવે....\\nસારાંશ: એમઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં માગ કરી હતી કે દેશવાસીઓ મુસ્લિમોને પાકિસ્તાની કહે છે અને પાકિસ્તાન જવા માટે કહે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આથી ઓવૈસીએ માગ કરી હતી કે આ પ્રકારની ટિપ્પણીઓ સામે કાયદો બનાવવામાં આવે. \n\nબીબીસીએ આ અંગે મુસ્લિમો સાથે વાત કરી અને તેમના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો. \n\nવીડિયો રિપોર્ટ: ગુરપ્રિત કૌર, એડિટિંગ: શારિક અહમદ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે ભારતીય વિમાનનું અપહરણ કરી કંદહાર લઈ જવાયું\\nસારાંશ: અઢાર વર્ષ પહેલાંની 24 ડિસેમ્બરની એ સાંજ હતી અને દિવસ હતો શુક્રવારનો. ઘડિયાળમાં ચારના ટકોરાનો રણકાર ઉતાવળ કરી રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ વખતે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટ સંખ્યા 418 નવી દિલ્હી માટે ઊડી. \n\nપાંચ વાગ્યા અને વિમાન ભારતીય વાયુ ક્ષેત્રમાં દાખલ થયું. \n\nભારતીય વાયુક્ષેત્રમાં વિમાન દાખલ થતાંની સાથે જ ફ્લાઇટમાં બેઠેલા અપહરણકારો હરકતમાં આવ્યા અને તેમણે ફ્લાઇટને પાકિસ્તાન લઈ જવાનો આદેશ આપ્યો. \n\nએ સાથે જ વિશ્વને વાવડ મળ્યા કે ભારતીય વિમાનનું અપહરણ કરી લેવાયું છે. છ વાગ્યે વિમાન અમૃતસર માટે થોડા સમય માટે રોકાયું અને ત્યાંથી સીધું જ લાહોર ઊડી નીકળ્યું. \n\nથોડી વારમાં જ વિમાન લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મતદાનમથક પર વીવીપેટમાંથી સાપ નીકળ્યો\\nસારાંશ: લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન કેરળના કન્નુરમાં એક મતદાનમથક પર વીવીપેટ મશીનમાંથી સાપ નીકળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે માયિલ કંડક્કાઈમાં એક બૂથ પર વીવીપેટ મશીનમાંથી નાનો સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.\n\nમશીનમાંથી સાપ નીકળતા અહીં મતદાન પણ થોડી વાર માટે રોકવામાં આવ્યું હતું.\n\nજોકે થોડા સમય બાદ સાપને દૂર કરવામાં આવ્યો અને ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.\n\nસવારથી મતદાનકેન્દ્ર પર મતદારોની લાઇનો લાગી હતી.\n\nકન્નુરથી લેફ્ટ ડેમૉક્રેટિક ગઠબંધનના વર્તમાન સાંસદ પી.કે. શ્રીમથી, યુડીએફથી કે. સુરેન્દ્રન અને એનડીએ તરફથી સી. કે. પદ્મનાભન ચૂંટણીમેદાનમાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મહારાણા પ્રતાપના મૃત્યુના સમાચારથી અકબરની આંખો ભીની થઈ ગઈ\\nસારાંશ: એપ્રિલ 1573માં ડુંગરપુરના રાવલ અસકરણને હરાવીને અકબરના સેનાપતિ માનસિંહ પડોશી રાજ્ય મેવાડ પહોંચ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અકબર અને રાણા પ્રતાપ\n\nમહારાણા પ્રતાપે પ્રસિદ્ધ ઉદયસાગર સરોવરના કિનારે તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. \n\nપ્રતાપના પુત્ર અમરસિંહે, માનસિંહનું સ્વાગત કર્યું. જોકે, પેટમાં દુઃખે છે તેવું બહાનું કાઢીને રાણા પ્રતાપ પોતે હાજર રહ્યા નહોતા.\n\nએ ભોજન સમારંભનો ઉલ્લેખ કરીને જૅમ્સ ટૉડે પોતાના પુસ્તક 'ઍનલ્સન્ડ ઍન્ટિક્વિટિઝ ઑફ રાજસ્થાન'માં લખ્યું છે, \"તે સમયે માનસિંહે કહ્યું હતું કે પેટમાં દુખાવાનું બહાનું બહુ જાણીતું છે.\" \n\n\"પ્રતાપ પોતે સામે આવીને જમવા બેસે નહીં, ત્યાં સુધી હું એક કોળિયો પણ નહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મહિલા પોલીસના આ ઉમદા કામે બચાવ્યો એક બાળકીનો જીવ\\nસારાંશ: બેંગલુરુમાં એક ત્યજી દેવાયેલી બાળકીને મહિલા પોલીસે સ્તનપાન કરાવીને તેનો જીવ બચાવી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકીને સ્તનપાન કરાવતાં મહિલા કૉન્સટેબલ સંગીતા\n\nબેંગલુરુની સરકારી હૉસ્પિટલમાં આ બાળકીને દાખલ કરવામાં આવી હતી. \n\nબુધવારે સવારે બેંગલુરના યેલોહંકા વિસ્તારમાં આવેલી હૉસ્પિટલમાં આ બાળકીને લાવવામાં આવી હતી. \n\nજે બાદ સંગીતા હલીમાણી નામનાં મહિલા પોલીસ અધિકારીને આ બાળકી કોણ છે તે અંગેની તપાસ સોંપવામાં આવી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસંગીતાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, \"જ્યારે હું ત્યાં પહોંચી, ત્યારે મેં જોયું કે તેને ગ્લુકોઝ પર રાખવામાં આવી હતી.\"\n\n\"મેં ત્યાં કહ્યું કે જો મને રજા આપવામાં આવે તો હું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે માસ્ટર સ્પાઈ અજિત ડોભાલ પાકિસ્તાનમાં મુસ્લિમ બનીને રહ્યા\\nસારાંશ: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. એવું નથી કે મોદીના વડા પ્રધાન બન્યા બાદ ડોભાલ ભાજપની નજીક આવ્યા છે. ડોભાલને લાલકૃષ્ણ અડવાણી પણ બહુ મહત્ત્વ આપતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ડોભાલ પર કોઈ નેતાની માફક નિશાન તાકી રહ્યા છે. ડોભાલની ઓળખાણ એક ચબરાક જાસૂસ અને સંરક્ષણ વિશેષજ્ઞ તરીકેની છે. \n\nજોકે, તાજેતરમાં જ ભારત પર થયેલા આતંકવાદી હુમલા અને પડોશીઓ સાથે ખરાબ થયેલા સંબંધોને કારણે ડોભાલની નીતિઓ પર સવાલ પેદા થયા છે. \n\nકૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ જ સપ્તાહે કહ્યું હતું કે પુલવામા હુમલાના દોષી મસુદ અઝહરને મસુદ અઝહરને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ જાતે જ વિમાનમાં કંદહાર(અફઘાનિસ્તાન) છોડી આવ્યા હતા. \n\nજોકે, અધિકૃત રૅકૉર્ડ અનુસાર મસુદ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મિયાદાદની સિક્સરનો બદલો ગુજરાતીએ કરાચીમાં વાળ્યો\\nસારાંશ: ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો હોય અને તેમાંય મેદાન દુબઈ કે શારજાહનું હોય એટલે મુકાબલો રસાકસીભર્યો બનશે તેની એક ગૅરંટી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતવાસીઓ માટે આવા મુકાબલામાં કાં તો ભારત જીતે છે કે ભારત હારે છે પરંતુ વાત કરવામાં પણ તેઓ પાકિસ્તાન જીત્યું તેમ નહીં બોલે.\n\nઆવી જ સ્થિતિ સરહદની પેલે પાર છે ત્યાં પણ ભારતનો વિજય એ શબ્દ પણ હજમ થતો નથી. \n\nસરહદને પેલે પાર એવો ઉલ્લેખ કર્યો છે તેના પરથી જ આ બંને ટીમ વચ્ચેના મુકાબલાનું મહત્ત્વ સમજાઈ જાય છે.\n\n1947માં બંને દેશના ભાગલા પડ્યા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મુલાકાત તનાવભરી રહી છે.\n\nપછી તે દિલ્હી કે રાવલપિંડી-લાહોરમાં ટેબલ પરની મંત્રણા હોય, શારજાહ કે દુનિયાના કોઈ પણ મેદાન પર રમાતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મુગલ બાદશાહ જહાંગીરનું અપહરણ કરવામાં આવ્યું\\nસારાંશ: 27 વર્ષની ઉંમર સુધી અકબરના જીવનની સૌથી મોટી કમનસીબી એ હતી કે તેમને કોઈ પુત્ર નહોતો. 1564માં એમને ત્યાં ભલે બે જોડિયા દીકરાઓનો જન્મ થયો પણ તેઓ માત્ર એક મહિના સુધી જ જીવી શક્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અકબરે પોતાના પ્રિય સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને તો એટલે સુધી કહ્યું હતું કે જો તમે મને એક દીકરો આપશો તો હું આગ્રાથી અજમેર પગપાળા આવી તમારી દરગાહ પર માથું ટેકવીશ.\n\nઅંતે ઈશ્વરે એમનો સાદ સાંભળ્યો અને એમના દરબારીઓએ એમને સમાચાર આપ્યા કે આગરાના પર્વત પર એક પીર સલીમ ચિશ્તી રહે છે, જે તમારી મહેચ્છા પૂર્ણ કરવા સમર્થ છે.\n\nજહાંગીર પર એક પુસ્તક, 'ઍન ઇન્ટિમેટ પૉર્ટ્રેટ ઑફ અ ગ્રેટ મુગલ જહાંગીર' લખનારાં પાર્વતી શર્મા જણાવે છે, \"દુનિયામાં એવી કોઈ ચીજ નહોતી કે જે અકબર પાસે નહોતી. બસ એમને શેર માટીની ખોટ હતી. તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મુસલમાન છોકરી ઇસ્મત પર લાગ્યો કનૈયાને ચોરવાનો આરોપ\\nસારાંશ: અમારા પાડોશમાં એક લાલાજી રહેતા હતા. એમની દીકરી સાથે મારે એકબીજાનું એંઠું ખાવા જેટલી દોસ્તી હતી. એક ઉંમર સુધી બાળકોને આભડછેટ રાખવાનું કહેવું યોગ્ય નહોતું મનાતું. સૂશી અમારે ત્યાં ખાઈ પણ લેતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફળ, દાલમોટ, બિસ્કિટમાં એવો કોઈ ખાસ છોછ નહોતો, પણ અમને ખબર હતી કે સૂશી ગોશ્ત નથી ખાતી એટલે તેને ફોસલાવી-પટાવીને કોઈપણ રીતે ગોશ્ત ખવડાવીને ખૂબ સંતોષ થતો.\n\nજોકે તેને ખબર નહોતી પડતી, પણ ન જાણે અમારી કઈ ઇચ્છા પૂરી થતી હતી. \n\nસામાન્યપણે અમે આખો દિવસ એકબીજાના ઘરમાં ભરાયેલાં રહેતાં, પણ બકરી ઈદના દિવસે સૂશીને જાણે તેના ઘરમાં પૂરી દેવાતી હતી. \n\nબકરાંને વાડામાં એક પડદો તૈયાર કરીને તેની પાછળ કાપવામાં આવતાં. ઘણાં દિવસો સુધી ગોશ્ત વહેંચાતું રહેતું. \n\nએ દિવસો દરમિયાન અમારા ઘરનો લાલાજી સાથેનો સંબંધ તૂટી જતો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મુસ્લિમ આઇશાએ હિંદુ યુવકના પ્રેમમાં પોતાનું ઘર છોડ્યું\\nસારાંશ: આઇશા અને આદિત્યની મુલાકાત ફેસબુક પર થઈ. ત્યારે તો તેઓ સગીર હતાં. આઇશાનું નામ પણ સાચું ન હતું, તસવીર પણ નહીં, પરંતુ વાતો સાચી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાતોનો સિલસિલો એવો ચાલ્યો કે બે વર્ષ સુધી ન રોકાયો. બેંગલુરુમાં રહેતાં આઇશા અને દિલ્હીના આદિત્ય એકબીજાની તસવીર જોયા વગર, મળ્યા વગર એકબીજાની નજીક આવતા ગયાં. \n\nઆઇશાએ મને કહ્યું કે તેમને જરા પણ વિશ્વાસ ન હતો કે આ જમાનામાં કોઈ છોકરો સાચા પ્રેમમાં વિશ્વાસ રાખતો હશે. એ માટે વાતોની મદદથી તેમને પારખતી રહી. \n\nએક વખત ભૂલથી મારી આંખોની તસવીર મોકલી દીધી. બસ આદિત્યએ બેંગલુરુની કૉલેજમાં ઍડમિશન લઈ લીધું. \n\nત્યારે આદિત્યની મુલાકાત ફેસબુકની ઇરમ ખાન, એટલે કે વાસ્તવિક જીવનનાં આઇશા સાથે થઈ. \n\nઆદિત્ય કહે છે, \"અમે મળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મેં દીપડાને જોઈને મારી માતાને શ્રદ્ધાંજલી આપી\\nસારાંશ: એ ઘણો ગંભીર દિવસ હતો. મેં જરાય નહોતું વિચાર્યું કે એક દુઃખદ સમાચાર ઝડપથી મારી પાસે આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એવા સમાચાર હતા જે મારી જિંદગીને બે ટુકડામાં વહેંચી નાખવાના હતા. હું કૉફી અને ટોસ્ટ લઈને મારા કૅમ્પની બહાર બેઠી હતી.\n\nહું આફ્રિકાના દેશ બોત્સવાનાના ઓકાવાંગો ડેલ્ટામાં એક જંગલ સફારી પર નીકળી હતી. હું આ સફારી પર એક રિપોર્ટિંગ ઍસાઇનમૅન્ટ માટે ગઈ હતી.\n\nસવારે જંગલમાં ફર્યા બાદ હું થોડી વાર માટે એ વસ્તુઓ પર ધ્યાન આપવા માગતી હતી, જેને મેં અત્યાર સુધી જોઈ હતી.\n\nમેં જંગલમાં વિવિધ પ્રકારનાં જાનવરો જોયાં હતાં. બબૂન(વાંદરાની એક પ્રજાતિ), દરિયાઈઘોડાના પગનાં નિશાન, માખી ખાતા જીવ, લીલા રંગનાં પક્ષીઓ.\n\nસવારના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે મોઘલ સમ્રાટ ઔરંગઝેબ સંસ્કૃત ભાષાથી પ્રભાવિત થયા\\nસારાંશ: બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતના અધ્યાપકની નિમણૂક સામે વિરોધ-પ્રદર્શનના સમાચાર આવ્યા છે. એવું કહેવાય છે કે પ્રોફેસર મુસ્લિમ છે એટલે તેમનો વિરોધ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. ફિરોઝ નામના સંસ્કૃતના આ વિદ્વાને નાનપણથી જ પોતાના દાદા ગફૂર ખાન અને પિતા રમઝાન ખાનની પરંપરાને આગળ વધારીને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો.\n\nફિરોઝે કોઈ અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના દાદા સંસ્કૃતમાં ભજનો ગાતા હતા અને તેમને સાંભળવા એકઠા થયેલા સેંકડો લોકો ભાવવિભોર થઈ જતા હતા.\n\nફિરોઝના પિતા ઘણી વાર જયપુરના બાગરુ ગામની ગૌશાળામાં પ્રવચનો આપતા હતા. જયપુરની રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનમાં પ્રવેશ લેતા પહેલાં ફિરોઝે બાગરુ ગામમાં જ સંસ્કૃત વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો.\n\nઆ વિદ્યાલય મસ્જિદની સાવ બાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે યાસર અરાફતે કહ્યું ઇન્દિરા ગાંધી મારા મોટા બહેન છે\\nસારાંશ: 13 નવેમ્બર 1974માં ન્યૂ યૉર્કના સંયુક્ત રાષ્ટ્રસંઘના વડામથકે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયેલો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેલેસ્ટાઇન મુક્તિ મોરચાના પ્રમુખ યાસર અરાફાતને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં પ્રવચન આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. \n\nપ્રથમ વાર કોઈ રાષ્ટ્રના વડા ના હોય તેવી વ્યક્તિને પ્લેનરી સેશનમાં સામેલ થવાનું સન્માન મળી રહ્યું હતું. \n\nતે વખતે અરાફાતના નીકટના સાથી અને બાદમાં પેલેસ્ટાઇન સરકારના પ્રથમ વિદેશ મંત્રી બનેલા નબિલ શાથને આજે પણ તે દિવસ યાદ છે. \n\nતેઓ કહે છે, \"અરાફાતે પ્રથમવાર એ કર્યું, જે અત્યાર સુધી કર્યું નહોતું. તેમણે પોતાની દાઢી કઢાવી નખાવી અને નવો સૂટ પણ પહેર્યો હતો.\" \n\n\"તેમના ખાખી ડ્રેસની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે યુગાન્ડામાંથી ઈદી અમીનને કારણે ગુજરાતીઓએ રાતોરાત ભાગવું પડ્યું\\nસારાંશ: 'યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતા સૈન્યસરમુખત્યાર ઈદી અમીને 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. આમાંના મોટા ભાગના લોકો ગુજરાતી હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાત 1971ના પ્રારંભની છે. મહિનો જાન્યુઆરીનો હતો અને યુગાન્ડામાં ભારે રાજકીય અને સામાજિક ઊથલપાથલ થઈ હતી.\n\n25 જાન્યુઆરીએ યુગાન્ડાના રાષ્ટ્રપતિ ઍપોલો મિલ્ટન ઑબોટેને પદભ્રષ્ટ કરીને સૈન્યસરમુખત્યાર ઈદી અમીને દેશના શાસનની ધુરા પોતાની હાથમાં લઈ લીધી હતી. \n\n'કલ્ચર ઑફ ધ સૅપલ્કર' નામના પુસ્તકમાં યુગાન્ડામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા મદનજિતસિંઘ લખે છે કે ઑબોટેના શાસનના અંતને યુગાન્ડામાં રહેતા એશિયન સમુદાયોએ વધાવી લીધો હતો. \n\nમોટા ભાગના એશિયનો વેપાર સાથે સંકળાયેલા હતા અને ઑબોટેની ડાબેરી નીતિઓ તેમને અનુકૂળ નહો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે યુગાન્ડામાંથી હજારો ભારતીયોને કાઢી મૂકવામાં આવ્યા\\nસારાંશ: આજથી 47 વર્ષ પહેલાં સાત ઑગસ્ટ, 1972ના રોજ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને આદેશ આપેલો કે 'દેશમાં પેઢીઓથી વસેલા લગભગ 80 હજાર જેટલા એશિયાઈ લોકો 90 દિવસમાં દેશ છોડી દે, નહીંતર તેમની જમીન અને મિલકત જપ્ત કરી લેવામાં આવશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'જે એશિયાઈ લોકો દેશમાં રહેવા માગતા હોય, તેમણે ફરી વખત નાગરિકતા મેળવવા માટે અરજી કરવી પડશે. તપાસ બાદ મૅરિટના આધારે અરજીઓ પર નિર્ણય કરવામાં આવશે.'\n\nઆમાંથી મોટા ભાગના લોકોની યુગાન્ડામાં બીજી કે ત્રીજી પેઢી હતી. તેમને કલ્પના પણ નહોતી કે તેમને આ રીતે હાંકી કાઢવામાં આવશે.\n\nબ્રિટિશ કાળથી યુગાન્ડામાં વસેલા એશિયનો પૈકી ગુજરાતી વેપારીઓની મોટી સંખ્યા હતી.\n\nતેમને અચાનક કાન પકડીને બહાર કાઢવાનું કારણ એવું આપવામાં આવ્યું કે એશિયન યુગાન્ડાને વફાદાર નથી અને તેઓ સ્થાનિક આફ્રિકન લોકો સાથે બહુ ભળવા પણ ઇચ્છતા નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે રાણા પ્રતાપ સામે અકબરની ફજેતી થઈ\\nસારાંશ: મહાન કોને કહેવા જોઈએ, અકબરને કે મહારાણા પ્રતાપને? આ સવાલ સદીઓથી પુછાતો રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને પોતપોતાની રીતે મહાન હતા. બંનેના કારણે ભારતને ફાયદો થયો છે. \n\nબંને પાસેથી આજે પણ આપણે ઘણું શીખી શકીએ તેમ છીએ. \n\nશરત એ છે કે શું થયું હતું તેની આપણને ખબર હોવી જોઈએ.\n\nભારતને એકસાથે જોડવાનું કામ કરનારાને તમે મહાન માનતા હો તો અકબરે તે માટે બહુ પ્રયત્નો કર્યા હતા. \n\nતમે વીરતા સાથે આક્રમણકારીને પાછા હટાવી દેનારાને મહાન માનતા હો તો મહારાણા પ્રતાપ જેવો દાખલો બીજો ના મળે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅકબર અને પ્રતાપની સાથે કેટલાય વફાદાર વીરપુરુષો જોડાયેલા હતા.\n\nઅકબરને રાજપૂત રાજાઓનું સમર્થન મળ્યું હતું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે લાલબહાદુર શાસ્ત્રીએ PNBમાંથી લોન લઈને કાર ખરીદી હતી\\nસારાંશ: લાલબહાદુર શાસ્ત્રીજી વડા પ્રધાન બન્યા ત્યાં સુધી તેમની પાસે પોતાનું ઘર તો દૂરની વાત છે, એક નાની કાર પણ નહોતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાલબહાદુર શાસ્ત્રીએ આ જ કાર પંજાબ નેશનલ બૅંકમાંથી લોન લrને ખરીદી હતી\n\nએક વખત શાસ્ત્રીજીનાં બાળકોએ ફરિયાદ કરી કે હવે તો તમે વડા પ્રધાન છો. હવે આપણી પાસે એક કાર હોવી જોઈએ. \n\nએ જમાનામાં એક ફિઆટ કાર 12 હજાર રૂપિયામાં આવતી હતી. તેમણે પોતાના એક સચિવને કહ્યું કે જરા જુઓ તો બૅંક ખાતામાં કેટલા રૂપિયા છે. \n\nતેમના બૅંક ખાતામાં માત્ર સાત હજાર રૂપિયા હતા.\n\nલાલબહાદુર શાસ્ત્રીના દીકરા અનિલ શાસ્ત્રીએ બીબીસીને જણાવ્યું હતું, \"જ્યારે અમને ખબર પડી કે શાસ્ત્રીજી પાસે કાર ખરીદવા માટે પર્યાપ્ત પૈસા બચ્યા નથી, તો અમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે લાવાની આગમાં રાખ થઈ ગઈ કાર\\nસારાંશ: અમેરિકાના હવાઈ દ્વીપમાં કિલાવેયા જ્વાળામુખી ફાટ્યા બાદ પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. આ ઘટના બાદ ત્યાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્વાળામુખીના કારણે ઘણાં ઘર વિનાશ પામ્યા છે. \n\nઆ જ્વાળામુખી કેટલો ભયાનક છે એ સામે આવેલા એક વીડિયો ફૂટેજને જોઈને સમજી શકાય છે.\n\nઆ વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે જ્વાળામુખીની ઝપેટમાં એક કાર આવી જાય છે. \n\nત્યારબાદ શું થયું તે તમે વીડિયો જોઈને સમજી જશો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે લૉકડાઉનમાં મુસલમાનોએ હિંદુ પડોશીની અરથીને કાંધ આપી\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણ અને ખાસ કરીને નિઝામુદ્દીનમાં તબલીગી જમાતની ઘટના સામે આવ્યા બાદ દેશમાં પેદા થયેલા અવિશ્વાસના માહોલમાં આ ઘટના પર સહજ રીતે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પરંતુ આ સો ટકા સત્ય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરથીને કાંધ આપતા લોકો\n\nપશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના એક ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ પડોશીના મૃત્યુ બાદ લૉકડાઉનની સંકટમાં ન માત્ર તેમની અરથીને કાંધ આપીને 15 કિમી દૂર સ્મશાનગૃહ પર પહોંચાડી, પરંતુ અંતિમયાત્રામાં બંગાળના પ્રચલિત \"બોલો હરિ, હરિ બોલ\" અને \"રામનામ સત્ય છે....\"ના નારા પણ લગાવ્યા.\n\nબંગાળમાંથી અગાઉ પણ સાંપ્રદાયિક સદભાવની આવી ઘટનાઓ સામે આવતી રહી છે. ઉદાહરણ તરીકે ગત વર્ષે પશ્ચિમ બંગાળના ઉત્તર 24-પરગણા જિલ્લાના એક પરિવારે સાંપ્રદાયિકનું દૃષ્ટાંત રજૂ કરતાં દુર્ગાપૂજાના બીજા દિવસે અષ્ટમીની કુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે વરસતાં વરસાદમાં વિઠ્ઠલ રાદડિયાએ સભામાં ખેડૂતોની છત્રીઓ બંધ કરાવી\\nસારાંશ: સૌરાષ્ટ્ર પટેલ સમાજના નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અવસાન થયું છે. અપક્ષ પેનલ બનાવીને તાલુકા પંચાયતના પ્રમુખપદથી મંત્રી સુધીની રાજકીય સફરમાં અનેક વિવાદો ઉપરાંત પુત્રવધૂનાં લગ્ન જેવી બાબતો પણ બોલે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે અપક્ષ પેનલ બનાવી જામકંડોરણા જીત્યું\n\nકૉલેજ પછી સમાજસેવામાં જોડાયેલા વિઠ્ઠલ રાદડિયાની છબી શરૂઆતથી બંડખોર અને આક્રમક હતી. કૉલેજમાં પણ કોઈને અન્યાય થાય તો તેઓ તેમનો પક્ષ લેતા હતા. 1987માં ગુજરાતમાં દુકાળની સ્થિતિ હતી અને વિઠ્ઠલ રાદડિયા લેઉઆ પટેલ ખેડૂતોના સવાલો લઈને લડતા હતા.\n\nઆ લડતમાંથી તેમનો રાજકીય ઉદય થયો. 1987માં એમણે અપક્ષની પેનલ બનાવીને જામકંડોરણા તાલુકા પંચાયતની ચૂંટણી જીતી અને તેના પ્રમુખ બન્યા.\n\nએ જ સમયે શંકરસિંહ વાઘેલાનો પણ રાજકીય સૂરજ તપતો હતો. વિઠ્ઠલ રાદડિયા પર શંકરસિંહ વાઘેલાની ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે વર્લ્ડ કપની મૅચમાં અમ્પાયર લોકોને સ્ટમ્પ લઈને મારવા દોડ્યા\\nસારાંશ: 25 જૂન 1983નો દિવસ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. અંડર ડૉગ ગણાતી ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇંડિઝની ટીમને પરાજય આપીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1985માં મેલબોર્નમાં પાકિસ્તાન સામે ફાઇનલ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે આ રીતે ઉજવણી કરી હતી\n\nકોઈ પણ ભારતીય માટે વર્લ્ડ કપની વાત આવે એટલે 2011માં ધોનીની ટીમે જિતેલો વર્લ્ડ કપ નહીં, પરંતુ 1983માં કપિલ દેવની ટીમે જિતેલો વર્લ્ડ કપ પહેલા યાદ આવે તે સ્વાભાવિક છે, કેમ કે એ સફળતા બાદ ભારતમાં ક્રિકેટની રમતમાં ધરખમ પરિવર્તન આવ્યાં હતાં. \n\nક્રિકેટની લોકપ્રિયતા પણ એ પછી જ વધી હતી અને ભારતમાં ટીવી પર મૅચના પ્રસારણની વાત તો આ વર્લ્ડ કપ પછી જ શરૂ થઈ હતી.\n\nવળી, આર્થિક રીતે પણ 1983 બાદ જ ભારતીય ક્રિકેટ સમૃદ્ધ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તાપલટો કર્યો હતો\\nસારાંશ: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલના દિવસો રોજેરોજ ભૂકંપના આંચકા આપે તેવી ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ ત્રણેય પક્ષો 'મહાવિકાસ અઘાડી'ની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે.\n\nશિવસેના, એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) અને કૉંગ્રેસે ઉદ્ધવ ઠાકરેને વિધાયકદળના નેતા તરીકે ચૂંટી લીધા છે.\n\nત્રણેય દળના નેતા ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'આ સરકાર નથી, એક પરિવાર છે' અને તેઓ ગુરુવારે સાંજે શપથ લેશે. \n\nસમગ્ર ઘટનાક્રમથી વધુ એક વખત એ વાત સાબિત થઈ ગઈ કે મહારાષ્ટ્રના રાજકારણને પવાર જેટલું સારી રીતે કોઈ નથી સમજતું. \n\nજેનો સૌ પ્રથમ પરચો તેમણે લગભગ ચાર દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે શાર્ક અને મરજીવા આવી ગયા એકબીજાની નજીક\\nસારાંશ: તમે આ તસવીર જોઈ તે કોઈ વૉલપેપર નથી પરંતુ તે વાસ્તવિક તસવીર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના હવાઈ દ્વીપ પર ગ્રેટ વ્હાઇટ શાર્ક જોઈ ત્યારે મરજીવા હેરાન રહી ગયા હતા.\n\nમરજીવાઓ એ આ ત્યારબાદ દરિયાની અંદર આ શાર્કની તસવીરો લીધી હતી. \n\nત્યાંથી પાછા ફર્યા બાદ એમણે આ ઘટના અને તસવીરો દુનિયા સમક્ષ રજૂ કરી.\n\nઅમુક મરજીવા તો શાર્કની ખૂબ નજીક જતા ગયા હતા અને એમણે શાર્કને સ્પર્શ પણ કર્યો હતો. \n\nસૌથી મોટી શાર્ક જેને માનવામાં આવે છે તે આ ગ્રેટ વ્હાઇટ શાર્ક લગભગ 20 ફૂટ (6 મીટર) લાંબી અને તેનુ વજન અંદાજીત 2.5 ટન હતું.\n\nમાનવામાં આવી રહ્યુ છે કે તપાસકર્તાઓએ વીસ વર્ષ પહેલાં ડીપ બ્લૂ તરીકે ઓળખાનારી આ શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે શિકારી પક્ષી ગરુડની ઉડાણ બરફના કારણે થંભી ગઈ\\nસારાંશ: આ ઘાતક શિકારી પક્ષીનાં પીંછાં પર બરફ જામી ગયો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના કારણે તેની ઉડાણ થંભી ગઈ હતી.\n\nમિશિગનના અભ્યારણ્યમાં આ ગરુડને મદદ મળી અને ફરી ગરુડે જંગલ તરફ ઉડાન ભરી.\n\nપણ આ ઘાતકી પક્ષીની મદદ કરવાનું કામ સરળ નહોતું, મદદ કરનારાઓએ કઈ રીતે ગરુડને મદદ કરી એ જાણવા જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેએ કહ્યું, 'એક બિહારી, 100 બીમારી'\\nસારાંશ: મુંબઈના રાજકારણમાં મોટું માથું ગણાતા બાલ ઠાકરે, મુંબઈ આવીને વસેલા ઉત્તર ભારતીયો માટે આકરાં વેણ ઉચ્ચારવા માટે જાણીતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરે પર ફિલ્મ બની ચૂકી છે અને 'ઠાકરે' ફિલ્મમાં બાલ ઠાકરેની ભૂમિકા નવાઝુદ્દીન સિદ્દિકીએ ભજવી છે.\n\nબાલ ઠાકરે ,લગભગ 46 વર્ષો સુધી સાર્વજનિક જીવનમાં સક્રિય રહ્યા છે. એમણે ના તો કોઈ ચૂંટણી લડી કે ના તો પછી કોઈ રાજકીય પદનો સ્વીકાર કર્યો. \n\nતેમ છતાં પણ તેમણે મહારાષ્ટ્રનાં રાજકારણમાં મહત્તવની ભૂમિકા ભજવી છે. \n\nમાયાનગરી મુંબઈને પોતાનો ગઢ બનાવી બાલ ઠાકરે પોતાનાં ચર્ચાસ્પદ નિવેદનોને કારણે લોકોનું ધ્યાન હંમેશાં આકર્ષિત કર્યું.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએમનાં કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે શેરવાની પહેરી દુલ્હન ઘોડીએ ચડી...\\nસારાંશ: જે દુકાન પર વરરાજાઓ માટે શેરવાની મળતી હોય, તે દુકાન પર એક છોકરી પહોંચીને પોતાના માપની શેરવાની માગે તો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કદાચ તમે થોડાં આશ્ચર્યચકિત થઈ જશો....\n\nકદાચ થોડા પરેશાન પણ થઈ જશો..\n\nરાજસ્થાનના સીકરમાં આવેલા બજારમાં કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. \n\nનેહાનાં લગ્ન 25 માર્ચના રોજ નક્કી થયા હતા. ફેબ્રુઆરીમાં નવા વર-વધૂ માટે ખરીદી કરવા માટે નેહાનો પરિવાર ઝુંઝનૂથી 60 કિલોમીટર દૂર સીકર ગયો. \n\nકેવી કરી ખરીદી?\n\nસીકરમાં નેહા માટે ચણિયા ચોળીની ખરીદી તો કરવામાં આવી જ પરંતુ પરિવારજનો સાથે જ્યારે તેઓ શેરવાની ખરીદવા માટે ગયા તો દુકાનદારને લાગ્યું કે ખરીદી વરરાજા માટે ચાલી રહી છે. \n\nદુકાનદારે જ્યારે વરરાજાના માપ અંગે પૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે સગીર વયની કુંવારી માતા પોતે જ ત્યજેલું બાળક શોધવા પોલીસ સ્ટેશન પહોંચી\\nસારાંશ: અમદાવાદ રેલવે પોલીસને 21 ઑગસ્ટે પાટણ મેમુ ટ્રેનમાંથી એક બિનવારસી બાળકી મળી. પોલીસ બાળકીનાં માતાપિતાને શોધી રહી હતી ત્યાં જ સગીર વયની એક છોકરી સંધ્યા બાળકીને શોધતી રડતી રડતી પોલીસ પાસે આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ જે બિનવારસી બાળકીનાં માતાપિતાને શોધી રહી હતી તે સગીર વયે કુંવારી માતા બનેલાં સંધ્યાની (નામ બદલેલ છે) જ દીકરી હતી. \n\nબે દિવસ અગાઉ સંધ્યાએ તે બાળકીને પાટણ મેમુ ટ્રેનમાં સીટ નીચે તરછોડી દીધી હતી. તરછોડી દીધા પછી પણ દીકરી વિના ન રહેવાતાં આખરે બે દિવસે તેઓ પોલીસ પાસે પહોંચ્યાં. \n\nશિશુને જંગલમાં કે અન્ય સ્થળે બિનવારસી તરછોડી દેવાની દેશમાં દર વર્ષે અનેક ઘટનાઓ બનતી હોય છે. \n\nનેશનલ ક્રાઇમ રેકૉર્ડના આંકડાઓ મુજબ 2015માં દેશમાં 0થી 6 વર્ષના શિશુને બિનવારસી તરછોડી દેવાની 885 ઘટનાઓ બની હતી. \n\nઇન્ડિયા ટુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે સચીન તેંડુલકરે મેદાનમાં એક મહિલા ખેલાડીનો સામનો કર્યો\\nસારાંશ: ભારતીય બૅટ્સમૅન સચીન તેંડુલકર 2013માં અંતિમ ટેસ્ટ મૅચ રમ્યા હતા અને ફેબ્રુઆરી 2020માં તેઓ ફરી એક વખત બેટિંગ કરવા માટે મેદાનમાં ઊતર્યા અને એ વખતે તેમણે એક મહિલા ખેલાડીના બૉલ પર બેટિંગ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સચીન સાથે પેરી\n\nએક ચેલેન્જ અંતર્ગત સચીન તેંડુલકર ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે બેટિંગ કરવા મેલબૉર્નના જંક્શન ઓવલ મેદાનમાં ઊતર્યા હતા.\n\nસચીન તેંડુલકરને એક ઑસ્ટ્રેલિયન મહિલા ખેલાડીએ રમવાની ચેલેન્જ આપી છે.\n\nચેલેન્જ આપનાર મહિલા ખેલાડી એલિસ પેરી છે, જેઓએ સચીન તેંડુલકર સામે બૉલિંગ કરી હતી.\n\nસચીનને ઘણા સમયે રમતાં જોઈ પ્રેક્ષકો અને મહિલા ટીમમાં ઉત્સાહ આવી ગયો હતો.\n\nસચીન તેંડુલકરે આ ચેલેન્જ એવા સમયે સ્વીકારી છે, જ્યારે ડૉક્ટરે તેમને નહીં રમવાની સલાહ આપી છે.\n\nકોણ છે એલિસ પેરી?\n\nએલિસ પેરી ઑસ્ટ્રેલિયન મહિલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે સરદારપુરાના પટેલોએ હાથ જોડી કહ્યું, 'ગરીબ મુસ્લિમોને મારશો નહીં.'\\nસારાંશ: તા 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસને સળગાવી દેવામાં આવી છે, એવી ખબર મળતાં જ હું ત્યાં પહોચી ગયો. બહુ મોટો સંહાર હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અયોધ્યાથી પાછા ફરી રહેલા 57 હિંદુ કારસેવકોને જીવતાં સળગાવી દેવામાં આવ્યા હતા. હું તે જ દિવસે બપોરના ત્રણ વાગે ગોધરા પહોંચ્યો હતો. \n\nએ વખતે અડધું ગોધરા શહેર સળગી રહ્યું હતું, મને અંદાજ નહોતો કે ગોધરાની આગ આખા ગુજરાતમાં પ્રસરી જશે.\n\nબીજા દિવસે એટલે તા 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સહિત ગુજરાતના નાના-નાના નગરો કે જયાં કયારેય સામાન્ય પથ્થરમારો પણ થયો નહોતો થયો એવા સ્થળોએ પણ 'હિંદુ-મુસ્લિમનો આત્મા' જાગી ગયો હતો.\n\nતંત્ર અને મીડીયાનું ધ્યાન અમદાવાદ અને વડોદરા જેવા મોટાં શહેરો પર હતું અને ઉત્તર ગુજરાતના વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે સાઉથ આફ્રિકાને 1 બૉલમાં 22 રનનો ટાર્ગેટ મળ્યો\\nસારાંશ: 1975થી વર્લ્ડ કપના આયોજનનો પ્રારંભ થયો. અત્યાર સુધીમાં 11 વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે પરંતુ જેને આધુનિક કહી શકાય તેવો વર્લ્ડ કપ 1992નો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1992નો ક્રિકેટ વર્લ્ડ કપએ ક્રિકેટના ઇતિહાસમાં પ્રયોગો માટે જાણીતો છે\n\nઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડે યોજેલા આ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઘણા નવતર પ્રયોગો થયા. \n\nકેટલાક પ્રયોગ એવા હતા જે આજે સાવ સામાન્ય લાગે છે પરંતુ એ વખતે તે અચરજ પમાડનારા હતા. \n\nજેમ કે, ડે-નાઇટ મૅચ હોય કે દિવસની મૅચ પણ ખેલાડીઓ રંગીન યુનિફોર્મમાં રહેતા હતા. બીજું કે બ્લેક સાઇડસ્ક્રીન પણ તમામ મૅચમાં લાગુ કરાઈ હતી. \n\nઆ ઉપરાંત એ વર્લ્ડ કપની તમામ મૅચ વ્હાઇટ બૉલથી રમાઈ હતી.\n\nઆ ઉપરાંત મેદાનના બંને છેડેથી અલગ અલગ બૉલ વપરાશમાં લેવાતો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે સ્વામી વિવેકાનંદે ગૌરક્ષકને પૂછ્યા વેધક સવાલ\\nસારાંશ: આ વાત 1897ની છે. કોલકાતાનો બાગ બજાર વિસ્તાર. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના એક ભક્ત પ્રિયનાથના ઘરે બેઠા હતા. રામકૃષ્ણ પરમહંસના અનેક ભક્તો તેમને મળવા આવ્યા હતા અને વિવિધ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વખતે ત્યાં એક ગૌરક્ષા પ્રચારક જઈ પહોંચ્યા હતા અને સ્વામી વિવેકાનંદ સાથે વાત કરવા લાગ્યા હતા. \n\nસ્વામી વિવેકાનંદ અને ગૌરક્ષા પ્રચારક સંન્યાસી વચ્ચે દિલચસ્પ સંવાદ થયો હતો. એ સંવાદને શરતચંદ્ર ચક્રવર્તીએ બંગાળી ભાષામાં કલમબદ્ધ કર્યો હતો. \n\nએ સંવાદ સ્વામી વિવેકાનંદના વિચારોના સત્તાવાર સંપાદનનો હિસ્સો પણ બન્યો હતો. \n\nસ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગોમાં 1893માં વિશ્વ ધર્મ સંસદમાં હિંદુ ધર્મનો ધ્વજ લહેરાવીને પાછા ફર્યા હતા. \n\nજરા વિચારો, સ્વામી વિવેકાનંદે ગૌરક્ષાના પ્રચારનું કામ કરતા સન્યાસીને શું કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે હું ઊંઘી જાવ છું ત્યારે મારો ફોન કોરોના વાઇરસ પર સંશોધન કરે છે\\nસારાંશ: રાત્રે હૈના લૉસન-વેસ્ટનું રૂટિન સામાન્ય જીવન જીવતા લોકોની જેમ જ હોય છે. તેઓ આશરે રાત્રે 10:30 વાગે સૂવાની તૈયારી કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પલંગ પર જતાં પહેલાં બ્રશ કરવું, આ દરમિયાન પોતાના ઇલેક્ટ્રિક બેડને ગરમ થવા માટે છોડી દેવું અને પોતાનું મોઢું ધોયા બાદ ઊંઘવા જવું.\n\nઊંઘતા પહેલાં તેઓ અમુક સમાચાર સાઇટ્સ જુએ છે. પોતાનું ઈન્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરે છે અને પછી પોતાનો ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાય છે.\n\nઆ બાદ જ્યારે 31 વર્ષનાં હૈના લંડન સ્થિત પોતાના ઘરે ઊંઘતાં હોય છે ત્યારે આશરે 8 કલાક માટે તેમનો ફોન બીજી એક ડ્યૂટીમાં હોય છે. જો અમુક વૈજ્ઞાનિકોને તેનો પાવર વાપરવા આપે છે, જેથી કોરોના વાઇરસ અંગેના સંશોધનમાં તેની મદદ કરી શકાય. \n\nછેલ્લા 11"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યારે હુલ્લડોની વચ્ચે 'સરહદના ગાંધી' ગફાર ખાનના કારણે શક્ય બની અ'વાદની રથયાત્રા\\nસારાંશ: અમદાવાદ માટે વાર્ષિક લોકઉત્સવ ગણાતી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા ગુરુવારે યોજાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1956ની રથયાત્રામાં 12 અશ્વોની બગી આકર્ષણનું કેન્દ્ર હતી, આ બગીમાં જગન્નાથ મંદિરના મહંત બેસતા\n\nરથયાત્રા દરમિયાન ઘણી વખત કોમી તણાવ સર્જાતો હતો. \n\nવર્ષ 1969ની રથયાત્રા ઘણા અર્થમાં ઐતિહાસિક બની રહી હતી. એ વર્ષે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. \n\nઆ જ સમયે 'સરહદના ગાંધી' ગફાર ખાને જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને શહેરમાં તોફાનો શમી જાય એવા પ્રયાસો કર્યા હતા. \n\nએમના પ્રયાસોનું જ ફળ હતું કે એ વખતની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજવાનું શક્ય બન્યું હતું.\n\nઅન્ય એક ઐતિહાસિક રથયાત્રા વર્ષ 1946ની છે. સૌપ્રથમ વખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યૉર્જ ફ્લૉઇડ કેસ સુનાવણી : મૃત્યુ નજરે જોનાર સાક્ષીએ કહ્યું, ''મને દુઃખ છે કે હું જ્યૉર્જને બચાવવા માટે વધુ ન કરી શકી.''\\nસારાંશ: આફ્રિકન મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉઇડના મૃત્યુના કેસમાં જેમની સામે આરોપ છે એ પૂર્વ પોલીસ કર્મચારી ડૅરેક શૉવિન સામે સોમવારથી સુનાવણી શરૂ થઈ છે. અનુમાન છે આ કેસમાં સુનાવણી ચાર અઠવાડિયાંમાં પૂર્ણ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યૉર્જ ફ્લૉઇડ કેસની સુનાવણી શરૂ થઈ છે\n\nસુનાવણીના બીજા દિવસે આ કેસનાં મહત્ત્વનાં સાક્ષી ડૅનરેલ્લાએ કોર્ટને કહ્યું કે, ''જ્યૉર્જ ફ્લૉઇડ પોતાની જિંદગીની ભીખ માગી રહ્યા હતા.''\n\nતેમણે જ્યૉર્જ ફ્લૉઇડને પોતાનાં પિતા, ભાઈ, પિતરાઈ ભાઈ અને સંબંધી જેમ ગણાવી કહ્યું કે, ''જ્યૉર્જની જેમ તેઓ પણ અશ્વેત છે.''\n\nજ્યારે પોલીસ કર્મચારી ડૅરેક શૉવિને પોતાના ઘૂંટણથી જ્યોર્જ ફ્લૉઇડનું ગળું દબાવી રાખ્યું હતું ત્યારે ડૅનરેલ્લાએ તેનો વીડિયો રૅકર્ડ કર્યો હતો જે બાદમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જ્યૉર્જ ફ્લૉઇડ કેસમાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યૉર્જ ફ્લૉય્ડનું મૃત્યુ : પ્રદર્શનો અને હિંસાને નાથવા ડોનાલ્ડ ટ્રમ્પની સેનાને ઉતારવાની ચીમકી\\nસારાંશ: આફ્રિકી મૂળના અમેરિકન નાગરિક જ્યૉર્જ ફ્લૉયડના મોત બાદ ઠેર-ઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે, ક્યાંક-ક્યાંક પ્રદર્શનોએ હિંસક રૂપ લઈ લીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શનોને નાથવા માટે કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. સોમવાર સાંજની સ્થિતિ પ્રમાણે 40 શહેરોમાં કર્ફ્યુ હતો. \n\nજોકે હવે આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વૉશિંગ્ટનમાં કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે.\n\nઆ વચ્ચે ન્યૂ યૉર્કના મેયરે પણ ગઈરાત્રે કર્ફ્યુની જાહેરાત કરી છે.\n\nટ્રમ્પનું કહેવું છે કે હિંસાને રોકવા માટે હજારો પોલીસકર્મીઓ અને સૈનિકદળો તહેનાત કરવામાં આવશે.\n\nટ્રમ્પે કહ્યું ગઈરાત્રે વૉશિંગ્ટન ડીસીમાં જે કંઈ પણ થયું એ શરમની વાત છે. હું હજારો સશક્ત સૈનિકોને ઉતારવા જઈ રહ્યો છું.\n\nવાઇટ હાઉસ પહો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોતિરાદિત્ય સિંઘિયા મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભાના ઉમેદવાર\\nસારાંશ: ભાજપમાં જોડાયાને દિવસે જ જ્યોતિરાદિત્ય સિંઘિયાને ભાજપને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ છોડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં ભાજપની હૅડ ઑફિસે તેઓ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. \n\nજેપી નડ્ડાએ જ્યોતિરાદિત્યને ભાજપ પ્રવેશ કરાવતી વખતે રાજમાતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી વિજયા રાજેને યાદ કર્યા હતા.\n\nજ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસ પાર્ટી પર વચન નહીં પાળવાનો આરોપ મૂક્યો હતો. \n\nજ્યોતિરાદિત્ય સિંઘિયાએ શું કહ્યું?\n\nજેપીનડ્ડાની હાજરીમાં જ્યોતિરાદિત્યનો ભાજપ પ્રવેશ\n\nભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોતિરાદિત્ય સિંધિયા : કૉંગ્રેસ છોડી ભાજપમાં જનાર રાજવી નેતાની 10 ખાસ વાતો\\nસારાંશ: 30 સપ્ટેમ્બર 2001ના દિવસે જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાનું ઉત્તર પ્રદેશમાં એક વિમાન ક્રૅશમાં મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માધવરાવ સિંધિયા કૉંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા જેઓ 1971થી મધ્યપ્રદેશના ગુનાથી સતત નવ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. \n\nકહેવાય છે કે માધવરાવ સિંધિયા ક્યારેય ગુનાથી ચૂંટણી હાર્યા નહોતા. માધવરાવ સિંધિયા પોતાની રાજકીય કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં જનસંઘની ટિકિટ પર પણ ચૂંટણી લડ્યા હતા. \n\nજ્યોતિરાદિત્યનાં માતા કિરન રાજ્ય લક્ષ્મી દેવી કાસ્કીના મહારાજા લામજંગ જુદ્ધા શમશેર જંગ બહાદુર રાણાના પ્રપૌત્રી હતાં. \n\nઅને તેમનું લગ્ન ગાયકવાડ રાજપરિવારનાં પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે થયું હતું.\n\nરાજકારણમાં પ્રવેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રકરણથી શું બદલાશે ગુજરાતનું રાજકારણ?\\nસારાંશ: રાજ્યસભાની ચૂંટણી પૂર્વે મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં બળવો થયો છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે મતદાન થશે, જેમાં બેઠકસંખ્યા ઓછી હોવા છતાં ભાજપ ત્રણ બેઠક જીતવા માટે પ્રયાસરત હોવાના અહેવાલ છે. \n\nમધ્ય પ્રદેશ ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ સિંધિયાએ કૉંગ્રેસ છોડી એવું થઈ શકે છે. \n\nઉલ્લેખનીય છે કે કૉંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રી નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થઈ રહ્યા છે. \n\nઆમ ભાજપ ફરીથી ત્રણ બેઠક જીતવા સંઘર્ષ કરી રહ્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોતિરાદિત્ય સિંધિયાનાં દાદી રાજમાતા વિજયા રાજે પણ કૉંગ્રેસ સરકાર ઉથલાવી હતી\\nસારાંશ: મધ્ય પ્રદેશમાં કૉગ્રેસની વર્તમાન સરકાર પર સંકટનાં વાદળો ઘેરાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજમાતા વિજયા રાજે સિંધિયા\n\nકૉંગ્રેસથી નારાજ પાર્ટીના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.\n\nતેઓએ લખ્યું કે \"મારા જીવનનો ઉદ્દેશ શરૂઆતથી પોતાના રાજ્ય અને દેશની લોકોની સેવા કરવાનો રહ્યો છે. મને લાગે છે કે આ પાર્ટી (કૉંગ્રેસ)માં રહીને હું આ કામ કરી શકતો નથી.\"\n\nઅગાઉ તેઓએ સોમવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.\n\nતો કૉંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલે જાહેરાત કરી કે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોર્જ ફર્નાન્ડિઝ : એ સમયે ઇંદિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝનું ઍન્કાઉન્ટર કરાવવા માગતા હતા?\\nસારાંશ: ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝે (88) 29 જાન્યુઆરીના રોજ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યોર્જ ફર્નાન્ડિઝ ઘણા સમયથી અલઝાઇમર (સ્મૃતિભ્રંશ)ના રોગથી પીડાતા હતા. \n\nજ્યોર્જના ભાઈ માઇકલના પત્ની ડોનાના કહેવા પ્રમાણે, \"જ્યોર્જ ફર્નાન્ડિઝની ફ્લૂની સારવાર ચાલી રહી હતી. મંગળવારે સવારે તેમને દિલ્હીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.\"\n\nજ્યોર્જની નજીક મનાતા જયા જેટલીના કહેવા પ્રમાણે :\n\n\"જ્યોર્જ ફર્નાન્ડિઝ ઇચ્છતા હતા કે તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે. જીવનના અંતિમ દિવસો દરમિયાન તેઓ ઇચ્છતા હતા કે તેમને દફન કરવામાં આવે. \n\nઆથી, તેમના પાર્થિવદેહના અગ્નિસંસ્કાર કરીને તેમના અસ્થિની દફનવિધિ કરવામાં આવશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોર્જ ફર્નાન્ડિઝ અને જયા જેટલી વચ્ચે ખરેખર શો સંબંધ હતો?\\nસારાંશ: ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝના અને તેમની સાથે રહેતાં જયા જેટલી તથા પૂર્વ વડા પ્રધાન અટબિહારી વાજપેયી અને રાજકુમારી કૌલના સંબંધો હંમેશાં ચર્ચામાં રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ સંબંધોને તેમણે ક્યારેય નામ આપવાનો પ્રયત્ન કર્યો ન હતો અને ખુલ્લા દિલે સ્વીકાર્યા પણ હતા. \n\nજ્યોર્જ ફર્નાન્ડિઝના નિધન થયા બાદ લોકોએ આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ કરી હતી. \n\nઘણા લોકોએ તો સોશિયલ મીડિયા પર જયા જેટલીને શોક સંદેશા મોકલાવ્યા હતા.\n\n\"હું જયા જેટલી વિશે વિચારી રહી છું. આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં બહુ જ અન્યાય થાય છે. ભગવાન તેમને હિંમત અને શાંતિ આપે.\"\n\n\"જયા જેટલીને હિંમત મળે-જે તેમને પ્રેમ કરતાં હતાં અને જેમણે તેમનો ખ્યાલ રાખ્યો જ્યારે તેમના પરિવાર સહીત બાકીના તેમને છોડી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોર્જ ફર્નાન્ડિઝ જ્યારે સિતારાની પેઠે ચમકી જનમાનસમાં છવાઈ ગયા\\nસારાંશ: જ્યોર્જ સાહેબ ગયા... એક ઝંઝાવાત સ્મૃતિમાં સમેટાઈ ગયો! એમનાં છેલ્લાં પથારીવશ નહીં, તો પણ ઘરબંધ વર્ષો જોતાં જીવનનાં જે ઉત્તમ વર્ષોમાં એમણે સંકલ્પ અને સાહસનો સક્રિય હિસાબ આપ્યો એનો ભાગ્યે જ ખયાલ આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના રાજકીય આકાશમાં કટોકટીની કાળરાત્રિમાં 'બરોડા ડાઇનેમાઇટ કેસ' સાથે એ એક સિતારાની પેઠે ચમક્યા અને જનમાનસમાં છવાઈ ગયા. \n\n1975-77ના એ વર્ષો પહેલાં જોકે આપણી રાજનીતિમાં કંઈક સાક્ષાત્કારક કહેવાય એ રીતે 1987માં એમનું નામ ચમક્યું હતું. \n\nમુંબઈના બેતાજ બાદશાહ કહેવાતા દેશના ધુરંધર રાજકારણીઓ પૈકી મુઠ્ઠીભર માંહેલા એક સદોબા પાટિલને લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ મુંબઈની બેઠક પર હરાવીને એ 'જાયન્ટ કિલર'નું બિરુદ રળ્યા હતા. \n\nએ દિવસોમાં તેમની ઓળખ એક અનોખા, આગ્રહી (અને આક્રમક હોઈ શકતા) ટ્રેડ યુનિયનિસ્ટની હતી. \n\nર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્યોર્જ ફર્નાન્ડિઝનું અવસાન, જયા જેટલીને લોકોએ મોકલ્યા શોક સંદેશ : બ્લૉગ\\nસારાંશ: \"હું જયા જેટલી વિશે વિચારી રહી છું. આપણે જે દુનિયામાં રહીએ છીએ, ત્યાં બહુ જ અન્યાય થાય છે. ભગવાન તેમને હિંમત અને શાંતિ આપે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"જયા જેટલીને હિંમત મળે-જે તેમને પ્રેમ કરતાં હતાં અને જેમણે તેમનો ખ્યાલ રાખ્યો જયારે તેમના પરિવાર સહિત બાકીના તેમને છોડીને જતા રહ્યાં.\"\n\n\"જ્યોર્જ ફર્નાન્ડિઝ, જેમના બંધના એક આહ્વાનથી આખી ભારતીય રેલવેનું કામ ઠપ્પ થઈ જતું હતું, એ નથી રહ્યા. આ સમયમાં હું, લાંબા સમય સુધી તેમના મિત્ર રહેલાં જયા જેટલી વિશે વિચારી રહી છું.\"\n\nભૂતપૂર્વ રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝના અવસાન ઉપર ટ્વીટર ઉપર આ શોક સંદેશ જયા જેટલીને લખવામાં આવી રહ્યા છે.\n\nપત્રકાર પણ જ્યોર્જ ફર્નાન્ડિઝના અંતિમ સંસ્કારની જાણકારી સમતા પાર્ટીના પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: જ્વાળામુખીએ અહીં વિનાશના બદલે કર્યું જીવનનું સર્જન\\nસારાંશ: વૈજ્ઞાનિકોને દુનિયાના નવનિર્મિત ટાપુ પર જીવન હોવાના સંકેત મળ્યા છે. આ ટાપુનું નિર્માણ ચાર વર્ષ પહેલાં જ્વાળામુખી ફાટતાં થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ટાપુનું નિર્માણ કિંગ્ડમ ઑફ ટોંગા પર થયું છે. તેને અનૌપચારિક નામ આપવામાં આવ્યું છે હુંગા ટોંગા-હુંગા હેપાઈ.\n\nઆ ટાપુ પર ગુલાબી ફૂલની મહેક આવવા લાગી છે અને પક્ષીઓનો કલરવ સાંભળવા મળી રહ્યો છે.\n\nપૂર્વ ઑસ્ટ્રેલિયામાં પ્રશાંત મહાસાગરમાં 170 ટાપુઓથી ટોંગા બનેલું છે.\n\nસી એજ્યુકેશન ઍસોસિએશન અને નાસાની એક નાની ટૂકડીએ ઑક્ટોબર મહિનામાં આ ટાપુની મુલાકાત લીધી હતી. આ પૂર્વે તેઓ સેટેલાઇટની મદદથી ટાપુ પર નજર રાખી રહ્યા હતા.\n\nહુંગા ટોંગા- હુંગા હેપાઈનું નામ બે ટાપુઓનાં નામ પરથી આપવામાં આવ્યું છે. આ ટાપુનું નિર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝકરબર્ગ: ભારતની ચૂંટણીઓને સુરક્ષિત રાખવા પગલાં ભરશે\\nસારાંશ: ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે અમેરિકન સંસદની સામે હાજર થયા હતા. તેમણે ડેટા લિક થવા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે અમેરિકન સંસદને લેખિત નિવેદન આપીને જણાવ્યું કે તેમની કંપની સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરવા માગતા રશિયન ઓપરેટર્સ સાથે સતત સંઘર્ષ કરી રહી છે.\n\nતેમણે કહ્યું \"આ એક હથિયારોની રેસ છે.\" ઝકરબર્ગ કેમ્બ્રિજ ઍનાલિટિકા ડેટા કલેક્શન કૌભાંડ મામલે પોતાનો જવાબ આપી રહ્યા હતા.\n\n2016માં યોજાયેલી અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રશિયા દ્વારા કથિત દખલગીરીની તપાસ કરતા સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ મ્યુલરે ફેસબુક સ્ટાફની મુલાકાત લીધી હોવાનો પણ તેમણે ઘટસ્ફોટ કર્યો.\n\nપણ તેમની પોતાની તપાસ ન થઈ હોવાનું ઝકરબર્ગે જણાવ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝકિયા જાફરી : નરેન્દ્ર મોદી કે બીજા કોઈને માફ કરી દેવાનો સવાલ જ નથી\\nસારાંશ: સુપ્રીમ કોર્ટમાં ઝકિયા જાફરી દ્વારા ફાઇલ કરવામાં આવેલી પિટિશન ઉપર સોમવારે સુનાવણી થઈ. જેની વધુ સુનાવણી જુલાઈ મહિનામાં મોકૂફ રાખવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝકિયા જાફરી અને અહેસાન જાફરી\n\nકોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં વિધવા ઝકિયાએ 2002ના ગોધરા રમખાણોના કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપવાના મામલે ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં અરજી કરી હતી \n\n80 વર્ષનાં ઝકિયા જાફરીની અરજી ઉપર જસ્ટિસ એ. એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. \n\nસ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) ફાઇલ કરેલા ક્લૉઝર રિપોર્ટમાં જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી, અન્ય રાજકારણીઓ અને અધિકારીઓ સામે કેસ ચલાવવા મામલે પૂરતા પુરાવા નથી. \n\n5 ઑક્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝવેરચંદ મેઘાણીએ જ્યારે અદાલતમાં કહ્યું કે 'હું રાષ્ટ્રવાદી છું...'\\nસારાંશ: 'કસુંબીનો રંગ' અને 'કોઈનો લાડકવાયો'ની જેમણે રચના કરી છે એ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય માટે વધારે પ્રચલિત છે, પણ મેઘાણીની બીજી બાજુ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1941માં જ્યારે અમદાવાદમાં હુલ્લડો ફાટી નીકળ્યા, ત્યારે તંત્ર પર કટાક્ષ કરતું કાર્ટૂન 'મુખડા ક્યા દેખો દર્પન મેં!' ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબ અખબારમાં છાપ્યું હતું.\n\nજે બદલ તેમના પર કેસ ચાલ્યો હતો. કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતા મેઘાણીએ નિવેદન આપ્યું હતું. \n\nમેઘાણીના 123મા જન્મદિવસે તેમનું આ નિવેદન બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા એ જ સ્વરૂપમાં અહીં રજૂ કરાઈ રહ્યું છે.\n\n\"હું ઝવેરચંદ મેઘાણી તોહમતદાર નં.1 મારો લેખિત જવાબ રજૂ કરું છું. મેં કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું નથી.\n\n\"હું 'ફૂલછાબ'નો તંત્રી છું. પત્રકારત્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝવેરચંદ મેઘાણીએ બહારવટિયાઓને ભવ્ય દર્શાવવાની કોશિશ કરી હતી?\\nસારાંશ: મેઘાણીતિથિ નિમિત્તે ઘણાં વર્ષો પહેલાં ડૉ. વિદ્યુત જોશી ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિપદે હતા ત્યારે મેઘાણીજયંતીના ઉપલક્ષ્યમાં ને 'લોકજીવનની બે પરંપરાઓ: સંતો અને બહારવટિયા' વિષયથી અભ્યાસલેખ રજૂ કરવાનું બન્યું હતું એ પ્રસંગ સ્મરણે ચઢે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેઘાણી આજ સુધી મારા અભ્યાસનો વિષય રહ્યા છે.\n\nવચ્ચે અકાદમી તરફથી મેઘાણી સાહિત્યનું પુનઃપ્રકાશન થતું હતું ત્યારે મેં સૂચવેલું કે 'સૌરાષ્ટ્રની રસધાર'માંની પાંચ-છ બહારવટિયાકથાઓ હવે 'સોરઠી બહારવટિયા'માં આમેજ કરી લેવી જોઈએ. મારા મનમાં 'અભો સોરઠિયો', 'હીપો ખુમાણ', 'સંઘજી કાવેઠિયો' અને 'વરજાંગ ધાધલ' જેવાં પાંચ-છ નામો હતાં. \n\n'સોરઠી બહારવટિયા'માં ગ્રંથસ્થ ઉપરાંત 'સૌરાષ્ટ્રની રસધાર'માંથી બહારવટિયાકેન્દ્રીકથાઓ મેળવીને પુનઃવાચન આરંભ્યું. પણ પુનરવ એકલિયો અપ્રકાશિત લખાણ મેળવીને અભ્યાસ કરવાનું તો રહી જ ગયું."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝાંસીની રાણી અંગેની કવિતાની પંક્તિથી કેમ પરેશાન થાય છે સિંધિયા પરિવાર?\\nસારાંશ: હિંદીનાં જાણીતા કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા 'ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી'ની એક પંક્તિ આજે પણ ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારને તકલીફ આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે પંક્તિ છે: \"અંગ્રેજો કે મિત્ર સિંધિયાને છોડી રાજધાની થી.\" મતલબ કે અંગ્રેજોના મિત્ર સિંધિયાએ પોતાની રાજધાની પણ છોડી દીધી હતી.\n\nસુભદ્રા કુમારી ચૌહાણની આ પંક્તિનો હવાલો આપીને લોકો વારંવાર 1857ની લડાઈમાં સિંધિયા પરિવારે લક્ષ્મીબાઈનો સાથે નહોતો આપ્યો તેની વાત કરે છે.\n\nવર્ષ 2010માં ગ્વાલિયરના ભાજપ શાસિત નગરનિગમની વેબસાઇટે સિંધિયા રાજવી પરિવાર પર આરોપ લગાવતા લખ્યું કે આ પરિવારે રાણી લક્ષ્મીબાઈને નબળો ઘોડો આપીને તેમની સાથે દગો કર્યો હતો.\n\nતે સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ ભાજપનાં તત્કાલિન મેયર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?\\nસારાંશ: અંગ્રેજોના પક્ષે કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સ પહેલા માણસ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને લડાઈના મેદાનમાં લડતાં નજરે નિહાળ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ઘોડાની લગામ પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથ વડે તલવાર ચલાવી રહ્યાં હતાં. \n\nએમના પહેલાં એક બીજા અંગ્રેજ જૉન લૈંગને રાણી લક્ષ્મીબાઈને નજરે નિહાળવાની તક મળી હતી, પણ લડાઈના મેદાનમાં નહીં, એમની હવેલીમાં.\n\nજ્યારે દામોદરને દત્તક લેવા અંગે અંગ્રેજોએ વાંધો પાડી તેમને ગેરકાયદે જાહેર કરી દીધા, ત્યારે રાણી લક્ષ્મીબાઈને પોતાનો મહેલ છોડવો પડ્યો હતો.\n\nલક્ષ્મીબાઈએ વકીલ જૉન લૈંગની મદદ લીધી હતી, જેમણે એ સમયે બ્રિટિશ સરકાર સામે કેસ જીત્યો હતો.\n\n'રાણી મહેલ'માં લક્ષ્મીબાઈ\n\nગવર્નર જનરલ લોર્ડ કેનિંગના કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝાકિર નાઇક મલેશિયામાં ક્યાં રહે છે અને શું કરે છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ભારતની સુરક્ષા એજન્સીઓ ઝાકિર નાઇકને શોધે છે, પરંતુ તેઓ મલેશિયામાં કોઈ પણ રોકટોક વિના હરેફરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં વિવાદાસ્પદ ઇસ્લામિક ધર્મપ્રચારક ઝાકિર નાઇક હાલ મલેશિયાના પુત્રાજાયા વિસ્તારમાં રહે છે.\n\nમલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરથી લગભગ ચાળીસ મિનિટના અંતરે આવેલો આ વિસ્તાર અતિસુરક્ષિત વિસ્તારમાંથી એક મનાય છે.\n\nઅહીં વડા પ્રધાનનું કાર્યાલય આવેલું છે, આ સિવાય અનેક મંત્રાલય પણ આવેલાં છે.\n\nબીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદનો વિશેષ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝાકિર નાઇકને પરત નહીં મોકલીએ, મલેશિયાના PMની સ્પષ્ટ વાત\\nસારાંશ: મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદે કહ્યું છે કે તેઓ ઝાકિર નાઇકને ભારત પરત નહીં મોકલે. મલેશિયાની રાજધાની ખાતે એક પત્રકાર પરિષદમાં તેમણે આ વાત કહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાતિરે કહ્યું, \"જ્યાં સુધી ઝાકિર અહીં કોઈ સમસ્યા ઊભી નથી કરતા, ત્યાં સુધી અમે તેમને પરત નહીં મોકલીએ અને કાયમી નિવાસી તરીકેનો તેમનનો દરજ્જો યથાવત રહેશે. \n\nઝાકિર નાઇક ઇસ્લામિક વિદ્વાન છે અને ભારતમાં તેમની કટ્ટરપંથી વિચારધારાને કારણે વિવાદોમાં છે. \n\nનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેમની ઉપર ગેરકાયદેસર રીતે નાણાંકીય હેરફેર તથા ઉગ્રપંથના આરોપ મૂક્યા છે. \n\nતાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે ઝાકિર નાઇક ભારત પરત ફરશે, પરંતુ ઝાકિરે કહ્યું હતું કે સરકાર પાસેથી નિષ્પક્ષ રીતે ન્યાય મળશે તેવી ખાતરી નહીં થાય, ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝાયરા વસીમ: એ શખ્સ પોતાનો પગથી ગળા અને પીઠને સ્પર્શી રહ્યો હતો\\nસારાંશ: 'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનય કરનારી અભિનેત્રી ઝાયરા વસીમ સાથે ફ્લાઇટમાં છેડતી થઈ હોવાના અહેવાલ બહાર આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક પત્રકાર સુપ્રિયા સોગલેના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ વિકાસ સચદેવ છે. \n\nસોશિયલ મીડિયામાં તેમણે આ અંગે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને ફ્લાઇટમાં પાછળની સીટ પર બેઠેલા મુસાફર પર છેડતીનો આરોપ મૂક્યો હતો.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઝાયરા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવા ઇચ્છતાં હતાં, પરંતુ લાઇટની ઉણપનાં કારણે શક્ય બન્યું ન હતું. \n\nતેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું, \"હું વિસ્તારા એરલાઇન્સની દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં સફર કરી હતી અને ફરિયાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડ : શું આદિવાસીઓને લલચાવીને ખ્રિસ્તી બનાવાય છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: રાંચીના કોર્નેલિયસ મિંઝને સૌ કરણ કહીને બોલાવે છે. તેમનો પરિવાર સરના આદિવાસી હતો, પરંતુ પછી ખ્રિસ્તી બની ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્નેલિયસનાં ઘણાં સગાં હજીય સરના છે. તેમનાં કુટુંબોમાં સરહુલની સાથે નાતાલની પણ ઉજવણી થાય છે. \n\nકુટુંબો વચ્ચે લગ્નસંબંધો પણ બંધાય છે. કરણ કહે છે કે સરના અને ખ્રિસ્તી પરિવારો વચ્ચે લગ્ન થાય ત્યારે લગ્નવિધિઓની બાબતમાં થોડી ગૂંચ ઊભી તો થાય છે.\n\nપછી વચ્ચેનો રસ્તો કાઢી લેવામાં આવતો હોય છે. પરંતુ હવે ઝારખંડમાં કોઈ પણ આદિવાસી ખ્રિસ્તી બને કે બીજો કોઈ પણ ધર્મ સ્વીકારે તો તે માત્ર ધાર્મિક સ્વતંત્રતાનો મામલો રહેતો નથી.\n\nહવે તે બાબત રાજકીય બાબત બની ગઈ છે અને તે મુદ્દે વિવાદ વધશે તેમ લાગે છે.\n\nઆદિવાસીમાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડ : સંતોષીને આઠ મહિનાથી નહોતું મળ્યું રેશન!\\nસારાંશ: ઝારખંડના સિમડેગા જિલ્લામાં સંતોષી કુમારીના મૃત્યુને મામલે ઝારખંડ સરકારની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તપાસના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે સંતોષી કુમારીના પરિવારને ફેબ્રુઆરી મહિના પછી કરિયાણું નહોતું મળ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંતોષી કુમારીના પરિવારને ફેબ્રુઆરી મહિના પછી કરિયાણું નહોતું મળ્યું\n\nજોકે, રિપોર્ટમાં સંતોષીનાં મૃત્યુ માટે ભૂખ નહીં પણ મલેરિયાનો તાવ જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.\n\nમુખ્યમંત્રી રઘુવર દાસે સિમડેગાના ડીસીને તપાસના આદેશ આપ્યા છે.\n\nઆ દરમિયાન વિવાદને પગલે ગ્રામજનોએ ગામની બદનામીના કારણે સંતોષીના ઘર પર હુમલો કર્યો હતો.\n\nઘટનાની જાણ થતા જ સિમડેગાના નાયબ કમિશનરે વિસ્તારના બ્લોક ડેવલપમેન્ટ અધિકારીને તપાસ માટે મોકલ્યા હતા.\n\nઆ તરફ ઝારખંડ સરકારે નાયબ કમિશનરનો તપાસ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી દીધા બાદ કેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડ ચૂંટણી પરિણામ : નરેન્દ્ર મોદી અને અમિત શાહની 20 સભાઓ છતાં ભાજપ કેમ હાર્યો?\\nસારાંશ: ચૂંટણી પહેલાં 'અબકી બાર 65 પાર'નો નારો આપનારો ભાજપ આ લક્ષ્યના અડધા આંકડા સુધી પણ પહોચે એમ નથી લાગી રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના આ વખતના પરાજયનાં કેટલાંય કારણો છે. લોકોનું માનવું છે કે મુખ્ય મંત્રી રઘુબર દાસની વ્યક્તિગત છબિ આ હારનું એક પ્રમુખ કારણ છે. \n\nઆ ઉપરાંત ભાજપના કેન્દ્રીય સ્તર પરથી ચલાવાયેલા કાર્યક્રમો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કેટલાક નિર્ણયોને કારણે ભાજપની ઝારખંડમાં હાર થઈ.\n\nઆખરે એ કયાં કારણો છે, જેન લીધે ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો?\n\n1. મુખ્ય મંત્રી રઘુબર દાસની છબિ\n\nછેલ્લાં કેટલાંક વર્ષોથી મુખ્ય મંત્રી રઘુબર દાસની વ્યક્તિગત છબિ બહુ ખરાબ થઈ છે. એક વર્ગને એવું લાગતું હતું કે મુખ્ય મંત્રી અહંકારી બની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડ ચૂંટણી પરિણામ : ભાજપને રાષ્ટ્રીય મુદ્દાઓ નડ્યા?\\nસારાંશ: ઝારખંડમાં કૉંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા અને આરજેડીનું ગઠબંધન વિજય તરફ આગળ વધી રહ્યું છે અને ભાજપના મુખ્ય મંત્રી રઘુબર દાસ પણ પાછળ ચાલી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં મતગણતરીના પ્રાંરભિક કલાકોમાં જ ગઠબંધન ભાજપ કરતાં આગળ નીકળવા લાગ્યું હતું. જોકે, બાદમાં ભાજપ મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરતો જણાયો હતો. \n\nઝારખંડ વિધાનસભામાં 81 બેઠકો છે અને બહુમતી માટે 41 બેઠકોની જરૂર છે. પાંચ તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીના ઍક્ઝિટ પોલમાં જેએમએમ-કૉંગ્રેસ-રાજદના ગઠબંધનને બહુમતી મળવાના સંકેત બતાવાયા હતા. \n\nચૂંટણીપંચના અધિકૃત આંકડા અનુસાર ભાજપ હાલમાં 31 બેઠકો પર આગળ છે, જ્યારે કૉંગ્રેસ-જેએમએમ-આરજેડીનું ગઠબંધન 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.\n\nભાજપને જનતાનો જવાબ મળ્યો - પ્રિયંકા ગાંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડ: ડાકણ ઠેરવી મા-દીકરીને કર્યાં નિર્વસ્ત્ર, પેશાબ પણ પીવડાવ્યો\\nસારાંશ: \"એ 15 ફેબ્રુઆરીની સવાર હતી. ગુરુવારનો દિવસ હતો. અમે અમારા ઘરમાં જ બેઠાં હતાં, ત્યાં જ કેટલાક લોકો આવીને દરવાજો જોર જોરથી ખટખડાવવા લાગ્યા. એ લોકોએ અમે મા-દીકરી પર ડાકણ હોવાના આરોપ મૂક્યા. અમે ના પાડી, છતાં તેઓ અમને બન્નેને સ્મશાન ઘાટ લઈ ગયા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ત્યાં અમારા કપડાં પર મળ અને પેશાબ ફેંક્યો. પછી તેને અમારા મોઢામાં પણ નાંખ્યો. એ લોકોએ અમને કોદાળી આપીને અમારી પાસે જ જમીન ખોદાવડાવી. તેમની સાથે એક વાળંદ પણ હતા. તેમણે અમારૂં મુંડન કર્યું.\n\n\"અમારા કપડાં કાઢી નાખ્યાં. ત્યારબાદ અમને પહેરવા માટે એક સફેદ સાડી આપી, પરંતુ બ્લાઉઝ અને પેટીકોટ ન આપ્યા. માત્ર સાડીથી અમે અમારૂં શરીર ઢાંક્યું.\n\n\"એ જ કપડાંમાં અમને આખા ગામમાં ફેરવ્યાં, ત્યાં સુધી ઘણાં લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ અમને બચાવવા કોઈ આગળ ન આવ્યું. ત્યારબાદ તે લોકો અમને ઘરે મૂકી ગયા.\"\n\nતમને આ પણ વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડ: બંદૂકના નાળચે અપહરણ કરી સામૂહિક બળાત્કાર કાંડ, સાત સામે નોંધાયો ગુનો\\nસારાંશ: ઝારખંડમાં આદિવાસીઓની મોટી વસતી ધરાવતા ખૂંટી જિલ્લામાં પાંચ યુવતિઓ સાથે કથિત ગેંગ રેપના આરોપસર એક મિશનરી સ્કૂલના ફાધર સહિત સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખૂંટીના પોલીસ વડા અશ્વિની સિંહે મીડિયાને જણાવ્યું હતું, \"ખૂંટી જિલ્લામાં એક બિનસરકારી સંસ્થા માટે કામ કરતી પાંચ યુવતિઓ પર સામૂહિક બળાત્કારના આરોપસર સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.\"\n\nઅશ્વિની સિંહના જણાવ્યા મુજબ, પોલીસે એક આરોપીનો ફોટોગ્રાફ પણ બહાર પાડ્યો છે. એ આરોપી વિશે માહિતી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. \n\nક્યારે, શું બન્યું હતું?\n\nજે કોચાંગ ગામમાં આ ઘટના બની હતી તે ઝારખંડની રાજધાની રાંચીથી અંદાજે 80 કિલોમીટર દૂર આવેલું છે. \n\nઆશાકિરણ નામની એક બિનસરકારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડમાં ફરી ભૂખના કારણે જીવ ગયો?\\nસારાંશ: ઝારખંડમાં પ્રેમની કુંવર નામની મહિલાનું ભૂખના કારણે મૃત્યુ થુયં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રેમની કુંવરના પરિવારજનો\n\nઆશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે તેમના પોર્સ્ટમોટમ રિપોર્ટ મુજબ એમના પેટમાં અન્નના દાણા હતા પરંતુ એમના ઘરમાંથી અન્ન ગાયબ છે.\n\nએમનાં ઘરમાં એક માટીનો ચૂલો છે. ત્યાં એલ્યુમિનિયમ અને સ્ટીલનાં વાસણો પડ્યાં છે. એવું લાગે છે કે ક્યારેક જમવાનું અહીં બનાવવામાં આવતુ હશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપ્રેમની કુંવર હવે આ ઘરમાં નથી રહેતા. તે હવે પરલોક સિધાવી ગયાં છે. મરતા પહેલાં તે કોરટા ગામમાં રહેતાં હતાં. આ ગામ ઝારખંડના ગઢવા જિલ્લાના ડંડા પ્રખંડનો ભાગ છે. \n\nપ્રેમની કુંવરનો પુત્ર ઉત્તમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝારખંડમાં મૉબ લિન્ચિંગમાં મુસ્લિમ યુવકનું મૃત્યુ, જય શ્રીરામ બોલવા મજબૂર કર્યાનો આરોપ\\nસારાંશ: એ 17 જૂનની રાત હતી. મારા પતિ જમશેદપુરથી ગામ પરત ફરી રહ્યા હતા તે વખતે ઘાતકીડીહ ગામમાં કેટલાક લોકોએ એમને ઘેરી લીધાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચોરીનો આરોપ લગાવીને આખી રાત એમને વીજળીનાં થાંભલે બાંધી રાખવામાં આવ્યાં. એમની સાથે ખૂબ મારપીટ કરવામાં આવી. જય શ્રીરામ અને જય હનુમાન બોલવાનું કહેવામાં આવ્યું. ન બોલવા પર મારા પતિને ખૂબ માર મારવામાં આવ્યો.\n\nસવાર થતાં એમને સરાયકેલા પોલીસ સ્ટેશન પોલીસને સોંપી દેવામાં આવ્યાં. પોલીસે મારપીટ કરનાર પર કાર્યવાહી કરવાને બદલે મારા પતિને જેલમાં નાખી દીધા. એમને આંતરિક ઈજાઓ પણ હતી જેના લીધે ગઈ કાલે એમનું મૃત્યુ થઈ ગયું.\n\nતબરેજના માતા (ડાબે) અને પત્ની શાઇસ્તા પરવીન\n\nશાઇસ્તા પરવીન આટલું કહેતાં ચીસ પાડીને રડવા લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝિમ્બાબ્વે : જ્યાં પાણી પીવા માટે જવું પડે છે કબ્રસ્તાનમાં\\nસારાંશ: જળવાયુ પરિવર્તન અને લિડરશીપની નિષ્ફળતાને કારણે ઝિમ્બાબ્વેના લોકો પાણીની શોધમાં કબ્રસ્તાન સુધી પહોંચી જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં તેઓ સામુદાયિક કૂવાઓમાંથી પાણી ખેંચે છે.\n\nપાણીના પૈસા પણ ચૂકવે છે પણ સાથે સાથે યુવતીઓએ છેડતીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.\n\nજુઓ જળસંકટ પર આ ખાસ રિપોર્ટ..\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝિમ્બાબ્વે : મુગાબેએ મહાભિયોગ પહેલા રાજીનામું આપ્યું\\nસારાંશ: વર્ષ 1980માં ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું ત્યારથી ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રહેલા રોબર્ટ મુગાબેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોબર્ટ મુગાબે પર લોકોનું અને તેમના ઝાનુ-પીએફ પક્ષનું દબાણ છે\n\nસંસદના સ્પીકર જેકોબ મુદેન્દાએ આ જાહેરાત કરી હતી. મુગાબેએ પત્ર લખ્યો છે. જે જેકોબે સંસદમાં વાંચ્યો હતો.\n\nજેમાં તેમણે કહ્યું છે કે સત્તાનું સરળતાથી હસ્તાંતરણ થાય તે માટે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું પણ કહ્યું.\n\nરાજીનામાને પગલે સંસદમાં મુગાબે સામે હાથ ધરવામાં આવેલી મહાભિયોગની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. \n\nસાંસદોએ ગૃહમાં અને નાગરિકોએ રસ્તા ઉપર ઉતરીને મુગાબેની જાહેરાતને હર્ષોલ્લાસથી વધાવી લીધી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝિમ્બાબ્વેની જેમ ભારતમાં સૈન્ય બળવો કરે તે કેમ શક્ય નથી?\\nસારાંશ: ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રૉબર્ટ મુગાબેને રાજધાની હરારેમાં તેમના જ ઘરમાં નજરકેદ કરી લેવામાં આવ્યા છે. દાવો થઈ રહ્યો છે કે સેનાએ ત્યાં બળવો કરીને સત્તા પર કબજો મેળવી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ પહેલા તુર્કી અને વેનેઝુએલામાં સૈન્ય બળવાના નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યા છે. \n\nપાકિસ્તાનમાં દેશની સ્વતંત્રતાના થોડા દિવસો બાદ જ બળવાનો સિલસિલો ચાલુ થયો હતો તે હજુ સુધી યથાવત્ છે.\n\nપરંતુ આફ્રિકા અને લેટિન અમેરિકા કે પછી મધ્યપૂર્વના કેટલાક દેશોની જેમ ભારતમાં બળવા જેવી ઘટના નથી ઘટી.\n\nભારતની લોકતાંત્રિક સંસ્થાઓ એટલી મજબૂત છે કે ભારતમાં સેના માટે બળવો કરવો અશક્ય છે. \n\nતેના કારણ ખૂબ જ સ્વાભાવિક છે. ભારતીય સેનાની સ્થાપના અંગ્રેજોએ કરી હતી અને તેનું માળખું પશ્ચિમી દેશોના આધારે તૈયાર કરાયુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝિમ્બાબ્વેમાં લશ્કરે ખરેખર બળવો કર્યો છે?\\nસારાંશ: રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર ઝેડબીસી પર કબજો જમાવ્યા બાદ ઝિમ્બાબ્વેના લશ્કરે હવે રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેને પણ અટકાયતમાં લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝિમ્બાબ્વેમાં સૈન્યએ ખરેખર બળવો પોકાર્યો છે?\n\nરાજધાની હરારેની શેરીઓમાં સૈનિકો અને લશ્કરી વાહનો જોવા મળ્યાં હતાં. બુધવારે ત્યાં ગોળીબાર અને વિસ્ફોટના અવાજ પણ સાંભળવા મળ્યા હતા. \n\nસવાલ એ છે કે ઝિમ્બાબ્વેમાં સૈન્યએ ખરેખર બળવો પોકાર્યો છે? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલશ્કર તેનો ભારપૂર્વક ઈનકાર કરે છે, પણ આ બળવો હોવાના ઘણા સંકેત મળ્યા છે. \n\n(1)બળવો થયાનું કોઈ ક્યારેય નથી કહેતું\n\n'અમારું મિશન પુરું થશે કે તરત જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે'\n\nબળવાના સુત્રધારો ક્યારેય એવું નથી કહેતા તેઓ બળવો કરી રહ્યા છે. \n\nઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝિમ્બાબ્વેમાં સત્તા પરિવર્તન, પરિવાર સાથે રાષ્ટ્રપતિ મુગાબેની અટકાયત\\nસારાંશ: ઝિમ્બાબ્વેની સત્તારૂઢ પાર્ટીએ દાવો કર્યો છે કે સત્તા પરિવર્તન બાદ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની અટકાયત કરી લેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરારેમાં આર્મી તેની ટેન્ક સાથે તૈનાત\n\nઝિમ્બાબ્વેની સેનાએ રાષ્ટ્રીય પ્રસારણકર્તા ZBC પર કબજો કરી લીધો છે. મુગાબે સુરક્ષિત છે પરંતુ જાણવા મળતી વિગતો પ્રમાણે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. \n\nચેનલ પર એક નિવેદન વાંચવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે 'અપરાધીઓની સામે કાર્યવાહી' હાથ ધરી છે. \n\nસાથે જ કહ્યું છે કે 'સેનાએ સરકારને ઉથલાવી' નથી. \n\nબીજી બાજુ, શાસક પક્ષ ઝાનુ પીએફએ ટ્વિટર પર જાહેર કર્યું છે, \"ઈ. મન્નાગગ્વાને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. \n\n\"રાષ્ટ્રપતિ તથા તેમના પરિવારની અટકાયત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝિમ્બાબ્વેમાં સાયબર સુરક્ષા માટે પ્રધાનની નિયુક્તિ\\nસારાંશ: ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપ્રમુખ રૉબર્ટ મુગાબેએ સાયબર સુરક્ષા માટેનું નવું મંત્રાલય જાહેર કરતા જ સોશિયલ મીડિયા પર એક નકલી સરકારી નોટિસ વાયરલ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝિમ્બાબ્વેમાં સાયબર સુરક્ષા માટે નવું મંત્રાલય\n\nઝિમ્બાબ્વેના નાગરિકોએ રમૂજ માટે નોટિસ વાયરલ કરી હતી. \n\nજેમાં નવનિયુક્ત સાયબર પ્રધાન પૅટ્રીક ચિનામાસાના ખોટા હસ્તાક્ષર અને લેટરહેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. \n\nજેમાં દેશના અનેક વ્હૉટ્સઍપ ગ્રુપના સભ્યોને નવેમ્બર માસ સુધીમાં આ મંત્રાલયમાં નોંધણી કરાવી જવાનું સૂચન કરવામાં આવ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'મને સુપરત કરવામાં આવેલી સાયબર સત્તાઓના આધારે આ આદેશ છે'. એવા વાક્ય સાથે આ નોટિસ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.\n\nસરકારની આ જાહેરાત પછી સોશઅલ મીડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝુલ્ફીકાર અલી ભુટ્ટો : પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદથી ફાંસીના ગાળિયા સુધીની કહાણી\\nસારાંશ: ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનતાની સાથે જ રાષ્ટ્રપતિ યાહ્યા ખાનને તેમના ઘરમાં નજરબંધ કરી દીધા અને જનરલ ગુલ હસનને સેનાનું નેતૃત્ત્વ કરવા જણાવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યાર પછી તેમણે સેના, નૌકાદળ અને વાયુસેનાના 44 વરિષ્ઠ અધિકારીઓને એમ કહીને બરખાસ્ત કરી દીધા કે 'તેઓ વધારે પડતા સ્થૂળકાય થઈ ગયા છે અને તેમની ફાંદ બહાર આવી ગઈ છે.'\n\nપૂર્વ પાકિસ્તાનમાં પરાજયના કારણે પાકિસ્તાની સેના બેકફૂટ પર આવી ગઈ હતી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.\n\nથોડા દિવસો પછી તેમને જનરલ ગુલ હસન સામે પણ વાંધો પડ્યો અને તેમને સૈન્યના એક નવા વડાની જરૂર પડી જે આંખો મિંચીને ભુટ્ટોના દરેક આદેશનું પાલન કરી શકે.\n\nઓવેન બેનેટ જોન્સ પોતાના પુસ્તક, 'ધ ભુટ્ટો ડાયનેસ્ટીઃ સ્ટ્રગલ ફૉર પાવર ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝુલ્ફીકાર ભુટ્ટો : જ્યારે જૂનાગઢના દિવાનના દીકરાને પાકે. ફાંસી આપી\\nસારાંશ: જૂનાગઢ, પાકિસ્તાન, આર્મી અને અકીદત... આ ચારેય શબ્દોને એકબીજા સાથે જોડતું નામ એટલે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝુલ્ફીકાર અલી ભુટ્ટો\n\nભારતને આઝાદી મળ્યા બાદ જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી.\n\nજેને પગલે ભારત સરકાર હરકતમાં આવી અને 'આરઝી હકુમત'ની ચળવળે જૂનાગઢને પાકિસ્તાન સાથે ભળતું અટકાવી ભારતનો ભાગ બનાવ્યું.\n\nપાકિસ્તાન સાથે ભળવાનું જૂનાગઢના નવાબ અને નવાબના દિવાન સર શાહ નવાઝ ભૂટ્ટોનું સપનું અધૂરું રહેતા બન્ને પાકિસ્તાન ભણી પોબારા ગણી ગયા. \n\nજૂનાગઢ સ્ટેટના આ દિવાન સર શાહ નવાઝ ભૂટ્ટોનું ત્રીજું સંતાન એટલે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો. \n\nભારત વિરોધી આક્રમક અંદાજ\n\n'1000 વર્ષ સુધી ભારત વિરુદ્ધ લડવા'ની હાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઝોંગ શાંશાં : પાણી વેચીને આ માણસ દેશની સૌથી અમીર વ્યક્તિ કેવી રીતે બન્યો?\\nસારાંશ: વિશ્વમાં સૌથી વધુ ધનવાન વ્યક્તિઓ ધરાવતા ચીનની આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝોંગ શાં શાં\n\nબ્લૂમબર્ગ પ્રમાણે જૅક માને પાછળ મૂકીને નોંગફૂ સ્પ્રિંગ નામની બૉટલ્ડ વૉટર કંપનીના સ્થાપક અને માલિક ઝોંગ શાંશાં ચીનની સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.\n\nસૌથી ધનવાન વ્યક્તિઓ અંગે પ્રસિદ્ધ થયેલા રિપોર્ટમાં ઝોંગની કુલ સંપત્તિ 58,700 મિલિયન ડૉલર છે. આટલી સંપત્તિ સાથે તેઓ વિશ્વની સૌથી વધુ ધનવાન 500 વ્યક્તિઓની યાદીમાં 17મા ક્રમે પહોંચી ગયા છે.\n\nનોંધનીય છે કે તેઓ મુકેશ અંબાણી બાદ એશિયાની બીજા ક્રમની સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. \n\nઆ પહેલાંનાં વર્ષોની યાદીમાં ઝોંગ ચીનની ત્રીજા ક્રમની સૌથી ધનવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટાઇગર પટૌડીઃ જેમણે 21 વર્ષની ઉંમરે ભારતની ટીમને જીતવાનો ચસકો લગાડ્યો\\nસારાંશ: ભારતમાં મજાકમાં એવું કહેવાય છે કે 7, લોકકલ્યાણ માર્ગ પર રહેનારી વ્યક્તિ (વડા પ્રધાન) પછી ભારતીય ક્રિકેટ ટીમની કૅપ્ટનશિપ સંભાળવી એ દેશનું સૌથી મુશ્કેલ કામ હોય છે. કમસે કમ સાઠના દાયકામાં તો આ વાત સાવ સાચી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મન્સૂર અલી ખાન પટૌડી\n\nતે જમાનામાં ભારતીય ટીમમાં એક-બે સારા ખેલાડીઓ જરૂર હતા, પરંતુ ભારતને વિજયનો સ્વાદ ચાખવાની આદત પડી ન હતી. ફાસ્ટ બૉલિંગની હાલત તો એવી હતી કે વિકેટકીપર રહી ચૂકેલા બુધી કુંદરન પહેલી ઓવર ફેંકતા હતા.\n\nઆવું કોઈ રણનીતિના કારણે ન હતું. હકીકતમાં આખી ભારતીય ટીમમાં કોઈ ફાસ્ટ બૉલર હતો જ નહીં.\n\nનરી કોન્ટ્રાક્ટરનું માથું ફાટ્યા પછી કૅપ્ટન બન્યા\n\nપોતાની પ્રથમ ટેસ્ટમાં કૅપ્ટન નરી કૉન્ટ્રૅક્ટર સાથે પટૌડી\n\n“ડૅમોક્રેસીઝ ઇલેવનઃ ધ ગ્રેટ ઇન્ડિયન ક્રિકેટ સ્ટોરી”ના લેખક રાજદીપ સરદેસાઈ જણાવે છે કે પટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટાઇટેનિક : શું ફિલ્મમાં હિરો જેકને બચાવી શકાતો હતો?\\nસારાંશ: ટાઇટેનિક એક દુર્ઘટના વચ્ચે પ્રેમકહાણી કહેતી ફિલ્મ છે. પરંતુ તેનો અંત ખૂબ કરૂણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇટેનિક એક દુર્ઘટના વચ્ચે પ્રેમકહાણી કહેતી ફિલ્મ છે.\n\nપ્રેમિકાને બચાવવા પ્રેમી પોતાનો જીવ આપી દે છે અને પ્રેમિકા આખું જીવન તેના પ્રેમમાં વિતાવી નાંખે છે.\n\nઆ ફિલ્મ આરએમએસ ટાઇટેનિક નામના જહાજની કહાણી છે. \n\nતે ઈંગ્લેડમાં સાઉથેમ્પ્ટનથી અમેરિકામાં ન્યૂયોર્કની તેની પ્રથમ યાત્રા દરમિયાન 14 એપ્રિલના રોજ 1912માં હિમખંડ સાથે અથડાઈ ગયું હતું.\n\nઅથડામણને લીધે તે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું અને એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું.\n\nદુર્ઘટનામાં મહિલા-પુરુષો અને બાળકો સહિત કુલ 1500થી વધુનાં મૃત્યુ થયાં હતાં."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટાઇમ મૅગેઝિનના મોદી પરના લેખ પર લોકોએ શું કહ્યું?\\nસારાંશ: 'ટાઇમ' મૅગેઝિને પોતાના 20 મેના અંકના મુખપૃષ્ઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કૅરિકેચર છાપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મૅગેઝિને મુખપૃષ્ઠ સાથે 'ઇન્ડિયાઝ્ ડિવાઇડર ઇન ચીફ' એવું શિર્ષક પણ આપ્યું છે. \n\nઆ શિર્ષકનો સંબંધ સામયિકમાં આતિશ તાસીરે લખેલા એ લેખ સાથે છ., જેનું શીર્ષક છે, 'શું વિશ્વની સૌથી મોટી લોકશાહી નરેન્દ્ર મોદી સરકારનાં બીજા પાંચ વર્ષ વેઠી શકશે?' \n\nલેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન પ્રવર્તેલા સામાજિક 'તણાવ'ની સરખામણી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના બિનસાંપ્રદાયિક્તાના વિચાર સાથે કરાઈ છે. \n\nઆ ઉપરાંત લેખમાં ગુજરાતનાં હુલ્લડોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટાઇમ મૅગેઝિને મોદીને 'India's Divider In Chief' ગણાવ્યા\\nસારાંશ: 'ટાઇમ' મૅગેઝિને પોતાના 20 મેના અંકના મુખપૃષ્ઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કૅરિકેચર છાપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મૅગેઝિને મુખપૃષ્ઠ સાથે 'ઇન્ડિયાઝ્ ડિવાઇડર ઇન ચીફ' એવું શીર્ષક પણ આપ્યું છે.\n\nઆ શીર્ષકનો સંબંધ સામયિકમાં આતિશ તાસીરે લખેલા એ લેખ સાથે છે, જેનું શીર્ષક છે, 'શું વિશ્વની સૌથી મોટી લોકશાહી નરેન્દ્ર મોદી સરકારનાં બીજા પાંચ વર્ષ વેઠી શકશે?'\n\nજોકે, મૅગેઝિન હાલ બજારમાં ઉપલબ્ધ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કવરવાળું આ મૅગેઝિન 20 મે 2019ના રોજ ઉપલબ્ધ થશે.\n\n19 મેનાં રોજ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે અને 23 મેના રોજ પરિણામ જાહેર થશે.\n\nશું લખ્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટાઢ કે તાપની પરવા કર્યા વિના પૈસા માગીને 100 ગાયોની સેવા કરતાં કિન્નરને ઓળખો છો?\\nસારાંશ: ટ્રાન્સજેન્ડર્સ એટલે કે કિન્નરો દાયકાઓથી સામાજિક દ્વેષનો સામનો કરતાં રહ્યાં છે. તેમને પૂરતી તક આપવામાં આવી નથી અને તેમને સમાજની મુખ્યધારાથી અળગાં રાખવામાં આવ્યાં છે. સમાજે તૃતીય પંથીઓના વિકાસના માર્ગમાં અનેક અવરોધ સર્જ્યા છે, પણ અનેક કિન્નરોએ એ બધા અવરોધોને પાર કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવાં કિન્નરોમાં લક્ષ્મીનારાયણ ત્રિપાઠી, ગૌરી સાવંત, સત્યશ્રી શર્મિલા, શાબી ગિરિ પદ્મિની પ્રકાશ અને જોયિતા મંડલનો સમાવેશ થાય છે. \n\nદેશનાં સૌથી વધુ વગદાર કિન્નર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીનાં નામ તથા કામથી બધા વાકેફ છે. કિન્નર ગૌરી સાવંત 'સાક્ષી ચાર ચૌઘી' ટ્રસ્ટનાં અધ્યક્ષ અને મહારાષ્ટ્રના ચૂંટણીપંચનાં ગૂડવીલ ઍમ્બેસેડર છે. કિન્નર સત્યશ્રી શર્મિલા તામિલનાડુનાં સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ઍડવોકેટ છે, જ્યારે શાબી ગિરિ ભારતીય નૌસેનાનાં અધિકારી હતાં. માનબી બંદોપાધ્યાય પી.એચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવાં પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકટૉક : નરેન્દ્ર મોદી સરકારનો ચાઇનીઝ ઍપ્સ પરનો પ્રતિબંધ અસ્થાયી છે?\\nસારાંશ: ચાઇનીઝ મોબાઇલ ઍપ્લિકેશનો પર પ્રતિબંધના સમાચારો આજે બધા અખબારોમાં મુખ્યરૂપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસે તેના પહેલા પાનાં પર એક રિપોર્ટમાં લખ્યું છે કે કેન્દ્ર દ્વારા ચીન સાથે સંબંધિત 59 મોબાઇલ ઍપ્સ ઉપર પ્રતિબંધ મૂકવાનો જે નિર્ણય લીધો છે એ 'વચગાળાનો' નિર્ણય છે. આ ઍપ્સ બનાવનાર કંપનીઓને મહત્ત્વના મુદ્દાઓ ઉપર માહિતી આપવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે.\n\nસરકાર અને કૉર્પોરેટ અધિકારીઓ સાથે થયેલી વાતચીતના આધારે અખબારે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. \n\nરિપોર્ટમાં લખ્યું છે કે કંપનીઓને મુખ્યત્વે ચીનના એક કાયદા વિશે પૂછવામાં આવશે. આ કાયદા અંતર્ગત ચીનસ્થિત કંપનીઓએ ચીનની ગુપ્તચર સેવાઓને પોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકટૉક પર આજે અમેરિકા પણ પ્રતિબંધ લાદી શકે છે - TOP NEWS\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીની મોબાઇલ ઍપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે તેઓ આજે શનિવારે આ આદેશ પર હસ્તાક્ષર કરી શકે છે.\n\nટ્રમ્પે ફ્લોરિડાની યાત્રાથી પરત ફરતી વખતે પોતાના વિમાન ઍરફોર્સ-વન પર પત્રકારોને કહ્યું, \"જ્યાં સુધી ટિકટૉકનો સવાલ છે, તો અમે તેના પર અમેરિકામાં પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ.\"\n\nતેઓએ કહ્યું કે તેઓ તેના માટે તેમના ઇમર્જન્સી આર્થિક અધિકાર કે એક ઍક્ઝિક્યુટિવ ઑર્ડરનો ઉપયોગ કરી શકે છે.\n\nટ્રમ્પે કહ્યું, \"મારી પાસે તેનો અધિકાર છે, હું તેના પર કાલે (એટલે કે આજે શનિવારે) સહી કરવા જઈ રહ્યો છું.\"\n\nઅમેરિકાનું આ પગલું ટિકટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકટૉક પર પ્રતિબંધ : ભારતને કેટલો ફાયદો? ચીનને કેટલું નુકસાન?\\nસારાંશ: ચીન સાથે સરહદ પર તણાવની વચ્ચે સોમવારે ભારત સરકારે 59 ઍપ્લિકેશનો બંધ કરવાની જાહેરાત કરી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઍપ્લિકેશનોમાં લોકપ્રિય સોશિયલ પ્લૅટફૉર્મ ટિકટૉક અને વીચૅટ પણ સામેલ છે. \n\nઅલીબાબા ગ્રૂપ દ્વારા સંચાલિત યુસી બ્રાઉઝર, ફેશન-વેન્ડર શાઇન અને બાયડુ નકશા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઍપ્લિકેશનોનો ઉપયોગ મોબાઇલ અને પર્સનલ કમ્પ્યુટર પર થાય છે.\n\nભારત સરકારે આ નિર્ણયને કટોકટીનું અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનું જરૂરી પગલું ગણાવ્યું છે. લદ્દાખની સીમામાં ભારત અને ચીનની સેના સામ-સામે છે.\n\n15 જૂને બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. \n\nભારતના માહિતી અને પ્રસારણમં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકટૉક પર વીડિયો પોસ્ટ કરવાને કારણે જેલમાં જનારી યુવતીઓ, જે બાદ થયો વિવાદ\\nસારાંશ: હાલમાં જ બે વર્ષ માટે જેલમાં નાખી દીધેલા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મવાદા અલ અદમનાં બહેન રહમા કહે છે, \"અમે બહું દુખી હતાં. તેણે કશું ખોટું કર્યું નથી. મારી બહેન કોઈ ગુનેગાર નથી. તે માત્ર મશહૂર થવા માગતી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મવાદા અલ અદમ\n\n22 વર્ષીય યુનિવર્સિટીનાં વિદ્યાર્થિનીને મવાદાને ઇજિપ્તના પારિવારિક મૂલ્યોના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યાં છે.\n\nટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ પર મશહૂર ગીતો પર ફેશનેબલ કપડાં પહેરીને લિપ-સિંક કરીને નાચતાં વીડિયો પોસ્ટ કરવાને કારણે તેમની ગત વર્ષે મે મહિનામાં ધરપકડ કરાઈ હતી. તેમના વીડિયોઝને અભદ્ર માનવામાં આવ્યા હતા.\n\nરહમાએ જણાવ્યું, \"મારી માતા બહું મુશ્કેલીથી પથારીમાં બેઠાં થઈ શકે છે. તેઓ સતત રોતાં રહે છે. ઘણી વાર તે રાતે જાગી જાય છે અને પૂછે છે કે શું મવાદા ઘરે પરત આવી ગઈ છે.\"\n\n'ટિકટૉકવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકટૉક પરના ગુજરાતી સ્ટાર પ્રતિબંધ વિશે શું બોલ્યા?\\nસારાંશ: જેના પર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો તે ચાઇનીઝ ઍપ્લિકેશન ટિકટૉકે અનેક લોકોને ફેમસ કર્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક લોકોને સેલિબ્રિટી સમાન ઓળખ તેમના ટિકટૉક વીડિયોએ જ અપાવી હતી.\n\nભારત સરકારે ટિકટૉક પ્રતિબંધિત કર્યું એ વિશે અમે ગુજરાતના કેટલાક જાણીતા ટિકટૉકર્સ સાથે વાત કરી.\n\nજુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકટૉકના સ્ટાર ક્યારેય યૂ-ટ્યૂબની જેમ કમાણી કરી શકશે?\\nસારાંશ: 21 વર્ષનાં વિકી બૅન્હમને એક માર્કેટિંગ કંપનીનો કૉલ આવ્યો તો તેઓ દંગ રહી ગયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને તરત ફ્લાઇટ પકડીને સ્પેનમાં ડીજે સિગલાના નવા આલબમની લૉન્ચ પાર્ટીમાં હાજરી આપવાની વિનંતી કરવામાં આવી.\n\nબૅન્હમ આ સ્પેનિશ ટાપુ પર પહોંચ્યા અને પાર્ટીમાં હાજર રહ્યાં. તેમને હજી પણ વિશ્વાસ નથી કે કાલ્પનિક લાગતી આ ઘટના તેમની સાથે ઘટી છે.\n\nતેઓ કહે છે, \"ત્યાં 24 કલાક જાણે ગાંડપણ હતું અને ભરપૂર મસ્તી હતી.\"\n\nબૅન્હમને પાર્ટીમાં બોલાવવામાં આવ્યાં હતાં કારણ કે ટિકટૉક પર તેમના 13 લાખ ફૅન્સ છે.\n\nટિકટૉક ચીનની કંપની બાઇટડાંસની એક સ્માર્ટફોન ઍપ છે, જેના પર યૂઝર્સ નાના વીડિયો અને મીમ્સ શૅર કરી શકે છે.\n\nબૅન્હમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકિટ ગમે તે પાર્ટીની હોય હંમેશા જીતે છે રેપના આરોપી બીજેપી MLA કુલદીપ સેંગર\\nસારાંશ: ફરિયાદીના પિતાના મૃત્યુ બાદ યુપી પોલીસ ઉન્નાવ રેપ કેસમાં સક્રિય બની છે. પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઉન્નાવની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ભાઈ અતુલસિંહની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18 વર્ષીય યુવતીએ ઉત્તર પ્રદેશના ઉન્નાવના ભાજપના ધારાસભ્ય સામે જાતીય દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. \n\nમુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા બાદ, પીડિતાનાં પિતા સોમવારે સંદિગ્ધ પરિસ્થિતિમાં ઉન્નાવની જેલમાં મૃત મળી આવ્યા છે. \n\nયુપી સરકાર દ્વારા આ મામલે પાંચ પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. \n\nમુખ્યપ્રધાન આદિત્યનાથના કહેવા પ્રમાણે, દોષિતોને છોડવામાં નહીં આવે. \n\nરાજ્યના ડી.જી.પી. અને ગૃહ વિભાગે બન્ને જેલ અને જિલ્લા અધિકારીઓએ આ ઘટના અંગે અહેવાલ મંગાવ્યો છે.\n\nતમને આ પણ વાંચવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિકિટના ખર્ચ મુદ્દે કૉંગ્રેસ-ભાજપ સામસામે પરંતુ પરપ્રાંતીય શ્રમિકો ઠેરના ઠેર\\nસારાંશ: પરપ્રાંતીય મજૂરોને પાછા પોતાના વતન પહોંચવા માટે ટિકિટનો ખર્ચ ઉપાડવાની કૉંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીની જાહેરાત બાદ કૉંગ્રેસના કાર્યકર્તાઓ સક્રિય થયા છે. જોકે, શ્રમિકો હજી પણ ટિકિટ માટે પૈસા ચૂકવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં કલેકટર કચેરીના અધિકારીને ટિકિટના પૈસા ચૂકવી રહેલાં એક શ્રમિક મહિલા\n\nશ્રમિકોની ટિકિટના પૈસા બાબતે કૉંગ્રેસ અને ભાજપ સામે આવી ગયા છે પરંતુ તેનાથી શ્રમિકોની સ્થિતિમાં હજી કંઈ ફેર નથી પડી રહ્યો. \n\nસોનિયા ગાંધીની જાહેરાત મુજબ ગુજરાતમાં શ્રમિકોનો સંપર્ક કરવાનો તથા તેમનો ટિકિટ ખર્ચ ચૂકવવાનો પ્રયાસ કૉંગ્રેસ કરી રહી છે. \n\nજોકે, કૉંગ્રેસનો આરોપ છે કે તે માટે રાજ્ય સરકાર અને વિવિધ કલેક્ટર કચેરીઓ તરફથી તેમને સહકાર નથી મળી રહ્યો. \n\nબીજી તરફ ગુજરાત સરકારનો દાવો છે કે તે આ મુદ્દે સંવેદનશીલ રીતે વર્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટિન્ડર પર દોસ્તી કરવા માટે શું કરવું જોઈએ?\\nસારાંશ: ટિન્ડરે હાલમાં જ સૌથી વધુ રાઇટ સ્વાઇપ મેળવનારા યુકેના 30 યૂઝર્સ જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા વર્ષે આ લોકો ઍપ પર સૌથી લોકપ્રિય હતા, એટલે તેમની પ્રોફાઇલ ખૂબ મજાકિયા, ચોટડૂક ઓપનિંગ લાઇન્સ અને ડેટિંગ માટેના અવનવા વિચારોથી ભરેલા હશે, બરાબર?\n\nના, સાવ એવું નથી.\n\nઆ 30 લોકો દેખાવમાં આકર્ષક છે (તમારી ધારણા પ્રમાણે જ), પણ તેમની ચેટ જરાક તપાસો તો ખબર પડે કે... હં... ઠીક છે. 'હાઉ આર યુ' જેવી સાદી ઓપનિંગ લાઈન અને કેટલાક સામાન્ય ફની GIF તમે જુઓ તે બધા તમને એક સરખા લાગશે - નવાઈ પામી જઈએ તેટલાં સામાન્ય.\n\nઆમ છતાં તે લોકો ટિન્ડરના યુકેના લાખો યૂઝર્સમાંથી સૌથી વધારે સફળ રહ્યાં છે. તો 2018ના વર્ષમાં સફળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટી-20માં ચાર ઓવરમાં એક પણ રન આપ્યા વિના ઝડપી દસ વિકેટ\\nસારાંશ: ઝહીર ખાન, જસપ્રીત બૂમરાહ, બ્રેટ લી અને શોએબ અખ્તરની પેસ બોલિંગ નિહાળીને મોટા થયેલા રાજસ્થાનના 15 વર્ષના આકાશ ચૌધરીએ ટી-20 મેચમાં એક પણ રન આપ્યા વિના દસ વિકેટ ઝડપવાનો વિક્રમ સર્જ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આકાશ ચૌધરીએ આખી પ્રતિસ્પર્ધી ટીમને 36 રનમાં આઉટ કરી દીધી હતી\n\nએ મેચ જયપુરમાં બુધવારે રમાઈ હતી. જેમાં આકાશ દિશા ક્રિકેટ એકેડમીની ટીમમાંથી રમ્યો હતો. \n\nએ મેચમાં દિશા એકેડમીએ પહેલાં બેટિંગ કરી હતી અને 156 રન નોંધાવ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ પછી પર્લ એકેડમીની ટીમની બેટિંગ આવી. આકાશે પર્લ એકેડમીની આખી ટીમને 36 રનમાં આઉટ કરી દીધી હતી. \n\nઆકાશે કઈ રીતે ઝડપી વિકેટો?\n\nઆકાશે પહેલી ત્રણ ઓવરમાં બે-બે અને ચોથી ઓવરમાં ચાર વિકેટો ઝડપી હતી\n\nઆકાશે તેની પહેલી ઓવરમાં બે વિકેટો ઝડપીને પોતાની વેધક બોલિંગ વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટી. એન. શેષન : એ ચૂંટણી કમિશનર જેમના નામ માત્રથી રીઢા રાજકારણીઓને પરસેવો છૂટી જતો\\nસારાંશ: દેશની ચૂંટણી વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાનો શ્રેય ટી. એન. શેષનને આપવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1955 બૅચના આઈએએસ અધિકારી ટી. એન. શેષન 12 ડિસેમ્બર, 1990ના રોજ ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. \n\nપાછલા દાયકાઓમાં ટી. એન. શેષન કરતાં વધારે નામના કદાચ જ અન્ય કોઈ સરકારી અધિકારીએ મેળવી હશે. \n\nઆજે ટી.એન.શેષનનો 88મો જન્મદિવસ છે. 10 નવેમ્બર 2019ના દિવસે તેમનું નિધન થયું હતું.\n\n90ના દાયકામાં તો મજાકમાં એવી વાતો પણ કરાતી ભારતીય રાજનેતાઓ કાં તો ઈશ્વર અથવા તો ટી. એન. શેષનથી જ ગભરાય છે અને આ ગભરાટનો ક્રમ આ પ્રમાણે જ હોય એ જરૂરી નહોતું! \n\nશેષન પહેલાંના તમામ મુખ્ય ચૂંટણી કમિશનરો એક આજ્ઞાકારી અધિકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટીઆરપી કૌભાંડ : અર્ણવ ગોસ્વામીની ચેનલના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ધરપકડ\\nસારાંશ: કથિત ટીઆરપી કૌભાંડ મામલામાં 'રિપબ્લિક ટીવી'ના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ વિકાસ ખાનચંદાનીની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસ ખાનચંદાની\n\nસમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસે રવિવાર સવારે વિકાસની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમુંબઈ પોલીસે આ મામલે 6 ઑક્ટોબરે એફઆઈઆર દાખલ કરી હતી અને હંસા રિસર્ચના અધિકારી નીતિન દેવકરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. \n\nકથિત ટીઆરપી કૌભાંડના મામલે મુંબઈ પોલીસ દ્વારા નવેમ્બરમાં કોર્ટમાં આરોપપત્ર દાખલ કરાયું હતું. \n\nઆ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિપબ્લિક ટીવી, ફક્ત મરાઠી, બૉક્સ સિનેમા, ન્યૂઝ નેશન, મહામૂવીઝ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટીકરી બૉર્ડર પર ખેડૂત આંદોલનમાં સામેલ યુવતી પર કથિત બળાત્કારનો કેસ શું છે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળથી ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે આવેલાં યુવતી સાથે કથિત બળાત્કારના મામલામાં હરિયાણા પોલીસે 6 લોકો સામે એફઆઈઆર કરી છે અને સમગ્ર કેસની તપાસ માટે એક વિશેષ પોલીસ ટીમનું ગઠન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળથી હિલ્હીની ટિકરી બૉર્ડર સુધીની ટ્રેન યાત્રા દરમિયાન યુવતી સાથે બળાત્કારની કથિત ઘટના બની હતી જે તેમણે અઠવાડિયા બાદ અન્ય યુવતીને જણાવી.\n\nએપ્રિલના બીજા અઠવાડિયામાં પશ્ચિમ બંગાળથી હિલ્હીના ટિકરી બોર્ડર સુધીની ટ્રેન યાત્રા દરમિયાન બળાત્કારની કથિત ઘટના બની હતી. ત્યારબાદ યુવતી કોરોનાથી સંક્રમિત થઈ ગયાં અને સારવાર દરમિયાન બહાદુરગઢની હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.\n\nબહાદુરગઢના ડીએસપી પવન કુમારે બીબીસીને જણાવ્યું કે તેમની દેખરેખ હેઠળ કામ કરતી એસઆઈટીએ બે લોકોની પૂછપરછ કરી છે.\n\nભારતીય કિસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટીન્ડર બાયો દ્વારા વિનોદ કરાવે છે અમેરિકાની દિવ્યાંગ યુવતી\\nસારાંશ: તમે તમારા ટીન્ડર બાયોડેટામાં કેટલી વિનોદવૃત્તિ દેખાડી શકો? અમેરિકામાં રહેતી 20 વર્ષની યુવતી તેના બાયોડેટા દ્વારા દિવ્યાંગપણાંને લગતાં વિચારો દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિવ્યાંગપણાની ચર્ચા કરવા લોરેન સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે\n\nઅમેરિકાના સેન ડિએગોમાં રહેતી લોરેન નામની યુવતીએ એક વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં એક હાથ ગુમાવ્યો હતો.\n\n'BuzzFeed' ને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેણે કહ્યું કે તે 'સેન્સ ઑફ હ્યુમર' દ્વારા પોતાનું દિવ્યાંગપણું સ્વીકારી રહી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહવે લોરેન તેના ટીન્ડર બાયોડેટા દ્વારા પોતાના શરીરને સ્વીકારી રહી છે.\n\nસોશિઅલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર\n\nલોરેને એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં એક હાથ ગુમાવ્યો હતો\n\nલોરેન કહે છે, \"હું મારા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટીપુ સુલતાનનાં એ રૉકેટ જેનાથી અંગ્રેજો પણ ડરતા હતા\\nસારાંશ: 18મી સદીમાં મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલતાન સાથે જોડાયેલી એક ઐતિહાસિક બાબત જાણવી રસપ્રદ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીપુ સુલતાને પોતાના શાસનકાળમાં રૉકેટ તૈયાર કરાવ્યાં હતાં. આ રૉકેટની ચર્ચાઓ છેક ઇંગ્લૅન્ડ સુધી થઈ હતી. \n\nહકીકતમાં ભારતના પ્રસિદ્ધ ઍરોસ્પેસ વૈજ્ઞાનિક અને અંતરિક્ષ આયોગના પૂર્વ સભ્ય પ્રોફેસર ડૉ. રોડમ નરસિમ્હાએ લગભગ 35 વર્ષ પહેલાં રજૂ કરેલા એક શૈક્ષણિક લેખમાં રૉકેટની ટેકનૉલૉજીમાં ટીપુ સુલતાનના પ્રયત્નો અને તેના વિકાસના ઐતિહાસિક પુરાવાનો ઉલ્લેખ કર્યો હતો.\n\nપ્રોફેસર નરસિમ્હાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"ટીપુ સુલતાને ઉપયોગ કરેલાં રૉકેટોની ખાસિયત એ હતી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના આ રૉકેટનો સામનો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટીવીની 'વહુ' દેવોલીના ભટ્ટાચાર્યનું મર્ડર કેસમાં ખૂલ્યું નામ\\nસારાંશ: પાંચ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનાં જંગલોમાંથી એક મૃતદેહ મળે છે. મૃતદેહની ઓળખ હીરા વેપારીના રૂપમાં થાય છે. આ મામલે એક પોલીસ અધિકારી, એક મંત્રીના પૂર્વ સચિવ અને એક અભિનેત્રીની ધરપકડ કરવામાં આવે છે. આ આખો મામલો કોઈ ફિલ્મની પટકથા હોય એવો લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેવોલીના ભટ્ટાચાર્ય\n\nહકીકતમાં મુંબઈના હીરાના વેપારી રાજેશ્વર ઉદાણની હત્યાનો મામલો ગૂંચવાઈ રહ્યો છે. પોલીસે આ કેસમાં અત્યારસુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. \n\nઅટકાયત કરાયેલાં લોકોમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યનું.\n\nદેવોલીનાને સચિન પવાર નામના શખ્સ સાથે ગૌહાટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.\n\nઆ મામલે સસ્પેન્ડેડ પોલીસ કૉન્સ્ટેબલ દિનેશ પવારનું નામ પણ સામે આવ્યું છે.\n\nમુંબઈ પોલીસે એસપી લખીમ ગૌતમને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે પોલીસ કૉન્સ્ટેબલની પહેલાંથી જ 2014માં થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટૂંકા કપડાંને લઈને મહિલાઓ વચ્ચે થયો ઝઘડો, સોશિયલ મીડિયા પર ચર્ચા\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલાનો કેટલીક યુવતીઓ સાથે ઝઘડો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યૂઝર શિવાની ગુપ્તાએ આ વીડિયો તેના ફેસબુક પેજ પર શૅર કર્યો છે. \n\nશિવાનીનો આરોપ છે કે રેસ્ટોરાંમાં એક મહિલાએ તેમનાં વસ્ત્રો પર વાંધો ઉઠાવતા કેટલાક યુવકોને તેની સાથે દુષ્કર્મ કરવા કહ્યું.\n\nશિવાનીએ પોસ્ટ શૅર કરતાં લખ્યું કે, \"આજ મને અને મારા મિત્રોને એક રેસ્ટોરાંમાં એક મહિલાએ હેરાન કર્યાં, કારણ કે મેં ટૂંકાં વસ્ત્રો પહેર્યાં હતાં.\"\n\nવીડિયોમાં દેખાઈ રહેલી આધેડ મહિલાએ રેસ્ટોરાંમાં સાત યુવકોને મારી સાથે દુષ્કર્મ કરવા કહ્યું, કારણ કે તેમના મતે મારાં ટૂંકાં વસ્ત્રોને કારણે મારી સાથે આવું જ થવું જોઈએ.\"\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટૂથપેસ્ટમાં વપરાતી એક વનસ્પતિ મહિલાઓને બનાવી રહી છે લાખોપતિ\\nસારાંશ: તમને ખબર છે તમારા રોજીંદા જીવનમાં વપરાતી ટૂથપેસ્ટ, દવાઓ અને શેમ્પૂમાં વપરાતી એક ખાસ વસ્તુ એક દેશની મહિલાઓને નવું જીવન આપી રહી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હા, એક એવી વસ્તુ છે કે જે આજનું નવું સુપરફૂડ છે. આ વસ્તુ સમુદ્રની સેવાળમાં ઊગતી દરિયાઈ વનસ્પતિ છે. જે સીવીડ તરીકે ઓળખાય છે. \n\nઆ વનસ્પતિ ઝાંઝીબારની મહિલાઓ માટે એક મોટો વેપાર બની ગયો છે. તેની ખેતી મહિલાઓ જ કરે છે. \n\nદરરોજ વહેલી સવારે ઝાંઝીબારની મહિલાઓ દોરડાં અને લાકડીઓ પોતાના માથા પર લઈને દરિયાકિનારે પહોંચે છે, દરિયાઈ વનસ્પતિને રોપે છે અને છ અઠવાડિયામાં આ વનસ્પતિ ઊગી જાય છે.\n\nઆ ખાસ ખેતીની મદદથી મહિલાઓ બે મહિનામાં 25 થી 35 ડૉલર એટલે કે આશરે 1700 થી 2400 રૂપિયાની કમાણી કરે છે. \n\nઆ રકમ ભારતમાં ભલે ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટૂલકિટ કેસમાં દિશા રવિની જામીન અરજી પરનો ચુકાદો અદાલતે રિઝર્વ રાખ્યો\\nસારાંશ: દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ટૂલકિટ કેસમાં દિશા રવિની જામીન અરજી પરનો નિર્ણય મંગળવાર 23 માર્ચ સુધી અનામત રાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુનાવણી દરમિયાન એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ ફરિયાદી પક્ષ પાસે દિશા રવિ પર લગાવવામાં આવેલા આરોપ અંગેના જરૂરી પુરાવા બાબતે સવાલ કર્યા હતા.\n\nપોલીસ તરફથી એડિશનલ સૉલિસિટર જનરલ એસવી રાજુએ અદાલતને કહ્યું કે તપાસ હજી પ્રાથમિક તબક્કે છે અને દિશા સમેત અન્ય લોકોની પૂછપરછ બાકી છે એટલે જામીન ન આપવા જોઈએ.\n\nએમણે દિશા પુરાવાનો નાશ કરી શકે છે એવો પોલીસને ભય છે એમ પણ કહ્યું. \n\nદિશા રવિના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે, દિશા એ ખાલિસ્તાન આંદોલનની વાત નથી કરી, હિંસાની પણ વાત નથી કરી. આંદોલનને સમર્થન આપવાની વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટૂલકિટ વિવાદ : સંબિત પાત્રાએ 'નકલી દસ્તાવેજ' શૅર કરીને કૉંગ્રેસ પર આરોપ મૂક્યો?\\nસારાંશ: સંબિત પાત્રા ભાજપના પહેલા એવા રાષ્ટ્રીય પ્રવક્તા બની ગયા છે જેમના ટ્વીટને ટ્વિટરે 'મેનિપુલેટેડ મીડિયા'ની શ્રેણીમાં મૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટરે સંબિત પાત્રાના ટ્વીટને મેનિપુલેટેડ મીડિયાની શ્રેણીમાં મુક્યો છે\n\nમેનિપુલેટેડ મીડિયાનો અર્થ એવી તસવીર, વીડિયો કે સ્ક્રીનશૉટ જે મારફતે કરાઈ રહેલા દાવાની પ્રામાણિકતાને લઈને શંકા હોય અને તેને મૂળપણે એડિટ કરવામાં આવ્યો હોય કે પછી તેની સાથે છેડછાડ કરેલ હોય.\n\nઆ બધું થયું ભાજપના એક દાવાને લઈને જેમાં સંબિત પાત્રા સહિત ભાજપના ઘણા નેતાઓએ વિપક્ષ કૉંગ્રેસ પાર્ટી પર કોવિડ-19 મહામારીને લઈને ટૂલકિટ દ્વારા મોદી સરકારની છબિ બગાડવાનો આરોપ લગાવ્યો છે.\n\nઆ સમગ્ર મામલાને સમજવા માટે પહેલાં જાણીએ કે આખરે ત્રણ દિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટૅક્સ અને નોન-ટૅક્સ રેવન્યુમાં જંગી ઘટાડો અને વધતી નાણાખાધ માટે સરકાર શું કરશે?\\nસારાંશ: દેશ તીવ્ર મંદીના ભરડામાં ફસાયો છે ત્યારે આવનાર બજેટમાં નાણામંત્રી લાંબા ગાળાનું વિચારી દેશને મંદીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરશે કે પછી નાણાં શિસ્ત જાળવવાના પ્રયત્નો કરશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપલબ્ધ રેવન્યુ આંકડા બતાવે છે કે સરકાર પાસે વિકાસને ઉત્તેજના આપવા માટે ઘણો ઓછો અવકાશ છે. \n\nજો સરકારની બિન-બજેટ જવાબદારીઓ (અથવા અટકાવેલ ચુકવણીઓ)ને ધ્યાનમાં લેવામાં આવે, તો કેન્દ્ર સરકારની વાસ્તવિક રાજકોષીય ખાધ ચાલુ નાણાંકીય વર્ષમાં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 5.5% જેટલી થઈ શકે છે, જે ગત વર્ષે જુલાઈમાં રજૂ કરાયેલા છેલ્લા બજેટની (3.3%) સરખામણીએ વધારે છે. \n\nનાણાકીય વર્ષ 2020માં કુલ આવકમાં ઘટ 1.6 ટ્રિલિયન રૂપિયા હોવાનો અંદાજ છે. \n\nબજેટ સિવાયની જવાબદારીઓની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટૅક્સ સામે ટૅક્સ: ભારત અમેરિકા વચ્ચે શરૂ થયું વેપાર યુદ્ધ\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગને પહેલી જૂને મળ્યા ત્યારે તેમણે મુક્ત વ્યાપાર અને આર્થિક સંકલન બાબતે ભારપૂર્વક વાતો કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીએ ત્યારે કહ્યું હતું, \"રક્ષણાત્મક દિવાલ પાછળ બેસીને નહીં, પણ પરિવર્તનને અપનાવીને ઉકેલ શોધી શકાય.” \n\n\"અમે બધા માટે સમાન ભૂમિકાનો આગ્રહ કરી રહ્યા છીએ. ભારત મુક્ત અને સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યાપાર નીતિનું સમર્થન કરે છે.\"\n\nજોકે, આકરી આયાત જકાતનો નિર્ણય પાછો ખેંચવાનો ઇન્કાર કરીને અમેરિકા વિશ્વ વ્યાપારમાં દાદાગીરી કરી રહ્યું છે ત્યારે ભારતે સ્પષ્ટ સંદેશો આપવાનો નિર્ણય કર્યો છે. \n\nભારતમાં કુલ પૈકીની 80 ટકા બદામની આયાત અમેરિકાથી થાય છે\n\nજેવા સાથે તેવાની નીતિ અનુસાર ભારતે કેટલીક પ્રોડક્ટ્સ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટેક્નોલોજી : ડિજિટલયુગની બાળકો પર શું અસર થઈ શકે?\\nસારાંશ: બાળકોની આદત બદલાઈ રહી છે. એક સમયે બાળકો રમકડા રમતા હતા પણ હવે તેમને આઇપેડ પ્રકારના 'ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ'ની આદત પડી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રીતે વ્યસ્ત માતાપિતાને રાહત મળે છે અને બાળક માટે તે એક આકર્ષણ પણ ઊભું કરે છે.\n\nપણ શું તેનો અર્થ એવો કે આ બાબતને કારણે તેમની લેખનકળા વિકસતી નથી?\n\nનેશનલ હેલ્થ સ્કિમના હાર્ટ ઑફ ઇંગ્લૅન્ડ ફાઉન્ડેશનના થેરપિસ્ટ સેલી પેયનના તારણો મુજબ, આ વાત શક્ય છે.\n\nતાજેતરમાં જ તેમણે ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું, \"શાળામાં આવતા બાળકોને પેન્સિલ આપવામાં આવી રહી છે, પણ તેમનામાં મૂળભૂત આવડત નહીં હોવાનાં કારણે પેન્સિલ નથી પકડી શકતાં.\"\n\nસેલી કહે છે, \"પેન્સિલ પકડવા માટે અને તેનાથી લખવા માટે તેને સરખી રીતે પકડવી જરૂરી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટેક્સાસમાં ગોળીબાર, ઓછામાં ઓછા પાંચનાં મૃત્યુ, 16 લોકો ઘાયલ\\nસારાંશ: અમેરિકાના ટેક્સાસમાં એક બંદૂકધારીએ બે શહેરોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના યૂએસના સ્થાનિક સમય પ્રમાણે શનિવારે બપોરે ઘટી છે. પોલીસનું કહેવું છે શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો છે.\n\nજોકે અન્ય એક હુમલાખોર પણ સામેલ હોવાની માહિતી છે જેની પોલીસ તપાસ કરી રહી છે.\n\nઓડેસા શહેરની પોલીસનું કહેવું છે કે બંદૂકધારીએ સૌથી પહેલાં ગાડી રોકનાર ટ્રાફિક-પોલીસના કર્મચારી પર ગોળી ચલાવી હતી.\n\nત્યારબાદ હુમલાખોરે એક પોસ્ટલ ટ્રક ચોરી કર્યું અને પાસેના અન્ય શહેર મિડલૅન્ડ તરફ જઈને પણ ગોળીબાર કર્યો.\n\nપોલીસે આખરે એક સિનેમા કૉમ્પલેક્સમાં વળતો ગોળીબાર કરીને હુમલાખોરને ઠાર માર્યો.\n\nપોલીસે જણાવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટેમ્પરિંગ વિવાદ: 'ગેમને કલંકિત કરવા બદલ' વોર્નરે માફી માગી\\nસારાંશ: ઓસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વોર્નરે 'ઓસ્ટ્રેલિયા તથા વિશ્વભરના' ક્રિકેટ પ્રેમીઓને 'દુઃખી કરવા' બદલ માફી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બહાર પાડવામાં આવેલા નિવેદનમાં વોર્નરે કહ્યું, \"કેટલીક એવી ભૂલો થઈ છે કે જેના કારણે ક્રિકેટની રમતને નુકસાન થયું છે.\"\n\n\"જે રમતને આપણે પ્રેમ કરીએ છીએ, તેની ઉપર કલંક લાગ્યું છે.\" \n\nક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભવિષ્યમાં ડેવિડ વોર્નરને 'ટીમમાં નેતૃત્વના પદ' માટે ધ્યાને ન લેવાનો નિર્ણય કર્યો છે. \n\nઆઈસીસીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ મૂક્યો છે. \n\nક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વર્ષ માટે સ્ટિવ સ્મિથ પર પ્રતિબંધ મૂક્યો અને દંડ ફટકાર્યો હતો. \n\nક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટિવ સ્મિથ તથા ડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટોચના રિપબ્લિકન નેતાઓએ ટેક્સ સુધારાની રૂપરેખા રજૂ કરી\\nસારાંશ: અમેરિકામાં રિપબ્લિકન નેતાઓએ દેશના ઇતિહાસમાં ટેક્સ સુધારા માટે સૌથી મોટી યોજના રજૂ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટોચના રિપબ્લિકન નેતાઓએ ટેક્સ સુધારાની રૂપરેખા રજૂ કરી છે. આ યોજના અંતર્ગત કૉર્પોરેટ ક્ષેત્ર માટે ટેક્સ દરને 35 ટકાથી ઘટાડીને 20 ટકા કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. \n\nઉપરાંત બીજા કેટલાક પ્રસ્તાવનો સમાવેશ થાય છે. જો કે તે અંગે વધુ વિગતો આપવામાં આવી નથી. \n\nરિપબ્લિકન નેતાઓએ કહ્યું છે કે વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસમાં જ્યાં સુધી તેમનું નિયંત્રણ છે, ત્યાં સુધી તેઓ ટેક્સના માળખામાં ફેરફાર કરશે. \n\nટેક્સાસના પ્રતિનિધિ કેવિન બ્રૈડીએ કહ્યું, \"અમે આ ગતિને યથાવત રાખવા તૈયાર છીએ અને કર વ્યવસ્થામાં સુધારા લાવીશુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટોસિલિઝુમેબ : રેમડેસિવિર બાદ ગુજરાતમાં કોરોનાની સારવારમાં વપરાતા અન્ય ઇન્જેક્શનની અછત કેમ સર્જાઈ?\\nસારાંશ: શુક્રવારે ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 8920 દર્દીઓ મળી આવ્યા હતા. આ અત્યાર સુધીનો કોરોનાના દૈનિક કેસોનો સૌથી મોટો આંકડો છે. પાછલા એક મહિના કરતાં વધુ સમયથી કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ગંભીર વધારો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં ટોસિલિઝુમેબની પણ અછત?\n\nબીજી તરફ સતત વધી રહેલા કેસોની સામે હૉસ્પિટલોમાં પથારીઓ અને બજારમાં દવાની અછતની ફરિયાદો વ્યાપક બની રહી છે. આવી જ એક મહત્ત્વપૂર્ણ દવા રેમડેસિવિરની ગુજરાતમાં મોટાપાયે અછત હોવાની રાવ ઊઠી છે.\n\nજોકે સરકારી તંત્ર આ દવાનો પૂરતો પુરવઠો હૉસ્પિટલો અને સરકાર પાસે ઉપલબ્ધ હોવાનો દાવો કરે છે.\n\nહવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે જે દવાઓની અછત હોવાનો દાવો કરાઈ રહ્યો છે, તેની યાદીમાં વધુ એક પ્રાણરક્ષક દવાનું નામ ઉમેરાઈ ગયું છે. તે છે ટોસિલિઝુમેબ.\n\nસ્થાનિક મીડિયા, નિષ્ણાતો અને તબીબો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ : ચૂંટણીઓમાં દખલના આરોપોથી અપમાનિત અનુભવે છે પુટિન\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે એપેક સંમેલન દરમ્યાન 'સારી ચર્ચાઓ' થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન\n\nસાથે જ ઉમેર્યું કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની દખલગીરીના આક્ષેપથી પુટિને અપમાનની લાગણી અનુભવી હતી.\n\nવિયેતનામમાં યોજાયેલા એશિયા-પ્રશાંત સંમેલનમાં હાજરી આપવા આવેલા ટ્રમ્પ અને પુટિન વચ્ચે મુલાકાત યોજાઈ હતી.\n\nએ મુલાકાત બાદ ટ્રમ્પે પુટિન વિશે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. \n\nડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, ''તમે ઘણીવાર પૂછી ચૂક્યા છો..તેઓ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે અમારી ચૂંટણીમાં તેમનો કોઈ હસ્તક્ષેપ ન હતો.''\n\nપુટિને રાજકીય સંઘર્ષના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ અને કિમ જોંગ આ મુલાકાતમાંથી શું મેળવી શકે?\\nસારાંશ: 12 જૂનના રોજ થનારી ખાસ મુલાકાત માટે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સિંગાપોર પહોંચી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંગાપોર આવી પહોચેલા ડોનાલ્ડ ટ્રમ્પ\n\nકિમ જોંગ ઉન સિંગાપોર પહોંચ્યા તેના થોડા કલાકો બાદ ટ્રમ્પ ઍર ફોર્સ વનના એક ખાસ વિમાન દ્વારા ત્યાં પહોચ્યા હતા. \n\nઐતિહાસિક ગણાતી આ બેઠક સિંગાપુરના સેંટોસા દ્વિપ પર આવેલી એક હોટલમાં થશે. બંને વચ્ચે આ પહેલી મુલાકાત છે. \n\nટ્રમ્પે આ મુલાકાતને શાંતિની કોશિશ માટે એક વધારાની તક ગણાવી છે અને કહ્યું છે કે બંને નેતાઓ હવે અજાણ્યા વિસ્તારમાં છે. \n\nઅમેરિકાને આશા છે કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનો કાર્યક્રમ બંધ કરે તે અંગેની પ્રક્રિયા આ મુલાકાતથી શરૂ કરવામાં મદદ મળશે. \n\nછેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાત શા માટે ઐતિહાસિક?\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે વાટાઘાટ કરવા તૈયાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઇટ હાઉસ ખાતે વાત કરતા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચુંગ ઇઉઇ-યોંગે જણાવ્યું હતું કે ટ્રમ્પ આગામી મેમાં કિમને મળશે.\n\nચુંગે જણાવ્યું કે, કિમે વધુ અણુ અને મિસાઇલ પરિક્ષણોથી દૂર રહેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. \n\nઆ સપ્તાહમાં દક્ષિણ કોરિયાના પ્રતિનિધિમંડળે કિમ સાથે કરેલી વાટાઘાટો બાદ આ જાહેરાત કરવામાં આવી છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nચુંગે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “મેં રાષ્ટ્રપતિ ટ્રમ્પને જણાવ્યું કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથેની અમારી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તે ડિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાતનું સ્થળ ક્યું હોઈ શકે છે?\\nસારાંશ: કિમ જોંગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની સંભાવના \n\nવૉશિંગ્ટન - અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા, પરંતુ કિમ ભાગ્યે જ તૈયાર થઈ શકે છે. પ્યોંગયાંગ - કિમ જોંગની સુરક્ષા, પરંતુ ટ્રમ્પ ભાગ્યે જ રાજી થાય. પનમુનજોમ - ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ, દક્ષિણ કોરિયાની દખલગીરી થઈ શકે છે. ચીન - વાટાઘાટમાં ચીનની દખલગીરી, ટ્રમ્પને કદાચ જ ગમે. આંતરાષ્ટ્રીય જળસીમામાં - તટસ્થ સ્થળ \n\nજો આ બધા સ્થળે નહીં તો પછી ક્યાં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ કેટલીક શરતો સાથે અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ સીધી મુલાકાત માટે સંમત થયા છે.\n\nટ્રમ્પે કિમ જોંગ સાથે થનારી સંભવિત બેઠક માટે હવે શરત મૂકી છે કે ઉત્તર કોરિયા પહેલાં કેટલાક નક્કર પગલાં લે પછી બેઠક શક્ય થશે.\n\nવ્હાઇટ હાઉસના પ્રવક્તા સૅરા સૅન્ડર્સે જણાવ્યું હતું \"આ બેઠક ત્યાં સુધી શક્ય નથી, જ્યાં સુધી ઉત્તર કોરિયા એવા નક્કર પગલાં ન લે જે વિશે તેણે પહેલેથી વચન આપ્યા છે.\"\n\nજોકે ઉત્તર કોરિયાએ કયા વચનો આપ્યા છે અને કયા પગલાં લેવાના છે તે સૅન્ડર્સે સ્પષ્ટપણે કહ્યું નથી.\n\nસૅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ અને કિમની મંત્રણા પછી ઉત્તર કોરિયાના અણુશસ્ત્રોનું શું થશે?\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગયા વર્ષના ઑગસ્ટ સુધી ઉત્તર કોરિયા બાબતે આકરી ભાષામાં વાત કરતા હતા, પણ આ વર્ષે જૂનમાં તેમનો અંદાજ અને શબ્દોની પસંદગી બદલાઈ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયાના ચેરમેન કિમ જોંગ ઉન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે સિંગાપોરમાં મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, \"ભૂતકાળ આપણું ભવિષ્ય નક્કી કરે એ જરૂરી નથી.\n\n\"અતીતના વિવાદને ભવિષ્યમાં યુદ્ધ નહીં કરવાના કરારમાં પલટી શકાય છે.\"\n\n\"ચેરમેન કિમ અને મેં હમણાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કોરિયન દ્વિપકલ્પને અણુશસ્ત્રોથી સંપૂર્ણપણે મુક્ત કરવાની પોતાની અટલ પ્રતિબદ્ધતાનો તેમણે કરારમાં પુનરોચ્ચાર કર્યો છે.\"\n\n\"અમે આ કરારના વહેલામાં વહેલી તકે અમલ માટે નક્કર મંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ અને કિમની મુલાકાતમાં ભારતનો શું રોલ હોઈ શકે?\\nસારાંશ: ભારતે જણાવ્યું છે કે તેણે પોતાના એક મંત્રીને બે દાયકા બાદ ઉત્તર કોરિયા મોકલ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં 1998માં છેલ્લી વખત કોઈ ભારતીય મંત્રીએ ઉત્તર કોરિયાનો પ્રવાસ કર્યો હતો. \n\nતે સમયે ભાજપના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર હતી અને તત્કાલીન સૂચના અને પ્રસારણ મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી પ્યોંગયાંગમાં એક ફિલ્મ મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા. \n\nઆ વખતે ભારત સરકારે પોતાના વિદેશ રાજ્ય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ વી. કે. સિંહને ઉત્તર કોરિયા મોકલ્યા છે. તેમના આ પ્રવાસને ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવી. કે. સિંહે પોતાના આ પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાના ઘણા વરિષ્ઠ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ અને બાઇડન વચ્ચે તકરાર બાદ પ્રૅસિડન્શિયલ ડિબેટના નિયમ બદલાશે\\nસારાંશ: બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે પહેલી પ્રૅસિડન્શિયલ ડિબેટ યોજાઈ હતી. જે ડિબેટમાં ભારે તકરાર થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"JIM WATSON\n\nઅમેરિકાના પ્રૅસિડન્શિયલ ડિબેટ કમિશને આગામી ડિબેટ માટેના નિયમો બદલવાની જાહેરાત કરી છે. \n\nકમિશને જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે મંગળવારની ચર્ચા તકરાર, જીભાજોડી અને અપમાન કરનારી બની ગઈ હતી. \n\nપહેલી પ્રૅસિડન્શિયલ ડિબેટમાં જે પ્રકારનાં ટોન અને રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની અમેરિકા અને દુનિયામાં ટીકા થઈ હતી. \n\nરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર વચ્ચે બોલી રહ્યા હતા. એ પછી એકબીજા પર ચર્ચા થતી હતી.\n\nડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડનની બુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ ભારત પર વરસી જાય એવી આશા રાખવી અસ્થાને\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને ગુજરાતની મુલાકાત આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ આપણા મહેમાન છે અને 'અતિથિ દેવો ભવ' આપણી સંસ્કૃતિ છે. આ કારણથી આપણે તો શ્રીમાન ટ્રમ્પ અને તેમનાં પત્ની અમેરિકાનાં પ્રથમ સન્નારી મિલેનિયા અને એમનાં દીકરી-જમાઈને ઉત્તમમાં ઉત્તમ મહેમાનગતિ કરાવવા માટે થનગની રહ્યા છીએ. \n\nઅમદાવાદ ખાતે અતિ ભવ્ય 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અને લાંબા રોડ શોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી ટ્રમ્પ માટે આપણી આ ભાવનાઓનો કોઈ અગમ્ય કારણોસર એમના ઉચ્ચારણોમાં રતીભાર પડઘો પાડ્યો નથી. \n\nપહેલાં ભારતને 'ટેરિફ કિંગ' કહ્યા પછી આપણે અણમાનિતા છીએ અને ટ્રમ્પ માત્ર નરેન્દ્ર મોદીને મળવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ સમર્થકોની હિંસા અમેરિકાના રાજકારણમાં કેવો બદલાવ લાવશે?\\nસારાંશ: અમેરિકી સંસદે જો બાઇડનની ચૂંટણી પરિણામોમાં જીત પર અંતિમ મહોર મારી દીધી છે. અને ટ્રમ્પ સત્તા હસ્તાંતરણ માટે તૈયાર થયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ ગત રોજ વૉશિંગ્ટન ડીસીમાં કૅપિટલમાં અમેરિકી સંસદ પર ટ્રમ્પ સમર્થકોના હંગામાથી રાજકારણ ગમરાઈ ગયું છે. અને વિશ્વભરમાં આ ઘટના ચર્ચાનો મુદ્દો બની છે.\n\nદરમિયાન બીબીસીએ અમેરિકા સ્થિત વરિષ્ઠ પત્રકાર સલિલ ત્રિપાઠી સાથે અમેરિકામાં થયેલી હિંસા મુદ્દે ચર્ચા કરી. \n\nજેમાં તેમણે અમેરિકામાં આ ઘટનાને કઈ રીતે જોવામાં આવી છે તેના વિશે પણ વાત કરી. જુઓ આ વીડિયો અહેવાલમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ સામે ઇનામ જાહેર કરનાર કોણ છે પોર્ન કિંગ?\\nસારાંશ: અમેરિકાના 'પોર્ન કિંગ' તરીકે ઓળખાતા લેરી ફ્લિંટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઇનામની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના 'પોર્ન કિંગ' તરીકે ઓળખાતા લેરી ફ્લિંટ\n\nટ્રમ્પ સામે મહાઅભિયોગ ચલાવવા માટે જરૂરી પુરાવા આપનારને એક કરોડ ડોલર એટલે કે અંદાજે 65 કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. \n\nમહિલા અધિકાર કાર્યકરોના ખલનાયક તરીકે પણ ઓળખાતા ફ્લિંટ 74 વર્ષના છે અને લકવા થયો હોવાને કારણે છેલ્લા 40 વર્ષથી વ્હીલચેરને સહારે જીવે છે. \n\nપૈસા અને પ્રસિદ્ધિ મેળવ્યા પછી તેઓ રાજકારણમાં તેમનું નસીબ અજમાવવા ઈચ્છતા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે તેમના ભૂતકાળને કારણે રાજકારણમાં પ્રવેશવાના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ સામે મહાભિયોગ ખટલાની માગ, અમેરિકામાં મૂલર રિપોર્ટનો વિવાદ\\nસારાંશ: અમેરિકામાં 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના કથિત હસ્તક્ષેપ પર રિપોર્ટ આવ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિપક્ષી ડેમોક્રેટ્સનું દબાણ યથાવત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડેમોક્રેટ્સ માંગણી કરી રહ્યા છે કે આ રિપોર્ટ તૈયાર કરનાર રોબર્ટ મૂલર કૉંગ્રેસ સામે હાજર થાય અને આ રિપોર્ટ વિશે જાહેરમાં નિવેદન નોંધાવે. \n\nગુરુવારે આ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો.\n\nઆ સંપાદિત રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૂલરને તેમના પદ પરથી હટાવવાના પ્રયાસ કર્યા હતા. \n\nઆ રિપોર્ટમાં મુજબ ટ્રમ્પના ચૂંટણીપ્રચાર અને રશિયા વચ્ચે કોઈ ગુનાહિત સાંઠગાંઠ જોવા મળી નથી પણ તેઓ કાયદાકીય ચોકસાઈ સાથે એ નથી કહી શકતા કે ડોનાલ્ડ ટ્રમ્પે આ તપાસમાં અડચણ ઊભી કરી નહોતી.\n\nઆ રિપોર્ટ અંગે ડેમોક્રેટિક પાર્ટીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પ-મોદી મુલાકાત : શું નરેન્દ્ર મોદીએ પાસું પલટી દીધું?\\nસારાંશ: ફ્રાન્સમાં જી-7ની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લીધા બાદ આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને ટ્રમ્પે કેટલીય વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.\n\nમધ્યસ્થીના પ્રસ્તાવવાળા નિવેદનથી ભારત અને અમેરિકા અસહજતા જણાતાં હતાં, પરંતુ જ્યારે બંને નેતા મળ્યા, ત્યારે આંતરિક સંબંધોમાં સહજતા જોવા મળી હતી.\n\nબંને નેતાઓ મળ્યા ત્યારે મોદીએ સ્પષ્ટતા કરી કે ભારત પાકિસ્તાન સાથે મળીને દરેક મુદ્દાઓનો ઉકેલ લાવશે અને કોઈ ત્રીજા પક્ષે મધ્યસ્થતા કરવાની જરૂર નથી.\n\nઅમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ મોદીની આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પના નિર્ણયથી વિશ્વમાં 'ટ્રેડ વૉર'નાં એંધાણ?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી અઠવાડિયાથી સ્ટીલ તેમજ એલ્યુમિનિયમની આયાત પર ભારે ડ્યૂટી નાખવાની ઘોષણા કરી છે. તેનાથી કેનેડા તેમજ ચીનની કંપનીઓને ઝટકો લાગી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે સ્ટીલના સામાન પર 25 ટકા તેમજ એલ્યુમિનિયમના સામાન પર 10 ટકા કર લાગશે.\n\nઅમેરિકા સ્ટીલની જેટલી નિકાસ કરે છે તેના કરતાં ચાર ગણી વધારે આયાત કરે છે. અમેરિકામાં 100 કરતાં વધારે દેશોમાંથી સ્ટીલની આયાત થાય છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકા ગેરવાજબી વેપારનું શિકાર બન્યું છે. \n\nટ્રમ્પના આ પગલાની અમેરિકાના શેરબજાર પર અસર જોવા મળી હતી. \n\nટ્રમ્પની ઘોષણા બાદ અમેરિકન સ્ટીલ નિર્માતા કંપનીઓના શેરની કિંમતમાં પણ વધારો નોંધાયો હતો.\n\nતમને આ પણ વાંચવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પની ખુલ્લી ધમકી : અમેરિકા બનાવશે પરમાણુ હથિયાર\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે રશિયા તથા ચીન ઉપર દબાણ વધારવા માટે તેમનો દેશ પરમાણુ હથિયાર બનાવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્રકારો સાથે વાતચીત કરતી વખેત ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા દ્વારા 1987ની ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સ (આઈએનએફ) સંધિનો ભંગ કરવામાં આવ્યો છે. \n\nરશિયા આ આરોપોને નકારે છે. અગાઉ પણ ટ્રમ્પ આ સંધિમાંથી હટી જવાની વાત કહી ચૂક્યા છે. \n\nશીતયુદ્ધ સમયે આ સંધિ કરવામાં આવી હતી. આ સંધિ હેઠળ મધ્યમ અંતરની મિસાઇલના નિર્માણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. યુરોપિયન રાષ્ટ્રો પર ઝળૂંબી રહેલા સોવિયેટ સંઘના જોખમને ટાળવા માટે આ સંધિ કરવામાં આવી હતી. \n\nબીજી બાજુ, રશિયાએ ચેતવણી આપી છેકે જો અમેરિકા દ્વારા પરમાણુ હથિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પની ભારત મુલાકાત : વેપારકરાર થશે કે નહીં?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત મુલાકાતે આવ્યા છે, તેમના આગમન વખતે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકીય અને વેપારને લગતી બાબતોને કારણે ભારતે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાનું સ્વાગત કર્યું.\n\nબંને દેશો વચ્ચેના વેપાર માટે આ મુલાકાત અગત્યની સાબિત થશે તેવી ચર્ચા જાગી હતી.\n\nબંને દેશો વચ્ચે 10 અબજ ડૉલર (70,000 કરોડ રૂપિયા)ની મિનિ ટ્રૅડ-ડિલ થશે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિએ પત્રકારો સાથેની વાતચીતમાં જ જણાવી દીધું કે તેઓ 'મોટો વેપારી કરાર' ભવિષ્યમાં કરવા માગે છે.\n\nકરાર આગામી ચૂંટણી પહેલાં કરવો કે ચૂંટણી પછી એ માટે અમેરિકા વિચારી રહ્યું છે.\n\nઅમેરિકાના ટ્રૅડ-રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પની ભારતયાત્રા : ભારતને અમેરિકાના 'રોમિયો' હેલિકૉપ્ટરની જરૂર કેમ?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ તા. 24-25 ફેબ્રુઆરીએ ભારતયાત્રા પર આવે, તે પહેલાં મોટી ડિફેન્સ ડિલ મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારની સુરક્ષા અંગેની કૅબિનેટ કમિટીએ અમેરિકામાં નિર્મિત MH-60 રોમિયો મલ્ટીરોલ હેલિકૉપ્ટર ખરીદવાના નિર્ણય ઉપર મંજૂરીની મહોર મારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય નૌકાદળ માટે ખરીદવામાં આવનાર 24 હેલિકૉપ્ટર પાછળ 2.4 અબજ ડૉલર ખર્ચાશે. \n\nભારત અને અમેરિકા વચ્ચે કોઈ મોટી વેપારસંધિ થાય તેવી શક્યતા નહિવત્ છે, પરંતુ આ ડિફેન્સ ડિલ નિશ્ચિત જણાય છે, કારણ કે તેની ઉપર અમેરિકાએ પણ મંજૂરીની મહોર મારી છે. \n\nસબમરીન માટે ઘાતક 'રોમિયો'\n\nલૉકહિડ માર્ટિન દ્વારા નિર્મિત ' MH-60 રોમિયો સી હૉક' હેલિકૉપ્ટરને ઍન્ટિ-સબમરીન અભિયાનો માટે નિપૂણ માનવામાં આવે છે. \n\nચોથી પેઢીના આ હેલિકૉપ્ટર્સને સૌથી ઍડવાન્સ નૌકાદળ હેલિકૉપ્ટર માનવામાં આવે છે. \n\nનિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરાયું, તેમને પદભ્રષ્ટ કરવા ડેમૉક્રેટ્સની તૈયારી\\nસારાંશ: અમેરિકાનો રાજકીય પક્ષ ડેમૉક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રપતિ સામે મહાઅભિયોગ ચલાવવાની તૈયારી બતાવી છે. બુધવારે વૉશિંગ્ટન ડીસીમાં અમેરીકી સંસદની ઇમારત પર થયેલા હુમલાના આરોપ તેમની સામે ઘડીને તેમની સામે ગૃહમાં મહાઅભિયોગ પ્રસ્તાવ લાવવાની વાત થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપિટલ હિંસામાં તેમની કથિત ભૂમિકા મામલે તેમને પદભ્રષ્ટ કરવા માટે ડેમૉક્રેટિક પાર્ટી કમરકસી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.\n\nજેમાં ગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું છે કે જો ટ્રમ્પ રાજીનામું નહીં આપે તો તેઓ તેમની સામે મહાઅભિયોગ ચલાવશે.\n\nદરમિયાન ટ્વિટરે ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે ટ્રમ્પ આગામી સમયમાં વધુ હિંસાને ઉશ્કેરે એવું જોખમ હોવાથી તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે.\n\nકંપનીએ એવું પણ કહ્યું કે તાજેતરના તેમના ટ્વીટ અને તેના સંદર્ભોની ગંભીર સમી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પને આવી અભેદ્ય સુરક્ષા પૂરી પાડશે ગુજરાત પોલીસ\\nસારાંશ: 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની સાથે અમદાવાદની મુલાકાતે આવવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24-25 ફેબ્રુઆરીની ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન કેટલીક ડીલ પર હસ્તાક્ષર પણ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ઉપરાંત દિલ્હીની મુલાકાત પણ લેવાના છે.\n\nટ્રમ્પની મુલાકાતને લઈને હાલ અમદાવાદ શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત તેમની સિક્યૉરિટીને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવાઈ માર્ગે અમદાવાદ ઍરપૉર્ટ પર આવશે. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ ઍરપૉર્ટથી 22 કિલોમિટર લાંબો રોડ શો યોજશે. \n\nજે બાદ ટ્રમ્પ અમદાવાદમાં બની રહેલા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયા શરૂ\\nસારાંશ: અમેરિકાનાં પ્રતિનિધિ સભાનાં સ્પીકર નૅન્સી પલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડેમૉક્રેટે ઔપચારિક રીતે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના પર લાગેલા આરોપોનો ઇનકાર કર્યો છે.\n\nટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ડેમૉક્રેટિક પ્રતિદ્વંદ્વી જો બાઇડન અને તેમના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારના દાવાઓની તપાસ કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમીર ઝેલેસ્કીને દબાણ કર્યું હતું\n\nજોકે, ટ્રમ્પે એ વાત જરૂર સ્વીકારી છે. તેમણે પોતાના રાજકીય પ્રતિદ્વંદ્વી વિશે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી. \n\nનૅન્સી પલોસીનું કહેવું છે કે ટ્રમ્પે અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પને પૂછાયું, તમે તો ઉત્તર કોરિયાને તારાજ કરી દેવાના હતાને\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા સાથે ઐતિહાસિક બેઠક કર્યા બાદ સંયુક્ત દસ્તાવેજો પર સહી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ તેમણે દસ્તાવેજો અંગે કશું માહિતી આપી ન હતી. પરંતુ ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ કરી હતી. \n\nઆ પત્રકાર પરિષદમાં ટ્રમ્પે બેઠક અંગેની માહિતી આપી હતી. શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે? \n\nઉત્તર કોરિયાને બરબાદ કરવાની ધમકી\n\nઉત્તર કોરિયાને બરબાદ કરવાની ધમકી આપવાની વાત અંગે ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સમયને ધ્યાનમાં રાખીને ત્યારે આ ભાષા વાપરી જરૂરી હતી. \n\nટ્રમ્પને દક્ષિણ કોરિયા સાથે સૈન્ય અભ્યાસ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, \n\n\"લાંબા સમયથી બંને દેશો સૈન્ય અભ્યાસ કરી રહ્યા હતા જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પનો આક્ષેપ : ચીન અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા પ્રયત્ન કરે છે\\nસારાંશ: યુએસમાં આગામી દિવસોમાં યોજાનારી મધ્યવર્તી ચૂંટણીમાં ચીન હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરે છે, એવો આક્ષેપ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનની બેઠકમાં કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુએનની સિક્યૉરિટી કાઉન્સિલને સંબોધતા ટ્રમ્પે ચીન પર આરોપ લગાવ્યા\n\nબુધવારે ટ્રમ્પે કહ્યું, \"તેઓ નથી ઇચ્છતા કે હું જીતું, કારણકે હું એવો પ્રથમ રાષ્ટ્રપતિ છું, જેણે વેપાર મુદ્દે ચીનને પડકાર્યું છે.\"\n\nજોકે, ટ્રમ્પે પોતાના આ આક્ષેપને લઈને કોઈ પુરાવા રજૂ કર્યા નથી. \n\nતેઓ ચૂંટણી લડ્યા ત્યારથી જ ચીન અને યુએસ વચ્ચે ટેરિફ અંગે લડાઈ ચાલી રહી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nયુએસની મધ્યવર્તી ચૂંટણી 6 નવેમ્બરે યોજાઈ રહી છે. \n\nટ્રમ્પે યુએન સિક્યૉરિટી કાઉન્સિલની બેઠકમાં કહ્યું, \"હું શાંતિસભર ભવિષ્ય માટે પ્રયત્નશી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પનો યૂ-ટર્ન બાળકોને પરિવારથી અલગ નહીં કરાય\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ગેરકાયદે વસાહતીઓને (ઇમિગ્રન્ટ્સને) તેમના બાળકોથી અલગ ન કરવાના આદેશ પર સહી કરી દીધી છે. તેમણે બાંયધરી આપી છે કે હવે વસાહતી પરિવારો તેમના બાળકો સાથે રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આદેશ પ્રમાણે હવે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પરિવારોની એકસાથે અટકાયત કરાશે. પણ જો માતાપિતાની અટકાયત કરવાથી બાળકો પર નકારાત્મક પ્રભાવ પડવાની શક્યતા હશે તો બાળકોને અલગ જ રાખવામાં આવશે.\n\nઆદેશમાં એ નથી જણાવાયું કે બાળકોને તેમના માતપિતાથી કેટલા સમય માટે અલગ રખાશે. આ આદેશ ક્યારથી લાગુ કરાશે એ અંગે પણ ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી.\n\nજે કેસમાં એક જ પરિવારના ઘણા સદસ્યોની અટકાયત કરાઈ હોય એ કેસોને પ્રાથમિકતા આપવાની નોંધ આદેશમાં કરાઈ છે.\n\n'બાળકોની તસવીર જોઈને પીગળી ગયા'\n\nડોનાલ્ડ ટ્રમ્પ\n\nટ્રમ્પે કહ્યું કે તેઓ માતાપિતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પે ઈરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાને આ કારણોસર અલગ કર્યું?\\nસારાંશ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પરમાણુ સમજૂતી મામલે પહેલેથી જ તેના વિરોધી ન હતા. વળી અમેરિકી મતદારો માટે તે એટલો મહત્ત્વનો મુદ્દો પણ નથી. તો ટ્રમ્પે શા માટે અમેરિકાને સંધિમાંથી અલગ કરી લીધું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખરેખર આ મામલે કેટલાક મહિનાઓથી વિચારણા ચાલી રહી હતી. \n\nજોકે, છેલ્લી ઘડીએ અમેરિકાના સહયોગીઓ અને કરારને સમર્થન આપનારા ઘરેલું પક્ષોએ તેનું પાલન ન કર્યું.\n\nઆ તમામ પક્ષોએ રાષ્ટ્રપતિને કરાર યથાવત રાખવા માટે મનાવવાની કોશિશ કરી પણ આખરે અમેરિકા અલગ થઈ ગયું.\n\nડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવેદનમાં કહ્યું કે તેઓ ઈરાન પરમાણુ કરાર મામલે ફરીથી નવી શરતો સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે અને સફળ કરાર કરવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ મૂકવામાં આવે.\n\nવર્ષ 2015ની વાટાઘાટો વિશે તેમણે કહ્યું કે એક મજબૂત કરાર સરળતાથી થઈ શક્યો હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પે ઉત્તર કોરિયા સાથે શિખર મંત્રણા રદ કરી\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન સાથે 12 જૂને યોજાનારી શિખર મંત્રણા રદ કરી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ સમયે આ મિટિંગ કરવી અયોગ્ય હશે.\n\nતેમણે કહ્યું કે ઉત્તર કોરિયાએ તાજેતરમાં આપેલા નિવેદનમાં જણાયેલા “અસાધારણ ગુસ્સા અને ખુલ્લી શત્રુતા”ને કારણે તેમણે આ નિર્ણય કર્યો છે. \n\nતે સિંગાપોરમાં 12મી જૂને યોજાનારી બેઠક હવે નહીં યોજાય.\n\nકિમ જોંગને લખેલા એક પત્રમાં ટ્રમ્પે કહ્યું કે તે કિમ જોંગને “ક્યારેક” મળવા માટે ખૂબ જ આતુર છે. \n\nટ્રમ્પે તેમના પત્રમાં જણાવ્યું છે કે, “હું ત્યાં (સિંગાપોરમાં) તમને મળવા ખૂબ આતુર હતો. કમનસીબે, તમારા તાજેતરના નિવેદનમાં જણાતા અસાધારણ ગુસ્સા અને ખુલ્લી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પે કહ્યું કે મારી પાસે ખુદને જ માફ કરવાનો અધિકાર છે\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને જ માફ કરવાની વાત કરી છે. જે હાલ અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં રશિયાના કથિત હસ્તક્ષેપ અને તેની સાથે જોડાયેલા અન્ય મામલામાં થઈ રહેલી તપાસને લઈને ખુદને ક્ષમા કરવાનો તેમને 'સંપૂર્ણ અધિકાર' છે. \n\nજોકે, ટ્રમ્પે સાથે સાથે એ વાત પર પણ ભાર મૂક્યો કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિએ વાતને જ દોહરાવી છે જે તેમના વકીલોએ તપાસનું નેતૃત્વ કરી રહેલા સ્પેશિયલ કાઉન્સિલને જાન્યુઆરીમાં કહી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nટ્રમ્પે ટ્વીટ કરીને ફરી એ તપાસ પર નિશાન સાધ્યું હતું. આ તપાસમાં એ બાબતોની જાણકારી મેળવવામાં આવી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પે કહ્યું, ઈરાન સાથે વેપાર કરનાર અમારી સાથે નહીં\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે વર્ષ 2015માં થયેલા અણુ કરારમાંથી હટ્યા બાદ ફરીથી લગાવાઈ રહેલા પ્રતિબંધોને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય સમયાનુસાર મંગળવાર સવારે સાડા નવ વાગ્યાથી ઈરાનના ઑટોમોબાઇલ સૅક્ટર ઉપરાંત તેના સોના અને કિંમતી ધાતુના વેપાર પર પ્રતિબંધ લગાવાઈ રહ્યા છે. \n\nટ્રમ્પનું માનવું છે કે આર્થિક દબાણને કારણે ઈરાન નવી સમજૂતી માટે તૈયાર થઈ જશે અને પોતાની 'નુકસાનકારક' ગતિવિધિઓ અટકાવી દેશે. \n\nટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે જે ઈરાન સાથે વેપાર કરશે તે અમેરિકા સાથે વેપાર નહીં કરી શકે તથા તેઓ આવું 'વૈશ્વિક શાંતિ' માટે કરી રહ્યા છે. \n\nબીજી બાજુ, ઈરાનના રાષ્ટ્રપતિ હસન રોહાનીએ અમેરિકાનાં આ પગલાંને 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ગણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પે ખાશોગ્જીની હત્યાને ઇતિહાસનો સૌથી 'ગંદો ઢાંકપિછોડો' ગણાવી\\nસારાંશ: સાઉદી પ્રત્રકાર જમાલ ખશોગ્જીની હત્યા અંગે દિનપ્રતિદિન અમેરિકા અને વિશ્વના અન્ય દેશો સાઉદી અરેબિયાની સરાકાર પર સંકજો કસી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમાલ ખાશોગ્જીની હત્યા અને તેમાં સાઉદી સરકારની ભૂમિકાને લઈ કહ્યું હતું કે 'આ ઇતિહાસનો સૌથી ગંદો ઢાંકપિછોડો છે.' \n\nતેમણે એવું પણ કહ્યું કે ઇસ્તંબૂલનાં સાઉદી દૂતાવાસના જે પણ લોકો આમાં સામેલ હશે એના પર મોટી મુસીબત આવશે. આ દરમિયાન એમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઈક પોમ્પિયોએ પણ કે શંકાસ્પદ 21 લોકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને અમેરિકા જવાબદાર લોકોને સજા કરશે. \n\nખાશોગ્જીની હત્યાને મામલે આંતરરાષ્ટ્રીય રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. \n\nબ્રિટનના દરવાજા બંધ \n\nએક તરફ તુર્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પે પાકિસ્તાનની સાત કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો\\nસારાંશ: અમેરિકાએ સાત પાકિસ્તાની કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યાં છે. આ કંપનીઓ પર અમેરિકામાં પરમાણુ વ્યાપાર કરવાનો તથા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કે વિદેશનીતિ માટે જોખમરૂપ હોવાનો આરોપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના આ નિર્ણયને પગલે ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં સામેલ થવાના પાકિસ્તાનના ઇરાદા પર પાણી ફરી શકે છે. \n\nતાજેતરમાં અમેરિકાના વાણિજ્ય મંત્રાલય દ્વારા 23 વિદેશી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનની સાત કંપનીઓનો પણ સમાવેશ થાય છે. \n\nઆ યાદીમાં અખ્તર ઍન્ડ મુનીર, એન્જિનિયરિંગ ઍન્ડ કોમર્સિયલ સર્વિસિઝ, મરીન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, સોલ્યુશન્સ એન્જિનિયરિંગ (પાકિસ્તાન), મુશ્કો લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (સિંગાપુર), મુશ્કો ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (પાકિસ્તાન), પ્રોફિયન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રમ્પે મહાભિયોગની સુનાવણીમાં હાજર રહેવા ઇન્કાર કર્યો, હવે શું?\\nસારાંશ: 'વ્હાઇટ હાઉસ'ના નિવેદન પ્રમાણે, બુધવારે મહાભિયોગ (ઇમ્પિચમૅન્ટ)ની કાર્યવાહી થશે, તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ ભાગ નહીં લે. તેમનું કહેવું છે કે આ સુનાવણી 'ન્યાયી' નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યુડિશિયરી કમિટીની સુનાવણીમાં કાયદાકીય નિષ્ણાતોની જુબાની ટ્રમ્પ સામેના મહાભિયોગના પ્રસ્તાવ ઉપર મતદાન માટેનો માર્ગ મોકળો કરશે. \n\nટ્રમ્પની ઉપર આરોપ છે કે તેમણે પોતાના રાજકીય લાભ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદમિર ઝેલેન્સ્કી ઉપર બે તપાસ હાથ ધરવા દબાણ કર્યું હતું, જોકે ટ્રમ્પે આ આરોપોને નકાર્યા છે.\n\nછેલ્લા કેટલાક અઠવાડિયાથી જ્યુડિશિયરી કમિટી દ્વારા બંધબારણે સાક્ષીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે અને કેટલીક સુનાવણી જાહેરમાં પણ હાથ ધરાઈ હતી. \n\nબુધવારે ટ્રમ્પને ખુદ અથવા તો વકીલ મારફત હાજર રહેવા કમિટીએ જણાવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રાઈના ચીફે કહ્યું, મારો ડેટા હૅક કરી બતાવો અને ગુજરાતી યુવકે કરી બતાવ્યું\\nસારાંશ: દેશની ટેલિકૉમ ક્ષેત્રની સૌથી ઉચ્ચતમ સંસ્થા 'ટેલિકોમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'(ટ્રાઈ)ના ચીફ આર. એસ. શર્માની મહત્ત્વની વ્યક્તિગત કથિત માહિતીઓ લીક થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના એથિકલ હૅકર કનિષ્ક સાજનાની\n\nવાત એમ છે કે શર્માએ પોતાનો આધાર નંબર ટ્વિટર પર મૂક્યો હતો અને લોકોને પડકાર ફેંક્યો હતો કે તેઓ માહિતી હૅક કરી બતાવે. \n\nતેમના આ પડકારને હૅકરોએ ઝીલી લીધો અને થોડીવારમાં તેમની અંગત માહિતી જાહેરમાં મૂકી દીધી. \n\nશર્માએ આપેલો પડકાર તેમને જ ભારે પડ્યો અને લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાના શરૂ કરી દીધા. \n\nઆ માહિતી હૅક કરનાર હૅકરોમાં એક ગુજરાતી યુવક અમદાવાદના કનિષ્ક સાજનાની પણ છે. \n\nજોકે આધાર માટેની સર્વોચ્ચ સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇંડિયાના કહેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રાફિકના નિયમો નેતાઓ અને મંત્રીઓ પર કેમ લાગુ નથી થતા?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરમાં બંધારણની કલમ 370ને નિષ્પ્રભાવક બનાવવા માટે 'એક દેશ એક કાયદો'નો નારો બુલંદ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા મોટર વાહન કાયદાના કડક દંડને યોગ્ય ઠેરવવા માટે નીતિન ગડકરીએ સામાન્ય લોકોને કાયદાના પાલનની સંસ્કૃતિ બનાવવા માટે કહ્યું છે.\n\nટ્રાફિક પોલીસની સીટી પર રોકાઈને, ગાડીની કિંમતથી વધુ દંડને રાષ્ટ્રીય કર્તવ્ય દર્શાવવામાં આવી રહ્યું છે.\n\nબંધારણની કલમ 21 અંતર્ગત રોડ અકસ્માતમાં થઈ રહેલાં મૃત્યુથી લોકોને બચાવવા એ ચોક્કસ રીતે સરકારની જવાબદારી છે.\n\nપરંતુ કલમ 14 અંતર્ગત કાયદાને સમાન રીતે લાગુ કરવાથી સરકાર કેવી રીતે ઇન્કાર કરી શકે?\n\nસુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોદી સરકારના છેલ્લા કાર્યકાળમાં ગાડીઓ પરથી લાલ-નીલી બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રિપલ તલાક : 'જ્યારે હિંદુઓમાં દ્વિપત્ની, દહેજ કે ઘરેલૂ હિંસામાં સજા થઈ શકે છે તો આમાં કેમ નહીં?'\\nસારાંશ: ટ્રિપલ તલાક બિલ પાસ થઈ ગયું છે. ભારતના લોકતંત્રમાં એ ક્ષણ ઐતિહાસિક ક્ષણ તરીકે નોંધાઈ ગઈ જ્યારે આ બિલ પાસ થયું. જોકે, સારું થાત જો આ બિલ લોકસભા અને રાજ્યસભાએ મળીને દાયકાઓ પહેલાં પાસ કરી દીધું હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1950 અને 60ના દાયકા દરમિયાન હિંદુ કોડ બિલને પાસ કરવામાં આવ્યું હતું. બીજા કેટલાક કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેનાથી ખ્રિસ્તી મહિલાઓને તલાકનો હક મળી શકે પરંતુ મુસ્લિમ મહિલાઓને આ કાયદાથી કોઈ ફાયદો ન થયો.\n\nટ્રિપલ તલાક બિલ મામલે દેશમાં તેના સમર્થન અને વિરોધમાં ઘણી દલીલ રજૂ કરવામાં આવી. \n\nજોકે, આ મુદ્દે વાત કરતા પહેલાં હું તમને ઇતિહાસમાં લઈ જવા માગીશ અને દેશમાં મુસ્લિમ પર્સનલ લૉ અંગે થોડો સંદર્ભ રજૂ કરવા માગીશ.\n\nસ્વતંત્રતા બાદ 1950માં ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું. એ બંધારણમાં દેશના તમામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રિપલ તલાક : 'મેં મારા સસરાને ત્રીજી પત્ની ના લાવી આપી એટલે પતિએ તલાક આપી દીધા'\\nસારાંશ: \"મારાં લગ્ન થયાં અને જાતભાતની માગણીઓ શરૂ થઈ. મારા પિતા લોહીપાણી એક કરીને બધી માગણી પૂરી કરતા. મારા સસરાએ મને કહ્યું કે ખાલી પેટ ભરવાથી કંઈ થતું નથી, મારા માટે બીજી પત્ની શોધી લાવ અને નહીં લાવે તો ઘરમાંથી કાઢી મૂકીશ. અને મને એટલી મારી કે હાથ તૂટી ગયો અને ઘરમાંથી કાઢી મૂકી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતા શાયનાબાનો\n\nઆ શબ્દો છે પોતાનો સંસાર બચાવવા માટે 10 વર્ષથી સાસરિયાનો ત્રાસ સહન કરનાર શાયનાબાનો મન્સૂરીના.\n\n35 વર્ષીય શાયનાબાનો દસમા ધોરણ સુધી ભણેલાં છે અને એમનાં લગ્ન 12 વર્ષ પહેલાં ઈડરના સુરપુર ગામના સરફરાઝ મન્સૂરી સાથે થયાં હતાં.\n\nશાયનાબાનોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કે \"લગ્ન થયાં એના ત્રણ વર્ષ સુધી ઘણું સારું રહ્યું, અમારે સુખી લગ્નજીવનમાં બે દીકરાઓનો જન્મ થયો. મારા પિતા પાસેથી એ નાનીમોટી માગણીઓ કરતા. મારો ભાઈ અને પિતા મારું લગ્નજીવન ટકી રહે એટલે દેવું કરીને પણ અમારી માગણીઓ પૂરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રિપલ તલાક બિલ : મુસ્લિમ મહિલાઓ માટે ન્યાયની શરૂઆત કે જુલમનો કાયદો?\\nસારાંશ: એનડીએ સરકાર તરફથી બીજી વખત રજૂ કરાયેલું ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. જે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\n\"ટ્રિપલ તલાક બિલ એક ઐતિહાસિક જીત છે. જે કામ ઉલેમાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કરવાનું હતું તે સરકારે કર્યું છે.\" \n\nઆ શબ્દો છે ઑલ ઇન્ડિયા મુસ્લિમ વુમન પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ શાઇસ્તા અંબરના. \n\nતેમનું કહેવું છે કે તલાક-એ-બિદ્દત, જે અલ્લાહને પણ પસંદ નથી તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં દેશમાં ટ્રિપલ તલાકની પ્રથા ચાલતી રહી. \n\nતેઓ કહે છે, \"હવે કાયદો બની ગયા બાદ ટ્રિપલ તલાક આપનારાએ વારંવાર વિચારવું પડશે.\"\n\n\"ભલે આમાં ગુનાહિત મામલાની વાત હોય પરંતુ ખલીફા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ, નરેન્દ્ર મોદીએ કહ્યું ઐતિહાસિક દિવસ\\nસારાંશ: લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર થયા બાદ મંગળવારે રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા થઈ હતી અને મતદાન થયું હતું. મતદાનને અંતે બિલને પાસ કરી દેવામાં આવ્યું છે. હવે બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મતદાનમાં બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો હતો. \n\nવિરોધપક્ષના આ પ્રસ્તાવના સમર્થનમાં ફક્ત 84 મત પડ્યા હતા, તો તેની સામે 100 મત પડ્યા હતા. \n\nભાજપના સહયોગી પક્ષ એઆઈડીએમકે, જનતાદળ યુનાઇટેડ સહિતના પક્ષોએ વૉકઆઉટ કરતાં વિપક્ષ નબળો પડ્યો હતો. \n\nઆ બિલને સત્તાપક્ષ ભાજપ ઉપરાંત શિવસેના, બીજેડી, એજીપી, આરપીઆઈ, એસએડી, ટીઆરએસ, એસકેએમ પક્ષોએ સમર્થન આપ્યું હતું. \n\nકૉંગ્રેસ ઉપરાંત ટીએમસી, એઆઈડીએમકે, ડીએમકે, સીપીઆઈ(એમ), બીએસપી, સપાએ બિલનો વિરોધ કર્યો હતો.\n\nઆમ, રાજ્યસભામાં મુસ્લિમ મહિલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રિપલ તલાક વિશે ચાર મહત્વની બાબતો\\nસારાંશ: મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડો એટલે કે ટ્રિપલ તલાકને ફોજદારી ગુનો ગણતા ખરડાને લોકસભાએ ગુરુવારે મંજૂરી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nકોઈ પણ સુધારા વિના પસાર કરવામાં આવેલો આ ખરડો હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભા પણ તેને મંજૂરી આપશે તો આ ખરડો કાયદો બનશે.\n\nઆ તબક્કે ટ્રિપલ તલાક વિશેની ચાર બાબતો વિશે જાણવાનું રસપ્રદ થઈ પડશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશું છે તત્કાળ ટ્રિપલ તલાક?\n\nપ્રતીકાત્મક તસ્વીર\n\nતત્કાળ ટ્રિપલ તલાક અથવા તો 'તલાક-ઉલ-બિદ્દત' છૂટાછેડાની ઇસ્લામી પ્રથા છે. તેમાં પતિ તેની પત્નીને એકસાથે ત્રણ વખત 'તલાક' બોલીને તેમના લગ્નજીવનનો અંત આણી શકે છે. \n\n'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રિપલ તલાક સહિતના મુદ્દે ભાજપ કે કૉંગ્રેસ, મુસ્લિમ મહિલાઓનો અવાજ કોણ?\\nસારાંશ: લોકસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમ સમાજમાં પ્રચલિત 'ટ્રિપલ તલાક'નો મુદ્દે રાજકીય પક્ષો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૅનિફેસ્ટોમાં ભાજપે નિકાહ હલાલા અને બહુપત્નીત્વને નાબુદ કરવાની વાત કહી\n\nટ્રિપલ તલાક કાયદા દ્વારા ભાજપ મુસ્લિમ મહિલાઓના મત મેળવવા માગે છે, જ્યારે કૉંગ્રેસે સત્તા ઉપર આવ્યે આ કાયદાને નાબુદ કરવાની વાત કહી છે. \n\nઑગસ્ટ-2017માં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે ટ્રિપલ તલાકને 'રદ' અને 'ગેરબંધારણીય' ઠેરવ્યા હતા, જોકે 'નિકાહ હલાલા' તથા 'બહુપત્નીત્વ' જેવા મુદ્દે ચર્ચા માટે અવકાશ રાખ્યો હતો. \n\nગુજરાતની વસ્તીના લગભગ 9.5 ટકા વસ્તી મુસ્લિમોની છે, જ્યારે ભારતમાં 15 કરોડ 50 લાખ મુસ્લિમ વસે છે. \n\nવાંધો શું છે?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રૅક્ટર રેલીમાં હિંસા બદલ દિલ્હી પોલીસે અંદાજે 200 લોકોને પકડ્યા\\nસારાંશ: ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના કેસમાં પોલીસ અંદાજે 200 કથિત પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે કૃષિકાયદાના વિરોધમાં યોજાયેલી ખેડૂતોની રેલીમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી.\n\nપહેલાં હજારો ખેડૂતો અને પોલીસકર્મીઓ વચ્ચે દિલ્હીની અલગઅલગ સીમાઓ પર ઘર્ષણ થયું હતું અને બાદમાં ભીડ દિલ્હીમાં આવી પહોંચી હતી.\n\nબાદમાં પોલીસ અને ભીડ વચ્ચે આઈટીઓ, અક્ષરધામ અને લાલ કિલ્લા સમેત કેટલીક જગ્યાએ ઘર્ષણ પણ થયું હતું.\n\nદિલ્હી પોલીસ અનુસાર, આ ઘટનામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સાથે જ એક પ્રદર્શનકારી ખેડૂતનું પણ એક દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.\n\nદિલ્હી પોલીસે કહ્યું કે જે લોકોની ધરપકડ કરાઈ છે, તેમના પર તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રૅડ-યુનિયનોની હડતાળ : ગુજરાતમાં હજારો મહિલાઓ રસ્તા પર કેમ ઊતરી?\\nસારાંશ: કેન્દ્ર સરકારની 'શ્રમિકવિરોધી નીતિઓ'ની સામે બુધવારે (8 જાન્યુઆરી) દેશવ્યાપી હડતાળની અપીલ કરનારાં મજૂરયુનિયનોનો દાવો છે કે હડતાળમાં અંદાજે 25 કરોડ લોકો ભાગ લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય હડતાળના ભાગરૂપે અમદાવાદ ખાત પણ કાર્યક્રમ યોજાયો.\n\nINTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC કામદારસંગઠનોએ સામાન્ય હડતાળનું આહ્વાન કર્યું હતું.\n\nગુજરાતનાં વિવિધ શહેરોમાં પણ હડતાળના સમર્થનમાં રેલી અને પ્રદર્શનોના કાર્યક્રમો યોજાયા હતા. જોકે આ હડતાળમાં નોંધપાત્ર રીતે મહિલા કામદારોની સંખ્યા જોવા મળી હતી.\n\nઅમદાવાદ, ભરૂચ, અરવલ્લી, ભાવનગર સહિત વિવિધ સ્થળે હજારોની સંખ્યામાં આશા વર્કર્સ, આંગણવાડી બહેનો અને મહિલા કામદારો રસ્તા પર ઊતર્યાં હતાં.\n\nવયમર્યાદા, વેતનવધારો, બઢતી સહિતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રેડ વૉર : અમેરિકાના દિલમાં ભારત માટે પ્રેમ કે ઝેર?\\nસારાંશ: ભારતની ધમકીઓ, ફરિયાદો અને અમેરિકન વસ્તુઓ પર કરમાં વધારો કરવાના નિર્ણય પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પને જાણે કે કોઈ ફરક પડતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ પોતાના એ નિર્ણય પર અડગ છે, જેમાં તેમણે અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર ટૅક્સમાં વધારો કર્યો હતો.\n\nસોમવારે વ્હાઇટ હાઉસમાં તેમણે સંવાદદાતાઓને કહ્યુ, \"અમે બૅન્ક છીએ, જેમાંથી બધાં જ ચોરી કરવા અને લૂંટ કરવા માગે છે.\"\n\nજાતે સર્જેલા ટ્રેડ વૉરમાં તેમણે ચીન, યુરોપિયન સંઘ અને દક્ષિણ અમેરિકન દેશોને પણ નિશાન પર લીધા છે.\n\nભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધ રહ્યા છે, પણ આર્થિક બાબતોમાં હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ ભારતને કોઈ વિશેષ મહત્ત્વ આપવા માગતા નથી.\n\nટ્રેડ વૉરની ટાટા પર અસર\n\nસોમવારે તેમણે ભારતીય ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રેડ વૉર શું છે? ભારત પર તેની શું અસર થાય?\\nસારાંશ: અમેરિકા અને ચીન આયાત નિકાસ મુદ્દે આમને-સામને આવતા ટ્રેડ વૉરની અટકળો લાગી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કે બન્ને દેશો કોશિશ કરી રહ્યા છે કે ટ્રેડ વૉર ન થાય. પરંતુ ખરેખર આ ટ્રેડ વૉર છે શું અને ભારત પર એની શું અસર થઈ શકે છે?\n\nડિક્શનરીના અર્થ પ્રમાણે આ એક પ્રકારનો આર્થિક ઝઘડો છે. \n\nપોતાના લાભ માટે એક દેશ બીજા દેશને નુકસાન પહોચાડવા માટે આયાત ઉપર નિકાસ પ્રતિબંધ લગાડે છે. ક્યારેક આ પાબંદી નિકાસ પર પણ લાગી શકે છે. \n\nઅમેરિકા ચીનથી સામાન વધારે મંગાવે છે પરંતુ નિકાસ ઓછી કરે છે. એટલે વેપારમાં તેને નુકસાન થાય છે. \n\nએનો અર્થ એ થયો કે અમેરિકાના વેપાર ખાધમાં વધારો થયો છે. એટલે અમેરિકામાં બેકારી વધી શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રેનને કારણે કિમ જોંગ-ઉનના આરોગ્ય અંગે અટકળો કેવી રીતે શરૂ થઈ?\\nસારાંશ: ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન છેલ્લાં અનેક દિવસોથી જાહેરમાં જોવા મળ્યા નથી. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ છેલ્લી વખત એક પખવાડિયા પૂર્વે એક બેઠકમાં ભાગ લીધો હોવાના સમાચાર આપ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ જોંગ-ઉનના ક્યાં છે અને તેમના સ્વાસ્થયને અનેક અટકળો ચાલી રહી છે. \n\nઆ અટકળોની વચ્ચે એક ટ્રેનના કારણે કિમ જોંગ-ઉન ક્યાં છે તે અંગે વિવિધ દાવા થઈ રહ્યા છે. \n\nવૉશિંગટનમાં આવેલાં ઉત્તર કોરિયા મૉનિટરિંગ પ્રોજેક્ટે સેટેલાઇટ તસવીરની સમીક્ષા કરીને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાના રિસોર્ટ શહેરના વોનસનમાં એક ટ્રેન ઊભી છે, જેનો સંભવતઃ ઉપયોગ કિમ જોંગ-ઉન કરે છે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમૉનિટરિંગ પ્રોજેક્ટ 38 નૉર્થ કહે છે કે ટ્રેન 21 એપ્રિલે વોનસન શહેરના લીડરશિપ સ્ટેશન પર પાર્ક કરાઈ હતી.\n\nમૉનિટરિંગ પ્રોજે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્રેનમાં વધારે સામાન લઈ જશો તો દંડ થશે\\nસારાંશ: શું હવે પ્લેનની જેમ ટ્રેનમાં પણ નિર્ધારીત વજન કરતાં વધારે સામાન લઈ જશો તો દંડ થશે? 6 જૂનના છાપામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે હવેથી મુસાફરોના સામાનના વજન પર રેલવે વિભાગની નજર રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમને ખબર છે કે રેલવેના કયા કોચમાં કેટલો સામાન મુસાફરો લઈ જઈ શકે? શું હવેથી રેલવે દ્વારા નક્કી કરાયેલી સીમા કરતા જો વધારે સામાન લઈ જશો તો દંડ થશે?\n\nપહેલી વાત તો એ કે રેલવે દ્વારા આ અંગે કોઈ નવો નિયમ બનાવવામાં આવ્યો નથી. હાલ આ અંગે ચર્ચા એટલે થઈ રહી છે કારણકે રેલવે દ્વારા આ અંગે જાગૃતતા અભિયાન ચલાવાઈ રહ્યું છે.\n\nરેલવે બોર્ડના સૂચના અને પ્રચાર નિયામક વેદ પ્રકાશ કહે છે કે, \"આ કોઈ નવો નિયમ નથી, આ વર્ષો પહેલાંનો નિયમ છે. જ્યારથી ટ્રેનમાં ટિકિટ આપવામાં આવે છે ત્યારથી જ આ નિયમ છે, પણ 29 ઓગસ્ટ 2006માં એમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્વિટર પર પૂછીને મદદ કરે છે આ સુપરવુમન\\nસારાંશ: લાખો-કરોડો રૂપિયા કમાનારા કલાકારોની સંખ્યા હજારોમાં છે પરંતુ એવા કલાકારો થોડા જ હશે, જેઓ પોતાની કમાણીથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરતા હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમાંથી એક છે લિલિ સિંહ. લિલિ સિંહ યૂ-ટ્યૂબથી સૌથી વધારે કમાણી કરનારી મહિલાઓમાંથી એક છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારતીય મૂળની લિલિ સિંહનાં ટ્વિટર પર 45 લાખ ફોલોઅર્સ છે અને લિલિ ઘણી વખત તેમને પૂછે છે કે શું તેઓને કોઈ મુશ્કેલી કે સમસ્યા છે. \n\nઅને ફેન્સના પ્રતિભાવ પ્રમાણે લિલિ સિંહ તેમને આર્થિક સહાય કરે છે.\n\nયૂ-ટ્યૂબથી લાખોની કમાણી કરે છે લિલિ સિંહ\n\nલિલિ પોતાના ફેન્સને ભાડાના પૈસા આપે છે. તેમના માટે કોલેજના પુસ્તક ખરીદી આપે છે અને એટલે સુધી કે જિમની મેમ્બરશિપ ફી પણ ચૂકવી આપે છે.\n\n18 વર્ષીય ઉમાએ ન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ટ્વિટરે 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા કરી અપીલ\\nસારાંશ: સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાના આશરે 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવા અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ટ્વિટરે એમ પણ જણાવ્યું છે કે આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાસવર્ડ ચોરાયા નથી અને તેનો દુરૂપયોગ પણ થયો નથી. \n\nપરંતુ સાવધાનીના ભાગરૂપે દરેક યૂઝરને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના પાસવર્ડ બદલી નાખે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ 'બગ'ને કારણે કેટલા એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે, તે અંગે કંપનીએ હજુ સુધી કશું જણાવ્યું નથી. \n\nરૉયટર્સ સાથે વાતચીતમાં સાઇટે કહ્યું કે આ 'બગ' વિશે થોડા સમય પહેલા જ જાણકારી મળી હતી. \n\nટ્વિટરના ચીફ એક્ઝેક્યુટિવ જેક ડૉર્સે ટ્વીટ કર્યું કે એક ટેકનિકલ ખામીના કારણે કેટલાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઠંડીમાં દારૂ પીવો જીવલેણ સાબિત થઈ શકે?\\nસારાંશ: ગુજરાતના વિવિધ શહેરો-જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગળ્યો છે અને ભારતીય હવામાનવિભાગે દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં બુધવારથી આગામી કેટલાક દિવસો સુધી શીત લહેરના કારણે તાપમાનનો પારો નીચે ઊતરવાની આગાહી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વચ્ચે હવમાનવિભાગે ઠંડીમાં શરાબ ન પીવાની ચેતવણી આપી છે.\n\nઆ વિસ્તારોમાં દિલ્હી એનસીઆર, હરિયાણા, પંજાબ અને ચંડિગઢ સામેલ છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નજીક નોંધાયું છે.\n\nહવામાનવિભાગે લોકોને સવારના સમયે ખુલ્લી જગ્યાઓ પર ન જવાની પણ સલાહ આપી છે.\n\nસાથે-સાથે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખુલ્લી જગ્યાઓ પર જવાથી હાઇપોથર્મિયા અને ફ્રોસ્ટબાઈટ જેવી ગંભીર તકલીફો પડી શકે છે.\n\nહાઇપોર્થમિયા થાય ત્યારે તમારું શરીર એક ચોક્કસ નીચા તાપમાને પહોંચ્યા પછી કામ કરવાનું બંધ કરી દે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઠાકોર સમાજની કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં રાખવાનું ફરમાન વાઇરલ, પણ તંત્ર અંધારામાં\\nસારાંશ: બનાસકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સમાજે નિયમ બનાવ્યો છે કે છોકરી સમાજને 'નીચું ભળાવશે' તો માતાપિતાએ દંડ ચૂકવવાનો રહેશે. જોકે, કલેક્ટર કાર્યાલય કહે છે કે અમારી પાસે આવી કોઈ વિગત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબનાસકાંઠામાં 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે નિયમ ઠરાવ્યો છે કે \"જે કોઈ છોકરી સમાજને નીચું ભળાવશે તો તેની જવાબદારી તે પરિવારની રહેશે અને માતાપિતાને દંડ ચૂકવવાનો રહેશે.\"\n\n\"દંડ લેખે રૂપિયા દોઢ લાખ પૂરા નક્કી કરેલા છે. છોકરાનાં માતાપિતાને દંડ લેખે બે લાખ રૂપિયા નક્કી કરેલા છે.\" \n\nઆ ઉપરાંત કુંવારી છોકરીઓને મોબાઇલ નહીં આપવાનો અને જો મોબાઈલ પકડાય તો તેની જવાબદારી માતાપિતાની ગણવાનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે.\n\nશું કહે છે તંત્ર?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nકુંવારી છોકરીને મોબાઇલ આપવો કે નહીં એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડબ્લ્યૂ. વી. રમને કોચની રેસમાં ગૈરી કર્સ્ટન, વેંકટેશ પ્રસાદને કેવી રીતે પછાડ્યા?\\nસારાંશ: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ડબ્લ્યૂ. વી. રમનને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત થતાની સાથે જ આ દોડમાં તેઓ દક્ષિણ આફ્રિકાના ગૈરી કર્સ્ટનથી આગળ નીકળી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડબ્લ્યૂ વી રમન\n\nકમાલની વાત છે કે બીસીસીઆઈની ઍડ્હૉક પસંદગી સમિતિની પહેલી પસંદ ગૈરી કર્સ્ટન હતા.\n\nપસંદગી સમિતિમાં ભારતના ભૂતપૂર્વ કપ્તાન કપિલ દેવ, ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અંશુમન ગાયકવાડ અને મહિલા ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કપ્તાન શાંતા રંગાસ્વામી સામેલ હતાં.\n\nઆ અગાઉ ભારતીય મહિલા ક્રિકેટના ઇતિહાસમાં કદાચ જ કોઈ આટલી હાઈ-પ્રોફાઇલ પસંદગી સમિતિ બની છે.\n\nભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનાવવા માટે ઘણી માથાફોડ બાદ ત્રણ નામ નક્કી કરવામાં આવ્યાં હતાં. આમાં ગૈરી કર્સ્ટન, ભારતના ભૂતપૂર્વ ઝડપી બૉલર વેંકટેશ પ્રસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડભોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ : 'દીકરીનું ઝભલું અને મારી સાડી લેવા મહેશ ગટરમાં ઊતર્યા હતા'\\nસારાંશ: \"હું પિયર ગઈ હતી અને મારા પતિ મને લેવા આવવાના હતા, પણ એમને કહ્યું કે એક ગટર સાફ કરવાનું કામ મળ્યું છે, કાલે લેવા આવીશ. પૈસા મળશે એટલે તારા માટે એક સાડી અને દીકરી માટે ઝભલું લઈ આવીશ, હું ખુશ હતી કે સવારે એ મને લેવા આવશે પણ રાત્રે સમાચાર આવ્યા કે એ ગટરમાં ડૂબીને દેવ થઈ ગયા છે.\" બે વર્ષ પહેલાં મહેશ સાથે લગ્ન કરનાર અને એક વર્ષની દીકરીનાં માતા કાજલ હરિજનના આ શબ્દો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક મહેશ અને તેમનાં પત્ની કાજલ\n\nસો રૂપિયા વધુ મેળવવાની આશાએ ડભોઈની આજુબાજુના દલિત પરિવારો હોટલના ખાળકૂવામાં ઊતરે છે અને પોતાના જીવ ગુમાવે છે. \n\nગત શુક્રવારે એક હોટલની સેપ્ટિકટૅન્કમાં ઊતરેલા સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nબીબીસીની ટીમે ડભોઈના થુવાવી ગામે પરિવારની મુલાકાત લીધી, જ્યાંના ચાર લોકોએ એ ઘટનામાં જીવ ગુમાવ્યા છે.\n\nરાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય જાહેર કરી છે અને આ મુદ્દે 'સંવેદનશીલ' હોવાની વાત કરી છે.\n\n2013થી અત્યાર સુધીમાં ખાળકૂવા કે ગટરમાં ઊતરવાથી ગુજરાતમાં 63 લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાંગ દરબાર : એક દિવસ માટે રાજા બનનારાઓનું જીવન કેવું છે?\\nસારાંશ: ગુજરાતનો ડાંગ જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય અને આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને કારણે જાણીતો છે. પ્રકૃતિની ગોદમાં આવેલા ડાંગના મુખ્ય મથક આહ્વામાં ભરાતા ડાંગ દરબારમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેનો મેળાપ થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાંગના આહવામાં ભરાતો ડાંગ દરબાર આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનું એક માધ્યમ બન્યો છે. \n\nહોળી પહેલા શરૂ થતા ત્રણ દિવસના આ મહોત્સવમાં આદીવાસીઓનાં જનજીવન, રીતરિવાજો, પહેરવેશ, રહેણીકરણી અને માન્યતાઓને નજીકથી જોવા જાણવા અને માણવા છે. \n\nઅહીં વર્ષો જૂની પરંપરાપ્રમાણે ડાંગના પાંચ રાજાઓનું સન્માન કરીને તેમને વાર્ષિક પેન્શન એટલે કે સાલિયાણું આપવામાં આવે છે. અહીં સંગીત અને નૃત્ય સાથે ડાંગ દરબાર ના પ્રથમ દિવસે સવારે રાજાઓને બગીમાં બેસાડી નગરમાં ફેરવવામાં આવે છે. \n\nપછી રાજ્યપાલ જાહેરમાં આ રાજાઓને શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાંગ પેટાચૂંટણીમાં ભાજપ ખ્રિસ્તી મતદારોને કેમ રીઝવી રહ્યો છે?\\nસારાંશ: 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે, જેમાં ડાંગ બેઠક પણ સામેલ છે. આદિવાસી વસ્તી ધરાવતી ડાંગ બેઠક જીતવા માટે ભાજપ નેતાઓ એડીચોડીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભાજપ માત્ર એક વાર ડાંગ બેઠક પર કબજો કરી શક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"311 ગામડાં ધરાવતા ડાંગ જિલ્લામાં ભીલ, કૂંકણા, વારલી અને વસાવા જાતિની સંખ્યા સૌથી વધુ છે.\n\nપાછલાં વર્ષોમાં આ સમાજમાંથી ઘણા પરિવારોએ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો છે.\n\nજિલ્લામાં ઘણાં ગામોમાં એક અંદાજ મુજબ 35000-36000 ખ્રિસ્તી ધર્મ પાળનારા મતદારો છે અને સામાન્યતઃ આ મતદારો કૉંગ્રેસ પક્ષને મત આપે છે.\n\nભાજપ ડાંગ જિલ્લામાં મજબૂત થયો છે, પરંતુ ખ્રિસ્તી મતદારો હજી સુધી પક્ષથી દૂર છે. \n\nભાજપના નેતાઓ ડાંગમાં અને ખાસ કરીને સુબીર તાલુકામાં આવેલાં ગામોમાં નાની સભાઓ અને મિટિંગો કરી રહ્યા છે, જેથી પેટાચૂંટણીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાઇવર્સિટી ગ્રીનકાર્ડ લૉટરી: મેરિટ વિઝા આપવાની ટ્રમ્પની ઇચ્છા\\nસારાંશ: અમેરિકામાં કાયમી ધોરણે સ્થાયી થવાનું સપનું જોતા લોકોને આંચકો લાગી શકે છે. 22 વર્ષથી ચાલતી અમેરિકાની ગ્રીનકાર્ડ લૉટરીને રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ બંધ કરવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાઇવર્સિટી વિઝા લૉટરીથી દર વર્ષે ઑક્ટોબરમાં દુનિયાભરમાંથી લગભગ એક કરોડ ચાલીસ લાખ લોકો અમેરિકાના ગ્રીનકાર્ડ માટે અરજી કરે છે.\n\n1995થી શરૂ થયેલા આ પ્રોગ્રામને ગ્રીનકાર્ડ લૉટરી તરીકે ઓળખવામાં આવે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતાજેતરમાં ન્યૂ યૉર્કમાં ટ્રક દ્વારા લોકોને કચડી નાખનારા ટ્રક ડ્રાઇવરે વર્ષ 2010માં લૉટરી સિસ્ટમથી ગ્રીનકાર્ડ મેળવ્યું હતું. જેના કારણે આ માંગે ફરી જોર પકડ્યું છે. \n\nઆ પહેલાં પણ ટ્રમ્પે મેરિટના આધારે ગ્રીનકાર્ડ લૉટરી શરૂ કરવાની વાતને સમર્થન આપ્યું હતું.\n\nલૉટરી સિસ્ટમ શું છે?\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાઉ જોન્સમાં સપ્તાહમાં બીજી વખત 1000 પોઇન્ટ્સ કરતાં વધુનો ઘટાડો\\nસારાંશ: અમેરિકાની કંપનીઓના શેર્સ ગુરુવારે ફરીથી એક વખત મોટા પ્રમાણમાં ઘટ્યા. ગયા સપ્તાહે શરૂ થયેલી વેચવાલીને કારણે અમેરિકાના મુખ્ય શેરબજાર ડાઉ જોન્સમાં ઘટાડો થયો હતો. ગુરુવારના ઘટાડા બાદ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ તથા એસએન્ડપી 500ને થયેલા નુકસાનમાં વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાલુ સપ્તાહમાં જ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં બીજી વખત 1000 પોઇન્ટ્સ કરતાં વધુનો ઘટાડો થયો છે. આ સૂચકાંક 4.15 ટકા ઘટીને 23,860 થયો હતો.\n\nએસએન્ડપી 500માં પણ 100.6 પોઇન્ટ એટલે કે 3.75 ટકા ઘટીને 2,581 નોંધાયો હતો, જ્યારે નાસ્ડેક 274.8 પોઇન્ટ્સ અથવા 3.9 ટકા ઘટાડો થઈને 6,777.1 નોંધાયો હતો.\n\nયુરોપના તમામ શેરબજારોમાં થયેલા કડાકાને પગલે આ ઘટાડો નોંધાયો હોવાનું મનાય છે.\n\nલંડનનો 100 શેર ઇન્ડેક્સ 1.49 ટકા ઘટીને 7,170.69 પોઇન્ટ્સ પર બંધ થયો હતો. જર્મની અને ફ્રાન્સના શેરબજારોમાં પણ અનુક્રમે 2.6 ટકા અને 2"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાઉન સિન્ડ્રોમવાળી આ યુવતી કેવી રીતે પ્રખ્યાત થઈ રહી છે?\\nસારાંશ: 18 વર્ષીય એલી ગોલ્ડસ્ટેઇન ખૂબ મહત્ત્વાકાંક્ષી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુચ્ચી બ્યૂટીના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર એલી ગોલ્ડસ્ટેઇનને સૌથી વધારે લાઇક્સ મળી છે.\n\nપૂર્વ લંડનની આ યુવા મૉડલ કહે છે, \"હું પ્રખ્યાત થવાં માગુ છું.\"\n\nપરંતુ એક વધારાનું ક્રોમોસોમ (રંગસૂત્ર) એલીના સ્વપ્નના માર્ગમાં દીવાલ નહીં બની શકે.\n\nએલી વિશ્વનાં પ્રથમ એવાં મૉડલ છે જે ડાઉન સિન્ડ્રોમથી પીડિત છે અને તેમણે વૉગ મૅગેઝિનમાં સ્થાન મેળવ્યું છે.\n\n'ગુચી બ્યૂટી' એ તેના એક એડ કૅમ્પેઇન માટે એલીની શોધ કરી અને વૉગ ઇટાલીએ તેને પ્રકાશિત કરી.\n\nએલીની માતા વોનેને ઑફર વિશે સહુથી પહેલો ફોન આવ્યો હતો.\n\nગુચ્ચીની આ ડ્રેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાયના-ડોડીનું સ્ટેચ્યુ હૅરોડ્સમાં નહીં દેખાય\\nસારાંશ: લંડનના વૈભવી ડિપાર્ટમેન્ટ સ્ટોર હૅરોડ્સમાં મૂકવામાં આવેલું પ્રિન્સેસ ડાયના અને ડોડી અલ ફાયદનું કાંસ્ય શિલ્પ હવે ત્યાં જોવા નહીં મળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાયના અને ડોડી અલ ફાયદનું આ કાંસ્ય શિલ્પ લંડનના હૅરોડ્સ સ્ટોરમાં વર્ષ 2005માં મૂકવામાં આવ્યું હતું\n\nઆ સ્ટેચ્યુને પશ્ચિમ લંડનમાં આવેલા આ સ્ટોરના ભૂતપૂર્વ માલિક અને ડોડીના પિતા મોહમ્મદ અલ ફાયદને પરત આપવામાં આવશે.\n\nમોહમ્મદ અલ ફાયદે સ્મારક જેવું બની ગયેલું આ કાંસ્ય શિલ્પ પ્રિન્સેસ ડાયના અને ડોડીનું વર્ષ 1997માં અકસ્માતમાં થયેલાં અવસાન બાદ બનાવડાવ્યું હતું.\n\nકેન્સિંગટન પેલેસમાં ડાયનાનું નવું સ્મારક તૈયાર કરવાની જાહેરાત થયા બાદ હૅરોડ્સે કહ્યું કે હવે આ કાંસ્ય શિલ્પને તેના માલિકને પરત કરવાનો આ યોગ્ય સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાયનોસોરનો અંત, કેવો હતો પૃથ્વી પરનો એ છેલ્લો દિવસ?\\nસારાંશ: પૃથ્વી પરના સૌથી વિનાશક દિવસો પૈકી એક વિશે વૈજ્ઞાનિકોને નવા પુરાવા મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈજ્ઞાનિકોએ મેક્સિકોના અખાતમાંથી મળેલા એક 130 મીટરના ખડકના એક ટુકડાનું પરીક્ષણ કર્યું છે. \n\nઆ ખડક પર કેટલાંક તત્ત્વો મળી આવ્યાં છે, આ તત્ત્વો વિશે એવું કહેવાઈ રહ્યું છે કે આ તત્ત્વો પૃથ્વી પર 6.6 કરોડ વર્ષ પહેલાં જમા થયાં હતાં. એક મોટો ઍસ્ટરૉઈડ પૃથ્વી સાથે અથડાયો હતો. \n\nતેના પ્રભાવનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે આ એ જ ઉલ્કાપિંડ છે જેના કારણે વિશાળકાય ડાયનાસોર લુપ્ત થઈ ગયાં હતાં. આ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયા બાદ ત્યાં 100 કિમી પહોળો અને 30 કિમી ઊંડો ખાડો પડી ગયો હતો.\n\nબ્રિટિશ અને અમેરિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાયાબિટીસ વિશેની મહત્વની વાતો જાણી લો\\nસારાંશ: ડાયાબિટીસને કારણે વધતા આરોગ્યસંબંધી જોખમ પરત્વે લોકોનું ધ્યાન આકર્ષવા માટે 1991માં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઊજવણીની શરૂઆત કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nભારતમાં ડાયાબિટીસ બહુ મોટી સમસ્યા બની ચૂક્યો છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા અનુસાર, 2015માં ભારતમાં ડાયાબિટીસના 6.91 કરોડ કેસ નોંધાયા હતા. \n\nઆ પરિસ્થિતિમાં ડાયાબિટીસ વિશેની મહત્ત્વની માહિતી જાણી લેવી જરૂરી છે. \n\nશું છે ડાયાબિટીસ?\n\nપ્રતિકાત્મક તસવીર\n\nડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગરનું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2.\n\nટાઈપ-1 અને ટાઈપ-2માં શું ફરક છે? શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે બન્ને પ્રકારના ડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાયાબીટીસ એક નહીં, પાંચ અલગઅલગ બીમારી છે!\\nસારાંશ: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધુપ્રમેહ એટલે કે ડાયાબીટીસ ખરેખર પાંચ અલગ અલગ બીમારીઓ છે અને આ દરેક બીમારીનો ઇલાજ પણ અલગ અલગ થવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાયાબીટીસ શરીરમાં શુગરની માત્રા વધી જવા પર થાય છે અને આ બીમારીને સામાન્યતઃ બે પ્રકારમાં વહેંચવામાં આવી છે, ટાઇપ-1 અને ટાઇપ-2.\n\nપરંતુ સ્વીડન અને ફિનલેન્ડના સંશોધકોનું માનવું છે કે તેમણે આ બીમારી સાથે જોડાયેલી વધારે જટિલ તસવીર લોકોની સામે લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેનાથી ડાયાબીટીસ ના ઇલાજની રીત બદલાઈ શકે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવિશેષજ્ઞોનું માનવું છે કે આ સંશોધનથી ડાયાબીટીસ વિશે ઘણી નવી જાણકારીઓ મળે છે. પરંતુ હાલ તો આ સંશોધનના આધારે ડાયાબીટીસના ઇલાજમાં ફેરફાર કરી શકાતા નથી. \n\nપાંચ પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડાર્ક વેબ પર શાકભાજીની જેમ વેચાય છે કોકેન\\nસારાંશ: \"મેં 2010માં ડાર્ક વેબ વિશે સૌપ્રથમવાર સાંભળ્યું હતું. જિંદગી બહુ કંટાળાજનક બની ગઈ હતી. 2014માં મારા બર્થડે પર મેં કંઈક થ્રિલિંગ કરવા વિચાર્યું હતું. કંઈક અલગ કરવું હતું. લેપટોપ ઉઠાવ્યું અને ઓર્ડર કર્યો. એલએસડી, મેથાફેટામીન, કોકેન, હેરોઈન, એમડીએમએ, ડીએમટી કે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ જે જોઈતું હોય તેની હોમ ડિલિવરી મળી જાય છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાર્ક વેબ કેટલી આસાન અને એક્સાઈટિંગ છે તેની વાતો તરંગ ઉત્સાહથી કરતો હતો.\n\nએલએસડી, કોકેન અને હેરોઈન જેવા માદક પદાર્થોની ફળો તથા શાકભાજીની માફક હોમ ડિલિવરી કરવામાં આવે છે એ બાબતને તરંગ એક સુવિધા ગણતો હતો. \n\nતરંગે કહ્યું, \"વેબસાઈટ ડીલરે અમને પૂછ્યું હતુ કે ડિલિવરી કઈ રીતે આપીએ? ટિફિન કે રમકડાંના ડબ્બામાં ડિલિવરી લેવાનું સૂચન પણ તેણે જ કર્યું હતું. અમે રમકડાંના ડબ્બામાં માલ મોકલવા જણાવ્યું હતું.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતરંગે એમ પણ કહ્યું, \"ગેરંટી કાર્ડ અને રીસીટ ઝિપલોક પાઉચમાં પેક કરીને મોકલજો.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડિજિટલ ઇન્ડિયા: પીએમ મોદીના દાવામાં તથ્ય કેટલું?\\nસારાંશ: મે 2014માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક નવી વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. એમાંથી એક યોજના ડિજિટલ ઇન્ડિયા હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાના કહેવાતા લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને દેશને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે ડિજિટલ ઇન્ડિયાના પગલે દેશ બદલાઈ રહ્યો છે.\n\nમોદી નમો એપ દ્વારા દેશભરના ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓને સંબોધિત કરતા હતા.\n\nઆ દરમિયાન તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાનો શરૂઆતથી જ સંકલ્પ રહ્યો છે કે દેશની સામાન્ય વ્યક્તિ, યુવાનો અને ગ્રામીણોને ડિજિટલ બનાવવા છે.\n\nઘણા સીએસસી(કૉમન સર્વિસ સેન્ટર)ના સંચાલકોએ વડાપ્રધાન મોદીને કહ્યું કે તેઓ આ યોજનાથી હજારો ગ્રામીણોને ડિજિટલ સાક્ષર કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડિજિટલ વોટર કાર્ડ શું છે? ઘરે બેઠાં કઈ રીતે મેળવી શકશો?\\nસારાંશ: 25 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાર દિવસ. આજથી ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ઈસીઆઈ) દ્વારા ઇલેકટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (ઈ-ઈપીઆઈસી) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જે અંતર્ગત મતદારોને ડિજિટલ કાર્ડ આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય મતદાર દિવસ એટલે કે 25 જાન્યુઆરીએ ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ઈસીઆઈ) દ્વારા ઇલેકટ્રોનિક ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (ઈ-ઈપીઆઈસી) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.\n\nઆધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ ડિજિટલ ફૉર્મેટમાં ઉપલબ્ધ છે. હવે પ્રથમ વખત વોટર આઈડી કાર્ડ પણ ડિજિટલ ફૉર્મેટમાં મળશે.\n\nઈસીઆઈ બે તબક્કામાં ઈ-ઈપીઆઈસી કાર્યક્રમ કરશે. પ્રથમ તબક્કાની કામગીરી 25થી 31 જાન્યુઆરી 2021 વચ્ચે થશે અને બીજો તબક્કો 1 ફેબ્રુઆરી 2021થી શરૂ થશે.\n\nએનડીટીવીના અહેવાલ અનુસાર પ્રથમ તબક્કામાં નવા મતદારો કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડિઝાઇનર મોતીની અનોખી ખેતી કરીને ભરૂચના આ યુવાન કરે છે કમાણી\\nસારાંશ: ભરૂચના નીરવ પટેલ છેલ્લાં ત્રણ વર્ષથી પર્લફાર્મિંગ કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે સંકળાયેલા નીરવ કંઈક નવું કરવા માગતા હતા અને એટલા માટે તેમને પર્લ ફાર્મિંગની શરૂઆત કરી હતી.\n\nતેઓ ડિઝાઇનર પર્લની પણ ખેતી કરી રહ્યા છે, જેની ભારત સહિત વિશ્વમાં મોટી માગ છે.\n\nબીબીસીના અહેવાલમાં નીરવ જણાવી રહ્યા છે કે કઈ રીતે પર્લ ફાર્મિંગ એક લાભદાયક ખેતી પુરવાર થઈ શકે છે?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડિપર્સનાલાઇઝેશન ડિસઓર્ડર-ડીપીડી સોમાંથી એક વ્યક્તિને થાય છે\\nસારાંશ: ડિપર્સનાલાઇઝેશન ડિસઓર્ડર-ડીપીડી એક એવી બીમારી છે જેમાં દર્દીને પરિચિત લોકો પણ અજાણ્યા લાગે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને પરિવારની ઓળખ હોય છે પરંતુ લાગણીનો અનુભવ નથી થતો. \n\nઆવા દર્દીઓને શરૂઆતમાં ખબર પણ નથી પડતી કે તેઓ આવા વિકારના શિકાર બની રહ્યા છે. \n\nઆવા દર્દીઓ મોટાભાગે નિદાન માટે વર્ષો સુધી રાહ જૂએ છે.\n\nપરંતુ થેરાપીની મદદથી આવા દર્દીઓનો ઇલાજ થઈ શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડિસેમ્બર સુધી બધાને કોરોનાની રસી મુકાઈ જશે : જાવડેકર Top News\\nસારાંશ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, છે કે દેશમાં ડિસેમ્બર સુધી કોરોનાનું રસીકરણ પૂરું થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિસેમ્બર માસ સુધી તમામને કોરોનાની રસી મુકાઈ જવાનો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો દાવો\n\nતેમણે કહ્યું, \"સ્વાસ્થ્ય મંત્રાલયે તે સમય સુધી 216 કરોડ ડોઝના ઉત્પાદનનું પ્રોજેક્શન કર્યું છે. ડિસેમ્બર સુધી ભારતમાં 216 કરોડ નવા ડોઝ આવશે જે 108 કરોડ કરતાં પણ વધુ લોકોને અપાશે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજાવડેકરે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પણ પલટવાર કર્યું છે. રાહુલ ગાંધીએ શુક્રવારે એક પત્રકારપરિષદ કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા અપનાવાઈ રહેલી કોરોની રોકથામ માટેની નીતિ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડી જી વણઝારા અને એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી CBI કોર્ટે ફગાવી\\nસારાંશ: ગુજરાત પોલીસના વિવાદાસ્પદ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ ડી જી વણઝારા અને એન. કે. અમીને વર્ષ 2004માં થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી સ્પેશિયલ CBI કોર્ટે ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડીજી વણઝારા અને એન કે અમીન\n\nકોર્ટે CBIને જણાવ્યું છે કે, અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવા માટેની પૂર્વ પરવાનગી બાબતે સ્પષ્ટતા કરે. \n\nએટલું જ નહીં આગામી સાતમી સપ્ટેમ્બરે કોર્ટે આ કેસના તમામ આરોપીઓ સામે આરોપો નક્કી કરવાની સૂચના પણ આપી છે. \n\nશું હતો ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ?\n\nડીજી વણઝારા અને એન. કે. અમીન ઇશરત જહાં ફેક એન્કાઉન્ટર કેસના ચાવીરૂપ આરોપીઓમાંથી છે. \n\nતેમણે કથિત રીતે મુંબઈની 19 વર્ષની કોલેજિયન યુવતી ઇશરત જહાં, તેના મિત્ર જાવેદ શેખ અને બે પાકિસ્તાની નાગરિકો પર ગોળીબાર કર્યો હતો.\n\nઅમીન હાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય કેમ લીધી?\\nસારાંશ: સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન અબ્રાહમ બેંજામિન ડી વિલિયર્સે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયોમાં તેમણે ક્રિકેટ સાઉથ આફ્રિકા અને સુકાની ડુપ્લેસીનો આભાર માનતા કહ્યું કે તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. જોકે, તેઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ ઘરેલું ક્રિકેટ રમતા રહેશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવીડિયોમાં તેમણે કહ્યું, ''સમય આવી ગયો છે કે યુવાનોને અવસર મળે. મારી ઊર્જા પૂર્ણ થઈ ગઈ છે અને મને લાગે છે કે હવે આગળ વધવાનો સમય છે.\"\n\n\"ઇમાનદારીથી કહું તો હું થાકી ગયો છું. આ મુશ્કેલ નિર્ણય મેં વિચારીને લીધો છે અને હું સારા ફોર્મ દરમિયાન સંન્યાસ લેવા ઇચ્છુ છું.''\n\nડી વિલિયર્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડીન જૉન્સ : મુંબઈમાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરનું હાર્ટ ઍટેકથી નિધન\\nસારાંશ: સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ પૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોન્સનું હાર્ટ ઍટેકથી મુંબઈમાં અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nડીન જોન્સ 55 વર્ષના હતા અને આઈપીએલની કૉમેન્ટ્રી માટે મુંબઈથી કામ કરી રહ્યા હતા.\n\nઑસ્ટ્રેલિયાના મહાન બેટ્સમૅનમાં સામેલ એવા ડીન જોન્સે 52 ટેસ્ટ મૅચ અને 164 વન-ડે મૅચ રહી હતી. \n\nડીન જોન્સે આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા તરફથી 52 મેચમાં 3631 રન બનાવ્યા છે. તેમની એવરેજ 46.55ની હતી. તેમણે હાઇએસ્ટ 216 રન બનાવ્યા હતા. \n\nવન-ડે ક્રિકેટમાં તેમણે 164 મેચમાં 44.61ની એવરેજથી 6068 રન બનાવ્યા હતા. \n\nતેઓ પોતાના કરિયરની પહેલી વન-ડે ક્રિકેટ મેચ પાકિસ્તાન સામે 1984માં રમ્યા હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડુંગળીના ભાવ ઘટે ત્યારે કેમ હંગામો થતો નથી?\\nસારાંશ: સપ્ટેમ્બર મહિનામાં ભારતના બજારમાં સરેરાશ છ મૅટ્રિક ટન ડુંગળીની આવક થાય છે. જોકે, અત્યારે ભારતીય બજારોમાં માત્ર 3.1 લાખ મૅટ્રિક ટન ડુંગળી જ પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવકની સરખામણીએ માગ વધારે હોવાને કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા છે. મહાનગરોમાં ડુંગળીની કિંમતો પેટ્રોલ સાથે સ્પર્ધા કરી રહી છે. \n\nજોકે, 26 સપ્ટેમ્બરના રોજ કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં પ્રતિ ક્વિન્ટલ ડુંગળીનો ભાવ 1 હજાર રૂપિયાથી ઓછો થઈ ગયો હતો. \n\nતેના પર ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે સરકાર ડુંગળીના ભાવને ઓછા કરવા માટે દખલ કરી રહી છે. \n\nમહારાષ્ટ્રના ખેડૂતોના સ્વાભિમાની સંગઠનના ગણેશ ઘોટેકર દાવો કરે છે કે ડુંગળી ખાનારાઓને લોભાવવા મામલે રાજકારણ થઈ રહ્યું છે. \n\nખેડૂતોને ઓછો ભાવ \n\nમહારાષ્ટ્રના નાસિકની નજીક લાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડુંગળીમાં થયેલો ભાવ વધારો ભારતીય રાજનેતાઓને કેમ રડાવી રહ્યો છે?\\nસારાંશ: દેશભરમાં હાલ ડુંગળીનો મુદ્દો ચર્ચામાં છે. મોટા ભાગનાં ઘરોમાં બનતું ભોજન ડુંગળી વિના ફિક્કું થઈ જાય છે. થોડા સમય પહેલાં જે ડુંગળીનો ભાવ 25 રૂપિયા કિલો હતો તે અત્યારે 80 રૂપિયા કિલો પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડુંગળી મુદ્દે લોકોમાં વધી રહેલા રોષનો અંદાજ મેળવી સરકારે ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો. તેમના અનુસાર આવું કરવાથી સ્થાનિક બજારમાં સપ્લાય વધશે અને ભાવમાં ઘટાડો થશે.\n\nપરંતુ સરકારના આ નિર્ણયથી ખેડૂતો અને નિકાસકારો નાખુશ થયા. તેમણે નાસિક સ્થિત વૉલસેલ માર્કેટમાં પ્રદર્શન કર્યું.\n\nઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન નાસિકમાં થાય છે.\n\nહાલમાં મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ છે અને આ સમયે ડુંગળીના ભાવ મુદ્દે ચર્ચા થવાની આશંકાઓ સેવાઈ રહી છે.\n\nપરંતુ આવું પહેલી વખત નથી કે ભારતમાં ડુંગળીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૅની ધારદાર હથિયાર સાથે જંગલમાં કેમ ફરે છે?\\nસારાંશ: હાથમાં ધારદાર હથિયાર લઈને ડૅની ડૅન્ઝોંગ્પા એક ગાઢ જંગલમાં ઝાડી-ઝાંખરા સાફ કરતા, પરસેવે રેબઝેબ થયેલા આગળ વધતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો તમને એવું પૂછવામાં આવે કે આ દૃશ્ય પછી શું થયું હશે તો કદાચ તમે કહેશો કે હિન્દી ફિલ્મોના ખૂંખાર વિલન ડૅની બીજી જ ઘડીએ ધારદાર ઘા કરીને તેમના દુશ્મનના ચાર ટુકડા કરી દે છે અને પછી મોટી સ્ક્રીન પર તેમનું અટ્ટહાસ્ય જોવા અને સાંભળવા મળે.\n\nપણ, તમે ભૂલ કરી ગયા\n\nઆ ડૅનીની ફિલ્મનું દૃશ્ય નહોતું, તે પોતાની વાસ્તવિક જિંદગીમાં પણ સિક્કિમનાં જંગલોમાં ધારિયું લઈને ઝાડ કાપતા પગપાળા જ નીકળે છે, ઘોડેસવારી પણ કરે છે અને સીત્તેર વર્ષની વયે ઝાડ પર પણ ચઢી જાય છે. ડૅનીનું કહેવું છે કે તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી : એ મહિલા જેઓ દેવદાસીની પ્રથા સામે જંગે ચડ્યાં\\nસારાંશ: મુથુલક્ષ્મી રેડ્ડીનો જન્મ 30 જુલાઈ, 1886નાં રોજ પુડ્ડુકોટ્ટાઈમાં થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી\n\nતેમનાં પિતા નારાયણ સ્વામી ઐય્યર મહારાજા કૉલેજના પ્રિન્સિપલ હતા અને તેમનાં માતા ચંદ્રમ્મલ દેવદાસી હતાં.\n\nતેમનાં પિતા અને બીજા કેટલાંક શિક્ષકોએ તેમને મૅટ્રિક્યુલૅશન સુધીનું શિક્ષણ ઘરે જ આપ્યું. \n\nતેઓ મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પ્રથમ આવ્યા હોવા છત્તાં પણ તેમને મહારાજા હાઈસ્કૂલમાં મહિલા હોવાનાં કારણે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સમાજના રૂઢિચુસ્ત લોકોએ તેમનાં હાઈસ્કૂલ પ્રવેશનો ભારે વિરોધ કર્યો હતો. \n\nભણવામાં તેમનો રસને જોઈને પુડ્ડુકોટ્ટાઈના રાજા માર્તંડ ભૈરવ થોંડમને તેમને હાઈસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. આંબેડકર જ્યારે શીખ ધર્મ તરફ આકર્ષાયા હતા\\nસારાંશ: દલિતોના સામાજિક, આર્થિક અને રાજકીય ઉદ્ધાર માટે હિંદુ ધર્મનો ત્યાગ કરવાનો વિચાર ડૉ. આંબેડકરના મનમાં ઘણા સમયથી હતો. 1956માં તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તેનાથી ઘણા સમય અગાઉ તેમણે 1929માં જલગાંવના અછૂતોને એવો કોઈ પણ ધર્મ અપનાવવાની સલાહ આપી હતી જે તેમને માનવ ગણે. (ડૉ. આંબેડકરઃ લાઇફ ઍન્ડ મિશન, ત્રીજી આવૃત્તિ, ધનંજય કીર, પોપ્યુલર પ્રકાશન, બૉમ્બે, પેજ 251-252).\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંબેડકરના માનવા પ્રમાણે શીખ ધર્મ અપનાવવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેનાથી કચડાયેલા વર્ગના લોકો 'બિનરાષ્ટ્રીય' થાય તેમ ન હતા.\n\nવંચિત અને કચડાયેલા વર્ગ માટે અલગ મતદારયાદીના મુદ્દે ગાંધીજી સાથે થયેલા સંઘર્ષ, 1932માં પૂના કરાર પર હસ્તાક્ષર અને જાતિવાદી હિંદુઓ તરફથી નિરાશા સાંપડ્યા બાદ આંબેડકરે મનમાં નિર્ધાર કરી લીધો હતો. \n\n13 ઓક્ટોબર, 1935ના રોજ મહારાષ્ટ્રમાં યેવલા ખાતે એક પરિષદમાં તેમણે જાહેરાત કરી જે હવે જગવિખ્યાત છે.\n\nતેમણે કહ્યું, \"કમનસીબે હું અછૂત હિંદુ તરીકે જન્મયો હતો. તેને રોકવું મારા હાથમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. આંબેડકરના કથિત અપમાન બદલ હાર્દિક પંડ્યા સામે ફરિયાદ\\nસારાંશ: ક્રિકેટર હાર્દિક પંડ્યા તેમની એક કથિત ટ્વીટને કારણે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડો. બાબાસાહેબ આંબેડકર વિશે ટ્વીટ કરવા બદલ હાર્દિક પંડ્યા વિરુદ્ધ એસસીએસટી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધવાનો આદેશ જોધપુરની એક અદાલતે આપ્યો છે. \n\nહાર્દિક પંડ્યાએ તેમની ટ્વીટ મારફત ડો. આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ જોધપુરના ડી. આર. મેઘવાળે એક અરજીમાં કર્યો પછી કોર્ટે પ્રસ્તુત આદેશ આપ્યો હતો. \n\nઅરજીમાં જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે 26 ડિસેમ્બરે એક ટ્વીટ કરીને સવાલ પૂછ્યો હતો કે કોણ આંબેડકર?\n\nશું છે આરોપ?\n\nહાર્દિક પંડ્યાએ આ ટ્વીટમાં અનામતના મુદ્દે ડૉ. આંબેડકર વિશે આકરી ટિપ્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. કુરિયન પર ભાજપના નેતાએ લગાવેલા આરોપમાં કેટલી સચ્ચાઈ?\\nસારાંશ: ભારતમાં 'શ્વેતક્રાંતિના જનક' ડૉ. વર્ગિસ કુરિયન હયાત હોત તો રવિવારે 97 વર્ષના થયા હોત, પરંતુ નિધનના છ વર્ષ બાદ તેઓ ફરી એક વખત ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સરકારમાં પ્રધાન રહેલા ભાજપના નેતા દિલીપ સંઘાણીએ શનિવારે અમરેલી ખાતે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. \n\nઇંડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, કુરિયને અમૂલના પૈસા ધર્માંતરણ માટે વાપર્યા હતા.\n\nદિલીપ સંઘાણીને ટાંકતા અખબાર લખે છે કે અમૂલના આ પૈસાનો ઉપયોગ ડાંગ જિલ્લામાં ધર્માંતરણ માટે કરવામાં આવ્યો હતો. \n\nબીબીસી સંવાદદાતા અનંત પ્રકાશ સાથે વાતચીતમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે અમરેલીમાં અમર ડેરીના એક કાર્યક્રમમાં તેમણે ઉપરોક્ત વાત કરી હતી. સાથે જ ઉમેર્યું હતું કે તેમની છેલ્લી લાઇનને વિકૃત કરીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. પાયલ તડવી : NCWએ હૉસ્પિટલના ડીન પાસેથી જવાબ માગ્યો\\nસારાંશ: મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતાં પાયલ તડવી ડૉક્ટર બનવાં માગતાં હતાં. ડૉક્ટર બન્યાં બાદ તેઓ આદિવાસી વિસ્તારમાં સેવા કરવા માગતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેડિકલમાં તેઓ ગાયનેકૉલૉજી (સ્ત્રીરોગ વિશેષજ્ઞ)નો અભ્યાસ કરી રહ્યાં હતાં.\n\nહવે તેમનાં આ સપનાં અધૂરાં રહી ગયાં છે. પાયલે 22 મેના રોજ આત્મહત્યા કરી લીધી છે. પાયલના પરિવારે તેમનાં કેટલાંક સિનિયર સહાધ્યાયીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. \n\nઆઈપીસીની કલમ 306\/34 હેઠળ ત્રણ મહિલા ડૉક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં ટૅક્નૉલૉજીના કાયદાની કેટલીક કલમો પણ લગાડવામાં આવી છે. \n\nસહાયક પોલીસ કમિશનર દીપક કુદાલે બીબીસીને કહ્યું, \"ઘટનાની તપાસ ચાલી રહી છે.\"\n\nબીજી બાજુ, રાષ્ટ્રીય મહિલા પંચે આ મામલામાં ઝંપલાવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. બાબાસાહેબ આંબેડકર : જ્યારે સેક્સ એજ્યુકેશન અને અભિવ્યક્તિની આઝાદીનો ઐતિહાસિક કેસ હારી ગયા\\nસારાંશ: આજે \"અભિવ્યક્તિની સ્વતંત્રતા\" એક ચર્ચા અને વાદવિવાદનો મુદ્દો બની ગયો છે. 1934માં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી. તે સમયે એક વકીલ તરીકે ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર એક ઐતિહાસિક કેસ લડ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટના પરથી બનેલા એક નાટકનું દૃશ્ય\n\nઅદાલતમાં આંબેકરે જે વિચારો રજૂ કર્યા હતા, તે આજની તારીખે પણ લાગુ પડે છે. આ કેસ \"સમાજ સ્વાસ્થ્ય\" નામના મૅગેઝિન માટે લડવામાં આવ્યો હતો.\n\n20મી સદીની શરૂઆતમાં મહારાષ્ટ્રના રઘુનાથ ધોંડો કર્વે પોતાના મૅગેઝિન \"સમાજ સ્વાસ્થ્ય\"ના કારણે રૂઢિચુસ્ત લોકોના નિશાન પર રહેતા હતા. \n\nપોતાના મૅગેઝિનમાં કર્વે જાતિય શિક્ષણ, કુટુંબનિયોજન, નગ્નતા, નૈતિકતાની સાથેસાથે એવા વિષયો વિશે લખતા હતા, જેની ભારતીય સમાજમાં મોકળાશથી ચર્ચા થતી નહોતી.\n\nતંદુરસ્ત જાતિય જીવન અને તે માટેના તબીબી સલાહ પર ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. બાબાસાહેબને 'આંબેડકર' બનાવનાર શાળાની તસવીરો\\nસારાંશ: ડૉ.બાબાસાહેબ આંબેડકરે સાતારાની આ શાળામાં 7 નવેમ્બર 1900ના રોજ પ્રવેશ લીધો હતો. આજે આ શાળા પ્રતાપસિંહ હાઈસ્કૂલના નામથી ઓળખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબા સાહેબ આંબેડકર ભણતા હતા તે શાળા\n\nબાબાસાહેબ અહીં અભ્યાસ કરતા ત્યારે શાળામાં એકથી ચાર ધોરણ હતાં. તેમણે ચોથા ધોરણ સુધી અહીં જ અભ્યાસ કર્યો હતો.\n\n1851માં એક હવેલીને આ શાળામાં પરિવર્તીત કરી દેવાઈ હતી\n\nસાતારા સરકારી શાળા રાજવાડા વિસ્તારમાં એક હવેલી(વાડા)માં ચાલતી હતી. આજે પણ તે ઇતિહાસની સાક્ષી છે. હવેલી 1824માં છત્રપતિ શિવાજીના વારસ પ્રતાપસિંહરાજેએ બનાવી હતી.\n\nતે સમયે રાજ પરિવારની કન્યાઓ અભ્યાસ કરી શકે તે માટે અહીં શાળા ખોલવામાં આવી હતી. જો કે 1851માં આ હવેલી શાળામાં ફેરવવા માટે બ્રિટિશ સરકારને સો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. બી. આર. આંબેડકર હિંદુરાષ્ટ્રને ખતરો કેમ ગણતા હતા?\\nસારાંશ: ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાની ધૂન ભલે આજે લોકોના મન પર છવાયેલી જોવા મળતી હોય, પણ ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાનું સપનું એ કંઈ આજકાલનું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંઘ અને તેની સાથે જોડાયેલાં સંગઠનો રાષ્ટ્રગાન, ગૌમાંસ, ગૌરક્ષા અને રામમંદિર પર જે વલણ દર્શાવી રહ્યાં છે, તે તો માત્ર શરૂઆત છે. \n\nRSS પ્રમુખ મોહન ભાગવતે આખા દેશમાં ગૌહત્યા રોકવા માટે કાયદો લાગુ કરવાની વકીલાત કરી હતી. અનામત પર પુનર્વિચાર કરવા અંગેનું નિવેદન પણ તેઓ આપી ચૂક્યા છે. \n\nહિંદુ સંસ્કૃતિને સમગ્ર ભારત માટે આદર્શ જીવનસંહિતા બનાવવી એ સંઘનું લક્ષ્ય છે. મહિલાઓ માટે ડ્રેસ કોડ, લવ જેહાદ વિરુદ્ધ અભિયાન વગેરે તો ચાલતાં જ રહે છે. \n\nખરેખર ઇસ્લામ આધારિત અલગ રાષ્ટ્ર અને હિંદુરાષ્ટ્ર બન્નેની માગ જોડિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. ભીમરાવ આંબેડકરને ગુજરાત સરકાર 'રાષ્ટ્રીય નેતા' કેમ નથી માનતી? શું વિવાદ છે?\\nસારાંશ: આજે 14 એપ્રિલના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરની જંયતી પર શુભેચ્છા આપતા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, ભારતીય બંધારણના અલૌકિક શિલ્પકાર અને સામાજિક સમરસતાના જનનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની જંયતી પર એમને કોટિ કોટિ નમન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nલાંબો સમય ગુજરાતમાં મુખ્ય મંત્રીપદે રહેનાર વર્તમાન વડા પ્રધાને પણ ડૉ. આંબેડકરને વિશેષ યાદ કર્યા. વડા પ્રધાને એમને એક વૈશ્વિક દર્શનની વ્યક્તિ ગણાવ્યા.\n\nજોકે, મુખ્ય મંત્રીની ટ્વિટમાં બંધારણના અલૌકિક શિલ્પકાર અને જનનાયક ગણાવાય અને વડા પ્રધાનની ટ્વિટમાં વૈશ્વિક દર્શનની વ્યક્તિ ગણાવાય છે તે ડૉ. આંબેડકર વડા પ્રધાનના રાજ્યમાં ગુજરાત સરકારના એક પરિપત્ર મુજબ 'રાષ્ટ્રીય નેતા' નથી ગણાતા અને તેને લઈને વિવાદ થઈ રહ્યો છે.\n\nગુજરાતમાં હાલ ડૉ. આંબેડકરને રાષ્ટ્રીય નેતાઓની સૂચિમાં સમાવવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. સ્વાતિ મોહન : ભારતીય મૂળનાં એ મહિલા જેમણે નાસાના મંગળ મિશનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી\\nસારાંશ: નાસાનું અત્યાર સુધીનું સૌથી મહાત્વાકાંક્ષી મંગળ મિશન મંગળ ગ્રહ પર શરૂ થઈ ચૂક્યું છે. નાસાના આ અભિયાનમાં ભારતીય મૂળનાં ડૉ. સ્વાતિ મોહન પણ સામેલ છે. \n\nનાસાના પર્સાવિયરેન્સ પ્રોજેક્ટની માર્સ 2020 ગાઇડન્સ, નેવિગેશન ઍન્ડ કંટ્રોલ ઑપરેશન્સનાં મોવડી ડૉ. સ્વાતિ મોહન સાથે વૉશિંગ્ટનમાં હાજર બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ વાતચીત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. સ્વાતિ મોહન\n\nડૉ. સ્વાતિ હાલ લૉસ એંજલિસમાં છે. વાંચો એમની સાથેની વાતચીતના અંશો.\n\nવર્ષોની કામગીરી બાદ સફળતાના છેલ્લા કેટલાક કલાકો કેવી રીતે વિત્યા?\n\nઆ બધું થોડું સપનાં જેવું છે. ગુરુવારે જે થયું એ સફળતાનું પ્રદર્શન હતું અને ગુરુવારે બધું યોગ્ય રીતે પાર પડવાનું જ હતું. \n\nજે હજારો લોકોએ આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે એમણે એમનું દિલ, પોતાની આત્મા આમાં રેડી દીધી અને તમામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હતું. \n\nશું આપને યાદ છે કે એ છેલ્લી મિનિટોમાં આપના દિમાગમં શું ચાલી રહ્યું હતું?\n\nમિશન કમેન્ટેટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉ. હાથીના મૃત્યુ માટે જવાબદાર 'કાર્ડિયાક અરેસ્ટ' શું છે?\\nસારાંશ: ટેલિવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડૉ. હાથીનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ થઈ ગયું છે. શ્રેણીમાં ડૉ. હાથીનું પાત્ર ભજવતા રવિકુમાર આઝાદને હૃદય રોગનો હુમલો આવતા તેઓ કાર્ડિયાક અરેસ્ટનો શિકાર બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૃદય રોગ સંબધિત કાર્ડિયાક અરેસ્ટના કારણે અત્યાર સુધી ઘણા બોલીવૂડ સેલિબ્રિટીઝના મૃત્યુ થયા છે. \n\nછેલ્લા એક વર્ષમાં પાંચથી વધુ સેલિબ્રિટીઝનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ થયું છે. \n\nવળી દેશમાં યુવાનોમાં પણ કાર્ડિયાક અરેસ્ટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.\n\nછેલ્લા એક વર્ષમાં બોલીવૂડ કલાકારો નરેન્દ્ર ઝા, રીમા લાગૂ, ઓમ પુરી અને ઇન્દર કુમારનું હૃદય રોગ હુમલાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે.\n\nવર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2016ના 'ગ્લોબલ ડિસીઝ બર્ડન' રિપોર્ટ અનુસાર ભારતમાં હૃદય રોગ સબંધિત બીમારીને કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉક્ટર બનવા હવે રશિયા કેમ નથી જઈ રહ્યા ભારતીય વિદ્યાર્થીઓ\\nસારાંશ: 'દીકરો ડૉક્ટરીનું ભણવા માટે રશિયા ગયો છે.' ગુજરાતના અનેક શહેરોમાં આ વાત સામાન્ય હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ\n\nઆપે પણ ઘર કે ઓફિસમાં કોઈ પરિચિતના પુત્ર કે પુત્રી રશિયામાં તબીબી અભ્યાસ માટે ગયા હોય તેવું સાંભળ્યું હશે. \n\nવિશેષ કરીને રશિયામાં મેડિસિનમાં અભ્યાસ કરીને ડૉક્ટર બનનારા લોકો વિશે તમે કદાચ જાણતા હશો. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આ પ્રમાણ ઘટ્યું છે. \n\nમારે વાત સમજવી હતી એટલે મૉસ્કો પહોંચીને સૌથી પહેલાં એ કામે જ વળગ્યો. \n\nવિશાલ શર્મા\n\nહોટલથી આરયુડીએન યુનિવર્સિટી પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગ્યો. \n\nશહેરની ગીચ વસ્તીથી દૂર મિકલૂખોમકલાયા વિસ્તારમાં આ યુનિવર્સિટી આવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉક્ટર્સ ડે : એ મહિલા ડૉક્ટર જેમણે ગુજરાતનાં પ્રથમ કોરોના દર્દીની સારવાર કરી\\nસારાંશ: સામાન્ય રીતે કોઈ દરદીને પોતાના આરોગ્યનો ભય લાગે તો એ તરત ડૉક્ટર પાસે દોડે, પણ કોરોના વાઇરસનું સંક્રમણ એ એક એવી બીમારી છે કે જેમાં ડૉક્ટર પોતે પણ દર્દીથી ડરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. મીમાંસા બૂચ\n\nઆજે પહેલી જુલાઈ એટલે કે નેશનલ ડૉક્ટર્સ ડે. કોરોના વાઇરસે વિશ્વભરમાં ભરડો લીધો છે, ત્યારે નેશનલ ડૉક્ટર્સ ડેનું મહત્ત્વ વિશેષ છે.\n\nડૉક્ટર્સ ડે નિમિત્તે અમે વાત કરી અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ(એસવીપી) હૉસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલાં ડૉ. મીમાંસા બૂચ સાથે.\n\nએવા પણ દિવસો હતા જ્યારે મીમાંસા બૂચે રોજના સરેરાશ 100થી 200 કોરોના સંક્રમિત દરદીઓની સારવાર કરી હોય.\n\nઅમદાવાદમાં કોરોના સંક્રમણની સારવાર બાદ સાજા થઈને હૉસ્પિટલમાંથી બહાર આવેલો સૌ પ્રથમ કેસ સુમિતિ સિંહનો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉક્ટર્સ ડે : દેશના પ્રથમ મહિલા તબીબ રુકમણીબાઈ વિશે જાણો છો?\\nસારાંશ: પહેલી જુલાઈને દેશમાં 'રાષ્ટ્રીય તબીબી દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય મંત્રી બિધાન ચંદ્ર રૉયની સ્મૃતિમાં આ દિવસ ઊજવવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રુકમણી (સાવે) રાઉતની 153મી જન્મ જયંતિ પર આ ડૂડલ તૈયાર કરવામાં આવ્યું હતું\n\nત્યારે આપ જાણો છો કે દેશના પ્રથમ મહિલા તબીબ કોણ હતા?\n\nદેશના પ્રથમ મહિલા તબીબ રુકમણીબાઈ (સાવે) રાઉત હતા, જેમણે બ્રિટિશકાળ દરમિયાન ભારતમાં મહિલાઓના સમાન અધિકારો માટે ચળવળ શરૂ કરી હતી. \n\nગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 22મી તારીખે રુકમણી (સાવે) રાઉતની 153મી જન્મ જયંતી નિમિત્તે ગૂગલે ડૂડલ તૈયાર કર્યું હતું. \n\n1864માં મુંબઈ ખાતે રુકમણીબાઈનો જન્મ થયો હતો. તેઓ માત્ર 11 વર્ષનાં હતાં, ત્યારે વિધવા માતાએ તેમનું લગ્નકરાવી આપ્યું. રુકમણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉનાલ્ડ ટ્રમ્પે વિદેશ મંત્રીને જ બરતરફ કરી દીધા! ટિલરસન ટ્રમ્પનો સાથ છોડનારા 15માં વ્યક્તિ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને બરતરફ કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીઆઇએના વર્તમાન ડાયરેક્ટર માઇક પૉમ્પિયો અમેરિકાના નવા વિદેશ મંત્રી તરીકે ચાર્જ સંભાળશે. \n\nટિલરસનને તેમની સર્વિસ માટે આભાર માનતા ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે નવા વિદેશ મંત્રી ખૂબ સારી રીતે કામ કરશે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉપરાંત તેમણે ટ્વીટમાં જ માહિતી આપી છે કે સીઆઈએના નવા ડાયરેક્ટર તરીકે જિના હાસ્પેલની નિમણુંક કરવામાં આવી છે. \n\nજિના હાસ્પેલ અમેરિકામાં સીઆઈએનાં પ્રથમ મહિલા ડાયરેક્ટર હશે. \n\nરેક્સ ટિલરસન વિશ્વની સૌથી મોટી ઑઇલ કંપનીઓમાંની એક એક્સૉન-મૉબિલના મુખ્ય કાર્યકારી અધિકારી રહી ચૂક્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉલર થઈ રહ્યો છે નબળો, રશિયા અને ચીને ચાલી આ નવી ચાલ\\nસારાંશ: અમેરિકાના ચલણ ડૉલરની ઓળખ એક વૈશ્વિક ચલણની છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલર અને યુરો ઘણાં લોકપ્રિય અને સ્વીકાર્ય છે. દુનિયામાં કેન્દ્રિય બૅન્કોમાં જે વિદેશી નાણાંકીય ભંડોળ હોય છે તેમાં 64 ટકા અમેરિકન ડૉલર હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ રીતે ડૉલર પોતે જ એક વૈશ્વિક નાણું બની જાય છે. ડૉલર વૈશ્વિક નાણું છે એ વાત તેની મજબૂતી અને અર્થવ્યવસ્થાની તાકાતનું પ્રતીક છે. \n\nઇન્ટરનેશનલ સ્ટૅન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનના લિસ્ટ મુજબ દુનિયા આખીમાં કુલ 185 કરન્સી છે. \n\nજોકે, એમાંથી મોટા ભાગે ચલણી નાણાનો ઉપયોગ પોતાના દેશની અંદર જ થતો હોય છે. \n\nકોઈ પણ મુદ્રા દુનિયામાં કેટલી હદ સુધી પ્રચિલત હોય તે દેશની અર્થવ્યવસ્થા અને તાકાત પર નિર્ભર કરે છે. \n\nદુનિયાનું બીજું તાકાતવર ચલણ યુરો છે. જે દુનિયા આખીની કેન્દ્રિય બૅન્કોની વિદેશી મુદ્રા ભંડારમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડૉલર સામે રૂપિયાની કફોડી સ્થિતિ પાછળ આ કારણો જવાબદાર\\nસારાંશ: - ડૉલરની તુલનામાં રૂપિયો સૌથી નીચા સ્તરે \n\n- પહેલી વખત ડૉલરનો ભાવ 69 રૂપિયાને પાર કરી ગયો \n\n- આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયાની કિંમત 8ટકા ઘટી \n\n- ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને અમેરિકામાં વધતા વ્યાજ દરના કારણે બગડતી રૂપિયાની સ્થિતિ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટ 2013, સ્થળ-લોકસભા, નેતા-સુષમા સ્વરાજ\n\n\"આ કરન્સી સાથે દેશની પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે અને જેમ-જેમ કરન્સીની સ્થિતિ કમજોર થાય છે. એમ-એમ દેશની પ્રતિષ્ઠા ઘટે છે.\"\n\nત્યારે લોકસભામાં ભાજપાના નેતા હતાં અને અત્યારે વિદેશ મંત્રી છે એ સુષમા સ્વરાજે આ ભાષણ ઑગસ્ટ 2013માં આપ્યું હતું.\n\nરૂપિયાનો ભાવ ડૉલરની તુલનામાં સતત ઘટતો હતો, રૂપિયાની કિંમત 68ની પાર પહોંચવા અંગે નાણાં મંત્રી પી ચિદમ્બરમની સ્પષ્ટતાથી સુષમા સ્વરાજ સંતુષ્ટ નહોતા અને વડા પ્રધાન મનમોહન સિંઘ પાસે આ અંગે જવાબ માંગ્યો હતો.\n\nઑગસ્ટ 2013, સ્થળ-અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડો.મનમોહનસિંઘ: નોટબંધીએ દેશના અર્થતંત્રને તોડી નાખ્યું છે\\nસારાંશ: નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ 7મી નવેમ્બરે અમદાવાદના પ્રવાસે હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં તેમણે હાલની કેન્દ્ર સરકાર પર નોટબંધી મામલે પ્રહારો કર્યા હતા. \n\nસિંઘે કહ્યું, \"એક તરફ નોટબંધી અને બીજી તરફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના (જીએસટી) ઝડપી અમલીકરણે દેશના અર્થતંત્ર પર નકારાત્મક અસરો કરી છે.\"\n\nતમને આ પણ વાચવું ગમશે\n\nમનમોહન સિંઘે કહ્યું કે નોટબંધીને કારણે સમગ્ર દેશમાં નાના ઉદ્યોગો ભાંગી પડયા હતા. \n\nગુજરાતમાં ખાસ કરીને રાજકોટ, મોરબી, સુરત અને વાપીના નાના ઉદ્યોગોએ નોટબંધીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. \n\nનોટબંધી એ માત્ર વિકલ્પ નથી\n\nડો. સિંઘે કબુલ્યું હતું કે દેશમાં કરચોરી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનલ્ડ ટ્રમ્પને મળશે આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર?\\nસારાંશ: નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાઓને ત્રણ અલગ-અલગ શ્રેણીમાં વહેંચી શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ\n\nએક શ્રેણીમાં એવા લોકો છે, જેમને તેમના કામ બદલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમાં માર્ટિન લ્યૂથર કિંગ, મધર ટેરેસા અને નેલ્સન મંડેલા જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.\n\nબીજી શ્રેણીમાં એવા લોકો આવે છે, જેમને આ સન્માન મળવું જોઈતું હતું, પણ આપવામાં આવ્યું ન હતું. એવા લોકોમાં મહાત્મા ગાંધીનું નામ સામેલ છે. ગત શતાબ્દીમાં મહાત્માને શાંતિનું સૌથી મોટું પ્રતીક ગણવામાં આવે છે. \n\nએ પછીની શ્રેણીમાં એવા લોકોનો સમાવેશ થાય જેમને એક દિવસ શાંતિ પુરસ્કાર મળી શકે છે. એવા લોકોમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ : ટ્વિટરે ટ્રમ્પની ટ્વીટ પર ફૅક્ટ ચેકનું લેબલ માર્યું એનો સમગ્ર વિવાદ શું છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટને પહેલીવાર ટ્વિટર દ્વારા ફૅક્ટ-ચેકનું લેબલ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ પુરાવા આપ્યા વિના ટ્વીટ કર્યું હતું કે : \"એવો કોઈ રસ્તો નથી જેને લીધે મેલ-ઇન બેલેટમાં ચોક્કસ છેતરપિંડી ન થઇ શકે.\"\n\nટ્વિટરએ આ પોસ્ટ સહિત તેની નીચેની પોસ્ટમાં ચેતવણીનું લેબલ મૂક્યું છે. ગેરમાર્ગે દોરતા ટ્વીટસ અંગેની તેમની નવી પૉલિસી અંતર્ગત તેમણે આ પગલું લીધું હતું.\n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સોશિયલ મીડિયા જાયન્ટ \"સંપૂર્ણ રીતે અભિવ્યક્તિની આઝાદીને દબાવી રહ્યું છે.\"\n\nઆ પૉલિસી અંતર્ગત ટ્વિટરની નોટિફિકેશનમાં ટ્વીટ્સની નીચે વાદળી એક્સકલેમેટરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ Facebook-Twitter જેવી જ સોશિયલ મીડિયાની નવી જ દુનિયા રચશે?\\nસારાંશ: ગત અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા અમેરિકન સંસદમાં ગેરકાયદેસર અને બળજબરીપૂવર્ક પ્રવેશ કરતા ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સાથે ટ્રમ્પના 70.000 સમર્થકોનાં એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ પર સોશિયલ મીડિયા પ્રતિબંધોની કેટલી અસર થશે?\n\nકોઈ પણ પુરાવા વગર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત ડેમૉક્રૅટિક ઉમેદવાર જો બાઇડનની 3 નવેમ્બરની ચૂંટણી જીતના કાયદેસરપણાને પડકાર આપતા આવ્યા છે.\n\nગત અઠવાડિયે તેમના ભાષણ બાદ તેમના સમર્થક અમેરિકન સંસદમાં ઘૂસી ગયા. તે વખતે ત્યાં સૅનેટ અને હાઉસનું અધિવેશન ચાલી રહ્યું હતું, જેમાં બાઇડનની જીતને પ્રમાણિત કરવાનું હતું, જે માત્ર એક ઔપચારિકતા હતી. પરતું ભીડે હિંસા કરતા સભ્યોને બિલ્ડિંગમાંથી કાઢીને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. \n\nઆ હિંસામાં પાંચ લોકોનાં મૃત્યુ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન 12 જૂનના રોજ જ મળશે\\nસારાંશ: ઉત્તર કોરિયાના સરકારી મીડિયાનું કહેવું છે કે કિમ જોંગ-ઉન સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતને લઈને સંકલ્પબદ્ધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારના રોજ આ પ્રસ્તાવિત મુલાકાતને રદ કરી નાખી હતી. ટ્રમ્પે મુલાકાત રદ કરવાનું કારણ 'શત્રુતાપૂર્ણ માહોલ' ગણાવ્યો હતો. \n\nત્યારબાદ ઉત્તર કોરિયા તરફથી સદ્ભાવનાપૂર્ણ સંદેશ બાદ બન્ને નેતાઓની મુલાકાત પર ફરી આશા જાગી છે. \n\nશનિવારના રોજ ટ્રમ્પે કહ્યું છે કે 12 જૂનના રોજ પ્રસ્તાવિત મુલાકાતમાં કોઈ ફેરફાર થયો નથી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઉત્તર કોરિયાની સમાચાર એજન્સી કેસીએનએનું કહેવું છે કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતા મળતા રહેશે. \n\nઆ જ ક્રમમાં બન્ને દેશોના નેતા શનિવારના રોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોગ-ઉન ફેબ્રુઆરીના અંતમાં વિયેતનામ ખાતે મળશે\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન તા. 27 અને 28મી ફેબ્રુઆરીએ વિયેતનામમાં ફરી બેઠક કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્હાઇટ હાઉસના ટ્વિટર હૅન્ડલ પરથી આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેને અમેરિકાના રાષ્ટ્રપતિના ટ્વિટર હૅન્ડલ પરથી રી-ટ્વિટ કરવામાં આવી હતી. \n\nઆ પહેલાં અમેરિકાનું પ્રતિનિધિમંડળ ઉત્તર કોરિયાની રાજધાની પ્યૉંગયાંગ પહોંચશે અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.\n\nઉત્તર કોરિયા માટેના અમેરિકાના અધિકારી સ્ટીફન બીગને કહ્યું કે તેઓ ઉત્તર કોરિયા સાથે બિન-પરમાણ (ડિ-ન્યુક્લિયરાઇઝેશન)નો રોડમેપ નક્કી કરવાના લક્ષ્ય સાથે વાતચીત કરશે.\n\nઅત્રે નોંધવું કે ગત વર્ષે જૂન મહિનામાં કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયન લીડર વચ્ચે ફરી છેડાયું શાબ્દિક યુધ્ધ\\nસારાંશ: નોર્થ કોરિયાના વિદેશ મંત્રી રી યોંગ-હોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નોર્થ કોરિયા સામે યુધ્ધ છેડવાનો આરોપ મૂક્યો છે. છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે પ્યોંગયાગમાં અમેરિકા વિરોધી રેલીમાં હજારો નોર્થ કોરિયનોએ ભાગ લીધો હતો\n\nયોંગ-હોએ કહ્યું કે યુ.એસના ફાઈટર જેટને તેઓ નોર્થ કોરિયાના હવાઈ ક્ષેત્રમાં ન હોય ત્યારે પણ તોડી પાડવા સક્ષમ છે. વિશ્વએ સ્પષ્ટ યાદ રાખવું જોઈએ કે યુધ્ધની ઘોષણા પહેલા અમેરિકાએ કરી છે.\n\nજો કે વ્હાઈટ હાઉસે નોર્થ કોરિયાના આ નિવેદનને રદિયો આપ્યો છે.\n\nઅમેરિકી રક્ષા મંત્રાલયના પેન્ટાગોને નોર્થ કોરિયાને ચેતવણી આપી છે કે તે ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ બંધ કરે. \n\nબીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ તંદુરસ્ત છેઃ વાઈટ હાઉસના ડૉક્ટર\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કોગ્નિટિવ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેઓ એકદમ તંદુરસ્ત તથા સ્વસ્થ છે, એવું વાઈટ હાઉસમાંના તેમના ડૉક્ટરે જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nડૉ. રોની જેકસને મંગળવારે કહ્યું હતું, \"તેમની કોગ્નિટિવ ક્ષમતા કે જ્ઞાનતંતુઓની સક્રીયતા બાબતે કોઈ સમસ્યા નથી.\"\n\n71 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ પર ગયા સપ્તાહે ત્રણ કલાકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ બન્યા પછીનું એ તેમનું પહેલું મેડિકલ ચેક-અપ હતું. \n\nડોનાલ્ડ ટ્રમ્પના માનસિક આરોગ્ય વિશે એક પુસ્તકમાં શંકા વ્યક્ત કરવામાં આવી તેના પગલે અનુમાન શરૂ થયા બાદ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nમંગળવારે વાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ કૅમ્પનો જો બાઇડનની જીત સ્વીકારવા ફરી ઇનકાર, તપાસપંચની માગ\\nસારાંશ: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિ તરીકેની અવધિ પૂર્ણ થવાને ગણતરીના દિવસો છે ત્યારે ફરી ચૂંટણીમાં કથિત ગેરરીતિને લઈને રાજકારણ ગરમાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકામાં કેટલાક સૅનેટર્સના જૂથનું કહેવું છે કે તેઓ જો બાઇડનના વિજયને પ્રમાણિત નહીં કરે. \n\nતેમનું કહેવું છે કે, જ્યાં સુધી મતદાનમાં ગેરરીતિની તપાસ માટે પંચ નહીં નિમવામાં આવે ત્યાં સુધી તેઓ વિજયને પ્રમાણિત નહીં કરે.\n\nરિપબ્લિકન પાર્ટીના ટેડ ક્રૂઝના નેતૃત્ત્વમાં 11 સૅનેટર્સ અને નવાચૂંટાયેલા સૅનેટર્સ ઇચ્છે છે કે મતદાન મામલે તપાસ થવી જોઈએ તેમાં 10 દિવસનું ઑડિટ કરવામાં આવે.\n\nજોકે તેમની આ રજૂઆત સફળ થાય એવી શક્યતા નથી જણાતી કારણ કે મોટાભાગના સૅનેટર્સ 6 જાન્યુઆરીના રોજ જો બાઇડનનું રાષ્ટ્રપતિપદ માટે સમર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ કેમ સ્કૂલમાં શિક્ષકોને બંદૂકધારી બનાવવા માગે છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંદૂકો દ્વારા થતી હિંસા પર વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં સ્કૂલોની પાસે ગન ફ્રી ઝોન સમાપ્ત કરવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે સ્કૂલોના શિક્ષકોને ગન આપવાની વાતનું સમર્થન કર્યું છે. \n\nતેમણે કહ્યું, \"હથિયારધારી શિક્ષક સ્કૂલમાં થતા આવા હુમલાઓને રોકી શકે છે.\"\n\nગયા અઠવાડિયે ફ્લોરિડાની સ્કૂલમાં થયેલા ગોળીબાર બાદ આવા હુમલાઓ ફરી ના થાય તે સુનિશ્વિત કરવાની જ્યારે અપીલ કરવામાં આવી રહી છે એ સમયે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. \n\nઅમેરિકન રાષ્ટ્રપતિએ બંદૂક ખરીદનારની પૃષ્ઠભૂમિ અંગે વ્યવસ્થિત તપાસ કરવાની વાતને પણ સમર્થન આપ્યું છે. \n\nટ્રમ્પે શું કહ્યું?\n\nટ્રમ્પે આયોજીત કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓને જણાવ્યું, \"અમે બંદૂક ખરીદવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ મહાઅભિયોગ : એ ત્રણ મોટી દલીલો જે પૂર્વ રાષ્ટ્રપતિના બચાવમાં થઈ\\nસારાંશ: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાઅભિયોગનો કેસ ચાલી રહ્યો છે અને મામલાના ચોથા દિવસે બચાવ પક્ષને પોતાની વાત રાખવાની તક આપવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nઆ પહેલાં પાછલા અઠવાડિયે ટ્રમ્પની કાયદાકીય ટીમે ભારપૂર્વક કહ્યું હતું કે તેમની વિરુદ્ધ ચાલી રહેલા મહાઅભિયોગનો સમગ્ર મામલો જ ગેરબંધારણીય છે. ટીમે કહ્યું હતું કે આ મામલો ટ્રમ્પના અધિકારોનું હનન પણ છે.\n\nજોકે, તેમની આ દલીલો કામ ન લાગી અને તેથી તેમને તેમનો બચાવ કરવાની તક આપવામાં આવી.\n\nડોનાલ્ડ ટ્રમ્પના વિકીલોને પોતાની દલીલો રજૂ કરવામાં ત્રણ કલાક કરતાં વધારે સમય લાગ્યો જ્યારે અભિયોજન પક્ષે પોતાનો તર્ક તૈયાર કરવા માટે 13 કલાકનો સમય લીધો હતો.\n\nએવું લાગે છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ મહાઅભિયોગ : ડૅમોક્રેટ્સની આકરી દલીલો પણ ટ્રમ્પના વકીલોની કેસ ઝડપથી પતાવવા તૈયારી\\nસારાંશ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાઅભિયોગના પ્રસ્તાવ ઉપર ડૅમોક્રેટ્સની દલીલો પૂર્ણ થઈ છે તો ટ્રમ્પના વકીલોનું કહેવું છે કે તેઓ નિયત સમય અગાઉ જ દલીલ પૂર્ણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ\n\n ડૅમોક્રેટ્સે આક્ષેપ કર્યો હતો કે અમેરિકન કૉંગ્રેસ પર હુમલો કરવા માટે ટ્રમ્પે લોકોની ઉશ્કેરણી કરી હતી.\n\nડૅમોક્રેટ્સે ચેતવણી આપી હતી કે, જો ટ્રમ્પને અટકાવવામાં નહીં આવે તો તેઓ ફરીથી આમ કરી શકે છે. \n\nમહાઅભિયોગની સુનાવણી વખતે ફરિયાદ પક્ષના વકીલોએ ટ્રમ્પને હિંસા સાથે સાંકળવા માટે તોફાનીઓએ પ્રયોજેલા શબ્દોનો ઉપયોગ કર્યો અને જણાવ્યું કે, જાન્યુઆરીમાં જે હિંસા થઈ છે તેના કારણે લાંબાગાળાનું નુકસાન થયું છે.\n\nપોતાનો પક્ષ રજૂ કરતી વેળા ફરિયાદ પક્ષે પોલીસ અને ઇન્ટેલિજન્સ અધિકારીઓના નિવેદનો અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ, શું સત્તાથી બરતરફ કરાશે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાઅભિયોગનો ડૅમોક્રેટનો ઠરાવ કૉંગ્રેસમાં રજૂ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઠરાવ સામે રિપબ્લિકન સૅનેટરે વાંધો ઉઠાવ્યો અને ગૃહની કાર્યવાહી મોકૂફ રહી છે. હવે તેના પર કાલે ચર્ચા થઈ શકે છે. \n\nડૅમોક્રેટ્સની માગણી છે કે ઉપ રાષ્ટ્રપતિ આર્ટિકલ 25નો ઉપયોગ કરીને ટ્રમ્પને પદ પરથી હઠાવે. \n\nઅમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તામાંથી દૂર કરવા માટે સંસદસભ્યો સાથે એક યોજના શૅર કરી હતી. તેઓ ટ્રમ્પ સામે મહાઅભિયોગ લાવવા માટે તૈયારી કરી રહ્યાં છે.\n\nઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સ ટ્રમ્પના રાષ્ટ્રપતિપદના પાવર્સ દૂર કરે તે માટે હાઉસ ઑફ રેપ્રિઝેન્ટટિવ્સ એક ઠરાવ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગનો પ્રસ્તાવ નીચલા સદનમાં પારિત\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થઈ ગયો છે. હવે ઉપલા ગૃહ સૅનેટમાં આ આરોપો પર ટ્રાયલ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ\n\nટ્રમ્પ પર ગયા અઠવાડિયે (છ જાન્યુઆરી) તેમના સમર્થકોને કૅપિટલ હિલ એટલે કે અમેરિકન સંસદ પરિસર પર હુમલો કરવા બદલ પ્રેરવાનો આરોપ હતો, જેને સદનમાં 197ની સામે 232 મતોથી પસાર કરવામાં આવ્યો છે.\n\nદસ રિપબ્લિકન સાંસદોએ પણ મહાભિયોગના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.\n\nપ્રસ્તાવમાં ઉલ્લેખ છે કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે રાષ્ટ્રપતિના પદની જવાબદારી સંભાળી લેવી જોઈએ.\n\nસદનમાં બહુમતી ધરાવતા ડેમોક્રેટ્સ પેન્સને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ તાત્કાલિક સંવિધાનના 25માં સંશોધનનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ પદમાં અયોગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ અમેરિકાની ચૂંટણીનાં પરિણામો પલટાવી શકે છે?\\nસારાંશ: જો બાઈડન અમેરિકન ચૂંટણીમાં વિજેતા બન્યા તેને બે સપ્તાહ થઈ ચૂકયાં છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી. શું તેમની પાસે આ નિર્ણય ફેરવવાની યોજના છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિણામોને કાનૂની રીતે પડકારવાની ટ્રમ્પની નીતિ કામ નથી કરી રહી. ટ્રમ્પની ટીમે સંખ્યાબંધ કેસ દાખલ કર્યા છે પરંતુ હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી.\n\nતેમના વકીલ અને પૂર્વ ન્યૂયૉર્ક મેયર રુડી જ્યૂલિયાનીએ ગુરુવારે કહ્યુ કે ટ્રમ્પ કૅમ્પેન મિશિગનમાં પોતાનો કાનૂની કેસ પરત લઈ રહ્યું છે. મિશિગનમાં બાઇડનને 1 લાખ 60 હજાર મતોથી વિજય મળ્યો છે.\n\nજ્યૉર્જિયા રાજ્યમાં પણ 50 લાખ બૅલટની ફરીથી ગણતરી કરાઈ છે અને બાઇડનને 12 હજારથી વધુ મતોથી જીત મળી છે. રાજ્યે પણ પરિણામો પર મહોર લગાવી દીધી છે.\n\nહવે વારાફરતી દરવાજા બંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પ: ચૂંટણી હારવા છતાં ફરી અમેરિકાના પ્રમુખ બની શકે?\\nસારાંશ: આજથી ગણીએ તો 20મી જાન્યુઆરી સુધી હવે ટ્રમ્પ શાસનને માત્ર ગણતરીના દિવસ રહ્યા છે. બાઇડનને વિજયની વધામણી અપાઈ ગઈ છે પરંતુ હજી સત્તાનો ખેલ પૂરો નથી થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતે સ્વૈચ્છિક અને શાંતિપૂર્ણ રીતે \"Change of Guards\" એટલે કે સત્તાની ફેરબદલ નહીં થવા દે એવું ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરની ચૂંટણી પહેલાં કહ્યું હતું અને એવું જ થઈ શકે છે એમ અનેક લોકો માને છે.\n\nઅમેરિકામાં પ્રમુખ ચૂંટવાની પ્રક્રિયા જટિલ છે. આ પરિસ્થિતિ મુજબ બંધારણ પ્રમાણે અમેરિકાના દરેક રાજ્યે ઇલેક્ટોરલ કૉલેજમાં પ્રમુખને મત આપનાર મતદાતાઓ ચૂંટવાના હોય છે જે બધા ભેગા થઈને પ્રમુખની ચૂંટણી માટે મત આપે છે.\n\nઘણા બધા રાજ્યોએ એવો કાયદો કર્યો છે કે આ મતદાતા એમના રાજ્યમાં \"પોપ્યુલર વોટર્સ\" બહુમતીના જોરે ચૂંટાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પઃ હોટલ ડેવલપરથી અમેરિકાના પ્રમુખપદ સુધીની સફર\\nસારાંશ: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પહેલી વાર ઝૂકાવ્યું તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સૌથી વધુ મશહૂર અને રંગીન મિજાજ અબજપતિ હતા. મુશ્કેલ લાગતી 2016 ચૂંટણી તેઓ જીતી ગયા અને અમેરિકાના પ્રમુખ પણ બની ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમિગ્રેશન વિરોધી વિચારો અને કર્કશ પ્રકારની તેમની પ્રચારની પદ્ધતિના કારણે જ માત્ર નહીં, પરંતુ સેલિબ્રિટી તરીકે તેમનો જે ભૂતકાળ રહ્યો હતો તેના કારણે પણ ટ્રમ્પ કેવા પ્રમુખ બની રહેશે તેની સામે શંકાઓ જાગી હતી.\n\nઆમ છતાં 70 વર્ષના ઉદ્યોગપતિ બધાની ધારણા ખોટી પાડીને રિપબ્લિકન પાર્ટીમાં તેમના અનુભવી હરીફોને પાછળ રાખીને પ્રાઇમરીમાં જીતી ગયા અને સૌ જોતા જ રહી ગયા. \n\n2016માં અમેરિકાના ઇતિહાસની સૌથી વધુ વિભાજક અને વિવાદાસ્પદ ચૂંટણી યોજાઈ અને તેમાં તેઓ ડેમૉક્રેટિક પક્ષના હરીફ હિલેરી ક્લિન્ટનને હરાવીને પ્રમુખપદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પરથી મુસ્લિમ વિરોધી વીડિયો રિટ્વીટ કરાયો\\nસારાંશ: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પરથી મુસ્લિમ વિરોધી ત્રણ વીડિયોઝ્ રિટ્વીટ કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પના એકાઉન્ટ પરથી એક કટ્ટરવાદી બ્રિટિશ સંગઠનનાં ટ્વીટ્સને રિટ્વીટ કરાયા છે.\n\nપહેલું ટ્વીટ 'બ્રિટન ફર્સ્ટ'ના નેતા જેડા ફ્રાન્સેનનું છે. જેમાં એક પ્રવાસી મુસલમાન દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અન્ય બે વીડિયોઝ્ પણ આ પ્રકારના જ છે.\n\nદક્ષિણપંથી બ્રિટિશ નેશનલ પાર્ટી (બીએનપી)ના ભૂતપૂર્વ સભ્યોએ 2011માં 'બ્રિટન ફર્સ્ટ'ની સ્થાપના કરી હતી. \n\nઆ સંગઠન સોશિઅલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકવા માટે કુખ્યાત છે.\n\nસંગઠનનું માનવું છે કે બ્રિટનનું ઇસ્લામિકરણ થઈ રહ્યું છે. \n\nબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં પરમાણુ બૉમ્બનું બટન ચિંતાનો વિષય કેમ બન્યું છે?\\nસારાંશ: 7 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભીડે કૅપિટલ હિલ્સમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આ ઘટનાથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું. અમેરિકામાં સત્તા હસ્તાંતરણ, ટ્રમ્પ સામે મહાઅભિયોગ ઉપરાંત એક મોટી ચિંતા ટ્રમ્પના હાથમાં રહેલું પરમાણુ હથિયારોનું બટન પણ બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ\n\nકૅપિટલમાં હિંસા જેવી ઘટના અમેરિકાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય નહોતી બની. \n\nહિંસા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ વ્યવસ્થિત સત્તા હસ્તાંતરણ માટે તૈયાર છે અને હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, પછી તેમણે કહ્યું કે તેઓ શપથવિધિમાં ભાગ નહીં લે. \n\nટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને ટ્રમ્પે કૅપિટલ હુમલાની ઘટના પર અફસોસ વ્યક્ત કરી તેની ટીકા કરી હતી. \n\nબુધવારની ઘટના બાદ અમેરિકાની સંસદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ લાવવા માટેની તૈયારી કરી રહી છે. અમેરિકન સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત : 'નમસ્તે ટ્રમ્પ' ભવ્યાતિ ભવ્ય, બટ વૉટ નેક્સ્ટ?\\nસારાંશ: દુનિયાની સૌથી મોટી લોકશાહીના નેતા નરેન્દ્ર મોદી, દુનિયાના સૌથી શક્તિશાળી દેશના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં મળતા હોય ત્યારે સ્વાભાવિક રીતે બાકીની બધી વાતો પણ સુપરલેટિવ ડિગ્રીમાં જ હોવાની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિવસોથી દુનિયા આખી જેની આતુરતાથી રાહ જોતી હતી, એ અમદાવાદનો, 'નમસ્તે ટ્રમ્પ' રંગેચંગે સુખરૂપ પૂરો થઈ ગયો.\n\nટ્રમ્પે જો કે રોડ શોની સંખ્યા અંગે એમના ત્રણેક ટ્વીટ્સથી છેલ્લી ઘડી સુધી પી.એમ.ઓ.થી (પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, વડા પ્રધાન કાર્યાલય) માંડીને સી.એમ.ઓ. (ચીફ મિનિસ્ટર ઓફિસસ મુખ્ય પ્રધાન કાર્યાલય) સુધી સૌને ટૅન્શનમાં રાખ્યા.\n\nપહેલાં એમણે મોદીને ટાંકીને રોડ શોમાં 50 લાખ લોકોને જોવાની અપેક્ષા દર્શાવી, જે બીજા અને ત્રીજા ટ્વીટમાં વધતાં-વધતાં 70 લાખ અને એક કરોડ સુધી પહોંચી.\n\nજો ખરેખર એક જગ્યાએ એક સમયે એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પની એ ભૂલો જેના લીધે તેમણે વ્હાઇટ હાઉસ ગુમાવ્યું\\nસારાંશ: 2016ની ચૂંટણી એક ઐતિહાસિક અકસ્માત હતો, અમેરિકા માટે અસામાન્ય બાબત હતી એવી ગેરમાન્યતાને 2020ની ચૂંટણીમાં કાયમ માટે દફનાવી દેવાની જરૂર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્ર્મ્પ\n\nડોનાલ્ડ ટ્રમ્પને સાત કરોડથી વધારે મત મળ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં તે બીજા ક્રમે સૌથી મોટી સંખ્યા છે. \n\nરાષ્ટ્રીય સ્તરે તેમનો વોટ શૅર 47 ટકા કરતા વધુ છે અને તેઓ 24 રાજ્યોમાં જીત્યા હોય તેમ જણાય છે, જેમાં તેમના મનપસંદ ફ્લૉરિડા અને ટૅક્સાસ પણ સામેલ છે.\n\nઆ વિશાળ દેશ પર તેઓ અસામાન્ય પ્રભાવ ધરાવે છે, તેમના હજારો સમર્થકોમાં એક પ્રકારનું જોડાણ છે જેઓ ટ્રમ્પ માટે એક કલ્ટ કે પંથની જેમ આદરભાવ ધરાવે છે.\n\nવ્હાઈટ હાઉસમાં ચાર વર્ષ શાસન કર્યા બાદ તેમના સમર્થકોએ તેમની પ્રૅસિડેન્સીનો ઊંડાણથી અભ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પની કાયદાકીય મુસીબત વધારી શકે આ છ કેસ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ પણ ગુનાહિત અથવા નાગિરક કાયદાકીય કાર્યવાહી સામે રક્ષણ મળેલું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હાર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ હવે સામાન્ય નાગરિક બની જશે.\n\nતેનો અર્થ છે કે ટ્રમ્પ તેમને રાષ્ટ્રપતિ તરીકે મળેલા વિશેષાધિકાર પણ ગુમાવી દેશે, અને તેમને દાવો માંડનારાઓ અને વકીલોનો સામનો કરવાનો રહેશે. \n\nયુએસ ફેડરલ અને ન્યૂ યૉર્ક સ્ટેટ પ્રૉસિક્યૂટર ડેનિયલ આર ઑલોન્સોએ બીબીસીને કહ્યું, \"તેઓ વ્હાઇટ હાઉસમાંથી બહાર થશે અને તેમના માટે માહોલ બદલાઈ જશે. તેમની પાસે તપાસને રોકવા માટેની રાષ્ટ્રપતિની શક્તિઓ નહીં હોય. \"\n\nટ્રમ્પ અને તેમની રિયલ –ઍસ્ટેટ કંપની ટ્રમ્પ ઑર્ગનાઇઝેશની વિરુદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ ફેસબુકે હઠાવી, ટ્વિટરે હાઇડ કરી\\nસારાંશ: ફેસબુકે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ હઠાવી દીધી છે, આ પોસ્ટમાં એમને દાવો કર્યો હતો કે કોવિડ-19 ફ્લુ કરતાં 'ઓછો ઘાતક' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસ સંક્રમણનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના ત્રણ દિવસ પછી હૉસ્પિટલમાં ઇલાજ થયો, એ બાદ તેઓ હવે વાઇટ હાઉસ આવી ગયા છે.\n\nતેમણે લખ્યું કે અમેરિકાએ ફ્લુની સીઝન સાથે 'જીવતાં શીખી લીધું છે', એ જ રીતે 'આપણે કોવિડ સાથે જીવવાનું શીખી રહ્યા છીએ, આ ઓછો ઘાતક છે.'\n\nટ્રમ્પે ટ્વિટર પર પણ આ જ વાત લખી હતી, જે ટ્વીટને ટ્વિટરે હાઇડ કરી દીધું છે.\n\nએમના આ ટ્વીટ પર ચેતાવણી લખેલી વાંચી શકાય છે કે આ ભ્રામક અને સંભવિત રીતે હાનિકારક જાણકારી હોઈ શકે છે.\n\nયુઝર આ ચેતાવણી વાંચીને ટ્વીટ પર ક્લિક કરે તો જ તેમને ટ્વીટ દેખાય."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતથી આપણને શું મળ્યું?\\nસારાંશ: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા. સોમવારે 11:45 વાગ્યે તેમનું વિમાન ઍરફૉર્સ વન અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઊતર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યાંથી રોડ શો, ગાંધી આશ્રમ અને પછી મોટેરા સ્ટેડિયમમાં બંને નેતાઓનાં ઉષ્માભર્યા ભાષણો.\n\nમને જૂના હિન્દી ચલચિત્રનો એક સંવાદ આછોપાતળો યાદ છે. સંવાદ હતો - \"राशन पे भाषण जरूर हो सकता है मगर भाषण से राशन नहीं मिलता\" \n\nમોટેરા અને ત્યાર પછી તાજમહાલની મુલાકાત બાદ દિલ્હી, બધે જ ભાષણ જ ભાષણ.\n\n2014-15માં અમેરિકા સાથેની આયાત અને નિકાસ બંને મળીને 64.2 અબજ ડૉલરની થઈ હતી હતો તે 2018-19માં 87.9 અબજ ડૉલર થઈ હતી.\n\n2019-20ના વર્ષ દરમિયાન એપ્રિલથી ડિસેમ્બરના પ્રથમ નવ મહિનામાં એ 68 અબજ ડૉલર થઈ.\n\nઅગત્યની વાત એ છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં અમદાવાદમાં કેવી રીતે થઈ રહી છે તૈયારી?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતયાત્રા પર આવશે. તેમની આ મુલાકાતની ખાસ વાત એ છે કે તેઓ 24 તારીખે અમદાવાદ આવવાના છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યાં તેમના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય સમારોહ યોજવામાં આવશે. \n\nઆ કાર્યક્રમનું નામ 'ટ્રમ્પ આવે છે' રાખવામાં આવ્યું છે.\n\nઅમદાવાદ આવનારા ટ્રમ્પ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત પણ લેશે.\n\nતેમની આ મુલાકાતને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. જુઓ આ તૈયારીઓની કેટલીક ઝલક.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પની સાઉદી અરેબિયાને ચેતવણી, 'જમાલ ખાગોશી માટે સખત સજા કરીશું'\\nસારાંશ: ઇસ્તંબૂલમાં આવેલા સાઉદી દૂતાવાસમાંથી લાપતા થયેલા ચર્ચિત પત્રકાર જમાલ ખાશોગી મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાને ચેતવણી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ચેતવણી આપી છે કે જો પત્રકાર જમાલ ખાશોગીની હત્યા કરાઈ છે અને તેમાં સાઉદી અરેબિયાની સંડોવણી બહાર આવશે તો અમેરિકા તેમની સામે કડક પગલાં ભરશે. \n\nઅત્રે નોંધવું કે સાઉદી અરેબિયાના શાહી પરિવારના ટીકાકાર રહેલા પત્રકાર જમાલ ખાશોગી 2જી ઑક્ટોબરથી લાપતા છે. \n\nતેઓ તૂર્કીમાં આવેલા સાઉદી અરેબિયાના દૂતાવાસમાં ગયા હતા અને પરત નહોતા ફર્યાં.\n\nતુર્કીના તપાસકર્તાઓએ શંકા વ્યક્ત કરી છે કે દૂતાવાસની અંદર જ તેમની હત્યા કરીને મૃતદેહ સગેવગે કરી દેવાયો છે. \n\nજોકે, સાઉદીએ આ તમામ આરોપો નકારી દીધા છે. \n\nશનિવારે એક કાર્યક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો, 740 અબજ ડૉલરના ડિફેન્સ બિલ પર વીટો પાવર ફગાવાયો\\nસારાંશ: ફ્લૉરિડામાં પત્ની મેલાનિયા સાથે રજાઓ ગાળી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ વ્હાઇટ હાઉસ પરત આવી જવું પડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની કૉંગ્રેસે રક્ષા ખર્ચ ફંડ બિલ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના વીટોને રદ કરી દીધો છે. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પના કાર્યકાળમાં આવું પહેલી વાર થયું છે.\n\nરિપબ્લિકન પાર્ટીના આધિપત્યવાળી સૅનેટે નવા વર્ષના એક દિવસ અગાઉ એક દુર્લભ સત્ર આયોજિત કરીને આ મુદ્દે ચર્ચા કરી હતી. \n\nઅમેરિકન કૉંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રિઝિન્ટિવમાં આની પર પહેલાં જ મતદાન થઈ ચૂકયું હતું. \n\n740 અબજ ડૉલરના આ બિલ થકી આવનારા એક વર્ષ માટે અમેરિકાની રક્ષા નીતિ પર ખર્ચ થવાનો હતો. \n\nથોડા જ સમયમાં પદ છોડી રહેલા ટ્રમ્પે બિલની કેટલીક જોગવાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતની હવા ગંદી હોવાનો દાવો કેટલો સાચો?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી પહેલાં યોજાયેલી છેલ્લી પ્રેસિડેન્સિયલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, \"ભારત ગંદુ છે ભારતની હવા ગંદી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, \"છેલ્લી ક્લાઇમેટ ચેન્જની લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકર્ડ ખરાબ રહ્યો છે.\"\n\nટ્રમ્પે કહ્યું, \"અમે અનેક નિયમ બનાવ્યા છે. ચોખ્ખી હવા વિશે બાઇડન કરતાં વધારે જાણું છું. અમેરિકામાં કાર્બન ઉત્સર્જન સૌથી ઓછું છે. ચીન ગંદુ છે, રશિયા ગંદુ છે અને ભારત ગંદુ છે. ત્યાંની હવા ગંદી છે. તેઓ આની (ક્લાઇમેટ ચેન્જ સામેની) લડાઈમાં રેકર્ડ ખરાબ કરી રહ્યા છે.\"\n\nબાઇડને કહ્યું, \"ક્લાઇમેટ ચેન્જ મોટો મુદ્દો છે પરંતુ ટ્રમ્પ તેને મજાકમાં લે છે. એ માનવતા માટે ભય છે. આપણે તેના પર યોજના બનાવવાની જરૂરિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પે કરેલાં નરેન્દ્ર મોદીનાં વખાણ કેટલાં ખરાં કેટલાં ખોટાં?\\nસારાંશ: અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ દરમિયાન હજારો લોકોની જનમેદનીને સંબોધિત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના ભાષણમાં ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ પ્રશંસા કરી હતી તથા દેશની સ્થિતિને સુધારવા માટે તેમણે જે પગલા લીધા છે, તેનો ઉલ્લેખ કર્યો હતો. \n\nબીબીસી રિયાલિટી ચેક ટીમે ટ્રમ્પના કેટલાક દાવાઓની ચકાસણી કરી હતી. \n\nદાવો 1: અર્થતંત્રમાં છ-ગણી વૃદ્ધિ \n\nટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, \"આ સદી શરૂ થઈ, ત્યારથી ભારતના અર્થતંત્રનું કદ છ-ગણું વિસ્તર્યું છે.\"\n\nરિયાલિટી ચેક : જો દેશ દ્વારા ઉત્પાદિત વસ્તુ તથા સેવાના આધારે જી.ડી.પી. (ગ્રોસ ડૉમેસ્ટિક પોડક્ટ, કુલ ઘરેલું ઉત્પાદન)ના આધારે જોવામાં આવે તો ટ્રમ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પે થેરેસા મેને કહ્યું, ‘ઈયુ સામે કાયદાકીય કાર્યવાહી કરો’\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને એવી સલાહ આપી હતી કે યુરોપિયન સંઘ (ઈયુ) સાથે વાટાઘાટ કરવાને બદલે બ્રિટને તેના પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનલ્ડ ટ્રમ્પ અને થેરેસા મે\n\nથેરેસા મેએ આ વાત BBC સાથેની વાતચીતમાં જણાવી હતી. \n\nટ્રમ્પે શુક્રવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમણે બ્રિટિશ વડાપ્રધાનને એક સૂચન કર્યું છે, પણ થેરેસા મેને એ અત્યંત 'ઘાતક' લાગ્યું હતું. \n\nડોનાલ્ડ ટ્રમ્પે તમને શું સૂચન કર્યું હતું, એવો સવાલ બીબીસીના એન્ડ્ર્યુ મારે પૂછ્યો ત્યારે થેરેસા મેએ કહ્યું હતું, \"તેમણે કહેલું કે અમારે ઈયુ સાથે વાટાઘાટ નહીં, પણ તેના પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.\"\n\nથેરેસા મેએ બ્રેક્સિટ માટેની તેમની બ્લ્યુપ્રિન્ટનો બચાવ કર્યો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું ‘જો બાઇડન જીત્યા અમેરિકાની ચૂંટણી, પણ...’\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કદાચ પહેલી વખત લખ્યું છે કે ‘તેઓ (જો બાઇડન) ચૂંટણી જીત્યા છે.’\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ\n\nતેમના આ શબ્દોને એ વાતનો સંકેત માનવામાં આવી રહ્યા છે કે, ‘તેઓ માની ગયા કે તેમના પ્રતિસ્પર્ધી, ડેમોક્રેટ નેતા જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા છે.’\n\nપરંતુ તેવું બિલકુલ નથી. તેઓ ‘ચૂંટણીમાં ગરબડ’ થઈ હોવાના પોતાના દાવાથી હજુ સુધી પીછેહઠ કરતાં દેખાતા નથી. \n\nરવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યુ. તેમણે લખ્યું, “તેઓ ચૂંટણી જીત્યા, કારણ કે ચૂંટણીમાં ગરબડ થઈ છે.”\n\n3 નવેમ્બરના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતી કરતાં ઘણી ઓછી બેઠકો મળી હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે હજુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોનાલ્ડ ટ્ર્મ્પની અમદાવાદ મુલાકાત : ‘અમે માણસો છીએ કચરો નહીં, અમને શું કરવા સંતાડો છો?’\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુલાકાત દરમિયાન તેઓ 24 તારીખે અમદાવાદ પણ આવશે. \n\nઅમદાવાદની એક બાજુ આ મોભાદાર મહેમાનના સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ શહેરની ગરીબાઈ છુપાવવા માટે ઢાંકપિછોડા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.\n\nઅમદાવાદ શહેરના ઇંદિરા બ્રિજ નજીક આવેલા સરાણીયાવાસની ગરીબ પ્રજાનાં ઝૂંપડાં છુપાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દીવાલ ચણવાની કામગીરી કરાઈ રહી છે.\n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યે દીવાલ અંગે સરાણીયાવાસના રહીશોના મત જાણવા માટે પ્રયાસ કર્યો હતો.\n\nજાણો, દીવાલ વિશે શુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડોલર સામે રૂપિયો નબળો, આપને શું અસર થશે?\\nસારાંશ: અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયાની ચાલ સતત બગડી રહી છે. પંદર મહિનાના સૌથી નીચલા સ્તરે રૂપિયો પહોંચ્યો છે અને નિષ્ણાતોનું માનીએ તો રૂપિયાનું સ્તર નજીકના સમયમાં તો સુધરવાનું નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરેક દેશ પાસે બીજા દેશના ચલણનો ભંડાર હોય છે. જેના થકી તેઓ લેણદેણ કરતા હોય છે. જેને વિદેશી મુદ્રા ભંડાર કહે છે.\n\nવિશ્વમાં નિકાસ થતી મોટાભાગની વસ્તુઓનું મુલ્ય ડોલરમાં ચૂકવાય છે. \n\nશું તમે આ વાંચ્યું?\n\nએટલે જ ડોલરના મુકાબલે રૂપિયાની કિંમતથી ખબર પડે છે કે રૂપિયો મજબૂત છે કે નબળો. \n\nઆરબીઆઈ પોતાના ભંડારમાંથી અને વિદેશથી ડોલર ખરીદીને ડોલર સામે લથડતા રૂપિયાને સંભાળી લે છે.\n\nરૂપિયો નબળો કેમ? \n\nસમયે સમયે તેના કારણ બદલાય છે. અત્યારના સમયની વાત કરીએ તો કારણો છે,\n\nસામાન્ય માણસ પર કેટલી અસર?\n\nરૂપિયાની નબળી હા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડ્રગ લૉર્ડ અલ ચેપો અમેરિકામાં ડ્રગ તસ્કરીના આરોપમાં દોષિત\\nસારાંશ: મેક્સિકોના ડ્રગ તસ્કર ખ્વાકીન અલ ચેપો ગૂસમેનને ન્યૂ યૉર્કની એક ફેડરલ કોર્ટે ડ્રગની તસ્કરીના કેસમાં 10 વિભિન્ન આરોપોમાં દોષિત જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્સિકોના ડ્રગ તસ્કર ખ્વાકીન અલ ચેપો ગૂસમેન\n\n61 વર્ષના ગૂસમેનને કોફીન અને હેરોઇનની તસ્કરી, ગેરકાયદે હથિયાર રાખવા અને મની લૉન્ડરિંગ જેવા મામલામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. \n\nહવે આ મામલામાં સજા સંભળાવવાની બાકી છે, માનવામાં આવે છે કે તેમને પૂરી જિંદગી જેલમાં રહેવું પડે તેવી શક્યતા છે. \n\nઅલ ચેપો આ પહેલાં મેક્સિકોની જેલમાંથી સુરંગ બનાવીને ભાગી નીકળ્યા હતા. \n\nજે બાદ જાન્યુઆરી 2016માં તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને 2017માં તેને અમેરિકામાં પ્રત્યાર્પિત કરવામાં આવ્યા. \n\nચેપો પર આરોપ હતો કે તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડ્રગ્સની દુનિયાના 'ગોડફાધર' અલ ચેપો સામે કેસ શરૂ\\nસારાંશ: ન્યૂ યૉર્કની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેક્સિકોના ડ્રગલોર્ડ ખ્વાકીન અલ ચેપો ગૂસમેન સામે ખટલો શરૂ થયો છે. સરકારી પક્ષનું કહેવું છે કે અલ ચેપો ડ્રગ્સ કાર્ટેલનો શક્તિશાળી નેતા છે. જ્યારે બચાવ પક્ષના વકીલનું કહેવું છે કે 'ચેપોની કોઈ હેસિયત નથી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રૉસિક્યૂટરોનું કહેવું છે કે અમેરિકામાં ડ્રગ્સનો સૌથી વધારે પુરવઠો પૂરો પાડનાર સિનાલોઆ ડ્રગ કાર્ટેલ પાછળ ગૂસમેનનું મગજ કામ કરે છે.\n\nઅત્યંત સુરક્ષિત જેલમાંથી એક સુરંગ મારફતે ભાગી છૂટ્યાના પાંચ મહિના બાદ જાન્યુઆરી 2016માં ગૂસમેનની ફરી એક વખત ધરપકડ કરી લેવામાં આવી હતી.\n\nઅલ ચેપો પર નેટફ્લિક્સે 35 એપિસોડની સિરીઝ તૈયાર કરી હતી. \n\nએમ માનવામાં આવી રહ્યું છે કે એમના નજીકના પૂર્વ સાથી ઉપરાંત કેટલાંક અન્ય લોકો પણ તેમના વિરુધ્ધ કોર્ટમાં જુબાની આપશે.\n\nભારે સુરક્ષા વચ્ચે સુનાવણી\n\nભારે સુરક્ષા વચ્ચે ન્યૂ યૉર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડ્રાઇવિંગના અધિકાર માટે ચળવળ ચલાવી રહેલી મહિલાઓએ નિર્ણયને આવકાર્યો છે\\nસારાંશ: સાઉદી અરેબિયાના સુલતાન સલમાને આદેશ બહાર પાડ્યો છે. જેમાં મહિલાઓને ગાડી ચલાવવવાની મંજૂરી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આદેશનો જૂન 2018થી અમલ શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. \n\nસાઉદી પ્રેસ એજન્સીના અહેવાલ પ્રમાણે, સરકારી મંત્રાલયોને ત્રીસ દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે. \n\nસાઉદીમાં ડ્રાઇવિંગના અધિકાર માટે ચળવળ ચલાવી રહેલી મહિલાઓએ આ નિર્ણયને આવકાર્યો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે.\n\nવિશ્વમાં માત્ર સાઉદી અરેબિયા જ એવું રાષ્ટ્ર છે, જ્યાં મહિલાઓને વાહન ચલાવવા પર પ્રતિબંધ છે. \n\nવર્તમાન વ્યવસ્થા પ્રમાણે, માત્ર પુરુષોને જ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે. જે મહિલાઓ જાહેરમાં વાહન ચલાવે છે, તેમની ધરપક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ડ્રૈકુલાના વતનમાં લસણ કેમ આટલું મહત્ત્વપૂર્ણ?\\nસારાંશ: આપે લોહી પીતા ડ્રૈકુલા વિશે તો સાંભળ્યું જ હશે. વિખ્યાત લેખક બ્રામ સ્ટૉકરે આ પાત્રનું સર્જન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે આપને ડ્રૈકુલાના દેશની સહેલ કરાવીએ. ડ્રૈકુલા નવલકથા, પૂર્વ યુરોપના ટ્રાન્સિલ્વૅનિયા વિસ્તાર પર આધારિત હતી. \n\nત્યાંના રાજા વ્લાઇડ ટૅપૅસ પર એક ઐતિહાસિક પુસ્તક લખવામાં આવ્યું હતું. \n\nબ્રામ સ્ટૉકરે એ રાજાના પિતા વ્હલાડ ડ્રૈકુલના વ્યક્તિત્વના આધારે ડ્રૈકુલાના પાત્રનું સર્જન કર્યું હતું. \n\nડ્રૈકુલા કાલ્પનિક પાત્ર હતું. 19મી સદીમાં તેનો ભય ઊભો થયો, જે આજે પણ મોટાભાગના યુરોપિયનો પર પ્રવર્તમાન છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ સમયે ટ્રાન્સિલ્વૅનિયાનો મોટાભાગનો વિસ્તાર આજના રોમાનિયા હેઠળ આવે છે. \n\nજ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ઢીંચાક પૂજાનું નવું ગીત 'નાચ કે પાગલ' રિલીઝ થયું, સોશિયલ મીડિયામાં ટ્રૅન્ડ\\nસારાંશ: ઢીંચાક પૂજાએ 'નાચ કે પાગલ' નામે એક નવું ગીત બનાવ્યું છે. આ ગીતનો વીડિયો યૂટ્યૂબ પર ચાર દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોએ જોયો છે. ટ્વિટર પર આ ગીતને કારણે #dhinchakpooja ટ્રૅન્ડ થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'દિલોં કા શૂટર' ગીતથી જાણીતા થયેલાં પૂજા પોતાનાં ગીતોના વિચિત્ર શબ્દોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. \n\nઆ પહેલાં તેઓ 'સેલ્ફી મૈંને લેલી હૈ', 'ખતમ હો ગયા આટા', 'નાચે જબ કુડી દિલ્લી દી' જેવાં ગીતો અને 'છપ્પન થપ્પડ' જેવી શોર્ટ ફિલ્મ યૂટ્યૂબ પર રિલીઝ કરી ચૂક્યા છે.\n\nટ્વિટર પર લોકોએ વિવિધ પ્રકારની મજાક કરતાં #dhinchakpooja ટ્રૅન્ડ થયું હતું.\n\n@kkcool24399 નામના યૂઝરે લખ્યું હતું કે મેં ઢીંચાક પૂજાને આતંકવાદી પ્રવૃત્તિ બદલ રિપોર્ટ કરી દીધા છે.\n\nતો @dibuTweets નામના યૂઝરે લખ્યું છે કે ઢીંચાક પૂજા પોતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તંદુરસ્ત રહેવા માટે આપણે દૂધ-દહીં ત્યાગી દેવાં જોઈએ?\\nસારાંશ: વીગન આહારનું ચલણ આખી દુનિયામાં તેજીથી વધી રહ્યું છે. બીજી તરફ માંસની ખપત પણ ઝડપથી વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું માણસને પોતાના આહાર ઉપર ફેર વિચારણા કરવાની જરૂર છે? \n\nવીગન આહારનો મતલબ છે- માંસ, પોલ્ટ્રી, માછલી, ડેરી, ઈંડા અને મધ વગર ખાવું. \n\nઆમાં લોકો તમામ પ્રકારનાં ડેરી ઉત્પાદનો એટલે કે દૂધ, દહીં, માખણ, ઘી અને છાશ સુદ્ધાં છોડી દે છે. \n\nવીગન આની સાથે જ ચામડાં, ઊન અને એટલે સુધી કે મોતીનો ઉપયોગ પણ કરતા નથી. \n\nઆજકાલ છોડ\/પ્લાન્ટ્સ આધારિત આહાર પણ ઑનલાઇન ટ્રેન્ડમાં છે. \n\nજેને સોશિયલ મીડિયા ઉપર વીગન આહારની ફટાફટ પ્રસરતી આકર્ષક તસવીરોથી વધુ બળ મળી રહ્યું છે. \n\nચાલો આ વીગન મૂવમેન્ટ વિશે જાણીએ પાંચ વાતો.\n\nવીગનનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તક્ષશિલા આગકાંડ : અમદાવાદની શ્રેય હૉસ્પિટલની આગને લોકો સુરતની આગ સાથે કેમ સરખાવી રહ્યા છે?\\nસારાંશ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હૉસ્પિટલ કે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી હતી, ત્યાં આગ લાગતાં આઠ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ અનેક દર્દીઓ ઈજાગ્રસ્ત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના બાદ હૉસ્પિટલને ઇમારતને સીલ કરી દેવાઈ અને એફએસએલ દ્વારા તપાસ આદરવામાં આવી.\n\nરાજ્ય સરકાર દ્વારા મુખ્ય મંત્રી રાહતનીધિમાંથી મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.\n\nજોકે આ ઘટનામાં હૉસ્પિટલ અને કૉર્પોરેશન પર બેદરકારી દાખવવાનો લોકો આક્ષેપ મૂકી રહ્યા છે.\n\nઆ ઘટના બાદ પોલીસે દ્વારા શ્રેય હૉસ્પિટલના એક ડિરેક્ટરની અટકાયત પણ કરવામાં આવી છે.\n\nઆ કરુણ ઘટનાથી રાજકીય નેતાઓ, સોશિયલ મીડિયા યુઝર્સ સુરતના તક્ષશિલા અગ્નિકાંડને યાદ કરી રહ્યા છે.\n\nપરેશા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તણાવમાં શરાબ પીવાથી DNAને નુકસાન થાય છે\\nસારાંશ: લાંબા સમય સુધી ભારે શરાબ પીવાને કારણે વ્યક્તિના રંગસૂત્રને નુકસાન થઈ શકે છે. જેના કારણે વ્યક્તિની તણાવ સહન કરવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આથી, વ્યક્તિને તણાવમાં વધુ શરાબ પીવાની ઇચ્છા થાય છે, જે શરાબના વિષચક્રને પ્રોત્સાહન આપે છે. \n\nઅભ્યાસ કરનારી યુનિવર્સિટીએ સપ્તાહમાં 15 ડ્રિંક્સ લેનાર પુરુષ તથા આઠ ડ્રિંક્સ લેનાર મહિલાને ભારે શરાબ પીનાર વ્યક્તિની ગણના ભારે શરાબ પીનાર તરીકે કરવામાં આવી છે. \n\nશરાબના 'વિષચક્ર' અંગે અહીં જાણો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તનવીર જાફરી : 2002નાં રમખાણોમાં મોદીને અપાયેલી ક્લીનચિટનો કોઈ અર્થ સરતો નથી\\nસારાંશ: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં હુલ્લડોની તપાસ માટે રચાયેલા જસ્ટિસ નાણાવટી-મહેતાપંચના અંતિમ રિપોર્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી છે. રાજ્ય સરકારને રિપોર્ટ સોંપાયો તેનાં પાંચ વર્ષ બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્રકારપરિષદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે તપાસપંચે સ્પષ્ટ કર્યું છે કે ગોધરા બાદ થયેલાં તોફાનો પૂર્વ નિયોજિત કાવતરું નહોતાં અને રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી છે. \n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને કહ્યું કે ત્રણ પોલીસ અધિકારીઓ આર. બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક રહી હતી.\n\nઉલ્લેખનીય છે કે આ ત્રણ પૈકી આર. બી. શ્રીકુમારે સરકાર તપાસપંચનો રિપોર્ટ જાહેર કરે તે માટે ગુજરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તનિષ્ક : સોશિયલ મીડિયામાં વિરોધ બાદ હઠાવી દેવાયેલી જાહેરાતમાં શું હતું?\\nસારાંશ: ભારતની જાણીતી જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની આંતરધર્મ લગ્નની લઈને એક જાહેરાતને લઈને વિવાદ થયો અને આ જાહેરાત પાછી ખેંચી લેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તનિષ્ક બ્રાન્ડની જાહેરાતનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થઈ રહ્યો હતો.\n\nઆ જાહેરાતમાં આંતરધર્મી દંપતીને દર્શાવવામાં આવ્યું છે અને હિંદુ વહુ તથા મુસ્લિમ સસરાપક્ષના સભ્યો બતાવવામાં આવ્યાં છે.\n\nસોશિયલ મીડિયા પર આ જાહેરાતની ટીકા કરનારા લોકોનો આરોપ છે કે આ જાહેરાત 'લવ-જેહાદને પ્રોત્સાહન' આપે છે. \n\nહિંદુ-મુસ્લિમ યુગલોનાં લગ્ન ભારતમાં વિવાદનો વિષય રહ્યાં છે. જમણેરી વિચારધારાવાળા સંગઠનો 'લવ-જેહાદ વિરુદ્ધ' અભિયાન ચલાવતાં આવ્યાં છે.\n\nસોશિયલ મીડિયા પર કેટલાટ યૂઝર્સ તનિષ્ક વિરુદ્ધ ટિપ્પણીઓ કરી રહ્યા હતા અને બ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તનિષ્ક: કચ્છ-ગાંધીધામમાં વિવાદિત જાહેરાત બાદ કંપનીના સ્ટોરને ધમકી\\nસારાંશ: જ્વેલરી બ્રાન્ડ 'તનિષ્ક'ના સ્ટોરની કે જાહેરાતને લઈને થયેલા વિવાદ બાદ ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક બ્રાન્ડના એક સ્ટોરના મૅનેજરને ધમકી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયા અહેવાલો મુજબ સ્ટોરના મૅનેજર પાસેથી જબરદસ્તી માફી માગતો પત્ર લખાવવામાં આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ તનિષ્કના સ્ટોર બહાર માફી માગતો પત્ર ચિપકાવવામાં આવ્યો હતો. \n\nપીટીઆઈના અહેવાલ મુજબ તનિષ્કના ગાંધીધામના સ્ટોરે માફીપત્રની નોંધ ચિપકાવી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે તનિષ્ક સ્ટોરના મૅનેજર રાહુલે બીબીસીના સહયોગી સ્થાનિક પત્રકાર પ્રશાંત ગુપ્તાને કહ્યું, \"સોમવારની રાત્રે કેટલાક લોકોએ અમને ધમકી આપી હતી, માફીનો પત્ર લખીને આપવા કહ્યું હતું પરંતુ અમે કંઈ પણ લખીને આપ્યું નથી. અમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તપતી ધરતી વગાડી રહી છે ખતરાની ઘંટી!\\nસારાંશ: માનવીય પ્રવૃત્તિઓ હવે તમારી આસપાસ જ નહીં, પણ ધરતીના જળવાયુનો સ્વભાવ પણ નક્કી કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધરતીનાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે\n\nવૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે પ્રકૃતિની સાથે મનુષ્યોની છેડતી કારણે ધરતીનાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. \n\nઅમેરિકન અંતરિક્ષ એજન્સી 'નાસા' અને બ્રિટનના હવામાન વિભાગે પુષ્ટી કરી છે કે ગત વર્ષ, એટલે કે વર્ષ 2017 અલ નીનો વગર સૌથી ગરમ વર્ષ રહ્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ બન્ને સંગઠનોએ આંકડા જાહેર કર્યા છે. તેના આધારે 2017 અત્યાર સુધીનું બીજું અથવા તો ત્રીજું ગરમ વર્ષ હતું. \n\nલગભગ 167 વર્ષના આંકડાની મદદથી તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ ખરેખર ચિંતાનો વિષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તબલીગી જમાતઃ નિઝામુદ્દીન મરકઝના મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી કોણ છે?\\nસારાંશ: તબલીગી જમાત અને તેના અમીર (નેતા) મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી આજકાલ સમાચારોમાં ચમકી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના સમાચારમાં ચમકવાનું કારણ દિલ્હીમાં યોજાયેલો એક કાર્યક્રમ છે. એ કાર્યક્રમને પગલે દેશભરમાં કોવિડ-19ના અનેક કેસ બહાર આવ્યા છે. \n\nદિલ્હી પોલીસે મૌલાના સાદ વિરુદ્ધ મંગળવારે એફઆઈઆર દાખલ કરી હતી. \n\nપોલીસનું કહેવું છે કે મૌલાનાએ નિઝામુદ્દીન વિસ્તારમાં એક વિશાળ ધાર્મિક સભાનું આયોજન કરીને સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. \n\nમૌલાના ગૂમ થઈ ગઈ હોવાના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા ત્યારે મૌલાનાએ મંગળવારે રાતે એક ઓડિયો મૅસેજ બહાર પાડીને જણાવ્યું હતું કે તેઓ પોતે આઇસોલેશનમાં છે. \n\nહવે લોકો એ જાણવા ઇચ્છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તબલીગી જમાતના જે લોકો પર કોરોના ફેલાવવાનો આરોપ હતો તેમનું શું થયું?\\nસારાંશ: દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તબલીગી જમાતનું મરકઝ એક વર્ષ પહેલાં સમાચારોમાં ચમક્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તબ્લિગી જમાતના 20 સભ્યોને ઓક્ટોબર-2020માં મુક્ત કરતાં મુંબઈની એક અદાલતે જણાવ્યું હતું કે આ લોકો સામે કોઈ જ પૂરાવા નથી.\n\nદિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વધુને વધુ પ્રસરી રહેલા કોરોનાના ચેપ દરમિયાન એક ધાર્મિક સભા યોજવા બદલ મરકઝ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધી ત્યારે મરકઝ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. \n\nધાર્મિક સભામાં સામેલ થયેલા 24 લોકો કોરોના પોઝિટિવ સાબિત થયા ત્યારે મરકઝ કોરોના વાયરસના હૉટસ્પૉટ સ્વરૂપે ઊભર્યું હતું. \n\nક્રાઈમ બ્રાન્ચે જમાતના 955 વિદેશી નાગરિકો વિરુદ્ધ ફૉરેનર્સ ઍક્ટ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તબલીગી જમાતના વિદેશીઓને બલિના બકરા બનાવાયા : બૉમ્બે હાઈકોર્ટ - TOP NEWS\\nસારાંશ: બૉમ્બે હાઈકોર્ટે બહુચર્ચિત તબલિગી જમાત મામલે શુક્રવારે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં તબલિગી જમાતના કાર્યક્રમમાં સામેલ થનારા 29 વિદેશી નાગરિકો સામે દાખલ કરેલી એફઆરઆઈને રદ કરી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે \"મીડિયામાં મરકઝમાં સામેલ વિદેશીઓને લઈને મોટો પ્રૉપેગૅન્ડા ચલાવામાં આવ્યો અને એવો માહોલ બનાવ્યો કે કોવિડ-19 વાઇરસ ફેલાવવા માટે આ જ લોકો જવાબદાર છે.\"\n\nઆ વિદેશી નાગરિકો પર ટૂરિઝમ વિઝાની શરતોનું ઉલ્લંઘન કરીને તબલિગી જમાતના કાર્યક્રમમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે તેમના પર આઈપીસીની વિભિન્ન કલમો, મહામારી રોગ અધિનિયમ, મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ, આપદા પ્રબંધન અધિનિયમ અને ફૉરેનર્સ ઍક્ટ હેઠળ કેસ દાખલ કરાયો હતો.\n\nઔરંગાબાદ પીઠના જસ્ટિસ ટી.વી. નલવડે અને જસ્ટિસ એમ.વી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમને ખબર છે કે ઝૂમાં પ્રાણીઓને ઉનાળાની ગરમીથી કેવી રીતે રાહત અપાય છે?\\nસારાંશ: ઉનાળાની ગરમીથી લોકો પરેશાન થઈ જતા હોય ત્યારે ઝૂમાં રહેલાં પ્રાણીઓનું શું થતું હશે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના કાંકરિયામાં આવેલા ઝૂમાં પ્રાણીઓ ગરમીથી ત્રાસી જાય છે. \n\nઅહીં કેટલાંક પ્રાણીઓને પાણી છાંટીને ગરમીથી રાહત આપવામાં આવે છે. પરંતુ દરેક પ્રાણીઓને પાણી દ્વારા ગરમીથી રાહત આપી શકાતી નથી. \n\nજેથી ઉનાળો આવતાની સાથે જ અહીં ઝૂમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે શરૂ થાય છે અલગઅલગ પદ્ધતિઓ. \n\nત્યારે તમે જાણો કે કેવી રીતે પ્રાણીઓને ગરમીથી રાહત અપાય છે?\n\nરિપોર્ટ - સાગર પટેલ \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમને ખબર છે તમારું અડધું શરીર મનુષ્યનું નથી?\\nસારાંશ: આપણું શરીર અસંખ્ય કોષોનું બનેલું છે. આ કોષોની વિશિષ્ટ રચના જ આપણને અન્ય પ્રાણીઓથી અલગ કરીને આપણને મનુષ્ય હોવાની ઓળખ આપે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તમને ખબર છે કે આપણું શરીર પૂરેપુરું મનુષ્યના કોષોથી નથી બનેલું.\n\nઆપણા શરીરના લગભગ 57 ટકા ભાગમાં મનુષ્યના કોષો છે જ નહીં.\n\nતો આ 57 ટકા ભાગમાં શું છે? જો તમારે એ જાણવું હોય તો જુઓ આ વીડિયો અને સમજો આવનારા સમયમાં તમારા શરીરને કેવા પ્રકારની દવાઓ મળશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમને ખબર છે? 68 વર્ષમાં કેટલું બદલાયું આપણું બંધારણ?\\nસારાંશ: જવાહરલાલ નહેરુએ જ્યારે બંધારણમાં સુધારાની વાત કરી હતી ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ નહેરુનું માનવું હતું કે એકદમ જક્કી બંધારણ દેશનો વિકાસ અટકાવી દેશે. બંધારણ ઘડ્યા બાદ તેમાં સમયાંતરે અનેક સુધારા કરવામાં આવ્યા.\n\nઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને તત્કાલિન મોદી સરકારે પણ બંધારણમાં સુધારા કર્યા છે. છેલ્લો સુધારો મોદી સરકારે જીએસટી બિલ પાસ કરાવવા માટે કર્યો હતો.\n\nઅત્યાર સુધી બંધારણમાં 101 સુધારા કરવામાં આવ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારા ઈ-મેઇલ ત્રીજી વ્યક્તિ પણ વાંચી રહી છે\\nસારાંશ: ગૂગલે પુષ્ટિ કરી છે કે તમે જીમેઇલ દ્વારા મોકલેલા અને પ્રાપ્ત કરેલા ખાનગી ઈ-મેઇલ્સ ક્યારેક કોઈ ત્રીજી વ્યક્તિ પણ વાંચી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી આ કોઈ મશીન દ્વારા નહીં પણ વ્યક્તિ દ્વારા વાંચવામાં આવી શકે છે. \n\nગૂગલે જણાવ્યા અનુસાર આ વ્યક્તિ ઍપ્લિકેશન બનાવનારા ડેવલપર્સ હોય છે.\n\nજે જીમેઇલ યુઝર્સે તેમના એકાઉન્ટ સાથે થર્ડ પાર્ટી ઍપ્લિકેશન જોડી દીધી છે તેમણે જાણ વિના જ ડેવલપર્સને આવા સંદેશા વાંચવાની મંજૂરી આપી દીધી છે.\n\nએક કંપનીએ આ વાત 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ને કહી છે અને કંપનીએ કહ્યું કે આ એક સામાન્ય પ્રૅક્ટિસ છે અને એક ડર્ટી સિક્રેટ છે.\n\nગૂગલે પણ એવા સંકેત આપ્યા છે કે આ તેની નીતિના વિરોધમાં નથી.\n\nગૂગલે મંજૂરી આપી \n\nસાઇબર સુરક્ષા નિષ્ણાત અનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારા ઘરનું પાણી આ રોબૉટ પાસે ભરાવશો?\\nસારાંશ: તમે ક્યારેય કોઈ રોબૉટને પાણી ભરતા જોયો છે? નથી જોયો તો જોઈ લો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રોબૉટ ગ્રામીણ લોકોને પાણી ભરવામાં મદદ કરે છે. \n\nયુનિવર્સિટી ઑફ ગ્લાસગો અને અમૃત યુનિવર્સિટીનો સહિયારા પ્રયાસથી આ રોબૉટનું નિર્માણ થયું છે.\n\nઆ રોબૉટ રિમોટ કન્ટ્રોલથી કામ કરે છે અને ગ્રામજનો સાથે તેમની ભાષામાં જ વાત કરે છે.\n\nઆ રોબૉટ ઘરેલું હિંસામાં મદદ કરે એ માટે પણ કંપની સંશોધન કરી રહી છે.\n\nગામડાના લોકો ટેકનૉલૉજીનો ઉપયોગ કરી શકે છે કે નહીં એ જાણવા પ્રયોગ કરવામાં આવ્યો હતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારા પડછાયાથી જાણો તમને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે કે કેમ?\\nસારાંશ: સૂર્યપ્રકાશથી શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેતી નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણે બધાં જાણીએ છીએ કે વિટામિન ડી હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત કરવા કેટલું જરુરી છે. \n\nતેવામાં સૂર્યપ્રકાશ દરેક વ્યક્તિ માટે ફાયદારક સાબિત થાય છે. \n\nજોકે, વધુ પ્રમાણમાં જો સૂર્યપ્રકાશ મળે તો તેનાંથી કૅન્સર જેવી બીમારીનો ખતરો પણ રહે છે. \n\nતો કેવી રીતે સૂર્યપ્રકાશનું પ્રમાણ જાળવશો?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારા બાળકની સ્કૂલવાનના ડ્રાઇવર આવું તો નથી કરતા ને?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ટ્રેન અને સ્કૂલવાનની ટક્કરમાં 13 બાળકો મૃત્યુ પામ્યાં છે અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ કહેવાય છે કે, માનવ રહિત રેલવે ક્રોસિંગમાંથી પસાર કરતી વખતે સ્કૂલવાનનો ડ્રાઇવર ટ્રેનનો અવાજ ન સાંભળી શક્યો અને આ ભીષણ અકસ્માત થયો.\n\nઘટનાસ્થળે પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પણ કહ્યું કે, ડ્રાઇવરની આ લાપરવાહી ગંભીર છે કે તેણે કાનમાં ઇયરફોન લગાવી રાખ્યા હતા. \n\nતેની ઉંમરને લઇને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું છે કે, દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.\n\nઆ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓ અનુસાર રેલવે ક્રોસિંગ પાસે હાજર એક વ્યક્તિએ વાનના ડ્રાઇવરને ટ્રેન આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારા હાથની પહેલી- ત્રીજી આંગળી જણાવશે કે તમે સજાતીય છો કે નહીં?\\nસારાંશ: એક નવા સંશોધન અનુસાર તમારા હાથની આંગળીની લંબાઈ તમારી સેક્સ્યુઆલિટી(જાતીયતા) જણાવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંશોધન અનુસાર મહિલાના ડાબા હાથની પહેલી અને ત્રીજી આંગળીની લંબાઈ જો અલગ અલગ હોય તો તે લેસ્બિયન હોવાની શક્યતા વધુ હોય છે.\n\nવૈજ્ઞાનિકોએ 18 ટ્વિન્સની આંગળીઓની લંબાઈ માપી. જેમાં મહિલા-પુરુષનો સમાવેશ થાય છે. જેમાં એક વ્યક્તિ ગે જ્યારે બીજી વ્યક્તિ સામાન્ય હતી.\n\nતેમાં જોવા મળ્યું કે સરેરાશપણે લેસ્બિયનની પહેલી અને ત્રીજી આંગળીની લંબાઈ સરખી નહોતી.\n\nપણ ખાસ કરીને આ લંબાઈનો તફાવત ડાબા હાથની આંગળીઓમાં જ જોવા મળ્યો.\n\nઆવું કદાચ ગર્ભાશયમાં વધારે પડતા ટૅસ્ટોસ્ટેરોનના કારણે થતું હોવું જોઈએ એવું વૈજ્ઞાનિકોનું મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારાં ડેબિટ કાર્ડ અને નાણાં પર હૅકિંગનું જોખમ કેમ?\\nસારાંશ: ગયા મહિને દેશભરનાં અખબારોમાં સમાચાર ચમક્યા હતા કે તામિલનાડુમાં આવેલા અણુ વીજમથક કુડનકુલમ પર સાયબર-ઍટેક થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના કારણે એવો સવાલ થતો હતો કે શું ભારત \"સાયબર-રેડી\" છે ખરું. ઘણાએ શંકા વ્યક્ત કરી હતી કે શું અગત્યની ગણાય તેવી માળખાકીય સુવિધાઓની વ્યવસ્થા પર ડિજિટલ-ઍટેક કરીને તેને ખોરવી નાખવાના પ્રયાસોનો સામનો કરી શકાશે ખરો.\n\nતેનાથી પણ મોટું જોખમ છે ડેબિટ કાર્ડ અને બૅન્કમાં થતાં હૅકિંગનું છે, જેની અસર ભારતના લાખો ખાતાધારકોને થઈ શકે છે.\n\nગયા મહિને જ આરબીઆઈએ ભારતની બૅન્કોને સાવધ કરી હતી કે સિંગાપોરસ્થિત સાયબર-સિક્યૉરિટી કંપની ગ્રૂપ-આઈબીએ ચેતવણી આપી છે કે ભારતનાં 12 લાખ ડેબિટ કાર્ડની વિગતો ઓનલાઈન ઉપલબ્ધ છે.\n\nગયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારામાં છે આ છ ખાસિયતો? તો તમને કારકિર્દીમાં મળી શકે છે સફળતા\\nસારાંશ: નોકરી કરનાર દરેક લોકોને પ્રમૉશન કે આગળ વધવાની ઇચ્છા હોય છે. પરંતુ એવું વ્યક્તિમાં શું હોવું જોઈએ કે જે નોકરી કે કારકિર્દીમાં સફળતા અપાવી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરેક વ્યક્તિ કેમ તેની કારકિર્દીમાં સફળ થતી નથી અથવા તો તે ધારે એટલી સફળતા તેને મળતી નથી. \n\nઆજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમારામાં જો અમુક પ્રકારની ખાસિયતો હોય તો તમે કારકિર્દીમાં આગળ વધી શકો છો. \n\nએક સંશોધન દરમિયાન વ્યક્તિની છ ખાસિયતો જાણવા મળી છે. જેના આધારે તે સમર્થ અને સફળ બને છે. \n\nયુનિવર્સિટી કૉલેજ લંડનના ઇયાન મૅકરાય અને એડ્રીયન ફુર્હેમે સંશોધન કરી રહ્યા છે. તેમણે આ મામલે બીબીસી સાથે વાત કરી હતી. \n\nતો ચાલો જાણીએ કે કઈ છ ખાસિયતો તમને નોકરીમાં સફળતા અપાવી શકે છે. \n\nકામ પ્રત્યે અતિ ચોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારી હયાતીમાં જ તમારી સ્મશાનયાત્રા નીકળે તો તમને કેવું લાગે?\\nસારાંશ: તમે પોતાની જ સ્મશાનયાત્રામાં સામેલ થઈ શકો? જો ખરેખ એવું થઈ શકતું હોય તો તમે ખરા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'નકલી' અંતિમસંસ્કારની વિધિ કરવાને કારણે જીવન વિશે એક નવી દૃષ્ટિ મળે છે, મૃત્યુની અનિવાર્યતાનો વધારે સારી રીતે સ્વીકાર થઈ શકે છે અને અસાધ્ય બીમારીથી પીડાતી વ્યક્તિ પોતાના સ્વજનોને જીવતેજીવત અલવિદા કહી શકે છે.\n\nઅને હા, તમારા માટે શોકસંદેશા આપવામાં આવે તેમાં કદાચ તમારા ગુણગાન પણ થાય. અંતિમ સંસ્કારની આવી રીતે ઉજવણી કરનારા જણાવી રહ્યા છે કે બ્રિટનમાં આવી રીતે પ્રચલિત બની રહી છે. \n\nજીવંત અંતિમસંસ્કાર (વ્યક્તિ જીવતી હોય ત્યારે જ તેમની અંતિમવિધિ) કરી દેવાની રીત દક્ષિણ કોરિયા અને જાપાનમાં (જ્યાં તેને સેઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમારું જીવન કેટલાં વર્ષનું રહેશે એ જાણવું છે? આ વાંચો\\nસારાંશ: વિશ્વભરમાં સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે - 25 વર્ષ અગાઉ જન્મેલાં બાળકો કરતાં 2016માં જન્મેલાં બાળકો સાત વર્ષ લાંબું આયુષ્ય ભોગવશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારું સરેરાશ અને સ્વસ્થ આયુષ્ય (નિરોગી ઉંમર) જાણવા માટે નીચે તમારી ઉંમર, લિંગ અને દેશનું નામ દાખલ કરો જેમ કે, ભારત. (અહીંથી Copy કરીને નીચે પેસ્ટ કરો.)\n\nમાફ કરશો, ફરીથી પ્રયત્ન કરો.\n\nઆપનું ઇન્ટરનેટ કનેક્શન તપાસો, ખાતરી કરો અને ‘પરિણામ જણાવો' વિકલ્પ પર ફરીથી ક્લિક કરો.\n\nઆયુષ્ય\n\n\n\n\n\n\n\nઆપનું શેષ જીવન કેટલું સ્વસ્થ રહેશે?\n\nઆયુષ્ય આપનું : દેશ અને દુનિયા\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\nજન્મ દરમિયાન જીવનકાળ, દેશાનુસાર (વર્ષ)\n\nજન્મથી વૈશ્વિક કક્ષાએ આયુષ્યનો દર આશરે 72 વર્ષનો છે, પુરુષો માટે 70 વર્ષ અને મહિલાઓ માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમિલનાડુ ચૂંટણીઃ જાણો આ વખતના ચૂંટણીજંગની ખાસ વાતો\\nસારાંશ: આ વર્ષે અન્ય રાજ્યોની સાથે તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ રાજ્યમાં સત્તાની દૌડમાં સામેલ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમિલનાડુના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકાથી બે પક્ષ-દ્રવિડ મુન્નેત્ર કડગમ (ડીએમકે) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કડગમ (એઆઈએડીએમકે) મહત્વના બની રહ્યા છે.\n\nતમિલનાડુના રાજકારણમાં છેલ્લા પાંચ દાયકાથી બે પક્ષ-દ્રવિડ મુન્નેત્ર કડગમ (ડીએમકે) અને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કડગમ (એઆઈએડીએમકે) મહત્વના બની રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેનાં પ્રમુખ જે. જયલલિતા 2016માં મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ કરુણાનિધિનું મૃત્યુ 2018માં થયું હતું. \n\nમહત્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાની રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત - BBC Top News\\nસારાંશ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુની રાજનીતિના જાણીતા મહિલા નેતા વી.કે. શશિકલાએ મોટી ઘોષણા કરી છે. વી. કે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેમણે ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યો અને તેઓ હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરશે તથા અમ્મા (જયલલિતા)ના સૂચવેલા માર્ગ પર જ ચાલશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દરમિયાન શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઇએડીએમકેના કાર્યકર્તાઓને એકજૂથ રહેવાનું કહ્યું છે. \n\nઅત્રે નોંધવું કે શશિકલા થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવતાની સાથે જ તમિલનાડુનું રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે તેમની આવી જાહેરાતથી રાજકીય આલમમાં ફરી એક નવી ચર્ચાને વેગ મળ્યો છે.\n\nતાપસી પન્નુ, અનુરાગ કશ્યપને ત્યાં ઇન્કમટેક્સની રેડ\n\nપ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા જણાવે છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નુ અને નિર્દેશક અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમિલનાડુમાં વેદાંતા સામે દેખાવ, પાંચ મોટા સવાલ\\nસારાંશ: તમિલનાડુના તૂતિકોરિન જિલ્લામાં વેદાંતા ગ્રૂપની કંપની સ્ટર્લાઇટ કૉપર વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શનોમાં અગિયાર લોકોનાં મૃત્યું થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિરોધ પ્રદર્શનમાં 40થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમાં એક પત્રકાર અને કેમેરાપર્સન પણ સામેલ છે. \n\nછેલ્લા સો દિવસોથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આજે વિરોધનો 100મો દિવસ હોવાથી પ્રદર્શકારીઓએ કંપનીના પ્લાન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. \n\nઆ સમયે વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. \n\nમીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ગોળીબાર શરૂ કરી દીધો અને તેમાં 11 લોકોનાં મૃત્યુ થયાં હતા. \n\nસ્ટરલાઇટ કંપની \n\nવિશ્વભરની મેટલ તથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે 14મી જાન્યુઆરીએ ખોટી તારીખે તો 'ઉત્તરાયણ' નથી ઊજવીને?\\nસારાંશ: 14મી જાન્યુઆરીના દિવસને મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ તરીકે ઊજવવામાં આવે છે, પરંતુ શું ખરેખર એ દિવસે ઉત્તરાયણ હોય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંચાંગ પ્રમાણે, સૂર્ય ગ્રહનો મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી તેને 'મકરસંક્રાંતિ' કહેવામાં આવે છે. આ દિવસને 'ઉત્તરાયણ' તરીકે ઊજવાય પણ છે. \n\nપરંતુ શું ખરેખર એવું હોય છે? જ્યોતિષશાસ્ત્ર તથા ખગોળશાસ્ત્રના આધારે આ મુદ્દાને સમજવા માટે પ્રયાસ કરીશું. \n\n14મી જાન્યુઆરી અને મકરસંક્રાંતિ \n\nપંજાબમાં 14મી જાન્યુઆરી માઘી તરીકે ઊજવાય\n\nકાર્તિકી પંચાગનું સંપાદન કરતા વસંતલાલ પોપટના કહેવા પ્રમાણે, \"સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.\"\n\n\"જ્યોતિષશાસ્ત્ર મુજબ, જેમ-જેમ અયનાંશ (અયન અને અં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે એક સાથે ઘણાં કામ કરો છો? જાણો, મલ્ટી ટાસ્કિંગ ખરેખર ફાયદાકારક છે કે નહીં\\nસારાંશ: એકાગ્રતાને સફળતાનો મૂળ મંત્ર માનવામાં આવે છે. ટેલીફોનની શોધ કરનાર એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ એક સમયમાં એક જ કામ કરવાના આગ્રહી હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમના મત અનુસાર જો કામ કરતી વખતે મન ભટકે તો તેનો સ્પષ્ટ મતલબ એવો થાય કે તમારું મગજ એ કામ અંગે વિચારતું નથી. \n\nમન ભટકવાથી તમે નિષ્ફળતા ભણી જઈ શકો છો. આ મુદ્દે ઘણાં સંશોધનો થયાં છે અને આજે પણ ચાલુ છે. \n\nશરૂઆતનાં પરિણામો ગ્રેહામ બેલના અનુમાન મુજબ આવ્યાં, પણ હાલનાં સંશોધનો કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે.\n\nગ્રેહામ બેલ\n\nઆજે દરેક કંપનીને મલ્ટી ટાસ્કર લોકોની જરૂરિયાત છે. \n\nહવે ગ્રેહામ બેલનો એક જ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સિદ્ધાંત નબળો પડતો જણાય છે.\n\nઅહીંથી નવા સંશોધનની શરૂઆત થાય છે. જે મુજબ ક્રિએટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે ક્યારે અને કેમ મૃત્યુ પામશો તેની ખબર તમને પડી જાય તો..\\nસારાંશ: 'જિંદગી તો બેવફા હૈ, એક દિન ઠુકરાયેગી. મોત મહેબૂબા હૈ અપની, સાથ લેકે જાયેગી.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે મુક્દરના ભલે ગમે તેટલા મોટા સિકંદર હો, પણ તમે અને તમારા ઓળખીતા બધા જ લોકો એક દિવસ મૃત્યુ પામવાના જ છે.\n\nકેટલાક મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર, આ હકીકત મોટે ભાગે લોકોનાં અંત:કરણને હચમચાવી મૂકતી હોય છે. આ સત્યને સાથે લઈને જ માણસ આગળ વધતો હોય છે. \n\nઆપણું દરરોજનું જીવન જેમ કે પૂજા-પાઠ કરવા, ફળો-શાકભાજી અને બીજી આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવી, કસરત કરવી, પુસ્તકો વાંચવા અને લખવા, નવી કંપની બનાવવી અને કુટુંબને વિસ્તારવું આ બધું મૃત્યુની વાસ્તવિકતાથી દૂર ભાગવાનો જ પ્રયાસ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજે લોકો તંદુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે ક્યારેય ગુલાબનો પિરામિડ જોયો છે?\\nસારાંશ: તમે ઇજિપ્તના પિરામિડની વાત સાભળી હશે કે જોયા પણ હશે, પણ ક્યારેય ગુલાબના ફૂલમાંથી બનેલો પિરામિડ જોયો છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એક્વાડોરિયન પિરામિડ અનોખો છે, કારણકે તેને ગુલાબના ફૂલથી બનાવાયો છે.\n\nસ્થાનિક ખેડૂતોનો દાવો છે કે, આ પ્રકારનો આ સૌથી મોટો પિરામિડ છે.\n\nતેઓ આ પ્રકારના સૌથી મોટા પિરામિડનો વર્લ્ડ રેકર્ડ બનાવવા માગે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે ક્યારેય ઘાતક વહેલની સવારી કરી છે?\\nસારાંશ: તમને આ કોઈ ઘાતક વહેલ લાગતી હશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, તે વહેલ નહીં પરંતુ સુપરફાસ્ટ બોટ છે.\n\nઆ બોટ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.\n\nબોટ જ્યારે પાણીની નીચે હોય ત્યારે સૌથી વધુ મજા આવે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે ક્યારેય સવા મીટર કરતાં પણ લાંબી કાકડી જોઈ છે?\\nસારાંશ: બ્રિટનના ડર્બી શહેરમાં રહેતા રઘબીર સિંઘ સંઘેરા કહે છે કે તેમની પ્રાર્થનાને કારણે તેમના ખેતરમાં ઉગેલી કાકડી એટલી મોટી થઈ ગઈ છે કે તે નવો વિશ્વ રેકર્ડ માટે દાવેદાર બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાલ 1991માં બ્રિટન જતા પહેલાં રઘબીર સિંઘ સંધેરા ભારતમાં ખેડૂત હતા.\n\nતેમણે બ્રિટનમાં પોતાના ગ્રીનહાઉસમાં કાકડીનું વાવેતર કર્યું છે, જેમાં એક કાકડીની લંબાઈ 51 ઇંચ (129.54 સેન્ટિમીટર) એટલે કે સવા મીટરથી પણ વધુ લાંબી થઈ ગઈ છે. \n\nઆ કાકડી કઈ પ્રજાતિની છે તે વિશે હજુ જાણકારી નથી. સંઘેરા કહે છે કે કાકડી હજુ વધતી જ જાય છે.\n\nવિશ્વની સૌથી લાંબી કાકડીનો ગિનિઝ વર્લ્ડ રેકર્ડ વર્ષ 2011માં વેલ્સમાં ઉગેલી એક કાકડીનાં નામે છે, જે 42.13 ઇંચ એટલે કે 105 સેન્ટિમીટર લાંબી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમોટા શાકભાજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે ગિરનાર કેટલી વખત ચઢ્યા? આ વ્યક્તિ 22મી વખત એવરેસ્ટ ચઢશે!\\nસારાંશ: આપણે તો ઘણી વખત ગિરનારનો પર્વત ચઢવા માટે પણ ઘણી વખત વિચાર કરીએ છીએ. પણ 48 વર્ષીય કામી રીતા શેરપાએ જે કરીને બતાવ્યું છે તે ખરેખર તમને હંફાવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કામી રીતાને આશા છે કે તેઓ 22મી વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને ઇતિહાસ રચવામાં સફળ થશે\n\nકેમ કે શેરપા એક નહીં, બે નહીં, પાંચ કે દસ પણ નહીં, બાવીસમી વખત દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો સાહસ ખેડવા જઈ રહ્યા છે. \n\nકામી રીતા શેરપા એક નેપાળી છે અને તેમની ઉંમર 48 વર્ષ છે. પરંતુ 48 વર્ષની ઉંમરે પણ તેમનો જુસ્સો હજુ એક યુવાન જેવો દેખાઈ રહ્યો છે. \n\nઅત્યાર સુધી 21 વખત એવરેસ્ટ ચઢવાનો રેકોર્ડ કામી રીતા સિવાય અન્ય બે નેપાળીઓનાં નામે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગત અઠવાડિયે Efe ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે જાણો છો કે 2018માં લોકોએ સૌથી વધારે ભારતના લોકોએ શું ચર્ચા કરી?\\nસારાંશ: સોશિયલ મીડિયામાં મારફતે લોકો પોતાનાં મંતવ્યો અને વિચારો દર્શાવતા હોય છે. ત્યારે ભારતીયોએ 2018માં સૌથી વધારે શું ચર્ચા કરી તે અંગેનો એક રિપોર્ટ પ્રકાશિત થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યાદીમાં મનોરંજન, રાજકારણ અને સામાજિક ક્ષેત્રે પડકાર આપતી બાબતોનો સમાવેશ કરાયો છે.\n\nઆ રિપોર્ટમાં સુનીલ છેત્રી, નરેન્દ્ર મોદીથી લઈને #MeToo જેવી બાબતો પર ભારતના લોકોનું સૌથી વધારે ધ્યાન ખેંચ્યુ હતું.\n\nસુનીલ છેત્રીનું ટ્વીટ લોકોના હૃદયને સ્પર્શી ગયું\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભારતીય ફૂટબૉલ ટીમના કૅપ્ટન સુનીલ છેત્રીનું ટ્વીટ ભારતમાં સૌથી વધારે રિટ્વીટ કરવામાં આવ્યું હતું.\n\nઆ ટ્વીટમાં તેમણે પોતાનો વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે ભારતીય દર્શકોને સ્ટેડિયમમાં આવી ફૂટબૉલની મૅચ નિહાળવા માટે ભલામણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ માંસ ક્યાં મળે છે?\\nસારાંશ: પશ્ચિમના દેશોમાં ડુક્કરનું માંસ બહુ રસપૂર્વક ખાવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાસ કરીને ડુક્કરના સ્નાયુઓનું માંસ બહુ જ લોકપ્રિય છે. જેને અંગ્રેજીમાં હૅમ કહેવામાં આવે છે. \n\nશું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોંઘુ હૅમ ક્યાં બને છે? જો નથી તો ચાલો આજે તમને એ જગ્યાની સફર કરાવીએ. \n\nદક્ષિણી યુરોપના આઇબેરિયન દ્વીપ ઉપર બે દેશો છે, પોર્ટુગલ અને સ્પેન. આ બંનેય દેશ પોતાની જુદી સભ્યતા માટે જાણીતા છે. \n\nએક વખત હતો, જ્યારે આ બંને દેશોએ આખી દુનિયામાં વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું.\n\nસ્પેનનું શાસન દક્ષિણ અમેરિકાના મોટાભાગનાં દેશોમાં હતું. મેક્સિકો પણ તેનો ગુલામ દેશ હતો. \n\nતમે આ વાંચ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે દૂધ અને ખાંડવાળી કોફી પીવો છો? તો જરા આ વાંચી લો\\nસારાંશ: એક નવા સંશોધનના જણાવ્યા અનુસાર, કૉફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જાહેર કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયામાં ઘણાં લોકો છે, જે એક કપ કૉફી પીધા વગર, પોતાના દિવસની શરૂઆત નથી કરી શકતા.\n\nઆ લોકો એવું વિચારે છે કે કૉફી તેમની ઉત્પાદકતા સાથે જોડાયેલી છે અને આ બાબતે તેમને ઘણી અસર કરે છે. \n\nવિદેશની કંપનીઓ હોવા પહેલાં, ભારતનાં કેટલાક મોટાં શહેરોમાં ઇન્ડિયન કૉફી હાઉઝનો રિવાજ હતો, જ્યાં મિત્રો, પત્રકારો, સાહિત્યકારો અને બેરોજગારોની મંડળી ભેગી થતી હતી.\n\nશું કૉફી તમારા સવાસ્થ્ય માટે ગુણકારક છે? શું છે હકીકત?\n\nએવું માનવામાં આવે છે કે દિવસમાં 3થી 4 વખત કૉફી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. \n\nસં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે પણ તહેવારોમાં પિરિયડ્સ ટાળતી દવા લો છો? તો તમારે આ વાંચવું જોઈએ\\nસારાંશ: \"હા હું ગોળીઓ લઉં છું. મારા ઘરે સત્યનારાયણની પૂજા હોવાથી ગઈકાલે મેં માત્ર એક ગોળી લીધી હતી.\" આ શબ્દો 27 વર્ષનાં કલ્યાણીના છે. જેઓ અન્ય લોકોને ત્યાં ઘરકામ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કલ્યાણીને બે બાળકો છે. તેમનાં સાસુ ભગવાનની ભક્તિમાં ખૂબ માને છે.\n\nતેમના ઘરમાં રહેલી મહિલાઓમાં માત્ર કલ્યાણી એકલાં જ સધવા છે. બાકીની સ્ત્રીઓ વિધવા છે. જેથી માત્ર કલ્યાણી જ ઘરમાં પૂજાપાઠ કરી શકે છે. \n\nઆ સ્થિતિમાં જો તેમને પિરિયડ્સ શરૂ થાય તો ઘરને સંભાળવું મુશ્કેલ બની જાય છે. \n\nઘરના અન્ય સભ્યો તેને ટોણા મારવા લાગે છે. કલ્યાણી માટે આ સ્થિતિ સહન કરવી અઘરી થઈ પડે છે. \n\nજોકે, કેટલાંક વર્ષો પહેલાં તેને પેનેસિઆ નામની પિરિયડને દૂર રાખતી ગોળી અંગે જાણ થઈ. \n\nકલ્યાણી કહે છે, \"આ સિઝનમાં ઘણા બધા તહેવારો આવે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી તો નથી ગયા ને?\\nસારાંશ: પોતાની જાત સાથે પ્રેમ થવો મુશ્કેલ છે, ખૂબ જ મુશ્કેલ....\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણે બીજા લોકોના પ્રેમમાં તો સહેલાઈથી પડી જઈએ છીએ પરંતુ દર્પણની સામે ઊભા રહીને જે ચહેરો તમને દેખાય છે તેની સાથે પ્રેમ થવો સહેલું નથી.\n\nઆપણે એ પણ જાણીએ છીએ કે પોતાની જાત સાથે પ્રેમ થવો જોઈએ. પરંતુ આપણે તેમાં સફળ થઈ શકતા નથી.\n\nક્યારેક આપણા ચહેરાની બનાવટ તો ક્યારેક ખોટા લીધેલા નિર્ણય પોતાની જાતને નફરત કરવા પર મજબૂર કરી દે છે.\n\nઆપણે આપણી કાયાથી પણ નફરત કરવા લાગીએ છીએ. આપણી નબળી આત્મશક્તિથી ડરીએ છીએ. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆપણને તો એ વાતથી પણ નફરત થઈ જાય છે કે આપણે પોતાને જ પસંદ કરતા નથી.\n\nઆ વાતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે ફારયર્નેડોનું આવું દૃશ્ય નહીં જોયું હોય\\nસારાંશ: આ 'ફારયર્નેડો' છે. 'ફારયર્નેડો' એટલે કે આગ અને ટૉર્નેડો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ટૉર્નેડો આગમાંથી પસાર થાય ત્યારે આવું દૃશ્ય જોવા મળે છે.\n\nયૂકેના ડર્બી પાસે ફેકટરીમાં આગ લાગી ત્યારે ઇમર્જન્સી વર્કર્સે આ વીડિયો ઊતાર્યો હતો.\n\nટેકનિકલ સંદર્ભમાં આ ઘટનાને 'ફાયર વર્લ' કહેવાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તમે વિચાર્યું છે કે કીબોર્ડ પર QWERTY જ કેમ હોય છે?\\nસારાંશ: મોબાઈલ, કમ્પ્યુટર, ટેબલેટ મારફતે અબજો સંદેશા મોકલતાં લોકોને ભાગ્યે જ વિચાર આવ્યો હશે કે, તેમનાં કીબોર્ડ પર \"QWERTY\" (ક્વર્ટી) લેઆઉટ કેમ હોય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લેઆઉટ ખરેખર અસરકારક છે કે પછી તેનાથી પણ વધુ સારો કીબોર્ડ લેઆઉટ છે, જે ટાઈપિંગ કરતી વખતે સમય બચાવે? \n\nસૌથી મહત્વની બાબત એ છે કે, વિકલ્પો હોવા છતાં ક્વર્ટી લેઆઉટે 100 કરતાં વધુ વર્ષોથી અંગ્રેજી ટાઇપિંગ કરતાં લોકોના દિલો-દિમાગમાં તેનું આધિપત્ય જાળવી રાખ્યું છે.\n\nશરૂઆતનાં ટાઇપરાઇટર્સ ભારેખમ, અગવડભર્યાં હતાં, પણ તેની કીઝ અંગ્રેજીભાષી વ્યક્તિ આસાનીથી ઉપયોગ કરી શકે એ રીતની, ભાષાના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે હતી. \n\nતો પછી એ તર્કબદ્ધ લેઆઉટમાં ફેરફાર કેમ કરવામાં આવ્યો? એક વાત એવી પણ છે કે ટાઇપિસ્ટ્સની અનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તસવીરો: કોહલીએ ગુજરાતમાં આવા અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ\\nસારાંશ: મેદાન પર ચોગ્ગા અને છગ્ગા લગાવી બૉલર્સના પરસેવા છોડી દેનારા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી રવિવારે 29 વર્ષના થયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે 29મો જન્મદિવસ સાથી ખેલાડીઓ સાથે મળીને રાજકોટની હોટેલમાં ઉજવ્યો હતો. \n\nન્યૂ ઝીલૅન્ડ વિરૂદ્ધ બીજા ટી-20 મેચમાં મળેલી હાર છતાં કેપ્ટન કોહલીના જન્મદિવસની ઉજવણીના ઉત્સાહમાં કોઈ કસર જોવા મળી ન હતી. \n\nતસવીરોમાં જુઓ કેવી રીતે મનાવાયો કોહલીનો જન્મદિવસ-\n\nવિરાટ માટે ક્રિકેટ મેદાન જેવી કેક તૈયાર કરાઈ હતી, જેની સાથે પિચ પણ તૈયાર કરાઈ હતી અને બન્ને તરફ સ્ટમ્પ્સ પણ ગોઠવવામાં આવી હતી. કેકની વચ્ચે 'હેપ્પી બર્થ ડે વિરાટ' લખેલું હતું.\n\nવિરાટનો જન્મ 5 નવેમ્બર, 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા પ્રેમ કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તસવીરોમાં ક્વીન ઍલિઝાબેથ તથા યુએસ રાષ્ટ્રપતિઓની મુલાકાતો\\nસારાંશ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુકે પ્રવાસ દરમિયાન રાણી ઍલિઝાબેથ સાથેની મુલાકાત ઇતિહાસમાં જોડાઈ જોડાઈ ગઈ છે. આ ઇતિહાસ રાણી ઍલિઝાબેથ અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાતનો ઇતિહાસ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"66 વર્ષના શાસન દરમિયાન, રાણી ઍલિઝાબેથ દ્વિતીય અમેરિકાના 12 જેટલા રાષ્ટ્રપતિઓને મળી ચૂક્યાં છે.\n\nઅહીં બીબીસી પૂર્વ રાષ્ટ્રપતિઓ સાથેની બ્રિટિશ શાસકની મુલાકાતની કેટલીક તસવીરો લઈને આવ્યું છે.\n\n1957ની વ્હાઇટ હાઉસની મિજબાનીમાં રાણી સાથે રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી આઇઝનહૉવર. આઇઝનહૉવરે 'બ્રિટિશ ઓર્ડર ઑફ મેરિટ' પહેર્યું છે, જે કિંગ જ્યોર્જ છઠ્ઠા દ્વારા બીજા વિશ્વયુદ્ધ પછી તેમને આપવામાં આવ્યું હતું.\n\n1961માં બર્મિંગહામ પૅલેસમાં યોજાયેલા ભોજન સમારંભ દરમિયાનની તસવીર. રાષ્ટ્રપતિ જોહ્ન એફ કેનેડી (જમણે) અને તેમનાં પત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તસવીરોમાં જુઓ કૈલાસ માનસરોવરની યાત્રા\\nસારાંશ: કૈલાસ માનસરોવરની યાત્રાએ પશ્ચિમ નેપાળના રસ્તે હુમલા થઈને જતા યાત્રીઓની સંખ્યામાં તાજેતરના વર્ષોમાં ભારે વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૈલાસ માનસરોવરની યાત્રામાં તાજેતરના વર્ષોમાં યાત્રાળુઓનો વધારો થયો છે\n\nઆ રસ્તે માનસરોવર યાત્રાએ જતા પ્રવાસીઓને વૈવિધ્યસભર દૃશ્યો પણ જોવા પડે છે. તમામ ફોટોગ્રાફ : કૃષ્ણ અધિકારી\n\nદર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય છે.\n\nનેપાળના રસ્તે આ યાત્રાએ જનારા લોકોની સંખ્યા ગયાં વર્ષે 12 હજાર જેટલી હતી. 2018માં 6000 લોકોએ આ રસ્તે યાત્રા કરવાનું પસંદ કર્યું છે.\n\nપર્વતીય પ્રદેશમાં ટ્રેકિંગ કરીને ચઢવું પડકારજનક ગણાય છે.\n\nહિન્દુ કથાઓ પ્રમાણે કૈલાસ પર્વતને શિવનું ઘર માનવામાં આવે છે.\n\nકૈલાસ માન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તહેવારોમાં ઓનલાઇન ખરીદી કરતા પહેલાં સાવધાન\\nસારાંશ: થોડા દિવસો પહેલાં દિલ્હી પોલીસે શિવમ ચોપડા અને સચિન જૈન નામના બે લોકોની ધરપકડ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી પોલીસે બે એવા લોકોની ધરપકડ કરી છે જેમણે એમેઝોન સાથે છેતરપીંડી કરી છે\n\nતેમના પર ઑનલાઇન શૉપિંગ પોર્ટલ એમેઝોન સાથે છેતરપીંડી કરી લાખો રૂપિયા પચાવી પાડવાનો આરોપ છે. \n\nદિલ્હી પોલીસના સાઇબર સેલના સબ ઇન્સ્પેક્ટર વિકાસે બીબીસી સાથે આ મામલે વાતચીત કરી હતી.\n\nતેમણે જણાવ્યું હતું કે શિવમ એમેઝોનમાંથી ફોન ખરીદતો હતો અને ડિલીવરી ન થઈ હોવાનું બહાનું બતાવી શૉપિંગ પોર્ટલ પાસેથી પૈસા પરત માગી લેતો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસચિન પર આરોપ છે કે તેણે શિવમને આ છેતરપીંડી કરવા માટે 150 પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાઇવાન ટ્રેન દુર્ઘટના : ટનલમાં ટ્રેન અકસ્માતમાં 50નાં મોત, તપાસનો આદેશ\\nસારાંશ: તાઇવાનમાં થયેલી એક ટ્રેન દુર્ઘટનામાં કમસે કમ 36 લોકોનાં મૃત્યુ થયાં છે અને 72 લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દુર્ઘટના પૂર્વ તાઇવાનની એક સુરંગમાં ઘટી હતી, જ્યાં ટ્રેન એક ટ્રકને ટક્કર માર્યા બાદ પાટ પરથી ઊતરી ગઈ\n\nસરકારી અધિકારીઓ અનુસાર, આ દુર્ઘટના પૂર્વ તાઇવાનની એક સુરંગમાં ઘટી હતી, જ્યાં ટ્રેન એક ટ્રકને ટક્કર માર્યા બાદ પાટ પરથી ઊતરી ગઈ.\n\nસ્થાનિક મીડિયા અનુસાર, ઘટનાસ્થળે બચાવકાર્ય હાલમાં ચાલુ છે.\n\nતાઇવાનની કેન્દ્રીય આપદા પ્રબંધન ટીમે જણાવ્યું કે ટનલની અંદર ચાર રેલ કોચ છે, જેમાં હજુ પણ અંદાજે 70 લોકો ફસાયા છે. આ ચારેય કોચ દુર્ઘટનામાં 'ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત' થયા છે.\n\nજણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાઇવાન પર અમેરિકાના ‘ટ્રમ્પ કાર્ડ’થી ચીન નારાજ\\nસારાંશ: તાજેતરમાં ચીનના વિદેશ પ્રધાન લુ કાંગે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું, 'અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ જો તાઇવાન પર નવો પ્રવાસ કાયદો મંજૂર થાય તો તે અમેરિકા અને ચીનના સંબંધોને ગંભીર નુકસાન પહોંચાડશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રકારની ચેતવણી છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લી ક્ષણોમાં નવા પ્રવાસ કાયદા પર હસ્તાક્ષર કર્યાં છે.\n\nઆ પગલાંથી અમેરિકા અને ચીન વચ્ચે રાજકીય કટોકટીની સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. \n\nકાયદા પર હસ્તાક્ષર થયા પછી અમેરિકામાં ચીનના દૂતાવાસે એક લાંબું નિવેદન આપ્યું છે.\n\nજેમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાની જોગવાઈઓ 'વન ચાઇના'ના સિદ્ધાંતનું 'ગંભીર રીતે' ઉલ્લંઘન કરે છે.\n\nશું છે કાયદો?\n\nતાઇવાનના પૂર્વ રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વન\n\nવ્હાઇટ હાઉસ અનુસાર ટ્રમ્પ દ્વારા જે કાયદાને મંજૂરી આપવામાં આવી છે, તે અનુસાર અમેરિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાઇવાનમાં સજાતીય લગ્નને મંજૂરી, ભારે વરસાદ છતાં રસ્તા ઉપર આવ્યાં સમલૈંગિકો\\nસારાંશ: તાઇવાનની સંસદે ત્રણ ઐતિહાસિક બિલો પસાર કર્યાં, જેના પગલે તાઇવાન એશિયાનો પ્રથમ દેશ બન્યો છે કે જ્યાં સમલૈંગિક સંબંધ કાયદેસર બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017માં તાઇવાનની બંધારણીય અદાલતે સજાતીય યુગલોને લગ્ન કરવાનો કાયદાકીય અધિકાર આપી દીધો હતો.\n\nસજાતીય લગ્નને કાયદેસર કરવા માટે સંસદને બે વર્ષનો એટલે કે 24 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો.\n\nસાંસદોએ સજાતીય લગ્ન માટે ત્રણ બિલ પર ચર્ચા કરી હતી, જે પૈકી બાળકોને દત્તક લેવા માટે મર્યાદિત અધિકાર આપતું બિલ 66\/27 મતથી પસાર થયું હતું.\n\nકન્ઝર્વેટિવના સાંસદોએ બે અન્ય બિલ રજૂ કર્યાં હતાં, જેમાં સજાતીય સંબંધને 'લગ્ન'ના બદલે 'સજાતીય પારિવારિક સંબંધ' અથવા 'સજાતીય યુનિયન' લાવવાનો પ્રસ્તાવ હતો.\n\nગે અધિકારોનું સમર્થન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાજમહેલ નહીં, સ્ટેચ્યૂ ઑફ યુનિટીને SCOની આઠ અજાયબીની યાદીમાં સ્થાન કેમ?\\nસારાંશ: ચીનના શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) દ્વારા ટૂરિસ્ટ પ્રોજેક્ટ હેઠળ સભ્ય દેશોમાંથી આઠ અજાયબીની યાદી જાહેર કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં ગુજરાતમાં આવેલી 182 મિટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પણ સામેલ કરાઈ છે.\n\nનોંધનીય છે કે ચીનના શિયાન ખાતે ચાલી રહેલા યુરેશિયન ઇકૉનૉમિક ફોરમ દરમિયાન SCOના ટૂરિસ્ટ પ્રોજેક્ટનું પ્રદર્શન કરાયું હતું.\n\nઆ પ્રદર્શનમાં SCOના આઠ સભ્ય દેશોમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે સભ્ય દેશોની ઐતિહાસિક ઇમારતો અને જોવાલાયક સ્થળોમાંથી આઠ અજાયબીઓ પસંદ કરી તેની તૈયાર કરાયેલી યાદી જાહેર કરાઈ હતી.\n\nઆ યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીને સામેલ કરાયાની માહિતી વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટર મારફતે આપી હતી.\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાપસી પન્નુનો ફેવરિટ બૉડી પાર્ટ ‘સેરિબ્રમ’ શું કામ કરે છે?\\nસારાંશ: બોલિવૂડની સેલિબ્રિટી અનેક વખત પોતાના ચાહકો કે ટીકાકારો સાથેની વાતોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેવામાં હાલ તાપસી પન્નુએ એક ટ્વિટર યૂઝરને જે જવાબ આપ્યો હતો તે સોશિયલ મીડિયામાં ટ્રૅન્ડ થઈ રહ્યું છે.\n\nવાત એવી છે કે @pandeyAku નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે તાપસી મને તમારા બૉડી પાર્ટ્સ ગમે છે.\n\nઆ ટ્વીટનો જવાબ તાપસીએ ખૂબ જ સુંદર રીતે આપ્યો હતો અને જણાવ્યું, ''wow… મને પણ મારી બૉડી ગમે છે.\" \n\n\"તમે વધુમાં કહો કે શરીરનો કયો ભાગ ફેવરિટ છે. મારી વાત કરું તો મને સેરિબ્રમ (cerebrum) પસંદ છે. ''\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસેરિબ્રમ એટલે શું અને શું કામ કરે છે?\n\nતાપસીના આ જવાબ બા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તામિલનાડુ વિધાનસભા ચૂંટણી : ભાજપનું કાસ્ટ કાર્ડ શું છે અને કેટલું સફળ થશે?\\nસારાંશ: તામિલનાડુમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે એક કાયદો પસાર કરીને તામિલનાડુની સાત અનુસૂચિત જાતિઓને 'દેવેન્દ્ર કૂલા વેલ્લાલુર' નામ આપીને એકજૂથ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે ભાજપ દક્ષિણ તમિલનાડુની અનુસૂચિત જાતિઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.\n\nશું જાતિઓને આ રીતે એકજૂથ કરવાથી ભાજપને ફાયદો થશે?\n\nએવું માનવામાં આવે છે કે કન્યાકુમારી અને તામિલનાડુના પશ્ચિમી જિલ્લાઓમાં ભાજપ મજબૂત બની રહ્યો છે. \n\nએવી દલીલ પણ કરવામાં આવે છે કે કન્યાકુમારીમાં નાદર સમુદાય અને પશ્ચિમી જિલ્લામાં ગૌંડર સમુદાયને નજીક લાવીને ભાજપ મજબૂત થઈ રહ્યો છે.\n\nહવે ભાજપ દક્ષિણ તામિલનાડુની અનુસૂચિત જાતિઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના જ ભાગરૂપે જાતિઓને 'દેવેન્દ્ર કૂલા વેલ્લાલુર' નામ અપાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તામિલનાડુમાં મંત્રીના ઘરમાંથી 10.5 લાખ મળ્યા, લોકસભાની ચૂંટણી રદ\\nસારાંશ: ચૂંટણીપંચે તામિલનાડુના વેલ્લોર મતવિસ્તારની ચૂંટણી રદ કરી છે, જ્યાં મતદારોને ખુશ કરવા માટે રોકડા પૈસા વહેંચવાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મતવિસ્તારમાંથી મોટા પ્રમાણમાં નાણાં મળી આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.\n\nચૂંટણીપંચના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, \"ચૂંટણીપંચ દ્વારા 14 એપ્રિલના રોજ કરવામાં આવેલી ભલામણના જવાબમાં રાષ્ટ્રપતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 8-વેલ્લોર બેઠક પરની લોકસભા ચૂંટણી રદ કરવામાં આવી છે.\"\n\nઆ નિર્ણય બાદ વેલ્લોર પ્રથમ બેઠક બની છે, જ્યાં પૈસાની વહેંચણીના કારણે ચૂંટણી રદ કરવામાં આવી હોય.\n\nડીએમકેના ખજાનચી અને મંત્રી દુરાઈમુરુગનના ઘરે 30 માર્ચના રોજ ઇન્કમટૅક્સ વિભાગ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. તેમના કેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : બબીતા અને જેઠાલાલે શૂટિંગ શરૂ પર શું કહ્યું?\\nસારાંશ: કોરોના મહામારીમાં લાંબો સમય લૉકડાઉન પછી હવે અમુક કામો ફરી શરૂ થઈ રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે શરતો સાથે ફિલ્મ-શૂટિંગ વગેરેને પરવાનગી આપી છે ત્યારે ગુજરાતી લેખકની દેશભરમાં પ્રખ્યાત થયેલી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું પણ હવે શૂટિંગ શરૂ થયું છે. \n\nજુઓ શૂટિંગ શરૂ થવા પર જેઠાલાલ અને બબીતાએ શું કહ્યું. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તારક મહેતાને મિત્રો 'તારક મનરો' શા માટે કહેતા?\\nસારાંશ: ગુજરાતી વાચકોમાં અને ત્યારબાદ તેમના નામની ટીવી સિરિયલથી દેશ આખાને ઘેલું લગાડનારા લેખક તારક મહેતાની આજે પ્રથમ પુણ્યતિથિ છે. નવી પેઢી અને બિનગુજરાતીઓ તેમને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરિયલથી ઓળખે છે, પરંતુ સેંકડો ગુજરાતીઓ માટે તારક મહેતા એટલે 'દુનિયાને ઊંધા ચશ્મા'. આજથી બરાબર એક વર્ષ પહેલાં તારકભાઈએ દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવીને જીવનના રંગમંચ પરથી ‘એક્ઝિટ’ લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાટકોમાં લેખક અને અભિનેતા તરીકે સક્રિય તારકભાઈએ 1963માં ઘાટકોપરની એક સંસ્થા માટે ત્રિઅંકી હાસ્યનાટક 'દુનિયાને ઊંધાં ચશ્માં' લખ્યું. નાટ્યસ્પર્ધામાં તેને ઇનામ મળ્યું. \n\n'ચિત્રલેખા'ના તંત્રી હરકિસન મહેતાએ નાટક જોઈને તારકભાઈને કોલમ લખવા નિમંત્રણ આપ્યું. એ વખતે ના પાડ્યા પછી આખરે 1971માં તેમણે 'દુનિયાને ઊંધા ચશ્મા' સાપ્તાહિક કોલમની શરૂઆત કરી. \n\nથોડા લેખ પછી તેમાં હવે જગવિખ્યાત બનેલી તેમની પાત્રસૃષ્ટિ અને તેમના માળાનો પ્રવેશ થયો. ત્યાર પછી જે કંઈ થયું, તે ગુજરાતી હાસ્યસાહિત્યનો જ નહીં, ગુજરાતી લેખનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાલિબાન : અમેરિકન સૈનિકોનું અફઘાનિસ્તાન છોડવું ભારત માટે કેટલું ચિંતાજનક?\\nસારાંશ: કેટલાય દાયકાના યુદ્ધ પછી અમેરિકન સૈનિકો હવે અફઘાનિસ્તાન છોડી જવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભારત આ ગતિવિધિ પર બારીક નજર રાખી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત હંમેશાંથી અફઘાનિસ્તાનમાં લોકતંત્ર સ્થપાય તેનું હિમાયતી રહ્યું છે\n\nઅમેરિકા અને તાલિબાન વચ્ચે 2020માં દોહામાં થયેલી સંધિ પછી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાન છોડી જશે તેવો નિર્ણય લેવાયો હતો.\n\nતેની સત્તાવાર જાહેરાત ચાલુ વર્ષે એપ્રિલમાં થઈ હતી. તે સમયે અમેરિકન પ્રમુખ જો બાઇડને જાહેરાત કરી કે 11 સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈનિકો પાછા આવી જશે.\n\n11 સપ્ટેમ્બર, 2021ના રોજ અમેરિકા પરના ત્રાસવાદી હુમલાને 20 વર્ષ પૂરાં થશે. આ હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો.\n\nભારતે આ વિશે કહ્યું હતું કે તે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાલિબાન, ભારત અને રશિયાની વાતચીતથી શું મળશે?\\nસારાંશ: અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય તે માટે રશિયાએ એક સંમેલનનું આયોજન કર્યુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સંમેલનમાં ભાગ લેવા માટે અનેક દેશના પ્રતિનિધિઓ મૉસ્કો પહોચ્યા છે.\n\nઆ સંમેલનમાં સમગ્ર વિશ્વની નજર ત્રણ પક્ષો પર મંડાયેલી રહેશે. પ્રથમ પક્ષ છે ભારત. આ સંમેલનમાં ભારત બિનસત્તાવાર રીતે જોડાશે. \n\nબીજો પક્ષ છે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન પણ આ સંમેલનમાં સીધી રીતે ભાગ લઈ રહ્યું નથી.\n\nઅફઘાન સરકારે એક સ્વતંત્ર પ્રતિનિધિ મંડળ મૉસ્કો મોકલ્યું છે. \n\nત્રીજો પક્ષ તાલિબાન છે. તાલિબાનના કેટલાક વરિષ્ઠ નેતાઓ પ્રતિનિધિ તરીકે આ સંમેલનમાં ભાગ લેવા રશિયા પહોચ્યા છે. \n\nવર્ષ 2001માં તાલિબાન સરકારે કરેલા બહિષ્કાર બાદ અફઘાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તાહિરા કશ્યપ : કૅન્સરથી પીડિત પત્નીની પોસ્ટ જોઈને આયુષ્માન ખુરાનાએ શું કહ્યું?\\nસારાંશ: ફિલ્મ 'ટૉપી'નાં ડાયરૅક્ટર તથા આયુષ્માન ખુરાનાનાં પત્ની તાહિરા કશ્યપ બ્રૅસ્ટ કૅન્સરથી પીડિત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે છેલ્લી કિમોથેરપી પછીની વાળ ઊતરાવેલો ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે. \n\nબુધવારે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાળ વગરના બે ફોટો મૂકીને એક ભાવુક પોસ્ટ લખી છે. \n\nતેમણે લખ્યું, ''હેલો દુનિયા! આ મારુ નવું રૂપ છે, પણ હું જૂની જ છું. હું ઍક્સટેન્શન ( નકલી વાળ) લગાવીને થાકી ગઈ છું.\" \n\n\"વાળ વગર રહેવું તમામ પ્રકારની આઝાદીનો અનુભવ કરાવે છે.\" \n\n\"મારે હવે શાવર નીચે વાળ બચાવીને નહાવું નથી પડતું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું વાળ વગર રહીશ.'' \n\nતાહિરાના પતિ આયુષ્માન ખુરાનાએ તેમની પોસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તિયાનમેન સ્ક્વેર : જ્યારે ત્રણ દાયકા પહેલાં ચીનમાં હજારો લોકો 'ઠાર મરાયા'\\nસારાંશ: વાત ત્રણ દાયકા જૂની છે. 3જી જૂને ચાઈનિઝ આર્મીને પાટનગર બેજિંગના તિયાનમેન સ્ક્વેર પર લગભગ સાતેક અઠવાડિયાથી ચાલી રહેલાં પ્રદર્શનોનો અંત આણવા આદેશ અપાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1989ના જૂનના પ્રારંભમાં હજારોની સંખ્યામાં લોકો તિયાનમેન સ્ક્વેર ખાતે ભેગા થયા હતા\n\nસામ્યવાદી સરકારના આદેશ છૂટ્યા અને એ બાદ જે પણ ઘટ્યું એને વિશ્વ 'તિયાનમેન નરસંહાર' તરીકે ઓળખે છે. \n\nચીનમાં વ્યાપક સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારના અંત માટે શરૂ થયેલી એક નાગરિક-ચળવળનો આ અત્યંત કરુણ અંત હતો. \n\n'તિયાનમેન નરસંહાર'માં સૈન્ય અને સુરક્ષાદળોના હાથે કેટલા લોકો માર્યા ગયા એનો ચોક્કસ આંકડો ક્યારેય જાણી ન શકાયો. પણ જો વિવિધ સ્રોતોનું માનવામાં આવે તો એ વખતે હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. જોકે, ચીને ક્યારેય આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તીડના આક્રમણ સામે પાક બચાવવાની ગામઠી રીત કેવી હતી?\\nસારાંશ: અત્યારે ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ તીડના આક્રમણની ઝપટમાં આવ્યો છે. આ વખતે પહેલાં ચોમાસું મોડું શરૂ થયું પછી ખાસ્સું લંબાયું અને દિવાળી પાર કરી ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આ બંને ઘાતમાંથી ઊગરીને હાશ કરીને કામે લાગ્યો હતો. એરંડાના ખેતરમાં લૂમોમાં લચી પડતા એરંડા જોઈએ તો દિલ બાગ-બાગ થઈ જતું.\n\nરાયડો હવે માથું કાઢીને વધી રહ્યો હતો. એના ઉપર નજર પહોંચે ત્યાં સુધી પીળા રંગની ઝાંય દેખાતી હતી. \n\nબનાસકાંઠા અને વડગામ પંથકમાં બે જાતના જીરું વાવાય, એકને ઘોડા જીરું જે ઇસબગુલ તરીકે ઓળખવામાં આવે અને બીજાને ખાધા જીરું કહેવાય. \n\nખાધા જીરુંનું વાવેતર પ્રમાણમાં વધુ થાય છે. છેક સમીથી માંડીને બનાસકાંઠા સુધી જ્યાં નહેરોનાં પાણી પહોંચ્યાં છે ત્યાં તરસી જમીન અત્યારે એકદમ ફળી રહી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તીડનું આક્રમણ : પાકિસ્તાનથી આવેલું તીડનું ઝુંડ ભારત માટે કેટલો મોટો ભય?\\nસારાંશ: પાકિસ્તાનથી આવેલાં તીડના વિશાળ ઝુંડ પશ્વિમ અને મધ્ય ભારતમાં પાકનો નાશ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયપુરમાં તીડના હુમલો\n\nનિષ્ણાતોનું માનવું છે કે ગત ત્રણ દાયકાઓમાં તીડનો આ સૌથી મોટો હુમલો છે. \n\nડ્રૉન, ટ્રેક્ટર અને ગાડીઓની મદદથી તીડના આ ઝુંડને શોધવામાં આવી રહ્યા છે અને કીટનાશકનો છંટકાવ કરીને તેને ભગાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. \n\nજોકે તીડનું આ દળ હાલ સુધી 50 હજાર હેક્ટરમાં ફેલાયેલાં પાક અને જમીનને બરબાદ કરી ચૂક્યું છે. \n\nસરકારી સંસ્થા તીડ વૉર્નિંગ ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર એલ ગુર્જરે ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, \"પ્રત્યેક વર્ગ કિલોમિટરના વિસ્તારમાં ફેલાયેલા આઠથી દસ તીડના ઝુંડ રાજસ્થાન અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તીડનો હુમલો : જુલાઈમાં પાકિસ્તાન તરફથી તીડના ઝુંડનું જોખમ - TOP NEWS\\nસારાંશ: હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન(એફએઓ)એ ચેતવણી આપી છે કે તીડનાં ઝુંડ જુલાઈમાં ફરી હુમલાઓ કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારે આ મામલે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં 16 રાજ્યોને ચેતવણી આપી છે. \n\nફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે જૂન મહિનામાં દક્ષિણ ઈરાનમાંથી અને જુલાઈ માસમાં 'હૉર્ન ઑફ આફ્રિકા' માંથી આવી શકે છે. \n\nભારતના તીડ ચેતવણી સંગઠનના કે. એલ. ગુર્જરે જણાવ્યું હતું કે વયસ્ક તીડનાં કેટલાંક ઝુંડ ઈરાન અને પાકિસ્તાનમાંથી આવી શકે છે.\n\nઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને વિશેષ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાતના વિસ્તારોમાં તીડના હુમલા અગાઉ પણ થયા છે.\n\nUPSC દ્વારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તીરંદાજ દીપિકા કુમારી ભારતનાં સૌથી સફળ મહિલા ઍથ્લીટ : બીબીસી રિસર્ચ\\nસારાંશ: બીબીસી રિસર્ચ પ્રમાણે દીપિકા કુમારી ભારતનાં સૌથી સફળ મહિલા ઍથ્લીટ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના આ રિસર્ચમાં વર્લ્ડ કપ, કૉમવૅલ્થ ગેમ્સ, ઑલિમ્પિક્સ અને એશિયન ગેમ્સમાં ખેલાડીના પ્રદર્શનને ધ્યાનમાં લઈને યાદી તૈયાર કરવામાં આવી છે. \n\nદીપિકા કુમારીએ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં 36 મેડલ જીત્યા છે, જે કોઈ પણ અન્ય ભારતીય મહિલા ઍથ્લીટ કરતાં વધારે છે.\n\nહવે તેઓ માત્ર એક મેડલ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે જે તેમની મેડલની યાદીમાં હજુ નથી જોડાયો-એ છે ઑલિમ્પિક મેડલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કી અમેરિકાની જગ્યાએ ‘સુપરપાવર’ બનવાનાં સપનાં જોઈ રહ્યું છે?\\nસારાંશ: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિશ્વભરને રસ છે પરંતુ તુર્કી તેમાં કંઈ વિશેષ જ રસ લઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ તુર્કી જ્યાં પોતાના પ્રભાવક્ષેત્રમાં વિસ્તાર કરવાની કોશિશ કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાના પ્રભાવમાં થયેલા ઘટાડાને તે એક તક સ્વરૂપે જોઈ રહ્યું છે.\n\nટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાએ પોતાની પરંપરાગત ભૂમિકાથી પાછળ હઠીને એક એવી ખાલી જગ્યા સર્જી છે, જેને ભરવા માટે ઘણા દેશો કોશિશ કરી રહ્યા છે. અન્ય દેશોની જેમ તુર્કી પણ પોતાની આસપાસના ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાની કોશિશમાં છે.\n\nતુર્કીના અધિકારી આ પગલાની પ્રશંશા કરી રહ્યા છે. તેમને લાગે છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીએ કુર્દો સામેનું સૈન્ય અભિયાન રોક્યું, અમેરિકાની જાહેરાત\\nસારાંશ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે કહ્યું છે કે તુર્કી ઉત્તર સીરિયામાં પોતાનાં સૈન્ય અભિયાનને રોકવા પર રાજી થઈ ગયું છે જેથી કુર્દ નેતૃત્વવાળા દળો પીછેહઠ કરી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જાહેરાતને તુર્કીની રાજધાની અંકારામાં માઇક પેન્સ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન વચ્ચે થયેલી મુલાકાત પછી કરવામાં આવી છે. \n\nતમામ સૈન્ય અભિયાનને પાંચ દિવસ માટે રોકી દેવામાં આવ્યાં છે અને અમેરિકા કુર્દ દળોને 'યોગ્ય રીતે પરત મોકલવા' માટે મદદ કરશે. \n\nઅમેરિકા સરહદના વિસ્તારમાંથી કુર્દ દળોને હઠાવી રહ્યું છે જ્યાં તુર્કી 'સેફ ઝોન' બનાવવા ઇચ્છે છે.\n\nતુર્કીએ ગત અઠવાડિયે આ અભિયાનની શરૂઆત કરી હતી. \n\nતુર્કીનો ઉદ્દેશ કુર્દ દળોને સરહદથી પાછળ ધકેલીને, સીરિયાના શરણાર્થીઓ માટે એક 'સેફ ઝોન' બનાવવાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને કહ્યું, \"અમેરિકાને શરમ આવવી જોઈએ\"\\nસારાંશ: તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને આરોપ મૂક્યો છે કે અમેરિકા એક પાદરીને કારણે તુર્કીને ઝુકાવવાના પ્રયાસો કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ રેચેપ તૈય્યપ અર્દોઆન ફરીથા તુર્કીના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા હતા\n\nઉલ્લેખનીય છે કે અમેરિકા એન્ડ્ર્યુ બ્રુસન નામના પાદરીને મુક્ત કરવાની માગ કરી રહ્યું છે જે તુર્કીની જેલમાં બંધ છે. \n\nતેમની પર આરોપ છે કે તેઓ વર્ષ 2016માં તુર્કીમાં થયેલા અસફળ શાસનપલટાનું ષડ્યંત્ર ઘડનારાઓ સાથે સંપર્કમાં હતા. \n\nઅમેરિકાએ તુર્કી પર શુક્રવારે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર લાગતા આયાત કરને વધારીને બમણો કરી દીધો છે. \n\nબન્ને દેશની રાજકીય લડાઈને કારણે તુર્કીનાં ચલણ લીરાની કિંમત અમેરિકાના ડૉલરની સરખામણીએ 16 ટકા ઘટી ગઈ છે.\n\nડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીના હુમલા બાદ સીરિયામાં એક લાખ લોકો વિસ્થાપિત થયા\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ઉત્તર સીરિયામાં લગભગ એક લાખ લોકો પોતાનાં ઘર છોડીને ચાલ્યા ગયા છે. આ વિસ્તારમાં ત્રણ દિવસથી કુર્દ લડાકુઓ વિરુદ્ધ કરાઈ રહેલા તુર્કીના હુમલામાં ઓછામાં ઓછા 11 નાગરિકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ હુમલામાં મોટી સંખ્યામાં કુર્દ લડાકુઓ ઘાયલ પણ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતકોમાંથી ત્રણ સરહદી વિસ્તાર એવા અલ-કામિશ્લીમાં થયેલા એક કાર-વિસ્ફોટમાં માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી ઉગ્રવાદી સંગઠન 'ઇસ્લામિક સ્ટેટ'એ લીધી છે. \n\nતુર્કી દ્વારા કરાઈ રહેલા હુમલાને પગલે કેટલાય લોકોએ અલ-હાસકા અને તલ-તામેર શહેરની શાળાઓ અને અન્ય ઇમારતોમાં શરણ લીધી છે. \n\nઆ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે સીરિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. \n\nજીનિવામાં સીરિયા માટેના સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત ગૅર પૅડર્શનનાં પ્રવક્તા જૅનિફર ફૅન્ટને કહ્યું કે આ લડાઈ કેટલાય નિર્દોષોનો ભોગ લઈ શકે છે. \n\nજૅનિફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીને સીરિયા પર હુમલો કરવાનું અમે કહ્યું નથી : અમેરિકા\\nસારાંશ: અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોનું કહેવું છે કે અમેરિકાએ ઉત્તર સીરિયામાં તુર્કીને હુમલો કરવા માટે લીલીઝંડી આપી ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તુર્કીએ સીરિયાના કુર્દોના નિયંત્રણવાળા વિસ્તાર પર હુમલો કર્યો છે\n\nપોમ્પિયોએ ઉત્તર-પૂર્વ સીરિયામાંથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના ટ્રમ્પના નિર્ણયનો બચાવ પણ કર્યો હતો. \n\nટ્રમ્પના આ ચુકાદાની અમેરિકાની અંદર અને બહાર પણ કડક ટીકા થઈ રહી છે. \n\nતુર્કીએ સીરિયામાં કુર્દોના નિયંત્રણવાળા વિસ્તારમાં હવાઈહુમલાઓ શરૂ કરી દીધા છે. \n\nતુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆનનું કહેવું છે કે આ હવાઈહુમલાઓનો ઉદ્દેશ સીમા પર 'ટેરર કૉરિડોર' ઊભો થતો રોકવાનો છે. \n\nકુર્દના નેતૃત્વવાળી સીરિયન ડેમૉક્રેટિક ફોર્સનું કહેવું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીનો સીરિયા પર હુમલો : અમને બચાવવા અમેરિકાની નૈતિક જવાબદારી છે - કુર્દ લડવૈયા\\nસારાંશ: ઉત્તર સીરિયામાં તુર્કી હુમલાનો સામનો કરી રહેલાં કુર્દ લડવૈયાઓએ કહ્યું કે તેમની મદદ કરવી અમેરિકાની નૈતિક જવાબદારી છે. તેમણે અમેરિકા પર સુરક્ષા આપવાનો વાયદો કરવા છત્તાં પણ એકલાં છોડી દેવાનો આરોપ મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસના પ્રવક્તા રેદુર ખલિલે કહ્યું કે કુર્દોએ ઇમાનદારી દર્શાવી પરંતુ સહયોગીઓએ તેમને નિરાશ કર્યા છે. \n\nરેદુર ખલિલે કહ્યું, \"આઈએસઆઈએસ સામેની લડાઈ દરમિયાન અમારી સાથે ઘણાં સહયોગી હતા. અમે તેમની સાથે પૂરી તાકાતથી અને ઇમાનદારીથી લડતા રહ્યા જે અમારી સંસ્કૃતિ અને પરંપરામાં વણાયેલું છે.\" \n\n\"પરંતુ અમારા સહયોગીઓએ અચાનક કોઈ પણ ચેતવણી વગર અમને એકલાં મૂકી દીધા. આ પગલું ખૂબ જ નિરાશાજનક અને પીઠમાં છરો ભોંકવા જેવું છે.\"\n\nઅમેરિકામાં કુર્દીસ્તાનને લઈને દેખાવો\n\nરેદુર ખલિલે અમેરિકા પાસે એ પણ મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીનો સીરિયા પર હુમલો : કુર્દ લોકો પોતાની જ જમીન પર બરબાદ કેમ થઈ રહ્યા છે?\\nસારાંશ: તુર્કીએ ઉત્તર સીરિયામાં કુર્દોના વિસ્તારમાં હુમલાઓ શરૂ કર્યા છે. અત્યાર સુધી 11 નાગરિકો અને કુર્દોની આગેવાનીવાળા સંગઠન એસડીએફના ડઝનેક યોદ્ધાઓ માર્યા ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજારો લોકો બેઘર થયાં છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય ચર્ચા શરૂ થઈ છે ત્યારે સવાલ એ છે કે કુર્દ લોકો પોતાની જ ભૂમિ પર કેમ બરબાદ થઈ રહ્યા છે. \n\nકુર્દ લોકોના સાહસનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે 1920માં ઇરાકમાં કુર્દીસ્તાનની લડત માટે તેમણે બનાવેલા હથિયારધારી સંગઠનનું નામ 'પેશમેગા' હતું. 'પેશમેગા' એટલે એવા લોકો 'જેઓ મોતનો સામનો કરે છે.'\n\nસંયુક્ત કુર્દીસ્તાનની માગણી સાથે શરૂ થયેલી લડત આજે અનેક સંગઠનોમાં વહેંચાઈ ચૂકી છે. એક સમયે કુર્દીસ્તાન અને ઉત્તરી આફ્રિકાની ઉસ્માની હકૂમત એટલે કે ઑટોમન સામ્રાજ્યનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીમાં લૉકડાઉન : એ દેશ જ્યાં કોરોના 'કાબૂમાં આવી ગયા' બાદ લૉકડાઉનની નોબત આવી\\nસારાંશ: રસ્તાઓ પર લોકોની ભીડ છે, ટ્રાફિક છે અને દુકાનો પર ગ્રાહકોથી ઊભરાઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તુર્કીમાં લૉકડાઉનની જાહેરાતો બાદ લોકોથી ઊભરાયેલું બજાર\n\nમોટી સંખ્યામાં લોકો ઇસ્તંબૂલમાંથી બહાર જવ માટે મુખ્ય બસ-ટર્મિનલ તરફ જઈ રહ્યા હતા, તો કેટલાક લોકો 'દારૂબંધી'ના સમાચાર બાદ દારૂનો સંગ્રહ કરવા બજારમાં આવી પહોંચ્યા હતા.\n\nતુર્કીમાં ગુરુવારથી લદાયેલા લૉકડાઉન પહેલાં કંઈક આવો માહોલ હતો. કોરોના મહામારી દરમિયાન વધી રહેલા સંક્રમણને નાથવા અહીં પહેલી વખત લૉકડાઉન લાદવામાં આવ્યું છે.\n\nલૉકડાઉનના દિવસોનું જીવન કેવું રહેશે એ અંગે વૉટ્સઍપ ગ્રૂપ્સમાં ચર્ચા થઈ રહી છે.\n\nગયા વર્ષે આ જ સમયે જ્યારે ઘણા બધા દેશો લૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીમાં વિચિત્ર અકસ્માત, સમુદ્રમાં પડતાં પડતાં રહી ગયું પ્લેન!\\nસારાંશ: વિમાન અકસ્માતના તમે અનેક કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ તુર્કીના એક એરપોર્ટ પર વિચિત્ર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રનવેથી નીકળ્યું અને સમુદ્ર તરફ ઢળ્યું આ વિમાન\n\nઅહીં એરપોર્ટ પર પ્લેન લૅન્ડિંગ વખતે રન વે પરથી નીચે ઉતરી દરિયા તરફ જતું રહ્યું. \n\nઆ ઘટના સમયે પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. પ્લેનમાં બેઠેલા લોકો ધક્કામુક્કી અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપૅગસુસ એરલાઇન્સનું બૉઇંગ 737-800 પ્લેને 168 મુસાફરો અને ક્રુ સાથે તુર્કીનાં અંકારા શહેરથી ઉડાન ભરી હતી. \n\nપ્લેન તુર્કીના જ કાળા સમુદ્ર પાસે આવેલા ટ્રેબઝૉનમાં ઊતરી રહ્યું હતું ત્યારે આ દુર્ધટના ઘટી હતી. \n\nરનવે સમુદ્રની સપાટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તુર્કીમાં સૈન્ય બળવો રોકનાર અર્દોઆન બીજીવાર બન્યા રાષ્ટ્રપતિ\\nસારાંશ: તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ જીત હાંસલ કરી લીધી છે. દેશમાં ચૂંટણી કરાવનાર સંસ્થાના પ્રમુખે આ જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સકારી મીડિયા પ્રમાણે, મોટાભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે અને અર્દોઆનને 53 ટકા અને તેમના પ્રતિદ્વંદી મુહર્રમને 31 ટકા મત મળ્યા છે.\n\nતુર્કીમાં રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી એકસાથે થઈ રહી છે અને અને અંતિમ પરિણામ શુક્રવારે જાહેર કરવામાં આવશે.\n\nઆ પહેલાં અર્દોઆને પણ કહ્યું હતું કે તેમની એકે પાર્ટીના શાસકીય ગઠબંધને સંસદમાં બહુમતી સુરક્ષિત કરી લીધી છે.\n\nહજુ સુધી મુખ્ય વિપક્ષી પાર્ટીએ સત્તાવાર રીતે હાર સ્વીકારી નથી. આ પહેલાં વિપક્ષે કહ્યું હતું કે હજુ ઘણા બધા મતોની ગણતરી બાકી છે અને પરિણામ કંઈ પણ આવે, તેઓ લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૂતીકોરિન: કોના આદેશ પર થાય છે ઑપન ફાયરિંગ?\\nસારાંશ: હિંસા પર નિયંત્રણ મેળવવા પોલીસ દ્વારા થતાં ગોળીબારનો કાયદો શું છે? કોના આદેશ પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"22મેના દિવસે તમિલનાડુના તૂતીકોરિન જિલ્લામાં વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઇટ ફેક્ટરીને બંધ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. \n\nતમિલનાડુના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા પ્રદર્શનકારીઓએ જિલ્લા અધિકારીની ઑફિસ સુધી માર્ચ કરી હતી. \n\nપ્રદર્શન બેકાબૂ થતાં પોલીસે પ્રદર્શનકારીઓનાં ટોળા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બીજા દિવસે (23મેના રોજ) પણ ચાલુ રહ્યું હતું. આ ફાયરિંગમાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nઘણી મીડિયા ચેનલે એવાં દૃશ્યો બતાવ્યા છે કે જેમાં પોલીસકર્મીઓ યુન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૃપ્તિ દેસાઈનો ખરો ઍજન્ડા શું છે, મહિલાઓનો હક્ક કે પબ્લિસિટિ?\\nસારાંશ: કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સર્જાયેલા વિવાદની વચ્ચે સંખ્યાબંધ પુરુષ શ્રદ્ધાળુઓ તીર્થસ્થાન તરફ આગળ વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે મહિલાઓના પ્રવેશની છૂટ આપ્યા બાદ ભૂમાતા બ્રિગેડના તૃપ્તી દેસાઈ પણ મંદિરમાં પ્રવેશીને દર્શન કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે. \n\nતૃપ્તિના દાવા મુજબ, શુક્રવારે પોલીસે આંદોલનકારીઓની ભીડના લીધે તેમને ઍરપૉર્ટની બહાર નીકળવા દીધા નહોતા, એટલે હવે જાહેરાત કર્યાં વગર જ સબરીમાલા જવાની વાત કહી છે. \n\nઆ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં તૃપ્તિએ કહ્યું, \"સત્તાધીશો તૃપ્તિ દેસાઈથી ગભરાય છે, કારણ કે તેમને ખબર છે કે જો હું ઍરપૉર્ટની બહાર નીકળી ગઈ તો મંદિરમાં પ્રવેશ લઈને જ જંપીશ\"\n\n\"માત્ર સાત મહિલાઓથી લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તેજ બહાદુર યાદવ : BSFમાંથી બરતરફીથી મોદી સામે ઉમેદવારી સુધીની સફર\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસીથી ઉમેદવારી નોંધાવી. તેમની સામે સપા-બસપા ગઠબંધને ઉમેદવાર બદલાવ્યા છે અને શાલિની યાદવના સ્થાને તેજ બહાદુર યાદવને ટિકિટ આપી છે. કૉંગ્રેસે અજય રાયને ઉમેદવાર બનાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન તેમનાં ભાષણોમાં રાષ્ટ્રવાદ, દેશભક્તિ અને સેનાનો ઉલ્લેખ કરતા રહે છે. તેઓ કહે છે કે સેનાને મજબૂત કરવી જોઈએ.\n\nઅગાઉ તેજ બહાદુરે અપક્ષ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. \n\nબૉર્ડર સિક્યોરિટી ફોર્સના યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો, જેમાં તેમણે સૈનિકોને મળતા ભોજનની ગુણવત્તા વિશે ફરિયાદ કરી હતી. \n\nવાઇરલ વીડિયોથી ચર્ચામાં આવ્યા\n\nબે વર્ષ પહેલાં તેજ બહાદુર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેઓ જવાનોને મળતા ભોજનની અંગે ફરિયાદ કરતા જોવા મળ્યા હતા. \n\nજવાનોને કેવી ગુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તેલંગણાનું એ ગામ જે 'રાતોરાત સ્મશાન'માં ફેરવાઈ ગયું\\nસારાંશ: અમે એ વાત વિચારી રહ્યા હતા કે અમારે દવાખાનામાં શું લઈને જવું જોઈએ અને શું નહીં. હું એને મૂકવા માટે બસ સ્ટોપ સુધી ગયો. તે હસી અને હાથ હલાવી અને બાય કહ્યું....પણ મને શું ખબર કે તે મને અલવિદા જ કહી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બરફની પાટ પર રાખેલાં મા અને પત્નીના મૃતદેહ જોઈને સુરેશ આ જણાવતા પોક મૂકી રડી પડ્યા.\n\nસનિવારમપેટાના રહેવાસી સુરેશનાં પત્ની ગર્ભવતી હતાં અને એના ગર્ભમાં બે જોડિયાં બાળકો ઉછરી રહ્યાં હતાં.\n\nઆ અકસ્માતે સુરેશના પત્ની, તેમનાં ગર્ભમાં ઉછરી રહેલાં જોડિયાં બાળકો, મા અને સાસુને છીનવી લીધા\n\nમંગળવારે તેલંગણાના જગતિયાલ જિલ્લામાં થયેલી બસ દુર્ઘટનામાં તેમણે તેમની પત્ની અને ના જન્મેલાં જોડિયાં બાળકો જ નહીં પણ તેમની માતા અને સાસુને પણ હંમેશાં માટે ગુમાવી દીધાં હતાં. \n\nસુરેશ ખેતરમાં કામ કરે છે. એ દિવસ પણ રોજ જેવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તેલંગણામાં 48,000 લોકોની નોકરી પર ખતરો, સીએમે કહ્યું હડતાલ કરનારાને પરત નહીં લેવાય\\nસારાંશ: તેલંગણામાં રાજ્ય પરિવહન નિગમના 48,000 કર્મચારીઓની નોકરી જાય તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ\n\nરાજ્યના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું છે કે જે લોકો હડતાલ પર ગયા છે તેમને ફરીથી નોકરીમાં પરત લેવામાં આવશે નહીં. \n\nજોકે, આ મામલે હજી સુધી કોઈ પણ સરકારી ઑર્ડર બહાર પાડવામાં આવ્યો નથી. \n\nપરિવહન નિગમના કર્મચારીઓ શુક્રવારથી હડતાલ પર હતા અને સરકારે તેમને શનિવાર સાંજ સુધીમાં હડતાળ પરત ખેંચી લેવાનો સમય આપ્યો હતો. \n\nજોકે, કર્મચારીઓએ સરકારે નક્કી કરેલી સમયમર્યાદા પ્રમાણે હડતાલ પરત ખેંચવાનો ઇનકારી કરી દીધો હતો. \n\nઆ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્ય મંત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તો આ કારણે ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે મીડિયા પર પ્રહાર\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતોએ મીડિયા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રહારો પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનાં કારણે પત્રકારો પર હિંસક હુમલા થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે પહેલીવાર મીડિયાને 'લોકોનો દુશ્મન' કહ્યું હતું, ત્યારે આ વાતને લઈને વિવાદ થયો હતો. \n\nએટલે સુધી કે રિપલ્બિકન સેનેટર જૅફ ફ્લૅકે કહ્યું હતું કે આ સ્વતંત્ર મીડિયા પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલો પાયાવિહોણો હુમલો છે. \n\nપરંતુ જ્યારે ટ્રમ્પે બીજી, ત્રીજી અને ચોથી વખત પણ આવું કર્યુ, ત્યારે કોઈ ખાસ પ્રતિક્રિયાઓ જોવા મળી નહોતી. \n\nટ્રમ્પની ખાસિયત છે કે તે કોઈ પણ વિવાદને 'સામાન્ય' બનાવી દેવાની યોગ્યતા ધરાવે છે. \n\nજોકે, તેમના આવા નિવેદનો સમાચારની હેડલાઇન ન બને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તોગડિયા પર ભારે પડનાર કોણ છે વીએચપીના નવા પ્રમુખ?\\nસારાંશ: છેલ્લા ત્રણ દાયકાથી પ્રવીણ તોગડિયા વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) સાથે જોડાયેલા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2011થી તેઓ વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા. આમ છતાં, તોગડિયાને પરિષદમાંથી ભારે મને વિદાય લેવાનો વારો આવ્યો. \n\nતોગડીયા પોતાના ઉમેદવાર રાઘવ રેડ્ડીને જીતાડી શક્યા નહીં અને હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ વિષ્ણુ સદાશિવ કોક્જેના હાથમાં વીએચપીની કમાન આવી ગઈ. \n\nરાઘવ રેડ્ડીને માત્ર 60 મત જ મળ્યા. જ્યારે કોક્જેને 131 મત મળ્યા. મતોની સંખ્યા એ વાત સ્પષ્ટ કરી દે છે કે સંગઠનમાં તોગડિયાનો પ્રભાવ કેટલો ઘટી ગયો છે. \n\nશનિવારે આ માટેનું ગુપ્ત મતદાન કરાયું. નોંધનીય છે કે છેલ્લા 52 વર્ષમાં પ્રથમ વખત વિશ્વ હિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં ક્યાં કેટલું નુકસાન કર્યું?\\nસારાંશ: ગુજરાતમાં વાવઝોડું તૌકતે પ્રવેશી ચૂક્યું છે અને દીવ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં તે અસર પહોંચાડી રહ્યું છે. ઉપરાંત બીજી તરફ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે પવનો અને વરસાદ સતત ચાલુ જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહુવામાં રાત્રે ઓક્સિજન ટેન્કર લઈ જતી ગાડી\n\nઅહીં વાવાઝોડાની અસર અને સ્થિતિની વાત કરીએ તો વાવાઝોડું અહીંથી ગત રોજ પસાર થઈ ચૂક્યું છે.\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે સવારે માહિતી આપી હતી કે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nએક વ્યક્તિનું મૃત્યુ વાપીમાં, રાજકોટમાં દીવાલ પડવાથી એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે ગારિયાધારમાં એક ઉંમરલાયક મહિલાનું મૃત્યુ થયું છે.\n\nતૌકતે વાવાઝોડાનું લૅન્ડફોલ શરૂ થયું એ પહેલાંથી જ દીવમાં પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે તારાજી થઈ હતી\n\nમુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ રૂપાણી સરકારે 500 કરોડનું કૃષિરાહત પૅકેજ આપ્યું\\nસારાંશ: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તબાહી બાદ રાજ્ય સરકારે નુકસાનની સમીક્ષા અને બાદમાં મદદ માટેની જાહેરાતો શરૂ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને થયેલી કોર કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો.\n\nએક અખબારી યાદી પ્રમાણે, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા 500 કરોડ રૂપિયાનું કૃષિરાહત પૅકેજ જાહેર કર્યું છે.\n\nમુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને થયેલી કોર કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો.\n\nતેમજ ઉનાળું પિયત પાકોને નુકસાન- બાગાયતી પાકોને નુકસાન અને ફળ-ઝાડ પડી જવાના કેસમાં 33 ટકાથી વધુ નુકસાન માટે રાજ્ય સરકાર સહાય આપશે.\n\nએક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોનાં ખાતાંમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડાને પગલે વેરાવળની 500 ફિશિંગ બોટ 'ભગવાન ભરોસે', માછીમારોનો જીવ તાળવે ચોંટ્યો\\nસારાંશ: ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે વેરાવળમાં રહેતા અને એક ફિંશિંગ બોટના માલિક હરિભાઇ ડાલખીનો જીવ અધ્ધર છે. તૌકતે જો વેરાવળમાં વિનાશ વેરે તો અંદાજે 51 લાખ રૂપિયાની એમની ફિંશિંગ બોટ સંપૂર્ણ નાશ પામશે. જોકે, આ એમની જેવી જ હાલત અનેક માછીમારોની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૌકતે વાવાઝોડાના કારણે કેમ મુશ્કેલીમાં મુકાયા વેરાવળના માછીમારો?\n\nહરિભાઈની બોટ લગભગ 10મી મેના રોજ દરિયેથી પાછી આવી ગઈ હતી. \n\nવાવાઝોડાનાં સિગ્નલને કારણે તેમની બોટને 5 દિવસ પહેલાં જ પાછા આવી જવું પડ્યું હતું પરતું તેમની બોટને વેરાવળના બંદર પર લંગર સુધી પહોંચવાની જગ્યા ન મળી. \n\nતેમની બોટ બંદર સુધી પહોંચે તે પહેલાં આશરે 5000 બોટ પહેલેથી જ વેરાવળનાં બંદર પર લાંગરવામાં આવી ચૂકી હતી. \n\nહરિભાઈ અને તેમની જેવા આશરે 500 અન્ય માછીમારોને પોતાની બોટ, વેરાવળના બંદર પાસેની ખાડીમાં લાંગરવી પડી છે. આ 500 ફિશિંગ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડામાં ગુજરાતમાં ઓક્સિજનનો પુરવઠો કઈ રીતે જાળવવામાં આવ્યો?\\nસારાંશ: ગુજરાતના દરિયાકાંઠના વિસ્તારોથી લઈને મોટાં શહેરોને તૌકતે વાવાઝોડાએ ઝપટે લીધાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી?\n\nવાવાઝોડાને પગલે ગુજરાતમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે કે કેમ તે અંગે ભયનું વાતાવરણ સર્જાયું હતું.\n\nતેમાં પણ હૉસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો જાળવવો એ ચિંતાનો વિષય બનશે એવું મનાઈ રહ્યું હતું. \n\nઆ અંગે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી કે વાવાઝોડાના કારણે કોવિડના દર્દીઓને ઓક્સિજન મેળવવામાં મુશ્કેલી પડી હતી કે કેમ?\n\n17 મેના રોજ ભારતના પશ્ચિમ કાઠે આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટક્યું.\n\nઅને ત્યાર બાદ સૌરાષ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડું : 'કોરોનાએ સ્વજન છીનવી લીધા, વાવાઝોડાએ ઘર છીનવી લીધાં'\\nસારાંશ: \"કોરોનામાં સ્વજનો ગુમાવ્યા, હવે વાવાઝોડાને લીધે ઘર ગુમાવ્યા. ખેતરો ધોવાઈ ગયાં. સરકાર અમારી મદદે આવે એવી અમારી વિનંતી છે.\" આ શબ્દો છે તૌકતે વાવાઝોડાના લીધે ઉનામાં સર્જાયેલી તારાજીના અસરગ્રસ્તોના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૌકતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક મકાનો પડી જવાની ઘટના બની છે.\n\nસૌરાષ્ટ્ર પંથકમાં અરબ સાગરના કાંઠે આવેલું ઉના આમ તો દલિતકાંડ થયો ત્યારથી જ ચર્ચામાં રહેતું આવ્યું છે. પરંતુ આ વખતે તે ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.\n\nકેમ કે વાવાઝોડું તૌકતે દીવ કાંઠાથી પસાર થયા બાદ ગીર-સોમનાથના ઉનામાં પ્રવેશ્યું હતું અને ત્યાં લૅન્ડફોલ પણ થયું હતું.\n\nહવામાન વિભાગ અનુસાર ઉનામાં વાવાઝોડું પ્રવેશ્યું ત્યારે પવનની ગતિ 100 કિલોમિટર પ્રતિકલાકથી પણ વધુ રહી હતી. વળી લૅન્ડફોલ બાદ ઉનામાં પવનની ગતિ 13"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડું : ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ, દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી\\nસારાંશ: તૌકતે વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. હવામાન વિભાગું કહેવું છે તે ગુજરાત તરફ આગળ વધી રહેલું તૌકતે વાવાઝોડું વધારે શક્તિશાળી બની શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૌકતે વાવાઝોડાના ખતરાને પગલે કેરલ, કર્ણાટકા, ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. મુંબઈના દરિયાકાંઠે બચાવકર્મીઓ તૈયારીમાં.\n\nહવામાન વિભાગ મુજબ એ 18 તારીખે વહેલી સવારે ગુજરાતના પોરબંદર અને મહુઆ બંદર પરથી પસાર થઈ શકે છે. \n\nહવામાન વિભાગે 17 અને 18 મેના રોજ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને અનુમાન છે કે 155-165 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને એ સાથે વરસાદ થશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં નીચાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડું : શું ગુજરાતમાં હવે દર વર્ષે મોટાં વાવાઝોડાં આવશે?\\nસારાંશ: હાલમાં તૌકતે વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તારાજી સરજી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતનું એ ગામ જ્યાં તૌકતે સૌપ્રથમ ત્રાટક્યું\n\nગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. લક્ષદ્વીપથી સર્જાઈને ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલું આ વાવાઝોડું ઘણી ખરી રીતે અલગ છે. \n\nભારત દેશમાં એક તરફ પૂર્વના પ્રદેશો - બંગાળ, ઓડિશા, આસામ વગેરેમાં જ્યારે વાવાઝોડાનું પ્રમાણ વધારે જોવા મળે છે, ત્યાં અહીં પશ્ચિમના પ્રદેશોમાં તેની સરખામણીએ વાવાઝોડાં ઓછાં જોવાં મળે છે.\n\nજોકે આ વાત હવે આવનારા દિવસોમાં સાચી નહીં રહે. \n\nનિષ્ણાતોએ તો એ હદ સુધી શંકા વ્યક્ત કરી છે કે હવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડું : ‘ન પાણી છે, ન વીજળી, ઘર તૂટી ગયાં, મદદની રાહ જોઈ પણ કોઈ ન આવ્યું’\\nસારાંશ: તારાજી...તારાજી અને તારાજી... સૌરાષ્ટ્ર પંથકના દરિયાકાંઠાના તાલુકાઓમાં તૌકતે વાવાઝોડાને પગલે જ્યાં જુઓ ત્યાં નુકસાન અને જનજીવન ઠપ જોવા મળ્યું છે. કોડિનાર, ઉના, મહુવા, જાફરાબાદ, રાજુલા સહિતના તાલુકા અને તેની આસપાસના કાંઠા વિસ્તારમાં આવેલાં ગામડાં મહદઅંશે સંપર્કવિહોણાં-મદદવિહોણાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૌકતે વાવાઝોડાએ ગીર-સોમનાથ, અમરેલી, ભાવગનર જિલ્લાઓના કાંઠા નજીકના વિસ્તારોને 15 કલાકથી વધુ સમય બાનમાં લીધા હતા.\n\nતૌકતે વાવાઝોડાએ ગીર-સોમનાથ, અમરેલી, ભાવગનર જિલ્લાઓના કાંઠા નજીકના વિસ્તારોને 15 કલાકથી વધુ સમય બાનમાં લીધા હતા.\n\nઆ એ સ્થળો છે જ્યાંથી વાવાઝોડું તૌકતે 100 કિલોમિટરથી વધુ ઝડપી પવન સાથે પસાર થયું હતું.\n\nસ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક મીડિયાકર્મીઓ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જનજીવનને અહીં માઠી અસરો પહોંચી છે.\n\nખેતરો ધોવાયાં, પાણીની સમસ્યા\n\nગીર-સોમનાથના કોડિનારમાં વીજપુરવઠો અને પાણી સહિતની મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતે વાવાઝોડું ભવિષ્યમાં આવનારી આફતોની એંધાણી છે?\\nસારાંશ: વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડું તૌકતે ગુજરાતના દરિયાકિનારે ત્રાટક્યું છે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પણ વૃક્ષો-મકાનો મોટાં પ્રમાણમાં ધરાશાયી થયાં હોવાનું અનુમાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૌકતે વાવાઝોડાએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે નુકસાન કર્યું છે.\n\nતૌકતેના લૅન્ડફૉલની સાથે ફરીથી એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે શા કારણે ગુજરાતના દરિયાકાંઠે હવે અવારનવાર વાવાઝોડાં આફત બનીને ત્રાટકી રહ્યાં છે?\n\nવર્ષ 2020ની વાત કરીએ તો અરબ સાગરમાં બે અને બંગાળની ખાડીમાં ત્રણ વાવાઝોડાંનું નિર્માણ થયું હતું.\n\nનોંધનીય છે કે ગત વર્ષે જૂનમાં અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડા નિસર્ગની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠે ઍલર્ટ જાહેર કરી દેવાયું હતું. \n\nવાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. જોકે, આ વાવાઝોડાના નિશાન પર અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: તૌકતેમાં નુકસાન ભોગવનાર ગુજરાતી ખેડૂતની વ્યથા : આંબાને દીકરાની જેમ ઉછેર્યા, હવે સામે જોવાતું નથી\\nસારાંશ: \"જે આંબાને દીકરાની જેમ ઉછેર્યો હતા, એનું પાલનપોષણ કર્યું હતું એ હવે જોવા જેવા રહ્યા છે. વાડીએ જવું પણ હવે તો ગમતું નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોડિનારનાં ગામોમાં વાવાઝોડાને કારણે બાજરીનો પાક પણ ધોવાઈ ગયો અને બાજરીનો સોથ વળી ગયો છે\n\nકોડિનાર તાલુકાના અરણેજ ગામના યુવાખેડૂત નીતિન સોલંકી આ વાત કરતાં ખેતીને થયેલા નુકસાનનું એક મોટું લિસ્ટ રજૂ કરે છે.\n\nઅરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડા 'તૌકતે'એ ગુજરાતમાં ભારે તારાર્જી સર્જી છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશ્યું હતું. જોકે વાવાઝોડું ગયું પણ તેની તબાહીનાં નિશાન હજુ પણ ગુજરાતનાં ગામોમાં મોજૂદ છે.\n\nઆ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગીર સોમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ દિવસમાં લાત મારવા મુદ્દે ખુલાસો આપવા થાવાણીને ભાજપની નોટિસ\\nસારાંશ: અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય બલરામ થાવાણી એક મહિલાને લાતો મારે છે, તેવો વીડિયો વાઇરલ થયા પછી માફી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતુ તેજવાણી નરોડા વિસ્તારમાં પાણીની તંગી અંગે બલરામ થાવાણીને મળવા ગયાં હતાં, ત્યારે આ ઘટના ઘટી હતી. \n\nમીડિયા રિપોર્ટ્સ મુજબ, ધારાસભ્ય થાવાણીએ નીતુબહેનની માફી માગી હતી અને નીતુબહેને જાહેરમાં રાખડી બાંધીને થાવાણીને 'ધરમના ભાઈ' કહ્યા હતા. \n\nઆ અંગે ભાજપે થાવાણીને કારણદર્શક નોટિસ કાઢી છે. \n\nઅગાઉ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મહિલા સાથે મારપીટ કરતો બલરામ થાવાણીનો વીડિયો ટ્વીટ કર્યો હતો. \n\nપાણીના મુદ્દે બબાલ \n\nનીતુ તેજવાણીએ સમયસર પાણીની અછતનો નિકાલ ન આવે તો થાવાણીની કુબેર નગર વિસ્તારમાં આવેલા કાર્યાલય બહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ નવા મંત્રીઓના શપથ, કહ્યું 'ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતવા પ્રયાસ કરીશું'\\nસારાંશ: ગુજરાતના રાજકારણમાં હાલ ઊથલપાછલનો દોર ચાલી રહ્યો છે. બપોરના સમયે પત્રકાર પરિષદ કરીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેઓ કૉંગ્રેસ નહીં છોડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ 12:39 વાગ્યે રાજ્યભવનમાં શપથવિધિ યોજાઈ અને તેમાં ત્રણ નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યાં હતાં. \n\nજેમાં જવાહર ચાવડાને કૅબિનેટ કક્ષાના મંત્રી બનાવાવમાં આવ્યા છે. ઉપરાંત વડોદરાના માંઝલપુરથી ભાજપના જ ધારાસભ્ય એવા યોગેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. \n\nઉપરાંત જામનગર ઉત્તરથી ધારાસભ્ય એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. \n\nશપથવિધિ બાદ ત્રણેય નવા મંત્રીઓએ મીડિયા સાથે વાત કરી હતી. \n\nજેમાં જવાહર ચાવડાએ જણાવ્યું, \"મને નવી જવાબદારી સોંપવા આવી તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ મર્ડરની એ કહાણી જેણે આખા દેશને હચમચાવી મૂક્યો\\nસારાંશ: ચેતવણી: આ ઘટનાનું વર્ણન કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના ત્રણ બાળકો (ડાબેથી જમણે) - પૉલ, સામંથા અને ડૉનની સાથે બેઠેલા એલ્સી રાલ્ફ\n\n13 એપ્રિલ 1973 ના એ દિવસની શરૂઆત ક્લાઇવ અને એલ્સી રાલ્ફ માટે બીજા સામાન્ય દિવસોની જેમ જ થઈ હતી. \n\nમિ. રાલ્ફ એક ટ્રક ડ્રાઈવર હતા. મિસીસ રાલ્ફ બાર મેઈડ હતાં. \n\nતેઓ વોર્સસ્ટર શહેરની ગીલમ સ્ટ્રીટ પર પોતાના સંતાનો ડૉન (ઉંમર: ચાર વર્ષ), પૉલ (ઉંમર: બે વર્ષ) અને દીકરી સામંથા (ઉંમર: નવ મહિના) સાથે રહેતાં હતાં. \n\nડેવિડ મેકગ્રેવી મિ. રાલ્ફનો મિત્ર હતા અને તેમના ઘરે ભાડે રહેતો હતા. \n\nમિ. રાલ્ફને કામના લીધે ઘણીવાર બહાર રહેવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ મિનિટ કરતાં ઓછા સમયમાં જુઓ, કેવી રીતે બને છે ઊંધિયું?\\nસારાંશ: આપણા દેશમાં એક જૂની કહેવત છેઃ ઘરકી મૂર્ગી દાલ બરાબર. તેનો અર્થ એવો થાય છે કે ઘરમાં ભલે ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનતું હોય, પણ ખાવાવાળા તેનું યોગ્ય મૂલ્યાંકન કરતા નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી જ હાલત ગુજરાતી ઊંધિયાની છે. ઊંધિયાને ગુજરાત બહાર અત્યંત સ્વાદિષ્ટ અને બહુ મહેનત વડે તૈયાર કરવામાં આવતી વાનગી ગણવામાં આવે છે.\n\nએક-બે પેઢી પહેલાં ઊંધિયું માટીનાં પાત્રને ખાડામાં ઊંધું દાટી અને બન્ને તરફથી અંગારાના ધીમા તાપમાં પકાવવામાં આવતું હતું. \n\nતેમાં ઊંધિયું પાકતાં કલાકો લાગી જતા હતા. આજના શહેરી જીવનની ભાગદોડમાં ખાવાના શોખીનો પાસે સમય ઓછો હોય છે.\n\nતેથી ઊંધિયું પકાવવા માટે પ્રેશર કૂકર કે મોટાં ઊંડા વાસણોનો ઉપયોગ શરૂ થયો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ વર્ષ બાદ વસ્તી વધારવાનો જિયો પારસી કાર્યક્રમ કેટલો સફળ?\\nસારાંશ: ઝોરોસ્ટ્રિયન ધર્મનું પાલન કરતો ભારતની પારસી કોમ તેમની વસ્તીમાં ઝડપથી થઈ રહેલા ઘટાડાના મોટા પડકારનો સામનો કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પારસી કોમ સંખ્યામાં થઈ રહેલા ઘટાડાના મોટા પડકારનો સામનો કરી રહી છે\n\nએ ઘટાડાને રોકવાના હેતુસર ત્રણ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારની મદદથી જિયો પારસી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. \n\nઆ કાર્યક્રમ અંગે પારસી કોમમાં જોરદાર ચર્ચા થઈ હતી, પણ તેનાથી પૂરતા પ્રમાણમાં પારસી બાળકોના જન્મમાં મદદ મળી હતી? \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઅમારા દ્વિભાષી સંવાદદાતા ઝુબૈર અહમદ તાજેતરમાં મુંબઈ ગયા હતા અને પારસી કોમનાં સભ્યોને મળ્યાં હતાં.\n\nજિયો પારસી અભિયાનની મદદથી 45 વર્ષની ઉંમરે પારુલ માતા બનશે\n\nપારુલ તુરેલ ટૂંક સમયમાં બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ વર્ષમાં 4.3 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢશે ચીન\\nસારાંશ: ચીનમાં ગરીબી નિર્મૂલન માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચીને ત્રણ વર્ષમાં 4.3 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ જિનપિંગે દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં રહેતાં અત્યંત ગરીબ લોકોનું જનજીનવ સહેલું બવાવવા કેટલાક પગલાં લીધાં છે.\n\nનવા ગામો સ્થાપીને લોકોનું પુનર્વસન હાથ ધરવામાં આવ્યું છે. ગામડાંમાં બાળકો માટે શાળાઓ બનાવવામાં આવી રહી છે.\n\nઅત્યાર સુધી પચાસ લાખ લોકોનું નવનિર્મિત ગામોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.\n\nએક લોખંડની સીડી વિસ્થાપન ચીનની ગ્રામીણ સુરત બદલવાના અભિયાનનું પ્રતીક બની છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રણ સદી જોનારાં તાજિમાનું 117 વર્ષે અવસાન\\nસારાંશ: જાપાનનાં 117 વર્ષ અને 261 દિવસની ઉંમરનાં નબી તાજિમાનું અવસાન થયું છે. તે જાપાનનાં દક્ષિણ-પૂર્વ કિકાઈ ટાપુ પર રહેતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજિમાનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી ઉંમરનાં વ્યક્તિ તરીકે નોંધાયેલું હતું. તે દુનિયામાં સૌથી લાંબી ઉંમર સુધી જીવનારાં વ્યક્તિ તરીકે ઓળખાતાં હતાં.\n\nમેડિકલ રિપોર્ટ અનુસાર તાજિમાનું મૃત્યુ એ જ્યાં જાન્યુઆરીથી દાખલ થયાં હતાં તે જ હોસ્પિટલમાં જ થયું હતું. તાજિમાના નામે ઘણા રેકોર્ડ છે. એ પૂરા એશિયામાં સૌથી વધુ દિવસો સુધી જીવનારાં વ્યક્તિ બન્યાં અને સૌથી લાંબુ જીવવામાં વિશ્વમાં એ ત્રીજા ક્રમે રહ્યાં.\n\nગિનિસ બુકમાં દર્શાવ્યા અનુસાર તાજિમાં 19મી સદીમાં જન્મ લેનારાં વિશ્વનાં સૌથી છેલ્લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રિપુરા: ચૂંટણી જીત્યા પહેલાં જ નાયબ મુખ્યમંત્રી બન્યા દેબબર્મા\\nસારાંશ: અંતે ત્રિપુરામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) પોતાના સહયોગી દળ આઈ.પી.એફ.ટી.ને મનાવવામાં સફળ રહી છે. મંત્રીમંડળમાં આઈ.પી.એફ.ટી.નું પ્રતિનિધિત્વ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી દેબબર્મા.\n\nપરંતુ આદિવાસી મુખ્યમંત્રીની માંગણી કરનારી આઈ.પી.એફ.ટી.ને માત્ર 2 બેઠકો મળશે. ભાજપે પોતાના આદિવાસી નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબન્ને નાગાલૅન્ડ અને ત્રિપુરાના વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. જેમાં 59 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી હતી. \n\nબાકી રહેલી ચારિલમ બેઠક માટે 12 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવબર્મા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.\n\nજાણકારો કહે છે કે ચારિલમ બેઠકથી ચૂંટણી જીત્યા પહેલાં જ દેબબર્માને નાયબ મુખ્યમં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રિપુરા: ડાબેરીઓનો કિલ્લો તોડી શકશે અમિત શાહ?\\nસારાંશ: ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 માટે રવિવારે મતદાન થયું. માર્ક્સવાદી પાર્ટીના ઉમેદવાર રમેંદ્ર નારાયણ દેબબર્માનું અવસાન થવાથી ચારિલામ વિધાનસભા બેઠક પર 12મી માર્ચે મતદાન યોજાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ ગઠબંધન સાથે પ્રદેશની દરેક 60 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે\n\nલગભગ 26 લાખ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 23 મહિલા ઉમેદવારો સહિત 292 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું. \n\nબપોરે ચાર વાગ્યા સુધી રાજ્યમાં 74 ટકા મતદાન નોંધાયું હતું. અહીં ત્રીજી માર્ચના દિવસે મતગણતરી થશે. \n\nરાજનીતિ અને સેક્સ સીડી પર શું બોલ્યા રામ માધવ?\n\nજો 1988થી માંડીને 1993 સુધી કોંગ્રેસ નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર છોડી દેવામાં આવે તો ત્રિપુરામાં 1978થી માંડીને અત્યાર સુધી લેફ્ટ (ડાબેરી પક્ષ)ની સરકાર છે. \n\nવર્તમાન મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ત્રિપુરામાં હિંસા વચ્ચે લેનિનનું પૂતળું તોડી પડાયું\\nસારાંશ: ત્રિપુરામાં સોમવારે અનેક જગ્યાએ હિંસક ઝપાઝપી થઈ. આ અથડામણો વચ્ચે 'ભારત માતા કી જય'ના નારા લગાવતી ભીડે ત્રિપુરાના બેલોનિયા શહેરના સેન્ટર ઑફ કૉલેજ સ્કવેરમાં રાખવામાં આવેલા લેનિનના પૂતળાને જેસીબી મશીનથી તોડી પાડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે લોકો આ મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તેમાં જેઓ આ પૂતળું પડવાની ઉજવણી કરી રહ્યા છે તે લોકોએ ભાજપની ટોપીઓ પહેરી છે.\n\nમીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પૂતળું 2013માં જ્યારે ડાબેરીઓ ચૂંટણીમાં જીત્યા હતા ત્યારે આ પૂતળું બનાવવામાં આવ્યું હતું.\n\nઆ પહેલાં 2013 અને 2014માં યુક્રેનમાં પણ લેનિનના પૂતળાં પાડી દેવામાં આવ્યા હતા. આ પૂતળાં તોડવાનો આરોપ યુક્રેનના રાષ્ટ્રવાદીઓ પર લાગ્યો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆમ તો ત્રિપુરાની ઓળખ હિંસા સાથે થતી નથી. અહીં ઉગ્રવાદનો અંત પણ અહિંસક જ રહ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થરૂરના ‘હિંદુ પાકિસ્તાન’ નિવેદન સાથે કોંગ્રેસે ફાડ્યો છેડો\\nસારાંશ: કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું છે કે ભારતીય જનતા પક્ષ (ભાજપ) 2019માં લોકસભાની ચૂંટણી જીતી જશે તો ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે. જોકે, કોંગ્રેસે આ નિવેદન સાથે છેડો ફાડી નાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસના નેતા શશી થરૂર\n\nશશી થરૂરે તિરુઅનંતપુરમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું, \"ભાજપ લોકસભાની ચૂંટણી બીજીવાર જીતશે તો આપણું લોકતાંત્રિક બંધારણ નહીં બચે એવું અમને લાગે છે.\n\n\"તેઓ બંધારણના પાયાના સિદ્ધાંતોને રફેદફે કરીને એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ 'હિંદુ રાષ્ટ્ર'ના સિદ્ધાંતો પર આધારિત હશે.\n\n\"લઘુમતીઓને મળતી સમાનતા ખતમ થઈ જશે અને ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે.\"\n\nબુધવારે શશી થરૂરે કરેલા નિવેદન બાદ ગુરુવારે વિવાદ ઊભો થયો હતો, પરંતુ થરૂર તેમના નિવેદન પર અફર રહ્યા હતા. \n\nશશી થરૂર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડ : એ અસંભવ લાગતું અભિયાન જે સફળતાપૂર્વક પૂર્ણ થયું\\nસારાંશ: અમે નથી જાણતા કે આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે કે બીજું કંઈ છે પરંતુ તમામ 13 લોકો ગુફાની બહાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુફામાં બાળકો અને એમના કોચની મદદ કરી રહેલા ચાર થાઈ નેવી સીલ પણ હવે બહાર આવી ગયા છે\n\nઉપરોક્ત શબ્દો બચાવ અભિયાન હાથ ધરનારી થાઈ નેવી સીલ દ્વારા કહેવામાં આવ્યા છે. \n\nથાઇલૅન્ડની અંધારી અને પાણીથી ભરેલી ગુફામાં 18 દિવસ સુધી ફસાયેલા 12 ફૂટબૉલર અને તેમના કોચને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. \n\nહાલમાં એ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમને જરૂરી સારવાર આપવામાં આવશે.\n\n12 ફૂટબૉલ ખેલાડીઓ તેમના કોચ સાથે 23 જૂનના રોજ ગુફામાં ગયા હતા અને વરસાદને કારણે ગુફામાં પાણી ભરાઈ જતા ત્યાં જ ફસાઈ ગયા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડ : ગુફા અભિયાનના મહત્ત્વના સવાલ અને જવાબ\\nસારાંશ: 17 દિવસ ગુફામાં રહ્યાં બાદ તમામ થાઈ બાળકો અને તેમના કોચને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાઇલૅન્ડના તથા અન્ય દેશોમાંથી આવેલા મરજીવાઓ (ડાઇવર)ની ટુકડીએ ખૂબજ મુશ્કેલ અને ખતરનાક બચાવ કાર્ય હાથ ધરીને બાળકોને ટૅમ લૂંગ ગુફામાથી બહાર કાઢ્યા, જેની નવી વિગતો હજુ પણ બહાર આવી રહી છે.\n\nબીબીસીના સંવાદદાતા જોનાથન હેડે બાળકો, બચાવ કામગીરી અને હવે આગળ શું થશે એ અંગેના કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.\n\nબાળકો ગુફામાં આટલા ઊંડે સુધી કેવી રીતે ગયા?\n\nજ્યાં સુધી આપણે તેમના આસિસ્ટન્ટ કોચ એક્કાપોલ ચેંતાવોંગ પાસેથી માહિતી મેળવીએ નહીં, ત્યાં સુધી આ વિશે ચોક્કસપણે જાણી ના શકીએ.\n\nશનિવારે તેમનું મેચ રમવાનું આયોજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડ : બૅંગકોકમાં રાજાશાહી સામે ફરી બળવો, કટોકટી જાહેર કરાઈ\\nસારાંશ: થાઇલેન્ડની સરકારે બૅંગકોકમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનને કારણે કટોકટીનું ફરમાન જાહેર કર્યું છે. જેમાં લોકોને વધારે સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાઇલૅન્ડમાં ત્રણ આંગળી ઊંચી કરી વિરોધ કરી રહેલી લોકશાહી તરફી યુવતી\n\nવિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા લોકશાહી માટેના આંદોલનકારીઓ વડા પ્રધાનનું રાજીનામું માગે છે અને રાજાની સત્તા પર અંકુશ મુકવા માગે છે. \n\nગુરુવારે 4 વાગે સરકારે કટોકટીની જાહેરાત કરી હતી. \n\nટીવી પર કરાયેલી જાહેરાતમાં પોલીસે કહ્યું કે \"શાંતિ અને વ્યવસ્થાની જાળવણી\" કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. \n\nઆ પહેલાં ગુરુવારે બીબીસીને જાણવા મળ્યું હતું કે પોલીસે ત્રણ મુખ્ય પ્રદર્શનકારી નેતાઓની ધરપકડ કરી હતી. \n\nલોકશાહી તરફી નેતાઓન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડ: ગુફાની અંદર ગુમ થયેલા કિશોરો 9 દિવસ બાદ જીવતા મળ્યા\\nસારાંશ: 23 જૂનના રોજ થાઇલૅન્ડની લુઆંગ ગુફાઓમાં ગુમ થયેલા 12 કિશોર ફૂટબૉલરો અને તેમના કોચ જીવતા મળી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુક પર જોવા મળતી એક તસવીરમાં કોચ ગુમ થયેલા કેટલાક બાળકો સાથે જોવા મળે છે\n\nઆ અંગે માહિતી આપતા સ્થાનિક ગવર્નરે નારોંગસક ઓસોટ્ટનાકોર્ને કહ્યું કે તમામ 13 લોકો સુરક્ષિત છે. \n\nઉપરાંત તેમણે કહ્યું કે થાઈ નેવી અને ઍરફોર્સ દ્વારા શરૂ કરાયેલા શોધ અભિયાનમાં આ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. \n\nજે કિશોરો ગુમ થયા હતા તેઓ 23 જૂનના રોજ આ ગુફાઓ તરફ ગયા હતા. \n\nજે બાદ તેઓ આ ગુફામાં ફસાઈ ગયા હતા. ગુફામાં વધતા પાણીના સ્તર અને કાદવને કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગવર્નરના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડ: દુર્ગમ,ડરામણી ગુફામાંથી બાળકો બહાર કેવી રીતે નીકળશે?\\nસારાંશ: થાઇલૅન્ડની જે ગુફામાં 12 બાળકો એમનાં કોચ સાથે ફસાયેલાં છે એ દૃશ્ય કાંઈક આવુ જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાઇલૅન્ડની ગુફામાં ફસાયેલા બાળકો\n\nઆ ગુફામાં આ બાળકો 23 જૂનથી ફસાયેલાં છે અને સોમવારે સમાચાર મળ્યા છે કે તેઓ સલામત છે.\n\nસાથે સાથે ગુફાની અંદરના બીજા કેટલાક દૃશ્યો પણ નજર સામે આવ્યા છે.\n\nનીચે દેખાડેલા ગ્રાફ પરથી તમે સમજી શકો છો કે બાળકોને આ ગુફામાંથી બહાર કાઢવા કેટલું કપરું કામ છે. આ નાનકડી જગ્યામાં 13 લોકો ફસાયેલા છે.\n\nઆ ગુફા પ્રવેશદ્વારથી બે કિલોમિટર લાંબી અને 800 મીટરથી એક કિલોમિટર જેટલી ઊંડી છે. સમસ્યા એ છે કે આ ગુફા ઘણા વિસ્તારોથી સંપૂર્ણપણે સંપર્કવિહોણી છે.\n\nઅહીંયા કેટલાક દિવસોથી ધોધમાર વરસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડના રાજાએ ચોથી વખત કર્યાં લગ્ન બૉડીગાર્ડને બનાવ્યાં રાણી\\nસારાંશ: થાઇલૅન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન ફરી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા રાજાના રાજ્યાભિષેકના કારણે નહીં, પણ તેમના લગ્નના કારણે થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાઇલૅન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન પોતાનાં નવા પત્નીનાં માથા પર પવિત્ર જળ છાંટી રહ્યા છે\n\nરાજા વાજિરાલોંગકોર્ન ચોથી વખત લગ્નના બંધનમાં બંધાયા છે. \n\nઆશરે ત્રણ વર્ષ પહેલા થાઇલૅન્ડની રાજગાદી સંભાળવા વાળા રાજા વાજિરાલોંગકોર્નનાં નવા પત્ની કોણ છે તે જાણીને તમને વધારે આશ્ચર્ય થશે. રાજાનાં નવા પત્ની તેમના ખાનગી સુરક્ષાદળના નાયબ પ્રમુખ છે. \n\nલગ્ન બાદ તેમને રાણીની ઉપાધિ આપવામાં આવી છે. \n\nરાજા વાજિરાલોંગકોર્નનો રાજ્યાભિષેક સમારોહ શનિવારથી શરૂ થઈ રહ્યો છે અને તેના પહેલા એક ઘટનાક્રમમાં રાજમહેલ તરફથી તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડના રાજાએ શાહી મહિલા સહયોગીને 'બેવફાઈ'ની સજા આપી\\nસારાંશ: થાઇલૅન્ડના રાજા વાજિરાલોંગકોર્ને \"રાજા સાથે વિશ્વાસઘાત અને બેવફાઈ\"ના આરોપસર તેમનાં શાહી મહિલા સહયોગી સિનીનાત વોંગ વચિરાપાકને પદભ્રષ્ટ કરી તમામ ઇલકાબો છીનવી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિનીનાત\n\nસત્તાવાર જાહેરાત પ્રમાણે, સિનીનાત 'મહત્ત્વકાંક્ષી' હતાં અને તેમણે ખુદને 'રાણીના હોદ્દાને સમકક્ષ પદોન્નત કરવાનો પ્રયાસ કર્યો હતો.'\n\nનિવેદનમાં જણાવાયું કે 'સમ્રાટનાં સહયોગીનું વર્તન અપમાનજનક જણાયું હતું.' જુલાઈ મહિનામાં સિનીનાતની નિયુક્તિ થઈ હતી. \n\nનોંધનીય છે કે મે, 2019માં રાજા વાજિરાલોંગકોર્ને તેમના સુરક્ષાદળનાં નાયબ પ્રમુખ સુતિદા વૉન્ગવાજિરાપાકડી સાથે લગ્ન કર્યાં હતાં. રાજાએ લગ્ન બાદ તેમને રાણીની ઉપાધિ આપી હતી અને તેમનું નામ રાણી સુતિદા રાખ્યું હતું.\n\nરાજા વાજિરાલોંગકોર્ન 66 વર્ષના છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડની મળો ગુફામાંથી બાળકોને બચાવનાર નાયકો\\nસારાંશ: થાઇલૅન્ડની ગુફામાંથી તમામ 12 બાળકો અને તેમના કોચને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુફામાંથી બહાર નીકળ્યા બાદ બાદ બાળકોની આ સૌપ્રથમ તસવીર જાહેર કરવામાં આવી છે\n\nસાંકડા, વાંકાંચૂકાં રસ્તાઓ, પાણીથી ભરાયેલી અને અંધારી ગુફામાંથી બાળકોને બહાર લાવવાની કામગીરી મૃત્યુના દરવાજેથી પાછા આવવા જેવી હતી.\n\nએક તરફ સતત વરસાદના કારણે આ મિશનમાં અડચણ ઊભી થતી હતી, જ્યારે બીજી તરફ સમસ્યા એ હતી કે બાળકો તરી શકતાં ન હતાં. ઑક્સિજનનું પ્રમાણ પણ ઓછું હતું.\n\nઆ બધી બાબતોને ધ્યાને રાખીને શરૂમાં એવું કહેવાયું હતું કે બાળકોને બહાર કાઢવામાં મહિનાઓ લાગી શકે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગુફામાં ઑક્સિજન સિલેન્ડર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલૅન્ડમાં રાજા અને પ્રજા આમને-સામને શા માટે આવી ગયા છે?\\nસારાંશ: થાઇલૅન્ડમાં રાજા અને સરકાર સામે ચાલી રહેલા જોરદાર વિરોધપ્રદર્શનને કારણે સરકારે કટોકટી જાહેર કરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શન કરી રહેલા 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં એક મહિલા વિદ્યાર્થી નેતા પણ હતાં જેઓ સરકાર વિરોધી નારા લગાવતા હતાં. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.\n\nસત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાજવીપરિવારને આંતરવાનો પ્રયાસ અને અરાજકતા ફેલાવવાના પ્રયાસોને કારણે આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલેન્ડ: ગુફામાંથી ચાર બાળકો બચાવાયાં અન્યોએ રાહ જોવી પડશે\\nસારાંશ: થાઇલૅન્ડમાં છેલ્લા બે સપ્તાહથી ગુફામાં ફસાયેલા 12 બાળકો અને તેમના ફૂટબૉલ કોચને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જેમાં ચાર બાળકોને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે આ બચાવ કાર્યને વરસાદને કારણે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. \n\nબાકીના બાળકો તથા કોચને બહાર કાઢવાની કામગીરી સોમવારથી ફરી શરૂ કરવામાં આવશે. \n\nગુફાની અંદર ગયેલા ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરે 'નબળા અને અશક્ત બાળકો'ને પહેલાં બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો. \n\nનજીની હૉસ્પિટલ ગુફાના સ્થળથી એક કલાકના અંતરે છે. તેમને હૅલિકૉપ્ટરમાં ત્યાં લઈ જવાયા હતા. \n\nઅધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે દસ વાગ્યે બચાવ ટુકડીએ ગુફામાં પ્રવેશ કર્યો હતો.\n\nઅન્ય સ્ટાફને ત્યાંથી સ્થળાંતર કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઇલેન્ડના આ માર્કેટમાંથી ટ્રેનને પસાર થતી જોવા દેશવિદેશથી આવે છે પર્યટકો\\nસારાંશ: થાઇલેન્ડનું આ બજાર સૌથી મોટું ફળોનું બજાર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બજારની ખાસિયત એ છે કે તેની વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થાય છે.\n\nજ્યાંથી દિવસમાં આઠ વખત ટ્રેન પસાર થાય છે.\n\nજ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે પાસેના સ્ટેશન પરથી જાહેરાત કરવામાં આવે છે. \n\nવળી, દુકાનદારોને પણ ટ્રેનના સમયની જાણકારી હોય છે.\n\nએટલે ટ્રેનનો હોર્ન વાગે કે તરત જ દુકાનદારો તેમની ટોકરીઓ ખસેડી, છત્રી ખેંચીને ટ્રેનને જગ્યા આપે છે.\n\nઆજ કારણે આ બજારને 'છત્રી ખેંચો બજાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.\n\nઆ બજાર સો વર્ષ જૂનું છે અને માછીમારોના આવાગમન માટે અહીં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.\n\nઅહીંના લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઈલૅન્ડના આ સુંદર બીચ પર કેમ છે પ્રવેશ નિષેધ?\\nસારાંશ: પર્યટન એ થાઇલેન્ડની સક્સેસ સ્ટોરી છે. થાઇલૅન્ડમાં પર્યટકોની સંખ્યા છેલ્લા બે દાયકામાં ત્રણ ગણી થઈ છે. પરંતુ થાઇલૅન્ડે તેના માટે કિંમત ચૂકવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના અદ્ભૂત અને સુંદર બીચ પર્યટકોના ઘસારાને કારણે બગડી ગયા છે. \n\nઆ બીચમાં એ વિશ્વ પ્રસિદ્ધ માયા બૅ દરિયાકિનારાનો પણ સમાવેશ થાય છે જ્યાં ફેમસ હોલીવુડ સ્ટાર લિઓનાર્દો દી કેપ્રિયોની મુવી ધ બીચનું શુટિંગ થયું હતું.\n\nપરંતુ હવે ત્યાં પરવાળાના નાશ બાદ વહીવટીતંત્રએ આ માયા બૅ ને પર્યટકો માટે બંધ કર્યો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઈલૅન્ડમાં રસ્તા પર લાશો બિછાવી દેનાર સૈનિકને ઠાર કરાયો\\nસારાંશ: થાઈલૅન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કરી રસ્તા પર લાશો બિછાવી દેનાર સૈનિકને ઠાર કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૈનિકે શનિવારે શરૂ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતા.\n\nથાઈ પોલીસે જાણકારી આપી છે કે એ સૈનિકને સુરક્ષાદળોએ ઠાર કર્યો હોવાની માહિતી આપી છે\n\nઆ ઘટના થાઈલૅન્ડની રાજધાની બૅંગકૉકના ઉત્તર-પૂર્વમાં સ્થિત નકોન રેટચાસીમા શહેરમાં બની હતી.\n\nપોલીસના કહેવા મુજબ સૈનિકે ગોળીબાર કરતા પહેલાં બેરેક સેનાનું એક વાહન ચોરી લીધું હતું.\n\nઆ સૈનિકે અનેક ફેસબુક પોસ્ટ પણ કરી હતી.\n\nસંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે, જકરાપંત થોમ્મા નામના આ સૈનિકે બૌદ્ધમંદિર અને શૉપિંગ સેન્ટરમાં ગોળીબારી કરી તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાઈલેન્ડ: ગુફામાંથી બાળકોને જીવિત બહાર કાઢવાનો પડકાર\\nસારાંશ: થાઈલેન્ડમાં એક ગુફામાં નવ દિવસથી ગુમ થઈ ગયેલા 12 છોકરા અને તેમના ફૂટબૉલ કોચને શોધી કાઢવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુફામાં ફસાયેલા બાળકોની પરિવારજનો સાથે ટેબલેટ મારફતે સંપર્ક કરાવવામાં આવ્યો હતો\n\nચિયાંગ રાઈ સ્થિત ટૅમ લૂંગ ગુફામાં હાથ ધરાયેલા શોધ અભિયાનની માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે તમામ લોકો સુરક્ષિત છે.\n\nહવે આ બધાને સુરક્ષિત રીતે ગુફામાંથી બહાર કાઢવા એ એક મોટો પડકાર છે.\n\nગુફામાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને કીચડને કારણે તેમના સુધી પહોંચવાનું મુશ્કેલ બની રહ્યું છે.\n\nફેસબુક પર જોવા મળતી એક તસવીરમાં કોચ ગુમ થયેલા કેટલાક બાળકો સાથે જોવા મળે છે\n\nજ્યારે બ્રિટિશ મરજીવા ગુફામાં ફસાયેલાં બાળકો પાસે પહોંચ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થાનગઢમાં દલિતની હત્યા, 'મારા ભત્રીજાને ઘરમાંથી કાઢીને મારી નાખ્યો,'\\nસારાંશ: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં એક દલિત યુવકની હત્યા કરી નાખવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક પ્રકાશભાઈ\n\nથાનગઢમાં રહેતા પ્રકાશ કાન્તિભાઈ પર 12 જૂનના રોજ મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. \n\nથાનગઢમાં જ રહેતા ત્રણ લોકોએ દલિતોના ઘરે જઈને કરેલા આ હુમલામાં દલિત યુવકનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.\n\nઆ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને અત્યાર સુધી પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી છે. \n\nજે બાદ પરિસ્થિતિ વણસી હતી અને દલિતોએ થાનગઢ પોલીસ સ્ટેશન સમક્ષ ધરણાં કરીને મૃતદેહ સ્વીકારવાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થિયેટર ઑલિમ્પિક્સ: ભારતનાં વિવિધ શહેરોમાં ભજવાશે અનેક નાટકો\\nસારાંશ: હાલ દક્ષિણ કોરિયામાં યોજાયેલ વિન્ટર ઑલિમ્પિક્સ ચર્ચામાં છે. ઉત્તર કોરિયા આ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યું છે તેમજ તેની મહિલા ચીયર્સલીડર્સને કારણે પણ તે ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં યોજાશે આઠમો થિયેટર ઑલિમ્પિક્સ\n\nપરંતુ હાલ ભારતમાં પણ એક ઑલિમ્પિક્સ શરૂ થવા જઈ રહ્યો છે. આ વાત જાણીને તમને નવાઈ લાગશે પરંતુ હા ભારતમાં શરૂ થવા જઈ રહ્યો છે થિયેટરનો ઑલિમ્પિક્સ. \n\nનેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારતમાં પ્રથમ વખત થિયેટર ઑલિમ્પિક્સનું આયોજન થઈ રહ્યું છે. \n\nઆ આઠમો થિયેટર ઑલિમ્પિક્સ 17 ફેબ્રુઆરીથી 8 એપ્રિલ દરમિયાન એટલે કે લગભગ દોઢ મહિના સુધી ચાલશે. \n\nજેમાં દેશ-વિદેશના નાટ્યકારો, નિર્દેશકો, અભિનેતાઓ, લેખકો, રંગ મંડળીઓ, નાટક ભજવનારી અને નિર્માણ કરનારી સંસ્થાઓ ભાગ લેશે.\n\nદેશી-વિદેશી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થિયેટરમાં પોપકોર્નની કિંમત બજાર કરતાં કેમ વધારે હોય છે?\\nસારાંશ: થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ થિયેટરોમાં તોડફોડ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાર્યકર્તાઓએ થિયેટરમાં પોપકોર્ન સહિતની ખાદ્યસામગ્રીના વધારે લેવાતા ભાવનો વિરોધ કરતાં આ તોડફોડ કરી હતી. \n\nલોકો થિયેટરમાં જ્યારે પોપકોર્ન ખરીદવા જાય ત્યારે તેમને અંદાજ આવે છે કે ભાવ જાણે આસમાને પહોંચી ગયા છે. \n\nસામાન્ય રીતે બજારમાં પોપકોર્ન 30થી 50 રૂપિયામાં મળે છે, આ જ પોપકોર્નની મલ્ટિપ્લેક્સમાં કિંમત વધીને 130થી 200 રૂપિયા જેટલી થઈ જતી હોય છે. \n\nપરંતુ સવાલ એ છે કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા લોકો પાસેથી આટલી વધારે કિંમત શા માટે વસૂલવામાં આવે છે. \n\nબજારથી વધારે કિંમત શા માટે?\n\nમકાઈમાંથી બનાવવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: થ્રી ઇડિયટ્સ અને આ ભાઈ વચ્ચે શું કનેક્શન?\\nસારાંશ: મહારાષ્ટ્રના જળગાંવમાં રહેતા જહાંગીર શેખે એક જુગાડુ ઘરઘંટી અને કારને સ્પ્રે કરવાનું મશીન બનાવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની આ રચના સુપર હિટ ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં પણ દર્શાવવામાં આવી હતી. \n\nહાલ થોડા સમય માટે અમદાવાદમાં રહેવા આવેલા જહાંગીર શેખના આ મશીનની ખાસ વાત એ છે કે તે તેમના સ્કૂટર સાથે જોડાયેલું છે.\n\nછેલ્લા વીસ વર્ષથી તેઓ આ ઘરઘંટીનો ઉપયોગ લાઇટ ના હોય ત્યારે કરે છે.\n\nતેમના કહેવા મુજબ આ ઘરઘંટી સોલર, ગેસ અને પેટ્રોલથી ચાલે છે.\n\nઉપરાંત તેમણે કારને કલર કરવાનું પેન્ટર મશીન પણ વિકસાવ્યું છે.\n\nસ્કૂટરમાં કમ્પ્રેસર લાગાડ્યું છે જેના થકી ટાયરમાં હવા પણ ભરી શકાય છે.\n\nજહાંગીરે તેમની આ શોધને પેટન્ટ પણ કરાવી છે.\n\nતેમની આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ જીતી ભારતે રચ્યો ઇતિહાસ, બન્યું નંબર વન!\\nસારાંશ: ઑફ સ્ટમ્પ બહાર પડ્યા બાદ યજુવેન્દ્ર ચહલનો એ બૉલ એ રીતે અંદર આવ્યો કે નિચલા ક્રમનો દક્ષિણ આફ્રિકી બેટ્સમેન મૉર્ન મોર્કલ કંઈ સમજી શક્યો નહીં. બૉલ તેના પેડ સાથે અથડાયો અને ભારતે ઇતિહાસ રચી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત ભારતીય ક્રિકેટ ટીમે સીરિઝ જીતી છે. આ સાથે જ ભારતીય ટીમ ICCના વન ડે રૅન્કિંગમાં દક્ષિણ આફ્રિકાને પછાડીને પહેલા નંબર પર પહોંચી ગઈ છે. \n\nઅત્યારે ટીમ ઇન્ડિયા ટેસ્ટ અને વનડે, બન્નેની રૅન્કિંગમાં પહેલા સ્થાને છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉતાર-ચઢાવથી ભરપૂર સિરીઝની પાંચમી મેચમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 73 રનથી હરાવ્યું હતું. \n\nભારતે પહેલાં બૅટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાને જીત માટે 275 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં યજમાન ટીમ માત્ર 201 રન પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યું\\nસારાંશ: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે બુધવારે સાંજે ટેલિવિઝન પર દેશને કરેલા સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. \n\nઆ પહેલાં ઝુમાના પક્ષ એએનસીએ તેમને પદ છોડવા અથવા ગુરુવારે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવા કહ્યું હતું. \n\n75 વર્ષના ઝુમા પર પદ છોડવાનું દબાણ સતત વધી રહ્યું હતું. તેમને ઉપરાષ્ટ્રપતિ સિરિલ રામાપોસા માટે જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. રામાપોસાને એએનસીના નવા નેતાના રૂપમાં ચૂંટવામાં આવ્યા છે. \n\nવર્ષ 2009થી સત્તામાં રહેલા ઝુમા પર ભ્રષ્ટાચારના અનેક આરોપ છે. \n\nરાજીનામાની જાહેરાત પહેલાં ઝુમાએ લાંબુ ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થીઓએ માનવીના પેશાબમાંથી ઈંટ બનાવી બતાવી\\nસારાંશ: દક્ષિણ આફ્રિકાના કૅપ ટાઉનના કેટલાક વિદ્યાર્થીઓએ પર્યાવરણને ધ્યાનમાં રાખી નવતર પ્રયોગ કર્યો છે. અહીંના વિદ્યાર્થીઓએ માનવમૂત્રનો પ્રયોગ કરીને ઈંટ બનાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય તાપમાને પણ ઈંટોની મજબૂતી જળવાઈ રહે એ માટે આ વિદ્યાર્થીઓએ માનવમુત્ર સાથે રેતી અને બૅક્ટેરિયા ભેળવ્યાં. \n\nકૅપટાઉન વિશ્વ વિદ્યાલયમાં આ વિદ્યાર્થીઓએ નિરીક્ષક ડાયનલ રૅંડલે બીબીસીને જણાવ્યું કે ઈંટ બનાવવાની આ પ્રક્રિયા બિલકુલ એવી જ છે જેવી દરિયામાં કૉરલ બનવાની પ્રક્રિયા.\n\nસામાન્ય રીતે ઈંટોના નિર્માણમાં ભઠ્ઠીના ઉચ્ચ તાપમાનને કારણે મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પેદા થતો હોય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતો હોય છે. \n\nજોકે, ઈંટ બનાવવાની આ પ્રક્રિયામાં સૌ પહેલાં કૅપ ટાઉન વિશ્વવિદ્યાલય (યૂસીટી)"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દક્ષિણ આફ્રિકામાં ભારતીયો સામે ગુસ્સો કેમ છે?\\nસારાંશ: છેલ્લાં કેટલાક વર્ષોથી ભારતમાં આફ્રિકનો ઉપર ઘણાં હુમલા થયા છે અને ભારતીયો ઉપર વંશીય ભેદભાવના આરોપ પણ મૂકાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આફ્રિકામાં આવા સમાચારોથી કેવી અસર થાય છે?\n\nહાલમાં દક્ષિણ આફ્રિકાની અમારી મુલાકાત દરમિયાન અમે એ જાણવાનો પ્રયાસ કર્યો\n\nઅહીંના વિવાદાસ્પદ યુવા નેતા ફૂમ્લાની મફેકાએ કહ્યું, \"જ્યારે અમે ભારતમાં આફ્રિકનો ઉપર થતાં હુમલાઓ વિષે સાંભળીએ છીએ ત્યારે નિરાશા અનુભવીએ છીએ. અમે એવું વિચારવા લાગીએ છીએ કે શું અમારે ભારતીયોની વિરુદ્ધ બદલાની કાર્યવાહી કરવી જોઈએ?\"\n\nલેસેગો ટેંડેલી\n\n25 વર્ષની વિદ્યાર્થીની લેસેગો ટેંડેલીને દિલ્હી યુનિવર્સીટીમાં પ્રવેશ મળ્યો. તેમણે ભારત આવવાની તૈયારી કરી લીધી હતી. \n\nતેઓ કહે છે, \"ત્યારે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દક્ષિણ કોરિયાએ કહ્યું, મે મહિનામાં પરમાણુ પરીક્ષણ સ્થળ બંધ કરશે ઉત્તર કોરિયા\\nસારાંશ: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું છે કે ઉત્તર કોરિયા પોતાનું પરમાણુ પરીક્ષણ સ્થળ મે મહિનામાં બંધ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયામાં પુંગેરી પરીક્ષણ સ્થળ સાર્વજનિક રૂપે બંધ કરવામાં આવશે\n\nએક પ્રવક્તાએ કહ્યું છે કે પુંગેરી સ્થળ સાર્વજનિક રૂપે બંધ કરવામાં આવશે અને દક્ષિણ કોરિયા- અમેરિકાના વિદેશી વિશેષજ્ઞોને આ દૃશ્ય જોવા આમંત્રિત કરવામાં આવશે. \n\nશુક્રવાર (27 એપ્રિલ 2018)ના રોજ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ હથિયારમુક્ત બનાવવા પર રાજી થયા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબન્ને રાષ્ટ્રોના વડાઓ વચ્ચે આ બેઠક ઉત્તર કોરિયા તરફથી યુદ્ધ જેવી સ્થિતિઓ ઊભી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દક્ષિણ કોરિયામાં કેવું જીવન જીવી રહ્યા છે મુસ્લિમો?\\nસારાંશ: કોરિયાઈ દ્વીપસમૂહમાં ઇસ્લામ ધર્મ ખૂબ મોડો પહોંચ્યો હતો. તેનું અનુમાન એ વાતથી પણ લગાવી શકાય છે કે દક્ષિણ કોરિયાની પહેલી મસ્જિદ વર્ષ 1976માં બનીને તૈયાર થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્યૂ રિસર્ચના રિપોર્ટ મુજબ, ઉત્તર કોરિયામાં વર્ષ 2010માં મુસ્લિમોની વસતી લગભગ ત્રણ હજાર હતી. આ તરફ દક્ષિણ કોરિયામાં મુસ્લિમ વસતી 76 હજાર હતી.\n\nજોકે, કોરિયાઈ મુસ્લિમોનું જીવન બાકીની દુનિયા માટે રહસ્યમયી જ રહ્યું છે. \n\nયૂટ્યૂબ પર વીડિયો શો રજૂ કરનારી ચેનલ જેટીબીસી ઍન્ટર્ટેઇનમેન્ટે હાલમાં જ પોતાના પ્રોગ્રામ 'એબ્નૉર્મલ સમિટ'માં આ જ સવાલ પર એક કાર્યક્રમ કર્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકાર્યક્રમમાં બે મુસ્લિમો મહેમાન બન્યા હતા, જેમાં એક મૂળ કોરિયાઈ મુસ્લિમ યુવતી ઓલા હતાં. બીજા મહેમાન મૂળ પાકિસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દર મહિને વપરાતાં એક અબજ સૅનિટરી પૅડનો કચરો ક્યાં જાય છે?\\nસારાંશ: ભારતમાં અંદાજે 35.5 કરોડ મહિલાઓ અને છોકરીઓ છે, જેમને માસિક આવે છે. ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 (એનએફએચએસ) પ્રમાણે 15-24 વર્ષનાં 42 ટકા મહિલાઓ સૅનિટરી પૅડ્સનો ઉપયોગ કરે છે. જો આમાં 24 વર્ષથી વધુ ઉંમરનાં મહિલાઓની સંખ્યા જોડી દેવામાં આવે તો માસિક દરમિયાન પેડ્સનો ઉપયોગ કરવાની ટકાવારી હજુ વધશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહાલનાં વર્ષોમાં જોવા મળ્યું છે કે દેશમાં સરકાર અને સ્વૈચ્છિક સંગઠનો માસિક અને એ સમયગાળા દરમિયાન સ્વચ્છતા વિશે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે.\n\nહજુ સુધી માસિક સમયે સૅનિટરી પૅડ્સનો ઉપયોગ સ્વચ્છ ઉપાય તરીકે માનવામાં આવે છે.\n\nપૅડ્સને નિયમિત રીતે બદલવા પર પણ ભાર મૂકવામાં આવે છે, પરંતુ ઉપયોગમાં લેવાયેલાં સૅનિટરી પૅડ્સના કચરાનો કઈ રીતે નિકાલ કરવામાં આવે છે, તે વાત પર ભાગ્યે કોઈ ચર્ચા થાય છે.\n\nકેન્દ્રીય પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે \"અમે જોઈ રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દર સોમવારે નોકરિયાત લોકો પરેશાન શા માટે થઈ જાય છે?\\nસારાંશ: \"થેંક ગૉડ ઇટ્સ ફ્રાઇડે\". આ વાક્ય તો તમે ઘણાં લોકોના મોઢે સાંભળ્યું હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવાર સામાન્યપણે અઠવાડિયાનો છેલ્લો વર્કિંગ ડે હોય છે. એ પછી લોકોને વીક-એન્ડની રજાઓ મળે છે. \n\nતેઓ ઑફિસના તણાવથી દૂર, પરિવાર કે મિત્રો સાથે શનિ-રવિવારનો સમય વિતાવે છે. મોજ મસ્તી કરે છે. \n\nએ જ કારણ છે કે અઠવાડિયાના છેલ્લા બે દિવસની લોકો કાગડોળે રાહ જુએ છે. \n\nશુક્રવારે તેમને સારું લાગે છે. લોકોમાં વીક-એન્ડની રજાની રાહતનો ઉત્સાહ હોય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅલબત, શુક્રવારે લોકોને જેટલી ખુશી હોય છે, તેટલું જ દુઃખ સોમવારે હોય છે. સોમવારનો દિવસને લોકોને ગમતો નથી. \n\nસોમવારના દિવસે લોકોનાં મોઢે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દરેક વ્યક્તિ કહી રહી છે કે હું પણ ચોકીદાર : મોદી\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક વીડિયો શૅર કર્યો છે. જેને રફાલ મામલે ભાજપનો કૉંગ્રેસને જવાબ માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ ત્રણ મિનિટ 45 સેકન્ડના આ વીડિયોની થીમ છે 'હું પણ ચોકીદાર.'\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આ વીડિયોને શૅર કરતાં લખ્યું છે, \"તમારો ચોકીદાર મજબૂતીથી ઊભો છે અને દેશની સેવા કરી રહ્યો છે પરંતુ હું એકલો નથી.\"\n\nમોદી આગળ લખે છે, \"એ દરેક શખ્સ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બદીઓ સામે લડી રહ્યો છે, તે ચોકીદાર છે. દરેક એ વ્યક્તિ જે ભારતની પ્રગતિ માટે મહેનત કરી રહી છે, તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે, હું પણ ચોકીદાર.\"\n\nવર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન મોદીએ મતદાતાઓને અપીલ કરી હતી કે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દર્શકોને ક્યારેય ખુશ ન રાખી શકાય: તબ્બૂ\\nસારાંશ: 'વિજયપથ'થી હિન્દી ફિલ્મોમાં પોતાના કારકિર્દીની શરૂઆત કરવા વાળી અભિનેત્રી તબ્બૂની ફિલ્મી સફર બે દાયકા કરતા વધારે રહી છે. પરંતુ તે કામની પાછળ ભાગવા વાળી અભિનેત્રી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તબ્બૂનું કહેવું છે કે તે ઘણા સમયથી કૉમેડી ફિલ્મ કરવા માગતી હતી\n\nબીબીસી સાથે થયેલી વાતચીતમાં તબ્બૂએ કહ્યું, \"મને કામ કરવાનો જ શોખ નથી. હું માત્ર મારા પોતાના લોકો સાથે કામ કરવા માગું છું જ્યાં હું મોજ મસ્તી કરી શકું. હું મારા જીવનમાં સુખી છું.\"\n\nરોહિત શેટ્ટીની નવી ફિલ્મ ગોલમાલ-4માં અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપુર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમૂ તો ફરી એક વખત સાથે આવી જ રહ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nપણ રોહિત શેટ્ટીની આ જૂની ટીમમાં બે નવા ચહેરાનો સમાવેશ થયો છે. તે છે પરિણીતી ચોપડા અને તબ્બૂ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલાઈ લામાએ કેમ કહ્યું કે મહિલા ઉત્તરાધિકારી સંભવ, પણ તે આકર્ષક હોવાં જોઈએ\\nસારાંશ: તેઓ દુનિયાની સૌથી જાણીતી વ્યક્તિઓમાંની એક છે તેમાં કોઈ શંકા નથી. સેલિબ્રિટીની પૂજા થતી હોય તેવા આ જમાનામાં દલાઈ લામા અધ્યાત્મના સુપરસ્ટાર બની ગયેલા ધાર્મિક આગેવાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દલાઈ લામા અધ્યાત્મના સુપરસ્ટાર બની ગયેલા ધાર્મિક આગેવાન છે\n\nતેમની 84ની વર્ષગાંઠ નજીક આવી રહી છે, ત્યારે લાખો લોકો સાથે હસ્તધનૂન કરનારા અને એટલી જ મોટી સંખ્યામાં પ્રેરણાદાયક પ્રવચન આપી ચૂકેલા આ બૌદ્ધ સાધુ સાથેની વાતચીત નિખાલસ પણ રહી અને થોડી આંચકાજનક પણ ખરી. \n\nહિમાચલ પ્રદેશના ધર્મશાળાની નજીકના મેક્લીયોડ ગંજમાં પહાડોની વચ્ચે આવેલા તેમના નિવાસસ્થાને હું તેમને મળી. \n\nલાખો લોકો માટે તેઓ શ્રદ્ધાના કેન્દ્ર સમા છે અને તેમના પંથમાં તો ઇશ્વરના અવતાર સમાન જ માનવામાં આવે છે, પણ તેમને મળો ત્યારે તેઓ બહુ સરળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિત આંદોલન મામલે સરકારની 4 મોટી ભૂલો\\nસારાંશ: એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં સોમવારે થયેલા આંદોલન મામલે એવું લાગે છે કે કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા ચાર મુદ્દે ચૂક કરી ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ ભૂલ\n\nખરેખર આ ભૂલ થઈ ગઈ કે ચૂક હતી તે જાણવાની કોઈ રીત નથી.\n\nપણ એક નિરીક્ષક તરીકે જોઈએ તો લાગે છે કે પ્રથમ ચૂક ત્યારે થઈ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટમાં 'સુભાષ કાશીનાથ મહાજન વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર અને અન્ય' કેસ રજૂ થયો.\n\nઆ કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી અને સરકારે વરિષ્ઠ કાનૂની અધિકારીની જગ્યાએ એડિશનલ સૉલિસિટર જનરલ મનિન્દર સિંહને પક્ષ રજૂ કરવા મોકલ્યા હતા.\n\nતેમણે આ કેસમાં સરકારનો પક્ષ અથવા કાનૂનનો બચાવ કરવાની જગ્યાએ એક કેસનો સંદર્ભ આપીને કહ્યું કે આ પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિત ગૌરવની વાતથી સવર્ણ હિંદુઓને તકલીફ શા માટે?\\nસારાંશ: ભારત એક સંતરા જેવું છે-ઉપરથી એક, પણ અંદર અનેક પેશી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંતરું સંગઠીત રહે એવું બુદ્ધિશાળી લોકો ઇચ્છતા હતા અને તેમણે 'અનેકતામાં એકતા', 'ફૂલ છે અનેક, છતાં માળા છે એક' અને 'વિવિધતામાં જ આપણી શક્તિ છે' એવાં સૂત્ર બનાવ્યાં હતાં. \n\nએ બુદ્ધિશાળી લોકો જાણતા હતા કે ભારતમાં અનેક પ્રકારના લોકો સદીઓથી ઝઘડા કર્યા વિના એકમેકની સાથે વસતા રહ્યા છે.\n\nતે જાણતા હતા કે ભારત મામૂલી સંતરું નથી. તેની પેશીઓ અલગ-અલગ હોવાની સાથે અલગ-અલગ આકારની પણ છે.\n\nતેમનાં સુખ-દુઃખ તથા ચાહત-નફરત સમાન નથી. કોઈ પેશી રસભરી તો કોઈ સૂકાયેલી અને કોઈક મોટી તો કોઈક બહુ નાની છે.\n\nતમામ વિરોધાભાસ છતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિત મામલે ભાજપ પર તેના જ સંસદ સભ્ય કેમ ભારે પડી રહ્યાં છે?\\nસારાંશ: દલિતોના મુદ્દે ભારતીય જનતા પાર્ટ(બીજેપી)માં બળવાખોર વલણ અપનાવી ચૂકેલાં સંસદસભ્ય સાવિત્રીબાઈ ફુલે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાવિત્રીબાઈ ફુલે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nલખનોમાં પહેલી એપ્રિલે યોજાયેલી 'ભારતીય સંવિધાન બચાઓ રેલી'માં સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું હતું, \"ક્યારેક એવું કહેવામાં આવે છે કે બંધારણ બદલવા આવ્યા છીએ. ક્યારેક એવું કહેવામાં આવે છે કે અનામતને ખતમ કરીશું. બાબાસાહેબનું બંધારણ સલામત નથી.\"\n\nબીબીસી હિંદી રેડિયોના સંપાદક રાજેશ જોશી અને સંવાદદાતા ઈકબાલ અહમદે દિલ્હીમાં સાવિત્રીબાઈ ફુલે સાથે ફેસબૂક લાઈવમાં વાત કરી હતી. \n\nએ વાતચીત દરમ્યાન સાવિત્રીબાઈ ફુલેએ બીજેપી સાથેના તેમના મતભેદ અને બહુજન સમાજ પાર્ટી(બીએસપી)મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિત મેડિકલ સ્ટુડન્ટ ગુજરાત શા માટે છોડવા ઇચ્છે છે?\\nસારાંશ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ, દુઃખી ચહેરાઓ અને લાંબી કતારો વચ્ચે માસ્ટર ઓફ સર્જરી અભ્યાસક્રમના ત્રીજા વર્ષના એક સ્ટુડન્ટની સારવાર ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફરિયાદી ડૉ. મારી રાજ\n\nડૉ. મારી રાજ નામના એ સ્ટુડન્ટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને હવે તેઓ ફરીથી સ્વસ્થ થઈ રહ્યા છે. \n\nડૉ. મારી રાજે આક્ષેપ કર્યો હતો કે તેમના ઉપરી ડૉક્ટરોએ તેમનું જાહેરમાં અપમાન કર્યું હતું. \n\nડૉ. મારી રાજના આક્ષેપ અનુસાર, તેમને ઉપરીઓ માટે ખુરશી પરથી ઉઠી જવાની ફરજ પાડવામાં આવી હતી.\n\nઉપરાંત અન્ય સાથી તબીબો તથા ઉપરીઓને ચા સર્વ કરવાની ફરજ પાડી હતી. \n\nડૉ. મારી રાજે જણાવ્યું હતું કે જ્ઞાતિ આધારિત ભેદભાવના ભાગરૂપે તેમની સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું. \n\nતામિલનાડુના વતની ડૉ. મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિત યુવક સાથે લગ્ન કરનાર ભાજપ ધારાસભ્યની પુત્રીએ કહ્યું- જીવને જોખમ\\nસારાંશ: એક દલિત યુવક સાથે લગ્ન કરનાર બરેલીના ભાજપના ધારાસભ્ય રાજેશકુમાર મિશ્રાની પુત્રીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાક્ષીએ સોશિયલ મીડિયામાં પર એક વીડિયો મૂકીને કહ્યું કે તેમના પિતાના માણસો તેમનો અને તેમના પતિ અભિનો પીછો કરી રહ્યા છે. સાથે જ અભિના પરિવારજનોને પણ પરેશાન કરાઈ રહ્યા છે.\n\nજોકે સાક્ષીના પિતા રાજેશકુમાર મિશ્રાએ બીબીસીને સાથે વાત કરતાં આ તમામ આરોપોને ફગાવ્યા છે.\n\nસાક્ષીના કહેવા પ્રમાણે તેણે અભિ સાથે પ્રેમલગ્ન કર્યાં છે, પરંતુ તેમના પિતા રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલને લગ્ન માન્ય નથી. તેમનું કહેવું છે કે તેમના પિતાએ કેટલાક માણસો તેમની પાછળ મૂક્યા છે અને તેઓ ભાગતાં-ભાગતાં થાકી ગયાં છે.\n\nધ હિંદુના પત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિત હોવાથી તરછોડાતી બે મહિલાઓની સંઘર્ષગાથા\\nસારાંશ: \"મેં વર્ષો સુધી સારું જમવાનું જોયું ન હતું, સવારે સફાઈ, સાંજે રોટલી, શાક માગી લાવવાનું અને ખાઈને રાત્રે ઊંઘી જવાનું\" આટલા શબ્દો બોલતાં જ પ્રવીણાબહેન અસ્વસ્થ થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમારી વિશેષ શ્રેણી દલિત અને મુસ્લિમોની વાતમાં આજે એવી બે દલિત મહિલાની વાત કે જેમણે જિંદગીના દુ:ખો સામે લડી પોતાની જાતે જીવનનો નવો માર્ગ કંડાર્યો. \n\nપ્રવીણાબહેન અમદાવાદથી આશરે 75 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં રહે છે. \n\nબીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે હું મારાં બાળકોને મેં જીવેલી જિંદગી તો નહીં જ બતાવું. તેમનું નાનપણ દુઃખોથી ભરેલું હતું. \n\nતેમના જન્મ પહેલાં જ માતાપિતા વચ્ચે ઝઘડો થતાં બંને અલગ થયાં, આ સમયે તેમનો જન્મ થયો, તેમની પાંચ વર્ષની ઉંમરે ફરી તેમનાં માતાપિતા એક થયાં. \n\nપિતા સફાઈ કામદાર, પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતના વરઘોડામાં ભેદભાવના કોણ-કોણ જાનૈયા? - દૃષ્ટિકોણ\\nસારાંશ: એક માણસને હૃદયરોગ થયો ત્યારે ખબર પડી કે તેને હૃદય પણ છે. આ થઈ રમૂજ. કોઈ મોટો બનાવ છાપે ચડે ત્યારે જ ઘણાને ખબર પડે છે, 'બોલો. દલિતો સાથે હજુ ભેદભાવ રાખવામાં આવે છે.' આ થઈ વાસ્તવિકતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયેશ રાઠોડના વરઘોડા ઉપર વિવાદ ઊભો થયો\n\nછેલ્લા થોડા દિવસમાં દલિતો સાથે થતા ભેદભાવ મથાળાંમાં છવાયા. ખાસ કરીને, દલિતોની વરઘોડો કાઢવાની ચેષ્ટા સામેના સામાજિક વિરોધ અને ગરમાગરમીના કિસ્સા ચગ્યા.\n\nદલિતોની વાસ્તવિક પરિસ્થિતિ વિશે સરકારી તંત્રની અને મોટા ભાગના નાગરિકોની નીંદર કુંભકર્ણની છ માસિક ઊંઘને ટપે એવી હોય છેઃ \n\nથાનગઢની નીંદર ઊના થાય ત્યારે ઊડે, જાહેરમાં ફટકા પછી ખેંચેલી નીંદર વરઘોડામાં વાંધાટાણે ઊડે. વળી પાછું બધું વાઇબ્રન્ટનું વાઇબ્રન્ટ.\n\nસોશિયલ મીડિયા અને દલિતોના અમુક વર્ગમાં આવેલી જાગૃતિ, આર્થિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતની વ્યથા: 'ગોળીબારમાં દીકરો ગુમાવ્યો એટલે અમિત શાહ સામે ઉમેદવારી કરી'\\nસારાંશ: \"સાત વર્ષ પહેલાં પોલીસ ફાયરિંગમાં મારા એકના એક દીકરાનું મોત થયું, છતાં સજા તો દૂર હજુ ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. ગાંધીનગરની જનતાને મારું કહેવું છે કે આજે મારો દીકરો છે, કાલે તમારો હોઈ શકે છે.\" આ શબ્દ છે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે ઉમેદવારી કરનારા વાલજીભાઈ રાઠોડના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાનગઢ પોલીસ ગોળીબારમાં રાઠોડ પરિવારે દીકરો ગુમાવ્યો\n\nદલિત કાર્યકર્તા માને છે કે ગાંધીનગરની બેઠક ઉપરથી વાલજીભાઈની હાર કે જીત કરતાં તેઓ જે સંદેશ આપે છે, તેને સાંભળવાની જરૂર છે. \n\nદલિત નેતા જિગ્નેશ મેવાણી આગામી દિવસોમાં ગાંધીનગરની બેઠક ઉપર વાલજીભાઈના સમર્થનમાં પ્રચાર કરશે. \n\nસપ્ટેમ્બર-2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામનારા ત્રણ દલિત યુવકોમાં વાલજીભાઈના સગીરવયના પુત્ર મેહુલનો પણ સમાવેશ થતો હતો. \n\nગુજરાતમાં ફૉર્મ દાખલ કરવાની અંતિમ તારીખ ચોથી એપ્રિલ હતી. \n\nતા. આઠમી એપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતની હત્યા મામલે ગુજરાત સરકારને NHRCની નોટિસ\\nસારાંશ: રાજકોટ જિલ્લાની શાપર ઔદ્યોગિક વસાહતમાં ચોરીની આશંકાએ દલિત યુવકની હત્યાની રાષ્ટ્રીય માનવાધિકાર પંચે નોંધ લીધી છે અને રાજ્ય સરકારને નોટિસ કાઢી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયોમાંથી\n\nમીડિયામાં પ્રકાશિત અહેવાલોની સ્વતઃ નોંધ લેતા NHRCએ ગુજરાત સરકારને નોટિસ કાઢી છે અને ચાર અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. \n\nપંચે નોંધ્યું છે કે જો મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં સત્ય હોય તો માનવ અધિકારનું મોટાપાયે ઉલ્લંઘન થયું છે. \n\nરાજ્યના મુખ્ય સચિવને સૂચના આપવામાં આવી છે કે પીડિત પરિવારને સહાય મળે તે માટે પૂરતી જોગવાઈ કરવામાં આવે. \n\nઆ મામલે પોલીસે આઈપીસી તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. \n\nમૃતકનાં પત્ની જયાબહેન તથા તેમનાં અન્ય એક પરિવારજનને પણ ચોરીનાં આરોપસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતો અને મુસ્લિમો વિશે વાત કરવી શા માટે જરૂરી?\\nસારાંશ: પોર્ટુગલ, હંગેરી, સ્વીડન અને ઑસ્ટ્રિયાની કુલ વસતી છે ચાર કરોડ. ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતા ઉત્તર પ્રદેશમાં લગભગ આટલા જ મુસલમાનો વસે છે. જરા વિચારો, આ ચાર કરોડ લોકોનું લોકસભામાં કોઈ પ્રતિનિધિત્વ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બાબતે ખરેખર ચિંતા અને ચર્ચા થવી જોઈએ, પણ ભારતમાં મુસલમાનોના રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ક્યાંય નથી. \n\nગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સત્તા પર છે, પણ રાજ્યની કુલ વસતીમાં નવ ટકા મુસલમાનો હોવા છતાં 2017ની ચૂંટણીમાં તેણે એકેય મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી. \n\nભારતમાં હિંદુત્વના રાજકારણે મુસલમાનોના મત અને તેમના રાજકારણને નિરર્થક બનાવી દીધું છે. ચૂંટણીમાં 80 ટકાનો મુકાબલો 14 ટકા સાથે થશે એવો નિયમ બની ગયો હોય એવું લાગે છે. \n\nઆવી પરિસ્થિતિમાં મુસલમાનો માટે લોકશાહીનો શું અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતો ઘોડી પર ચડે તેનાથી સવર્ણોને તકલીફ કેમ?\\nસારાંશ: રાજસ્થાનના પૂર્વ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયાએ વિધાનસભામાં એક રસપ્રદ પરંતુ ચિંતાજનક માહિતી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં દલિત વરરાજાઓને ઘોડી પર ચડતા રોકવા સંબંધે 38 ફરિયાદો નોંધાઈ હતી. એવી ઘટનાઓ સતત બનતી રહે છે. \n\nમધ્ય પ્રદેશના રતલામની બે વર્ષ પહેલાંની એક તસવીરે લોકોને ચોંકાવી દીધા હતા.\n\nએક દલિત વરરાજાએ ત્યાં હેલ્મેટ પહેરીને ઘોડી પર ચડવું પડ્યું હતું કારણ કે એ લગ્ન વખતે ઘોડી પર ચડે એવું ગામના સવર્ણો ઇચ્છતા ન હતા.\n\nપહેલાં તો તેની ઘોડી છીનવી લેવામાં આવી હતી. પછી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાથી વરરાજાને બચાવવા માટે પોલીસે હેલ્મેટનો બંદોબસ્ત કર્યો એ પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતો ભેગા મળી ઉજવશે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જીત\\nસારાંશ: જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રાજને ઉખાડી ફેંકવા માટે વર્ષ 1857માં આખાય ભારતમાં ઘમાસાણ મચ્યું હતું, તે જ કંપનીના વિજય ઉત્સવને સ્વતંત્ર ભારતમાં ઊજવવો શું 'દેશદ્રોહ' છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂનાના પેશવા સામ્રાજ્યની એક પેન્ટિંગ\n\nપૂના પાસેના કોરેગાંવ ભીમા ગામમાં દર વર્ષે આ વિજય ઉત્સવ મનાવવામાં આવે છે. \n\nપરંતુ હજુ સુધી કોઈ 'રાષ્ટ્રવાદી'ની આ ઘટનાને દેશદ્રોહી સર્ટિફિકેટ આપવાની હિંમત નથી થઈ.\n\nકોરેગાંવ ભીમા એ જગ્યા છે જ્યાં 200 વર્ષ પહેલા 1 જાન્યુઆરી 1818માં અછૂત કહેવાતા આઠસો મહારોએ ચિતપાવન બ્રાહ્મણ પેશવા બાજીરાવ દ્વિતિયના 28 હજાર સૈનિકોને ઘૂંટણ ટેકાવડાવ્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ મહાર સૈનિક ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી લડ્યા હતા. આ યુદ્ધ પછી પેશવાઈ રાજનો અંત થયો હતો.\n\nઆ વખતે પણ 2018ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતો માટે ભાડે મકાન લેવું કેટલું મુશ્કેલ\\nસારાંશ: બીબીસી ગુજરાતીની #BeingMuslimAndDalit સિરીઝની આ કડીમાં વાંચો એક દલિત યુવકની કહાણી. આ દલિત યુવક હૈદરાબાદની એક મીડિયા કંપનીમાં કામ કરે છે. \n\nભારતમાં દલિતો અને મુસલમાનોને મકાન ભાડે લેવા માટે કેવા પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડે છે, આ કહાણી આવા કડવા અનુભવોને દર્શાવે છે. વાંચો, આ યુવકની કહાણી, તેના જ મુખે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હું લગભગ દસ વર્ષ પહેલાં દક્ષિણ ભારતના એક મહાનગરને છોડીને હૈદરાબાદમાં શિફ્ટ થયો. આજ હું હૈદરાબાદના પૂર્વના વિસ્તારમાં રહું છું. \n\nપરંતુ આ પહેલાં હું હૈદરાબાદની મધ્યમાં રહેતો હતો. મારા મકાન માલિક મુસલમાન હતા. મારી આસપાસ રહેતા લોકો પણ મારી જેમ મીડિયાકર્મીઓ જ હતા. \n\nએ લોકો સાથે મારે સારી મિત્રતા હતી. પરંતુ ત્રણ વર્ષ પહેલાં મારે આ ઘરને છોડીને પૂર્વ હૈદરાબાદમાં શિફ્ટ થવું પડ્યું. \n\nએવામાં મેં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે નજીક એલબીનગર વિસ્તારમાં મારા માટે એક નવું ઘર શોધવાનું શરૂ કર્યું. \n\nશાકાહારીઓ માટે મક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતો, મજૂરો અને મહિલાઓનું એ આંદોલન જેણે ભારતને માહિતીનો અધિકાર અપાવ્યો\\nસારાંશ: જ્યારથી લોકસભામાં આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટ 2015 એટલે કે માહિતી અધિકાર કાયદામાં સુધારો સૂચવતું બિલ 'આરટીઆઈ ઍમેન્ડમૅન્ટ બિલ 2019' પાસ કરવામાં આવ્યું ત્યારથી દેશભરમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કાયદો દેશના લોકોને માત્ર 10 રૂપિયામાં સરકારનાં કામકાજનો હિસાબ તથા અન્ય માહિતી માગવાની સ્વતંત્રતા આપે છે. આ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ થતો નથી.\n\nજોકે, વિરોધ પક્ષ અને સામાજિક કાર્યકરોનું માનવું છે કે સરકારે કરેલા આ સુધારાથી માહિતી મેળવવાનો કાયદો નબળો પડી જશે.\n\nકર્મશીલો માને છે કે સરકારે જે સુધારો કર્યો છે તેનાથી માહિતી કમિશનરોને ચોક્કસ રાજકીય હેતુ માટે લલચાવી શકાશે અને એમની પર ભય ઊભો થશે.\n\nભારતના ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ પડે કે જ્યારે પણ લોકોએ પોતાના હક માટે રસ્તા પર ઊતરી જનઆંદોલનો કર્યાં છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતો-મુસ્લિમોને કાબૂમાં રાખવા જ ગૌરક્ષાનો ઉપયોગ થાય છે?\\nસારાંશ: ગૌરક્ષકો અને ટોળા દ્વારા થતી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે કાયદો હાથમાં લેવાનો કોઈને પણ હક ના હોવાનું જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે આ મામલે એવું પણ કહ્યું, ''મૉબોક્રસી'ને (ટોળાશાહી) કોઈ કાળે સ્વીકારી શકાય નહીં. આને નવો નિયમ બનવા ના દઈ શકાય.''\n\nતુષાર ગાંધી અને તહસીન પૂનાવાલા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવાણી કરતા સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે. \n\nગૌરક્ષકોનું કહેવું છે કે ગોવંશના તસ્કરોના હાથે માર્યા ગયેલા ગૌરક્ષકોની પણ ચર્ચા થવી જોઈએ, તો ટોળાશાહીની હિંસાનો ભોગ બનેલાઓ આ ચુકાદાને આવકારે છે. \n\nદલિત રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ માને છે કે આ એક આવકારદાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દલિતોનું આંદોલન ભાજપ માટે બની શકે છે ગળાની ફાંસ!\\nસારાંશ: દેશે હાથમાં ખુલ્લી તલવારો લઈને એક ફિલ્મનો વિરોધ કરતા તોફાની તત્વોને જોયાં, હિંસક ગૌરક્ષકોને જોયા, જાટો દ્વારા તબાહી મચાવનારું આંદોલન જોયું અને બિહાર-બંગાળમાં રામનું નામ લઈને દુકાનો સળગાવી દેનારાના કારનામાં હજી તાજા જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બસ એક બાબત અત્યારસુધી ક્યાંય જોવા મળતી ન હતી, તે હતી કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની પોલીસની કર્તવ્યપરાયણતા, પોલીસે માનો કે પોતાની બધી જ શક્તિ દલિતોના 'ભારત બંધ' માટે બચાવીને રાખી હતી. \n\nજે વીડિયો જોવા મળી રહ્યા છે તેમાં પોલીસ પોતાની તમામ શક્તિ વાપરીને દલિતો પર લાઠીઓ વરસાવી રહી છે. \n\nજ્યારે કરણી સેના પોતાની જાતિવાદી આબરૂની રક્ષાના નામ પર ઉત્પાત કરી રહી હતી ત્યારે કાર્યવાહી તો દૂરની વાત, ભાજપ અને સરકારના પ્રવક્તા ઇતિહાસમાં રાજપૂતી વર્જનના પક્ષમાં ચર્ચાઓ કરી રહ્યા હતા. \n\nતેમના મુખ્યમંત્રીઓ લોકતંત્ર અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દવાની સાથે પેટમાં જશે આ કૅમેરો પછી શું થશે?\\nસારાંશ: વિજ્ઞાને આજે એટલી પ્રગતિ કરી છે કે લગભગ એકેય બીમારીની સારવાર તેની પહોંચની બહાર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ છે નવી મેજિક પિલ\n\nતબીબી વિજ્ઞાને સંશોધન મારફત જીવલેણ બીમારીઓ પર પણ અંકુશ મેળવી લીધો છે.\n\nઆપણા નાના આંતરડાની કેટલીક બીમારીઓ તેની પકડમાં આવતી નહોતી. કારણ કે એન્ડોસ્કોપી મારફત મોટા આંતરડાં કે પેટ સુધી જ પહોંચી શકાય છે. \n\nજાદુઈ દવા\n\nનાના આંતરડાની કેટલીક બીમારીઓ સુધી પહોંચવાનું પહેલાં મુશ્કેલ હતું, પણ હવે એ બધી બીમારીઓ ભાળ એક કૅમેરા મારફત મેળવી શકાશે. \n\nડૉક્ટર્સે વાયરલેસ ટેક્નોલૉજી વડે એક નવી મૅજિક પિલ તૈયાર કરી છે. \n\nએ જાદુઈ ગોળીમાં એક માઇક્રો કૅમેરા ફિટ કરેલો હોય છે, જે દવાની સાથે પેટમાં જઈને નાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દશેરાના ભાષણમાં મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધન કર્યું\\nસારાંશ: વિજયા દશમી ઉત્સવના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોરક્ષાનો સંબંધ હિંસા સાથે ન જોડવાનો આગ્રહ મોહન ભાગવતે કર્યો\n\nતેમણે દેશની આર્થિક પરિસ્થિતિ, રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યાથી માંડીને ગૌરક્ષા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. \n\nમોહન ભાગવતે પોતાના સંબોધનમાં રોહિંગ્યા મુસ્લિમથી માંડીને ગોરક્ષાના મુદ્દાઓ પર વાત કરી\n\nઆ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત ભાજપ અને સંઘના અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે : \n\nવાંચો RSS પ્રમુખના ભાષણની 10 મોટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દસ રૂપિયામાં ગુજરાતી થાળીના નામે સોશિયલ મીડિયામાં કરોડો રૂપિયાનું કૌભાંડ\\nસારાંશ: \"લૉકડાઉનમાં અમે સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ કરતા હતા. એ વખતે ધ્યાનમાં આવ્યું કે એક જાણીતી ગુજરાતી રેસ્ટેરાં એકદમ સસ્તામાં ગુજરાતી થાળી આપતી હતી. બુકિંગના નજીવા પૈસા લઈને બાકીના પૈસા હોમ ડિલિવરી વખતે આપવાના હતા. અમે ઑનલાઇન પૈસા આપ્યા અને થોડી વારમાં મારા ખાતામાંથી હજારો રૂપિયા ઊપડી ગયા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સસ્તું ગુજરાતી ખાવાની લહાયમાં લુટાયેલા કલ્પેશ પંડ્યાએ ઉપરોક્ત શબ્દોમાં પોતાની આપવીતી કહી.\n\nકલ્પેશ પંડ્યાએ કોરોનાના સમયમાં લાગુ કરાયેલા લૉકડાઉનમાં ઑનલાઇન ઑર્ડર કર્યો હતો અને છેતરપિંડીનો ભોગ બન્યા હતા.\n\nતેમણે કહ્યું કે લૉકડાઉન દરમિયાન તેઓ ઘરે પૂરાયેલા રહેતા હતા. શાકભાજીથી માંડીને તમામ વસ્તુનું રૅશનિંગ હતું અને મોટા ભાગનો સમય તેઓ સોશિયલ મીડિયા પર કાઢતા હતા.\n\nતેઓ કહે છે, \"એવામાં મારી નજર એક દિવસ સોશિયલ મીડિયામાં આવેલી એક જાહેરાત પર પડી.\" \n\n\"જાણીતી ગુજરાતી રેસ્ટોરાંની બે થાળી 100 રૂપિયામાં આપવાની ઑફર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દસ વર્ષથી કોમામાં રહેલી મહિલા માતા કેવી રીતે બની ગઈ?\\nસારાંશ: અમેરિકાના એરિઝોના રાજ્યમાં એક ચોંકવનારી ઘટના બની છે. જેમાં છેલ્લાં દસ વર્ષથી કોમામાં રહેલાં મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેઓ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બીમાર મહિલાનું યૌન શોષણ તો નથી થયું ને. \n\nપીડિત મહિલા ફીલિક્સ વિસ્તાર નજીક આવેલા હેસીંડા હેલ્થકેરના એક ક્લિનિકમાં સારવાર હેઠળ હતાં. \n\nહેસીંડા હેલ્થકેરે આ અંગે વધુ માહિતી આપી નથી. તેમના તરફથી આ મુદ્દે માત્ર અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે. \n\nઅમેરિકાની ટીવી ચેનલ સીબીએસના અહેવાલ મુજબ બાળક સ્વસ્થ છે. \n\nસાથે જ કેટલાંક સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લિનિકના સ્ટાફને મહિલાના ગર્ભવતી હોવાની જાણકારી નહોતી. \n\nહજુ સુધી મહિલાની ઓળખ જાહેર કરવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દહીં જમાવવાનો વિચાર કોના મગજની ઊપજ છે?\\nસારાંશ: દહીં આપણા ખાન-પાનનો એક મહત્ત્વનો ભાગ છે. દરરોજ જમવા બેસે ત્યારે દરેક ગુજરાતીને દહીં અથવા તેમાંથી બનેલી છાશ તો અચૂક યાદ આવે જ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દહીંના ફાયદા પણ ઘણા બધા હોવાનું કહેવાય છે. દહીંનો ઉપયોગ માત્ર ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં મોટા પાયે થાય છે. \n\nપણ સૌથી મોટો સવાલ એ છે કે દહીંની શોધ કોણે કરી?\n\nભારતની વાત કરીએ તો આપણે તો વર્ષો અથવા કહીએ તો સદીઓથી દહીં ખાઈ રહ્યા છીએ. કૃષ્ણ પણ માખણચોર તરીકે પ્રખ્યાત થયા હતા.\n\nપશ્ચિમી દેશોમાં દહીંની શરૂઆત ક્યાંથી થઈ અને ક્યારે થઈ, તે અંગે વિવાદ છે. \n\nદહીં જમાવવાની શરૂઆત\n\nયૂરોપમાં એક દેશ એવો છે જેના વિશે કહેવામાં આવે છે કે તેણે પશ્ચિમી સભ્યતાને દહીં જેવી સ્વાદિષ્ટ વસ્તુની ભેટ આપી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દહેરાદૂન: 250 છોકરાઓ વચ્ચે ભણી રહી છે આ એકલી છોકરી, કેવો રહ્યો તેનો અનુભવ?\\nસારાંશ: સામાન્ય રીતે શાળાને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય: છોકરાઓની શાળા, છોકરીઓની શાળા અને બંને સાથે ભણતા હોય એવી શાળા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે શિકાયના\n\nપણ શું તમે એવી શાળા વિશે સાંભળ્યું છે, જેમાં 250 છોકરાઓની વચ્ચે માત્ર એક જ છોકરી ભણતી હોય?\n\nદહેરાદૂનમાં આવેલી કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલ આવી જ એક શાળા છે. \n\nજેમાં છોકરાઓની વચ્ચે માત્ર એક જ છોકરી અભ્યાસ કરી રહી છે અને તે છે શિકાયના. \n\n12 વર્ષની શિકાયના આ વાતથી ખૂબ ખુશ છે અને તેને આમાં કંઈ નવું લાગતું નથી.\n\nબીબીસી સાથેની વાતચીતમાં શિકાયનાએ જણાવ્યું, \"જરાક જુદો અનુભવ ચોક્કસ છે પણ છોકરીઓ બધું જ કરી શકે છે તો પછી હું છોકરાઓની શાળામાં કેમ ના ભણી શકું?\"\n\nકેવો ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાદરા- નગરહવેલીના સાંસદ મોહન ડેલકર મુંબઈની હોટલમાં મૃત હાલતમાં મળ્યા\\nસારાંશ: દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે દક્ષિણ મુંબઈની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમનું મૃત્યુ કથિત રીતે આત્મહત્યાથી થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહન ડેલકર\n\nતેમનો મૃતહેદ મુંબઈના મરીન ડ્રાઇવમાં આવેલી એક હોટલમાં મળી આવ્યો હતો. \n\nએસીપી સત્યનારાયણ ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમનો મૃતહેદ સીગ્રીન હોટલમાંથી મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે તેમણે આપઘાત કર્યો છે અને તેમની પાસેથી ગુજરાતીમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.\n\nમોહન ડેલકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.\n\nપોલીસ આ અંગે તપાસ ચાલી રહી છે. તેઓ દાદરા નગર-હવેલીથી સ્વતંત્ર સાંસદ હતા. તેઓ પ્રથમ વખત 1989 માં પ્રથમ વખત કૉંગ્રેસમાંથી સાંસદ ચૂંટાયા હતા. \n\nઆત્મહત્યા એ એક ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાદાભાઈ નવરોજી : બ્રિટિશ સંસદમાં ચૂંટાનારા પહેલા ભારતીય\\nસારાંશ: 19મી સદીની શરૂઆતનો સમય ભારતના ઇતિહાસમાં ખૂબ જ અરાજકતાનો સમય હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં અનેક કુરિવાજો જેવા કે સતિપ્રથા અને બલીપ્રથા વ્યાપક હતા અને ભારતમાં બ્રિટિશ શાસન હતું \n\nઆવા સમયે દાદાભાઈનો જન્મ 4થી સપ્ટેમ્બર 1825ના રોજ નવસારી ખાતે થયો હતો. તેમના પિતા પારસી પાદરી હતા. ચાર વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. \n\nતેથી તેમનો ગરીબીમાં ઊછેર થયો. પારસીઓમાં વિધવાલગ્નની મંજૂરી હતી છતાં માતાએ બીજુ ઘર માંડ્યું નહીં અને પુત્રને મહેનત કરી સારી સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું. સાથે જ તેમણે દાદાભાઈમાં સારા સંસ્કારોનું સિંચન પણ કર્યું. \n\nદાદાભાઈ તેમના જીવનમાં જે કંઈ બની શક્યા તે માટે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાનિશ કનેરિયા : ઇમરાન ખાન પણ મદદ ન કરી શકે એ ભેદભાવ નહીં તો શું છે?\\nસારાંશ: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ હિંદુ હોવાને લીધે થયેલા કથિત ભેદભાવના વિવાદમાં કહ્યું છે કે જો \"વડા પ્રધાન ઇમરાન ખાન મને મદદ ન કરી શકતા હોય તો આ ભેદભાવ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની ટીમમાં લઘુમતી દાનિશ કનેરિયા સાથે ભેદભાવ થયો હોવાનુ નિવેદન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખતરે આપ્યું હતું. \n\nશોએબ અખતરે આપેલા નિવેદન પછી દાનિશ કનેરિયાએ ભેદભાવ થયો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.\n\nએ મુદ્દે વિવાદ થતાં અનેક ક્રિકેટરોએ ટીકા-ટિપ્પણી કરી હતી. શોએબ અખતરે પણ આ મુદ્દે ખુલાસો આપ્યો હતો. \n\nહવે આ વિવાદમાં દાનિશ કનેરિયાએ પોતાની યૂટ્યૂબ ચેનલના માધ્યમથી સ્પષ્ટ કહ્યું કે ''જો વડા પ્રધાન ઇમરાન ખાન મને મદદ ન કરી શકતા હોય તો આ ભેદભાવ છે. ''\n\nએ વીડિયોમાં કનેરિયાએ કહ્યું કે ''જે લોકોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાનિશ કનેરિયા સાથે ભેદભાવના મામલે ઇંઝમામ શું બોલ્યા?\\nસારાંશ: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન ઇંઝમામ ઉલ હકે બિનમુસ્લિમ ખેલાડીઓ સાથે ભેદભાવ થતો હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે કહ્યું, \"હું એ વખતે કૅપ્ટન હતો. આ સાંભળીને અફસોસ થયો કે અમને લઈને આવી વાતો કહેવાઈ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંઝમામે કહ્યું કે દાનિશ કનેરિયા સાથે ટીમના સભ્યો દ્વારા ધર્મના આધારે ભેદભાવ કરવાની વાતોને તેઓ સાચી નથી ગણતા. \n\nઇંઝમામે પોતાની યૂટ્યૂબ ચેનલ 'ઇંઝમામ ઉલ હક - ધ મૅચ વિનર' પર એક વીડિયો જાહેર કરીને દાનિશ સાથે ભેદભાવ થયો હોવાની વાતને નિરાધાર ગણાવી છે. \n\nવીડિયોમાં ઇંઝમામ કેટલાંક ઉદાહરણો આપીને કહે છે કે તેમના ખેલાડીઓનું વર્તન માત્ર પાકિસ્તાની ટીમ સાથે જ નહીં પરંતુ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પણ સારું હતું. \n\nપૂર્વ ક્રિકેટરે કહ્યું, \"દાનિશ સૌથી વધુ મારી કૅપ્ટનશિપ હેઠળ રમ્યા. મેં ક્યારેય એ વાત ન અનુભવી કે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાનિશ કનેરિયા સિવાય પાકિસ્તાન માટે રમનાર અન્ય ગુજરાતી હિંદુ ક્રિકેટર કોણ હતા?\\nસારાંશ: 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા તે સમયે જાવેદ મિયાંદાદના પિતા ગુજરાતમાં અમદાવાદની નજીકમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિભાજન સમયે મિયાંદાદ પરિવાર પાકિસ્તાન જવાનો હતો અને એ વખતે હજી જાવેદનો જન્મ થયો ન હતો. \n\nદલપત સોનાવરિયા અને પ્રભાશંકર કનેરિયાનો પરિવાર જાવેદના પિતા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હતો. \n\nજાવેદ મિયાંદાદના પિતાએ તેમને ખાતરી આપી હતી કે તમે અમારી સાથે પાકિસ્તાન આવો તમને કોઈ તકલીફ નહીં પડે.\n\nએ રીતે દલપત સોનાવરિયા અને પ્રભાશંકર કનેરિયાનો પરિવાર મિયાંદાદના પરિવાર સાથે ભારતથી પાકિસ્તાન હિજરત કરી ગયા હતા.\n\nબંને પરિવારને એટલો ઘરોબો હતો કે જાવેદ મિયાંદાદ પાકિસ્તાનનો ક્રિકેટર બન્યા ત્યાર બાદ તેમણે સોનાવરિયા અને કન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દારા શિકોહઃ નરેન્દ્ર મોદી સરકાર જેની કબર શોધી રહી છે એ મુઘલ રાજકુમાર\\nસારાંશ: ભારત સરકાર આજકાલ 17મી સદીના મુઘલ શાહજાદા દારા શિકોહની કબરને શોધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દારા શિકોહ\n\nમુઘલ બાદશાહ શાહજહાંના સમયના ઇતિહાસકારોના લેખન અને કેટલાક દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે દારા શિકોહને દિલ્હીમાં હુમાયુના મકબરામાં જ કોઈ જગ્યાએ દફન કરવામાં આવ્યા હતા.\n\nમોદી સરકારે દારાની કબરને ઓળખવા માટે પુરાતત્ત્વવિદોની એક સમિતિ બનાવી છે. તેઓ કળા, સાહિત્ય અને વાસ્તુકળાના આધારે દારા શિકોહની કબરને ઓળખવા પ્રયાસ કરી રહ્યા છે.\n\nદારા શિકોહ શાહજહાંના સૌથી મોટા પુત્ર હતા. મુઘલ પરંપરા પ્રમાણે પિતાના મૃત્યુ પછી તેઓ જ રાજગાદીના વારસદાર હતા. \n\nપરંતુ શાહજહાં બીમાર પડ્યા બાદ તેમના બીજા પુત્ર ઔરંગઝે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દારુલ ઉલુમ દેવબંદે તેમના વિદ્યાર્થીઓને 26 જાન્યુઆરીના રોજ બહાર ન નીકળવાની સલાહ આપી\\nસારાંશ: દારુલ ઉલૂમ દેવબંદે પ્રજાસત્તાક દિવસ પર વિદ્યાર્થીઓને બહાર હરવા-ફરવા માટે મનાઈ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશના સહારનપુર સ્થિત ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાને સર્ક્યુલર જારી કરીને બધા વિદ્યાર્થીઓને હૉસ્ટેલ પરિસરમાં જ રહેવાની અપીલ કરી છે. \n\nજો કોઈ મહત્ત્વનું કામ આવે તો જ બહાર નીકળવાનું કહ્યું છે. \n\nનિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે છે. \n\nઅનેક જગ્યાએ ચેકિંગ થતું હશે જેના કારણે ડરનો માહોલ બની જાય છે. \n\nદેવબંધ મદરેસાએ પોતાના વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે જો ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળે. \n\nસફર દરમિયાન સંયમ રાખે, કોઈની સાથે કોઈ પણ પ્રકારની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દારૂ પીતાં રોક્યા તો દારૂડિયાઓએ ટાપુ બનાવી લીધો!\\nસારાંશ: ઘણાં લોકો માટે નવું વર્ષનો મતલબ પાર્ટી અને પાર્ટીનો મતલબ દારૂ હોય છે. એવામાં સરકાર જો દારૂ પર પ્રતિબંધ મૂકી તો તમે શું કરશો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દારૂ પીનારા લોકોના કહેવા પ્રમાણે આ વિસ્તાર 'આંતરરાષ્ટ્રીય જળસીમા'માં હતો\n\nન્યૂઝીલૅન્ડના કેટલાક લોકોએ તેનો રસપ્રદ ઉકેલ શોધી કાઢ્યો. \n\nન્યૂઝીલૅન્ડના કોરોમંડલ પ્રાયદ્વીપમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન જાહેર સ્થળો પર દારૂ પીવા પર પ્રતિબંધ મૂકાયો હતો. \n\nએવામાં ત્યાં કેટલાક મિત્રોએ એવો એક ઉકેલ શોધી કાઢ્યો જેનાથી નવા વર્ષની પાર્ટી પણ કરી શકાય અને કાયદો પણ ના તૂટે. \n\nદારૂબંધીથી બચવા માટે મિત્રોના આ ગ્રૂપે પોતાનો ટાપુ બનાવી લીધો. જ્યાં બેસીને ડર્યા વિના દારૂ પી શકાય. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમળતી માહિતી પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દારૂ પીવાથી બેધડક અભિવ્યક્તિના દરવાજા ખુલી જાય?\\nસારાંશ: રોજિંદા વ્યવહારમાં અંગ્રેજી ભાષા નહીં બોલતા લોકો દારૂ પીધા પછી ઈંગ્લિશમાં વાતો કરવા લાગતા હોવાનું તમારા ધ્યાનમાં આવ્યું હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે કોઈ બીજી ભાષા બોલવાનો પ્રયાસ કરો ત્યારે તમારી સાથે પણ આવું થયું હશે. \n\nયોગ્ય શબ્દ શોધવાનું મુશ્કેલ બની જાય અને તેનો યોગ્ય ઉચ્ચાર તો પડકાર બની જાય.\n\nઅલબત, થોડો દારૂ પી લો તો એ બીજી ભાષાના શબ્દો તમે ફટાફટ બોલવા લાગશો. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nશબ્દોની શોધનો અંત આવી જશે અને તમારી વાતો રસાળ લાગવા માંડશે. જાણે કે એ તમારી માતૃભાષા હોય. \n\nસામાજિક વ્યવહાર\n\nદારૂના સંદર્ભમાં આ કોઈ નવી વાત નથી. હવે આ સંબંધે એક સંશોધન કરવામાં આવ્યું છે. \n\nસાયન્સ મેગેઝીન 'જર્નલ ઓફ સાઈકોફાર્માકોલોજી'માં પ્રકાશિત કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દારૂની લત છોડવા જ્યારે એક વિજ્ઞાનીએ બ્રેઇન સર્જરી કરાવી\\nસારાંશ: વિશ્વના ખતરનાક રોગચાળાઓ પૈકીના એચઆઈવીથી માંડીને ઈબોલા સામેની લડાઈમાં માઇક્રોબાયૉલૉજિસ્ટ ફ્રૅન્ક પ્લમર હંમેશાં મોખરે રહ્યા છે, પણ તેમની ઝળહળતી કારકિર્દીને આલ્કૉહૉલ એટલે કે દારૂના વ્યસનનું ગ્રહણ લાગ્યું હતું. હવે તેઓ, દારૂનું વ્યસન છોડવામાં બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સ મદદરૂપ થાય કે નહીં એ વિશેના પ્રાયોગિક પરીક્ષણનો હિસ્સો બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માઇક્રોબાયૉલૉજિસ્ટ ફ્રૅન્ક પ્લમરને, તેમણે એચઆઈવી વાઇરસ સંબંધે કરેલા સંશોધન માટે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે.\n\nઆલ્કૉહૉલ હંમેશાં ફ્રૅન્ક પ્લમરના જીવનનો મોટો હિસ્સો બની રહ્યો હતો.\n\nફ્રૅન્ક પ્લમરે 1980ના દાયકામાં નાઇરોબીમાં સંશોધક તરીકેની કારકિર્દીના આરંભે રીલેક્સ થવા, સ્ટ્રેસનો સામનો કરવા અને કામ સંબંધી નિરાશા તથા વ્યથા ખંખેરવા માટે સ્કૉચ પીવાનું શરૂ કર્યું હતું. \n\nએચઆઈવીએ આફ્રિકાને ભરડો લેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ અને તેમના સાથીઓ કામ પ્રત્યે પારાવાર સંવેદના અનુભવવા લાગ્યા હતા. \n\n67 વર્ષની વયન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દારૂબંધી : ગુજરાતમાં અશોક ગેહલોતના નિવેદન પર આટલો વિવાદ કેમ થયો?\\nસારાંશ: રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળી રહ્યો હોવાની વાત કરી છે અને ફરી એક વખત રાજસ્થાન-ગુજરાતના મુખ્ય મંત્રીઓ વચ્ચે વાદવિવાદ શરૂ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ દ્વારા આયોજિત 'જનવેદના આંદોલન'માં ભાગ લેવા માટે અમદાવાદમાં આવેલા ગેહલોતે એક સભાને સંબોધતાં કહ્યું કે દારૂબંધીના મુદ્દે 'જો તેઓ ખોટા હોય તો રાજીનામું આપવા તૈયાર છે.' \n\nતેમણે એવું પણ કહ્યું કે આ પહેલાં તેમના દ્વારા દારૂબંધી મુદ્દે અપાયેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. \n\nઆ પહેલાં ગેહલોતે શું કહ્યું હતું?\n\nરાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ઑક્ટોબર માસમાં ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલ ઉઠાવતાં કહ્યું કે ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે. \n\nતેમણે કહ્યું હતું, \"હું ગુજરાતમાં એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દારૂબંધી : વિજય રૂપાણીએ કહ્યું ગેહલોત માફી માગે પણ ગુજરાતીઓએ શું કહ્યું? - સોશિયલ\\nસારાંશ: રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં દારૂબંધી પર નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે તો આની સામે વિજય રૂપાણીએ તેમની માફીની માગણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છતાં સૌથી વધારે દારૂ પીવાય છે. આ નિવેદન બાદ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. \n\nઅશોક ગેહલોતે કહ્યું હતું કે, ''આઝાદી બાદથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધારે દારૂ ગુજરાતમાં જ પીવાય છે અને ઘરેઘરે લોકો દારૂ પીવે છે. \n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગેહલોતના આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી કહ્યું, ''અશોક ગેહલોતે આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે.''\n\nતેમણે વધુમાં કહ્યું, ''ગુજરાતની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાવોસમાં મોદી: 20 વર્ષમાં ભારતનો GDP 6% વધ્યો\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વર્ષના વિદેશ પ્રવાસની શરૂઆત દાવોસથી થઈ છે કે જ્યાં તેઓ વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનૉમિક ફોરમની 48મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વડાપ્રધાન મોદીએ આ સત્રને સંબોધિત કર્યું. \n\nબે દાયકા બાદ કોઈ ભારતીય વડાપ્રધાન પહેલી વખત વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં ભાગ લઈ રહ્યા છે. \n\nછેલ્લી વખત 1997માં તત્કાલીન વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડા ઇકોનૉમિક ફોરમમાં ગયા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nફોરમના ચેરમેન ક્લૉસ સ્વૉપે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા તેજ ગતિથી આગળ વધી રહી છે. \n\nતેમણે કહ્યું કે 'વસુધૈવ કુટુંબકમ'નું ભારતનું દર્શન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે મહત્ત્વનું રહ્યું છે. \n\nમોદીના ભાષણની પ્રમુખ વાતો\n\nતમે અમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાહોદ : યુવકનાં મૃત્યુ બાદ પથ્થરમારો, ગોળીબારમાં વધુ યુવકનું મૃત્યુ\\nસારાંશ: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં જેસવાડા ગામમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાહોદ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ પૂછપરછ બાદ છોડી મૂકાયેલા યુવકનું ઘરે જતાં જ મૃત્યુ થતાં તેના ગામના લોકોના ટોળાએ જેસાવાડા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.\n\nજેસાવાડાની નજીક આવેલા ચિલકોટા ગામના યુવક કનેશ ગમારનું ગુરુવારે પોલીસના મારથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ યુવકનો પરિવાર અને ગામલોકો કરી રહ્યા હોવાનું પોલીસનો દાવો છે.\n\nઆ પથ્થરમારામાં દરમિયાન થયેલા ગોળીબારમાં વધુ એક યુવક રમસુ મોહનિયાનું મૃત્યુ થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. રમસુ મોહનિયા ઉસરવા ગામનાં રહીશ હતા.\n\nતમને આ વાંચવું પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાહોદમાં પરિણીતા સાથે સંબંધ રાખવા બદલ યુવકને નગ્ન કરીને માર મરાયો\\nસારાંશ: દાહોદ દિલ્લાના ફતેપુરા તાલુકામાં પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ બાંધવાને કારણે એક યુવકને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવતી સાથે પણ હિંસા આચરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિણીત મહિલાના પતિ અને તેના સાગ્રીતોએ યુવકને દોરડેથી બાંધીને માર માર્યો હતો, જેના વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયાં હતાં, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. \n\nપોલીસે મુખ્ય આરોપી નિલેશભાઈ મછાર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરીને તેની સામે 'સખતમાં સખત' કાર્યવાહી કરવાની વાત કહી છે.\n\nપ્રેમ, પલાયન અને પતિ \n\nમળતી માહિતી પ્રમાણે, હડમત ગામે રહેતા યુવતી અને ઝાલોદ તાલુકાના મુનખોસલા ખાતે રહેતા યુવક વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. \n\nયુવતી અને યુવક વચ્ચે લગભગ એક વર્ષથી પ્રેમપ્રસંગ ચાલી રહ્યો હતો, બંને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દાહોદમાં પ્રેમીને બાંધી રાખીને પ્રેમિકા સાથે બે શખ્સોએ દુષ્કૃત્ય આચર્યું\\nસારાંશ: દાહોદના રામપરા વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેમાં 19 વર્ષીય એક યુવતીને તેમના પૂર્વ પ્રેમી દાહોદ આઈટીઆઈના દરવાજા પાસેથી 'તને પત્ની તરીકે રાખવાની છે' કહીને ધમકી આપીને જંગલ વિસ્તારમાં લઈ ગયા બાદ અજાણ્યા શખ્સો દ્વારા તેમની સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nયુવતીના પરિવારે દાહોદ પોલીસમાં ફરિયાદના આધારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.\n\nઆ અંગે માહિતી આપતાં દાહોદ પોલીસ એસ.પી. હિતેશ જોયસરે જણાવ્યું:\n\n\"આ શુક્રવારની ઘટના છે, એફઆઈઆર નોંધાઈ એના કલાકોમાં જ ચાર આરોપીઓને પકડી લેવાયા હતા.\"\n\nપ્રતીકાત્મક તસવીર\n\nપ્રાથમિક જાણકારી મુજબ ઘટનાક્રમ જણાવતાં એસ.પી. હિતેશ જોઇસરે જણાવ્યું: \n\n\"પીડિતાનો પૂર્વ પ્રેમી તેની ઇચ્છા વિરુદ્ધ જબરદસ્તી પોતાના બાઇક પર બેસાડીને રામપરાના જંગલ વિસ્તાર તરફ લઈ ગયા હોવાની ફરિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિનેશ ત્રિવેદી : મમતા બેનરજીથી છેડો ફાડનાર ગુજરાતી મૂળના દિનેશ ત્રિવેદી કોણ છે?\\nસારાંશ: તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મમતા બેનરજીના વિશ્વાસુ ગણાતા ગુજરાતી મૂળના નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિનેશ ત્રિવેદી\n\nરાજ્યસભામાં પોતાના રાજીનામાની જાહેરાત કરતાં દિનેશ ત્રિવેદીએ કહ્યું, \"હું મારી પાર્ટીનો આભારી છું કે તેમણે મને અહીં મોકલ્યો. મારો શ્વાસ રુંધાઈ રહ્યો છે, કેમકે અમે રાજ્યમાં હિંસા સામે કંઈ કરી નથી રહ્યા. મારો આત્મા મને કહે છે કે જો હું અહીં બેસીને કંઈ ન કરી શકતો હોઉં તો મારે રાજીનામું આપી દેવું જોઈએ. હું પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરતો રહીશ.\"\n\nદિનેશ ત્રિવેદીએ પોતાના ભાષણમાં મમતા બેનરજીનું કૅમ્પેન સંભાળી રહેલા પ્રશાંત કિશોર પર પણ નિશાન સાધતાં કહ્યું કે ઘણા રાજકારણની એબીસી નથી જાણતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિનેશ ત્રિવેદીનું રાજ્યસભામાંથી રાજીનામું, પશ્ચિમ બંગાળમાં હિંસાને ગણાવ્યું કારણ\\nસારાંશ: તૃણમુલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ દિનેશ ત્રિવેદીએ શુક્રવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિનેશ ત્રિવેદી\n\nએમણે ગૃહમાં એની જાહેરાત કરતા કહ્યું કે એમના રાજ્યમાં હિંસા થઈ રહી છે અને તેઓ એ વિશે સંસદમાં કંઈ બોલી શકે તેમ નથી તેથી તેઓ રાજીનામું આપે છે.\n\nદિનેશ ત્રિવેદીએ કહ્યું, \"હું મારી પાર્ટીનો આભારી છું કે તેમણે મને અહીં મોકલ્યો. મારું ગળું રુંધાઈ રહ્યું છે કેમ કે અમે રાજ્યમાં હિંસા સામે કંઈ કરી નથી રહ્યા. મારો આત્મા મને કહે છે કે જો હું અહીં બેસીને કંઈ નથી કરી શકતો તો મારે રાજીનામું આપી દેવું જોઈએ. હું પશ્ચિમ બંગાળના લોકો માટે કામ કરતો રહીશ.\"\n\nતામિલનાડુ : ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાથી 11"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલજીત દોસાંઝ : ‘કિંગ ઑફ પંજાબી ફિલ્મ્સ’ બનવાથી લઈ કંગના સાથે ટક્કર સુધીની કહાણી\\nસારાંશ: ફિલ્મ સ્ટારો વચ્ચે રાજકીય મુદ્દાઓને લઈને ટ્વિટર પર વાદવિવાદ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. આવી ટ્વિટર વૉર હંમેશાં સમાચારનો ભાગ બનતી રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલજીત દોસાંઝ\n\nપરંતુ ગુરુવારે આ યાદીમાં એવું નામ જોડાઈ ગયું છે પહેલાં આવી ચર્ચામાં કદાચ જ સામેલ થતું જોવા મળ્યું હતું.\n\nગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝની ગુરુવારે અભિનેત્રી કંગના રણૌત સાથે ટ્વિટર પર વાદવિવાદ થઈ ગયો. તેના કારણે સોશિયલ મીડિયા પર સક્રિય લોકો બે ભાગમાં વહેચાઈ ગયા.\n\nટ્વિટર પર દિલજીત દોસાંઝ અને કંગના રણૌત ટ્રેન્ડ કરવા લાગ્યાં, કારણ હતું, કૃષિ બિલોને લઈને થઈ રહેલાં વિરોધપ્રદર્શનોમાં સામેલ એક વૃદ્ધ મહિલા મહિંદર કૌર.\n\nકંગના રણૌતે અમુક દિવસ પહેલાં મહિંદર કૌરની તસવીર શૅર કરવાની સાથે લખ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલીપભાઈ પરીખ : એ ઉદ્યોગપતિ જે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા\\nસારાંશ: ગુજરાતના તેરમા મુખ્ય મંત્રી, લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ, ભાજપના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ, કંડલા પૉર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રના ડિરેક્ટર તેમજ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં અને ફિક્કીમાં ડિરેક્ટર, મારા સાથી અને પરમ મિત્રશ્રી દિલીપભાઈ રમણલાલ પરીખનું આજે 82 વરસની જઈફ વયે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલીપભાઈ પરીખ એટલે છંછેડાય નહીં ત્યાં સુધી અત્યંત સૌમ્ય અને સૌજન્યશીલ વ્યક્તિત્વ. કોઈ મુદ્દા પર જો એ છંછેડાઈ જાય તો કાબૂમાં રાખવા મુશ્કેલ પડી જાય એવો એમનો ગુસ્સો. \n\nઅર્થશાસ્ત્ર સાથે મુંબઈની ઍલ્ફિસ્ટન કૉલેજમાં ભણીને ગ્રૅજ્યુએટ થયા અને ત્યારબાદ કાયદાશાસ્ત્રની ડિગ્રી પણ મેળવી. દિલીપભાઈ પરીખ પોતે પ્લાસ્ટિક કન્વર્ઝન ક્ષેત્રે ઔદ્યોગિક એકમ ધરાવતા ઉદ્યોગપતિ હતા.\n\nઆ કારણથી વર્ષ 1973-74માં એ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશનના પ્રમુખ વરાયા અને એનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. તેઓએ 1979માં પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : ઓક્સિજન માટે દરદર ભટકતાં સ્વજનો અને દમ તોડતાં દર્દીઓની કરૂણ દાસ્તાન\\nસારાંશ: \"ઓક્સિજન, ઓક્સિજન, શું તમે મને ઓક્સિજન અપાવી શકો છો?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજ સવારે જ્યારે ફોનની રિંગ સાથે મારી આંખ ખૂલી તો બીજી તરફ ગભરાયેલા અવાજમાં એક સ્કૂલ ટીચરે મને આ કહ્યું. \n\nતેમના 46 વર્ષના પતિ દિલ્હીની એક હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યા હતા અને હૉસ્પિટલમાં ઓક્સિજનની અછત હતી. \n\nમેં મારી જાતને કહ્યું કે આપણે ફરી એ જ વળાંક પર આવીને ઊભા રહી ગયા.\n\n \n\n \n\nમદદ માટે ફોનનો સહારો \n\nઆ શહેરમાં જિંદગી દરરોજ કેવાં રંગરૂપ બદલી રહી છે, જ્યાં શ્વાસ લેવો પણ ઘણા લોકો માટે કિસ્તમની વાત બની ગઈ છે. \n\nમેં ફોન પર કેટલાક લોકો પાસે મદદ માગી. \n\nબીમાર પતિ પાસે લાગેલા મૉનિટરમાંથી બીપ-"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : ખેડૂતો સિંઘુ બૉર્ડરથી ટ્રૅક્ટરો અને ઘોડાઓ સાથે દિલ્હીમાં પ્રવેશતા અફરાતફરી\\nસારાંશ: ટ્રૅક્ટર રેલી લઈને નીકળેલા ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતો ટ્રૅક્ટર રેલીને દિલ્હીમાં પહોંચી ગયા છે અને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.\n\nરેલી દરમિયાન દિલ્હીના રસ્તાઓ પર થોડી વાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આંદોલનકારી ખેડૂતો હવે દિલ્હીના લાલા કિલ્લા પાસે પણ પહોંચી ગયા છે.\n\nતો બીજી તરફ આઈટીઓ પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ તણાવપૂર્ણ સ્થિતિ છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : ખેડૂતોની ટ્રૅક્ટર રેલી હિંસક બની, ઘર્ષણ દરમિયાન એકનું મૃત્યુ\\nસારાંશ: પ્રજાસત્તાકદિન નિમિત્તે દિલ્હીમાં ખેડૂતો કાઢેલી ટ્ર્રૅક્ટર રેલીએ હિંસક રૂપ ધારણ કર્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટિયરગૅસ અને ફાયરિંગનાં આ દૃશ્યો મધ્ય દિલ્હીના RTO મેટ્રો સ્ટેશન પાસેનાં છે.\n\nસેન્ટ્રલ દિલ્હીમાં કેટલાંક તોફાની તત્વોએ હુમલો કર્યો છે, જેમણે કેટલાક પત્રકારોને પણ નિશાન બનાવ્યા છે.\n\nઘર્ષણ દરમિયાન એકનું મોત થયાના અહેવાલ છે. તોફાની તત્ત્વો બૅરિકેડ તોડીને આગળ વધી રહ્યા છે.\n\nતો ઘર્ષણ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો હતો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : ખેડૂતોની શાંતિમય ટ્રૅક્ટર રેલીમાં હિંસા કઈ રીતે થઈ?\\nસારાંશ: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ પ્રગટ કરવા માટે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા પ્રજાસત્તાક દિનની પરેડ બાદ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું પણ એમાં હિંસા અને અફરાતફરી થઈ અને એક વ્યક્તિનું મોત થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘર્ષણને પગલે પ્રદર્શનકારી ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળ્યા છે.\n\nજેમાં દિલ્હીની આસપાસનાં વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો ટ્રૅક્ટર લઈને પાટનગર દિલ્હીમાં પરેડ યોજવાના હતા.\n\nમંગળવારે સવારે ટીકરી સરહદથી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી શરૂ થઈ હતી. ત્યાર બાદ સમયાંતર વિવિધ સરહદો મારફતે ખેડૂતો ટ્રૅક્ટરો લઈને દિલ્હી સુધી પહોંચ્યા હતા. \n\nજોકે, મંગળવારે બપોર સુધી ખેડૂતોની શાંતિપૂર્ણ ટ્રૅક્ટર રેલીમાં પણ અમુક સ્થળે હિંસા થઈ હતી.\n\nતેમજ ઘણાં સ્થળોએ સુરક્ષાબળના જવાનો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. \n\nખેડૂતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : જન લોકપાલ બિલ માટે અનશન પર બેઠા અણ્ણા અઝારેની મોદી સરકાર અંગે પ્રતિક્રિયા\\nસારાંશ: સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ સોમવારે સરકારની નિયત પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે તેમના આંદોલનમાં આવતા લોકોને રોકવામાં આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અન્ના હઝારે લોકપાલની નિમણૂક અને ખેડૂતોના મુદ્દાને લઈને શુક્રવારે દિલ્હીથી રામલીલા મેદાન પર અનશન કરી રહ્યા છે.\n\nઅન્નાના આ આંદોલનની સરખામણી 2011ના આંદોલન સાથે કરવામાં આવી રહી છે. \n\nજોકે, ભૂતકાળના આંદોલન કરતા આ વખતે ભીડ ઓછી જોવા મળી રહી છે.\n\nઆંદોલનના બીજી દિવસે સાંજે સાડા પાંચ વાગ્યે રામલીલા મેદાનનો મોટો વિસ્તાર ખાલી હતો.\n\nમેદાન પર માત્ર કેટલાંક જ લોકો હતા. જોકે, આ વખતે પણ સાત વર્ષ પહેલાંની જેમ જ માહોલ રચવાની કોશિશ થતી હોય એવું જોવા મળી રહ્યું છે.\n\nમંચ પર તિરંગો લહેરાવતા લોકો જોવા મળી રહ્યા છે. દેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : જ્યારે ખેડૂત આંદોલનકારીએ ઉગ્ર ભીડના સકંજામાંથી પોલીસકર્મીને બચાવ્યા\\nસારાંશ: હાલમાં દિલ્હીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેવામાં એક વ્યક્તિ પ્રદર્શનકારીઓના જૂથ વચ્ચેથી પોલીસને બચાવતી હોય તેવી ઘટના સામે આવી છે.\n\nપ્રદર્શન દરમિયાન એક પોલીસકર્મી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને કેટલાક પ્રદર્શનકારીઓ ઘેરવાની કોશિશ કરતા હતા, ત્યાં એક વ્યક્તિ આવે છે અને પોલીસકર્મીને આંદોલનકારીઓના ઘેરામાંથી બચાવે છે.\n\nઆંદોલનકારીએ કેવી રીતે બચાવ્યો પોલીસનો જીવ જુઓ વીડિયોમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : ટ્રૅક્ટર પરેડમાં હિંસા અંગે પોલીસ અને સંયુક્ત કિસાન મોરચાએ શું કહ્યું?\\nસારાંશ: દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર જે દૃશ્યો સર્જાયા એવું કદાચ ક્યારેય જોવા મળ્યું નહોતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે દિલ્હી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે સજ્જ હોય છે પરંતુ આ વર્ષે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રૅક્ટર રેલી થઈ અને તેમાં હિંસા અને અરાજકતા જોવા મળી.\n\nદિવસ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે તો અનેક પોલીસને તથા લોકોને ઈજા થઈ હોવાનું કહેવાય છે.\n\nઆજની હિંસા માટે સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનમાં ઘૂસી આવેલા અરાજક તત્ત્વોને જવાબદાર ગણાવ્યા તો પોલીસે કહ્યું કે આંદોલનકારીઓએ શરતોનું પાલન નથી કર્યું અને હિંસા કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.\n\nસંયુક્ત કિસાન મોરચાએ હિંસાની નિંદા કરી અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : રાજ્યસભા દાવેદારીમાં વિશ્વાસ-આશુતોષના પત્તાં કપાયાં\\nસારાંશ: રાજ્યસભામાં દિલ્હીની ત્રણ બેઠક માટે આમ આદમી પાર્ટીએ સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામ પંસદ કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કે, ત્રણ નામોની પંસદગી કરવામાં આવી તે પૂર્વે કેટલાક અન્ય નામો અંગે અટકળો ચાલી રહી હતી.\n\nજેમાં પાર્ટીના નેતા આશુતોષ, રાઘવ ચઢ્ઢા અને આશીષ ખેતાનના નામ પણ સામેલ હતા.\n\nતદુપરાંત પાર્ટીના સંસ્થાપક સભ્ય કુમાર વિશ્વાસે સાર્વજનિક રીતે રાજ્યસભા માટે દાવેદારી રજૂ કરી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nત્યારે અરવિંદ કેજરીવાલના પક્ષે રાજ્યસભા માટે જે ત્રણ નામ પંસદ કર્યા છે, તેના પર એક નજર.\n\nસંજય સિંહ\n\nસંજય સિંહ એવી વ્યક્તિ છે જેમને પાર્ટીના સંસ્થાપક સભ્ય ગણી શકાય છે.\n\nઆમ આદમી પાર્ટીની રચના પૂર્વે રામલીલા મેદાનમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી : લાલ કિલ્લા પર ત્રિરંગો પાસે લહેરાવાયેલો ઝંડો કોનો છે અને શું છે તેનો ઇતિહાસ?\\nસારાંશ: દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર જે દૃશ્યો સર્જાયા એવું કદાચ ક્યારેય જોવા મળ્યું નહોતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે દિલ્હી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે સજ્જ હોય છે પરંતુ આ વર્ષે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રૅક્ટર રેલી થઈ અને તેમાં હિંસા અને અરાજકતા જોવા મળી. \n\nબે મહિનાથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ 26 જાન્યુઆરીનો દિવસ દિલ્હીમાં પ્રવેશ માટે પસંદ કર્યો હતો.\n\nખેડૂતોએ દિલ્હીમાં અલગઅલગ રસ્તેથી ઍન્ટ્રી કરી અને અલગઅલગ સ્થળોએ સેંકડોની સંખ્યામાં ટ્રૅક્ટર લઈને રેલી કાઢી. \n\nપોલીસ સાથે નક્કી કરેલા રૂટથી અલગ કેટલાક ખેડૂતો લાલ કિલ્લા તરફ કૂચ કરી ગયા અને રેલીમાં અનેક સ્થળોએ થયેલા હં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી અગ્નિકાંડ : બે આરોપીની 14 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર\\nસારાંશ: દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડીમાં સોમવારે સવારે ફરીથી આગ લાગી હતી. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આગ એ જ ઇમારતમાં લાગી છે જ્યાં રવિવારે લાગેલી આગમાં 43 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઘટનાસ્થળે ચાર ફાયરએંજિન આગને કાબૂમાં લેવા પહોંચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના રાણી ઝાંસી રોડ નજીક આવેલા અનાજ મંડી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં 43 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nશાળાની બૅગ બનાવતી આ ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી, ત્યારે ઇમારતમાં લગભગ 100 જેટલા લોકો ઊંઘી રહ્યા હતા.\n\nફેકટરીના માલિકની ધરપકડ\n\nનવી દિલ્હીની તીસ હજારી કોર્ટે દિલ્હી પોલીસને ફેકટરીના માલિક રેહાન તથા મૅનેજર ફુરકનની 14 દિવસની કસ્ટડી આપી છે. રવિવારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી. \n\nદિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ આરોપ મૂક્યો હતો કે જે ફ્લોર ઉપર આગ લાગી, તેના માલિક આમ આદમી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી આવી રહેલા ખેડૂતો પર હરિયાણા પોલીસે વોટર કેનન, ટિયર ગૅસનો ઉપયોગ કર્યો\\nસારાંશ: દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતો પર પંજાબ-હરિયાણા વચ્ચે આવનારી શંભુ બૉર્ડર પર હરિયાણા પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. ઉપરાંત અશ્રુ ગૅસના ગોળા પણ છોડવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિણાથી દિલ્હી આવનારા તમામ રોડ પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. \n\nપંજાબ હરિયાણાના હજારો ખેડૂતો ટ્રેક્ટર, ટ્રોલી અને અન્ય વાહનો દ્વારા દિલ્હી આવી રહ્યા છે. જેમને રોકવા માટે હરિયાણા સરકાર તરફથી ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. \n\n26-27 નવેમ્બરે ખેડૂતોએ 'દિલ્હી ચલો'નું આહ્વાન કર્યું છે. જેમાં ભારતીય ખેડૂત યુનિયનના ઘણા સમૂહ સામેલ થયા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતાં દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશને આગળની નોટિસ સુધી દિલ્હી, નોઇડા, ફરીદાબાદ, ગાઝીયાબાદ અને ગુરુગ્રામ સુધી મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી કોનું? : નરેન્દ્ર મોદી સરકારનું નવું બિલ અરવિંદ કેજરીવાલની પાંખો કાપી લેશે?\\nસારાંશ: કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ફરીવાર ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રની ભાજપ સરકાર અને દિલ્હી સરકાર ઘણી બાબતોમાં એક-બીજાની સામે આવી ચૂક્યા છે.\n\nકેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે લોકસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જે લેફ્ટનન્ટ ગર્વનર (એલજી) એટલે કે ઉપ-રાજ્યપાલને વધુ સત્તા આપે છે.\n\nઆ ખરડો લેફ્ટનન્ટ ગવર્નરને અબાધિત સત્તા આપે છે, જે દિલ્હી વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાના મામલામાં પણ લાગુ પડે છે.\n\nપ્રસ્તાવિત કાયદો સુનિશ્ચિત કરે છે કે મંત્રીપરિષદના (અથવા દિલ્હી કૅબિનેટ) દ્વારા લેવામાં આવતા નિર્ણયનો અમલ કરતા પહેલા પોતાનો અભિપ્રાય આપવા માટે લેફ્ટનન્ટ ગવર્નર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી ખેડૂત પરેડ : ખેડૂત આંદોલન અંગે સોશિયલ મીડિયા શું ચર્ચા થઈ રહી છે?\\nસારાંશ: દિલ્હીની સરહદે છેલ્લા બે મહિનાથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં આજે હિંસાનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાલ કિલ્લાની બહાર કરતબ કરતાં આંદોલનકારીઓ\n\nપ્રજાસત્તાકદિને ખેડૂતોએ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલી કાઢવાની મંજૂરી માગી હતી. નિશ્ચિત વિસ્તારમાં રેલીની મંજૂરી ખેડૂતોને આપી દેવામાં આવી હતી. તેમ છતાં સવારથી જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. \n\nપોલીસે આંદોલનકારીઓને અટકાવવા માટે ટિયરગૅસના સેલ છોડ્યા હતા. છેવટે આંદોલનકારી દિલ્હીમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા અને તેમણે દિલ્હીના લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો.\n\nઆને લઈને ટ્વિટર પણ અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળી હતી. આ ઉપરાંત ખેડૂત આંદોલનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી તોફાનો : અમિત શાહ, યોગી આદિત્યનાથ અને કપિલ મિશ્રા પર ઉશ્કેરણીનો આરોપ - Top News\\nસારાંશ: દિલ્હીના લધુમતી પંચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય ભાજપ નેતાઓ પર સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા માટે ઉશ્કેરણીજનક ભાષણો કરવાનો આરોપ મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી હિંદી સેવાના અહેવાલ મુજબ ઉત્તર-પૂર્વમાં થયેલા તોફાનો પૂર્વઆયોજિત, સંગઠિત અને નિશાનો બનાવીને કરવામાં આવ્યા હતા એવું દિલ્હી લઘુમતી પંચની તપાસ કહે છે.\n\nદિલ્હીમાં 23થી 27 ફેબ્રુઆરી વચ્ચે થયેલા એ તોફાનોની તપાસ માટે નવ સભ્યોની કમિટિ બનાવવામાં આવી હતી. \n\nકમિટિએ 134 પાનાની પોતાની રિપોર્ટ 27 જૂને દિલ્હી લઘુમતી પંચને સોંપી હતી જેને ગુરૂવારે સાર્વજનિક કરવામાં આવી છે.\n\nઉલ્લેખનીય છે કે અમિત શાહ સંસદમાં દિલ્હીના તોફાનોમાં પોલીસની ભૂમિકા ન હોવાની વાત કહી ચૂક્યા છે. \n\nદિલ્હી પોલીસ પણ કોઈ સંડોવણી ન હોવાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી વિધાનસભા : 'ભાજપને ન રામ કામ લાગ્યા, ન હનુમાન'\\nસારાંશ: દિલ્હીમાં ભાજપને ન રામ કામમાં આવ્યા, ન હનુમાન. ન શાહીનબાગ, ન કાશ્મીર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક નાનું રાજ્ય, જે પૂર્ણ રાજ્ય પણ નથી એના ચૂંટણીજંગમાં ભાજપે એમના વડા પ્રધાન ઉતાર્યા, ગૃહમંત્રી ઉતાર્યા, કેન્દ્રીય મંત્રીઓ ઉતાર્યા અને રાજ્યના મુખ્ય મંત્રીઓ પણ ઉતાર્યા. આમ છતાં, આ બધા મળીને પણ ભાજપની બેઠકો બે આંકડા સુધી ન પહોચાડી શક્યા. \n\nહા, મનોજ તિવારી જેવા ભાજપના પ્રદેશઅધ્યક્ષ એવું આશ્વાસન જરૂર અપાવી શકે કે \"મેં દિલ્હીમાં ભાજપની સીટો ડબલ કરી આપી, 3ની 8 થઈ ગઈ.\"\n\nબાય ધ વે, આ એ જ પ્રદેશ અધ્યક્ષ છે, જેમણે ભાજપ માટે 48 અને પછી 55 સીટોની ભવિષ્યવાણી ટ્વિટર પર કરીને પાછી સલાહ આપી હતી, કે આ ટ્વીટ સેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી વિધાનસભા ચૂંટણી : શું EVMને હૅક કરવું શક્ય છે?\\nસારાંશ: આજે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જટિલ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા એ આધારે નક્કી થાય છે કે ચૂંટણી માટે આપવામાં આવેલા મતોની ગણતરીની પ્રક્રિયા કેટલી ચોક્કસ છે.\n\nભારતની ચૂંટણીઓના ઇતિહાસની વાત કરીએ તો ઈવીએમનો ઉપયોગ શરૂ થયો એ પહેલાં દેશભરમાં અલગઅલગ સ્તર પર થતી ચૂંટણીઓમાં મતદાનકેન્દ્રો ઉપર હુમલા, મતપેટીઓમાં મત ભરવા જેવી ઘટનાઓ ઘટી છે.\n\nઆ હુમલા રાજકીય પાર્ટીઓ માટે કામ કરતાં અસામાજિક તત્ત્વો કરતાં હોવાનું પણ અગાઉ પ્રકાશમાં આવ્યું છે.\n\nપરંતુ નવી સદીના આગમનની સાથે જ ચૂંટણીઓમાં ઈવીએમના પ્રયોગ થવા લાગ્યો અને આવી ઘટનાઓ વીતી ગયેલા વખતની વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલની ટક્કર ખુદ કેજરીવાલ સામે જ છે?\\nસારાંશ: દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં સૌથી મોટો સવાલ એ છે કે અરવિંદ કેજરીવાલનો પ્રતિસ્પર્ધી કોણ છે? આમ આદમી પાર્ટી (આપ) પણ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ને આ જ સવાલ પૂછી રહી છે કે દિલ્હીમાં મુખ્ય મંત્રીપદનો તમારો દાવેદાર કોણ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ભાજપે આ બાબતે કશું કહ્યું નથી. દિલ્હીના રાજકારણ પર ચાર દાયકાથી નજર રાખતા રહેલા વરિષ્ઠ પત્રકાર તથા સમીક્ષક પંકજ વોહરા કહે છે, \"આ ચૂંટણી મોદી વિરુદ્ધ કેજરીવાલની ટક્કર હોય, પણ નરેન્દ્ર મોદી કે અમિત શાહ દિલ્હીના મુખ્ય મંત્રી બની ન શકે એ બધા જાણે છે.\"\n\n\"ભાજપ કેજરીવાલ સામે મુખ્ય મંત્રીપદનો કોઈ ઉમેદવાર ઊભો નહીં કરે, ત્યાં સુધી કેજરીવાલ વિરુદ્ધ કોણ એ સવાલનો જવાબ નહીં મળે.\"\n\nઆ સંબંધે વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવ માને છે કે આ ચૂંટણી કેજરીવાલ વિરુદ્ધ કેજરીવાલની છે. \n\nસંજીવ શ્રીવાસ્તવ કહે છે, \"આ ચૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી વિધાનસભાની ચૂંટણી : કૉંગ્રેસ શૂન્યમાં કેમ સમેટાઈ ગઈ?\\nસારાંશ: 2015 - કૉંગ્રેસ - 0 \n\n2020 - કૉંગ્રેસ - 0\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ આંકડા છે જેનો સામનો કૉંગ્રેસ દિલ્હી વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીથી કરતી રહ્યી છે. આ વખતે પણ દિલ્હીમાં કૉંગ્રેસનું અસ્તિત્વ શૂન્ય પર સમેટાઈ ગયું છે. એક સમયે દિલ્હીમાં પહેલા નંબરની પાર્ટી બની રહેલી કૉંગ્રેસ ફસડાઈને છેક નીચે ક્યા કારણોસર આવી ગઈ?\n\nદિલ્હીમાં 15 વર્ષ સુધી સત્તા પર રહેલી કૉંગ્રેસ છેક શૂન્યના આંકડે કઈ રીતે પહોંચી ગઈ? ક્યારેક કૉંગ્રેસનો ગઢ બની રહેલા દિલ્હીએ કૉંગ્રેસને ફગાવી કેમ દીધી?\n\nકૉંગ્રેસની આવી હાલત કેમ થઈ?\n\nવરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિનોદ શર્મા આ માટે માત્ર અને માત્ર કૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી વિધાનસભાની ચૂંટણી : તારીખ જાહેર, કયા મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે?\\nસારાંશ: દિલ્હી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2020 માટેની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીપંચે પત્રકારપરિષદમાં જણાવ્યું કે દેશની રાજધાનીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીનો જંગ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ખેલાશે. \n\n70 બેઠકો ધરાવતી દિલ્હીની વર્તમાન વિધાનસભાની મુદ્દત 22 ફેબ્રુઆરી, 2020એ પૂર્ણ થાય છે. \n\nચૂંટણીપંચના 2019ની લોકસભાની ચૂંટણીના ડેટા અનુસાર દિલ્હીમાં કુલ 1.43 કરોડ મતદારો છે. \n\nચૂંટણીપ્રચારનો પ્રારંભ \n\nઆ ચૂંટણીને લઈને સત્તાધારી આમ આદમી પાર્ટી આશાવાદી છે. પોતાના ચૂંટણીપ્રચારને વેગ આપવા માટે ચૂંટણીની રણનીતિ ઘડવામાં માહેર ગણાતા પ્રશાંત કિશોરને તેણે જવાબદારી સોંપી છે. પ્રશાંત કિશોરની પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ 'ઇન્ડિયન પોલિટિકલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી સરહદે 'ખેડૂતની આત્મહત્યા', 'અહીં જ મારા અંતિમસંસ્કાર કરજો' - BBC Top News\\nસારાંશ: પત્રકાર સમીરાત્મજ મિશ્ર જણાવે છે કે 60 વર્ષીય કશ્મીરસિંહ રામપુરના બિલાસપુરના રહેવાસી હતા અને છેલ્લા અનેક દિવસોથી ગાઝીપુર સરહદે કૃષિ કાયદા સામે ધરણાં કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં, આ જ જગ્યાએ એક ખેડૂતનું ઠંડી લાગવાથી મૃત્યુ થઈ ગયું હતું.\n\nકહેવાય છે કે ખેડૂત કશ્મીરસિંહે શનિવારે સવારે નગર નિગમ દ્વારા લગાવાયેલા મોબાઇલ શૌચાલયમાં આત્મહત્યા કરી લીધી હતી.\n\nકશ્મીરસિંહ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી છે, જેમાં ધરણાંના સ્થળે જ અંતિમસંસ્કાર કરવાની અને ખેડૂતોના બલિદાનને બેકાર ન જવા દેવાની અપીલ કરી છે.\n\nકશ્મીર સિંહે પોતાની આત્મહત્યા માટે સરકારને જવાબદાર ઠેરવી છે અને લખ્યું છે 'અમે ક્યાર સુધી ઠંડીમાં અહીં બેસી રહીએ.'\n\nઘટના બાદ મૃતક ખેડૂતના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે રામપુરની જિલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હાઈકોર્ટ : 'સ્તબ્ધ છીએ! હૉસ્પિટલોમાં ઑક્સિજન ખૂટી પડ્યો પણ સ્ટીલ પ્લાન્ટ ચાલે છે' - BBC TOP NEWS\\nસારાંશ: દિલ્હીની મૅક્સ હૉસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા તરત સપ્લાયની વ્યવસ્થા કરવાની અરજી અંગે દિલ્હીની હાઈકોર્ટમાં મોડી સાંજે સુનાવણી થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૅક્સ હૉસ્પિટલે કહ્યું, 'તરત ઑક્સિજન નહીં મળે તો ગંભીર દર્દીઓના જીવ જોખમમાં'\n\nદિલ્હી હાઈકોર્ટમાં મૅક્સ હૉસ્પિટલની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડની ગંભીર પરિસ્થિતિ સામે લડવા માટે માત્ર બે-ત્રણ કલાક ચાલે એટલો જ ઓક્સિજન જ બાકી રહ્યો છે. \n\nમૅક્સ હૉસ્પિટલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને તરત ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થાના નિર્દેશ આપવા માટે વિનંતી કરી છે, જેથી કોરોના સંક્રમણના ગંભીર દર્દીઓને સારવાર મળી રહે.\n\nઆ અરજી અંગે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઉદ્યોગોને અપાતા ઓક્સિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા : 'મૉડલિંગનો શોખ અને ટિકટોક વીડિયો બનાવે છે શાહરૂખ'\\nસારાંશ: 24 ફેબ્રુઆરીએ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં હેડ કૉન્સ્ટેબલ દીપક દહિયા સામે રિવોલ્વર તાકતાં દેખાતા યુવક શાહરૂખની પોલીસે ધરપકડ કરી છે. બાદમાં ક્રાઇમબ્રાન્ચે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રાઇણ બ્રાન્ચના એસીપી અજિતકુમાર સિંગલાએ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે શાહરૂખ દ્વારા ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલને જપ્ત કરવાની કોશિશ કરાઈ રહી છે.\n\nતેઓએ કહ્યું કે શાહરૂખ 24 ફેબ્રુઆરીએ નાગરિકતા સંશોધન કાયદા સામે થયેલા જાફરાબાદમાં વિરોધપ્રદર્શનમાં સામેલ હતા. તેઓએ ગુસ્સે થઈને પિસ્તોલ કાઢી હતી અને હેડ કૉન્સ્ટેબલ સામે તાકી દીધી હતી.\n\nએસીપી સિંગલાએ જણાવ્યું કે શાહરૂખે ત્રણ ગોળી ચલાવી હતી.\n\nઆ ઘટના બાદ શાહરૂખ ફરાર હતા. સોશિયલ મીડિયામાં શાહરૂખનો વીડિયો વાઇરલ થતાં શરૂઆતમાં એવી ખબરો આવી હતી કે શાહરૂખની ધરપકડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા : AAPના તાહિર હુસૈન સામે IB કર્મચારીની હત્યા કેસમાં પોલીસ ફરિયાદ, પાર્ટીએ સસ્પેન્ડ કર્યા\\nસારાંશ: દિલ્હીની હિંસામાં ઇન્ટૅલિજન્સ એજન્સીના અંકિત શર્માની હત્યાના કેસમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટર તાહિર હુસૈન સામે ફરિયાદ નોંધાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પિતા, સંબંધીઓ અને બધા પાડોશીઓએ અંકિતના મૃત્યુ માટે આમ આદમી પાર્ટીના સ્થાનિક કૉર્પોરેટર તાહિર હુસૈનને જવાબદાર ઠેરવ્યા છે. \n\nદિલ્હી પોલીસે આઈબીના અંકિત શર્માની હત્યાના કેસમાં તાહિર હુસૈન સામે ફરિયાદ નોંધી છે. \n\nઆ આરોપ પછી આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનને સસ્પેન્ડ કરી દીધા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆપના ચીફ અને મુખ્ય મંત્રી અરવિદ કેજરીવાલે કહ્યું કે, દેશની સુરક્ષામાં રાજનીતિ ન થવી જોઈએ. દંગા ભડકાવવામાં જે પણ દોષિત સાબિત થાય એની સામ કડક કાર્યવાહી થવી જોઈએ. જો આમ આદમી પાર્ટીના કોઈ સામેલ હોય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા : અલગ-અલગ તપાસ અહેવાલોમાં અલગ-અલગ દાવાઓ, કોનો ભરોસો કરવો?\\nસારાંશ: દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલી હિંસા ઉપર ત્રણ અલગ-અલગ રિપોર્ટ સામે આવ્યા છે. ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં પણ અલગ-અલગ અહેવાલોમાં સાવ અલગ કારણો અને તારણો આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક રિપોર્ટ દિલ્હી લઘુમતી પંચનો રિપોર્ટ છે, એક ઇન્ટેલેક્ચુઅલ્સ ઍન્ડ એકૅડેમિશિયન ( જીઆઈએ) અને ત્રીજો રિપોર્ટ કૉંગ્રેસનો છે.\n\nત્રણે રિપોર્ટ પર નજર કરીએ.\n\nદિલ્હી લઘુમતીપંચનો રિપોર્ટ શું કહે છે?\n\nઉત્તર-પૂર્વ દિલ્હીમાં એકતરફી અને યોજનાબદ્ધ રીતે હિંસા થઈ જેમાં સૌથી વધારે નુકસાન મુસ્લિમોનાં ઘરો અને દુકાનોને થયું. ભજનપુરામાં મુસ્લિમોની દુકાનો લૂટવામાં અને સળગાવવામાં આવી, ત્યારે હિંદુઓની દુકાનોને અડવામાં પણ નહોતી આવી.\n\nયમુના વિહારમાં સડકની એક બાજુ મુસ્લિમોનાં ઘર અને દુકાનો છે, બીજી તરફ હિંદુઓનાં ઘર અને દુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા : જૂલિયો રિબેરો દિલ્હી હિંસાની પોલીસ તપાસ સામે સવાલ કેમ ઉઠાવે છે?\\nસારાંશ: દિલ્હીમાં થયેલાં તોફાનોને લઈને દિલ્હી પોલીસની ચાર્જશીટ હાલ ચર્ચાનો વિષય છે. ગત દિવસોમાં આ મામલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થીનેતા ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂલિયો રિબેરો\n\nદિલ્હી પોલીસના આ પગલાની અનેક જગ્યાએ આકરી ટીકા કરવામાં આવી. દેશના નવ પૂર્વ IPS અધિકારીઓએ દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવને પત્ર લખીને દિલ્હીનાં તોફાનોની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. \n\nપરંતુ આ નવ પૂર્વ IPS અધિકારીઓથી અલગ ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્ત થયેલા અધિકારી જૂલિયો ફ્રાન્સિસ રિબેરોએ પણ દિલ્હી પોલીસને આડે હાથ લીધી છે. દિલ્હી પોલીસ કમિશનરને તેમણે લખેલો પત્ર ઘણો ચર્ચામાં છે. \n\nરિબેરોએ પોતાના પત્રમાં દિલ્હી પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે, તો બીજી તરફ દિલ્હી પોલીસ કમિશનરનો પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા : જ્યારે હુલ્લડમાં ખેદાનમેદાન થયેલા ઘરને બદલે હૉસ્પિટલમાં લગ્ન લેવાયાં\\nસારાંશ: એ રાતે જોરદાર વરસાદ પડ્યો હતો. એ મુસ્તફાબાદની અલ હિંદ હોસ્પિટલના પહેલા માળા પરથી રુખસારના વિદાય થવાની રાત હતી. નવોઢા રુખસાર એ હૉસ્પિટલમાંથી પરણીને સાસરે જઈ રહ્યાં હતાં, જેમાં તેના પરિવારે આશરો લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે રુખસારના પરિવારને હુલ્લડગ્રસ્ત વિસ્તારમાંથી 26 ફેબ્રુઆરીએ બહાર કાઢ્યો હતો. \n\nશિવવિહારમાંના ગોવિંદવિહાર ખાતે આવેલું તેમનું ઘર અહીંથી બહુ દૂર નથી. તેમનો કુતરો મોતી તેમના બંધ ઘરના દરવાજા બહાર હજુ પણ પરિવારના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. \n\nતેમના હિંદુ પાડોશી બંધ પડેલા ઘરને સાચવી રહ્યા છે અને મોતીને ખાવાનું પણ આપી રહ્યા છે. \n\nતેમના એક પાડોશીએ બીબીસીને કહ્યું હતું, \"અત્યારે એ લોકો બીજી બાજુ છે અને તેમને અહીં પાછા આવવામાં સમય લાગશે. અમે એ પરિવારને આશરો આપ્યો ત્યારે અમને પણ ધમકી આપવામાં આવી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા : મસ્જિદના મિનાર પર કોણે લગાવ્યા ઝંડા? ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: સફેદ અને લીલા રંગે રંગાયેલી મસ્જિદની સામે સંખ્યાબંધ લોકો ભેગા થયા છે. આ મસ્જિદની સામેના ભાગને સળગાવી દેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે સવારે જ્યારે બીબીસીની ટીમે અશોક નગરની ગલી નંબર પાંચ પાસે મોટી મસ્જિદ (બડી મસ્જિદ)ની બાહર યુવકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમની પ્રતિક્રિયામાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. \n\nઅમે તેમની પાછળ-પાછળ મસ્જિદની અંદર પહોંચી ગયા. અંદર ફરશ પર અડધી બળેલી કાર્પેટ દેખાઈ રહી હતી. ટોપીઓ જ્યાં-ત્યાં વિખેરાયેલી પડી હતી. \n\nજ્યાં ઇમામ ઊભા રહે તે જગ્યા સળગીને કાળી પડી ગઈ હતી.\n\nઆ તેજ મસ્જિદ છે જેને લઈને ચર્ચા ચાલી રહી છે કે હુમલાખોર ભીડમાં સામેલ અમુક લોકોએ તેના મિનાર પર તિરંગો અને ભગવો ઝંડો ફરકાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા : શું મુસ્લિમોને હિંસા ભડકાવવા માટે પૈસા આપવામાં આવ્યા? - ફૅક્ટ ચેક\\nસારાંશ: પૂર્વોત્તર દિલ્હીમાં હિંસા સંદર્ભે અનેક પ્રકારના વીડિયો શૅર થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવા જ એક વીડિયોમાં એવો દાવો થઈ રહ્યો છે કે હુલ્લડ ફેલાવવા માટે મુસ્લિમોને પૈસા વહેંચવામાં આવ્યા હતા. \n\nલગભગ 30 સેકન્ડનો આ વીડિયો પાસેના કોઈ ઘરની છત ઉપરથી શૂટ કરવામાં આવ્યો હોય તેમ જણાય છે. \n\nવીડિયોમાં જોઈ શકાય છે કે લાઇનબંધ ઊભેલી મહિલાઓને નોટ જેવું કંઇક આપવામાં આવી રહ્યું છે. \n\nમહિલાઓ ઉપરાંત બાળકોને પણ એક-એક નોટ અપાય રહી છે. \n\nમનદીપ ટોક્સ નામના યૂઝરે આ વીડિયો શૅર કર્યો છે અને દાવો કર્યો છે કે આ વીડિયો ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પહેલાંનો વીડિયો છે અને હુલ્લડ ફેલાવા માટે મુસલમાનોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસા: હિંસા-આગચંપી દરમિયાન દિલ્હી પોલીસ શું કરી રહી હતી?\\nસારાંશ: ઈશાન દિલ્હીમાં સોમવારે થયેલી હિંસાની તસવીરો અને વીડિયો બહાર આવી રહ્યા છે તેમ-તેમ કાયદો તથા વ્યવસ્થાના મુદ્દે દિલ્હી પોલીસની જવાબદારી સામે વધુ આકરા સવાલ પણ ઉઠી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તસવીરમાં દિલ્હી પોલીસના જવાનોની સામે દેખાતી મઝારને હુલ્લડખોરોએ આગ ચાંપી હતી\n\nઅમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ભારતની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે મંગળવારે આખો દિવસ દિલ્હીમાં હતા તેના આગલા દિવસે એટલે કે સોમવારે આ હિંસા તથા આગચંપીની ઘટનાઓ બની હતી. \n\nસોમવારે બનેલી હિંસા તથા આગચંપીની ઘટનાઓના ફોટોગ્રાફ્સમાં જોવા મળી રહ્યું છે કે પ્રદર્શનકર્તાઓએ પોલીસ પિકેટ પાસેની મઝારમાં આગ લગાવી હતી. \n\nઅન્ય ફોટોગ્રાફ્સમાં પેટ્રોલ પંપ, અનેક મોટરકાર, દુકાનો અને કેટલાંક મકાનો પણ સળગતાં નજરે પડી રહ્યાં છે. \n\nદિલ્હી પોલીસને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસાના પીડિત હિન્દુ અને મુસ્લિમ યુવકની કહાણી\\nસારાંશ: દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસામાં બુધવાર બપોર સુધી 20 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક રાહુલ સોલંકીના ભાઈ રોહિત સોલંકી\n\nઆમાં દિલ્હી પોલીસના એક હૅડ કૉન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ હતા. \n\nઆ વિસ્તારમાં સોમવારની બપોરે હિંસક ઘટનાઓ ઘટી હતી. \n\nત્યાર બાદ ચાંદ બાગ, ભજનપુરા, બૃજપુરી, ગોકુલપુરી અને જાફરાબાદમાં ભયનો માહોલ છે. \n\nદિલ્હીના અમુક વિસ્તારોમાં રાત્રે પણ હિંસા અને પથ્થરમારાના સમાચાર આવ્યા. \n\nઆ હિંસાનો ભોગ બનેલા લોકોમાં મુસ્તફાબાદ અને ચાંદબાગના રહેવાસી બે યુવક સામેલ છે. \n\nએક યુવકનું મૃત્યુ થયું હતું ત્યારે બીજો યુવક ઈજાગ્રસ્ત થયો છે. \n\nબી.બી.સી.એ તેમના પરિવાર સાથે મુલાકાત કરી જેમાં તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસાનું પ્રતીક બનેલી મોહમ્મદ ઝુબૈરની આ તસવીરની આપવીતી\\nસારાંશ: સફેદ કુરતા-પાયજામા પર દેખાતાં લોહીનાં છાંટણાં. જમીન પર પોતાનું માથું બચાવવાની મુદ્રામાં પડેલો દેખાતો એક નિ:શસ્ત્ર યુવાન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના માથામાંથી વહેતા લોહીને કારણે બન્ને હથેળીઓ લાલ રંગે રંગાઈ ગઈ છે. એ ચારે તરફથી હુલ્લડખોરોથી ઘેરાયેલો છે. હુલ્લડખોરો લાકડી, ડંડા તથા લોખંડના સળિયા વડે તેને મારી રહ્યા છે. \n\n37 વર્ષના મોહમ્મદ ઝુબૈરનો આ ફોટોગ્રાફ દિલ્હીના લોહિયાળ હુલ્લડની ભયાનકતાનો ચહેરો બની ગયો છે. એ ચહેરો જેના પર પડેલા ઘા અનંતકાળ સુધી તાજા રહેશે. એ ચહેરો જેના પર પડેલા ઘા ક્યારેય નહીં સુકાય. \n\nઉત્તર-પૂર્વ દિલ્હીમાં રહેતા ઝુબૈર તેમના ઘર પાસેની મસ્જિદમાં યોજાયેલા વાર્ષિક કાર્યક્રમમાં સામેલ થવા સોમવારે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસામાં ભાજપના નેતા સામે પગલાં ભરવાનો આદેશ આપનાર જજની બદલી - Top News\\nસારાંશ: એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર દિલ્હીમાં થયેલી હિંસા પહેલાં ભડકાઉ ભાષણ આપનાર (ભાજપનાં ત્રણ નેતાઓ) સામે એફઆઈઆર કરવાનું કહેનાર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુરલીધર જેમણે બુધવારે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને દેશના પાટનગરમાં થયેલાં તોફાનો રોકવામાં નિષ્ફળ રહેતાં તેમની ઝાટકણી કાઢી હતી. \n\nતેમણે દિલ્હીના તોફાનોના કેસની સુનાવણી કરતાં કહ્યું હતુ કે, દેશમાં બીજી વખત 1984 જેવી ઘટના થવા નહીં દઈએ.\n\nઉલ્લેખનીય છે કે દિલ્હીમાં થયેલાં તોફાનોમાં હાલ સુધી 27 લોકોનાં મૃત્યુ થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે.\n\nજસ્ટિસ મુરલીધરની બદલી કરવાનું નોટિફિકેશન કેન્દ્ર સરકારે બુધવાર રાત્રે જાહેર કર્યું. એવું કહેવામાં આવી રહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી હિંસામાં મૃત્યુ પામેલા લોકોની કહાણી શું છે?\\nસારાંશ: દિલ્હીમાં ગત સોમવારે ભયાનક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે શરૂ થયેલાં નાના-નાના ઝઘડાએ જોત-જોતામાં સાંપ્રદાયિક હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના પાટનગર દિલ્હીમાં હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચે ભડકેલી હિંસાએ તોફાનોનું સ્વરૂપ ધરાણ કરી લીધું. આ તોફાનોમાં 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં અને 200થી વધારે લોકો ઘાયલ થયા. \n\nઆ મૃત્યુઆંક વધી શકે છે અને મૃતકોના પરિવારના સભ્યો આઘાતમાં છે.\n\nબીબીસીના સંવાદદાતાઓએ અલગ-અલગ વિસ્તારમાં જઈને હિંસામાં મૃત્યુ પામનાર લોકો વિશે જાણકારી એકઠી કરી. આ મૃતકોની સંપૂર્ણ યાદી નથી.\n\n1. રતન લાલ, ઉંમર : 42 વર્ષ\n\nમૃત્યુનું કારણ : ગોળી વાગવી\n\nવ્યવસાય : હેડ કૉન્સ્ટેબલ, દિલ્હી પોલીસ \n\nરતન લાલ કથિત રીતે દિલ્હીની હિંસામાં સૌથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હી-લાલ કિલ્લો : ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન શું-શું થયું?\\nસારાંશ: વિવાદિત કૃષિકાયદાઓ અંગે પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીનું આયોજન કરાયું હતું. ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ટ્રૅક્ટરો સાથે દિલ્હીની વિવિધ સરહદો પરથી રાષ્ટ્રીય પાટનગરમાં પ્રવેશ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વહેલી સવારે દિલ્હીની કેટલીક સરહદો પર પોલીસનું બૅરિકેડિંગ તોડીને આંદોલનકારી ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે સમયાંતરે દિલ્હીના વિવિધ વિસ્તારો સુધી પહોંચ્યા હતા.\n\nઘણી જગ્યાઓએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેને પગલે પ્રદર્શનકારીઓ પર અમુક સ્થળે લાઠીચાર્જ કરવામાં આવ્યો તો અમુક સ્થળે ટિયરગૅસ શેલ છોડવામાં આવ્યા હતા. \n\nમંગળવારે બપોરે આંદોલનકારીઓ પૈકી કેટલાક લાલા કિલ્લા સુધી પહોંચી ગયા હતા જ્યાં તેમણે કેસરિયો અને ખેડૂત આંદોલનનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં અનેક ખેડૂતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીના 'બાબા કા ઢાબા' પર ભારે ભીડ કેમ એકઠી થઈ ગઈ? - સોશિયલ\\nસારાંશ: સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક કલાકોથી બે તસવીરો ભારે ચર્ચા જગાવી રહી છે. બન્ને તસવીરોમાં એક વ્યક્તિ છે, જોકે બન્નેમાં એમનો ભાવ અલગઅલગ છે. એક તસવીરમાં એ વૃદ્ધ રડી રહ્યા છે, જ્યારે બીજીમાં હસી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા જ કલાકોમાં વૃદ્ધ દંપતીના ચહેરા પર હાસ્ય રેલાવી દેવાનો ચમત્કાર કર્યો છે, સોશિયલ મીડિયાએ. સોશિયલ મીડિયાએ એવી તાકાત બતાવી કે એક રીતે અભિયાન શરૂ થઈ ગયું અને એ બાદ સામાન્ય અને ખાસ તમામેતમામ પ્રકારના લોકોએ તેમની મદદ માટે અપીલ કરી. \n\nવાત એમ છે દક્ષિણ દિલ્હીના માલવિયનગર વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી ખાવાની નાની દુકાન ચલાવે છે. કેટલાક કલાકો પહેલાં વાઇરલ થયેલા એક વીડિયોમાં વૃદ્ધ દંપતી જણાવે છે કે તેઓ ગત 30 વર્ષથી આ 'ઢાબા' ચલાવે છે. \n\nએ વાઇરલ વીડિયોમાં આ વૃદ્ધ દંપતીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. 80 વર્ષના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં હિંસા બાદનો આંખે દેખ્યો અહેવાલ\\nસારાંશ: સોમવારે સી.એ.એ. સમર્થક તથા વિરોધીઓ વચ્ચે પૂર્વોત્તર દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી, આ અથડામણમાં એક પોલીસમૅન સહિત સાત લોકોનાં મૃત્યુનાં અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, જી.ટી.બી. હૉસ્પિટલે સત્તાવાર રીતે છ નાગરિક તથા એક પોલીસમૅન સહિત સાત મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતક અંગે કોઈ વિસ્તૃત માહિતી નથી મળી. હૉસ્પિટલમાં 35 લોકોની સારવાર ચાલી રહી છે. \n\nમોડીરાત્રે પૂર્વૉત્તર તણાવપૂર્ણ વાતાવરણ હતું, ડરનાં માર્યા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અહીં અમારી મુલાકાત સરફરાઝ અલી સાથે થઈ. \n\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે સુરક્ષાબળોના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ સિવાય તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.\n\nપેન્ટ ઉતરાવીને તપાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીના પ્રદૂષણથી બચવા ખેલાડીઓએ મોં ઢાંક્યા\\nસારાંશ: દિલ્હીમાં પ્રદૂષણની અસર ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળી જ્યારે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ મેદાનમાં પૉલ્યુશન માસ્ક પહેરીને દેખાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકા ભારતના પ્રવાસે છે અને બંને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. \n\nજેમાં ભારતે પહેલી ઇનિંગમાં 536 રન બનાવી દાવ જાહેર કર્યો. કૅપ્ટન વિરાટ કોહલીએ 243 અને મુરલી વિજયે 155 રન બનાવ્યા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆના જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ હતી. પરંતુ મેચ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ જ્યારે મેદાનમાં માસ્ક પહેરીને ઉતર્યા તો સોશિઅલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયા.\n\nપ્રથમેશ નામના એક યૂઝરે લખ્યું, \"દિલ્લીમાં સ્મૉગના કારણે શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને દેખાયા. આશા છે કે બીસીસીઆઈ ભવિષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીના મહા ઠગ? 1200 રૂપિયાનું સૂટ ખરીદી કરોડોનો લગાવ્યો ચૂનો\\nસારાંશ: આ સમાચારને વાંચવાનું શરૂ કરતાં પહેલાં તમે ઉપરની તસવીર જરૂરથી ફરી એકવાર જોઈ લો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાંદીના રંગ જેવા કપડાના સૂટમાં સજ્જ, અંતરિક્ષ યાત્રી જેવો હેલમેટ પહેરેલા આ બાપ-દીકરાની જોડી છે. તેમના પર કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે. \n\nપરંતુ રસપ્રદ વાત એ છે કે આ બંનેએ લોકોને ઠગવા માટે સાવ અલગ જ કીમિયો અપનાવ્યો હતો. બંનેએ ખુદને નાસાના વૈજ્ઞાનિક બતાવ્યા હતા. \n\nએથી પણ મોટી વાત એ છે કે જેમને ઠગ્યા તેમને અંગ્રેજી બોલ્યા વિના, કોઈ સાઇન્ટિફિક ફૉર્મ્યૂલા બતાવ્યા વિના હજારોનો સામાન કરોડો રૂપિયામાં વેંચી ગયા. \n\nઆ સમગ્ર મામલો દેશની રાજધાની દિલ્હીમાં બન્યો છે. \n\nશું હતી ડીલ? \n\nબાપ-દીકરાની આ જોડી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર કપડાં ઉતારનારાં કોણ?\\nસારાંશ: લોકોને વાહન વ્યવહારમાં તકલીફ ન થાય તે હેતુથી બનાવવામાં આવેલો આ બ્રિજ આજકાલ લોકોની તકલીફોનું કારણ બની રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીનો સિગ્નેચર બ્રિજ આમ જનતા માટે ખુલ્લો છે. લોકોને વાહન વ્યવહારમાં તકલીફ ન થાય તે હેતુથી બનાવવામાં આવેલો આ બ્રિજ વિવાદોમાં ઘેરાયો છે. \n\nઆ પુલ વચ્ચે વાહન રોકીને સેલ્ફી લેવાની ઘટનાઓ તો વારંવાર બની જ રહી છે, પરંતુ તાજેતરમાં અહીં બનેલી વિચિત્ર ઘટનાનો એક વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં કેટલાંક લોકો કપડાં ઉતારીને બ્રિજ પર મસ્તી કરતાં દેખાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ વીડિયો વિશે બે પ્રકારની વાતો થાય છે. \n\nપહેલું કે વીડિયોમાં કપડાં ઉતારનારી યુવતીઓ છે અને બીજું કે વીડિયોમાં કપડાં ઉતારનારાં ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીનાં તોફાનમાં પોલીસ પર માનવાધિકાર સંગઠનના રિપોર્ટમાં ગંભીર આરોપ\\nસારાંશ: માનવાધિકારના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરતા સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે દિલ્હીમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલાં રમખાણો પર પોતાના સ્વતંત્ર રિપોર્ટમાં પોલીસ પર ગંભીર આરોપ કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિપોર્ટમાં દિલ્હી પોલીસ પર રમખાણ ન રોકવા, તેમાં સામેલ થવા, ફોન પર મદદ માગવા પર પણ ન આવવા, પીડિત લોકોને હૉસ્પિટલ સુધી પહોંચવાથી રોકવા, ખાસ કરીને મુસ્લિમ સમુદાય સાથે મારપીટ જેવા ગંભીર આરોપ લગાવાયા છે. \n\nતોફાન પછી છ મહિનામાં પીડિતો અને શાંતિપ્રિય આંદોલનકારીઓને ડરાવવા અને ધમકાવવા, જેલમાં મારપીટ અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહેવાયું છે કે દિલ્હી પોલીસ પર માનવાધિકાર ઉલ્લંઘનના એક પણ કેસમાં એફઆઈઆર દાખલ થઈ નથી. \n\nદિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ કામ કરે છે.\n\n'સત્તા તરફથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીની બે હૉસ્પિટલોમાં પીએમ કૅર ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ લગાવાયા - BBC TOP NEWS\\nસારાંશ: કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દિલ્હીની ઍમ્સ અને રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં હાઈફ્લૉ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત દિવસોમાં સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે પીએમ કૅર ફંડમાંથી આ પ્લાન્ટ લગાવાશે. \n\nડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ આ પ્લાન્ટ લગાવ્યા છે. \n\nડીઆરડીઓનું કહેવું છે કે આ પ્લાન્ટની ક્ષમતા 1000 લિટર ઓક્સિજનની છે. આનાથી એક સમયે લગભગ 190 દરદીઓને ઓક્સિજન આપવામાં આવશે. \n\nસરકાર દિલ્હી-એનસીઆરની પાંચ હૉસ્પિટલોમાં આવા પ્લાન્ટ લગાવી રહી છે. \n\nવિદેશથી આવેલાં ચિકિત્સા-ઉપકરણો ભંગાર બનવા માટે નથી : દિલ્હી હાઈકોર્ટ \n\nદિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ચિકિત્સા-ઉપકરણોના મામલે મળેલી વિદેશી સહાયતા એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીની હિંસા : જે પોતાના શહેરમાં શરણાર્થી બન્યા, હવે તેમનું શું?\\nસારાંશ: દિલ્હીના ઉત્તર પૂર્વના વિસ્તારોમાં વર્ષોથી રહેતા કેટલાક પરિવારો આજે પોતાના જ શહેરમાં શરણાર્થી બની ગયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના હંગામી રાહત શિબિરોમાં અનેક પરિવારોએ શરણ લીધી છે, જેમના ઘર દિલ્હી રમખાણો દરમિયાન લૂંટાઈ ગયા. \n\nકોઈકની આખી જિંદગીની મૂડી લૂંટાઈ ગઈ, તો કોઈકે દીકરીના લગ્ન માટે રાખેલો કરિયાવર ગુમાવી દીધો. \n\nજોઈએ નીતિન શ્રીવિસ્તાવનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીની હિંસા એક યોજનાબદ્ધ કાવતરા હેઠળ થઈ : અમિત શાહ\\nસારાંશ: લોકસભામાં નિયમ 193 હેઠળ બુધવારે દિલ્હીની હિંસા પર ચર્ચા થઈ, જેમાં અમિત શાહે સરકારનો પક્ષ મૂક્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષે સરકાર પર અનેક આકરા આક્ષેપ કર્યા ત્યારે અમિત શાહે સરકારનો પક્ષ લેતા હિંસાપીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. \n\nઆ પહેલાં વિપક્ષે દિલ્હીની હિંસા પર સરકાર પાસે જવાબ માગતા સંસદમાં હોબાળો કર્યો હતો ત્યારે સરકારે હોળી પછી સંસદમાં આ મુદ્દે ચર્ચા કરાવવાની વાત કહી હતી. \n\nઅમિત શાહે કહ્યું કે \"હોળી પર કોઈની ભાવના ન ભડકે તે માટે હિંસા પર ચર્ચા હવે કરવામાં આવી છે.\"\n\nતેમણે કહ્યું કે દિલ્હીમાં હિંસામાં 52 લોકોનાં મૃત્યુ થયાં.\n\nઅમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું, \"દિલ્હીની હિંસા એક ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં Aam Aadmi Party : જીતમાં હનુમાનજીને યાદ કરી કેજરીવાલે ભાજપને જવાબ આપ્યો?\\nસારાંશ: દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 63 સીટ પર આગળ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 7 સીટ પર જીત મળી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જીત બાદ અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને કહ્યું, \"દિલ્હીના લોકોએ આજે દેશમાં એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે.\" \n\n\"જેનું નામ છે કામની રાજનીતિ. દિલ્હીના લોકોએ સંદેશ આપ્યો જે સ્કૂલ, મોહલ્લા ક્લિનિક બનાવશે અને જે 24 કલાક અને સસ્તી વીજળી આપશે. તેને વોટ મળશે.\" \n\n\"આ નવા પ્રકારની રાજનીતિ છે. આ દેશ માટે શુભ બાબત છે. આ રાજનીતિ દેશને 21મી સદીમાં લઈ જશે. આ અમારી ભારતમાતાની જીત છે.\"\n\nહનુમાન અંગે તેમણે કહ્યું, \"આજે મંગળવાર છે. હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે. હનુમાનજીનો આભાર\" \n\nઉલ્લેખનીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં કોરોના : ઍમ્બ્યુલેન્સવાળાને આપવા પડ્યા 1 લાખ 10 હજાર રૂપિયા\\nસારાંશ: કોરોના મહામારીના સમયમાં સતત ફરિયાદ મળી રહી છે કે ઘણા ખાનગી ઍમ્બ્યુલન્સચાલકો મનફાવે તેમ પૈસા માગી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી ફરિયાદો બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે ખાનગી ઍમ્બ્યુલન્સ માટે રેટ નક્કી કર્યા છે અને જો કોઈ આદેશનો ભંગ કરે તો કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે.\n\nઅરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કરીને જણાવ્યું કે દરદીને લઈ જવા માટે 10 કિલોમિટર સુધીનું ભાડું 1500 રૂપિયા, બેઝિક લાઇફ સપૉર્ટ ઍમ્બ્યુલન્સ માટે 10 કિલોમિટર સુધીનું ભાડું 2000 રૂપિયા અને ડૉક્ટર સાથે ઍડ્વાન્સડ લાઇફ સપૉર્ટ ઍમ્બ્યુલન્સ માટે 10 કિલોમિટરનું ભાડું 4000 રૂપિયા હશે.\n\nદસ કિલોમિટરથી આગળ જવું હોય તો દર કિલોમિટરે 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે.\n\nઑલ ઇન્ડિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં કોરોના મહામારીમાં વણસતી સ્થિતિ, અમિત શાહ મેદાનમાં ઊતર્યા\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે દિલ્હીની આરોગ્યવ્યવસ્થા પર અસર થવા પામી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં મહામારીને કારણે પરિસ્થિતિ બેકાબૂ બનતી જણાઈ રહી છે. \n\nઆ વાઇરસના સંક્રમણની સારવાર માટે લોકોએ એક હૉસ્પિટલથી બીજા હૉસ્પિટલ સુધી ભટકવા માટે મજબૂર બનવું પડે છે કારણ કે કોઈ હૉસ્પિટલ દર્દીઓને દાખલ કરવા તૈયાર નથી. \n\nસોશિયલ મીડિયા આવી અનેક કહાણીઓનું સાક્ષી બની રહ્યું છે.\n\nત્યારે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની હૉસ્પિટલની મુલાકાત લીધી અને બેઠકો પણ કરી રહ્યા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં છ દિવસનું લૉકડાઉન : શું ખુલ્લું રહેશે, શું બંધ?\\nસારાંશ: દિલ્હીમાં આજે સોમવારે રાતથી આગામી સોમવારે સવારે છ વાગ્યા સુધી લૉકડાઉનની જાહેરાત મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કરી લૉકડાઉનની જાહેરાત\n\nદિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં સાડા 30 હજાર કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે.\n\nતેમણે કહ્યું કે \"દિલ્હીની હૉસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ્સની અછત સર્જાઈ રહી છે. દરરોજ 25-25 હજાર દર્દીઓ નવા ઉમેરાય, તો કોઈ પણ વ્યવસ્થા ધ્વસ્ત થઈ શકે.\"\n\n\"બેડ્સની તો અછત છે અને આઇસીયુ બેડ્સ લગભગ ખતમ થઈ ગયા છે. આજે સવારની સ્થિતિ પ્રમાણે દિલ્હીમાં માંડ 100 ICU બેડ્સ બચ્યા છે.\"\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં તણાવ વચ્ચે કેવી રીતે આગળ વધી રહ્યા છે ખેડૂતો?\\nસારાંશ: વિવિધ 9 સ્થળોએથી શરૂ થયેલી ટ્રૅક્ટર રેલી રાજધાની દિલ્હીમાં પ્રવેશી ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જુદાંજુદાં રાજ્યોમાંથી હજારો, લાખોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે.\n\nદિલ્હીની ટિકરી બૉર્ડર પર ખેડૂતોએ સવારે બેરિકેડ તોડી નાખ્યા અને દિલ્હીમાં પ્રવેશ કર્યો. \n\nબીબીસી સંવાદદાતા દિલનાવઝ પાસા અને સમિરાત્મજ મિશ્રનો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં થયેલી હિંસાથી ખેડૂત આંદોલનને નુકસાન થશે?\\nસારાંશ: 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન છૂટાછવાયા હિંસક બનાવો સામે આવ્યા હતા. કેટલાક લોકોને સવાલ થયો હતો કે 60 દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલતા આંદોલનમાં આવી ઘટનાઓ કેમ સામે આવી? ગુજરાતમાં જે કૃષિક્ષેત્રના જે કાર્યકરો છે તેમની સાથે બીબીસીએ વાત કરીને તેમનો આ મુદ્દે મત જાણ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતાં આંદોલનકારીઓ\n\nઅમદાવાદના કૃષિકાર્યકર તેમજ 'ખેડૂત એકતા મંચ'ના પ્રમુખ સાગર રબારીએ બીબીસીને કહ્યું હતું કે \"કોઈ પણ આંદોલન જ્યારે અતિશય મોટું થાય ત્યારે એમાં અનેક પ્રકારનાં તત્ત્વો ભળતાં હોય છે. જરૂરી નથી કે એ ખેડૂતોનાં હિતેચ્છુ હોય.\"\n\n\"એ તત્ત્વો આંદોલનને બદનામ કરવા માટે અને આંદોલન સિવાય પોતાના એજન્ડાને આગળ ધપાવવા માટે પણ સામેલ થતા હોય છે. તેમના ઇરાદા શંકાસ્પદ હોય છે. શંકાસ્પદ એટલે ખેડૂતવિરોધી પણ હોઈ શકે અને રાષ્ટ્રવિરોધી પણ હોઈ શકે. સરકારના સમર્થક પણ હોઈ શકે અને વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં દૂતાવાસ નજીક IED વિસ્ફોટ થયા બાદ ઇઝરાયલે શું કહ્યું?\\nસારાંશ: દિલ્હીમાં આવેલા ઇઝરાયલના દૂતાવાસ નજીક વિસ્ફોટ થયો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે દિલ્હીસ્થિત ઇઝરાયલ દૂતાવાસ પાસે ધડાકો થયો છે. તેમાં કેટલીક કારોને પણ નુકસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને આ વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસના અતિરિક્ત પ્રવક્તા અનિલ મિત્તલે માહિતી આપતા જણાવ્યું છે,\"અમે જાણકારી એકઠી કરી રહ્યા છીએ. અમારી ટીમ ઘટનાસ્થળે છે. સંપૂર્ણ જાણકારી મળ્યા બાદ જ કંઈ કહી શકાશે. રાહ જુઓ.\"\n\nદિલ્હીના પોલીસના જનસંપર્ક અધિકારીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે \"જિંદલ હાઉસ પાસે એપીજે અબ્દુલ કલામ રોડ પર સાંજે 5.05 વાગ્યે એક ઓછી ક્ષમતાવાળો આઈઈડી (IED) બ્લાસ્ટ થયો છે.\"\n\n\"તેમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી અને ન તો સંપત્તિને કોઈ નુકસાન થયું છે. માત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ : કોરોનાના વધતા કેસને પગલે લેવાયો નિર્ણય BBC TOP NEWS\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાને લેતા રાજધાની દિલ્હીમાં તત્કાલ પ્રભાવથી રાતના દસ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદિલ્હી સરકારના જણાવ્યા અનુસાર આ રાત્રી કર્ફ્યુનો 30 એપ્રિલ સુધી અમલ કરવામાં આવશે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં દિલ્હી સરકારે કોરોનાના રસીકરણ માટે સરકારી હૉસ્પિટલો 24 કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. \n\nમુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જેટલા વધુ લોકોને રસી આપવામાં આવશે, કોરોના વાઇરસના ફેલાવાની ઝડપ એટલી જ ઓછી થશે. \n\nતેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોનાના રસીકરણ માટે લગાવાયેલી ઉંમરની મર્યાદા ખતમ કરવા પણ ભલામણ કરી હતી. \n\nજસ્ટિસ એન.વી. રમન્ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં બાળકી પર બળાત્કારની ઘટનામાં ખરેખર થયું છે શું?\\nસારાંશ: હાલના રાજકીય માહોલમાં કેટલાય લોકો માટે બળાત્કાર પીડિતા અને આરોપીના ધર્મ કદાચ વધુ મહત્વપૂર્ણ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ મદ્રેસા કે જ્યાંથી પીડિતાને છોડાવવામાં આવી\n\nબાળા હિન્દૂ છે, ગુનેગાર મુસલમાન છે અને પોલીસ દાવો કરી રહી છે કે એમણે બાળાને એક મદ્રેસામાંથી છોડાવી છે. \n\nઆ તમામ માહિતી રાજકારણ રમવા માટે ઉમદા તક સમાન છે.\n\nભાજપના નેતા મનોજ તિવારીએ આ ઘટનાના વિરોધમાં એક કેન્ડલ માર્ચ કાઢી. જેમાં જોડાયેલા લોકોએ સગીર જણાવાઈ રહેલા ગુનેગારને ફાંસી પર ચઢાવવાની માંગ કરી.\n\nગુસ્સે ભરાયેલા ટોળાએ વિરોધના ભાગરૂપે ગાજીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો .\n\nપોલીસે બળાત્કારની વાતને સમર્થન પણ આપ્યું છે અને મદ્રેસાના મૌલવીની ધરપકડ પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં રોજ 1 લાખથી વધુ કોરોના-પરીક્ષણ કરાશે, અમિત શાહે બેઠક યોજી TOP NEWS\\nસારાંશ: દિલ્હીમાં કાબૂની બહાર જઈ રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લેતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષાબેઠક યોજી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહમંત્રીના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં દિલ્હીના રાજ્યપાલ લેફ્ટનન્ટ અનીલ બૈજલ, મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. \n\nદિલ્હીમાં વધી રહેલા કોરોના કેસોની ગૃહમંત્રીએ બેઠકમાં સમીક્ષા કરી હતી અને આ પડકારને પહોંચી વળવાના રસ્તાઓ અંગે ચર્ચા કરી હતી. \n\nબેઠક બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ભરોસો અપાવ્યો છે કે ડીઆરડીઓ સેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં સફાઈ કામદારનું ગટરમાં ગૂંગળાવાથી કેવી રીતે મૃત્યુ થયું? : ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: દિલ્હીની તિમારપુર ઝૂપડપટ્ટીની સાંકડી શેરીઓથી પસાર થઈને અમે કિશનલાલના ઘર તરફ જઈ રહ્યાં હતા, ત્યાં જ કેટલાંક બાળકોએ આવીને પૂછ્યું, \"તમે પણ ત્યાં જાઓ છો, જેનું મૃત્યુ થયું છે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બાળકો અમને એ કિશનલાલના ઘરે લઈ જાય છે, જેમનું મૃત્યુ ગત 20 જાન્યુઆરીના રોજ ગટરમાં સફાઈ દરમિયાન થયું હતું.\n\nકિશનલાલ અભણ હતા. તેમના ઘરના દરવાજાની બહાર શિક્ષિત ભારતનું પોસ્ટર લાગેલું હતું.\n\nઆ શિક્ષિત ભારતનાં પોસ્ટરની સંભાવના કિશનલાલનાં બાળકોની ભીની આંખમાં ત્યારે તરી આવી જ્યારે તેમણે કહ્યું, \"પપ્પા ઇચ્છતા કે અમે કોઈ દિવસ તેમના જેવું કામ ન કરીએ. તેઓ અમને ખૂબ ભણાવવા-ગણાવવા માગતા હતા. તેઓ ઇચ્છતા કે અમે ભાઈ-બહેન એક દિવસ અધિકારી બનીએ.\"\n\nકિશનલાલનાં પત્ની ઇંદુ દેવી તેમાનાં ત્રણ બાળકો અને પાડોશની મહિલાઓ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીમાં હવેથી લેફ્ટનન્ટ ગવર્નર 'સરકાર', કેજરીવાલની સત્તા કેટલી ઘટી?\\nસારાંશ: કેન્દ્રીય ગૃહમંત્રાલયે નેશનલ કૅપિટલ ઑફ દિલ્હી (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ, 2021નું જાહેરનામું બહાર પાડી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાકના મતે બુધવારે આ કાયદો લાગુ થવાની સાથે જ ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ દિલ્હીમાં 'સરકાર' બની જશે, તો કેટલાકના મતે દિલ્હી સરકાર તથા લેફટનન્ટ ગવર્નર વચ્ચે સ્પષ્ટ રીતે સત્તાનું વિભાજન થશે.\n\nદિલ્હીના શાસકપક્ષ આમ આદમી પાર્ટી સહિત વિપક્ષનું કહેવું છે કે આ કાયદાને કારણે રાજ્ય સરકારની રોજબરોજની કામગીરીમાં દખલ ઊભી થશે.\n\nકોરોના સામે લડી રહેલા દિલ્હીવાસીઓને આશંકા છે કે વધુ એક વખત આમ આદમી પાર્ટી તથા ભાજપની સત્તાની સાંઠમારી શરૂ થશે, જેનો ભોગ તેમણે બનવું પડશે.\n\nવિપક્ષના વિરોધની વચ્ચે માર્ચ-2021માં સંસદના બંને ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિલ્હીવાસીઓને મફત પાણીનું સત્ય શું? રિયાલિટી ચૅક\\nસારાંશ: પાંચ વર્ષ અગાઉ આમ આદમી પાર્ટી (આપ)એ દેશની રાજધાની દિલ્હીમાં સત્તાના સૂત્ર સંભાળ્યા ત્યારે દર મહિને, દરેક પરિવારને અમુક પ્રમાણમાં મફતમાં પાણી આપવાની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી અને બીજા ભારતીય શહેરોમાં પાણીની તંગી હંમેશાં જોવા મળે છે.\n\nગત વર્ષે ભારત સરકારના એક અહેવાલમાં જણાવાયું હતું કે પાણીના કારણે વિશ્વનાં જે મોટાં શહેરોમાં વિકરાળ સમસ્યા સર્જાઈ શકે તેમ છે, તેમાંથી પાંચ શહેર ભારતનાં છે અને દિલ્હી તેમાંનું એક છે. \n\nદિલ્હીમાં પાણીની માગ તથા તેની આપૂર્તિ વચ્ચે મોટું અંતર છે.\n\nયોજનાના લાભાર્થી \n\nચોખ્ખાં પાણી માટે કેટલાંક લોકો પાણીના ટૅન્કરનો આધાર રાખે છે.\n\nદિલ્હીવાસીઓ નીચેનાં અલગઅલગ માધ્યમ થકી પાણી મેળવે છે. \n\nઆપે વચન આપ્યું હતું કે 'મીટર લાગેલાં નળજોડાણ મારફત દરેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિવાળી પર ફટાકડાનાં પ્રદૂષણથી કેવી રીતે બચશો?\\nસારાંશ: દિવાળી પર ફટાકડા ફોડતા પહેલાં શું તકેદારી લેવી જોઈએ? ફટાકડાથી થતા પ્રદૂષણથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિવાળી આવે એટલે ફટાકડાને લઈ અલગઅલગ પ્રતિભાવ મળતા હોય છે. \n\nકેટલાક લોકોના માનવા પ્રમાણે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધે છે એટલે ન ફોડવા જોઇએ.\n\nતો કેટલાક લોકો કહે છે દિવાળી એક દિવસનો તહેવાર છે એટલે ફટાકડા તો ફોડવા જ જોઇએ પણ તકેદારી સાથે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ બાબતે બીબીસીએ ફેસબુક લાઇવ દ્વારા ડૉ. પ્રશાંત જાદવ અને ડૉ. નીતા જાદવ સાથે વાત કરી હતી. \n\nતેમની પાસેથી એ જાણ્યું હતું કે ફટાકડાને કારણે શ્વાસ પર કેવી અસર થાય છે અને ફટાકડા ફોડતી વખતે કેવી તકેદારી લેવી જોઇએ. \n\nડૉ. નીતા જાદવ કહે છે કે આપણે તહેવાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિવાળીના દિવસે જાણો ભારતમાં ફટાકડા ફોડવાની શરૂઆત ક્યારે થઈ હતી?\\nસારાંશ: દિવાળીના ઉત્સવની દેશભરમાં જોરશોરથી ઉજવણી ચાલી રહી છે. અનેક શહેરો રોશનીથી ઝગમગી ઉઠ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપરાંત દેશભરમાં દિવાળી અને ગુજરાતમાં નવા વર્ષના દિવસે લોકો ફટાકડા ફોડે છે. \n\nજોકે, તમને ખબર છે કે આ ફટાકડા ભારતમાં ક્યાંથી આવ્યા અથવા તેની શરૂઆત ક્યારથી થઈ? \n\nભારતના ઇતિહાસમાં ફટાકડાનો ઉલ્લેખ છે? પ્રાચીન ગ્રંથોમાં તેનું વિવરણ છે? વગેરે જેવા સવાલોના જવાબ મેળવવાનો અમે પ્રયાસ કર્યો છે.\n\nઆ સવાલોના જવાબ મેળવવા બીબીસીએ જાણીતા પ્રોફેસરો અને ઇતિહાસવિદો સાથે વાત કરી હતી.\n\nપ્રાચીન ગ્રંથોમાં ફટાકડા\n\nફટાકડાના અવાજથી ડરાવી, ધમકાવી ખરાબ શક્તિઓ ભગાડવામાં આવે છે એવું ઋગ્વેદમાં કે બીજે ક્યાંય લખ્યું નથી.\n\nજોકે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિવાળીની ઉજવણી વિશ્વમાં કેટલી જુદી હશે?\\nસારાંશ: કોરોના વાઇરસની અસર લોકોના સ્વાસ્થ્યથી માંડીને સમાજજીવન અને અર્થતંત્ર સુધી પડી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અસરમાંથી તહેવારોની ઉજવણી પણ બાકાત નથી. \n\nદિવાળી દર વર્ષ લોકો હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે પણ આ વખતે આ તહેવારનાં રગરૂપ અલગ જોવા મળશે. \n\nજુઓ આ ખાસ વીડિયો રિપોર્ટ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિવાળીમાં કોડિયાની માગ છતાં ગુજરાતના કારીગરોની સિઝન ફિક્કી કેમ?\\nસારાંશ: દિવાળી એટલે પ્રકાશનો પર્વ, જુદી-જુદી જગ્યાઓ અને સમુદાયોમાં આ તહેવાર જુદી-જુદી રીતે ઊજવવામાં આવે છે. પરંતુ ઘરોને રોશન કરવાની રીતિ લગભગ બધે જ જોવા મળે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુ ધર્મની અમુક માન્યતાઓ પ્રમાણે દિવાળીમાં 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા, તે સમયે અંધારું હતું.\n\nતેમના સ્વાગત માટે નગરજનોએ જગ્યાએ જગ્યાએ દીવડાઓના પ્રકાશ અને રોશનીથી તેમનું સ્વાગત કરેલું જે પ્રણાલી આજે પણ જીવિત છે.\n\nસુરતમાં કેટલાક કારીગરો આવા કોડિયા બનાવે છે. જોકે કોરોનાના સમયમાં તેમની દિવાળી ફિક્કી પડતી જણાય છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિવ્યાંગ મહિલાઓને રમતે આપ્યું નવજીવન આપ્યું પણ...\\nસારાંશ: દક્ષિણ ભારતનાં ચેન્નઈ શહેરની એક કોલેજના વિશાળ કોર્ટમાં વ્હીલચેરમાં બેઠેલી મહિલાઓ એકમેકને મોટા અવાજે સૂચના આપતી બાસ્કેટબોલ રમી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાઇલેન્ડમાં આ વર્ષના માર્ચમાં યોજાનારી એશિયન પેરા ગેમ્સના ક્વૉલિફાયર્સની ટ્રાયલ્સમાં આ મહિલાઓ ભાગ લઈ રહી છે. \n\nભારતીય મહિલાઓની વ્હીલચેર બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવવા માટે આ ખેલાડીઓ મહેનત કરી રહી હતી ત્યારે ફોટોગ્રાફર હરિ અદિવારેકરે તેમની સાથે થોડા દિવસો ગાળ્યા હતા. \n\nભારતીય મહિલાઓની બાસ્કેટબોલ ટીમ આ વખતે પહેલીવાર ઇન્ટરનેશનલ પેરા-ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. \n\nભારતીય ટીમ ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયામાં રમાનારી ફાઇનલ્સ સુધી પહોંચશે તો 2020માં યોજાનારી આગામી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાની તક તેમને મળશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિવ્યાંગોની શારીરિક ઇચ્છા, લાગણીઓ જાણી છે ક્યારેય?\\nસારાંશ: 'કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ' સાહિર લુધિયાનવીએ લખેલું આ ગીત ગાતી વખતે તમે તમારી પ્રિય વ્યક્તિને યાદ કરો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે વ્હિલચેર પર બેઠેલો વ્યક્તિ પોતાની માશૂકાને ગીત ગાતા ગાતા યાદ કરી રહ્યો છે. પરંતુ તેમની માશૂકા અંધ છે અને તેને જોઈ શકતી નથી. \n\n'કી યહ બદન યહ નિગાહે મેરી અમાનત હૈ'\n\nહવે કલ્પના કરો કે આ પ્રેમીને એક હાથ નથી અને તેની પ્રેમિકા બોલી શકતી નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'યે ગેસુઓં કી ઘની છાંવ હૈ મેરી ખાતિર યે હોઠોં ઓર યે બાંહે મેરી અમાનત હૈ.' \n\nદિવ્યાંગ લોકોની જિંદગી અંગેનું આપણું જ્ઞાન અને જિજ્ઞાસા બંને સીમિત છે. જેના કારણે આપણે તેમના વિશે વધારે કલ્પના પણ કરી શકતા નથી. \n\nશા માટે આપણે દિવ્યાંગ પુરુષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિશા રવિ : વૃક્ષો બચાવવાં અને તળાવ સાફ કરાવવાથી રાષ્ટ્રદ્રોહના આરોપ સુધી\\nસારાંશ: બેંગલુરુનાં 22 વર્ષીય પર્યાવરણ કાર્યકર દિશા રવિની ધરપકડે પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરનાર યુવા વર્ગમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિશા રવિ ફ્રાઇડે ફૉર ફ્યૂચર નામક આંદોલનના સંસ્થાપક છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શનિવારની સાંજે એમની બેંગલુરુથી ધરપકડ કરી છે અને અનેક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલન બાબતે ટ્વિટ કર્યું એ પછીની આ પહેલી ધરપકડ છે. \n\nપોલીસનું કહેવું છે કે નિકિતા, શાંતનુ અને દિશાએ ટૂલકિટ બનાવી જેનો હેતુ ભારતને બદનામ કરવાનો હતો. \n\nબેંગલુરુના જાણીતાં કાર્યકર તારા કૃષ્ણાસ્વામીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, \"અમે પર્યાવરણ સંરક્ષણના અનેક અભિયાનો બાબતે એકબીજા સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિશા રવિની ધરપકડને લઈ દિલ્હી પોલીસ અને ન્યાયતંત્રની ટીકા કેમ થઈ રહી છે?\\nસારાંશ: દિલ્હી પોલીસ દ્વારા શનિવારે બેંગ્લુરુ ખાતેથી ખેડૂત આંદોલન સાથે કથિત રીતે સંકળાયેલ 'ટૂલકિટ' મામલે 21 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે અમુક દિવસ પહેલાં ખ્યાતનામ ઇન્ટરનૅશનલ ક્લાઇમેટ ચૅન્જ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વિટર પર ખેડૂત આંદોલનને મદદ કરવાના દસ્તાવેજ તરીકે 'ટૂલકિટ' મૂકી હતી. જેને દિલ્હી પોલીસે 'લોકોમાં બળવો કરાવનાર દસ્તાવેજ' તરીકે ઓળખાવી તેને તપાસના દાયરામાં લઈ લીધી હતી.\n\nદિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચાર ફેબ્રુઆરીના રોજ 'ટૂલકિટ'ના નિર્માતાઓ સામે 'રાજદ્રોહ', 'ગુનાહિત ષડ્યંત્ર' અને 'નફરત ફેલાવવા'ના આરોપસર FIR નોંધી હતી. પોલીસનો દાવો છે કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રૅક્ટર માર્ચ દરમિયાન ફાટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિશા રવિની ધરપકડનો રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ વિરોધ કેમ કરે છે?\\nસારાંશ: દિલ્હીની એક અદાલતે 22 વર્ષીય પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવિને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે અને તેમની ધરપકડને લઈને વિવાદ થઈ રહ્યો છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તથા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ આ મામલે ટિપ્પણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિશા રવિને મુક્ત કરવાની માગ કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે બંદૂકધારીઓ એક હથિવાર વગરની છોકરીથી ડરે છે. \n\nરાહુલ ગાંધીએ કવિતા બોલ કિ લબ આઝાદ હૈ તેરેની પંક્તિઓ લખી અને કહ્યું કે, તેઓ ડરે છે દેશ નહીં. \n\nઅરવિંદ કેજરીવાલે દિશા રવિની ધરપકડને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો છે.\n\nબેંગ્લુરુમાં વરિષ્ઠ પત્રકાર ઈમરાન કુરૈશી અનુસાર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા બેંગ્લુરુ ખાતેથી શનિવાર સાંજે ખેડૂત આંદોલનની એક ટૂલકિટ મામલે દિશા રવિની ધરપકડ કરી હતી. દિશાએ બેંગ્લુરુની ખાનગી કૉલેજથી બીબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દિશા રવિને ટૂલકિટ કેસ મામલે ત્રણ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાં\\nસારાંશ: ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટને શૅર કરવાના કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તે દિશા રવિને ત્રણ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ દિલ્હીની અદાલતે આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી પોલીસે પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવિને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યાં હતાં અને કસ્ટડીની માગણી કરી હતી. પોલીસનું કહેવું હતું કે અન્ય આરોપીઓની વાત દિશા રવિથી અલગ છે અને તેના પ્રતિકાર માટે એમની કસ્ટડી જરૂરી છે.\n\nપોલીસ તરફથી કોર્ટમાં હાજર સરકારી વકીલે કહ્યું કે દિશા રવિએ આરોપ સહઆરોપી શાંતનુ અને નીકિતા પર મૂક્યો છે અને દિશા રવિ અને અન્ય આરોપીની સામસામે તપાસ જરૂરી છે એટલે ત્રણ દિવસ કસ્ટડી આપવામાં આવે.\n\nપોલીસના કહેવા મુજબ, નીકિતા જેકોબ, સહયોગી શાંતનું અને દિશા રવિએ ટૂલકિટ બનાવી હતી અને દિશાએ ટૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપ સિધુ : ખેડૂત રેલીમાં હિંસાના આરોપસર ધરપકડ કરાઈ એ કોણ છે?\\nસારાંશ: 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિને ખેડૂત સંગઠનો દ્વારા ટ્રૅક્ટર રેલીનું આયોજન કરાયું હતું, આ ટ્રૅક્ટર રેલી દરમિયાન ઘણી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ઘણાં સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દીપ સિંધુ\n\nદિલ્હી પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિને ટ્રૅક્ટર રેલીમાં થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કરી લેવાઈ છે. \n\nસમાચાર એજન્સી ANI મારફતે મળેલી જાણકારી અનુસાર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ કરી લેવાઈ છે.\n\nનોંધનીય છે કે દિલ્હી પોલીસ દ્વારા ટ્રૅક્ટર રેલી દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાબતે સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી છે. પરંતુ આરોપી દીપ સિદ્ધુ હજુ સુધી પોલીસની પકડમાંથી બહાર હતા. આખરે તેમની ધરપકડ કરી લેવાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપક ચાહરે ક્રિકેટમાં સર્જ્યો રેકૉર્ડ, હેટ્રિક લઈને ભારતને અપાવી જીત\\nસારાંશ: નાગપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20 મૅચમાં દીપક ચાહરની ઘાતક બૉલિંગની મદદથી ભારતે આ શ્રેણી પોતાના નામે કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશ સામે ભારતે ટી-20 સિરીઝ જીતી લીધી\n\nભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટના નુકસાને 174 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને જીતવા માટે 175 રનની જરૂર હતી. \n\nજોકે, ભારત સામે બેટિંગ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ દીપક ચાહર સામે ટકી શકી નહીં. \n\nઆ મૅચના હીરો રહેલા દીપક ચાહરે માત્ર 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેઓ ટી-20માં સૌથી સારું પ્રદર્શન કરનારા ખેલાડી બની ગયા છે. \n\nદીપક ચાહરને તેમના શાનદાર પ્રદર્શન બદલ મૅન ઑફ ધી મૅચ અને મૅન ઑફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા. \n\nએ ઘાતક 6 બૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપડાના ખોફથી અમરેલી, જૂનાગઢમાં આ રીતે બદલાઈ રહ્યું છે લોકોનું જીવન\\nસારાંશ: લોકો હવે અહીં એકલા બહાર નીકળતા નથી, ટોળાંમાં જ બહાર જાય છે. કોઈએ પોતાની ભેંસો વેચી દીધી છે, તો ઘણાએ ઘરની બહાર ઊંચી દીવાલો ચણી લીધી. અનેક લોકોએ વધારાની જાળીઓ પણ લગાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલાનો ભોગ બનનારાં લીલાબહેન બેલાર\n\nઅલબત્ત, લોકોનાં જીવનમાં આ ફેરફારો કંઈ હરખથી નથી આવ્યા, પંરતુ દીપડાઓના હુમલા વધતાં આમ કરવું પડે છે.\n\nગુજરાતના જૂનાગઢ અને અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી દીપડા દ્વારા હુમલાના બનાવોમાં વધારો થયો છે.\n\nખીમજીભાઈ બુહાને તેમના ખેતરમાં કામ કરતા મજૂરો માટે બનાવેલા મકાનમાં વધારાની જાળીઓ લગાવવી પડી છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ ત્યાં રહેતા પરિવાર પર બે વખત દીપડો ત્રાટ્કયો હતો.\n\nદીપડાએ કરેલા આ હુમલામાં લીલાબહેન બેલાર (58) નામની મહિલાને મોં પર ઈજા થઈ હતી.\n\nખીમજીભાઈ બુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપિકા પાદુકોણ : JNU મુદ્દે કાંઈ કાર્યવાહી કરાઈ નથી, ગુસ્સો આવ્યો - સોશિયલ\\nસારાંશ: ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ મંગળવારની સાંજે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે હુમલાનો શિકાર બનેલાં વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે JNU કૅમ્પસમાં કેટલાક બુકાનીધારી હુમલાખોરોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નિશાન બનાવ્યાં હતાં અને તોડફોડ કરી હતી. \n\nત્યારબાદ દિલ્હી સહિત દેશના અલગ-અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોએ આ ઘટનાની નિંદા કરતા પ્રદર્શન કર્યા હતા. \n\nદરમિયાન હાલ #BoycottChhapaak અને #IStandWithDeepika ટૉપ ટ્વિટર ટ્રૅન્ડમાં છે. \n\nઆ હૅશટૅગ સાથે કેટલાક લોકોએ દીપિકાની આગામી ફિલ્મ છપાકના બહિષ્કારની અપીલ કરી છે. જોકે, ઘણા ટ્વિટર યૂઝર તેનો વિરોધ કરતા દીપિકા પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા છે. \n\nદીપિકા સાંજે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપિકા પાદુકોણનાં વૉટ્સઍપ ચેટીંગ કેવી રીતે બહાર આવ્યાં?\\nસારાંશ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ હવે બોલીવૂડમાં ડ્રગ્સની તપાસ સુધી પહોંચી ગઈ છે અને આ આખા કેસ સાથે સંબંધિત લોકોનાં વૉટ્સઍપ ચેટીંગ પણ મીડિયામાં લીક થયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં અભિનેત્રી દીપિકા પાદુકોણનાં વૉટ્સઍપ ચેટીંગ પણ મીડિયામાં દેખાડવામાં આવે છે, જ્યાં કથિત રીતે તે કોઈ પાસેથી ડ્રગ્સની માગણી કરતા દેખાઈ રહ્યાં છે.\n\nસાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ચેટીંગ કેટલાંક વર્ષ જૂનું છે, જે ડિલીટ થઈ ગયું હતું, પરંતુ તપાસ એજન્સીઓએ તેને મેળવી લીધું છે.\n\nપરંતુ આ કેવી રીતે થયું? શું આ જાણકારી ખુદ વૉટ્સઍપે તપાસ એજન્સીને શૅર કરી અથવા કોઈ બીજી રીતે આ ચેટીંગ મીડિયા સુધી પહોંચી ગયું? વૉટ્સઍપ પ્રાઇવસીને લઈને જે દાવો કરે છે, શું તેની પર ખરું ઊતરે છે?\n\nશું વૉટ્સઍપ તમારા મૅસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દીપિકા, શ્રદ્ધા અને સારાની એનસીબીના કાર્યાલયમાં પૂછપરછ\\nસારાંશ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલે ડ્રગ ઍંગલની તપાસ કરી રહેલો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો આજે બોલીવૂડના કેટલાક કલાકારોની પૂછપરછ કરી રહ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનનો સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન એસસીબીના કાર્યાલય પહોંચી ચૂક્યાં છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં દીપિકા પાદુકોણ એનસીબીના કાર્યાલય પહોંચ્યાં હતાં. \n\nઆ પહેલાં શુક્રવારે અભિનેત્રી રકુલપ્રીત સિંહ અને દીપિકાનાં મૅનેજેર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરાઈ હતી. \n\nએનસીબી આજે પણ કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરી શકે છે. \n\nપહેલાં દીપિકા પાદુકોણની પૂછપરછ કરવા માટે 25 સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરાયો હતો, બાદમાં 26 સપ્ટેમ્બરે તેઓ એનસીબી સમક્ષ હાજર રહેશે એવા સમાચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુતી ચંદ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન\\nસારાંશ: કોઈ સ્પ્રિન્ટર એટલે દોડવીરની વાત થાય છે ત્યારે ટ્રૅક પર ઝડપભેર દોડતી લાંબા કદ-કાઠીની એક મહિલા દોડવીરની છબી ઊભરી આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની ચાર ફીટ, 11 ઇંચ ઊંચી સ્પ્રિન્ટર દુતી ચંદને જોઈને પહેલી નજરે એ માનવું મુશ્કેલ લાગે કે એ હાલ એશિયામાં સૌથી વધુ ઝડપે દોડતાં મહિલા ખેલાડી છે.\n\nદુતી સ્મિત કરતાં જણાવે છે કે સાથી ખેલાડીઓ તેને પ્રેમથી 'સ્પ્રિન્ટ ક્વીન' કહે છે. \n\nદુતી કહે છે, \"2012માં મેં એક નાનકડી કાર જીતી હતી. એ પછી દોસ્તોએ મને 'નેનો' કહેવાનું શરૂ કર્યું હતું. હવે હું ઉંમરમાં મોટી થઈ ગઈ છું એટલે બધા મને 'દીદી' કહીને બોલાવે છે.\"\n\nઍથ્લીટ બનવાનો વિચાર ક્યાંથી આવ્યો?\n\nદુતી ચંદની ગણતરી 100 મિટર દોડમાં એશિયાના સૌથી ઝડપી મહિલા દોડવીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુતી ચંદ : પડકાર-પ્રતિબંધ છતાં ટ્રૅક પર હાર ન માનનારાં દોડવીરાંગના\\nસારાંશ: આર્થિક મુશ્કેલીઓથી માંડીને કારકિર્દી માટે જોખમી બનેલા વિવાદો...દુતી ચંદનાં સમર્થ પગે તમામ મુશ્કેલીઓને પાછળ છોડીને તેમને ટ્રેક પરની સૌથી ઝડપી ભારતીય મહિલા બનાવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2018ની એશિયન ગેમ્સમાં બે રજત ચંદ્રક જિત્યા પછી હવે દુતીની નજર ઑલિમ્પિક્સ પર છે. દુતી ચંદને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસવુમન ઑફ ધ યર ઍવૉર્ડ માટે સતત બીજા વર્ષે નૉમિનેટ કરવામાં આવ્યાં છે.\n\nદુતી ચંદ ઓડિશાના જાજપુર જિલ્લાનાં વતની છે. તેમના પરિવારમાં છ બહેન અને એક ભાઈ સહિત કુલ નવ લોકો છે. તેમના પિતા વણકર હતા. \n\nએ દેખીતું છે કે દુતીએ ઍથ્લીટ બનવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. દુતીનાં મોટા બહેન સરસ્વતી ચંદ પણ સ્ટેટ લેવલનાં સ્પ્રિન્ટર હતાં. \n\nતેમને દોડતાં જોઈને દુતીએ સ્પ્રિન્ટર બનવાનો નિર્ધાર કર્યો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુતી ચંદનો પરિવાર તેમના સમલૈંગિક સંબંધનો સ્વીકાર કરી શક્યો છે?\\nસારાંશ: \"હું સમલૈંગિક સંબંધ ધરાવું છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાતને સમાજ સામે સ્વીકાર કરવો એ દુતી ચંદ માટે કેટલું કપરું રહ્યું હશે? \n\n19 મે, 2019ને દિવસે તેમણે દુનિયા સામે આ વાત જાહેર કરી હતી. \n\nપરંતુ પરિવારની જે વ્યક્તિ પાસેથી દુતી ચંદે પ્રેરણા લઈને દોડવાનું શરૂ કર્યું હતું તેમણે જ આ વાતનો આકરો વિરોધ કર્યો. \n\nક્યારેક કબડ્ડીના ખેલાડી રહેલાં, મોટાં બહેન સરસ્વતી ચંદ જાહેરમાં પોતાનાં બહેનના સમલૈંગિક સંબંધ વિરુદ્ધ બોલતાં નજરે પડ્યાં. \n\nઆ વાતને હવે ચાર મહિના થઈ ગયાં છે. જુલાઈ મહિનામાં નપોલીમાં આયોજિત વર્લ્ડ યુનિવર્સિટી ગેઇમ્સમાં દુતી ચંદે ગોલ્ડ મેડલ જીત્યો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાના આ શહેરોમાં સર્જાઇ શકે છે જળસંકટ\\nસારાંશ: દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન શહેર જલદી આધુનિક દુનિયાનું પહેલું એવું મોટું શહેર બનવા જઈ રહ્યું છે જ્યાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના બેંગ્લુરુ ઉપરાંત બેઇજિંગ, ટોક્યો અને મૉસ્કોનો પણ સમાવેશ થાય છે. \n\nઘણાં વિશેષજ્ઞો અગાઉથી જ જળસંકટ અંગે ચેતવણી આપતા રહ્યા છે. \n\nધરતીની સપાટી પર 70 ટકા ભાગ પાણીથી ભરેલો છે. પરંતુ તે પાણી સમુદ્રી છે અથવા તો ખારું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદુનિયામાં મીઠું પાણી માત્ર ત્રણ ટકા છે અને તે પણ સહેલાઇથી મળી શકે તેમ નથી. \n\nદુનિયામાં સો કરોડ કરતાં વધારે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. જ્યારે 270 કરોડ લોકોને વર્ષ દરમિયાન એક મહિના સુધી પીવાનું પાણી મળતું નથી. \n\nવર્ષ 2014માં દુનિયાના 500 મોટાં શહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાના ઉત્તરી છેડે 110 શ્વાન સાથે રહેતું યુગલ\\nસારાંશ: અઉદુન અને તેમનાં પત્ની મિઆ દુનિયાની ઉત્તરે આવેલા દૂરવર્તી શહેર લૉંગયરબિયનમાં 110 શ્વાન રહે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અઉદુનનું કહેવું છે કે ચાર પગવાળાં આ પ્રાણીઓ સાથે રહેવાનો અનુભવ ખૂબ જ સારો છે.\n\nઆ સફરની શરૂઆત વર્ષ 2017થી થઈ જ્યારે આ યુગલે કૂતરા માટેનો વાડો ખરીદ્યો.\n\nતેઓ પર્યટકોને ફેરવવા શ્વાનોનો ઉપયોગ કરે છે.\n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાના કયા કયા દેશો પાસે છે હેકર્સની મોટી સાયબર સેના?\\nસારાંશ: દર વર્ષની જેમ આ વર્ષે ઑગસ્ટ મહિનામાં, અમેરિકાના લાસ વેગસમાં એક ખાસ મેળો યોજાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મેળો હતો, હેકર્સનો! જેમાં સાઈબર એક્સપર્ટથી માંડીને બાળકો સુધી, દરેક ઉંમરના લોકો હેકિંગનું હુનર પ્રદર્શિત કરી રહ્યા હતા.\n\nલાસ વેગસમાં દર વર્ષે હેકર્સ એકઠા થાય છે. એમનાં હુનર ઉપર નજર રાખીને અમેરિકાના સાઈબર એક્સપર્ટ એમ સમજી રહ્યાં છે કે હેકર્સનું મગજ કેવી રીતે કામ કરે છે અને તેઓ કેવી રીતે મોટાં ઓપરેશન ચલાવે છે. \n\nજે સમયે હેકર્સનો આ મેળો લાસ વેગસમાં ચાલતો હતો એ જ સમયે હેકર્સે એક ભારતીય બૅન્ક ઉપર સાયબર હુમલો કરીને લગભગ ત્રણ કરોડ ડૉલરની રકમ ઉપાડી લીધી.\n\nદુનિયાભરમાં દરેક વખતે સરકારી વેબસાઈટથી માંડીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાના તમામ લોકો ઘાસફૂસ ખાવા લાગે તો...\\nસારાંશ: 2050 સુધીમાં તમામ લોકો સંપૂર્ણ શાકાહારી થઈ જાય તો વિશ્વમાં દર વર્ષે થતા મૃત્યુ આંકની સંખ્યામાં લગભગ સિત્તેર લાખ જેટલો ઘટાડો નોંધાઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વમાં દર વર્ષે થતા મૃત્યુની સંખ્યામાં લગભગ સિત્તેર લાખ જેટલી ઘટી શકે\n\nતેમાં પણ જો વસ્ત્રો, ખોરાક અને અન્ય હેતુસર પ્રાણીઓ પર કરવામાં આવતા અત્યાચાર બંધ થઈ જાય તો આ આંકડો એંસી લાખની સંખ્યાને પણ આંબી શકે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઓક્સફોર્ડ સ્કૂલના ફ્યુચર ઓફ ફુડ પ્રોગ્રામના રિસર્ચ ફેલો માર્કો સ્પ્રિંગમેનના જણાવ્યા અનુસાર ખોરાક માટે જવાબદાર ઊત્સર્જન 60% ઘટી શકે. \n\nપ્રાણીમાંથી મેળવાતું લાલ માંસ મિથેન ઊત્પન્ન કરતું હોય છે. તેને ખોરાકમાંથી દૂર કરવામાં આવે તો હંમેશા આ હાનિકારક તત્વથી છૂટકારો મળી શકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાના સૌથી ધનિક ભારતીય ક્રિકેટ બોર્ડની સ્વાયત્તતા છીનવાતા શું ફેર પડશે?\\nસારાંશ: ભારતીય ક્રિકેટ બોર્ડ સ્વાયત્ત સંસ્થા છે, તેનું અલગ બંધારણ છે અને 'સરકારના નિયમોને અમે બંધક નથી' એવો બોર્ડના અધિકારીઓ વર્ષોથી દાવો કરતા હતા. સાથે જ વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ સરકારી નિયમોની અવગણના કરતું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં સ્પૉર્ટ્સ સચિવે બીસીસીઆઈને પણ એક જ કાયદો લાગુ પડે છે તેમ કહીને નેશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (નાડા) હેઠળ આવરી લીધું.\n\nઆમ ભારતીય ક્રિકેટરો પણ હવે 'નાડા' અંતર્ગત આવી ગયા છે. \n\nઆ એજન્સી ધારે ત્યારે, ધારે તે સ્થળે જઈને ભારતીય ક્રિકેટરની ડોપિંગ-ટેસ્ટ કરી શકે છે. \n\nઆમ જોવા જઈએ તો આ કોઈ ગંભીર બાબત નથી, કેમ કે ક્રિકેટરની ડોપિંગ-ટેસ્ટ તો અગાઉ પણ થતી હતી, પરંતુ તે ટેસ્ટ બીસીસીઆઈ પોતાની રીતે કરાવતી હતી અને તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ રહેતો ન હતો.\n\nહવે સરકારે દરમિયાનગીરી કરી છે અને સરકાર ઇચ્છે તેમ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાનાં સૌથી આનંદિત દેશનું રહસ્ય આ છે\\nસારાંશ: ફિનલૅન્ડ.. એક એવો દેશ કે સતત બીજા વર્ષે 156 દેશોમાંથી દુનિયાનો સૌથી ખુશ દેશ બન્યો છે. યુનાઇટેડ નૅશન્સે દુનિયાના સૌથી ખુશ દેશોની યાદી જાહેર કરી છે તેમાં ફિનલૅન્ડનું નામ સૌથી ઉપર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોર્ડિક દેશો દુનિયાના સૌથી ખુશ દેશોમાં હંમેશાં ટોપ 5માં સ્થાન પ્રાપ્ત કરે છે\n\nઆ યાદી જીવન, સામાજિક મદદ, ભ્રષ્ટાચાર, આવક, સ્વતંત્રતા અને ભરોસો તેમજ સ્વસ્થતાના આધારે બનાવવામાં આવે છે. \n\nઆ રિપોર્ટ જણાવે છે કે જુદા જુદા દેશો કેવી રીતે ખુશ રહે છે અને તેમને યાદીમાં કેવી રીતે સ્થાન મળે છે. \n\nજોવા જઈએ તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ દુનિયાના સૌથી ખુશ 10 દેશોમાં નૉર્ડિક દેશોનો જ સમાવેશ થયો છે- ફિનલૅન્ડ, ડેનમાર્ક, નોર્વે, આઇસલૅન્ડ અને સ્વિડન. \n\nખુશ દેશોની યાદી જાહેર થઈ, તે તો જૂની વાત છે. પણ હવે જાણવા જેવી બા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાનાં સૌથી સસ્તાં અને મોંઘાં શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં?\\nસારાંશ: શું તમે ઉનાળા વેકેશનમાં બહાર ફરવા જવાની તૈયારી કરી રહ્યાં છો? અને શું તમે વિદેશ ફરવા જવાનો પ્લાન નક્કી કર્યો છે? તો પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે દુનિયાનાં સૌથી સસ્તાં અને મોંઘાં શહેરો કયાં છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી મોંઘાં શહેરોની વાત કરવામાં આવે તો હૉંગકૉંગ અને સિંગાપોર સાથે પેરિસને દુનિયાના સૌથી મોંઘાં શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. \n\nઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યૂનિટ એટલે કે EEUના વાર્ષિક સરવેમાં આ ત્રણેય શહેરો પહેલા નંબર પર છે. \n\nછેલ્લાં 30 વર્ષોથી ઈઈયૂ 133 શહેરોના ભાવનું તુલનાત્મક અધ્યયન કરી રહ્યું છે અને તેના ઇતિહાસમાં આવું પહેલી વખત થયું છે કે ત્રણ શહેર એક સાથે પહેલા નંબર પર હોય. \n\nગત વર્ષના સરવેમાં મોંઘવારીના મામલે ટૉપ 10 શહેરોમાં યુરોપનાં ચાર શહેર હતાં. તેમાં પેરિસનું સ્થાન બીજા નંબર પર હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાની વસતીમાં બાળકો કરતાં દાદા-દાદીની સંખ્યામાં વધારો, તેનાથી તમને શું ફેર પડશે?\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત બાળકો કરતાં મોટેરાઓની વસતી દુનિયામાં વધી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંકડાં પ્રમાણે 2018ના અંતે પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા કરતાં, 65 વર્ષથી મોટી વયના લોકોની સંખ્યા વધી ગઈ છે. \n\n65થી મોટી ઉંમરના લોકોની વસતી 70.5 કરોડ કરતાં પણ વધી ગઈ છે, જ્યારે ચાર વર્ષની ઉંમર સુધીના બાળકોની સંખ્યા 68 કરોડ જેટલી છે. \n\nવધી રહેલો ગાળો\n\nહાલના પ્રવાહો દર્શાવી રહ્યા છે કે વૃદ્ધો અને કિશોરો વચ્ચેનો વસતીગાળો 2050 સુધીમાં વધી જશે. 0-4 વર્ષના દરેક બાળકની સામે 2થી વધુ 65 વર્ષના વૃદ્ધો હશે. \n\nવસતી નિષ્ણાતો છેલ્લા ઘણા દાયકાથી વધી રહેલા આ ગાળા પર નજર રાખી રહ્યા છે. મોટા ભાગના દેશોમાં લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાની સૌથી મોંઘી ચા ચાંદની રાતે જ કેમ ચૂંટવામાં આવે છે?\\nસારાંશ: હિમાલયનું કંચનજંગા દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી ઊંચુ શિખર છે. એના ઢોળાવો પર સમુદ્રની સપાટીથી 2200 મીટરની ઊંચાઈ પર આવેલા છે કેટલાક પહાડો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાર્જિલિંગના આ પહાડોની સુંદરતા થોડીક ક્ષણો માટે તમારા શ્વાસ થંભાવી દેશે. \n\nઆ પહાડો પર વાઘ અને જંગલી હાથી એમની મસ્તીમાં ફરતા હોય છે. પહાડોના ઢોળાવો પર બૌદ્ધ મઠ છે.\n\nદાર્જિલિંગ જે માટે વધારે પ્રચલિત છે તે છે ત્યાંના લીલાછમ ચાના બગીચા.\n\nદાર્જિલિંગને ચાને કારણે દુનિયા તેને 'શૈમ્પેન ઑફ ટી' તરીકે ઓળખે છે. \n\nદાર્જિલિંગમાં ચાના 87 બગીચા છે. દરેક બગીચામાં પોતાની એક અલગ પ્રકારની અજોડ ,આહ્લાદક સુગંધવાળી ચા તૈયાર કરવામાં આવે છે. દુનિયાભરમાં . દાર્જિલિંગ ટી જાણીતી છે.\n\nજો તમે દાર્જિલિંગથી 33 કિલોમીટર દક્ષિણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાનું સૌથી મોટું વિમાન ઉડાવનારાં ભારતનાં સૌથી યુવા મહિલા પાઇલટ\\nસારાંશ: શું તમે પાઇલટ બનીને આકાશ સુધી પહોંચવા માગો છો? પરંતુ એ ખબર નથી કે કેવી રીતે પાઇલટ બનવું? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે દેશનાં સૌથી યુવા પાઇલટ એની દિવ્યા આપી ટિપ્સ રહ્યાં છે.\n\nએની દિવ્યા દુનિયાનું સૌથી મોટું વિમાન ઉડાવી રહ્યાં છે. જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુનિયાનો એવો ઉદ્યોગ જેને લૉકડાઉનમાં પણ મળ્યા ગ્રાહક\\nસારાંશ: એક તરફ લૉકડાઉન લાગુ હોવાના કારણે દુનિયાના અનેક દેશોના ઉદ્યોગો પડકારનો સામનો કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવામાં એક ઉદ્યોગ એવો છે, જેને આજની તારીખે પણ સારા ગ્રાહકો મળી રહે છે અને એ છે વર્ચ્યુઅલ ટૂરિઝમ.\n\nખૂબ જ ઓછા સમયમાં તમે આફ્રિકન સફારી, ચર્નોબિલની સફર, ન્યૂઝીલૅન્ડ શીપ ફાર્મની મુલાકાત અથવા તો પછી બાલી પાસેથી રસોઈની ટિપ્સ જેવા અનેક લાભ મેળવી શકો છો.\n\nબીબીસી સંવાદદાતા ઍન્ડ્રુ હાર્ડીંગનો દક્ષિણ આફ્રિકાથી જોઈએ આ ખાસ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુબઈના આ શેખને અંગ્રેજી કરતા હિંદી ભાષા પ્રિય\\nસારાંશ: દુબઇના શેખ સોહેલ મોહમ્મદ અલ-ઝરૂની કડકડાટ હિંદી ભાષામાં વાત કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ભારત અને પાકિસ્તાનના મિત્રો પાસેથી હિંદી શીખ્યું છે. ઉપરાંત બોલિવુડની ફિલ્મો જોઈને હિંદી શીખ્યું છે. \n\nઅલ-ઝરૂ કહે છે, \"ઘણાં ભારતીયો અમારી સાથે અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખે છે. હું તેમને વિનંતી કરીશ, કે તેઓ હિંદીમાં બોલે અને તેમનાં બાળકોને હિંદી શીખવાડે.\"\n\nસંવાદદાતા - ઝુબેર અહેમદ અને તાહિર ઇમરાન\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુબઈમાં ભારતીયો માત્ર મજૂર જ નહીં, માલિક પણ\\nસારાંશ: 2008માં મંદીના કારણે દુબઈમાં પ્રૉપર્ટીનાં ભાવ ઘટી ગયાં હતાં. જોકે હવે પાછી તેજી આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૅન્ડ ડિપાર્ટમેન્ટના અહેવાલ મુજબ દુબઇમાં રોકાણ કરવામાં ભારતીયો બીજા નંબરે છે.\n\nઆ વર્ષે અહીં 473 અરબ રૂપિયાના સોદા થયા છે. જેમાં રીઅલ એસ્ટેટમાં રોકાણનો એક ચતુર્થાંસ ભાગ છે.\n\nદુબઇમાં ભારતીયોની છબી હવે બદલાઈ રહી છે. ભારતીયો પહેલા અહીં ઇમારતો બનાવતા હતા અને હવે ખરીદે છે. \n\nસંવાદદાતા - રોનક કોટેચા, દુબઇ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુર્ગાની મૂર્તિઓ માટે તવાયફોના આંગણાની માટી શા માટે લેવામાં આવે છે?\\nસારાંશ: દુર્ગા પૂજા નજીક આવતાં જ 1947 પહેલાંના દિલ્હીના ચાવડી બજારમાં રહેતાં શન્નોબાઈની યાદો તાજી થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1970માં આ એ સમયની કથા છે જયારે શન્નોબાઈ 68 વર્ષનાં હતાં. જવાનીની ચમક ઓસરી રહી હતી અને તેમણે વૃદ્ધાવસ્થામાં પગ મૂક્યો હતો. \n\nએક સમય હતો જ્યારે અમીરો અને બાહુબલીઓ તેમના મુજરા સાંભળવા આવતા હતા. રાતની મહેફિલમાં પસંદગીના મહેમાનોને જ સ્થાન મળતું હતું. \n\nમૂર્તિ બનાવનાર એક કુંભાર જયારે તેમના કોઠા ઉપર આવ્યો અને પૂછ્યું કે તેમના આંગણાની થોડી માટી એ લઈ શકે? \n\nતો શન્નોબાઈને આ સાંભળીને આશ્ચર્ય થયું હતું. તેમણે અત્યંત દૂબળા અને વયોવૃદ્ધ કુંભારને જવાબ આપ્યો, \"શા માટે જોઈએ?\" \n\nકુંભારે કહ્યું, \"મા દુર્ગાની મૂર્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુશ્મનો માટે ભારતની 'ધનુષ' તોપ ખતરનાક સાબિત થશે?\\nસારાંશ: જ્યારે પુલવામા હુમલાના મપદંડો અને તીવ્રતાની તપાસ થઈ રહી હતી ત્યારે 18 ફેબ્રુઆરીએ રક્ષા મંત્રાલયે એક મહત્ત્વનો નિર્ણય લીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી વખત ભારત સરકાર દ્વારા સંચાલિત વિશાળ ઔદ્યોગિક સંસ્થા ઑર્ડિર્નેસ ફૅક્ટરી બોર્ડને ભારતમાં જ મોટા પાયા પર હથિયાર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું.\n\nઆ જ અઠવાડિયામાં સોમવારે ઑર્ડિર્નેસ ફૅક્ટરીએ પહેલી વખત 114 સ્વદેશી 155એમએમx45 કૅલિબર તોપના મોટા સ્તર પર ઉત્પાદન માટે લીલી ઝંડી બતાવવામાં આવી. આ તોપ છે, 'ધનુષ' જેને આર્ટિલરી ગન પણ કહે છે.\n\nદૂર સુધી વાર કરી શકતી આ તોપ મુશ્કેલથી મુશ્કેલ રસ્તામાં પણ સરળતાથી ચાલી શકે છે. તેમજ દિવસના અજવાળા સાથે રાતના અંધારામાં પણ સચોટ નિશાન લગાવી શકે છે.\n\nતમે આ વાંચ્યું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુષ્કર્મ બાદ હું નિર્ભય બની અને ફરી જીવવાનું શરૂ કર્યું\\nસારાંશ: બળાત્કારની ઘટનાઓ બાબતે મીડિયામાં અહેવાલો પ્રકાશિત કરવામાં આવે છે તેમાં મોટેભાગે હિંસાની વિગત અને ન્યાયની લડાઈની ચર્ચા થતી હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બળાત્કારનો ભોગ બનેલી છોકરીની ઈજ્જત અને લગ્ન પર થનારી તેની અસરની વાતો સમાજમાં થતી હોય છે, પણ બળાત્કારની હિંસાની દિલ તથા દિમાગ પરના આઘાતની વાત થતી નથી.\n\nતેને કારણે પીડિતા ખુદને એક ઓરડામાં બંધ કરી દેતી હોય છે અને બહાર નીકળતાં ડરતી હોય છે. \n\nબળાત્કાર પછી લોકોનો ભરોસો તૂટવાના, હૈયામાં ડર પેસી જવાના અને એ બધામાંથી બહાર આવવાના સંઘર્ષની ચર્ચા થતી નથી. \n\nઉત્તર પ્રદેશના એક ગામમાં બળાત્કારનો ભોગ બનેલી એક છોકરી સાથે વાત કરીને અમે આ બધું સમજવાનો પ્રયાસ કર્યો હતો. \n\nઅમે એ જાણ્યું હતું કે એ છોકરીએ તેના ડરને પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુષ્કાળ : એ ગામ જ્યાં પાણી નથી એટલે લગ્ન માટે છોકરી પણ નથી\\nસારાંશ: ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના એક નાના એવા ગામમાં દરરોજ સવારે 75 વર્ષીય દગાડુ બેલ્દાર નામની વ્યક્તિ ઊઠે છે અને દાળ-ભાત બનાવે છે. આટલું કર્યા બાદ તેમની પાસે કરવા માટે કંઈ ખાસ હોતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ વર્ષથી હાટકરવાડીમાં સારો વરસાદ થયો નથી\n\nછેલ્લાં ત્રણ વર્ષથી દગાડુ બેલ્દાર પોતાના ગામ હાટકરવાડી સ્થિત એક રૂમની નાની એવી ઝૂંપડીમાં રહે છે. દુષ્કાળના કારણે તેમનાં પત્ની અને તેમના ત્રણ દીકરા ગામ બહાર વસી જવા માટે મજબૂર થયા હતા. \n\nગરમીના કારણે ધરતી સુકાઈ ગઈ હતી અને કૂવા ખાલીખમ થઈ ગયા હતા.\n\nપીવા અને ન્હાવા માટે પણ થોડું એવું જ પાણી બચ્યું હતું. તેમનું ખેતર પણ ઉજ્જડ બની ગયું છે. \n\nતેમના ગામથી આશરે 400 કિલોમિટર દૂર આવેલા સાંગલી જિલ્લામાં તેમના બે દીકરાને સુગર ફૅક્ટરીમાં નોકરી મળી છે. તેમનાં માતા ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દુષ્યંત ચૌટાલા : હરિયાણામાં 11 મહિના પહેલાં પાર્ટી બનાવી અને હવે ભાજપ સાથે સરકાર બનાવશે\\nસારાંશ: હરિયાણામાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી) વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલે હવે એ નક્કી થઈ ગયું છે કે રાજ્યમાં ભાજપ-જેજેપીની સરકાર બનશે. \n\nગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સૂચિત કર્યું કે મુખ્ય મંત્રી ભાજપના અને ઉપમુખ્ય મંત્રી જેજેપીમાંથી બનશે. \n\nબંને પક્ષોના નેતા શનિવારે રાજ્યના રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કરશે. \n\nઅમિત શાહે કહ્યું, \"જનતાએ બંને પક્ષોને જનાદેશ આપ્યો છે અને બંને પક્ષોના નેતાઓએ એ નક્કી કર્યું છે કે હરિયાણામાં ભાજપ અને જેજેપી સરકાર બનાવશે.\"\n\nઅમિત શાહે કહ્યું કે અપક્ષ ધારાસભ્યોએ પણ આ ગઠબંધનને સમર્થન કર્યું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૂધ મુદ્દે મુંબઈમાં આંદોલન, હાર્દિકે કહ્યું ગુજરાતથી સપ્લાય અટકાવાશે\\nસારાંશ: 'જન્મભૂમિ' અખબાર પોતાના અહેવાલમાં લખે છે કે 16 જુલાઈથી મહારાષ્ટ્રમાં દૂધના ભાવ મુદ્દે સ્વાભિમાની શેતકરી સંગઠને આંદોલન કરવાની જાહેરાત કરી છે. આંદોલનને પગલે મુંબઈમાં દૂધની સપ્લાય રોકવામાં આવશે, જેથી ત્યાં દૂધના ભાવ વધવાની શક્યતા છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ આ આંદોલનમાં જંપલાવી પોતાનો ટેકો જાહેર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટીએ કહ્યું હતું કે આ આંદોલનને ઓલ ઇન્ડિયા કિસાન સભા, કર્ણાટકના એનસીપીના રાયાતુ પરિશાદ, કોંગ્રેસ નેતા સતેજ પાટીલ સહિત દૂધ એકત્ર કરનારી એજન્સીઓએ ટેકો જાહેર કર્યો છે. \n\nશેટ્ટીના કહેવા પ્રમાણે, હાર્દિક પટેલે તેમના આંદોલનને ટેકો જાહેર કરતા એવી ખાતરી આપી છે કે ગુજરાત તરફથી પણ મુંબઈને દૂધની સપ્લાયને અટકાવવામાં આવશે. \n\nસંગઠનની માગણી છે કે દૂધનું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રતિ લીટર પાંચ રૂપિયા ઇન્સેન્ટિવ મળે. રાજ્યમાં દૂધનું ઉત્પાદન વધુ પ્રમાણ થતું હોવાથી ખેડૂતોને નુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : 'એક દિવસ કાશ્મીરમાં મુસલમાનો લઘુમતીમાં આવી જશે'\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ ચેતવણી આપી હતી કે જો જમ્મુ કાશ્મીરના લોકોને મળેલા વિશેષ અધિકારોમાં જો કોઈ પ્રકારનું પરિવર્તન કરવામાં આવ્યું તો રાજ્યમાં તિરંગો પકડનાર કોઈ રહેશે જ નહીં. મહબૂબા મુફ્તીએ તેમના આ નિવેદનમાં આર્ટિકલ 35Aનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે આર્ટિકલ 35A બાબતે સુનાવણી થઈ, જે હવે 27મી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આર્ટિકલ 35A શું છે?\n\nઆર્ટિકલ 35A વિશે શ્રીનગરના વરિષ્ઠ પત્રકાર બશીર મંઝર સમજાવે છે.\n\nઆર્ટિકલ 35A, આર્ટિકલ 370નો ભાગ છે. આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલો છે.\n\nઆર્ટિકલ 35A પ્રમાણે જમ્મુ કાશ્મીરના નાગરિકનો જો જમ્મુ કાશ્મીરમાં જન્મ થયો હોય તો જ તે આનો ભાગ બની શકે.\n\nશું તમે આ વાંચ્યું?\n\nભારતના કોઈ પણ અન્ય રાજ્યના નાગરિકો જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા નથી અને સ્થાનિક રહેવાસી પણ બની શકતા નથી.\n\nખીણના લોકોને ખતરો\n\nઆ આર્ટિકલ 35A જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક નાગરિકતાની ખાતરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : 'કરણી સેનાની જગ્યાએ દલિત કે મુસ્લિમ હોત તો શું થયું હોત?'\\nસારાંશ: કાયદાના શાસનનો મતલબ છે કે કાયદો સૌથી ઉપર છે. સાથે જ કાયદો દરેક સાથે એકસમાન વ્યવ્હાર કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્માવત ફિલ્મના વિરોધથી સ્પષ્ટ થઈ ગયું છે કે કાયદાના રાજની અવગણના થઈ રહી છે\n\nપરંતુ શું આ વાત આજે આપણે તાર્કિક અને તથ્યપૂર્ણ ઢબે કહી શકીએ છીએ કે ભારતમાં કાયદાની એટલી ઓકાત બચી છે?\n\nગુડગાંવમાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પર થયેલા હુમલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જ્યારે કાયદાના શાસનની અવગણના થાય છે, તો તેના પરિણામ કઈ તરફ અને કેટલી હદ સુધી જોઈ શકાય છે.\n\nવિચારવાની વાત તો એ છે કે જો કરણી સેનાના ઉગ્રવાદીઓને લાગે છે કે સરકાર કડક વલણ અપનાવી શકે છે તો શું તેઓ એવી હિંસા ફેલાવી શકતા, જેવી હાલ તેમણે ઘણાં રાજ્યોમાં ફેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : 'નરેન્દ્ર મોદી જ રાહુલ ગાંધીના સૌથી મોટા શિક્ષક છે'\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભા ચૂંટણી મોદી Vs રાહુલના નામે લડવામાં આવી\n\nપરિણામ પહેલાં એવું અનુમાન હતું કે આ વખતે ગુજરાતમાં ભાજપને કોંગ્રેસથી જબરદસ્ત ટક્કર મળી શકે છે. \n\nરાહુલ ગાંધીની રેલીઓ અને યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટીને જોઈને આ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. \n\nવાંચો, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના રાજકારણનું ખૂબ જ નજીકથી નિરીક્ષણ કરી ચૂકેલા આર.કે. મિશ્રાનો મત તેમના જ શબ્દોમાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસે સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : 'મોદી હવે હિંદુત્વનો ઉપયોગ બે હજારની નોટની જેમ કરશે?'\\nસારાંશ: રાજકીય નારાઓ ચલણી નોટ જેવા હોય છે. લોકો તેમના પર વિશ્વાસ કરે ત્યાં સુધી જ એ ચાલતા હોય છે. કોઈ નારાને અંતે પ્રશ્નાર્થચિહ્ન નથી હોતું તેનું કારણ આ જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"''અબકી બાર..''સીરિઝના નારાઓ, ''હર ઘર મોદી,'' અને ''સબકા સાથ, સબકા વિકાસ'' જેવા નારાઓ ત્રણ વર્ષ સુધી અસરકારક રહ્યા હતા કારણ કે નોટબંધીના મુશ્કેલીભર્યા અનુભવ પછી પણ સંખ્યાબંધ લોકોએ તેમાં ભરોસો કર્યો હતો.\n\nએ નારાઓની પેરોડી પહેલા ત્રણ વર્ષમાં જોવા મળી ન હતી પણ આજે સોશિઅલ મીડિયા પર તેની ભરમાર સકારણ છે. \n\nજે લોકપ્રિય નારા સાથે જનતાની તાકાત જોડાયેલી હોય ત્યાં સુધી તેની મજાક કરવાનું આસાન નથી હોતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમજાકનો દરેક પ્રયાસ નિષ્ફળ રહે છે. લોકો એવી મજાકની ભૂલ જ કરતા નથી. \n\nઆજકાલ ફેસબુક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : 1984 શીખ હિંસાને ‘મરેલું મડદું’ કહેનારી કૉંગ્રેસની સચ્ચાઈ 2002ના ભાજપથી કેટલી અલગ?\\nસારાંશ: ભારતીય સંસદના ઈતિહાસનો સૌથી દુ:ખદ અધ્યાય નવેમ્બર 1984માં લખવામાં આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના રસ્તાઓ પર સતત ત્રણ દિવસ સુધી શીખોનો સંહાર થતો રહ્યો. સંસદે ઇંદિરા ગાંધીની હત્યા પછી થયેલી શીખોની હત્યાઓની નિંદા કરતો કોઈ પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો નહીં. \n\nજ્યારે નવી સરકારની રચના પછી તુરંત જાન્યુઆરી, 1985માં રાજીવ ગાંધી સરકારે ઇંદિરા ગાંધીની હત્યા અને ભોપાલ ગેસ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું. \n\nફેબ્રુઆરી 1987માં એક વધુ ભૂલ થઈ. 1984ની કોમી હિંસા ઉપરનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. \n\nસદનમાં ભારે બહુમતીનો દુરૂપયોગ કરતા રાજીવ ગાંધીની સરકારે ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્ર કમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : LoC પર શા માટે ઘાતક રમત રમી રહ્યા છે ભારત-પાક.?\\nસારાંશ: જમ્મુ અને કાશ્મીરના 776 કિલોમીટર વિસ્તાર માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યાં સરહદ નક્કી કરવામાં નથી આવી, એટલે તેને 'લાઇન ઑફ કંટ્રોલ' કે 'નિયંત્રણ રેખા' તરીકે ઓળખવામાં આવે છે. \n\nદુનિયામાં કદાચ આ એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં ભારત અને પાકિસ્તાનના બે લાખથી વધુ સૈનિકો ખડકાયેલા છે. \n\nઊંચાઊંચા પહાડોની વચ્ચે રાયફલ, મશીનગનો, મોર્ટાર અને તોપખાના સાથે એકબીજા સામે ઊભા છે. \n\nઆ વિસ્તારમાં દુનિયામાં સૌથી વધુ સૈનિકો ખડકવામાં આવ્યા છે. \n\n2003માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે અલેખિત શાંતિ કરાર થયા હતા. \n\nએ પહેલા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : અમિત શાહ આટલા શક્તિશાળી કેમ બન્યા?\\nસારાંશ: નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ 2014 ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય અપાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારબાદ આ બંન્ને નેતાઓની પકડ દેશનાં રાજકારણ પર મજબૂત થઈ ગઈ છે. જેની અનુભૂતિ દિનપ્રતિદિન થતી રહે છે. જો તમે નરેન્દ્ર મોદીને મગજ ગણતા હોવ, તો અમિત શાહની ભૂમિકા તે સ્નાયુઓની છે. જે સપાટી પરના તેમના વિચારોને જમીની હકીકતમાં બદલી નાખે છે. \n\nમગજ અને શક્તિની આ જોડીએ આરએસએસના કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને મહદઅંશે પૂર્ણ કરી બતાવ્યું છે. દેશને ભગવા રંગમાં રંગી નાખ્યો છે. બાવન વર્ષના અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ મહિને ચોથા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ સફરમાં તેમની પાસે થવા માટે ઘણાં કારણો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : અવકાશમાં ભારતીયોને મોકલવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું\\nસારાંશ: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો)ને તેમના માનવ મિશનની દિશામાં એક મોટી સફળતા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈસરોએ 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ'નું સફળ પરિક્ષણ કર્યું છે, જેને અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા માટે મોટું પગલું ગણવામાં આવે છે.\n\nઅંતરિક્ષ યાત્રા અટકી પડે એ સ્થિતિમાં અંતરિક્ષ યાત્રીઓને ત્યાંથી કાઢવામાં 'ક્રૂ એસ્કેપ સિસ્ટમ' મદદરૂપ થતી હોય છે. \n\nઅમેરિકા, રશિયા અને ચીન આ ત્રણ દેશો પાસે જ અગાઉથી આ પ્રકારની સુવિધા છે.\n\nગુરુવારે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી પાંચ કલાક સુધી ચાલેલી ઊલટી ગણતરી બાદ ડમી ક્રૂ મૉડ્યૂલ સાથે 12.6 ટન વજનની 'ક્રૂ સ્કેપ સિસ્ટમ'નું સવારે સાત વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું.\n\nઆ પરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : આ રસ્તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકાય\\nસારાંશ: દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) વિશે થઈ રહેલી ચર્ચાએ એક મહત્ત્વપૂર્ણ વળાંક લઈ લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના કાયદા પંચે પર્સનલ લૉ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગે કન્સલ્ટેશન પેપર રજૂ કરતા કેટલીક ભલામણો કરી છે. \n\nજે અંતર્ગત એવી ભલામણ કરાઈ છે કે આ તબક્કે યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત નથી.\n\nઆ વિષયમાં વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદે હૈદરાબાદની નાલ્સાર (નેશનલ એકૅડેમી ફૉર લિગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્સ) યુનિવર્સિટી ઑફ લૉના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ફૈઝાન મુસ્તફા સાથે વાતચીત કરી.\n\nવાંચો તેમનો દૃષ્ટિકોણ\n\nહું કેટલાય વર્ષોથી જે લખતો આવ્યો છું એ જ વાતો લૉ કમિશન દ્વારા કરવામાં આવી છે.\n\nમારું એવુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : આઝાદ હિંદની ટોપી પહેરીને મોદીએ કોંગ્રેસ પર કર્યો વાર\\nસારાંશ: આને નરેન્દ્ર મોદીનું કુશળ વ્યવહારિક રાજકારણ કહીએ કે પછી નાટક, તે દરેક એવી બાબત ઝડપી લે છે જે ભાવનાત્મક દૃષ્ટિએ ફાયદાકારક હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિશાના પર જો નહેરુ-ગાંધી 'પરિવાર' હોય તો તેઓ તેને વધારે મહત્ત્વ આપતા હોય છે. રવિવારે 21 ઑક્ટોબર 2018ના રોજ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવીને એમણે એક તીરે અનેક નિશાન સાધ્યા છે.\n\n'આઝાદ હિંદ ફોજ સરકાર'ની 75મી જયંતી પર 21 ઑક્ટોબર 2018ના રોજ લાલ કિલ્લામાં આયોજિત સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીની ગોઠવણ અચાનક જ કરવામાં આવી હતી.\n\nનહીંતર આ એક લાંબી કવાયત બની શકે તેમ હતી. ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં એમણે જણાવ્યું હતું કે 'હું આ પ્રસંગે હાજરી આપીશ.'\n\nકોંગ્રેસ પર નિશાન\n\nઆ ધ્વજારોહણ સમારંભમાં પીએમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : ઇસ્લામમાં હોળી રમવાનું, રંગ લગાવવાનું હરામ છે?\\nસારાંશ: ઈમાન કો ઈમાન સે મિલાઓ \n\nઈરફાન કો ઈરફાન સે મિલાઓ \n\nઈન્સાન કો ઈન્સાન સે મિલાઓ \n\nગીતા કો કુરાન સે મિલાઓ \n\nદૈર-ઓ-હરમ મેં હો ના જંગ \n\nહોલી ખેલો હમારે સંગ \n\n-નઝીર ખૈયામી \n\nરામનગરની યાત્રા દરમિયાન મેં બૈઠકી હોળીમાં ભાગ લીધો હતો. એ ઉત્તરાખંડની સંસ્કૃતિ સાથે જોડાયેલી હોળી હતી. તેમાં વસંતપંચમી બાદ મહિલાઓ એકઠાં થઈને એકબીજાનાં ઘરે જાય છે અને હોળી સાથે જોડાયેલાં ગીતો ગાય છે. નૃત્ય પણ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ગીતો રાગ આધારિત હોય છે. જોકે હવે એ લોકગીતોમાં કેટલીક ફિલ્મી ધૂનો પણ સાંભળવા મળે છે.\n\nરામનગરના ક્યારી ગામમાંના જે રિસોર્ટમાં અમે રોકાયાં હતાં એ રિસોર્ટે ગામની હોળીમાં અમારા સામેલ થવાની વ્યવસ્થા કરી આપી હતી. \n\nગામમાં પહોંચ્યા ત્યારે અમને રંગોનો સુંદર સમુદ્ર જોવા મળ્યો હતો. મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પહેરીને ઢોલક પર થાપ દઈને લોકગીતો ગાઈ રહ્યાં હતાં. \n\nએ મહિલાઓએ ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું હતું. તેમણે જે ઉમળકાથી અમારું સ્વાગત કર્યું હતું એ જોઈને હું પણ તેમને રંગ લગાવતાં ખુદને રોકી ન શકી.\n\nએ પ્રસંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : ઈરાન પર પ્રતિબંધ, ત્રણ મહિનામાં ભારતમાં ઑઇલની તંગી સર્જાશે\\nસારાંશ: ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધનો પહેલો તબક્કો સોમવારથી શરૂ થઈ ગયો છે, એની અસર ભારત પર પણ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇરાક અને સાઉદી અરબ પછી ઈરાન ભારતને ઑઇલ વેચતો ત્રીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ગયા અઠવાડિયે એવા સમાચાર આવ્યા હતા કે સરકારી ઑઇલ કંપનીઓએ જુલાઈમાં ઈરાન પાસેથી તેલની મોટાપાયે ખરીદી કરી હતી.\n\nપ્રતિબંધનો બીજો તબક્કો ચોથી નવેમ્બરથી શરૂ થશે, ત્યારે ખરીદીનો આ ક્રમ અટકી જશે.\n\nબીબીસી સંવાદદાતા વિભુરાજે આ મુદ્દે બિઝનેસ જર્નલિસ્ટ શિશિર સિંહા સાથે વાત કરી અને પૂછ્યું કે ભારત પર તેની કેટલી અસર થઈ શકે?\n\nશિશિર સિંહાનો દૃષ્ટિકોણ\n\nભારતને ક્રૂડ ઑઇલ પૂરા પાતા ચાર મુખ્ય દેશો છે - ઈરાન. ઇરાક, સાઉદી અરબ અને વેનેઝુએલા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : કોંગ્રેસની ડૂબતી નાવડીને ગુજરાતે ઉગારી?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાનું પરિણામ હવે આપણી સામે છે. જ્યાં ભાજપે 99 બેઠકો જીતી છે અને કોંગ્રેસને 77 સીટો મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલા 1985માં કોંગ્રેસને 149 સીટો સાથે બહુમત મળ્યો હતો, એ વર્ષે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા હતા.\n\nએ વખતનું 'કુશાસન' આજે પણ લોકોને યાદ છે, જ્યારે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. કાયદો વ્યવસ્થા કથળી ગઈ હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઘણા હિંદુ વેપારીઓ એ જમાનાને મુસ્લિમ અપરાધીઓ અને કર્ફ્યુ માટે આજે પણ યાદ કરે છે. પાંચ વર્ષ પછી 1990ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 33 સીટો મળી હતી. \n\nવર્ષ 1995માં થોડો સુધારો થયો અને 45 બેઠકો મળી. 1998માં 53, 2002માં 51, 2007માં 59 અને 2012માં 61 બેઠકો મળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : જીએસટીમાં ઉતાવળના લીધે વધુ એક ગડબડ?\\nસારાંશ: 18 જાન્યુઆરી, 2018ના રોજ જીએસટી પરિષદે 29 વસ્તુ અને 53 સેવાઓ પર જીએસટીના દર ઘટાડવાનો નિર્ણય લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીએસટીના દરોમાં વાંરવાર ફેરફાર કેમ?\n\nમીડિયાએ પણ આ સમાચારને ખૂબ જ મોટા ગણાવી તેને મહત્ત્વ આપ્યું હતું. \n\nબીજી તરફ, ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો તેને સાત મહિના પણ નથી થયા.\n\nઆ સાત મહિનાના સમયગાળા દરમિયાન અનેક વખત જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.\n\nઆ વાતનો અંદાજ એ બાબત પરથી આવી શકે કે જીએસટીના દરોમાં ફેરફાર કરવા સંબંધિત જીએસટી પરિષદની 25 વખત બેઠકો મળી ચૂકી છે. \n\nપરંતુ હજી સુધી જીએસટીના દરની એક ટકાવારી નક્કી કરી શકાઈ નથી. \n\nતાજેતરમાં જ 29 વસ્તુઓના દરમાં ફેરફાર કરાયો\n\nઅત્રે નોંધવું રહ્યું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : ડબલ એન્જિન વાળી બિહાર સરકારની હવા નીકળી ગઈ?\\nસારાંશ: બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના ગઠબંધનની ડબલ એન્જિનવાળી ગાડીની એક વર્ષમાં જ હવા નીકળી ગયેલી નજરે પડે છે. ભલે પછી એ પોતાના પડાવ તરફ આગળ વધી રહી હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસ, કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા, કૃષિ વિકાસ, રોકાણ, નિર્માણ કરવું, સાંપ્રદાયિક સૌહાર્દ અને ભ્રષ્ટાચાર, આ તમામ મુદ્દાઓ પર બિહારની નવી એનડીએ સરકાર પોતાના ઉદ્દેશ્યોથી જાણે બહુ દૂર છે.\n\nગયા વર્ષે 27 જુલાઈએ રાષ્ટ્રીય જનતા દળ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને જ્યારે નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન(એનડીએ)માં સામેલ થયા હતા ત્યારે એનડીએના નેતાઓએ નવી સરકારને ડબલ એન્જિન સરકાર કહી હતી.\n\nપણ હવે એક વર્ષ બાદ એવું લાગે છે કે આ બે એન્જિનોમાં કોઈ તાલમેલ નથી અને આ બન્ને એન્જિન અલગ-અલગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : તોગડિયાની વિદાયમાં છૂપાયેલું છે સંઘનું મોદીને સમર્થન\\nસારાંશ: દિલ્હીની નજીક ગુરુગ્રામમાં દેખાતા દૃશ્યો આશ્ચર્યજનક હતા. કડક સુરક્ષા વચ્ચે એક ચૂંટણી યોજાઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા વિશે નવાઈ પામવા જેવું કંઈ નથી હોતું. પરંતુ આ ચૂંટણી પણ અનોખી હતી અને સુરક્ષા વ્યવસ્થા પણ થોડી અલગ હતી.\n\n53 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મતદાન કરવામાં આવ્યું હતું. \n\nઆવું શા માટે થયું તે માટે પડદા પાછળની વાત સમજવી ખૂબ જ જરૂરી છે.\n\nસમગ્ર વિવાદની શરૂઆત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાથી થઈ. તોગડિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો ખટરાગ કોઈ છૂપી વાત નથી.\n\nએક સમયે બન્ને નેતાઓ સાથે હતા. પરંતુ ધીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : દલિત ઉત્થાનને ભૂલીને 'ચમચા યુગ' લાવનારી માયા!\\nસારાંશ: માયાવતીના 63માં જન્મદિવસ પર દલિત રાજનીતિમાં ધ્રુવીકરણની શરૂઆત થઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યમાં 22.2 ટકા મતબેંક અને માત્ર 19 સીટો પર માયાવતી છે. \n\nબીજી તરફ ગુજરાતમાં અપક્ષ રહીને એકલા હાથે વડગામ જીતનારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આંબેડકરવાદી અને ડાબેરી વિચારોની ચડાઈ છે. \n\nએક તરફ બહેનજીનો ચાર વાર મુખ્યમંત્રી બનવાનો અને 2009માં ડાબેરી દળો દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો ઇતિહાસ છે. \n\nબીજી તરફ વૈશ્વિકરણ અને હિંદુત્વને ભીમા કોરેગાંવ, ઊનામાં દલિતો પર અત્યાચાર, યુવાનોની બેરોજગારી અને ખેતીની ખરાબ સ્થિતિના બહાને લલકારવાનું ભવિષ્ય છે. \n\nદેશની ડાબેરી વિચાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : પ્રધાનમંત્રી મોદીની હિંદુત્વવાદી રાજનીતિ નબળી પડી રહી છે ?\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપી છે કે કેન્દ્ર સરકારના પ્રદર્શન બાબતે લોકોનો અભિપ્રાય ઝડપથી બદલાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસએ તાજેતરમાં ત્રિદિવસીય બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સંઘ અને તેની સાથે જોડાયેલાં સંગઠનોનાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ સંગઠનોનાં પ્રતિનિધિઓનાં અહેવાલોની ગહન સમીક્ષા કરી હતી.\n\nજાણકારો પાસેથી મળેલી વિગતો અનુસાર આરએસએસએ પાર્ટીને કહ્યું છે કે, આર્થિક મંદી, બેરોજગારી, મોટી ચલણી નોટો પર પ્રતિબંઘ વગેરેના નકારાત્મક પરિણામો આવ્યા છે અને ખેડૂતોની સમસ્યાઓ પણ મોટા મુદ્દા તરીકે આકાર લઈ રહી છે.\n\nમોદી સરકારને સવાલ\n\nજે લોકો વર્તમાન સરકારના સમર્થક છે તેઓ પણ સરકારના પ્રદર્શન વિશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : ભાજપ માટે ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને સુધારવાની છેલ્લી તક\\nસારાંશ: સોમવારથી બજેટ સત્રનો પહેલો તબક્કો શરૂ થયો, જે નવમી જાન્યુઆરી સુધી ચાલશે. આ સત્ર દરમિયાન દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે કેન્દ્રની ભાજપ સરકાર છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરશે. કારણ કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ આવતા વર્ષે મે મહિના સુધીનો છે. એ પહેલાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે. \n\nએટલે વર્તમાન બજેટ સત્ર ભાજપ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. \n\nવાંચો વરિષ્ઠ પત્રકાર અને આર્થિક બાબતોના જાણકાર એમ. કે. વેણુનો દૃષ્ટિકોણ. \n\nસામાન્ય વ્યક્તિની સરકાર પાસે શું છે અપેક્ષા\n\nદેશનું અર્થતંત્ર કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે, એવા સંજોગોમાં ભાજપે છેલ્લું બજેટ રજૂ કરવાનું છે. \n\nગત ત્રણ વર્ષ દરમિયાનના જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન) જોઈએ તો ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : મહાત્મા ગાંધીનો ધર્મ શું હતો?\\nસારાંશ: ગાંધીજીને કોઈ એક ઓળખ સાથે જોડીને તેમની જાદુઈ અસરને ઓછી કરવાના પ્રયાસો અગાઉ પણ થયા હતા અને આજે પણ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છતાંય ત્યારે પણ ગાંધીજીની અસર સમાજ પર હતી અને આજે પણ સમાજ પર તેની અસર જોવા મળે છે. \n\nસામાન્ય રીતે અન્ય કોઈ વાત કે મુદ્દે એકબીજાની સાથે જોવા મળતા ન હોય તેવા જૂથો પણ આ પ્રયાસમાં એક થઈ જાય છે. \n\nસનાતની હિંદુ અને કટ્ટટર મુસ્લિમો એકમત હતા કે ગાંધીજીને તેમના ધાર્મિક મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો અધિકાર નથી.\n\nગાંધીજી 'સાચા અછૂત' હતા\n\nદલિત માનતા હતા કે બિન દલિત ગાંધીજીને તેમના વિશે કંઈ પણ કહેવા કે કરવાનો અધિકાર કેવી રીતે મળે છે? \n\nખ્રિસ્તીઓ પણ ધર્માંતરણના મુદ્દે ગાંધીજીનો વિરોધ કરી રહ્યા હતા. \n\nબાબા સાહેબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : મોદી વાલ્મીકિ જયંતિ પર ટ્વીટ કરે છે પણ તેમનું દુઃખ નથી વહેંચતા\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઑક્ટોબરે ટ્વીટ કર્યું, “વાલ્મીકિ જયંતીની શુભેચ્છાઓ. એક મહાન ઋષિ અને પારંગત લેખક, તેમના ઉચ્ચતમ આદર્શો અને કાર્યોથી પેઢીઓને માર્ગદર્શન મળ્યું છે. વાલ્મીકિ જયંતીની શુભેચ્છાઓ.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી એ સમયે એક પ્રતિકાત્મક કાર્યક્રમમાં ભાગ લીધો હતો\n\nજો કે, મોદીની આ શુભેચ્છામાં વિશ્વનાં મહાન મહાકાવ્ય ‘રામાયણ’નાં સર્જક વાલ્મીકિને માત્ર એક “પારંગત લેખક”, એક “ઉચ્ચતમ આદર્શો અને કાર્યો” કરનારા વ્યક્તિ તરીકે જ ઓળખાવ્યા છે. \n\nઆમ છતાં તેમની શુભેચ્છાઓ તેમને આ મહાન સંતના અનુયાયી ગણાવતા વાલ્મીકિ સમાજના લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહે છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે.\n\nવાલ્મીકિ સમાજના લોકો મુખ્યત્વે માથે મેલું ઉપાડવાનું કામ કરે છે. તે દેશનો સૌથી વધારે ઉપેક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : મોદી સરકાર આત્મપ્રશંસા અને મિથ્યાભિમાનના રોગથી ગ્રસ્ત છે\\nસારાંશ: લોકશાહીમાં જો કોઈ સરકારને પોતાના પહેલાંની સરકારની નિંદા કરવાનો અને આત્મપ્રશંસા કરવાનો રોગ લાગી જાય, તો સમજી લેવું કે સરકાર પાસે જાતે હાંસલ કરેલી સિદ્ધિનો અભાવ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કારણ કે લોકસેવાના કાર્યોને કોઈ પ્રચારની જરૂર નથી પડતી, તે જાતે જ પોતાનો પ્રચાર કરી શકે છે. \n\nમિથ્યાભિમાની મોદી સરકાર પણ આત્મપ્રશંસાના રોગથી ગ્રસ્ત છે અને સત્તાના તમામ સંસાધનોનો ઉપયોગ પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે કરી રહ્યાં છે.\n\nછેલ્લાં ચાર વર્ષોની સિદ્ધિ ગણાવવા માટે મોદી સરકાર પાસે જો કંઈ હોય તો તે છે મોદીની ખર્ચાળ રેલીઓ, ઘડી કાઢેલા અભિનયથી ભરપૂર ભાષણો અને કોંગ્રેસની યુપીએ સરકારે શરૂ કરેલી પરિયોજનાઓ, પછી એ જમ્મુ કશ્મીરની 'ચેનાની-નાશરી' દેશની સૌથી મોટી રોડ ટનલ હોય કે પછી અસમના 'ઢોલા-સાદિયા'ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : મોદીનાં ભાષણોમાં આત્મનિરીક્ષણ ઓછું, આપવડાઈ વધારે\\nસારાંશ: ખાસ કરીને વક્તૃત્વ કળાના સંદર્ભમાં નરેન્દ્ર મોદી મોટાભાગના રાજકીય ચળવળકર્તાઓની માફક નવા પાઠ તરત આત્મસાત કરી લે છે. કાર્યરીતિની શક્તિને તેઓ જાણે છે અને વક્તૃત્વની વિસ્ફોટક અસરને તેઓ સમજે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં ચૂંટણી પ્રચાર સભામાં ભાષણ કરી રહેલા નરેન્દ્ર મોદી\n\nપોતાની શક્તિનું મૂળ કાર્યરીતિમાં છે એ મોદી જાણે છે. તેમના ભાષણો નીતિવિષયક કામમાં પરિવર્તિત થશે કે તેમણે આપેલા વચનોનું પાલન થશે એ વાતની ખાતરી તેમની ભાષાને કારણે લોકોને થઈ જાય છે. \n\nનરેન્દ્ર મોદીના ભાષણોના મોટા ભાગના વિશ્લેષકો તેને ત્રણ તબક્કામાં વહેંચે છે. \n\nપહેલો તબક્કો દિલ્હી સર કરવા ઇચ્છતા પક્ષના મહત્વાકાંક્ષી નેતાનો હતો. બીજો તબક્કો તેઓ દિલ્હી પહોંચ્યા અને દેશ, દેશદાઝ તથા વિકાસની એક ચોક્કસ ભાષા વિકસાવી તેનો હતો. \n\nત્રીજો તબક્કો સત્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : રાજપૂતોની આન-બાન-શાનનું સત્ય શું છે?\\nસારાંશ: સાહિત્યના એક પાત્ર પદ્માવતી સંબંધે રાજપૂતોની પ્રતિષ્ઠાના રક્ષણની વાતો આજકાલ રસ્તાઓ અને ટીવી ચેનલો પર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાણા પ્રતાપનું રેખાચિત્ર\n\nસવાલ એ છે કે ઇતિહાસમાં રાજપૂતની પ્રતિષ્ઠા જેવી કોઈ બાબત હતી? હતી તો તે કલ્પના હતી કે સત્ય?\n\nરાજપૂતો કદી હારતા નથી, પીઠ દેખાડતા નથી. તેઓ યુદ્ધ જીતીને આવે છે અથવા જીવ આપી દે છે, એવું માનવામાં આવે છે. \n\nઆ ધારણાનું સત્ય તપાસીએ તો એવા ઘણા પ્રસંગો છે, જેમાં એ ધારણા માત્ર માન્યતા બની રહે છે. \n\n1191ના તરાઈન યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. 1192માં ફરી એ જ સ્થળે યુદ્ધ લડાયું હતું, તેમાં પૃથ્વીરાજ ચૌહાણે હારનો સામનો કરવો પડ્યો હતો. \n\nએ પછી તો મુઘલો સાથે, સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : રાહુલ ગાંધીની સૌથી મોટી મુશ્કેલી તેઓ પોતે જ\\nસારાંશ: રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં અધ્યક્ષપદનો કાર્યભાળ સંભાળ્યો. ગુજરાત ચૂંટણીઓ સમયે જોવા મળ્યું કે, રાહુલે લોકોને સંબોધવાની ક્ષમતા વિકસાવી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રમાં સત્તામાં રહેલો ભાજપ પણ હવે તેને હળવાશમાં લેવાનું વિચારી નથી શકતો. \n\nત્યારે રાહુલ ગાંધી માટે પાર્ટીની આ નવી જવાબદારી અને આવનારાં વર્ષોમાં કોંગ્રેસને તેનાથી શું હાંસલ થશે તેના પર બીબીસીએ વરિષ્ઠ પત્રકાર કલ્યાણી શંકર સાથે વાતચીત કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાહુલ ગાંધી નવા અવતારમાં\n\nગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધી નવા અવતારમાં જોવા મળ્યા. અગાઉ જે 'પપ્પૂ' બોલાતું હતું, તે હવે ગાયબ થઈ ગયું છે. તેના બદલે વિપક્ષના એક વિશ્વસનીય નેતાના તરીકે તેમની છાપ ઊભી થઈ છે.\n\nગુજરાત ચૂંટણીમાં વધારે સીટો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : વડા પ્રધાન મોદી સવાલોના સીધા જવાબ આપવાનું કેમ ટાળે છે?\\nસારાંશ: તાજેતરમાં 12 ઑગસ્ટના રોજ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં વડા પ્રધાન મોદીનો બે પેજનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. તેમાં એવી કઈ નવી વાત હતી, જેને વાંચવાથી એવું લાગે કે આપણે કંઈક નવું વાંચી રહ્યા છીએ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક રીતે આ ઇન્ટરવ્યૂ છેલ્લા એક-બે વર્ષોમાં અલગ-અલગ મંચો પર વડા પ્રધાનનાં ભાષણોનું સંકલન છે.\n\nતેમાં એક પણ તથ્ય એવું નથી, જેને વડા પ્રધાન અથવા તેમના મંત્રીઓએ અગાઉ જનતા સમક્ષ રજૂ ન કર્યું હોય.\n\nનિશ્ચિતરૂપે અખબારની આ એક નિષ્ફળતા છે. વળી વડા પ્રધાને દેશના સાર્વજનિક મીડિયાના સૌથી વિશ્વસનીય અને વાંચકો સુધી સૌથી વધુ પહોંચ ધરાવતા અખબારોમાં સામેલ અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના બે પેજનો પાઠકો સાથે જીવંત સંવાદ કરવાની જગ્યાએ સરકારી પ્રચાર કરવા ઉપયોગ કર્યો.\n\nશું આવું એટલા માટે થયું કે આ ઇન્ટરવ્યૂ આમને-સામને બેસીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : વિદેશમાં મોદીનો જાદુ ઓછો થઈ રહ્યો છે?\\nસારાંશ: સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nઅમેરિકામાં રાહુલ ગાંધી અનેક લોકોને મળ્યા હતા અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત પણ કર્યાં હતાં.\n\nઆ દરમિયાન રાહુલે અનેક સવાલના જવાબ પણ આપ્યા હતા. રાહુલે ભારતની હાલની સ્થિતિ અને રાજકારણ અંગે ગંભીર ચર્ચા પણ કરી હતી. \n\nતેમણે અનેક સામયિકો અને સમાચારપત્રોને ઇન્ટર્વ્યૂ પણ આપ્યું હતું. \n\nરાહુલની યાત્રાને મીડિયામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને રાહુલે આ દરમિયાન જે વાતો કરી તેના વખાણ પણ થયા હતા.\n\nભારતમાં પ્રથમ વખત સત્તાધારી બીજેપીએ અનુભવ કર્યો કે વિદેશમાં મોદીનો જાદુ ઓછો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : વિવેકાનંદના ભારત અને મોદીના ભારતમાં ઘણો તફાવત છે\\nસારાંશ: સારું લાગ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમના સુપ્રસિદ્ધ શિકાગો સંબોધનની 125મી વર્ષગાઠ પર સોમવારે યાદ કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1893માં શિકાગોમાં સર્વધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત તરફથી યુવા સંન્યાસીના રૂપમાં વિવેકાનંદે તેમના સંક્ષિપ્ત પરંતુ સારગર્ભ સંબોધનથી હાજર રહેલા તમામ પ્રતિનિધિઓને પ્રભાવિત કર્યાં હતા.\n\nતે સંબોધન બાદ તેમની ખ્યાતિ વાયુ વેગે પ્રસરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પોતાની આગવી શૈલીમાં તેમને યાદ કર્યાં. \n\nવિવેકાનંદના સંદર્ભમાં આજની વાસ્તવિકતાની ચર્ચા, તેમની આધ્યાત્મિકતા, ભારતીય સમાજ અને રાષ્ટ્ર વિશે તેના વિચાર, ધર્મને લઈને તેમની ધારણા અને સભ્યતા તેમજ સંસ્કૃતિને લઈને તેમના વિચાર પર કેન્દ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : શા માટે ત્રણ લાખ ખેડૂતોની આત્મહત્યા છતાંય દેશ જાગતો નથી?\\nસારાંશ: હાલ સંસદમાં બે કાનૂન પડતર છે. આ બંને પ્રાઇવેટ મેમ્બર બિલ છે. તેને અમે રજૂ કર્યા હતા. અમે ઇચ્છીએ છીએ કે લોકસભા ચૂંટણી પહેલાં તેને મંજૂરી મળી જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ બિલ કહે છે કે ખેડૂતોને પોતાના પાકની ન્યૂનતમ કિંમત કાનૂની ગૅરંટી રૂપે મળે. વર્તમાન વ્યવસ્થામાં આ બાબત સરકારની દયા પર નિર્ભર કરે છે કે ખેડૂતોને કેટલી કિંમત આપવી.\n\nચૂંટણી પહેલા જાહેરાત કરી દેવાય છે, પણ તેમને આ કિંમત મળે ન મળે એ સુનિશ્ચિત નથી થઈ શકતું.\n\nબીજું બિલ કરજમાં ડૂબેલાં હોય એવા ખેડૂતોને એક વાર તેમાંથી મુક્ત કરાવવામાં આવે, જેથી તેઓ એક નવી શરૂઆત કરી શકે.\n\nઅમે ઇચ્છીએ છીએ કે સરકાર આ બન્ને કાનૂન સંસદમાં પાસ કરાવે.\n\nઆ દેશમાં તમામ પ્રકારની સરકારો આવી હતી. સારી, ખરાબ. જોકે, વર્તમાન સરકાર જેટલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : શું પોતાના જ એજન્ડામાં ગૂંચવાઈ ગયો છે મોદી-શાહનો ભાજપ\\nસારાંશ: ભારતમાં જન્મેલા પાકિસ્તાની લેખક તથા વ્યંગકાર મુશ્તાક અહમદ યૂસુફીએ ક્યાંક લખ્યું છે, \"સરકાર સિવાય કોઈને પોતાની વર્તમાન સ્થિતિ કે પ્રગતિથી સંતોષ નથી થતો.\" આ વાતને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધુ સારી રીતે કદાચ જ કોઈ બીજું સમજી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ તો કોઈપણ ચૂંટણી સરળ ન હોય, પરંતુ વાયદાઓ આપીને સત્તા પર આવવું પ્રમાણમાં સરળ હોય છે. આ વાત હવે મોદી તથા ભાજપને સમજાવા લાગી હશે.\n\n'સૌને સાથે લઈને સૌનો વિકાસ' કરવાનો પ્રયાસ કરવાની વાત ઠીક છે, પરંતુ શું દરેકને ખુશ કરવા શક્ય છે? કારણ કે એક વર્ગને ખુશ કરવાની કવાયતમાં અનિચ્છાએ પણ બીજા વર્ગને નારાજ કરવો પડે છે. \n\nઅનુસૂચિત જાતિ\/જનજાતિના કાયદા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટવાનો સરકારનો નિર્ણય પણ આવો જ સાબિત થઈ રહ્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ સ્થિતિને નિરૂપવા માટે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : શું મોદી સરકાર અતિ પછાત વર્ગને ન્યાય અપાવી શકશે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર કહે છે કે તેઓ પછાત છે. તેઓ ઓબીસીમાંથી આવે છે અને વંચિતોના હમદર્દ (દુખમાં ભાગીદાર) છે. 2 ઑક્ટોબર 2017ના રોજ કેન્દ્ર સરકારે એક વિશષ સૂચના જાહેર કરી એક આયોગ બનાવવાની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે તેને ત્રણ કામ સોંપ્યા. પ્રથમ કે ઓબીસી (અન્ય પછાત જાતી) અંતર્ગત કેટલી જાતિઓ અને સમુદાયોને અનામતનો લાભ કેટલા અસમાન પ્રકારે મળી. \n\nબીજું કે ઓબીસીની વહેંચણી માટે પદ્ધતિ, આધાર અને માપદંડ નક્કી કરવા અને ત્રીજું, ઓબીસીને ઉચ્ચ વર્ગોમાં વહેંચવા માટે તેમની ઓળખ કરવી. એ આયોગને પોતાનો અહેવાલ સોંપવા માટે 12 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો. \n\nઆ પરથી લાગે છે કે સરકાર આ કામને કેટલી ઝડપથી પૂર્ણ કરવા માગે છે. આ આયોગની આગેવાની પૂર્વ ન્યાયાધીશ જી. રોહિણીને સોંપવામાં આવી છે. (અહીં ક્લિક કરી વાંચો સરકારનો નિર્ણય)"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : શું સંઘ ભારતીય જનતા પાર્ટીથી અંતર રાખી રહ્યો છે?\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દિલ્હીમાં ત્રણ દિવસની વિચારમંથન શિબિર બુધવારે પૂરી થઈ. આ ત્રણ દિવસોમાં સંઘના વડા મોહન ભાગવતે જેના પર સવાલો ઉઠતા રહ્યા છે, એ તમામ પાસાં પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમણે જણાવ્યું કે સંઘ ગૌરક્ષામાં માને છે પણ હિંસાને કોઈ પણ ભોગે સમર્થન આપી ના શકે. તેઓ ભારતના બંધારણમાં માને છે, ધર્મ નિરપેક્ષતામાં માને છે, રાજનીતિમાં વિપક્ષની ભૂમિકાનું સમર્થન કરે છે અને બધાને સાથે લઈને આગળ વધવાની વાતને ટેકો આપે છે.\n\nતેમણે એમ કહ્યું કે તેઓ ભારતીય જનતા પક્ષની કોંગ્રેસ મુક્ત ભારતની વાતને સમર્થન આપતા નથી. તેઓ સહયોગી કે વિરોધી બધાને પોતાના માને છે.\n\nએમ લાગે છે કે સંઘ પોતાને મુખ્યધારામાં લાવવા માગે છે અને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.\n\nસંઘ આવું કેમ કરી રહ્યો છે અને અત્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : શું સંસદમાં ચર્ચાનો માહોલ બનાવવામાં મોદી નિષ્ફળ ગયા?\\nસારાંશ: 'જ્યારે રસ્તા સૂમસામ થઈ જાય છે, ત્યારે સંસદ આવારા અથવા વાંઝ થઈ જાય છે.' આ વાત ડૉક્ટર રામમનોહર લોહિયાએ છ દાયકા પહેલાં કહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ દેશની હાલની રાજનૈતિક સ્થિતિ અને સંસદની ભૂમિકા વિશે તે આજે પણ સટીક રીતે લાગુ થાય છે.\n\nગત પાંચ માર્ચે શરૂ થયેલું સંસદનું બજેટ સત્રનો બીજો તબક્કો પણ ગૃહમાં ધાંધલને કારણે લગભગ પૂરી રીતે બિન-ઉપજાઉ રહ્યું.\n\nસત્રના પ્રથમ તબક્કામાં પણ રાષ્ટ્રપતિના અભિવાદન ભાષણ પર કર્કશ ચર્ચા અને તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટાક્ષયુક્ત ભાષણ સિવાય કંઈ પણ ઉલ્લેખનીય નથી થઈ શક્યું.\n\nકેન્દ્રમાં સરકાર કોઈ પણ પાર્ટીની હોય, તેમની કોશિશ સંસદ બને તેટલી ઓછી ચલાવવાની હોય છે.\n\nતેની ઉપેક્ષા કરવી અથવા તેમાં પોતાની મનમાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : સરદારને સન્માનનો વિપક્ષ દ્વારા વિરોધ કેમ?\\nસારાંશ: ત્રિપુરામાં સ્ટાલિનની પ્રતિમા ખંડિત થઈ તે પછી જે રીતે ડાબેરીઓએ કકળાટ કર્યો હતો તેવી રીતે આજે કૉંગ્રેસ તથા તેના સાથી પક્ષો સરદાર પટેલની ભવ્ય પ્રતિમાના લોકાર્પણ પર કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રિપુરામાં કથિત 'રેડ ટેરર'ના જનકની પ્રતિમાને ધ્વસ્ત કરવામાં આવી હતી, જ્યારે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે રાષ્ટ્રના નિર્માતાને સ્થાપિત કરવામાં આવ્યા છે. \n\nઆ બંને ઘટનાઓનો વિરોધ અને પછી તેનું છીછરું વિશ્લેષણ એ વર્તમાન રાજકારણની બૌદ્ધિક ક્ષમતા કેટલી તળિયે ગઈ છે, તે દર્શાવે છે. \n\nમોદીનો વિરોધ કરતા-કરતા આ લોકો ક્યારે દેશનો પણ વિરોધ કરવા માંડ્યા છે, તેનું કદાચ તેમને પણ ભાન નથી. \n\nડાબેરી તથા નહેરુવાદી ઇતિહાસકારોએ દેશના ઇતિહાસની ઉપર અસત્ય તથા અર્ધસત્યના જે પડ ચડાવ્યાં છે, તેને ધીમેધીમે મોદી સરકાર એક પછ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : સોનિયા ગાંધીના ફોર્મ્યુલાથી વિપક્ષને એકજૂટ કરવા રાહુલ ગાંધીનો પ્રયાસ\\nસારાંશ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને કર્ણાટકના નિમાયેલા મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામી વચ્ચે બેઠક થઈ, જેમાં મંત્રીમંડળ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્રે નોંધવું રહ્યું કે રાહુલ ગાંધીએ કર્ણાટકની ચૂંટણી પૂર્વે કુમારસ્વામીના પક્ષને ભાજપની 'બી ટીમ' ગણાવી હતી.\n\nઆમ ભાજપને રોકવા માટે બન્ને પક્ષે ચૂંટણી પરિણામો બાદ હાથ મિલાવ્યા છે. \n\nતમે બન્નેની એકસાથે સ્મિત કરતી તસવીર જોઈ હશે, પણ બન્ને પક્ષ એકબીજાની ચૂંટણી પહેલાની સ્થિતિ અને વલણથી વાકેફ જ છે.\n\n37 ધારાસભ્યો સાથે કુમારસ્વામી મુખ્યમંત્રી બનશે, જ્યારે કોંગ્રેસ 78 ધારાસભ્યો સાથે ગઠબંધનમાં જોડાશે.\n\nરાહુલ પર મોટી જવાબદારી\n\nઆ ગઠબંધનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા રાહુલ ગાંધીની રહેશે કેમ કે, તેમણે આ ગઠબંધનને ટક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : હિંદુ-મુસ્લિમ બન્ને ગાંધીજીને કેમ દુશ્મન માનતા હતા?\\nસારાંશ: 15મી ઓગસ્ટ 1947ના થોડા મહિનાઓ અગાઉ જ 'નિયતિ સાથે સાક્ષાત્કાર'ના દિવસના અણસાર મળવા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે ખુશીમાં કોઈક કચાશ હતી જે કોરી ખાતી હતી. લાંબા સંઘર્ષ બાદ બ્રિટીશ ગુલામીમાંથી મુક્તિ મળવાની હતી. એ સમયના આનંદની કલ્પના શકાય છે. \n\nઆઝાદીના આનંદની સાથે ભાગલાનો શોક પણ હતો. નફરતની આગને કારણે આ શોક સળગીને રાખ નહોતી બની.\n\nઆ આગ વધુ અને વધુ ભડકી રહી હતી, જેથી શોકનો તાપ ઓછો ન થાય. લોકોએ આ આગમાં દાઝ્યાં અને સળગ્યાં પણ. \n\n માનવતાનો માર્ગ બતાવ્યો\n\nસત્તા હસ્તાંતરણ થશે, તેવા વરતારાએ કેટલાકને રાહત થઈ હતી; પરંતુ ગાંધી તેમાના ન હતા. 78 વર્ષની ઉંમરે અનેક પ્રયોગોના સકર્મક સાક્ષી રહેલા ગાંધીના મન-મસ્તિષ્ક અગાઉથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ : હિંદુઓમાં ગુસ્સો છે તો બુદ્ધિ ભ્રષ્ટ થવાનું જોખમ પણ\\nસારાંશ: હિંદુઓને ગુસ્સો કેમ આવે છે એના પર વધારે ચર્ચા નથી થતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ મનાય છે કે હિંદુઓએ શાંત અને સહિષ્ણુ હોવું જોઈએ. આથી જ્યારે હિંદુઓને ગુસ્સો આવે છે ત્યારે લોકો અચંબામાં મૂકાઈ જાય છે, આશ્ચર્યચકિત રહી જાય છે. તેમને લાગે છે હિંદુ ધર્મના પાયામાં તો આ છે જ નહીં.\n\nઆજે ચોતરફ હિંદુઓનો ગુસ્સો જોવા મળી રહ્યો છે પણ લોકો તેને સમજી શકતા નથી. સમજવાનો પ્રયાસ પણ કરતા નથી. \n\nઆ રોગ છેલ્લાં 100 વર્ષોથી ધીમે ધીમે વધી રહ્યો છે અને અત્યારે તો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે.\n\nએનું કારણ એ છે કે હિંદુઓને લાગે છે કે દેશભરમાં જે બીજા ધર્મમાં માનતા લોકો છે અથવા તો એ લોકો કે જેઓ પોતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: 'નરેન્દ્ર મોદીને માત્ર 125 કરોડ લોકોની ચિંતા છે'\\nસારાંશ: દેશ છે એટલે સમસ્યાઓ રહેવાની. કોઈ દેશ એવો દાવો ના કરી શકે કે તેમની કોઈ સમસ્યા જ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સમય એવો હતો કે ભારત વિશ્વના અન્ય દેશોની સમસ્યાઓના ઉકેલ માટેનું કેન્દ્ર હતું. \n\nદરેક રાષ્ટ્રની સમસ્યાઓના ઉકેલનું માધ્યમ બનેલું ભારત 'વિશ્વગુરુ' કહેવાતું હતું.\n\nસ્થિતિ આજે પણ એવી જ છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે વિશ્વના જે નાગરિકો આધ્યાત્મિક શાંતિની શોધમાં હોય છે, તેઓ બેએક મહિના માટે કે બેએક વર્ષો માટે ભારતનાં આધ્યાત્મિક કેન્દ્રોમાં આવીને રહે છે.\n\nભારતનો નાગરિક પોતાની આવડત અને પોતાની કુશળતાની માગને કારણે વિદેશમાં જાય છે, પણ શાંતિની પ્રાપ્તિ માટે આજેય ભારતમાં રહે છે અને ભારત આવતોજતો રહે છે.\n\nઆઝાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: 'રાજકીય એજન્ડા સેટ કરવામાં રાહુલ નિષ્ફળ રહ્યા છે'\\nસારાંશ: લગભગ દર વર્ષે, ભલે વર્ષમાં એક વખત, રાહુલ ગાંધીનું કદ ઊંચું થઈ જાય છે, પરંતુ ત્યારબાદ એટલી જ ઝડપથી તેઓ સુસ્ત પણ પડી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના પ્રવાસથી માંડીને ગુજરાત ચૂંટણી સુધી રાહુલ ગાંધી નવા અવતારમાં જોવા મળ્યા છે\n\nઅમેરિકાના પ્રવાસથી માંડીને ગુજરાતની ચૂંટણી સુધી, રાહુલ ગાંધી નવા અવતારમાં જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમની અસર ધીરેધીરે ઓછી થઈ ગઈ હોય તેમ લાગે છે. \n\nતેઓ બધી જ વાતો સારી કહે છે અને કરે છે, પરંતુ રોજિંદા સમાચારોમાં પોતાના માટે કે પછી પાર્ટી માટે સકારાત્મક હેડલાઇન આપવા તેઓ નિષ્ફળ રહે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેનાંથી લાગી રહ્યું છે કે રાહુલ 'ગુમ' થઈ ગયા છે. તેઓ લોકોના મગજમાંથી ગુમ થઈ રહ્યા છે. \n\nઅધ્યક્ષ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: 'સ્વિસ બૅન્કોમાં જમા કરવામાં આવેલું નાણું કાળું હોય એ જરૂરી નથી'\\nસારાંશ: સ્વિસ બૅન્કોમાં જમા કરવામાં આવેલાં નાણાંમાં વધારો નોંધાયો છે. સ્વિસ નૅશનલ બૅન્કે જાહેર કરેલા આંકડામાં જણાવવામા આવ્યું છે કે ભારતીયોના પૈસામાં 50 ટકાનો વધારો થતા આંકડો લગભગ સાત હજાર કરોડ સુધી પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વિસ બૅન્કના જણાવ્યા અનુસાર, તમામ વિદેશી ગ્રાહકોના પૈસા વર્ષ 2017માં 3 ટકા વધીને 1.46 લાખ કરોડ સ્વિસ ફ્રેન્ક અથવા 100 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે.\n\nસ્વિસ બૅન્કમાં જમા ભારતીયોના રૂપિયામાં વધારો કેવી રીતે થયો? આ સવાલ પર બીબીસી સંવાદદાતા માનસી દાસે અર્થશાસ્ત્રના પૂર્વ પ્રોફેસર અરુણ કુમાર સાથે વાત કરી.\n\nવાંચો, પ્રોફેસર અરુણ કુમારનો દૃષ્ટિકોણ\n\nસ્વિસ બૅન્કોમાં ભારતીય ધનમાં 50 ટકાના વધારાના સમાચારથી ખબર પડે છે કે આ રકમ સાતથી દસ હજાર કરોડ રૂપિયા છે.\n\nજોકે, આ પૈસા સ્વિસ બૅન્કમાં જમા છે એટલે કાળું નાણું હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: આખરે પીએમ મોદીનું નિશાન કોની તરફ હતું?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ પર ભરોસો અપાવવાની કોશિશ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીએ ભાજપના આંતરિક વિરોધીઓને જવાબ આપ્યો\n\nજોકે તેમણે સ્વીકાર કર્યો છે કે જીડીપી જરૂરથી ઘટ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. \n\nરોકાણ ઊંચાઈ પર છે અને મહેસૂલી ખાધ નિયંત્રણમાં છે. નોટબંધી પછી જીડીપી અને રોકડનો રેશિયો 9 ટકાએ પહોંચ્યો છે.\n\nપરંતુ અર્થવ્યવસ્થામાં સમસ્યા તો છે જ. જેના પર ભાજપની અંદરથી જ આલોચના શરૂ થઈ ગઈ છે. \n\nભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં મંત્રી યશવત સિંહાએ એક અંગ્રેજી સમાચારપત્રમાં લેખ લખીને અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા કરી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: આખરે રફાલ યુદ્ધ વિમાન ડીલ આવો કોયડો કેમ બની ગઈ છે ?\\nસારાંશ: રફાલ ડીલ મામલે રક્ષા મંત્રી નિર્મલા સીતારમને ગુપ્તતાનો આધાર આપી કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા આપી છે. તેમ છતાં કૉંગ્રેસ પાર્ટી આ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ હોય એવું નથી લાગતું. શંકા જેટલી મજબૂત હશે, તેટલો જ વધારે તેને લાભ મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટી માટે આ એક રાજકારણ અને રણનીતિ હોઈ શકે છે પરંતુ બાબતોના સ્પષ્ટીકરણની જવાબદારી બન્ને પર છે. શંકાનો આધાર સ્પષ્ટ હોવો જોઈએ. જેટલા સ્પષ્ટ આરોપ હોય એના જવાબો પણ એટલા જ સ્પષ્ટ હોવા જોઈએ. \n\nમાલૂમ થવું જોઈએ કે જો કૌભાંડ છે તો તે શું છે. \n\nલોકસભામાં બુધવારે થયેલી ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર જણાવે કે એક વિમાનની કિંમત 560 કરોડ રૂપિયાની જગ્યાએ 1600 કરોડ રૂપિયા કેમ છે? તેમને શું લાગે છે, કિંમત કેમ વધી?\n\nરાહુલ ગાંધીએ ત્યાર બાદ એક ટ્વીટ કરીને તેમના આરોપોને ત્રણ સવાલ રૂપે રજૂ કર્યા. કિંમતમાં વધાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: આનંદીબહેનનું મધ્યપ્રદેશના રાજ્યપાલપદે જવું શું સૂચવે છે?\\nસારાંશ: એક દિવસ એકાએક ફેસબુક પર,પોતે ૭૫નાં થયાનું જણાવીને, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનું રાજીનામું આવી પડ્યું. એ રાજી થઈને આપ્યાં કરતાં નારાજીનામું વધુ જણાતું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2016માં એકાએક મુખ્ય મંત્રીપદેથી રુખસદ મળ્યાં પછી આનંદીબહેન પટેલે ગુજરાતમાં જ રહેવા અને રાજયની બહાર નહીં જ જવાના નિર્ણયની ઘોષણા કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહવે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી. \n\nહવે ગુજરાતની રાજનીતિમાં બહેનની જગ્યા ક્યાં હશે? \n\n'એમનો ચહેરો સતત ચાડી ખાતો'\n\nવિજયભાઈના નેતૃત્વમાં લડાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કરનાર વડાપ્રધાન મોદી સાથેના કાર્યક્રમો અને પક્ષની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: ઉનાકાંડ બાદ બૌદ્ધ થવા ઇચ્છતા દલિતોએ વિચારણા કરી હશે?\\nસારાંશ: એકવીસમી માર્ચના ગુજરાતનાં છાપાંમાં એક સાથે બે સમાચાર ધ્યાન ખેંચતા માલૂમ પડ્યા હતા : ઉનાના દલિતોને જુલાઈ 2016ના દમનકાંડ પછી હજુ ખરેખરની કળ વળી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુક્તિની શોધમાં તેઓ આગામી બુદ્ધપૂર્ણિમાએ (29મી એપ્રિલે) બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા ઇચ્છે છે. આમ તો, ગયે વરસે દશેરાએ આ પગલું લેવાનો ખયાલ હતો, પણ વાત ચાલું સાલ લગી પહોંચી છે.\n\nજે દિવસે છાપાં આ સમાચાર લઈને આવ્યાં એ જ દિવસે એમાં આગલા દિવસની વિધાનસભાની કાર્યવાહી અને પ્રશ્નોત્તરી પર આધારિત બીજી પણ એક વિગત સુરખીઓમાં હતી. \n\nઉનાના અત્યાચારના પીડિતોને જે જમીનો અને સરકારી નોકરીઓ આપવાની જાહેરાત તે વખતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કરી હતી તેનું શું થયું? \n\nએ પ્રશ્નના ઉત્તરમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: એશિયામાં ભારતની અત્યાર સુધી ઉપેક્ષિત કેમ?\\nસારાંશ: આસિયાનનો જન્મ આજથી લગભગ 40 વર્ષ પહેલા થયો હતો. ત્યારે વિયેતનામ યુદ્ધમાં હાર બાદ અમેરિકી સેના દક્ષિણ પૂર્વ એશિયાઇ મોરચે ઘરવાપસી માટે મજબૂર થઈ ચૂકી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1954માં વિભાજિત વિયેતનામનું એકીકરણ થઈ રહ્યું હતું. એવું લાગતું હતું કે નજીકના ભવિષ્યમાં 'વિયેતનામ લાલ સલામ'નું સૂત્ર બોલનારા લોકો આ સમગ્ર ભૂભાગમાં પોતાનો ક્રાંતિકારી ઝંડો ફરકાવવા લાગશે. \n\nઆસિયાન સંગઠનનો એક હેતુ ચીનના વધતા પ્રભાવને રોકવાનો પણ હતો. \n\nનિષ્ણાતોનું માનવું છે કે આસિયાનની રચના મલયવંશી, સામ્યવાદ વિરોધી દેશોને ચીની અને સામ્યવાદી ખતરાથી બચવાવવા માટે એક ક્ષેત્રીય સંગઠનના રૂપમાં કરવામાં આવી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતે સમયે યૂરોપીય સમુદાયની પણ સ્થિતિ ખરાબ ન હતી. એવી પણ સલાહ આપવાવાળા લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: કર્ણાટકમાં મોદીનો જાદુ ચાલશે કે પછી સિદ્ધારમૈયાનું નસીબ?\\nસારાંશ: કર્ણાટકની 10 દિવસની મુલાકાત લીધા બાદ એટલું તો કહી શકાય કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓની તુલનામાં કર્ણાટકની ચૂંટણીમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રાદેશિક પક્ષો પડકારરૂપ સ્થિતિ ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટકમાં 222 વિધાનસભા બેઠકો માટે શનિવારે મતદાન થઈ રહ્યું છે અને પરિણામોની જાહેરાત 15 મે ના રોજ થશે. \n\nકર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો છે પરંતુ બે બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પછી કરાશે.\n\nડી દેવરાજ ઉર્સ પછી સિદ્ધારમૈયા કર્ણાટકના એવા પહેલા મુખ્યમંત્રી છે કે જેઓ પોતાનું પાંચ વર્ષનું શાસન પૂર્ણ કરવા જઈ રહ્યા છે. દક્ષિણ ભારતની રાજનીતિ પર તેમની મજબૂત પકડ છે.\n\nઆપણે ઉત્તર પ્રદેશ અને બિહારના રાજકીય ચશ્માથી દક્ષિણ ભારતની રાજનીતિને જોઈ ન શકીએ.\n\nસિદ્ધારમૈયાની રાજનીતિ\n\nસિદ્ધારમૈયા\n\nએમાં કોઇ જ શંકા નથી કે, અહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: કોંગ્રેસે રાજનૈતિક મોરચે આગળ આવવા શું કરવું પડશે?\\nસારાંશ: ભારતમાં થતી દરેક ચૂંટણી લોકશાહીની બાબતે કંઇક સંદેશો આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંદેશા થોડા ગૂંચવી નાખનારા હોય છે. ગુજરાત ચૂંટણીમાંથી મળેલા સંદેશા તો વધારે ગૂંચવનારા છે.\n\nસતત છઠ્ઠી વખત ભાજપ સરકાર બનાવશે, આવું પહેલાં ફક્ત પશ્ચિમ બંગાળમાં જ થયું હતું.\n\nભાજપના સૌથી શ્રેષ્ઠ નેતા નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલ્યાના ત્રીજા જ વર્ષે ભાજપ માટે ખતરાની ઘંટડી વાગી છે.\n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના ગઢ ગણાતા ગુજરાતમાંથી ચૂંટણી બાદ શક્તિશાળી સંદેશા મળ્યા છે.\n\nબીજા શબ્દોમાં કહીએ તો કેટલીય રસપ્રદ બાબતો પણ સામે આવી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nધરાશાયી થયું ગુજરાત મોડેલ\n\n'વિકાસનું ગુજરાત મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: નરેન્દ્ર મોદીનું દાવોસનું ભાષણ કેટલું ઐતિહાસિક?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝરલૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના ઉદઘાટન સત્રને મંગળવારે સંબોધિત કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાષણ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.\n\nતેમણે જળવાયુ પરિવર્તન અને આતંકવાદને તેમણે વિશ્વ માટે સૌથી મોટી ચિંતા ગણાવ્યા હતા. \n\nનરેન્દ્ર મોદીના આ ભાષણને કેટલું સફળ ગણી શકાય, તેનું આકલન કરવા બીબીસીના સંવાદદાતા મોહમ્મદ શાહિદે ઇન્ડિયા ટુડે (હિન્દી)ના તંત્રી અંશુમાન તિવારી સાથે વાત કરી હતી. \n\nઅંશુમાન તિવારીનો દૃષ્ટિકોણ જાણો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવડાપ્રધાન પાસેથી શું આશા હતી?\n\nનરેન્દ્ર મોદીના ભાષણનું આકલન અનેક રીતે કરી શકાય. \n\nવર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ 1991માં ગ્લોબલાઇઝેશન બાદ બને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: ભારતના વિકાસમાં દક્ષિણ કોરિયા મહત્ત્વપૂર્ણ કેમ છે?\\nસારાંશ: ઉત્તર કોરિયા સાથે દ્વિપક્ષી વાતચીત અને અમેરિકા-ઉત્તર કોરિયા શિખર સંમેલનને શરૂ કર્યાની પોતાની સફળતાથી ખુશ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન તેમની દક્ષિણ નીતિમાં ભારતને સામેલ કરવા માટે પોતાના '3 પી' (લોકો, શાંતિ, સમૃદ્ધિ) લઈને ભારત આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે મોદી\n\nભારત સ્થિત દક્ષિણ કોરિયાના રાજદૂતે એક ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટર્વ્યૂમાં '3 પી' અંગે જણાવ્યું કે 'લોકો' મતલબ કે સાંસ્કૃતિક અને પર્યટન સંબંધો, 'સમૃદ્ધી' મતલબ આર્થિક ભાગીદારી અને 'શાંતિ' મતલબ તેમના ક્ષેત્રીય પડકારો જે ખાસ કરીને કોરિયાઈ દ્વીપકલ્પ પર સુરક્ષા સંબંધિત છે. \n\nવર્ષ 1945માં જાપાનથી કોરિયાને આઝાદી મળ્યા બાદ ભારતને સંયુક્ત રાષ્ટ્ર આયોગના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. જેણે 15 ઑગસ્ટ 1948ના રોજ કોરિયાઈ ગણરાજ્યની સ્થાપના કરી.\n\nજોકે, ભારત સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: મુસ્લિમો ક્યાં સુધી લઘુમતીની આડમાં મહિલાઓને દબાવશે?\\nસારાંશ: છેલ્લાં થોડાં વર્ષોમાં મુસ્લિમ મહિલાઓએ ત્રિપલ તલાક અથવા એક તરફી મૌખિક તલાકના વિરોધમાં ઝુંબેશ ચલાવી છે. આ ઐતિહાસિક ઝુંબેશનું મહત્ત્વ ભારતીય લોકતંત્ર અને દુનિયાભરના મુસ્લિમ સમાજ માટે પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓની આ લોકતાંત્રિક ઝુંબેશને પગલે સુપ્રીમ કોર્ટ, સંસદ, સરકાર અને રાજકીય પક્ષોને કેટલાક પગલાં લેવા પડ્યા છે.\n\nત્રિપલ તલાકના વિરોધમાં લાવવામાં આવેલો કાયદો મુસ્લિમ વીમૅન (પ્રૉટેક્શન ઑફ રાઈટ્સ ઑન મૅરેજ) બિલ, 2017 આ જ ઝુંબેશનું પરિણામ છે.\n\nમુસ્લિમ મહિલાઓનો અવાજ રૂંધવામાં આવ્યો\n\nઆ કાયદા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં પહેલાં આની પૃષ્ઠભૂમિ ઉપર એક નજર કરવી જરૂરી છે. \n\nમહિલાઓ માટે ન્યાય અને સમાનતાના સવાલ ઉપર હંમેશાંથી દેશમાં રાજનીતિ થતી આવી છે. પછી તે હિંદુ મહિલાઓ હોય, ખ્રિસ્તી હોય કે પછી મુસલમાન મહિલાઓ હોય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: યોગીની ટ્રેનિંગ સંઘની નહીં હિંદુ મહાસભાની વિચારધારા મુજબ થઈ છે\\nસારાંશ: 2019ની લોકસભા ચૂંટણીઓમાં કોનો વિજય થશે અને કોનો પરાજય, આજની તારીખે આ અંગે અભિપ્રાય જુગાર રમવા જેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જે રીતે ગોરખપુરની બેઠક પર ભાજપનો પરાજય થયો છે, તે જોતા ત્રણ સવાલ ઊભા થાય છે. \n\nપહેલો, ચૂંટણીમાં જાતિગત ગણિતના આધારે લડાશે. બીજું, 'વિકાસ'નો નારો એ 'ગરીબી હટાવો'ની જેમ નારો જ છે. \n\nત્રીજું, જે રીતે પરિવર્તનની લહેર ઊભી થઈ છે, તેને જોતા એક દમદાર રાજનેતાની જરૂર છે, પણ નેતા રાહુલ ગાંધી નથી. \n\nહિંદુ મહાસભા વિ. સંઘ પરિવાર \n\nમતલબ કે ઇચ્છીએ કે ન ઇચ્છીએ 2014ના જનાદેશને પડકારવા માટે 2019નું વર્ષ સજ્જ થઈ રહ્યું છે. \n\nદાયકાઓથી ગોરખપુર લોકસભા બેઠકની ઓળખ હિંદુ મહાસભા સાથે સંકળાયેલી રહી છે. \n\nરાજકીય રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને કરેલી ‘જાદુની જપ્પી’નો અર્થ શું?\\nસારાંશ: આલિંગન સૌને ગમે છે. શુક્રવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટી પડવાનું રાહુલ ગાંધીનું હિંમતભર્યું કામ થોડું ફિલ્મી ગાંધીગીરી જેવું હોઈ શકે, પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કે કોંગ્રેસના ચુસ્ત ટેકેદારો ન હોય તેવા લોકો પર તેની મોટી અસર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી\n\nખુદને 'પપ્પુ' કહેવામાં આવતા હોવાનો સ્વીકાર કરીને રાહુલ ગાંધીએ તેમના દોસ્તો તેમજ દુશ્મનોમાં ખુદને એક ગંભીર તથા ભરોસાપાત્ર રાજકીય નેતા તરીકે અચાનક પ્રસ્તુત કર્યા હતા.\n\nહવે રાહુલ ગાંધી કે તેમના પરિવારનું કોઈ મોટું કૌભાંડ બહાર નહીં આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના આ નિવેદન સામે સરકાર વળતો ફટકો મારી નહીં શકે.\n\nરાહુલ ગાંધી ઇચ્છતા હતા એ તક તેમને આખરે મળી ગઈ છે. \n\nનરેન્દ્ર મોદી તેમનું ટાર્ગેટ હતા અને તેમણે તેમનું કામ લગભગ ચોકસાઈપૂર્વક કર્યું હતું.\n\nરાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: શાંત અને ખામોશ ગુજરાત અહિંસક વિરોધના માર્ગે કેમ?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ એ પૂર્વે લગભગ દોઢ મહિનાથી રાજ્યમાં સરકાર અને સત્તાધારી પક્ષ ભાજપ સામેનો વિરોધ સપાટી પર આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં સરકાર સામે અનેકવિધ પ્રકારની રાજકીય ટીકાઓનો મારો શરૂ થયો\n\nઉત્તરપ્રદેશમાં જંગી બહુમતિથી ભાજપે સત્તા પ્રાપ્ત કરી તેના ગણતરીના મહિનાઓમાં ગુજરાતમાં સરકાર સામે અનેકવિધ પ્રકારની રાજકીય ટીકાઓનો મારો શરૂ થયો. \n\nદોઢસો બેઠકોનો દાવો અને તેની હવા વેગ પકડે એ પૂર્વે જ સોશિઅલ મિડીયામાં વિકાસ અને વિકાસ પુરુષની મજાક વ્યાપક બનતી ગઈ. \n\nગુજરાતની શાણી પ્રજાનો અહિંસક વિરોધ, કહેવાતી 'ગાંડી ઘેલી' ભાષામાં મોબાઇલના પડદા પર છપાતો ગયો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ હકીકતનું આશ્ચર્ય સૌની સાથે સરકારને પણ હોય એ સ્વાભાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: શું નરેન્દ્ર મોદી - અમિત શાહ ઉતાવળ-ગભરામણમાં જણાય છે?\\nસારાંશ: આમ તો વર્ષનાં 365 દિવસ અને વર્ષે દર વર્ષે વધુ ને વધુ સક્રિય બની રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં તમામ કામકાજમાં ચૂંટણીની તૈયારી, રણનીતિ અને ચિંતા સ્પષ્ટ નજરે ચઢી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેંદ્ર મોદી અને અમિત શાહ\n\nતેમના અને તેમની ટુકડી માટે લોકતંત્ર ચૂંટણી જીતનારી વ્યવસ્થા છે, પણ જેમ-જેમ 2019ની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ આ સક્રિયતા ઉતાવળ-ગભરામણનું રૂપ લઈ રહી હોય તેમ વર્તાઈ રહ્યું છે.\n\nગણવા બેસશો તો મુશ્કેલીમાં પડી જશો-એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) એટલે કે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવોમાં આ વખતે થયેલો વધારો ચૂંટણીમાં ભાજપનો યૂએસપી (યૂનિક સેલિંગ પોઇંટ) અર્થાત્ સૌથી મોટી ખાસિયત હશે.\n\nઅચાનક જ ઇમર્જન્સીનાં બહાને કોંગ્રેસને વિલન બનાવવાની તૈયારી ટીવી ચેનલો અને રાજનૈતિક ચર્ચામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: શું ભારત 40 લાખ લોકોને બાંગ્લાદેશ મોકલી શકશે?\\nસારાંશ: આસામમાં 40 લાખથી વધુ લોકો એક રીતે શરણાર્થી બનવાની દિશામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમા મોટાભાગના લોકો બંગાળી બોલતા મુસ્લિમો છે.\n\nતેમણે એ સાબિત કરવાનું હતું કે, વર્ષ 1971માં બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે તે ભારતમાં રહેતા હતા.\n\nઆસામના જે NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ) માં 40 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. આ રજિસ્ટરની યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં પારદર્શિતા વિશે પણ પ્રશ્નો ઊભા થયા છે.\n\nNRC પર વિવાદ થશે એ તો નક્કી જ હતું. તેની સૌથી મોટું કારણ એ છે કે ઉતાવળ અને રઘવાટની શક્યતાઓ પહેલાથી જ જોવા મળતી હતી.\n\nજ્યારે સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો કે આ કાર્યવાહી કરવાની જ છે, ત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: શું મીડિયા મોદીનું મહિમામંડન કરી રહ્યું છે?\\nસારાંશ: અતિ સામાન્યીકરણ અને પસંદ કે નાપસંદની વચ્ચે મોટાભાગે બારીક અને વિષમરેખીય વાસ્તવકિતાઓ છૂપાઈ જાય છે, જે સામે હોવા છતાંય દેખાતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કમનસીબે, મારા પ્રિય લેખક, ચિંતક શિવ વિશ્વનાથનના લેખ માટે પણ આવું જ થયું છે. (એ લેખ વાંચવા અહીં ક્લિક કરો)\n\nમોદી અને મીડિયા વિષય પર વિશ્વનાથનના એકરેખીય અને સપાટ મુલ્યાંકનની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ સમગ્ર ભારતીય મીડિયાને એક જેવું અને એકીકૃત કરીને જુએ છે. \n\nતેના વિશાળ વૈવિધ્યનો આભાસ તેમની દૃષ્ટિમાં ક્યાંય દેખાતો નથી.\n\nતેઓ ભારતીય મીડિયાને એવી ચીજ માનીને જુએ છે, જેના તમામ અંગો સમાન પ્રકારનું પ્રકાશન કરી રહ્યાં છે કે એક જ પ્રકારનું તથ્ય પ્રસ્તુત કરી રહ્યાં છે. \n\nમાત્ર દિલ્હીમાં જ રહીને અને માત્ર દિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: સોનિયા ગાંધીને પણ ધર્મનો સવાલ પૂછાયો હતો?\\nસારાંશ: રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાતનો મુદ્દો દેશમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિનહિંદુઓના રજિસ્ટરમાં રાહુલ ગાંધીએ નામ નોંધાવતા વિવાદ સર્જાયો છે\n\nકોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત બાદ તેમના ધર્મને લઈને સવાલો ઉઠ્યા છે.\n\nરાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત દરમિયાન તેમણે પોતાનું નામ એ રજિસ્ટરમાં નોંધાવ્યું હતું કે જેમાં બિનહિંદુઓનાં નામ લખવામાં આવે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ વિવાદ થયા બાદ ભાજપ અને કોંગ્રેસે તુરંત જ પ્રતિક્રિયાઓ આપી હતી. \n\nરાહુલ ગાંધીના ધર્મ પર વિવાદ\n\nરાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા\n\nમોટા પાયે આખી વાત રાહુલ ગાંધીના ધર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણ: ‘ચીફ જસ્ટિસ વલણ બદલો, ત્યારે જ ભરોસો થઈ શક્શે’\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો ઇતિહાસમાં પ્રથમ વખત મીડિયાની સામે આવ્યા. તેમણે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી વિશે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચાર ન્યાયાધીશોમાંના ન્યાયાધીશ ચેલમેશ્વરે કહ્યું હતું કે તેઓને મજબૂર થઈને મીડિયાની સમક્ષ આવવું પડ્યું છે.\n\nન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે તેમણે પત્ર લખીને તેમની ચિંતાઓ મુખ્ય ન્યાયમૂર્તિને જણાવી હતી, પરંતુ તેઓ તેમને સહમત ન કરાવી શક્યા.\n\nસુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ અને મુખ્ય ન્યાયમૂર્તિ વચ્ચેના મતભેદ જાહેર થયા પછી ઘણા પ્રશ્નો ઊભા થયા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nપ્રશ્ન એ પણ ઊઠી રહ્યો છે કે દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં છે?\n\nબીબીસીએ આ વિશે કાયદાના જાણકારો સાથે વાત કરી.\n\nઇંદિરા જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ 'એ રાષ્ટ્રવાદી મોહમ્મદ અલી ઝીણા જેમને ભારતે ગુમાવી દીધા'\\nસારાંશ: કોઈ સંસ્થાને તેની સ્થાપનામાં આર્થિક મદદ આપતા વ્યક્તિને સન્માન આપવામાં આવે તો ખોટું શું છે અને આ કારણોસર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની દિવાલ પર તેમની તસવીર લગાવવી નૈતિક વિચાર પણ લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિશ્વવિદ્યાલયની સ્થાપના બાદથી એએમયૂને પોતાની સંપત્તિનો એક મોટો ભાગ દાન કરનારા ઝીણા કદાચ પોતાના સમયના એકમાત્ર સાર્વજનિક નેતા હતા. \n\nAMUને દાન કરી સંપત્તિ\n\nસ્વતંત્રતા પહેલાં ભારતના સૌથી શ્રીમંત લોકોમાંથી એક અને દુર્ભાગ્યપણે કંજૂસના રૂપમાં ખ્યાતિ પામનારા ઝીણાએ લગભગ પોતાની બધી જ સંપત્તિ AMU અને અન્ય બે યુનિવર્સિટીઝ-પેશાવર સ્થિત ઇસ્લામિયા કૉલેજ અને કરાચીના સિંધ મદરેસાતુલને આપી દીધી હતી. \n\nજોકે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના રૂપમાં ખૂબ સિંધ મદરેસાતુલને છોડીને તેમાંથી કોઈ પણ જગ્યાએથી ઝીણાએ શિક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ 'પત્રકારત્વનો આ ભક્તિ અને સેલ્ફી કાળ છે'\\nસારાંશ: એક ચૅનલ કહે છેઃ સત્ય માટે સા.... કંઈ પણ કરશે અને 'સત્ય' માટે ખરેખર 'કંઈ પણ' કરતી રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમય પત્રકારત્વનો ભક્તિકાળ છે\n\nબીજી ચૅનલે તેનું નામ જ 'નેશન' રાખી લીધું છે જે કોઈ જીદ્દી બાળકની જેમ બૂમો પાડી પાડીને કહે છેઃ 'નેશન વૉન્ટ્સ ટૂ નો! નેશન વૉન્ટ્સ ટૂ નો!'\n\nવારંવાર કહે છે કે અમારી પાસે અઘરા સવાલ છે. મુશ્કેલમાં મુશ્કેલ સવાલ છે. \n\nછે એવી કોઈ વ્યક્તિ જે આ અઘરા સવાલોના જવાબ આપી શકે? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nક્યાં છે રાહુલ? ક્યાં છે સોનિયા? ક્યાં છે શશિ! આવીને અમારા મુશ્કેલ સવાલોના જવાબ કેમ નથી આપતા?\n\nત્રીજી ચૅનલે ખુદને જ પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત કરી દીધું છે. \n\nઆ પ્રજાસત્તાક રાષ્ટ્રમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ ચાર જજના ‘બળવા’ને ગણકારશે મોદી સરકાર?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ચાર જજ પરંપરા તોડીને પોતાની વાત રજૂ કરવા આગળ આવ્યા છે, જેથી સર્વોચ્ચ અદાલતમાં પારદર્શકતા લાવવાના તેમના પ્રયાસનો દેશ સમક્ષ મૂકી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટ\n\nઆ મુદ્દો અત્યંત ગંભીર છે અને ઇતિહાસમાં અગાઉ આવું ક્યારેય થયું નથી. \n\nન્યાયમૂર્તિઓ આ રીતે મીડિયા સામે અગાઉ ક્યારેય આવ્યા ન હતા. \n\nઆ પ્રકારની વાતો બીજી તરફથી જરૂર કહેવામાં આવતી હતી, પણ તાજેતરના કિસ્સામાં જજોએ પત્રકાર પરિષદ મારફત તેમની વાતો દેશ સમક્ષ રજૂ કરી હતી. \n\nચીફ જસ્ટીસ રોસ્ટરના માસ્ટર હોય છે. તેનો અર્થ એ થાય કે વડા ન્યાયમૂર્તિને તેમના હાથ નીચેના અન્ય જજોને શું કામગીરી સોંપવી તેનો અધિકાર હોય છે. \n\nતેમની જવાબદારી તર્કસંગતતાના આધારે ખંડપીઠોને કેસ સોંપવાની હોય છે. \n\nવડા ન્યાયમૂર્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ ચીન સાથે ભુતાનની વધતી દોસ્તીથી ભારત કેમ ચિંતાતુર?\\nસારાંશ: ચીનના નાયબ વિદેશ પ્રધાન કૌંગ શુઆનયૂએ 22થી 24 જુલાઈ સુધી ભુતાનનો ત્રણ દિવસનો પ્રવાસ કર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારત અને ચીનનાં સૈન્યો વચ્ચે ડોકલામ મુદ્દે 73 દિવસ સુધી ચાલેલો વિવાદ ખતમ થયા બાદ ચીને પહેલીવાર ભુતાનનો સીધો સંપર્ક કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન અને ભુતાન વચ્ચે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધ નથી. એ કારણે જ ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર દર્શાવવામાં આવેલા એશિયન દેશોમાં ભુતાનનું નામ નથી.\n\nજોકે, બન્ને દેશોના અધિકારીઓ એકમેકના દેશોની મુલાકાત સમયાંતરે લેતા રહે છે અને ચીનના નવી દિલ્હીસ્થિત રાજદૂત ભુતાનના રાજદૂત સાથે નિયમિત રીતે સત્તાવાર વાતચીત કરતા રહે છે. \n\nરાજદ્વારી નીતિમાં રેન્ક સંબંધી પ્રોટોકોલ થોડો બદલાઈ ગયો છે અને કૌંગની ઔપચારિક બેઠકને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું એ હકીકત મોટાભાગના રિપોર્ટ્સમાં જોવા મળે છે.\n\nચીનના નાયબ વિદેશ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ જાણો ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં 10 પ્રદાન\\nસારાંશ: 1925માં દશેરાના દિવસે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોમવાદી હિંદુવાદી, ફાસીવાદી અને એવા બીજા શબ્દોથી જેને ઓળખાવાય છે એવા સંગઠને ટીકાઓનો સામનો કરતા કરતા આઠ દાયકા કાઢી નાખ્યા છે.\n\nદુનિયામાં ભાગ્યે જ કોઈ સંગઠનની આટલી બધી ટીકા થઈ હશે અને તે પણ કોઈ કારણ વિના.\n\nસંઘની સામે લાગેલા દરેક આરોપો છેલ્લે કપોળ કલ્પિત અને ખોટા સાબિત થયા છે. \n\nએ બાબતમાં કોઈ શંકા નથી કે સંઘને લોકો આજે પણ નહેરુવાદી દૃષ્ટિએ જ જુએ છે.\n\nજોકે ખુદ નહેરુ માટે, 1962માં દેશ પર ચીનનું આક્રમણ થયું ત્યારે પોતાના જીવતેજીવત અભિગમ બદલવાનો પ્રસંગ આવ્યો હતો.\n\nતે વખતે પંચશીલ અને લોકતંત્ર જેવા આદર્શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ ડગમગતા જ્ઞાતિ સમીકરણો વચ્ચે બચવાના પ્રયાસ કરતી બીજેપી\\nસારાંશ: વર્ષ 1995માં પૂર્ણ બહુમતી મેળવી જીતનારા ભાજપ માટે ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર સમાજના 15 ટકા મતદારો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં જાતિનું સમીકરણ બગડતા ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ છે\n\nપરંતુ આ વખતે માનવું છે કે પાટીદારો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના મતના ગણિત પર વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાસેશનનો દૃષ્ટિકોણ અહીં વાંચોઃ\n\nએવું નથી કે ભાજપે પાટીદારો માટે કંઈ ખોટું કર્યું છે અને કોંગ્રેસે કંઈક વધુ સારું કામ કરી દીધું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોંગ્રેસ પ્રત્યે પાટીદાર સમાજનો વિરોધ 1980ના દાયકામાં જ શરૂ થઈ ગયો હતો, જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોને એક કરી સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ માટે કૈરાનાની ‘ના’નો અર્થ શું?\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં કૈરાના સંસદીય બેઠક અને નૂરપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે, જે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સામે એકઠા થયેલા વિરોધપક્ષોનો હાથ ઉપર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ\n\nકૈરાનામાં બીજેપીના સંસદસભ્ય હુકુમ સિંહના મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠક પરથી તેમનાં પુત્રી મૃગાંકા સિંહ ચૂંટણી લડ્યાં હતાં. તેમનાં મુખ્ય પ્રતિસ્પર્ધી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)નાં તબસ્સુમ હસન હતાં. \n\nતબસ્સુમ હસનને સમાજવાદી પાર્ટી (એસપી), કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નો પરોક્ષ ટેકો હતો.\n\nઉત્તર પ્રદેશમાં દલિત લાગણીના સ્વરૂપે બહાર આવેલી ભીમ આર્મીએ તેમને પ્રત્યક્ષ ટેકો આપ્યો હતો.\n\nભીમ આર્મીના જેલમાં કેદ પ્રમુખ ચંદ્રશેખર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ નરેન્દ્ર મોદીની મોહિની 2019 સુધી યથાવત રહેશે?\\nસારાંશ: ગોરખપુર અને ફૂલપુર સંસદીય પેટાચૂંટણીનું પરિણામ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માટે મોટા ઝટકા સમાન છે, કારણ કે જે બન્ને બેઠકો પર હારી છે તેના પર પ્રદેશના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને અગાઉ લાખોથી વધારે મતોથી વિજય મેળવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજેપીના પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nઆ બન્ને બેઠકો ઉત્તર પ્રદેશમાં છે અને ઉત્તર પ્રદેશે 2014માં નરેન્દ્ર મોદીના ઝળહળતા વિજયનો માર્ગ કરી આપ્યો હતો. એ સંદર્ભમાં આ હાર બીજેપી માટે ખતરાનો સંકેત છે. \n\nઅલબત, દરેક ચૂંટણીનું અલગ-અલગ દૃષ્ટિએ મૂલ્યાંકન કરવું જોઈએ. \n\nઆ પેટાચૂંટણી હતી અને તેમાં મતદાનની ટકાવારી ઘણી ઓછી હતી. તેથી કહી શકાય કે ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવામાં આવી હતી. \n\nએ ઉપરાંત આ ચૂંટણી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પ્રચાર કર્યો ન હતો. \n\nબીજી તરફ સમાજવાદી પાર્ટી (સપા) અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ મુસ્લિમ બ્રધરહૂડ અને સંઘની તુલના બાબતે રાહુલ ગાંધી ખોટા કેમ?\\nસારાંશ: કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ લંડનના એક વિચાર મંડળ 'ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ'માં વાત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ)ની તુલના ઇજિપ્તમાં 1928માં સ્થપાયેલા મુસ્લિમ બ્રધરહૂડ સંગઠન સાથે કરી ત્યારે ત્યાં બેઠેલા બુદ્ધિજીવીઓ પણ ચોંકી ગયા હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુદ્ધિજીવીઓએ વિચાર્યું હશે કે જેમની વિશ્વ ઇતિહાસની સમજને વખાણવામાં આવે છે એ જવાહરલાલ નેહરુના દોહિત્રના મોઢેથી તેઓ આ અકલ્પનીય તુલના સાંભળી રહ્યા છે!\n\nજોકે, કોંગ્રેસના વર્તમાન વડાને ભાગ્યે જ કોઈ વાતથી ફરક પડતો હોય છે. \n\nભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહ અને સંઘની ઝાટકણી કાઢવા માટે રાહુલ ગાંધીને જે નવી સામગ્રી મળે છે કે તેમને આપવામાં આવે છે તેનો ફટાકડો ફોડીને તેઓ બીજી નવી સામગ્રી શોધવામાં લાગી જાય છે. \n\nપાક્કા સ્થિતપ્રજ્ઞ\n\nરાહુલ ગાંધીને ખબર છે કે તેમના પક્ષના વકીલો તેમણે જે કહ્યું છે તે સમજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ રામનામ જોડવાથી ડૉ. આંબેડકર બીજેપીના નહીં થાય\\nસારાંશ: ડૉ. બાબાસાહેબ આંબેડકર પર દલિતો સિવાય કોઈનો અધિકાર નથી. રતીભાર પણ નહીં. આંબેડકર પોતાના છે એવું માત્ર દલિતો જ કહી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંબેડકરને પોતાના કહેવાનો નૈતિક અધિકાર કોઈ અન્યને નથી, એ કોંગ્રેસીઓ હોય, સમાજવાદીઓ હોય કે ડાબેરીઓ હોય. \n\nઆંબેડકરને રામનામથી પવિત્ર કરીને, તેમની પ્રતિમાનો રંગ બદલીને તેમના ખોળામાં બેસવા ઇચ્છતા તેમના નવા ભક્તોને તો એવો અધિકાર જરા સરખો નથી. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે તેમના ભારતીય જનતા પક્ષે (બીજેપી) આંબેડકરને જેટલું માન આપ્યું છે તેટલું અન્ય કોઈએ આપ્યું નથી. \n\nઆંબેડકરને 'માન આપવાનો' ઍવૉર્ડ જાતે લેનારા વડાપ્રધાનના પક્ષના અરધો ડઝન સંસદસભ્યોએ પત્ર લખીને પોકાર કર્યો છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ સંઘ અને ભણેલી વિદ્યાર્થિનીઓ વચ્ચે ઘર્ષણ વધશે\\nસારાંશ: વડાપ્રધાનના મતવિસ્તાર બનારસમાં બનેલી ઘટનાને જે લોકો બનારસ હિન્દુ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ અને વહીવટીતંત્ર વચ્ચેની ટક્કર તરીકે જુએ છે, તે ભૂલ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાસ્તવમાં એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(સંઘ)ની વિચારધારા અને પોતાના માટે શું સારું કે ખરાબ છે તેનો નિર્ણય જાતે કરતી યુવતીઓ વચ્ચેનું ઘર્ષણ છે. \n\nહિન્દુ રાષ્ટ્રમાં નારીશક્તિની જે કલ્પના સંઘની છે તે દેશની ભણેલી-ગણેલી છોકરીઓનાં સપનાંથી બિલકુલ વિપરીત છે. \n\nઆગામી દિવસોમાં સંઘ અને સક્ષમ યુવતીઓ વચ્ચે ઘર્ષણ વધશે અને વિસ્તરશે, એમ કહેવાનાં નક્કર કારણો છે.\n\nસરસંઘચાલકને સંઘમાં 'પરમ પૂજ્ય' કહેવાય છે. સરસંઘચાલક આજીવન પદ પર રહે છે, અને તેમના વિચારોને 'દેવવાણી' જેટલું મહત્વ અપાય છે.\n\nસરસંઘચાલક મોહન ભાગવતના વિચાર - “"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ સવર્ણોને નારાજ કર્યા વિના દલિતો-પછાત વર્ગોને કેવી રીતે મૅનેજ કરશે ભાજપ?\\nસારાંશ: ભારતીય જનતા પક્ષે (ભાજપ) ચૂંટણીની તૈયારીને ધ્યાનમાં રાખીને સામાજિક સ્તરે ત્રણ મોટા નિર્ણય કર્યા છે. આ ત્રણેય વિવાદાસ્પદ નિર્ણય ચૂંટણીના વર્ષમાં કરવામાં આવ્યા છે. તેથી તેનું રાજકીય મહત્ત્વ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નિર્ણયોનો પ્રભાવ ચૂંટણી પર પડી શકે છે, કારણ કે દેશની મોટી વસતી તેના દાયરામાં છે અને તેની તરફેણ તથા વિરુદ્ધમાં લોકો આકરો અભિપ્રાય ધરાવે છે. \n\nએ વિશે વિચાર કરતા પહેલાં જાણી લઈએ કે ભાજપે લીધેલા ત્રણ મોટા નિર્ણય ક્યા છે.\n\nએસસી-એસટી લોકો માટે બે નિર્ણય\n\nપહેલો નિર્ણયઃ એસસી-એસટી એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે કાયદો બનાવવાની જાહેરાત. એસસી-એસટી એક્ટ (1989) એક સ્પેશિયલ એક્ટ છે. \n\nભારતીય દંડ સંહિતા(આઈપીસી)માં ચોક્કસ જોગવાઈ હોવા છતાં અનુસૂચિત જાતિ તથા જનજાતિઓના લોકો પરના અત્યાચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ ‘ગુજરાતની ચૂંટણી રાહુલ માટે મોટી તક’\\nસારાંશ: હાલ રાહુલ ગાંધી ગુજરાતમાં છે. તેમણે પ્રખ્યાત દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને ગુજરાતના પ્રવાસનો આરંભ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં આજે રાહુલ ગાંધીનો ત્રીજો દિવસ છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી ગામ લોકોને મળ્યા હતા. \n\nરાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલના વિજય બાદ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે. \n\nગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રણનીતિને અંગે બીબીસી સંવાદદાતા માનસી દાસે વરિષ્ઠ પત્રકાર રશીદ કિડવાઈ સાથે વાત કરી હતી. વાંચો તેમનું વિશ્લેષણ.\n\nગુજરાત કોંગ્રેસ માટે હારેલી બાજી\n\nપ્રથમ દૃષ્ટિએ ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે એક હારી ગયેલા દાવ સમાન છે. ગુજરાતમાં કોંગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ ‘બજેટમાં માત્ર સપનાં વેચવાનો પ્રયાસ’\\nસારાંશ: કેન્દ્રના નાણાંપ્રધાન અરુણ જેટલીએ નરેન્દ્ર મોદી સરકારની પહેલી ટર્મનું છેલ્લું બજેટ ગુરુવારે રજૂ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણા પ્રધાન અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી.\n\nઆ બજેટ સાથે તેમણે એવો સંદેશો આપી દીધો છે કે આ વર્ષે યોજાનારી વિધાનસભાઓની અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી સરકાર તૈયાર છે. \n\nરાજકીય વિશ્લેષકો પણ માને છે કે લોકસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે તેવો સંકેત આ બજેટે આપ્યો છે. \n\nદેશમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે એટલે આ બજેટમાં અરુણ જેટલી કૃષિ માટે કંઈક કરશે એવું અનુમાન હતું. આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં 0.91 ટકા વૃદ્ધિની આશા છે. \n\nભારત સરકાર ખેડૂતો પાસેથી ધાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટિકોણઃ ‘ભારતનો મુસલમાન કેવો હોવો જોઈએ એ હિંદુઓ નક્કી કરે તે યોગ્ય નથી’\\nસારાંશ: દેશમાં ઉદારમતવાદી રાજકારણ અને ચિંતનનો દાયરો સંકડાઈ ગયો છે, પણ ખતમ થયો નથી. ઉદારમતવાદી બુદ્ધિજીવીઓ પોતાની વાત બહુ સંભાળીને કહી રહ્યા છે એ વાત પણ સાચી છે. જાહેર જીવનમાં ઘટતી ઉદારતા વિશે ચર્ચા સુદ્ધાં કરવાનું મુશ્કેલ બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં લગભગ 18 કરોડ મુસલમાનો અને એમની સમસ્યાઓ વિશે રાજકીય ચર્ચા કરવાનું કામ એકલા અસદુદ્દીન ઓવૈસી પર છોડી દેવામાં આવ્યું છે. \n\nકોંગ્રેસી હોય કે સમાજવાદી, મુસલમાનોનું નામ લેતાંની સાથે જ બધા કતરાવા લાગે છે પણ પાકિસ્તાન, ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ અને આતંકવાદના નામે મુસલમાનો પર નિશાન તાકવામાં સૌથી મોખરે હોય છે. \n\nદેશના મુસલમાનો કેવા હોવા જોઈએ, તેમણે કેવા દેખાવું જોઈએ, શું પહેરવું જોઈએ, શું ખાવું જોઈએ વગેરેની ચર્ચામાં આજકાલ દેશના ઘણા ગંભીર બુદ્ધિજીવીઓ સામેલ થઈ ગયા છે. \n\nગૌમાંસ પર પ્રતિબંધ બાદ હવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટીકોણ : મોદીના શિસ્તના આગ્રહથી લોકતંત્ર નબળું પડે કે નહીં?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પુસ્તક 'મૂવિંગ ઓન મૂવિંગ ફૉર્વર્ડઃ અ યર ઇન ઓફિસ' નામના પુસ્તકનું લોકાર્પણ રવિવારે નવી દિલ્હીમાં કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વખતે આપેલા ભાષણમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજકાલ શિસ્તના આગ્રહને 'નિરંકુશતા' ગણાવવામાં આવે છે. \n\nસમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ, પુસ્તકના લોકાર્પણ બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, \"વેંકૈયાજી શિસ્તના બહુ આગ્રહી છે અને આપણા દેશમાં સ્થિતિ એવી છે કે શિસ્તને બિનલોકતાંત્રિક કહી દેવાનું આજકાલ સરળ થઈ ગયું છે.\"\n\nવડા પ્રધાને ઉમેર્યું હતું, \"કોઈ શિસ્તનો જરા સરખો આગ્રહ પણ કરે તો તેને નિરંકુશ ગણાવી દેવામાં આવે છે. તેને કોઈ નામ આપવા માટે લોકો શબ્દકોષ ખોલીને બેસી જાય છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટીકોણઃ કોંગ્રેસને ડેડલાઇન! શું છે હાર્દિક પટેલની મજબૂરી?\\nસારાંશ: સંભાવનાઓ એવી વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસને પોતાનું સમર્થન આપી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે અનામત મામલે કોંગ્રેસને 3 નવેમ્બર સુધી સ્પષ્ટતા આપવા અલ્ટીમેટમ આપ્યું\n\nજોકે શનિવારે તેમના એક ટ્વીટે ચોંકાવી દીધા.\n\nતેમણે કોંગ્રેસને અલ્ટીમેટમ આપતા ટ્વીટ કર્યું કે, \"કોંગ્રેસ પાટીદારોને સંવૈધાનિક રીતે અનામત કેવી રીતે આપશે, આ મુદ્દા પર તે પોતાનું સ્ટેન્ડ ત્રણ નવેમ્બર સુધી ક્લિઅર કરી દે. નહીં તો અમિત શાહ જેવો મામલો સુરતમાં થશે.\"\n\nજ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા ત્યારે તાજ હોટેલમાં હાર્દિક પટેલની મુલાકાતને લઈને ભારે વિવાદ થયો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહાર્દિકની મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દૃષ્ટીકોણઃ રાહુલ ગાંધી આઉટ તો નહીં થાય, પણ રન બનાવશે?\\nસારાંશ: બે વર્ષ પહેલા ખાનગી વાતચીતમાં એક કોંગ્રેસી નેતાએ રાહુલ ગાંધી વિશે કહ્યું હતું, \"તે એક એવા બેટ્સમેન છે જે ન આઉટ થઈ રહ્યા છે, ન રન બનાવી રહ્યા છે, ઓવર હાથમાંથી નીકળી રહી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવવાની વાતો રાજકારણમાં સંભળાઈ રહી છે\n\n47 વર્ષના રાહુલ 2004માં સાંસદ બન્યા હતા. તેઓ લગભગ દોઢ દાયકાથી રાજકારણમાં હોવા છતાં તે ખાનદાની વારસો સંભાળવા તૈયાર હોય તેવું નથી માનવામાં આવતું, શક્ય છે કે પછી તે પોતે જ જોખમ લેવાથી ડરે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n13 વર્ષોની ઍપ્રિન્ટિસશિપ બાદ, હવે ચર્ચા ચાલી રહી છે કે રાહુલને આખરે પાર્ટી અધ્યક્ષ બનાવી દેવામાં આવશે. \n\nહજુ એ વાતની પુષ્ટી નથી કરવામાં આવી કે તેમને ગુજરાત ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા અધ્યક્ષ બનાવવામાં આવશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવજીભાઈ મહેશ્વરી : ઍડવોકેટની હત્યા બાદ ગુજરાતમાં દલિતોએ ચક્કાજામ કેમ કર્યા?\\nસારાંશ: 'ધ ઑલ ઇન્ડિયા બૅકવર્ડ ઍન્ડ માઇનોરિટી કૉમ્યુનિટી ઍમ્પોલોઇઝ ફેડરેશન'ના કાર્યકર્તા અને 'ઇન્ડિયન લૉયર્સ ઍસોસિયેશન'ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરીની શુક્રવારે લગભગ સાંજે ચાર વાગ્યે કચ્છ જિલ્લાના રાપર મુખ્ય બજાર, દેના બૅંક ચોક ખાતે છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેવજીભાઈ મહેશ્વરી\n\nબનાવ અંગે પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર દેવજીભાઈ રાપર તાલુકામાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતી કોમના અધિકારો માટે કામ કરતા હતા.\n\nદેવજીભાઈને નીકટથી ઓળખતા સ્થાનિક સામજિક કાર્યકર અશોક રાઠોડ આ બનાવ વિશે વાત કરતાં જણાવે છે કે \"દેવજીભાઈ વિસ્તારના દલિતો અને વંચિતોનો અવાજ હતા. તેઓ આ લોકોને ન્યાય અપાવવા માટે અવારનવાર સ્થાનિક તંત્ર અને અસામાજિક તત્ત્વો સામે પડી જતા હતા. તેઓ વંચિતોને મદદ કરવા માટે હંમેશાં અગ્રેસર રહેતા.\"\n\n\"આ કારણે જ અંગત અદાવત રાખી ધોળા દિવસે તેમની પર હુમલો કરી તેમનું મૃત્યુ નિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવભૂમિ દ્વારકા : કોરોનાએ ઘરનો મોભી છીનવી લીધો તો આઘાતમાં પરિવારનો આપઘાત\\nસારાંશ: કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એવા ઘણા પરિવારો છે જેમાં માતાપિતા અથવા સંતાનો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યાં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસના કારણે ઘરના મોભીનું મૃત્યુ થતાં પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે.\n\nગુજરાતમાં કોરોના વાઇરસનો કેર યથાવત છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં એક કરુણ ઘટના ઘટી છે.\n\nકોરોના વાઇરસના કારણે ઘરના મોભીનું મૃત્યુ થતાં પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. \n\nઆત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 33"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવભૂમિ દ્વારકામાં બે વ્યક્તિને જેના કારણે મારવામાં આવી તે ફેક મૅસેજનું સત્ય\\nસારાંશ: વૉટ્સએપ પર બાળકોને ઉપાડી જવાના ફેક મૅસેજને કારણે અનેક જગ્યાએ ટોળાએ નિર્દોષ લોકોને માર માર્યાના કિસ્સાઓ સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશનાં કેટલાક રાજ્યોમાં બનેલા આવા કિસ્સામાં તો ભોગ બનનાર વ્યક્તિનાં મોત પણ થયાં છે. \n\nદેશના અન્ય રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ આવા ફેક વાઇરલ મૅસેજને કારણે બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો છે. \n\nદેવભૂમિદ્વારકા જિલ્લાના ઓખા ગામમાં બે અજાણી વ્યક્તિઓને સ્થાનિક લોકોએ શંકાના આધારે માર માર્યો હતો. \n\nહાલ આ ટોળા દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. \n\nઆ મામલે ઓખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એમ. ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, \"ઓખા રેલવે સ્ટેશન પાસે બે અજાણી વ્યક્તિ પર ટોળાએ હુમલો કરી દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવામાં ડૂબેલા અનિલ અંબાણી રફાલ 'ઉડાવી' શકશે?\\nસારાંશ: રૂપિયા બે હજાર 892 કરોડની બાકી નીકળતી રકમનું ચૂકવણું કરવામાં નિષ્ફળ રહેતાં પ્રાઇવેટ સૅક્ટરની યસ બૅન્કે અનિલ અંબાણી જૂથના મુખ્યાલયને પોતાના કબજામાં લઈ લીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથે જ બૅન્કે અખબારમાં જાહેર નોટિસ બહાર પાડીને જણાવ્યું છે કે અનિલ અંબાણી જૂથની 'રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' દેવું ચૂકવવામાં નિષ્ફળ રહી છે, જેથી દક્ષિણ મુંબઈમાં આવેલા તેના બે ફ્લૅટને પણ તાબા હેઠળ લીધા છે.\n\nઅનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (એ.ડી.એ.જી.)ની લગભગ બધી કંપનીઓ મુંબઈના સાંતાક્રૂઝ ખાતે આવેલા 'રિલાયન્સ સેન્ટર' ખાતેથી ચાલે છે. જોકે ગત અમુક વર્ષ દરમિયાન ગ્રૂપની કંપનીઓની આર્થિક સ્થિત કથળી છે.\n\nજૂથની અમુક કંપનીઓએ દેવાળું ફૂંક્યું છે, જ્યારે અમુક કંપનીઓમાં ભાગીદારી આપવી પડી છે.\n\nયસ બૅન્કનું કહેવું છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવિંદર સિંહ : 'સર આ ખેલ છે, તમે ખેલ ખરાબ ન કરો'\\nસારાંશ: ઉગ્રવાદીઓને મદદ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા જન્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી દેવિંદર સિંહને હવે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી(એનઆઈએ)ના અધિકારીઓ પૂછપરછ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાશ્મીરમાં ઉગ્રવાદીઓને આર્થિક મદદ કરવાના અનેક મામલાઓની તપાસ પણ એનઆઈએ કરી રહી છે. \n\nઆ કેસમાં એનઆઈએ સામે સૌથી મોટો પડકાર એ શોધવાનો હશે કે ઉગ્રવાદીઓને ડીએસપી દેવિંદર સિંહ આખરે શા માટે મદદ કરતા હતા?\n\nદેવિંદર સિંહના પાછલા રેકર્ડને ધ્યાનમાં લેતાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ પૈસાના લાલચુ છે અને એ લાલચે તેમને માદક પદાર્થોની દાણચોરી, બળજબરીથી નાણાં પડાવવાં, કારચોરી અને ઉગ્રવાદીઓને મદદ જેવાં કૃત્યો કરવા મજબૂર કર્યા હતા. \n\nકેટલાક અધિકારીઓ તો ગત વર્ષે પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં પણ દેવિંદર સિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવી-દેવતાઓના ફોટા હંમેશા ગોરા કેમ?\\nસારાંશ: તાજેતરમાં 'ડાર્ક ઇઝ ડિવાઇન'ની થીમ પર ચેન્નઈમાં એક ફોટોશૂટ કરવામાં આવ્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં શ્યામ વર્ણી દેવી દેવતાઓના ફોટા ફેસબુક પર મૂકવામાં આવ્યા. \n\nકાળા વર્ણના લોકો આકર્ષક નથી હોતા, એવી માન્યતાને પડકારવા આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. \n\nઆ ફોટોશૂટ કરનારી ટીમના સદસ્યોનું કહેવું છે કે આ ઝુંબેશ દ્વારા રંગભેદ રોકવા માટે કોશિશ કરવામાં આવી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવેન્દ્ર ફડણવીસ : મેયરમાંથી મુખ્ય મંત્રી કેવી રીતે બન્યા?\\nસારાંશ: શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે એકાએક મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા અને તેમની સાથે એનસીપીના અજિત પવારે પણ ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં 40 વર્ષોમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના એવા પહેલા મુખ્ય મંત્રી છે જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે અને ફરીથી તેઓ મુખ્ય મંત્રી બન્યા છે.\n\nદેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી પદ સુધી કેવી રીતે પહોંચ્યા? તેમની રાજનીતિ કેવી છે? શું તેમણે પાર્ટીમાં મુખ્ય મંત્રીપદ માટેની હરીફાઈ ખતમ કરી નાખી છે? \n\nમીડિયાની સમજ ધરાવતા ફડણવીસ શું હવે મીડિયાને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છે? આવનારાં પાંચ વર્ષોમાં તેમની સામે કેવા પડકારો આવશે? ચાલો આ પ્રશ્નોના જવાબો મેળવવાની કોશિશ કરીએ.\n\n29 જુલાઈ 201"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના CM બન્યા છતાં આ પ્રશ્નો યથાવત્\\nસારાંશ: મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કૉંગ્રેસના ગઠબંધનની ચર્ચા વચ્ચે શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે અને અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફડણવીસ અને અજિત પવારની શપથવિધિ સાથે એક મહિનાથી ગૂંચવાયેલી મહારાષ્ટ્રની રાજનીતિનું ચિત્ર કેટલાક અંશે સ્પષ્ટ થયું છે.\n\nજોકે ચિત્ર સાવ સ્પષ્ટ થઈ ગયું છે એવું નથી હજી કેટલાક પ્રશ્નો યથાવત્ છે.\n\nભાજપે સાબિત કરવો પડશે બહુમત\n\nહવે ભાજપે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે.\n\nNCP, શિવસેના અને કૉંગ્રેસ પ્રયાસ કરશે કે ભાજપને બહુમત ન મળે પરંતુ ભાજપને બહુમત સાબિત કરવા માટે માત્ર 25 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.\n\nજો ભાજપ એક અઠવાડિયામાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ જાય તો ફરીથી મહારાષ્ટ્રની રાજનીતિમાં વળાંક આવી શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશ આઝાદ છે, પણ ગુજરાત હજુ કેદ છે : રાકેશ ટિકૈત - BBC TOP NEWS\\nસારાંશ: ખેડૂત આંદોલનને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. દેશભરના ખેડૂતો તેમાં ભાગ લઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના ખેડૂતોની હાજરી નોંધપાત્ર નથી જોવા મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત નેતા રાકેશ ટિકૈત\n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોને આંદોલનમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે. આથી તેઓ ગુજરાત જશે અને ખેડૂતોને મળશે.\n\nતેમણે એક નિવેદનમાં કહ્યું, \"દેશ આઝાદ છે, પણ ગુજરાતના લોકો હજુ પણ કેદમાં છે. હળ ચલાવવાવાળા, હાથ નહીં જોડે.\"\n\nતેમણે વધુમાં કહ્યું કે ખેડૂત આંદોલન અનિશ્ચિતકાળનું છે અને તેઓ ગુજરાતને કેન્દ્રના અંકુશમાંથી મુક્ત કરાવશે.\n\nતપોવન ટનલમાંથી કુલ 36 મૃતદેહ મળ્યા\n\n'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ઉત્તરાખંડ હોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને શું થયું હતું?\\nસારાંશ: પંદર દિવસની સારવાર બાદ નવી દિલ્હીની 'ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટશન ઑફ મેડિકલ સાયન્સ' (ઍઇમ્સ) હૉસ્પિટલમાં દાખલ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે સવારે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે ગત 9મી ઑગસ્ટથી જેટલીને એઇમ્સમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કાર્ડિયોલૉજી-વિભાગમાં તેમની સારવાર ચાલી રહી હતી. \n\nઅહીં ઍન્ડોક્રૉનોલૉજિસ્ટ, નૅફ્રોલૉજિસ્ટ અને કાર્ડિયોલૉજિસ્ટની ટીમની દેખરેખ હેઠળ તેમને સારવાર આપવામાં આવી. \n\nમે મહિનામાં જેટલીએ પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે તેમને કોઈ જવાબદારી સોંપવામાં ન આવે. \n\nહીમૉડાઇનામિકલી સ્ટૅબલ એટલે?\n\n'હીમૉડાઇનામિકલી સ્ટૅબલ'નો અર્થ થાય છે કે હૃદય એટલી ઊર્જા ઉત્પન્ન કરી રહ્યું છે કે તે રક્તપ્રવાહને ધમનીઓમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશના વિભાજન માટે મુસલમાનો દોષી ન હોય તો બીજું કોણ છે?\\nસારાંશ: ભારતના ભાગલા એક જટિલ બાબત છે અને એ માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠરાવવી એ અણસમજ છે. તેમાં મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, કોંગ્રેસ અને બ્રિટિશ શાસન એમ તમામે ભૂમિકા ભજવી હતી. કોણે ઓછી અને કોણે વધુ ભૂમિકા ભજવી હતી એ બાબતે જરૂર ચર્ચા થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહમ્મદ અલી જિન્ના\n\nમુસ્લિમ લીગે અલગ દેશની માગણી કરી હતી એ સાચી વાત છે અને તેમની એ માગ સંતોષાઈ હતી. \n\nઆ કારણસર જ ભાગલા માટે માત્ર મુસલમાનોને દોષી ગણાવવામાં આવે છે. બધા મુસલમાનો વિભાજન ઇચ્છતા હતા કે માત્ર મુસલમાનો જ એ માટે જવાબદાર છે એવું નથી. \n\nમૌલાના આઝાદ અને ખાન અબ્દુલ ગફાર ખાન વિભાજનના સૌથી મોટા વિરોધી હતા. તેમણે ભાગલાનો જોરદાર વિરોધ કર્યો હતો. \n\nતેમના ઉપરાંત ઇમારત-એ-શરિયાના મૌલાના સજ્જાદ, મૌલાના હાફિઝ-ઉર-રહેમાન અને તુફૈલ અહમદ મંગલોરી જેવા અનેક લોકો હતા, જેમણે મુસ્લિમ લીગના વિભાજનકારી રાજકારણન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશનાં 'સૌથી સમૃદ્ધ' રાજ્ય ગુજરાતમાં છે સંખ્યાબંધ કુપોષિત બાળકો\\nસારાંશ: મેં આ અહેવાલ લખવાનું શરૂ કર્યું ત્યારે દીક્ષિતાની તબીયતની માહિતી મેળવવા દેવગઢ બારિયા હોસ્પિટલનાં બાળકોના ડૉક્ટર અંકિત દાણીને ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું, \"દીક્ષિતા હવે નથી રહી. તમે અમારી હૉસ્પિટલની મુલાકાત લીધી તેના બે દિવસ બાદ જ તેનું મૃત્યુ થયું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિરાશાની તે પળમાં હું અને મારી ટીમ દીક્ષિતા તથા તેનાં મમ્મી નર્મદાબહેનના જે ફોટોગ્રાફ્સ ખેંચ્યા હતા તે તત્કાળ જોવા લાગ્યાં લાગ્યાં.\n\n10 મહિનાની વયની દીક્ષિતાનું વજન માત્ર ત્રણ કિલોગ્રામ હતું, જે જરૂરી લઘુતમ વજન કરતાં ઘણું ઓછું હતું. દીક્ષિતાને ન્યૂમોનિયા થયો હતો અને તે અત્યંત કુપોષિત હતી. \n\nડૉ. દાણીના જણાવ્યા મુજબ, ગોધરા નજીકની બારિયા સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના કેસ અત્યંત સામાન્ય હોય છે. \n\nતેના કારણો વિશે પૂછવામાં આવતા ડૉ. દાણીએ કહ્યું હતું, \"તેનું કારણ માત્ર બાળકનું જ નહીં, પણ માતાઓનું કુપોષણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશનાં વિવિધ અનામત આંદોલનોની વર્તમાન સ્થિતિ\\nસારાંશ: મહારાષ્ટ્રમાં અનામતની માંગણી સાથે મરાઠાઓએ આંદોલન છેડ્યું છે. ગત સપ્તાહે રાજ્યના અનેક વિસ્તારોમાં આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું અને ખાનગી વાહનોને આગ ચાંપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે 25મી ઑગસ્ટથી પાટીદાર અનામત આંદોલનની માગ સાથે આમરણાંત ઉપવાસ છેડવાની વાત કહી છે. \n\nબે વર્ષ પહેલાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ માગ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. \n\nભારતની તવારીખમાં નજર કરીએ તો તે અલગઅલગ રાજ્યોમાં અનામત આંદોલન ચાલી રહ્યા છે, ચાહે તે ગુજરાત હોય રાજસ્થાન કે હરિયાણા. \n\nપરંતુ દરેક અનામત આંદોલનના મૂળમાં એવી જાતિઓ છે, જે બંધારણીય રીતે અનામતની માગ કરી રહી છે, પરંતુ લગભગ દરેક રાજ્યમાં અનામતની ટકાવારી ટોચમર્યાદાને સ્પર્શી ગઈ હોવાથી તે શક્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશની IITમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા અત્યંત ઓછી કેમ રહે છે?\\nસારાંશ: દેશની કુલ વસતીમાં સ્ત્રીઓનું પ્રમાણ 48.5 ટકા છે. બારમા ધોરણની પરીક્ષામાં પાસ થતી છોકરીઓનું પ્રમાણ લગભગ 45 ટકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશની અલગ-અલગ એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતી છોકરીઓનું પ્રમાણ 28 ટકા છે. \n\nજોકે, દેશની વિવિધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (IIT આઈઆઈટી)માં બૅચલર ઑફ ટેક્નોલૉજી (બી.ટેક)નો અભ્યાસ કરતી છોકરીઓનું પ્રમાણ માત્ર આઠથી દસ ટકા જ છે. \n\nરાષ્ટ્રપતિની મૂંઝવણ\n\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે IIT-ખડગપુરમાં એક સમારંભમાં કહ્યું હતું, \"મારા માટે એક વાત હજુ સુધી કોયડો બની રહી છે.\"\n\n\"બારમા ધોરણની પરીક્ષામાં છોકરાઓ કરતાં છોકરીઓ હંમેશા સારું પ્રદર્શન કરતી હોય છે, પણ આઈઆઈટીમાં તેમનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું છે. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશની સુરક્ષા માટે ભાજપના સાંસદ દ્વારા રક્ષા મહાયજ્ઞ\\nસારાંશ: દેશને આંતરિક અને બહારની શક્તિઓથી બચાવવા માટે ભાજપના પૂર્વ દિલ્હીથી સાંસદ મહેશગિરી રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહાયજ્ઞ 18 માર્ચે શરૂ થશે અને 25મી માર્ચે પૂર્ણ થશે. \n\nયજ્ઞમાં ઉપયોગમાં લેવા માટે જળ, માટી, ઘી અને અન્ય સામગ્રીની વ્યવસ્થા દેશના લોકો પાસેથી જ કરવાની યોજના છે. \n\nરાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞની વિધિ\n\nસૌથી પહેલાં મહાયજ્ઞમાં કુંડની સ્થાપના માટે જળ અને માટીની જરૂર પડશે. \n\nતેના માટે ખુદ ગૃહમંત્રીએ સૌથી પહેલી વ્યવસ્થા કરી છે. બુધવારે ડોકલામ, સિયાચિન, પુંછ અને વાઘા બોર્ડર પર દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહે રથ રવાના કર્યા છે. \n\nભાજપના સાંસદ મહેશગિરીએ તેની જાણકારી આપતા બીબીસીને કહ્યું કે રાજનાથ સિંહે જે રથ રવાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશનું સૌથી મોંઘું ડીઝલ ગાંધીનગરમાં મળે છે\\nસારાંશ: થોડા દિવસો પેહલા બે રૂપિયા પ્રતિ લિટરનો કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક ઘટતા, સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સીધે-સીધો 2 રૂપિયાનો ફાયદો ગ્રાહકોને મળ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકાર ગુરૂવાર (12મી ઓક્ટોબર) મધ્યરાત્રીથી પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર ઉઘરાવવામાં આવતો વૅલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવાની જાહેરાત કરી છે. \n\nગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પેટ્રોલ પ્રતિ લિટર બે રૂપિયા પંચોતેર પૈસા અને ડીઝલ પ્રતિ લિટર બે રૂપિયા પંદર પૈસા સસ્તું થશે.\n\nગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર હાલમાં 24% વેટ વત્તા 4% સેસ રાજ્ય સરકાર ઉઘરાવી રહી છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે : \n\nરાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના દરોમાં 4%"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશભરની જેમ ગુજરાતના ખેડૂતો આંદોલન કેમ નથી કરી રહ્યા?\\nસારાંશ: દેશનાં વિવિધ રાજ્યોમાં કૃષિસુધાર કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે. પંજાબ અને હરિયાણાથી કૂચ કરીને આવેલા ખેડૂતોને બે દિવસના સંઘર્ષ બાદ દિલ્હી આવવાની મંજૂરી મળી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના ખેડૂતોએ પણ કૂચ કરીને દિલ્હી જવાનું એલાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા બે મહિનાથી પંજાબ સહિત અલગ-અલગ રાજ્યના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિસુધારા કાનૂન સામે વિરોધ કરી રહ્યા છે.\n\nપંજાબના ખેડૂતોએ રેલવે ટ્રૅક અને હાઈવે પર બેસીને પણ વિરોધ કર્યો હતો. ઘણા દિવસો સુધી પંજાબમાં ટ્રેનસેવાઓ ખોરવાઈ હતી.\n\nખેડૂતોનું કહેવું છે કે કેન્દ્ર સરકારને પોતાની વેદના જણાવવા માટે દિલ્હી જઈ રહ્યા છે.\n\nપંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે-સાથે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ચક્કાજામ કર્યા છે.\n\nખેડૂતોની દિલ્હી તરફ થઈ રહેલી કૂચને લઈને દિલ્હી પોલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશભરમાં ઊભાં થયેલા હિંસક ટોળાંની માનસિકતા શું છે?\\nસારાંશ: સમાજશાસ્ત્રમાં ટોળાંની માનસિકતા (મોબ સાયકૉલોજી) વિશે આમ પણ ઓછો અભ્યાસ થતો હતો. થોડો વિલક્ષણ લાગતો આવો અભ્યાસ પ્રાચીન ગણાવા લાગ્યો હતો, કેમ કે સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર મજબૂત થવા લાગ્યું તે સાથે સ્થિરતા વધવા લાગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટોળાંની માનસિકતાનો હવે અભ્યાસ થાય ત્યારે જૂના સમયની વાત થતી હોય તે રીતે કરવામાં આવે છે. ફ્રાન્સની ક્રાંતિમાં લોકજુવાળ કઈ રીતે ઉઠ્યો હતો કે પછી કુ ક્લક્સ ક્લેનના રંગભેદી ટોળાં કઈ રીતે હિંસા પર ઉતરી આવતા હતા તેની જ વાતો આપણે કરતા હોઈએ છીએ. \n\nમોબ સાયકૉલોજીની ચર્ચા થાય ત્યારે તેમાં અશ્વેત વ્યક્તિ પર ધોળા લોકોનું હિંસક ટોળું તૂટી પડે તે પ્રકારનું વર્ણન જ વધારે થતું રહેતું હતું. \n\nપ્રખ્યાત માનસશાસ્ત્રીઓ ગૉર્ડન અલપૉર્ટ અને રૉજર બ્રાઉન પણ ટોળાંની માનસિકતાના વિષયને અભ્યાસ કરવા લાયક સારો વિષય બનાવી શક્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશભરમાં ધરપકડ કરાયેલા સામાજિક કાર્યકરો જ શહેરી માઓવાદીઓ?\\nસારાંશ: પોલીસ દ્વારા દેશના વિવિધ ભાગોમાં સામાજિક કાર્યકરો અને લેખકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને ધરપકડો પણ હાથ ધરાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરોડા દરમિયાન જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી તેમા વરવરા રાવ પણ સામેલ છે. \n\nપોલીસે રાવ અને તેમનાં બે પુત્રી ક્રાંતિ તેમ જ ખાસિમના ઘરે દરોડા પાડ્યા. ક્રાંતિ 'ક્રાંતિકારી લેખક સંઘ'નાં સભ્ય છે. \n\nરાવ ઉપરાંત પોલીસે મુંબઈમાંથી અરૂણ ફરેરા અને વરનૉન ગૉન્ઝાલ્વિઝની ધરપકડ કરી. \n\nજ્યારે હરિયાણાના સુરજકુંડમાંથી માનવાધિકાર કાર્યકર્તા સુધા ભારદ્વાજ તેમજ દિલ્હીમાંથી PUDR ના કાર્યકર ગૌતમ નવલખાની ધરપકડ કરવામાં આવી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપોલીસ દ્વારા આ માટે હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, રાંચીમાં એક સાથે અભિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશમાં 'મૅરિટલ રેપ' મામલે કેમ થઈ રહ્યો છે હંગામો?\\nસારાંશ: 'લગ્નનો એવો મતલબ નથી કે પત્ની માત્ર સેક્સ માટે હંમેશાં તૈયાર રહે.' દિલ્હી હાઇકોર્ટમાં એક અરજીની સુનાવણી દરમિયાન કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ અને સી. હરિશંકરની પીઠે આ ટિપ્પણી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી હાઇકોર્ટમાં મૅરિટલ રેપ પરની આ જાહેર હિતની અરજી ઋત ફાઉન્ડેશન અને ઑલ ઇન્ડિયા ડેમૉક્રેટિક વુમન ઍસોસિયેશન દ્વારા કરવામાં આવી છે.\n\nફાઉન્ડેશનના અધ્યક્ષ ચિત્રા અવસ્થીએ આ મામલે બીબીસી સાથે વાતચીત કરી.\n\nતેમની દલીલ છે કે બળાત્કાર પરિભાષામાં લગ્નેત્તર મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.\n\nતેમનો તર્ક છે કે પતિના પત્ની સાથેના બળાત્કારને પરિભાષિત કરીને તેના પર કાનૂન બનાવવમાં આવે.\n\nમૅરિટલ રેપ પર કાનૂન બનાવવાની શું જરૂર?\n\nઆ માટે અરજદારોએ કેટલીક મહિલાઓની આપવીતીને તેમની અરજીનો આધાર બનાવ્યો છે. આ જાહેર હિતની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશમાં ખરેખર રોકડની અછત સર્જાઈ છે? લોકોને કેમ એટીએમમાંથી નાણાં મળતા નથી?\\nસારાંશ: મધ્ય પ્રદેશના એક ખેડૂતે આ સપ્તાહે પોતાની પત્નીનાં ઘરેણાં ગીરવે મૂકવાં પડ્યાં કેમકે તેમની દીકરીનાં લગ્નમાં તેમને નાણાંની જરૂર હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પટનાના એટીએમની તસવીર\n\nખેડૂતના જણાવ્યા અનુસાર તેઓ નાણાં ઉપાડવા માટે સતત બે દિવસ બૅન્ક ગયા પણ બૅન્ક તરફથી તેમને જવાબ મળ્યો કે રોકડ નથી. \n\nઆ ફક્ત એક જ જગ્યાનો કિસ્સો નથી. ભારતમાં એકંદરે પાંચ રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને બિહારમાં રોકડની અછતના અહેવાલો આવી રહ્યા છે.\n\nએટીએમ સામે લાગેલી લાંબી લાઇનો જોઈને નવેમ્બર-2016ની યાદ તાજી થઈ ગઈ. આ સમયે વડાપ્રધાને નોટબંધી લાગુ કરી હતી.\n\nવડાપ્રધાન મોદી અનુસાર નોટબંધીનો નિર્ણય કાળુંનાણું નાબૂદ કરવા માટે લેવામાં આવ્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેશમાં સત્તા ટકાવી રાખવા બનાવટી શહેરી માઓવાદનો ખેલ કોણ ખેલી રહ્યું છે?\\nસારાંશ: બર્લિનમાં ચાલી રહેલું નાઝીની 'લોક અદાલત' (1934-1945)નું પ્રદર્શન ભારતના દૃષ્ટિકોણ સાથે વિચિત્ર રીતે મેળ ખાતું આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભીમા કોરેગાવ હિંસાની પ્રતીકાત્મક તસવીર\n\nતેનું કારણ આપણી હાલની ન્યાયપ્રણાલીમાં કરવામાં આવેલો બદલાવ નથી પરંતુ ગુનાના પ્રકાર છે. \n\nનાઝીની લોક અદાલતમાં દેશના દુશ્મનો સામે ખટલા ચલાવવામાં આવતા હતા.\n\nપોતાના વિસ્તારમાં પોલીસકર્મીને સામ્યવાદ સંબંધિત સામગ્રી વહેંચનાર ખાણમાં કામ કરતો કામદાર, પ્રખ્યાત નાઝીઓ સામે જોક્સ બનાવનાર બૅન્કર અને હિટલર વિશે કટાક્ષયુક્ત કવિતા કરનાર સાઉન્ટ ટેક્નિશિયન ઉપરાંત હિટલરની ટીકા કરતા પોસ્ટકાર્ડ મોકલનાર રિયલ એસ્ટેટ એજન્ટ તમામને મૃત્યદંડની સજા ફટકારવામાં આવી હતી.\n\nતેમની સામે રાજદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દેહવ્યાપાર માટે હોર્મોનના ઇંજેક્ષન આપી કિશોરીઓને બનાવવામાં આવે છે 'યુવતી'\\nસારાંશ: નેપાળમાં માનવ તસ્કરીનો શિકાર બનેલી છોકરીઓએ જણાવ્યું છે કે એમને જલ્દી યુવાન કરવા માટે અને સેક્સ વેપારમાં ધકેલી દેવા માટે હોર્મોનનાં ઇંજેક્ષન આપવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર આઠ વર્ષની ઉંમરમાં તસ્કરી દ્વારા ભારતમાં લાવવામાં આવેલી નેપાળની એક છોકરીએ બીબીસીને જણાવ્યું હતું : \n\n''મને દરરોજ લાલ દવા આપવામાં આવતી હતી. દર વખતે એ દવા ખાધા પછી હું ઊલટી કરતી હતી. મને એ દવા લેવી બિલકુલ ગમતી નહોતી પણ મને બળજબરી એ દવા આપવામાં આવતી હતી. \n\n''જો હું ના પાડું તો મને માર મારવામાં આવતો. તેઓ મને કહેતા કે દવા લેવાથી હું જલ્દી મોટી થઈ જઈશ અને હું જલ્દી મારા ઘેર પાછી ફરી શકીશ.''\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઉત્તરી નેપાળનાં એક પરિવારની આ દીકરી આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. એક મહિલાએ આ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દોઢ વર્ષથી ગુમનામ રહેનાર હની સિંહ તેમના પરિવારથી પણ ડરતો હતો\\nસારાંશ: 'દારૂ ચલી હૈ તો દૂર તક જાએગી, દિલ ચોરી સાડા હો ગયા કિ કરીએ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દોઢ વર્ષ સુધી દુનિયાથી દૂર રહ્યા બાદ હની સિંહ પરત ફર્યા છે\n\nલગભગ દોઢ વર્ષ સુધી દુનિયાથી દૂર રહેલા હ્રદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહ પોતાના જૂના અંદાજમાં પરત ફર્યા છે. \n\n'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' ફિલ્મમાં હંસ રાજ હંસના ગીત 'દિલ ચોરી હો ગયા સાડા'થી હની સિંહ પરત ફર્યા છે. \n\nહની સિંહનો જલવો એ વાતથી સમજી લો કે આ ગીત યૂટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.\n\nઆગામી દિવસોમાં હની સિંહના હજુ પણ કેટલાંક નવાં ગીત લોકોની સામે આવશે. \n\nહાલ તો આ ગીતને હની સિંહનું 'કમબેક' કહેવામાં આવી રહ્યું છે.\n\nસંગીતથી કેમ દૂર રહ્યા હન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દ્રવીડ લાઇનમાં ઊભા રહેતા ટ્વિટર યૂઝર્સ ઓળઘોળ\\nસારાંશ: તમને આ પણ વાંચવું ગમશે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજ્ઞાન પ્રદર્શનમાં શાંતિથી ઊભા રહેલા ભારતના 'ધ ગ્રેટ વૉલ' તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડની તસવીર સોશિઅલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. \n\nમાત્ર 24 કલાક પહેલાં શૅઅર થવાથી, આ ફોટોને 12 હજારથી વધુ 'લાઇકસ' મળી છે. વાઇરલ થયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.\n\nવિજેતા પેંઢારકર અને રાહુલ દ્રવિડ બે પુત્રો, સમિત અને અન્વયનાં માતા-પિતા છે.\n\nફોટો ક્યારે લેવામાં આવ્યો હતો એ વિશે કોઈ માહિતી ન હોવા છતાં, ઘણાં બધાં લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. \n\nતેમના સ્વભાવ વિશે કેટલાક લોકોને વ્યક્તિગત પ્રસંગો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દ્રષ્ટિકોણ : ગાંધી હિંદુત્વ અને સંઘ સાથે સંપૂર્ણપણે અસહમત હતા\\nસારાંશ: ગાંધી સાથે આવી રમત ઇતિહાસ પહેલી વખત નથી રમી રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ 30 જાન્યુઆરી 1948નાં રોજ ગોળીએ ઠાર મરાયા બાદ પણ એ તમામ લોકો કે જે ગાંધી સાથે અસહમત હતાં, એમનાં વિરોધી હતા, એમનાં દુશ્મન હતા તે સૌ પણ એ જ પ્રયાસ કરતા રહ્યાં, એ જ ઇચ્છતા રહ્યાં કે ગાંધીને ફગાવી દેવાની મંજૂરી પણ એમને ગાંધી પાસેથી જ મળે.\n\nઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂએ પણ આમ જ કર્યું. નાનાજી દેશમુખ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં એમણે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો બચાવ કર્યો અને કહ્યું કે સંઘનાં મૂલ્યો, આદર્શો અને કાર્યપ્રણાલીને મહાત્મા ગાંધીની સ્વીકૃતિ છે.\n\nઉપ-રાષ્ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દ્રષ્ટિકોણ: 'વાડ્રા અને જય શાહ, એક સિક્કાની બે બાજુ'\\nસારાંશ: ન્યૂઝ વેબસાઈટ 'ધ વાયર' ની સ્ટોરીમાં દાવો કરવામાં આવ્યો છે કે અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો વ્યવસાય 2014-15માં 50 હજાર રૂપિયાનો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ એક જ વર્ષમાં વધીને 80 કરોડ સુધી પહોંચી ગયો. \n\nઆ એ વર્ષ છે જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.\n\n'ધ વાયર'ના દાવા પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટી અધ્યક્ષના પુત્રના વ્યવસાયમાં ધરખમ નફો નોંધાયો છે અને એ વિશે ચર્ચા થવી જ જોઈએ.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ બાબતે ભાજપે પણ મામલા સાથે જોડાયેલા તથ્યો રજૂ કરી દેવા જોઈએ. જેણે લોન આપી એ બધાનો પક્ષ-રજૂઆત પણ આવવી જોઈએ.\n\nમીડિયા કેટલું દબાણમાં?\n\nજય શાહના સમાચાર લેવા મામલે મીડિયાની ભૂમિકા પર સવાલ થઈ રહ્યા છે\n\nજો કે ઘણા મીડિયા હાઉસ આ સમાચાર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: દ્વારકામાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ગુજરાત હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા, હવે આગળ શું?\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઈકોર્ટે ચુકાદા પર સ્ટે ન આપતા તત્કાળ અસરથી ગેરલાયક ઠર્યા\n\n2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. \n\nએ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહીર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી. \n\nજે બાદ આહીરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારીપત્રક અધૂરું અને ક્ષતિયુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. \n\nઆ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી છે પરંતુ આહીરને ચૂંટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ : ગુજરાતમાં પવનચક્કીને લીધે કેમ લુપ્ત થઈ રહ્યાં છે દુર્લભ પક્ષી?\\nસારાંશ: ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ઘોરાડ ગુજરાતમાં લુપ્ત થતી જતી પક્ષીઓની પ્રજાતિઓમાં મોખરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ જ પક્ષી છે જે ભારતના રાષ્ટ્રીય પક્ષીની પસંદગી વખતે પ્રબળ દાવેદાર મનાતું હતું અને તેની પસંદગી માટે માગ પણ થઈ હતી, જોકે એ પછી મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું; પી. થનકપ્પન નાયરે તેમના પેપર 'ધ પીકૉક કલ્ટ ઇન ઍશિયા'માં આ વિશે ઉલ્લેખ કર્યો છે.\n\nગુજરાતમાં હવે આ પ્રજાતિનું એક પણ નર પક્ષી બચ્યું નથી અને માત્ર પાંચ માદા ઘોરાડ બચ્યાં છે, એવું વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન ડૉ. વાય. વી. ઝાલા કહે છે.\n\nનોંધનીય છે કે ઘોરાડ ઉડાણ ભરવા સક્ષમ પક્ષીઓમાં દુનિયાનું સૌથી વધુ વજન ધરાવતું પક્ષી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધ ચાયવાલી : રાજકોટનાં રૂકસાના જેમની તંદુરી ચા પીવા દૂર-દૂરથી લોકો આવે છે\\nસારાંશ: પોતાની પ્રગતિ માટે કટિબદ્ધ સ્ત્રીથી વધારે શક્તિશાળી બીજું કશું આ દુનિયામાં નથી, એવું જાણકારો કહે છે. બિઝનેસનાં અજાણ્યા શિખરો નિડર બનીને સર કરતી આજની મહિલા ઉદ્યમીઓના મિજાજને ઉપરોક્ત કથન સટિક રીતે વ્યક્ત કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષણ, ટ્રાવેલ, ફેશન, ફિટનેસ, ઈન્વેસ્ટમેન્ટ, ઈ-કૉમર્સ અને બીજાં તમામ ક્ષેત્રમાં ટીનેજર કન્યાઓ તથા યુવતીઓ અનેક સામાજિક, વ્યાવસાયિક મર્યાદાને લાંઘીને પોતાની સફળતાની ગાથા લખી રહી છે. \n\nકેટલીક યુવતીઓ એવી છે, જેમણે પુરુષોનો જ ઈજારો ગણાતા ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને અસાધારણ સફળતા મેળવી છે. આવી જ એક યુવતી છે રાજકોટનાં રૂખસાના. \n\nમોટાભાગે જીન્સ-ટીશર્ટમાં સજ્જ રહેતાં રૂખસાના રાજકોટમાં \"ધ ચાયવાલી\" નામથી ચાની લારી ચલાવે છે. રૂકસાના જિંજર, ફૂદીના, ઈલાયચી તથા તંદૂરી જેવા વિવિધ સ્વાદવાળી ચા બનાવે છે અને તેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધા-પાણી : શું હવે સુધરશે ભારત-પાકિસ્તાન વચ્ચેના વેપાર સંબંધો?\\nસારાંશ: પાકિસ્તાન ઇમરાન ખાનને વડાપ્રધાન તરીકે તાજપોશી થઈ ગઈ છે અને દરવખતની જેમ બંને બાજુએ શાંતિચાહક લોકો બે દેશો વચ્ચેના સંબંધો સુધરશે એવી અપેક્ષા રાખી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાને ક્રિકેટ ક્ષેત્ર પર એક ઓલ-રાઉન્ડ સાબિત કરનાર ઇમરાન ખાન સામે હવે રાજકારણ પણ ઓલ રાઉન્ડ દેખાવ કરવાનો એક પડકાર છે.\n\nપાકિસ્તાનું વિદેશી હૂંડિયામણ સતત ખાલી થઈ રહ્યું છે અને નવી સરકારને આર્થિક તંગીનો સામનો કરવો પડે તેવા સંજોગો છે. એવી અટકળો પણ થઈ રહી છે કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે બીજા બેલઆઉટ પેકેજની માંગણી કરી શકે છે.\n\nચૂંટણી જીત્યા બાદ, ઈમરાન ખાને કહ્યું કે તે વેપારના મહત્ત્વને સમજે છે અને ભારત સાથેના વેપાર સંબંધો સુધારવા માગે છે. આ પાછળ ઇમરાન ખાનનો અંગત અનુભવ હોઈ શકે છે. ભૂતકાળમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધા-પાણી: બૅન્ક દરેક સર્વિસનો ચાર્જ તમારી પાસેથી વસૂલે છે\\nસારાંશ: બૅન્ક ઇન્ટરનેટ બૅન્કિંગથી લઇને ચેકબુક કે એસએમએસ જેવી ઘણી સુવિધાઓ આપે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તેના બદલામાં અકાઉન્ટ હોલ્ડર પાસેથી પૈસા પણ વસૂલે છે.\n\nબૅન્ક ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે સર્વિસ ચાર્જ વસૂલે છે.\n\nસો પાનાંની ચેક બુક પર કોઈ ચાર્જ નથી લાગતો, પરંતુ એ પછી વધારાની ચેકબુક પર ચાર્જ લાગે છે. \n\nમિનિમમ બૅલેન્સ જળવાય નહીં તો બૅન્ક તેનો પણ ચાર્જ કે પેનલ્ટી લગાડીને વસૂલી લે છે. \n\nએટીએમ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ માટે વાર્ષિક ફી વસૂલવામાં આવે છે.\n\nઉપરાંત બૅન્ક એલર્ટ મેસેજના પણ પૈસા વસૂલતી હોય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધા-પાણી: ભારતમાં પહેલીવાર બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?\\nસારાંશ: બજેટ રજૂ થવાના ગણતરીનાં કલાકો બાકી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બજેટની રાહ સામાન્ય અને ખાસ એમ દરેક પ્રકારના લોકો જોતા હોય છે. \n\nઅમે તમને બજેટની ખાસ વાતો જણાવી રહ્યા છે. \n\nબેજટની તૈયારી કેવી રીતે થાય છે? બજેટ રજૂ થતા પહેલા મંત્રાલયમાં શું કરવામાં આવે છે? આઝાદ ભારતનું પહેલું બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?\n\nઆવા અનેક પ્રશ્નોના જવાબ માટે જુઓ અમારો આ ખાસ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધાપાણી : મૅસેજિંગ ઍપ્સ અને ડિજિટલ પેમેન્ટ સર્વિસ\\nસારાંશ: સ્માર્ટફોનના ઍપ્સ વધારે સ્માર્ટ થઈ રહ્યા છે. પેમેન્ટ પણ હવે મેસેજિંગ ઍપ્સથી થઈ રહ્યા છે. વ્હૉટ્સઍપ ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિજિટલ પેમેન્ટમાં આજકાલ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પેટીએમના રોકાણકારોમાં ચીનનું અલીબાબા ગ્રૂપ અને જાપાનનું સૉફ્ટબૅન્ક સામેલ છે. \n\nપેટીએમનો દાવો છે કે દર મહિને તેના લગભગ છ કરોડ જેટલા UPI એટલે કે યુનિફાઇડ ઇન્ટરફેસ ટ્રાન્ઝેક્શન થાય છે. \n\nતો ફ્લિપકાર્ટની ડિજિટલ પેમેન્ટ સર્વિસે ફોન પર સવા ચાર કરોડ પેમેન્ટ થયા હોવાનો દાવો કર્યો છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધાપાણી : વિજય માલ્યાની જેમ કયા 28 લોકો આર્થિક ગુનો કરી વિદેશ ફરાર થઈ ગયા છે?\\nસારાંશ: ભાગેડુ વિજય માલ્યાને પકડવાના રસ્તા સરળ થતા જાય છે. નવા વર્ષના પહેલા જ અઠવાડિયામાં ભ્રષ્ટાચાર નિરોધક કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચુકાદો એ કે વિજય માલ્યાને ભારતના પહેલા આર્થિક રૂપે ભાગેડુ ઘોષિત કરી દેવામાં આવ્યા. \n\nહવે આ કેસમાં તપાસકર્તા એજન્સી ફરાર લોકોને લગતા નવા કાયદા હેઠળ આરોપીની તમામ સંપત્તિ જપ્ત કરી શકશે. \n\nતો આ જે નવા વર્ષે ધંધા-પાણીમાં વાત આવા જ ભાગેડુઓની કે જે આ રીતે છેતરપિંડી કરી દેશ બહાર ભાગી ગયા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધાપાણી: ખરીદી કરતી વખતે છેતરાતા કેવી રીતે બચશો?\\nસારાંશ: ગ્રાહકો જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે તેમને પોતાના હકો વિશે જ જાણકારી નથી હોતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમને તમારા અધિકારોની જાણકારી હોવી જરૂરી છે.\n\nMRPથી વધારે પૈસા દુકાનદાર ગ્રાહકો પાસેથી વસૂલી ના શકે એ તો લગભગ સૌ કોઈ જાણે છે.\n\nપરંતુ ગેરમાર્ગે જાહેરાતો સામે પણ ગ્રાહક ઇચ્છે તો કાર્યવાહી કરી શકે છે.\n\nહોટલમાં ફ્રીમાં પાણી અને બાથરૂમની સુવિધા ગ્રાહકોના અધિકાર અંતર્ગત આવે છે. \n\nસામાન લેતી વખતે તેની પ્રાઇસ ચેક કરવી, એક્સપાયરી ડેટ જોવી, ટેક્સની વિગતો ચેક કરવી.\n\nપૈસા ચૂકવ્યા બાદ બિલ લેવું અને સંભાળીને રાખવા જેવી જવાબદારી ગ્રાહકોની છે.\n\nઆવી અનેક જાણકારી માટે જુઓ આ વીડિયો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધાપાણી: જાણો કેવી રીતે બચવું બૅન્ક ફ્રૉડથી\\nસારાંશ: વર્ચ્યુઅલ વર્લ્ડમાં ચોરીના કિસ્સાઓ અપડેટ થઈ ગયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ સાથે જોડાયેલી છેતરપિંડીઓ વધી રહી છે.\n\nજાણો કેવી રીતે બચી શકો છો આવી છેતરપિંડીથી?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધાપાણી: પેટ્રોલના વધતા ભાવ સામે જનતા પાસે કયા વિકલ્પો છે\\nસારાંશ: પેટ્રોલના ભાવોમાં ફરી એકવાર ઉછાળ આવ્યો છે. એની પાછળનું મુખ્ય કારણ કે ક્રૂડ ઑઇલની કિંમતોમાં થયેલો વધારો \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેબ્રુઆરી 2016માં ક્રૂડ ઑઇલનો ભાવ બેરલદીઠ 27 ડૉલર હતો. \n\nએપ્રિલ-2018માં આ ભાવ 70 ડૉલરની પાર પહોંચી ગયો છે.\n\nપરિણામ એ આવ્યું કે ભારતમાં પણ પેટ્રોલ, ડીઝલના ભાવ ચાર વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગયા છે.\n\nભારતમાં ક્રૂડ ઑઇલની ડિમાન્ડ સતત વધી રહી છે. ભારતમાં લગભગ 80 ટકા ક્રૂડ ઑઇલની આયાત થાય છે. \n\nભારતનું ઑઇલ ઇમ્પોર્ટ બિલ અનેક નાના-મોટા દેશોની કુલ જીડીપીથી પણ વધારે છે.\n\nભારતમાં દક્ષિણ એશિયાઈ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના સૌથી વધારે રિટેલ પ્રાઇસ છે કારણ કે અડધાથી વધુ રકમ ટેક્સમાં જતી રહે છે.\n\nસવાલ એ થાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધંધાપાણીઃ અહીં સમજો મહિલાઓ માટે આર્થિક ફાયદાનું આયોજન કેવી રીતે કરવું\\nસારાંશ: ભારતમાં મહિલાઓની આવક પુરુષોની આવકની સરખામણીમાં આશરે 20 ટકા ઓછી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2001 અને 2011 દરમિયાન સિંગલ મહિલાનું પ્રમાણ લગભગ 39 ટકા વધ્યું છે.\n\n2004-05થી 2011-12 વચ્ચે લગભગ 2 કરોડ ભારતીય મહિલાઓએ નોકરી છોડી દીધી.\n\nમહિલાઓએ એક સુરક્ષિત આર્થિક ભવિષ્ય માટે અને અણધારી કટોકટીને પહોંચી વળવા માટે બચતનું આયોજન કરવું જોઈએ. \n\nઆવું કેવી રીતે કરી શકાય એ સમજવા માટે જુઓ આ વીડિયો..."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધમણ-1 : ગુજરાતના આ વૅન્ટિલેટરે ભાજપ-કૉંગ્રેસને આમનેસામને કેમ લાવી દીધાં?\\nસારાંશ: કોરોના મહામારીમાં ગુજરાતમાં નિર્મિત ધમણ-1 વૅન્ટિલેટર પર વિવાદ શાંત કરવાનો સરકારે પ્રયાસ કર્યો, પરંતુ તે આગળ જ વધી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ પત્રકારપરિષદ યોજી ધમણ-1 વૅન્ટિલેટરને લઈને કેટલીક સ્પષ્ટતા કરી હતી, જોકે હજી પણ અનેક સવાલ અનુત્તર રહે છે. \n\nગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લુ મૂક્યું હતું. \n\nવિવાદની શરૂઆત\n\nકોરોના વાઇરસના કેર વચ્ચે રાજકોટની કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું હતું.\n\nઅમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબી અધીક્ષકે જીએમએસસીએલને એક પત્ર લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધરપકડ થયેલી માને દીકરીએ લખ્યો પત્ર\\nસારાંશ: ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર પોલીસે પાંચ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ પાંચેય કાર્યકર્તાઓને 12 સપ્ટેમ્બર સુધી પોત-પોતાના ઘરમાં નજરકેદ રાખવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નજરકેદમાં રહેલાં માતાને દીકરીનો પત્ર\n\nમાયશા સુધા ભારદ્વાજનાં દીકરી છે\n\nધરપકડ કરવામાં આવેલા સામાજિક કાર્યકર્તાઓમાં ડાબેરી વિચારક અને કવિ વરવરા રાવ, વકીલ સુધા ભારદ્વાજ, માનવ અધિકાર કાર્યકર્તા અરુણ ફરેરા, ગૌતમ નવલખા અને વરનૉન ગોન્ઝાલ્વિસનો સમાવેશ થાય છે.\n\nમહારાષ્ટ્ર પોલીસે આ કાર્યકર્તાઓ પર આરોપ મૂક્યો છે કે તેમના સંબંધ માઓવાદીયોના પ્રતિબંધિત સંગઠનો સાથે હતા અને તે દેશમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. \n\nઆ સામાજિક કાર્યકર્તાઓમાં સિનિયર વકીલ સુધા ભારદ્વાજ પણ સામેલ છે.\n\nકેટલાક દિવસો પહેલાં સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધારાવી : કોરોના વાઇરસને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીએ કઈ રીતે રોક્યો?\\nસારાંશ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીએ કરી બતાવ્યું છે કે આપણે કોરોના સામેનું યુદ્ધ જીતી શકીએ છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કામની રાહ જોતાં મહિલાઓ\n\nધારાવી બે મહિના પહેલાં દેશમાં કોરોના 'હૉટસ્પૉટ' તરીકે જાણીતું હતું, પરંતુ આ ઝૂંપડપટ્ટીએ કોવિડનો સફળતાપૂર્વક સામનો કર્યા પછી 'ધારાવી મૉડલ' દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.\n\n'મિશન ધારાવી' એ જીત મેળવી છે. તેના માટે પાલિકા, સામાજિક સંસ્થાઓ, પોલીસ અને ડૉક્ટરોને શ્રેય જાય છે.\n\nએપ્રિલ-મે દરમિયાન મુંબઈમાં કોરોના વાઇરસ ફેલાવવા લાગ્યો હતો. ધારાવીમાં દરરોજ કોવિડ-19ના 60, 80 અથવા ક્યારેક 100 કેસ નોંધાતા હતા.\n\nપરંતુ યોગ્ય પગલાં લીધાં બાદ હવે ધારાવીમાં સિંગલ ડિજિટના કોરોના કેસ નોંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધુળેટીના અનુસંધાને અલીગઢમાં મસ્જિદ ઢંકાઈ TOP NEWS\\nસારાંશ: ધુળેટીના તહેવારના અનુસંધાને અલીગઢના વહીવટીતંત્ર દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી હલવાઈ ખાના મસ્જિદને તાડપત્રી દ્વારા ઢાંકી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે યોજાયેલી બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યા હતા. \n\nમસ્જિદની નીચે વેપારીઓ દ્વારા ધુળેટી રમવામાં આવે છે, એટલે સાવચેતીનાં પગલાંરૂપે મસ્જિદને ઢાંકવાનો નિર્ણય લેવાયો હતો. \n\nઆ સિવાય સાવચેતીનાં પગલાંરૂપે PAC (પ્રાદેશિક આર્મ્ડ કૉન્સ્ટેબુલરી)ની ટુકડીઓને પણ તહેનાત કરવામાં આવી છે. \n\n'દિલ્હીના રમખાણ 2002ના ગુજરાતના તોફાનો જેવા'\n\nકૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક\n\nડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં કહ્યું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધૈર્યરાજસિંહ રાઠોડને 16 કરોડનું ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા શરૂ, કઈ રીતે થશે સારવાર?\\nસારાંશ: જવલ્લેજ જોવા મળતી બીમારીથી પીડાતા ગુજરાતી બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર આડેનું વધુ એક વિઘ્ન મંગળવારે દૂર થયું. તેમને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન મળી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધૈર્યરાજસિંહના ઇન્જેકશન માટે ગુજરાતમાં સ્વયંભૂ લોકઅભિયાન ચાલ્યું હતું, જેના કારણે જરૂરી એવી રૂ. 16 કરોડથી વધુની રકમ એકઠી થઈ હતી\n\nબીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે કે ધૈર્યરાજ સિંહને ઇન્જેક્શન મળી ગયું છે અને તેમને બુધવારે બપોરે આ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે.\n\nતેમણે જણાવ્યું હતું કે ધૈર્યરાજસિંહને મંગળવારે મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઇન્જેક્શન આપ્યા બાદ આગામી સારવાર હાથ ધરાઈ છે.\n\nધૈર્યરાજસિંહના પિતાએ જણાવ્યું હતું કે સવારે 10.30 વાગ્યાથી ઇન્જેક્શન મૂકવાની પ્રક્રિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધોનીએ મૅચની વચ્ચે જ્યારે બાંગ્લાદેશની ફિલ્ડિંગ ગોઠવી\\nસારાંશ: ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને દિગ્ગજ વિકેટકીપર બૅટ્સમૅન મહેન્દ્ર સિંહ ધોની હાલ વર્લ્ડ કપમાં ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે બાંગ્લાદેશ સામેની મૅચમાં ધોનીએ 78 બૉલમાં 113 રન બનાવ્યા હતા, પરંતુ ધોની વૉર્મઅપ મૅચમાં સદીના કારણે નહીં પરંતુ બાંગ્લાદેશની ફિલ્ડિંગના કારણે ચર્ચામાં છે. \n\nધોનીએ બૅટિંગ કરતી વખતે બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરવામાં પણ મદદ કરી હતી. \n\nહાલ સોશિયલ મીડિયા પર લોકો ધોનીનો આ વીડિયો શૅર કરી રહ્યા છે, જેમાં ધોની બાંગ્લાદેશના બૉલર્સને ફિલ્ડિંગ માટે ઇશારો કરી રહ્યા છે. \n\nમેદાન વચ્ચે બનેલી એ ઘટના શું હતી? \n\nભારતની ઇનિંગ્સ વખતે 40મી ઓવરની શરૂઆત થવાની હતી. બાંગ્લાદેશના બૉલર સબ્બીર રહેમાન પાસે બૉલ હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધોનીનું મૅચમાં રહેવું કૅપ્ટન કોહલી માટે મહત્ત્વનું કેમ છે?\\nસારાંશ: તેજ આંખો, ફૂર્તિલા સ્ટમ્પ, બૉલર્સને સલાહ, પરિસ્થિતિઓની સમજ અને વિકેટ પાછળ પૂરતો અનુભવ આ બાબતોની જરૂર ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની તાજેતરની સિરીઝમાં ભારતની ટીમે અનુભવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બાબતો માટે જે વ્યક્તિને બધાએ યાદ કર્યા તે હતા મહેન્દ્રસિંહ ધોની.\n\nઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બે વન-ડે મૅચ જીત્યા બાદ છેલ્લી મૅચ હારીને કૅપ્ટ કોહલી સિરીઝ હારી ગયા.\n\nવર્લ્ડ કપ પહેલાં જ છેલ્લી વન-ડે સિરીઝમાં 2-0થી આગળ રહેવા છતાં થયેલી હારથી ઘણા પ્રશ્નો ઊઠ્યા છે.\n\nછેલ્લી બે મૅચમાં ધોની ટીમમાં નહોતા તેને પણ આ હાર પાછળનું એક કારણ ગણવામાં આવે છે.\n\nનિષ્ણાતોના મતે વિરાટ કોહલીના નિર્ણયમાં મેદાન પર ધોનીની ગેરહાજરી અનુભવાતી હતી.\n\nઆ દરમિયાન ધોનીના બદલે વિકેટકીપિંગ કરી રહેલા ઋષભ પંતે મહત્ત્વપૂર્ણ કૅચ પણ છોડ્યા.\n\nમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ધોરણ-10નું પરિણામ : ગુજરાતીમાં એક લાખ વિદ્યાર્થીઓ કેમ નપાસ થયા?\\nસારાંશ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ નવમી જૂને ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nધોરણ-10નું પરિણામ 60.64 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 6.33 ટકા ઓછું છે.\n\nવળી, આ વર્ષે 90 ટકા કરતાં વધારે માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.\n\nગુજરાત સરકારની પરિણામ-પુસ્તિકા અનુસાર, ગુજરાતી વિષયમાં 6,91,693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5,91,345 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે એક લાખ 348 વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે.\n\nગુજરાતી વિષયમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતાં ગુજરાતી ભાષા અને માતૃભાષાપ્રેમીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ચિંતાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નંદિતા અઢિયા : ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કોચની રાજકોટથી યુએઈ સુધીની સફર\\nસારાંશ: \"બાળપણમાં હું છોકરાઓ સાથે જ ક્રિકેટ રમતી અને છોકરાઓનો ડ્રેસ પહેરીને જ સ્કૂલે જવાની જીદ કરતી. મારી ટીમે હાલ યુએઈના શારજાહમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં વિજય મેળવી લીધો છે એટલે મારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે.\" બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં યુએઈથી નંદિતા અઢિયાએ ગર્વભેર ઉપરના શબ્દો વ્યક્ત કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શારજાહમાં મૅચ પ્રૅક્ટિસ સમયે ગ્રાઉન્ડ પર કોચિંગ કરી રહેલા નંદિતા અઢિયા\n\nગતરોજ તેમની ટીમ 'ટ્રૅઇલબ્લેઝર્સ'એ ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો તેનો ઉત્સાહ તેમના શબ્દોમાં પણ ઝળકી રહ્યો હતો. \n\nઅત્રે નોંધવું કે યુએઈમાં વિમૅન ટી-20 ચેલેન્જ ટ્રૉફી ચાલી રહી છે. તેમાં ભારતની ટીમનાં ખેલાડી સ્મૃતિ મંધાના કપ્તાની સંભાળી રહ્યાં છે અને કોચિંગ ગુજરાતનાં નંદિતા અઢિયા કરી રહ્યાં છે. \n\nયુએઈના ક્રિકેટમંચ પર ગુજરાતી મહિલા કોચની ભાગીદારી એક નોંધપાત્ર બાબત છે. વળી નંદિતા અઢિયાના કોચિંગ હેઠળ ટીમે ટુર્નામેન્ટ નામે પણ કરી લીધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નંદુરબારના ડૉ. રાજેન્દ્ર ભારુડ, જેમણે કોરોના મહામારીમાં જિલ્લામાં ઓક્સિજનની અછત ઊભી ન થવા દીધી\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઓક્સિજન માટે દરદીઓના પરિવારજનોએ ઠેરઠેર ભટકવું પડી રહ્યું છે અને તેના પુરવઠા માટે બુમરાણ મચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. ભારુડ 2013ની બેચના આઈએએસ ઑફિસર છે\n\nજેમાંથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરત જેવાં પ્રમુખ શહેરો પણ બાકાત નથી. પરંતુ સુરતથી માત્ર 200 કિલોમીટર દૂર મહારાષ્ટ્રનો નંદુરબાર જિલ્લો મહારાષ્ટ્ર અને ગુજરાત જ નહીં, સમગ્ર દેશને માટે રાહ ચીંધનાર બન્યો છે.\n\n'ડૉક્ટર બાબુ' રાજેન્દ્ર ભારુડની દૂરંદેશીને કારણે કોરોનાની બીજી ભયાનક લહેરની વચ્ચે પણ ત્યાં ઓક્સિજનની તંગી ઊભી થવા પામી ન હતી.\n\nભીલ સમાજમાંથી આવતાં ડૉ. ભારુડે નાનપણમાં દારુણ ગરીબી જોઈ હતી, જેના કારણે પૂરતી સુવિધાના અભાવે આદિવાસીઓએ કેવી મુસીબત ભો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોના પરિવારોની કેવી છે સ્થિતિ?\\nસારાંશ: તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં માઓવાદી હુમલામાં જવાનોનાં મૃત્યુ થયાં હતાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃત જવાનોમાં પુરખેડાના પ્રમોદ ભોયર પણ સામેલ હતા. તેમના મૃત્યુ બાદ તેમનો પરિવાર આક્રંદ અને આક્રોશ ઠાલવી રહ્યો છે. \n\nવળી પરિવારે સુરક્ષા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા છે. જુઓ ગઢચિરૌલીથી બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો ગ્રાઉન્ડ રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નજરે નિહાળેલું : પટનાનાં આશ્રયગૃહોનું 'બિહામણું' સત્ય\\nસારાંશ: બપોરના 12 વાગ્યા છે અને અમે પટનાના આશ્રયગૃહ( શેલ્ટર હોમ)માં પહોંચ્યા. બહાર પોલીસ અને મીડિયાની ભીડ હતી. આશ્રયગૃહના બહારના દરવાજે લોખંડની જાળી લગાડવામાં આવી છે. તડકો આકરો છે અને દરવાજા બંધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબારીઓના કાચ તડકામાં ચમકી રહ્યાં હતાં. અમે ચોકી કરતા પોલીસ અધિકારીને કહ્યું કે અમે તપાસ ટુકડીના સભ્યો છીએ એટલે અમને અંદર જવાની મંજૂરી આપવામાં આવે. \n\nદરવાજાની તિરાડમાંથી ઘણા લોકો અમને જોઈ રહ્યા હતા પરંતુ કોઈ બહાર ના આવ્યું અને કોઈએ દરવાજો પણ ખોલ્યો નહીં.\n\nપોલીસવાળાએ કહ્યું કે અમને કોઈને પણ અંદર જવા દેવાની મંજૂરી આપવામાં આવી નથી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઘણી મથામણને અંતે આશ્રયગૃહનાં નવા પ્રભારી ડેઝી કુમારીએ અમને અંદર આવવા દીધા.\n\nઅંદર બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ હતી. મને લાગતું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નડિયાદમાં જૂનું ઍપાર્ટમૅન્ટ તૂટી પડતાં 3નાં મૃત્યુ, અન્ય રાજ્યોમાં ભારે તબાહી\\nસારાંશ: ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડા જિલ્લાના મહુધામાં 11 ઇંચ તેમજ ગલતેશ્વરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નડિયાદમાં એક જૂનું ઍપાર્ટમૅન્ટ તૂટી પડતાં 3 લોકોના મૃત્યુ થયા છે અને હજી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં પૂરને લીધે ભારે તબાહી થઈ છે. તામિલનાડુમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે. \n\nગુજરાતમાં ભારે વરસાદની અસરને પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરામાં ભારે વરસાદને પગલે નાગરિકોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.\n\nવિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચતા ફરી પૂરનો ખતરો ઉભો થયો છે. \n\nગુજરાતમાં 48 તાલુકાઓમાંઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને 42 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.\n\nગુજરાતમાં 15 તાલુકાઓમાં ગઈ કાલ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નદીમ-શ્રવણ સંગીતકાર બેલડીના શ્રવણનું કોરોનાથી મોત, ગુજરાત સાથે ગાઢ સંબંધ હતો\\nસારાંશ: સંગીતકાર નદીમ-શ્રવણની જોડી ખંડિત થઈ છે. ગુરુવારે રાત્રે કોવિડ-19 તથા સહબીમારી સંબંધિત જટિલતાને કારણે સારવાર દરમિયાન મુંબઈની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નદીમ-શ્રવણ ફેમ સંગીતકાર જોડીના શ્રવણ\n\nશ્રવણના પુત્ર સંજીવ તથા પત્નીને પણ કોરોના થયો છે અને તેમની સારવાર ચાલુ છે. \n\nત્રણ દિવસ અગાઉ શ્રવણનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેમને મુંબઈની હૉસ્પિટલમાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હતી. \n\nસંગીતની દુનિયાના દિગ્ગજના અવસાન બાદ ફિલ્મી ક્ષેત્રની ઘણી હસ્તીઓએ આ પ્રતિભાશાળી સંગીતકારના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.\n\nહવે જ્યારે તેમનું દુ:ખદ અવસાન થયું છે ત્યારે તેમની કારકિર્દી અને તેમણે જીવનમાં કરેલી સ્ટ્રગલ વિશે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નનકાના સાહિબને મસ્જિદ બનાવવાની ધમકી આપનારની ધરપકડ\\nસારાંશ: પાકિસ્તાનમાં પોલીસે નનકાના સાહિબ ગુરુદ્વારા સામે ઉગ્ર નારેબાજી કરનાર તથા તેને મસ્જિદમાં ફેરવી દેવાની ધમકી આપનાર ઇમરાન ચિશ્તીની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધરપકડ કરાયેલ વ્યક્તિ\n\nઇમરાન ચિશ્તીના પિતા ઝુલ્ફીકાર અલીએ ઇસલામાબાદમાં બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીને કહ્યું કે પોલીસે રવિવારે રાત્રે તેમના દીકરાની ધરપકડ કરી હતી.\n\nશુક્રવારે સાંજે નનકાના સાહિબ ખાતે ઉશ્કેરાયેલી ભીડે ગુરુદ્વારાની બહાર નારા લગાવ્યા હતા અને ગુરુદ્વારા પર પથ્થરમારો પણ કર્યો હતો. \n\nજે પછી ભારત સરકારે આકરી નારાજગી વ્યક્ત કરીને શીખ સમુદાયને પાકિસ્તાનમાં સુરક્ષા આપવાની માગ કરી હતી. \n\nએ દિવસે ભીડમાં ઇમરાન ચિશ્તીએ શીખ સમુદાયને ધમકાવવા માટે જે અંદાજમાં વાત કરી હતી તેનો વીડિયો વાઇરલ થયો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નમસ્તે ટ્રમ્પ : કહાણી એ ગુજરાતીની જેમનું અમેરિકાનું સપનું એક ટ્રૅજેડી બની ગયું\\nસારાંશ: અમેરિકા જવાનું સપનું સેવતા લોકોની સંખ્યા નાની નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન ડ્રીમની પાછળ ભારતીય લોકો તલપાપડ થતા હોય છે, ભલે પછી તેના માટે તેમને કાયદેસર કે ગેરકાયદેસર રીતે અમેરિકા કેમ ન જવું પડે. \n\nહજારો ભારતીયોની જેમ આણંદમાં રહેતા ભૂપેન્દ્રભાઈ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વર્ષો સુધી રોકાયા બાદ તેમને ભારત પરત મોકલી આપવામાં આવ્યા. \n\nઆ વીડિયોમાં તેઓ ત્યાં કરેલી મજૂરી અને કપરી જીવનશૈલીની વાત કરે છે. દર વર્ષે અમેરિકાથી હજારો આવા ગેરકાયદે રહેતા નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવામાં આવે છે. \n\nહાલ અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની જોરદાર તૈયારી ચાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નમસ્તે ટ્રમ્પ : ખર્ચાળ ઇવેન્ટની આયોજક 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે અને તે કાર્યક્રમને લઈને ખર્ચ ઉપરાંત હવે આયોજકનું નવું જ રહસ્યમય નામ સામે આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની ભવ્યતાની સાથે તેની પાછળના જંગી ખર્ચ તથા આ ભવ્ય કાર્યક્રમના આયોજક કોણ છે તેના વિશે ચર્ચા થઈ રહી હતી તેમાં હવે એક નવું નામ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું ઉમેરાયું છે.\n\nભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગઈ કાલે દિલ્હીમાં પત્રકારપરિષદમાં કહ્યું કે અમદાવાદમાં યોજાઈ રહેલી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કરી રહી છે.\n\nજોકે, ધ હિંદુના એક અહેવાલ મુજબ આવી કોઈ સમિતિનું નામ ગુજરાતમાં કોઈને ખબર નથી. \n\nઅત્યાર સુધીની માહિતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નમસ્તે ટ્રમ્પ : ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના રોડ-શોની સફર ફક્ત 3 મિનિટમાં\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બહુચર્ચિત 'નમસ્તે ટ્રમ્પ'ની અમદાવાદ યાત્રા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍરપૉર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રૂટમાં તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. \n\nમળતા અહેવાલો મુજબ, ટ્રમ્પ ગાંધી આશ્રમ જાય તો અને ન જાય તો, એમ બંને રીતે તૈયારીઓ કરવામાં આવી છે. \n\nબીબીસી. ગુજરાતીએ રોડ-શોના રૂટની યાત્રા કરી. ડોનાલ્ડ ટ્રમ્પના સમગ્ર રોડ-શોની સફર કરો ફક્ત 3 મિનિટમાં, જુઓ વીડિયો.\n\nશૂટિંગ - ઍડિટિંગ : પવન જ્યસ્વાલ \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નમસ્તે ટ્રમ્પ : નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને કરેલા કથિત વાયદા મુજબ અમદાવાદમાં એક કરોડની મેદની એકઠી કરવી શક્ય છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું લાગે છે કે અમદાવાદની તેમની મુલાકાત દરમિયાન 70 લાખ લોકો તેમનું અભિવાદન ઝિલવા હાજર રહેશે, જોકે આમ થતું નથી લાગી રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના વહીવટીતંત્રના કહેવા પ્રમાણે બે લાખ લોકો રોડશોમાં હાજર રહશે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને આ આંકડો સાંભળીને આંચકો લાગી શકે છે. \n\nઅમેરિકન મીડિયા સાથે વાત કરતી વેળાએ વાતચીત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ઍરપૉર્ટથી નવનિર્મિત સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ)ની વચ્ચે 10 મિલિયન યાને એક કરોડ લોકો તેમને આવકારશે. \n\nટ્રમ્પે એવું પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આ આંકડો આપ્યો હતો.\n\nઅગાઉ ટ્રમ્પે 7 મિલિયન એટલે કે 70 લાખ લોકો તેમને આવકારશે એમ કહ્યું હતું અને તે વખતે પણ તેમણે મોદીએ કહ્યું હોવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નમસ્તે ટ્રમ્પ : મોટેરા સ્ટેડિયમનું ડોનાલ્ડ ટ્રમ્પ ઉદ્ઘાટન નહીં કરે? Top News\\nસારાંશ: અમદાવાદ મિરર ના અહેવાલ અનુસાર આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા ઉદ્દઘાટન નહીં કરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટેરા સ્ટેડિયમમાં અમેરિકામાં યોજાયેલાં 'હાઉડી, મોદી' જેવા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન થશે, પણ સ્ટેડિયમનું ઉદ્દઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નહીં કરે.\n\nદિલ્હીથી ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની દેખરેખ રાખતાં એક વરિષ્ઠ અધિકારીને ટાંકતા 'અમદાવાદ મિરર' લખે છે:\n\n\"અમે ક્યારેય જાહેરાત નથી કરી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે. આ એક માત્ર અનુમાન છે અને માનવામાં આવે છે કે તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.\"\n\nબીસીસીઆઈના એક અધિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નમસ્તે ટ્રમ્પ : શું ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ હેઠળ કંઈ છુપાવાઈ રહ્યું છે?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે અને તે કાર્યક્રમના આયોજક તરીકે નવું જ નામ સામે આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેયર બિજલ પટેલ\n\nઅમદાવાદના મેયર બિજલ પટેલની કચેરીના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે તેઓ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ'ના અધ્યક્ષ છે. \n\nજોકે, કોણે પટેલની નિમણૂક કરી? આ સમિતિની કચેરી ક્યાં છે? સમિતિમાં અન્ય સભ્ય કોણ-કોણ છે? સમિતિ પાસેથી નાણાં ક્યાંથી આવ્યાં? વગેરે જેવા અનેક સવાલ હજુ પણ અનુત્તર છે. \n\n'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની ભવ્યતાની સાથે તેની પાછળના જંગી ખર્ચની ચર્ચા વચ્ચે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે (તા. 20મી ફેબ્રુઆરી) દિલ્હીમાં પત્રકારપરિષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નમસ્તે ટ્રમ્પનો ખર્ચ : \"આ ભવ્યતા એ ગાંધીજી, સરદાર અને લાલબહાદુર શાસ્ત્રીની સાદગીની મજાક છે.\"\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની મુલાકાતને લઈને અમદાવાદમાં સજાવટ કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળતી માહિતી મુજબ ટ્રમ્પ અમદાવાદમાં માત્ર ત્રણ કલાક રોકવાના છે અને તેને લઈને શહેરના રસ્તાઓને ચોખ્ખાચણાક કરી દેવાયા છે.\n\nસમાચાર એજન્સી રૉયટર્સને ગુજરાત સરકારના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. \n\nઅંદાજે 12 હજાર પોલીસ અધિકારી તહેનાત રહેશે અને તેમાં જ અડધી રકમ ખર્ચાઈ જશે.\n\nસ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પની મુલાકાત દરમિયાન થનારા સુશોભનમાં વપરાતાં ફૂલ પાછળ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી 2.0 : લૉકડાઉનમાં વડા પ્રધાનનાં 'પોસ્ટર વુમન'ની સ્થિતિ કેવી છે?\\nસારાંશ: આ મહિને મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, કોરોના વાઇરસના કારણે સરકાર વર્ષ પૂર્ણ કર્યાની કોઈ ઉજવણી કરી રહી નથી. અલબત્ત, વડા પ્રધાન મોદી હોય કે સરકારના બીજા મંત્રી, 16 મેથી પોતાની સિદ્ધિઓને ટ્વિટર પર શૅર કરી જ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુડ્ડી દેવી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભાજપે એક નવ મિનિટનો વીડિયો શૅર કર્યો છે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'આયુષમાન ભારત'ની સફળતા પર ટ્વીટ કર્યું. સરકારે એક વર્ષ નહીં પરંતુ સંપૂર્ણ છ વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો, જેમાં 'સ્વચ્છ ભારત', 'ઉજ્જ્વલા યોજના', 'પ્રધાન મંત્રી આવાસયોજના'ની સાથે 'આયુષમાન યોજના'નાં વખાણ કર્યાં છે. \n\nબીબીસી આપના સુધી લઈને આવ્યું છે મોદી સરકારની યોજનાઓનાં 'પોસ્ટર વૂમન'ની કોરોના વાઇરસના સમયમાં કહાણી. વાત આ મહિલાઓની જિંદગીમાં ગત એક વર્ષ આવેલા પરિવર્તનની. \n\nએ સફાઈકર્મીઓ જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી 2.0નું એક વર્ષ : નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખેલા પત્રમાં શું છે? - TOP NEWS\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક ખુલ્લો પત્ર લખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પત્રમાં લખ્યું છે કે છેલ્લા એક વર્ષમાં કેટલાક ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા અને ઝડપથી વિકાસ પણ થયો છે, પરંતુ તેમણે એ પણ માન્યું કે કોરોના વાઇરસના સંકટને લીધે પ્રવાસી મજૂરો અને અન્ય લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી છે.\n\nએનડીટીવીના અહેવાલ મુજબ તેમણે કહ્યું કે ભારત મહામારી સામેની પોતાની લડતથી જે રીતે વિશ્વને અચંભિત કર્યું હતું તેવી જ રીતે આર્થિક રૂપે ફરી ઊભું થઈને ભારત આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે. \n\nપત્રમાં મોદીએ લખ્યું છે કે \"જેટલું મોટું સંકટ આવ્યું છે, તેને જોતાં નિશ્ચિતપણે એ દાવો ન કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી 30 મેના રોજ વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે\\nસારાંશ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીને આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. તેમનું મંત્રીમંડળ 30 મેના રોજ શપથ ગ્રહણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંધારણના આર્ટિકલ 75(1) હેઠળ રાષ્ટ્રપતિને વડા પ્રધાન નીમવાની સત્તા\n\nરાષ્ટ્રપતિ કોવિંદે રવિવારે ટ્વીટ મારફતે જણાવ્યું કે 30 મેના રોજ સવારે સાત વાગ્યે રાષ્ટ્રપતિભવન ખાતે આ સમારોહ થશે.\n\nનરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. \n\nનવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. એવી પણ વાત છે કે ચૂંટણી જીતીને સંસદ પહોંચનારા ભાજપ અધ્યક્ષ અમિત શાહની મંત્રીમંડળમાં નિયુક્તિ થઈ શકે છે.\n\nશનિવારે સાંજે વડા પ્રધાન રાષ્ટ્રપતિને મળ્યા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. મોદીએ એનડીએના ઘટક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી : એ સાત પગલાં જેને લીધે ચર્ચામાં રહી મોદી સરકાર\\nસારાંશ: બુધવારે મોદી સરકાર 2.0 ના બે વર્ષ પૂર્ણ થઈ જશે, પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, તેને સાત વર્ષનો સમય થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સરકારને ભારતમાં શાસનનાં સાત વર્ષ પૂરાં થયાં છે\n\nભાજપના અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડાએ પાર્ટીના કાર્યકરોને આહ્વાન કર્યું છે કે પાર્ટી દ્વારા સત્તામાં બીજી ટર્મનાં બે વર્ષની ઉજવણી ન કરવી અને જનતાની વચ્ચે જઈને 'કોવિડસેવા' કરવામાં આવે.\n\nસાત વર્ષ દરમિયાન કોરોના સ્વરૂપે મોદી સામે સૌથી મોટો પડકાર આવીને ઊભો છે, એ વાતે તમામ રાજનેતા અને વિશ્લેષક એકમત જણાય છે.\n\nતા. 16મી મે 2014ના નરેન્દ્ર મોદીએ સત્તાનાં સૂત્ર સંભાળ્યાં હતાં. લગભગ 30 વર્ષ બાદ 16મી લોકસભામાં 282 બેઠક સાથે ભાજપને પૂર્ણ બહુમતી મળી હતી. \n\n17મી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી @70 : સપનાં અને ભવિષ્ય વચ્ચે પડકારોનો પણ સામનો કરવો પડશે\\nસારાંશ: કહેવાય છે કે ભારતીય રાજકારણીઓ માટે નિવૃત્તિની કોઈ વય નથી હોતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે બધાની નજર તેઓ રાજકારણમાં હવે કેવા માર્ગે જાય છે અને કેવા પડકારોનો સામનો કરશે તેના પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગામી કેટલાંક વર્ષ મોદી કેવો વારસો છોડી જાય છે તે માટે નિર્ણાયક સાબિત થશે કારણ કે ભાજપે તેમના નેતાઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા 75 વર્ષની મર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે મોદી જો નિવૃત્ત થાય તો તેમની પાસે હવે પાંચ વર્ષ છે અને 2024માં સામાન્ય ચૂંટણી આડે ચાર વર્ષ છે. \n\nપણ 70 વર્ષની વયે મોદીનાં સપનાં અને ભવિષ્ય વચ્ચે ત્રણ મહત્વના મુદ્દા રહેલા છેઃ અર્થતંત્ર, વિદેશનીતિ અને રાજનીતિ રમવાની તેમની શૈલી. નરેન્દ્ર મોદીના ટીકાકારો તેમનાં છ વર્ષના શાસનને વધતો જતો અસંતોષ, ભારતીય અર્થતંત્રની કથળતી જતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી અને અભિજિત બેનરજી વચ્ચેની મુલાકાતમાં શું વાત થઈ?\\nસારાંશ: આ વર્ષે અર્થશાસ્ત્રના નોબેલ સન્માનિત પ્રોફેસર અભિજિત બેનરજીની નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર સાથે મુલાકાત થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવડા પ્રધાન મોદીએ અભિજિત બેનરજી સાથેની મુલાકાતની તસવીર શૅર કરી છે.\n\nઆ તસવીરને ટ્વિટર પર પોસ્ટ કરતાં વડા પ્રધાન મોદીએ લખ્યું, \"નોબેલ સન્માનિત અભિજિત બેનરજી સાથેની શ્રેષ્ઠ રહી. માનવ સશક્તીકરણ પ્રત્યેની તેમની ધૂન સ્પષ્ટ રીતે બધાની સામે છે. ઘણા વિષયો પર બેનરજી સાથે વિસ્તારથી ચર્ચા થઈ. અભિજિતની ઉપલબ્ધિઓ પર ભારતને ગર્વ છે. ભવિષ્ય માટે તેમની ઘણી બધી શુભકામના.\"\n\nપીએમ મોદી સાથેની મુલાકાત બાદ અભિજિત બેનરજીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, \"મને પીએમ મોદીને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર લાગ્યું ગોડસેનું ગ્રહણ - દૃષ્ટિકોણ\\nસારાંશ: શું તમે કદી નરેન્દ્ર મોદી અને અમિત શાહને લાચાર સ્થિતિમાં જોયા છે? તેઓ જે કરે છે છાતી ઠોકીને કરે છે અને એના પર કદી અફસોસ નથી કરતા. કોઈ મુદ્દે સ્પષ્ટીકરણ આપવાની જરૂર પણ ભાગ્યે જ અનુભવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં થયેલાં 2002ના રમખાણો હોય, સોહરાબુદ્દિન ફેક ઍન્કાઉન્ટર હોય, જજ લોયાની હત્યા હોય, અમિત શાહ સામે લાગેલા તમામ પ્રકારના આરોપ હોય, નોટબંધી હોય, ટોળા દ્વારા થયેલી ઘાતકી હત્યાઓ હોય કે પછી બૉમ્બ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય હોય-તમે કદીયે મોદી અને શાહને બૅકફૂટ પર નહીં જોયા હોય.\n\nનાથુરામ ગોડસે કદાચ એકલું એવું ઐતિહાસિક ચરિત્ર છે જેમણે ઉગ્ર અને આક્રમક રાજનીતિ કરનારા મોદી અને અમિત શાહ જેવા નેતાઓને બૅકફૂટ પર ધકેલી દીધા છે. \n\nમોદી-શાહે કહ્યું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ #HowdyModi આખરે શું છે?\\nસારાંશ: ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ટેક્સાસમાં 22 સપ્ટેમ્બરના રોજ એક વિશેષ કાર્યક્રમમાં એકબીજાને મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય 'વ્હાઇટ હાઉસ'એ આ અંગે જાણકારી આપી છે.\n\nઆ કાર્યક્રમને 'હાઉડી, મોદી' નામ આપવામાં આવ્યું છે. 'હાઉડી' અમેરિકામાં મિત્રો માટે પ્રચલિત અભિવાદન છે.\n\nવ્હાઇટ હાઉસે કહ્યું છે, \"આ બન્ને દેશોના લોકો વચ્ચે મજબૂત સંબંધ પર ભાર આપવા, દુનિયાના સૌથી જૂનાં અને સૌથી મોટાં લોકતંત્રો વચ્ચે વ્યૂહાત્મક સહયોગને પુષ્ટ કરવા તેમજ ઊર્જા અને વેપારી સંબંધોની મજબૂતી અંગે વિચાર કરવાનો અવસર હશે.\"\n\nદાવો કરવામાં આવી રહ્યો છે કે હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમમાં પચાસ હજાર ભારતીય- અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી અને નવીન પટનાયક વચ્ચે કલિંગની ધરતી પર જબરદસ્ત ટક્કર\\nસારાંશ: 2018મા ભારતના ઓડિશા ખાતે હોકી મેચ આયોજિત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી નવીન પટનાયકે દર્શકોને 'જુમલો' આપ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત બે વર્ષ દરમિયાન નવીન પટનાયકે વ્યૂહરચના બદલી\n\n\"આપણ માને ખુશી તૌ?\" (શું તમે લોકો ખુશ છો?)\n\nજ્યારે ભીડે જવાબ આપ્યો, \"હા, હા\"\n\nનવીને જવાબ આપ્યો, \"મૂ બી બહુત ખુશ\" (હું પણ ખૂબ ખુશ છું.)\n\nઆ રીતે નવીન પટનાયક લોકોના મનની ઇચ્છા જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને જનતા સાથેનું તાદાત્મ્ય પણ સ્થાપિત કરવા માગતા હતા. \n\nપરિવર્તનનો પ્રવાહ \n\nમાનસ માને છે કે આ વખતે નવીન પટનાયક માટે પડકાર હશે\n\nઆ ઘટના ઘટી એના અમુક મહિના પહેલાં એક દિવસ રસ્તા ઉપર ફ્રૂટની લારી પાસે વૈભવી કાર ઊભી રહી. \n\nકારમાં બેઠેલી વ્યક્તિને જોઈને તરબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કુપોષિત બાળકોનાં મોત માટે જવાબદાર?\\nસારાંશ: \"ફૂલાયેલું પેટ, ધ્રૂજતા હાથ અને ઊંડી ઊતરી ગયેલી નાની-નાની આંખો... તેનો દરેક શ્વાસ જિંદગી સાથે સંઘર્ષ કરતો જણાય છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માંડ પાંચ કિલોની સીતા માત્ર બાળકોમાં જ નહીં પણ સરકારી તંત્રમાં પણ ફેલાયેલા કુપોષણનો જીવતોજાગતો દસ્તાવેજ છે.\n\nવારાણસીના સજોઈ ગામમાં રહેતાં આ બાળકીનાં માતા અશરફીના મનમાં એક જ સવાલ છે કે પોતાની દીકરીના સ્વાસ્થ્ય માટે સરકાર કેમ પગલાં લેતી નથી?\n\nઆવો જ સવાલ અમેઠીમાં રહેતી લીલાવતીનો પણ છે, જેની દોહિત્રી પલક પણ કુપોષણથી પીડાઈ રહી છે.\n\nઆ એવી મહિલાઓ છે જેમણે 2014માં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરવામાં મતદાર તરીકે ભૂમિકા ભજવી હતી.\n\n2019ના વર્ષમાં ફરી એકવાર આ બંને મહિલાઓ આ બંને દિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની જાહેરસભા છતાં અમરેલીમાં સૌથી ઓછું મતદાન\\nસારાંશ: મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન યોજાયું. અંતિમ આંકડામાં થોડો ફેરફાર હોઈ શકે છે એવી નોંધ સાથે ગુજરાતમાં સરેરાશ 62.53 ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણીપંચ જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, પાટીદારોની બહુમતીવાળી અમરેલી બેઠક ઉપર સાંજે સાત વાગ્યા સુધી સૌથી ઓછું 55.73 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાન ગત વર્ષની સરખામણીમાં 3 ટકા વધારે છે પરંતુ રાજ્યમાં સૌથી ઓછુ છે. \n\nઆ બેઠક ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કૉંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાહેરસભાઓને સંબોધીને તેમના પક્ષના ઉમેદવાર માટે મત માગ્યા હતા. \n\nઆ બેઠક ઉપર ભાજપ, કૉંગ્રેસ, બસપા તથા આઠ અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. \n\nગુજરાતમાં લગભગ બે કરોડ 34 લાખ 28 હજાર પુરુષ, બે કરોડ 17 લાખ મહિલા તથા લગભગ એક હજાર અન્યની સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે આ છે સમાનતા\\nસારાંશ: હાલના પાકિસ્તાનમાંથી છુટા પડેલા બાંગ્લાદેશે રાજકીય અસ્થિરતા વચ્ચે પણ આર્થિક હરણફાળ ભરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને પાકિસ્તાનનો જીડીપીનો દર 5થી 6 ટકાના ટકાના દરે વધે છે ત્યારે બાંગ્લાદેશનો જીડીપી લગભગ 7 ટકા જેટલો છે.\n\nજોકે, આર્થિક ક્ષેત્રે અહીં બધું સારું છે એવું નથી અહીં વિકાસની સાથે સાથે પડકારો પણ ઓછા નથી. \n\nએશિયામાં પાકિસ્તાન અને ભારતને કેટલાંક ક્ષેત્રોમાં પાછળ છોડીને આગળ નીકળી ગયેલા બાંગ્લાદેશના ઇતિહાસમાં લાંબા ગાળા સુધી રાજકીય અસ્થિરતા જોવા મળી છે. \n\nબાંગ્લાદેશ એશિયાનો એક એવો દેશ છે જ્યાં મુખ્યધારાના રાજકારણમાં બે દિગ્ગજ મહિલા નેતાઓનો દબદબો રહ્યો છે.\n\nબાંગ્લાદેશ આવામી લીગનાં નેતા શેખ હસીના અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી આ વખતે વારાણસીમાં સરળતાથી જીતી શકશે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે વારાણસીમાં રોડ શૉ કર્યા બાદ મોદીએ આ શુક્રવારે ઉમેદવારીપત્ર ભર્યું હતું. \n\nઉમેદવારી દાખલ કરતી વખતે મોદી સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહ પણ મોદી સાથે હતા. \n\nઉપરાંત બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ સહિત અન્ય સહયોગી દળોના નેતાઓ પણ સાથે હતા. \n\nવડા પ્રધાન મોદીએ ઉમેદવારી કરતાં પહેલાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. \n\nકાર્યકર્તાઓને સંબોધિત કર્યા બાદ તેઓ કાલભૈરવ મંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી આંકડાના સમીકરણમાં કેટલા મજબૂત છે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: થોડા મહિનાઓ સુધી એવું લાગતું હતું કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને કૉંગ્રેસ પડકાર આપી શકશે. તેનું એક કારણ એ પણ છે કે ગત વર્ષની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ત્રણ રાજ્યો પર જીત મેળવી હતી. આ પરથી લાગી રહ્યું હતું કે કૉંગ્રેસ મજબૂત બની રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, પુલવામા હુમલા બાદ 2019નાં સમીકરણ બદલાયેલાં નજરે પડી રહ્યાં છે. રાષ્ટ્રવાદના ઘોડા પર સવાર ભાજપે પુલવામા હુમલા બાદ ચૂંટણીનાં સમીકરણો પોતાના પક્ષે કરી લીધાં છે.\n\nહિંદી રાજ્યોમાં તેણે સંભવિત નુકસાન ઓછું કરી જ લીધું છે અને કૉંગ્રેસ સહિત અન્ય પક્ષોને પોતાની રણનીતિ પર પુનઃવિચારણા કરવા મજબૂર કર્યા છે.\n\nપહેલાં સવાલ એ હતો કે શું ભાજપ 2019માં ફરી સત્તામાં આવશે? પુલવામા હુમલા બાદ હવે સવાલ એ છે કે ભાજપ 2019માં કેટલી બેઠકો જીતી શકશે?\n\nશું ભાજપ 2014 જેટલી બેઠકો જીતી શકશે?\n\nપુલવામા હુમલા પહેલાં પણ ભાજપ 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી કેમ છે યશવંત સિંહાના નિશાના પર?\\nસારાંશ: યશવંત સિંહાના 'I NEED TO SPEAK NOW' એટલે 'હવે મારે બોલવું પડશે' શીર્ષક ધરાવતા લેખથી દેશની ધીમી ગતિએ ચાલતી અર્થવ્યવસ્થા મામલે ચર્ચા ગરમાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંહા માત્ર જેટલીની નીતિઓની નિંદા કરે છે કે પછી તેમનું નિશાન નરેન્દ્ર મોદી પર છે ?\n\nતો બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે પૂર્વ નાણાંમંત્રીએ વર્તમાન નાણાંમંત્રી અરૂણ જેટલીની તીખી આલોચના માટે આ જ સમયની કેમ પસંદગી કરી? \n\nઅને શું આ માત્ર જેટલી અને તેમની નીતિઓની નિંદા છે કે પછી સિંહા જેટલીના બહાને નરેન્દ્ર મોદી પર નિશાન સાધી રહ્યા છે?\n\nરાજનૈતિક વિશેષજ્ઞ શેખર અય્યર કહે છે, \"બીજેપીના એક મોટા વર્ગમાં ચિંતા છે કે અર્થવ્યવસ્થાની કથળેલી હાલતમાં આગામી દોઢ વર્ષમાં સુધાર આવશે કે નહીં!\"\n\nતમને આ પણ વાંચવું ગમશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી ખેડૂતોના આક્રોશને સમજવામાં કેવી રીતે થાપ ખાઈ ગયા?\\nસારાંશ: ખેડૂતોના આંદોલનને 50 દિવસ થઈ રહ્યા છે. આઠ તબક્કાની વાતચીત પછી અને સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાના અમલને અટકાવ્યો તે પછી પણ ખેડૂતોનો અસંતોષ દૂર થયો હોય તેમ લાગતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેત પેદાશોના વેચાણ, કિંમત, સંગ્રહ અને વેપાર અંગેના મુક્ત બજારલક્ષી ત્રણ કાયદાઓને દૂર કરવા માટેની માગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ ત્રણેય કાયદાને રદ કરવાથી ઓછું કશું ખેડૂતોને ખપતું નથી. \n\nઆ માગણી પૂર્ણ ના થાય ત્યાં સુધી દિલ્હી ફરતે પ્રવેશસમા માર્ગો પર ધરણા કરીને બેસી ગયેલા ખેડૂતો પાછા હઠવા માગતા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીય આગળ શું થશે તે અનિશ્ચિત છે.\n\nસવાલ એ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ભારતીય જનતા પક્ષની સરકાર આ કાયદાઓ સામે પ્રતિકાર થશે તેવું સમજવામાં કેમ થાપ ખાઈ ગયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢ બેઠકથી કેમ કરી રહ્યા છે?\\nસારાંશ: બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે જાહેરસભા સંબોધીને ગુજરાતમાં ચૂંટણીપ્રચારની 'ઔપચારિક' શરૂઆત કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વખતે ભાજપે લોકસભાની તમામ 26 બેઠક ઉપર વિજય હાંસલ કર્યો હતો\n\nઆ સભા દ્વારા તેઓ લોકસભાની જૂનાગઢ અને પોરબંદર બેઠક ઉપરાંત વિધાનસભાની માણાવદર બેઠક ઉપર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરશે. \n\nગત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હોવાને લીધે આ ચૂંટણીસભાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. \n\nઉપરાંત દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધીને મોદી ગુજરાતની બે તથા મહારાષ્ટ્રની એક બેઠકના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. \n\nકોળી ફૅક્ટર \n\nબાવળિયા દ્વારા કોળી મતદારોને સાધવાનો ભાજપ દ્વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી ચીન પાસેથી 'સારા સમાચાર'ની અપેક્ષા શા માટે રાખે છે?\\nસારાંશ: ચીનના સરકારી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઇમ્સ' જણાવે છે કે ચીન રોજગારી વધારવામાં ભારતની મદદ કરી શકે તેમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખબારનું માનવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં ચીનના રોકાણને પ્રોત્સાહન આપે તો આનાથી રોજગારી વધશે અને મોદીને લોકસભાની ચૂંટણીઓમાં પણ ફાયદો થશે.\n\nલોકસભાની ચૂંટણી 2019 પહેલાં ભારતીય મીડિયામાં કરવામાં આવેલા સર્વેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના ગ્રાફમાં લગભગ 46 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.\n\nનરેન્દ્ર મોદી પ્રત્યેની નારાજગી વધી છે કારણ કે લોકોમાં, એમના સુધારણા કાર્યક્રમોથી રોજગાર વધ્યો હોવા અંગે શંકા છે.\n\nજોકે, 'ગ્લોબલ ટાઇમ્સ' જણાવે છે કે ચીન માટે આ સારા સામચાર નથી.\n\nઅમને આશા છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે એ પૂર્વાંચલની 13 બેઠકો પર કોણ કેટલું મજબૂત?\\nસારાંશ: 17મી લોકસભાની 543 બેઠકોમાંથી 483 બેઠકો પર જનતાનો નિર્ણય હાલ ઈવીએમમાં સીલ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત એક મહિનાથી ચાલી રહેલી ચૂંટણીનો અંતિમ તબક્કો 19 મેના રોજ છે.\n\nજનતાનો અંતિમ નિર્ણય પોતાના પક્ષમાં મેળવવા માટે ભાજપની સાથે-સાથે કૉંગ્રેસ માટે પણ આઠ રાજ્યોની 59 લોકસભા બેઠકો પર યોજાનારી અંતિમ તબક્કાની ચૂંટણી મહત્ત્વની છે.\n\nઅંતિમ તબક્કાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા પૂર્વ ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠકોની છે.\n\nકારણ સ્પષ્ટ છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસી અને પ્રિયંકા ગાંધીને પૂર્વાંચલનાં કૉંગ્રેસ પ્રભારી બનાવવાં.\n\nપૂર્વાંચલની આ 13 બેઠકો પર ભાજપની સાથે-સાથે કૉંગ્રેસની પ્રતિષ્ઠા પણ દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી તથા અમિત શાહને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે યોગી આદિત્યનાથ?\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં છેલ્લાં બે સપ્તાહથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કેન્દ્રીય નેતાઓની બેઠકનો સિલસિલો જે રીતે ચાલી રહ્યો છે તેને લીધે અહીંના રાજકારણમાં વ્યાપક હલચલ જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યોગી આદિત્યનાથના પાર્ટીમાં વધતાં જતાં કદથી પરેશાન છે ભાજપનું મોવડી મંડળ?\n\nસરકાર અને સંગઠનમાં પરિવર્તનની સંભાવના વચ્ચે બન્ને સ્તરે નેતૃત્વપરિવર્તન સુધીની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. \n\nજોકે, જાણકારોને કોઈ મોટા પરિવર્તનની આશા નથી, પરંતુ આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મહત્વપૂર્ણ નામ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. \n\nએ નામ ચાર મહિના પહેલાં ઉલ્કાપિંડની માફક ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉતારવામાં આવ્યું હતું અને તેની મારફતે મોટા પરિવર્તનની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. \n\nએ છે ભૂતપૂર્વ સનદી અમલદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી દૂરંદેશી ધરાવનાર જિનિયસ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરૂણ મિશ્રા TOP NEWS\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'દૂરદર્શી તથા જિનિયસ' ગણાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ મિશ્રાએ 1500 જેટલા જૂના કાયદા ખતમ કરવા બદલ વડા પ્રધાન તથા કાયદામંત્રી રવિશંકર પ્રસાદની પ્રશંસા કરી હતી. \n\nઆંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન 2020ને સંબોધિત કરતી વખતે જસ્ટિસ મિશ્રાએ કહ્યું :\n\n\"અમારી સૌથી મોટી ચિંતા નાગરિકોને ગરિમાપૂર્ણ જીવન આપવાની છે. અમે બહુમુખી પ્રતિભાવાન નરેન્દ્ર મોદીના આભારી છીએ, જેઓ વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે, પરંતુ સ્થાનિ કસ્થિતિ મુજબ કામ કરે છે.\"\n\n\"ભારતનું નેતૃત્વ કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્ય છે.\"\n\nજસ્ટિસ મિશ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી પાટણની જનસભામાં અપશબ્દો નથી બોલ્યા : ફૅક્ટ ચેક\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાટણની જનસભામાં અપશબ્દ બોલ્યા એવા આરોપ સાથે કથિત વાઇરલ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટર હૅન્ડલના બાયૉમાં પોતાને કૉંગ્રેસ સમર્થક ગણાવતા ગૌરવ પંધીએ રવિવારે ટ્વીટ કર્યું, \"મિસ્ટર પીએમ, આ કયા પ્રકારની ભાષા છે? જાહેરમાં આ પ્રકારની ભ્રષ્ટ ભાષા દેશના વડા પ્રધાનને શોભે? બીજું કંઈ ન હોય તો પણ પદ માટે થોડું માન છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ વીડિયો 2,70,000થી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં આ વીડિયો હજારો વખત શૅર પણ થઈ ચૂક્યો છે.\n\nવીડિયોની હકીકત\n\nઅમારી તપાસમાં જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીએ અપશબ્દોનો ઉપયોગ નથી કર્યો.\n\nરવિવારે વડા પ્રધાન મોદીએ પાટણમાં આપેલા ભાષણના વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી પોતાને 'મજૂરિયો નંબર વન' કેમ ગણાવે છે?\\nસારાંશ: જી હા, 'ચાવાળો' અને 'ચોકીદાર' પછી મોદીએ ગુજરાતની ચૂંટણીસભામાં પોતે જ પોતાને આપેલો આ ત્રીજો ખિતાબ છે - 'મજૂરિયો નંબર વન.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, એક ફરક છે. ચાવાળો અને ચોકીદાર મોદીની મૌલિક શોધ છે, જ્યારે મજૂરિયો શબ્દ મોદીનો નથી, એની પાછળ પચીસ વર્ષ જૂનો ઇતિહાસ છે.\n\n1996માં શંકરસિંહ વાઘેલાએ પહેલી વાર શિસ્તબદ્ધ અને કૅડર બેઝ ગણાતા ભાજપમાં બળવો કર્યો અને ભાજપના ધારાસભ્યોને વિમાનમાં ખજુરાહો લઈ ગયા.\n\nશંકરસિંહ બાપુના સમર્થનમાં ખજુરાહો ગયેલા ધારાસભ્યો 'ખજુરિયા' કહેવાયા અને કેશુબાપાના સમર્થનમાં રહેલા ધારાસભ્યો 'હજૂરિયા' કહેવાયા.\n\nપણ જેમને ન બાપુ મળ્યા, ન બાપા, જેમણે વર્ષો સુધી પક્ષમાં મજૂરી કરી પણ કઈ જ ન મળ્યું, એ ભાજપી કાર્યકરો 'મજૂરિયા' કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી પ્રત્યે તામિલનાડુને આટલો અણગમો કેમ છે?\\nસારાંશ: છેલ્લા એક વર્ષમાં જ્યારે-જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુના પ્રવાસે ગયા, લગભગ દરેક વખતે 'ગૉ બૅક મોદી' જેવા હૅશટૅગ સોશિયલ મીડિયામાં ટ્રૅન્ડ થવા લાગ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલે સવાલ પુછાઈ રહ્યો છે કે શું તામિલનાડુ નરેન્દ્ર મોદીને પસંદ નથી કરતું અને જો પસંદ નથી કરતું તો કેમ નથી કરતું?\n\nકેટલાક વિશ્લેષકોનો તો ત્યાં સુધીનો દાવો છે કે નરેન્દ્ર મોદી પ્રત્યે જેટલો અણગમો તામિલનાડુને છે એટલો ભાગ્યે જ બીજા કોઈ રાજ્યને હશે.\n\nસ્થાનિક પત્રકારોનું માનીએ તો આ હૅશટૅગ સૌ પ્રથમ વખત 2012માં જોવા મળ્યાં, ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યમાં ડિફેન્સ ઍક્સપો માટે આવ્યા હતા. \n\nએ વખતે વિરોધી પક્ષોએ કાવેરી જળવિવાદ મામલે કથિત રીતે મોડું કરી રહેલી કેન્દ્ર સરકાર વિરુદ્ધ કાળા વાવટા લહેરાવ્યા હતા. કેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી ફાધર ઑફ ઇન્ડિયા છે : ડોનાલ્ડ ટ્રમ્પ\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ફરી એક વખત મુલાકાત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતી વખતે ટ્રમ્પે કહ્યું કે ઉગ્રવાદના મામલે નરેન્દ્ર મોદી સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જવાબ આપી ચૂક્યા છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ સ્થિતિને સાથે ડીલ કરવામાં સક્ષમ છે. \n\nટ્રમ્પે કહ્યું કે તેઓ માને છે કે આ બન્ને સજ્જન (મોદી અને ઇમરાન) મળશે અને કોઈને કોઈ રસ્તો કાઢશે. \"બન્ને મળશે તો ચોક્કસ કંઈક ઊપજશે\"\n\nટ્રમ્પે આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં અને તેમને 'ફાધર ઑફ ઇન્ડિયા' કહ્યા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પિતાની જેમ ભારતને જોડવાનું કામ કર્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી ભારતના ક્યા-ક્યા મહેમાનોને ગુજરાત લઈ આવ્યા?\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવશે. અમેરિકાના પ્રમુખ તરીકે આ તેમની પહેલી ભારતયાત્રા હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિંજો આબે ગુજરાતના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે\n\nબે દિવસની મુલાકાત દરમિયાન ટ્રમ્પ દિલ્હી અને અમદાવાદ જશે. તેમના સ્વાગત માટે ગુજરાતમાં જોરદાર તૈયારી ચાલી રહી છે. અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા ભવ્ય 'હાઉડી, મોદી' કાર્યક્રમની માફક જ અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે.\n\nટ્રમ્પના સ્વાગતની તૈયારી વચ્ચે વિરોધ પક્ષોથી માંડીને સોશિયલ મીડિયા સુધીના સ્તરે એ ચર્ચા ચાલી રહી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને હંમેશા ગુજરાત જ શા માટે લઈ જાય છે?\n\nનરેન્દ્ર મોદીએ 201"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી મારા દોસ્ત, તેમની ટીકા નથી કરતોઃ સ્વામી\\nસારાંશ: ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્રમણિયન સ્વામીએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દોસ્ત છે અને તેઓ તેમની ટીકા નથી કરતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીની ઓફિસમાં સુબ્રમણિયન સ્વામી\n\nબીબીસીના સંવાદદાતા સલમાન રાવી સાથે ફેસબુક લાઇવ કાર્યક્રમમાં સુબ્રમણિયન સ્વામીએ આ વાત કહી હતી. \n\nબીબીસી સાથેની વાતચીતમાં સ્વામીએ તેમનાં નિવેદનો, રામ મંદિર, ધર્મ અને વિવાદો વિશે મોકળાશથી વાત કરી હતી. \n\nજીડીપીના આંકડામાં ઘાલમેલ શક્ય હોવાનું તેમણે તાજેતરમાં જણાવ્યું હતું. \n\nભારતે ઇઝરાયલ વિરુદ્ધ મતદાન કર્યું ત્યારે સુબ્રમણિયન સ્વામીએ મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'મોદી મારા દોસ્ત'\n\nબીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથે સુબ્રમણિયન સ્વામી\n\n''હું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ ગુજરાતમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટો હાલ કેવી સ્થિતિમાં છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં છ વર્ષમાં લગભગ 16 જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કે ઉદ્ઘાટન માત્ર ગુજરાતમાં કર્યાં છે. અલબત્ત, ઇન્ફ્રાસ્ટ્રકચરલ પ્રોજેક્ટ ઉપરાંત બીજા પ્રોજેક્ટનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ 16માંથી અમુક એવા પ્રોજેક્ટ છે કે સારી રીતે ચાલી રહ્યા છે, પરંતુ અમુક એવા પણ છે જે સારી રીતે નથી ચાલી રહ્યા કે પછી બંધ થઈ ગયા છે અથવા બંધ થયા બાદ બીજી વખત ચાલુ કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nબીબીસી ગુજરાતીએ આવા અમુક પ્રોજેક્ટ પર એક નજર કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે ઉદ્ધાટન થઈ ગયા બાદ આવા પ્રોજેક્ટનું શું થયું છે? \n\nવર્ષ 2104માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી લઈને વર્ષ 2020 સુધીમાં તેમણે સમગ્ર ગુજરાતમાં મ્યૂઝિયમ, પાણીની યોજનાઓ, બુલેટ ટ્રેન, રો-રો ફેરી, સી-પ્લેન જેવા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. \n\nતેમાંથી ઘણા પ્રોજેક્ટનું લોકાર્પણ દેશની કે પછી રાજ્યની કોઈક ચૂંટણી સમયે થયું હતું. \n\nનર્મદા નદી પરનો પુલ\n\nભરૂચમાં નર્મદા નદી પર રૂપિયા 379 કરોડના ખર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે, BJPની ઉમેદવારોની યાદી જાહેર\\nસારાંશ: ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ફરી વખત ચૂંટણી લડશે અને ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે.\n\nઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા.\n\nપત્રકાર પરિષદ યોજીને 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.\n\nજેમાં કેટલીક મહત્ત્વની બેઠક આ મુજબ છે. \n\nબેઠકોના ઘટનાક્રમ બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. \n\nગઈ લોકસભાની ચૂંટણીમાં એટલે કે 2014માં નરેન્દ્ર મોદી વારાણસી તથા વડોદરા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા.\n\nબન્ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સંબોધન : લૉકડાઉન અંગે રાજ્યોની સરકારોને શું કહ્યું?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંક્રમણની સ્થિતિ સંદર્ભે રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યા છે. તેમને સંબોધનની શરૂઆતમાં ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન\n\nસંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું, \"કોરોના વિરુદ્ધ આજે આખો દેશ લડાઈ લડી રહ્યો છે. કેટલાંક અઠવાડિયાંમાં સ્થિતિ કાબૂમાં હતી અને પછી આ કોરોનાનો બીજો વેવ તોફાન બનીને આવ્યો.\"\n\n\"જે પીડા તમે સહન કરી છે, જે પીડા તમે સહન કરી રહ્યા છો, એનો મને અંદાજ છે.\"\n\n\"જે લોકોએ પાછલા દિવસોમાં સ્વજનો ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.\"\n\n\"પરિવારના એક સભ્ય તરીકે હું તમારી પીડામાં સામેલ છું, પડકાર મોટો છે પણ આપણે સાથે મળીને સંકલ્પ, હામ અને તૈયારી સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સંસદમાં : 'ખૂબ પરદા હૈ કિ ચિલમન સે લગે બૈઠે હૈ, સાફ છૂપતે ભી નહીં સામને આતે ભી નહીં.'\\nસારાંશ: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા લોકસભામાં અને પછી રાજ્યસભામાં લાંબું ભાષણ આપ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી લોકસભામાં દોઢેક કલાક બોલ્યા અને વિપક્ષ પર હુમલો કરી પોતાની સરકારનો બચાવ કર્યો.\n\nએમણે કૉંગ્રેસ, રાહુલ ગાંધી અને નહેરુ પર પણ સવાલ કર્યા, વિપક્ષની રોકટોક અને હોબાળા વચ્ચે પણ ભાષણ ચાલુ જ રાખ્યું.\n\nમોદીનાં ભાષણની ખાસ વાતો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના 'આત્મનિર્ભર પૅકેજ'નું શું થયું?\\nસારાંશ: કોરોના મહામારીના કારણે ભારતનું અર્થતંત્ર હજુ પણ બીમાર છે. સોમવારે બહાર પાડવામાં આવેલા જીડીપીના આંકડામાં નજીવો સુધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની પહેલી લહેર વખતે મોદી સરકારે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પૅકેજની જાહેરાત કરી હતી.\n\nનાણાકીય વર્ષ 2020-21 માટે જીડીપીમાં 8 ટકાના ઘટાડાની ધારણા હતી, તેની સામે જીડીપીમાં 7.3 ટકાનું સંકોચન થયું છે. આ સમયગાળામાં ચોથા ક્વાર્ટર દરમિયાન, એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 1.3 ટકા વૃદ્ધિનો અંદાજ હતો, ત્યારે 1.6 ટકા વૃદ્ધિ થઈ છે.\n\nપરંતુ આ આંકડાના આધારે હજુ પણ એવું નથી લાગતું કે અર્થતંત્ર તરત બેઠું થઈને દોડવા લાગશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅર્થતંત્ર કેટલી હદે બીમાર છે અને તેનો ઇલાજ કેટલો જરૂરી છે, તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારના 36 મંત્રી જમ્મુ-કાશ્મીર કેમ જઈ રહ્યા છે, શું કરશે?\\nસારાંશ: કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યાને પાંચ મહિના કરતાં વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સરકાર સતત કાશ્મીરમાં સબસલામતીના દાવા કરી રહી છે, તેમજ વિપક્ષ સબસલામતીના દાવાની ચકાસણી કરતા તેમને કેમ રોકવામાં આવી રહ્યા છે એવા પ્રશ્ન પૂછી રહ્યો છે.\n\nવિપક્ષ વારંવાર ત્યાંના સ્થાનિક નેતાઓને નજરકેદ રાખવા બાબતે પણ સરકારની ટીકા કરી રહ્યો છે.\n\nતેમજ ખીણપ્રદેશમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધને પણ વખોડી રહ્યો છે.\n\nસરકાર અને વિપક્ષ વચ્ચેના આ જુબાનીજંગ વચ્ચે કેન્દ્ર સરકારના 36 મંત્રી 18થી 25 જાન્યુઆરી વચ્ચે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે.\n\nઆ કારણે કાશ્મીર જઈ રહ્યા છે મોદીના મંત્રી\n\nઑલ ઇન્ડિયા રેડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારના રાજમાં ભારતનું લોકતંત્ર નબળું થયું?\\nસારાંશ: દુનિયાના સૌથી મોટી લોકશાહી દેશોમાંથી એક કહેવાતા ભારતમાં લોકતંત્ર નબળું પડી રહ્યું છે, સ્વિડનસ્થિત એક સંસ્થા 'વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટે' પોતાના રિપોર્ટમાં કંઈક આવા સંકેત આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવી-ડેમ ઇન્સ્ટિટ્યૂટનો '2020નો લોકતંત્ર રિપોર્ટ' માત્ર ભારત અંગે જ નથી. આ રિપોર્ટમાં દુનિયાભરમાં ઘણા દેશો સામેલ છે, જેના અંગે આ રિપોર્ટ દાવો કરે છે કે ત્યાં લોકતંત્ર નબળું પડતું દેખાઈ રહ્યું છે.\n\nઆ રિપોર્ટમાં તૈયાર કરનારા સ્વિડનની ગોટેનબર્ગ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી સંસ્થા વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી કહે છે કે ભારતમાં લોકતંત્રની બગડતી સ્થિતિની તેમને ચિંતા છે.\n\nરિપોર્ટમાં 'ઉદાર લોકતંત્ર સૂચકાંક'માં ભારતનું સ્થાન 179 દેશમાં 90મું આપવામાં આવ્યું છે અને ડેનમાર્કને પહેલું.\n\nભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ સામે Economistના આકરા સવાલ\\nસારાંશ: લંડનથી પ્રકાશિત થતી અંગ્રેજી પત્રિકા 'ધ ઇકૉનૉમિસ્ટ'ના 25 જાન્યુઆરી, 2020ના અંકની કવર સ્ટોરી 'ઇન્ટોલરેન્ટ ઇન્ડિયા, હાઉ મોદી ઈઝ ઍન્ડેજરિંગ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ ડેમૉક્રેસી' (અસહિષ્ણુ ભારત, મોદી કેવી રીતે વિશ્વની સૌથી મોટી લોકશાહીને ખતરામાં નાખી રહ્યા છે).\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇકૉનૉમિસ્ટનો 2010 અને 2020નો અંક\n\nઆ સ્ટોરીમાં વડા પ્રધાન મોદીની નીતિઓની સમીક્ષા કરાઈ છે અને લખવામાં આવ્યું છે કે મોદી એક સહિષ્ણુ, બહુ-ધાર્મિક છે અને ભારતને એક હિંદુ રાષ્ટ્રમાં તબદીલ કરવાની કોશિશ કરી રહ્યા છે.\n\nતેમાં કહેવાયું કે નાગરિકતા સંશોધન કાયદો એનડીએ સરકારનું એક મહત્ત્વાકાંક્ષી પગલું છે. લેખમાં કહેવાયું કે સરકારની નીતિઓ મોદી સરકારને ચૂંટણી જીતવામાં મદદ કરી શકે છે, પરંતુ એ નીતિઓ દેશ માટે 'રાજકીય ઝેર' બની શકે છે.\n\nએવું પણ કહેવાયું કે બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોને નબળા પાડવાની વડા પ્રધાન મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારનું રૂ. 20 લાખ કરોડનું પૅકેજ અર્થતંત્ર માટે બૂસ્ટર ડોઝ બનશે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના સામે ઝઝૂમી રહેલ દેશની કકડભૂસ અર્થવ્યવસ્થાને સંજીવનીનો ડોઝ આપવાના આશયથી સ્વતંત્ર ભારતની અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં ક્યારેય નહોતું આવ્યું એવું 20 લાખ કરોડનું કુલ જી.ડી.પી.ના 10 ટકા જેટલું મોટું પૅકેજ જાહેર કરીને અર્થવ્યવસ્થાને જાણે ઇન્જેક્શન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જાહેરાત જે પ્રમાણે કરવામાં આવી છે તેનો પ્રમાણિકતાપૂર્વક અમલ કરવામાં આવશે અને જે કહ્યું છે તે મુજબ થશે તો 21મી સદીમાં દેશની અર્થવ્યવસ્થા મોટી છલાંગ લગાવશે. \n\nજો આવું નહીં થાય તો 'ઇફ યૂ વોન્ટ ટુ ફિનિશ એ બેડ પ્રોડક્ટ અર્લી ઍડવર્ટાઇઝ ઇટ' એ સિદ્ધાંતને અનુસરીને ભારતીય અર્થવ્યવસ્થા સુસ્ત રહેશે અને એક મોટો અવસર ગુમાવી દીધાનો અફસોસ આ કાળખંડને અંકિત કરતો રહેશે. \n\nઆ લેખમાં પૅકેજના આંકડા અને ઝીણામાં ઝીણી વિગતોથી દુર રહીને માત્ર આ પૅકેજનો ઉદ્દેશ્ય, અપેક્ષાઓ અને એની સામેના પડકારો વિશે કેટલીક સરળ વાતો કરવી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારનો નવો ટેકાનો ભાવ ખેડૂતોને કેટલો ટેકો આપશે?\\nસારાંશ: કેન્દ્ર સરકારે 2જી જૂન 2020ના દિવસે મળેલી આર્થિક બાબતો અંગેની કૅબિનેટ કમિટીની બેઠકમાં ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે અનેક રાહતો અને પ્રોત્સાહનો મંજૂર કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રોત્સાહનોના મુખ્ય મુદ્દા જોઈએ તો ટેકાના ભાવોમાં વધારો તેમજ ખેડૂતો માટે ટૂંકી મુદતની લોનની પરત ચુકવણીની મુદત 31 ઑગસ્ટ 2020 સુધી લંબાવવામાં આવી છે. આમ ખેડૂતોને લોનની ચુકવણી માટે છ મહિનાની રાહત અપાઈ છે. \n\nકેન્દ્ર સરકારની આ જાહેરાતમાં બે બાબતો સ્પષ્ટ થતી નથી. પહેલી બાબત એ કે આ રાહતના ગાળા દરમિયાન મુલતવી રહેલ લોનની પરત ચુકવણી ઉપર વ્યાજ લાગશે કે કેમ અને જો લાગે તો કેટલું? \n\nબીજો મુદ્દો આ લોનની પરત ચુકવણી કઈ રીતે કરવાની છે તે બાબતનો પણ આ જાહેરાતમાં કોઈ ઉલ્લેખ ન હોવાથી ખ્યાલ આવતો નથી. જો મુલતવી રાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરમાંથી 10 હજાર સૈનિકોને હઠાવવાનો નિર્ણય કેમ કર્યો?\\nસારાંશ: ગત વર્ષે ભારત પ્રશાસિત કાશ્મીરને વિશેષ અધિકાર આપતા આર્ટિકલ 370ને હઠાવ્યા પછી સુરક્ષાદળોના હજારો સૈનિકો કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તહેનાત હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક વર્ષ પછી કેન્દ્ર સરકારે બુધવારે 10 હજાર સૈનિકોને પરત બોલાવવાનો આદેશ જાહેર કર્યો છે. \n\nકેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના આદેશમાં કહેવામા આવ્યુ છે કે 'કેન્દ્રિય પોલીસબળની 100 કંપનોને જમ્મુ-કાશ્મીરમાંથી પરત બોલાવીને તેમને તેમની સંબંધિત જગ્યાઓ પર મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.' \n\nઆ આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે કાશ્મીરમાં સતત ઉગ્રવાદી હુમલા, ઍન્કાઉન્ટર અને રાજકીય કાર્યકર્તાઓની હત્યાનો સિલસિલો ચાલુ છે. \n\nવિશેષ દરજ્જો પરત લીધા પછી ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં મહિનાઓ સુધી આકરા પ્રતિબંધ, કર્ફ્યૂ લગાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારે નવી નોકરીઓ પર રોક લગાવી દીધી છે? ફૅક્ટ ચેક\\nસારાંશ: નાણામંત્રાલયના વ્યય વિભાગના એક કાર્યાલયની જાહેરાતના હવાલાથી સોશિયલ મીડિયામાં એવો દાવો કરાઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારે નવી નોકરીઓની ભરતી પર રોક લગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nવ્યય વિભાગે 4 સપ્ટેમ્બરે આ જાહેરાત બહાર પાડી હતી. \n\nબીબીસીના ફૅક્ટ ચેક વૉટ્સઍપ નંબર પર પણ ઘણા વાચકોએ આ જાહેરાતનું કટિંગ મોકલીને તેની સત્યતા જાણવા માગી છે.\n\nઆ જાહેરાતમાં લખ્યું છે, સાર્વજનિક અને બિનવિકાસાત્મક ખર્ચને ઓછો કરવા માટે નાણામંત્રાલય સમયાંતરે ખર્ચો પર પ્રબંધન માટે નિર્દેશ જાહેર કરતું રહે છે. જે હેઠળ આર્થિક નિર્દેશને તુરંત લાગુ કરાઈ રહ્યા છે.\n\nસાથે જ એ પણ કહેવાયું કે વર્તમાન આર્થિક સ્થિતિને જોતાં જરૂરી ખર્ચો જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. \n\nતેમાં બધાં મંત્રાલયો\/વિભાગો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામની સંધિ કેમ જાહેર કરી અને કેટલું ટકશે?\\nસારાંશ: ભારત અને પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામની જાહેરાત ગુરુવારે કરી હતી. બન્ને દેશના સૈન્યના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્શ (ડીજીએમઓ) વચ્ચે થયેલી વાતચીત બાદ યુદ્ધવિરામની આ જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમજૂતી હેઠળ બન્ને દેશ 24-25 ફેબ્રુઆરીની મધરાતથી નિયંત્રણ રેખા પર ગોળીબાર બંધ કરશે અને યુદ્ધવિરામ માટે થયેલા પાછલા કરારોનું પાલન કરશે. \n\nસંરક્ષણ મંત્રાલયે 25 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે \"ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ હોટલાઇન મારફત ચર્ચા કરી હતી. બન્ને પક્ષે નિયંત્રણ રેખા અને બીજાં તમામ સેક્ટર્સ પરની વર્તમાન પરિસ્થિતિની મોકળાશથી અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સમીક્ષા કરી હતી.\"\n\nએ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે \"પારસ્પરિક હિતને ધ્યાનમાં રાખીને અને સીમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સરકારે બધે મોરચે કરેલા અણઘડ વહીવટને લીધે મંદી આવી - મનમોહન સિંહ\\nસારાંશ: દેશમાં નબળા આર્થિક વિકાસદર અને મંદીના માહોલની ચર્ચા છે ત્યારે પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે આને માટે નરેન્દ્ર મોદી સરકારના 'ઑલરાઉન્ડ મિસમૅનેજમૅન્ટ'ને જવાબદારે ઠેરવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં એપ્રિલ-જૂનના ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ત્રિમાસિક આંકડા જાહેર થયા છે.\n\nચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 5% નોંધાયો છે, જે આ પહેલાંના ત્રિમાસિક ગાળાના 5.8%ના દર કરતાં પણ નીચો રહ્યો છે.\n\nતો વર્ષ 2018માં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 8% નોંધાયો છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલો આ સૌથી નબળો આર્થિક વિકાસદર છે.\n\nડૉ. મનમોહન સિંહે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા નિવેદનમાં ભારતની આર્થિક સ્થિતિ અને મંદી બાબતે અનેક વાતો કહી. \n\nકૉંગ્રેસ પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ : મોટેરા સ્ટેડિયમનું નામ અત્યાર સુધીમાં કેટલી વાર બદલાયું?\\nસારાંશ: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉની મૅચમાં ચિક્કાર મેદની બાદ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટી-20 મૅચ પ્રેક્ષકો વિના રમાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ વધતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશને પ્રેક્ષકો વગર મૅચ યોજવાનો નિર્ણય કર્યો હતો.\n\nસોમવારે 15 માર્ચે રાત્રે આ અંગે જાહેરાત કરાઈ અને કહેવાયું હતું કે જે લોકોએ મૅચ જોવા માટે ટિકિટ ખરીદી છે તેમને રિફન્ડ આપવામાં આવશે.\n\nગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે \"કોરોના કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે જીસીએ બીસીસીઆઈ સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે મૅચો બંધ દરવાજે રમાડવામાં આવશે અને ટી -20 આંતરરાષ્ટ્રીય મૅચ દરમિયાન ગ્રાઉન્ડમાં દર્શકોને આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સિવાય વિશ્વના અન્ય ચાર મોટા સ્ટેડિયમ કયા?\\nસારાંશ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 24 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટેરા ખાતે છેલ્લા પાંચ વર્ષોથી નવનિર્માણ પામી રહેલા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે. \n\nઆ સિવાય વિશ્વના ટોપ ફાઈવ ક્રિકેટ સ્ટેડિયમ કયા છે? જાણો વીડિયોમાં\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી સ્વીકાર કરશે જનતાનો આ પડકાર?\\nસારાંશ: કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ દરરોજ વધી રહેલા પેટ્રોલના ભાવ રાજધાની દિલ્હીમાં 77.47 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 85.29 રૂપિયા પ્રતિ લિટર છે.\n\nભારતમાં પેટ્રોલના ભાવનું આ અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે.\n\nપેટ્રોલના વધી રહેલા ભાવને લઈને જનતા વડાપ્રધાન મોદીને અનુરોધ કરી રહી છે અને તેમને ટૅગ કરીને ટ્વીટ પણ કરી રહ્યા છે.\n\nતાજેતરમાં જ પેટ્રોલના વધેલા ભાવ મામલે કેંદ્રીયમંત્રી નીતિન ગડકરીને સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી વધારવાથી અન્ય કલ્યાણકારી યોજનાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી હોય કે સોનિયા ગાંધી ચૂંટણીમાં તેમના વિશે કેવા ફેક ન્યૂઝ ફેલાયા?\\nસારાંશ: વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના લોકો નિર્ણય લઈ રહ્યા છે કે આગામી પાંચ વર્ષ સુધી દેશનું શાસન કોના હાથમાં હશે. \n\nજોકે, સાત તબક્કામાં થનારા મતદાનની વચ્ચે અનેક પ્રકારના ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. \n\nદેશની આ સામાન્ય ચૂંટણીમાં એક-એક મતનું મહત્ત્વ હોય છે ત્યારે ખોટી સૂચનાના આધારે મતદારોમાં ભ્રમણા ફેલાય તેની શક્યતા વધી જાય છે. \n\nએજ કારણે ઘણી ફૅક્ટ ચેક કરતી સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આવા ફેક ન્યૂઝની તપાસ કરવામાં આવી રહી છે. \n\nઆ ચૂંટણી અભિયાન દરમિયાન આવી જ કેટલીક ખોટી અને ભ્રામક સૂચનાઓનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી ‘મન કી બાત’માં કોરોનાના અને રસીકરણ પર બોલ્યા, તો લોકોએ શું કહ્યું?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે પોતાના 'મનકી બાત' કાર્યક્રમમાં કહ્યું હતું કે કોરોના વાઇરસ આપણા સૌના ધૈર્ય, આપણા સૌના દુ:ખ સહન કરવાની સીમાઓની પરીક્ષા લઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"ઘણાં આપણા લોકો, આપણને ખોટા સમયે છોડીને ચાલ્યા ગયા. કોરોના વાઇરસની પહેલી લહેરનો સફળતાપૂર્વક સામનો કર્યા પછી દેશ આત્મવિશ્વાસથી ભરપૂર હતો, પરંતુ આ તોફાને દેશને હચમચાવી નાખ્યો છે.\"\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, \"ગત દિવસોમાં આ સંકટમાંથી લડવા માટે મારી અલગ-અલગ સેક્ટરના નિષ્ણાંતોની સાથે લાંબી ચર્ચા થઈ છે. ફાર્મા ઇન્ડસ્ટ્રી, ઓક્સિજન પ્રોડ્કશન સાથે જોડાયેલા લોકો અને મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોએ સરકારને સૂચનો આપ્યાં છે.\"\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૅક્સિન અંગે વાત કરતા કહ્યું, \"ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી: ઇંદિરા ગાંધીને હોનારતની દુર્ગંધ આવતી હતી\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ જાહેર સભા મોરબીમાં કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન મોદીએ આજે મોરબીમાં સભા સંબોધી હતી\n\nપોતાની આગવી શૈલીમાં તેમણે મોરબીવાસીઓને મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટનાને યાદ કરવાની સાથે સાથે એ જ ઘટનાનાં સંદર્ભમાં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ તેમની મોરબી મુલાકાત દરમિયાન મોંઢા પર રૂમાલ મૂકેલાં ચિત્રલેખા સાપ્તાહિકનાં કવર પેજનો ઉલ્લેખ કર્યો હતો. \n\nતેમણે આ સાપ્તાહિકના કવર પેજનો ઉલ્લેખ કરીને કહ્યું, “એ વખતે શ્રીમાન રાહુલ ગાંધી આપનાં દાદીમાં મોરબી આવ્યા હતાં.\" \n\n\"ઇંદિરાબહેન મોરબી આવ્યાં હતાં. એ વખતે ઇંદિરા ગાંધી દુર્ગંધથી બચવા માટે મોં પર રૂમાલ રાખીને આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદી: કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે\\nસારાંશ: બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ગંભીર આરોપો મૂક્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ કહ્યું કે કોંગ્રેસ કશ્મીર મામલે અલગાવવાદીઓ અને પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. \n\nવડાપ્રધાનના નિશાન પર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કશ્મીર પર આપેલું નિવેદન હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે જમ્મુ-કશ્મીરના લોકો સાથે વાત કર્યા બાદ તે એવા તારણ પર આવ્યા છે કે કશ્મીરીઓ જ્યારે પણ આઝાદીની માગ કરે છે ત્યારે મોટાભાગના લોકોનો મતલબ સ્વાયત્તતા હોય છે. \n\nજનસભાને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના નિવેદનો પરથી લાગી રહ્યું છે કે તેણે નહીં સુધરવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ 'પઠાન કા બચ્ચા' પોતાના માટે કહ્યું હતું? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાઇરલ રહ્યો છે, જેમાં તેઓ પોતાને 'પઠાન કા બચ્ચા' કહી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"10 સેકંડના આ વાઇરલ વીડિયોમાં પીએમ મોદીને એવું કહેતાં સાંભળી શકાય છે કે \"મૈં પઠાન કા બચ્ચા હૂં. સચ્ચા બોલતા હૂં ઔર સચ્ચા કરતા હૂં.\"\n\nજે લોકોએ ફેસબુક અને ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે, તેમણે લખ્યું છે, \"મૈં પઠાન કા બચ્ચા હું. મોદીએ કાશ્મીરની રેલીમાં આવું કહ્યું અને ભક્તો તેને હિંદુ સિંહ સાબિત કરવામાં લાગ્યા છે.\" \n\nસોશિયલ મીડિયા પર આ વીડિયો કેટલીય વખત જોવાયો છે. જોકે, અમારી તપાસમાં એ બનાવટી હોવાનું સામે આવ્યું છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવીડિયોનીવાસ્તવિકતા\n\nઅમે જાણ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ AIIMSમાં લીધો કોરોનાની રસીનો પહેલો ડોઝ, , ભારતમાં બીજા તબક્કાના રસીકરણની શરૂઆત\\nસારાંશ: ભારતમાં કોરોના વૅક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત આજથી થઈ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો.\n\nવડા પ્રધાને પોતે આ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.\n\nએમણે લખ્યું કે, ''ઍઇમ્સમાં કોરોના વૅક્સિનનો મારો પહેલો ડોઝ લીધો. આપણાં ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ ટૂંકા ગાળામાં કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈમાં જે કામગીરી કરી છે તે સરાહનીય છે. જે પણ લોકો યોગ્યતા ધરાવે છે એમને રસી લેવા માટે હું અપીલ કરું છું. ચાલો, ભારતને કોવિડ-19 મુક્ત બનાવીએ.''\n\nસમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન રસીનો ડોઝ લીધો છે. \n\nઉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ 370 હઠાવી આ રીતે પાકિસ્તાનમાં કાશ્મીરની ચર્ચા બદલી નાખી\\nસારાંશ: ફ્રાન્સમાં G-7 દેશોની બેઠકથી અલગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલા ગત મહિનાના છેલ્લા અઠવાડિયામાં વૉશિંગટનમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. \n\nઇમરાન ખાન અને ટ્રમ્પ જ્યારે મળ્યા હતા ત્યારે ભારતે કાશ્મીરની સ્વાયત્તાને ખતમ કરી ન હતી. \n\nતે સમયે ઇમરાન ખાન માટે પાકિસ્તાન માટે ફંડ એકત્રિત કરવું મહત્ત્વનું હતું. \n\nઇમરાન સાથે મુલાકાત દરમિયાન જ ટ્રમ્પે કહી દીધું હતું કે 'વડા પ્રધાન મોદીએ જાપાનમાં તેમની સામે કાશ્મીર મામલે દરમિયાનગીરી કરવાની રજૂઆત કરી હતી.'\n\nજોકે ભારતે તાત્કાલિક ધોરણે આ વાતને નકારી દીધી હતી. \n\nઇમરાન ખાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ઍરસ્ટ્રાઇક અંગે કહ્યું, \"જો જવાનો પાસે રફાલ વિમાન હોત...\"\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું. જે દરમિયાન તેમણે નામ લીધા વગર કૉંગ્રેસ અને યુપીએની સરકાર પર પ્રહારો કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાએ કરેલા હવાઈ હુમલાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું, \"આતંકવાદના રોગચાળાની દવા જ્યાં થતી હોય ત્યાં કરવી જોઈએ. આતંકવાદના મૂળ પાડોશમાં રહેલાં છે.\"\n\nરફાલ વિમાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, \"હવાઈ હુમલો કરતી વખતે જો અમારા સૈનિકોના હાથમાં રફાલ વિમાન હોત તો અમારો એક પણ માણસ જાત નહીં અને એમનો એક પણ બચત નહીં.\"\n\nસૈન્યએ બતાવેલી શક્તિ પર ગર્વ કરવા અંગે પણ તેમણે જામનગરમાં વાત કરી.\n\nજામનગરમાં મોદીએ જે.જે. હૉસ્પિટલ, સૌની યાજના, સમરસ હૉસ્ટેલનું લોકાર્પણ કર્યું.\n\nલોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ કચ્છમાં દિલ્હીના ખેડૂત આંદોલન વિશે શું કહ્યું?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે હતા, અહીં ધોરડોમાંથી તેમણે વિવિધ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં તેમણે કચ્છ અને તેની ખેતીની પ્રગતિ વિશે વાત કરી હતી. ઉપરાંત તેઓ દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની વાત કરતાં આંદોલન કરતા ખેડૂતો વિશે પણ બોલ્યા હતા. \n\nમોદીએ કહ્યું કે દેશના ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. કૃષિમાં સુધારાની માગ લાંબા સમયથી હતી અને વિપક્ષો જે વિરોધ કરી રહ્યા છે તેઓ પણ આ કાયદા લાવવાના પક્ષમાં હતા. \n\nદિલ્હીની સરહદે ખેડૂતો મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે.\n\nનરેન્દ્ર મોદીએ કૃષિ આંદોલન વિશે શું કહ્યું? જુઓ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત, વાવાઝોડામાં રાહત માટે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળને 1 હજાર કરોડ આપશે\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંફન ચક્રવાતના કારણે પશ્વિમ બંગાળમાં રાહત માટે 1 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની મહામારી વચ્ચે બુધવાર સાંજે ત્રાટકેલા વાવાઝોડા અંફનને લીધે પશ્ચિમ બંગાળમાં 72 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nકોરોના વાઇરસની મહામારી વચ્ચે બુધવાર સાંજે ત્રાટકેલા વાવાઝોડા અંફનથી પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં થયેલા નુકસાનનો અંદાજો મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્ને રાજ્યોનો પ્રવાસ પર છે.\n\nવાડા પ્રધાને પશ્ચિમ બંગાળમાં પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રાહત અને બચાવની બેઠકમાં ભાગ લીધો હતો. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાઇરસના કારણે સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર દેશના પ્રથમ પીએમ હોત તો કાશ્મીરની સમસ્યા ના હોત\\nસારાંશ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણમાં સંસદના બન્ને ગૃહોમાં ચર્ચા થઈ હતી, જે અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જવાબ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકસભામાં મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિભાષણનો જવાબ આપ્યો હતો. તેમણે ભાષણ આપતી વખતે વિપક્ષ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.\n\nનરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ હારને પચાવી શકી નથી અને હારનું ઠીકરું ઈવીએમના માથે ફોડે છે.\n\n'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' મુદ્દે પણ નરેન્દ્ર મોદીએ વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે કેટલાક પક્ષો આ મામલે માત્ર વિરોધ કરી રહ્યા છે, ચર્ચા સુદ્ધાં કરવા માગતા નથી.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બિહારમાં બાળકોનાં મૃત્યુની ઘટના આપણા માટે શર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ કહ્યું, \"મૉબ લિન્ચિંગ અસ્વીકાર્ય અને વખોડવા લાયક \"\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019નો સૌપ્રથમ ઇન્ટરવ્યૂ આપ્યો છે, જેમાં તેમણે રામ મંદિર, 2019ની લોકસભા ચૂંટણી અંગે, સર્જિકલ સ્ટ્રાઇક્સ તથા તેમની સરકારની કામગીરી અંગે વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)ના એડિટર સ્મિતા પ્રકાશને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જે લગભગ 95 મિનિટ ચાલ્યો હતો. \n\nવડા પ્રધાન મોદીનો આ ઇન્ટરવ્યૂ ચૂંટણીવર્ષમાં પહેલો ઇન્ટરવ્યૂ છે. \n\nલોકસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે મોદીના આ ઇન્ટરવ્યૂને ચૂંટણીના બ્યૂગલ તરીકે જોવામાં આવે છે. \n\nમોદીના ઇન્ટરવ્યૂ બાદ કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દસ સવાલ પૂછ્યા હતા અને તેમને જૂના ચૂંટણી વચનોની યાદ અપાવી હતી. \n\nANIના કહેવા પ્રમાણે, આ ઇન્ટરવ્યૂની જાહેરાતને પગલે તેમની વેબસાઇટ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ કહ્યું, 'કોંગ્રેસે ગુજરાતને બદનામ કર્યું'\\nસારાંશ: ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને મુખ્ય પક્ષો એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો ચલાવી રહ્યા છે. ભાજપ તરફથી ખુદ વડાપ્રધાન ચૂંટણી મેદાનમાં છે. \n\nહાલ મોદી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રેલીઓ સંબોધી રહ્યા છે. ત્યારે આજે તેમણે ભાવનગરમાં રેલી સંબોધી હતી. \n\nતેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસનો અસ્ત ગુજરાતથી થવાનો છે. \n\nમોદીનાં ભાષણના મહત્ત્વના મુદ્દા \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ કેવડિયામાં કહ્યું કે 370 હઠાવી, સરદારનું સપનું પૂર્ણ થયું\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ગુજરાતમાં કેવડિયા ખાતે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરતા નરેન્દ્ર મોદી\n\nમોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સવારે કેવડિયા પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપી હતી. \n\nજે બાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. \n\nઅહીં જ મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસ પર એકતાના શપથ લેવડાવ્યા હતા. \n\nમોદી સામે જવાનોએ એકતા દિવસના પ્રસંગે મોક ડ્રીલ કરી હતી, જેમાં જવાનોએ વિવિધ કરતબો કર્યાં હતાં. \n\nએક મોક ડ્રિલમાં આતંકીઓનો સામનો, તો બીજીમાં ધરતીકંપ બાદ બચાવ કામગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાના કાનમાં શું કહ્યું?\\nસારાંશ: 2019ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ ગુજરાત કૉંગ્રેસને વિચારતી કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને 77 બેઠકો મળી હતી અને ભાજપને પણ ત્રણ આંકડા સુધી પહોંચવા દીધો ન હતો. \n\nએ બાદ સતત એવી ચર્ચા જાગી હતી કે ગુજરાતમાં કૉંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ લાવશે. \n\nએવું માનવામાં આવે છે કે આ જ અપેક્ષાએ અને મોદી-શાહના ગઢ ગણાતા રાજ્યમાંથી ગાબડું પાડવાના ઇરાદા સાથે કૉંગ્રેસે CWCની બેઠક પણ ગુજરાતમાં યોજી હતી. \n\nરાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વિધિસરના ચૂંટણીપ્રચારની શરૂઆત ગાંધીનગરમાં એક રેલીથી કરી હતી. \n\nપ્રિયંકા ગાંધીએ કૉંગ્રેસનાં મહાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારામાં માથું નમાવ્યું, ખેડૂત સંગઠનોએ લખ્યો સરકારને ખુલ્લો પત્ર\\nસારાંશ: આજે ખેડૂત આંદોલનનો 25મો દિવસ છે. અહેવાલો પ્રમાણે દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરાવવાની માગને લઈને અડગ ઊભા છે. કડકડતી ઠંડી પણ આ કાયદાઓ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો રોષ ઠંડો પાડી શકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ ખેડૂત સંગઠન કૃષિકાયદા રદ કરાવવાની માગને લઈને અડગ છે તો બીજી તરફ મોદી સરકાર કૃષિકાયદાઓની તમામ જોગવાઈઓમાં ખેડૂતલક્ષી સુધારા કરવા માટેની વાત કરી રહી છે. આ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક દિલ્હી રકાબ ગંજ સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લીધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અનપ્લાન્ડ હતી.\n\nસમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વડા પ્રધાને કહ્યું કે, જ્યાં ગુરુ તેગ બહાદુરજીના અવશેષ દફન છે એ ઐતિહાસિક ગુરુદ્વારા રકાબ ગંજ સાહેબ પર આજે સવારે પ્રાર્થના કરી. દુનિયાના લાખો લોકોની જેમ ગુરુ તેગ બહાદુરજીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને ભેટમાં આપેલ પેઇંટિંગની શું ખાસિયત છે?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને દિગ્ગજ ચાઇનીઝ આર્ટિસ્ટનાં પેઇંટિંગની ખાસ પ્રિન્ટ ભેટમાં આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ દિગ્ગજ ચાઇનીઝ આર્ટિસ્ટ 'શૂ બીહોંગ' છે. સૌથી ખાસ વાત એ છે કે આ કલાકારે રવિન્દ્રનાથ ટાગોરના આમંત્રણથી ભારતમાં તેમણે ગાળેલા સમય દરમિયાન 1939થી 1940 ના વર્ષોમાં તૈયાર કર્યું હતું.\n\nઆ ચિત્રો તેમણે પશ્ચિમ બંગાળના વિશ્વભારતી વિશ્વવિદ્યાલય (શાંતિનિકેતન)માં તેઓ રોકાયા હતા ત્યારે બનાવી હતી.\n\nજે રીતે ભારતના વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર એમ. એફ. હુસેનના ચિત્રોમાં પણ ઘોડાના ચિત્રો ખૂબ લોકપ્રિય બન્યા હતા, એવી જ રીતે શૂ બીહોંગ ઘોડા અને પક્ષીઓના ચિત્રો બનાવવા માટે જાણીતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ છોડેલા આ પાંચ તીર 2019ની લોકસભાનું નિશાન સાધી શકશે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર (9 જાન્યુઆરી 2019)ના રોજ આગ્રામાં પોતાના ભાષણ દરમિયાન સામાન્ય વર્ગને આપવામાં આવેલા અનામતનો ચૂંટણીલક્ષી ઉપયોગ શરૂ કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગ્રામાં આયોજિત રેલીમાં તેમણે પોતાના અંદાજમાં કહ્યું કે અત્યાર સુધી લોકો, રાજકીય પક્ષો ચૂંટણી પહેલા વાયદા કરતા હતા, પણ કોઈ પણ વાયદો તેમના માટે ગંભીર ન હતો. \n\nપણ તેમની સરકારે ગંભીરતાથી આ મુદ્દા પર કામ કરીને આ નિર્ણય પર કાયદાકીય જામો પહેરાવી દીધો છે. \n\nસામાન્ય ચૂંટણી પહેલા આ મુદ્દા પર નિર્ણય કરીને ભાજપે એ જણાવી દીધું છે કે તે આગામી ચૂંટણી જીતવાની તૈયારીઓમાં કોઈ ખામી નહીં છોડે. \n\nઆ પહેલા મોદી સરકાર મુસ્લિમ ટ્રિપલ તલાક, એનઆરસી, રામ મંદિર અને ભ્રષ્ટાચાર વિરોધી તીર છોડી મતદાતાઓનું સમર્થન પ્રાપ્ત કરવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ જે નવી સંસદનો શિલાન્યાસ કર્યો તે યોજનાને લઈને સવાલો કેમ?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે દેશના નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો છે. જોકે તેના નિર્માણનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે હાલમાં માત્ર આધારશિલા રાખવાની મંજૂરી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા સંસદભવનની સાંકેતિક તસવીર\n\nકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે કે આ સંબંધિત અરજીઓ પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી સરકાર કોઈ પણ પ્રકારનું નિર્માણ કે તોડફોડનું કામ નહીં કરે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરના નેતૃત્વવાલી સુપ્રીમ કોર્ટની બેન્ચ સામે કહ્યું હતું કે માત્ર આધારશિલાનો કાર્યક્રમ થશે અને હાલમાં તેના પર કોઈ પ્રકારનું નિર્માણકાર્ય કે કોઈ પ્રકારની તોડફોડ નહીં કરાય. ઝાડને પણ નહીં પાડવામાં આવે.\n\nવાસ્તવમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ જેને સંજીવની બુટ્ટી ગણાવી એ લદ્દાખનો છોડ સોલો આ કારણે છે ખાસ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 ઓગસ્ટે રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે જમ્મુ-કાશ્મીરમાં 370 કલમ અંગે સરકારે લીધેલા નિર્ણયનો ઉલ્લેખ કર્યો અને લદ્દાખ વિશે વાત કરતાં એક ખાસ છોડની વાત કરી, જેને તેમણે 'સંજીવની બુટ્ટી' ગણાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોલો છોડ\n\nવડા પ્રધાન મોદીએ કહ્યું,\"લદ્દાખમાં સોલો નામનો એક છોડ થાય છે. જાણકારો માને છે કે આ છોડ ઊંચાઈ પર રહેતાં અને બર્ફીલા પહાડો પર તહેનાત સુરક્ષાદળો માટે સંજીવનીનું કામ કરે છે. ઓછા ઓક્સિજનવાળી જગ્યાઓ પર રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે આ છોડ ઉપયોગી છે.\"\n\n\"વિચારો, આવી વસ્તુ દુનિયાભરમાં વેચાવી જોઈએ કે નહીં? આવા અગણિત છોડ, ઔષધિય ઉત્પાદનો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ફેલાયેલાં છે. તેમની ઓળખ થશે, વેચાણ થશે તો ત્યાંના ખેડૂતોને લાભ થશે.\"\n\n\"તેથી હું કામદારો, નિષ્ણાતો અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ જેમના સ્મારકનો શિલાન્યાસ કર્યો એ રાજા સુહેલદેવ કોણ હતા અને અલગ અલગ જાતિઓ તેમના પર દાવો કેમ કરી રહી છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશ સરકાર બહરાઇચમાં રાજા સુહેલદેવની યાદમાં સ્મારક બનાવી રહી છે, જેનો આજે વડા પ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજા સુહેલદેવનું સ્મારક બનાવવા જઈ રહી છે મોદી સરકાર\n\nસ્મારક સિવાય બહરાઇચ અને શ્રાવસ્તી જિલ્લા માટે ઘણી બધી ભેટોની જાહેરાત પણ કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ જિલ્લાઓમાં રાજા સુહેલદેવનું રાજ્ય રહ્યું હશે.\n\nરાજા સુહેલદેવનો સરકાર રાજા સુહેલદેવ રાજભર તરીકે પ્રચાર કરી રહી છે જ્યારે આ પહેલાં તેમનો રાજા સુહેલદેવ પાસી તરીકે પણ ઘણો પ્રચાર કરવામાં આવ્યો છે. જ્યારે એવા લોકોની પણ અછત નથી જેઓ રાજા સુહેલદેવને રાજપૂત સમાજના માને છે.\n\nકદાચ આ જ કારણે રાજપૂત સમુદાયના લોકોએ રાજ્ય સરકારની સુહેલદેવને રાજપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ડિમોનીટાઇઝેશન અને જીએસટીને સરકારના નીડર નિર્ણય ગણાવ્યા\\nસારાંશ: પ્રધાનમંત્રી મોદીએ મ્યાનમાર યાત્રા દરમિયાન છઠ્ઠી સપ્ટેમ્બરે ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને બર્મા વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો તેમણે વિશેષત: ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “મ્યાનમારમાં લઘુ ભારતના દર્શન થયા. અહીં વસેલા ભારતીયો આપણા વારસાનો સેતુ છે. ભારત મ્યાનમારમાં મૂડીરોકાણ કરનારો દસમો સૌથી મોટો દેશ છે.” તેમણે કહ્યું, “અમે માત્ર ભારતમાં સુધારા નથી લાવી રહ્યાં, પણ ભારતને બદલી રહ્યાં છીએ. એક નવું ભારત બની રહ્યું છે.” \n\nતેમણે કહ્યું આ નવું ભારત ગરીબી, આંતકવાદ, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિક્તા અને જાતિવાદ મુક્ત હશે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nમોદીના સંબોધનનાં મુખ્ય મુદ્દા\n\n-વિદેશમાં વસેલા ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ડિસ્કવરીના કાર્યક્રમમાં કહ્યું કે તેઓ હિમાલયમાં શું કરવા ગયા હતા?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ડિસ્કવરી ચેનલ પર આવતા મૅન વર્સિસ વાઇલ્ડ શોમાં જોવા મળ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરાખંડમાં આવેલા જિમ કોર્બેટ પાર્કમાં આ કાર્યક્રમનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. \n\nજેમાં તેઓ કાર્યક્રમના પ્રેઝન્ટર બૅયર ગ્રીલ્સ સાથે જંગલો ખૂંદતા જોવા મળ્યા હતા. \n\nમોદીએ આ કાર્યક્રમમાં પોતાના બાળપણથી લઈને પ્રકૃતિના સંરક્ષણ સુધીની વાતો કરી હતી. \n\nજંગલ અને નદીઓ પાર કરતા કરતા બૅયર ગીલ્સને નરેન્દ્ર મોદી પોતાના જીવનની કેટલીક વાતો કરે છે. \n\nઆ વાતોમાં મોદીએ હિમાલયમાં શું કર્યું હતું તેની પણ કેટલીક વાતો કરી હતી. \n\nમોદીએ હિમાલયમાં શું કર્યું હતું? \n\nઆ શોમાં રક્ષણ માટે ભાલો બનાવતા બનાવતા બૅયર ગ્રીલ્સ મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ દેશને પુછ્યું, આપણને વંદેમાતરમ્ કહેવાનો અધિકાર છે ખરો?\\nસારાંશ: સ્વામી વિવેકાનંદે શિકાગોમાં કરેલા ભાષણની સવાસોમી વર્ષગાંઠ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મશતાબ્દી નિમિત્તે સોમવારે યુવાનોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સલામતીથી માંડીને દલીતો પરના અત્યાચાર સુધીના મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓના સંમાન બાબતે પોતાના વિચાર વ્યક્ત કરતા વડાપ્રધાને સવાલ કર્યો હતો કે યુવાનો નારીનો આદર કરે છે ખરા?\n\nરવીન્દ્રનાથ ટાગોરની વાત કરતાં તેમણે કહ્યું, “હું વિદેશ પ્રવાસે જાઉં છું, ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રગીતો પણ લખ્યાં હતાં, એમ જણાવું છું ત્યારે હું ગૌરવ અનુભવું છું.” \n\nસ્ત્રીઓના આદરની વાત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમાજનાં દૂષણો સામે આપણે નહીં લડીએ? તેને આપણે સ્વીકારી લઇશું? અમેરિકાની ધરતી પર સ્વામી વિવેકાનંદ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કહે, ત્યારે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું એ ઝાયડસ કૅડિલાની રસી કેટલી સફળ?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશનાં ત્રણ રસી વિકસાવી રહેલાં કેન્દ્રોની મુલાકાતે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુલાકાત પહેલાં વડા પ્રધાન કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને જણાવાયું હતું કે નરેન્દ્ર મોદી અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક, પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને હૈદરાબાદમાં સ્થિત ભારત બાયોટેકની મુલાકાત લેશે.\n\nઆ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાઇરસ સામેની લડાઈમાં ભારત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની ઝાયડસ કૅડિલા દ્વારા વિકસાવાઈ રહેલી કોરોના વાઇરસની રસી ઝાયકોવ-ડી (ZyCoV-D) વિશે માહિતી મેળવી હતી.\n\nઝાયકોવ-ડીની બે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને ત્રીજી ટ્રાયલ ચાલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ન્યૂટ્રિશન પાર્કનું ઉદ્ઘાટન કર્યું ત્યાં ચાઇલ્ડ ન્યૂટ્રિશનની છે ગંભીર સ્થિતિ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓએ નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા ખાતે વિશ્વના પ્રથમ ટેકનોલૉજી ડ્રિવન ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચિલ્ડ્રન પાર્કમાં નરેન્દ્ર મોદી\n\nનરેન્દ્ર મોદીએ જે વિસ્તારમાં ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું છે એ નર્મદા જિલ્લાનાં બાળકો કુપોષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. \n\nગુજરાતમાં કુપોષણનો મુદ્દો વારંવાર સામે આવે છે અને તેમાં નર્મદા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, વડોદરા વગેરે આદિવાસી જિલ્લાઓની સ્થિતિ ચિંતાજનક છે અને આ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. \n\nકેવડિયા ખાતે વડા પ્રધાન આરોગ્યવન, આરોગ્યકુટિર, એકતા મૉલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી અને ડૅમની લાઇટનું ઉદ્ઘાટન પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં જેમનો ઉલ્લેખ કર્યો એ 'મતુઆ' સમુદાય અને 'બોરો મા' કોણ છે?\\nસારાંશ: આઠ તબક્કામાં યોજાઈ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું એ સમયે બાંગ્લાદેશના પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતુઆ સમુદાય અને 'બોરો મા'ને યાદ કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nબાંગ્લાદેશ આ વર્ષે પોતાની આઝાદીનો પચાસમો જન્મદિન મનાવી રહ્યું છે. 26 માર્ચ 1971ના રોજ પાકિસ્તાનમાંથી અલગ બાંગ્લાદેશનો જન્મ થયો હતો.\n\nવર્ષ 2021 બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજિબઉર રહમાનનું પણ જન્મ શતાબ્દી વર્ષ છે. આ પ્રસંગે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે બાંગ્લાદેશની મુલાકાતે છે. કોરોના મહામારી પછી આ એમની પહેલી વિદેશયાત્રા છે અને તેને અનેક લોકો પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે પણ સાંકળે છે.\n\nનરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં શું કહ્યું? \n\nનરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ મુલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણને કેવી રીતે બદલી નાખ્યું?\\nસારાંશ: ભારતની સામાન્ય ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીએ નિર્ણાયક રીતે સ્પષ્ટ વિજય મેળવીને બીજી વખત આગામી પાંચ વર્ષનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ સુનિશ્ચિત કરી લીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે\n\nબીબીસીના સૌતિક બિસ્વાસ આ ઘટનાના મહત્ત્વના મુદ્દા તરફ નિર્દેશ કરે છે. \n\n1. બીજો ભવ્ય વિજય સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી કેન્દ્રીત\n\nભારતનું ધ્રુવીકરણ કરનારા વડા પ્રધાને આ ચૂંટણીને સમગ્ર રીતે પોતાના પર કેન્દ્રીત કરી હતી. \n\nજોકે, તેમની સામે પડકાર રૂપે ઍન્ટિ-ઇન્કમ્બન્સી (શાસન-વિરોધી) પરિબળ હતું.\n\nબેરોજગારીનો આંકડો એક નવી ઉંચાઈએ પહોંચ્યો છે, ખેતીની આવક સાવ ઘટી છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. \n\nજાહેર ન કરાયેલી સંપત્તિ અને કાળા નાણાંને બહાર લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું, લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાઓને આકરો જવાબ આપ્યો\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતમાં તેમના સંબોધનમાં કહ્યું કે લદ્દાખમાં ભારતની ધરતી સામે નજર ઉઠાવનારાઓને આકરો જવાબ અપાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને કહ્યું કે ''પોતાની સરહદની રક્ષા કરવાના ભારતના કૃતનિશ્ચયને વિશ્વએ જોયો છે.''\n\nવડા પ્રધાને કહ્યું કે, ''ઇતિહાસ બતાવે છે કે આપણી સામે ભલે પડકારો મોટી સંખ્યામાં હોય આપણે તેને પહોંચી વળતા આવ્યા છીએ.''\n\nમન કી બાતમાં કોરોના મહામારી સંબંધમાં પીએમ મોદીએ કહ્યું કે ''અનલૉકના તબક્કા દરમિયાન આપણે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે જેથી કોરોના મહામારીથી આપણી અને અન્યોની રક્ષા કરી શકીએ.''\n\nવડા પ્રધાને કહ્યું કે ''ભારતના વીર સૈનિકોએ બતાવી દીધું છે કે ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ મારા 34 પત્રોના જવાબ પણ આપ્યા નથી : અન્ના હજારે\\nસારાંશ: સમાજસેવક અન્ના હજારે એક વખત ફરીથી પોતાની માગણીઓ સાથે ઉપવાસ પર ઊતરવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અન્ના હજારે\n\n30 જાન્યુઆરીની સવારે 10 વાગ્યાથી તેઓ મહારાષ્ટ્રના પોતાના નિવાસ ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર ઊતરશે.\n\nબીબીસી સાથે વાત કરતા એમણે પોતાની ઉપવાસ અંગેની માગણીઓ વિસ્તારમાં જણાવતા કહ્યું કે સત્તામાં આવ્યા બાદ મોદીએ એમના એક પણ પત્રનો જવાબ આપ્યો નથી.\n\nપોતાના મુદ્દા અંગે વિસ્તારમાં જણાવતાં એમણે કહ્યું, \"લોકપાલની નિમણૂક એક મુખ્ય મુદ્દો છે.\" \n\n\"પાંચ વર્ષથી સરકારે શાસનની ધૂરી સંભાળી છે પણ નરેન્દ્ર મોદી સરકાર લોકપાલના મુદ્દે જનતાને અવળા માર્ગે દોરી રહી છે.\" \n\n\"બહાનાં બનાવી પાંચ વર્ષથી તે લોકપાલની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીએ રવાન્ડાને શા માટે 200 ગાયો ભેટમાં આપી?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ 5 દિવસની ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે રવાન્ડાને ગાયો ભેટમાં આપી\n\nજેમાં તેમણે પ્રથમ રવાન્ડાની મુલાકાત દરમિયાન આપેલી 200 ગાયોની ભેટ ચર્ચામાં છે.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદીએ રુવેરુ મૉડલ ગામની મુલાકાત દરમિયાન 'ગિરન્કા' યોજના અંતર્ગત રવાન્ડાના લોકોને 200 ગાયો આપી હતી. \n\nઆ યોજના સરકાર તરફથી ચલાવવામાં આવે છે. આ યોજના દરમિયાન ગરીબ પરિવારને ગાય આપવામાં આવશે અને ગાય જ્યારે વાછરડાંને જન્મ આપે ત્યારે તેને પાડોશીને ભેટમાં આપવામાં આવે છે.\n\nઆ યોજનાનો મુખ્ય હેતુ બાળકોને કુપોષણથી બચાવવાનો અને ગરીબી દૂર કરવાનો છે.\n\nવડા પ્રધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના આ સમયમાં જો પ્રમોદ મહાજન આજે હયાત હોત તો?\\nસારાંશ: અરુણ જેટલી હવે નથી રહ્યા. ૨૦૦૬ પછીનો સમય જેટલી માટે મધ્ય આકાશે વિહરતા પૂર્ણ તેજસ્વી સૂરજનો સમય હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમની વાત મૂકવાની ઢબ જ એટલી પ્રભાવી હતી કે સંસદમાં જેટલી બોલવા ઊભા થાય ત્યારે તર્કબદ્ધ દલીલો અને જરૂર જણાય ત્યાં આક્રમકતા રજૂ કરે, ઘેરો અને પ્રભાવી અવાજ અને હિન્દી હોય કે અંગ્રેજી - ભાષા પરનો એમનો બેમિસાલ કાબૂ.\n\nવિરોધી છાવણીમાં સોપો પડી જાય એવી તર્કબદ્ધ રીતે આવતીજતી દલીલો, જેટલી સાંભળવી ગમે અને એના વિચારોને તર્કને કબૂલ તેવી વાક્છટાધરાવતી વ્યક્તિત્વ હતા. \n\nઆમ છતાંય \"He was not a man of the masses, he belonged to a special class\" કદાચ એટલે જ પ્રેસથી માંડીને પાર્લામેન્ટ સુધી ગુંજતું અરુણ જેટલીનું ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂને બિનરાજકીય માની લેત જો.... : બ્લૉગ\\nસારાંશ: ઘણાં વર્ષ પહેલાં એક ભારતીય શેઠ સાથે મુલાકાત થઈ હતી. સજેલા-ધજેલા નવયુવાન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેં પૂછયું શું કામ કરો છો? તેમણે કહ્યું કે તેઓ ફિલ્મો બનાવે છે. મેં પૂછ્યું, 'પ્રોડ્યૂસર છો?' તેમણે એક મોટી કંપનીનું નામ જણાવ્યું અને કહેવા લાગ્યા, 'જે લોકો ફિલ્મો પ્રોડ્યૂસ કરે છે તેના પર હું પૈસા લગાવું છું.'\n\nમેં કહ્યું કે તમારે તો ઘણી બધી સ્ક્રિપ્ટ વાંચવી પડતી હશે કેમ કે દરેક ત્રીજો માણસ આઇડિયા લઈને ફરે છે. \n\nતેમણે કહ્યું કે આ કામ તો જટિલ છે પરંતુ મેં તેની એક સાદી ફૉર્મ્યુલા બનાવી છે. \n\nમેં પૂછ્યું, 'એ શું છે?' તેમણે કહ્યું કે પ્રોડ્યૂસર તેમની પાસે સ્ક્રિપ્ટ લઈને આવે છે અને તેઓ તેને વાંચતા ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના જન્મદિને ગુજરાતની શાળાઓમાં કલમ 370 અંગે શું આદેશ અપાયો?\\nસારાંશ: ગુજરાતમાં કલમ 370 અને આર્ટિકલ 35A પરનો એક સરકારી પત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે બહાર પાડેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને શાળામાં ઊજવવો અને તેમાં 370ની કલમ તથા આર્ટિકલ 35A અંગે વાત કરવી.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ છે. એ સમયે ગુજરાતમાં તેની ઉજવણી થવાની છે. \n\nઆ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ગ્રાન્ટ લેતી શાળાઓ અને ગ્રાન્ટ ન લેતી હોય તેવી શાળાઓએ પણ કાર્યક્રમો આયોજિત કરવા. \n\nતેમાં જણાવ્યા મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 370 અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શું કહે છે ગુજરાતના યુવાનો?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાતમાં અનેક યુવાનો સાથે વાત કરી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શું શુભેચ્છા આપે છે અને શું ભવિષ્ય જુએ છે એ અંગે અનેક યુવાઓએ બીબીસી ગુજરાતીને એમનો મત કહ્યો. \n\nકેટલાકે એમને મંગળ પર જતા રહેવાનું કહ્યું તો વળી કેટલાકે તો એમને વડા પ્રધાન પછી રાષ્ટ્રપતિ બનાવી દેવાની માગણી પણ કરી.\n\nનરેન્દ્ર મોદીના જન્મદિને જાણો ગુજરાતી યુવાઓના અજબ-ગજબના વિચારો વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના ટેકેદાર વેપારીએ શા માટે કરી આત્મહત્યા?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની દહેરાદૂન સ્થિત ઓફિસમાં ગયા શનિવારે જન સુનાવણી દરમ્યાન પહોંચેલા પ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે તેમણે ઝેર ખાધું છે. મંગળવારે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરાખંડના ટ્રાન્સપોર્ટર પ્રકાશ પાંડે\n\nઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતના મીડિયા સલાહકાર રમેશ ભટ્ટના જણાવ્યા અનુસાર, પ્રકાશ પાંડેના મૃત્યુની મેજિસ્ટ્રેટ મારફત તપાસની જાહેરાત સરકારે કરી છે.\n\nએ ઉપરાંત પ્રકાશ પાંડેના પરિવારની મદદ માટે વિકલ્પ પણ વિચારવામાં આવી રહ્યા છે. \n\nપ્રકાશ પાંડેના પરિવારમાં તેમનાં પત્ની કમલા, એક દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nબીબીસી સાથે ફોન પર વાત કરતાં કમલા પાંડેએ કહ્યું હતું, \"વેપાર પર તાળું લાગી ગયું છે. તેઓ (પ્રકાશ પાંડે) ચાલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી આદિવાસીઓ નારાજ કેમ?\\nસારાંશ: નર્મદા નદીના કાંઠેના નવાગામમાં 6 એકર અને 30 ગૂંઠા જમીનના માલિક એવા પૂનાભાઈ તડવીનો મોટા ભાગનો સમય આજકાલ ખેતરમાં નહીં પણ સરકારી ઑફિસો અને વિવિધ મિટિંગમાં જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શકુંતલાબહેન તડવી\n\nતેમનાં પત્ની અંબાબહેન તડવી જેઓ પહેલાં માત્ર ઘરનું કામ અને ઢોરને સંભાળવાનું કામ કરતાં હતાં, તેઓ આજકાલ જમીન સંપાદનના કાયદાઓ અને નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની જમીનો પર થઈ રહેલા વિકાસનાં કામોની તમામ પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે.\n\nનવાગામ અને તેની બાજુના લીમડી ગામમાં આશરે 18 પરિવારો રહે છે અને એ તમામ લોકોનું કહેવું છે કે તેમણે સરદાર સરોવર નર્મદા ડૅમ, ગરુડેશ્વર વિયર ડૅમ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને હવે બીજાં ઘણાં વિકાસનાં કામો માટે પોતાની તમામ જમીનો આપી દીધી છે અને હજી આપી રહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના પીએમ કૅર ફંડને લઈને આટલું રહસ્ય કેમ?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે પ્રથમ વખત લૉકડાઉન શરૂ થયા પછી 27 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેયર્સ ફંડ સ્થાપિત કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nએક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધા ભારતીયોને એ ફંડના બૅન્કખાતાની વિગતો સાથે એમાં દાન આપવાની વિનંતી કરી હતી. \n\nમોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, “મારી બધા ભારતીયોને વિનંતી છે કે તેઓ પીએમ કેયર્સ ફંડમાં યોગદાન આપે.” \n\nતેમણે કહ્યું હતું કે તેમના ડૉનેશનથી કોરોના વાઇરસ સામે ભારતનો જંગ મજબૂત થશે અને સ્વસ્થ ભારત બનાવવાની દિશામાં આ લાંબે રસ્તે કામ લાગશે. \n\nપીએમ મોદીની વિનંતી પછી કેટલા ક્ષેત્રોથી ડોનેશન આવવાનું શરુ થઈ ગયું.\n\nઉદ્યોગપપતિઓ, સેલેબ્રિટીઝ, કંપનીઓ અને સામાન્ય લોકોએ આમાં યોગદાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના મંત્રીઓને આરોપીઓ સાથે આટલો પ્રેમ કેમ?\\nસારાંશ: લિન્ચિંગના આરોપીઓને મીઠાઈ ખવરાવતા, માળા પહેરાવતા કોઈ પણ કેન્દ્રીય મંત્રીની તસવીર ભારતીય લોકતંત્રની સૌથી શરમજનક તસવીર હોવી જોઈતી હતી. પણ, કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ એ તસવીરને કાયદા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હત્યાના આરોપમાં પકડાયેલા લોકોનું જાહેરમાં અભિનંદન કરનારા જયંત સિન્હા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૅબિનેટના એક માત્ર આવા નેતા નથી. \n\nતેમના પહેલાં દેશના સંસ્કૃતિ મંત્રી મહેશ શર્મા લિન્ચિંગના એક આરોપીના મૃતદેહને સામે નમનની મુદ્રામાં, નતમસ્તકે ઊભા રહી ચૂક્યા છે. \n\nમોહમ્મદ અખલાકને ટોળાએ મારી નાખ્યા એ ઘટનાને તેઓ 'મામૂલી' ગણાવી ચૂક્યા છે. \n\nગિરિરાજ સિંહ અને જયંત સિન્હા\n\nરાજસ્થાન ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયાએ પણ ગત વર્ષે 'ગૌરક્ષકોની'ના ટોળાના હાથે જાહેરમાં માર્યા ગયેલા પહલુખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના વિદેશપ્રવાસ ખર્ચ પર આટલો વિવાદ કેમ થાય છે?\\nસારાંશ: \"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2015થી નવેમ્બર 2019 વચ્ચે કુલ 58 દેશની યાત્રા કરી અને આ વિદેશપ્રવાસો પર કુલ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનડીટીવી ઇન્ડિયા વેબસાઈટની ખબર અનુસાર રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આ માહિતી આપી હતી.\n\nતેમણે એમ પણ જણાવ્યું કે \"વડા પ્રધાનના આ પ્રવાસોથી દ્વિપક્ષીય, ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દૃષ્ટિકોણ વિશે અન્ય દેશોની સમજ વધી અને સંબંધોમાં મજબૂતી આવી છે.\"\n\nલાઇવ મિન્ટના અહેવાલ અનુસાર, વિદેશ રાજ્યમંત્રીએ રાજ્યસભામાં આપેલી વિગતો પ્રમાણે પીએમ મોદીએ આ સમયગાળા દરમિયાન અમેરિકા, રશિયા અને ચીનની પાંચ-પાંચ વાર મુલાકાત લીધી, તો સિંગાપોર જર્મની ફ્રાંસ શ્રીલંકા અને યુએઈ દેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીના શપથવિધિમાં રાહુલ-સોનિયા સામેલ, મમતા નહીં આવે\\nસારાંશ: નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડા પ્રધાન પદ માટેના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામેલ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક આ સમારોહમાં હાજરી નહીં આપે. \n\nભાજપે કથિત રીતે રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પણ આ સમારોહમાં બોલાવ્યા છે. ભાજપે દાવો કર્યો છે રાજકીય હિંસામાં તેમના 54 કાર્યકર્તાઓ માર્યા ગયા છે. \n\nમમતા બેનરજીએ બંગાળમાં કોઈ પણ પ્રકારની રાજકીય હિંસાના દાવાનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું છે કે શપથગ્રહણ સમારોહમાં તેઓ આવવાનાં હતાં પરંતુ આ પ્રકારના અહેવાલો આવ્યા બાદ હવે તેઓ હાજર નહીં રહે. \n\nજ્યારે નવીન પટનાયક પોતાના મં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનાં દરેક ભાષણોમાં 2022નો ઉલ્લેખ કેમ હોય છે?\\nસારાંશ: 2018 એ 2013 નથી અને 2019 એ 2014 થવાનું નથી. ઘણા લોકોને આવું લાગે છે અને કદાચ નરેન્દ્ર મોદીનો અભિપ્રાય પણ આવો જ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2014માં તે વખતે સત્તા પર રહેલી કોંગ્રેસ અને બીજા વિપક્ષોની સામે ભાજપ સ્પષ્ટપણે ફાયદામાં હતો પણ 2019ની વાત જુદી છે. \n\nભાજપ હવે સત્તાધારી પક્ષ છે અને તેણે આવતા વર્ષની ચૂંટણીમાં પોતાની કામગીરીનો હિસાબ આપવાનો છે.\n\nતેની સાથે વિપક્ષ (ભાજપે 2013\/14માં કર્યું હતું તે પ્રમાણે) ભાજપના દાવાઓના ફુગ્ગા ફોડવાનું કામ કરશે.\n\nનરેન્દ્ર મોદી હોંશિયાર રાજનેતા છે એટલે તે આ વાત સારી રીતે જાણે છે. \n\nતેથી 2019ની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજય અપાવવા માટે તેઓ બહુપાંખીયો વ્યૂહ અપનાવી રહ્યા છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nચૂં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનાં ભત્રીજી દમયંતીબહેનનો સામાન લૂંટનારા આરોપીની ધરપકડ\\nસારાંશ: દેશની રાજધાની નવી દિલ્હીમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભત્રીજી દમયંતી મોદી સાથે ઘટેલી સ્નૅચિંગનીની ઘટનામાં આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nદિલ્હી પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે દમયંતીનો તમામ સામાન મેળવી લીધો હોવાનો પણ દાવો કર્યો છે. \n\nસમાચાર સંસ્થા એએનઆઈએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર દિલ્હીના પોલીસકમિશનરે આ વાતની સ્પષ્ટતા કરી છે, જ્યારે બીજા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન હોવાનું જણાવાયું છે. \n\nપોલીસના જણાવ્યા અનુસાર હરિયાણાના સોનિપતમાંથી આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી કેટલાંક દસ્તાવેજ અને રોકડ પણ જપ્ત કરી હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનાં ભાષણોમાં હવે વિકાસ કેમ ખોવાયો?\\nસારાંશ: ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો હવે તેમનું તમામ જોર બીજા તબક્કાના મતદાન પર લગાવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. \n\nબીજા તબક્કાના પ્રચારમાં શું ખાસ વાત છે એ વિશે જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક રાશિદ કિદવઈ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. \n\nરાશિદ કિદવઈના કહ્યું કે બીજા તબક્કાના પ્રચારમાં મને લાગે છે કે વડા પ્રધાન વિકાસના મુદ્દાથી ભટકી ગયા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅત્યારના તેમનાં ભાષણોમાં તેઓ જનતાને ઇમોશનલ કરી રહ્યા છે. હિંદુત્વની વાત કરી રહ્યા છે. \n\nતેમની પાસે જનતાને આપવા માટે બીજા નવાં વચનો નથી રહ્યાં અને અત્યાર સુધી આપેલાં બધાં વચનો તેઓ હજી સુધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની ઍફિડેવિટ્સને લઈને જ્યારે થયા ત્રણ મોટા વિવાદો\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી બેઠક પરથી લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ વારાણસીથી ઉમેદવારી કરતાં પહેલાં ભવ્ય રોડ શો કર્યો હતો. \n\nવડા પ્રધાનપદ માટેની ઉમેદવારી હોય કે ગુજરાતના મુખ્ય મંત્રી માટેની ઉમેદવારી હોય, તેઓ હંમેશાં ચર્ચા અને વિવાદોમાં રહ્યા છે. \n\nમોદી પર ઉમેદવારી કરતી વખતે ઍફિડેવિટમાં કેટલીક માહિતીને છુપાવવાના કે ખોટી માહિતી આપવાના વિવાદો થયા છે. \n\nએ પછી જશોદાબહેનનો પત્ની તરીકે ઉલ્લેખ કરવાનો હોય કે ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી હોય. \n\nશું છે મોદીની ઍફિડેવિટને લઈને થયેલા વિવાદો? \n\nડિગ્રીનો વિવાદ\n\n2007ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ઍફિડેવિટમાં આપેલી માહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની જીત પર પાકિસ્તાન, અમેરિકા, યૂકેમાં ઉજવણી થઈ? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર ઘણા દેશી વિદેશી વીડિયો અને તસવીરો એ દાવા સાથે સર્કુલેટ થઈ રહી છે, સાથે દાવો થઈ રહ્યો છે કે સમગ્ર દુનિયામાં નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણી 2019માં મળેલી જીતની ખુશી ઉજવવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"17મી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી\n\nનરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે તેમાં કોઈ શંકા નથી અને તેઓ બીજી વખત વડા પ્રધાન બનવામાં સફળ રહ્યા છે. \n\nસાથે જ નહેરુ યુગ બાદ 1971માં ઇંદિરા ગાંધીનાં ચૂંટાયાં બાદ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડા પ્રધાન બન્યા છે જેમને જનતાએ બીજી વખત પૂર્ણ બહુમતી સાથે ચૂંટ્યા છે. \n\nપરંતુ તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે જેનો લોકસભા ચૂંટણી કે ચૂંટણીના પરિણામો સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે દોસ્તી પણ અમેરિકન કંપનીઓ ભારતને બદલે ઇન્ડોનેશિયા ભણી કેમ ગઈ?\\nસારાંશ: ઇન્ડોનેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં અમેરિકન કંપનીઓને આકર્ષવામાં મેદાન મારી ગયું છે. આમ કેમ બન્યું તે થોડો વિચાર માગી લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ\n\nફેબ્રુઆરીની 24-25 તારીખે અમદાવાદમાં અમેરિકન પ્રમુખને સત્કારવા હૈયે હૈયું દળાય તેટલી જનમેદની એકઠી થઈ હતી. આપણા વડા પ્રધાન અને ટ્રમ્પની દોસ્તીને આવકારવા માનવમહેરામણ હિલોળે ચઢ્યો હતો.\n\nટ્રમ્પે ભારત આગમન પહેલાં કહ્યું હતું કે “US is not treated well by India, but I like PM Modi a lot: Donald Trump”.\n\nટ્રમ્પને ભારતની મહેમાનનવાજી મંજૂર છે, પણ ભારતની સાથે વ્યાપારિક સંબંધો બાબતે તેમણે ભારત આવતાં કહેલા શબ્દો યાદ રાખવા જેવા છે. \n\nચીનમાંથી અમેરિકન કંપનીઓનું સ્થળાંતર\n\nશી જિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળ મુલાકાત પહેલાં ધમાલ શા માટે?\\nસારાંશ: ભારતીય જનતા પક્ષ(ભાજપ)ના પ્રમુખ અમિત શાહ પક્ષના 'મિશન બંગાળ' હેઠળ ગયા મહિને પશ્ચિમ બંગાળ ગયા હતા અને રાજ્યની 47 લોકસભા બેઠકોમાંથી કમસેકમ 22 જીતવાનું લક્ષ્યાંક રાજ્ય ભાજપના નેતાઓને આપી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં એક કદમ આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઈ, સોમવારે રાજ્યના મેદિનીપુર જિલ્લામાં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધન કરશે. \n\nજો કે, નરેન્દ્ર મોદીના આ પ્રવાસ પહેલાં રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચે પોસ્ટરયુદ્ધ તથા વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. \n\nમોદીની સભા સોમવારે જે વિસ્તારમાં યોજાવાની છે, ત્યાં ચારે તરફ મુખ્ય પ્રધાન મમતા બેનરજીના પોસ્ટર્સ લગાવવાનું ટીએમસીએ શરૂ કરી દીધું છે. \n\nનિશાન નરેન્દ્ર મોદી\n\nટીએમસીની દલીલ એવી છે કે તે 21 જુલાઈએ યોજાનારી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થયું હોવાની જાહેરાતમાં સત્ય કેટલું?\\nસારાંશ: મહાત્મા ગાંધીની 150મી જયંતી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ પરથી દેશને ઓડીએફ જાહેર કરી દીધો છે. ઓડીએફ એટલે એવો દેશ જ્યાં ખુલ્લામાં શૌચ કરવામાં આવતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી\n\nભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના સ્વચ્છ ભારત મિશનની અધિકારિક વેબસાઇટ પ્રમાણે 2 ઑક્ટોબરે 2014થી અત્યાર સુધી ભારતમાં 10,07,51,312 ( 10 કરોડથી વધારે) ટૉઇલેટ બનાવાયાં છે જેના આધારે ભારતને 100 ટકા ઓડીએફ જાહેર કરવામાં આવી રહ્યું છે. \n\nસરકારના દાવા અનુસાર ભારતનાં કેટલાંક રાજ્યો ઓડીએફ શ્રેણીમાં સામેલ છે. \n\n જેમાં હરિયાણા એક એવું રાજ્ય છે જ્યાં મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર કહી ચૂક્યા છે કે તેમના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને ઓડીએફ જાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની મુલાકાતથી કેવડિયાના આદિવાસીઓમાં ગભરાટ કેમ?\\nસારાંશ: સરદાર વલ્લ્ભભાઈની જયંતી નિમિત્તે અને કેવડિયા કૉલોનીમાં બનેલા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 'રાષ્ટ્રીય એકતાદિન'ની ઉજવણીના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરે કેવડિયા આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીની આ મુલાકાત દરમિયાન કેવડિયાની આસપાસ કેટલાય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલમાં એવો દાવો કરાયો છે કે આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી કેવડિયાને ખાસ દરજ્જો આપે તેવી શક્યતા છે.\n\nઆવી અટકળોને પગલે કેવડિયા કૉલોની અને આસપાસનાં ગામોના આદિવાસીઓમાં ગભરાટનો માહોલ છે.\n\n'ખાસ દરજ્જો નથી ઇચ્છતા'\n\nકેવડિયામાં રહેતા અને 'શ્રેષ્ઠ ભારત ભવન'ના નિર્માણમાં પોતાની જમીન ગુમાવનારા દિલીપભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સંબંધિત અટકળોને લીધે ભય વ્યક્ત કર્યો છે.\n\nતેમણે જણાવ્યું, \"અમે બિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની રેલી અને ગુજરાતની ચૂંટણીની તારીખનો ખેલ?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક મહિનામાં ચાર વખત ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે. સોમવારે ફરી વખત તેઓ તેમના રાજ્યના પ્રવાસ આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે આ વખતની ચૂંટણી આસાન નહીં હોય. \n\nડિસેમ્બરમાં રાજ્ય વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે, છતાં હજી સુધી ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી કરી. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nકોંગ્રેસનો આરોપ છે કે, સોમવારે વડાપ્રધાનનો પ્રવાસ નિયત કરેલો હતો એટલા માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. \n\nગૌરવ મહાસંમેલન\n\nએમ કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ભાજપના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની શપથવિધિમાં BIMSTECના દેશોને આમંત્રણ, શું છે આ સંગઠન?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં BIMSTECના રાષ્ટ્રાધ્યક્ષો સહિત આઠ દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું માનવામાં આવે છે કે ભારતની 'પાડોશી દેશ પહેલાં'ની નીતિ અંતર્ગત આ આમંત્રણ આપવામાં આવ્યું છે. \n\nઅત્યાર સુધી એ મામલે કોઈ માહિતી મળી નથી કે આ શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાને આમંત્રણ આપવામાં આવશે કે નહીં. \n\nન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, BIMSTECના સભ્યોના નેતાઓ 30મેના રોજ યોજાનારા સમારોહમાં હાજરી આપશે. \n\n2014માં પ્રથમ વખત ચૂંટાયા બાદ મોદીની શપથવિધિમાં SAARC (સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રિજનલ કૉર્પોરેશન)ના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. \n\nજેમાં એ સમયના પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ હાજર રહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની સરકાર અને ખેડૂતો વચ્ચે આટલો અવિશ્વાસ કેમ?\\nસારાંશ: કેન્દ્ર સરકાર અને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રતિનિધિઓની વચ્ચે વાતચીતની પહેલ પણ મોડેથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ સામાન્ય સહમતીની વાત માટે એકમાત્ર જરૂરી વિકલ્પ વાતચીત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમંગળવારે થયેલી વાતચીતમાં સરકારે ખેડૂતોની સમસ્યાને સાંભળવા અને તેનું સમાધાન કરવા માટે કમિટી બનાવવાની રજૂઆત કરી, જેને ખેડૂતોએ ઠુકરાવી દીધી. આ મીટિંગ કોઈ પરિણામ વિના પૂર્ણ થઈ. હવે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિ ગુરુવારે 12 વાગે ફરી મુલાકાત કરવાના છે. \n\nમંગળવારની વાતચીતમાં બપોરે ત્રણ વાગે પંજાબના 32 ખેડૂત પ્રતિનિધિ સામેલ થયા હતા અને સાંજે સાત વાગે વાતચીતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોના પ્રતિનિધિ સામેલ થયા હતા. \n\nવાતચીત તો ઠીક છે, પરંતુ અનેક લોકોનું માનવાનું છે કે સરકાર અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની સરકાર સામે ભારતનું મીડિયા ઝૂકી રહ્યું છે?\\nસારાંશ: ગત શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં પોતાના એક વર્ચ્યુઅલ ભાષણમાં કહ્યું હતું કે \"ભારતે કોવિડ-19ની વિરુદ્ધ લડાઈને એક જનઆંદોલન બનાવી દીધું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીના આ નિવેદનને ભારતીય મીડિયામાં ખૂબ કવરેજ મળ્યું પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોઈએ પણ વડા પ્રધાનના દાવાને પડકાર્યો નહીં.\n\nએ અલગ વાત છે કે ભારતમાં સંક્રમણના કેસ તે દિવસે દસ લાખને પાર પહોંચી ગયા હતા અને દરરોજ સંક્રમણના નવા કેસના રેકર્ડ બની રહ્યા છે.\n\nભારતીય મીડિયાએ આ દાવાને પડકાર્યો નહોતો. આનાથી વિપરીત સોશિયલ મીડિયા પર હજારો સામાન્ય લોકો આંખે આંસૂ લાવી દે, એવી આપવીતી લખી રહ્યા છે.\n\nદરદીઓ હૉસ્પિટલોના ચક્કર લગાવી રહ્યા છે અને ક્યાંક-ક્યાંક હૉસ્પિટલ સુધીના રસ્તામાં જ મૃત્યુને ભેટી રહ્યા છે.\n\n24 માર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની સરકારના મનમાં અયોધ્યા મુદ્દે આખરે ચાલી શું રહ્યું છે?\\nસારાંશ: મોદી સરકાર પર હાલમાં એમના સમર્થકો અને ખાસ કરીને 'વિશ્વ હિન્દુ પરિષદ' અને સંઘ પરિવારનું ભારે દબાણ છે કે તેઓ આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં અયોધ્યાની વિવાદિત ભૂમિ પર-બાબરી મસ્જિદના સ્થાન પર મંદિર નિર્માણનું કામ બને તેટલી વહેલી તકે શરૂ કરી દે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાધુ-સંતો ઉપરાંત 'રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ'ના પ્રમુખ મોહન ભાગવતે પણ હવે મોદી સરકારને રામ મંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો ઘડવા કે વટહુકમ લાવવા જણાવ્યું છે.\n\nઆ દબાણ અને માંગણીએ એટલા માટે જોર પકડ્યું છે કે ગઈ લોકસભાની ચૂંટણી વખતે મોદી અને ભાજપના નેતઓએ જો તેમની સરકાર બનશે તો મંદિર નિર્માણનું વચન આપ્યું હતું.\n\nઅને હવે તો દિલ્હી અને લખનૌ એમ બન્ને જગ્યાએ ભાજપની પૂર્ણ બહુમત સરકાર છે.\n\nપરંતુ મોદી સરકારે આ સાડા ચાર વર્ષોમાં ના તો બન્ને પક્ષો વચ્ચે કોઈ સમજૂતી કરાવવાનો પ્રયત્ન કર્યો કે પછી ના તો સુપ્રીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની સામે પડનાર IPS સંજીવ ભટ્ટને કસ્ટૉડિયલ ડેથ કેસમાં આજીવન કેદ\\nસારાંશ: ગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગર ગ્રામ્ય અદાલતે દોષિત જાહેર કર્યા છે અને આજીવન કેદની સજા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર સાથેના સંઘર્ષને લીધે સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા. \n\nસંજીવ ભટ્ટ સામે 1990ના વર્ષથી કસ્ટૉડિયલ ડેથનો કેસ ચાલી રહ્યો હતો.\n\nઆ કેસમાં સંજીવ ભટ્ટની સાથે પ્રવીણ સિંહ ઝાલાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને આજીવન કેદની સજા કરી છે.\n\nઆ કેસમાં 32 સાક્ષીઓને તપાસવામા આવ્યા હતા તથા 1000 જેટલા દસ્તાવેજી પુરાવા રિફર કરાયા હતા.\n\nકેસમાં 5 હજાર પાનાંની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. \n\nઆ કેસમાં સ્પશેયિલ પબ્લિક તુષાર ગોકાણીએ કહ્યું કે આ કેસમાં આરોપીઓ એક પૂર્વ આઈપીએસ, બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પહેલાં પોલીસ આદિવાસી નેતાઓને કેમ પકડી જાય છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવી રહ્યા છે, તેઓ કેવડિયાસ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સી-પ્લેન સહિત અન્ય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં ફરી એક વખત સ્થાનિક આદિવાસી કર્મશીલો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.\n\nકેસ 1: 28મી ઑક્ટોબરે અચાનક આદિવાસી વિસ્તારમાં કામ કરતા કર્મશીલ લખન મુસાફિરના દરવાજે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો અને તેમને ત્યાંથી લઈ જવા માટે પ્રયાસો થયા હતા.\n\nત્રણ મહિના અગાઉ સુધી લખનભાઈ કેવડિયા અને તેની આસપાસનાં 14 ગામોમાં આદિવાસી સમુદાયનાં બાળકોને ભણાવવાનું કામ કરતા હતા અને તેમના અધિકારની વાત કરવા માટે તત્પર હતા.\n\nહાલમાં તેમને જિલ્લા પોલીસે તડીપાર કરી દીધા છે અને તેઓ સુરતના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનું UNને સંબોધન, '2025 સુધીમાં ભારતમાંથી ટી.બી. નાબૂદ થઈ જશે'\\nસારાંશ: ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આયોજિત કાર્યક્રમને વીડિયો લિન્ક દ્વારા સંબોધિત કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની 'ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ કાઉન્સિલ'ની બેઠકમાં સામેલ છે.\n\nન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ખાતે આયોજિત કાર્યક્રમને નરેન્દ્ર મોદી વીડિયો લિંકના માધ્યમથી સંબોધિત કરી રહ્યા છે.\n\nઆ વખતની થીમ છે, \"કોવિડ-19 પછી બહુપક્ષવાદ: 75મી વર્ષગાંઠે આપણે કેવા પ્રકારનું યુ.એન. ઇચ્છીએ છીએ.\"\n\nસંયુક્ત રાષ્ટ્રોની આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, સિવિલ સોસાયટી, તથા શિક્ષણ સમુદાયના ઉચ્ચતજજ્ઞો ભાગ લે છે. \n\nનરેન્દ્ર મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા\n\nECOSOCની સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનું અપમાન કરનાર ઝડફિયાએ જ UPમાં બચાવ્યો ભાજપનો ગઢ\\nસારાંશ: નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ સાથે જ ભાજપે લોકસભામાં એકલા હાથે બહુમત મેળવી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં રહેલાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ હતાં. \n\nઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવ સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું હતું અને કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવી જવાબદારી સોંપી હતી. \n\nભાજપને આ વખત ડર હતો કે તેણે 2014માં જીતેલી 73 બેઠકોને સાચવી નહીં શકે. આ વાત કેટલાક અંશે સાચી પડી છે, કારણ કે આ વખતે ભાજપ અહીં 64 બેઠકો જીતી શક્યો છે. \n\nસપા-બસપાના ગઠબંધનને 15 બેઠકો મળી છે. જ્યારે કૉંગ્રેસ માત્ર રાયબરેલીની એક જ બેઠક જીતી શકી છે. \n\nભાજપનો ગઢ ઉત્તર પ્રદેશમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કેવી રીતે થઈ શકે?\\nસારાંશ: દાયકાઓ પછી ભારતની અર્થવ્યવસ્થામાં મંદી છે. પરંતુ ભારત સરકાર આને સ્વીકાર કરવા માટે તૈયાર નથી. જોકે, હવે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)એ આ અંગે જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે IMFએ કહ્યું હતું કે વર્ષ 2020માં ભારતીય અર્થતંત્રમાં 4.5 ટકાના નકારાત્મક વૃદ્ધિ નોંધાશે. આઈએમએફના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે વૉશિંગ્ટનમાં વિશ્વ આર્થિક આઉટલુક અપડેટ જાહેર કરતાં આ વાત કહી હતી. \n\nઆ પહેલાં એપ્રિલની અપડેટમાં આઈએમએફે ભારતીય અર્થતંત્રનો વિકાસદર શૂન્ય ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો. \n\nગીતા ગોપીનાથ પ્રમાણે ભારતીય અર્થતંત્રની આ દશાનું એક કારણ કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનનો લાંબો સમયગાળો છે અને બીજું કારણ છે કે મહામારી જેની અર્થતંત્ર પર ખરાબ અસર થશે.\n\nઆઈએમએફે આખા વિશ્વના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનું પાંચ ટ્રિલિયન ઇકૉનૉમીનું સ્વપ્ન આ બાબતને ધ્યાને લીધા વિના સાકાર થશે?\\nસારાંશ: ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે. ભારતની સરેરાશ ઉંમર 29 વરસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"35 વરસથી નીચે હોય એવી 70 ટકા વસતિ ધરાવતો આ દેશ 18થી 60 વર્ષના વયજૂથમાં દેશની અડધો અડધ કરતાં વધુ વસતિ (55 થી 60 ટકા) ધરાવે છે. \n\nઆ વયજૂથ \"Productive Age Group\" એટલે કે ઉત્પાદક વયજૂથ ગણાય છે. \n\nઆ ઉંમરના ગાળા વચ્ચે વ્યક્તિ જેટલી તંદુરસ્ત તેટલી તેની કામ કરવાની ક્ષમતા અને ઉત્પાદકતા વધારે.\n\nઆ પરિસ્થિતિમાં એની જીવનપદ્ધતિ પણ આરોગ્યપ્રદ હોવી જોઈએ.\n\nજો એની જીવન પદ્ધતિ તનાવપૂર્ણ, બેઠાડું અને ખાવા પીવાની ખોટી ટેવોવાળી હોય તો એ પૂરી ક્ષમતાએ કામ ન કરી શકે. \n\nએટલું જ નહીં પણ હૃદય રોગ અથવા સ્ટ્રોક જેવા તેમજ ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનું સન્માન ઠુકરાવનાર 8 વર્ષનાં લિસિપ્રિયાએ હવે કૉંગ્રેસને પણ આડે હાથે લીધી\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરખાસ્તને નકારનારી આઠ વર્ષની બાળકી લિસિપ્રિયા કંજુગમે હવે કૉંગ્રેસને પ્રશ્ન કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું છે કે \"સત્તા પક્ષ અને વિપક્ષ બંને તેમના નામને એક બીજા પર રાજકીય વાર કરવા માટે દડાની જેમ વાપરે છે.\"\n\nભારત સરકાર 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્વિટર પર કેટલીક એવી ભારતીય મહિલાઓનાં નામોનો ઉલ્લેખ કર્યો હતો જે અલગ-અલગ બાબતો પર કામ કરે છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સન્માન અસ્વીકાર કરતા લિસિપ્રિયાએ ટ્વીટ કર્યું હતું, \"પ્રિય નરેન્દ્ર મોદીજી, તમે મારો અવાજ ન સાંભળવાના હો તો કૃપા કરીને મને સેલિબ્રેટ કરશો નહીં. તમારી પહેલ #SheInspiresUs હેઠળ અનેક પ્રેરણાદાયક મહિલાઓમાં મને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને 2001માં ગુજરાતના ભૂકંપે CM બનાવ્યા, કોરોના ક્યાં લઈ જશે?\\nસારાંશ: બીજી ઑક્ટોબર 2001. ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપના આંચકાએ જાણે ગુજરાતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલની ખુરશીના પાયા પણ હચમચાવી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાતમી ઑક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ પહેલી વખત ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા\n\nગુજરાતના પાટનગર ગાંધીનગરથી નવસો કિલોમિટર દૂર દેશની રાજધાની દિલ્હીમાં આ ખુરશીને બચાવી લેવા માટે સોકટી ભરાઈ રહી હતી, પણ તે કેશુભાઈ પટેલને ફળવાની નહોતી.\n\nનરેન્દ્ર મોદી એ વખતે ભાજપના મહામંત્રી હતા, તેમની પર વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોન આવ્યો અને પૂછ્યું, 'ક્યાં છો?'\n\nનરેન્દ્ર મોદીએ જવાબ વાળ્યો, 'હું સ્મશાનમાં છું.'\n\nવાજપેયી હસ્યા અને કહ્યું કે 'તમે સ્મશાનમાં છો, હું હવે શું વાત કરું. પાછા ક્યારે આવશો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું રશિયાનું સર્વોચ્ચ સન્માન\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'હૉલી અપાસલ ઍન્ડ્રૂ'થી નવાજવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત ખાતે રશિયાની ઍમ્બેસી દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે : \n\n\"ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને મૈત્રીને વધુ સુદ્રઢ કરવા માટે મોદીએ જે સેવાઓ આપી તે અજોડ છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n17મી સદીના અંત ભાગમાં રશિયાના ઝાર પીટર પ્રથમે આ સન્માનની સ્થાપના કરી હતી. \n\nઅગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ સન્માન આપવામાં આવ્યું હતું. \n\nઅગાઉ ગત સપ્તાહે સંયુક્ત આરબ અમીરાતે મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ ઝાયેદ'થી નવાજ્યા હતા. \n\nઇલેક્ટ્રોરલ બૉન્ડ મામલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડનારા અમિત શાહની કહાણી\\nસારાંશ: \"મને યાદ છે હું યુવા કાર્યકર તરીકે નારણપુરા વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ માટે પોસ્ટર ચોંટાડવા જતો હતો. વર્ષો વીતી ગયાં છે અને હવે હું બહુ મોટો માણસ ભલે થઈ ગયો, પણ તે બધી વાતો મને યાદ છે અને મને ખ્યાલ છે કે મારી યાત્રાની શરૂઆત અહીંથી જ થઈ હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"30 માર્ચે ભાજપના પ્રમુખ અમિત શાહે ઉમેદવારીપત્ર ભરતી વખતે કરેલા રોડ શૉ દરમિયાન યોજાયેલી સભામાં આવું કહ્યું હતું. \n\nગુજરાતની ગાંધીનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડી રહેલા શાહ 1982માં એબીવીપીના યુવાન કાર્યકર હતા એ સમયને યાદ કરી રહ્યા હતા. \n\nએ વાતને વર્ષો વીતી ગયાં છે અને જે યુવાન ક્યારેક અટલ બિહારી વાજપેયી અને ભાજપના બીજા દિગ્ગજ નેતાઓનાં પોસ્ટર લગાવતો હતો તે આજે પોતે પક્ષના 'પોસ્ટર બૉય' બની ચૂક્યા છે. \n\nવ્યૂહરચના ઘડવાના ઉસ્તાદ \n\nઅમિત શાહની અત્યાર સુધીની સફર નાટકીય રહી છે. \n\nતેમણે પોતાના જીવનમાં ઘણા ચઢાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને મળેલા 'ગ્લોબલ ગોલકીપર ઍવૉર્ડ' પર વિવાદ કેમ વકર્યો?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતમાં ન્યૂયૉર્કનો એ કાર્યક્રમ પણ સામેલ હતો, જ્યાં તેમને તેમની સરકારની મહત્ત્વપૂર્ણ યોજના 'સ્વચ્છ ભારત અભિયાન' માટે સન્માનિત કરવામાં આવ્યા. જોકે આ સેલિબ્રિટી કાર્યક્રમ અંગે વિવાદ સર્જાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીને ઍવૉર્ડ એનાયત કરી રહેલા બિલ ગેટ્સ\n\nઆ વિવાદ શરૂ થયો છે એક ટ્વીટથી.\n\nભારત સરકારના એક કેન્દ્રીય મંત્રીએ બે સપ્ટેમ્બરે ટ્વીટ કરીને કહ્યું કે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ખુલ્લામાં શૌચને ખત્મ કરવાના મોદી સરકારના પ્રયાસો માટે વડા પ્રધાનને સન્માનિત કરશે. જેને સ્વચ્છતા અભિયાન નામથી ઓળખવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત દેશમાં સ્વચ્છતામાં સુધારો લાવવા ગરીબો માટે લાખો શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.\n\nમોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે એક ટ્વીટ કર્યું, \"એક અન્ય ઍવૉર્ડ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને મળેલો 500 રૂપિયાનો ગમછો શું 11 કરોડમાં વેચાયો?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉપહારોની હરાજી અંગે સોશિયલ મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે 'પીએમ મોદીને મળેલો 500 રૂપિયાનો ગમછો (શરીર લૂછવાનું કપડું) 11 કરોડ રૂપિયામાં લિલામ થયો છે અને લિલામીથી મળનારા પૈસા વડા પ્રધાન રાહતકોષમાં દાન કરી દેવાયા છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણપંથી વલણ ધરાવતા સેંકડો ફેસબુક અને ટ્વિટર યૂઝરોએ આ દાવા સાથે કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યાં છે, જેમાં પીએમ મોદીને 'અવતારપુરુષ' દર્શાવાયા છે.\n\nઅમને જાણવા મળ્યું કે વોટ્સઍપ પર પણ આ સંદેશને શૅર કરવામાં આવી રહ્યો છે.\n\nબીબીસીના ઘણા વાચકોએ વોટ્સઍપના માધ્યમથી આ સંદેશ અમને મોકલ્યો છે અને તેની ખરાઈ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.\n\nએ સાચી વાત છે કે નવી દિલ્હીસ્થિત 'રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય'માં છેલ્લા એક વર્ષમાં વડા પ્રધાન મોદીને મળેલી 2772 ભેટનું પ્રદર્શન યોજાયું હતું અને ઇન્ટરનેટના માધ્યમથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને મુલાયમસિંહ યાદવે કહ્યું, \"વડા પ્રધાન તમે ફરી વડા પ્રધાન બનો.\"\\nસારાંશ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે સંસદ ભવનમાં પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડા પ્રધાન બને.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના સંબોધનમાં મુલાયમસિંહ યાદવે કહ્યું, \"મારી ઇચ્છા છે કે જેટલા પણ સન્માનિત સભ્યો છે તેઓ ફરીથી ચૂંટાય. હું એ પણ જાણું છું કે અમે લોકો બહુમતીમાં આવી શકીએ એમ નથી. વડા પ્રધાન તમે ફરી વડા પ્રધાન બનો. અમે ઇચ્છીએ છીએ કે સદનમાં જેટલા પણ બેઠા છે, એ સૌ સ્વસ્થ રહે. સૌ મળીને ફરીથી સદન ચલાવે.\"\n\nમુલાયમસિંહે કહ્યું, \"હું વડા પ્રધાનને અભિનંદન પાઠવવા માગું છું. વડા પ્રધાનજી, તમે પણ સૌની સાથે મળીને સૌનું કામ કર્યું છે.\"\n\n\"એ સાચું છે કે આપણે જ્યારેજ્યારે પણ મળ્યા, કોઈ કામ માટે કહ્યું તો આપે એ જ વખતે આદેશ આપ્યો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ચોર કહ્યા?\\nસારાંશ: ભારતનાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પણ 'વડા પ્રધાનને ચોર' કહ્યા, આ દાવા સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રફાલ ડીલ પર મુખ્ય વિપક્ષ પાર્ટી કૉંગ્રેસના આરોપોનો જવાબ આપતા નિર્મલા સીતારમણે સંસદમાં આશરે બે કલાક લાંબુ ભાષણ આપ્યું હતું. \n\nભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓએ સંરક્ષણ મંત્રીના આ ભાષણને તેમના પર લાગી રહેલા આરોપોને 'એકદમ સટીક જવાબ' ગણાવ્યું, તો પાર્ટી સમર્થકોએ લખ્યું કે આ સંરક્ષણ મંત્રીનું અત્યાર સુધી સૌથી આક્રમક ભાષણ હતું. \n\nસંરક્ષણ મંત્રીના આ ભાષણનો માત્ર 10 સેકેન્ડ લાંબો એક ભાગ હવે સોશિયલ મીડિયા અને વૉટ્સએપ પર એ કહીને શૅર કરવામાં આવી રહ્યો છે કે તેમણે સંસદમાં સ્વીકાર કર્યો છે કે 'વડા પ્રધાન નરેન્દ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને સરદાર પટેલ આટલા કેમ 'ગમે' છે?\\nસારાંશ: મોદી અને સરદારમાં જે સામ્યતા એ છે કે બંને ગુજરાતના છે. દેશના પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને હાલના વડા પ્રધાન બંને ગુજરાત સાથે સંબંધ ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2003થી નરેન્દ્ર મોદીનાં ભાષણો પર નજર કરીએ તેમાં ગુજરાત અને સરદારનો ઉલ્લેખ જોવા મળે છે..\n\nજો નરેન્દ્ર મોદીને ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવી હોય તો કોઈ જાણીતા ચહેરાની જરૂર પડે.\n\nએટલા માટે પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે મોદીને સરદાર પટેલની જરૂર પડી, કારણ કે ગુજરાતમાં સરદાર પોતાની આગવી ઓળખ ધરાવે છે.\n\nબીજું કે સરદાર લોખંડી પુરુષ અને ઉત્તમ વહીવટકાર હતા. મોદીને સરદારની આ વિશેષતાઓનો લાભ લઈને એવું સાબિત કરવું છે કે તેઓ પણ લોખંડી પુરુષ અને સારા વહીવટકાર છે.\n\nમોદીની વાતમાં સરદાર\n\nમોદીએ સરદાર પટેલનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીને સવાલ પૂછનાર પત્રકારોના અનુભવની કહાણી\\nસારાંશ: નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરનાર દરેક પત્રકાર એક વાત સ્વીકારે છે કે તેઓ વાક્પટુ છે. બહુ સારી રીતે સંવાદ કરી શકે છે. પણ આ સંવાદ ખરેખર છે કેવો? શું ખરેખર તેઓ તમારા સવાલનો જવાબ આપે છે - મુશ્કેલ અને સુસંગત સહિત બધા પ્રકારના સવાલોના જવાબ આપે છે ખરા? કે પછી તેમણે જે કહેવું હોય તે જ કહે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી 70 વર્ષના થયા છે, તે સાથે તેમના ઇન્ટરવ્યૂ વધારે ને વધારે ઓછા થવા લાગ્યા છે. તેમના છેલ્લા કેટલાક ઇન્ટરવ્યૂની ટીકાઓ થઈ હતી કે તેમાં ભાગ્યે જ આકરા સવાલો પૂછાયા હતા. \n\nછ વર્ષ પહેલાં વડા પ્રધાન બન્યા પછી તેમણે એક પણ વાર પત્રકારપરિષદ કરી નથી, જેની પણ સાર્વત્રિક ટીકા થઈ છે. \n\nઆથી અમે નક્કી કર્યું કે નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરવાની તક મળી હોય તેવા કેટલાક વરિષ્ઠ પત્રકારોનો સંપર્ક કરવો. અમે તેમને પૂછ્યું કે મોદીને સવાલો પૂછવાનો અનુભવ કેવો રહ્યો. સ્મિતા પ્રકાશ, વિજય ત્રિવેદી, રાજદીપ સરદેસાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેન્દ્ર મોદીનો અને રાહુલ ગાંધીનો રાજધર્મ અલગ-અલગ ન હોઈ શકે\\nસારાંશ: રાહુલ ગાંધીએ તાજેતરમાં જણાવ્યું હતું કે 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ જે હુલ્લડ થયાં હતાં તેમાં કોંગ્રેસે કોઈ ભૂમિકા ભજવી ન હતી. કોંગ્રેસના પ્રમુખના આ ભોળપણ પર તેમના પોતાના પક્ષના લોકો પણ વિશ્વાસ કરી શક્યા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી\n\nપંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે શિરોમણિ અકાલી દળના હુમલામાંથી પોતાના પક્ષને બચાવવાને બદલે વિધાનસભામાં ચાર કોંગ્રેસી નેતાઓનાં નામ લઈને જણાવ્યું હતું કે એ લોકો હુલ્લડ ભડકાવવામાં મોખરે હતા. \n\n1894ના શીખવિરોધી હુલ્લડોમાં રાહુલ ગાંધીએ જેવો ખુલાસો કર્યો છે તેને સાચો માની લઈએ તો હિંસાની કોઈ પણ મોટી ઘટનામાં કોઈએ કોઈ ભૂમિકા જ નહીં ભજવી હોય. \n\nલોકોને જીવતા સળગાવવાનો આદેશ કોઈ પક્ષ તેના કાર્યકરોને પોતાના લેટરહેડ પર લખીને આપે?\n\nકોંગ્રેસે કોઈ ભૂમિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેશ કનોડિયા : સ્નેહલતા, અરુણા ઈરાની, પિન્કી પરીખ અને સ્નેહાનાં સંભારણાં\\nસારાંશ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય અભિનેતા નરેશ કનોડિયાનું કોરોના વાઇરસના ચેપ બાદ સારવાર દરમિયાન નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મ હિરણને કાંઠેમાં નરેશ કનોડિયા અને સ્નેહલતા\n\nતો એમના નિધનના અગાઉ 25 ઑક્ટોબરે તેમના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ લાંબી બીમાર બાદ અવસાન થયું.\n\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ-નરેશની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી હતી.\n\nતેમના નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.\n\nમહેશ-નરેશ જ્યારે પણ મીડિયાને ઇન્ટરવ્યૂ આપતાં ત્યારે એકબીજાના પૂરક હોય એ રીતે વાતો કરતા.\n\nએક જમાનો હતો જ્યારે નરેશ કનોડિયા અનેક ચાહકોનાં દિલમાં રાજ કરતા હતા, લોકો તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરેશ કનોડિયાનું નિધન : ઘરે-ઘરે કચરો વીણવાથી સુપર-સ્ટાર બનવાની કહાણી\\nસારાંશ: ગુજરાતી ફિલ્મજગતના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન થયું છે, થોડા દિવસો અગાઉ તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને સારવાર હેઠળ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'હું ત્યારે છ મહિનાનો હતો, મારી માતાને ભયંકર તાવ આવ્યો હતો, એ ખાટલામાં હતી, એને ચાર-પાંચ ગોદડાં ઓઢાડ્યાં હતાં. હું ત્યારે ગોદડાંમાં હતો, હું મારી માને ધાવતો હતો. પણ મને નહોતી ખબર કે હું જેને ધાવી રહ્યો છું એ હવે આ દુનિયામાં નથી.'\n\nએક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ગુજરાતી ફિલ્મસ્ટાર નરેશ કનોડિયાએ પોતાના બાળપણને વાગોળતાં આ વાત કરી હતી.\n\nનરેશ કનોડિયાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકા ભજવી છે અને તેમનો એક જમાનો હતો, તેઓ ચાહકોમાં ઘણા લોકપ્રિય હતા.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં લખ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરોડા પાટિયા કેસ: 'એ જાનવરનું મૂલ્ય છે, પણ મુસલમાનનું મૂલ્ય નથી'\\nસારાંશ: \"એ જાનવર છે, જેના મરે વર્ષો થઈ ગયા પછી પણ એનું એટલું મૂલ્ય છે કે એ ખબર નથી કે સલમાનખાને ગોળી ચલાવી હતી કે નહીં, પરંતુ તેમને નિર્દોષ નથી છોડવામાં આવ્યા,\" આ શબ્દો છે, વર્ષ 2002માં નરોડા પાટિયા વસાહતમાં થયેલા રમખાણોમાં પોતાની માતા અને બહેનને ગુમાવી ચૂકેલાં રુકસાના કુરેશીના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રુક્સાના કુરેશીને હાઈ કોર્ટે નરોડા પાટિયા કેસમાં આપેલા ચુકાદાથી અસંતોષ છે\n\nનરોડા પાટિયા રમખાણ કેસના ચૂકાદાની પ્રતિક્રિયા આપતી વખતે તેમણે પોતાનો અસંતોષ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતાં કહ્યું:\n\n\"અમે અમારા મા-બહેન અને ભાઈઓને એ તોફાનોમાં ગુમાવ્યાં છે.\n\n“અમે એમની હત્યાના સાક્ષી છીએ, છતાં અમારી આંખે જોયેલી ઘટનાને પણ સરકાર ધ્યાને લેવા તૈયાર નથી. એટલે એમ લાગે છે કે એ જાનવરનું મૂલ્ય છે, મુસલમાનનું મૂલ્ય નથી.\"\n\nગુજરાત હાઈ કોર્ટે ગત વર્ષે આપેલાં નરોડા પાટિયાના રમખાણોના કેસના ચુકાદામાં ગુજરાતમાં ભારતીય જનતા પક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરોડા પાટિયા કેસમાં ન્યાય માટે ઇશ્વર-અલ્લાહને પ્રાર્થના\\nસારાંશ: દિવસમાં પાંચ વાર નમાઝ પઢતા અને પાંચ વાર મંદીરે જતાં 56 વર્ષના અબ્દુલ મજીદ શેખ ઇશ્વર-અલ્લાહ પાસે એક જ દુઆ માગે છે કે, 'નરોડા પાટિયાકાંડના તમામ આરોપીઓને સજા થવી જોઇએ.' કાળકા માતાના મંદીરે જઈને આ જ પ્રાર્થના કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંદિરના દરવાજે અબ્દુલ મજીદ શેખ\n\nમસ્જિદ અને મંદિરે પ્રાર્થના કર્યા બાદ તેઓ કરિયાણાની દુકાન પર છૂટક વેપાર કરે છે.\n\nવર્ષ 2002માં નરોડા પાટિયામાં થયેલા હિંસક તોફાનોમાં એમની ગર્ભવતી પત્ની સહિત ઘરનાં આઠ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં.\n\nઆ દરમિયાન અબ્દુલના દીકરા યાસીનને સળગાવી દેવામાં આવ્યા હતા, જોકે તેમનો જીવ બચી ગયો હતો, પણ તેમણે જે કાંઈ ભોગવ્યું તેને તેઓ આજે પણ ભૂલી શકતા નથી. \n\nતેઓ માને છે કે અલ્લાહ અને ઇશ્વર એક જ છે. એ બંને ભેગા મળીને ન્યાય કરશે એટલે નરોડા પાટિયાકાંડના આરોપીઓને સજા મળશે.\n\nઆવી જ સ્થિતિ આય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નરોડા પાટિયા રમખાણ: 'મારા વિસ્તારના લોકોને હું બચાવી ના શક્યો'\\nસારાંશ: ખૂન, હત્યા, પથ્થરમારો કરતાં હિંસક ટોળાં અને તોફાનો જેવી કપરી પરિસ્થિતિઓમાં સ્વસ્થતા જાળવીને ફરજ બનાવવાની મજબૂત તાલીમ પામેલા પોલીસ કૉન્સ્ટેબલને આ ઘટનાઓ કેટલી અસર કરી શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલા\n\nમોટાભાગના લોકોને જવાબ હોય, 'ખાસ નહીં.' \n\nપરંતુ વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગમાં કારસેવકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનોમાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં થયેલો હત્યાકાંડ એટલો ઘાતક હતો કે તેના સાક્ષી રહેલા પોલીસ કૉન્સ્ટેબલ પ્રદીપસિંહ વાઘેલાને આજે પણ એન્ટિ-ડિપ્રેશન્ટ દવા લેવી પડે છે.\n\nવર્ષ 2002ના તોફાનોમાં જ્યારે નરોડા પાટિયા વિસ્તારમાં હત્યાકાંડ થયો ત્યારે પ્રદીપસિંહ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. \n\nતેમણે દિવસે હિંસક ટો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નર્મદા : પ્રતિમા મળી, પણ સિંચાઈના પાણીનું શું ?\\nસારાંશ: સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યુ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રતિમા પાછળ 2989 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પ્રતિમા પાછળ આટલો ખર્ચ થયો, પરંતુ નર્મદા જિલ્લાનાં ખેડૂતોની હાલતમાં કોઈ સુધારો થયો નથી. ઘણાં ખેડૂતોને સીંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. \n\nગુજરાત સરકારના જ એક સરવે મુજબ આ જિલ્લામાં ગરીબ લોકોની સંખ્યા વધારે છે, જેમાંથી ઘણાં લોકો તો એવા છે કે જે દિવસમાં એક ટંકનો ખોરાક મેળવવા માટેના પણ સાંસા છે. \n\nબીબીસી ગુજરાતીએ આ જિલ્લાનાં ખેડૂતો સાથે વાતચીત કરીને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.\n\nખેડૂતોની વ્યથા\n\n39 વર્ષના વિજેન્દ્ર તડવીને પોતાની ત્રણ એકર ખે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નર્મદા : સરદાર સરોવરના વિસ્થાપિતોની વ્યથા, પહેલાં ગામ ડૂબ્યાં, હવે ભૂકંપનો પ્રકોપ\\nસારાંશ: પાછલું પખવાડિયું મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનાં નિવાસી ચેતનાસિંહ માટે દુ:સ્વપ્ન જેવું રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેતના સિંહ\n\nનર્મદા કિનારે વસેલા એકલવારા ગામમાં રહેતાં ચેતનાનું ઘર સરદાર સરોવર ડૅમના પાછા ફરી રહેલા પાણીના કારણે ધીરે-ધીરે તૂટતું જઈ રહ્યું છે.\n\nપોતાના રસોડાના પાછલા દરવાજાથી નીચેની તરફ જઈ રહેલી સીડી તરફ ઇશારો કરતાં તેઓ કહે છે, \"એ રાત્રે ઊંઘતા પહેલાં અમે જોયું કે ડૅમનું પાણી અમારા ઘરની એકદમ નજીક આવી ગયું છે.\" \n\n\"અડધી રાત સુધી અમે ચિંતા કરતા રહ્યા. મેં રસોડાના દરવાજા પાસેનો સામાન પણ ખાલી કરી દીધો.\"\n\n\"પછી થોડા સમય માટે ડરતાં-ડરતાં અમે ઊંઘી ગયા, વહેલી સવારે 5 વાગ્યે જ્યારે હું ઊંઘમાંથી ઊઠી અને મેં ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નર્મદા કિનારે સ્ટેન્ડઅપ કૉમેડિયન મનન દેસાઈએ સાંભળી સરદાર પટેલના મનની વાત\\nસારાંશ: ગુજરાત રાજ્ય દેશમાં તેના વિકાસને કારણે સતત ચર્ચામાં રહ્યું છે. દેશમાં આવતી રાજ્ય કે કેન્દ્રની ચૂંટણીમાં ગુજરાત મૉડલ અને તેના વિકાસની સતત ચર્ચા થતી રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં હવે સરદાર સરોવર ડેમની પાછળના ભાગમાં વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમા બનાવવામાં આવી છે. \n\nવર્ષ 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું ઉદ્ધાટન કર્યું હતું. જેની કલ્પના તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે કરી હતી. \n\nજે બાદ સમગ્ર દેશમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશે ચર્ચા જાગી, તેનાથી થનારા ફાયદા-ગેરફાયદા, પર્યટનમાં થનારો વધારો, ઉપરાંત તેમાં જમીન ગુમાવનારા આદિવાસી સહિતની. \n\nઆ લોકસભા ચૂંટણી પહેલાં બીબીસી ગુજરાતીએ #BBCRiverStories પ્રોજેક્ટ અંતર્ગત આ જ વિસ્તારની મુલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નર્મદા જળસ્તરનો વિવાદ : સરદાર સરોવર ડૅમની કમાન આખરે કોના હાથમાં?\\nસારાંશ: એક તરફ ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર ડૅમના મહત્તમ સપાટી સુધી પહોંચી જવાની ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ મધ્યપ્રદેશમાં 178 ગામો પાણીમાં ડૂબેલાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નર્મદા ડૅમની જળસપાટી 13 સપ્ટેમ્બર રાતે 137 મીટરને પાર પહોંચી ગઈ હતી.\n\nનર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમની જળસપાટી મામલે ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો તથા સત્તારૂઢ રાજકીય પક્ષો આમને-સામને છે.\n\n'વિક્રમી સપાટી પાર કરવા'ની ઉજવણી ગુજરાતના સત્તા પક્ષ દ્વારા જોરશોરથી કરાઈ રહી છે.\n\nઆ ઉજવણી અંતર્ગત 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ'ની ઉજવણી કરવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.\n\nગુજરાત સરકાર વિરુદ્ધ મધ્યપ્રદેશ સરકાર\n\nગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, \"નર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નર્સરીમાં મહિલા ટીચર્સનું વર્ચસ્વ તોડવા માંગે છે આ પુરુષો\\nસારાંશ: નાનપણમાં બાળકને નર્સરીમાં એડમિશન લેવા જાવ એટલે એમના ટીચર કોણ હશે એ સવાલ માતાપિતાના મનમાં પહેલો જ આવે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમના ટીચર તરીકે મોટેભાગે આપણે મહિલાઓ જ જોવા મળે છે.\n\nપરંતુ યુકેમાં નર્સરી ટીચર તરીકે પુરુષો પણ નોકરી કરતાં હોય છે.\n\nજોકે ત્યાં પણ તેમને આ નોકરી માટે ફીટ ગણવામાં આવતા નથી.\n\nપુરુષ તરીકે તેમની આ નોકરીને ઊતરતી ગણવામાં આવે છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેઓ બાળકોને સાચવી શકશે કે નહીં એ વિશે પણ શંકાની દૃષ્ટિએ તેમને જોવામાં આવે છે.\n\nપરંતુ નિષ્ણાતો માને છે કે પુરુષોને આ વ્યવસાયમાં પ્રોત્સાહિત કરવા જરૂરી છે.\n\nકારણ કે મોટાભાગના પુરુષોને તો એ પણ ખબર નથી હોતી કે આ કામ તેઓ કરી શકે છે.\n\nઆ પણ એક વ્યવસાય છે જેમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નલિયા ગેંગરેપ કેસમાં સત્ય ક્યારે સામે આવશે?\\nસારાંશ: નલિયા ગેંગરેપ કેસની તપાસ માટે નીમવામાં આવેલા નિવૃત જસ્ટિસ એ. એલ. દવે પંચની સ્થાપનાને તેર મહિના વીતવા છતાંય હજુ સુધી જુબાનીની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. પંચ દ્વારા ઍફિડેવિટ સુપ્રત કરવાની મુદત ચાલુ મહિનાના અંત સુધી લંબાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ગેંગરેપનો વિવાદ વકરતા રાજ્ય સરકાર દ્વારા તપાસ પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. \n\nબંધારણીય જોગવાઈઓ પ્રમાણે, કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારને આધિન બાબત છે. \n\nરાજ્ય સરકાર કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ કાયદો અને વ્યવસ્થાને લગતી કોઈ બાબતમાં ન્યાયિક તપાસ નીમી શકે છે.\n\nબીજી બાજુ, કેસના આઠ આરોપીઓ સામે ચાલુ સપ્તાહે ભૂજની એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપનામું દાખલ થાય તેવી શક્યતા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહજુ સુધી જુબાની નહીં \n\nગુજરાત હાઈ કોર્ટના નિવૃત્ત ન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવરાત્રિ : ગરબામાં લાખોનાં ઇનામ જીતનારાં ખેલૈયાઓ ઉદાસ કેમ છે?\\nસારાંશ: ગરબામાં લાખોનાં ઇનામ જીતનારાં ખેલૈયાઓ ઉદાસ કેમ છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની નવરાત્રિ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ કોરોના વાઇરસને લીધે આ વર્ષે ગરબા થશે કે નહીં તે અંગે સરકાર હજુ અસમંજસમાં છે. \n\nઆ અંગે બીબીસી ગુજરાતીએ એ ગરબા ખેલૈયાઓ સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જો આ વર્ષે નવરાત્રિનું આયોજન નહીં થાય તો શું થશે?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવરાત્રી : કોરોનાકાળમાં કેવાકેવા નિયમો પાળવા પડશે?\\nસારાંશ: શનિવારથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે, ત્યારે કોરોનાના સમયમાં પોલીસની પરવાનગી સાથે કે પરવાનગી વગર આ તહેવારની ઉજવણી કેવી રીતે કરવી તેની જાહેરાત તો રાજ્ય સરકારે કરી લીધી છે, પરંતુ તે જાહેરાત બાદ સરકારે પોતે જાહેર કરેલા અમુક નિયમોથી યૂટર્ન પણ લેવો પડ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ જ્યારે પહેલા ક્યારેય ન ઊજવી હોય તેવી સોશિયલ ડિસ્ટન્સિંગવાળી નવરાત્રી ઉજવવા માટે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે, ત્યારે બીજી બાજુ સરકારે ચોક્કસ નિયમો સાથે આ તહેવાર ઉજવવાની તાકીદ કરી છે.\n\n9 ઑક્ટોબરના રોજ બહાર પડેલા આ જાહેરનામાં શું છે અને તેમાં શું-શું ફેરફાર આવ્યા છે તેના વિશે જાણીએ.\n\nજોકે જાહેરનામા અને તેના પાલન વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તમામ નિયમોનું પાલન આ જાહેરનામા પ્રમાણે જ કરવાનું રહેશે. જોકે જાહેરમાં ખુલ્લો પ્રસાદ નહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવરાત્રીનાં નવરત્ન : મણિરાજ બારોટે કેવી રીતે કચ્છી મણિયારાને વિશ્વફલક પર ગૂંજતો કર્યો?\\nસારાંશ: ગુજરાતના ગાયક મણિરાજ બારોટનું નામ યાદ કરવામાં આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેજ પર હાથમાં લાકડી, ભરત ભરેલી કોટી અને ગીત ગાતાં-ગાતાં નાચવું તેમની આગવી ઓળખ બની રહ્યા.\n\nઆ સિવાય એ મણિરાજ બારોટ જ હતા જેમણે કચ્છી મણિયારાને ઉત્તર ગુજરાતી સંગીતની ઢબમાં ઢાળ્યું અને તેને ઉત્તર ગુજરાતના મણિયારાનું રૂપ આપ્યું.\n\nહાલમાં ગુજરાતભરમાં જે 'સનેડો, સનેડો...' પ્રખ્યાત છે તેનું મૂળ ઉત્તર ગુજરાત રહેલું છે. \n\nઅહીંના તૂરી બારોટ સમાજના લોકો ભવાઈ સ્વરૂપે 'સનેડો...' ગાતા. આ સનેડાને મણિરાજ બારોટ વિશ્વફલક પર લઈ ગયા.\n\nમણિરાજની વાત કરવામાં આવે તેમનો સંગીત સાથેનો સંબંધ બાળપણથી રહ્યો છે. સારંગીવાદક પિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવરાત્રીનાં નવરત્ન : હેમુ ગઢવીએ 12 વર્ષની ઉંમરે કૅરિયર શરૂ કરી\\nસારાંશ: હેમુદાન ગઢવીના મૃત્યુને 50 વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેમણે કમ્પોઝ કરેલું ગીત 'મન મોર બની થનગાટ કરે...' આજે પણ એટલું જ લોકપ્રિય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે રવિન્દ્રનાથ ટાગોરના ગાયન 'નવવર્ષા...' ઉપર આધારિત હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ટાગોરના મુખેથી એ ગાયન સાંભળ્યું હતું અને તેમના મૃત્યુ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ કર્યો હતો. \n\nરાજકોટ પાસે ઢાંકણિયા ગામ ખાતે જન્મેલા હેમુ ગઢવીએ માત્ર 12 વર્ષની ઉંમરથી જ તેમના મામાની સાથે નાટ્યક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. \n\nહેમુ ગઢવીએ તેમની કૅરિયરની શરૂઆત આકાશવાણીમાં તાનપુરા આર્ટિસ્ટ તરીકે કરી હતી. બાદમાં તેમણે ગાવાનું શરૂ કર્યું અને રેડિયોના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચ્યા. \n\nગાયક આદિત્ય ગઢવીના મુખેથી લોકગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવરાત્રીનો તહેવાર કઈ રીતે કરોડોના માર્કેટમાં ફેરવાઈ ગયો?\\nસારાંશ: \"આજકાલ નવરાત્રીનું માર્કેટિંગ થઈ ગયું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે નિયમિત આ વાક્ય સાંભળતા હશો. ક્યારથી સાંભળવાનું શરૂ કર્યું હતું? \n\n1991થી. \n\nઆ કટ-ઑફ તારીખ શા માટે? \n\nકારણ કે તે સાલથી ભારતમાં અર્થતંત્રને બજાર તરફી બનાવવા માટે સરકારી નીતિઓમાં ઉદારીકરણ અપનાવવામાં આવ્યું હતું (થેન્ક્સ ટુ પી. વી. નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ). \n\nએ સાલથી ભારતમાં, બીજાં બધાં આર્થિક પરિવર્તનોની સાથેસાથે, સાંસ્કૃતિક માર્કેટિંગનો આરંભ થયો હતો. \n\n1991 અગાઉ ભારતમાં પરંપરાગત માર્કેટિંગ થતું હતું, પણ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ દેશમાં આવી, તે પછી સંસ્કૃતિક માર્કેટિંગનો ખયાલ પ્રચલિત થયો.\n\nગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવરાત્રીમાં ગરબાના આયોજનની પરવાનગી આપવી સંભવ નથી : નીતિન પટેલ - TOP NEWS\\nસારાંશ: બુધવારે યોજાયેલી ગુજરાત સરકારની કૅબિનેટની બેઠક બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું, \"ગુજરાત સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. સરકાર પોતે અધિકૃત રીતે કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન નહીં કરે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાનગી ગરબા અંગે તેમણે કહ્યું, \"ગરબાના સંચાલકોએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે કે અમે ગરબાનું આયોજન નહીં કરીએ. ડૉક્ટરોનો આગ્રહ છે કે કોરોનાનું સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સરકારે મોટા ગરબાના આયોજનને મંજૂરી આપવી જોઈએ નહીં.\"\n\n\"એટલે ખાનગી પાર્ટીપ્લૉટ કે વ્યવસાયિક ગરબાને પરવાનગી આપવાની શક્યતા મને જણાતી નથી.\"\n\nમહોલ્લા, શેરી અને સોસાયટીમાં યોજાતા ગરબા અંગે તેમણે કહ્યું, \"મર્યાદિત સંખ્યામાં ધાર્મિક પ્રવૃતિને ધ્યાનમાં રાખી મહોલ્લા શેરી અને સોસાયટીમાં યોજાતાં ગરબાને કેવી રીતે મંજૂરી આપવી તેનો કોઈ નિર્ણય કર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા કાયદાને પગલે શ્રીલંકાનો એક હિસ્સો ચીનની 'વસાહત' બની જશે?\\nસારાંશ: શ્રીલંકાની સંસદે 20 મેએ પોર્ટ સિટી ઈકોનૉમિક કમિશન નામનો એક ખરડો પસાર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા કાયદાને કારણે દેશના સાર્વભૌમત્વ પર જોખમ સર્જાવાની આશંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.\n\nઆ નવો કાયદાના અમલને પગલે, ચીનની મદદ વડે નિર્માણ પામેલા પોર્ટ સિટી વિસ્તારને કેટલાક રાષ્ટ્રીય કાયદાઓમાંથી છૂટછાટ મળી જશે અને આ વિસ્તારમાં તેના માટે બનાવવામાં આવેલા ખાસ કાયદાઓનો અમલ થશે. \n\nસ્થાનિક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે સ્પેશિયલ ઈકોનૉમિક ઝોનમાં શ્રીલંકાના ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ, અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાયદા લાગુ પડશે નહીં. \n\nશ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા નાણાકીય વર્ષમાં કેવી રીતે બચાવશો ટૅક્સ? આ રહી ટિપ્સ!\\nસારાંશ: નાણાકીય વર્ષ 2018-19નો પ્રારંભ થઈ ગયો છે અને તેની સાથે ઇન્કમટૅક્સ(આવક વેરા)ની દરખાસ્તો પણ અમલમાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરખાસ્તોની સીધી અસર કોઈપણ વ્યક્તિગત કરદાતાની આવક, તેને ભરવાપાત્ર કર અને ભવિષ્યની બચત ઉપર પડવાની છે. \n\n1 ફેબ્રુઆરીએ રજૂ થયેલાં બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે કેટલીક જાહેરાતો રાહત આપનારી છે તો કેટલીક જાહેરાતોના કારણે તેમના કરનું ભારણ વધી શકે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઇન્કમટૅક્સ સંબંધિત બજેટની જોગવાઈઓ ઉપર નજર કરીએ તો વ્યક્તિગત અને પગારદાર વર્ગ માટે બહુ મોટી રાહતો નથી પણ આંશિક ફાયદો જરૂર છે. \n\nબીજી તરફ, વરિષ્ઠ નાગરિકો માટે ચોક્કસપણે વધારે રાહતો છે. \n\nઅહીં કરદાતા માટે આવી મહત્ત્વની જાહેરાતોની સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા વર્ષના સંકલ્પો કેવી રીતે પૂર્ણ કરશો?\\nસારાંશ: આ વર્ષે તો વજન ઘટાડવું જ પડશે, સિગારેટને હાથ પણ નહીં લગાડું અથવા સવારના રોજ વહેલાં ઊઠીશું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ\n\nનવા વર્ષમાં આપણે એવા ઘણા સંકલ્પો લઈએ છીએ.\n\nલીધેલા સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ.\n\nમોટેભાગે પ્રારંભિક ઉત્સાહ પછી અધવચ્ચે આ સંકલ્પો ભાંગી પડે છે.\n\nઆ કારણે આપણે નિરાશ પણ થઈએ છીએ કારણ કે ઘણા કારણોસર આપણે તેને પૂર્ણ કરી શકતા નથી.\n\nપરંતુ જો આપણે આ સંકલ્પો પૂર્ણ કરીએ તો આપણને સમગ્ર વર્ષ દરમિયાન મોટા લાભ મળી શકે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમે તમને અમુક ચોક્કસ રીતો જણાવીએ છીએ કે જે તમને તમારા નવા વર્ષનાં સંકલ્પોને પૂર્ણ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા વર્ષમાં ટીવી ચેનલ જોવાનો ખર્ચ ઘટશે કે વધશે?\\nસારાંશ: ટ્રાઈએ સમગ્ર દેશના ટેલિવિઝન ગ્રાહકોને એક પ્રેસ રિલીઝ જાહેર કરી જણાવ્યું છે કે નવા ટૅરિફ લાગુ કરવાના કારણે ટીવી સેવાઓ બાધિત નહીં થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવી વ્યવસ્થા પહેલી જાન્યુઆરી 2019થી લાગુ થશે\n\nટેલિકૉમ રેગુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઈ)એ 26 ડિસેમ્બરના રોજ મલ્ટી સર્વિસ ઑપરેટર્સ અને લોકલ કેબલ ઑપરેટર્સને નવી ટૅરિફ સિસ્ટમ લાગૂ કરવા આદેશ આપ્યા છે.\n\nજે 29 ડિસેમ્બરના રોજથી લાગુ થયા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nટ્રાઈએ ટેલિવિઝન ચેનલ્સ પર ઉપભોક્તાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહક જે પણ ચેનલ હાલમાં જોઈ રહ્યા છે તેને 29 ડિસેમ્બર બાદ પણ લિસ્ટમાં યથાવત્ રાખવામાં આવે. \n\nટ્રાઈએ આ નવી નિયામક વ્યવસ્થા અંતર્ગત ઑપરેટર્સને ગ્રાહકોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા વર્ષમાં વૉટ્સએપની એન્ટ્રી મોડી થઈ!\\nસારાંશ: નવા વર્ષની ઉજવણી પુરા વિશ્વમાં કરવામાં આવી રહી છે. રસ્તા પરથી લઈને વર્ચ્યૂલ વિશ્વ સુધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ મેસેજિંગ એપ વૉટ્સઅપ 2018 આવતાની સાથે જ થોડા સમય માટે ડાઉન થઈ ગયું હતું.\n\nશક્ય છે કે મોટાભાગના લોકોએ નવા વર્ષની શુભકામનાઓ આપતા મેસેજ કરવાનું શરૂ કરતા કદાચ વૉટ્સએપ ડાઉન થયું હોય. જોકે, હાલ વૉટ્સએપ કામ કરી રહ્યું છે. \n\nસોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ વૉટ્સએપ બંધ થતા ફરિયાદ સ્વરૂપે કટાક્ષ કર્યો હતો. #whatsappdown ટ્વીટર પર ટ્રેન્ડ પણ કરી રહ્યું હતું. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆદિત્ય લખે છે, \"ભારતમાં વૉટ્સએપ કામ નથી કરી રહ્યું, નવા વર્ષના ફૉરવર્ડ મેસેજ મોકલવાથી આમ થયું.\"\n\nવૉટ્સએપ માત્ર ભારતમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવા વર્ષે પોલીસ તપાસ માટે તમને અટકાવે એ પહેલાં જાણો તમારા અધિકાર\\nસારાંશ: નવા વર્ષને આવકારવાનો સમય આવે ને ગુજરાતના મોટાભાગના શહેરોમાં પોલીસ તપાસ શરૂ થઈ જાય છે. નશાબંધીનું પાલન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ આખી રાત ખડે પગે હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નશાબંધી માટે ગુજરાતના મોટાભાગના શહેરો પોલીસ છાવણીમાં જાય છે\n\nસ્વાભાવિક રીતે જ્યારે પોલીસ ગાડી ચકાસવા કે દારૂનું સેવન તો નથી કર્યું એ ચકાસવા લોકોને ઊભા રાખે, ત્યારે લોકો ભયભીત થઈ જાય છે. જેણે કાયદો તોડ્યો હોય તે ભયભીત થાય એ તો જાણે કે સમજાય એવી વાત છે પણ કાયદાનું પાલન કરનારા સામાન્ય નાગરિકો પણ જાણકારીને અભાવે ભયભીત થતા હોય છે. \n\nપરંતુ એવા સમયે ધીરજ દાખવી, આ નીડરતાથી અમુક બાબતોને ધ્યાનમાં લેશો અને પોલીસને સહકાર આપશો તો કેટલીક સતામણીમાંથી બચી શકાશે. \n\nયુવતીઓ અને અટકાયત\n\nસાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવાઝ અને મરિયમ શરીફ લાહોર પહોંચ્યાં, ધરપકડ થઈ\\nસારાંશ: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને પુત્રી મરિયમ શુક્રવારે લાહોર ઍરપૉર્ટ ખાતે લૅન્ડ કર્યું હતું, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટના અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ નવાઝ\n\nપાકિસ્તાન મીડિયામાં અટકળો હતી કે ઇસ્લામાબાદમાં શરીફનું વિમાન ઉતરશે, જોકે વિમાને લાહોરમાં લૅન્ડ કર્યું હતું. \n\nપાકિસ્તાન પહોંચતા પહેલાં અબુધાબીના ઍરપૉર્ટ પર બીબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમના સેંકડો કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. \n\nનવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના કાર્યકરો ઍરપૉર્ટ સુધી પહોંચી ન શકે તે માટે મોટાપાયે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. \n\nઆ મહિનાના શરૂઆતમાં પાકિસ્તાનની એકાઉન્ટિબિલિટી કોર્ટે નવાઝ શરીફને દસ વર્ષ તેમના પુત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવી ઊંચાઈઓ પર પહોંચ્યું બાંગ્લાદેશ, ભારતને પણ છોડ્યું પાછળ\\nસારાંશ: વર્ષ 1971માં પાકિસ્તાન સાથે સ્વતંત્રતાની લડાઈ બાદ બાંગ્લાદેશે ઘણી દુર્ઘટનાઓનો સામનો કર્યો છે. બાંગ્લાદેશ ભયાનક ગરીબી, પ્રાકૃતિક આપત્તિ અને હવે દુનિયાના સૌથી મોટા શરણાર્થી સંકટનો સામનો કરી રહ્યું છે. સાત લાખ 50 હજાર રોહિંગ્યા મુસ્લિમ પાડોશી મ્યાનમારથી પોતાનું ઘર છોડીને બાંગ્લાદેશ આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આટલું બધું હોવા છતાં બાંગ્લાદેશ પોતાની આર્થિક સફળતાનો નવો ઇતિહાસ લખી રહ્યું છે. જોકે, બાંગ્લાદેશની આ સફળતાની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે એ રુપમાં થઈ નથી. \n\nમેન્યુફેકચરિંગ સેક્ટરમાં બાંગ્લાદેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. કપડાં ઉદ્યોગમાં બાંગ્લાદેશ ચીન બાદ બીજા નંબર પર છે. એક દાયકામાં બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા સરેરાશ 6 ટકાના વાર્ષિક દરથી આગળ વધી છે. \n\nવર્ષ 2018ના જૂન મહિનામાં આ વૃદ્ધિ દર 7.86 ટકા પર પહોંચી ગયો હતો. \n\n1974માં ભયાનક દુષ્કાળ બાદ 16.6 કરોડ કરતા વધારે વસતિ ધરાવતો બાંગ્લાદેશ ખાદ્ય ઉત્પાદન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવી વસ્તુ ભાષા કે બાબતને યાદ રાખવાની 20 કલાકની ફૉર્મ્યુલા\\nસારાંશ: કોઈ નવી ભાષા અથવા નવો વિષય હોય આપણું મગજ કંઈ પણ યાદ કરી શકે છે, ચાહે તે ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, તેનાથી કોઈ ફેર નથી પડતો. ખાસ કરીને જ્યારે આપણે કોઈ નવા વિષયને પ્રથમ વખત વાંચી રહ્યા હોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંશોધન અનુસાર, જો આપણે કોઈ વિષયને પહેલી વખત વાંચી રહ્યા હોય તો પ્રથમ વખત વાંચ્યા બાદ આગામી 20 કલાક દરમિયાન તેને યાદ કરી શકવાની શક્યતા સૌથી વધુ હોય છે.\n\nએ સમયે કોઈ નવી જાણકારી પ્રત્યે મગજની સ્પીડ ઘણી ઝડપી હોય છે કેમ કે નવી જાણકારી માટેની ઉત્કંઠાનું સ્તર અને તેના માટે મગજની પ્રતિક્રિયાની ક્ષમતા ઘણી વધુ હોય છે.\n\n19મી સદીના જર્મન સાઇકિયાટ્રિસ્ટ હરમન એબ્બિનગસ આ અભ્યાસ કરનારા પ્રથમ સંશોધક હતા.\n\nતેમણે અભ્યાસ કર્યો કે મગજ કોઈ નવી જાણકારી કઈ રીતે ભેગી કરે છે.\n\nવિશ્વના ટોચના ધનવાનો વૉરન બફેટ કે માર્ક ઝકરબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવી શિક્ષણનીતિ 2020 : RSSનો ઍજન્ડા છે કે સામાન્ય લોકોની વાત પણ છે?\\nસારાંશ: જો તમે નાના બાળકોના માતા-પિતા છો, તો તમને ચિંતા થશે કે શું નવી શિક્ષણનીતિ પછી તમારે તમારા બાળકોનું નર્સરીમાં એડમિશન લેવા માટે માથાકુટ કરવી પડશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસના સર સંઘસંચાલક મોહન ભાગવત\n\nજો તમારા બાળકો 10 કે 12 ધોરણમાં ભણતા હશે તો તમને ચિંતા થશે કે આગળ ઍડમિશન માટે કે કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે શું 99 ટકા જ લાવવા પડશે? \n\nઅને જો તમારા બાળકો કૉલેજમાં ભણી રહ્યા છે, તો તમને ચિંતા થશે નોકરીની?\n\nદેશની નવી શિક્ષણનીતિમાં સામાન્ય લોકો એવા જ સવાલના જવાબ શોધી રહ્યા છે. \n\n5+3+3+4 શું છે?\n\nસૌથી પહેલી શરૂઆત સ્કૂલના શિક્ષણથી કરીએ છીએ. નવી શિક્ષણનીતિમાં પહેલાં જે 10+2ની વાત હતી, હવે તેની જગ્યાએ સરકાર 5+3+3+4ની વાત કરવામાં આવી છે.\n\n5+3+3+4માં 5નો અર્થ છે – ત્રણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવી શિક્ષણનીતિ : પ્રાથમિકથી લઈને પીજી સુધી થશે આ ફેરફાર\\nસારાંશ: દેશમાં નવી શિક્ષણનીતિ-2020ને કૅબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય માનવસંસાધન વિકાસમંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે પ્રેસવાર્તા કરીને આ અંગે જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવી શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણથી લઈને યુનિવર્સિટી સુધીની અભ્યાસપદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન સૂચવવામાં આવ્યાં છે. \n\nઇસરનો પૂર્વ પ્રમુખ કે. કસ્તૂરીરંગનની અધ્યક્ષતામાં વિશેષજ્ઞોની એક સમિતિએ આનો મુસદ્દો તૈયાર કર્યો હતો. જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કૅબિનિટે બુધવારે મંજૂરી આપી દીધી. \n\nકેન્દ્ર સરકારનો દાવો છે કે નવી શિક્ષણ નીતિ 21મી સદીને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે. \n\nકૅબિનેટે મંજૂર કરેલી શિક્ષણનીતિ મુજબ વર્ષ 2035 સુધીમાં ગ્રોસ ઍનર્લોલમૅન્ટ રેશિયો 50 ટકા ઉપર લઈ જવામાં આવશે. \n\nઆ સિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવી શિક્ષણનીતિનો સોશિયલ મીડિયામાં વિરોધ કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ જાહેર કરી છે અને દાવો કર્યો છે કે નવી શિક્ષણપદ્ધતિથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટર પર નવી નીતિનો #RejectNEP2020 સાથે વિરોધ થયો. નવી શિક્ષણ નીતિના કારણે વિદ્યાર્થીઓનું ભાવી જોખમાશે, એવું જણાવીને ઘણા યુઝર્સ આનો વિરોધ કરી રહ્યા છે.\n\nતો બીજી તરફ એવા પણ યુઝર્સ છે, જેઓ માને છે કે આ નીતિ દેશની શિક્ષણવ્યવસ્થા માટે ક્રાંતિકારી નીવડશે. #SupportNEP2020 હૅશટૅગ દ્વારા યુઝર્સ ટ્વીટ કરી રહ્યા છે.\n\nNEPથી તરફેણમાં વાત કરતાં કૌશિક રાઠોડ લખે છે, \"ઘણાં વર્ષોથી અમે શિક્ષણવ્યવસ્થામાં પરિવર્તનની વાત કરતા હતા, જે હવે શક્ય બન્યું. આપણે આ પરિવર્તનને સ્વીકારવું જોઈએ. બાળકો અને વિદ્યાર્થીઓ પાસે ભણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નવેમ્બરના એ 15 દિવસ, જ્યારે હચમચી ગયો હતો ઇસ્લામ\\nસારાંશ: 40 વર્ષ પહેલાં નવેમ્બરના મહિનામાં સાઉદી અરેબિયાના ઇતિહાસમાં એક એવી ઘટના બની, જેણે 15 દિવસ સુધી ઇસ્લામને હલબલાવી મૂક્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મસ્જિદ અલ-હરમ ઇસ્લામની સૌથી વધુ પવિત્ર મસ્જિદ છે\n\nઆ એ ઘટના હતી, જેમાં સલાફી જૂથે ઇસ્લામની સૌથી પવિત્ર જગ્યા મક્કાની મસ્જિદને પોતાના કબજામાં લઈ લીધી હતી. \n\nઆ ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. \n\n20 નવેમ્બર, 1979 ઇસ્લામિક કેલેન્ડર મુજબ વર્ષ 1400ની પહેલી તારીખ હતી. \n\nએ દિવસે મક્કા મસ્જિદમાં દેશ-વિદેશથી આવેલા હજારો હજ યાત્રીઓ સાંજના સમયની નમાઝની રાહ જોતા હતા. \n\nઆ મસ્જિદ ઇસ્લામની સૌથી પવિત્ર જગ્યા કાબાની આસપાસ બનેલી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nશું થયું હતું એ દિવસે \n\nજ્યારે નમાઝ સમાપ્ત થવા આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નસીરુદ્દીન શાહ સહિત 600 થિયેટર આર્ટિસ્ટ્સની અપીલ, 'ભાજપ અને તેના સાથી પક્ષો વિરુદ્ધ મત આપજો'\\nસારાંશ: નાટ્યજગત સાથે સંકળાયેલા 600થી વધુ કલાકારોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને ભાજપ તથા તેના સાથી પક્ષોને મત નહીં આપવા નાગરિકોને અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એપ્રિલ-2014માં અદિતિ રાવ હૈદરી સહિત 60 જેટલી સેલિબ્રિટીઝે અપીલ કરી હતી.\n\nસહી કરનારાંઓમાં નસીરુદ્દીન શાહ, તેમનાં પત્ની રત્ના શાહ, અમોલ પાલેકર, ડોલી દુબે, મહેશ દત્તાણી, કોંકણા સેન શર્મા અને સંજના કપૂરનો સમાવેશ થાય છે. \n\nકલાકારોનું કહેવું છે કે આજે ગીત, નૃત્ય અને હાસ્ય જોખમમાં છે. જે લોકો સત્ય બોલે છે તેમને 'દેશવિરોધી' ઠેરવી દેવામાં આવે છે. \n\nઆ પહેલાં લગભગ 100 જેટલા ફિલ્મનિર્માતાઓ અને 200 જેટલા લેખક-પ્રબુદ્ધોએ પણ આ પ્રકારની જ અપીલ કરી હતી. \n\nવર્ષ 2014માં ઝોયા અખ્તર, ઇમ્તિયાઝ અલી, કબીર ખાન, મહેશ ભટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નસીરુદ્દીન શાહે વિરાટ કોહલીને ઘમંડી અને ખરાબ વ્યવહાર કરનારા ખેલાડી કેમ ગણાવ્યા?\\nસારાંશ: હિંદી ફિલ્મોમાં પોતાની ખાસ ઓળખ ઊભી કરનારા નસીરુદ્દીન શાહ ફિલ્મો સિવાયની અન્ય વાતોથી દૂર રહેતા હોય છે પરંતુ સોમવારે તેમણે પોતાની એક પૉસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને નિશાને લીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહે પોતાની પૉસ્ટમાં લખ્યું હતું, ''વિરાટ કોહલી માત્ર સારા બૅટ્સમૅન જ નહીં પરંતુ તેની સાથે દુનિયાના સૌથી ખરાબ વ્યવહાર કરનારા ખેલાડી પણ છે.\" \n\n\"ક્રિકેટની પ્રતિભા સિવાય તેમની પાસે ઘમંડ અને ખરાબ વ્યવહાર પણ છે. અને હાં, મારો દેશ છોડવાનો કોઈ વિચાર નથી.''\n\nનસીરુદ્દીને આ સિવાય અમેરિકન એક્ટિવિસ્ટ ચેલ્સિયા મૈનિંગના એક કથનની પૉસ્ટ પણ કરી હતી.\n\nતેઓએ પૉસ્ટમાં જણાવ્યુ હતુ કે, ''જે સત્તામાં હોય છે તેમના પર સવાલ ઊભા કરવામાં આવે છે તો તેઓ રાષ્ટ્રવાદનો સહારો લે છે.''\n\nબોલીવૂડના અભિનેતા નસિરુદ્દીન શાહની આ પૉસ્ટના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નહેરુ-ગાંધી સરકારે બનાવેલી સિસ્ટમ પર કપરા સમયમાં ભારત ટકી રહ્યું છે - શિવસેના\\nસારાંશ: દેશમાં કોરના મહામારીનો કેર સતત વઘી રહ્યો છે ત્યારે શિવસેનાએ નરેન્દ્ર મોદી સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર આકરો પ્રહાર કરતાં કહ્યું છે કે છેલ્લા 70 વર્ષમાં આગળની સરકારો, વડા પ્રધાનો, નહેરુ અને ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહે બનાવેલી વ્યવસ્થા પર ભારત આજે કપરા સમયમાં ટકેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાકાળમાં મોદી સરકારનો નવી પાર્લામેન્ટનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ખૂબ ચર્ચાઈ રહ્યો છે.\n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર શિવસેનાએ કહ્યું કે, નાનાં દેશો ભારતને કોરોના સામે લડવા મદદ કરી રહ્યાં છે અને મોદી સરકાર કરોડો રૂપિયાનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અટકાવવા માટે પણ રાજી નથી.\n\nઅખબાર સામનાને ટાંકીને લખે છે, યુનિસેફે ભારતમાં કોરોનાની સ્થિતિથી દુનિયાને ખતરો છે અને તેણે દરેક દેશોને ભારતને મદદ કરવા અપીલ કરી છે. ભારતની કોરોના વાઇરસની લડાઈમાં બાંગ્લાદેશ દસ હજાર રેમડિસિવિર મોકલે છે, ભુતાન ઓક્સિજન મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નહેરુને 'શાંતિ દૂત' ગણાવનાર સાઉદી 'નિશાન-એ-પાકિસ્તાન' કેમ બની ગયુ?\\nસારાંશ: અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચુકેલા હુસૈન હક્કાનીએ સાઉદી અરબના તાજપોશ પ્રિન્સ મોહમ્મદ બિન-સલમાનના પાકિસ્તાન પ્રવાસ ઉપર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે 1976ના એક સમાચાર અહેવાલના કટિંગ શેર કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી રૉઈટર્સનો આ અહેવાલ સાઉદી અરબના તત્કાલીન કિંગ ખાલિદના છ દિવસના પાકિસ્તાન પ્રવાસ વિશે છે. \n\nઆ અહેવાલ અનુસાર પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને આશા હતી કે સાઉદી નાણાંકીય મદદ વધારશે. અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સાઉદી કિંગનો આ પહેલો પાકિસ્તાન પ્રવાસ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ જ અહેવાલના એક ભાગની તસવીરને ટ્વીટ કરતા હુસૈન હક્કાનીએ લખ્યું છે, \"આ 1976નો સમાચાર અહેવાલ છે. 43 વર્ષ પછી, સાઉદીના બીજા નેતા અને એ જ આશાઓ?\" હુસૈન હક્કાનીના આ ટ્વીટ ઉપર પાકિસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાંબી નારાયણન : એ જાસૂસીકૌભાંડ જેણે એક નિર્દોષ વૈજ્ઞાનિકની કારકિર્દી બરબાદ કરી\\nસારાંશ: તમારી આખી જિંદગી બદલાઈ જાય એવી નાટકીય પળની કલ્પના કરો. દેશના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક સાથે 25 વર્ષ પહેલાં, તેમના ઘરના દરવાજે પોલીસ અધિકારીઓએ ટકોરા માર્યા ત્યારે કંઈક એવું જ બન્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ શિયાળાની બપોર હતી. કેરળની રાજધાની ત્રિવેન્દ્રમની સાંકડી ગલીઓમાં આવેલા એક ઘર પર ત્રણ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. નાંબી નારાયણનને યાદ છે કે એ પોલીસ અધિકારીઓએ તેમની સાથે વિનમ્રતા અને આદરભર્યું વર્તન કર્યું હતું. \n\nપોલીસ અધિકારીઓએ અંતરીક્ષવિજ્ઞાની નાંબી નારાયણનને જણાવ્યું હતું કે તેમના બૉસ (ડીઆઈજી) તેમની સાથે વાત કરવા ઈચ્છે છે. \n\nનારાયણને સવાલ કર્યો હતો, \"મારી ધરપકડ કરવામાં આવી છે?\"\n\nપોલીસ અધિકારીએ કહ્યું, \"નહીં સર.\"\n\nઆ ઘટના 1994ની 30 નવેમ્બરે ઘટી હતી. એ સમયે 53 વર્ષના નાંબી નારાયણન ભારતીય અંતરિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાઇકીએ જેના પર કેસ કર્યો છે એ 74 હજાર રૂપિયાની કિંમતના 'શેતાન શૂઝ' શું છે?\\nસારાંશ: બ્રુક્લિન આર્ટ કલેક્ટિવ એમએસસીએચએફના વિવાદિત 'શેતાન શૂઝ' સામે નાઇકે કેસ દાખલ કર્યો છે. આ શૂઝનાં સૉલ (તળિયાં)માં માનવલોહીનું એક ટીપું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમએસસીએચએફએ રૅપર લીલ નાસ એક્સ સાથે મળીને શેતાન શુઝનાં 666 જોડી બજારમાં ઉતાર્યા હતા\n\n1018 ડૉલર (રૂ. 74 હજાર 500)ની કિંમતના આ ટ્રેનર્સ નાઇક ઍરમેક્સ 97એસમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ઇન્વર્ટેડ ક્રૉસ, પૅન્ટગ્રામ અને 'લ્યુક 10:18' શબ્દો અંકિત કરવામાં આવ્યા છે.\n\nસોમવારે એમએસસીએચએફે રૅપર લીલ નાસ ઍક્સ સાથે મળીને શેતાન શૂઝની 666 જોડી બજારમાં ઉતારી હતી, જે એક મિનિટની અંદર જ વેચાઈ ગઈ હતી.\n\nનાઇકીએ એમએસસીએચએફ સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘનનો કેસ કર્યો છે.\n\nશુક્વારે રૅપર લીલ નાસ ઍક્સનું નવું સોંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાઇજિરીયાની અજીબ ઘટના! સાપ ખાઈ ગયો 64 લાખ રૂપિયા?\\nસારાંશ: જેમ પ્રાણીઓ ઘાસચારો ખાય છે, તેમ સાપનો નાના જીવજંતુઓ, કાનખજૂરા અને નાના ઇંડા જેવો ચોક્કસ ખોરાક હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો ખરેખર આ વાત સાચી હોત, તો સાપે 36000 ચલણી નોટ ખાધી હોત\n\nપરંતુ શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે એક સાપ રૂપિયા (ચલણી નોટો)ને પોતાનો ખોરાક સમજીને આરોગી જાય અને એ પણ આશરે 64 લાખ રૂપિયા જેટલી માતબર રકમ!\n\nવિશ્વાસ ન આવે તેવી આ વાત કહી છે નાઇજિરીયાના એક સેલ્સ ક્લાર્કે. \n\nતેમણે ઑડિટરને જણાવ્યું કે સાપ 36 મિલિયન નાઇરા એટલે કે 1 લાખ ડોલર ખાઈ ગયો છે. \n\n1 લાખ ડોલરની ભારતીય ચલણમાં આશરે 64 લાખ રૂપિયા જેટલી કિંમત થાય છે. \n\nફિલોમેના ચિશે નામનાં ક્લાર્ક નાઇજિરીયન એક્ઝામિનેશન બૉર્ડમાં કામ કરી રહ્યાં હતાં અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાઇજીરિયા : પ્રદર્શનકારીઓ પર પોલીસનો ગોળીબાર, અનેક લોકોનાં મૃત્યુ\\nસારાંશ: નાઇજીરિયાના સૌથી મોટાં શહેર લાગોસમાં પોલીસની ક્રૂરતા સામે લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા. વિરોધપ્રદર્શનની સામે પોલીસ કાર્યવાહીમાં જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને અનેક ગંભીર રીતે ઘાયલ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને કહ્યું કે પોલીસે કરેલાં ગોળીબાર પછી તેમણે અંદાજે 12 લોકોની લાશ જોઈ છે અને અંદાજે 50 લોકો ઘાયલ થયાં છે. \n\nઍમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે તેમની પાસે આટલા મૃત્યુ સાથે જોડાયેલા પુરાવાઓ છે.\n\nવહીવટીતંત્રએ ગોળીબારમાં આ મામલમાં તપાસનો વાયદો કર્યો છે. ઘટના પછી લાગોસ અને બીજા વિસ્તારોમાં અનિશ્ચિતકાલીન કર્ફ્યૂ લાગુ કર્યો છે. \n\nભંગ કરવામાં આવેલી પોલીસ એકમ, સ્પેશિયલ એન્ટી-રૉબરી સ્કવૉડ (SARS)ની સામે બે અઠવાડિયાથી પ્રદર્શન થઈ રહ્યા હતા. \n\nલાગોસમાં બનેલી ઘટના પર પૂર્વ અમેરિકાના વિદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાઓમી ઓસાકાએ ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચૅમ્યિયનશિપ જિતી\\nસારાંશ: નાઓમી ઓસાકાએ ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચૅમ્યિયનશિપ જીતી લીધી છે. જાપાનનાં આ સ્ટાર ખેલાડીએ મેલબર્નમાં થયેલા મુકાબલામાં અમેરિકાનાં ટેનિસમાં 22મો ક્રમાંક ધરાવતાં જેનિફર બ્રાડીને સીધા સેટમાં 6-4, 6-3થી હરાવીને નાઓમી ઓસાકાએ આ ખિતાબ જિત્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાઓમી ઓસાકા\n\nઆ સાથે જ તેઓ એવાં 12મા મહિલા ખેલાડી બન્યાં છે જેમણે ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયનશિપ બે વાર જીતી હોય. આ એમનું ચોથું ગ્રાન્ડ સ્લૈમ છે.\n\nઆ અગાઉ સેમિફાઇનલ મુકાબલામા ઓસાકાએ અમેરિકાના જ સેરેના વિલિયમ્સને 6-3, 6-4થી હરાવી દીધાં હતાં. એ હાર સાથે જ સેરેનાનું 24મું મહિલા સિંગલ ગ્રાન્ડસ્લૈમ જિતવાનું સપનું રોળાઈ ગયું હતું. \n\nજિત બાદ નાઓમી ઓસાકાએ જેનિફરને અભિનંદન આપ્યાં. તેમણે કહ્યું કે, \"યુએસ ઓપનમાં રમ્યાં પછી મેં બધાને કહ્યું હતું કે તમે મારા માટે મોટો પડકાર સાબિત થશો. છેલ્લા કેટલાક સમયમાં તમારી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગજીભાઈ દેસાઈ : એ ગુજરાતી જેમને ભૂવો બનવાનું ફરમાન હતું પણ અનાથ બાળકોના ભોમિયા બન્યા\\nસારાંશ: 1930ના દાયકામાં રબારી સમુદાયમાં 'ભણીએ તો પંડમાં દેવ ન આવે' એવી માન્યતા હતી. નાગજીભાઈ દેસાઈએ ભણવા માટે ઘર તો છોડ્યું જ અને એવું ભણ્યા કે અનેક અનાથ બાળકોના ભોમિયા બન્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક અનાથ બાળકોનાં જીવતરમાં શીળી છાંયડી પાથરી, તેમનું જીવન ઘડતર કરી, સમાજમાં એક સ્વીકાર્ય નાગરિક તરીકે પુનઃ સ્થાપિત કરવામાં પોતાની જિંદગી સમર્પિત કરનાર નાગજીભાઈ દેસાઈ (ભાઈ)એ આ ઑગસ્ટ મહિનામાં જ દુનિયામાંથી વિદાય લીધી.\n\nઆજે જ્યારે સેવા અને સદાચાર શબ્દ સૅલ્ફી ઑરિએન્ટેડ બની ગયો છે ત્યારે ઝાલાવાડમાં સેવા અને શિક્ષણની ધૂણી ધખાવનાર નાગજીભાઈ દેસાઈ કે એમનાં પત્ની શાંતાતાઈનું નામ નવી પેઢીના અનેક ગુજરાતીઓને પહેલવહેલનું પણ લાગી શકે.\n\nજોકે, એવું લાગે તો, એમને એનો કશો વાંધો જીવનભર નહોતો અને મૃત્યુ પછી પણ એમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગપુરના લેડી ડૉક્ટર રેગિસ્તાનનાં મધર ટેરેસા\\nસારાંશ: નાગપુરના એક મરાઠી મહિલા.. ખાડી દેશોમાં એકમાત્ર મહિલા યુવા ડૉક્ટર.. તેઓ પોતાની મહેનત અને લગન સાથે કરોડો લોકોનાં મન જીતી લે છે અને હંમેશા માટે ત્યાં જ વસી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જુલેખા દાઉદ સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના સૌથી પહેલા મહિલા ડૉક્ટર છે\n\nઆજે 50 વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે. તેમની ઉંમર ભલે વધી ગઈ છે પણ તેમના દર્દીઓ સાથે હજુ પણ તેમનો ગાઢ સંબંધ છે. \n\nભારતથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેઓ ન તો પોતાના દેશને ભૂલ્યા છે ન શહેરને. હજુ પણ તેઓ મરાઠી અંદાજમાં જ હિંદી બોલે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમનો પાસપોર્ટ આજે પણ ભારતીય છે. આ છે જુલેખા દાઉદ કે જેઓ સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના સૌથી પહેલા મહિલા ડૉક્ટર છે. \n\nઆજે તેમની ત્રણ હોસ્પિટલ છે જેમાંથી એક નાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિક સંશોધન કાયદાનો વિવાદ : જ્યારે નરેન્દ્ર મોદી પોતે વિદ્યાર્થી આંદોલનમાં જોડાયા હતા\\nસારાંશ: \"ડિસેમ્બર, 1973માં મોરબી એન્જિનિયરિંગ કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ફૂડ-બિલમાં થયેલા અસાધારણ વધારા સામે વિરોધ કર્યો. આ વિરોધને જોતજોતામાં વ્યાપક ટેકો મળ્યો અને પરિણામે સરકાર સામે રાજ્ય (ગુજરાત)માં એક વ્યાપક જનઆંદોલન શરૂ થયું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર અથાગ પ્રયાસો છતાં લોકોનો અસંતોષ ડામી શકી નહીં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"વર્ષ 1973માં નરેન્દ્ર મોદીએ સામાજિક સક્રિયતા તેમજ સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોમાં ઊંડો રસ લેવાનું શરૂ કરી દીધું હતું.\"\n\n\"એક યુવાપ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સહયોગી તરીકે નરેન્દ્ર મોદી નવનિર્માણ આંદોલનમાં જોડાયા હતા અને તેમને સોંપવામાં આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી.\" \n\n\"જયપ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા, ત્યારે એ લોકલાડીલા નેતાના સંપર્કમાં આવવા અને તેમની સાથે નિકટ રહીને કામ કરવાની તક નરેન્દ્ર મોદીને મળી હતી.\"\n\n\"નવનિર્માણ આંદોલન ખૂબ જ સફળ રહ્યું હતું અને ચીમનભાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિકતા કાયદો : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'બહેરા-મૂંગા પ્રધાનસેવક' - અનુરાગ કશ્યપ\\nસારાંશ: નાગરિકતા કાયદા સામે દેશના વિભિન્ન ભાગોમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે ફિલ્મનિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપે શુક્રવારે રાતે સતત ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુરાગે શુક્રવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનાઓથી પર છે.\n\nઆકરી ભાષામાં લખાયેલા આ ટ્વીટમાં તેમણે કહ્યું, \"આપણા પ્રધાનસેવક, આપણા વડા પ્રધાન, લોકોના મુખ્યસેવક @narendramodi બહેરા છે, મૂંગા છે અને ભાવનાઓથી પર છે.\"\n\n\"તેઓ માત્ર એક નોટંકી છે, જે ભાષણ આપી શકે છે, બાકી કશું એમના હાથની વાત નથી. તેમને ન કંઈ દેખાય છે, ન તો કંઈ સંભળાય છે, તેઓ હાલ પણ નવા નવા જૂઠ શીખવામાં વ્યસ્ત છે.\"\n\nઅગાઉ તેઓએ આરોપ લગાવ્યો હતો કે 'સરકાર સમર્થિત અસામાજિક તત્ત્વો તોફાન શરૂ કરે છે અને પછી પોલીસ લોકો પર તૂટી પડે છે.'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિકતા બિલ સંસદમાં પાસ થતાં જ પરિવારને ‘નાગરિકતા’ મળી\\nસારાંશ: નાગરિકતા સંશોધન બિલ સંસદનાં બન્ને ગૃહોમાં પાસ થઈ ચૂક્યુ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનથી આવેલા એક હિંદુ પરિવારને આ બિલ રાજ્યસભામાં પાસ થાય તે પહેલાં જ તેમની નાગરિકતા મળી ગઈ.\n\nઅને તે આખા પરિવાર માટે ખુશીઓ લઈને આવી છે.\n\nજે દિવસે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું એ જ દિવસે આ બાળકીનો જન્મ થયો. \n\nએટલે પરિવારે આ બાળકીનું નામ જ નાગરિકતા રાખી દીધું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિકતા સંશોધન કાયદો : 'પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ઘટી નથી, વધી છે'\\nસારાંશ: ભારતની સંસદે 3 પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવાનો કાયદો પસાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નાગરિકતા સંશોધન કાયદા પર વિવાદ થઈ રહ્યો છે.\n\nઆ કાયદા મુજબ ભારતમાં ગેરકાયદે વસેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન કે પારસી જો તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશમાંથી આવેલા છે તેને આધારે ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે. \n\nભારત સરકારનો તર્ક એ છે કે આ 3 ઇસ્લામિક દેશોમાં લઘુમતીઓની સંખ્યા સતત ઘટી રહી છે અને ધર્મને આધારે તેમને ઉત્પીડિત કરવામાં આવી રહ્યા છે.\n\nસંસદમાં ધર્મને આધારે નાગરિકતા આપવાની વાતનો વિરોધ થયો અને આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.\n\nઅમિત શાહે 9 ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિકતા સંશોધન કાયદો : શું ભાજપે ઉતાવળમાં ભૂલ કરી?\\nસારાંશ: 12 ડિસેમ્બરે અડધી રાતે નાગરિકતા સંશોધન વિધેયક પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરીને આ ખરડાને કાયદો બનાવી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ રાષ્ટ્રપતિ સુધી આ વિધેયક પહોંચે એ પહલાં જ સમગ્ર પૂર્વોત્તરમાં તેનો જોરદાર વિરોધ થવા લાગ્યો હતો અને હજી વિરોધ થઈ રહ્યો છે.\n\n10 ડિસેમ્બરના રોજ લોકસભામાં આ વિધેયક પર લાંબી ચર્ચા થઈ જે બાદ ગૃહમાં તે બહુમત સાથે પાસ થઈ ગયું.\n\nતે જ દિવસથી આસામમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો રસ્તા પર ઊતરવા લાગ્યા હતા. \n\nસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ભારે સંખ્યામાં સુરક્ષાદળના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. તેમ છતાં વિરોધને ડામી શકાયો નહીં.\n\n11 ડિસેમ્બરના રોજ વિધેયક રાજ્યસભામાં પહોંચ્યું જ્યાં મોડી સાંજે ગૃહમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિકતા સંશોધન કાયદો: CAA અને NCRથી કેવી રીતે અલગ પડે છે NPR?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકારે અને કેરળની ડાબેરી સરકારે NPR એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરને અપડેટ કરવાનું બંધ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમતા સરકારે બધા જિલ્લા અધિકારીઓને આ માટેના આદેશો મોકલી દીધો છે તો કેરળની સરકારે પણ તેનો આદેશ બહાર પાડ્યો છે.\n\nપશ્ચિમ બંગાળમાં સોમવારે અને કેરળમાં શુક્રવારે જાહેર કરાયેલા આ આદેશને જનહિતમાં લેવાયેલો નિર્ણય ગણાવાય છે.\n\nમમતા બેનરજી પહેલેથી જ કહેતાં આવ્યાં હતાં કે તેઓ પોતાના રાજ્યમાં NRC અને નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવાનાં નથી. જોકે NPR માટે તેઓ અવઢવની સ્થિતિમાં હતા. \n\nNRCનો વિરોધ અને NPRનું સમર્થન કરવાના મામલે વિરોધ પક્ષોએ પણ મમતા બેનરજીની ટીકાઓ કરી હતી. \n\nપરંતુ હવે મમતાએ આ નિર્ણય લીધો તે પછી સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિકતા સંશોધન બિલ : ગુજરાતના મુસ્લિમો વિરોધ કેમ કરે છે?\\nસારાંશ: નાગરિકતા સંશોધન બિલને સત્તાધારી ભાજપે લોકસભામાં સરળતાથી પાસ કરાવી લીધું છે. હવે આજે બુધવારે આ બિલ રાજ્યસભા લાવવામાં આવશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષ, અનેક સામાજિક કાર્યકરો અને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.\n\nગુજરાતના મુસ્લિમોનું શું આ બિલ વિશે શું કહેવું છે , બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા મુસ્લિમો સાથે વાત કરી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગરિકતા સંશોધન બિલ : રાજ્યસભાનાં સમીકરણો શું છે?\\nસારાંશ: નાગરિકતા સંશોધન બિલને સત્તાધારી ભાજપે લોકસભામાં સરળતાથી પાસ કરાવી લીધું છે. લોકસભામાં ભાજપ પાસે બહુમતી છે. આ બિલના વોટિંગમાં ભાજપના 303 લોકસભાના સભ્યો સહિત કુલ 311 સાંસદોનું સમર્થન મળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે આ બિલ રાજ્યસભામાં જશે. જ્યાં પાસ થતાં આ બિલ કાયદો બનશે. ભાજપે 10 અને 11 ડિસેમ્બરે પોતાની પાર્ટીના રાજ્યસભાના સાંસદોને હાજર રહેવા માટે જણાવ્યું છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉમેદ કરાઈ રહી છે કે બે દિવસમાં આ બિલને રાજ્યસભામાં મુકાશે. પરંતુ સત્તાધારી ભાજપ માટે રાજ્યસભામાં આ એટલું સરળ નથી.\n\nરાજ્યસભામાં સાંસદોની વર્તમાન સંખ્યા 240 છે. એવામાં નાગરિકતા સંશોધન બિલ પર બહુમતી મેળવવા માટે 121 સાંસદોનું સમર્થન જોઈશે.\n\nસત્તાધારી ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 83 સાંસદ છે. મતલબ કે આ બિલને કાયદો બનાવવા માટે ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાગાસાકી 75મી વર્ષગાંઠ : એ શહેર જે અમેરિકાના અણુબૉમ્બના નિશાન પર હતું\\nસારાંશ: કોકુરા શહેર હવે અસ્તિત્વમાં નથી. આ શહેર એ નગરપાલિકાઓમાંથી એક હતું, જેને 1963માં મિલાવીને એક નવું શહેર કીટાક્યુશુ બનાવી દીધું હતું, જેની વસતી 10 લાખથી થોડી ઓછી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે આજે પણ જાપાની લોકોનાં દિલમાં કોકુરાના 'ના મિટવાની' યાદો છે, કેમ કે બે દાયકા પહેલાં તેના અસ્તિત્વનું ન રહેવું એ વધુ દર્દનાક સાબિત થઈ શકતું હતું.\n\n1945માં જાપાનમાં પરમાણુ બૉમ્બવિસ્ફોટો માટે પસંદ કરાયેલાં લક્ષ્યોમાં કોકુરા પણ હતું, પણ આ શહેર ચમત્કારિક રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે ભીષણ તબાહીથી બચી ગયું હતું.\n\nહકીકતમાં કોકુરા 9 ઑગસ્ટે બૉમ્બના નિશાનાથી થોડી મિનિટો દૂર હતું, એવી જ રીતે જેમ ત્રણ દિવસ પહેલાં હિરોશિમા હતું.\n\nજોકે એ વિનાશકારી હથિયારોને ત્યાં તહેનાત ન કરાયાં, કેમ કે એકસાથે ઘણી બધી એવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાણાંથી ખુશી ખરીદી શકાય? હા. આ છે કિંમત!\\nસારાંશ: શું નાણાંથી ખરેખર ખુશી ખરીદી શકાય? અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધન અનુસાર આવું શક્ય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંશોધકોના અનુસાર વિશ્વમાં ખુશ જીવન જીવવા માટે જરૂરી આવક પ્રદેશ પર આધાર રાખે છે\n\nપણ આ બાબતનો આધાર કેટલાક પરિબળ પર રહેલો છે. વિશ્વમાં અલગ અલગ સ્થળે આ ખુશીની ખરીદ કિંમત જુદી જુદી છે.\n\nઆ માટે સંતુલન મહત્ત્વનું છે. વળી તમારે તે મેળવવા ઊંચી આવક ઊભી કરવી પડે છે જેની આડઅસર પણ થતી હોય છે.\n\nએન્ડ્રુ જેબના નેતૃત્વમાં 'ગૅલપ વર્લ્ડ પોલ' દ્વારા આ મામલે એક સર્વે હાથ ધરવામાં આવ્યો. જેમાં 164 દેશોના 17 લાખ લોકોના મત લેવામાં આવ્યા હતા.\n\nવાર્ષિક 61 લાખ રૂપિયા તમારું જીવન ખુશ બનાવી શકે છે.\n\nસંશોધકોના તારણ મુજબ સંતુષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાણાંપ્રધાનની બજેટ બ્રીફ-કેસમાં છૂપાયેલું રહસ્ય જાણો છો?\\nસારાંશ: જીએસટી નીતિના અમલ પછીના અને આઠ રાજ્ય વિધાનસભાની તથા 2019ની સંસદીય ચૂંટણી પહેલાં આગામી વર્ષનું કેન્દ્રીય બજેટ નાણાંપ્રધાન અરુણ જેટલી ગણતરીના કલાકોમાં રજૂ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બજેટની રજૂઆતની પરંપરા સાથે અનેક રસપ્રદ વાતો સંકળાયેલી હોય છે. નાણા પ્રધાન જે બજેટ બ્રીફ-કેસ સાથે લોકસભાની બહાર ફોટોગ્રાફરોને પોઝ આપે છે તેની વાત પણ રસપ્રદ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબજેટ સાથે સંકળાયેલી બ્રીફ-કેસની કેટલીક રસપ્રદ વાતો જાણોઃ\n\n1. નામ છે મહત્વનું\n\nઅરુણ જેટલી બ્રાઉન બ્રીફ-કેસનો ઉપયોગ કરે છે.\n\nફ્રેન્ચ શબ્દ bougette(બોજેટ)માંથી બજેટ શબ્દ ઉતરી આવ્યો છે એ આપણા પૈકીના ઘણા જાણતા હશે. \n\nઅલબત, ઘણા એ નહીં જાણતા હોય કે બોજેટ શબ્દનો અર્થ થાય છે નાનકડી બેગ. \n\nસરકારની મહેસુલી આવક અને ખર્ચના હિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાણાવટી-મહેતાપંચ રિપોર્ટ : 2002નાં હુલ્લડો માટે કોણ જવાબદાર?\\nસારાંશ: વર્ષ 2002માં ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં હુલ્લડોની તપાસ માટે નિમાયેલા જસ્ટિસ નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ બુધવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંચે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે હુલ્લડોમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના નેતાઓની સંડોવણી ન હતી. \n\nપંચનું માનવું છે કે ગોધરાકાંડને કારણે હિંદુ સમુદાય ઉશ્કેરાઈ ગયો અને તેમણે મુસ્લિમો તથા તેમની સંપત્તિ ઉપર હુમલા કર્યા હતા. \n\nગોધરાકાંડએ પૂર્વાયોજિત કાવતરું હતું, પરંતુ તે પછી ફાટી નીકળેલાં હુલ્લડ સ્વયંભૂ હતાં. \n\nગોધરાકાંડ બાદ ફાટી નીકળેલી હિંસામાં વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળના સ્થાનિક નેતાઓ સંડોવાયેલા હતા, પરંતુ રાજ્યસ્તરે કોઈ રાજકીય પક્ષ, ધાર્મિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાતાલની ગિફ્ટમાં ટોઇલેટના રોલ માગતી બાળકી!\\nસારાંશ: ક્રિસમસની ઉજવણીમાં જો સૌથી વધુ હરખ કોઈને હોય તો તે બાળકો છે, લાંબી સફેદ દાઢી અને લાલ કપડાંમાં શોભતા સાન્તા ક્લૉઝ પાસેથી મનગમતી ગિફ્ટ્સ મેળવવા માટે રાત્રે મોજા અને પ્લેટમાં દુધ અને બિસ્કિટ મૂકીને બાળકો ઊંઘી જાય છે. અઢળક સપનાં ધરાવતાં બાળકોને સાન્તા ક્લૉઝ પાસેથી અનોખી ગિફ્ટ લેવી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૅગી.\n\nપરંતુ યુકેના શ્રોપશર પ્રાંતના ટેલફર્દ શહેરની આઠ વર્ષની મૅગીને સાન્તા ક્લૉઝ અને અન્ય વડિલો પાસેથી કોઈ બાળકે ન માગી હોય તેવી ગિફ્ટ જોઈએ છે. \n\nતેને બધા જ પાસેથી ક્રિસમસ ગિફ્ટમાં ટોઇલેટ પેપર જોઈએ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકારણ કે એ ટોઇલેટ પેપરના રોલથી જ ક્રિસમસ ટ્રી અને રમવા માટે કાગળની ખુરશીઓ બનાવે છે. \n\nમૅગીને કેમ આવી જ ગિફ્ટ જોઈએ છે?\n\nમૅગીની માતા હૅના વિટમોર.\n\nમૅગી અસ્પર્જસ સિન્ડ્રોમથી અસરગ્રસ્ત છે. આ એક એવી માનસિક માંદગી છે જેમાં સામાજિક વ્યવહાર અને અશાબ્દિક સંદેશાવ્યવહારમાં ખૂબ મુશ્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાદીર શાહ કોહિનૂર હીરાની સાથે દિલ્હીમાંથી કેટલી સંપત્તિ લૂંટીને ગયા હતા?\\nસારાંશ: 12 મે, 1739ની સાંજ. દિલ્હીમાં જબરી હલચલ મચી છે. શાહજહાંનાબાદમાં રોશની અને લાલ કિલ્લામાં જશ્નનો માહોલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવાય છે કે પાઘડી બદલીને ભાઈ બનવાની પ્રથાની આડમાં નાદિર શાહે મોહમ્મદ શાહ રંગીલા પાસેથી કોહિનૂર ઝડપી લીધું હતું\n\nગરીબોને શરબત, પાન અને ખાવાનું વહેંચાઈ રહ્યું છે. ફકીરોની ઝોળીને રૂપિયાથી ભરી દેવામાં આવી રહી છે. \n\nદરબારમાં ઈરાની બાદશાહ નાદિર શાહની સામે મુઘલ સલ્તનતના તેરમા તાજદાર મોહમ્મદ શાહ બેઠા છે. \n\nજોકે, તેમના માથે શાહી તાજ નથી, કેમ કે અઢી મહિના પહેલાં જ નાદિર શાહે તેમની સલ્તનત છીનવી લીધી હતી.\n\n56 દિવસ દિલ્હીમાં રહ્યા બાદ નાદિર શાહ આજે હવે ઈરાન પાછા ફરવાના છે. તેઓ હિન્દુસ્તાનનું સુકાન ફરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાદુરસ્ત અરુણ જેટલીએ પ્રધાન ન બનાવવા કરી વિનંતી, અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ\\nસારાંશ: ગુરુવારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે બીજી વખત શપથ લેશે, ત્યારે તેમની સાથે પ્રધાનમંડળના અન્ય સભ્યો પણ શપથ લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અગાઉ સરકારમાં નાણા મંત્રી રહી ચૂકેલા અરુણ જેટલીએ પત્ર લખીને નિયુક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો છે કે તેમને કોઈ પદભાર સોંપવામાં ન આવે. \n\nઆ સાથે જેટલીએ સરકાર તથા પક્ષમાં અલગઅલગ જવાબદારી સોંપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. \n\nઅગાઉ માર્ચ-2019માં નાદુરસ્ત તબિયતને કારણે જેટલી વચગાળાનું બજેટ રજૂ કરી શક્યા ન હતા અને તેમના સ્થાને રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ જવાબદારી નિભાવી હતી. \n\nઆ પહેલાં મોદી સરકારમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ વિદિશા (મધ્ય પ્રદેશ) બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાના પટોલે : 2017ની ગુજરાતની ચૂંટણીથી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર સુધી\\nસારાંશ: મહારાષ્ટ્ર વિધાનસભામાં નાનાભાઉ પટોલેને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. સ્પીકરપદ માટે ભાજપે પોતાના ઉમેદવાર કિશન કઠોરેનું નામ પાછું ખેંચી લીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ભાજપે શનિવારે વિધાનસભાના સ્પીકરપદ કિશન કઠોરેને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ હવે વર્તમાન ધારાસભ્યોએ તેમનું નામ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.\n\nએનસીપી નેતા છગન ભુજબળે કહ્યું કે પહેલાં વિપક્ષે પણ સ્પીકરપદ માટે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ અન્ય ધારાસભ્યોની વિનંતી પછી વિધાનસભાની ગરિમા જાળવી રાખવા માટે તેમણે નામ પરત લઈ લીધું છે.\n\nશનિવારે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બહુમત સાબિત કર્યો હતો અને તે પછી કૉંગ્રેસ નેતા નાના પટોલેનું નામ સ્પીકરપદ માટે રજૂ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નામકરણ વિવાદ : વર્તમાન નેતાઓ મધ્યકાલીન શાસકોથી વધુ અસહિષ્ણુ છે?\\nસારાંશ: જયારે દિવાળીથી બરાબર એક દિવસ પહેલાં છઠ્ઠી નવેમ્બરે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી દીધું તો એ સમાચાર સાંભળીને કોઈ પ્રકારની નવાઈ ના થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ અઠવાડિયાં પહેલાં જયારે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવાયું ત્યારથી એ વાતની આશા સેવાઈ રહી હતી. \n\nઆખરે ભગવો વેશ પહેરનારા મુખ્ય મંત્રી માટે શહેરો અને વિસ્તારોનાં નામ બદલવાં પ્રાથમિકતાનો વિષય છે. \n\nતેમની સમગ્ર રાજનીતિ જ પ્રતીકવાદ અને ધાર્મિક ધ્રુવીકરણ પર આધારિત છે. \n\nમુખ્ય મંત્રી બનતાં પહેલાં જ યોગી આદિત્યનાથે પોતાના પ્રભાવવાળા વિસ્તાર ગોરખપુરમાં અનેક જગ્યાઓનાં નામો બદલ્યાં હતાં. \n\n11મી સદીના સંત બાબા ગોરખનાથના નામ ઉપર વસેલા શહેર અને તેમના નામ ઉપર ચાલી રહેલા મઠનું નેતૃત્વ કરી રહેલા યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાયક કમ, ખલનાયક વધારે : બોલિવૂડના સંજૂની કહાની\\nસારાંશ: 'અપના લાઇફ કભી અપ, કભી ડાઉન. ડ્રગ્સ લિયા. મહંગે હોટલોમેં ભી રહા ઔર જેલ મેં ભી. ઘડીયાં ભી પહેની, હથકડિયાં ભી. 308 ગર્લફ્રેન્ડ્સ થી ઔર એક એકે-56 રાઇફલ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાઈઓ અને બહેનો, તમારા સીટ બેલ્ટ બાંધી લો. આગળ સંજય દત્ત એટલે કે સંજૂ બાબાની કહાણી છે. આ કહાણીની શરૂઆત કરીએ સંજયને જન્મ આપનારી તેમની માતા નરગિસથી. \n\nએ નરગિસ જેમણે 'મધર ઇન્ડિયા'માં ખોટું કામ કરનારા પોતાના પુત્ર બિરજૂને ગોળી મારી દીધી હતી. \n\nએ ફિલ્મની કથા હતી, પણ 29 જુલાઈ 1959ના રોજ નરગિસે વાસ્તવિક જીવનમાં લાડકા દીકરાને જન્મ આપ્યો ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે જીવનમાં કેવા આડાઅવળા માર્ગેથી તે પસાર થશે.\n\nનરગિસ અને સુનીલ દત્તના પુત્ર સંજય. ફિલ્મ ડિવિઝનની ડૉક્યુમેન્ટરીમાં નરગિસ સંજૂને તૈયાર કરીને વહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નારાયણ દત્ત તિવારી 1991માં ચૂંટણી જીત્યા હોત તો કદાચ PM બન્યા હોત\\nસારાંશ: ઉત્તર પ્રદેશ અને ઉતરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી નારાયણ દત્ત તિવારીનું ગુરુવારે નિધન થયું છે. તેઓ 93 વર્ષના હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એન. ડી. તિવારી ઘણા દિવસોથી બીમાર હતા અને દિલ્હીની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. \n\nઆ એક સંયોગ જ છે કે 18 ઑક્ટોબર 1925ના રોજ જન્મેલા એન. ડી. તિવારીનું નિધન પણ તેમના જન્મદિવસ પર જ થયું. \n\nતિવારીની રાજકીય કારકીર્દિ લગભગ પાંચ દાયકા જેટલી લાંબી રહી. તેઓ અલગઅલગ રાજ્યોના મુખ્ય મંત્રી પણ રહ્યા.\n\nતિવારી 1976-77, 1984-89માં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રહ્યા તો વર્ષ 2002-07 સુધી ઉતરાખંડના મુખ્ય મંત્રી રહ્યા. \n\nસાલ 1986-87માં તિવારી રાજીવ ગાંધી સરકારમાં વિદેશ મંત્રી રહ્યા. તે સિવાય પણ તેમણે કેન્દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નારાયણ સાંઈને જનમટીપ : પીડિતાએ કહ્યું, 'અનેક ધમકીઓ મળી પણ મેં લડવાનો નિર્ણય કર્યો'\\nસારાંશ: આસારામના પુત્ર અને બળાત્કારના કેસમાં દોષિત નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે જનમટીપની સજા અને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નારાયણ સાંઈના સાથી ગંગા અને જમુના તેમજ સહાયક હનુમાનને દસ-દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા સંભળાવાઈ છે. \n\nઆ ઉપરાંત સુરતની કોર્ટે પીડિતાને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો પણ નારાયણ સાંઈને આદેશ કર્યો છે. 1100 પાનાંની ચાર્જશીટ અને દોઢસોથી વધારે સાક્ષીઓના આધારે દુષ્કર્મના 14 વર્ષ બાદ સંબંધિત ચુકાદો અપાયો છે.\n\nબન્ને પીડિતા સુરતનાં છે અને બહેનો છે. મોટાં બહેને આસારામ પર જ્યારે નાનાં બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે મામલે કોર્ટે 27 એપ્રિલે નારાયણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નારી અધિકાર, સેક્સ અને બ્રહ્મચર્ય વિશે ગાંધીજીના વિચારો કેવા હતા?\\nસારાંશ: ડિસેમ્બર 1935માં અમેરિકામાં જન્મેલાં અને ગર્ભનિરોધકના પુરસ્કર્તા તરીકે તેમજ સેક્સ શિક્ષક તરીકે જાણીતાં માર્ગરેટ સૅંગર મહાત્મા ગાંધીજીને મહારાષ્ટ્રમાં તેમના આશ્રમમાં મળ્યાં હતાં અને તેમની સાથે ઘણી રસપ્રદ ચર્ચાઓ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજી તેમની પૌત્રી આભા અને મનુ સાથે.\n\nસૅંગર ભારતના 18 દિવસના પ્રવાસે આવ્યાં હતાં અને તેમણે ગર્ભનિરોધક અને નારી મુક્તિ સહિતના વિષયો પર ડૉક્ટરો અને સ્વંયસેવકો સાથે ચર્ચાઓ કરી હતી.\n\nગાંધીજી સાથે થયેલી તેમની વાતચીત પ્રસિદ્ધ ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ લખેલી ગાંધીજીની જીવનકથા 'ફાધર ઑફ ધ નેશન'માં પણ વણી લેવામાં આવી છે.\n\nશાંતિદૂત તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા, ત્યાંથી શરૂ કરીને 1948માં તેમની હત્યા થઈ ત્યાં સુધીના જીવનકાળની નાટકીય ઘટનાઓ વિશે દુનિયાભરના જુદાજુદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાશિક ઓક્સિજન દુર્ઘટના : ઝાકીર હુસૈન હૉસ્પિટલમાં ઓક્સિજનનું ગળતર થતાં 22 દર્દીનાં મૃત્યુ\\nસારાંશ: નાશિકની ઝાકીર હુસૈન હૉસ્પિટલમાં ઓક્સિજનનું ગળતર થવાથી 22 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. તંત્રને ટાંકીને આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓક્સિજનનું ગળતર થતાં નાશિકની હૉસ્પિટલમાં 11નાં મૃત્યુ\n\nઆ હૉસ્પિટલમાં અંદાજે 150 દર્દીઓને ઓક્સિજન અને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઓક્સિજનની ટાંકીમાંથી ગળતર થવાના કારણે અડધો કલાક સુધી ઓક્સિજનનો પુરવઠો ખોટકાયો હતો.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમ્યુનિસિપલ કમિશનર કૈલાશ જાધવ કહે છે કે ટેકનિકલ ઇજનેરને મોકલીને ગળતર રોકવામાં આવ્યું હતું, હવે ઓક્સિજનનો 25 ટકા જથ્થો જ બચ્યો છે.\n\nઆ સાથે જ તેમણે કહ્યું કે જે દર્દીઓ ઓક્સિજન સપૉર્ટ પર છે તેઓ ઓક્સિજનના ઓછા પ્રવાહ પર રહી શકે છે પણ જે લોકો વૅન્ટિલેટર પર છે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાસાએ અવકાશયાત્રીઓને સ્પેસમાં પિત્ઝાની જિયાફત કરાવી\\nસારાંશ: શું કોઇ અવકાશમાં પિત્ઝા પહોંચાડી શકે? ખરેખર તો એવું શક્ય નથી જ, પરંતુ અવકાશયાત્રીઓને પિત્ઝા ખાવાનું મન થયું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટેલે નાસાએ અવકાશમાં પિત્ઝા બનાવવા માટે કિટ મોકલી. તેમાંથી તેમણે પિત્ઝા બનાવ્યા. જે યાનની અંદર ઉડતી રકાબી જેવા લાગતાં હતાં.\n\nકોસ્મિક ફ્લેવરનાં પિત્ઝામાં પેપરોની અને ઓલિવ્ઝની ટોપિંગ હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું : Top News\\nસારાંશ: નાસાના મૂન મિશને ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું છે અને નાસાએ તેની તસવીરો જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના ચંદ્રયાન-2 મિશન દરમિયાન ચંદ્રની સપાટી પર પહોંચતાં જ વિક્રમ લૅન્ડરનો ઇસરો(ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. \n\nમિશન નિષ્ફળ ગયા બાદ ઇસરો, નાસા તથા અન્ય સ્પેસ રિસર્ચ એજન્સીઓએ તેની તપાસ કરી રહી હતી. \n\nનાસાએ વિક્રમ લૅન્ડરની બે તસવીરો જાહેર કરી, જેમાં ચંદ્રની સપાટી પર અનેક ડિસ્ટર્બન્સ જોવા મળ્યાનો દાવો કર્યો છે. નાસાએ જણાવ્યું હતું કે \"ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરનો કાટમાળ પડવાના કારણે ત્યાંની જમીન ઉપર ગાબડાં પડી ગયાં છે.\"\n\nભારતનું ચંદ્રયાન-2 મિશન 3 સપ્ટેમ્બરે લૉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાસાના નવા મિશનમાં ગુજરાતી મૂળનાં સુનિતા સહિત 9 લોકો કરશે અવકાશની સફર\\nસારાંશ: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (નેશનલ ઍરોનૉટિક્સ એન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)એ નવ અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરી છે, જે આગામી વર્ષની શરૂઆતમાં અવકાશની સફરે જશે. તેમાં ગુજરાતી મૂળનાં સુનિતા વિલિયમ્સ નો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે સુનિતા વિલિયમ્સનાં મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ સાથે જોડાયેલાં છે. \n\nઆ સિવાય પસંદગી પામેલા અન્ય લોકો અંતરિક્ષ યાત્રાનો ખૂબ સારો અનુભવ ધરાવે છે. સાથે જ તેમાંથી અમુક 'ધ ફાઇનલ શટલ મિશન ઇન 2011'ના કમાન્ડર અને પાઇલટ પણ રહી ચૂક્યાં છે.\n\nનાસાનાં આ અવકાશયાત્રીઓ બે રૉકેટ મારફતે અવકાશની સફરે જશે તેમાંથી એક બોઇંગ અને બીજી સ્પેસએક્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે. \n\nઅવકાશમાં જનારા અવકાશયાત્રીઓમાં ગુજરાતી મૂળનાં સુનિતા વિલિયમ્સનો પણ સમાવેશ થયો છે.\n\nઉલ્લેખનીય છે કે છેલ્લાં સાત વર્ષથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાસાનું 'ઇનસાઇટ' યાન મંગળ પર ઊતરશે\\nસારાંશ: ભારતીય સમય પ્રમાણે રાત્રે સવા વાગ્યાની આસપાસ નાસાનું આ યાન મંગળની સપાટી પર ઉતરાણ કરશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યાનનો ઉદ્દેશ મંગળની ઉત્પતિ અને તેની વિકાસની પ્રક્રિયાને સમજવાનો છે. \n\nજ્યારે યાન સપાટીને સલામત રીતે સ્પર્શ કરશે ત્યારે તેના સિગ્નલ પૃથ્વી પર મોકલશે. આ તેનો પૃથ્વી પર પહેલો કોલ હશે.\n\nમિશનનું સંચાલન થઈ રહ્યું છે તેવા અમેરિકાના પાસાડીના બીબીસી સંવાદદાતા વિક્ટોરિયા ગીલે મોકલ્યો આ રિપોર્ટ...\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નાસ્તિકોની સંખ્યા વધી : શું દુનિયામાંથી ધર્મ ગાયબ થઈ જશે?\\nસારાંશ: દુનિયાભરમાં નાસ્તિકતા વધી રહી છે, તો શું ધાર્મિક હોવાની વાત ભૂતકાળ બની જશે? આ સવાલનો જવાબ અઘરો છે, બહુ જ અઘરો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅલિફોર્નિયાની ક્લેરમોન્ટમાં આવેલી પિટ્ઝર કૉલેજના સમાજશાસ્ત્રના પ્રોફેસર ફિલ ઝકરમેન કહે છે, \"હાલમાં દુનિયાભરમાં નાસ્તિકોની સંખ્યા પહેલાં કરતાં ઝડપથી વધી રહી છે અને કુલ સંખ્યામાં તેમની ટકાવારી પણ વધી છે.\"\n\nગેલપ ઇન્ટરનૅશનલના સર્વેમાં આ હકીકત બહાર આવી છે. આ સર્વેમાં 57 દેશોના 50,000થી વધુ લોકોને આવરી લેવાયા હતા. \n\nનાસ્તિકોની સંખ્યામાં વધારો\n\nસર્વેમાં જણાવ્યા અનુસાર 2005થી 2011 સુધીમાં ધર્મમાં આસ્થા ધરાવનારાની સંખ્યા 77 ટકાથી ઘટીને 68 ટકા થઈ ગઈ છે. \n\nતેની સામે પોતાને નાસ્તિક ગણાવનારાની સંખ્યામાં ત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિકિતા તોમર મર્ડરઃ 'અમારી દીકરી મરી ગઈ પરંતુ તેણે ધર્મ ન બદલ્યો'\\nસારાંશ: ઘટનાના ત્રીજા દિવસે લોકો વચ્ચે ઊઠતો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતોઃ 'કાં તો આરોપીઓને ફાંસી આપો અથવા તેમનું ઍન્કાઉન્ટર કરી નાખો.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફરિદાબાદની નહેરુ કૉલેજમાં ભણતા કંચન ડાંગરે જણાવ્યું કે, \"હત્યારાઓની સાથે એવું જ વર્તન થવું જોઈએ જેવું યોગીના રાજમાં થાય છે.\"\n\nકંચન જમણેરી વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા છે.\n\nકંચને પૂરા જોરથી નારો પોકાર્યો, \"ગોલી મારો સા@% કો... લવજેહાદ મુર્દાબાદ.\"\n\nકંચનની સાથે હરિયાણાના વલ્લભગઢસ્થિત અગ્રવાલ કૉલેજની સામે એકઠા થયેલા બીજા વિદ્યાર્થીઓએ પણ આ નારો દોહરાવ્યો. તે ગુરુવારનો દિવસ હતો.\n\nઆ જ અગ્રવાલ કૉલેજની બહાર સોમવારે 21 વર્ષની એક વિદ્યાર્થિનીને સરાજાહેર ગોળી મારી દેવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિકોલા ટેસ્લાની પાંચ ભવિષ્યવાણીઓ, જે આજે સાચી સાબિત થઈ\\nસારાંશ: નિકોલા ટેસ્લાની ગણતરી 19મી સદીના મહાન સંશોધનકર્તાઓમાં થાય છે. જોકે, તેઓ પોતાના હરીફ થૉમસ એડિસન જેટલા લોકપ્રિય બની શક્યા નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસપ્રદ વાત એ છે કે ટેસ્લા થૉમસ એડિસનના બૉસ હતા. હાલ જે વીજળીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેના વિકાસમાં ક્રોએશિયાના ઇજનેર નિકોલા ટેસ્લાનો મોટો ફાળો છે.\n\nએડિસન ડાયરેક્ટ કરંટ (ડીસી)ને ઉત્તમ ગણતા હતા, જે 100 વોલ્ટના પાવર પર કામ કરતો હતો. \n\nપરંતુ ટેસ્લાના મત મુજબ અલ્ટરનેટીવ કરંટ (એસી) શ્રેષ્ઠ હતો. તેમના કહેવા પ્રમાણે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો સરળ હતો. \n\nજીત ટેસ્લાની થઈ, પરંતુ ઇતિહાસમાં 'ફાધર ઑફ ઇલેક્ટ્રીસિટી' તરીકે થૉમસ એડિસનને ઓળખ મળી. \n\nદક્ષિણ આફ્રિકાના એલોન મસ્કનો આભાર માનવો પડશે કે જેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિત્યાનંદ આશ્રમ કેસ : વિવાદિત DPS ઇસ્ટ સ્કૂલને ગુજરાત સરકારે પોતાના હસ્તક લીધી\\nસારાંશ: સ્વામી નિત્યાનંદના આશ્રમ કેસ થકી શરૂ થયેલા આવેલી ડીપીએસ ઇસ્ટ સ્કૂલ વિવાદમાં હવે નવી વિગતો ઉમેરાઈ છે. સીબીએસઈએ જેની માન્યતા રદ કરી છે તે સ્કૂલની જવાબદારી હવે ગુજરાત સરકારે સ્વીકારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા\n\nઆ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12ના જે પણ વિદ્યાર્થીઓ આ શાળાના છે તેઓ અહીં જ ભણશે.\n\nએમણે વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને આ ઐતિહાસિક નિર્ણય સરકારે કર્યો હોવાનો દાવો કર્યો હતો.\n\nઉલ્લેખનીય છે કે ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વાલીઓ તેની માન્યતા રદ થવાને લઈને વિરોધ-પ્રદર્શન કરી રહ્યાં હતાં. ગઈ કાલે મંગળવારે કેટલાક વિદ્યાર્થીઓએ રાત્રે પણ વિરોધ-પ્રદર્શન કર્યું હતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિત્યાનંદ આશ્રમ વિવાદ : બે આરોપી મહિલાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર\\nસારાંશ: દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયા હોવાના અને યુવતી લાપતા હોવાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિવાદમાં પોલીસે આશ્રમના સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્ત્વપ્રિયાની ધરપકડ કરી છે. \n\nબુધવારે સાંજે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં કોર્ટે તેમનાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. \n\nઆ વિવાદની શરૂઆત અમદાવાદ સ્થિત આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના આક્ષેપ સાથે થઈ હતી.\n\nબેંગુલુરુમાં એક સમયે નિત્યાનંદના સાથી રહી ચૂકેલા જનાર્દન શર્માનો આરોપ છે કે એમનાં ચાર બાળકો આશ્રમમાં હતાં અને તેમને અચાનક અમદાવાદ લઈ આવવામાં આવ્યાં છે.\n\nજનાર્દન શર્માનું એવું પણ કહેવું છે કે બાળકોને ગોંધી રાખીને તેમની પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિત્યાનંદ નેપાળના રસ્તે વિદેશ ભાગી ગયા છે - અમદાવાદ પોલીસ\\nસારાંશ: નિત્યાનંદના વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચા વચ્ચે પોલીસે એક દાવો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે અમદાવાદ પોલીસે કહ્યું છે કે નિત્યાનંદ 19 વર્ષીય યુવતી સાથે નેપાળ બૉર્ડરના રસ્તે વિદેશ ભાગી ગયા છે.\n\nડીએસપી કે. ટી. કામરીયાએ જણાવ્યું, \"અમને માહિતી મળી હતી કે 19 વર્ષીય યુવતી રોડમાર્ગે નેપાળ પહોંચી હતી. જોકે, તેમને ત્યાં મોકલવામાં આવ્યાં હતાં કે તેઓ પોતાની મરજીથી ત્યાં ગયાં હતાં તે જાણી શકાયું નથી.\"\n\n\"જ્યારે તેમના પિતાએ તેમની કસ્ટડી માગી તો તેમને તેમની સાથે મોકલી દેવાયાં હતાં. તેમણે આરોપ લગાવ્યો કે તેમની દીકરીને ગેરકાયદેસર રીતે DPS સ્કૂલની બાજુમાં સ્થિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિત્યાનંદે દેશ છોડીને ઇક્વાડોર નજીક 'હિંદુરાષ્ટ્ર' સ્થાપ્યું?\\nસારાંશ: વિવાદાસ્પદ ધર્મગુરુ નિત્યાનંદ વિદેશ ભાગી ગયા હોવાનું અખબારી અહેવાલો જણાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક અહેવાલ મુજબ, નિત્યાનંદે દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં એક ટાપુ ખરીદી તેને 'કૈલાસા' નામ આપ્યું છે. 'ધ વાયર'ની વેબસાઇટ અનુસાર, નિત્યાનંદે આ ટાપુને 'હિંદુરાષ્ટ્ર' જાહેર કર્યો છે. \n\nમહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ નિત્યાનંદ વિદેશ જતા રહ્યા હોવા અંગે કોઈ માહિતી ન હોવાનું વિદેશમંત્રાલયે જણાવ્યું હતું. \n\nઆ પહેલાં ગુજરાત પોલીસે 21 નવેમ્બરે જણાવ્યું હતું કે નિત્યાનંદ વિદેશ ભાગી ગયા છે. \n\nનિત્યાનંદ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરાયો છે અને પુરાવા એકઠી કરી રહેલી ગુજરાત પોલીસે અમદાવાદમાં નિત્યાનંદના આશ્રમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિધિ રાજદાન : હાવર્ડ યુનિવર્સિટીને નામે છેતરપિંડીનો ભોગ બન્યાનો જાણીતાં પત્રકારનો દાવો\\nસારાંશ: એનડીટીવીનાં જાણીતાં પત્રકાર નિધિ રાજદાન સાથે હાવર્ડ યુનિવર્સિટીમાં નોકરીને નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિધિ રાજદાન\n\nનિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.\n\nઆ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની ઓફર કરવામાં આવી હતી.\n\nએમણે ટ્વિટમાં લખ્યું કે, \"હું એક ખૂબ મોટાં ફિશિંગ હુમલાનો શિકાર થઈ છું.\" \n\nએમણે પોતાનાં નિવેદનને ટ્વિટ કરતાં કહ્યું કે, આ મામલે હવે હું સોશિયલ મીડિયામાં કંઈ નહીં કહું. \n\nનિધિ રાજદાને 21 વર્ષ એનડીટીવીમાં કામ કર્યું અને આ કથિત નવી નોકરીની ઓફર બાદ તેમણે જૂન 2020માં રાજીનામું આપી દીધું હતું. \n\nનિધિ રાજદાને પોતાનાં નિવેદનમાં કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિધિ રાઝદાન : ફિશિંગ શું છે અને ઑનલાઇન છેતરપિંડીથી કેવી રીતે બચવું?\\nસારાંશ: એનડીટીવીનાં પૂર્વ પત્રકાર નિધિ રાઝદાન શુક્રવારથી સોશિયલ મીડિયાથી લઈને મેનસ્ટ્રીમ મીડિયામાં સમાચારમાં છવાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિધિ રાઝદાન\n\nનિધિના એક ટ્વીટથી તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.\n\nશુક્રવારે ટ્વીટ કરીને નિધિએ જાણકારી આપી કે તેમની સાથે ઑનલાઇન છેતરપિંડી થઈ છે, તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિએટ પ્રોફેસરની નોકરીની ઑફર કરાઈ હતી.\n\nપણ આ છેતરપિંડી હતી. તેઓએ એ નોકરી માટે એનડીટીવીમાંથી રાજીનામું પણ આપ્યું હતું.\n\nતેઓએ તેમના ટ્વીટમાં લખ્યું, \"હું એક ગંભીર ફિશિંગ હુમલાનો શિકાર બની છું.\"\n\nફિશિંગ શું હોય છે?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nફિશિંગ એક પ્રકારની ઑનલાઇન છેતરપિંડી છે, જેના માધ્યમથી લોકોને પોતાની ખાનગી જાણકારી, જેમકે બૅન્ક ડિટેઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિરવ મોદી વિશે બોલતાં કેમ ડરે છે ગુજરાતી હીરા વેપારીઓ?\\nસારાંશ: તાજેતરમાં નિરવ મોદીના કૌભાંડ પછી તેમનું જન્મસ્થળ એન્ટવર્પ સમાચારમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેલ્જિયમનું આ શહેર 1950થી 1970ની વચ્ચે વિશ્વના ડાયમંડ કેપિટલ તરીકે ઓળખાતું હતું. \n\nએન્ટવર્પ ગુજરાતી હીરાના વેપારીઓનો એક ગઢ બની ગયું હતું. એન્ટવર્પમાં 800થી વધારે ગુજરાતી પરિવારો વસવાટ કરે છે.\n\n1950ના દાયકાથી ગુજરાતી વેપારીઓનું એન્ટવર્પમાં આવવાનું શરૂ થયું. આ વેપારીઓ અહીં હીરા કારોબારનું સામ્રાજ્ય સ્થાપવા માગતા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવર્ષોથી જેમણે આ વેપારને સામ્રાજ્ય બનાવવામાં સખત મહેનત કરી છે તેમને હવે નીરવ મોદીના કૌભાંડથી ડર છે. \n\nતેમને ડર છે કે નીરવ મોદીને કારણે તેઓ પણ અન્ય લોકોની નજરમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયા : શું બળાત્કારપીડિતાને મોડેથી ન્યાય મળે છે? - રિયાલિટી ચેક\\nસારાંશ: નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા મામલે દેશની ન્યાયપ્રણાલી ફરી ચર્ચામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2017માં બહાર પાડવામાં આવેલા સરકારી આંકડા પ્રમાણે, ભારતમાં દુષ્કર્મના દરરોજ સરેરાશ 90 કેસ નોંધાય છે.\n\nજોકે, બહુ થોડા ટકા કેસોમાં જ દુષ્કર્મના આરોપીઓને સજા થાય છે. બીજી બાજુ દુષ્કર્મની ઘટનાઓ વર્ષ-પ્રતિવર્ષ વધી રહી છે.\n\nઅમે આંકડાઓ તપાસીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં દુષ્કર્મની ઘટનાઓ વધારે ઘટી રહી છે કે ઓછી.\n\nન્યાયપ્રણાલી\n\nડિસેમ્બર 2012માં દિલ્હીમાં એક યુવતી સાથે દુષ્કર્મ થયું અને નૃશંસતાપૂર્વક તેની હત્યા કરી દેવાઈ. ત્યારબાદ મહિલાઓ સાથે થતી સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયા કેસમાં દોષિતોને અલગઅલગ ફાંસીની અરજી હાઈકોર્ટે ફગાવી\\nસારાંશ: દિલ્હીના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય દોષિતોને અલગઅલગ ફાંસી આપવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્ભયા કેસમાં અલગઅલગ કાયદાકીય વિકલ્પોને લઈને ફાંસીમાં વિલંબ થઈ રહ્યો હોવાની વાત સાથે કેન્દ્ર સરકારે અરજી કરી હતી. \n\nહાઈકોર્ટે કહ્યું કે નિર્ભયા મામલે દોષિતોને અલગ અલગ ફાંસી ન આપી શકાય. \n\nકેન્દ્ર સરકારે દોષિતોને અલગઅલગ ફાંસી માટે અદાલતમાં અરજી કરી હતી, જેના પર રવિવારે સુનાવણી કર્યા પછી અદાલતે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.\n\nબુધવારે નીચલી અદાલતનો નિર્ણય રદ ન કરતાં દિલ્હી હાઈકોર્ટે તમામ 4 દોષિતોને તમામ કાનૂની ઉપાયોનો ઉપયોગ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. \n\nસમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ દિલ્હી હાઈકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયા ગૅંગરેપ કેસ : 22 જાન્યુઆરીએ ફાંસીનો કોર્ટનો આદેશ, નિર્ભયાનાં માતાપિતાએ શું કહ્યું?\\nસારાંશ: દિલ્હીના નિર્ભયા ગૅંગરેપના કેસના દોષિતોના ડેથ-વૉરંટ મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં અદાલતે ચારેય દોષિતો સામે અદાલતે ડેથ-વૉરંટ જાહેર કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્ભયા કેસના ચાર આરોપી\n\nચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જો કે આ અગાઉ દોષિતો પોતાના બચાવમાં ક્યુરેટિવ અરજી કરી શકશે.\n\nનિર્ભયાનાં માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, \"આજે બહુ મોટો દિવસ છે. હું આખા દેશનો આભાર માનું છું. આખરે આજે મારી દીકરીને ન્યાય મળ્યો છે.\"\n\nનિર્ભયાના પિતાએ કહ્યું, \"હું બહુ ખુશ છું. નિર્ભયાને ન્યાય મળી રહ્યો છે માત્ર એટલા માટે જ ખુશ નથી, 22 જાન્યુઆરીએ સાત વાગ્યે તેમને ફાંસી થશે.\"\n\n\"બદલાવની વાત કરીએ તો નિર્ભયાકાંડ બન્યો ત્યારે જ કેટલાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયા ગૅંગરેપ કેસ : સગીર હોવાની ગુનેગાર પવન ગુપ્તાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી\\nસારાંશ: નિર્ભયા ગૅંગરેપ કેસના ગુનેગાર પવન ગુપ્તાની સગીર હોવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુનેગાર પવન ગુપ્તાના વકીલ એ. પી. સિંહે દલીલ આપી હતી કે તેમના અસીલ વર્ષ 2012માં સગીર હતા, આથી જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટ હેઠળ કેસ ચલાવવો જોઈએ. \n\nપહેલાં હાઈકોર્ટે તેમની અરજી 24મી જાન્યુઆરી ઉપર મોકૂફ રાખી હતી, જોકે બાદમાં ગુરુવારે જ સુનાવણી કરી હતી. \n\nઆ પહેલાં સર્વોચ્ચ અદાલતે દોષી અક્ષય કુમારસિંહની અરજી ફગાવી દીધી હતી.\n\nસુપ્રીમમાં સુનાવણી \n\nઆ પહેલાં નિર્ભયા ગૅંગરેપના કેસમાં દોષી અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજી પર જસ્ટિસ આર. ભાનુમતી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની ખંડપીઠ સુનાવણી કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયા ગેંગરેપ કેસ: સુપ્રીમ કોર્ટે ત્રણ દોષિતોની ફાંસીની સજા યથાવત્ રાખી\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે દિલ્હી નિર્ભયા સામૂહિક બળાત્કાર કેસમાં ત્રણ દોષિતોની ફાંસીની સજા યથાવત્ રાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાર આરોપીની તસવીર\n\nસોમવારે ચીફ જસ્ટિસ દીપક શર્માની અધ્યક્ષતાવાળી બૅન્ચે આ મામલે સુનાવણી કરી હતી. \n\nસુપ્રીમ કોર્ટે મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની ફાંસીની સજા યથાવત્ રાખી હતી. \n\nઆ મામલામાં દોષિત ચાર શખ્સોમાંથી અક્ષયકુમાર સિંહે પુન:વિચારની અરજી કરી ન હતી. \n\nજોકે, તેના વકીલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે તે પણ અરજી દાખલ કરશે. \n\nપોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દોષિતો ચુકાદમાં કોઈ ભૂલ દર્શાવવામાં નિષ્ફળ ગયા છે. \n\nકોર્ટે એમ પણ કહ્યું કે અરજી પર સુનાવણી દરમિયાન આરોપીઓને પોતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયા પ્રકરણ : 'ફાંસી, ફાંસી'ના નારા પીડિતોના હકમાં શા માટે નથી?\\nસારાંશ: હૈદરાબાદનાં પશુચિકિત્સક યુવતી પર બળાત્કાર અને તેમની હત્યાથી શરૂ થયેલું ગત પખવાડિયું નિર્ભયા કાંડના દોષીઓને મૃત્યુદંડ આપવાની તૈયારી સાથે પૂર્ણ થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ દરમિયાન ઉન્નાવનાં બળાત્કારપીડિતાની સળગાવીને હત્યા કરવામાં આવી છે. \n\nમુઝફ્ફરનગરથી માંડીને નાગપુર સુધીનાં અખબારો સમગ્ર દેશમાંથી આવતા બળાત્કારના સમાચારોથી ભરેલાં રહ્યાં.\n\nઆ સાથે જ બળાત્કારના દોષીઓને મૃત્યુદંડ આપવાની માગણીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.\n\nસંસદસભ્ય જયા બચ્ચને મૃત્યુદંડથી પણ આગળ વધી બળાત્કારના દોષીઓને 'સ્ટ્રીટ સ્ટાઇલ જસ્ટિસ' માટે 'લોકોને હવાલે' કરવાની માગ કરીને બધાને આશ્ચર્યચકિત કરી મૂક્યા.\n\nબીજી તરફ નિર્ભયાનાં માતાપિતાએ હૈદરાબાદ કાંડના આરોપીઓની પોલીસ ઍન્કાઉન્ટરમાં થયેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્ભયાકાંડ : ફાંસીના દિવસે શું થાય છે?\\nસારાંશ: વર્ષ 2012માં નિર્ભયાકાંડના દોષિત ઠરેલા મુકેશકુમાર, પવન ગુપ્તા, વિનયકુમાર શર્મા અને અક્ષય ઠાકુરને ફાંસી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાંસી ટાળવા માટે સતત દયાઅરજી કરનારા આ ચારેયના ડેથ-વૉરંટ અત્યાર સુધી ઓછામાં ઓછા ત્રણ વાર ટાળવામાં આવ્યો હતું. \n\nઆ સપ્તાહે મુકેશસિંહ દ્વારા દિલ્હીની એક કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધા બાદ દોષિતોને સામે ફાંસી ટાળવા માટેના કાયદાકીય ઉપાયો લગભગ સમાપ્ત થઈ ગયા છે. \n\n20મી માર્ચે સવારે સાડા પાંચ વાગ્યે નક્કી કરાયેલી ફાંસીની સજા સાથે જ ડિસેમ્બર 2012માં ભારત આખાને ખળભળાવી મુકનારો નિર્ભયાકાંડનો અંત આવ્યો. \n\n16 ડિસેમ્બરની તારીખ\n\n2012ની 16મી ડિસેમ્બરે દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્મલા સીતારમણ : JNUનાં વિદ્યાર્થિનીથી નાણામંત્રી બનવા સુધીની સફર\\nસારાંશ: પાછલાં લગભગ સાત વર્ષથી દેશમાં નરેન્દ્ર મોદીના વડપણવાળી ભાજપ સરકાર છે. આ સમગ્ર વર્ષો દરમિયાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે જે ગણ્યાગાંઠ્યા મહત્ત્વપૂર્ણ રાજનેતાઓની સરકારમાં ભૂમિકા વિશે ચર્ચા થઈ છે. તે પૈકી એક નામ ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્મલા સીતારમણની રાજકીય સફર\n\nમોદી સરકારની પ્રથમ ઇનિંગમાં તેમણે પ્રથમ મહિલા સંરક્ષણમંત્રીનો પદભાર સંભાળી જેમ ઇતિહાસ રચ્યો હતો. કંઈક તેવું જ કારનામું તેમણે નરેન્દ્ર મોદીના વડપણવાળી બીજી સરકારમાં કરી બતાવ્યું. જ્યારે તેમના પર દેશનાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકેની પસંદગીનો કળશ ઢોળાયો.\n\n2019માં બીજી વખત ભાજપ સત્તા પર આવ્યા બાદ સળંગ ત્રીજી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. આ પહેલાં આ નાણામંત્રીનો પદ પર વિરાજમાન થનાર પહેલા મહિલા હતાં દેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્મલા સીતારમણના ગરીબ કલ્યાણ ફંડમાં શું છે ખાસ?\\nસારાંશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત પાંચમા દિવસે પત્રકારપરિષદ સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્મલા સીતારમણે કરી ગરીબ કલ્યાણ ફંડની ઘોષણા\n\nપત્રકારપરિષદમાં નાણામંત્રીએ ગરીબ કલ્યાણ ફંડની ઘોષણા કરી હતી અને આ તેમના કહેવા પ્રમાણે આ પૅકેજમાં જમીન, મજૂર, રોકડ રકમ પર ભાર મૂકવામાં આવ્યો છે.\n\nનિર્મલા સીતારમણે પત્રકારપરિષદને સંબોધતાં કહ્યું હતું કે અમે પ્રવાસી મજૂરોનું પૂરતું ધ્યાન રાખ્યું છે અને ગરીબો સુધી તરત મદદ પહોંચાડવા પ્રયાસ કરાયા છે.\n\nજોકે આ વચ્ચે પણ દેશભરમાંથઈ મજૂરોની હિજરતની ખબરો આવી રહી છે અને મદદ ન મળી હોવાની ફરિયાદ પણ ઊઠી રહી છે.\n\nનાણામંત્રીએ કરેલી મહત્ત્વની જાહેરાતો:\n\nતમે અમને ફેસબુક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્મલા સીતારમણની સરકારી બૅન્કોમાં 'મેગા-મર્જર'ની જાહેરાત\\nસારાંશ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ યોજી અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાંની જાણ કરી. જેમાં સરકારી બૅન્કોના વિલયની જાહેરાત કરાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીતારમણની જાહેરાત અનુસાર હવેથી દેશમાં માત્ર 12 જ સરકારી બૅન્કો રહેશે. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પંજાબ નેશનલ બૅન્કમાં બે બૅન્કોના વિલયનો નિર્ણય લીધો છે.\n\nસીતારમણે કહ્યું છે કે યુનાઇટેડ બૅન્ક અને ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સનું પંજાબ નેશનલ બૅન્ક એટલે પીએનબીમાં વિલય કરવામાં આવશે.\n\nઆ ઉપરાંત કેનરા બૅન્ક અને સિન્ડિકેટ બૅન્કનું પણ વિલય કરવામાં આવશે.\n\nઆ જ રીતે યુનિયન બૅન્ક, આંધ્ર બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કનું પણ વિલય કરવામાં આવશે.\n\nઇન્ડિયન બૅન્ક અને અલાહાબાદ બૅન્કનું પણ એકબીજા સાથે વિલીનીકરણ કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્મલા સીતારમણનું પહેલું બજેટ 'કડવી ગોળી' હશે કે લોકરંજક યોજનાઓની 'ચૉકલેટ'?\\nસારાંશ: તારીખ પાંચમી જુલાઈએ રજૂ થનાર કેન્દ્રીય બજેટની શરૂઆત 22 જૂનના રોજ નાણાં વિભાગમાં હલવા સૅરિમની સાથે થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના બીજા જ દિવસે વડા પ્રધાને દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ તેમજ નાણાં વ્યવસ્થાપનના નિષ્ણાતો સાથે વિચાર-વિમર્શ કર્યો. \n\nઆમ તો અગાઉની સરકાર પણ નરેન્દ્ર મોદીની જ હતી અને એનું વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરી 2019ના રોજ પીયૂષ ગોયલે નાણામંત્રી તરીકે રજૂ કર્યું. \n\nઅંદાજપત્ર એ કોઈ મહેતાજીના હિસાબકિતાબનું સરવૈયું નથી. અંદાજપત્ર સરકારની આર્થિક તેમજ અન્ય નીતિઓ અને તે દિશામાં કામગીરી કરવા માટે જરૂરી નાણાકીય સાધનોની વ્યવસ્થા અંગે વાત કરે છે. \n\nપીયૂષ ગોયલે અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે લોકસભાની ચૂંટણીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિર્મલા સીતારમણે બજેટમાં જે 'ઝીરો બજેટ ખેતી'નો ઉલ્લેખ કર્યો તે શું છે?\\nસારાંશ: દેશનાં પહેલા પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવાર પાંચ જુલાઈએ સંસદમાં વર્ષ 2019-20નું બજેટ રજૂ કર્યું. બજેટમાં તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી અને લક્ષ્ય નક્કી કરાયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે જ્યારે ખેડૂત અને ખેતીની વાત કરી તો તેમણે વધુ એક વાર 'મૂળ' તરફ પાછા ફરવાની વાત પર ભાર મૂક્યો.\n\nબજેટભાષણ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે આપણે ફરી વાર ઝીરો બજેટ ખેતી તરફ વળવાની જરૂર છે.\n\nતેમણે ઝીરો બજેટ ખેતી પર ભાર દેતાં કહ્યું કે આપણે આ પદ્ધતિને દેશભરમાં લાગુ કરવાની જરૂર છે.\n\nઝીરો બજેટ ખેતી શું છે?\n\nસરળ શબ્દોમાં કહીએ તો ઝીરો બજેટ ખેતી એટલે એવી ખેતી જેના માટે ખેડૂતે કોઈ પણ પ્રકારનું દેવું ન કરવું પડે.\n\nઆ પ્રકારની ખેતીમાં કોઈ પણ કીટનાશક, રાસાયણિક ખાતર અને આધુનિક ઢબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિવાર : વાવાઝોડાને આ નામ કોણે આપ્યું?\\nસારાંશ: ભારતીય હવમાના વિભાગ પ્રમાણે નિવાર હવે કમજોર પડી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિવાર ચક્રવાત\n\nહવામાન વિભાગ પ્રમાણે આગામી થોડા કલાકોમાં હવાની ગતિ 100-110 કિલોમિટર પ્રતિ કલાકથી ઘટીને 65-75 કિલોમિટર પ્રતિ કલાક થઈ જશે, જોકે આમ છતાં ખતરો હજી ટળ્યો નથી.\n\nનિવાર આ વર્ષે બંગાળની ખાડીમાં સર્જાયેલું બીજું મોટું વાવાઝોડું છે. અગાઉ મે મહિનામાં અમ્ફન વાવાઝોડું આવ્યું હતું.\n\nનિવાર નામ કોણે આપ્યું?\n\nનિવાર વાવાઝોડું\n\nઆ નામ ઈરાન દ્વારા સૂચવવામાં આવ્યું છે. 2020નાં ઉત્તર હિંદ મહાસાગરનાં વાવાઝોડાં માટેનાં નામોની યાદીમાંથી ઉપયોગમાં લેવાયેલું ત્રીજું નામ છે. નિવારનો અર્થ છે રોકવું. \n\nત્રણ દિવસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ : અલગ-અલગ જગ્યાએ વાવાઝોડાં અલગ-અલગ નામથી કેમ ઓળખાય છે?\\nસારાંશ: ગુજરાત પર હાલ 'નિસર્ગ' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના છ જિલ્લાને સીધી અસર કરે તેવી શક્યતા છે. લગભગ 129 વર્ષ બાદ કોઈ ચક્રવાત મુંબઈના દરિયાકિનારે ત્રાટકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2020માં અરબ સાગરમાં આવેલું આ પહેલું મોટું વાવાઝોડું છે. જોકે, વાવાઝોડું આવવું એ વિશ્વ માટે કોઈ નવી વાત નથી. \n\n2019માં 'ફ્લૉરેન્સ' નામના હરિકૅને અમેરિકામાં તબાહી મચાવી હતી. બીજી તરફ સુપર ટાયફૂન 'મંગખૂટ'એ ફિલિપાઇન્સમાં વિનાશ સર્જ્યો હતો. \n\nઅવકાશમાંથી આ વાવાઝોડાંની તસવીરો પણ લેવામાં આવી હતી. જોકે, બન્નેની તસવીર તો એકસમાન જ લાગતી હતી.\n\nતો પછી આપણે એક વાવાઝોડાને 'હરિકૅન' કહીએ છીએ અને એકને 'ટાયફૂન' કહીએ એવું કેમ? વળી, 'ચક્રવાત' નામની આ આફત છે શું?\n\nબધાં પ્રકારનાં ઉષ્ણકટિબંધીય તોફાન\n\nઆ બધાં વાવાઝોડાં ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ : એ પાંચ વાવાઝોડા જેમણે લાખોનો ભોગ લીધો\\nસારાંશ: કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતે 1998માં કંડલામાં વાવાઝોડાનું વિનાશક સ્વરૂપ જોયું હતું જોકે એ ભારતનું સૌથી વિનાશક વાવાઝોડું નથી ગણાતું. \n\nજુઓ કહાણી એ પાંચ વાવઝોડાઓની જેમણે લાખો લોકોનો ભોગ લીધો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ : દુનિયાના એવા પાંચ ચક્રવાત જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા\\nસારાંશ: ગુજરાત પર વાવાઝોડાંનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થવાની પ્રબળ શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરગીસ વાવાઝોડાં દરમિયાન તબાહી\n\nહવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જે પૈકી એક ઓમાન અને યમન તરફ વળશે. જ્યારે એક વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા છે.\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું એ પ્રમાણે આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાઓ પર ત્રાટકે એવી શક્યતા છે.\n\nસુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરુચ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવી છે અને આ ઉપરાંત એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને તૈયાર રાખવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ : મુંબઈ પર 129 વર્ષ પછી ફરી એક વાર વાવાઝોડાનો ખતરો\\nસારાંશ: \"તેજ પવને જાણે દરિયો શહેરમાં લાવી દીધો હોય, સાગરનાં મોજાંઓ ભયંકર ગર્જના કરતાં હતાં, ચર્ચનાં શિખરો ઊડી ગયાં હતાં, વિશાળ પથ્થરો દૂર સુધી ફંગોળાયા હતા, બે હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક પોર્ટુગીઝ ઇતિહાસકારે મે 1618માં મુંબઈમાં સૌથી પહેલા આવેલા વિનાશક વાવાઝોડાનું આ રીતે વર્ણન કર્યું છે. \n\n17મી અને 19મી સદીમાં પશ્ચિમ ભારતીય શહેર મુંબઈ જીવલેણ તોફાનો અને વાવાઝોડાંનો ભોગ બન્યું હતું. \n\nમુંબઈમાં 2005માં ભારે પૂર આવ્યું હતું અને તાજેતરમાં 2017 અને 2019માં પૂર આવ્યાં, પરંતુ તે વાવાઝોડાને કારણ નહોતાં આવ્યાં.\n\nકોલંબિયા યુનિવર્સિટીમાં વાયુમંડળીય વિજ્ઞાનના પ્રોફેસર એડમ સોબેલે કહ્યું, \"20 મિલિયન વસતીવાળું મુંબઈ ભારતની આર્થિક અને મનોરંજક રાજધાની છે પણ આધુનિક ભારતમાં મુંબઈએ 1891 પછી ભયંકર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ : વાવાઝોડા દરમિયાન વીજળી પડે તો બચવા માટે શું કરશો?\\nસારાંશ: અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું 'નિસર્ગ' મંગળવારે સાંજે 'સાયક્લોન' તથા રાત્રે 'સુપર સાયક્લોન'માં ફેરવાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય હવામાન વિભાગ પ્રમાણે અરબ સાગરમાંનું ડિપ્રેશન ડિપ-ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, જે બુધવારે બપોરે દમણ અને ગુજરાતની વચ્ચેના દરિયાકિનારે જમીન ઉપર ત્રાટકશે.\n\nહવામાન વિભાગન ડિરેક્ટર જયંત સરકારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વાવાઝોડું ટકરાશે ત્યારે 110 કિલોમિટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે.\n\nતેમણે કહ્યું કે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસે એવી શક્યતા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે 'નિસર્ગ' ભીષણ ચક્રવાતમાં ફેરવાશે.\n\nજેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ વાવાઝોડું : જ્યારે-જ્યારે મહામારી અને વાવાઝોડું એકસાથે આવ્યાં\\nસારાંશ: 'બે લોકો વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર રાખો.' 'એકબીજાને સ્પર્શ ન કરો, હાથ ન પકડો.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના અને કુદરતી આફતનો બેવડો માર\n\nકોરોના સંકટના સમયમાં તમે 'ફિઝિકલ ડિસ્ટન્સિંગ'ની આવી સૂચનાઓ સાંભળતા હશો.\n\nપરંતુ વિચારો કે જો વાવાઝોડું આવે, પૂર કે ભૂકંપ આવે તો આ નિયમોનું પાલન થઈ શકશે?\n\nસ્વાભાવિક છે કે કુદરતી આફત સમયે ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું લગભગ અશક્ય છે.\n\nઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રૉસ અને માનવીય સહાય પહોંચાડનારી એક એજન્સીનું કહેવું છે કે ખરાબ હવામાન અને પ્રાકૃતિક આફતને કારણે વિસ્થાપનનો માર સહન કરી રહેલા લોકો કોરોના વાઇરસના સંક્રમણના સમયમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નિસર્ગ વાવાઝોડું : મુંબઈના માથેથી ઘાત ટળી, ગુજરાતમાં હજારોને ખસેડાયા\\nસારાંશ: 'નિસર્ગ' વાવાઝોડું ભારતીય સરહદમાં પહોંચી ગયું છે અને તેની ઝડપ કલાકના 100થી 200 કિલોમિટર વચ્ચે બતાવાઈ રહી છે. 

પહેલાં વાવાઝોડાનું જોખમ પર ગુજરાત પર હતું. જોકે, ગુજરાત પર ઘાટ ટળી ગઈ છે અને એવી જ રીતે મુંબઈ પરથી પણ વાવાઝોડું જોખમ હઠી ગયું છે. 

ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતી પશ્ચિમ તટરેખાસ્થિત મહારાષ્ટ્રના દરિયાકિનારના જિલ્લા મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર ઉપરાંત ગુજરાતના વલસાડ, નવસારી, સૂરત, ભાવનગર, ભરૂચ સહતિ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલી અને દીવ-દમણમાં પણ તોફાનના પ્રભાવવી આશંકા છે. 


અહીં તોફાન સંબંધીત અપડેટ અપાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંજે સાત વાગ્યે : મુંબઈ પરથી જોખમ ટળ્યું મુંબઈ પરથી જોખમ ટળી ગયું છે. 'નિસર્ગ' તોફાન મુંબઈ પરથી પસાર થઈ ગયું છે. શહેરમાં કેટલીય જગ્યાએ વૃક્ષો પડી ગયાં છે, જોકે, વધારે કોઈ નુકસાનના સમાચાર નથી. 


વાવાઝોડું પસાર થઈ જતાં હવે બીએમસીએ સફાઈકામ શરૂ કરી દીધું છે. 

હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મોહાપાત્રાએ સમાચાર સંસ્થા એનએનઆઈને કહ્યું કે આગામી ત્રણ કલાકોમાં વાવાઝોડું નબળું પડી જશે. \n\nસાંજે પાંચ વાગ્યે : પૂણેના કેટલાય વિસ્તારો ડૂબ્યા 

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રના પૂણેના કેટલાય વિસ્તારો વર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીજેર : સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં 100 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: નીજેરમાં બે ગામો પર થયેલા સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં 100 લોકો મૃત્યુ પામ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલીની સીમા નજીક બે ગામ પર થયેલા આ હુમલામાં કથિત ઇસ્લામિક જેહાદીઓએ 79 લોકોની હત્યા કરી છે.\n\nસ્થાનિક અધિકારીએ બીબીસીને ટિલ્લાબેરી વિસ્તારમાં ચોમોબાંગોઉ નામના ગામ પર હુમલો થયાની પુષ્ટિ કરી છે.\n\nરૉયટર્સનું કહેવું છે કે ચોમોબાંગોઉમાં 70 લોકોની હત્યા થઈ છે જ્યારે અન્ય ગામ જારોમદારેયમાં 30 લોકોની હત્યા થઈ છે. \n\nહજી સુધી એક પણ ચરમપંથી સંગઠને આની જવાબદારી લીધી નથી. \n\nઆ વિસ્તારમાં 2017થી જ કટોકટી લાગુ છે.\n\nતાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં પડોશી દેશ માલીથી આવનારા સંદિગ્ધ જેહાદીઓએ અનેક હુમલા કર્યાં છે.\n\nશનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિ આયોગે આપ્યો જવાબ: ગુજરાત વૉટર મૅનેજમૅન્ટમાં અવ્વલ, તો જળસંકટ કેમ?\\nસારાંશ: તાજેતરમાં જ કેન્દ્ર સરકારની થિંક ટેન્ક સંસ્થા નીતિ આયોગે જળ સંકટ પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિપોર્ટ અનુસાર નીતિ આયોગે, ભારતમાં ગંભીર જળ સંકટ વિશે વાત કરી હતી. વળી તાજેતરમાં પેટ્રોલ-ડીઝલમાં અતિશય ભાવવધારા પર પણ ઘણી ચર્ચાઓ થઈ.\n\nઉપરોક્ત વિષયો સહિત અન્ય મુદ્દે બીબીસીના સંવાદદાતા કિંજલ પંડ્યાએ નીતિ આયોગના ઉપ-અધ્યક્ષ રાજીવ કુમાર સાથે ખાસ વાતચીત કરી.\n\nબીબીસીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે પેટ્રોલ-ડિઝલના ભાવવધારાની સમસ્યા અને રાજ્ય તથા કેન્દ્રમાં ચૂંટણીઓ એક જ સમયે યોજવા વિશે વાતચીત કરી.\n\nજળ વ્યવસ્થાપન અને ગુજરાત \n\nએ રિપોર્ટમાં જળ વ્યવસ્થાપન માટે 24 રાજ્યોને રેન્કિંગ આપ્યું હતું. જેમાં ગુજરાત ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિન અને ચેતન સાંડેસરાનું ષડ્યંત્ર કે વધુ એક બિઝનેસ લૉસ?\\nસારાંશ: વડોદરા સ્થિત સાંડેસરા જૂથના પ્રમોટર બંધુ નીતિન અને ચેતન ભારત છોડી ચૂક્યા છે, સીબીઆઈને ખબર નથી કે રૂ. 5100 કરોડના લૉન કૌભાંડના આરોપીઓ ક્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતિન સાંડેસરા\n\nબન્ને ભાઈઓની કામ કરવાની શૈલી ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ નાણાકીય ઉચાપતનું એક ષડ્યંત્ર છે, વિકટ સંજોગોમાં થતો બિઝનેસ લૉસ નથી.\n\nચા, જિલેટીન, ફાર્મા અને ક્રૂડઑઈલ જેવા બિઝનેસમાં તેમની કંપનીઓ અબજો ડૉલરની આવક રળે છે. \n\nવતન વડોદરામાં સાંડેસરા પરિવારનો 60,000 ચોરસફૂટનો બંગલો છે, એ પણ એવો કે જેની ડિઝાઇન અને ઇન્ટીરિયર માટે બોલિવૂડ સેલિબ્રિટી સુઝાન રિતિક રોશન અને ગૌરી શાહરૂખ ખાને કામ કર્યું છે.\n\nછતાં અત્યારે ભારત સરકારની સૅન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને ઍન્ફૉર્સમેન્ટ ડિરેક્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિન ગડકરી : GPS બૅઝ્ડ ટોલ સિસ્ટમથી શું ભારતમાં ટોલનાકું ભૂતકાળ બની જશે?\\nસારાંશ: જો બધું યોજના મુજબ રહેશે તો ભારતમાં ટોલનાકું (ફિઝિકલ ટોલ બૂથ) રાષ્ટ્રીય રાજમાર્ગોથી ગાયબ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે લોકસભામાં પ્રશ્નકાળમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે \"એક વર્ષની અંદર ભારતમાં ટોલનાકુંની વ્યવસ્થા નાબૂદ કરાશે અને વાહનો પાસેથી ટોલ વસૂલવામાં માટે જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઇમેઝિંગ આધારિત સુવિધા ઊભી કરવામાં આવશે.\n\nસમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું કે \"રોડના ઍન્ટ્રી પૉઇન્ટમાં કૅમેરા મૂકવામાં આવશે અને રોડના એક્ઝિટ પૉઇન્ટમાં કૅમેરો હશે.\"\n\n\"જ્યારે તમે રોડ પર પ્રવેશ કરશો ત્યારે ફોટો ખેંચવામાં આવશે અને બહાર નીકળો ત્યારે ફોટો લે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિન પટેલ ફક્ત મહેસાણા મોરચાના સેનાપતિ કેમ બની ગયા છે?\\nસારાંશ: ગુજરાતની કઈ બેઠક ઉપર રસાકસી જોવા મળશે એની યાદી જોવામાં આવે તો મહેસાણા ટોચ પર આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેસાણાની લડાઈ નીતિન પટેલ માટે નિર્ણાયક\n\nપાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર, નારાજ નીતિન પટેલ અને ભાજપની આંતરિક જૂથબંધી સહિતનાં પરિબળો આ બેઠક પરના જંગને વધુ રસપ્રદ બનાવે છે. \n\nપાટીદાર પરીબળને ધ્યાને લેતા ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. \n\n2થી 282 બેઠક સુધીની ભાજપની સફરમાં મહેસાણાનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. \n\n1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણાની બેઠક સમાવિષ્ટ હતી. \n\nપટેલ વિરુદ્ધ પટેલ \n\nભાજપે મહેસાણાની બેઠક ઉપરથી શારદાબહેન પટેલને ટિકિટ આપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિન પટેલને તાત્કાલિક બેડ કેવી રીતે મળી ગયો? સોશિયલ મીડિયા પર લોકોના તીખા સવાલ\\nસારાંશ: ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ થયા કોરોનાગ્રસ્ત\n\nહાલ તેમને સારવાર માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.\n\nઆ વાત જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે ગુજરાતના સામાન્ય લોકો લાંબી લાંબી કતારોમાં હૉસ્પિટલમાં દાખલ થવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્ય મંત્રીને તાત્કાલિક અસરથી પથારી કેવી રીતે મળી ગઈ?\n\nનોંધનીય છે કે રાજ્યમાં પાછલા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ રાજ્યની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિન પટેલે કહ્યું, સાચા ખેડૂતો આંદોલન કરે છે એમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે\\nસારાંશ: ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, સાચા ખેડૂતો આંદોલન કરે છે એમાં આતંકવાદીઓ જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કૃષિકાયદા જાગૃતિ અભિયાન કરી રહ્યું છે એમાં નાયબ મુખ્ય મંત્રીએ આ વાત કરી છે.\n\nમોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓ સામે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ''સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડા ખેડૂતો આંદોલન કરે છે એમાં દેશવિરોધી પરિબળો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ આ બધા એમાં જોડાઈ ગયા છે.''\n\nભારતમાં ખેડૂત આંદોલનનો આજે બાવીસમો દિવસ છે ત્યારે વિવિધ ભાજપશાસિત રાજ્યોમાં કૃષિ સુધારણા અધિનિયમ પર જનજાગૃતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિશ કુમાર બિહારમાં 2019માં એનડીએનો ચહેરો : જેડીયુ\\nસારાંશ: જનતા દળ(યુનાઇટેડ)એ જણાવ્યું છે મુખ્યમંત્રી નીતિશ કુમાર વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન બિહારમાં રાષ્ટ્રીય લોકતાંત્રીક ગઠબંધન(એનડીએ)નો ચહેરો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેડી(યુ)ના મહાસચિવ અને પ્રવક્તા કે.સી. ત્યાગીએ આ વાત કરી છે. પટના ખાતે નીતિશ કુમારના ઘરે ચાર કલાક ચાલેલી બેઠક બાદ આ દાવો રજૂ કરાયો છે. \n\nસાથે જ તેમણે એ વાત પણ સ્વીકારી છે કે 2014માં નરેન્દ્ર મોદીએ એકલપંડે એનડીએને અપાવેલા વિજયને પગલે જમીની વાસ્તવિક્તા બદલાઈ ગઈ છે. \n\nઅહીં એ વાત પણ નોંધવી રહી કે તાજેતરમાં જ જોખીહાટ પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ સામે એનડીએને મળેલી હારને ત્યાગીએ ભાજપની રણનીતિ માટે આંચકા સમાન ગણાવી હતી. \n\nઆ ઉપરાંત એનડીએના વધુ એક ઘટક દળ રાષ્ટ્રીય લોક સમતા પક્ષના ઉપેન્દ્ર કુશવાહાએ પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિશ કુમારને નરેન્દ્ર મોદી સાથે શું વાંધો પડ્યો છે?\\nસારાંશ: નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં જનતા દળ યુનાઇટેડ(જેડીયૂ)નો સમાવેશ ન થવાના ચોંકાવનારા સમાચાર શપથગ્રહણ પહેલાં જ એવી રીતે ટપક્યા જેવી રીતે ભોજનની પીરસેલી થાળીમાં અચાનક માખી આવી પડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપની ઉજવણી સમયે જેડીયૂનું આવું સ્વાદ બગાડનારું સ્વરૂપ કેમ સામે આવ્યું, આ વિષે અનેક પ્રકારની વાતો થઈ રહી છે.\n\nજેડીયૂના અધ્યક્ષ અને બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે આ વિશે મીડિયાને જે જાણકારી આપી છે, તેના કરતાં વધારે છુપાવી છે.\n\nતેમણે કહ્યું કે ભાજપના નેતૃત્વએ બીજા સહયોગી દળોની જેમ જેડીયૂને માત્ર એક મંત્રી પદ આપીને મંત્રી મંડળમાં 'સાંકેતિક ભાગીદારી'નો જે પ્રસ્તાવ મૂક્યો હતો, તે તેમની પાર્ટીને મંજૂર ન હતો.\n\nનીતિશ કુમારે વધુમાં કહ્યું, \"આ બાબતને લઈને બન્ને પક્ષો વચ્ચે કોઈ નારાજગી નથી અને નેશનલ ડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતિશ કુમારે બિહાર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, ભાજપનો સમાવેશ નહીં\\nસારાંશ: બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારે એમની કૅબિનેટનું વિસ્તરણ કર્યુ છે. રવિવારે રાજ્યપાલ લાલજી ટંડને રાજભવનમાં આયોજિત એક સાદગીભર્યા સમારોહમાં નીતિશકુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડના આઠ ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nશપથ લેનારામાં શ્યામ રજક, અશોક ચૌધરી, નરેન્દ્ર નારાયણ યાદવ, સંજય ઝા, રામસેવક સિંહ કુશવાહા, નીરજ કુમાર, લક્ષ્મેશ્વર રાય અને એક માત્ર મહિલા બીમા ભારતીનો સમાવેશ થાય છે. \n\n2015માં રાજદ-કૉંગ્રેસ-જદયુની સંયુક્ત સરકાર બની તે વખતે શ્યામ રજક અને નરેન્દ્ર નારાયણ યાદવને મંત્રી બનાવવામાં નહોતાં આવ્યાં. એ વખતે શ્યામ રજકે પાર્ટી પ્રત્યે નારાજગી જાહેર કરી હતી.\n\nએ જ રીતે અશોક ચૌધરી મહાગઠબંધનની સરકારમાં શિક્ષણ મંત્રી હતા અને રાજ્યમાં એનડીએની સરકાર બન્યા પછી તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતીશ કુમાર : બિહારના રાજકારણના એવા ખેલાડી જે પીચ પર ટકી રહેવાના મહારથી છે\\nસારાંશ: નીતીશ કુમારે પૂર્ણિયામાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું, \"આજે ચૂંટણીપ્રચારનો આખરી દિવસ છે, પરમદિવસે ચૂંટણી છે અને આ મારી છેલ્લી ચૂંટણી છે, અંત ભલું તો બધું ભલું….\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ નવેમ્બરે જ્યારે તેમણે મંચ પરથી આ વાત કહી તો લોકોએ કહ્યું કે હવે તેમને રાજકીય અંત દેખાવા લાગ્યો છે. અમુક લોકો કહે છે કે નીતીશ આ ઇમૉશનલ કાર્ડ રમ્યા છે, જેથી લોકો તેમને અંતિમ વખત મત આપે.\n\nજનતા દળ યુનાઇટેડે સ્પષ્ટ કર્યું કે નીતીશ કુમારની આ આખરી ચૂંટણી નહીં હોય પરંતુ રાજનીતિના ખેલાડી નીતીશ કુમાર સારી રીતે જાણે છે કે તેમને ક્યારે, કેટલું અને શું બોલવાનું છે.\n\nનીતીશ કુમારના રાજકારણને નજીકથી સમજનાર પટણાના એએન સિન્ગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના પ્રોફેસર ડીએમ દિવાકર કહે છે:\n\n \"નીતીશ કુમાર કોઈ હલક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીતીશકુમાર : એન્જિનિયરથી મુખ્ય મંત્રી બનવાની સફર\\nસારાંશ: બિહાર અને જેડીયૂની રાષ્ટ્રિય રાજનીતિના દિગ્ગજ નેતા નીતીશકુમારે તાજેતરમાં આ તેમની આખરી ચૂંટણી હોવાની જાહેરાત કરી દીધી છે. ભારતની રાજનીતિનું આ એક ખાસ નામ રહ્યું છે. ખાસ કરીને બિહારની રાજનીતિમાં નીતીશકુમાર ઘણી વાર નિર્ણાયક ભૂમિકામાં જોવા મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતીશકુમાર\n\nતેઓ 15 વર્ષથી બિહારના મુખ્ય મંત્રી અને ફરી એક વાર રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના મુખ્ય મંત્રીપદના દાવેદાર છે. તેમનો દાવો છે કે બિહારને જંગલરાજમાંથી તેમણે મુક્તિ અપાવી છે.\n\nતેમના છેલ્લા કેટલાક વર્ષોની રાજકીય સફરની વાત કરીએ તો, નીતીશકુમાર 2005થી 2020 સુધી બિહારના મુખ્ય મંત્રી રહ્યા છે. તેમાંથી મે 2014 પછીના નવ મહિના બાકાત છે જે સમયે તેમણે જીતનરામ માંઝીને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા હતા. \n\nબાદમાં માંઝી અલગ થયા અને પોતાનો અલગ પક્ષ રચ્યો.\n\nકહેવાય છે કે નીતીશ જ્યારે સત્તામાં આવ્યા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ પટેલ : પ્રતિરોધી સાહિત્યના અગ્રણી દલિત-સર્જકની ચિરવિદાય\\nસારાંશ: સર્જકના બે પ્રકાર હોય છે - મુગ્ધ અને સંપ્રજ્ઞ. કોઠાસૂઝથી સંવેદનાને વ્યક્ત કરતા કવિ મુગ્ધ હોય છે, પરંતુ પોતાના સર્જન પર પણ ચાંપતી નજર રાખનાર કવિ સંપ્રજ્ઞ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીરવ પટેલ\n\nગુજરાતીમાં દલિત સાહિત્યનો હવે સબળ ઇતિહાસ છે. એ ઇતિહાસમાં નીરવ પટેલ ઓછી મૂડીએ પણ સ્વતંત્ર માગ કરી શકે એવા સર્જક છે.\n\nજે ગાળામાં દલિત યુવાનોને 'પટેલ' જેવી અટક વિના સૅન્ટ ઝેવિઅર્સ જેવી કૉલેજમાં ભણવું અઘરું હતું, ત્યારે નીરવ પટેલ ત્યાં ભણેલા. \n\nઆજેય દલિત વિદ્યાર્થીઓને નીચી નજરે જોવાનું પ્રવર્તે છે, ત્યારે એ ગાળામાં કેવું મુશ્કેલ હશે એ સમજી શકાય તેમ છે. \n\nકવિતામાં પ્રગટતો પ્રતિરોધ\n\n\"ગામ હોય ત્યાં ફૂલવાડો હોય.\n\nઆ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.\n\nકદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદી અને વિક્રમ કોઠારી જેવા લોકો સાથે ચીન શું કરે છે?\\nસારાંશ: વિજય માલ્યા, નીરવ મોદી અને હવે વિક્રમ કોઠારી. દેશ કે સરકારી બૅન્કોના કરોડો રૂપિયા પચાવી પાડીને ભાગેલા લોકોની વાત સામે આવે છે તો મગજમાં બસ એક જ સવાલ આવે છે કે આવા લોકો સાથે કેવું વર્તન થવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટા કૌભાંડ કરતા લોકોનાં નામ સામે આવે છે ત્યારે ખબર પડે છે કે કેટલું નુકસાન થઈ ગયું છે. \n\nપરંતુ NPA (નોન- પરફોર્મિંગ એસેટ્સ) ના આંકડા એ વાત તરફ ઇશારો કરે છે કે ઉધાર લઇને ડકાર મારતા લોકો ભારતીયોની સૌથી મોટી સમસ્યા છે. \n\nપંજાબ નેશનલ બૅન્ક દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો નીરવ મોદીએ ધમકી આપી છે કે બધા સમાચાર તેમની બ્રાન્ડને નુકસાન પહોંચાડી રહ્યા છે. \n\nન લોન, ન પ્રમોશન\n\nઆવા લોકો સાથે કેવું વર્તન થવું જોઈએ? તેમને શું સજા મળવી જોઈએ? તેની એક ઝલક આપણા પાડોશી દેશ ચીનમાં મળી શકે છે. \n\nચીનની સુપ્રીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદી પાસેથી કબજે કરાયેલા પેઇન્ટિંગ્સની મુંબઈમાં હરાજી થઈ, જાણો કેટલી છે કિંમત\\nસારાંશ: પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીનાં ખૂબ જ કિંમતી પેઇન્ટિંગ્સની મંગળવારના રોજ હરાજી કરવામાં આવી. તેમાં ખૂબ જ પ્રખ્યાત કલાકાર એવા રાજા રવિવર્મા અને વી.એસ. ગાયતોંડે દ્વારા તૈયાર કરાયેલાં પેઇન્ટિંગ્સનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરોડપતિ હીરા કારોબારી નીરવ મોદીની ગત અઠવાડિયે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર 13,000 કરોડ રૂપિયાનું બૅન્ક કૌભાંડ આચરવાનો આરોપ છે. \n\nનીરવ મોદીએ ગત વર્ષે દેશ છોડી દીધો હતો અને લંડનમાં જઈને વસી ગયા હતા. \n\nનીરવ મોદીના લંડન ફરાર થયા બાદ આવકવેરા વિભાગે તેમની વૈભવી મિલકતને કબજે કરી લીધી હતી. તેમાં 170 પેઇન્ટિંગ્સનો પણ સમાવેશ થયો હતો, જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. \n\nઆવકવેરા વિભાગ આ મિલકતને જપ્ત કરીને રકમની વસૂલાત કરવા પ્રયાસ કરી રહ્યો છે. \n\nગત અઠવાડિયે આર્થિક આરોપોના મામલા પર સુનાવણી કરતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદી, વિજય માલ્યા જેવાઓને પકડી શકશે સૂચિત કાયદો?\\nસારાંશ: નીરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યા. આ ત્રણેયમાં કેટલીક બાબતો સમાન છે, જેમ કે ત્રણેય મોટા બિઝનેસમેન છે, બેંકોના કરજદાર છે અને દેશમાંથી ભાગી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિરવ મોદી પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે\n\nજંગી લોન લઈને કે છેતરપિંડી કરીને દેશમાંથી ભાગી છૂટતા લોકોની ભારતમાંની સંપત્તિ યથાવત રહે છે. તેને સરકારે જપ્ત કરવી હોય તો લાંબી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે છે. \n\nઆ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એક કાયદો બનાવવા ઇચ્છે છે. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના પ્રધાનમંડળે 'ભાગેડુ આર્થિક અપરાધી ખરડા-2018'ને ગુરુવારે મંજૂરી આપી હતી. \n\nકેન્દ્રના નાણા પ્રધાન અરુણ જેટલીએ તાજેતરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદીની કથિત છેતરપિંડીથી સુરતના હીરા ઉદ્યોગને શું અસર થશે?\\nસારાંશ: હીરાના વેપારીઓ તથા નિષ્ણાતોના મતે PNB કૌભાંડની સુરતના કરોડો રૂપિયાના હીરાના વ્યવસાય પર મોટી અસર થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર દેશમાં હાલ PNB કૌભાંડ મામલે ચર્ચા ચાલી રહી છે. નીરવ મોદીના મામલે રાજકીય પક્ષો સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. \n\nગુરુવારે નીરવ મોદીના મુંબઈ, દિલ્હી અને સુરત સ્થિત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. \n\n'એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ' દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં દસ્તાવેજો અને સ્ટોક અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. \n\nબીજી તરફ ભારતમાં નીરવ મોદીની 5100 કરોડ રૂપિયાની મિલકતો પણ જપ્ત થઈ હોવાના પણ અહેવાલો છે. \n\nપરંતુ આ બધાની વચ્ચે સુરતના હીરાના ઉદ્યોગને આ કૌભાંડની શું અસર થશે તે જાણવા બીબી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે ત્રીજી વખત ફગાવી\\nસારાંશ: લંડનની એક કોર્ટે હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ત્રીજી વખત છે કે કોર્ટે નીરવ મોદીની જામીન અરજીને નકારી દીધી છે. આ પહેલાં પણ બે વખત કોર્ટ જામીન અરજી નકારી ચૂકી છે. \n\nનીરવ મોદી જાન્યુઆરી 2018થી લંડનમાં રહે છે અને ગત માર્ચ મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદથી તેઓ લંડનમાં જેલમાં છે. \n\nભારત સરકાર નાણાકીય છેતરપિંડી મામલે તેમને ભારતમાં પ્રત્યાર્પિત કરવા માગે છે. \n\nનીરવ મોદી પર પંજાબ નેશલન બૅન્કમાં 13 હજાર કરોડોનું કૌભાંડનું કરવાનો આરોપ છે. \n\nકોર્ટમાં શું થયું? \n\nભારત સરકારના વકીલે કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે ગત જામીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદીનું જેમાં નામ છે તે કૌભાંડ આ રીતે થયું!\\nસારાંશ: પંજાબ નેશનલ બેંક(પીએનબી)એ ગયા બુધવારે જણાવ્યું હતું કે તેની મુંબઈના બ્રીચ કેન્ડીસ્થિત શાખામાં 11,360 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીરવ મોદી\n\nદેશની સૌથી મોટી બેંકો પૈકીની એક પીએનબીએ આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોનાં નામ જાહેર કર્યાં નથી. \n\nજોકે, પીએનબીએ સ્વીકાર્યું છે કે \"બેંકના કર્મચારીઓ અને ખાતેદારોની મિલીભગત વડે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.\"\n\nપીએનબીના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ મહેતાએ આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. \n\nતેમાં સુનિલ મહેતાએ કહ્યું હતું, \"ગોટાળો 2011થી જ ચાલી રહ્યો હતો, પણ આ વર્ષની ત્રીજી જાન્યુઆરીએ તે બહાર આવ્યો હતો. સંબંધિત એજન્સીઓને આ બાબતે જાણ કરવામાં આવી છે.\"\n\nઆ કૌભાંડ 2011થી 2018 સુધી ચાલતું રહ્યું હતું અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીરવ મોદીને પત્રકારોએ લંડનમાંથી કેવી રીતે શોધ્યા હતા?\\nસારાંશ: લંડન ખાતે કરોડો રૂપિયાની ઠગાઈના આરોપી નીરવ મોદીની ધરપકડ કરાઈ છે અને તેમને કોર્ટમાં રજૂ કરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનની ઑક્સફોર્ડ સ્ટ્રીટમાં નીરવ મોદી\n\nબ્રિટનના પત્રકાર મિક બ્રાઉને જ્યારે 14 હજાર કરોડ રૂપિયાની ઠગાઈના આરોપી નીરવ મોદીને રસ્તા પર જોયા ત્યારે તેમની સવાર ઉત્સાહથી ભરાઈ ગઈ હતી.\n\nબીબીસી હિંદીને ઈ-મેઇલ મારફતે આપેલા ઇન્ટરવ્યૂમાં મિક બ્રાઉને તે દિવસનો ઘટનાક્રમ જણાવ્યો.\n\nબ્રાઉને શરૂઆતમાં કહ્યું, \"સેંકડો વખત એક જ સવાલ કરવા છતાં ભાગેડુ કરોડપતિ વેપારી નીરવ મોદીએ 'નો કમેન્ટ્સ' સિવાય કંઈ ના કહ્યું.\"\n\nબ્રાઉન અને તેમના મિત્રએ મોદીને લંડનની ઑક્સફર્ડ સ્ટ્રીટ ખાતે કૅમેરામાં કેદ કર્યા હતા.\n\nબ્રાઉન કહે છે, \"જેવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીલકંઠ ભાનુ પ્રકાશ : વિશ્વનું સૌથી ઝડપી 'માનવ કૅલક્યુલેટર' બનનારા ભારતીયની કહાણી\\nસારાંશ: તમે કદાચ એવું કહી શકો કે નીલકંઠ ભાનુ પ્રકાશનું સ્થાન ગણિતમાં એવું છે જેવું દોડમાં ઉસૈન બોલ્ટનું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીલકંઠ ભાનુ\n\n20 વર્ષની ઉંમરે તેમણે ભારત માટે પહેલી વખત કૅલક્યુલેશન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મૅડલ જિત્યો છે. \n\nતેમનું કહેવું છે કે ગણિત કે એક મોટી માનસિક રમત છે અને તેનું લક્ષ્ય લોકોમાંથી ગણિતનો ડર બહાર કાઢવાનું છે. \n\nભાનુ તેમના ગણિતની ગણતરીઓ માટે જાણીતા છે અને તેઓ સતત સંખ્યાઓ વિશે વિચારતા રહે છે. તેઓ હવે વિશ્વના સૌથી ઝડપી હ્યૂમન કૅલક્યુલેટર બની ગયા છે. \n\nતેઓ ગણિતને ઝડપી દોડ સાથે સરખાવે છે. તેઓ કહે છે કે જે લોકો ઝડપથી દોડે છે તેમને કોઈ પ્રશ્નો પૂછતું નથી પરંતુ ગણિતના મામલામાં લોકોને હંમેશાં પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નીલકંઠ વિવાદ : કીર્તિદાન, માયાભાઈ સહિત કલાકારોએ સ્વામીનારાયણ સંસ્થાનો ઍવૉર્ડ કેમ પરત કર્યો?\\nસારાંશ: ગુજરાતમાં કથાકાર મોરારીબાપુના નીલકંઠ અંગેના નિવેદનનો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારીબાપુના નિવેદનનો વિરોધ કર્યા બાદ રાજ્યના ઘણા કલાકારો મોરારીબાપુની સાથે આવ્યા હતા. \n\nજે બાદ બંને તરફથી નિવેદનો શરૂ થયાં હતાં અને તેના અનેક વીડિયો પણ વાઇરલ થયા હતા. \n\nહવે આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો છે જ્યારે કેટલાક કલાકારોએ રત્નાકર ઍવૉર્ડ પરત આપવાની જાહેરાત કરી છે. \n\nલોકગાયક ઓસમાણ મીર, હાસ્ય કલાકાર માયાભાઈ આહીર, ગાયક કીર્તિદાન ગઢવી, લેખક જય વસાવડા સહિત અન્ય કલાકારોએ આ ઍવૉર્ડ પરત આપવાની જાહેરાત કરી છે. \n\nરત્નાકર ઍવૉર્ડ એ વડતાલની લક્ષ્મીનારાયણ દેવપીઠ દ્વારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નૂરજહાં: મુગલ કાળની ફૅમિનિસ્ટ અને સૌથી શક્તિશાળી મહિલા\\nસારાંશ: નૂરજહાં. 17મી સદીના ભારતનાં સૌથી શક્તિશાળી મહિલા. નૂરજહાંએ વિશાળ મુગલ સામ્રાજ્યના શાસનમાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નૂરજહાં મુગલ કાળના એક માત્ર મહિલા શાસક હતાં.\n\nઇતિહાસકાર રુબી લાલ સમજાવે છે કે વર્તમાન સમયમાં નૂરજહાંના નેતૃત્વની જરૂરિયાત સમજવી કેમ અગત્યની છે.\n\n16મી સદીની શરૂઆતમાં ભારતમાં સત્તા સ્થાપિત કરનારા મુઘલોએ ભારતીય ઉપ મહાદ્વીપના એક વિશાળ ભાગમાં 300થી વધુ વર્ષ શાસન કર્યું હતું. \n\nજે ભારતના સૌથી તાકતવર અને મોટા શાસનમાનું એક હતું. \n\nમુગલ કાળમાં અનેક શાસકોએ રાજ કર્યું. નૂરજહાં તેમાનાં એક હતાં. નૂરજહાં કળા, સંસ્કૃતિ, અને સ્થાપત્ય કળાનાં સંરક્ષક હતાં.\n\nતેમણે એકથી એક ભવ્ય શહેરો, મહેલ, મસ્જિદ અને મકબરા બંધાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નૅન્સી પેલોસી બન્યાં યૂએસનાં સૌથી શક્તિશાળી મહિલા\\nસારાંશ: આ ચૂંટણી જીતતાં તેઓ અમેરિકાના સૌથી શક્તિશાળી મહિલા બની ગયાં છે. નૅન્સી હવે રાષ્ટ્ર પ્રમુખ અને ઉપરાષ્ટ્ર પ્રમુખ પછીનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકામાં તાજેતરમાં જ થયેલી વચગાળાની ચૂંટણી બાદ નીચલા ગૃહ એટલે કે હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવમાં ડેમૉક્રેટિક પાર્ટીને બહુમતી મળી છે.\n\nએક તરફ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ મૅક્સિકો સીમા પર દીવાલ બનાવવાના મુદ્દે લગભગ શટડાઉનની સ્થિતિ છે, ત્યારે નૅન્સી સ્પીકર તરીકે ચૂંટાયાં છે.\n\n78 વર્ષનાં નૅન્સી ટ્રમ્પના દીવાલ બનાવવાના નિર્ણયની વિરુદ્ધમાં છે.\n\nચૂંટણી જીતવાં પર તેમણે કહ્યું કે, \"મને ગર્વ છે કે હું સંસદના આ સદનની સ્પીકર બની.\"\n\n\"આ વર્ષ અમેરિકામાં મહિલાઓનાં મતાધિકારનું 100મું વર્ષ છે. સદનમાં 100થી વધુ મહિલા સાંસદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નૅવી ડે : બાંગ્લાદેશની રચનામાં ભારતના 'ઑપરેશન જેકપૉટ'ની ભૂમિકા\\nસારાંશ: પહેલી ઑગસ્ટ, 1971ના રોજ 20 હજાર પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા ન્યૂ યૉર્કના મૅડિસન સ્કૅવર ગાર્ડનમાં બીટલ્સના જ્યૉર્જ હેરિસને બાંગ્લાદેશ વિશે ગીત ગાયું ત્યારે સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપ્ટન એમએનઆર સાવંત ( મહાવીર ચક્ર) પત્ની સાથે\n\nએટલું જ નહીં સમગ્ર દુનિયાનું ધ્યાન પૂર્વ પાકિસ્તાનમાં થઈ રહેલા નરસંહાર પર અને ત્યાંથી લાખોની સંખ્યામાં ભારતમાં આવી રહેલા શરણાર્થીઓ પર ગયું હતું.\n\nજોકે માર્ચ 1971થી જ પાકિસ્તાની સેના પોતાના જ લોકો પર અત્યાચાર કરવા લાગી છે તેની ખબરો દુનિયામાં ફેલાવા લાગી હતી. \n\nતે વખતે ફ્રાંસના નૌકાદળના મથક તૂલોંમાં અભ્યાસ કરી રહેલા પાકિસ્તાની સબમરીન 'પીએનએસ માંગરો'ના આઠ બંગાળી સૈનિકોએ સબમરીન છોડીને બાંગ્લાદેશની આઝાદી માટે ચાલી રહેલી લડાઈમાં સામેલ થઈ જવાનું નક્કી કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેટબંધી : ઇન્ટરનેટ શટડાઉનમાં ભારત પાકિસ્તાનથી પણ આગળ, ગુજરાત પણ કમ નથી\\nસારાંશ: \"હું આસામના મારા ભાઈઓ અને બહેનોને કહેવા માગું છું કે તેમણે સીએબી પાસ થયા પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. હું તેમને ખાતરી આપું છું કે કોઈ તમારા પાસેથી અધિકારો લેશે નહીં, તમારી આગવી ઓળખ અને સુંદર સંસ્કૃતિ અકબંધ રહેશે. તે ફાલશે અને તેનો વિકાસ થશે.\" વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ડિસેમ્બરે આ ટ્વીટ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે વડા પ્રધાને આસામના લોકોને જણાવ્યું ત્યારે એક માત્ર તકલીફ એ હતી કે આસમમાં ઇન્ટરનેટ એ દિવસે ચાલુ ન હતું. \n\nનાગરિકતા સંશોધન કાયદો પસાર થયો તેને લઈને અને સૂચિત દેશવ્યાપી એનઆરસીને લઈને દેશભરમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે.\n\nછેલ્લા 3 દિવસમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આસામમાં લાંબો ચાલેલો ઇન્ટરનેટ પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો છે. \n\nનાગરિક્તા સંશોધન ખરડો કાયદો બન્યો તે અગાઉ પણ ભારતના ઉત્તર-પૂર્વના રાજ્ય આસામ, મેઘાલય, અરુણાચલ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેતન્યાહૂ-મોદીએ 'icreate'નું કર્યું ઉદ્ઘાટન નેતન્યાહૂએ કહ્યું જય હિંદ - જય ભારત\\nસારાંશ: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં છેલ્લાં બે વર્ષમાં ચીનના રાષ્ટ્રપતિ અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. હવે ઇઝરાયલના વડાપ્રધાનની આ મુલાકાત છે. \n\n3:00 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ iCREATEની શરૂઆત માટે પ્રો. એન વી વસાણીને યાદ કર્યા\n\nદેવ ધોલેરા ખાતે iCREATE (આઈક્રિએટ)ના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંસ્થાની શરૂઆતમાં પાયારૂપ કામ કરનારા પ્રો. એન વી વસાણીને પણ યાદ કર્યા હતા. પ્રો. વસાણી ગુજરાત યુનવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ગુજરાત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર પણ હતા.\n\nતેમણે કહ્યું, “હું નેતાન્યાહૂનો આભારી છું કે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેતન્યાહૂએ મિત્ર મોદીને ભેટમાં આપેલી 'જીપ' ખાસ કેમ છે?\\nસારાંશ: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતની મુલાકાતે ખૂબ ચર્ચા જગાવી છે. નેતન્યાહૂએ આ પ્રવાસમાં મોદીને ભેટ પણ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેતન્યાહૂએ અમદાવાદ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીને જીપ ભેટમાં આપી હતી. આ જીપ સામાન્ય જીપ નથી.\n\nજીપની મદદથી દરિયાના ખારા પાણીને મીઠું અને ગંદા પાણીને સ્વચ્છ કરીને પીવાલાયક બનાવી શકાય છે.\n\nવડાપ્રધાનએ આ ખાસ જીપને ભારત-પાકિસ્તાન સરહદ પર બનાસકાંઠા જીલ્લાના સુઈ ગામના લોકોને સમર્પિત કરી દીધી છે.\n\nઆ જીપથી કઈ રીતે ખારા પાણીને મીઠું કરી શકાય તે પણ વીડિયો કોન્ફરન્સિંગથી સુઈ ગામના લોકોને બતાવવામાં આવ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું \"ગયા વર્ષે જ્યારે હું ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેતાજી સુભાષચંદ્ર બોઝની અનોખી પ્રેમકહાણી!\\nસારાંશ: સુભાષચંદ્ર બોઝ 1934માં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હતા. 1943 સુધીમાં તેઓ કોંગ્રેસના યોદ્ધા તરીકે ઓળખાવા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુભાષચંદ્ર અને એમિલી\n\nસવિનય કાનૂન ભંગ આંદોલન દરમ્યાન જેલમાં બંધ સુભાષચંદ્ર બોઝની તબીયત 1932ના ફેબ્રુઆરીમાં બગડવા લાગી હતી. \n\nએ પછી તત્કાલીન બ્રિટિશ સરકાર તેમને સારવાર માટે યુરોપ મોકલવા તૈયાર થઈ હતી. જોકે, સારવારનો ખર્ચ સુભાષચંદ્ર બોઝના પરિવારે જ કરવાનો હતો. \n\nયુરોપમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને આઝાદીની લડાઈ માટે એકત્ર કરવાનું તેમણે વિયેનામાં સારવાર દરમ્યાન નક્કી કર્યું હતું. \n\nએ વખતે યુરોપના એક પ્રકાશકે તેમને 'ધ ઈન્ડિયન સ્ટ્રગલ' પુસ્તક લખવાનું કામ સોંપ્યું હતું. \n\nએ કામ માટે અંગ્રેજી ભાષાની સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ : ઍસિડ ઍટેકનાં પીડિતા મુસ્કાન ખાતૂનને મળ્યો 'ઇન્ટરનેશનલ વુમન ઑફ કરેજ ઍવૉર્ડ'\\nસારાંશ: નેપાળનાં મુસ્કાન ખાતૂન 15 વર્ષની નાની ઉંમરે જ મોટી લડાઈ લડી ચૂક્યા છે - તેમણે ઍસિડ ઍટેકના વિરોધમાં લડાઈ લડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુસ્કાન પોતે પણ ઍસિડ ઍટેકનો ભોગ બન્યાં હતાં અને તેમણે આ જઘન્ય અપરાધ સામે સખત કાયદા બનાવવા માટે ઝુંબેશ ઉપાડી હતી.\n\nમુસ્કાન કહે છે, \"મારી સારવાર ચાલી રહી હતી ત્યારે હું વારંવાર વિચારતી હતી કે પૈસા ક્યાંથી આવશે. મારા ઘરવાળા શું કરશે. આ તકલીફો વચ્ચે મને એ છોકરીઓનો પણ વિચાર આવ્યો જે મારી જેમ આ જ તકલીફમાંથી પસાર થઈ રહી છે.\"\n\nમુસ્કાનની મહેતન રંગ લાવી અને નેપાળમાં આ અપરાધ વિરુદ્ધ વટહુકમ જાહેર કરીને નવો કાયદો અમલમાં મૂકી દેવાયો છે.\n\nઍસિડ ઍટેકના વિરોધમાં ચલાવેલી લડત અને તેમાં યોગદાન બદલ મુસ્કાન ખાતૂનને અમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ : માનવ તસ્કરીનો શિકાર બનેલી પીડિતાઓને એક મહિલા આપે છે આશ્રય\\nસારાંશ: સુનિતાએ આ સંકટમાંથી છૂટકારો મેળવ્યા પહેલાં મુંબઈમાં વેશ્યાગૃહમાં ત્રણ વર્ષ વીતાવ્યાં હતાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પરિવારે તેમનો અસ્વીકાર કર્યો પણ તેમણે કોઈ વાત છાની-છૂપી ન રાખી. \n\nઆ પ્રકારની પીડિત મહિલાઓને મદદ માટે હાલ તેઓ આશ્રય આપી રહ્યા છે. \n\nયુવતીઓની માનવ તસ્કરી પર બીબીસી સંવાદદાતા સલમાન રાવી અને કૅમેરામેન દેબલીન રોયનો ખાસ રિપોર્ટ. \n\nકઈ રીતે થાય છે માનવ તસ્કરી તે અંગે જાણવા સાંભળો પીડિતાની આપવીતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ : ‘દર વર્ષે વેચવામાં આવે છે 12 હજાર છોકરીઓ’\\nસારાંશ: નેપાળના શહેરની આ ઝગમગાટભરી શેરીઓનો અંત કોઈને કોઈ ડાન્સ બાર પર જ થાય છે. સૂરજ આથમતાની સાથે એ ડાન્સ બાર્સમાં મહેફિલ શરૂ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળના એક બારમાં નાચી રહેલા યુવતી\n\nસજીધજીને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતી છોકરીઓ સાથે બીજા લોકો પણ નાચવા લાગે છે. રાત ઘેરાતી જાય છે અને લોકોનું એક અન્ય જૂથ ડાન્સ બારમાં દાખલ થાય છે. \n\nએ લોકો છોકરીઓ ખરીદે છે અને બારમાં હાજર છોકરીઓની બોલી લગાવે છે. સોદો નક્કી થઈ જાય છે અને એ મહેફિલ સવાર સુધી આવી જ રીતે ચાલતી રહે છે.\n\nઆ રીતે ખરીદવામાં આવેલી છોકરીઓને પછી મોટાં શહેરોમાંના ડાન્સ બારોમાં લઈ જવામાં આવે છે.\n\nવર્ષો જૂની સમસ્યા \n\nનેપાળ પોલીસના પ્રવક્તા મનોજ નેઉપા\n\nનેપાળમાં છોકરીઓની આ રીતે થતી હેરફેર નવી વાત ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ બૉર્ડરથી ગુજરાત લવાતાં હથિયારોનું રૅકેટ કઈ રીતે પકડાયું?\\nસારાંશ: ગુજરાત ATSએ હાલમાં જ ગેરકાયદેસર હથિયારોની હેરફેર કરતાં 23 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી રાજ્યભરના અલગ-અલગ જિલ્લાઓમાંથી લોકોને પકડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ ઉચ્ચ કક્ષાનાં હથિયારો નેપાળ બૉર્ડરથી સ્મગલ કરીને ગુજરાતમાં વેચતાં હતાં.\n\nઆ માટે ગુજરાત ATSએ મોરબીના હળવદમાં રહેતા દિગ્વિજયસિંહ ઝાલા સહિત ભુજ, અમદાવાદ, અબડાસા, મેઘપર, રાપર જેવા વિસ્તારોમાંથી લોકોની ધરપકડ કરી છે.\n\nજો કે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દિગ્વિજયસિંહ ઝાલા હળવદની તાલુકા પંચાયતના ભાજપની સીટ ઉપરથી ચૂંટાયેલા સભ્ય રહી ચૂક્યા છે. \n\nતેઓ ખણાદ, રણમલપુર અને એંજારની તાલુકા પંચાયતની સીટ પરથી ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને તાલુકા પંચાયતમાં ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ ભારતની સરહદે વધારશે ચોકીઓ, વાતચીતની શક્યતા નહિવત્ - Top News\\nસારાંશ: ભારતે કહ્યું છે કે નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ ભારતના પ્રદેશને પોતાનો ગણાવી નેપાળના નવા નકશા માટે બંધારણીય ફેરબદલના લીધેલા નિર્ણયથી હવે આ મામલે વધુ વાતચીતની શક્યતા હાલ રહી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે નેપાળના વડા પ્રધાને એકપક્ષીય રીતે આ પગલું લેતા મોદી સરકારે પણ આ મામે કડક વલણ અખત્યાર કર્યું છે. \n\nશનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહમાં ભારતના પ્રદેશો લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ તરીકે દર્શાવતા નવા નકશાને મુદ્દે વોટિંગની કાર્યવાહી થતા અને આ મુદ્દે ઉપલા ગૃહમાં પણ આ અઠવાડિયે પ્રસ્તાવિત કાર્યવાહી બાદ મોદી સરકારે પણ પાછલા અઠવાડિયાઓમાં જોવાયેલા વલણ કરતા વધુ કડક વલણ હવે લીધું છે એમ અહેવાલ જણાવે છે.\n\nઅહેવાલ પ્રમાણે સરકારના સૂત્રોએ ઓળખ જાહેર ન કરવાની શરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ ભારતને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે?\\nસારાંશ: નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળી કૉમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ની સચિવાલયની એક બેઠકમાં નેપાળી પુરુષો સાથે લગ્ન કરનારાં વિદેશી મહિલાઓને લગ્નનાં સાત વર્ષ બાદ નાગરિકતા આપવાના નિર્ણયને પરવાનગી અપાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી\n\nસચિવાલયની બેઠકમાં પાર્ટીએ આ નિર્ણય લીધો છે, જેના પ્રસ્તાવને સંસદીય રાજ્ય મંત્રાલય અને સુશાસન સમિતિ સંસદને મોકલશે.\n\nનિર્ણય અંગે જાણકારી આપતાં પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠે કહ્યું કે સચિવાલયની બેઠક પ્રમાણે નેપાળી પુરુષો સાથે લગ્ન કરનારી વિદેશી મહિલાને સાત વર્ષ બાદ પોતાની જૂની નાગરિકતા ત્યાગવાનું પ્રમાણ કે તેની સાથેનું પ્રમાણ બતાવીને નેપાળી નાગરિકતા અપાશે.\n\nતેમનું કહેવું છે કે આ કાયદો ભારત સહિત બધી વિદેશી મહિલાઓને લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ-ભારત સરહદ : બેઉ દેશો વચ્ચે સરહદી બંધોના સમારકામનો વિવાદ કેમ થયો છે?\\nસારાંશ: 22 જૂને જ્યારે બિહારના જળસંસાધનમંત્રી સંજયકુમાર ઝાએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર આ જાણકારી આપી કે નેપાળ ગંડક, લલબેકિયા, કમલા નદીના તટબંધો પર સમારકામ કરવા દેતું નથી ત્યારે તેને નેપાળ અને ભારતના સંબંધોમાં તણાવની સાથેસાથે બિહારમાં પૂરના ખતરાના સંદર્ભમાં પણ જોવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગંડક બંધ\n\nસંજય ઝાએ ટ્વીટ કર્યું હતું, \"ગંડક, લલબેકિયા, કમલા વગેરે નદીના અપસ્ટ્રીમ નેપાળ ભાગમાં વર્ષોથી પૂરની સુરક્ષા માટે સુરક્ષાત્મક કાર્ય કરવામાં આવે છે. પણ આ વર્ષે નેપાળ દ્વારા વિરોધને કારણે સુરક્ષાત્મક કાર્યની ગતિમાં અવરોધ પેદા થયો છે. તેને લઈને વિદેશમંત્રી એસ. જયશંકર અને જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પત્ર લખ્યો છે.\"\n\nઆ ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે 12 જૂને બિહારના સીતામઢી જિલ્લાના સોનબરસા ક્ષેત્રમાં ભારત-નેપાળ સીમા પર સ્થાનિક મુદ્દાને લઈને ગોળી ચલી હતી, જેમાં એક સ્થાનિક વ્યક્તિનું મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળ: 49 લોકોનો ભોગ લેનાર પ્લેન કેવી રીતે ક્રેશ થયું?\\nસારાંશ: નેપાળની રાજધાની કાઠમંડુમાં બાંગ્લાદેશની એક ખાનગી એરલાઇન્સનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુએસ-બાંગ્લા એરલાઇન્સના પ્લેન ક્રેશમાં 49 લોકોનાં મૃત્યુ થયાં છે, 23 લોકો ઘાયલ થયાં છે. \n\nનેપાળ પોલીસના પ્રવક્તા મનોજ નેપાનના જણાવ્યા પ્રમાણે 23 લોકોને ઇજાગ્રસ્ત થયાં છે.\n\nપ્લેનમાં 71 મુસાફરો અને ક્રુ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યાં હતાં જે નેપાળની રાજધાની કાઠમંડુમાં ક્રેશ થયું છે. \n\nબીબીસી સંવાદદાતા રજની વૈદ્યનાથનના જણાવ્યા પ્રમાણે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલી આ દુર્ઘટનામાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. \n\nતેમના જણાવ્યા પ્રમાણે હજી સુધી મોતનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. \n\nકેવી રીતે બની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળના અંતરિયાળ વિસ્તારોમાં સોલર સૂટકેસ આપી રહી છે જીવનદાન\\nસારાંશ: નેપાળનો 75 ટકા વિસ્તાર પર્વતીય છે અને અહીં વારંવાર વીજકાપની પરિસ્થિતિ રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળના લોકો માટે સોલર સૂટકેસ અમેરિકાના ડૉ. લૌરા સ્ટેચેલે બનાવી છે\n\nઆવી પરિસ્થિતિમાં હૉસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં વીજળીનો નિયમિત પુરવઠો મળી રહે તે બાબત મહત્વની છે, પરંતુ વીજપુરવઠો મેળવવો કેવી રીતે?\n\nજોકે, કેટલાંક લોકોના સંશોધનના પરિણામે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે.\n\nપીળા રંગની આ સૂટકેસમાં 'કૉમ્પેક્ટ સોલર ઇલેક્ટ્રિક સિસ્ટમ' છે. જે વીજળી ન હોય ત્યારે મદદરૂપ થાય છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજેથી પ્રસૂતિ દરમિયાન તબીબો અને સગર્ભાનો કોઈ અગવડ ન વેઠવી પડે.\n\nસોલર સુટકેસ\n\nહરિ સુનાર તેમનું છેલ્લું ચેકઅપ કરાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળના પુનર્નિર્માણમાં ભાગીદારી કરતી મહિલાઓની કહાણી\\nસારાંશ: નેપાળના પુનર્વસનમાં હવે મહિલાઓની ભાગીદારી વધી છે. નેપાળમાં ઘણાં મહિલાઓએ આશિયાનાનાં સપનાં પૂરાં કરવાં બાંધકામ ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોરખા જિલ્લામાં હિમાલયની ચટ્ટાનોથી ઘેરાયેલો આ રસ્તો અમને પૂર્ણિમયાના ઘર સુધી લઈ જાય છે. જ્યાં તેઓ પોતાના 2 સાથીઓ સાથે નવું ઘર બનાવી રહ્યાં છે.\n\nપૂર્ણિમયા અને તેમનાં જેવાં સેંકડો અન્ય કારીગરોને અહીં ઘર બનાવતી મહિલા મેસન કહેવાય છે અને નેપાળમાં આ સામાન્ય વાત નથી. \n\nઘરનિર્માણનું કામ આજે પણ નેપાળના પરંપરાગત સમાજમાં માત્ર પુરુષોનું કામ મનાય છે અને અને આ પરંપરા એટલી હદે પ્રવર્તે છે કે મહિલાઓને ઘરની છત પર જવાની કે બાંધવાની પણ પરવાનગી નથી.\n\nપણ 2015માં આવેલી આ કુદરતી આફત બાદ ઘણું બધું બદલાઈ ગયું છે.\n\nભૂકં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળના રાજકીય સંકટમાંથી ચીને શું લાભ ખાટ્યો?\\nસારાંશ: નેપાળમાં ઊભા થયેલા રાજકીય સંકટ વચ્ચે ચીનના પ્રતિનિધિમંડળની મુલાકાત ચર્ચાનો વિષય બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રચંડ અને કેપી શર્મા ઓલી\n\nગત મહિને નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ નેપાળની સંસદને ભંગ કરવાનો વિવાદિત નિર્ણય લીધો હતો. ઓલીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં ફરીથી ચૂંટણી યોજવાની વાત કરી છે.\n\nનેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટીની અંદર પેદા થયેલા મતભેદ બાદ નેપાળમાં રાજકીય સંકટ વધ્યું છે.\n\nઆ દરમિયાન ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય મામલાના વિભાગમાં ઉપમંત્રીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે નેપાળની મુલાકાત લીધી.\n\nકહેવાય છે કે ચીન નેપાળી કૉમ્યુનિસ્ટ પાર્ટી વિભાજનથી ખુશ નથી અને તે ઇચ્છે છે કે પ્રચંડ-ઓલી ફરીથી સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીનું સભ્યપદ રદ, પાર્ટીમાં તકરારની સમગ્ર કહાણી\\nસારાંશ: કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળના પ્રચંડ-માધવ જૂથ દ્વારા કે. પી. ઓલીનું સભ્યપદ રદ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટીની કમિટીના સભ્ય જનાર્દન શર્માનું કહેવું છે કે ઓલી શર્માએ બેઠકમાં કરાયેલા પ્રશ્નો અંગે સ્પષ્ટીકરણ નહોતું કર્યું અને પાર્ટીવિરોધી કામ કર્યું હતું.\n\nડિસેમ્બર 2020માં નેપાળમાં સત્તારૂઢ સીપીએન (માઓવાદી)માં ચાલી રહેલા આંતરિક વિવાદો વચ્ચે વડા પ્રધાન ઓલીએ સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ કરી દીધો હતો.\n\nપાર્ટીના ઉપાધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', માધવ કુમાર નેપાલ અને જાલાનાથ ખાનલ જેવા વરિષ્ઠ નેતા ઓલી પર પાર્ટી અને સરકાર એકતરફી રીતે ચલાવવાનો આરોપ લગાવતા રહ્યા છે.\n\nઆ પહેલાંનો ઘટનાક્રમ\n\nત્રણ વર્ષ પહેલાં ઓલીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળની ભારતીય મીડિયા પર 'કાર્યવાહી'ની ચેતવણી - TOP NEWS\\nસારાંશ: નેપાળ સરકારે કહ્યું છે કે તેઓ 'ખોટા અને મનઘડંત' સમાચાર પ્રસારિત કરવા બદલ ભારતીય મીડિયા ચેનલો સામે 'રાજકીય અને કાયદાકીય કાર્યવાહી' કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળમાંના ચીનના રાજદૂતે કૉમ્યુનિસ્ટ પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેના સમાચારો આ ચેનલ્સ પર દર્શાવાયા હતા.\n\nનેપાળ મુજબ તેમાં રાજકીય સ્તરે તેમની વાતચીતની મજાક ઉડાવવામાં આવી છે. \n\nગુરુવારે સાંજે નેપાળના કૅબલ ઑપરેટરોએ એમ કહીને ભારતીય ચેનલોનું પ્રસારણ રોકી દીધું હતું કે \"આમાં નેપાળના વડા પ્રધાન અંગે વાંધાજનક સમાચારો દર્શાવવામાં આવી રહ્યા છે.\"\n\nનેપાળ સરકારના પ્રવક્તા ડૉ. યુવરાજ ખતિવાડાએ પણ આ અંગે ચેતવણી આપી છે.\n\nનેપાળના રાજકીય અને વરિષ્ઠ પત્રકારોએ પણ આ મામલે ચિંતા વ્યકત કરી છે.\n\nસુરતમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળની સુપ્રીમ કોર્ટે પીએમ ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો\\nસારાંશ: નેપાળની સુપ્રીમ કોર્ટે પીએમ ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને પલટી નાખ્યો છે. \n\nકેપી શર્મા ઓલીએ ગત વર્ષે 20 ડિસેમ્બરના રોજ સંસદને ભંગ કરી હતી. ઓલીના આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કૉર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. \n\nઆ જ અરજીઓની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચોલેન્દ્ર શમશેર રાણાએ નિર્ણય આપ્યો છે અને સંસદ ભંગ કરવાને ગેરબંધારણીય ગણાવી છે. \n\nકોર્ટે પીએમ ઓલીને 13 દિવસની અંદર પ્રતિનિધિ સભાનું અધિવેશન બોલાવવા આદેશ આપ્યો છે. \n\nટૂલકિટ કેસમાં દિશા રવિને જામીન મળ્યા\n\nખેડૂત આંદોલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળનો રાષ્ટ્રવાદ ભારત વિરોધી કેમ છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30થી 31 ઑગસ્ટ સુધી નેપાળમાં આયોજિત બિમ્સ્ટેક(બે ઑફ બંગાળ ઇનિશિઍટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટૅક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક કોઑપરેશન) સંમેલનમાં ઉપસ્થિત હતા. પીએમ મોદીના આ સંમેલનમાંથી પરત ફર્યા પછી, નેપાળ ભારતને ઘણાં આંચકા આપી ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલાં નેપાળે બિમ્સ્ટેક દેશોના પુનામાં આયોજિત સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ થવાનો નનૈયો ભણી દીધો અને હવે નેપાળ 17થી 28 સપ્ટેમ્બર સુધી ચીનની સાથે 12 દિવસનો સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યું છે. \n\nએવી ચર્ચા ચાલી રહી છે કે નેપાળે આવું કરીને ભારતના ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. \n\nસોમવારે નેપાળી સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ગોકુલ ભંડારીએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ને કહ્યું કે ચીનની સાથે આ રીતનો આ બીજીવારનો સૈન્ય અભ્યાસ હશે. \n\nતેમણે કહ્યું કે આ સૈન્ય અભ્યાસનું લક્ષ્ય, આતંક વિરોધી અભિયાનોમાં નિપુણતા હાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળમાં ભારતની 500-1000ની જૂની નોટોનું શું થશે?\\nસારાંશ: વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખત નેપાળ જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે નેપાળી નેતાઓની સાથે મોદીની વાતચીતનો એક વિષય હોઈ શકે છે નવેમ્બર 2016ની નોટબંધીની માર ખાધેલા નેપાળી લોકો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે નોટબંધીની ઘોષણા થઈ ત્યારે મિથિલા ઉપાધ્યાય દિલ્હીમાં હતાં, તેમના પતિ દીપકુમાર ઉપાધ્યાય ભારતમાં નેપાળના રાજદૂત હતા\n\nઆજે પણ નેપાળની કેન્દ્રીય બૅન્કમાં લગભગ આઠ કરોડ રૂપિયાની જૂની ભારતીય ચલણી નોટ છે.\n\nભારતમાં નોટબંધીના દિવસ તો તમને યાદ હશે- એટીએમની સામે લાંબી લાઇન, સરકારને ખરી-ખોટી સંભળાવતા નાના વેપારીઓ અને કાગળની પસ્તી બની ચૂકેલી 500 અને 1000ની નોટને બદલવા માટે બૅન્કોની સામે ભીડ. \n\nપરંતુ નોટબંધીના કારણે ભારતના પાડોશી નેપાળમાં પણ લોકોએ ભારે તકલીફનો સામનો કર્યો. \n\nભારતીય રૂપિયા પર ભરોસો ઓછો થયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ, 600 લોકો ઘાયલ\\nસારાંશ: નેપાળના દક્ષિણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 30 લોકોનાં મૃત્યુ અને 600 લોકો ઘાયલ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળના ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આવેલા તોફાનને કારણે બદારા અને પરસા જિલ્લો પ્રભાવિત થયો છે. \n\nઆ કુદરતી આફત બાદ સરકારે તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે.\n\nગૃહ મંત્રાલયના પ્રવક્તા રામ કૃષ્ણા સુબેદી અનુસાર ચાર ટ્રકમાં સૈનિકોને જરૂરી સામાન સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યા છે.\n\nસુબેદીએ એવું પણ જણાવ્યું છે કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.\n\nત્રણ લાખની સહાયની જાહેરાત\n\nબીબીસી નેપાળી સેવા સાથેની વાતચીતમાં સુબેદીએ કહ્યું કે પીડિતોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળમાં સોલર સૂટકેસ તબીબીક્ષેત્રે મદદરૂપ થઈ રહી છે\\nસારાંશ: નેપાળમાં વીજકાપ સામાન્ય બાબત છે અને 75 ટકા વિસ્તાર પર્વતીય છે. અહીં ધરતીકંપના આંચકા પણ વારંવાર આવતા રહે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવા સંજોગોમાં પ્રસૂતિગૃહ સુધી વીજળી કઈ રીતે પહોંચે? જો કે નેપાળમાં આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે.\n\nપીળા રંગની આ સૂટકેસમાં 'કૉમ્પેક્ટ સોલર ઇલેક્ટ્રિક સિસ્ટમ' છે. જે વીજળી ન હોય ત્યારે મદદરૂપ થાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેપાળે નવા નકશામાં લિપુલેખ તથા લિમ્પિયાધૂરા કાલાપાનીને પોતાના વિસ્તાર ગણાવતા વિવાદ\\nસારાંશ: ભારત અને પાડોશી દેશ નેપાળ વચ્ચેન સંબંધમાં સોમવારે નવો વળાંક આવ્યો, નેપાળે લિમ્પિયાયાધૂરા, કાલાપાનીને પોતાના વિસ્તાર ગણાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળની કૅબિનેટે નવા રાજકીય નક્શાને મંજૂરી આપી, જેમાં બંને વિસ્તારોને પોતાની સરહદની અંદર દર્શાવ્યા છે. \n\nનેપાળની કૅબિનેટે પોતાના દાવાને વ્યાજબી ગણાવતાં કહ્યું છે કે મહાકાલી (શારદા) નદી લિમ્પિયાધૂરામાંથી ઉદ્ભવે છે, જે ભારતના ઉત્તરાખંડમાં આવેલું છે. \n\nભારતે લિપુલેખમાં માર્ગ બનાવવાની શરૂઆત કરતા નેપાળની કૅબિનેટે આ નિર્ણય લીધો હતો. લિપુલેખ થઈને ચીનના માનસરોવર સુધી જવાય છે. \n\nભારતે આ માર્ગનું નિર્માણકાર્ય શરૂ કર્યુ, ત્યારે નેપાળે તેનો વિરોધ નોંધાવ્યો હતો. નેપાળની સંસદથી લઈને રસ્તાઓ ઉપર તેનો વિરોધ જોવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નેશનલ મેડિકલ કમિશન ખરડો પસાર થશે તો આભ તૂટી પડશે?\\nસારાંશ: 'નેશનલ મેડિકલ કમિશન' (એનએમસી) ખરડાના વિરોધમાં શરૂ થયેલી સરકારી અને ખાનગી ડૉક્ટરોની હડતાળ મંગળવારે બપોરે પાછી ખેંચી લેવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nઆ ખરડાને સંસદની સ્થાયી સમિતિ પાસે મોકલવામાં આવ્યો એ પછી ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી હતી. \n\nડૉક્ટરોએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ નિર્ણય જાહેર કરશે ત્યાં સુધી હડતાળ મુલતવી રહેશે.\n\nકેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ એનએમસી ખરડો લોકસભામાં ગત શુક્રવારે રજૂ કર્યો હતો. \n\nભારતમાં તબીબી મેડિકલ શિક્ષણ, મેડિકલ સંસ્થાઓ અને ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન સંબંધી કામકાજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(એમસીઆઈ)ના કાર્યક્ષેત્રમાં આવે છે.\n\nએનએમસી ખરડો પસાર થઈ જશે તો એમસીઆઈ પર પૂર્ણવિરામ મુકાઈ જશે અને તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નૈના 'ઠગ' લેંગે! શું છે અમિતાભના નવા લુકની સચ્ચાઈ?\\nસારાંશ: ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'માં અમિતાભ બચ્ચનનો નવો દેખાવ તમે જોયો? એ ફોટો જે કેટલાક દિવસોથી ભારતીય મીડિયાના એક વર્ગ અને સોશિયલ મીડિયામાં દેખાડવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો તમારો જવાબ 'હા' હોય તો 'ઠગ્સ ઑફ હિંદુસ્તાન'ના નવા દેખાવના નામે તમારી નજરોને 'ઠગી' લેવાઈ છે. \n\nછેલ્લાં કેટલાક દિવસોમાં એક આંખ પર પટ્ટી બાંધીને ચશ્મા પહેરેલી જે તસવીરને અમિતાભ બચ્ચનનો નવો લુક કહેવામાં આવી રહી છે, તે અમિતાભની તસવીર જ નથી.\n\nજે એ ફોટોગ્રાફમાં દેખાય છે, તે અફઘાન શરણાર્થી શાહબાઝ છે. આ ફોટોગ્રાફ જાણીતા ફોટોગ્રાફર સ્ટીવ મેક્કરીએ પાકિસ્તાનમાં લીધો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસ્ટીવે આ તસવીર 27 જાન્યુઆરીએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.\n\nઆ ફોટોગ્રાફમાં શાહબાઝનો ચહેરો અમિતાભ સાથે મળતો આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નૉટ્ર ડામ કૅથેડ્રલમાં સચવાયેલી એ વિરાસત જેને જોવા માટે લોકો જતા હતા\\nસારાંશ: પેરિસમાં નૉટ્ર ડામ કૅથેડ્રલમાં લાગી આગથી તેની છત અને મુખ્ય દેવળનું શિખર અને છત ધસી પડ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેરિસના ડેપ્યુટી મેયર ઇમૅન્યુઅલ ગ્રેગોરીએ કહ્યું કે ચર્ચને ભારે નુકસાન થયું છે અને ઇમર્જન્સી સેવા દ્વારા કલાકૃતિઓ અને ચર્ચમાં રાખેલી અમૂલ્ય વસ્તુઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.\n\nતેમણે જણાવ્યું કે કૅથેડ્રલની અંદર રહેલી લાકડાંની વસ્તુઓ નષ્ટ થઈ છે.\n\nઅનેક પ્રતિષ્ઠિત ઇમારતો ધરાવતા આ શહેરની 850 વર્ષ જૂની આ ઇમારત ઘણી રીતે સૌથી અલગ છે.\n\nરોઝ વિન્ડોઝ\n\n13મી સદીમાં કૅથેડ્રલમાં બનાવવામાં આવેલી ત્રણ રોઝ વિન્ડોઝ સૌથી પ્રખ્યાત છે.\n\nહજુ એ જાણવા નથી મળ્યું કે આગમાં આ રોઝ વિન્ડોઝ બચી છે કે કેમ.\n\nચર્ચની પશ્ચિમ દિશામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોકરી: '2025 સુધીમાં અડધોઅડધ કામ મશીનો કરતાં થઈ જશે'\\nસારાંશ: વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના એક અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે, 2025 સુધીમાં અડધોઅડધ કામ મશીનો કરતાં થઈ જશે. તેના પરિણામે અસમાનતા વકરવાની સંભાવના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈશ્વિક આર્થિક બાબતો અંગે વિચારણા કરનાર મંડળે જણાવ્યું છે કે \"રોબોટ ક્રાંતિ\" વિશ્વભરમાં 9.7 કરોડ રોજગારનું સર્જન કરવાની સાથે કેટલાક વર્ગના કર્મચારીઓ માટે જોખમ પણ સર્જશે.\n\nવર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના જણાવ્યા અનુસાર, ઍડમિનિસ્ટ્રેશન અને ડેટા પ્રોસેસિંગમાં રૂટિન અથવા મેન્યુઅલ કામો સંબંધે આ ઑટોમેશન કર્મચારીઓ માટે સૌથી વધુ ખતરારૂપ બનશે. \n\nજન્મથી માથાથી જોડાયેલી બહેનોને સર્જરી કરીને છૂટી પડાઈ હતી, હવે તેઓ કેવી રીતે જીવે છે?\n\nજોકે, કેર, બિગ ડેટા અને ગ્રીન ઇકૉનૉમી (પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર) ક્ષેત્રે નવા રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધી : ત્રણ વર્ષ પછી પણ ગુજરાતના કાપડઉદ્યોગ પર માઠી અસર કેમ?\\nસારાંશ: ઘી-કાંટાની પટણી પોળમાં પ્રવેશતાં સાથે જ નાના ઝુંડમાં બેઠેલી મહિલાઓ જિન્સ પૅન્ટ પરથી દોરા કાપતી નજર પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનાની-નાની ગલીઓથી પસાર થતાં અનેક સ્થળોએ આ ધાગા-કટિંગનું કામ કરતી મહિલાઓ જિન્સ પૅન્ટના ઢગલાની આસપાસ બેઠેલી જોવા મળી.\n\nઆ મહિલાઓ કહે છે કે એક સમયે આખી પોળમાં માત્ર આ એક જ કામ હતું, પરંતુ નોટબંધી બાદ કામ ઘટતું ગયું અને આજે સ્થિતિ એવી છે કે ઘણી મહિલાઓએ કામ શોધવા પોળથી બહાર જવું પડે છે.\n\nમહિલાઓના કામ પર નકારાત્મક અસર\n\nએક સમયે આ પોળની તમામ મહિલાઓ સવારની રસોઈ કરીને ધાગા-કટિંગના કામમાં લાગી જતી હતી.\n\nનોટબંધી પહેલાં કપડાં ભરેલી પેડલ રિક્ષાઓથી ભરચક દેખાતી આ પોળમાં હવે ચહલપહલ ઘટી ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધી મામલે BBCના નામે કરાયેલો બોગસ દાવો- ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયાના માધ્યમથી બીબીસીના નામે એક ભ્રામક સંદેશ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નકલી મૅસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી દરમિયાન 100 નહીં પણ હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં જેના અંગે રિપોર્ટીંગ થયું નથી. \n\nબીબીસીને પોતાના વાંચકો પાસેથી આવા કેટલાક સંદેશ મળ્યા છે, કેટલાંક સ્ક્રીનશૉટ મળ્યાં છે જેમને ફેસબુક, ટ્વિટર, શૅરચૅટ અને વૉટ્સઍપ પર શૅર કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં જે આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તથ્યાત્મક રૂપે ખોટા છે. \n\nએક વાઇરલ પોસ્ટ જેમાં નોટબંધી દરમિયાન મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 33,800 જણાવવામાં આવી છે.\n\nએ વાત સાચી છે કે 85% કરન્સીને એક સાથે અમાન્ય ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધી વખતે લવાયેલી 2000 રૂપિયાની નોટ માર્કેટમાં ઓછી દેખાવાનું કારણ શું છે?\\nસારાંશ: નવેમ્બર 2016માં એક રાત્રે અચાનક જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચસો અને હજાર રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. પછી સરકાર ગુલાબી રંગની બે હજાર રૂપિયાની નવી નોટ લઈને આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ મિન્ટના અહેવાલ અનુસાર ભારતીય રિઝર્વ બૅન્કે જુલાઈમાં જ બે હજાર રૂપિયાની નોટને છાપવાનું બંધ કરી દીધી હતું\n\nહવે ધીમેધીમે આ નોટ પણ બજારમાંથી ગાયબ થઈ રહી છે. અમે આનું કારણ જાળવાનો પ્રયત્ન કર્યો.\n\n8 નવેમ્બરની એ રાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતા કહ્યું કે રાત્રે 12 વાગ્યા પછી પાંચસો અને હજાર રૂપિયાની નોટ બંધ થઈ જશે અને આની જગ્યાએ ભારતીય રિઝર્વ બૅન્ક બે હજાર રૂપિયા અને પાંચસો રૂપિયાની નવી નોટ જાહેર કરશે.\n\nત્યારથી નવી 500ની નોટ ખૂબ ચાલી રહી છે. જોકે છેલ્લાં બે વર્ષમાં બે હજારની નવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ વાયદાઓ જેની હવા નીકળી ગઈ\\nસારાંશ: \"ભાઈઓ-બહેનો, મેં દેશ પાસેથી માત્ર 50 દિવસ માગ્યા છે. 50 દિવસ. 30 ડિસેમ્બર સુધી મને તક આપો, મારા ભાઈઓ-બહેનો. 30 ડિસેમ્બર પછી પણ કોઈ કમી રહી જાય, મારી ભૂલ રહી જાય, મારો કોઈ ઇરાદો ખોટો સાબિત થાય, તમે જે ચોકમાં મને ઊભો કરશો, હું ઊભો રહીને..દેશ જે સજા કરશે એ ભોગવવા તૈયાર છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છે. 2016ની આઠમી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરીને 500 તથા 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યાના બરાબર પાંચ દિવસ પછી ગોવામાં એક ઍરપૉર્ટના શિલારોપણ વખતે નોટબંધીની વાત કરતાં તેમણે ઉપર મુજબ કહ્યું હતું. \n\nજોકે, તેના એક વર્ષ અને નવ મહિના બાદ સવાલ થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીના નોટબંધી સાથે જોડાયેલા દાવાઓની હવા નીકળી ગઈ છે?\n\nનોટબંધીથી શું ફાયદો થયો એવો સવાલ સામાન્ય લોકોથી માંડીને સત્તાની પરસાળોમાં પૂછાઈ રહ્યો છે.\n\nસત્તાધારી પક્ષ તરફથી નોટબંધીની સફળતા સંબંધે કોઈ દમદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધીએ ખરેખર માઓવાદીની કમર ભાંગી નાખી છે?\\nસારાંશ: છત્તીસગઢમાં માઓવાદ પ્રભાવિત વિધાનસભાની 18 બેઠકો પર સોમવારે પ્રારંભિક તબક્કાનું મતદાન યોજાયું હુતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nઆ પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 60.49% મતદાન થયું છે. છત્તીસગઢ રાજ્ય બન્યા બાદ પહેલીવાર અહીં ઓછું મતદાન થયું હતું. \n\nદેશમાં હાલ નકસલ પ્રભાવિત વિસ્તારોમાં ઘટાડો થયો હોવાનો સરકારનો દાવો છે. \n\nયુપીએના સાશનકાળમાં જ્યારે પી.ચિદમ્બરમ ગૃહ મંત્રી હતા ત્યારે ઑપરેશન 'ગ્રીન હન્ટ'ની શરૂઆત થઈ હતી.\n\nઆ અભિયાન અંતર્ગત દેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મોટાપાયે અર્ધસૈનિકદળોનો બંદોબસ્ત મૂકાયો હતો. છેવાડાના વિસ્તારમાં કૅમ્પ શરૂ કરાયા હતા.\n\nભારતીય જનતા પક્ષની સરકાર બની ત્યારબાદ સુરક્ષા દળોની સંખ્યામાં વધાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોટબંધીના સમર્થક શક્તિકાંતા દાસ રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના ગવર્નર બન્યા\\nસારાંશ: નોટબંધીના સમર્થક અને પૂર્વ આર્થિક બાબતોના સચિવ દાસને રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયાના 25મા ગવર્નર તરીકે નીમવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શક્તિકાંતા દાસ તથા પૂરોગામી ઉર્જિત પટેલ (જમણે)\n\nહાલમાં દાસ 15મા નાણા પંચના સભ્ય છે. તેઓ ત્રણ વર્ષ માટે આ પદ પર રહેશે. \n\nવર્ષ 2016માં આઠમી નવેમ્બરે જ્યારે મોદી સરકાર દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવી હતી, ત્યારે તેઓ દેશના આર્થિક બાબતોના સચિવ હતા. \n\nસોમવારે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે 'અંગત કારણ' આગળ ધરીને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. \n\nકોણ છે નવા ગવર્નર દાસ?\n\nદાસ 1980ની બેચના આઈએએસ (ઇંડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના ઓફિસર છે, તેઓ મૂળ ઓડિશાના છે. \n\nતામિલનાડુ કેડરના ઓફિસર દાસ 2"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોબલ પીસ પ્રાઇઝ માટે 16 વર્ષની નાની ઉંમરે નોમિનેટ થનાર કિશોરી કોણ છે?\\nસારાંશ: એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમારન ખાનની પીસ પ્રાઇઝ માટે ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે એક 16 વર્ષની કિશોરી નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કિશોરી દર શુક્રવારે ક્લાઇમેટ ચૅન્જ માટે હડતાળ કરે છે\n\n\"મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતીને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં જ કંઈક કરવાનું નક્કી કર્યું.\"\n\nઆ શબ્દો છે સ્વીડનની શાળામાં અભ્યાસ કરતાં કિશોરી ગ્રેટા થનબર્ગના. જેમનું નામ નોબલ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થયું છે. \n\nગ્રેટાએ આંતરરાષ્ટ્રિય સ્તરે ક્લાઇમેટ ચૅન્જ માટે ઝુંબેશ ચલાવી છે. નોર્વેના ત્રણ સાસંદો દ્વારા ગ્રેટાના નામની ભલામણ કરવામાં આવી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજો ગ્રેટાને આ વર્ષનું પીસ પ્રાઇઝ મળશે તો તે પીસ પ્રાઇઝ મેળવનારા સૌથી નાની વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનરજીનું કૉંગ્રેસ કનેક્શન શું છે?\\nસારાંશ: રૉયલ સ્વિડિશ ઍકેડમી ઑફ સાયન્સીઝ દ્વારા વર્ષ 2019ના પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર અભિજિત બેનરજી, એસ્ટર ડુફલો તથા માઇકલ ક્રેમરને મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભિજિતનો જન્મ વર્ષ 1961માં ભારતમાં થયો હતો, જ્યારે એસ્ટર ડુફલો 1972માં ફ્રાન્સમાં જન્મ્યાં હતાં.\n\nઅભિજિત તથા એસ્ટરે મૅસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં અભ્યાસ કર્યો છે, જ્યારે 1964માં જન્મેલાં માઇકલે અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.\n\nઆ પહેલાં અભિજિતે નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી 1983માં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1981માં કોલકતા યુનિવર્સિટીમાંથી તેમણે બીએસસીનો અભ્યાસ કર્યો હતો.\n\nઅભિજિત તથા એસ્ટર પતિ-પત્ની છે. અગાઉ ભારતીય મૂળના અમર્ત્ય સેનને 1998માં અર્થશાસ્ત્રનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોર્થ કોરિયા : સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ અસદ કિમ જોંગ-ઉનને કેમ મળી રહ્યા છે?\\nસારાંશ: ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેવાના છે. તેઓ કિમ જોંગ-ઉનને મળવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને પ્રથમ વખત કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે.\n\nતાજેતરમાં કિમ જોંગે તેમની રાજદ્વારી પ્રવૃત્તિઓ વધારી દીધી છે. મે મહિનામાં તેઓ ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા.\n\nવળી, તેઓ આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત કરવાના છે.\n\nજોકે, ઉત્તર કોરિયાના સાથી રહેલા સીરિયા તરફથી આ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.\n\nઅત્રે નોંધવું રહ્યું કે આ બન્ને દેશો પર સંયુક્ત રીતે રાસાયણિક હથિયારો વિકસાવવાનો આરોપ રહ્યો છે. પણ બન્ને દેશ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: નોર્વે : જાણો આ દેશ કઈ રીતે એક જ બોટલનો વારંવાર ઉપયોગ કરે છે\\nસારાંશ: વિશ્વ પ્લાસ્ટિકની સમસ્યાથી ઘેરાયેલું છે. તો ભારત પણ પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ નોર્વે પાસે આ સમસ્યાનો ઉકેલ છે. તેની 'બોટલ ડિપોઝીટ સ્કીમ' વિશ્વની શ્રેષ્ઠતમ યોજના છે.\n\nઆ યોજના હેઠળ 2016માં 60 કરોડ એટલે કે 97 ટકા બોટલ્સ રીસાઇકલ થઈ હતી. \n\nખરેખર એક બોટલને એકથી વધુ વખત રીસાઇકલ કરી શકાય છે. બોટલ્સને 12 વખત રીસાઇકલ થઈ શકે છે.\n\nજુઓ વીડિયોમાં કઈ રીતે કામ કરે છે આ યોજના. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂ કેલિડોનિયા જેણે ફ્રાંસથી સ્વતંત્ર થવાનો ઇનકાર કરી દીધો\\nસારાંશ: ફ્રાંસથી સ્વતંત્ર થવા માટે ફ્રેન્ચ પૅસેફિક વિસ્તાર ન્યૂ કેલિડોનિયામાં જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે, આ જનમત સંગ્રહમાં પરિણામ ફ્રાંસ તરફી આવ્યું છે અને લોકોએ ફ્રાંસથી અલગ થવાની માગણીને નકારી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંતિમ પરિણામના આંકડા પ્રમાણે 56.4% લોકોએ ફ્રાંસના એક ભાગ તરીકે રહેવાની તરફેણમાં મતદાન કર્યું છે. \n\nજ્યારે 43.6% લોકોએ ફ્રાંસથી અલગ થવા માટે મતદાન કર્યું હતું. આ જનમતમાં થયેલા મતદાનમાં કુલ 81% લોકોએ ભાગ લીધો હતો. \n\n1988માં કેલિડોનિયામાં થયેલા આઝાદીના આંદોલન બાદ જનમત અંગે કરાર કરવામાં આવ્યા હતા. \n\nફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોએ ફ્રેન્ચ રિપ્બલિક પર વિશ્વાસ મૂક્યો છે. \n\nતેમણે કહ્યું, \"મને એ કહેતાં ખૂબ જ ગર્વની લાગણી થાય છે કે આપણે સાથે મળીને આ ઐતિહાસિક પગલું પાર પાડ્યું છે.\"\n\nન્યૂ કેલિડોનિયામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂ યૉર્ક હુમલો: સાઇપોવ IS માટે સંસાધનો એકઠા કરતો હતો\\nસારાંશ: અમેરિકાની પોલીસનું કહેવું છે કે, ન્યૂ યૉર્કના મેનહટનમાં થયેલો ટ્રક હુમલો કરનાર હુમલાખોર કથિત ઇસ્લામિક સ્ટેટના પ્રભાવ હેઠળ હતો. આ ટ્રક ડ્રાઇવરનું નામ સૈફુલ્લો સાઇપોવ હોવાનું કહેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની તપાસ એજન્સીઓએ સાઇપોવ પર આતંક ફેલાવવાનો આરોપ મૂક્યો છે. સાઇપોવ વિરુદ્ધ કથિત ઇસ્લામિક સ્ટેટ માટે વિવિધ સંસાધનો એકત્ર કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.\n\nમંગળવારે ન્યૂ યૉર્કના મેનહટનમાં પિક-અપ ટ્રક સાયકલ ચલાવવાની લેન પર અને માર્ગ પર ફરી વળી હતી. જેમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે અગિયારથી વધુ લોકો ઘાયલ થયાં હતાં.\n\nન્યૂ યૉર્ક પોલીસના ડેપ્યુટી કમિશનર જૉન મિલરે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની નજીકથી અરેબિક ભાષામાં લખેલી નોંધો મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલો ઇસ્લામિક સ્ટેટ માટે કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂ યૉર્કની નાઇટક્લબના ટૉઇલેટમાં લાગી હિંદુ દેવી-દેવતાઓની તસવીરો\\nસારાંશ: અમેરિકામાં ન્યૂ યૉર્કની એક નાઇટક્લબમાં હિંદુ દેવી-દેવતાઓની તસવીરો લગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓહાયોમાં રહેતાં એક ભારતીય મૂળનાં અમેરિકન મહિલા અંકિતા મિશ્રાએ એની ફરિયાદ કરી છે. \n\nઅંકિતા મિશ્રાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને એક બ્લૉગ દ્વારા આ વિશે જણાવ્યું અને ટૉઇલેટની તસવીરો અને વિડીયો પણ પોસ્ટ કર્યા હતા. \n\nપોતાના આ અનુભવ બાબતે અંકિતાએ 16 નવેમ્બરે બ્રાઉનગર્લ નામની એક વેબસાઇટ ઉપર એક બ્લૉગ લખ્યો, જેમાં તેમણે ઘટના વિશે સવિસ્તાર જણાવ્યું હતું. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅંકિતાએ લખ્યું છે કે તેઓ ગત મહિને હાઉસ ઑફ યેસ નાઈટક્લબ ગયાં હતાં. ત્યાં તેમના મિત્રોએ ઘણો મોંઘો ઓર્ડર કર્યો હતો એટલે તેમને વી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂ યોર્કમાં કેવી રીતે એક ટ્રકે કચડી નાખી 11 જિંદગી?\\nસારાંશ: અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર વધુ એક વખત આતંકી હુમલાનો ભોગ બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારની બપોરે એક સફેદ રંગની ટ્રકે હુમલો કર્યો હતો જેમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં\n\nઆ ઘટના છે ન્યૂ યોર્કના લૉઅર મેનહટ્ટનની કે જ્યાં મંગળવારની બપોરે સફેદ રંગની એક ટ્રક લોકોને કચડતી આગળ વધી હતી અને તેમાં આઠ લોકોનાં મૃત્યુ થયા હતા જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. \n\n23 વર્ષના કમ્પ્યુટર સાઇન્સના વિદ્યાર્થી બાબાટ્યૂન્ડે ઓગુનિયીએ આ આખી ઘટના પોતાની નજરે જોઈ હતી. તેમણે આખી ઘટનાને બીબીસી સમક્ષ વર્ણવી હતી.\n\nબાબાટ્યૂન્ડે જોયું કે એક ટ્રક ચક્કર કાપતા કાપતા સાઇકલના માર્ગ પર ચઢી આવી બે લોકોને અડફેટે લીધા અને સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝ રાઉન્ડ-અપઃ જિગ્નેશ મેવાણીનો દલિત ધારાસભ્યો સામે મોરચો\\nસારાંશ: દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ગુજરાતના દલિત ધારાસભ્યો સામે મોરચો માંડવાની તૈયારી દર્શાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિગ્નેશે કહ્યું હતું કે ભાજપના દલિત ધારાસભ્યો અનામત બેઠક માટે પોતાના આત્મસન્માન સાથે સમાધાન કરે છે\n\nજિગ્નેશ મેવાણીએ આજે ગાંધીનગર ખાતે એક સભા યોજી જિગ્નેશે કહ્યું હતું કે ભાજપના દલિત ધારાસભ્યો અનામત બેઠક માટે પોતાના સ્વમાન સાથે સમાધાન કરે છે.\n\n જિગ્નેશ મેવાણીએ એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ 25મી નવેમ્બરે પત્રકાર પરિષદ યોજશે. ભાજપના છ મંત્રીઓનો ઘેરાવ અને વિરોધ કરવાનું તેમનું આયોજન છે તેવું પણ તેમણે કહ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહિતુ કનોડિયા અને રમણલાલ વોરાની ઉમેદવારી સંદર્ભે મેવાણીએ કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડ : ક્રાઇસ્ટચર્ચમાં હુમલા બાદ PM જૈસિંડાની દરિયાદિલી આ રીતે સમગ્ર વિશ્વમાં છવાઈ\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા \"આતંકવાદી\" હુમલાએ જ્યાં સમગ્ર દુનિયાને દુઃખી કરી, ત્યાં એક તસવીર એ નકારાત્મકતામાં સકારાત્મકતાની આશા જગાવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર છે દેશનાં વડાં પ્રધાન જૈસિંડા અર્ડર્નની. દેશમાં મુસ્લિમો અને પ્રવાસીઓ વિરુદ્ધ ભડકી રહેલી નફરત વચ્ચે અર્ડર્ને હુમલામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારો સાથે મુલાકાત કરી અને દુનિયાના રાજકારણને માનવતાનો સંદેશ આપ્યો. \n\nતેઓ મુસ્લિમ પરિવારો પાસે હિજાબમાં પહોંચ્યાં, તેમને ગળે મળ્યાં અને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમનો ચહેરો ઉદાસ હતો, આંખમાં દુઃખ છલકાઈ રહ્યું હતું. \n\nતેમની એ તસવીરે દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું. ટ્વિટર પર લોકો તેમને \"આતંકવાદ દરમિયાન સકારાત્મક રાજકારણનો ચહેરો\" ગણાવી રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડ ચૂંટણીમાં વડાં પ્રધાન જૅસિંડા આર્ડર્નને મળી મોટી જીત\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિંડા આર્ડર્નની પાર્ટીએ શનિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મેળવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટા ભાગની મતગણતરી થઈ ગઈ છે. અત્યાર સુધીનાં પરિણામોમાં આર્ડર્નની લેબર પાર્ટીને 49 ટકા મત મળ્યા છે અને આશા છે કે તેઓ ન્યૂઝીલૅન્ડની રાજનીતિમાં દુલર્ભ બહુમતી હાંસલ કરી લેશે.\n\nવિપક્ષ મધ્ય-પંથી નેશનલ પાર્ટીને અત્યાર સુધીમાં 27 મત મળ્યા છે અને પાર્ટીએ પોતાની હાર સ્વીકારી લીધી છે.\n\nઆ ચૂંટણી એક મહિના પહેલાં સપ્ટેમ્બરમાં થવાની હતી, પરંતુ કોવિડ મહામારીને કારણે તેની તારીખ આગળ વધારી હતી.\n\nમતદાન સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે સાત વાગ્યે પૂરું થયું હતું.\n\nજોકે ત્રણ ઑક્ટોબરે શરૂ થયેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડ હુમલામાં પાંચ ગુજરાતીઓનાં મૃત્યુ : 'આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો'\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર શુક્રવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોનાં મૃત્યુ થયાં છે. ઉપરાંત અંદાજે 50 લોકો ઘાયલ હોવાના પણ સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલાખોરે હુમલો કરવા માટે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો\n\nઆ મૃતકોમાં પાંચ ગુજરાતીઓ પણ છે. જેમાં એક અમદાવાદ, બે વડોદરા, એક ભરૂચ અને એક મૂળ નવસારીના અને હાલ ન્યૂઝીલૅન્ડના નાગરિકનો સમાવેશ થાય છે. \n\nન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના રાજદૂતાવાસે ટ્વીટ કરીને આ હુમલામાં માર્યા ગયેલા પાંચ ભારતીય લોકોનાં નામ જાહેર કર્યાં છે. આ યાદીમાં ત્રણ ગુજરાતીઓનાં નામ સામેલ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅમદાવાદના મહેબુબ ખોખર, વડોદરાના રમીઝ વ્હોરા અને આસિફ વ્હોરા માર્યાં ગયા છે. \n\nજ્યારે ભરૂચના હાફિઝ મૂસા વલી સુલેનામ પટેલ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડ હુમલો : 'જો કોઈ જીવતું દેખાય તો એ ગોળી મારી દેતો, એ કોઈને પણ જીવિત નહોતો જોવા માગતો'\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડમાં થયેલા ગોળીબારમાં 49 લોકોનાં મોત થયાં છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાને ક્રાઇસ્ટચર્ચની મધ્યમાં આવેલી અલ નૂર મસ્જિદ અને લિનવૂડ મસ્જિદમાં થયેલા આ ગોળીબારને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. \n\nમસ્જિદમાં નમાજ પઢી રહેલા લોકો પર બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. \n\nબંદૂકધારી કાળાં કપડાં પહેરીને આવ્યો હતો અને તેના પાસે રાઇફલ હતી. આ સમયે મસ્જિદમાં નમાઝ ચાલી રહી હતી. \n\nમસ્જિદમાં હાજર રહેલા અને આ હુમલામાં બચી ગયેલા લોકો કહે છે કે તેઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા.\n\nમૃતકોમાં એક ગુજરાતી સહિત ભારતીય મૂળનાં છ લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે. જોકે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડ હુમલો : હુમલાખોરે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદો પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 49 લોકોનાં મોત થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રેન્ટોન ટેરેન્ટને હત્યાના આરોપમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો\n\nમસ્જિદ પર હુમલો કરવાના આરોપસર હુમલાખોરને હત્યાના આરોપમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. \n\nજે બાદ તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને ફરીથી તેને 5 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર કરવામાં આવશે. \n\nન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું કે શુક્રવારના રોજ થયેલા હુમલા બાદ દેશમાં બંદૂક રાખવાના સંબંધી કાયદાઓમાં બદલાવ કરવામાં આવશે. \n\nતેમણે એ પણ કહ્યું કે હુમલો ખૂબ જ આયોજનપૂર્વક કરવામાં આવ્યો હતો અને હુમલાખોર પાસે બંદૂક રાખવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડમાં બંદૂકના કાયદા શું છે અને તે કેવી રીતે બદલાશે?\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની મસ્જિદો પર થયેલા હુમલામાં જે સેમી-ઑટોમૅટિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ન\n\nગયા શુક્રવારે બે મસ્જિદોમાં હુમલો કરીને એક બંદૂકધારીએ 50 લોકોની હત્યા કરી નાખી હતી.\n\nજે બાદ ન્યૂઝીલૅન્ડમાં બંદૂક ખરીદવા અને રાખવાના નિયમોમાં ફેરફાર કરવા અંગે ચર્ચાઓ થઈ રહી હતી.\n\nવડાં પ્રધાન અર્ડર્ને કહ્યું કે બંદૂકો સાથે જોડાયેલા નવા નિયમો 11 એપ્રિલથી લાગુ થઈ શકે છે.\n\nતેમણે કહ્યું હાલ જેમની પાસે હથિયારો છે તેમની પાસેથી તેને પરત લેવા માટે એક ઔપચારિક નિયમ બનાવવામાં આવશે.\n\nઅર્ડર્ને કહ્યું, \"આ હુમલામાં છ દિવસ બાદ, અમે ન્યૂઝીલૅન્ડમાં તમામ સેમી-ઑટોમૅટિક અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલૅન્ડે દેખાડ્યો '10 કા દમ', શ્રીલંકાનો કારમો પરાજય\\nસારાંશ: ઝડપી અને સ્વિંગ ધરાવતી વિકેટો પર રમવાની એશિયન ટીમોની નબળાઈ સતત બીજા દિવસે ઇંગ્લૅન્ડમાં છતી થઈ ગઈ હતી જ્યારે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં સતત બીજા દિવસે પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો ધબડકો થયો અને ન્યૂઝીલૅન્ડે 10 વિકેટે આસાન વિજય હાંસલ કરી લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે પાકિસ્તાનના કંગાળ દેખાવ બાદ શનિવારે ન્યૂઝીલૅન્ડ સામે શ્રીલંકા પણ કંગાળ દેખાવ કરીને હારી ગયું હતું.\n\nશનિવારે કાર્ડિફ ખાતે રમાયેલી વર્લ્ડ કપની મૅચમાં શ્રીલંકા સામે ન્યૂઝીલૅન્ડના બૉલર્સનું પ્રભુત્વ રહ્યું હતું. \n\nશ્રીલંકન ટીમે ટૉસ ગુમાવ્યો અને ન્યૂઝીલૅન્ડે તેમને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. \n\nશ્રીલંકાનું આત્મસમર્પણ \n\nશ્રીલંકા માત્ર 29.2 ઓવર જ ટકી શક્યું હતું અને 136 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ન્યૂઝીલૅન્ડે માત્ર 16.1 ઓવરમાં વિના વિકેટે 137 રન કરીને મૅચ જીતી લીધી હતી. \n\nશ્રીલંકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ન્યૂઝીલેન્ડનાં PMએ દીકરીને જન્મ આપ્યો\\nસારાંશ: ન્યૂઝીલેન્ડના વડાં પ્રધાન જેસિંડા આર્ડર્ને પુત્રીને જન્મ આપ્યો છે. આ તેમનું પ્રથમ સંતાન છે અને તેનું વજન 3.31 કિલોગ્રામ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વના ઇતિહાસમાં આર્ડર્ન વડાં પ્રધાનના પદે રહીને પોતાના કાર્યકાળ દરમિયાન માતૃત્વ ધારણ કરનારાં બીજા ચૂંટાયેલાં નેતા બન્યાં છે.\n\nતેમને ગુરુવાર સવારે ઑકલેન્ડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બાળકનાં જન્મ માટેની સંભવિત તારીખનાં ચાર દિવસ બાદ તેમને પ્રસૂતિ થઈ છે.\n\nમાતૃત્વ ધારણ કર્યા બાદ હવે 37 વર્ષીય જેસિંડા આર્ડર્ને કહ્યું છે કે તે છ સપ્તાહની 'મેટરનિટી લીવ' લેશે. \n\nતેમની આ રજા દરમિયાન નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવશે.\n\nશું તમે આ વાંચ્યું?\n\nઆર્ડર્ન ઓક્ટોબર 201"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ. બંગાળમાં અમિત શાહની નીતિ મમતા બેનરજીને ભારે પડી રહી છે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં આજકાલ ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે ભાજપની કોઈ ચૂંટણીરેલી કે ચૂંટણીસભા યોજાઈ ન હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારના આઠ મંત્રીઓ દર અઠવાડિયાના અંતે પશ્ચિમ બંગાળની મુલાકાતે આવે છે. પક્ષના પ્રદેશપ્રભારી કૈલાશ વિજયવર્ગીયે હાલમાં કોલકાતામાં જ પોતાનો પડાવ નાખ્યો છે.\n\nભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઈ રહ્યા છે અને ચૂંટણીસભાઓ સંબોધે છે. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ કોલકાતા પહોંચ્યા હતા. માર્ચથી તેઓ પણ રાજ્યમાં ચૂંટણીસભાઓ કરશે તેવી વાતો સંભળાય છે.\n\nઆ દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ સતત પાટલી બદલી રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંચમહાલ : કૉંગ્રેસના ઉમેદવારનો નાણાં આપતો વીડિયો વાઇરલ થયા બાદ હવે શું?\\nસારાંશ: પંચમહાલની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટ દ્વારા સ્થાનિકોને પૈસા આપતો વીડિયો વાઇરલ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બેઠક ઉપર ખાંટની મુખ્ય સ્પર્ધા ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડની સામે છે. \n\nઆ અંગે ચૂંટણીપંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. \n\nચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી જાય છે જે બાદ કોઈ પણ પક્ષ કે ઉમેદવાર મતદારને ધમકી, લોભ કે લાલચ ન આપી શકે. \n\nવાઇરલ વીડિયોનો વિવાદ \n\nઆ અંગે ગોધરાથી સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ જણાવે છે, \"પંચમહાલ બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર વી. કે. ખાંટનો વીડિયો વાઇરલ થયો હતો.\"\n\n\"આ વીડિયોમાં તેમના હાથમાં રૂ.500ની નોટનું બંડલ જોઈ શકાય છે, જેમાંથી મહિલાને પૈસા આપતા નજરે પડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજા વડે પ્રતિસ્પર્ધીને ઘૂળ ચટાડતી હિજાબવાળી છોકરીને ઓળખો છો?\\nસારાંશ: એક ટેબલ પર બે લોકો પંજા લડાવી રહ્યા છે. બન્નેના હાથની નસો ઉપસેલી છે. બન્ને એકમેકને હરાવવાના જોરદાર પ્રયાસ કરી રહ્યા છે અને તેમની ચારેબાજુ ઊભેલા લોકો તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સ્પર્ધામાં પ્રતિસ્પર્ધી સામે ટક્કર લઈ રહેલાં મજિઝિયા\n\nઅહીં પંજા લડાવવાની કોઈ સ્પર્ધાની વાત થઈ રહી છે એ તમને ખબર પડી ગઈ હશે પણ અહીં જેમના પંજાની વાત છે એ કોના છે એ વિશે તમે કંઈ વિચાર્યું?\n\nબે છોકરાઓ પંજા લડાવતા હશે અને તેમની ચારેબાજુ ઊભીને તેમનો ઉત્સાહ વધારી રહેલા લોકોમાં છોકરીઓ પણ હશે એવું તમે વિચાર્યું હોય તે શક્ય છે. \n\nહકીકત થોડી અલગ છે. અહીં બે છોકરીઓ છે. જે પંજા લડાવીને પોતપોતાની તાકાત દેખાડી રહી છે. \n\nહવે તમારી કલ્પનાની તસ્વીર થોડી ધૂંધળી થઈ હશે. એવું થવું વાજબી છે કારણ કે છોકરીઓને આર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબ : ખેડૂતોને લોન માફી પછી શું થયું?\\nસારાંશ: પંજાબમાં સરકારે અઢી એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની લોન માફ કરી દીધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂન, 2018માં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે લોન માફીની જાહેરાત કરી હતી. \n\nત્યારે સવાલ એ છે કે શું સરકારની આ લોન-માફીથી ખેડૂતોને લાભ થયો છે ખરો ? પંજાબથી બીબીસી સંવાદદાતા રવિન્દરસિંઘ રોબિનનો રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબ : ડુક્કરનું પશુપાલન એક નફાકારક વ્યવસાય\\nસારાંશ: પંજાબના ખેડૂતો ડુક્કરના પશુપાલન દ્વારા લાખોની કમાણી કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડુક્કરના પશુપાલન માટે વધુ મોટી જમીન કે મજૂરોની જરૂર નથી પડતી. એક માદા ડુક્કર દર વર્ષે સરેરાશ બે વખત બચ્ચાને જન્મ આપે છે. સામાન્ય રીતે ડુક્કરને ગંદા પશુ ગણવામાં આવે છે પણ તેના પશુપાલન(ઉછેર)નો વ્યવસાય નફાકારક છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબ નેશનલ બૅન્કે હવે કોહલીને લઈને કેમ આપ્યું નિવેદન?\\nસારાંશ: દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બૅન્ક પંજાબ નેશનલ બૅન્કમાં થયેલું લગભગ 11,400 કરોડનું કૌભાંડ ઘણા દિવસોથી ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે બાદ પંજાબ નેશનલ બૅન્ક સતત સમાચારોમાં છવાયેલી રહી છે. \n\nભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પીએનબીના બ્રાન્ડ ઍમ્બૅસેડર છે અને બૅન્ક સાથે તે લગભગ બે વર્ષથી જોડાયેલા છે. \n\nકોહલી પંજાબ નૅશનલ બૅન્કની કેટલીક જાહેરાતોમાં પણ જોવા મળ્યા છે. \n\nકેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કોહલી હવે આ બૅન્ક સાથે કરાર તોડવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. \n\nઅહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોહલી કદાચ હવે 'પીએનબી મેરા અપના બૅન્ક' એવું કહેતા નજરે નહીં પડે. \n\nPNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબ, હરિયાણા બાદ ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હી સુધી કૂચ કરશે\\nસારાંશ: દિલ્હી પોલીસનું કહેવું છે કે ખેડૂતોને બુરાડીના એક મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી આપી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિસુધારા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.\n\nદિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલ કહે છે, \"ખેડૂતોના આગેવાનો સાથેની વાતચીત બાદ તેમને બુરાડીના નિરંકારી મેદાનમાં શાંતિપૂર્ણ વિરોધ માટે પરવાનગી આપી દેવાઈ છે.\"\n\n\"અમે ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ શાંતિ જાળવી રાખે.\"\n\nઆ પહેલાં પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો ત્રણ દિવસથી સતત કૂચ કરીને દિલ્હીની નજીક પહોંચ્યા હતા.\n\nખેડૂતોની કૂચને ધ્યાને રાખીને સિંધુ બૉર્ડર પર મોટી સંખ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.\n\nપંજાબ અને હરિયાણાના ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબના એવા વિકલાંગ ખેડૂતો જેનો સ્વીકાર સમાજ પણ નથી કરતો!\\nસારાંશ: દેશના મોટાભાગના ખેડૂતો ખેતી સાથે પશુઓ પણ પાળે છે. જેથી તે ખેતીની સાથે સાથે નાના પાયે પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબમાં આવા જ ખેડૂતોમાંના કેટલાક હવે વિકલાંગ બની ગયા છે. તેમની વિકલાંગતાનું કારણ છે, પશુઓનો ઘાસચારો કાપતું મશીન. \n\nઆ મશીન દ્વારા ખેડૂતો પશુઓને ચારો કાપીને નાખે છે, પરંતુ કેટલાક એવા ખેડૂતો છે જેમના હાથ આ મશીનમાં આવી જતા તેઓ વિકલાંગ બન્યા છે. \n\nઆ વિકલાંગતા જ હવે તેમના માટે જીવનભરનો બોજ બની રહી છે. \n\nવિકલાંગ હોવાને લીધી તેમને પૂરતું કામ નથી મળતું અને મળે છે તો ખૂબ ઓછા રૂપિયા મહેનતાણાંરૂપે મળે છે. \n\nતો જુઓ પંજાબના આ ખેડૂતોની કહાણી. \n\nરિપોર્ટર- સુખચરણપ્રીત, એડિટ- રાજન પપનેજા\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબની આ યુવતીને દિવાળીની ખરીદીએ બનાવી દીધી કરોડપતિ\\nસારાંશ: પોતાના સપનાં સાકાર કરવા માટે અને ધનવાન થવા માટે ઘણા લૉટરીનો માર્ગ અપનાવે છે, પણ કોઈકની જ કિસ્મત ચમકતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લખવિંદર કૌરને બૅન્ક ઑફિસર બનવું છે\n\nઆ વખતે પંજાબ સરકારનું દિવાળી બમ્પર બઠિંડાનાં લખવિંદર કૌરે જીત્યું છે. બઠિંડાના ગુલાબગઢમાં રહેતાં લખવિંદરની કિસ્મત ચમકી ગઈ છે. તેમણે દોઢ કરોડ રૂપિયાનું દિવાળી બમ્પર જીત્યું છે.\n\nદિવાળીના માત્ર એક દિવસ પહેલાં જ લૉટરીની ટિકિટ ખરીદનારાં લખવિંદરને ફોન આવ્યો કે આ વર્ષનું બમ્પર ઇનામ તેમણે જીત્યું છે.\n\nપહેલી પ્રતિક્રિયા શું હતી?\n\nકરોડપતિ બનતાં જ લખવિંદરે પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું, \"અમને લૉટરી સ્ટૉલવાળાનો ફોન આવ્યો કે જો તમે લોકો ઊભા હોવ તો પહેલા બેસી જાવ. આવું સાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબમાં \"યૂથ ફૂટબૉલ ક્લબ\"નું અનોખું અભિયાન\\nસારાંશ: પંજાબમાં \"યૂથ ફૂટબૉલ ક્લબ\" ફૂટબોલ દ્વારા નશો છોડાવવાનું કામ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડ્રગ્સનું વ્યસન પંજાબની મોટી સમસ્યા છે. \n\nસરકારી આંકડા મુજબ પંજાબમાં દસ લાખ લોકો ડ્રગનો નશો કરે છે. \n\nઆ ક્લબના કારણે પંજાબનાં ગામડામાં પરિસ્થિતિ બદલાઈ રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોનાં મૃત્યુ, મુખ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા - Top News\\nસારાંશ: 'ધ હિન્દુ' સમાચારપત્રની ખબર અનુસાર પંજાબમાં ઝેરી દારૂ પીવાથી છેલ્લા 48 કલાકમાં અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે 21 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબના મુખ્ય મંત્રી અમરિંદર સિંઘે જલંધરના ડિવિઝનલ કમિશનરને આની તપાસના આદેશ આપ્યા છે. આ તપાસમાં તેમની સાથે પંજાબના સહાયક એક્સાઇઝ ઍન્ડ ટૅક્સેશન કમિશનર તથા સંબંધિત જિલ્લાઓના એસપી પણ જોડાશે.\n\nમુખ્ય મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.\n\nઆ ઘટનાની હકીકત અને પરિસ્થિતિની આસપાસ તપાસ કેન્દ્રિત રહેશે તથા સાથે જ તેની સાથે જોડાયેલા અન્ય મામલાઓની પણ તપાસ કરવામાં આવશે એવું અધિકારીએ જણાવ્યું હતું.\n\nપંજાબમાં ઝેરીલો દારૂ પીવાથી 21 લોકોનાં મૃત્યુ થવાના મામલામાં પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંઘે તપાસના આદેશ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંજાબમાં પક્ષીઓ માટે માણસો બનાવી રહ્યા છે ‘ઘરનું ઘર’\\nસારાંશ: પર્યાવરણપ્રેમીઓને ચિંતા છે કે પક્ષીઓ ઝડપથી ઘટી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબમાં પ્રાંતમાં કુલ 550 પ્રકારના પક્ષીઓના જોવા મળે છે.\n\nજેમાંથી 250 બહારથી આવેલા માઇગ્રેટરી બર્ડસ છે. \n\nપર્યાવરણ પર કામ કરતી એક સંસ્થાએ આ પક્ષીઓ માટે માળા બનાવ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંડિત જસરાજ : 'હું નથી માનતો કે સંગીતમાં મારું કોઈ યોગદાન છે'\\nસારાંશ: પદ્મ વિભૂષણ પંડિત જસરાજનું અમેરિકાના ન્યૂ જર્સીમાં 90 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્મવિભૂષણથી સન્માનિત પંડિત જશરાજનો જન્મ સંગીતકારોનાં એક પરિવારમાં થયો હતો. સંગીત સાથેનો એમનો પરિચય એમના પિતા પંડિત મોતીરામે કરાવ્યો હતો.\n\nજશરાજ ચાર વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એ પછી એમના ભાઈ અને ગુરૂ પંડિત મણિરામે એમને સંગીતનું શિક્ષણ આપ્યું. \n\nપંડિત જશરાજનો નાતો સંગીતના મેવાતી ઘરાના સાથે હતો. આ ઘરાનાની શરૂઆત જોધપુરના પંડિત ધગ્ગે નઝીર ખાને કરી હતી. પંડિત જશરાજના પિતાએ પંડિત ધગ્ગે નઝીર ખાનના શિષ્ય પંડિત નત્થુલાલ પાસે તાલીમ મેળવી હતી.\n\nપંડિત જસરાજના પૌત્રી મીનાક્ષીએ બીબીસી ગુજરાતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પંડિત જસરાજ : સાણંદ-સપ્તક કે સોમનાથ, રગ રગમાં ગુજરાત\\nસારાંશ: ભારતીય શાસ્ત્રીય સંગીતનો વિશ્વનો સૌથી વિશાળ જલસો અમદાવાદમાં યોજાય છે. 13 રાતો સુધી ચાલતા સપ્તક સંગીત સમારોહ નામના આ જલસામાં આ વર્ષે જાન્યુઆરીમાં જ પંડિત જસરાજનું સન્માન કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાન્યુઆરીમાં અમદાવાદમાં સપ્તકમાં પંડિત જસરાજનું સન્માન કરવામાં આવ્યું હતું એ પ્રસંગની તસવીર\n\nએ વખતે મંચ પર પંડિત જસરાજને સન્માનવા માટે ઈમદાદખાની ઘરાણાંના સિતારનવાઝ ઉસ્તાદ શુજાત ખાન, બનારસ ઘરાણાંના ગાયકો પંડિત રાજન-સાજન મિશ્ર, ધ્રુપદ ગાયક પંડિત ઉમાકાંત ગુંડેચા, બનારસ ઘરાણાંનાં તબલાવાદક પંડિત કુમાર બોઝ, સિતારવાદક તેમજ સપ્તકના ટ્રસ્ટી મંજુબહેન મહેતા જેવા કદરદાનો ઉપસ્થિત હતા. \n\nએ કાર્યક્રમમાં નેવું વર્ષનાં પંડિત જસરાજે બે કલાક ગાયન કર્યું હતું. \n\nજાન્યુઆરીએ તેમનું સન્માન થયું અને 17 ઑગષ્ટે સાંજે સમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પગમાં 12 આંગળા ધરાવતાં સ્વપ્નાની સુવર્ણયાત્રા\\nસારાંશ: જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતની સ્વપ્ના બર્મને સુવર્ણચંદ્રક જીતીને એક નવો ઇતિહાસ રચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વપ્ના બર્મન\n\nએશિયન ગેમ્સમાં હેપ્ટાથલોનમાં ભારતને પહેલીવાર સુવર્ણચંદ્રક મેળવ્યો છે, પરંતુ 21 વર્ષનાં સ્વપ્ના બર્મન માટે આ બધું આસાન ન હતું.\n\nરિક્ષાચાલકની દીકરી સ્વપ્નાનાં પગમાં કુલ 12 આંગળા છે. તેમ છતાં એ ગોલ્ડ લાવવામાં સફળ રહ્યાં. \n\nમાણસના પગમાં છ આંગળા હોય તો સામાન્ય રીતે કોઈ મુશ્કેલી થતી નથી, પણ એક ખેલાડી માટે છ આંગળા સાથે દોડવાનું આસાન નથી હોતું. \n\nસ્વપ્નાની સફર તો કંઈક વધારે જ મુશ્કેલીભરી હતી.\n\nશું આ બીમારી છે?\n\nછ આંગળા ધરાવતા લોકો વિશે ભારતમાં એક માન્યતા છે. એવા લોકોને ભાગ્યશાળી માનવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પગલાંના આધારે ગુજરાતની સરહદે ઘૂસણખોરી પકડવાનું હુન્નર શીખવતા દાદા\\nસારાંશ: આ છે ધનજી ઠાકોર, હાથમાં લાકડી અને ખભા પર બંદૂક લઈને ફરતા આ ધનજી ઠાકોર પાસે એવી કળા છે, જેના દ્વારા તેઓ પાકિસ્તાનથી ભારતમાં કોઈ ઘૂસી આવ્યું છે કે નહીં તે જાણી લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધનજી ઠાકોર અને તેમના પિતાએ સેનાને 1971માં પાકિસ્તાન જવાનો રસ્તો બતાવ્યો હતો\n\nપોલીસ પણ ક્યારેક તેમની મદદ માગે છે. હવે તેઓ લુપ્ત થતી જતી આ કળા જુવાનિયાઓને શીખવી રહ્યા છે.\n\nતેઓ પગલાંના નિશાન દ્વારા શોધી કાઢે છે કે પાકિસ્તાનથી કોઈએ ઘૂસણખોરી કરી છે કે નહીં.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nધનજી ઠાકોર ૮૨ વર્ષના છે અને આ વયે પણ તેઓ પોતાની કળાનો ઉપયોગ કરીને માહિતી આપી શકે છે.\n\nધનજીને એમના બાપ દાદા પાસેથી આ કળા શીખી છે, જેના કારણે એ લોકોનાં પગલાંની છાપ ઓળખી કાઢે છે, અને કોણ ક્યાંથી આવ્યું અને ક્યાં ગયું એટલું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પટનાની મહિલા કૉલેજોમાં જીન્સ કેમ નથી પહેરતી વિદ્યાર્થિનીઓ?\\nસારાંશ: કૉલેજની વિદ્યાર્થિનીઓએ શું પહેરવું જોઈએ? તેમણે મેકઅપ કરવો જોઈએ કે નહીં? શું મહિલાઓ જીન્સ અથવા તો લેગિંગ્સ પહેરે છે તો છેડતીને પ્રોત્સાહન મળે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પટનાની કૉલેજોમાં મહિલાઓના જીન્સ પહેરવા તેમજ લિપસ્ટિક લગાવવા પર પ્રતિબંધ લગાવાયો છે\n\nઆ ચર્ચાઓ હાલ પટનાની મહિલાઓ કૉલેજોમાં ચાલી રહી છે. પરંતુ આ ચર્ચાઓ વિદ્યાર્થિનીઓની વચ્ચે નહીં, કૉલેજના સત્તાધિશો વચ્ચે ચાલી રહી છે. \n\nઆ ચર્ચાઓનું પરિણામ એ બહાર આવ્યું છે કે પટનાની સર્વશ્રેષ્ઠ કૉલેજોમાંથી એક મગધ મહિલા કૉલેજમાં જીન્સ અને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. \n\nએટલું જ નહીં, વિદ્યાર્થિનીઓને સલાહ આપવામાં આવી છે કે લિપસ્ટિક અને આઈ લાઇનર લગાવીને કૉલેજ ન આવે. \n\nવિદ્યાર્થિનીઓ માટે એક ડ્રેસ કોડ પણ નક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પટનામાં બકરીનું દૂધ હજાર રૂપિયે લીટરના ભાવે વેચાઈ રહ્યું છે\\nસારાંશ: બિહારના પાટનગર પટનામાં બકરીનાં દૂધની માગ એટલી વધી છે કે તેની કિંમત પ્રતિ લીટર 1000 રૂપિયા સુધી પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહારના પાટનગર પટનામાં બકરીના દૂધની માગ હાલ ખૂબ જ છે\n\nઆ ભાવવધારો તેની પૌષ્ટિકતાના કારણે નહીં પરંતુ ડેન્ગ્યુના વધી રહેલા કેસના કારણે છે.\n\nપટનાના કંકડબાગ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં દૂધ લેવા આવેલા શ્યામના પંદર વર્ષના પુત્રને પણ ડેન્ગ્યુ થયો છે.\n\nતેઓ કહે છે, \"મારા પુત્રને એક મહિના પહેલાં ડેન્ગ્યુ થયો હતો. બિમારી તો મટી ગઈ પરંતુ મારો પુત્ર હજુ પણ નબળાઈ અનુભવે છે. તેથી અમે તેને આ દૂધ પીવડાવી રહ્યાં છીએ.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશ્યામનું કહેવું છે કે ડૉક્ટરે આ દૂધ પીવડાવવાની સલાહ નથી આપી પરંતુ અન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પતિ ભાજપમાં, પત્ની તૃણમૂલ કૉંગ્રેસમાં અને આવી છૂટાછેડાની નોબત\\nસારાંશ: રાજકારણમાં પતિ-પત્નીનું પરસ્પર વિરોધી રાજકીય દળોમાં હોવું કે દળ બદલવું કોઈ નવી વાત નથી. પરંતુ એવું પહેલી વાર જોવા મળ્યું છે જ્યારે આના કારણે પરિવાર જ દાવ પર લાગી ગયો હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌમિત્ર ચેટર્જી અને સુજાતા મંડલ\n\nજોવા-સાંભળવામાં આ કહાણી ફિલ્મી લાગી શકે છે, પરંતુ છે અસલી. આમ પ્રેમ, રાજકારણ, દગો અને મહત્ત્વાકાંક્ષાની આ પટકથા મહિનાઓ પહેલાંથી લખાઈ રહી છે. પરતું ક્લાઇમેક્સ પત્નીના પાર્ટી બદલવાથી અને ત્યાર બાદ પતિ તરફથી છૂટાછેડા આપવાની ધમકીથી પૂરું થયું.\n\nપશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાની બિષ્ણુપુર બેઠકથી ભાજપના સાંસદ સૌમિત્ર ખાં અને તેમનાં પત્ની સુજાતા મંડલ ખાંની આ કહાણી છે. ભાજપમાં યોગ્ય સન્માન નહીં મળવાનો આરોપ લગાવીને સુજાતા ભાજપ સાથે છેડો ફાડી તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયાં, તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પતિના મૃત્યુ બાદ જાતે ખેતી કરી પગભર બન્યાં આ સુરતી ખેડૂત બહેન\\nસારાંશ: સુરતના ઉમરાચી ગામના લોકો માટે કોઈ મહિલાને રસ્તા પર કે ખેતરમાં ટ્ર્રૅક્ટર ચલાવી ખેતી કરતાં જોવાં એ નવી વાત નથી રહી. કારણકે આ ગામનાં લલિતાબહેન પોતાના પતિના મૃત્યુ બાદ જાતે પોતાનાં ખેતરમાં ખેતી કરીને સ્વનિર્ભર બન્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દસ વર્ષ પહેલાં કૅન્સરની માંદગીમાં પોતાના પતિને ગુમાવ્યા બાદ લલિતાબહેને પોતાના ઘરની જવાબદારી જાતે જ ઉઠાવી લેવાનું બીડું ઝડપ્યું અને સફળતાપૂર્વક આ જવાબદારી નીભાવી પણ ખરી.\n\nપોતાના પતિના મૃત્યુ બાદ ખેતીકામ, ઘર અને સંતાનોનાં ઉછેરની મસમોટી જવાબદારી આવી પડ્યા બાદ પણ તેઓ નાસીપાસ ન થયાં અને પોતાના પરસેવાથી પોતાની સંઘર્ષગાથાને બીજા માટે પ્રેરણારૂપ બનાવવામાં સફળતા મેળવી. \n\nઆત્મનિર્ભરતાની મિસાલ એવાં લલિતાબહેનના જીવન વિશે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પતિની હત્યા કરનાર પત્ની, જેની ફાંસીની સજા માફ થઈ ગઈ\\nસારાંશ: સુદાનની ઉપરી કોર્ટે પતિની હત્યા કરનાર યુવતીની ફાંસીની સજા માફ કરી દીધી છે. હવે તેમને ફાંસીના બદલે કેદની સજા કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નૌરા હુસૈન\n\n19 વર્ષનાં નૌરા હુસેને પોતાના પતિની હત્યા કરી હતી. જેમને દોષિત માનીને નીચલી કોર્ટે ફાંસીની સજા કરી હતી. \n\nનૌરાની આ સજા વિશ્વભરમાં તેમના સમર્થનમાં ચાલેલા કેમ્પેઇન બાદ ચર્ચામાં આવી હતી. \n\nપરંતુ માત્ર 19 વર્ષની નૌરાએ તેમના પતિની હત્યા શા માટે કરી હતી? \n\nસુદાનમાં રહેતી નૌરાનાં માત્ર 16 વર્ષની વયે તેમના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કરાવી દેવાયાં હતાં. \n\nપતિની હત્યા બાદ નૌરાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે પતિએ તેમના પર બળાત્કાર કર્યો હતો. \n\nજ્યારે તેમના પતિએ બીજી વખત બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પત્નીને મળવા સાઇકલ પર ભારતથી યુરોપ પહોંચ્યો\\nસારાંશ: ભારતીય ચિત્રકાર પી.કે. મહાનંદીયા અને શાર્લોટ વૉન સ્કેડવીનની મુલાકાત વર્ષ 1975માં દિલ્હીમાં શિયાળાની એક સાંજે થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પી.કે. મહાનંદીયા અને શાર્લોટ વર્ષ 1975માં દિલ્હીમાં પ્રથમવાર મળ્યા.\n\nશાર્લોટ એક ચિત્ર બનાવડાવવા મહાનંદીયા પાસે આવી હતી.\n\nશાર્લોટ વૉન સ્કેડવીન તેના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીની મુલાકાતે આવી ત્યારે તે કનોટ પ્લેસમાં પી.કે. મહાનંદીયાને મળી હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nમહાનંદીયાએ તે સમયે એક સ્કેચ આર્ટિસ્ટ તરીકે સારી નામના મેળવી હતી. \n\nસ્થાનિક સમાચારોમાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળતો.\n\nદસ મિનિટમાં સ્થળ પર પોટ્રેટ બનાવી આપવાના મહાનંદીયાના દાવાથી અંજાઈને શાર્લોટે તેની પાસે પોટ્રેટ તૈયાર કરાવવાનું વિચાર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્મ એવૉર્ડ વખતે ધોનીએ શા માટે આર્મીનો યુનિફોર્મ પહેર્યો હતો?\\nસારાંશ: ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં દેશના ત્રીજા સૌથી મહત્ત્વનાં સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની સાથે સાથે બિલિયડ્સ ચેમ્પિયન પકંજ અડવાણીને પણ પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. \n\nરાષ્ટ્રપતિ ભવનમાં પદ્મભૂષણ સ્વીકારતી વખતે મહેન્દ્ર સિંહ ધોની આર્મીના યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. \n\nત્યારે તમને પ્રશ્ન થતો હશો કે ધોનીએ આ યુનિફોર્મ શા માટે પહેર્યો છે?\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગઈકાલે તેમને સન્માન મળ્યા બાદ આર્મી યુનિફોર્મમાં એવૉર્ડ લેનારા ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. \n\nઅમે તમને જણાવી દઈએ કે ધોનીને સેનાના લેફટનન્ટ કર્નલની ઉપાધી આપવામાં આવી છે. \n\nસેનાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્મનાભસ્વામી મંદિર : દેશના સૌથી શ્રીમંત મંદિર પર ત્રાવણકોરના શાહી પરિવારનો હક સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે સોમવારે દેશના સૌથી સંપન્ન મંદિરોમાં સામેલ એવા શ્રી પદ્મનાભસ્વામી મંદિરના પ્રશાસન પર ત્રાવણકોરના શાહી પરિવારના અઘિકારને યથાવત રાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્મનાભસ્વામી મંદિર\n\nશ્રી પદ્મનાભસ્વામી મંદિર કેરળના તિરુવનંતપુરમમાં સ્થિત છે.\n\nકથિત નાણાકીય અનિયમિતતાઓના આરોપોને લઈ ઐતિહાસિક મંદિરના પ્રશાસન અને પ્રબંધનને પર છેલ્લા નવ વર્ષથી ચાલી રહ્યો હતો. \n\nજસ્ટિસ યુ યુ લલિતની અધ્યક્ષતા વાળી બેન્ચે મંદિરના પ્રશાસન માટે નવી કમિટી ન બને ત્યાં સુધી તિરુવનંતપુરમ જિલ્લા જજ હેઠળ કમિટી બનાવી છે. \n\nશ્રી પદ્મનાભસ્વામી મંદિરનું પ્રબંધન ત્રાવણકોરના અંતિમ શાસકના હાથમાં 20 જુલાઈ 1991ના રોજ તેમના નિધન સુધી હતું. \n\nજોકે એ પછી, કથિત નાણાકીય અનિયમિતતાને લઈને મંદિરના પ્રશાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્માવત : ડૂબશે કે કમાણી કરી શકશે સંજય લીલા ભણસાલીની 'પદ્માવત'?\\nસારાંશ: એવી માન્યતા છે કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જો 'કોન્ટ્રોવર્સી' એટલે કે વિવાદ થઈ જાય, તો ફિલ્મ સફળ થઈ જાય છે. આ વાત કેટલીક હદ સુધી સાચી પણ લાગે છે, પરંતુ 'પદ્માવત' વિશે આ વાત પાક્કા પાયે કરી શકાતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્માવત વિવાદ : શું શું થયું?\n\nફિલ્મ પર જબરદસ્ત વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મના શુટીંગની શરૂઆતમાં જ કરણી સેનાના સભ્યોએ સેટ પર તોડફોડ કરી હતી. \n\nવાત તો એટલી હદે વધી ગઈ હતી કે તેમણે સંજય લીલા ભણસાલીને થપ્પડ પણ મારી હતી. \n\nત્યારબાદ તેમણે રાજસ્થાનથી હટવું પડ્યું હતું. સંજય લીલા ભણસાલીએ આ મામલે સ્પષ્ટતા પણ આપી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, વિવાદ ત્યાં સમાપ્ત ન થયો, પણ વધતો જ ગયો.\n\nફિલ્મમાં રાણી પદ્માવતીની છબીને નુકસાન પહોંચાડવાના આરોપસર કરણી સેના અને રાજપૂત સંગઠનોએ ખૂબ હોબાળો મચાવ્યો.\n\nહારીને, ભણસાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્માવત ફિલ્મ તમામ રાજ્યોમાં થશે રિલીઝ : સુપ્રીમ કોર્ટ\\nસારાંશ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ની રિલીઝ સામેના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે ફિલ્મ સાથે જોડાયેલી બધી જ અરજીઓને ફગાવી દીધી છે. જેથી ફિલ્મ હવે દેશભરમાં 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. \n\nકોર્ટે કહ્યું કે હિંસક તત્વોને પ્રોત્સાહન ના આપી શકાય, કાયદો વ્યવસ્થા જાળવવી રાજ્યોની જવાબદારી છે. \n\nજોકે, આ પહેલાં ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાના પ્રમુખે કહ્યું હતું કે અમે અમારી વાત લઈને જનતાની અદાલતમાં જઈશું.\n\nગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા અન્ય રાજ્યોમાં ફિલ્મ સામે વિરોધ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં તો આ વિરોધ હિંસક બન્યો હતો. \n\nકાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને મધ્યપ્રદેશ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્માવત ફિલ્મના ચૂકાદા બાદ હવે શું કરશે વિરોધ કરનારી કરણી સેના?\\nસારાંશ: ભાજપ શાસિત ચાર રાજ્યોમાં 'પદ્માવત'ને રિલીઝ કરવા પર સરકારોએ પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ પ્રતિબંધ ઉઠાવી લીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલા ફના, જોધા અકબર જેવી ફિલ્મ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં કર્ફ્યૂ લાગ્યા હતા\n\nમધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં ભાજપ સરકારોએ ફિલ્મ 'પદ્માવત' પર પ્રતિબંધ લાવ્યો હતો. \n\nજોકે, સેન્સર બોર્ડે કેટલાક ફેરફાર સાથે ફિલ્મને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ ફિલ્મને 25મી જાન્યુઆરીએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'પદ્માવત'નો વિરોધ કરનારાઓમાં કરણી સેના અગ્રેસર હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અંગે કરણી સેનાએ શું પ્રતિક્રિયા આપી? \n\nઆ અંગે બીબીસી સંવાદદાતા મોહનલાલ શર્માએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્માવત: બાળકોની બસ પર હુમલો અને રાજકીય સંવેદના\\nસારાંશ: સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' રજૂ થઈ ગઈ છે. જોકે, કરણી સેનાના વિરોધને પગલે ગુજરાત સહીતના ચાર રાજ્યોમાં આ ફિલ્મને રજૂ કરવામાં આવી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરોધના ભાગરૂપે મંગળવારે સાંજે અમદાવાદમાં આગચંપીની ઘટનાઓ બની અને 40થી વધુ બાઇક્સને આગ લગાવવામાં આવી હતી. \n\nઆ દરમિયાન રાજ્યના કેટલાય થીએટર્સ બહાર બોર્ડ લગાવાયા કે 'અહીં 'પદ્માવત' રજૂ કરવામાં નહીં આવે.' \n\nતો પણ વિરોધનો વંટોળ શમ્યો નથી. દેશના કેટલાય વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. \n\nબુધવારે હરિયાણાના ગુડગાંવમાં એક સ્કૂલ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. \n\nજોકે, આ બધા વચ્ચે એ સવાલ ઉઠી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં દેશના કેટલાય વિસ્તારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્માવતી ઐતિહાસિક પાત્ર છે કે કલ્પનાનું સર્જન?\\nસારાંશ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' બાબતે વિવાદ ચાલી રહ્યો છે, પણ પદ્માવતીનું પાત્ર કેટલું અસલી કે કાલ્પનિક છે એ બાબતે વિદ્વાનોમાં મતભેદ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્માવતી ફિલ્મમાં દીપિકા પાદુકોણ\n\nપદ્માવતી નામની મહિલા વિશેનો પહેલો ઉલ્લેખ મધ્યકાલીન કવિ મલિક મુહમ્મદ જાયસીની કૃતિ 'પદ્માવત'માં જોવા મળ્યો હતો. \n\nએ કૃતિ અલાઉદ્દીન ખિલજીના શાસનકાળનાં 250 વર્ષ પછી લખવામાં આવી હતી. ઘણા વિદ્વાનો પદ્માવતીને એક વિશુદ્ધ કાલ્પનિક ચરિત્ર ગણે છે. \n\nરાજસ્થાનના રાજપૂતોના ઇતિહાસ વિશે કામ કરતા ઇરાચંદ ઓઝાએ પણ પદ્માવતીની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો નથી. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે પદ્માવતી સંપૂર્ણપણે કાલ્પનિક પાત્ર છે. \n\nહિન્દી સાહિત્યના વિદ્વાન રામચંદ્ર શુક્લએ પણ તેને કાલ્પનિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પદ્માવતી વિવાદ: 'તેઓ 'નાક' કપાવવા માગતા હતા, સેન્સરે 'આઈ' કાપ્યો'\\nસારાંશ: મહિનાઓથી ચાલી રહેલા વિવાદ બાદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડની લીલી ઝંડી મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સેન્સર બોર્ડે ફિલ્મનું નામ બદલીને 'પદ્માવત' કરવાની ભલામણ કરી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક સીન કાપવાનો પણ આદેશ આપ્યો છે.\n\nહજી વિવાદ પત્યો નથી\n\nકરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહ\n\nજયપુરથી બીબીસીના સહયોગી નારાયણ બારેઠે જણાવ્યું છે કે આ ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ સેન્સર બોર્ડના નિર્ણય બાદ પણ પોતાના પત્તાં ખોલ્યાં નથી.\n\nકરણી સેનાના સંરક્ષક લોકેન્દ્ર સિંહ કાલવીએ જણાવ્યું કે પદ્માવતીના વંશજ અને રાજપરિવાર સાથે જોડાયેલા 6 અન્ય લોકોને પણ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરંપરા તોડતી ચીનની મહિલાઓ\\nસારાંશ: ચીનનું અર્થતંત્ર વિકસી રહ્યું છે, પણ સમાજમાં મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના સમાજમાં મહિલાઓ માટે સેક્સ અંગે ખુલીને વાત કરવી, વધુ ભણવું અને આત્મનિર્ભરતાને સારી ગણવામાં નથી આવતી. \n\nહવે ધીરે-ધીરે તેમાં સુધારો થઈ રહ્યો છે. બીબીસીએ કેટલીક મહિલાઓ સાથે વાત કરીને જાણ્યું કે ચીનમાં મહિલા હોવાનો અર્થ શું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરંપરાગત બિયારણની 'બૅન્ક' ચલાવતાં મહિલા\\nસારાંશ: મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના કોંભાળણે ગામના રાહીબાઈ સોમા પોપેરેએ પરંપરાગત બિયારણની જાળવણી માટે ઝુંબેશ શરૂ કરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને લાગ્યું કે હાઇબ્રીડ બિયારણથી આરોગ્ય પર અસર થઈ રહી છે એટલે તેમણે પરંપરાગત બિયારણની જાળવણી શરૂ કરી.\n\nઆ પગલાને કારણે લુપ્ત થતાં બિયારણને નવું જીવતદાન મળ્યું છે. તેમનાં આ પગલાંથી અહીંની ખેતીને નવી દિશા મળી છે. \n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરપ્રાંતીયો પર હિંસા બાદ ચર્ચામાં આવેલી ઠાકોર સેના શું છે?\\nસારાંશ: ધાક-ધમકી આપીને ગુજરાતમાંથી પરપ્રાંતીયોને હાંકી કાઢવામાં આવી રહ્યા છે, તેના આરોપ ઠાકોર સેના સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો પર લાગી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગરીબી, બેકારી અને વ્યસનમુક્તિ માટે લડીશ'\n\n2011માં અલ્પેશ ઠાકોરે તેની સ્થાપના કરી હતી, જેનો હેતુ ગુજરાતની અન્ય પછાત જાતિમાં સમાવિષ્ટ ઠાકોર સમુદાયના ઉત્થાનનો હતો. \n\nતા. 28મી સપ્ટેમ્બરે હિંમતનગરના એક ગામડામાં 14 માસની ઠાકોર બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. જેનો આરોપ એક બિહારી યુવક પર લાગ્યો હતો. જોતજોતામાં આ વિવાદને 'ઠાકોર વિરુદ્ધ પરપ્રાંતીય'નું સ્વરૂપ મળ્યું. \n\nભાજપે પરપ્રાંતીયોને ધમકી આપવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર આરોપ મૂક્યા હતા, જેને ઠાકોરે નકાર્યા છે. \n\nઆરોપ-પ્રતિઆરોપની વચ્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરમબીર સિંહનો મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ - TOP NEWS\\nસારાંશ: મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને સંબોધીને મુંબઈના પોલીસ કમિશનરે લખેલા પત્રને લીધે મહારાષ્ટ્રની રાજનીતિમાં તોફાનના એંધાણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરમબીર સિંહે આ પત્રમાં લખ્યું છે કે સચીન વાઝેએ એમને જણાવ્યું હતું કે ગૃહમંત્રી અનિલ દેશમુખે તેમની પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.\n\nજોકે આ મામલે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ત્વરિત પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું હતું:\n\n\"પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પોતાના બચાવમાં ખોટા આરોપ લગાવ્યા છે, કારણકે મુકેશ અંબાણી અને મનસુખ હિરેનના કેસમાં અત્યાર સુધી થયેલી તપાસના આધારે સચીન વાઝેની સંલિપ્તતા સ્પષ્ટ થાય છે અને આના તાર પરમબીર સિંહ સાથે જોડાય છે.\"\n\nકેટલાક દિવસો પહેલાં પરમબીર સિંહને પોલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરમાણુ બૉમ્બનું બટન મારા ડેસ્ક પર જ લાગેલું છે : કિમ જોંગ ઉન\\nસારાંશ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનએ અમેરિકાને ચેતવણી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ ઉન જોંગે કહ્યું છે કે પરમાણુ બૉમ્બ લોંચ કરવાનું બટન હંમેશા તેમના ડેસ્ક પર જ રહે છે એટલે કે 'અમેરિકા ક્યારેય યુદ્ધ શરૂ જ કરી શકશે નહીં'.\n\nટીવી પર પોતાના નવા વર્ષનાં ભાષણમાં કિમ જોંગ ઉને જણાવ્યું કે આખું અમેરિકા ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોની રેન્જમાં છે અને \"આ ધમકી નથી વાસ્તવિકતા છે.\"\n\nજોકે, પાડોશી દેશ દક્ષિણ કોરિયા મામલે કિમ જોંગે થોડું નરમ વલણ અપનાવ્યું. \n\nતેમણે સંકેત આપ્યા કે તેઓ દક્ષિણ કોરિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. \n\nકિમ જોંગે જણાવ્યું કે ઉત્તર કોરિયા સિઓલૃમાં યોજાનારા વિન્ટર ઑલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરમાણુ સંધિથી ઈરાનને ખરેખર ફાયદો થયો હતો કે નહીં?\\nસારાંશ: લાંબા સમયથી જેની આશંકા સેવાઈ રહી હતી, તેમ જ થયું. ટ્રમ્પે અમેરિકાને ઈરાનની સંધિમાંથી દૂર કરી દીધું. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે ઈરાનનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ફરી હાથ ધરવાના આદેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2016માં ઈરાન અને છ મહાસત્તાઓ - અમેરિકા, રશિયા, ચીન, યુકે, ફ્રાન્સ અને જર્મની - વચ્ચે અણુકરાર થયા હતા અને ઈરાન સામે મૂકાયેલા ક્રૂડ ઓઇલ, વેપાર અને બૅન્કિંગ સહિતના આર્થિક પ્રતિબંધો દૂર થયા.\n\nતેના બદલામાં ઈરાને અણુપ્રયોગો મર્યાદિત કરી દેવાનું સ્વીકાર્યું હતું.\n\nબીબીસીની 'રિયાલિટી ચેક'ની ટીમે અણુકરાર પછી ઈરાનના અર્થતંત્ર પર શું અસર થઈ હતી? તેનો અભ્યાસ કર્યો હતો. \n\nક્રૂડ ઓઇલની નિકાસથી ઈરાનના અર્થતંત્રને કેટલો ફાયદો?\n\nઆમ સારો કહેવાય, પણ કરાર પછી પાંચ વર્ષ સુધી 8% વિકાસ થશે તેવી ધારણા હતી તેનાથી ઘણો ની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરિણામોમાંથી મોદી-શાહે શીખવા જેવું શું?\\nસારાંશ: ગુજરાતમાં પાતળી સરસાઈ સાથે ભાજપનો વિજય થયો છે, જેનાં કારણે પાર્ટીએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપ માટે આ ચૂંટણી 'જીતવી જ પડે' એવી સ્થિતિ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. જ્યાં ભાજપના નબળા પ્રદર્શન કે પરાજયની અસર રાજ્ય બહાર પણ જોવાં મળી હોત. \n\nભાજપને અત્યાર સુધી સરળતાથી વિજય મળી જતો હતો. \n\nજોકે, આ વખતે પાર્ટીને ભારે મહેનત કરવી પડી છે. સરકારનું નબળું પ્રદર્શન અને સતત 22 વર્ષનાં ભાજપનાં શાસનને કારણે જનતા થાકી ગઈ હતી. \n\nઉપરાંત નોકરીમાં અનામતની માંગ સાથે પાટીદારોએ હાથ ધરેલાં આંદોલન અને દલિતો તથા અન્ય જ્ઞાતિઓના અસંતોષને કારણે ભાજપની સમસ્યાઓ વધી ગઈ હતી. \n\nભાજપને તેના જ સૌથી મોટા ગઢમાં પડકારવા માટે કોંગ્રેસે આ કઢંગુ જોડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરીક્ષામાં થતી ચોરી અટકાવવા આ દેશે ઇન્ટરનેટ સેવા બંધ કરી\\nસારાંશ: હાઈસ્કૂલની પરીક્ષાઓમાં થતી ચોરીને અટકાવવા માટે અલ્જીરિયાએ દેશભરમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાઈસ્કૂલ ડિપ્લોમા પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ મોબાઇલ અને ફિક્સ લાઇન ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાશે.\n\n20 થી 25 જૂન સુધી પરીક્ષા ચાલશે, એટલે ત્યાર સુધી ઇન્ટરનેટ સેવા બંધ રહેશે.\n\n2016માં પરીક્ષા પહેલાં પ્રશ્નો ઑન લાઇન લીક થઈ ગયા હતા, જેના કારણે આ વર્ષે ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.\n\nગયા વર્ષે તંત્ર દ્વારા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડતી કંપનીઓને સોશિયલ મીડિયાનું ઍક્સેસ રોકી દેવા જણાવ્યું હતું, પણ એટલું પૂરતું નહોતું.\n\nશિક્ષણ મંત્રી નૌરિયા બેનઘાબ્રિટે અલ્જીરિયાના અખબાર અન્નહર સાથેની વાતચીતમાં કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરેશ ધાનાણી : એ 48 કલાક કૉંગ્રેસને ભારે પડી ગયા; આત્મચિંતન શરૂ\\nસારાંશ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું પરિણામો 2014ના પરિણામના પુનરાવર્તન જેવું જ રહ્યું. કુલ 26 બેઠકમાંથી એક બેઠક પર પણ પાર્ટી ખાતું ન ખોલાવી શકી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'અભિનંદન વર્થમાનની સલામત મુક્તિએ મોદીનું કદ વધાર્યું'\n\nગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવને પત્ર લખીને રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. \n\nઆગામી દિવસોમાં ગુજરાત કૉંગ્રેસમાં મોટાપાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. \n\nગુજરાતમાં કૉંગ્રેસના નબળા પર્ફૉમન્સ વિશે પાર્ટીના નેતાઓ સાથે વાત કરી અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. \n\nરાષ્ટ્રવાદનો મુદ્દો ભારે પડ્યો \n\n23મી મેના ચૂંટણી પરિણામ આવ્યું તેના બીજા દિવસે ધાનાણીએ એક ટ્વીટ કર્યું હતું, તેમણે લખ્યું કે 'દંભી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પરેશ રાવલની ગુજરાતી મધ્યમવર્ગીય પરિવારથી 'મોદીના માણસ' સુધીની કહાણી\\nસારાંશ: અમદાવાદ-પૂર્વની બેઠક ઉપરથી ભાજપના પૂર્વ સંસદસભ્ય તથા ભાજપના નેતા પરેશ રાવલની દેશની બહુપ્રતિષ્ઠિત 'નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા'ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાવલે આ નિમણૂક અંગે અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે 'નવી ભૂમિકા પડકારજનક પરંતુ આનંદદાયક હશે.'\n\nટ્વિટર ઉપર પરેશ રાવલની ઓળખ 'ભાજપના ટ્રૉલ' તરીકેની છે અને ઘણી વખત તેઓ પોતાનાં ટ્વીટને કારણે વિવાદમાં પણ સપડાયા છે.\n\n'એન.એસ.ડી.'ના પૂર્વ ગુજરાતી વિદ્યાર્થીઓએ આ નિમણૂકને આવકારી છે, તેમને આશા છે કે રાવલના અનુભવનો લાભ સંસ્થાને થશે.\n\n1959માં 'સંગીત નાટક અકાદમી'ના ભાગ તરીકે નવી દિલ્હીમાં એન.એસ.ડી.ની શરૂઆત થઈ હતી અને 1975માં તેને સ્વતંત્ર ઓળખ મળી હતી.\n\nઅભિ'નેતા' રાવલ અને મોદી\n\n\"13મી ડિસેમ્બરે કૉંગ્રેસનું તેરમું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પર્યાવરણીય લોકસુનાવણી : ગુજરાત સરકાર કોરોનાને નામે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી રહી છે?\\nસારાંશ: કોરોના વાઇરસના કેરના કારણે ગુજરાતમાં સરકાર લોકોને બહાર ન નીકળવાનો અને ઘરમાં રહેવાનો આગ્રહ કરે છે. ધાર્મિક અને સામાજિક તમામ કાર્યક્રમો પર સરકાર પ્રતિબંધ મૂકી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ બધાની વચ્ચે સરકાર લોકો માટે જોખમી અને પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા ઉદ્યોગોને પાછલા બારણેથી મંજૂરી આપી રહી હોવાનો આરોપ પર્યાવરણવાદીઓ મૂકી રહ્યા છે. \n\nબીજી તરફ સરકારનો દાવો છે કે અમે લોકોની ફરિયાદ અને તકલીફો પર ધ્યાન આપીને નવા ઉદ્યોગોને મંજૂરી આપી રહ્યા છીએ.\n\nઉદ્યોગો માટે ગામની પરવાનગી જરૂરી\n\nગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થપાય એટલે જે વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવવાનો હોય તે ગ્રામીણ વિસ્તારના લોકોની તકલીફોને કે એમની જમીનને નવા ઉદ્યોગ આવવાને કારણે કોઈ નુકશાન તો થતું નથી તે ઍન્વાયરમૅન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પર્લ હાર્બરથી બદલાઈ ગઈ US-જાપાનની કિસ્મત\\nસારાંશ: જાપાનના હિરોશિમા શહેર પર વર્ષ 1945માં 6 ઑગસ્ટના રોજ અમેરિકાએ પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજથી 77 વર્ષ પહેલાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વર્ષ 1941માં અમેરિકાના નેવી બેઝ પર્લ હાર્બર પર જાપાને હુમલો કર્યો હતો.\n\nબીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકાની ભૂમિ પર કરવામાં આવેલો આ પ્રથમ હુમલો હતો. \n\nજેમાં અમેરિકાના 2400 સૈનિકનાં મોત થયાં હતાં જ્યારે 8 યુદ્ધજહાજ સહિતના 19 જહાજ પણ નષ્ટ થઈ ગયાં હતાં.\n\nતેમાં અમેરિકાના 328 વિમાનોને નુકસાન થયું હતું અથવા તે સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હતા.\n\nજાપાને સતત એક કલાક 15 મિનિટ સુધી પર્લ હાર્બર પર બૉમ્બમારો કર્યો હતો.\n\nજોકે, તેમાં જાપાનના 100થી વધુ સૈનિકો પણ માર્યા ગયા હતા. આથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પર્સાવિયરેન્સ : મંગળ ગ્રહ પર ઊતરનાર નાસાના યાન માટે જેજેરો ક્રેટર કેમ છે ખાસ અને કઈ સંભાવનાઓ પર કરશે સંશોધન?\\nસારાંશ: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું અંતરિક્ષયાન પર્સાવિયરેન્સ મંગળ ગ્રહની સપાટી પર ઊતરી ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળ સુધી પહોંચવા માટે સાત મહિના પહેલાં ધરતી પરથી ગયેલા આ અંતરિક્ષયાને લગભગ અડધો અબજ કિલોમિટરનું અંતર કાપ્યું છે. 'પર્સાવિયરેન્સ રોવર' મંગળ ગ્રહ પર એક ઊંડા ક્રેટર એટલે કે ખાડામાં ઊતર્યું છે જે મંગળ ગ્રહની ભૂમધ્ય રેખા જેજેરોની નજીક છે.\n\nમંગળ ગ્રહની સપાટી પર ઊતર્યા બાદ રોવરે એક તસવીર ટ્વીટ કરી છે. આ રોવર એક જૂની સુકાઈ ચૂકેલી ઝીલની જમીનની તપાસ કરવાની સાથોસાથ અબજો વર્ષ પહેલાં મંગળ પર માઇક્રો-ઑર્ગેનિઝ્મ્સની કોઈ પ્રવૃત્તિ એટલે કે જીવન હોવાનાં ચિહ્નોની તપાસ કરશે અને તે પૃથ્વી પર મોકલશે.\n\nજ્યારે વૈજ્ઞાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પવનચક્કીથી ચાલતું વૉશિંગ મશીન શોધનાર માણસ\\nસારાંશ: બર્નાર્ડ કિવિયા સાઇકલમાંથી કંઈ પણ બનાવી શકવા માટે સક્ષમ છે. સાઇકલથી ચાલતું મોબાઇલ ચાર્જરની શોધ કર્યા બાદ તેઓ પ્રખ્યાત બન્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાન્ઝાનિયાના ઇનૉવેટર બર્નાર્ડ કિવિયા\n\nબર્નાર્ડ સાઇકલના મિકૅનિક હતા, પછી તેમને ખ્યાલ આવ્યો કે તેઓ સાઇકલના પાર્ટમાંથી અન્ય વસ્તુઓ બનાવી શકવા સક્ષમ છે. પછી તેમણે નવી શોધ કરવાનું શરૂ કર્યું અને તે ક્યારેય ન અટક્યું.\n\nબર્નાર્ડ કહે છે, \"હું નવી ટૅકનૉલૉજી બનાવવા મથું છું કારણકે તેનો લાભ મારા પરિવાર અને સમાજને મળશે.\"\n\nબર્નાર્ડ હવે ઘરમાં ગાર્ડનમાં અને આખા સમાજને ઉપયોગી થાય એવી ચીજોની શોધ કરી રહ્યા છે. \n\n800 જેટલા ઇનૉવેટર્સ બર્નાર્ડે બનાવેલા ઇનૉવોટર્સ વર્કશોપ 'ટ્વેન્ડ'ની મુલાકાત લઈ ચૂક્યા છે.\n\nટાન્ઝાનિયામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ : કૉંગ્રેસનું ગઠબંધન અમિત શાહની બાજી બગાડી શકશે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે અને રાજકીય ગરમાવો અત્યારથી તેજ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનિયા ગાંધી લેફ્ટના નેતાઓ સાથે\n\nએક તરફ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ બંગાળની મુલાકાત કરતા રહે છે, બીજી તરફ ટીએમસી પણ ભાજપને જવાબ આપવામાં કોઈ કસર છોડતી નથી.\n\nઆ દરમિયાન કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ પણ વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે.\n\nકૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે ટ્વીટર પર લખ્યું કે આ ગઠબંધન માટે કૉંગ્રેસના હાઈકમાન્ડે મંજૂરી આપી દીધી છે.\n\nએટલે કે પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં હવે મુકાબલે ત્રિકોણીય થવા જઈ રહ્યો છે. ટીએમસી, ભાજપ અને લેફ્ટ-કૉંગ્રેસનું ગઠબંધન.\n\nએવું નથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ : નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી જેમના માટે સામસામે આવ્યાં એ ચીફ સેક્રેટરી કોણ છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી વચ્ચે સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત તો ટાટાના નેનો પ્લાન્ટની ઘટનાના સમયથી જ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી ફરી આમનેસામને\n\nએક તરફ જ્યાં મમતા બેનરજીએ બંગાળના સિંગુરમાં ટાટાને પ્લાન્ટ ન નાખવા દીધો તો બીજી તરફ મોદીએ ટાટાને ગુજરાતના સાણંદમાં પ્લાન્ટ નાખવા માટે આમંત્રિત કર્યા અને વ્યવસ્થા કરી આપી હતી.\n\nઆ જૂનો વિવાદ છે. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી મોદી-મમતા બેનરજી વચ્ચેના સંબંધોમાં સતત ઘર્ષણ જોવા મળ્યું છે.\n\nમોદી પીએમ પદ માટે ઊભા હતા ત્યારે અને તાજેતરમાં મમતા બેનરજી જ્યારે ત્રીજી વખત મુખ્ય મંત્રીના પદની રેસમાં ઊભા હતા ત્યારે, બંને વખતે એકબીજા સામે ટીકા અને શાબ્દિક પ્રહારના ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ : મમતા બેનરજી સરકારના મંત્રી સહિત ચાર TMC નેતાઓની સીબીઆઈએ કરી ધરપકડ\\nસારાંશ: નારદા સ્ટિંગ કેસની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને સોમવારે સવારે તૃણમૂલ કૉંગ્રેસના ત્રણ નેતાઓ સમેત ચાર લોકોની ધરપકડ કરી છે, આમાં બે મંત્રીઓ પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંત્રી અને ધારાસભ્યોની ધરપકડ બાદ મમતા બેનરજી સીબીઆઈ ઑફિસ પહોંચ્યાં છે.\n\nપશ્ચિમ બંગાળમાં મંત્રી ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી સિવાય ટીએમસીના ધારાસભ્ય મદન મિત્ર અને હવે ભાજપમાં જોડાઈ ગયેલા પૂર્વ ટીએમસી નેતા શોભન દેબની ધરપકડ કરવામાં આવી છે.\n\nઆ તમામને એમના ઘરેથી નિઝામ પેલેસસ્થિત સીબીઆઈ ઑફિસ લઈ જવામાં આવ્યા અને ત્યાં જ એમની ધરપકડ કરવામાં આવી.\n\nઆ નેતામાં બે મંત્રીઓ ફિરહાદ હકીમ અને સુબ્રત મુખરજી અને પૂર્વ મંત્રી હવે ભાજપ નેતા શોભન ચેટરજી અને એક ટીએમસી ધારાસભ્ય મદન પણ સામેલ છે.\n\nઆ ધરપકડને પગલે મોટી સંખ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ : મુર્શીદાબાદના ટ્રિપલ મર્ડરમાં RSS એંગલ? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: મુર્શીદાબાદ જિલ્લાથી 12 કિલોમિટર દૂર આવેલા જિયાગંજમાં વસેલા એક પરિવારના ત્રણ સભ્યોની હત્યાને લઈને ઇન્ટરનેટ પર ભારે ચર્ચા છે. પોલીસનો દાવો છે કે તેમને મર્ડરનો ભએદ ઉકેલી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તો જે રીતે ઘરમાં ઘૂસીને ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે એ કારણે અને મૃતક શિક્ષકને આરએસએસ સાથે જોડાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે.\n\nપશ્વિમ બંગાળ પોલીસે આ હત્યાકાંડને ઉકેલવાનો દાવો કરતા કહ્યું કે આ હત્યાઓ પૈસાના વિવાદના કારણે કરવામાં આવી છે. આ હત્યા પાછળ રાજકીય કે ધાર્મિક કારણ ન હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.\n\nઆ હત્યાકાંડની સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબ મળ્યા નથી.\n\nકેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મૃતક બંધુપ્રકાશ પાલના પિતા અમર પાલનો પણ સમાવેશ થાય છે.\n\nધરપકડ કરાયેલી વ્યક્તિમાંથી કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : 'વડા પ્રધાન મોદી' સામે કઈ રીતે ટક્કર લઈ રહ્યાં છે ‘બંગાળનાં દીકરી’ મમતા બેનરજી?\\nસારાંશ: પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરથી દક્ષિણે અંદાજે 160 કિલોમિટર દૂર આવેલા સ્થળે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બળબળતી બપોરે એક જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનરજી\n\nમોદી સભામાં કહી રહ્યા હતા, \"તમે એ મહિલાને 10 વર્ષ સુધી કામ કરવાની તક આપી છે. હવે અમને એક તક આપો.\" \n\nવડાપ્રધાન જે મહિલાની વાત કરી રહ્યા છે એ છે મમતા બેનરજી, જેઓ પશ્ચિમ બંગાળમાં એક દાયકાથી શાસન કરતા પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)નાં આક્રમક નેતા છે. \n\nલોકોમાં પ્રભાવ ધરાવતા વક્તા મોદી, એ પછી કેટલાંક વાક્યો બંગાળી ભાષામાં બોલે છે.\n\nતેનાથી સભામાંના ઘણા લોકો હસી પડે છે. પછી વડા પ્રધાન બંગાળમાં \"દીદી\" નાં હુલામણા નામે ઓળખાતા મમતા બેનરજી પર શાબ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : ભાજપને સૌથી મોટો પક્ષપલટો ફાયદો કરાવશે કે નુકસાન?\\nસારાંશ: પશ્ચિમ બંગાળની રાજનીતિ સાથે જોડાયેલા તમામ વ્યક્તિ માટે ગત અઠવાડિયું ઘણું ઊથલપાથલવાળું રહ્યું. તે રાજનેતા હોય કે પાર્ટીના કાર્યકર્તા હોય, પશ્ચિમ બંગાળની રાજનીતિને કવર કરતા પત્રકાર હોય અથવા ટીવીની ડિબેટમાં બેસતા નિયમિત પૅનલિસ્ટ હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળની રાજનીતિ સાથે જોડાયેલા આ તમામ લોકો માટે વિતેલું સપ્તાહ એકદમ બદલાવવાળું અને વ્યસ્ત રહ્યું.\n\nજો ટીવીના ન્યૂઝ પર ધ્યાન આપવામાં આવે તો તમને પૉલિટિકલ બ્રેકિંગ કંઈક વધારે જોવા મળશે. અને રાજકીય પરિવર્તનો પણ જોવા મળશે. \n\nપશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી, આસનસોલ, બેરકપુર, બાંકુરા, હલ્દિયા, મેદિનીપુર, પુરુલિયા, માલદહમાં અનેક રાજકીય પરિવર્તનો જોવા મળી રહ્યા છે.\n\nકાંથી કસ્બા વિરુદ્ધ કાલીઘાટ\n\nપશ્ચિમ બંગાળની રાજનીતિમાં સર્જાયેલી સ્થિતિની સૌથી વધુ અસર અથવા એમ કહીએ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજી કે શુભેન્દુ સરકાર નહીં, નંદીગ્રામ ઇચ્છે છે બીજું જ કંઈક - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: નંદીગ્રામ સમાચારોમાં સતત ચમકી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી માટે 10 માર્ચે ઉમેદવારી નોંધાવવા ગયેલાં મમતા બેનરજી પરના કથિત હુમલાના સમાચાર બાદ રાજકીય માહોલ ગરમાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમતા બેનરજી અને શુભેન્દુ અધિકારી\n\nમમતાને 50,000થી વધુ મતથી હરાવવાનો પડકાર ફેંકી ચૂકેલા તેમના જૂના સાથી શુભેન્દુ અધિકારી આજે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવાના છે, પણ આ રાજકીય લડાઈ દરમિયાન નંદીગ્રામની વાસ્તવિક સ્થિતિ કેવી છે? વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ.\n\nનંદીગ્રામ, નામમાં ભલે ગ્રામ લખ્યું હોય પણ નંદીગ્રામ ગામડું નથી, જે નંદીગ્રામ સમાચારોમાં ચમકી રહ્યું છે તે એક વિધાનસભા મતવિસ્તાર છે અને તેમાં 138 ગામનો સમાવેશ થાય છે.\n\nપશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં સ્થિત નંદીગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજી પરનાં કથિત હુમલા બાદ રાજકારણ ગરમાયું, થયો ગુજરાત અને ગોધરાનો પણ ઉલ્લેખ\\nસારાંશ: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની સારવાર કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે તેમના ડાબા પગ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે. જ્યારે જમણા ખભા, હાથ અને ડોક પર પણ ઈજા પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી હાલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે\n\nપૂર્વ મેદિનીપુરના જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષકે જ્યાં કથિત રીતે અજ્ઞાત લોકોએ એમને ધક્કો આપ્યો એ નંદીગ્રામના બિરુલિયા બજારની મુલાકાત લીધી છે.\n\nમમતા બેનરજીએ હૉસ્પિટલમાંથી નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં એમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.\n\nસમાચાર સંસ્થા એએનઆઈએ મમતા બેનરજીનાં હવાલાથી લખ્યું છે કે, \"મને હાથ, પગ અને લિંગામેંટમાં ઈજા થઈ છે. જ્યારે મને ધક્કો મારવામાં આવ્યો ત્યારે હું કારની પાસે ઊભી હતી. હું જલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજીની લડાયક છબી સામે ભાજપ ટકી શકશે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, અહીં 27મી માર્ચથી પ્રથમ તબક્કો શરૂ થઈ જશે અને 29મી એપ્રિલે આઠમો અંતિમ તબક્કો યોજાશે. તથા 2જીમેના રોજ મતગણતરી થશે. પરંતુ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ અત્યારથી બહુ ગરમ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Mamta Banerji\n\nકોણ જીતશે એ કહેવું અત્યારે મુશકેલ છે, પરંતુ હાલમાં માત્ર એક જ સ્પષ્ટ વલણ છે અને તે એ છે કે આ ચૂંટણી સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને ભાજપ વચ્ચે છે.\n\nભાજપ કોઈ પણ સંજોગોમાં પશ્ચિમ બંગાળ જીતવા માંગે છે. પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો રોડ શૉ હોય અથવા રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના પ્રમુખ મોહન ભાગવતનો પ્રવાસ હોય, ભાજપ બહું ગંભીરતાથી ચૂંટણીના રણમાં કૂદી ગયો છે.\n\nઆ ઉપરાંત સુવેંદુ અધિકારી અને બીજા નેતાઓનું ટીમએસી છોડીને ભાજપમાં સામેલ થવું એ ભાજપના ચૂંટણી પ્રચાર માટે મહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજીને ભાજપને ટક્કર આપવા ડાબેરી 'કાખઘોડી'ની જરૂર છે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મંત્રી મમતા બેનરજી માટે ડાબેરી પક્ષોનો સાથ લેવો જરૂરી છે કે તેઓ સમજીવિચારીને યોજનાપૂર્વક ટીએમસીને વોટ કરવા માટે ડાબેરી મતદારોને અપીલ કરી રહ્યાં છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું ભાજપ સામે મમતાને પોતાનો વિજય કપરો જણાય રહ્યો છે?\n\nગત જાન્યુઆરી મહિનામાં મમતા બેનરજીએ આ પ્રકારની અપીલ કરી હતી અને બુધવારે પાર્ટીનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યા બાદ આ અપીલનો પુનર્રોચ્ચાર કર્યો હતો. \n\nમમતાનું કહેવું હતું, \"ડાબેરી પક્ષો ચૂંટણી જીતીને પણ સત્તા ઉપર આવી શકે તેમ નથી એટલે ડાબેરી મતદારોએ ડાબેરી મોરચાને મત આપીને તેમના મતને વેડફવા ન જોઈએ. આને બદલે ભાજપને હરાવવા માટે તેમણે ટીએમસીને મત આપવા જોઈએ.\"\n\nઆને કારણે સવાલ ઊઠી રહ્યા છે કે શું ભાજપ સામે મમતાને પોતાનો વિજય કપરો જણાઈ રહ્યો છે, જેના કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : મહિલાઓ નરેન્દ્ર મોદી સાથે કે મમતા બેનરજી સાથે?\\nસારાંશ: \"હજુ કંઈ વિચાર્યું નથી કે કોને મત આપીશું. મમતા બેનરજી સરકારે મહિલાઓ માટે યોજનાઓ તો શરૂ કરી છે, પણ વાસ્તવિક સ્તરે તેનો બહુ ફાયદો મળ્યો નથી. એને મત આપીશું જે અમારો મુદ્દો ઉઠાવે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુર્શિદાબાદ જિલ્લા મુખ્યાલય બરહમપુરમાં ગંગા નદીના કિનારે શાકભાજી વેચતાં અનસુયા મહતો સહજ રીતે આ વાત કહે છે.\n\nઅનસુયા હોય કે પછી માલદા કલેક્ટર કચેરીમાં પોતાનું આધારકાર્ડ કઢાવવા માટે આવેલાં બાસંતી મંડલ, પશ્ચિમ બંગાળનાં મહિલાઓ આ વખતે તમામ પક્ષોના દાવાઓની પરખ કરે છે.\n\nમાલદાનાં સામાજિક કાર્યકર શબનમ જહાં કહે છે, \"મહિલાઓ હાલમાં તમામ પક્ષોના વાયદાઓની કસોટી કરી રહી છે. વર્ષ 2011 અને 2016ના વિધાનસભાનાં પરિણામોથી સ્પષ્ટ છે કે ટીએમસીને આ જૂથનું ઘણું સમર્થન મળ્યું હતું.\"\n\n\"પણ ગત લોકસભા ચૂંટણીમાં તેમનો ઝુકાવ ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : મુસ્લિમ વસતિવાળી સીટો પર ત્રિપાંખીયો જંગ કોને ફાયદો કરાવશે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળની ચૂંટણી મુસ્લિમોને નારાજ કરીને લડી શકાતી નથી. એવું એટલા માટે કહેવાય છે કારણ કે રાજ્યની કુલ વસતિમાં મુસ્લિમોની ભાગીદારી લગભગ 30 ટકા છે. સીટોની રીતે જોઈએ તો અંદાજે 70-100 સીટ પર તેમના એક તરફી વોટ જીત અને હાર નક્કી કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ એજ કારણ છે કે કૉંગ્રેસ, લેફ્ટ (ડાબેરી), ભાજપ અને ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ) આ તમામ વોટરોને (મતદારોને) આકર્ષવાનાં પ્રયત્નો કરી રહ્યાં છે. \n\nકૉંગ્રેસ અને લેફ્ટના ગઠબંધને પહેલાં જ કહ્યું છે કે તેમની સાથે હવે ફુરફુરા શરીફના પીરઝાદા અબ્બાસ સિદ્દીકી પણ છે. રાજકારણમાં સીધી રીતે તેમની પહેલી વખત એન્ટ્રી છે.\n\nગત અઠવાડિયે ત્રણેય પાર્ટીઓએ સંયુક્ત રીતે એક રેલી કરી હતી, જેના પછી કૉંગ્રેસમાં આ ગઠબંધન પછી કેટલાંક બાગી સૂર સંભળાઈ રહ્યા હતા. રેલીમાં અબ્બાસ સિદ્દીકીના વ્યવહારને જોઈને લેફ્ટ પાર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ ચૂંટણી : શું અમિત શાહે મમતા બેનરજીને સૌથી મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધાં છે?\\nસારાંશ: શું 'બંગાળની વાઘણ' નામથી પ્રખ્યાત તણમૂલ કૉંગ્રેસ અધ્યક્ષ અને મુખ્ય મંત્રી મમતા બેનરજી તેમની રાજકીય કારકિર્દીનાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક રીતે તો મમતા બેનરજીની કારકિર્દી જ પડકરો અને સંઘર્ષોથી ભરપૂર રહી છે.\n\nપરંતુ આગામી વિધાનસભા પૂર્વે તેમને ભાજપ તરફથી મળી રહેલા પડકારો અને પાર્ટીમાં ફાટી રહેલા આંતરિક વિખવાદને કારણે રાજકીય વર્તુળોમાં ઉપરોક્ત સવાલ પૂછવામાં આવી રહ્યો છે?\n\nઅત્યાર સુધી સરકાર અને પાર્ટીમાં જે નેતાની વાત પથ્થરની લકીર સાબિત થઈ રહી હોય, તેમનાં વિરુદ્ધ જ્યારે ઘણા નેતાઓ અવાજ ઉઠાવવા લાગે તો આવા સવાલ ઉઠે જે સ્વાભાવિક વાત છે.\n\nએ વાત સ્પષ્ટ છે કે કૉંગ્રેસમાં આંતરિક પડકારોને કારણે અલગ પાટી બનાવીને ડાબેરીઓ સાથે બે-બે હાથ કરી ચૂક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ-આસામ ચૂંટણી : બંગાળમાં પ્રથમ તબક્કામાં 79 ટકા, આસામમાં 75 ટકા મતદાન - BBC TOP NEWS\\nસારાંશ: પશ્ચિમ બંગાળની 30 અને આસામની 47 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થયું હતું. બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં આસામ અને બંગાળમાં પ્રથમ તબક્કામાં અનુક્રમે 75.04 ટકા અને 79.79 ટકા મતદાન નોંધાયું છે. સમાચાર સંસ્થા એએનઆઈએ ભારતના ચૂંટણીપંચને ટાંકીને સંબંધિત માહિતી આપી હતી.\n\nદરમિયાન મમતા બેનરજીએ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યાં હતા. તેમણે બાંગ્લાદેશના પ્રવાસ પર ગયેલા વડા પ્રધાન મોદી પર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. \n\nસમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ખડગપુરમાં એક ચૂંટણીસભા દરમિયાન મમતાએ કહ્યું, \"અહીં (બંગાળમાં) ચૂંટણી થઈ રહી છે અને તેઓ (વડા પ્રધાન) બાંગ્લાદેશ જાય છે અને બંગાળ પર ભાષણો આપે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળ: યોગી આદિત્યનાથ અને ઓવૈસીની ચૂંટણી સભાઓમાં શું ચાલી રહ્યું છે?\\nસારાંશ: \"મમતા કહે છે કે તેમણે મુસ્લિમોને રક્ષણ આપ્યું. આ મમતા અમને શું રક્ષણ આપશે? અમને માત્ર અલ્લા જ રક્ષણ આપી શકે છે. અલ્લા અમારા માટે પૂરતા છે. તેઓ અમને ગદ્દાર કહે છે. મમતા દીદી અમને તમારી પાસેથી સન્માન નથી જોઈતું. મને અલ્લાએ બધું આપ્યું છે. \"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓવૈસીએ પશ્ચિમ બંગાળમાં માત્ર બે બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે\n\nશનિવાર (27 માર્ચ)ના બપોર પછી બે વાગ્યે પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના સાગરદીધિ શહેરના સુરેન્દ્ર નારાયણ ઉચ્ચ વિદ્યાલયના મેદાનમાં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક ચૂંટણીસભાને સંબોધિત કરતા આ વાત કહી. \n\nઓવૈસીની પશ્ચિમ બંગાળમાં આ પ્રથમ સભા હતી. તેમણે માત્ર બે બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. \n\n\"મમતાદીદીના રાજમાં દુર્ગાપૂજા યોજવા દેવાતી નથી. સરસ્વતીપૂજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળની ચૂંટણી : મહુઆ મોહિત્રાએ અમિત શાહના ‘જય શ્રી રામ’ના નારા પર શું કહ્યું?\\nસારાંશ: પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોહિત્રા તાજેતરમાં સંસદમાં ધારદાર સ્પીચ માટે ચર્ચામાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને ભાજપ અને ટીએમસી બેઉ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.\n\nતાજેતરમાં ભાજપ નેતા અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપની રેલીમાં કહ્યું કે ‘જય શ્રી રામ પશ્ચિમ બંગાળમાં ન બોલીએ તો શું પાકિસ્તાનમાં બોલીએ?’\n\nભાજપ વારંવાર મમતા બેનરજીને જય શ્રી રામ સામે વાંધો છે એમ કહી રહ્યો છે અને આ નારો રાજ્યમાં રાજકારણમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે જાણીએ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોહિત્રા પાસેથી કે તેમને આ નારાથી શું વાંધો છે? \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ક્યારે યોજાશે? આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં શો છે ચૂંટણીકાર્યક્રમ?\\nસારાંશ: માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાશે, જે ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ સાથે જ આ ચૂંટણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅહીં તૃણમુલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.\n\nમમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.\n\n294 ધારાસભ્યોવાળી વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે અને બીજી મેના રોજ પરિણામ જાહેર થશે. \n\nચોથી મે સુધીમાં આગામી વિધાનસભાના ગઠનસંબંધિત સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે.\n\nઆગામી સમયમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, તામિલનાડુ, કેરળ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા યથાવત્, 17 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ રવિવારથી શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં બંગાળના વિભિન્ન પ્રાંતોમાં વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 17 થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળમાં હિંસાનો ક્રમ યથાવત્\n\nભાજપનો દાવો છે કે મૃતકો પૈકી નવ તેમના કાર્યકર હતા, જ્યારે સામા પક્ષે તૃણમૂલ કૉંગ્રેસે તેમના સાત કાર્યકરોની હત્યા ભાજપ દ્વારા કરાઈ હોવાનો આરોપ મૂક્યો છે.\n\nમૃતકો પૈકી એક ઇન્ડિયન સેક્યુલર ફ્રંટના કાર્યકર હોવાનું કહેવાય છે.\n\nઆ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ ઘટી છે.\n\nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સમગ્ર મામલાનું અવલોકન કરવા બે દિવસના બંગાળપ્રવાસે છે\n\nઆ વચ્ચે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા બે દિવસની મુલાકાતે કોલકાતામાં છે.\n\nતેમણે મંગળવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર પછી કોરોના સંક્રમણ ખરેખર કેટલું વકર્યું?\\nસારાંશ: એક તરફ કોરોનાકાળમાં ઐતિહાસિક બનેલી પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને બીજી તરફ દેશભરમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીપ્રચારમાં હજારો લોકોની ભીડવાળી રેલીઓ અને રોડ શો આયોજિત કરવામાં આવ્યાં.\n\n27 માર્ચથી 29 એપ્રિલ દરમિયાન 34 દિવસમાં યોજાયેલી, આઠ તબક્કાની પશ્ચિમ બંગાળની ચૂંટણી ભારતમાં સૌથી લાંબી વિધાનસભા ચૂંટણી બની રહી.\n\nચૂંટણી અગાઉનો પ્રચારનો સમય પણ ગણી લઈએ તો અંદાજે બે મહિના સુધી પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી છવાયેલી રહી.\n\nઆ સમયમાં રાજકીય ગરમી તો જાણે કે વધી જ પણ કોરોનાનો વ્યાપ પણ વધ્યો અને સંક્રમણમાં તેજી આવી.\n\nફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જ્યારે ચૂંટણી પંચે મતદાનની તારીખોનું એલાન કર્યું ત્યારે પશ્ચિમ બંગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળમાં ભાજપ ધારાસભ્યનો મૃતદેહ મળ્યો, ભાજપે કહ્યું- મમતાનું ગુંડારાજ\\nસારાંશ: પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં સોમવારે સવારે ભાજપના એક ધારાસભ્યનો મૃતદેહ મળ્યા બાદ આ મામલે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેવેન્દ્રનાથ રાય\n\nજિલ્લાના હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયના પરિજનો અને પ્રદેશ ભાજપ નેતાઓએ તેને હત્યા ગણાવીને તેની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી છે. તો પોલીસે રાયના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી હોવાનો દાવો કર્યો છે.\n\nપોલીસનું કહેવું છે કે એ સ્યૂસાઇડ નોટમાં રાયે બે લોકોને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. \n\nપ્રદેશ ભાજપ નેતાઓ સહિત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજીજુએ પણ આ કથિત હત્યા મામલે મમતા બેનરજી સરકારને ઘેરી છે.\n\nરાજ્યપાલ જગદીપ ઘનખડે પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળમાં ભાજપ બીજા નંબરનો પક્ષ કેવી રીતે બની ગયો?\\nસારાંશ: તાજેતરમાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મીડિયાએ રાજસ્થાનની બે લોકસભા બેઠકો અને વિધાનસભાની એક બેઠક વિશે ભારે ચર્ચા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણીમાં ભાજપ બીજા નંબર પર રહ્યું.\n\nજોકે, પશ્ચિમ બંગાળની લોકસભા અને વિધાનસભાની એક-એક બેઠકની ચૂંટણી વિશે ખાસ ચર્ચા થઈ ન હતી, આ બંને બેઠકો પર ભાજપને પરાજય સાંપડ્યો હતો. \n\nઉલબેરિયા લોકસભા તથા નોઆપાડા વિધાનસભા બેઠક પર સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)નો વિજય થયો હતો.\n\nપરિણામોમાં કંઈ આશ્ચર્યજનક ન હતું. તમામ રાજકીય વિશ્લેષકોને આ વાતનો અંદાજ હતો. \n\nબન્ને બેઠકો પર ભાજપ બીજા ક્રમે રહ્યો છે. વિજેતા ઉમેદવાર તથા ભાજપના ઉમેદવારના મતોની વચ્ચે ખાસ્સો તફાવત રહ્યો હતો. \n\nજોકે, ભાજપના મત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તામાં ન આવ્યો, પણ પરાજય નથી થયો, કઈ રીતે?\\nસારાંશ: માટીગરા-નક્સલવાડી વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના આનંદમોય બર્મને તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)ના રાજન સુંદાસને 70,000થી વધુ મતની સરસાઈ વડે હરાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપને 2016માં ત્રણ બેઠકો મળી હતી જે 2021માં વધીને 77 સુધી પહોંચી ગઈ છે\n\nઆ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કૉંગ્રેસના શંકર માલાકાર વિજેતા બન્યા હતા, પણ આ વખતે તેઓ ત્રીજા નંબરે રહ્યા હતા. \n\nઆ એ જ નક્સવાડી વિસ્તાર છે, જ્યાંથી ઉગ્રવાદી ડાબેરી નેતાઓએ 1967માં 'સશસ્ત્ર આંદોલન' શરૂ કર્યું હતું અને અનેક રાજ્યોના મજૂરો, ભૂમિહીનો, દલિતો, આદિવાસીઓ અને શોષિતોને આકર્ષિત કર્યા હતા.\n\nનક્સલવાડીમાં ભાજપની જીતનું મૂલ્યાંકન પશ્ચિમ બંગાળના બીજા કોઈ મતવિસ્તારમાંની જીતની માફક ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પશ્ચિમ બંગાળમાં ભાજપની રેલીમાં શીખની પાઘડી ઉતરતા થયો મોટો વિવાદ\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના 'નવાન્ન ચલો અભિયાન' દરમિયાન પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે અનેક સ્થળોએ હિંસક ઘર્ષણ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના સહયોગી પત્રકાર પ્રભાકર મણિ તિવારી પ્રમાણે આ જ વિરોધપ્રદર્શનો દરમિયાન શીખ બલવિંદર સિંહ (46 વર્ષ)ની પાઘડી ઉતારવાની અને તેમની પાસેથી પિસ્તોલ મળી આવ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ આ મુદ્દે વિવાદ સર્જાયો છે.\n\nભાજપ સિવાય શિરોમણિ અકાલ દળ અને ક્રિકેટર હરભજન સિંહ પણ આ મુદ્દે ટિપ્પણી કરતાં દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.\n\nશીખ સમુદાયના કેટલાક લોકોએ બલવિંદર સિંહ માટે ન્યાયની માગ સાથે એક રેલી પણ કાઢી હતી.\n\nબલવિંદર સિંહ ભાજપના નેતા પ્રિયાંશું પાંડેના અંગત સુરક્ષાકર્મી છે.\n\nTwitter"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પહાડની ગુફાઓમાંથી મળતી શિલાજિત ઔષધી ખાસ કેમ છે?\\nસારાંશ: \"1985ની આ વાત છે. મેં વિચાર્યું કે શિલાજિતમાં એવું તો શું છે કે લોકો થોડી પીએ છે, આખો કપ પીને જોઉં તો ખરો. કપ ભરીને હું પી ગયો કે તરત ચક્કર આવવા લાગ્યા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિલાજિત મધ્ય એશિયાના પર્વતોમાંથી મળે છે\n\n\"મેં તરત જ ડોલ ભરીને પાણી મારી પર રેડી દીધું અને દોડીને ડૉક્ટર પાસે પહોંચ્યો. મેં કહ્યું કે મેં એક કપ શિલાજિત પીધી છે. એટલું કહીને હું બેભાન થઈ ગયો.\"\n\n\"ચાર કલાક પછી હું હોશમાં આવ્યો. ડૉક્ટરે મને જોરથી થપ્પડ મારી અને કહ્યું કે બીજી વાર આવી ભૂલ કરતો નહીં.\"\n\nહુંઝા ખીણના અલીઆબાદ ગામના રહેવાસી કરીમુદ્દીનની આ વાત છે.\n\n1980થી પિતા સાથે શિલાજિત બનાવવાનો ધંધો તેઓ કરે છે. તેમના ઘરની છત પર શિલાજિત સુકાઈ રહી હતી ત્યાં તેમની સાથે અમારી વાતચીત થઈ હતી.\n\nશિલાજિત શું છે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પહેલાં દેશ, પછી પાર્ટી અને અંતે હું : લાલકૃષ્ણ અડવાણી\\nસારાંશ: પૂર્વ ઉપ વડા પ્રધાન અને ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ આખરે ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં મૌન તોડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પક્ષની સ્થાપના દિવસના બે દિવસ પહેલાં મૌન તોડવા માટે તેમણે પોતાના પરિચિત અંદાજમાં કોઈ ભાષણ તો ના આપ્યું, પરંતુ પોતાની વાત કહેવા માટે બ્લૉગનો સહારો લીધો. \n\nપાંચસોથી વધારે શબ્દોમાં અંગ્રેજીમાં લખેલા બ્લૉગની હેડલાઇન છે, 'નેશન ફર્સ્ટ, પાર્ટી નેકસ્ટ, સેલ્ફ લાસ્ટ' (એટલે- પહેલાં દેશ, પછી પાર્ટી અને અંતે ખુદ).\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્લૉગની નોંધ લઈને આ નિવેદનને આવકાર્યું હતું. \n\nઅડવાણીની પરંપરાગત સંસદીય બેઠક ગાંધીનગર પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉમેદવાર બન્યા છે. \n\nઅમિત શાહની ઉમેદવારી બાદ અડવાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પહેલાં મરઘી આવી કે ઈંડું? ક્વૉન્ટમ ફિઝિક્સે આપ્યો જવાબ\\nસારાંશ: 'પહેલાં ઈંડું આવ્યું કે મરઘી?' પ્રાચીનકાળમાં ગ્રીક વિચારકોમાં આ અંગે ચર્ચા થઈ હતી અને તેમાં કોઈ એક અભિપ્રાય પર સૌકોઈ સહમત થયા ન હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સદીઓથી વૈજ્ઞાનિકો તથા દર્શનશાસ્ત્રીઓને આ સવાલ સતાવતો રહ્યો છે, ત્યારે આપ શું માનો છો?\n\nજો તમે કહેશો કે મરધી, તો એ જ સવાલ ફરી તમને પૂછાશે, 'તો પછી મરઘી ક્યાંથી આવી? તે પણ કોઈ ઈંડાંમાંથી જ નીકળી હશે.'\n\nજો તમે ઈંડું કહેશો, તો સવાલ પૂછાશે, 'તો પછી ઈંડું ક્યાંથી આવ્યું? તે પણ કોઈ મરઘીએ જ આપ્યું હશે.'\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સવાલનો જવાબ ક્વૉન્ટમ ફિઝિક્સમાં છે.\n\nઑસ્ટ્રેલિયાની ક્વિન્સલૅન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તથા ફ્રાન્સની એનઈઈએલ સંસ્થાના કહેવા પ્રમાણે, તેમણે આ સવાલનો જવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પહેલી વખત ચીને ચંદ્ર ઉપર કપાસનાં બીજ અંકુરિત કર્યાં\\nસારાંશ: ચીન દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા રોવર પર કપાસના બીજ અંકુરિત થયા બાદ પહેલી વખત આપણી દુનિયાની બહાર કોઈ છોડનો વિકાસ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને આ અંગે જાણકારી આપી છે. \n\nઅંતરિક્ષ સંશોધન મામલે ચીનની આ સિદ્ધિને એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે. \n\nઅંતરિક્ષના ક્ષેત્રમાં મહાશક્તિ બનવાની ચીનની મહત્ત્વકાંક્ષા વધારતા ચાંગ'ઇ-4 3 જાન્યુઆરીના રોજ ચંદ્રની બીજી તરફના ભાગમાં ઊતર્યું હતું. \n\nઆવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ અંતરિક્ષ યાન ચંદ્રના દૂરના વિસ્તારમાં ઊતર્યું હોય. અત્યારસુધી આ વિસ્તાર અછૂત રહ્યો છે.\n\nઆ પહેલા છોડને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઉગાવવામાં આવ્યા હતા પણ ચંદ્ર પર આવુ કંઈક પહેલી વખત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પહેલી વખત લેબોરેટરીમાં વિકસાવાયા અંડકોષ\\nસારાંશ: યુનિવર્સિટી ઑફ એડિનબર્ગના સંશોધકોએ જણાવ્યું છે કે ઇતિહાસમાં પહેલી વખત લેબોરેટરીમાં અંડકોષનો વિકાસ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનિવર્સિટી ઑફ એડિનબર્ગમાં વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં અંડકોષ વિકસાવ્યું છે\n\nટીમના જણાવ્યા અનુસાર, આ નવી ટેકનૉલૉજીની મદદથી કેન્સરની સારવાર લઈ રહેલા બાળકોની પ્રજનન શક્તિનું સંરક્ષણ થઈ શકશે. \n\nઆ ટેક્નોલૉજીની મદદથી અંડકોષનો વિકાસ કેવી રીતે થાય છે એ જાણી શકાશે. \n\nવિશેષજ્ઞો માને છે કે આ એક અવિશ્વસનીય શોધ છે. જોકે, તેને મેડિકલ સાયન્સમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે તેના પર અભ્યાસ થવો જરૂરી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ પ્રકારની શોધ પર વૈજ્ઞાનિકોએ વર્ષો વિતાવી દીધા છે, પરંતુ હવે સંશોધન બાદ એ જાણી શકાયું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાંચ કારણ : ભારતમાં કોરોના વાઇરસના કેસ આટલા બધા કેમ વધી ગયા?\\nસારાંશ: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના સંક્રમણના 96,982 નવા કેસ નોંધાયા છે. કોરોના મહામારીના આંકડામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો ગણાવાય છે. આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 446 દર્દીનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24 માર્ચ 2020ના રોજ ભારતમાં સંપૂર્ણ લ#કડાઉન લાગુ થયું ત્યારે ભારતમાં કોરોનાના કુલ 500 દર્દી પણ ન હતા\n\nઆ આંકડા વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે મંગળવારે ભારતના આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન 11 રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે એક બેઠક કરી હતી. રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિનું આકલન કર્યું હતું. મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યોમાં આરોગ્ય મંત્રાલયની ટીમ મોકલવાનો નિર્ણય લેવાયો છે.\n\nપરંતુ આવું શા માટે થઈ રહ્યું છે?\n\nસપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીમાં આખરે એવું શું થયું જેના કારણે કોરોનાના કેસ આટલી ઝડપથી વધવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાંચ દેશ, પાંચ માતાઓ, પરંતુ એક સમાન માતૃત્વ\\nસારાંશ: પાંચ ફોટોગ્રાફર વિશ્વના પાંચ જુદાજુદા દેશોમાં ગયા અને પાંચ માતાઓની પ્રસૂતિ સમયે તેમની સાથે રહ્યા. તેમણે નવજાત બાળકો સાથે તેમની માતાના ફોટોગ્રાફ્સ લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકો માટે કામ કરી રહેલી સંસ્થા 'સેવ ધ ચિલ્ડ્રન' માટે તેમણે આ ફોટોગ્રાફ્સ લીધા, જેમાં છલોછલ માતૃત્વની લાગણી ચરિતાર્થ થઈ રહી છે.\n\nકેન્યાના 'મેગ્નમ ફોટોઝ'ના બેલ્જિયન ફોટોગ્રાફર બિક ડિપોર્ટરે, કેન્યાના બુનગોમા વિસ્તારની યાત્રા કરી. અહીં ડિપોર્ટરની મુલાકાત નેલી સાથે થઈ. જે તેમના ત્રીજા બાળકને જન્મ આપવાનાં હતાં.\n\nઆ બાળકનું નામ ફોટોગ્રાફરના નામથી પ્રભાવિત થઈ બિક રાખવામાં આવ્યું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકેન્યા\n\nગર્ભાવસ્થાની પીડાના કારણે નેલીને મોટરસાઇકલ ઍમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાંચ રાજયોની મતગણતરી શરુ : આજે આ રીતે લૉન્ચ થશે લોકસભાનું ટ્રેલર\\nસારાંશ: દેશનાં પાંચ રાજ્યોમાં આજે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવવાનાં છે. આ પાંચેય રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં મતગણનાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આગામી લોકસભાની ચૂટણી પહેલા આવનારા આ પરિણામોને ટ્રેલર તરીકે જોવામાં આવી રહ્યા છે ત્યારે સૌની નજર એની તરફ મંડાયેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.\n\nઆ પહેલાં આવેલા એક્સિટ પોલમાં રાજસ્થાનમાં કૉંગ્રેસને ભાજપ કરતાં વધારે બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે. \n\nમધ્ય પ્રદેશની ચૂંટણીના આવેલા એક્સિટ પોલમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થવાની શક્યતા દર્શાવાઈ છે. \n\nજ્યારે છત્તીસગઢમાં પણ એક્સિટ પોલના હિસાબે ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યતા છે. જોકે, હવે સૌની નજર પરિણામો પર છે. \n\nમધ્ય પ્રદેશની પરિસ્થિતિ શું છે?\n\nમધ્ય પ્રદેશમાં મતગણનાની તમામ પ્રકિયાનું રેકૉર્ડિંગ કરવામાં આવશે. અહીં મતગણનાની પ્રક્રિયા 306 ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાંચ વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવવું ફાયદાકારક\\nસારાંશ: બધા જ જાણે છે કે માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન ગણાય છે, પણ શું પાંચ વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવવું બાળક માટે ફાયદાકારક બની શકે ખરું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમા શાર્ડલો હડસન બે બાળકોનાં માતા છે. તેમને પાંચ વર્ષની એક દીકરી અને બે વર્ષનો દીકરો છે. તેઓ બંનેને દૂધ પીવડાવે છે.\n\nએમા માને છે કે દૂધ પીવડાવવાથી એમનાં બાળકો તંદુરસ્ત રહે છે અને જલ્દી બીમાર નથી પડતાં.\n\nબ્રિટનમાં એવી સલાહ આપવામાં આવે છે કે, જ્યાં સુધી મા અને બાળક ઇચ્છે, ત્યાં સુધી સ્તનપાન કરાવી શકાય છે.\n\nબ્રિટનની સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસે એવી કોઈ સમય મર્યાદા નકકી કરી નથી કે, ક્યારે સ્તનપાન કરાવવાનું બંધ કરી દેવું જોઈએ.\n\nછ મહિનાની ઉંમર સુધી બાળકને માત્ર માતાનું દૂધ પીવડાવવાની જ સલાહ આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાંચે મને ગુલામ બનાવી, ત્રણે બળાત્કાર કર્યો : ISની કેદમાંથી ભાગેલાં મહિલાની વ્યથા\\nસારાંશ: 2014માં જ્યારે મરીયમની ઉંમર માત્ર 12 વર્ષની હતી ત્યારે ઇસ્લામિક સ્ટેટે કુલ 6,000 બાળકો અને મહિલાઓને બંધક બનાવ્યાં હતાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં મરીયમ તેમજ તેમનાં માતા પણ હતાં. મરીયમને 8 લોકોને વેચી નાખવામાં આવ્યાં હતાં કે જેમાંથી 3 લોકો દ્વારા તેમના પર બળાત્કાર ગુજારાયો હતો અને અન્ય લોકો તેમને ગુલામ બનાવીને રાખતા હતા. \n\n4 વર્ષ બાદ જ્યારે મરીયમ ઇસ્લામિક સ્ટેટની કેદમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યાં, ત્યારબાદ તેઓ કેવી રીતે જીવન જીવી રહ્યાં છે? \n\nએ તકલીફો જે તેમણે વેઠી, તેને ભૂલવા માટે શું કરી રહ્યાં છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાંજરામાં પૂરેલા મૃતદેહોનાં એ ખેતરો જેના પર વિવાદ થઈ રહ્યો છે\\nસારાંશ: ચેતવણી : આ રિપોર્ટની કેટલીક તસવીરો તમને વિચલિત કરી શકે છે. \n\nએક ખુલ્લા મેદાનમાં જરૂર કરતાં વધારે ઊગતું ઘાસ. દૂરથી જોવા પર આ જગ્યા ફરવા માટે સુંદર લાગે છે. પરંતુ આસપાસના છોડથી આશરે એક મીટર ઊંચુ ઘાસ કોઈ ખાસ કારણોસર વધારવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘાસમાં મનુષ્યની લાશો પડી છે, જે ઘણાં અઠવાડિયાંથી અહીં સડી રહી છે. \n\nઆજે એક ગરમ અને બફારો આપે તેવો દિવસ છે. જ્યારે તમે આ વધેલા ઘાસ વચ્ચે ચાલો છો તો લાશની દુર્ગંધ વધારે આવવા લાગે છે, તેના કારણે આંખમાંથી આંસુ પણ આવવા લાગે છે. \n\nએક હેક્ટર કરતાં થોડા મોટા આ મેદાનમાં મનુષ્યોની 15 લાશ પડી છે. આ લાશો પર કપડાં નથી, કેટલીક ધાતુનાં પાંજરાંમાં રાખવામાં આવી છે. \n\nકેટલીક લાશને બ્લૂ રંગના પ્લાસ્ટિકમાં લપેટવામાં આવી છે. કેટલીક લાશ નાના ખાડામાં પણ હતી. \n\nલાશનાં ખેતરો\n\nઆ એક ઓપન એર ફૉરેન્સિક એન્થ્રોપૉલૉજી લૅબ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક સેના: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા નહીં\\nસારાંશ: પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશનના ડાયરેક્ટર જનરલ (ડીજી) મેજર જનરલ આસિફ ગફૂરે સોમવારે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની કોઈ શક્યતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાવલપિંડી ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા મેજર જનરલ ગફૂરે કહ્યું હતું કે બંને દેશો પરમાણુ શક્તિ ધરાવે છે. \n\nતેમણે આરોપ મૂક્યો હતો કે 2017-18 દરમિયાન ભારત દ્વારા સૌથી વધુ વખત સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો, જેમાં નિર્દોષ નાગરિકો ભોગ બન્યા હતા.\n\nભારત દ્વારા સરહદ પર તણાવ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવે છે. \n\nમેજર જનરલ ગફૂરના કહેવા પ્રમાણે, 2017 દરમિયાન સરહદ પર સંઘર્ષ વિરામની ઘટનાઓમાં 52 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 254 લોકો ઘાયલ થયા હતા. \n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nમેજર જનરલ ગફૂરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક. જનરલને ગળે મળ્યા સિદ્ધુ, વિવાદ કોંગ્રેસના દ્વારે\\nસારાંશ: કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ તેમના પાકિસ્તાન પ્રવાસને લઈને પહેલાંથી વિવાદમાં છે. જોકે, હવે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને ગળે મળ્યા બાદ તેઓ ભાજપના સીધા નિશાન પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્તાન ગયા હતા. \n\nઇમરાન ખાને તેમને સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. \n\nતેમના સિવાય ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન કપિલ દેવ અને પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તે બન્નેએ સમારોહમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. \n\nસિદ્ધુ ઇસ્લામાબાદ ગયા અને ઇમરાન ખાનને અભિનંદન આપ્યાં. જોકે, જેવા જ તેઓ જનરલ બાજવાને ગળે મળ્યા કે વિવાદોમાં આવી ગયા. પંજાબના મુખ્ય મંત્રી અમરિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક. લોકગાયક, જેમની જિંદગી એક ગીતે બદલી નાખી\\nસારાંશ: જિગર જલાલ અત્યારસુધી અજાણ્યું નામ હતું. પરંતુ તેમના એક ગીતે તેમની જિંદગી બદલી નાખી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં 25 વર્ષોથી જીગર જલાલ ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરે છે.\n\nઉસ્તાદ જલાલને જોઈને એમને પણ લોકપ્રિય થવાની ઇચ્છા થઈ.\n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક.ના PM અને સત્તા પર સતત લટકતી તલવાર\\nસારાંશ: વર્ષ 1999ની વાત છે. નવાઝ શરીફ પાકિસ્તાનના શક્તિશાળી વડા પ્રધાન હતા. તેમણે ઘણા જનરલોને હાંસિયામાં ધકેલીને પરવેઝ મુશર્રફને જનરલ બનાવ્યા હતા. મુશર્રફ પંજાબી નહોતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જ્યારે તેમણે મુશર્રફની હકાલપટ્ટી કરવાના કોશિશ કરી ત્યારે જોવા મળ્યું કે તે એટલા શક્તિશાળી નથી જેટલા તેમને માનવામાં આવતા હતા.\n\nનવાઝનું વિમાન હવામાં હતું એ જ સમયે જનરલ મુશર્રફે માર્શલ લૉ લાગુ કરી દીધો અને પોતાને ચીફ એક્ઝેક્યુટિવ ગણાવવા લાગ્યા.\n\nજ્યારે નવાઝે પાકિસ્તાન છોડવું પડ્યું\n\nઇમરાન ખાનની પાર્ટીન તહરીક એ ઇન્સાફના સમર્થકોએ નવાઝ શરીફને સજા થઈ તેની ઉજવણી કરી હતી\n\nદિલ્હીમાં જન્મેલા મુશર્રફે નવાઝને જેલમાં ધકેલી દીધા, પણ અમેરિકાના મિત્રોએ નવાઝનો બચાવ કરીને તેમને માફી અપાવી અને સાઉદી અરબ મોકલવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક.ના આ ઉમેદવારની સંપત્તિ છે રૂ. 40 હજાર કરોડ\\nસારાંશ: પાકિસ્તાનમાં આગામી ચૂંટણી માટે ઉમદેવારી પત્રક ભરવાની તજવીજ શરૂ થઈ ગઈ છે ત્યારે એક અપક્ષ ઉમેદવારે જાહેર કરેલી સંપત્તિ વિશે સાંભળીને ભારતના સાંસદોને ઇર્ષ્યા આવે તેમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનએ-182 મુજ્જફરગઢ અને પીપી-270 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હુસૈન શેખે 403 અબજની સંપત્તિ જાહેર કરી છે. \n\nપાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખાર તથા રાષ્ટ્રીય ધારાસભાના પૂર્વ સભ્ય જમશેદ દસ્તી પણ આ બેઠક પરથી ઉમેદવાર છે. \n\nમોહમ્મદ હુસૈન શેખની સંપત્તિ ભારતના સૌથી ધનવાન સાંસદની સંપત્તિ કરતાં પાંચ ગણી વધારે છે. \n\nકોણ છે મોહમ્મદ હુસૈન?\n\nપાકિસ્તાની અખબાર ડૉન(Dawn)નાં અહેવાલ પ્રમાણે, ઉમેદવાર મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે મુન્ના શેખ મુજ્જફરગઢ શહેરની લગભગ 40 ટકા સંપત્તિ ધરાવે છે. \n\nઆ સિવાય મોહમ્મદ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક.નું વર્તન: કુલભૂષણ સાથેની મુલાકાત વખતે તેમનાં પત્નીને મંગળસૂત્ર કઢાવ્યું\\nસારાંશ: પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની તેમના પરિવારજનો સાથેની મુલાકાત દરમ્યાન પાકિસ્તાને આઘાતજનક વર્તન કર્યું હોવાનું બહાર આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈસ્લામાબાદમાં કુલભૂષણ જાધવના માતા અવંતિ અને પત્ની ચેતનકુલ\n\nપાકિસ્તાનની પરવાનગી મળ્યા બાદ કુલભૂષણ જાધવના મમ્મી અને પત્ની સોમવારે ઈસ્લામાબાદ ગયાં હતાં. \n\n47 વર્ષના કુલભૂષણ જાધવ સાથે તેમનાં પત્ની ચેતનકુલ અને મમ્મી અવંતિની મુલાકાત 45 મિનિટ ચાલી હતી. \n\nજોકે, એ મુલાકાત વખતે કુલભૂષણ અને તેમના મમ્મી તથા પત્ની વચ્ચે કાચની એક દિવાલ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવિદેશ મંત્રાલયનું નિવેદન\n\nકુલભૂષણ જાધવની તેમના મમ્મી અને પત્ની સાથેની મુલાકાતની ભારતીય વિદેશ મંત્રાલયે બહાર પાડેલી તસવીર\n\nકુલભૂષણ જાધવની તેમના મમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક.માં ઈશ્વર નિંદાના આરોપમાં હિંદુ ડૉક્ટરની ધરપકડ, હિંદુઓની દુકાનો લૂંટાઈ\\nસારાંશ: પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વ પ્રાંતમાં એક હિંદુ પશુ ડૉક્ટરની ઈશ્વર નિંદાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પશુ ડૉક્ટર પર આરોપ છે કે તેમણે ધાર્મિક પુસ્તકનાં પાનાં ફાડીને તેમાં દવા આપી હતી. \n\nઆ ઘટના બાદ મિરપુરખાસના ફુલડયનમાં આવેલા ડૉક્ટરના દવાખાનાને સ્થાનિક લોકોએ સળગાવી દીધું હતું અને વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. \n\nસિંધ પ્રાંતના આ વિસ્તારમાં હિંદુઓની દુકાનોમાં પણ લૂંટફાટ કરવામાં આવી હતી. \n\nપશુ ડૉક્ટર દવા આપવા માટે જે પાનાનો ઉપયોગ કર્યો હતો તે કથિત રીતે ઇસ્લામિક શિક્ષણ આપતા એક પાઠ્યપુસ્તકમાંથી ફાડવામાં આવ્યાં હતાં. \n\nજોકે, ડૉક્ટરનું કહેવું છે કે તેમણે આવું જાણી જોઈને કર્યું નથી અને તેમનાથી આ ભૂલ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાક.માં સરબજીતનાં પત્ની સાથે આવું થયું\\nસારાંશ: \"મારી કિરપાણને પણ ઉતારી જૂતાં રાખવાની જગ્યાએ રાખી દેવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"હું ઇચ્છતી હતી કે તેને ક્યાંક ઉપર રાખું. વાદવિવાદ થયો. પરંતુ શું કરતી, મારે મારા ભાઈને મળવું હતું.\"\n\nકુલભૂષણ જાધવના પરિવાર સાથે પાકિસ્તાનમાં થયેલી ગેરવર્તણૂકને જોઈને સરબજીત સિંહનાં બહેન દલજીત કૌર પોતાને થયેલા અનુભવને યાદ કરે છે. \n\nદલજીત કૌર, સરબજીત સિંહનાં પત્ની અને બે દીકરીઓને લઈને 2008માં સરબજીતને મળવા પાકિસ્તાન પહોંચ્યાં હતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશરૂઆતથી થઈ રહી છે ગેરવર્તણૂક\n\n\"અમે લાહોર પહોંચ્યાં જ હતાં અને મીડિયાના કારણે ગાડી રોકવી પડી હતી. મીડિયાકર્મીઓએ ગાડીનો કાચ પણ ખોલી નાખ્યો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : 100 વર્ષ જૂના હિંદુ મંદિર પર હુમલો કરાયો\\nસારાંશ: પાકિસ્તાનના શહેર રાવલપિંડીમાં 100 વર્ષ જૂના હિંદુ મંદિર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંદિરના મુખ્ય બારણા અને તેની અંદર આવેલા દાદરાને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે.\n\nબની ગલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, રાવલપિંડીના 'પુરાના કિલ્લા' વિસ્તારમાં આવેલાં જૂના માતામંદિર ઉપર રવિવારે સાંજે હુમલો કરવામાં આવ્યો હતો.\n\nપાકિસ્તાન દંડસંહિતાની દેવનિંદા, હુલ્લડ ભડકાવવા તથા ગેરકાયદે મંડળી રચવા સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.\n\nમળતી માહિતી પ્રમાણે, વિભાજન સમયથી જ આ મંદિર બંધ હતું અને 24મી માર્ચથી તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.\n\nએફઆઈઆર મુજબ સમારકામની કામગીરી હાથ ધરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : 12 વર્ષની બાળકીને પરાણે મુસ્લિમ બનાવી લગ્ન કરવાની કહાણી\\nસારાંશ: પાકિસ્તાનનાં 12 વર્ષનાં ઇસાઈઇકિશોરી ફરાહનું કહેવું છે કે ગયા વર્ષે ઉનાળામાં તેમનું ઘરેથી અપહરણ કરાયું અને બળજબરીપૂર્વક મુસલમાન બનાવીને અપહરણકાર સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં રહેતાં હજારો ઇસાઇ, હિંદુ અને શીખ મહિલાઓને આવી સ્થિતિનો સામનો કરવો પડે છે.\n\n25 જૂને ફરાહ ફૈસલાબાદના તેમના ઘરમાં તેમના દાદા સાથે હતાં, ઘરમાં તેમના ત્રણ ભાઈ અને બે બહેનો હતાં. એ વખતે જ દરવાજે ટકોરા પડ્યા.\n\nફરાહને યાદ છે કે તેમના દાદા દરવાજો ખોલવા માટે ગયા હતા અને ત્રણ લોકો તેમને બળજબરીપૂર્વક ઉઠાવીને વૅનમાં લઈ ગયા હતા.\n\nઆ ઘટના વસતીની દૃષ્ટિએ પાકિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર ફૈસલાબાદમાં ઘટી હતી.\n\nએ વખતે ફરાહના પિતા આસિફ કામે ગયા હતા.\n\nઆસિફ યાદ કરે છે, \"એ લોકોએ ધમકી આપી હતી કે જો અમે તેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : એ દુલહન, જેમણે નિકાહમાં મહેર પેટે એક લાખ રૂપિયાનાં પુસ્તકો માગ્યાં\\nસારાંશ: \"આજે મારી પરણ્યાની રાત છે, મારા બેડરૂમ અને બીજા ઓરડામાં બહુ બધાં પુસ્તકો છે, આ એ ચોપડીઓ છે જે મેં હક મહેર તરીકે મારા પતિ પાસે માગી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુલહન નાયલા શુમાલ સાફીએ 14 માર્ચે ખૈબર પખ્તૂનખ્વાના મર્દાન જિલ્લામાં શાદી કરી હતી\n\nઆ શબ્દો છે બે દિવસ અગાઉ નિકાહ કરનારાં નાયલા શુમાલ સાફીનાં.\n\nનાયલા શુમાલ સાફી કહે છે એમ આ પુસ્તકો એમને હક મહેર તરીકે મળ્યાં છે.\n\nહક મહેર એ એ નિર્ધારિત રકમ હોય છે જે મુસ્લિમ પુરુષે નિકાહ સમયે પોતાની પત્નીને આપે છે અથવા તો આપવાનું વચન આપે છે. મહેરની આ રકમનો નિકાહનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. \n\nનાયલા કહે છે કે, \"કેટલીક ચોપડીઓ મેં ઉપર કબાટમાં મૂકી છે પરંતુ હજી ઘણી પેટીઓમાં બંધ પડી છે. લગ્નના રિવાજો પૂરા કરીને હું આ ચો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : કુલભૂષણ જાધવે પત્ની અને માતા સાથે મુલાકાત કરી\\nસારાંશ: પાકિસ્તાનમાં જાસૂસીના આરોપસર ફાંસીની સજા મેળવી ચૂકેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવે સોમવારના રોજ તેમનાં માતા અને પત્ની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ જાધવની ધરપકડ કરી હતી\n\nકુલભૂષણ જાધવના માતા અને પત્ની સોમવારના રોજ ઇસ્લામાબાદ પહોંચ્યાં હતાં. \n\nઇસ્લામાબાદમાં હાજર બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરીએ જણાવ્યું કે ખૂબ જ ગંભીર દેખાતાં જાધવના માતા અને પત્નીએ મીડિયા સાથે કોઈ વાત કરી ન હતી. \n\nતમને વાંચવું પણ ગમશે:\n\nતેઓ માત્ર નમસ્તે કહીને આગળ વધી ગયાં હતાં.\n\nકુલભૂષણ જાધવે તેમના મા અને પત્ની સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી હતી\n\nઆ મુલાકાતમાં ઇસ્લામાબાદમાં ભારતના ઉપ ઉચ્ચાયુક્ત જે.પી.સિંહ તેમની સાથે રહ્યા હતા. \n\nપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : ગ્વાદરમાં હોટલ પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર માર્યા\\nસારાંશ: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદર શહેરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ 'પર્લ કૉન્ટિનેન્ટલ' પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર મારવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ બંદૂકધારીઓ દ્વારા કરાયેલા હુમલામાં એક સુરક્ષાકર્મીનું મૃત્યુ થયું છે. હોટલના એક પ્રવક્તા પ્રમાણે રમઝાન અને રજાઓ વચ્ચે હોટલમાં કોઈ મહેમાન નહોતા અને સ્ટાફ પણ ઓછો હતો.\n\nજોકે આ અગાઉ સમાચાર મળ્યા હતા કે મહેમાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.\n\nબલુચિસ્તાન લિબરેશન આર્મીની માજિદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છે કે ચીન તથા વિદેશી રોકાણકારોને નિશાન બનાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.\n\nબલુચિસ્તાનના ગૃહમંત્રી મીર ઝિયાઉલ્લાહે બીબીસીને જણાવ્યું બતું કે પોલીસ, ફન્ટ્રીયર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં પકડાયેલી એક માછલી સાત લાખ 80 હજાર રૂપિયામાં કેમ વેચાઈ?\\nસારાંશ: બલૂચિસ્તાનના સમુદ્ર કિનારે હાજર ગ્વાદર જિલ્લાના માછીમાર અબ્દુલ હક અને તેમની સાથે કામ કરનારા બીજા લોકોની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેમને પોતાની જાળમાં એક ક્રોકર માછલી દેખાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબ્દુલ હકના ભાઈ રાશિદ કરીમ બલોચે જણાવ્યું કે 26 કિલો વજનની માછલી સાત લાખ 80 હજાર રૂપિયામાં વેચાઈ ગઈ\n\nજોકે, વજન અને લંબાઈને જોતા આ કોઈ બહુ વિશાળ માછલી નહોતી પરંતુ આ ખૂબ મોંઘી માછલી હતી એટલે તેને માર્કેટ પહોંચાડવામાં સમય ન લગાવ્યો. \n\nઅબ્દુલ હકના ભાઈ રાશિદ કરીમ બલોચે જણાવ્યું કે 26 કિલો વજનની માછલી સાત લાખ 80 હજાર રૂપિયામાં વેચાઈ ગઈ. \n\nરાશિદ કરીમે જણાવ્યું કે આ માછલીને પકડવા માટે બે મહિનાની મહેનત કરવી પડે છે અને આટલા પ્રયત્નો બાદ આ માછલી તમારા હાથમાં આવી જાય તો ખુશી થાય જ. \n\nગધેડીનું દૂધ 7000 પ્રતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : મહિલાઓના મુદ્દા ઉજાગર કરવા 'ટ્રક આર્ટ'નો ઉપયોગ\\nસારાંશ: પાકિસ્તાનમાં સામાજિક પરિવર્તન લાવવા અને સમાજના મુદ્દાઓને વાચા આપવા માટે ‘ટ્રક આર્ટ’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં ટ્રકની પાછળ સંદેશ અથવા તો પેઇન્ટિંગ દોરવામાં આવે છે, જેથી કરીને અનેક લોકો સુધી સંદેશ પહોંચી શકે.\n\nસામાજિક કાર્યકર્તા સમર મિનલ્લાહએ આ કામ હાથ ધર્યું છે. \n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : સંગીત કાર્યક્રમમાં 'શક્તિ પ્રદર્શન' માટે થતો ગોળીબાર 'હત્યા' માટે જવાબદાર?\\nસારાંશ: પાકિસ્તાનમાં એક ગર્ભવતી ગાયિકાની સંગીત કાર્યક્રમ દરમિયાન જ કથિત રૂપે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગાયિકા વિસ્તારમાં તેમના સંગીતના કાર્યક્રમો માટે પ્રખ્યાત હતાં.\n\nએ દિવસે પણ એક સમારોહમાં મંચ પર બેઠાં હતાં અને ગીત ગાઈ રહ્યાં હતાં.\n\nપણ એકાએક બંદૂકમાંથી ગોળી છૂટી અને તે નીચે ઢળી પડ્યાં. જોકે, આ ગોળીથી માત્ર તેમની જ નહીં પણ તેમના પેટમાં ઉછરી રહેલા આઠ મહિનાનાં ગર્ભસ્થ બાળકનું પણ મૃત્યુ થયું.\n\nઆ કિસ્સો પાકિસ્તાનમાં મંગળવારે બન્યો હતો. ઘટનાને પગલે ગાયકોના સમૂહે ન્યાયની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.\n\nજોકે, જે સમયે 28 વર્ષીય સમીરા સિંધુને ગોળી વાગી એ સમયે પરિસ્થિતિ કેવી હતી તે સ્પષ્ટ નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : સેના વિરુદ્ધ બોલનારની હાલત કેવી થાય છે?\\nસારાંશ: ભારતમાં સરકારની ટીકા કરનારની હેરાનગતિ કાયમ ચર્ચાતી હોય છે પણ પડોશી દેશ પાકિસ્તાનની હાલત પણ કંઈ અલગ નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં સરકાર ઉપરાંત સેનાની ટીકા કરવી સામાન્ય નાગરિકને ખૂબ ભારે પડી શકે છે.\n\nપાકિસ્તાનમાં સેનાની ટીકા કરનાર લોકોની બળજબરી અટકાયતના કે એમને ગંભીર ઈજા પહોંચાડવાના તથા એમના પરિવારની હેરાનગતિના સમાચારો બનતા રહે છે.\n\nજોકે, પાકિસ્તાન સરકાર માનવહકોના ઉલ્લંઘનનો આરોપ ફગાવી દે છે અને દેશમાં વાણી સ્વાતંત્ર્ય હોવાની વાત કરે છે.\n\nજુઓ પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ બોલી પ્રતાડનાનો ભોગ બનેલા લોકોની કહાણી વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન : હિંદુ સંતની સમાધિ તોડવા પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું, મંગળવારે સુનાવણી\\nસારાંશ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતના કરક જિલ્લામાં હિંદુ સંતની સમાધિ તોડવા પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈને તેના પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે પાંચ જાન્યુઆરીએ તેની સુનાવણી હાથ ધરાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના ચીફ પૅટ્રન રમેશકુમારે આ મામલે ચીફ જસ્ટિસ ગુલઝાર અહમદ સાથે વાત કરી હતી.\n\nપ્રેસ રિલીઝમાં કહેવાયું, \"પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીસ આ મામલે ચિંતિત છે અને તેઓએ સંસદને જણાવી દીધું છે કે તેઓ આ મામલે સ્વયં ધ્યાન રાખી રહ્યા છે. આ મામલાને પાંચ જાન્યુઆરી, 2021માં ઇસ્લામાબાદમાં સાંભળવામાં આવશે.\"\n\nસુપ્રીમ કોર્ટે અલ્પસંખ્યકો માટે બનેલા એક વ્યક્તિના કમિશન \"કેપીકે\"ના ચીફ સેક્રેટરી અને આઈજીપીને ઘટનાસ્થળની મુલાકાત કરીને ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન અને ચીન કેવી રીતે મિત્ર બન્યા? આજે બંને દેશ કયા મુકામ પર છે?\\nસારાંશ: 1950ના દાયકામાં કોઈ વિચારી પણ શકતું ન હતું કે પાકિસ્તાન અને ચીન ક્યારેય સારા મિત્રો બનશે, અને મિત્રતા પણ એવી ગાઢ કે દરેક પ્રકારની મુસીબતોનો સામનો કરવા છતાં તે ટકી રહેશે. ચીન માટે પાકિસ્તાન ‘ઇઝરાયલ જેવું’ બની જશે એવું તો બિલકુલ વિચારવામાં આવ્યું ન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન માટે કેમ મહત્ત્વપૂર્ણ બની ગયું પાકિસ્તાન?\n\nસમાજવાદી ક્રાંતિ બાદ ચીનના ગણતંત્રને માન્યતા આપવામાં પાકિસ્તાન સૌપ્રથમ મુસ્લિમ દેશ અને સમગ્ર વિશ્વનો ત્રીજો દેશ હતો. પાકિસ્તાને 4 જાન્યુઆરી, 1950ના રોજ ચીનને માન્યતાની જાહેરાત કરી દીધી હતી.\n\nત્યાર પછીના વર્ષે 21 મે 1951ના દિવસે પાકિસ્તાને ચીન સાથે રાજદ્વારી સંબંધ સ્થાપ્યા અને મેજર જનરલ આગા મોહમ્મદ રઝાને ચીન ખાતેના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા.\n\nપાકિસ્તાન અને ચીનના સંબંધો વિશે એક બ્રિટિશ પત્રકાર એન્ડ્ર્યુ સ્મોલે પોતાના પુસ્તક “ધ ચાઇના પાકિસ્તાન એક્સ-એશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન કોરોનાની ત્રીજી લહેરથી પરેશાન, ઇમરાન ખાને શું ચેતવણી આપી?\\nસારાંશ: કોવિડ-19 વાઇરસથી બચવા માટે મહેવિશ ભટ્ટીએ એક ખાનગી લૅબોરેટરીમાં જઈને વૅક્સિન લીધી હતી, તેમની પાસે એ છેલ્લો વિકલ્પ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં હવે કોવિડ-19ના સંક્રમણના કેસીસ ધીમે-ધીમે વધી રહ્યા છે. ગત સપ્તાહે અહીં વિક્રમસર્જક સંખ્યામાં કેસીસ નોંધાયા હતા.\n\nલાહોરમાં રહેતાં 35 વર્ષનાં મહેવિશે બીબીસી સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું, \"હું બહુ હતાશ હતી અને ગભરાતી હતી. મારાં મમ્મી કોરોના વૅક્સિનના બીજા ડોઝની રાહ જોઈ રહ્યાં છે.\"\n\n\"મને એમ થયું કે મારો નંબર ક્યારેય નહીં આવે. મેં મારી જાતને કહ્યું કે બજારમાં જે વૅક્સિન ઉપલબ્ધ છે, તેનો ડોઝ લઈ લેવો સારો.\"\n\nમહેવિશની નોકરી તાજેતરમાં જ છૂટી ગઈ હતી. તેમણે બચાવેલા પૈસામાંથી 12,000 રૂપિયાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન ચૂંટણી : મતગણતરી શરૂ થઈ, ગુરુવારે પરિણામ\\nસારાંશ: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતદાનની વાત કરીએ તો કેટલાક મતદાન મથકોએ નાની-મોટી ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ મતદાનના દિવસની સૌથી મોટી ઘટના ક્વેટામાં થયેલો બોંબ વિસ્ફોટ હતો. જેમાં એકંદરે 34 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ નોંધાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની ચૂંટણીના ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ છે. આમ હવે મહત્ત્વનો સવાલ એ છે કે પાકિસ્તાનમાં કોની સરકાર બનશે અને કોણ બનશે પાકિસ્તાનના વડા પ્રધાન.\n\nમોડી સાંજથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ગુરુવારે પરિણામ જાહેર થશે.\n\nપાકિસ્તાનમાં આશરે 10 કરોડ મતદારો છે. જેમાં 55 ટકા પુરુષો અને 45 ટકા મહિલાઓ છે. \n\nપાકિસ્તાનની આઝાદી બાદ આ 11મી સામાન્ય ચૂંટણી છે. જેમાં 85,307 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. \n\nઆશરે 17,000 મતદાન મથકોને હાઇ સૅન્સિટિવ જાહેર કરાયા હતા. સવારે 8 વાગ્યે શરૂ થયેલું મતદાન સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન ઝિંદાબાદના નારા પોકારવા એ રાજદ્રોહ છે કે નહીં?\\nસારાંશ: 20 ફેબ્રુઆરીએ 19 વર્ષનાં વિદ્યાર્થિની અમૂલ્યા લિયોના બેંગલુરુમાં CAA અને NRC સામેના વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા ગયાં હતાં. ત્યાં તેમણે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. અમૂલ્યાને પોતાની વાત પૂરી ના કરવા દેવાઈ અને મંચ પરથી ખેંચીને દૂર કરી દેવાયાં. બાદમાં તેમના પર રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124-Aનો આરોપ લગાવીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમૂલ્યાનો પૂરો વીડિયો જોવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ આ નારાને સમજાવવાની કોશિશ કરી રહી હતી.\n\nપરંતુ તેમની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. તેઓ હિન્દુસ્તાન ઝિંદાબાદનો નારો પણ લગાવવાનાં હતાં તે વાતની અવગણના કરી દેવામાં આવી.\n\nશું 'પાકિસ્તાન ઝિંદાબાદ'નો નારા લગાવવા રાજદ્રોહ છે અને શું પાકિસ્તાન મુર્દાબાદ એવું કહેવાથી દેશભક્તિનો પુરાવો મળી જાય છે?\n\nસુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી દુષ્યંત દવે કહે છે, \"પાકિસ્તાન ઝિંદાબાદ કહેવું એક રાજદ્રોહ નથી. રાજદ્રોહની વાત જવા દો આવું બોલવું એ કોઈ પ્રકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નીકળી 'આઝાદી માર્ચ,' પાક. સેનાએ LOC પહેલાં રોકી\\nસારાંશ: પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી નીકળેલી 'આઝાદી માર્ચ' નિયંત્રણ રેખા(LOC)ની નજીક પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રસ્તા વચ્ચે કન્ટેનર નાખી માર્ચને રોકાઈ\n\nપાકિસ્તાની સૈન્યદળોએ આ કૂચને નિયંત્રણ રેખાથી છ કિલોમિટર પહેલાં જ રોકી દીધી છે. \n\nમાર્ચમાં સામેલ લોકોએ રસ્તા પર જ રાત વિતાવી હતી અને સવારે ફરી સરહદ તરફ આગળ વધવાનો દાવો કર્યો છે. \n\nઆ વચ્ચે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી, જે કોઈ સમજૂતી પર પહોંચી શકી નથી. \n\nજમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ તરફથી કાઢવામાં આવેલી આ માર્ચ ત્રણ દિવસ પહેલાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી શરૂ થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન માટે ચીનની મદદ દવા નહીં દર્દ બની\\nસારાંશ: આર્થિક ક્ષેત્રે સમસ્યાગ્રસ્ત પાકિસ્તાન વધુ એક વખત ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ)ના શરણે ગયું છે. પરંતુ ત્યાંથી રાહત મેળવવી મુશ્કેલ હશે. અગાઉથી જ અમેરિકાની નજર પાકિસ્તાન પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાનું કહેવું છે કે પહેલાંથી જ ચીનના દેવા હેઠળ પાકિસ્તાન દબાયેલું છે. આથી, તેની સમીક્ષા કરવી જરૂરી છે. \n\nઅમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીદર નૌર્ટે શુક્રવારે કહ્યું હતું કે આઈએમએફ પાસેથી લૉન મેળવતા પહેલાં તેના અન્ય દેવાની સમીક્ષા કરવામાં આવશે. \n\nઅગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પાકિસ્તાનને વધુ લૉન આપવા અંગે આઈએમએફને ચેતવી ચૂક્યા છે. \n\nઅમેરિકાના કડક વલણની સામે પાકિસ્તાને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. સાથે જ સીપીઈસી (ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કૉરિડૉર)ના દેવા અંગે હિસાબ આપવાની તૈયાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન માટે લડનાર એ નેતા, જેમણે બાદમાં પાકિસ્તાનના જ ટુકડા કરી નાખ્યા\\nસારાંશ: \"પૂર્વ પાકિસ્તાન કોઈ સમસ્યા નથી. આપણે બસ ત્યાં લગભગ 20 હજાર લોકોને મારી નાખવા પડશે એટલે બધું થાળે પડી જશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વખતના પૂર્વ પાકિસ્તાન(હાલનું બાંગ્લાદેશ)માં ચાલી રહેલી માથાકૂટ પશ્ચિમ પાકિસ્તાનના માથાનું દર્દ બની રહી હતી. \n\nપાકિસ્તાનના સૈન્યને ભારતને પેલે પાર આવેલા દેશના બીજા ભાગને નિયંત્રણમાં રાખવો કાઠું પડી રહ્યું હતું. \n\nએટલે એ પાકિસ્તાની સૈન્યના વડા જનરલ યાહ્યા ખાને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને પૂછ્યું કે શું કરવું જોઈએ, જેના જવાબમાં ભુટ્ટો ઉપરનું વાક્ય બોલ્યા. \n\n'માય પૉલિટિકલ સ્ટ્રગલ' નામના આત્મકથાનકમાં પાકિસ્તાનના ઍરમાર્શલ અસગર ખાને આ વાત કરી છે. \n\nજે પૂર્વ પાકિસ્તાનમાં 20 હજાર લોકોને મારવાની વાત ભૂટ્ટો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન વિમાનદુર્ઘટના : 'મને માત્ર આગ દેખાતી હતી' ક્રૅશમાં બચેલા મુસાફરની આપવીતી\\nસારાંશ: પાકિસ્તાનમાં શુક્રવારે કરાચી ઍરપોર્ટની નજીક થયેલી વિમાનદુર્ઘટનામાં જીવિત બચેલી વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી હતી. મુહમ્મદ ઝુબૈર વિમાન દુર્ઘટનામાં બચી જનારા બે લોકોમાંથી એક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાનાં 72 વર્ષનાં માતાને વિમાનદુર્ઘટનામાં ગુમાવનાર શાહિદ અહમદ\n\nપાકિસ્તાન સ્વાસ્થ્ય અધિકારીઓ પ્રમાણે પાકિસ્તાની ઍરલાઇન્સના વિમાન ઍરબસ એ320ના રહેણાક વિસ્તારમાં ક્રૅશ થયું એ પછી 97 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. \n\nઆ પ્લેન ક્રૅશ માટે કયાં કારણો જવાબદાર હતાં, તે હજી સ્પષ્ટ નથી થયું.\n\nસ્થાનિક મીડિયા પ્રમાણે વિમાનચાલકે એક વખત લૅન્ડિંગમાં નિષ્ફળ રહ્યા બાદ વિમાનમાં ટેકનિકલ સમસ્યા હોવાની માહિતી આપી હતી. વિમાન ક્રૅશ થયું એના પહેલાં વિપત્તિનો સંકેત આપતા શબ્દ “મે ડે, મે ડે” કહ્યા હતા.\n\nકેવી રીતે બચ્યો ઝુબૈર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીનો દાવો તર્કહીન છે - ભારતીય વિદેશ મંત્રાલય\\nસારાંશ: પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન પાસે 'વિશ્વસનીય ગુપ્ત જાણકારી' છે કે ભારત એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે ભારતે પાકિસ્તાનના આ દાવાને તર્કહીન ગણાવ્યો છે.\n\nભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના દાવા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું, \"પાકિસ્તાની વિદેશ મંત્રાલયના બેજવાબદાર અને તર્કહીન નિવેદનને ભારત નકારી કાઢે છે. આ નિવેદનનો ઉદ્દેશ યુદ્ધનું ઉન્માદ પેદા કરવાનો છે.\"\n\n\"એવું લાગે છે કે પાકિસ્તાન આ હરકત થકી પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને સંદેશ આપવા માગે છે કે તેઓ ભારતમાં એક આતંકી હુમલો કરે.\"\n\nપંજાબના મુલ્તાન શહેરમાં એક સંવાદદાતા સંમેલનમાં પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું, \"તૈયારીઓ થઈ રહી છે અને પાકિસ્તાન વિરુદ્ધ વધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ત્રીજી ઍર સ્ટ્રાઇક કઈ હતી?\\nસારાંશ: ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કર્ણાટકના મેંગલોર ખાતે એક રેલીને સંબોધન કરતા કહ્યું કે ભારતે, પાકિસ્તાન પર બે નહીં પરંતુ ત્રણ ઍર સ્ટ્રાઇક કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"છેલ્લા પાંચ વર્ષમાં સરહદ પાર જઈને અમે સફળ ઍર સ્ટ્રાઇક કરી છે. હું તમને બે અંગે જાણકારી આપીશ પરંતુ ત્રીજી સ્ટ્રાઇક અંગે નહીં જણાવું.\"\n\nપ્રથમ ઍર સ્ટ્રાઇક તરફ ઇશારો કરતા સિંહે કહ્યું, \"ઉરીમાં ઉગ્રવાદીઓએ રાત્રે હુમલો કરીને આપણા 17 જવાનોની હત્યા કરી હતી. ત્યારબાદ જે થયું તે અંગે તમે સૌ કોઈ જાણો છો.\"\n\nસિંહે બીજી સ્ટ્રાઇક અંગે વાત કરતા કહ્યું, \"પુલવામા હુમલા બાદ બીજી ઍર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. ત્રીજી અંગે હું તમને નહીં જણાવું.\"\n\nરાજનાથ સિંહની સભાના થોડા કલાકો બાદ યૂપીના ગ્રેટર નોઇડા ખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન વિરૂદ્ધ અમેરિકાના કડક વલણનો ભારતને કેટલો ફાયદો મળશે?\\nસારાંશ: પાકિસ્તાન પર આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ લગાવતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના પહેલા જ દિવસે પાકિસ્તાનને મળતી નાણાંકીય મદદ પર સવાલ ઉઠાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે પાકિસ્તાનને દગાબાજ અને જૂઠું ગણાવ્યું હતું. \n\nટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું, \"અમેરિકાએ છેલ્લા 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 અબજ ડોલર કરતા પણ વધારે મદદ કરી છે.\"\n\n\"તેના બદલામાં પાકિસ્તાને અમેરિકાના નેતાઓ મૂર્ખ છે એમ માનીને જૂઠ અને છળ સિવાય બીજું કંઈ આપ્યું નથી.\"\n\n\"અમે અફઘાનિસ્તાનના જે આતંકીઓને શોધી રહ્યા છીએ, તેમને પાકિસ્તાને આશરો આપ્યો છે. બસ, હવે નહીં.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઅમેરિકી રાષ્ટ્રપતિના આ ટ્વીટ પર પાકિસ્તાને પણ પ્રતિક્રીયા આપી હતી. \n\nશું કહે છે, પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સઆદત હસન મંટોથી હજી કેમ ડરી રહ્યું છે?\\nસારાંશ: દક્ષિણ એશિયામાં સઆદત હસન મંટો અને ફૈઝ અહેમદ ફૈઝ સૌથી વધારે શિક્ષિત લેખક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં 70 વર્ષોમાં મંટોના પુસ્તકની માંગ સતત વધી રહી છે. એક રીતે જોઈએ તો તેઓ દરેક ઘરમાં જાણીતું નામ બની ગયા છે. \n\nતેમના પુસ્તકોની કૉપીઓ સતત છપાતી રહે છે અને વેચાઈ જાય છે. એ વાત પણ સાચી છે કે મંટો અને પ્રતિબંધોનો સંબંધ ચોલી-દામનના સાથ જેવો છે. \n\nદર વખતે તેમના પર પિશાચ હોવાનો આરોપ લાગે છે અને પ્રતિબંધો લાગી જાય છે. \n\n'ઠંડા ગોશ્ત', 'કાલી સલ્વાર' અને 'બો' નામની કહાણીઓ પર પ્રતિબંધ લાગી ગયો. \n\nમંટોને લેખક તરીકે પ્રતિબંધોનો ખૂબ ફાયદો થયો. મંટોની કહાણીઓ પર પાંચ વખત પ્રતિબંધ લાગ્યો અને તેમને દોષિત જાહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સરકાર આટલી બધી ચલણી નોટો કેમ છાપી રહી છે?\\nસારાંશ: તાજેતરનાં વર્ષોમાં પાકિસ્તાનમાં ચલણી નોટોની સંખ્યા વધતી જાય છે. 30 જૂન, 2020ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં પાછલાં છ વર્ષમાં નોટોના ચલણમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર એક જ નાણાકીય વર્ષમાં નોટોની સંખ્યામાં 1.1 ટ્રિલિયનની વૃદ્ધિ થઈ છે.\n\nપાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર નજર રાખનારા લોકો પ્રમાણે આ વૃદ્ધિ અસામાન્ય છે અને અર્થતંત્ર પર પણ તેની નકારાત્મક અસર પડે છે.\n\nતેમનું કહેવું છે કે જો નોટની સંખ્યા વધી જાય તો તેનો અર્થ એ થયો કે સરકારે જૂની નોટોને નવી નોટ દ્વારા બદલી નાખી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નવી નોટો પણ છાપવામાં આવી છે.\n\nતેમણે જણાવ્યા પ્રમાણે બજારમાં નોટની માગ અને પુરવઠાને સંતુલિત કરવા માટે નવી નોટોને સામાન્ય રીતે છાપવામાં આવે છે, જેનાથી થોડી વૃદ્ધિ થાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સરકારના નાકે દમ લાવી દેનાર પઠાણ મંઝૂર પશ્તીન\\nસારાંશ: પાકિસ્તાની સૈન્યનું કહેવું છે કે ગયા રવિવારે ઉત્તર પાકિસ્તાનના વઝિરિસ્તાનના ખાર કમર વિસ્તારમાં કેટલાક પ્રદર્શનકારીઓ અને સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં અને ડઝનથી પણ વધુ લોકો ઘાયલ થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેનાનું કહેવું છે કે આ પ્રદર્શનકારીઓના એક જૂથે સેનાની એક ચેકપોસ્ટ પર હુમલો કરી દીધો હતો. તેઓ પશ્તૂન તહફ્ફૂઝ મૂવમૅન્ટ (પીટીએમ) સાથે જોડાયેલા હતા. \n\nજોકે, પીટીએમનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માગ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા અને સેનાએ બિનહથિયારધારી વિરોધીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.\n\nહુમલા બાદ પાકિસ્તાનના ટ્વિટર પર #StateAttackedPTM ટ્રૅન્ડ થવા લાગ્યું. જોકે, પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર અન્ય સમાચાર દર્શાવાઈ રહ્યા હતા.\n\nસરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સરકારનું સમર્થન છતાં ઇસ્લામાબાદમાં હિંદુ મંદિર પર વિવાદ કેમ?\\nસારાંશ: પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિને લઈને અનેક બાબતો સમાચારોમાં આવતી રહે છે. જોકે, આજકાલ સ્થાનિક લઘુમતી હિંદુઓના એક મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની કૅપિટલ ડેવલમૅન્ટ ઑથોરિટીએ ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી છે તેનો અનેક લોકો વિરોધ કરી રહ્યા છે અને મામલો હવે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે.\n\nપાકિસ્તાન સરકારે જેના નિર્માણ માટે 20 હજાર સ્કવેર ફૂટ જમીન ફાળવી છે તે હિંદુ મંદિરની ઘટના સમજવા માટે જુઓ બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો આ વીડિયો અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સાથે રમવાની વાત ઉપર ટ્રોલ થયા સચિન તેંડુલકર\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇંડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા સંબંધોને કારણે સચિન તેંડુલકર ટ્રોલર્સના નિશાના ઉપર આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સચિને શુક્રવારે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મૅચ થવી જોઈએ, જેથી ભારત પાકિસ્તાનને હરાવી શકે. \n\nતેમણે કહ્યું કે તેમને વ્યક્તિગત રીતે બહુ ખરાબ લાગશે અને ભારત સાથે ન રમવાને કારણે પાકિસ્તાનને બે પૉઇન્ટ્સ મળી જશે. \n\nતેમણે કહ્યું, \"ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હેંમેશા હરાવ્યું છે. તેમને ફરી એક વખત હરાવવાનો સમય છે.\"\n\nસચિને એવું પણ કહ્યું કે તેમના માટે ભારત સૌથી ઉપર છે તેથી દેશ જે નક્કી કરશે તેને તેઓ સ્વીકારશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસચિને પોતાનો આ મત ટ્વિટર પર પણ પોસ્ટ કર્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સામે 'આઝાદ પખ્તુનિસ્તાન' માટે લડનારા ફકીર\\nસારાંશ: રાજધાની ઇસ્લામાબાદથી શ્રીનગરના હાઇવે પર આગળ વધીએ એટલે જે ચોક પરથી રાવલપિંડીનો રસ્તો અલગ પડે છે તે બહુ ઉદાસ કરી દે તેવો લિંક રોડ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈપી ફકીર\n\nઆ લિંક રોડ પર શરૂઆતમાં જ એક બોર્ડ લાગેલું છે, જેના પરથી ખ્યાલ આવે છે કે આ માર્ગનું નામ ફકીર ઈપી રોડ છે. બહુ ઓછા લોકો જાણે છે કે ફકીર ઈપી કોણ છે.\n\nપશ્તૂન બુદ્ધિજીવી, ડૉક્ટર અબ્દુલહયી બહુ વ્યંગમાં આ સવાલનો જવાબ આપે છે કે \"અમને ખબર નથી એ કોણ છે એમ?\" પછી જરાક અફસોસ સાથે કહે છે કે ઇતિહાસમાં તેમને યોગ્ય સ્થાન મળ્યું નથી.\n\nતેમને ઇતિહાસમાં યોગ્ય સ્થાન મળ્યું કે ના મળ્યું તે ચર્ચાનો વિષય છે, પરંતુ તેમની કહાણી બહુ રસપ્રદ અને બહુ વિસ્તૃત પૃષ્ઠભૂમિ ધરાવે છે.\n\nઇતિહાસ તેના ગંભીર વાચકોને જણાવે છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન સૈન્યના ઉચ્ચ અધિકારીને મૃત્યુદંડ, એકને ઉમરકેદ\\nસારાંશ: જાસૂસીના આક્ષેપ હેઠળ પાકિસ્તાની સેનાએ પોતાના બે ઉચ્ચ અધિકારીઓને મૃત્યુદંડ અને જનમટીપની સજા કરવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાક સમયમાં રાજકારણીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના અભિયાન વચ્ચે ન્યાયતંત્ર અને સેના જેવી સંસ્થાઓને જવાબદાર બનાવવાની પણ માગ ઊઠી રહી છે. \n\nપાકિસ્તાની સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર સૈન્યના બે નિવૃત્ત અધિકારીઓ અને એક બિનલશ્કરી અધિકારીને વિદેશી એજન્સીઓને સંવેદનશીલ માહિતી પહોંચાડવા આરોપસર સજા કરવામાં આવી છે. \n\nકોણ છે આ અધિકારીઓ?\n\nનિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ જાવેદ ઇકબાલને 14 વર્ષની સશ્રમ જન્મટીપની સજા કરવામાં આવી છે. \n\nપોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ખૂબ ઊંચા હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. દેશમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન હવે સાઉદી અરેબિયા સાથે દુશ્મની કરી રહ્યું છે?\\nસારાંશ: ગત દિવસોમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઇસ્લામિક દેશોના સંગઠન 'ઑર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક ઑપરેશન' (ઓઆઈસી)માં પોતાની સાથે ઉભા નહીં રહેવા બદલ સાઉદી અરેબિયાની સાર્વજનિક રીતે ટીકા કરી હતી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના વડા પ્રધાન\n\nએક ટીવી શો દરમિયાન મહમૂદ કુરેશીએ કહ્યું હતું, \"હું એકવાર ફરી વિનમ્રતાપૂર્વક ઓઆઈસીના વિદેશમંત્રીઓની કાઉન્સિલની બેઠક બોલાવવાની વિનંતિ કરું છું. જો તમે તેને યોજતા નથી તો હું વડા પ્રધાન ઈમરાન ખાનને એવા ઇસ્લામિક દેશોની બેઠક બોલાવવાનું કહેવા માટે વિવશ થઈ જઈશ, જે કાશ્મીરના મુદ્દે અમારી સાથે છે અને ઉત્પીડનનો ભોગ બની રહેલા કાશ્મીરીઓનું સમર્થન કરે છે.\"\n\nનોંધનીય છે કે સાઉદી અરેબિયાએ કાશ્મીરમાંથી ધારા 370 હઠાવવાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે.\n\nજોકે, જૂન મહિનામાં ઓ.આઈ.સીના કૉન્ટેક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને ચીન વચ્ચે ઈરાનનો ખેલ?\\nસારાંશ: પાકિસ્તાન સરકારે ચીન સાથે 2013માં થયેલા લગભગ 50 અબજ ડૉલરના ચાઈના-પાકિસ્તાન ઈકૉનૉમિક કૉરિડોર(સીપીએસી) કરારમાં સાઉદી અરેબિયાને સામેલ કરવાની જાહેરાત તાજેતરમાં કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુદ્દે ઈમરાન ખાનની સરકારે વિરોધ પક્ષોની ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો. \n\nજોકે, હવે પોતાના એ નિર્ણય વિશે ફેરવી તોળતાં પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે સીપીઈસી દ્વિપક્ષી કરાર જ બની રહેશે. જોકે, આ ત્રિ-પક્ષીય કરારમાં સાઉદી અરેબિયાના સામેલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. \n\nઆ કિસ્સામાં મહત્ત્વની વાત એ છે કે ઈમરાન ખાનની તાજેતરની સાઉદી અરેબિયાની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. \n\nએ પછી સાઉદી અરેબિયાનું એક પ્રતિનિધિ મંડળ ગયા રવિવારે પાકિસ્તાન પણ પહોંચ્યું હતું. \n\nઆ તબક્કે સવાલ થાય છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન-સાઉદી અરેબિયાના તણાવ પાછળ માત્ર કાશ્મીર જ જવાબદાર?\\nસારાંશ: ગત વર્ષે જ્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે તેમની લોકપ્રિયતા એટલી હતી કે વડા પ્રધાન ઇમરાન ખાન અનુસાર જો તેઓ પાકિસ્તાનથી ચૂંટણી લડે તો સફળ થઈ જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહમ્મદ બિન સલમાન અને ઇમરાન ખાન\n\nજ્યારે મોહમ્મદ બિન સલમાન મુલાકાતે આવ્યા ત્યારે તેમની ઘણી આગતાસ્વાગતા થઈ અને તેઓ બહુ ભાવથી મળ્યા અને પાકિસ્તાનીઓને જણાવ્યું કે તેમને સાઉદી અરેબિયામાં પોતાનો પ્રતિનિધિ ગણે.\n\nઆ મુલાકાતમાં મુશ્કેલીમાં ઘેરાયેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે 20 અબજ ડૉલરના કરાર પર હસ્તાક્ષર થયા અને એવું લાગ્યું કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ઐતિહાસિક સંબંધોને નવો મુકામ મળી ગયો છે.\n\nલગભગ 18 મહિના બાદ 5 ઑગસ્ટ, 2020માં ભારત પ્રશાસિત કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થવાને એક વર્ષ પૂરું થવા પર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન-સાઉદી અરેબિયાની તૂટી રહેલી દોસ્તીમાં ભારત કેમ બની રહ્યું છે ખાસ?\\nસારાંશ: પાકિસ્તાનના આર્મી ચીફે સોમવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અનેક ટોચનાં અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાશ્મીરને લઈને પાકિસ્તાનની નીતિઓને કારણે હાલ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. પાકિસ્તાનના સેનાપ્રમુખની મુલાકાત આ તણાવને ઓછો કરવાની દિશામાં એક પહેલ તરીકે જોવામાં આવે છે. \n\nપાકિસ્તાન ઇચ્છે છે કે વિવાદિત કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયા ભારત પર કડક વલણ અપનાવે. \n\nસાઉદી અરેબિયાએ તાજેતરમાં પાકિસ્તાનને અપાતી આર્થિક મદદ રોકવાની જાહેરાત કરી હતી જેને લીધે પાકિસ્તાનને મુશ્કેલી પડી શકે છે.\n\nપાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે જનરલ કમર જાવેદ બાજવાની સાઉદી મુલાકાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન: ઇમરાન ખાને કોરોનામાં બેરોજગારો માટે શરૂ કરી આ યોજના\\nસારાંશ: કોરોનાથી અર્થવ્યવસ્થાઓ હલબલી ગઈ છે અને બેરોજગારીમાં મોટો વધારો થયો છે. જોકે, આની વચ્ચે પાકિસ્તાનમાં એક નવી યોજના લાગુ કરવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યોજનામાં બેરોજગાર બનેલા દૈનિક મજૂરોને નર્સરીમાં નોકરી આપવામાં આવી રહી છે.\n\nઇમરાન ખાને પાકિસ્તાનનું ગ્રીન કવર વધારવાની કવાયત ગ્રીન સ્ટિમ્યુલસ સ્કીમ શરૂ કરી છે અને તેમાં બેરોજગાર થયેલાં દૈનિક મજૂરોને નર્સરીમાં શ્રમનું કામ આપવામાં આવે છે.\n\nજોકે, વિપક્ષ આને કરપ્શન કહે છે. ઇમરાન ખાનની પાર્ટી દાવો કરે છે કે આ પ્રોજેકટથી પાકિસ્તાનનું ગ્રીન કવર 3 ટકાથી વધીને 6 ટકા થઈ ગયું છે. બીબીસી આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરી શકી નથી.\n\nપાકિસ્તાનથી સંવાદદાતા શુમાઇલા જાફરીનો આ અહેવાલ જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન: જૂતા તપાસમાં પાસ ન થયાં તો રાખી લીધાં\\nસારાંશ: કુલભૂષણ જાધવ સાથે તેમનાં પત્ની અને માતાની મુલાકાત બાદ ભારત દ્વારા કરાયેલી ટીકાઓ બાદ પાકિસ્તાને પોતાનો પક્ષ રાખ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાને એક નિવેદન બહાર પાડી પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફે ભારતના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. \n\nપાકિસ્તાને શું કહ્યું? \n\nઆ પહેલા ગુરુવારે આ મામલે ભારતીય સંસદમાં સુષ્મા સ્વરાજે નિવેદન આપતા પાકિસ્તાન પર આરોપો લગાવ્યા હતા. \n\nસુષ્માએ શું કહ્યું હતું?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાન: માથાથી જોડાયેલી બહેનોને સર્જરી કરીને છૂટી પડાઈ હતી, હવે તેઓ કેવી રીતે જીવે છે?\\nસારાંશ: પાકિસ્તાનના એક પરિવારમાં જન્મેલી મારવા અને સફા જોડકી બહેનો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જન્મના સમયે તેઓ માથાથી જોડાયેલી હતી. જોકે લંડનમાં સર્જનનોની એક મોટી ટીમે એક વર્ષ પહેલાં તેમની સર્જરી કરીને છૂટી પાડી હતી.\n\nતેમનું ઑપરેશન ઘણું મુશ્કેલ હતું કારણકે તેમનું મગજ પણ જોડાયેલા માથામાં ગૂંચવાયેલું હતું.\n\nમારવા અને સફા પરિવાર સાથે યુકેમાં સારવાર કરાવીને બે વર્ષે સ્વદેશ પહોંચી છે. \n\nત્યારે જાણો તેમની પરિસ્થિતિ કેવી છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનથી આવેલી એ મહિલા, જેમણે કાશ્મીરમાં ધમાલ મચાવી દીધી\\nસારાંશ: કાશ્મીરના ઉત્તર વિસ્તારમાં આવેલા કુપવાડા જિલ્લાના પુંગરામ ગામમાં મુશળધાર વરસાદ શરૂ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હું જ્યારે દિલશાદા બેગમના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ પોતાની નાનકડી કરિયાણાની દુકાને બેઠાં હતાં. \n\nદુકાનની આજુબાજુ ઊભેલા અમુક લોકોને તેઓ કહી રહ્યાં હતાં કે મને પૂછ્યા વગર મારા સરપંચ બનાવાના સમાચાર ઇન્ટરનેટ પર મુકાઈ ગયા.\n\nદિલશાદા બેગમ દુકાનની આજુબાજુ બેસેલા લોકોને કહી રહ્યાં હતાં કે તેમના વિશે જે લોકો સમાચાર છાપવા માગતા હોય તે અહીંયા આવે કે શા માટે હું સરપંચ બની અને શા માટે મેં ચૂંટણીમાં ભાગ લીધો? \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજમ્મુ અને કાશ્મીરની પંચાયતોની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થનારાં ઉમેદવારોમાં દિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનથી બધું છોડીને ભારત આવ્યા છતાં કેમ છે આ લોકો પરાયાં?\\nસારાંશ: \"પાકિસ્તાન અમારો માળો હતું, તેને છોડીને અમે ભારત આવી ગયાં જેથી અમારાં બાળકો મુક્ત રીતે ઉડી શકે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઘા બોર્ડર પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે થતી દૈનિક પરેડનું દૃશ્ય.\n\nઆ કથા વિભાજનની નથી પરંતુ સમસ્યાઓ તેનાથી ઓછી પણ નથી.\n\nપાકિસ્તાનમાં જન્મ, ભણ્યા, લગ્ન કર્યાં, બાળકો-સગાસંબંધી બધાં જ પાકિસ્તાનમાં, પણ એ બધાને છોડીને તેઓ 'પરદેશ'માં આવી પહોંચ્યા છે અને પરદેશને જ પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે.\n\nમજબૂરીને કારણે સરહદ પારથી ભારત આવેલા આવાં અનેક લોકો રાજસ્થાનમાં રહે છે.\n\nભારતીય નાગરિકત્વ\n\nપાકિસ્તાનથી આવીને ઉદયપુરના સિંધુ ધામમાં અનેક સિંધી પરિવારો વસ્યા છે.\n\nપાકિસ્તાનથી જોધપુર, જયપુર અને બાડમેર આવેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનથી ભૂલથી પકડેલી ટ્રેનને કારણે શરૂ થઈ એક દર્દભરી પ્રેમકથા\\nસારાંશ: મુંબઈના એન્ટાફિલ વિસ્તારની સાંકડી ગલીઓમાં, નાનકડું ઘર છે જ્યાં સિરાજ અને સાજિદા પોતાનાં ત્રણ બાળકો સાથે જીવન પસાર કરતાં હતાં. સિરાજ રસોઇયા તરીકે કામ કરતો હતો અને સાજિદા ગૃહિણી હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિરાજ અને સાજિદા\n\nપણ એકાદ મહિના પહેલાં સાજિદા અને સિરાજના હસતાં-ખીલતાં જીવનને જાણે કે ગ્રહણ લાગ્યું, ભારતીય સત્તાવાળાઓએ ગેરકાયદે સરહદ પાર કરવા બદલ સિરાજને આરોપી ગણી તેમને તેમના જન્મસ્થળ પાકિસ્તાન પરત મોકલી દેવાયા.\n\nસિરાજના જીવનમાં આ પ્રકરણની શરૂઆત 24 વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે સિરાજ 10 વર્ષના હતા. \n\nપરીક્ષાનું પરિણામ ખરાબ આવતાં સિરાજનો તેમના પરિવાર સાથે ઝઘડો થયો.\n\nસિરાજે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા સુંદર નાના ગામ 'શારકૂલ' અને પોતાના પરિવારને જાણે છેલ્લી સલામ કરી અને કરાંચી જવા માટે બધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના ઇતિહાસમાં જલિયાંવાલાને કેમ સ્થાન નહીં? : એક પાકિસ્તાનીનો પ્રશ્ન\\nસારાંશ: એવું માની શકાય નહીં કે જલિયાંવાલા બાગ હત્યાકાંડે સ્વતંત્રતા આંદોલનને એક વળાંક નહોતો આપ્યો કે અલગ પાકિસ્તાન માટેના આંદોલનનો એ ભાગ નહોતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વાત જ એકદમ ઢંગધડા વગરની છે કે જલિયાંવાલા બાગ કાંડનો ઉલ્લેખ પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) માટેના વિચારમાં પરિવર્તન લાવી શકે એમ છે. \n\nએ હકીકત સ્વીકારવી જ પડશે કે આઝાદીની લડાઈમાં જે લોકોએ ભાગ લીધો છે અને એ તમામ કે જે આ સંઘર્ષમાં શહીદ થયા એ અલગ પાકિસ્તાનના વિરોધી નહોતા. \n\nતેઓ 'ટૂ નેશન થિયરી'ના વિચારને કોઈ હાનિ પણ પહોંચાડે એમ નહોતા. \n\nએટલે જ, એમ કહેવું બિલકુલ અતિશ્યોક્તિ નહીં લેખાય કે અલગ પાકિસ્તાન માટેનું જે આદોલન ઊભું થયું એમાં જલિયાંવાલા હત્યાકાંડનો પણ ફાળો છે જ. \n\nએટલે જ આ દેશ (પાકિસ્તાન)ના પાયામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના એક પણ એફ-16 વિમાનને ભારતે તોડ્યું નથી : અમેરિકન મૅગેઝિનનો દાવો\\nસારાંશ: અમેરિકાના એક પ્રતિષ્ઠિત મૅગેઝિન 'ફૉરેન પૉલિસી'નું કહેવું છે, \"અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ હાલમાં જ પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનોની ગણતરી કરી હતી અને તેમની સંખ્યા પૂરી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના નુકસાન વિશે સત્ય જણાવે. \n\nપત્રિકાના જણાવ્યા પ્રમાણે, \"બે વરિષ્ઠ અધિકારિઓએ જણાવ્યું કે તેમણે હાલમાં જ એફ-16 વિમાનોનું નિરીક્ષણ કર્યું છે અને તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.\"\n\nઆ તપાસનાં પરિણામો ભારતીય વાયુ સેનાના એ દાવાથી ઊલટાં છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાનું વિમાન તૂટી પડે તે પહેલાં એક પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. \n\nપાકિસ્તાનની મિસાઇલથી ખુદ અભિનંદનનું લડાકુ વિમાન નષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ, ઓછામાં ઓછા પાંચનાં મૃત્યુ TOP NEWS\\nસારાંશ: પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીની એક ઇમારતમાં વિસ્ફોટ થયો, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર ઓછામાં પાંચનાં મૃત્યુ થયાં છે જ્યારે 25થી વધુ લોકોને ઈજા પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરાચીમાં હાજર બીબીસી સંવાદદાતા રિયાઝ સુહૈલે જણાવ્યું કે કરાચી યુનિવર્સિટીના પ્રવેશદ્વારની સામે આવેલી એક ચાર માળની ઇમારતમાં બુધવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો. \n\nઇમારતના ગ્રાઉન્ડ ફ્લૉર પર બૅન્ક, રેસ્ટોરાં અને અન્ય ઇમારતો આવેલી છે, જ્યારે ઉપરના માળે રહેવાસી ફ્લૅટ બનેલા છે. \n\nઘાયલોને નજીકની પટેલ હૉસ્પિટલમાં લઈ જવાયા છે. \n\nમૃતકોમાંથી ત્રણના મૃતદેહ ઝીણા હૉસ્પિટલ અને બેના મૃતદેહ અબ્બાસી શહીદ હૉસ્પિટલમાં મોકલી દેવાયા છે. \n\nબૉમ્બ ડિસ્પૉઝલ સ્ક્વૉડે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જણાવ્યું કે ગૅસ લીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના કરાચીમાં સ્ટૉક એક્સચેન્જ પર થયેલા ઍટેકનાં દૃશ્યો\\nસારાંશ: પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાચીમાં સ્ટૉક એક્સચેન્જ પર આજે હુમલો થયો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલામાં પ્રાથમિક માહિતી અનુસાર 4 હુમલાખોરો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયા છે.\n\nહુમલાની જવાબદારી બલોચીસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે.\n\nઘટનાસ્થળે ખરેખર શું થયું એ જુઓ વીડિયો અહેવાલમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ: 20 લોકોનાં મૃત્યુ, અનેક ઘાયલ\\nસારાંશ: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં શુક્રવારે સવારે થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટ સવારે આઠ વાગ્યાની આસપાસ હઝારગંજ વિસ્તારની બજારમાં થયો હતો.\n\nસમાચાર એજન્સી એપીપી પ્રમાણે પોલીસનું કહેવું છે કે બજારમાં ઊભેલી પોલીસ વૅનને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.\n\nડીઆઈજી પોલીસ અબ્દુલ રઝાક ચીમાએ પત્રકારોને કહ્યું, \"આ હુમલામાં કુલ 16 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી આઠ લોકો હઝારા સમુદાયના છે. એક જવાન છે અને અન્ય લોકો મંડીમાં કામ કરનારા લોકો હતા.\"\n\nબ્લાસ્ટ વિશે તેમણે કહ્યું, \"સુરક્ષાદળોની એક ગાડી શાકબજારમાં સ્થિત બટાકાની એક દુકાન સામે પહોંચી ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના જનક ઝીણાના અંતિમ દિવસોમાં છુપાયેલું મુંબઈનું એ રહસ્ય શું હતું?\\nસારાંશ: 14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહમ્મદ અલી ઝીણા\n\nએ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી. \n\nપાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહમદ અલી ઝીણાના જીવનના એ 60 દિવસમાં શું-શું થયું હતું, એ મારા આ લેખનો વિષય છે. \n\nકાયદે આઝમ મહમદ અલી ઝીણા ગંભીર રીતે બીમાર હોવા છતાં તેમને ક્વેટાથી ઝિયારત લઈ જવાની સલાહ કોણે આપી હતી, એ રહસ્ય આજે પણ ઉકેલાયું નથી. \n\nઝિયારત તેનાં દેવદારનાં વૃક્ષો માટે વિશ્વમાં વિખ્યાત છે અને ક્વેટાથી 133 કિલોમીટર દૂર, સમુદ્રની સપાટીથી 2,449 મીટરની ઊંચાઈએ આવેલું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના તોડી પડાયેલા ડ્રોન સાથે BSFને કયાં હથિયારો મળ્યાં?\\nસારાંશ: શનિવારે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે(બીએસએફ) ભારત-પાકિસ્તાન સરહદે પાકિસ્તાનના સ્પાય ડ્રોનને તોડી પાડ્યું હતું. આ ડ્રોન હથિયારો સાથે જઈ રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને પાકિસ્તાનને સરહદ પાસે તોડી પાડેલું ડ્રોન\n\nસમાચાર એજન્સી એએનઆઈએ પ્રારંભિક માહિતી આપતાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બૉર્ડર આઉટપોસ્ટ ખાતે આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. \n\nએજન્સી જણાવે છે કે સવારે પાંચ વાગ્યે ને 10 મિનિટે પાકિસ્તાનનું સ્પાય ડ્રોન બૉર્ડર આઉટપોસ્ટ ખાતે જોવા મળ્યું હતું. \n\nઆ ડ્રોન સાથે 01 M4 કાર્બાઇન મશીન રાઇફલ (યુએસ મેડ), 02 ભરેલી મેગ્ઝિન (60 આરડીએસ), 07 ચાઇનીઝ ગ્રૅનેડ મળી આવ્યાં છે.\n\nભારત-પાકિસ્તાનની સીમા પર હેક્સા કૉપર (આઈબીથી 250 મીટર દૂર) જોવા મળ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના નાકે દમ લાવી દેનાર બલૂચિસ્તાનની કહાણી શું છે?\\nસારાંશ: પાકિસ્તાનના એક ક્રાંતિકારી અને સ્થાપિત હિતવિરોધી કવિ હબીબ જાલિબે લખ્યું હતું...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મને જંગે આઝાદીની મજા ખબર છે,\n\nબલૂચીઓ પરના જુલ્મની કસોટી ખબર છે,\n\nમને જિંદગીભર પાકિસ્તાનમાં જીવવાની દુવા ના દો,\n\nમને પાકિસ્તાનમાં સાંઠ વર્ષ જીવ્યાની સજા ખબર છે.\n\nપાકિસ્તાનની રચનાનાં 72 વર્ષ પછી આજેય તેના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનને સૌથી વધુ તંગદિલીગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે.\n\nબલૂચિસ્તાનની કથા બળવાખોરી, હિંસા અને માનવાધિકારના ભંગની કથા છે.\n\nજાણીતા પત્રકાર નવીદ હુસૈન કહે છે, \"બલૂચિસ્તાન કોમી અને વિભાજનવાદી હિંસાની એવી કડાઈ છે, જે ગમે ત્યારે ઊકળી ઊઠશે.\"\n\nઆખરે બલૂચિસ્તાનમાં અલગતાવાદનું કારણ શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ : શાળા પર થયેલા હુમલામાં સાતથી વધુનાં મૃત્યુ\\nસારાંશ: પાકિસ્તાનના એક મદરેસામાં બૉમ્બ-બ્લાસ્ટ થયો છે, પોલીસના પ્રમાણે આમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે અને 70 ઈજાગ્રસ્ત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક અધિકારીએ નામ ન આપવાની શરતે સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે મૃતકોમાં બાળકો પણ છે.\n\nઆ હુમલો ઉત્તરમાં આવેલા શહેર પેશાવરમાં થયો છે. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.\n\nએક વરિષ્ઠ પોલીસ અધિકારી વકાર આઝમીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું છે કે 'કોઈ શાળામાં દફતર મૂકીને જતું રહ્યું હતું.'\n\nપેશાવર શહેર અફઘાનિસ્તાનની સરહદની નજીક આવેલું છે. તાલિબાનના વિદ્રોહ દરમિયાન નજીકનાં વર્ષોમાં અહીં હિંસાની અનેક ઘટનાઓ ઘટી છે.\n\nછ વર્ષ પહેલાં શહેરની અન્ય એક સ્કૂલમાં એક બંદૂકધારી ઘૂસી આવ્યો હતો અને બાળકો સહિત 150થી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના માછીમારો ભારતની જેલમાં કેદ, કેવી છે પરિવારની હાલત?\\nસારાંશ: પાકિસ્તાન જળસીમાની ખાડી પાસે આવેલા જહાંગીસર ગામમાં માછીમારી મુખ્ય વ્યવસાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરક્રીક વિવાદનો ભોગ બંને દેશના માછીમારો બને છે. \n\nદરિયાઈ વિસ્તારના 96 કિમીના પટ્ટા માટે ભારત-પાકિસ્તાન વચ્ચે દાયકાઓથી વિવાદ છે. \n\nઅહીંના માછીમારો ભારતની જેલમાં કેદ છે. આ પરિવારોની મુલાકાત લીધી બીબીસી પાકિસ્તાનની સંવાદદાતા શુમાયલા ખાન અને કેમરામેન નોમાન ખાને.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના લઘુમતીની હાલત અંગેના ભારતના દાવામાં સત્ય કેટલું? રિયાલિટી ચેક\\nસારાંશ: શું પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં બિન-મુસ્લિમ સમુદાયની હાલત વિશે ભારત સરકારે કરેલા દાવા સાચા છે ખરા? દાવા પાછળના સત્યને ચકાસતી બીબીસી રિયાલિટી ચેકની ટીમે આ દાવાઓની ચકાસણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં દિવાળીની ઉજવણી કરી રહેલાં મહિલા\n\nત્રણ પડોશી દેશોના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવા માટેનો વિવાદાસ્પદ ખરડો ભારત સરકારે સંસદમાં પસાર કર્યો છે.  \n\nભારતમાં ગેરકાયદે રીતે પ્રવેશેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ જો સાબિત કરે કે તેઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવ્યા છે, તો તેમને નાગરિકતા મળી શકે છે. \n\nસરકારનો દાવો છે કે આ દેશોમાં લઘુમતીઓની સંખ્યા સતત ઘટી રહી છે અને ધર્મના કારણે તેમણે ભેદભાવ અને જુલમનો સામનો કરવો પડે છે.\n\nનાગરિકતા આપવામાં અન્ય લઘુમતીઓની આ ખર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સામે છે આ પડકાર\\nસારાંશ: શનિવારે ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે જવાબદારી સંભાળી, ત્યારે પાકિસ્તાનની જનતા સારા દિવસોની રાહ જોઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા પાકિસ્તાનના સમર્થકોમાં તો રોમાંચ છે જ, પરંતુ ઇમરાન ખાનના ટીકાકારો પણ મીટ માંડીને બેઠા છે કે પાકિસ્તાનને બદલવાના નારા લગાવનારાઓ હવે દેશમાં બદલાવ કેવી રીતે લાવશે.\n\nચૂંટણીનાં અભિયાન દરમ્યાન આક્ષેપો લાગતા રહ્યા અને એવી દલીલ આપવામાં આવી છે કે સભાઓના જલસાનો માહોલ જુદી વાત છે અને સરકારના સદનનો માહોલ જુદી વાત છે.\n\nબદલાયેલા માહોલની એક ઝલક તો 26મી જુલાઈએ આખી દુનિયાએ જોઈ છે.\n\nત્યારે એક ભાષણમાં ઇમરાન ખાને પોતાની જીતની જાહેરાત કરી. એ જ સફેદ કુર્તો, સલવાર, ગળામાં એજ તહેરિક-એ-ઇન્સાફનો ખેસ અને એ જ રૂમ. જો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભત્રીજાને પોલીસ કેમ શોધી રહી છે?\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ભત્રીજાને પોલીસ શોધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ટીવી કાર્યક્રમના વીડિયોમાં હસન નિયાઝી\n\nપોલીસનું કહેવું છે કે હાલમાં જ હૉસ્પિટલ પર વકીલોએ કરેલા હુમલામાં ઇમરાન ખાનના ભત્રીજા સામેલ હતા. જેમાં ત્રણ દર્દીનાં મોત થયાં હતાં. \n\nલાહોર પોલીસે હસન નિયાઝીના ઘર પર રેડ પાડી હતી પરંતુ તેમનું કહેવું છે કે તેઓ ક્યાંક છુપાઈ ગયા છે. \n\nનિયાઝી એ સેંકડો વકીલોમાં સામેલ હતા જેમણે શહેરમાં એક હૉસ્પિટલમાં ડૉક્ટરો સાથે વિવાદ થયા બાદ તોડફોડ કરી હતી. \n\nએક ટીવી કાર્યક્રમના વીડિયોમાં હસન નિયાઝી\n\nઆ મામલામાં સ્થિતિ એટલી વણસી હતી કે તેને કાબૂમાં લેવા માટે રાયોટ પોલીસને બોલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ખોટું નિવેદન આપ્યું?\\nસારાંશ: ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના એ દાવા પર સવાલ કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ સાથે સંકળાયેલા 58 દેશ પાકિસ્તાન સાથે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાને ટ્વીટ કરીને લખ્યું હતું,\" હું માનવાધિકાર કાઉન્સિલમાં સામેલ એ 58 દેશોના વખાણ કરીશ જેમણે 10 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં બળપ્રયોગને રોકવા, પ્રતિબંધો હઠાવવા, કાશ્મીરીઓના અધિકારોની સુરક્ષા કરવા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઠરાવ મુજબ કાશ્મીરના મુદ્દાના સમાધાનની માગ પર ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપીને અમારી માગને મજબૂત કરી છે.\"\n\nજોકે, તેમના આ ટ્વીટ સામે ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સવાલ કર્યો છે. \n\nનવી દિલ્હીમાં એક પત્રકારપરિષદ દરમિયાન તેમણે કહ્યું, \"તેઓ જે દેશની વાત કરી રહ્યા છે એ દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે યુદ્ધની સંભાવના વ્યક્ત કરી\\nસારાંશ: ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આર્થિક મોરચે પાકિસ્તાન ડિફોલ્ટર થતાંથતાં બચ્યું છે અને હજુ પણ સંકટનાં વાદળો સંપૂર્ણ રીતે હઠ્યાં નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ ભારત સાથે કશ્મીર મુદ્દે તણાવ ચરમ પર છે અને દેશની અંદર પણ કરાચીમાં રાજકીય માહોલ ગરમ છે. \n\nભારતે જમ્મુ-કશ્મીરની સ્વાયત્તતા ખતમ કરી તો પાકિસ્તાને આ મુદ્દો દુનિયાના દરેક મંચ પર ઉઠાવવા પ્રયાસ કર્યો પણ તેને સફળતા મળી નહીં.\n\nઇમરાન ખાનને પાકિસ્તાનમાં તેમના વિરોધીઓ 'યૂ-ટર્ન પીએમ' કહે છે. ઇમરાન ખાને નવું પાકિસ્તાન બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિવર્તન દેખાતું નથી. \n\nઇમરાન ખાને 'અલ-જઝિરા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત સાથે કાશ્મીર મુદ્દે યુદ્ધની સંભાવના છે. \n\nશુ બંને અણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના વીડિયોથી ભારતમાં ફેલાઈ ફેક ન્યૂઝ, લોકોની થઈ રહી છે હત્યા\\nસારાંશ: છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભારતના અલગ અલગ વિસ્તારોમાં બાળક ચોરીની અફવાઓના કારણે દર્દનાક હત્યાઓ થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં સૌથી તાજી ઘટના બેંગલુરૂની છે કે જ્યાં 26 વર્ષીય કાલૂ રામને લોકોએ બાંધીને એટલા માર્યા કે તેઓ હૉસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું. \n\nઆ આખી ઘટના પાછળ એવા વીડિયો છે કે જે લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આ પ્રકારના વીડિયોને વૉટ્સએપ પર ફેલાવવામાં આવી રહ્યા છે. \n\nચેતવણીઃ આ વીડિયોના દૃશ્યો વિચલિત કરી શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના સંસ્થાપક ઝીણા મુસલમાન હતા પરંતુ ઇસ્લામના કેવા અનુયાયી હતા?\\nસારાંશ: ઝીણા વિષે આવું કહેવામાં આવે છે કે તેમના જીવનમાં ધર્મનું કંઈ મહત્ત્વ ન હતું, પરંતુ ઝીણા મૂળભૂત રીતે ઇસ્માઇલી હતા, જે આગા ખાનના અનુયાયી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહમ્મદઅલી ઝીણાનું મૃત્યુ સપ્ટેમ્બર 1948માં થયું હતું. \n\nજ્યારે તેમનું મૃત્યુ થયું, ત્યારે તેમને શિયા પ્રમાણે કે સુન્ની પ્રમાણે દફન કરવામાં આવે તેના પર મોટો પ્રશ્ન ઊભો થયો હતો.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nપરંતુ આ સંદર્ભે કોઈ પ્રશ્ન ઊભો થવાની વાત નહોતી. કારણ કે તેઓ શિયા હતા.\n\nમૃત્યુ પછી શિયા અથવા સુન્ની હોવા પર વિવાદ\n\nબીબીસી સાથે વાતચીત કરનાર પાકિસ્તાનના ઇતિહાસકાર મુબારક અલીએ જણાવ્યું, \"મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા અહમદ ઉસ્માની નામના એક મૌલવી દફનવિધિ સમયે હાજર હતા. \n\nતેમને અંતિમ વિધિઓ સુન્ની તરીકે કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કથિત ગૅંગરેપ બાદ હિંદુ પીડિતાની આત્મહત્યા\\nસારાંશ: પાકિસ્તાનના સિંધ પ્રાંતના રણવિસ્તાર થારમાં પોલીસ અનુસાર ગયા વર્ષે કથિતપણે બળાત્કારનો ભોગ બનેલાં હિંદુ પીડિતાએ આત્મહત્યા કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપોલીસ પ્રમાણે પીડિતાને ધમકીઓ મળી રહી હતી અને તેમને બ્લૅકમેલ કરવામાં આવી રહ્યાં હતાં. આ ઘટના થરપારકર જિલ્લાના ડાલાન-જો-ટર્ર ગામમાં બની છે. પીડિતાએ એક કૂવામાં કૂદીને આત્મહત્યા કરી છે.\n\nપોલીસનું કહેવું છે કે પીડિતાના પરિવારજનોની ફરિયાદને આધારે તેમણે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી લીધો છે. આ મામલે અત્યાર સુધી એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.\n\nછોકરીના પિતાનું કહેવું છે કે જ્યારે રાત્રે તેમની આંખ ઊઘડી ત્યારે જોયું કે દીકરી પોતાની પથારીમાં નથી. તેમણે પાડોશીઓને જગાડીને શોધખોળ શરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રામા પીરના મંદિરની તોડફોડ\\nસારાંશ: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રામા પીરના મંદિરની તોડફોડ કરવાની એક ઘટના બની છે. પોલીસે આ ઘટનામાં એક સંદિગ્ધની ધરપકડ પણ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખંડિત મૂર્તિ\n\nઆ ઘટના સિંધના બદીન જિલ્લાના કડિયૂ ઘનૌર શહેરમાં શનિવારે બની.\n\nઉલ્લેખનીય છે કે રામા પીર કે રામદેવ પીરના શ્રદ્ધાળુઓની સંખ્યા ગુજરાત અને રાજસ્થાનમાં ઘણી વધારે છે અને પાકિસ્તાનમાં પણ એમના શ્રદ્ધાળુઓ છે. \n\nપાકિસ્તાનના કડિયૂ ઘનૌર શહેરમાં હિંદુ સમુદાયના કોલ્હી, મેઘવાળ, ગુવારિયા અને કારિયા સમુદાયના લોકો રહે છે અને તેઓ રામા પીર મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.\n\nસ્થાનિક પ્રાથમિક વિદ્યાલયના શિક્ષક મનુ લંજરે બીબીસી ગુજરાતીને કહ્યું કે મંદિરનું નિર્માણ દાનના પૈસામાંથી કરાવવામાં આવ્યું હતું. આના માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના સિંધમાં નરેન્દ્ર મોદીના પોસ્ટરો સાથે આઝાદી માટે કૂચ\\nસારાંશ: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સિંધી નેતા જેએમ સૈયદની જંયતીની ઉજવણી એક વિશાળ રેલી સાથે થઈ જેમાં અનેક લોકોએ સિંધની આઝાદીની માગને દોહરાવી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રેલીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત વિશ્વના અનેક નેતાઓના પોસ્ટર જોવા મળ્યા. \n\nરેલીમાં ભાગ લેનારા લોકોએ આ નેતાઓ સિંધને આઝાદી અપાવે એવી માગ કરી છે.\n\nઉલ્લેખનીય છે કે જી. એમ. સૈયદને સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપક માનવામાં આવે છે. 19960ના દાયકામાં સ્વતંત્ર સિંધ દેશના આંદોલનની શરૂઆત થઈ હતી. જુઓ રેલીમાં શું થયું? \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના સિંધમાં હિંદુઓ શા માટે શીખ ધર્મ અંગીકાર કરી રહ્યા છે ?\\nસારાંશ: ગુરૂ ગ્રંથ સાહિબની પાલખી સામે કૃષ્ણ સિંહ ભાવપૂર્વક કરતાલ વગાડી રહ્યા છે અને તેમને ઢોલકની થાપનો સાથ પણ મળી રહ્યો છે. તેમની સાથે લગભગ દસ-બાર લોકો 'સતનામ વાહે ગુરૂ' ગાઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૃષ્ણસિંહ અને તેમના કેટલાંક પરિવારજનોએ શીખ ધર્મ અંગીકાર કર્યો છે\n\nકાળી પાઘડીમાં દેખાઈ રહેલા પહેલાં કૃષ્ણ સિંહ શ્રી રામના ભક્ત હતા પરંતુ થોડાં સમય અગાઉ તેમણે શીખ ધર્મ અંગીકાર કર્યો છે.\n\nકરાચીના નજીક આવેલા તેમના ગામની વસતિ પહેલા હિન્દુ ધર્મ પાળતી હતી પરંતુ હવે અહીં લગભગ 40 શીખ પરિવાર રહે છે. આ પરિવારોએ પણ કૃષ્ણ સિંહની જેમ જ હિંદુ ધર્મ છોડી શીખ ધર્મ અંગીકાર કર્યો છે. \n\nતેમાંથી મોટાભાગના લોકો 'બાગડી' સમુદાયના છે. આ સમુદાયને તરબૂચની ખેતીમાં પારંગત માનવામાં આવે છે, પરંતુ સિંચાઈના પાણીની અછતના કારણે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના સૈન્ય સામે જંગે ચડનારા અને મુશર્રફને મૃત્યુદંડ ફટકારા જજની કહાણી, જેમનું મૃત્યુ કોરોનાને કારણે થયું\\nસારાંશ: કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા ન્યાયમૂર્તિ વકાર અહેમદ સેઠ, પાકિસ્તાનમાંના જૂજ સ્પષ્ટવક્તા ન્યાયમૂર્તિઓ પૈકીના એક હતા. તેઓ પાકિસ્તાનના શક્તિશાળી સૈન્યને પણ પડકાર આપી શકતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વકાર સેઠ 2018 પેશાવરમાં વડા ન્યાયમૂર્તિ બન્યા હતા, પણ તેમને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી ન હતી\n\nશ્રદ્ધાંજલિ આપનારાઓએ 59 વર્ષના વકાર અહેમદ શેઠને હિંમતવાન, નીડર અને નિષ્પક્ષ ગણાવ્યા હતા. \n\nપેશાવર હાઈ કોર્ટ(પીએચસી)ના વડા ન્યાયમૂર્તિ તરીકે તેમણે આપેલા ચુકાદાને કારણે દેશનું સૈન્ય અને સરકાર બન્ને તેમના પર રોષે ભરાયા હતાં. \n\nતેમણે આપેલા ચુકાદાઓમાં દેશનિકાલ પામેલા ભૂતપૂર્વ શાસક જનરલ પરવેઝ મુશર્રફને ફાંસીની સજાનો સમાવેશ થાય છે. એ ચુકાદો સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચાયો હતો. \n\nસૈન્ય જે કાયદા હેઠળ ગુપ્ત અટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના હિંદુ 'બાળક'ની ઊંટની પીઠથી અમેરિકા સુધીની સફર\\nસારાંશ: તેમની ઉંમર ફક્ત ફક્ત પાંચ વર્ષની હતી જ્યારે પહેલીવાર રોજગારનો બોજો તેમના ખભા ઉપર આવી ગયો હતો. તેમને સંયુક્ત આરબ અમીરાતથી લઈ જવામાં આવ્યા જ્યાં તેઓ ઊંટોની દોડમાં સવાર તરીકે કામ કરતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સડસડાટ દોડતા ઊંટની પીઠ ઉપર સવાર એ પાંચ વર્ષના બાળકને એના બદલામાં ફક્ત દસ હજાર રૂપિયા મળતા હતા. તેઓ એ પૈસા પરિવારજનોને મોકલી દેતા હતા. \n\nવર્ષ 1990માં કદાચ એ સારી એવી રકમ હશે પરંતુ એ કમાણી તેમને માટે જીવલેણ બની શકતી હતી. \n\nએ વખતે તેમની સામે તેમના બે દોસ્ત ઊંટ ઉપરથી પડીને મોતને શરણે જઈ ચૂક્યા હતા. અકસ્માત તેમની સાથે પણ થયો પરંતુ તેઓ બચી ગયા. \n\nઆ જ રીતે પાંચ વર્ષ વીતી ગયાં. વર્ષ 1995માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યૂનિસેફે એવાં બાળકોને આઝાદ કરાવ્યાં જેમનો ઊંટની દોડમાં સવાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનના હિંદુઓ ભારતના નાગરિકતા સંશોધન કાયદા અંગે શું વિચારે છે?\\nસારાંશ: જે દિવસે ભારતની સંસદે નાગરિકતા સંશોધન વિધેયક પસાર કર્યું ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનનું ધ્યાન અન્ય એક મુદ્દા પર હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુદ્દો હતો લાહોરમાં થયેલી વકીલો અને ડૉક્ટરો વચ્ચે થયેલી ઝડપનો.\n\nઆ ઝઘડા દરમિયાન લાહોરના સૌથી મોટા હૃદયરોગના હૉસ્પિટલ પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજીમાં સેંકડો વકીલોએ ડૉક્ટરો પર હુમલો કરી દીધો હતો.\n\nજે કારણે 3 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.\n\nએક દિવસ બાદ પાકિસ્તાનની સરકારે ભારતના નાગરિકતા સંશોધન વિધેયક મામલે ટિપ્પણી કરી.\n\nપાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન ટ્વિટર પર લખ્યું કે વિધેયક આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ માપદંડોનું ઉલ્લંઘન કરે છે.\n\nપાકિસ્તાનની પ્રતિક્રિયા\n\nઇમરાન ખાને આ બિલ લોકસભામાંથી પસાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનાં અખબારોએ દિલ્હીની હિંસાના કેવા સમાચાર છાપ્યા?\\nસારાંશ: ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના અહેવાલમાં લખ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીમાં એક બાજુ જ્યાં સૈન્યની ભવ્ય પરેડ જોઈ રહ્યા હતા, તેનાથી થોડે જ દૂર શહેરના અલગઅલગ વિસ્તારોમાં ઘર્ષણની તસવીરો જોવા મળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅહેવાલમાં લખવામાં આવ્યું છે કે મોટા ભાગના ખેડૂતોની પાસે લાંબી તલવાર, ખંજર અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાની કુહાડીઓ હતી જે તેમનાં પારંપરિક હથિયાર છે. ખેડૂતોએ એ એક જમાનામાં મોઘલ શાસકોનું રહેઠાણ રહેલા લાલ કિલ્લા પર ચઢાઈ કરી હતી.\n\nતેમણે વધુમાં લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક શરમજનક પ્રદર્શન હતું, જે એક રાષ્ટ્રીય દિવસે થયું હતું. મહામારી, આર્થિક મંદીની વચ્ચે ચાલી રહેલા આ પ્રદર્શને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને પણ પડકાર ફેંક્યો છે.\n\nઅનેક જગ્યાઓ પર દૃશ્ય એવું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનાં એ પાઠ્યપુસ્તકો જેમાં હિંદુઓને \"માનવતાના દુશ્મન\" ગણાવાય છે\\nસારાંશ: ધારો કે તમારું નામ ઈમરાન, અબ્દુલ કે આમિર છે અને તમે પાકિસ્તાનમાં રહો છો. અજાણ્યા લોકો સાથેની પહેલી મુલાકાતમાં ખુદનો પરિચય આપતી વખતે, સામેની વ્યક્તિ તમારું નામ સાંભળીને શું પ્રતિભાવ આપશે એવો સવાલ તમારા મનમાં ન થયો હોય કે તમે એવું ક્યારેય વિચાર્યું ન હોય એવું ક્યારેય બન્યું નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં રહેતાં હિંદુઓ કહે છે તમારે બાળપણ તથા યુવાનીમાં વર્ષો સુધી એવી પીડામાંથી પસાર થવું પડે કે જેમાં તમને તમારા હિન્દુ હોવાનો અફસોસ દરરોજ થાય.\n\nજોકે, તમારું નામ કિશોર, મુકેશ કે આકાશ હોય તો એ જણાવવાનું કદાચ મુશ્કેલ હોઈ શકે છે. ખબર નહીં કોઈ, ક્યારે પૂછી લે કે તમે ભારતથી ક્યારે પાકિસ્તાન આવ્યા?\n\nતમને 14 ઑગસ્ટને બદલે 15 ઑગસ્ટે સ્વાતંત્ર્યદિવસ ઊજવવાની સલાહ પણ આપવામાં આવી શકે. \n\nબીજું કંઈ નહીં તો ભારત-પાકિસ્તાનની ટીમો વચ્ચેની ક્રિકેટ મૅચમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરે ત્યારે તમારા દોસ્તો, \"તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનાં કૃષ્ણા કોહલી : હિંદુ મજૂરના દીકરી બન્યાં સેનેટ ઉમેદવાર\\nસારાંશ: પાકિસ્તાનમાં ઉચ્ચ હોદ્દાઓ પર હિંદુ ચહેરા ઓછા જોવા મળે છે. તેમાં પણ મહિલાઓની હાજરી તો નહીવત્ પ્રમાણમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ કદાચ હવે આ યાદીમાં કૃષ્ણા કોહલીનું નામ જોડાઈ જાય. તેઓ અલ્પસંખ્યક સમુદાય તરફથી સેનેટની મેમ્બરશીપ માટે દાવો કરી રહ્યાં છે. \n\nપાકિસ્તાનના થરપારકર સાથે સંબંધ ધરાવતાં કૃષ્ણા કોહલીએ 7 ફેબ્રુઆરીએ સેનેટની ચૂંટણી માટે પાકિસ્તાની ચૂંટણી પંચમાં પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કૃષ્ણા કોહલીને સિંધ ક્ષેત્રથી સામાન્ય શ્રેણીમાં ઉમેદવાર ઘોષિત કર્યા છે. \n\nકૃષ્ણા જ્યારે પોતાના દસ્તાવેજ જમા કરવવા ચૂંટણી પંચની ઑફિસમાં દાખલ થયા તો તેઓ થોડાં અલગ જોવા મળી રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનાં ગોળા-બારુદથી રમે છે કાશ્મીરનાં આ બાળકો\\nસારાંશ: ભારતે કરેલા હવાઈ હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. સરહદ પર સતત યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસતાન તરફથી થઈ રહેલાં ફાયરિંગ અને મૉર્ટાર મારાને કારણે સરહદ નજીકના વિસ્તારોમાં ભયનો માહોલ છે.\n\nનિયંત્રણ રેખા નજીક આવેલાં ગામડાંઓમાં બાળકોનો સંબંધ ગોળી, બારુદ અને તેનો ઉપયોગ કરતા લોકો સાથે વધારે હોય છે.\n\nતણાવ વધતા આવાં ગામોમાં સ્કૂલ બંધ થઈ જાય છે.\n\nબીબીસી સંવાદદાતા દિવ્યા આર્યએ આવાં જ કેટલાંક સરહદ નજીકનાં ગામોની મુલાકાત લીધી અને લોકોની વ્યથા જાણી.\n\nરિપોર્ટર : દિવ્યા આર્ય, શૂટ એડિટ- પ્રીતમ રૉય\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનાં મહિલા ખેડૂત જેઓ પરાળમાંથી ખાતર બનાવી હજારો કમાય છે\\nસારાંશ: ડાંગરની પરાળનો નિકાલ કરવાની આ પદ્ધતિ વર્ષોથી ચાલતી આવે છે. આ ધુમાડો ધુમ્મસને વધારતું પરિબળ પણ બની જાય છે. જે છેલ્લાં પાંચ વર્ષમાં વધતા હવાપ્રદૂષણ માટે જવાબદાર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળીએ પાકિસ્તાનના પંજાબના ગુજરાંનવાલાનાં મહિલા ખેડૂતને જેઓ ડાંગરની પરાળ બાળીને વર્ષે હજારો રૂપિયાની કમાણી કરે છે. \n\nસમીના બિનયામીન ડાંગરના પાકની લણણી માટે એક વિશિષ્ટ મશીનનો ઉપયોગ કરે છે. જે માત્ર ડાંગરના પાક માટે તૈયાર કરાયું છે. \n\nઆ મશીન એકદમ તળિયેથી ડાંગરના પાકની લણણી કરે છે. જેથી પાક લીધા બાદ ખેતર સાફ કરવા માટે તેને બાળવાની જરૂર નથી પડતી. અને ડાંગરનો વધેલો ભાગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખાતર તરીકે ઉપયોગી બને છે. \n\nજુઓ, કેવી રીતે ખાસ મશીનના ઉપયોગથી આ મહિલા ખેડૂત ન માત્ર માત્ર પ્રદૂષણ ઘટાડી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનામાં મળતાં આ ઢોસા છે કંઈક અલગ\\nસારાંશ: તમે સાંભળ્યું હશે કે ઇડલી-ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારતની વાનગી છે અને તે મુખ્યત્ત્વે ભારતમાં જ ખવાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ એક મહિલા પાકિસ્તાનમાં સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વ્યંજનનો સ્વાદ ફેલાવી રહ્યાં છે અને તેમાં ઇનૉવેશન પણ કરે છે.\n\nપરંતુ ઢોસા પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યા અને તેમને દક્ષિણ ભારતની વાનગીઓ બનાવવામાં કઈ રીતે રસ પડ્યો તે કહાણી ઘણી રસપ્રદ છે.\n\nમહિલા શેફ નુરૈન ખાલિદની કહાણી અને તેમનાં 'નૂર કિચન' વિશે જાણવા જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની એ 'ચુડેલો' જે ભારતમાં મચાવી રહી છે ધમાલ\\nસારાંશ: \"કોણ જાણતું હતું કે એક ખૂની ચુડેલ મારા માટે દેવદૂત બનીને આવશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિઝની તસવીર\n\nઅજાણી વ્યક્તિના માનમાં ઝૂબૈદા આ સંવાદ ત્યારે કહે છે જ્યારે એક 'ચુડેલ' તેમને પોતાના માતાપિતાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. \n\nજ્યારે પડદા ઉપર પાત્રોને ખૂની અને ચુડેલ જેવા શબ્દો સાથે રજૂ કરવામાં આવે છે, ત્યારે તમને થશે કે આ કઈ દુનિયાના લોકો છે. \n\nઆ દુનિયા ખરેખર વસે છે કરાચી શહેરના મોટા ઓરડાંઓ અને નાની શેરીઓમાં. \n\nપાકિસ્તાનની આ વેબ સિરીઝનું નામ છે - ચુડેલ્સ. આ સિરીઝને ઝી -5 પર સ્ટ્રીમ કરવામાં આવી રહી છે અને ભારતમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. \n\nવકીલ, ખૂની, વેડિંગ પ્લાનર અને બૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની એ ખાઉંગલી જ્યાં ભારતીય વાનગીઓની મીઠાસ જળવાઈ રહી છે\\nસારાંશ: ભારતના ભાગલા બાદ અનેક લોકો ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ભાગલા બાદ પણ બંને દેશમાં ઘણી બધી સમાનતા જોવા મળે છે. બંનેના ખાન-પાન, રહેણીકરણી વગેરે. \n\nપરંતુ શું તમને ખબર છે કે કરાચીમાં એવી પણ ગલીઓ છે, જ્યાં ભારતીય વાનગી અને મીઠાઈઓ મળે છે? \n\nહૈદરાબાદી અથાણાની ખટાશ, રબડીની મિઠાસ અને ભારતીય વાનગીઓની સોડમથી મહેકતી કરાચીની આ ખાઉગલીની લટાર...\n\nવીડિયો રિપોર્ટ : શુમાયલા ખાન\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની ચૂંટણીમાં વિજેતા બનેલી મહિલા નેતાઓ\\nસારાંશ: પાકિસ્તાનની સંસદમાં નવા ચહેરા સામેલ થવા તૈયાર છે. બુધવારે થયેલી ચૂંટણીઓ બાદ પરિણામ આવી ગયું છે. આ પરિણામ બાદ ઇમરાન ખાનના નેતૃત્વ વાળી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સૌથી વધુ બેઠકો પર વિજય મેળવીને સત્તા માટે દાવેદારી નોંધાવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં વિજેતા થયેલા મહિલાઓ\n\nક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનવાની તૈયારીમાં છે. \n\nરાજનૈતિક ગલીઓમાં થઈ રહેલી આ અદલા-બદલી વચ્ચે પાકિસ્તાનની ચૂંટણીમાં અન્ય એક કારણ પણ ચર્ચામાં રહ્યું હતું . \n\nઆ કારણ છે પાકિસ્તાની ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી.\n\nઆ ચૂંટણીમાં પાકિસ્તાનના ચૂંટણી અધિનિયમ 2017ની કલમ 206 મુજબ દરેક પક્ષે મહિલાઓને 5 ટકા ટિકિટ આપવી ફરજિયાત હતી.\n\nઆ જ કારણ છે કે નેશનલ ઍસેમ્બ્લીની કુલ 272 સીટો પર અલગ અલગ દળોએ 171 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી.\n\nઆ ચૂંટણીમાં પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની જેલમાં કેદ એ ડૉક્ટરની કહાણી જે અમેરિકા માટે હીરો છે\\nસારાંશ: એ પાકિસ્તાની ડૉક્ટર જેમની પર ઓસામા બિન લાદેનને શોધવામાં અમેરિકાની મદદ કરવાનો આરોપ લગાવાયો છે, તેઓ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે અને પાકિસ્તાનની કોર્ટમાં પોતાના છૂટકારા માટેની અરજીની સુનાવણી માટે રાહ જોઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેશાવર હાઈકોર્ટમાં ડૉ. શકીલ અફરીદીના કેસની સુનાવણી ચાલી રહી છે.\n\nતેમની પર ક્યારેય ઔપચારિકપણે વર્ષ 2011માં ઓસામા બિન લાદેનને શોધીને ઠાર મારવામાં અમેરિકાની મદદ કરવાનો આરોપ લગાવાયો નથી. \n\nડૉ. અફરીદી હંમેશાંથી ફરિયાદ કરતા રહ્યા છે કે તેમના કેસની ક્યારેય નિષ્પક્ષ સુનાવણી કરાઈ નથી.\n\nનોંધનીય છે કે ડૉ. અફરીદીની ધરપકડના કારણે અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સહાયમાં 3.3 કરોડ ડૉલરનો કાપ મૂક્યો હતો. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2016માં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન કહ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની ઝીમલ ઉમર પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ માટે ઉદાહરણ બની\\nસારાંશ: જો લોકો તેમનો કચરો ફેંકતા પહેલા એક વાર પણ વિચાર કરે તો આપણા પર્યાવરણને આટલું નુક્સાન ન થાય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝીમલ ઉમરને \"પાકિસ્તાનનાં સૌથી નાની સામાજિક ઉદ્યોગસાહસિક\" તરીકે ઓળખવામાં આવે છે.\n\nઆ શબ્દો છે ઝીમલ ઉમરના. તે દસ વર્ષની છે. પાકિસ્તાનના પંજાબમાં આવેલા તેના ગામ સરગોઢાની સીમા પર કચરાના ઢગલાને જોઈને તે આ શબ્દો કહે છે.\n\nપરંતુ શું આ બાળકી દેશની \"સૌથી નાની સામાજિક ઉદ્યોગ સાહસિક\" થઈને આ સમસ્યાનો ઉકેલ લાવી છે?\n\nજ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પ્લાસ્ટિકની કોથળીઓ, ધાતુનો કચરો અને સામાન્ય કચરાનો ઢગલો દેખાઈ રહ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ કચરાને આગ ચાંપતા તેની ખાટી અને ઝેરી દુર્ગંધ હવાને ભરી દે છે \n\nઝીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની બંદૂકોનો શિકાર બની રહી છે મધમાખીઓ!\\nસારાંશ: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ચાલતી લડાઈ મધમાખીઓનો ભોગ લઈ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તરફ મધમાખીઓનો પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનના કારણે પણ નાશ થઈ રહ્યો છે.\n\nસમગ્ર અહેવાલ માટે જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની બહેનો જે સેક્સ ચેન્જ કરાવ્યા બાદ હવે ‘ભાઈ’ બની\\nસારાંશ: \"હું ઇસ્લામાબાદથી છોકરો બનીને ગુજરાત આવ્યો છું. આ વાતનો મને એટલો આનંદ છે કે હું જણાવી શકું એમ નથી. મને તો બાળપણથી જ છોકરીઓનાં કપડાં પસંદ નહોતાં. મારું કામ અને ટેવો છોકરાઓ જેવી જ હતી. મારી સાત બહેનો બે ભાઈઓને મેળવીને બહુ ખુશ થઈ રહી છે. મારો ભાઈ આબિદ પણ ખુશ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વલીદ આબિદ અને મુરાદ આબિદ\n\nઆ શબ્દો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુજરાત જિલ્લાના સોનબળી ગામમાં કૉલેજના બીજાં વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી વલીદ આબિદના છે.\n\nસેક્સ બદલવાના ઑપરેશન પહેલાં તેમનું નામ બુશરા આબિદ હતું.\n\nતેમનો નાનો ભાઈ મુરાદ આબિદ નવમા ધોરણમાં ભણે છે. ઑપરેશન પહેલાં તેનું નામ વાફિયા આબિદ હતું.\n\nબન્ને પંજાબના એક જમીનદાર પરિવારમાંથી આવે છે.\n\n'અલગ કેસ'\n\nવલીદ અન મુરાદનાં માતાપિતાનાં લગ્ન 1993માં થયાં હતાં. લગ્ન બાદ તેમને ત્યાં એક બાદ એક નવ પુત્રીઓ જન્મી.\n\nજોકે બે બહેનોની સેક્સ ચેન્જ કરાવ્યા બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની બાળકી માટે ભારતના 'સાચા હીરો' કોણ છે?\\nસારાંશ: ભારતમાં સાંપ્રદાયિક સમૂહોમાં ટકરાવ થતો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો હિંસાની પણ ઘટનાઓ થઈ છે. પરંતુ એક ગામ એવું પણ છે કે જેણે સદ્ભાવનાનું એક અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબના એક ગામમાં હિંદુઓ અને શીખ લોકોએ મળીને મુસ્લિમો માટે મસ્જિદના નિર્માણનું કામ હાથમાં લીધું છે. \n\nબીબીસી પર ભાઈચારાની આ કહાણી વાંચીને સરહદ પાર એક બાળકી એટલી પ્રભાવિત થઈ કે તેણે બીબીસીને એક પત્ર પણ લખ્યો. \n\nઅકીદત નાવીદ\n\nપાકિસ્તાનના લાહોરની રહેવાસી અકીદત નાવીદે લખ્યું કે, \n\nપ્રિય ઉસ્તાદ ભરત રામ\n\nમિસ્ત્રી નાઝિમ રાજા અને આદરણીય ગ્રામજનો\n\nઅસ્સલામ વાલેકુમ, નમસ્તે, સત શ્રી અકાલ\n\nમેં બીબીસી પર તમારા ગામની સ્ટોરી વાંચી અને તમારા વચ્ચે પ્રેમ તેમજ ભાઈચારાથી હું ખૂબ પ્રભાવિત થઈ છું. \n\nહું ખૂબ ખુશ છું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની સંસદમાં ખરેખર લાગ્યા 'મોદી-મોદી'ના નારા? - ફૅક્ટ ચેક\\nસારાંશ: કેટલીક ભારતીય મીડિયા સંસ્થાઓ દ્વારા એવો દાવો કરાયો છે કે પાકિસ્તાનની સંસદમાં એક ચર્ચા દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામના નારા પોકારવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવાઈ રહ્યું છે કે તે સમયે સંસદમાં ફાંસમાં એક શિક્ષકની હત્યા મામલે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે જાણીજોઈને પાકિસ્તાની સાંસદોએ વડા પ્રધાન મોદીનું નામ લીધું.\n\nપરંતુ શું ખરેખર પાકિસ્તાનની સંસદમાં વડા પ્રધાનના નામના નારા લગાવવામાં આવ્યા હતા? આ વાતની હકીકત શું છે?\n\nપાકિસ્તાનની સંસદમાં શું થયું હતું?\n\n26 ઑક્ટોબર, સોમવારે પાકિસ્તાનમાં વિપક્ષના નેતા ખ્વાજા આસિફ ફાન્સમાં પયગંબર મોહમ્મદનું વિવાદિત કાર્ટૂન પ્રકાશિત થવાની નિંદા કરવાના પ્રસ્તાવ પર વોટિંગની માગ કરી રહ્યા હતા. આ માગમાં અન્ય સાંસદ પણ સામેલ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનની સેનાએ જનતા ઉપર દમનના આરોપ નકાર્યા\\nસારાંશ: 9\/11ના આતંકવાદી હુમલા બાદ ઉગ્રવાદીઓ વિરુદ્ધ શરૂ કરાયેલું યુદ્ધ પાકિસ્તાનમાં હજારો લોકોને ભરખી ગયું છે, જેનો ભોગ કેટલાક નિર્દોષ નાગરિકો પણ બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૈન્યે ગુજારેલા અત્યાચારો વિરુદ્ધ પીડિતો હવે સામે આવી રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે, બીબીસી આવા જ લોકોને મળ્યું અને એમની કહાણી જાણી. \n\nઆવી જ એક કહાણીનો પ્રારંભ થાય છે વર્ષ 2014થી. એ વખતે ટીવી ન્યૂઝ નેટવર્ક પર જાહેરાત કરાઈ કે પાકિસ્તાની તાલિબાનના એક મોટા ઉગ્રવાદી કમાન્ડરને હણવામાં સૈન્યને સફળતા મળી છે. \n\nઆ પાકિસ્તાની તાલિબાની કમાન્ડરનું નામ અદનાન રશિદ હોવાનું જણાવાયું. \n\nઉત્તર વઝીરિસ્તાનમાં કરાયેલા હવાઈ હુમલામાં રશિદ અને તેમના પરિવારના પાંચ સભ્યોનાં મૃત્ય થયાં હોવાનું જણાવાયું હતું. \n\nરશિદ પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનું એ શહેર જ્યાં નવરાત્રીમાં હિંદુ-મુસ્લિમ સાથે ગરબે ઘૂમ્યા\\nસારાંશ: આખા વિશ્વમાં હિંદુઓ દર વર્ષે નવરાત્રીનો તહેવાર બુરાઈ પર સારપની જીતની યાદ સ્વરૂપે મનાવવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં એ સમયે આ ધાર્મિક સૌહાર્દની ઝલક જોવા મળી જ્યારે નવરાત્રિ દરમિયાન હિંદુઓની સાથે મુસ્લિમો પણ સામેલ થયા. \n\nમુસ્લિમોએ હિંદુઓ સાથે ડાંડિયા, ગરબા અને પૂજામાં પણ ભાગ લીધો.\n\nહિંદુ પરંપરા પ્રમાણે આ તહેવાર બુરાઈ પર સારપની જીતની યાદ અપાવે છે અને કદાચ એટલે જ કરાચીમાં ધાર્મિક સૌહાર્દ મારફતે સારપની જીતનો પેગામ ફેલાવવામાં આવ્યો.\n\nપાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના વિસ્તાર શારદાનું નામ હિંદુ માન્યતા પ્રમાણે 'શારદાદેવી'ના નામ સાથે જોડાયેલું છે, જેમને જ્ઞાન અને કળાની દેવી માનવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનું લઘુમતીપંચ હિંદુઓનું ધર્મપરિવર્તન અટકાવી શકશે?\\nસારાંશ: પાકિસ્તાનમાં કેન્દ્ર સરકારની કૅબિનેટે 5 મે, 2020ના રોજ વડા પ્રધાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લઘુમતીપંચની સ્થાપ્ના કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ પ્રકારના વિભાગની સ્થાપ્ના કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે 2014માં પોતાના એક નિર્ણયમાં આપ્યો હતો. આમ તો પંચની રચના સુપ્રીમ કોર્ટના નિર્ણયનાં છ વર્ષ પછી કરવામાં આવી છે પરંતુ શરૂઆતથી જ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હાલની સ્થિતિમાં આ પંચ ધાર્મિક લઘુમતીઓને ન્યાય અપાવવા માટે સક્ષમ નથી. \n\nઆ પંચ બનાવવાના મુખ્ય ઉદ્દેશ હતા લઘુમતીઓને ધાર્મિક આઝાદી અપાવવી અને એવાં પગલાં લેવાં કે જેનાથી તેઓ મુખ્ય પ્રવાહનો ભાગ બની શકે અને મુખ્ય પ્રવાહમાં તેમની સંપૂર્ણ ભાગીદારી શક્ય બને.\n\nપરંતુ હાલમાં બનેલી કેટલીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનું સહયોગી સાઉદી અરેબિયા ભારતને સાથ કેમ આપી રહ્યું છે?\\nસારાંશ: વડા પ્રધાન મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયા છે. 29 ઑક્ટોબરે સાઉદીના કિંગ સલમાન સાથે મુલાકાત કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાવોસ ઈન ડેઝર્ટ તરીકે ઓળખાતી FII ફોરમમાં પણ નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. 2017ના વર્ષથી સાઉદી અરેબિયા આ ફોરમનું આયોજન કરી રહ્યું છે. \n\nમોદીની આ મુલાકાતમાં વિદેશી સંસ્થાગત રોકાણ પર વાત થવાની છે. \n\nભારતમાં આર્થિક મંદીની મુશ્કેલી છે ત્યારે વૈશ્વિક આર્થિક મંદીને કારણે સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા પણ સંકટમાં છે.\n\nત્યારે બંને દેશોના નેતાઓ વચ્ચે થનારા મોટા કરારો પર દુનિયાની નજર છે. \n\nભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સંબંધોના અભ્યાસી મધ્ય-પૂર્વ મુદ્દાઓના જાણકાર કમર આગાનો દૃષ્ટિકોણ.\n\nદૃષ્ટિકોણ\n\nભારત અને સાઉદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનને 'આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટેના' ભારત સમર્થક નેટવર્કનો પર્દાફાશ\\nસારાંશ: યુરોપિયન યુનિયનમાં ફેક ન્યૂઝ પર કામ કરતા એક સંગઠન 'ઈયુ ડિસઇન્ફોલૅબ'નો દાવો છે કે છેલ્લા 15 વર્ષોથી એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેટવર્ક કામ કરી રહ્યું છે જેનું લક્ષ્ય પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર બદનામ કરવાનું છે અને ભારતના હિતોને ફાયદો પહોંચાડવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષમાં ત્રણ વખત સંયુક્ત રાષ્ટ્રમાં માનવઅધિકાર પરિષદની બેઠક થાય છે જેમાં માનવઅધિકારોને સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના રૅકર્ડ્સની સમીક્ષા કરવામાં આવે છે.\n\nઆ સંગઠને તેના રિપોર્ટમાં કહ્યું છે કે આ કામ કામ માટે કેટલાક નિષ્ક્રિય સંગઠનો અને 750 સ્થાનિક ફેક મીડિયા સંસ્થાઓનો ઉપયોગ કરાયો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ માટે એક મૃત પ્રોફેસરની ઓળખની પણ ચોરી કરાઈ હતી.\n\nઆ દુષ્પ્રચાર માટે જે વ્યક્તિની ઓળખની ચોરી કરવામાં આવી હતી તેમને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાનૂનના જનકમાંથી એક માનવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનને અબજો ડોલરની મદદ હતી બેવકૂફીઃ ડોનાલ્ડ ટ્રમ્પ\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને દગાબાજ અને જુઠ્ઠું ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લાં 15 વર્ષમાં પાકિસ્તાનને અબજો ડોલરની સહાય કરવામાં આવી હતી અને એ મૂર્ખતાપૂર્ણ નિર્ણય હતો. \n\nડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ''અમેરિકાએ પાછલાં 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અબજ ડોલરથી વધુની મદદ કરી હતી.'' \n\n''તેના બદલામાં પાકિસ્તાને અમેરિકાના નેતાઓ મૂર્ખ છે એમ માનીને જુઠ અને છળ સિવાય બીજું કંઈ આપ્યું નથી.''\n\n''અમે અફઘાનીૃિસ્તાનમાં જે આતંકવાદીઓને શોધી રહ્યા હતા તેને પાકિસ્તાને આશરો આપ્યો હતો. બસ, હવે બહુ થયું.'' \n\nડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વીટ પાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનને કોરોનાની રસી વહેલી નહીં મળે એવી ચિંતા કેમ?\\nસારાંશ: કોરોનાની રસી મેળવનારા પ્રથમ વ્યક્તિઓની તસવીરોથી કેટલાક દેશના લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે. પરંતુ કેટલાક દેશોના લોકોને તેનાથી કોઈ જ રાહત નથી મળી. તેમાં ઝિમ્બબ્વે, મૅક્સિકો અને પાકિસ્તાન પણ સામેલ છે. કેમ કે તેમના માટે કોરોનાની રસી મેળવવાની બાબત લાંબો સમય માગી લેનારી અને ખૂબ જ મુશ્કેલ જણાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યૂકેમાં રસીકરણ થયું ત્યારે લૂઇસ ચિન્ગાન્દુ વધુ ઉત્સુક નહોતાં. તેમને ચિંતા હતી. \n\nઆપણી જેમ જ તેમને પણ રસી લઈને સામાન્ય જીવન શાંતિથી ફરી શરૂ કરવાની ઇચ્છા છે. પણ જે રીતે અન્ય લોકોને આશાનુ કિરણ દેખાય છે, તેઓ તેને એ રીતે નથી જોઈ રહ્યા.\n\nકેમ કે તેમને નથી ખબર કે ક્યારે તેમના દેશ ઝિમ્બાબ્વેને રસી મળશે.\n\nતેઓ કહે છે, \"અમારે માત્ર બેસી રહેવાનું છે અને રાહ જોવાની છે. વિચારીએ છીએ કે શું અમને જીવનમાં ક્યારેય રસી મળશે કે નહીં? મને ડર છે કે મને\n\nકોવિડ બીમારી થઈ જશે અને હું અહી બેઠીબેઠી આ જ રીતે મરી જઈશ.\"\n\nતમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનને ચલાવવા પૈસા નથી, 30 જૂન સુધીનું અલ્ટિમેટમ : ઇમરાન ખાન\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે રાષ્ટ્રના નામે સંબોધન કરી દેશવાસીઓને આગ્રહ કર્યો કે પાકિસ્તાનને પાટા પર લાવવા અને ગરીબોની જિંદગીમાં સુધારા માટે પોતાની જવાબદારી નિભાવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને બધા પાકિસ્તાનીઓને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિઓ જાહેર કરે, જેથી કાયદેસર અને ગેરકાયદેસર સંપત્તિની ખબર પડે.\n\nવડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિ, બેનામી બૅન્ક એકાઉન્ટ, વિદેશોમાં રાખેલા પૈસાને સાર્વજનિક કરે, કેમ કે 30 જૂન બાદ કોઈ મોકો નહીં મળે.\n\nપાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, ''ગત 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવું છ હજાર અબજથી વધીને 30 હજાર અજબ રૂપિયા સુધી પહોંચ્યું છે. આપણે જે વાર્ષિક ચાર હજાર અબજ રૂપિયાનો ટૅક્સ એકત્ર કરીએ છીએ તેનાથી અડધી રકમ દેવાંના હપ્તા ભર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનને ચાર ક્રિકેટ વર્લ્ડ કપમાં હરાવનારા ગુજરાતી અંધ ક્રિકેટરો ખેતી કરવા મજબૂર\\nસારાંશ: \"પાકિસ્તાને 2018ના વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ 40 ઓવરમાં 308 રન કર્યા હતા. જવાબમાં ભારતે 30 ઑવરમાં જ 309 રન કરી પાકિસ્તાનને હરાવ્યું. એટલું જ નહીં છેલ્લા ચાર વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી અને તે ચારેય મૅચ ભારતે જીતી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેતન પટેલ\n\nઆ શબ્દો છે ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી મહેશ ઠક્કરના, જેઓ હાલમાં બીપીએ (બ્લાઇન્ડ પિપલ્સ ઍસોશિયેશન)માં શિક્ષક છે અને સ્કૉરરનું કામ કરે છે.\n\nહાલની ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં 14માંથી ચાર ખેલાડીઓ ગુજરાતના છે.\n\nજોકે, સૌથી મોટી તકલીફ પણ આ જ ખેલાડીઓને પડી રહી છે. તેમને પોતાનું અસ્તિત્વ ટાકવી રાખવા સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે. \n\nબીબીસી ગુજરાતી આવા જ બ્લાઇન્ડ ક્રિકેટ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો.\n\nખેતી કરવા મજબૂર\n\nકેતન પટેલ\n\nજ્યારે સામાન્ય ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનને ‘બદનામ’ કરનારા રિપોર્ટ મામલે ભારતનો જવાબ\\nસારાંશ: એક ભારતીય નેટવર્ક પર પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે દુષ્પ્રાચર અભિયાન ચલાવવાના ‘ઈયુ ડિસઇન્પફોલૅબ’ના આરોપોને ભારતે સંપૂર્ણપણે નકારી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર\n\nવિદેશમંત્રાલયે કહ્યું છે કે એક જવાબદાર લોકતંત્ર તરીકે ભારતે ખોટી સૂચનાઓ ફેલાવવાનું અભિયાન નથી ચલાવ્યું, આવું કરનાર ભારત નહીં પરંતુ તેમનો પાડોશી છે જે ઉગ્રવાદીઓને છાવરે છે અને આવાં અભિયાન ચલાવે છે.\n\nયુરોપિયન યુનિયનમાં ફૅક ન્યૂઝ પર કામ કરનાર સંગઠન ‘ઈયુ ડિસઇન્ફોલૅબ’એ દાવો કર્યો છે કે પાછલાં 15 વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નેટવર્ક કામ કરી રહ્યું છે, જેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને બદનામ કરવાનો અને ભારતના હિતોને ફાયદો પહોંચાડવાનો છે. વિગતવાર અહેવાલ વાંચવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનો જૂનાગઢ અને માણાવદર પર દાવો, શું છે વિવાદ?\\nસારાંશ: પાકિસ્તાનની કૅબિનેટે પાકિસ્તાનના નવા રાજકીય નકશાને મંજૂરી આપી દીધી છે. આ નકશામાં પાકિસ્તાને જૂનાગઢ અને માણાવદરને પોતાના હિસ્સા તરીકે દર્શાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપરાંત પાકિસ્તાને તેમાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખને પણ પોતાના હિસ્સામાં દર્શાવ્યા છે. પાકિસ્તાન અને કચ્છની સરહદે આવેલા સરક્રિક વિસ્તારને પણ પોતાના નકશામાં દર્શાવ્યો છે.\n\nપાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ખુદ ટ્વીટ કરીને આ નકશાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેબિનેટના આ નિર્ણયનો વિપક્ષે અને કાશ્મીરના નેતૃત્વે સ્વીકાર કર્યો છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ભારતીય સરકારે પાકિસ્તાનના 'રાજકીય નકશા' પર જવાબ આપ્યો છે.\n\nભારત સરકારે કહ્યું, \"અમે ઇમરાન ખાન દ્વારા જાહેર કરાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનો રૂપિયો નેપાળ ચલણથી પણ નબળો પડ્યો, અવમૂલ્યન નિશ્ચિત\\nસારાંશ: આર્થિક બાબતો માટેના પૉર્ટલ બ્લૂમબર્ગે પાકિસ્તાની રૂપિયાને 'એશિયાનું સૌથી ખરાબ ચલણ' ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે પાકિસ્તાની રૂપિયામાં 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને એશિયાનાં 13 નોંધપાત્ર ચલણમાં તે 'સૌથી નબળું ચલણ' બન્યું છે. \n\nપાકિસ્તાની અખબાર 'જંગ'ના રિપોર્ટ મુજબ, એકલા મે મહિનામાં પાકિસ્તાની રૂપિયો લગભગ 29 ટકા જેટલો ધોવાયો હતો. \n\nબીજી બાજુ, ડૉલરની સરખામણીએ, ભારતનું ચલણ રૂ. 70, અફઘાનિસ્તાન (79 અફઘાની), બાંગ્લાદેશ (84 ટકા) તથા નેપાળ (નેપાળી રૂપિયા 112) ની કરન્સીમાં સ્થિરતા જોવા મળી રહી છે. જ્યારે પાકિસ્તાની રૂપિયો ડૉલર દીઠ 149ની આજુબાજુ છે. \n\nગુરૂવારે પાકિસ્તાનના શૅરબજારમાં ઊથલપાથલ જોવા મળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનનો વીડિયો વૉટ્સઍપ પર અફવા બની ભારતના લોકોનો ભોગ લઈ રહ્યો છે?\\nસારાંશ: ભારતમાં હાલ વૉટ્સઍપ પરથી ફેલાઈ રહેલા ફેક મૅસેજ અને ફેક વીડિયોને કારણે ઘણાં રાજ્યોમાં અરાજકતા ફેલાવાના કિસ્સા સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામમાં માર્યા ગયેલા અભિજીત અને નિલોપલ દાસ\n\nઅફવાઓ એટલા મોટા પ્રમાણમાં ફેલાય છે કે તેનાથી લોકોનાં ટોળાં એકઠાં થઈ જાય છે અને હત્યા જેવા ગુનાઓ બનવા લાગ્યા છે. \n\nતાજેતરમાં જ આસમના કાર્બી-આંગ્લોંગ જિલ્લામાં બે યુવકો, એન્જિનિયર નિલોપલ દાસ અને ડિજિટલ આર્ટિસ્ટ અભિજીત નાથની ટોળાએ કથિત રીતે માર મારીને હત્યા કરી નાખી છે.\n\nઆ મામલામાં પોલીસે હાલ 16 લોકોની ધરપકડ કરી છે. આ બંને લોકો પણ વૉટ્સઍપ પરના એક વીડિયોની અફવાના ભોગ બન્યા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબાળકોને ચોરી જવાના એક ફેક મૅસેજને કારણે બંને પર હુમલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં 'કાશ્મીરમાં કત્લ-એ-આમ'ને નામે વાઇરલ થઈ રહ્યા છે આવા સમાચારો - ફૅક્ટ ચેક\\nસારાંશ: પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી અલી હૈદર ઝૈદીએ સોશિયલ મીડિયા પર પોલીસ લાઠીચાર્જનો એક વીડિયો એ દાવા સાથે શૅર કર્યો છે કે આ વીડિયો ભારત પ્રશાસિત કાશ્મીરનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ પરથી ઝૈદીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે જેને અત્યાર સુધી બે લાખ કરતાં વધારે લોકોએ જોયો છે. \n\nતેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, \"દુનિયા જુએ કે નરેન્દ્ર મોદી સરકાર કાશ્મીરમાં શું કરાવી રહી છે. વધારે મોડું થાય તે પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત સાથે વેપાર મામલે પ્રતિબંધ લગાવવા જોઈએ.\"\n\nબીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે જે વીડિયો અલી હૈદર ઝૈદીએ ટ્વીટ કર્યો છે, તે કાશ્મીરનો નથી પરંતુ હરિયાણાના પંચકુલા શહેરનો છે. \n\nરિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે આ વીડિયો 25 ઑગસ્ટ 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં 'પ્રથમ હિંદુ મહિલા સિવિલ જજ' બનનારી યુવતી કોણ છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના શહદાદકોટ જિલ્લાનાં સુમન બોદાની સિવિલ જજ બનનારા પ્રથમ હિંદુ મહિલા બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યુડિશિયલ સેવાની પરીક્ષામાં 54મો ક્રમ મેળવ્યા બાદ તેમને સિવિલ જજ અને જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. \n\nસિંધ અને બલુચિસ્તાનની સરહદ પર વસેલું શહદાદકોટ એક પછાત શહેર છે. 2010માં આવેલા પૂર દરમિયાન જે શહેરો અસરગ્રસ્ત થયાં હતાં, તેમાં શહદાદકોટ પણ સામેલ હતું.\n\nસિંધ યુનિવર્સિટીમાંથી કર્યું એલએલબી\n\nસિંધમાં હિંદુ સમાજની મોટાભાગની છોકરીઓ ડૉક્ટર બનવા ઇચ્છે છે\n\nસુમન બોદાનીએ ઇન્ટરમીડિએટ સુધીનું શિક્ષણ પોતાના જ શહેરમાં મેળવ્યું. એ પછી તેમણે હૈદરાબાદથી એલએલબી અને કરાચીની ઝૅબિસ્ટ યુનિવર્સિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં આવેલું એ મંદિર જે બાબરી વિધ્વંસ સમયે તોડવામાં આવ્યું હતું\\nસારાંશ: લાહોર શહેરમાં હાજર આ જૈનમંદિરને બાબરી મસ્જિદ વિધ્વંસના સમયે પ્રતિક્રિયાના ભાગરૂપે તોડી પડાયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનનમાં વર્ષ 1992માં જ્યારે બાબરી વિધ્વંસની ઘટના ઘટી ત્યારે જેવું પ્રસારણ પાકિસ્તાનમાં ટીવી પર કરવામાં આવ્યું કે થોડી જ ક્ષણોમાં સમગ્ર પાકિસ્તાનમાં વિરોધની જ્વાળા ભડકી ઊઠી હતી.\n\nઆ જ પ્રકારના એક વિરોધપ્રદર્શન દરમિયાન ભીડ એકત્ર થઈ અને લાહોરના જૈનમંદિરને ત્રણ દિવસમાં ધ્વસ્ત કરી દીધું.\n\nશૌકત ગુજ્જર અને તેમનો પરિવાર કેટલાંય વર્ષોથી આ વિસ્તારમાં રહે છે. 1992માં મંદિર તોડી પાડનાર ભીડમાં શૌકત હાજર હતા.\n\nજુઓ બીબીસી સંવાદદાતા અલી કાઝમીનો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારને ઉથલાવવા પ્રદર્શનો થઈ રહ્યાં છે?\\nસારાંશ: પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ગત મહિને યોજાયેલી મુખ્ય વિરોધ પક્ષોની બેઠક બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બેઠકમાં નાગરિક અને લશ્કરી સંબંધો પર ગંભીર આરોપ લગાવાયો છે.\n\nપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે વડા પ્રધાન ઇમરાન ખાનને મિલિટરીની કઠપૂતળી ગણાવી દીધા છે. તો સામે ઇમરાન ખાને પણ નવાઝ શરીફ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂરમાં સૂર પુરાવી રહ્યા છે..\n\nપાકિસ્તાન ડેમૉક્રેટિક મુવમેન્ટ નામ હેઠળ નવા રચાયેલા વિરોધ પક્ષોના સંગઠને જાહેરાત કરી છે કે તેઓ ઇમરાન સરકારને ઉથલાવવા પાકિસ્તાનમાં ઠેરઠેર પ્રદર્શનો કરશે.\n\nબીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો પાકિસ્તાનથી આ ખાસ અહેવાલ.\n\nતમે અમનેફેસબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં એક પ્રાચીન મંદિર હિંદુઓને પરત સોંપાયું, બલૂચિસ્તાન હાઈકોર્ટે આદેશ કર્યો હતો\\nસારાંશ: પાકિસ્તાનના બલૂચિસ્તાનના ઝોબ જિલ્લામાં લાંબા સમયથી બંધ મંદિર હિંદુઓને સોંપી દેવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝોબનું મંદિર\n\nઝોબના વહીવટીતંત્રના કહેવા પ્રમાણે, મંદિરમાં ચાલતી સ્કૂલને ટૂંકસમયમાં વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે. \n\nમંદિર સોંપવા માટે એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં મંદિરની ચાવી હિંદુઓને સોંપી દેવાઈ હતી. \n\nઆ કાર્યક્રમની અધ્યક્ષતા જામા મસ્જિદના મૌલાના અલ્લાહ દાદ કાટકરે કરી હતી. \n\nમુસ્લિમ ધર્મગુરુઓ, કબીલાઓના વડા, સરકારી કર્મચારી ઉપરાંત અનેક હિંદુ અને શીખ આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. \n\nમંદિરનો ઇતિહાસ \n\nઝોબમાં હિંદુસમાજના વડા સલીમ જાનના કહેવા પ્રમાણે, 'આમ તો આ મંદિર ખૂબ જ પ્રાચીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં કઈ રીતે થઈ હતી બેનઝીર ભુ્ટ્ટોની હત્યા?\\nસારાંશ: મુસ્લિમ દેશ પાકિસ્તાનનું નેતૃત્વ કરી ચૂકેલાં પ્રથમ મહિલા બેનઝીર ભુટ્ટોની એક દાયકા પહેલાં હત્યા કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાવલપિંડીની ચૂંટણી પ્રચાર સભામાં બેનઝીર ભુટ્ટો.\n\nહત્યાની તપાસમાં વ્યાપક ઢાંકપિછોડાની કેટલીક ચોંકાવનારી વાતો બહાર આવી છે. \n\nબિલાલ નામના 15 વર્ષના એક આત્મઘાતી હુમલાખોરે 2007ની 27 ડિસેમ્બરે બેનઝીર ભુટ્ટોની હત્યા કરી હતી. \n\nબેનઝીર રાવલપિંડીમાં એક ચૂંટણી સભાને સંબોધીને પાછા ફરતાં હતાં ત્યારે બિલાલ તેમના કાફલા સામે ધસી ગયો હતો. \n\nબિલાલે પહેલાં બેનઝીર ભુટ્ટો પર ગોળીબાર કર્યો હતો અને પછી ખુદની જાતને ફૂંકી મારી હતી. \n\nબેનઝીર ભુટ્ટોની હત્યાનો આદેશ બિલાલને પાકિસ્તાની તાલિબાને આપ્યો હતો. \n\nબેનઝીર પાકિસ્તાનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં કરાચી પાસે મંઘોપીરમાં સીદી સમુદાયનો મગરોનું સન્માન કેમ કરે છે?\\nસારાંશ: પાકિસ્તાનના કરાચીમાં મંઘોપીર નામના તિર્થસ્થાને સાત વર્ષ પછી એક મહોત્સવ યોજવામાં આવ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહોત્સવમાં સીદી સમુદાયના લોકો મગરમચ્છને ફૂલોના હાત પહેરીવી તેના પર ગુલાલ છાંટી તેનું સન્માન કરે છે.\n\nસીદી લોકો મગરમચ્છને પવિત્ર ગણે છે. એટલે તેને દર વર્ષે અંજલિ આપે છે.\n\nપરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વધતી હિંસાના કારણે આ પ્રાંતમાં આ મહોત્સવ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. \n\nસાત વર્ષ પછી ફરીથી આ મહોત્સવ ઉજવવામાં આવ્યો. \n\nસીદી સમુદાયનું મૂળ આફ્રિકા હોવાનું મનાય છે.\n\nગુજરાતના જૂનાગઢમાં ગીરમાં પણ સીદી સમુદાયનો મોટો વર્ગ વસવાટ કરે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં કૃષ્ણમંદિર વિરુદ્ધ ફતવો કેમ કઢાયો?\\nસારાંશ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ મંદિરના નિર્માણની પહેલનો હજુ પ્રારંભ જ થયો હતો કે આને લઈને વિવાદ સર્જાઈ ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૈદપુર મંદિર\n\nકેટલાક દિવસો પહેલાં ઇસ્લામાબાદ કૅપિટલ ડેવલપમૅન્ટ ઑથોટિરીએ મંદિર માટે જમીન આપી હતી. જોકે, ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થા અશર્ફિયા મદ્રેસાના એક મુફ્તીએ આના વિરુદ્ધ ફતવો જાહેર કરી દીધો. એટલું જ નહીં, મંદિરનિર્માણ અટકાવવા માટે વકીલ કોર્ટ સુધી પહોંચી ગયા છે. \n\n23 જૂને એક સાધારણ કાર્યક્રમમાં સાંસદ અને માનવાધિકાર બાબતોના સંસદીય સચિવ લાલચંદ માલ્હીની મંદિરનિર્માણના ઐતિહાસિક કાર્યની દેખરેખ માટે નિમણૂક કરાઈ હતી. \n\n20 હજાર સ્કવૅર ફીટની આ જમીન આમ તો વર્ષ 2017માં જ એક સ્થાનિક હિંદુ સમિતિને સોંપી દેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં કેમ તોડી પાડવામાં આવ્યું હિંદુ મંદિર?\\nસારાંશ: પાકિસ્તાનના કરાચી શહેરના લિયારી વિસ્તારમાં હાલમાં જ એક હનુમાન મંદિર તોડી નાખવામાં આવ્યું. જેના કારણે સ્થાનિક હિંદુઓમાં ભારે ગુસ્સો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જૂનું મંદિર હતું, જે ભાગલા પહેલાં બન્યું હતું. પરિસરમાં રહેતા લોકોનું કહેવું છે કે કૉન્ટ્રાકટરે વચન આપ્યું હતું કે નવું બાંધકામ કરતી વખતે મંદિરને હટાવવામાં નહીં આવે. \n\nપોલીસે હવે આ જગ્યાને સીલ કરી દીધી છે અને સ્થાનિક પ્રશાસને આ મામલાની તપાસ માટે એક કમિટીની નિમણૂક કરી છે. બીબીસી માટે કરાચીથી શુમાઇલા ખાનનો રિપોર્ટ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ખાંડમાં 'મોંઘવારી' : એક કિલો 100 રૂપિયાના ભાવે કેમ વેચાઈ રહી છે?\\nસારાંશ: હાલના મહિનાઓમાં પાકિસ્તાનમાં ખાંડની કિંમત વધીને 100 રૂપિયા પ્રતિ કિલોગ્રમને પાર કરી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં કેમ આટલી મોંઘી વેચાઈ રહી છે ખાંડ?\n\nહજુ પણ દેશના કેટલાક વિસ્તારોમાં ખાંડની કિંમત 95થી 100 રૂપિયા સુધી બોલાઈ રહી છે. જે ગત વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર માસમાં 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામે મળતી હતી.\n\nગૃહમામલાઓ પર વડા પ્રધાનના સલાહકાર શહેજાદ અકબરે એક પ્રેસ કૉન્ફરન્સમાં ખાંડની વધતી કિંમતોને 'સટ્ટાબાજોનું કામ' ગણાવ્યું છે અને કહ્યું છે કે સટ્ટાબાજો કૃત્રિમપણે ખાંડની કિંમત વધારી રહ્યા છે.\n\nતેમણે કહ્યું કે સંઘીય તપાસ એજન્સી (FIA)એ આ સટ્ટાબાજો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કાર્યવાહીમાં મળેલા દસ્તાવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ગુજરાતીઓએ ગરબા સાથે કરી નવરાત્રીની શાનદાર ઉજવણી\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખીને ગુજરાતમાં અને દેશભરમાં નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી પર અંકુશ મૂકવામાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં જાહેરમાં ગરબા રમવા પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે.\n\nજ્યારે પાકિસ્તાનમાં વસતા ગુજરાતી સમાજના લોકોએ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે.\n\nપાકિસ્તાન સહિત વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં ગરબે રમીને ગુજરાતીઓએ કઈ રીતે નવરાત્રીની ઉજવણી કરી.\n\nજુઓ વીડિયો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર પથ્થરમારો : નનકાના સાહિબમાં શું ઘટ્યું હતું?\\nસારાંશ: પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા ઉપર ઉગ્ર ભીડ દ્વારા પથ્થરમારાની ઘટના બહાર આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને નનકાના સાહિબ ઉપર હુમલાની ટીકા કરી છે અને પાકિસ્તાનના શીખોની સલામતી, સુરક્ષા તથા ક્ષેમકુશળતા માટે જરૂરી પગલાં લેવા આહ્વાન કર્યું છે.\n\nવિદેશ મંત્રાલયે પાકિસ્તાનમાં લઘુમતી શીખ સમુદાય ઉપર થતાં અત્યાચારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંઘે આ મામલે દખલ દેવા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને અપીલ કરી છે. \n\nસિંઘે ટ્વિટર પર લખ્યું, 'હું ખાનને અપીલ કરું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં બ્લાસ્ટ્સ : 128નાં મૃત્યુ, 120થી વધુ ઘાયલ\\nસારાંશ: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 128 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 122થી વધુ લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્વેટાના માસ્તુંગમાં થયેલા વિસ્ફોટમાં ઉમેદવારનું મૃત્યુ થયું હતું, જ્યારે બાનુ શહેરમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે 24 અન્ય ઘાયલ થયા છે. \n\nપાકિસ્તાની તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.\n\nઆ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનની એકાઉન્ટિબિલિટી કોર્ટે નવાઝ શરીફને દસ વર્ષ તેમના પુત્રીને સાત વર્ષ તથા તેમના જમાઈને એક વર્ષની સજા ફટકારી હતી. \n\nનવાઝ શરીફ શુક્રવારે લંડનથી વતન પરત ફર્યા તે પહેલાં ચૂંટણી રેલીઓમાં આ વિસ્ફોટ થયા હતા. \n\nપાકિસ્તાનમાં 25મી તારીખે ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા\\nસારાંશ: પાકિસ્તાનમાં છ વર્ષની બાળકીનું શબ તેના ઘરથી બે કિમી દૂર કચરાના ઢગલા વચ્ચેથી મળ્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે.\n\nપાકિસ્તાનના કસુર નામના શહેરમાં બાળકોની હત્યાનો આ પહેલો કિસ્સો નથી.\n\nઅહીં છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના બાર કેસ નોંધાયા છે.\n\nબાળકીનો પરિવાર અને લોકો બાળકી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ટામેટાં 300 રૂપિયે કિલો!\\nસારાંશ: પાકિસ્તાનમાં સત્તત ત્રણ અઠવાડિયાથી વધી રહેલી ટામેટાંની કિંમતો પર કાબુ મેળવી શકાયોનથી. પાકિસ્તાનમાં ટામેટાં 300 રૂપિયે કિલો થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટામેટાંની વધતી જતી કિંમતોએ સામાન્ય પરિવારોના બજેટ પર અસર કરી છે. જેને કારણે ઘણા લોકોએ ટામેટાંનો ઓછો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે.\n\nઈસ્લામાબાદ સ્થિત એક ગૃહિણી આફતાબ નસરીને કહ્યું, \"અમે દરરોજ સો રૂપિયાથી વધારે શાકભાજી પર ખર્ચ કરી શકતા નથી. ઘરમાં છ લોકોના ભોજન પર બસો થી પાંચસો રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં ક્યારેક ક્યારેક માંસ, ચિકન, દાળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. આવી પરિસ્થિતિમાં ૨૫૦ રૂપિયે કિલોના ભાવના ટામેટાં ખરીદવા મુશ્કેલ છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીજી અન્ય ગૃહિણી ગુલ ફિશાએ કહ્યું, \"ટમેટાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં તાલિબાની 'ગૉડફાધર'ની હત્યા\\nસારાંશ: પાકિસ્તાનમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામની પોતાની શાખાના પ્રમુખ મૌલાના સમી ઉલ હકની રાવલપિંડીમાં તેમના ઘરમાં જ હત્યા કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૌલાના સમી ઉલ હક\n\nમૌલાના સમી ઉલ હકને પાકિસ્તાનમાં તાલિબાનના જનક પણ કહેવામાં આવે છે. \n\nતેઓ એક પ્રભાવશાળી ધર્મગુરુ હતા જેમની પાસેથી તાલિબાનના હજારો લડાકુઓએ તાલીમ લીધી હતી. \n\nરાવલપિંડી પોલીસે બીબીસી ઉર્દૂ સંવાદદાતા શહઝાદ મલિકને કહ્યું કે સમી ઉલ હક પર તેમના રાવલપિંડી સ્થિત ઘરમાં હુમલો થયો હતો. \n\nતેઓ રાવલપિંડીના બહરિયા ટાઉનમાં સફારી વન વિલાઝ વિસ્તારમાં રહેતા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમૌલાના સમી ઉલ હકના પૌત્ર અબ્દુલ હકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે રાવલપિંડીમાં પોતાના મકાનમાં તેઓ એકલા હતા. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં દહેજ અંગે કેમ થઈ રહી છે જોરશોરથી ચર્ચા?\\nસારાંશ: ઘણાં એવાં માતાપિતા હશે કે જેમને એ ચિંતા હશે કે વર્ષોથી ચાલી આવતી દહેજ પ્રથા ખતમ ન હોવાથી તેમની દીકરીનું ઘર વસે તે પહેલા જ ક્યાંક તૂટી ન જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત છે પાકિસ્તાનની, જ્યાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. \n\nથોડા દિવસ પહેલાં 19 ડિસેમ્બર 2018ના રોજ પાકિસ્તાનમાં મહિલાઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની એક ઉપસંસ્થા તરફથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી.\n\nઆ તસવીરમાં મહેંદી ડિઝાઇનની અંદર લખેલું હતું 'દહેજખોરી બંધ કરો.'\n\nદહેજ સાથે 'લગ્ન'\n\nએ જ દિવસે ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનના પ્રસિદ્ધ અભિનેતા અલી રહેમાન ખાનના લગ્નની ભારે ચર્ચા થઈ. \n\n'પર્ચી' ફિલ્મના અભિનેતાએ એલાન કર્યું કે તેઓ 20 ડિસેમ્બરના રોજ ખાનગી ટીવી ચેનલના મૉર્નિંગ શોમાં લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં નથી જૈશ-એ-મોહમ્મદ : પાકિસ્તાનની સેનાના પ્રવક્તા\\nસારાંશ: પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે એક ટેલિવિઝન મુલાકાતમાં કહ્યું કે ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનમાં છે જ નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીએનએનને આપેલી એક મુલાકાતમાં જે પણ દાવો જૈશ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે પાકિસ્તાનની ભૂમિ પરથી થયું નથી.\n\nઉલ્લેખનીય છે કે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરના દીકરા અને ભાઈની અટકાયત બાદ આ મુલાકાત સામે આવી છે.\n\nઅન્ય એક ઘટનામાં પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે જૈશ-એ-મોહમ્મદ સામે ભારતની કાર્યવાહીનું સમર્થન કર્યું છે અને દાવો કર્યો કે એમના કાર્યકાળ દરમિયાન જૈશ-એ-મોહમ્મદ દ્વારા બે વાર તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.\n\nએમણે ત્યાં સુધી કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં નવો કાયદો, બળાત્કારીને નપુંસક બનાવી દેવાની જોગવાઈ TOP NEWS\\nસારાંશ: પાકિસ્તાનમાં બળાત્કારના મામલાને નાથવા માટે એક નવો કાયદો લાવવામાં આવ્યો છે, જેનો હેતુ કેસની ઝડપી સુનાવણી અને કડક સજાની જોગવાઈ કરવાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકડક સજા અંતર્ગત બળાત્કારના દોષીને કૅમિકલ કૅસ્ટ્રેશન એટલે કે કેમિકલના ઉપયોગથી નપુંસક પણ બનાવી શકાય છે.\n\nમંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આ નવા બળાત્કારવિરોધી કાયદા પર સહી કરી દીધી છે.\n\nઆ અધ્યાદેશ હેઠળ યૌનઅપરાધમાં સામેલ લોકોનું નેશનલ રજિસ્ટાર તૈયાર કરાશે અને પીડિતાની ઓળખ ગુપ્ત રાખવાનો પણ નિર્ણય કરાયો છે.\n\nતેમજ કેટલાક અપરાધીઓને દવા આપીને નસુંપક પણ બનાવી શકવાની જોગવાઈ છે.\n\nલાહોર શહેરની બહાર એક મહિલા સાથે થયેલી ગૅંગરેપની ઘટના બાદ દેશમાં યૌનઅપરાધ સામે જે રીતે માહોલ પેદા થયો હતો, તેને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં પારસીઓ નામશેષ થવાને આરે કેમ અને શું છે ગુજરાત સાથે નાતો?\\nસારાંશ: ઈરાન અને ભારત સાથે મજબૂત સંબંધો ધરાવતાં પારસી કુટુંબો પાકિસ્તાનમાં રહે છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પારસી જનસંખ્યા નામશેષ થવાના આરે પહોંચી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, પાકિસ્તાનના બલુચિસ્તાનના પર્વતીય વિસ્તારમાં હજુ પણ કેટલાક પારસી પરિવારો પોતાનાં વારસાગત મકાનોમાં રહે છે. તેમનું ગુજરાત સાથે પણ અતૂટ અને મજબૂત જોડાણ છે. \n\nરાજકીય અશાંતિના વાતાવરણ અને કડક સુરક્ષા વ્યવસ્થા છતાં પારસીઓના કેટલાક પરિવારો વિસ્તારમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. \n\nસંખ્યામાં ઓછા પરંતુ નાગરિક તરીકેના ગુણોમાં અગ્રેસર પારસી કુટુંબના કેટલાક લોકો પાકિસ્તાનમાં ઊંચા હોદ્દાઓ પર પણ પહોંચ્યા છે. પારસીઓના જીવન અને પાકિસ્તાનના વિકાસમાં તેમના પ્રદાન વિશે જાણવા માટે\n\nબીબીસી સંવાદદાતા સાદુલ્લાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની હત્યા પહેલાંના 18 કલાકમાં શું થયું?\\nસારાંશ: 26 ડિસેમ્બર, 2007ના રોજ બેનઝીર ભુટ્ટો પેશાવરથી લાંબી ડ્રાઇવ કરીને ઇસ્લામાબાદસ્થિત પોતાના ઘર ઝરદારી હાઉસ પહોંચ્યાં ત્યારે તેઓ ખૂબ થાકી ગયાં હતાં. પરંતુ આઈએસઆઈના વડા મેજર જનરલ નદીમ તાજનો સંદેશ તેમના સુધી પહોંચી ગયો હતો કે તેઓ એક જરૂરી કામથી તેમને મળવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેનઝીર ભુટ્ટો\n\nભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ નક્કી કર્યું કે તેઓ બે કલાક સૂઈ જશે અને મોડી રાતે નદીમ તાજને મળશે.\n\nઆ મુલાકાત રાતે દોઢ વાગ્યે થઈ અને તેમાં બેનઝીર ઉપરાંત તેમના સુરક્ષા સલાહકાર રહેમાન મલિક પણ સામેલ હતા.\n\nનદીમ તાજે તેમને જણાવ્યું કે તે દિવસે કોઈ તેમની હત્યા કરવાનો પ્રયાસ કરશે.\n\nઆઈએસઆઈના પ્રમુખ મેજર જનરલ નદીમ તાજને પોતાના સ્રોત પર એટલો બધો ભરોસો હતો કે તેઓ મોડી રાતે આ માહિતી આપવા બેનઝીરના ઇસ્લામાબાદસ્થિત નિવાસસ્થાને રૂબરૂ પહોંચ્યા હતા.\n\nબીબીસીના ઇસ્લામાબાદસ્થિત ભૂતપૂર્વ સંવાદદાતા ઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં બ્રેસ્ટ કૅન્સરને કારણે દર વર્ષે 17,000થી વધુ મહિલાઓનાં મોત\\nસારાંશ: એશિયામાં બ્રેસ્ટ એટલે કે સ્તન કૅન્સરનું સૌથી વધુ પ્રમાણ પાકિસ્તાનમાં છે. આ રોગની સારવાર માટે તેનું વહેલું નિદાન થાય એ જરૂરી હોય છે, પણ તબીબી નિષ્ણાતોને ભય છે કે શીલ, મર્યાદાની સંસ્કૃતિને કારણે વધુ મહિલાઓ આ રોગની સારવાર માટે આગળ આવતાં નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમો થૅરાપી દરમિયાન સિલ્વટ ઝફર\n\nવિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં બ્રેસ્ટ કૅન્સરને કારણે દર વર્ષે 17,000થી વધુ મહિલાઓ મૃત્યુ પામે છે.\n\nજોકે પાકિસ્તાનમાંના સખાવતી સંગઠનો અને ડૉક્ટરોનો દાવો છે કે બ્રેસ્ટ કૅન્સરથી મૃત્યુ પામતાં મહિલાઓનો વાર્ષિક આંકડો 40,000ની નજીક છે. \n\nતેઓ કહે છે કે દેશની પ્રત્યેક નવમાંથી એક મહિલા બ્રેસ્ટ કૅન્સરનો ભોગ બને છે, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક મર્યાદાઓને કારણે મહિલાઓને જીવતા રહેવા મદદ મેળવવાનું અત્યંત મુશ્કેલ બની રહે છે.\n\nબ્રેસ્ટ કૅન્સર ચેરિટી માટે કામ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં ભગતસિંહને કેવી રીતે યાદ કરવામાં આવે છે?\\nસારાંશ: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઝાદીના આ ગીત સાથે આપણી નજર સામે ત્રણ યુવાનોની તસવીર દેખાય છે, જેઓ ફાંસીના માચડા તરફ હસતાં-હસતાં આગેકદમ કરતા હતા.\n\nલાહોર સેન્ટ્રલ જેલમાં 1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. તેમના પર એક બ્રિટિશ અધિકારીની હત્યાનો આરોપ હતો.\n\nભગતસિંહની ઓળખ એક ક્રાંતિકારી દેશભક્ત હોવા પૂરતી સીમિત નથી. તેઓ ઉદારમતવાદી વ્યક્તિ હતા.\n\nતેઓ કોંગ્રેસી ન હતા અને સામ્યવાદી પક્ષના સભ્ય પણ ન હતા, પણ તેમની ક્રાંતિકારી વિચારધારા બાબતે કોઈને શંકા ન હતી.\n\n1928માં ભગતસિંહ 21 વર્ષના હતા ત્યારે તેમણે '"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં મળી આવ્યું આ પ્રાચીન મંદિર\\nસારાંશ: સ્થાપત્ય સંશોધક નસરુલ્લા અબ્બાસી પાકિસ્તાનમાં અલગ અલગ પ્રાચીન સ્થાપત્યોની શોધ માટે જાણીતા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં તેમણે એક પ્રાચીન હિંદુ મંદિર શોધી કાઢ્યું છે. \n\nતેઓ કહે છે કે આવા સ્થાપત્યોને ધાર્મિક રીતે કટ્ટર લોકો કરતાં પણ ખજાનો શોધવા માટે સંશોધન કરનારા લોકોથી વધારે ખતરો છે. તેઓ મેટલ ડિટેકટર લઈને ફરે છે અને આવી જગ્યાઓએ તોડફોડ કરે છે.\n\nઅબ્બાસીને મતે જો ધાર્મિક પ્રવાસનને વેગ આપવામાં આવે તો આવા સ્થળોની રખેવાળી થઈ શકે છે.\n\nનસરુલ્લાએ શોધેલું આ પ્રાચીન મંદિર કેવું છે જુઓ આ ખાસ વીડિયો અહેવાલમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં મૌલાના મસૂદ અઝહરના ભાઈ સહિત જૈશ-એ-મોહમ્મદના 44 લોકોની અટકાયત\\nસારાંશ: પાકિસ્તાને ઉગ્રપંથીઓ સામે કાર્યવાહી શરૂ કરી, મૌલાના મસૂદ અઝહરના ભાઈ અને દીકરાની 'આગમચેતી રૂપે અટકાયત' કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૈશ-એ-મોહમ્મદે પુલવામા ખાતે સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર હુમલાની જવાબદારી સ્વીકારી હતી. \n\nપાકિસ્તાની સરકારનો દાવો છે કે તેણે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 44 લોકોની અટકાયત કરી છે, જેમાં મુફ્તી અબ્દુલ રઉફ અસગર અને હામદ અઝહરનો સમાવેશ થાય છે. \n\nઅસગર એ ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરના ભાઈ છે, જ્યારે હામદ પુત્ર છે. \n\nભારતે પુલવામા ખાતે સીઆરપીએફની ટુકડી ઉપર થયેલા હુમલા માટે પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદને જવાબદાર ઠેરવ્યું હતું. \n\nપાકિસ્તાનનું કહેવું છે કે નેશનલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં વિદેશથી આવતું નાણું અચાનક કેવી રીતે વધ્યું?\\nસારાંશ: મલિક અલ્લાહ યાર ખાન જેઓ જાપાનમાં વેપાર કરે છે, તેઓ હવાલા અને હૂંડી દ્વારા પાકિસ્તાનમાં તેમના પરિવારને પૈસા મોકલતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તેમણે હવાલા અને હૂંડી દ્વારા પૈસા મોકલવાનું બંધ કરી દીધું છે અને હવે તેઓ પાકિસ્તાનમાં રહેતા તેમના પરિવારના ખર્ચ માટે બૅન્કિંગ ચેનલ દ્વારા પૈસા મોકલે છે.\n\nજાપાનસ્થિત એક બિઝનેસ ફર્મ ફાઇનાન્સ ઇન્ટરનેશનલના એમડી મલિક અલ્લાહ યારના જણાવ્યા અનુસાર, બૅન્કો દ્વારા આપવામાં આવતી સુવિધાઓને કારણે તેમના માટે પાકિસ્તાનને નાણાં મોકલવાનું વધુ સરળ બન્યું છે.\n\nતેમણે કહ્યું કે તેમની માહિતી મુજબ હવાલા અને હૂંડી દ્વારા પાકિસ્તાનને નાણાં મોકલવાનું કામ સંપૂર્ણ રીતે બંધ થયું નથી. હવે જાપાનમાં મોટી સંખ્યામાં રહેતા લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં સરકાર તીડની ખરીદી કેમ કરી રહી છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં પણ તીડનાં ઝુંડોએ ઉત્પાત મચાવ્યો છે, ખેડૂતો અને સરકાર પણ તેનાથી મુશ્કલીમાં મુકાઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે પાકિસ્તાનની સરકારે તીડથી છુટકારો મેળવવા એક નવો 'આઇડિયો' શોધી કાઢ્યો છે. \n\nતેમણે લોકોને તીડને જીવતાં પકડવાનું કહ્યું છે અને તેની ખરીદી પણ કરી છે. \n\nતો ખેડૂતો પણ તીડને પકડીપકડીને સરકારી અધિકારીઓને આપી રહ્યા છે અને સરકાર બદલામાં ખેડૂતોને પૈસા આપે છે.\n\nજોકે ખેડૂતોને આ તીડથી ઊભા પાકને મોટા પાયે નુકસાન પણ થયું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં હજુ પણ કોરોના વાઇરસની રસી કેમ અપાઈ નથી?\\nસારાંશ: સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના લગભગ 16 કરોડ ડોઝ અપાઈ ગયા છે. પરંતુ તેમાંથી મોટા ભાગની રસી અમેરિકા અને યુરોપમાં આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એશિયાની વાત કરીએ તો ભારત જેવા દેશમાં રસીકરણ કાર્યક્રમ સ્થિર ગતિએ આગળ વધી રહ્યો છે. ભારતે કહ્યું છે કે તેણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વૅક્સિનના લગભગ 1.4 કરોડ ડોઝ આપ્યા છે.\n\nજોકે, બીજા દેશોમાં રસીકરણ કાર્યક્રમ હજુ શરૂ જ થયો છે અથવા પ્રારંભિક તબક્કામાં છે. તેના માટે વિવિધ કારણો જવાબદાર છે. કેટલીક જગ્યાએ અત્યંત સાવધાની રાખવામાં આવે છે અથવા વૅક્સિનની અસરકારકતા અંગે લોકોમાં શંકા છે.\n\nઅમે એશિયાના કેટલાક દેશોમાં આ પરિસ્થિતિ પર નજર નાખી અને તેની પાછળના કારણો જાણવાનો પ્રયાસ કર્યો.\n\nપાકિસ્તાનમાં શું સ્થિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં હિંદુ મંદિર સામેની અરજી ઇસ્લામાબાદ હાઈ કોર્ટે ફગાવી\\nસારાંશ: ઇસ્લામાબાદની હાઈ કોર્ટે પાકિસ્તાનની રાજઘાનીમાં એક કૃષ્ણ મંદિરના નિર્માણ સામે થયેલી ત્રણ પિટિશનોને ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૈદપુર મંદિર\n\nઇસ્લામાબાદથી બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરી જણાવે છે કે હાઈ કોર્ટે તમામ પિટિશનોને રદ કરી દીધી છે. \n\nઆ પિટિશનોને રદ જાહેર કરતા ઇસ્લામાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ આમિર ફારૂકે કહ્યું કે રાજધાની વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ અને બોર્ડના સભ્યો પાસે રાજધાની કોઈ પણ ધાર્મિક સ્થળ માટે જમીન આપવાની સત્તાઓ છે અને મંદિર માટે જમીન રાજધાની માસ્ટર પ્લાન અનુસાર આપવામાં આવી છે.\n\nજસ્ટિસ આમિર ફારૂકે કહ્યું કે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં હિંદુઓની વસતીને અનુરૂપ ત્રણ મંદિરો છે એવી દલીલ ટકી શકે નહીં.\n\nજસ્ટિસ આમિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં હિંદુ યુવતીના મૃત્યુ કેસમાં ન્યાયિક તપાસના આદેશ\\nસારાંશ: પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના શહેર લરકાના સ્થિત ડેન્ટલ કૉલેજમાં હિંદુ વિદ્યાર્થિની નિમરિતાનું મૃત્યુ થયું, આ મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે પરિવારજનોએ આ માનવાનો ઇનકાર કર્યો હતો અને પરિવારની માગ બાદ ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.\n\nપ્રાથમિક પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે નિમરિતાના ગળા પર નિશાન પણ હતાં પણ તેમનું મૃત્યુ કયા કારણથી થયું એની પુષ્ટિ અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.\n\nનિમરિતા લરકાનામાં બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીની આસિફા બીબી ડેન્ટલ કૉલેજનાં વિદ્યાર્થિની હતાં, હૉસ્ટેલના રૂમ નંબર ત્રણમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો.\n\nએસએસપી લરકાના મસૂદ બંગશે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે પોસ્ટમૉર્ટમ વખતે નિમરિતાના ભાઈ હાજર હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં હિંદુ સંત શ્રીપરમ હંસજીની સમાધિ પર ટોળાનો હુમલો\\nસારાંશ: પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના કરક જિલ્લામાં હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજની ઐતિહાસિક સમાધિને સ્થાનિક લોકોના એક નારાજ ટોળાએ તોડી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે જણાવ્યું કે કરક જિલ્લાના એક નાના ગામ ટેરીમાં ટોળું એ વાતે નારાજ હતું કે એક હિંદુ નેતા ઘર બનાવી રહ્યા હતા અને એ ઘર આ સમાધિથી જોડાયેલું હતું.\n\nકરક જિલ્લા પોલીસ અધિકારી ઇરફાનુલ્લાહ મારવાતે બીબીસીના સ્થાનિક પ્રતિનિધિ સિરાજુદ્દીનને જણાવ્યું કે એ વિસ્તારમાં કોઈ હિંદુ વસતી રહેતી નથી. સ્થાનિક લોકો એ વાતથી નારાજ હતા કે જે જગ્યાએ આ નિર્માણકાર્ય થઈ રહ્યું છે, તેને તેઓ આ સમાધિસ્થળનો હિસ્સો જ સમજતા હતા.\n\nતેઓએ જણાવ્યું કે પોલીસે લોકોના વિરોધની જાણકારી આપી હતી અને ત્યાં સુરક્ષાની વ્યવસ્થા પણ કરાઈ હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનમાં હીટ 'સલમાન'ની ભારત સાથે આ રીતે છે જૂની યારી\\nસારાંશ: સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન મંગળવારથી બે દિવસના ભારત પ્રવાસ પર છે. તેઓ પાકિસ્તાથી થઈને ભારત પહોંચ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાન સાથે તેઓ 20 અબજ ડોલરના કરાર કરીને આવ્યા છે. હવે દરેકની નજર એ વાત પર ટકેલી છે કે ભારત સાથે કેવા પ્રકારના કરાર થશે. \n\nભારત અને સાઉદી અરેબિયાના ઘણા પરસ્પર હિત છે. પાકિસ્તાન સાથે સાઉદીના નજીકના સંબંધ, કાશ્મીર પર સાઉદીનું વલણ, કટ્ટરપંથી શક્તિઓને તેમના સમર્થન જેવા મુદ્દા શું ભારત અને સાઉદી અરેબિયાની સાચી મિત્રતા વચ્ચે અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે?\n\nઆ સવાલ પર મધ્ય પૂર્વ મામલાના જાણકાર કમર આગા કહે છે, \"સાઉદી અરેબિયા અને ભારતની સિસ્ટમમાં ફેર છે. ભારત લોકતંત્ર અને કાયદાના શાસનમાં વિશ્વાસ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની ગોળા-બારુદથી રમતાં કાશ્મીરનાં બાળકો વિશે આપણે કેટલું જાણીએ છીએ\\nસારાંશ: તે મારું સુરક્ષા જૅકેટને ધીમેથી સ્પર્શે છે અને બીજો હાથ આગળ વધારીને કહે છે 'આ જુઓ'. એની નાનકડી હથેળીમાં પાકિસ્તાન શેલિંગના તૂટેલા ટુકડા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાળા , દુર્ગંધ મારતા, લોખંડના એ ટુકડાઓને તે જીતના મેડલ તરીકે રજૂ કરે છે.\n\nએના ચહેરા પર સ્મિત છે કેમ કે આજે એ સારી સંખ્યામાં શેલિંગના ટુકડાઓ વીણી શકી છે, એને આ રમતમાં અન્ય બાળકોને પરાસ્ત કરી દેવાની આશા છે.\n\nહું એને શેલિંગના એ ટુકડાઓ ફેંકીને તરત સાબુથી હાથ ધોવા કહું છું. એક પોલીસ ઑફિસરે કહ્યું છે કે આ શેલિંગના ટુકડાઓમાંથી ખતરનાક સાબિત થઈ શકે એવો રાસાયણિક ગૅસ નીકળે છે.\n\nતે હાથ ખેંચીને મુઠ્ઠી બંધ કરી લે છે. હું એને પૂછું છું, 'તને ડર નથી લાગતો?'\n\nતો એ કહે છે 'હું મોટી થઈને પોલીસ બનીશ, બહાદુર બનીશ, મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની છોકરીઓ માટે જ્યારે ભારતીય સૈનિકો ‘બજરંગી ભાઈજાન’ બન્યા\\nસારાંશ: બજરંગીભાઈ જાન ફિલ્મની સ્ટોરી તમને યાદ હશે. જેમાં પાકિસ્તાનથી એક નાનકડી છોકરી ભૂલથી ભારત આવી જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાસ્તવમાં આવું બન્યું જ્યારે ઘરેથી ભાગી નીકળેલી બે પાકિસ્તાની છોકરીઓ ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભૂલથી પ્રવેશી ગઈ.\n\n ભારતીય જવાનોએ આ બંને છોકરીને પકડી, તેમની પૂછપરછ કર્યા બાદ તેમની ઘરે મોકલી અને કહ્યું, તમે અમારા બાળકો જેવાં છો.\n\nહવે પાકિસ્તાનની આ બે છોકરીઓ ભારતના સૈનિકો વિશે શું કહે છે જુઓ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોના પરિવારની દુર્દશા\\nસારાંશ: વિશાળ દરિયાકાંઠો અને સીમા પારના વ્યાપારી સંબંધોને કારણે ગુજરાત દુનિયાભરના લોકો માટે ભારતમાં આવવા માટેનું પ્રવેશદ્વાર બન્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માછીમારી આવો જ એક વ્યવસાય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે માછીમારો ભૂલથી ભારતીય જળસીમા પાર કરીને પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશી જતા હોય છે. \n\nતેમને પાકિસ્તાની જેલમાં કેદ કરવામાં આવે છે. પાછળ તેમના પરિવારની કેવી હાલત થાય છે? \n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને કેમરામેન મનીષ જાલુઈએ વણાકબોરીના પરિવારોની એવી મહિલાઓની વ્યથા જાણી કે જેમના પતિ પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની ન્યૂઝ એન્કરે શા માટે કર્યાં ભારતનાં વખાણ?\\nસારાંશ: પાકિસ્તાનમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ થવાને કારણે આખા દેશમાં વ્યાપક રોષ ફેલાયો છે. પાકિસ્તાનીઓ રસ્તાથી માંડીને સોશિઅલ મીડિયા સુધી ન્યાયની માગણી કરી રહ્યા છે, ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની સમા ટીવી ચેનલનાં એન્કર કિરન નાઝ\n\nકસૂરમાં રહેતી ઝૈનબ અંસારી પર કરવામાં આવેલા દુષ્કર્મ સંબંધે પાકિસ્તાનનાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયાં છે. \n\nકેટલાંક સ્થળોએ પરિસ્થિતિ એટલી બગડી હતી કે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. \n\nઆ દરમ્યાન પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલનાં એક એન્કર અલગ રીતે સમાચાર વાંચતાં જોવા મળ્યાં હતાં. \n\n'સમા ટીવી' નામની ચેનલનાં એન્કર કિરન નાઝ ગુરુવારે એક બુલેટિનમાં તેમની દીકરીને લઈને આવ્યાં હતાં.\n\nતેમણે દીકરીને ખોળામાં બેસાડીને તેમણે ઝૈનબ અંસારી સાથેના દુષ્કર્મના સમાચાર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની મહિલાએ સુષમા સ્વરાજને શું કહ્યું?\\nસારાંશ: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેમની મદદ માટે મળેલા ફરીથી એક ટ્વીટનો જવાબ બુધવારે આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશ મંત્રી સુષમા સ્વરાજ.\n\nપાકિસ્તાની નાગરિક રાબિયા શેહાબે ટ્વિટરના માધ્યમથી સુષમા સ્વરાજને સંપર્ક કર્યો હતો. \n\nટ્વીટમાં તેમણે તેમના પિતા શેહાબ આસિફ માટે મેડિકલ વિઝાની વિનંતી કરી હતી. તેમના પિતાને તાત્કાલિક લિવર ટ્રાન્સ્પ્લાન્ટની જરૂર છે.\n\nપાકિસ્તાની નાગરિકો માટે ટ્વિટરના માધ્યમથી મેડિકલ વિઝાની વિનંતિ સ્વીકારવા માટે સુષમા સ્વરાજ જાણીતાં છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસુષમાને સંબોધિત કરતા રાબિયા શેહાબે ટ્વિટમાં વિદેશ મંત્રીને 'ઇબ્ન-એ-મરિયમ' અથવા મસીહા હોવાની અપીલ કરી હતી.\n\nજવાબમાં સુષમાએ લખ્યું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાની સેના ચૂંટણીમાં ઇમરાન ખાનની મદદ કરે છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં આવતા અઠવાડિયે ચૂંટણી થવાની છે, પરંતુ એ પહેલાં બીબીસીના એક ઇન્ટરવ્યૂને કારણે રાજનીતિમાં હલચલ મચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી હાર્ડટૉક દરમિયાન હામિદ હારુન\n\nપાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનના મુખ્ય કાર્યકારી અધિકારી હામિદ હારુને બીબીસીના કાર્યક્રમ 'હાર્ડટૉક'માં આરોપ મૂક્યો છે કે પાકિસ્તાની સેના ત્યાંની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહી છે.\n\nતેમણે એવું પણ કહ્યું છે કે સેના વ્યક્તિગત રીતે પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈનું સમર્થન કરી રહી છે.\n\nજોકે, ઇન્ટરવ્યૂ બાદ ઘણાં લોકોએ હામિદ હારુનના આ નિવેદનની આલોચના કરી છે અને આરોપ મૂક્યો કે તેમનું અખબાર પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પક્ષ તરફ કૂણું વલણ અપનાવે છે.\n\nડૉન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનીઓ કેમ કહી રહ્યા છે, 'ઇન્શાઅલ્લાહ, ઇંડિયા જીતે' - સોશિયલ\\nસારાંશ: લગભગ 35 મૅચ પછી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે અને હજુ સુધી કઈ-કઈ ટીમો સેમિફાઇનલમાં પહોંચશે તે અંગે ખાસ સ્પષ્ટતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે ભારતે વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો, હવે રવિવારે ભારતની ટીમ યજમાન ઇંગ્લૅન્ડ સામે મેદાનમાં ઊતરશે.\n\nબીજી બાજુ, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ સામે વિજય બાદ સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાઓ ફરી જીવંત થઈ ગઈ છે.\n\nજોકે, સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાનો મદાર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચના પરિણામ ઉપર આધાર રાખશે.\n\nઆ મૅચ રવિવારે બર્મિગહામ ખાતે રમાશે. જો ભારત દ્વારા યજમાનને પરાજય આપવામાં આવે તો પાકિસ્તાનની સંભાવનાઓ પ્રબળ બનશે.\n\nમૅચના રોમાંચને જોતા ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન નાસિર હુસૈન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાનીઓ મલાલાને કેમ નાપસંદ કરે છે?\\nસારાંશ: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ તાલિબાનના આતંકીઓની ગોળીનો નિશાન બન્યાં બાદ પહેલી વખત પાકિસ્તાન પહોંચ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2012માં મહિલા શિક્ષાના પ્રચારના કામ સાથે જોડાયેલાં મલાલાને તાલિબાનના આતંકીઓએ ગોળી મારી દીધી હતી.\n\nમલાલા હવે 20 વર્ષનાં થઈ ચૂક્યાં છે અને એક માનવ અધિકાર કાર્યકર્તા તરીકે તેમણે પોતાની એક મજબૂત ઓળખ બનાવી લીધી છે. લગભગ છ વર્ષ બાદ મલાલા પોતાના દેશ પરત ફર્યાં, પણ શું પાકિસ્તાન તેમનાં આ પ્રવાસથી ખુશ છે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીબીસી ઉર્દૂના તંત્રી હારુન રશીદ જણાવે છે, \"પાકિસ્તાનના ઘણાં લોકો એવા છે કે જેઓ મલાલાને પસંદ કરે છે. પરંતુ કેટલાક પિતૃસત્તાત્મક વિચાર ધરાવતા લોકોને મલાલા પસંદ નથી. કેમ કે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાને અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું કહ્યું?\\nસારાંશ: અયોધ્યામાં મંદિર અને મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે પાકિસ્તાન તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણવાળી 5 જજોની બૅન્ચે સર્વસંમતિથી વિવાદિત જમીન રામલલ્લાને સોંપવાનો હુકમ કર્યો છે. \n\nતેમજ મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે અલગથી 5 એકર જમીન આપવા જણાવ્યું છે.\n\nઆ નિર્ણય પર ભારતમાંથી તમામ પક્ષો તરફથી સંતુલિત પ્રતિક્રિયા આવી રહી છે, પરંતુ પાકિસ્તાન તરફથી આ મામલે આક્રમક પ્રતિક્રિયા આવી રહી છે.\n\nઆ સમયે કેમ આવ્યો નિર્ણય?\n\nપાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું કે, \"દુનિયાએ એક વાર ફરીથી ઉદ્દામમતવાદી ભારતનો અસલી ચહેરો જોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાને કોરોનાના કેર વચ્ચે લૉકડાઉન ખોલ્યું, તો કેવી સર્જાઈ સ્થિતિ?\\nસારાંશ: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પણ કોરોના વાઇરસના કેરથી બચી શક્યો નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં કોરોના વાઇરસની મહામારી વચ્ચે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી.\n\nછૂટછાટો આપ્યા બાદ પાકિસ્તાનમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો અને 10,000 કેસ વધી ગયા.\n\nઆ સાથે જ એક જ અઠવાડિયામાં 200 લોકોનાં મોત થયાં.\n\nજુઓ પાકિસ્તાનની સ્થિતિ પર શુમાયલા જાફરીનો અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાને ખાસ સૂચનામાં દાઉદ ઇબ્રાહીમનાં કેટલાં સરનામાંનો ઉલ્લેખ કર્યો?\\nસારાંશ: પાકિસ્તાને એક અધિસૂચનામાં જણાવ્યું છે કે કરાચીમાં અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમનું ઘર છે અને તેણે દાઉદ પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાઉદ ઇબ્રાહીમ\n\nપાકિસ્તાને કંઈક આવી જ અધિસૂચના નવેમ્બર 2019માં પણ જાહેર કરી હતી. \n\n18 ઑગસ્ટે જાહેર કરાયેલી અધિસૂચનાને લઈને સ્થાનિક સંવાદદાતાઓ સાથે પાકિસ્તાની વિદેશમંત્રાલયના પ્રવક્તા ઝાહિદ ચૌધરીએ જણાવ્યું,\"18 ઑગસ્ટ 2020એ પાકિસ્તાને જે એસ.આર.ઓ (કાયદેસર અધિસૂચના) જાહેર કરી હતી, તે ઠોસ છે અને જે પહેલાં એસ.આર.ઓ જાહેર કરાઈ હતી તે પણ એક પ્રક્રિયા હતી.\" \n\n\"એટલે પ્રતિબંધિત યાદી કે પ્રતિબંધના ઉપાયોમાં કોઈ ફેરબદલ નહીં જોવા મળે.\"\n\nપાકિસ્તાની વિદેશમંત્રાલયની અધિસૂચનામાં જણાવાયું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાનામાં ભેળવી દેવાનું મન કેમ બનાવ્યું?\\nસારાંશ: પાકિસ્તાનના કાશ્મીર મામલાના સંઘીય પ્રધાનના કહેવા પ્રમાણે અને કેટલાક મીડિયા અહેવાલોના આધારે જાણવા મળ્યું છે કે તેણે ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાનો જ એક પ્રાંત બનાવી લેવાનું મન બનાવી લીધું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ પાકિસ્તાન આ પ્રદેશને પોતાની સાથેના જોડાણથી દૂર રહ્યું છે અને તેને હંમેશાં કાશ્મીર સાથેના વિવાદને યુએન અંતર્ગત લાવવાની વકીલાત કરતું આવ્યું છે.\n\nબીજી તરફ ભારત પણ આ વિસ્તારમાં કોઈ પણ ભૌગોલિક ફેરફારનો વિરોધ કરતું આવ્યું છે.\n\nપણ હવે પાકિસ્તાને આ વિસ્તારને કાયમી ધોરણે પોતાનો પ્રદેશ જાહેર કરવાની ગતિવિધિ શરૂ કરી છે.\n\nબીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીનો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાછળના ખિસ્સામાં પર્સ રાખવું પીઠ માટે ખતરનાક છે?\\nસારાંશ: સવારે ઊઠીને નાહી-ધોઈને તૈયાર થયા, વાળ ઓળ્યા, ઘડિયાળ પહેરી, મોબાઇલ ચેક કર્યો અને કાંસકો તેમજ પર્સ ખિસ્સામાં રાખી ઑફિસ કે દુકાને જવા માટે તૈયાર...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાના મોટાભાગના પુરુષોની સવાર કંઈક આ જ રીતે શરૂ થાય છે. \n\nમોબાઇલ સિવાય આ વસ્તુઓમાં એક વસ્તુ એવી છે કે જેને જો ભૂલી ગયા, તો આખો દિવસ અધૂરો લાગે છે. તે વસ્તુ છે પર્સ. \n\nઆ પર્સમાં રૂપિયા-પૈસા, ફોટો, ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને બીજા જરૂરી ઓળખપત્ર સંભાળીને રાખેલાં હોય છે. \n\nસ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ એક જગ્યાએ રાખવામાં આવે છે, તો પર્સના ભાગમાં જવાબદારીઓ પણ ઘણી આવે છે. \n\nજાડા પર્સથી શું નુકસાન?\n\nપર્સમાં ઘણી વસ્તુઓ રાખવાના કારણે તે જાડું પણ બની જાય છે. અને આ પર્સ ક્યાં રાખવામાં આવે છે?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાની સુરતમાં અટાકાયત- BBC Top News\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા અલ્પેશ કથીરિયાની સુરત પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અનુસાર અલ્પેશ કથીરિયાએ તાજેતરમાં જ તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. \n\nઅહેવાલ અનુસાર ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાના કથિત ઉલ્લંઘનને મામલે અટકાયત કરાઈ છે. તેમને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.\n\nવળી જે ફાર્મહાઉસમાં ઉજવણી થઈ હતી તેના માલિક અને અલ્પેશના સાથી સભ્યની પણ અટકાયત થઈ હોવાના અહેવાલ છે.\n\nતેમની ઍપિડેમિક ઍક્ટ અને જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરાઈ હોવાનું પોલીસનું કહેવું છે.\n\nઅત્રે નોંધવું કે અલ્પેશ કથીરિયા એક સમયે હાર્દિક પટેલના સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાટીદાર અનામતની માગની ટીકા કેમ થાય છે?\\nસારાંશ: તાજેતરમાં પાટીદારોના એક કાર્યક્રમમાં ગણતરીના કલાકોમાં મંદિર માટે રૂ. 150 કરોડનું દાન એકઠું થઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત રાજ્યમાં પટેલ સમુદાય 24% થી 27% વસ્તી વર્ચસ્વ ધરાવતો સમુદાય છે\n\nત્યારે સોશિયલ મીડિયા સહિતના પ્લૅટફૉર્મ પર સવાલ કરવામાં આવી રહ્યા છે કે, જો પાટીદાર સમાજ આટલો મજબૂત છે અને ગણતરીના કલાકોમાં કરોડોનું ભંડોળ ઊભું કરી શકે છે, તો તેમને અનામતની જરૂર શી છે?\n\nપ્રોજેક્ટ વિશે વ્યાપક જાણકારી માટે બીબીસીએ 'વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન' સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે 'શું આ ભંડોળને ધાર્મિક કાર્યોની જગ્યાએ પાટીદાર સમાજના ગરીબ પરિવારોના કલ્યાણ માટે ન વાપરી શકાય?'\n\nશુક્રવારે ગુજરાત સરકાર દ્વારા બિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાટીદાર બાદ ગુજરાતનો આ સમુદાય કેમ અનામતની માગ કરી રહ્યો છે?\\nસારાંશ: વિચરતા-વિમુક્ત સમુદાય દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ઓબીસીના (અધર બેકવર્ડ કાસ્ટ) ક્વૉટામાં અલગ અનામત આપવાની માગ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા 'મુખ્ય મંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિચરતા-વિમુક્ત સમુદાયમાં આવતી 40 જ્ઞાતિના આગેવાનોએ પોતાના સમાજના પ્રશ્નોની રજૂઆત કરવાની સાથે ઓબીસી ક્વૉટામાં અલગ અનામત આપવાની માગ ઉચ્ચારી હતી.\n\nહાલ ગુજરાતની 146 જાતિઓને ઓબીસી અનામત હેઠળ 27% અનામતનો લાભ મળી રહ્યો છે. જેમાં વિચરતા-વિમુક્ત સમુદાયની 40 જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે. \n\nહવે જ્યારે આ જાતિમાં અલગ અનામતની માગ ઊઠી રહી છે ત્યારે આ માગ માટે કયાં કારણો જવાબદાર છે, આ માગ કેટલી વાજબી છે તેમજ આ જા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાટીદાર સમાજનો કોઈ વિરોધ ના હોય તો હાર્દિકની સભામાં કેમ માણસો આવે છે?\\nસારાંશ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિવિધ પ્રશ્નોનો જવાબ આપ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એક તબક્કે બીબીસી ગુજરાતી સર્વિસને કોંગ્રેસની પ્રવક્તા સુદ્ધાં ગણાવી દીધી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાડોશીઓ કહે છે, 'તું મુસ્લિમ છોકરી છે, શા માટે નવરાત્રી રમવા જાય છે?'\\nસારાંશ: નવરાત્રી આજથી શરૂ થઈ રહી છે અને ગરબાનો ગુંજારવ સંભળાવા લાગ્યો છે. સામાન્યપણે માન્યતા એવી છે કે માત્ર હિંદુ ધર્મના લોકો જ આ ઉત્સવ મનાવે હોય છે અને ગરબા રમે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝેબા (વચ્ચે) નવરાત્રીમાં એમના મિત્રો સાથે\n\nપણ જો કોઈ અન્ય ધર્મનાં લોકો ગરબા રમે તો એમનો અનુભવ કેવો હોય?\n\nઆ અંગે બીબીસી ગુજરાતીએ ગરબા રમવાં જતી મુસ્લિમ યુવતીઓ સાથે વાતચીત કરી.\n\nઅમદાવાદના ચાંદખેડાનાં ઝેબાએ બીબીસીને આ મામલે તેમના અનુભવ જણાવતાં કહ્યું, \"મારા પિતાની નોકરી કલોલમાં હોવાથી અમારે ચાંદખેડામાં રહેવું પડ્યું હતું. ત્યાં મુસ્લિમોની વસતિનું પ્રમાણ ઓછું હતું.\"\n\n\"અમદાવાદના માહોલમાં માતાપિતાને ફાવટ ન આવી એટલે તેઓ લખનૌ જતાં રહ્યાં, પરંતુ મને અમદાવાદમાં રહેવાનું પસંદ આવી ગયું, આથી હું અહીં જ રોકાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાડોશીની લાગેલી લૉટરી તમને કઈ રીતે દેવાદાર બનાવી શકે છે?\\nસારાંશ: તમારા પાડોશી લૉટરી જીતે અને તમારા બૅન્ક ખાતામાંથી નાણાં એકાએક ઓછાં થઈ જાય. આવું થઈ શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાડોશીની લૉટરી અને તમારી અર્થવ્યવસ્થા વચ્ચે શું સંબંધ હોઈ શકે?\n\nફેડરલ રિઝર્વ બૅન્ક ઑફ ફિલાડેલ્ફિયાના એક અભ્યાસ અનુસાર આવું થઈ શકે છે.\n\nખરેખર પાડોશી લૉટરી જીતે તો તમારા જીવનમાં તેની અસર થઈ શકે છે. \n\nક્યાં તો તમે દેવાદાર બની શકો છો અથવા નાદારી નોંધાવવી પડે એવો પણ વારો આવી શકે છે.\n\nઘણા એવા રિપોર્ટ છે જેમાં આવાં જ તારણો આપવામાં આવ્યાં છે. \n\nપાડોશીની લૉટરી તમને સંકટમાં મૂકી શકે \n\n'શું તમારા પાડોશી-સહકર્મીની આવક નાણાકીય સંકટ સર્જી શકે? લૉટરી વિજેતા અને નાદારી નોંધાવનારા તેમના પાડોશીઓનો અંગે એક રિપોર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાણી મેળવવામાં કેમ સાઉદી અરેબિયાનું ‘તેલ’ નીકળી જાય છે?\\nસારાંશ: સાઉદી અરેબિયામાં તેલની વાત તો ઘણી વખત થતી રહે છે પણ પાણીની વાત હવે વધારે જરુરી બની ગઈ છે. તેલના કારણે સાઉદી અરેબિયા ધનવાન તો છે પણ પાણીની તરસ અહીં સતત વઘી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સપ્ટેમ્બર 2011માં સાઉદી અરેબિયામાં માઇનિંગ સાથે જોડાયેલા એક ફર્મના ઉપ પ્રમુખ મોહમ્મદ હાનીએ કહ્યું હતું કે અહીં સોનું છે પણ પાણી નથી અને સોનાની જેમ પાણી પણ મોંઘું છે. \n\n16મી સદીના કવિ રહીમનાં એ દોહા સાઉદી અરેબિયા મામલે ફિટ બેસે છે- રહીમન્ પાની રાખિયે, બિન પાની સબ સૂન.\n\nસાઉદી તેલ વેચીને ખૂબ કમાણી કરી રહ્યું છે પરંતુ તેની આ કમાણીનો મોટો ભાગ સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવામાં વપરાઈ રહ્યો છે. \n\nકેમકે, અહીં નદી, ઝરણાં, કૂવા તો છે પરંતુ તેમાં પાણી નથી ફકત તેલ છે. પાણીના પાણીના કૂવા તો ક્યારના સુકાઈ ગયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાણી વિના માણસ કેટલા દિવસ જીવંત રહી શકે?\\nસારાંશ: દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાણી સંબંધી પડકારો વિશે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર સંયુક્ત રાષ્ટ્રસંઘે આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિઅલ મીડિયા પર આ સંબંધે ઘણાં સવાલ પૂછવામાં આવે છે, જેમાંથી એક સવાલ એ છે કે પાણી વિના માણસ કેટલા દિવસ જીવંત રહી શકે?\n\nવધુમાં વધુ કેટલા દિવસ?\n\nઅનેક લોકપ્રિય લેખોના સારસ્વરૂપે ગૂગલ આ સવાલના જવાબમાં જણાવે છે કે માણસ ભોજન લીધા વિના લગભગ 20 દિવસ સુધી જીવતો રહી શકે, પણ પાણી વગર ત્રણ-ચારથી વધારે દિવસ જીવવું મુશ્કેલ છે.\n\nબીજી તરફ બાયોલોજીના અમેરિકન પ્રોફેસર રેંડલ કે. પેકર જણાવે છે કે આ સવાલનો જવાબ આટલો સરળ ન હોઈ શકે.\n\nમતલબ કે ગરમીની મોસમમાં બંધ મોટરકારમાં બેઠેલું બાળક ગરમીમાં રમતા ઍથ્લીટને પાણી ન મળે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાણીની તંગી : ગુજરાત માટે નળ સરોવરનું સુકાવું એ આગોતરી ચેતવણી છે?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય વેટલૅન્ડમાંનું એક અમદાવાદ પાસેનું નળ સરોવર આ વર્ષે સુકાઈ ગયું છે. જેની સીધી અસર સરોવરની જીવસૃષ્ટી અને વનસ્પતિ પર પડી રહી છે. 120.82 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું નળ સરોવર હાલમાં એક મેદાનમાં ફેરવાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સરકાર પાસે આ નળ સરોવર અને તેનાં જેવાં બીજા વેટલૅન્ડને બચાવવા માટે કોઈ ઠોસ આયોજન નથી. \n\nહાઈકોર્ટની ઝાટકણી બાદ પણ હજુ રાજ્ય સરકારને તે વિશે કામ કરવાનું બાકી છે. \n\n120.82 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું નળ સરોવર હાલમાં એક મેદાનમાં ફેરવાઈ ગયું છે. \n\nઅહીં આવતાં ફ્લેમિંગો જેવાં યાયાવર પક્ષીઓ હવે આસપાસનાં બીજાં નાનાં તળાવો તરફ જતાં રહ્યાં છે. \n\nપર્યાવરણવીદોનું માનવું છે કે પાણી સુકાઈ જવાને કારણે નળ સરોવરની જીવસૃષ્ટી અને વનસ્પતિ સંપૂર્ણપણે નાશ પામી છે, જેની અસર આવનારાં વર્ષોમાં થશે. \n\nવરસાદ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાણીની સમસ્યા : અહીં પાણીને કારણે અનેક છોકરીઓ ભણતર છોડી ચૂકી છે\\nસારાંશ: \"દરરોજ માથે મોટા-મોટા ઘડાઓ અને હાંડા વેંઢારવાને કારણે અમારે અહીં મહિલાઓના માથાના વાળ ખરી રહ્યા છે અને તેમને ટાલ પડી રહી છે.\" આ શબ્દો છે 18 વર્ષનાં યશોદના જેઓ પોતાના ગામની સમસ્યા કહી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાન્યુઆરી મહિનામાં શિયાળાની બપોર હતી પણ પણ મહારાષ્ટ્રના આ વિસ્તારમાં ગરમીને કારણે અમને પરસેવો વળી રહ્યો હતો. આવનારા દુકાળનાં નિશાન અમે સ્પષ્ટ અનુભવી રહ્યાં હતાં. \n\nજ્યાં યશોદા પાણી લેવા આવ્યા હતાં એ કૂવા પાસે અમે બેઠાં હતાં. દિવસમાં ત્રણ વાર એ કૂવે પાણી ભરવા આવે છે.\n\nયશોદાનું ગામ પહાડી પર છે અને એમને રોજ ત્યાંથી ઊતરીને કૂવા પર આવવું પડે છે. \n\nપાછા વળતા તેઓ માથા પર પાણીથી ભરેલા બે મોટા ઘડાઓ વેંઢારી જાય છે. \n\nતેઓ કહે છે, \"મારું જીવન પાણીની આસપાસ જ ફરે છે. હું સવારે ઊઠું છું ત્યારે આજે પાણી લેવા કય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાદરીઓ પરથી ખ્રિસ્તી લોકોનો ભરોસો ઊઠી રહ્યો છે?\\nસારાંશ: કેરળમાં રહેતાં ગીતા શાજન ત્રણ દિવસથી માળા જપી રહ્યાં છે અને તેમની દીકરીને સલામત રાખવાની પ્રાર્થના ઈસુ ખ્રિસ્તને કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની નાની પુત્રી નન એટલે ખ્રિસ્તી સાધ્વી બનવા માટેનો અભ્યાસ કરી રહી છે. પોતાનો ડર ઘટાડવાની ગીતા શાજનની આ એકમાત્ર રીત છે. \n\nગીતા અને એમના પતિ શાજન વર્ગીસ મંગળવારે કોચ્ચી સ્થિત વાંગી સ્ક્વેર ગયાં હતાં. \n\nખિસ્તી સમાજના કેટલાક લોકો એક નન પર બળાત્કારના આરોપી બિશપની ધરપકડની માગણી સાથે ત્યાં ધરણા કરી રહ્યા હતા. ગીતા એ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે ત્રીજીવાર ગયાં હતાં. \n\nમાતાનો ડર\n\nપોલીસની પૂછપરછ બાદ પાછા ફરી રહેલા આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલ\n\nગીતા શાજને બીબીસીને કહ્યું હતું, \"એક માતા હોવાને નાતે હુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાપુઆ ન્યૂ ગિનીઃ મહિલાઓ માટે દુનિયાનો ‘સૌથી ખતરનાક’ દેશ\\nસારાંશ: ઓસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલા દેશ પાપુઆ ન્યૂ ગિનીને મહિલાઓ માટે વિશ્વમાં સૌથી ખતરનાક દેશો પૈકીનો એક ગણાવવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાંક અનુમાન જણાવે છે કે પાપુઆ ન્યૂ ગિનીની 70 ટકા મહિલાઓ પર તેમના જીવનકાળમાં બળાત્કાર કરવામાં આવે છે અથવા તેમણે કોઈક પ્રકારની જાતીય સતામણીનો શિકાર થવું પડે છે.\n\nબીબીસીએ પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીનો પ્રવાસ કર્યો હતો અને મહિલાઓ વિરુદ્ધની હિંસાને યોગ્ય ગણાવતા કેટલાક લોકો સાથે મુલાકાત કરી હતી. \n\nબીબીસીની મુલાકાત કેટલીક એવી મહિલાઓ સાથે પણ થઈ હતી, જે કહેતાં હતાં કે \"બસ, હવે બહુ થયું.\"\n\nઘરેલુ હિંસા અને બળાત્કાર\n\nપાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ રહેવા માટે વિશ્વના સૌથી બદતર દેશોની યાદીમાં થાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાયલ પટેલ : સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી માત્ર 22 વર્ષની ઉંમરે મહાનગરપાલિકામાં કૉર્પોરેટર બનનારાં ગુજરાતી યુવતી\\nસારાંશ: 'લોકો કહેતા કે રાજકારણમાં જવાની તારી ઉંમર નથી. રાજકારણ ગંદું છે અને તું કંઈ નહીં કરી શકે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે 22 વર્ષનાં પાયલ પટેલનાં, જેઓ આમ આદમી પાર્ટીનાં સૌથી યુવા ઉમેદવાર છે જે સુરત મહાનગરપાલિકામાં કૉર્પોરેટર તરીકે ચૂંટાયાં છે.\n\nપાયલ પટેલે પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડીને રાજકારણમાં પગ મૂક્યો છે. તેઓ પૂર્ણા પશ્ચિમ વૉર્ડ-16માં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટાયાં છે.\n\nમૉડલ-અભિનેત્રી રહેલાં પાયલ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, ''મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી પણ લૉકડાઉનમાં જ્યારે લોકોની તકલીફો જોઈ ત્યારે એમ થયું કે ઘણું બઘું બદલવાની જરૂર છે.'' \n\n\"અમે લૉકડાઉન સમયે ફી-માફી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પારલે-જી બિસ્કિટ કેવી રીતે બને છે?\\nસારાંશ: 'સ્વાદભરે શક્તિભરે' બિસ્કિટ હોવાનો દાવો કરતી પારલે જી બિસ્કિટની બ્રાન્ડ એ સૌથી વધુ વેચાતી બ્રાન્ડમાંની એક છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ભારતની સૌથી જૂની બિસ્કિટ સમયની સાથે બજારમાં આવેલાં નવાં બિસ્કિટ સામે હાંફી ગઈ.\n\nપરિવાર દ્વારા ચાલતો આ બિઝનેસ આજે ત્રીજી પેઢીના હાથમાં છે, જેઓ કંપનીને ફરી એ જ ઊંચાઈએ લઈ જવા મથી રહ્યા છે. ત્યારે જુઓ દેશની સૌથી જૂની અને જાણીતી બિસ્કિટ કેવી રીતે અને ક્યાં બને છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પારસીઓની અટક દારૂ પરથી કેવી રીતે પડી\\nસારાંશ: ગુજરાત બૉમ્બે સ્ટેટમાંથી અલગ થયું ત્યારથી જ રાજ્યમાં દારૂબંધી છે. જોકે આઝાદી પહેલાં ગુજરાતમાં દારૂ વેચાતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતીઓમાં દારૂના નામ પરથી અટક પણ જોવા મળે છે. ખાસ કરીને પારસી સમાજ આ વ્યવસાય સાથે સંકળાયેલો હતો. \n\nતેથી પારસીઓમાં દારૂના વ્યવસાય પરથી કેટલીક અટક ઊતરી આવી છે. ઉપરાંત ખાનપાન પરથી પણ તેમાં કેટલીક અટક જોવા મળે છે. \n\nપારસીઓની અટકમાં દારૂ\n\nમુંબઈના ફ્લોરા ફાઉન્ટન નજીકની પીઠા સ્ટ્રીટનું નામ જૂના પારસી દારૂના પીઠાને કારણે પડ્યું હતું.\n\nપીઠા સ્ટ્રીટ એક મહત્વના મુદ્દા ભણી દોરી જાય છે. પારસીઓ મદ્યપાનના પણ શોખીન રહ્યા છે.\n\nમદિરાપાન કરવા સિવાય તેઓ અંગ્રેજોના શાસન હેઠળના સમગ્ર ભારતમાં દારૂના ધંધામાં છવાયેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાર્થિવ પટેલ : કારકિર્દીથી અંગતજીવન સુધી નવનો આંક હંમેશાં યાદગાર\\nસારાંશ: ગુજરાતના કૅપ્ટન અને ભારતના ટેસ્ટ ક્રિકેટર પાર્થિવ પટેલે બુધવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના યુવાન ક્રિકેટર પાર્થિવ પટેલની કારકિર્દી 18 વર્ષની રહી. આટલી લાંબી કારકિર્દી બાદ તેમણે માત્ર 35 વર્ષની વયે જ નિવૃત્તિ જાહેર કરીને આશ્ચર્ય સર્જ્યું છે. \n\nપાર્થિવ પટેલની નિવૃત્તિ સાથે ગુજરાત ક્રિકેટના એક અધ્યાયની પૂર્ણાહૂતિ થઈ. આ ગાળો ગુજરાત ક્રિકેટનો સુવર્ણકાળ હતો. ગુજરાતની ટીમ 1934થી રણજી ટ્રોફી રમી રહી હતી પરંતુ તે ક્યારેય ચેમ્પિયન બની ન હતી તે તો ઠીક પરંતુ ટીમની એવી કોઈ ધાક પણ ન હતી કે હરીફ ટીમ તેને ગણતરીમાં લે. \n\nપાર્થિવ પટેલની આગેવાની હેઠળ ટીમે માત્ર રણજી ટાઇટલ જ નહીં પરંતુ વિજય હઝારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાલડીમાં રાતોરાત લાલ ચોકડીઓ કોણે લગાવી?\\nસારાંશ: અમદાવાદના પાલડી વિસ્તારની કેટલીક ઈમારતો પર કથિત રીતે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) દ્વારા રાતોરાત લાલ ચોકડી ચિતરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાલડીની એક સોસાયટીની દિવાલ પર ચિતરવામાં આવેલી લાલ ચોકડી\n\nજે ઇમારતોમાં લાલ ચોકડી ચિતરવામાં આવી હતી તેમાં મુસ્લિમ સમાજના લોકો જ રહે છે. એ માટે પોલીસે સ્થાનિકોને કારણ પણ આપ્યું છે, પણ એ કારણ રહીશોના ગળે ઊતરતું નથી.\n\nપોલીસ કમિશનર એ.કે. સિંઘે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું. ''આ લાલ ચોકડીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ બનાવી હતી.\n\nકચરો લેવા માટે કોર્પોરેશનનાં વાહનોએ ક્યાં ઉભા રહેવું એ સમજાવવાના હેતુસર આ નિશાનીઓ કરવામાં આવી હતી.''\n\nએ.કે. સિંઘે ઉમેર્યું હતું કે ''આવી લાલ ચોકડીઓ માત્ર લઘુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પાસપોર્ટ વિવાદ : કમળ ખરેખર ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે?\\nસારાંશ: ભારતીય વિદેશમંત્રાલયે નવા ભારતીય પાસપોર્ટો પર કમળના નિશાન અંગે સ્પષ્ટતા આપતાં કમળને દેશનું રાષ્ટ્રીય ફૂલ ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાસપોર્ટ પર કમળનો મુદ્દો બુધવારે લોકસભામાં પણ ઉઠાવાયો, જ્યાં કૉંગ્રેસના સાંસદ એમ. કે. રાઘવને આને 'ભગવાકરણ' તરફનું વધુ એક પગલું ગણાવ્યું અને સરકારને સવાલ પૂછ્યો. \n\nઆ બાદ વિદેશમંત્રાલયે સ્પષ્ટતા કરી છે પણ શું કમળ ખરેખર ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે?\n\nગુરુવારે વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકારપરિષદમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી. \n\nતેમણે કહ્યું, \"મને લાગ્યું કે કદાચ સ્પષ્ટીકરણ આવી ગયું છે... નહીં? જુઓ... મેં પણ રિપોર્ટ જોયા છે. આ જે સિમ્બૉલ છે.. એ સિમ્બૉલ શો છે? આ સિમ્બૉલ આપણા રાષ્ટ્રીય ફૂલનો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પિતાના પગલે આગળ વધનારા અર્જુન જ નહીં, આ પણ..\\nસારાંશ: શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની અંડર-19 ટીમની જાહેરાત થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્જુન તેંડુલકર\n\nજેમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. \n\nANI સાથેની વાતચીતમાં સચિને કહ્યું હતું કે તેમને અને તેમના પત્ની અંજલિને ખુશી છે કે અર્જુનને અંડર-19 ટીમમાં જગ્યા મળી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅર્જુન પ્રથમ નથી, જેણે પોતાના પિતાની જેમ, તેમના જ ક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો નિર્ણય લીધો છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરાજનીતિ, મનોરંજનની દુનિયા, વ્યવસાય હોય કે રમતગમત, ઘણી હસ્તીઓના સંતાનોએ પિતાના ક્ષેત્રમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પિનરાઈ વિજયન : કેરળમાં ફરીથી સત્તા સ્થાપનારા 'ધોતીધારી મોદી' કોણ છે?\\nસારાંશ: સીપીએમની આગેવાની હેઠળના ડાબેરી લોકતાંત્રિક મોરચા (એલડીએફ)ને વિજય અપાવનારા કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની ગણતરી હવે બે શક્તિશાળી નેતાઓ સાથે થવા લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નેતાઓ માત્ર ભારતના નહીં, પણ તેમાં એક ભૂતપૂર્વ સોવિયેટ સંઘના નેતા પણ છે.\n\nમજાની વાત એ છે કે ટીકાકારો અને પ્રસંશકો બન્ને પિનરાઈ વિજયનને 'ધોતીધારી મોદી' અથવા તો 'કેરળના સ્ટાલિન' કહે છે. \n\nએટલે કે સોવિયેત સંઘના એક જમાનાના શક્તિશાળી નેતા જૉસેફ સ્ટાલિન સાથે તેમની સરખામણી પણ થઈ રહી છે.\n\nચૂંટણીપ્રચાર ચાલી રહ્યો હતો તે વખતે પણ તેમના જ પક્ષના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી કે પિનરાઈ વિજયનને 'કૅપ્ટન' શા માટે કહેવામાં આવી રહ્યા છે? \n\nસામ્યવાદી વિચારધારામાં કોઈ નેતા માટે આવાં વિશેષણો વાપરવામાં આવે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પિરિયડ્સ પહેલાં યુવતીઓને કેમ આવે છે આત્મહત્યાના વિચાર?\\nસારાંશ: છાયાનિકા એક દિવસ તેમના પતિ સાથે નાની વાત પર લડી પડ્યાં અને દિવસભર લડાઈ ચાલતી રહી.. આખરે તેમને પોતાના આ વર્તન માટે પસ્તાવો થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છાયાનિકા\n\nછાયાનિકા કહે છે, \"ઘણી નાની વાત હતી. અમે લોકો મારાં માતાને ઘરે ગયાં હતાં અને પરત આવતાં બહાર ફરવા જવાનાં હતાં. પરંતુ મારા પતિ થાકી ગયા હોવાથી તેમણે સીધા ઘરે જવાનું કહ્યું.\"\n\n\"તેમની આટલી નાની વાત પર મેં લડવાનું શરૂ કરી દીધુ અને મોડી રાત સુધી મારો મૂડ ખરાબ રહ્યો.\"\n\n\"આગામી એક-બે દિવસમાં હું ચિડાયેલી રહી અને મને પિરિયડ્સ આવી ગયા.\"\n\nઆ સમયે છાયાનિકાને એ ખબર નહોતી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. \n\nતેમણે જણાવ્યું,\"મને પિરિયડ્ શરૂ થયાના એક-બે દિવસ પહેલાં જ હતાશા અનુભવાય છે. મારો સ્વભાવ ચીડિયો થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પી. ચિદમ્બરમ : રાજીવ સાથે દોસ્તીથી શરૂ થયેલી રાજકીય સફર જેલ સુધી કેવી રીતે પહોંચી?\\nસારાંશ: આઈએનએક્સ મીડિયાના કેસમાં સીબીઆઈએ આખરે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધરપકડ ટાળવા માટે જ તેમણે દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, પણ તેને આખરે કોર્ટે નકારી કાઢી. \n\nતેથી મંગળવારે તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમની અરજી પર તાત્કાલિક વિચાર કરવાનો અદાલતે ઇનકાર કર્યો. \n\nબુધવારે આખરે સાંજે આઠ વાગ્યે તેમણે પત્રકાર પરિષદ બોલાવીને પોતાની સામેના આરોપોને નકારી કાઢીને કહ્યું કે પોતે ભાગ્યા નથી, પણ પોતાના હિતોની રક્ષા માટે કાનૂનના શરણમાં ગયા છે. \n\nકૉગ્રેસકાર્યાલય ખાતે પત્રકાર પરિષદ પૂરી કરીને ચિદમ્બરમ જોરબાગના પોતાના ઘરે પહોંચ્યા. તેમની પાછળ જ થોડીવારમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ\\nસારાંશ: 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થઈ ગઈ છે. દોડવીરાંગના પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ એનાયત કરાયો છે અને પી. વી. સિંધુને BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ એનાયત કરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍવૉર્ડ સમારોહ દિલ્હીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુના મહેમાનપદે યોજાયો હતો. એમાં નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવ કુમાર, કૉંગ્રેસ સાંસદ શશી થરૂર, બીબીસીના ડિરેકટર જનરલ ટોની હૉલ, ખેલાડીઓ, પત્રકારો સહિત અનેક નામાંકિત લોકો હાજર રહ્યાં હતા. \n\nભારતના અગ્રણી ખેલપત્રકારો, નિષ્ણાતો અને લેખકોની બનેલી જ્યુરી (પસંદગી સમિતિ)એ પાંચ સ્પર્ધકોનાં નામ નક્કી કર્યાં હતાં.\n\nઆ પાંચ ખેલાડીઓનાં નામો જાહેર જનતાની પસંદગી માટે 3 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરીની વચ્ચે વોટિંગ માટે મૂકવામાં આવ્યાં હતાં અને તેના આધારે પી.વી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ\\nસારાંશ: 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દોડવીરાંગના પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ અને પી. વી. સિંધુને BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ એનાયત કરાયો છે.\n\nઍવૉર્ડ સમારોહ દિલ્હીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુના મહેમાનપદે યોજાયો હતો. \n\nએમાં શશી થરૂર, નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવ કુમાર, કૉંગ્રેસ સાંસદ શશી થરૂર, બીબીસીના ડિરેકટર જનરલ ટોની હોલ, ખેલાડી, પત્રકારો સહિત અનેક નામાંકિત લોકો હાજર રહ્યાં હતા.\n\nBBC Indian Sportswoman of the Year 2019 માટે બૅડમિન્ટન પ્લેયર પી. વી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પી. વી. સિંધુ : BBC Indian Sportswoman of the Year માટે નામાંકન\\nસારાંશ: હૈદરાબાદની પી. ગોપીચંદ એકૅડમીમાં પ્રવેશવાની મને પહેલી જ તક મળી હતી. તેમાં પ્રવેશતાં એક અજબ અનુભૂતિ થાય છે. એક પછી એક એમ આઠ બૅડમિન્ટન કોર્ટ, જેના પર રમીને ભારતીય ઑલિમ્પિક્સ ચૅમ્પિયન, વર્લ્ડ ચૅમ્પિયન અને કેટલાય સુપર સિરીઝ ચૅમ્પિયન્સ બહાર પડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વવિજેતા પીવી સિંધુ તેમની કિટ બૅગ સાથે કોર્ટમાં પ્રવેશે છે ત્યારે વિચારોનો આ સિલસિલો અચાનક તૂટે છે. આવતાંની સાથે જ તેઓ તેમના સાથીઓ જોડે પ્રૅક્ટિસમાં જોડાઈ જાય છે.\n\n1995ની પાંચમી જુલાઈએ હૈદરાબાદમાં જન્મેલાં અને લગભગ છ ફૂટની ઊંચાઈ ધરાવતાં સિંધુ ઑલિમ્પિક્સમાં બૅડમિન્ટનનો સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે. \n\nપી. વી. સિંધુ : BBC સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર માટે નામાંકન\n\nકોર્ટ પર ચારેક કલાકની પ્રૅક્ટિસ દરમિયાન એકેય વખત સિંધુનો ધ્યાનભંગ થયો નહોતો. તેમણે તેમના ફોન તરફ નજર સુધ્ધાં કરી નહોતી. હા, સાથી ખેલાડીઓ જોડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પી. વી. સિંધુ બન્યાં બૅડમિન્ટનનાં વર્લ્ડ ચૅમ્પિયન\\nસારાંશ: ભારતનાં બૅડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિમૅન્સ સિંગલ્સની ફાઇનલ મૅચમાં જાપાનનાં નોઝોમી ઓકુહારાને 37 મિનિટમાં પરાજય આપીને ખિતાબ હાંસલ કર્યો હતો.\n\nસ્વિટ્ઝરલૅન્ડમાં રમાયેલી ફાઇનલમાં શરૂઆતથી જ સિંધુનું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. તેમણે 21-7 અને 21-7થી હરિફ ખેલાડીને પરાજય આપ્યો હતો.\n\nઅગાઉ 2017 તથા 2018માં પણ સિંધુ ફાઇનલમાં પહોંચ્યાં હતાં, પરંતુ તેઓ વિજેતા બન્યાં નહોતાં અને બીજા ક્રમથી સંતોષ માનવો પડ્યો હતો.\n\nઅગાઉ સિંધુ વર્લ્ડ ચૅમ્પિયિનશિપમાં બે રજત અને ત્રણ કાંસ્ય એમ કુલ પાંચ પદક જીતી ચૂક્યાં છે.\n\nઆ પહેલાં વર્ષ 2016માં રિયો ઑલિમ્પિકમાં સિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પી. વી. સિંધુએ ખાસ મુલાકાતમાં કહ્યું, કેવું રહ્યું તેમનું 2018નું વર્ષ?\\nસારાંશ: ઑલિમ્પિક મેડલ જીતનાર પી વી સિંધુએ ગયું વર્ષ ધમાકેદાર અંદાજમાં પૂરુ કર્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ પહેલા ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યા જેમણે BWF tour finalsનો મુકાબલો જીત્યો અને ઇતિહાસ રચી દીધો. \n\nકેવું રહ્યું તેમનું 2018નું વર્ષ અને તેમની આ સફળતા ? \n\nજાણો બીબીસી સંવાદદાતા સૂર્યાંશી પાંડેની તેમની સાથેની મુલાકાતમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પી. વી. સિંધુએ રચ્યો ઇતિહાસ, પહેલી વર્લ્ડ ટૂર ફાઇનલ જીત્યાં\\nસારાંશ: ઑલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુએ રવિવારે જાપાનનાં નોઝોમી ઓકુહારાને ગેમમાં 21-19, 21-17થી હરાવીને પ્રથમ બીએફડબ્લ્યૂ વર્લ્ડ ટૂર ફાઇનલ જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષનો સિંધુનો આ પહેલો ખિતાબ છે. સિંધુ હજુ સુધી કોઈ ખિતાબ જીતી શક્યાં નથી, આ ટુર્નામેન્ટમાં તેઓ સારા ફૉર્મમાં હતાં અને આ વખતે આપરાજિત રહ્યાં.\n\nચીનના ગ્વાંગ્જોમાં સિંધુ અને જાપાની શટલર વચ્ચે ફરી એકવખત સારી ટક્કર જોવા મળી હતી. \n\nબન્ને ગેમમાં સિંધુનું પ્રદર્શન શરૂઆતથી જ સારું રહ્યું હતું, ઓકુહારાએ પણ ધૈર્ય ગુમાવ્યા વગર ટક્કર આપી હતી.\n\nઆશરે એક કલાક અને 2 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં સિંધુએ પહેલી ગેમમાં 14-6થી બઢત મેળવી હતી, પણ પછી ઓકુહારાએ જોરદાર વાપસી કરી અને સિંધુ માટે એક પોઇન્ટ મેળવવો પણ મુશ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીએમ કિસાન નિધિના 1300 કરોડ રૂપિયા અયોગ્ય લોકોને કેવી રીતે મળ્યા?\\nસારાંશ: એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે 20.48 લાખ અયોગ્ય લોકોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆનાથી પણ નવાઈની વાત એ છે કે આ લાભાર્થીઓમાં 55 ટકા એવા ખેડૂત છે જેઓ ટૅક્સ જમા કરાવે છે. \n\nટૅક્સ જમા કરાવતા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી બહાર રાખવામાં આવ્યા હતા. તેમ છતાં આટલી મોટી સંખ્યામાં ટૅક્સ ભરતા ખેડૂત કઈ રીતે કિસાન સન્માન નિધિમાં સામેલ થઈ ગયા તે એક પ્રશ્ન છે.\n\nકુલ 20.48 લાખ અયોગ્ય લાભાર્થીમાં 11.38 લાખથી વધુ લોકો એવા છે જેઓ આવકવેરાની શ્રેણીમાં આવે છે.\n\nઆરટીઆઈથી ખુલાસો થયો છે કે અયોગ્ય લાભાર્થીઓના કારણે સરકારી તિજોરીને 1364 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કૃષિમંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીએમ મોદી જે કૉન્ફરન્સ માટે ગુજરાતના પ્રવાસે છે એ 'કમાન્ડર કૉન્ફરન્સ' શું છે? તેનું શું મહત્ત્વ છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતયાત્રા પર છે. આજે તેઓ કેવડિયા પહોંચશે, અહીં તેઓ સંરક્ષણ મંત્રાલયની કમ્બાઇન્ડ કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેશે.વડા પ્રધાન ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નારવણે સહિત સેના, વાયુદળ તથા નૌકાદળના અનેક ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવડા પ્રધાન સહિતના નેતાઓ-અધિકારીઓની અવરજવર સુગમ બને તે માટે કેવડિયાના રેલવે સ્ટેશનની સામેની જગ્યામાં હેલિપૅડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે? તેની ફરતે પણ સુરક્ષાબંદોબસ્ત ગોઠવી દેવાયો છે.\n\nઆ મહત્ત્વપૂર્ણ કૉન્ફરન્સ પહેલાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસરને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું.દાંડીમાર્ચની 75મી વર્ષગાંઠે આગામી સપ્તાહમાં પણ મોદી ગુજરાત આવશે એવા અહેવાલ છે.\n\nશા માટે બેઠક મહત્ત્વપૂર્ણ?\n\nસશસ્ત્રદળોની ત્રણદિવસીય બેઠક કેવડિયામાં ટૅન્ટસિટી ખાતે યોજાઈ રહી છે. જેમાં વડા પ્રધાન ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીએમ મોદીની ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝનાં લોકો સાથે કોણે મુલાકાત કરાવી અને શા માટે કરાવી?\\nસારાંશ: ગુરુવારે સવારે દિલ્હીમાં બોલિવુડના કેટલાંક જાણીતા કલાકારોની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક લોકો આ તસવીરને 'સેલ્ફી ઑપ 2019' કહી રહ્યા છે.\n\nફિલ્મ ઇન્ડસ્ટ્રિસના લોકો ઉપરાંત વડા પ્રધાને પણ આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેને અત્યાર સુધી 22 લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે. \n\nપણ આ જ ફોટોની એક નકલ પણ શૅર થઈ રહી છે જેમાં બોલિવુડ કલાકારોના માથા પર \"જય શ્રી રામ\" લખેલી પટ્ટી જોવા મળે છે. \n\nફેસ બુક પર અનેક મોટા ક્લોઝ્ડ ગ્રૂપમાં અને વ્હોટ્સેપ પર આ તસવીર એવા દાવા સાથે પોસ્ટ થઈ રહી છે કે \"બોલિવુડના લોકોએ પીએમ મોદી સામે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માગ મૂકી.\" \n\nકેટલાક લોકોએ ટ્ટિટર અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીએમ મોદીની બાંગ્લાદેશ મુલાકાત વખતે હિંસક વિરોધપ્રદર્શન કેમ થયાં?\\nસારાંશ: બાંગ્લાદેશને એવી આશા હતી કે દેશના 50મા સ્વાતંત્ર્યદિવસ ઊજવણીમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી યાદગાર બની રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ હકીકતમાં ભારતીય વડા પ્રધાનની મુલાકાત વિવાદીત થઈ, કારણ કે મોદી સામેના હિંસક વિરોધ પ્રદર્શનમાં કમસેકમ 12 લોકો મૃત્યુ પામ્યા છે. \n\nનરેન્દ્ર મોદી ભારતમાં અને વિદેશમાં કથિતરૂપે વિભાજક વ્યક્તિત્વ ગણાય છે. તેમના વડપણ હેઠળના હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની સરકાર પર ભારતમાં મુસ્લિમ લઘુમતી સમુદાયને નિશાન બનાવતી નીતિને અનુસરવાનો તથા લઘુમતીઓ વિરુદ્ધની હિંસા પર અંકુશ માટે પૂરતાં પગલાં નહીં લેવાનો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે. જોકે, ભાજપ તે આક્ષેપોને નકારે છે. \n\nનરેન્દ્ર મોદીની વિવાદાસ્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીરિયડમાં હોય તેવી મહિલા મંદિરે જાય તો તેને મધમાખી કરડે?\\nસારાંશ: તેલંગણાની નલ્લમાલા ફોરેસ્ટ રેન્જમાં આવેલા નેમાલિગુંડલા રંગનાયકા મંદિરે દર્શનાર્થે હજ્જારો ભક્તો જાય છે. અહીં લોકો એવું માને છે કે કોઈ મહિલાને માસિકસ્ત્રાવ થતો હોય તો તેને મધમાખીઓ કરડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંદિરે દર્શનાર્થે આવતી કોઈ મહિલાને મધમાખીઓ કરડે તો તેની આસપાસના પુરુષો એવું માને છે કે એ મહિલા પીરિયડમાં છે. પુરુષો એવી મહિલા પર બરાડે પણ છે.\n\nપીરિયડ્ઝમાં હોય તેવી મહિલાઓને મંદિર પરિસરમાં જવાની છૂટ નથી અને એવી મહિલાઓના પ્રવેશથી મંદિર અશુદ્ધ થઈ જશે તેવું માનવામાં આવે છે. \n\nઆ માન્યતાનું મૂળ મંદિરની એક પુરાણી કથામાં છે. આ મંદિર મહાવિષ્ણુ ભગવાનનું છે.\n\nએ કથા મુજબ, મહાવિષ્ણુએ રંગા નામની એક આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કર્યાં હતાં અને 1500 વર્ષ પહેલાં રંગનાયકા બન્યા હતા. \n\nમંદિરમાંના તળાવનું સર્જન મહાવિષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીરિયડ્ઝમાં હોય તેવી સ્ત્રી માટે ઘરમંદિરના દરવાજા ક્યારે ખોલશો?\\nસારાંશ: મારી નવપરણીત સખીએ લગભગ બે સપ્તાહ પહેલાં મને જણાવ્યું હતું કે તે તેના ત્રીજના પહેલાં વ્રતની તૈયારી કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રીજ મુખ્યત્વે ઉત્તર ભારતમાં ઊજવાતું એક પર્વ છે, જેની ઊજવણી ખુશહાલ લગ્નજીવનની પ્રાર્થના સાથે કરવામાં આવે છે. \n\nત્રીજ માટે પરિણીત મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને રાતના પ્રત્યેક પ્રહરમાં પૂજા કરે છે. \n\nમારી સાથે વાત કરતી વખતે મારી સખીના અવાજમાં બહુ ઉત્સાહ અને ખુશી અનુભવાઈ હતી. \n\nસખીએ ત્રીજના દિવસે પહેરવા માટે નવી સાડી લીધી હતી અને બન્ને હાથમાં મહેંદી પણ મૂકાવી હતી. તેને ખુશ જોઈને હું પણ રાજી હતી, પણ ત્રીજની સવારે તેના પીરિયડ્ઝ શરૂ થઈ ગયા. \n\nએ પછી તેનાં માતા અને સાસુ બન્નેએ તેને વ્રત તથા પૂજા કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીરિયડ્સના કારણે ગુજરાતમાં અધવચ્ચે શિક્ષણ છોડી દે છે કિશોરીઓ\\nસારાંશ: 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાનમાં હજુ ઘણું કરવાની જરૂર છે કારણકે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સર્વેમાં ચોંકાવનારુ તથ્ય બહાર આવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના પ્રગતિશીલ ગણાતા અમદાવાદ જિલ્લામાં જ કિશોરીઓનો સ્કૂલનો ડ્રૉપ આઉટ રેશિયો 23.7 ટકા છે, એમાં પણ પાંચ ટકા કિશોરીઓ માસિકચક્રને કારણે શાળા છોડે છે. \n\nઆવી કિશોરીઓ માટે એક નાની પહેલ થઈ છે, પરંતુ તે અપૂરતું છે. \n\nબીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો ખાસ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીરિયડ્સના દિવસોમાં વિદ્યાર્થિનીઓ નદી પાર નહીં કરી શકે, મૂકાયો પ્રતિબંધ\\nસારાંશ: ઘાનામાં શાળાની વિદ્યાર્થિનીઓ પર પીરિયડ્સના દિવસોમાં એક નદી પાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પુલ ઑફિન નદી પર બન્યો છે. તેને લઈને કેટલીક ધાર્મિક માન્યતાઓ છે. \n\nવિદ્યાર્થીનીઓ પર આ પ્રતિબંધ મંગળવારના દિવસે લાદવામાં આવ્યો હતો. \n\nજેને લઈને બાળકોના અધિકારો અંગે કામ કરનારા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણી વિદ્યાર્થિનીઓ આ નદી પાર કરીને શાળાએ જાય છે. \n\nએનો મતલબ છે કે ડેન્કારા ઇસ્ટ જિલ્લાના મધ્ય વિસ્તારમાં કેટલીક વિદ્યાર્થિનીઓ પીરિયડ્સના દિવસોમાં શાળાએ જઈ શકશે નહીં. \n\nસબ સહારા આફ્રિકા પહેલાંથી જ પીરિયડ્સના દિવસોમાં વિદ્યાર્થિનીઓ શાળામાં આવે તેને લઈને સંઘર્ષ કરી રહ્યું છે. \n\nસંયુક્ત ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પીવી નરસિમ્હા રાવ : કૉંગ્રેસના એ વડા પ્રધાન જેમને 'તેમની જ પાર્ટીએ ભુલાવી દીધા'\\nસારાંશ: નરસિમ્હા રાવ સતત આઠ વખત ચૂંટણી જીત્યા અને કૉંગ્રેસ પાર્ટીમાં 50 વર્ષથી વધારે સમય પસાર કર્યા પછી ભારતના વડા પ્રધાન બન્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરસિમ્હા રાવ\n\nતેઓ આઠ બાળકોના પિતા હતા, 10 ભાષાઓમાં વાત કરી શકતા હતા અને અનુવાદ કરવામાં પણ ઉસ્તાદ હતા. જ્યારે તેમણે પહેલો વિદેશપ્રવાસ કર્યો ત્યારે તેમની ઉંમર 53 વર્ષ હતી.\n\nતેમણે બે કૉમ્પ્યૂટરની ભાષાઓમાં માસ્ટર કર્યું હતું અને 60 વર્ષની ઉંમર પછી કૉમ્પ્યૂટર કોડ બનાવ્યા હતા. પરંતુ તેમની આ દાસ્તાન અહીં ખતમ થતી નથી. \n\nખેંચતાણથી ભરપૂર લોકશાહીના દસમાં વડા પ્રધાન બન્યા પહેલાં નરસિમ્હા રાવે ત્રણ ભાષાઓમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેમણે ત્રણ સીટ પર જીત મેળવી અને તેઓ આજના નેતાઓની તુલનામાં તળિયા સાથે જોડાયેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુડ્ડુચેરી ચૂંટણી : કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલી વિધાનસભા બેઠકો પર ચૂંટણી\\nસારાંશ: ચાર રાજ્યોની સાથે એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં પણ આવનારા દિવસોમાં ચૂંટણી થવા જઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુડ્ડુચેરી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં એક વિધાનસભા છે.\n\nપુડ્ડુચેરી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં વિધાનસભા છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ચૂંટાયેલા મુખ્ય મંત્રી અને એક ઉપરાજ્યપાલ હોય છે.\n\nગત 22 ફેબ્રુઆરી સુધી વી. નારાયણસામી પુડ્ડુચેરીના 10મા મુખ્ય મંત્રી થયા, જેમને ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું આપવું પડ્યું.\n\nઅહીં પૂર્વ આઈપીએસ અધિકારી અને ભાજપનાં નેતા કિરણ બેદીને ઉપરાજ્યપાલના પદ પરથી હઠાવીને તેલંગણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને આ કેન્દ્રશાસિત પ્રદેશનો અતિરિક્ત પદભાર સોંપવામાં આવ્યો હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુડ્ડુચેરીનાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદી પદ પરથી હઠાવાયાં, કૉંગ્રેસ સરકાર સંકટમાં\\nસારાંશ: મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સૂચન બાદ કિરણ બેદીને પુડ્ડુચેરીનાં ઉપ-રાજ્યપાલ પદેથી હઠાવી દેવાયાં છે. તેલંગણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સુંદરરાજનને ઉપ-રાજ્યપાલ તરીકે વધારાનો ચાર્જ સોંપવામા આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિરણ બેદીને ઉપ-રાજ્યપાલના પદ પરથી હઠાવવાનો આદેશ ત્યારે આવ્યો છે જ્યારે સંઘ પ્રદેશની કૉંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી દીધી છે. કહેવાય છે કે કુલ અત્યાર સુધી 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.\n\nઆ મામલે કિરણ બેદીએ ટ્વીટ પણ કર્યું હતું અને તેમણે કરેલી સેવા અને તેમની ટીમની કામગીરીને બિરદાવી પણ હતી.\n\nસત્તાધારી કૉંગ્રેસ પક્ષના ચાર સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જ્યારે એક સભ્યને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.\n\nમંગળવારે કૉંગ્રેસના એક સભ્યે રાજીનામું આપી દેતા સત્તાપક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુણ્યતિથિ વિશેષ : અટલ બિહારી વાજપેયી આ રીતે જીત્યા હતા કાશ્મીરીઓનાં દિલ\\nસારાંશ: ભાજપ સરકારે બીજી વખત સત્તા સંભાળ્યા બાદ 17મી લોકસભાના પહેલા જ સત્રમાં કાશ્મીર મામલે નિર્ણય લઈ લીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1996માં ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી સમયે નામાંકન કરવા આવેલા અટલ બિહારી વાજપેયી\n\nકલમ 370ની નાબૂદી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિર્ણયનો બચાવ કરતા અંગ્રેજી સમાચારપત્ર ધ ઇકૉનૉમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, \"હું તમને જણાવવા માગું છું કે મેં આ નિર્ણય સમજીવિચારીને લીધો છે.\"\n\nઆ તરફ કલમ 370 મામલે કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે નવભારત ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે જો નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની નીતિ અપનાવી હોત તો યોગ્ય સમાધાન મેળવી શકાયું હોત, પરં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુણ્યતિથિ વિશેષ : એમ. એફ. હુસૈનની એ ઇચ્છા જે હંમેશાં માટે અધૂરી રહી ગઈ...\\nસારાંશ: 'હુસૈન દેખાય તો તેને મારી નાખીશું, તેમનું નાક કાપી લઈશું, તેમના હાથ કાપી લઈશું.' આવી ધમકીઓ છતાં તેમની ભારતમાં અને પોતાના જન્મસ્થળ પંઢરપુરમાં રહેવાની તીવ્ર ઇચ્છા હતી. જે અંતિમ સમય સુધી પૂરી થઈ શકી નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ. એફ. હુસૈન\n\nએમ. એફ. હુસૈનને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સહિતના ઉચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છતાં તેમણે દેશ છોડવો પડ્યો.\n\nદેશમાં પોતાની વિરુદ્ધ ઊઠેલા વિરોધ અને કોર્ટ કેસના કારણે તેમણે 2006માં દેશ છોડવો પડ્યો હતો.\n\n9 જૂન, 2011ના રોજ તેમનું લંડન ખાતે નિધન થયું હતું.\n\nઅનિલ રેલિયા સાથે ચિત્ર બનાવતા હુસૈન\n\nઆ અંગે અંતિમ સમયે તેમની સાથે રહેલા અમદાવાદના આર્ટ ક્યુરેટર અનિલ રેલિયાએ કહ્યું કે તેમણે 2006માં દેશ છોડ્યો એ પહેલાંનું અઠવાડિયું તો અમદાવાદમાં જ હતા.\n\nઅમદાવાદમાં જ તેમના પરદાદાને પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુતિન વિશે એ સવાલોના જવાબો જે ‘ગૂગલ’ને પૂછાય છે\\nસારાંશ: ભારત રશિયા પાસેથી મિસાઇલ સિસ્ટમ ખરીદવાનું છે, પરંતુ આ મામલે અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા રશિયા પાસેથી ભારત હથિયાર ખરીદે તેના પક્ષમાં નથી. વર્ષોથી અમેરિકા અને રશિયા એકબીજાંના વિરોધી રહ્યાં છે. \n\nરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમેરિકા વિરોધી વલણ માટે જાણીતા છે. \n\nપુતિન 2024 સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદ માટે રહેશે. તેઓ જ્યારે છેલ્લી ચૂંટણીમાં વિજય હાંસલ ત્યારે તેમના પર ગેરરીતિના આરોપો પણ લાગ્યા હતા. \n\nવિશ્વમાં પુતિનની અંગત જિંદગી અંગે બહુ ઓછી માહિતી મળે છે અને લોકો આ અંગે સતત ગૂગલમાં તેમના અંગેના સવાલો શોધતા રહે છે. \n\nવ્લાદિમીર પુતિન ધનવાન છે?\n\nરશિયાના ચૂંટણી પંચની માહિતી મુજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુતિનના પ્રેઝન્ટેશનમાં ફ્લોરિડા પરમાણુ હુમલાના નિશાને શા માટે?\\nસારાંશ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવાર (01 માર્ચ 2018)ના રોજ પરમાણુ હથિયારોના નવા જથ્થાને દુનિયાની સામે મૂક્યો હતો. આ માટે તેમણે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ દરમિયાન એક વીડિયો ગ્રાફિક્સમાં અમેરિકાના ફ્લોરિડા પર મિસાઇલનો વરસાદ થતો જોવા મળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનિમેટેડ વીડિયોમાં હથિયારોને ફ્લોરિડા પહોંચતા દેખાડવામાં આવ્યા છે\n\nપરંતુ અહીં સવાલ ઊઠે છે કે રશિયા પરમાણુ યુદ્ધની સ્થિતિમાં સનશાઇન સ્ટેટ ફ્લોરિડાને નિશાન શા માટે બનાવશે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nફ્લોરિડામાં વૉલ્ટ ડિઝની વર્લ્ડ અને એવરગ્લેડ્સ નેશનલ પાર્ક જેવા પર્યટક સ્થળો છે. આ સાથે જ અહીં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટ જેવા હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ પણ છે. \n\nએવું શું છે ફ્લોરિડામાં?\n\nઅમેરિકાના રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું છે કે પેન્ટાગનને પુતિનની આ વાતોથી આશ્ચર્ય નથી થયું. \n\nરશિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુત્રી જહાંઆરા સાથે શાહજહાંના સંબંધો વિવાદિત કેમ હતા?\\nસારાંશ: મુઘલ બાદશાહ શાહજહાં તેમનાં સૌથી મોટી પુત્રી જહાંઆરા સાથે શતરંજ રમી રહ્યા હતા, ત્યારે જ મુમતાઝ મહલના ઓરડામાંથી એક ચાકર દોડીને આવ્યો અને કહ્યું કે મલ્લિકા મુમતાઝ બેગમની હાલત બહુ ખરાબ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જહાંઆરા દોડીને પોતાનાં માતા પાસે પહોંચ્યાં. થોડી જ વારમાં પીતા પાસે પરત ફર્યાં. \n\nખબર આપ્યા કે અમ્મી પ્રસવની અસહ્ય પીડા ભોગવી રહ્યા છે અને શીશુનો જન્મ થઈ રહ્યો નથી. \n\nશાહજહાંએ તેમના નિકટના દોસ્ત અને હકીમ આલિમ-અલ-દીન વજીર ખાંને તરત બોલાવ્યા. જોકે, તેઓ પણ મુમતાઝ મહલની પીડાને દૂર કરવામાં સફળ થયા નહીં.\n\nપ્રખ્યાત ઇતિહાસકાર જદુનાથ સરકાર તેમના પુસ્તક 'સ્ટડીઝ ઇન મુઘલ ઇન્ડિયા'માં કવિ કાસિમ અલી આફ્રિદીની આત્મકથાને ટાંકીને લખે છે,\n\n''માને મદદ કરવાના હેતુથી જહાંઆરાએ ગરીબોને રત્નો વહેંચવાનું શરૂ કર્યું, જેથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુરુષ જો આ બાબતે વાત ન કરે તો ચિંતા કેમ કરવી જોઈએ?\\nસારાંશ: દર 40 સેકંડે દુનિયામાં કોઈ ને કોઈ જગ્યાએ વ્યક્તિ આત્મહત્યા કરી છે. મોટા ભાગના કિસ્સામાં આપઘાત કરનાર પુરુષ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનસિક તણાવની સ્થિતિમાં પુરુષો ભાગ્યે જ કોઈની મદદ માગે છે અથવા તો ખુલ્લીને વાત કરે છે\n\nતેનું એક કારણ એ પણ છે કે પુરુષ પોતાની સમસ્યાઓ વિશે વાત કરતો નથી કે કોઈની મદદ માગતો નથી. \n\nસવાલ એ છે કે કયા વિષયો એવા છે, જેના વિશે પુરુષે વધારે ખુલ્લા મને વાત કરવી જોઈએ?\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસોશિયલ મીડિયા Vs વાસ્તવિકતા\n\nસોશિયલ મીડિયાના ઉપયોગને કારણે માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર થઈ રહી છે. \n\nપૅન્સિલવેનિયા યુનિવર્સિટીના એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું હતું કે સોશિયલ મીડિયામાં જેટલો સમય વધારે પસાર કરવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુરુષોના તાબામાં કેવી રીતે જીવે છે સાઉદી અરેબિયાની મહિલાઓ?\\nસારાંશ: તાજેતરમાં જ રહાફ મોહમ્મદ અલ-કૂનુન નામનાં એક કિશોરી સાઉદી અરેબિયાથી ભાગ્યાં હતાં. તે બાદ તેઓ ઍરપોર્ટ પર ફસાયાં \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હતાં અને સમગ્ર વિશ્વનું ધ્યાન તેમની તરફ ખેંચાયું હતું. તેમણે સ્માર્ટફોનની મદદથી વિશ્વની મદદ માગી હતી જે બાદ તેમને કૅનેડામાં આશરો મળ્યો છે. \n\nઆ ઘટનાએ ફરી સાઉદી અરેબિયામાં રહેતી મહિલાઓની જિંદગી પ્રત્યે વિશ્વનું ધ્યાન દોર્યું છે. \n\nસાઉદી અરેબિયામાં મહિલાઓએ પુરુષોના વાલીપણા હેઠળ જિંદગી જીવવાની હોય છે. \n\nઅહીં મહિલાઓએ મહત્ત્વના કામ કરતાં પહેલાં તેમના પુરુષ વાલીની મંજૂરી લેવી પડે છે. \n\nએનો મતલબ એ થયો કે મહિલા પોતાના જીવનનો કોઈ પણ અગત્યનો નિર્ણય ત્યારે જ લઈ શકે છે, જ્યારે તેમને પુરુષ પાસેથી મંજૂરી મળી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુરુષોના નામ પર સ્ત્રીઓનાં અંગોનાં નામ\\nસારાંશ: મહિલાના પેલ્વિસ ભાગમાં આવેલા અંગો-ઉપાંગોનાં નામો જુઓ, તમને ચારે બાજુ પુરુષોની હાજરી દેખાશે. ગર્ભાશયની પાછળ જેમ્સ ડગ્લાસ શું કરી રહ્યા છે? ઓવરીની આસપાસ ગ્રેબિયલ ફેલોપિયન શું કરી રહ્યા છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લેબીયાની સાથે કેસ્પર બ્રાથોલિન કેમ જોડાઈ ગયા છે? અર્ન્સ્ટ ગ્રેફનબર્ગે દાવો કર્યો કે તેમણે જી-સ્પોટ શોધી કાઢ્યું છે, તો આપણે માની લેવાનું? \n\nતમે કદાચ નહીં જાણતા હો પણ આ લોકોનાં નામો આ અંગો સાથે જોડાઈ ગયાં છે - પાઉચ ઑફ ડગ્સાસ, બાર્થોલિન્સ ગ્લૅન્ડ, ફેલોપિયન ટ્યુબ્સ અને ગ્રેફનબર્ગ પરથી જી-સ્પોટ.\n\nસાચી વાત એ છે કે નારીના સમગ્ર શરીર પર પુરુષો વળગેલા છે - એટલે કે ઉપર સીધાવી ગયેલા, શ્વેત પુરુષ એનેટોમિસ્ટ્સ, પણ તેમનાં નામો રહી ગયાં છે, જાણે કે તેમણે મહિલાઓના બસ્તિપ્રદેશ પર કાયમી કબજો કરી લીધો હોય.\n\nશું ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુરુષોના મગજ કરતાં મહિલાઓનું મગજ વધુ યુવાન છે, જાણો કઈ રીતે\\nસારાંશ: મહિલાઓનું દિમાગ પુરુષોની સરખામણીમાં વધારે યુવાન હોય છે. આ લાઇન વાંચતા જ આપ વિચારવા લાગશો કે આનો શું અર્થ છે? અને તે કેવી રીતે સંભવ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો તમે એમ ધારો કે જો એક મહિલા અને પુરુષ, એકસમાન 40 વર્ષની ઉંમર ધરાવતા હોય તો એ બેઉમાં મહિલાનું દિમાગ વધારે યુવાન હશે. \n\nઆવો દાવો એક નવીન અભ્યાસમાં કરવામાં આવ્યો છે. \n\nઅમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ મેડિસિનનાં સંશોધકોની એક ટીમે આ અભ્યાસ કર્યો છે.\n\nઆ સંશોધનમાં સામેલ રેડિયોલોજિસ્ટ મનુ શ્રી ગોયલ કહે છે, \"અમે 20થી લઈને 82 વર્ષની ઉંમરના 205 લોકો પર આ અભ્યાસ કર્યો છે.\" \n\n\"આ તમામ લોકો સંપૂર્ણ સ્વસ્થ હતાં અને કોઈને પણ યાદદાસ્ત સંબંધિત બીમારી નહોતી.\"\n\nએમણે કહ્યું, \"ઉંમરની સાથે માણસનું મૅટાબૉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુરુષોની નજરથી બચાવવા અહીં મહિલાઓનાં સ્તનને આયરનિંગ કરાય છે\\nસારાંશ: બ્રેસ્ટ આયરનિંગ... જેનું નામ સાંભળીને જ રુંવાટા ઊભા થઈ જાય તેવી વસ્તુનો સામનો દુનિયાના કેટલાંક ખુણામાં નાની નાની છોકરીઓ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રક્રિયામાં નાની બાળકીઓની છાતી પર ગરમ પથ્થર રાખવામાં આવે છે, કે જેથી કરીને છાતીનો વિકાસ રોકી શકાય.\n\nતેની પાછળનું કારણ છે છોકરીઓને પુરુષોની નજરથી, જાતીય સતામણી, અને દુષ્કર્મથી બચાવવી. \n\n'કિનાયા' (બદલાયેલું નામ) યૂકેમાં રહે છે.\n\nતેમનો પરિવાર દક્ષિણ આફ્રિકાનો છે. બ્રેસ્ટ આયરનિંગનું પ્રચલન પણ આ જ દેશમાંથી શરૂ થયું હતું. કિનાયાએ 10 વર્ષની વયે બ્રેસ્ટ આયરનિંગનો સામનો કરવો પડ્યો હતો.\n\nતેઓ જણાવે છે કે તેમનાં માતાએ તેમને કહ્યું કે \"જો હું બ્રેસ્ટ આયરન નહીં કરાવું તો પુરુષો મારી તરફ આકર્ષાશે, અને મારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુરુષોને થતું બ્રેસ્ટ-ક‌ૅન્સર : 'મેં મારા સ્તનને કાપી નાખવાની કોશિશ કરી હતી'\\nસારાંશ: બ્રેસ્ટ કૅન્સર એવી બીમારી છે જેનાથી સૌથી વધુ પરેશાન હોય છે સ્ત્રી, પરંતુ પુરુષને પણ સ્તનનું કૅન્સર થઈ શકે છે. પિટર બેગનેલને બ્રેસ્ટ-કૅન્સર જ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી રેડિયો ફાઇવ લાઇવના કાર્યક્રમમાં મહિલાઓના બ્રેસ્ટ-કૅન્સર વિશેની ચર્ચા વખતે બર્મિંગમમાં રહેતા 56 વર્ષના પિટર જોડાયા હતા. કૅન્સર પછી બ્રેસ્ટ કઢાવી નાખવાનું પસંદ કરનારી સ્ત્રીઓ વિશેની ચર્ચા કાર્યક્રમમાં થઈ હતી.\n\nપિટરને પણ બ્રેસ્ટ-કૅન્સર થયું છે તેનું નિદાન થયું હતું. તે પછી કેવી વિમાસણમાંથી તેઓ પસાર થયા હતા તે તેમના જ શબ્દોમાં અહીં રજૂ કરીએ છીએ. \n\nતેમના જીવનસાથી લૉરેનને પણ બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. બંનેએ કઈ રીતે તેનો સામનો કર્યો તે તેમના જ શબ્દોમાં.\n\nમને બ્રેસ્ટ-કૅન્સર થયું ત્યારે હું એવી દુન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા : CRPF પર હુમલાથી ચર્ચામાં આવેલો આ જિલ્લો 'કાશ્મીરના આણંદ' તરીકે ઓળખાય છે\\nસારાંશ: કાશ્મીરમાં CRPFના કાફલા પર ગુરુવારે થયેલા કટ્ટરવાદી હુમલા પછી પુલવામા એક વાર ફરી ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં પાછલા ઘણાં વર્ષોથી ઉગ્રવાદી ગતિવિધિઓ થતી રહી છે પણ આ સિવાય પણ એની અલગ ઓળખ છે જેને સીધી રીતે ગુજરાત સાથે લેવાદેવા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાંક વર્ષોથી અશાંત ગણાતો આ વિસ્તાર કાયમથી આવો નહોતો, પણ આ વિસ્તારની ગણતરી કાશ્મીરના એક ખૂબ જ સુંદર મેદાની જિલ્લા તરીકે થાય છે. \n\nદક્ષિણ કાશ્મીરનો પુલવામા જિલ્લો ઉત્તરમાં શ્રીનગર, બડગામ, પશ્ચિમમાં પુંછ અને દક્ષિણ-પૂર્વમાં અનંતનાગથી ઘેરાયેલો છે. \n\nઅનંતનાગ જિલ્લામાંથી જ પુલવામા, શોપિયાં અને ત્રાલ તાલુકાને 1979માં અલગ કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી અને તેને પુલવામા, પંપોર, અવંતિપોરા અને ત્રાલ એમ ચાર તાલુકાઓમાં વહેચવામાં આવ્યો છે. \n\n2007માં જિલ્લાને શોપિયાં અને પુલવામા બે ભાગોમાં વહેચી દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા : સેનાને છૂટો દોર આપવાનો અર્થ ખરેખર શું થાય છે?\\nસારાંશ: ભારત શાસિત કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલા પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે. કેન્દ્ર સરકાર પાસે માગ કરવામાં આવી રહી છે કે તે દોષીઓને 'કડક' જવાબ આપે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં 40થી વધારે જવાન શહીદ થયા તે પુલવામા હુમલાની જવાબદારી ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. \n\nઆ સંગઠન પાકિસ્તાનની ધરતી ઉપરથી પોતાની ગતિવિધિઓનું સંચાલન કરે છે. \n\nઆ સ્થિતિમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચી લીધો છે. \n\nસૈન્ય દળો અને સામાન્ય જનતાની ભાવનાઓની જાણકારી હોવાની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારની એક રેલીમાં કહ્યું:\n\n\"મને દેશવાસીઓના હૃદયમાં કેટલી આગ છે તેનો અંદાજ છે. જે આગ તમારા હૃદયમાં છે, તે જ આગ મારા હૃદયમાં પણ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા CRPF હુમલો : 'કાશ્મીરમાં કોઈ મા પોતાના દીકરાના હાથમાં બંદૂક નથી આપતી'\\nસારાંશ: \"કોઈ મા પોતાના દીકરાને બંદૂક નથી આપતી.\" \n\n\"જ્યારે અમારા દીકરા બંદૂક ઉપાડે ત્યારે કુટુંબને જાણ નથી કરતા.' \n\n'તેઓ કદાચ એ વખતે માબાપ વિશે વિચારતા પણ નથી'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિરદૌસા બાનુ પોતાના દિકરાની તસવીર દેખાડતાં\n\nકુલગામના ખુદવાનીમાં પરંપરાગત કાશ્મીરી પરિવેશમાં પોતાના ત્રણ માળના ઘરની સામે બેઠેલાં ફિરદૌસા બાનુ પાસે હવે માત્ર ઉમરની યાદો અને સપનાં સિવાય કશું જ નથી. \n\nપુલવામા હુમલા બાદ સૈન્યના વરિષ્ઠ અધિકારી- લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ ઢિલ્લને કાશ્મીરી માતાઓને કહ્યું હતું કે જેમના સંતાનોએ બંદૂક ઉઠાવી લીધી છે, તેમને સમજાવીને આત્મસમપર્ફણ કરાવાય, નહીં તો તેઓ માર્યા જશે. \n\nકે.જે.એસ. ઢિલ્લને કહ્યું હતું, \"જે બદૂક ઉપાડશે એ માર્યા જશે.\"\n\nઢિલ્લને તો આ વાત કરી દીધી પણ કાશ્મીરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા CRPF હુમલો : કાશ્મીરના ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પરત ખેંચી\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સરકારે પાંચ ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પરત ખેંચી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીરવાઇઝ ઉમર ફારુક\n\nઉલ્લેખનીય છે કે પુલવામા જિલ્લામાં CRPFના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.\n\nજે ભાગલાવાદીઓની સુરક્ષા પરત લેવામાં આવી છે તેમાં મીરવાઇઝ ઉમર ફારુક, અલ્દુલ ગની બટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી અને શબીર શાહનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૈયદ અલી શાહ ગિલાનીનો સમાવેશ થતો નથી.\n\nસમાચાર એજન્સી પીટીઆઈએ સુરક્ષા અધિકારીઓના હવાલાથી કહ્યું છે કે સરકાર કોઈ પણ ભાગલાવાદી નેતાઓને સુરક્ષા આપવામાં આવશે નહીં.\n\nરવિવારની સાંજ સુધીમાં આ નેતાઓની સુરક્ષા હટાવી લેવામાં આવશે.\n\nકેન્દ્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા CRPF હુમલો : કાશ્મીરી વિદ્યાર્થીઓ અંગેનું જાવડેકરનું નિવેદન આ રીતે છે હકીકતોથી દૂર વેગળું\\nસારાંશ: કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી ઉગ્રવાદી હુમલા બાદ ભારતમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂંકની કોઈ પણ ઘટનાને માનવાથી ઇનકાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલ જ દિલ્હીમાં થયેલી એક પ્રેસ કૉનફરન્સમાં જાવડેકરે કહ્યું, \"કેટલાક લોકો મુદ્દો બનાવવા માગે છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા થઈ રહ્યાં છે, પણ એવું નથી. હું એ સ્પષ્ટ કરવા માગું છું કે હું દરેક સંસ્થાઓનાં સંપર્કમાં છું અને આવી ઘટનાઓ ઘટી નથી.\"\n\nકેન્દ્રીય મંત્રીના આ નિવેદન પર કાશ્મીરના સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. \n\n'ઑપરેશન ડિજિટલ બોર્ડ'ના લૉન્ચ દરમિયાન આશરે વીસ મિનિટ સુધી ચાલેલી પ્રેસ કૉન્ફરન્સમાં પ્રકાશ જાવડેકરે આ નિવેદન આપ્યું હતું. \n\nતેમણે કહ્યું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા CRPF હુમલો : મસૂદ અઝહરનો બચાવ કરીને આ રીતે ચીન એક કાંકરે બે પંખીઓ મારે છે\\nસારાંશ: આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામાંમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)ના કાફલા ઉપર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલા પછી મસૂદ અઝહરનું નામ એક વાર ફરીથી સમાચારના મથાળાઓમાં આવ્યું છે અને ફરી એક વાર આ મામલે ચીન પર સહુની નજર અટકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનનો એક કટ્ટરપંથી સમૂહ છે અને મસૂદ અઝહર એનો આગેવાન છે. ભારત ઇચ્છે છે કે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય કટ્ટરવાદી જાહેર કરવામાં આવે. \n\nઆ માટે ભારત સુરક્ષા પરિષદમાં આ મુદ્દો રજુ કરતો રહ્યો છે, પરંતુ દરેક વખતે ચીને ભારતના પ્રસ્તાવ ઉપર વીટોનો ઉપયોગ કર્યો છે. ચીન આવું શા માટે કરે છે? \n\nઆ સવાલ ઉપર ભારતના ભૂતપૂર્વ રાજનાયક વિવેક કાટજૂ કહે છે, \"ચીન પાકિસ્તાની સેનાને મસૂદ અઝહરના મુદ્દે ટેકો આપે છે. \n\nમસૂદ અઝહર પાકિસ્તાની સેનાનો એક વર્ચુઅલ ભાગ છે. મસૂદ અઝહર, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા અને બાલાકોટની ઘટનાઓ બાદ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોનું ભવિષ્ય શું?\\nસારાંશ: પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા બરબાદ કર્યા હોવાનો દાવો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના એક દિવસ પછી એટલે કે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને પોતાના યુદ્ધ વિમાન ભારતીય સીમાની અંદર મોકલ્યા.\n\nભારતીય વાયુસેનાએ પોતાના મિગ-21 બાઇસન અને સુખોઈ વિમાનોની મદદથી તેમને પોતાની સીમા બહાર હાંકી કાઢવાના પ્રયત્ન કર્યા. \n\nઆ દરમિયાન ભારતનું એક મિગ-21 બાઇસન સીમા પાર પાકિસ્તાનની સેનાના નિશાના પર આવી ગયું અને ત્યાર બાદ ભારતીય વાયુ સેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા. \n\nપછી એ જ દિવસે બંને દેશોનું વાક્યુદ્ધ શરૂ થયુ, જેમાં બંને તરફથી દાવા કરવામાં આવ્યા. \n\nપછીના દિવસે એટલે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા મામલે પાકિસ્તાનનો જવાબ: 'ભારતે સૂચવેલાં 22 સ્થાનોએ કોઈ આતંકવાદી કૅમ્પ નથી'\\nસારાંશ: પુલવામા હુમલામાં જૈશ-એ-મહોમ્મદની સંડોવણી અંગે પાકિસ્તાને આ જવાબ આપ્યો છે, \"ભારતે સૂચવેલાં 22 કોઈ 'આતંકવાદી કૅમ્પ' નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદની સંડોવણી અંગે ભારતે સુપરત કરેલા ડોઝિયરના જવાબમાં પાકિસ્તાને પ્રથમ વખત સત્તાવાર રીતે તપાસનાં તારણો આપ્યાં છે.\n\nપાકિસ્તાને એવું પણ કહ્યું છે કે તેમની ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા જે 54 લોકોની અટકાયત કરાઈ હતી, તે 54 લોકો અને પુલવામા હુમલા વચ્ચે કોઈ કડી મળતી નથી.\n\nભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, \"ભારત પાકિસ્તાનના જવાબથી નિરાશ છે, અફસોસની વાત છે કે પાકિસ્તાન હજી પણ ઇનકાર કરી રહ્યું છે અને પુલવામા હુમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલાથી ચૂંટણીમાં કોને ફાયદો-કોને નુકસાન : પરિપ્રેક્ષ્ય\\nસારાંશ: પુલવામામાં 14 ફેબ્રુઆરીએ ભારતીય અર્ધ-સૈનિક બળ સીઆરપીએફ (કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ)ના કાફલા પર ઉગ્રવાદી હુમલા બાદ સમગ્ર ભારતમાં પાકિસ્તાન વિરોધ ભાવનાઓ ફરીથી ભડકી ઉઠી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અત્યારે આઘાતમાં છે અને દેશના રાજકીય સમુદાય એક સ્વરમાં પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સંકલ્પ જાહેર કરી રહ્યો છે. \n\nસત્તાધારી નેતાઓના નિવેદનો એવા જ છે, જે અગાઉ પણ આપણે મોટા ઉગ્રવાદી હુમલાઓ બાદ જોયા છે. \n\nપાકિસ્તાનને પાઠ ભણાવવા અને લોહીના એકએક ટીપાંનો હિસાબ કરવાની વાતો થઈ રહી છે. \n\nવિપક્ષી નેતા પણ દેશની ભાવનાઓ અને રાજકીય એકતા દાખવી રહ્યા છે અને સરકાર સાથે ઊભા હોય તેમ જણાય છે. \n\nસર્વપક્ષીય બેઠકમાં બધા દળોએ એકમત થઈને સરકાર ને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જે જરૂરી પગલાં લેવા પડે તે લેવાની છૂટ આપીને કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલાની જવાબદારી લેનાર સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ની કહાણી\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરાના લેકપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા પર કરાયેલા ઉગ્રવાદી હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' દ્વારા લેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ હસને એક નિવેદન જાહેર કરીને કહ્યું, 'આદિલ અહમદ ઉર્ફે વકાસ કમાન્ડોએ આ હુમલો કર્યો છે.' વકાસ કમાન્ડો પુલવામા જિલ્લાનો નાગરિક ગણાવાઈ રહ્યો છે.\n\nજોકે, આ પ્રથમ વખત નથી બન્યું કે જૈશે ભારતમાં આ પ્રકારનો હુમલો કર્યો હોય.\n\nજૈશના પ્રમુખ મૌલાના મસુદ અઝરની ધરપકડ બાદ 1999ની 24મી ડિસેમ્બરે 180 પ્રવાસીઓ ધરાવતા ભારતીય વિમાનના અપહરણથી આની શરૂઆત થઈ હતી.\n\nમૌલાના મસુદ અઝહરને ભારતીય અધિકારીઓએ વર્ષ 1994માં કાશ્મીરમાં સક્રીય ઉગ્રવાદી સંગઠન 'હરકત-ઉલ-મુજાહિદીન'ના સભ્ય હોવાના આરોપમાં શ્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલાનું એક વર્ષ : CRPFના કાફલા પરના હુમલાની તપાસ કેટલે પહોંચી?\\nસારાંશ: 14 ફેબ્રુઆરી, 2019 શુક્રવારના બપોરના 3:10 વાગ્યા સુધી દક્ષિણ કાશ્મીરનું લાડૂમોડે બહુ ઓછું જાણીતું સ્થળ હતું. એક જ મિનિટ પછી સ્થિતિ પલટાઈ ગઈ. કાયમ માટે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાડૂમોડે કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના 40 જવાનોનો ભોગ લેનારી જગ્યા બની ગઈ.\n\nવિસ્ફોટકો ભરેલી મારુતિ ઇકો વાન આવી અને CRPFના કાફલા સાથે ટકરાઈ અને મોટો ધડાકો થયો હતો.\n\nછેલ્લા ત્રણ દાયકાથી ચાલતા ઉદ્દામવાદમાં અગાઉ ક્યારેય આટલો મોટો આતંકી હુમલો થયો નહોતો.\n\nCRPF માટે ભારતીય કબજાના કાશ્મીરમાં સંઘર્ષ કરવો પડે કે તેના કાફલા પર હુમલો થાય તે નવી વાત નહોતી.\n\nસીઆરપીએફે શું કર્યું?\n\nપરંતુ આ દુર્ઘટના પછી ફરી વાર આવું જોખમ ટાળવા માટે શું શું સુધારા કરાયા છે?\n\nCRPFના ડિરેક્ટર જનરલ આનંદ પ્રકાશ માહેશ્વરીએ બીબીસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલાને એક વર્ષ પૂર્ણ, મૃતક જવાનોના પરિવારો શું કહી રહ્યા છે?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાને શુક્રવારે એક વર્ષ થઈ જશે. આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસદળ એટલે કે CRPFના 40 જવાનોએ જીવ ગુમાવ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુલવામા જિલ્લાના લેથપોરામાં આજથી એક વર્ષ પહેલાં 14મી ફેબ્રુઆરીએ એક IED બ્લાસ્ટ કરીને ભારતીય જવાનોના કાફલાને નિશાન બનાવાયો હતો.\n\nશુક્રવારે આ હુમલાને એક વર્ષ થશે ત્યારે અલગઅલગ જગ્યાએ કાર્યક્રમો યોજી આ હુમલાનો ભોગ બનેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.\n\nપરંતુ હુમલા બાદ માર્યા ગયેલા જવાનોના પરિવારના લોકોને સરકારે અને અન્યોએ જે વાયદા આપ્યા હતા શું તે પૂરા થયા છે?\n\nજોઈએ બીબીસીનો ખાસ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર માર્યો ગયો - ભારતીય સેના\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં ત્રાલ વિસ્તારમાં પિંગલિના ગામમાં સુરક્ષાબળો અને ચરમપંથીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ ચરમપંથીઓ માર્યા ગયા છે. જેમાં પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર મુદસ્સિર અહમદ ખાન પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય વાયુસેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ જાણકારી આપી હતી. સેનાએ જણાવ્યું કે સુરક્ષાબળોને પિંગલિના ગામમાં ચરમપંથીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ તેઓએ ત્યાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું.\n\nપ્રેસ કૉન્ફરન્સમાં ઉપસ્થિત લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લો, 15 કૉર્પ્સ કમાન્ડરે કહ્યું, મુદસ્સિર અહમદ ખાન પુલવામા હુમલાનો મુખ્ય કાવતરાખોર હતો. તે એક વર્ષથી સક્રિયા હતો અને કેટલાય બનાવોમાં તેની શોધખોળ ચાલતી હતી.\n\nમુદસ્સિર અહમદ ખાન વિશે જણાવવામાં આવ્યું કે તે ઇલેક્ટ્રિશિયન હતો અને પુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : 'કાશ દુશ્મનોએ મારા દીકરાને છાતી પર ગોળી મારી હોત..'\\nસારાંશ: પુલવામાં ઘટનામાં જીવ ગુમાવનાર 26 વર્ષના જવાન કુલવિંદર સિંઘના પિતા દર્શન સિંધ દુઃખી છે, પરંતુ તેમનું આ દુઃખ પુત્રના મૃત્યુ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુલવિંદર સિંઘ\n\nતેમણે બીબીસી પંજાબીને કહ્યું, \"મને મારા દીકરા પર ગર્વ છે કે તેમણે પરિવાર માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું.\"\n\nતેમણે કહ્યું, \"પણ હું દુઃખી અને નિઃરાશ છું કે દુશ્મનોએ તેના પર સામેથી હુમલો ન કર્યો. કાશ એના પર પાછળથી હુમલો કરવાને બદલે તેને છાતી પર ગોળી મારી હોત.\"\n\nજ્યારે સીઆરપીએફ ઑફિસથી કુલવિંદર સિંઘના મત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમના પિતા અને તેમનું સમગ્ર ગામ તેમના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતું.\n\nતેમના પાડોશી સોહનસિંહે કહ્યું, \"તેમની હમણાં જ સગાઈ થઈ હતી અને નવેમ્બરમાં તેમના લગ્ન થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : UNSCમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે ચીનને શું વાંધો છે?\\nસારાંશ: આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મહોમ્મદ દ્વારા થયેલા હુમલા બાદ મસૂદ અઝહરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૈશ-એ-મહોમ્મદ પાકિસ્તાનનું એક ઉગ્રવાદી જૂથ છે, જેના સ્થાપક મસૂદ અઝહર છે. ભારત ઇચ્છે છે કે મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રિય ઉગ્રવાદી જાહેર કરવામાં આવે.\n\nઆ માટે ભારત સુરક્ષા પરિષદમાં અપીલ કરતું રહ્યું છે. પરંતુ દરેક વખતે ચીને ભારતના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કર્યો. ચીન આવું કેમ કરે છે?\n\nઆ સવાલના જવાબમાં ભારતના પૂર્વ ડિપ્લોમેટ વિવેક કાત્જુ કહે છે, \"ચીન પાકિસ્તાનની સેનાને મસૂદ અઝહર મામલે આશરો આપતું રહ્યું છે. મસૂદ અઝહર પાકિસ્તાનની સેનાના એક અદૃશ્ય સભ્ય છે.\"\n\n\"મસૂદ અઝહર, જૈશ-એ-મહોમ્મદ, લશ્કર-એ-તોયબા અને હાફિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : આક્રોશની આગમાં કાશ્મીરી વિદ્યાર્થીઓની વહારે લોકો આવે છે પણ...\\nસારાંશ: અમદાવાદના સૂરજ દેશવાલે ટ્ટિટર પર લખ્યું 'કોઈ કાશ્મીરી ભાઈ કે બહેન અમદાવાદમાં હોય અને તેઓ ભય અનુભવતા હોય કે એમના સ્થળે અસુરક્ષિત હોય તો મારો સંપર્ક કરી શકે છે. 4-6 લોકોને સાચવી શકું છું. વધારે લોકોની વ્યવસ્થા પણ થઈ શકશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્ટિટર પર લખ્યું 'જો કઈ કાશ્મીરીને ગુજરાતમાં મદદની જરુર હોય તો મારો સંપર્ક કરશો. કાશ્મીરીઓને દેશના વિવિધ ભાગોમાં ટાર્ગેટ કરાઈ રહ્યા છે એ નિંદનીય કૃત્ય છે. આ દુઃખની ઘડીમાં આપણે સૌએ વિભાજિત નહીં એક રહેવું પડશે.' \n\nઆવી જ રીતે જાણીતા પત્રકાર બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ, નિધિ રાજદાન, અલકા લાંબા વગેરે અનેક લોકો ટ્ટિટર પર કાશ્મીરી વિદ્યાર્થીઓની મદદ માટે વ્હારે આવ્યા છે.\n\nપાકિસ્તાનની કથિત સંડોવણીના લોકાક્રોશનો ભોગ જમ્મુ અને કાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : જીવ ગુમાવનાર જવાનોના પરિવાર સરકારથી દુખી કેમ?\\nસારાંશ: એ વાતને લગભગ એક વર્ષ થયું જ્યારે પુલવામામાં ઉગ્રવાદી હુમલામાં મૃત્યુ પામેલા જવાનોના મૃતદેહ રાજસ્થાન પહોંચ્યા હતા, દરેકની આંખો નમ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વાતાવરણમાં જ સરકારે પીડિત પરિવારોને કેટલાક વાયદા કર્યા હતા. એ વાયદા, જે આજે પણ અધૂરા છે. ક્યારેક કેન્દ્ર સરકારે અવગણના કરી, તો ક્યારેક રાજ્ય સરકારે ઉપેક્ષા કરી.\n\nપુલવામાના ઉગ્રવાદી હુમલામાં રાજસ્થાનના પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં જયપુર જિલ્લાના ગોવિંદપુર બાસડીના રોહિતાશ લાંબા અને ભરતપુર જિલ્લામાં સુંદરવાલીના જીતરામ ગુર્જરનું નામ પણ સામેલ હતું.\n\nઆ બન્ને જવાનોના પરિવારજનોએ બીબીસીને કહ્યું, \"રાજ્ય સરકારે ઘરના એક સભ્યને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ એ વાયદો, વાયદો જ રહી ગયો.\"\n\nજીતરામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું 'તપાસ વગર આરોપ લગાવી દીધો'\\nસારાંશ: પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા ઉગ્રવાદી હુમલામાં ભારત સરકારે પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું હતું. આ અંગે પાકિસ્તાને સ્પષ્ટતા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનની જિયો સમાચાર ચૅનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે તેઓ આની નિંદા કરે છે અને તેમનો દેશ હિંસાના માર્ગે નથી.\n\nતેમણે કહ્યું, \"આ ઘટનાની હું નિંદા કરું છું. હું સમજું છું કે અમારો દેશ હિંસાના માર્ગે નહોતો અને આજે પણ નથી.\"\n\nકુરૈશીનું કહેવું છે કે હિંસા એ એમની સરકારની નીતિ નથી.\n\n'તમારાં રોડાં અમારા પર નાંખી દો'\n\nતેમણે કહ્યું, \"મને થોડો અફસોસ એ થયો કે ભારતે આ મામલે હજી સુધી કોઈ તપાસ કરી નથી અને કઈ શોધી કાઢ્યું નથી અને પાકિસ્તાન પર સીધો જ આરોપ લગાવી દીધો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : પાકિસ્તાની મીડિયા આ મામલે શું કહી રહ્યું છે?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરમાં કરાયેલા કાર વિસ્ફોટ હુમલામાં જવાનોનો મૃત્યુઆંક 40 થઈ ગયો છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ(સીઆરપીએફ)ના કૉન્વૉય પર કરાયેલા હુમલાને વિશ્વભરમાં વખોડી કાઢવામાં આવ્યો છે. \n\nપાકિસ્તાને આ હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવી, હુમલા સાથે પોતાના દેશના તાર હોવાની વાત ફગાવી દીધી છે. \n\nપણ પાકિસ્તાની અખબારોમાં આ હુમલાનો સમાચાર કઈ રીતે કવર કરાયા છે?\n\n'સ્વતંત્રતા સેનાનીએ હુમલોકર્યો, ઑક્યુપાઇડ ફૉર્સના 44નાં મૃત્યુ'\n\nપાકિસ્તાની અંગ્રેજ વેબસાઇટ 'ધ નેશન'એ અવંતીપુરમાં ભારતીય સુરક્ષા દળો પર કરાયેલા આત્મઘાતી હુમલાને 'સ્વતંત્ર સેનાનીએ કરેલો હુમલો' ગણાવ્યો છે. \n\nવેબસાઇટ લખે છે, \"ભારતના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : શું કૉંગ્રેસ ઉગ્રવાદીઓને વળતર ચુકવે છે?\\nસારાંશ: એક સમાચારપત્રનાં કટિંગ ઉપર લખેલું છે, \"આતંકવાદીઓના પરિવારોને કૉંગ્રેસ એક કરોડ રૂપિયા જેટલી રકમ વળતર રૂપે ચૂકવશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પોસ્ટને જમણેરી વિચારધારા ધરાવતા સોશિયલ મીડિયા પેજ ઉપર વ્યાપકપણે શૅર કરવામાં આવી રહી છે. \n\nભારત પ્રશાસિત કાશ્મીરમાં આવેલા પુલવામા જિલ્લામાં ગુરુવારે થયેલા ઉગ્રવાદી હુમલા બાદ આ પોસ્ટ વાઇરલ થવાની શરૂ થઈ હતી. \n\nCRPFના કાફલા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 40 ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા છે તથા અનેક ઘાયલ થયા છે. \n\nસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટને હજારો વખત જોવામાં તેમજ શૅર કરવામાં આવી છે. \n\n'નમો ફેન' અને 'BJP મિશન 2019' જેવા ફેસબુક ગ્રૂપ્સે છેલ્લાં 48 કલાકમાં સંખ્યાબંધ વખત તસવીર શૅર કરી છે. \n\nપરંતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : હાફિઝ સઈદના સંગઠન 'જમાત-ઉદ-દાવા' પર પાક.એ પ્રતિબંધ મૂક્યો\\nસારાંશ: પાકિસ્તાન દ્વારા જમાત-ઉદ-દાવા અને ફલહ-એ-ઇન્સાનિયત સંગઠનોને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમાત-ઉદ-દાવા હાફિઝ સઈદનું સંગઠન છે અને હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાના સૂત્રધાર ગણાય છે.\n\nપાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક ગુરુવારે યોજાઈ હતી. જેમાં આ સંગઠનો પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.\n\nપાકિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે વડા પ્રધાનની કચેરી ખાતે યોજાયેલી નેશનલ સિક્યૉરિટી કમિટીની મિટિંગમાં નેશનલ ઍક્શન પ્લાન અંગે સમીક્ષા કરી હતી.\n\nઆ મિટિંગ દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે ગેરકાયદેસર જાહેર કરાયેલાં સંગઠનો વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.\n\nવધુમાં ઉમેર્યું કે જમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો : હુમલો કરનાર ઉગ્રવાદીના પિતાએ ઘટનાની ટીકા કરી\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં 4 6 જવાનો નાં મોત થયાં છે. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠને કર્યો હતો. હાઈવે પર જઈ રહેલા સીઆરપીએફના કાફલામાં વિસ્ફટકોથી ભરેલી કાર ઘૂસાડી દઈને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. હુમલો કરનારા કાશ્મીરના પુલવામાનો સ્થાનિક યુવક આદિલ અહમદ જ હતો. \n\nહુમલો કરનાર ઉગ્રવાદી યુવક આદિલના પિતાએ આ ઘટનાની ટીકા કરી છે. \n\nઆદિલના પિતા ગુલામ હસન દારે પત્રકારો સાથેની વાતમાં જણાવ્યું કે કાશ્મીરમાં રોજ હજારોની સંખ્યામાં લોકો મરે છે અને અનેક જવાનોએ પણ જીવ ગુમાવ્યો છે. \n\nતેમણે ઉમેર્યું, \" બન્ને દેશોએ મળીને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો જોઈએ. હું આ હુમલાની ટીકા કરું છું. \"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલા પર બોલતા વડા પ્રધાન મોદીએ કહ્યું, \"આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી ગયા છે. આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. હું દેશને ભરોસો આપું છું કે હુમલાની પાછળ જે તાકાતો છે, આ હુમલાના જે ગુનેગારો છે, તેમને તેમના આ કૃત્યની સજા અવશ્ય મળશે.\"\n\nકૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ સ્થિતિમાં અમે જવાનો અને સરકારની સાથે છીએ. \n\nજાવેદ અખ્તર અને શબાના આઝમીએ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો\n\nપુલવામા હુમલાને અનુસંધાને અભિનેત્રી શબાના આઝમીએ ટ્વીટ કરીને કહ્યું કે પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સાંસ્કૃતિક આદન-પ્રદાનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો હોય કે અભિનંદનની મુક્તિ, ભડકાઉ પત્રકારત્વથી કોનો ફાયદો?\\nસારાંશ: ભારત-પાકિસ્તાન વચ્ચે જે સંબંધ છે તેમાં મીડિયા કવરેજ ક્યારેય સંતુલિત કે ઑબ્જેક્ટિવ નથી રહ્યું. એ પણ સાચું છે કે યુદ્ધ કે લડાઈ જેવું કંઈ વેચાતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુદ્દા એવા છે જેનો ઉપયોગ સમગ્ર દુનિયાનું મીડિયા પોતાની લોકપ્રિયતા અને ફાયદા માટે કરતું આવ્યું છે. ભારત અને પાકિસ્તાનનું મીડિયા પણ આવું જ કરી રહ્યું છે.\n\nઆમ છતાં કહેવું જરૂરી છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના 40 જવાનોએ જીવ ગુમાવ્યા બાદનું મીડિયા કવરેજ પત્રકારત્વના ગર્ત સુધી પહોંચી જાય એવું રહ્યું છે.\n\nમીડિયાએ પત્રકારત્વની તમામ નિયંત્રણ રેખાઓ ઓળંગીને ખૂબ જ બદનામી કમાઈ છે. એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં હોય કે આ પત્રકારત્વ માટે સૌથી ખરાબ સમય છે.\n\nએ જ કારણ છે કે આજે વધુ અને ભડકાઉ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: 'આટલો મોટો વિસ્ફોટક જથ્થો પાકિસ્તાનથી ના આવી શકે'\\nસારાંશ: 14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ) કાફલા ઉપર હુમલો થયો, જેમાં 40થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં છે. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલા પછી ભારત તરફથી જવાબી કાર્યવાહી શું થવી જોઈએ, આ હુમલાની પાછળના અન્ય કારણો ઉપર વિવાદ છેડાઈ ગયો છે. \n\nઆ રીતનાં તમામ સવાલોની વચ્ચે રક્ષા નિષ્ણાંત અને કાશ્મીરમાં કાર્યરત રહેલા ઘણાં સેનાના અધિકારીઓએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. \n\nસાથે જ એ પણ જણાવ્યું છે કે ભારતને કઈ રીતે આ કિસ્સામાં કામ પાર પાડવું જોઈએ. \n\nચિનાર કૉર્પસના વડા લેફટનન્ટ જનરલ કે. એસ. ઢિલ્લોનના કહેવા પ્રમાણે: \n\n\"કયા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ક્યાંથી આવ્યો હતો તે અંગે તપાસ ચાલુ છે.\"\n\n\"આ અંગે કડીઓ મળી છે, પરંતુ કંઈ પણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: એ સવાલ જેના જવાબ હજુ સુધી નથી મળ્યા\\nસારાંશ: છેલ્લાં ઘણાં વર્ષોમાં ભારતીય સૈનિકો ઉપર થયેલા હુમલાઓમાં પુલવામા હુમલો સૌથી મોટો હુમલો છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા ઉપર જૈશ-એ-મોહમ્મદે એક આત્મઘાતી હુમલો કર્યો જેમાં 40થી વધુ જવાનો માર્યા ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલા બાદ જ્યાં આખો દેશ આક્રોશમાં છે, ત્યાં બીજી તરફ, સરકાર અને સંચાર તંત્ર ઉપર ઘણા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ એવા સવાલ છે જેના હજુ સુધી સરકારે જવાબ નથી આપ્યા.\n\nપુલવામા હુમલા સાથે સંકળાયેલા સવાલો જેના જવાબની રાહ જોવાઈ રહી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરક્ષા નિષ્ણાતોના અગત્યના સવાલ\n\nલેફ્ટનન્ટ ડી. એસ. હુડા\n\nનિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડી. એસ હુડ્ડાએ વર્ષ 2016માં ભારત તરફથી પાકિસ્તાન ઉપર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું. પુલવામા હુમલા પછી તેમણે સવાલ ઉઠાવ્યો કે \"આ એ શક્ય નથી કે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: દેવબંધમાં બે કાશ્મીરી યુવાનોની ધરપકડ અંગે પરિવારો શું કહે છે\\nસારાંશ: \"પોલીસનો દાવો ખોટો છે. મારો ભાઈ છેલ્લા ત્રણ વર્ષથી દેવબંધમાં અભ્યાસ કરતો હતો. જે વાતો ફેલાવાઈ રહી છે, તેવું બિલકુલ નથી. અમારું આખું ગામ જાણે છે કે તેને (મારા ભાઈ) કટ્ટરવાદ સાથે કોઈ જ લેવા-દેવા નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"તમે ગામના લોકોને પૂછીને તેની ખાતરી કરી શકો છો. તમે મારા ભાઈના પોલીસ રેકર્ડ્ઝ જોઈ શકો છો. આજ સુધી મારા ભાઈની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નથી થઈ. આ બધાં જ આરોપ બિલકુલ પાયા વિહોણા છે.\"\n\nઆ વાતો શાહનવાઝ અહમદ તેલીના મોટા ભાઈ વકાર અહમદ તેલીએ કહી. \n\nશાહનવાઝ અને એક અન્ય કાશ્મીરી અકીબ હમદ મલિકની ઉત્તર પ્રદેશ એટીએસએ (ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ) શુક્રવારે દેવબંધ વિસ્તારમાંથી પુલવામા સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) કાફલા પર હુમલા સંદર્ભે ધરપકડ કરી છે. \n\nશાહનવાઝ કુલગામના યારીપોડાના વતની છે, જ્યારે અકીબ પુલવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: પાક. વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કઈ હદ સુધી જઈ શકે છે ભારત - દૃષ્ટિકોણ\\nસારાંશ: ભારત પ્રશાસિત કશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા બાદ વડા પ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું છે કે પ્રતિકાર કરવા માટે સેનાને પૂરી છૂટ આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલો છેલ્લા ત્રણ દાયકામાં ભારત પર થયેલો સૌથી ખતરનાક ઉગ્રવાદી હુમલો છે.\n\nઆ હુમલા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ઉગ્રવાદી સંગઠન અને તેમની આકાઓએ મોટી કિંમત ચૂકવવી પડશે.\n\nત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવતા 'સણસણતો જવાબ' આપવાની ધમકી આપી છે. મીડિયામાં પણ આક્રમકતાનો સૂર છે અને કેટલીક જાણીતી ટીવી ચૅનલ તો બદલો લેવા માટે ઉતાવળી થઈ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆત્મઘાતી ગાડીથી હુમલો કરવાની જવાબદારી પાકિસ્તાની ભૂમિ પરથી ચાલતા સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'એ લીધી છે.\n\nસંયુક્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: વહી જતું નદીઓનું પાણી રોકવાના નિર્ણય પર પાકિસ્તાનનો જવાબ\\nસારાંશ: પાકિસ્તાને કહ્યું છે કે તેઓ રાવી, સતલુજ અને બિયાસ નદીઓમાંથી પાકિસ્તાનમાં વહી જતું પાણી રોકી દેવાની ભારતની યોજનાથી ચિંતિત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમૈલે પાકિસ્તાનના અખબાર ડૉનને કહ્યું કે જો ભારત તેમની પૂર્વની નદીઓનાં પાણીનો ઉપયોગ પોતાના લોકો માટે કરે તો એમાં અમને કોઈ વાંધો નથી, કારણકે સિંધુ જળ સમજૂતી આવું કરવાની પરવાનગી આપે છે.\n\nતેમણે કહ્યું કે સિંધુ જળ સંધિ સંદર્ભે કહ્યું કે તેઓ ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનને ચિંતાજનક ગણતા નથી.\n\nપાકિસ્તાન તરફથી આ નિવેદન પાકિસ્તાન વહી જતું નદીઓનું પાણી રોકવાની જાહેરાત કરાયા બાદ આપવામાં આવ્યું છે.\n\nજોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના કાર્યલાયે બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: શું CRPFના કાફલા પર થયેલો હુમલો અટકાવી શકાયો હોત?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા આ પ્રકારના પ્રથમ પૂર્વ આયોજિત આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું પહેલી વખત બન્યું કે આત્મઘાતી હુમલાખોરે બારૂદ ભરેલી એક ગાડી સુરક્ષાદળોની બસ સાથે અથડાવી દીધી.\n\nઆ ઘટના અફઘાનિસ્તાન કે ઇરાકની યાદ અપાવે છે.\n\nઅહેવાલો અનુસાર આત્મઘાતી હુમલા બાદ સુરક્ષા દળો પર ગોળીબાર પણ થયો.\n\nઆ ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે પણ સવાલ એ ઊઠી રહ્યા છે કે આ ઘટના કેવી રીતે ઘટી અને ભૂલ ક્યા થઈ?\n\nએબીપી ન્યૂઝ સાથે વાત કરતા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું, \"આટલા વિસ્ફોટકો ભરેલી ગાડી ફરતી રહી અને ખબર જ ન રહી. તેનો અમને ખૂબ અફસોસ છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસીઆરપીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: શું ખરેખર ગુજરાતના જવાને હુમલામાં જીવ ગુમાવ્યો?\\nસારાંશ: પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીઆરપીએફ જવાનોનાં મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર અઢળક મૅસેજ શૅર થઈ રહ્યા છે.\n\nટ્વિટર પર #RIPBraveHearts #CRPFJawans #PulwamaRevenge #CRPFJawans #CRPFKashmirAttack જેવા અનેક ટ્રૅન્ડ જોવા મળી રહ્યા છે.\n\nફેસબુક, વૉટ્સઍપ સિવાય ટિકટૉક જેવા પ્લેટફૉર્મ પર પણ આ પ્રકારના વીડિયો અને મૅસેજ લાખોની સંખ્યામાં શૅર કરવામાં આવી રહ્યા છે.\n\nગુજરાતમાં એક વીડિયો વૉટ્સઍપ અને ફેસબુકમાં મોટાપાયે શૅર થઈ રહ્યો છે જેમાં કહેવાયું છે, \"ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વિસળીયા ગામ અને કોળી સમાજનું ગૌરવ એવા પરેશભાઈ વિરાભાઈ બાંમભણીયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા હુમલો: સૈનિકોનાં શબ પાસે બેસીને યોગી આદિત્યાનાથ હસતા હતા?\\nસારાંશ: કેટલાક લોકોનો દાવો : \"જ્યારે સમગ્ર દેશ પુલવામાના ઉગ્રવાદી હુમલામાં માર્યા ગયેલા જવાનોનો શોક મનાવી રહ્યો હતો, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગી તિરંગામાં વિંટાયેલાં શબો પાસે બેસીને હસી રહ્યા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દાવા સાથે મુખ્ય મંત્રી યોગી, ભાજપના નેતા મોહસિન રઝા, બિહારના ગવર્નર લાલજી ટંડન અને યૂપીના કૅબિનેટ મંત્રી આશુતોષ ટંડનનો એક 30 સેકંડની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શૅર થઈ રહ્યો છે.\n\nફૅસબુક અને ટ્વિટર પર આ ફોટોને સેંકડો વખત શૅર કરવામાં આવ્યો છે. તેને શૅર કરનાર લોકોનો એક જ હેતુ છે. 'એ દર્શાવવું કે ભાજપના નેતા સંવેદનહીન છે.'\n\nયુટ્યૂબ અને ઘણી ચૅટિંગ ઍપ પર 14 ફેબ્રુઆરીના પુલવામા હિલાને જોડીને આદિત્યનાથ યોગીનો આ વીડિયો શૅર થઈ રહ્યો છે.\n\nભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં 45થી વધુ જવાનોના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા: 1965માં કચ્છમાં જ્યારે CRPFની નાનકડી ટૂકડીએ પાક. બ્રિગેડને પીછેહઠ કરવા મજબૂર કરી\\nસારાંશ: પુલવામા ખાતે ઉગ્રવાદી હુમલાના કલાકો પછી સીઆરપીએફે પ્રથમ વખત ટ્વીટ કર્યું, અમે 'આ જઘન્ય હુમલાનો બદલો લઇશું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કચ્છની ધરતી ઉપર CRPFના ઇતિહાસનું યાદગાર પ્રકરણ લખાયું\n\nભારતનો દાવો છે કે 40 જવાનોનો ભોગ લેનારા પુલવામા હુમલા પાછળ 'પાકિસ્તાન સ્થિત સંગઠન'નો હાથ છે, જ્યારે પાકિસ્તાનનું કહેવું છે કે 'ભારતે પુરાવા આપવા જોઈએ.'\n\nCRPFની લલકાર 53 વર્ષ જૂના યુદ્ધ પ્રકરણની યાદ અપાવી, જ્યારે ભારતના પોલીસ દળના જવાનોએ પાકિસ્તાની સેનાની બ્રિગેડને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી હતી. \n\nCRPFનાં ઇતિહાસમાં અંકિત એ પ્રકરણ ગુજરાતની ધરતી ઉપર લખાયું હતું, જેને સંગઠન દ્વારા દર વર્ષે 'શૌર્ય દિવસ' તરીકે યાદ કરવામાં આવે છે. \n\nજોકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામા: હુમલા બાદ કોંગ્રેસ શોકમાં, બીજેપી જોશમાં કેમ? - બ્લૉગ\\nસારાંશ: અગિયારમી ફેબ્રુઆરીએ કૉંગ્રેસના પૂર્વ-ઉત્તર પ્રદેશનાં પ્રભારી પ્રિયંકા ગાંધી રોડ શૉ કરી રહ્યાં હતાં, રાહુલ ગાંધી હાથમાં રમકડાનું યુદ્ધ વિમાન લઈને જનતાને મુદ્દો યાદ કરાવી રહ્યા હતા, કેટલાક લોકો કહેતા હતા કે 'હવા બદલાઈ રહી છે, બીજેપી દબાણમાં દેખાય છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એના ત્રણ દિવસ બાદ 14મી ફેબ્રુઆરીએ પુલવામાના હુમલાથી આખા દેશને આંચકો લાગ્યો છે, પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રેસ કૉન્ફરન્સ એમ કહીને રદ કરી દીધી કે 'આવા પ્રસંગે રાજનીતિની વાત કરવી યોગ્ય નથી.'\n\nહુમલા બાદ આખો દેશ જે પ્રકારે શોકમાં ડૂબી ગયો, એનાથી કૉંગ્રેસ હજી સુધી બહાર આવી શકી નથી, જ્યારે બીજેપી (ભારતીય જનતા પાર્ટી) સંપૂર્ણ જોશ સાથે જલ્દી ચૂંટણીના રંગમાં આવી ગઈ.\n\nપુલવામા હુમલા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાર્ટી આ કિસ્સામાં \"સરકારની સાથે છે.\"\n\nએ સવાલ કે આ હુમલાને અટકાવવાની જવાબદારી કોની હતી? અને આ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામાથી અભિનંદન : બોલ બચ્ચનો, વિશ્રામ...દેશપ્રેમીઓ, સાવધાન\\nસારાંશ: સોશિયલ અને પરંપરાગત મીડિયામાં તાપમાનનો પારો થરમોમિટર તોડીને બહાર નીકળી જાય, એવી રીતે ઉછાળા મારી રહ્યો છે. ટીવી ચેનલો અને કેટલાંક અખબારો--આ લેખ પૂરતી વાત કરીએ તો, કેટલાંક ગુજરાતી અખબારો--જોઈને એવું લાગે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણે સામાન્ય લોકોને ઉશ્કેરવાની અને તેમનામાં દેશપ્રેમના નામે યુદ્ધનો ઉન્માદ પ્રગટાવવાની વ્યાપારી હરીફાઈ ચાલી રહી છે, જેને દેશપ્રેમના રુપાળા આવરણ સાથે રોજેરોજ વાચકોના માથે મારવામાં આવે છે. \n\nસરહદ પરની વાસ્તવિકતા તેમ જ યુદ્ધની ગંભીરતા વિશે વિચારવા-સમજવાને બદલે, જાણે કોઈ ઍક્શન ફિલ્મ ચાલતી હોય, એવો ઉત્તેજનાપૂર્ણ માહોલ ઊભો કરવામાં આવ્યો છે. \n\nમેળામાં બેઠેલા ખુમચાવાળાના ઉત્સાહથી, ગળાં ફાડીને દેશપ્રેમની કોથળીમાં ભડકાઉ ઉશ્કેરાટ વેચતાં માધ્યમો માટે આ ધંધાનો ટાઇમ છે. \n\nતેમની સફળતાનો મોટો આધાર 'ગ્રાહકો' (વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામાના હુમલાખોર આદિલ ડારના ઘરનો આંખે દેખ્યો હાલ - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: પુલવામામાં 14 ફેબ્રુઆરીના સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ જેવી સ્થિતિ સુધી આવી ગયા હતા. આ હુમલો જમ્મુ-શ્રીનગર હાઈવે પર થયો હતો, જે 20 વર્ષીય હુમલાખોર આદિલ ડારના ઘરથી માત્ર 10 કિલોમીટર દૂર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાકપોરા ગામમાં પોતાના ઘરેથી એક વર્ષ પહેલાં ફરાર થયા બાદ આદિલ ડાર જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થઈ ગયા હતા અને બંદૂક ઉઠાવી હતી. \n\nડારનું ઘર બે માળની ઇમારત છે, જ્યાં પ્રથમ માળ ઉપર પરિવાર એકઠો થયો છે. \n\nઆ એક ખેડૂતનો પરિવાર છે. ઠંડી અને વરસાદની વચ્ચે જ્યારે હું ત્યાં પહોંચ્યો તો પહેલાં આદિલના બે ભાઈઓ અને તેમના પિતાએ બીબીસી સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. \n\nકેટલાક સમય બાદ આદિલના પિતા ગુલામ હસ ડાર થોડી વાત કરવા માટે રાજી થયા અને કહ્યું, \"મૃતદેહ ઘરે આવ્યો નથી, પુત્રને દફનાવ્યો નથી એટલે થોડું ખાલીપણું લાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામામાં CRPF જવાનો પર હુમલો કરનાર ઉગ્રવાદી કોણ છે?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં CRPF (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ)ના 40 સૈનિકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલો કરનાર આદિલ\n\nઆ હુમલાની જવાબદારી ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.\n\nએવા પણ સમચાર છે કે આ હુમલો 21 વર્ષના આદિલ અહમદ દ્વારા કરવામાં આવ્યો છે.\n\nઆદિલ અહમદ પુલવામા નજીકના ગુંડીબાગનો રહેવાસી હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગત વર્ષે જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયો હતો.\n\nજે જગ્યાએ આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો તે જગ્યા શ્રીનગરથી દક્ષિણ તરફ લગભગ 25 કિલોમિટર દૂર છે અને આદિલના ગામથી ઘટનાસ્થળ લગભગ 15 કિલોમિટર દૂર છે.\n\nગુરુવારના રોજ વિસ્ફોટકથી ભરેલી એક સ્કૉર્પિયો ગાડીએ સીઆરપીએફ કાફલામાં ચાલી રહેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામામાં CRPF પર કરાયેલા હુમલા બાદ પાકિસ્તાનની સ્થિતિ કેવી છે?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર કરાયેલા\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આત્મઘાતી હુમલા બાદ ભારતમાં સરકાર, નાગરિક અને મીડિયા વચ્ચે ગરમાગરમીનો માહોલ છે. \n\nહુમલાની જવાબદારી પાકિસ્તાનના સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'એ લીધી છે. ભારત સરકાર પુલવામા હુમલા માટે પાકિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી રહી છે. મીડિયામાં યુદ્ધ કરવાથી લઈને સિંધુ જળ સંધિ તોડવા સુધીની વાતો થઈ રહી છે. \n\nભારત પાકિસ્તાન પર કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરી રહ્યું છે. \n\nપરંતુ પાકિસ્તાને દરેક આક્ષેપોને ફગાવી દીધા છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પ્રતિક્રિયા આપવાની ચેતાવણી પણ આપી દીધી છે.\n\nત્યારે પાકિસ્તાનની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામામાં CRPF પર કરાયેલા હુમલાથી સરકારની સૈન્ય નીતિ પર સવાલ\\nસારાંશ: કાશ્મીરમાં કેટલું લોહી વહેશે? પુલવામામાં કરાયેલા હૃદયદ્રાવક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં મૃત્યુએ ફરી એક વખત કેટલાય પ્રશ્નો સર્જી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલો કઈ રીતે કરાયો એ અંગેની ચોક્કસ જાણકારી હજુ સુધી મેળવી શકાઈ નથી. \n\nપ્રાંરભિક અહેવાલો અનુસાર 'જૈસ-એ-મોહમ્મદ' માટે કામ કરનારા આદિલ અહમદે પુલવામામાં વિસ્ફોટથી ભરેલી ગાડી સીઆરપીએફની 70 બસોના કાફલામાં ચાલી રહેલી બસને અથડાવી દીધી હતી. \n\nથોડા જ સમયમાં ઘટનાસ્થળ એવું લાગવા લાગ્યું કે જાણે યુદ્ધગ્રસ્ત વિસ્તાર હોય. \n\nનષ્ટ થઈ ગયેલી ગાડીઓ, કાટમાળ અને અર્ધ સળગેલા મૃતદેહો. અત્યંત ક્રૂર રીતે કરાયેલી આ જાનહાનીએ ભય પેદા કરી દીધો છે. \n\nસપ્ટેમ્બર 2016માં ઉરીમાં સૈન્યના કૅમ્પ પર કરાયેલા 'આતંકવાદી' હુમલા બાદ આ સૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પુલવામામાં CRPF હુમલો: કૅન્સરથી પીડાતાં માતાના દીકરાએ હુમલામાં જીવ ગુમાવ્યો\\nસારાંશ: પુલવામામાં મૃત્યુ પામનાપ સીઆરપીએફના 46 જવાનોમાંના એક અવધેશ કુમાર યાદવ છે. ર્પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લાના બહાદુરપુર ગામના અવધેશ સીઆરપીએફમાં રેડિયો ઑપરેટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ આ ગામ શોકમાં ડૂબેલું છે. 32 વર્ષના અવધેશ ગ્રૅજ્યુએટ હતા અને ચાર વર્ષથી કાશ્મીરમાં તહેનાત હતા. તેમજ છેલ્લાં સાત-આઠ વર્ષથી સીઆરપીએફમાં નોકરી કરતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અવધેશ કુમાર\n\nવારાણસી અને ચંડૌલીની સરહદ વચ્ચે આવેલું- ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહનું જન્મ સ્થળ, બહાદુરપુર ગામ મંગળવારે સાંજે, પુલવામામાં હુમલાના સમાચાર આવ્યા ત્યારથી ઊંડા શોકમાં ગરકાવ છે. ક્રિકેટ પ્રેમી અને જૂના સંગીતને પસંદ કરતા અવધેશ કુમાર યાદવ આ ગામના રહેવાસી હતા.\n\nતેમણે શ્રીનગરમાં પોતાની ફરજ ઉપર પરત જોડાવા, પોતાના દોઢ વર્ષના દીકરા સાથે ગામમાં એક સપ્તાહની રજાઓ ગાળ્યા બાદ સોમવારે ઘર છોડ્યું હતું.\n\nશોક વ્યક્ત કરવા આવેલા લોકોથી ઘેરાયેલા અવધેશના પિતા હરકેશલાલ યાદવ કહે છે, \"તેમની માતાને કૅન્સર છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૂજા ગેહલોત : એ વૉલીબૉલ ખેલાડી જે કુસ્તીબાજ બન્યાં\\nસારાંશ: કુસ્તીમાં નેશનલ અને એશિયન જુનિયર ચૅમ્પિયન રહી ચૂકેલાં હરિયાણાનાં પૂજા ગેહલોત રાજ્યની કુસ્તી પરંપરાને આંતરાષ્ટ્રીયસ્તરે લઈ જઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાનપણથી પૂજા ગેહલોત રમતમાં રુચિ ધરાવતાં હતાં. કાકા ધર્મવીર સિંહ સાથે અખાડા જવાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર છ વર્ષનાં હતાં.\n\nધર્મવીર સિંહ કુસ્તીબાજ છે. પૂજાને પણ કુસ્તીમાં રસ પડ્યો પણ પિતા વિજેન્દર સિંહને પંસદ નહોતું કે તેમની દીકરી કુસ્તીબાજ બને.\n\nતેમના પિતાએ કુસ્તી છોડીને બીજી રમત પર હાથ અજમાવવા માટે જણાવ્યું. વૉલીબૉલ એ પૂજાની બીજી પસંદ હતી અને એક વૉલીબૉલ ખેલાડી તરીકે તેઓ જુનિયર નેશનલ લેવલ સુધી રમ્યાં છે.\n\nપરંતુ તેમના જીવનમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે તેમણે હરિયાણાનાં ગીતા ફોગાટ અને બબીતાકુમારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૂણે : સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયામાં આગ, પાંચ લોકોનાં મોત\\nસારાંશ: કોરોના વૅક્સિન બનાવતી પૂણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયામાં આગ લાગી હોવાની ઘટના બની છે જેમાં પાંચ વ્યક્તિઓ મૃત્યુ પામી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂણેની સીરમ ઇન્સ્ટિટયૂટમાં આગ\n\nસીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અને માલિક અદાર પૂનાવાલાએ આ વાતની પુષ્ટિ કરતાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. \n\nપુણેના મેયર મુરલિધર મોહોલે આ ઘટનાની પુષ્ટિ કરતાં નિવેદનમાં જણાવ્યું હતું કે, \"સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં અંતિમ ફ્લૉર પર ફસાયેલા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ફ્લૉર પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું. અમે આગ લાગવાનાં કારણોની તપાસ કરી રહ્યા છીએ. આગના કારણે અંતિમ ફ્લૉર સમગ્ર રીતે બળી ગયું છે. જ્યારે ઇમારતમાં લાગેલી આગ પર કાબૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૂણેના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પાકિસ્તાની શાયરના શબ્દોએ કેમ વિવાદ જગાવ્યો?\\nસારાંશ: ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ) પૂનાની હૉસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થીઓએ કૅન્ટીનની દીવાલ પર એક માછલી અને એક આંખ દોરી, સાથે જ 'હમ દેખેંગે' લખ્યું. બસ, હોબાળો તો થવાનો જ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્સ્ટિટ્યૂટના તંત્રને લાગ્યું કે કૅન્ટીનના બદલાવાઈ રહેલા રંગ-રૂપ વિરુદ્ધ 'હમ દેખેંગે' લખીને ધમકી અપાઈ છે, એટલે હૉસ્ટેલમાં હવે તેમના બિસ્તરાં-પોટલાં પડ્યાં રહેવા ના જોઈએ. \n\nજોકે, આમાના એક વિદ્યાર્થીઓનું કહ્યું છે કે આ આમાં ધમકી-બમકી ક્યાંય છે જ નહીં. \n\nહું તો ફૈઝ અહમદ ફૈઝનો દિવાનો છું અને એટલે જ તેમનો એક મિસરો 'લાઝિમ હૈ કિ હમ ભી દેખેંગે'માંથી 'દેખેંગે'ને મેં દિવાલ પર લખી દીધું, બસ! \n\nપણ ડિરેક્ટર સાહેબે સ્પષ્ટ કહી દીધું કે વધુ શાણા ના બનો. પહેલા દિવાલ પરથી આ બધું ભૂંસો, નહીં તો બિસ્તરા-પોટલાં બાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૂણેના શીતલ મહાજને સાડીમાં ડાયવિંગ કરી સૌને ચોંકાવ્યા\\nસારાંશ: પૂણેના શીતલ મહાજને નવવારી એટલે કે નવ વાર લાંબી સાડી પહેરીને સ્કાય ડાયવિંગ કર્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિવસે દિવસે જ્યારે સાડીનું ચલણ ઓછું થઇ રહ્યું છે એવામાં તેમણે સાડીમાં ડાયવિંગ કરી બધાને ચોંકાવી દીધા.\n\nએટલું જ નહીં આ માટે તેમણે કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી. \n\nઆ પહેલા તેઓ વિના તાલીમે પેરાશૂટ કરી ચૂક્યા છે. \n\nતેઓ પદ્મશ્રી વિજેતા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૂર છતાં જંગલ નહીં છોડનાર કેરળનો આદિવાસી સરદાર\\nસારાંશ: તાજેતરમાં કેરળમાં પૂર આવ્યું, જેનાં કારણે ચોલા નાઇકર સમુદાય જે પર્વતીય વિસ્તારમાં રહેતો હતો, તે સંપૂર્ણપણે તબાહ થઈ ગયો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમુદાયની મોટાભાગની વસ્તી જંગલ છોડી ગઈ છે અને તેમનાં વૈકલ્પિક રહેઠાણ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. \n\nછતાંય સમુદાયનો સરદાર જંગલ છોડવા તૈયાર નથી, કારણ કે તેને કોપનો ભય છે. \n\nશું છે આ ડર, જુઓ આ વીડિયો અહેવાલમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૂર્વ અફઘાનિસ્તાનમાં વિસ્ફોટમાં 15 બાળકોનાં મૃત્યુ, 20 ઘાયલ\\nસારાંશ: અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા ગઝની પ્રાંતમાં થયેલા બ્લાસ્ટમાં 15 બાળકોનાં મૃત્યુ થયાં છે તેમજ 20 લોકો ઘાયલ થયા છે, જેની ખરાઈ તંત્ર અને પોલીસ સૂત્રો દ્વારા કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અફઘાનિસ્તાનમાં બ્લાસ્ટ\n\nગિલાન જિલ્લામાં થયેલ આ ધડાકાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ બ્લાસ્ટ એક રિક્ષાના પાછળના ભાગે થયો હતો.\n\nજોકે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક વિસ્ફોટ થયા વગરના દારૂગોળાને બાળકો એક વેપારીને ત્યાં વેચવા માટે લઈ જઈ રહ્યાં હતાં તે વખતે આ બ્લાસ્ટ થયો હતો.\n\nતાલિબાનના લોકોએ પણ આ બ્લાસ્ટને અકસ્માત ગણાવ્યો હતો.\n\nઆ ધડાકો બપોરના બે વાગ્યે એક મકાન, કે જ્યાં કુરાન વાંચવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તેની પાસે થયો હતો.\n\nઍસોસિયેટેડ પ્રેસને ગઝનીના પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૂર્વ પાક. ક્રિકેટર ઇમરાન ખાન ત્રીજી વખત લગ્ન કરશે?\\nસારાંશ: પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી નેતા બનેલા નેતા ઇમરાન ખાનના લગ્ન અંગે ચાલી રહેલી અટકળો અંગે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના પ્રવક્તાએ સ્પષ્ટતા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે, \"મિસ્ટર ખાને બુશરા મેનકા સમક્ષ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ તેમણે જવાબ આપવા માટે સમય માંગ્યો છે. \n\n\"તેઓ પરિવાર અને બાળકો સાથે ચર્ચા કરીને આ વિશે નિર્ણય લેશે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે \n\nબુશરા મેનકા અંગે નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ સાર્વજનિક જીવનમાં નથી અને તેમનું અંગત જીવન છે. \n\nમીડિયાને અપીલ \n\nપ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ સાથે ઇમરાન ખાન\n\nપાર્ટીએ આ બાબતને ઇમરાન ખાન તથા બુશરા મેનકા વચ્ચેની 'અંગત બાબત' ગણાવી છે, સાથે જ આ મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૃથ્વી શૉ : ક્રિકેટ જગતમાં નાની ઉંમર, છતાં પણ મોટું કામ\\nસારાંશ: ભારતીય ટેસ્ટ ટીમ માટે 293માં ખેલાડી તરીકે રાજકોટના આંતરરાષ્ટ્રીય મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઊતરેલા નવોદિત પૃથ્વી શૉએ પહેલી જ મેચમાં 134 નોંધાવીને સાબિત કર્યું છે કે શા માટે મેચ પહેલાંથી જ તેમની ચર્ચા થઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૃથ્વીને ટીમના સાથી ખેલાડી અજિંક્ય રહાણે અને કોચ શાસ્ત્રીએ સલાહ આપી હતી કે તેમની રમત અને સ્ટાઇલમાં પરિવર્તનની જરૂર નથી અને પૃથ્વીએ આ સલાહનું પાલન કર્યું છે.\n\nવેસ્ટ ઇન્ડીઝ સામે ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવા મેદાને ઊતરેલી ભારતીય ટીમના ઓપનર પૃથ્વીની રમત જોઈને કોઈ એવું કહી શકે નહીં કે 18 વર્ષના આ ખેલાડીની પ્રથમ મેચ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપહેલાં તેમણે ત્રણ રન લીધા અને ત્યારબાદ ચોક્કાઓનો વરસાદ કરી દીધો. \n\nપૃથ્વીની બૅટિંગમાં સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ, ઑફ ડ્રાઇવ, સ્ક્વેર કટ, લેગ ગ્લાન્સ, કટ, પૂલ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૃથ્વીનાં ફેફસાં ગણાતાં વર્ષાવનની આગ બાદ થઈ દયનીય સ્થિતિ\\nસારાંશ: બ્રાઝીલનાં વર્ષાવનમાં માનવોનું અતિક્રમણ ધીમેધીમે વધતું જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રાઝિલના ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન પરિષદને સંબોધતા બોલ્સોનારો કહ્યું કે બ્રાઝિલનાં વર્ષાવન એ પૃથ્વીનાં ફેફસાં છે એ વૈજ્ઞાનિકોએ ફેલાવેલો એક ભ્રમ છે.\n\nતેમણે કહ્યું કે પર્યાવરણનું જતન કરવામાં બ્રાઝિલ મોખરે છે.\n\nએક તરફ બોલ્સોનારોનું આ નિવેદન આવ્યું છે બીજી બાજુ સ્થાનિક નેતાઓ જ તેમની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. \n\nત્યારે વર્ષાવનમાં શું સ્થિતિ છે તે જોઈએ આ અહેવાલમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેટાચૂંટણી : બ્રિજેશ મેરજા ભાજપને મોરબી બેઠક પર તારશે કે ડુબાડશે?\\nસારાંશ: 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી પહેલાં મોરબીનું રાજકરણ ગરમાયું છે. પેટાચૂંટણી માટે બીજા ઉમેદવારનું નામ જાહેર થતાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપે મોરબી બેઠક માટે બ્રિજેશ મેરજાની પસંદગી કરી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. \n\nકૉંગ્રેસે મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જયંતીભાઈ પટેલની જાહેરાત કરી છે.\n\nમોરબી બેઠકની સ્થિતિ\n\n1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. \n\n1967ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પાર્ટી'ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેટાચૂંટણીમાં હાર કૉંગ્રેસની કબર પર આખરી ખીલો - વિજય રૂપાણી\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ત્રણ બેઠકો પર ભાજપે વિજય મેળવી લીધો છે જ્યારે અન્ય પાંચ પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે હાથ ધરાયેલી મતગણતરીનાં પ્રારંભિક વલણોમાં મોરબીની એક બેઠક પર કૉંગ્રેસને લીડ મળી હતી. જોકે, બાદમાં ભાજપ અહીં પણ આગળ થઈ ગયો હતો.\n\nગુજરાતની આઠેય બેઠકો પર લીડ મળતાં પ્રદેશ ભાજપમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો અને અમદાવાદમાં ભાજપકાર્યાલયે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશઅધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.બીબીસીએ વિજય રૂપાણી સાથે ચૂંટણીમાં ભાજપની હાર અને લોકોના મુદ્દાઓ પર વાત કરી.વીડિયો: તેજસ વૈદ્ય, પવન જયસ્વાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેટીએમ પરના ડેટા પ્રાઈવસી સંબંધી આક્ષેપોની શું છે સચ્ચાઈ?\\nસારાંશ: દેશમાં નોટબંધી લાદવામાં આવી પછી ટૂંક સમયમાં જ વિખ્યાત થયેલી કંપનીનું સૂત્ર 'પેટીએમ કરો' લોકજીભે ચડી ગયું હતું, પણ બહુ ઓછા લોકો જાણે છે કે કોઈપણ ઈલેક્ટ્રોનિક-વોલેટ ટ્રાન્ઝેક્શન માટે પેટીએમ સમાનાર્થી શબ્દ બની જાય એવું કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા ઇચ્છતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પેટીએમ કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા\n\nગૂગલ અને ઝેરોક્ષ કોઈ વેબસાઈટ સર્ચ કે ફોટોકોપીના કામ માટે સમાનાર્થી શબ્દ કઈ રીતે બની ગયાં છે, તેની ગંભીર વિચારણા બાદ વિજય શેખર શર્માએ આ સૂત્ર બાબતે નિર્ણય લીધો હતો. \n\nજોકે, ડેટા પ્રાઈવસીના આક્ષેપોને પગલે સર્જાયેલા વિવાદને કારણે કેટલાક સવાલો ઉદ્ભવ્યા છે. \n\nશું છે વિવાદ?\n\nવિજય શેખર શર્માના ભાઈ અજય શેખર શર્મા પેટીએમના સીનિઅર વાઈસ પ્રેસિડેન્ટ છે. \n\nએક મીડિયા કંપનીના સ્ટિંગ ઓપરેશનમાં અજય શેખર શર્મા ભારતીય જનતા પક્ષ (બીજેપી)ના માતૃ સંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેટ્રોલ-ડિઝલના ભાવવધારા અંગે ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીને શું કહ્યું?\\nસારાંશ: ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની સપાટીને અડકી ગયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજકાલ સોનું અને પેટ્રોલના ભાવ નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે. એક તરફ સોનું વારંવાર પચાસ હજાર રૂપિયે તોલાની સપાટી વટાવી રહ્યું છે તો બીજી તરફ પેટ્રોલના ભાવ 100 રૂપિયે પ્રતિ લિટરની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની સપાટીને અડકી ગયા છે. જેના કારણે સામાન્ય માણસના જીવનનું ગણિત બગડ્યું છે. \n\nપેટ્રોલના ભાવવધારા અંગે રાહત આપવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોનો અવાજ ઊઠવા લાગ્યો છે. તેમાં કેટલાક વડા પ્રધાન પર ‘આવા અચ્છે દિન’નો કટાક્ષ કરી રહ્યા છે તો કેટલાક બજેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેટ્રોલનો ભાવ વધતાં ઝિમ્બાબ્વેમાં હિંસા, 12 લોકોનાં મૃત્યુ, રાષ્ટ્રપતિએ રદ કર્યો યુરોપ પ્રવાસ\\nસારાંશ: પેટ્રોલના ભાવમાં વધારાના પગલે ઝિમ્બાબ્વેમાં હિંસા ફાટી નીકળી છે. વિરોધ પ્રદર્શનના પગલે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મેનગાગ્વાએ પોતાનો યૂરોપ પ્રવાસ રદ કરવો પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ એમર્સન દાવોસ સમિટમાં ભાગ લેવા યૂરોપ પહોંચવાના હતા અને ત્યાં તેઓ ઝિમ્બાબ્વે તરફથી રોકાણ કરવાના હતા. \n\nસત્તાધારી પાર્ટીઓના મંત્રીઓનું કહેવું છે કે વિપક્ષ પાર્ટી મુવમેન્ટ ફૉર ડેમોક્રેટીક ચેન્જ (MDC) પટ્રોલમાં ભાવ વધારાને હિંસા ભડકાવવા એક હથિયાર તરીકે વાપરી રહી છે. \n\nઆ તરફ MDC સત્તાધારી પાર્ટી પર દોષનો વેપલો ઢોળી રહી છે. \n\nરાષ્ટ્રપતિ એમર્સને અઠવાડિયા પહેલા પેટ્રોલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી, જ્યારબાદ રાજધાની હરારે અને દક્ષિણ પશ્ચિમી શહેર બુલાવાયોમાં હિંસા ફાટી નીકળી હતી. \n\nજમણેરી વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેપ્સિકો ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પર કરેલા કેસ પરત ખેંચશે\\nસારાંશ: અમેરિકન કંપની પેપ્સિકો ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ચાર ખેડૂતો વિરુદ્ધ બિયારણના કૉપીરાઇટ ભંગ મામલે કરેલા કેસ પરત લઈ લેવા તૈયાર થઈ ગઈ હોવાનું કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રવક્તાના જણાવ્યા અનુસાર 'સરકાર સાથે ચર્ચા કર્યા બાદ કંપની ખેડૂતો વિરુદ્ધના કેસ પરત લઈ લેવા સહમત થઈ છે.'\n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પેપ્સિકો ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું, \n\n\"ભારતમાં પેપ્સિકો છેલ્લાં 30 વર્ષથી કાર્યરત છે. કંપનીએ સહયોગાત્મક રીતે શ્રેષ્ઠ બટાકાનો કૃષિકાર્યક્રમ વિકસાવ્યો છે, જેનાથી દેશભરમાં હજારો ખેડૂતોનો લાભ થયો છે.\"\n\n\"આ કાર્યક્રમમાં બજારજાગૃતિની કેટલીય પહેલ સામેલ છે. જેના થકી ખેડૂતોને શ્રેષ્ઠ ઉત્પાદન, ગુણવત્તા, તાલીમ અને ઉત્તમ કિંમતો મળી છે અને તેમનું જીવનધોરણ સુધર્યું છે.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેરિસ હિંસક પ્રદર્શનો બાદ ફ્રાંસમાં આંતરિક કટોકટીની આશંકા\\nસારાંશ: ફ્રાન્સમાં સરકાર વિરોધી પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રૉંએ આંતરિક સુરક્ષાની સમીક્ષા કરતી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કટોકટી લાદવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જી-20થી પરત ફરીને મૈક્રૉં સીધા જ બેઠકમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ નિવાસ ધસી ગયા હતા, જેમાં વડા પ્રધાન, ગૃહપ્રધાન તથા સુરક્ષાદળોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. \n\nફ્રાન્સની રાજધાની પૅરિસમાં પોલીસ અને વિરોધ પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં 110 લોકો ઘાયલ થયા છે, જેમાં 23 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. \n\nતાજેતરની હિંસામાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાને પગલે 400થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.\n\nફ્રાંસમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યાં છે. \n\nઆગચંપી ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેરિસમાં શિક્ષકનું માથું કાપી હત્યા, રાષ્ટ્રપતિએ કહ્યું 'ઇસ્લામિક આતંકી હુમલો'\\nસારાંશ: ફ્રાંસની રાજધાની પેરિસમાં શુક્રવારે એક હુમલાખોરે એક શિક્ષક પર ચાકુથી હુમલો કરીને માથું કાપી નાખવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે હુમલાખોરની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો પણ પછી પોલીસે હુમલોખરને ગોળી મારવી પડી હતી.\n\nફ્રાંસના રાષ્ટ્રપતિએ એમૅન્યુએલ મૅક્રોએ આ ઘટનાને 'ઇસ્લામિક આતંકી હુમલો' ગણાવી છે.\n\nકહેવાય છે કે આ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને પયગંબર મોહમ્મદનાં એ કાર્ટૂન બતાવ્યાં હતાં, જે ફ્રેંચ પત્રિકા શાર્લી ઍબ્દોએ છાપ્યાં હતાં.\n\nઆ હુમલો સ્થાનિક સમય પ્રમાણે સાંજે અંદાજે પાંચ વાગ્યે થયો હતો. આ હુમલાની તપાસ આતંકવિરોધી ટીમના વકીલ કરી રહ્યા છે.\n\nફ્રાંસના શિક્ષણમંત્રી જ્યાં માઇકલ બ્લૅન્કરે ટ્વીટ કરતાં કહ્યું કે એક શિક્ષકને મારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેરિસમાં સૂર્યપ્રકાશની અછત પહેલેથી હવે પૂરનો પ્રકોપ\\nસારાંશ: અત્યંત ઠંડા શિયાળા અને આ જાન્યુઆરીમાં સૂર્યપ્રકાશની તીવ્ર અછતની સમસ્યાથી ઝઝૂમી રહેલા પેરિસ પર હવે પૂરનો ભય તોળાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આસપાસ પણ પાણીનું સ્તર વધ્યું\n\nપેરિસમાંથી વહેતી નદી સેઇનના જળ સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.\n\nનદીના બન્ને કિનારે રહેલાં ઘર અને ઓફિસિસને હાઇ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે, સેઇનમાં પૂર આવે તેવી શક્યતા છે.\n\nભારે વરસાદ બાદ નદીના વધેલા જળ સ્તરને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોવાના પણ અહેવાલો છે.\n\nઆ સપ્તાહના અંત સુધીમાં સેઇન નદીમાં વહેતા પાણીના જથ્થામાં વધારો થશે તેવું પૂર્વાનુમાન છે. \n\nજેને કારણે નદીના સામાન્ય જળ સ્તરમાં કેટલાક મીટરનો વધારો થશે.\n\nજળ સ્તર સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેરિસમાં સ્કૂટર શૅરિંગ પર પ્રતિબંધ લાદવા સરકારે બિલ રજૂ કર્યુ\\nસારાંશ: વાત વિશ્વના સૌથી સુંદર શહેરમાંના એક, પેરિસની. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યાં રસ્તા પર દોડતાં સ્કૂટર સ્થાનિક લોકો અને પ્રશાસન માટે ચિંતાનો વિષય બન્યાં છે. \n\nસ્કૂટર શૅરિંગની આ સ્કીમ સ્થાનિક પ્રશાસન માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. \n\nવધતા અકસ્માતોને પગલે ફ્રાંસની સરકારે ફૂટપાથ ઉપર આવા સ્કૂટરને પ્રતિબંધિત કરવાં બિલ લાવવું પડ્યું.\n\nવધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેરુમાં બાળકોની સામૂહિક કબર મળી આવી, 140થી વધુ હાડપિંજર મળ્યાં\\nસારાંશ: આર્કિયૉલૉજિસ્ટને મોટા પાયે બાળકોની સામૂહિક બલિ ચઢાવવામાં આવી હોય તેવી જગ્યા મળી આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જગ્યાએ તેમને 140થી વધુ હાડપિંજર મળી આવ્યા છે. જેને માનવ ઇતિહાસમાં આ પ્રકારની સૌથી મોટી શોધ માનવામાં આવી રહી છે.\n\n550 વર્ષ પહેલાં પેરુના ઉત્તર દરિયાકાંઠાના પ્રદેશમાં મળી આવેલી સામૂહિક કબરોમાંથી આ હાડપિંજર મળી આવ્યાં છે.\n\nઆ સામૂહિક કબર ત્રુજિલ્લો પાસેથી મળી આવી છે. આ સ્થળ પ્રાચિન ચિમુ સંસ્કૃતિના કેન્દ્ર પાસે આવેલું છે.\n\nઆ સાથે જ 200થી વધુ ઊંટની કબરો પણ મળી આવી છે. આ તમામને એક જ સમયે મારી નાખવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.\n\nઆ ઐતિહાસિક પ્રકારની શોધને નૅશનલ જિયોગ્રાફિક સોસાયટી દ્વારા આર્થિક રૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેરેડાઇઝ પેપર્સ: કેવી રીતે થાય છે કરચોરી, છુપાવાય છે અસ્કયામતો\\nસારાંશ: પેરેડાઇઝ પેપર્સમાં 1.3 કરોડ (13 મિલિયન) ગુપ્ત દસ્તાવેજો જાહેર થતા દરેકના મનમાં એક સામાન્ય પ્રશ્ન ઉદભવે છે કે આ પ્રકારની કરચોરી અને વિદેશમાં નાણાકીય હેરફેર કરવી કેવી રીતે શક્ય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેરેડાઇઝ પેપર્સમાં 1.3 કરોડ (13 મિલિયન) ગુપ્ત દસ્તાવેજો જાહેર થતા કરચોરી અને કાળાનાણાંની અવૈદ્ય હેરાફેરીનો 10 લાખ કરોડ ડોલરનો ગોરખધંધો વિશ્વ સમક્ષ ખુલ્લો પાડ્યો છે\n\n'પનામા પેપર્સ કાંડ'માં પનામેનિયન કાયદા પેઢી મોસેક ફોન્સેકાના જાહેર થયેલા ગુપ્ત દસ્તાવેજો બાદ સંભવિત કરચોરી અને નાણાકીય હેરાફેરીનો મોટો ખુલાસો પેરેડાઇઝ પેપર્સ લીકમાં કરવામાં આવ્યો છે. \n\nકેવી રીતે પોલ ખુલી?\n\nપત્રકારોનો સમૂહ જેમણે પેરેડાઇઝ પપેર્સના દસ્તાવેજો તપાસીને કાળાનાણાંના આ ગોરખધંધાને વિશ્વ સમક્ષ ખુલ્લો પાડ્યો છે\n\nજર્મની (મ્યુનિચ)"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેરેડાઇઝ પેપર્સમાં ટ્રમ્પના મિત્રનું નામ આવ્યું\\nસારાંશ: નવેસરથી અને ઢગલાબંધ પ્રમાણમાં જાહેર થયેલા નાણાકીય દસ્તાવેજોથી એ વાત હવે ઉઘાડી પડી ગઈ છે કે કેવી રીતે શક્તિશાળી અને અતિ ધનવાન લોકો; કે જેમાં ક્વીનની ખાનગી સંપત્તિનો પણ સમાવેશ થાય છે તેઓએ ટેક્ષ બચાવવાની કવાયતના ભાગ રૂપે દેશબહાર નાણારોકાણ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેરેડાઇઝ પેપર્સ દર્શાવે છે કે બ્રિટનનાં મહારાણીના એક કરોડ પાઉન્ડનું દેશબહાર રોકાણ કરવામાં આવ્યું હતું\n\nડોનાલ્ડ ટ્રમ્પના વાણિજ્ય મંત્રીનાં નાણાકીય હિતો પણ એવી એક કંપની સાથે જોવા મળી રહ્યા છે જે રશિયા સાથે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા છે.\n\nજાહેર થયેલાં એક કરોડ ચોત્રીસ લાખ ગુપ્ત દસ્તાવેજોને 'પેરેડાઇઝ પેપર્સ લીક' નામે ઓળખવામાં આવ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nતેમાંના મોટાભાગના ઑફશોર ફાઇનાન્સનું કામ (વિદેશમાં રોકાણો) કરતી મોખરાની એક કંપની મારફતે મેળવવામાં આવ્યા છે.\n\nઆ દસ્તાવેજોની ચકાસણી સાથે જોડાયેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેલેસ્ટાઇન : ઇઝરાયલ સાથે સંબંધ બનાવનાર યુએઈએ ચિંતા વ્યક્ત કરી\\nસારાંશ: ઇઝરાયલી સૈન્ય અને પેલેસ્ટાઇનિયન ચરમપંથીઓ વચ્ચે સતત પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ છે. ઇઝરાયલે ગાઝામાં કાર્યવાહીને વેગ આપ્યો છે તો બીજી બાજુ પેલેસ્ટાઇનવાસીઓ પણ ઇઝરાયલ પર રૉકેટ છોડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે આ સમજૂતી થઈ હતી ત્યારે પેલેસ્ટાઇનના અધિકારીઓ ગુસ્સે ભરાયા હતા.\n\nઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વધતા ઘર્ષણને લઈને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ - UAE)ના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બીન ઝાયદ અલ નાહ્યાનએ ચિંતા વ્યક્ત કરી છે.\n\nતેમણે એ પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે, જેમને આ હિંસક ઘર્ષણમાં સ્વજનો ગુમાવ્યાં છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસંયુક્ત આરબ અમીરાતએ કહ્યું કે શક્ય તેટલું જલદી બંને દેશોએ ઘર્ષણ ઘટાડવું જોઈએ, હિંસક કાર્યવાહી અટકાવવી જોઈએ અને તે માટે દરેક પક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેલેસ્ટાઇન : બાંગ્લાદેશના પાસપોર્ટ પર ઇઝરાયલના ઠપ્પાનો વિવાદ શું છે?\\nસારાંશ: ભારતની પૂર્વ સરહદે આવેલ બાંગ્લાદેશ પોતાના નાગરિકોને ટેક્નૉલૉજીની દૃષ્ટિએ વિકસિત દેશો પૈકી એક મનાતા ઇઝરાયલની યાત્રા કરવાની પરવાનગી આપતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશ કેમ ઇઝરાયલની યાત્રાએ પોતાના નાગરિક જાય એ નથી ઇચ્છતું?\n\nઆ વાત આશ્ચર્ય પમાડે તેવી છે. પરંતુ બાંગ્લાદેશ કેમ પોતાના નાગરિકો ઇઝરાયલની યાત્ર કરે એ નથી ઇચ્છતું? શા કારણે બાંગ્લાદેશની સ્થાપનાનાં પચાસ વર્ષ બાદ પણ ત્યાંની સરકારે ઇઝરાયલની યાત્રા પર પાબંદી લાદેલી છે? અને આખરે આ વાતની ચર્ચા હાલ કેમ થઈ રહી છે?\n\nહાલ આ વાત ત્યારે ચર્ચામાં આવી જ્યારે ઇઝરાયલના વિદેશમંત્રાલયના એક અધિકારીએ ટ્વિટર પર જણાવ્યું કે, \"આખરે બાંગ્લાદેશે ઇઝરાયલની યાત્રા પરની પાબંદી હઠાવી દીધી છે.\"\n\nતેમણે એક ન્યૂઝ અહેવાલને ટાંકીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેલેસ્ટાઇન : લેબનનમાં રૉકેટ હુમલા વચ્ચે બાઇડન અને નેતન્યાહુ વચ્ચે વાતચીત\\nસારાંશ: એક તરફ જ્યારે ઇઝરાયલ લેબનનમાં રૉકેટ હુમલા સામે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુ સાથે વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા અને ઇઝરાયલની મિત્રતા જગજાહેર છે.\n\nઇઝરાયલ અને હમાસમાં લડાઈ ચાલુ થયા બાદ બંને નેતાઓએ ચોથી વાર ફોન પર વાત કરી છે.\n\nઅમેરિકા અને ઇઝરાયલની મિત્રતા જગજાહેર છે.\n\nહાલમાં જ અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંઘર્ષ પર સંયુક્ત પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.\n\nવ્હાઇટ હાઇસ અનુસાર, બંને નેતાઓએ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી છે અને સાથે જ સંઘર્ષવિરામ માટે થઈ રહેલી કૂટનીતિક કોશિશો અંગે પણ વાત કરી.\n\nનિવેદન અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલી પીએમ નેતન્યાહુને એ સંદેશ આપ્યો છે કે તેમને આજે સંઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેલેસ્ટાઇન અને ઇઝરાયલનો પ્રેમ, ભારત માટે 'ધર્મ સંકટ'\\nસારાંશ: જો તમને બે વ્યક્તિ એક જ સરખો જ પ્રેમ કરતી હોય તો તમે બેમાંથી કોને પસંદ કરશો? કોની તરફ તમારો ઝુકાવ વધારે હશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેલેસ્ટાઇન અને યહૂદી બાળકો એક સાથે\n\nહાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવા મુશ્કેલ સવાલનો સામનો કરી રહ્યા છે. \n\nભારતની વિદેશ નીતિ ઘડનારાઓને પણ આ મુદ્દો સતાવી રહ્યો છે. \n\nજેવી લોકોને ખબર પડતી કે હું અને મારા સાથી દીપક જસરોટિયા ભારતથી આવ્યા છીએ તેમની અમારા પ્રત્યેની વર્તણૂક બદલાઈ જતી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએમના ચેહરા પર સ્મિત આવી જતું. તેઓ નરમાશથી મિત્રની તેમ વાત કરતાં. \n\nપ્રતિક્રિયાઓ બધે જ સકારાત્મક હતી, પણ અંદાજ બધે જુદાજુદા હતા. \n\nબોલિવૂડના ફૅન\n\nઅમે બન્ને એક પ્રાથમિક વિદ્યાલયમાં ગયા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેલેસ્ટાઇનના એ ‘રેડ પ્રિન્સ’ જેમની હત્યાના ઇઝરાયલે અઢળક પ્રયાસ કર્યા અને મિસ યુનિવર્સ તેમના પ્રેમમાં પડ્યાં\\nસારાંશ: પેલેસ્ટાઇન માટે કંઈક કરી છૂટવાની ભાવના એ શખ્સના રગેરગમાં દોડતી હતી. આ ઝનૂન તેને પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. મ્યુનિકમાં બ્લૅક સપ્ટેમ્બર પછી તેઓ ઇઝરાયલની આંખમાં કણાંની જેમ ખટકતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલી હસન સલામેહ\n\nએની હત્યા કરવા માટે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે પ્રયાસ કર્યા, પરંતુ વેશ બદલવામાં માહેર એ શખ્સે મોતને પણ હાથતાળી આપવામાં મહારતા હાંસલ કરી લીધી હતી. \n\nએક તબક્કે તેમને પેલેસ્ટાઇનમાં યાસર અરાફાત પછી બીજા ક્રમે માનવામાં આવતા હતા, તેઓ અરાફાતના 'દત્તક દીકરા' જેવા હતા.\n\nછતાં તે વ્યક્તિ જિંદગીને પૂર્ણપણે જીવી રહી હતી. મોડે સુધી પાર્ટી કરવી અને નાઇટલાઇફને ઍન્જોય કરવી એમની દીનચર્યા હતા. \n\nમોહક વ્યક્તિત્વ, પહેરવેશ, રીતભાત અને બોલચાલને કારણે છોકરીઓ તેના તરફ તરત જ આકર્ષાતી.\n\nપૂર્વ મિસ યુનિવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેલેસ્ટાઇનમાં મોદી, હેલિકૉપ્ટર જોર્ડનનું, સુરક્ષા ઇઝરાયલની\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની વિદેશ યાત્રા પર છે. શનિવારે તેઓ પેલેસ્ટાઇનના રામલ્લાહ પહોંચ્યા હતા. મોદીની યાત્રા માટે જોર્ડને હેલિકૉપ્ટર આપ્યું હતું. ઇઝરાયલે હવાઈ સુરક્ષા પૂરી પાડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર લખ્યું, \"આજે ઇતિહાસ લખાયો. પહેલી વખત ભારતીય વડાપ્રધાને પેલેસ્ટાઇનની મુલાકાત લીધી. \n\n\"રામલ્લાહ જવા માટે જોર્ડને હેલિકૉપ્ટર આપ્યું, જ્યારે ઇઝરાયલેના વાયુદળે હવાઈ સુરક્ષા પૂરી પાડી હતી.\"\n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશયાત્રા દરમિયાન પેલેસ્ટાઇન, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે. \n\nશનિવારે મોદી પેલેસ્ટાઈનની ગાઝાપટ્ટીમાં આવેલા રામલ્લાહ પહોંચ્યા હતા. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી હતી, જેના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેલેસ્ટાઇનવાસીઓ અને યહૂદીઓ એક્બીજાની નજીક આવી શકે છે\\nસારાંશ: શું પેલેસ્ટાઇનીઓ અને યહૂદીઓ એકબીજાની નજીક આવી શકે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વસ્તીમાં પેલેસ્ટાઇનના અને યહૂદી બાળકો એકબીજા સાથે મૈત્રીસહજ ભાવ સાથે રહે છે\n\nશું દાયકાઓથી તેમની વચ્ચે રહેલી નફરતની દીવાલ ઘ્વસ્ત કરી શકાય?\n\nહંમેશા યહૂદીઓ વચ્ચે રહેલી આરબ યુવતી રાણા અબુ ફરયાહ નો જવાબ છે - કદાચ નહીં.\n\nરાણાને પોતે આરબ છે તેની જાણ માતાનાં મૃત્યુ બાદ થઈ. \n\nહંમેશા યહૂદીઓ વચ્ચે રહેલી આરબ યુવતી રાણા અબુ ફરયાહ\n\nતે કહે છે, \"મારા માતાપિતા ઓમર નામના એક ગામમાં ધનાઢ્ય અને ઉચ્ચ વિચારો ધરાવતાં યહૂદીઓના પાડોસી હતા.\"\n\nરાણા અને તેના પરિવારની રહેણી-કહેણી તેમના યહૂદી પાડોશીઓ જેવી જ હતી.\n\nકેન્સરથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પેશાવરમાં પેટાચૂંટણીથી દુનિયામાં ચિંતા કેમ?\\nસારાંશ: પેશાવરમાં પેટાચૂંટણી યોજાવાની છે. તેમાં ભારતવિરોધી આતંકવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતા એક નવા રાજકીય પક્ષની હાજરીને કારણે પાકિસ્તાનમાં અને વિદેશમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આતંકવાદી જૂથોના સફાયા માટે પૂરતી કાર્યવાહી ન કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનની ટીકા કરી છે. આ પરિસ્થિતિમાં નવા પક્ષને કરાણે પાકિસ્તાનમાં ઉગ્રવાદી સંગઠનોને મુખ્યધારામાં ભેળવવા સંબંધી ચર્ચા શરૂ થઈ છે. \n\nઓગસ્ટ, 2017માં પાકિસ્તાનમાં એક નવા રાજકીય પક્ષની રચના કરવામાં આવી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ જ સમયગાળા દરમ્યાન અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે તેની અફઘાન નીતિની જાહેરાત કરી હતી.\n\nએ ઉપરાંત ઉગ્રવાદી જૂથો પર વધારે સખ્તાઈથી તૂટી પડવા પાકિસ્તાનને જણાવ્યું હતું. \n\nમિલ્લિ મુસ્લિમ લીગ(એમએમએલ)એ સ્પષ્ટતા કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૈસા આપી 'પિતાના મિત્રો કરતા રહ્યા બળાત્કાર' : કિશોરીની કરુણ કહાણી\\nસારાંશ: 12 વર્ષીય કિશોરીએ કાઉન્સેલરને કહ્યું, \"બે વર્ષ સુધી દર શનિ-રવિએ કેટલાક પુરુષો ઘરે આવતા અને બળાત્કાર કરતા હતા.\"\n\nતેમાંથી કેટલાક તેમના પિતાના જાણીતા હતા, કેટલાક નહોતા. \n\nચેતવણી : આ લેખની કેટલીક વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિશોરીએ કહ્યું કે આની શરૂઆત તેના પિતાએ કેટલાક મિત્રોને દારૂ પીવા માટે બોલાવ્યા ત્યારથી થઈ હતી. \n\nદારૂ પીધા પછી આ લોકો માતાપિતાની હાજરીમાં તેની છેડછાડ કરતા હતા.\n\nક્યારેક તેમાંથી કોઈ પુરુષ અંધારિયા બેડરૂમમમાં તેની માતા સાથે જતા રહેતા હતા.\n\nતે પછી એક દિવસ તેના પિતાએ તેને બેડરૂમમાં તેમના એક મિત્ર સાથે ધકેલી દીધી. \n\nઓરડો બહારથી બંધ કરી દીધો અને તે પુરુષે તેના પર બળાત્કાર કર્યો.\n\nઆરોપી પિતા અને અન્યોની ધરપકડ\n\nકિશોરીનું બચપણ છીનવાઈ ગયું અને જીવન આકરું બની ગયું. \n\nતેના પિતા પુરુષોને બોલાવતા હતા અને તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૈસા મળે તો શું તમે દિવ્યાંગ સાથે લગ્ન કરશો?\\nસારાંશ: \"મારો પરિવાર કોઈની પણ સાથે મારા લગ્ન કરાવવા તૈયાર હતો.\" રૂપમ કુમારી ચાલી નથી શકતી. બાળપણમાં તે પોલિયોનો શિકાર બની હતી અને ત્યારથી તે ક્યારેય ચાલી શકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારો પરિવાર મારાં લગ્ન કોઇ પણ વ્યક્તિ સાથે કરાવવા તૈયાર હતો.\n\nતે હાથની મદદથી જમીન પર ઘસડાઈને ચાલે છે. બિહારના નાલંદામાં રહેતો તેનો પરિવાર પૈસાના જોરે કોઈ ગરીબ પરિવારના છોકરા સાથે તેના લગ્ન કરાવવા તૈયાર હતો. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nપણ રૂપમ તેની વિરૂદ્ધ હતી. તે માને છે કે, એવા સંબંધમાં સમાનતા કે સંતુલન નથી હોતું. \n\nતેણે મને કહ્યું, \"જો પુરુષ ઠીક છે અને મહિલામાં કંઈક ખરાબી છે તો પુરુષને ચાર લોકો ઉશ્કેરી શકે છે અને તેનાથી તે મહિલાને નુકસાન પણ પહોંચાડી શકે છે. મારી શકે છે, બળાત્કાર કરીને છોડી પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પૈસાદારો શા માટે છે હાર્લે-ડેવિડસન બાઇકના દીવાના?\\nસારાંશ: 'ટ્રેડ વૉર સારું હોય છે અને તેને જીતવું પણ આસાન હોય છે.' અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચમાં આ ટ્વીટ કર્યું હતું. તેઓ જાણતા નહીં હોય કે આ વાત ત્રણ મહિનામાં આફતરૂપ બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાએ યુરોપિયન સંઘ(ઈયુ)ના દેશોમાંથી આયાત કરવામાં આવતા સ્ટીલ તથા ઍલ્યુમિનિયમ પર કર લાદ્યો તેની સામે ઈયુએ પણ અમેરિકાથી આયાત થતી સામગ્રી પર ટેક્સ વધાર્યો હતો.\n\nએ પછી જે થયું તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ચોંકી ગયા છે. \n\nજે હાર્લે-ડેવિડસન બાઇક માટે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટક્કર લેવાનો નિર્ણય કર્યો હતો એ બાઇકની ઉત્પાદક દિગ્ગજ અમેરિકન કંપની તેનું કેટલુંક કામ અમેરિકાની બહાર લઈ જવા ઇચ્છે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nડોનાલ્ડ ટ્રમ્પે કહેલું કે ભારતે આ બાઇક પર 60થી 75 ટકા ટેક્સ લાદ્યો છે તે ખોટું છે. \n\nતેથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોખરણ ટેસ્ટ 1 : કૃષ્ણે જ્યારે આંગળી પર પર્વતને ઉપાડ્યો...\\nસારાંશ: 18 મે, 1974ની સવારે આકાશવાણીના દિલ્હી સ્ટેશન પર \"બૉબી\" ફિલ્મનું એ પ્રખ્યાત ગીત વાગી રહ્યું હતું, \"હમ તુમ ઈક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાએ...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવ વાગ્યે ગીતને રોકીને જાહેરાત કરાઈ કે એક મહત્ત્વના પ્રસારણની રાહ જુઓ.\n\nકેટલીક સેકંડ બાદ રેડિયો પર જાહેરાત કરાઈ, \"આજે સવારે આઠ અને પાંચ મિનિટે પશ્વિમ ભારતના એક અજ્ઞાત સ્થળે શાંતિપૂર્ણ કાર્ય માટે એક ભૂમિગત પરમાણુ પરીક્ષણ કરાયું છે\". \n\nજાહેરાતના એક દિવસ પહેલાં એ ભારતનાં એ સમયનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના મુખ્ય સચિવ પી. એન. હક્સર લંડનમાં ભારતીય રાજદૂત બી. કે. નહેરુને વારંવાર પૂછી રહ્યા હતા, \"દિલ્હીથી કોઇ સમાચાર આવ્યા?\"\n\nભારતના પરમાણુ પરીક્ષણના સમાચાર મળ્યા કે હક્સરના ચહેરા પરની રાહતને નહેરુ સ્પષ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોતાના ગુમ થયેલા પુત્રને 32 વર્ષે શોધી કાઢનાર માની કહાણી\\nસારાંશ: લી જિંગ્ઝીએ તેના પુત્ર મેઓ યીનની શોધમાં ત્રણ દાયકાથી પણ વધુ સમય વીતાવી દીધો, જેનું 1988માં અપહરણ કરીને વેચી દેવામાં આવ્યો હતો. તેમણે ફરીથી પોતાના પુત્રનું મોં જોવાની આશા ગુમાવી દીધી હતી, પણ મે મહિનામાં તેમને એક કૉલ આવ્યો જેની તેઓ રાહ જોતાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લી જિંગ્ઝીએ 32 વર્ષમાં પ્રથમ વાર પુત્રને આલિંગન કર્યું\n\nમધ્ય ચીનના શાંક્સી પ્રાંતની રાજધાની શિયાનમાં રહેતાં જિંગ્ઝી અને તેમના પતિ તેમના બાળક મેઓ યીનને વીકએન્ડમાં પ્રાણીસંગ્રહાલય અથવા તો શહેરના બગીચાઓમાં લઈ જતાં હતાં અને આ રીતે ફરવા જવાની ઘટનાઓ તેમની સ્મૃતિમાં કેદ થઈ ગઈ છે.\n\nમેઓ યીન તેમનું એકમાત્ર સંતાન હતું. ચીનની વન-ચાઇલ્ડ પૉલિસી અમલી હોવાથી વધુ સંતાન પેદા કરવાનો પ્રશ્ન જ નહતો. તેઓ ઇચ્છતા હતા કે યીન ખૂબ ભણે અને સફળતા મેળવે. એટલે જ તેમણે તેનું હુલામણું નામ જિયા જિયા રાખ્યું હતું, જેનો અર્થ થાય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોતાના દર્દીઓ માટે જ ‘વિક્કી ડોનર’ બની ગયેલા કેનેડાના ડૉક્ટર\\nસારાંશ: કેનેડાના એક ફર્ટિલિટી નિષ્ણાત ડૉક્ટર સામે કેટલાક લોકોએ અદાલતમાં દાવો માંડ્યો છે કે તેમણે પોતાના શુક્રાણુનો ઉપયોગ કરીને મહિલાઓને સગર્ભા બનાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા વર્ષે નવેમ્બરમાં ડૉક્ટર નોર્માન બ્રૉવિન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડીએનએ ટેસ્ટમાં જાણવા મળ્યા અનુસાર, નોર્માન તેમના ભૂતપૂર્વ દર્દીની પુત્રીના પિતા હતા.\n\nવકીલોના જણાવ્યા અનુસાર, હવે બીજા 11 લોકો દાવો કરી રહ્યા છે કે ડૉક્ટર નોર્માન તેમના જૈવિક પિતા છે.\n\nડૉક્ટર નોર્માન બ્રૉવિન.\n\nનોર્માન વિરુદ્ધ 50 લોકોનાં એક જૂથે ફરિયાદ કરી છે કે તેમના સંતાનોનું ડીએનએ પસંદ કરેલા શુક્રાણુઓના ડીએનએ કરતાં અલગ છે. ડૉક્ટર સામે આવી ફરિયાદો 1970 સુધી ચાલી રહી હતી.\n\nઆ ઘટના ઓટાવા અને ઓન્ટારીઓમાં આવેલ બે ફર્ટિલિટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોતાના ભાઈ શાહરુખને નૂરજહા પાક.માં ચૂંટણીપ્રચાર માટે નહીં બોલાવે\\nસારાંશ: તમે જેવા જ કિસ્સા ખ્વાની બજાર તરફથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના પેશાવરમાં પગ મૂકો, એવા જ તમે સાંકડી શેરીઓમાં પહોંચો છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નૂરજહાં અને શાહરુખ ખાન\n\nઅહીં શેરીની બંને બાજુ લાકડાનાં બનેલાં જૂનાં ઘરો આવેલાં છે. \n\nઆ જ સાંકડી શેરીમાં એક નારંગી રંગનું ઘર છે જેમાં નૂરજહા તેમનાં બાળકો સાથે રહે છે. \n\nનૂરજહા બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનનાં પિતરાઈ બહેન છે.\n\nપાકિસ્તાનમાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી ચૂંટણીમાં નૂરજહાએ ઉમેદવારી નોંધાવી છે. \n\nતેઓ ખૈબર પખ્તૂનખ્વાહના અસેમ્બલી સીટ પીકે77 પરથી ચૂંટણી લડી રહ્યાં છે. \n\nતેમનું ઉમેદવારી ફૉર્મ સ્વીકારી લેવાયું છે, જેથી તેઓ હવે ચૂંટણીપ્રચારની તૈયારી કરી રહ્યાં છે. \n\nનૂરજહાએ બીબીસીને જણાવ્યું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોતાની આવકનો મોટો ભાગ સૈન્ય પર ખર્ચતા દસ દેશ\\nસારાંશ: વર્ષ 2017માં સમગ્ર દુનિયાના દેશોનો કુલ સૈન્ય ખર્ચ 1700 અબજ ડોલર સુધી પહોંચી ગયો. તેમાંથી માત્ર અમેરિકાએ 640 અબજ ડોલર પોતાની સેના પર ખર્ચ કર્યા. બીજી તરફ ચીને ગત વર્ષે 12 અબજ ડોલર અને રશિયાએ 13.9 અબજ ડોલરનો ખર્ચ સેના પર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું માની શકાય છે કે દુનિયાની મોટી આર્થિક શક્તિ પોતાની સેના અને રક્ષા મામલે સૌથી વધારે ખર્ચ કરે છે. પરંતુ વિશેષજ્ઞો માને છે કે દેશના જીડીપીના આધારે આ ત્રણ દેશ એ યાદીમાં સૌથી ઉપર નથી જે પોતાના દેશની મોટાભાગની આવક સેના પર ખર્ચ કરે છે.\n\nદુનિયાના દેશોના સૈન્ય ખર્ચ પર નજર રાખતી સંસ્થા સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સીપ્રીના જાહેર થયેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં અમેરિકાએ પોતાની આવક એટલે કે પોતાના જીડીપીનો માત્ર 3.1 ટકા ભાગ સેના પર ખર્ચ કર્યો.\n\nચીન અને રશિયાની વાત કરવામાં આવે તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોતાની ઇમારતોથી અમદાવાદને આધુનિક ઓળખ આપનારા હસમુખ પટેલ\\nસારાંશ: અમદાવાદના નહેરુબ્રિજની બાજુમાં આવેલી પતંગ હોટેલ, ગાંધીબ્રિજની બાજુમાં આવેલું આરબીઆઈનું બિલ્ડીંગ, કોલકાતાનું પ્રખ્યાત ઈડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ, સેન્ટ ઝેવિયર્સ લોયોલાની પ્રાઈમરી સ્કૂલ, ભાઈકાકા ભવન, શ્યામલ રો હાઉસીસ, ન્યુમેન હૉલ અને આવા નાનાં-મોટાં 300થી વધુ બિલ્ડીંગ્સ ડિઝાઇન કરી ચૂકેલા આર્કિટેક્ટ હસમુખ સી. પટેલનું શનિવારે વહેલી સવારે 84વર્ષની જૈફ વયે નિધન થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હસમુખભાઈની સ્થાપત્યકલા કોઈ જ ખોટા ઘોંઘાટ કે દેખાડા વગર સામાન્ય માણસને જોઈતી સગવડ કરી આપે છે\n\nસ્વતંત્ર ભારતની પહેલી પેઢીના આધુનિક આર્કિટેક્ટ્સમાં હસમુખભાઈનું સ્થાન અનન્ય રહેશે.\n\nહસમુખભાઈની ડિઝાઇન સ્વતંત્ર ભારતમાં આધુનિક સ્થાપત્યકલાના વિકાસનો નવો પાયો નાખે છે\n\nજો તમે આર્કિટેક્ટ હસમુખ પટેલ વિષે જાણતાં હોવ, તેમને મળવાનો લ્હાવો મળ્યો હોય કે તેમણે ડિઝાઇન કરેલી કોઈ ઇમારતોનો ઉપયોગ કર્યો હોય તો તમારી આર્કિટેક્ટ વિષેની એ જૂની માન્યતાઓ બદલાઈ જાય.\n\nહસમુખભાઈની સ્થાપત્યકલા કોઈ જ ખોટા ઘોંઘાટ કે દેખાડા વગર સામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોપ કોર્ન કેવી રીતે બન્યા સૌનો મનપસંદ નાસ્તો?\\nસારાંશ: પોપ કોર્નને જો દુનિયાનો સૌથી લોકપ્રિય નાસ્તાનો ખિતાબ આપવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોપ કોર્ન દરેક સમયમાં માણી શકાય એવો નાસ્તો છે\n\nફિલ્મ જોતાં ખાઓ કે સાંજે ચા સાથે, મિત્રો-પરિવાર સાથે ગપ્પા મારતાં-મારતાં પોપ કોર્ન ખાઓ કે વાંચતી વખતે ખાઓ કે એકલા ખાઓ. \n\nઉત્તર ભારતમાં ઉતરાયણના દિવસે પોપ કોર્ન સાથે તલની વાનગીઓ ખાવાનું ચલણ છે. આ દિવસ લોહરી તરીકે ઊજવાય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપોપ કોર્ન દરેક સમયમાં માણી શકાય એવો નાસ્તો છે. \n\nતે ખાવામાં હળવા અને સ્વાસ્થ્યપ્રદ પણ છે, પણ જો તમે આમા માખણ કે મીઠું ભેળવો તો તે બહુ હેલ્ધી નહીં રહે.\n\nશું છે પોપકોર્નનો ઇતિહાસ?\n\nપોપ કોર્ન સ્વાસ્થ્યપ્રદ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોર્ન સ્ટાર અંગે FBIએ તપાસ કરી તો ટ્રમ્પ કેમ ગુસ્સે થયા?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એફબીઆઈ દ્વારા તેમના અંગત વકીલની કચેરી પર કરાયેલી તપાસને 'શરમજનક' અને 'દેશ પર હુમલો કરનારી' ગણાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે 'આ મુદ્દે સતત હું નિશાન બની રહ્યો છું.' \n\nવકીલ માઇકલ કોહેને છાપેમારી બાદ કહ્યું હતું \"ન્યૂયૉર્કના અધિકારીઓએ તેમના અને ક્લાયન્ટ્સ વચ્ચેના 'વિશેષ સંદેશાવ્યવહાર' જપ્ત કર્યા છે.\" \n\nયૂએસ મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ પોર્ન અભિનેત્રીને ચુકવણી કરાયા સંબંધી દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. \n\nટ્રમ્પે આ તપાસની ટીકા કરી હતી. તેમણે તપાસ અધિકારી મિસ્ટર મ્યુલરની ટીમને 'સૌથી પક્ષપાતી ટીમ' ગણાવી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nશું હતો મુદ્દો?\n\nપોર્ન સ્ટાર સ્ટો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોર્ન સ્ટાર અને ટ્રમ્પ વચ્ચે કેવો હતો કથિત સંબંધ?\\nસારાંશ: પોર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2006માં ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેના સેક્સ સંબંધો અંગે મૌન રહેવાની તેમને ધમકી આપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ સાથે સેક્સ સંબંધો બાંધ્યા હોવાનો દાવો કરતાં સ્ટૉર્મીનું સાચું નામ સ્ટેફની ક્લિફોર્ડ છે. \n\nતેમણે 2006માં ટ્રમ્પ સાથે સેક્સ સંબંધ બાંધ્યા હોવાનો દાવો કર્યો છે.\n\nડેનિયલ્સ કહે છે કે તેમને હવે ટ્રમ્પ તરફથી ધમકીઓ મળી રહી છે. \n\nસીબીએસ ન્યૂઝને તેમણે આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે 2011માં એક વ્યક્તિ તેમને લાસ વેગાસના કાર પાર્કિંગમાં મળી હતી. \n\nસ્ટૉર્મીને તેણે કહ્યું કે \"ટ્રમ્પને એકલા છોડી દો.\" પછી સ્ટૉર્મીની પુત્રીને જોઈને કહ્યું, \"જો આની માતાને કંઈક થશે તો તે શરમજનક કહેવાશે.\"\n\nજોકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોલિયોનો ભોગ બનેલી સાંઈ પદ્મા આદિવાસી બાળકોને ભણાવે છે\\nસારાંશ: સાંઈ પદ્માએ કરોડરજ્જુની સર્જરી કરાવી હતી. જે બાદ તેમણે બે વર્ષ પથારીમાં પસાર કર્યાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સર્જરીએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમના પિતાએ સલાહ આપી કે સેવા એ સ્વાસ્થ્ય છે. \n\nપિતાએ કહ્યું, \"તું તારી બુદ્ધિ અને ક્ષમતાનો ઉપયોગ અન્ય લોકોને મદદ કરવામાં કર.\" \n\nઆ વાત એક મંત્રની જેમ તેમના હૃદયમાં ઊતરી ગઈ. \n\nતેમની પણ ઇચ્છા હતી કે તેમનું પોતાનું બાળક હોય પરંતુ તેમની શારીરિક સ્થિતિ એ માટે યોગ્ય નહોતી. \n\nપરંતુ ‘મધર્સ ડે’ના દિવસે તેમને તમામ બાળકોએ મા સમજીને શુભેચ્છાઓ આપી. \n\nહવે તમામ વિદ્યાર્થીઓ સાંઈ પદ્મા તેમનાં બાળકો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોલીસ ઉપર થૂંકનાર આ વ્યક્તિ તબલીગી જમાત સાથે સંકળાયેલી? ફૅક્ટ ચેક\\nસારાંશ: માર્ચ મહિનામાં દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા શ્રદ્ધાળુઓમાં કોવિડ-19નો ચેપ વ્યાપકપણે જોવા મળ્યો, જેના કારણે દેશમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની સંખ્યામાં જંગી ઉછાળો જોવા મળ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીની લોકલ બસોમાં તબલગીઓ\n\nશુક્રવારની સ્થિતિ મુજબ મૃતક 56 લોકોમાંથી 15 પેશન્ટ તબલીગી જમાત સાથે જોડાયેલા હતા. દેશના કૂલ 2000 જેટલા દરદીઓમાંથી 400 જેટલા સંક્રમિતો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. \n\nસમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના દવા થઈ રહ્યા છે. \n\nઆવા જ એક વીડિયોને વ્યાપક રીતે શૅર કરવામાં આવી રહ્યો છે, સાથે જ એવો દાવો થઈ રહ્યો છે કે કેટલાક ચેપગ્રસ્ત તબલીગીઓ પોલીસ પર થૂંક્યા, જેથી તેઓ પણ બીમાર થઈ જાય. \n\nવાઇરલ વીડિયો \n\nગુરુવારે સાંજે એક ટ્વિટર યૂઝરે 27 સેકન્ડનો વીડિયો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોલીસ સામે જ્યારે આવી ગયો 15 ફૂટ લાંબો અજગર!\\nસારાંશ: સોશિઅલ મીડિયા પર એક એન્કાઉન્ટર ખૂબ વાઇરલ થયું છે. આ એન્કાઉન્ટર કોઈ આરોપી અને પોલીસ વચ્ચે નહીં પણ એક અજગર અને પોલીસ વચ્ચે જોવા મળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળતી માહિતી મુજબ એક પોલીસ અધિકારી તેમના અન્ય એક સાથી સાથે ઉત્તર ક્વિન્સલેન્ડમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. \n\nત્યાં અચાનક તેમની સામે રસ્તા પર એક મોટો અજગર આવી ગયો હતો. \n\nમોકો જોતા પોલીસે તુરંત જ અજગર સાથેની તસવીર કૅમેરામાં કેદ કરી લીધી હતી. \n\nપોલીસે બીબીસીને જણાવ્યું, \"અજગર લગભગ પાંચ મીટર લાંબો હતો.\"\n\nક્વિન્સલેન્ડ પોલીસે 11 ડિસેમ્બરે તેમના દરેક સોશિઅલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપોલીસ જણાવે છે કે ફોટો પોસ્ટ થયા બાદ તેને 2 મિલિયન વ્યૂઝ તેમજ 10 હજાર જેટલી કૉમેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોલીસના બૂટને એક સંસદસભ્યે કિસ શું કામ કરી?\\nસારાંશ: દેશના અનેક ભાગોમાં નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને થઈ રહેલા વિરોધમાં પોલીસ પર બળપ્રયોગનો આરોપ થઈ રહ્યો છે ત્યારે એક અનોખી ઘટનામાં સાંસદે પત્રકારપરિષદ યોજી પોલીસના બૂટને પપ્પી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસકર્મીના બૂટને કિસ કરતા સાંસદ\n\nઆંધ્ર પ્રદેશમાં વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીના લોકસભા સાંસદે પત્રકારપરિષદ બોલાવી હતી અને એક પોલીસકર્મીના બૂટ સાફ કરી તેને ચૂમી લીધો.\n\nપોલીસનો બૂટ ચૂમનાર સાંસદનું નામ ગોરંતલા માધવ છે અને રસપ્રદ વાત એ છે સાંસદ બન્યા અગાઉ તેઓ પોતે પણ પોલીસ સેવામાં રહી ચૂક્યા છે.\n\nકેમ બની આ ઘટના?\n\nગોરંતલા માધવને ટીડીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ જેસી દિવાકર રેડ્ડીના એક નિવેદન સામે વાંધો પડ્યો હતો.\n\nજેસી દિવાકર રેડ્ડીએ 18 ડિસેમ્બરે અનંતપુરમાં પાર્ટીની એક બેઠકમાં કથિત રીતે પોલીસવાળા પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોલીસની ભૂમિકા: ગુજરાતનાં રમખાણોથી દિલ્હીની કોમી હિંસા સુધી\\nસારાંશ: વર્ષ 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી ઍક્સ્પ્રેસને આગ ચાંપવામાં આવી અને એ પછી રાજ્યમાં ઠેર-ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યાં, એ ઘટનાને 18 વર્ષ થઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસરકારી આંકડા મુજબ આ રમખાણોમાં કુલ 1,044 લોકોનો ભોગ લેવાયો હતો, જે પૈકી 790 મુસ્લિમ અને 254 હિંદુ હતા.\n\n27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને સળવાગી દેવાની ઘટના બની હતી, જેમાં કારસેવકો હતા.\n\nઆ આગચંપીમાં 59 લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ પછી ગુજરાતનાં અનેક શહેરો-ગામોમાં રમખાણો ફાટી નીકળ્યાં.\n\nજ્યારે આ ઘટનાની 18મી વરસી આવી રહી છે, ત્યારે દિલ્હીમાં પણ હિંસા ફાટી નીકળી છે.\n\nકેટલાક લોકો દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાના સરખામણી ગુજરાતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોલીસે વીરમગામમાં મુસલમાનોને મત ન આપવા દેવા માર માર્યાની વાતનું સત્ય - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ શૅર થઈ રહ્યો છે કે જેમાં દાવો કરાયો છે કે પોલીસકર્મીઓ કેટલાંક મુસ્લિમોને મત આપવાથી રોકવા માટે મારપીટ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોને કૅપ્શન આપવામાં આવ્યું છે, \"મોદી સરકાર, RSS અને શિવસેના મુસ્લિમોને મત આપવાથી રોકી રહ્યા છે. મીડિયા તેને બતાવશે નહીં એટલે કૃપા કરીને તેને શૅર કરો અને મોદી તેમજ RSS પર કાર્યવાહી ખૂબ જરૂરી છે.\"\n\nટ્વિટર અને ફેસબુક પર આ વીડિયો હજારો વખત શૅર કરવામાં આવ્યો છે. \n\nઓસિક્સ મીડિયા નામના ફેસબુક પેજે આ વીડિયોને એક કૅપ્શન સાથે શૅર કર્યો હતો. \n\nતેમાં લખવામાં આવ્યું છે, \"હારના ડરથી એનડીએ ટ્રિકનો ઉપયોગ કરી રહી છે અને પોલીસ મુસ્લિમોને મત આપવાથી રોકી રહી છે. મોદી સરકાર, RSS અને શિવસેનાના લોકો દ્વારા મહિલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોલૅન્ડનો એ શખ્સ જે ભારતમાં સંસ્કૃત શીખી હવે ગુજરાતને કેમ બનાવ્યું ઘર?\\nસારાંશ: પોલૅન્ડમાં જન્મેલા એક શખ્સે હવે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે અને તેઓ છેલ્લાં 23 વર્ષથી ભારતમાં રહે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે સંસ્કૃત ભાષા પણ શીખી છે અને હિંદુ ધર્મના ગ્રંથોનું ભાષાંતર તેઓ પોલૅન્ડની ભાષામાં કરે છે.\n\nપરંતુ તેમણે શા માટે પોલૅન્ડને છોડીને ભારત અને હવે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે?\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પોસ્ટ કોવિડ-19 : વૈશ્વિક અર્થતંત્ર કઈ દિશા તરફ જશે?\\nસારાંશ: જ્યારે વિશ્વમાં કોઈ મોટી ઘટના ઘટે છે ત્યારે તેની અસર વરસો સુધી રહે છે. વિશ્વયુદ્ધ હોય અથવા જાપાન ઉપર ઝીંકાયેલો અણુબૉમ્બ હોય કે ભોપાલ જેવી ગૅસ-દુર્ઘટના હોય અથવા કાળક્રમે થતી મહામારી હોય- આ બધાની અસરોમાંથી વિશ્વને બહાર આવતાં વરસો લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2007માં એક અમેરિકન પરામાં મોર્ટગેજ ડિફોલ્ટથી શરૂ થયેલી કટોકટી 2010માં ગ્રીસને નાણાકીય સંકટ તરફ દોરી ગઈ અથવા તો 1929માં ન્યૂ યૉર્કમાં સ્ટૉક-માર્કેટ ક્રેશ થવાની ઘટના 1930ના દાયકામાં યુરોપમાં ફાસીવાદીઓના ઉદયમાં ફાળો આપશે?\n\nવિશ્વનું અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલું એક અનંત જટિલ જાળું છે, જે આપણી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે આર્થિક સંબંધોથી વીંટળાયેલું છે.\n\nજેમ કે આપણે સ્ટોરમાંથી વસ્તુ ખરીદીએ છીએ અથવા નોકરીદાતા આપણને પગાર ચૂકવે છે અથવા બૅન્ક આપણને હોમ-લૉન આપે છે.\n\nઆ બધી પ્રત્યક્ષ આર્થિક પ્રવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રકાશ આંબેડકર : ચૂંટણીમાં જિગ્નેશ ઝીરો હતો, અમારા કારણે જીત્યો\\nસારાંશ: ભારતીય રીપબ્લકન પક્ષ બહુજન મહાસંઘના નેતા પ્રકાશ આંબેડકરે ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણી પર ટિપ્પણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંબેડકરનું કહે છે કે જો જિગ્નેશ હવામાં નહીં ઊડે તો તેઓ ચોક્કસપણે ભવિષ્યના નેતા છે. નહીંતર હવામાં ઊડી જશે. \n\nતેમનું કહેવું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી ઝીરો હતા અને તેમના કારણે વિજય થયો છે.\n\nડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશે દાવો કર્યો હતો કે, તેમના ત્રણ હજાર કાર્યકરોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન છ મહિના મહેનત કરી હતી. \n\nજોકે, કોંગ્રેસે લડત ન આપી, અન્યથા ભાજપનો પરાજય થયો હોત. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમંગળવારે ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નવી દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રકાશ ન શાહ: મિસાબંદીએ સ્વતંત્ર્યસંગ્રામમાં ભાગ નહીં લઈ શક્યાનું મહેણું ભાંગ્યું\\nસારાંશ: લોકસંઘર્ષનાં, 1974-77નાં એ વાસંતી વર્ષો હતાં. કહો કે લેખે મેં સોઈ ઘડી, બાકી દિન બાદ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિશોરાવસ્થામાં ગાંધી નહેરુ અને પટેલની સ્વરાજત્રિપુટી વિશે સાંભળ્યું હતું અને સ્વરાજની લડતમાં સામેલ થવાનું મળતાં મળે એવું સૌભાગ્ય નહીં મળ્યાનો મીઠો ડંખ પણ અનુભવ્યો હતો. \n\nપણ સ્વરાજની પહેલી પચીસી ઊતરતે ઇંદિરાઈ વર્ષોમાં લોકશાહી ઓજપાતી વરતાઈ, ત્યારે બુઢ્ઢા જયપ્રકાશ એક નવી યુવાની સાથે જંગમાં ઊતર્યા અને કંઈ કેટલાયે યુવાજનોને લાગ્યું કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ નહીં લઈ શક્યાનું મહેણું ભાંગી રહ્યું છે. \n\nજેમણે આમ અનુભવ્યું એમના પૈકી એક જે. પી. બટુક, નવોસવો અધ્યાપક આ લખનાર પણ હતો. \n\nતારુણ્યનાં વર્ષોથી આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રકાશ ન. શાહ : ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખની જાણી-અજાણી વાતો\\nસારાંશ: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં વિજય થયા બાદનો પ્રકાશભાઈ શાહનો તત્ક્ષણ પ્રતિભાવ હતો કે , \"હું નર્મદ જેવો કડખેદ ન હોઉં પણ ગુજરાત જે રણજિતરામની પરંપરામાં ઉછર્યું તેના એક સિપાઈ તરીકે હું મને જોઉં છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રકાશ ન શાહ\n\nવરિષ્ઠ પત્રકાર, કર્મશીલ-લેખક અને ગુજરાતના એકના એક વિચારપત્ર 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશભાઈ શાહ ન માત્ર રણજિતરામની પરંપરાના સિપાઈ છે, તેમનું છએક દાયકાનું સમગ્ર જાહેરજીવન, સ્વરાજના નહીં તો સ્વરાજની બાકી રહેલી લડાઈના સિપાઈનું છે.\n\nચિરપરિચિત હાસ્ય સાથે તેઓ કાયમ કહેતા જ હોય છે ને કે સરકારો તો આવે અને જાય આપણી નાગરિક અધિકારો, લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતા માટેની લડાઈ તો કાયમ ચાલુ જ રહેવાની છે.\n\nરાજકારણથી પરહેજ રાખ્યા વિનાના નવી દુનિયા માટેના, ન્યાયી સમાજરચના માટેના તેમના પ્રયાસોમાં એક અદન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રકાશ પ્રદૂષણ : નાસાના પિક્ચર્સમાં જુઓ, રાત બની દિવસ\\nસારાંશ: નાસા દ્વારા રાત્રિના સમયની કેટલીક તસવીરોનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બહાર આવ્યું છે કે, વર્ષોવર્ષ પૃથ્વી પર રાત્રિના સમયમાં કૃત્રિમ પ્રકાશ વધી રહ્યો છે. જેના કારણે રાત 'ખોવાઈ ગઈ' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાઇલ નદીનો કિનારા વિસ્તાર\n\nનાસા દ્વારા રાત્રિના સમયમાં પ્રકાશને માપવા માટે સેટેલાઇટ રેડિયોમીટર લગાડવામાં આવ્યા છે. જેના ડેટાનો વૈજ્ઞાનિકોની ટીમે અભ્યાસ કર્યો હતો.\n\nવર્ષ 2012થી 2014 દરમિયાન પૃથ્વી પર રાત્રિના સમયમાં કૃત્રિમ રીતે પ્રકાશિત વિસ્તાર વાર્ષિક બે ટકાના દરે વધ્યો હતો. \n\n2012 થી 2016 દરમિયાન ભારતમાં રાત્રિ પ્રકાશ \n\n\nક્રિયા પ્રતિક્રિયા કરવી\n\n તફાવત જોવા તસવીરને વચ્ચેથી સ્લાઇડ કરો \n\n\n\n 2016 \n\n\n 2012 \n\nવૈજ્ઞાનિકોનું કહેવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રકાશ રાજ: હું હિંદુ વિરોધી નથી, પણ મોદી-શાહ વિરોધી છું\\nસારાંશ: અગત્યના મુદ્દાઓ પર ખુલ્લેઆમ ટીકા કરનારા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ્સના નિશાના પર રહેતા અભિનેતા પ્રકાશ રાજના તીવ્ર પ્રતિભાવો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રકાશ રાજે 'ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ'માં કહ્યું, ''હું ઍન્ટિ હિંદુ નથી, હું ઍન્ટિ મોદી, ઍન્ટિ હેગડે, ઍન્ટિ અમિત શાહ છું.\"\n\nપ્રકાશ રાજે 'ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ'માં કહ્યું, '' હું ઍન્ટિ હિંદુ નથી, હું ઍન્ટિ મોદી, ઍન્ટિ હેગડે, ઍન્ટિ અમિત શાહ છું.\"\n\nરાજે ઉમેર્યું હતું કે, \"મારા અંગત અભિપ્રાય મુજબ આ લોકો હિંદુ નથી.\"\n\nરાજે કહ્યું, \"અનંત કુમાર હેગડે, જે એક ધર્મને વિશ્વમાંથી સાફ કરી નાખવા માંગે છે એવી વ્યક્તિ હિંદુ ન હોઈ શકે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાજે વધુમાં જણાવ્યું હતું, '' જે હત્યાઓનું સમર્થન કરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રજાસત્તાક દિવસ ઊજવવાની પરંપરા કોણે શરૂ કરી?\\nસારાંશ: પ્રજાસત્તાકદિવસ શું છે અને કેમ ઊજવવામાં આવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણને આત્મસાત કરવામાં આવ્યું, જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાકદિવસ તરીકે ઊજવવામાં આવે છે.\n\nપ્રજાસત્તાકદિવસ ઊજવવાની પરંપરા કોણે શરૂ કરી?\n\nદેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાકદિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રજાસત્તાકદિન : ખેડૂતોની પરેડમાં કેટલાં ટ્રૅક્ટર આવશે અને કેવી છે વ્યવસ્થાઓ?\\nસારાંશ: પંજાબના જાંલધર જિલ્લાના ગ્રામ પદિયાનાના એક ખેડૂત અમરજીત સિંહ બૈંસે કૃષિકાયદાઓ વિરુદ્ધ દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ યોજાનાર ખેડૂત ટ્રૅક્ટર પરેડ માટે પોતાનાં ત્રણ ટ્રૅક્ટર મોકલ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૈંસ પાસે સાત ટ્ર્રૅક્ટર, ચાર કાર અને જીપ છે, પરતું તેમણે દિલ્હી આંદોલન પર ખર્ચ કરવા માટે પોતાનાં ચાર ટ્રૅક્ટર અને બે અન્ય વાહન વેચી દીધાં છે.\n\nબીબીસી પંજાબી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હું માત્ર 20 હેક્ટરની ખેતી કરું છું. પરંતુ ટ્રૅક્ટર રાખવું એ મારો શોખ છે અને મારી પાસે એક જ કંપનીનાં દરેક મૉડલનાં ટ્રૅક્ટર છે. આ મારો શોખ છે પરંતુ હવે સંઘર્ષ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”\n\nપંજાબના ખેડૂત અમરજીત સિંહ બૈંસની કહાણી ત્રણ કૃષિકાયદાઓ વિરુદ્ધ પંજાબના ખેડૂતોના સંઘર્ષની ભાવના અને આ જંગ માટે તેમનો જુસ્સો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રજાસત્તાકદિન : બોરિસ જૉન્સનની મુલાકાત નરેન્દ્ર મોદી સરકાર માટે કેમ મહત્ત્વની છે?\\nસારાંશ: બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસન આવતા મહિને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારત આવી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાનની આ મુલાકાતને G-7 સમૂહનો વિસ્તાર કરવાના પગલા રૂપે જોવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોરિસ જૉનસન અને નરેન્દ્ર મોદી\n\nG-7 ટોચના સાત ઔદ્યોગિક દેશનો સમૂહ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને ભારત, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને બ્રિટનમાં આયોજિત થનારા G-7ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બોલાવાયા છે. \n\nજૉનસન આવતા મહિને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન હશે. ગણતંત્ર દિવસ નિમિત્તે ભારત દર વર્ષે કોઈ રાષ્ટ્ર પ્રમુખને મુખ્ય અતિથિ સ્વરૂપે બોલાવે છે. બોરિસ જૉનસનની આ મુલાકાતને ભારત-બ્રિટનના ગાઢ થતા જતા સંબંધના પ્રતીક સ્વરૂપે જોવામાં આવી રહી છે.\n\nગયા મહિનાના અંતમાં કૅનેડાના ભૂતપૂર્વ વડા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રજ્ઞા ઠાકુર સામે ભાજપે કાર્યવાહી કરી, નથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા\\nસારાંશ: મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા બદલ ભાજપે તેના સંસદસભ્ય પ્રજ્ઞાસિંહ ઠાકુર સામે કાર્યવાહી કરી છે અને તેમને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હઠાવી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રજ્ઞા સિંહ ઠાકુર\n\nઆ પહેલાં બુધવારે મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપનાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે એક વાર ફરી મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા.\n\nન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે વાત કરતાં કહ્યું :\n\n\"ભાજપનાં સંસદસભ્ય પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન નિંદનીય છે. ભાજપ આ પ્રકારનાં નિવેદનોનું સમર્થન નથી કરતો.\"\n\n\"અમે આ પ્રકારની વિચારસરણીનું સમર્થન નથી કરતા. અમે તેમને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હઠાવવાનો નિર્ણય લીધો છે. \n\n\"ઉપર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રણય ત્રિકોણની એવી પ્રેમ કથા જેમાં હનીમુનમાં જ ઘડાયો હત્યાનો પ્લાન\\nસારાંશ: \"મેં મારા સપનામાં પણ વિચાર્યું ન હતું કે મારા દીકરા સાથે આવું થશે. તેણે કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું ન હતું. તે અત્યારે મારાથી ખૂબ દૂર જતો રહ્યો છે. મેં મારા સપનામાં પણ આવું વિચાર્યું નહોતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનંદ અને દિક્ષા કામ્બે\n\nપુણેના ઔંધ વિસ્તારમાં આ હત્યાની ચર્ચા છેલ્લાં ઘણા સમયથી ચાલી રહી છે. અહીં કામ્બે પરિવાર એક નાના ઘરમાં વર્ષોથી રહે છે. મૃતક આનંદના ઘરમાં તેની પત્ની, મા-બાપ, ભાઈ છે.\n\nઆનંદના નાના ભાઈના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. પોતે જ્યાં સુધી સેટલ ન થાય, ત્યાં સુધી લગ્ન ન કરવાનું વિચાર્યું હતું.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆખરે 20 મેના રોજ આનંદના લગ્ન દીક્ષા સાથે થયાં. લગ્ન બાદ આનંદ-દીક્ષા અને તેનો મિત્ર રાજેશ અને તેની પત્નીએ પંચગીની અને મહાબળેશ્વર ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો, પરંતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રણવ મુખરજી : પૂર્વ રાષ્ટ્રપતિ વૅન્ટિલેટર પર, સતત બીજા દિવસે ચિંતાજનક સ્થિતિ\\nસારાંશ: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત નાજુક છે. તેઓ સોમવારે સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રણવ મુખરજી\n\nસમાચાર સંસ્થા એએનઆઈ દિલ્હીની આર્મી રિસર્ચ અને રેફર્રલ હૉસ્પિટલને ટાંકીને લખે છે, \"પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુખરજીની આરોગ્યની સ્થિતિ ચિંતાજનક છે. હાલમાં તેમની સ્થિતિ હેમોડાયનેમિકલી સ્ટૅબલ છે અને તેઓ વૅન્ટિલેટર છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આર્મીની રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલે કહ્યું કે તેમને 10 ઑગસ્ટે હૉસ્ટિલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મગજમાં ભરાયેલાં એક બ્રેઇન ક્લૉટનું ઇમરજન્સી ઑપરેશન કરવું પડ્યું હતું જે જીવ બચાવવા માટે જરૂરી હતું.\n\nમંગળવારે હૉસ્પિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રણવ મુખરજીનું નિધન : એ રાજનાયક જેમના બાયોડેટામાં વડા પ્રધાનપદ સિવાય કંઈ નથી ખૂટતું\\nસારાંશ: સોમવારે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે, તેમના દીકરાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રણવ મુખરજી\n\nપ્રણવ મુખરજીના દીકરા અભિજિત મુખરજીએ તેમના ટ્વીટમાં લખ્યું, \"ડૉક્ટર્સ અને આર. આર. હૉસ્પિટલના પ્રયાસો અને લોકોની પ્રાર્થના, દુઆ છતાં મારા પિતા પ્રણવ મુખરજીનું હમણાં જ નિધન થયું છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદેશના ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું, \"પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન પ્રણવ મુખરજીના નિધન અંગે ખૂબ જ દુખ અનુભવું છું.\"\n\n\"તેઓ દેશની એકનિષ્ઠાથી દેશની સેવા કરનારા અનુભવી નેતા હતા. તેમની કારકિર્દી એ સમગ્ર દેશ માટે ગર્વ લેવાની બાબત છે.\"\n\nઆધુનિક ભારતમાં એવા ઓછા નેતા હશે જેઓ પૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ, ભૂપેન હઝારિકાને ભારત રત્ન, ક્યા ગુજરાતીઓને મળ્યા પદ્મ પુરસ્કાર\\nસારાંશ: ભારત સરકારે ભારત રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાનાજી દેશમુખ, ભૂપેન હઝારિકા અને પ્રણવ મુખર્જી\n\nઆ વર્ષે એકસાથે ત્રણ લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. \n\nપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. \n\nસમાજસેવી નાનાજી દેશમુખને મરણોપરાંત તથા ગાયક ભૂપેન હરાઝારિકાને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવશે. \n\nઆ પહેલાં આગળના વર્ષે અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. \n\nભૂપેન હઝારિકાનું યોગદાન \n\nભારત રત્ન ભૂપેન હઝારિકા\n\nભૂપેન હઝારિકા ગાયક અને સંગીતકાર હોવાની સાથે સાથે એક કવિ, ફિલ્મ નિર્મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાનો નિર્ણય ભાજપને કેટલો ફાયદો કરાવી શકશે?\\nસારાંશ: પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપીને ભાજપે એક તીરથી અનેક નિશાન સાધ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચર્ચા મુખર્જીની યોગ્યતા વિશે નહીં, પરંતુ ચૂંટણીના વર્ષમાં લેવાયેલા પ્રતિકાત્મક નિર્ણયો દ્વારા આપવામાં આવેલા સંકેત બાબતે છે. \n\nભારત રત્ન અને પદ્મ પુરસ્કાર હંમેશા રાજકીય જ રહ્યા છે.\n\n1988માં ચૂંટણી પહેલાં તમિલનાડૂની જનતાને રીઝવવા તે વખતની રાજીવ ગાંધીની સરકારે એમ.જી. રામચંદ્રનને ભારત રત્ન આપ્યો હતો, જેની ઘણી ટીકા થઈ હતી. \n\nઉદાહરણ તરીકે 1984 અને 2004માં યોગ્ય હોવા છતાં વડા પ્રધાન પદથી મુખર્જી ચુકી ગયા.\n\nઅથવા તો ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર ન હોવાને કારણે તેમને હાંસિયામાં ધકેલી દેવાયા. \n\nએટલે ભાજપ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રતિબંધ છતાં સોસાયટી કે શેરીમાં ગરબા રમશો તો શું સજા થશે?\\nસારાંશ: ગુજરાતની નવરાત્રિને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે એ તો સૌ જાણે જ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે કે આ વર્ષે ગરબા રમી શકાશે નહીં.\n\nઆમ છતાં જો તમે ગરબા રમ્યા તો જેલમાં પણ જવું પડી શકે છે એ તમને ખબર છે?\n\nરાજકોટ નાયબ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેમની પર IPCની કલમ 269, 270 અને 271 અંતર્ગત કાર્યવાહી કરવવામાં આવશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રતિબંધો છતાં ઉ. કોરિયાને કોણ મદદ કરે છે?\\nસારાંશ: આમ તો ઉત્તર કોરિયા દુનિયાભરના મોટાભાગના દેશોથી અલગ પડી ચૂક્યું છે, તે છતાં ઘણાં દેશ એવા છે કે જેમનાં આજે પણ ઉત્તર કોરિયા સાથે કૂટનીતિક સંબંધ યથાવત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયા સાથે સંબંધ તોડવા વાળા દેશોમાં સતત વધારો થઈ રહ્યો છે\n\nલગભગ 50 દેશો આજે પણ ઉત્તર કોરિયા સાથે સંબંધ ધરાવે છે. એ દેશ કયા કયા છે? અને ઉત્તર કોરિયા સાથે કેટલા નજીકના સંબંધ ધરાવે છે?\n\nજોકે, ઉત્તર કોરિયા સાથે સંબંધ તોડનારા દેશોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. \n\nપરંતુ તે છતાં તેનાં આટલા દેશો સાથે રાજકીય સંબંધ આશ્ચર્યજનક છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસંબંધ તોડવા માટે દબાણ\n\nદુનિયાના લગભગ 50 દેશો આજે પણ ઉત્તર કોરિયા સાથે સંબંધ રાખે છે\n\nવર્ષ 1948માં પોતાના ગઠન બાદ ઉત્તર કોરિયાએ લગભગ 16"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રતિભાશાળી વ્યક્તિઓને બોલાવી રહ્યું છે ચીન, ઓનલાઇન થશે વિઝાની પ્રક્રિયા\\nસારાંશ: ઉચ્ચ પ્રતિભા ધરાવતા લોકોને ચીને આવકારવાનું શરૂ કર્યું છે. ચીન હવે પ્રતિભાશાળી લોકોને લાંબા ગાળાના વિઝા આપી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના રાષ્ટ્રીય માધ્યમોના જણાવ્યા અનુસાર આ મલ્ટીપલ-એન્ટ્રી વિઝા પાંચથી દસ વર્ષના ગાળા માટે આપવામાં આવશે. \n\nચીન આ વિઝા ખાસ કરીને ટેક્નોલૉજિ ક્ષેત્રના તજજ્ઞો, ઉદ્યોગ સાહસિકો અને વૈજ્ઞાનિકોને આપી રહ્યું છે. \n\nઆ પ્રકારની લાયકાત ધરાવતા વ્યક્તિ ચીનના લાંબાગાળાના વિઝા માટે અરજી કરી શકે છે. \n\nપરંતુ ચીન શા માટે વિદેશીઓને પોતાના દેશમાં બોલાવી રહ્યું છે? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચીની અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા 50 હજાર વિદેશીઓને આ યોજનાનો લાભ મળશે. \n\nચીને આર્થિક અને સામાજિક વિકાસ માટે જે લક્ષ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રતિમાં ખંડનની ઘટનાઓને વડા પ્રધાન મોદીએ વખોડી, ગૃહ વિભાગ કડક\\nસારાંશ: હાલ દેશભરમાં વિવિધ જગ્યાએ પ્રતિમાઓ તૂટી રહી છે, ત્રિપુરા અને તામિલનાડુ બાદ હવે કોલકતામાં આવી ઘટના બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગઈકાલે લેનિનની પ્રતિમાને ત્રિપુરામાં જેસીબી મશીન દ્વારા પાડી દેવાયા બાદ હાલ કોલકત્તામાં શ્યામા પ્રસાદ મુખરજીના પૂતળાને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. \n\nઆ મામલે પોલીસે જાદવપુર યુનિવર્સિટીના છ જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. \n\nબીબીસી બાંગ્લા સર્વિસના અમિતાભ ભટ્ટાસાલીના કહેવા પ્રમાણે શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમા પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. પ્રતિમાને નુકસાન પહોંચ્યું હોવાના પણ અહેવાલ છે. \n\nઆ ઘટના દક્ષિણ કોલકત્તાના તરાતલા વિસ્તારમાં બની હોવાના અહેવાલ છે. \n\nપ્રતિમા ખંડન મામલે મોદી નારાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રતીક કુહાડ : બરાક ઓબામા પણ જેમના ગીતના ચાહક છે તે સંગીતકાર\\nસારાંશ: ગયા ડિસેમ્બરમાં પ્રતીક કુહાડ નવી દિલ્હીસ્થિત તેમના પારિવારિક ઘરે હતા ત્યારે તેમના ફોન પર અચાનક સેંકડો મૅસેજનો મારો થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીક કુહાડ\n\nલોકો પૂછતા હતા, \"તમે જોયું? આ બહુ મોટા સમાચાર છે \" \n\nપ્રતીક એક ગાયક છે. તેઓ કહે છે, \"મને શરૂઆતમાં તો ખબર જ ન પડી કે તેઓ શેની વાત કરતા હતા.'' \n\nઇન્ટરનેટ પર થોડી ક્લિક કર્યા પછી તેમને આખી વાત સમજાઈ. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના એક ગીત 'કૉલ્ડ\/મૅસ'ને તેમનાં મનપસંદ ગીતોની વાર્ષિક યાદીમાં સામેલ કર્યું હતું.\n\nઆ ગીત હજુ યુએસ ચાર્ટ પર પણ પહોંચ્યું નહોતું પરંતુ ઓબામાના મનપસંદ 35 ગીતોમાં તે સામેલ થઈ ગયું. આ યાદીમાં બ્રુસ સ્પ્રિંગસ્ટીન, ડૅબેબી, લિઝો અને બિયોન્સ જેવાં કલાકારોનાં ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રત્યાર્પણ અરજી મંજૂર છતાં વિજય માલ્યાના પાસે છે આ વિકલ્પ\\nસારાંશ: લિકર કિંગ વિજય માલ્યાને બ્રિટનથી ભારત પ્રત્યાર્પણ અંગે સીબીઆઈની અરજી પર લંડનની વૅસ્ટમિન્સ્ટર મૅજિસ્ટ્રેટ કોર્ટે મંજૂરીની મહોર મારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"62 વર્ષના વિજય માલ્યા પર ભારતમાં લગભગ નવ હજાર કરોડની છેતરપીંડીનો આરોપ છે. \n\nદરમિયાન માલ્યાનું કહેવું છે કે 'મારા વકીલ તેનો અભ્યાસ કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'\n\nએપ્રિલમાં ભારત પરત લાવવાના વૉરંટના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ જ દિવસે તેઓ જામીન ઉપર છૂટી ગયા હતા. \n\nહવે રહેશે આ વિકલ્પ\n\nમૅજિસ્ટ્રેટ કોર્ટના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવા માટે માલ્યા પાસે 14 દિવસનો સમય હશે. \n\nજો જજને સમગ્ર પ્રક્રિયાથી સંતોષ થશે અને લાગશે કે તેમાં કોઈ કાયદાકીય વિઘ્ન આવે એમ નથી તો તેઓ ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રથમ તબક્કાની ચૂંટણીની દિવસભરની હાઇલાઇટ્સ\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં મતદાન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગ્નના આગલે દિવસે મતદાન કરવા આવેલી દુલ્હનો\n\nપહેલા તબક્કામાં કુલ 19 જિલ્લામાં 89 સીટો પર મતદાન થયું, જેમાં કુલ 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. \n\nપ્રથમ તબક્કામાં સરેરાશ 68% મતદાન થયું છે. મોરબી અને નવસારીમાં સૌથી વધુ 75 ટકા મતદાન અને પોરબંદર અને બોટાદમાં સૌથી ઓછું 60 ટકા મતદાન થયું છે. \n\nજાણો દિવસભરમાં શું થયું? \n\nસુરતમાં મતદાન કરવા લાઇનમાં ઊભેલા મતદારો\n\nમતદાન કરવા આવેલી મહિલાઓ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને 'કબાડીવાલા' કેમ કહેતાં?\\nસારાંશ: હોમાય વ્યારાવાલાની આજે 104મી જન્મ જયંતી છે. ઓળખ ભારતની સહુ પ્રથમ મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર તરીકે આપી શકાય, પણ તેમને એ એકમાત્ર ઓળખમાં સીમિત કરવાં તેમના વ્યક્તિત્ત્વને અન્યાય કરવા બરાબર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોમાય પાસે કોઈ મિસ્ત્રીની પાસે પણ ન હોય એવી ટૂલકિટ હતી\n\nફોટોગ્રાફી તો તેમણે છેક 1970 માં મૂકી દીધી હતી, અને ત્યાર પછી છેક 2012 માં તેમનું દેહાવસાન થયેલું. \n\nછેલ્લાં દસેક વર્ષ મારે તેમની સાથે અંગત પરિચય રહ્યો એ દરમિયાન તેમના વ્યક્તિત્ત્વનાં અનેક પાસાંઓને નિકટથી નિહાળવાનું બન્યું. \n\nહોમાય ન્યૂઝ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં તેમના પતિ માણેકશા વ્યારાવાલા થકી પ્રવેશ્યાં હતાં, અને આ ક્ષેત્ર ત્યારે માત્ર પુરુષોનો એકાધિકાર કહી શકાય એવું હતું. 1942માં તેઓ મુંબઈથી દિલ્હી આવ્યાં. \n\nઅહીં તેમને દેશના ઇતિહાસની અનેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રદૂષણ : એ વિકરાળ સમસ્યા જેના કારણે વર્ષે કરોડો લોકો બીમાર પડે છે\\nસારાંશ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી-20 ક્રિકેટ મૅચ ત્રીજી નવેમ્બરે દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાઈ. બરાબર તે જ સમયે દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજુ તો શિયાળાની શરૂઆત જ છે ત્યાં તો રાજધાની દિલ્હીમાં પ્રદુષણ એટલું વકર્યું છે કે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.\n\nપહેલી નવેમ્બરે ગ્રાઉન્ડ પર ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ અને ડેનિયલ વેટ્ટોરી જેવા કોચ માસ્ક પહેરીને ઊતર્યા હતા. \n\nજોકે બાંગ્લાદેશના કોચે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં પણ પ્રદૂષણની સમસ્યા છે તેના મતે પ્રદૂષણથી કોઈ મરી જવાનું નથી.\n\nમાત્ર સવારના શરૂઆતના ત્રણ કલાક આ સમસ્યા રહેશે જેની કોઈ ચિંતા કર્યા વગર ખેલાડીઓ આ મૅચ રમશે.\n\nદિલ્હી સરકારે દિલ્હીની હવા ઝે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રદૂષણની તાજમહેલ પર કેવી અસર થઈ છે?\\nસારાંશ: શું તાજમહેલનો જાદુ ઘટી રહ્યો છે? વિશ્વભરમાં પ્રખ્યાત આ ઇમારતની ચમક-દમક ઓછી થઈ રહી છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તાજમહેલને લઈને સરકારને ઠપકો આપ્યો હતો.\n\nઅદાલતે જણાવ્યું હતું કે સરકાર આ ઐતિહાસિક વારસાને ગંદકી અને પ્રદૂષણથી બચાવવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. \n\nતાજમહેલ જોવા માટે દરરોજ આશરે 70 હજાર લોકો દેશ-વિદેશથી આવે છે.\n\nબીબીસી સંવાદદાતા સલમાન રાવીએ તાજમહેલને કેટલું નુકસાન પહોંચ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રફુલ્લ ખોડા પટેલ કોણ છે અને લક્ષદ્વીપમાં તેમના કારણે કેમ વિવાદ થયો?\\nસારાંશ: સોમવારે અને મંગળવારે સોશિયલ મીડિયા ઉપર #SaveLakshadweep અને #Lakshadweep જેવા હૅશટૅગ ટ્રૅન્ડ કરી રહ્યા હતા. યૂઝર્સની માગ હતી કે લક્ષદ્વીપના પ્રશાસકને હઠાવવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ લક્ષદ્વીપના વહીવટકર્તા છે અને તેમણે લીધેલા અમુક નિર્ણયોને કારણે સ્થાનિકોમાં આક્રોશ પ્રવર્તે છે, તેમને લાગે છે કે તેનાથી તેમની સાંસ્કૃતિક તથા ધાર્મિક ઓળખને આઘાત પહોંચશે.\n\nગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલ અને વિવાદ વચ્ચે જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં દમણના સંસદસભ્ય મોહન ડેલકરના મૃત્યુના કેસમાં તેમનું નામ ઊછળ્યું હતું.\n\nકૉંગ્રેસ, એનસીપી તથા ડાબેરી પક્ષોના સંસદસભ્યોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને પટેલને તેમના પદ ઉપરથી હઠાવવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રફુલ્લ દવેનાં પત્ની ભારતી કુંચાલા 20 વર્ષ પછી સોશિયલ મીડિયા દ્વારા નવી ઇનિંગ શરૂ કરશે\\nસારાંશ: જ્યારે ગુજરાતમાં જૂજ મહિલા લોકગાયકો હતાં અને તેમાં પણ ગઢવી સમાજમાં દીકરીઓ મંચ પર આવી શકતી નહોતી, ત્યારે આ કલાકારે 9 વર્ષની બાળવયથી શરૂઆત કરી અને નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યા બાદ લગભગ પચ્ચીસ વર્ષ સુધી પોતાના પરિવારની સમગ્ર જવાબદારી સંભાળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીબહેન કુંચાલા અને પ્રફુલ્લ દવે\n\nઆવી સંર્ઘષમય કારકિર્દી બાદ તેમણે લગ્ન-બાળકોની જવાબદારી માટે પોતાના આ મંચને તિલાંજલિ આપી દીધી. હવે ફરી તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એક નવી શરૂઆત કરવા ઇચ્છે છે.\n\nજાણીતા ગાયક પ્રફુલ્લ દવેનાં પત્ની તેમજ યુવા ગાયિકા ઈશાની દવેનાં માતા ભારતીબહેન કુંચાલા લોકસંગીતનાં એક જાણીતાં કલાકાર રહી ચૂક્યાં છે.\n\nપરિવાર અને બાળકોની જવાબદારી માટે થઈને ભારતીબહેને લગભગ 20 વર્ષ અગાઉ મંચ પરથી સંન્યાસ લીધો હતો અને હવે તેઓ સોશિયલ મીડિયા થકી પોતાના સંગીતને લોકો સામે ફરી લઈ જવા માગે છે.\n\nસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રમુખ ટ્રમ્પની USઅમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી લાદવાની ચીમકી\\nસારાંશ: અમેરિકામાં શટડાઉનને પગલે સરકારી કામકાજ આંશિક રુપે બંધ થયાને બે અઠવાડિયા થઈ ગયાં છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો સરકાર અનેક વર્ષો સુધી ઠપ રહેતી હોય તો પણ તેઓ તૈયાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટોચના ડેમોક્રેટ્સ નેતાઓ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને મેક્સિકો અને અમેરિકાની વચ્ચે દીવાલ બનાવવા માટે કૉંગ્રેસને નજરઅંદાજ કરીને રાષ્ટ્રીય કટોકટી પણ જાહેર કરી શકે છે. \n\nટ્રમ્પે ભારપૂર્વક એવું કહ્યું કે જ્યાં સુધી દીવાલ માટે ભંડોળ નથી મળતું ત્યાં સુધી તેઓ એક પણ બિલ પર સહી નહીં કરે. \n\nડેમોક્રેટિક પાર્ટી આ દીવાલ માટે ભંડોળ મંજૂર કરવાની વિરુદ્ધ છે. \n\nઆ અવરોધને લીધે આશરે 8 લાખ સરકારી કર્મચારીઓન ગત 22 ડિસેમ્બરથી વેતન નથી ચૂકવાયું.\n\nઆ મામલાને ઉકેલવા માટે વ્હાઇટ હાઉસમાં શુક્રવારે બેઠક મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રમોશન નથી થતું? પ્રૉફેશનલ જીવનમાં સફળ થવાના છ નુસખા\\nસારાંશ: જીવનમાં આગળ વધવા માટે મહેનત બધા જ કરે છે, પરંતુ આ મહેનતની સાથે સાથે જો કેટલીક અન્ય વાતોનો અમલ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિષ્ણાતો અનુસાર વ્યક્તિમાં જિજ્ઞાસા હોવી, દરેક પ્રકારના મુકાબલા અને પડકાર માટે તૈયાર રહેવું, કર્તવ્યનિષ્ઠ હોવું, પોતાના સાથીઓ સાથે સામંજસ્ય બનાવવું, જોખમ ઉઠાવવાની તૈયારી રાખવી, પ્રૉફેશનલ જીવનમાં સફળતાનો મૂળમંત્ર છે.\n\nજો આ મંત્રનો અમલ કરવામાં આવે તો સફળતા મળી શકે છે.\n\nવળી એક સંશોધન અનુસાર આ સ્કિલ પર અમલ કરવામાં કોઈ અતિશયોક્તિ થઈ જાય, તો તેનું નુકસાન પણ થઈ શકે છે.\n\nકોઈ પણ મંત્રનો અમલ કરતાં પહેલાં આપણે આપણી નબળાઈ જાણવી જરૂરી છે. પછી તેને આપણી તાકત બનાવવાની રીત પર કામ કરવાની જરૂર છે.\n\nકંપનીઓ કઈ રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રવાસીઓથી ઠસોઠસ વિમાન છતાં ઍરલાઇન્સ ખોટમાં કેમ?\\nસારાંશ: તાજેતરમાં દેશની સૌથી મોટી ઍરલાઇન્સ પૈકીની એક જેટ ઍરવેઝના શેરમાં જબરો ઘટાડો નોંધાયો છે અને રોકાવાનું નામ નથી લેતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેટનો શેર આ વર્ષે 60થી વધુ ટકા તૂટ્યો છે અને એ પણ ત્યારે કે જ્યારે એવિએશન માર્કેટમાં પોતાનો હિસ્સો યથાવત રાખવા જેટ ઍરવેઝ અબજો રૂપિયા ખર્ચી રહી છે. \n\nઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ એટલે કે ઇન્ડિગોનો શેર પણ સતત પિટાઈ રહ્યો છે. \n\nજાન્યુઆરીમાં તેના એક શેરનો ભાવ 1500 રૂપિયા હતો, જેમાં અત્યાર સુધીમાં લગભગ 450 રૂપિયાનો ઘટાડો થયો છે. \n\nસ્પાઇસજેટનો શેર પણ છ મહિનામાં 30 ટકા ઘટાડો જોઈ ચૂક્યો છે. \n\nહાલમાં મીડિયામાં પ્રકાશિત અહેવાલો સાચા હોય તો પરિસ્થિતિ ઘણી ગંભીર હોય તેવું લાગે છે. \n\nઅહેવાલોમાં જણાવવામાં આવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રવાસીશ્રમિકોનો અને પરદેશમાં રહેતા ભારતીયોનો પ્રશ્ન કેટલો ગંભીર?\\nસારાંશ: ગુજરાતમાં એક તરફ સુરત, રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએ શ્રમિકોની ધીરજ જવાબ દઈ રહી છે. પોલીસ અને તંત્ર સાથે ઘર્ષણની અનેક ઘટનાઓ બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં તો શ્રમિકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો અને અનેક લોકો સામે પોલીસ ફરિાયદ પણ નોંધાઈ છે. \n\nઅમદાવાદમાં પણ વતન જવા ઇચ્છતા શ્રમિકોની ખૂટી રહી છે અને તે સુરત જેવું તોફાન લાવશે એમ કહેવાય છે. સરકારે જુદાંજુદાં રાજ્યોમાં શ્રમિકોને મોકલવા માટે આઠ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓનાં નામ જાહેર કર્યાં છે, પણ તેમને ફાળવેલાં રાજ્યોમાં ક્યારે શ્રમિકોને બસ કે ટ્રેન મારફત મોકલાશે તેની કોઈ માહિતી નથી મળતી એટલે શ્રમિકોનો રોષ વધી રહ્યો છે એવું સ્થાનિક મીડિયા જણાવે છે. \n\nઆને પરિણામે વતન જવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રવીણ તોગડિયા : 'જો કોર્ટ મારફતે જ રામમંદિરનિર્માણ કરવાનું હતું તો આંદોલન કેમ કરાવ્યું?'\\nસારાંશ: શનિવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 જજોની બંધારણીય બૅન્ચે અયોધ્યા કેસમાં રામલલ્લા વિરાજમાનની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના આદેશમાં બંધારણીય પીઠના તમામ જજોએ સર્વસંમતિથી વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો અને સરકારને 3-4 મહિનાની અંદર મંદિરનિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાનું સૂચવ્યું હતું. \n\nઆ સિવાય મુસ્લિમ પક્ષકારોને મસ્જિદનિર્માણ માટે 5 એકર જમીન આપવાનો હુકમ કર્યો હતો.\n\nરામમંદિરના પક્ષમાં ચુકાદો આવ્યા બાદ રામમંદિર માટે આંદોલન ચલાવનાર મોખરાની સંસ્થાઓ પૈકી એક વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કોર્ટના આદેશ અંગે પોતાની પ્રતિક્રિયા આપી. જેમાં તેમણે ભાજપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રશાંત કિશોરે કેમ કહ્યું ‘ચૂંટણી મૅનેજમૅન્ટનું કામ છોડવા ઇચ્છું છું?’\\nસારાંશ: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ન્યૂઝ ચેનલ એનડીટીવીના એક લાઇવ પ્રોગ્રામ દરમિયાન કહ્યું છે કે ચૂંટણી પ્રબંધનનું કામ તેઓ છોડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રશાંત કિશોર કહ્યું કે મારી કંપની આઈપૈકમાં અનેક સજ્જ લોકો છે અને હવે તેમણે જવાબદારી સંભાળી લેવી જોઈએ.\n\nજ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેમ છોડી રહ્યા છે.\n\nતો પ્રશાંત કિશોરે જવાબ આપ્યો, \"કેમ કે હું ઘણું કરી ચુક્યો છું, આઠ-નવ વર્ષ સુધી આ કરવું એ મુશ્કેલ કામ હોય છે.\"\n\n\"હું આ કામ ઘણું કરી ચૂક્યો છું. હું જીવનમાં કંઈક બીજું કરવા માગું છું, જે હું કરીશ.\"\n\n\"હું આજીવન આ જ કામ કરી ન શકું. હું મારી આસપાસના લોકોને દરેક વાતચીતમાં આ વાત કહેતો હોઉં છું.\"\n\nતેઓ કહે છે, \"આ સિવાય મારી કંપની આઈપૅકમાં ઘણા યોગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રશાંત દયાળ : એ ગુજરાતી પત્રકાર જે સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસને બહાર લાવ્યા\\nસારાંશ: સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર તથા કૌસરબીની કથિત હત્યાના તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે ચુકાદામાં ઠેરવ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.\n\nગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આ કેસની વિગતો પ્રકાશમાં લાવ્યા હતા અને તેમના જણાવ્યા મુજબ દયાળે 13 વર્ષ સુધી આ કેસનું રિપોર્ટિંગ કર્યું હતું. \n\nઆ દરમિયાન બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રશાંત ભુષણ દ્વારા કરાયેલી રફાલ પર ચુકાદાની સમીક્ષા ચીફ જસ્ટિસે રંજન ગોગોઈએ માન્ય રાખી\\nસારાંશ: બહુચર્ચિત રફાલ ફાઇટર જેટ ડિફેન્સ ડીલમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની સમીક્ષા કરવાની તૈયારી બતાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વકીલ પ્રશાંત ભૂષણ, રાજકીય નેતા યશવંત સિંહા અને અરુણ શૌરીએ ખોટાં દાવાઓને આધારે અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી હોવાનું કહી ચુકાદા સામે અપીલ કરી હતી.\n\nસમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરી જાણકારી આપી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવકીલ પ્રશાંત ભૂષણે આ મામલે સમીક્ષાની માગણી કરી હતી. જેના જવાબમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ અંગે બૅન્ચનું ગઠન કરવામાં આવશે એમ કહ્યું હતું.\n\nઅગાઉ સુપ્રીમ કોર્ટે રફાલમાં કોઈ કૌભાંડ ન હોવાનું અને પ્રક્રિયાઓનું પાલન થયું હોવાનું કહ્યું હતું. આ ચુકાદા સામે અપીલ થઈ હતી.\n\nશું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રશાંત ભૂષણ: ભારતના 'જનહિત અરજીઓમાં નંબર વન વકીલ' કે અરાજકતાવાદી?\\nસારાંશ: વાત જુની છે. કદાચ લગભગ 40-41 વર્ષ પહેલાંની. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં 23 વર્ષના એક નવયુવક એક સાયન્સ ફિક્શન (વિજ્ઞાનના વિષય પરની નવલકથા) લખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ 'બ્રહ્માંડમાં પૃથ્વી ઉપરાંત પણ દુનિયા છે' એ વિષય પર લખાયેલી આ નવલકથા પ્રકાશિત ન થઈ શકી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રશાંત ભૂષણ\n\nઆગળ જતાં આ યુવકે બીજા અનેક પુસ્તકો લખ્યા, પરંતુ વિશ્વ આજે એ નવયુવક, પ્રશાંત ભૂષણને એક લેખક તરીકે નહીં પરંતુ એક વકીલના રૂપમાં જાણે છે. એક એવા વકીલના રૂપમાં જેમણે 500થી વધુ કેસ લડ્યાં છે.\n\nએ કેસો પૈકી મોટા ભાગના પર્યાવરણ, માનવઅધિકાર અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા સાથે જોડાયેલા કેસ છે જેને કોઈ પણ ફી લીધા વિના કે સાવ નજીવી લઈને લડવામાં આવ્યા.\n\nઅંગ્રેજી મૅગેઝિન 'ઇન્ડિયા ટુડે'એ પોતાના એક લેખમાં એમને 'ભારતના જનહિત અરજીઓના નંબર વન વકીલ' કહ્યા હતા.\n\nપ્રશાંત ભૂષણના આ કામોને જોકે કેટલાક લોકો 'ચર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રશાંતગુરુ : વડોદરાના આયુર્વેદિક ડૉક્ટરમાંથી બળાત્કારના આરોપી સુધી\\nસારાંશ: વડોદરામાં આયુર્વેદિક ડૉક્ટર પ્રશાંત ગુરુ સામે છેતરપિંડી, જાતીય શોષણની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે પ્રશાંત ઉપાધ્યાય ઉર્ફે પ્રશાંતગુરુની ધરપકડ કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રશાંતગુરુ\n\nવડોદરાના ગોત્રી રોડ પર રહેતા મધ્યમ વર્ગીય પરિવારના પ્રશાંત ઉપાધ્યાયને ભણીગણીને મોટા માણસ થવું હતું.\n\nતેઓ ભણીને આયુર્વેદિક ડૉક્ટર બન્યા અને ગોત્રી વિસ્તારમાં એમણે દવાખાનું ખોલ્યું હતું, પણ દવાખાનું બહુ ચાલતું નહોતું.\n\nઆ દરમિયાન ભણતી વખતે જ આયુર્વેદ શીખવા માટે તેઓ એમના દવાખાનાની નજીક આવેલા વારસિયા રોડ પરના બગલામુખી આશ્રમમાં જતા હતા.\n\nઅહીંના સદગુરુની સેવા કરતા અને અહીં આવનારા લોકોની સમસ્યા પણ સાંભળતા.\n\nગુરુજી અમુક દુખી લોકોને ભભૂત અને આયુર્વેદિક દવા પણ આપતા અને ધાર્મિક વિધિ કરતા એવું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રસાદમાં સાયનાઇડ આપતો સિરિયલ કિલર કેવી રીતે પકડાયો?\\nસારાંશ: આંધ્ર પ્રદેશમાં એક કથિત સિરિયલ કિલર (હત્યારા) પર આરોપ છે કે તે લોકોને પ્રસાદમાં સાયનાઇડનું ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારી દેતો અને પછી તેમનો માલસામાન લૂંટી લેતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેણે તેના સગાસંબંધીઓ, મકાનમાલિક અને ઉધાર નાણાં આપનારા લોકોને આવી રીતે શિકાર બનાવ્યા હતા.\n\nપોલીસે શકમંદ હત્યારા પર આ દસ લોકોની હત્યાના સંદર્ભમાં કેસ દાખલ કર્યો છે. પોલીસને એવી શંકા છે કે સિમહાદ્રી ઉર્ફ શિવાએ આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લામાં ગત 20 મહિનાઓની અંદર આ હત્યાઓ કરી છે.\n\nશિકાર બનેલા મૃતકો પૈકી ત્રણ મહિલાઓ છે. જેમાં શિવાના સંબંધી, મકાનમાલિક અને તેને ઉધાર આપનારી વ્યક્તિ સામેલ છે.\n\nજોકે તેમાંનાં ચાર મોતને જ શંકાસ્પદ માનવામાં આવ્યાં છે અને બાકીનાં મોતને સામાન્ય મોત માની લેવામાં આવ્યાં હતાં.\n\nપોલીસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રાચીન સમયમાં લોકો ખોપરીમાં કાણાં કેમ પડાવતાં હતાં?\\nસારાંશ: માનવ ઇતિહાસના બહુ લાંબા ગાળા દરમિયાન દુનિયાભરમાં પ્રજાએ ટ્રેપેનેશન નામની વિધિ અપનાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક એવી વિધિ જેમાં જીવતા મનુષ્યની ખોપરીમાં કાણું પાડવામાં આવતું હતું. તીક્ષ્ણ હથિયારથી ડ્રિલિંગ કરીને, કાપીને કે પછી હાડકાંનો છોલ ઉતારીને માથામાં કાપો મૂકવામાં આવતો હતો. \n\nદુનિયાભરમાં પુરાતત્ત્વ ખાતા દ્વારા થયેલાં ખોદકામમાં એવી હજારો ખોપરીઓ મળી છે, જેમાં કાણાં કરેલાં હોય. \n\nજોકે, વૈજ્ઞાનિકો હજી સુધી એ નથી સમજી શક્યા કે આપણા વડવાઓ શા માટે ખોપરીમાં કાણાં પાડતાં હતાં. \n\nનૃવંશશાસ્ત્રના અહેવાલો અનુસાર, વીસમી સદીમાં આફ્રિકા અને પોલિનેશિયામાં પણ ટ્રેપેનેશન જોવા મળતું હતું. \n\nઆ કિસ્સાઓમાં એક કારણ પીડાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ ફિલિપ : 99 વર્ષ, 143 દેશ અને એક પ્રસિદ્ધ પત્ની\\nસારાંશ: ડ્યુક ઑફ ઍડિનબર્ગનું 99 વર્ષની વયે અવસાન થયું છે. કદાચ તેઓ દુનિયાના સૌથી પ્રખ્યાત પતિ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે તેમના જીવનના સાત દાયકા તેમનાં પત્ની, બ્રિટનનાં ક્વીન ઍલિઝાબેથ દ્વિતીયની છાયામાં વિતાવ્યા હતા, પણ તેમનું વ્યક્તિત્વ એટલું પ્રબળ હતું કે તેઓ ક્યારેય માત્ર પતિ બની રહ્યા ન હતા.\n\nતો રાણી સાથે રહેનારા પ્રિન્સ ફિલિપ કોણ હતા અને રાણી સાથે તેમનાં લગ્ન કઈ રીતે થયાં હતાં?\n\nપતિ ખરા, પણ રાજા ક્યારેય નહીં\n\nક્વીન ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપની 2007માં લેવામાં આવેલ તસવીર. બંને 7 દાયકા સુધી સાથે સાથે રહ્યાં.\n\nસૌથી પહેલાં મહત્ત્વની વાતઃ પ્રિન્સ ફિલિપ તરીકે પણ ઓળખાતા ડ્યુક રાજગાદીના સીધા વારસદાર ક્યારેય ન હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ ફિલિપ : અસાધારણ માનવી જે અનોખું જીવન જીવી ગયા\\nસારાંશ: તેમના વિશે વાત કરી શકે તેવા તેમના પરિચિતો એક પછી એક વિદાય લેતા રહ્યા. ડ્યુકની છબિનાં બે પાસાં આપણી સ્મૃતિમાં રહી ગયાં છે. એક, વિમાસણમાં મુકાઈ જવાય તેવા જૉક્સ કરનારા અને રાજકીય રીતે ઇનકરેક્ટ નિવેદનો કરનારા અને ધૂની સ્વભાવના પણ પરિવારમાં સૌ કોઈને વહાલા - પણ ઘણી વાર પોતાને અને સાથીઓને વિમાસણમાં મૂકી દે તેવા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાહેર સ્થળો પર તેઓ હંમેશાં રાણીની પાછળનું સ્થાન લેતા\n\nપ્રિન્સ ફિલિપના અવસાન પછી હવે તેમનું પુનઃ મૂલ્યાંકન થશે, પણ તેઓ અનોખા માણસ હતા અને અનોખી રીતે જીવી ગયા; 20 સદીના ઊથલપાથલભર્યા બનાવો સાથે જોડાયેલા રહ્યા અને વિરોધાભાસના માણસ થઈને રહ્યા.\n\nસંકુલ, હોશિયાર અને સતત અજંપ એવા એક માનવી.\n\n1901માં રાણી વિક્ટોરિયાના અંતિમસંસ્કાર વખતે તેમનાં માતાપિતા એકબીજાને મળ્યાં હતાં.\n\nતે વખતે યુરોપના ચાર દેશો સિવાયનાં બધાં રાષ્ટ્રોમાં રાજાશાહી હતી.\n\nયુરોપના અલગઅલગ રજવાડી પરિવારો સાથે પ્રિન્સ ફિલિપનો નાતો હતો. \n\nપ્રથમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ ફિલિપ : બ્રિટનમાં અત્યંત સન્માનનીય વ્યક્તિત્વ રહ્યા\\nસારાંશ: નૅવલ કમાન્ડ સાથે સંકળાયેલા અને સંખ્યાબંધ વિષયોમાં પોતાનો મજબૂત દૃષ્ટિકોણ ધરાવતા પુરુષની વાત જવા દો, એ કોઈ પણ માટે અત્યંત મુશ્કેલ ભૂમિકા હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાહેર સ્થળો પર તેઓ હંમેશાં રાણીની પાછળનું સ્થાન લેતા\n\nતેમ છતાં તેઓ તેમના મજબૂત ચારિત્ર્યને કારણે તમામ જવાબદારી અસરકારક રીતે પાર પાડી શક્યા હતા.\n\nએક સર્વોપરિ મહિલાના પતિ તરીકે પ્રિન્સ ફિલિપ પાસે કોઈ બંધારણીય હોદ્દો ન હતો પણ તેમનાથી વધુ કોઈ રાજવીની નજીક નહોતું કે રાજવી માટે તેમનાથી વધુ મહત્ત્વનું કોઈ નહોતું. \n\nપ્રિન્સ ફિલિપનો જન્મ ગ્રીસના કૉર્ફુ ટાપુમાં 1921ની 10 જૂને થયો હતો. ગ્રીસે ત્યારે ગ્રૅગોરિયન કેલેન્ડર ન અપનાવ્યું હોવાથી તેમની જન્મતારીખ 28 મે, 1921 દર્શાવવામાં આવે છે. \n\nતેમના પિતા ગ્રીસના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ ફિલિપના નિધન પર વિશ્વનેતાઓએ આપ્યા શોકસંદેશ\\nસારાંશ: બકિંઘમ પૅલેસ દ્વારા 99 વર્ષની વયે પ્રિન્સ ફિલિપના નિધનની માહિતી અપાયા પછી વિશ્વના અનેક નેતાઓએ બ્રિટનના શાહી પરિવારને સાંત્વના પાઠવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક દેશોના રાજવીઓ, સ્વીડનથી લઈને ભારત અને ન્યૂઝીલૅન્ડના વર્તમાન અને પૂર્વ વડા પ્રધાન તથા રાષ્ટ્રાધ્યક્ષોએ શોકસંદેશ પાઠવ્યો છે.\n\nઍડિનબર્ગના ડ્યુકે રાણી ઍલિઝાબેથ દ્વિતીય સાથે વિદેશમાં સેંકડો યાત્રાઓ કરી હતી.\n\nઑસ્ટ્રેલિયા\n\nઑસ્ટેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસને એક નિવેદનમાં કહ્યું, \"તેઓ એ પેઢીમાંથી આવતા હતા જેને આપણે ક્યારેય નહીં જોઈ શકીએ. \"\n\nઑસ્ટ્રેલિયાના વડા પ્રધાને કહ્યું કે ડ્યુક રાણીને સતત ટેકો આપતા હતા અને ઑસ્ટ્રેલિયામાં અનેક સંસ્થાઓને ટેકો આપતા હતા. \n\nઑસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ નેતા જુલિયા ગિલાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન\\nસારાંશ: ક્વિન ઍલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની ઉંમરે નિધન થયું હોવાનું બકિંઘમ પૅલેસે જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1947માં પ્રિન્સે રાજકુમારી ઍલિઝાબેથ સાથે લગ્ન કર્યાં હતાં. જેના પાંચ વર્ષ બાદ ઍલિઝાબેથ મહારાણી બન્યાં હતાં. \n\nબકિંઘમ પૅલેસે જણાવ્યું, \"હર મૅજેસ્ટી ક્વિને પોતાના પતિ, હિસ રૉયલ હાઇનેસ ડ્યુક ઑફ ઍડિનબર્ગ, પ્રિન્સ ફિલિપના નિધનની ભારે દુઃખ સાથે જાહેરાત કરી.\" \"વિન્ડસર કાસલમાં હિસ રૉયલ હાઇનેસ આજે સવારે શાંતિપૂર્ણ રીતે નિધન પામ્યા.\"\n\nબ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે 'તેમણે અસંખ્ય યુવાનોને પ્રેરિત કર્યા હતા.'\n\nવડા પ્રધાનકાર્યાલયમાં વાત કરતા તેમણે કહ્યું, \"તેમણે રાજવી પરિવાર અને રાજતંત્રને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ ફિલિપનું નિધન : ક્વીન ઍલિઝાબેથ સાથે લગ્ન થયાં ત્યારે કેવો હતો માહોલ?\\nસારાંશ: સાત દાયકાના સફળ લગ્નજીવન અંગે ક્વીન ઍલિઝાબેથે પ્રિન્સ ફિલિપને પોતાની હિંમત ગણાવ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1947ની 20 નવેમ્બરે પ્રિન્સેસ ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપનાં લગ્ન થયાં હતાં. \n\nતેમનાં લગ્નના દિવસે તેમને ઍડિનબર્ગના ડ્યુક બનાવવામાં આવ્યા હતા.\n\nએ ઍડિનબર્ગના ડ્યુકના નામે તેઓ આજીવન ઓળખાતા રહ્યા હતા. લગ્ન સમયે તેમની વય 26 વર્ષ અને તેમનાં પત્નીની વય 21 વર્ષ હતી. \n\nપરંતુ આવનારા જીવનના સાત દાયકા તેમણે તેમનાં પત્ની, બ્રિટનનાં ક્વીન ઍલિઝાબેથ દ્વિતીયની છાયામાં વિતાવ્યા હતા, પણ તેમનું વ્યક્તિત્વ એટલું પ્રબળ હતું કે તેઓ ક્યારેય માત્ર પતિ બની રહ્યા ન હતા.\n\nઆ શાહી લગ્ન સમયે કેવો માહોલ હતો જુઓ આ વીડિયોમાં.\n\nસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ વિલિયમે હૅરી-મેગનનાં ઇન્ટરવ્યૂ પર કહ્યું, બ્રિટનનો શાહી પરિવાર વંશભેદમાં માનતો નથી\\nસારાંશ: ધ ડ્યૂક ઑફ કૅમ્બ્રિજ પ્રિન્સ વિલિયમે કહ્યું છે કે બ્રિટનનો શાહી પરિવાર નસલવાદી પરિવાર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિન્સ વિલિયમ\n\nએમના ભાઈ પ્રિન્સ હૅરી અને એમનાં પત્ની મેગન મર્કેલનાં ટીવી ઇન્ટરવ્યૂ પછી શરૂ થયેલાં વિવાદ બાદ પ્રિન્સ વિલિયમનું આ પહેલું નિવેદન છે.\n\nપ્રિન્સ વિલિયમે એમ પણ કહ્યું કે એમણે હજી સુધી ભાઈ સાથે વાત નથી કરી પરંતુ તેઓ જલદી જ ભાઈ પ્રિન્સ હૈરી સાથે વાત કરશે.\n\nમેગન અને પ્રિન્સ હૅરીએ કહ્યું હતું કે શાહી પરિવારના એક માણસે એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે એમનાં પુત્ર આર્ચીનો રંગ 'કેટલો કાળો' હશે\n\nઆ અગાઉ શાહી મહેલ બકિંઘમ પેલેસે એક નિવેદન બહાર પાડી કહ્યું હતું કે મેગન અને પ્રિન્સ હૅરીનો દાવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સ હૅરી ગર્લફ્રેન્ડ મેગન માર્કલ સાથે લગ્ન કરશે.\\nસારાંશ: પ્રિન્સ હૅરી આગામી વર્ષની શરૂઆતમાં મેગન માર્કલ સાથે લગ્ન કરશે. લગ્ન બાદ દંપતી લંડનના કેન્સિંગ્ટન પૅલેસના નૉટિંગમ કૉટેજમાં રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યુગલ વર્ષ 2016થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે સગાઈ કરી હતી.\n\nએક નિવેદનમાં પ્રિન્સ હૅરીએ આ સમાચારને જાહેર કરતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે તેમને મેગનનાં માતા-પિતાની મંજૂરી પણ મળી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલંડનમાં થયેલી સગાઈની ખબર માત્ર રાણી એલિઝાબેથ ઉપરાંત 'પરિવારનાં અન્ય નજીકના સભ્યો'ને જ હતી.\n\nપ્રિન્સ ઑફ વેલ્સ અને ડચેસ ઑફ કોર્નવોલનાં અધિકૃત નિવાસસ્થાન ક્લૅરેન્સ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે, લગ્નનો દિવસ અને અન્ય વિગતોની 'યોગ્ય સમય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિન્સેસ લતિફાઃ દુબઈના શાસકનાં પુત્રી જેઓ ફરાર થઈ ગયાં\\nસારાંશ: પ્રિન્સેસ લતિફાના નાટ્યાત્મક અપહરણ અને તેમને ગુપ્ત રીતે કેદમાં રાખવામાં આવ્યાં તે અંગે કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિન્સેસ લતિફા અને તેમના પિતા શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ\n\nટીના જોહૈનેને ઘણા મહિનાઓથી પોતાની મિત્ર લતિફા સાથે વાત નથી કરી. પ્રિન્સેસ લતિફાને દેશ છોડીને ભાગવાના પ્રયાસ બાદ પકડીને દુબઈમાં કેદ કરવામાં આવ્યાં છે. \n\nતેઓ એક છૂપા ફોનની મદદથી થોડા સમય માટે પોતાના મિત્રોના સંપર્કમાં રહ્યાં હતાં. પરંતુ અચાનક તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો. \n\nટીના છેલ્લી વખત લતિફાને મળ્યાં ત્યારે તેમણે નૌકા પર સુતા સુતા આકાશના તારા જોયા હતા અને હિંદ મહાસાગરમાં સફર કરી હતી. \n\nઆ ફેબ્રુઆરી 2018ની વાત છે જ્યારે તેમણે લતિફાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધી કૉંગ્રેસમાં 'ભૈયાજી' તરીકે શા માટે ઓળખાય છે?\\nસારાંશ: અનેક અટકળોનો અંત લાવતા આખરે પ્રિયંકા ગાંધીની પૉલિટિક્સમાં ઍન્ટ્રી થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીની પૂર્વ ઉત્તર પ્રદેશનાં મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. \n\nપ્રિયંકા ગાંધીની નિમણૂકની સત્તાવાર જાહેરાત ટ્ટિટર પર કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. \n\nગત ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતથી એમની સક્રિયતા વધતી જોવા મળી હતી. ઉત્તર પ્રદેશમાંથી પ્રિયંકાની માગણી આવી હતી. \n\nરાહુલ ગાંધીની ઇમેજમાં જોવા મળેલી આક્રમકતાની પાછળ પણ તેઓની મહત્તવની ભૂમિકા ગણાય છે. \n\nપ્રિયંકા ગાંધી તરત જ જવાબદારી સંભાળી લેશે એમ કહેવાય છે. \n\n2019ની ચૂંટણી અગાઉ આ નિમણૂક કૉંગ્રેસની કેડરમાં જોશ ભરશે અને રાહુલ ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધી જેવાં નેતાઓની સુંદરતા તેમની દુશ્મન કેમ છે? : બ્લૉગ\\nસારાંશ: આપણી ચારેય તરફ હંમેશાં સુંદર ચહેરાના વખાણ, સુંદર ન હોવાની હીન ભાવના અને સુંદરતા નિખારવાની રીતનું પ્રદર્શન. એટલે કે ગમે તેટલી શિક્ષિત હોય અને પોતાનાં કામમાં તે પણ થોડી વધારે સુંદર હોત તો વધારે સારું હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુંદરતાની આ શ્રેષ્ઠતા સાથે હું સંમતી ધરાવતી નથી પણ દુનિયા રાખે છે અને એ માટે જ હું આશ્ચર્યમાં પડી જઉં છું જ્યારે જોઉં છું કે કેવી રીતે સુંદરતા જ બોજ સમાન બની જાય છે.\n\nચહેરાથી સુંદર છે તો મગજથી નબળી ચોક્કસ હશે. તક પણ એ માટે આપવામાં આવી કેમ કે તે સુંદર છે. અને કામ કંઈ ખાસ કરી શકશે નહીં કેમ કે આવડતનાં નામે સુંદરતા જ તો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપ્રિયંકા અને માયાવતી પર નેતાઓની ટિપ્પણી\n\nઆ બમણાં માપદંડો ફરી એક વખત જોવાં મળ્યાં, જ્યારે પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસનાં મહાસચિવ બનાવવામાં આવ્યાં.\n\nત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધી વાડ્રા ચાર મહિનામાં શું કરી શક્યાં? દૃષ્ટિકોણ\\nસારાંશ: જાન્યુઆરી મહિનામાં નવવર્ષના આગમનની સાથે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યું, એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરશે અને તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયની શક્યતાઓને સમાપ્ત કરી દેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સામે પ્રિયંકાની ઉમેદવારીની ચર્ચા હતી\n\nપ્રિયંકાને સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો વ્યાપ વધારવાની જવાબદારી સોંપવામાં આવી અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યાં છે.\n\nપ્રિયંકા ગાંધીએ પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી હાથમાં લીધી એને ચાર મહિના થઈ ગયા છે, ત્યારે એ સવાલ ઊભો થાય છે કે તેઓ કેટલી હદે સફળ રહ્યાં છે?\n\nઆમ તો કોઈ રાજનેતાને આંકવા માટે ચાર મહિનાનો ગાળો ખૂબ જ ટૂંકો સમય કહેવાય, પરંતુ ચૂંટણી ચાલી રહી હોવાથી પ્રિયંકા ગાંધીના પ્રદર્શનનું આકલન કરવું જરૂરી પણ છે.\n\nતાજેતરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધી વાડ્રા જ્યારે ભાજપની સામે ચૂંટણી મેદાનમાં ઊતર્યાં હતાં\\nસારાંશ: વર્ષ 1988. ઇંદિરા ગાંધીની હત્યાને ચાર વર્ષ વીતી ચૂક્યાં હતાં. ત્યારે એક મંચ પર લોકોએ પ્રિયંકા ગાંધીને જોયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકાની ઉંમર ત્યારે માત્ર 16 વર્ષની હતી. એ પ્રિયંકાનું પહેલું સાર્વજનિક ભાષણ હતું. \n\nએ ભાષણનાં 31 વર્ષ બાદ કૉંગ્રેસ સમર્થક હંમેશાં માગ ઉઠાવતા હતા તે હવે પૂરી થઈ છે. \n\nકૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે. \n\nજોકે, 2014માં સામાન્ય ચૂંટણીઓ પહેલાં એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા વારાણસીમાંથી ચૂંટણી લડવા માગતાં હતાં. \n\nજોકે, મોદીની વિરુદ્ધ લડવાના જોખમને જોતાં તેમના નિર્ણય પર મહોર લાગી શકી ન હતી. \n\nગયા વર્ષે જ્યારે સોનિયા ગાંધીને જ્યારે પ્રિયંકાને રાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધી, પેઇન્ટિંગ અને યસ બૅન્કના રાણા કપૂરનું કનેક્શન\\nસારાંશ: યસ બૅન્કના સંસ્થાપક અને સીઈઓ રાણા કપૂરને લઈને રાજકારણ પણ થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ અને ભાજપે રાણા કપૂરના સંદર્ભમાં એક બીજા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. \n\nરાણા કપૂર પર મની લૉન્ડરિંગનો કેસ દાખલ કરીતેમની ધરપકડ કરાઈ છે. રાણા કપૂર 11 માર્ચ સુધી ઈડીની અટકાયતમાં રહેશે. \n\nએટલું જ નહીં તેમના પરિવાર વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો છે. \n\nરાણા કપૂરનાં પુત્રી રોશની કપૂરના લંડન જવાથી રોકવામાં આવ્યાં છે. રોશની કપૂર મુંબઈ ઍરપોર્ટથી લંડન જઈ રહ્યાં હતાં. \n\nભાજપા આઈટી સેલના વડાએ ટ્વીટ કરીને કહ્યું કે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યસ બૅન્કના સીઈઓ રાણા કપૂરને એક એવું ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રથમ ચૂંટણી ભાષણમાં ભૂલ કરી - લોકસભા ચૂંટણી 2019\\nસારાંશ: કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે જનસંકલ્પ રેલીમાં પ્રથમ વખત જાહેરમંચ ઉપરથી સંબોધન કર્યું, જેમાં તેમણે ગાંધીજી સંબંધે કરેલા નિવેદનમાં ભૂલ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે મતદારોને સતર્ક રહેવા તથા મૂળ મુદ્દાઓ ઉપરથી ધ્યાન ન હટવા દેવા અને કાળજીપૂર્વક મતનો પ્રયોગ કરવા આહ્વાન કર્યું હતું.\n\nભાષણ દરમિયાન પ્રિયકા ગાંધીએ હાથમાં પહેરેલાં ત્રિરંગી બૅન્ડે ધ્યાન ખેંચ્યું હતું. \n\nઆ પહેલાં પ્રિયંકા ગાંધીએ 58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. \n\nપ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની 41 બેઠકની જવાબદારી આપવામાં આવી છે. \n\n'પ્રિયંકા ગાંધીજી, દૂસરી ઇંદિરા ગાંધીજી' અને 'ઇંદિરા ગાંધી જિંદાબાદ'ના નારા લાગ્યા. \n\nપ્રિયંકા ગાંધીના પ્રથમ ભાષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ગાંધીનો યુપી પોલીસ પર આરોપ, 'મારું ગળું પકડવામાં આવ્યું', પોલીસે આરોપ નકાર્યો\\nસારાંશ: કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની પોલીસ પર આરોપ લગાવ્યો છે કે લખનૌમાં તેઓ જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી એસ. આર. દારાપુરી અને કૉંગ્રેસ કાર્યકર સદફ જાફરને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દારાપુરી અને સદફની નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કરાયેલા પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. \n\nપત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું, \"મને ઘેરવામાં આવી, મારું ગળું પકડવામાં આવ્યું અને મને રોકવામાં આવી.\" \n\nજોકે, આ મામલે રવિવારે સમાચાર સંસ્થા એએનઆઈને લખનઉના સર્કલ ઑફિસર અર્ચના સિંહે કહ્યું કે, પ્રિયંકા ગાંધી સાથે કોઈ ગેરવર્તન નથી કરવામાં આવ્યું. આ વાત ખોટી છે. મેં ફક્ત મારી ફરજ બજાવી.\n\nપ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, \"મને પકડીને ધકેલવામાં આવી. એ બાદ હું પડી ગઈ. એ બાદ હું એક કાર્યકરના સ્કૂટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ : બે વિધિથી લગ્ન અને બે વાર રિસેપ્શન\\nસારાંશ: 2018માં સૌથી વધુ ચર્ચાયેલાં લગ્નમાંથી એક બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે પોતાના પરિવાર અને અંગત મિત્રો માટે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું આ રિસેપ્શન મુંબઈ ખાતે રાખવામાં આવ્યું હતું.\n\nઆ પહેલાં સેલિબ્રિટી કપલે દિલ્હી ખાતે પોતાના રિસેપ્શનનું આયોજન કર્યું હતું.\n\nઅગાઉ નવી દિલ્હી ખાતે યોજાયેલા રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા.\n\nપ્રિયંકાએ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિકે કાળા કલરનું શૂટ પહેર્યું હતું.\n\nઆ પહેલાં ગત સપ્તાહે પ્રિયંકા અને નિકે જોધપુરમાં લગ્ન કર્યું હતું.\n\nદિલ્હી ખાતે આયોજિત રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો.\n\nમહેંદી, સંગીત, ખ્રિસ્તી ધર્મવિધિથી લગ્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકાએ જ્યાં કમાન સંભાળી છે તે પૂર્વાંચલમાં બે ગોળીમાં અપાય છે મર્ડરની ટ્રેનિંગ\\nસારાંશ: નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે જો એક વાત સમાન હોય તો તે છે- પૂર્વ ઉત્તર પ્રદેશ. એટલે કે પૂર્વાંચલ પર તેમનું ફોકસ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશના 24 પૂર્વીય જિલ્લાઓની 29 લોકસભા બેઠકો ધરાવતો પૂર્વાંચલ દરેક મોટી ચૂંટણીમાં પોતાના ભૌગોલિક વિસ્તારથી આગળ વધી પરિણામો અને રાજનીતિક સમીકરણો પર અસર કરે છે.\n\nએક ખાસ વાત તો એ પણ છે કે પૂર્વાંચલના રાજકારણમાં સંગઠિત માફિયા નેતાઓનો દબદબો રહ્યો છે.\n\nપૂર્વાંચલના માફિયાઓની ભૂમિકા પર બીબીસીએ તબક્કાવાર તપાસ કરી, જેની પ્રથમ કડી અહીં વાંચો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપૂર્વાંચલનો માફિયા મેપ\n\nપૂર્વીય ઉત્તર પ્રદેશના રાજકીય નક્શાને જોઈએ, તો માફિયા પ્રભાવિત વિસ્તાર ઊભરી રહ્યા છે અને જોત જોતામાં તે આખા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયંકાના રોડ શૉમાં સાથે મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન કરનારા ઇમરાન મસૂદ દેખાયા\\nસારાંશ: કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે લખનૌ ખાતે રોડૉ-શોમાં ભાગ લીધો હતો. તેમાં ભાગ અન્ય નેતાઓની સાથે ઈમરાન મસૂદ નામના નેતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તસવીરમાં સૌથી છેલ્લે તસવીર લઈ રહેલા શખ્સની જમણી બાજુએ ઇમરાન મસૂદ\n\nગત લોકસભા ચૂંટણી સમયે મસૂદ સહરાનપુરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ઉમેદવાર હતા, પ્રચાર અભિયાન દરમિયાન તેમણે મોદીના 'કટકે કટકા થઈ જશે,' એવી વાત કહી હતી. \n\nપ્રિયંકાની સાથે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપી (પશ્ચિમના પ્રભારી) જ્યોતિરાદિત્ય સિંધિયા, યૂપી કૉંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન આર.પી. એન. સિંહ, જિતન પ્રસદા તથા પી. એલ. પુનિયા પણ તેમની સાથે હાજર હતા. \n\nબીજી બાજુ, પ્રિયંકા ટ્વિટર પર જોડાયાં છે, તેમણે એક પણ ટ્વીટ નથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયા પ્રકાશ સામે ફતવો જાહેર થયો છે?\\nસારાંશ: આંખોના હાવભાવને કારણે મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશનો વીડિયો વેલેન્ટાઇન્સ ડે પહેલાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોની સફળતા બાદ વિવિધ ચર્ચાઓએ સોશિયલ મીડિયામાં વેગ પકડ્યું હતું. \n\nસામાન્ય જનતાથી લઈને સ્ટાર્સ સુધી તમામ લોકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.\n\n@timeshow નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતે વચ્ચે @timeshow નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવી હતી. \n\nએ ટ્વીટ પશ્ચિમ બંગાળ લઘુમતી એકતા સંસ્થાના ઉપપ્રમુખ આતિફ કાદરીના હવાલાથી કરવામાં આવી હતી.\n\nટ્વીટમાં લખાયું હતું કે 'પ્રિયા પ્રકાશનો વીડિયો વાઇરલ થયા બાદ અમે આંખો બંધ કરી નમાઝ પઢવાનો પ્રયત્ન કરીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રિયાના વીડિયોમાં એવું શું હતું કે લોકો FB પર શેર કરી રહ્યા છે\\nસારાંશ: મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશના એક ગીતમાં આંખોના હાવભાવને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયા રાતોરાત સ્ટાર અને કેટલાય યુવાનોનાં સપનાંઓનાં 'વૅલેન્ટાઇન્સ ડેટ' બની ગયા છે.\n\nએવું તો શું છે એ વીડિયો ક્લીપમાં કે જેને કારણે સ્કૂલ સમયના 'સામાન્ય' હાવભાવ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા. \n\nઆ અંગે બીબીસી ગુજરાતીએ બોડી લેંગ્વેજ એક્સપર્ટ્સ તથા ઇન્ડસ્ટ્રીના લોકોની સાથે વાત કરી હતી. \n\nમલયાલયમ ફિલ્મ 'ઓરુ અદાર લવ' (Oru Adaar Love)ના એક ગીતમાં ટીનેજર છોકરી અને છોકરો, એકમેકની સાથે આંખો મારફત દિલની વાત કરી રહ્યાં છે.\n\nઓરિજિનલ વીડિયોને ત્રણ દિવસમાં લગભગ એક કરોડ વ્યૂઝ મળ્યા છે. એ વીડિયોના અલગઅલગ વર્ઝન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રીતિ પટેલ પર ગંભીર સંકટ બાદ શું તેમને બરતરફ કરી દેવાશે?\\nસારાંશ: થેરેસા મેની સરકારમાં આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી પ્રીતિ પટેલનું રાજકીય ભવિષ્ય અંધકારમયી થતું જોવા મળી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રીતિ પટેલે ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કર્યા બાદ મામલો ગંભીર બન્યો છે\n\nઇઝરાયલમાં થયેલી ગુપ્ત બેઠક બાદ પ્રીતિ પટેલે ગંભીર સંકટનો સામનો કરવો પડી શકે છે. \n\nપ્રીતિ પટેલે ઓગસ્ટમાં કોઈ વ્યવ્હારિક પ્રક્રિયાના પાલન વગર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. જો કે આ મામલે તેમણે માફી પણ માગી છે. \n\nલેબર પાર્ટીએ આ મામલે કૅબિનેટ ઑફિસ પાસે તપાસની માંગ કરી છે. \n\nગંભીર સંકટમાં પ્રીતિ પટેલ!\n\nઆંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી પ્રીતિ પટેલે ઇઝરાયલમાં 12 ગુપ્ત બેઠકો કરી હતી\n\nબીબીસીનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રીતી પટેલે રોંહિગ્યા શરણાર્થીઓના મુદ્દે ભારતની ટીકા કરી\\nસારાંશ: ગુજરાતી મૂળનાં અને બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેના કેબિનેટનાં મંત્રી પ્રીતિ પટેલે રોહિંગ્યા મામલે ભારતનાં વલણની ટીકા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિંગ્યા શરણાર્થી સંકટ મામલે પ્રીતિ પટેલે ભારત સરકારની ટીકા કરી છે\n\nતેમણે જણાવ્યાં અનુસાર રોહિંગ્યા મામલે ભારતે જે વલણ અપનાવ્યું છે, તે અયોગ્ય છે. ભારતની સરકારે રોહિંગ્યા મુસ્લિમોને દેશની સુરક્ષા માટે હાનિકારક ગણાવ્યા હતા અને તેમને પોતાના દેશ પરત ફરવા આદેશ આપ્યો હતો. \n\nપ્રીતિ પટેલ થેરેસા મેની કેબિનેટમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટનાં સેક્રેટરી ઑફ સ્ટેટ છે.\n\nતેમણે રોહિંગ્યા મામલે ભારત સરકારની ટીકા કરી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે.\n\nરોહિંગ્યા સંકટ મામલે યુકેએ લીધા યોગ્ય પગલાં\n\nરોહિંગ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રીમિયર બૅડમિન્ટન લીગથી ભારતીય બૅડમિન્ટનને કેટલો ફાયદો?\\nસારાંશ: વર્ષ 2013માં પીબીએલ એટલે પ્રીમિયર બૅડમિન્ટન લીગનો એક મુકાબલો. સ્થળઃ દિલ્હી સિરીફૉર્ટ સ્ટેડિયમ. હૈદરાબાદ હૉટશૉટ્સનાં સાઇના નેહવાલ અને અવધ વૉરિયર્સનાં પીવી સિંધુ વચ્ચે થનારો મુકાબલો જોવા માટે બધી સીટો ભરાઈ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ મૅચ તો સિંધુ હારી ગયાં પરંતુ એ શરમાળ સિંધુએ વર્ષ 2017ના પીબીએલના ત્રીજા સંસ્કરણમાં ચેન્નાઈમાં સ્મૅશર્સ તરફથી રમતાં સાઇના નેહવાલને ન માત્ર લીગ મૅચમાં, સેમિફાઇનલમાં પણ હરાવ્યાં અને પોતાની ટીમને ચૅમ્પિયન બનાવી.\n\nઆ પહેલાં વર્ષ 2016માં પીવી સિંધુ રિયો ઑલિમ્પિકમાં રજતચંદ્રક જીતી ચૂક્યાં હતાં. 2017માં જ તેઓએ વિશ્વ ચૅમ્પિયનશિપમાં રજતચંદ્રક જીત્યો.\n\n2017માં જ સિંધુ વર્લ્ડ સુપર સિરીઝની ફાઇનલમાં ઉપવિજેતા રહ્યાં. આ સિવાય તેઓએ વર્ષ 2017માં કોરિયા ઓપન અને ઇન્ડિયા ઓપન જીત્યાં.\n\nસિંધુ માને છે કે આ જીતમાં પીબી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમકહાણીનો કરુણ અંજામ : ગર્ભવતી પત્ની સામે જ પતિની થઈ ઘાતકી હત્યા\\nસારાંશ: તેલંગણાના નાલગોંડા જિલ્લામાં ઘટેલી ઑનર કિલિંગની ઘટનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. નાલગોંડાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એ.વી.રંગનાથે પત્રકાર પરિષદમાં સંબંધિત વાત જણાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રણય અને અમૃતા\n\nનાલગોંડા જિલ્લાના મિરયાલાગુડા શહેરમાં એક હૉસ્પિટલની બહાર 24 વર્ષીય પેરુમાલ્લા પ્રણયની તેમની ગર્ભવતી પત્ની અમૃતા સામે કરપીણ હત્યા કરી દેવાઈ હતી. \n\nપોલીસે એવું પણ જણાવ્યું કે હત્યા સાથે સંડોવાયેલા બે આરોપી અસગર અલી અને મોહમ્મદ બારીના નામ ગુજરાતના પૂર્વ નાયબ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના કેસમાં પણ સામે આવ્યાં હતાં. \n\nજોકે, કોર્ટમાં તેમના આરોપ સાબિત કરી શકાયા નહોતા. \n\nગત સપ્તાહે જ્યારે આ દંપતી હૉસ્પિટલમાંથી બહાર આવી રહ્યું હતું ત્યારે એક શખ્સે એકાએક પ્રણયની ગરદન પર તીક્ષ્ણ હથિયારથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમચંદ : અંગ્રેજોએ આંખ સામે સળગાવી દીધો સંગ્રહ અને પછી ધનપતરાય પ્રેમચંદ બન્યા\\nસારાંશ: 'ઈદગાહ' એક એવી વાર્તા છે કે જે લગભગ બધાએ વાંચી હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાર્તાનું પાત્ર એક નાનકડો છોકરો હામિદ છે. હામિદને તેની વયનાં અન્ય બાળકોની માફક રમકડાં અને ઢીંગલા-ઢીંગલીની લાલચ નથી. હામિદ તેની દાદી માટે મેળામાંથી એક ચીપિયો ખરીદી લાવે છે. \n\nહામિદ એવું શા માટે કરે છે? રોટલી શેકતી વખતે દાદીને હાથમાં દાઝતાં બચાવવા માટે હામિદ ચીપિયો ખરીદી લાવે છે. \n\nઆ નાનકડી વાર્તામાં પ્રેમચંદે હામિદના પાત્ર મારફત મોટી-મોટી મર્મભેદી વાતો કરી છે. એ વાતો વાચકના હ્રદયને સ્પર્શી જાય છે એટલું જ નહીં, વાચક તેને આત્મસાત પણ કરી લે છે. \n\nઆ તો માત્ર એક ઉદાહરણ છે. વાસ્તવમાં પ્રેમચંદ માણસના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમની માયાજાળમાં ફસાવતી ઇઝરાયલની મહિલા જાસૂસ!\\nસારાંશ: 1986માં સમાચાર પત્રોમાં પ્રકાશિત થયેલા એક સમાચારે સમગ્ર વિશ્વને મોટો આંચકો આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલી મૉડલ બાર રફેલીએ કિડૉન ફિલ્મમાં મોસાદના એજન્ટની ભૂમિકા ભજવી હતી\n\nઆ એક એવા સમચાર હતા જેનાથી વિશ્વની મહાસત્તાઓ પણ જાણે દોડતી થઈ ગઈ હતી. \n\nઆ સમાચાર એટલે ઇઝરાયલનો ગુપ્ત રીતે ચાલી રહેલો પરમાણુ ક્રાર્યક્રમ, જેની દુનિયાને ખબર જ ન હતી. \n\nઆ કાર્યક્રમ અંગે જાણકારી આપનાર હતા મોર્ડેખાઈ વનુનુ, જે પહેલાં ત્યાં જ કામ કરતા હતા. \n\nવનુનુને પરમાણુ કાર્યક્રમમાંથી કાઢી મુકાયા હતા, જે બાદ પ્રકાશિત થયેલા આ સમાચારે ઇઝરાયલને હચમચાવી મુક્યું. \n\nજોકે, ઇઝરાયલ હવે વનુનુને પકડીને સજા કરવા અધીરું બન્યું હતું, પરંતુ ઇઝર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમમાં પતી ગયો બડા રાજન એટલે છોટા રાજનનો ઉદય થયો\\nસારાંશ: મુંબઈની વિશેષ મકોકા કોર્ટે પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છોટા રાજન સહિત નવ અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કહેવાય છે કે કોઈ એક કહાણી પૂર્ણ થાય, ત્યાંથી જ નવી કથાની શરૂઆત થતી હોય છે. જ્યાંથી બડા રાજન એટલે કે રાજન નાયરની કહાણી પૂરી થઈ, ત્યાંથી છોટા રાજનની કહાણી શરૂ થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજન નાયર દરજીકામ કરતો અને 25-30 રૂપિયા રળી લેતો હતો.\n\nદરમિયાન ગર્લફ્રેન્ડને બર્થડે ગિફ્ટ આપવા માટે નાયરે ઓફિસનું ટાઇપરાઇટર ચોર્યું અને 200 રૂપિયામાં વેચી નાખ્યું. \n\nઆ પૈસામાંથી રાજન નાયરે તેની ગર્લફ્રેન્ડ માટે સાડી ખરીદી. \n\nપોલીસે તેની ધરપકડ કરી. રાજનને ત્રણ વર્ષની જેલની સજા થઈ. \n\nગુસ્સે ભરાયેલા રાજન નાયરે જેલમાંથી બહાર નીકળીને પોતાની ગેંગ બનાવી, જેને 'ગોલ્ડન ગેંગ' નામ આપ્યું. \n\nઆગળ જતા આ ગેંગ 'બડા રાજનની ગેંગ' તરીકે કુખ્યાત બની. \n\nરાજનની ગેંગમાં અબ્દુલ કૂંજુ નામનો સાગરીત હતો. થોડા દિવસો બાદ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમાળ સંબંધો શરૂ કરતા પહેલાં આ સવાલ જરૂર પૂછો\\nસારાંશ: આજકાલની યુવાપેઢી જેટલા જલદી સંબંધો બાંધે છે એટલી ઝડપથી સહેજ વાંકું પડતા તોડી પણ નાંખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલના સમયમાં કોઈને પોતાની મનની વાત કહી હોય તો માત્ર એક ફોનકોલ કરવા જેટલી જ વાર હોય છે. પણ જો તમે તમારી જાતને અને તમારા પાર્ટનરને દસ સવાલ પૂછશો તો તેનાથી તમારું ભવિષ્ય પણ ખરાબ નહીં થાય અને તમારો સમય પણ બચશે.\n\nછૂટાછેડાના નિષ્ણાત વકીલ બેરોનેસ ફિયોના શેક્લેટન અને એક્સેટર વિશ્વવિદ્યાલયના નિષ્ણાતોના એક જૂથે જણાવ્યું છે કે સંબંધોમાં બંધાતા પહેલાં કપલે એક બીજાને કેટલાક સવાલો પૂછવા જરૂરી છે. એનાથી તેમને સંબંધો સુધારવામાં મદદ મળશે.\n\nસર્વેક્ષણ અનુસાર, સફળ કપલ, કૌટુંબિક વકીલો અને સમજૂતી કરાવનારાઓનું કહેવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમિકાએ પ્રેમીને મારીને મૃતદેહના ટુકડામાંથી બનાવી બિરયાની\\nસારાંશ: યુએઈમાં રહેતી મોરોક્કન મહિલા પર પોતાના પ્રેમીને મારીને રાંધવા અને પાકિસ્તાની કામદારો માટે વાનગી બનાવીને પીરસવા બદલ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મહિલાએ 'એમીરાતી', એક પરંપરાગત વાનગી બનાવી આવી રીતે પીરસ્યું હતું.\n\nઆ મહિલાએ ત્રણ મહિના પહેલાં પોતાના બૉયફ્રેન્ડની હત્યા કરી હતી. પરંતુ ઘટનામાં સંડોવણી ત્યારે બહાર આવી જયારે એના બ્લૅન્ડરમાં મનુષ્યનો દાંત મળ્યો.\n\nતેણીએ પોલીસ સમક્ષ ગુનો કબુલ્યો છે, 'ધ નેશનલ રિપોર્ટ' નામના એક સ્થાનિક અખબારે આ કૃત્યને 'ગાંડપણ' ગણાવ્યું છે. \n\n30 વર્ષની આ મહિલા હવે તપાસમાં બાકી રહેલી ટ્રાયલ પર મોકલવામાં આવશે. મૃતક યુવક અને મહિલા વચ્ચે છેલ્લાં સાત વર્ષથી સંબંધો હતા. \n\nઅખબાર આગળ ઉમેરે છે કે જયારે પ્રેમીએ મોરોક્કો રહેતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમિકાને મનાવવા યુવકે 300 હોર્ડિંગ્સ લગાવ્યાં\\nસારાંશ: 'રોમિયો-જુલિયેટ', 'હિર-રાંઝા', 'શિરિન-ફરહાદ', ઇતિહાસના આ પ્રેમી પંખીડાઓની કહાણીને આજે પણ લોકો યાદે કરે છે. ક્યાંક પ્રેમ માટે બલિદાન તો ક્યાંક પ્રેમ માટે કોઈ પણ હદે જવાની દિવાનગીએ ઇતિહાસના આ પાત્રોને મહાન બનાવી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ સવાલ એ છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ પ્રેમમાં આટલી હદે જઈ શકે?\n\nથોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રના એક યુવકે તેની પ્રેમિકા માટે કંઈક એવું કર્યું જે અસામાન્ય અને અસાધારણ હતું.\n\nપુણેના પિમ્પરી-ચીંચવદમાં રહેતા યુવકે તેની નારાજ પ્રેમિકાને મનાવવા માટે 300 હોર્ડિંગ્સમાં 'શિવદે આઈ એમ સોરી'નો સંદેશ લખી રસ્તા પર લગાવ્યો.\n\nશું છે ઘટના?\n\n25 વર્ષના નિલેષ ખેડેકર તેની નારાજ ગર્લફ્રેન્ડને મનાવવા માટે અલગઅલગ સાઇઝના 300 હોર્ડિંગ્સ બનાવ્યા, જેમાં 'શિવદે આઈ એમ સોરી'નો સંદેશ લખી પિમ્પરી સૌદાગર, વાકડ, રહાતાણી અને અન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમી યુગલે કિસ કરતા જેલની સજા થઈ\\nસારાંશ: કારમાં કિસ કરી રહેલા એક યુગલને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે. આ મામલો ટ્યૂનિશિયાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્યુનિશિયાની કોર્ટે કિસ કરવા બદલ એક યુગલને જેલની સજા કરી છે\n\nઅહીં અલ્જીરિયાઈ મૂળના ફ્રાંસના નસીમ અવદી અને ટ્યૂનિશિયાની તેની ગર્લફ્રેન્ડને કોર્ટે ગયા અઠવાડિયે જેલની સજા સંભળાવી છે. \n\nકોર્ટે ફટકારેલી સજા બાદ આ મામલો ત્યાંના સોશિઅલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. \n\nનસીમ 33 વર્ષનો છે અને તેમની ગર્લફ્રેન્ડ 44 વર્ષની છે. વાત એટલી આગળ વધી ગઈ કે ટ્યૂનિશિયામાં આવેલા ફ્રાંસના દૂતાવાસે હસ્તક્ષેપ કરવો પડ્યો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનસીમના વકીલે કહ્યું, \"બંનેએ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેમીને મુઘલ તખ્ત પર બેસાડનારી પોર્ટુગીઝ નારી\\nસારાંશ: મુઘલ બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પછી તેમના દીકરાઓ વચ્ચે હિન્દુસ્તાનના તખ્ત પર કબજો કરવા ભારે આંતરિક લડાઈઓ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વારસા માટેના આ યુદ્ધમાં (12 જૂન 1707) એક બહાદુર નારી અને તેમના તોપચીઓએ નિર્ણાયક ભૂમિકા અદા કરી હતી. \n\nઆ પોર્ટુગીઝ મહિલાનું નામ હતું જુલિયાના. તેમના તોપખાનાના સૈનિકોએ યુદ્ધમાં બહાદુર શાહ (પ્રથમ)ની જીત નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. \n\nરઘુરાજસિંહ ચૌહાણ અને મધુકર તિવારીની લેખક બેલડીએ 37 વર્ષોની મહેતન પછી મૂળ પોર્ટુગીઝ પુરાતત્ત્વ સ્રોતોનો અભ્યાસ કર્યા બાદ 'જુલિયાના નામાઃ અ પોર્ટુગીઝ કેથલિક લેડી એટ ધ મુઘલ કોર્ટ (1645-1734)' નામનું પુસ્તક લખ્યું છે. \n\nહાથી પર સવાર થઈ લડ્યું યુદ્ધ\n\nપુસ્તકમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ ફ્રીડમ: પત્રકારોની સામે આટલી એફઆઈઆર ઉત્તર પ્રદેશમાં કેમ?\\nસારાંશ: જાણીતા પત્રકાર અર્ણવ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસે એક આત્મહત્યાના કેસમાં કથિત સંડોવણીના આરોપસર ધરપકડ કરી છે ત્યારે સોશિયલ મીડિયામાં પ્રેસની આઝાદીનો મુદ્દો છવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યોગી આદિત્યનાથ\n\nમહારાષ્ટ્ર સરકાર અર્ણવ ગોસ્વામીની ધરપકડને કાયદાનુસાર કાર્યવાહી ગણાવે છે જ્યારે વિપક્ષ ભાજપ સહિત આને સરકારની કિન્નાખોરી અને પ્રેસની આઝાદી સામેનું પગલું ગણાવે છે. એડિટર્સ ગિલ્ડે પણ આ મામલે સરકારની ટીકા કરી છે. \n\nજોકે, પ્રેસની આઝાદીને લઈને તાજેતરમાં સૌથી વધારે વિવાદ ભારતના સૌથી મોટાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં સામે આવ્યા છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉત્તર પ્રદેશમાં ગત એક વર્ષમાં ઓછામાં ઓછા 15 પત્રકારોની સામે સમાચાર લખવાની બાબતમાં કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં આઠની એફઆઈઆરની કૉપી બીબીસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યુ : અમદાવાદમાં થયેલી હિંસાનું કાવતરું સાણંદમાં ઘડાયું હતું?\\nસારાંશ: ગુજરાત સમાચારના અહેવાલ મુજબ અમદાવાદમાં 'પદ્માવત' ફિલ્મના વિરોધમાં જે હિંસા થઈ તેનું કાવતરું સાણંદમાં ઘડાયું હોવાની માહિતી સામે આવી છે. આ માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ તપાસ મુજબ અમદાવાદમાં થયેલી હિંસા પહેલાં સાણંદમાં મીટિંગ થઈ હતી\n\nઅમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં નીકળેલી રેલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા અનેક વાહનોને સળગાવી ત્રણ મૉલમાં તોડફોડ કરી હતી. \n\nઅખબારના અહેવાલ પ્રમાણે આ સમગ્ર બનાવમાં કરણી સેનાના આગેવાનોએ સાણંદમાં મીટિંગ યોજી હતી. આ મીટિંગ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યાં હતાં. \n\nઆ મીટિંગમાં જ કેન્ડલ માર્ચ દરમિયાન થિયેટરોને સળગાવવાનું કાવતરું ઘડાયું હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. \n\nવસ્ત્રાપુર પોલીસે તોડફોડ અને આગ ચાંપવાના બનાવો મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યુ : બંને પક્ષે ઓબીસી-પાટીદારોને કેટલી ટિકિટ આપી?\\nસારાંશ: 'સંદેશ'ના અહેવાલ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 52 અને કોંગ્રેસે 42 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી લગભગ 50 બેઠકો છે'\n\nભાજપે કુલ 182માંથી તમામ બેઠકો માટે ઉમેદવારોને ટિકિટ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી લગભગ 50 બેઠકો છે. \n\nજેમાંથી 30 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બન્ને પાસે પાટીદાર ઉમેદવારો છે. \n\nઅહેવાલ મુજબ, ભાજપે 150 પ્લસના ધ્યેયને હાંસલ કરવા કુલ ટિકિટોમાંથી એક તૃતીયાંશ ટિકિટ પાટીદાર ઉમેદવારોને ફાળવી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતમાં 'ઓબીસી' હેઠળ 146 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ સમુદાયોને આકર્ષવા ભાજપે 58"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : 'પદ્માવત' બાદ હવે કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા' પર વિવાદ\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા- ધ ક્વિન ઑફ ઝાંસી'ની રિલીઝ પર સંકટ તોડાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દીપિકા પાદુકોણની ફિલ્મ 'પદ્માવત' બાદ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'ના વિરોધની આગ પણ રાજસ્થાનથી જ સળગી છે. \n\n'મણિકર્ણિકા- ધ ક્વીન ઑફ ઝાંસી' ફિલ્મ મામલે બ્રાહ્મણ મહાસભાએ રાજસ્થાન સરકારને ફિલ્મનું શૂટિંગ રોકવા માટે ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપી દીધું છે. \n\nસોમવારે સર્વ બ્રાહ્મણ મહાસભાએ એક પત્રકાર પરિષદ યોજી રાજસ્થાન સરકારને ચેતવણી આપી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમહાસભાના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રાએ કહ્યું છે, \"ફિલ્મ 'મણિકર્ણિકા'માં રાણી લક્ષ્મીબાઈ અને એક અંગ્રેજ અધિકારી વચ્ચે પ્રેમ પ્રસંગ બતાવવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : અમિતાભ બચ્ચનને મળીને નેતન્યાહૂ કેમ નિશબ્દ થયા?\\nસારાંશ: આજ તકના અહેવાલ મુજબ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ બોલિવૂડના કલાકારો સાથે મુલાકાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમયે તેમણે કહ્યું કે અંગ્રેજીમાં એક શબ્દ હોય છે સ્પીચલેસ(નિશબ્દ), જેનો અનુભવ મને જિંદગીમાં પહેલીવાર થઈ રહ્યો છે. \n\nનેતન્યાહૂ સાથે મુલાકાત કરનારાઓમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, કરણ જોહર, ઇમ્તિયાઝ અલી, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય, પ્રસૂન જોશી સહિત અન્ય ફિલ્મી હસ્તીઓ સામેલ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનેતન્યાહુએ તેમનું ભાષણ 'પ્યારે દોસ્તો, નમસ્કાર. શેલૌમથી' શરૂ કર્યું. \n\nતેમણે કહ્યું, \"મને લાગતું હતું કે હું મહાન છું. પછી મને અમિતાભ બચ્ચનના જલવાનો અહેસાસ થયો. તેમની પાસે મારા કરતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : આર્મી-પોલીસ જવાનો માટે 'શહીદ' જેવો કોઈ શબ્દ નથી\\nસારાંશ: સંદેશના અહેવાલ મુજબ આર્મી તેમજ પોલીસના જવાનો માટે સંરક્ષણ વિભાગ કે ગૃહ વિભાગના શબ્દકોશમાં 'શહીદ' જેવો કોઈ શબ્દ નથી તેવો ચોંકાવનારો ખુલાસો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય બંધારણમાં શહીદની વ્યાખ્યા જાણવા માટે કરવામાં આવેલી RTIમાં આ ખુલાસો થયો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆર્મીના મૃતક જવાન માટે સંરક્ષણ વિભાગ દ્રારા 'બેટલ કેઝ્યુઅલ્ટી' શબ્દનો ઉપયોગ થાય છે જ્યારે મૃતક પોલીસ જવાન માટે 'ઓપરેશન કેઝ્યુઅલ્ટી' શબ્દનો ઉપયોગ કરાય છે.\n\nઆવી સ્પષ્ટતા બંને વિભાગોએ એક RTIના જવાબમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન(સીઆઈસી)ને કરી હતી.\n\nસીઆઈસી કમિશનર યશોવર્ધન આઝાદે જણાવ્યું કે શહીદ શબ્દની વ્યાખ્યાનું ખોટું અર્થઘટન કરીને આ શબ્દનો દુરુપયોગ કરાઈ રહ્યો છે તેવા આરોપ સાથે એક વ્યક્તિએ RTI"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : કાપકૂપ સાથે 'પદ્માવતી'ની રિલીઝને સેન્સરની મંજૂરી\\nસારાંશ: ભારે ચર્ચા જગાવનારી ફિલ્મ 'પદ્માવતી'ને રિલીઝ કરવાની સેન્સર બોર્ડે મંજૂરી આપી દીધી છે. બોર્ડે ફિલ્મનું નામ બદલીને 'પદ્માવત' રાખવા સૂચન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોર્ડે ફિલ્મમાંથી અમૂક દ્રશ્યોને દૂર કરવાના આદેશ આપ્યા છે. જોકે, ફિલ્મનો વિરોધ કરનારી કરણી સેનાએ તેનું આગળનું વલણ સ્પષ્ટ નથી કર્યું. \n\nતેમનું કહેવું છે કે પદ્માવતીના વંશજ તથા રાજવી પરિવારોને ફિલ્મ દેખાડવામાં આવી છે. તેમના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. \n\nસેન્સર બોર્ડના વલણની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. \n\nભારતના વિરોધ બાદ રાજદૂતને પાછા બોલાવાયા\n\nહાથમાં માઇક સાથે પેલેસ્ટાઇનના રાજદૂત વલીદ અબુ અલી\n\nપાકિસ્તાન ખાતે પેલેસ્ટાઇનના રાજદૂત વલીદ અબુ અલીએ જમાત ઉદ દાવાના હાફિઝ સઇદ સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : ગુજરાત ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો અમિત શાહનો દાવો\\nસારાંશ: 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું કે ગુજરાત આ વખતે જાતિવાદ પર નહીં, પરંતુ વિકાસવાદ પર મત આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહે જણાવ્યું હતું કે, લોકો ભલે કંઈ કહે પણ ગુજરાતમાં 'વાઇબ્રન્ટ ગુજરાત'ને કારણે ઔદ્યોગિક વિકાસ થયો જ છે. \n\nશાહે વધુમાં જણાવ્યું હતું કે મીડિયામાં આવતા અહેવાલોથી તેમને ફરક નથી પડતો અને ભાજપ ગુજરાતની ચૂંટણીમાં 150 બેઠકો જીતશે. \n\nઅમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પક્ષ ગુજરાતમાં વિરોધી પ્રવાહનો સામનો કરી રહ્યો છે કે કેમ? તે અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે, વિરોધ એમનો થાય છે જે જમીન પર કામ કરતા નથી.\n\n'જૈન-જનોઈ'ના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે તેની ચર્ચા માત્ર મીડિયા કરી રહ્યું છે, જનતા નહીં.\n\nતમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : ટિકિટ મળે તો ચૂંટણી લડવા આનંદીબહેનની તૈયારી\\nસારાંશ: પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં તે મુદ્દે ભાજપ કે આનંદીબહેન કોઈ સ્પષ્ટતા નથી કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનંદીબહેન ચૂંટણી લડશે કે નહીં તે મુદ્દે સસ્પેન્સ હજુ યથાવત્ છે\n\n'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ, મુજબ ભાજપે 26મી નવેમ્બરે 34 ઉમેદવારની યાદીને કન્ફર્મેશન આપ્યું હતું.\n\n'અમદાવાદ ડેવલપમેન્ટ ઓથોરિટી'(ઔડા)ના ચેરમેન ભૂપેન્દ્ર પટેલને ભાજપે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. \n\nપૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન આ બેઠક પરથી ચૂંટણી લડતાં હતાં, પરંતુ આ વખતે તેમને હજુ સુધી ટિકિટ નથી ફાળવવામાં આવી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n ઉપરાંત તેમની જૂની વિધાનસભા બેઠક પાટણની ટિકિટ પણ ભાજપે અન્ય ઉમેદવારને ફાળવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : દ્રવિડ, સાઇના સહિતની હસ્તીઓને કરોડોનો ચૂનો લાગ્યો\\nસારાંશ: દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ બેંગલુરુની એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મે ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની રાહુલ દ્રવિડ સહિત સેંકડો લોકોને મોટા નફાની લાલચ આપીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિટી પોલીસને ટાંકીને લખાયું છે કે બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ અને પૂર્વ સ્ટાર ખેલાડી પ્રકાશ પાદુકોણ પણ આ છેતરપિંડીના ભોગ બન્યા છે.\n\nપોલીસે કંપનીના માલિક રાઘવેન્દ્ર શ્રીનાથ અને એજન્ટ સુતરામ સુરેશ સહિતના અન્યોની ધરપકડ કરી લીધી છે.\n\nવિક્રમ ઇન્વેસ્ટમેન્ટે પોન્ઝી સ્કીમ ચલાવીને લગભગ 800થી વધુ રોકાણકારોના નાણાં ડુબાડ્યાં છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસુતરામ સુરેશ બેંગલુરુના જાણીતા સ્પોર્ટસ પત્રકાર છે. પોલીસના મતે સુતરામ સુરેશ જ ખેલાડીઓ અને મોટા દિગ્ગજોને આ સ્કીમમાં નાણાં લગાવવા માટે ફસાવતા હતા. \n\nરાષ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : નીતિન પટેલે ન સંભાળ્યો પદભાર, હવે શું કરશે?\\nસારાંશ: દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ગુરુવારે ખાતાં ફાળવણીથી નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શુક્રવારે દિવસભર અજ્ઞાતવાસમાં રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાર્યકરો, શુભેચ્છકો અને મીડિયાકર્મીઓએ નીતિન પટેલનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈના ફોનનો પ્રત્યુત્તર આપ્યો ન હતો\n\nશહેરી વિકાસ તેમજ નાણા ખાતું ન મળવાથી તેઓ નારાજ હોવાનું કહેવાય છે. \n\nશુક્રવારે પટેલે સચિવાલય આવવાનું પણ ટાળ્યું હતું, સંકુલમાં પટેલની નારાજગીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો અને અનેક અટકળોએ જોર પકડ્યું હતું. \n\nકાર્યકરો, શુભેચ્છકો અને મીડિયાકર્મીઓએ તેમનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પટેલે કોઇના ફોનનો પ્રત્યુત્તર આપ્યો ન હતો. \n\nઅહેવાલ મુજબ, નારાજ નીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : પેરેડાઇઝ પેપર્સમાં ભારતીય કંપનીઓના નામ ખુલ્યા\\nસારાંશ: ઈન્ડિયન એક્સપ્રેસમાં વિદેશોમાં નાણાં રોકવા મામલે ગુપ્ત ફાયનાન્સિલ ડૅટાના લીક સંબંધિત અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ કરતો અહેવાલ પ્રકાશિત થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાળાનાણાંની ગેરકાયદે હેરાફેરીનો 10 લાખ કરોડ ડોલરનો ગોરખધંધો વિશ્વ સમક્ષ ખુલ્લો પડી ગયો\n\nઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત પેરેડાઈઝ પેપર્સ નામના અહેવાલ મુજબ ટેક્ષ હેવન દેશોમાં આવા નાણા રોકાણ કરનારા કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓના નામની યાદીમાં બહાર આવી છે.\n\nપેરેડાઇસ પેપર્સ વિદેશ સ્થિત બેંકિગ અસ્કયામતો મામલે ઇન્ટરનેશનલ કન્સોર્ટિઅમ ઑફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સાથે ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી ચોથી સહિયારી તપાસ છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nપનામા પેપર્સના ઘટસ્ફોટના 18 મહિના બાદ તેના જેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : મતદારોને આકર્ષવા હિંદી નેતાઓનું ગુજરાતીમાં ભાષણ\\nસારાંશ: 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ ભાજપ અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આજે ફરી ગુજરાતમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રથમ એવી ઘટના છે અને પહેલીવાર એવું થઈ રહ્યું છે કે બંને સોમનાથમાં એક જ દિવસે હાજર હશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nમોદી સોમનાથ પાસે પ્રાચીમાં જાહેરસભા કરશે અને એવી પણ સંભાવના છે કે તેઓ દર્શન માટે પણ મંદિરે જશે. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સોમનાથ જશે. બરાબર એજ સમય જ્યારે મોદીની સભા પ્રાચીમાં ચાલતી હશે. \n\nરાહુલ ગાંધી સોમનાથ દર્શન બાદ ભેંસાણ-વિસાવદર જશે. મોદી બુધવારે ચાર સભા યોજશે જ્યારે રાહુલ અહીં જ રોકાવાના છે. \n\nગુજરાતની ચૂંટણીમાં ગુજરાતી પ્રચાર\n\n'સંદેશ'ના અહેવાલ મુજબ ગુજરાતમાં ચૂંટણીના પગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : મોદી સરકારના દબાણને કારણે જીડીપીના સારા આંકડા - સ્વામી\\nસારાંશ: ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર , ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વામીના મતે સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિકલ ઑર્ગેનાઇઝેશન(SCO)ના અધિકારીઓ પર જીડીપીના સારા આંકડા દર્શાવવા દબાણ હતું. \n\nઆવું કરીને સરકાર દર્શાવવા માગતી હતી કે નોટબંધીની અર્થતંત્ર અને જીડીપી ગ્રોથ પર નકારાત્મક અસર નથી પડી. \n\nઅમદાવાદમાં એક કાર્યક્રમમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સને સંબોધતા સ્વામીએ કહ્યું, ''જીડીપીના ત્રિમાસિક આંકડાઓ પર વિશ્વાસ ના કરો. એ બધા બનાવટી છે.\" \n\n\"એસસીઓના અધિકારીઓ પર નોટંબધીને લઈને સારા આંકડા દર્શાવવા દબાણ હતું.\" \n\nસ્વામીએ રેટિંગ એજન્સીઝ પર પણ સવાલ ઊભા કર્યા, ''આ મૂડી અને ફિચના રિપોર્ટ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : મોદી-રાહુલને રોડ શોની પરવાનગી નહીં, પણ 'પાસ' ફાવી ગયું\\nસારાંશ: દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના અલગ અલગ રોડ શો યોજાવાના હતા. પરંતુ પોલીસે તેની મંજૂરી નથી આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો આ તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલે સોમવારે જ રોડ શો યોજી લીધો હતો. \n\nમહત્વનું છે કે મંગળવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. તેવામાં ભાજપ અને કોંગ્રેસે બાઈક, કાર સહિતની તૈયારી રાખી હતી. પણ પોલીસે રોડ શોની મંજૂરી ન આપતા રોડ શો મોકૂફ રખાયા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nભાજપે ધરણીધર જૈન દેરાસરથી બાપુનગર ચાર રસ્તા અને કોંગ્રેસે જગન્નાથ મંદિરથી મેમ્કો ચાર સુધી રોડ શો, કોર્નર રેલીની મંજૂરી માંગી હતી. \n\nપોલીસે કહ્યું છે, \"બન્ને રૂટ પર ટ્રાફીક જામ રહે છે. આ રૂટ પર રેલવે સ્ટેશન અને મહત્ત્તવના બસ સ્ટેન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : વિમાનની ટિકિટ કૅન્સલ કરાવવામાં હવે 'રાહત'\\nસારાંશ: ઇન્ડિયા ટુડેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે વિજય રૂપાણીની જીત બાદ પણ પક્ષ ઇચ્છે છે કે એવા મુખ્યમંત્રી હોવા જોઇએ જે લોકોને આકર્ષી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવામાં સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની આ રેસમાં સૌથી આગળ છે. સૂત્રો મુજબ તેઓ ગુજરાતનાં નવાં મુખ્યમંત્રી બની શકે છે.\n\nજોકે, આ અહેવાલ મુજબ સ્મૃતિ ઇરાનીએ આ રિપોર્ટ ફગાવ્યા છે. તેમણે કહ્યું કે હું આ રેસમાં નથી.\n\nઆ સિવાય મનસુખ માંડવિયા અને વજુભાઈ વાળાને પણ મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતા હોવાનું અહેવાલમાં કહેવાયું છે.\n\nભાજપ-કોંગ્રેસ પછી 'NOTA'ને નોંધપાત્ર મતો\n\nડીએનએના અહેવાલ મુજબ ગુજરાતમાં NOTA (None of the above)ને એનસીપી, બસપા અને આપ પાર્ટી કરતા પણ વધારે મત મળ્યા છે. \n\nઅહેવાલ મુજબ વિજય રૂપાણીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : હાર્દિકની રેલી બાદ મોદી આજે સુરતમાં; શું કરશે?\\nસારાંશ: દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, પાટીદાર આંદોલન સમિતિ સુરત દ્વારા રવિવારે ક્નવીનર હાર્દિક પટેલનો રોડ-શો આયોજિત કરવામાં આવ્યો હતો. હાર્દિકનો કાફલો છ વિધાનસભા બેઠકોમાંથી પસાર થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રોડ-શોને ભારે સફળતા મળી હતી. બાદમાં આ રોડ-શો યોગી ચોક ખાતે જાહેરસભામાં ફેરવાઈ ગયો હતો. \n\nગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સુરત પહોંચ્યા હતા. એમનો સોમવારનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત નથી. \n\nમોદી સુરતમાં ચાલી રહેલી મોરારિબાપુની કથામાં ભાગ લે તેવી શક્યતા છે. ત્યારે હાર્દિક અને મોદીના એક પછી એક કાર્યક્રમોથી ઉતેજના છવાઈ ગઈ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆપના નેતા નહીં આવે ગુજરાત \n\nપંજાબના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ\n\nઅંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ : હિમાચલમાં મતદાન વેળા ઈવીએમ-વીવીપીએટીમાં ખામી સર્જાઈ\\nસારાંશ: સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ સામ પિત્રોડા ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે પાંચ દિવસ ગુજરાતમાં પ્રવાસ કરશે અને લોકોને મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં અનામત મુદ્દે નિવેદન આપ્યું કે અનામત મળવી જોઈએ પરંતુ તેના વિના પણ આગળ વધી શકાય છે.\n\nતેમણે કહ્યું,\"અનામત એવો વિષય છે જે બધા જ માગે છે. જો કે પછાત લોકોને અનામત મળવી જોઈએ. અલબત્ત અનામત વિના આગળ ન વધી શકાય એવું નથી.\"\n\nસામ પિત્રોડા તેમની પાંચ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરની મુલાકાત લેશે. જેમાં તે લોકોને મળીને વાર્તાલાપ કરશે, રજૂઆતો સાંભળશે અને કોંગ્રેસને ચૂંટણી ઢંઢેરા માટે મુદ્દા આપશે.\n\nહિમાચલ ચૂંટણી : મતદાનના દિવસે ઈવીએમ-વી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: 44 પાટીદાર સમાજની સંસ્થાઓની પ્રેસ કૉન્ફરન્સ\\nસારાંશ: દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ પાટીદાર સમાજની સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિક સામે નિવેદન આપી આંદોલનને હાર્દિકનું પ્રાઇવેટ ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર સમાજનો યુવાવર્ગ હાર્દિક અને તેમના આંદોલન વિશે શું માની રહ્યો છે?\n\nઆ અહેવાલ પ્રમાણે આ સંસ્થાએ એ પણ સવાલ કર્યા છે કે કૉંગ્રેસ હાર્દિક અને અલ્પેશ બન્નેને એક મ્યાનમાં કેવી રીતે રાખશે?\n\nહાર્દિકની પ્રતિક્રિયા પણ આ અહેવાલમાં પ્રકાશિત કરાઈ છે. જેમાં કહેવાયું છે કે હાર્દિકે આ સંસ્થાઓને સરકારી ગણાવી છે અને કહ્યું છે કે તેને ફરક નથી પડતો.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nગુજરાત સમાચારમાં કહેવાયું છે કે અનામત અંગેનો સર્વે કરાવવાની સંસ્થાઓએ માગ કરી છે. અનામતની સમજ કેળવવા માટે ખાટલા પરિષદ પણ કરવામાં આવશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: અમેરિકાના ગ્રીન કાર્ડ અંગેના આ એક નિર્ણયથી લાખો ભારતીયોને ફાયદો થઈ શકે\\nસારાંશ: અમેરિકામાં સ્થાયી થવા માગતા ભારતીયો માટે સારા સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંદેશના અહેવાલ મુજબ ટ્રમ્પ તંત્ર દ્વારા ગ્રીન કાર્ડ મુદ્દે એક મહત્ત્વનું બિલ યુએસની સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. \n\nઆ બિલમાં મેરિટના આધારે ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. \n\nઉપરાંત બિલમાં ગ્રીન કાર્ડની સંખ્યામાં 45 ટકા જેટલો વધારો કરવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે. \n\nઅહેવાલ પ્રમાણે જો આ બિલને મંજૂરી આપવામાં આવશે તો અમરિકા જવા માગતા લોકોને વધારે ફાયદો થશે. \n\nખાસ કરીને પાંચ લાખ ભારતીયોને ફાયદો થશે જેમણે અરજી કરી દીધી છે. \n\nએક ગાયને કારણે ફસાયા હજારો પ્રવાસી \n\nદિવ્યભાસ્કરના અહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: આધાર લિંક કરવાની ડેડલાઇન વધી શકે\\nસારાંશ: ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આધાર કાર્ડ લિંક કરાવવાની મુદત સરકાર વધારી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં 31 માર્ચને સરકારે બેંક, મોબાઈલ તેમજ અન્ય સેવાઓમાં આધાર કાર્ડ લિંક કરાવવાની ડેડલાઇન રાખી હતી. \n\nમંગળવારે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે સરકારે ભૂતકાળમાં પણ આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇન વધારી હતી. અમે આગળ પણ મહિનાના અંતે ડેડલાઇન વધારી શકીએ છીએ. \n\nહાલ આધાર મામલે સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેની બુધવારે પણ સુનાવણી થવાની છે. \n\nમોદી સરકાર ભારતના ઇતિહાસને ફરીથી લખશે!\n\nમોદી સરકાર દ્વારા ભારતીય ઇતિહાસને ફરીથી લખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એનડીટીવીએ સમાચાર સંસ્થા રૉયટર્સને ટાંકીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: કરણી સેનાના વિરોધ વચ્ચે આ થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ પદ્માવત\\nસારાંશ: સંદેશના અહેવાલ મુજબ કરણી સેના દ્વારા ગુજરાતભરમાં ભારે વિરોધ વચ્ચે અમદાવાદનાં સિનેમાઘરોમાં ફિલ્મ પદ્માવત રિલીઝ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર, સેટેલાઇટ, સરખેજ અને સોલા વિસ્તારનાં 7 મલ્ટિપ્લેક્સ થિયેટરના માલીકોએ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. \n\nઆ થિયેટર્સ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ દરેક થિયેટર્સની સુરક્ષા માટે એક પી.આઈ અને એક એસઆરપીની ટીમ તૈનાત કરવામાં આવશે. \n\nજોકે, હજી ત્રણ મલ્ટિપ્લેક્સના માલિક ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેની અવઢવમાં છે. \n\nસાબરમતી પર 200 કરોડના ખર્ચે આધુનિક બ્રિજ \n\nનવગુજરાત સમયના અહેવાલ મુજબ સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજની યોજના બનાવવામાં આવી છે. \n\nઆ બ્રિજના નિર્માણ પાછળ રૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: કેશુભાઈ પટેલે પણ સચિવાલયમાં જ શપથ લીધા હતા\\nસારાંશ: દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ગુજરાતમાં છઠ્ઠીવાર રચાઈ રહેલી ભારતીય જનતા પક્ષની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેંદ્રીય મંત્રીઓ હાજર રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અહેવાલ મુજબ મંત્રીમંડળમાં 13થી 14 નવા ચહેરા સામેલ થશે. બાકીના જૂના જોગીઓ હશે.\n\nદિવ્યભાસ્કરના અહેવાલ મુજબ કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપની પ્રથમ સરકારની શપથવિધિ પણ 1995માં આ જ સચિવાલય કૅમ્પસમાં યોજાઈ હતી. પણ એમની એ સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરી શકી નહોતી.\n\nઅહેવાલ મુજબ આ જ કારણથી ભાજપના નેતાઓમાં પણ નવી સરકાર અંગે શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિપક્ષ કોંગ્રેસને આ સમારોહનું આમંત્રણ નથી આપવામાં આવ્યું.\n\nગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: ગુજરાતમાં ભાજપના પ્રચારની સામગ્રી ચીનથી આવતી હોવાનો દાવો\\nસારાંશ: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના ચૂંટણી પ્રચારની સામગ્રી ચર્ચામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે ભાજપે ચૂંટણી પ્રચારની સામગ્રી બનાવવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદના એલિસબ્રિજ સ્થિત શાર્પલાઇન પ્રિન્ટિંગ નામની કંપનીને આપ્યો છે. \n\nઅહેવાલમાં કહેવાયું છે કે આ કંપની જે પણ વસ્તુઓ ભાજપને પ્રચાર માટે પુરી પાડી રહી છે તેને ચીનથી લાવવામાં આવે છે. \n\nદાવો છે કે યીવુ જીઉરન ઇન્પોર્ટ એન્ડ એકસપોર્ટ નામની કંપની ચીનથી સામગ્રીની સપ્લાય કરે છે. આ કંપની ચીનના ઝેજીઆંગ પ્રાંતની છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાત સમાચારે એક વેબ પોર્ટલનો હવાલો આપી આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. \n\nજેમાં અમદાવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: ગુજરાતી પટેલનું અમેરિકામાં લોન કૌભાંડ, થઈ 25 વર્ષની જેલ\\nસારાંશ: ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ઑર્લેન્ડોના બિઝનેસમેન નિકેશ પટેલને 17.9 કરોડ ડૉલરના લોન કૌભાંડમાં 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મૂળ ગુજરાતી નિકેશ ઉર્ફે નિક પટેલ પર 2010થી 2014 દરમિયાન લગભગ 1150 કરોડ રૂપિયાના લોન કૌભાંડનો આરોપ સાબિત થયો હતો.\n\nલોન વેચવાના બહાને નિક પટેલે લગભગ 26 જેટલી બનાવટી લોનની રકમ પોતાની કંપની માટે મેળવી લીધી હતી. આ રકમ તેમણે પોતાની ભવ્ય લાઇફસ્ટાઇલ પાછળ ખર્ચી નાખી હતી.\n\nઆ લોન કૌભાંડમાં સપ્ટેમ્બર 2014માં નિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. 2016માં દોષિત જાહેર થયા પછી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. \n\nતમામ કંપનીઓને પૈસા પાછા આપી દેવાની ખાતરી આપીને 2016મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: જેટ ઍરવેઝ સાથે બદલો લેવાનો હતો પ્લાન\\nસારાંશ: સોમવારે મુંબઈથી દિલ્હી જઈ રહેલી જેટ ઍરવેઝની ફ્લાઇટમાં પાયલટે આતંકીએ પ્લેન હાઇજૅક સાથે વિસ્ફોટકો હોવાની ધમકી હોવાનો મેસેજ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'પહેલાં પણ આ ગુજરાતી ઝવેરીએ જેટના ખાવામાં વાંદો હોવાનું તરકટ કર્યું હતું'\n\nજે બાદ તરત જ ફ્લાઇટને અમદાવાદ ઍરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં ગુજરાતી ઝવેરી બિરજૂની કરતૂત પાછળ બે થિયરી પર તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવ્યું છે.\n\nજેમાં એક થિયરી મુજબ તાજેતરમાં જેટ ઍરવેઝે તેની સાથે કરેલી વર્તણૂંકનો બદલો લેવા આ કર્યું હોઈ શકે. બીજી થિયરી મુજબ જેટ ઍરવેઝની કર્મચારીએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો હોવાથી તેણે આ વર્તન કર્યું હોય તેમ બની શકે.\n\nતમને આ વાંચવુ પણ ગમશે :\n\nજેમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: ટ્રમ્પે H-1B વિઝામાં ફેરફારની દરખાસ્ત પડતી મૂકી\\nસારાંશ: દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે તે H-1B નિયમોમાં ફેરફારની દરખાસ્ત હવે આગળ નહીં ધપાવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આથી હવે H-1B વિઝાધારક હજારો ભારતીયોએ કે તેમના પરિવારજનોએ અમેરિકાથી ભારત પરત આવવું નહીં પડે. \n\nનવગુજરાત સમયના અહેવાલ મુજબ યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે (USCIS) કહ્યું છે કે વર્તમાન H-1B વિઝાધારકો માટેના સેક્શન AC-21ની કલમ 104(c)ના અર્થઘટનમાં કોઈ ફેરફાર નહીં કરે.\n\nછ વર્ષનો સમય થઈ ગયો હશે તો પણ જે-તે કંપની તેમના કર્મચારી માટે એક વર્ષનું એક્સટેન્શન માગી શકશે.\n\nકોંગ્રેસનું ગુજરાતમાં 'રામકિટ' વિતરણ\n\nઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસે મંદિરોને પૂજા કિટનું વિતરણ કરવાનું નક્કી કર્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: તોગડિયાને લઈ જનાર અને મૂકી જનાર બંને વ્યક્તિઓ જુદી?\\nસારાંશ: દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ પ્રવીણ તોગડિયાના ગુમ થવાના ઘટનાક્રમમાં બે અલગ અલગ માણસોની માહિતી મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રવીણ તોગડિયાને વીએચપી કાર્યાલયેથી લઈ જનાર અને કોતરપુર મૂકી જનાર બંને વ્યક્તિઓ અલગ અલગ હતી. \n\n108 ઍમ્બ્યુલન્સ દ્વારા તોગડીયાને હોસ્પિટલ લઈ જવાયા હતા. તેના પાયલોટે કોતરપુરથી હોસ્પિટલ સુધી લઈ જનાર વ્યક્તિનું વર્ણન કર્યું હતું. \n\nપોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહે પણ સવારે તોગડીયાની સાથે રીક્ષામાં ગયેલા દાઢીધારી શખ્સનું વર્ણન કર્યું હતું. આ બંને વર્ણનો પરથી વ્યક્તિઓ જુદી જુદી હોવાનું હાલ લાગી રહ્યું છે. \n\nઆખા ઘટનાક્રમમાં તોગડિયા કેમ ગુમ થયા અને કોણ કોતપુર મૂકી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: દિલ્હીની સરકારી સ્કૂલ્સમાં 'હેપ્પીનેસ'ને અભ્યાસક્રમમાં સમાવાશે\\nસારાંશ: ઇન્ડિયન એક્સ્પ્રેસમાં પ્રકાશિત થયેલા એક સમાચાર અનુસાર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું છે કે, આગામી શૈક્ષણિક સત્રથી દિલ્હીની સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને 'હેપ્પીનેસ કરિક્યુલમ' ભણાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અભ્યાસક્રમનો નર્સરીથી ધોરણ 8 સુધીના વર્ગોમાં સમાવેશ કરવામાં આવશે અને તેને દરરોજ ભણાવવામાં આવશે.\n\nઆ જાહેરાત કરતા સિસોદિયાએ કહ્યું હતું કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો હોય છે અને આ પગલાંથી તેઓ એ દિશામાં આગળ વધી રહ્યા છે.\n\nઇન્ડિયન એક્સ્પ્રેસના સમાચારમાં તેમને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, છેલ્લાં ત્રણ વર્ષોમાં દિલ્હીની શાળાઓમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે. \n\nજેમાં માત્ર શાળાઓની આંતરમાળખાકિય ક્ષમતાઓ અને સુવિધાઓ જ નહીં, પરંતુ વિવિધ આયોજનો દ્વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: નીરવ મોદીની મોટાભાગની ક્રેડિટ 2017-18માં મળી\\nસારાંશ: પીએનબી બેન્ક સાથે છેતરપીંડી મુદ્દે ભાગેડુ નીરવ મોદી મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપનો ક્રમ ચાલુ છે. ત્યારે સીબીઆઈએ નીરવ મોદી અને તેના પરિવારજનો સામે વધુ એક એફઆઈઆર દાખલ કરી છે, જેને ટાંકતા ઇન્ડિયન એક્સપ્રેસે આ અહેવાલ છાપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એફઆઈઆરને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે કે, મોટાભાગના લેટર ઑફ અંડરસ્ટેન્ડિંગ 2017-2018માં આપવામાં આવ્યા હતા અથવા તો રિન્યૂ કરવામાં આવ્યા હતા.\n\nઅહેવાલ મુજબ, \"શુક્રવારે સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. \n\nનીરવ મોદી, મેહુલ ચોકસી તથા અન્ય પરિવારજનો તથા કંપનીઓને કારણે બેન્કને રૂ. 11,400 કરોડનું નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે.\"\n\nરુહાનીએ કહ્યું: જિંદાબાદ ઇસ્લામ, જિંદાબાદ હિંદુસ્તાન \n\nઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ શુક્રવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ સ્થિત ઐતિહાસિક મક્કા મસ્જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: ભાજપના ધારાસભ્યએ કહ્યું ગાયની તસ્કરી કરશો તો આ રીતે જ મરશો\\nસારાંશ: ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજસ્થાનના ભાજપના ધારાસભ્યે ગૌહત્યા મામલે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્ઞાન દેવ આહુજાના નામના ભાજપના ધારાસભ્યે શનિવારે કહ્યું હતું કે ગૌહત્યા કે ગાયની તસ્કરી કરનારને મારી નાખવામાં આવશે. \n\nગાયની કથિત તસ્કરી મામલે રાજસ્થાનના અલવર જિલ્લામાં ઝાકિર નામના એક વ્યક્તિની ધરપકડ બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. \n\nઝાકિરને કથિત રીતે ધરપકડ પહેલા ટોળાં દ્વારા માર મારવામાં આવ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજ્ઞાન દેવે કહ્યું હતું કે મારું તો સીધે સીધું કહેવાનું છે કે ગાયની તસ્કરી કે ગાયની હત્યા કરશો તો આ રીતે જ મરશો. \n\nઆહુજાએ માર મામલે બોલતા કહ્યું કે ટોળાંએ ઝાકિરને માર માર્યો ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: મમતાએ કહ્યું 2019ના પરિણામો હશે ભાજપ માટે વિનાશકારી\\nસારાંશ: નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ મમતા બેનરજીએ પૂર્વોત્તરમાં ભાજપની જીત પર નિવેદન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે ભગવા પાર્ટી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં નહીં જીતી શકે.\n\nવધુમાં મમતાએ કહું કે ભાજપ પાંખ લગાવીને મોર બનવાનું સપનું જોઈ રહ્યું છે, જે ક્યારેય પૂરું નહીં થાય.\n\nમમતાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે કહ્યું કે રાહુલે જો તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું હોત તો પરિણામ અલગ હોત.\n\nપૂર્વોત્તરના ત્રણ રાજ્યોના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ત્રિપુરામાં ડાબેરીઓના 25 વર્ષ જૂના શાસનને હાર આપી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારતીય ક્રિકેટ ટીમના બોલરની લોકલ મુસાફરી\n\nઇન્ડિયન એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: મોદી અને પ્રશાંત કિશોર 2019ની ચૂંટણી પહેલાં ફરી ભેગા થશે?\\nસારાંશ: હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ 2019માં થનારી ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીની પ્રચાર ટીમમાં ફરી એકવાર પ્રશાંત કિશોર જોડાઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદી અને પ્રશાંત કિશોર વચ્ચે થોડા મહિના પહેલાં જ મુલાકાત થઈ હતી. \n\nપ્રશાંત કિશોર વર્ષ 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અને 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મોદી સાથે હતા. \n\nજોકે, એ બાદ બંને વચ્ચે અંતર વધતું ગયું અને પ્રશાંત કિશોર મોદીની ટીમમાંથી અલગ થઈ ગયા હતા. \n\n'હિંદુ એક થાવ, દેશની જવાબદારી તમારા માથે'\n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું કે હિંદુઓએ એક થવું જરૂરી છે. ભારતની જવાબદારી હિંદુઓ પર છે અને જો દેશ સારી રીતે પ્રગત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: રાજકીય જાહેરાતોમાંથી ‘પપ્પુ’ શબ્દ હટાવવા નિર્દેશ\\nસારાંશ: દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ રાજકીય પક્ષોએ પોતાની પ્રચાર સામગ્રી ચૂંટણીપંચને મંજૂરી માટે મોકલી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતી\n\nત્યારે રાજ્યના ચૂંટણીપંચના મીડિયા સેટિફેક્શન એન્ડ મોનિટરિંગ કમિટીએ આ સામગ્રીમાં 'પપ્પુ' શબ્દ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ન હોવાની વાત નોંધી હતી.\n\nઅહેવાલ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર બી.બી. સ્વૈને કહ્યું છે કે 24 કલાકમાં આ કમિટી જવાબ આપતી હોય છે. આ કમિટી વાંધાજનક શબ્દો કે અન્ય બાબતો દૂર કરતી હોવાનું પણ તેમણે કહ્યું હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાતની ચૂંટણી હાઈવોલ્ટેજ સાથે હાઈ-ટેક પણ!\n\nગુજરાત સમાચારના અહેવાલ મુજબ ચૂંટણીપંચે ચૂંટણીને લઈને ખાસ નવી સાતથી વધુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્યો ‘પ્રેતાત્માઓ'થી ભયભીત!\\nસારાંશ: નવગુજરાત સમયના અહેવાલ મુજબ રાજસ્થાન વિધાનસભામાં 'આત્માઓ'નો 'વાસ' હોવાની ધારાસભ્યોને આશંકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધારાસભ્યોનું માનવું છે કે ગૃહમાં ૨૦૦ સભ્યોની સંખ્યા લાંબા સમય સુધી ટકતી નથી. કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી દે છે અથવા તો કોઈ એકને જેલ થઈ જાય છે અથવા કોઈનું મોત થઈ જાય છે. \n\nકેટલાક ધારાસભ્યો આ મામલે પોતાનો ડર અંગે મુખ્યમંત્રી વસુંધરા રાજેને જણાવી ચૂક્યા છે. તેમણે કોઈ પૂજારીને બોલાવીને પ્રેત આત્માને શાંત કરવાની માગણી કરી છે. \n\nધારાસભ્યોના ડરનું કારણ છે કે વિધાનસભાની ઇમારતનું નિર્માણ સ્મશાનની જમીન પર થયું છે. વિધાનસભાની ઇમારતથી ૨૦૦ મીટર દૂર લાલ કોઢી મોક્ષધામ બન્યું છે. \n\nનવેમ્બર ૧૯૯૪થી ૨૦૦૧ની વચ્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: રાજ્યના દોઢ લાખ વાલીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે\\nસારાંશ: નવગુજરાત સમયના અહેવાલ મુજબ વિવિધ સંગઠનના વાલીઓ એકઠા થઈને ફી મામલે વિધાનસભાનો ઘેરાવ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં વાલીઓની મીટિંગ મળી હતી. જેમાં હાલના ફી અંગેના કાયદાને નાબુદ કરીને બંધારણના નિયમ મુજબ 14 વર્ષ સુધીનાં બાળકોને મફત શિક્ષણ મળે તે માટે કાયદો લાવવાની માગણી કરવામાં આવશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવાલીઓનો આક્ષેપ છે કે શાળા સંચાલકો હાલના ફી અંગેના કાયદાને ગાંઠતા નથી અને સરકાર પણ ફીના કાયદાનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. \n\nઆ સમસ્યાઓને ધ્યાને રાખતા વાલી મંડળોએ 9 માર્ચના રોજ વિધાનસભાના ઘેરાવનો નિર્ણય કર્યો છે. \n\nરેશનિંગની 25 હજાર દુકાનો બંધ \n\nદિવ્યભાસ્કરના અહેવાલ મુજબ રાજ્યમાં રેશનિંગની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: રાત્રે નવ વાગ્યા બાદ એટીએમમાં રોકડ નહીં ભરાય\\nસારાંશ: 'ફર્સ્ટપોસ્ટ'ના એક અહેવાલ પ્રમાણે સરકારે એટીએમમાં બેંકો દ્વારા ભરવામાં આવતાં નાણાની સમયમર્યાદા નક્કી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nજેમાં શહેરી વિસ્તારોમાં રાત્રીના 9 વાગ્યા બાદ જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં સાંજે 6 વાગ્યા બાદ નાણા નહીં ભરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.\n\nતદુપરાંત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આ સમય મર્યાદા સાંજના 4 વાગ્યા સુધીની છે. \n\nજાન્યુઆરીથી લાઇસન્સ ધરાવતી ખાનગી સુરક્ષા એજન્સીઓને માર્ગદર્શિકા પાઠવવા માટે કાયદા મંત્રાલયને દરખાસ્ત મોકલવામાં આવી છે.\n\nઆ એજસીઓ 'કરન્સી ચેસ્ટ' અને બેંકની શાખાઓ વચ્ચે નાણા લાવાવા લઈ જવાનું કાર્ય કરતી હોય છે.\n\nએટીએમ સંબંધિત છેતરપિંડી અને લૂંટના વધતા બનાવોને ધ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: વડાપ્રધાન મોદીનો ઇન્ડિયન કોફી હાઉસ સાથેનો જૂનો નાતો\\nસારાંશ: આઈએમગુજરાતમાં પ્રકાશિત અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈકની ઓર્ડર અપાયેલી કોફી પી ગયા અને તે પણ બિલ ચૂકવ્યા વગર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી જયરામ ઠાકુરના શપથગ્રહણ સમારોહમાંથી પાછા ફરી રહેલા વડાપ્રધાને અચાનક જ સિમલામાં માલ રોડ પર આવેલ ઇન્ડિયન કોફી હાઉસ પાસે પોતાનો કાફલો રોકી દીધો.\n\nતેઓએ ગાડીમાંથી બહાર નીકળીને લોકોને અભિવાદન કર્યું. આ પછી તેમણે કોફી માટે ઇશારો કર્યો.\n\nવડાપ્રધાન મોદીએ ચૂસકી લેતા-લેતા જૂની યાદોને તાજી કરી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોફી હાઉસના સહાયક મેનેજર નરેન્દ્ર સિંહ નેગીએ વડાપ્રધાનની કોફીનું બીલ ના સ્વીકાર્યું. તેમના મુજબ વડાપ્રધાનનું તેમની કોફી હાઉસની બહાર ઉભા રહેવું એક ગૌરવની વાત છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: હવે ચાલુ ફ્લાઇટમાંથી પણ કરી શકશો ફોન અને ઇન્ટરનેટ સર્ફિંગ\\nસારાંશ: હવાઈ મુસાફરી કરતા લોકો હવે ફ્લાઇટ દરમિયાન તેમના મોબાઇલ ફોનથી કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ધ ઇકોનોમિક ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા ભલામણ કરવામાં આવી છે. \n\nજેમાં ભારતની હવાઈ સીમામાંથી પસાર થતી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સમાં ફોન કોલ કરવાની અને ઇન્ટરનેટ સર્ફિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સૂચના એરલાઇન્સને આપવામાં આવી છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ વેબસાઇટ અનુસાર શુક્રવારે ટ્રાઈએ જણાવ્યું હતું કે, વિમાનની અંદર વાઈ-ફાઈના માધ્યમથી ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડી શકાશે. \n\nઆ ઉપરાંત વિમાન ત્રણ હજાર મીટરની ઊંચાઈએ પહોંચે ત્યારબાદ ફોન કરવાની છૂટ પણ આપવામાં આવશે. \n\nહવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: હાર્દિક પટેલે જાહેર સભામાં ભાજપને મત ન આપવાના સોગંદ લેવડાવ્યા\\nસારાંશ: સંદેશમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે ભાવનગરમાં કરેલી સભામાં આ ચૂંટણીમાં ભાજપને મત ન આપવાનાં સોગંદ લેવડાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિકે ગુરુવારે ભાવનગરની પ્રગતિ મંડળની વાડીમાં સભા યોજી હતી. આ સભામાં તેમણે કહ્યું હતું કે, કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને અટલ બિહારી વાજપેયીનો ભાજપ જુદો હતો અને હાલનો ભાજપ જુદો છે. \n\nતેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં ભાજપને 80 કરતાં વધુ બેઠકો નહીં મળે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nહાર્દિકે પોતાના ભાષણમાં કોને મત આપવો એ બાબતની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે બીજા નહીં ગમે તો પછી જોયું જશે, પરંતુ ભાજપને તો મત ન જ આપવો. \n\nઅહેમદ પટેલને મુખ્યમંત્રી દર્શાવતાં પોસ્ટર કોણે લગાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂ: હાર્દિકમાં સરદારના DNA હોવાના નિવેદનને પગલે ઠેરઠેર વિરોધ\\nસારાંશ: ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલને સરદાર પટેલના ડીએનએ સાથે સરખાવતા જ ભાજપ દ્વારા તેનો વિરોધ કરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ મુજબ, ભાજપના મીડિયા સેલે જણાવ્યું હતું કે આઝાદીકાળથી કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી રહી છે. \n\nદિવ્ય ભાસ્કરના અહેવાલ, મુજબ સરદાર પટેલના પરિવારજનોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. \n\nઆ અહેવાલ મુજબ એક ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં સરદાર પટેલના વંશજ હોવાનો સમીર નામના વ્યક્તિએ દાવો કર્યો છે. \n\nતેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશને જોડ્યો છે, જ્યારે હાર્દિક દેશને તોડવાનું કામ કરે છે.\n\nસંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અમદાવાદ ઉપરાંત રાજ્યમાં અનેક સ્થળે શક્તિસિંહના પૂતળાનું દહન કરવામાં આવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂઃ ઉગ્ર વિરોધના કારણે રૂપાલાએ ભાષણ ટૂંકાવ્યું\\nસારાંશ: 'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મહેસાણા જિલ્લાના વિસનગરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સભાનો ઉગ્ર વિરોધ કરાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિસનગરના રેલવે સ્ટેશન સર્કલ વિસ્તારમાં 10મી ડિસેમ્બરની રાત્રે ભાજપના ચૂંટણીપ્રચાર માટે એક સભા યોજવામાં આવી હતી. \n\nકેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સભા સંબોધી રહ્યા હતા ત્યારે કેટલીક મહિલાઓએ ત્યાં ધસી આવી થાળી-વેલણ વગાડી હોબાળો કર્યો હતો. \n\nવિરોધ વધુ ઉગ્ર બનતા રૂપાલાએ ભાષણ ટૂંકાવી સભાનું સમાપન કર્યુ હતું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજો કે પોલીસે ઘટનાસ્થળ પર આવી મામલો થાળે પાડ્યો હતો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ ચૌધરીને આ વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થર વાગતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.\n\nબુમરાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રિવ્યૂઃ કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશેઃ રૂપાણી\\nસારાંશ: 'દિવ્યભાસ્કર'ના અહેવાલ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદમાં ચૂંટણીસભા સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આણંદની ચૂંટણીસભામાં રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ જીતશે તો પાક.માં ફટાકડા ફૂટશે\n\nઆ સભામાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં ફટાકડા ફૂટશે અને કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. \n\nતેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ બાજુ વિકાસ અને અને સામેની બાજુ વિનાશ છે. \n\nદિલ્હી અને ગુજરાતમાં બન્ને જગ્યાએ ભાજપની સરકાર હોય તો ગુજરાતીઓને બધી તરફથી ફાયદો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'આંદોલનમાંથી અન્ય કેજરીવાલ નહીં આપુ'\n\nઅણ્ણા હઝારેએ વર્ષ 2011માં ભ્રષ્ટાચાર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રીવ્યુ : એક વિરોધ અને પોલીસે 10 હજાર સેલફોન ટેપ કર્યા\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં બટેટા ઉત્પાદકોને યોગ્ય વળતર ન મળતા યોગી આદિત્યનાથ સામે કરેલા દેખાવોમાં રાજ્યની પોલીસે 10 હજાર સેલફોન્સ ટેપ કરવાનું સામે આવ્યાનો અહેવાલ એનડીટીવીમાં પ્રકાશિત થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશમાં બટેટા ઉત્પાદકોને યોગ્ય વળતર ન મળતા યોગી આદિત્યનાથ સામે દેખાવો\n\nબટેટા ઉત્પાદકો કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલી એમની ઊપજો લઈને બહાર રસ્તા પર ફેંકી રહ્યાના અહેવાલો છે, જેમાં મોટભાગના વિરોધકર્તાઓ સમાજવાદી પાર્ટીના હોવાનું ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું છે.\n\nલખનૌ સ્થિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરની સામે ખેડૂતોએ રસ્તા પર બટેટા ઠાલવીને તેમને તેમની ઊપજ માટે યોગ્ય વળતર ન મળવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉત્તર પ્રદેશમાં ભારતના 35% બટેટાનું ઉત્પાદન થાય છે ત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રીવ્યુ : પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ\\nસારાંશ: દિવ્યભાસ્કરની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રાજકોટ જિલ્લામાં ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુ દ્વારા યોજાયેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠતાં ત્રણ શિબિરાર્થી કિશોરીઓ મૃત્યુ પામ્યાના અહેવાલ છે. આ આગ શોટસર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nઅન્ય 15 શિબિરાર્થી કિશોરીઓ દાઝી જતાં તેમને નજીકની ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. \n\nઆગમાં 50 ટેન્ટ સળગીને ખાખ થઈ ગયાના પણ અહેવાલ છે.\n\nબનાવની જાણ થતાં જ રાજકોટના કલેક્ટર વિક્રાંત પાંડે અને જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ પણ મોડી રાતે પ્રાંસલા પહોંચ્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમોડી રાત્રેના જ્યાં વિદ્યાર્થિનીઓ ઊંઘી ગઈ હતી ત્યાં જ આગ લાગી હતી.\n\nઆગ પર કાબૂ મેળવવા માટે ધોરાજી, ઉપલેટા ઉપરાંત પોરબંદરથી ફાયર ફાઇટર્સ બોલાવવામાં આવ્યા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રીવ્યૂ : પદ્માવતના વિરોધમાં મહિલાઓએ ખુલ્લી તલવારો સાથે રેલી કાઢી\\nસારાંશ: ડીએનએ અખબારની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશની મહિલાઓએ ચિત્તોડગઢમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્મવતની રિલીઝને રોકવા માટે એક વિશાળ રેલી કાઢી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના વિવિધ રાજ્યોમાં ફિલ્મ પદ્માવત સામે વિરોધ થઈ રહ્યો છે\n\nસ્વાભિમાન રેલીમાં આવેલી મહિલાઓએ હાથમાં ખુલ્લી તલવારો સાથે ફિલ્મનો વિરોધ કર્યો હતો. \n\nઆ રેલી જૌહર ક્ષત્રાણી મંચ, કરણી સેના અને જૌહર સ્મૃતિ મંચ દ્વારા સામૂહિક રીતે આયોજિત કરવામાં આવી હતી. \n\nઆ રેલીની શરૂઆત 13મી સદીમાં રાણી પદ્મિની દ્વારા જ્યાં જૌહર કરવામાં આવ્યું હતું ત્યાંથી થઈ હતી. \n\n'જૌહર સ્થળ' થી લઈને 'જૌહર જ્યોતિ મંદિર', જ્યાં ત્રણ જુદી જુદી સદીઓમાં ચિતોડગઢમાં જૌહરો કરવામાં આવ્યા હતા - ત્યાં આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.\n\nરસ્તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ રીવ્યૂ: ‘ચૂંટણી જીતવા પાણીનો જથ્થો વાપરી નાખ્યો’\\nસારાંશ: ગુજરાત સમાચાર અને ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ખેડૂત સમાજે આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીઓ જીતવા માટે નર્મદાનું પાણી વેડફ્યું છે જેને કારણે હવે પાણીની તંગી પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત સમાજે આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત રાજ્યની 2017માં યોજાયેલી ચૂંટણીઓ જીતવા માટે નર્મદાનું પાણી વેડફ્યું છે\n\nઅહેવાલમાં લખાયું છે કે ખેડૂત સમાજનો આક્ષેપ છે કે ડિસેમ્બરના એક જ મહિનામાં જ 967 એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર્સ) પાણીનો જથ્થો જળયોજનાના ઉદઘાટનોમાં વાપરી નાખ્યો હતો.\n\nખેડૂત સમાજે આંકડાઓ આપીને જણાવ્યું છે કે 1 ડિસેમ્બરે નર્મદા ડેમમાં 124.02 મીટરના સ્તરે પાણી હતું. એ સમયે લાઇવ સ્ટોરેજ 1946 મિલીયન ક્યુબિક મીટર (એમસીએમ) હતો આ સ્તર 31મી ડિસેમ્બરે ઘટીને 118.33 મીટરનું થઇ ગયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્રેસ સ્વતંત્રતા દિવસ : મારાં માતાની હત્યા અને તેમને ન્યાય અપાવવાની લડત\\nસારાંશ: દર થોડા મહિને મારે મારી માતાની હત્યાની તપાસ કરી રહેલા અધિકારીની સાથે એક જ રૂમમાં બેસવું પડે છે. છ મહિના પહેલાં આ જ માણસ અમારા ઘરે આવ્યો હતો અને મારાં માતાની ધરપકડ કરીને લઈ ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડેફની કેરુઆના ગેલિઝિયાએ ભ્રષ્ટાચાર મામલે રિપોર્ટ લખ્યો હતો\n\nમારી માતાએ વડા પ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહેલા એક ઉમેદવાર વિશે ચૂંટણીના દિવસે કટાક્ષ કરતો બ્લૉગ લખ્યો હતો. ઉમેદવારના એક ટેકેદારે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી. \n\nમધરાતે પોલીસને અમારા ઘરે મોકલવામાં આવી. તેમની પાસે સહી કરેલું ધરપકડ વૉરન્ટ હતું. \n\nમારી માતાનો ગુનો ફક્ત એટલો જ ગણી શકાય એવો હતો કે તેમણે ગેરકાયદેસર રીતે અભિવ્યક્તિ કરી હતી. \n\nહું દુનિયાના બીજે છેડે રહીને કામ કરી રહ્યો હતો. મારાં માતાએ મારા પિતાનો શર્ટ પહેર્યો હતો અને મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્લસ સાઈઝની એ ફેશન મૉડલ્સ, જેમને ક્યારેક લોકો ‘ભેંસ’ કહેતા\\nસારાંશ: તમે રૅમ્પ પર ચાલતી મૉડલને તો જોઈ જ હશે. કેવી હોય છે આ મૉડલ્સ? લાંબી,દૂબળી પાતળી, સપાટ પેટ અને સપાટ શરીરવાળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીશા, કીર્તિ, અનન્યા, આયુષી અને કલ્પના પણ મૉડલ્સ છે પણ ના તો એ દૂબળી છે અને ના તો એમનું શરીર સપાટ છે. આ પ્લસ સાઇઝ મૉડલ્સ છે કે એમ જ સમજો કે તેઓ જાડા છે.\n\nઆ પાંચેય મૉડલ્સે હમણાં જ એક પ્લસ સાઇઝ બ્યૂટી કૉન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. \n\nસવાલ એ છે કે જે સમાજમાં જાડી છોકરીઓનું રાજી-ખુશીથી જીવવું પણ મુશ્કેલીભર્યું હોય છે, તે દુનિયાની સામે રૅમ્પ પર કેવી રીતે ચાલી હશે?\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅન્ય જાડી છોકરીઓની જેમ આ મૉડલ્સને સાંભળવું કે સહન કરવું પડતું નથી એવું નથી.\n\nજીશા, બ્યૂટી કૉન્ટેસ્ટની વિજેતા\n\nબ્યૂટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્લાઝ્મા થૅરપીના ઉપયોગને લઈને અલગઅલગ મત કેમ?\\nસારાંશ: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન, રેમડેસિવિરની સાથેસાથે પ્લાઝ્માની પણ સૌથી વધુ માગ છે. સોશિયલ મીડિયામાં પણ લોકો પ્લાઝ્મા માટે એસઓએસ મૅસેજ શૅર કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈસીએમઆરે કોવિડ-19ની સારવાર માટે જાહેર કરેલી ગાઇડલાઇનમાં પ્લાઝ્મા થૅરપીને હઠાવી દીધી છે.\n\nપણ સોમવારે ઇન્ડિયન કાઉન્સિંલ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરે કોવિડ-19ની સારવાર માટે જાહેર કરેલી ગાઇડલાઇનમાં પ્લાઝ્મા થૅરપીને હઠાવી દીધી છે.\n\nએ કારણ આપવામાં આવ્યું કે પ્લાઝ્મા થૅરપીથી દર્દીને ફાયદો નથી થતો, પણ મંગળવારે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિંગ એસોસિઓશન (આઈએમએ)ના નાણાકીય સચિવે કહ્યું કે જો કોઈ ડૉક્ટર પ્લાઝ્મા થૅરપીનો ઉપયોગ કરવા માગે તો ચોક્કસ તે દર્દીની મરજી પ્રમાણે કરી શકે છે.\n\nઆ નિવેદન સાથે એ સવાલ પેદા થયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્લાસ્ટિક આપો અને આ બસમાં મુસાફરી કરો\\nસારાંશ: ઇન્ડોનેશિયાના સુરાબાયા શહેરમાં બસ ટિકિટ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે કલાકની મુસાફરી માટે 10 પ્લાસ્ટિકના કપ અથવા પાંચ પ્લાસ્ટિકની બૉટલ્સ આપવી પડે છે.\n\nચીન બાદ ઇન્ડોનેશિયા પ્લાસ્ટિકના કારણે દરિયાઈ પ્રદુષણમાં બીજા નંબરે છે.\n\nપ્લાસ્ટિકના પ્રદૂષણને પહોંચી વળવા સરકારે આ નવો રસ્તો અપનાવ્યો છે.\n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: પ્લાસ્ટિક બૅગમાં મળી નવજાત બાળકી, US પોલીસે નામ આપ્યું INDIA\\nસારાંશ: ભારતમાં તો ઘણી વખત એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં ઘરમાં દીકરી જન્મે તો તેને તજી દેવામાં આવે છે અને તેને જન્મ બાદ તરછોડી દેવાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવો જ એક કિસ્સો હવે અમેરિકામાં પણ સામે આવ્યો છે. \n\nઅમેરિકાના જ્યોર્જિયામાં પોલીસને પ્લાસ્ટિકની બૅગમાં એક નવજાત બાળકી મળી, જેનાં પરિવારજનોને શોધવા માટે પોલીસે એક વીડિયો જાહેર કર્યો છે. \n\nપોલીસે આ બાળકીને ‘બેબી ઇન્ડિયા’ નામ આપ્યું છે. કેટલાક લોકોએ કોઈ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો, જેના કારણે બૅગમાં બાળકી હોવાનું બહાર આવ્યું હતું. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફક્ત ચૌરીચૌરાની હિંસાને કારણે ગાંધીજીએ અસહકારની લડત મોકૂફ રાખી?\\nસારાંશ: અસહકારની જામેલી લડતને અધવચ્ચે આટોપી લેવાનો ગાંધીજીનો નિર્ણય યોગ્ય હતો? ગાંધીજીએ ચૌરીચૌરાની હિંસાથી લાગેલા આઘાતનો તે ઉતાવળિયો પ્રત્યાઘાત હતો? હાથવેંતમાં આવેલું સ્વરાજ આ નિર્ણયથી દૂર ચાલ્યું ગયું? દેશના બીજા ઘણા નેતાઓને શા માટે ગાંધીજીનો એ નિર્ણય ન ગમ્યો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે આ વાંચ્યું કે નહીં?\n\nઅસહકારની અનોખી લડત\n\n૧૯૧૯માં પંજાબમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને લશ્કરી કાયદા અંતર્ગત ઘણા અત્યાચાર થયા હતા.\n\nકોંગ્રેસની માગણી છતાં અંગ્રેજ સરકારે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લીધાં નહીં.\n\nઉપરાંત ભારતીય મુસ્લિમો માટે ખિલાફતનો પ્રશ્ન પણ સળગતો હતો.\n\nતેના વિરોધમાં ગાંધીજીએ વ્યક્તિગત અસહકાર શરૂ કર્યો અને સપ્ટેમ્બર, ૧૯૨૦ના કલકત્તા અધિવેશનમાં કોંગ્રેસે અસહકારનો કાર્યક્રમ અપનાવ્યો.\n\nલડત સરખી રીતે ચાલે તો એક વરસમાં સ્વરાજ મળે એવી તીવ્ર અપેક્ષા ગાંધીજીએ વ્યક્ત કરી. શાળાકૉલેજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફટાકડા અંગે સુપ્રીમના ચુકાદાની તમારા પર શું અસર થશે?\\nસારાંશ: ફટાકડા ફોડવાને કારણે દિલ્હી સહિત અનેક શહેરોની હવામાં પ્રદૂષણનું સ્તર વધી જાય છે અને તે 'ગૅસ ચેમ્બર' બની જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફટાકડા ફોડવાથી હવામાં ઝેરી વાયુ ભળે છે, જેની માઠી અસર બાળકો, સગર્ભા મહિલાઓ તથા સિનિયર સિટીઝન્સ પર જોવા મળે છે.\n\nઅરજદારોની માગ હતી કે દિલ્હીમાં ફટાકાડના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે.\n\nચુકાદો આપનાર જસ્ટિસ એ. કે. સિકરી તથા જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે કહ્યું હતું કે અમે 'સંતુલન' સાધવાનો પ્રયાસ કર્યો છે.\n\nતા. 28મી ઑગસ્ટના સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી, ત્યારબાદ આજ પર ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો હતો.\n\nસુપ્રીમ કોર્ટના ચુકાદના મુખ્ય મુદ્દા \n\nખેડૂતો દ્વારા સળગાવાતા ખેતકચરાને પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફટાકડાનાં વેચાણ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ દિલ્હીમાં પ્રદૂષણ કેવું છે?\\nસારાંશ: દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર રોક લગાવવાથી શું પ્રદૂષણ ઘટ્યું છે? આ સવાલના જવાબો મેળવવાનો પ્રયાસ બીબીસીએ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના આકાશમાં પ્રદૂષણભરી ધુમ્મસ સાફ દેખાય છે\n\nપ્રદૂષણ પર કાબૂ મેળવવા ફટાકડાના વેચાણ પર લગાવેલા પ્રતિબંધની અસર દિલ્હીના વાતાવરણમાં જોવા મળતી નથી.\n\nઆકાશમાં પ્રદૂષણનું ધુમ્મસ છવાયેલું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆંકડાની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં દિવાળીના પ્રદૂષણમાં ઘટાડો તો થયો છે, પણ એ કોઈ મોટો ફેરફાર નથી.\n\nબે વર્ષની દિવાળીની તુલના\n\nવર્ષ 2016માં પણ દિવાળી પછી વાતાવરણમાં પ્રદૂષણ વધ્યું હતું\n\nએક્શનએડ ઇન્ટરનેશનલ સાથે ક્લાઇમેટ ચેન્જના વિષય પર કામ કરનાર હરિજીત સિંહે બીબીસી સાથે વાત કરી. તેમણે કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફટાકડાનું ચીનથી વાયા તુર્કી થયું ભારતમાં આગમન\\nસારાંશ: ભારતમાં ફટાકડા કેવી રીતે પહોંચ્યા એ વિષે અલગઅલગ મત છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, એક વાત સ્પષ્ટ છે કે પહેલાં રાજા-મહારાજાઓ સુધી સીમિત રહેલાં ફટાકડા સામાન્ય જનતા સુધી પણ ધીરેધીરે પહોંચ્યા.\n\nઆ માટે ફટાકડાનું મોટાપાયે ઉત્પાદન કારણભૂત હતું. નીકિતા દેશપાંડે અને પુનિત બરનાલાનો અહેવાલ \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફડણવીસની CMOમાં ત્રણ કરોડની ચા પીવાઈ ગઈ\\nસારાંશ: મહારાષ્ટ્રની ભાજપ સરકાર ફરી એક વખત વિવાદોમાં છે અને તેનું કારણ છે-ચા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"RTI (રાઇટ ટૂ ઇન્ફૉર્મેશન) પાસેથી મળેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયમાં એક વર્ષમાં (2017-18) ત્રણ કરોડ 34 લાખ રૂપિયાની ચા પીવામાં આવી છે.\n\nઆ RTI અરજી યૂથ કોંગ્રેસના સભ્ય નિખિલ કાંબલેએ દાખલ કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીબીસીએ આ મામલે કોંગ્રેસ નેતા સંજય નિરુપમ સાથે વાત કરી.\n\nતેમણે કહ્યું, \"અમે તેમને પૂછ્યું હતું કે તમારા કાર્યાલયમાં એક વર્ષમાં ચા તેમજ નાશ્તા પર કેટલો ખર્ચ કરવામાં આવે છે. જવાબ મળ્યો કે આ વર્ષ ચા-પાણી માટે આશરે ત્રણ કરોડ 34 લાખ રૂપિયા ખર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફાઇઝરની વૅક્સિનને મંજૂરી માટે ભારત સરકાર સાથે વાતચીત અને અમદાવાદમાં ખૂટી વૅક્સિન\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ગ્લોબલ ફાર્મા કંપની ફાઇઝરે કહ્યું છે કે ભારતમાં રસીને મંજૂરી આપવાની પ્રક્રિયાને વેગ આપવા માટે તે ભારત સરકાર સાથે વાત કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વૅક્સિનેશન\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયા પીટીઆઈના હવાલાથી લખે છે કે કંપનીના ચૅરમૅન અને સીઈઓ આલ્બર્ટ બોરાલાએ સોમવારે કહ્યું કે ભારત સરકાર સાથે વાત ચાલી રહી છે.\n\nઅગાઉ એમણે ફાઇઝરે કહ્યું હતું કે, તેઓ ભારતને બિનનફાકારક રીતે વૅક્સિનની કિંમત ઓફર કરશે અને તે ભારત સરકારની તમામને વૅક્સિન ઉપલબ્ધ બનાવે તે માટે પ્રતિબદ્ધ છે.\n\nકંપનીએ કહ્યું કે, ફાઇઝર એ વાતથી સુવિદિત છે કે વૅક્સિનની ઉપલબ્ધતા મહમારીનો અંત લાવવા માટે મહત્ત્વની છે. બદનસીબે અમારી વૅક્સિન ભારતમાં નોંધાઈ નથી અને એ માટેની અરજી મહિનાઓ અગાઉ કરવામાં આવી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફાધર વાલેસ: એ સ્પૅનિશ જે 'સવાઈ ગુજરાતી' બન્યા\\nસારાંશ: મૂળે સ્પેનમાં જન્મેલા અને ગુજરાતને કર્મભૂમિ બનાવનારા લેખક ફાધર વાલેસનું સ્પેનમાં નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને ફાધર વાલેસને યાદ કર્યા છે.\n\nવિજય રૂપાણીએ લખ્યું કે \"ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ગુજરાતી સાહિત્યજગતને તેમની ખોટ હંમેશાં રહેશે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nફાધર વાલેસ ચેન્નાઈથી તેમની ગુજરાતમાં બદલી થતા અમદાવાદ આવ્યા હતા. બાદમાં તેઓએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી.\n\nતેમના ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ અંગેનાં લખાણો અને પ્રતિબદ્ધતાથી તેમને 'સવાઈ ગુજરાતી' તરીકે પણ ઓળખવામાં આવે છે.\n\nફાધર વાલેસની એક વેબસાઇટમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફાધર વાલેસનું નિધન : સ્પૅનમાં જન્મેલા 'સવાયા ગુજરાતી' સાહિત્યકારની વિદાય - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને ગણિતના અધ્યાપક ફાધર વાલેસનું સ્પૅનમાં નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્પૅનમાં 4 નવેમ્બર 1925ના રોજ જન્મેલા ફાધર વાલેસ પાંચ દાયકા ભારતમાં રહ્યા, ગુજરાતીને 'માતૃભાષા ગણાવી' સાહિત્ય રચ્યું હતું.વર્ષ 1960થી 1982 સુધી અમદાવાદમાં ગણિતશાસ્ત્રના પ્રોફેસર રહ્યા. તેમણે 'સદાચાર', 'તરુણાશ્રમ', 'ગાંધીજીની નવી પેઢી' જેવા નિબંધસંગ્રહો આપ્યા.\n\nવર્ષ 1966માં તેમને કુમારચંદ્રક અને વર્ષ 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરાયા હતા.\n\nઅર્ણવ ગોસ્વામી 'સોશિયલ મીડિયા પર ઍક્ટિવ હોવાથી' તલોજા જેલમાં ખસેડાયા\n\nરિપબ્લિક ટીવીના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને રાયગઢ પોલીસે અલીબાગથી નવી મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફાયર સેફ્ટી મામલે શાળાઓ આટલી ઉદાસીન કેમ?\\nસારાંશ: સુરતમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 22 બાળકોનાં મોત થયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે ગુજરાતની મુલાકાત સમયે એક સભામાં તેમના ભાષણની શરૂઆત આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કરી હતી. તેમણે મૃત બાળકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતની આ આગે હાલ શૈક્ષણિક સંસ્થાનો અને અન્ય સંસ્થાનો કે બિલ્ડિંગોમાં ફાયર સેફટી મામલે ગુજરાતને સફાળું જાગતું કર્યું છે. \n\nબાળકોનાં મોત બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ અને રાજ્યના ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તે ચકાસવાના આદેશ આપ્યા. કેટલાક સમય સુધી ટ્યુશન ક્લાસોને બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.\n\nફાયર સેફ્ટી વિના ચાલતા આવા ક્લાસ અને શાળાઓને તુરંત સર્ટિફિકેટલ લઈ લેવાના આદેશ પણ અપાયા હતા. \n\nઆગનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની પણ વાત કરી છે. \n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફાસ્ટેગ આજથી દેશભરમાં લાગુ, ટેગ નથી તો મળશે 30 દિવસની રાહત\\nસારાંશ: 15 ડિસેમ્બર, 2019 એટલે કે આજે મધરાતથી ભારતના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગો પર મુસાફરી કરતી વેળા ટોલનાકા પર FASTagનો ઉપયોગ ફરજિયાત બનાવી દેવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, શરૂઆતમાં 30 દિવસની રાહત આપવામાં આવી છે. \n\nએટલે કે 15 જાન્યુઆરી, 2020 સુધી સમગ્ર દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર FASTag લેનની સાથે 25 ટકા લેન હાઇબ્રિડ રાખવામાં આવશે.\n\nહાઇબ્રિડ લેનમાં 15 જાન્યુઆરી સુધી FASTag વગરનાં વાહનો પણ ટોલટૅક્સની રકમ રોકડમાં ચૂકવીને પસાર થઈ શકશે. \n\nઆ નવી FASTag પ્રણાલી મુજબ રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી પસાર થતા વાહનચાલકોએ ટોલટૅક્સના પૈસા ચૂકવવા માટે લાંબી કતારમાં રાહ જોવાની જરૂર નહીં રહે.\n\nFASTag એક ડિજિટલ સ્ટીકર છે. જે ગાડીઓના કાચ પર લગાડેલું હોવું જોઈએ. તેના માધ્યમથી સરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિનલૅન્ડ હવામાંથી પ્રોટીન કેવી રીતે બનાવે છે?\\nસારાંશ: ફિનલૅન્ડના વૈજ્ઞાનિકો હવામાંથી પ્રોટીન બનાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનો દાવો છે કે આ દાયકામાં આ પ્રોટીન સોયાબીનની કિંમતને ટક્કર આપશે.\n\nપ્રોટીનનું ઉત્પાદન માટીમાં રહેલા બૅક્ટેરિયામાંથી થાય છે, જે વીજળી મારફતે પાણીથી અલગ થયેલા હાઇડ્રોજનથી બને છે.\n\nસંશોધકોનું કહેવું છે કે જો વીજળી સૌર ઊર્જા કે પવનઊર્જાથી બનશે તો ભોજન બનાવવામાં ગ્રીન હાઉસ ગૅસોનું ઉત્સર્જન લગભગ શૂન્ય હશે.\n\nજો આ સંશોધકોનું સ્વપ્ન સાચું પડશે તો ખેતી સાથે જોડાયેલી ઘણી મુશ્કેલીઓનું નિરાકરણ મેળવવામાં તે વિશ્વને અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે.\n\nજ્યારે હું ગયા વર્ષે હેલ્સિંકી સ્થિત સોલર ફૂડના પ્લાન્ટની મુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2018ની પાંચ રોમાંચક વાતો\\nસારાંશ: આઇસલૅન્ડ ટીમની જોરદાર એન્ટ્રી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રોએશિયા સામે ફ્રાન્સના વિજય સાથે 24 દિવસોની સ્પર્ધા અને 160 કરતાં વધારે ગોલ સાથે ફૂટબૉલ વિશ્વ કપ 2018 પૂર્ણ થયો છે.\n\nઅર્જેન્ટિના અને આઇસલેન્ડની મેચ\n\nસ્પોર્ટ્સ ફિલ્મોની સફળતા અને લોકપ્રિયતા જોતા એ આરામથી કહી શકાય કે આપણે બધાને આશ્ચર્યમાં મૂકાઈ જવું પસંદ છે, આપણને 'અંડરડૉગ્સ' પસંદ છે.\n\nપહેલી વખત વિશ્વ કપમાં ભાગ લેનાર આઇસલૅન્ડ ટીમે પોતાની પહેલી જ મેચમાં બે વખત વિશ્વ કપ જીતી ચૂકેલી આર્જેન્ટિનાની ટીમને જોરદાર ટક્કર આપી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.\n\nસર્ગિયો એજુએરો, લિયોનલ મેસ્સી જેવા ખેલાડીઓની ટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિફા વર્લ્ડ કપ 2018ને કારણે રશિયામાં બહુ જરૂરી જન્મદર વધી જશે?\\nસારાંશ: મહત્ત્વના રમતોત્સવ પછી જન્મદરમાં વધારો જોવા મળતો હોય છે, તે હકીકત વસતિને 'યુવાન' રાખવા માગતા રશિયા માટે આનંદ આપનારી સાબિત થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ સાથે રમતોત્સવ પૂર્ણ થયો, હવે તેનું પરિણામ નવ મહિના પછી શું આવે છે તેના પર રશિયાના વસતિ નિષ્ણાતોની નજર રહેશે.\n\nવિશ્વના સૌથી અગત્યના ગણાતા ફૂટબોલ રમતોત્સવનું આયોજન કરનારા દેશ રશિયામાં ખેલના ઉન્માદને કારણે શું ફરી એકવાર જન્મદર વધારો થશે? \n\nઆનો જવાબ જાણવા માટે નિષ્ણાતો જન્મની નોંધણીના આંકડા જાણવા માટે ઉત્સુક રહેશે. \n\nભૂતકાળના સંશોધનો જણાવે છે કે રમતગમતમાં મળેલી જીતની ખુશી કે ભવ્ય આયોજનોના કારણે જે તે દેશમાં ઉમંગ વધે છે અને તેનું પરિણામ વધેલા જન્મદરમાં દેખાતું હોય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિલિપાઇન્સ : અજાણી વ્યક્તિ નહીં, સ્વજનો જ કરે છે અહીં જાતીય સતામણી\\nસારાંશ: એવી માન્યતા છે કે કે બાળકોનું જાતીય શોષણ કોઈ અજાણી વ્યક્તિ કરે છે, પણ ફિલિપાઇન્સના નવા આંકડાઓ ચોંકાવનારા છે તે મુજબ બાળકોનું જાતીય શોષણ સ્વજનો જ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલિપાઇન્સમાં જાતીય સતામણીનો ભોગ બનેલાં બે તૃતિયાંશ બાળકો તેમના સ્વજનોનો જ શિકાર બન્યાં હોવાની વિગતો સામે આવી છે.\n\nફિલિપાઇન્સમાં આવી ઘટનાઓ મોટાપાયે બની રહી છે. ફિલિપાઇન્સથી માઇક થોમસનનો રિપોર્ટ. આ રિપોર્ટમાં કેટલાંક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિલ્મ 'પદ્માવતી'નાં પોસ્ટરની રંગોળી ટોળાએ વેરવિખેર કરી\\nસારાંશ: સુરતમાં એક યુવા કલાકારે બનાવેલી પદ્માવતી ફિલ્મના પોસ્ટરની રંગોળીને વેરવિખેર કરી દેવાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા ઘણા વર્ષોથી આર્ટિસ્ટ કરણ જરીવાલા રંગોળી બનાવે છે\n\nલગભગ સો માણસોના ટોળાએ રંગોળી વેરવિખેર કરીને મૉલમાં હંગામો મચાવ્યો હતો.\n\nસુરતના 20 વર્ષીય રંગોળી કલાકાર કરણ જરીવાલાએ બે દિવસની મહેનતથી આ રંગોળી બનાવી હતી. \n\nકરણે ફિલ્મના પોસ્ટરની રંગોળી તેના ટ્વિટર પર મૂકી હતી જેને દીપિકા પાદુકોણે રિટ્વીટ પણ કર્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરંગોળી વિખેર્યા બાદના કરણના ટ્વીટ બાદ ટ્વિટર પર તેના સમર્થનમાં લોકોએ ટ્વીટ કરવાનું શરૂ કર્યું.\n\nકરણ જરીવાલા છેલ્લા દસ વર્ષથી રંગોળી બનાવે છે. તેઓ ફિલ્મી કલાકારો અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિલ્મ અભિનેતા અને સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ ટૉમ ઑલ્ટરનું નિધન\\nસારાંશ: ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર જગતના પ્રસિદ્ધ અભિનેતા 67 વર્ષીય ટૉમ ઑલ્ટરનું શુક્રવારે મુંબઈમાં નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિન્દી ફિલ્મ જગતમાં અભૂતપૂર્વ યોગદાન માટે ટૉમનું વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માન કરાયું હતું\n\nટૉમને લાંબા સમયથી કેન્સરની બીમારી હતી. હિન્દી ફિલ્મ જગતમાં યોગદાન બદલ ટૉમને વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. \n\nતેમના પરિવારમાં પત્ની કૈરલ ઈવાન અને પુત્ર જૈમી તથા પુત્રી અફસાન છે.\n\nટૉમના મેનેજરે મુંબઈ સ્થિત બીબીસી હિન્દીના સહયોગી સુપ્રિયા સોગલેને જણાવ્યું કે શુક્રવારની રાત્રે 9:30 કલાકે ટૉમે મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.\n\nફિલ્મી સફર\n\n80થી 90ના દાયકામાં સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માની પોલીસ દ્વારા અટકાયત, પણ કેમ?\\nસારાંશ: ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્માનું નામ નવા વિવાદ સાથે જોડાઈ ગયું છે. ફિલ્મ 'લક્ષ્મીઝ એનટીઆર' (Lakshmi's NTR) અંગે બોલાવાયેલી પ્રેસ કૉંફરન્સના કારણે આંધ્ર પ્રદેશના વિજયવાડાની પોલીસે રામ ગોપાલ વર્માને અને ફિલ્મના પ્રોડ્યુસરની અટકાયત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામગોપાલ વર્માનો આરોપ છે કે તેમની પ્રેસ કૉંફરન્સ વિજયવાડાની ઇલાપુરમ હોટલમાં થવાની હતી, જ્યારે તેને અટકાવવાના પ્રયાસ થયા તો તેમને વિજયવાડાના પાઇલપુલા રોડના એનટીઆર સર્કલમાં મીડિયાના લોકોને મળવાનું નક્કી કર્યું.\n\nરામગોપાલ વર્મા જ્યારે પ્રેસ કૉંફરન્સ માટે પહોંચ્યા ત્યારે તેમની અને ફિલ્મના પ્રોડ્યુસર રાકેશ રેડ્ડીની અટકાયત કરવામાં આવી. અટકાયત બાદ તેમને વિજયવાડા ઍરપૉર્ટના લાઉંજમાં શિફ્ટ કરવામાં આવ્યા.\n\nવિજયવાડા પોલીસના પ્રમાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અને આદર્શ આચારસંહિતાના કારણે તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિલ્મ ‘સંજૂ’ના ટ્રેલરની ટીકા કેમ થઈ રહી છે? #Sanju\\nસારાંશ: સંજય દત્તના જીવન પર બની રહેલી ફિલ્મની પહેલી ઝલક સામે આવી ગઈ. રાજકુમાર હિરાનીની આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલા તો ફિલ્મના નામને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. જ્યારે ફિલ્મનો ‘ફર્સ્ટ લૂક’ બહાર આવ્યો તો એ સસ્પેન્સ પણ પૂરું થયું.\n\nઅભિનેતા રણબીર કપૂર સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. આ માટે તેમણે સંજય દત્તની વિવિધ રીતભાત શીખવા માટે ખાસ તાલીમ લીધી છે.\n\nસંજૂના આ ટીઝરની એક તરફ પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ ટીકા. ફિલ્મના પોસ્ટર પર પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસંજૂ ટૉપ ટ્રેંડમાં \n\n#SANJU મંગળવારથી જ ટૉપ ટ્રેન્ડમાં હતું. માત્ર ભારતમાં જ નહીં પડોશી દેશ પાકિસ્તાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફિલ્મીઢબે 100 કરોડની લૂંટ અને એ પણ ઍરપૉર્ટમાં ઘૂસીને\\nસારાંશ: 100 કરોડની લૂંટની ખૂબ જ મોટી કહી શકાય એવી એક ઘટના બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nલુટારુઓની એક હથિયારધારી ટોળકી 15 મિલિયન ડૉલર એટલે કે લગભગ 110 કરોડ રૂપિયા લઈને છૂ થઈ ગઈ છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે.\n\nમહત્ત્વની વાત એ છે કે આટલી મોટી લૂંટ તેમણે ઍરપૉર્ટમાં ઘૂસીને કરી છે.\n\nઆ ટોળકી ચિલીના સાન્ટિઆગો ઍરપૉર્ટ પર કાર્ગો એરિયામાં ઘૂસી અને બંદૂકના નાળચે આખું કન્સાઇન્મૅન્ટ જ ઉઠાવી લીધું. \n\nઆટલી મોટી રકમ લૂંટ થઈ તે અગાઉ જ વિદેશથી ઍરપૉર્ટ પર આવી હતી અને તે કાર્ગો વિસ્તારમાં રાખવામાં આવેલી હતી. \n\nચિલીનું ઍરપૉર્ટ\n\nઆ રકમને ચિલીની બૅન્ક સુધી પહોંચાડવાની હતી. જોકે તે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂટબૉલ ટીમના કેપ્ટન છેત્રીની અપીલની અસર, સ્ટેડિયમ Housefull\\nસારાંશ: ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લોકોને સ્ટેડિયમ સુધી આવી ભારતીય ફૂટબોલ ટીમને સપૉર્ટ કરવા માટે વિનંતી કરી હતી. જેની લોકો પર ભારે અસર થઈ છે અને આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે કેન્યા સામેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ટીમ માટે સૌથી વધારે ગોલ કરનાર છેત્રી કહે છે, ''મોટી ફૂટબોલ ક્લબના ચાહકોને હું એટલું જ કહેવા માંગું છું કે ઘણી વખત તમને લાગતું હશે કે અમારું સ્તર તે ખેલાડીઓ જેટલું ઊંચુ નથી તો શા માટે સમય તેમાં ખરાબ કરીએ.'' \n\nવધુમાં તેમણે કહ્યું, ''હું માનું છું કે અમે તે ખેલાડીઓની જેમ રમી શકતા નથી, પરંતુ અમે અમારા પ્રયત્નો દ્વારા તમારો કિંમતી સમય વેડફાવા નહીં દઈએ.''\n\nસુનીલ છેત્રીને વિરાટ કોહલીનો સપૉર્ટ\n\nસુનીલ છેત્રીને સપૉર્ટ કરતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂટબૉલ મેચમાં ભારતે આર્જેન્ટિનાને હરાવી ઇતિહાસ સર્જ્યો\\nસારાંશ: ભારતની અંડર-20 ફૂટબૉલ ટીમે સ્પેનમાં યોજાયેલા કૉટિફ કપ 2018ના એક મુકાબલામાં આર્જેન્ટિનાની અંડર-20 ટીમને 2-1થી પરાજય આપી ઇતિહાસ રચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના આ ઐતિહાસિક વિજયના હીરો અનવર અલીએ મેચની 68મી મિનિટમાં ફ્રી કિકને ગોલમાં બદલી મેચમાં ભારતને લીડ અપાવી હતી.\n\nમેચની શરૂઆતમાં જ ભારતીય ટીમે પોતાની તાકાતથી આર્જેન્ટિનાને પડકાર આપતા પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો.\n\nભારતીય ખેલાડી દીપક ટાંગરીએ પોતાના માથાનો ઉપયોગ કરી એટલે કે હેડર દ્વારા બૉલને ગોલપોસ્ટ સુધી પહોંચાડ્યો હતો.\n\nઆર્જેન્ટિના જેવી મજબૂત ટીમ સામે શરૂઆતમાં જ ગોલ કરવો એ પોતાનામાં જ એક મહત્ત્વની વાત છે કેમ કે આ ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે પ્રખ્યાત ક્લબોમાં રમી ચૂક્યા છે.\n\nશું ત મે આ વાંચ્યું?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂટબૉલ વર્લ્ડ કપ હારવા છતાં શા માટે થઈ રહી છે ક્રૉએશિયાની પ્રશંસા?\\nસારાંશ: રવિવારે રાત્રે રશિયામાં રમાયેલી ફૂટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ફ્રાન્સે 4 ગોલ કરીને વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલી વાર પહોંચેલી ક્રૉએશિયાની ટીમને હાર આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટરનેટ પર અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં ક્રૉએશિયાને હારવા છતાં ચારે તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યાં હતાં.\n\nકોઈ પણ રમતમાં વિજેતા ટીમની પ્રશંસા થાય તેના વિશે નોંધ લેવામાં આવે છે.\n\nજોકે, હારવા છતાં કોઈ ટીમની રમત બદલ તેમની પ્રશંસા થાય તેવું ભાગ્યે જ બને છે.\n\nક્રૉએશિયાની ટીમ જેવી રીતે ફૂટબૉલ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી તે ફૂટબૉલ ચાહકો માટે આશ્ચર્ય પમાડનારું હતું.\n\nઅમદાવાદથી ઓછી અને લગભગ વડોદરા જિલ્લા જેટલી 40 લાખની વસતી ઘરાવતા આ દેશે 1991માં આઝાદી મેળવી હતી.\n\nઆઝાદી બાદ રમાયેલા ફીફા વર્લ્ડ કપની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂટબૉલ વર્લ્ડ કપ: ફ્રાંસ સામેની એ ચાર મિનિટ જેમાં મેસીનું સપનું થયું ચકનાચૂર\\nસારાંશ: રશિયામાં રમાઈ રહેલા ફૂટબૉલ વર્લ્ડ કપના એક રોમાંચક મુકાબલમાં ફ્રાંસે આર્જેન્ટિનાને 4-3થી હરાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસાકસી ભર્યા આ મેચમાં કુલ સાત ગોલ થયા હતા. હાફ ટાઇમ સુધી બંને ટીમો વચ્ચે 1-1થી મુકાબલો બરાબરી પર હતો. \n\nજોકે, બીજા હાફમાં એક સમયે પાછળ રહી ગયેલા ફ્રાંસે આક્રમકતા દેખાડતા ત્રણ ગોલ કર્યા હતા. જેમાં બે ગોલ કેલિએન બેપ્પેએ કર્યા હતા. \n\nઇન્જરી ટાઇમમાં આર્જેન્ટીના તરફથી એગ્યૂરોએ જરૂર ગોલ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તો બાજી હાથમાંથી નીકળી ગઈ હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપેનલ્ટી દ્વારા પ્રથમ ગોલ \n\nમેચની શરૂઆતમાં જ ફ્રાંસ આર્જેન્ટીના પર હાવી થઈ ગયું હતું. રમતની નવમી મિનિટમાં જ તેના ફૉરવર્ડ ખેલાડી એન્ટોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂટબૉલ વર્લ્ડ કપ: મેક્સિકોના ગોલે ભૂકંપ સર્જોયો હોવાની ઘટનું સત્ય શું છે?\\nસારાંશ: ફિફા ફૂટબૉલ વિશ્વ કપમાં પોતાના પહેલા મૅચમાં મેક્સિકો તરફથી હિરવિંગ લોસાને જર્મની વિરુદ્ધ પહેલો ગોલ કર્યો હતો. આ ગોલે મેક્સિકોને જર્મની સામે જીત અપાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્સિકોના ફૂટબોલર લોઝાનોનો ફોટો\n\nમેક્સિકોના પ્રશંસકો આ ખુશીમાં મુશ્કેલીથી પોતાના પર નિયંત્રણ રાખી શક્યાં. \n\n35મી મિનિટે જ્યારે ગોલ થયો તો પ્રશંસકો હવામાં ઉછળ્યાં. \n\nશું આ રીતે ઉછળવાથી ભૂકંપ આવી શકે છે? જોકે, કેટલીક મીડિયા સંસ્થાઓએ રિપોર્ટ કર્યો છે કે પ્રેક્ષકોના આ રીતે ઉછળવાથી ભૂકંપ આવ્યો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઉપરાંત મેક્સિકોની ભૂસ્તરીય તપાસ સંસ્થાએ કરેલું ટ્વીટ પણ આવું જ કંઈક સૂચવે છે. \n\nભૂકંપની ગતિવિધિઓની નોંધણી કરનારી સંસ્થાએ ટ્વીટમાં કહ્યું છે, \"રશિયામાં 2018ના વિશ્વકપમાં જર્મની વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂટબૉલ વર્લ્ડ કપની જાણવા જેવી 20 રસપ્રદ બાબતો\\nસારાંશ: 2018નો ફૂટબૉલ વર્લ્ડ કપ 14 જૂનથી રશિયામાં શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ શરૂ થવાનો છે ત્યારે બીબીસી, ફૂટબૉલ અંગેની રસપ્રદ બાબતો લઈ આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1. આ 21મો ફૂટબૉલ વર્લ્ડ કપ છે.\n\n2. પહેલી ક્વૉલિફાયર મેચ 12 માર્ચ 2015ના રોજ પૂર્વ તિમોર અને મંગોલિયા વચ્ચે રમાઈ હતી. પૂર્વ તિમોરે આ મેચ 5-1થી જીતી લીધી હતી.\n\nપણ પછીથી એવી ખબર પડી હતી કે તિમોરની ટીમમાંથી એવા ખેલાડીઓ પણ રમ્યાં હતા, જે અયોગ્ય હોય. \n\nએટલે તિમોર જીત્યા બાદ પણ હારી ગયું હતું અને જીતનો શ્રેય મંગોલિયાને આપવામાં આવ્યો હતો.\n\nજો કે આ નિર્ણય લેવાયો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું, જેથી આ નિર્ણય મંગોલિયાની તરફેણમાં હોવા છતાં કંઈ કામનો નહોતો.\n\n3. આ વર્ષે વર્લ્ડ કપમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂટબૉલ સ્ટાર મેસીને મળવા સાઇકલ પર ભારતથી રશિયા પહોંચ્યો ચાહક\\nસારાંશ: ફૂટબૉલ અને ફૂટબૉલરના ચાહકો કઈ હદ સુધી જઈ શકે છે, તે તમે કેરળના ક્લિફિન ફ્રાંસિસની કહાણી વાંચશો છો ત્યારે ખબર પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્લિફિન ફ્રાંસિસ દક્ષિણ ભારતમાં તેમના ઘરમાં બેઠા હતા ત્યારે એમના એક દોસ્તે એમને વિશ્વ કપમાં જવા અંગે પૂછ્યું.\n\nતેમણે જવાબ આપ્યો, \"હાં બિલકુલ, હું આ રોમાંચ માણવા રશિયા જવાનું પસંદ કરીશ.\"\n\nએ ઑગસ્ટનો સમય હતો અને કેરળમાં બેઠેલા ફ્રાન્સીસને ખબર પણ નહોતી કે તેઓ કઈ રીતે રશિયા જવા માટે હવાઈ મુસાફરીનાં નાણાં એકઠાં કરશે. \n\nતેઓ ગણિતના શિક્ષક છે અને પ્રતિદિન 2,700 રૂપિયા કમાય છે. \n\nમુસાફરી માટે સૌથી સસ્તો માર્ગ કયો?\n\nક્લિફિન કહે છે, \"મને ખબર હતી કે મારી પાસે રશિયા જવા માટે અને ત્યાં જઈને એક મહિના સુધી રોકાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૂડ : જાણો વિશ્વનાં વિવિધ સૌથી પૌષ્ટિક આહાર અને તેની ખાસિયતો વિશે\\nસારાંશ: એક હજાર જેટલા જુદા જુદા કાચા આહાર, કાચી ખાદ્ય સામગ્રીનો અભ્યાસ કર્યા પછી સંશોધકોએ સૌથી વધુ સમતુલિત પોષણ પૂરું પાડતા ખોરાકની યાદી તૈયાર કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોજિંદા પોષણની જરૂરિયાત પૂરી કરવા માટે જરૂરી આહારની યાદી તૈયાર કરતાં તેમને પણ કેટલીક બાબતો જોઈને આશ્ચર્ય થયું હતું.\n\nએક આદર્શ આહારની કલ્પના કરો. એવો ખોરાક જેમાં બધા જ પૌષ્ટિક પદાર્થો આવી જાય, અને ઊર્જાની આપણી રોજની જરૂરિયાતથી વધી પણ ના જાય.\n\nજો આવો કોઈ એક પદાર્થ મળી જાય તો બીજો કોઈ ખોરાક લેવાના બદલે તેનાથી જ આપણા શરીરની પોષણની મહત્તમ જરૂરિયાત પૂરી થઈ જાય.\n\nપણ એવી કોઈ ખાદ્ય સામગ્રી છે જ નહીં. આપણે તેના પછીનો શ્રેષ્ઠ વિકલ્પ છે તેને જ સ્વીકારી શકીએ તેમ છીએ.\n\nસમતુલિત પોષણ મળે તેવો આહાર લેવો જોઈએ. એવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૅક્ટ ચૅક: મોદી વિરુદ્ધ ભાજપ અને કેન્દ્રિય મંત્રીના વાઇરલ ટ્વીટનું સત્ય\\nસારાંશ: ભાજપને એક સોશિયલ મીડિયામાં કૅમ્પેન સંદર્ભે નરેન્દ્ર મોદી વિરુદ્ધ અમુક ખોટાં ટ્વીટને કરવા બદલે આલોચનાનો સામનો કરવો પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખોટાં ટ્વીટમાં સૌથી વધુ શૅર થયેલું ટ્વીટ \"બેઈમાની અને પારદર્શિતાની કમી મોદી સરકાર અંતર્ગત બનેલા નવા ભારતની ઓળખ છે.\" જે #Modi4NewIndia સાથે વાઇરલ થયું હતું.\n\nઆ રીતે જ તામિલનાડુના વતની કેન્દ્રીય મંત્રી પોન રાધાકૃષ્ણનના ટ્વિટર એકાઉન્ટ પરથી અમુક ટ્વીટ થયાં. \n\nતેમાં લખ્યું હતું, \"મધ્યમ વર્ગના લોકો માટે કામ કરવું મોદી સરકારના ઍજેન્ડામાં સૌથી નીચે છે.\"\n\nમાત્ર આ બે જ નહીં પરંતુ ભાજપ સમર્થક ઘણા અન્ય પ્રભાવશાળી લોકોએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ મુજબ ટ્વીટ કર્યાં હતાં, જેને પછીથી હટાવી દેવામાં આવ્યાં હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૅક્ટ ચેક : ગુજરાતમાં રાહુલ ગાંધીની સભામાં 'મોદી-મોદી'ના નારા લાગ્યા?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તાજેતરની ગુજરાત સભામાં 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઇરલ વીડિયોમાં ઓબીસી નેતા અને ગુજરાતના કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મંચનું સંચાલન કરતા દેખાય છે.\n\nવીડિયોમાં દેખાય છે કે અલ્પેશ મંચ પરથી જનતાને 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લગાવવા કહે છે, જેના જવાબમાં લોકો 'મોદી મોદી'ના નારા લગાવે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n40 સૅકંડનો આ વીડિયો જોઈને એવું લાગે છે કે અલ્પેશ ઠાકોર લોકોના આ જવાબથી નારાજ થઈ જાય છે અને લોકોને ચૂપ થવા કહે છે.\n\n'આગામી 20 વર્ષ સુધી મોદી' જેવા દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ઘણાં જાણીતાં ફેસબુક પૅજ છે. જેમણે છેલ્લા ત્રણ દિવસોમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૅક્ટ ચેક : શું અજિત ડોભાલ ઉગ્રવાદી મસૂદ અઝહરને મૂકવા કંદહાર ગયા હતા?\\nસારાંશ: મંગળવારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જનસંકલ્પ રેલીને સંબોધિત કરી હતી, જેમાં તેમણે મૌલાના મસૂદ અઝહરને છોડી મૂકવા મુદ્દે ભાજપની ઉપર નિશાન સાધ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'પુલવામાનો માસ્ટરમાઇન્ડ મૌલાના મસૂદ અઝહરને કૉંગ્રેસની સરકારે પકડ્યો હતો અને તેને ભાજપે છોડી દીધો.'\n\nગાંધીએ ઉમેર્યું હતું કે 1999માં હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તેને ઍસ્કૉર્ટ કરીને કંદહાર લઈ ગયા હતા.\n\nતેમનું આ ભાષણ સાંભળીને લોકોને સવાલ થયો હતો કે 1999માં કંદહાર વિમાન અપહરણકાંડ બાદ મૌલાના મસૂદ અઝહરને છોડવામાં અજિત ડોભાલની શું ભૂમિકા હતી?\n\nતપાસમાં જાણવા મળ્યું કે 'અજિત ડોભાલ વિશેષ વિમાનમાં મસૂદ અઝહરને દિલ્હીથી કંદહાર લઈ ગયા'નો દાવો ખરો નથી.\n\nએ સમયે ડોભાલ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક કૉલ સેન્ટર દ્વારા ગુજરાતમાં બેઠાબેઠા કઈ રીતે અમેરિકનો પાસેથી હજારો ડૉલર પડાવી લેવાય છે?\\nસારાંશ: બીબીસીના ભૂતપૂર્વ પત્રકાર સુશીલ જ્હા, અમેરિકાના સેન્ટ લુઇસમાં રહે છે. એક ફેક કૉલ સેન્ટરમાંથી કૉલ આવ્યા બાદ તેઓ લગભગ 5000 અમેરિકન ડૉલર આપવા માટે તૈયાર થઈ ગયા હતા. કૉલ સેન્ટરનું સંચાલન કરનાર લોકોને લાગ્યું હતું કે અમેરિકાના મહેસૂલી વિભાગની બીકથી જ્હા પણ તેમની વાતોમાં આવી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ડિપાર્ટમેન્ટની બીક બતાવીને અનેક ફેક કૉલ સેન્ટર લોકોને છેતરી રહ્યાં છે.\n\nઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર ક્રાઇમ સેલે આ વર્ષની શરૂઆતમાં છ ફેક કૉલ સેન્ટર પકડી પાડ્યાં છે અને અંદાજે 40 લોકોની ધરપકડ કરી છે.\n\nઆ વ્યવસાયમાં સંડોવાયેલા લોકો પોતાનું કામ સારી રીતે કરતા હોય છે.\n\nજ્હાએ અનુભવ જણાવતા કહ્યું કે જ્યારે કૉલ આવ્યો ત્યારે મને એવું ન લાગ્યું કે આ કૉલ ફેક હશે.\n\nતેમણે કહ્યું, \"આ કૉલમાં એક રેકૉર્ડેડ મૅસેજ પણ વાગ્યો જેમાં એવું કહેવાયું કે આ કૉલ ટ્રેનિંગ માટે રેકૉર્ડ કરવામાં આવશે. પછી તે વ્યક્તિ પોતાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝ : પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ વિશેના સમાચારોમાં કેટલું સત્ય?\\nસારાંશ: ભારતની ઘણી ન્યૂઝ વેબસાઇટ્સમાં અને સોશિયલ મીડિયામાં એવા સમાચાર મોટા પાયે ચાલ્યા કે પાકિસ્તાનના કરાચીમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરાચીમાં 21 ઑક્ટબર, 2020માં થયેલા એક વિસ્ફોટ બાદની તસવીર\n\nપાકિસ્તાનનાં સ્થાનિક અખબારોમાં એવા સમાચાર છપાયા કે સિંધ પ્રાંતના પોલીસવડાનું સેનાએ અપહરણ કર્યું છે તે પછી આવા અહેવાલો વહેતા થયા હતા. પોલીસવડા પર વિપક્ષના નેતાની ધરપકડ કરવાનું દબાણ હતું.\n\nઆ સમાચાર ભારતીય માધ્યમોમાં તરત છવાઈ ગયા અને પાકિસ્તાની સેના તથા પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચારો દેખાડવાનું શરૂ થયું.\n\nભારતમાં એવા સમાચારો ચાલ્યા કે પાકિસ્તાનમાં પોલીસ અને સેના વચ્ચે અથડામણ થઈ છે અને કરાચીના કેટલાક પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. સાથે જ કરાચીની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝ અંગે જાગૃતિ ફેલાવવા પોલીસે સાંસ્કૃતિક ગ્રૂપ બનાવ્યું\\nસારાંશ: બીબીસીની બિયૉન્ડ ફેક ન્યૂઝની સિરીઝ અંતર્ગત જાણો તેલંગણાના એક એવા પોલીસ દળને જે ફેક ન્યૂઝ વિશે જાગૃતિ ફેલાવવા પ્રયાસરત છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પોલીસદળે એક સાંસ્કૃતિક ગ્રૂપ બનાવ્યું છે અને આ ગ્રૂપ ગામે-ગામ ફરી, ગીતો ગાય છે અને અભિનય કરે છે.\n\nઆ પ્રકારે તેઓ ફેક ન્યૂઝ વિશે લોકોને જાગરૂક કરવાનું કાર્ય કરી રહ્યા છે.\n\nપોલીસ રેકર્ડ જણાવી રહ્યા છે કે ભારતમાં છેલ્લા ત્રણ મહિનામાં સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ આગળ વધારવાના 18 કેસો નોંઘાયા છે.\n\nબીબીસી પહોંચ્યું અહીંના જોગુલંબા ગદવાલ અને વનાપર્તિ જિલ્લાનાં ગામોમાં જ્યાં એક સમયે સુવિધાઓ પહોંચતી નહોતી...\n\nવધુ માહિતી મેળવવા માટે જુઓ બીબીસી સંવાદદાતા દિપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝ અંગેનો નિર્ણય સરકારને કેમ પરત લેવો પડ્યો?\\nસારાંશ: ફેક ન્યૂઝને રોકવા માટે સૂચના અને પ્રસારણ મંત્રાલયે બીજી એપ્રિલે આદેશ આપ્યો. પણ, આ આદેશનું અસ્તિત્વ અમુક કલાકો પૂરતું જ રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્રકારો દ્વારા ભારે વિરોધના સંકેત મળતા જ વડા પ્રધાને આ આદેશ પરત લેવા મંત્રાલયને 'ઑર્ડર' કર્યો.\n\nરાજ્ય સરકાર અને ભારત સરકારના વિવિધ વિભાગોને 'કવર' કરવાના મારા લગભગ ત્રણ દાયકાના અનુભવના આધારે કહી શકું કે મીડિયા જેવા સંવેદનશીલ મામલાઓમાં પહેલાંથી જ ચાલી રહેલી કોઈ સરકારી પ્રક્રિયામાં મૌલિક ફેરફાર કરવાનો આવો આદેશ સામાન્ય રીતે કોઈ મંત્રાલય માત્ર પોતાની મુનસફીથી કરી શકે નહીં.\n\nકોઈ પણ વ્યક્તિ અંદાજ લગાવી શકે કે આજના સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) અને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) આપણી કેબિનેટ સિસ્ટમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝ કોણ ફેલાવી રહ્યું છે?\\nસારાંશ: ભારતમાં ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચારો ફેલાવવા માટે ટ્વિટર હૅન્ડલ્સ, ફેસબૂક પેજીસ અને વેબસાઇટ્સનો ઉપયોગ થતો હોવાની ચર્ચા થાય છે. વાત સાચી, પણ આવી પોસ્ટ મૂકનારા અને વેબસાઇટ્સ ચલાવનારા લોકો હોય છે કોણ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nફેક ન્યૂઝ ફેલાવવા માટે સૌથી વધારે જવાબદાર વૉટ્સઍપને માનવામાં આવે છે, કેમ કે ભારતમાં તેના સૌથી વધુ 20 કરોડથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે.\n\nએક અંદાજ અનુસાર, ફેક ન્યૂઝને કારણે 2018ના વર્ષમાં 24 લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\n ફેક ન્યૂઝ ફેલાવવા અંગેના અને તેના કારણે મૉબ લીચિંગ (ટોળા દ્વારા હત્યા) જેવા ગુનામાં દેશભરમાં કુલ 97 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. \n\nઆ જ બાબતમાં તપાસ કરવા માટે અમે ગ્વાલિયર પહોંચ્યા હતા. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝ પાછળ માત્ર રાજકીય પક્ષો જ નહીં ધાર્મિક સંગઠનો પણ - દીપલ ત્રિવેદી\\nસારાંશ: વ્હૉટ્સઍપ પર દરરોજ આવતા કરોડો-અબજો મૅસેજોની વચ્ચે કેટલાક મૅસેજ, તસવીરો કે વીડિયો એવા સંદેશ લઈને આવે છે જે આપણે ડરાવે છે કે ગુસ્સો અપાવે છે. જરૂરી નથી કે તે સાચા હોય. જોકે, આપણે તેને સાચા માની લઈએ છીએ. આ મૅસેજ એટલા ખતરનાક હોય છે કે હવે મોતનાં કારણ બનવાં લાગ્યાં છે. આવા મૅસેજને નામ આપવામાં આવ્યું છે ફેક ન્યૂઝ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉર્વિશ કોઠારી, ઇસુદાન ગઢવી, ભવેન કચ્છી, દીપલ ત્રિવેદી અને રમેશ ઓઝા (ડાબેથી)\n\nઆ વાતોને જ ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી વિશ્વસનીય સમાચાર સંસ્થા હોવાના નાતે બીબીસીએ ફેક ન્યૂઝની વિરુદ્ધ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે.\n\nજે હેઠળ દેશનાં છ શહેરોમાં ફેક ન્યૂઝ સામે જાગૃતિ લાવવા 'બિયૉન્ડ ફેક ન્યૂઝ'ના શીર્ષક હેઠળ કાર્યક્રમો યોજાઈ ગયા. \n\nઅમદાવાદ ખાતે બીબીસી ગુજરાતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે ફેક ન્યૂઝને ફેલાતા અટકાવવા માટે કાયદો લાવવા વિચારણા કરી રહી છે.\n\nજ્યારે લખનૌ ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝ રોકવા ગુજરાત સરકાર કાયદો ઘડશે : નીતિન પટેલ\\nસારાંશ: બીબીસીના #BeyondFakeNews અભિયાન અંતર્ગત અમદાવાદના કાર્યક્રમમાં ગુજરાતના ઉપ-મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાત સરકાર ફેક ન્યૂઝ અંગે નવો કાયદો લાવવા માટે વિચારણા કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે ગત વિધાનસભા સત્રમાં અમે વિચારણા કરી હતી, કાયદા વિભાગ, ગૃહ વિભાગ, મુખ્ય મંત્રીશ્રી અમે બધાએ ચર્ચા કરી કે ફેક ન્યૂઝ રોકવા માટે અત્યારના કાયદા પૂરતા નથી. \n\nનીતિન પટેલે કહ્યું, \"કોઈની પ્રતિષ્ઠા, વેપાર-ધંધાને ફેક ન્યૂઝથી નુકસાન ન થાય તે માટે કાયદાકીય રીતે તેને અટકાવવા સરકાર વિચારી રહી છે.\"\n\n\"આવા મામલામાં કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરી શકાય તે માટે બીબીસીના માધ્યમથી કહેવા માગુ છું કે આ મામલે સરકાર ગંભીર છે અને કાયદો લાવવા વિચારણા કરી રહી છે.\"\n\n'આટલી ટેકનૉલૉજી ન હતી ત્યારે પણ ફેક ન્યૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝ વિરુદ્ધ બીબીસીએ શરૂ કરી આંતરરાષ્ટ્રીય પહેલ\\nસારાંશ: બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન દ્વારા 12 નવેમ્બરના રોજ #BeyondFakeNews પ્રોજેક્ટનું આયોજન કરવામા આવ્યું છે. જે અંતર્ગત લોકો શા માટે ફેક ન્યૂઝ ફેલાવે છે અને શેર કરે છે તે વિષય પરનું મૌલિક સંશોધન થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથે જ ટીવી, રેડિયો અને ઑનલાઇનના વિશ્વભરમાં ફેલાયેલા BBCના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર ગ્લૉબલ ડૉક્યુમેન્ટરીઝ, વિશેષ અહેવાલો અને લેખોની રજૂઆત કરાશે.\n\nમીડિયા અંગે જાગૃત્તિ ફેલાવવા માટેના કાર્યક્રમો, હેકાથોન તથા ભારત અને કેનિયામાં પરિસંવાદોનો પ્રારંભ કરાશે.\n\nબીબીસી 12 નવેમ્બરથી બિયૉન્ડ ફેક ન્યૂઝ (Beyond Fake News) પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે, જેમાં કઈ રીતે અને શા માટે ખોટી માહિતી ફેલાવાય છે તેના પર BBC દ્વારા થયેલું મૌલિક સંશોધન રજૂ થશે. \n\n(બીબીસીનું સમગ્ર રિસર્ચ વાંચવા માટે અહીં ક્લિક કરો.)\n\nદુનિયાભર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેક ન્યૂઝનો ભોગ બનેલો મદારી સમુદાય ગુજરાત આવતા કેમ ડરે છે?\\nસારાંશ: 26 જૂન 2018ના રોજ 45 વર્ષના ચુનનાથ કાલબેલીયાની દુનિયા જાણે ખતમ થઈ ગઈ, જ્યારે તેમનાં પત્ની શાંતા દેવીને ટોળાએ અમાદાવાદમાં મારી નાખ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકોને ઉપાડી જતી ગૅંગ વિશેનાં વૉટ્સઍપ મૅસેજથી પ્રોત્સાહિત થઈને ભરબજારે ટોળાએ શાંતાદેવીને મારી નાંખ્યા હતાં.\n\nઆ ઘટનાએ ચુનનાથ અને તેમના સમાજના અનેક લોકોને એટલા ડરાવી દીધા કે તેઓ ત્યારબાદ પોતાના ગામથી બહાર નીકળીને અમદાવાદ સુધી આવતા પણ ડરે છે.\n\nપોતાના નાનાકડા પ્લાસ્ટિકના શેડવાળા ઘરમાં બેઠા-બેઠા ચુનનાથ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, \"મદારી સમાજ ભીખ માગીને જ પોતાનું ગુજરાન ચલાવતો હોચ છે, પરંતુ આ ઘટના બાદ ખૂબ જ ઓછા લોકો અમદાવાદમાં ભીખ માગવા આવે છે.\"\n\n\"અમને બીક છે કે ફરીથી આવી કોઈ ઘટના બનશે અને અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેબ્રુઆરીમાં અમદાવાદ આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સત્તાવાર કાર્યક્રમ જાહેર\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તા. 24 અને 25 ફેબ્રુઆરીએ ભારત આવશે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ પણ તેમની સાથે હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, ટ્રમ્પ દંપતી નવી દિલ્હી ઉપરાંત અમદાવાદની મુલાકાત લેશે.\n\nઆ તેમની રાષ્ટ્રપતિ તરીકેની ભારતની પ્રથમ મુલાકાત હશે. \n\nકેટલાક અહેવાલ મુજબ, આ યાત્રા દરમિયાન ટ્રમ્પ તથા મોદી અમદાવાદમાં આવેલા મોટેરા ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. \n\nત્યાં અમેરિકાના ટેક્સાસમાં આયોજિત 'હાઉડી મોદી' જેવો સંયુક્ત કાર્યક્રમ યોજાશે. આ સ્ટેડિયમ એક લાખ 10 હજાર પ્રેક્ષકોની બેઠકક્ષમતા ધરાવે છે. \n\n'ગાંધી-મોદીનું ગુજરાત'\n\nપ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે ગુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેશન મૅગેઝિનના કવર પેજ પર કોણ છે આ સાઉદીની રાજકુમારી\\nસારાંશ: પ્રખ્યાત મૅગેઝિન 'વૉગ 'ના કવર પેજ પર સાઉદી અરેબિયાની રાજકુમારી હૈફા બિન્ત અબ્દુલ્લા અલ સઉદની તસવીર પ્રકાશિત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયાની રાજકુમારી હૈફા બિન્ત અબ્દુલ્લા અલ સઉદ\n\nયુએઈમાં પ્રકાશિત થતી અમેરિકાના મૅગેઝિનની અરેબિયાની આવૃત્તિના કવર પેજ પર પ્રથમ વખત કોઈ રાજકુમારીની તસવીર છપાઈ છે.\n\nઆવું ભાગ્યે જ થતું હોય છે કે સાઉદીના શાહી પરિવારની રાજકુમારીઓ અથવા મહિલાઓ આ રીતે ચર્ચામાં આવી હોય.\n\nસાઉદીનો શાહી પરિવાર ખુદને મીડિયા અને ચમક-દમકથી દૂર રાખે છે.\n\nમૅગેઝિનના કવર પર છપાયેલી તસવીરમાં રાજકુમારી હૈફા સફેદ ગાઉનમાં, હાઇ-હિલનાં સેન્ડલ્સ સાથે એક કન્વર્ટેબલ કારમાં બેઠેલી જોવા મળે છે. વળી તેમનો ચહેરો પણ બુરખામાં નહીં પણ ખુલ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક 20 કરોડ લોકોનું તેમના પ્રેમ સાથે કરાવશે મિલન, પણ કેવી રીતે?\\nસારાંશ: પોતાના 20 કરોડ સિંગલ યૂઝર્સને ધ્યાનમાં રાખીને ફેસબુક જલદી એક ડેટિંગ એપ લાવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગે કેલિફોર્નિયામાં આયોજિત કંપનીની વાર્ષિક F8 કૉન્ફરન્સને સંબોધિત કરતાં ભવિષ્યની નવી યોજનાઓ વિશે જણાવ્યું જેમાં ફેસબુક ડેટિંગ એપનો પણ ઉલ્લેખ થયો. \n\nકૉન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ મેચ-મેકિંગ ફીચરને બનાવતા સમયે ગોપનીયતા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને જલદી તેને લૉન્ચ પણ કરવામાં આવશે. \n\nઝકરબર્ગે કહ્યું કે ફેસબુક પર 20 કરોડ લોકો છે જેમણે ફેસબુક પ્રોફાઇલ પર પોતાને સિંગલ ગણાવ્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n\"જો આપણે ખરેખર અર્થપૂર્ણ સંબંધ જોડવા માટે સંવેદનશી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક : 'કપલ ચૅલેન્જ' અંગે પૂણે પોલીસે લોકોને કેમ ચેતવ્યા? - TOP NEWS\\nસારાંશ: ફેસબુક પર ચાલી રહેલી 'કપલ ચૅલેન્જ' અંગે પૂણે પોલીસે લોકોને ચેતવ્યા, ફોટોનો થઈ શકે છે દુરુપયોગ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર પૂણે સિટી પોલીસે સોશિયલ મીડિયા પર 'કપલ ચૅલેન્જ'માં પોતાના પાર્ટનર સાથેની પોતાની તસવીરો શૅર કરવા અંગે લોકોને ચેતવ્યા છે. સિટી પોલીસ અનુસાર સોશિયલ મીડિયા પરની તસવીરોનો દુરુપયોગ પણ થઈ શકે છે.\n\n'કપલ ચૅલેન્જ'ના ભાગરૂપે, લગ્નગ્રંથિથી જોડાયેલાં દંપતીઓએ ફેસબુક પર પોતાના ફોટો શૅર કર્યા છે.\n\nપૂણે પોલીસ દ્વારા તેમના ઑફિશિયલ ટ્વિટર હૅન્ડલ મારફતે એક ચેતવણી જારી કરી હતી. જેમાં કહેવાયું હતું કે, \"પોતાના પાર્ટનર સાથે પોતાની તસવીર શૅર કરતા પહેલાં બે વખત વિચારો, 'ક્યૂટ' લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક : જાણો કઈ ઍપ્લિકેશન દ્વારા ફેસબુક યૂઝર્સનો ડેટા લીક થયો\\nસારાંશ: ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે અમેરિકી સેનેટર્સ સમક્ષ ફેસબુક યૂઝર્સનો ડેટા લીક થવા બદલ માફી માગી છે. પણ દરેક ફેસબુક યૂઝરને સવાલ છે કે આ મામલો તેમના માટે કેમ ચિંતાનો વિષય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકી સેનેટ સમક્ષ માર્ક ઝકરબર્ગે ખુદ પોતાનો પણ ડેટા લીક થયો હોવાની કબૂલાત કરી છે અને 87 મિલિયન યૂઝર્સના ડેટા લીક થયા તે બદલ માફી માગી.\n\nકૅમ્ર્બિજ ઍનલિટિકાએ ફેસબુકના યૂઝર્સનો અંગત ડેટા તેમની મંજૂરી વગર જ પ્રાપ્ત કરી લેતા 87 મિલિયન યૂઝર્સની 'પ્રાઇવસી'ને અસર થઈ છે.\n\nઆથી ફેસબુક યૂઝરે તેનો ડેટા લીક થયો છે કે નહીં તે જાણવું જરૂરી છે.\n\nકેમકે, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગનો અંગત ડેટા પણ તેમાં સામેલ છે. જેની કબૂલાત માર્કે જાતે કરી હતી.\n\nકઈ રીતે ડેટા લીક થયો?\n\nકૅમ્ર્બિજ ઍનલિટિકાએ ફેસબુક પર એક ઍપ્લિકેશન દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક દ્વારા કૉંગ્રેસ-ભાજપ સાથે સંકળાયેલાં 700 અકાઉન્ટ હટાવાયાં\\nસારાંશ: સોમવારે ફેસબુકે જાહેરાત કરી હતી કે તે કૉંગ્રેસ સાથે સંકળાયેલાં 687 પેજને પ્લૅટફૉર્મ ઉપરથી દૂર કરશે. આ ઉપરાંત ભાજપ સાથે સંકળાયેલા 15 અકાઉન્ટ પણ હટાવાયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમની ઉપર સોશિયલ મીડિયા પર 'સંકલિત રીતે બિનવિશ્વાસપાત્ર વ્યવહાર' કરવાનો આરોપ છે. \n\nફેસબુકના નિવેદનને ટાંકતા ન્યૂઝ એજન્સી રૉઇટર્સે આ મતલબનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. \n\nફેસબુક દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે, \"ફેસબુકે હાથ ધરેલી તપાસમાં માલૂમ પડ્યું હતું કે કેટલાંક બનાવટી એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યાં હતાં.\"\n\n\"તેઓ ભાજપના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓ વિરુદ્ધની સામગ્રી અને સ્થાનિક સમાચારનો પ્રસાર કરતાં હતાં.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nફેસબુકની સાયબરસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક પર રમાતી ક્વિઝ પાછળનું રહસ્ય બહાર પડ્યું\\nસારાંશ: તમારી પર્સનાલિટી ક્યા સુપરસ્ટારને મળતી આવે છે? તમે ગયા જન્મમાં કોણ હતા? તમારામાં મહાભારતના ક્યા પાત્ર જેવી ક્ષમતાઓ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી કેટલીય પર્સનાલિટી ક્વિઝ ફેસબુક પર જોવા મળતી હોય છે. આવી ટેસ્ટના રિઝલ્ટ તમે તમારા મિત્રો સાથે શૅઅર પણ કર્યા હશે.\n\nઆ સઘળા ક્વિઝ વખતે તમારી પાસે અલગઅલગ માહિતી માટેની પરવાનગી માગવામાં આવે છે. પરંતુ આ પરવાનગી પછી ડેટાનું શું થાય છે તે હાલમાં જ જાહેર થયું છે.\n\nબ્રિટિશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા પર આ ડેટાને એકત્ર કરવાનો આરોપ લાગ્યો છે. આ કંપનીએ પાંચ કરોડ લોકોની અંગત માહિતી એકત્ર કરી હોવાનું કહેવાયું છે.\n\nઆ કંપનીમાં કામ કરી ચૂકેલા ક્રિસ્ટોફર વાઇલી મુજબ અલગ અલગ પ્રકારની પર્સનાલિટી ક્વિઝની મદદથી કરોડો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક પર લોકપ્રિય ‘હેબર્સ કિચન’ શેફને ઓળખો છો?\\nસારાંશ: 'હેબર્સ કિચન' સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય પેજ શા માટે બની ગયું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હેબર્સ કિચનનાં સ્થાપક અર્ચના હેબર\n\nફેસબુક પર તેના લગભગ 64 લાખ ફોલોઅર્સ છે.\n\nઆ પેજ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો આજ સુધીમાં 16 અબજથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે. \n\nજોકે, મોટાભાગના ફોલોઅર્સ આ પેજ કોનું છે તે વિશે જાણતા નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ પેજમાં આવતા વીડિયોમાં ડાબા અંગૂઠામાં સોનાની વિંટી પહેરી હોય એવી એક સ્ત્રીનાં હાથ જ જોવા મળે છે. \n\nએ વીડિયોમાંની મહિલાએ હેબર્સ કિચનનાં પ્લેટફોર્મ પર તેની ઓળખ ક્યારેય જાહેર કરી નથી. બીબીસીએ એ મહિલા સાથે વાત કરી હતી. \n\nએક શોખ તરીકે હેબર્સ કિચન પેજ શરૂ કરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક લાઇવ દરમિયાન પત્રકારનું ગોળીબારમાં મૃત્યુ\\nસારાંશ: અમેરિકાના નિકારાગુઆમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં એક પત્રકારનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક પત્રકાર અને અલ મેરીદિયાનો કાર્યક્રમના દિગ્દર્શક એંજેલ ગહોના દેશના દક્ષિણ કેરેબિયન કિનારે આવેલા બ્લૂફીલ્ડ્સ શહેરથી લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા.\n\nરિપોર્ટ્સ અનુસાર, ગહોના સોશિયલ મીડિયા ફેસબુક પર લાઇવ બ્રોડકાસ્ટ કરી રહ્યા હતા ત્યારે જ તેમને ગોળી વાગી હતી.\n\nસોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જે સ્થાનિક મીડિયાના દાવા અનુસાર ગહોનાનો હોવાનું કહેવાય છે.\n\nપ્રતિકાત્મક તસવીર\n\nવીડિયોમાં રિપોર્ટર (ગહોના) લોકોના વિરોધ પ્રદર્શન વખતે મેયરની ઓફિસને થયેલાં નુકસાન વિશે જણાવી રહ્યા હતા.\n\nઅચાનક ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુક વિવાદ : FBએ શું ભાજપને ચૂંટણી જીતવામાં મદદ કરી?\\nસારાંશ: ફેસબુક હાલમાં ભારતમાં રાજકીય વિવાદોમાં ફસાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગ\n\nઅમેરિકાના અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રકાશિત અહેવાલ મુજબ ફેસબુકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વૈચારિક રીતે સંઘની નજીક મનાતા સત્તાપક્ષ ભાજપને મદદ કરી છે. \n\nહવે વિપક્ષ આ મુદ્દાને લઈને આક્રમક બની ગયો છે.\n\nશુક્રવારે ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં છપાયેલા એક અહેવાલમાં ફેસબુકના અમુક તાજેતરના અને અમુક તત્કાલીન કર્મચારીઓના હવાલાથી આ દાવો કરવામાં આવ્યો હતો. \n\nદાવા અનુસાર ફેસબુકે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની હેટ સ્પીચ અને કોમી પોસ્ટને નજરઅંદાજ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકના ડેટાનો ઉપયોગ કરીને કેમ્બ્રિજ ઍનાલિટિકાએ ભાજપને ચૂંટણીઓ જીતાડી?\\nસારાંશ: દુનિયાભરના કરોડો ફેસબુક યૂઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીને લોકોની મત આપવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાના આરોપોનો સામનો કરી રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા ભારતમાં પણ તેની હાજરી ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કેમ્બ્રિજ ઍનાલિટિકા SCL ઇન્ડિયાનો ભાગ છે. તેની વેબસાઇટ અનુસાર આ લંડન સ્થિત SCL ગ્રૂપ અને ઓવ્લેનો બિઝનેસ ઇન્ટેલિજન્સ(OBI) પ્રાઇવેટ લી. નું સંયુક્ત સાહસ છે.\n\nકંપનીની વેબસાઇટ મુજબ 10 રાજ્યોમાં તેના 300 કાયમી કર્મચારીઓ છે અને 1400થી વધારેનો કન્સલ્ટિંગ સ્ટાફ છે.\n\nરાજકીય પક્ષ જેડી(યુ)ના કે.સી. ત્યાગીના પુત્ર અમરિશ ત્યાગી આ કંપનીના વડા છે. જેઓએ ભૂતકાળમાં જાહેરમાં કહ્યું છે કે તેઓ ટ્રમ્પના કૅમ્પેઇનમાં જોડાયેલા હતા.\n\nSCL-OBI ઘણા જ પ્રકારની સેવા પૂરી પાડે છે જેમાંની એક 'પોલિટિકલ કૅમ્પેન મેનેજમેન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકનાં COOએ ગુજરાતની સ્કૂલનાં વખાણ કેમ કર્યાં?\\nસારાંશ: સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે. આ વાઇરસની હજુ સુધી કોઈ રસી કે દવા શોધાઈ નથી, એકમાત્ર સ્વચ્છતા અને સાવધાની તેનાથી બચવાનો વિકલ્પ છે એમ ડૉક્ટરો કહી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુકના ચીફ ઑપરેટિંગ ઑફિસર શૅરિંગ સૅન્ડબર્ગ\n\nકોરોના વાઇરસનો ચેપ ન લાગે એ માટે નિષ્ણાત ડૉક્ટરો વારંવાર હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે.\n\nતો હાથ કેવી રીતે ધોવા જોઈએ એ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે.\n\nઅભિનેત્રી દીપિકા પાદુકોણથી માંડીને બોલીવૂડ સેલિબ્રિટી સહિતનાં લોકો હાથ ધોવાની રીતનો વીડિયો શૅર કરીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી રહ્યાં છે.\n\nત્યારે ગુજરાતની એક સ્કૂલના વિદ્યાર્થીઓનો એક વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે.\n\nઆ વીડિયો ફેસબુકનાં ચીફ ઑપરેટિંગ ઑફિસર શૅરિંગ સૅન્ડબર્ગે શૅર કર્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકની ડેટા ચોરી મુદ્દે ઝકરબર્ગે માફી માગી\\nસારાંશ: ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે સ્વીકાર્યું છે કે કેમ્બ્રિજ ઍનાલિટિકા મામલે તેમની કંપનીથી 'ભૂલો થઈ છે.' સાથે જ તેમણે આશ્વાસન આપ્યું છે કે નવી વ્યવસ્થાને લીધે થર્ડ-પાર્ટી ઍપ્સ માટે યૂઝર્સનો ડેટા મેળવવો મુશ્કેલ બની જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝકરબર્ગના કહેવા પ્રમાણે, ઍપ બનાવનારા ઍલેક્ઝાન્ડર કૉગન, કેમ્બ્રિજ ઍનાલિટિકા તથા ફેસબુક વચ્ચે જે કાંઈ થયું તે 'વિશ્વાસઘાત' છે.\n\nઝકરબર્ગે આ કૌભાંડ અંગે પહેલી વખત ફેસબુક પર નિવેદન મૂક્યું હતું. \n\nજેમાં તેમણે જણાવ્યું, \"ફેસબુક તથા જે લોકો અમારી સાથે માહિતી શેર કરે છે, તેમની સાથે વિશ્વાસઘાત થયો છે.\"\n\nભારતની ચૂંટણીમાં દખલ નહીં \n\nફેસબુક પોસ્ટ બાદ અમેરિકાની ચેનલ CNNને આપેલા ઇન્ટર્વ્યૂમાં ઝકરબર્ગે કહ્યું, \"જે કાંઈ થયું તે બદલ હું માફી માંગુ છું. \n\n\"યૂઝર્સનો ડેટા સુરક્ષિત રાખવો એ અમારી મૂળભૂત ફરજ છે. \n\n\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકનું નવું ટૂલ કઈ રીતે લોકોને કરાવશે કમાણી?\\nસારાંશ: ફેસબુક દુનિયાભરમાં પોતાની વૉચ-સ્ટ્રીમિંગ સર્વિસ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. અમેરિકામાં આ સર્વિસ એક વર્ષથી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સર્વિસ યૂઝર્સને અગણિત વિકલ્પો પૂરા પાડશે, જેમાંથી તેઓ પોતાના મનપસંદ શોની પસંદગી કરી શકશે. \n\nજેમાં મોટી બ્રાન્ડ અને નવા પ્લેયર બન્નેના શો જોવા મળશે. આ ઉપરાંત ન્યૂઝ ફીડમાં સેવ કરવામાં આવેલી ક્લિપ પણ અહીં જોઈ શકાશે.\n\nદર્શક જે વીડિયોને વધારે જોશે તેની જાહેરાતો મળવા માંગશે. હજી સુધી કેટલાક પસંદગીના પબ્લિશરને જ આ લાભ મળી શકતો હતો.\n\nશરૂઆતમાં બ્રિટન, અમેરિકા, આયરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલૅન્ડમાં બતાડવામાં આવતા વીડિયોઝમાં જ આ સગવડો ઉપલબ્ધ હશે.\n\nવીડિયોથી થતો ફાયદો નિર્માતા અને ફેસબુકમાં વહેંચી આપવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકમાં થશે આ વર્ષે ખાસ ફેરફારો\\nસારાંશ: નવા વર્ષમાં ખ્યાતનામ હસ્તીઓના 'રિઝોલ્યુશન' (સંકલ્પો) ખૂબ ચર્ચામાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝકરબર્ગે કરેલા સંકલ્પોમાં એક છે વૈશ્વિક સમુદાયને નફરત અને દુર્વ્યવહારથી બચાવો\n\nશું તમને ખબર છે કે ફેસબુકના સહસંસ્થાપક માર્ક ઝકરબર્ગે 2018 માટે શું સંકલ્પ કર્યો છે?\n\nઝકરબર્ગે ફેસબુકની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સંકલ્પ લીધો છે.\n\nફેસબુક પર પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે ફેસબુકની નીતિઓ અને તેના સાધનોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.\n\n2004માં ફેસબુક શરૂ થયું અને 2009થી ઝકરબર્ગે દર વર્ષે એક સંકલ્પ લીધેલો છે.\n\n'ફેસબુકને દખલઅંદાજીથી મુક્ત રાખવું'\n\nઝકરબર્ગે ફેસબુકની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સંકલ્પ લીધો છે\n\nતાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકે ડિલીટ કરેલાં ભાજપનાં પેજ ગુજરાતની કંપની ચલાવતી હતી?\\nસારાંશ: સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુકે તેમની સાઇટ પર મોજૂદ ભારત અને પાકિસ્તાનનાં અમુક પેજ અને એકાઉન્ટ્સને 'અપ્રામાણિક વર્તન' કરવાને કારણે હઠાવી દીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પગલાના ભાગરૂપે ફેસબુકે ભાજપ અને કૉંગ્રેસ સાથે જોડાયેલાં 687 એકાઉન્ટ્સ તથા પેજને સાઇટ અને ઇન્સ્ટાગ્રામ પરથી હઠાવી દીધાં છે.\n\nફેસબુકના સાયબર સુરક્ષાના વડા નાથેનિયલ ગ્લેઇકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનમાં ચાલતાં આ પ્રકારનાં એકાઉન્ટ્સને હઠાવી દેવામાં આવ્યાં છે.\n\nફેસબુકે ભારતના પરિપ્રેક્ષ્યમાં આ પગલું ભરવાનું કારણ ચૂંટણીને લઈને આ 'એકાઉન્ટ્સ'માં ચાલતી ગતિવિધિઓ હોવાનું જણાવ્યું હતું. \n\nગુજરાતની કંપનીનું નામ ખૂલ્યું\n\nભાજપની તરફેણમાં ચાલતા આ પેજને 2.6 મિલિયન લોકો ફોલો કરતા હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકે બજરંગદળને 'ખતરનાક સંગઠન' માનવાથી કેમ કર્યો ઇનકાર?\\nસારાંશ: સોશિયલ મીડિયા ફેસબુકે ભારતના બજરંગદળને 'ખતરનાક સંગઠન' માનવાથી ઇનકાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ પોતાના કર્મચારીઓ પર હુમલો થવાના અને પોતાના કારોબારને અસર પહોંચવાના ભયથી ફેસબુક ઇન્ડિયાએ બજરંગદળને એક 'ખતરનાક સંગઠન' ગણવાથી ઇનકાર કર્યો છે.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ આ સમાચાર અમેરિકાના અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલને આધારે આપ્યા છે.\n\nઆ અહેવાલ મુજબ જૂન મહિનામાં દિલ્હીના એક ચર્ચ પર હુમલાની ઘટના પછી બજરંગ દળને 'ખતરનાક સંગઠન'ની સૂચિમાં સામેલ કરવાની માગ ઉઠી હતી.\n\nચર્ચ પર હુમલાની જવાબદારી બજરંગ દળના સભ્યોએ લીધી હતી અને દાવો કર્યો હતો કે એ ચર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબુકે ભાજપ સાથે 'મીલિભગત'ના આરોપ પર આપ્યો આ જવાબ\\nસારાંશ: ફેસબુક પર રવિવારે આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફેસબુક ભારતના સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓ અને કાર્યકરોનાં 'નફરત ફેલાવતાં ભાષણ' પર નરમ વલણ રાખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી અને ઝુકર્બગ\n\nઆ સમગ્ર મામલા પર ફેસબુકે કહ્યું છે કે 'હેટ સ્પીચ' વિરુદ્ધ તેમની નીતિ સ્વતંત્ર છે અને એને કોઈ પક્ષ કે વિચારધારા પ્રત્યે નરમાશ કે ગરમી સાથે સંબંધ નથી.\n\nફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું, \"અમે નફરત ફેલાવતાં ભાષણોને રોકીએ છીએ. આ અંગે અમારી એક વૈશ્વિક નીતિ છે અને એને કોઈ રાજકીય પક્ષ કે વિચારધારા સાથે સંબંધ નથી. આ અંગે વધારે કામ કરવાની જરૂર છે. આ મામલામાં અમે નિષ્પક્ષતાથી કામ કરી રહ્યા છીએ.\"\n\nશું છે આખો વિવાદ?\n\nઅમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વૉલ સ્ટ્રીટ જનરલે હાલમાં જ એક લેખ પ્રકાશિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફેસબૂક પર ન્યૂડ ફોટોગ્રાફ્સ મોકલવાની છૂટ યુઝર્સને મળશે?\\nસારાંશ: ફેસબૂક કથિત 'રિવેન્જ પોર્ન' સામે બાથ ભીડવા કૃતનિશ્ચય હોય એવું લાગે છે અને ફેસબૂક તેના પ્લેટફોર્મ મારફત 'સેક્સ્યૂઅલ' સામગ્રી મોકલવા પર પ્રતિબંધ મૂકવાની નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓસ્ટ્રેલિયાની 18થી 45 વર્ષની દરેક પાંચમાંથી એક મહિલા રિવેન્જ પોર્નનો શિકાર બનેલી હોય છે\n\nન્યૂડ એટલે કે નગ્ન ફોટોગ્રાફ્સ સલામત રીતે મોકલવાની સુવિધા યુઝર્સને આપતી એક સીસ્ટમની ચકાસણી ફેસબૂકે ઓસ્ટ્રેલિયામાં શરૂ કરી દીધી છે. \n\nફેસબૂકની વ્યૂહરચના ફોટોગ્રાફને જાણે કે ફિંગરપ્રિન્ટ હોય એવી વિશિષ્ટ રીતે માર્ક કરવાની છે. \n\nફેસબૂકના જણાવ્યા અનુસાર આ સુવિધાને લીધે ફોટોગ્રાફ ફરી અપલોડ કરવાના કોઈ પણ પ્રયાસને શોધવામાં અને તેને બ્લોક કરવામાં મદદરૂપ થશે. \n\nવધારે સલામતીની વ્યવસ્થા\n\nયુઝર્સ ન્યૂડ ફોટોગ્રાફ્સ સલામત ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૈસલ ખાન: એ 'ખુદાઈ ખિદમતગાર' જેના પર મંદિરમાં નમાઝ પઢવાનો આરોપ લાગ્યો\\nસારાંશ: ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં મંદિરમાં નમાઝ પઢવાના આરોપમાં સામાજિક કાર્યકર ફૈસલ ખાનની ધરપકડ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફૈસલ ખાન\n\nએક દિવસ પહેલાં ફૈસલ ખાન અને તેમના અન્ય ત્રણ સાથીઓ સામે આ મામલે એફઆઈઆર દાખલ કરાઈ છે.\n\nયુપી પોલીસે તેમની સામે આઈપીસી ધારા 153A, 295 અને 505 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.\n\nઆરોપ છે કે મથુરામાં નંદબાબા મંદિરમાં ફૈસલ ખાન અને ચાંદ મુહમ્મદે 29 ઑક્ટોબરે મંદિર પરિસરમાં નમાઝ પઢી હતી.\n\nએ સમયે તેમના બે અન્ય સાથી નીલેશ ગુપ્તા અને આલોક રતન પણ ત્યાં હાજર હતા.\n\nઆ બધા લોકો વ્રજની ચોરાસી કોસી પરિક્રમા કરવા માટે દિલ્હીથી મથુરા ગયા હતા અને એ દરમિયાન નંદબાબા મંદિરમાં પણ પૂજારી સમેત અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ : આદિવાસીઓ પર ખતરો કે રાજકીય નાટક?\\nસારાંશ: સુરત જિલ્લાના ઉમરપાડા નજીકના જંગલમાં આવેલી છ એકરની જમીન પર પોતાની માલિકીનો દાવો સાબિત કરવાની બાબત 60 વર્ષના ગુલિયા વસાવા માટે અસ્તિત્વનો સવાલ બની ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના દાદા આ જમીન વાવતા હતા. આ જમીનમાં જ તેના દાદા અને પિતાને દફન કરેલા છે, પણ હવે બાપદાદા વખતની આ જમીન રહેશે કે નહીં તેની તેમને ચિંતા પેઠી છે.\n\nભારતમાં ગુલિયા વસાવા જેવા 11.9 લાખ લોકો છે, જેમની પાસે રહેલી જંગલની જમીન તેમના કબજામાં રહેશે કે કેમ તેની અનિશ્ચિતતા ઊભી થઈ છે.\n\nફેબ્રુઆરી 2019ના છેલ્લા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે વનની જમીન પર વસી રહેલા આવા દસેક લાખ પરિવારોએ ત્યાંથી હટવું પડે તેમ છે.\n\nફૉરેસ્ટ રાઇટ્સ ઍક્ટ (એફઆરએ) હેઠળ આ જમીનો પર માલિકીના દાવા કરાયા હતા.\n\nતેની વિરુદ્ધ વાઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફોટોગ્રાફર સામે કેસ હારી દુલ્હન, લાખોનો ભરવો પડશે દંડ! શું હતું કારણ?\\nસારાંશ: કેનેડાના એક જજે એક દુલ્હન પર એ માટે હજારો ડોલરનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે કેમ કે તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું જેના કારણે તેમના વ્યવસાયને અસર પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે એમિલી લિયાઓને આદેશ આપ્યા છે કે તેઓ ફોટોગ્રાફર વિરુદ્ધ ઑનલાઇન કેમ્પેઇનના કારણે થયેલા નુકસાન માટે તેમને 1.15 લાખ ડોલર (આશરે 74 લાખ 99 હજાર 276 રૂપિયા)ચૂકવે. \n\nએમિલીએ પોતાનાં લગ્નમાં ફોટોગ્રાફી માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. લગ્ન પહેલાં લેવામાં આવેલી પોતાની તસવીરોની ગુણવત્તાથી તેઓ ખૂબ નિરાશ હતાં. \n\nતેમનું માનવું છે કે તેમની સાથે સારી રીતે વર્તન કરવામાં આવ્યું નથી. ત્યારબાદ તેમણે આખા વર્ષ દરમિયાન એ કંપની વિરુદ્ધ ઑનલાઇન પોસ્ટ મૂકી. \n\n22 ફેબ્રુઆરીના રોજ કોર્ટે સંભળાવેલા નિર્ણયમાં કહેવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાંસ હુમલો : કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પર ભડક્યાં કંગના રનૌત\\nસારાંશ: કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફ્રાંસમાં થયેલા હુમલા વિશે વાત કરતાં 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'નો બચાવ કર્યો અને સાથે એવું પણ કહ્યું કે કેટલાક સમુદાયને બિનજરૂરી રીતે આહત ન કરવા જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિન ટ્રુડોના નિવેદન પર પ્રશ્ન પૂછતાં અભિનેત્રી કંગના રનૌતે કેટલાંક ટ્વીટ્સ કર્યાં છે.\n\nકંગના રનૌતે લખ્યું, \"પ્રિય જસ્ટિન, આપણે આદર્શન દુનિયામાં નથી રહેતા. લોકો દરરોજ સિગ્ન તોડે છે, ડ્રગ્સ લે છે, બીજાને પીડા આપે છે અને બીજાની ભાવનાઓને હાનિ પહોંચાડે છે.\"\n\n\"જો દરેક નાના અપરાધની સજા એકબીજાનાં ગળાં કાપી નાખવાં હોય તો વડા પ્રધાન અને કાયદો-વ્યવસ્થાની શી જરૂર?\"\n\nકંગનાએ જસ્ટિન ટ્રુડોને ટૅગ કરીને પ્રશ્નોના જવાબ માગ્યા છે.\n\nફ્રાંસમાં ફરીથી હુમલો, પાદરી ઈજાગ્રસ્ત\n\nઅધિકારીઓનું કહેવું છે કે ફ્રાંસના શહેર લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાંસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે હિંસક પ્રદર્શન\\nસારાંશ: ફ્રાંસની રાજધાની પેરિસમાં ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમતોના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોની રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રૉંએ ટીકા કરી છે અને કહ્યું છે કે પ્રદર્શનકારીઓને શરમ આવવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમુક પ્રદર્શનકારીઓએ રસ્તા પર ગાડીઓને આગ ચાંપી દીધી\n\nમૈક્રૉંને એક ટ્વીટ કર્યું, \"હુલ્લડખોરોને શરમ આવવી જોઈએ. લોકતાંત્રિક ફ્રાંસમાં હિંસાને કોઈ સ્થાન નથી.\" \n\nપૅરિસ ખાતે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે આંસુ ગૅસના સેલ અને વૉટર કેનનનો ઉપયોગ કર્યો હતો. \n\nપૅરિસમાં છેલ્લા બે અઠવાડિયાથી દર અઠવાડિયે હજારો લોકો વિરોધ પ્રદર્શનોમાં સામેલ થઈ રહ્યા છે.\n\nપેરિસના શાંજ એલીજે વિસ્તારની સંવેદનશીલ જગ્યાઓ પર બૅરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા થઈ હતી અને પરિસ્થિતિ વણસી ગઈ હતી. \n\nપ્રદર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાઇની : એ ગ્રીક ગણિકા, જેમણે જીવ બચાવવા રાજદરબારમાં નિર્વસ્ત્ર થવું પડ્યું\\nસારાંશ: ઍરોપેગસમાં કંઈક ઠીક ચાલી રહ્યું નહોતું. આ એ જ જગ્યા જ્યાં દંતકથા અનુસાર યુદ્ધના દેવ ઍરિસ સામે કેસ ચાલ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રાચીન ગ્રીકની ગણિકા ફ્રાઇની\n\nદેવતાઓએ કેસ બાદ તેમને હૅલિરોટિયોની હત્યામાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.\n\nપૉસિડનના પુત્ર હૅલિરોટિયોએ ઍરિસનાં એક દીકરી પર બળાત્કાર કર્યો હતો એટલે તેમની હત્યા કરી દેવાઈ હતી.\n\nઆરોપ બહુ જ ગંભીર હતો - દેવતાઓનું અપમાન કરવાનો. આવો જ ગંભીર આરોપ ઍથેન્સના વિચારક સૉક્રેટિસ પર લગાવાયો હતો અને તેમને ઝેર આપી દેવાયું હતું.\n\nઆરોપીના બચાવમાં અનેક વક્તાઓ હાજર થઈ ગયા હતા અને તેમાં એક હતા હાયપરિડિસ, જે સૌથી ઉત્તમ વક્તા અને જ્ઞાની મનાતા હતા. આમ છતાં તેઓ જ્યુરીને મનાવી શકે તેમ લાગતા નહોતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સ : ઍવૉર્ડ આપવા આવેલાં અભિનેત્રીએ સ્ટેજ પર કપડાં ઉતારી દીધા\\nસારાંશ: ફ્રાન્સનાં એક અભિનેત્રીએ સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે એક સાર્વજનિક પુરસ્કાર સમારોહમાં પોતાના કપડાં ઉતારી દીધા અને એવો સંદેશો આપ્યો કે ‘કોરોના વાઇરસની મહામારીના આ સમયમાં કલા અને સંસ્કૃતિને બચાવવા માટે સરકારે કેટલાંક પગલાં ભરવા જોઈએ.’\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માસિરોને ‘બેસ્ટ કૉસ્ટ્યુમ’ કૅટેગરીમાં ઍવૉર્ડ આપવા માટે બોલાવવામાં આવ્યા હતાં\n\n57 વર્ષના કોરેન માસિરોએ સીઝર ઍવૉર્ડ સમારોહના મંચ પર આવું કર્યું. સીઝર ઍવૉર્ડ્સને ફ્રાન્સમાં ઑસ્કરને બરાબર સમજવામાં આવે છે.\n\nમાસિરો સ્ટેજ પર ગધેડાનું કૉસ્ટ્યુમ પહેરીને પહોંચ્યાં હતાં, જેની નીચે તેમણે લોહીથી લથબથ એક ડ્રેસ પહેર્યો હતો. પછી તેમણે આ બંનેને ઉતારી દીધાં.\n\nફ્રાન્સમાં સિનેમાઘર ત્રણ મહિનાથી વધારે સમયથી બંધ થઈ ચૂક્યા છે અને મોટા ભાગના કલાકાર સરકારના આ નિર્ણયથી નાખુશ છે.\n\nસીઝર ઍવૉર્ડ સમારોહના આયોજકોએ માસિરોને ‘બેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સ ચર્ચ હુમલો : હુમલાખોર કોણ છે અને ક્યાંથી આવ્યો હતો?\\nસારાંશ: ફ્રાન્સના નીસ શહેરમાં એક સંદિગ્ધ હુમલાખોરે અનેક લોકો પર ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના બની છે. ફ્રાન્સની પોલીસે કહ્યા મુજબ આ હુમલામાં કમસે કમ ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં એક મહિલાનું ગળું કાપી દેવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ આ ઘટનાને 'ઇસ્લામી આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.\n\nભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ઘટનાની નિંદા કરી છે.\n\nતેમણે ટ્વીટ કર્યું છે કે નીસમાં ગુરુવારે થયેલા હુમલા સહિત તાજેતરમાં થયેલા ઉગ્રવાદી હુમલાઓની નિંદા કરે છે.\n\nનરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું, \"ફ્રાંસમાં પીડિતો અને તેમના પરિવારજનો સાથે અમારી સંવેદના છે. ભારત આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ફ્રાંસની સાથે ઊભું છે.\"\n\nએક તરફ લોકો આ ઘટના અંગે દુખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યાં મલેશિયાના પૂર્વ વડા પ્રધાનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સ: રાષ્ટ્રપતિ મેક્રોં સામે મુસ્લિમોના વિરોધપ્રદર્શનથી મધ્ય પ્રદેશની રાજનીતિમાં હલચલ\\nસારાંશ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સામે ભોપાલના ઇકબાલ મેદાનમાં મુસ્લિમોએ કરેલા એક વિરોધપ્રદર્શનથી મધ્ય પ્રદેશની રાજનીતિમાં હલચલ મચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે આયોજિત કરવામાં આવેલા આ વિરોધપ્રદર્શનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમોએ ન ફક્ત ફ્રાન્સનો વિરોધ કર્યો બલકે ફાન્સના ધ્વજને આગચંપી પણ કરી.\n\nગત દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ઇસ્લામ ધર્મને સંકટમાં ગણાવ્યો હતો.\n\nએમણે મોહમ્મદ પેગંબરનું એક આપત્તિજનક કાર્ટૂન બતાવનાર શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા પછી કહ્યું કે તેઓ ઇસ્લામિક ચરમપંથી લોકો સામે સખત કાર્યવાહી કરશે.\n\nમેક્રોંના આ નિવેદન પછી દુનિયાના અનેક દેશોમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. ભોપાલમાં પણ વિરોધપ્રદર્શન થયું. ભોપાલના આ વિરોધપ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સઃ ઇમેન્યુઅલ મેક્રોંના નિવેદન પર તુર્કીના રાષ્ટ્રપતિની ફ્રાન્સની વસ્તુઓના બહિષ્કારની અપીલ, મુસ્લિમ દેશો ગુસ્સે\\nસારાંશ: મહંમદ પેગંબરનાં કાર્ટૂન દેખાડવાં બદલ ફ્રાન્સના એક શિક્ષકની હત્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ જે નિવેદનો આપ્યાં તેના કારણે ઘણા મુસ્લિમ દેશો નારાજ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્રોંએ પોતાના નિવેદનમાં \"સાંપ્રદાયિક ઇસ્લામની\" આકરા શબ્દોમાં ટીકા કરી છે અને શિક્ષકની હત્યાની ઘટનાને \"ઇસ્લામિક આતંકવાદી\" હુમલો ગણાવ્યો છે.\n\nઘણા આરબ દેશો ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કરવા લાગ્યા છે. કુવૈત, જોડર્ન અને કતારની અમુક દુકાનોમાં ફ્રાન્સમાં બનેલી વસ્તુઓ હઠાવી દેવામાં આવી છે. લીબિયા, સીરિયા અને ગાઝા પટ્ટીમાં ફ્રાન્સ વિરુદ્ધ દેખાવો થયા છે.\n\nફ્રાન્સના વિદેશમંત્રાલયનું કહેવું છે કે \"બહિષ્કારની પાયા વગરની\" વાતો લઘુમતી સમાજનો માત્ર એક કટ્ટર વર્ગ કરી રહ્યો છે.\n\nઆ વિરોધ મહંમદ પેગંબરનાં વિવાદિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅંક્રો કોરોના પૉઝિટિવ - TOP NEWS\\nસારાંશ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅંક્રોનો કોરોનાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હાલ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમૅન્યુઅલ મૅંક્રો\n\nમૅંક્રોની કચેરીએ કહ્યું કે 42 વર્ષના રાષ્ટ્રપતિ મૅંક્રોમાં કોરોનાના લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.\n\nએક સરકારી અધિકારીએ કહ્યું કે મૅંક્રો હજુ પણ ફ્રાન્સના ઇન્ચાર્જ છે અને હવે ઘરેથી જ તમામ કામ સંભાળી રહ્યા છે.\n\nફ્રાન્સમાં કોવિડ-19ના વધી રહેલા કેસોના કારણે આ સપ્તાહથી જ રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.\n\nજૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર ફ્રાન્સમાં કોરોનાના સંક્રમણથી અત્યાર સુધી 59400થી વધુ મોત થઈ ચૂકી છે.\n\nફ્રાન્સ કોરોના મહામારીથી સૌથી અસરગ્રસ્ત યુરોપિયન દેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સનાં શહેરોમાં યુવતીઓ રસ્તા પર કેમ ઊતરી?\\nસારાંશ: ફ્રાન્સનાં જુદાં-જુદાં શહેરોમાં યુવતીઓ અને મહિલાઓ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઊતરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ ફ્રેંચ શહેરોમાં મહિલાઓની હત્યા તેમજ અન્ય જાતીય હિંસાનો વિરોધ કરી રહી છે. તેમનો આરોપ છે કે અધિકારીઓ આંખે પાટા બાંધીને આ સમસ્યાને જોઈ રહ્યા છે.\n\nસમગ્ર પશ્ચિમ યુરોપમાં ફ્રાન્સમાં ઘરેલુ હિંસાના કેસમાં સૌથી વધુ મહિલાઓની હત્યા થાય છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે માત્ર એક વર્ષમાં આશરે 115 મહિલાઓની ઘરેલુ હિંસામાં હત્યા થઈ છે.\n\nતેનો જ વિરોધ કરવા સમગ્ર ફ્રાન્સનાં જુદાં-જુદાં શહેરોમાં આશરે 30 જેટલી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.\n\nએવી આશા છે કે સોમવાર સુધી ઘરેલુ હિંસા પર નિયંત્રણ મેળવવાનાં પગલાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સમાં કોરોનાની 'ત્રીજી લહેર', પેરિસમાં એક મહિના માટે લૉકડાઉન\\nસારાંશ: ફ્રાન્સમાં કોરોના વાઇરસની 'ત્રીજી લહેર'ના લીધે રાજધાની પેરિસમાં એક મહિના માટે લૉકડાઉન લાદવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેરિસ સાથે દેશના 15 અન્ય વિસ્તારોમાં પણ શુક્રવાર અડધી રાતથી લૉકડાઉન લાગુ કરાઈ રહ્યું છે. \n\nફ્રાન્સના વડા પ્રધાન જીન કૅસ્ટેક્સે કહ્યું છે કે આ લૉકડાઉન પહેલાંના લૉકડાઉનની જેમ જ આકરા પ્રતિબંધોવાળું નહીં હોય. \n\nફ્રાન્સમાં ગત 24 કલાકોમાં કોરોના વાઇરસના સંક્રમણના 35 હજાર નવા કેસ સામે આવ્યા છે. \n\nવડા પ્રધાન જીન કૅસ્ટેક્સનું કહેવું છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણની 'ત્રીજી લહેર' ઝડપથી વધી શકે છે. \n\nસ્વાસ્થ્યમંત્રી ઑલિવિર વેરનનું કહેવું છે કે પેરિસમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે અને જ્યાં 1200 લોકો ઇન્ટેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સમાં ટૉપલેસ સૂવા પર વિવાદ સર્જાતાં ગૃહમંત્રીને સ્પષ્ટતા કરવી પડી\\nસારાંશ: ફ્રાન્સમાં તાજેતરમાં જ મહિલાઓનો ઉપરનાં કપડાં પહેર્યાં વગર દરિયાકિનારે આડા પડવાંનો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે અને દેશના ગૃહમંત્રીને આ મામલે નિવેદન આપવું પડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવાત એમ છે કે ગત અઠવાડિયે સેન્ટ-મેરી-લા-મેર દરિયાકિનારે ત્રણ મહિલા ઉપરનાં વસ્ત્રો વિનાં સનબાથ લઈ રહ્યાં હતાં. ત્યારે તેમને કેટલાક પોલીસકર્મીઓએ શરીરને ઢાંકવા માટે કહ્યું હતું. \n\nપોલીસે આ પગલું એક પરિવારના લોકોની ફરિયાદના આધારે ઉઠાવ્યું, જેમને મહિલાઓ ટૉપલેસ સૂવા પર વાંધો હતો. \n\nપરંતુ એ બાદ પોલીસ સામે આકરી પ્રતિક્રિયા આવી અને આ એક વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો બની ગયો. \n\nછેવટે ફ્રાન્સના ગૃહમંત્રીએ આવીને મહિલાઓનું સમર્થન કરવું પડ્યું. જેમણે કહ્યું કે મહિલાઓને વસ્ત્રો પહેરવાં કહેવુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રાન્સે ફ્યૂલમાં થયેલો ભાવ વધારો પરત ખેંચ્યો, લોકોનો વિરોધ જોતાં લેવાયો નિર્ણય\\nસારાંશ: ફ્રાન્સે ફ્યૂલમાં થયેલા ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અનેક દિવસોથી વિવિધ શહેરોમાં થઈ રહેલા વિરોધના પગલે લેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રાન્સના વડા પ્રધાને ફ્યૂલના ભાવમાં થયેલા વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. \n\nવડા પ્રધાન ઍડુર્ડ ફિલિપે કહ્યું છે કે આ ભાવ વધારાનો અમલ જે લોકો તેનાથી પ્રભાવિત થયા છે તેમના સાથે ચર્ચા કર્યા પહેલાં પરત ખેંચવામાં આવશે નહીં. \n\nછેલ્લાં ત્રણ અઠવાડિયાંથી ફ્રાન્સમાં ફ્યૂલના વધેલા ભાવો સામે પ્રદર્શનો થઈ રહ્યાં હતાં. \n\nજેનાં કારણે જનજીવનને અસર પડી હતી, ઉપરાંત અનેક શહેરોમાં ઘણું નુકસાન પણ થયું હતું. \n\nફ્રાન્સના જિલે જોન્સ (પીળા બંડીધારીઓ)ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને તેઓ સરકાર સામે વધારે ઉગ્ર બની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રેક્ચર કે બાયપાસ સર્જરી નિમેષ દેસાઈને નાટકથી દૂર ન રાખી શકતા\\nસારાંશ: થોડા દાયકાઓ પહેલાની વાત છે, લગભગ વહેલી સવારનો સમય છે. ગુજરાતી સાહિત્યના બહુ મોટા કવિ અને ગીતકાર રમેશ પારેખ અમદાવાદના બસ સ્ટેશન ઉપર ઉભા છે. તેમની સાથે એક યુવાન દિગ્દર્શક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દિગ્દર્શકે કેટલાય દિવસોથી રમેશ પારેખને પોતાની ફિલ્મ માટે ગીત લખવાનું કહ્યું છે. \n\nઅંતે રમેશ પારેખને એક ગીત સૂઝ્યું, પણ ત્યારે એ ગીતને ટપકાવવા માટે પારેખ સાહેબ કે દિગ્દર્શક બંનેમાંથી કોઈની પાસે કાગળ નહોતો. \n\nઅંતે પારેખ સાહેબે એ ગીત બસની ટીકીટ પાછળ લખી આપ્યું. એ હતું ગુજરાતી ભાષાનું અમર ગીત 'સાંવરિયો રે મારો સાંવરિયો' અને એ દિગ્દર્શક એટલે નિમેષ દેસાઈ.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nલગભગ ચાર દાયકા કરતા વધારે સમયથી રંગભૂમિ સાથે જોડાયેલા અને પોતાની અંદર સતત રંગભૂમિને ધબકતી રાખનારા નિમેષભાઈ આપણી વચ્ચેથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રેન્ચ ઓપન જીત્યા બાદ વિમ્બલ્ડન જીતવો કેમ અઘરો છે?\\nસારાંશ: ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીત્યા પછી ગણતરીનાં અઠવાડિયાં બાદ વિમ્બલ્ડનમાં પણ સારું પ્રદર્શન કરવું એ સૌથી કપરો પડકાર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1969માં ઑસ્ટ્રેલિયન ટેનિસ ખેલાડી રોડ લેવરે આ સિદ્ધિ મેળવી હતી. \n\nત્યારબાદ અત્યાર સુધી માત્ર 9 લોકો જ આવી સિદ્ધિ મેળવી શક્યા છે.\n\nપરંતુ આ આટલું કઠિન શા માટે છે?\n\nફ્રેન્ચ ઓપનનું મેદાન માટીનું હોય છે જેમાં બૉલ ઝડપથી અને ઓછી ઊંચાઈ પર ઊછળે છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્રેન્ચ સામયિક શાર્લી ઍબ્દોએ ફરીથી છાપ્યાં પયગંબર મહમદ પર વિવાદિત કાર્ટૂનો\\nસારાંશ: ફ્રાન્સના સામયિક શાર્લી ઍબ્દોએ પયગંબર મહમદનાં એ કાર્ટૂનો ફરીથી પ્રકાશિત કર્યાં છે, જેને લીધે વર્ષ 2015માં તેના પર ખતરનાક ઉગ્રવાદી હુમલો કરાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કાર્ટૂનોને ત્યારે પુનર્પ્રકાશિત કરાયાં છે, જ્યારે એક દિવસ બાદ જ 14 લોકો પર સાત જાન્યુઆરી, 2015ના રોજ શાર્લી ઍબ્દોના કાર્યાલય પર હુમલો કરનારાઓને મદદ કરવાના આરોપનો ખટલો શરૂ થવાનો છે. \n\nએ હુમલામાં સામયિકના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટો સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં. થોડા દિવસ બાદ પેરિસમાં આ જ સંબંધે કરાયેલા અન્ય એક હુમલામાં પાંચ લોકોનો જીવ લેવાયો હતો.\n\nઆ હુમલાઓ બાદ ફ્રાન્સમાં ઉગ્રવાદી હુમલાઓનો ક્રમ શરૂ થઈ ગયો હતો. \n\nસામયિકના હાલના જ સંસ્કરણના કવરપેજ પર પયગંબર મહમદનાં એ 12 કાર્ટૂન છપાયાં છે, જેને શાર્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ફ્લિપકાર્ટઃ સચિન- બિન્નીની મિત્રતાથી 21 અબજ ડોલરના સામ્રાજ્ય સુધીની કહાણી\\nસારાંશ: પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા દરેકનું સપનું હોઈ શકે છે પરંતુ કેટલાક મામલામાં તો ઓછા માર્ક્સ લાવવા ઇતિહાસ રચાવાનું કારણ બની જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરમાં સચિન અને બિન્ની કોરમંગલામાં પોતાની પહેલી ઑફિસની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે\n\nજો સચિન બંસલ અને બિન્ની બંસલને પરીક્ષામાં સારા માર્ક્સ મળ્યા હોત, તો તેઓ ક્યારેય મળ્યા ન હોત અને ફ્લિપકાર્ટ પણ બન્યું ન હોત. \n\nશું થતું જો સચિન 1999માં આઈઆઈટી પ્રવેશ પરીક્ષામાં સફળ ન થયા બાદ પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાં ફિઝિક્સ કોર્સ કરવાનો નિર્ણય ન લેતા અને ક્યારેય આઈઆઈટી દિલ્હી આવતા જ નહીં. \n\nશું થતું જો સચિન અને બિન્નીના બી.ટેક પ્રોજેક્ટના ફાઇનલ યરમાં સારા માર્ક્સ મળી જતા અને તેઓ દિલ્હી ન જતા, જ્યાં તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંગાળ : મોદીએ કહ્યું કે મમતાએ લોકોનો ભોરસો તોડ્યો, મમતાએ સિલિન્ડર સાથે રેલી યોજી TOP NEWS\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકતાના બ્રિગેડ મેદાનમાં ચૂંટણીરેલી સંબોધી, જેમાં તેમણે રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પર નિશાન તાક્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"બંગાળમાં પરિવર્તન માટે જ લોકોએ મમતા દીદી પર ભરોસો મૂક્યો હતો પણ તેમણે ભરોસો તોડી નાખ્યો. આ લોકોએ બંગાળનો વિશ્વાસ તોડ્યો. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું.\"\n\nતેમણે એવું પણ કહ્યું કે જો બંગાળમાં ભાજપની સરકાર રચાશે તો તેના નિર્ણયોમાં બંગાળના લોકોનાં હિતો સર્વોપરી રહેશે. તેમણે એ સરકારની પ્રેરણા 'આશોલ પોરિબોરતોન'નો મંત્ર ગણાવ્યો. \n\nતેમણે કહ્યું, \"આશોલ પોરિબોરતોનનો અર્થ, એવું બંગાળ જ્યાં ગરીબને પણ આગળ વધવાની પૂરી તકો મળે. આશોલ પરિવર્તન એટલે એવું બંગાળ જ્યાં દરેક ક્ષેત્ર, દરેક વર્ગની વિકાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંગાળ ચૂંટણી : અમિત શાહ ‘વાણિયા’ હોવાથી બંગાળમાં ભાજપ ચૂંટણીનાં વચનો પૂરાં કરી બતાવશે?\\nસારાંશ: 'ખેલા હોબે' એટલે કે જંગ થશે, એવા નારા વચ્ચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં બન્ને મજબૂત દાવેદાર - તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ પોતપોતાના ચૂંટણીઢંઢેરા બહાર પાડી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીએમસીએ બીજેપી પર તેના ચૂંટણીઢંઢેરાની નકલ કરવાનો આક્ષેપ કર્યો છે.\n\nરાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ ચૂંટણીઢંઢેરાઓમાં જે પ્રકારનાં અને જેટલાં વચનો આપવામાં આવ્યાં છે એ પૈકીના અડધાનો અમલ થશે તો પણ પશ્ચિમ બંગાળ વાસ્તવમાં 'સોનાર બાંગ્લા' બની જશે.\n\nબન્ને પક્ષોના ચૂંટણીઢંઢેરામાં ઘણી સમાનતા છે. તેથી ટીએમસીએ બીજેપી પર તેના ચૂંટણીઢંઢેરાની નકલ કરવાનો આક્ષેપ કર્યો છે. \n\nબીજી તરફ, ભાજપ તેના ચૂંટણીઢંઢેરાને 'સંકલ્પ' ગણાવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે ટીએમસીએ તેના ચૂંટણીઢંઢેરામાં 10 મુખ્ય વચન આપ્યાં છે, જ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંગાળ ચૂંટણી : મમતા બેનરજીને પોલીસે જ્યારે તેમને ઢસડીને દાદરા પરથી નીચે ઉતાર્યાં\\nસારાંશ: તારીખઃ 12 મે, 2011. સ્થળઃ કોલકાતામાં કાલીઘાટસ્થિત મમતા બેનરજીનું નળિયાની છત ધરાવતું બે ઓરડાનું કાચું મકાન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટ 1997ની આ તસવીરમાં મમતા કોલકાતામાં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સત્રને સંબોધિત કરી રહ્યાં હતાં, મમતા ત્યારે કૉંગ્રેસ યૂથ વિંગના અધ્યક્ષ હતાં.\n\n2011ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જેમજેમ આવી રહ્યાં હતાં, તેમતેમ મમતાના ઘરની બહાર એકત્ર થયેલા હજારો સમર્થકોમાં ઉત્સાહ સતત વધતો જતો હતો. પરંતુ મમતા બેનરજીના ચહેરા પર શાંતિ છવાયેલી હતી.\n\nતેમણે કૉંગ્રેસથી છેડો ફાડીને અલગ પાર્ટી બનાવી તેનાં લગભગ 13 વર્ષ પછી ડાબેરીઓને સત્તા પરથી દૂર કરવાનું તેમનું સ્વપ્ન સાકાર થતું જણાતું હતું. સાથોસાથ તેમની એક જૂની પ્રત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંગાળ ચૂંટણી : મોદીની રેલીમાં ભીડ દર્શાવવાથી માંડીને ભાજપે નાણાં વહેંચ્યાં હોવાનો દાવો કરતી ફેક તસવીરોની હકીકત\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં મહિનાઓ સુધી રેલીઓ યોજી અને ચૂંટણીપ્રચાર કર્યા બાદ સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) મહત્ત્વની અને રસાકસી ભરેલી ચૂંટણી લડી રહ્યાં છે. 27 માર્ચે ચૂંટણીનો પ્રાંરભ થઈ રહ્યો છે. વિવિધ તબક્કામાં યોજાઈ રહેલી આ ચૂંટણી એક મહિના સુધી ચાલશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંગાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક રેલી દરમિયાનની તસવીર\n\nઆ દરમિયાન ઇન્ટનેટ પર ઘણી ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. રાજકીય પક્ષો વિરોધીઓની જૂની અને સંબંધ ન હોય તેવી તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં ખોટા અને ભ્રામક દાવા કરાયા છે. \n\nસૌરવ ગાંગુલીની તસવીરનો રાજકીય પક્ષો દ્વારા ઉપયોગ\n\nપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની તસવીરને મૉર્ફ્ડ કરીને ખોટા દાવા સાથે શૅર કરવામાં આવી\n\nભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તસવીરો વાઇરલ થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંગાળ ચૂંટણી પરિણામ : મોદી-શાહ તમામ પ્રયાસો છતાં મમતા પાસેથી બંગાળ કેમ આંચકી ન શક્યા?\\nસારાંશ: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી)નાં અધ્યક્ષ મમતા બેનરજીએ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષ તરફથી એક નારો આપ્યો હતોઃ 'ખેલા હોબે' એટલે કે ખેલ ખેલાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમતા બેનરજી\n\nહવે પરિણામે સ્પષ્ટ કરી દીધું છે કે આઠ તબક્કામાં અને એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા ચૂંટણીના આ ખેલમાં મમતા અને ટીએમસી મોટી જીત તરફ આગળ ધપી રહ્યાં છે. \n\nબીજી તરફ 'અબકી બાર, દોસો કે પાર'ના નારા અને પોતાની તમામ તાકાત તેમજ સંસાધનો સાથે રાજ્યમાં સત્તા હાંસલ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડેલી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) તેનું અડધું લક્ષ્ય પણ હાંસલ કરી શકી નથી. \n\nસત્તાની હૅટ્રિક સર્જ્યા પછી ટીએમસી તથા તેના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ છે, જ્યારે ભાજપમાં આ હારની જવાબદારી કેન્દ્રીય નેતૃત્વને માથે ઢોળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે રાજકીય હિંસા કેમ થઈ રહી છે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 2021માં થવાની છે અને ભાજપ તથા તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2019ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે 18 બેઠકો મેળવતાં તૃણમૂલ કૉંગ્રેસમાં સોપો પડી ગયો હતો અને ભાજપ હવે પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યો છે.\n\nસત્તાની સાઠમારીમાં બંને પક્ષો વચ્ચે હિંસક ઝડપ પણ થઈ છે, જેમાં બંને પક્ષોના કાર્યકરો મૃત્યુ પામ્યા છે. \n\nનવેમ્બરની 2જી તારીખે ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળના વિવિધ પોલીસ સ્ટેશનો બહાર વિરોધપ્રદર્શનો કરાયાં હતાં. \n\nભાજપના નેતાઓનો આરોપ હતો કે ટીએમસી દ્વારા તેમના કાર્યકરોની હત્યા કરવામાં આવી રહી છે. \n\nકેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંગાળમાં ભાજપને હરાવવા મમતા, ડાબેરી પક્ષો, કૉંગ્રેસ બધાં એક થશે?\\nસારાંશ: શું પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે તૃણમૂલ કૉંગ્રેસ, વામમોર્ચો અને કૉંગ્રેસ વચ્ચે તાલમેલ થશે. શું દરેક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે આ ત્રણેય પાર્ટીના સંયુક્ત ઉમેદવારો હશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમતા બેનરજી અને દીપંકર ભટ્ટાચાર્ય\n\nજો ભાકપા (માલે)ના મહાસચિવ દીપંકર ભટ્ટાચાર્યની સલાહને ધ્યાનમાં લેવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તસવીર કંઈક આવી ઊભરે છે.\n\nજોકે બંગાળ વામમોર્ચા નેતાઓના વલણે આ તસવીર બનતા પહેલાં કૅનવાસ પર પાણી ફેરવી દીધું છે.\n\nબિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર દીપંકર ભટ્ટાચાર્યની ટિપ્પણીએ અહીં રાજનીતિના પાણીમાં કાંકરો નાખ્યો છે.\n\nદીપંકરે કહ્યું કે વામદળોએ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપને એક નંબરના દુશ્મન માન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંધારણ દિવસ : તમને કયા-કયા અધિકારો બંધારણે આપ્યા?\\nસારાંશ: વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે તેના પાયા તા. 26 નવેમ્બર 1949ના દિવસે નખાયા, જ્યારે, બંધારણસભાએ ઔપચારિક રીતે ભાર સ્વીકૃત કર્યું હતું. જેને અધીન રહીને સમગ્ર દેશમાં એક કાયદાની અંદર રહીને દરેક વ્યક્તિ કામ કરી શકે. \n\nઆ સાથે જ દરેક વ્યક્તિને પોતાનો મૌલિક અધિકાર પણ મળે.\n\nબંધારણમાં ઘણા પ્રકારના અધિકારો અને નિયમોની ચર્ચા કરવામાં આવી છે, જેમાં મહિલાઓને પણ ઘણા અધિકાર મળ્યા છે જેના વિશે પૂરતી જાગૃતિનો અભાવ છે. \n\nઆ અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાત સ્થિત સામાજીક કાર્યકર સોનલ જોશી સાથે વાત કરી તો તેમણે કહ્યું: \n\n\"સમાજની દીકરીઓને બંધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંધારણનો મુસદ્દો એક બ્રાહ્મણે તૈયાર કર્યો હતો : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ\\nસારાંશ: ઇકોનોમિક ટાઇમ્સ ના અહેવાલ પ્રમાણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શુક્રવારે એવો દાવો કર્યો હતો કે બંધારણનિર્માતા ડૉ. બી. આર. આંબેડકરે બંધારણનો મુસદ્દો બનાવવાનું શ્રેય બી. એન. રાવને આપ્યું હતું, જેઓ એક બ્રાહ્મણ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ'ના બીજા અધ્યાયના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.\n\nઆટલું જ નહીં તેમણે દાવો કર્યો હતો કે અર્થશાસ્ત્રી અભિજિત બેનરજી સહિત નોબલ પુરસ્કારથી સન્માનિત 9 પૈકી 8 ભારતીય બ્રાહ્મણ હતા.\n\nઅહેવાલ અનુસાર તેમણે સમારોહમાં વિવાદિત નિવેદન આપવાનું ચાલુ રાખતાં આગળ કહ્યું હતું કે \"બ્રાહ્મણોએ હંમેશાં અન્યોને આગળ વધવાની તક આપી અને પોતે તેમના સમર્થનમાં પાછળ રહ્યા છે. તેવી રીતે બી. એન. રાવે પણ આંબેડકરને આગળ રાખ્યા હતા.\"\n\nગુજરાતમાં તાપમાન ઘટવાની આગાહી\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બંને ભાજપના જ PM, પરંતુ મોદી-વાજપેયીમાં શું છે ફરક?\\nસારાંશ: વડા પ્રધાન મોદી અને ભૂતપૂર્વ વડા પ્રધાન, દિવંગત વાજપેયી વચ્ચે સરખામણીના મુદ્દા ઓછા હોવા છતાં, તેમની તુલના થવી સ્વાભાવિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કારણ કે એ બંને એનડીએની સરકારમાં ભાજપી નેતા તરીકે વડા પ્રધાન પદે પહોંચ્યા.\n\nબંને કાચાપાકા કવિ. બંને વક્તૃત્વશક્તિ માટે જાણીતા. \n\nઆર એસ. એસ.નું બૅકગ્રાઉન્ડ તો ખરું જ. હજુ વધારે અંગત થવું હોય તો, બંને જુદી જુદી રીતે એકલા. \n\nવાજપેયી કુંવારા હતા અને તેમના પોતાના વિધાન પ્રમાણે, તે બ્રહ્મચારી ન હતા. \n\nમોદી પરિણીત છે કે નહીં તેની ટૅકનિકલ સ્થિતિ જે હોય તે, પણ રહે છે એકલા. વાજપેયીએ કરેલું એવી મતલબનું કોઈ નિવેદન કરવાની મોકળાશ તેમનામાં દેખાઈ નથી.\n\nશું છે બંને વચ્ચે તફાવત? \n\nઆટલા સામાન્ય સામ્ય પછી, વડા પ્રધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બગદાદી : 15 મિનિટનું એ ઑપરેશન, જેમાં બગદાદીનો અંત આવ્યો\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું કે ખતરનાક ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટના પ્રમુખ અબુ બકર અલ-બગદાદીએ સીરિયામાં અમેરિકાની સ્પેશિયલ ફોર્સની રેડ દરમિયાન જાતને ઉડાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન ફોર્સે ઑપરેશન બાદ ઉપરથી લીધેલી તસવીર. આ તસવીર સીરિયાના ઇદલિબ પ્રાંતના બારિશા ગામની છે.\n\nઅમેરિકાએ આ ઑપરેશન ક્યાં કર્યું?\n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારપરિષદમાં જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકાના સ્પેશિયલ ફોર્સના ઑપરેશન દરમિયાન એક ખતરનાક અને ભયંકર રાતે દુનિયાના નંબર વન આતંકવાદીનું મોત થયું છે.\n\nટ્રમ્પે કહ્યું કે શનિવારે એક હેલિકૉપ્ટર એક અજ્ઞાત સ્થળેથી અમેરિકાની સ્પેશિયલ ફોર્સને લઈને સાંજે પાંચ વાગ્યે વૉશિંગ્ટનથી રવાના થયું.\n\nત્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં નિરીક્ષણરૂમમાં અન્ય નેતાઓ સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બગદાદીનું અંડરવૅર કુર્દદળોએ ચોરી કેમ કર્યું હતું?\\nસારાંશ: કુર્દોના નેતૃત્વવાળી સીરિયન ડેમૉક્રેટિક ફૉર્સિઝ એટલે કે એસડીએફએ જણાવ્યું છે કે તેમના જાસૂસોએ અબુ બકર અલ-બગદાદીનું અંડરવૅર ચોર્યું હતું. જેથી ડીએનએ તપાસ થકી એ પુષ્ટિ કરી શકાય કે માર્યો ગયેલો શખ્સ બગદાદી જ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસડીએફના એક સિનિયર કમાન્ડરે દાવો કર્યો છે કે સીરિયામાં અમેરિકન સૈન્યના અભિયાન પહેલાં ઇસ્લામિક સ્ટેટનું લૉકેશન જાણવા તેમનાં સૂત્રોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\n\nજોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન દરોડા દરમિયાન અબુ બકર અલ-બગદાદીએ પોતાની જાતને ઉડાવી દીધી હતી. ટ્રમ્પે આ અભિયાનમાં કુર્દોની ભૂમિકાને ખાસ મહત્ત્વ નહોતું આપ્યું.\n\nઅમેરિકન રાષ્ટ્રપતિનું કહેવું હતું, \"તેમની જાણકારીથી અમને મદદ મળી પણ સૈન્યઅભિયાનમાં તેમની કોઈ ભૂમિકા નહોતી.\"\n\nકુર્દોની ભૂમિકા \n\nજોકે, એસડીએફના સિનિયર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બગલમાં થતા પરસેવામાં દુર્ગંધ શા માટે આવે છે?\\nસારાંશ: નિષ્ણાતો માને છે કે તેમણે શરીરની દુર્ગંધ સામે છૂટકારો મેળવવાની ઉમદા રીત શોધી કાઢી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ જણાવે છે કે બગલમાંથી નીકળતા દુર્ગંધ રહિત પરસેવામાંથી ઉદ્ભવતા બૅક્ટેરિયા કઈ રીતે દુર્ગંધ પેદા કરે છે.\n\nયોર્ક અને ઑક્સફર્ડ યૂનિવર્સિટીની બે ટીમે જણાવ્યું છે કે તેમણે હવે આ અણુ પ્રક્રિયા અંગેનો પહેલો તબક્કો ઊકેલી કાઢ્યો છે.\n\nજર્નલ 'ઈ-લાઇફ'ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આને કારણે દુર્ગંધ પેદા કરનારી પ્રક્રિયાને જ અટકાવી દેતો નવી પેઢીનો ડિઑડ્રન્ટ તૈયાર કરવામાં મદદ મળશે. \n\nપરસેવો\n\nપરસેવો ત્વચાની બે પ્રકારની ગ્રંથિઓમાંથી વહે છે.\n\nકસરતને કારણે સમગ્ર શરીરમાં પરસેવો થાય છે, જે એકેરિન ગ્રંથિને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બગાડ અટકાવવા દંપતીએ લગ્નમાં વધેલું ભોજન પીરસ્યું, લોકોએ કરી પ્રશંસા\\nસારાંશ: કાયલી અને જૉ ટિલ્સ્ટનનાં લગ્નમાં આવેલા લગભગ 280 લોકોનો જમણવાર હતો અને તેમાં અનેક પ્રકારની વાનગીઓથી દરેકની થાળી સજેલી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ થાળીમાં સી બાસ, ઓક્સ, પોર્ક રીબ્ઝ અને ચીકન સાથે વિવિધ પ્રકારની વિગન વાનગીઓ, ગ્લૂટન-ફ્રી વાનગીઓ અને શાકાહારી વાનગીઓનું વૈવિધ્ય હતું. \n\nરસપ્રદ વાત એ છે કે આ દરેક વાનગી વધેલા ભોજનમાંથી બની હતી, જે કદાચ અહીં ન વપરાયું હોત તો કચરામાં ગયું હોત. \n\nપરંતુ મહેમાનોને આ ભોજનની હકીકત તેમણે જમી લીધા બાદ જ ખબર પડી. નવદંપતીએ જેવી જાહેરાત કરી તેવી જ મહેમાનોને નવાઈ લાગી. \n\nજોકે, કાયલી ટિલ્સ્ટને કહ્યું કે વેસ્ટ યૉર્કશાયરના સૉલ્ટાયર ખાતે આવેલા વિક્ટોરિયા હૉલમાં તેમના આ ભોજનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ઘણા મહેમાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બગાસાનું વિજ્ઞાન: મગજ કેમ બગાસાની કોપી કરે છે?\\nસારાંશ: બગાસાં પરનો આ લેખ વાંચતા વાંચતા જો જો બગાસું ખાવા લાગતા. સામાન્ય રીતે સામે કોઈ બગાસું ખાય એટલે તરત બીજાને પણ બગાસું આવવા લાગે છે. બગાસાંનાં આ ચેપથી કોઈ અજાણ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ એની પાછળનું કારણ જાણવાની કોશીશ આપણે કરતા નથી. હવે વૈજ્ઞાનિકોએ આના પર રિસર્ચ કર્યું છે કે બગાસું ચેપી કેમ હોય છે.\n\nબગાસાં પર પ્રયોગ\n\nનોટિંગહામ યુનિવર્સિટીની એક ટીમે આના પર રિસર્ચ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે મગજમાં એવી તો કઇ પ્રક્રિયા થાય છે, જે બગાસું ખાવાની પ્રેરણા આપે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nબગાસું આવતું હોય એ દરમિયાન મગજમાં શું થઈ રહ્યું છે તે ચકાસવા માટે, વૈજ્ઞાનિકોએ 36 વોલંટીઅર્સ પર અભ્યાસ કર્યો. પ્રયોગમાં કેટલાકને કહેવામાં આવ્યું કે તે ખુલ્લાં મો એ બગાસું ખાઈ શકે છે, જ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2018 : શું દેશના ખેડૂતોએ પણ ટેક્સ ભરવો પડશે?\\nસારાંશ: મોદી સરકાર ફેબ્રુઆરીમાં નાણાંકીય વર્ષ 2018-19નું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં ખેડૂતો અને કૃષિક્ષેત્રને પ્રાથમિકતા અપાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે બજેટમાં ખેડૂતો અને ખેતીને પ્રાધાન્ય આપવા પર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે\n\nસરકાર આવકમાં વધારો કરવાના હેતુસર વધુને વધુ લોકોને કરપાત્ર બનાવવા માગે છે.\n\nઉપરોક્ત સંદર્ભે નીતિ આયોગે ગત વર્ષે સરકારને ખેતી અને કૃષિ ક્ષેત્રને પર કર વ્યવસ્થામાં સામેલ કરી લેવાની સલાહ આપી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસરકારની આવકનો લગભગ ત્રીજો ભાગ 'કૉર્પોરેટ ટેક્સ' અને 'ઇન્કમ ટેક્સ'માંથી આવે છે.\n\nજો તેમાં એક્સાઇઝ, કસ્ટમ અને સર્વિસ ટેક્સ ઉમેરવામાં આવે, તો સરકારી આવકનો 60 ટકાથી વધારે હિસ્સો કેન્દ્ર સરકારને આવા ટેક્સમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2018: નાણાપ્રધાન જેટલીના પટારામાંથી મહિલાઓ માટે શું નીકળ્યું?\\nસારાંશ: નાણાપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે નાણાકીય વર્ષ 2018-2019નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી. \n\nમહિલાઓ માટેની મુખ્ય જાહેરાતો:\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"- ઉજ્જવલા યોજના હેઠળ ત્રણ કરોડ નવા ગેસ કનેક્શન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. \n\n- 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ છ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક હતું. \n\nજે વધારીને આઠ કરોડ શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. \n\n- ગરીબો માટે 'પ્રધાન મંત્રી આવાસ યોજના' હેઠળ 51 લાખ નવા આવાસનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. \n\n- ઈપીએફ (ઍમ્પલૉયમૅન્ટ પ્રોવિડન્ટ ફંડ)માં જોડાનારી નોકરિયાત મહિલાઓએ તેમનાં બેઝિક પગારના 12 ટકા ના બદલે આઠ ટકા જ આપવા પડશે, જેનાં કારણે મહિલાઓને મળતી આવક વધશે. \n\n- આરોગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : અનુસૂચિત જાતિ અને જનજાતિનો આર્થિક સમાનતાનો અધિકાર\\nસારાંશ: 2017-18ના બજેટ પ્રવચનમાં નાણાપ્રધાને કેટલાક માળખાગત સુધારાઓ કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં દાખલ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક, અનુસૂચિત જાતિ સબ પ્લાન અને આદિવાસી સબ પ્લાન (SCSP-TSP)ના બદલે 'એસસી અને એસટી મૉડલ' માટે કલ્યાણ પર ભાર મુકાયો હતો. \n\nબીજું, આયોજિત અને બિનઆયોજિત બંને ખર્ચને સંમિશ્રિત કરી દેવાયા હતા. તેના આધાર પર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનો સ્પેશિયલ કૉમ્પોનન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.\n\nઅગાઉની નીતિમાં આ રીતે વ્યાપક ફેરફારો કરાયા તેના કારણે ઘણા લોકો વિચારતા થયા હતા કે અનુસૂચિત જાતિ અને જનજાતિના આર્થિક સમાવેશનો હેતુ આ ફેરફારોથી કેવી રીતે પાર પડશે.\n\nએસસી માટેનો સ્પેશિયલ કૉમ્પોનન્ટ પ્લાન (1979) અને અનુસૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : આ વખતના અંદાજપત્ર શું હશે મોટા પડકારો?\\nસારાંશ: કેન્દ્રીય બજેટ આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે દેશ આર્થિક મંદી તરફ જઈ રહ્યો છે એવો ચિંતાજનક દિશાનિર્દેશ અર્થવ્યવસ્થા સંલગ્ન કેટલાક આંકડા કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂન 2019માં ત્રણ મહિના પછી ફરી એક વાર ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સની આવક રૂપિયા એક કરોડની નીચે નોંધાઈ છે.\n\nમે 2019માં આવક રૂપિયા 1,00,289 કરોડ થઈ હતી જે જૂનમાં ઘટીને 99939 કરોડ થઈ છે.\n\nકેન્દ્ર અને રાજ્ય સ્તરના વિવિધ 17 જેટલા ટૅક્સને એક જ ટૅક્સ અંતર્ગત લાવી જીએસટીનો અમલ બે વર્ષ પહેલાં પહેલી જુલાઈથી શરૂ થયો હતો.\n\nઆમ જીએસટીની આવક એક રીતે દેશનાં વિવિધ ક્ષેત્રોના વિકાસ સાથે જોડાયેલી છે એમાં ઘટાડો થાય એનો અર્થ દેશમાં સાર્વત્રિક વિકાસ ઉપર બ્રેક લાગી છે.\n\nયોજનાની જાહેરાત થઈ પણ નોકરી મળી?\n\nઆ પૂરતું ન હોય એ રીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : આઠ લાખની કમાણી, 10 ટકા અનામતવાળા પર કેટલો લાગશે ટૅક્સ?\\nસારાંશ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાનું વચગાળાના બજેટ 2019 દરમિયાન ટૅક્સની છૂટની મર્યાદા અઢી લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારથી જ સામાન્ય વર્ગને આર્થિક આધાર પર કેન્દ્ર સરકારની તમામ નોકરીઓમાં 10 ટકા અનામત પણ લાગુ થઈ ગઈ છે. \n\nઆ અનામતનો લાભ લેવા માટે વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, એ શરત રાખવામાં આવી છે. \n\nજ્યારે 10 ટકા અનામતની જોગવાઈ લાવવામાં આવી તો એ સવાલ ઉઠ્યો કે જ્યારે 8 લાખની આવકવાળા 10 ટકા અનામતનો લાભ લઈ શકે છે તો આવકવેરમાં છૂટ માત્ર અઢી લાખ સુધી જ કેમ છે. \n\nહવે બજેટ 2019માં આવકવેરાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. \n\nજોકે, આવકવેરો ભરતા લોકોમાં અસમંજસની સ્થિતિ બની છે કે ગરીબીના આધાર પર અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : ખેડૂતો માટે શબ્દોના સાથિયા નહીં, પરંતુ નક્કર જોગવાઈઓ હશે?\\nસારાંશ: પહેલી ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતાં પીયૂષ ગોયલે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માગે છે. તેમજ પહેલી વાર 22 જેટલા પાકના ટેકાના ભાવ (MSP) તેની ઉત્પાદન કિંમત કરતાં 50 ટકા વધુ નક્કી કરવામાં આવ્યા છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથોસાથ ખેડૂત ખાતેદારને વરસે 6 હજાર રૂપિયાની આવક સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની જાહેરાત કરી.\n\nઆ કાર્યક્રમ નાના અને સીમાંત ખેડૂતો (પછીથી આ યોજના બધા ખેડૂતો માટે લંબાવવામાં આવી છે) એવા 12 કરોડ ખેડૂત કુટુંબોને આપવા માટે 75,000 કરોડ જેટલી જંગી સહાયની પણ ઘોષણા કરી.\n\n2018-19માં 11.68 લાખ કરોડ જેટલી પાક લૉન અપાઈ હોવાની વાત કરી. \n\nરજૂ કરવામાં આવેલા અંદાજપત્ર મુજબ કુલ બજેટના 43% કૃષિ અને ગ્રામ્ય વિકાસ માટેની જોગવાઈ હતી. \n\nઆ બધાનો સીધો અર્થ સરકાર કૃષિ અને ગ્રામીણ ક્ષેત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : માત્ર ત્રણ જ શબ્દોમાં સમજો સરકારનું બજેટ\\nસારાંશ: 'બજેટ' નામનો શબ્દ ભારતના બંધારણમાં લખવામાં આવ્યો નથી. બંધારણમાં બજેટ માટે 'વાર્ષિક નાણાકીય નિવેદન' એવા શબ્દો વપરાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારને લોકો ચૂંટે છે માટે સરકાર કેટલી આવક ક્યાંથી અને કેવી રીતે મેળવે છે અને કેવી રીતે એ નાણા ખર્ચે છે એ જાણવું એ દરેક નાગરિકનો અધિકાર છે. \n\nઆથી સરકારના કામકાજમાં પારદર્શિતા ઊભી થાય છે અને તેથી સરકાર પર યોગ્ય રીતે ખર્ચ કરવાનું દબાણ ઊભું થાય છે. \n\nબજેટને સમજવા માટે કેટલાક મહત્ત્વના શબ્દો સમજવા જરૂરી છે:\n\n1. મહેસૂલી ખાધ \n\nમહેસૂલી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે સરકાર પગાર, પેન્શન, સરકારી મિલકતોના નિભાવ, યોજનાઓ, વહીવટ વગેરે પાછળ ખર્ચે છે. \n\nઆ ખર્ચ એટલે સરકાર ચલાવવાનો ખર્ચ કહી શકાય. આ ખર્ચ જ બજેટમાં સૌથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : શા માટે ખેડૂતો અનામત માટે આંદોલન કરવા મજબૂર બન્યાં છે?\\nસારાંશ: છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રમાણમાં જેને સુખી વર્ગ ગણી શકાય એવી કોમ, જેવી કે હરિયાણામાં જાટ, ગુજરાતમાં પાટીદાર, રાજસ્થાનમાં ગુર્જર અને હવે છેલ્લે છેલ્લે મહારાષ્ટ્રમાં મરાઠા સડકો પર ઊતરી આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની માગણીઓમાંની એક મુખ્ય સરકારી નોકરીઓમાં અનામત માટેની હતી. \n\nપ્રથમ દૃષ્ટિએ આ આંદોલનો કોઈ ચોક્કસ કોમ કે વર્ગ દ્વારા કરવામાં આવી રહ્યાં હોય તેવી છાપ ઊભી થાય છે અને મોટા ભાગે આપણે એને એ જ રીતે આ આંદોલનોને જોઈએ છીએ. \n\nઆ લેખમાં પ્રશ્નના મૂળ સુધી જવાનો અને આ માગણી કેટલી ઊંડી છે તેને ચકાસવાનો એક તટસ્થ પ્રયત્ન કર્યો છે.\n\nપ્રથમ દૃષ્ટિએ કોઈ કોમ કે વર્ગનું આંદોલન લાગતા આ પ્રશ્નના મૂળમાં ખેડૂતની બગડતી જતી આર્થિક સ્થિતિ અને બેહાલી છે. \n\nકૃષિમાંથી થતી આવક ઘટતી ચાલી છે અને તેની સામે જેને આપણે Agri Input એટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : સામાન્ય લોકો પર સરવાળે વધારાનો બોજ પડશે\\nસારાંશ: ચોથી જુલાઈએ ઇકૉનૉમિક સર્વે ઉપર આધારિત આવનાર અંદાજપત્રમાં નાણામંત્રી પાસેથી શું અપેક્ષાઓ છે તે લખાયું ત્યારે પણ મનમાં એવી શંકાઓ તો હતી જ કે આમાંથી ઘણું બધું માત્ર કાગળ ઉપર જ રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં 40 વરસથી સતત કેન્દ્ર સરકારના અંદાજપત્ર પરનું વિશ્લેષણ કરવાનું થાય છે. \n\nઅત્યાર સુધીનો મારો અનુભવ એવો છે કે આર્થિક સર્વેક્ષણમાં જે કહેવાયું હોય તેને નાણામંત્રીના અંદાજપત્ર સાથે ભાગ્યે જ ઝાઝો સંબંધ હોય છે.\n\nપહેલી વાર આર્થિક સર્વેક્ષણનાં તારણો અને દિશાનિર્દેશને સુસંગત એવું નિર્મલા સીતારમણનું આ બજેટ મારા માટે પણ એક સુખદ આશ્ચર્ય છે. \n\nઆ અંદાજપત્ર એક રીતે કહીએ તો આવનાર પાંચ વરસમાં ભારતીય અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડૉલરનું કદ હાંસલ કરે તે દિશામાં જવા માટેના રોડમૅપ સંબંધી દિશાનિર્દેશ કરે છે. \n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019 : હાર્દિક પટેલે કહ્યું મહિને 500 રૂપિયામાં ખાતરની થેલી પણ ન આવે\\nસારાંશ: કેન્દ્ર સરકારે આજે શુક્રવારે સામાન્ય બજેટ જાહેર કર્યું છે, આ બજેટમાં ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ અંગે ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી અને આ બજેટને ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બજેટમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 'પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ' અંતર્ગત 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતને 6 હજાર રૂપિયા દર વર્ષે સહાય પેટે આપવામાં આવશે, જે ખેડૂતોના બૅન્ક ખાતમાં જમા થશે.\n\n12 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ખેડૂતોને ત્રણ હપ્તામાં 2 હજાર રૂપિયા આપવામાં આવશે.\n\nખેડૂતો માટે 6 હજારની સહાય અંગે કરેલી જાહેરાત પર હાર્દિક પટેલે બીબીસીને જણાવ્યું કે આ આંકડાકીય માયાજાળ છે અને બધી ચૂંટણીલક્ષી વાતો છે. ખેડૂતોને વર્ષે 6 હજારની નહીં પણ પણ એમના પાકના યોગ્ય ભાવની જરુર છે.\n\nપટેલે કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2019: મધ્યમ વર્ગ, ખેડૂતો અને શ્રમજીવીઓ માટે પીયૂષ ગોયલ બજેટમાં શું છે?\\nસારાંશ: મોદી સરકારનું વચગાળાનું બજેટ મંત્રી પીયૂષ ગોયલે આજે લોકસભામાં રજૂ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બજેટમાં નોકરિયાતો, ખેડૂતો અને મહિલાઓ માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે.\n\nસૌથી અગત્યની જાહેરાત આવકવેરાની છૂટ બાબતે કરવામાં આવી છે.\n\nઆ બજેટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે હવે 5 લાખ રૂપિયા સુધીનું વેતન મેળવનારા લોકોને કોઈ ટૅક્સ નહીં આપવો પડે. જાણો બીજું શું ખાસ છે આ બજેટમાં.\n\nટૅક્સમાં શું લાભ મળ્યો?\n\n• મધ્યમ વર્ગને લલચાવવા માટે ટૅક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર ટૅક્સ નહીં આપવો પડે. 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ ઉપર ટૅક્સ નહીં લાગે. ટૅક્સ છૂટની મર્યાદા 2.5 લાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2020 : કેન્દ્રીય બજેટને સમજવા માટે આ પાંચ વાત જાણી લો\\nસારાંશ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ 2020-21નું બજેટ શનિવાર-પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટેની કેન્દ્ર સરકારની આવક અને ખર્ચની વિગત આપવામાં આવશે.\n\nઆ બજેટ પર બધાની ચાંપતી નજર રહેશે, કારણ કે સરકાર ભારતીય અર્થતંત્રમાંની નરમાઈને ગંભીર ગણી રહી છે અને તેમાંથી અર્થતંત્રને ઉગારવાનાં પગલાં લઈ રહી છે, એ નાગરિકો તથા ઉદ્યોગજગતને જણાવવાની મોદી સરકાર માટે આ મોટી તક છે. \n\nબજેટની દરખાસ્તોની જાહેરાત પહેલાં એ પાંચ નાણાકીય શબ્દાવલિને સમજી લેવી જરૂરી છે.\n\nરાજકોષીય ખાધ\n\nસરકારની કુલ આવક કરતાં કુલ ખર્ચ વધી જાય છે ત્યારે રાજકોષીય ખાધ સર્જાય છે. તેમાં સરકારે લીધેલા ઋણ (બોરોઈંગ્ઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2020 : શું મોદી સરકાર ઇન્કમટૅક્સમાં રાહત આપી શકશે?\\nસારાંશ: એક દાયકામાં સૌથી મોટી મંદીનો સામનો ભારત કરી રહ્યું છે ત્યારે આ વર્ષના બજેટ પર મોટી આશાઓ બંધાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંકડા ચોંકાવનારા છે : છેલ્લાં 11 વર્ષમાં સૌથી ઓછા એવા 5%ના દરે વિકાસ થઈ રહ્યો છે; ખાનગી વપરાશ છેલ્લાં 7 વર્ષમાં સૌથી નીચી છે; છેલ્લાં 17 વર્ષની તુલનામાં સૌથી ઓછું મૂડીરોકાણ થઈ રહ્યું છે; છેલ્લાં 15 વર્ષમાં ઉત્પાદનનો સૌથી નીચો દર છે; કૃષિવિકાસની ગતિ છેલ્લાં ચાર વર્ષમાં સૌથી મંદ છે.\n\nઆ બધાની વચ્ચે આમ આદમી માટે જીવન મોંઘું બની રહ્યું છે, કેમ કે આરબીઆઈના અંદાજને વટાવીને ફુગાવો 7.35 ટકા સુધી પહોંચી ગયો છે.\n\nઅર્થતંત્રની સ્થિતિ સુધારવા માટે સરકાર શું કરી શકે?\n\nનિષ્ણાતો એ વાતે સહમત થઈ રહ્યા છે કે સરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2020: મોદી સરકારે ગયા વર્ષે આપેલાં વચનોમાંથી કેટલાં પૂરાં કર્યાં?\\nસારાંશ: શનિવારે 11 વાગ્યે ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ રજૂ કરશે, તેના પર સૌ કોઈની નજર હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલા માટે નહીં કે બજેટથી સરકારની આગામી વર્ષની પ્રાથમિકતાની જાણ થશે, પરંતુ એટલા માટે કે સુસ્ત થઈ ગયેલા અર્થતંત્રને સચેત કરવા માટે સરકારે કેટલાંક આકરાં પગલાં લેવાં પડે તેમ છે, તે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.\n\nગયા વર્ષે બજેટના ભાષણમાં સીતારમણે કહ્યું હતું કે \"આગામી થોડાં વર્ષોમાં અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડી દેવાની ક્ષમતા અમારામાં છે.\"\n\nસમસ્યા એ છે કે સરકારે પોતે જ 2020ના વર્ષમાં પાંચ ટકાના દરે વિકાસ થશે એમ કહ્યું છે, જે છેલ્લાં છ વર્ષમાં સૌથી ઓછો છે. ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે પણ ભારતના વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2021 : ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય કેટલું દૂર?\\nસારાંશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. છેલ્લા બે મહિનાથી વધારે સમયથી કેન્દ્ર સરકારના કૃષિકાયદાઓથી નારાજ ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે..\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22ના બજેટના ભાષણમાં દાવો કર્યો કે 'સરકાર ખેડૂતો માટે પ્રતિબદ્ધ' છે.\n\n\"ખેડૂતોની સ્થિતિમાં છેલ્લા એક દાયકામાં સુધારો થયો હોય તેમ મને નથી લાગતું. ઓછો વરસાદ પડે અને પેદાશ ન મળે તો અમારે બિયારણ અને બીજો બધો ખર્ચ માથે પડે છે, સારો વરસાદ પડે તો ટેકાના ભાવ નથી મળતા.\" \n\n\"અમારો ઇનપુટ ખર્ચ સતત વધતો જાય છે અને અમે દેવું ઉતારી શકવાની સ્થિતિમાં જ નથી. માવઠાં કે દુષ્કાળની સ્થિતિમાં પાક નિષ્ફળ જાય તો સમયસર પાક વીમો નથી મળતો અને જે ચુકવણી થાય તે બહુ મામૂલી હોય છે. પાંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2021-22 : શું ગુજરાતના બજેટમાં મુસ્લિમ સહિત લઘુમતી સમુદાયોની ઉપેક્ષા થઈ છે?\\nસારાંશ: ગુજરાત રાજ્યનું નાણાંકીય વર્ષ 2021-'22નું બજેટ જાહેર થતાની સાથે જ ટીવીની ડિબેટ અને સોશિયલ મીડિયા પર તેને એક 'સર્વાંગી વિકાસ કરનાર' અને કોઈ 'નવા કરવેરા વગરનું બજેટ' ગણાવીને તેની સરાહના થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કે ગુજરાતમાં જ એક વર્ગ-સમુદાય એવો છે કે જેણે આ બજેટ સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેને 'ભેદભાવપૂર્ણ' ગણાવ્યું છે. \n\nલઘુમતી સમુદાય તરફથી બજેટની ફાળવણી મામલે કેટલીક નારાજગી જોવા મળી રહી છે.\n\nસરકારી આંકડા પ્રમાણે, ગુજરાતમાં લઘુમતી સમુદાયોની વસ્તી આશરે 11 ટકા છે, જેમાં પારસી, શીખ, ઈસાઈ ઉપરાંત મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થાય છે. જો કે તેમાં સૌથી વધુ આશરે 9.7 ટકા જેટલી વસ્તી મુસ્લિમ સમુદાયની છે. \n\nબજેટમાં મુસ્લિમ સમુદાયો માટે અલગથી કોઈ ચોક્કસ ફંડ નથી, પરંતુ લધુમતી કોમો માટે એક ચોક્કસ ફંડ હોય છે. \n\nઅન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2021: શું આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા એક જ સિક્કાની બે બાજુઓ છે?\\nસારાંશ: ગત શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ આર્થિક મંચ તરફથી આયોજિત વર્ચુઅલ દાવોસ સંમેલનને સંબોધન કર્યું ત્યારે ફરી એકવાર ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના તેમની સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે, \"ભારત આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ભારતની આત્મનિર્ભરતાની આકાંક્ષા વૈશ્વિકીકરણને નવેસરથી મજબૂત કરશે અને મને આશા છે કે આ અભિયાન ઇન્ડસ્ટ્રી 4.0 (ચોથી ઔદ્યોગિક ક્રાંતિ) માટે પણ ઘણું મદદરૂપ નિવડશે.\"\n\nવિતેલા વર્ષમાં સરકારે આ પ્રકારે 'નીતિ પરિવર્તન' કર્યું હતું અને દેશની આત્મનિર્ભરતા તરફથી ગતિને સત્તાવાર રીતે સ્પષ્ટ કરી હતી. આત્મનિર્ભરતા માટેની નીતિની જાહેરાત બાદ સોમવારે આવનારું બજેટ પ્રથમ બજેટ હશે.\n\nઅર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે આ વર્ષે તથા આગામી કેટલાક વર્ષો સુધી બજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટ 2021ની મહત્ત્વની જાહેરાતોને સરળતાથી સમજો\\nસારાંશ: નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે નાણાંકીય વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકારે કંઈ કંઈ જોગવાઈ કરી છે તેના પર એક નજર નાખીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અન્ય મહત્ત્વની જાહેરાતો\n\nપ્રતીકાત્મક તસવીર\n\nડિપૉઝિટ ઇન્સ્યોરન્સ કવરને એક લાખથી વધારીને પાંચ લાખ કરાયું. તે માટે 1961ના કાયદામાં સંશોધન કરીને પ્રસ્તાવ લાવવામાં આવશે. તેનાથી એ બૅંકોના ડિપૉઝિટરોને લાભ થશે જેઓ હાલ તણાવમાં છે.\n\nઆ સિવાય આત્મનિર્ભર યોજના અંતર્ગત ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. \n\nસરકારે આ નીતિને મંજૂરી આપી દીધી છે. આનાથી PSUમાં વિનિવેશ માટે માર્ગ મોકળો થશે. આ દિશામાં લાગુ કરાવાની નીતિ આ બજેટમાં અપાઈ છે. રાજ્ય સરકારોને પણ પોતાના ઉપક્રમોમાં વિનિવેશની મંજૂરી અપાશે.\n\nઆ સિવાય કેન્દ્રીય નાણા મં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટમાં મોદી સરકારે મિડલ ક્લાસને શું આપ્યું?\\nસારાંશ: વર્ષ 2014થી સરકાર ચલાવી રહેલો ભાજપ જ્યારે વિપક્ષમાં હતો, ત્યારે માગ કરતો હતો કે, પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ન હોવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ 2014થી 2018નું વર્ષ આવી ગયું છે અને નોકરિયાત વર્ગને વધુ રાહતની આશા હતી.\n\nસ્વાભાવિક છે કે, જો રાહત મળી હોત તો કરદાતાઓના ખિસ્સામાં વધુ નાણાં બચ્યા હોત.\n\nવળી દેશભરના લોકો પર અસર કરનારો જીએસટી (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ કર્યા બાદનું આ પ્રથમ બજેટ છે.\n\nઆથી આ વખતે આશા હતી કે આ વખતનું બજેટ રાહત આપશે.\n\nબજેટ મામલે લોકોને આશા હતી કે, ઇનકમ ટેક્સમાં રાહત મળશે અને મધ્યમવર્ગને પ્રત્યક્ષ કરમાં પણ રાહત આપવામાં આવશે.\n\nમુખ્ય આર્થિક સલાહકારે પણ કહ્યું હતું કે, પગારદાર અને મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બજેટસત્રના પ્રથમ સેશનમાં છેલ્લા દિવસે શું કરવા માગે છે ભાજપ?\\nસારાંશ: ભાજપે રાજ્યસભામાં તેના સંસદસભ્યોને ત્રણ લાઇનનું વ્હિપ આપીને મંગળવારની કાર્યવાહીમાં હાજર રહેવા કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપલા ગૃહમાં પાર્ટીના સભ્યોને ગમે તેવી સ્થિતિમાં પણ હાજર રહીને 'સરકારના વલણનું સમર્થન કરવું' એમ જણાવવામાં આવ્યું છે. \n\nમંગળવારે સાંજે ચાર વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2020ના સવાલો અંગે જવાબ આપશે. \n\nતા. પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું હતું અને છેલ્લા કેટલાક દિવસથી સંસદનાં બંને ગૃહમાં તેની ચર્ચા થઈ રહી છે. \n\nત્યારે આ બિલ માટે સીતારમણનું સમર્થન કરવા અથવા અન્ય કોઈ બિલ વોટિંગ દ્વારા પસાર કરાવવાનો સરકારનો ઇરાદો હોય તેમ જણાય છે. \n\nબજેટસત્રની શરૂઆતમાં જ સરકારે જણાવ્યું હતું કે તે વર્તમાન સેશન દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બટલા હાઉસ ઍન્કાઉન્ટર : મોહનચંદ શર્માના મૃત્યુ માટે આરિઝ ખાનને મોતની સજા\\nસારાંશ: વર્ષ 2008ના બટલા હાઉસ ઍન્કાઉન્ટર મામલે ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માના મૃત્યુ મામલે આરિઝ ખાનને મોતની સજા સંભળાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nતેમજ કોર્ટે તેમને 11 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.\n\nગત સોમવારે દિલ્હીની એક અદાલતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યાના મામલામાં આરિઝ ખાન અને તેમના સાથીઓને દોષી ઠેરવ્યા હતા.\n\nસપ્ટેમ્બર 2008માં દિલ્હીના બટલા હાઉસ વિસ્તારમાં દિલ્હી પોલીસ અને ચરમપંથી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા લોકો વચ્ચે ઍન્કાઉન્ટર થયું હતું. \n\nઆ ઍન્કાઉન્ટર દિલ્હીમાં થયેલા એક સિરિયલ બ્લાસ્ટના છ દિવસ પછી થયું હતું. આ ધમાકામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nઍન્કાઉન્ટરમાં ઇન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બઢતીમાં અનામતના ચુકાદાનો સૂચિતાર્થ શું છે?\\nસારાંશ: કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ-જનજાતિ(એસ.સી.-એસ.ટી.)ના કર્મચારીઓ માટે બઢતીમાં અનામતનો રસ્તો સાફ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિઓની એક બંધારણીય ખંડપીઠે બુધવારે આપેલા એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે સરકારી નોકરીમાં સમાન તકની બંધારણીય જોગવાઈ મુજબ બઢતીમાં પણ અનામત આપી શકાય છે. \n\nવડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા ઉપરાંત જસ્ટિસ કુરિયન જૉસેફ, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ સંજય કૌલ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાની બનેલી પાંચ જજોની ખંડપીઠે આ સુનાવણીમાં એ નક્કી કરવાનું હતું કે 2006ના 'એમ. નાગરાજ વિરુદ્ધ ભારત સરકાર'ના કેસમાં તત્કાલીન બંધારણીય ખંડપીઠ દ્વારા 'બઢતીમાં અનામત' બાબતે આપવામાં આવેલા ચુકાદા વિશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બદેશી ભાષા બોલનારા માત્ર ત્રણ લોકો જ વિશ્વમાં બચ્યા છે.\\nસારાંશ: ઉત્તર પાકિસ્તાનના આ વિસ્તારમાં એક સમયે બોલાતી બહોળા પ્રમાણમાં બોલાતી બદેશી ભાષા હવે માત્ર આ ત્રણ લોકો જ જાણે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ભાષા ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ અને લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા. આ ત્રણ લોકો બાદ વિશ્વમાં બદેશી ભાષા બોલનારું કોઈ જ નહીં બચે.\n\nઆ ત્રણ વ્યક્તિઓની સાથે જ એક આખી ભાષા દુનિયામાંથી લુપ્ત થઈ જશે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બધિરોની આ શાળાએ બાળકોની જિંદગી બદલી દીધી\\nસારાંશ: 'સાંકેતિક ભાષા શીખ્યાં બાદ હવે હું બધું જ સમજી શકું છું અને ભવિષ્યમાં ડૉક્ટર બનવા માગું છું.' \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો 14 વર્ષીય બાળકી એડનાના છે, જેઓ સાંભળી શકતાં નથી પણ સપનાં છે, જેને પાંખ આ સ્કૂલે આપી છે.\n\nઆફ્રિકાના મોગાદિશુમાં આ પહેલી શાળા છે, જે બધિર બાળકો માટે શરૂ કરવામાં આવી છે. \n\nઆ શાળાની સ્થાપના નહોતી થઈ, ત્યારે આ બાળકો પોતાના સમાજના લોકો સાથે વાતચીત કરવામાં પણ મુશ્કેલીનો અનુભવતાં હતાં. \n\nપરંતુ હવે તેઓ વાત કરી શકે છે, શિક્ષણ મેળવી શકે છે અને સામાન્ય વ્યક્તિની જેમ જીવનમાં કંઈક કરવાનો પ્રયત્ન પણ કરી શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનારસી સાડીઓનો રંગ આર્થિક મંદીના મારથી ઊડી રહ્યો છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: \"અમારા માટે તો શું મંદી અને શું તેજી? બે સાડીઓ વણીએ ત્યારે દિવસના દોઢ સો રૂપિયા મળે છે. હા, છેલ્લા કેટલાક દિવસોથી સાડી વણવાના ઑર્ડર ઓછા થઈ રહ્યા છે. તેથી ખર્ચ કાઢવા માટે સાડી વણવા સિવાય બીજી મજૂરી પણ કરવી પડે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું કહેવું છે મઉ જિલ્લાની એક વણકર વસતી કાસિમપુરમાં રહેતા નૌશાદનું. તેઓ પોતાના ઘરમાં જ પાવરલૂમ ચલાવે છે. ઘરમાં બે પાવરલૂમ છે અને તેમનો પરિવાર એટલે કે માતા, પત્ની અને બે બહેનો સાડી બનાવવાનું કામ કરે છે.\n\nએક પાવરલૂમ છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડ્યું છે. જ્યારે ચાલતું હતું ત્યારે ઘરના બધા લોકો મળીને દિવસની બે-ત્રણ સાડીઓ બનાવી નાંખતા હતા. એટલે કે સમગ્ર પરિવાર મળીને લગભગ 300 રૂપિયાનું કામ કરતો હતો.\n\nકાસિમપુરમાં મોટા ભાગના લોકોનાં ઘરોમાં પાવરલૂમ છે અને લોકો પાસે આ એક માત્ર રોજગારીનું સાધન છે. આ લોકો ઑર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનાસકાંઠા : પુત્રના પ્રેમલગ્નની સજા માતાને મળી, બહિષ્કાર કરાયો અને 'દુષ્કર્મ' આચરવામાં આવ્યું\\nસારાંશ: ગુજરાતના બનાસકાંઠામાં એક મહિલાના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યા બાદ તેમની સાથે તેમના જ સમુદાયના આગેવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nફરિયાદ અનુસાર, બન્ને આરોપી દ્વારા મહિલાને સામાજિક બહિષ્કારમાંથી બચાવવાની લાલચ આપીને શોષણ કરવામાં આવ્યું હતું. \n\nહાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને બન્ને આરોપીને ભાગેડુ જાહેર કરાયા છે. \n\nદરમિયાન પીડિતાના મેડિકલ ચેક-અપ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. \n\nઘટના શું છે?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nફરિયાદ અનુસાર બનાસકાંઠાના એક ગામમાં રહેતા પરિવારના દીકરાનાં માતાપિતાએ સમુદાય (સમાજ)ના જ અન્ય પરિવારની દીકરી સાથે તેમના દીકરાનું લગ્ન કરવા માટે વચન આપ્યું હતું. \n\nપરંતુ અન્ય શહેરમાં રહેતા દીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનાસકાંઠાના મુખ્ય પડકારો અને કારણો\\nસારાંશ: બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીમાં મુખ્યત્વે આ મુદ્દા ચર્ચામાં રહે તેવી સંભાવના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠામાં સંખ્યાબંધ લોકોને મૃત પશુ સહાય, જમીન ધોવાણ સહાય અને ખેતીના સાધનો માટેની સહાય હજી સુધી મળી શકી નથી\n\nબનાસકાંઠા: મુદ્દા અને કારણો\n\nમુદ્દા\n\nકારણો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનાસકાંઠામાં 12 વર્ષની કિશોરી સાથે કથિત દુષ્કર્મ બાદ ગળું કાપીને હત્યા\\nસારાંશ: બનાસકાંઠા પોલીસ અનુસાર દાંતીવાડામાં કિશોરી પર કથિત 'દુષ્કર્મ બાદ હત્યા' કરી દેવાઈ હોવાની ઘટના નોંધાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકીની લાશ શોધનારી બનાસકાંઠા પોલીસ\n\nડીસાના ડીવાયએસપી કુશલ ઓઝાએ બીબીસી સાથેની વાતચીતમાં ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર કિશોરી મૂકબધિર હતી\n\nતેમણે આ મામલે જણાવ્યું, \"રેપ વિથ મર્ડરની મેટર છે. આરોપીની અટક કરાઈ છે. પૂછપરછ ચાલુ છે. એફએસએલમાં નમૂના મોકલી દેવાયા છે. તપાસ માટે ખાસ ટીમ પણ બનાવાઈ છે.\"\n\nકિશોરીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે જેમાં કોઈ તીક્ષ્ણ હથિયારથી તેનું માથું ધડથી અલગ કરી દેવાયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.\n\nપોલીસ અનુસાર પ્રાથમિક દૃષ્ટિએ દુષ્કર્મ આચર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનાસકાંઠામાં કિશોરી પર દુષ્કર્મ આચરી માથું કાપી નાખનાર કેવી રીતે ઝડપાયો?\\nસારાંશ: બનાસકાંઠાનાં દાંતીવાડામાં શનિવારે કથિત દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં બાર વર્ષની મૂકબધિર કિશોરી સાથે કથિત દુષ્કર્મ આચરીને તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બનાવને લઈને રવિવારે લોકોએ વિરોધપ્રદર્શન કરી કૅન્ડલ લાઇટ માર્ચ કાઢી હતી.\n\nઘટના અંગે શનિવારે ડીસાના ડીવાયએસપી કુશલ ઓઝાએ બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે \"પ્રાથમિક દૃષ્ટિએ આ રેપ વિથ મર્ડરની ઘટના છે. તીક્ષ્ણ હથિયારથી કિશોરીનું માથું ધડથી અલગ કરી દેવાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ ચાલુ છે. ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી(એફએસએલ)માં નમૂના મોકલી દેવાયા છે. તપાસ માટે ખાસ ટીમ પણ બનાવાઈ છે.\"\n\nપોલીસે એમ પણ કહ્યું હતું કે આરોપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનાસકાંઠામાં દલિત યુવકની હત્યા, ‘સાંજે અપહરણ કરાયું, સવારે મૃતદેહ મળ્યો’\\nસારાંશ: બનાસકાંઠા જિલ્લાના રવિ ગામ ખાતે દલિત યુવકનો મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો છે, પરિવારજનોનો આરોપ છે કે ઉચ્ચ-જ્ઞાતિના લોકોએ તેની હત્યા નિપજાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠાના રવિ ગામમાં દલિત યુવકનો મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો છે\n\nપોલીસ ફરિયાદ પ્રમાણે, ગુરુવારે રાત્રે મૃતક પિન્ટુ ગલચરનું ગાળાગાળી કરીને અપહરણ કરાયું હતું અને શુક્રવારે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. \n\nપોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે છ આરોપી સામે નામજોગ એફ.આઈ.આર. દાખલ કરી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.\n\nવિપક્ષ કૉંગ્રેસ તથા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવ્યા છે. \n\nનિર્વસ્ત્ર અવસ્થામાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બનિયે કા દિમાગ ઔર મિયાંભાઈ કી ડેરિંગ\\nસારાંશ: ગુજરાત સાહિત્ય પરિષદના સંસ્થાપક રણજીતરામ મહેતાએ સો વર્ષ પહેલાં તેમના એક લેખમાં લખ્યું હતું કે, સમગ્ર ભારતમાં સૌથી વધુ જ્ઞાતિવાદ ગુજરાતમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"180471421.jpg\n\nશું આ ચૂંટણી પહેલાંના ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિઓનો મુદ્દો આટલો ભાગ નહોતો ભજવતો?\n\nરણજીતરામ મહેતાએ આ વાત 'ગુજરાતમાં એકતા શા માટે નથી' શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં લખી હતી.\n\nજોકે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાતિઓનો મુદ્દો વધુ ગાજી રહ્યો હોવાનું કહેવાય છે.\n\nશું આ ચૂંટણી પહેલાંના ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિઓનો મુદ્દો આટલો મોટો ભાગ નહોતો ભજવતો?\n\nવર્ષ 1960માં ગુજરાતની સ્થાપના બાદ 1973માં ચીમનભાઈ પટેલ પહેલા બિનબ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસૌપ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બરફ પર ચઢી રહેલા રીંછ અને બચ્ચાના વાઇરલ વીડિયોનું સત્ય શું છે?\\nસારાંશ: આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયોમાં બરફના પહાડ પર ચઢી રહેલું રીંછ અને તેનું બચ્ચું ચર્ચાનો વિષય બન્યાં છે.\n\nલોકો સોશિયલ મીડિયામાં આ વીડિયોને પ્રેરણાત્કમ વીડિયો તરીકે શેર કરી રહ્યા છે. \n\nવીડિયોમાં જોવા મળે છે કે બાળ રીંછ પોતાની માતા સાથે પહાડ ચઢવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. બચ્ચાની માતા ધીરે ધીરે પહાડ પર આગળ વધે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરીંછનું બચ્ચું પણ તેની માતા સાથે ધીરે ધીરે ઉપર ચડતું જોવા મળે છે.\n\nબરફના પહાડ પર અનેક વાર લપસી જવા છતાં રીંછનુ બચ્ચું હાર નથી સ્વીકારતું અને સતત ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે.\n\nવીડિયોમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બરફમાં ઢંકાયેલા 'ભારતીય સૈનિકો'ની વાયરલ તસવીરોનું સત્ય\\nસારાંશ: આવી ઘણી તસવીરો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતીય સૈનિકોની ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં કામ કરવાની તસવીરો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સહિત ફેસબુક પર એવા ઘણા પેજ છે જેના પર તસવીરો શૅર કરવામાં આવી છે. \n\nઆ તસવીરોને સાચી માનીને અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને સાંસદ કિરણ ખેર જેવા લોકો પણ તેને શૅર કરી ચૂક્યા છે. \n\nતેમાં કોઈ શંકા નથી કે ભારતીય સેના સૌથી ખરાબ પરિસ્થિતિઓમાં પણ પોતાની સેવાઓ આપે છે. દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધસ્થળ તરીકે ઓળખાતી સિયાચીન ગ્લેશિયરમાં પણ ભારતીય સેના તહેનાત છે. \n\n13 હજારથી 22 હજાર ફીટની ઊંચાઈ પર સ્થિત આ ગ્લેશિયરમાં ઠંડીના કારણે ઘણી વખત સૈનિકનું મૃત્યુ પણ થઈ જાય છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બર્ડફ્લૂ : ગુજરાતમાં જૂનાગઢમાંથી પૉઝિટિવ કેસ મળ્યો\\nસારાંશ: કોરોના મહામારી વચ્ચે બર્ડફ્લૂનું જોખમ અનેક રાજ્યોમાં દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં તેનો પૉઝિટિવ કેસ સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજૂનાગઢમાં માણાવદર પાસે મૃત્યુ પામેલા બે પક્ષીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.\n\nએક અઠવાડિયા પહેલા બાંટવાના ખારો ડેમ પાસે 55 પક્ષીઓનાં મોત થયાં હતાં. જેના સૅમ્પલ ભોપાલની લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં. \n\nજે પૈકી બે ટિટોડી બે પક્ષીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. \n\nજોકે, અધિકારીઓએ જણાવ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી. ગત બે તારીખ પછી એક પણ પક્ષીનું મોત થયું નથી અને હાલ સર્વેની કામગીર શરૂ કરવામાં આવી છે. \n\nઅધિકારીઓએ મરઘાં પાલન કેન્દ્રોમાં ચેકિંગ શરૂ કર્યું છે જેમાં હજી સુધી એક પણ કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બર્લિન : 1989માં તોડી દેવાયેલી એ દીવાલ જેણે દુનિયાનો ઇતિહાસ બદલ્યો\\nસારાંશ: દુનિયામાં બનતા બનાવો બહુ ઝડપથી પસાર થઈ જતા હોય છે, પણ 1989માં દુનિયામાં આવેલા પરિવર્તનો એટલા ઝડપી અને વ્યાપક હતા કે ભાગ્યે જ કોઈ તેની તોલે આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની ચરમસીમાએ આખરે બર્લિનની દીવાલ તૂટી, જે આધુનિક જગતના ઇતિહાસની બહુ સીમાચિહ્નરૂપ ઘટના બની રહી છે. \n\nદીવાલ તૂટી તેનું એક કારણ અમલદારી તંત્રની ગફલત પણ હતી. તે વખતે સોવિયેટ સંઘની આગેવાની હેઠળનો સામ્યાવાદી બ્લૉક ધરાશાઇ થઈ રહ્યો હતો અને તેને કારણે સર્જાયેલી ક્રાંતિના મોજાના ધક્કામાં દીવાલ તૂટી અને તે સાથે જ એક નવી દુનિયાની સરહદ પણ ખુલી.\n\nબે વિચારધારાના ભાગલા પાડતી દીવાલનો ઇતિહાસ\n\nકેવી રીતે તૂટી દીવાલ?\n\nપૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચેની દિવાલ તૂટી પડતાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતાં.\n\nતે દિવસ હતો 9 નવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બર્લિનની દીવાલ ધ્વસ્ત કરાયાનાં 30 વર્ષ બાદ યુરોપમાં ઊભી થઈ રહી છે નવી દીવાલો?\\nસારાંશ: બર્લિન વૉલ ધ્વસ્ત કરી દેવાયાને 30 વર્ષ વીતી ચૂક્યાં છે. બર્લિન વૉલ એટલે એ ઘાતક બૉર્ડર જે શીત યુદ્ધ દરમિયાન સામ્યવાદી એવા પૂર્વ યુરોપના વાસીઓને પશ્ચિમ યુરોપમાં જતા અટકાવતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ બર્લિન વૉલ ધ્વસ્ત કરી દેવાયાના 3 દાયકા બાદ, ફરીથી ખંડને બે ભાગમાં વહેંચતી સેંકડો કિલોમિટર લાંબી વાડ બાંધવામાં આવી રહી છે. જેનો ઘણા ઉદ્દેશો પૈકી એક લોકોની અવરજવરને પ્રતિબંધિત કરવાનો પણ છે. \n\nઆ બાબત યુરોપની હિજરતીઓ સાથેની મુશ્કેલીઓ પર પ્રકાશ પાડે છે. મેડિકલ ચૅરિટી એમ. એસ. એફ. અનુસાર \"આવા પગલાથી વેર વાળવાની વૃતિના કારણે હિજરતીઓનાં મૃત્યુના બનાવો અને તેમને સહન કરતી મુશ્કેલીઓનું સામાન્યીકરણ થશે.\"\n\nસમગ્ર યુરોપમાં દેખાઈ રહેલું આ ચલણ આજના યુરોપિયન દેશો હિજરતના માનવીય પાસાનો વિચાર કર્યા વગર તેને ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બલબીર સિંહ : 13 નંબરની અશુભ જર્સી પહેરી ભારતને ઑલિમ્પિક ગોલ્ડ અપાવનાર મહાન ખેલાડીની કહાણી\\nસારાંશ: જ્યારે 1948માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં હૉકીની ફાઇનલ શરૂ થઈ તો બધા દર્શકોએ એક સૂરમાં બૂમો પાડવાની શરૂ કરી, \"કમ ઑન બ્રિટન, કમ ઑન બ્રિટન!\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1948માં લંડન ઑલિમ્પિક્સની ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડની સામે ગોલ કર્યા પછી બલબીર સિંહ\n\nધીમેધીમે થતા વરસાદથી મેદાન ભીનું અને લિસ્સું થઈ ગયું હતું. આથી કિશન લાલ અને કેજી સિંહ બાબુ બંને પોતાનાં જૂતાં કાઢીને ઉઘાડા પગે રમવા લાગ્યા.\n\nપહેલા હાફમાં જ બંનેએ આપેલા પાસ પર બલબીર સિંહે ટૉપ ઑફથી શૉટ લગાવીને ભારતને 2-0થી આગળ કરી દીધું.\n\nરમત પૂરી થઈ ત્યારે 4-0 સ્કોર હતો અને સુવર્ણપદક ભારતનો હતો. જેવી ફાઇનલની સીટી વાગી કે બ્રિટનમાં ભારતના તત્કાલીન ઉચ્ચાયુકત કૃષ્ણ મેનન દોડતાં મેદાનમાં ઘૂસ્યા અને ભારતીય ખેલાડીઓને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બળાત્કાર વિરોધી કાર્ટૂન બનાવનાર પત્રકારને મળી ધમકીઓ\\nસારાંશ: આંધ્ર પ્રદેશના પત્રકાર અને કાર્ટૂનિસ્ટ સ્વાતિ વડલામુડીને તેમના એક કાર્ટૂન માટે સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ જણાવ્યું છે કે તે કોઈની સામે ઝૂકશે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વાતિએ બનાવેલું આ કાર્ટૂન સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયું છે\n\nસ્વાતિ હૈદરાબાદમાં રહે છે અને એક અંગ્રેજી દૈનિક માટે કામ કરે છે. તેઓ કાર્ટૂનિસ્ટ નથી, પરંતુ તેમને જે વિષયો સ્પર્શે તેને સમયાંતરે કાર્ટૂન બનાવતાં રહે છે.\n\nતાજેતરમાં જ સ્વાતિએ એક કાર્ટૂન બનાવ્યું છે, જેમાં ભગવાન રામ અને સીતા વચ્ચેનો એક વાર્તાલાપ દર્શાવ્યો છે.\n\nઆ કાર્ટૂનનો હેતુ હાલમાં બનેલી બળાત્કારની કેટલીક ઘટનાઓમાં આરોપીઓનું સમર્થન કરનારા કથિત દક્ષિણપંથી તત્વોની ટીકા કરવાનો હતો.\n\nકાર્ટૂનમાં સીતા અખબારના સમાચારો વાંચીને રામને કહી રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બહેનની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા ભાઈ ડગ્લસ સલ્ડાના કરે છે આ ક્રિસમસ ટ્રીની જાળવણી.\\nસારાંશ: ડગ્લસ સલ્ડાના જણાવે છે કે ''હું 10-20 દિવસ માટે સેલિબ્રિટિ બની જાઉં છું. લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આ વૃક્ષ નોંધાયેલું છે. આનાથી લાંબા વૃક્ષો વચ્ચે આ વૃક્ષ લાંબુ, પૂર્ણ રીતે શણગારેલું અને નૈસર્ગિક હોવાથી અલગ તરી આવે છે.'' \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"''હું મુંબઈના વરલીમાં રહું છું. અમે આ વૃક્ષ અમારા પાડોશી પાસેથી ખરીદ્યું હતું. \n\nત્યારબાદ મેં મારી બહેન સાથે આ વૃક્ષ અમારા બગીચામાં રોપ્યું હતું. હવે આ ઝાડ 65 ફૂટ ઊંચું છે.''\n\n''આ ક્રિસમસ ટ્રીએ મારી બહેનનો જુસ્સો જીવતો રાખ્યો છે. \n\nમારી બહેનનું નિધન 2005માં કેન્સરના કારણે થયું હતું. હું આ ઝાડ 2005થી શણગારું છું.\n\nતેમની અંતિમ ઇચ્છા હતી કે અમે આ વૃક્ષને શણગારતા રહીએ, જેથી તે તેને સ્વર્ગમાંથી પણ જોઈ શકે.''\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશ : એ દેશ જેણે લગ્નનાં ફૉર્મમાંથી ‘વર્જિન’ શબ્દ હઠાવ્યો\\nસારાંશ: પાંચ વર્ષથી મહિલા અધિકારો માટે લડાઈ લડતાં બાંગ્લાદેશી મહિલા પરિષદનો સંઘર્ષ સાર્થક નીવડ્યો છે અને મહિલાઓની જીત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે મહિલાઓનાં પક્ષમાં એક મોટો નિર્ણય આપ્યો છે કે હવે તેમણે તેમનાં લગ્નનાં સર્ટિફિકેટ પર 'વર્જિન' એટલે કે કુમારી શબ્દ નહીં લખવો પડે.\n\nકોર્ટે બાંગ્લાદેશ સરકારને આદેશ આપ્યા છે કે સર્ટિફિકેટ પર 'વર્જિન' શબ્દની જગ્યાએ 'અનમૅરિડ' એટલે કે 'અવિવાહિત' શબ્દનો ઉપયોગ કરવામાં આવે.\n\nઅત્યાર સુધી બાંગ્લાદેશમાં લગ્ન સમયે સર્ટિફિકેટમાં મહિલાઓએ પોતાનું સ્ટેટસ પસંદ કરવું પડતું હતું. તેમાં ત્રણ વિકલ્પ મૂકવામાં આવતા - કુમારી, તલાકશુદા અને વિધવા.\n\nહવે કોર્ટના નિર્ણય બાદ 'કુમારી'ની જગ્યાએ 'અવિવાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશ : એ પરિવાર જેનું જીવન ફિંગરપ્રિન્ટ ન હોવાને કારણે દોહ્યલું બની ગયું\\nસારાંશ: એક વીડિયો કૉલમાં અપુ સરકારે મને તેનો હાથ બતાવ્યો. આ જોઈને કશું જ અસ્વાભાવિક ન લાગ્યું. પણ મેં ધ્યાનથી જોયું તો તેમની બધી આંગળીઓનાં ટેરવાં સપાટ હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમલ અને અપુ સરકાર\n\n22 વર્ષના અપુ સરકાર બાંગ્લાદેશના ઉત્તર જિલ્લા રાજાશાહીમાં પોતાના પરિવાર સાથે રહે છે.\n\nકેટલાક સમય પહેલાં તેઓ એક ચિકિત્સક સહાયકના રૂપમાં કામ કરતા હતા. તેમના પિતા અને દાદા ખેડૂત હતા.\n\nઅપુના પરિવારમાં બધા પુરુષ સભ્યોમાં આનુવંશિક કારણોથી એક દુર્લભ શારીરિક સ્થિતિ જોવા મળે છે.\n\nતેમની પાસે કોઈ ફિંગરપ્રિન્ટ નથી. આ સ્થિતિ એટલી દુર્લભ છે કે અત્યાર સુધીમાં તે દુનિયાના કેટલાક પરિવારોમાં જોવા મળી છે.\n\nઅપુના દાદાના સમયમાં આંગળીઓનાં નિશાનનો અભાવ કોઈ મોટો મુદ્દો નહોતો.\n\nઅપુ કહે છે, \"મને નથી લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશ : વિમાન હાઇજૅક કરનાર શંકાસ્પદ શખ્સને મારી દેવાયો\\nસારાંશ: રવિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જઈ રહેલા ઍરક્રાફ્ટનું ચિત્તગોંગ ઍરપૉર્ટ પર હાઇજૅક કરવાનો પ્રયાસ કરાતા ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું અને અપહરણનો પ્રયાસ કરનારી શંકાસ્પદ વ્યક્તિને બાંગ્લાદેશના સુરક્ષા દળો દ્વારા મારી દેવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિમાન બાંગ્લાદેશના પ્લેનમાં 142 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, પ્લેનને ચિત્તગોંગનાં સિક્યૉરિટી દળોએ લૅન્ડિંગ બાદ વિમાનને ઘેરી લીધું હતું અને શંકાસ્પદ વ્યક્તિને મારી દીધો હતો, એવું કહેવાય છે કે તેની પાસે પિસ્તોલ હતી.\n\nહજી સુધી એ સ્પષ્ટ નથી કે વિમાનનું અપહરણ કરવાનો પ્રયાસ કેમ કરાયો હતો.\n\nસમાચાર એજન્સી એએફપી માહિતી પ્રમાણે, સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે સંદિગ્ધ વ્યક્તિની ઉંમર આશરે 25 વર્ષ છે અને થોડી વાર સુધી કરાયેલા ગોળીબાર બાદ તે વ્યક્તિ મૃત મળી આવી હતી.\n\nમેજર જનરલ મોતિઉર રહેમાને પત્રકારોને કહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશ : શેખ હસીનાએ હિંદુ મંદિરને કેમ જમીન આપી?\\nસારાંશ: બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસરે રાજધાની ઢાકા સ્થિત ઢાકેશ્વરી હિંદુ મંદિરને 1.5 વીઘા જમીન આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શેખ હસીના\n\nતેમણે ઢાકેશ્વરી મંદિરની છ દાયકા પહેલાંથી ચાલી આવતી આ માંગને પૂર્ણ કરી છે. \n\nમંદિરના જૂના સ્વરૂપને જાળવી રાખવા માટે જમીનની માંગ કરવામાં આવી રહી હતી.\n\nઆ પહેલાં પણ શેખ હસીના મંદિરોની જાળવણી માટે આશ્વાસન આપી ચૂક્યાં છે.\n\nઆ ભેટ સાથે મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અધિકારોની જાળવણી બાબતે તેમની છબી વધારે મજબૂત થવાની વાત કહેવામાં આવી રહી છે.\n\nશેખ હસીનાએ 15 ઑક્ટોબરના રોજ ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. \n\nત્યાં તેમણે 1.5 વીઘા જમીન ભેટમાં આપવાની વાત કરી હતી. આ જમીનની કિંમત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશ : હજારો શરણાર્થી રોહિંગ્યા બાળકોની માનસિક સ્વસ્થતા ચિંતાજનક\\nસારાંશ: કેટલાક બાળકો સૂરમાં સૂર પૂરાવીને મ્યાનમારના રાષ્ટ્રગાનની પ્રૅક્ટિસ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઘણી મહિલાઓ સીવણકામ કરી રહી છે અને આ કામના તેમને પ્રતિદિન 40 રૂપિયા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શરણાર્થી કેમ્પમાં બાળક મોહમ્મદ નૂર\n\nઆ બાંગ્લાદેશના કોક્સ બજારનો બાલૂખલી શરણાર્થી કેમ્પ છે. આ બાળકો અને તેમના પરિવાર મ્યાનમારથી પોતાનો જીવ બચાવીને અહીં ભાગી આવ્યા છે.\n\nપોતાના દેશથી અલગ થઈ ગયેલાં આ બાળકોમાંથી કેટલાકે તેમની નજર સામે જ પોતાના પરિજનોને મરતા જોયા છે.\n\nમહિનાઓ પહેલાં ઘટેલી આ ઘટનાનો આઘાત આજે પણ તેમના મનમાં યથાવત છે.\n\nબાળકોનું મનોબળ વધારવા વર્કશોપનું આયોજન\n\nતેમાં એક બાળક ખૂબ જ શાંત છે અને વારંવાર બારીની બહાર જોતો રહે છે. મોહમ્મદ નૂરની ઉંમર બાર વર્ષ છે અને ગત વર્ષે લાંબી માંદગી બાદ તેમના પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશ: ઘર તોડીને રોહિંગ્યાને મારી રહ્યા છે જંગલી હાથીઓ\\nસારાંશ: મ્યાનમારમાં રોહિંગ્યા વિરુદ્ધ થયેલી હિંસાઓ બાદ આશરે સાત લાખ રોહિંગ્યા મુસલમાનોએ બાંગ્લાદેશમાં શરણ લીધું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના જ દેશમાંથી ભાગીને જીવ બચાવવા આવેલા રોહિંગ્યા પર મુશ્કેલીઓ હજી પણ ઓછી થતી નથી. \n\nહવે આવનારા વરસાદની સાથે સાથે એક બીજી પણ મુશ્કેલી તેમની સામે આવીને ઊભી છે. \n\nઆ મુશ્કેલી એટલે હાથીઓની. જંગલી હાથીઓ કઈ રીતે તેમનો જીવ લઈ રહ્યા છે, જુઓ આ ખાસ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશના ઢાકામાં ઇમારતમાં આગ લાગતા 78 લોકોનાં મૃત્યુ, આગ અંકુશમાં આવી\\nસારાંશ: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગીચ વસતિ ધરાવતા એક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી 78 લોકોનાં મૃત્યુ થયાં છે અને 40થી વધારે લોકો ગંભીર રીતે દાઝ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઢાકા મેડિકલ કૉલેજના ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સોહેલ મહમુદે પત્રકારોને માહિતી આપતા કહ્યું કે 78 મૃતદેહો મળી આવ્યા છે.\n\nજો કે, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રુમે બીબીસીને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 70 જણાવી છે.\n\nઅગાઉ ઘટના સ્થળની મુલાકાત લેનાર પોલીસ આઇ.જી. જાવેદ પટવાઈએ કહ્યું હતું કે અત્યાર સુધી 70 મૃતદેહો મળી આવ્યા છે, જે હજી વધારે હોઈ શકે છે.\n\nઅગાઉ અગ્નિશામક સેવાના મહાનિર્દેશક અવી અહમદ ખાનનું કહેવું છે કે ભોગ બનનાર લોકોની સંખ્યા વધી શકે છે.\n\nઆગ સૌથી પહેલાં જૂના શહેર વિસ્તારના ચોક બજારની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશના સર્જનમાં ઇંદિરા ગાંધીનું પ્રદાન શું હતું?\\nસારાંશ: આ મહિને ઇંદિરા ગાંધીની એકસોમી જન્મજયંતિ ઊજવાશે. તેથી બાંગ્લાદેશના મુક્તિસંઘર્ષમાં અને તેના સ્વાતંત્ર્યને મજબૂત બનાવવામાં ઇંદિરા ગાંધીએ આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવું જરૂરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદિરા ગાંધી\n\nઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશના મુક્તિસંઘર્ષના ટેકામાં મહત્વની ભૂમિકા ભજવી, ત્યારે પી.એન. હકસર તેમના મુખ્ય સલાહકારો પૈકીના એક હતા. \n\nપાકિસ્તાનમાંના બંગાળીઓને સ્વદેશ પાછા મોકલવા અને બાંગ્લાદેશમાંથી પાકિસ્તાનમાં પાછા ફરવા ઇચ્છતાં લોકો સંબંધી સમસ્યાઓ તેમજ અસ્કયામતોનાં વિભાજન જેવા મુદ્દાઓના નિરાકરણ માટે ઇંદિરા ગાંધીના ખાસ દૂત તરીકે હકસરને 1973માં બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા. \n\nબાંગ્લાદેશનો વિદેશ પ્રધાન હોવાને નાતે પી.એન. હક્સરને મળવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી વિશે તમે જાણવા માગો છો તે બધું જ\\nસારાંશ: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં દેશના અંદાજે 10 કરોડથી પણ વધુ લોકો નવી સરકારના ગઠન માટે મતદાન કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1990ના દાયકામાં સૈન્ય શાસનમાંથી મુક્ત થયા બાદ બાંગ્લાદેશની રાજનીતિ મુખ્યત્વે બે પક્ષોથી પ્રભાવિત રહી છે. \n\nએક પક્ષ છે એ.એલ. (આવામી લીગ). હાલમાં તેમની સત્તા છે અને વડાં પ્રધાન તરીકે શેખ હસીનાનો કાર્યકાળ ચાલી રહ્યો છે.\n\nવિરોધ પક્ષમાં છે બીએનપી (બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટી). \n\nએક દાયકા પહેલાં બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર હતી અને તેમનાં વડાં પ્રધાન હતાં ખાલીદા ઝીઆ, પરંતુ ભ્રષ્ટાચારના કેસમાં તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો.\n\nબાંગ્લાદેશની ચૂંટણીમાં સીધો જંગ આ બન્ને મહિલા નેતાઓ વચ્ચે છે, જેમને 'બેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશની સ્વતંત્રતાનાં 50 વર્ષ : દુષ્કાળથી આત્મનિર્ભર બનવા સુધીની યાત્રા કેવી રીતે પૂરી થઈ?\\nસારાંશ: વર્ષ 1971માં જ્યારે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે અસંખ્ય પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ અર્થતંત્રના મોરચે પણ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"50 વર્ષના ગાળામાં બાંગ્લાદેશ કેવી રીતે પ્રગતિના પંથે અગ્રેસર બની શક્યું?\n\nતેનાં અમુક કારણો પણ હતાં. તેની સામે વધુ વસતિ, ઓછો સાક્ષરતા દર, અત્યંત ગરીબી, સીમિત પ્રાકૃતિક સંસાધન અને ઉદ્યોગોની ઓછી સંખ્યા જેવા પડકારો હતા.\n\nઘણા લોકોનાં મનમાં એ પ્રશ્ન થતો હતો કે બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાજ્ય સ્વરૂપે જીવિત રહી પણ શકશે કે નહીં?\n\nએક સમય હતો કે અમેરિકાના વિદેશમંત્રી રહી ચૂકેલા હૅનરી કિસિંજરે ભવિષ્યવાણી કરી હતી કે બાંગ્લાદેશ એક એવો દેશ બનીને રહી જશે જે પોતાની સમસ્યાઓનું નિરાકરણ જાતે નહીં કરી શકે અને અન્ય કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશમાં નરેન્દ્ર મોદીનો વિરોધ : 2002નાં ગુજરાતનાં રમખાણોને યાદ કેમ કરાયાં?\\nસારાંશ: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં 'મોદી ગો બેક'ના નારા સાથે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં પ્રદર્શન\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહ્યા છે, કોરોના વાઇરસના સંક્રમણ બાદ આ પ્રથમ વિદેશપ્રવાસ હોવાથી આની પર સૌની નજર છે.\n\nજોકે બાંગ્લાદેશના એક વર્ગ દ્વારા નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, શુક્રવારે અને શનિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં હતાં.\n\nબાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમેને શનિવારે કહ્યું કે એક સમૂહ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, એનાથી ચિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશમાં પાણી પીને દર વર્ષે હજારો લોકો મુત્યુ પામે છે\\nસારાંશ: બાંગ્લાદેશમાં ભૂગર્ભમાંથી જે પાણી નીકળે છે તેમાં ધાતુનું પ્રમાણ જરૂર કરતા વધારે હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પાણી લોકો માટે ખતરારૂપ છે. એક કંપનીએ આ વાતની નોંધ લીધી અને પાણીને શુદ્ધ કરવાનું કામ શરૂ કર્યું. હવે અહીના લોકોને શુદ્ધ પાણી મળવાની શક્યતા વધી ગઈ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશમાં પાણીમાં તરતાં ખેતરો દ્વારા ખેડૂતો કરી રહ્યા છે કમાણી\\nસારાંશ: આપણે ખેડૂત અને ખેતરની વાતો તો સાંભળી છે પરંતુ તમે ક્યારેય તરતાં ખેતરો વિશે સાંભળ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાં, બાંગ્લાદેશમાં ઘણા ખેડૂતો આવાં પાણી પર તરતાં ખેતરો પર નભી રહ્યા છે. \n\nબાંગ્લાદેશમાં સૌથી મોટી ડેલ્ટા નદીને કારણે અનેક વખત પૂર આવે છે. \n\nજેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળી છે. આ સમયે રોજી-રોટીના એક સાધન તરીકે આ તરતાં ખેતરો કામ આવે છે. \n\nઆ ખેતરો પાણી પર તરતાં રહે છે એટલે તેને પૂરની લાંબી અસર થતી નથી. \n\nઘણાં એવાં વર્ષો છે જેમાં બાંગ્લાદેશનો કુલ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરની અસરમાં આવી જાય છે. \n\nકઈ રીતે બને છે તરતાં ખેતરો? \n\nબાંગ્લાદેશમાં રહેતા હરિપોદો નામના ખેડૂત કહે છે કે દર વર્ષે ચોમાસામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશમાં પીએમ મોદીની મુલાકાતનો વિરોધ, હિંસક પ્રદર્શનમાં 5 લોકોનાં મોત - BBC Top News\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના પ્રવાસે છે. પરંતુ તેમની મુલાકાતનો વિરોધ થયો છે. જેમાં હિંસક પ્રદર્શનમાં 5 લોકોનાં મોત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંસક પ્રદર્શન\n\nપીએમ મોદી આજે જ બાંગ્લાદેશ પહોંચ્યા હતા. બાંગ્લાદેશ પોતાની આઝાદીની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને આ તબક્કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજરી આપી રહ્યા છે.\n\nદરમિયાન બાંગ્લાદેશમાં આજે ચટગાંવમાં પ્રદર્શન વેળા પોલીસ સાથેના ઘર્ષણમાં એકંદરે ચાર લોકોનાં મોત થયા હતા.\n\nબીબીસી બાંગ્લા અનુસાર એક પોલીસકર્મીએ પુષ્ટિ કરી કે ચાર ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવાયા હતા પણ ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે બાદમાં વધુ એકનું મોત થયું હોવાના અહેવાલ પણ નોંધાયા છે.\n\nઆ પૂર્વે ઢાકા યુનિવર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશમાં મોહમ્મદ પેગંબરના કાર્ટૂન અને ફ્રાન્સ સામે ઊમટી પડ્યાં લોકો\\nસારાંશ: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ફ્રાન્સના સામાનના બહિષ્કારની માગના સમર્થનમાં હજારો લોકોએ વિરોધપ્રદર્શન કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાંગ્લાદેશમાં વિરોધમાં નીકળેલી રેલી\n\nફ્રાન્સના ઇસ્લામિક અતિવાદની સામે આકરા વલણને કારણે વિવાદ વધી રહ્યો છે. તેને લઈને ઇસ્લામિક દેશોમાંથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. ઢાકામાં પ્રદર્શનકારીઓએ ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંનું પુતળું સળગાવી નાખ્યું. \n\nઇમેન્યુઅલ મેક્રોંએ ફ્રાન્સની પત્રિકા ચાર્લી હેબ્દોમાં પેયગંબર મોહમ્મદ પર છપાયેલા કાર્ટૂનનું સમર્થન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ઢાકા સ્થિત ફ્રાન્સના દૂતાવાસ તરફથી વધી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને રોકી દીધા. \n\nઇમેન્યુઅલ મેક્રોંએ ફ્રાન્સિસ સેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ ચરમ પર, લોકો શું ઇચ્છે છે?\\nસારાંશ: બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે કારણ કે અહીં સામાન્ય ચૂંટણી બહુ દૂર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબ્દુર રજ્જાક, ચૈતી રૉય અને નૂર ઇસ્લામ (ડાબેથી)\n\nપાડોશી હોવાના કારણે ભારતની પણ આ ચૂંટણી પર નજર છે. \n\nબાંગ્લાદેશના લોકોમાં ચૂંટણી વિશે હાલ જિજ્ઞાસા વધારે જોવા મળી રહી છે.\n\nઢાકાના ધનમોડી વિસ્તારના ફ્લેટમાં પ્રવેશતા જ એક ડઝન કાર્ડબોર્ડ જમીન પર પથરાયેલાં દેખાયાં. \n\nબાજુના રૂમમાં, બે લોકો ખોખામાં નાના પૅકેટો ભરીને પૅકિંગ કરી રહ્યા છે.\n\nવિઝા માટે લાઇન\n\nનિત્યાનંદ અને ચૈતિ રૉયએ આ મકાન ભાડે લીધું છે અને તેઓ ઢાકાથી 200 કિમી દૂર જેશોરના રહેવાસી છે.\n\nબંનેના સાત વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં અને હવે તેઓ ઘરેથી વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાઇડન-હૅરિસે ટ્રમ્પ પર પ્રહાર કરતાં કહ્યું, 'અમેરિકાને ચીંથરે હાલ કરી નાખ્યું'\\nસારાંશ: અમેરિકાની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પક્ષ તરફથી રાષ્ટ્રપતિપદના ઉમેદવાદર જૉ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હૅરિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરતાં કહ્યું કે તેઓ એક અયોગ્ય નેતા છે, જેમણે અમેરિકાને 'ચીંથરે હાલ' કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે ડેમૉક્રિટક પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનાવાયાં બાદ પછીના જ દિવસે કમલા હૅરિસે જૉ બાઇડન સાથે સંયુક્ત ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો. \n\nબન્નેએ ચૂંટણીપ્રચાર બાઇડનના ગૃહ રાજ્ય ડૅલવેયરની એક હાઈસ્કૂલમાંથી શરૂ કર્યો. \n\nત્રણ નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં બાઇડનનો મુકાબલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે. \n\nકૅલિફોર્નિયાનાં સાંસદ કમલા હૅરિસ પ્રથમ કાળાં અને દક્ષિણ એશિયન મૂળનાં અમેરિકન મહિલા છે, જે આ પદ માટે ચૂંટણી લડી રહ્યાં છે. \n\nકોરોનાની મહામારીને પગલે આ કાર્યક્રમમાં સામાન્ય લોકોને આવવાની મંજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાઇડનના એક નિર્ણયથી અમેરિકા અબજો ડૉલરનું દેવાદાર કેવી રીતે બની જશે?\\nસારાંશ: 20 જાન્યુઆરી બુધવારના રોજ 78 વર્ષીય જોસેફ રૉબનેટ બાઇડન જુનિયર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બની જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકોના હુમલાના ડરના કારણે પાટનગર વોશિંગટન ડીસીમાં સુરક્ષા બંદોબસ્ત વધુ હશે. કહેવાઈ રહ્યું છે કે ઇરાક કે અફઘાનિસ્તાનમાં પણ અમેરિકન સૈનિકોની સંખ્યા એટલી નહીં હોય જેટલી આ અવસરે વોશિંગટન ડીસીમાં હશે.\n\nજોકે, આ વખત શપથસમારોહ સુરક્ષા અને મહામારીના કારણે ફીક્કો રહેશે, પરંતુ તે છતાં આ વખતે પણ 20 જાન્યુઆરીના રોજ દુનિયા અમેરિકાની પરંપરાગત ઝાકઝમાળ અને રોનક જોશે. આ સમરોહ અમેરિકાની સફળતા અને ખુશાલીને દુનિયા સમક્ષ મૂકવાની પણ એક તક હોય છે.\n\nપરંતુ આ સમારોહને જોઈને કોણ એ કહેશે કે અમેરિકા પગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા પછી ભારત-અમેરિકા સંબંધો કેટલા ઉષ્માપૂર્ણ રહેશે?\\nસારાંશ: જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને તેઓ સત્તાવાર રીતે 20મી જાન્યુઆરીથી પદગ્રહણ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે ટ્રમ્પ હજુ હાર માનવા તૈયાર નથી અને ચૂંટણી પરિણામોમાં ગોટાળો થયો છે તેનું રટણ કર્યા કરે છે.\n\nતેમના સમર્થકો પણ હથિયારો લઈ રસ્તે ઊતરી આવ્યા છે. બાઇડનની જીતથી દુનિયાની નજર અમેરિકાની રાજનીતિમાં થનારા બદલાવ પર છે. ઈરાને આશા વ્યક્ત કરી છે કે બાઇડનના આવવાથી નવેસરથી વાટાઘાટોના દ્વાર ખૂલશે.\n\nએ જ રીતે બાઇડનના આવવાથી વિશ્વની રાજનીતિ તેમજ વ્યાપાર નીતિ અને પર્યાવરણ સમજૂતીઓ તેમજ અન્ય સમજૂતીઓ ઉપર બાઇડનનો નિર્ણય અસર કરશે.\n\nદુનિયાના બીજા દેશોએ બાઇડનને અભિનંદન આપ્યાં છે. જ્યારે ચીન, રશિયા અને મેક્સિકોએ અભિનંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાઇડનની સરકારમાં આ ભારતીય મૂળના અમેરિકનો છવાશે\\nસારાંશ: ગત વર્ષે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હ્યુસ્ટનમાં એક રેલી યોજી હતી, જેમાં અંદાજે 50 હજાર ભારતીય મૂળના અમેરિકનો સામેલ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કાર્યક્રમને આયોજકોએ 'હાઉડી મોદી'નું નામ આપ્યું હતું. આ રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું અનુમાન કર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવેમ્બર 2020માં થનારી ચૂંટણી જીતી રહ્યા છે.\n\nમોદીએ ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં હ્યુસ્ટનથી પણ મોટી રેલી કરીને ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું.\n\nમોદી-ટ્રમ્પની ગાઢ દોસ્તીથી એવું લાગતું હતું ભારતીય મૂળનો અમેરિકન સમુદાયનો પરંપરાગત ઝુકાવ ડેમૉક્રેટિક પાર્ટીથી હઠીને રિપબ્લિકન પાર્ટી તરફ થઈ રહ્યો છે.\n\nચૂંટણી પહેલાં થયેલા એક સર્વે અનુસાર રિપબ્લિકન પાર્ટી તરફનો આ ઝુકાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાઇડનનું પહેલું મિલિટરી ઍક્શન : સીરિયામાં ઈરાન સમર્થિત વિદ્રોહી દળો પર હવાઈ હુમલા\\nસારાંશ: અમેરિકી સેનાએ સીરિયામાં ઈરાન સમર્થિત વિદ્રોહી દળો પર હવાઈ હુમલા કર્યા છે. અમેરીકી રક્ષા એજન્સી પૅન્ટાગને આ માહિતી જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુમલામાં 'બૉર્ડર કંટ્રોલ પૉઇન્ટ પર સ્થિત ઈરાન-સમર્થિત જૂથોના કેટલાય ઠેકાણાં' નષ્ટ થઈ ગયા છે. બાઇડન પ્રશાસને પહેલી વખત સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો છે.\n\nપૅન્ટાગનનું કહેવું છે કે ઈરાકમાં અમેરિકાના ગઠબંધનવાળી સેના પર હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો છે.\n\nઆ મહિને અમેરિકી ઠેકાણાં પર થયેલા રોકેટ હુમલામાં એક સિવિલ કૉન્ટ્રૅક્ટરની મોત થઈ હતી. 15 ફેબ્રુઆરીએ ઇરબિલમાં આ હુમલો એક સૈન્ય ઠેકાણે થયો જેનો ઉપયોગ અમેરિકી નેતૃત્વવાળી ગંઠબંધન સેના કરતી હતી.\n\nઆ ઉપરાંત અમેરિકી સર્વિસના એક અધિકારી અને પાંચ કૉન્ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાદશાહ ઔરંગઝેબે હિંદુઓની કત્લેઆમ કરાવી હોવાની વાત કેટલી સાચી?\\nસારાંશ: ટ્વિટર પર બાદશાહ ઔરંગઝેબને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. વાત એમ છે કે એક અમેરિકન લેખિકા ઑડરી ટ્રસ્ચકે થોડાં વર્ષો પહેલાં ઔરંગઝેબ પર એક પુસ્તક લખ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એક ટ્વીટનો જવાબ આપતાં લખ્યું છે, \"ઔરંગઝેબ ન તો સરમુખત્યાર હતા કે ન તો સર્વસત્તાવાદી. ના ફાસીવાદી કે ના આજના આધુનિક રાજનેતાઓ જેવા. તેઓ એક પ્રી મૉર્ડન મુઘલ બાદશાહ હતા.\" \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nએ બાદ ટ્વિટર પર ઔરંગઝેબના વ્યક્તિત્વ અને છબિને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. \n\nઆ અવસરે બીબીસી ગુજરાતી પર ત્રણ વર્ષ પહેલાં ઔરંગઝેબના જન્મદિને (3 નવેમ્બરે) છપાયેલો એક લેખ \n\nમુઘલ બાદશાહોમાંથી માત્ર આલમગીર ઔરંબઝેબ જ લોકોના માનસમાં સ્થાન જમાવી શક્યા નથી.\n\nજનતામાં ઔરંગઝેબની છાપ હિંદુઓ સામે નફરત ફેલાવનારા, ધાર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપ-દાદાની મિલકતમાં દીકરી અને દીકરો, કોનો કેટલો અધિકાર?\\nસારાંશ: બાપ-દાદા મિલકત પર માત્ર દીકરાઓનો જ અધિકાર છે, એવું તમે માનતા તો વાસ્તવમાં તમે ખોટું માનો છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાપ-દાદાની મિલકતની વહેંચણી માટે ઘણા નિયમ-કાયદા છે અને આ મુદ્દો આટલો સરળ નથી.\n\nહાલમાં જ દિલ્હી હાઈ કોર્ટે મિલકતની વહેંચણીના એક કેસમાં આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પિતાની સંપૂર્ણ સંપત્તિ દીકરાને મળી શકે નહીં, કારણ કે મા હજુ હયાત છે અને પિતાની મિલકતમાં બહેનનો પણ અધિકાર હોય છે.\n\nશું હતો સમગ્ર કિસ્સો?\n\nદિલ્હીમાં રહેતી એક વ્યક્તિનાં મૃત્યુ બાદ એમની મિલકતની વહેંચણી થઈ હતી.\n\nમૃતકની સંપત્તિનો અડધો ભાગ કાયદાકીય રીતે એમનાં પત્નીને તથા અડધો ભાગ એમનાં બે બાળકોને (એક દીકરો અને એક દીકરી) મળવાનો હતો.\n\nજોકે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો : શું દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી 'રેસિસ્ટ'- કાળાંધોળાંના ભેદભાવમાં માનનારા હતા?\\nસારાંશ: આફ્રિકાના દેશ ઘાનામાં આવેલી 'યુનિવર્સિટી ઑફ ઘાના'માંથી આ મહિને (12 ડિસેમ્બર, 2018ના રોજ) ગાંધીજીનું પૂતળું હટાવી લેવામાં આવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કારણ? યુનિવર્સિટીના અધ્યાપકો અને ઘણા વિદ્યાર્થી માને છે કે ગાંધીજી રેસિસ્ટ હતા-કાળાંધોળાંના વંશીય ભેદભાવમાં માનનારા હતા. \n\nએવા જણનું પૂતળું યુનિવર્સિટીમાં શી રીતે રાખી શકાય? સરકારે એ પૂતળું બીજે રાખવાનો નિર્ણય કર્યો છે. \n\n(તેમાં જોકે ગાંધીજી વિશેના અભિપ્રાય કરતાં ભારત સાથેના સંબંધની ભૂમિકા વધારે લાગે છે.)\n\nવંશવાદનો આરોપ\n\nગાંધીજી પર વંશવાદી-રેસિસ્ટ હોવાનો આરોપ પહેલી વારનો નથી. \n\nઆફ્રિકાના બીજા દેશ માલાવીમાં ભારતની વર્તમાન સરકારે કન્વેન્શન સૅન્ટર બાંધવા માટે એક કરોડ ડૉલર આપ્યા. તેના બદલામાં માલાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો... : ગાંધીજીના હત્યારાઓને તેમના પરિવારજનોએ માફ કરી દીધા હતા?\\nસારાંશ: ગાંધીજીની હત્યાના વાજબીપણા વિશે અને તેમના હત્યારાઓને મહાન દેશપ્રેમી સાબિત કરવાની દિશામાં વખતોવખત પ્રયાસ થતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ માટે અર્ધસત્યો અને જૂઠાણાંની ભેળસેળ કુટિલતાથી વહેતી મૂકવામાં આવે છે. \n\nલોકોને ગુંચવાડામાં નાખીને હત્યારાઓ પ્રત્યેનો અભાવ ઓછો કરી શકાય-તેમના પ્રત્યે સહાનુભૂતિની લાગણી પેદા કરી શકાય, એવો પ્રચારકોનો આશય હોય છે. \n\nઆવા પ્રચારમાં ક્યારેક એવું પણ કહેવામાં આવે છે કે હત્યારાઓને તો ગાંધીજીનાં પરિવારજનોએ માફ કરી દીધા હતા. \n\nઆમ કહેવા પાછળનો ઇશારો એ હોય છે કે હવે તમારે હત્યારાઓની અને એમની વિચારસરણીની ટીકા ન કરવી જોઈએ. \n\nમાફીના પ્રયાસ \n\nગાંધીજીના ખૂનીઓ અને તેમની વિચારધારા માટે હિંદુ ધર્મનો આદર્શ ગુરુજનોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો... ગાંધીજીની અહિંસા સિદ્ધાંત હતી કે સગવડ?\\nસારાંશ: ગાંધીજીની અહિંસા વિશે ક્યારેક કહેવાય છે કે એ ભારતની પ્રજાના ડરપોકપણાને ધ્યાનમાં રાખીને તેમણે અપનાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેનારા પણ છે કે તેમની જે કંઈ અહિંસા ચાલી, તે અંગ્રેજોની સજ્જનતાને લીધે ચાલી. \n\nબાકી, જાપાન-જર્મની જેવી સરકાર હોત તો એ ન ચાલત. પરમાણુશસ્ત્રો સામે અહિંસા શા કામની? એવો પણ સવાલ ઉઠાવાતો રહ્યો છે. \n\nગાંધીજીની અહિંસા વેવલાઈપૂર્ણ, અવાસ્તવિક આદર્શ હતી, એવી પણ ટીકા થતી રહી છે. શું છે તેમની અહિંસાની વાસ્તવિકતા? \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસત્ય, અભય, અહિંસાઃ વ્યાપક અર્થો \n\nગાંધીજીની અહિંસા ફક્ત હથિયારો ન ઉપાડવાની કે ખૂનામરકીથી દૂર રહેવાની વાતમાં સમાઈ જતી ન હતી. \n\nશોષણયુક્ત સમાજરચના, સરકારી તંત્ર અને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો... શું ગાંધીજીની સાદગી અત્યંત ખર્ચાળ હતી?\\nસારાંશ: સરોજિની નાયડુએ એક વાર એ મતલબનું કહ્યું હતું કે ગાંધીજીને સાદગીમાં રાખવા માટે બહુ ખર્ચ કરવો પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરોજિની નાયડૂએ એક વખત કહ્યું હતું કે ગાંધીજીને સાદગીમાં રાખવા ખૂબ ખર્ચ કરવો પડે છે\n\nએ વાતને આગળપાછળના કશા સંદર્ભ વિના ટાંકીને, જેમની તેમ માની લેવામાાં આવે છે અને તેના આધારે ગાંધીજી દંભી હતા એવો ચુકાદો આપી દેવાય છે. \n\nગાંધીજીની સાદગી અને તેમના ખર્ચની હકીકત શી છે?\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nખાણીપીણી\n\nપ્રોફેસર જીવતરામ કૃપાલાણીએ નોંધ્યું છે કે ગાંધીજી સૂકો મેવો, મગફળી, બદામ અને પિસ્તાં 'ઉદાર' પ્રમાણમાં અને સ્વાદથી ખાતા\n\nદક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા અને શાંતિનિકેતન ગયા ત્યારે પ્રોફેસર જીવતરામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો.... 'ગાંધીજી પ્રસ્તુત છે?' એ સવાલ કેટલો પ્રસ્તુત છે?\\nસારાંશ: ગાંધીજીની સ્મૃતિ ક્યાં સુધી ટકી રહેશે? તેમને યાદ રાખવાની કશી જરૂર છે ખરી? વૈશ્વિકીકરણના જમાનામાં, બધા પક્ષોની આર્થિક વિચારસરણીમાં ખાસ તફાવત રહ્યો નથી, ત્યારે ગાંધીજીનું રટણ કરવાનો શો ફાયદો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાની પ્રતિષ્ઠા માટે ભરપૂર પ્રયાસ કર્યા, જે મોટા સ્તરે નિષ્ફળ નીવડ્યા\n\nતેનાથી ઠાલા માનસિક સંતોષ કે દંભ સિવાય બીજું કશું નીપજે ખરું? આવા સવાલ વર્ષોથી થતા રહ્યા છે અને ગોડસેની વકીલાતની પરંપરા હવે વધારે મજબૂત બની છે ત્યારે, આવા સવાલ પ્રકારાંતરે થતા પણ રહેશે. શો હોઈ શકે તેનો જવાબ? \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવિશાળ પટ, વિવિધ પ્રવાહો\n\nમહાત્મા ગાંધીએ જીવનનાં છેલ્લાં વર્ષોમાં માનસિક ઉપરાંત અનેક શારીરિક તકલીફો વેઠી\n\nગાંધીજીનું જીવન અનેક પ્રવાહોમાં વહેંચાયેલું હતું. તેમના સમયનો ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો.... ગાંધીજીનો બ્રહ્મચર્યનો આગ્રહ જડ, તરંગી અને બિનજરૂરી હતો?\\nસારાંશ: ગાંધીજીના સૌથી વિવાદાસ્પદ વિચારોમાંનો એક એટલે તેમનો બ્રહ્મચર્યનો આગ્રહ. જેમને ગાંધીજી સાથે બીજી કશી લેવાદેવા ન હોય એવા લોકો પણ બ્રહ્મચર્યના મુદ્દે ગાંધીજીની ટીકા કરવામાંથી ન જાય. બીજા કેટલાક લોકો બ્રહ્મચર્યના મુદ્દે ગાંધીજીના વિચારોની ટીકા કે હાંસી કરીને, આખેઆખા ગાંધીજીને હાંસીપાત્ર તરીકે ખપાવવા કોશિશ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીમદ્ રાજચંદ્ર સાથેના સંબંધ અને આધ્યાત્મિક જિજ્ઞાસા મહાત્મા ગાંધીને બ્રહ્મચર્ય તરફ દોરી ગઈ\n\nશું માનતા હતા ગાંધીજી બ્રહ્મચર્ય વિશે? અને શા માટે?\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅંગત જીવન \n\nજુલાઈ 20, 1906ના રોજ તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું, ત્યારે ગાંધીજી-કસ્તુરબા બંનેની ઉંમર લગભગ 37 વર્ષ હતી\n\nગાંધીજીએ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં લખ્યું તેથી આપણે જાણીએ છીએ કે તેમની કામવૃત્તિ તેજ હતી. પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના સંબંધ અને આધ્યાત્મિક જિજ્ઞાસા તેમને બ્રહ્મચર્ય ભણી દોરી ગઈ. એ વિચારની પાછળ 'રાયચં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો...: ગાંધીજી ફિલ્મ-સંગીત-ગાયકીના વિરોધી હતા?\\nસારાંશ: ભારતીય ફિલ્મઉદ્યોગની શરૂઆત 'રાજા હરિશ્ચન્દ્ર' (1913)થી થઈ અને ગાંધીજી 1915માં ભારત પાછા ફર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' માર્ચ 14, 1931ના રોજ રજૂ થઈ, તેના થોડાક જ દિવસ પહેલાં, 5 માર્ચના રોજ ગાંધી-ઇર્વિન વચ્ચે કરાર થયા હતા અને સત્યાગ્રહનું આંદોલન કામચલાઉ પાછું ખેંચાયું હતું. \n\nગાંધીજીની લડતથી ઊભા થયેલા વાતાવરણમાં ફિલ્મકારોને ફિલ્મના વિષયો તેમ જ જાહેરખબરોમાં ગાંધીજીના નામનો-કામનો ઉપયોગ કરવાના અવનવા નુસખા સૂઝતા રહ્યા, પણ ગાંધીજીને ફિલ્મોમાં જરાય રસ ન હતો. \n\nપોતાના વિશે ઊભી કરાતી ગેરમાન્યતાઓનું ખંડન કરતાં ૧૯૨૬માં તેમણે લખ્યું હતું, 'એક જર્મન છાપું મેં એક ફિલ્મકંપની ઊભી કર્યાનો આક્ષેપ કરે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ બોલે તો...: શું ગાંધીજી દલિતવિરોધી હતા?\\nસારાંશ: આ સવાલમાંથી ઘણી વાર પ્રશ્નાર્થ કાઢી નાખવામાં આવે છે અને બીજી કેટલીક રીતે પણ એ વાત કહેવાય છે. જેમ કે, ગાંધીજીએ દલિતોનું નકરું અહિત કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજીના દલિતો પ્રત્યેના પ્રેમમાં કેવળ રાજકારણ હતું. ગાંધીજીએ દલિતોને 'હરિજન' જેવું રૂપાળું નામ આપવાથી વધારે કંઈ કર્યું નથી. \n\nગાંધીજી અને દલિતો : આરંભ\n\nગાંધીજીના સમયમાં દલિતો માટે અનેક અપમાનજનક શબ્દો વપરાતા હતા. તેમાં સૌથી 'સભ્ય' ગણાય એવા શબ્દ હતા : અંત્યજ, અસ્પૃશ્ય. \n\nદક્ષિણ આફ્રિકામાં વકીલાત અને જાહેર જીવનની સાથે ગાંધીજીએ ધર્મો વિશે પણ વિચાર કર્યો. ત્યારે તેમને 'અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ જણાયું'. (આત્મકથા)\n\nભારત પાછા ફર્યા પછી સપ્ટેમ્બર, 1919થી તેમણે 'ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ, બોલે તો...: ગાંધીજી શા માટે મશીનનો વિરોધ કરતા હતા?\\nસારાંશ: આ સવાલ બીજી રીતે પણ પુછાય છેઃ ગાંધીજી યંત્રવિરોધી હતા? ગાંધીજી પશ્ચિમના વિરોધને કારણે યંત્રોનો વિરોધ કરતા હતા? ગાંધીજી ભારતની પ્રાચીન સંસ્કૃતિના આગ્રહી હોવાને કારણે આધુનિકતાનાં પ્રતીક જેવાં યંત્રોનો વિરોધ કરતા હતા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રો \n\nઅઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તેના પગલે મોટાં યંત્રો વડે, જથ્થાબંધ કામ ઝડપથી થવા લાગ્યું. \n\nમાલનું ઉત્પાદન વધ્યું તેમ તેના માટે બજાર શોધવાનો સવાલ આવ્યો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nદેશબહારનાં બજાર પર કબજો જમાવવા માટે હુંસાતુંસી શરૂ થઈ, મોટાં કારખાનાં થકી અઢળક સંપત્તિ ધરાવતા ધનિકોનો નવો વર્ગ ઊભો થયો. \n\nયંત્રોથી શ્રમ ઘટવાની સાથોસાથ કામદારોનું શોષણ વધવાનો સિલસિલો પણ શરૂ થયો, અસમાનતામાં તીવ્ર વધારો થયો, શહેરીકરણ પણ વધ્યું. \n\n'હિંદ સ્વરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ, બોલે તો...: ગાંધીજીએ મુસ્લિમોનું તુષ્ટીકરણ કર્યું હતું?\\nસારાંશ: આ સવાલ બીજી રીતે પણ પૂછાતો રહ્યો છે કે ગાંધીજી કાયમ મુસ્લિમોનો જ પક્ષ લેતા હતા? હિંદુ-મુસ્લિમ સંબંધોમાં ગાંધીજી હિંદુઓના ભોગે મુસ્લિમોનું હિત થાય એવું કરતા હતા? ગાંધીજીને મુસ્લિમોના દોષ કદી દેખાતા જ ન હતા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તુષ્ટીકરણ એટલે શું?\n\nશબ્દકોશમાં આ શબ્દનો અર્થ છે : સંતોષ આપવો કે રાજી રાખવું. \n\nપરંતુ રાજકીય શબ્દકોશમાં તેનો અર્થ થાય છે : (કોઈ સમુદાયને) સતત થાબડતા રહેવું.\n\nતેની ગેરવાજબી માગણીઓને તાબે થતાં રહેવું, તે નારાજ ન થઈ જાય તેની સતત ચિંતા કરવી અને તેના દોષને જોયા-ન જોયા કરવા.\n\nગાંધીજી અને મુસ્લિમો \n\nમુસ્લિમો સાથે ગાંધીજીને બાળપણથી જ પ્રસંગ પડ્યો. \n\nવિદ્યાર્થી અવસ્થામાં તેમને આડા રવાડે ચડાવનાર મિત્ર મુસ્લિમ હતો અને તેમને દક્ષિણ આફ્રિકા બોલાવનાર વેપારી પણ મુસ્લિમ. \n\nદક્ષિણ આફ્રિકામાં જ તેમણે પહેલી વાર કુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ, બોલે તો...: ગાંધીજીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ખરેખર કેવા સંબંધ હતા?\\nસારાંશ: મથાળામાં 'ખરેખર' શબ્દની આમ તો જરૂર ન પડે, પણ કેટલીક વાર સ્થાપિત સત્યોને સલૂકાઈથી મોળવી કે આડા પાટે ચડાવી દેવાની અને ઇતિહાસને મનગમતો વળાંક આપવાની કોશિશ થતી રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક હોદ્દેદારે થોડા સમય પહેલાં એવું સાબિત કરવાની કોશિશ કરી કે 'ગાંધીજી મુસ્લિમ સમુદાયમાંથી અંતિમવાદી અને જેહાદી તત્ત્વોને શરણે થઈ ગયા, એ બાબતે અસંમતિ છતાં' RSSને તેમના પ્રત્યે આદરભાવ હતો.\n\nઆ લેખનો તથ્યો આધારિત વિરોધ પ્રતિવાદ થયા પછી, બીજા ભાઈએ લખ્યું કે ગાંધીજીના RSS સાથેના સંબંધને શંકાથી નહીં, મોકળાશથી સ્વીકારવા જોઈએ. \n\nતેમણે દાવો કર્યો કે 'ગાંધીહત્યામાં RSSની સંડોવણી નથી એવી સરદારની ખાતરીને કારણે RSS પરનો પ્રતિબંધ હટાવી લેવાયો અને એ પણ બિનશરતી રીતે.' \n\nતો સવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ, બોલે તો...: પુના કરાર ગાંધીજીનું રાજકારણ હતું કે દલિતપ્રેમ?\\nસારાંશ: દલિતોની સમસ્યાના ઉકેલ અંગે ગાંધીજીના અને ડૉ. આંબેડકરના અભિગમમાં પાયાનો તફાવત હતો. એ તફાવતોનું-મતભેદોનું શિખર એટલે પુના કરાર. આ એક એવી ઘટના છે, જેની કડવાશ સાડા આઠ દાયકા પછી પણ ઓસરી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું આ ઘટનાક્રમમાં ગાંધીજી રાજકારણી પુરવાર થયા? શું તેમણે દલિતોનું મોટું અહિત કર્યું? \n\nશું પુના કરારનાં માઠાં પરિણામો હજુ સુધી ચાલુ છે? આવા સવાલના જવાબ મોટે ભાગે હકીકતોને બદલે સૂત્રોચ્ચારથી અપાતા રહ્યા છે.\n\nપ્રતિનિધિત્વનો પ્રશ્ન\n\nગાંધીજીની આગેવાની હેઠળ 1920ના દાયકામાં સ્વરાજ માટેની લડત આગળ ચાલી, તેમ અંગ્રેજો તરફથી થોડી છૂટછાટો મળી અને ભારતના ભાવિ બંધારણ વિશે વાત થવા લાગી. મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, ઍન્ગ્લો ઇન્ડિયન જેવા સમુદાયોને અંગ્રેજ સરકાર અલગ લઘુમતી ગણતી હતી. એટલે તેમના હિતરક્ષણનો તો ખ્યાલ કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાપુ, બોલે તો...ગાંધીજીના ગુરુ કોણ હતા?\\nસારાંશ: બાળપણમાં સાવ ભીરુ અને સામાન્ય કહી શકાય એવું જીવન જીવનાર મોહનને ગાંધીજી બનાવવા માટે કોણ જવાબદાર હતું? આવો સવાલ સહજ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખુદ ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' આ પ્રક્રિયા વિશે લખ્યું હોવા છતાં લોકોને તેનાથી સંતોષ થતો નથી. \n\nએટલે ગાંધીજીની લાગણીનાં બઢાવીચઢાવીને અર્થઘટનો કરવામાં આવે છે અને પોતપોતાની સુવિધા કે શ્રદ્ધા પ્રમાણે કદીક શ્રીમદ્ રાજચંદ્રને તો કદીક ટોલ્સ્ટૉયને, ક્યારેક રસ્કિનને તો ક્યારેક થૉરોને અને ક્યારેક આ બધાને ગાંધીજીના ગુરુ જાહેર કરી દેવામાં આવે છે. \n\nછેલ્લાં થોડાં વર્ષોમાં નાટક જેવા લોકપ્રિય માધ્યમ અને ચોક્કસ ધાર્મિક વલણને આધીન રહીને, શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજીના ગુરુપદે સ્થાપી દેવાનું પણ ઠીક ઠીક ચાલ્યું છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરથી પ્રભાવિત કર્નલ કિરોડીસિંહ બૈંસલા ભાજપમાં જોડાયા\\nસારાંશ: બુધવારે રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બૈંસલા તેમના પુત્ર વિજય સાથે ભાજપમાં જોડાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્નલ કિરોડીસિંહ બૈંસલા\n\nબૈસલાના કહેવા પ્રમાણે, તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે એટલે તેઓ ભાજપમાં જોડાયા છે.\n\nરાજસ્થાનની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હાથમાંથી સત્તા સરકી ગઈ હતી. આથી બૈંસલાના આગમનથી ગુર્જર મતોને પ્રભાવિત કરવામાં ભાજપને સફળતા મળશે. \n\n2006થી ગુર્જર સમાજ શૈક્ષણિક સંસ્થાનોમાં અને નોકરીઓમાં ગુર્જર સમાજ માટે પાંચ ટકા અનામતની માગ કરી રહ્યો છે. આ આંદોલનનું નેતૃત્વ કર્નલ કિરોડીસિંહ બૈંસલાએ લીધું હતું. \n\nકોણ છે કર્નલ કિરોડીસિંહ? \n\nકર્નલ કિરોડીસિંહ બૈંસલા અને તેમના પુત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી ધ્વંસ અને નરેન્દ્ર મોદીના 2014ના વિજય વચ્ચે સંબંધ છે?\\nસારાંશ: 25 વર્ષ પહેલાં છઠ્ઠી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ઐતિહાસિક મસ્જિદને હિંદુ રાષ્ટ્રવાદીઓએ તોડી પાડી એ ઘટનાનો હું સાક્ષી છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અયોધ્યામાંની બાબરી મસ્જિદ\n\nએ મસ્જિદને ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. \n\nરાષ્ટ્રવાદી પક્ષ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) મસ્જિદને તોડીને ત્યાં રામ મંદિર બનાવવાનું અભિયાન છ વર્ષથી ચલાવતી હતી. \n\nએ અભિયાનના પરિણાસ્વરૂપે મસ્જિદને ધરાશયી કરવામાં આવી હતી. અંદાજે 15,000 લોકો એકસાથે અચાનક આગળ વધ્યા હતા. \n\nમસ્જિદને બચાવવા માટેની પોલીસ કોર્ડનને તોડીને એ લોકોએ મસ્જિદના બુરજ પર ચડાઈ કરી હતી અને ક્ષણભરમાં તેને તોડવાનું શરૂ કરી દીધું હતું. \n\nમેં જોયું હતું કે, છેલ્લી કોર્ડન વિખેરાઈ ગઈ હતી. ઉપરથી ફેંકવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ કેસ પહેલાં જ્યારે-જ્યારે CBIની તપાસ પર સવાલો થયા\\nસારાંશ: બાબરી મસ્જિદના વિધ્વંસના મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. આ ચુકાદો આવતાં કેટલાક તેની તરફેણ કરી રહ્યા છે, તો કેટલાક આ ચુકાદાને અન્યાય સમાન ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવાદિત બાબરી મસ્જિદ\n\nતો અગાઉ પણ દેશમાં કેટલીક ઘટનાઓ, હત્યાકાંડ મામલે તપાસ કરતી એજન્સી સીબીઆઈ માટે અનેક સવાલ કરવામાં આવ્યા છે.\n\nહાલમાં બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુકેસની તપાસ પણ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપી દેવામાં આવી છે.\n\nજોકે સમયાંતરે સીબીઆઈના તપાસ પર સવાલ ઊઠે છે. એક વખતે સીબીઆઈને 'પાંજરામાં બંધ પોપટ' પણ કહેવાઈ હતી, સમયસમયે કેન્દ્ર સરકારોઓ પોતપોતાના હરીફો સામે સીબીઆઈનો ઉપયોગ કર્યાના આક્ષેપો પણ થયા છે.\n\nતો જાણીએ દેશના એવા વિવાદિત કેસ જેમાં સીબીઆઈની તપાસ માટે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ ચુકાદો : 'કોર્ટે એક દિવસની જેલ કે એક રૂપિયાનો દંડ તો કરવો હતો'\\nસારાંશ: બુધવારે દેશ અને દુનિયાની નજર જે મહત્ત્વના કેસ પર હતી એનો ચુકાદો તો લખનઉમાં સીબીઆઈ વિશેષ અદાલતમાં આવ્યો પણ એનું કેન્દ્રબિંદુ અયોધ્યા હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અયોધ્યાના આ મહિલા કહે છે કે \"જ્યારે બહુમત એમની સાથે છે, તો ભલા એમને કોણ સજા કરી શકે?\"\n\nમંગળવારે રાત સુધી અયોધ્યામાં લોકોને એના વિશે ખાસ જાણકારી નહોતી, પરંતુ બુધવારે સવારે અચાનક વધેલા સુરક્ષા બંદોબસ્ત અને તંત્રની ચોકસાઈને કારણે એ આભાસ થઈ ગયો કે આજે કોઈ ખાસ દિવસ છે. \n\nબુધવારે બપોરે 12 વાગે લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતે એ નિર્ણય આપી દીધો કે 6 ડિસેમ્બર, 1992ના રોજ વિધ્વંસ કરવામાં આવેલી બાબરી મસ્જિદને લઈને જે 32 લોકો પર 27 વર્ષથી આરોપ હતો તે તમામ નિર્દોષ છે. આ નિર્ણય પછી પણ અયોધ્યાની સડક પર માહોલ પહેલાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ તોડી પડાયાનાં 28 વર્ષઃ ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ? - દૃષ્ટિકોણ\\nસારાંશ: ડિસેમ્બર 6, 1992ના રોજ કારસેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે દેશભરમાં કોમવાદની ભરતી ચઢી હોય એવું લાગતું હતું. છતાં, વર્તમાન સંદર્ભમાં દેશની જે સ્થિતિ છે, તેની સરખામણીમાં 1992નો માહોલ કોઈને હળવો લાગી શકે. કેમ કે, હિંદુ-મુસલમાન ધ્રુવીકરણને મોટું બળ આપનાર બાબરીકાંડ પછી પણ ઘણા લોકો એવા હતા, જેમને એ ઘટનાની આંચ સ્પર્શી ન હતી. કોમી ધ્રુવીકરણના મામલે તે 'નિર્દોષ' હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામમંદિરના આંદોલનના નામે કોમી ધ્રુવીકરણ પેદા કરવાની પ્રવૃત્તિ ત્યારે પૂરબહારમાં હતી. રામશિલાયાત્રા નિમિત્તે ઠેરઠેર કોમી તોફાનો થયાં હતાં. ભાજપી નેતાઓની રાજકીય ગણતરી સ્પષ્ટ અને ઉઘાડી હતી. પરિણામે, ધ્રુવીકરણનું વલોણું વેગથી ફરવા લાગ્યું. છતાં, બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાની છાયા દેશની દરેક સમસ્યા કે તેની ચર્ચા પર પડી નહીં. \n\nકોમવાદી રાજકારણની તવારીખમાં તે સંદર્ભબિંદુ ચોક્કસ બની, પણ રોજેરોજની ચર્ચામાં સામાન્ય લોકોને વહેંચી દેનાર પરિબળ બનવા જેટલી હદે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહ્યો નહીં. થોડાં વર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ ચુકાદો : ન્યાયનો ભ્રમ અને તપાસ પર સવાલ\\nસારાંશ: સીબીઆઈની વિશેષ અદાલતે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જજ સુરેન્દ્ર કુમાર યાદવે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણસિંહ, ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતી, વિશ્વ હિંદુ પરિષદનાં સાધઅવી ઋતુંભરા સમેત 32 આરોપીઓની ભૂમિકા પર ચુકાદો આપતા કહ્યું કે આ ઘટના પૂર્વાયોજિત નહોતી.\n\nબાબરી મસ્જિદ વિધ્વંસ કેસની 28 વર્ષ ચાલેલી કાર્યવાહી દરમિયાન 17 આરોપીઓ મૃત્યુ પામ્યા હતા. \n\nહૈદરાબાદસ્થિત નૈલસાર લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ ચુકાદો નિરાશાજનક છે અને ભારતની ક્રિમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : કારસેવકોની જુબાની\\nસારાંશ: 6 ડિસેમ્બર, 1992 - ઇતિહાસમાં આ તારીખ અનેક કારણોસર યાદ રાખવામાં આવશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ દિવસે અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદ તોડી પાડી હતી અને ત્રણ દાયકા પછી એ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ સાબિત થયાં છે. \n\nઅગાઉ આ જમીનવિવાદમાં સુપ્રીમ કોર્ટ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપી ચૂકી છે. \n\nઅયોધ્યામાં થયેલી એ કારસેવામાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આજે સીબીઆઈની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો છે ત્યારે એ દિવસે કારસેવામાં ભાગ લેનારા બે લોકોની કહાણી જુઓ વીડિયોમાં. \n\nએક સમયે આરએસએસ સાથે સંકળાયેલા આ બે લોકો હવે અયોધ્યા અને રામમંદિર વિશે શું કહે છે? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો: અડવાણીના નિર્દોષ જાહેર થવા પર શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?\\nસારાંશ: બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લખનઉમાં સીબીઆઈની વિશેષ કોર્ટે ત્રણ દાયકા બાદ કેસમાં આ કેસમાં લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઋતુંભરા સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. \n\nન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે આ ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું અને આ ઘટના અચાનક ઘટી હતી. \n\nઆ અંગે શંકરસિંહ વાઘેલા સાથે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ વાતચીત કરી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો: અડવાણીને નિર્દોષ જાહેર કરનાર જ સુરેન્દ્ર કુમાર યાદવ કોણ છે?\\nસારાંશ: પહેલું પૉસ્ટિંગ ફૈઝાબાદમાં એડીજે તરીકે, પહેલું પ્રમોશન ફૈઝાબાદમાં અને એ જ ફૈઝાબાદ જે હવે અયોધ્યા જિલ્લો છે એમાં ચર્ચાસ્પદ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ પર આખરી નિર્ણય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરેન્દ્ર કુમાર યાદવ\n\nએવું લાગે છે કે 28 વર્ષ જૂના આ ગુનાહિત કેસમાં સુનાવણી કરી રહેલા સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવની જિંદગીમાં રહી રહીને ફૈઝાબાદ એમની પાસે પાછું ફરતું રહ્યું છે.\n\nલખનઉસ્થિત વિશેષ અદાલત (અયોધ્યા પ્રકરણ)ના પીઠાસીન જજ હોવાને નાતે તેમણે બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં ચુકાદો આપ્યો છે અને અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઋતુંભરા સહિત 32 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. \n\nપાંચ વર્ષ અગાઉ 5 ઑગસ્ટે એમની આ કેસમાં સ્પેશિયલ જજ તરીકે નિમણૂક થઈ હતી.\n\n19 એપ્રિલ 2017ના રોજ સુપ્રીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ : અયોધ્યાના ચુકાદા પર પાકિસ્તાની મીડિયામાં આકરી પ્રતિક્રિયા\\nસારાંશ: અયોધ્યામાં મંદિર-મસ્જિદના વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની ચર્ચા પાકિસ્તાનમાં ખૂબ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની મીડિયામાં પણ ભારતની સુપ્રીમ કોર્ટનાચુકાદાને ઘણું સ્થાન મળ્યું છે. \n\nશનિવારે સુપ્રીમ કોર્ટે વિવાદિત બાબરી મસ્જિદની જમીન હિંદુ પક્ષકારને આપવાનો અને મુસ્લિમ પક્ષને અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન આપવાનો નિર્ણય આપ્યો.\n\nભારતની સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર પાકિસ્તાનમાં સેનાથી લઈને વિદેશમંત્રાલય સુધીની પ્રતિક્રિયાઓ આવી.\n\nપાકિસ્તાનના જાણીતા અંગ્રેજી અખબાર ડૉનમાં આ વિષય પર તંત્રીલેખ લખાયો છે. \n\nડૉને તંત્રીલેખની ટિપ્પણીમાં લખ્યું કે ''ભારતની સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં તોડી પડાયેલી મસ્જિદના સ્થળે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી મસ્જિદનું તાળું રાજીવ ગાંધીએ કોઈ ડીલ હેઠળ ખોલાવ્યું હતું?\\nસારાંશ: \"બાબરી મસ્જિદનું તાળું રાજીવ ગાંધીના કહેવા પર ખોલાવવા અને તેનો ઉપયોગ શાહબાનો કેસ( મુસ્લિમ તુષ્ટીકરણ) વિરુદ્ધ રામમંદિર' કરવાની વાત બિલકુલ ખોટી છે. સાચું તો એ છે કે ભૂતપૂર્વ વડા પ્રધાનને 1 ફેબ્રુઆરી 1986ના દિવસે અયોધ્યામાં જે થયું એ વિશે કંઈ જ ખબર ન હતી અને અરુણ નહેરુને મંત્રીપદેથી હઠાવવાનું પણ આ જ કારણ હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત રાજીવ ગાંધીના વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)માં તે સમયના સંયુક્ત સચિવ અને દૂન સ્કૂલમાં એમના જુનિયર રહેલા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી વજાહત હબીબુલ્લાહે બીબીસી સાથેની એક ખાસ વાતચીતમાં કહી.\n\nતારીખ એક ફેબ્રુઆરી 1986ના દિવસે જિલ્લા ન્યાયાધીશ કે. એમ. પાંડેયે હજુ એક દિવસ પહેલાં એટલે કે 31 જાન્યુઆરી 1986એ દાખલ કરાયેલી એક અપીલ પર સુનાવણી કરતાં લગભગ 37 વર્ષથી બંધ પડેલી બાબરી મસ્જિદના દરવાજા ખોલાવી દીધા હતા.\n\nધારણા છે કે રાજીવ ગાંધીની સરકારે (ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ કૉંગ્રેસની સરકાર હતી) બાબરી મસ્જિદનું તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી વિધ્વંસ કેસ ચુકાદો: અયોધ્યામાં શું બીજી મસ્જિદો પણ તોડવામાં આવી હતી?\\nસારાંશ: અયોધ્યાના દોરાહીકુઆં વિસ્તારમાં 80 વર્ષના સૈયદ અખલાક અહમદને જ્યારે અમે મળવા પહોંચ્યા, ત્યારે તે પોતાના દીકરાની સાથે સાંજે નમાઝ પઢવા જવા માટે તૈયાર થઈને બેઠા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે પરિચય આપ્યો અને આવવાનું કારણ કહ્યું, તો ખૂબ જ નિરાશ અને થોડા ગુસ્સે થઈને બોલ્યા, \"હવે શું વાત કરીશું? શું રહી ગયું છે? મહેરબાની કરીને અમને માફ કરી દો, અમે કોઈ વાત કરવા માગતા નથી.\"\n\nતે નમાઝ પઢીને આવ્યા, અમે આગ્રહ કર્યો અને તે વાત કરવા માટે તૈયાર થયા. સૈયદ અખલાક અહમદની વર્ષ 1993માં ફૈઝાબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મસ્જિદો અને ઘરને રિપેર કરવાની કામગીરીની દેખરેખ માટે નિમણૂક કરવામાં આવી હતી, તે મસ્જિદોને છ ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડ્યા પછી થયેલાં તોફાનો દરમિયાન તોડી નાખવામાં આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી વિધ્વંસ કેસના ચુકાદા પર જસ્ટિસ લિબ્રાહને શું કહ્યું?\\nસારાંશ: બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનામાં સીબીઆઈની વિશેષ અદાલતે અડવાણી, ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા, મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને આ ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતી એમ કહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબરી મસ્જિદની ઘટનાની તપાસ બાબતે નિમાયેલા જસ્ટિસ લિબ્રાહન પંચે 2009માં પોતાનો તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં તપાસપંચે બાબરી વિધ્વંસને એક જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું હતું.\n\nહવે જ્યારે વિશેષ અદાલતે તપાસપંચથી વિપરીત મત આપ્યો છે ત્યારે બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાએ આ અંગે પૂર્વ જસ્ટિસ લિબ્રાહન સાથે વાતચીત કરી. \n\nજુઓ વીડિયો અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબરી વિધ્વંસ બાદ પાક.માં તૂટ્યા હતા મંદિર\\nસારાંશ: જ્યારે હિંદુ કટ્ટરપંથીઓએ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડી હતી તો ઘણાં ઓછા લોકોએ એ વિચાર્યું હશે કે પાડોશી દેશોમાં આ મુદ્દા પર કેવા પ્રકારની પ્રતિક્રિયા જોવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ પાકિસ્તાનમાં પ્રતિક્રિયા જોવા મળી હતી\n\nહિંદુઓની ખૂબ ઓછી વસતી પાકિસ્તાનમાં પણ વસે છે અને અહીં તેમના ધાર્મિક સ્થળ પણ છે જ્યાં તેઓ પોતાના ઇશ્વરની પૂજા કરે છે. \n\nપરંતુ છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને તોડી નાખ્યા બાદ પાકિસ્તાનમાં આ ઘટનાની પ્રતિક્રિયા આવવામાં વધુ સમય ન લાગ્યો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપાકિસ્તાનમાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ 100 મંદિરો તોડી પડાયા હતા\n\nબાબરી મસ્જિદ બાદ પાકિસ્તાનમાં લગભગ 100 જેટલા મંદિર તોડી પાડવામાં આવ્યા અથવા તો તેમને ખૂબ નુકસાન પહોંચાડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાબા રામદેવે IMAને ઍલૉપથી પર પૂછ્યા 25 સવાલ, તો ડૉક્ટરે પૂછ્યું - \"બાલકૃષ્ણને કોરોનિલ કેમ ન આપી?\"\\nસારાંશ: યોગગુરુ બાબા રામદેવે ઍલૉપથીક સારવાર પદ્ધતિ પર દવાઓ પર પોતાનું વિવાદિત નિવેદન ભલે પરત લઈ લીધું હોય, પરંતુ ઍલૉપથી અને આયુર્વેદ વચ્ચેનું આ યુદ્ધ હજી રોકાય એવું લાગતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબા રામદેવે IMA સમક્ષ 25 સવાલ મૂક્યા છે\n\nબાબા રામદેવે સોમવારના રોજ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન અને દવા કંપનીઓને સામે 25 સવાલ મૂક્યા. બાબા રામદેવે ટ્વિટર પર એક ઑપન લેટરના માધ્યમથી IMAને 25 સવાલોના જવાબ આપવા કહ્યું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પત્રમાં બાબા રામદેવે હેપેટાઇટિસ, લીવર, હાર્ટ એનલાર્જમૅન્ટ, સુગર લેવલ, થાઇરૉઇડ, બ્લૉકેજ, બાયપાસ, માઇગ્રેઇન વગેરે જેવી બીમારીઓના સ્થાયી ઇલાજ મામલે સવાલ કર્યા. \n\nતેમના સૌથી મોટા સવાલોમાં તો મોટો સવાલ એ હતો કે જો એલોપૅથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન છે તો પછ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બારડોલી સત્યાગ્રહ : ગાંધીજી અને સરદાર પટેલનું એ ખેડૂત આંદોલન જેણે અંગ્રેજ સરકારને ઝૂકાવી દીધી\\nસારાંશ: ત્રણ કૃષિકાયદાના વિરોધમાં સડકો પર ઊતરેલા ખેડૂતોના આંદોલનથી ઘણાનાં મનમાં આઝાદી પહેલાં ગુજરાતમાં થયેલા ખેડૂત સત્યાગ્રહોની યાદ તાજી થઈ છે—બંનેનાં સંજોગો, કારણો અને પરિવેશ ભલે સાવ જુદાં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઝાદીની લડાઈને વેગ આપવા માટે ગાંધીજીએ 1917માં ચંપારણમાં પહેલી વાર ખેડૂતોના સત્યાગ્રહનો પરચો અંગ્રેજ સરકારને બતાવ્યો. \n\nસત્ય, અહિંસા, સ્વમાન જાળવવાની તત્પરતા, ભોગ આપવાની તૈયારી અને મનમાંથી દૂર થયેલો સરકાર અને પોલીસનો ડર આ બાબતોને કારણે ચંપારણમાં લડતનું એક નવું જ વ્યાકરણ ગાંધીજીએ સર્જ્યું. તેનાથી પ્રભાવિત થયેલા લોકોમાં અમદાવાદના સફળ,સમૃદ્ધ બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ પણ હતા. \n\nવલ્લભભાઈ સામાન્ય રીતે તો રાજકારણ અને રાજનેતાઓને હાંસીની નજરે જોનારા હતા. પણ ગાંધીજીમાં તેમને એવા નેતાના દર્શન થયાં જેમની દેશને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલ ઠાકરે મામલે પીએમ મોદીનો કૉંગ્રેસ પરનો આરોપ ખોટો નીકળ્યો : ફૅક્ટ ચેક\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના લાતુરમાં યોજાયેલી એક ચૂંટણીસભામાં શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરે અને કૉંગ્રેસ પાર્ટી વિશે એક નિવેદન આપ્યું હતું કે જે ખરેખર સાચું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનસભામાં વડા પ્રધાન મોદીએ કહ્યું, \"હું જરા કૉંગ્રેસના લોકોને કહેવા માગું છું કે દર્પણમાં જઈને પોતાનું મોઢું જુઓ. તમારા મોઢામાંથી માનવાધિકારની વાતો શોભતી નથી. તમારે કૉંગ્રેસના લોકોએ ભારતનાં એકેએક બાળકને જવાબ આપવો પડશે. ભારતનાં એકેએક બાળકોને ન્યાય આપવો પડશે. તમે કૉંગ્રેસીઓએ 'બાલા સાહેબ'ની નાગરિકતા છીનવી લીધી હતી. તેમની પાસેથી મતદાન કરવાનો અધિકાર છીનવી લીધો હતો.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nલાતુરની જનસભામાં જે સમયે નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી, તે સમયે બાલ ઠાકરેના પુત્ર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલાકોટ : જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરના મૃત્યુની હકીકત શું છે?\\nસારાંશ: ભારતના માધ્યમો માટે રવિવારનો રજાનો દિવસ ગરમાવા ભરેલો રહ્યો, કેમ કે ભારત અને પાકિસ્તાનના વર્તમાન તણાવ વચ્ચે અફવાઓનું કારખાનું ઘડિયાળાના કાંટાની જેમ ચારેકોર ચાલતું રહ્યું કે 'મસૂદ અઝહરનું મૃત્યુ થયું છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે બપોરે અચાનક જ અનેક ભારતીય ટ્ટિટર હૅન્ડલસ પાકિસ્તાનમાં મસૂદ અઝહરના મૃત્યુના 'સમાચાર' રજૂ કરવા લાગ્યા. \n\nઆ 'સમાચાર'ને તરત જ મુખ્ય પ્રવાહના માધ્યમોએ ઝડપી લીધા અને મીડિયાગૃહો, જેમણે સમાચારની સત્યતાની કોઈ ખાતરી નથી તેઓએ પણ પાકા નથી એવા કથિત સૂત્રોને ટાંકીને સમાચાર પ્રસારિત કરી દીધાં. \n\nટાઇમ્સ નાઉએ ટ્વીટ કર્યુ. બ્રેકિંગ : રિપોર્ટ્સ જણાવે છે કે મૌલાના મસૂદ અઝહરનું મૃત્યુ થયું છે. અહેવાલો હજી પાકા નથી. \n\nસીએનએનન્યૂઝ18એ લખ્યું, બ્રેકિંગ : મૌલાના મસૂદ અઝહર માર્યા ગયા છે. એમનું મૃત્યુ બીજી માર્ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલાકોટ : ભારતના હુમલાના દોઢ મહિના બાદ પાકિસ્તાને દેખાડી એ જગ્યા\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં 40 જવાનોનાં મોત થયાં હતાં. જે બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યાનો દાવો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાલાકોટની આ એ જ મદરેસા છે, જેને ધ્વસ્ત કરી દીધાનો ભારતે દાવો કર્યો હતો\n\nઆ ઘટનાના અંદાજે દોઢ મહિના બાદ પાકિસ્તાનની સેના કેટલાક પત્રકારોને આ જગ્યાએ લઈને ગઈ હતી. \n\nબાલાકોટની આ એ જ સાઇટ છે જેને 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલામાં ધ્વસ્ત કર્યાનો ભારતે દાવો કર્યો હતો.\n\nઆ જગ્યા પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વાહમાં આવેલી છે.\n\nભારતનો દાવો હતો કે અહીં ઉગ્રવાદીઓનો કૅમ્પ હતો અને મોટી સંખ્યામાં જૈશના 'આતંકવાદીઓ માર્યા' ગયા હતા.\n\nપાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે આ જગ્યાએ મદરેસા હતી, જેને નુકસાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલાકોટ ઍર સ્ટ્રાઇક : કેટલાક સવાલ, જેના જવાબ આજ સુધી નથી મળ્યા\\nસારાંશ: બાલાકોટ પરના હવાઈ હુમલા(ઍર સ્ટ્રાઇક)ના દાવાને એક વર્ષ થઈ ગયું છે, પણ એવા કેટલાક સવાલ છે જેના જવાબ ભારત કે પાકિસ્તાને આપ્યા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2019ની 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામા પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 78 વાહનોનો કાફલો તેમાં સપડાઈ ગયો હતો. \n\nએ વિસ્ફોટમાં 40 જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને સમગ્ર દેશમાં દુઃખ તથા આક્રોશની લહેર ફેલાઈ ગઈ હતી. આ ઘટના સંસદીય ચૂંટણી પહેલાં બની હતી અને તે સંબંધે રાજકીય ગરમાગરમી સર્જાઈ હતી. \n\nએ ઘટનાના બે સપ્તાહ પછી એટલે કે 26 ફેબ્રુઆરીએ ભારતે દાવો કર્યો હતો કે ભારતીય હવાઈ દળનાં મિરાજ-2000 વિમાને રાતના અંધારામાં અંકુશરેખા પાર કરીને પાકિસ્તાનના પૂર્વોત્તર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલાકોટ ઍરસ્ટ્રાઇકના પુરાવા માગનાર પાકિસ્તાની, પછી સૈનિકોના પરિવારજનો જ કેમ ન હોય - વિજય રૂપાણી\\nસારાંશ: 'એનડીટીવી' માં છપાયેલા અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારના રોજ ભાજપના મૅનિફેસ્ટો લૉન્ચિંગ કાર્યક્રમ વખતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, \"જે લોકો બાલાકોટ ઍરસ્ટ્રાઇકના પુરાવા માગે છે તે પાકિસ્તાની છે, પછી ભલે તે હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારજનો કેમ ના હોય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ઉમેર્યું, \"હું ફરીથી કહું છું કે આ ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. કારણ કે પાકિસ્તાન પણ ઍરસ્ટ્રાઇકના પુરાવા માગે છે અને કૉંગ્રેસ પણ. બન્ને એક સમાન ભાષા બોલી રહ્યા છે.\"\n\nતેમણે એવું પણ કહ્યું કે જે લોકો સેનાની કાર્યવાહી પર શંકા કરી રહ્યા છે તેઓ ભારતના અપમાનમાં પાકિસ્તાનનો સાથ આપી રહ્યા છે.\n\nબાલાકોટના નામે મત માગવા મામલે મોદી પાસે જવાબ માગ્યો\n\n'ટાઇમ્સ ઑફ ઇંડિયા'ના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ઔરંગાબાદ ખાતે પ્રથમ વખત મત આપનારા યુવાનોને વિનંતી કરતા કહ્યું કે 'શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલાકોટ હુમલા પછી પાકિસ્તાનના વાયુક્ષેત્ર પ્રતિબંધની વિમાનસેવાઓ પર આ અસર થઈ રહી છે\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળ પર હુમલો અને પછી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી ઍરસ્ટ્રાઇકને આશરે ત્રણ મહિનાનો સમય થવા આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ છે, તેના પરિણામ સ્વરૂપ પાકિસ્તાને તેના હવાઈક્ષેત્ર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધથી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ કંપનીઓ પ્રભાવિત થઈ છે. \n\nપાકિસ્તાને આ ઘટનાઓ પછી છેલ્લા ઘણા સમયથી તેના હવાઈક્ષેત્રને ઉડાન માટે બંધ કરી દીધું હતું અને તે પછી જ્યારે આંશિક રીતે તેમાં છૂટછાટ આપી તેમાં પણ ભારત સાથેની હવાઈસીમાનો સમાવેશ નહોતો થતો. હવે પાકિસ્તાને ભારતીય ઉડાનો માટે તેના હવાઈક્ષેત્ર પર લાદેલો પ્રતિબંધ 30 મે સુધી નહીં ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.\n\nપાકિસ્તાનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલાકોટના હીરો વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા મોદીને મત અને ભાજપને સમર્થનનું સત્ય- ફૅક્ટ ચેક\\nસારાંશ: ફેસબુક અને ટ્વિટ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ તસવીર એવા દાવા સાથે શૅર કરાઈ રહી છે કે પાકિસ્તાનથી ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં મતદાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર હજારો વખત આ તસવીર શૅર કરવામાં આવી છે\n\nજે લોકોએ સોશિયલ મીડિયા પર આ તસવીરને શૅર કરી છે, તેમણે શબ્દશઃ એક જેવા સંદેશ પોસ્ટ કર્યા છે. \n\nઆ સંદેશ છે : \"વિંગ કમાન્ડર અભિનંદનજીએ ખુલ્લેઆમ ભાજપને સમર્થન કર્યું છે અને મત પણ આપ્યો છે મોદીજીને વડા પ્રધાન બનાવવા માટે અને તેમનું કહેવું છે કે વર્તમાન મોદીજી કરતાં વધારે સારા કોઈ વડા પ્રધાન હોઈ શકે નથી. કૉંગ્રેસીઓ તમે કોઈ જવાનને જીવિત પરત ન લાવી શક્યા.\"\n\nભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 બાઇસન વિમાન 27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત દ્વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલામાં કેટલા મર્યા, કેટલું નુકસાન?\\nસારાંશ: બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ પોતપોતાના દાવાઓ રજૂ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે બાલાકોટમાં ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદની તાલીમ શિબિરને નિશાન બનાવવાનો અને ત્યાં હાજર બધા ચરમપંથીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો.\n\nબીજી તરફ પાકિસ્તાને કહ્યું કે ત્યાં કોઈ પ્રશિક્ષણ શિબિર છે જ નહીં. \n\nભારતે ખુલ્લી જગ્યામાં બૉમ્બ ફેંક્યા હતા અને પાકિસ્તાની વાયુસેનાની જવાબી કાર્યવાહી બાદ ભારતના લડાકુ વિમાન ભાગી ગયા હતા.\n\nબંને દેશ આ પ્રકારના દાવા કરી રહ્યા છે ત્યારે મીડિયા પણ પોતપોતાની રીતે વાતો કરે છે. કેટલીક મીડિયા ચેનલ્સે તો 300 ચરમપંથીઓ માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો.\n\nએવા પણ સમાચાર આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાલિકા ગૃહ રેપ કાંડ: ઠાકુરને મળતી કરોડ રૂપિયાની ગ્રાંટ\\nસારાંશ: હાલમાં જ બિહારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા બાલિકા ગૃહમાં રહેતી બાળકીઓ સાથે દુષ્કર્મની ખબર આવી હતી. અહીં આવેલી 46 બાળકીઓનું જીવન અહીં આવ્યા પહેલાં પણ સારું નહોતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાલિકા ગૃહમાં આવ્યા બાદ સરકાર દર વર્ષે તેમના નામ પર 40 લાખ રૂપિયાની સહાય આપવા લાગી. આ પૈસાને કારણે બ્રજેશ ઠાકુરે આ બાળકીઓને તેમના ઘરમાં આશરો આપ્યો. \n\nપરંતુ શું સરકાર દ્વારા આપવામાં આવેલા લાખો રૂપિયા યોગ્ય હેતુ માટે ખર્ચાયા ખરાં?\n\nઆ રિપોર્ટ ઠાકુરના ઘરમાં બાળકીઓ દ્વારા વીતાવેલા એ કાળા દિવસ-રાતનો ઘટનાક્રમ વર્ણવે છે. \n\nબ્રજેશ ઠાકુરને સરકાર દ્વારા દર વર્ષે એક કરોડ રૂપિયાની રકમ મળતી હતી જેમાંથી બાલિકા ગૃહ માટે 40 લાખ મળતા હતા. \n\nપરંતુ આ ગૃહમાં રહેતી 34 યુવતીઓએ જે યાતનના કહાણી સંભળાવી તેની પરથી લાગે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળક પેદા કરવાનો ડર આ બીમારી વિશે જાણો છો?\\nસારાંશ: 26 વર્ષની સામંથા કહે છે, ''મને પેટમાં કોઈ બહારની વસ્તુ આવશે એવો સતત ડર લાગે છે.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓ મા બનતા એટલી ડરે છે કે એ ગર્ભપાત પણ કરી લેતી હોય છે\n\nસામંથા ટોકોફોબિયાની બીમારીથી પીડાય છે. આ એક પ્રકારનો ફોબિયા છે, જેનાથી મહિલાઓને પ્રસૂતિ અને બાળકોને જન્મ આપતા ડર લાગે છે.\n\nનિષ્ણાતોનું માનવું છે કે આશરે 14 % મહિલાઓ આ પ્રકારના ફોબિયાથી પીડાય છે. \n\nઆ ફોબિયાવાળી મહિલાઓના મગજમાં સતત ડર રહ્યા કરે છે. ગર્ભવતી મહિલાઓને જોઈને પણ એ ગભરાઈ જાય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએટલે સુધી કે પ્રસૂતિ કે બાળક પેદા કરવાની વાત સાંભળીને એમનો પરસેવો છૂટી જાય છે અને ધ્રૂજવા લાગે છે.\n\nશા માટે થાય છે આવી સ્થિતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકને જન્મ આપ્યાના અડધા કલાકમાં માતાએ હૉસ્પિટલમાં પથારી પર પરીક્ષા આપી\\nસારાંશ: આપણે એવા ઘણા કિસ્સા જોયા છે, જ્યારે લગ્ન મંડપમાં પહોંચતા પહેલાં કન્યા કોઈ પરીક્ષા આપવા કે મત આપવા પહોંચી હોય. પરંતુ આ કિસ્સામાં એવું થયું છે કે એક માતાએ પોતાના બાળકને જન્મ આપ્યાની 30 જ મિનિટમાં હૉસ્પિટલમાં પથારી પર જ પરીક્ષા આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ ઇથોપિયાના મેટુનાં 21 વર્ષનાં અલમાઝ દિરીસે એવું વિચાર્યું હતું કે તેમની સેકંડરી સ્કૂલની પરીક્ષા તેમના બાળકના જન્મ પહેલાં જ આવી જશે. પરંતુ રમજાન મહિનાને કારણે તેમની પરીક્ષા પાછળ ગઈ.\n\nતેમની પ્રથમ પરીક્ષાના દિવસે સોમવારે જ તેમણે એક દવાખાનામાં બાળકને જન્મ આપ્યો. \n\nઅલમાઝ કહે છે, \"તેઓ ગર્ભવતી હતાં, ત્યારે વાંચવામાં કોઈ તકલીફ પડી નથી કારણ કે તેઓ ગ્રૅજ્યુએટ થવામાં વધુ એક વર્ષ રાહ જોવા નહોતા માગતા.\" \n\nતેમણે સોમવારે દવાખાનામાંથી પોતાની અંગ્રેજી, અમ્હેરિક અને ગણિતની પરિક્ષા આપી. \n\nબાકીનાં વિષયોની પરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકને જન્મના એક કલાકની અંદર માતાનું દૂધ ન મળે તો શું થાય?\\nસારાંશ: બાળક માટે માતાનું ધાવણ વરદાનરૂપ છે પરંતુ તેને જન્મના એક કલાકમાં પહેલું ધાવણ ન મળે તો તેના જીવન સામે જોખમ સર્જાઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનિસેફ અનુસાર ઓછી અને મધ્યમ સ્તરની આવક ઘરાવતા મોટાભાગના દેશોમાં દર પાંચમાંથી માત્ર બે બાળકોને જ જન્મ પછી તરત પ્રથમ ધાવણ મળી શકે છે.\n\nઆનાથી બાળકોના આરોગ્ય પર અસર થાય છે. વધુમાં તેમના જીવન સામે જોખમ પણ ઊભું થાય છે.\n\nયુનિસેફનો રિપોર્ટ વિશ્વના 76 દેશોમાં થયેલા અભ્યાસ પરથી તૈયાર કરાયો છે.\n\nરિપોર્ટ અનુસાર 7 કરોડ 80 લાખ બાળકો એવાં છે જેમને માતાનું પહેલું ધાવણ નથી મળી શકતું.\n\nપહેલા એક કલાકમાં ધાવણ ન મળે તો શું થાય?\n\nજો કોઈ મહિલા તેમના બાળકને જન્મના પહેલા એક કલાકમાં સ્તનપાન ન કરાવે તો તેની શું અસર થઈ શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકને સુવડાવવા માટેની અપનાવાઈ આ સાવ અનોખી યુક્તિ\\nસારાંશ: યુકેનાં એક દંપતીએ તેમના બાળકને સુવડાવવા માટે ડમીઝનો ઉપયોગ કર્યો અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય સાબિત થયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુકેના એસેક્સ સ્થિત લૌરા ગેર્સન અને તેમનાં પાર્ટનર સ્ટીવ માર્ટિન તેમની પુત્રી એમેલિયાના ઘોડિયામાં એકની જગ્યાએ દસ ડમીઝ મૂક્યાં. \n\nપેરેન્ટિંગ વેબસાઇટ 'મધરલોડ' પર આ સંબંધી પોસ્ટ કર્યા પછી તેમને સમગ્ર વિશ્વમાંથી પ્રશંસા પ્રાપ્ત થઈ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકો સાથે અશ્લીલતા મામલે વેટિકનના પૂર્વ રાજદૂતને પાંચ વર્ષની કેદ\\nસારાંશ: બાળકો સાથે અશ્લીલતાના આરોપસર વૅટિકનના રાજદૂત રહી ચૂકેલા પાદરીને પાંચ વર્ષની કેદની સજા આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વકીલ સાથે ફાધર કેપેલ્લા\n\nમોનસાઇનર કાર્લો અલ્બર્ટો કેપેલ્લાને વૅટિકનની કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન તેમના મોબાઇલ ફોનમાં મોટી સંખ્યામાં અશ્લીલ તસવીરો અને વીડિયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.\n\nફાધર કેપેલ્લાએ જણાવ્યું કે વોશિંગટન ડીસીમાં વૅટિકન દૂતાવાસમાં રાજદૂત તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હતા.\n\nગત વર્ષે શંકાના આધારે કેપેલ્લાને અમેરિકાથી પરત વૅટિકન બોલાવી લેવાયા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅમેરિકાએ તે સમયે કેપેલ્લાના રાજદ્વારા હકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકોનાં જીવિત રહેવાં માટે ભારતમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા કઈ છે?\\nસારાંશ: બિહારમાં 150 કરતાં વધારે બાળકોનાં મૃત્યુ બાદ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. બાળકોના જન્મ થવા અને પ્રાથમિક વર્ષોમાં જીવિત રહેવાના મામલે ભારત દુનિયાનો સૌથી બદતર દેશ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંતરરાષ્ટ્રીય શોધપત્રિકા લેંસેટ વર્ષ 2015ના રિપોર્ટ પ્રમાણે પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં સૌથી વધારે બાળકોનાં મૃત્યુ ભારતમાં થયાં છે. \n\nઆ સ્થિતિ અગાઉ કરતાં થોડી સારી છે. વર્ષ 2000માં ભારતમાં બાળકોનો મૃત્યુદર ઘટીને અડધો થઈ ગયો હતો. વર્ષ 2015માં પણ આ આંકડો 12 લાખ હતો. \n\n12 લાખમાંથી અડધાં મૃત્યુ માત્ર ત્રણ રાજ્યોમાં થયાં હતાં - ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ. \n\nતેનું કારણ ત્યાં વસેલી વધારે વસતી હોઈ શકે છે. પણ એ ક્ષેત્રીય સ્તરે ભિન્નતાને પણ દર્શાવે છે. \n\nવર્ષ 2015માં જન્મેલા દર હજાર બાળકો સામે મધ્ય પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકોને નહીં, આ સ્કૂલે આપ્યું માતાપિતાને હોમવર્ક!\\nસારાંશ: બાળકો માટે ઉનાળાની રજાઓ શરૂ થવાની છે. આ રજા દરમિયાન હોમવર્ક એક સામાન્ય બાબત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણી વાર સ્કૂલ દ્વારા આપેલું હોમવર્ક બાળકો કરતાં તેમનાં માતાપિતા માટે માથાનો દુખાવો બની જાય છે.\n\nપરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક સ્કૂલનો સર્ક્યુલર વાયરલ થઈ રહ્યો છે.\n\nસકર્યુલરમાં માતાપિતાને 17 પ્રકારનાં કાર્યો સોંપવામાં આવ્યા છે, જેમાં માતાપિતાને કહેવામાં આવ્યું છે કે,\n\nબીબીસી સાથેની વાતેચીતમાં સ્કૂલના ઍકડેમિક અધિકારી ડૉ. થિરૂસેલ્વી એડવિલે સ્વીકાર્યું કે સ્કૂલે ખરેખર આવો સર્ક્યુલર કાઢ્યો હતો.\n\nતેમણે જણાવ્યું, \"આજની તારીખમાં માતાપિતાની પાસે તેમનાં બાળકો સાથે પસાર કરવા માટે સમય નથી. માતાપિતા ઑફિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં સમલૈંગિક સંબંધો અંગે શિક્ષણ મળવું જોઈએ?\\nસારાંશ: યૂકેમાં કેટલાક લોકો બાળકોને મળતા શિક્ષણને લઈને રોષમાં છે. યૂકે સરકારે પ્રાઇમરી સ્કૂલમાં બાળકોના પાઠ્યક્રમમાં LGBT સંબંધો અંગે શિક્ષણનો ઉમેરો કરવાની મંજૂરી આપી દીધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગામી વર્ષથી આખા દેશના પાઠ્યક્રમમાં ઉમેરો થતા પહેલા ‘નો આઉટસાઇડર્સ’ નામના પ્રોગ્રામનું જુદી-જુદી સ્કૂલમાં પરીક્ષણ ચાલી રહ્યું છે.\n\nઆ જ મામલે ઘણા પરિવારો ખુશ નથી અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે શિક્ષકો માને છે કે યૂકેમાં હવે સમલૈંગિક સમાનતા એક કાયદો છે જેના વિશે બાળકોએ જાણવું જરૂરી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળગંગાધર ટિળક સ્મૃતિદિન : શું લોકમાન્ય ટિળક ખરેખર હિંદુવાદી નેતા હતા?\\nસારાંશ: \"આવું મૃત્યુ આજ લગી આ જમાનામાં કોઈ લોકનાયકને ભાગે નથી આવ્યું. દાદાભાઈ ગયા, ફીરોજશાહ ગયા, ગોખલે પણ ગયા. બધાની પાછળ હજારો સ્મશાને ગયા હતા, પણ ટિળકે અવધિવાળી! તેની પાછળ તો આખું જગત ગયું. મુંબઈ રવિવારે ઘેલું થઈ ગયું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકમાન્ય ટિળક\n\nગાંધીજીએ આ શબ્દો 1920માં આઠમી ઑગસ્ટે બાળ ગંગાધર ટિળકને શ્રદ્ધાંજલિ આપતાં 'નવજીવન'માં લખ્યા હતા.\n\n1 ઑગસ્ટ, 1920એ લોકમાન્ય ટિળકનું મૃત્યુ થયું અને ન માત્ર મહારાષ્ટ્ર પરંતુ આખો દેશ શોકમાં હતો. \n\nગાંધીજી આગળ લખે છે, “લોકમાન્ય તો એક જ હતા. રાજાએ આપેલાં ઇલકાબ કરતાં લાખ ગણી કિંમત ટિળક મહારાજને લોકોએ આપેલા ઇલકાબની હતી એ દેશે સાબિત કરી આપ્યું છે.\"\n\n\"આખું મુંબઈ લોકમાન્યને વળાવવા રવિવારે નીકળી ગયું હતું એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.”\n\n“ફ્રાન્સમાં કહે છે ‘રાજા મુવા, રાજા ઘણું જીવો.’ તે વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાળલગ્ન અપરાધ છે તો બાળપણમાં થયેલાં લગ્ન ગુનો કેમ નહીં?\\nસારાંશ: ભારતીય બાળવિવાહ કાયદા અંતર્ગત ભારતમાં બાળવિવાહને કાયદેસર માન્યતા હાંસલ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજો આપ બાળ વિવાહ કરાવવાની પ્રક્રિયામાં સામેલ થાઓ છો તો આપને સજા થઈ શક છે. બાળપણમાં લગ્નના બંધનમાં બંધનારા લોકો વયસ્ક થઈને પોતાનાં લગ્ન ખારિજ કરાવી શકે છે અને તે માટે તેમણે પોતાના જિલ્લા ન્યાયાલયમાં અરજી કરવાની હોય છે.\n\nકેન્દ્ર અને રાજ્ય સરકારોએ બાળવિવાહ રોકવા માટે કાયદામાં સશોધન કર્યું છે. ઘણાં સ્તરો પર અધિકારીઓને તહેનાત કરાયા છે જેથી બાળવિવાહ રોકી શકાય અને લોકોને તેમાંથી બહાર કાઢી શકાય.\n\nપરંતુ તેમ છતા એક 28 વર્ષીય મહિલાએ પોતાના લગ્ન ખારિજ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટના દ્વારા ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બાસુ ચેટરજી : મિડલક્લાસના 'ખટ્ટા મીઠ્ઠા', 'ચિત્તચોર' ડાયરેક્ટરને અલવિદા\\nસારાંશ: ફણીશ્વરનાથ રેણુએ સામયિક 'ધર્મયુગ'માં ફિલ્મ 'તીસરી કસમ'ના શૂટિંગ અંગે રિપોર્ટ લખ્યો હતો, 'તીસરી કસમના સેટ ઉપર ત્રણ દિવસ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રિપોર્ટમાં એક જગ્યાએ તેમણે લખ્યું હતું, 'દરમિયાન આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાસુ ચેટરજીએ મારી પાસે આવીને ધીમેથી કહ્યું, સર, આવો, જરા કૅમેરાના વ્યૂ-ફાઇન્ડરમાંથી જુઓ તો ગાડીમાં 'ચંદાના ફૂલ' વિશે તમને અંદાજ આવશે.'\n\nબાસુ ચેટરજી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉપરાંત મુંબઈના વિખ્યાત કાર્ટૂનિસ્ટ પણ છે, જે દર અઠવાડિયે તેની 'બાંકી નિગાહ' દ્વારા દુનિયાને જુએ છે અને દેખાડે છે. આથી તેમની કોઈ પણ વાત ઉપર પહેલી જ વખતમાં હું ગંભીરતાથી ધ્યાન નથી આપતો. \n\nમેં કહ્યું, 'ના ચેટરજી મોશાય...મેં જે ચશ્માથી હીરાબાઈને જોયા છે, ("} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિગ બૉસ 12માં વિજેતા બનનારાં દીપિકા આ પહેલાં શું કરતાં હતાં?\\nસારાંશ: 30 ડિસેમ્બર 2018ની રાતે બિગ બૉસ 12નાં વિજેતાનું નામ જાહેર કરાયું. રિયાલિટી શૉ 'બિગ બૉસ સીઝન 12' ફિનાલેનાં વિજેતા તરીકે ટેલિવિઝન ઍક્ટર દીપિકા કક્કડનું નામ જાહેર કરાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દીપિકા કક્કડ ખૂબ પ્રચલિત અભિનેત્રી અને મૉડલ છે.\n\nઅત્યંત રોમાંચક અને આકરા મુકાબલમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી શ્રીસંતને હરાવ્યા.\n\nઇનામ સ્વરૂપે દીપિકાને 30 લાખ રૂપિયા અને ટ્રૉફી એનાયત કરાઈ. કાર્યક્રમના હૉસ્ટ સલમાન ખાને વિજેતા તરીકે દીપિકાના નામની જાહેરાત કરી.\n\nતો ત્રીજા નંબરે દીપક ઠાકુર રહ્યા કે જેને રૂપિયા 20 લાખની રકમ ઇનામ તરીકે મળી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nટીવીનાં આ લોકપ્રિય વહુ માટે તેમના ચાહકોએ ઘણા વોટ કર્યા. તેમના ચાહકોએ જ તેમને આ ખિતાબ જીતાડ્યો.\n\nદીપિકા કક્કડ ખૂબ પ્રચલિત અભિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિગ બૉસ વિજેતા શિલ્પા શિંદે વિશે આ વાતો તમે જાણો છો?\\nસારાંશ: લોકપ્રિય ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ની અંગૂરીભાભી શિલ્પા શિંદે કલર્સના રિઍલિટી શો બિગ બૉસ 11ની વિજેતા બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવાર સાંજે લોનાવાલામાં થયેલા ગ્રાન્ડ ફિનાલેમાં તેમણે હિના ખાનને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. \n\nબિગ બૉસ 11ના ગ્રાન્ડ ફિનાલેને ખાસ બનાવવા સલમાન ખાનના મિત્ર અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ 'પેડમેન'ને પ્રમોટ કરવા માટે પહોચ્યા હતા. \n\nબિગ બૉસના ઘરમાં શિલ્પા શિંદેએ 105 દિવસો વિતાવ્યા. રવિવારે સાંજે ફાઇનલ દરમિયાન ઘરમાંથી બહાર થવાની પ્રક્રિયા ચાલતી રહી. \n\nસૌથી પહેલા પુનીશ શર્મા ઘરમાંથી બહાર નીકળ્યા, તેઓ ચોથા નંબર પર રહ્યા. ત્યારબાદ નંબર આવ્યો વિકાસ ગુપ્તાનો જેઓ ત્રીજા નંબર પર રહ્યા. અંતમાં બરાબરની સ્પર્ધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિઝનેસ : ચંદા કોચરને સાંકળતા વિવાદ પર એક નજર\\nસારાંશ: લગભગ એક દાયકાથી ચંદા કોચર ભારતની બીજા નંબરની સૌથી સફળ ખાનગી બૅન્કની સફળતાનો પર્યાય રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા પ્રસંગોએ તેમને ભારતમાં બિઝનેસ ક્ષેત્રમાં સૌથી સફળ મહિલા તરીકે ગણવામાં આવ્યા છે.\n\nપણ આઈસીઆઈસીઆઈ બૅન્કના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સામે તાજેતરમાં લાગેલા નવા આક્ષેપો અને તેમના ઍમ્પ્લૉયર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવાનો નિર્ણય ચંદા કોચર માટે આગળના દિવસો મુશ્કેલ હોવાના સંકેત દર્શાવે છે.\n\nતેમના પર બૅન્કની આચારસંહિતા, હિતોના ટકરાવ સંબંધિત નિયમોનાં ઉલ્લંઘન તથા કેટલીક ચોક્કસ બૅન્કો સાથેની ડીલમાંથી ગેરલાભ ઉઠાવ્યાના આક્ષેપ છે.\n\nસોમવારે આ મુદ્દે સેબી (સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) દ્વારા ચંદા કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિઝનેસ : વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ વચ્ચેની ડીલથી કોને જોખમ છે?\\nસારાંશ: અમેરિકી કંપની વૉલમાર્ટે ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો 77 ટકા હિસ્સો ખરીદી લીધો છે. આ માટે કંપની ફ્લિપકાર્ટને 1600 કરોડ ડૉલર (લગભગ એક લાખ સાત હજાર કરોડ રૂપિયા)થી વધુની રકમ ચૂકવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ડીલ વૉલમાર્ટની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.\n\nપાંચ વર્ષ પહેલાં અમેરિકી ઈ-કોમર્સ કંપની ઍમેઝોને, જ્યારે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો, ત્યારથી જ ફ્લિપકાર્ટ પર બજારમાં દબાણ ઊભું હતું.\n\nઍમેઝોન પણ ફ્લિપકાર્ટને ખરીદવા માગતી હતી, પણ વૉલમાર્ટ તેમાં સફળ રહી અને તેણે ફ્લિપકાર્ટને ખરીદી લીધી. ફ્લિપકાર્ટના ભારતમાં લગભગ દસ કરોડ જેટલા ગ્રાહકો છે. \n\nવળી ઍમેઝોન એ વાત પર પણ પસ્તાવો કરી રહી હશે કે એક દાયકા પહેલા તેમની કંપનીમાં ઇન્ટર્નશિપ કરવા આવેલા બે વ્યક્તિને કંપનીમાં કેમ ન રાખી લીધા.\n\nકેમ કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિટકૉઇન : જેને પડાવવા માટે અબજોપતિઓનાં એકાઉન્ટ હૅક કરાયાં એ કરન્સી શું છે?\\nસારાંશ: વિશ્વના નામી અબજપતિઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક કથિત સ્કૅમ અંતર્ગત હૅકિંગના શિકાર બનાવવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અબજપતિઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક કથિત સ્કૅમ અંતર્ગત હૅકિંગના શિકાર બનાવવામાં આવ્યા છે.\n\nબુધવારે મોડી રાત્રે એલન મસ્ક, ઝેફ બેઝોસ અને બિલ ગેટ્સ સહિત અનેકનાં ટ્વિટર એકાઉન્ટ હૅક કરવામાં આવ્યાં હતાં.\n\nઆ હૅકિંગની પાછળ એક બિટકૉઇન સ્કૅમ હોવાનું મનાઈ રહ્યું છે.\n\nએવા અનુમાન પાછળનું કારણ એવું છે કે જે એકાઉન્ટ હૅક કરવામાં આવ્યાં છે, તેના પરથી બિકકૉઇનની માગ કરાઈ છે.\n\nબિલ ગેટ્સના એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં કહ્યું છે, \"મને દરેક વ્યક્તિ સમાજને પરત આપવા વિશે કહેતી હોય છે, હવે એ સમય આવી ગયો છે. તમે મન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિટકૉઇન સ્કૅમ: બિલ ગેટ્સ, ઝેફ બેઝોસ, એલન મસ્ક સહિત અનેક ટ્વિટર ઍકાઉન્ટ હૅક\\nસારાંશ: અબજપતિમાં જેમની ગણતરી થાય છે એવા એલન મસ્ક, ઝેફ બેઝોસ અને બિલ ગેટ્સ સહિત દુનિયાના અનેક બિઝનેસમૅન, નેતાઓના ટ્વિટર ઍકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિલ ગેટ્સ, ઝેફ બેઝોસ, એલન મસ્ક સહિત અનેક ટ્વિટર ઍકાઉન્ટ હૅક\n\nઆ કિંગ બિટકૉઇન સ્કૅમ છે. હૅક કરવામાં આવેલા ઍકાઉન્ટ્સ પરથી કરવામાં આવેલી પોસ્ટ્સમાં બિટકૉઇન દાનમાં માગવામાં આવ્યા છે.\n\nબિલ ગેટ્સના ઍકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વીટમાં કહ્યું છે, \"મને દરેક વ્યક્તિ સમાજને પરત આપવા વિશે કહેતી હોય છે, હવે એ સમય આવી ગયો છે. તમે મને એક હજાર ડૉલર મોકલો, હું તમને બે હજાર ડૉલર પરત મોકલીશ.\"\n\nટેસ્લા અને સ્પેસ એક્સના પ્રમુખ એલન મસ્કના ઍકાઉન્ટ પરથી કરાયેલા ટ્વીટમાં લખ્યું છે કે આગામી એક કલાક સુધી બિટકૉઇનમાં મોકલવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિટકૉઇન, ડૉગીકૉઇન, એક્સઆરપી, ઇથૅરિયમ : ક્રિપ્ટૉકરન્સીનો રહસ્યમયી ફુગ્ગો ક્યારે ફૂટશે?\\nસારાંશ: તમારા પૉર્ટફોલિયોમાં ચુનંદા પાંચ-છ કંપનીના શૅર હોય અને તેમાં એક જ દિવસમાં 28થી લઈને 45 ટકા સુધીનો કડાકો બોલી જાય તો? કંઈક આવું જ ક્રિપ્ટૉકરન્સીની બજારમાં થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિટકૉઇન 34 હજારની સપાટી ઉપર આવી ગયો હતો.\n\nગત બુધવારે સાંજે બિટકૉઇન, ડૉગીકૉઇન, એક્સઆરપી અને ઇથૅરિયમના ભાવો ગગડી ગયા હતા. બિટકૉઇન 34 હજારની સપાટી ઉપર આવી ગયો હતો.\n\nઆ બજારની ઊથલપાથલનું એક દિગ્ગજ પાત્ર ટૅસ્લા મૉટર્સના ઍલન મસ્ક પણ છે, જેમના એક ટ્વીટ ઉપર બજાર ઊછળી કે ગગડી જાય છે.\n\nચીન દ્વારા ક્રિપ્ટૉકરન્સીના વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાથી આ કડાકો બોલી ગયો, જોકે કેટલાકના મતે તે સુધારો જરૂરી હતો અને આવનારા સમયમાં બજારને ઉપર લઈ જશે.\n\nતો કેટલાકને આશંકા છે કે આ ટ્યૂલિપનાં ફૂલો જેવું થશે, કારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિટકૉઇનની હાલત પણ ટ્યૂલિપ જેવી થશે?\\nસારાંશ: વર્ચ્યૂઅલ કરન્સી બિટકૉઇનનું મૂલ્ય પહેલીવાર 10,000 ડોલરના આંકને સ્પર્શી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nભારતીય ચલણના સંદર્ભમાં ગણતરી કરીએ તો એ મૂલ્ય લગભગ સાડા છ લાખ રૂપિયા થાય. \n\nબિટકૉઇનનાં મૂલ્યમાં સોમવારે અચાનક સાડા ચાર ટકા વધારો થયો હતો.\n\nએક બિટકૉઇનનું મૂલ્ય વધીને અંદાજે સાડા છ લાખ રૂપિયા થઈ ગયું હતું. \n\nલક્ઝમબર્ગસ્થિત બિટકૉઇન એક્સચેન્જના જણાવ્યા અનુસાર બિટકૉઇને આ વર્ષે તેની સફરની શરૂઆત 1,000 ડોલરથી કરી હતી. \n\nતેનો અર્થ એવો થાય કે જાન્યુઆરી 2017ની શરૂઆતમાં એક બિટકૉઇનનું મૂલ્ય 1,000 ડોલર હતું. \n\nબિટકૉઇનનું લોન્ચિંગ 2009માં કરવામાં આવ્યું હતું. એ પછી તેના મૂલ્યમાં મોટા ફેરફારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિટકોઈનને કારણે અબજોપતિ બનેલા બે ભાઈઓને ઓળખો છો?\\nસારાંશ: ટાયલર અને કેમરોન વિન્ક્લેવોસ આસાનીથી હોલિવૂડમાં એક્ટર્સ બની શકે છે. બન્ને ભાઈ હેન્ડસમ છે, 36 વર્ષના યુવાન છે, સારી ઉંચાઈ ધરાવે છે અને અબજોપતિ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાયલર અને કેમરોન વિન્ક્લેવોસે 2013માં બિટકોઈનમાં 11 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું\n\nતેઓ એક ફિલ્મને કારણે ખ્યાતિ પામ્યા છે, પણ તેમણે કેમેરાનો સામનો ક્યારેય કર્યો નથી. \n\nઅમેરિકન ડિરેક્ટર-પ્રોડ્યુસર ડેવિડ ફિન્ચરે 2010માં 'ધ સોશિઅલ નેટવર્ક' નામની ફિલ્મ બનાવી હતી. \n\nએ ફિલ્મ અમેરિકાના આ જોડિયા ભાઈઓની જીવનકથા પરથી પ્રેરિત હતી. \n\nફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગ પર આઈડિયા ચોરવા બદલ 2009ના અંતમાં વળતરનો દાવો માંડીને આ બન્ને ભાઈઓ જાણીતા થયા હતા. \n\nતેમણે વળતર પેટે આશરે 100 મિલિયન ડોલરની માગણી કરી હતી. \n\nટાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિનસચિવાલય આંદોલન : 'થાનગઢમાં ભાઈની હત્યાની SIT નો રિપોર્ટ હજુ નથી આવ્યો'\\nસારાંશ: ગાંધીનગર ખાતે બિનસચિવાય આંદોલનને ચાર દિવસ થયા. જોકે, ગુજરાત સરકારે એક દિવસ અગાઉ જ સમગ્ર મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગૅશન ટીમ (SIT)નું ગઠન કરી 10 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાની વાત કરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બધાની વચ્ચે બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે થાનગઢથી પારુલ રોઠોડ પણ આવ્યાં છે. સપ્ટેમ્બર 2012માં થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોનાં મૃત્યુ થયાં હતાં, તેમાંથી એક મેહુલ રાઠોડ હતા જેઓ પારુલના ભાઈ હતા.\n\nપારુલનું કહેવું છે કે તેમને સરકાર ઉપર જરાય પણ વિશ્વાસ નથી.\n\nપારુલ કહે છે, \"મારા ભાઈની હત્યા થઈ તેને વર્ષો થયાં. તે સમયે સરકારે SIT નું ગઠન કર્યું હતું.\"\"તે સમયે સંજય પ્રસાદની અધ્યક્ષતમાં મામલાની તપાસ થઈ હતી પરંતુ તેનો રિપોર્ટ સરકારે હજુ જાહેર નથી કર્યો.\"\n\nઉલ્લેખનીય છે કે વર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિનસચિવાલય પરીક્ષા વિવાદ : અંતે ગુજરાત સરકારે પરીક્ષા રદ કરી\\nસારાંશ: ગુજરાતમાં લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષા ગેરરીતિની ફરિયાદોને પગલે રદ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરસ કરીને માહિતી આપી કે વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરાઈ છે.\n\nતેઓએ કહ્યું કે સીટની ભલામણ હતી કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય એવું પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવે છે અને પરીક્ષા રદ કરવાની ભલામણ કરી હતી.\n\nઆથી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સીટની ભલામણોને ધ્યાનમાં રાખીને અને ગુજરાતના કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ માટે પરીક્ષા રદ કરી છે.\n\nઉલ્લેખનીય છે કે પરીક્ષામાં ગેરરીતિ થયાની આશંકાને જોતાં મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિનસચિવાલય પરીક્ષા વિવાદ : ચોથા દિવસે આંદોલનકારીઓની સંખ્યા ઘટી પણ આંદોલન યથાવત્\\nસારાંશ: બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિને લઈને ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનનો આજે ચોથો દિવસ છે. આંદોલનની ત્રીજી રાત પણ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિતાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન આજે કૉંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાતની શાળાઓ અને કૉલેજોમાં બંધનું એલાન આપ્યું હતું. જેના મિશ્ર પ્રતિસાદ સાપડ્યો છે. \n\nકેટલીક જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓએ બંધ પાળીને વિરોધને સમર્થન આપ્યું હતું તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને કૉંગ્રેસ અને એનએસયુઆઈએ ફરજિયાત બંધ પળાવ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. \n\nબિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં આચરવામાં આવેલી ગેરરીતિને પગલે પરીક્ષાને રદ કરવાની કૉંગ્રેસ અને એનએસયુઆઈ માગ કરી રહ્યાં છે. પરીક્ષા રદ જાહેર ન કરાય ત્યાં સુધી તેમણે આંદો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિનસાંપ્રદાયિક ફ્રાન્સમાં શિક્ષકની હત્યા બાદ ઇસ્લામ અગે શું ચર્ચા થઈ રહી છે?\\nસારાંશ: ફ્રાન્સમાં આજકાલ ગંભીર મનોમંથન ચાલી રહ્યું છે. તેનું કારણ છે ચેચેન મૂળના એક છોકરાની બર્બરતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ છોકરાએ હાઈસ્કૂલના એક શિક્ષકની, તેમનું મસ્તક કાપીને 16 ઑક્ટોબરે હત્યા કરી હતી. સૅમ્યુઅલ પૅટી નામના એ શિક્ષક વિદ્યાર્થીઓને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિશે ભણાવી રહ્યા હતા અને એ સંદર્ભે તેમણે શાર્લી એબ્દોનાં કાર્ટૂનોનો ઉલ્લેખ કર્યો હતો. \n\nફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ શિક્ષકની હત્યાની ઘટનાને \"ઇસ્લામિક આતંકવાદી\" હુમલો ગણાવી છે અને એમની સરકારે \"ઇસ્લામિક આતંકવાદ\" વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે.\n\nરાષ્ટ્રપ્રમુખના નિવેદન સાથે અસહમત હોય એવા બહુ ઓછા લોકો આજે ફ્રાન્સમાં હશે. વિરોધ પક્ષના એક નેતાએ કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિપિન રાવત : દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ આ 5 કામો નહીં કરી શકે\\nસારાંશ: આર્મી ચીફ બિપિન રાવતની નવી પોસ્ટ હવે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ યાને સીડીએસનું કામ લશ્કરની ત્રણેય પાંખ નૌસેના, વાયુસેના અને ભૂમિદળના કામકાજમાં તાલમેલ રાખવાનું અને દેશની સૈન્યશક્તિ મજબૂત કરવાનું છે.\n\nસરકારી આદેશ મુજબ સીડીએસ તરીકે બિપિન રાવતની નિયુક્તિ 31 ડિસેમ્બર 2019થી શરૂ થાય છે. \n\nજનરલ રાવત 3 વર્ષ અગાઉ સેના પ્રમુખ બન્યા હતા. સેનાપ્રમુખ બનતા અગાઉ તેમણે પાકિસ્તાન સરહદે, ચીન સરહદે અને પૂર્વોત્તર ભારતમાં સરદહે જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા.\n\nનિવૃત્તિવય 65 કરવામાં આવ્યા પછી બિપિન રાવત આગામી ત્રણ વર્ષ એટલે કે ડિસેમ્બર 2022 સુધી ચીફ ઑફ ડિફેન્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિરલા ખાનદાનના 'વિલ્ફુલ ડિફૉલ્ટર' અને કરોડોના આસામી યશ બિરલા કોણ છે?\\nસારાંશ: કોલકાતાથી સંચાલિત યુકો બૅન્કે ગયા અઠવાડિયે યશોવર્ધન બિરલાને 'વિલ્ફુલ ડિફૉલ્ટર' જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યશોવર્ધન બિરલા\n\nઆવું પહેલી વખત થયું છે, જ્યારે બિરલા પરિવારની કોઈ વ્યક્તિને 'વિલ્ફુલ ડિફૉલ્ટર' અથવા તો જાણી જોઈને દેવું ન ચૂકવનાર વ્યક્તિ જાહેર કરવામાં આવી છે. \n\nયશ બિરલા પર આરોપ છે કે તેમની કંપની બિરલા સૂર્યા લિમિટેડ પર 67.65 કરોડ રૂપિયાનું દેવું છે.\n\nયુકો બૅન્કના રિકવરી ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું છે. \n\nબૅન્ક તરફથી અખબારોમાં આપવામાં આવેલી નોટિસમાં યશ બિરલાની તસવીર પણ છપાઈ છે.\n\n'વિલ્ફુલ ડિફૉલ્ટર' જાહેર કરવાનો મતલબ છે કે યશ બિરલા દેવું ચૂકવી શકે છે પણ તેઓ આવું કરતા નથી. એટલુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિલ ન ભર્યું તો હૉસ્પિટલે બાળકીને બંધક બનાવી, રાષ્ટ્રપતિએ પૈસા ભરવા પડ્યા\\nસારાંશ: આફ્રિકાના દેશ ગબોનમાં એક માતાએ પોતાની બાળકીના જન્મના પાંચ મહિના બાદ રાહતનો શ્વાસ લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે પોતાની ફૂલ જેવી બાળકીને એક ખાનગી હૉસ્પિટલમાંથી આઝાદ કરાવી છે. \n\nગબોનની એક ખાનગી હૉસ્પિટલમાં બિલની ચૂકવણી સમયસર ન કરાતાં બેબી એન્જલને તેની માતાથી દૂર રાખવામાં આવી હતી. \n\nઆ મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આ પરિવાર માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. \n\nતેના અંતર્ગત 3630 ડોલરની રકમ એટલે કે આશરે 2,32,773 રૂપિયાની ચૂકવણી હૉસ્પિટલને કરવામાં આવી હતી. \n\nખાસ વાત એ છે કે ગબોનના રાષ્ટ્રપતિ અલી બોંગોએ પણ આ અભિયાન માટે થોડી રકમ જમા કરાવી હતી. \n\nગબોનની રાજધાની લિબરવિલેમાં હાજર બીબીસી સંવાદદાતા ચાર્લ્સ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિલકીસ બાનો: નરેન્દ્ર મોદીની સાથે TIME મૅગેઝિનની યાદીમાં સામેલ 'શાહીનબાગનાં દાદી' કોણ છે?\\nસારાંશ: TIME મૅગેઝિને 100 પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે, આ લિસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથેસાથે એક એવો ચહેરો પણ સામેલ છે, જે મોદી સરકાર સામેના વિરોધપ્રદર્શનમાં સામેલ હતો, અને એ છે બિલકીસ બાનો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિલકીસ બાનો\n\nનાગરિકતા સંશોધન કાયદો (સીએએ) સામે દિલ્હીના શાહીનબાગમાં વિરોધપ્રદર્શન ચાલ્યું હતું અને આ પ્રદર્શનમાં 82 વર્ષીય મહિલા બિલકીસ બાનો પણ સામેલ હતાં.\n\nબિલકીસ બાનોને પણ ટાઇમ મૅગેઝિને વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યાં છે.\n\nનરેન્દ્ર મોદી, બિલકીસ બાનો સહિત ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ, બોલીવૂડ અભિનેતા આયુષ્યમાન ખુરાના, એચઆઈવી શોધકર્તા પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તા પણ સામેલ છે.\n\nકોણ છે બિલકીસ બાનો?\n\nબિલકીસ બાનો\n\nનાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએ સામે દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં થયેલા આંદોલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિલકીસબાનો : આ જ ન્યાય મને મારા ગુજરાતમાં મળી ગયો હોત તો વધારે ખુશી થાત'\\nસારાંશ: આજે અદાલત મારા સંઘર્ષને, મને થયેલા અન્યાયને સમજી છે અને મને ન્યાય આપ્યો છે એનો મને ચોક્કસ આનંદ છે અને એ માટે હું માનનીય સુપ્રીમ કોર્ટની અને મારી પડખે ઊભા રહેનારા દરેકની આભારી છું, પરંતુ આ જ ન્યાય મને મારા ગુજરાતમાં મળી ગયો હોત તો મને વધારે ખુશી થઈ હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હું ગુજરાતી છું, ગુજરાતમાં જન્મી છું, ગુજરાતની દીકરી છું. ગુજરાતી સિવાય હિંદી પણ માંડ બોલી શકું છું. મારા પોતાના રાજ્યમાં જ્યારે મને ભય લાગતો હતો ત્યારે સરકાર તરફથી કોઈ સહાય કે મદદ ન મળી એનો મને રંજ છે. \n\nહું કશું ભણી જ નથી. હું કદી શાળાએ જ નથી ગઈ. એ વખતે સમાજમાં દીકરીઓને ભણાવવાનો કોઈ રિવાજ નહોતો.\n\nબાળપણમાં હું ખૂબ ઓછું બોલતી. બાળપણમાં મને સરસ રીતે માથું ઓળવાનો, કાજળ આંજવાનો ખૂબ શોખ હતો, પણ એ બધું તો જાણે 17 વર્ષથી વિસરાઈ જ ગયું છે.\n\nપહેલાં અમે ઘરે એકદમ સરસ રીતે રહેતાં હતાં. મા-બહેનો, ભાઈઓ, પપ્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિલાલ ડાર કોણ છે જેનો દરેક કશ્મીરી ફેન છે?\\nસારાંશ: ઉંમર 17 વર્ષ અને હોદ્દો શ્રીનગર નગર નિગમના બ્રાન્ડ એમ્બેસેડરનો. આ વાત છે વુલર તળાવને બચાવનારા અને તેમાં ફેંકાતા કચરાથી પોતાના પરિવારનો ગુજરાન ચલાવવા વાળા બિલાલ અહેમદ ડારની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાનપણથી બિલાલ વુલર તળાવની સાફ સફાઈ કરે છે.\n\nએ બિલાલ જેની પાસે હિંમત છે પણ તે પોતાની બહાદુરીનો દેખાવ નથી કરતો. તેની આંખોમાં માસૂમિયત છે તો નાની વયે તેણે જીવનનો કપરો સમય પણ પસાર કર્યો છે. \n\nપિતાના મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારીઓ બિલાલના ખભા પર આવી ગઈ છે પણ તેને બિલાલે ખૂબ જ સારી રીતે નિભાવી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબિલાલ કહે છે, \"મારા પિતા એક પશુપાલક હતા. તેઓ વુલર તળાવમાંથી પ્લાસ્ટીક પણ વીણતા હતા.\" \"મારા પિતાને કેન્સરની બિમારી થઈ ગઈ હતી. વુલર તળાવ પણ કેન્સર જેવી બિમારીથી પીડિત છે.\"\n\nએશિયાનાં સૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર : ગંગા કિનારે 40થી વધારે મૃતદેહો મળવાનો મામલો શું છે?\\nસારાંશ: બિહારના બક્સર જિલ્લાના ચૌસા પ્રખંડના ચૌસા સ્મશાન ઘાટ પર ગંગા નદીમાં ઓછામાં ઓછા 40 મૃતદેહો તરતા મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બક્સરમાં ગંગા નદીમાં મૃતદેહો મળી આવ્યા\n\nસ્થાનિક પ્રશાસને બીબીસી સાથેની વાતચીતમાં આની પુષ્ટિ કરી છે. પરંતુ સ્થાનિક પત્રકારોએ દાવો કર્યો છ કે તેમને સ્મશાન ઘાટ પર આનાથી વધારે મૃતદેહો જોયા છે. \n\nસ્થાનિક સ્તર પરથી જે તસવીરો આવી છે તે હૃદયદ્વાવક છે, જેમાં મૃતદેહોને જાનવરો પીંખી રહ્યા છે. \n\nચૌસાના પ્રખંડ વિકાસ પદાધિકારી અશોક કુમારે બીબીસીને પુષ્ટિ કરતા કહ્યું, \"30 થી 40 મૃતદેહો ગંગા નદીમાં મળ્યા છે. શક્યતા છે કે આ મૃતદેહો ઉત્તર પ્રદેશથી વહીને અહીં પહોંચ્યા હોય. મેં ઘાટ પર હાજર લોકો સાથે વાત કરી જેમણે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર : જનસંઘની ત્રણ બેઠકથી કિંગમેકર બનવા સુધીની ભાજપની કહાણી\\nસારાંશ: કોરોના મહામારીના મારનો સામનો કરી રહેલી જનતા, આર્થિક તંગી, બેરોજગારી, કામદારોની પરેશાની અને ગઠબંધનના 15 વર્ષની 'એન્ટિઇનકમ્બન્સી'ની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બિહારમાં જીત મેળવવામાં સફળ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે રાજ્યમાં પોતાના બળ પર સરકાર બનાવવા અને સૌથી મોટી પાર્ટી બનવાનું સપનું પુરુ ન થયું. \n\nવીસ વર્ષથી સરકાર બનાવવાના પ્રયત્નો અને ગઠબંધન સરકારમાં જુનિયર પાર્ટનર રહ્યા પછી, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. હવે ભાજપ વાયદા પ્રમાણે ભલે નીતીશકુમારને મુખ્ય મંત્રી બનાવી લે પરંતુ દબદબો તો તેમનો જ રહેશે, સિનિયર પાર્ટનર તે જ રહેશે.\n\nહિંદીભાષી રાજ્યોમાં ઉત્તર પ્રદેશ પછી રાજકીય રીતે બીજું પ્રમુખ રાજ્ય બિહાર, હંમેશાં ભાજપ માટે પડકારરૂપ રહ્યું છે. \n\nવર્ષ 2014માં મોદી લહેર પછી 2015મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર : દુષ્કર્મનો વિરોધ કરતાં માતા-પુત્રીનું મુંડન કરી ગામમાં ફેરવી\\nસારાંશ: બિહારની રાજધાની પટણાથી માત્ર 45 કિલોમિટર દૂર વૈશાલી જિલ્લામાં દુષ્કર્મના પ્રયાસનો વિરોધ કરવા બદલ માતા-પુત્રીનું મુંડન કરાવીને ગામમાં ફેરવવાની ઘટના નોંધાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મળતી માહિતી પ્રમાણે, ગામના માથાભારે શખ્સોએ બુધવારે માતા-પુત્રી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો બંનેએ પ્રતિકાર કર્યો હતો.\n\nઆથી તેમણે નાઈને બોલાવીને માતા-પુત્રીનું મુંડન કરાવી નાખ્યું હતું અને આ રીતે ખુલ્લા માથે તેમને આખા ગામમાં ફેરવ્યાં હતાં.\n\nમાતા-પુત્રીની ફરિયાદના આધારે પોલીસે ગ્રામ પંચાયતના બે વૉર્ડ પ્રતિનિધિ તથા સરપંચ સહિત સાતની સામે કેસ દાખલ કર્યો છે.\n\nરાજ્યના મહિલા પંચે સમગ્ર ઘટનાક્રમની સ્વતઃ નોંધ લઈને તપાસ હાથ ધરી છે.\n\nસરપંચ સહિત સાત આરોપી \n\nભગવાનપુર પોલીસ સ્ટેશનમાં 154\/19 ક્રમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી : 43 બેઠકો સાથે કમજોર નીતીશકુમારની પાસે શું છે વિકલ્પ?\\nસારાંશ: \"ભાજપ એક સાથે અહીં ત્રણ ગઠબંધનની સાથે કામ કરી રહ્યું છે. પહેલું હતું, એનડીએનું ગઠબંધન, જેના વિશે સૌ જાણે છે અને માને છે. ભાજપનું બીજુ ગઠબંધન લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)ની સાથે હતું અને ત્રીજું ગઠબંધન AIMIMની સાથે હતું. આ બંને ગઠબંધન વિશે લોકો જાણતા હતા, પરંતુ કોઈ માનતું ન હતું. આશા છે કે નીતીશ આ વાતને હવે સમજે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહારની ચૂંટણીના પરિણામો પછી રાજકીય પક્ષોમાં આ ચર્ચા સામાન્ય છે. \n\nવાત ઘણી નાની છે. આને પ્રમાણિત કરવા માટે બિહારની ચૂંટણીના વિશ્લેષક અનેક આંકડાઓ પણ ગણાવી રહ્યા છે. કેવી રીતે ચીરાગે અંદાજે 20થી 30 સીટ પર નીતીશની પાર્ટી જેડીયુને નુકસાન પહોંચાડ્યું અને કેવી રીતે ઓવૈસીની પાર્ટીએ તેજસ્વીની આરજેડીના મુસ્લિમ વોટ લઈ લીધા. \n\nપરંતુ જે વાત સ્થાનિક નેતાઓને સમજમાં આવી ગઈ, શું 15 વર્ષ સુધી મુખ્ય મંત્રીની ખુરશી પર બેસેલા નીતીશકુમારને સમજમાં ન આવી? આ વાત પર જાણકારોને કોઈ સવાલ છે.\n\nબિહારની ચૂંટણીના પરિણામો આવ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી : એ મહાદલિતો, જેમની સામે નીતીશકુમાર પર જીવલેણ હુમલાનો કેસ ચાલી રહ્યો છે\\nસારાંશ: \"અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો. હવે તો બધા લોકો પણ ભૂલી ગયા છે. પણ અમને યાદ છે કે અમારા મહોલ્લામાં પ્રશાસને કેટલો આતંક મચાવ્યો હતો. ઘરની વહુ-દીકરીઓ પર કેટલો અત્યાચાર થયો હતો. તેમને જબરજસ્તી ઉઠાવીને જેલમાં નાખી દીધાં. એવા લોકો પર કેસ કર્યો, જે મરી ગયા છે અને જે વિદેશમાં રહે છે. આરોપ લગાવ્યો કે અમે નીતીશકુમાર પર જીવલેણ હુમલો કર્યો હતો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો બક્સર જિલ્લાના નંદન મહોલ્લાનાં વડીલ મહાદલિત મહિલા મન્ના દેવીના છે.\n\nનંદન મહોલ્લો બિહારની રાજધાની પટનાથી અંદાજે 150 કિમી દૂર બક્સરના ડુમરાવ પ્રખંડમાં આવેલા નંદન ગામનો એક ભાગ છે.\n\nમહાદલિતોની બહુમતીવાળો આ મહોલ્લો 12 જાન્યુઆરી, 2018માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે સાત નિશ્ચય યોજનાની સમીક્ષાયાત્રા સમયે મુખ્ય મંત્રી નીતીશકુમારના કાફલા પર પથ્થરમારાની ઘટના ઘટી હતી.\n\nઆ મામલામાં 91 નામજોગ સહિત અંદાજે 2100 લોકો સામે નીતીશકુમાર પર જીવલેણ હુમલા કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.\n\n'ગરીબો સામે શા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી : તેજસ્વી યાદવ અચાનક નીતીશ કુમાર માટે મોટો પડકાર કઈ રીતે બન્યા?\\nસારાંશ: રમેશ પ્રસાદ લૉકડાઉન પહેલાં દરરોજ સાત કિલો બટાટાના સમોસા વેચતા હતા અને સારી એવી કમાણી કરી લેતા હતા. લૉકડાઉન ખૂલ્યાના મહિનાઓ પછી પણ રમેશનો ધંધો પહેલાં જેવો રહ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે તેઓ માત્ર બે કિલો બટાટાના સમોસા બનાવે છે અને તેમાંથી પણ કેટલાક સમોસા વેચાતા નથી. રમેશ કહે છે કે લોકો પાસે પૈસા જ નથી તો સમોસાનું વેચાણ કઈ રીતે થાય?\n\nલાલુપ્રસાદ યાદવનો સિતારો રાજકારણમાં ચમકતો હતો ત્યારે બિહારમાં એવું કહેવાતું હતું કે 'જબ તક રહેગા સમોસે મેં આલૂ, તબ તક બિહાર મેં રહેંગે લાલૂ.' હાલ લાલુપ્રસાદ જેલમાં છે અને સમોસાના વેપારીઓ નિરાશ છે. \n\nતેજસ્વી યાદવના વિધાનસભા મતવિસ્તાર રાધોપુરમાં રમેશની સમોસાની દુકાનનો બિઝનેસ ચૂંટણીના ધમધમાટ વચ્ચે પણ લૉકડાઉન પહેલાંની સ્થિતિમાં પહોંચ્યો નથી. સમોસાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી : નીતીશકુમાર પોતાના શાસનના બદલે લાલુ પ્રસાદ યાદવનાં 15 વર્ષ કેમ યાદ કરાવે છે?\\nસારાંશ: બિહારના ચૂંટણીપ્રચારમાં 'પંદર વર્ષ'નો ઉલ્લેખ વારંવાર સાંભળવા મળે છે. લાલુ યાદવનાં 15 વર્ષની સરખામણી નીતીશનાં 15 વર્ષ સાથે કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 વર્ષ પછી વધુ એક કાર્યકાળ માટે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના મુખ્ય મંત્રીપદના દાવેદાર નીતીશકુમાર પોતાની ચૂંટણીસભાઓમાં 'લાલુ યાદવના જંગલરાજ'ની વારંવાર યાદ અપાવે છે. કેટલીક વખત તો પોતાના 'સુશાસન'ના દાવા કરતાં પણ લાલુના કાર્યકાળની વધુ યાદ અપાવે છે.\n\nનીતીશ લોકોને 15 વર્ષ પહેલાંના બિહારની તસવીર દેખાડતા પૂછે છે, \"અમારા શાસન અગાઉ બિહારની સ્થિતિ કેવી હતી? સાંજ થયા પછી કોઈની ઘરમાંથી બહાર નીકળવાની હિંમત હતી? સામૂહિક નરસંહારની કેટલી ઘટનાઓ બનતી હતી?\"\n\nતેઓ કહે છે, \"અગાઉ અપહરણ, કોમી તોફાનો અને બીજું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી પરિણામ: તેજસ્વી યાદવે કૉંગ્રેસને 70 બેઠકો આપીને ભૂલ કરી?\\nસારાંશ: બિહાર વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ની સાથે મહાગઠબંધન હેઠળ 70 સીટો પર લડનારી કૉંગ્રેસ મુશ્કેલીથી 20 સીટ પર જીતતી જોવા મળી રહી છે એટલે તેનો સ્ટ્રાઇકરેટ પોતાની આશાથી ઘણી નીચે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો બિહારના રાજકારણનાં હાલના દાયકાઓમાં કૉંગ્રેસના પ્રદર્શનને જોઈએ તો તે ખૂબ જ હેરાન કરનારી વાત નથી.\n\n2015ની ચૂંટણીમાં કૉંગ્રેસે આરજેડી અને જનતા દળ યુનાઇટેડ(જેડીયુ)ની સાથે મહાગઠબંધન હેઠળ 41 સીટ પર ચૂંટણી લડી હતી અને 27 સીટ જીતી હતી. લાગી નથી રહ્યું કે આ વખતે પણ કૉંગ્રેસ ગત ચૂંટણી જેવું પ્રદર્શન ફરીથી કરશે. \n\n2010માં કૉંગ્રેસે તમામ 243 સીટ પર ચૂંટણી લડી હતી પરંતુ તેને માત્ર ચાર સીટ મળી શકી હતી. એ જ રીતે 2005માં બિહારમાં બે વખત ચૂંટણી થઈ. એક વખત ફેબ્રુઆરીમાં અને પછી વિધાનસભા ભંગ થયા પછી ફરીથી ઑક્ટોબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણી: ગુજરાતના પાટીદારો જેવો જ યાદવોનો દબદબો ચૂંટણીમાં કોને ફળશે?\\nસારાંશ: \"બિહારનો સમાજ, જે એક પછાત હતો, તેને પોતાના સશક્તીકરણનો એક જ રસ્તો દેખાયો કે જે તાકાતવર છે, જે સત્તામાં છે, તેની સાથે કેવી રીતે સંબંધો બનાવવા અને એ સંબંધોને બનાવવા માટે જાતિ એક માધ્યમ બની. નેવુંના દશકમાં આ વધુ મજબૂત થઈ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહાર ચૂંટણીમાં જાતિવાદને રાજકીય વિશ્લેષક આશિષ રંજન કંઈક આ રીતે જુએ છે.\n\nબિહારની ચૂંટણીનું એલાન થઈ ગયું છે અને હવે ત્યાં જાતિની ભૂમિકા પર પણ ચર્ચા થશે. પણ એની પહેલાં ઇતિહાસ પર નજર નાખવાની જરૂર છે.\n\nબિહાર એ રાજ્ય છે જ્યાં આઝાદીથી પહેલાં જનોઈ આંદોલન થયું. યાદવો અને કેટલીક અન્ય બિનબ્રાહ્મણ પછાત જાતિઓએ જનોઈ પહેરવાનું શરૂ કર્યું.\n\nઆ એ બિહાર છે જ્યાં જેપી આંદોલનના સમયે સંપૂર્ણ ક્રાંતિ માટે હજારો લોકોએ પટનાના ગાંધીમેદાનમાં જનોઈ તોડી.\n\nઆ આંદોલનમાંથી નીકળેલા લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર જેવા બિહારના બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ચૂંટણીમાં કોરોનાની રસી મફતમાં આપવાના ભાજપના ઢંઢેરા સામે સોશિયલમાં સવાલ\\nસારાંશ: કોરોના વાઇરસની રસી હજુ શોધાઈ નથી, પણ તેના પર અગાઉ અને હાલમાં પણ ચર્ચા ચાલી રહી છે. એવામાં ભાજપના એક ચૂંટણીઢંઢેરાથી રસીની વાત ફરી ચર્ચામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટીએ બુધવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું.\n\nકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં આ સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.\n\nભાજપે બિહારના લોકો માટે 11 સંકલ્પ લીધા છે અને સત્તામાં આવ્યા બાદ તેને પૂરા કરવાનો વાયદો કર્યો છે.\n\nભાજપના આ સંકલ્પપત્રમાં બિહારવાસીઓ માટે મફતમાં કોરોના રસી આપવાની વાત કરાઈ છે.\n\nજોકે, આ જાહેરાત થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં વિપક્ષ સહિત અનેક લોકોએ આના પર સવાલ ઉઠાવ્યા છે.\n\nભાજપના સંકલ્પપત્ર પર કોણ શું બોલ્યું?\n\nકૉંગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર પૂર : અન્ન અને જળ માટે વલખાં મારતા લોકો\\nસારાંશ: બિહારમાં આવેલા પૂરમાં મૃત્યુ પામેલા લોકોનો સરકારી આંકડો 78 સુધી પહોંચી ગયો છે. લગભગ 66 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. 130 જેટલા રાહત કૅમ્પમાં એક લાખથી વધુ લોકો હાલ આશરો લઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ માહિતી બિહારના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. \n\nછેલ્લા ત્રણ દિવસોમાં પૂરની સીમા ખૂબ ઝડપથી વધી રહી છે અને જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. \n\nરોજ રોજ નવા નવા વિસ્તારો પૂરની ઝપટમાં આવી રહ્યા છે. પૂરના કારણે ઘર છોડી ચૂકેલા લોકો ફરી સામાન્ય જીવન જીવી શકશે કે નહીં તેની ચિંતામાં છે.\n\nઆ મુશ્કેલ સમયમાંથી ઊભરવાનો વિચાર પણ જાણે એક પડકાર લાગે છે.\n\n17 જુલાઈના રોજ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 67 હતી, જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 47 લાખ હતી. \n\nજ્યારે 16 જુલાઈએ અસરગ્રસ્તોની સંખ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર બળાત્કાર પીડિતા : જજ સાહેબે મને કહ્યું, ''અસભ્ય છોકરી..તને કોઈએ સભ્યતા નથી શિખવાડી?''\\nસારાંશ: ભારતમાં યૌન હિંસાને લઇને કડક કાયદાઓ છે. પરંતુ શું કાયદાના પુસ્તકમાં લખ્યું છે એ જમીની હકીકત છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએક રેપ સર્વાઇવરને કાનૂની વ્યવસ્થા, સમાજ અને પ્રશાસન કેટલો ભરોસો અપાવી શકે છે કે આ ન્યાયની લડત એમની એકલાની લડાઈ નથી? પોલીસ, કચેરી અને સમાજમાં તેમનો અનુભવ કેવો હોય છે?\n\nબિહારના અરરિયામાં એક રેપ પીડિતા અને તેમના બે મિત્રોને સરકારી કામકાજમાં વિઘ્ન નાખવાના આરોપમાં જેલમાં મોકલી આપવામાં આવ્યા. આ ત્યારે થયું જ્યારે કચેરીમાં જજની સામે નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું.\n\nઆ સનસનીખેજ મામલામાં રેપ સર્વાઇવરને તો દસ દિવસ પછી જામીન આપવામાં આવ્યા પરંતુ બે લોકો જેઓ યુવતીની મદદ કરી રહ્યા હતા, જેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર ભાજપ સુશાંતસિંહ રાજપૂતનાં સ્ટિકર અને માસ્ક કેમ વહેંચી રહ્યો છે?\\nસારાંશ: દિવંગત ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને લઈને ભારતીય જનતા પક્ષ, બિહારના કલા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક સ્ટિકર જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુશાંતસિંહ રાજપૂત\n\nસ્ટિકરમાં સુશાંતની હસતા ચહેરાવાળી તસવીર લાગી છે, હેશટૅગ જસ્ટિસ ફોર સુશાંતની સાથે એક સ્લોગન લખ્યું છે, “ના ભૂલે હૈ! ના ભૂલને દેંગે”\n\nબિહાર ભાજપના કલા અને સાંસ્કૃતિક વિભાગે આવાં 30 હજાર સ્ટિકર્સ સિવાય સુશાંતસિંહના ચહેરાની તસવીરવાળા 30 હજાર ફેસ માસ્ક પણ આખા રાજ્યમાં વહેંચ્યા છે.\n\nપરંતુ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સોશિયલ મીડિયા પર આ સ્ટિકરને લઈને લોકો સવાલ પૂછી રહ્યા છે. \n\nસોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ભાજપે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને ચૂંટણીનો મુદ્દો બન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર વિધાનસભા ચૂંટણી: શું ખરેખર બિહાર 'જાહેરમાં શૌચ મુક્ત' રાજ્ય બની ગયું છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે ઘરેઘરે શૌચાલયનું અભિયાન જોરશોરથી ચલાવ્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ પોતે દાવો કરી ચૂક્યા છે કે દેશ જાહેરમાં શૌચથી મુક્ત થઈ ગયો છે.\n\nહાલ બિહાર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બિહાર સરકારે પણ આવો જ દાવો કર્યો છે.\n\nચૂંટણીપ્રચારમાં બિહાર સરકાર દાવો કરે છે કે રાજ્ય જાહેરમાં શૌચથી મુક્ત થઈ ગયું છે.\n\nપરંતુ શું હકીકતમાં બિહારના દરેક ગામના ઘરેઘરે શૌચાલય બની ગયા છે?\n\nનીતીશ કુમાર સરકારના આ દાવાની ખરાઈ કરે છે બીબીસી સંવાદદાતા કીર્તિ દુબે. જુઓ વીડિયો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહાર-યુપીમાં કોરોના મહામારીમાં નદીમાં તરતા મૃતદેહો અંગે કેટલાક પ્રશ્નોના જવાબ\\nસારાંશ: બિહાર અને ઉત્તર પ્રદેશની નદીઓમાં મૃતદેહો મળવાના અહેવાલ સતત આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહારના બક્સરમાં નદીમાં તરતા મૃતદેહો મળી આવ્યા હતા.\n\nબિહારના બક્સરના ચૌસા પ્રખંડ સ્મશાનઘાટ પર 71 મૃતદેહો ગંગા નદીમાં તરતા જોવા મળ્યા હતા ત્યારબાદ કેટલાક પ્રશ્નો ઊભા થયા છે.\n\nબીબીસીએ આ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો.\n\nપ્રશ્ન : આ મૃતદેહો ક્યાંથી આવ્યા છે?\n\nબિહારના અધિકારીઓનું કહેવું છે કે આ મૃતદેહો યુપીમાંથી વહીને આવ્યા છે.\n\nજવાબ : બક્સર પ્રશાસનનો દાવો છે કે આ લાશો ઉત્તર પ્રદેશથી વહીને અહીં સુધી આવી છે. જોકે કેટલાક સ્થાનિક લોકોનું (જેની સાથે બીબીસીએ વાત કરી) કહેવું છે કે સ્થાનિક લોકો જ મૃતદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારના મુઝફ્ફરપુરમાં હૉર્લિક્સ પરના પ્રતિબંધ પાછળની ખરી કહાણી\\nસારાંશ: 'દૂધમાં હૉર્લિક્સ ભેળવો, દૂધની શક્તિ વધારો'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅલ્શિયમ -741 મિલી ગ્રામ\n\nવિટામિન ડી- 9.26 માઇક્રો ગ્રામ \n\nફૉસ્ફરસ- 280 મિલી ગ્રામ \n\nમૅગ્નેશિયમ - 65 મિલી ગ્રામ \n\nપ્રોટીન -11.0 ગ્રામ \n\nહૉર્લિક્સના ડબ્બા ઉપર 10થી વધુ પોષક તત્ત્વોની જાહેરાત દેખાય છે અને સાથે જ દેખાય છે લીલા રંગનું નાનકડું ટપકું(ડૉટ) જે તેના શાકાહારી હોવાનું ચિહ્ન છે. \n\nહૉર્લિક્સના વેચાણ પર પ્રતિબંધનો આદેશ\n\nજોકે, હાલ એના શાકાહારી હોવાના દાવાઓ ઉપર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.\n\nબિહારના મુઝફ્ફરપુરમાં હૉર્લિક્સ શાકાહારી નથી એવી આશંકાના લીધે હૉર્લિક્સના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારના મુઝ્ઝફરપુરમાં માસૂમ બાળકોનાં મૃત્યુ માટે ઇનસેફિલાઇટિસ જવાબદાર કે કુશાસન?\\nસારાંશ: સડી રહેલો કચરો, પરસેવે રેબઝેબ લોકો, ફિનાઇલ અને માનવમૃતદેહોની ગંધમાં ડૂબેલી મુઝ્ઝફરપુરની શ્રીકૃષ્ણા મેડિકલ કૉલેજમાં રાતના 8 વાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃત્યુ પામેલ ત્રણ વર્ષીય રોહિત\n\nઇનસેફિલાઇટિસને લઈને અત્યાર સુધી સવાસોથી વધારે બાળકોનાં મૃત્યુ થયાં છે. પહેલા માળે બનેલા આઈસીયુ વૉર્ડ બહાર ચંપલોના ઢગલા પર ઊભેલી હું કાચની આરપાર નજર નાખું છું. \n\nઆખો દિવસ 45 ડિગ્રી તાપમાં ભઠ્ઠી બનેલું શહેર રાતે પણ આગ ઓકી રહ્યું છે. દર દસ મિનિટમાં જતી વીજળી અને અફરાતફરીની વચ્ચે મને અંદરથી એક ચીસ સંભળાઈ. \n\nદરવાજાની અંદર ડોકિયું કર્યું તો એક મહિલા પલંગને છેડે રડતાં દેખાયાં. એમનું નામ સુધા અને ઉંમર 27 વર્ષ.\n\nબીજી જ મિનિટે સુધા રડતાં રડતાં જમીન પર બેસી પડ્યાં. પલંગ પર હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારના હૃદયસ્પર્શી પૂરપીડિતોની આપવીતી, 'દરિયામાંથી લાવીને તળાવમાં ફેંકી દીધા' - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: \"અમારાં જેવી મજબૂરી કોઈની નથી. સાચું કહું છું, કોઈ લાલચ કે ખુશી માટે તો રસ્તા પર રહેવા નથી આવતાં!\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મંઝોલિયા બ્લૉકનું પૂરપ્રભાવિત મટિયાર ગામ\n\nઆમ કહેતાં-કહેતાં 50 વર્ષીય નગીનાદેવીની આંખમાંથી વહેતાં આંસુ આકાશમાંથી પડતાં વરસાદનાં ટીપાં જોડે ભળી જાય છે.\n\nઉત્તર બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મંઝોલિયા બ્લૉકના પૂરપ્રભાવિત મટિયાર ગામમાં આજે સાંજની શરૂઆત એ વેદના સાથે થાય છે, જે તેમની ભીતર જાણે કે અટકી ગઈ હતી.\n\n'બુઢી ગંડક', જેને સ્થાનિક લોકો સિકરહના નદીના નામે પણ ઓળખે છે. 15 દિવસથી અહીંના લોકો પૂરનાં પાણીમાં ડૂબેલા છે.\n\nદરેક વખતે પૂરનાં પાણી સાથે સાપ પણ તેમના ઘર સુધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારની ચૂંટણીની એ તમામ ખાસ વાતો જે તમારે જાણવી જરૂરી છે\\nસારાંશ: ભારતમાં કોરોના રોગચાળો ફેલાયેલો છે, ત્યારે બિહાર એ પ્રથમ રાજ્ય છે જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતીશકુમારના નેતૃત્વ હેઠળનાં 15 વર્ષના શાસનને પડકારવા માટે વિપક્ષોનું મહાગઠબંધન ચૂંટણી મેદાનમાં ઊતર્યું છે. એટલું જ નહીં, કેટલાંક નવાં ગઠબંધનો પણ આ વખતે પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે.\n\nએક નજર બિહાર વિધાનસભા ચૂંટણીની એ બાબતો પર નાખીએ જે જાણવી તમારા માટે જરૂરી છે.\n\nબિહારમાં ચૂંટણી ક્યારે છે?\n\n2015ની બિહાર વિધાનસભાનું ચિત્ર\n\nબિહારની વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો છે અને સરકારની રચના કરવા માટેનો જાદુઈ આંકડો 122 છે.\n\nબિહારમાં હાલમાં જનતાદળ યુનાઇટેડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારમાં 'લૌંડા નાચ' નામનું નૃત્ય પ્રચલિત છે, જેમાં યુવક મહિલાનો વેશ ધરે છે\\nસારાંશ: બિહારમાં 'લૌંડા નાચ' નામનું નૃત્ય પ્રચલિત છે, જેમાં યુવક મહિલાનો વેશ ધરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મજબૂરીના કારણે આ વ્યવસાયમાં પ્રવેશનારો એક યુવક તેની વ્યથા અને વ્યવસાયની પરિસ્થિતિ વિશે માહિતી આપી રહ્યો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારમાં 100થી વધુ બાળકોનાં મોત અને લીચી પર દોષ\\nસારાંશ: મુઝફ્ફરપુરમાં ઍક્યૂટ ઇનસેફિલાઇટિસ સિન્ડ્રોમ (એઇસ)ના કારણે મૃત્યુ પામેલાં બાળકોનો આંકડો 108 પર પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વચ્ચે શહેરની શાન અને 'ફળોની રાણી' તરીકે ઓળખાતી લીચી વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. \n\nચિકિત્સા વિશેષજ્ઞોની સાથે સાથે બિહાર સરકારના મંત્રીઓ સુધી દરેક વ્યક્તિએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું છે કે બાળકોનાં મૃત્યુ પાછળ તેમનું લીચી ખાવું પણ એક કારણ હોઈ શકે છે. \n\nલીચીના બીજમાં મેથાઈલીન પ્રોપાઇડ ગ્લાઈસીન (એમસીપીજી)ની સંભવિત હાજરીને 'પહેલાંથી જ ઓછું ગ્લૂકોઝનું સ્તર ધરાવતા' કુપોષિત બાળકોનાં મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવી રહી છે. \n\nજોકે, આ મુદ્દે ચિકિત્સા વિશેષજ્ઞોના મત અલગઅલગ છે અને દરેક વખતે તેઓ એ પણ જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારમાં સવર્ણોની નારાજગીની રોકડી કરવાનો કોંગ્રેસનો દાવ?\\nસારાંશ: બિહારમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રમુખનું પદ લગભગ એક વર્ષથી ખાલી પડ્યું હતું. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ તે જવાબદારી ભૂતપૂર્વ પ્રધાન મદન મોહન ઝાને મંગળવારે સોંપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહાર પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ મદન મોહન ઝા\n\nમહાગઠબંધનના સમયમાં મદન મોહન ઝા નીતિશ સરકારમાં મહેસુલ અને જમીન સુધારણા ખાતાના પ્રધાન હતા. \n\nતેઓ દરભંગા જિલ્લાના વતની છે અને કોંગ્રેસનું રાજકારણ તેમને વારસામાં મળ્યું છે. \n\nતેમના પિતા દિવંગત નાગેન્દ્ર ઝા બિહાર સરકારમાં શિક્ષણ પ્રધાન હોવાની સાથે આઠ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. \n\nસામાજિક રીતે મદન મોહન ઝાનો સંબંધ સવર્ણ વર્ગ સાથે છે. તેઓ મૈથિલ બ્રાહ્મણ છે.\n\nમદન મોહન ઝાની સાથે સવર્ણ વર્ગના બીજા નેતા અખિલેશ સિંહને કોંગ્રેસે પ્રચાર સમિતિના વડપણની જવાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બિહારી ડૉક્ટર જે રશિયામાં બન્યા પુતિનના ધારાસભ્ય\\nસારાંશ: રશિયામાં ડેપ્યૂતાતનો અર્થ એ જ છે, જે ભારતીય રાજ્યમાં ધારાસભ્ય કે એમએલએ (MLA) નો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભય કુમાર સિંહ\n\nખાસ વાત તો એ છે કે અભય કુમાર સિંહે વ્લાદીમિર પુતિનની' યૂનાઈટેડ રશા 'પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી છે.\n\nપટનામાં જન્મેલા અભય સિંહનાં જણાવ્યા અનુસાર, “હું રાષ્ટ્રપતિ પુતિનથી ઘણો પ્રભાવિત થયો અને મેં રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો.”\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમોસ્કોની મોંઘી હોટલમાં ચા પીતા-પીતા તેમણે જણાવ્યું કે, \"ભારતીય કે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે આ મારો પહેલો ઇન્ટરવ્યૂ છે અને આનંદ એ વાતનો છે કે વાતચીત બીબીસી હિંદી સાથે થઈ છે.\"\n\nવાસ્તવમાં 'યૂનાઈટેડ રશા' રશિયાની સત્તાધારી પાર્ટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજા માટે ચટાકેદાર ખાવાનું બનાવતી યુવતી જેને પેટ નથી\\nસારાંશ: આ એક એવી યુવતીની વાત છે, જેનું પોતાનું પેટ નથી, પણ એ બીજા લોકો માટે પ્રેમપૂર્વક ભોજન રાંધે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નતાશા દિદ્દી\n\nઆ યુવતીની ઇન્સ્ટાગ્રામ ફીડ જુઓ તો ત્યાં વિવિધ વાનગીઓના ફોટોગ્રાફ્સ સિવાય બીજું કંઈ જોવા ન મળે અને વાનગીઓ પણ એવી કે જોતાં જ ખાવાનું મન થાય. \n\nભોજનની આટલી શોખીન યુવતી પોતે કંઈ જમી શકતી નથી. તેના દરેક કોળિયા પર ડૉક્ટરની નજર હોય છે. તેમ છતાં એ દિવસ-રાત ખાવાનું બનાવે છે અને સૌને પ્રેમથી ખવડાવતી રહે છે. \n\nએ યુવતી અનેક વિખ્યાત રેસ્ટોરાં માટે કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને ભોજનની સુગંધ વચ્ચે જીવન પસાર કરે છે. \n\nઆ યુવતીનું નામ છે નતાશા દિદ્દી અને તેઓ પૂણેમાં રહે છે. નતાશા ખુદને 'ધ ગટલેસ ફૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજા વિશ્વયુદ્ધ વખતે એક સૈનિકે પ્રેમિકાને કેવાં પ્રેમપત્રોમાં લખ્યાં હતાં?\\nસારાંશ: ફ્રાંસમાં એક કચરાના રિસાઇકલિંગ સેન્ટરમાંથી એક સૈનિકે તેમની પ્રેમિકાને બીજા વિશ્વયુદ્ધ સમયે લખેલા ઢગલાબંધ પત્રો મળી આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પત્રો જૂનાં છાપાં સાથે ફેંકી દેવામાં આવ્યા હતા. \n\nબીજા વિશ્વયુદ્ધ વખતે ફ્રાંસના 50 લાખ લોકોને અસર થઈ હતી. પહેલાં દુશ્મનોના કબજા પછી ફ્રાન્સની મુક્તિ થઈ હતી. \n\nઆ કપરા સમયમાં સૈનિકોના પ્રેરણાસ્રોત સમાન પ્રેમના કિસ્સા પર પ્રકાશ પાડતા પ્રેમપત્રો આટલા દાયકા પછી મળી આવ્યા છે. \n\nજુઓ આ અનોખી પ્રેમ કહાણી વિશે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજા વિશ્વયુદ્ધની એ ભૂલ જેના કારણે હવે રોકડ ગુમ થવા લાગી છે\\nસારાંશ: 3 સપ્ટેમ્બર 1939ની સવાર હતી. બર્લિનમાં બ્રિટીશ રાજદૂતે જર્મનીની સરકારને એક અલ્ટીમેટમ આપ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોટમાં લખવામાં આવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે યુદ્ધ થશે. \n\nસવારે આશરે 11:15 કલાકે બ્રિટિશ વડા પ્રધાન નેવિલ ચેમ્બર્લેને રેડિયો પર સંદેશ આપતા કહ્યું, \"હું તમને કહેવા માગીશ કે હજુ સુધી કંઈ સમાચાર મળ્યા નથી, પરંતુ જર્મની સાથે બ્રિટનનું યુદ્ધ થશે.\"\n\nએ જ ક્ષણે ફ્રાન્સે પણ કંઈક આવું જ કર્યું અને એ જ દિવસે થોડા કલાકો બાદ યુદ્ધની ઘોષણા કરી.\n\n3 દિવસ બાદ 6 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે યુકેની રડાર ડિફેન્સ સિસ્ટમે ઇંગ્લૅન્ડના તટીય વિસ્તારો પરથી વિમાન ઉડતાં હોવાની માહિતી મેળવી. \n\nત્યાર બાદ કોઈ ઍલર્ટ વગર બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજાના વીર્યથી શા માટે માતા બની રહી છે મહિલાઓ?\\nસારાંશ: પૉલી કેર પણ એવાં મહિલા છે કે જે બીજાનાં વીર્યથી માતા બન્યા છે. ઑક્સફર્ડના 39 વર્ષનાં પૉલીએ એક અજાણ્યા વ્યક્તિનાં વીર્ય વડે ગયા વર્ષે ગર્ભધારણ કર્યો હતો અને આ વર્ષની શરૂઆતમાં તેમણે બાળકને જન્મ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પક્રિયામાં સ્પર્મને એક પ્રયોગશાળામાં ગર્ભાધાન કરાવવામાં આવે છે. જેઓ મા-બાપ બનવા માટે સક્ષમ નથી, તેવાં કપલ પણ આઈવીએફ (ઇન વિટ્રો ફ્ટિલાઇઝેશન) નો આશરો લેતા હોય છે. \n\nપૉલીએ કહ્યું, ''હું એકદમ તૈયાર હતી અને જાણતી હતી કે જો મારે મા બનવું હશે તો મારે આઈવીએફનો આશરો લેવો પડશે.\"\n\n\"જ્યારે હું 36 કે 37 વર્ષની હતી, તો મેં આ અંગે ગંભીરતાથી વિચારવાનું શરું કર્યું. હું ક્યારેય પણ રિલેશનશિપમાં રહી નથી, એટલે જો હું આઈવીએફનો આશરો ના લીધો હોત, તો હું ક્યારેય પણ મા બની ના શકી હોત.''\n\nપૉલીએ ઉમેર્યું, ''હું અચંબિત હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજાપુરમાં નક્સલવાદી હુમલો : છત્તીસગઢમાં માઓવાદની સમસ્યા અંગે નીતિ કેવી અને હિંસા કેમ નથી અટકી રહી?\\nસારાંશ: બીજાપુરમાં માઓવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોના 22 જવાનોનાં મૃત્યુ બાદ બીજાપુરથી લઈને રાયપુર સુધી જાતજાતના સવાલો પેદા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમુખ્ય સવાલ એ છે કે આખરે કઈ રીતે માઓવાદીઓની 'પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી'ની બટાલિયન નંબર 1ના કમાન્ડર હિડમાએ જાતે જ તર્રેમની આસપાસનાં જંગલોમાં હોવાની માહિતી ફેલાવી અને સુરક્ષાદળોના બે હજારથી વધુ જવાનો આ બટાલિયનને ઘેરવા માટે નીકળી પડ્યા અને માઓવાદીઓની જાળમાં ફસાતા ગયા.\n\nસવાલ એવો પેદા થાય છે કે શું આ વ્યૂહાત્મક ભૂલ હતી કે પછી તેને જાસૂસીતંત્રની નિષ્ફળતા ગણવી જોઈએ? શું જવાનો વચ્ચે અંદરોઅંદર તાલમેલની ખામી હતી જેના કારણે આધુનિક હથિયારોથી સજ્જ બે હજાર જવાનો અમુક સંખ્યામાં આવેલા માઓવાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજિંગ : હૉલ-સેલ માર્કેટમાં સંક્રમણ પછી ચીનની રાજધાનીમાં મોટા પાયે લૉકડાઉન, ઇમરજન્સીની સ્થિતિ\\nસારાંશ: સમાચાર એજન્સી રૉઇટર્સ અનુસાર ચીનની રાજધાની બીજિંગમાં ખેતીના ખેત પેદાશોનું એક હૉલ-સેલ માર્કેટને કોરોના વાઇરસને કારણે બંધ કરવું પડ્યું છે. અહીં પાછલા બે દિવસોથી કોરોના વાઇરસના સ્થાનિક સંક્રમણના કેસ સતત વધી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરના ત્રણ વાગ્યે શિનફાદી હૉલ-સેલ માર્કેટને બંધ કરી દેવાયું. એક માંસ શોધ સંસ્થામાં કામ કરનારા બે લોકોએ તાજેતરમાં આ બજારની મુલાકાત લીધી હતી. આજે શુક્રવારે જાણ થઈ કે બંને લોકો કોરોના વાઇરસથી સંક્રમિત હતા. હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ બંને વ્યક્તિ કેવી રીતે સંક્રમિત થયા હતા.\n\nચીનમાંએ ચિંતા વધી રહી છે ત્યાં કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઈ રહી છે. ચીન ઉપરાંત પણ અનેક દેશોમાં આ જોવા મળી રહ્યું છે. બીજિંગ પ્રશાસને શિનફાદી બજારમાં શરૂઆતમાં બીફ અને મટનના કારોબાર પર પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજી વનડે: દ. આફ્રિકા સામે ભારતનો 9 વિકેટે વિજય, બન્યું ICC રેન્કિંગમાં No.1\\nસારાંશ: દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝના બીજા મેચમાં પણ ભારતે યજમાન દેશને પરાજય આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે વિજય માટે નિર્ધારિત 118 રનનો ટાર્ગેટ માત્ર 20.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ સાથે જ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી છ મેચોની સિરીઝમાં ભારતે 2-0થી સરસાઈ મેળવી છે. \n\nઆ વિજય સાથે જ ભારત આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. \n\nજોકે, સોશિયલ મીડિયા પર ભારતના વિજય કરતા વધારે ચર્ચા દક્ષિણ આફ્રિકાની ટીમની ટીશર્ટની વધારે ચર્ચા થઈ હતી. \n\nઆ પહેલા યોજાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતનો પરાજય થયો હતો. \n\nસ્પીનર્સનો સપાટો \n\nસ્પીનર્સ કુલદીપ યાદવ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજેપીએ ગુજરાતમાં આ વખતે એજન્ડા શા માટે બદલ્યો?\\nસારાંશ: સોમવારે 'ગુજરાત ગૌરવ યાત્રા'ના સમાપન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં એક રીતે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની પ્રચાર ઝુંબેશનો એ પ્રારંભ હતો. \n\nનરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી અને કહ્યું, ''જ્યારે-જ્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની હોય છે, ત્યારે-ત્યારે કોંગ્રેસને તાવ વધારે ચડે છે, તકલીફ વધારે થાય છે.''\n\nગુજરાતમાં છેલ્લા બે દાયકાથી બીજેપીની સત્તા છે અને વિરોધપક્ષનાં રાજકારણમાં કોંગ્રેસની સતત અધોગતિ થઈ રહી છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆ વખતની ચૂંટણીને કોંગ્રેસ તેના રાજકીય વનવાસમાંથી પાછા ફરવાની તક ગણી રહી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીજો વિસ્ફોટ પત્રકારોના જૂથને નિશાન બનાવીને ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો\\nસારાંશ: બીબીસીના અફઘાનિસ્તાનના સંવાદદાતા અહેમદ શાહનું મૃત્યુ થયું છે. તેમને પૂર્વ અફઘાનિસ્તાનમાં આવેલા ખોસ્ત પ્રાંતમાં ગોળી મારવામાં આવી હતી. આ ઉપરાંત અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા બે શક્તિશાળી બૉમ્બ વિસ્ફોસ્ટમાં પત્રકારો સહિત 40 લોકો મૃત્યુ પામ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેમદ શાહ 29 વર્ષના હતા. તેઓ એક વર્ષ પહેલા બીબીસી અફઘાન સર્વિસમાં જોડાયા હતા. બીબીસીમાં આટલા ટૂંકા ગાળાની તેમની આ સફર યાદગાર હતી.\n\nઆ સિવાય એએફપી સમાચાર સંસ્થાના અગ્રણી ફોટોગ્રાફર અને અન્ય પત્રકારો સહિત કાબુલમાં 25 લોકો મૃત્યુ પામ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.\n\nસોમવારની સવારે કાબુલના શાશદરક વિસ્તારમાં એક હુમલાખોરે મોટરબાઇક પર આવીને પહેલો વિસ્ફોટ કર્યો. \n\nતેની 15 મિનિટ બાદ જ્યારે ત્યાં લોકો અને પત્રકારો એકઠાં થઈ ગયાં ત્યારે બીજો વિસ્ફોટ થયો.\n\nએએફપીએ જણાવ્યું છે કે તેના ચીફ ફોટોગ્રાફર શાહ મરઈ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી 100 વુમન : નવાઝુદ્દીન સિદ્દિકીની મમ્મીને ભણવું છે\\nસારાંશ: નવાઝુદ્દીનના માતા થોડું ઘણું ઉર્દુ વાંચી શકે છે પરંતુ અન્ય ભાષાઓ તેઓ વાંચી કે લખી શકતા નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં 60 વર્ષથી ઉપરની ચારમાંથી ત્રણ મહિલાઓ વાંચી-લખી નથી શકતી.\n\nતમને આ વીડિયો પણ જોવા ગમશે\n\nશેમ્પૂની બોટલ, પ્લાસ્ટિકની નળી બાળકનો જીવ બચાવી શકે?\n\n21મી સદીના પુરુષો અને મહિલાઓમાં સાક્ષરતાનો તફાવત કેટલો?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી ઇન્વેસ્ટિગેશન : ઇરાકમાં 'નિકાહ મુતા'ની અંધારી દુનિયા, કેટલાક મૌલવીઓ કરે છે છોકરીઓની દલાલી\\nસારાંશ: ઇરાકમાં બીબીસી દ્વારા હાથ ધરાયેલી એક ગુપ્ત તપાસમાં કેટલાક શિયા મુસ્લિમ મૌલવીઓ દ્વારા યુવા મહિલાઓ અને બાળકોના જાતીય શોષણના પુરાવાઓ સામે આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી ન્યૂઝ અરેબિકે જાણ્યું કે કરબલા અને બગદાદમાં અમુક મૌલવીઓ કઈ રીતે નાની બાળકીઓને – કથિત “પ્લેઝર મૅરેજ” માટે તૈયાર કરીને તેમનું શોષણ કરે છે.\n\nઆ પ્રથા ઇરાકી કાનૂન હેઠળ અમાન્ય છે, પણ અમુક લોકો તેને શરિયા હેઠળ માન્ય ગણાવીને અસ્થાયી લગ્ન કરાવે છે, જે ઘણીવાર માત્ર 1 કલાક માટે પણ હોય છે. \n\nઆ મૌલવીઓ બાળકીઓને વેચતા અને બાળકીઓ સાથે જાતીય સંબંધોને લગતી સલાહ આપતા કૅમેરામાં કેદ થયા.\n\nજુઓ બીબીસી ઇન્વેસ્ટિગેશન અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી ઇન્વેસ્ટિગેશન : કેટલાક મૌલવીઓ કરે છે છોકરીઓની દલાલી, મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળોએ 'નિકાહ મુતા'ની અંધારી દુનિયા\\nસારાંશ: બીબીસીએ અંડરકવર રહીને કરેલા ઇન્વેસ્ટિગેશનમાં એવી વાત બહાર આવી છે કે ઇરાકના પવિત્ર ગણાતા બગદાદ અને કરબલામાં કેટલાક મૌલવીઓ કિશોરીઓ અને યુવતીઓના જાતીય શોષણની એક અંધારી દુનિયા ચલાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૌલવીઓ મજબૂર કિશોરીઓને આ ધંધા માટે તૈયાર કરે છે. બાદમાં શિયા મુસ્લિમોની એક વિવાદાસ્પદ ધાર્મિક પ્રથાને બહાને તેમની દલાલી કરીને 'પ્લેઝર મેરેજ' એટલે કે 'નિકાહ મુતા' કરાવી આપે છે. ઇરાકમાં જોકે આવી શાદી ગેરકાયદે ગણાય છે. \n\nઆ રિપોર્ટની કેટલીક બાબતો આપને વિચલિત કરી શકે છે. \n\nઇરાકમાં 'નિકાહ મુતા'ની અંધારી દુનિયા, કેટલાક મૌલવીઓ કરે છે છોકરીઓની દલાલી\n\nઆ ધાર્મિક પ્રથા હેઠળ શિયા મુસલમાનો પૈસા ખર્ચીને અસ્થાયી પત્ની રાખી શકે છે. આ પ્રથા ઇરાકમાં પ્રતિબંધિત છે તેમ છતાં કેટલાક મૌલવીઓ તેનો ફાયદો ઉઠાવીને સ્ત્રીઓ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હિંસા કેમ ભડકી?\\nસારાંશ: મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ શહેરમાં શુક્રવારે બે પક્ષો વચ્ચે હિંસા ભડકતા કલમ 144 લાગુ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઔરંગાબાદના પોલીસ કમિશનર મિલિંદ ભારાંબેએ કહ્યું કે આ ઘટનામાં બે લોકોનાં મૃત્યુ અને 30 ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણા પોલીસકર્મીઓ પણ સામેલ છે. \n\nપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શુક્રવારની રાત્રે 10.30 વાગે પાણી કનેક્શન તૂટવાને કારણે વિવાદ શરૂ થયો હતો.\n\nત્યારબાદ બંને પક્ષો વચ્ચે મારપીટ થઈ જેણે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું.\n\nમામલો શું હતો?\n\nઔરંગાબાદના કેન્દ્રમાં શાહગંજ નામનો વિસ્તાર છે. તેની આસપાસ મોતી કારંજા, ગાંધીનગર, રાજા બજાર અને નવાબપુરા જેવા નાના-મોટા વિસ્તાર છે. જેમાં હિન્દુ અને મુસલમાન બંને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી ગ્રાઉન્ડ રિપોર્ટ: મુસ્લિમો મર્યાં પણ મૃતદેહો ના મળ્યા\\nસારાંશ: પોતાના પરિવારજનોની દર્દનાક હત્યાઓની સ્મૃતિ આજે પણ તાજા જખમની માફક પોતાના હૈયામાં લઈને જીવી રહેલા કોમી હુલ્લડપીડિતોને એ સમજાતું નથી કે તેમના પરિવારજનોની હત્યા શા માટે કરવામાં આવી હતી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના માતાપિતા સાથે બેસેલા લિયાકતે (જમણી તરફ) રમખાણમાં પોતાનો એક પગ ગુમાવ્યો\n\nહવે એ હત્યાઓના કેસ પાછા ખેંચીને તેમની પાસેથી ન્યાયની છેલ્લી આશા પણ છીનવવામાં આવી રહી છે. \n\nદલિતો અને મુસલમાનો સાથે જોડાયેલા મુદ્દાઓ વિશેની બીબીસીની વિશેષ શ્રેણી માટે અમે મુઝફ્ફરનગર અને શામલીના કોમી હુલ્લડપીડિતોના પરિવારોને મળવા પહોંચ્યા ત્યારે એમના પરિવારજનોની હત્યાના આરોપીઓ વિરુદ્ધના કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા હતા. \n\nઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના લિસાડ અને લખ બાવડી ગામના વિસ્થાપિત મુસલમાનોના હૃદયમાં 'પોતાના ઘર'નો વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી રિયાલિટી ચેક : ‘કોરોનિલ’ કોવિડ-19ની બીમારી સામે અસરકારક હોવાના પતંજલિના દાવામાં કેટલું સત્ય?\\nસારાંશ: ભારતમાં જડીબુટ્ટીનું એક વિવાદિત મિશ્રણ ચર્ચામાં છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મિશ્રણ કોરોના વાયરસ સામે અસરકારક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કોરોનિલ' નામની આ દવાને હાલમાં અમુક સરકારી મંત્રીઓની હાજરીમાં લૉન્ચ કરવામાં આવી છે.\n\nએ વાતના કોઈ નવા પુરાવા નથી કે આ દવા કારગત છે અને તેના ઉપયોગની મંજૂરી વિશે ભ્રામક દાવા રજૂ કરવામાં આવ્યા છે.\n\n'કોરોનિલ' વિશે આપણે શું જાણીએ છીએ?\n\nઆ દવા પરંપરાગત રીતે ભારતીય દવામાં વપરાતી જડીબુટ્ટીનું મિશ્રણ છે અને ભારતની મોટી કંપની 'પતંજલિ' તેને વેચી રહી છે. દવાને નામ આપવામાં આવ્યું છે, 'કોરોનિલ'. \n\nસૌથી પહેલાં આના વિશે ગત વર્ષે જૂનમાં ચર્ચા શરૂ થઈ હતી, જેમાં યોગગુરુ બાબા રામદેવે કોઈ પણ આધાર વગર 'કોવિડ-19ની સારવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી રિયાલિટી ચેકઃ ચીન વારંવાર આ ‘ખોટું’ કેમ બોલે છે?\\nસારાંશ: હાઇ-સ્પીડ રેલવે, મોબાઇલ પેમેન્ટ, ઈ-કોમર્સ અને બાઇક શૅરિંગની શોધ ચીને કરી હોવાનો દાવો કરવામાં આવે છે, પણ હકીકત એ છે કે આ પૈકીની એકેય ટેક્નોલોજીની શોધ ચીને કરી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હા. ચીને તેનો ભરપૂર ઉપયોગ જરૂર કર્યો છે અને વિશ્વના અન્ય હિસ્સાઓમાં તેને પહોંચાડવામાં મદદ કરી છે.\n\nવાસ્તવમાં ચીનના સરકારી મીડિયામાં મે, 2017થી વારંવાર એવો દાવો કરવામાં આવે છે કે આ ચાર ક્રાંતિકારી ટેક્નોલોજીને ચીને જન્મ આપ્યો છે.\n\nચીનની વિખ્યાત ઇન્ટરનેટ કંપની ટેન્સેંટના ચીફ એક્ઝિક્યુટિવ પોની માએ ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)માં આ દાવાનો તાજેતરમાં પુનરુચ્ચાર કર્યો હતો.\n\nવિશ્વની ધનવાન લોકોની હુરુનની યાદી અનુસાર પોની મા ચીનના સૌથી વધુ ધનવાન પણ છે.\n\nપોની માએ એનપીસીમાં પત્રકારોને કહ્યું હતું, \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી વિશેષ : શું ખુદને પાકિસ્તાન માટે બોજારૂપ ગણે છે હાફિઝ સઈદ?\\nસારાંશ: બીબીસીને આપેલી એક ખાસ મુલાકાતમાં જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદે રાજકારણમાં પ્રવેશવાની તેમની યોજનાની વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનીઓને જાગૃત કરવા પોતે રાજકારણમાં પ્રવેશવા ઈચ્છતા હોવાનું હાફિઝ સઈદે જણાવ્યું હતું.\n\nઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને ભારત મુંબઈ પરના હુમલાના મુખ્ય ષડયંત્રકાર માને છે. \n\nબીબીસીનાં સંવાદદાતા શુમાઈલા જાફરી સાથે હાફિઝ સઈદે વાત કરી હતી.\n\nહાફિઝ સઈદે પાકિસ્તાનમાંની તેમની ઇમેજ, તેમના પરના આરોપો અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેનો તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાજકારણમાં પ્રવેશવા વિશે\n\nબીબીસીના સંવાદદાતા શુમાઈલા જાફરી સાથે વાત કરતા હાફિઝ સઈદ\n\nહા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી સંવાદદાતા સલમાન રાવીને લૉકડાઉનના રિપોર્ટ માટે એશિયન મીડિયા ઍવોર્ડ\\nસારાંશ: બીબીસી સંવાદદાતા સલમાન રાવીને બ્રિટનના 'એશિયન મીડિયા ઍવોર્ડ્સ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nલૉકડાઉન દરમિયાન કરેલા એક રિપોર્ટ માટે તેમને સન્માનિત કરાયા છે. \n\nઆ સંસ્થાએ સલમાન રાવીને મે 2020માં કરેલાં તેમના એક ફેસબુક લાઇવ માટે સન્માનિત કર્યા છે. \n\nફેસબુક લાઇવમાં સલમાને દિલ્હીના રસ્તેથી પોતાના ગામ પરત ફરી રહેલા મજૂરો સાથે વાત કરી હતી. \n\nલાઇવ દરમિયાન તેમની મુલાકાત પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક પ્રવાસી મજૂર સાથે થઈ. જે હરિયાણાના અંબાલાથી ચાલીને દિલ્હી પહોંચ્યા હતા અને આગળ મધ્ય પ્રદેશમાં પોતાના ગામે જવા માગતા હતા. \n\nબીબીસી હિંદીના આ ફેસબુક લાઇવમાં એ મજૂરે કહ્યું હતું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી સ્પેશિયલ : ઋતિક રોશન જે પાત્ર ભજવે છે તે Super 30ના આનંદ કુમાર હીરો છે કે વિલન?\\nસારાંશ: \"આ બિહાર છે. અહીં કોણ કેવું છે અને કેટલું પ્રતિભાશાળી છે તે વ્યક્તિના કામના આધારે નહીં, પરંતુ તેની જાતિના આધારે નક્કી થાય અને લોકો તેને પ્રામાણિક માને છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઋતિક રોશન સાથે આનંદ કુમાર\n\n\"ખાસ કરીને જો વ્યક્તિ સવર્ણ ન હોય અને તેની પ્રતિભાની ચર્ચા થઈ રહી હોય તો બિહારમાં સવર્ણોના કાન ઊભા થઈ જાય છે. લોકો તરત જ એની કાબેલિયત પર સવાલ કરવા લાગે છે.\" \n\nજ્યારે હું સુપર 30ના સંસ્થાપક આનંદ કુમારના ગામ દેવધા જવા માટે નીકળ્યો તો પટના યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક શિવજતન ઠાકુરની આ વાત મને ખટકી.\n\nદેવધા પટનાથી લગભગ 25 કિલોમિટર દૂર છે. આ ગામને લોકો જેટલું દેવધા તરીકે ઓળખે છે તેથી વધારે આનંદના ગામ તરીકે ઓળખે છે.\n\nગામમાં પહોંચતા જ મને એક ઘર દેખાયું. \n\nઘરની બહાર એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી સ્પેશિયલ: 'અમને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી'\\nસારાંશ: 'અમને 80 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યાં હતાં.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'મને દોઢ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.' \n\n'મને પાંચ લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી.'\n\nઆ કોઈ વસ્તુના ભાવ નથી, પણ એ છોકરીઓના ભાવ છે, જેમને દલાલોએ દેહ વ્યાપારીઓને વેચી મારી હતી. \n\nઆંધ્ર પ્રદેશના રાયલસીમા વિસ્તારમાંના અનંતપુર અને કડપ્પા જિલ્લાઓ કારમા દુષ્કાળથી પ્રભાવિત છે. \n\nઆ જિલ્લાઓમાંથી છોકરીઓને દિલ્હી, મુંબઈ તથા પૂણે જેવાં શહેરોમાં લઈ જઈને વેચી મારવામાં આવે છે. \n\nબિન-સરકારી સંગઠનોનો દાવો છે કે છોકરીઓની તસ્કરીની આ જાળ છેક સાઉદી અરેબિયા જેવા દેશો સુધી ફેલાયેલી છે, પણ પોલીસ કહે છે કે પરિસ્થિતિમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસી સ્પેશિયલ: ગુજરાતી અને 'પરપ્રાંતીય' વચ્ચેની ફાટનાં ખરાં કારણો\\nસારાંશ: સવારના સાડા દસ વાગ્યા છે અને એક સાંકડી ગલીનાં નાકે બે સ્ત્રીઓ બેસીને ભરતગૂંથણનું કામ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં સાડીઓ ઉપર જરી લગાડવામાં આવી રહી છે અને બીજા ચબૂતરે ચણાનો લોટ ફીણવામાં આવી રહ્યો છે. \n\nલોટની બાજુમાં પડેલી કાપેલી ડુંગળી અને લીલા મરચાંનાં ભજિયાં બનશે. બાજુમાં એક કંદોઈ જલેબી તળીને દહીં સાથે વેચી રહ્યો છે. \n\nઅહીં આસ-પાસની દુકાનોમાં ગોળથી માંડીને સત્તુ બધું જ વેચાય છે. \n\nઆ બિહાર કે યુપીનું શહેર નહીં પણ ગુજરાતના અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર છે, જ્યાં દશકાઓથી સેંકડો ઉત્તર ભારતીય લોકો વસે છે. \n\nતેઓ મોટેભાગે ગુજરાતીમાં જ વાત કરે છે પરંતુ હિંદી સાંભળીને એમની આંખોમાં એક ચમક ચોક્કસ દેખાઈ આવે છે. \n\nઅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસીએ વિશ્વને કઈ રીતે આપ્યા હતા હિટલરની મૃત્યુના સમાચાર?\\nસારાંશ: એ 1945ની પહેલી મેનો દિવસ હતો અને કાર્લ લેહમેન લંડનથી પશ્ચિમમાં 65 કિલોમીટર દૂર આવેલા રીડિંગની બહાર તેમની ડેસ્ક પર કાર્યરત હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેવરશામસ્થિત ઓફિસમાં કામ કરતા એકાદ હજાર લોકો પૈકીના એક હતા કાર્લ લેહમેન\n\nસોવિયેત સંઘનાં લશ્કરી દળો બર્લિનની નજીક પહોંચી રહ્યાં હતાં અને જર્મની સાથેનું તેમનું યુદ્ધ આખરી તબક્કામાં હતું. \n\n24 વર્ષના કાર્લ લેહમેન જર્મન સ્ટેટ રેડિયો સાંભળી રહ્યા હતા ત્યારે મહત્ત્વની જાહેરાત માટે તૈયાર રહેવા શ્રોતાઓને રેડિયો પરથી જણાવવામાં આવ્યું હતું. \n\nએ ઘટનાને યાદ કરતાં કાર્લ લેહમેને કહ્યું હતું, \"રેડિયો પર ગંભીર સંગીત સંભળાવવામાં આવ્યું હતું અને પછી તેમણે ગમગીન અવાજમાં જણાવ્યું હતું કે બોલ્સેવિઝમ સામેની લડતમાં એડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસીના નામે વાઇરલ કરવામાં આવેલી રોહિંગ્યાની તસવીરનું સત્ય : ફૅક્ટ ચેક\\nસારાંશ: દાવો : સોશિયલ મીડિયા (ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ) પર રોહિંગ્યા બતાવવામાં આવતી એક બાળકીની તસવીર શૅર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાળકીએ 54 વર્ષની વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે અને નાની ઉંમરે બે બાળકોને જન્મ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર પર બીબીસીના લોગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તસવીર શૅર કરતા લોકોએ એમ પણ લખ્યું છે કે બાળકી ભવિષ્યમાં ઓછામાં ઓછાં 20 બાળકોને જન્મ આપશે. \n\nતસવીર શૅર કરતા લોકોમાંથી એક વ્યક્તિએ લખ્યું છે, \"દેશમાં વધતી મુસ્લિમ વસતી, ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા તરફ લઈ જઈ રહી છે અને આપણા કેટલાક ગદ્દાર નેતા પણ આ કામમાં તેમની સાથે છે. સમય પર જો તેના પર ધ્યાન ન આપવામાં આવ્યું તો આ સમસ્યા ખૂબ ગંભીર બની શકે છે.\"\n\nવાઇરલ કરવામાં આવી રહેલી તસવીરનું સત્ય\n\nજે તસવીર શૅર કરવામાં આવી રહી છે તે બીબીસીના જ એક વીડિયો રિપોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસીના નામે સોશિયલ મીડિયા પર ફરતો કર્ણાટકનો ફેક સર્વે\\nસારાંશ: કર્ણાટકમાં આગામી વિધાનસભાની ચૂંટણીનું 12મી મેના રોજ મતદાન યોજાશે અને 15મી મેના રોજ તેનું પરિણામ આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ પહેલાં સોશિયલ મીડિયા પર કેટલાક ફેક સર્વે શેર થઈ રહ્યા છે. જેમાંનો એક સર્વે બીબીસીના નામે વૉટ્સએપ પર શેર કરાઈ રહ્યો છે. \n\nલોકો આ સર્વેને બીબીસીના નામ અને તેની લિંક સાથે શેર કરી રહ્યાં છે. પરંતુ આ ફેક ન્યૂઝ છે. \n\nબીબીસી ભારતમાં ચૂંટણીઓ પહેલાં કે ચૂંટણી બાદ આવા કોઈ પણ પ્રકારના સર્વે કરતું નથી. તેથી જો તમારી પાસે બીબીસીના નામે કોઈ પણ આવો ચૂંટણીલક્ષી સર્વે આવે તો તેને સાચો ગણવો નહીં. \n\nશું છે આ ફેક સર્વેમાં? \n\nઆ સર્વેમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે આવાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીબીસીના સૌથી વધુ દર્શક-વાચક ભારતમાં, અઠવાડિક વૈશ્વિક પહોંચ 46.82 કરોડ થઈ\\nસારાંશ: ભારતમાં બીબીસી ન્યૂઝનું કન્ટેન્ટ દર અઠવાડિયે છ કરોડ લોકો સુધી પહોંચે છે. જેમાં એવા દર્શક, વાચક તથા શ્રોતા પણ સામેલ છે, જેઓ અઠવાડિયામાં કમસે કમ એક વખત બીબીસીની સામગ્રી અલગ-અલગ પ્લૅટફૉર્મ ઉપર જુએ-વાંચે કે સાંભળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા આંકડા મુજબ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીબીસી ન્યૂઝ માટે ભારત સૌથી વધુ દર્શક ધરાવતો દેશ બન્યો છે. \n\nબીબીસી કન્ટેન્ટ હિંદી અને અંગ્રેજી સિવાય તમિલ, ગુજરાતી, પંજાબી, મરાઠી, તેલુગુ, ઉર્દૂ તથા બાંગ્લા જેવી અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. \n\nમોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવાનું મુખ્ય કારણ ડિજિટલ ગ્રોથમાં સારો ઉછાળ છે, જેમાં 186 ટકાનો વધારો જોવા મળ્યો હતો. \n\nદુનિયાભરમાં બીબીસીના વાચક-દર્શક વિશે તાજેતરના આંકડા અંગે બીબીસીના ડાયરેકટર જનરલ ટોની હૉલે કહ્યું, \"બ્રિટને બીબીસીની પૂર્વ વૈશ્વિક સંભાવનાઓ ઉપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બીસીસીઆઈએ કોરોના વચ્ચે પણ કેમ આઈપીએલ કેમ યોજવી પડી?\\nસારાંશ: કોરોના વાઇરસની અસર સમગ્ર વિશ્વ પર ખરાબ રીતે પડેલી છે. માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે અને તેમાંથી બેઠા થવા માટે વિશ્વની મહાસત્તાઓથી માંડીને નાની નાની સરકારો કે સંગઠનો પણ હવાતિયાં મારી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણી સદ્ધર કંપનીઓ નાદારીને આરે આવી ગઈ છે તો બૅન્કો સહિતના સંસ્થાનોને પણ તેની અસર પડી છે પરંતુ આ બધામાં જો કોઈ સંસ્થા ટસની મસ ના થઈ હોય તો તે છે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ.\n\nમાર્ચ મહિનામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મૅચની ટી-20 ક્રિકેટ સિરીઝ રમાનારી હતી જેની પહેલી મૅચ ધરમશાળા ખાતે રમાનારી હતી જે વરસાદે ધોઈ નાખી અને બાકીની બે મૅચને કોરોનાને કારણે રદ કરવી પડી. \n\nસિરીઝ રદ થઈ ગઈ અને તે સાથે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ પર માનોને કે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો.\n\nબીસીસીઆઈનું જ સંતાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુકીઓનો વર્લ્ડ કપ : જ્યારે ધોની આઉટ થયા ત્યારે આ વ્યક્તિના હરખનો પાર નહોતો\\nસારાંશ: વર્લ્ડ કપ 2019માં ભારતની વર્લ્ડ કપ જીતવાની આશા પર ત્યારે પાણી ઢોળાઈ ગયું જ્યારે મહેન્દ્ર સિંહ ધોની થોડા જ ઇંચના અંતરથી રન આઉટ થઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના પૂર્વ કૅપ્ટન ધોની જ્યારે આઉટ થયા, ત્યારે આખા દેશમાં દુઃખથી મૌન છવાઈ ગયું હતું. પરંતુ તે વખતે એક વ્યક્તિના હર્ષનો પાર રહ્યો ન હતો.\n\nતે વ્યક્તિ છે આર્યન. આર્યન પોતાની સાચી ઓળખ આપવા માગતા ન હોવાથી તેમનું નામ બદલવામાં આવ્યું છે. તેઓ ભારતના સૌથી વધારે વસતિ ધરાવતા રાજ્યમાં બુકી છે. \n\nતેમના મોટા ભાગના ગ્રાહકોએ ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ ભારતની મૅચમાં ભારત પર દાવ લગાવ્યો હતો. દાવ લગાવનારા લોકોમાં મોટા ભાગના લોકો સ્થાનિક વેપારીઓ હતા. \n\nપરંતુ ગ્રાહકો અને ભારતના દુર્ભાગ્યના કારણે આર્યનને આશરે 5 લાખ રૂપિયાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુગાટીએ દુનિયાની સૌથી મોંઘી કાર લૉન્ચ કરી, 11 મિલિયન ડૉલરમાં ખરીદાઈ\\nસારાંશ: ફ્રાન્સની સુપરકાર મૅકર કંપની 'બુગાટી'એ દુનિયાની સૌથી મોંઘી ગાડી લૉન્ચ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે એક ગ્રાહકે પોતાનું નામ જાહેર કર્યા વિના ટૅક્સ ઉમેર્યા વગર 11 મિલિયન ડૉલરની કિંમતમાં ખરીદી છે.\n\nઆ ગાડીની વાસ્તવિક કિંમત જાહર કરવામાં આવી નથી. પરંતું તેણે આગળની સૌથી મોંઘી ગાડી રૉલ્સ રૉયસ સ્વૅટૅઇલનો 8-9 મિલિયન પાઉન્ડનો રૅકૉર્ડ તોડ્યો હોવાનું માનવામાં આવે છે.\n\n'બુગાટી'એ 110મી વર્ષગાંઠ નિમિત્તે ફૉર્ડ ફિએસ્ટાથી 20 ગણુ શક્તિશાળી ઍન્જિન ધરાવતી આ ગાડી બનાવી છે.\n\nએવું માનવામાં આવી રહ્યું છે કે પૉર્શેના સ્થાપક ફર્ડિનાન્ડ પીચના પૌત્રએ આ ગાડી ખરીદી છે.\n\nપીચ ફૉક્સવેગનના પૂર્વ ચીફ ઍક્ઝિક્યુટિવ છે, જે 'બુગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુદ્ધિશાળી અને સ્માર્ટ હોવું એ અલગ છે કે એક જ? શું છે આ પ્રશ્નનો જવાબ?\\nસારાંશ: શું તમે ક્યારેય લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે પછી તમે કોઈને કહ્યું છે, 'તમે પોતાની જાતને સ્માર્ટ સમજો છો?', 'આ બાળક કેટલું સ્માર્ટ છે?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સવાલ સાંભળ્યા કે કર્યા બાદ લોકો બુદ્ધિ વિશે વિચારવા લાગે છે. પણ અહીં એ જાણવું ખૂબ જરૂરી છે કે બુદ્ધિશાળી હોવું એક અલગ બાબત છે. \n\nબીબીસીએ જ્યારે કેટલાક વિશેષજ્ઞો સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે બુદ્ધિશાળી હોવું તે સમજવા અને તેની વ્યાખ્યા કરવાના માપદંડો જુદા છે.\n\nબુદ્ધિ શું છે?\n\nરૉયલ સ્પેનિશ એકેડમીનો શબ્દકોશ કહે છે કે ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિનો મતલબ છે 'સમજવાની ક્ષમતા.' બીજો અર્થ છે સમસ્યાનું સમાધાન લાવવાની ક્ષમતા એટલે બુદ્ધિ. \n\nયુનાઇટેડ ફૉર કોલમ્બિયામાં એજ્યુકેશન ઑફ નેશન્સના તજ્જ્ઞ જુલિયાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુમરાહ-શમી-ઈશાંત : આ ત્રિપુટીની ટેસ્ટ ક્રિકેટમાં ધાક\\nસારાંશ: 71 વષ બાદ પહેલી વખત ભારત ઑસ્ટ્રેલિયાની સામે તેની જ ધરતી પર શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. ભારતે પહેલી વખત ઑસ્ટ્રેલિયાની ધરતી પર એક જ સિરીઝમાં બે મૅચમાં જીત મેળવી અને જો મોસમ વિલન ન બની હોત તો ત્રીજી મેચ પર પણ ભારતની પકડ મજબૂત હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેતેશ્વર પૂજારા સિડની ટેસ્ટમાં મેન ઑફ ધ મેચ અન સિરીઝ બન્યા છે પણ આ શ્રેણી, જીત તેમજ વ્યક્તિગત રેકૉર્ડ બાબતે પણ તે જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને વિરાટ કોહલી માટે ખાસ રહી છે.\n\nઆ સિરીઝ આ રેકૉર્ડ માટે જ યાદ રહેશે એટલું જ નહીં, પરંતુ ગત સમગ્ર વર્ષ અને 2019ની શરુઆત પણ ભારતીય ફાસ્ટ બૉલર્સ માટેની સાબિત થઈ છે. બુમરાહ-શમી-ઇશાંતની ધાક વિશ્વ ક્રિકેટમાં સતત વધી રહી છે.\n\nત્રિપુટીએ તોડ્યો 34 વર્ષ જુનો રેકૉર્ડ\n\nજસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા આ સિરીઝના હીરો તો છે જ, પણ જો સમગ્ર વર્ષ દરમિયાન તેમનું પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુરખા મામલે ટિપ્પણી બદલ યુકેના વડા પ્રધાન જોન્સને માફી માગી, મુસ્લિમવિરોધી આરોપોથી પાર્ટી ઘેરાઈ\\nસારાંશ: બોરિસ જોનસને બુરખા મામલે જે ટિપ્પણીઓ કરી હતી તેના પરથી લાગે છે કે 'તેમનો પક્ષ મુસલમાનો પ્રત્યે સંવેદનશીલ નથી.' બ્રિટનમાં એક સ્વતંત્ર રિપોર્ટમાં આ વાત સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2018માં જોન્સને ટેલિગ્રાફમાં એક આર્ટિકલ લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે બુરખો પહેરેલી મહિલાઓ લેટર બૉક્સ અથવા તો બૅન્ક લૂંટારા જેવી લાગતી હોય છે.\n\nજોન્સનનો પક્ષ ભેદભાવ મામલેના આરોપનો કેવી રીતે સામનો કરે છે અને શું વલણ દાખવે છે તેની તપાસ માટે એક રિપોર્ટ તૈયાર કરવા જોન્સને જ ભૂતકાળમાં નિર્દેશ આપ્યા હતા.\n\nહવે આ રિપોર્ટ બહાર આવ્યો છે અને વિવાદ સર્જાયો છે.\n\nરિપોર્ટમાં જોવા મળ્યું છે કે સ્થાનિક સ્તરે અને વ્યક્તિગત સ્તરે મુસ્લિમ વિરોધી ભાવના છે.\n\nજોકે પાર્ટીમાં સંસ્થાગત વંશીય ભેદભાવ મામલેના દાવાઓ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુરાડી કેસ: મૃતકોનાં માનસના અભ્યાસ દ્વારા જાણવામાં આવશે મૃત્યુનું કારણ\\nસારાંશ: ઉત્તરી દિલ્હીના સંત નગર બુરાડી વિસ્તારમાં રવિવારે 11 લોકો શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અત્યારસુધી આ અંગે કોઈ નક્કર માહિતી બહાર નથી આવી. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે સાઇકોલૉજિકલ ઑટૉપ્સી (મૃત લોકોની મનોસ્થિતિ જાણવી)ની મદદ લેવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીને પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યાં છે, જેનાં કારણે શું થયું તેની કડીઓ મેળવી શકાય. \n\nબીજી બાજુ, મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સીસીટીવી ફૂટેજમાં સામૂહિક આત્મહત્યાની થિયરીને વેગ મળે છે. \n\nપોલીસ આ કેસની તપાસ હત્યા અને આત્મહત્યા બંને રીતે કરી રહી છે. આ ઘટનાને તંત્ર-મંત્ર સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. ઘરમાંથી એક ડાયરી પણ મળી છે જેમાં મોક્ષ જેવી વાતો લખેલી છે. \n\nપાડોશીઓનું કહેવું છે કે પરિવાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશ્વાસ રાખતો હતો. આ સિવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુરાડીમાં થયેલાં 11 મોત વિશે ઉત્તર માગતા 11 પ્રશ્નો\\nસારાંશ: પૂર્વ દિલ્હીનાં સંત નગર બુરાડી વિસ્તારમાં રવિવારે 11 લોકોનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાનો મુદ્દો વધુને વધુ જટિલ બની રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુરાડીમાં ભાટિયા પરિવારના શોકગ્રસ્ત સંબંધીઓ\n\nપોલીસ આ મુદ્દે હત્યા અને આત્મહત્યા એમ બન્ને પાસા પર તપાસ કરી રહી છે.\n\n દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સામવારે શરુઆતનાં પોસ્ટમૉર્ટમના રિપોર્ટને આધારે જણાવ્યું છે કે આ આત્મહત્યાનો મુદ્દો હોઈ શકે છે.\n\nપણ ક્રાઈમ બ્રાન્ચનાં સંયુક્ત પોલીસ કમિશ્નર આલોક કુમારે સ્પષ્ટ કર્યું છે કે હજી સુધી કોઈ તારણ પર પહોંચી શકાયું નથી.\n\nસોમવારે મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં તમામ 11 મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું. \n\nઆ પરિવારનાં બધા જ લોકોએ નેત્રદાનનો સંકલ્પ કર્યો હતો પણ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલંદશહરમાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહની હત્યા કેવી રીતે થઈ?\\nસારાંશ: પોલીસ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ માટે સોમવારની સવાર અન્ય કદાચ અન્ય દિવસો જેવા નહોતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુબોધ કુમાર સિંહ\n\nઉત્તર પ્રદેશ પોલીસમાં પોતાના 20 વર્ષના કાર્યકાળ દરમિયાન સુબોધ કુમાર સિંહે સવારના પોતાની દિનચર્યાને ક્યારેય ના બદલી.\n\nસવારે ઊઠીને સૌથી પહેલા છાપામાં નજર નાખવી અને પરિવારને ફોન કરવાનું તેઓ ક્યારેય ભૂલતા નહોતા.\n\nસ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા દાખવનારા આ અધિકારી સવારે નાસ્તામાં ઓછા તેલ વાળો પરાઠો ખાવાનું પણ નહોતા ભૂલતા. \n\nસોમવારે સવારે તેમણે પોતાના સ્ટાફને એવું કહીને નાસ્તો ના કર્યો કે તેઓ બપોરે દાળ અને રોટલી ખાઈ લેશે.\n\nજોકે, તેમને લંચ કરવાનો સમય ના મળ્યો કારણ કે બપોરના સમયે તેઓ રોષે ભર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલંદશહેર:યુપીમાં લાખો મુસલમાનો એકઠા કેમ થયા હતા?\\nસારાંશ: રાજસ્થાનમાં આ શુક્રવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલે છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય ઉદ્દેશ્યથી શેર થઈ રહેલા વીડિયો અને તસવીરોની સંખ્યામાં પણ વધારો થયો છે.\n\nએક્તા ન્યૂઝ રૂમે કેટલીક ખોટી તસવીરો અને વીડિયોની તપાસ કરી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબાબરી મસ્જિદ માટે એકઠા થયા મુસલમાનો - ફેક\n\nસોશિયલ મીડિયા પર આ તસવીર ઉત્તર પ્રદેશના બુલંદશહેરની તસવીરના નામે શેર થઈ રહી છે.\n\nઘણા ફેસબુક યૂઝર્સે પોતાનાં ક્લોઝ્ડ ગ્રૂપ્સમાં લખ્યું છે કે, 'બુલંદશહેરમાં બાબરી મસ્જિદ માટે એકઠા થયા લાખો મુસલમાન.'\n\nબુલંદશહેરમાં સોમવારે એક પોલીસ અધિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેન : ખેડૂતો કેમ સરકારને પોતાની જમીન આપવા રાજી નથી? શું છે વળતરનો વિવાદ\\nસારાંશ: નવસારીના દિનેશભાઈ પટેલ પાસે નવસારીમાં ત્રણ વીઘાં જમીન છે. તેઓ આ ખેતરમાંથી જ પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિનેશ પટેલ\n\nઅમદાવાદથી મુંબઈ માટે શરૂ થઈ રહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સરકાર આ જમીનનું સંપાદન કરવા માગે છે.\n\nદિનેશભાઈ છેલ્લાં બે વર્ષથી વિવિધ સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે કે તેમની જમીનનું સંપાદન થાય તો તેમને યોગ્ય વળતર મળે.\n\nબુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતોની એક અરજી ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં નકારી દીધી છે.\n\nહાઈકોર્ટમાં જમીન સંપાદન અંગેનો કેસ હારી ગયા બાદ દિનેશભાઈ માટે હવે જમીનનું યોગ્ય વળતર મેળવવાનો સંઘર્ષ વધી ગયો છે.\n\nકેટલી જમીન સંપાદિત કરવાની છે?\n\nબૂલેટ ટ્રેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેન : હાઈકોર્ટે આ મામલે ખેડૂતોની તમામ પિટિશન ફગાવી દીધી\\nસારાંશ: નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઈને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઈકોર્ટે ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે કરવામાં આવેલી અરજીના સંદર્ભે આ ચુકાદો આપ્યો છે અને ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દીધી છે.\n\nજસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.\n\nખેડૂતો તરફથી વકીલ આનંદ યાજ્ઞિકે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને જણાવ્યું કે હાઈકોર્ટે ખેડૂતોની 123 પિટિશનો ફગાવી દીધી છે.\n\nગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે જમીન સંપાદન અધિનિયમમાં જે ફેરફાર કરેલો છે એ કરવાનો એમને અધિકાર છે.\n\nખેડૂતોનો વળતરનો મુદ્દો હાઈકોર્ટે હજી ખુલ્લો રાખ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બે વર્ષ થયાં ત્યારે કેવી છે સ્પીડ અને કેટલું કામ થયું છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ખાતે સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિલાન્યાસને બે વર્ષ થઈ ગયા છે અને ગુરૂવારે ગુજરાત હાઈ કોર્ટે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દીધી છે. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેનો કુલ અંદાજિત ખર્ચ હાલ 1.08 લાખ કરોડ રૂપિયા છે. \n\nબુલેટ ટ્રેન 2023માં શરૂ થશે એવું આયોજન છે. \n\nગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન સાથે સંકળાયેલી ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દેતા હવે National High Speed Rail Corporation Limited (NHRCL) સામે આ પ્રોજેક્ટને લઈને કોઈ મોટી મુશ્કેલીઓ નથી એવું માનવામાં આવે છે. \n\nહાઈકોર્ટનો ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેન માટે એક ઇંટ પણ ન મૂકવા દેવાની રાજની ધમકી\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ અને અમદાવાદ વચ્ચેના તેમના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રારંભ તાજેતરમાં જપાનના વડાપ્રધાન શિન્જો આબે સાથે મળીને કરાવ્યો હતો,\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુલેટ ટ્રેન સામે રાજ ઠાકરેનો વિરોધ\n\nરાજ ઠાકરેએ આ પ્રોજેક્ટની એક ઈંટ સુદ્ધાં મહારાષ્ટ્રમાં નહીં મૂકવા દેવાની ધમકી આપી છે. \n\nઆ ધમકી તેમણે એલફિન્સ્ટન દૂર્ઘટનાના વિરોધમાં આપી છે. \n\nમુંબઇના એલફિન્સ્ટન સ્ટેશન તાજેતરમાં થયેલી જીવલેણ દૂર્ઘટનાને પગલે રાજ ઠાકરે ફરી સમાચારમાં ચમક્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ પરિસ્થિતીમાં રાજ ઠાકરેની રાજકીય કારકિર્દી પર નજર નાખવી રસપ્રદ થઈ પડશે. \n\nરાજ ઠાકરે સદગત સંગીતકાર શ્રીકાન્ત ઠાકરેના પુત્ર છે\n\nરાજ ઠાકરેની કારકિર્દી\n\nમનસેએ 2012માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેન વિરુદ્ધ લડનારા ખેડૂત આગેવાન જયેશ પટેલ ભાજપમાં જોડાયા\\nસારાંશ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ વિરુદ્ધ ખેડૂતોના પક્ષે મોખરે રહેતા ખેડૂત નેતા જયેશ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં ભાજપમાં જોડાયા હતા.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nખેડૂત સમાજ ગુજરાત (દક્ષિણ ગુજરાત)ના પ્રમુખ જયેશ પટેલ 'દેલાદ' તરીકે પણ જાણીતા છે.\n\nજયેશ પટેલે કહ્યું કે \"ખેડૂતોને ન્યાય મળે એ માટે અમે હથિયાર ઉપાડ્યાં હતાં. હું છેલ્લાં 20-25 વર્ષથી ખેડૂતો માટે કામ કરી રહ્યો છું. છેલ્લા બે છેલ્લા બે મહિનામાં કૅબિનેટમંત્રી ગણપત વસાવા અને ઈશ્વરભાઇ પટેલ સાથે ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન મને સમજાયું કે ચર્ચાથી આ સમસ્યાને ઉકેલ આવી શકે છે, આંદોલનથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેન સામેનો ખેડૂતનો વિરોધ ખરેખર કોના માટે છે?\\nસારાંશ: મહારાષ્ટ્ર બાદ ગુજરાતના ખેડૂતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વિકાસનું ગ્રીન સિગ્નલ નથી આપી રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડા પ્રધાન શિંઝો એબે સાથે\n\nબુલેટ ટ્રેન માટે ખેડૂતો પોતાની જમીન નહીં આપવાનો નિર્ધાર કરીને હાઈ કોર્ટના દરવાજા ખખડાવી ચૂક્યા છે. \n\nજોકે, બુલેટ ટ્રેનને દોડતી કરવા માટે રચાયેલા નૅશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓને વિશ્વાસ છે કે તેઓ ખેડૂતોને જમીન આપવા માટે મનાવી લેશે.\n\nહાલ ખેડૂતોમાં આ પ્રોજેક્ટ માટે થઈ રહેલા જમીન સંપાદન અને તે માટેના વળતરના મુદ્દે પ્રશ્નો છે. \n\nખેડૂતો કહે છે કે, મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવા છતાં રાજ્ય સરકાર જમીન સંપાદન કરી રહી છે. \n\nતેમાં તે પણ જમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ગુજરાતના ખેડૂતોને જાપાનની ટીમ કેમ મળવા આવી?\\nસારાંશ: ધી જાપાન ઇન્ટરનેશલ કો-ઑપરેશન એજન્સી ('જિકા')નું એક પ્રતિનિધિ મંડળ બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ખેડૂતોની મુલાકાત માટે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'જિકા'એ જાપાન સરકારની એજન્સી છે, જે દુનિયાના વિવિધ દેશોમાં વિકાસ માટે આર્થિક સહાય કરવાનું કાર્ય કરે છે.\n\nબુલેટ ટ્રેનના પ્રોજેકટનું ફન્ડિંગ 'જિકા' દ્વારા કરવામાં આવશે. \n\nગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ જાપાનના પ્રતિનિધિઓને આ મુલાકાતમાં પોતાની સમસ્યાઓ જણાવશે.\n\nજ્યારે આ પ્રતિનિધિ મંડળે બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહેલા ખેડૂતોની મુલાકાત લીધે છે, ત્યારે બીબીસી ગુજરાતીએ ખેડૂતોની સમસ્યા અને આ મુલાકાતનો પરીપ્રેક્ષ્ય સમજવાનો પ્રયાસ કર્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ મુલાકાતનો હેતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅડબૉય બિલેનિયર : રામલિંગા રાજુનું 'સત્યમ સ્કૅમ' શું હતું?\\nસારાંશ: \"વાસ્તવમાં જેટલો નફો હતો, તેના કરતાં થોડો વધારે ચોપડે દેખાડવાથી શરૂ થયું હતું. જે વર્ષોથી ચાલી રહ્યું હતું. આ બધું વાઘની સવારી જેવું હતું. તે ખાઈ ન જાય અને ઊતરી પણ ન શકાય એવું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામલિંગા રાજુ (વચ્ચે). ચૅક્સ શર્ટ અને ચશ્માં સાથે\n\nનવમી જાન્યુઆરી-2009ના 'સત્યમ કમ્પ્યૂટર્સ'ના ચૅરમૅન બી. રામલિંગા રાજુએ હૈદરાબાદમાં પત્રકારપરિષદ સંબોધી અને તેમાં કંપનીના આંકડામાં હેરફેર કરવાની વાત સ્વીકારી; રાજુએ માફી માગી અને પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું.\n\nદેશની ચોથા ક્રમાંકની સૉફ્ટવૅર કંપનીના નિવેદનથી દેશના આર્થિક, ઇન્ફર્મેશન ટેકનૉલૉજીના ક્ષેત્રે, રાજકીય તથા સ્ટૉક માર્કેટનાં વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો.\n\nઓવર-ધ-ટૉપ મીડિયા સર્વિસ પ્રોવાઇડર 'નેટફ્લિકસ' ડૉક્યુસિરીઝ 'બૅડબૉય બિલિયોનેર -"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅન્ક ઑફ બરોડાનો ઇતિહાસ : જ્યારે પેઢીમાંથી બરોડાના રાજાએ બૅન્ક બનાવી\\nસારાંશ: કેન્દ્ર સરકારે દેશની બૅન્ક ઑફ બરોડામાં દેશની બે મોટી બૅન્ક વિજયા બૅન્ક અને અને દેના બૅન્કનું વિલીનીકરણ કરવાનું જાહેર કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે બૅન્ક ઑફ બરોડા સાથે દેના બૅન્ક અને વિજયા બૅન્કનું વિલીનીકરણ કરાશે.\n\nજ્યારે બૅન્ક ઑફ બરોડા આ નિર્ણયના કારણે ચર્ચામાં છે ત્યારે બરોડા સ્ટેટના રાજવી દ્વારા સ્થાપાયેલી આ બૅન્કનો ઇતિહાસ જાણવા જેવો છે.\n\nઆ ત્રણે બૅન્ક મળીને જ્યારે દેશની ત્રીજી સૌથી મોટી બૅન્ક તરીકે ઊભરી આવશે ત્યારે જાણો બૅન્ક ઑફ બરોડાના ઇતિહાસ વિશે અને તેની સ્થાપના વખતે મહારાજા સયાજીરાવે શું કહ્યું હતું?\n\nરૂપિયા 10 લાખની કૅપિટલથી બૅન્ક શરૂ થઈ હતી\n\nસયાજીરાવ ગાયકવાડ\n\nગુજરાતના તત્કાલીન બરોડા સ્ટેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅન્ક દેવામાં ડૂબી જાય તો ખાતાધારકોનાં નાણાંનું શું થાય અને કેટલા રૂપિયા ઉપાડી શકાય?\\nસારાંશ: એક વાર ફરી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ લક્ષ્મી વિલાસ બૅન્કનું નિયંત્રણ પોતાના હાથમાં લઈને ખાતાધારકો માટે નાણાં ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બૅન્કમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. આ મર્યાદા આગામી 16 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી બૅન્કના ખાતાધારકો એક ખાતામાંથી વધુમાં વધુ 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવળી લક્ષ્મી વિલાસ બૅન્કના બોર્ડ ઑફ ડિરેક્ટરની જગ્યાએ રિઝર્વ બૅન્કના ઍડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી છે. \n\nજોકે સરકારના પરિપત્ર અનુસાર કેટલીક પરિસ્થિતિઓમાં ખાતાધારક 25 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડી શકશે. જોકે, તેના માટે તેમણે રિઝર્વ બૅન્ક પાસેથી મંજૂરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅન્ક હડતાલ : 'દસ લાખ' કર્મચારીઓએ હડતાલ કેમ કરી? કઈ-કઈ કામગીરીને થશે અસર?\\nસારાંશ: 15 અને 16 માર્ચ એટલે કે સોમવાર તથા મંગળવારે દેશની તમામ સરકારી બૅન્કોના કર્મચારીઓએ હડતાલની ઘોષણા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅન્કોના કર્મચારીઓના યુનિયન યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ દ્વારા આ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ફોરમમાં બૅન્ક કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે.\n\nયુનિયનનો દાવો છે કે આ બે દિવસની હડતાળ દરમિયાન દેશના દસ લાખ બૅન્ક-કર્મચારી કામગીરીથી અળગા રહેશે.\n\nનોંધનીય છે કે બૅંકો બીજા શનિવાર અને રવિવારના કારણે બે દિવસ અગાઉ બંધ રહી હતી. આમ હડતાલને પગલે સળંગ ચાર દિવસ સુધી સરકારી બૅંકોના ગ્રાહકો પોતાની બૅંકોની પ્રત્યક્ષ સેવાનો લાભ લઈ નહીં શકે.\n\nબૅન્ક હડતાળ કેમ?\n\nયુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅન્કના કર્મચારીઓ કેમ FB પ્રોફાઇલ બદલી રહ્યા છે?\\nસારાંશ: સરકારી બૅન્કોના કર્મચારીઓ બે દિવસ માટે હડતાળ પર ઊતર્યા છે. દાવો કરાઈ રહ્યો છે કે દેશભરના 10 લાખ બૅન્ક કર્મચારી આ હડતાળમાં જોડાયા છે. પગારમાં કરાયેલા માત્ર 2 ટકાના વધારાથી બૅન્કના કર્મચારીઓ નારાજ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન વિરોધ પ્રદર્શન માટે બૅન્કર્સ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બૅન્ક કર્મચારીઓ 'આઈ એમ બૅન્કર. આઈ એમ અન્ડરપેઇડ' સાથેના લખાણ વાળો પ્રોફાઇલ ફોટોગ્રાફ અપલૉડ કરી રહ્યા છે.\n\nઆવા જ પ્રોફાઇલ ફોટોગ્રાફને અપલોડ કરનારા 'સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા'ના કર્મચારી ઉમેશકુમાર સાથે બીબીસીએ વાતચીત કરી હતી. \n\n'અમારી વાત કેમ નથી સંભળાતી?'\n\nઉમેશકુમાર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના કર્મચારી\n\nઉમેશકુમારે જણાવ્યું, ''સરકારને તમામ નાણાકીય યોજનાઓ બૅન્ક થકી પાર પાડે છે, પછી એ જનધન યોજના હોય કે અટલ પેન્શન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅન્કોની હડતાલ : ક્યારે છે અને કેટલી અસર પડશે?\\nસારાંશ: બે સરકારી બૅન્કોના ખાનગીકરણના સરકારના નિર્ણયની સામે નવ કર્મચારીસંગઠનોએ બે દિવસની હડતાલનું એલાન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્મચારીઓએ સોમવાર તથા મંગળવાર એમ બે દિવસ માટે તા. 15 તથા 16 માર્ચના રોજ હડતાલ રાખવાની વાત કરી છે. આને કારણે બૅન્કની કામગીરી ચાર દિવસ માટે ઠપ રહેશે. કારણ કે શનિવાર તા. 13મી માર્ચના રોજ બીજો શનિવાર હોવાને લીધે બૅન્કનું કામકાજ બંધ રહેશે.\n\nસોમવારે ગુજરાતમાં વિવિધ સ્થળોએ બૅન્ક કર્મચારીઓ આ રીતે લોકોને જાગૃત કરતાં જોવાં મળ્યાં. આ તસવીર અમદાવાદની છે.\n\nકોરોનાને કારણે સામાજિક મેળાવડા ઉપર નિયંત્રણો હોવાને કારણે કર્મચારીઓ એકઠા થઈને વિરોધ કરવાને બદલે સોશિયલ મીડિયા ઉપર નાગરિકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરી રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅન્કોની હડતાલ : નરેન્દ્ર મોદી સરકાર બૅન્કોનું ખાનગીકરણ કેમ કરી રહી છે?\\nસારાંશ: સોમવાર અને મંગળવારે દેશની સરકારી બૅન્કોના કર્મચારીઓ હડતાલ પાળશે. દેશના સૌથી મોટા બૅન્ક કર્મચારી સંગઠન 'યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ'એ આ હડતાલનું આહ્વાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્મચારી સંગઠનોનું કહેવું છે કે દેશના અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે સરકારી બૅન્કોને સબળ કરવાની જરૂરિયાત છે ત્યારે સરકારે ખાનગીકરણનો તદ્દન ઊલટો માર્ગ પકડ્યો છે.\n\nબજેટ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન બે સરકારી બૅન્ક તથા એક જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીનું ખાનગીકરણ કરાશે.\n\nજાણો શું છે સમગ્ર મામલો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૅન્કોનું વિલીનીકરણ કરવાથી બૅન્કિંગ અને આર્થિક સંકટનો ઉકેલ આવી શકશે?\\nસારાંશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ ભારતની જાહેર ક્ષેત્રની બૅન્કોને એકબીજા સાથે જોડી દેવાની જાહેરાત કરી; તેની શું જરૂર હતી અને શું પરિણામ આવશે તેની ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને ભારતની વર્તમાન સામાજિક-આર્થિક સ્થિતિ જે પ્રમાણેની છે તેને ધ્યાનમાં લઈને આવા સવાલ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅન્કોનું વિલીનીકરણ થવાની વાત ભારતમાં નવી નથી પણ આટલા મોટા પાયે પહેલીવાર આવું કાર્ય થઈ રહ્યું છે. \n\nઆઝાદી પછી 20 જુલાઈ 1969ના રોજ ભારતની મોટી 14 બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. \n\nતે વખતે કૃષિ, નાના ઉદ્યોગો અને નિકાસને પ્રોત્સાહન આપીને આર્થિક વિકાસ વધારવાનો મુખ્ય હેતુ હતો. તેમાં વેપારી સાહસિકોને પ્રોત્સાહન આપવાનો અને પછાત વર્ગના લોકોનો વિકાસ કરવાનો ઉદ્દેશ પણ સામેલ હતો. \n\nબાદમાં વધુ 13 બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ભારતીય આર્થિક ઇતિહાસમાં આ પગલાને સૌથી મહત્ત્વનો નીતિ વિષય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે જોડીયા ભાઈઓ જે ફૅશન જગતમાં શા માટે બન્યા જાણીતા?\\nસારાંશ: ફૅશન મૉડલ એલેક્સ અને યનીક ડોમિનિક રિપબ્લિક ઑફ કોંગોના રહેવાસી છે. પણ મૂળ તેઓ સ્વિડનના છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફૅશન ઇન્ડસ્ટ્રીમાં તેમણે ઘણી પ્રશંસા મેળવી પણ સાથે સાથે તેમણે કેટલાક કડવા અનુભવ પણ સહન કરવા પડ્યા. \n\nતેમને યૂરોપ અને સ્વિડનમાં વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો. પણ તેમણે હાર ન માની અને હવે તેઓ અન્ય યુવાઓને પણ તેમના સપનાં પૂરા કરવા પ્રેરણા આપી રહ્યા છે. \n\nજુઓ નિકોલા સેગસનો રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે ડૅમ માટે પાઈ-પાઈ ભેગી કરી રહ્યું છે પાકિસ્તાન\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) અને પાકિસ્તાન કાઉન્સિલ ઑફ રિસર્ચ ઇન વૉટર રિસોર્સીઝ (પીસીઆરડબલ્યૂઆર) અનુસાર પાકિસ્તાન 2025થી સંપૂર્ણપણે દુકાળની ઝપેટમાં આવી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં વર્ષ 1990માં જ જળસંકટે ટકોરા મારી દીધા હતા અને 2005 આવતાં-આવતાં આ સંકટ ખતરા તરફ આગળ વધી ગયું અને સતત વધી રહ્યું છે. એટલે કે પાકિસ્તાન જળ સંકટની સમસ્યા સાથે બાથ ભીડી રહ્યું છે. \n\nકહેવાય છે કે પાકિસ્તાન આ સમસ્યાને મુદ્દે નિર્ણાયક પગલાં નહીં લે તો 2025માં તે જળસંકટના બિહામણા દુષ્ચક્રમાં ફસાઈ જશે. \n\nપાકિસ્તાન પાસે હવે જળ સંકટને પહોંચી વળવા માટે પૂરતો સમય પણ બચ્યો નથી. \n\nપાકિસ્તાનમાં પ્રતિ વ્યક્તિ પાણીની ઓછી થઈ રહેલી ખપત સંકટના આગમનનો સંદેશ છે. \n\nકહેવાય છે કે અગાઉની સરકારોએ પાણીની સમસ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે દાવેદારોને કારણે કર્ણાટકમાં સત્તાનું કોકડું ગૂંચવાયું\\nસારાંશ: એવું લાગે છે કે કર્ણાટકમાં સત્તા મેળવવા માટે તમામ રાજકીય પક્ષોએ પૂરેપૂરી તાકત લગાવી દેશે. એક તરફ કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરનું ચૂંટણી પછીનું ગઠબંધન છે તો બીજી બાજુ, ભાજપ અને સત્તા વચ્ચે હાથવેંતનું છેટું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લખાય છે ત્યારે કુલ 222માંથી 221 બેઠકોના પરિણામ આવી ગયા છે. જે મુજબ ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો છે. \n\nભાજપે 103 બેઠકો જીતી છે અને એક બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 78 તથા જનતાદળ સેક્યુલર 37 બેઠકો પર વિજેતા થયા છે. \n\nબહુજન સમાજ પક્ષ, કર્ણાટક પ્રજ્ઞાવંથા જનથા પાર્ટી તથા અપક્ષ એક-એક બેઠકો પર વિજેતા થયા છે. બસપા કર્ણાટકમાં પ્રથમ વખત વિજેતા થયો છે. \n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nભાજપનો વિજયોત્સવ \n\nભાજપ મુખ્યાલયે મોદી તથા શાહે ભાષણ કર્યું હતું\n\nમંગળવારે સાંજે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે ભાજપ સંસદીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે બાળકનાં માતા બન્યાં બાદ વેઇટલિફ્ટર બનનાર મહિલાની કહાણી\\nસારાંશ: પાવરલિફ્ટિંગ ભારતની બહુ ઓછી જાણીતી રમતમાંની એક છે, પરંતુ ચેન્નાઈમાં રહેતાં અરથી અરુણે આ રમત પસંદ કરી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા બાળકનાં માતા બન્યાં બાદ અરથી અરુણનું વજન વધી ગયું હતું, આથી લોકોએ તેમની મજાક ઉડાવી. \n\nતેમણે જિમમાં વર્કઆઉટ શરૂ કર્યું અને પાવરલિફ્ટિંગનાં ટૂંકા ડ્રેસને કારણે થતી માનસિક વિટંબણાઓ પણ સહન કરી. \n\nવ્યવસાયે ડૅન્ટિસ્ટ, ગૃહિણી તથા પાવરલિફ્ટર અરથી અરુણની કહાણી.\n\nવીડિયો - જય કુમાર \n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે લાખ અમેરિકી સૈનિકો 180 દેશોમાં શું કરી રહ્યા છે?\\nસારાંશ: ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં નાઇજરમાં થયેલા હુમલામાં ચાર અમેરિકી સૈનિકનાં મૃત્યુ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અમેરિકી સૈનિકો માલીની સરહદે એક ઓપરેશન પર હતા.\n\nઅમેરિકા માટે આ ઘટના એક આંચકા સમાન હતી. પશ્ચિમ આફ્રિકાના આ વિસ્તારમાં અમેરિકાના સૈન્ય અભિયાનો અંગે કદાચ જ કોઈને જાણ હશે. \n\nઅમેરિકાના બે લાખથી વધુ સૈનિકો વિશ્વભરમાં તહેનાત છે. આ સૈનિકો 180 દેશોમાં ફેલાયેલા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, આમાંથી માત્ર સાત દેશો જ એવા છે, જ્યાં અમેરિકાના સૈનિકો સક્રિય રીતે સૈન્ય અભિયાનમાં સામેલ છે.\n\nએક ગુપ્ત રિપોર્ટના માધ્યમથી આ વિગતો બહાર આવી છે. રિપોર્ટ ટ્રમ્પ સરકારે અમેરિકી કૉંગ્રેસને મોકલ્યો હતો.\n\nવળી તે ન્યૂયોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે લોકસભા અને 51 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પણ ઘણી જગ્યાએ કૉંગ્રેસ આગળ.\\nસારાંશ: મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થઈ રહી છે. અલગ-અલગ રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થઈ રહી છે. આ સાથે બિહારની સમસ્તીપુર અને મહારાષ્ટ્રની સતારા લોકસભા બેઠકની પણ પેટાચૂંટણી થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થઈ રહી છે. અત્યાર સુધી થયેલી મતગણતરી પ્રમાણે ત્રણ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે, જ્યારે ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે.\n\nસમસ્તીપુર, બિહાર\n\nઆ બેઠકથી 2014માં લોક જનશક્તિ પાર્ટીના રામચંદ્ર પાસવાન જીત્યા હતા.\n\nજુલાઈ 2018માં તેમનું મૃત્યુ થયું એટલે બેઠક ખાલી પડતાં અહીં પેટાચૂંટણી યોજાઈ હતી.\n\nઆ બેઠક પર કૉંગ્રેસના ડૉક્ટર અશોક કુમાર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રિન્સ રાજ વચ્ચે મુકાબલો મનાય છે.\n\nચૂંટણીપંચ પાસેથી મળેલાં અત્યાર સુધીનાં વલણો પ્રમાણે પ્રિન્સ રાજ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે વખત બળાત્કારનો ભોગ બનેલાં મૉડલે કહી તેમના જીવનના સંઘર્ષની કહાણી\\nસારાંશ: ગયા વર્ષે યુગાન્ડાની એક અગ્રણી મોડલ જ્યુડિથ હર્ડના ન્યૂડ ફોટો પબ્લિશ થયા. આ ફોટો તેની પરવાનગી વગર જ પબ્લિશ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને એરેસ્ટ કરવામાં આવ્યાં, માત્ર એટલું જ નહીં, મીડિયા અને ઑનલાઈન જગતમાં તેની ઉપર ફિટકાર વરસાવવામાં આવ્યો. \n\nઆવા કિસ્સામાં વાંક પીડિતાનો જ છે તેવું સમાજનું વલણ હોય છે.\n\nસમાજના આ વલણને બદલવા માટે જ્યુડિથે યુગાન્ડાની મહિલાઓને તેમની સાથે થતા જાતીય દુર્વ્યવહાર અંગે ખૂલીને બોલવાની અને ભોગ બનેલી સ્ત્રીઓ સાથે હમદર્દીથી રહેવાની હાકલ કરી. \n\nસોફી હેમ્રે અને એલિસ મેકકુલ સમક્ષ અહીં તેમણે પોતાના જીવનની કહાણી વર્ણવી છે. \n\nનોંધ: આ ઘટનાનું વર્ણન કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે. \n\nઇન્ટરવ્યૂ માટે તેઓ ઉધાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે વર્ષ પહેલાં પઠાણકોટમાં શું થયું હતું?\\nસારાંશ: 2016ના વર્ષના પહેલા દિવસે ગુરસેવક સિંઘે છેલ્લી વખત વાત કરી હતી અને બીજા દિવસે તેમનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આતંકવાદી હુમલાને કારણે દેશ દિગ્મૂઢ થઈ ગયો હતો.\n\nતેમના પરિવારના સભ્યો અસ્વસ્થ અને ઉદ્વિગ્ન છે પણ ગુરસેવક સિંઘે ''દેશ માટે જાતનું બલિદાન આપ્યું'' તેનો તેમને ગર્વ છે. \n\n25 વર્ષના ગુરસેવક સિંઘ ગરુડ કમાન્ડોના કોર્પરલ હતા. તેમનો પરિવાર હરિયાણાના અંબાલા જિલ્લાના ગરનાલા ગામમાં રહે છે. \n\nગુરસેવક સિંઘના પિતા સુચા સિંઘ કહે છે, ''માણસનું મોત ઘરમાં ખાટલા પર બેઠા-બેઠા પણ થઈ શકે છે પરંતુ મારા દીકરાએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યાં હતાં અને તેનો મને ગર્વ છે.''\n\nસુચા સિંઘ ભારે અવાજમાં કહે છે, ''અમે ગુરસેવક સાથે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બે વર્ષ બાદ તુર્કીમાંથી ઉઠાવી લેવામાં આવી ઇમરજન્સી\\nસારાંશ: બે વર્ષ પહેલાં તુર્કીમાં શાસન પલટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરત જ તુર્કીમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમ્યાન હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હજારો લોકોની નોકરીઓમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.\n\nસરકારે કટોકટી ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને તેની સમય મર્યાદા કેટલાક મહિના આગળ વધારી દેવામાં આવી.\n\nદેશમાં હાલમાં જ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી સમાપ્ત થઈ છે, જેમાં ફરીથી એક વખત હાલનાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન ચૂંટણી જીતી ગયા હતા.\n\nચૂંટણી પ્રચારમાં વિપક્ષી ઉમેદવારોએ વચન આપ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતી જશે તો તેઓ સૌથી પહેલાં કટોકટીને સમાપ્ત કરશે.\n\nસરકારી આંકડા અને સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા એકઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેંગકોક: ત્રણ મહિના સુધી શા માટે પરિવાર એરપોર્ટ પર ફસાયો?\\nસારાંશ: ઘણી વખત એવું થાય છે કે એરપોર્ટ પર કોઈ ફ્લાઇટ મોડી પડવાને કારણે ત્યાં જ દિવસ-રાત તો ઠીક, પરંતુ મહિના વિતાવવા પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારે કહ્યું કે ઝિમ્બાબ્વેમાં તેમનું દમન થતું હતું\n\nમાત્ર થોડાં કલાક બેસીને આપણે કંટાળી જઈએ છીએ. તો વિચારો એક પરિવાર પર શું વીતી હશે જ્યારે તેમણે એક-બે દિવસ નહીં, પણ ત્રણ મહિના બેંગકોકના એરપોર્ટ પર વીતાવવા પડ્યા.\n\nઝિમ્બાબ્વેના એક પરિવારે ત્રણ મહિના બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર વિતાવ્યા બાદ હજી મંગળવારે જ પોતાની નવી રાહ પકડી છે.\n\nઆ પરિવારમાં 11 વર્ષથી ઓછી વય ધરાવતા ચાર બાળકો અને 4 વયસ્કો હતા. તેઓ મે મહિનામાં બેંગકોક પહોંચ્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજ્યારે તેઓ ઓક્ટોબર મહિનામાં સ્પેન જવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેંગલુરુ : 300 વાહનો ખાખ, 3 લોકોનાં મૃત્યુ અને 150ની અટકાયત, મંત્રીએ કહ્યું સુઆયોજિત હુમલો\\nસારાંશ: પૂર્વ બેંગલુરુમાં પોલીસના ગોળીબારમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટનાસ્થળે 300 જેટલા વાહનોને આગ ચાંપી દેવામાં આવી\n\nઉગ્ર ટોળાંએ અહીં બે પોલીસ સ્ટેશનો અને કૉંગ્રેસના એક ધારાસભ્યના ઘર પર હુમલો કરી દીધો હતો અને એ બાદ પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો. \n\nગુસ્સે ભરાયેલું એક ટોળું સોશિયલ મીડિયા પર એક વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ પ્રદર્શન કરતાંકરતાં પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.\n\nબેંગલુરુના પોલીસ કમિશનર કમલ પંત અનુસાર ડીગે હલ્લી અને કેજી હલ્લી વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવાયો છે અને સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. \n\nપુલીકેશીનગરના કૉંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેંગલુરુની ફાર્મિજેન ઍપ ખેતર ભાડે આપે છે\\nસારાંશ: બેંગલુરુના શમેક ચક્રવર્તીએ ખેડૂતો માટે એક ઍપ બનાવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના ઉપયોગથી લોકો ખેતર ભાડે લઈ શકે છે. શમેક પાસે પાંચ ખેતરો છે અને 400થી વધારે ગ્રાહકો.\n\nશહેરોમાં વસતા લોકો આ ખેતરમાં પોતાની મનપસંદ શાકભાજી ઉગાડે છે.\n\nજેથી તેમને તાજા શાકભાજી મળે છે અને કુદરતના સાનિધ્યમાં રહેવાનો અવસર પણ.\n\nસાથે જ આ ઍપ ખેડૂતોને એક ચોક્કસ રકમ ચૂકવે છે, જેથી ખેડૂતોની આવક ઉભી થાય.\n\nસંવાદદાતા - દેવિના ગુપ્તા, બેંગલુરુ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેંગ્લુરુ : ગ્રેટા થનબર્ગની 'ટૂલકિટ' મામલે ધરપકડ થઈ એ પર્યાવરણ ઍક્ટિવિસ્ટ દિશા રવી કોણ છે?\\nસારાંશ: દિલ્હી પોલીસ દ્વારા શનિવારે બેંગ્લુરુ ખાતેથી ખેડૂત આંદોલન સાથે કથિત રીતે સંકળાયેલ ‘ટૂલકિટ’ મામલે 21 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા દિશા રવીની ધરપકડ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રેટા થનબર્ગ\n\nનોંધનીય છે કે અમુક દિવસ પહેલાં ખ્યાતનામ ઇન્ટરનૅશનલ ક્લાઇમેટ ચૅન્જ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વિટર પર ખેડૂત આંદોલનને મદદ કરવાના દસ્તાવેજ તરીકે ‘ટૂલકિટ’ મૂકી હતી. જેને દિલ્હી પોલીસે ‘લોકોમાં બળવો કરાવનાર દસ્તાવેજ’ તરીકે ઓળખાવી તેને તપાસના દાયરામાં લઈ લીધી હતી.\n\nદિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચાર ફેબ્રુઆરીના રોજ ‘ટૂલકિટ’ના નિર્માતાઓ સામે ‘રાજદ્રોહ’, ‘ગુનાહિત ષડ્યંત્ર’ અને ‘નફરત ફેલાવવા’ના આરોપસર FIR નોંધી હતી. પોલીસનો દાવો છે કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રૅક્ટર માર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેગમ અખ્તર : એ ભારતીય ગાયિકા જેમને સાંભળવા માટે મદીનામાં લોકોની લાઇન લાગી ગઈ\\nસારાંશ: બેગમ અખ્તરને ગઝલોની મલ્લિકા કહેવામાં આવતાં હતાં. તેઓ જીવતાં હોત તો અત્યારે તેમની ઉંમર 100 વર્ષથી વધુ હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"એ મહોબ્બત તેરે અંજામ પે રોના આયા...\" જેવી મશહૂર ગઝલો સિવાય પણ બેગમ અખ્તરના સંગીતમય વારસાનાં બીજાં અનેક પાસાં છે. \n\nઆ પરીકથાની શરૂઆત બેગમ અખ્તરે ત્રીસના દાયકામાં કોલકાતામાં સ્ટેજ પર પહેલીવાર પોતાનું ગાયન પ્રસ્તુત કર્યું ત્યારે થઈ હતી. \n\nએ કાર્યક્રમનું આયોજન બિહારના ધરતીકંપગ્રસ્તોની મદદ માટે કરવામાં આવ્યું હતું. એ દિવસોમાં બેગમ અખ્તરને જેમણે સાંભળ્યાં હતાં એ શ્રોતાઓમાં ભારતનાં કોકિલા સરોજિની નાયડુ પણ હતાં. \n\nસરોજિની ગાયનથી એટલાં તો પ્રભાવિત થયાં કે તેમણે બેકસ્ટેજમાં જઈને બેગમ અખ્તરને અભિનંદન આપ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેજવાબદાર યુવાનથી રાષ્ટ્રપિતા સુધી મહાત્મા ગાંધીની જીવનયાત્રા\\nસારાંશ: મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા કહેવામાં આવે છે. તેઓ એક ચતુર રાજનેતા હતા. તેઓ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરાવવાની લડાઈ લડ્યા હતા અને ગરીબ ભારતીયોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહિંસક વિરોધના તેમણે શીખવેલા મંત્રને આજે સમગ્ર દુનિયામાં આદર સાથે યાદ કરવામાં આવે છે.\n\nઅહિંસા અને શાંતિના આ પૂજારી, જેમનો સંબંધ એક શ્રીમંત ખાનદાન સાથે હતો, જેઓ કિશોર અવસ્થામાં બળવાખોર સ્વભાવના હતા, તે ભારતના ગરીબોના પ્રતિનિધિ કેવી રીતે બન્યા, એ જાણીએ.\n\n1869 - શ્રીમંત ખાનદાનમાં જન્મ\n\nતેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના રાજાના દિવાન હતા.\n\nબાળક મોહનને તેમનાં માતાએ અહિંસાના સંસ્કાર આપ્યા હતા.\n\nમોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ઉતર-પશ્ચિમ ભારતના પોરબંદર રાજ્યમાં બીજી ઑક્ટોબર 1869ના દિવસે થયો હતો. \n\nતેમનો પરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેટી બચાવોઃ ગુજરાતને નંબર 1ની દોડ મંજૂર નથી\\nસારાંશ: એકવીસમી સદીનાં પ્રારંભે દેશ અને દુનિયા સાથે ગુજરાતના લોકોએ પણ નવી સદીના સપના જોયાં. 2000 વર્ષ પછીનું નવું ગુજરાત કેવું હશે તેના વિષે ચર્ચાઓ થઈ, લેખો લખાયા, સંશોધનો થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આશાના વાતાવરણમાં એક નિરાશાના દર્શન પણ થયા. વર્ષ 2001ની વસ્તીગણતરીએ સમાજ જીવનની એક ઘેરી કટોકટી ગુજરાતના બારણે ટકોરા દેતી સામે આવી.\n\nવર્ષ 2001માં 0-6 વયજૂથનાં બાળકોમાં 1000 છોકરાઓએ 883 છોકરીઓ હતી. તેમાં નજીવો વધારો (886) 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ નજીવો વધારો જોઈ ગુજરાત સરકાર રાજી થઈ હશે, પરંતુ દેશના અન્ય રાજ્યોની તુલના નહીં કરવી એવી માનસિકતાએ \"બેટી બચાવો\" નારાવાળા અભિયાનને તરતું મુકવામાં આવ્યું.\n\nજોકે, મહિલાઓની અછત ધરાવતી જ્ઞાતિઓએ આ કટોકટીને ગંભીરતાથી લીધી અને પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેન સ્ટોક્સને વર્લ્ડ કપ ફાઇનલમાં નહોતા જોઈતા એ ચાર રન પણ અમ્પાયરની મજબૂરી હતી\\nસારાંશ: ઇંગ્લૅન્ડના ક્રિકેટર જેમ્સ એન્ડરસને કહ્યું છે કે બેન સ્ટોક્સે ઓવર થ્રોના રન બાદ અમ્પાયર પાસે જઈને કહ્યું હતું કે તે ચાર રન પરત લઈ લો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મૅચની ચર્ચા બાઉન્ડરીને કારણે થયેલી જીતને લઈને હજી ચાલી રહી છે. \n\nબંને ટીમો વચ્ચે મૅચ ટાઇ પડ્યા બાદ સુપર ઓવરમાં પણ ટાઇ થઈ હતી. \n\nજે બાદ કોણે વધારે બાઉન્ડરી ફટકારી છે તેના આધારે ઇંગ્લૅન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. \n\nઆ મૅચમાં ઓવર થ્રોને લઈને સામે આવેલો વિવાદ હજી ચાલી રહ્યો છે. \n\nકેટલાક પૂર્વ અમ્પાયરોએ પણ કહ્યું હતું કે ત્યાં છને બદલે પાંચ રન આપવા જોઈતા હતા. \n\nઘણા લોકોનું માનવું હતું કે એ થ્રોમાં જો પાંચ રન આપ્યા હોત તો ન્યૂઝીલૅન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેનઝીર ભુટ્ટોના ગામની મહિલાઓ આવી સમસ્યાઓ સાથે જીવે છે\\nસારાંશ: બલૂચિસ્તાનના બર્ફીલા પહાડોમાં '#BBCShe' કાર્યક્રમ અંતર્ગત યુવતીઓ સાથે રૂબરૂ થયા પછી અમે અમારા આગળના પડાવ સિંધ પ્રાંત તરફ પ્રયાણ કર્યું. ત્યાં અમે લરકાનાની યુવતીઓને મળવા ઇચ્છતા હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરાચીથી લગભગ સાડા ચારસો કિલોમીટર દૂર આવેલું લરકાના પંજાબના રાજકીય ફલક ઉપર સૌથી શક્તિશાળી શહેરોમાંનું એક ગણાય છે કારણકે આ ભુટ્ટોપરિવારનું પૈતૃક નિવાસસ્થાન છે. \n\nશહેરથી લગભગ દોઢ કલાકના અંતરે આવેલા ગઢી ખુદા બખ્શ ગામથી ભુટ્ટો પરિવારની કબરવાળી ઊંચી ઇમારત નજરે પડે છે. \n\nઆ ઇમારતના ઊંચા સફેદ ગુબંજ અંધારામાં પણ મોતીની જેમ ચમકે છે. \n\nઆ ગામમાં ભુટ્ટો પરિવારના લોકોને સંતો જેવું સન્માન મળ્યું છે અને તેમની કબરની જગ્યા એક તીર્થસ્થાન બની ગઈ છે. જ્યાં રોજ ડઝનેક લોકો આવે છે. \n\nભુટ્ટોના ગામમાં વિકાસ ક્યાં? \n\nઆ ગામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેન્કોનું બેડ લોનનું ભારણ અર્થવ્યવસ્થા માટે ગંભીર સમસ્યા\\nસારાંશ: એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર સૌથી ધીમો નોંધાયો એટલે કે સૌથી નીચલી સપાટીએ રહ્યો છે. સતત છ ત્રિમાસિક ગાળાથી આ દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાખો લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવવા ભારતનો જીડીપી 7%થી વધુના દરે વૃદ્ધિ જરૂરી\n\nવિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાને કેમ એકાએક આવી બ્રેક લાગી તેના અંગે અર્થશાસ્ત્રના વિશ્લેષક વિવેક કૌલનું નિરીક્ષણ.\n\nસોમવારે વડાપ્રધાન મોદીએ ભારતની આર્થિક બાબતોની સમિતિનું પુન: ગઠન કર્યું. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવતાની સાથે જ તેમણે આર્થિક બાબતોની આ સમિતિને વિખેરી નાંખી હતી.\n\nજ્યારથી વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારથી આર્થિક વિકાસ દર ધીમો રહેતો આવ્યો છે. બીજી તરફ તેમણે વધુ રોજગારી અને મજબૂત અર્થવ્યવસ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેબી બમ્પ વગર સની લિયોની બન્યાં જોડિયાં બાળકોનાં માતા\\nસારાંશ: પૉર્ન ફિલ્મો બાદ બોલીવૂડમાં જગ્યા બનાવનારી અભિનેત્રી સની લિયોની એક વાર ફરી માતા બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે સનીએ એક બાળકીને દત્તક લીધી હતી અને આ વખતે તેમને એક ફોટો શૅર કર્યો છે. \n\nજેમાં તેમના પતિ અને આ બાળકી ઉપરાંત અન્ય બે બાળકો પણ જોવા મળે છે.\n\nસોશિયલ મીડિયા પર આ તસવીર સાથે સનીએ લખ્યું છે કે, ''આ ભગવાનની કૃપા છે. 21 જૂન 2017 નો દિવસ હતો જ્યારે પતિ અને મને ખ્યાલ આવ્યો હતો કે થોડાં જ સમયમાં અમારા ત્રણ બાળકો હશે.''\n\nઅમે યોજના બનાવી અને પરિવાર વધારવાનો પ્રયત્ન કર્યો અને આખરે વર્ષો બાદ અશર સિંહ વેબર, નોહા સિંહ વેબર અને નિશા કૌર વેબર સાથે આ પરિવાર પૂર્ણ થઈ ગયો છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\n''અમારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેરોજગારી : દેશમાં દર 40 મિનિટે એક વ્યક્તિનો આપઘાત કેમ રોકાતો નથી?\\nસારાંશ: હજુ થોડાંક વરસો પહેલાં જ આપણે હરખથી ફૂલ્યા ન'તા સમાતા. ભારત દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે તેનો નહીં, પણ આ હરખ હતો ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે તેનો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણી સરેરાશ ઉંમર 29 વર્ષથી સહેજ વધારે છે. ચીનની સરેરાશ ઉંમર 35 વર્ષ છે. આ દેશમાં 70 ટકા કરતાં વધુ વસતી 35 વર્ષથી નીચેના વયજૂથમાં છે. \n\nછેલ્લી બે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો બન્ને વખત 12 કરોડ કરતાં વધુ યુવાનો\/યુવતીઓએ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. \n\nયુવા માનવબળ જો ઉત્પાદકતા તરફ વળે તો દેશની અર્થવ્યવસ્થામાં બહુ મોટી ક્રાંતિ આવે એ વિચારને કેન્દ્રસ્થાને મૂકીને એક નવો શબ્દપ્રયોગ પ્રયોજાયો, એ હતો 'ડેમૉગ્રાફિક ડિવિડન્ડ' એટલે કે ભારતને એના યુવાધનને કારણે મળનારું મોટું ડિવિડન્ડ. \n\nઆપણે હરખાતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેલારુસ : કોરોના સામે વૉડકાનો આઇડિયા આપનાર 'યુરોપના અંતિમ તાનાશાહ' ઍલેકઝેન્ડર લુકાશેન્કો કોણ છે?\\nસારાંશ: બેલારુસના રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કોને હંમેશાં યુરોપના છેલ્લા તાનાશાહ કહેવામાં આવે છે. તેમણે 26 વર્ષ સુધી બેલારુસ પર પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍલેકઝેન્ડર લુકાશેન્કો\n\nહાલ તો લુકાશેન્કો પોતાના દેશમાં મોટા સ્તરે વિરોધપ્રદર્શનનો સામનો કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માગ થઈ રહી છે. આ વિરોધનું કારણ છે બેલારુસમાં હાલમાં થયેલી ચૂંટણીના પરિણામમાં ગરબડનો આરોપ.\n\nતે 1994માં દેશના પહેલા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. માત્ર તે ચૂંટણીને જ આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષકોએ જ નિષ્પક્ષ અને સ્વતંત્ર માની હતી.\n\nઍલેકઝેન્ડર લુકાશેન્કો સતત પાંચ વખત ચૂંટણી જીત્યા છે જેમાં આ વર્ષે ઑગસ્ટ મહિનામાં યોજાયેલી ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીપંચના કહેવા પ્રમાણે આ ચૂંટણીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેલારુસ ચૂંટણી: 26 વર્ષ જૂની સત્તાને 37 વર્ષનાં સ્વેતલાનાએ 'હચમચાવી' દીધી\\nસારાંશ: બેલારુસની રાજધાની મિંસ્ક સહિત દેશના અનેક રાજ્યોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપના સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વેતલાના\n\nબેલારુસના સરકારી ટીવી ચૅનલે રવિવારે થયેલી ચૂંટણીના 'એગ્ઝિટ પોલ' જાહેર કર્યો હતો. આમાં લાંબા સમયથી સત્તા પર રહેલા ઍલેક્ઝાન્ડર લુકાશેન્કોને મોટી જીત તરફ વધતા બતાવવામાં આવ્યા હતા જ્યાર પછી લુકાશેન્કોને નાપસંદ કરતા નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. \n\nમિંસ્કમાં, પોલીસે સિટી સેન્ટર પાસે ભેગી થયેલી ભીડને હઠાવવા માટે નિષ્ક્રિય કરી દેનાર હાથગોળાનો ઉપયોગ કર્યો જેને કારણે અમુક લોકોના ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે.\n\nસરકારી ટીવી ચૅનલ પર પ્રસારિત ચૂંટણી ઍગ્ઝિટ પોલમાં દેખાડવામાં આવ્યું કે ઍલેક્ઝાન્ડર લુક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેલારુસ પર સરકારવિરોધી પત્રકારને પકડવા વિમાનનું અપહરણ’ કરવાનો આરોપ, પશ્ચિમના રાષ્ટ્રો વિરોધમાં\\nસારાંશ: બેલારુસ સરકારની નીતિઓ સામે ટીકાયુક્ત વલણ અપનાવનારા વિપક્ષી પત્રકારને પકડવા માટે બેલારુસે તેના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહેલા વિમાનનો માર્ગ ડાયવર્ટ કરવા ફરજ પાડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિમાનમાં બેલારુસ સરકારની ટીકા કરનારા પત્રકાર રોમન પ્રૉતાસેવિચ યાત્રા કરી રહ્યા હતા.\n\nયુરોપિયન યુનિયને આને અપહરણની ઘટના ગણાવી છે અને બીજી તરફ અમેરિકાએ તેને એક સ્તબ્ધ કરી દેનારી ઘટના ગણાવી છે.\n\nબેલારુસે લિથુઆનિયા જઈ રહેલી ફ્લાઇટને તેના ઍરસ્પેસમાં આવતા જ તેમાં બૉમ્બ હોવાની ચેતવણી આપી યુદ્ધવિમાનો મોકલીને અન્ય રૂટ પર ડાયવર્ટ થવા ફરજ પાડી હતી. જેથી વિમાનને લૅન્ડિંગ કરવું પડ્યું હતું. \n\nપછી વિમાન લૅન્ડ થતાની સાથે જ બેલારુસ પોલીસે આવીને પત્રકાર રોમન પ્રોતાસેવિચની ધરપકડ કરી લીધી હતી. અને અન્ય મુસાફરોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેલારુસના રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કો પર વધ્યું દબાણ\\nસારાંશ: બેલારુસ એક એવો દેશ જ્યાં 26 વર્ષથી એકજ રાષ્ટ્રપતિનું શાસન છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે અહીંના લોકો રાષ્ટ્રપતિ ઍલેકઝેન્ડર લુકાશેન્કોની વિરુદ્ધ ઊભા થઈ ગયા છે.\n\nબેલારુસની રાજધાની મિંસ્કમાં હાલ ચાલી રહેલો હોબાળો ચર્ચાનો વિષય છે.\n\nએક તરફ રાષ્ટ્રપતિ ઍલેગ્ઝાન્ડર લુકાશેંકો, અને બીજી તરફ સ્વેતલાના તિખાનોવ્સક્યા. \n\nસ્વેતલાના તિખાનોવ્સક્યાના પતિ વિપક્ષના નેતા હતા પરંતુ તેઓ જેલમાં બંધ છે અને સ્વેતલાનાએ દેશ છોડીને જવું પડ્યું છે. \n\nલુકાશેંકો આ મહિને યોજાયલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે અંતરથી જીતી ગયા હતા. પરંતુ સ્વેતલાનાના સમર્થકો અને પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગરબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેલારુસની કબરોમાં દબાયેલો કત્લેઆમનો અજાણ્યો ઇતિહાસ\\nસારાંશ: આજે પણ સામૂહિક કત્લેઆમની કેટલીક ઘટનાઓ અને તેના સાક્ષી બનેલા સ્થળો વિશે લોકો વધુ નથી જાણતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમી બેલારુસ નાઝી શાસન વેળા થયેલી આવી જ એક ઘટનાના પુરાતત્ત્વીય પુરાવા મળી આવ્યા છે. \n\nભૂતકાળમાં યહૂદી સમુદાયની વસતી ધરાવતા આ સ્થળે તાજેતરમાં એક બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે ત્યાં મોટી કબર મળી આવી હતી. \n\nતેમાંથી સંખ્યાબંધ લોકોના કંકાલ-અવશેષો મળ્યાં છે. જુઓ આ કબરોના ઇતિહાસ પરનો ખાસ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેલ્જિયમ : શા માટે યોજાયું બળાત્કાર પીડિતાઓનાં કપડાંનું પ્રદર્શન?\\nસારાંશ: મહિલાઓ સાથે થતા બળાત્કાર કે જાતીય હિંસા પાછળ અનેકવાર તેમના ભડકાઉ કપડાંને કારણ તરીકે દર્શાવવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ધારણાને તોડવા માટે બેલ્જિયમમાં એક અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. \n\nઅહીં એ કપડાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યાં હતાં જે પીડિતાઓએ બળાત્કારના સમયે પહેર્યાં હતાં. \n\nબ્રસેલ્સના મોલેનબીક જિલ્લામાં યોજાયેલાં આ પ્રદર્શનને 'ઇઝ ઇટ માય ફૉલ્ટ?' એટલે કે 'શું આ મારી ભૂલ હતી?' એવું નામ આપવામાં આવ્યું હતું. \n\nઆ કપડાંમાં ટ્રેકસૂટ, પાયજામા અને ડ્રેસ સામેલ હતા જે પીડિતાઓએ આયોજકોને આપ્યા હતા. \n\nઆ પ્રદર્શનનું આયોજન પીડિત સહાયતા સમૂહ સીએડબ્લ્યૂ ઈસ્ટ બ્રાબેટની તરફથી કરવામાં આવ્યું હતું. \n\nસીએડબલ્યૂની લિસવેથ કેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેશુમાર આંદોલનોએ રાજકારણીઓને જ્ઞાતિવાદનું ગૂંચળું બનાવવા મજબૂર કર્યા!\\nસારાંશ: ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય તાસીર બદલાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બિલિયર્ડ્સની રમત રમાઈ રહી છે\n\nસામાન્ય રીતે ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ હોય એટલે માર્ચ મહીના સુધી સરકારી કર્મચારીઓના આંદોલનો ચાલે, પછી એપ્રિલથી જૂન સુધી જ્ઞાતિવાર સંગઠનો સમસ્યાઓ લઈને બહાર આવે. \n\nઆ બધું જ ચૂંટણીના વર્ષમાં હોય એટલે ચૂંટણીની શરૂઆતમાં બધું આટોપાઈ જાય.\n\nચૂંટણીના વર્ષમાં વરસાદ નિર્ણાયક બને. વરસાદ વધુ પડે તો સરકારની કામગીરી પર અસર થાય અને ઓછો પડે તો સરકારી કામગીરી કેવી રહી તેની અસર પડે. \n\nપછી નવરાત્રિ અને દીવાળી સુધીમાં લોકો મન બનાવે અને ચૂંટણીની તૈયારીઓ શર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બેહાલ Yes Bankના સ્થાપક એ રાણા કપૂર જેમની સફળતાની મિસાલો અપાતી હતી\\nસારાંશ: પંદર વર્ષ અગાઉ ભારતીય બૅન્કિંગ સૅકટરમાં મોટાં સપનાંઓ સાથે આવનારી યસ બૅન્કના હાલ બેહાલ થઈ ગયા છે અને રોકાણકારો લાઇનો લગાવીને ઊભા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યસ બૅન્કના સંસ્થાપક રાણા કપૂરના પરિવાર સામે લૂક-આઉટ નોટિસ કાઢવામાં આવી છે. રાણા કપૂરનાં પુત્રી રોશનીને લંડન જતાં અટકાવવામાં આવ્યાં છે.\n\nરોશની મુંબઈ ઍરપૉર્ટ પરથી લંડન જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને ઍરપૉર્ટ પર જ અટકાવવામાં આવ્યાં હતાં.\n\nઆ પહેલાં ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટ (ઈ.ડી.) દ્વારા રાણા કપૂર સામે મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.\n\nરાણા કપૂર તારીખ 11મી માર્ચ સુધી ઈ.ડી.ની કસ્ટડીમાં રહેશે.\n\nયસ બૅન્કની દેશમાં 1100થી વધારે શાખાઓ છે અને બૅન્કમાં 21,000થી વધારે કર્મચારીઓ કામ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૈરુત : ભયાનક વિસ્ફોટ બાદ શહેરની અંદર શું થઈ રહ્યું છે?\\nસારાંશ: બૈરૂત એક ભયંકર આફતનો સામનો કરી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિસ્ફોટને કારણે 3 લાખ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા છે જ્યારે બીજી તરફ બે સપ્તાહ માટે સ્ટેટ ઑફ ઇમર્જન્સી જાહેર કરાઈ છે. \n\nઆ બધાની વચ્ચે તંત્રની અક્ષમતાના આક્ષેપો અને જૂથો વચ્ચેની લડાઈ તથા લેબેનનના આર્થિક સંકટે સમગ્ર પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૈરુત બ્લાસ્ટ : બીબીસીનાં પત્રકાર વીડિયો ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં અને ધડાકો થયો\\nસારાંશ: બૈરુતમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બીબીસીનાં એક મહિલા પત્રકાર એક વીડિયો ઇન્ટરવ્યૂ કરી રહ્યાં હતાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીની અરબી સેવાનાં સંવાદદાતા મરિયમ તાઉમી ઘટનાસમયે બૈરુતમાં 'મોરક્કન એજન્સી ફૉર સસ્ટેનેબલ ઍનર્જી'નામની એક સંસ્થાના સભ્યનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં.\n\nઆ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વિસ્ફોટને લીધે મરિયત પોતાની ખુરશીમાંથી નીચે પડી ગયાં. હવે તેઓ સુરક્ષિત છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૈરુતમાં વિકરાળ બ્લાસ્ટ વચ્ચે આ બાળકનો જન્મ કઈ રીતે થયો?\\nસારાંશ: લેબનનની રાજધાની બૈરુતમાં થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં સેંકડો લોકોના જીવ ગયા અને હજારો લોકો ઘાયલ થયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે સમયે આ ધડાકો થયો, ત્યારે જ એક હૉસ્પિટલમાં એક મહિલા પ્રસવ પીડામાંથી પસાર થઈ રહ્યાં હતાં.\n\nતેની થોડી જ વારમાં તેમણે એક બાળકને જન્મ આપ્યો. જુઓ ધડાકા વચ્ચે બાળકના જન્મની કહાણી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૈરૂતને બરબાદ કરી દેનારા અમોનિયમ નાઇટ્રેટનો જથ્થો ભારતમાં ક્યાં રખાયો છે?\\nસારાંશ: લેબનાનની રાજધાની બૈરુતમાં બંદર પર સંગ્રહીને રાખેલા કેમિકલને કારણે થયેલા વિસ્ફોટે શહેરનો ખાસો એવો ભાગ તબાહ કરી નાખ્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિસ્ફોટમાં 200થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. લેબનાનની સરકારે આ વિસ્ફોટ પછી રાજીનામું આપી દીધું હતું. \n\nબૈરુતના બંદર પર અમોનિયમ નાઇટ્રેટના લીધે સર્જાયેલા ભયાનક વિસ્ફોટે વૈશ્વિક સ્તરે તેના સંગ્રહને લઈને ચિંતા ઉભી કરી દીધી છે. \n\nઆ કેમિકલ વિશ્વમાં વ્યાપક રૂપે વપરાશમાં છે કારણ કે ખાતર બનાવવા અને ખનન માટે વિસ્ફોટકો બનાવવા તેનો ઉપયાગ થાય છે.\n\nપરંતુ આ કેમિકલનો સંગ્રહ કઈ રીતે અને કેટલા સમય સુધી કરવો તેને લઈને કડક નિયમનો છે. \n\nભારતમાં પણ અમોનિયામ નાઇટ્રેટનો મોટો જથ્થો ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૉક્સિંગ ડે Ind Vs Aus : ઇન્ડિયન ટીમ જાહેર, કોને જગ્યા મળી, કોણ બહાર?\\nસારાંશ: આવતીકાલથી ઑસ્ટ્રેલિયાના મૅલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 'બૉક્સિંગ ડે' ટેસ્ટની શરૂઆત થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.\n\nઆવતીકાલની મૅચમાં વિરાટ કોહલી નહીં હોય કેમ કે તેઓ પિતા બનવાના હોવાથી રજા પર ભારત આવી ગયા છે. ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી પણ ઇજાના કારણે ટીમમાં નથી.\n\nબૉક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. \n\nજેમાં શુભમ ગિલ અને મોહમ્મદ સિરાઝ તેમનું ટેસ્ટ પદાર્પણ કરશે. વળી વિરાટ કોહલીની જગ્યાએ રવીન્દ્ર જાડેજા રમશે. જ્યારે વૃદ્ધિમાન સાહાની જગ્યાએ રિષભ પંત વિકેટકીપિંગ કરશે.\n\nપૃથ્વી શોની જગ્યાએ ગીલને લેવામાં આવ્યા છે જ્યારે મોહમ્મદ શમીની જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૉડીગાર્ડે ખોલ્યાં 'સેક્સ ગુરુ' ઓશો રજનીશનાં સિક્રેટ્સ\\nસારાંશ: હ્યુજ મિલ 'સેક્સ ગુરુ' કહેવાતા ભગવાન શ્રી રજનીશના પ્રારંભિક દિવસોમાં શિષ્ય બની ગયા હતા. જોકે, પ્રેમ અને કરુણાના પાયા પર રચાયેલા સમાજની એમની કલ્પના પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હ્યુગ મિલનું કહેવું છે કે ઓશો આશ્રમમાં સૌને 'સેક્સની સ્વતંત્રતા' હતી\n\nઑનલાઇન પ્લૅટફૉર્મ 'નેટફ્લિક્સે' હાલમાં જ ઓશો પર 'વાઇલ્ડ વાઇલ્ડ કાઉન્ટ્રી' નામે એક ડૉક્યુમૅન્ટરી બનાવી છે. \n\nજેમાં રજનીશનો આશ્રમ કઈ રીતે ભારતમાંથી અમેરિકામાં શિફ્ટ કરાયો એ દર્શાવાયું છે. \n\nઅમેરિકાના ઑરેગન પ્રાંતમાં 64,000 એકર જમીનમાં રજનીશના હજારો સમર્થકોએ એક આશ્રમ બનાવ્યો હતો. \n\nએ બાદ ત્યાં પાંચ વર્ષો સુધી આશ્રમના લોકો સાથે તણાવ, કાયદાકીય વિખવાદ, ખૂનના પ્રયાસના મામલા, ચૂંટણીમાં છેતરપિંડી, હથિયારોની દાણચોરી, ઝેર આપવાના આરોપ જેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૉમ્બે હાઈકોર્ટ : રિયા ચક્રવર્તી ડ્રગ ડીલરોના કોઈ રૅકેટનો હિસ્સો નથી - BBC TOP NEWS\\nસારાંશ: બૉમ્બે હાઈકોર્ટે ડ્રગ મામલામાં રિયા ચક્રવર્તી, સૅમ્યુઅલ મિરાંડા અને દીપેશ સાવંતને શરતી જામીન આપી દીધા છે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે રિયા ડ્રિગ ડીલરોના કોઈ રૅકેટમાં સામેલ નથી. જોકે, કોર્ટે રિયાના ભાઈ શૌવિકની જામીનઅરજી ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૉમ્બે હાઈકોર્ટે પોતાના બેલ ઑર્ડરમાં કહ્યું, \"તે ડ્રગ ડીલરોના કોઈ રૅકેટનો હિસ્સો નથી. તેઓએ કથિત રીતે મેળવેલા ડ્રગ કોઈને પૈસા માટે કે કોઈ અન્ય કારણથી આપ્યા નથી. તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી રહ્યો. આથી એ વાતને માનવાનું વાજબી કારણ છે કે તેઓ જામીન પર રહેશે એ દરમિયાન કોઈ ગુનો નહીં કરે.\"\n\nરિયા અને તેમના ભાઈ શૌવિકના વકીલ સતીશ માનશિંદેએ જામીન મળ્યા બાદ કહ્યું, \"અમે ઉચ્ચ ન્યાયાલય દ્વારા જામીન આપવાના નિર્ણયથી ખુશ છીએ. કોર્ટે અમારી દલીલને સ્વીકારી, જે તથ્ય પર આધારિત છે.\"\n\nરિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૉયફ્રેન્ડ સાથે રહેવા માટે ગે મિતેશ પટેલે પત્નીની પ્લાસ્ટિક બૅગથી હત્યા કરી, જેલની સજા\\nસારાંશ: પોતાના બૉયફ્રેન્ડ સાથે નવી જિંદગી શરૂ કરી શકે એ માટે ટેસ્કો કેરિયર બૅગ(પ્લાસ્ટિક બૅગ)થી પત્નીની હત્યા કરનાર ગુજરાતી મૂળના એક ગે ફાર્માસિસ્ટને ઓછામાં ઓછા 30 વર્ષ સુધીની જેલની સજા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેસિકા પટેલ\n\n37 વર્ષીય મિતેષ પટેલે, 34 વર્ષનાં જેસિકાને ટૂંપો આપી ગૂંગળાવીને તેમની હત્યા કરી હતી. \n\nઅદાલતમાં પંચના સભ્યોને સુનાવણીમાં મળેલી વિગતો મુજબ, મિતેશ પટેલે પત્નીની હત્યા બે મિલિનય પાઉન્ડ(અંદાજે 18 કરોડ રૂપિયા)ના જીવન વીમાના રૂપિયા મેળવીને મિતેશ ઑસ્ટ્રેલિયા સ્થિત પોતાના પ્રેમી (બૉયફ્રેન્ડ) ડૉ. અમિત પટેલ સાથે રહેવા માગતો હતો.\n\nપટેલને આજીવન કેદ ફટકારતાં જણાવાયું કે હતું કે તેમણે ઓછામાં ઓછા 30 વર્ષ સજા ભોગવવાની રહેશે. \n\nમિતેશ પટેલને સજા કરતી વખતે, ન્યાયાધીશ ગોસે કહ્યું: \"તમારા કૃત્ય બદલ તમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બૉસને તમારા વિશે કેટલી જાણકારી હોવી જોઈએ?\\nસારાંશ: ભારતથી માંડીને બ્રિટન અને અમેરિકા સુધી ડેટા ચોરી મામલે હોબાળો થયો છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આરોપ છે કે તેણે પોતાના ઉપભોક્તાઓ સાથે જોડાયેલી જાણકારી તેમની જાણ વગર એક ત્રીજી કંપનીને આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કંપનીએ ફેસબુક ઉપભોક્તા સાથે જોડાયેલી જાણકારીનો વ્યવસાયિક ઉપયોગ કર્યો. \n\nડેટાની મદદથી તેમણે ઉપભોક્તાના રાજકીય વિચાર અને મતદાનના નિર્ણયને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. \n\nભારતમાં વિપક્ષી કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર લોકો પર 'બિગ બૉસ' જેવી નજર રાખે છે. તેમની જાણકારીઓનો રાજકીય અને વ્યવસાયિક ઉપયોગ થઈ રહ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ તો થઈ રાજકીય વાત, પણ આજે ડિજિટલ દુનિયામાં આપણે જાણે અજાણે ઘણાં એવા કામ કરી રહ્યાં છીએ, જેનાથી આપણી જાસૂસી થઈ શકે છે.\n\nઆપણી પસંદ- નાપસંદ વિશે અન્ય લોકો જાણી શકે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બોઇંગ 737 દુર્ઘટના : દરિયામાં માનવઅંગો દેખાયાં, બ્લૅક-બૉક્સ મળ્યાનો દાવો\\nસારાંશ: ઇન્ડોનેશિયાના અધિકારીઓનું કહેવું છે કે દુર્ઘટનાગ્રસ્ત શ્રીવિજયા ઍરલાઇન્સના વિમાન બોઇંગ 737નું બ્લેક-બૉક્સ સમુદ્રમાં ક્યાં પડ્યું છે, તેની જાણ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સત્તાધીશોનું કહેવું છે કે નેવી દ્વારા સોમવારે શરૂ થનારા તપાસ અભિયાનમાં બ્લૅક-બૉક્સને દરિયામાંથી કાઢી લેવામાં આવશે.\n\nઇન્ડોનેશિયાની નેશનલ ટ્રાન્સપૉર્ટ સૅફ્ટી કમિટીના પ્રમુખ સાર્જેટો તજાહોનોએ કહ્યું, \"અમે બન્ને બ્લૅક-બૉક્સનું લોકેશન નોંધી લીધું છે. હવે મરજીવા બહુ જલદી તે કાઢી લાવશે.\"\n\nઉલ્લેખનીય છે કે રવિવાર મોડી સાંજ સુધી ચાલેલું તપાસ અભિયાન રાત થઈ જવાને લીધે અટકાવી દેવામાં આવ્યું હતું. \n\nઅગાઉ તપાસ અભિયાન દરમિયાન વિમાનનો કાટમાળ, મૃતકોનાં અંગ અને યાત્રીઓનો થોડો સામાન મળી આવ્યો હતો.\n\nજકાર્તા પોલીસનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બોફોર્સથી રફાલ : સંરક્ષણ સોદાઓમાં વચેટિયા કેટલા રૂપિયા કમાય છે?\\nસારાંશ: રફાલ ડીલની બાબતે ભારતમાં ગત એક વર્ષથી રાજકીય ખેંચતાણ ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રફાલ વિમાન\n\nરફાલ સોદામાં કેન્દ્રની મોદી સરકાર ઉપર એક કંપનીને લાભ કરાવવાનો આરોપ છે. \n\nઆરોપ-પ્રત્યારોપની વચ્ચે પહેલા થયેલા સુરક્ષા સોદાઓમાં વચેટિયાઓ સામેલ હોવા ઉપર પણ ઘણો ઉહાપોહ થયો છે. \n\nદુનિયાની બીજી સૌથી મોટી સેના રાખનારા ભારત દેશમાં ઘણાં દસકાઓથી કદાચ જ એવો કોઈ મોટો સુરક્ષા સોદો હશે જે વિવાદોમાં ન સપડાયો હોય. \n\nબોફોર્સથી માંડીને રફાલ સુધી સેનાની તાકાત વધારવા માટે થનારા આવા સોદાઓ ઉપર અને સરકારો ઉપર પણ સવાલ ઉઠ્યા. \n\nહકીકતમાં, રક્ષા સોદા ત્રણ પ્રકારે થાય છે. પહેલો ઑરિજીનલ ઇક્વિપમેન્ટ મૅન્યુફેક્ચરર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બોમ્બધડકામાં ગુમાવી આંખો, હવે આમ જુએ છે દુનિયા\\nસારાંશ: વર્ષ 2010ની એ વાત હતી. જ્યારે રૉબ લૉન્ગ બ્રિટિશ સૈનિક તરીકે અફઘાનિસ્તાનમાં તૈનાત હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન એક બોમ્બ ધડાકામાં તેમની આંખોની રોશની જતી રહી હતી. એ વખતે તેમની ઉંમર 23 વર્ષ હતી.\n\nહવે રૉબે એક નકલી આંખ લગાવી છે. પરંતુ તેનાથી તેઓ જોઈ શક્તા નથી.\n\nજવાનીમાં આંખો જતી રહેવા છતાં રૉબે હિંમત ન હારી અને દુનિયાને જોવાનો એક અનોખો કીમિયો શોધી કાઢ્યો. આ કીમિયો હતો ફોન.\n\nટ્વિટર પર લોકોને પૂછ્યું\n\nરૉબે ટ્વિટર પર લોકો પાસેથી સૂચનો માંગ્યા કે અંધ લોકો કેવી રીતે ટ્વિટરનો ઉપયોગ કરી શકે?\n\nતેમના આ ટ્વીટ પર કેટલાય લોકોએ પ્રતિક્રિયા આપી હતી. થોડા સમયમાં જ તેમનું ટ્વીટ વાઇરલ થઈ ગયું.\n\nરૉબ કહે છે \"જો તમે કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બોરિસ જોન્સન : ન્યૂયોર્કમાં જન્મેલા, બ્રિટનના નવા વડા પ્રધાન કોણ છે?\\nસારાંશ: બ્રિટનના નવા વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સનના નામની જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંદાજે 1.60 લાખ ટોરી સભ્યોએ બૅલેટ પેપર પર મતદાન કર્યું હતું.\n\nલંડનના પૂર્વ મેયર બોરિસ જોન્સનને વડા પ્રધાન માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. \n\nબોરિસ જોન્સને ક્લિવ સાઉથની વેલ્સ સીટ પરથી કન્ઝર્વેટિવના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.\n\nબોરિસ જોન્સનનો જન્મ બ્રિટિશ માતાપિતાને ત્યાં 19 જૂન, 1964માં ન્યૂયોર્કના મેનહટ્ટનમાં થયો હતો.\n\n2001માં તેઓ હેન્લી-ઑન-થેમ્સની સુરક્ષિત કન્ઝર્વેટિવ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.\n\nહેન્લીથી તેઓ વર્ષ 2001-2008 સુધી એટલે કે સાત વર્ષ સુધી સાંસદ રહ્યા હતા. તો વર્ષ 2008થી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બોરિસ જોન્સનને બ્રિટનના મોદી કેમ કહે છે ત્યાં વસતા ભારતીયો?\\nસારાંશ: બ્રિટનના ભારતીયો બોરિસ જોન્સનને નરેન્દ્ર મોદી સાથે કેમ સરખાવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'બોરિસ જોન્સન બ્રિટનના મોદી છે.' આ વિચાર બ્રિટનમાં વસતા સામાન્ય પ્રવાસી ભારતીયોના છે.\n\nતેઓ જણાવે છે કે બ્રિટનના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ લોકપ્રિય નથી, પરંતુ વૈચારિક સમાનતા બંનેને એકબીજાની નજીક લાવી છે.\n\nતેમનું માનવું છે કે બોરિસ જોન્સન ભવિષ્યમાં પણ ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવે છે.\n\nજોન્સને પોતાની પાર્ટીને 25 વર્ષોમાં પહેલી વાર જોરદાર વિજય અપાવ્યો છે.\n\nજોકે, આ વિચારો સાથે બધા સહમત નથી. બ્રેડફર્ડના એક મંદિરના મૅનેજમૅન્ટના અધ્યક્ષ મુકેશ શર્મા જણાવે છે કે, \"અમે ખાતરીપૂર્વક નથી કહી શકતા કે બંને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલ : આફ્રિકન શરણાર્થીઓના બાળકોની દરિયામાં મસ્તી\\nસારાંશ: આ બાળકો પહેલી વાર દરિયો જોઈ રહ્યા છે. તે રીયો ડી જાનેરોમાંના આફ્રિકન શરણાર્થીઓના બાળકો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાંના મોટાભાગના ‘ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો’નાં રહેવાસી છે. \n\nબાળકોને જોઈને એવું લાગે છે કે તેમનો દિવસ આનંદમય રહ્યો. \n\nવીડિયો તમને જરૂર સ્મિત કરાવશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલ માટે કામધેનુ બનેલી ગીર ગાયના શુક્રાણુ ભારત લવાશે\\nસારાંશ: ગુજરાતના રાજકોટ જિલ્લામાં જસદણ મહેલ તેની ભવ્યતા માટે જાણીતો છે. કાઠી દરબારોનું અહીં રાજ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી, વર્ષ 1807માં જસદણના રાજા વજસુર ખાચરે બ્રિટિશ સરકાર સાથે એક કરાર કર્યો હતો.\n\nકરાર હેઠળ રાજ્યનું રખોપું બ્રિટિશ હકૂમતને સોંપવામાં આવ્યું હતું, આજે જસદણ મહેલમાં જસદણના દરબાર સત્યજીત કુમાર ખાચર રહે છે.\n\nસત્યજીત કુમારખાચરે ગીરની ગાયો વિશે એક રસપ્રદ વાત જણાવી. \n\nતેમણે કહ્યું, \"વર્ષ 1960માં બ્રાઝિલના સેલ્શો ગાર્જિયા સીદને ગીર ગાય જોઈતી હતી અને તેમણે ભાવનગરના રાજાને આ માટે વિનંતી કરી હતી.\n\n\"રાજાએ તેમને પાંચ ગાય અને ત્રણ વાછરડાં આપ્યાં હતાં.\"\n\nગુજરાતનું ગૌરવ\n\nજ્યારે ગુજરાતની ગીર ગાય બની બ્રાઝિલ માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલનું એક દંપતી દીકરાને દીપડા સાથે કેમ રમવા દે છે?\\nસારાંશ: આ તસવીર ખૂબ વાઇરલ થઈ છે જેમાં એક કિશોર પાણીમાં નહાવા પડ્યો છે અને તેની સાથે છે બે દીપડા. એક દીપડો તેના ખભે દોસ્તની જેમ હાથ મૂકીને જાણે ફોટો પડાવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર એટલી લોકપ્રિય બની કે લોકો તે અસલી છે કે કેમ તેવો સવાલ પણ કરવા લાગ્યા. \n\nઆ તસવીર સાચી જ છે અને આ કિશોર આવી રીતે તેના પાળતુ બે ચિત્તાને લઈને આ રીતે જ ફરતો રહે છે. \n\nટિઆગો સિલ્વેરિયા નામના આ કિશોર બ્રાઝીલના છે. તેઓ નાનો હતા ત્યારથી જ આ રીતે દીપડા સાથે રમતા રમતા મોટા થયા છે.\n\n12 વર્ષીય ટિઆગોએ બીબીસી બ્રાઝીલ (પોર્ટુગીઝ સર્વિસ)ને જણાવ્યું કે, \"મારા કેટલાક મિત્રો પણ કહેતા હતા કે આ તસવીર નકલી છે.\" \n\n\"જોકે, ઘણા લોકોને તે તસવીર પસંદ પણ આવી હતી. તેઓ આ દીપડાને જોવા માગતા હતા.\" \n\n\"મારા જેવા નસીબદાર ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલમાં ઍમેઝોનના જંગલોમાં ફરી આગ ભભૂકી રહી છે\\nસારાંશ: દુનિયાનાં ફેફસાં તરીકે ઓળખાતા ઍમેઝોનનાં જંગલોમાં લાગેલી ગત વર્ષની ભયંકર આગના વિનાશકારી પરિણામોની ચર્ચા મોટાપાયે થઈ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાનાં સૌથી મોટાં વર્ષાવનોમાં લાગેલી આગને કારણે પ્રકૃતિને મોટું નુકસાન થયું હતું.\n\nત્યારે પોતાનું હિત સાધવા માટે એક વિશેષ પ્રકારના લોકો આગ લગાવે છે, એવી વાત સામે આવી છે.\n\nવૃક્ષોને પાડી દેવાય છે અને પછી ખેતીના કામ માટે આ જમીનને ઉપયોગમાં લેવા માટે તેને સાફ કરવાના સરળ માર્ગ તરીકે ત્યાં આગ લગાડી દેવાય છે.\n\nપાછલા વર્ષનાં અહીં થયેલા વિનાશે વિશ્વને હચમચાવી મૂક્યું ત્યાર બાદ અહીં ખેતીલાયક જમીન પર આગ લગાડવા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, છતાં બ્રાઝિલનાં ઍમેઝોનના જંગલમાં ફરી આગ ભભૂકી રહી છે. \n\nત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાને લીધે રૅકોર્ડ 3700થી વધુ મોતથી ખળભળાટ, રાષ્ટ્રપતિ પર રાજકીય સંકટ\\nસારાંશ: બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ ઝાયેર બોલ્સોનારો સામે સૌથી મોટું રાજકીય સંકટ ઊભું થઈ ગયું છે કારણ કે દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણને કારણે એક જ દિવસમાં રૅકોર્ડ 3,780 મૃત્યુ નોંધાયા અને સેના, નૌસેના અને વાયુસેનાના પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા સેના પર અનુચિત નિયંત્રણ રાખવાના પ્રયાસના વિરોધમાં સેનાની ત્રણે પાંખોના પ્રમુખોએ રાજીનામું આપ્યું હતું. \n\nકોરોના મહામારી સામે સરકારની કાર્યવાહીને કારણે રાષ્ટ્રપતિ બોલ્સોનારોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. \n\nમંગળવારે કોરોનાને કારણે એક દિવસમાં 3,780 મૃત્યુ નોંધાયા. અત્યાર સુધી બ્રાઝિલમાં 314,000 મૃત્યુ નોંધાયા છે. \n\nહાલ વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધુ કોવિડ 19ના કેસ છે. બ્રાઝિલમાં હાલ 12 કરોડ 60 લાખ કેસ છે. \n\nમાર્ચ મહિનાની શરૂઆતમાં બ્રાઝિલના પબ્લિક હેલ્થ ઇન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલમાં કોરોના વચ્ચે સેંકડો લોકો રસ્તા પર કેમ ઊતર્યા?\\nસારાંશ: રંગભેદ અને મહામારીના અયોગ્ય સંચાલન વિરુદ્ધ બ્રાઝિલમાં સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે મુદ્દાઓને લઈને સેંકડો નાગરિકો બ્રાઝિલના રસ્તા પર ઊતર્યા છે, જેમાં એક છે રંગભેદ, જ્યારે બીજું છે મહામારી સામે રાષ્ટ્રપતિ ઝૅર બોલ્સેનારોની સુસ્ત પ્રતિક્રિયા અને કાર્યવાહી. \n\nબ્રાઝિલની સરકારે જ્યારથી મૃત્યુઆંક બહાર પાડવાનું બંધ કર્યું છે ત્યારબાદ તેના પર કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુઆંક છુપાવવાને લઈને આરોપો લાગતા આવ્યા છે. \n\nદેશમાં કોરોના વાઇરસના લીધે મૃત્યુઆંક ગયા અઠવાડિએ ઇટાલીને પાર કરી ગયો અને આવનારા થોડા દિવસોમાં તે યુકેના મૃત્યુદરને પણ ઓળંગે તેવી આશંકા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલમાં ડ્રગતસ્કરી કરતી ગૅંગ માટે કરાયેલા ઑપરેશનમાં 25 લોકોનાં મોત કઈ રીતે થયાં?\\nસારાંશ: સ્થાનિક મીડિયા અનુસાર બ્રાઝિલના પાટનગર રિયો ડી જેનેરિયોમાં થયેલા ગોળીબારમાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા 25 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રાઝિલમાં ડ્ર્ગની તસ્કરી કરતી ગૅંગ સામે હાથ ધરાયેલું ઑપરેશન\n\nશહેરના ઝકારેઝિન્હો વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પોલીસ કાર્યવાહી દરમિયાન આ ઘટના ઘટી છે.\n\nસિવિલ પોલીસને બાતમી મળી હતી કે ડ્રગતસ્કરો પોતાની ગૅંગમાં બાળકોની ભરતી કરી રહ્યા છે, જે બાદ પોલીસે આ અભિયાન શરૂ કર્યું હતું.\n\nમેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહેલી બે વ્યક્તિઓને ગોળી વાગી છે અને હવે તેમના જીવને કોઈ જોખમ નથી.\n\nબ્રાઝિલ શહેર પોલીસે પુષ્ટિ કરી છે કે ગોળીબારની ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર આંદ્રે લિયોનાર્ડો દી મેલો ફ્રાયસનું મૃત્યુ થયું છે.\n\nપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાઝિલિયન ઓળખ સાથે રહેતો હતો, મોરબિટોના વકીલોએ આરોપો નકાર્યાં\\nસારાંશ: ઇટાલિયન ડ્રગ માફિયાની ઉરુગ્વેમાંથી ધરપકડ કરવામાં આવી છે. રોકો મોરબિટો પર ઈટાલીમાં ડ્રગ્સ તસ્કરીના અનેક આરોપ લાગેલા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે 23 વર્ષથી નાસતો ફરતો હતો. ઉરુગ્વેમાં બનાવટી દસ્તાવેજોના આરોપસર રોકોની ધરપકડ કરવામાં આવી છે. ભવિષ્યમાં તેનું ઇટાલી પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. \n\nરોકો ડ્રન્ગૅટા ગેંગ સાથે સંકળાયેલો છે. \n\nઉરુગ્વે પોલીસના કહેવા પ્રમાણે, છેલ્લાં 10 વર્ષથી તે બનાવટી ઓળખ સાથે અહીં રહેતો હતો. \n\n'કોકેન કિંગ ઓફ મિલાન' તરીકે કુખ્યાત રોકો \n\nરાકો મોરબિટોની 23 વર્ષ અગાઉની તથા હાલની તસવીર.\n\nપોલીસના કહેવા પ્રમાણે, મોરબિટોએ સેંકડો કિલો કોકેન બ્રાઝિલથી ઇટાલીમાં ઘૂસાડ્યું હતું. તે ઇટાલીમાં 'કોકેન કિંગ ઓફ મિલાન' તરીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાહ્મણવાદી પિતૃસત્તાની બાબતે ટ્વિટર પર થયેલા હોબાળાનો અર્થ શું?\\nસારાંશ: #SmashBrahmanicalPatriarchy એટલે કે બ્રાહ્મણવાદી પિતૃસત્તાને સમાપ્ત કરો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'બ્રાહ્મણવાદી' અને 'પિતૃસત્તા', હિંદીના આ બે વજનદાર શબ્દો જ્યાં પણ ઉપયોગ થાય છે, ત્યાં વારંવાર કોઈને કોઈ વિવાદ ઊભો થાય છે. \n\nઆ વખતે પણ આવું જ થયું. જ્યારે ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીએ એક પોસ્ટર પોતાના હાથમાં લઈને તસવીર ખેંચાવી તો હોબાળો થઈ ગયો. \n\nજૅક ડોર્સીએ હાલના ભારત પ્રવાસ વખતે કેટલીક ભારતીય મહિલાઓ સાથે એક બેઠક કરી અને ત્યારબાદ આ તસવીર સામે આવી. \n\nતસવીર સામે આવ્યા બાદ Brahminical Patriarchy શબ્દના ઉપયોગ અંગે ચર્ચા છેડાઈ અને સોશિયલ મીડિયા પર હાજર એક પક્ષે આને 'બ્રાહ્મણોની વિરુદ્ધ' અને 'બ્રાહ્મણો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રાહ્મણાબાદ : પાકિસ્તાનના આ શહેર પર હિન્દુ રાજાઓનું શાસન હતું?\\nસારાંશ: સિંધની મધ્યમાં આવેલા બ્રાહ્મણાબાદનાં ખંડેરોમાં આરબ યોદ્ધા મોહમ્મદ બિન કાસિમના આગમન પહેલાંના પુરાતત્ત્વીય અવશેષ મળી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઐતિહાસિક સંદર્ભોમાં તેનો ઉલ્લેખ તો મળે છે, પણ શાહ અબ્દુલ લતીફ વિશ્વવિદ્યાલયના પુરાતત્ત્વ વિભાગે તાજેતરમાં જ કરેલી વૈજ્ઞાનિક શોધ મારફત પુરવાર કર્યું છે કે એ સ્થળે ત્રીજી શતાબ્દીના નગરના અવશેષો મોજૂદ છે. \n\nક્યાં આવેલું છે બ્રાહ્મણાબાદ?\n\nટ્રેનમાં કરાચીથી લાહોર જતી વખતે ટંડો આદમ રેલવે સ્ટેશન પછી શાહદાદપુર સ્ટેશન આવે છે. \n\nશાહદાદપુરથી લગભગ 18 કિલોમીટર દૂર બ્રાહ્મણાબાદ અથવા મંસૂરાના જૂના શહેરના અવશેષો જોવા મળે છે. \n\nઅહીં એક સ્તૂપ પણ છે, જેને ઇતિહાસકારો બૌદ્ધ સ્તૂપ અથવા પૂજાસ્થળ કહે છે. તેની આજુબાજુમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિગેડિયર ઉસ્માનઃ 'નૌશેરાનો સિંહ', જેના માથે પાકિસ્તાને રાખ્યું હતું 50,000નું ઇનામ\\nસારાંશ: ભારતના ઘણા લશ્કરી ઇતિહાસકારો માને છે કે બ્રિગેડિયર ઉસ્માનનું અકાળે મોત થયું ન હોત તો તેઓ કદાચ ભારતના પહેલા મુસ્લિમ સૈન્યપ્રમુખ બન્યા હોત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિગેડિયર ઉસ્માન\n\nઈશ્વર જેને ચાહતા હોય છે તેને વહેલા પોતાની પાસે બોલાવી લે છે, એવી એક કહેવત છે. બહાદુર લોકોનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. બ્રિગેડિયર ઉસ્માનના કિસ્સામાં પણ એવું જ હતું. \n\nતેમણે દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા ત્યારે તેમના 36મો જન્મદિવસ આવવામાં 12 દિવસ બાકી હતા, પણ તેમના કરતાં બમણાં વર્ષો જીવવા છતાં ઘણા લોકો જે હાંસલ કરી શક્યા ન હતા એ બધું બ્રિગેડિયર ઉસ્માને નાનકડા જીવનકાળમાં પ્રાપ્ત કર્યું હતું. \n\nતેઓ કદાચ એવા એકમાત્ર ભારતીય સૈન્યઅધિકારી હતા કે જેમના માથા સાટે પાકિસ્તાને 50,000 રૂપિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટન : બૉરિસ સરકારની સંસદને સસ્પેન્ડ કરવા ક્વીન ઍલિઝાબૅથને ભલામણ\\nસારાંશ: બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને સંસદને સસ્પેન્ડ કરવા ક્વીન ઍલિઝાબૅથને ભલામણ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં જ્યારે સાસંદો કામ પર પરત ફરે અને બ્રેક્સિટ ડેડલાઇન આવે, ત્યાર સુધી સંસદને સસ્પેન્ડ કરવામાં આવે છે. \n\nબોરિસ જોન્સને કહ્યું છે કે સંસદ સસ્પેન્ડ થયા બાદ 14 ઑક્ટોબરના રોજ ક્વીન ભાષણ આપશે.\n\nપરંતુ આ તરફ સંસદ સસ્પેન્ડ થવાથી સાંસદોને 'નો-ડીલ બ્રેક્સિટ'ને પસાર કરાવવાનો સમય મળશે. \n\nટોરીના સાંસદ ડોમિનિક ગ્રીવે આ નિર્ણયને ગંભીર ગણાવ્યો છે. \n\nતેમણે ચેતવણી આપી છે કે આ નિર્ણયથી બૉરિસ જોન્સને વિશ્વાસમતનો સામનો કરવો પડી શકે છે. \n\nતેમણે એવું પણ ઉમેર્યું કે આ પગલાથી બૉરિસ જોન્સનની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટન : ભારતીય રસોઈની સુગંધ કોર્ટમાં પહોંચી\\nસારાંશ: ભારતીય અને પાકિસ્તાની ભાડૂઆતોની રસોઈની સુગંધને કારણે તેમને મકાન ભાડે ન આપતા પ્રોપર્ટીના મોટા ધંધાર્થીને કોર્ટે ઝટકો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફર્ગસ વિલ્સન કેન્ટમાં પ્રોપર્ટીના મોટા ધંધાર્થી છે\n\nફર્ગસ વિલ્સન નામના એ ધંધાર્થી બ્રિટનના કેન્ટમાં હજ્જારો પ્રોપર્ટીના માલિક છે.\n\nભારતીય અને પાકિસ્તાનીઓને મકાન ભાડે નહીં આપવા તેમની નીતિને ત્રણ વર્ષ સુધી લાગુ નહીં પાડવા વચગાળાનો આદેશ મેઈડસ્ટોન કાઉન્ટી કોર્ટે આપ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપોતે વંશવાદી હોવાનો ફર્ગસ વિલ્સને ઈનકાર કર્યો હતો અને કોર્ટને જણાવ્યું હતું કે તેમણે અનેક અશ્વેત લોકોનાં મકાન ભાડેથી આપ્યાં છે. \n\nફર્ગસ વિલ્સને રસોઈની સુગંધ સામે મુશ્કેલી હતી તેવું તેમણે બીબીસી એશિયન નેટવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટન ચૂંટણી : કાશ્મીરનો મુદ્દો કેવી રીતે બદલી શકે છે રાજકીય સમીકરણો\\nસારાંશ: ઉત્તર બ્રિટનના બ્રૅડફર્ડ શહેરમાં કાશ્મીરનો ઉલ્લેખ ન થાય તો વાતચીત અથવા તો ચર્ચા અધૂરી રહી જાય છે. અહીં મંદિર-મસ્જિદ હોય, કોઈનું ઘર હોય કે ચૂંટણી અભિયાન હવે કાશ્મીરની અવગણના કરવી અઘરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતથી 6500 કિલોમિટર દૂર બ્રિટનમાં કાશ્મીર એક ચૂંટણીનો મુદ્દો બન્યો છે. ભારત સરકારે 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવી દીધી અને જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ ઊભા કરી દીધા.\n\nઅહીં રહેતા મૂળ ભારતીય અને પાકિસ્તાની લોકો વચ્ચે તે એક મોટો મુદ્દો બની ગયો છે. તેના કારણે નફરતની દીવાલ ઊભી થઈ ગઈ છે.\n\nભારતના આ નિર્ણયથી ભારતીય સમુદાય ખુશ છે તો પાકિસ્તાની સમુદાયમાં આ અંગે નારાજગી છે.\n\nબ્રિટનની પાર્ટીઓએ કાશ્મીર મુદ્દે પોતાનો પક્ષ સામે રાખ્યો છે પરંતુ દરેક પાર્ટીઓ સમજી-વિચારીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટન ચૂંટણી : બોરિસ જોન્સનના પ્રચાર માટેનું હિંદી સૉન્ગ વાઇરલ #SOCIAL\\nસારાંશ: બ્રિટનમાં 12 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે અને 13 ડિસેમ્બરના રોજ ચૂંટણીનાં પરિણામો આવવાનાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલાં પાંચ વર્ષમાં બ્રિટનમાં આ ત્રીજી વખત ચૂંટણી યોજાઈ રહી છે. જેમ-જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ-તેમ પ્રચારઅભિયાન તેજ બની રહ્યું છે.\n\n2011ના વસતિગણતરી પ્રમાણે, બ્રિટનની કુલ જનસંખ્યા લગભગ છ કરોડ છે. જે પૈકી 2.5 ટકા વસતિ ભારતીય મૂળના નાગરિકોની છે.\n\nઆ જ કારણે રાજકીય પક્ષો બ્રિટનમાં વસતી ભારતીય પ્રજાને આકર્ષી શકે એ પ્રકારે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.\n\nકન્ઝર્વેટિવ પાર્ટીના ભારતીય ઉમેદવાર અને ભૂતપૂર્વ સાંસદ શૈલેશ વારા દ્વારા ટ્વીટ કરાયેલ વીડિયો આ ટ્રૅન્ડનું જ એક ઉદાહરણ છે.\n\nઆ વીડિયોમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટન પાસેથી ભૂંડના શુક્રાણુ શા માટે ખરીદે છે ચીન?\\nસારાંશ: ચીન તેના ડુક્કરોની વસતી વધારવા માટે બ્રિટન પાસેથી મોટા પ્રમાણમાં ભૂંડનાં શુક્રાણુ ખરીદી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનને ડુક્કરના શુક્રાણુનો એક મોટો ઓર્ડર તાજેતરમાં જ મળ્યો છે. \n\nઆ માટે ચીને બ્રિટન સાથે બે લાખ પાઉન્ડનો કરાર કર્યો છે, જે બ્રેક્સિટ પછીનો બ્રિટન અને ચીન વચ્ચેનો સૌથી મોટો કરાર છે. \n\nઉત્તર આયર્લેન્ડમાંથી ભૂંડનાં ફ્રોઝન એટલે કે થિજાવેલાં શુક્રાણુ 5,000 માઈલ દૂર ચીનમાં આ કરાર હેઠળ મોકલવામાં આવશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચીનમાં ભૂંડનું મોટું માર્કેટ \n\nસ્પીયરહેડ ચીન લિમિટેડના અધ્યક્ષ વિલિયમ આર્થર સ્પીયર્સે કહ્યું હતું, \"બ્રિટન માટે બ્રેક્સિટ અત્યંત સારી બાબત છે. એ ચીન માટે પણ સારી તક છે.\n\n\"ચીનમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટન બાદ હવે ફ્રાંસમાં પણ મળ્યો કોરોનાનો નવો ખતરનાક પ્રકાર\\nસારાંશ: બ્રિટન બાદ હવે ફ્રાંસમાં પણ કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ મળ્યો છે. કોરોના વાઇરસનો આ પ્રકાર વધુ ખતરનાક માનવામાં આવે છે. આ એ જ પ્રકાર છે, જે થોડ દિવસો પહેલાં બ્રિટનમાં મળ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રેન્ચ સ્વાસ્થ્યમંત્રાલયે કહ્યું છે કે આ નવા વેરિઅન્ટથી ચેપગ્રસ્ત વ્યક્તિ ટુઅર્સ શહેરમાં રહે છે અને તે 19 ડિસેમ્બરે યૂકેથી પરત ફરી છે. વાઇરસના આ નવા પ્રકારને વધારે ઝડપથી સંક્રમણ ફેલાવનારો ગણવામાં આવે છે. \n\nમંત્રાલયનું કહેવું છે કે વ્યક્તિ ઍસિમ્પ્ટેમેટિક છે અને તેણે પોતાને આઇસોલેટ કરી દીધી છે. નોંધનીય છે કે બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ મળ્યા બાદ કેટલાંય રાષ્ટ્રોએ ત્યાંના પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. \n\nબ્રિટન ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વારઇસનો નવો પ્રકાર મળ્યો હોવાની પુષ્ટિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટન ભારત પાસેથી કેટલી સંપત્તિ લૂંટીને લઈ ગયું?\\nસારાંશ: બાદશાહની વર્ષગાંઠ છે અને મોઘલ રિવાજ મુજબ તેમનું વજન કરવાનું છે. આ પ્રસંગે બ્રિટિશ રાજદૂત સર થૉમસ રો પણ દરબારમાં હાજર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાણીની વચ્ચે બનેલા એક ચોકમાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ચોકમાં સુવર્ણથી મઢેલું વિશાળ ત્રાજવું ગોઠવી દેવાયું છે. \n\nત્રાજવાના એક છાબડામાં રેશમી થેલીઓ મૂકવામાં આવી છે. બીજામાં સ્વંય ચોથા મોઘલ બાદશાહ નુરુદ્દીન મોહમ્મદ જહાંગીર બેઠા છે.\n\nવજનદાર પોષાક, માથે તાજ અને અંગ પર ધારણ કરેલાં સોનાનાં ઘરેણાં સાથે શહેનશાહ જહાંગીરનું વજન 113 કિલોથી વધુંનું થયું. \n\nશહેનશાહ એક તરફનાં છાબડામાં બેસી રહ્યા, ત્યારે બીજામાં એક પછી એક વસ્તુઓથી વજન થતું રહ્યું. \n\nચાંદીના સિક્કાથી તેમને તોળાયા બાદ તે સિક્કા ગરીબોમાં વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના 23 રાજદૂતોની રશિયા દ્વારા 'હકાલપટ્ટી'\\nસારાંશ: બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસ અને તેમની પુત્રી પર જીવલેણ હુમલા મુદ્દે બંને રાષ્ટ્રો વચ્ચે વિવાદ વકરી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયામાં બ્રિટનના રાજદૂત, લૌરી બ્રિસ્ટોને રશિયાના વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા\n\nવળતાં પગલાં લેતાં રશિયાએ બ્રિટનનાં 23 રાજદૂતોને દેશમાંથી નીકળી જવા જણાવ્યું છે. \n\nરશિયાના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, બ્રિટનની ઍમ્બેસીના સ્ટાફને એક અઠવાડિયામાં નીકળી જવા માટે કહેવામાં આવશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉપરાંત રશિયા અને બ્રિટન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત બ્રિટિશ કાઉન્સિલ તથા સેન્ટ પિટ્સબર્ગ ખાતેનું બ્રિટિશ કૉન્સ્યુલેટ બંધ કરી દેવામાં આવશે. \n\nઆ પહેલા બ્રિટને ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના PM બોરિસ જોન્સને મંગેતર સાથે કર્યાં છાનાંમાનાં લગ્ન\\nસારાંશ: બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને તેમનાં મંગેતર કૅરી સાયમન્ડ્સ સાથે વેસ્ટમિન્સ્ટર કૅથેડ્રલ ખાતે એક ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોરિસ જોન્સને મંગેતર કૅરી સાયમન્ડ્સ સાથે કર્યાં લગ્ન\n\nકેટલાંય છાપાંના અહેવાલો પ્રમાણે શનિવારે નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન થયાં હતાં.\n\nઆ અંગે ડાઉનિંગ સ્ટ્રીટે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.\n\nજોકે, વર્ક ઍન્ડ પેન્શન્સ સેક્રેટરી થૅરેસ કૉફીએ ટ્વીટ કર્યું હતું : \"તમારાં લગ્ન બદલ અભિનંદન @બોરિસજોન્સન અને @કૅરીસાયમન્ડ્સ\"\n\nઉત્તર આયર્લૅન્ડના ફર્સ્ટ મિનિસ્ટર અરલીન ફોસ્ટરે પણ ટ્વિટર પર તેમને અભિનંદન પાઠવ્યાં છે.\n\nરવિવારે 'ધ મેઇલે' લખ્યું હતું કે આ સમારોહમાં 30 લોકોને બોલાવાયા હતા. નોઁધનીય છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના નાગરિકત્વ માટે કેવી રીતે ગીત અને ડાન્સ મદદ કરશે.\\nસારાંશ: ભારતીયો સહિત લાખો નાગરિકો બ્રિટનનું નાગરિકત્વ મેળવવાનું સપનું જોતાં હોય છે. પરંતુ આ સપનાને આડે અનેક વિઘ્નો પણ આવી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરના કેટલાક કિસ્સાઓને કારણે નાગરિકત્વનો મુદ્દો હાલ બ્રિટનમાં ચર્ચામાં છે. બ્રેક્ઝિટ બાદ આ સમસ્યા વકરી શકે છે. પરંતુ કોઈ ધમાકેદાર ગીત, ડાન્સ કે પબ્લિસિટી સિટીઝનશિપ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. \n\nવૉલ્વરહૅંમ્પટનમાં રહેતા વિદ્યાર્થી બ્રાયન વાઇટનો જન્મ બટ્સ્વૉનૅમાં થયો હતો. 15 વર્ષની ઉંમરે બ્રિટિશ પરિવારે બ્રાયનને દત્તક લીધો. પરંતુ બ્રિટનના ગૃહ વિભાગે તેને નાગરિકત્વ આપવાનો ઇન્કાર કરી દીધો છે. \n\nઅન્ય એક કિસ્સામાં લૅંકેશાયરના 21 વર્ષીય શૅન રિજને દેશ છોડી દેવા કે જેલમાં જવા કહ્યું. પરંતુ બાદમાં 'સોરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના પીએમ થેરેસા મેની પ્રતિક્રિયા પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેને સલાહ આપી છે કે તેમણે બ્રિટનમાં આતંકવાદ પર ધ્યાન આપવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થેરેસા મેએ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કર્યા બાદ ટ્રમ્પે થેરેસા મેને સલાહ આપી છે\n\nથેરેસા મેએ મુસ્લિમ વિરોધી વીડિયો શેર કરવા માટે ટ્રમ્પની ટીકા કરી હતી. \n\nટ્રમ્પે ટ્વીટ કર્યુ, \"થેરેસા મે, મારા પર નહીં, કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદ પર ફોકસ કરો જેણે બ્રિટનમાં પગપેસારો કર્યો છે. અમે સારું કામ કરી રહ્યા છીએ!\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nટ્રમ્પે બુધવારના રોજ ટ્વિટર પર ત્રણ વીડિયો શેર કર્યા હતા.\n\nઆ વીડિયો બ્રિટનના દક્ષિણપંથી સંગઠને ઑનલાઇન પોસ્ટ કર્યા હતા. \n\nથેરેસા મેએ કરી હતી ટીકા\n\nડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણપંથી સંગઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના બર્મિંઘમમાં છૂરાબાજી, અનેક લોકો પર ચાકુથી હુમલો - BBC TOP NEWS\\nસારાંશ: બ્રિટનના બર્મિંઘમ સિટી સેન્ટરમાં મોટી સંખ્યામાં લોકો પર ચાકુથી હુમલો કરવામાં આવ્યાના સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિક પોલીસે આને 'મેજર ઇન્સિડન્ટ' ઘોષિત કર્યો છે, એટલે કે ગંભીર ઘટના છે અથવા તો સામાન્ય લોકોની સુરક્ષાને જોખમ છે.\n\nહજી સુધી સ્પષ્ટ નથી થયું કે આ હુમલો કોણે કર્યો અને આ હુમલામાં કેટલા લોકો, કેટલી હદ સુધી ઈજાગ્રસ્ત થયા છે.\n\nવેસ્ટ મિડલૅન્ડ્સ પોલીસે કહ્યું છે કે રવિવારે મધરાત્રે ચાકુથી હુમલો કરવામાં આવ્યાની સૂચના મળી હતી.\n\nપોલીસે કહ્યું, \"અમને ઘણા લોકોના ઘાયલ થયાના સમાચાર મળ્યા છે, પરંતુ અમે અત્યારે એ જણાવવાની સ્થિતિમાં નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે અને તેઓ કઈ સ્થિતિમાં છે.\"\n\nપોલીસે કહ્યું કે કટો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના શાહી પરિવારના સભ્યોના મૃત્યુને બીબીસી કેમ આટલું વિગતવાર કવરેજ કરે છે?\\nસારાંશ: આજે સમાચારો કંઈક અલગ લાગે છે. બીબીસીની વેબસાઇટ્સ તથા ન્યૂઝ બુલેટિનોમાં માત્ર એક જ મુદ્દો ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચાઈ રહ્યો છે. હળવું કે હલકું-ફૂલકું કશું જ જોવા કે સાંભળવા નથી રહ્યું અને સમાચારવાચકના બોલવાની લઢણ ગંભીર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્વીન ઍલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપની 2007માં લેવામાં આવેલ તસવીર. બંને 7 દાયકા સુધી સાથે સાથે રહ્યાં.\n\nયુકેના રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યનું નિધન થવાને કારણે આ ફેરફાર જોવા મળી રહ્યા છે. જો તમે આજે સમાચાર જોયા કે વાંચ્યા હશે તો તમે આ બાબત જાણતા હશો. ક્વીનના પતિ પ્રિન્સ ફિલિપ રાજવી પરિવારના ચાર વરિષ્ઠોમાંથી એક હતા, એટલે બીબીસી તેમના અવસાનના સમાચાર આ રીતે રિપોર્ટ કરી રહ્યું છે.\n\nતેમના સિવાયના અન્ય ત્રણ રાજવીમાં ક્વીન ઍલિઝાબેથ દ્વિતીય, તેમના પુત્ર અને વારસદાર પ્રિન્સ ચાર્લ્સ (પ્રિન્સ ઑફ વેલ્સ) અને તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનના શાહી પરિવારમાં નાના રાજકુમારનો જન્મ\\nસારાંશ: શાહી પરિવારમાં નાના મહેમાનનું આગમન થયું છે. ડચેઝ ઑફ સસેક્સ મેઘન માર્કલે પુત્રને જન્મ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિન્સ હૅરીએ આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું છે કે અમે બન્ને આ અંગે ઘણા રોમાંચિત છીએ, હું જનતાનો આભાર માનું છું કે જેમને પ્રેગ્નેન્સી દરમિયાન અમાર સાથ આપ્યો.\n\nડ્યૂક ઑફ સસેક્સે જણાવ્યું કે મેઘન માર્કલ સ્વસ્થ છે અને બાળકના નામ અંગે તેઓ વિચાર કરી રહ્યાં છે.\n\nબાળકનો જન્મ આજે સવારે(બ્રિટનના સમય પ્રમાણે) 5 વાગીને 26 મિનિટે થયો હતો. \n\nબર્કિંગહમ પૅલેસ તરફથી જાહેર કરાયેલી જાણકારી પ્રમાણે બાળકનું વજન 3.2 કિલોગ્રામ હતું.\n\nઆ બાળક પ્રિન્સ ઑફ વેલ્સ, ડ્યૂક ઑફ કૅમ્બ્રિજ, પ્રિન્સ જૉર્જ, પ્રિન્સેસસ શાર્લોટ અને પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનનાં ગુજરાતી મૂળના પ્રીતિ પટેલના પ્રધાનપદ પર જોખમ\\nસારાંશ: બ્રિટનનાં પ્રધાન પ્રીતિ પટેલને આફ્રિકાથી પાછાં ફરવાનો આદેશ વડાપ્રધાને આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનનાં પ્રધાન પ્રીતિ પટેલ\n\nઈઝરાયલના અધિકારીઓ સાથેની બેઠકોને પગલે સર્જાયેલા વિવાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બીબીસી માને છે. \n\nબીબીસીનાં રાજકીય સંપાદક લૌરા ક્યૂન્સબર્ગે કહ્યું હતું, આજે ''કોઈક ઘટના'' બનવાની આશા છે અને પ્રીતિ પટેલને પ્રધાનપદેથી પાણીચું આપવામાં આવે એ હવે ''લગભગ નક્કી\" છે. \n\nઈઝરાયલના રાજકારણીઓ સાથેની પોતાની ઓગસ્ટની બેઠકો બાબતે પ્રીતિ પટેલે વડાપ્રધાનની સોમવારે માફી માગી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે, હવે સપ્ટેમ્બરમાં યોજાયેલી મુલાકાતો વિશે સવાલ ઉઠાવવામાં આવી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનનાં ગૃહમંત્રી બનેલાં ગુજરાત મૂળનાં પ્રીતિ પટેલ કોણ છે?\\nસારાંશ: ગુજરાતી મૂળનાં ભારતીય પ્રીતિ પટેલ બ્રિટનનાં નવાં ગૃહમંત્રી બન્યાં અને એ સાથે સાજિદ જાવિદને ગૃહમંત્રીપદેથી ખસેડી નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમતલબ કે બ્રિટનમાં હવે ગૃહમંત્રી અને નાણામંત્રી તરીકે એક ભારતીય અને એક પાકિસ્તાની મૂળની વ્યક્તિ છે. \n\nબુધવારે વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળતાંની સાથે બોરિસ જોન્સને પોતાની નવી કૅબિનેટનું ગઠન કર્યું છે. \n\nઆ કૅબિનેટમાં ડોમિનિક રાબને નવા વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે. \n\nબે વર્ષ અગાઉ એક વિવાદને કારણે પ્રીતિ પટેલે થેરેસા મેની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ હવે તેઓ પરત ફર્યાં છે.\n\nઇઝરાયલ વિવાદ\n\n47 વર્ષીય પ્રીતિ પટેલનાં માતાપિતા મૂળરૂપે ગુજરાતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનને આંજી દેનારા એ ભારતીય વૈજ્ઞાનિક જેઓ આજે ભુલાઈ ગયા છે\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય રોકાણકારો માનતા હતા કે તેમના સંશોધનોને કારણે દુનિયાના પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ક્રાંતિ આવશે. એટલું જ નહીં ભારતની રાષ્ટ્રીય ચળવળના અગ્રણીઓ પણ તેમની સરાહના કરી સમર્થન આપતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શંકર અંબાજી ભીસે\n\nઆમ છતાં 19 સદીના ભારતમાં સંશોધનની પહેલ કરનારા શંકર અંબાજી ભીમસી આજે સાવ ભુલાઈ ગયા છે. આવું કેમ થયું?\n\nઆજે ભારત સંશોધન અને વૈજ્ઞાનિક પ્રતિભાની બાબતમાં જાણીતું બન્યું છે. \n\nએ જમાનામાં વિજ્ઞાનીઓ, સંશોધકો અને એન્જિનિયરોને પોષણ અને પ્રોત્સાહન મળે તેવી સંસ્થાઓ જ ભારતમાં નહોતી. તેવા જમાનામાં પણ ભીમસીનું નામ જગપ્રસિદ્ધ બન્યું હતું. \n\nતેઓ આપમેળે શીખીને આગળ આવેલા અને અજાણી ભોમકાથી પ્રસિદ્ધિની ધરા સુધી પહોંચેલા માનવી હતા. \n\nકમનસીબે તેમના અવસાન પછી ફરી એકવાર તેમનું નામ ગુમનામીમાં ગર્ત થઈ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનમાં આ ફોટાએ મચાવી છે ચકચાર\\nસારાંશ: બ્રિટનના રાજ પરિવારના ચાર સભ્યોનો એકસાથે હસતો ફોટો પાડનાર કેરન એનવલ આ ફોટાની ક્રેડિટથી તેમની દીકરીને ભણાવવા માંગે છે. તે ઇચ્છે છે કે તેમની દીકરીની યુનિવર્સિટીના ભણતરની ફીસ ભરવામાં આ ફોટો મદદ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીર બધાને જોઈએ છે\n\nવોટલિંગ્ટનનાં રહીશ 39 વર્ષનાં કેરન એનવલએ જે ફોટોગ્રાફ પાડ્યો છે તેમાં કેમ્બ્રિજના ડ્યુક અને ડચિસ તથા પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ એક સાથે કેમેરામાં જોઈને હસતા દેખાઈ રહ્યા છે.\n\nકેરને આ ફોટો તેમના ટ્વિટર પર પોસ્ટ કર્યો જેને લગભગ ચાર હજાર લોકોએ પસંદ કર્યો અને પાંચ રાષ્ટ્રીય સમાચાર પત્રોએ પહેલા પાના પર છાપ્યો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએનવલએ આ વિશે બીબીસીને કહ્યું, \"મને આ બધુ ખૂબ જ વિચિત્ર અને મૂર્ખતાભર્યું લાગે છે.\"\n\nકેરન તેમની 17 વર્ષની પુત્રી રેચલ સાથે થોડા દિવસ પહેલા વાર્ષિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનમાં ગુજરાતી મૂળનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ કેમ વિવાદોમાં ઘેરાયાં?\\nસારાંશ: ગુજરાતી મૂળનાં બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ પર સ્ટાફ સાથે દુર્વ્યવહારના આરોપ લાગ્યા છે. આ આરોપમાં વડા પ્રધાન બોરિસ જૉન્સને પ્રીતિ પટેલનો બચાવ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહ મંત્રાયલના સૌથી વરિષ્ઠ અધિકારી સર ફિલિપ રટનમે શનિવારે રાજીનામું આપ્યું હતું. તેમનું કહેવું હતું કે તેમની સામે 'વિદ્વેષપૂર્ણ' અને 'યોજનાબદ્ધ' રીતે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.\n\nબી.બી.સી.ને આ જાણકારી પણ મળી છે પ્રીતિ પટેલના વ્યવહારને લઈને એક ઔપચારિક ફરિયાદ ત્યારે થઈ હતી જ્યારે તેઓ રોજગાર મંત્રી હતા. \n\nપોતાના પર લાગેલાં સ્ટાફ સાથેના દુર્વ્યવહારના આરોપને ગૃહમંત્રી પ્રીતિ પટેલે નકારી કાઢ્યા છે. \n\nજ્યારે એક કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું કે તેઓ પટેલ પર 'સંપૂર્ણ ભરોસો' ધરાવે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનમાં ચૂંટણી, વડા પ્રધાન બૉરિસ જૉન્સનની કિસ્મત નક્કી થશે\\nસારાંશ: બ્રિટનમાં ગુરુવારે ચૂંટણી યોજાઈ રહી છે, પાંચ વર્ષથી ઓછા સમયમાં ત્રીજી ચૂંટણી છે. ગત બે ચૂંટણી વર્ષ 2015માં અને વર્ષ 2017માં યોજાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં 100 વર્ષ દરમિયાન ડિસેમ્બર મહિનામાં યોજાઈ રહેલી આ પ્રથમ ચૂંટણી છે.\n\nઇંગ્લૅન્ડ, વૅલ્સ, સ્કૉટલૅન્ડ અને નૉર્ધન આયર્લૅન્ડની 650 બેઠકો પર સ્થાનિક સમયાનુસાર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. \n\nએક દિવસ બાદ જ પરિણામ \n\nઆ મતદાન રાતના 10 વાગ્યા સુધી ચાલશે અને એ બાદ તત્કાલ મતોની ગણતરી શરૂ થઈ જશે. શુક્રવારની સવાર સુધી મોટા ભાગનાં પરિણામો આવી જશે. \n\nઆ પહેલાં વર્ષ 2017માં ન્યૂ કૅસલ સૅન્ટ્રલનું પરિણામ સૌથી પહેલા આવ્યું હતું. એ વખતે અહીંનું પરિણામ મતદાનના લગભગ એક કલાક પહેલાં જ આવી ગયું હતું.\n\nપારંપરિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનમાં પાઉન્ડની નવી નોટ પર ભારતીય વૈજ્ઞાનિક બોઝની તસવીર છાપવાનો પ્રસ્તાવ કેમ મુકાયો?\\nસારાંશ: જે ભારતીય વૈજ્ઞાનીકે દુનિયાને એ જણાવ્યું હતું કે વૃક્ષ-છોડમાં પણ જીવ હોય છે, તેમની તસવીર હવે બ્રિટનના ચલણ પર છપાઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે. સી. બોઝ\n\nબૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે આ વાતની જાહેરાત કરી છે કે તેમની પાસે 50 પાઉન્ડની નોટ ઉપર જગદીશચંદ્ર બોઝની તસવીર છાપવાનો પ્રસ્તાવ આવ્યો છે. \n\nઆવનારા વર્ષોમાં નવી નોટ પ્રકાશિત કરવામાં આવશે. જેની ઉપર કોની તસવીર હોવી જોઈએ તે માટે બૅન્કે લોકો પાસે સલાહ માંગી હતી. \n\nપહેલાં સપ્તાહમાં બૅન્કને એક લાખ 14 હજાર પ્રસ્તાવો મળ્યા છે, જેમાં ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનું નામ સામેલ છે. \n\nસૂચનોમાં સ્ટીફન હૉકિંગ, ઍલેકઝાન્ડર ગ્રૅહામ બૅલ, પૅટ્રિક મૂરેનું નામ પણ સૂચવવામાં આવ્યું છે. \n\nબૅન્કે લોકોને એ વૈજ્ઞાનિકનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનમાં મકાનમાલિકે કરી ભાડાને બદલે સેક્સની માગણી\\nસારાંશ: રાંધવા, સાફ-સફાઈ અને અઠવાડિયે એક કે બે વાર ઓરલ સેક્સના બદલામાં ઘરમાં મફત રહેવા દેવાની ઓફર. હા, મારી પાસે આવી ચીજોના બદલામાં સેક્સની માગણી કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી-થ્રીની ડોક્યુમેન્ટરી માટે એલી ફ્લિને અંડરકવર ઓપરેશન હાથ ધર્યું હતું\n\nલંડનમાં એ શુક્રવારની એક સાંજ હતી અને 25 વર્ષનો યુવાન મારી સામે બેઠો હતો.\n\nતેણે તેનો બેડરૂમ મારી સાથે કોઈ ભાડા વિના, મફતમાં શેર કરવાની ઓફર કરી હતી પણ એક શરત મૂકી હતી.\n\nશરત એ હતી કે માથા પર છત મળે એ માટે મારે તેની સાથે નિયમિત સેક્સ કરવું પડશે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nલંડનમાં 'સેક્સ ફોર રેન્ટ' કૌભાંડ ચાલી રહ્યું હતું, જેમાં કેટલાક મકાનમાલિકો તેમના ભાડૂઆત પાસેથી 'મફત'માં રહેવાની સુવિધા બદલ સેક્સની માગણી કરી રહ્યા હતા.\n\nબીબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટનમાં લૉકડાઉન વચ્ચે બીજી કઈ સમસ્યા વકરી રહી છે?\\nસારાંશ: બ્રિટનમાં દબાણપૂર્વક થતાં લગ્નો મામલે કામ કરતી સેવાભાવી સંસ્થાનું કહેવું છે કે માર્ચમાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી વધુ સંખ્યામાં યુવા લોકો મદદ માગી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવાર તરફથી માનસિક અને શારીરિક દુર્વ્યવહાર સહન રહેલા લોકોને મદદ કરતી સંસ્થા કર્મ નિર્વાણ સંસ્થાએ બીબીસીના એશિયન નેટવર્કને જણાવ્યું કે તેઓ હાલ એવા સૌથી વધુ કેસ સંભાળી રહ્યા છે, જેમાં મહિલાઓને બળજબરીપૂર્વક લગ્ન કરવાવાની ધમકી અપાઈ રહી છે.\n\nયુકેમાં દબાણપૂર્વક લગ્ન 2014થી ગેરકાનૂની છે. જોકે તેમાં બે જ વ્યક્તિને સજા થઈ છે અને ઘણા ઓછા સામે કેસ ચાલ્યો છે. \n\nજુઓ બીબીસીના શીતલ પરમારનો રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટિશ ગુજરાતી મૂળના મંત્રી પ્રીતિ પટેલનું રાજીનામું, ક્યાં થઈ ચૂક?\\nસારાંશ: બ્રિટનની સરકારમાં ગુજરાતી મંત્રી પ્રીતિ પટેલે તેમની ખાનગી યાત્રા દરમિયાન ઇઝરાયલના નેતાઓ સાથે કરેલી મુલાકાતો બાબતે વિવાદ થવાથી કારણે રાજીનામું આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટમાં ખાનગી પારિવારિક રજાઓ પસાર કરવા માટે ઇઝરાયલ ગયેલાં પ્રીતિ પટેલે વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ અને અન્ય ઇઝરાયલી અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.\n\nઆ મુલાકાતોની જાણકારી તેમણે બ્રિટનની સરકાર કે ઇઝરાયલમાં બ્રિટનના રાજદૂત કાર્યાલયને આપી નહોતી.\n\nજોકે, ત્યારબાદ પ્રીતિ પટેલે વિવાદ બાદ સોમવારે માફી માંગી હતી, પરંતુ તેની કોઈ ખાસ અસર ન થઈ અને તેમણે આફ્રિકાનો પ્રવાસ વચ્ચે છોડીને દેશ પરત ફરવું પડ્યું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે: \n\nબુધવારે આપેલાં રાજીનામામાં પટેલે જણાવ્યું છે કે ''તેમની પાસેથી જે ઉચ્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટિશ સરકાર : કાલાપાનીમાં અંગ્રેજ વાઇસરૉય લૉર્ડ મેયોની હત્યા કરનાર પઠાણ કોણ હતો?\\nસારાંશ: લૉર્ડ મેયોને ભારતના સૌથી વધારે પ્રવાસ કરનાર વાઇસરૉયમાં ગણવામાં આવે છે. ભારતના ચોથા વાઇસરૉય લૉર્ડ મેયોએ ભારતમાં પોતાના ત્રણ વર્ષના કાર્યકાળમાં લગભગ વીસ હજાર માઈલનો પ્રવાસ કર્યો હતો. આમાંથી મોટા ભાગનો પ્રવાસ સફેદ ઘોડાની પીઠ પર બેસીને કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉર્ડ મેયો\n\nતેમના વિશે એ જાણીતી વાત હતી કે તે એક દિવસમાં ઘોડાની પીઠ પર બેસીને 80 માઈલના અંતર સુધીની મુસાફરી કરી શકતા હતા.\n\nએ સિવાય તેમણે ભારતમાં પોતાની નિમણૂક દરમિયાન મુસાફરીનાં એ તમામ સાધનોનો ઉપયોગ કર્યો હતો જે તે સમયે અંગ્રેજોને ઉપલબ્ધ હતાં - સ્ટીમર, રેલ, હાથી, યાક અને ત્યાં સુધી કે ઊંટ પણ. \n\nજે. એચ. રિવેટ કાર્નાક પોતાના પુસ્તક 'મૅની મૅમરિઝ'માં લખે છે, \"એક વખત મધ્ય ભારતમાં જ્યારે મેયોને ખબર પડી કે એક સ્થળ પર જવા માટે માત્ર બળદગાડાનો જ ઉપયોગ કરી શકાય છે, તો તેમણે પોતાના પાયજામા ઉપર એક કોટ પહેર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રિટિશરો સામે લડનાર આ મુસ્લિમ ક્રાંતિકારી સામે સંઘને વાંધો કેમ?\\nસારાંશ: કેટલાકના મતે એ વ્યક્તિ ક્રાંતિકારી ચળવળકર્તા હતા, કેટલાકના મતે તેઓ 'ખિલાફત આંદોલન'નું નેતૃત્વ લેનાર મુસ્લિમ નેતા હતા, કેટલાકના મતે તેઓ હિંદુઓના હત્યારા, મંદિરોને લૂંટનારા, હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવનારા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેરિયનકુન્નાથ હાજીનો જન્મ કેરળના મલબાર જિલ્લાના એરનાડ તાલુકાના નેલ્લીકોટ્ટુ ગામ ખાતે સંપન્ન મુસ્લિમ પરિવારમાં થયો\n\nબ્રિટિશ સરકારના મતે તેઓ 'મોટા બળવાખોર નેતા' હતા, જેમણે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો.\n\nઆ વાત વેરિયનકુન્નાથ કુનહામદ હાજીની છે, જેમણે 1921માં કેરળના અમુક વિસ્તારમાંથી બ્રિટિશરોનું શાસન ઉખાડીને પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું.\n\nકેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તક 'ડિક્શનરી ઑફ માર્ટયર ઑફ ઇન્ડિયાઝ ફ્રિડમ સ્ટ્રગલ' મુજબ તેઓ ક્રાંતિકારી હતા. જોકે, સંઘ તેમને હિંદુવિરોધી માને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રુનેઈમાં ગે-સેક્સ કરનારાને પથ્થર મારીને મારી નાખવાની સજા\\nસારાંશ: બ્રુનેઈમાં બુધવારે સમલૈંગિકતા વિરોધી કાનૂન લાગુ થઈ ગયા છે, જેના મુજબ ગે-સેક્સ માટે પથ્થર મારીને મોતની સજા આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમલૈંગિકતા બ્રુનેઈમાં ગેરકાનૂની છે\n\nસાથે જ અલગ-અલગ ગુનાઓ માટે પણ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેવી કે ચોરી કરવાના આરોપમાં હાથ કાપવા. \n\nગે-સેક્સના ગુનામાં આરોપી ખુદ કબૂલ કરે અથવા આવું કરતા આરોપીને ઓછામાં ઓછા ચાર લોકોએ જોયા હોય તો જ સજા ફટકારાશે. \n\nદક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ બ્રુનેઈના નવા ઇસ્લામિક કાયદાઓની આંતરરાષ્ટ્રીય નિંદા થઈ રહી છે. \n\nહૉલીવૂડના પ્રખ્યાત અભિનેતા જ્યૉર્જ ક્લૂની સહિત અનેક હસ્તીઓએ બ્રુનેઈના સુલતાનની આલીશાન હોટેલનો બહિષ્કાર કરવાનું આવાહન કર્યું છે. \n\nલંડનમાં સ્કૂલ ઑફ ઑરિએન્ટલ ઍન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરવાનો સાચો સમય કયો છે?\\nસારાંશ: શું આપણે બૉડી-ક્લૉક પ્રમાણે યોગ્ય સમયે ખાવાનું ખાઈએ છીએ? જો ખાવાની આદતોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે કે વજન ઘટી શકે? આ પ્રશ્નોના જવાબો તમે પણ શોધતા હશો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે તમે નાસ્તામાં શું ખાધું? શક્ય છે કે તમે નાસ્તામાં ભારે ખોરાક નહીં ખાધો હોય, જેવો કે તમે રાતે ખાવ છો.\n\nપરંતુ ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે દિવસની શરૂઆતમાં વધારે કૅલરીવાળો ખોરાક લેવાથી અને ખાવાનો સમય વહેલો કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.\n\nએક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા ઇચ્છતી મહિલાઓ જો વહેલા લંચ કરે તો વજન વધારે ઘટે છે. એક અન્ય સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે નાસ્તો મોડો કરવાથી બૉડી માસ ઇન્ડેક્સ(બીએમઆઇ) વધી જાય છે.\n\nકિંગ્સ કૉલેજ લંડનમાં ન્યુટ્રિશનલ સાયન્સના ગેસ્ટ પ્રોફેસર ડૉક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેક્સિટ : આઇરીશ સીમાને મુદ્દે વડાં પ્રધાન થેરેસા મે ફરી ભીંસમાં\\nસારાંશ: બ્રેક્સિટ ડીલને બચાવવા થેરેસા મે યુરોપના નેતાઓ અને અધિકારીઓને મળશે. આ દરમિયાન અવિશ્વાસ પ્રસ્તાવનું વાતાવરણ જામ્યુ છે અને લેબર પાર્ટી દ્વારા પ્રધાનમંત્રીના રાજીનામાની માગ કરી છે. આ મુદ્દે મતદાનને પાછુ ઠેલવામાં આવ્યા બાદ આ મહત્ત્વની બેઠક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ બ્રેક્સિટ બાબતે એમપીએ પોતાનો મત અનામત રાખ્યો હતો અને હવે તેઓ પહેલાં ડચ વડા પ્રધાન માર્ક રુટ અને જર્મનીના એન્જેલા માર્કલને મળીને વાત કરશે. \n\nયુકેના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે થેરેસા ઉત્તરીય સીમા યોજના સંદર્ભે વધુ ખાતરી કરવા ઇચ્છે છે, જેથી જનતાનો સહકાર મેળવી શકાય.\n\nજ્યારે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે ભારપૂર્વક જણાવ્યુ છે કે, યુરોપ કોઈ જ બાંધછોડ નહીં કરે, નેતાઓ ચર્ચા કરશે કે કઈ રીતે યુકેની અસહમતીને ધ્યાનમાં લઈ શકાય.\n\nરોજગાર અને પેન્શન સચિવ અંબર રુદએ જણાવ્યું કે, હવેની બ્રસેલ્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેક્સિટ બ્રિટન માટે કેટલું ફળદાયી રહેશે?\\nસારાંશ: 2016માં બ્રિટને યુરોપિયન યુનિયનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને હવે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ વર્ષની જદોજહદ અને આ મુદ્દે બ્રિટનના વડા પ્રધાનોની ઊલટસૂલટ થયા પછી 1 ફેબ્રુઆરી, 2020ના રોજ યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડેલા બ્રિટને પોતાની સાર્વભૌમ દુનિયામાં ડગલાં માંડ્યાં છે. \n\nઆ નિર્ણય બ્રિટન માટે ફળદાયી રહેશે કે કેમ એ મુદ્દે લગભગ સરખો જ આશાવાદ અને નિરાશાવાદ પ્રવર્તે છે તેની વાત કરીએ. \n\nછેલ્લાં ચાર-પાંચ વરસમાં એક ખૂબ મજબૂત કહી શકાય તેવી યુરોપના સમર્થન માટેની ચળવળે (Pro-Europe Movement) આકાર લીધો છે. \n\nઆજથી ચાર-પાંચ વરસ પહેલાં આવું કહી શકાય તેવું નહોતું. \n\nઆ પ્રકારની લાગણી આજે સૌથી વધુ યુરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેક્સિટ મામલે શું માનવું છે બ્રિટનમાં રહેતાં ભારતીયોનું?\\nસારાંશ: બ્રિટનની સંસદમાં વડાં પ્રધાન થેરેસા મેને બ્રેક્સિટ મામલે મોટી હાર મળી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટિશ સાંસદોએ બ્રેક્સિટ મુદ્દે વડાં પ્રધાન થેરેસા મેના સંશોધિત મુસદ્દાને મોટા અંતરથી ફગાવી દીધો છે.\n\nબ્રિટિશ સાંસદોએ મેના યુરોપિયન સંઘમાંથી બહાર જવાની સમજૂતીના મુસદ્દાને ફગાવી દીધો હોય એવી આ બીજી ઘટના છે.\n\nત્યારે આ બ્રેક્સિટને મામલે બ્રિટનમાં રહેલા એશિયાઈ અને ખાસ કરીને ભારતીય મૂળના લોકોનું શું માનવું છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેક્સિટ મામલો : બ્રિટનની સંસદે વડાં પ્રધાન થેરેસા મેની ડીલ નકારી, હવે શું થશે?\\nસારાંશ: બ્રેક્સિટ ડીલ એટલે કે યુરોપીય સંઘથી અલગ થવાની બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેની યોજનાને સંસદે ભારી બહુમતથી નકારી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થેરેસા મેની યોજનાને 432 સાંસદોએ નકારી દીધી હતી અને તેમને માત્ર 202 સાંસદોનું જ સમર્થન મળ્યું હતું. \n\nત્યાં સુધી કે ખુદ થેરેસા મેના કન્ઝર્વેટિવ પક્ષના 118 સાંસદોએ વિપક્ષ સાથે મળીને ડીલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. \n\nકોઈ બિલ કે ખરડા પર બ્રિટનમાં કોઈ વર્તમાન સરકારની આ સૌથી મોટી હાર છે. \n\nજોકે, એવું પણ બન્યું છે કે મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ પણ ડીલના સમર્થનમાં મતદાન કર્યું હતું. \n\nવડાં પ્રધાન થેરેસા મેની યોજનાને મળેલી ઐતિહાસિક હાર બાદ લેબર પાર્ટીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ મતનો પ્રસ્તાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્રેસ્ટ કૅન્સર માટે કીમોથેરેપી કરાવવી જરૂરી છે કે નહીં\\nસારાંશ: જમ્મૂમાં રહેતા કમલ કામરાને બ્રેસ્ટ કૅન્સર હતું. નવેમ્બરમાં તેમની બ્રેસ્ટ સર્જરી થઈ અને જાન્યુઆરીમાં કીમોથેરેપી કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કમલ કહે છે કે જો હું મારા કેસના આધારે કહું તો મને લાગે છે કે લોકોના મનમાં બહુ ડર હોય છે. જ્યારે વાસ્તવમાં ડરવા જેવું કંઈ જ નથી.\n\nપોતાના અનુભવો અંગે કમલ કહે છે કે, \"પહેલા કીમો સેશન વખતે મને પણ ડર લાગતો હતો.\" \n\n\"મને કીમોનાં આઠ સેશન લેવા માટે કહ્યું હતું. પછી મને કહેવામાં આવ્યું કે ચાર જ સેશન પૂરતાં છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n\"આ પ્રક્રિયા ગ્લુકોઝ ચઢાવીએ એવી જ છે. ત્રણ કલાકમાં દવા શરીરમાં ભળી જાય છે.\" \n\n\"જોકે, થોડી કમજોરી અનુભવાય છે અને મોઢાંમાં ચાંદાં પણ પડે છે, પણ બહુ ડરવાની જરૂર નથી.\"\n\nકમલ કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૅક ફંગસ : એ ગુજરાતી મહિલા જેમણે ચાર સર્જરી કરાવી, એક આંખ ગુમાવી પણ હિંમત ન છોડી\\nસારાંશ: ભારત જ્યારે કોરોના વાઇરસ સામેની લડાઈ લડી રહ્યું છે ત્યારે દેશમાં અત્યાર સુધીમાં મ્યુકરમાઇકૉસિસના 12 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દીપિકાબહેન ઑક્ટોબરમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.\n\nસંશોધનો કહે છે કે આ બીમારીથી સંક્રમિત અંદાજે 50 ટકા લોકોના મૃત્યુ થઈ જાય છે અને જે બચી જાય છે, તેમને બચાવવા માટે સર્જરી કરીને તેમની આંખ કાઢી લેવી પડે છે.\n\nઆંખોના સર્જન ડૉક્ટર સપન શાહના કહેવા પ્રમાણે અમદાવાદમાં રહેતા દીપિકાબહેન મુકેશ શાહનો કેસ ગુજરાતમાં નોંધાયેલા બ્લૅક ફંગસના શરૂઆતના કેસમાંનો એક હતો. \n\nતેઓ કહે છે, “મેં સપ્ટેમ્બર મહિનામાં મ્યુકરમાઇકૉસિસના દર્દી જોયેલા હતા, પરંતુ તેઓ સર્જરી માટે તૈયાર ન હતા.”\n\nઑક્ટોબરથી હાલ સુધી ડૉક્ટર શાહ આંખ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ - ઓફિસમાં પુરુષોને ડર શા માટે લાગે છે?\\nસારાંશ: નાનપણમાં હું મિત્રો સાથે ઘર-ઘર રમતી, જેમાં હું 'મમ્મી' બનતી જે બાળકો માટે ભોજન બનાવતી અને બીજી બહેનપણી 'પપ્પા' બનતી અને કામ પર જતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આસામના ધારાસભ્ય અંગૂરલતા ડેકા\n\nવયસ્ક થઈ ત્યારે લાગ્યું કે આ રમત ઘણી રૂઢિગત અને જૂની છે. હવે ઘણી મહિલાઓ કામ પર જાય છે, તેમણે ભોજન બનાવવાનું અને ઘરકામ કરવાનું હવે છોડી દીધું છે. \n\nહવે પુરૂષો સ્ત્રીઓથી ડરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. \n\nઆસામમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અંગૂરલતા ડેકા આવું જ એક ઉદાહરણ છે.\n\nતેઓ થોડા દિવસો પહેલાં જ માતા બન્યાં છે. એક મહિનાની બાળકીને સ્તનપાન કરાવવા તેમણે વિધાનસભામાં એક અલગ રૂમની માગ કરી છે. \n\nઆ વર્ષે જ 'મૅટરનિટી બેનિફિટ્સ કાયદા'માં કેટલાક સંશોધન થયાં અને સ્ત્રીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : 'સ્ત્રી જબરદસ્તી નથી કરતી, જબરદસ્તી પુરુષ કરે છે'\\nસારાંશ: પણ સ્ત્રીએ અમારી સાથે જબરદસ્તી કરીને 'પેલું' કરી લેશે તો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ના, સ્ત્રી કોઈની સાથે જબરદસ્તી નથી કરતી. જબરદસ્તી પુરુષો કરે છે. સ્ત્રી પહેલાં પૂછે છે - હૅલો મિસ્ટર...\n\nઆ સાંભળીને દિલ્હીના ચાણક્યપુરી પીવીઆર થિયેટરમાં લોકો જોરજોરથી હસે છે.\n\nઆ હૉરર-કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી’નો ડાયલૉગ છે.\n\nકહાણી એ સ્ત્રીની છે જે સેક્સ વર્કર (સમાજ જેને વેશ્યા કહે છે) હતી અને તેને કોઈની સાથે પ્રેમ થઈ ગયો હતો.\n\nવાત લગ્ન સુધી પહોંચી ગઈ, પણ લગ્ન ન થયું કારણકે શહેરના લોકોથી આ સહન ના થયું.\n\nએક સેક્સ વર્કર કોઈને પ્રેમ કરે છે, લગ્ન કરીને પોતાનું ઘર કરવા માગે છે. જો તે લગ્ન કરી લેશે તો બીજા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : કાગડો કાપી ગયો કાન, હવે રાહુલ ગાંધી ભલે પંપાળતા રહે\\nસારાંશ: રાહુલ ગાંધી હવે સ્પષ્ટતા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે મુસલમાનોને ન્યાય અપાવવાની વાત જ કહી હતી. કહે છે કે તેમની વાતને ઉર્દૂ અખબાર 'ઇન્કિલાબ'એ તોડી-મરોડીને રજૂ કરી છે...પણ કૌવા તો કાન લે ઉડા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે દિલ્હીમાં કહ્યું હતું, કૌવા કાન લે ઉડા. બીજા દિવસે ઉંચા અવાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝમગઢમાં કહ્યું હતું, ભાઈઓ-બહેનો, કૌવા કાન લે ઉડા હૈ.\n\nકાગડો કાન શા માટે કાપી ગયો એ શોધવાની અને કાન કાપીને ઉડી ગયો છે તો કઈ ડાળે જઈને બેઠો છે એ શોધવાની જવાબદારી હવે આપણા બધાની છે. \n\nહવે બધા એ કાગડાની શોધમાં નીકળ્યા છે, જે કાન કાપીને ઉડી ગયો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nલોકસભાની ચૂંટણી ભલે એક વર્ષ બાદ યોજાવાની હોય, પણ નરેન્દ્ર મોદી અને તેમના પક્ષના વડા અમિત શાહે રણશિંગુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : કુમારાસ્વામીની બીજી પત્ની અંગે ઊઠતા સવાલ, પણ જો મહિલા નેતાના બે પતિ હોય તો?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક તસવીર શેર થઈ રહી છે, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા એચ. ડી. કુમારસ્વામી તેમની પુત્રી અને રાધિકા કુમારસ્વામી સાથે જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉટ્સઍપ પર વાઇરલ થઈ રહેલાં જૉકમાં મશ્કરી કરાઈ રહી છે કે રાધિકા કુમારસ્વામીની સુંદરતાને કારણે જ કોંગ્રેસ અને જનતા દળ(સેક્યુલર)નું ગઠબંધન ટકી રહ્યું છે.\n\nઆ પ્રકારની ભૂંડી મજાકને 'બધું ચાલે હવે'ના મિજાજ સાથે લોકો વાંચે પણ છે અને શેર પણ કરે છે.\n\nઆ બધા વચ્ચે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે શું સાચે એચ. ડી. કુમારસ્વામીએ બીજું લગ્ન કર્યું છે?\n\nકે પછી અભિનેત્રી રાધિકા કુમારસ્વામી સાથે તેમના અનૈતિક સંબંધ છે?\n\nશું આ બન્નેને એક પુત્રી પણ છે? શું તેઓ એકસાથે રહેતાં હતાં?\n\nએચ. ડી. કુમારસ્વામીએ ચૂંટણી પહેલાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : જાહેરખબરોમાં પતિઓની રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે?\\nસારાંશ: એક જાહેરાતમાં બતાવાયું છે કે બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણને લગ્નનો પ્રસ્તાવ મળે છે. તે તત્કાલ એક ડ્રેસ ખરીદવા ઉપડે છે અને તે ડ્રેસ તેને બરાબર ફીટ આવશે કે નહીં તેની ચિંતા છોડીને, તે પોતાનું વજન બે સપ્તાહમાં ઘટાડવા માટે કૅલૉગ્સ કૉર્નફલેકસ ખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે સપ્તાહમાં તેનું વજન ઘટી જાય છે, કૅમેરા તેની પાતળી કમર ઉપર ઝૂમ-ઇન કરે છે, અને તે કહે છે, \"આ લગ્નની સિઝનમાં વજન ઘટાડો, તમારો આત્મવિશ્વાસ નહીં.\" \n\nજે એ તરફ નિર્દેશ કરે છે કે ફક્ત પાતળી સ્ત્રીઓ જ સુંદર છે અને જો સ્ત્રી પાતળી ના હોય તો ચોક્કસ તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હશે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nદસકાઓ સુધી, જાહેરખબરોમાં મહિલાઓને ગોરી-પાતળી, સક્ષમ ગૃહિણી, તરીકે બતાવવામાં આવી છે, જે બાળકો-વયસ્કોની કાળજી લેતી હોય અને વ્યવસાય અને ઘર વચ્ચે સંતુલન જાળવતી હોય. \n\nપરંતુ એક નવા સંશોધનનું તારણ છે કે એશિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : બાલિકા ગૃહમાં કેવી છોકરીઓ રહે છે ?\\nસારાંશ: બિહારના મુઝફ્ફરપુરથી 46 અને ઉત્તર પ્રદેશના દેવરિયાથી 24 છોકરીઓ. આટલી મોટી સંખ્યામાં એક જ ઇમારતમાં રહેતી છોકરીઓ સાથે , લાંબા સમય સુધી, ચૂપચાપ, યૌન હિંસા કેવી રીતે થઈ શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુજફ્ફરપુર બાલિકા ગૃહ\n\nઆ છોકરીઓ કંઈ પણ બોલી નહીં? તેમણે ઇનકાર કેમ ન કર્યો? એક સાથે રહેતી હતી તો એકબીજાથી હિંમત ન મેળવી શકી?\n\nજે પરિવારજનોની મારપીટથી ભાગીને અહીંયા આવી છે. એ તસ્કરોથી બચીને આવી છે જેની ચુંગાલમાં કદાચ તેના પરિવારજનોએ જ ફસાવી હતી.\n\nદેહ વ્યાપારથી બચીને આવી છે અથવા તો બાળ-મજૂરીથી છોડાવવામાં આવી છે. \n\nપતિના બળાત્કારથી બચીને આવી છે અથવા તો તેમણે છોડી દીધી તો આશરો શોધતી આવી છે.\n\nબળાત્કાર બાદ સમાજે બહિષ્કાર કરી દીધો, પરિવાર શરમજનક થઈ ગયો તો એ તમામ લોકોની ઇજ્જત બચાવવા અને પોતાનું મોઢું સંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : ભારતના મુસલમાનોએ આજે શું કરવું જોઈએ?\\nસારાંશ: કેન્દ્રમાં શાસક ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ આજકાલ રાજકીય ચર્ચાને હિંદુત્વ તરફી વળાંક આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસના નેતા શશી થરૂર\n\nએક એવો સમય પણ હતો, જ્યારે એ રાજકીય વિરોધીઓ અને તેના વિરુદ્ધની વિચારધારાઓને 'દેશના દુશ્મન' ગણાવતી હતી. \n\nહવે તે વિરોધ પક્ષના નિવેદનોને પણ 'હિંદુવિરોધી' ગણાવવા લાગી છે. \n\nકોંગ્રેસી નેતા શશી થરૂરે ગત દિવસોમાં એક ચર્ચામાં ભાગ લેતાં કહ્યું હતું, \"ભાજપ ફરી સત્તા પર આવશે તો તે ભારતને 'હિંદુ પાકિસ્તાન' બનાવી દેશે.\"\n\n'હિંદુ પાકિસ્તાન' કહેવાનો તેમનો અર્થ એ હતો કે ભાજપ ભારતીય લોકતંત્રને એક હિંદુરાષ્ટ્રમાં પરિવર્તિત કરી દેશે, જેમાં બહુમતી લોકોના ધર્મનું રાજ હશે અને લઘુમતીઓને બરાબરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : મોદી હોય કે મનમોહન આ 120 લોકો માટે હંમેશાં 'અચ્છે દિન'\\nસારાંશ: ભારતમાં હાલમાં એક અબજ ડૉલરથી વધારે સંપત્તિ ધરાવતા 120 લોકો છે. અમેરિકા અને ચીન સિવાય આટલી મોટી સંખ્યામાં અબજપતિ લોકો કોઈ એક દેશમાં નથી, આ બાબત પર ધ્યાન આપવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લોકો 'ભારત' નહીં, 'ઇન્ડિયા'ની ગ્રોથ સ્ટોરીના બ્રાન્ડ ઍમ્બૅસૅડર છે. ભારતના લોકો પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, અચરજ સાથે આ લોકોના ઠાઠ જોવે, તેમની સફળતાના વખાણ કરે.\n\nતેમના પરિવારમાં થતા લગ્ન પ્રસંગો લાઇવ દેખાડવામાં આવે છે, જેમાં મોટા-મોટા સ્ટાર ઠૂમકા લગાવે છે અને દેશના દિગ્ગજ નેતાઓ વર-વધૂને આશીર્વાદ આપતા જોવા મળે છે.\n\nપૈસાની આવી ચમક જોઈને દેશની જનતા ધન્ય થઈ જાય છે કે આપણે પણ કોઈથી પાછળ નથી.\n\nકેટલાંક લોકોની વ્યક્તિગત સફળતાને સમગ્ર દેશની સફળતામાં તબદીલ કરવાનું કાર્ય ભારતમાં સરળતાથી કરી શકાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : મોદીની મનસા તો રાહુલને જ ટક્કર આપવાની રહેશે\\nસારાંશ: દરેક મલ્લની ઇચ્છા રણમેદાનમાં કુસ્તી જીતવાની હોય છે પણ સાથે સાથે તે એમ પણ ઇચ્છતો હોય છે કે સામેનો હરીફ પણ પડછંદ હોય જેથી એને પછાડીને તે પોતાનું કદ વધારે મોટું કરી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દ્રષ્ટિથી વિચારીએ તો મોદીની નજરમાં રાહુલ ગાંધી એકદમ બંધબેસતી વ્યક્તિ છે. \n\nસંસદમાં વિરોધ પક્ષના નેતા તરીકે એમને ભલે કાંઈ ખાસ ઉકાળ્યું ના હોય કે પછી પંજાબ સિવાય કોઈ રાજ્યમાં તે પોતાની હેસિયત સાબિત કરી શક્યા ના હોય.\n\nજોકે, એમને હરાવવા એટલે નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના સંયુક્ત વારસાને હાર આપવા જેવું બની રહેશે અને આ એકદમ સહેલું પણ હશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવાસ્તવમાં છેલ્લાં સવા ચાર વર્ષોમાં જે રીતે વિધાનસભાઓ જ નહીં પણ નગરપાલિકાની ચૂંટણીઓ પણ વડા પ્રધાન મોદીના નામ પર લડવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : યાદ કરો, અડવાણીએ પણ કહ્યું હતું કે ફરી કટોકટી લાગુ થઈ શકે છે\\nસારાંશ: લાલકૃષ્ણ અડવાણીએ ત્યારે પણ કહ્યું હતું અને કોઈ આજે પૂછે તો કદાચ ફરી કહેશે કે ત્રણ વર્ષ પહેલાં તેમણે કટોકટીની ચેતવણી (હાલમાં દેશનું નેતૃત્વ ધરાવતી કોઈ પણ વ્યક્તિ પર નિશાન સાધ્યા વગર) આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ અડવાણીની એ ચેતવણીને જો આજે 'શહેરી નક્સલવાદ'ના સંદર્ભમાં વાંચીએ તો નવા અર્થ ધ્યાને આવશે.\n\nઅડવાણીએ કટોકટીની 40મી વર્ષગાંઠ પર ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી હતી, \"હું એવું નથી કહેતો કે રાજકીય નેતૃત્વ પરિપક્વ નથી. પણ ઊણપના કારણે વિશ્વાસ થતો નથી... કે દેશમાં ફરી કટોકટી લાગુ ન થઈ શકે.\"\n\nતેમણે એવું પણ કહ્યું હતું કે, \"એવો કોઈ ઉપાય કરાયો નથી કે જેનાથી વિશ્વાસ થાય કે નાગરિકોની આઝાદી હવે ક્યારેય ખતમ નહીં થાય... પાયાના અધિકારોને ફરીથી ખતમ કરાય એ શક્ય છે.\"\n\nઇન્ડિયન એક્સપ્રેસને આપેલા આ ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : રાહુલ ગાંધીની 'પ્રેમજાળ'માં ફસાયા તો બરાબર ગૂંચવાશે નરેન્દ્ર મોદી\\nસારાંશ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લવ અને હેટનું રાજકારણ રમી રહ્યા છે અને લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આનો અણસાર સુધ્ધાં નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ રાજકારણના આ બારીક ગૂંથણકામ વાળી જાળ તરફ એવી રીતે આગળ વધી રહ્યા છે જાણે કે ઊંઘમાં ચાલી રહ્યા હોય.\n\nલોકસભામાં વડા પ્રધાનને ગળે મળી રાહુલ ગાંધીએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ પ્રેમ અને સહિષ્ણુતાનાં રાજકારણમાં માને છે. \n\nજ્યારે મોદી નફરત અને ભેદભાવનું રાજકારણ કરે છે.\n\nએમણે બિલકુલ વડા પ્રધાનની સામે ઊભા રહી કહ્યું કે- તમારી અંદર મારા માટે નફરત છે, ગુસ્સો છે, તમારા માટે હું પપ્પુ છું. \n\nતમે મને જુદીજુદી ગાળ બોલી શકો છો પણ મારી અંદર તમારા માટે બિલકુલ પણ ગુસ્સો, ક્રોધ કે નફરત નથી.\n\nહવે રાહુલ ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ : સેનાની વીરતા એ મોદી સરકારની રાજકીય મિલ્કત નથી\\nસારાંશ: સૈનિકોનાં મેડલો નેતાઓના કુરતાઓ પર શોભતાં નથી. દેશમાં કોઈ સંસ્થાની આબરુ હજુ સુધી બચેલી છે તો એ છે સૈન્ય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ કારણે જ સૈન્યની શાખ અને તેની સાથે જોડાયેલી લોકભાવનાનો રાજકીય લાભ લેવાના પ્રયાસ જોરશોરથી થઈ રહ્યા છે.\n\nપોતાના 48માં માસિક સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મનની એક દિલચસ્પ વાત કહી હતી. \n\nમોદીએ કહ્યું હતું, \"જેઓ રાષ્ટ્રની શાંતિ તથા ઉન્નતિના માહોલને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે એ લોકોને આપણા સૈનિકો જડબાતોડ જવાબ આપશે એ હવે નક્કી થઈ ગયું છે.\" \n\nશું પાકિસ્તાન તરફથી આવતી દરેક ગોળી અને ગોળાનો જવાબ ભારતીય સૈન્ય અત્યાર સુધી આપતું ન હતું? \n\nસૈન્યને કોઈ નવા આદેશ આપવામાં આવ્યા છે? બિલ્કુલ નહીં.\n\nઆ યુદ્ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: #MeToo અને 'તેરા પીછા ના છોડુંગા'\\nસારાંશ: થોડા સમય પહેલાં હું મારા ગામડેથી એક રેડિયો લઈ આવ્યો હતો. સવારે ઑફિસ જવા માટે તૈયાર થતી વખતે આ રેડિયો સાંભળું છું. આ દરમિયાન એ દિવસો યાદ આવે છે, જ્યારે શાળાએ જવા માટે અમે તૈયાર થતા અને ઘરના એક ખૂણામાં રેડિયો વાગ્યા કરતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર મહિનાની પહેલી તારીખે કિશોર કુમારનું ગીત વાગતું, 'ખુશ હૈ જમાના આજ પહલી તારીખ હૈ...' પહેલી તારીખ પગારનો દિવસ હતો. આ ગીત સાંભળીને બધા ખુશ જણાતા.\n\nરાતના પોણા નવ વાગ્યે તરાઈ ક્ષેત્રની અંધારી ગલીઓમાં લગભગ દરરોજ રેડિયો પર એક અવાજ સંભળાતો હતો- આ આકાશવાણી છે. હવે દેવકીનંદન પાંડે પાસેથી સમચાર સાંભળો. \n\nઆજના સમયમાં લગભગ દરેક સમાચાર બુલેટિનની શરૂઆત 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...' વાક્યથી થાય છે તેવી જ રીતે ત્યારે દેવકીનંદન પાંડે કહેતાં, 'વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કહ્યું છે...'\n\nપોણા નવના સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: 'ગર્વથી કહો અમે હિંદુ છીએ અને અમને કોઈ ચિંતા નથી'\\nસારાંશ: સરકાર સતત કહી રહી છે કે જનતા દેશ પર ગર્વ કરે. આશા છે કે આ ફૉર્મ્યૂલાથી જનતા દેશ ચલાવનારા લોકો પર પણ ગર્વ કરશે. કેમ કે દેશ, સરકાર, ભાજપ, હિંદુ અને મોદી એક જ તો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાને 'ગુજરાતી ગૌરવ'નો શંખનાદ કરતા ચૂંટણી સભાઓમાં જણાવ્યું કે 'ગુજરાતના દીકરા'એ દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડી દીધો છે. \n\nતેના માટે દેશ પર, મોદી પર, સરકાર પર અને ભાજપ પર ગર્વ કરવો જોઈએ. ગર્વ કરવાની મત આપવાથી વધુ સુંદર કોઈ અભિવ્યક્તિ હોઈ શકે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજે લોકો સંમત છે તેમને એ જ કહેવામાં આવે છે- તમે શરમ કરો, કેમ કે હિંદુ વિરોધી, રાષ્ટ્રવિરોધી, કોંગ્રેસી, સેક્યુલર, લિબરલ, બુદ્ધિજીવી, પાકિસ્તાન સમર્થક, મુસ્લિમ, આતંકવાદી અને દેશદ્રોહી વગેરે એક જ તો છે.\n\nકેટલાક લોકો તો એવા ઘીટ છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: એ જંગલી કૂતરાં કોણ છે જેનાથી હિંદુ સિંહને જોખમ છે?\\nસારાંશ: અગિયારમી સપ્ટેમ્બર ૧૮૯૩ના દિવસે શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદનાં ભાષણની યાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ શિકાગોમાં જ આઠમી સપ્ટેમ્બરે એક ભાષણ આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"11ને બદલે 8મી સપ્ટેમ્બર એ માટે પસંદ કરાઈ કારણ કે જો આ સભા સપ્તાહના અંતમાં ના યોજાય, તો કામ છોડીને અમેરિકામાં ભાષણ સાંભળવા લોકો ના આવે. \n\nએટલા માટે વિશ્વ ધર્મ સંસદની જગ્યાએ વિશ્વ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.\n\nતમે મોહન ભાગવતનું અંગ્રેજીમાં અપાયેલું 41 મીનીટનું ભાષણ સાંભળશો, તો તમને સમજાશે કે તેમણે સ્વામી વિવેકાનંદ પાસેથી કોઈ પ્રેરણા લીધી નથી.\n\nસમગ્ર ભાષણ દરમિયાન અમેરિકાનો ઝંડો બૅકગ્રાઉન્ડમાં હતો, ત્યાં ના તો કોઈ ભગવો ધ્વજ હતો, ના તિરંગો.\n\nજોકે, તેમણે ઘણી વાતો કહી જેની ઉપર ધ્યાન અપાવું જોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: ખરું કહ્યું, દેશને તલાટી ચલાવે છે કે વડા પ્રધાન\\nસારાંશ: ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અંદાજો છે કે જો તલાટી આડો ચાલે તો કીચડમાં ફસાયેલા વિકાસરથને કોઈ બહાર નહીં કાઢી શકે. આથી તેમણે લખનૌમાં કહ્યું કે દેશને કાં તો વડા પ્રધાન ચલાવે છે અથવા તો તલાટી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તલાટીને હંમેશાથી પોતાની તાકતનો ખ્યાલ હતો જ. તેને ખબર હતી કે જો તેની કૃપા ન થઈ તો તહસીલની ફાઇલ જામ કરી શકાય છે. \n\nદાયકાઓમાં પહેલી વખત કોઈ વડા પ્રધાનને આ શક્તિનો અહેસાસ થયો છે, એટલું જ નહીં, તે મંચ પરથી જાહેર પણ કર્યું, \"અમારી પાસે ઇરાદો છે અને તાકત પણ.\"\n\nસરકારી હોદ્દાને કારણે તલાટીને જે વાતની જાણ હતી તે વાતનો અહેસાસ હવે પૂર્ણ બહુમતીવાળી સરકારના વડા પ્રધાનને પણ થઈ ગયો છે. \n\nઅન્યથા મોદીની પહેલાં ખીચડી સરકારો ચલાવનારાં વડા પ્રધાનોના ચહેરાઓ પર થાક સ્પષ્ટ રીતે વર્તાતો હતો. \n\nસારું છે કે અત્યારસુધી કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: ગુજરાતમાં કોંગ્રેસ પર દાવ ખેલવા કોઈ તૈયાર નથી?\\nસારાંશ: કેટલીક સ્પેશ્યલ સ્ટોરીઝ કરવા માટે મેં આ વર્ષના એપ્રિલમાં ગુજરાતના ઘણાં વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર થશે તેમાં કોઈ શંકા નથી'\n\nએ સમયે વિધાનસભાની ચૂંટણી ઘણી દૂર લાગતી હતી, પણ એ ડિસેમ્બરમાં યોજાશે એ બધા જાણતા હતા. \n\nતેમ છતાં ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પ્રમુખ અમિત શાહે અમદાવાદમાં પક્ષના કાર્યકરોની રેલીઓ યોજીને ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું હતું. \n\nવાસ્તવિકતાને ધ્યાનમાં લઈને કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરવાનો સ્પષ્ટ સંદેશો લઈને જિલ્લા તથા તાલુકા સ્તરના અનેક નેતાઓ તેમના ગામમાં પાછા ફર્યા હતા. \n\nએ પૈકીના કેટલાકે મને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી માટે ખુદને તૈયાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: ઝૈનબની હત્યાથી પાક.માં 'નિર્ભયા' જેવો આક્રોશ પેદા થશે?\\nસારાંશ: મને આજે એવા જ ડરનો અનુભવ થાય છે, જેવો પાંચ વર્ષ પહેલા થયો હતો. દિલ્હીના રસ્તાઓ પર ચાલતી બસમાં 'નિર્ભયા'નો સામૂહિક બળાત્કાર થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મને યાદ છે કે એ સમયે હું એટલી હદે ડરી ગઈ હતી કે, બીમાર પડી ગઈ હતી. \n\nમારી અંદર અસુરક્ષાની ભાવના ઉત્પન્ન થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં બે દેશો વચ્ચે જે અંતર છે તે ગૌણ બની જાય છે. \n\nઆવી જ ઘટના હવે પાકિસ્તાનમાં ઘટી છે. એ ઘટનાને એક અઠવાડિયા કરતા વધારે સમય વીતી ગયો છે.\n\nકસૂરની રહેવાસી સાત વર્ષની માસૂમ બાળકી ઝૈનબ પર પહેલાં બળાત્કાર થયો અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરી દેવાઈ. \n\nહું ફરી એક વખત દુઃખી છું, નિરાશ છું અને પરેશાન છું.\n\nદરરોજ શારીરિક હિંસાના 11 કેસ નોંધાય છે\n\nઆ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષની લાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: મહિલાઓની નજરે આ વર્ષની હિંદી ફિલ્મો પર એક નજર\\nસારાંશ: એ વાતને એક વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે, પરંતુ મલયાલમ ફિલ્મ 'કસાબા'નો એ ડાયલૉગ મારાં જેવાં સિનેમા પ્રેમીઓના મગજમાં હજુ પણ તાજો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કરીબ કરીબ સિંગલ' ફિલ્મના એક દૃશ્યમાં ઇરફાન ખાન સાથે પાર્વતી\n\nઆ ફિલ્મના એક દૃશ્યમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા મમૂટી પોતાના સાથી મહિલા પોલીસ અધિકારીનો બેલ્ટ ખેંચે છે અને કહે છે કે તેઓ ઇચ્છે તો એવું કરી શકે છે કે જેનાથી તેમનાં પીરિયડ્સ અટકી જાય. \n\n'કરીબ કરીબ સિંગલ'માં કામ કરી ચૂકેલાં અભિનેત્રી પાર્વતીએ થોડાં દિવસ પહેલા જ આ વિશે ઉલ્લેખ કર્યો હતો અને મમૂટીના પ્રશંસકોએ તેમને ટ્રોલ કર્યાં હતાં. \n\nએ વાતનો ઉલ્લેખ થતાં જ મને યાદ આવ્યું કે આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મો, તેનાં મહિલા પાત્રો, મહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: મુસલમાનોમાં યહૂદીવિરોધી વલણનું કારણ શું?\\nસારાંશ: શુક્રવારે સવારે હું ઇઝરાયલથી પરત ફર્યો એટલે સૌ પ્રથમ મારા માતાએ મને ફોન કર્યો. તેમણે મને પૂછ્યું, 'યહૂદીઓએ મારી સાથે કેવું વર્તન કર્યું હતું?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સવાલ સાંભળીને મને ખાસ આશ્ચર્ય ન થયું, કારણ કે સામાન્ય મુસ્લિમોમાં એવી ધારણા પ્રવર્તે છે કે મુસ્લિમો અને યહૂદીઓ કટ્ટર દુશ્મન છે. \n\nકોઈ પણ મુસલમાન જે કોઈ દિવસ ઇઝરાયલ ગયો નથી કે ક્યારેય કોઈ યહૂદીને મળ્યો નથી, તેણે પણ મને આ જ સવાલ પૂછ્યો હોત. \n\nઅમને નાનપણથી જ શીખવવામાં આવે છે કે, યહૂદીઓ ભરોસાપાત્ર નથી. એટલે તેમની સાથે મિત્રતા ન કરવી જોઈએ. \n\nહું દુનિયાભરમાં અનેક યહૂદીઓને મળ્યો છું. કેટલાક મારા મિત્ર પણ છે. જોકે, ક્યારેય ઇઝરાયલના યહૂદીને મળ્યો ન હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nયાત્રા પહેલા પણ મારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: વાજપેયીએ ‘હિંદુ હૃદય સમ્રાટ’ મોદી માટે આ રીતે તૈયાર કર્યો રસ્તો\\nસારાંશ: અટલ બિહારી વાજપેયીની ખાસિયત એ હતી કે તેમની આલોચના તેમના શત્રુઓ પણ નહોતા કરતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાજપેયી માટે 'અજાતશત્રુ', 'સર્વપ્રિય' અને 'સર્વમાન્ય' આ વિશેષણોનો ઉપયોગ કરવામાં આવે છે.\n\nવાજપેયીની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ વ્યક્તિગત વ્યવહારમાં ખૂબ વિનમ્ર હતા. સાથે જ તેમનાથી વિપરીત વિચારવાળા લોકોને તેઓ શત્રુ નહોતા માનતા.\n\nસાથે જ તેમની વાતમાં ચાતુર્ય પણ ગજબનું હતું. તેમની આવી છબી બની હતી કે બનાવવામાં આવી એ તો ઠીક પણ લોકોએ ભૂલી જ ગયા કે આખરે તેઓ એક રાજનેતા છે. \n\nરાજનીતિમાં છાપથી મોટું કંઈ પણ નથી, પરંતુ આ છબીને જનસત્તાના પૂર્વ સંપાદક અને પ્રખ્યાત પત્રકાર પ્રભાષ જોશી 'સંઘનું મોહરું' લખે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગ: શું મહિલાઓ ક્યારેય કહી શકશે કે, 'હાં હું સ્વતંત્ર છું'\\nસારાંશ: ભારત અત્યારે આઝાદીની 72મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. આમ જોવા જઈએ તો સૃષ્ટિનાં વિશાળ ફલક પર 72 વર્ષનો સમયગાળો એ તો આંખમાંથી છલકેલા એક આંસુ જેટલો જ નાનકડો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છતાં પણ બહાર પડી રહેલા વરસાદ વચ્ચે મારા મનમાં એક સવાલ ઊભો થયો- 72 વર્ષના આ આઝાદ દેશમાં આપણે સૌ મહિલાઓ કેટલી આઝાદ છીએ? \n\nઆઝાદ ભારતમાં ઊછરેલી એક ભારતીય છોકરી તરીકે આ સવાલનો જવાબ આમ તો હું જાણું જ છું અને દરરોજ રસ્તા પર ચાલતા આનો અનુભવ પણ કરું છું. \n\nછતાં આ સવાલનો જવાબ મેળવવા અને હાલના આંકડા જાણવા માટે મેં ઇતિહાસનાં પાનાં પલટાવવાનાં શરૂ કર્યાં અને આ માટે મેં ઇન્ટરનેટ અને ચોપડીઓને ફેંદવાનું શરૂ કર્યું.\n\nજાણવું એ હતું કે જે 'અડધી વસ્તી'નું આહ્વાન મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ વખતે 'ભારતની વણવપરાયેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ #HerChoice ‘ગાળો પણ મા-બહેનને જ આપવામાં આવે છે’\\nસારાંશ: એ ગાળો એટલી અભદ્ર ગણવામાં આવે છે કે તેના અહીં શું 'વખાણ' કરું. એ ગાળો તમે જાણો છો અને હું પણ જાણું છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશના અલગ-અલગ પ્રદેશોમાં તેનો અર્થ બદલાતો હશે, પણ ભાષા નથી બદલાતી.\n\nગાળોની ભાષામાં સ્ત્રી, તેના શરીર અથવા નારીના સંબંધનો જ ઉપયોગ કરવામાં આવે છે. એ પણ હિંસામાં લપેટીને તથા સેક્સ્યુઅલ ટોણાં સાથે.\n\nગાળોનો ઉપયોગ એટલો સામાન્ય છે કે એ પુરુષ અને સ્ત્રી બન્નેની ભાષાનો હિસ્સો બની જાય છે. \n\nગાળ પણ સ્ત્રીઓને એક રીતે પુરુષો સામે ઊતરતો દરજ્જો આપે છે અને ઘણી સ્ત્રીઓને આ બાબત બહુ પરેશાન કરે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકદાચ આ કારણસર જ અમે સ્ત્રીઓની મરજી અને સ્વતંત્ર વિચારસરણીને ધ્યાનમાં રાખીને વિશેષ શ્રેણી શરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ એ યુદ્ધને 'વિયેતનામનું યુદ્ધ' તો ન કહો\\nસારાંશ: વિયેતનામ વૉર કે અમેરિકન વૉર? કે પછી માત્ર દૃષ્ટિકોણનો તફાવત?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાનપણથી સાંભળતા આવી રહ્યા છીએ કે વિયેતનામમાં 1955થી 1975 સુધી ચાલનારૂં ભયાનક યુદ્ધ 'વિયેતનામ વૉર' હતું. \n\nસ્કૂલના પુસ્તકોમાં, મીડિયા અને ઇતિહાસમાં પણ આ યુદ્ધ વિયેતનામી યુદ્ધ તરીકે ઓળખાય છે.\n\nપરંતુ વિયેતનામમાં તેને અમેરિકન વૉર તરીકે ઓળખવામાં આવે છે. \n\nવિયેતનામે નહીં, અમેરિકાએ ચડાઈ કરી હતી\n\nધ્યાનથી વિચારીએ અને પૂર્ણ માહિતી મેળવીએ તો વિયેતનામીઓના વિચારમાં કંઈક દમ જોવા મળશે. \n\nસાચી વાત તો એ છે કે વિયેતનામે અમેરિકા પર હુમલો કર્યો ન હતો. પણ અમેરિકાએ વિયેતનામ પર ચડાઈ કરી હતી. તો આ યુદ્ધ અમેરિકાનું થયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ કર્ણાટકમાં મત મેળવવા માટે કેન્દ્રની બ્લેક કૉમેડી\\nસારાંશ: અમે તો ખુશ થઈ ગયા હતા કે હવે ઇન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ચીફ દિનેશ્વર શર્માને ગૃહમંત્રી રાજનાથ સિંહે કશ્મીર માટે મંત્રણાકાર તરીકે નિયુક્ત કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કશ્મીરની સ્વતંત્રતાનો મુદ્દો ક્યાં સુધી ઉછળતો રહેશે?\n\nહવે તે અલગતાવાદી હુર્રિયત કૉન્ફરન્સ સહિત ગમે તેની સાથે વાતચીત કરી શકે છે, જેથી કશ્મીરમાં શાંતિની કોઈ યોજના ઘડી શકાય.\n\n70 વર્ષથી ચાલી રહેલા વિવાદાસ્પદ મુદ્દાનો કોઈ ઉકેલ આવી શકે. પરંતુ માત્ર એક અઠવાડિયા બાદ જ મોદીજીએ અમારી ખુશી છીનવી લીધી.\n\nતેમણે કહ્યું કે કોંગ્રેસી નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે એમ કહીને સ્વતંત્રતા પ્રેમીઓની તરફદારી કરી કે કશ્મીરમાં આઝાદીનું સૂત્ર એટલા માટે ગૂંજી રહ્યું છે કેમ કે, કશ્મીરના લોકો વધારે સ્વતંત્રતા ઇચ્છે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ ધર્મની ઢાલ પાછળ ઊભેલા 'વિકાસ પુરુષ' મોદી\\nસારાંશ: કપાળ પર તિલક સજાવીને નરેન્દ્ર મોદીએ 40 મિનિટનું રાજકીય ભાષણ આપતા પહેલા જય જયકાર કરાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના CM તરીકે મોદીએ કુદરતી આફત બાદ કેદારનાથના સમારકામમાં મદદ કરવાની તૈયારી દાખવેલી\n\nતેમણે માઇક પર આવતાં જ કહ્યું, \"પુરી તાકાત સાથે બોલો, જય-જય કેદાર, જય-જય બાબા ભોલે.\" \n\nકેદારનાથ મંદિર બહાર તેમણે જણાવ્યું હતું કે તેઓ બાબા ભોલેનાથના પુત્ર છે, બાબાએ તેમને બોલાવ્યા છે.\n\nએવી જ રીતે, જે રીતે બનારસની ચૂંટણી પહેલા ગંગા મૈયાએ બોલાવ્યા હતા. નરેન્દ્ર મોદી કોઈ સંન્યાસી નથી, તેઓ એક મહત્વાકાંક્ષી રાજકીય નેતા છે. \n\nમોદીએ પોતાના ભાષણમાં એ વાતની યાદ અપાવી હતી કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે જૂન 2013માં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ બ્લડ કૅન્સરને કારણે હું વધારે સારો માણસ બન્યો\\nસારાંશ: તારીખ 15 માર્ચ 2017 - તે આખો દિવસ હું ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલા ભારતીય હવાઈ દળના મથક પર હાજર ગરુડ કમાન્ડોની ડૉક્યુમેન્ટરી બનાવવામાં વ્યસ્ત હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જુગલ પુરોહિત તથા સપના નાયર પુરોહિત\n\nસાંજ પડતા જ મને યાદ આવ્યું કે દિવસે એક ફોન આવ્યો હતો, જે હું ઉપાડી શક્યો નહોતો. સાથે મને એ પણ યાદ આવ્યું કે મારે એક મેડિકલ રિપોર્ટ પણ લેવાનો હતો.\n\nમેં તે નંબર પર સામો ફોન કર્યો. તે એક હૉસ્પિટલનો નંબર હતો.\n\nસામે એક મહિલાએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તે ફોન પર કંઈ કહી શકશે નહીં. બાદમાં મને ઈ-મેઇલ કરશે એમ કહ્યું.\n\nમારી ગરદનની ડાબી બાજુ એક ગાંઠ થઈ હતી. તેના ઇલાજ માટે મેં ઘણી દવા કરાવી હતી, પણ તે ગાંઠ બેસતી જ નહોતી.\n\nમને શંકા હતી તેથી મેં ડૉક્ટર પાસે જઈને તેની તપાસ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ ભગવાન પર ભરોસો કરવો કે ભગવાન ભરોસે ચાલતી સરકાર પર?\\nસારાંશ: આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં જોરશોરથી કરાયેલો 'રાષ્ટ્ર રક્ષા મહાયજ્ઞ' યાદ છે આપને?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ યજ્ઞને કારણે એવી છાપ ઊભી થઈ હતી કે રાષ્ટ્રનું રક્ષણ કરવાનું કામ સરકારનું નથી કે એ કામ સરકાર કરી શકે તેમ નથી. રાષ્ટ્રના રક્ષણ માટે તો ઇશ્વરીય કૃપા જરૂરી છે. \n\nભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે દેશની સરહદેથી માટી લાવવામાં આવશે, દરેક ઘરમાંથી ઘી માગવામાં આવશે, જેઓ ઘી આપી શકે તેમ ન હોય તેઓ પેટીએમ મારફત 11 રૂપિયા દાનમાં આપી શકશે. \n\nએ પછી, મોગલ શાસનકાળમાં નિર્મિત દિલ્હીના લાલ કિલ્લામાં હવન કુંડ બનાવીને તેમાં સમિધ હોમવાનાં હતાં. તેનાથી દેશના દુશ્મનોનો નાશ થવાનો હતો. \n\nએ ધાર્મિક અનુષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ મોદી સરકારનાં ચાર વર્ષની 54 સિદ્ધિની તલસ્પર્શી તપાસ\\nસારાંશ: સરકારે કેટલું કામ કરવું જોઈએ અને કેટલો પ્રચાર તેની ત્રિરાશી બાબતે બંધારણમાં કશું જણાવવામાં આવ્યું નથી. તેનો આધાર સરકારની વિવેકબુદ્ધિ પર હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્તમાન કેન્દ્ર સરકારે જાહેરાતના ખર્ચના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. \n\nમે, 2014માં સત્તા પર આવ્યા પછીથી ડિસેમ્બર, 2017 સુધીમાં મોદી સરકારે પ્રચાર પાછળ પોણા ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. \n\nઆ પ્રમાણ સફળ 'મંગળ મિશન'ના કુલ ખર્ચ કરતાં સાત ગણું વધારે છે.\n\n2019માં ફરી લોકસભાની ચૂંટણી થવાની છે. તેને ધ્યાનમાં રાખીને મોદી સરકારના પ્રચાર ખર્ચમાં જોરદાર વધારો થશે જ. \n\nસરકાર કશું ખરાબ કે નવું નથી કરતી, પણ તે એ હદે પહોંચી રહી છે કે જ્યાં 'પહેલાં પ્રચાર, પછી કામ' જેવી સ્થિતિની અનુભૂતિ થવા લાગી છે. \n\nનેત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ શું પહેલી વખત રાહુલ ગાંધીથી ભાજપને લાગ્યો ડર?\\nસારાંશ: મે 2019ની લોકસભા ચૂંટણી પહેલા 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ 11 રાજ્યોમાંથી છ રાજ્યો મહત્વપૂર્ણ છે. અહીં BJP અને કોંગ્રેસની સીધી ટક્કર જોવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકસભા ચૂંટણી પહેલા 11 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ સેમિફાઇનલ સમાન\n\nછ રાજ્યોમાંથી બે એટલે કે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં છે. \n\nતો બાકી ચાર રાજ્યો - ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે. \n\nઆ સિવાય નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને સિક્કિમમાં પણ ચૂંટણીઓ યોજાશે. \n\nપરંતુ ભાજપ અને કોંગ્રેસની નજર ઉપર જણાવવામાં આવેલા છ રાજ્યો પર ટકેલી રહેશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકેમ કે રાજકીય દૃષ્ટીએ આ રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. \n\nઆ રાજ્યોમાં લોકસભાની કુલ 123 અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ હવે દલિતો પાસેથી તેમની આ ઓળખ પણ છીનવી લેવાશે?\\nસારાંશ: અમેરિકન બ્લૉગર એરી બાઇન્સ જબરાં આખાબોલાં છે અને તેમના નિડર લેખન માટે જાણીતાં છે. વેબ ડૉટ નેટ નામની વેબસાઇટ પર તેમણે લખ્યું છેઃ મને આફ્રિકન-અમેરિકન કહેવાનું બંધ કરો-હું બ્લેક (અશ્વેત) છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય વર્ણવ્યવસ્થામાં સૌથી નીચલા સ્તરે ઉભેલી, દબાયેલી-કચડાયેલી સ્ત્રીનો અવાજ તેમના લેખમાં મને સંભળાય છે. \n\nદબાયેલી-કચડાયેલી સ્ત્રી તેની ઉપરના સ્તરે રહેતા કુલીન લોકોને ચીસો પાડીને કહે છે, \"મને હરિજન અને શિડ્યૂલ કાસ્ટ કહેવાનું બંધ કરો. હું દલિત છું.\" \n\nએરી બાઇન્સ કુલીન લોકોને આવી જ રીતે ટોણો મારવાના અંદાજમાં કહે છે, \"દોસ્તો અને સખીઓ, સાંભળો..લોકો જેવી રીતે ઇચ્છશે તેવી રીતે પોતાની ઓળખ નક્કી કરશે.\"\n\n\"હું ખુદને એક અશ્વેત તરીકે ઓળખી શકું છું અને તમારા માટે આટલું પૂરતું હોવું જોઈએ.\"\n\nભારતના દલિતો ખુદન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લૉગઃ ‘નવાઝ શરીફના નિવેદન બાબતે ભારતીય મીડિયાનો ભાંગડા નિરર્થક કેમ?’\\nસારાંશ: પાકિસ્તાનના અખબાર 'ડોન'માં બે દિવસ પહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો ઇન્ટર્વ્યૂ પ્રકાશિત થતાંની સાથે જ ભારતીય ટીવી ચેનલોએ એક પગે ભાંગડા કરવા લાગી હતી અને પાકિસ્તાની ચેનલોમાંથી આગના ભડકા નીકળવા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ\n\nબન્ને દેશોમાંનું સોશિયલ મીડિયા પણ પાગલ થઈ ગયું હતું અને એકથી બીજી ડાળ પર છલાંગ મારતો વાંદરો બની ગયું હતું. \n\nનવાઝ શરીફે એ ઇન્ટર્વ્યૂમાં ઘણી વાતો કરી હતી. એ પૈકીની એક મુંબઈ પરના હુમલા સંબંધી હતી. \n\nનવાઝ શરીફે કહ્યું હતું, \"આપણે ત્યાં હથિયારધારી જૂથો અસ્તિત્વમાં છે. તમે તેમને બિનસત્તાવાર જૂથો કહી શકો છો. એ જૂથો સરહદ પાર કરીને મુંબઈ જાય અને દોઢસો લોકોની હત્યા કરીને આવે તેની છૂટ આપવી જોઈએ? મને સમજાવો.\"\n\n\"તમે કહો કે આતંકવાદીઓ સામેના અદાલતી ખટલાઓ આગળ કેમ નથી વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ : ઇજ્જત બચાવવાના નામે હક છીનવી લેવાનું ષડ્યંત્ર\\nસારાંશ: સ્ત્રીઓનું શરીર યુદ્ધનું એવું મેદાન નથી કે જ્યાં તેમની 'રક્ષા'નાં નામે શંભૂલાલ જેવા લોકો પોતાનું 'ધર્મયુદ્ધ' લડે અને નિર્દોષ માસૂમ લોકોનું લોહી વહાવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ત્રી રક્ષાના નામે પુરુષો હંમેશાથી યુદ્ધ લડી હિંસા ફેલાવતા આવ્યા છે\n\nમુઝ્ઝફરનગર હિંસાથી માંડીને હાદિયા મામલે, સૈફ- કરીનાનાં લગ્ન અને પદ્માવતી ફિલ્મ સાથે જોડાયેલા વિવાદ સુધી સ્ત્રીઓની પ્રતિષ્ઠા બચાવવાના નામે ખૂની નફરત ફેલાવાઈ છે. \n\nશંભૂલાલ રેગરે પણ 'લવ જેહાદ'ના નામે જ પશ્ચિમ બંગાળથી આવેલા 48 વર્ષીય મજૂર મોહમ્મદ અફરાઝુલની હત્યા કરી નાખી હતી. \n\nસ્ત્રીઓને ધાર્મિક, જાતીય અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને તેમની 'રક્ષા' કરવાના નામે પુરુષોના યુદ્ધ લડવા તેમજ હિંસા ફેલાવવાની પરંપરા નવી નથી. \n\nતમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ : તે સ્મિત સાથે બોલ્યો, \"અમારો દેશ બદલાઈ રહ્યો છે\"\\nસારાંશ: સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઇવિંગની પરવાનગીના એલાન સાથે જ મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા, પરંતુ બીજી તરફ દક્ષિણ એશિયાના 10 લાખ ડ્રાઇવરો માટે ખરાબ સમાચાર પણ આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી સરકાર તેના નાગરિકોને નોકરીઓમાં પ્રાથમિકતા આપી રહી છે\n\nઆગામી વર્ષે જૂનથી જ્યારે મહિલાઓ પોતાની કાર ડ્રાઇવ કરવા લાગશે તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લાખો ડ્રાઇવરની નોકરી જતી રહેશે. \n\nબીજા ક્ષેત્રોમાં પણ ભારત અને અન્ય દેશોમાંથી આવીને કામ કરવા વાળા લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. સાઉદી સરકાર તેના નાગરિકોને નોકરીઓમાં પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસાઉદી અરેબિયામાં પ્રશિક્ષિત અને કુશળ શ્રમિકોની એક મોટી સેના તૈયાર છે. એ લોકો જે પહેલા કામ કરવા માગતા ન હતા તેઓ હવે કરવા પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ : મોદી નહીં, રાહુલ બદલાયા અને બધું બદલાયું\\nસારાંશ: રાજકીય રીતે કોઈ કસર ન છોડવાની નરેન્દ્ર મોદીની શૈલીએ જ્યારે યુનિવર્સિટીથી લઇને નગર નિગમોની ચૂંટણીઓને પણ મહત્ત્વપૂર્ણ બનાવી દીધી છે, ત્યારે આ વાત તો તેમના ગૃહ રાજ્ય ગુજરાતની ચૂંટણીઓ વિષેની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2014ની લોકસભાની ચૂંટણીઓનું સૂત્ર, \"અબકી બાર, મોદી સરકાર\" અને \"હરહર મોદી, ઘરઘર મોદી\" હતા અને નહિ કે \"અબકી બાર, બીજેપી સરકાર\".\n\n2014ની લોકસભાની ચૂંટણીઓમાં મોદીએ પોતાની રાજકીય કારકિર્દી દાવ પર લગાડીને લડ્યા હતા. \n\nતે ચૂંટણીમાં મોદીએ જે રીતે આક્રમક પ્રચાર કર્યો હતો, હાલની તારીખે તેમની પ્રચાર-પ્રસાર શૈલીમાં કોઈ ફેરફાર થયો નથી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપણ એક વાત ચોક્કસ છે કે તેમની આ પ્રચાર-પ્રસાર શૈલીમાં સી-પ્લેન જેવાં કારનામાં ઉમેરાઈ ગયા છે.\n\nજો તમને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યાદ હોય તો મોદી એવી રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ : મોદીની ટક્કર રાહુલ સાથે નહીં, મોદી સાથે જ\\nસારાંશ: 'નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.' આ વાક્યને પરમ સત્ય માનતા લોકોની સંખ્યા મોટી છે અને તેમને ખોટા સાબિત કરતી કોઈ નક્કર દલીલ હજુ સુધી રજૂ કરવામાં આવી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોની ઈચ્છા છે કે રાહુલ ગાંધીની ટક્કર નરેન્દ્ર મોદી સાથે થાય તો મજા પડી જાય.\n\nરાજકારણના અખાડામાં એ બન્ને અલગ-અલગ વર્ગના પહેલવાનો છે. \n\nમોદી હેવી વેઈટ છે, તેમાં કોઈ શંકા નથી, જ્યારે રાહુલનું વજન વારંવાર ઘટવા-વધવા છતાં તેઓ મોદીની કેટેગરીમાં પહોંચી શક્યા નથી. \n\nરાહુલ ગાંધીમાં વારસામાં મળેલું પક્ષનું નેતૃત્વ સંભાળવાની હિંમત નથી કે તેમના માતા આટલા સમયમાં તેમને નેતૃત્વ સંભાળવા માટે સક્ષમ ગણતા નથી? \n\nઆ બધું જ લોકો જોઈ રહ્યા છે. એ નેતાને નરેન્દ્ર મોદી માટે પડકાર શા માટે ગણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ : શું 'વીરે દી વેડિંગ' ફિલ્મ અને તેની વીરો નારીવાદી છે?\\nસારાંશ: કેવી હોય છે ફેમિનિસ્ટ મહિલાઓ? તેના બે જવાબ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય રીતે સમજ એવી હોય છે કે આ એવી મહિલાઓ છે જે ટૂંકા વસ્ત્રો પહેરે છે અને દારૂ-સિગારેટનું સેવન કરીને રાત્રે પાર્ટી કરે છે. જેઓ ઉપલબ્ધ હોય છે. \n\nજેમની સાથે જવાબદારી વગરના શારીરિક સંબંધો બાંધવામાં કોઈ પરેશાની નહીં હોય અને જે પુરૂષોને તેમનાથી ઊતરતા સમજતી હોય.\n\nજે બરાબરીના નામ પર એ બધું જ કરવાની જીદ કરતી હોય જે મર્દ કરે છે. એટલે કે ગાળો બોલવી અને અન્યોને 'સેક્સ' કરવાની વસ્તુ તરીકે જોવાં.\n\nફેમિનિસ્ટ મહિલાઓ વિશેની અસલ સમજણ કેવી હોય છે? તેનો જવાબ પછી.\n\nસામાન્ય સમજ વધુ પ્રચલિત છે અને એટલા માટે મહિલાઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ : હિંદુ-મુસ્લિમ વિવાદોના આવિષ્કારનો રાજકીય ફૉર્મ્યુલા\\nસારાંશ: અયોધ્યામાં રામ મંદિર બને કે ના બને બન્ને પરિસ્થિતિમાં જો કોઈને ફાયદો થઈ શકે, તો તે ભાજપને જ થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો મંદિર બનશે તો હિંદુત્વનો વિજય થશે અને જો નહીં બને તો પરાજિત બહુમતી હિંદુઓ સમક્ષ ભાજપના સમર્થનમાં વધારે મજબૂતીથી એકઠા થવાનું આહ્વાન કરવામાં આવશે.\n\nએટલે કે બન્ને સ્થિતિમાં ફાયદો એક જ પક્ષને. આ એક સફળ ફૉર્મ્યુલા છે.\n\nજીતે તો જય જય અને હારી જાય તો હાય-હાય. એનો અર્થ કે હિંદુઓની ધાર્મિક ભાવના હંમેશાં સળગતી જ રહેશે.\n\nઆ જ ફૉર્મ્યુલા હેઠળ લખનૌમાં ભાજપના કેટલાક નેતાઓએ એક ઐતિહાસીક મસ્જિદ સામે લક્ષ્મણની મૂર્તિ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.\n\nપરંતુ આ મસ્જિદના ઇમામે તેનો વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગ: મુખ્યમથકમાં 'દાદા'એ સંઘને આ અણગમતી વાતો મોઢે સંભળાવી\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના મુખ્યમથકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના ભાષણમાં નહેરુનું નામ માત્ર એક જ વાર લીધું, પણ આરએસએસ માટે આ કોઈ રાહતની વાત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાત-જાતની અટકળો બાદ એમણે એજ કહ્યું જે નહેરુનો વારસો છે, એમનું સમગ્ર ભાષણ એજ રાજનૈતિક દર્શનનો સાર હતો જેની સામે આરએસએસ અને ભાજપે ક્યારેક પટેલ તો ક્યારેક બોઝને ઊભા કરવાના પ્રયાસો કર્યા હતા.\n\nઅંગ્રેજીમાં આપવામાં આવેલા જોરદાર ભાષણ બાદ પ્રણવ મુખર્જીએ જે દેશનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને એની ઓળખ પર પ્રકાશ પાડ્યો એ નહેરુનાં જાણીતા પુસ્તક 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'નું ભારત છે. એટલે સુધી કે એમના ભાષણનો પ્રવાહ પણ એવો જ હતો જેવો નહેરુનાં પુસ્તકમાં છે.\n\nભાષણની શરૂઆત એકદમ ચોટદાર હતી. તેમણે કહ્યું,''હું અહીંયા તમારી સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ #MeToo મહિલાઓની જાતીય સતામણી બદલ શરમ અનુભવતા પુરુષો\\nસારાંશ: સૌથી પહેલાં મારા પુરુષ વાચકો માટે એક ખાસ નોંધ. અહીં હું તમારા માટે કંઈ કહેવાની નથી. આ મુદ્દો પુરુષો વિશેનો છે અને પુરુષોએ જ ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમને અકળામણ થવા લાગે તો પણ આખો લેખ વાંચવાનો પ્રયાસ કરજો. \n\nતમે કોલેજમાં કોઈ યુવતીની બ્રાની સ્ટ્રેપ ખેંચીને તેની સાથે મજાક કરી છે?\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nકોઈ યુવતીએ વારંવાર ના કહી છતાં ગંદી કોમેન્ટ્સ કરીને તેની સાથે બળજબરીથી દોસ્તીનો પ્રયાસ કર્યો છે? \n\nપુરુષોનો અપરાધભાવ\n\nપ્રતિકાત્મક તસવીર\n\nતમને 'નફ્ફટ પુરુષ' તરીકે ઓળખાવાનું ગમે છે?\n\nતમે કોઈ મહિલાને કારણ વિના સ્પર્શ કર્યો હતો? એ સ્પર્શ મહિલાને નહીં ગમે એ તમને ખબર હતી?\n\nશારિક રફીકને આવું બધું થયું હતું. સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરવા બદલ તેઓ શરમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ અંકિત અને અખલાકની હત્યાનો સમાન પ્રતિભાવ કેમ નહીં?\\nસારાંશ: વિભાજિત સમાજમાં દુઃખદ હત્યાઓ વિશે વ્યાપક ચર્ચાની ગુંજાઈશ હોય છે. હત્યા એ હત્યા છે અને હત્યારો એ હત્યારો છે એટલું કહી દેવું પૂરતું હોતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંકિત સક્સેના\n\nદિલ્હીમાં અંકિત સક્સેનાની હત્યા બાદ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે અખલાક, જુનૈદ, પહલૂ ખાન કે અફરાઝુલની હત્યા બાદ જેવી પ્રતિક્રિયા જોવા મળી હતી તેવું અંકિતની હત્યાના કિસ્સામાં કેમ નથી?\n\nઆ સવાલ પહેલી નજર તો ઠીક લાગે છે. પ્રશ્નકર્તાઓની ફરિયાદ છે કે કોઈ મુસલમાનની હત્યા થાય છે ત્યારે વધારે ધમાલ કરવામાં આવે છે, પણ કોઈ હિંદુની હત્યા થાય ત્યારે લોકો કંઈ નથી કહેતા. \n\nતેમને સોશિઅલ મીડિયા પર 'સેક્યુલર', 'ડાબેરીઓ' કે 'બુદ્ધુજીવી' કહેવામાં આવે છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nટૂંકમાં માગણી એ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ આ રાજકારણને સમજો નહીં તો ભગવત ભજન કરો\\nસારાંશ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર હટાવવા મુદ્દે હોબાળો થયો છે. ગુડ઼ગાંવમાં આશરે દસ જગ્યાઓ પર જુમ્માની નમાઝમાં ખલેલ પહોંચાડવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીના સફદરગંજ એન્ક્લેવમાં તઘલગ કાળની એક કબરની ગુંબજ પર ભગવો રંગ લગાવીને તેને મંદિરમાં પરિવર્તિત કરી દીધી.\n\nદિલ્હીની જ સેન્ટ સ્ટીફન્સ કૉલેજના ચર્ચની દિવાલો પર સૂત્ર લખેલુ મળ્યું - મંદિર અહીં જ બનશે.\n\nઅલગઅલગ સમયે અને અલગઅલગ સ્થળોએ ઘટેલી આ ઘટનાઓમાં જો આપણને કોઈ પરસ્પર સંબંધ દેખાતો નથી તો અમારા અને તમારા જેવા અસહાય મતદારોએ ભારતમાં લોકતંત્રના ભવિષ્યની ચિંતા છોડીને ભગવત ભજનમાં લીન થઈ જવું જોઈએ.\n\nવધારે નહીં, થોડાં પાછળ ચાલો\n\nઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા તમને કહેવામાં આવ્યું કે દબંગ અને અપરાધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ આજની સીતા પોતાના રામ પાસેથી શું ઇચ્છે છે?\\nસારાંશ: મારી બહેનપણીનું નામ સીતા છે અને આ નામ જ તેના માટે જેલ સમાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દૂધવાળો વિચારે છે કે જો સવારે સીતાનો ચહેરો જોઈ લેશે તો તેને પુણ્ય મળશે.\n\nહું જ નહીં, લગભગ તેના બધા જ ઓળખીતા લોકો, તેને વારંવાર તેના ગુણોની યાદ અપાવે છે, જેના હિસાબે તેણે જીવવું જોઈએ.\n\nદૂધવાળો વિચારે છે કે જો સવારે સીતાનો ચહેરો જોઈ લેશે તો તેને પુણ્ય મળશે. \n\nતેનાં માતા- પિતા કે જે હંમેશા તે બહાર ગઈ હોય ત્યારે પરેશાન રહે છે. તેઓ તેની સાથે કામ કરતા દરેક પુરૂષ સાથે તેની વાતચીતને શંકાની નજરે જુએ છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nફેર બસ એટલો છે કે હું આ સરખામણી મજાકમાં કરૂં છું અને બાકી બધા લોકો ગંભીરતાથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ જ્યાં લગ્ન બાદ પતિ પત્નીની અટક અપનાવે છે\\nસારાંશ: પાંચ દિવસથી બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરનાં લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર એવી રીતે વાઇરલ થઈ રહ્યાં છે જાણે આપણે બધા જાનૈયા હોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે સોનમ કપૂરે પોતાના નામમાં પતિની અટક આહુજા જોડવાની ઘોષણા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર કરી તો લાગ્યું જાણે ખરેખર તે તમારા-મારા જીવન સાથે નજીકથી જોડાયેલી ઘટના છે. \n\nતેમણે જે કર્યું તે યોગ્ય કર્યું? શું મહિલાએ પતિની અટક અપનાવવી જોઈએ કે પિતાની જ અટક રાખવી જોઈએ? હવે વિકલ્પ તો આ બે જ છે ને.\n\nમહિલા પાસે પોતાની કે તેની માની અટક તો છે નહીં. તેની ઓળખ પિતા કે પતિની અટક સાથે જોડાયેલી હોય છે. \n\nભારતમાં હિંદુ પરિવારોમાં તો લગ્ન બાદ આ જ રિવાજ છે. ઘણી જગ્યાએ તો છોકરીનું નામ જ બદલી દેવામાં આવે છે, તો ઘણી જગ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ તેનો બળાત્કાર 'નિર્ભયા' બાદ થયો હતો, અને વારંવાર થતો રહ્યો\\nસારાંશ: ફરી એક વખત એક ડિસેમ્બર આવશે. પાંચ વર્ષ થવાના છે, જ્યારે ચાલતી બસ પર 'નિર્ભયા' સાથે સામૂહિક બળાત્કાર થયો હતો અને પછી શારીરિક હિંસા વિરૂદ્ધ કડક કાયદા બનાવવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉલેજથી ઘરે ફરતાં સમયે ફરહા પર સામૂહિક બળાત્કાર કરી તેના પર એસિડ ફેંકાયું હતું\n\nનિર્ભયાને પાંચ વર્ષ થયા તો ફરહાને એક વર્ષ. એક વર્ષ વીતી ગયું એ ઘટનાને જ્યારે બપોરે કૉલેજથી સાઇકલ પર ઘરે પરત ફરતા સમયે ફરહા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. \n\nતે બળાત્કારીઓ એ જ નાના શહેરમાં તેના પાડોશમાં રહે છે. તે એસિડ લઇને આવ્યા હતા જેથી તે લોકો તેને ખેંચીને ખેતરમાં લઈ જઈ શકે અને ફરહા ડરથી ચીસો ન પાડે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nપહેલા બળાત્કારીઓએ એક એક વખત પોતાનો વારો લીધો અને પછી શેરડીનો ઉપયોગ કર્યો. જ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ ન્યાયમૂર્તિઓ અને સરકાર વચ્ચેની દોસ્તીથી કેટલાં જોખમ?\\nસારાંશ: ગત સપ્તાહે બે અભૂતપૂર્વ ઘટના બની હતી. તેને તમે 'મામૂલી વાત' ગણાવીને ફગાવી શકો અથવા ઝીણવટભરી રીતે મૂલ્યાંકન કરો તો તે ઘટનાઓ તમને ચિંતિત કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા\n\nપટના હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં નિમાયેલા જસ્ટિસ મુકેશ રસિકભાઈ શાહે બીબીસી હિન્દીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાનના વખાણ કરતા કહ્યું હતું, \"નરેન્દ્ર મોદી એક મૉડલ છે, તેઓ એક હીરો છે.\"\n\nબીજી ઘટના છત્તીસગઢની છે. તેમાં રાજ્ય સરકારના જનસંપર્ક વિભાગે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક મિશ્રાના ફોટોગ્રાફવાળા મોટાં હોર્ડિંગ્ઝ રાયપુર શહેરમાં લગાવ્યાં હતાં. \n\nછત્તીસગઢ પહેલીવાર આવી રહેલા વડા ન્યાયમૂર્તિનું એ હોર્ડિંગ્સમાં સ્વાગત કરવામાં આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ પકોડા, પીએનબી કૌભાંડ અને 2019ની ઉતાવળનું વિશ્લેષણ\\nસારાંશ: મોદી સામે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈ પડકાર હશે નહીં, તેમની જીત નક્કી છે. વિપક્ષે 2024ની તૈયારી કરવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા મહિના અગાઉ આ વાત પર મોદી વિરોધી સળવળતા હતા. તો મોદીના પ્રશંસક કહેતા હતા 'કુતરાના ભસવાથી હાથી રોકાતા નથી'. ટ્રોલ્સનું તો શું કહેવું. \n\n'પકોડા રોજગાર', 'પીએનબી કૌભાંડ', 'કોઠારી કૌભાંડ', 'રાફેલ ડીલ' અને ખેડૂતોનો ગુસ્સો. હાલના દિવસોમાં કેટલીક એવી ઘટનાઓ છે કે જ્યારબાદ મોદી પર દાવ લગાવનારા લોકોએ જાણે ટેબલ પરથી પોતાનાં પત્તાં ઉઠાવી લીધા છે. \n\nતેઓ જોઈ રહ્યા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં શું થાય છે. \n\nસોશિયલ મીડિયા પર થતા વ્યંગમાં રાહુલ ગાંધીની જગ્યા હવે 'પ્રધાન સેવક', 'ચોકીદાર', 'ઝોળો ઉઠાવીને પોતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ બાળકીને ખોળામાં બેસાડીને સમાચાર વાંચવાથી શું સિદ્ધ થાય છે?\\nસારાંશ: મધ્યમ વર્ગ સાથે સંબંધ ધરાવતા લોકોને બાહ્ય પ્રદર્શન કરવામાં ખૂબ મજા પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેખાડો માત્ર ઘર, ગાડી, અને કીમતી સામાનનો જ નહીં, પણ ક્યારેક ક્યારેક પોતાના બાળકોનો પણ કરી નાખે છે. \n\nજરૂરિયાતો સામે લડતા અને લક્ઝરી સાથે જીવન વિતાવવાના સપનાં જોતાં પરિવારો માટે તેમનાં બાળકો જ તેમની સૌથી મોટી સંપત્તિ હોય છે. \n\nતેમની ભાવનાઓ તેમજ આશાઓનું સૌથી મોટું રોકાણ પણ તેમનાં બાળકો જ હોય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆપણા લોકો વચ્ચે જ ઘણાં લોકો એવા હશે કે જેમને નાનપણમાં મહેમાનો સામે 'પરફોર્મ' કરવા માટે તૈયાર કરવામાં આવતા હતા. \n\nપોતાનાં બાળકો જ્યારે તેમનાં મનપસંદ ગીત કે કવિતા સંભળાવતા અથવા તો ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: બ્લોગઃ શહેરી યુવા હોલીવૂડ સારી રીતે સમજે છે, ખેડૂતોને નહીં\\nસારાંશ: શહેરી મધ્યમ વર્ગ માટે ખેડૂતો 'પરાયા' છે. ભણેલા-ગણેલા નગરવાસીઓની વાતચીતમાં ખેડૂત શબ્દ કેટલીવાર સાંભળવા મળે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેલિવિઝન પ્રસારણ શરૂ થયાના દિવસોમાં દૂરદર્શન પર 'કૃષિ દર્શન' કાર્યક્રમ નિહાળતા શહેરી લોકોની બહુ મજાક ઉડાવવામાં આવતી હતી એ તમને કદાચ યાદ હશે.\n\nએ મજાકના મૂળમાં એવી ધારણા હતી કે ખેતી તો અભણ, પછાત લોકોનું કામ છે. એવા લોકોના જીવનમાં પ્રબુદ્ધ શહેરી લોકોએ રસ શા માટે લેવો જોઈએ?\n\n'ભારત એક કૃષિપ્રધાન દેશ છે' એ વાક્યનું સ્કૂલમાં રટણ ભણેલા બધા લોકોએ કર્યું હશે, પણ ભારતને કૃષિપ્રધાન દેશ બનાવતા લોકો વિશે એ વાક્ય કંઈ જણાવતું નથી. \n\n180 કિલોમીટર પગપાળા ચાલીને આવેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શનની ચર્ચા ટીવી ચેનલો પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભગતસિંહ માટે જ્યારે ઝવેરચંદ મેઘાણીએ કવિતા લખી\\nસારાંશ: 23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર ષડ્યંત્ર કેસમાં ફાંસી અપાઈ હતી. આજે પણ 1931માં આ ત્રણ ક્રાંતિકારીઓને અંજલિ આપવા માટે હજારો લોકો હુસૈનીવાલા સ્થિત એમના સ્મારકે પહોંચે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1927માં ભગતસિંહની પહેલી વખત ધરપકડ થઈ ત્યારની તસવીર\n\nભગત સિંહનો જન્મ લયાલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો. જે આજે પાકિસ્તાનમાં છે. \n\n'શહીદ-એ-આઝમ'નું બિરુદ જેમને મળ્યું હતું એ ભગતસિંહને ફાંસી થઈ એના બીજા દિવસે 24 માર્ચે ઝવેરચંદ મેઘાણીએ અંજલિ આપતી કવિતા 'ફૂલમાળ' લખી હતી.\n\nઆ કવિતામાં મેઘાણી ભગતસિંહ માટે 'તરસ્યોયે નો'તો રક્તનો' લખે છે.\n\nજે ભગતસિંહ અને તેમના સાથીઓએ સૅન્ડર્સનો વધ કર્યો હતો અને ઍસેમ્બલીમાં બૉમ્બ ફેંક્યો હતો, એ ભગતસિંહ માટે મેઘાણી કેમ આવું લખે છે?\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nફાંસી નહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભગતસિંહે કાઉન્સિલ હાઉસમાં બૉમ્બ ફેંકવા માટે કેવી કરી હતી તૈયારી?\\nસારાંશ: એ જમાનાનું કાઉન્સિલ હાઉસ આજનું સંસદ ભવન છે અને કાઉન્સિલ હાઉસની ગણતરી દિલ્હીની ઉત્તમ ઇમારતોમાં કરવામાં આવતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો એક જૂનો ફોટોગ્રાફ\n\nકાઉન્સિલ હાઉસમાં સેફટી બિલ રજૂ થવાનું હતું. તેના બે દિવસ પહેલાં એટલે કે છઠ્ઠી એપ્રિલ, 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત કાઉન્સિલ હાઉસના ઍસેમ્બ્લી હૉલમાં ગયા હતા. \n\nઍસેમ્બ્લી હૉલમાં પબ્લિક ગૅલરી કઈ તરફ છે અને કઈ જગ્યાએથી બૉમ્બ ફેંકવાનું અનુકૂળ રહેશે એ ચકાસવા માટે તેઓ ઍસેમ્બ્લી હૉલ ગયા હતા. \n\nપોતાના દ્વારા ફેંકવામાં આવેલા બૉમ્બથી કોઈને નુકસાન ન થાય એ તેઓ સુનિશ્ચિત કરવા ઇચ્છતા હતા. \n\nઅલબત, ટ્રૅડ ડિસ્પ્યૂટ્સ બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. તેમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભગવાનનો પ્રદેશ ગણતા કેરળ પર ‘વૉટર બૉમ્બ’નો ખતરો\\nસારાંશ: ગત વર્ષે પૂર પછી ભગવાનનો પ્રદેશ કહેવાતા કેરળનો ચહેરો જ બદલાઈ ગયો. આ પૂરમાં 350થી વધારે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા અને જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારોનુ કહેવું છે કે આ તબાહી પાછળ ડેમનો મોટો હાથ છે જે રાજ્યમાં વહેતી 44 નદીઓ પર બનાવાયા છે. \n\nજાણકારો માને છે કે આ ડેમ બૉમ્બ જેવા છે જે ફાટવાની તૈયારીમાં છે અને તબાહી ફેલાવી શકે છે. \n\nતેવામાં અહીં હજુ પણ પૂર પ્રભાવિત લોકો સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે અને સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યા છે. \n\nજુઓ કેરળથી બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભણસાલીની દરેક ફિલ્મની રિલીઝ વખતે જ વિવાદ કેમ થાય છે?\\nસારાંશ: દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો દેશના અનેક વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'પદ્માવત'ના એક દૃશ્યમાં દીપિકા પાદુકોણ\n\nઉત્તર ભારતનાં અનેક શહેરોમાં ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 144નો અમલ કરાવવામાં આવી રહ્યો છે. \n\nજોકે, સંજય લીલા ભણસાલીની કોઈ ફિલ્મ બાબતે વિવાદ સર્જાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. તેમની અગાઉની દરેક ફિલ્મે વિવાદનો સામનો કર્યો છે. \n\nસંજય લીલા ભણસાલીની કઈ ફિલ્મો વિવાદમાં ફસાઈ હતી અને તેનું કારણ શું હતો એ જાણી લો.\n\n• પદ્માવત\n\n'પદ્માવત'નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.\n\n'પદ્માવત'નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો હતો. \n\nફિલ્મની રિલીઝ પહેલાં અમદાવાદ અને કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભયના માહોલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કેવું છે લોકોનું જીવન?\\nસારાંશ: ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં હાલ તણાવ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં દરેક વ્યક્તિના માથા પર ચિંતા સ્પષ્ટ જોવા મળી રહી છે. પર્યટન ઠપ્પ થઈ ચૂક્યું છે. સ્થાનિક લોકો પરિસ્થિતિ મામલે અસમંજસમાં છે. \n\nઆ બધું એ દિવસે શરૂ થયું જ્યારે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સુરક્ષાબળોની અતિરિક્ત 100 કંપનીઓ મોકલવાનો નિર્ણય લીધો. \n\nઆ આદેશ સાથે જોડાયેલી કૉપી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ અને સૌને ચિંતામાં મૂકી દીધા કે આખરે સરકારે આ પગલું શા માટે ઉઠાવ્યું છે. \n\nકાશ્મીર ખીણની અંદર અને બહાર રહેતી સામાન્ય જનતા, રાજકીય પાર્ટીઓ, પત્રકારો અટકળો લગાવવા લાગ્યા. \n\nમહેબૂબા મુફ્તીએ રાજ્યમાંથી 35A"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભયાનક વાવાઝોડા સાથે બાથ ભીડતી આ ભારતીય મહિલાઓ\\nસારાંશ: 36 વર્ષનાં જયાકોડી કુમાર તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં રહે છે. આ વિસ્તાર 'ગાજા' નામના ચ્રકવાતની ઝપેટમાં આવે તેવી શક્યતા છે. પરંતુ જયાકોડીને આ અંગે પોતાની બિલકુલ પરવા નથી. તેમને તો અન્ય લોકોની ચિંતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયાકોડી પ્રથમ એવાં મહિલા છે જેમને રાજ્યના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ દ્વારા રેસ્ક્યૂ ટીમમાં સામેલ કરવામાં આવ્યાં હોય.\n\nસમગ્ર તામિલનાડુમાં 9400 મહિલાઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ (મુસિબતમાં સમયમાં પ્રથમ પ્રતિક્રિયા આપનાર વ્યક્તિ) તરીકે નિયુક્ત કરવામાં આવી છે. \n\nએક મહિના પહેલાં તેમને રેસ્ક્યૂ કરવાની તાલીમ આપવામાં આવી હતી.\n\nચક્રવાત અંગે આગમચેતી તૈયારીઓ અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સનું કામ શું હોય છે તે અંગે બીબીસી સાથે વાતચીત કરતા મહેસૂલ વિભાગના કમિશનર આર. સત્યગોપાલ કહે છે, \"આ મહિલાઓ અંતરિયાળ વિસ્તારોમાં સરકાર અને જન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભરતસિંહ સોલંકી : જ્યારે તબિયતે બદલી નાખી કૉંગ્રેસ નેતાની તસવીર\\nસારાંશ: અમદાવાદની CIMS હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રદેશ કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની આ તસવીર મીડિયામાં આવતા જ તેમને ઓળખનાર સૌએ આશ્ચર્ય સાથે થોડો આંચકો જરૂર અનુભવ્યો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભરતસિંહ સોલંકી\n\nઆ તસવીર ભરતસિંહ સોલંકીના કાર્યાલય દ્વારા બીબીસીને મોકલવામાં આવી છે અને તેમનાં પત્ની રેશમાબહેને આ તસવીર ભરતસિંહ સોલંકીની જ હોવા અંગે ખરાઈ કરી છે.\n\nરિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ ભરતસિંહ સોલંકી છેલ્લા લગભગ 55 દિવસોથી સારવાર હેઠળ છે.\n\nતેમના અંગત સચિવ અંકિત પઢિયારે બીબીસીને કહ્યું કે, હવે તેઓ જોખમથી સંપૂર્ણ રીતે બહાર છે. તેમની સ્થિતિ ઘણી સુધારા પર છે પણ સારવારને કારણે શરીર નબળું પડી ગયું છે અને હાલ તેમની ફિઝિયોથૅરાપી સારવાર ચાલી રહી છે.\n\nબીબીસી સાથેની વાતચીતમાં અંકિત પઢિયારે જણાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભરુચ : મળો એ દંપતીને જેઓ બન્યાં નિરાધાર અને ગરીબ દરદીઓનો ‘આધાર’\\nસારાંશ: \"હું સાતમા ધોરણમાં હતો ત્યારે જબલપુર બાજુ મારે અંતરિયાળ ગામોમાં જવાનું થયું હતું. ત્યાંની દારુણ ગરીબી જોઈને મને રડવું આવી ગયું હતું. એ વખતે નક્કી કર્યું કે મારે જીવનમાં આપણા દેશ માટે કંઈક કરવું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છે ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ શરૂ કરનારા રાકેશ ભટ્ટના.\n\nસેવાયજ્ઞ સમિત દ્વારા નિરાધાર, ગરીબ અને અનાથ દર્દીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે, તેમજ તેમને અહીં આશરો પણ આપવામાં આવે છે.\n\nએટલું જ નહીં બીમાર અને અશક્ત દર્દીઓની તમામ પ્રકારની સારસંભાળ રાખવામાં આવે છે.\n\nએક ખાનગી કંપનીમાં કામ કરતા રાકેશ ભટ્ટ અને તેમનાં પત્ની દ્વારા આ સેવાયજ્ઞ સમિતિની શરૂઆત કરવામાં આવી હતી.\n\nમફતમાં મેડિકલસેવા અને ભોજન\n\nસેવાયજ્ઞ સમિતિમાં રહેતા પુરુષ\n\nભરૂચમાં સિવિલ હૉસ્પિટલના દર્દીઓ અને દર્દીઓ સાથે આવેલા સ્વજનો માટે પૌષ્ટિક ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભરૂચની એ સંસ્થા જે કોરોના દરદીઓને ઘરે ઓક્સિજન પહોંચાડે છે\\nસારાંશ: કોરોના મહામારીએ લોકોને જેટલી પીડા અને અગવડો આપી છે એટલો કોઈને કોઈ રીતે ઉપયોગી થવાનો મોકો પણ આપ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના મહામારીમાં શ્વાસની તકલીફ અને વૅન્ટિલેટર મહત્ત્વપૂર્ણ બન્યા છે ત્યારે લોકોને ઑક્સિજન પહોંચાડી જીવ બચાવવા માટે ભરૂચની એક સંસ્થા આગળ આવી છે. \n\nવર્લ્ડ ભરૂચી વ્હોરા ફૅડરેશન કોરોનાના સંક્રમણમાં સપડાયેલા અને ઓક્સિજનની અછતના કારણે મુશ્કેલી અનુભવતા દર્દીઓના ઘરે ઓક્સિજનના બાટલા વિનામૂલ્યે પહોંચાડવાનું કાર્ય કરે છે.\n\nજુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભવિષ્યના એ પાંચ 'સુપર ફૂડ' જે પૃથ્વીને બચાવશે\\nસારાંશ: શું તમે તમે સ્વસ્થ રહેવા માગો છો? અને સાથે પૃથ્વીનું રક્ષણ પણ કરવા માગો છો? તો તેના માટે તમને કહેવામાં આવે કે તમે પ્રાચીન અનાજનું ભોજન લો, શેવાળનું શાક અને થોરનું કચુંબર ખાઓ, તો શું તમે તે પસંદ કરશો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ ફક્ત ત્રણ પ્રકારના અનાજ ચોખા, મકાઈ અને ઘઉં પર વધારે આધાર રાખી રહ્યું છે\n\nવિશ્વ ફક્ત ત્રણ પ્રકારનાં અનાજ પર વધારે આધાર રાખી રહ્યું છે. ચોખા, મકાઈ અને ઘઉં. આ ત્રણ અનાજમાંથી જ દુનિયાભરના મનુષ્યો જરૂરી કૅલરીનો 60% ભાગ મેળવી રહ્યા છે. \n\nઆ ત્રણમાંથી પૂરતા પ્રમાણમાં કૅલરી મળી જાય છે, પણ જરૂરી અન્ય વિટામિન્સ અને મિનરલ્સ હંમેશાં તેમાંથી મળી રહે તેવું જરૂરી નથી. \n\nએક નવા અહેવાલમાં ભવિષ્યના અનોખા એવા 50 'ફ્યૂચર ફૂડ'ની યાદી આપવામાં આવી છે, જે પૌષ્ટિક છે અને પર્યાવરણને અનુકૂળ પણ છે. તો એવા કયા 'સુપર'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભવિષ્યમાં કેવી નોકરીની રહેશે ડિમાન્ડ?\\nસારાંશ: નોકરીઓ માટે આ ટ્રાન્સફોર્મેશન પીરિયડ છે. જૂની નોકરી જશે,ત્યારે નવી આવશે. દેશ-વિદેશમાં આ પેટર્ન અલગઅલગ હોઈ શકે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ, દુનિયા અત્યારે ચોથા ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશનના આરે ઊભી છે. જેમાં અનેક નવી ટેકનોલોજિ હશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની વાત કરીએ તો નોકરીઓ આવી તો રહી છે પણ છટણી પણ છે.\n\nઆંતરરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં વિશ્વ અને સાઉથ એશિયા કરતાં આ સમસ્યા વધુ છે. સૌથી વધુ બેરોજગારી 15-24 વર્ષના યુવાનોમાં છે.\n\nપણ કેટલાક એવા ફેક્ટર પણ છે, જેનાથી નોકરીની તકો ઊભી થઈ શકે છે.\n\nછેલ્લા કેટલાક વર્ષોમાં જોવાયું છે કે જેટલી નોકરીની તકો ચૂંટણી પહેલાંના ચાર વર્ષોમાં નવી નીકળે છે, તેના કરતાં છેલ્લા વર્ષે એટલે કે પાંચમા વર્ષે વધુ નીકળે છે.\n\nલગભગ 9 ટકા જેટલું વર્કફોર્સ આવતા વર્ષોમાં એવી નોકરીઓમાં જશે જે નોકરીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પર આટલો ભાર કેમ મૂકે છે?\\nસારાંશ: શાસક ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની ઇચ્છા છે કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો વિચાર વાસ્તવિક બને. જોકે, આ માટેની દરખાસ્ત રાજકીય વધારે છે, વ્યવહારુ ઓછી છે. આ દરખાસ્તનું વિશ્લેષણ અહીં આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આકર્ષક પણ ગેરમાર્ગે દોરનારું સૂત્ર 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' આજકાલ લોકપ્રિય બની રહ્યું છે.\n\nહકીકતમાં આજે પણ દેશમાં એક જ ચૂંટણી, લોકસભાની એક જ ચૂંટણી થાય છે, એટલે આ સૂત્ર ગેરમાર્ગે દોરનારું છે. છ દાયકા કરતાં વધુ સમય પહેલાં દેશે ચૂંટણી આધારિત લોકતંત્રની દિશામાં કદમ માંડ્યા હતાં.\n\nઆમ છતાં એક વર્ગ ચૂંટણી પ્રક્રિયા સામે શંકા વ્યક્ત કરતો રહ્યો છે. એક યા બીજા બહાને આ વર્ગ ચૂંટણી સામે ફરિયાદો કર્યા કરે છે અને આ વખતે આ સૂત્રને કારણે તે વર્ગને ફરી તક મળી ગઈ છે. \n\nનરેન્દ્ર મોદીએ 2014માં એવી દરખાસ્ત મૂકી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ BAPSનાં માધ્યમથી પાટીદારોની ભક્તિ કરવા ઇચ્છે છે?\\nસારાંશ: નરેન્દ્ર મોદી બુધવારે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની રજત જયંતિ ઉત્સવમાં ભાગ લેવા માટે આવશે. પાટીદારોનો એક મોટો વર્ગ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)માં આસ્થા રાખે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલા, ૫ ઑકટોબરના રોજ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા હરિદ્વાર ખાતે નિર્માણ પામેલા ઉમિયાધામ આશ્રમ પ્રસંગે સંબોધન કર્યું હતું. \n\nભારતીય જનતા પક્ષ (ભાજપ) આ મુલાકાતને માત્ર ધાર્મિક ગણે છે, પણ ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ જોતા, રાજકીય વિશ્લેષકો એને જરા જુદી રીતે જૂએ છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nરાજકીય વિશ્લેષકો કહે છે, ભાજપની કરોડરજ્જુ સમાન પાટીદાર વર્ગ આ વખતે ભાજપની નારાજ છે તેવા સમયે, પાટીદારોના આસ્થા સ્થાનોના માધ્મમથી પણ તેમના સુંધી પહોંચવાનો એક પ્રયાસ થઇ રહ્યો છે. \n\nપાટીદારો સુધી પહોંચવાનું અસર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના એક ટ્વીટથી ગુજરાતના ખેડૂતોમાં રોષ કેમ? - સોશિયલ\\nસારાંશ: ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદ બાદ સી. આર. પાટીલે ટ્વીટ કર્યું હતું, 'રાજ્યમાં 102 ટકા વરસાદ વરસી ગયો છે. આ ખેતી માટે ખૂબ સારા સમાચાર છે. તેના કારણે આગામી સમયમાં ગ્રામીણ ઇકૉનૉમી વધારે મજબૂત બનીને ઊભરશે એવી આશા રાખું છું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલના આ ટ્વીટ બાદ લોકોએ તેમને ખૂબ ટ્રૉલ કર્યા છે અને પોતાને ખેડૂત ગણાવતાં સોશિયલ મીડિયા યૂઝર્સ ટ્વિટર પર પોતાનો રોષ ઠાવી રહેલા જોવા મળ્યા હતા.\n\nગુજરાતમાં અનરાધાર પડેલા વરસાદના કારણે ખરીફ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.\n\nનદી કાંઠાના, નીચાણવાળા તથા ડેમ પાસેના વિસ્તારોમાં પાણીના વિનાશકારી વહેણના કારણે ખેતરો ધોવાયાં છે અને પાકનો સફાયો થઈ ગયો છે.\n\nતેવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના આ ટ્વીટથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.\n\nધર્મેશ પટેલ નામના ટ્વિટર યૂઝર લખે છે, \"અહીં આવો તો ખબર પડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ કે કોંગ્રેસને દલિત મતોની જરૂર કેમ નથી?\\nસારાંશ: ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈને પક્ષીય અને ચૂંટણીના રાજકારણમાં વિધિવત પ્રવેશી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના દલિત સમુદાયો માટે પણ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ બિન-દલિતો પર આધારિત છે\n\nહાર્દિક પટેલની આક્રમકતા અને તેને મળતા સામાજિક ટેકાને કારણે કોંગ્રેસ તેને સાંભળીને તેની શરતો પર વિચાર કરવા તૈયાર છે. \n\nપરંતુ હાલ ગુજરાતના રાજકારણમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા ત્રીજા યુવા નેતા જિગ્નેશ મેવાણીને રાજકીય પક્ષો ખાસ મહત્ત્વ નથી આપી રહ્યા. \n\nભારતીય જનતા પક્ષ પણ હાર્દિકને આ ચૂંટણીમાં એક અવગણી ન શકાય તેવા ખેલાડી તરીકે જુએ છે. \n\nરાહુલ ગાંધી સાથે એક પ્રતીકાત્મક મુલાકાતને બાદ કરતા કોઈ રાજકીય પક્ષ સંવાદ માટે નથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ ચૂંટણીમાં ભલે સૌથી મોટો પક્ષ બને, મોદી નહીં બને પીએમ : શરદ પવાર\\nસારાંશ: નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે મંગળવારે કહ્યું કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં ભલે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજો કાર્યકાળ મળે એવી કોઈ સંભાવના નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં પવારે સંબંધિત વાત કરી હોવાનું 'એનડીટીવી ખબર'ની વેબસાઈટ જણાવે છે.\n\nપવારે જણાવ્યું, \"સંસદીય ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે અને તેને સરકાર બનાવવા સહયોગી દળોની જરૂર પણ પડી શકે છે.\"\n\n\"આવા પરિદૃશ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બીજી તક મળવાની સંભાવના નથી.\"\n\nભારતમાં બોઈંગ 737 મૅક્સ વિમાનોની ઉડાણ પર પ્રતિબંધ\n\nભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બોઈંગ 737 મૅક્સ વિમાનોની ઉડાણોને તત્કાલ અટકાવી દેવાના આદેશ આપ્યા છે.\n\nડીજીસીએએ બોઈંગ 737 મૅક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ જેને ચૂંટણી જીતવાનું બ્રહ્માસ્ત્ર કહે છે ગુજરાતનું એ ‘પેજપ્રમુખ’ મૉડલ શું છે?\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં વિજય મેળવ્યા પછી ભાજપ પેજપ્રમુખની વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલ\n\n2022ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી બેઠકો મેળવવા માટે પેજપ્રમુખની વ્યવસ્થા પર રંગેચંગે કામ થઈ રહ્યું છે. \n\nભાજપના પ્રમુખ સી. આર. પાટીલ આ અંગે પાર્ટીમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે. જેના પ્રતાપે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને પણ પેજપ્રમુખ બનાવવામાં આવ્યા છે. સાંસદો તેમજ ધારાસભ્યો પણ પેજપ્રમુખ બન્યા છે.\n\nસી.આર. પાટીલના ફેસબુક પેજ પર જોશો તો તેમણે અલગ-અલગ પેજપ્રમુખોની નિમણૂકની તસવીરો અને શુભેચ્છા સંદેશ રજૂ કર્યા છે. જે લોકોએ પેજપ્રમુખ તરીકે પોતાની પેજસમિતિ તૈયાર કરી છે તેમને સોશિયલ મીડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ નેતા કાંતિ ગામિતની ધરપકડ, સગાઈમાં હજારોની મેદની બદલ કેસ\\nસારાંશ: તાપી જિલ્લાના સોનગઢમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા કાંતિ ગામિતનાં પૌત્રીની સગાઈમાં હજારો લોકો એકઠા થયા હતા. આ મામલે વિવાદ થયા પછી પોલીસે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાંતિ ગામિત ઉપરાંત કાર્યક્રમના આયોજક એવા એમના પુત્ર અમિત ગામિત અને અન્ય લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબેદરકારી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર અને જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારપરિષદ યોજી કહ્યું હતું કે તાપી ઘટનામાં 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બેદરકારી દાખવનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.\n\nઅગાઉ વિવાદ બાદ કાંતિ ગામિતે લોકોની માફી માગી હતી. \n\nસગાઈમાં ગરબાનો વીડિયો વાઇરલ થતાં ઘટના સામે આવી હતી.\n\nઆ ઘટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ પર નિશાન સાધીને રાજ ઠાકરે કયું લક્ષ્ય સિદ્ધ કરવા માગે છે?\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયામાં એવી ઘણી પોસ્ટ જોવા મળી છે જેમાં કહેવાયું છે કે ભાજપને આ વાક્યથી બહુ ડર લાગે છે- અરે, વીડિયો ચલાવો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયાની આ હલચલનો સંબંધ રાજ ઠાકરે અને તેમના મોદી વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન સાથે છે.\n\nરાજ ઠાકરે આજકાલ મોદી સરકારની યોજનાઓની ટીકા કરી રહ્યા છે સાથે જ આંકડાઓ પણ રજૂ કરી રહ્યા છે.\n\nગુડી પડવાના દિવસે આયોજિત એક સભામાં રાજ ઠાકરેએ મોદી સરકાર પર અનોખી રીતે હુમલો કરવાનું શરૂ કર્યું.\n\nતેઓ લોકોને મોદી સરકારની જાહેરાતનો વીડિયો દેખાડવા લાગ્યા.\n\nવીડિયો બતાવ્યા બાદ તેઓ પોતાની પાર્ટી(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ કરેલું એક સ્ટિંગ ઑપરેશન લોકો સમક્ષ મૂકે છે. \n\nતેઓ કહે છે કે ભાજપની કેટલીક જાહેર ખબરોમાં અમરાવતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ માટે ચૂંટણીપ્રચાર કરવાનો બાબા રામદેવે કેમ કર્યો ઇન્કાર?\\nસારાંશ: સ્વામી રામદેવે ટેલિવિઝન ચેનલ એનડીટીવીના યુવા કૉન્ક્લેવ કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ સર્વપક્ષીય અને અપક્ષ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પછી તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે ચૂંટણીપ્રચાર નહીં કરો? \n\nઆ સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું, \"શા માટે કરું? નહીં કરું.\"\n\nએ કાર્યક્રમમાં બાબા રામદેવે એવું પણ જણાવ્યું હતું કે કાળા નાણાં, ભ્રષ્ટાચાર અને વ્યવસ્થામાં પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ સંબંધે તેમને નરેન્દ્ર મોદી પર ભરોસો હતો. \n\nએ ભરોસો હજુ કાયમ છે કે કેમ? એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે બાબા રામદેવે જણાવ્યું હતું કે હાલ આ મુદ્દે તેમણે મૌન રાખ્યું છે. \n\nઆ બાબા રામદેવનો નવો અંદાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ માટે વિકાસ કોઈ મુદ્દો નથી, હિંદુત્વ પર જ ચૂંટણી લડશે : સુબ્રમણ્યમ સ્વામી\\nસારાંશ: ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે રામ મંદિર, રફાલ, નોટબંધી અને લોકસભા અને ચૂંટણીઓ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે બીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથે વાતચીતમાં જ્યાં હિંદુત્વને ચૂંટણીનો મુદ્દો બતાવ્યો તો વર્તમાન સરકારની આર્થિક નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. \n\nસુબ્રમણ્યમ સ્વામીએ વર્તમાન રાજકીય સ્થિતિ, ભાવી ચૂંટણી અને અન્ય મુદ્દાઓને લઈને શું કહ્યું તે વાંચો-\n\nરામ મંદિર મામલે ભાજપનું અંતર કેમ આ સવાલના જવાબમાં સ્વામીએ કહ્યું કે ભાજપે આ મામલામાં દૂર જ રહેવું જોઈએ. તે સત્તાધારી પક્ષ છે. મેં રામ મંદિર મામલે કોર્ટમાં અરજી કરી છે. \n\nજેને કોઈ પક્ષ માટેનો સવાલ ના બનાવવો જોઈએ. દુઃખની વાત એ છે કે આપણા દેશમાં ભાજપ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ શા માટે વિજય રૂપાણી પર ભરોસો કરી રહ્યો છે?\\nસારાંશ: વિજય રૂપાણી મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ શાસિત 18 રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સરકાર બનાવવામાં તો સફળ રહ્યો, પરંતુ ગત ચૂંટણી કરતાં આ વખતે બેઠકોમાં નુકસાન થયું છે. \n\nએવી અટકળો હતી કે, ભાજપ આ વખતે ગુજરાતમાં રૂપાણીને બદલે અન્ય કોઈને મુખ્યમંત્રી બનાવશે, પરંતુ એમ થયું નથી. \n\nમાત્ર 99 બેઠકો જ મળવા છતાં ભાજપના મોવડી મંડળે રૂપાણી પર વિશ્વાસ મૂક્યો છે. એનું શું કારણ છે? \n\nતમને આ વાંચવુ પણ ગમશે:\n\nએ જાણવા માટે બીબીસીના સંવાદદાતા આદર્શ રાઠૌરે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથે વાતચીત કરી. જાણીએ તેમનો દૃષ્ટિકોણ \n\nઆ પાંચ બાબતો રહી રૂપાણીની તરફેણમાં\n\n‘રૂપાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ સરકાર સાથે સમાધાન બાદ પણ પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ પાછા કેમ ન ખેંચાયા?\\nસારાંશ: \"હું એ વખતે કૉલેજના પહેલા વર્ષમાં ભણતો હતો. પટેલ આંદોલન શરૂ થયું, હું હાર્દિકની સાથે આંદોલનમાં જોડાયો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"હું નેતા પણ બની ગયો, અમદાવાદમાં તોફાનો થયાં ત્યારે સુરતમાં પણ તોફાનો થયાં અને મારી પણ ધરપકડ થઈ અને હું જેલમાં ગયો, આંદોલન પૂરું થયું. સરકાર સાથે સમાધાન થયું, બીજાના કેસ પાછા ખેંચાયા પણ મારો કેસ ચાલુ છે, પાંચ વર્ષથી હું આજે પણ મુદતો ભરું છું, આ આંદોલનને કારણે મારા ધંધા પર ઘણી અસર પડી છે. ધંધો છોડીને મારે કોર્ટની મુદતો ભરવા જવું પડે છે.\"\n\nઆ શબ્દો પટેલ આંદોલનમાં જોડાયેલા સુરતના યુવાન નિહાર માલવિયાના છે.\n\nઆંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"સરકાર જ્યારે અમારી સાથે સમાધાનમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ સરકારથી કેમ નારાજ છે આ હિંદુઓનું ગામ?\\nસારાંશ: \"મારા સસરાની ઉંમર 80 વર્ષથી વધુ છે. એ બીમાર હતા પરંતુ ઘણા દિવસોથી ઘરે નથી આવ્યા. ખબર નહીં કોણે તેમની વિરુદ્ધ શંકાસ્પદ નાગરિક હોવાની ફરિયાદ નોંધાવી છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિપ્રા દાસ\n\nકાંપતા અવાજે પોતાના સસરા વિશે વાત કરી રહેલાં 34 વર્ષનાં શિપ્રાનાં ચહેરા પર પોતાની અને તેમની નાગરિકતાને લઈને ચિંતા અને ડર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.\n\nઆસામના સિલચર શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા ભુબનખાલ ગામમાં મોટાભાગના પરિવાર બંગાળી હિંદુઓના છે. \n\nજોકે, તેમાંથી અડધા પરિવારોની નાગરિકતાના પ્રશ્ને કારણે ઊંઘ ઊડી ગઈ છે.\n\nતેમનો દાવો તો ભારતીય નાગરિક હોવાનો છે પરંતુ એ તમામ લોકોને વિદેશી હોવાની નોટિસ પકડાવી દેવામાં આવી છે. \n\nશિપ્રાના સસરા પ્રદ્યુમ્ન દાસ પણ એ લોકોમાંથી એક છે અને હાલ એ ભૂગર્ભમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ સરકારની ટીકા કરનાર યુવતીને મળ્યા જામીન\\nસારાંશ: ભાજપ સરકારની વિરુદ્ધ નારા લગાવવાના આરોપસર તામિલનાડુના તુતિકોરિન જિલ્લામાં એક યુવતીની ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં તેમને જામીન મળ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોફિયા કે જેમની ધરપકડ કરવામાં આવી છે\n\nસોફિયા નામની યુવતીએ તામિલનાડુ ભાજપના અધ્યક્ષ તામિઝિસાઈ સુંદરરાજનની સામે નારા લગાવ્યા હતા. આ ઘટના ચેન્નઈ ઍરપૉર્ટ પર બની હતી. \n\nસોમવારે સવારે સોફિયા તેમના માતાપિતા સાથે ચેન્નઈથી તુતિકોરિન જવા માટે નીકળી હતી. \n\nતામિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ આ જ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યા હતા. સોફિયા તામિઝિસાઈથી થોડી પાછળ એક સીટમાં બેઠી હતી. \n\nઆ પ્રવાસ દરમિયાન સોફિયા તેમના માતા સાથે કેન્દ્ર સરકારની નકારાત્મક બાબતો વિશે ચર્ચા કરી રહી હતી. \n\nપ્લેન લૅન્ડ થયા બાદ જ્યારે ઍરપૉર્ટ પર જઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ સરકારની નીતિ સામે દેશના કરોડો કામદારોમાં નારાજગી કેમ?\\nસારાંશ: દેશના લગભગ બધા જ કેન્દ્રીય અને સ્વતંત્ર મજૂરસંઘોએ નવા ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલની વિરુદ્ધ 8 જાન્યુઆરીના રોજ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. મજૂરસંઘોનો દાવો છે કે હડતાળમાં 25 કરોડ કર્મચારીઓ સામેલ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખિલ ભારતીય બૅન્ક કર્મચારીસંઘના સી. એચ. વેંકટચલમ અને સીટૂના મહાસચિવ તપન સેને બીબીસીને જણાવ્યું કે આ બિલ ઉદ્યોગપતિઓ અને માલિકોના પક્ષમાં અને કામદારોના વિરુદ્ધમાં છે.\n\nસી. એચ. વેંકટચલમે કહ્યું, \"આ એક કામદારવિરોધી, ટ્રૅડ-યુનિયનવિરોધી અને લોકતંત્રવિરોધી પગલું છે.\"\n\nતપન સેન કહે છે, \"આ સરકાર શ્રમિકોને વેઠિયા મજૂર બનાવવા માગે છે, આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને તેઓ ખુલ્લેઆમ ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના નામ પર એવું કરે છે.\"\n\nRSSના સંગઠને અંતર જાળવ્યું\n\nઆ મામલે RSS સાથે જોડાયેલા ભારતીય મજૂરસંઘના વિરજેશ ઉપાધ્યાયની પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ સાથે ગઠબંધન : 'ચૂમી લે તો પણ ગઠબંધન શક્ય નથી' એવું કહેનારી શિવસેનાનો યૂ-ટર્ન\\nસારાંશ: અમદાવામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ-શૉ પહેલાં એનડીએની વિજયસંકલ્પ રેલી યોજાઈ, જેમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉદ્ધવ ઠાકરે અને ભાજપના નેતાઓએ એકબીજાને ભેટીને ગઠબંધનની જાહેરાત કરી છે. \n\nબંને પક્ષો વચ્ચે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ભાજપ 25 બેઠકો પરથી ચૂંટણી લડશે અને શિવસેના 23 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે.\n\nપરંતુ છેલ્લાં સાડાં ચાર વર્ષથી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાનું મુખપત્ર 'સામના' ભાજપ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના આધ્યક્ષ અમિત શાહની કેટલાય મુદ્દે ટીકા કરતાં રહ્યાં છે. \n\nશિવસેના અને ભાજપના આવાં જ નિવેદનો જોઈને લાગતું હતું કે બંને પક્ષોના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. જોકે, આ નિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ સાથેના ‘અણબનાવ’ની કિંમત ચૂકવી રહ્યા છે તોગડિયા?\\nસારાંશ: રાજસ્થાનના ગંગાપુરની કોર્ટે એક કેસ સંબંધે વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)ના કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયા સામે વોરન્ટ બહાર પાડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીએચપીના કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયા\n\nજામીનપાત્ર વોરંટ અનેકવાર બહાર પાડવામાં આવ્યાં હોવા છતાં તોગડિયા અદાલતમાં હાજર થયા ન હતા. તેથી કોર્ટે તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું હતું.\n\nરાજસ્થાન પોલીસ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશને તોગડિયાની ધરપકડ કરવા માટે સોમવારે સવારે પહોંચી હતી, પણ તોગડિયા તેમના ઘરે મળ્યા ન હતા એટલે પોલીસ પાછી ચાલી ગઈ હતી. \n\nઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા તોગડિયા ગુમ થઈ ગયા હોવાની ખબર સોમવારે બપોરે પડી હતી. તેઓ દાઢીવાળી વ્યક્તિ સાથે ઓટો રિક્ષામાં જતા છેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ-કૉંગ્રેસે 2019માં ખેડૂતોને શું વચન આપ્યાં હતાં અને અત્યારે શું કહી રહ્યા છે?\\nસારાંશ: હાલ દેશના પાટનગરની સીમાઓ પર મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો એકઠાં થઈ કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત આંદોલન\n\nખેડૂતોએ સરકારે કાયદામાં સુધારા અંગેનો રજૂ કરેલો પ્રસ્તાવ બુધવારે ફગાવી દીધો અને કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી આંદોલનને આક્રમક બનાવવાની જાહેરાત કરી. \n\nમંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. \n\nઅત્યાર સુધી આંદોલનકારી ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે પાંચ તબક્કાની ઔપચારિક અને એક અનૌપચારિક વાતચીત થઈ ચૂકી છે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. \n\nતેમ છતાં હજુ સુધી આ વાતચીતોનું કોઈ નક્કર પરિણામ આવી શક્યું નથી. \n\nએક તરફ ખેડૂત સંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપ-સંઘને હિંદુઓના ઝંડાધારી બનવાનો મોકો કોંગ્રેસે આપ્યો?\\nસારાંશ: સિત્તેરના દાયકા સુધી ભારતીય જનસંઘની સૌથી મોટી ફરિયાદ એ હતી કે તેને ભારતીય રાજનીતિમાં શા માટે અસ્પૃશ્ય સમજવામાં આવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1967ના જનસંઘના કલીકટ સંમેલનમાં પાર્ટીના અધ્યક્ષ દીનદયાળ ઉપાધ્યાયે બહુ જ દુ:ખી થઈને કહ્યું હતું:\n\n\"ભારતનો પ્રબુદ્ધ વર્ગ અસ્પૃશ્યતાને બહુ મોટું પાપ માને છે, પરંતુ રાજકીય જીવનમાં ભારતીય જનસંઘ સાથે કરવામાં આવતા અસ્પૃશ્ય વર્તનને ગર્વની બાબત સમજવામાં આવે છે.\"\n\nસવાલ એ ઉઠે છે કે દશકાઓ સુધી ભારતના રાજકીય દળો, ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય સહયોગ કરવામાં શા માટે ખચકાય છે? \n\nભારતીય જનતા પાર્ટી ઉપર બહુચર્ચિત પુસ્તક 'ધ સૈફરન ટાઇડ - ધ રાઈઝ ઑફ ધ બીજેપી'ના લેખક કિંગ્શુક નાગ જણાવે છે :\n\n\"કદાચ આનું સૌથી મોટુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના CMના નિવેદન બાદ મુસલમાનોના પાયાના સવાલ\\nસારાંશ: દિલ્હી નજીકના હરિયાણાના ગુરુગ્રામમાં છેલ્લા કેટલાક દિવસોથી મેદાનો તથા અન્ય જાહેર સ્થળોએ નમાજ અદા કરતા લોકોને ઉઠાડવાની ઘટનાઓ બહાર આવ્યા બાદ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે આકરો પ્રતિભાવ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે નમાઝ જાહેર સ્થળોને બદલે મસ્જિદો તથા ઈદગાહોમાં અદા કરવી જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નમાઝીઓને જાહેર સ્થળોએથી ઉઠાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હિન્દુવાદી સંગઠનોના મંચ 'હિન્દુ સંઘર્ષ સમિતિ'ના સભ્યોએ મુખ્ય પ્રધાનના નિવેદનનું સ્વાગત કર્યું હતું.\n\nહિન્દુ સંઘર્ષ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર જાહેર સ્થળો પર નમાઝ અદા કરતા લોકોને નહીં રોકે તો એ કામ હવે અમે કરીશું. \n\nબીજી તરફ નમાઝીઓની સલામતીની માગણી વહીવટીતંત્ર પાસે કરતા સંગઠનોએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનની વાત સાચી છે, પણ રસ્તા પર નમાઝ અદા કરતા લોકોની પોતાની કેટલીક મજબૂરી છે. \n\nમુસ્લિમ સમુદાયની વાત રજૂ કરી રહેલા સામાજિક કાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના ચૂંટણીઢંઢેરામાં નોકરી અને રોજગાર ક્યાં છે?\\nસારાંશ: કૉંગ્રેસે ભાજપના સંકલ્પપત્રની ટીકા કરી છે અને કહ્યું છે કે તેમાં 'ઍમ્પ્લૉયમૅન્ટ અને જોબ'નો ઉલ્લેખ જ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2014ના ભાજપના ચૂંટણીઢંઢેરામાં 13 વખત 'જોબ'નો ઉલ્લેખ હતો, જ્યારે આ વખતે ત્રણ વખત કર્યો છે. \n\nથોડો સમય પહેલાં NSSOનો ડેટા બહાર આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે.\n\n'word cloud' દ્વારા ભાજપ અને કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાની એક તુલનાત્મક સમીક્ષા તો બંને પક્ષોની પ્રાથમિક્તા અંગે અંદાજ આવે છે. \n\nગુજરાત મૉડલની વાત નહીં \n\nવાઇબ્રન્ટ ગુજરાતએ મોદીના 'ગુજરાત મૉડલ'નું પ્રતીક\n\n2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ફરીને 'ગુજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના નેતા દ્વારા દલિત યુવક સાથે મારપીટનું સત્ય - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક યુવક સાથે મારપીટનો વીડિયો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પક્ષના કોઈ નેતાએ એક દલિત યુવક સાથે ખુલ્લેઆમ મારપીટ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પક્ષના નેતા અનિલ ઉપાધ્યાયે દલિત યુવક સાથે મારપીટ કરી હોવાનો દાવો કરાયો છે\n\nઆ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો એક યુવકને પકડીને ડંડાથી તેની સાથે મારપીટ કરી રહ્યા છે. \n\nબીબીસીના ઘણા વાચકોએ વૉટ્સઍપના માધ્યમથી અમને આ વીડિયો ફૉરવર્ડ કર્યો છે અને તેની સત્યતા જાણવા પ્રયાસ કર્યો છે. \n\nદલિત યુવક સાથે મારપીટનો આશરે દોઢ મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે\n\nઆશરે દોઢ મિનિટના આ વીડિયોની સાથે અમને જે મૅસેજ મળ્યા છે, તેમાં લખ્યું છે કે \"ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાયની આ હરકત પર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના નેતા પર દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન જૂતું ફેંકાયું\\nસારાંશ: ભાજપની દિલ્હીની ઑફિસમાં પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસને સંબોધન કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવી દિલ્હીમાં ભાજપની ઑફિસમાં ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું.\n\nલોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવામાં આવ્યું હતું.\n\nજૂતું તેમને ચહેરાને સ્પર્શીને નીકળી ગયું હતું. \n\nજૂતું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ આની તપાસ ચાલી રહી છે. \n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમાલેગાંવ બ્લાસ્ટના પીડિતની પ્રજ્ઞા સિંહ વિરુદ્ધ અરજી \n\nભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના પ્રમુખ સી. આર. પાટીલની યાત્રામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કેમ પાલન નહીં?\\nસારાંશ: ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ હાલ પક્ષના કાર્યકરોને મળી રહ્યા છે. પાટીલ જ્યાં પણ જાય છે ત્યાં કાર્યકર્તાઓ અને સ્થાનિક ભાજપ નેતાઓનો મોટો મેળાવડો જામી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીલના કાર્યક્રમમાં કાર્યકરોની ભીડ\n\nરાજકોટની જેમ અગાઉ સુરતમાં પણ તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.\n\nજોકે, કોરોના વાઇરસના સમયમાં તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન જળવાતું હોવાની કૉંગ્રેસ ફરિયાદ કરી છે. \n\nરાજકોટમાં કાર્યકરોની બાઇકરેલી અને ગરબા\n\n19થી 21 ઑગસ્ટ દરમિયાન સી. આર. પાટીલના સૌરાષ્ટ્રપ્રવાસનું આયોજન થયું હતું, જે રાજકીય વિશ્લેષકો અનુસાર પાટીલને પ્રદેશપ્રમુખ બનાવાયા બાદનાં સમીકરણોમાં સંતુલન મેળવવાનો એક પ્રયાસ હતો.\n\nપાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત સોમનાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના રાજસ્થાનના ધારાસભ્યોને ગુજરાત ખસેડાયા, વિધાનસભા સત્ર પહેલાં ડર? - TOP NEWS\\nસારાંશ: રાજસ્થાનમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે વિધાનસભા સત્ર પહેલાં ભાજપમાં ડરનો માહોલ હોવાનું ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ રાજસ્થાન ભાજપમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણના ડરને કારણે અમુક ધારાસભ્યોને ગુજરાત ખસેડ્યા છે.\n\nઅહેવાલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની સરકાર હોવાને કારણે ભાજપ અમુક ધારાસભ્યોને ગુજરાત મોકલવાનું સુરક્ષિત માને છે.\n\nબહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો પાર્ટી છોડીને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા, તે અંગેની અરજી પર 11 ઑગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થશે.\n\nઇન્ડિયા ટુડે સૂત્રોને ટાંકતાં લખે છે કે જો આ ધારાસભ્યોનાં સભ્યપદ રદ થાય તો કૉંગ્રેસ ભાજપના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના સાંસદ અને દલિત નેતા સાવિત્રીબાઈ ફૂલેએ શા માટે પક્ષમાંથી રાજીનામું આપ્યું?\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં ભાજપનાં દલિત નેતા અને વર્તમાન સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે પક્ષ સમાજના વિભાજનનું કામ કરી રહ્યો છે અને તે મંદિર અને પ્રતિમાઓ બાંધવા પાછળ નાણાં વેડફી રહ્યો છે. \n\nઉત્તર પ્રદેશના બહરાઇચથી સાંસદ રહેલાં ફૂલે લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારનાં ટીકાકાર રહ્યાં છે. \n\nફૂલેની ઓળખાણ યૂપીમાં ભાજપના એક મોટા દલિત ચહેરા તરીકેની હતી. જોકે, આ પહેલાં પણ તેમણે ભાજપની અનેકવાર ટીકા કરી છે. \n\nપોતાનું રાજીનામું આપતાં રાજધાની લખનઉમાં તેમણે કહ્યું કે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જોકે, તેઓ લોકસભામાં તેમનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના સાંસદે કેમ કહ્યું કે અનામત ઉપર ખતરો તોળાઈ રહ્યો છે\\nસારાંશ: ભારતીય જનતા પક્ષના સાંસદ ઉદિત રાજનું કહેવું છે કે બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલી અનામત પર ખતરો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના સાંસદ ઉદિત રાજ\n\nઉદિત રાજના જણાવ્યા મુજબ તેમણે આ વાત વારંવાર તેમના પક્ષના ફોરમમાં ઉઠાવી હતી પરંતુ પક્ષે તેમની વાત સાંભળી નથી. \n\nબીબીસી સાથે વાત કરતાં ઉદિત રાજે કહ્યું, \"આજે કૉન્ટ્રાક્ટ સિસ્ટમ વધી ગઈ છે. આઉટસૉર્સિંગ એટલું વધી ગયું છે કે દેશમાં હાલ ભારે બેરોજગારી છે.\"\n\n\"સંપૂર્ણ રીતે અનામત ખતરામાં છે, 80-90 ટકા અનામત ખતમ થઈ ગઈ છે.\"\n\nજ્યારે ઉદિત રાજને એ સવાલ કરવામાં આવ્યો કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને તેઓ ખુદ ભાજપના સાંસદ છે તો શું તેમણે આ વાત પહેલાં પક્ષમાં ઉઠાવવી ના જોઈએ. \n\nઆ સવાલના જવાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપના સ્થાપનાદિવસે જ શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં જોડાયા, જાણો કેમ મોદી સામે વાંધો પડ્યો\\nસારાંશ: ભાજપના સ્થાપનાદિવસે જ તેના કદાવર નેતા શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શત્રુઘ્ન સિંહા ભાજપના સ્થાપનાદિવસે જ કૉંગ્રેસમાં જોડાયા\n\nભાજપના નેતૃત્વ સાથે લાંબા સમયની નારાજગી બાદ આખરે સિંહા દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા. \n\nકૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને બિહાર કૉંગ્રેસના પ્રભારી અને ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ આ કાર્યક્રમમાં હાજર હતા. \n\nકૉંગ્રેસમાં જોડાયા બાદ શત્રુઘ્ન સિંહાએ ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે મારી ભૂલ એ હતી કે હું સત્યની સાથે ઊભો રહ્યો. \n\nતેમણે કહ્યું કે ભાજપના વરિષ્ઠ અને કદાવર નેતાઓને સાઇડલાઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપની 70 ઉમેદવારોની પ્રથમ યાદીમાં માત્ર ચાર જ મહિલાઓ\\nસારાંશ: ચૌદમી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાની મહત્વની કામગીરીમાં આગળ વધતાં ભારતીય જનતા પક્ષે તેના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્ય સરકારના વર્તમાન પ્રધાનોને તેમની હાલની મૂળ બેઠક પરથી જ ટિકિટ આપવામાં આવી છે.\n\nભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ સિત્તેર (70) ઉમેદવારોના નામ ધરાવતી પ્રથમ યાદી પર મંજૂરીની મહોર મારી હતી.\n\nપ્રથમ યાદીમાં ચાર મહિલાઓને સ્થાન મળ્યું છે, જે માંડ પાંચ ટકા જેટલું છે. \n\nઆગામી મહિને નવમી તેમજ ચૌદમી ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. \n\n18મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે અને ચૂંટણી પરિણામો જાહેર થશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમહિલાઓ પાંચ ટકા પણ નહીં \n\nભાજપ દ્વારા 70 ઉમેદવારોના નામોની જાહેર થયેલી પ્રથમ યાદીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપની જીતના દાવા સાથે બીબીસીના નામે ફરતો સર્વે ફેક છે\\nસારાંશ: લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન સમયે બીબીસીને નામે એક ફેક સર્વે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીની વેબસાઇટની લિંક સાથે ફેલાવાવમાં આવી રહેલા આ ફેક ન્યૂઝમાં કથિત રીતે અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને ટાંકીને ભાજપના વિજયનો દાવો કરવામાં આવ્યો છે.\n\nબીબીસી ભારતમાં ચૂંટણીઓ પહેલાં કે ચૂંટણી બાદ આવા કોઈ પણ પ્રકારના સર્વે કરતી નથી. \n\nતેથી જો તમારી પાસે બીબીસીના નામે કોઈ પણ આવો ચૂંટણીલક્ષી સર્વે આવે તો તેને સાચો ગણવો નહીં.\n\nશું છે આ સર્વેમાં?\n\nઆ ફેક ન્યૂઝમાં બીબીસીની વેબસાઈટની લિંક મૂકવામાં આવી છે. બીબીસીએ આવો કોઈ સર્વે કર્યો નથી કે કરાવ્યો નથી. \n\nમૂકેલી લિંકને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપની સરકારે ખરેખર ગંગાને સ્વચ્છ કરી દીધી?\\nસારાંશ: દક્ષિણ ભારતના ઘણાં સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં બે તસવીરો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પક્ષની સરકારે થોડાં જ વર્ષોમાં ગંગા નદીની સફાઈના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાંક સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં #5YearChallengeની સાથે તો કેટલાકમાં #10YearChallengeની સાથે આ તસવીરોને શૅર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવ્યો છે કે કૉંગ્રેસની સરકારમાં ગંગા નદીની સ્થિતિ ખૂબ ખરાબ હતી જેમાં ભાજપ સરકારે ઝડપથી સુધારો કર્યો છે. \n\nતમિલનાડુના ઘણા ભાજપ એકમમાં મહાસચિવ વનથી શ્રીનિવાસને પણ આ તસવીરોને ટ્વીટ કરી છે. \n\nતેમણે લખ્યું છે કે કૉંગ્રેસ સરકારના સમય (2014) અને ભાજપ સરકાર દરમિયાન (2019) ગંગાની સ્થિતિમાં ફેરફારને જુઓ.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nલોકો વૉટ્સએપ પર ભાજપ નેતા વનથી શ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપનું પેજ પ્રમુખ મૉડલ હવે કોરોના મુક્તિ માટે કામ કરશે, કૉંગ્રેસે 'નવો સ્ટન્ટ' ગણાવ્યો\\nસારાંશ: ગુજરાત ભાજપનું પેજ પ્રમુખ મૉડલ બૂથથી પણ આગળનાં સ્તરે કામ કરે છે. છેલ્લે જે કેટલીક ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો એનો ઘણો ખરો શ્રેય પેજ પ્રમુખ મૉડલને આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના રોગચાળા મુક્તિ માટે પેજપ્રમુખો અને ચૂંટાયેલા ધારાસભ્યોને સી.આર.પાટીલે આહ્વાન કર્યું હતું\n\nહવે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે મારું પેજ કોરોના મુક્ત ઝુંબેશ શરૂ કરી છે. \n\nજે અંતર્ગત કોરોના રોગચાળા મુક્તિ માટે પેજપ્રમુખો અને ચૂંટાયેલા ધારાસભ્યોને સી.આર.પાટીલે આહ્વાન કર્યું હતું.\n\nકોરોનાના દરદીને ઉપયોગી થવા કઈ રીતે કામ કરશે પૅજપ્રમુખ મૉડલ\n\nગુજરાતમાં પેજ પ્રમુખ વ્યવસ્થા કોરોના મુક્તિમાં લાગુ કરવાનો પ્લાન શું છે?\n\nભાજપના પ્રદેશ મીડિયા સંયોજક ડૉ. યજ્ઞેશભાઈ દવેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપને 303 બેઠક અપાવનાર અમિત શાહનું રાજકીય કદ કેટલું વધ્યું?\\nસારાંશ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ગાંધીનગર લોકસભા બેઠક પરથી 5 લાખ 55 હજાર કરતાં વધારે મતની સરસાઈથી વિજય થયો છે. અમિત શાહે જીતવાની સાથેસાથે વિક્રમ સર્જ્યો છે. તેમને 8,89,925 હજાર મત મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને આટલા મત મળ્યા નથી. અમિત શાહની સામે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સી. જે. ચાવડાને 3 લાખ 34 હજાર મત મળ્યા છે.\n\nઆ સાથે ગુજરાતમાં ફરી એક વખત તમામ 26 લોકસભા બેઠક જીતવામાં ભાજપ સફળ થયો છે.\n\nભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ જીતને અભૂતપૂર્વ ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવ્યાં.\n\nઅત્યાર સુધી ગાંધીનગર લોકસભા બેઠક પરથી અડવાણી જ ચૂંટણી લડતા હતા અને અમિત શાહને ગાંધીનગર બેઠકથી ઉમેદવાર જાહેર કરાયા ત્યારે અડવાણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપને માટે આ ચુકાદો કોઈ ખાસ મહત્ત્વ રાખતો નથી - દૃષ્ટિકોણ\\nસારાંશ: અયોધ્યાના વિવાદાસ્પદ માળખાને ધ્વસ્ત કરવામાં આવ્યું ત્યારે સતા પર કેન્દ્રમાં અને બીજે કોંગ્રેસ સરકાર હતી. 28 વર્ષ પૂર્વ આ ઘટના માટે ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, અને કેટલાક સાધુ સંતો પર આ અંગે મુકદમો ચલાવવામાં આવ્યો હતો. 30 સપ્ટેમ્બરે આવેલા ચુકાદા મુજબ તમામને આરોપમુક્ત કરવામાં આવ્યા છે. આ વિષે કેટલુંક નિરીક્ષણ આ પ્રમાણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રશ્ન માત્ર ભાજપનો ન હતો. 500 વર્ષથી આ વિવાદ હતો અને ભારતમાં બહુમતી સમાજ માટે તે આસ્થા અને ગુસ્સાનો વિષય રહ્યો હતો તેને માટે અનેક વાર સંઘર્ષ પણ થયો. સ્વતંત્ર ભારતમાં પણ દેશવ્યાપી રામભક્તો, હિન્દુ મહાસભા, રામરાજ્ય પરિષદ, શિવસેના, સાધુ સમાજ, રાષ્ટ્રીય સ્વયમ સંઘ, ભારતીય જન સંઘ વગેરે આ પ્રશ્નમાં સામેલ રહ્યા. કૉંગ્રેસમાં પણ એવા નેતાઓ હતા જેમને રામજન્મભૂમિની સ્થાપનામાં રસ હતો. \n\nપરંતુ ભારત વિભાજન પછી હિન્દુ અને મુસ્લિમ એવા બે છેડા કોઈ ને કોઈ સવાલ પર સંવેદનશીલ રહ્યા છે, રમખાણો પણ થયાં અને વિવાદાસ્પદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપનો અટલ-અડવાણી યુગ કેવી રીતે મોદીનો યુગ બન્યો?\\nસારાંશ: 'અંધારું દૂર થશે, સૂર્યનો ઉદય થશે, કમળ ખીલશે' આજથી 38 વર્ષ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે અધિવેશનને સંબોધિત કરતા અટલ બિહારી વાજપેયીના સંબોધનના આ અંતિમ શબ્દો હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કમળ તો ખીલી ગયું પણ તેને ખીલવનારા લોકોનું રાજકીય જીવન હવે સૂર્યાસ્ત તરફ ઢળી રહ્યું છે.\n\nએક નવું નેતૃત્વ પાર્ટીને ચૂંટણીઓમાં સતત વિજય અપાવી રહ્યું છે. \n\nશારીરિક રીતે અશક્ત અને 2005થી સક્રિય રાજનીતિથી દૂર રહેવા છતાં અટલ બિહારી વાજપેયી બન્ને પેઢી વચ્ચેના સેતુ છે. અશક્ત વાજપેયી જૂની પેઢીનું સૌથી સશક્ત વ્યક્તિત્વ છે.\n\nજનતા પાર્ટીથી છેડો ફાડીને ભાજપની રચના કરનારા વાજપેયીએ પાર્ટીની વિચારધારા બદલવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાજી કરી લીધો હતો.\n\nઆથી નવા રચાયેલા ભાજપે ગાંધીવાદી સમાજવાદને પોતાની વિચારધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપનો ચૂંટણીઢંઢેરો 2019 : સૌથી મોટું વચન મોદી ખુદ છે\\nસારાંશ: વર્ષ-2014માં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'થી ભાજપની સફર શરૂ થઈ, જે વર્ષ-2019માં 'મોદી છે, તો શક્ય છે' સુધી પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફરી વડા પ્રધાન બનવાનો સંકલ્પ લેવાની સાથે નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2022માં દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂર્ણ થશે, એટલે પાર્ટીએ તેના સંકલ્પપત્રમાં 75 વચન આપ્યાં છે, જેને પૂર્ણ કરવાની દિશામાં સરકાર કામ કરશે.\n\nનેતા ચાહે ગમે તે પાર્ટીનો હોય, ચૂંટણી પૂર્વે અનેક વચનો આપે છે અને મોટાં ભાગનાં વચનો પૂર્ણ થતાં નથી. આ બાબતમાં ભાજપ કે કૉંગ્રેસ કોઈ અપવાદ નથી.\n\nમોદીએ કહ્યું કે આમ તો આ મૅનિફેસ્ટો 2024 માટે છે પરંતુ કાર્યકાળના મધ્યમાં 2022માં મૂલ્યાંકન થઈ શકશે.\n\nગત વખતે ભાજપે કેટલાં વચનો આપ્યાં, કેટલાં અધૂરાં છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપનો ભગવો રંગ કાશ્મીર પહોંચતા લીલો કેમ થઈ જાય છે?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટીએ ભારત પ્રશાસિત કાશ્મીરની શ્રીનગર બેઠક પરથી શેખ ખાલિદ જહાંગીરને ટિકિટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જહાંગીરે પોતાના સ્તરે સ્થાનિક મતદાતાઓને ખુશ કરવા માટેના પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે.\n\nપરંતુ આ લોકસભા બેઠક પર ભાજપના ચૂંટણી પ્રચારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહથી લઈને તમામ રાજકીય વિશ્લેષકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. \n\nભાજપે સ્થાનિક અખબારોમાં આપેલી જાહેરાતોમાં સામાન્યપણે જોવા મળતા ભગવા રંગના બદલે લીલો રંગ અપનાવ્યો છે. \n\nકાશ્મીરમાં સામાન્ય લોકોમાં લોકપ્રિય અખબાર 'ગ્રેટર કાશ્મીર' અને 'કાશ્મીર ઉઝમા'માં છપાયેલી જાહેરાતમાં વડા પ્રધાન મોદીની તસવીર સૌથી ઉપર છે. \n\nતેની સાથે ભાજપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપનો મૅનિફેસ્ટો, '2022 સુધીમાં દરેક ગરીબને ઘર આપવામાં આવશે'\\nસારાંશ: પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોમવારે ભાજપ દ્વારા ઇલેકશન મૅનિફેસ્ટો જાહેર કરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપે તેના મૅનિફેસ્ટોને 'સંકલ્પપત્ર' એવું નામ આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને ભાજપે ચૂંટણીઢંઢેરો ઘડવાની જવાબદારી સોંપી હતી.\n\nછ કરોડ લોકોનો સંપર્ક સાધીને સંકલ્પપત્ર તૈયાર કર્યું હોવાનો દાવો ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે.\n\nઆ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી સુષમા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યાં હતાં.\n\nભાજપના મૅનિફેસ્ટોના મહત્ત્વના મુદ્દા\n\nરાજનાથસિંહના કહેવા પ્રમાણે, મૅનિફેસ્ટો 'દૂરંદેશી અને પ્રૅક્ટિકલ' છે. 'ભારત કે મન ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપમાં સગાવાદ ચાલે છે? શું કહે છે પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીના પુત્રી સોનલ મોદી આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે. \n\nબીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ પ્રહ્લાદભાઈ સાથે વાત કરી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપે એક કરોડ રૂપિયા ઑફર કર્યા હતા : નરેન્દ્ર પટેલ\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર નરેન્દ્ર પટેલના ભાજપમાં જોડાયાના કલાકોમાં મીડિયા સમક્ષ આવી ભાજપ પર જ આક્ષેપ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે ભાજપે તેમને એક કરોડ રૂપિયા આપી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. ટોકનરૂપે દસ લાખ રૂપિયા ચૂકવાયા હતા. \n\nભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નરેન્દ્ર પટેલના આરોપોને નકાર્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીજી બાજુ પાસમાંથી ભાજપમાં જોડાયેલા નિખિલ સવાણીએ ગણતરીના દિવસોમાં પાર્ટી છોડી દીધી છે. \n\nદસ લાખ રૂપિયાનું મળ્યું ટોકન\n\nબીબીસી ગુજરાતી સાથે વાતચીત દરમિયાન નરેન્દ્ર પટેલે જણાવ્યું કે, \"ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાનો સોદો કરાયો હતો. જેમાંથી દસ લાખ રૂપિયા ટોકન તરીકે અપાયા હતા.\"\n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાજપે મૅનિફેસ્ટો જાહેર કર્યો છે ત્યારે 2014માં આપેલા વાયદાઓનો શું છે હાલ?\\nસારાંશ: ભારતમાં રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણી કૅમ્પેનમાં જોર-શોરથી લાગી ગયા છે. 11 એપ્રિલે દેશમાં પ્રથમ ચરણનું મતદાન થશે. આ ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓ ભાગ લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2014માં બહુમતવાળી સરકાર બનાવનારા વડા પ્રધાન મોદી 'ફરી એક વાર મોદી સરકાર' અને 'ટ્રાન્સફૉર્મ ઇન્ડિયા'ના નારા સાથે મેદાનમાં છે અને પોતાનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે.\n\nસામે મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ પાર્ટી કહે છે કે સરકાર પોતાના મુખ્ય વાયદાઓ જ પૂરા કરી શકી નથી તો આગળ શું પૂરા કરશે.\n\nબીબીસી રિયાલિટી ચેકની ટીમે ઉપલબ્ધ આંકડાઓના આધારે આવા ઘણા મુદ્દાઓ પર તપાસ કરી છે.\n\nસીમા પર દેશની સુરક્ષાનો વાયદો\n\nફેબ્રુઆરી મહિનામાં ભારતમાં સુરક્ષા એક મોટો મુદ્દો બનીને સામે આવ્યો હતો. 14 ફેબ્રુઆરીએ કાશ્મીરમાં સીઆરપીએફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાનુશાળી હત્યા કેસ : ગુજરાતની સીઆઈડીએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું\\nસારાંશ: ગુજરાતમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાનુશાળી 'સયાજીનગરી' ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના ઘટી હતી. \n\nમાળીયા પાસે બે અજાણ્યા શખ્ ટ્રેનમાં ઘૂસ્યા અને ભાનુશાળી પર ગોળીબાર કર્યો હતો, જેમાં ભાનુશાળીનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. \n\nડાયરેક્ટર જનરલ પોલીસ - ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (ક્રાઇમ) અને રેલવે આશિષ ભાટિયાના કહેવા પ્રમાણે, આઠ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. \n\nઆ તપાસમાં રેલવે પોલીસ, ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ, તથા ક્રાઇમ બ્રાન્ચ મળીને તપાસ કરશે.\n\nભાનુશાળીના પાર્થિવદેહને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને UK વચ્ચે વિમાનસેવા 8 જાન્યુઆરીથી ફરી શરૂ થશે\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કર્યું કે ભારત અને બ્રિટન વચ્ચે 8 જાન્યુઆરી 2021થી વિમાનસેવા શરૂ થઈ જશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે જણાવ્યું કે 23 જાન્યુઆરી સુધી માત્ર સપ્તાહમાં 15 ફ્લાઇટ બ્રિટનથી દિલ્હી, મુંબઈ, બૅંગ્લુરુ અને હૈદરાબાદ વચ્ચે ચલાવવામાં આવશે અને ડીજીસીએ આ મામલે તમામ માહિતી ટૂંક સમયમાં જાહેર કરશે.\n\nઅત્રે નોંધવું કે બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો પ્રકાર મળી આવ્યા બાદ બંને દેશો વચ્ચેની વિમાનસેવા પર અસ્થાયી રોક લગાવી દેવાઈ હતી.\n\nકેરળમાં ભાજપના ધારાસભ્યે કૃષિકાયદાના વિરોધ પ્રસ્તાવનું સમર્થન કર્યું\n\nકેરળમાં ભાજપના ધારાસભ્ય રાજગોપાલે કૃષિકાયદાના વિરોધમાં વિધાનસભામાં મત ન આપ્યો\n\nકેરળની વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને ચીન આ નાના પાડોશી દેશને કેમ લલચાવી રહ્યાં છે?\\nસારાંશ: ચીન આ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વિવાદો સામે લડી રહ્યું છે. પછી એ કોરોના વાઇરસનું સંક્રમણ હોય, હૉંગકૉંગમાં નવો સુરક્ષા કાયદો હોય, વીગર મુસલમાનોની કથિત હેરાનગતિ હોય કે પછી ભારત સાથે સરહદ પર સંઘર્ષ હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ બધા વચ્ચે ચીને પૂર્વ ભુતાનના સકતેંગ અભયારણ્ય પર પણ દાવો કર્યો છે. એટલું નહીં ભુતાનના પૂર્વ સૅક્ટરને પણ ચીને સીમાવિવાદ સાથે જોડી દીધો.\n\nચીન પોતાના દાવાના સમર્થનમાં કહેતું આવ્યું છે કે બંને દેશો વચ્ચે અત્યાર સુધી સીમાંકન થયું નથી અને મધ્ય, પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગને લઈને વિવાદ છે.\n\nજોકે, હવે ચીને આ વિવાદને ઉકેલવા માટે પૅકેજ સમાધાનની રજૂઆત કરી છે. ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ચીનના વલણમાં અચાનક ગરમી અને પછી નરમાશ કેવી રીતે આવી.\n\nચીને પહેલાં આવો દાવો કર્યો નથી\n\nપૂર્વ ભુતાન પર ચીનનો દાવો નવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને ચીન વચ્ચે 1962ના યુદ્ધ પછી કેવા સંબંધ રહ્યા?\\nસારાંશ: 45 વર્ષ પછી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે થયું તેણે 1962ના યુદ્ધની યાદ અપાવી દીધી છે, જે ભારત અને ચીન વચ્ચેનો યાદગાર સંઘર્ષ મનાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1962ની લડાઈ બાદ ભારત અને ચીને પોતપોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા હતા.\n\nબંને દેશોની રાજધાનીમાં નાનાં-નાનાં મિશન તરીકે બંને દેશોના કર્મચારીઓ કામ કરતા હતા. અચાનક ચીને ભારતના બે કર્મચારીઓને જાસૂસીના આરોપમાં બરખાસ્ત કરી દીધા.\n\nજોકે ભારત અને ચીન વચ્ચેના સંબંધ ધીરે-ધીરે સામાન્ય થતાં લાંબો સમય લાગ્યો અને તે દરમિયાનની આવી તો કેટલીય કહાણીઓ છે.\n\nબીબીસી સંવાદદાતા રેહાન ફઝલ આ જ પ્રકારે ભૂતકાળને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી વાગોળે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ પાસે તણાવ યથાવત્ - TOP NEWS\\nસારાંશ: ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ના અહેવાલ મુજબ ભારત અને ચીન વચ્ચે લદ્દાખ પાસે તણાવની પરિસ્થિતિ વચ્ચે ભારત એ વિસ્તારમાં વિકાસની ગતિવિધિ નહીં રોકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખબાર લખે છે કે કૂટનીતિના પ્રયાસો અને સેનાના સ્તરે પ્રયત્નો કર્યા છતાં હજી પરિસ્થિતિ શાંત નથી પડી. \n\nરવિવારે ચીનના વિદેશમંત્રાલયની પ્રેસવાર્તામાં ભારતનું નામ એક પણ વખત લેવામાં નહોતું \n\nઆવ્યું અને ભારતે પણ ઉચ્ચ સ્તરે આ બાબતે કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું.\n\nજોકે, ભારત સરકારે આ ગતિરોધ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. \n\nઆ વિસ્તારમાં ભારતે શરૂ કરેલાં વિકાસકાર્યોને લઈને તણાવની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. \n\nધારચૂકથી દૌલત બેગ ઑલ્ડી (જ્યાં દુનિયામાં સૌથી ઊંચાઈ ઍડવાન્સ લૅન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે)"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને ચીન વચ્ચેના મતભેદ અંગે નરેન્દ્ર મોદીએ જિનપિંગને શું કહ્યું?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે ઔપચારિક મુલાકાત થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બન્ને નેતા તામિલનાડુના મહાબલીપુરમ (મામલ્લાપુરમ)માં મળ્યા. \n\nમોદી અને જિનપિંગ વચ્ચે કૉવ રિસૉર્ટમાં લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ. એ બાદ બન્ને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થઈ. \n\nચીનના રાષ્ટ્રપતિ સાથે વિદેશમંત્રી વાંગ યી અને રાજ્યના કાઉન્સિલર યાંગ જીએચી સહિત 100 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું છે. \n\nજ્યારે ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ પણ આ બેઠકનો ભાગ બન્યા છે. \n\nબન્ને નેતાઓએ શું કહ્યું?\n\nપ્રતિનિધિમંડળના સ્તરની વાર્તા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને ચીન સીમાવિવાદ : બંને દેશ સરહદ પર સૈન્યતાકાત કેમ વધારી રહ્યા છે?\\nસારાંશ: ચીનની સાથે લદ્દાખમાં સરહદ પર ચાલી રહેલા સંઘર્ષના કારણે ભારત છેલ્લા પાંચ મહિનાથી સૈન્યતાકાત વધારવા માટે અનેક પગલાં ભરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી અને જિંગપિંગ\n\nજેમ કે અનેક મિસાઇલ પરીક્ષણ, વૈશ્વિકસ્તરે ગુપ્ત ગઠબંધન બનાવવાં અને ક્વાડમાં સક્રિયતા વધારવી. અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતનો આ સમૂહ ચીનવિરોધી મંચ માનવામાં આવે છે. \n\nભારત વાર્ષિક માલાબાર નૌસૈન્ય અભ્યાસમાં ઑસ્ટ્રેલિયાને સામેલ કરીને ચીનને સંદેશ આપવા ઇચ્છે છે. આ પહેલાં નૌસેના અભ્યાસમાં ભારત, અમેરિકા અને જાપાન ભાગ લેતા હતા. \n\nત્યારે ભારત ચીનની આપત્તિઓને કારણે ઑસ્ટ્રેલિયા આ અભ્યાસમાં સામેલ થવાથી બચતું હતું. \n\nઆ સિવાય ભારતે લદ્દાખમાં ઠંડીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને ચીનના સૈન્ય વચ્ચે ગલવાનમાં શું થયું હતું? પહેલી વખત ભારતે કહ્યું\\nસારાંશ: ભારત સરકારે પ્રજાસત્તાકદિવસની પૂર્વ સંધ્યાએ ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોની સાથે સંઘર્ષમાં મૃત્યુ પામેલા સૈનિકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્નલ સંતોષ બાબુ\n\nગત વર્ષે પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં 15\/16 જૂન દરમિયાન રાત્રે ચીન અને ભારતીય સૈન્યની વચ્ચે થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nચીને અધિકૃત રીતે એમ નથી કહ્યું કે આ અથડામણમાં તેમના કેટલાં સૈનિક મૃત્ય પામ્યાં હતાં.\n\nભારત સરકારે આ સંઘર્ષમાં મૃત્યુ પામેલા 16 બિહાર રેજિમેન્ટના કર્નલ સંતોષ બાબુને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કર્યા છે.\n\nઆ સંઘર્ષમમાં ભારતનાં 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં, જે પછી બંને દેશોની વચ્ચે સરહદી વિસ્તારમાં તણાવ વધેલો છે. \n\nએ રાત્રે શું થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને નેપાળ વચ્ચે અંતર કેમ વધી રહ્યું છે?\\nસારાંશ: લોકપ્રિય ચૂંટણીના રાજકારણમાં કોઈ પણ વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ દેશની જનભાવનાની ઉપેક્ષા નથી કરતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ-કાશ્મીરના વિભાજન પછી ભારતે ગત વર્ષે નવેમ્બરમાં નવો નક્શો બહાર પાડ્યો હતો, ત્યારે તેમાં કાલાપાની વિસ્તારને સામેલ કરાતા નેપાળના લોકોએ વિરોધ કર્યો હતો. \n\nનેપાળના લોકોએ પોતાની સરકાર વિરુદ્ધ પણ રોષ પ્રકટ કર્યો હતો. \n\nઆખા વિવાદમાં નેપાળની સરકારે સામે આવીને ભારતના નક્શા પર આપત્તિ દાખવવી પડી હતી, ત્યારથી નેપાળ સરકાર પર પગલાં લેવાનું દબાણ હતું. \n\nજ્યારે લિપુલેખમાં ભારતે ચીન સુધી જનાર રસ્તાનું નિર્માણ કર્યું, તો નેપાળે પણ અમુક દિવસો પછી નવો નક્શો જાહેર કર્યો અને જેમાં તેણે એ માનચિત્રમાં સામેલ કરવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને નેપાળ વચ્ચેનો 'રોટી-બેટી'નો સંબંધ નોટબંધીથી બગડી જશે?\\nસારાંશ: હિંદુ કેલેન્ડરના આધારે શનિવાર એટલે કે 15 ડિસેમ્બર સુધી આ વર્ષના છેલ્લાં લગ્ન હતાં. નેપાળ અને ભારતની સરહદ પર રવિવારની સવારે બીરગંજથી બિહારના રક્સૌલમાં પ્રવેશ કરતા ગેટ પાસે માલ સામાનથી ભરેલા ટ્રકોની હાર વચ્ચે દુલ્હનની જેમ સજેલી કારને જોઈને એ અનુમાન લગાવી શકાતો હતો કે તે ગાડીઓ વરરાજાની હતી, જે પોતાની સાથે દુલ્હનને લઈને જઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સજેલી કાર સરહદની બન્ને બાજુ હતી અને દરેક કારમાં એક દેશના વરરાજા અને બીજા દેશની દુલ્હન બેઠી હતી. \n\nબિહારની રક્સૌલ સરહદથી નેપાળની ઔદ્યોગિક રાજધાની તરીકે ઓળખાતા બીરગંજમાં મારી સાથે જઈ રહેલા વરિષ્ઠ સ્થાનિક પત્રકાર અભિષેક પાંડે કહે છે, \"બન્ને દેશો વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. એટલે કે, ન માત્ર વેપાર પણ એક એવી સામાજિક સંરચના, પરંપરા, ધર્મ, વ્યક્તિગત જીવનશૈલી અને ભાષાનાં કારણે બન્ને દેશો વચ્ચે લગ્નનો પણ સંબંધ છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબિહારના રક્સૌલ અને નેપાળના બીરગંજ વચ્ચે એકદમ સીમા પર સ્થિત શંકરાચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને નેપાળ વચ્ચેનો નકશાવિવાદ ક્યાં પહોંચ્યો?\\nસારાંશ: ભારત અને નેપાળ વચ્ચે એક નકશાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. નેપાળે તેના નવા નકશાને સંસદમાં પાસ કરાવવાની દિશામાં એક ડગલું આગળ વધાર્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળની સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં નેપાળના નવા રાજનીતિક નકશા અને નવા પ્રતીકચિહ્ન અપનાવવાને લઈને સંવિધાન સંશોધન કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે\n\nનેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે નવા નકશાને માન્યતા આપવાના આ પ્રસ્તાવને પ્રતિનિધિસભા સમક્ષ મુક્યો હતો. \n\nજેના પર સામાન્ય સહમતિ બની ગઈ છે આમ તો સંસદમાં તેના પર ચર્ચા બાકી છે અને તેના પર મતદાન પણ થશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં નહીં ટકરાય?\\nસારાંશ: જો તમે આજકાલની છાપાઓની હેડલાઇન વાંચી હોય તો એવું લાગશે કે ભારત 16 જૂને મૅનચેસ્ટરમાં પાકિસ્તાન સામેની મૅચ નહીં રમે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચર્ચા તો એવી પણ છે કે ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવવા માટે ભારત આયોજકો પર દબાણ ઊભું કરી રહ્યું છે.\n\nસમાચાર એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈની પ્રશાસન સમિતિએ પાકિસ્તાન સાથે વર્લ્ડ કપ મૅચ રમવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.\n\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસીને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તેઓ એ દેશોથી સંબંધ તોડી નાખે, જે ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપતા હોય.\n\nભારત પ્રાશાસિત કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ) જવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને પાકિસ્તાનમાં મહિલાઓ સામે વધતા જાતીય ગુનાઓ મામલે સરકારો શું કરી રહી છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસ કેસમાં, વિવાદમાં ઘેરાયેલો પીડિતાનો અગ્નિસંસ્કાર અને શોકમાં ડૂબેલો તેમનો પરિવાર, ભારતનું ધ્યાન ફરી એકવાર બળાત્કરના કથિત કેસ તરફ દોરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમ 2012માં દિલ્હીમાં નિર્ભયા કેસ અને 2014માં ઉત્તર પ્રદેશના બદાયુંના એક ગામમાં બે સગીર બાળકીઓ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.\n\nઆ કેસ દેશભરમાં ચર્ચામાં રહ્યા હતા, પરંતુ આ કેસોમાં શું પરિવારને ન્યાય મળ્યો અને ન્યાય મળ્યો તો એ સમયસર મળ્યો?\n\nપાકિસ્તાનમાં મહિલા સામેની હિંસાના આંકડા પણ ચિંતા જન્માવે છે.\n\nશું પાકિસ્તાનમાં દુષ્કર્મ અને હિંસાનો ભોગ બનેલાં મહિલાઓના પરિવારને સમયસર ન્યાય મળે છે?\n\nભારત અને પાકિસ્તાની સરકારોનો દાવો છે કે મહિલાઓ સાથે થતી જાતીય હિંસા સામે યોગ્ય પગલાં લેવાઈ રહ્યાં છે પરંતુ આં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને રશિયા વચ્ચે કઈ-કઈ વસ્તુઓનો વેપાર થાય છે?\\nસારાંશ: ભારતના વિદેશ મંત્રાલય અનુસાર રશિયા અને ભારત વચ્ચેનો દ્વીપક્ષી વેપાર '30 અબજ ડૉલર'નો લક્ષ્યાંક પૂરો કરી ચૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે બન્ને રાષ્ટ્રોએ એક નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભારત અને રશિયા બન્ને તરફનું રોકાણ 50 અબજ ડૉલરને પાર લઈ જવાં માગે છે. \n\nગત 11 મહિનામાં ત્રણ વખત રશિયાની મુલાકાત લઈ ચૂકેલાં ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સપ્ટેમ્બર, 2018માં કહ્યું હતું કે ભારત આ લક્ષ્યાંક વર્ષ 2025 સુધીમાં હાંસલ કરવા માગે છે. \n\nવર્ષ 1990માં સોવિયત સંઘના વિઘટનની પ્રક્રિયા શરૂ થયા બાદ રશિયાને કેટલાંક 'મિત્ર રાષ્ટ્રો'ની જરૂર હતી. \n\nઆ એ જ સમય હતો કે જ્યારે ભારત અને રશિયા વચ્ચેની નિકટતા વધી હતી. \n\nબન્ને રાષ્ટ્રો વચ્ચે એકબીજાને ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અને વિયેતનામના સંબંધોમાં ચીનનું ત્રેખડ\\nસારાંશ: દક્ષિણ ચીન સમુદ્રના મોટા વિસ્તાર પર ચીન પોતાના આધિપત્યનો દાવો કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિયેતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઈ ક્વાંગ સાથે પીએમ મોદી\n\nઆ સમુદ્રના કિનારે આવેલા વિયેતનામ સહિતના બીજા દેશો પણ તેના પર દાવો કરી રહ્યા છે.\n\nચીનની ગતિવિધિઓ અહીં વધી રહી છે, જેના કારણે વિયેતનામ અસલામતી અનુભવે તે સહજ છે. \n\nચીનના વધતો વ્પાય ભારત માટે પણ ચિંતાનું કારણ છે.\n\nચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ\n\nદિલ્હીમાં રહેતા ભૌગોલિક-રાજકીય બાબતોના અને ઇન્ડો-પેસિફિક ટ્રેડના નિષ્ણાત ડૉ. ફયસલ અહમદ કહે છે, \"બિલકુલ, ચીન એક ફેક્ટર છે. \n\n\"તેનું સૌથી મોટું કારણ દક્ષિણ ચીન સમુદ્ર છે. અહીં ઘણા બધા ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ ઊ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત અમેરિકાની નજીક રહી ચીનને ટક્કર નહીં આપી શકે - ગ્લોબલ ટાઇમ્સ\\nસારાંશ: અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ભારત પછી 28 ઑક્ટોબરે શ્રીલંકા પહોંચ્યા. ત્યાં તેમણે ચીનની કૉમ્યુનિસ્ટ સરકારને 'હિંસક જાનવર' કહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોમ્પિયોની આ ટિપ્પણીને લઈને શ્રીલંકાની સરકાર અસહજ થઈ ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ગોટાભાયા રાજપક્ષેએ સફાઈ આપવી પડી.\n\nશ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે ટ્વિટર પર અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને ટેગ કરી લખ્યું, \"શ્રીલંકા હંમેશા પોતાની વિદેશ નીતિમાં તટસ્થ રહેતું આવ્યું છે અને અમે તાકાતવર દેશોની લડાઈમાં ભાગ લઈશું નહીં.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમાઇક પોમ્પિયોની આ ટિપ્પણી પર કોલંબો સ્થિત ચીનના દૂતાવાસે આકરી આપત્તિ દર્શાવી અને એક લેખિત નિવેદન જાહેર કર્યું.\n\nચીનના દૂતાવાસે કહ્યું કે શ્રીલંકા-ચીન વચ્ચેના સંબંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત આર્થિક નિરાશામાં ઘેરાયેલો બહુમતવાદી દેશ બનવા તરફ : મનમોહન સિંહ\\nસારાંશ: ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે એક સંપાદકીય લેખમાં કહ્યું કે ભારત ઉદારવાદી લોકતંત્ર માટે વૈશ્વિક ઉદાહરણમાંથી હવે આર્થિક નિરાશામાં ઘેરાયેલો બહુમતવાદી દેશ બનવા તરફ ઢળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ હિંદુમાં છપાયેલાં સંપાદકીયમાં મનમોહન સિંહે કહ્યું કે, તેઓ ખૂબ જ દુખ સાથે આ કહી રહ્યા છે. \n\nમનમોહન સિંહે કહ્યું કે, ભારત આ સમયે સામાજિક દ્વેષભાવ, આર્થિક મંદી અને વૈશ્વિક મહામારીના ત્રિકોણિય ભયનો સામનો કરી રહ્યું છે. \n\nલેખમાં સિંહે કહ્યું, \"સામાજિક તણાવ અને આર્થિક બરબાદી તો સ્વપ્રેરિત છે પરંતુ કોરોના વાઇરસના કારણે થઈ રહેલી કોવિડ-19ની બીમારી બહારનો ઝટકો છે. મને ખૂબ ચિંતા છે કે આ ત્રણે ભયનું મેળાપીપણું ન ફક્ત ભારતનો આત્મા તોડશે પરંતુ એ દુનિયામાં આપણી આર્થિક અને લોકતાંત્રિક તાકાત અને વૈશ્વિક ઓળખને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત કોરોના વાઇરસની ત્રીજી લહેરથી બચી શકે? સરકારના વૈજ્ઞાનિક સલાહકારનું શું કહેવું છે?\\nસારાંશ: કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કહ્યું છે કે જો આપણે આકરા ઉપાય હાથ ધરીએ તો કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકી શકીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવન\n\nએમણે કહ્યું કે, આ એ વાત પર નિર્ભર કરે છે સ્થાનિક સ્તરે, રાજ્ય, જિલ્લા અને શહેરોમાં એમ દરેક જગ્યાએ દિશાનિર્દેશનું કેટલું પ્રભાવી રીતે પાલન કરવામાં આવે છે. \n\nઆ પહેલાં પાંચ મેએ વિજયરાઘવને જ ચેતવણી આપી હતી કે કોરોના વાઇરસની ત્રીજી લહેરને રોકી શકાય એમ નથી. \n\nતેમણે કહ્યું હતું કે જે રીતે ઝડપથી વાઇરસ ફેલાઈ રહ્યો છે, કોરોનાની ત્રીજી લહેરનું આવવું નક્કી જ છે. \n\nજોકે, એ સ્પષ્ટ નથી ત્રીજી લહેર ક્યારે આવશે અને કેવા સ્તરની હશે. તેમણે એવું પણ કહ્યું હતું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત કોરોના સંક્રમણની બીજી લહેર રોકવામાં નિષ્ફળ કઈ રીતે રહ્યું?\\nસારાંશ: માર્ચ મહિનાની શરૂઆતમાં ભારતના આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને જાહેરાત કરી હતી કે દેશમાં કોરોના મહામારી ખતમ થવાના આરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના પરિજનને ગુમાવનાર પરિવારના લોકો સ્મશાનની બહાર\n\nડૉ હર્ષવર્ધને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વિશ્વ માટે એક દાખલો ગણાવ્યો હતો જેને ‘આંતરરાષ્ટ્રીય સહકાર’માં ધ્યાને લેવું જોઈતું હતું. \n\nજાન્યુઆરી મહિનાથી ભારતે વિશ્વના અનેક દેશોમાં ‘વૅક્સીન ડિપ્લોમસી’ હેઠળ કોરોનાની રસી મોકલવાનું શરૂ કર્યું હતું.\n\nહર્ષવર્ધનના નિવેદનમાં દેખાતી વધુ પડતી આશાની પાછળ એ સમયે ભારતમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી થયેલો ઘટાડો રહેલો હોઈ શકે.\n\nસપ્ટેમ્બર મહિનામાં 93 હજાર દૈનિક કેસનો પીક આવ્યા પછી દેશમાં કોરોનાના નવા કેસમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત ચંદ્રયાન 2 મોકલી રહ્યું છે ત્યારે જાણો 50 વર્ષ અગાઉ માંડ થયેલા મૂન લૅન્ડિંગની કહાણી\\nસારાંશ: અપૉલો 11 મિશન. એક એવું મિશન કે જેની મદદથી મનુષ્યએ પહેલી વખત ચંદ્ર પર પગ મૂક્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મિશનના માધ્યમથી નીલ આર્મસ્ટ્રોંગ દુનિયાની પહેલી વ્યક્તિ બન્યા હતા કે જેઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. \n\nપણ આ મિશનમાં શું ગડબડ થઈ હતી કે તે માંડ માંડ પૂર્ણ થયું હતું? બીબીસીએ એ મિશન અંગે એ લોકોની વાત સાંભળી કે જેમણે આ મિશનને પૂર્ણ કર્યું હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત ચીન સીમાવિવાદ : અમેરિકાને માત આપી ચીન બની રહ્યું છે ટેકનૉલૉજીની મહાસત્તા\\nસારાંશ: કેવું થાય ત્યારે જ્યારે તમે કોઈ સારું કામ કરો અને એ કામ માટે તમારા ખાતામાં એક નંબર જોડાઈ જાય, જો કોઈ ખોટું કામ કરે તો તેના માટે નંબર ઓછો થઈ જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શી જિનપિંગ\n\nજેમ તમે ટૅક્સ કે બિલ સમયસર ભરો તો તમને પોઇન્ટ્સ મળે, કોઈ રેડ લાઇટ તોડી તો તેના માટે પોઇન્ટ્સ ઓછાં થઈ જાય.\n\nચીનમાં આને સોશિયલ સ્કોરર કહે છે અને આ સ્કોરનું મૅનેજમૅન્ટ કરવાની અડધી જવાબદારી મશીનો પર છે. \n\nઆ મશીનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક વિવાદિત અને દિલચસ્પ ઉદાહરણ છે.\n\nમશીનો નિર્ણય લઈ શકે છે કે કોઈ વ્યક્તિનો વ્યવહાર સારો છે કે ખરાબ. \n\nએવું લાગે છે કે આવનારા સમયમાં ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સૌથી મોટું સુપરપાવર બની શકે છે.\n\nઆમ તો અમેરિકા અને ચીન વચ્ચે સુપરપાવર બનવાની હોડ લાગેલી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત ચીન સીમાવિવાદ : વાસ્તવિક નિયંત્રણરેખા ઉપર કોણ કેટલું તાકતવર\\nસારાંશ: હિમાલયના સરહદી વિસ્તારોમાં માર્ગ નિર્માણ માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા જામી છે અને બંને એકબીજાથી આગળ નીકળી જવા માટે પ્રયાસરત છે. જૂન-2020માં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે પોતાના ઍરબેઝ તરફ જતા નવા રસ્તાનું નિર્માણ હાથ ધર્યું તેના કારણે વિવાદ ઊભો થયો હતો, જેણે અથડામણનું સ્વરુપ ધારણ કરી લીધું. એ ઘટનામાં ભારતના ઓછામાં ઓછા 20 સૈનિક મૃત્યુ પામ્યાં હતાં. \n\n255 કિલોમીટર લાંબો 'ડારબુક-શ્યોક-દૌલત બેગ ઑલ્ડી' (DSDBO) પહાડી વિસ્તારમાંથી પસાર થઈને દરિયાઈ સપાટીથી લગભગ 500 હજાર મીટરની ઊંચાઈ લદ્દાખમાં આવેલા દુનિયાના સૌથી ઊંચા રનવે સુધી પહોંચે છે. \n\nલગભગ બે દાયકા સુધી આ રસ્તાનું નિર્માણકાર્ય ચાલ્યું હતું, જે ગત વર્ષે પૂર્ણ થયું હતું. \n\nયુદ્ધની સ્થિતિમાં ભારતીય સૈનિકો તથા શસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત છોડો આંદોલન : ગુજરાતનો એ પ્રદેશ જ્યાં યુવાનોએ અટક ફગાવી 'આઝાદ'નું ઉપનામ લીધું\\nસારાંશ: આજે વિવિધ જ્ઞાતિ સમૂહો તેમની અટકને આધારે વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રસ્તા પર ઊતરીને માગણીઓ કરી રહ્યા છે ત્યારે એ માનવું મુશ્કેલ થઈ પડે કે ગુજરાતના એક તાલુકાના લોકોએ ઓળખનો આધાર ગણાતી અટકનો ત્યાગ કરવા માટે માગણી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઓજસ્વી આઝાદ' પુસ્તકમાંથી\n\nઅત્યારે જ્ઞાતિને આધારે લાભ મેળવવા માટે લોકો એકઠા થઈ રહ્યા છે, પરંતુ ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં એક સમય એવો હતો જ્યારે લોકો જ્ઞાતિ, સમાજના વાડામાંથી બહાર નીકળીને દેશહિત માટે રસ્તા પર ઊતર્યા હતા. \n\n1942ની આઠમી ઑગસ્ટે સમગ્ર ભારતમાં ‘હિંદ છોડો’ની ચળવળ શરૂ થઈ હતી અને એ ચળવળ શરૂ થયાનાં પાંચ વર્ષમાં અંગ્રેજોના 190 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. \n\nએક તરફ મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને લોકો અહિંસક સત્યાગ્રહમાં જોડાયા હતા તો બીજી તરફ સશસ્ત્ર ક્રાંતિમાં વિશ્વાસ ધરાવતા યુવાનોએ ચંદ્રશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત નામ કેવી રીતે પડ્યું, આ કહાણી છે આગ અને દરિયાની....\\nસારાંશ: દેશનું નામ બદલવા પર ચર્ચા છેડાઈ છે, બંધારણમાં નોંધાયેલા 'ઇન્ડિયા ધેટ ઇઝ ભારત'ને બદલીને માત્ર ભારત રાખવાની માગ ઊઠી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ થઈ છે, જેના પર બુધવારે સુનાવણી થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરજદારની માગ હતી કે ઇન્ડિયા ગ્રીક શબ્દ ઇંડિયાથી આવ્યો છે અને તે નામ દૂર કરી દેવું જોઈએ. અરજદારે કોર્ટને અપીલ કરી કે તેઓ કેન્દ્ર સરકારને નિર્દેશ આપે કે બંધારણના અનુચ્છેદ-1માં ફેરફાર કરીને દેશનું નામ માત્ર ભારત રાખે.\n\nસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની વડપણ હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે અરજી ફગાવીને આ મામલે દખલ દેવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે બંધારણમાં પહેલેથી ભારતનો ઉલ્લેખ છે. બંધારણમાં લખ્યું છે- 'ઇન્ડિયા ધેટ ઇઝ ભારત.'\n\nસર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ અરજીને સંબંધિત મંત્રાલયમાં મોકલવી જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત નેપાળની સરકાર ઉથલાવવા માગે છે - નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલી - Top News\\nસારાંશ: નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ રવિવારે એક કાર્યક્રમમાં બોલતા આરોપ લગાવ્યો કે તેમના વિરોધીઓને ભારત દ્વારા તેમની સરકારને ઉથલાવવા માટે સાધવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસ ના એક અહેવાલ મુજબ ઓલીએ આરોપ લગાવ્યો કે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને તેના નકશામાં શામેલ કરવા માટે સંવિધાનમાં બદલાવ કરવાના નેપાળના નિર્ણય સામે દિલ્હીમાં બેઠકો આયોજિત કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહત્વનું છે કે નેપાળમાં સત્તાધારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના બે અગ્રણી નેતાઓ વડા પ્રધાન કે પી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ વચ્ચેના મતભેદો વધી ગયા છે જે વચ્ચે નેપાળના વડા પ્રધાને ભારત પર આ આરોપ લગાવ્યો છે.\n\nકાર્યક્રમમાં બોલતા ઓલીએ કહ્યું કે દિલ્હીના મીડિયા પર નજર કરો. જુઓ કે દિલ્હીમાં કેવી બેઠકો કરવામાં આવી રહી છે. ઓલી તેમની સરકારને ઉથલાવવાના પ્લોટ તરફ ઇશારો કરી રહ્યા હતા.\n\nવડા પ્રધાનના પદ પર હંમેશા માટે રહેવાનો તેમનો કોઈ ઇરાદો નથી એમ કહેતા ઓલીએ કહ્યું કે, હાલ તેમનો પદ પરથી દૂર થવાનો કોઈ સવાલ જ ઉભો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલીથી નરેન્દ્ર મોદી લાભ ખાટી જશે?\\nસારાંશ: અમેરિકન પત્રકાર માઇકલ કિન્સ્લેએ કહ્યું હતું રાજકારણી સાચું બોલી જાય ત્યારે તેમણે લોચો મારી દીધો કહેવાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા અઠવાડિયે ભાજપના એક અગ્રણી નેતાએ બરાબર એવો જ લોચો માર્યો હતો. \n\nબી. એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકને કારણે લોકસભાની આગામી ચૂંટણીમાં પક્ષને બે ડઝન જેટલી બેઠકો મળી જશે. \n\nકર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાનું આ નિવેદન ખૂબ નિખાલસ એવું ગણી શકાય.\n\nસ્વાભાવિક રીતે જ વિપક્ષે તરત ટીકાનો મારો ચલાવ્યો હતો. \n\nવિપક્ષે કહ્યું કે નરેન્દ્ર મોદીનો પક્ષ કઈ રીતે ભારત અને પાકિસ્તાન જેવા બે અણુશસ્ત્રો ધરાવતા દેશો વચ્ચેની તંગદિલીનો રાજકીય લાભ ખાટવા માગે છે તેનો આ બેશરમીભર્યો નમૂનો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત પાકિસ્તાન વિરુદ્ધ 'સર્જિકલ સ્ટ્રાઇક'ની યોજના બનાવી રહ્યું છે?\\nસારાંશ: પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે તેમને ગુપ્તચર સૂત્રો થકી જાણવા મળ્યું છે કે ભારત પાકિસ્તાન વિરુદ્ધ 'સર્જિકલ સ્ટ્રાઇક'ની યોજના બનાવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનું કહેવું હતું કે ભારત પોતાની આંતરિક બાબતો અને ભારત પ્રશાસિત કાશ્મીરની હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવું કરવા અંગે વિચારી રહ્યું છે. \n\nસંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ-ધાબીમાં પત્રકારપરિષદ દરમિયાન કુરૈશીએ કહ્યું કે તેમની પત્રકારપરિષદનો ઉદ્દેશ પાકિસ્તાનીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જરૂરી જાણકારી આપવાનો હતો. \n\nતેમણે એવું પણ કહ્યું કે જો ભારત આવી કોઈ હરકત કરે છે તો પાકિસ્તાન તેનો ભરપૂર અને જડબાતોડ જવાબ આપશે. \n\nકુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને કેટલાંય મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રોને પણ આઅંગેની આશંકાથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત પાસેથી મેં પ્રેમ કરવાનું શીખ્યું : રાશીદ ખાન\\nસારાંશ: દેશની પરિસ્થિતિને પગલે મજબૂરીમાં વતન છોડી આવેલા એક નિરાશ્રિત પાસેથી શું તમે એવી અપેક્ષા રાખી શકો કે તે એક દિવસ પ્રસિદ્ધ ખેલાડી બને?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની પ્રથમ ઐતિહાસિક ટેસ્ટ મેચ રમવા માટે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચેલી અફઘાનિસ્તાનની ટીમ\n\nઅફઘાનિસ્તાનના ખેલાડી રાશીદ ખાનની કહાણી આ સવાલનો જવાબ આપે છે. \n\n20 સપ્ટેમ્બર 1998એ અફઘાનિસ્તાનમાં નનગરહાર પ્રાંતમાં આવેલા જલાલાબાદમાં જન્મેલા રાશીદ ખાનનું બાળપણ આતંકવાદના ભયમાં પસાર થયું. \n\nનનગરહાર પ્રાંત તાલિબાનનો સક્રીય ગઢ રહ્યો છે, \n\nઅને અફઘાન ટીમમાં માત્ર રાશીદ ખાન જ નહીં પણ કેટલાય ખેલાડીઓની કહાણી પણ શરણાર્થી બન્યા બાદ જ શરૂ થઈ છે. \n\nપાકિસ્તાનના પેશાવર પાસે નિરાશ્રિત છાવણીઓમાં રહેતા કેટલાક અફઘાનોએ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત પુરુષો માટેનું સંતતિનિરોધક ઇંજેક્ષન બનાવવાની નજીક, દુનિયાની પહેલી ઘટના હશે\\nસારાંશ: ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દુનિયામાં પહેલીવાર પુરુષો માટેનું સંતતિનિરોધક ઇંજેક્ષન બનાવવાની નજીક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઇંજેક્ષનને નસબંધીના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવ્યું છે.\n\nહિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે આની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને તેને હવે મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાને મોકલવામાં આવ્યું છે. \n\nઆ ઇંજેક્ષનની અસર 13 વર્ષ સુધી રહેશે અને તે પછી તે તેની શક્તિ ખોઈ દેશે. \n\nઆની ટ્રાયલમાં ભાગ લેનારા વરિષ્ઠ વિજ્ઞાની ડૉક્ટર આરએસ શર્માનું કહેવું છે કે આ ઇંજેક્ષન પૂરી રીતે તૈયાર છે અને ફક્ત ડ્રગ કંટ્રોલરની પરવાનગી જ બાકી છે.\n\nએમણે કહ્યું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત બંધ : ખેડૂત આંદોલન સામે મોદી સરકાર ઝૂકશે કે ખેડૂતોને મનાવી લેશે?\\nસારાંશ: આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચ તબક્કાની વાતચીતમાં પણ હજુ સુધી કોઈ નીવેડો આવ્યો નથી. 8 ડિસેમ્બરે ભારત બંધનું ખેડૂતોનું આહ્વાન છે અને 9 ડિસેમ્બરે સરકાર સાથે ફરી વાતચીત.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nખેડૂતોએ તો કહી દીધું છે કે તેઓ ત્રણ નવા કૃષિકાયદાને પરત લેવાની પોતાની માગને લઈને પાછળ નહીં હઠે.\n\nતો મોદી સરકાર શું વિચારી રહી છે?\n\nસરકાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનાં સૂત્રો અનુસાર મોદી સરકાર કાયદો પરત લેવાનો કોઈ ઇરાદો રાખતી નથી.\n\nએક સૂત્રે જણાવ્યું, \"સરકારને ખેડૂતોની ચિંતા છે અને તેમની માગ પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે. મંત્રાલયોમાં આંતરિક રીતે ઘણી ફૉર્મ્યૂલા પર ચર્ચા થઈ રહી છે અને એ શક્ય છે કે બુધવારે, 9 ડિસેમ્બરે થનારી આગામી વાતચીતમાં ખેડૂતો સામે એક ઠોસ પ્રસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત બંધ : ખેડૂત આંદોલનના સમર્થનમાં લંડનમાં વિરોધપ્રદર્શન\\nસારાંશ: ભારતના ખેડૂતોના સમર્થનમાં સેન્ટ્રલ લંડનમાં સેંકડો લોકોએ રવિવારે (સ્થાનિક સમયાનુસાર) પ્રદર્શન કર્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લોકો સેન્ટ્રલ લંડનમાં આવેલા ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયાં હતાં. જ્યાંથી તેમણે લંડનના ટ્રેફેલગર સ્ક્વેયર સુધી રેલી કાઢી હતી. \n\nમાર્ચમાં સામેલ લોકોનું કહેવું હતું કે મોદી સરકાર દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળે અને તેમની માગો પર ગંભીરતાથી વિચાર કરે. \n\nપ્રદર્શનમાં સામેલ 13 લોકોની લંડન પોલીસે ધરપકડ પણ કરી હતી. \n\nજુઓ વીડિયો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત બંધ : ખેડૂત આંદોલનમાં મીડિયા પ્રત્યે ગુસ્સો કેમ દેખાઈ રહ્યો છે?\\nસારાંશ: સિંઘુ સરહદે અમે ખેડૂતો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ફ્રેમમાં ઘૂસી આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પોસ્ટરમાં લખ્યું હતું, \"મીડિયાવાળાઓ સાચું બોલો..પ્લીઝ\"\n\nખેડૂતોના આંદોલન દરમિયાન એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પછી કોઈ સૌથી વધુ સંભળાતો શબ્દ હોય તો તે છે 'ગોદી મીડિયા.'\n\nઆ વાક્ય મીડિયાના એ વર્ગ માટે વાપરવામાં આવી રહ્યું છે જે આંદોલનકારીઓની નજરમાં સરકારનો પક્ષ લઈ રહ્યા છે અને ખેડૂતોના આંદોલન વિશે પાયાવિહોણી નકારાત્મક ખબરો પ્રસારિત કરી રહ્યા છે. \n\nકૅમેરામૅન અને હાથમાં માઇક લઈને રિપોર્ટરોને જોતા જ ગોદી મીડિયા ગો બેકના સૂત્રો લાગવા લાગે છે.\n\nલોકો પત્રકારો સાથે વાતચીત કરતાં પહેલાં એ જુએ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત બંધ : મોદી-હાર્દિક સહિતના નેતાઓએ શું ટ્વીટ કર્યું?\\nસારાંશ: ભારત બંધના દિવસે દેશમાં આંદોલન અને હિંસાના બનાવ નોંધાઈ રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને હાર્દિક પટેલ સહિતના અન્ય નેતાઓએ આ દિવસે ટ્વિટર મારફતે આ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, કેટલાકે ટ્વિટર પર આ મામલે કોઈપણ પ્રતિક્રિયા નહોતી આપી.\n\nઅત્રે નોંધવું રહ્યું કે એસસી-એસટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે નારાજ દલિત સમુદાયે સોમવારે ભારત બંધનું એલાન કર્યું હતું. \n\nભારત બંધ સમયે થયેલા આ આંદોલનમાં આઠ લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાક રાજ્યોમાં વાહનોને આગચંપી પણ કરાઈ હતી.\n\nગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ તેની માઠી અસરો વર્તાઈ હતી.\n\nગુજરાતમાંથી ભારત બંધના એલાનને જિગ્નશ મેવાણીએ સમર્થન જાહેર કર્યું હતું. \n\nવળી બીજી તરફ ઘણી વાર કાર્યક્રમોમાં એક સાથે જોવા મળતા દલિત નેતા જિગ્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત બંધ-કૃષિ બિલ : ભારતના ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે આવે? - પી સાઈનાથ સાથે વાતચીત\\nસારાંશ: કૃષિ સાથે સંકળાયેલા ત્રણ ખરડા સરકારે પસાર કર્યા છે. તેની સામે ઘણા રાજ્યોમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યા છે. બીબીસીના મુરલીધરન કાશી વિશ્વનાથને સિનિયર પત્રકાર પી. સાઈનાથ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. સાઈનાથ ભારતીય ખેડૂતોની સમસ્યાઓ વિશે ખાસ વિગતવાર અહેવાલો આપતા રહ્યા છે. તેમની સાથેની વાતચીતના અંશો: \n\nસવાલઃ ભારત સરકારના ત્રણ કૃષિ ખરડાઓ વિશે તમારો અભિપ્રાય શો છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વરિષ્ઠ પત્રકાર પી. સાઈનાથ\n\nજવાબઃ આ તદ્દન નકામા ખરડાઓ છે. એક ખરડો છે એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) વિશેનો. એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું કે APMC રાક્ષસ છે અને ખેડૂતોને ગુલામ બનાવીને રાખ્યા છે. એ તો મૂર્ખાઈ છે. આજે પણ મોટા ભાગની ખેતપેદાશોનું વેચાણ નિશ્ચિત કરાયેલી મંડી કે જથ્થાબંધ બજારની બહાર જ થાય છે. \n\nઆ દેશમાં પાક ઊભો હોય ત્યારે જ મોટા ભાગના ખેડૂતો તે વેચી નાખે છે. વચેટિયો અને ધીરધાર કરનારો આવીને પાક લઈ જાય છે. બજાર સમિતિઓનો લાભ માત્ર 6થી 8% ખેડૂતોને જ મળે છે.\n\nઆપણા ખેડૂતોની અરજ શી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત માટે સ્વદેશી રસી વધુ યોગ્ય છે કે ઑક્સફર્ડની?\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસના કારણે પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે કોરોનાની સંભવિત રસીઓના નિર્માણ અંગે માહિતી મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nવડા પ્રધાને અમદાવાદમાં ચાંગોદરસ્થિત ઝાયડસ કૅડિલાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને કોરોનાની વૅક્સિનના વિકાસકાર્ય અંગે માહિતી મેળવી હતી.\n\nકોરોના વાઇરસ વૅક્સિન : એ મહિલા જેમનાં પર કોરોનાની રસીનું પરીક્ષણ થશે\n\nનોંધનીય છે કે ઝાયડસ કૅડિલા, ભારત બાયોટૅક અને સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા કોરોનાની રસી માટે પરીક્ષણો ચાલી રહ્યાં છે. જે હાલ વિકાસના જુદાજુદા તબક્કામાં છે. \n\nસાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.\n\nબેઠકમાં મોદીએ ફરી વાર કોરોના સામેની લડાઈમાં ટેસ્ટ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત વિ. ન્યૂ ઝિલૅન્ડ સિરીઝ : અંબાતિ રાયડુની બૉલિંગ ઉપર કેમ પ્રતિબંધ લાગ્યો?\\nસારાંશ: ભારતીય ક્રિકેટર અંબાતિ રાયડૂને શંકાસ્પદ બૉલિંગ એક્શનને લીધે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બૉલિંગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાયડુ ઉપર આ પ્રતિબંધ 12 જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે મેચમાં બોલિંગ કર્યા બાદ થયેલી ફરિયાદ પછી લગાવવામાં આવ્યો છે. એ મૅચમાં રાયડુએ બે ઓવરોની બૉલિંગ કરી હતી અને 13 રન આપ્યા હતા. \n\nહકીકતમાં આ ફરિયાદ પછી અંબાતિ રાયડૂને 14 દિવસની અંદર ટેસ્ટમાં સામેલ થવાનું હતું, પરંતુ રાયડૂ એવું કરવામાં નિષ્ફળ રહ્યાં. \n\nઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પોતાના નિવેદનમાં કહ્યું છે, \"જ્યાં સુધી તેમનો ટેસ્ટ ના થઈ જાય ત્યાં સુધી એમની ઉપર પ્રતિબંધ લાગેલો રહેશે.\"\n\n\"તેમને ટેસ્ટમાં સામેલ થઈને એ બતાવવું પડશે કે તેઓ સાચી ઍક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત વિરુદ્ધ ગુસ્સામાં પોતાનું જ નુકસાન કરી રહ્યું છે પાકિસ્તાન\\nસારાંશ: જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, તો પાકિસ્તાને ન માત્ર તેનો બળપૂર્વક જવાબ આપ્યો પણ તેણે ભારતીય સિનેમા અને ટેલીવિઝન પર પણ રોક લગાવી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાને જે રીતે ગુસ્સો વ્યક્ત કર્યો અને બદલો લીધો તે તો સહેલું હતું પણ પાકિસ્તાનનો આ દાવ ઊંધો પડ્યો છે. \n\nબીબીસીના ઇલયાસ ખાસ અને શુમાઇલા ઝાફરીએ પોતાના રિપોર્ટમાં આ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. \n\nભારત અને પાકિસ્તાન વર્ષ 1947થી જ એકબીજા વિરુદ્ધ લડી રહ્યા છે. \n\nપરંતુ બોલીવૂડને લઈને તેમનો પ્રેમ સંઘર્ષની તમામ ઘટનાઓ બાદ પણ યથાવત રહ્યો અને આજે પણ છે. \n\nતેમ છતાં નિયંત્રણ રેખાની બન્ને બાજુ જો કંઈ પણ થાય છે તો તેની સીધી અસર બોલીવૂડ પર પડે છે અને બોલીવૂડ સીધી તેની ઝપેટમાં આવી જાય છે. \n\nતમે આ વાંચ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત વિશ્વમાં કોરોનાની રસીના મામલે ચીન કરતાં વધુ વિશ્વસનીય?\\nસારાંશ: ભારત કોરોના વાઇરસની રસી વિશ્વના ઘણા દેશોને પહોંચાડી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ રસી દ્વારા તે વિશ્વમાં એ સાબિત કરી રહ્યું છે કે તે ચીન કરતાં ભરોસાપાત્ર છે. \n\nભારત હાલ કોરોનાની બે દેશી રસી પર કામ કરી રહ્યું છે. \n\nજુઓ આ વીડિયો અહેવાલ.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત સરકાર પાસે ખર્ચને પહોંચી વળવા માટેની પૂરતી કમાણી નથી?\\nસારાંશ: સરકારની કમાણીનો સૌથી મોટો રસ્તો છે ટૅક્સ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાયરેક્ટ એટલે એ ટૅક્સ જે કમાણી કરનાર કે લેણદેણ કરનાર સીધા ભરે છે અને તેની જવાબદારી કોઈ ત્રીજાને ટ્રાન્સફર કરી શકાતી નથી. તેમાં ઇન્કમટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સ કે કંપનીઓના ઇન્કમટૅક્સ સામેલ છે.\n\nકૅપિટલ ગેન્સ ટૅક્સ પણ એવો ટૅક્સ છે અને બહુ પહેલા ખતમ થયેલો વેલ્થ ટૅક્સ અને એસ્ટેટ ડ્યૂટી કે મૃત્યુકર પણ એવો જ ટૅક્સ હતો.\n\nઅને ઇનડાયરેક્ટ ટૅક્સ એ હોય છે, જેની ચુકવણી કરનાર પહેલાં ખરીદી કરનારા પાસેથી વસૂલે છે. જેમ કે સેલ્સ ટૅક્સ, જેના સ્થાને હવે જીએસટી આવી ગયો છે, એક્સાઇઝ અને કસ્ટમ ડ્યૂટી.\n\nસરકારને પૈસા ક્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત સરકારે બંધ કરી હજ સબસિડી હવે શું?\\nસારાંશ: કેંદ્ર સરકારે હજયાત્રા પર આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે ભારતથી 1.75 લાખ મુસલમાન યાત્રાળુઓ હજ માટે જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેંદ્રીય લઘુમતી મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ જાહેરાત કરી છે કે, કેંદ્ર સરકારે આ વર્ષથી ભારતથી હજ યાત્રાએ જનારા યાત્રાળુઓને આપવામાં આવતી સબસિડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. \n\nતેમણે એક નિવેદનમાં જણાવ્યું, “આઝાદી પછી સૌથી મોટી સંખ્યામાં 1.75 લાખ હજયાત્રીઓ આ વર્ષે ભારતથી હજ માટે જશે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nહજ સબસિડીને બંધ કર્યા બાદ બચનારી રકમનો સમાજના શૈક્ષણિક સશક્તિકરણ માટે ઉપયોગ થશે.\n\nખાસ કરીને છોકરીઓ, નાના બાળકો અને મહિલાઓના શૈક્ષણિક સશક્તિકરણ માટે એ નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. જેથી જે સમાજ શૈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત સરહદે ચીને મિસાઇલ, તોપ અને હથિયારો ખડકી દીધાં\\nસારાંશ: પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં ડિસઇંગેજમેન્ટને લઈને ભારત અને ચીન વચ્ચે નવ તબક્કાની સૈન્ય વાતચીત થઈ છે, પરતું આ દરમિયાન ચીનની સેના 3,488 કિલોમિટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઓછું કરવાનો કોઈ સંકેત નથી આપી રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે ચીનની સેનાએ તિબેટમાં આર્ટિલરી ગન, સ્વ-ચાલિત હોવિત્ઝર અને સરેફસ-ટૂ-મિસાઇલોની તહેનાતી વધારી દીધી છે.\n\nઇન્ડિયન નૅશનલ સિક્યૉરિટી પ્લાનર્સ અનુસાર, PLA ત્રણેય સેક્ટરોમાં નવી તહેનાતી કરી રહી છે અને સૈનિકો અને ભારે સૈન્ય ઉપકરણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી રહી છે. સાથે જ પૈંગોંગ ત્સોનાં ફિંગર ક્ષેત્રોમાં નવું નિર્માણ કરી રહી છે.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, સીમા પર તણાવ વચ્ચે ભારત LAC પર નિગરાની વધારવા જઈ રહ્યું છે.\n\nઅખબાર પ્રમાણે, ભારત ચીન સાથે જોડાતી ઉત્તરી સીમાઓ પર પોતાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત સહિત આ દેશો પેટ્રોલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકશે\\nસારાંશ: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા 'ભારત બંધ'નું એલાન કરવામાં આવ્યું. જો પેટ્રોલ-ડીઝલની વાત કરવામાં આવે તો તેના ભાવ દિવસેને દિવસે આકાશ આંબી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ કેન્દ્રની મોદી સરકાર આ ભાવવધારાને કાબૂમાં લેવા અસફળ જણાઈ રહી છે. \n\nએટલે સુધી કે રાજસ્થાનમાં ભાજપના એક મંત્રીએ એવું નિવેદન આપ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે એટલા માટે લોકોએ અન્ય ખર્ચાઓ પર કાબૂ કરવો જોઈએ.\n\nગુજરાતમાં અમદાવાદ તરફ નજર કરવામાં આવે તો ત્યાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયા અને ડીઝલનો ભાવ 78 રૂપિયાની આળેગાળે છે.\n\nભારતમાં પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધ?\n\nદુનિયામાં ભારત સહિત અમુક દેશ એવા છે જેમણે પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવાનું વિચારી લીધું છે. \n\nઆ યાદીમાં જર્મની, નોર્વે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત સહિત વિશ્વમાં કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઈ ગઈ છે?\\nસારાંશ: ભારતમાં હાલ કોરોના વાઇરસના 16 લાખ કરતાં વધારે કેસ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાભરમાં ફરી કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. અમેરિકા, ભારત, રશિયા અને બ્રાઝિલ સહિત અન્ય દેશોમાં પણ કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. \n\nહવે કોરોના વાઇરસ શહેરો બાદ ગામડાંમાં ફેલાવા લાગ્યો છે. તો શું આ કોરોના વાઇરસની બીજી લહેર છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત સાથે જોડાયેલી પાકિસ્તાનની દરિયાઈ સીમા ક્યાં સુધી વિસ્તરેલી છે?\\nસારાંશ: પાકિસ્તાની નૌકાદળે દાવો કર્યો કે એમણે ભારતીય સબમરીનને તેની દરિયાઈ સરહદમાં પ્રવેશતાં અટકાવી અને પાછી ધકેલી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની નૌકાદળ પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની જળસીમાની અંદર ભારતની સબમરીનની હાજરીના પુરાવા મળ્યા હતા અને તેને પાકિસ્તાનની જળક્ષેત્રમાં પ્રવેશતી અટકાવવામાં આવી હતી. \n\nપોતે વિસ્તારમાં શાંતિ ઇચ્છે છે એટલા માટે જાણી જોઈને ભારતીય સબમરીન પર હુમલો ના કર્યો હોવાની વાત પણ પાકિસ્તાને કરી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપાકિસ્તાનના આ દાવાને ભારતીય નૌકાદળે પ્રૉપેગૅન્ડા ગણાવ્યો અને નકારી કાઢ્યો છે. \n\nભારતીય નૌસેનાએ કહ્યું કે, \"અમારી હાજરી રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે હોય છે. કેટલાક દિવસોથી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત સાથે જોડાયેલી સીમા પર તારબંધી કેમ નથી કરતું પાકિસ્તાન?\\nસારાંશ: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અનિર્ધારિત વાસ્તવિક સીમારેખા (એલ.ઓ.સી.) પર ઘણી જગ્યાએ થયેલા ઘર્ષણના સમાચાર ભારતીય મીડિયામાં આવ્યા હતા, પરંતુ એક એવી સીમા છે જેના પર થઈ રહેલી ગતિવિધિ પર કોઈએ ખાસ ધ્યાન નથી આપ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય સીમા\n\nઆઠમી મેના રોજ ઈરાન સાથે જોડાયેલા પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની સીમા પાસે છ પાકિસ્તાની સુરક્ષાબળ માર્યા ગયા હતા.\n\nતેમની ગાડીને રિમોટકંટ્રોલથી આઈ.ઈ.ડી. (ઇમ્પ્રૂવાઇઝ્ડ ઍક્સ્પલૉઝિવ ડિવાઇસ) બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. મૃતકોમાં પાકિસ્તાની સૈનિકોમાં એક મેજર રૅન્કના અધિકારી પણ હતા.\n\nપાકિસ્તાની સેનાના પબ્લિક રિલેસન્સ વિભાગના ડાયરેક્ટર (ડીજી, આઈએસપીઆર) અનુસાર, આ ટીમ પાકિસ્તાન-ઈરાન સીમાથી 14 કિમીના વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતી.\n\nઆ ટીમ બહુ મુશ્કેલ અને પહાડી વિસ્તારમાં ચરમપંથીઓના સંભવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત હવે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર નથી રહ્યું\\nસારાંશ: સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતનો આર્થિક વિકાસદર છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી નબળા સ્તરે પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગામ ઇમ્પ્લિમેન્ટેશને જાહેર કરેલા અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી વર્ષ 2017-18માં જોવા મળી હતી. આ વર્ષમાં બેરોજગારીનો દર 6.1 ટકા રહ્યો. \n\nગત નાણાકીય વર્ષમાં એપ્રિલ-2018થી માર્ચ 2019 દરમિયાન આર્થિક વિકાસદર 6.8% નોંધાયો હતો. \n\nજ્યારે જાન્યુઆરી અને માર્ચના ત્રિમાસિક ગાળામાં વિકાસદર માત્ર 5.8% જ નોંધાયો. જેને પગલે ગત બે વર્ષમાં પ્રથમ વખત ચીન ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતથી આગળ નીકળી ગયું. \n\nઆનો સ્પષ્ટ મતલબ એ છે કે ભારત હવે દુનિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ઑસ્ટ્રેલિયા : ભારતની 34 રને હાર, છ બૅટ્સમેન ડબલ ફિગર સુધી પણ ન પહોંચ્યા\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના સિડની ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં યજમાન ટીમ સામે ભારતનો 34 રને પરાજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિત શર્માએ 129 બૉલમાં 133 રન કર્યા હતા\n\nભારત તરફથી રોહિત શર્મા અને ધોની માત્ર બે બૅટ્સમેન હતા જેમણે ભારત માટે સન્માનજનક પાર્ટનરશિપ કરી હતી. \n\nરોહિત શર્માએ ઑપનિંગમાં આવ્યા બાદ અંત સુધી લડત આપતા સદી કરી હતી. તેમણે 129 બૉલમાં 133 રન કર્યા હતા. \n\nજ્યારે ધોનીએ ભારતની ફટાફટ પડતી વિકેટ્સની વચ્ચે થોડી સ્થિરતા આપતા 51 રન કર્યા હતા. \n\nઆ સિવાય ભારતના કોઈ બૅટ્સમેન વધારે રન કરી શક્યા ન હતા. ભારતના કુલ 6 બૅટ્સમેન તો ડબલ આંક સુધી પણ પહોંચી શક્યા ન હતા. \n\nઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતાં મહેમાન ટીમે ભારત સામે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન તણાવ : આખી દુનિયામાં આ રીતે ફેલાયેલી છે ચીની જાસૂસીની જાળ, છોકરીઓનો થાય છે ઉપયોગ\\nસારાંશ: ચાઇનિઝ ટેલિકોમ કંપની ખ્વાવેના વિવાદથી ચીનનો જાસૂસી કાર્યક્રમ વધુ એક વખત ચર્ચામાં આવી ગયો છે. તે એજન્ટ્સની નિમણૂક કરવા અને વિશ્વમાં પોતાની તાકાત વિસ્તારવાના મહત્ત્વકાંક્ષી કાર્યક્રમનો ભાગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"MI6 (યુ.કે.ની ગુપ્તચર એજન્સી)ના પૂર્વ જાસૂસની મદદથી તૈયાર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, ચીન દ્વારા યુ.કે.ની ટોચની હસ્તીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. \n\nબ્રિટનમાં ચીનની ટેલિકોમ કંપનીઓને પ્રવેશ મળી શકે તે માટે રાજનેતાઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.\n\nરાજને કાજ \n\nકથિત રીતે ચીનની દરેક મોટી કંપનીમાં આંતરિક સ્તરે એક \"સેલ\" હોય છે, જે ચીનના શાસક પક્ષ ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી.)ની દેખરેખ હેઠળ કામગીરી કરે છે. \n\nકંપનીમાં પાર્ટીના રાજકીય ઍજન્ડાનો અમલ થાય તથા રાજકીય નિર્દેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન તણાવ : શું ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી મામલે જૂઠું બોલ્યા?\\nસારાંશ: ભારત-ચીનના સરહદ અંગેના વિવાદ મામલે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી',\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ\n\nઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટિપ્પણી કરી એના થોડા જ કલાકોમાં આ મામલે વિવાદ સર્જાયો છે.\n\nભારત સરકારના સ્રોતને ટાંકીને સમાચાર સંસ્થાઓ નોંધે છે કે તાજેતરમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાત થઈ જ નથી.\n\nજ્યારે થોડા કલાકો પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી ભારત-ચીન સીમાવિવાદ અંગે વાત થઈ છે.\n\nપરસ્પર વિપરિત દાવાઓને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી અંગે વિવાદ સર્જાયો છે.\n\nશું છે સમગ્ર મામલો?\n\nભારત અને ચીન વચ્ચે સરહદ મામલે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન તણાવ : ‘દીકરો ચીનની સરહદે શહીદ થઈ ગયો પણ સરકાર હજી ચૂપ છે’\\nસારાંશ: \"મારો દીકરો ચીનની સરહદે શહીદ થઈ ગયો પણ સરકાર હજી સુધી મૌન છે. આ દુખની વાત છે. હવે દીકરો ગુમાવી દીધો. સામે 15 દિવસની નવજાત પૌત્રી (સૈનિકની દીકરી) છે. બે વર્ષ પહેલાં પરણીને લાવ્યો હતો એ વહુ છે. કહો હવે અમે શું કરીએ? અમારે માથે તો એવી આફત આવી છે કે હવે અમને કંઈ જ સમજાતું નથી. અમારી સામે અંધારું છે. બહાર તૂટીને વરસાદ વરસે છે અને અંદર અમે રડી રહ્યાં છીએ. અમારું બધુ જ બરબાદ થઈ ગયું. મને મારા દીકરાના મૃતદેહની રાહ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુંદન ઓઝા\n\nબીબીસી સાથે આ વાત કરતાં ભવાની દેવી રડી પડ્યાં.\n\nભવાની દેવી ભારતીય સેનામાં સામેલ કુંદનકાંત ઓઝાનાં માતા છે. માંડ 26 વર્ષના કુંદન છેલ્લાં બે અઠવાડિયાંથી લદ્દાખ રેંજની ગલવાન ઘાટીમાં તહેનાત હતા. સોમવારે રાત્રે ચીની સૈનિકો સાથેના ઘર્ષણમાં તેમનું મૃત્યુ થયું છે.\n\nમંગળવારે બપોરે ત્રણ વાગ્યે ભારતીય સેનાના એક અધિકારીએ ફોન કરીને આ અંગે પરિવારને જાણ કરી. ત્યારથી આખા ઘરમાં માતમ છે. \n\nભવાની દેવીએ જણાવ્યું, \"ફોન કરનારે મને પૂછ્યું કે હું કેકે (કુંદન)ની કોણ થાઉં છું? મેં તેમને કહ્યું કે મારો દીકરો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન તણાવ: નરેન્દ્ર મોદીની નવા વૈશ્વિક ગઠબંધનની ચાલ ચીનને રોકી શકશે?\\nસારાંશ: ભારત, અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે વધુમાં વધુ સૈન્ય અને વ્યાપારી સહયોગ દ્વારા પોતાના ગઠબંધનને મજબૂત કરવા ઇચ્છે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"quad\n\nઆ ચારેય લોકશાહી દેશો એક અનૌપચારિક 'કવૉડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલૉગ' અથવા કવૉડ હેઠળ પરસ્પર ભાગીદાર છે. જોકે જાપાન અને અમેરિકાના સ્થાનિક રાજકારણમાં સંભવિત ફેરબદલ પછી એમની ભાગીદારીના ભવિષ્ય સામે જોખમ પણ છે. \n\nસાથે જ પૂર્વ લદાખમાં એલએસી પર ચાલી રહેલા તણાવને લઈને ચીન અને ભારતની વાતચીતમાં થઈ રહેલી પ્રગતિ પણ ક્વૉડના પ્રભાવને નિર્ધારિત કરવામાં એક ભૂમિકા નિભાવી શકે છે. \n\nસપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અમેરિકાના સહાયક વિદેશ મંત્રી અને ઉત્તર કોરિયા માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ સ્ટીફન બેગને કહ્યું કે ક્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન વચ્ચે શા માટે ગલવાન ખીણમાં તણાવ પ્રવર્તી રહ્યો છે?\\nસારાંશ: છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ભારત અને ચીન વચ્ચે તણાવ પ્રવર્તમાન છે. બંને દેશ વાસ્તવિક નિયંત્રણરેખા ઉપર સૈનિક ખડકી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અક્સાઈ ચીનમાં ગલવાન ખીણના મુદ્દે બંને દેશો વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો છે. ભારતનું કહેવું છે કે ગલવાન ખીણના છેડે ચીની સૈનિકોએ તંબૂ તાણ્યા છે, જેથી ભારતે પણ સૈનિકોની સંખ્યા વધારી છે.\n\nચીનનો આરોપ છે કે ગલવાન ખીણમાં ભારત ગેરકાયદેસર રીતે સૈન્યસુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. \n\nમે મહિનામાં ભારત-ચીન વચ્ચી સરહદ ઉપર અલગ-અલગ મોરચે હિંસક અથડામણના સમાચાર આવ્યા છે. નવમી મેના દિવસે ઉત્તર સિક્કિમમાં નાથુ લા સૅક્ટર ખાતે બંને દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. \n\nએ અરસામાં લદ્દાખ ખાતે એલ.ઓ.સી.(લાઇન ઑફ કંટ્રોલ) પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન વિવાદ : નાકુલા ભારત માટે કેમ મહત્ત્વનું?\\nસારાંશ: સિક્કિમમાં ભારત-ચીન સીમાની પાસે નાકુલામાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે કેટલાક દિવસ પહેલાં ઘર્ષણ થયું હતું. ભારતીય સેનાએ નાકુલામાં આ ઘર્ષણ થયાની પુષ્ટિ કરી હતી, પણ તેને સામાન્ય ગણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસેનાએ આ મામલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું, \"ઉત્તર સિક્કિમના નાકુલા વિસ્તારમાં 20 જાન્યુઆરીએ ભારતીય સેના અને પીપુલ્સ લિબરેશન આર્મી વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું અને આ મામલાનો સ્થાનિક કમાન્ડરોએ નીવેડો પણ લાવી દીધો છે.\"\n\nજોકે ચીને આવા કોઈ પણ ઘર્ષણ થવાનો ઇન્કાર કરી દીધો છે. ચીની સરકાર સમર્થિક ન્યૂઝ વેબસાઇટ ગ્લોબલ ટાઇમ્સે ભારતીય મીડિયામાં આવતા રિપોર્ટોમાં ચીની સૈનિકોના ઘાયલ થવાની વાતનો ઇન્કાર કર્યો છે.\n\nગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે ભારત-ચીન સીમા પર થયેલા ઘર્ષણમાં 20 ચીની સૈનિકોના ઘા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સરહદ પર ભારતીય સૈન્યે ચીનના નાગરિકોની મદદ કરી - BBC TOP NEWS\\nસારાંશ: ભારતીય સૈન્યે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભારતીય સેનાએ ઉત્તર સિક્કિમમાં 17,500 ફીટની ઊંચાઈ પર વિષમ પરિસ્થિતિમાં ભારત-ચીન સરહદ પર ફસાયેલા ચીનના નાગરિકોને બીજી સહાય સાથે મેડિકલ મદદ પહોંચાડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય સૈન્યે આ સાથે જ લખ્યું છે કે ભારતીય સેના માટે માનવતા સર્વોપરી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર એજન્સી પીટીઆઈએ સૈન્યઅધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ચીનના ત્રણ નાગરિકો 17,500 ફીટની ઊંચાઈ પર શૂન્યથી નીચેના તાપમાનમાં માર્ગ ભૂલી ગયા હતા. ભારતીય સૈન્યે તેમને ગરમ કપડાં, અન્ન અને મેડિકલ સહાય પૂરી પાડી છે. આ ત્રણેય નાગરિકોમાં એક મહિલા પણ સામેલ છે. \n\nબીજી તરફ અરુણાચલ પ્રદેશમાં કૉંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે ટ્વીટ કર્યું છે કે ચીનની પીપુલ્સ લિબેરેશન આર્મી(પીએલએ)એ અરુણાચલ પ્રદેશના સુબનસિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સરહદવિવાદ : પાકિસ્તાન સામે બોલતી ભારતીય સેના ચીન મુદ્દે ચૂપ કેમ રહે છે?\\nસારાંશ: ભારતના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બ્રિકમ સિંહે બીબીસીને કહ્યું કે ભારતીય સૈન્ય ચીન સાથે જોડાયેલી સરહદ એટલે લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીનના સૈન્યને જેવા સાથે તેવાની રીતે જવાબ આપી શકે છે અને તે આવું કરવા સક્ષમ છે પરંતુ આ કાર્યવાહી માટે સૈન્ય નિર્ણય લઈ શકતું નથી, રાજકીય નેતૃત્વ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના સવાલોના જવાબોમાં જનરલ બિક્રમ સિંહે કહ્યું, \"અમે જે પણ કાંઈ કરીએ છીએ અને જે કરવાની ક્ષમતા છે તેને લઈને ઍલર્ટ રહેવાની જરૂર છે. અમને ખ્યાલ છે કે એવા અનેક વિસ્તારો છે જ્યાંથી ચીનને તેની ભાષામાં જવાબ આપી શકાય એમ છે. \" \n\n\"આપણે કોઈપણ પગલું ભરીએ તો તેની દુરગામી અસર વિશે વિચારવું જોઈએ. ચીનની બાબતમાં પીએમઓ અને સંરક્ષણ મંત્રાલય પણ નિર્ણય કરતું હોય છે કારણ કે અહીં ટકરાવ વધવાની સંપૂર્ણ આશંકા રહે છે.\"\n\nપાકિસ્તાન સરહદ પાસે તણાવની વાત આવે છે તો ભારતીય સૈન્યનું વલણ એકદમ અલગ જ હોય છે. આ અંગે જનરલ બિક્રમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સરહદવિવાદ : પૂર્વ લદ્દાખમાં ચીન સાથેની સમજૂતીમાં કોણ જિત્યું અને કોણ હાર્યું?\\nસારાંશ: પૂર્વ લદ્દાખમાં હાલની સ્થિતિ વિશે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંસદમાં માહિતી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"મને સંસદને એ કહેતા ખુશી થઈ રહી છે કે અમારા દૃઢ ઇરાદા અને મજબૂત વાતચીતના ફળસ્વરૂપે ચીન સાથે પેંગોંગ લેકના ઉત્તર અને પશ્ચિમ કિનારે સૈન્યને પાછળ હઠાવવાને લઈને કરાર થઈ ગયો છે.\"\n\nપૂર્વ લદ્દાખમાં ભારત -ચીન સરહદ (વાસ્તવિક નિયંત્રણ રેખા) પર બંને દેશો વચ્ચે આશરે 10 મહિનાથી તંગદિલી ચાલી રહી હતી.\n\nઆ સરહદ-વિવાદનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે હજુ સુધી 9 રાઉન્ડની ઉચ્ચ કક્ષાની સૈન્યવાર્તા થઈ છે અને વાર્તા દરમિયાન ભારત સરકાર સતત કહેતી આવી છે કે તે વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સરહદે તણાવ છતાં બંને દેશ વચ્ચેનો વેપાર કઈ રીતે વધ્યો?\\nસારાંશ: લદ્દાખની સીમાએ ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેના કારણે બંને દેશો વચ્ચે ગંભીર તણાવ ઊભો થઈ ગયો હતો. આમ છતાં ગત વર્ષે ચીન જ ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે ચીનમાંથી 58.7 અબજ ડૉલરનના સામાનની આયાત કરી હતી.\n\nગત નાણાંકીય વર્ષમાં પણ ચીન જ ભારતનું સૌથી મોટું ટ્રૅડિંગ પાર્ટનર હતું. અમેરિકા બીજા તથા સંયુક્ત આરબ અમિરાત ત્રીજાક્રમે રહ્યા હતા.\n\nભારતે ચીનમાંથી 58.7 અબજ ડૉલરનના સામાનની આયાત કરી હતી. જે અમેરિકા અને યુ.એ.ઈ.માંથી થયેલી સંયુક્ત આયાત કરતાં પણ વધુ હતી. આ ગાળામાં ભારતે પાડોશી દેશ ચીનને 19 અબજ ડૉલરનો સામાન વેંચ્યો હતો.\n\nગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. થોડા દિવસ અગાઉ ચીને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમા પર માર્યા ગયેલા ભારતીય કર્નલ અને જવાન કોણ છે?\\nસારાંશ: ભારત અને ચીની સેનાઓ વચ્ચેના ઘર્ષણમાં જે ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં, જેમાંથી એક કર્નલ તેલંગણાના સૂર્યાપેટ જિલ્લાના રહેવાસી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્નલ સંતોષ બાબુ\n\nઆ સિવાય જે બે જવાનનાં મૃત્યુ થયાં છે, તેમાં એકનો સંબંધ તામિલનાડુના રામાનાથપુરમ જિલ્લા સાથે છે. તો બીજા જવાન ઝારખંડના સાહીબગંજ જિલ્લાના છે.\n\nમૃતક કર્નલનું નામ સંતોષ બાબુ છે, જેઓ ચીનની સીમા પર છેલ્લા દોઢ વર્ષથી તહેનાત હતા.\n\nકર્નલ સંતોષ બાબુ 16-બિહાર રેજિમૅન્ટમાં હતા. તેમને પત્ની અને બે પુત્ર છે.\n\nકર્નલ સંતોષનાં માતા મંજુલાએ જણાવ્યું કે તેમને ભારતીય સેનાએ સોમવારે બપોરે આ સમાચાર આપ્યા હતા. કર્નલનાં પત્ની દિલ્હીમાં રહે છે.\n\nકોણ છે જવાન?\n\nકુંદન ઓઝા\n\nએક જવાન ઝારખંડના સાહીબગંજ જિલ્લાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમા વિવાદ : ચીને પહેલી વાર સ્વીકાર્યું, ભારત સાથે ગલવાન સંઘર્ષમાં મર્યા હતા તેના સૈનિકો\\nસારાંશ: ચીને પહેલી વખત માન્યું છે કે ગત વર્ષે જૂનમાં પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સૈન્યની સાથે થયેલા ઘર્ષણમાં તેમના પાંચ અધિકારી અને સૈનિકો મૃત્યુ પામ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના સરકારી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'એ ચીનના સૈન્યના અધિકૃત અખબાર 'પીએલએ ડેલી'ને ટાંકીને સમાચાર આપ્યા છે કે ચીને પહેલીવખત પોતાની સંપ્રભુતાની રક્ષામાં કુરબાની આપનારા સૈનિકોને શ્રદ્ઘાંજલિ આપવા માટે તેમનાx નામ અને તેમના વિશે વિવરણ આપ્યું છે.\n\nપીએલએ ડેલીએ શુક્રવારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ચીનના સૅન્ટ્રલ મિલિટરી કમિશને કારાકોરમ પહાડોમાં મૃત્યુ પામનાર ચીનના પાંચ અધિકારીઓ અને સૈનિકોની ઓળખ કરી છે અને તેમને પદવીઓથી સન્માનિત કરવામાં આવ્યા છે. \n\nરિપોર્ટમાં પહેલી વખત ચીનના સૈન્યએ ગલવાન સંઘર્ષનું વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : 'મારી પિસ્તોલની ગોળી ચીની સૈનિકની ડાબી આંખની ઉપર વાગી'\\nસારાંશ: 19 ઑક્ટોબરની રાત મેં ગોરખાઓ સાથે વિતાવી. મારો ઇરાદો હતો કે 20 ઑકટોબરની સવારે હું રાજપૂતો પાસે જાઉં પરંતુ એવું ન થઈ શક્યું. એ પછી તો ચીનીઓની ઇચ્છા પ્રમાણે મારે કરવું પડ્યું. પછીની સવારે હું રાજપૂતો પાસે ગયો જરૂર પરંતુ એક યુદ્ધબંદી તરીકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"20 ઑકટોબરની સવારે ભારે બૉમ્બમારાના અવાજ સાંભળીને ગાઢ ઊંઘમાંથી મારી આંખ ખૂલી.\n\nહું બંકરમાંથી બહાર આવ્યો અને કોઈક રીતે ચાલતાં-પડતાં સિગ્નલના બંકર સુધી પહોંચ્યો જ્યાં મારી રેજિમૅન્ટના બે સિગ્નલમૅન મુખ્યાલય સાથે રેડિયો સંપર્ક જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા હતા.\n\nટેલિફોન લાઇનો કપાઈ ગઈ હતી પરંતુ કોઈક રીતે બ્રિગેડ મુખ્યાલય સાથે રેડિયોસંપર્ક સ્થાપિત થઈ ગયો. મેં એમને જબરદસ્ત બૉમ્બમારાની સૂચના આપી.\n\nસન્નાટો અને ફરી ગોળીબારી\n\nમેજર જનરલ કે કે તિવારી સાથે બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ\n\nથોડીવારમાં ગોળીબાર રોકાઈ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : અમેરિકા ભારત માટે યુરોપમાંથી સૈન્ય ખસેડશે\\nસારાંશ: ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદ પર અમેરિકાની પ્રતિક્રિયા કેવી છે તેના પર સૌની નજર છે. પરંતુ આખા વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશમંત્રી માઇક પૉમ્પિયોના અત્યાર સુધીનાં નિવેદન ભારત માટે બહુ ઉત્સાહજનક નથી રહ્યાં. જોકે ગુરુવારે માઇક પૉમ્પિયોએ જે કહ્યું તે ઘણું મહત્ત્વપૂર્ણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માઇક પૉમ્પિયોએ બ્રઝેલ્સ ફોરમમાં કહ્યું કે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના વધતાં ખતરાને જોતાં અમેરિકાએ યુરોપમાંથી પોતાના સૈન્યની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જાહેરાત કરી હતી કે અમેરિકા જર્મનીમાં પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડશે.\n\nરાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયથી યુરોપીયન સંઘે નારાજી જાહેર કરી હતી. \n\nપૉમ્પિયોએ કહ્યું કે \"ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કાર્યવાહી ભારત, વિયતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને દક્ષિણ-ચીની સાગર માટે ખતરો છે.\"\n\nઅમેરિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : આ ક્ષેત્રોમાં ભારત આપી શકે છે ચીનને આંચકો\\nસારાંશ: ભારત અને ચીનના આર્થિક અને રાજકીય સંબંધો વિશે એક વાત કહેવામાં આવે છે કે 'બહુ નજીક પરંતુ બહુ દૂર'. બંનેના આર્થિક હિત જોડાયેલા છે પરંતુ મતભેદો પણ થતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાનના વેચાણની બાબતમાં ચીન ભારતનું સૌથી મોટું ભાગીદાર છે. \n\nજોકે ચીન ભારતને સામાન વેચે વધારે છે અને ભારત પાસેથી ઓછો સામાન ખરીદે છે એટલે ચીનને ભારત પાસેથી કમાણી વધારે થાય છે. \n\nહાલ સરહદ પર તણાવની પરિસ્થિતિ બની છે તેની અસર આર્થિક સંબંધો પર પણ પડી શકે છે. આ અસર જે સૅક્ટર પર પડશે તેમાં રેલવે અને ટેલિકૉમ ક્ષેત્ર પહેલાં આવે છે. \n\nગુરુવારે ભારતીય મીડિયામાં સૂત્રોને ટાંકતા સમાચાર આવ્યા કે ભારતે જવાબી કાર્યવાહી કરતા ચીનને વેપારના ક્ષેત્રે ઝાટકો આપવાનું વિચારી લીધું છે. \n\nસમાચારમાં કહેવામાં આવ્યું કે ચીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : આજે બેઉ દેશો વચ્ચે સૈન્ય સ્તરની બેઠક - TOP NEWS\\nસારાંશ: ભારત અને ચીનના સૈન્યના કોર્પ્સ કમાન્ડર વચ્ચે મંગળવારે સવારે બેઠક નિર્ધારિત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચુસુલ બોર્ડર પૉઇન્ટ ખાતે મળી રહેલી આ બેઠકમાં બંને દેશો વચ્ચે વાતચીત લદ્દાખમાં લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)પર તણાવ ઘટાડવા અંગે વાતચીત થશે છે.\n\nગલવાન ઘાટી સૈન્ય સંઘર્ષમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયા એ પછી બેઉ દેશો વચ્ચે તણાવ વધ્યો છે.\n\n6 જૂન 6 અને 22 જૂને થયેલી બેઠક ચીની સરહદમાં આવેલા મોલ્ડોમાં થઇ હતી, જ્યારે ત્રીજી બેઠક ચુસુલ બોર્ડર પોઇન્ટ ખાતે થઈ રહી છે.\n\nઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે ભારતના XIV કૉર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ અને ચીનના દક્ષિણ શિનજિયાંગ મિલિટરી રિજિયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : એ ત્રણ મોટાં કારણો જેને લીધે ભારત અને ચીન વચ્ચે વધી રહ્યો છે તણાવ\\nસારાંશ: ભારતીય સેનાએ જણાવ્યું કે ભારત-ચીન સીમા પર ગલવાન ઘાટીમાં સોમવારે રાતે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે, જેમાં સેનાના એક અધિકારી સહિત 20 જવાનોનાં મૃત્યુ થયાં છે. સેના અનુસાર સંઘર્ષમાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને તણાવની સ્થિતિ હતી. તો આવો જાણીએ કે શું છે તેનું કારણ...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈશુના જન્મથી 500 વર્ષ પહેલાં ચીનના જાણીતા ફોજી જનરલ સુન ઝુએ 'ધ આર્ટ ઑફ વૉર' નામના પુસ્તકમાં લખ્યું હતું, \"જંગની સૌથી ઉત્તમ કળા છે કે લડાઈ વિના જ દુશ્મનને પરાસ્ત કરી દો.\"\n\nસૈંકડો વર્ષો બાદ પણ ચીનમાં આ પુસ્તકની વાતોને મહત્ત્વની માનવામાં આવે છે, એ જ રીતે જેમ ભારતમાં ચાણક્ય નીતિને માનવામાં આવે છે.\n\nભારત-ચીન વચ્ચે હાલમાં યથાવત્ સીમાતણાવને સમજવા માટે કદાચ 'જંગની ઉત્તમ કળા'ને ધ્યાનમાં રાખવું પણ જરૂરી છે.\n\nવર્તમાન સ્થિતિ એ છે કે 1999માં પાકિસ્તાનવાળી સીમા પર કારગિલ બિલ્ડ-અપ બાદ કદાચ ભારતની કોઈ સીમા પર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : એલએસીની દેખરેખ ભારત કેવી રીતે કરે છે?\\nસારાંશ: સામાન્ય રીતે ભારતમાં લોકો એલઓસી એટલે કે લાઇન ઑફ કંટ્રોલ અંગે વધુ જાણે છે, તેનાં ઘણાં કારણો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એલઓસી ભારત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરતી 740 કિલોમીટર લાંબી સીમારેખા છે. એલઓસી પર યુદ્ધ થયાં છે. ફિલ્મ અને ડૉક્યુમૅન્ટરી બની છે. આ સિવાય સીમા પર સમયાંતરે ગોળીબાર થતો રહે છે, આથી એ હંમેશાં સમાચારોમાં રહે છે.\n\nપરંતુ આ વાતો એલએસી એટલે ભારત અને ચીનને અલગ કરતી લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર લાગુ થતી નથી.\n\nએલએસી, એલઓસીની તુલનામાં પાંચ ગણી મોટી સીમારેખા છે. 3488 કિલોમીટર લાંબી આ સીમારેખા ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી પસાર થાય છે. તેમ છતાં તેના વિશે લોકોને બહુ જાણકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ચીન સાથેના વણસતા જતા સંબંધો ભારતના દવાઉદ્યોગને કેટલા નડશે?\\nસારાંશ: 15-16 જૂનની રાત્રે ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી ભારતમાં ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવાની માગ વઘી છે. પરંતુ ચીન અને ભારત વચ્ચે જેટલા કદનો વેપાર થાય છે ત્યારે પ્રશ્ને છે કે આ કઈ બાબતોમાં કેટલી હદે શક્ય છે? ખાસ કરીને દવાની બાબતોમાં સ્થિતિ શું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દવાઓ\n\nભારત ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં કદ(volume)ની દૃષ્ટિએ ત્રીજા નંબરે છે પણ કિંમત(value)ની દૃષ્ટિએ 13મા નંબરે છે. \n\nઆપણે રિસર્ચ ક્ષેત્રે જોઈએ તેટલી પ્રગતિ કરી નથી. \n\nઍક્ટિવ મોલેક્યુલ્સના ઉત્પાદનમાં ઘણા કિસ્સાઓમાં પ્રદૂષણના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. \n\nઆપણે દર વર્ષે 19 અબજ ડૉલરની કિંમતના ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરીએ છીએ. જે 2020માં 20 અબજ ડૉલર સુધી પહોચશે. \n\nઆ બધા માટે સસ્તામાં સસ્તો કાચો માલ ચીન પૂરો પાડે છે. ભારતમાં વિકસેલો ફૉર્મ્યુલેશન ઉદ્યોગ અને ચીનનો API ઉદ્યોગ એકબીજાનો પૂરક છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ચીનના કબજામાં તિબેટ ક્યારે અને કેવી રીતે આવ્યું?\\nસારાંશ: લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણનાં ત્રણ વર્ષ પહેલાં ડોકલામમાં પણ બંને દેશો આમનેસામને આવી ચૂક્યા હતા. ભારત-ચીન સીમાવિવાદ લદ્દાખ, ડોકલામ, નાથુલા થઈને અરુણાચલ પ્રદેશની તવાંગ ઘાટી સુધી પહોંચે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પર ચીનની નજર હંમેશાં રહી છે.\n\nતે તવાંગને તિબેટનો હિસ્સો માને છે અને કહે છે કે તવાંગ અને તિબેટમાં ઘણી વધુ સાંસ્કૃતિક સમાનતા છે. તવાંગ બૌદ્ધોનું અગ્રગણ્ય ધર્મસ્થળ પણ છે.\n\nદલાઈ લામાએ જ્યારે તવાંગના મૉનેસ્ટ્રીની મુલાકાત લીધી ત્યારે પણ ચીને ઘણો વિરોધ કર્યો હતો.\n\nત્યાં સુધી કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા ત્યારે પણ ચીને તેમની મુલાકાત પર ઔપચારિક રીતે વિરોધ નોંધાવ્યો હતો.\n\nચીન તિબેટ સાથે અરુણાચલ પ્રદેશ પર પણ દાવો કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ચીનના વૈશ્વિક વિવાદોમાં ભારત ચૂપ કેમ રહે છે?\\nસારાંશ: હાલ ભારત-ચીન વચ્ચે આ સમયે સીમાવિવાદ તણાવ છે. ગલવાનમાં 20 ભારતીય સૈનિકોના મૃત્યુ બાદ સૈન્યસ્તરની વાતચીત અગાઉ ભારતે ચીની સાથે સંબંધિત ટિકટૉક સહિત 59 ઍપ પ્રતિબંધિત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી અને જિનપિંગ\n\nબે દેશો વચ્ચેના ટકરાવમાં એકબીજાના વિવાદિત મુદ્દાઓનો રણનીતિની દૃષ્ટિએ ઉપયોગ કરવો એ આંતતરાષ્ટ્રીય રાજકારણનો એક ભાગ હોય છે.\n\nભારત પાકિસ્તાન વચ્ચે કાશ્મીર, ગિલગિટ-બાલટિસ્તાન અને બલૂચિસ્તાનને લઈને અનેક વખત આવું જોવા મળે છે. \n\nબંને દેશો આ વિવાદિત મુદ્દા આંતતરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવે છે અને તેના પર અન્ય દેશોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરે છે. આવું અમેરિકા અને ચીન વચ્ચે જોવા મળ્યું છે. \n\nપરંતુ ભારત અને ચીન વચ્ચે આવા મુદ્દાના માધ્યમથી દબાણ ઊભું કરવાનો પ્રયત્ન બહુ ઓછો જોવા મળે છે. \n\nહૉંગકૉંગમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ચીનની સરહદે ભારતની 'સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ'ની શું છે ભૂમિકા?\\nસારાંશ: લદાખના પેંગોંગ લેકના દક્ષિણ કિનારા સાથે જોડાયેલા વિસ્તારમાં ભારતના 'સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ'ની વિકાસ રેજિમૅન્ટના કંપની લીડર નીમા તેનઝિંનનું શનિવારે રાત્રે એક સૈન્યઅભિયાન દરમિયાન મૃત્યુ થઈ ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીમા તેન્ઝિન\n\nઑફિસર નીમા તેન્ઝિનનો તિરંગામાં લપેટાયેલો મૃતદેહ મંગળવારે સવારે લેહ શહેરથી 6 કિલોમિટર દૂર ચોગલામસાર ગામે લાવવામાં આવ્યો.\n\nતિબેટની સ્થળાંતરિત-સંસદના સભ્ય નામડોલ લાગયારી અનુસાર અહીં તિબેટિયન-બૌદ્ધ પરંપરાઓ અનુસાર તેમના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે.\n\nનામડોલ લાગયારી અનુસાર ક્યારેક સ્વતંત્ર દેશ પરંતુ હવે ચીનના વિસ્તાર તિબેટના નીમા તેન્ઝિન ભારતના સ્પેશિયલ સૈન્ય દળ 'સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ' (એસએફએફ)ની વિકાસ રેજિમૅન્ટમાં કંપની લીડર હતા અને બે દિવસ પહેલાં ભારતીય ટુકડી અને ચીનની પીપલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ચીનનું આક્રમક વલણ ઘટી રહ્યું છે?\\nસારાંશ: ચીનના સત્તાધારી પક્ષ કૉમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'એ રવિવારે એક લેખમાં લખ્યું, “1962ના સપ્ટેમ્બરની મધ્યમાં ચૅરમેન માઓત્સે તુંગે પોતાના સહકર્મીઓને કહ્યું હતું – હું 10 દિવસ અને 10 રાત વિચારી ચૂક્યો છું, પરંતુ મને હાલ પણ સમજમાં નથી આવી રહ્યું કે નેહરુએ આપણને કેમ ઊકસાવ્યા. 58 વર્ષ પછી ચીનના લોકોની સામે ફરી આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક દિવસ પછી અખબાર લખે છે – બૉલ ઇઝ ઇન ઇન્ડિયાઝ કોર્ટ હવે ભારતની ઓટમાં છે..\n\nએવું માનવામાં આવી રહ્યું છે કે અખબાર ચીન સરકારના વિચારને રજૂ કરે છે અને જો એ વાત સાચી હોય તો એ દર્શાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે ચીન શાંતિ માટે જે કરી શકતું હતું, તેણે કર્યું અને હવે આગળ શું થાય છે, તેનું પરિણામ ભારત પર આધાર રાખે છે.\n\nજોકે, કેટલાક સમય પહેલાં સુધી આ અખબારની ભાષા આક્રમક હતી.\n\nજેમ જૂનમાં અખબારે પોતાના એક લેખમાં લખ્યું, “ભારતે જો ચીનને ઓછું આક્યું તો તેની આકરી કિંમત ચુકવશે.”\n\nઆની સાથે સાથે ભારતીય મીડિયામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ચીનમાં યુદ્ધકેદી તરીકે રહેનાર ભારતીય સૈનિકની કહાણી\\nસારાંશ: નિવૃત્ત બ્રિગેડિયર અમરજીત બહલ ભારત-ચીન વચ્ચે લડાયેલા યુદ્ધનાં 50 વર્ષ બાદ પણ એ વિશે ટેલિફોન પર વાત કરતી વખતે રડી પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીએ વર્ષ 2012માં અમરજીત બહલ સાથે આ વાતચીત કરી હતી, તે સમયે અમરજીત બહલે ભારત-ચીન યુદ્ધ વિશે જે વાતો કરી હતી તેના અંશો અહીં પ્રસ્તુત છે-\n\n\"ઊંડી વેદના, યુદ્ધકેદી થવાનું દુઃખ પણ છે, પરંતુ એ આત્મસંતોષ છે કે ચીની સૈનિકો સામે લડત આપી.\"\n\nભારત-ચીન યુદ્ધનાં 50 વર્ષ પછી પણ ચંદીગઢથી બીબીસી સાથે ટેલિફોન ઉપર વાત કરતી વખતે બ્રિગેડિયર બહલનો અવાજ સંકેત આપે છે કે તે સમયના યુવાન સેકન્ડ લેફ્ટનન્ટમાં કેટલો ઉત્સાહ હશે.\n\nવરિષ્ઠ અધિકારીઓ દ્વારા જ્યારે યુદ્ધમાં જવા માટેની તેમની વિનંતી સ્વીકારી લેવામાં આવી ત્યારે બહલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : જામનગર આવી રહેલાં રફાલ વિમાનો ભારતીય વાયુદળને કેટલી તાકાત આપશે?\\nસારાંશ: ચીન સાથે તણાવની વચ્ચે ભારતને કુલ 36 રફાલ વિમાનમાંથી પાંચ ઍરક્રાફ્ટની પહેલી ખેપ જુલાઈ મહિનાના અંત ભાગમાં મળી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવાં આવેલાં વિમાન ભારતમાં સૌ પ્રથમ વખત ગુજરાત ખાતેના જામનગર ઍરબેઝ ખાતે લૅન્ડિંગ કરશે. અહીંથી તેને અંબાલા લઈ જવામાં આવશે. જ્યાં આવતા મહિને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની હાજરીમાં તેને 'સત્તાવાર રીતે' ભારતીય વાયુદળમાં સામેલ કરી લેવામાં આવશે એવા અહેવાલ છે. \n\nવિમાન જામનગર પહોંચશે તે પહેલાં તથા પછી તેણે નિર્ધારિત પ્રક્રિયાને અનુસરવાની રહેશે. \n\nવ્યૂહાત્મક સ્થળે આવેલું હોવાથી વાયુદળ માટે જામનગરનું ઍરબેઝ પશ્ચિમ ભારતમાં મહત્ત્વપૂર્ણ હવાઈમથક છે. આવી જ રીતે અંબાલા ઍરબેઝ ખાતે રફાલ વિમાનોની તહેનાતગી કરવા પાછળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : જ્યારે 'ટાઇગર'સેનાએ ડ્રેગનની આંખોમાં આંખ નાખી જડબાતોડ જવાબ આપ્યો\\nસારાંશ: સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, જેમાં ભારતના એક સૈન્ય અધિકારી સહિત 20 સૈનિકો મૃત્યુ પામ્યા. ભારતીય સેનાના કહેવા પ્રમાણે, ચીનના પક્ષે પણ ખુવારી થઈ છે. જોકે, ચીને હજી કંઈ કહ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તણાવ વકરે નહીં, તે જોવાની જવાબદારી ભારતની છે. ચીને ભારતીય સૈનિકો ઉપર નિયંત્રણરેખા ઓળંગીને ચીની સેના ઉપર હુમલો કરવાનો આરોપ મૂક્યો. \n\nતણાવને હળવો કરવા માટે ભારત અને ચીનના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠક ચાલુ છે.\n\nએપ્રિલના ત્રીજા અઠવાડિયાથી બંને દેશોની સેના વચ્ચે ચાલી રહેલા તણાવને ખતમ કરવા માટે 'સૈન્ય' ઉપરાંત 'ડિપ્લોમૅટિક' સ્તરે પ્રયાસ ચાલુ છે.\n\nતાજેતરનો ઘટનાક્રમ 1967માં 'નાથુ લા' ખાતેના ભારત-ચીન સંઘર્ષના 'ઍક્શન રિપ્લે' જેવો છે. 1962માં ચીન સામેના યુદ્ધમાં પરાજય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ડોભાલ અને ચીની વિદેશમંત્રીની વાતથી શાંતિપ્રક્રિયા શરૂ\\nસારાંશ: ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલાં હિંસક ઘર્ષણ બાદ બંને તરફથી શાંતિ માટેની કોશિશ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે રવિવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે ભારત અને ચીન વચ્ચે વેસ્ટર્ન સૅક્ટરની સીમા પર હાલની ગતિવિધિઓને લઈને ડોભાલ અને વાંગ યી વચ્ચે સ્પષ્ટ અને વિસ્તારથી વાત થઈ છે.\n\nબંને પક્ષોએ આ વાતે સહમતી દર્શાવી છે કે દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશોની સીમા પર શાંતિ જાળવવી પડશે અને મતભેદોને વિવાદનું રૂપ લેતાં રોકવા પડશે.\n\nઆ દિશામાં બંને પક્ષો સીમા પર તણાવ ઓછો કરવાની પ્રક્રિયા પર કામ કરી ચૂક્યા છે. \n\nએટલે કે હવે એવી સ્થિતિ રહી નથી, જેવી રીતે બંને પક્ષના સૈનિકો સામસામે આવવાથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : નરેન્દ્ર મોદી પણ નહેરુવાળી 'ભૂલ' કરી રહ્યા છે?\\nસારાંશ: 1949માં માઓત્સે તુંગે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાનું ગઠન કર્યું. 1 એપ્રિલ, 1950માં ભારતે તેને માન્યતા આપી અને રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. ચીને આ રીતે મહત્ત્વ આપનારો ભારત પહેલો બિનકૉમ્યુનિસ્ટ દેશ બન્યો. 1954માં ભારતે તિબેટને લઈને પણ ચીની સંપ્રભુતાને સ્વીકારી હતી. મતલબ કે ભારતે માની લીધું હતું કે તિબેટ ચીનનો ભાગ છે. 'હિન્દી-ચીની, ભાઈ-ભાઈ'નો નારો પણ લાગ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂન 1954થી જાન્યુઆરી 1957 વચ્ચે ચીનના પહેલા વડા પ્રધાન ચાઉ એન લાઇ ચાર વાર ભારત આવ્યા. ઑક્ટોબર 1954માં નહેરુ પણ ચીન ગયા.\n\nનહેરુની ચીનની મુલાકાતને લઈને અમેરિકાના અખબાર 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'એ લખ્યું હતું 'બિનકૉમ્યુનિસ્ટ દેશના કોઈ વડા પ્રધાનની પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના બન્યા બાદ આ પહેલી મુલાકાત છે.'\n\nન્યૂયૉર્ક ટાઇમ્સે એવું પણ લખ્યું હતું કે 'ઍરપૉર્ટથી શહેર વચ્ચે લગભગ 10 કિમી સુધી નહેરુના સ્વાગતમાં ચીની લોકો તાળી વગાડતા ઊભા હતા.'\n\nઆ દરમિયાન નહેરુની મુલાકાત ન માત્ર વડા પ્રધાન સાથે થઈ, પરંતુ પીપલ્સ રિપબ્લિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : નરેન્દ્ર મોદીએ લેહમાં ચીનનું નામ ન લીધું પણ ચીને આપ્યો આ જવાબ - Top News\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓચિંતી લેહ મુલાકાત પર પ્રતિક્રિયા આપતા ચીને ભારતને ચેતવણી આપી છે અને કહ્યું છે કે \"ચીનના સંદર્ભમાં નીતિગત ખોટી ગણતરી\"થી ભારતે દૂર રહેવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાથે જ વડા પ્રધાનના 'વિસ્તારવાદ'ના નિવેદન સંદર્ભે પણ ચીને પ્રતિક્રિયા આપી છે.\n\nચીનના નવી દિલ્હી ખાતેના દૂતાવાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન \"વધારે પડતું અને ઉપજાવી કાઢેલું\" ગણાવ્યું છે.\n\nભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં LAC પર ભારે તણાવની સ્થિતિ વચ્ચે ગઇકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેહની મુલાકાત લીધી. વડા પ્રધાને લેહમાં સૈનિકોને સંબોધી ગલવાન ઘાટીની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકોને પણ મળ્યા. સૈનિકોને સંબોધતા વડા પ્રધાને લદ્દાખમાં કહ્યું કે \"વિસ્તારવાદનો કાળ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે.\"\n\nવડા પ્રધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : પીએમ મોદીના 'જિનપિંગપ્રેમ'થી શું હાંસલ થયું?\\nસારાંશ: છેલ્લા વર્ષે ઑક્ટોબરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ભારતની મુલાકાત પર આવ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગવસ્ત્ર પહેરીને કેરળના મલ્લપુરમમાં તેમનું સ્વાગત દક્ષિણ ભારતીય પરંપરાઓ અનુસાર કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન કેરળના પ્રખ્યાત હાથીઓનું પ્રદર્શન પણ કરાયું હતું. બંને દેશો વચ્ચે સામરિક અને વ્યાપારિક મુદ્દાઓને લઈને ચર્ચાઓ પણ થઈ હતી. \n\nઆ યાત્રા દરમિયાન ચીનની સરકારી ન્યૂઝ એજન્સી 'શિન્હુઆ'એ શી જિનપિંગનું નિવેદન પ્રકાશિત કર્યું. જેમાં તેમણે કહ્યું હતું, \"ડ્રૅગન અને હાથીએ સાથે મળીને જ નૃત્ય કરવું જોઈએ. આ બંને દેશો માટે ખરો વિકલ્પ છે.\"\n\nતેમણે પોતાના મતભેદોનું પણ યોગ્ય રીતે સમાધાન કરવું જોઈએ એવી વકીલાત પણ કરી હતી. પરંતુ આ મતભેદ શું છે અને કયા મુદ્દા પર છે તેની ચર્ચા ન ભારતે કરી કે ન ચીને. \n\nછ વર્ષમાં 18"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : બન્ને દેશના સૈનિકો વચ્ચે ફરી 'સામાન્ય' ઘર્ષણ, કોણે શું કહ્યું?\\nસારાંશ: સિક્કિમમાં નાકુલામાં ભારત-ચીન સરહદ નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ખરાઈ ભારતીય સેનાએ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેનાએ આ સમગ્ર મામલામાં નિવેદન જાહેર કરીને કહ્યું છે કે \"ઉત્તર સિક્કિમના નાકુલામાં 20 જાન્યુઆરીએ ભારતીય સેના અને પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું અને મામલો સ્થાનિક કમાન્ડરોના નિયમ પ્રમાણે ઉકેલી દેવાયો છે.\"\n\nભારત સરકારે મીડિયાને કહ્યું છે કે આ સંદર્ભમાં તથ્યોને તોડીમરોડીને રજૂ ન કરે.\n\nઆ પહેલાં સમાચાર એજન્સી એએફપીએ ભારતીય મીડિયામાં છપાયેલા રિપોર્ટના હવાલાથી કહ્યું છે કે બંને પક્ષોના સૈનિક ઘાયલ થયા છે.\n\nકથિત રીતે આ ઘટના ત્રણ દિવસ પહેલાંની છે, જ્યારે ઉત્તર સિક્કિમની નાકુલા સીમા પર કેટલાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ભારત ચીનના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે કે બહાર નીકળી રહ્યું છે?\\nસારાંશ: 15-16 જૂનની રાત્રે ભારત ચીન સરહદ પર હિંસક અથડામણે ભારત અને ચીન વચ્ચે ટકરાવની પરિસ્થિતિ ઉત્પન્ન કરી હતી. એલ.એ.સી.ની બંને બાજુ એશિયાના આ બે શક્તિશાળી દેશોની સેનાઓ તહેનાત છે અને પાછળ હઠવા માટે કમાંડર સ્તરની વાતચીત થઈ રહી છે, પરંતુ પરિસ્થિતિ હજી સામાન્ય નથી થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાઇનિઝ સૈનિક\n\nચીન અને ભારત વચ્ચે આ તણાવની અનેક રૂપોમાં વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આના મૂળિયા દુનિયામાં ચીનની (પોતાનું રોકાણ વધારવાની) મહત્ત્વકાંક્ષી પરિયોજના વન 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ' એટલે બી.આર.આઈ.માં છે. \n\nઆ યોજના હેઠળ ચીન એશિયા અને યુરોપમાં સડક અને બંદરનો એક જાળ પાથરવા માગે છે, જેનાથી ચીનના સામાનની બજાર સુધીની પહોંચનો રસ્તો સહેલો થઈ શકે. \n\nદુનિયાના અનેક દેશો આ પ્રૉજેક્ટમાં ચીનની સાથે ઊભા છે, પરંતુ ભારત શરુઆતથી જ આનો વિરોધ કરતું રહ્યું છે. ચીને ભારતને આમાં સામેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ભારત સરકારે સૈન્યને ખુલ્લી છૂટ આપી? - TOP NEWS\\nસારાંશ: લદ્દાખમાં એલએસી પર ચીનની સેના સાથે 15 જૂને થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનોનાં મૃત્યુ બાદ અખબારી અહેવાલો મુજબ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે સરકારે સેનાને યોગ્ય જવાબ આપવા માટે છૂટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે સૂત્રોને ટાંકતાં કહ્યું છે કે રાજનાથ સિંહે રવિવારે ભારત-ચીન તણાવની પરિસ્થિતિની સમીક્ષા માટે થયેલી બેઠકમાં સેનાધિકારીઓને કહ્યું કે જો ચીન તરફથી વધારે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો સરકાર સેનાને જવાબ આપવાની સ્વતંત્રતા આપે છે. \n\nએ સિવાય બેઠકમાં એલએસી પર હથિયાર વાપરવાના અત્યાર સુધીના પ્રોટોકૉલ પર પણ ચર્ચા થઈ તથા કહેવામાં આવ્યું કે \"ભારત તણાવ નથી ઇચ્છતું પરંતુ ચીન તરફથી કોઈ કાર્યવાહી થશે તો ભારતીય સેનાને પણ જવાબ આપવાની છૂટ છે. \" \n\nબીજી તરફ રાજનાથ સિંહને સેનાની તૈયારીઓ વિશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : ભારતીય સેના પર ચીની જવાનોએ આ હથિયારથી હુમલો કર્યો હતો?\\nસારાંશ: સોશિયલ મીડિયા અને બીજી જગ્યાએ એક હથિયારની તસવીર શૅર કરવામાં આવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે ગલવાન ખીણમાં એલએસી પર બંને સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીની સેનાએ આ હથિયારનો ઉપયોગ કર્યો હતો. \n\nઆ હથિયાર લોખંડના સળિયા છે જેના પર ખીલા લગાડેલા છે. \n\nભારત-ચીન સીમા પર સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પણ બીબીસીને આ તસવીર મોકલી છે. \n\nતેમણે કહ્યું છે કે આ હથિયારથી જ ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. \n\nસુરક્ષાનિષ્ણાત અજય શુક્લાએ સૌથી પહેલાં આ તસવીર ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે આવા હથિયારોનો ઉપયોગ કરવો ક્રૂરતા છે.\n\nભારત અને ચીન વચ્ચે એક સમજૂતી થઈ હતી જે મુજબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : મનમોહન સિંહે નરેન્દ્ર મોદીને શી સલાહ આપી?\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ભારત-ચીન સરહદ પર સર્જાયેલા તણાવના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાવધાન કરતાં કહ્યું છે કે ભ્રામક પ્રચાર અને ખોટના આડંબરથી સત્યને છૂપાવી શકાય નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંહે ગલવાન ખીણમાં ભારત-ચીનનાં સૈન્ય વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ અંગે નિવેદન આપતાં લખ્યું, \"અમે સરકારને સાવચેત કરીશું કે ભ્રામક પ્રચાર ક્યારેય કૂટનીતિ અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકે. ખોટના આડંબરથી સચ્ચાઈને દવાબી શકાય નહી.\" \n\nપૂર્વ વડા પ્રધાને એવું પણ કહ્યું કે વર્તમાન સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અને ભરાયેલાં પગલાં નક્કી કરશે કે ભવિષ્ય તેનું આકલન કઈ રીતે કરશે. \n\nસિંહે મોદીને સલાહ આપતાં કહ્યું, \"વડા પ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો થકી દેશની સુરક્ષા અને સામરિક તેમજ ભૂભાગીય હિતો પર પડનારા પ્રભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : રશિયા કોને સાથ આપશે?\\nસારાંશ: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ત્રણ દિવસના રશિયા પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રશિયાના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની ઉપર સોવિયેટ રશિયાના વિજયની 75મી વર્ષગાંઠ અનુસંધાને આયોજિત ભવ્ય સૈન્ય પરેડમાં સામેલ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19ની મહામારીને કારણે ચાર મહિના સુધી મુસાફરી પર લાગેલા પ્રતિબંધ પછી કોઈ અગ્રણી કેન્દ્રીય મંત્રીની પહેલી વિદેશયાત્રા છે.\n\nરાજનાથ સિંહની રશિયાયાત્રા એવા સમયે થઈ રહી છે કે જ્યારે લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે તણાવ છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસોમવારે મૉસ્કો રવાના થતાં પહેલાં રાજનાથ સિંહે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે 'ત્રણ દિવસની યાત્રા પર મૉસ્કો રવાના થઈ રહ્યો છું. આ યાત્રા ભારત-રશિયા રક્ષા અને કૂટનૈતિક ભાગીદારીને મજબૂત કરવા માટે વાતચીતનો અવસર બનશે.'\n\nભારતીય રક્ષા મંત્રાલયના વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : લદ્દાખમાં સરહદ નજીક રહેતા લોકો ભયમાં કેમ? ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે જે દિવસે વાતચીત ચાલતી હતી એ જ દિવસે બીજી તરફ લોકો બહુ તણાવમાં હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને ડર હતો કે જો બંને પક્ષ વચ્ચે તણાવ વધશે તો તેમનું બધું ખતમ થઈ જશે, કેમ કે તેમની જમીન (ગોચર) ચીનના વિસ્તારમાં ચાલી જશે.\n\nકથિત રીતે પાંચ મે બાદ લદ્દાખના ઘણા વિસ્તારોમાં ભારત અને ચીની સુરક્ષાદળો સામસામે છે.\n\nપૂર્વ લદ્દાખમાં એક મહિનાથી ચાલતાં આ તણાવને ખતમ કરવા માટે શનિવારે બંને પક્ષો વચ્ચે ઉચ્ચ સૈન્યસ્તરે વાચચીત થઈ.\n\nરવિવારે ભારતના રક્ષા મંત્રાલયે નિવેદન જાહેર કર્યું કે બંને પક્ષના કમાન્ડર શાંતિપૂર્ણ રીતે પૂર્વ લદ્દાખના વર્તમાન સીમાવિવાદને દ્વિપક્ષીય કરારને આધારે ઉકેલવા માટે તૈયાર છે.\n\nવાસ્તવિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : સાત દેશો સાથે જોડાયેલી ભારતની સરહદોની આ છે ખાસિયતો\\nસારાંશ: ગલવાન ખીણ, અક્સાઈ ચીન, કાલાપાની, લિપુલેખ, નિયંત્રણરેખા અને વાસ્તવિક નિયંત્રણરેખા. આ એ શબ્દો છે જેનો ઉલ્લેખ મોટા ભાગે ભારત-ચીન, ભારત-નેપાળ કે પછી ભારત-પાકિસ્તાન સીમાવિવાદ વખતે થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની ચીન સાથે 3,488 કિલોમીટર લાંબી સીમા જોડાયેલી છે\n\nલિપુલેખ અને કાલાપાનીનો નેપાળ સાથેનો વિવાદ શમ્યો નહોતો ને ચીનસીમા પર બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું.\n\nજે જગ્યાએ આ ઘર્ષણ થયું તેને ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણરેખાના નામથી પણ ઓળખવામાં આવે છે.\n\nતો ભારતની આંતરરાષ્ટ્રીય સીમા, નિયંત્રણરેખા અને વાસ્તવિક નિયંત્રણરેખા- આ ત્રણેય આખરે શું છે?\n\nભારતની સીમા\n\nભારતની ભૂમિ સીમા કુલ સાત દેશો સાથે જોડાયેલી છે\n\nભારતની ભૂમિસીમા (જમીનસરહદ)ની કુલ લંબાઈ 15,106.7 કિલોમીટર છે જે કુલ સાત દેશો સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ : સીમાઘર્ષણ અંગેના ખોટા સમાચારોની હકીકત\\nસારાંશ: આ અઠવાડિયે વિવાદિત હિમાલય સરહદ વિસ્તારમાં ચીની અને ભારતીય સેના વચ્ચે ભીષણ અથડામણ બાદ ભ્રામક તસવીરો અને વીડીયો સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા શૅર કરવામાં આવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની વસ્તુઓના વિરોધની તસવીર\n\nઇન્ટરનેટ ઉપર એવા ઘણા વીડિયો અને ફોટા અમને જોવા મળ્યા જે દાવો કરે છે કે ગલવાન ખીણના છે, પરંતુ આ સાચું નથી. આ તસવીરો અને વીડિયોનો ગલવાન ખીણની ઘટના સાથે કોઈ સંબંધ નથી.\n\n1. વીડિયો જે દાવો કરે છે કે બંને દેશના સૈનિકો લડી રહ્યા છે\n\nતસવીર\n\nપ્રથમ ઉદાહરણ છે યૂટ્યૂબનો એક વીડિયો, જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ગલવાન નદી ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની \"વાસ્તવિક લડાઈ\" છે. ગલવાન ખીણમાં એ જગ્યા છે જ્યાં હાલમાં જ બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. \n\nયૂટ્યૂબ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારત અને ચીન વચ્ચેના તણાવ પર નજર રાખી રહ્યા છે અને મદદ કરવા માગે છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને ચીન સાથે વાતચીત કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને કહ્યું, \"આ બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. અમે ભારત સાથે વાત કરી રહ્યા છીએ. અમે ચીન સાથે પણ વાત કરી રહ્યા છીએ.\"\n\n\"ત્યાં બંને વચ્ચે મોટી સમસ્યા છે. બંને એકબીજાની સામસામે આવી ગયા છે અને અમે જોઈશું કે આગળ શું થશે. અમે તેમની મદદ કરવાની કોશિશ પણ કરી રહ્યા છીએ.\"\n\n15-16ની રાતે ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઑફિસર સહિત 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતા.\n\nચીનના પણ ઘણા સૈનિકો ઘાયલ હોવાના સમાચાર છે, જોકે ચીને સત્તાવાર રીતે કોઈ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ પર અમેરિકાએ શું કહ્યું?\\nસારાંશ: ભારત-ચીનની સરહદે ગલવાન ખાડીમાં થયેલા સંઘર્ષ બાદ 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો, જેને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન ચીની સૈનિકોએ ખીલાવાળા સળિયાઓથી હુમલો કર્યાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પણ આવા સળિયાઓથી હુમલો થયો હોવાની ખરાઈ બીબીસી સાથેની વાતચીતમાં કરી છે.\n\nગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયની પત્રકારપરિષદમાં સમાચાર એજન્સી રૉયટર્સે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછ્યું કે 'ભારતીય અધિકારીઓનું કહેવું છે કે સેનાના ચીનના સૈનિકોએ ખીલાવાળા સળિયાઓથી હુમલો કર્યો. આ વિશે તમે શું કહેશો?'\n\nઆ અંગે ચાઓએ કહ્યું, \"શું સાચું છે અને શું ખોટું એ અંગે કોઈ ગૂંચવણ નથી. જવાબદારી ચીનની નથી. અમે સ્પષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ પર હવે આગળ સંવાદ થઈ શકશે?\\nસારાંશ: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ પછી બેઉ દેશો વચ્ચે તણાવ વધતો દેખાઈ રહ્યો છે પરંતુ નિષ્ણાતોનું અનુમાન છે કે આનાથી બેઉ દેશો વચ્ચેનો સંવાદ ખોટકાશે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ(એનએસબી)ના સભ્ય અને ભારત-ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (ઍક્ચ્યુઅલ લાઇન ઑફ કંટ્રોલ)ના પૂર્વ કૉર્પ્સ કમાન્ડર લૅફ્ટનન્ટ જનરલ એસ. એલ. નરસિમ્હનનું કહેવું છે કે આ ઘટના ચીનની સેનાની પાછળ હઠવાની પ્રક્રિયાને ધીમી કરી દેશે.\n\nએમણે કહ્યું કે, \"આ ઘટના થવી જ નહોતી જોઈતી પણ આના ઉકેલી જોવું પડશે. મને લાગે છે કે વાતચીતની પ્રક્રિયામાં ગરમા-ગરમી થઈ હશે જેને કારણે આ નુકસાન થયું છે. ચીનને પણ નુકસાન થયું છે એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે, પરંતુ આ સારી વાત નથી.\"\n\n\"હું એવું માનું છું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ વચ્ચે નેપાળની સરહદના પિલરો ગાયબ - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: એક તરફ ચીન સાથેની સરહદ ઉપર લોહિયાળ સંઘર્ષ થયો છે, તો બીજી બાજુ નેપાળ સાથે નવા નકશા મુદ્દે વિવાદ અટક્યો નથી અને સરહદ ઉપર તેની અસર દેખાવા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની સરહદનો છેડો\n\nઉત્તર પ્રદેશમાં નેપાળ સાથે જોડાયેલી સરહદે ગેરકાયદેસર બાંધકામ તથા સરહદ નક્કી કરતા કેટલાક પથ્થર ગુમ થયા હોવાના અહેવાલ બહાર આવ્યા છે. \n\nઅધિકારીઓ તેને 'સામાન્ય ઘટના' ગણાવે છે, પરંતુ બંને દેશ વચ્ચે ચાલી રહેલા ગતિરોધને કારણે તેને સામાન્ય ન ગણી શકાય. \n\nભારતના અર્ધલશ્કરી દળ સશસ્ત્ર સીમાબળ (એસ. એસ. બી.)ના ઉચ્ચ અધિકારીઓએ લખીમપુર જિલ્લાના વહીવટી તંત્રને જાણ કરી છે કે નેપાળ સાથેની સરહદને નિર્ધારિત કરતા અમુક પથ્થર ગુમ થઈ ગયા છે. \n\nએટલું જ નહીં નેપાળે કેટલીક નવી આઉટપોસ્ટ (ચોકી) પણ બાંધી લી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક જ લેહ પહોંચ્યા\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચી ગયા. કહેવાઈ રહ્યું છે કે વડા પ્રધાન 15 જૂને ભારત-ચીનની સરહદ પર થયેલી હિંસક અથડામણ પછીની સ્થિતિની સમીક્ષા કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 જૂને ભારતના 20 સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા હતા. \n\nભારતના સરકારી ન્યૂઝ પ્રસારક પ્રસાર ભારતીએ એક ટ્વીટ કરીને કહ્યું છે, \"વડા પ્રધાન મોદી હાલ નીમુમા છે. તેઓ આજે સવારે પહોંચ્યા છે. પીએમ સેનાના જવાનો, ઍરફોર્સ અને ITBP સાથે વાત કરી રહ્યા છે.\"\n\nપ્રસાર ભારતી અનુસાર પીએમ અત્યારે જ્યાં છે તે 11000 ફૂટની ઊંચાઈએ છે. આ વિસ્તાર ઝંસ્કર રૅન્જથી ઘેરાયેલો છે. વડા પ્રધાનને અધિકારીઓએ સંપૂર્ણ સ્થિતિની જાણકારી આપી.\n\nઆ પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહ લેહ જવાના હતા પરંતુ એમની મુલાકાત ગુરુવારે રદ થઈ ગઈ હતી અને શુક્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સીમાવિવાદના મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબો\\nસારાંશ: ભારત-ચીન વચ્ચેના સંબંધો આ સમયે નાજુક સ્થિતિમાં છે. બંને દેશ વચ્ચે 1962માં એક વાર યુદ્ધ થયું હતું, જેમાં ચીનની જીત થઈ હતી અને ભારતની હાર. ત્યારબાદ 1965 અને 1975માં પણ બંને દેશો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ તારીખો પછી ફરી એક વાર ભારત-ચીન સીમા પર સ્થિતિ આટલી તણાવભરી છે. 15-16 જૂનની રાતે ગલવાન ઘાટીમાં ભારત-ચીન સીમા પર બંને દેશ વચ્ચે જે કંઈ થયું, એ અંગે તમારા મનમાં અનેક સવાલો હશે. એ તમામ સવાલોના જવાબ તમે અહીં એકસાથે મેળવી શકો છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સવાલ 1 : ગલવાનમાં 15-16 જૂનની રાતે શું થયું?\n\n15-16 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં એલએસી પર થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતનો દાવો છે કે ચીની સૈનિકોને પણ નુકસાન થયું છે, પરંતુ ચીન તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.\n\nચીને પોતાની સેનાને કોઈ પણ નુકસાન થયાની વાત માની નથી. ત્યારબાદ બંને દેશો વચ્ચે પહેલાં કરતાં વધુ તણાવ થયો છે. બંને દેશો એકબીજા પર પોતાના વિસ્તારના અતિક્રમણનો આરોપ લગાવે છે.\n\nકહેવાય છે કે ગલવાન ઘાટીમાં ભારત-ચીન લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીન સેનાની પીછેહઠ : કૂટનીતિથી યુદ્ધ ટળ્યું કે હજી કંઈ બાકી છે?\\nસારાંશ: ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ બોર્ડર પર હાલમાં તણાવ ઘટાડવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ભારત અને ચીનની સેનાએ અમુક ક્ષેત્રોમાં પીછેહઠ શરૂ કરી છે. ગુરૂવારે હૉટ સ્પ્રિંગમાંથી બેઉ દેશોની સેનાએ પીછેહઠ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆની શરૂઆત સોમવારથી થઈ હતી. એ વખતે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઑ લિજીયાને કહ્યું હતું કે, \"ચીન અને ભારતની સેનાએ 30મી જૂને કમાન્ડર-સ્તરની વાતચીતના ત્રીજા રાઉન્ડનું આયોજન કર્યું હતું. બંને પક્ષો વચ્ચે સહમતી થઈ હતી કે તેઓ એ બાબતોનો અમલ કરશે કે જેના માટે કમાન્ડર સ્તરની વાતચીતના છેલ્લા બે રાઉન્ડમાં કરાર થયો હતો અને અમે સરહદ પર તણાવ ઓછો કરવાની દિશામાં અસરકારક પગલાં લીધાં છે.\n\nજોકે, હજી પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. પહેલો મહત્વનો સવાલ એ છે કે જો ભારતી સેના તેની પોતાની ભૂમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-ચીનના યુદ્ધના ઇતિહાસ વિશે જાણવા જેવી કહાણી\\nસારાંશ: 19 એપ્રિલ 1960 ના રોજ ચીનના ઉચ્ચ નેતા ઝાઓ એન લાય દિલ્હી ખાતે આવ્યા હતા. વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને આવકાર્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુલાકાતનો હેતું બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવવાનો હતો. પરંતુ આ મુલાકાતના બે વર્ષ બાદ એટલે કે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું.\n\nજુઓ બીબીસીનો ખાસ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-નેપાળ બૉર્ડર પર ગોળીબાર, એકનું મૃત્યુ અને બે ઘાયલ થવાની પુષ્ટિ\\nસારાંશ: બિહારના સીતામઢી જિલ્લામાં ઇન્ડો-નેપાળ બૉર્ડર પર ગોળીબાર થયો છે, જેમાં એક વ્યક્તિના મૃત્યુ અને બે વ્યક્તિને ઇજા પહોંચવાની વાતની પુષ્ટિ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીતામઢીના એસપી અનિલ કુમારે બીબીસીને આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે સીતામઢીના સોનબરસા વિસ્તારમાં ભારતની તરફથી જાનકીનગર અને નેપાળના નારાયણપુરમાં શુક્રવારે સવારે સાડા આઠથી નવ વાગ્યા દરમિયાન ગોળીબાર થયો છે. \n\nતેમણે જણાવ્યું, \"ભારતના સ્થાનિક લોકો અને નેપાળ પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ ગોળી ચલાવાઈ, જેમાં એકનું મૃત્યુ થયું જ્યારે બેને ઇજા પહોંચી છે. બન્ને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને બન્ને જોખમમાંથી બહાર છે.\"\n\nજોકે, આ ઘર્ષણ કયા મુદ્દે થયું એ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. \n\nસીતામઢીના સ્થાનિક પત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-નેપાળ વિવાદ : રૉ-પ્રમુખ અને નેપાળના પીએમ ઓલી વચ્ચે મુલાકાત, શાસક સીપીએન અજાણ\\nસારાંશ: નેપાળના શાસક પક્ષ સીપીએનના પ્રવક્તા નારાયણ કાઝી શ્રેષ્ઠે એક નિવેદનમાં કહ્યું કે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને ભારતીય ગુપ્તચર સંસ્થા 'રૉ'ના પ્રમુખ સામંત ગોયલ વચ્ચે બુધવારે થયેલી મુલાકાત વિશે પાર્ટીને કોઈ જ જાણકારી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીપીએનના પ્રવક્તા નારાયણ કાઝી શ્રેષ્ઠ\n\nઅત્રે નોંધવું કે સીપીએનના જે બે અધ્યક્ષ છે તેમાંથી એક ઓલી પણ છે.\n\nતેમના અનુસાર સીપીએનના એક અન્ય અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અથવા પાર્ટીના કોઈ પણ વરિષ્ઠ નેતા કે પછી નવ સભ્યો ધરાવતા પાર્ટી સચિવાલયે આ વિશે કોઈ પણ ચર્ચા નથી કરી અને તેમને કોઈ માહિતી પણ નથી.\n\nએટલું જ નહીં નેપાળના વિદેશમંત્રાલયે પણ એક નિવેદનમાં કહ્યું છે કે ભારતની એજન્સી 'રૉ' પ્રમુખના પ્રવાસ વિશે તેમને કોઈ જાણકારી નહોતી. પરંતુ વડા પ્રધાન ઓલીના પ્રેસ-સલાહકારે ગુરુવારે એક નિવેદનમાં ઓલી અને રૉ-પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-નેપાળના સરહદવિવાદ વચ્ચે કેવી હશે કૈલાસ-માનસરોવરની યાત્રા?\\nસારાંશ: ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે 8મી મેના લિપુલેખ માર્ગનું ઉદ્ઘાટન કરતાં કૈલાસ માનસરોવરના યાત્રીઓ ખુશ થઈ ગયા હશે, પણ કોરોના વાઇરસને લીધે સર્જાયેલી વિષમ પરિસ્થિતિઓ અને નેપાળ-ભારતના સીમાવિવાદે અનિશ્ચિતતા વધારી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રદેશ સપનાંની દુનિયા જેવો છે, જેની મુલાકાત ઘણા લોકો લેવા ઇચ્છતા હોય છે. \n\nઉચ્ચ સપાટી પર આવેલો નયનરમ્ય પ્રદેશ, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કુદરતી સૌંદર્ય વચ્ચેથી યાત્રાળુઓ જાણે ભેખડોમાંથી બહાર આવતા હોય તેવું દૃશ્ય નજરે ચડે છે. આ પ્રદેશનો ખડકાળ ચહેરો દેખીતી રીતે કાળો છે પણ તેના શિખરનું આવરણ, સફેદ બરફના જાડા પડથી આચ્છાદિત થઈ ગયું છે.\n\nતેની પીગળતી હિમનદીઓ અગ્ર ભૂમિના વિશાળ તળાવમાં વહી રહી છે. તેના પાણીની શુદ્ધતા, નિર્મળતા અને સૌંદર્ય અવર્ણનીય છે. \n\nસાધુ, સંત, લામા, જાપાનીઝ, બૌદ્ધ, હિંદુ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-પાક : જ્યાં ગોળીઓ નહીં પરંતુ રૂપિયાનો વરસાદ થાય છે\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરના ઉરી, સલામાબાદ ટ્રેડ સેંટરમાં ઇમ્તિયાઝ કેટલાક બીજા મજૂરોની સાથે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત-પાકિસ્તાન તરફથી શરૂ કરવામાં આવેલા આ ટ્રેડ સેન્ટરમાં 35 વર્ષના ઇમ્તિયાઝ છેલ્લાં છ વર્ષથી મજૂરી કરી રહ્યા છે.\n\nતેઓ એ દિવસોમાં શાળામાં ભણતા હતા જ્યારે ભારત-પાકિસ્તાન તરફથી એલઓસી ટ્રેડ શરૂ કરવામાં આવ્યો હતો. એમનો નિર્વાહ એના પર જ ચાલતો હતો.\n\nએમની સાથે વાત ચાલતી જ હતી ત્યાં જ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી એક સુંદર અને ભપકાદાર ટ્રક સલામાબાદ ટ્રેડ સેન્ટરમાં આવી જેમાં બદામ ભરેલી હતી.\n\nઆ શરૂઆતે બદલ્યું જીવન \n\nઇમ્તિયાઝ જણાવે છે, ''દસ વર્ષ પહેલાં શરૂ થયેલા એલઓસી ટ્રેડે એમના જીવનને ઘણે અંશે બદલી નાખ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-પાક LOC : અનુચ્છેદ 370ના તણાવ વચ્ચે લાઇન ઑફ કંટ્રોલ પર ફસાયેલા લોકોનો હાલ - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હઠાવી દેવાયા પછી લાઇન ઑફ કંટ્રોલ (LOC) યાને કે નિયંત્રણ રેખા પર લોકોની હાલત ખરાબ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબેઉ દેશોની સેનાઓ નિયંત્રણ રેખા પર એકબીજાના સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો કરી ચૂકી છે. \n\nભારત અને પાકિસ્તાન સામાન્ય નાગરિકોને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો આરોપ પણ એકબીજા પર મૂકે છે.\n\nકાશ્મીરને લઈને તણાવ વધ્યા પછી પાકિસ્તાન સરકારે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (પાકિસ્તાન ઍડમિનિસ્ટ્રેટિવ કાશ્મીર)માં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હોવાના સમાચારોની પૃષ્ટિ કરી છે.\n\nબેઉ દેશો વચ્ચે સંબંધો વણસેલા છે એ સંજોગોમાં એવા લોકો પણ છે જ સરહદની આરપાર ફસાઈ ગયા છે.\n\nઆ સમયે હાલત એવી છે કે પાકિસ્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-પાકિસ્તાન વચ્ચેની પહેલી વન-ડે મૅચમાં શું થયું હતું?\\nસારાંશ: એશિયા કપ-2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરે રમાયેલી પ્રથમ મૅચ ભારતીય ક્રિકેટ ટીમે આસાનીથી જીતી લીધી છે. ભારત અને પાકિસ્તાન દુબઈમાં એશિયા કપ-2018માં એકમેકની સામે ટક્કર લઈ રહ્યાં છે. હજી પણ આ પરંપરાગત કટ્ટર હરીફ ટીમ્સ વચ્ચે આ ટુર્નામેન્ટમાં વધુ બે મૅચ રમાવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અગાઉ બન્ને ટીમો ગત વર્ષે ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાને બાજી મારી હતી. \n\nએક વર્ષ પછી બન્ને દેશો ફરી ટક્કર લઈ રહ્યા છે ત્યારે એ જાણીએ ભારત-પાકિસ્તાન વચ્ચેની પહેલી વન-ડે મૅચની કહાણી, આંકડાની દૃષ્ટિએ.\n\nપહેલી વન-ડે અને પહેલીવાર નોંધાયા રેકૉર્ડ્ઝ\n\nમોહિંદર અમરનાથ બન્યા હતા સૌપ્રથમ મેન ઓફ ધ મેચ\n\nભારત અને પાકિસ્તાન વચ્ચેની પહેલી વન-ડે મૅચ ક્યારે રમાઈ હતી એ આપ જાણો છો?\n\nબિશનસિંહ બેદી (છેક ડાબે) પાકિસ્તાન વિરુદ્ધની પહેલી વન-ડેમાં ભારતીય ટીમના કેપ્ટન હતા\n\nપાકિસ્તાન વિરુદ્ધ ભારતના રેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-પાકિસ્તાન વચ્ચેનો એ કરાર જે કરોડો લોકોનું ભવિષ્ય નક્કી કરે છે\\nસારાંશ: શુક્રવારે ભારત અને પાકિસ્તાને એકબીજા સાથે પોતપોતાનાં પરમાણુ પ્રતિષ્ઠાનો અને સંસ્થાનોની યાદી શૅર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત-પાકિસ્તાને એકબીજાને પોતપોતાનાં પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદી સોંપી\n\nખરેખર, આ દર વર્ષે થનારી એક પ્રક્રિયા છે જે બંને દેશો વચ્ચે થયેલી એક સમજૂતી અંતર્ગત થાય છે.\n\nભારતના વિદેશમંત્રાલયની એક જાન્યુઆરીની પ્રેસ રિલીઝ પ્રમાણે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં એક સાથે રાજદ્વારી મારફતે એ પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફૅસિલિટીઓની યાદીની આપલે કરવામાં આવી જે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ પરમાણુ પ્રતિષ્ઠાન અને ફૅસિલિટી વિરુદ્ધ હુમલાની નિષેધ સમજૂતી અંતર્ગત આવે છે.”\n\n“આ સંધિ 31 ડિસેમ્બર, 1988ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-બાંગ્લાદેશ સરહદ પર ધમધમતો ગાય તસ્કરીનો ગોરખધંધો\\nસારાંશ: ભારતમાં છેલ્લાં બે વર્ષોમાં ગાય કંઈક વધારે જ સમાચારોમાં રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર ભારતમાં ગૌહત્યા અથવા ગૌમાંસ ખાવાની શંકા પર જ કેટલાક લોકોએ જીવ ગુમાવવો પડ્યો. \n\nપરંતુ આ વચ્ચે બીજી વાસ્તવિકતા એ છે કે ગાયોની તસ્કરી આજે પણ ચાલુ છે. \n\nબીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવ તેની જ તપાસ કરવા ભારત અને બાંગ્લાદેશની સીમા પર પહોંચ્યા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-બાંગ્લાદેશની સરહદે કેવી રીતે થાય છે ઘૂસણખોરી?\\nસારાંશ: ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિવાદ વકર્યો છે, દેશભરમાં અલગઅલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત તરફથી બાંગ્લાદેશમાં ઘૂસણખોરોની વાત કરતા બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉ. એ.કે. અબ્દુલ મોમેને નિવેદન આપ્યું હતું કે 'ભારતીય નાગરિકો બાંગ્લાદેશમાં મફત ભોજન માટે આવે છે.'\n\nકેટલાક લોકો ભારે સુરક્ષા છતાં બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરતા રહે છે, તેથી ભારત બાંગ્લાદેશની સરહદ પર સુરક્ષા વધારી છે.\n\nબીબીસી સંવાદદાતા અબુલ કલામ આઝાદે ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલા બાંગ્લાદેશના ઝિનાઇદા જિલ્લાની મુલાકાત લીધી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારત-શ્રીલંકાના માછીમારો વચ્ચેના સંઘર્ષની કહાણી\\nસારાંશ: ભારતનો આરોપ છે કે શ્રીલંકાએ અત્યારસુધીમાં સેંકડો ભારતીય માછીમારો મારી નાખ્યા છે. તો શ્રીલંકાનો આરોપ છે કે ભારતના માછીમારો ગેરકાયદે તેમની જળસીમામાં પ્રવેશે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકાના નૌકાદળે અત્યારસુધીમાં 1400 જેટલા ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને દોઢસોથી વધુ માછીમારીની બોટોને કબજે કરી છે. \n\nબીબીસીના આમીર પિરઝાદા, નેહા શર્મા અને નિયાસ અહેમદે ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં પ્રવેશીને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતથી પણ નાની સેના કરવા કેમ જઈ રહ્યું છે ચીન?\\nસારાંશ: હંમેશાં કહેવામાં આવે છે કે ભારત પાસે વિશ્વની ત્રીજું સૌથી મોટું સૈન્ય છે અને તેનો સીધો સંબંધ સેનામાં રહેલા સૈનિકોની સંખ્યા સાથે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૈનિકોની વધારે સંખ્યા હોવાથી કોઈ આર્મી વધારે શક્તિશાળી બની જતી નથી. \n\nનિષ્ણાતો માને છે કે વધારે પડતી સૈનિકોની સંખ્યા આર્મી માટે બોજ બની જાય છે. \n\nહવે ચીન તેના સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યું છે. પરંતુ ચીન શા માટે પોતાના સૈનિકો ઘટાડી રહ્યું છે? \n\nકેમ ભારત કરતાં પણ નાની સેના બનાવવા જઈ રહ્યું છે. \n\nસેનાના આધુનિકરણ પાછળ કેટલો ખર્ચ?\n\n'ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનેલિસિસ'ના લક્ષ્મણ કુમાર બહેરા કરે છે કે ભારત બજેટમાં જેટલી રકમ ડિફેન્સ માટે ફાળવે છે, તેમાંની 90 ટકા રકમ સૈનિકો પાછળ ખર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના CAA વિરુદ્ધ બોલવાથી મલેશિયાને કઈ રીતે નુકસાન થયું?\\nસારાંશ: પહેલાં કાશ્મીર અને પછી NRC-CAA મુદ્દે મલેશિયા અને ભારત વચ્ચે શરૂ થયેલું ઘર્ષણ હાલ વધતું જોવા મળી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મલેશિયન વડા પ્રધાન મહાતિર મોહમ્મદે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને NRC-CAA મુદ્દે ભારતની ટીકા કરી છે.\n\nઆ ઘટના બાદ ભારતે જવાબમાં મલેશિયા પાસેથી થતી પામ ઑઇલની આયાત પર લગભગ પ્રતિબંધ લાદી દીધો છે.\n\nમલેશિયાએ ભારતના આ વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.\n\nપરંતુ વડા પ્રધાન મહાતિર મોહમ્મદે ફરી એક વાર કહ્યું છે કે ભલે તેમના દેશને આર્થિક નુકસાન વેઠવું પડે, પરંતુ તેઓ 'અયોગ્ય વાતો' વિશે બોલતા રહેશે.\n\nભારત ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. \n\nસમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે ભારતીય વેપારીઓએ પાછલાં કેટલાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના આ 'પાકિસ્તાન'માં નથી સડક, શાળા કે દવાખાનું\\nસારાંશ: ન તો કોઈ નેતા આવે છે ન તો કોઈ સરકારી અધિકારી. મુખી પણ ક્યારેય નથી આવતા. બસ મીડિયાવાળા આવે છે અને ફોટો પાડીને જતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખોળામાં એક વર્ષના બાળક સાથે દુબળા પાતળા નેહા એક જ સૂરમાં બોલી રહ્યાં છે. તેઓ એમની એક નાનકડી કરિયાણાંની દુકાનમાં ઊભાં છે. \n\nએમની દુકાનમાં અભિનેતા અમિતાભ બચ્ચનની તસવીરવાળા લાલ જુબાન ચુરણ નામની ગુલ (જૂનવાણી લોકોની એક પ્રકારની ટૂથપૅસ્ટ જેમાં નશો પણ હોય છે)થી લઈને રોજબરોજનો જરુરી નાનો-મોટો સામાન છે.\n\nજી હા, ભારતમાં આજકાલ પાકિસ્તાનના ઉલ્લેખમાત્રથી લોકોના ભવાં તણાઈ જાય છે પરંતુ આ જ દેશમાં પાકિસ્તાન નામની એક જગ્યા પણ છે.\n\nકયાં છે ભારતનું પાકિસ્તાન? \n\nબિહારના પૂર્ણિયા જિલ્લાના મુખ્યમથકથી 30 કિલોમીટર દૂર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના આ શહેરમાં ભિખારીઓને ભેગા કરવાના પૈસા મળે છે\\nસારાંશ: શહેરને ભિક્ષુકમુક્ત બનાવવાના હેતુથી હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની) શહેરનું સ્થાનિક વહીવટીતંત્ર અને અધિકારીઓ ભિખારીઓને ઓળખી કાઢવા નાગરિકોને 500 રૂપિયા આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદમાં શહેરના પોલીસ કમીશનરે ભીખ માંગવા પર પણ બે મહિનાનો પ્રતિબંધ લાદયો છે\n\nશહેરના પોલીસ કમિશનરે ભીખ માંગવા પર પણ બે મહિનાનો પ્રતિબંધ લાદયો છે.\n\nસમીક્ષકોના કહેવા પ્રમાણે આ પગલું આગામી દિવસોમાં અમેરિકી પ્રમુખની પુત્રી ઇવાન્કા ટ્રમ્પના પ્રવાસને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅધિકારીઓ સમીક્ષકોના મંતવ્ય સાથે સંમત નથી.\n\nછેલ્લા એક સપ્તાહમાં પોલીસે શહેરના ધાર્મિક સ્થળો, બસ અને રેલ્વે સ્ટેશનની બહાર બેસતા ભિખારીઓની અટકાયત કરી છે.\n\nબિલ ક્લિન્ટન હૈદરાબાદ શહેરની મુલાકાતે આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના આ સ્થળોએ દુષ્કર્મ થવાના ડરથી મહિલાઓ ઓછું પાણી પીવે છે\\nસારાંશ: સૂર્ય બરાબર માથે ચઢી ચૂક્યો છે અને તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી ચૂક્યો છે. ભારતની રાજધાની દિલ્હીની એક ચાલીમાં રહેતી મોના કહે છે કે અમે વધુ પાણી પીવાનું ટાળીએ છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ ઉમેરે છે, \"ક્યારેક હું ઓછું પાણી પીવું છું, કારણ કે અમે જ્યાં ખુલ્લામાં જાજરૂ માટે જઈએ છીએ, ત્યાં પુરુષો હોય છે. મને ત્યાં જવાનો ડર લાગે છે.\"\n\nતે પોતાની 13 વર્ષની દીકરીને પણ ઓછું ખવડાવે છે, જેથી દિવસમાં એક વખત જ તે જગ્યાએ જવું પડે. \n\nતેઓ અહીં કાં તો વહેલી સવારે અથવા તો બપોરે જ જાય છીએ અને એ પણ બીજી મહિલાઓની સાથે.\n\nમહિલાઓ સાથે જાતીય હિંસા\n\nસવિતા અનુસાર મહિલાઓએ બીભત્સ ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે\n\nસંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે, લગભગ પાંચ કરોડ ભારતીય લોકોના ઘરે શૌચાલયની વ્યવસ્થા નથી અને તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના એ જાદુગર જેમણે બ્રિટનને ડરાવ્યું\\nસારાંશ: 9 એપ્રિલ 1956ના દિવસે બીબીસીના ફોનના સ્વીચબોર્ડ પર અચાનક લાઇટો ઝબૂકવા લાગી. સેંકડો લોકોએ ફોન કરીને ચિંતા વ્યક્ત કરી કે તેમણે હમણાં જ ટીવી સ્ક્રીન પર હત્યા થતી લાઇવ જોઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેખાવે રહસ્યમય લાગતા પૂર્વના એક જાદુગરે 17 વર્ષની છોકરીને ટ્રાન્સમાં લીધી હતી. \n\nતેને એક ટેબલ પર સુવડાવી દીધી અને પછી એક મોટી આરીથી કોઈ કસાઈ કાપે એ રીતે તેના શરીરના બે ટુકડા કરી નાખ્યા.\n\nસૌથી લોકપ્રિય એવા પેનોરમા પ્રોગ્રામના સમાપનમાં આ જાદુગરી દેખાડવામાં આવી હતી. \n\nજોકે, કંઈક ગરબડ થઈ હતી અને લોકો ગભરાયા હતા. \n\nજાદુગરે તેના સહાયકનો હાથ પકડી તેને હચમચાવીને જીવંત કરવાની કોશિશ કરી, પણ તેણે કોઈ પ્રતિભાવ ના આપ્યો. \n\nજાદુગરે અફસોસમાં માથું ધુણાવ્યું અને યુવતીના મોં પર કાળું કપડું ઢાંકી દીધું.\n\nજાદુનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના જીડીપીમાં નોંધાયેલા ભારે ઘટાડા બાદ હવે કયા વિકલ્પો બચ્યા?\\nસારાંશ: ભારતના સકલ ઘરેલુ ઉત્પાદ એટલે કે જીડીપીના વિકાસદરમાં લૉકડાઉનની શરૂઆતના ત્રણ મહિનામાં ભારે ઘટાડો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકેન્દ્ર સરકારના સાંખ્યિકીમંત્રાલય અનુસાર 2020-21ના નાણાકીય વર્ષની પહેલા ત્રિમાસિકમાં એટલે કે એપ્રિલથી જૂન વચ્ચે વિકાસદરમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.\n\nએવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસ મહામારી અને દેશવ્યાપી લૉકડાઉનને કારણે ભારતના જીડીપીનો દર પહેલા ત્રિમાસિકમાં 18 ટકા ઘટી શકે છે.\n\nજાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 3.1 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે આઠ વર્ષમાં સૌથી ઓછી હતી.\n\nજીડીપીના આંકડા દર્શાવે છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ગ્રાહકખર્ચ ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના માલદીવ સાથે બગડી રહેલા સંબંધોથી કેટલું નુક્સાન\\nસારાંશ: જૂનના પહેલા મંગળવારે માલદીવના સત્તાધારી પક્ષના સાંસદ અહમદ નિહાનને ચેન્નઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી પાછા મોકલી દેવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલદીવનું અખબાર 'માલદીવ ઇન્ડિપેન્ડન્ટ' દાવો કરે છે કે નિહાન ઇલાજ કરાવવા માટે ભારત ગયા હતા, પણ ચેન્નઈ ઍરપૉર્ટ પર ડિપ્લોમેટ પાસપોર્ટ અંગેની પૂછતાછ માટે સુરક્ષા દળોએ તેમને રોકી લીધા અને તેઓને ઍરપૉર્ટથી જ પાછા રવાના કરી દેવાયા હતા.\n\n'માલદીવ ઇન્ડિપેન્ડન્ટ' પ્રમાણે નિહાને આ અંગે કહ્યું હતું કે જો ભારત તેમના પાડોશી દેશો પ્રત્યે જો આ પ્રકારનું વલણ ધરાવતું હોય તો તેનાથી કંઈ જ ફાયદો થવાનો નથી.\n\nનિહાને તેમના દેશના મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, \"મને એવું પૂછવામાં આવ્યું કે ડિપ્લોમેટ પાસપોર્ટ ક્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના મોબાઇલ-માર્કેટમાં આવી રીતે છવાઈ ગઈ ચીનની કંપનીઓ\\nસારાંશ: ભારતના સસ્તા ભાવના સ્માર્ટફોનના વિશાળ માર્કેટમાં ચીનની ટેક-કંપની શાઓમીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું છે. આવું કઈ રીતે બન્યું એ સમજવા માટે બીબીસીનાં કૃતિકા પાથીએ ટેકનૉલૉજીના નિષ્ણાતો સાથે વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાઓમીના લૅટેસ્ટ સ્માર્ટફોન રેડમી નોટ-8ને ફ્લૅશ સેલ માટે ઑનલાઈન મૂકવામાં આવ્યો એની 15 જ મિનિટમાં એ મૉડલના તમામ ફોન વેચાઈ ગયા હતા.\n\nજોકે, શાઓમી કંપનીની પ્રોડક્ટ માટે આ કોઈ નવી વાત નથી અને ભારતમાં વેપારની વ્યૂહરચનાનો એ મહત્ત્વનો હિસ્સો છે.\n\nટેકનૉલૉજી જર્નાલિસ્ટ માલા ભાર્ગવે બીબીસીને કહ્યું હતું કે \"આવા ફ્લેશ સેલ માટે તમારે પહેલાં ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને તેના પર નજર રાખવી પડે છે. સેલ શરૂ થાય કે તમે ખરીદી કરી શકો છો.\"\n\nશાઓમીના મોબાઇલ દુકાનમાંથી પણ ખરીદી શકાય છે, પણ તેના મોટા ભાગનાં નવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના લોકોનું માનસિક સ્વાસ્થ્ય કેવું છે?\\nસારાંશ: અંજુ આવતાંજતાં મને હંમેશાં મળીને જાય. હોઠ પર લિપસ્ટિક, માથે ચાંદલો, હાથમાં બંગડી અને ચહેરા પર હંમેશાં હાસ્ય. લિફ્ટમાં કે સોસાયટીના એન્ટ્રન્સ પર જ્યારે પણ મને સામે મળી જાય ત્યારે હું ખબર પૂછી લઉં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nક્યારેય હું ઘરકામમાં મદદ માટે તેને બોલાવું પણ ખરી. આવી જ રીતે એક વાર ખબર પૂછ્યા ત્યારે હસીને કહ્યું, \"તબિયત સારી નથી. રડવાનું મન થાય છે.\"\n\nરડવાની વાત પણ તેણે અવધીમાં હસતાંહસતાં જ કહી નાખી. તેણે અગાઉ પણ મને ઘણી વાર આવી રીતે જવાબ આપેલા.\n\nઅંજુ આ રીતે વારંવાર રડવાનું મન થાય છે, તેવી વાત કરતી હોય તો શું તેની પાછળ કોઈ સમસ્યા હશે?\n\nશું નિમ્ન મધ્યમ વર્ગની અંજુ અને તેના પરિવારના લોકો સમજી શકશે કે ડૉક્ટરને મળવું જરૂરી છે?\n\nશું અંજુ જેવી માનસિક સ્થિતિ હોય તેને જ કૉમન મૅન્ટલ ડિસઑર્ડર માનવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતના સૌથી વૃદ્ધ ચીમપાનઝીનો બર્થડે ઉજવાયો\\nસારાંશ: દિલ્હી સ્થિત નૅશનલ ઝૂઓલૉજિક્લ પાર્કના અધિકારીઓએ સૌથી વૃદ્ધ ચીમપાનઝી રીટા માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝૂના ડિરેક્ટર રેણુસિંહે બીબીસીને જણાવ્યું કે 'બર્થડે ગર્લ'ને ઘણી ભેટ મળી છે અને કેક પણ કાપવામાં આવી.\n\nરીટા નામની આ માદા ચીમપાનઝીનો જન્મ 1960માં ઍમ્સ્ટર્ડમમાં થયો હતો, ત્યારબાદ ચાર વર્ષની ઉંમરે તેને દિલ્હીના ઝૂમાં લાવવામાં આવી હતી.\n\nરીટા ભારતની સૌથી વૃદ્ધ ચીમપાનઝી છે, જેથી તેનાં 57માં જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. \n\nરેણુસિંહે કહ્યું કે તેનો સ્વભાવ \"ખૂબ જ મિત્રતાભર્યો\" છે. તેમને જણાવ્યું, \"અમે કેક કાપી અને મેં જ રીટાને મારા હાથે કેક ખવડાવી.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુરુવારે યોજાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનાં ઉત્તમ મહિલા ખેલાડી માટે બીબીસી ફરી લાવ્યું 'સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર' ઍવૉર્ડ\\nસારાંશ: 'બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર 2019'ની શાનદાર સફળતા પછી 2020 માટે પણ બીબીસી ન્યૂઝ ફરીથી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ' લાવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર 2019ની તસવીર\n\nઆ વર્ષના વિજેતાઓને તેમના ચાહકો દ્વારા મત આપવામાં આવશે. વિજેતા ખેલાડીઓની યાદી જાણીતા રમતગમત પત્રકારો, નિષ્ણાતો અને બીબીસી સંપાદકોની નિર્ણાયક ટીમ દ્વારા સંકલિત કરવામાં આવશે.\n\nપાંચ શૉર્ટલિસ્ટ થયેલાં નામાંકિતોની જાહેરાત 8 ફેબ્રુઆરી, 2021ના રોજ કરવામાં આવશે.\n\n'બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર'ના વિજેતાની જાહેરાત 8 માર્ચે બીબીસી ઇન્ડિયન લેંગ્વૅન્જ સર્વિસ પ્લેટફૉર્મ અને બીબીસી સ્પૉર્ટ્સ વેબસાઇટ પર ઑનલાઇન મતદાન કરનારા વૈશ્વિક દર્શકોની પસંદગી બાદ કરાશે.\n\nઆ વર્ષે બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની 'ગુપ્ત સેના'માં કામ કરતા તિબ્બતી સૈનિકની કહાણી\\nસારાંશ: ઘરના એક ખૂણામાં નીમા તેનઝિનની તસવીર લાગેલી છે અને તેલથી કરાયેલા દીવાનો પ્રકાશ તેના પર પડી રહ્યો છે. બાજુના રૂમમાં પ્રાર્થના ચાલુ છે, જ્યાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને બૌદ્ધ ભિક્ષુઓ મંત્રોનો જાપ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીમા તેનઝિનના પરિવારનું કહેવું છે કે તેઓ દાયકાથી ગુપ્ત દળમાં તહેનાત હતા\n\nકેટલાક દિવસો પહેલાં જ 51 વર્ષના નીમા તેનઝિન લદાખના પૅગૉંગ ત્સો ઝીલ પાસેન વિસ્તારમાં એક બારૂદી સુંરગના વિસ્ફોટમાં માર્યા ગયા હતા.\n\nલદાખના આ વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ મહિનાથી આમનેસામને છે. ભારતીય સેનાનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે તેનઝિન જે બારૂદી સુંરગના વિસ્ફોટમાં માર્યા ગયા તે 1962માં ભારત-ચીન યુદ્ધ સમયે લગાવવામાં આવી હતી.\n\nએ દિવસને યાદ કરતાં તેનઝિનના ભાઈ નામદાખ કહે છે, \"30 ઑગસ્ટની રાત્રે લગભગ સાડા દસ વાગ્યે મને ફો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની અંતરિક્ષમાં હરણફાળ, પણ પાકિસ્તાનનો શું છે હાલ?\\nસારાંશ: ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઘોષણા કરી કે ભારત અંતરીક્ષમાં ઍન્ટી સેટેલાઇટ મિસાઇલ લૉન્ચ કરવાવાળા દેશોમાં સામેલ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે રાષ્ટ્રને સંબોધિત કરતા ઘોષણા કરી કે ભારતે અંતરીક્ષમાં 300 કિલોમિટરની ઊંચાઈ પર સેટેલાઇટને મિસાઇલથી તોડી પાડ્યું છે. \n\nઆ ઘોષણા બાદ એવું મનાય છે કે ભારત પાકિસ્તાન સહિત ઘણા પાડોશી દેશોના સેટેલાઇટ માટે ખતરો બની ગયું છે. \n\nજોકે, ભારતીય વડા પ્રધાને આ પહેલાં ઘોષણામાં કહ્યું હતું કે આ પરીક્ષણ કોઈ પણ આંતરરાષ્ટ્રીય નિયમોને તોડ્યા વગર કરવામાં આવ્યું છે. \n\nઆ તરફ પાકિસ્તાન આજ સુધી કહેતું રહ્યું છે કે તેનો અંતરીક્ષ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે રહ્યો છે. \n\nજોકે, વિશ્લેષકોનું માનવું છે કે આ પરીક્ષણથી ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની આ છોકરીએ એવું નિશાન લીધું કે બની ગઈ 'ગોલ્ડન શૂટર'\\nસારાંશ: \"મનુ 18 વર્ષની થશે ત્યાં સુધીમાં મારી નોકરી તો છૂટી જ સમજો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનુ ભાકર\n\nમેક્સિકોમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડ કપમાં ભારત માટે બે સુવર્ણચંદ્રક જીતી લાવેલી મનુ ભાકરના પિતા રામકિશન આ શબ્દો કહીને જોરથી હસી પડે છે. \n\nરામકિશન ભાકર કહે છે, \"હું વ્યવસાયે મરીન એન્જિનિયર છું, પણ છેલ્લાં બે વર્ષમાં માત્ર ત્રણ મહિના માટે શિપ પર ગયો છું.\"\n\nરામકિસન ભાકરના હાસ્યમાં એક ગર્વનો અહેસાસ હતો પણ નોકરી છૂટવાનો રંજ જરાય ન હતો. \n\nસૌથી નાની વયની મહિલા ખેલાડી\n\nમનુએ પહેલો ગોલ્ડ 10 મીટર એર પિસ્તોલ (મહિલા) કેટેગરીમાં જીત્યો છે અને બીજો ગોલ્ડ 10 મી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની આઝાદીના પહેલા દિવસની સવાર કેવી હતી?\\nસારાંશ: લૉર્ડ માઉન્ટબેટન 14 ઑગસ્ટ, 1947ની સાંજે કરાચીથી દિલ્હી પાછા ફર્યા ત્યારે તેમને, મધ્ય પંજાબમાંથી આકાશ ભણી જઈ રહેલો કાળો ધુમાડો, તેમના વિમાનમાંથી સ્પષ્ટ દેખાતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ધુમાડાએ નહેરુના રાજકીય જીવનની સૌથી મોટી ક્ષણની ચમકને ઘણી હદે ધૂંધળી કરી નાખી હતી. \n\n14 ઑગસ્ટની સાંજે સૂર્યાસ્ત થયો કે તરત જ બે સંન્યાસીઓ સાથેની એક કાર જવાહરલાલ નહેરુના 17 યૉર્ક રોડસ્થિત ઘરની સામે આવીને ઊભા રહ્યા હતા. \n\nસન્યાસીઓના હાથમાં સફેદ સિલ્કનું પીતાંબર, તંજૌર નદીનું પવિત્ર પાણી, ભભૂત અને મદ્રાસના નટરાજ મંદિરમાં સવારે ધરવામાં આવેલા ઉકાળેલા ચોખા હતા. \n\nનહેરુને એ બાબતે જાણ થઈ કે તરત જ તેઓ બહાર આવ્યા હતા. સંન્યાસીઓએ નહેરુને પીતાંબર પહેરાવ્યું, પવિત્ર પાણી છાટ્યું અને તેમના મસ્તક પર ભભૂત લગાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની આઝાદીની એ લડાઈ, જેને હવે ભણશે અમેરિકન બાળકો\\nસારાંશ: ભારતની આઝાદીની લડતનો એક ભાગ રહેલી ગદર પાર્ટીનો ઇતિહાસ હવે અમેરિકાનાં બાળકો ભણશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટીનાં 105 વર્ષ પૂરાં થયાં બાદ ઓરેગૉન રાજ્યમાં આયોજિત કરવામાં આવેલા એક સમારંભમાં આની ઘોષણા કરવામાં આવી હતી.\n\nઅસ્ટોરિયા શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું કે ગદર પાર્ટીનો ઇતિહાસ હવે શાળાઓમાં ભણાવવામાં આવશે.\n\nકાર્યક્રમનું આયોજન ગદર મેમોરિયલ ફાઉંડેશન ઑફ અસ્ટોરિયાએ કર્યું હતું.\n\nશું હતી ગદર પાર્ટી?\n\nગદર પાર્ટી, સામ્રાજ્યવાદની વિરુદ્ધ સશસ્ત્ર લડતની જાહેરાત કરનાર અને ભારતની સંપૂર્ણ આઝાદીની માંગણી કરનારી રાજકીય પાર્ટી હતી. જે કૅનેડા અને અમેરિકામાં આવી વસેલા ભારતીયોએ વર્ષ 1913મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની એ જગ્યા જ્યાં એક દિવસમાં બે લાખ પીપીઈ કિટ બને છે\\nસારાંશ: કોરોના વાઇરસ સામે રક્ષણ આપવા માટે ઉપયોગી સાબિત થતી પીપીઈ કિટ બનાવવામાં પંજાબની ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી આગળ આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનને લીધે મંદ પડી ગયેલા ઉદ્યોગમાં હવે નવા પ્રાણ પૂરાયા છે.\n\nપંજાબમાં એક દિવસની બે લાખ કરતાં પણ વધુ પીપીઈ કીટ બનાવવામાં આવી રહી છે.\n\nહવે આ ઉત્પાદન એટલું વધી ગયું છે કે ઇન્ડસ્ટ્રીએ સરકારને વિનંતી કરી છે કે તેમને નિકાસ માટે મંજૂરી આપવામાં આવે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની એ જગ્યા જ્યાં ખેતરો અને ખુલ્લાં મેદાનોમાં હીરા શોધે છે લોકો\\nસારાંશ: ચોમાસાની શરૂઆત સાથે જ આંધ્ર પ્રદેશના કરનૂલ અને અનંતપુર જિલ્લાનાં ગામોમાં હીરાની શોધખોળ શરૂ થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંધ્ર પ્રદેશનું રાયલસીમા ક્ષેત્ર 'હીરાની ધરતી' તરીકે ઓળખાય છે કારણકે અહીંની જમીનમાં મોટી માત્રામાં ખનિજ મળી આવે છે.\n\nજીએસઆઈ અધિકારીઓનું કહેવુ છે કે વજરાકરૂર, જોન્નાગિરી, પાગ દી રાઈ, પેરાવલી, તુગ્ગાલી જેવા વિસ્તારોને હીરાનો ખજાનો માનવામાં આવે છે.\n\nપાડોશી રાજ્યોના લોકો અહીં હીરાની શોધમાં આવે છે. આ લોકો કોઈ પણ જાતની ટેકનિકલ જાણકારી વગર અહીં હીરા શોધવાના કામમાં જોતરાઈ જાય છે.\n\nબીબીસીએ અનંતપુર જિલ્લાના ગામમાં એ લોકો સાથે વાત કરી કે જેઓ ખુલ્લાં મેદાનો અને ખેતરોમાં હીરા શોધી રહ્યા હતા.\n\nતમે આ વાંચ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની એ દિવ્યાંગ યુવતી જેમણે વિશ્વનાં સૌથી ઊંચા સાત શિખરો સર કર્યાં\\nસારાંશ: માઉન્ટ એવરેસ્ટ સર કરવો તેને દુનિયાની સૌથી અઘરી બાબત માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવા અનેક લોકો છે, જે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સફર અધવચ્ચે જ છોડી દે છે. \n\nત્યારે અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ અરુણિમા નામનાં યુવતી એવરેસ્ટ ચડવાનું લક્ષ્ય બનાવે છે. \n\nજેને એ માત્ર બે વર્ષમાં પુરું કરે છે. એટલું જ નહીં, તે દુનિયાના સાત સૌથી ઊંચા પર્વત પણ સર કરે છે.\n\n30 વર્ષનાં અરુણિમા સિંહા દુનિયાનાં પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યાં છે. \n\nજેમણે દુનિયાનાં એવરેસ્ટ સહિતનાં આઠ સૌથી ઊંચા શિખરોમાંથી સાત સર કરી લીધાં છે. \n\nતેમણે શનિવારે તેમણે એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ વિન્સન સર કર્યું હતું. \n\nચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની કાશ્મીરમાં હલચલથી પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે?\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં ચાલી રહેલા તણાવને કારણે પાકિસ્તાન સરકાર ખૂબ પરેશાન દેખાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાતનો અંદાજ તમે એ રીતે લગાવી શકો છો કે વડા પ્રધાન ઇમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી. \n\nરાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં નેતાઓ સિવાય સેનાના અધિકારી પણ હોય છે. \n\nઆ બેઠક બાદ નિવેદન જારી કરવામાં આવ્યું, જેમાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારતનું આક્રમક વલણ ક્ષેત્રમાં સંકટ પેદા કરી શકે છે. \n\nતેમણે કહ્યું, \"કાશ્મીરના શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ ઉકેલમાં જ દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાનો રસ્તો પસાર થાય છે.\"\n\nભારત પ્રશાસિત કાશ્મીરમાં શું થઈ રહ્યું છે તેનું પાકિસ્તાની મીડિયામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની કોરોના મહામારી આખી દુનિયા પર કેવી રીતે ભારે પડશે?\\nસારાંશ: કોરોના મહામારીની બીજી લહેર ભારત પર તબાહી અને બરબાદી લાવવાની અસર દેખાડવા લાગી છે. છેલ્લા થોડાક દિવસથી ભારતમાં કોરોના સંક્રમણના દરરોજ નવા લાખો કેસ નોંધાઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં આ વખતે કોરોનાને કારણે હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે\n\nઆ મહામારીને કારણે ગત સાત દિવસથી રોજ સરેરાશ 3700થી વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે.\n\nજૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ અનુસાર, મહામારીની શરૂઆતથી આ વાઇરસથી અત્યાર સુધીમાં દેશમાં 2.22 કરોડથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 2.42 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.\n\nવિશેષજ્ઞ એ બાબત પર પણ ધ્યાન અપાવી રહ્યા છે કે ભારતમાં સંક્રમણ અને મૃત્યુના સરકારી આંકડા અને વાસ્તવિકતામાં ઘણું અંતર છે. ભારતમાં મહામારીની બીજી લહેરને અનેક રીતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની જીડીપીનો વિકાસદર -7.3 ટકા પર પહોંચ્યો, ચોથા ત્રૈમાસિકમાં 1.6 ટકા રહ્યો વિકાસદર\\nસારાંશ: કોરોના મહામારીની ભારતના અર્થતંત્ર પર ખરાબ અસર જોવા મળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાન્યુઆરીથી માર્ચ 2021ના સમયગાળા દરમિયાન ભારતનો વિકાસદર 1.6 ટકા વધ્યો હતો.\n\nનાણાકીય વર્ષ 2021માં ભારતનો વિકાસદર -7.3 ટકા રહી જે છેલ્લા ચાર દાયકાથી વધારે સમયમાં સૌથી ખરાબ પ્રદર્શન છે. \n\nભારત સરકારે સોમવારે GDP એટલે કે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટના આંકડા જાહેર કર્યા હતા.\n\nજાન્યુઆરીથી માર્ચ 2021ના ચોથા ત્રૈમાસિકમાં વિકાસદર 1.6 ટકા નોંધાયો. \n\nસમાચાર સંસ્થાએ એનઆઈએ ભારત સરકારેને ટાંકીને લખ્યું હતું કે નાણાંકીય વર્ષ 2019-20ના જીડીપીની સરખામણીએ 2020-21નો જીડીપી -7.3 ટકા રહી, 2019-20માં વિકાસનો દર 4.0 ટકા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમીથી સામાન્ય નાગરિકોને શું લાભ થશે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: આ વર્ષના બજેટમાં માનનીય નાણામંત્રી દ્વારા અને સ્વતંત્રતા દિવસે માનનીય વડાપ્રધાન દ્વારા ભારતનું અર્થતંત્ર 2024-25 સુધીમાં $ 5 ટ્રિલિયનના આંક સુધી જશે તેવી વાત કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં બે બાબતો મહત્વની છે: પહેલી તો એ કે 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર એટલે શું?\n\nબીજી એ કે એનાથી દેશના સમાન્ય નાગરિકોને શું લાભ થશે?\n\nજે તે દેશના અર્થતંત્રનું કદ તેની કુલ ઘરેલું પેદાશ (GDP: Gross Domestic Product) દ્વારા માપવામાં આવે છે, જે કોઈ ચોક્કસ વર્ષ દરમ્યાન દેશની અંદર થતાં ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય દર્શાવે છે. \n\nઆમ, પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર એટલે ભારત દેશ 2024-25 સુધીમાં એટલું ઉત્પાદન કરશે કે જેનું નાણાકીય મૂલ્ય પાંચ ટ્રિલિયન ડૉલર જેટલું હોય. \n\n2018-19માં દેશના અર્થતંત્રનું કદ સમાન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની પ્રથમ ક્રિકેટ ટીમ બ્રિટિશરોએ કઈ રીતે બનાવી હતી?\\nસારાંશ: એવી વાત જાણીતી છે કે ક્રિકેટ એક ભારતીય રમત છે, જે અકસ્માતે અંગ્રેજોએ શોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મે 1911માં ભારતીય ટીમની તસવીર\n\nઇતિહાસની વક્રતા એ છે કે એક જમાનામાં સામ્રાજ્યવાદી શાસકોની આગવી ગણાતી ક્રિકેટની રમત સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રીય ભાવના જગાવનારી રમત બની ગઈ છે. \n\nએ વાત પણ એટલી જ ધ્યાનાકર્ષક છે કે ભારત આજે ક્રિકેટજગતનો એકમાત્ર સુપરસ્ટાર દેશ છે.\n\nઆજના યુગના ભારતીયો આ દરજ્જાને માણી પણ રહ્યા છે, કેમ કે તેમના માટે ક્રિકેટ ટીમ એ રાષ્ટ્રનું પ્રતીક પણ બની ગઈ છે. \n\nતેઓ 'ટીમ ઇન્ડિયા'ને ભારતની રાષ્ટ્રીય એકતાનું પણ પ્રતીક માને છે. દેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ ભારતનું વૈવિધ્ય પણ દર્શાવી આપે છે. \n\n1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની રફાલ ખરીદીથી શું ચીન અને પાકિસ્તાન ડરી જશે?\\nસારાંશ: ફ્રાંસ પાસેથી 36 રફાલ યુદ્ધ વિમાન ખરીદવાનો કરાર ઘણો વિવાદમાં સપડાયો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આ સોદામાં ગોટાળાનો આરોપ મૂકી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કરારને અટકાવવા માટે મનોહર લાલ શર્મા નામના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.\n\nસુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી લીધી છે અને મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેન્ચ આવતા અઠવાડિયે તેની સુનાવણી કરશે. \n\nઆ બેન્ચમાં જસ્ટીસ દીપક મિશ્રા સિવાય જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ડિવાઈ ચન્દ્રચૂડ હશે.\n\nઆ તમામ વિવાદો વચ્ચે ભારતીય વાયુ સેનાના ઉપપ્રમુખ એસ બી દેવે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે, રફાલ એક ઉત્તમ યુદ્ધ વિમાન છે અને તેની ક્ષમતા અભૂતપૂર્વ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએસ બી દેવે એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની લોકશાહીને ‘ચૂંટાયેલી તાનાશાહી’ કેમ ગણાવાઈ રહી છે?\\nસારાંશ: ભારતની લોકશાહીનું રૅન્કિંગ આજકાલ સતત ઘટી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાવતા દેશ માટે આ ચિંતાજનક સમાચાર છે. \n\nચાલુ મહિનાના પ્રારંભે અમેરિકા સ્થિત બિન-સરકારી સંગઠન 'ફ્રીડમ હાઉસે' વૈશ્વિક રાજકીય અધિકારો અને સ્વતંત્રતા અંગે એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો. તેમાં તેણે ભારતને 'મુક્ત લોકશાહી'થી ડાઉનગ્રેડ કરીને 'આંશિક મુક્ત લોકશાહી'નો દરજ્જો આપ્યો હતો. \n\nગયા સપ્તાહમાં સ્વિડન સ્થિત વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટે પણ લોકશાહી અંગે તાજો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે વધારે આકરો હતો. તેમાં જણાવાયું હતું કે, ભારત 'ઇલેક્ટોરલ ઓટોક્રેસી' એટલે કે 'ચૂંટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની વસતી સદીના અંત સુધીમાં ઘટી જશે? કેવી રીતે?\\nસારાંશ: હાલ વસતીની બાબતમાં ભારત કરતાં માત્ર ચીન આગળ છે, પરંતુ એક રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે સદીના અંત ભાગ સુધીમાં ભારતમાં વસતીવિસ્ફોટની પરિસ્થિતિ સુધરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએટલે કે રિપોર્ટમાં કરાયેલા અનુમાન અનુસાર આ સદીનો અંત ભાગ આવતાં-આવતાં ભારતની વસતી ઘટીને લગભગ 100 કરોડ જેટલી જ થઈ જશે. એટલે કે હાલની વસતી કરતાં પણ 30-35 કરોડ ઓછી.\n\nમાત્ર ભારત જ નહીં વિશ્વની કુલ વસતીમાં પણ અતિશય ઘટાડો થવાનું અનુમાન છે.\n\nઅગાઉ કરતાં વિશ્વની વસતી બે અબજ સુધી ઓછી હશે એવું અનુમાન છે.\n\nઆ અંદાજ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'લૅંસેટ'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કરાયો હતો.\n\nઆ રિપોર્ટ પ્રમાણે હાલ વિશ્વની વસતી લગભગ 7.8 અબજ છે, જે વર્ષ 2100માં લગભગ 8.8 અબજ થઈ જશે. સંયુક્ત રાષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની સ્મૃતિ મંધાનાને આઇસીસીની ક્રિકેટર ઑફ ધ યર\\nસારાંશ: ભારતની મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સ્મૃતિ મંધાનાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વન ડે ક્રિકેટ મૅચમાં ક્રિકેટર ઑફ ધ યર તેમજ બેસ્ટ પ્લેયર ઑફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્મૃતિએ ભારતને ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વિરદ્ધ સિરીઝ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. \n\n22 વર્ષના આ ખેલાડીએ વર્ષ 2018માં 12 વન ડે ઇન્ટરનેશનલ મૅચમાં 669 રન કર્યા હતા. \n\nજેમાં 66.90ની ઍવરેજ અને 130.67ના સ્ટ્રાઇક રેટ સાથે સાથે સાત અર્ધસદી, તેમજ આફ્રિકા સામેની સદીનો પણ સમાવેશ થાય છે. \n\nઆ ઍવૉર્ડ સ્વીકારતાં સ્મૃતિ મંધાનાએ કહ્યું, \"ઍવૉર્ડ્ઝ ખાસ હોય છે, કારણ કે જ્યારે તમે વધુ રન કરો છો, ત્યારે ઇચ્છો છો કે તમારી ટીમ જીતે.\" \n\n\"પણ તમારી મહેનતની જ્યારે આ પ્રકારે નોંધ લેવાય છે, ત્યારે તમને વધુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતની સ્વતંત્રતા પર બનતી ફિલ્મો એ બોલિવૂડનો પ્રિય વિષય!\\nસારાંશ: 15મી ઓગસ્ટ 2017ના રોજ ભારતે સ્વતંત્રતાના 70 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. બ્રિટિશરોના 200 વર્ષના શાસને આઝાદી બાદ બોલિવૂડ એટલે કે હિન્દી સિનેમા પર પણ ઘણો પ્રભાવ છોડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'મધર ઈન્ડિયા' ફિલ્મને વર્ષ 1958માં ઓસ્કાર એવોર્ડની ફોરેન લૅંન્ગ્વેજ કૅટેગરીમાં નામાંકન મળ્યું હતું\n\nભારતની આઝાદીની ચળવળ, સ્વતંત્રતા માટે લડનારાં નેતાઓ, હિંસક અને અહિંસક આંદોલનો અને બ્રિટિશરાજ હેઠળના જુલમી શાસન દરમિયાન જીવન કેવું હતું તે દર્શાવતી વાતો બોલિવૂડ તેની ફિલ્મો થકી છેલ્લાં સાત દાયકાથી કહેતું આવ્યું છે.\n\nભારતની સ્વતંત્રતાને ફિલ્મોમાં મોટેભાગે એવી રીતે દર્શાવવામાં આવે છે, જેમાં બ્રિટન ભારતને સત્તા પરત આપી રહ્યું હોય અને ભારત તેનો સહર્ષ સ્વીકાર કરી રહ્યું હોય. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું આ ફૂલ જોવા પર્યટકો લાખો રૂપિયા ખર્ચે છે\\nસારાંશ: કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતમાં પ્રકૃતિની ઝલક અલગઅલગ પ્રકારે જોવા મળે છે. શહેરો, ગામડાં, પર્વતો અને ગુફાઓમાં કુદરતના એવા-એવા રહસ્યો છુપાયેલા છે જેના પરથી પડદો ઉઠે તો માણસો હેરાન થઈ જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે તમને એવા ફૂલ અંગે જણાવીએ જે બાર વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે. આ ફૂલ જોવા લોકો દૂરદૂરથી આવે છે.\n\nભગવાનોના સ્થાન તરીકે પ્રખ્યાત કેરલ રાજ્ય પર્વતો, દરિયાકિનારો અને કુદરતી દૃશ્યોથી ભરપૂર છે. આ રાજ્યની સૌથી સુંદર જગ્યા મુન્નાર છે જે દરિયાઈ સપાટીથી 1,600 મીટર ઉપર આવેલી છે.\n\nનીલકુરિંજીની કહાણી\n\nઆ જગ્યા કૉફી અને મસાલાની ખેતી માટે પ્રખ્યાત છે. અહીંની હરિયાળી અને શાંતિ પર્યટકોને આકર્ષિત કરે છે. આ જગ્યાએ ભારતનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે અને તે છે નીલકુરંજી.\n\nનીલકુરંજીનો સમાવેશ દુનિયાના દુર્લભ ફૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું ઈ-કોમર્સ બજાર 2026માં 200 અબજ ડોલરનું હશે\\nસારાંશ: ભારતના ઈ-કોમર્સ ઉદ્યોગનું કદ 2026 સુધીમાં વધીને 200 અબજ ડોલરનું થવાની અપેક્ષા છે, ત્યારે ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં એમેઝોન 60 ટકા હિસ્સો ખરીદવા ઇચ્છતી હોવાના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ જેફ બેઝોસ 2014માં ભારતની મુલાકાતે આવ્યા હતા એ વખતનો ફોટોગ્રાફ\n\nએમેઝોનના આ પગલાંને કારણે ફ્લિપકાર્ટમાંના વોલમાર્ટના હિત સંબંધે પડકાર સર્જાશે.\n\nફ્લિપકાર્ટ સંબંધી સોદાને પોતાના તરફથી વોલમાર્ટે આખરી ઓપ આપી દીધાના અહેવાલોના દિવસો બાદ એમેઝોનની ઓફરના સમાચાર આવ્યા છે. \n\nવોલમાર્ટ તેની ઑનલાઇન પ્રવૃત્તિનો વિસ્તાર કરી રહી છે અને ભારતીય માર્કેટનો લાભ લેવા ધારે છે. \n\nએમેઝોનની ઓફર વિશેના સમાચાર બિઝનેસ ન્યૂઝ ચેનલ સીએનબીસીની ભારતીય સહયોગી સીએનબીસી-ટીવી18 ચેનલે પ્રસારિત કર્યા હતા. \n\nફ્લિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું એ ગામ જ્યાં પગમાં ચંપલ પહેરવાં પર પ્રતિબંધ છે\\nસારાંશ: ભારત દેશમાં સામાન્ય રીતે લોકો ઘરમાં ખુલ્લા પગે ફરતા હોય છે. જેને સન્માન અને સ્વચ્છતાનું પ્રતિક માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે દક્ષિણ ભારતના ગામે આ પરંપરાને એક નવા સ્તરે પહોંચાડી છે. \n\nએક ભારતીય તરીકે મને ખુલ્લા પગે ફરવામાં ક્યારેય કી સંકોચ અનુભવાયો નથી. \n\nવર્ષો જતાં ઘરમાં પ્રવેશતાં પહેલાં મને ચંપલ ઊતારવાની આદત પડી ગઈ(જેથી કીટાણૂ કે કચરો ઘરમાં ન પ્રવેશે).\n\nકોઈ મિત્રો કે સંબધીઓનાં ઘરે જતાં કે મંદિરમાં પ્રવેશતાં પણ ચંપલ ઉતારવામાં આવે છે.\n\nઆ રીતે ઉછેર થયો હોવા છતાં હું અંદમાનની પ્રથાથી નવાઈ પામી.\n\nભારતના દક્ષિણમાં આવેલા રાજ્ય તામિલનાડુની રાજધાની ચેન્નાઈથી450 કિલોમિટર દૂર અંદમાન આવેલું છે.\n\nત્યાં લગભગ 130 પરિવારો રહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું એ ગામ જ્યાં બાળકોને નામને બદલે ગીતથી બોલાવાય છે\\nસારાંશ: ઉત્તર-પૂર્વ ભારતના મેઘાલય રાજ્યના આ ગામમાં બાળકોને તેમની માતાઓ નામથી બોલાવતી નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માતાઓ પોતાનાં બાળકોને ગીત ગાઈને બોલાવે છે અને બાળકો માટેનાં ગીતો જાતે લખીને સંગીત આપે છે.\n\nઅહીં પિતાને ગીત ગાઈને બાળકને બોલાવવાનો અધિકાર છે પણ ગીત લખવાનો અધિકાર નથી.\n\nજુઓ બીબીસીનો આ વિશેષ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું ગગડતું ક્રૅડિટ રેટિંગ અર્થતંત્ર ઉપર શું અસર ઊભી કરશે? દૃષ્ટિકોણ\\nસારાંશ: રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું ક્રૅડિટ રેટિંગ ઘટાડી નાખ્યું છે, જેને સરળ શબ્દોમાં 'શાખ' ઘટી એમ પણ કહી શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણી બોલચાલની ભાષામાં 'શાખ' ઘટવા (કે બગડવા)નો જે અર્થ થાય તે જ મતલબ આંતરરાષ્ટ્રીય બજારમાં દેશની રેટિંગ સંદર્ભે છે. મતલબ કે કરજ લેવું મુશ્કેલ બને તથા અગાઉથી જે દેવું કરેલું છે, તેને ચૂકવવા માટે દબાણ વધે. \n\nઆ સિવાય ભારત સરકાર લૉન મેળવવા માટે દેશ-વિદેશની બજારમાં જે બૉન્ડ બહાર પાડે છે, તેની વિશ્વસનિયતા ઘટશે. \n\nસ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર અને ફિન્ચ બાદ મૂડીઝ ત્રીજી એજન્સી છે, જેણે ભારતનું રેટિંગ ઘટાડ્યું છે. ભારતનું હાલનું રેટિંગ 22 વર્ષના સૌથી નીચેના સ્તરે છે. છેલ્લે 1998માં ભારતનું રેટિંગ આ સ્તર ઉપર પહોંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું સેક્સ સ્કૅન્ડલ જેણે દુનિયાને હચમચાવી નાખી હતી\\nસારાંશ: એપ્રિલ 1892માં ભારતના દક્ષિણ ભારતીય શહેર હૈદરાબાદમાં અંગ્રેજીમાં લખાયેલી આઠ પાનાંની પત્રિકા વહેંચવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેહદી હસન હૈદરાબાદમાં નિઝામના શાસનમાં મોટા અધિકારી હતા\n\nતે સમયે હૈદરાબાદ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની સૌથી મોટી અને સૌથી પૈસાદાર હકૂમત હતી.\n\nઆ પત્રિકામાં એક મુસ્લિમ ધનવાન મેહદી હસન અને ભારતમાં જન્મેલાં તેમનાં બ્રિટિશ મૂળનાં પત્ની એલન ડોનેલીનાં નામ હતાં. આ પત્રિકા તેમનું જીવન બરબાદ કરવાની હતી.\n\n19મી સદીના ભારતમાં અલગ-અલગ જ્ઞાતિના લોકોના પ્રેમને સહજ માનવામાં આવે એવો માહોલ નહોતો.\n\nલગ્ન તો દૂરની વાત છે પરંતુ શાસક તો પ્રજાની સાથે સંબંધ પણ રાખતા નહોતા.\n\nકોઈ ભારતીય મૂળની વ્યક્તિના કોઈ શ્વેત મહિલા સાથે સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનું સૈન્ય વિશ્વમાં ચોથા ક્રમે, પાકિસ્તાન ક્રમમાં ઉપર આવ્યું\\nસારાંશ: સૈન્યની દૃષ્ટિએ ભારત વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી સૈન્ય શક્તિ બન્યું છે. યુદ્ધ હથિયારો અને સશસ્ત્ર દળોના આધારે અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથા ક્રમે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત પાસે 4400 ટેંક છે\n\nફ્રાંસ અને બ્રિટન ભારતથી પાછળ છે. \n\nદુનિયામાં આધુનિક સૈન્ય અને લશ્કરી તાકાતનું વિશ્લેષણ કરતી સંશોધન સંસ્થા 'ગ્લોબલ ફાયર પાવર' દ્વારા 2017ના વર્ષને ધ્યાનમાં રાખીને થયેલી 133 દેશોની યાદી જાહેર કરી છે. \n\nઆ યાદીમાં અગાઉની જેમ જ અમેરિકા સૌથી મોટી સૈન્ય શક્તિ છે. \n\nઆ વિશ્લેષણ લશ્કર પાસે રહેલા પારંપરિક યુદ્ધ હથિયારો અને સાધનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. \n\nતમને વાંચવું પણ ગમશે:\n\nતેમાં પરમાણુ હથિયારોને શામેલ કરવામાં કરવામાં નથી આવ્યાં.\n\nપાકિસ્તાન 13મા ક્રમે\n\nભારતનું રક્ષા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતને અંગ્રેજોથી આઝાદી ગાંધીજીએ અપાવી હતી?\\nસારાંશ: આ સવાલ અલગ રીતે પણ પૂછાય છે : ભારતને આઝાદી અપાવવામાં ગાંધીજીનો કશો ફાળો ન હતો એ સાચી વાત? અંગ્રેજો ગાંધીજીના અહિંસક આંદોલનને કારણે નહીં, પણ બીજાં પરિબળોને લીધે ભારત છોડી ગયા હતા? \n\nઆઝાદીની લડાઈ : ગાંધીજી પહેલાં\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજીના આગમન પહેલાં કયા મોટા નેતાઓ હતા અને તેમનો કેવો પ્રભાવ હતો, તેનું થોડું ચિત્ર ગાંધીજીની આત્મકથામાંથી મળે છે. \n\n1905માં બંગાળને હિંદુ અને મુસ્લિમ બહુમતીવાળા બે ભાગમાં વહેંચવામાં આવ્યું. તેના પગલે મોટા પાયે સ્વદેશી આંદોલન થયું.\n\nત્યાર પહેલાં અને પછી કિસાનો-આદિવાસીઓના વિદ્રોહો તો થતા રહેતા, પણ તેમને મુખ્ય ધારામાં સ્થાન મળતું નહીં. \n\n1885માં સ્થપાયેલી કૉંગ્રેસ મોટા ભાગે ભદ્ર વર્ગના વકીલ-બૅરિસ્ટરોની સંસ્થા ગણાતી. એ બધા અંગ્રેજી બોલતા અને અરજી-રજૂઆતો દ્વારા આગળ વધતા. \n\nતેમનો સંબંધ 'ઇન્ડિયા' સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતને અમેરિકાના ક્રૂડઑઈલથી શો લાભ થશે?\\nસારાંશ: ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા જેટલું ક્રૂડઑઈલ આયાત કરે છે. આનું મુખ્ય કારણ ભારતનું પોતાનું ઘરઆંગણાનું ઉત્પાદન ખૂબ ઓછું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એપ્રિલથી ઑગસ્ટ 2019 દરમિયાન ભારતે ક્રૂડઑઇલની જે આયાત કરી તેમાં ટોચના ચાર સપ્લાયર, ઇરાક (19 મિલિયન ટન), સાઉદી અરેબિયા (15.67 મિલિયન ટન), ઈરાન (13.32 મિલિયન ટન) અને યુ.એ.ઈ (યુનાઇટેડ આરબ અમિરાત -5.88 મિલિયન ટન) રહ્યાં હતાં.\n\nભારતને ક્રૂડઑઇલ પૂરું પાડનારા 14 દેશોનાં સંગઠનને 'ઑર્ગેનાઇઝેશન ઑફ ધી પેટ્રોલિયમ ઍક્સ્પર્ટિંગ કન્ટ્રીઝ' - OPEC (ઑપેક) તરીકે ઓળખવામાં આવે છે. \n\nભારતના ક્રૂડઑઇલના પુરવઠાનું 80 ટકા ક્રૂડઑઈલ OPEC દેશો પૂરું પડતા હતા. તાજેતરમાં OPEC દેશો પાસેથી જે ક્રૂડઑઈલ આયાત કરાય છે તેની ટકાવારી ઑ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતને એશિયન ચૅમ્પિયન બનાવનારી જાધવ-યાદવની જોડી\\nસારાંશ: એશિયા કપ 2018ની ફાઇનલમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટથી પરાજય આપી ભારત સાતમી વખત ચૅમ્પિયન બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રોમાંચક મુકાબલામાં ભારતને વિજય અપાવવા બે સ્પિનર કેદાર જાધવ અને કુલદીપ યાદવની મહત્ત્વની ભૂમિકા રહી હતી.\n\nપહેલાં તો આ બે બોલરોએ મહત્ત્વપૂર્ણ મેચમાં મહત્ત્વની વિકટ લઈને બાંગ્લાદેશને 222 રનના સ્કોર પર સમેટવામાં મદદ કરી હતી અને પછી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારત ટીમને અંતિમ સમયમાં છેલ્લી ઓવર વિજય અપાવ્યો હતો.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમેચમાં કેદાર જાધવ અને કુલદીપ યાદવની જોડીએ બેટિંગ તથા બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું .\n\nકેદારે નવ ઓવરમાં 41 રન આપી બે વિકેટ હાંસલ કરી અને કુલદીપ યાદવે 10 ઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતને પડોશી દેશો સાથે કયાકયા મુદ્દે વાંધો પડ્યો છે?\\nસારાંશ: ભારત અને ચીન વચ્ચે એલએસી પર વધી ગયેલા તણાવ દરમિયાન અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં પોતાના બે શક્તિશાળી વૉરશિપ યુએસએસ રોનાલ્ડ રીગન અને યુએસએસ નિમિત્ઝને તહેનાત કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન સાથે તણાવ પર ભારતને અમેરિકા અને અન્ય કેટલાક મિત્રદેશોનો ટેકો મળ્યો, પરંતુ પાડોશી દેશો તરફથી કોઈ ખાસ ઉત્સાહજનક પ્રતિક્રિયા ભારતને નહોતી મળી. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સત્તા સંભાળતાંની સાથે જ પાડોશી દેશોને પ્રાથમિકતા આપવાની નીતિ લાગુ કરી હતી. \n\nપરંતુ ભારતના પાડોશી દેશો ચીન, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાને કારણે પણ જે રીતે અલગઅલગ સ્તર પર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, તેનાથી લાગે છે કે આ નીતિની અસરકારકતાનો ખુલાસો પણ જલદી થશે. \n\nભારત અને ચીન વચ્ચે સૈન્યસંઘર્ષથી ઉપજેલા તણાવમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતને લઈને કઈ હોડમાં છે સાઉદી અરેબિયા અને ઈરાન\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના આંકડા અનુસાર ઊર્જા વાપરવાના મુદ્દે ભારત અને ચીન વિશ્વના સૌથી મોટા દેશોમાં સ્થાન ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત પોતાનાં તેલ અને ગૅસની માંગ માટે વિવિધ સ્રોતની આપૂર્તિની નીતિ પર ચાલે છે અને આ આંતરરાષ્ટ્રીય રણનીતિનો એક પ્રાથમિક ભાગ રહ્યો છે.\n\nઈરાન અને સાઉદી અરેબિયા તેલ અને ગૅસનો ભંડાર ધરાવતા બે દેશો છે. આ બન્ને ભારતને તેલનો પુરવઠો પૂરો પાડે છે.\n\nઆંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના આંકડા અનુસાર ભારત, ઈરાનના તેલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે.\n\nવર્ષ 2017માં ભારતે દરરોજ 2,79,000 બેરલ તેલ ઈરાન પાસેથી આયાત કર્યું હતું.\n\nઆ જ રીતે વર્ષ 2018ના પ્રથમ છ મહિનામાં ભારતે સાઉદી અરેબિયા પાસેથી દરરોજ 3,57,000 બેરલ તેલ આયાત કર્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો ઇંગ્લૅન્ડ પ્રવાસ: વિરાટ કોહલીની સૌથી આકરી પરીક્ષા\\nસારાંશ: વિરાટ કોહલી સામે ઇંગ્લૅન્ડની મુલાકાત હંમેશાથી જ કપરી રહી છે અને આ વર્ષે પણ મુલાકાતની શરૂઆત સારી રહી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી\n\nઆયરલૅન્ડ સામે ટીમે ઉમદા બેટિંગ કરી પણ કેપ્ટન વિરાટ બન્ને ટીમ-20 મેચોમાં બૅટિંગ કરવામાં નિષ્ફળ રહ્યા.\n\nઆયરલૅન્ડ સામે પ્રથમ મેચમાં તે કોઈ પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયા, જ્યારે બીજી મેચમાં તેઓ માત્ર 9 રન જ બનાવી શક્યા.\n\nવિરાટનું આ રીતે બન્ને મેચોમાં આઉટ થઈ જવું અને એ પણ આયરલૅન્ડ જેવી નબળી ટીમ સામે એ રમતપ્રેમીઓ માટે સારા સમાચાર નથી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજો કે આ દેખાવથી ઇંગ્લૅન્ડના કાળજામાં ઠંડક જરૂર પહોંચી હશે.\n\nસિરીઝ જીતવાની આશા સાથે વિરાટના વડપણવાળી ટીમ હવે આયરલૅન્ડ થી ઇંગ્લૅન્ડ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો ઇતિહાસ બદલી નાખશે 2600 વર્ષ જૂની આ શહેરી સભ્યતા?\\nસારાંશ: તામિલનાડુના મદુરૈ શહેર સામેના કીજહાદી (કીઝાડી) ગામમાં પુરાતત્ત્વ વિભાગની વિસ્તૃત શોધમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ ભારતનો સંગમકાળ હાલ સુધી જે સમય ગણાતો હતો એનાથી પણ 300 વર્ષ જૂનો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખોદકામસ્થળ\n\nકીજહાદી મદુરૈથી દક્ષિણ પૂર્વમાં 13 કિલોમિટર દૂર આવેલું એક નાનું ગામ છે. આ ગામમાં જ્યાં ખોદકામ થઈ રહ્યું છે ત્યાંથી માત્ર બે કિલોમિટર દૂર વૈગઈ નદી વહે છે.\n\nવર્ષ 2014માં ભારતીય પુરાતત્ત્વ વિભાગને અંદાજે બે હજાર વર્ષ પહેલાં અહીં માનવવસ્તી હોવાના અવશેષો મળ્યા હતા.\n\nરમવા માટે આનો ઉપયોગ થતો હતો\n\n2017માં કીજહાદીમાં ખોદકામસ્થળેથી મળેલા ચારકોલ (લાકડાથી બનેલો કોલસો)ના કાર્બર ડેટિંગ ટેસ્ટથી એ વાતની પુષ્ટિ થઈ કે અહીં ઈ.સ. પૂર્વે 200 પહેલાં માનવવસ્તી હતી.\n\nએ સમયે કીજહાદી ખોદકામસ્થળની રખેવાળી કરના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો એ પડોશી દેશ, જ્યાં દારૂમાં સોનું ભેળવીને પીએ છે લોકો\\nસારાંશ: આપણો પૂર્વનો પડોશી દેશ મ્યાનમાર એક જમાનામાં બર્મા તરીકે ઓળખાતો હતો. પૂર્વ એશિયામાં આ દેશ સુવર્ણભૂમિ તરીકે પણ જાણીતો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારના શહેરોને ઉપરથી જોઈએ તો નીચે સોનેરી ચાદર ફેલાવેલી હોય તેવું લાગે. \n\nચારે બાજુ સોનેરી સ્તૂપ, મંદિર અને પેગોડા દેખાતાં હોય. શહેરોના ભીડવાળા રસ્તા પર કે શાંત ગાવ પરથી પણ આવો જ નજારો જોવા મળે છે. \n\nઆકાશમાંથી નીચે જમીન પર આવીએ તો ઠેર-ઠેર બૌદ્ધ મંદિરોમાં પણ તમને સોને મઢેલાં જોવાં મળે. મોટાંમોટાં મંદિરો અહીં પર્વતો પર બનેલાં હોય છે. \n\nનાનાં મંદિરો જૂનાં વૃક્ષોની નીચે કે લોકોના મકાનોની સામે આવેલાં છે. એટલે એવું કહી શકાય કે અહીં ચારે બાજું સોનું જ સોનું જોવાં મળે. \n\nઆ સુવર્ણભૂમિની મધ્યમાંથી ઇરાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો એ વિસ્તાર જ્યાં રહે છે 11,000 સેક્સ વર્કર્સ, જેની બદલાઈ રહી છે સૂરત\\nસારાંશ: મધ્ય કોલકાતામાં આવેલું સોનાગાછી એશિયાના સૌથી મોટા રેડ લાઈટ એરિયા તરીકે ઓળખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોલકાતાની સાંકડી ગલીઓમાં આવેલું સોનાગાછી આશરે 11,000 સેક્સ વર્કર્સનું ઘર છે. આ ઘરોને એક ટ્રાન્સજેન્ડર કલાકારે નવા રંગ રૂપ આપ્યાં છે. \n\nઆ કલાકારે સેક્સ વર્કર્સનાં ઘરની દિવાલો પર પેઇન્ટિંગ કર્યું છે. અને તેનાથી આ વિસ્તારની તસવીર જ જાણે બદલાઈ ગઈ છે. \n\nબેંગ્લોરના એક કલા સમૂહ સાથે મળીને ટ્રાન્સજેન્ડર કલાકારે ઇમારતોની દિવાલો પર પેઇન્ટિંગ કર્યું હતું. \n\nતેમણે પોતાના પેઇન્ટિંગનાં માધ્યમથી સામાજિક સંદેશ પણ આપ્યો છે. \n\nપોતાની કલાકારીનાં માધ્યમથી તેમણે સેક્સ વર્કર્સના હકોની વાત લોકો સમક્ષ મૂકી અને સાથે સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો ખુલાસો : ચીનની સીમામાં પ્રવેશેલું ડ્રોન બેકાબૂ બની ગયેલું\\nસારાંશ: ચીની પ્રચાર-પ્રસાર માધ્યમો અનુસાર એક ભારતીય ડ્રોન ચીનની હવાઈ સીમામાં પ્રવેશ્યું હતું અને તૂટી પડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની મીડિયાના આધારે ભારતી ડ્રોને ચીનની સીમામાં ઘુસી હુમલો કર્યો\n\nચીનની સેનાના અધિકારી ઝાંગ શ્યુલીએ જણાવ્યું હતું કે આ બનાવ 'તાજેતરના દિવસોમાં' બન્યો છે.\n\nઉપરોક્ત વાતને સમર્થન આપ્યા છતાંયે શ્યુલીએ આ ઘટના કઈ જગ્યાએ અને ક્યારે ઘટી તેની ચોક્કસ માહિતી આપી ન હતી.\n\nશ્યુલીએ ચીનની ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું, \"ભારતે ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.\"\n\nભારતનું કહેવું છે કે ડ્રોન તાલીમી ઉડ્ડાણ પર હતું અને આ અંગે ચીનને જાણ કરવામાં આવી હતી. \n\nઉલ્લેખનીય છે કે તાજેતરમાં ડોકલામ મુદ્દે બન્ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો પડોશી દેશ જેણે આપઘાત ઘટાડવા જંતુનાશક દવા પર પ્રતિબંધ લાદ્યો\\nસારાંશ: દર વર્ષે અંદાજે દોઢ લાખ લોકો જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકામાં કેટલાક પ્રકારના જંતુનાશકો પર પ્રતિબંધ લાદ્યો છે\n\nસંયુક્ત રાષ્ટ્રસંઘે સલાહ આપી છે કે આવી દવાઓ સહેલાઈથી ના મળે તે માટે કાયદાને વધારે કડક બનાવવા જોઈએ. \n\nશ્રીલંકાએ છેલ્લા બે દાયકા દરમિયાન આવી એકથી વધુ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાદ્યો છે અને તેના કારણે આપઘાતનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. \n\nપરંતુ અન્ય દેશોમાં આજેય આત્મહત્યા માટે વપરાતા અત્યંત ઝેરી જંતુનાશક પદાર્થો છૂટથી વેચાય છે.\n\n1990ના દાયકા પછી જંતુનાશકો પીને આત્મહત્યા કરવાનું પ્રમાણ અડધું થઈ ગયું છે, પરંતુ એશિયાના કેટલાક દેશોના ગ્રામીણ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો પહેલો પુરુષ બેલી ડાન્સર?\\nસારાંશ: અહેસાન ભારતનો પહેલો પુરુષ બેલિ ડાન્સર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના કહેવા પ્રમાણે ડાન્સના શોખને કારણે તેની અંગત જિંદગી વેરવિખેર થઈ ગઈ છે. \n\nતે કહે છે કે બેલિ ડાન્સને કારણે તેનો પરિવાર તેના સાથે વાત કરતો નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો વિકાસદર 20 વર્ષમાં સૌથી તળિયે કેમ?\\nસારાંશ: 'નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ' (એનસીએઈઆર) પ્રમાણે ભારતનો વર્ષ 2019-20નો જીડીપીનો દર 4.9 ટકા રહી શકે છે. આ રૅટિંગ અગાઉની એજન્સીઓ તથા ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલાં પૂર્વાનુમાનો કરતાં સૌથી ઓછું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્થિક બાબતોની થિન્ક ટૅન્ક નેશનલ કાઉન્સિલ ઑફ ઍપ્લાઇડ ઇકનૉમિક રિસર્ચ (એનસીએઈઆર)ના જણાવ્યા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં પણ જીડીપીનો દર નીચો આવી શકે છે.\n\nભારતના ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના દરમાં છેલ્લાં 20 વર્ષમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો માનાય છે.\n\nએનસીએઈઆરનું અનુમાન છે કે, બધાં જ ક્ષેત્રમાં મંદી વર્તાઈ રહી છે અને તેને કારણે 2019-20ના વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપીનો દર 4.9 ટકા જેટલો રહેશે.\n\nઆ પહેલાં વિશ્વ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને આઈએમએફ (ઇન્ટરનેશનલ મૉનિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતનો સૌથી ભારે સેટેલાઇટ લૉન્ચ, આમ વધશે ઇન્ટરનેટની સ્પીડ\\nસારાંશ: ભારતનો સૌથી ભારે સેટેલાઇટ જીસેટ-11 બુધવારે સવારે ફ્રેન્ચ ગયાના ખાતે યુરોપિયન સ્પેસ એજન્સીની રૉકેટ દ્વારા લૉન્ચ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ઈસરો) મુજબ જીસેટ-11નું વજન 5,854 કિલોગ્રામ છે, જે સંગઠને બનાવેલો અત્યારસુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે.\n\nઆ જિયોસ્ટેશનરી સેટેલાઇટ પૃથ્વની સપાટીથી 36 કિલોમીટર ઉપર ભ્રમણકક્ષામાં સ્થાપિત રહેશે. \n\nઆ સેટેલાઇટ એટલો મોટો છે કે તેની દરેક સોલર પૅનલ ચાર મીટરથી વધુ લાંબી છે. આ લંબાઈ એક સિડૅન કાર જેટલી છે.\n\nજીસેટ-11માં કેયૂ-બૅન્ડ અને કેએ-બૅન્ડ ફ્રિકવન્સી ધરાવતા 40 ટ્રાન્સપોન્ડર છે, જે 14 ગીગાબાઇટ\/સેકંડ સુધી ડેટા ટ્રાન્સફરની સ્પીડની સાથે હાઈ બૅન્ડવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં અહીં મહિલાઓ કેમ ગર્ભાશય કઢાવી નાખે છે?\\nસારાંશ: હાલના મહિનાઓમાં ભારતમાં રોજગારી મેળવતી મહિલાઓ અને તેમના માસિકસ્રાવની બાબતમાં બે બહુ ચિંતાજનક સમાચારો આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં માસિકસ્ત્રાવ વિશે પહેલેથી જ અયોગ્ય અભિગમ રહ્યો છે. માસિકમાં આવેલી સ્ત્રીને અપવિત્ર ગણીને તેને બધા જ સામાજિક અને ધાર્મિક કાર્યોમાંથી બાકાત રાખી ખૂણે બેસવાનું કહેવામાં આવે છે.\n\nહાલનાં વર્ષોમાં આવી જુનવાણી માન્યતાઓ સામે પડકારો ફેંકાતા રહ્યા છે. ખાસ કરીને શહેરની શિક્ષિત મહિલાઓ હવે આવી બાબતોને સ્વીકારતી નથી.\n\nજોકે, હાલમાં જ આવેલા બે અહેવાલો દર્શાવે છે કે ભારતમાં હજીય રજસ્રાવના મુદ્દે રહેલી નારીની મુશ્કેલીઓ દૂર થઈ નથી.\n\nબહુ મોટી સંખ્યામાં સ્ત્રીઓએ આ મુદ્દે એવા નિર્ણયો લેવા પડે છે, જેની લાંબા ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં આર્યો ક્યાંથી આવ્યા?\\nસારાંશ: ભારતીય આર્યો ક્યાંથી આવ્યા અને આવા જ કેટલાક પ્રશ્નો અંગે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચાઓ વધુ ઉગ્ર બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણપંથી હિંદુઓ માને છે કે ભારતીય સભ્યતાનો ઉદ્ભવ દક્ષિણમાંથી થયો છે, જેઓ પોતાને આર્યો કહે છે.\n\nતે ઘોડેસવારી અને પશુપાલન કરતા યોદ્ધાઓની એક વિચરતી જ્ઞાતિ હતી. તેમણે હિંદુ ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથો એટલે કે વેદોની રચના કરી હતી.\n\nતેઓ માને છે કે આર્યો ભારતથી નીકળીને એશિયા અને યુરોપના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયા.\n\nઆજે યુરોપ અને ભારતમાં બોલાય છે એ ઇન્ડો-યુરોપિયન ભાષાઓનો ત્યાંથી જ ઉદ્ભવ થયો.\n\nએડૉલ્ફ હિટલર અને માનવજાતિના ઇતિહાસનો અભ્યાસ કરનારા યુરોપના ઘણા લોકો 19મી સદીમાં એવું માનતા કે યુરોપને જીતનારા મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કારના વેચાણમાં ઘટાડો કેમ થઈ રહ્યો છે?\\nસારાંશ: ઝારખંડના એક દૂરના ગામમાં એક યુવાન પતિ-પત્ની ચર્ચા કરી રહ્યાં હતાં કે ઘરમાં ચોખા છે, તે આવતા અઠવાડિયાના અંત સુધી ચાલશે કે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્નીએ પોતાની નાની એવી ઝૂંપડીમાંથી છુપાઈને જોયું, \"તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. પહેલાં આજુબાજુની ફૅકટરીમાં જઈને તપાસ કરો.\" \n\nતેમના પરિવારમાં તેમના પતિ રામ મરડી એકલી કમાનાર વ્યક્તિ છે અને તે સ્વીકારે છે કે તેમનો ખરાબ સમય ચાલી રહ્યો છે. \n\nતે પૂછે છે, \"જ્યારે આર્થિક મંદી નહોતી ત્યારે અમે આરામથી જીવી રહ્યા હતા. હવે ખાવાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ છે. મેં બાળકોને સ્કૂલે મોકલવાનું પણ બંધ કર્યું છે.\"\n\n\"મારાં માતાની તબિયત નાદુરસ્ત છે અને જો હું બીમાર પડીશ તો આ લોકો કેવી રીતે જીવશે?\"\n\nરામ ઝારખંડના જમશેદપુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કુંભમેળાએ ‘સુપર સ્પ્રેડર’ બની કોરોના ફેલાવ્યો હોવાની વાત કેટલી સાચી?\\nસારાંશ: ગત મહિને જ્યારે એક તરફ ભારત કોરોના વાઇરસની ઘાતક બીજી લહેર સામે લડી રહ્યું હતું, ત્યારે બીજી તરફ કુંભમેળામાં ભાગ લેવા માટે લાખો હિંદુ શ્રદ્ધાળુઓ હિમાલયની તળેટીમાં આવેલા હરિદ્વાર શહેરમાં પહોંચી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે 15 માર્ચે કુંભ આયોજનમાં ભાગ લેવા મહંત શંકરદાસ હરિદ્વાર પહોંચ્યા ત્યારે દેશના બીજા ભાગોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા.\n\nએ સમયે ઘણાને એ વાતનો ડર હતો કે ક્યાંક કુંભમેળો કોરોના મહામારી ફેલાવનારી 'સુપર સ્પ્રેડર ઘટના' સાબિત ન થાય. એવું લાગે છે કે એ ડર હવે હકીકતમાં ફેરવાઈ ગયો છે. \n\nકુંભમાંથી આવેલા લોકોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવી રહ્યા છે અને સંભવતઃ દેશના ઘણા વિસ્તારોમાં હવે કુંભ સંક્રમણનું કારણ બની રહ્યો છે.\n\nજ્યારે 15 માર્ચે કુંભ આયોજનમાં ભાગ લેવા મહંત શંકરદાસ હરિદ્વાર પહોંચ્યા ત્યારે દેશના બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કેમ વધી રહ્યાં છે સેમી અરેન્જ મૅરેજ? જે સામાન્ય લગ્નોથી કેવી રીતે જુદાં છે?\\nસારાંશ: 'નહીં, યે શાદી નહીં હો સકતી!!!'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n'દુનિયામાં લગ્ન કરવા માટે સૌથી વધુ મહત્ત્વનું શું હોય છે? પ્રેમ. આપણે ત્યાં ભારતમાં ના, બીજા પણ ત્રણ-ચાર સ્ટેપ્સ હોય છે.' \n\n'દીકરીના પરિવારને દીકરા માટે પ્રેમ હોવો જોઈએ અને દીકરાના પરિવારને દીકરી માટે. આ બધું કર્યા પછી જો થોડો પ્રેમ બચે તો છોકરા-છોકરીનાં લગ્ન થઈ શકે.'\n\nઆ ડાયલૉગ માત્ર બૉલીવૂડ ફિલ્મોનો જ ભાગ નથી પણ દર્શાવે છે કે ભારતીય સમાજમાં ખરેખર લગ્ન કઈ રીતે થાય છે. લગ્ન માત્ર લગ્ન નથી પણ એ સામાજિક તાણા-વાણાનો એક ભાગ હોય છે.\n\nલગ્ન જ દર્શાવે છે કે કોઈ એક સમાજનું સંચાલન કઈ રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કેવી રીતે જીવે છે દલિત સમાજ?\\nસારાંશ: દલિત જેમને પહેલાં અછૂત તરીકે ઓળખવામાં આવતા હતા તેઓ ભારતની કુલ આબાદીના 16.6 ટકા છે. તેમને હવે સરકારી આંકડાઓમાં અનુસૂચિત જાતિના નામે ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1850થી 1936 સુધી બ્રિટિશ સામ્રાજ્યવાદી સરકાર તેમને દબાયેલા-કચડાયેલા વર્ગના નામે બોલાવતી હતી. \n\nજો આપણે બે કરોડ દલિત ઈસાઈ અને 10 કરોડ દલિત મુસલમાનોને જોડીએ, તો ભારતમાં દલિતોની કુલ વસ્તી લગભગ 32 કરોડ જેટલી થાય છે. \n\nઆ સંખ્યા ભારતની કુલ આબાદીના ચોથા ભાગ બરાબર છે. આધુનિક મૂડીવાદ અને સામ્રાજ્યવાદી શાસને ભારતની જાતિ વ્યવસ્થા પર કુઠારાઘાત કર્યા છે. \n\nઆમ છતાં, દલિતોને આ વ્યવસ્થાની પાયાની ઈંટની જેમ સાચવીને રાખવામાં આવ્યા જેથી વર્ણ વ્યવસ્થા જીવિત રહે. \n\nદલિતોનો ઉપયોગ કરીને ભારતના સંવિધાનમાં પણ વર્ણ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કેવી રીતે ફેલાય છે ફેક ન્યૂઝ : બીબીસી રિસર્ચ #BeyondFakeNews\\nસારાંશ: તમારા ફોનના વૉટ્સઍપ ગ્રૂપમાં મૅસેજ આવતા હશે કે 'તમામ ભારતીયોને અભિનંદન! યૂનેસ્કોને ભારતીય ચલણને સર્વશ્રેષ્ઠ ચલણ જાહેર કર્યું છે, જે તમામ ભારતીયો માટે ગર્વની બાબત છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તથા આવા અન્ય મૅસેજ ફેક હોય છે, પરંતુ તેને ફોરવર્ડ કરનરાઓને લાગે છે કે તેઓ 'રાષ્ટ્ર નિર્માણ'માં યોગદાન આપી રહ્યા છે. \n\nબીબીસીના એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકો રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશોની સાથે રાષ્ટ્રવાદી સંદેશાવાળા ફેક ન્યૂઝ શેર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ઓળખાણનો પ્રભાવ સમાચારો સાથે જોડાયેલાં તથ્યોની તપાસની જરૂરિયાત પર ભારે પડી રહ્યો છે. \n\nબીબીસીના નવા રિસર્ચમાં જાણવા મળ્યું કે રાષ્ટ્રવાદના નામે ફેક ન્યૂઝનો પ્રસાર વધી રહ્યો છે. \n\nરિપોર્ટના મુખ્ય તારણ\n\nઆ જાણકારી સામાન્ય લોકોના દૃષ્ટિકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોની નોકરીઓ છીનવાઈ જશે અને કોની બચી જશે?\\nસારાંશ: કોરોનાના આગમન પહેલાં પણ સમગ્ર વિશ્વ માટે એ પ્રશ્ન ખૂબ મોટો હતો કે આવનારા દિવસોમાં રોજગારી કેવી રીતે મળશે, ક્યાં મળશે અને કોને-કોને મળશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર દંપતી અભિજીત બેનર્જી અને એસ્ટર ડૂફલોએ તો ત્યારે જ કહ્યું હતું કે સમગ્ર વિશ્વની તમામ સરકારોએ પોતાની વસતિને આશરો આપવાની વ્યવસ્થા કરવી પડશે, કારણ કે બધા માટે રોજગાર ઉપલબ્ધ નહીં હોય.\n\nઆર્ટિફિશિયલ ઇન્ટેલિજેંસ વડે શું શુ થઈ શકે અને એવા લોકો કોણ છે, જેમની નોકરીઓ કોઈ કમ્પ્યૂટર કે રોબૉટ ના હાથમાં નહીં જઈ શકે.\n\nએક તરફ સમગ્ર વિશ્વના ઉદ્યોગપતિઓ કનેક્ટેડ ફૅક્ટરી અને સંપૂર્ણપણે મશીનો વડે ચાલતા બિઝનેસનાં સપનાં જોઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ સમાજ અને સરકારોને એ વાતની ચિંતા હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોના વાઇરસ : વધુ જોખમ ધરાવતા યુવાનો કોવિડની રસી માગે છે\\nસારાંશ: 37 વર્ષનાં શિખા ગોએલને જ્યારે ત્રણ મહિના અગાઉ બ્રેસ્ટ કૅન્સર હોવાનું નિદાન થયું ત્યારે તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિખા ગોએલને આજથી ત્રણ માસ પહેલાં બ્રેસ્ટ કૅન્સર થયું હોવાનું સામે આવ્યું હતું\n\nદિલ્હીસ્થિત ફૅશન લેબલ 'ઇલ્ક'નાં સ્થાપક શિખાએ તેમના જીવનની દરેક ચીજમાં ફેરફાર કરવા પડ્યા હતા. તેમનું કામ, તેમના મિત્રો અને તેમની ભાવિ યોજનાઓ થોડા સમય માટે એક બાજુ ધકેલાઈ ગઈ હતી. \n\nતેમના માટે પ્રારંભિક આંચકો સહન કરવો બહુ મુશ્કેલ હતો. છતાં તેમણે હાર ન માની અને પોતાના પરિવાર અને મિત્રોની મદદથી આ રોગનો સામનો કરવાનો નિર્ણય લીધો.\n\nવધુને વધુ મહિલાઓ બ્રેસ્ટ કૅન્સરનું રૂટિન સ્ક્રિનિંગ કરાવે તે માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર શિયાળામાં આવશે? - BBC TOP NEWS\\nસારાંશ: 'નીતિ આયોગ'ના સભ્ય વી. કે. પૉલનું કહેવું છે કે દેશમાં ગત ત્રણ સપ્તાહથી કોરોના વાઇરસના સંક્રમણના નવા મામલા અને એના લીધે થનારાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ મોટાં ભાગનાં રાજ્યોમાં ચેપનો ફેલાવો સ્થિર થયો છે. જોકે, તેમણે શિયાળામાં સંક્રમણની બીજી લહેરની આશંકાનો ઇન્કાર નથી કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈને તેમણે આ વાત કરી છે. \n\nતેમને પૂછવામાં આવ્યું કે શું શિયાળામાં ભારતમાં સંક્રમણની બીજી લહેર આવી શકે? \n\nપૉલે જણાવ્યું, \"શિયાળો શરૂ થતાં જ યુરોપનાં રાષ્ટ્રોમાં સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે.\"\n\nતેમણે કહ્યું, \"આપણે પણ આનાથી (ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેર)થી ઇન્કાર કરી શકી નહીં.\" \n\nવી. કે. પૉલ કોવિડ-19 મહામારીને પહોંચી વળવાના પ્રયાસોમાં ''સમન્વયન માટે રચિત વિશેષ પૅનલ'ના પ્રમુખ પણ છે. \n\nજોકે, તેમણે એવું પણ કહ્યું છે કે 'એક વાર કોવિડ-19ની રસી આવી જાય તો તેને નાગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોના વાઇરસને કારણે વધુ પ્રમાણમાં મહિલાઓનાં મૃત્યુ થાય છે?\\nસારાંશ: વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોનાં મૃત્યુ વધુ પ્રમાણમાં થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા, ઇટાલી અને ચીનમાં પુરુષોને મહિલાઓની સરખામણીમાં વધુ પ્રમાણમાં ચેપ લાગ્યો અને તેમના મૃત્યુની સંખ્યા મહિલાઓ કરતાં વધુ રહી. \n\nજૉન્સ હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ ખાતે વાઇરલ સંક્રમણની મહિલાઓ તથા પુરુષો ઉપર અસર વિષય પર સંશોધન કરનારાં વૈજ્ઞાનિક સાબરા ક્લિનનાં કહેવા પ્રમાણે : \n\n\"કોરોના વાઇરસને કારણે વૃદ્ધો ઉપર જેટલું જોખમ તોળાઈ રહ્યું છે, તેટલો જ ભય પુરુષો ઉપર પણ છે.\" \n\nભારતમાં અલગ સ્થિતિ \n\nભારતીય અને અમેરિકન વિજ્ઞાનીઓના શોધના તારણ મુજબ, પુરુષોમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે, તેમ છતાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોના વાઇરસનો કેર : 'પાર્ટી કરતાં પહેલાં ICUના કર્મચારીઓ વિશે વિચારજો'\\nસારાંશ: જાન્યુઆરીના મધ્યમાં ડૉ. લાન્સલોટ પિન્ટોને લાગ્યું કે લગભગ એક વર્ષ સુધી સતત વ્યસ્ત રહ્યા બાદ હવે કદાચ તેઓ પોતાના પરિવાર સાથે થોડો સમય વીતાવી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં જાન્યુઆરીમાં કોરોના કેસ ઘટતાં ડૉક્ટરો રાહત અનુભવવા લાગ્યા હતા પણ માર્ચમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ\n\nડૉ. પિન્ટો એક પલ્મોનોલોજિસ્ટ છે અને મુંબઈની એક હૉસ્પિટલમાં કામ કરે છે. વર્ષ 2020 દરમિયાન કોવિડના કેસ સતત વધતા જતા હતા ત્યારે તેમનું આખું વર્ષ આ કેસનો સામનો કરવામાં વીતી ગયું હતું. \n\nજાન્યુઆરીમાં દૈનિક કેસની સંખ્યા ઘટવા લાગી અને ભારતમાં દૈનિક ઇન્ફેક્શનની સંખ્યા 20,000થી પણ નીચે પહોંચી ગઈ. ગયા સપ્ટેમ્બરમાં દૈનિક 90,000 કેસ નોંધાતા હતા. ડૉ. પિન્ટોને જાન્યુઆરીમાં રાહતનો અનુભવ થયો હતો.\n\nપરંતુ માર્ચ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોના સંકટ : ડૉ. ફાઉચીએ કહ્યું કે તેઓ મોદી સરકારમાં હોત તો તેમણે શું કર્યું હોત?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટી તંત્રના સ્વાસ્થ્ય સલાહકાર અને દુનિયાના જાણીતા મહામારી નિષ્ણાત ડૉક્ટર ઍન્થની ફાઉચીએ ભારતમાં બેકાબૂ થયેલા કોરોનાને રોકવા માટે તરત અમુક અઠવાડિયાંના લૉકડાઉનને જરૂરી ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. એન્થની ફાઉચી\n\nતેમણે કહ્યું કે કોઈ દેશ પોતાને બંધ કરવા ઇચ્છતો નથી પરંતુ ભારતમાં તત્કાલ કેટલાંક અઠવાડિયાનું લૉકડાઉન સંક્રમણના ચક્રને તોડી શકે છે. \n\nઆનાથી ભારતને આ આકરી અને નિરાશાજનક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક, મધ્યમમાર્ગી અને લાંબાગાળાના મહત્વપૂર્ણ પગલાં લેવાનો સમય મળી જશે. \n\nઅંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારતમાં થયેલી સ્થિતિને લઈને વાત કરી છે. ડૉક્ટર ફાઉસીના ઇન્ટરવ્યુના કેટલાંક અંશ આ પ્રમાણે છે.\n\nસરકારની સાથે હોત તો શું કરત?\n\nએન્થની ફાઉચી\n\nસૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોનાએ ફરી ઉછાળો માર્યો તે માટે લગ્નસમારોહો જવાબદાર?\\nસારાંશ: શુક્રવારે સમગ્ર ભારતમાં કોરોનાના 40,944 નવા કેસો સામે આવ્યા હતા. શુક્રવારે પાછલા 111 દિવસના સૌથી વધારે કેસો નોંધાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં અત્યાર સુધી કોરોનાની રસીના ચાર કરોડ કરતાં વધુ ડોઝ અપાયા\n\nગુજરાતમાં પણ એક સમયે જ્યાં 300 કરતાં ઓછા નવા કેસો નોંધાતા હતા ત્યાં શુક્રવારે કોરોનાના 1,415 નવા કેસો નોંધાયા. તેમાં પણ સૌથી વધુ 450 કેસો સુરતમાં નોંધાતાં કોરોનાની રોકથામની કામગીરીમાં લાગેલા અધિકારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. \n\nહવે જ્યારે કોરોનાની સ્થિતિ ફરીથી વણસી રહી છે ત્યારે નિષ્ણાતો સહિત સામાન્ય લોકો પણ આ વધારાનાં સંભવિત કારણોની છણાવટ કરતા જણાઈ રહ્યા છે. ઘણા રાજકીય પક્ષોની રેલીઓને તો ઘણા બિનજરૂરી સામાજિક આયોજનોને આ વધારા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોનાના 68 હજાર નવા કેસ, ગુજરાત સહિત આઠ રાજ્યોમાં 84 ટકા મામલા - BBC TOP NEWS\\nસારાંશ: ગુજરાતમાં સોમવારે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા બે હજારને પાર પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોગ્યવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં સોમવારે કોરોનાના સંક્રમણના 2,252 નવા કેસ નોંધાયા હતા.\n\nએ સિવાય કોરોના સંક્રમણમાંથી 1731 દર્દીઓ સાજા થયા છે. ગુજરાત સરકાર મુજબ રાજ્યમાં સાજા થવાનો દર 94.54 ટકા છે.\n\nકોરોના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના મૃત્યુ થયાં છે જેમાંથી અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં ત્રણ-ત્રણ મૃત્યુ નોંધાયા છે. પંચમહાલ અને રાજકોટ કૉર્પોરેશનમાં એક-એક મૃત્યુ નોંધાયું છે.\n\nરાજ્યમાં સૌથી વધારે સંક્રમણ સુરત અને અમદાવાદમાં ફેલાયું છે. \n\nસુરત મહાનગરપાલિકામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોનાના કેરના 200 દિવસની વાત માત્ર 200 સેકંડમાં\\nસારાંશ: ભારતમાં દરરોજ કોરોના વાઇરસના નવા કેસ સામે આવી રહ્યા છે અને આમ જ રહ્યું તો ભારત સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકાથી પણ આગળ નીકળી જશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આની શરૂઆતથી લઈને હાલની સ્થિતિ સુધી નજર કરવી જરૂરી છે. \n\nતાબડતોડ લૉકડાઉન, પ્રવાસી મજૂરો, તબલિગી જમાત પર આરોપ, ફાઇટર વિમાનોનો ઉપયોગ, વૅક્સિનની વાતો, ગામોમાં પગપાળા જતા કામદારો, નમસ્તે ટ્રમ્પ પર પણ આરોપ, બેરોજગારી અને હાલાકી સાથે અને હજી કોરોના ત્યાંનો ત્યાં જ છે. \n\nઅનેક લોકોની મહેનત અને અને સહયોગ તો રહ્યો જ પણ મહામારી હજી ખતમ નથી થઈ ત્યારે 200 દિવસનું ભારતનું ચિત્ર સમજો 200 સેકંડમાં. જુઓ વીડિયો. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોનાના રસીકરણના કાર્યક્રમમાં ગડબડ ક્યાં થઈ ગઈ?\\nસારાંશ: 31 વર્ષનાં સ્નેહા મરાઠેને કોવિડની રસી માટે ઑનલાઇન ઍપોઇન્ટમૅન્ટ બુક કરાવવા માટે લગભગ અડધો દિવસ લાગી ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્નેહા મરાઠે કહે છે, \" આ એવું હતું તમે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ રમી રહ્યા હોય.\" \n\n\"ત્રણ જ સેકન્ડમા સ્લૉટ ભરાઈ જતા હતા.\"\n\nપરંતુ હૉસ્પિટલે છેલ્લી મિનિટે તેમનો સ્લૉટ કૅન્સલ કરી દીધો હતો કારણ કે રસીના ડોઝ ખતમ થઈ ગયા હતા.\n\nઅને પછી સ્નેહા મરાઠે ફરીથી સ્લૉટ બુક કરાવવાના પ્રયત્નમાં લાગી ગયાં. \n\nભારતભરમાં હાલ 18થી 44 વર્ષની ઉંમરના લોકોને કોરોનાની રસી મેળવવા માટે કૉવિન પ્લૅટફોર્મ પર ઍપોઇન્ટમમૅન્ટ બુક કરાવવાની હોય છે. \n\nકોરોનાની રસીની તોતિંગ માગની સામે તેના જૂજ પુરવઠાને જોતાં ટેક-સેવી ભારતીયો ટેકનૉલૉજીની મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોનાની ભયંકર સ્થિતિ પરંતુ આ પાંચ દેશોએ કોરોના સામે મેળવી જીત, લોકો જીવે છે સામાન્ય જીવન\\nસારાંશ: દુનિયાભરમાં કોરોના વાઇરસનો હાહાકાર છે. દુનિયાના આશરે 15 કરોડ કરતાં વધારે લોકોને ઝપેટમાં લેનાર કોરોના વાઇરસે ભારતની હાલત ખૂબ ખરાબ કરી નાખી છે જ્યાં દૈનિક કેસોનો આંકડો 4 લાખને પાર કરી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં મે ડેની ઉજવણી કરતા લોકોની આ તસવીર છે.\n\nએક તરફ ભારત દરરોજ કોરોનાથી હજારો લોકોનાં મૃત્યુનું સાક્ષી બની રહ્યું છે, તો બીજી તરફ એવા દેશ પણ છે જ્યાં કોરોના વાઇરસની લહેર બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે. \n\nઆ પાંચ દેશો એવા છે, જ્યાં લોકો તહેવારોની ઉજવણી કરે છે, ફરવા જાય છે, રજાઓ મનાવે છે, ચહેરા પરથી માસ્ક ઊતરી ગયા છે. અમે વાત કરી રહ્યાં છીએ બ્રિટન, ચીન, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ઇઝરાયલની. \n\nઆ પાંચ દેશોની તસવીરો જોઈને ભારત માટે પણ એક આશાનું કિરણ જાગે છે કે એક દિવસ આપણે પણ આ રીતે ફરી એક સામાન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોનાની રસી માટે મોદી સરકાર વયમર્યાદા કેમ હઠાવતી નથી?\\nસારાંશ: ભારત સરકારે તેના કોરોના વૅક્સિન લેવા સંબંધી નિયમોમાં હવે થોડો ફેરફાર કરવો જોઈએ. આવી માગ ઘણાં રાજ્યોની સરકારો કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્ર સરકારે આ સંબંધે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે અને 25 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કોરોનાની રસી આપવાની પરવાનગી માગી છે. \n\nબીજી તરફ દિલ્હીમાં શાસક 'આમ આદમી પાર્ટી'ના નેતા રાઘવ ચડ્ઢા વડા પ્રધાનને સવાલ પૂછી રહ્યા છે કે ભારત સરકાર માટે પાકિસ્તાની નાગરિકોના જીવનું મૂલ્ય, ભારતીય નાગરિકોના જીવના મૂલ્ય કરતાં વધારે છે? તેમનો ઈશારો વૅક્સિનની નિકાસના નિર્ણય તરફ હતો. \n\nઆ પ્રકારની વિનતી રાજસ્થાનના ચિકિત્સા તથા આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માએ પણ કેન્દ્ર સરકારને કરી છે. \n\nતેમણે સોમવારે કહ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોરોનાનો 'ડબલ મ્યુટેન્ટ' વૅરિએન્ટ, ગુજરાતમાં ફરી 1700થી વધુ કેસ નોંધાયા\\nસારાંશ: ભારતમાં 18 રાજ્યોમાંથી એકઠા કરાયેલા નમૂનાઓમાં એક ડબલ મ્યુટેન્ટ વૅરિએન્ટ અને અન્ય વૅરિએન્ટોના 771 નવા કેસો મળી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કોરોનાનો નવો વૅરિએન્ટ મળ્યો, મહારાષ્ટ્ર-પંજાબમાં ચિંતાજનક પરિસ્થિતિ\n\nઆ રાજ્યોમાંથી મેળવાયેલા 10,787 નમૂનાઓ પૈકી 736 યુ. કે. વૅરિએન્ટના નમૂના, 34 સાઉથ આફ્રિકા વૅરિએન્ટના નમૂના અને એક બ્રાઝિલના વૅરિએન્ટનો નમૂનો મળી આવ્યો છે.\n\nનોંધનીય છે કે તાજેતરમાં જ સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં ફરી વાર ઉછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે આ રિપોર્ટ આવ્યો છે.\n\nપરંતુ સરકારના જણાવ્યા અનુસાર તાજેતરમાં કેસોમાં થયેલ વધારા સાથે આ વૅરિએન્ટનો કોઈ સંબંધ નથી.\n\nનોંધનીય છે કે બુધવારે ભારતમાં કોરોના વાઇરસના 47,262 નવા કેસ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં કોવિડ સહાય : વિદેશથી આવેલી રાહતસામગ્રી જરૂરિયાતવાળા લોકો સુધી ખરેખર પહોંચી રહી છે?\\nસારાંશ: બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાંથી જંગી પ્રમાણમાં વૅન્ટિલેટરો, દવાઓ અને ઓક્સિજન ઉપકરણો ભારતમાં આવવાનું ગયા સપ્તાહના પ્રારંભે શરૂ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી ઍરપૉર્ટ પર ગયા સપ્તાહથી સહાયસામગ્રી આવવાનું શરૂ થયું હતું\n\nરવિવાર સુધીમાં તો લગભગ 300 ટન રાહતસામગ્રી લઈને 25 વિમાનો દિલ્હી ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર આવી ગયાં હતાં. \n\nજોકે, દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા વિક્રમસર્જક સ્તરે પહોંચી રહી છે ત્યારે જરૂરતમંદ લોકો સુધી રાહતસામગ્રી પહોંચડવામાં થતા વિલંબ સંબંધિત ચિંતામાં વધારો થયો છે. \n\nસરકારી અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે વિદેશથી આવેલી રાહતસામગ્રી દિવસો સુધી ઍરપૉર્ટના હૅન્ગરમાં પડી રહી હતી, કારણ કે હૉસ્પિટલોએ વધુ મદદની માગણી કરી હતી. \n\nબ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં ખેડૂતોના મુદ્દે સરકારથી ક્યાં ચૂક થઈ રહી છે?\\nસારાંશ: 29 અને 30મી નવેમ્બરે ભારતના ઘણાં કિસાન સંગઠનો દિલ્હીમાં સંસદ કૂચ કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંગઠનો ખેડૂતોને ખેતીના દેવામાંથી મુક્તિ અપાવવા સંબંધી કાયદો પસાર કરવાની માંગ સાથે દિલ્હી આવી રહ્યાં છે. \n\nછેલ્લા કેટલાંક સમયમાં અલગ-અલગ રાજ્યોના ખેડૂતો ઘણાં પ્રદર્શનો કરી ચૂક્યા છે.\n\nએવું મનાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો 'સંસદ માર્ચ' માટે દિલ્હી આવી રહ્યા છે. \n\nઆ સ્થિતિમાં સવાલ એ છે કે આખરે આ ખેડૂતોની માગ શું છે અને શા માટે વારંવાર જમીન ઉપર હળ ચલાવનારા ખેડૂતોને દિલ્હી આવવું પડે છે? \n\nસવાલોના જવાબ અને ખેડૂતોની હાલની સ્થિતિ પર બીબીસી સાથે વરિષ્ઠ પત્રકાર પી. સાંઈનાથ સાથે ખાસ વાતચીત કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા '3000 વર્ષ પહેલાં' કેવી રીતે શરૂ થઈ?\\nસારાંશ: ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા શું છે અને તે કઈ રીતે કામ કરે છે? ભારતની જ્ઞાતિવ્યવસ્થા (અથવા વર્ણવ્યવસ્થા)એ સામાજિક વર્ગીકરણનું સૌથી જૂનું સ્વરૂપ છે, જે આટલાં વર્ષો સુધી ટકી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વ્યવસ્થા હેઠળ હિંદુઓને તેમના કર્મ (કાર્ય) અને ધર્મ (અહીં તેનો અર્થ ફરજ થાય છે)ના આધારે ચુસ્ત રીતે ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવવામાં આવે છે. ભારતીય વર્ણવ્યવસ્થા 3000 વર્ષ કરતાં જૂની હોવાનું માનવામાં આવે છે અને તે અત્યંત જટિલ છે. \n\nજ્ઞાતિનો ઉદ્ભવ કેવી રીતે થયો?\n\nભારતની કુલ વસતીમાં દલીતો 15થી 18 ટકા છે\n\nહિંદુત્વ અંગે સૌથી મહત્ત્વના અને આધારભૂત ગણાતા પુસ્તક મનુસ્મૃતિની રચના ઇસુના જન્મથી એક હજાર વર્ષ પૂર્વે થઈ હતી. તેમાં જ્ઞાતિવ્યવસ્થાને સમાજમાં વ્યવસ્થા અને વિશ્વાસના પાયા સમાન ગણાવીને તેને ન્યાયોચિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં થતી મૉબ લિંચિંગની ઘટનાઓને કેવી રીતે જુવે છે વિદેશી મીડિયા\\nસારાંશ: ભીડ દ્વારા કોઈનો જીવ લેવાની એક ઘટનાની ચર્ચા સમાપ્ત નથી થતી ત્યાંજ કોઈ બીજી હત્યાના સમાચાર અખબારોમાં છવાઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nવારંવાર થતી મૉબ લિંચિંગની આ ઘટનાઓ ફક્ત ભારતીય મીડિયામાં જ નહીં પરંતુ વિદેશી મીડિયામાં પણ સ્થાન લઈ રહી છે.\n\nતાજેતરમાંજ અલવરમાં થયેલી રકબરની હત્યા સંસદની ચર્ચાનો ભાગ બની હતી.\n\nઅલવર જિલ્લાના રામગઢ પોલીસ ક્ષેત્રમાં શુક્રવારે રાત્રે કથિત ગૌરક્ષકોએ રકબરને ખૂબ જ માર માર્યો હતો. જેના લીધે તેઓ ગંભીર ઘાયલ થયા હતા.\n\nએવી વાત સામે આવી કે પોલીસે રકબરને હૉસ્પિટલ લઈ જવામાં વિલંબ કર્યો હતો જેના લીધે તેઓ ગંભીર ઘાયલ થયા હતા.\n\nપોલીસે રકબરને હોસ્પિટલ લઈ જવામાં ત્રણ કલાકનો વિલંબ કર્યો હતો. હોસ્પિટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં દર વર્ષે 'પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી કેમ કરવામાં આવે છે?\\nસારાંશ: ભારતમાં દર વર્ષે નવમી જાન્યુઆરીના દિવસે ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિનની ઉજવણી માટે નવમી જાન્યુઆરીની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ જ દિવસે વર્ષ 1915માં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતના સ્વાતંત્ર્ય જંગમાં મહાત્મા ગાંધીના આગમનના દિવસ તરીકે ગણવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી\n\nપ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કેમ?\n\nમહાત્મા ગાંધી\n\nવર્ષ 2003થી દર વર્ષે રાષ્ટ્રના વિકાસમાં પ્રવાસી ભારતીયોના ફાળાને બિરદાવવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પહેલાં દર વર્ષે 9 જાન્યુઆરી નિમિત્તે પ્રવાસી ભારતીય કન્વેનશન યોજવામાં આવતું હતું. પરંતુ વર્ષ 2015થી દર બે વર્ષે આ કન્વેન્શનનું આયોજન કરવામાં આવે છે. \n\nઆ દિવસે કેન્દ્ર સરકાર ભારતના વિકાસાર્થે વિદેશની ધરતી પરથી ભૂમિકા ભજવનાર લોકોને પ્રવાસી ભારતીય સન્માન ઍવૉર્ડ આપે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકોના યોગદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં દલિતો વિરુદ્ધ વધી રહેલી હિંસા માટે જવાબદાર કોણ?\\nસારાંશ: 'ઍમ્નેસ્ટી ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર વર્ષ 2018માં ભારતમાં નોંધાયેલા 'હૅટ ક્રાઇમ' (ઘૃણા આધારિત હિંસા)ના કિસ્સા પૈકી 65 ટકા કેસ દલિતો પર હિંસાના નોંધાયા છે. ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં સૌથી વધુ ઘૃણા આધારિત હિંસાના કિસ્સા નોંધાયા હોવાનું પણ સંસ્થાના ડેટા જણાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયાના અહેવાલોના આધારે તૈયાર કરાયેલા આ ડેટાને સંસ્થાની સંવાદાત્મક વેબસાઇટ 'હૉલ્ટ ધી હૅટ' પર રજૂ કરાયા છે. તેમાં જણાવાયું છે કે ગત વર્ષે આવા કુલ 218 કિસ્સા નોંધાયા હતા.\n\nજેમાંથી 142 દલિત વિરુદ્ધ આચરવામાં આવ્યા હતા. જ્યારે મુસ્લિમો વિરુદ્ધ 50 બનાવો બન્યા હતા. આ ઉપરાંત ખ્રિસ્તી, આદિવાસી અને ટ્રાન્સજૅન્ડર વિરુદ્ધ પણ આઠ-આઠ આવી ઘટનાઓ નોંધાઈ હતી.\n\n'ઍમ્નેસ્ટી ઇન્ડિયા'ના ઍક્ઝિક્યૂટિવ ડિરેક્ટર આકાર પટેલે આ અંગે જણાવ્યું છે, \"એક ચોક્કસ જૂથ સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવતી આવી ઘટનાઓમાં ન્યાયની ખાતરી અપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં દારૂબંધી માટે લડત ચલાવનારી મહિલાઓ\\nસારાંશ: દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં નેતાઓને ભાન થવા લાગ્યું છે કે તેમણે સત્તામાં રહેવું હશે તો નારીઓનો અવાજ સાંભળવો પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર ભારતમાં ઘણી મહિલાઓની ફરિયાદ છે કે તેમના પતિ દારૂડિયા હોવાથી તેઓ કંટાળી ગઈ છે. \n\nમહિલાઓની માગણી પછી દાખલ કરાયેલી દારૂબંધીને કારણે બિહારની 10 કરોડની વસતિને અસર થઈ રહી છે. \n\nસરકારનો દાવો છે કે દારૂની આદતને કારણે ઘરેલું હિંસા, નાનીમોટી ગુનાખોરી અને આવકમાં ઘટાડાની સમસ્યા હતી, તેમાં દારૂબંધી પછી થોડી રાહત થઈ છે.\n\n130 કરોડથી વધુની વસતિ ધરાવતા ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સ્ત્રી કેન્દ્રીત મુદ્દાઓ પર ઝુંબેશ ચલાવનારા વધુ મહત્ત્વની ભૂમિકામાં આવી રહ્યા છે. \n\nહાલમાં યોજાયેલી રાજ્યોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં નાગરિકતા કેવી રીતે મળે અને કેવી રીતે આંચકી લેવાય?\\nસારાંશ: નાગરિકતા કાયદામાં સુધારો કર્યા પછી આખા દેશમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે અને એ માગ ઊભી થઈ રહી છે કે 'સરકાર શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાના આ નવા કાયદાને પરત લે કારણ કે એ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે અને ભેદભાવપૂર્ણ છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આને લઈને દેશનાં કેટલાંય શહેરોમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. પ્રદર્શનોમાં થેયલી હિંસક ઘટનાઓમાં હાલ સુધીમાં 20થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. \n\nસોશિયલ મીડિયા પર પણ નવા નાગરિકતા કાયદાની ચર્ચા છે અને ગૂગલ પર લોકો \"ભારતીય નાગરિકતા કાયદા\" વિશે સતત ચર્ચા કરી રહ્યા છે. \n\nશું છે નાગરિકતા કાયદો?\n\nનાગરિકતા કાયદો, 1955માં બંધારણ લાગુ થયા પછી ભારતની નાગરિકતા મેળવવા, તેના નિર્ધારણ અને રદ્દ કરવાના સંબંધમાં એક વિસ્તૃત કાયદો છે. તેને સરળ ભાષામાં સમજવાના પ્રયત્નો.\n\nઆ કાયદો ભારતમાં એક નાગરિકતાની જોગવાઈ કરે છે એટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, છતાં ફ્રાંસમાં જ શા માટે રોકકળ થઈ?\\nસારાંશ: દુનિયાભરમાં પોતાની ખાણી-પીણી, ફૅશન, સંસ્કૃતિ અને ભાષા માટે જાણીતા ફ્રાંસમાં પૂરજોશમાં આંદોલન ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે સમગ્ર દેશમાં અંદાજે સવા લાખ લોકો એકઠા થયા હતા જેમાં પેરિસમાં દસ હજાર લોકો એકઠા થયા હતા. અહીં પોલીસે આંદલોનકારીઓ પર ટિયરગેસના સેલ છોડ્યા હતા.\n\nશનિવારે સાંજે ટીવી પર ફ્રાંસના વડા પ્રધાન એડુઅર્ડ ફિલિપે કહ્યું કે આ મુદ્દે સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંવાદ થવો જોઈએ.\n\nફાંસના ગૃહ વિભાગ મુજબ આ પ્રદર્શનોમાં 118 લોકો ઘાયલ થયા છે જેમાં 17 પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી 500થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે.\n\nપેરિસ સિવાય લિયો, બોર્ડો, ટુલુઝ, માર્સે અને ગ્રેનોબલ શહેરોમાં પણ પ્રદર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં પેઇડ ન્યૂઝના સૌથી ચર્ચિત મામલાઓનું શું થયું?\\nસારાંશ: BBC દ્વારા હાથ ધરાયેલા વિશેષ BeyondFakeNews રિસર્ચથી આપણે ખ્યાલ આવ્યો કે દુનિયાના બીજા ભાગોની જેમ ભારતમાં પણ ફેક ન્યૂઝનો ફેલાવો કેટલી ઝડપથી અને કેવી રીતે થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સમાચારોની દુનિયામાં માત્ર ફેક ન્યૂઝ એક જ દૂષણ નથી. બીજું એવું જ દૂષણ છે પેઇડ ન્યૂઝનું, જેની ઝપટમાં મીડિયા આવી ગયું છે.\n\nકેટલીકવાર બંનેનું રૂપ એક સમાન હોઈ શકે છે, ક્યારેય અલગ પણ. \n\nપરંતુ તમે પેઇડ ન્યૂઝના દૂષણને કદાચ વધારે ગંભીર માની શકો છો, કેમ કે તેમાં મોટા મોટા અખબારી જૂથો ઉપરાંત જિલ્લાઓમાં ચાલતા અખબારોનો પણ સમાવેશ થઈ જાય છે.\n\nપેઇડ ન્યૂઝ એટલે એવા સમાચાર, જેના માટે કોઈએ નાણાં ચૂકવ્યા હોય. આવા સમાચારો ચૂંટણી વખતે વધી જાય છે.\n\nહાલમાં છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને પાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થાય એટલે ઈરાન-વેનેઝુએલા પાસેથી ઑઇલ આયાત કરાશે?\\nસારાંશ: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ઘટાડવાના ઉદ્દેશથી ભારત સરકાર એવી કોશિશમાં છે કે તેઓ ક્રૂડઑઇલની ઈરાન અને વેનેઝુએલા પાસેથી આયાત બહાલ કરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલા અમુક સમયથી ભારતમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે.\n\nહાલ અમેરિકાના પ્રતિબંધને કારણે ભારત, ઈરાન અને વેનેઝુએલા પાસેથી ઑઇલ નથી ખરીદી રહ્યું.\n\nસોમવારે વિપક્ષે સંસદમાં ઑઇલના વધતા જતા ભાવ અંગે સરકારની આકરી ટીકા કરી અને ભાવ ઘટાડવાની માગ કરી.\n\nવર્ષ 2019ની શરૂઆતમાં ભારતે વેનેઝુએલા પાસેથી પ્રત્યક્ષપણે ઑઇલની આયાત અટકાવી દીધી હતી.\n\nવેનેઝુએલાથી આયાત કરાતા ક્રૂડઑઇલનું સૌથી મોટું ખરીદદાર 'રિલાયન્સ' હતી. તે જ વર્ષે જૂનમાં અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાન પાસેથી ક્રૂડઑઇલની આયાત રોકવી પડી હતી.\n\nતે સમયે ઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં પ્રજ્ઞાચક્ષુઓની સ્થિતિ વિશે આ પાંચ વિગતો જાણો\\nસારાંશ: વિશ્વભરના કુલ 3.6 કરોડ પ્રજ્ઞાચક્ષુઓ પૈકી 83 લાખ પ્રજ્ઞાચક્ષુઓ ભારતમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રજ્ઞાચક્ષુઓની વસતિમાં ભારત બીજા ક્રમે છે\n\nપ્રજ્ઞાચક્ષુઓની સંખ્યાની બાબતમાં ભારત ચીન બાદ બીજા ક્રમે છે.\n\nવિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ સાથે જોડાયેલી માહિતીપ્રદ વિગતો પર એક નજર.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n1. પ્રજ્ઞાચક્ષુઓની વસતિમાં ભારત બીજા ક્રમે\n\nસમગ્ર વિશ્વનાં કુલ પ્રજ્ઞાચક્ષુઓનાં 20.5 ટકા પ્રજ્ઞાચક્ષુઓ ભારતમાં છે\n\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં વર્ષ 2010ના એક અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં લગભગ 3.6 કરોડ લોકો પ્રજ્ઞાચક્ષુ છે. \n\nજેમાંથી 83 લાખ લોકો ભારતમાં હોવાનો અંદાજ છે. સમગ્ર વિશ્વના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં પ્રથમ વખત ઇક્થિઓસૉરના અશ્મિ મળ્યા\\nસારાંશ: લુપ્ત દરિયાઈ સરીસૃપ ઇક્થિઓસૉરનાં 152 મિલિયન વર્ષ એટલે કે 15 કરોડ વીસ લાખ વર્ષ જૂનાં અશ્મિ ગુજરાતમાંથી મળી આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચ્છના રણમાં ખડકોમાંથી ભારતમાં પ્રથમ વખત આ અશ્મિ મળ્યાં છે\n\nભારતમાં પ્રથમ વખત ઇક્થિઓસૉરના અશ્મિ મળ્યાં છે. કચ્છનાં રણમાં ખડકોમાંથી આ અશ્મિ પ્રાપ્ત થયા છે.\n\nઆજથી 6 કરોડ વર્ષો પહેલાંના મેસોઝોઇક કાળનાં અશ્મિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અભ્યાસ કરનાર ટીમના પ્રોફેસર ગુન્ટુપલ્લી વીઆર પ્રસાદ કહે છે સાડા પાંચ મીટરનું આ અશ્મિ લગભગ પૂર્ણ રૂપમાં મળી આવ્યું છે. \n\nખાલી ખોપરી અને પૂંછના હાડકાંના કેટલાક ભાગ નથી. Plos One સાયન્સ જર્નલમાં આ અશ્મિના તારણો છપાયાં છે. આ ટીમમાં ભારત અને જર્મનીના વૈજ્ઞાનિકો સામેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં ફરી ચિત્તા આવશે તો ગુજરાત બનશે એનું ઘર?\\nસારાંશ: ભારતમાં છેલ્લાં 70 વર્ષથી ચિત્તાઓ લુપ્ત થઈ ગયા છે. છેલ્લે ભારતમાં ત્રણ ચિત્તાઓ બચેલા જે નરજાતિના હતા અને તેમનો મહારાજા રામાનુજ પ્રતાપ સિંઘ દેઓ દ્વારા શિકાર કરાયેલો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આફ્રિકાથી આ વર્ષના અંત સુધી ભારત લવાશે ચિત્તા?\n\nમધ્ય ભારતના સુરગુજા સ્ટેટના મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દેઓના નામે 1,360 વાઘનો પણ શિકાર કરવાનો વિક્રમ છે. \n\nએમણે રાતના સમયે આખરી ત્રણ ચિત્તાનો શિકાર કરેલો. જેની નોંધણી વર્ષ 1948માં થઈ હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજ્યારે આ પ્રજાતિનું એક પણ પ્રાણી જીવિત નહોતું રહ્યું અને આ પ્રજાતિને બચાવવાની તકો પણ સમાપ્ત થઈ ચૂકી હતી, ત્યારે વર્ષ 1952માં સરકારે આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી હતી. \n\nહવે વર્ષો પછી તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે ભારતમાં ફરી પાછા ચિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં બદલાયો ટ્રેન્ડ, લગ્નમાં ભેટ સ્વરૂપે મળ્યા બિટકૉઇન\\nસારાંશ: બેંગ્લુરુમાં થયેલાં એક લગ્નને અનોખાં લગ્ન કહી શકાય છે. પ્રશાંત શર્મા અને નીતિશ્રીનાં લગ્ન શનિવાર એટલે કે 9 ડિસેમ્બરે થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રશાંત શર્મા અને નીતિશ્રીએ લગ્નમાં ભેટ નહીં, પણ બિટકૉઇનને ભેટ તરીકે આપવા માંગ કરી હતી\n\nખાસ વાત એ હતી કે આ લગ્નમાં સામેલ થયેલા મહેમાનો ખાલી હાથે આવ્યાં હતાં. તેનું કારણ હતું વરરાજા પ્રશાંત શર્માની માંગ. \n\nતેમણે ભેટમાં ચીજવસ્તુ નહીં, ક્રિપ્ટોકરન્સી બિટકૉઇનની માગણી કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n190 મહેમાનોમાંથી 15 સિવાય બધાં જ મહેમાનોએ નવદંપતીને બિટકૉઇન આપ્યાં હતાં\n\nઆશ્ચર્યજનક વાત તો એ છે કે પ્રશાંત શર્માની આ માંગને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. \n\nપ્રશાંત અને નીતિ બેંગ્લુરુમાં સ્ટાર્ટ-અપ કંપની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં બાળકો સુરક્ષિત કેમ નથી?\\nસારાંશ: બાળકો માટે સૌથી સુરક્ષિત જગ્યાઓ પણ હવે સુરક્ષિત નથી રહી. છેલ્લા કેટલાક દિવસોથી નાના બાળકોનું તેમના ઘરે અને સ્કૂલમાં જ જાતીય શોષણ થતું હોવાના સમાચાર જોવા મળી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકોની સુરક્ષા લઈને વાલીઓની ચિંતા વધી ગઈ છે\n\nગુરુગ્રામની એક શાળામાં સાત વર્ષના બાળકની યૌન શોષણ બાદ ક્રુરતાપૂર્વક હત્યા થઈ. દિલ્હીની ખાનગી શાળામાં પાંચ વર્ષની બાળકી પર ચપરાસીએ કરેલા બળાત્કાર. આ ઘટનાઓએ બાળકો માટે પહેલાથી જ ચિંતિત રહેતા માતા-પિતાની ધીરજની કસોટી લઈ લીધી છે.\n\nનજીકના સબંધી દ્વારા બળાત્કારને લીધે દસ અને તેર વર્ષની બાળકીઓના ગર્ભવતી થવાની ઘટનોઓએ પણ મોટો સવાલ સર્જ્યો છે કે, બાળકો તેમના જ ઘરમાં કેટલા સુરક્ષિત છે.\n\nનેશનલ ક્રાઈમ રેકોર્ડ્ઝ અનુસાર વર્ષ 2015માં બાળકો વિરુદ્ધ થયેલા 91,172 અપરાધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં મુસ્લિમ રજવાડાના વડા પ્રધાન બનેલા યહૂદી કોણ હતા?\\nસારાંશ: મહારાષ્ટ્રના અલીબાગ શહેરમાં પર્યટકોથી છલોછલ સ્થળોથી આગળ વધીને તમે લોકોને પૂછશો કે સિનેગોગ ક્યાં છે તો તમને આ સવાલનો જવાબ કદાચ નહીં મળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શલોમ બાપુજી\n\n'માગન ઓબોથ' જેવા વિખ્યાત સિનેગોગ વિશે આ લોકોને કંઈ ખબર નથી, એવો સવાલ તમારા મનમાં આવી શકે. મારા મનમાં પણ આ સવાલ થયો હતો, પણ ત્યારે જ એક સ્થાનિક મહિલાએ મને કહ્યું હતું કે \"સિનેગોગ નહીં, મસ્જિદ કહો.\" મેં મસ્જિદ બાબતે પૂછ્યું ત્યારે લોકોને સમજાયું હતું. \n\n\"અચ્છા, તમારે મસ્જિદ જવું છે...\" એમ કહીને કોઈ તમને સિનેગોગ સુધી લઈ જશે. પછી તમારા મનમાં સવાલ થશે કે કોઈ સિનેગોગને મસ્જિદ કેવી રીતે કહી શકે? સિનેગોગ તો યહૂદીઓના પ્રાર્થનાસ્થળને કહેવામાં આવે છે. \n\nતમે વિચારશો કે આખી દુનિયામાં મુસલમાનો અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં મૃત્યુદંડ આપવાનું પ્રમાણ વધી રહ્યું છે?\\nસારાંશ: દિલ્હીમાં વર્ષ 2012માં બસમાં દુષ્કર્મ કરીને પીડિતાની હત્યા કરવાના કેસમાં ચાર દોષિતોને આપવામાં આવેલી મોતની સજાનો આગામી દિવસોમાં અમલ કરવામાં આવશે. દેશની સર્વોચ્ચ અદાલતે આ દોષિતોમાંથી એકની અપીલને ખારિજ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય અદાલતો ગંભીર ગુનામાં મોતની સજા સંભળાવી રહી છે, પરંતુ 2015થી એક પણ વખત અમલ કર્યો નથી.\n\nભારતની સરખામણીએ બીજા દેશોમાં મૃત્યુદંડ વધારે આપવામાં આવે છે. 2018માં ચાર દેશોએ મૃત્યુદંડની સજા કરવામાં વિક્રમ નોંધાવ્યો હતો. \n\nમાનવઅધિકારના જૂથ ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલ અનુસાર વિશ્વમાં મૃત્યુદંડની સજાના અમલમાં ઘટાડો નોંધાયો છે. \n\nગત વર્ષે દાયકામાં સૌથી ઓછા મૃત્યુદંડનો અમલ કરવામાં આવ્યો હતો. \n\nભારતમાં ક્યાં ગુનાઓમાં મોતની સજા સંભળાવવામાં આવે છે?\n\nવર્ષ 2018માં સૌથી વધારે મૃત્યદંડ હત્યાના ગુનામાં અને જા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં રહેતા એ હિંદુઓ જેમને મત આપવાનો અધિકાર નથી\\nસારાંશ: પાડોશી દેશમાંથી આશરો મેળવવા ભારત આવેલા પાકિસ્તાની હિંદુઓને નાગરિકત્વ મળતા તેઓ ખુશ છે અને આ ચૂંટણીમાં મતદાન કરી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, એવા પણ હજારો લોકો છે જે હજુ પણ અનિશ્ચિતતાના અંધારામાં ખોવાયેલા છે.\n\nરાજસ્થાનમાં આ હિંદુઓનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે ચૂંટણી સભાઓમાં આ મુદ્દે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે.\n\nબીજી બાજુ કૉંગ્રેસ કહે છે કે ભાજપ સરકારે આ શરણાર્થીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા છે અને પાંચ વર્ષ સુધી તેમના માટે કશું કર્યું નથી. \n\nઆ હિંદુઓ માટે અવાજ ઉઠાવનારા સીમાંત લોક સંગઠનના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 35 હજાર લોકો ભારતીય નાગરિકત્વ માટે રાહ જોઈ રહ્યા છે. \n\nતમે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં વેપાર સરળ બન્યો એ મોદી સરકારની સિદ્ધી છે?\\nસારાંશ: વિશ્વ બૅન્કે વર્ષ 2019 માટે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' નો સર્વે બહાર પાડ્યો છે, તેમાં ભારત 77માં નંબરે પહોંચ્યું છે. ગયા વર્ષ કરતાં 23 ક્રમ સુધર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સર્વેમાં 190 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું હતું. ગયા વર્ષે 100મો નંબર હતો. હવે જોઈ કે શેમાં સુધારો થયો? \n\nશું છે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ'?\n\nનાણા મંત્રી અરુણ જેટલી\n\nઆર્થિક બાબતોના નિષ્ણાત અને અગ્રણી પત્રકાર શિશિર સિન્હા જણાવે છે કે, ' કોઈ પણ દેશમાં જો રોકાણની વાત કરવામાં આવે તો એના માટે ઘણાં પાસાંઓ પર વિચાર કરવામાં આવે છે.'\n\n'એમાંથી એક છે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' એટલે કે વેપાર-ધંધાની સરળતા અંગેનો માપદંડ. વેપાર-ધંધાની અંગેની સરળતા એટલે એ જાણકારી પ્રાપ્ત કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં શા માટે વપરાયેલાં સૅનિટરી પૅડ એકઠાં કરાય છે?\\nસારાંશ: મહારાષ્ટ્રના ગામડાંઓમાં થોડાં સમય પહેલાં કેટલાંક હેલ્થ વર્કર્સે મહિલાઓ પાસેથી વપરાયેલાં સેનેટરી પેડ એકત્રિત કર્યાં હતાં. ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણો પારખવા માટે આ પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માસિક સ્ત્રાવમાં ઉપયોગમાં લેવાયેલા કપડાંઓ હેલ્થ વર્કરોએ એકત્રિત કર્યા\n\nવિશ્વમાં ગર્ભાશયનાં મુખનાં કેન્સરનાં કુલ દર્દીઓનાં 25 ટકાથી પણ વધુ દર્દીઓ ભારતમાં છે, છતાં પણ સુવિધાઓના અભાવ અને વધુ ખર્ચના કારણે ઘણી સ્ત્રીઓ આ કેન્સરનું 'સ્ક્રીનિંગ' એટલે કે તપાસ નથી કરાવતી. \n\n'યુરોપીયન જર્નલ ઑફ કેન્સર પ્રિવેન્શન'માં કેટલાંક સંશોધકોએ લખ્યું છે, ગ્રામીણ મહિલાઓમાં આ તપાસ પ્રત્યે શરમ અને ડર છે, ઉપરાંત તેને બિનજરૂરી પણ માનવામાં આવે છે. ગ્રામીણ ભારતની 90 ટકાથી પણ વધુ મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન ઘરે બનાવેલા સેનેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતમાં હજ્જારો લોકોને શા માટે આકર્ષે છે સરકારી નોકરી?\\nસારાંશ: અનિશ તોમર ભારતમાં સરકારી નોકરી મેળવવા માટે અરજી કરી રહ્યા છે. તેઓ સમગ્ર પ્રક્રિયાથી સારી પેઠે વાકેફ છે. સરકારી નોકરી મેળવવા માટેનો આ તેમનો સાતમો પ્રયાસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હંમેશની જેમ સ્પર્ધા આકરી છે, પણ ભારતીય રેલવેમાં મેડિકલ ઓર્ડર્લીની નોકરી માટે અનિશ તોમર આ વખતે તેમનાં પત્ની સાથે પણ સ્પર્ધા કરી રહ્યા છે.\n\nઆ પદ પ્રમાણમાં ઘણું નીચું છે, તેમ છતાં હજ્જારો લોકો એ માટે અરજી કરે છે. અનિશ તોમરે સરકારી નોકરી મેળવવા અગાઉ પ્રયાસો કર્યા ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હતી. \n\nનોકરી બાબતે તેમના કોઈ ગમા-અણગમા નથી. તેમણે અગાઉ શિક્ષક તથા વન સંરક્ષકની નોકરી માટે પણ અરજી કરી હતી, પરંતુ બન્ને વખતે તેમને નિષ્ફળતા મળી હતી. \n\n28 વર્ષના અનિશ તોમર કહે છે, \"વન વિભાગની નોકરી માટે હું શારીરિક સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતી સિંહ : જેમણે પૈસા માટે પોતાની ગરીબીની અને જાડાપણની મજાક ઉડાવી\\nસારાંશ: સુશાંતસિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સની વાત સામે આવ્યા બાદ ફિલ્મ અને ટીવી જગતની અનેક સેલિબ્રિટીઝને નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પૂછપરછ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એનસીબીએ આ મામલામાં ઘણી સેલિબ્રિટીઝના ઘરે દરોડા પણ પાડ્યા હતા. જેમાં હવે કૉમેડિયન ભારતી સિંહનું નામ જોડાઈ ગયું છે. \n\nભારતી સિંહની એનસીબીએ શનિવારે મુંબઈમાં આવેલા તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી. \n\nએનસીબી પ્રમાણે તેમના ઘર અને પ્રૉડક્શન હાઉસ પર દરોડોમાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. \n\nવિભાગના અધિકારીઓએ પણ કહ્યું હતું કે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાએ ગાંજાના સેવાનની વાતનો સ્વીકાર કર્યો છે. \n\nભારતી સિંહ સાથેસાથે તેમના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. \n\nકોણ છે ભારતી સિંહ?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતી સિંહ અને તેમના પતિ હર્ષને ડ્રગ કેસમાં જામીન મળ્યા\\nસારાંશ: કૉમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ કેસમાં જામીન મળી ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ 21 નવેમ્બરના રોજ ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. જે બાદ તેમને ત્યાંથી ગાંજો મળી આવ્યો હતો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકૉમેડિયન ભારતી સિંહની કલાકો પૂછપરછ કર્યા બાદ એનસીબીએ તેમની ધરપકડ કરી હતી. જે બાદ તેમના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. \n\nસુશાંતસિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સની વાત સામે આવ્યા બાદ ફિલ્મ અને ટીવી જગતની અનેક સેલિબ્રિટીઝને નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ પૂછપરછ કરી છે.\n\nએનસીબીએ આ મામલામાં ઘણી સેલિબ્રિટીઝના ઘરે દરોડા પણ પાડ્યા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીબહેન શિયાળ : બિહાર ચૂંટણી પહેલાં આ ગુજરાતી સાંસદ બન્યાં ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ - TOP NEWS\\nસારાંશ: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા સંગઠનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલ સાથે ડૉ. ભારતીબહેન શિયાળ\n\nભાજપે જાહેર કરેલા લિસ્ટ પ્રમાણે 12 નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેમાં ભાવનગર બેઠકથી સંસદસભ્ય ભારતીબહેન શિયાળનું નામ પણ સામેલ છે.\n\nજે. પી. નડ્ડા ભાજપના અધ્યક્ષ બન્યા એ પછી પહેલી વખત સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.\n\nરાધા મોહનસિંહ, અન્નપૂર્ણા દેવી, મુકુલ રાય, રેખા વર્મા, ડી કે અરુણા, એમ ચૂબા આવ, અબ્દુલ્લા કુટ્ટીને નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.\n\nકૉંગ્રેસનું ગુજરાતમાં ખેડૂતો માટે આજથી ઓનલાઇન અભિયાન\n\nગુજરાત કૉંગ્રેસે કેન્દ્ર સરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય IT પ્રોફેશનલ્સને ટ્રમ્પ વહીવટીતંત્રનો વધુ એક ફટકો\\nસારાંશ: ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B અને L-1 જેવા નોન-ઈમિગ્રન્ટ વિઝાનું રિન્યૂઅલ એક નવા આદેશથી મુશ્કેલ બનાવ્યું છે. આ પ્રકારનાં વિઝા ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી કંપનીઓ તેમનાં ભારતીય કર્મચારીઓને આ વિઝાથી અમેરિકામાં કામ કરવા બોલાવે છે. \n\nટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે એક્સટેન્શન માગવામાં આવે ત્યારે પણ પુરાવા આપવાની જવાબદારી અરજદારની છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nપીટીઆઈ સમાચાર સંસ્થાના એક અહેવાલ મુજબ, અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) વિભાગે તેની 13થી વધુ વર્ષ જૂની નીતિને રદબાતલ કરી હતી. \n\nયુએસસીઆઈએસે જણાવ્યું હતું કે યોગ્યતા સ્થાપિત કરવાના પુરાવા આપવાની જવાબદારી દરેક વખતે અરજદારની જ રહેશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય અર્થતંત્ર : 2019નું વરસ પૂરું.... 2020 કેવું હશે ?\\nસારાંશ: 2019ના વરસે વિદાય લીધી છે. આમ તો ટ્વેન્ટી-ટ્વેન્ટી એ ક્રિકેટમાં પ્રચલિત શબ્દ પ્રયોગ છે. એનો મતલબ જ તડાફડીની રમત મર્યાદિત સમયમાં એવો થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણા રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે સૌથી પહેલાં વિઝન 2020ની વાત કરી હતી. \n\nમહાજનાઃ ગતાઃ સ પન્થા: \n\nએ ન્યાયે આ સદીની શરૂઆતમાં પ્લાનિંગ કમિશને પણ 2020ની સાલ સુધીમાં શું કરવાનું છે એનું એક વિઝન સ્ટેટમેન્ટ - India 2020 તૈયાર કર્યું હતું. \n\nએક જમાનામાં જેમ યુનાઇટેડ નેશન્સના મિલેનિયમ ડેવલપમૅન્ટ ગોલ (MDG) વિશ્વભરમાં ચર્ચાને કેન્દ્રસ્થાને રહેતા બરાબર તે જ રીતે ભારતની બધી જ રાજ્ય સરકારો પણ 2020ની વાત કરવા માંડી હતી. \n\nસામાન્ય રીતે દેશ પાંચ સાલનું લક્ષ્ય નક્કી કરે છે. તેને બદલે પહેલીવાર 20 વર્ષ બાદનું ભવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય અર્થતંત્ર પર નૅગેટિવ ગ્રોથની કેવી અસર પડી શકે છે?\\nસારાંશ: કોરોના વાઇરસ અને એના ડરથી થયેલા લૉકડાઉન એટલે કે તાળાબંધીનાં ચક્કરમાં કામ-ધંધા લગભગ બંધ થઈ ગયા અને તેનું પરિણામ એ છે કે હવે ગ્રોથની જગ્યાએ નવો શબ્દ આવી ગયો છે નૅગેટિવ ગ્રોથ. ગ્રોથનો અર્થ થાય છે પ્રગતિ એટલે કે આગળ વધવું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો સ્વાભાવિક છે એમાં નેગેટિવ લાગતા જ અસર ઉલટી થવાની છે એટલે કે નીચે આવવું અથવા પાછળ જવું. કારોબારના સંદર્ભમાં જોઈએ તો સ્પષ્ટ અર્થ છે કે વેપાર વધવાની જગ્યાએ ઘટી રહ્યો છે, તો વેચાણ પણ ઓછું અને નફો પણ ઓછો.\n\nજીડીપીનો અર્થ થાય છે સકળ ઘરેલુ ઉત્પાદન. મતલબ એમ કે દેશભરમાં કુલ મળીને જેટલું કંઈ પણ બની રહ્યું છે, વેચાઈ રહ્યું છે, ખરીદાઈ રહ્યું છે અથવા લેવડ-દેવડમાં આવી રહ્યું છે એનો સરવાળો છે જીડીપી. એમાં વૃદ્ધિનો સરળ ભાષામાં અર્થ છે કે દેશમાં કુલ મળીને પ્રગતિ થઈ રહી છે. ક્યાંક ઓછી ક્યાંક વધુ. \n\nએની ગતિ જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય અર્થતંત્રને ચલાવવા માટે ડૉલર કેટલાં જરૂરી?\\nસારાંશ: ભારતનું ચલણ રૂપિયો છે, પરંતુ અર્થતંત્ર માટે દેશમાં વધુ ડૉલર હોય એ અત્યંત આવશ્યક છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કોઈ પણ દેશની આર્થિંક તદુરસ્તી એ દેશના ભંડારમાં રહેલાં વિદેશી હૂંડીયામણના આધારે નક્કી થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાભરના વિદેશી મુદ્રા ભંડારમાં પ્રભુત્વ તો ડૉલરનું જ છે. આપ બજારમાં જાઓ છો તો ખિસ્સાંમાં રૂપિયા લઈને જાઓ છો. \n\nએ જ રીતે જયારે ભારતને સાઉદી અરેબિયા, ઇરાક કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું હોય ત્યારે ત્યાં રૂપિયા નહીં પણ ડૉલર આપવા પડે છે. \n\nએટલે જ ભારતે ફ્રાંસ પાસેથી રફાલ યુદ્ધ વિમાન ખરીદ્યાં ત્યારે તેની ચુકવણી રૂપિયામાં નહીં, ડૉલરમાં કરવી પડી. \n\nએનો અર્થ એ કે રૂપિયો રાષ્ટ્રીય ચલણ ભલે હોય પણ ભારતને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડૉલરની શરણમાં જવું જ પડે. \n\nએટલે જ અર્થતંત્ર અને દેશને મજબૂત રાખવાં માટે વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય અર્થતંત્રમાંથી મંદીનો માહોલ કઈ રીતે દૂર કરી શકાય?\\nસારાંશ: નિર્મલા સીતારમણનું બજેટ આવ્યું એના આગલા દિવસે એટલે કે ચોથી જુલાઈના રોજ પ્રસ્થાપિત પ્રણાલીઓ અનુસાર ઇકૉનૉમિક સર્વે (આર્થિક સર્વેક્ષણ) સંસદમાં રજૂ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લેખની શરૂઆતમાં તેનો ઉલ્લેખ એટલા માટે કરવો છે કે એમાંનું એક વાક્ય અર્થવ્યવસ્થા વિકાસના રસ્તે શેનો સહારો લઈને જશે તેની સ્પષ્ટતા કરતું હતું.\n\nઆમાં બે મુદ્દા અગત્યના છે. પહેલો મુદ્દો, ખાનગી રોકાણ (પ્રાઇવેટ ઇન્વૅસ્ટમેન્ટ) એ વિકાસનું મુખ્ય ચાલક બળ છે અને તેના થકી નોકરીઓ, નિકાસ અને માગમાં વધારો થાય છે. \n\nબીજો મુદ્દો, અત્યંત મજબૂત અને સ્થિર આંતરમાળખાકીય સવલતોનું માળખું ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. \n\nનિર્મલા સીતારમણે મંદ પડી રહેલા આર્થિક વિકાસને ગતિવંત કરવા કૉર્પોરેટ-ટૅક્સ ઘટાડવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાંથી બહાર આવી, 0.4 ટકા વિકાસ દરનું અનુમાન\\nસારાંશ: શુક્રવારે નાણાકીય વર્ષ 20-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશના જી.ડી.પી.માં થયેલી વૃદ્ધિના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણાકીય વર્ષ 20-21ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશનું અર્થતંત્ર 0.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું,.\n\nન્યૂઝ એજન્સી પી.ટી.આઈ.ના રિપોર્ટ મુજબ આ ગાળા દરમિયાન દેશનું અર્થતંત્ર 0.4 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું, જે અનુમાન કરતાં ઓછું રહ્યું હતું.\n\nસરકારના અનુમાન મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રમાં આઠ ટકાનો ઘટાડો અંદાજવામાં આવ્યો છે.\n\nડિસેમ્બર મહિનામાં કોવિડ-19ના કેસોમાં ઘટાડો તથા તહેવારોને કારણે બજારમાં નીકળેલી લેવાલીને આ વૃદ્ધિદર માટે જવાબદાર માનવામાં આવે છે.\n\nઆ ગાળા દરમિયાન જી.એસ.ટી.ની વસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય અર્થવ્યવસ્થા માંદગીને બિછાનેથી ક્યારે ઊઠશે?\\nસારાંશ: 4 જુલાઈ 2019ના રોજ સંસદમાં આર્થિક સર્વેક્ષણ મામલે અહેવાલ રજૂ કરવામાં આવ્યો. તેના પહેલા જ પ્રકરણમાં જણાવાયું કે ભારત 2024-25 સુધી વડા પ્રધાને જાહેર કરેલા લક્ષ્યાંક મુજબ 5 ટ્રિલિયન અમેરિકન ડૉલરના કદની અર્થવ્યવસ્થા સુધી પહોંચશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારતે સાતત્યપૂર્ણ વિકાસ સાધવો પડે અને ભારતીય અર્થવ્યવસ્થામાં જીડીપીના વિકાસનો દર 8 ટકા રહે તે જરૂરી છે. \n\nઆંતરરાષ્ટ્રીય અનુભવ, ખાસ કરીને પૂર્વ એશિયાની ઉચ્ચ વિકાસ સાધતી અર્થવ્યવસ્થાઓના અનુભવ, પરથી આ વિકાસ સાધવા માટે તગડું રોકાણ, ઘરઆંગણે બચતનો ઊંચો દર અને નિકાસ મોરચે સારો દેખાવ પાયાની જરૂરિયાતો છે. \n\nઇકૉનૉમિક અહેવાલમાં આ રીતે વડા પ્રધાનનું સ્વપ્ન 2024-25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાના કદને વધારીને 5 ટ્રિલિયન અમેરિકન ડૉલર સુધી લઈ જવાનું છે. \n\nઆ સ્વપ્નની સિદ્ધિ અંગે વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય અર્થવ્યવસ્થામાં ખરેખર મંદી આવી છે ?\\nસારાંશ: જાણાકારોના કહેવા પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષથી દેશના અર્થતંત્રમાં વિકાસની ગતિ ધીમી પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિકાસનો દર છેલ્લા અનેક વર્ષોની સૌથી નીચી સપાટીએ છે. દેશ મંદી તરફ આગળ વધી રહ્યો છે. \n\nઅર્થશાસ્ત્રી વિવેક કૉલના કહેવા પ્રમાણે, ચાલુ ત્રિમાસિક ગાળાનો દર ગત 25 ત્રિમાસિક ગાળાનો સૌથી ધીમો અ મોદીયુગ દરમિયાન સૌથી ઓછો વૃદ્ધિદર છે. \n\nભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન પણ નરમ રહ્યો હતો. \n\nચાલુ નાણાકીય (વર્ષ 2019-2020)ના પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ આર્થિક વૃદ્ધિદર પાંચ ટકાનો રહ્યો હતો. \n\nગત નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય કામદારો પર સાઉદી અરેબિયામાં સંકટ કેમ તોળાઈ રહ્યું છે?\\nસારાંશ: ખાડી રાષ્ટ્રોમાં સાઉદી અરેબિયા સૌથી મોટો દેશ છે. તેનું ક્ષેત્રફળ 20 લાખ 24 હજાર વર્ગ કિલોમીટર છે અને વિસ્તારની દૃષ્ટિએ તે દુનિયાનો 14મો સૌથી મોટો દેશ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયાનો ત્રીજા ભાગનો વિસ્તાર રણ છે. તેની પશ્ચિમે રાતો સમુદ્ર અને અકાબાની ખાડી છે, જ્યારે પૂર્વમાં અરબની ખાડી આવેલી છે. \n\nસાઉદી અરેબિયાની સરહદ યમન (સૌથી લાંબી 1458 કિમી), ઈરાન (814 કિમી), જોર્ડન (728 કિમી), ઓમાન (676 કિમી), સંયુક્ત આરબ અમીરાત (457 કિમી), કુવૈત (222 કિમી) અને કતાર (60 કિમી) સાથે જોડાયેલી છે. \n\nસાઉદી અરેબિયામાં 1 કરોડ 11 લાખ લોકો માઇગ્રન્ટ્સ છે, જેમાંથી મોટા ભાગના દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ એશિયાના છે. ત્યાં વસતા વિદેશીઓમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. \n\nમાર્ચ 2017ના આંકડાઓ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય ક્રિકેટને બીજો લીટલ માસ્ટર મળશે?\\nસારાંશ: કહેવાય છે કે પિતાના જૂતા જ્યારે પુત્રને થવા લાગે, તો બન્નેનો સંબંધ મિત્રતામાં બદલાઈ જાય છે. પણ જ્યારે પિતાના પૈડ દીકરાને ફિટ થવા લાગે તો તેને શું કહેવું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્જુનની લેલે ઈંવિટેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી મુંબઈ અંડર-19 ટીમ માટે પસંદગી કરાઈ છે\n\nવિશ્વનાં સૌથી મહાન બેટ્સમેનમાંથી એક, ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોઈ પરિચયની જરૂર નથી. સચિને તેમની કારકિર્દીમાં વર્લ્ડ રેકોર્ડ્સ વણઝાર કરી. \n\nતે જ રેકોર્ડ સચિનના પુત્ર અર્જુન તેંડુલકર પણ તેમની રાહ પર સતત ચાલી રહ્યા છે. એટલે કે જુનિયર તેંડુલકર ક્રિકેટના મેદાનમાં પોતાનો દમ બતાવી રહ્યા છે.\n\nઅર્જુન પણ પ્રોફેશનલ ક્રિકેટમાં રસ ધરાવે છે. એ વાત તો મોટા ભાગના લોકો જાણે જ છે, પરંતુ હવે ક્રિકેટની દુનિયામાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય ગરીબો માટે રાહુલ ગાંધીની લઘુત્તમ આવક ગૅરંટી યોજના કેટલી તર્કબદ્ધ?\\nસારાંશ: ભારતમાં વિરોધ પક્ષ કૉંગ્રેસ પાર્ટીએ દેશના ગરીબોને ન્યૂનતમ આવકની ગૅરંટીનું વચન આપ્યું છે, જો તેઓ ચૂંટણી જીતશે તો આ વચન પૂરું કરશે એવો તેમનો વાયદો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો શું આ યોજના ગેમ-ચૅન્જર બનશે અને કોંગ્રેસ પાર્ટીનું નસીબ પલટી નાખશે? \n\n(એવી અફવાઓ છે કે ભાજપા ટૂંક સમયમાં જ આવી એક યોજનાની જાહેરાત કરવાની તૈયારીમાં છે) \n\nઅથવા આ યોજના જોખમ બનવાની છે, જે લોકોને લલચાવવાનારૂ ઇંધણ બની શકે છે? કે આ એક ભ્રમિત સ્થિતિ છે અથવા આનાથી લોકોના ગેરમાર્ગે દોરાઈ જવાનો ભય છે?\n\nલઘુત્તમ આવક યોજનાની વિગતો માત્ર પક્ષના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરવામાં આવશે, જે ટૂંક સમયમાં જાહેર થશે.\n\nખાતરીપૂર્વક કહીએ તો આ એક સાર્વત્રિક પાયાની આવક નથી. \n\nઅહીં વિચાર એવો એ છે કે સૌને રાજ્ય દ્વારા કોઈ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય ટીચરે અંધાધૂંધ ગોળીબારમાંથી સ્ટુડન્ટ્સને કઈ રીતે બચાવ્યા?\\nસારાંશ: આખું વિશ્વ 14 ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન ડેની ઊજવણી કરી રહ્યું હતું અને ફ્લોરિડાના ફોર્ટ લોન્ડરડેલ ખાતેની સ્ટોનમેન ડગ્લાસ સેકન્ડરી સ્કૂલમાંના મોટા ભાગના લોકો માટે પણ એ સામાન્ય દિવસ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાંતિ વિશ્વનાથન\n\nબપોરે અઢી વાગ્યાની આસપાસ સ્કૂલનો દિવસ પૂર્ણ થવાનો હતો, ત્યારે સ્કૂલમાં ગણિતનાં ભારતીય શિક્ષિકા શાંતિ વિશ્વનાથન બીજા માળ પરના ક્લાસ રૂમમાં એલ્જીબ્રા એટલે કે બીજગણિતનો તેમનો પીરિયડ આટોપવાની તૈયારી કરતાં હતાં. \n\nઅચાનક તેમને પહેલા માળ પરથી જોરદાર અવાજ સંભળાવા લાગ્યો હતો. એ અવાજ શેનો છે એવું શાંતિ વિશ્વનાથનને સમજાય તે પહેલાં તો સ્કૂલ બિલ્ડિંગનો ફાયર અલાર્મ વાગવા લાગ્યો હતો. \n\nકટોકટીની પરિસ્થિતિમાં ક્લાસરૂમની બહાર કેવી રીતે નીકળવું તેની તાલીમ પામેલા સ્કૂલના સ્ટુડન્ટ્સ અન્ય ક્લાસરૂમમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય ડૉક્ટર્સે દૂર કરી વિશ્વની 'સૌથી મોટી મગજની ગાંઠ'\\nસારાંશ: દેશના ડૉક્ટર્સે 31 વર્ષના પુરુષના મગજમાંથી 1.8 કિલોગ્રામની ગાંઠ દૂર કરી છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર આ વિશ્વની સૌથી મોટી ગાંઠ હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગાંઠને કારણે સંતલાલ દૃષ્ટિ ગુમાવી ચૂક્યા હતા\n\nઆ ગાંઠ દૂર કરવાનું ઓપરેશન સાત કલાક લાંબુ હતું. ઓપરેશન મુંબઈની નાયર હોસ્પિટલમાં 14 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું.\n\nઆ ઓપરેશન વિશેની માહિતી એટલા માટે જાહેર કરવામાં આવી નહોતી કારણ કે ડૉક્ટર્સને ઓપરેશન સફળ રહ્યું છે કે નહીં તે વિશે શંકા હતી.\n\nન્યૂરોસર્જરીના વડા ડૉ. ત્રિમૂર્તિ નાડકર્ણીએ બીબીસીને કહ્યું, \"હવે દર્દી જોખમ મુક્ત છે અને બસ હવે તે રોગમાંથી મુક્ત થઈ રહ્યા છે.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઉત્તર પ્રદેશના દુકાનદાર સંતલાલ પાલ છેલ્લાં ત્રણ વર્ષથી મગજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય મહિલા ખેલાડીઓ અત્યાર સુધીમાં કેટલા ચંદ્રકો જીત્યાં છે?\\nસારાંશ: 1951થી અત્યાર સુધીમાં ભારતીય મહિલા ખેલાડીઓએ કુલ 698 ચંદ્રકો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેળવ્યા છે. બીબીસીના વિશ્લેષણ અનુસાર ભારતીય મહિલા ખેલાડીઓએ કુલ 201 સુવર્ણ, 240 રજત અને 257 કાંસ્ય 5 નવેમ્બર, 2019 સુધીમાં જીત્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય મહિલા ખેલાડીઓનું સૌથી સારું પ્રદર્શન ક્યારે રહ્યું?\n\n\n\n\n\n\n\nએશિયન સમર ગેમ્સ દરમિયાન સૌથી વધુ ચંદ્રકો મળ્યા હતા. 1951થી અત્યાર સુધીમાં ભારતીય મહિલા ખેલાડીઓએ એશિયન સમર ગેમ્સમાં કુલ 206 ચંદ્રકો મેળવ્યા છે.\n\nદર ચાર વર્ષે એશિયન સમર ગેમ્સ યોજાય છે અને 2014 અને 2018ના છેલ્લા બે રમતોત્સવમાં ભારતીય મહિલા ખેલાડીઓએ કુલ 67 ચંદ્રકો મેળવ્યા હતા.\n\nભારતીય મહિલા ખેલાડીઓએ બીજા ક્રમે સૌથી વધુ ચંદ્રકો કૉમનવૅલ્થ ગેમ્સમાં મેળવ્યા છે. 1978થી કૉમનવૅલ્થ ગેમ્સમાં કુલ 160 ચંદ્રકો મળ્યા છે.\n\nઆ જ રમતોત્સવમાં સૌથી વધુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય મહિલા ખેલાડીઓએ સૌથી વધુ મેડલ ઍથ્લેટિક્સમાં જ કેમ જીત્યા છે?\\nસારાંશ: પી. ટી. ઉષા 35થી વધારે વર્ષ પહેલાં ઍથ્લેટિક્સમાં ભારતને પહેલો ઑલિમ્પિક મેડલ અપાવવામાં સેકન્ડના હજારમાં ભાગથી પાછળ રહી ગયાં હતાં. 1994ની લોસ એન્જલસ ગેમ્સમાં 400 મીટરની વિઘ્નદોડ સ્પર્ધામાં તેમનો ક્રમ ચોથો રહ્યો એ ઘટના રમતજગત માટે અવિસ્મરણીય હતી, પણ ઍથ્લેટિક્સમાં ભાગ લેનારી ભાવિ પેઢીઓ માટે એ પ્રેરણાદાયક હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પી. ટી. ઉષા તો, અન્ય રમતોની સરખામણીએ ભારતીય મહિલાઓએ ઍથ્લેટિક્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક રીતે ઉત્તમ પ્રદર્શન કર્યું હોવાનું એક ઉદાહરણ માત્ર છે.\n\nબી.બી.સી.એ કરેલા વિશ્લેષણના તારણ અનુસાર, ભારતીય મહિલાઓએ માત્ર ઍથ્લેટિક્સમાં જ 155 આંતરાષ્ટ્રીય મેડલ્સ જીત્યાં છે.\n\n137 મેડલ્સ સાથે શૂટિંગની રમત બીજા ક્રમે રહી છે. બૅડમિન્ટન અને કુસ્તીનો સ્કોર અનુક્રમે 70 અને 69 મેડલ્સનો રહ્યો છે.\n\nભારતીય મહિલા એથ્લેટ્સે છેક 1951થી શરૂ કરીને પાંચમી નવેમ્બર, 2019 સુધીમાં આંતરરાષ્ટ્રીય રમતસ્પર્ધામાં કુલ 694 મેડલ્સ મે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય મહિલા ફૂટબૉલરોની જિંદગી આ રીતે બદલાઈ રહી છે\\nસારાંશ: છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં અનેક રમતની લીગ સિરીઝ રમાય છે. પહેલાં ક્રિકેટની આઇપીએલ, તેના પછી હૉકી ઇન્ડિયા લીગ, પુરુષ ફૂટબૉલની આઈએસએલ, પ્રીમિયર બૅડમિન્ટન લીગ, પ્રો-કબડ્ડી લીગ, ટેનિસ લીગ, કુસ્તી લીગ, બૉક્સિંગ લીગ અને ટેબલટેનિસ લીગ પણ શરૂ થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે આમાંથી હૉકી ઇન્ડિયા લીગ હાલ નથી યોજાતી. આનાથી અંદાજ લગાવી શકાય છે કે ભારતીય રમતોમાં લીગ ટુર્નામેન્ટ હવે મહત્ત્વની ભૂમિકા નિભાવી રહી છે.\n\nભારતમાં મહિલા ફૂટબૉલને જે પ્રકારે નજરઅંદાજ કરવામાં આવતું હતું તેને જોતાં કેટલાંક વર્ષો પહેલાં મહિલાઓની ફૂટબૉલ લીગ વિશે વિચારવાનું મુશ્કેલ હતું.\n\nપરંતુ ઇન્ડિયન વિમન લીગની ચોથી સિઝન ગત શુક્રવારે બેંગલુરુમાં પૂર્ણ થઈ. \n\nફાઇનલ મૅચમાં ગોકુલમ કેરલા ટીમ ક્રિફ્સા (KRYPHSA) ક્લબને 3-2થી હરાવીને જીતી. ગોકુલમ કેરલા પહેલી વખત આ લીગની ચૅમ્પિયન બની છે.\n\nવિજેતા ટીમ તરફથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય મહિલાઓમાં વિટામિન-ડીની ઊણપ કેમ હોય છે?\\nસારાંશ: શું તમે જાણો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆમ તો વિટામિન-ડીનો સીધો સંબંધ સૂર્યપ્રકાશ સાથે છે. સૂર્યની કિરણોમાંથી મળતું આ વિટામિન માત્ર હાડકાંઓ માટે જ નહીં, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nભારતની મહિલાઓ મોટાભાગે ઘરકામમાં વ્યસ્ત રહેતી હોવાને કારણે સૂર્યની કિરણોનાં સંસર્ગમાં ઓછી આવે છે. \n\nઆ માટે ભારતીય મહિલાઓનો પોષાક પણ કારણભૂત છે. ભારતીય મહિલાઓ મોટાભાગે સાડી અથવા તો સૂટ પહેરે છે. જેનાં કારણે તેમનાં શરીરનું દરેક અંગ ઢંકાયેલું રહે છે. \n\nઆને કારણે પણ શરીર અને સૂર્યપ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય મૂળના ડૉ. ગૌરવ શર્મા ન્યૂઝીલૅન્ડમાં સંસદસભ્ય, સંસ્કૃતમાં શપથ લીધા - TOP NEWS\\nસારાંશ: ભારતીય મૂળના ડૉ. ગૌરવ શર્મા ન્યૂઝીલૅન્ડમાં સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"33 વર્ષના ડૉ. ગૌરવ શર્માએ સંસદસભ્ય તરીકે સંસ્કૃતમાં શપથ લીધા છે.\n\nતેઓ મૂળ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના છે અને હૅમિલ્ટન વેસ્ટ વિસ્તારમાંથી લેબર પાર્ટીના સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે. \n\nન્યૂઝીલૅન્ડમાં ભારતના હાઈકમિશનર મુક્તેશ પરદેશીએ ટ્વીટ કરીને લખ્યું, \"ન્યૂઝીલૅન્ડની સંસદમાં સૌથી નાના સાંસદ તરીકે ડૉ. ગૌરવ શર્મા ચૂંટાયા, જેમણે પહેલાં ન્યૂઝીલૅન્ડની મૂળ માઓરી ભાષામાં અને પછી ભારતની ભાષા સંસ્કૃતમાં શપથ લીધા. તેમણે ભારત અને ન્યૂઝીલૅન્ડની સંસ્કૃતિ માટે સન્માન બતાવ્યું હતું.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય મૂળના મેમણોએ પાકિસ્તાનમાં કઈ રીતે પ્રગતિ સાધી?\\nસારાંશ: કરાચીની એક સંપન્ન શેરીમાં જ્યારે હું મારી ગાડી પાર્ક કરવા માટે જગ્યા શોધી રહી હતી, ત્યારે એક શાનદાર હવેલી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારાં ભાભીએ કહ્યું કે રોડની બીજી બાજુ પણ બિલકીસ સુલેમાન દીવાનની આવી જ એક મોટી હવેલી છે.\n\nતેઓ મેમણ (સુન્ની મુસ્લિમોની ઉપ-જાતિ) છે અને ભાભી સાથે કામ કરતાં હતાં. અમે લોકો તેમને મળવા માટે જ આવ્યાં હતાં.\n\nહવેલીની અંદર વિશાળ લોન, સુંદર ઝાડ-ઝાડીઓ અને અંગ્રેજોના સમયના વાસ્તુશિલ્પ વૈભવના સંકેતો આપી રહ્યા છે, પરંતુ અંદર આવું કંઈ જ નહોતું.\n\nઅમે મુખ્ય દરવાજામાંથી અંદર જતાં રહ્યાં. ત્યાં અમે એક સાધારણ રૂમમાં પહોંચ્યાં, જેમાં સિલાઈ-મશીન, સોફા અને જૂના ફ્રીઝ સહિત ઘણી વસ્તુઓ દેખાઈ રહી હતી.\n\nદીવાન અને તેમનાં બહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય મૂળના સુંદર પિચાઈના હાથમાં આવશે આલ્ફાબૅટનો કંટ્રોલ\\nસારાંશ: ગૂગલના સહ-સંસ્થાપક લેરી પેજ તથા સર્ગેઈ બ્રિન ગૂગલ તથા આલ્ફાબૅટ કંપનીનું અધ્યક્ષપદ છોડી દેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ ગૂગલની માતૃસંસ્થા આલ્ફાબૅટના મુખ્ય કાર્યકારી અધિકારી (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર, સી.ઈ.ઓ.)ના પદેથી રાજીનામું ધરી દેશે. \n\nકંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સુંદર પિચાઈ બંને કંપનીઓના સી.ઈ.ઓ. બનશે.\n\nપિચાઈ ભારતીય મૂળના છે અને તામિલનાડુના મદુરાઈમાં તેમનો જન્મ થયો છે અને હાલમાં તેઓ ગૂગલના સી.ઈ.ઓ છે. \n\nપેજ તથા સર્ગેઈનું કહેવું છે કે પારિવારિક જવાબદારીઓ નિભાવવાનો સમય આવી ગયો છે, જોકે બંને કંપનીના બોર્ડમાં રહેશે. \n\nગૅરેજમાં ગૂગલ\n\n21 વર્ષ પહેલાં વર્ષ 1998માં સિલિકન વેલી (કૅલિફૉર્નિયા)ના એક ગૅરેજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય યુવતીઓ શા માટે ચીની યુવકો સાથે લગ્ન કરતી નથી?\\nસારાંશ: ઇન્ટરનેટ પર હાલ એક દિલચસ્પ ચર્ચા ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચર્ચાનો મુદ્દો છે - ભારતીય યુવતીઓ ચીનના યુવાનો સાથે લગ્ન કેમ કરતી નથી. \n\nદુનિયાભરમાં ભારતીયો ફેલાયેલા છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. \n\nભારતીય યુવતીઓએ પોતાના જીનવસાથી તરીકે વિદેશી યુવકોને પસંદ કર્યા હોય એવા પણ અનેક દાખલાઓ આપણી સમક્ષ છે. \n\nતો પછી એશિયામાં જ આવેલા ચીનના યુવકો સાથે ભારતીય યુવતીઓ કેમ લગ્ન કરતી નથી. \n\nહાલમાં ચીનના સોશિયલ મીડિયા પર આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે. \n\nસૌપ્રથમ આ સવાલ ચીનની વેબસાઇટ ઝિહૂ પર પર એક વર્ષ પહેલાં પૂછવામાં આવ્યો હતો. \n\nઆ વેબસાઇટ પર લોકો સવાલ કરે છે અને યૂઝર્સ તેનો જવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય રૂપિયાની કિંમત શું બાંગ્લાદેશી ચલણ કરતાં પણ ઘટી ગઈ? - ફૅક્ટ ચેક\\nસારાંશ: ભારતીય રૂપિયા વિશે સોશિયલ મીડિયા પર લોકોનો એક વર્ગ એવો દાવો કરી રહ્યો છે કે બાંગ્લાદેશી કરન્સી 'ટકા'ની સરખામણીએ રૂપિયો નબળો પડી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે\n\nફેસબુક અને ટ્વિટર પર એવી ઘણી પોસ્ટ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે '72 વર્ષોમાં પહેલી વખત ભારતીય રૂપિયો બાંગ્લાદેશી ટકાથી નબળો પડ્યો છે.'\n\nતેમાંથી મોટાભાગના લોકોએ ભારતીય કરન્સીની આ દશા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને જવાબદાર ગણાવ્યા છે. \n\nઘણા લોકોએ સોશિયલ મીડિયા પર કરન્સી રેટ અને રૂપિયા- ટકા વચ્ચે સરખામણી કરતા કેટલાક ગ્રાફ પણ પોસ્ટ કર્યા છે. \n\nપરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું તે આ દાવો ખોટો છે અને કરન્સી રેટવાળા ગ્રાફ કંઈક અલગ જ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય રેલવે : કોરોના લૉકડાઉનમાં જાણો કઈ-કઈ ટ્રેન ગુજરાતને કનેક્ટ કરશે\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધરો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ રેલવિભાગે તા. 12મી મેથી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ તબક્કામાં 15 ટ્રેન દોડાવાશે, જેના માટેનું બુકિંગ સોમવાર (11મી મે)ના સાંજે છ વાગ્યાથી શરૂ થઈ ગયું. \n\nઆ સિવાય તમામ 30 ટ્રેન માટેનું ટાઇમટેબલ પણ જાહેર કરી દેવાયું હતું. \n\nવિપક્ષ કૉંગ્રેસે આ પગલાને આવકાર્યું છે. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે રોડ ટ્રાન્સપૉર્ટ તથા વિમાન સેવાઓને પણ શરૂ કરવાનો આગ્રહ કર્યો છે.\n\nતા. 25મી માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગુ થયું, તે પહેલાં દેશભરમાં પેસેન્જર ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી, જોકે ગુડ્સ ટ્રેન દોડતી રહી. \n\nત્રીજા તબક્કાનું લૉકડાઉન પૂર્ણ થાય તે પહેલાં કેન્દ્ર સર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય સંસદને સૌથી વધુ હસાવનારા ઇંદિરા ગાંધી વખતના મોદી!\\nસારાંશ: સીત્તેરના દાયકામાં પીલૂ મોદીએ ભારતીય સંસદને જેટલી હસાવી હતી એટલી કદાચ બીજા કોઈએ હસાવી નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પિલૂ મોદી\n\nકોંગ્રેસના સંસદસભ્ય કે. સી. જૈનને પીલૂ મોદીના વકતવ્ય દરમ્યાન વારંવાર ખલેલ પાડવાની આદત હતી. \n\nએક દિવસ પીલૂ મોદી તેમના પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે જૈનને કહ્યું હતું, \"સ્ટોપ બાર્કિંગ.\" મતલબ કે ભસવાનું બંધ કરો. \n\nપીલૂ મોદીએ આટલું કહેતાંની સાથે જ જૈન રોષે ભરાયા હતા અને બરાડ્યા હતા, \"અધ્યક્ષ મહોદય, પીલૂ મોદી મને કૂતરો કહી રહ્યા છે. આ અસંસદીય ભાષા છે.\"\n\nએ સમયે હિદાયતઉલ્લાહ ગૃહના અધ્યક્ષ હતા. તેમણે આદેશ આપ્યો હતો કે પીલૂ મોદીએ જે પણ કહ્યું છે તેને રેકોર્ડ પર લેવાશે નહીં. \n\nતેમ છતાં ચૂપ રહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીય સેના પણ ચીન સામે ટીટ-ફોર-ટેટ કરી શકે : પૂર્વ સેનાધ્યક્ષ બિક્રમ સિંહ\\nસારાંશ: ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ ચાલી રહી છે ત્યારે બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતે ભારતના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ બિક્રમ સિંહ સાથે વાત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિક્રમસિંહે કહ્યું કે ભારતની બૉર્ડર પર પેટ્રોલિંગ ચીનથી ત્રણથી ચાર ગણું છે. પરંતુ ચીન આને રિપોર્ટ કરતું નથી. ભારતમાં એક મુક્ત લોકતંત્ર છે. જેના કારણે મીડિયામાં આવી જાય છે. તેમણે વધુમાં કહ્યું, \"જો સેનાને આદેશ મળશે તો ટિટ ફોર ટૅટ કરશે. તેઓ એક વિસ્તારમાંથી આવે છે, તે બીજા વિસ્તારમાંથી આવી જાય છે.\"\n\nજુઓ અહેવાલ વિસ્તારથી\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતીયો સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કેમ કરે છે?\\nસારાંશ: નવલકથાકાર વી એસ નાયપૉલ કહે છે કે, \"ભારતીય પરિવાર એ વંશ હતો જેણે લોકોને સલામતી અને ઓળખ આપી તથા ખાલીપામાંથી બચાવ્યા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનેક વિદ્વાનો માને છે કે આર્થિક વૃધ્ધિ, શહેરીકરણ, શિક્ષણ અને સાંસ્કૃતિક પરિવર્તનની સાથે-સાથે ભારતની દંતકથા સમાન સંયુક્ત પરિવારની પરંપરા ધીમેધીમે વિખેરાઈ જશે. જોકે તાજેતરના સંશોધન પ્રમાણે આ પરંપરામાં ખાસ બદલાવ નથી આવ્યો.\n\nવસતીશાસ્ત્રી (ડેમોગ્રાફર) અને કૉર્નેલ યુનિવર્સિટી ખાતે વિઝિટિંગ ફૅલો ઇટેન બ્રૅટૉન દ્વારા ભારતમાં આધુનિકીકરણ અને પારિવારિક પરિવર્તન વચ્ચેના સંબંધ મુદ્દે સંશોધન કરાયું.\n\nતેમના સંશોધન પ્રમાણે એ માન્યતાને ખોટી ઠેરવાઈ છે કે ભારતમાં સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતે કે પાકિસ્તાન કોની પાસે છે વધારે પરમાણુ બૉમ્બ છે?\\nસારાંશ: ભારત અને પાકિસ્તાનમાં છેલ્લાં દસ વર્ષમાં પરમાણુ બૉમ્બની સંખ્યા બમણીથી વધુ થઈ છે અને હાલના વર્ષોમાં પાકિસ્તાને ભારતની સરખામણીએ વધુ બૉમ્બ બનાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયામાં હથિયારોની સ્થિતિ અને વૈશ્વિક સુરક્ષાનું વિશ્લેષણ કરતી સ્વિડનની સંસ્થા 'સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે' પોતાના આ વખતના વાર્ષિક અહેવાલમાં આ વાત કરી છે.\n\nઇન્સ્ટિટ્યૂટના પરમાણુ નિઃશસ્ત્રીકરણ, શસ્ત્ર નિયંત્રણ અને અપ્રસાર કાર્યક્રમના નિદેશક શેનન કાઇલે બીબીસી સંવાદદાતાને જણાવ્યું કે દુનિયામાં પરમાણુ હથિયારોનું કુલ ઉત્પાદન ઓછું થઈ ગયું છે, પરંતુ દક્ષિણ એશિયામાં તે વધી રહ્યું છે.\n\nતેમણે કહ્યું, \"વર્ષ 2009માં અમે કહ્યું હતું કે ભારત પાસે 60થી 70 પરમાણુ બૉમ્બ છે. એ સમયે પાકિસ્તાન પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતે ડોકલામમાંથી પાઠ લીધો હશે : ચીન વિદેશ મંત્રાલય\\nસારાંશ: ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ડોકલામ ચીનનો એક ભાગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીને એવો દાવો પણ કર્યો હતો કે રસ્તાના નિર્માણનું કાર્ય ચીની સૈનિકો ચીન હસ્તકના વિસ્તારમાં કરી રહ્યા હતા\n\nચીન ત્યાં એક માર્ગ બનાવી રહ્યો છે, જે સંપૂર્ણપણે વ્યાજબી છે.\n\nચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે બેઇજિંગમાં એક પત્રકાર પરિષદ સંબોધતા ઉપરોક્ત માહિતી આપી હતી.\n\nતાજેતરમાં મીડિયામાં ઉપગ્રહ દ્વારા લેવાયેલા ચિત્રોના ફોટોગ્રાફ્સ છાપવામાં આવ્યાં હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉપગ્રહ દ્વારા લેવાયેલા ચિત્રો સૂચવે છે કે ચીન આ વિવાદિત વિસ્તાર નજીક એક વિશાળ લશ્કરી સંકુલનું નિર્માણ કરી રહ્યું છે.\n\nજ્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતે પાકિસ્તાન સાથેની સંભવિત વાતચીત રદ કરી\\nસારાંશ: પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથેની સંભવિત વાતચીત ભારતે રદ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ જવાનોના અપહરણ અને હત્યાની ઘટના બાદ ભારતે સંબંધિત નિર્ણય લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું, ''પાકિસ્તાનના નવા વડા પ્રધાન અને વિદેશ મંત્રીના પત્રમાં વ્યક્ત થયેલી ભાવનાના પ્રતિભાવ રૂપે ન્યૂયોર્કમાં આ મહિને બન્ને દેશના વિદેશ મંત્રીઓની મુલાકાત માટે ભારત રાજી થયું હતું.'' \n\n''પાકિસ્તાનના વડા પ્રધાનના પત્રમાં હકારાત્મક બદલાવ અને આતંકવાદ મુદ્દે વાત કરવા ઉપરાંત શાંતિ માટેની સહિયારી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.'' \n\nતેમણે એવો આરોપ પણ લગાવ્યો, ''નવી શરૂઆત માટે પ્રસ્તાવની પાછળ રહેલો પાકિસ્તાની 'ઇવિલ ઍજન્ડા' ખુલ્લો પડી ગયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતે પાકિસ્તાનને બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં હરાવ્યું, બીજી વખત ટ્રૉફી જીતી\\nસારાંશ: બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપીને બીજી વખત આ ખિતાબ જીત્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શારજાહમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને બે વિકેટે પરાજય આપ્યો હતો. \n\nભારત સામે વિજય માટે 309 રનનું લક્ષ્ય હતું, જે ભારતે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારતે 38.2 ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. \n\nપાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દાવ લેતા પાકિસ્તાને 40 ઓવરમાં આઠ વિકેટે 308 રન બનાવ્યા હતા. \n\nકોણે કેટલા રન બનાવ્યા?\n\nવડાપ્રધાન નરેદ્ર મોદીએ પણ વિજય બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. \n\nસુનિલ રમેશ આ મેચના હીરો રહ્યા હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારતે બુલેટ ટ્રેન માટે જાપાનની પસંદગી કેમ કરી?\\nસારાંશ: અમદાવાદથી મુંબઈ સુધી શરૂ થનારી બૂલેટ ટ્રેન જાપાનથી આવવાની છે. પણ સવાલ એ થાય કે શા માટે જાપાનની પસંદગી કરવામાં આવી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો તેનો જવાબ એ છે કે જાપાનનું રેલ નેટવર્ક વિશ્વભરમાં પોતાની નિયમિતતા અને કાર્યક્ષમતા માટે પ્રખ્યાત છે. \n\nહવે એક ઉદાહરણ લઈએ તો નવેમ્બર 2017માં જાપાનમાં એક ટ્રેન માત્ર વીસ સેકન્ડ વહેલી ઊપડી ગઈ. \n\nસમયનું મૂલ્ય કેટલું છે તે જાપાન સિવાય અન્ય બીજું કોણ સમજી શકે. આ 20 સેકન્ડ વહેલી ઉપડવા માટે રેલ ચલાવનારી કંપનીએ માફીનામું બહાર પાડવું પડ્યું. \n\nત્યારે જાપાનની રેલવે કઈ રીતે વિશ્વમાં મોખરે બની તે જાણવા બીબીસીએ ટોક્યોની રેલવેની મુલાકાત લીધી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભારે વરસાદમાં બાળકોને બચાવવા વડોદરા પોલીસે 'રેન્ચો' બનીને લોકોનાં દિલ જીત્યાં\\nસારાંશ: 31 જુલાઈનો દિવસ વડોદરાવાસીઓ લાંબો સમય યાદ રાખશે, કારણ કે માત્ર 12 કલાકમાં આશરે 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને શહેર પાણીમાં ડૂબી ગયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીએસઆઈ ગોવિંદ ચાવડા\n\nઆ સ્થિતિને પગલે જનજીવનને ખૂબ જ અસર થઈ છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક વ્યક્તિની તસવીર ખૂબ ચર્ચામાં છે જેઓ એક બાળકને ટોપલીમાં રાખી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.\n\nઆ અધિકારી વડોદરા શહેરમાં પીએસઆઈ છે જેમનું નામ ગોવિંદ ચાવડા છે. તેમણે 45 દિવસના બાળકને ગળાડૂબ પાણીમાંથી સુરક્ષિત સ્થળે લઈ ગયા હતા.\n\nવરસાદને લીધે ઍરપોર્ટ, રસ્તાઓ, ગલી, સોસાયટી, મોહલ્લા અને ઘરમાં તો પાણી ઘૂસી જ ગયું હતું પણ શહેરની હૉસ્પિટલો પણ બાકાત નહોતી. \n\nઆ જળબંબાકારને કારણે શહેરની પોલીસે હૉસ્પિટલમાં દાખલ નવજાત બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગર : FB પોસ્ટ લખવા મુદ્દે કોળી યુવકની હત્યા, બેની ધરપકડ\\nસારાંશ: ભાવનગરના કાટકડા (તાલુકો મહુવા) ગામે કથિત રીતે ફેસબુક પોસ્ટ લખવા મુદ્દે કોળી યુવકની હત્યા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક પ્રવીણ ઢાપા\n\nમૃતકે એક આરોપીની પુત્રીને ભગાડવામાં મિત્રની મદદ કરી હોવાની આશંકાએ તણાવ પ્રવર્તતો હતો, ત્યાં ફેસબુક પોસ્ટને કારણે મામલો બિચક્યો હતો. \n\nઆરોપીઓએ લાકડી અને પાઇપથી મૃતકને માર માર્યો હતો. મૃતકના પિત્રાઈ ભાઈએ ગામના બે દરબાર શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. \n\nપોલીસ આ મુદ્દે 'જ્ઞાતિવાદ'ની વાતને નકારે છે અને બે શખ્સની ધરપકડ કરી છે, જેમને સોમવારે સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. \n\n પ્રેમપ્રકરણ અને પોસ્ટનો વિવાદ \n\nફરિયાદી મથુરભાઈ તેજાભાઈ ઢાપાના કહેવા પ્રમાણે, તેમના કાકા ગાભાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગર : પૃથ્વીરાજસિંહ જાડેજાએ આખરે આવું અંતિમ પગલું શું કામ ભર્યુ?\\nસારાંશ: ભાવનગરના વિજયનગરમાં બુધવારે નિવૃત્ત ડી.વાય.એસ.પીના પુત્રનો સમગ્ર પરિવાર ઘરમાં જ મૃત હાલતમાં મળી આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૃથ્વીરાજસિંહ જાડેજા\n\nવિજયનગરમાં આવેલા તેમના મકાનમાં બુધવારની સાંજે અચાનક ફટાકડા ફૂટ્યા હોય એવો અવાજ આવ્યો અને એક પછી એક બે-ત્રણ કાર મકાનની બહાર આવીને ઊભી રહી ત્યારે પાડોશીઓને કંઈક અજૂગતી ઘટના બની હોવાની જાણ થઈ હતી.\n\nપોલીસને મકાનમાંથી પૃથ્વીરાજસિંહ જાડેજા (45 વર્ષ), એમના પત્ની બીનાબા જાડેજા (38 વર્ષ) અને બે દીકરીઓ યશસ્વીબા જાડેજા (11 વર્ષ) તથા નંદિનીબા જાડેજા (15 વર્ષ) મૃત સ્થિતિમાં મળી આવ્યા હતાં.\n\nઆ ઉપરાંત પોલીસને પરિવારના પાલતું શ્વાન ટૉમીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. પોલીસના કહેવા મુજબ આ સામૂહિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગર: દલિત યુવાનની છેડતીના મામલે થઈ હતી હત્યા, પરિવાર અસંમત\\nસારાંશ: ભાવનગરના ટીંબી ગામે ગત માર્ચ મહિનામાં થયેલી દલિત યુવાનની હત્યામાં હવે નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક યુવાન પ્રદીપ રાઠોડ\n\nઆ દલિત યુવાનની હત્યા થઈ હતી ત્યારે તેમના પરિવારે આરોપ કરતાં કહ્યું હતું કે ઘોડી રાખવાના કારણસર તેની હત્યા કરવામાં આવી છે. \n\nપરિવારજનોનો આરોપ હતો કે બાજુના ગામના દરબારોએ ઘોડી નહીં રાખવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. \n\nપ્રદીપ નામના આ યુવાનની હત્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. પરંતુ હત્યાના સમયથી અત્યાર સુધી એક પણ આરોપીની ધરપકડ કરી ન હતી. \n\nહવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા પાછળ છેડતીનો મામલો છે. \n\nપોલીસ તપાસમાં શું થયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગર: શા માટે હજારો ખેડૂતો આંદોલન કરી રહ્યા છે?\\nસારાંશ: ભાવનગરના ઘોઘાના બાડી ગામે ચાલતા ખેડૂતોના આંદોલનમાં પોલીસે લાઠી ચાર્જ કરતા પરિસ્થિતિ તંગ બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાડી અને આસપાસના ગામોની સરકારે સંપાદિત કરેલી જમીનનો કબજો મેળવવાના પ્રયાસોનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે. \n\nપોલીસે છ હજારથી વધુ ખેડૂતો પર ટીયરગેસના શેલ પણ છોડયા હતા.\n\nઆ ઘર્ષણમાં કેટલાક ખેડૂતો પણ ઘાયલ થયા છે. મહિલાઓ અને બાળકો પણ આ પ્રદર્શનમાં સામેલ હતા. \n\n 40થી વધારે ખેડૂતોને ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. તેમને ડીએસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે.\n\nહાલ બાડી અને આસપાસના ગામોમાં પંદરસો જેટલા એસઆરપી સહિતના પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.\n\nબાડીના ખેડૂત આગેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને જ્યારે રંજાડાયેલા ખેડૂતે બંગડી ભેટ કરી\\nસારાંશ: દીવાન એટલે રાજા પછીનું બીજું મહત્ત્વનું સ્થાન ભોગવતું પદ. તેને વજીર, પ્રધાન પણ કહેવામાં આવે છે. દીવાન તરીકે મોટા ભાગે ગુજરાતમાં નાગર બ્રાહ્મણોની જાહોજલાલી રહી છે. રાજ્ય કારભાર સંભાળવામાં અને પોતાના રાજ્યમાં સારા કામો કરી એક દીવાન રાજા જેટલું જ માન પામી શકે છે તેનો દાખલો એટલે પ્રભાશંકર પટ્ટણી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર પ્રભાશંકર પટ્ટણી\n\nપ્રભાશંકર પટ્ટણીએ ભાવનગર રાજ્યનું દીવાનપદ સંભાળ્યા પછી ભાવનગરમાં બંદર વિકાસથી માંડીને તે વખતની બ્રિટિશ સરકાર સામે લડીને રેલવે લાઇન જેવી માળખાકીય સવલતોનો વિકાસ કરવામાં મોટો ફાળો આપ્યો. \n\nદીવાનપદની ગરિમાને સાચા અર્થમાં શોભાવનાર સર પ્રભાશંકર પટ્ટણીનું નામ આવે એટલે પહેલાં જ તેમના દ્વારા લખાયેલ કાવ્ય \"ઉઘાડી રાખજો બારી\" અવશ્ય યાદ આવે. \n\nતેમણે એ કાવ્યમાં દુનિયાના દુ:ખી, દરદી અને માર્ગ ભૂલેલાઓ માટે વિસામો બનવાની અને ગરીબો તથા વંચિતોનો અવાજ તમારા સુધી પહોચે તે માટે કાન ઉઘાડા રાખવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગરના રાજાએ આપેલો આ સાંઢ બ્રાઝિલમાં શા માટે ખાસ છે?\\nસારાંશ: ગુજરાતના ગીર પ્રદેશની ગાયો તેના દૂધની ગુણવત્તા માટે જાણીતી છે. લેટિન અમેરિકન દેશ બ્રાઝિલના ખેડૂત કૅસ્લૉ ગાર્સિયા સીડ વર્ષ 1960માં ગુજરાતની ગીર ગાયોને બ્રાઝિલ લાવ્યા હતા. સાથે જ તેઓ એક સાંઢને પણ લાવ્યા હતા જેનો બ્રાઝિલની દૂધ ઉત્પાદકતામાં મહત્ત્વનો ફાળો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૃષ્ણ સાંઢ\n\nકૃષ્ણ નામના આ સાંઢની માલિકી ભાવનગરના રાજા વીરભદ્રસિંહ ધરાવતા હતા. જ્યારે કૅસ્લૉના સાથી લ્ડેફૉન્સો ડૉસ સૅન્ટૉસ ભારત આવ્યા હતા ત્યારે તેમણે કૃષ્ણની તસવીર ખેંચી હતી. \n\nજ્યારે તેમણે આ તસવીર કૅસ્લૉને મોકલી કે તરત જ કૅસ્લૉએ આ સાંઢ ખરીદવાનો નિર્ણય કરી લીધો.\n\nસૅન્ટૉસ કહે છે, \"જ્યારે કૅસ્લૉએ આ સાંઢની તસવીર જોઈ અને તેમણે મને ટેલિગ્રામ કર્યો કે આ સાંઢને તાત્કાલિક અહીં લેતો આવ.\"\n\nઆ અંગે કૅસ્લોના પૌત્રએ બીબીસીને જણાવ્યું, \"મારા દાદાએ ગીર ઓલાદના આ સાંઢ કૃષ્ણને જોયો અને તેમને એ પસંદ પડી ગયો. આ સાંઢ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગરમાં ખેડૂતોનું બંધનું એલાન, 92 લોકો સામે ફરિયાદ\\nસારાંશ: ગુજરાતના ભાવનગરમાં દરિયા કાંઠે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા ચૂનાના પથ્થરના ખાણકામ વિરુદ્ધ ઘણા ગામોના ખેડૂતોનો ગસ્સો ચરમ ઊપર પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાવનગરનાં તળાજા અને મહુવા તાલુકાના અમુક ગામોમાં ખેડૂતો લાઇમસ્ટોનના ખાણકામનો વિરોધ કરી રહ્યાં છે, તેમનું માનવું છે કે આનાથી તેમની ખેતીની જમીનને નુકશાન થશે. \n\nસ્થાનિક પત્રકાર યશપાલ સિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે બુધવારે દરિયા કાંઠાનાં ગામોમાં શરૂ થયેલ માઇનિંગનાં વિરોધમાં સ્થાનિક લોકો ભેગા થયેલા, પોલીસે તેમને રોક્યા ત્યાર પછી સ્થિતિ વણસી ગઈ અને પોલીસે લાઠીચાર્જ કરી 90 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. \n\nપોલીસના લાઠીચાર્જ પછી ગુરુવારે પણ તળાજા તથા મહુવા તાલુકાના 10 ગામોમાં બંધનું એલાન અપાયુ હતું. \n\nતળાજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના પરિવારની સામૂહિક આત્મહત્યા - પોલીસ\\nસારાંશ: ગુજરાતમાં ભાવનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા વિજયરાજેનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનો પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસને કહેવા પ્રમાણે આ સામૂહિક આત્મહત્યાનો બનાવ છે. \n\n( આત્મહત્યા એ એક ગંભીર મનૌવૈજ્ઞાનિક સામાજિક સમસ્યા છે. આપ જો કોઈ તણાવથી પરેશાન હો તો આપે નજીકના મિત્રો, સંબંધીઓને અને જરૂર પડ્યે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. જો તમે ગુજરાતમાં હો તો તમે 24 કલાકની જીવન આશરા હેલ્પલાઇન 1800 233 3330 ઉપર કૉલ કરી શકો છો. આ ઉપરાંત તમે સાથ સંસ્થા દ્વારા સંચાલિત હેલ્પલાઇન પર +91 79 26305544 , +91 79 26300222 દિવસ દરમિયાન કૉલ કરી શકો છો. સમગ્ર દેશમાં કાર્યરત આશરા હેલ્પલાઇનનો નંબર 91-9820466726 છે જે 24 કલાક કાર્યરત હોય છે અને હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.)\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૃથ્વીરાજસિંહ જાડેજા અને એમના પત્ની બીનાબા જાડેજા\n\nપોલીસને મકાનમાંથી પૃથ્વીરાજસિંહ જાડેજા (45 વર્ષ), એમના પત્ની બીનાબા જાડેજા (38 વર્ષ) અને બે દીકરીઓ યશસ્વીબા જાડેજા (11 વર્ષ) તથા નંદિનીબા જાડેજા (15 વર્ષ) મૃત સ્થિતિમાં મળી આવ્યા છે.\n\nઆ ઉપરાંત પોલીસને પરિવારના પાલતું શ્વાન ટૉમીનો મૃતદેહ પણ મળી આવ્યો છે.\n\nઘટનાસ્થળ\n\nસ્થાનિક પત્રકાર હઠીસિંહ ચૌહાણે આપેલી માહિતી મુજબ આ ઘટનામાં તમામ લોકોનું મૃત્યુ મૃતક પૃથ્વીરાજસિંહ જાડેજાની રાઇફલથી થયેલ ગોળીબારથી થયું છે.\n\nસ્થાનિક પત્રકાર હઠીસિંહ ચૌહાણે બીબીસી ગુજરાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીતર બિલોરી કાચ લઈ જીવનાર સાચુકલા ચિત્રકાર એટલે હકુ શાહ\\nસારાંશ: બેઠી કાઠી, એકવડું શરીર, પગની ઘૂંટી સુધી સહજ ઊંચો લેંઘો, કાંઠલા વિનાનો ઝબ્બો. પહેરવેશ ખાદીનો અને સરળ-સહજ ચહેરા ઉપર ઝીણી સ્વપ્નિલ આંખો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હકુ શાહ\n\nઆ સ્વપ્નિલ આંખોથી જોવાયેલી, ભીતરથી અનુભવાયેલી, ભારતની માટીની સુગંધની વાતો જ્યારે તેઓ માંડે ત્યારે એ સાંભળતા આપણે વિસરાતી-ભૂંસાતી ગ્રામ્ય સંસ્કૃતિમાં ક્યારે પહોંચી જઈએ એનું ભાન પણ ન રહે.\n\nજેના સથવારે ભારતની આધુનિક કળાનો તંતુ પકડી શકાય એવા સર્જનો આપનાર, ગાંધીયુગના સાદગી સભર કળાકાર હકુ શાહ 21 માર્ચ, 2019 ધૂળેટીને દિવસે અમદાવાદ ખાતેના એમના નિવાસસ્થાને જીવનયાત્રા સંકેલી અદૃશ્ય એવા અલૌકિક પ્રવાસે નીકળી ગયા. \n\n85 વર્ષની વયે જીવન અને કળાની લીલા સંકેલી લેનારા હકુ શાહ પોતાની પાછળ શ્રીમતી વેલુ બહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમરાવ બાબા સાહેબ આંબેડકર શા માટે ગાંધીજીને મહાત્મા નહોતા માનતા?\\nસારાંશ: ડૉ. આંબેડકરે 1955માં બીબીસીને આપેલો ઇન્ટરવ્યૂ અને તેમાં ગાંધીજી વિશેના તેમના અભિપ્રાયો ઇન્ટરનેટના પ્રતાપે અવારનવાર ચર્ચામાં આવતા રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. આંબેડકરનાં જૂજ ઑડિયો રૅકોર્ડિંગમાં તેનો સમાવેશ થતો હોવાથી, તે ઐતિહાસિક દૃષ્ટિએ પણ મૂલ્યવાન છે.\n\nતેમાં ડૉ. આંબેડકરે ગાંધીજી વિશે ઘણી આકરી વાતો કહી છે.\n\nગાંધી-આંબેડકરને અચૂક સામસામી છાવણીમાં મૂકનારને તેનાથી મઝા પડી જાય એમ છે. પરંતુ ગાંધી-આંબેડકરના સંબંધોનો એકંદર આલેખ જાણનારને તેનાથી નવાઈ કે આઘાત લાગે એમ નથી.\n\nરામચંદ્ર ગુહાએ થોડા મહિના પહેલાં પ્રગટ થયેલા તેમના પુસ્તક 'ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ'માં આ ઇન્ટરવ્યૂ વિશે લખ્યું છે, \"he denounced Gandhi in terms as polemical as his writings o"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ : ધરપકડના એક વર્ષ પછી જેલમાં રહેલા લોકોની સ્થિતિ શું છે?\\nસારાંશ: \"પૂણે પાસેના ભીમા કોરેગાંવમાં હિંસા થઈ તેમાં માઓવાદી સામેલ હતા. તપાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાની પણ જાણ થઈ હતી. ભીમા કોરેગાંવ હિંસામાં પકડાયેલા લોકો વડા પ્રધાનની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે કંઈક ઉપર પ્રમાણેનો જ દાવો કર્યો હતો. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં રિવૉલ્યૂશનરી રાઇટર્સ ઍસોસિએશનના વરવરા રાવ સહિત નવની ધરપકડ થઈ હતી. તેઓ એક વર્ષ પછી હજીય જેલમાં છે. \n\nતેમની જામીન અરજીઓ વિવિધ અદાલતોએ એકથી વધુ વાર નકારી દેવામાં આવી છે. કેટલાક કેસોમાં સુનાવણી અને ચુકાદા મુલતવી રાખવામાં આવ્યા છે.\n\nઆ કેસોમાં સુનાવણી મુલતવી રહી હોય તે વાત હવે જાણે કેસનો કાયમી હિસ્સો બની ગઈ હોય તેમ લાગે છે. \n\nપકડાયેલા કાર્યકરોના પરિવારજનો સવાલો પૂછી રહ્યા છે કે યોગ્ય સુનાવણી અને જામીન વિના તેમને ક્યાં સુધી જેલમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ : પોલીસે જેમની ધરપકડ કરી છે તે સામાજિક કાર્યકર્તાઓ કોણ છે?\\nસારાંશ: પૂણે પોલીસે આજે દેશભરમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડા માટે પોલીસે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભીમા કોરેગાંવમાં થયેલી હિંસામાં અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી\n\nપૂણે પોલીસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં જાન્યુઆરીમાં થયેલી હિંસાની તપાસ સંબંધે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. \n\nબીબીસીએ પૂણે પોલીસના કાયદો અને વ્યવસ્થા વિભાગના જોઇન્ટ પોલીસ કમિશનર શિવાજી બોડાખે સાથે વાત કરી હતી. \n\nશિવાજી બોડાખેના જણાવ્યા મુજબ જેમની ધરપકડ કરવામાં આવી છે એ લોકો માઓવાદી પ્રવૃત્તિ અને હિંસામાં સંડોવાયેલા છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને એ લોકોને પૂણે લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ : મુખ્ય આરોપીઓ સામે હજુ સુધી કાર્યવાહી કેમ નથી થઈ?\\nસારાંશ: ડાબેરી વલણ ધરાવતા માનવાધિકાર કાર્યકરોની મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા સંબંધે દેશભરમાંથી ધરપકડ થયા બાદ એક મહત્ત્વનો સવાલ સર્જાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવ પ્રતિષ્ઠાનના સંભાજી ભિડે\n\nસવાલ એ છે કે ભીમા કોરેગાંવ પ્રકરણમાં મુખ્ય આરોપી સંભાજી ભિડે વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ થઈ નથી?\n\nબીબીસી મરાઠી સાથે વાત કરતાં પૂણે(ગ્રામ્ય)ના પોલીસ વડા સંદીપ પાટિલે જણાવ્યું હતું કે શિવ પ્રતિષ્ઠાનના સંભાજી ભીડે અને સમસ્ત હિંદુ અઘાડીના મિલિંદ એકબોટે વિરુદ્ધ આગામી 15-20 દિવસમાં આરોપનામું દાખલ કરવામાં આવશે. \n\nસંદીપ પાટિલે કહ્યું હતું, \"બન્ને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે અને એ કામ આગામી 15-20 દિવસમાં પૂર્ણ થઈ જશે.\"\n\nઆ વર્ષની પહેલી જાન્યુઆરીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ : હિંસા પહેલાં 'યલગાર પરિષદ'માં શું થયું હતું?\\nસારાંશ: પુણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં હિંસા ભડકી હતી. તેનાં એક દિવસ પહેલાં, ત્યાં યલગાર પરિષદ નામથી એક રેલી યોજવામાં આવી હતી અને પોલીસનું માનવું છે કે આ રેલીમાં જ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે સવાલ એ છે કે આ યલગાર પરિષદ છે શું?\n\nપેશવાઓનું નેતૃત્વ ધરાવતું મરાઠા સામ્રાજ્ય અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે યુદ્ધના પ્રતીક તરીકે ભીમા કોરેગાંવ જાણીતું છે. પહેલી જાન્યુઆરી 2018ના રોજ આ યુદ્ધની 200મી વર્ષગાંઠ હતી.\n\nમરાઠા સેના આ યુદ્ધ હારી ગઈ હતી, એમ માનવામાં આવે છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મહાર રેજિમૅન્ટના સૈનિકોની બહાદુરીને કારણે જીત મળી હતી. \n\nબાદમાં ભીમરાવ આંબેડકર દર વર્ષે અહીં આવતા હતા. આ જગ્યા પેશ્વાઓ ઉપર મહાર એટલે દલિતોની જીતના એક સ્મારક તરીકે જાણીતી થઈ ગઈ અને દર વર્ષે અહીં ઉજવણી થવા મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ કેસ : રોના વિલ્સનના લેપટોપમાં ધરપકડના 22 મહિના અગાઉ પુરાવા પ્લાન્ટ કરાયા - વોશિંગ્ટન પોસ્ટ\\nસારાંશ: મહારાષ્ટ્રના પૂણેમાં 2018માં થયેલી ભીમા કોરેગાંવ હિંસા અંગેની તપાસ અને ધરપકડો અંગે નવા સવાલ પેદા થયા છે. આ વિશે એક નવો અહેવાલ આવ્યા પછી આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભીમા કોરેગાંવ કેસમાં આરોપીઓ\n\nઅમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'ધ વોશિંગ્ટન પોસ્ટ'એ એક અમેરિકન સાયબર ફોરેન્સિક લૅબની તપાસના આધારે દાવો કર્યો છે કે આ કેસમાં ધરપકડ કરાયેલી કમસે કમ એક વ્યક્તિ સામે પુરાવા પ્લાન્ટ કરાયેલા હતા, એટલે કે જાણી જોઈને ગોઠવવામાં આવ્યા હતા.\n\nપૂણેમાં થયેલી હિંસા પછી કેટલાક ડાબેરી કાર્યકર્તાઓ અને બુદ્ધિજીવીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભીમા કોરેગાંવમાં અંગ્રેજોની મહાર રેજિમેન્ટ અને પેશ્વાની સેના વચ્ચે થયેલી લડાઈમાં મહાર રેજિમેન્ટનો વિજય થયો હતો. દલિત બહુમતી ધરાવતી સેનાએ જીત મેળવી તેના 2"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ કેસ : વરવરા રાવને ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર અપાવવા NHRCનો આદેશ\\nસારાંશ: ડાબેરી કવિ તથા લેખક વરવરા રાવને જેલવાસ દરમિયાન કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે તેમને જે.જે. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાવને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવાના નિર્દેશ આપ્યા છે. \n\nઆ પહેલાં જે. જે. હૉસ્પિટલના ડીને તેમને કોરોના થયો હોવાની વાતની પુષ્ટિ કરી છે અને તેમને કોવિડ હૉસ્પિટલમાં ખસેડવાની વાત કરી છે. \n\nસોમવારે સાંજે 80 વર્ષીય રાવને તેમની તબિયત નાજૂક હોઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. \n\nમે મહિનામાં પણ રાવની તબિયત કથળી હતી ત્યારે તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેને આધાર બનાવીને કોર્ટમાં જામીનની અરજી કરી હતી, જેને કાઢી નાખવામાં આવી હતી. \n\nરાવ પૂણે નજીક ભીમા-કોરેગાંવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવ: હિંસાના ત્રણ વર્ષ પછી શું છે કેસની સ્થિતિ?\\nસારાંશ: જાન્યુઆરી 2018માં ભીમા કોરેગાંવમાં હિંસક અથડામણો થઈ તે ઘટનાને હવે ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભીમા કોરેગાંવની ઘટનામાં પોલીસે 16 સામાજિક કાર્યકર્તાઓ, કવિઓ અને વકીલોની ધરપકડ કરી છે\n\nઆ ઘટનામાં પોલીસે 16 સામાજિક કાર્યકર્તાઓ, કવિઓ અને વકીલોની ધરપકડ કરી છે.\n\nપોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આ કેસમાં જે લોકોની ધરપકડ કરી છે તેમાં આનંદ તેલતુંબડે, માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા, કવિ વરવર રાવ, સ્ટેન સ્વામી, સુધા ભારદ્વાજ, વર્નોન ગોન્ઝાલ્વિસ સહિત બીજા ઘણા લોકો સામેલ છે. \n\nભીમા કોરેગાંવ હિંસાની દેશના સામાજિક અને રાજકીય માહોલ પર ગંભીર અસર પડી હતી.\n\n1 જાન્યુઆરી, 2018ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા કોરેગાંવમાં હિંસાનાં બે વર્ષ બાદ આજે શું થઈ રહ્યું છે?\\nસારાંશ: મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજિત પવાર અને પ્રકાશ આંબેડકરે બુધવારે ભીમા કોરેગાંવના યુદ્ધમાં માર્યા ગયેલા યોદ્ધાઓને પુણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં બનેલા વિજયસ્તંભ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન પવારે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. \n\nઅજિત પવારે કહ્યું, \"આ સ્તંભનો પોતાનો ઇતિહાસ છે. દર વર્ષે લાખો લોકો અહીં આવે છે. બે વર્ષ પહેલાં કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટી હતી.\"\"જોકે, સરકાર તમામ પ્રકારની સાવધાની વર્તી રહી છે અને પોલીસનો બંદોબસ્ત ચુસ્ત છે, જેથી કોઈ પણ પ્રકારની દુર્ભાગ્યપુર્ણ ઘટના ન ઘટે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબે વર્ષ પહેલાં આજના દિવસે જ એટલે કે 1 જાન્યુઆરી 2018ના રોજ મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં પેશ્વા બાજીરાવ સામે બ્રિટિશ સૈન્યના વિજયનો ઉજવણી કરવામાં આવી ત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા, કોરેગાંવ હિંસાની તપાસનો આદેશ\\nસારાંશ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પુનાની નજીક ભીમા, કોરેગાંવ અને આસપાસના વિસ્તારોમાં થઈ રહેલી હિંસા અને પથ્થરબાજીની ઘટનાઓ અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભીમા કોરેગાંવની લડાઈને 200 વર્ષ પૂરા થયા નિમિત્તની ઉજવણી માટે હજારો દલિતો સોમવારે વિજયસ્થંભે અભિવાદન આપવા માટ ભેગાં થયાં હતાં. તે સમયે જ પથ્થરબાજી થઈ હતી. \n\nઘટનામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી. કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમુખ્યમંત્રીએ મૃતકના સંબંધીઓને વળતર-સહાય રૂપે 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. \n\nસોશિઅલ મીડિયા પર આ ઘટના અંગેની અફવાઓ પર ધ્યાન નહીં આપવાની વિનંતી ફડણવીસે કરી છે. \n\nતેમણે જણાવ્યું છે કે અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.\n\nઆ ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા-કોરેગાંવ : શું દલિતો પેશવાને ઉખાડી ફેંકવા લડ્યા હતા?\\nસારાંશ: ભીમા-કોરેગાંવમાં દલિતો પર થયેલા કથિત હુમલા બાદ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વિરોધની આગ ભભૂકી ઉઠી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દલિત સમાજ ભીમા-કોરેગાંવમાં દર વર્ષે મોટી સંખ્યામાં એકત્ર થઈને એ દલિતોને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે 1817માં પેશવાની સેના વિરુદ્ધ લડતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. \n\nએવું માનવામાં આવે છે કે બ્રિટિશ સેનામાં સામેલ દલિતો(મહારો)એ મરાઠાઓને નહીં, પણ બ્રાહ્મણો(પેશવા)ને હરાવ્યા હતા. \n\nબાબા સાહેબ આંબેડકર પોતે પણ 1927માં આ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભીમા-કોરેગાંવ ગયા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nયુદ્ધની 200મી વર્ષગાંઠ\n\nયુદ્ધની 200મી વર્ષગાંઠ હોવાથી આ વર્ષે આ ઉત્સવનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભીમા-કોરેગાંવ હિંસા મામલે જિગ્નેશ મેવાણી સામે ગુનો દાખલ\\nસારાંશ: ભીમા-કોરેગાંવ ખાતે ભડકેલી હિંસાના મામલે મહારાષ્ટ્ર પોલીસે પૂના ખાતે જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ગુનો દાખલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉશ્કેરણીજનક ભાષણો કરીને સમાજના બે સમૂહો વચ્ચે હિંસા ભડકાવાના પ્રયાસ મામલે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. \n\nઆરોપ છે કે ભીમા-કોરેગાંવ ખાતે યોજાયેલી રેલી પહેલાં તારીખ 31મી ડિસેમ્બરના રોજ પૂના સ્થિત શનિવારવાડા ખાતે જિગ્નેશ અને ઉમર દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યાં હતાં. \n\nજિગ્નેશ અને ઉમર દ્વારા પૂના ખાતે કરાયેલાં કથિત ઉશ્કેરણીજનક નિવેદનોને ધ્યાને લેતાં તેમની સામે જાહેર શાંતિના ભંગ બદલની ઇન્ડિયન પીનલ કોડની કલમ 153 (એ), 505 અને 117 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.\n\nપૂના વિશ્રામબા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભુજ કૉલેજ કેસ : 'આ વિદ્યાર્થિનીઓ રેપપીડિતા જેવા ટ્રોમામાંથી પસાર થશે'\\nસારાંશ: મહિલા પર રેપ થયા બાદ જે ટ્રોમામાંથી પસાર થાય છે તેવા જ ટ્રોમામાં કચ્છની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓ આ મહિલાઓ પસાર થશે. કપડાં ઉતારીને જે વિદ્યાર્થીઓના માસિકધર્મની તપાસ કરવામાં આવી છે તેમની પર માનસિક રેપ જ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને આખી જિંદગી આ દ્રશ્યો તેમની નજર સમક્ષ દેખાશે. \n\nકચ્છમાં વિદ્યાર્થિનીઓ સાથે થયેલી ઘટના ખૂબ જ ખરાબ છે. \n\nઆવી રીતે વિદ્યાર્થિનીઓને જાહેરમાં ઉભી રાખીને પુછવું અને તેની તપાસ કરવી એ યોગ્ય બાબત નથી. \n\nઆપ વિદ્યાર્થિનીઓને સાઇડ પર ઊભી રાખીને પૂછી શકો છો? તમે આ મહિલાઓને શાંતિથી એકાંતમાં પૂછી શકો છો? મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે.\n\nધાર્મિક સંસ્થા હોય તો તેના નિયમોને ધ્યાનમાં રાખી કહી શકો છો કે આપણી સંસ્થામાં આ રીતે પાળવામાં આવે છે તો તમારે પાળવું જોઈએ. પરંતુ આ લોકોએ કરેલું કામ યોગ્ય નથી. \n\nવિપરિત મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભુજની કૉલેજની ઘટના : 'અમે પિરિયડ્સમાં છીએ કે નહીં એ તપાસવા કપડાં ઉતરાવ્યાં'\\nસારાંશ: કચ્છની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં 11 ફેબ્રુઆરીના રોજ માસિકધર્મની તપાસ માટે વિદ્યાર્થિનીઓનાં કપડાં ઉતરાવવાની વાત સામે આવતાં વિવાદ સર્જાયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે “માસિકધર્મની તપાસ માટે અમારી કપડાં ઉતારીને તપાસ કરાઈ હતી.”\n\nવિદ્યાર્થિનીઓએ તેમને આવું કરવા માટે માનસિક ટૉર્ચર કરાયાં હોવાની વાત પણ કરી છે.\n\nવિદ્યાર્થિનીઓ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો પર યોગ્ય પગલાં ભરવાની માગ કરી રહ્યાં છે.\n\nમાસિકધર્મની તપાસ માટે અમાનવીય કાર્યવાહીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓએ પોતાની આપવીતી કહી સંભળાવી હતી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૂપત બહારવટિયાને પાકિસ્તાને આશ્રય આપ્યો પછી શું થયું હતું?\\nસારાંશ: ભારતના કોઈ અપરાધીને પાકિસ્તાનમાં આશરો મળે ત્યારે તે મોટા વિવાદનું કારણ બને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1993માં મુંબઈ બૉમ્બધડાકાના આરોપ સાથે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં આશરો મેળવ્યો એ મુદ્દો ભારતમાં બહુ ચગ્યો હતો.\n\nજોકે પાકિસ્તાન હંમેશાં એવું કહેતું રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ તેની ધરતી પર નથી. \n\nદાઉદ પાકિસ્તાનમાં ભરાઈને બેઠો તેનાં 40 વર્ષ પહેલાં પણ આવો એક બનાવ બન્યો હતો. તે વખતે ભારતથી ભાગીને ગયેલા ભૂપત બહારવટિયાને પાકિસ્તાને આશરો આપ્યો હતો.\n\n1950ના દાયકામાં ભૂપત બહારવટિયો ગુજરાત અને રાજસ્થાનમાં કુખ્યાત થયો હતો. જુલાઈ 1949થી ફેબ્રુઆરી 1952 સુધીમાં ભૂપતની ટોળીએ 82 લોકોની હત્યા કરી હોવાનું કહેવાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૂપિંદર સિંહ માન : સુપ્રીમ કોર્ટની સમિતિમાંથી નામ પાછું ખેંચનાર ખેડૂતનેતા કોણ છે?\\nસારાંશ: ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે બનાવેલી ચાર સભ્યોની સમિતિમાંથી ભારતીય કિસાન યુનિયન (માન)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભા સાંસદ ભૂપિન્દર સિંહ માને પોતાને અલગ કરી લીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભૂપિંદર સિંહ માન\n\nએમણે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેઓ આ સમિતિનો હિસ્સો બનવા માગતા નથી.\n\nએમણે કહ્યું કે, \"હું સુપ્રીમ કોર્ટનો આભારી છું કે તેમણે મને ચાર સભ્યોની સમિતિમાં નામાંકિત કર્યો જેથી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિકાયદાઓ બાબતે ખેડૂતો સાથે વાતચીત શરૂ થઈ શકે.\"\n\nભૂપિંદર સિંહ માને જાહેર કરેલું નિવેદન\n\n\"પોતે એક ખેડૂત હોવાને કારણે અને ખેડૂતોનો નેતા હોવાને કારણે, પરિસ્થિતિ અને ખેડૂત સંગઠનોની ચિંતાઓને ધ્યાનમાં લઈને હું કોઈ પણ પદની કુરબાની આપવા માટે તૈયાર છું જેથી પંજાબ અને દેશના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતોએ જીતેલી ધોળકાની ચૂંટણી હાઈકોર્ટમાં કેવી રીતે હારી ગયા?\\nસારાંશ: ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાંથી વિજેતા બન્યા હતા તે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017માં ધોળકા વિધાનસભા બેઠક પરથી ચુડાસમા 327 મતની નજીવી સરસાઈથી જીત્યા હતા. \n\nએ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પડકારી હતી અને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો. \n\nઆ કેસમાં કૉંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે મતગણતરીમાં છેતરપિંડી કરવામાં આવી અને 429 બૅલેટ પેપરના મતને ધ્યાનમાં ન લેવામાં આવ્યા. આ દલીલ હાઈકોર્ટે માન્ય રાખી છે. \n\nઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે. \n\nઆ મામલે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી પછી ચુકાદો અનામત રાખ્યો હતો જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં અપીલ, મંત્રીપદ ટકી રહેવાની શક્યતા કેટલી છે?\\nસારાંશ: કોરોના મહામારી વચ્ચે કૅબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ થતાં ગુજરાતના રાજકારણમાં નવો ભૂકંપ સર્જાયો છે. ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરતા ભૂપેન્દ્ર ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને તેની સામે અમારા અસીલ અશ્વિન રાઠોડે તરફથી કેવિયટ પિટિશન દાખલ કરવામાં આવી એવું અશ્વિનના વકીલ શર્વિલ મજમૂદારે કહ્યું છે. \n\nગઈ કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટના ચુકાદાને પડકારવાની વાત કરી હતી.\n\nગુજરાત હાઈકોર્ટે એ વખતના ચૂંટણી અધિકારી ધવલ જાનીએ નિષ્કાળજી દાખવી હોવાનું સ્ટ્રિક્ચર પસાર કરતાં હવે કાનૂની લડાઈ અઘરી થઈ ગઈ છે.\n\nગુજરાત હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે હારી ગયેલા અશ્વિન રાઠોડે એવી અરજી કરી હતી કે માત્ર 327 મતથી જીતેલા ભૂપેન્દ્રસિંહ ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૂરા રંગના પ્રકાશથી ખરેખર લોકો આત્મહત્યા કરતાં ઓછા થઈ જાય છે?\\nસારાંશ: વૈજ્ઞાનિકોનો દાવો હતો કે રેલવે સ્ટેશનો પર ભૂરા રંગના પ્રકાશની લાઇટ્સ રાખવાથી આત્મહત્યાના કેસોમાં 84 ટકાનો ઘટાડો નોંધાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક રિસર્ચ પેપરમાં સંકેત આપવામાં આવ્યો હતો કે રેલવે સ્ટેશન પર ભૂરા રંગના પ્રકાશવાળા બલ્બ કે લેમ્પ લગાવવાથી ત્યાં થતી આત્મહત્યાઓના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો.\n\nત્યારથી જ વિશ્વભરમાં આ નુસખો ચર્ચાનો વિષય બન્યો છે. આ રિસર્ચ પેપર જાપાનમાં છપાયું હતું.\n\nવર્ષ 2013માં એક ઑનલાઇન રિસર્ચ પેપર પ્રકાશિત થયું હતું જેણે ઑનલાઇન દુનિયામાં ઘણી ચર્ચા જગાવી હતી.\n\nસોશિયલ મીડિયા પર આ રિસર્ચ મામલે સંખ્યાબંધ કૉમેન્ટ્સ કરવામાં આવી હતી. વળી તે મામલે થયેલી સંખ્યાબંધ સ્ટોરીઝ પણ વાઇરલ થઈ હતી.\n\nજેને પગલે આત્મહત્યાની સમસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૂવા અને તૂટેલા રસ્તાના કારણે ગુજરાતમાં બિઝનેસને કેટલું નુકસાન?\\nસારાંશ: \"કોરોના અને લૉકડાઉનના કારણે અમારા ઉદ્યોગની હાલત પહેલેથી ખરાબ હતી, પરંતુ હવે ડીઝલના ભાવમાં તીવ્ર વધારો અને ચોમાસામાં રસ્તા ધોવાઈ જવાના કારણે અમારો ખર્ચ ઘણો વધી ગયો છે. ઊબડખાબડ રસ્તાના કારણે ટાયર ઝડપથી ઘસાઈ જાય છે અને મૅન્ટેનન્સના બીજા ખર્ચ કરવા પડે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅંજારસ્થિત પૃથ્વીરાજ રોડલાઇન્સના જયદીપ ગઢવી ઉપરોક્ત શબ્દોમાં ટ્રાન્સપૉર્ટ ઉદ્યોગની સમસ્યા વર્ણવે છે.\n\nધોવાઈ ગયેલા રોડનો મુદ્દો સોમવારે વિધાનસભામાં પણ ઊછળ્યો હતો.\n\nમાર્ગ અને બાંધકામ મામલાના મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે ચાલુ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે અને રોડ પરથી 50-50 ટનથી વધારે વજન લઈ જતાં ટ્રક પસાર થતાં હોવાથી રોડને નુકસાન થયું છે.\n\nતેમણે જણાવ્યું કે અનલૉક પછી ગુજરાતમાં બીજાં રાજ્યોમાંથી ટ્રક્સનું આગમન વધ્યું છે. રોડને રિપેર કરવા માટે ડામર, પ્લાન્ટ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૈય્યુજી મહારાજનું શું હતું ગુજરાત કનેકશન?\\nસારાંશ: બહુચર્ચિત આધ્યાત્મિક ગુરુ ભૈય્યુ મહારાજે ઇંદૌરમાં તેમના નિવાસસ્થાને ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ઇંદૌરની બોમ્બે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ભૈય્યુ મહારાજના મૃત્યુની પુષ્ટિ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"13 મહિના અગાઉ શિવપુરીના ડૉ. આયુષી સાથે ભૈય્યુએ બીજા લગ્ન કર્યાં હતાં. \n\nમધ્ય પ્રદેશની સરકાર દ્વારા ભૈય્યુજી ઉપરાંત ચાર અન્ય બાબાઓને પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. \n\nઇંદૌરના ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) હરિનારાયણ ચારી મિશ્રાના કહેવા પ્રમાણે, ભૈય્યુજી મહારાજે 'સિલ્વર સ્પ્રિંગ' સ્થિત નિવાસસ્થાને ખુદને ગોળી મારી હતી. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને સદ્દભાવના ઉપવાસ પર બેઠા હતા ત્યારે તેમના ઉપવાસ ખોલાવવા માટે ભૈય્યુ મહારાજને આમંત્રિત કરવામાં આવ્યા હતા. \n\nઉપરાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભોપાલ ગૅસ દુર્ઘટના : 35 વર્ષ પછી પણ જેના જખમો તાજા છે\\nસારાંશ: ભોપાલ ગૅસ દુર્ઘટનાને 35 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કૅમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.\n\nકેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં.\n\nફોટોગ્રાફર જુડા પાસોએ એવા લોકોની જિંદગીને તસવીરોમાં કંડારવાની કોશિશ કરી છે જેઓ આ ભયાવહ જખમો સાથે જીવવા મજબૂર છે.\n\nશાકિર અલી ખાન હૉસ્પિટલમાં શ્વાસ સંબંધી બીમારીનો એક્સ-રે કરાવતાં દર્દી. તેઓ દુર્ઘટના દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભૌતિકશાસ્ત્રમાં મહિલા વૈજ્ઞાનિકને 55 વર્ષ બાદ નોબલ પુરસ્કાર\\nસારાંશ: ભૌતિકશાસ્ત્રમાં કોઈ મહિલા વૈજ્ઞાનિકને 55 વર્ષ બાદ નોબલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેનેડાનાં ડૉના સ્ટ્રિકલૅન્ડ ભૌતિકશાસ્ત્રમાં નોબલ મેળવનારાં ત્રીજાં મહિલા બન્યાં છે. \n\nઅગાઉ મૅરી ક્યૂરીને વર્ષ 1903માં અને મારિયા ગૉપર્ટ-મૅયરને વર્ષ 1963માં ભૌતિકશાસ્ત્રના નોબલ વિજેતા બન્યાં હતાં. \n\nડૉનાને અમેરિકાના અર્થ અશ્કિન અને ફ્રાન્સના જૅરાર્ડ મરુ સાથે સંયુક્ત રૂપે નોબલ પારિતોષિક વિજેતાં જાહેર કરાયાં છે. \n\nભૌતિકશાસ્ત્રમાં ડૉનાએ કરેલા સંશોધન બદલ નોબલ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. \n\nનોબલ પુરસ્કાર વિજેતાઓને 90 લાખ સ્વીડિશ ક્રોનોર એટલે કે, લગભગ સાત કરોડ 32 લાખ રૂપિયા મળે છે.\n\nઅનોખી લેઝર ટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ભ્રષ્ટાચાર મામલે રિપોર્ટ જાહેર, શું ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે?\\nસારાંશ: ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશલ દ્વારા 2017 માટે વિશ્વના દેશોનો કરપ્શન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભ્રષ્ટાચારના મામલે 183 દેશોની બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારતનું સ્થાન 81મું છે. ભારત આ મામલે ગત વર્ષ કરતાં પણ બે સ્થાન પાછળ ગયું છે. \n\n2016માં ભ્રષ્ટાચારના મામલે ભારતનું સ્થાન 79મું હતું. આ રિપોર્ટને જોતાં ભારતમાં ગત વર્ષ કરતાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. \n\nઅહેવાલ પ્રમાણે આ રિપોર્ટમાં ન્યૂઝિલૅન્ડ પ્રથમ સ્થાન પર અને ડેનમાર્ક બીજા સ્થાન પર છે. જેમને ભ્રષ્ટાચાર મુક્ત દેશો ગણાવાયા છે. \n\nવિક્રમ કોઠારીની ધરપકડ\n\nએનડીટીના અહેવાલ મુજબ રોટૉમેકના માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ.પ્ર-રાજસ્થાનમાં કૉંગ્રેસની જીત બાદ 'બાબરી મસ્જિદની માગ'નું સત્ય શું?\\nસારાંશ: પાંચ રાજયોમાં ચૂંટણી પૂરી થઈ છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થતો જોવા મળ્યો. \"વિધાનસભામાં કૉંગ્રેસની જીતને હજી 24 કલાક પણ નથી થયા અને બાબરી મસ્જિદ લઈને રહીશું, પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ સંભળાવા લાગ્યા છે.\" આવી કૉમેન્ટ વીડિયોમાં જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઇરલ થઈ રહેલા વીડિયોની ઇમેજ\n\nકેટલાક લોકોએ આને રાજસ્થાનમાં કૉંગ્રેસની જીત સાથે જોડીને પોસ્ટ કરી રહ્યા છે તો કેટલાક આને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની જીત સાથે સાંકળીને શેર કરી રહ્યા છે.\n\nઆ વીડિયોમાં હાથમાં લીલા રંગના ઝંડાઓ સાથેનું એક નાનું ટોળું દેખાય છે. કેટલાક લોકોના હાથમાં કાળા પૉસ્ટર્સ પણ દેખાઈ રહ્યાં છે અને ઉપર મુજબના નારાઓનો અવાજ સંભળાઈ રહ્યો છે.\n\nફેસબુક સર્ચથી જાણવા મળે છે કે છેલ્લા 48 કલાકમાં આ વીડિયોને સેંકડો વખત પોસ્ટ અને શેર કરવામાં આવ્યો છે.\n\nટ્વિટર પર જવાબદાર ગણી શકાય એવા લોકોએ પણ આ વીડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંગળ : મહામારી વચ્ચે આરબ જગતનું પહેલું માર્સ મિશન કેવું છે?\\nસારાંશ: દુનિયામાં કોરોના વાઇરસની ચર્ચા છે ત્યારે સંયુક્ત આરબ અમિરાત હવે મંગળ પર મિશન મોકલવાની તૈયારીમાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મિશનનું નામ તેણે અલ-અમલ રાખ્યું છે. મિશન જાપાનના અંતરિયાળ ટાપુ તેનેગાશિમા પરથી લિફ્ટ કરાશે. \n\nજોકે આ મિશન એ સંયુક્ત આરબ અમિરાતનો માત્ર વૈજ્ઞાનિક ઉદ્દેશ સિદ્ધ કરવાનો પ્રયાસ નથી પણ તેના ઘણા અર્થ નિકળે છે કારણકે આરબજગતનું આ પ્રકારનું આ પહેલું મિશન છે. \n\nબીબીસી સંવાદદાતા સમિર હાશમીનો દુબઈથી ખાસ અહેવાલ જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંગળ પર માનવજીવનની શક્યતા વિશે આપણે કેટલું જાણીએ છીએ?\\nસારાંશ: સંશોધકોને મંગળ પર પાણીના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ માને છે આ સરોવર છે અને રડારની મદદથી તેની શોધ શક્ય બની હતી.\n\nમંગળની સપાટી પરથી લીધેલા માટીના નમૂનામાં માઇક્રોબાયલ લાઇફ શોધાવનું નાસાનું પહેલું મિશન 1976નું 'વિકિંગ' યાન હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંગળ પર સફળ લૅન્ડિંગ બાદ ઇનસાઇટ લૅન્ડરે મોકલી પ્રથમ તસવીર\\nસારાંશ: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અવકાશયાન ઇનસાઇટ લૅન્ડરે ભારતીય સમય મુજબ રાત્રે દોઢ કલાકે મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'સેવન મિનિટ ઑફ ટૅરર' બાદ રૉબોટનું મંગળ ગ્રહ પર લૅન્ડિંગ શક્ય બન્યું હતું. \n\nઇનસાઇટ યાને મંગળગ્રહની પ્રથમ તસવીર પૃથ્વી પર મોકલી છે. \n\nનાસાના ઇનસાઇટ મિશનનો હેતુ મંગળ ગ્રહ ઉપરની જમીન તેના આંતરિક ભાગોનો અભ્યાસ કરવાનો છે. નાસાએ માત્ર મંગળ ગ્રહનો અભ્યાસ હાથ ધર્યો છે.\n\nસેવન મિનિટ ઑફ ટૅરર\n\nયાને તેની ગતિમાં લગભગ વીસ હજાર કિલોમીટર પ્રતિકલાકનો જંગી ઘટાડો કરવાનો હતો, જે પૅરાશૂટની મદદથી શક્ય બન્યો હતો. \n\nઆ સમયને 'આતંકની સાત મિનિટ' એવું નામ આપવામાં આવે છે. \n\nબે ક્યુબસેટ (અતિ નાના સેટેલાઇટ) આ લૅન્ડિંગનું નિરીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંજુ રાની : એ બૉક્સર જેમની પાસે બૉક્સિંગ ગ્લવ્ઝનાં પૈસા નહોતા\\nસારાંશ: બૉક્સર મંજુ રાનીએ સાબિત કરી બતાવ્યું કે શ્રેષ્ઠ લક્ષ્ય મેળવવાનું હોય ત્યારે ચોક્કસ સફળતા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક બાળક તરીકે તેઓ એ કરવા માગતાં હતાં જે એક રમતના સમર્પણ માટે કરવાનું હોય છે. પછી એ મહત્ત્વનું નથી કે એ રમત કઈ છે.\n\nહરિયાણાના રોહતક જિલ્લામાં તેમના વતન રિથલ ફોગાટમાં છોકરીઓ કબડ્ડીની તાલીમ લેતી હતી. તેઓએ પણ કબડ્ડી ખેલાડી બનવા માટે જોડાયાં હતાં.\n\nતેમને લાગતું કે કબડ્ડીમાં સફળ થવા માટે તેમની પાસે ચપળતા છે. તેમણે કેટલાક દિવસ સુધી રમત રમી અને સારું પ્રદર્શન કર્યું હતું.\n\nપણ નસીબે તેમના માટે અલગ યોજના ઘડી હતી.\n\nએક સપનાનો જન્મ\n\nરાનીએ કબડ્ડી ગ્રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં તેમના કોચ સાહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંદિર ગયેલાં મહિલાની ગૅંગરેપ બાદ હત્યા, મંદિરના પૂજારી જ મુખ્ય આરોપી\\nસારાંશ: ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના ઉધૈતીમાં 50 વર્ષીય એક મહિલાનાં ગૅંગરેપ બાદ હત્યા કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના એ વખતે ઘટી, જ્યારે મહિલા મંદિરમાં રવિવારે સાંજે પૂજા કરવા માટે ગયાં હતાં.\n\nમંદિરના પૂજારી અને એમના બે સાથીઓ પર ગૅંગરેપનો આરોપ છે.\n\nપોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે, જ્યારે મુખ્ય આરોપી એટલે કે મંદિરના પૂજારી હજી પોલીસની પકડમાં આવ્યા નથી.\n\nઘટના વિશે બદાયુંના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંકલ્પ શર્માએ બીબીસીને જણાવ્યું છે કે \"ઉધૈતી પોલીસસ્ટેશનની હદમાં 50 વર્ષીય મહિલાનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું.\"\n\nતેઓ ઉમેરે છે, \"પરિવારના નિવેદન અને પોસ્ટમૉર્ટમ રિપોર્ટના આધારે આપીસીની કલમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંદી : સુરતના હીરાઉદ્યોગમાં લોકોની નોકરીઓ જાય એવી હાલત કેમ થઈ?\\nસારાંશ: એક નાનકડી શેરીથી પસાર થયા બાદ, નાની સીડીઓ ચઢીને હું એક નાનકડા રૂમમાં પહોંચ્યો જેમાં 20થી વધુ લોકો બેઠા હતા અને 19 વર્ષના યુવાન ભાવેશ સોલંકીના મૃત્યુનો શોક પાળી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક ભાવેશભાઈની તસવીર\n\nઆર્થિક તંગીથી કંટાળેલા પરિવારના આધાર સમાન ભાવેશ, હજી ગયા અઠવાડીયા સુધી પોતાના પિતા રમેશ સોલંકીને હિંમત રાખવાનું કહી રહ્યા હતા. \n\nજોકે, હકીકત એ હતી કે, એક રત્નકલાકાર તરીકે કામ કરતા ભાવેશ છેલ્લા 3 મહિનાથી બેરોજગાર થઈ ગયા હતા. \n\nએક નાનકડા રૂમમાં ભાવેશ તેમનાં માતાપિતા, બે ભાઈઓ, દાદીમાં અને એક નાની બહેન સાથે રહેતા હતા. \n\nલગભગ 3 વર્ષ પહેલાં જ્યારે તે જૂનાગઢના એક નાનકડા ગામથી સુરત આવ્યા તો થોડા જ મહિના બાદ પોતાના પરિવારને સુરતમાં તેમની સાથે જ રહેવા માટે બોલાવી લીધો. \n\nએક કુશળ રત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંદીની ચર્ચા વચ્ચે મોદી સરકાર NSOનો ડેટા છુપાવીને કોનું હિત કરી રહી છે?\\nસારાંશ: આ જ વર્ષે મે મહિનામાં મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું હતું. અરવિંદ સુબ્રમણ્યમ જાણીતા અર્થશાસ્ત્રી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજીનામું આપ્યાના એક મહિના બાદ તેમણે કહ્યું કે ભારત જીડીપીનો વૃદ્ધિદર વધારીને દર્શાવી રહ્યું છે. \n\nતેમણે કહ્યું કે વર્ષ 2011-12થી વર્ષ 2016-17 દરમિયાન ભારતના જીડીપીનો વાસ્તવિક વૃદ્ધિદર 4.5 ટકા હતો. જોકે, અધિકૃત રીતે તેને સાત ટકા દર્શાવાયો. \n\nઅરવિંદ સુબ્રમણ્યમના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારે મહત્ત્વ અપાયું હતું અને કહેવાયું હતું કે સરકાર આંકડા સાથે ચેડા કરે છે. \n\nઆ પહેલાં આ જ વર્ષે 28 જાન્યુઆરીએ પી. સી. મોહનને નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એટલે કે એન. એસ. સી. ના કાર્યકારી અધ્યક્ષના પદ પરથી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંદીમાં સામાન્ય જનતાની બચત પર કેવી અસર થાય છે?\\nસારાંશ: આર્થિક મોરચે ભારત માટે ખરાબ સમાચાર આવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચાલુ નાણાકીય વર્ષમાં ઘણાં સેક્ટરમાં પડતી બાદ વિશ્વબૅન્કે પણ ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરનું અનુમાન છ ટકા કરતાં પણ ઘટાડી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસદર 5 ટકા સુધી પહોંચ્યા બાદ અને ઑટો સૅક્ટરમાં ભારે સુસ્તી બાદ સરકારે કેટલાક ઉપાયોની જાહેરાત કરી છે.\n\nસરકારનું કહેવું છે કે અર્થતંત્રમાં સુસ્તી છે અને તેના નિરાકરણ માટે તમામ ઉપાય કરાઈ રહ્યા છે, જ્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે અર્થતંત્રમાં મંદી આવી ચૂકી છે, વિકાસદર નકારાત્મક થઈ ચૂક્યો છે.\n\nપરંતુ સરકાર અને અન્ય અર્થશાસ્ત્રીઓ આ પરિસ્થિતિને અર્થતંત્રની સુસ્તી ગણાવી રહ્યા છે. \n\nપંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક લિમિટેડ પર લેવડદેવડ અંગે આરબીઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મંદીમાંથી બહાર નીકળતી ભારતીય ઇકૉનૉમીને કોરોના વાઇરસ અને YES બૅન્કનું ગ્રહણ\\nસારાંશ: અત્યારે વિશ્વ આખામાં કોરોના વાઇરસને પગલે પગલે અર્થતંત્રને અબજો ડૉલરનું નુકસાન થયું છે. યુનાઇટેડ નેશન્સ કૉન્ફરન્સ ઑન ટ્રૅડ ઍન્ડ ડેવલપમૅન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજ પ્રમાણે, ચીનના કોરોના વાઇરસને કારણે વૈશ્વિક નિકાસમાં 50 અબજ ડૉલરનો ફટકો પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશવિદેશમાં કોરોના વાઇરસે કાળો કેર વરતાવ્યો છે, તેમાં યુરોપિયન યુનિયનને 15.6 અબજ ડૉલર, અમેરિકાને 5.8 અબજ ડૉલર, જાપાનને 5.2, દક્ષિણ કોરિયાને 3.8, તાઈવાનને 2.6 અને વિયેતનામને 2.3 અબજ ડૉલરનું આર્થિક નુકસાન થવા પામ્યું હોવાનો અંદાજ છે. \n\nદુનિયાભરની ઍરલાઇન્સને 113 અબજ ડૉલરનો ફટકો પડશે. આ ઉપરાંત વિશ્વ બજારમાં ક્રૂડની માગ ઘટતાં ઓપેકના દેશોએ 15 લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. \n\nકોરોના વાઇરસના કારણે ભારતને 34.80 કરોડ ડૉલરનું નુકસાન થવાનો અંદાજ મુકાયો છે. ચીનમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં ખલેલ પડતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મકરસંક્રાંતિ દર વર્ષે 14 કે 15 જાન્યુઆરીએ જ કેમ?\\nસારાંશ: મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે આખા ભારતનાં અલગઅલગ રાજ્યોમાં જુદાજુદા નામથી અને અનેક રીતે ઊજવવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહે છે, તામિલનાડુમાં પોંગલ અને ગુજરાતમાં તે ઉત્તરાયણના નામે ઓળખાય છે.\n\nજ્યારે આસામને તેને માઘી બિહુ કહે છે, કર્ણાટકમાં સુગ્ગી હબ્બા, કેરળમાં મકરવિક્લુ અને જમ્મુ-કાશ્મીરમાં મકરસંક્રાંતિને શિશુર સેંક્રાંતના નામે જાણીતો છે.\n\nઆ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં ઉજવાય છે. અલગઅલગ ધાર્મિક માન્યતાને આધારે લોકો તેને ઊજવે છે, પરંતુ આ તહેવાર પાછળ એક ખગોળીય ઘટના છે.\n\nમકરનો મતલબ છે કૉન્સ્ટોલેશન ઑફ કૈપ્રિકૉન જેને મકરરાશિ કહે છે. \n\nખગોળવિજ્ઞાનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપ્યા બાદ જજનું રાજીનામું\\nસારાંશ: લગભગ 11 વર્ષ બાદ હૈદરાબાદમાં આવેલી મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં તમામ દસ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસનો ચુકાદો સંભળાવનારા જજ રવિંદર રેડ્ડીએ ચુકાદા બાદ રાજીનામું આપી દીધું છે. તેમણે આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને રાજીનામું મોકલી આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિશે વધુ માહિતી આપતાં બીબીસી તેલુગુ સેવાનાં પત્રકાર દીપ્તિ બથિનિએ કહ્યું કે રેડ્ડીએ પોતાનું રાજીનામું હાઈ કોર્ટને મોકલી આપ્યું છે. રાજીનામાના કારણો હજી જાણી શકાયા નથી. \n\nનિર્દોષ સાબિત થયેલા આરોપીઓમાં સ્વામી અસીમાનંદનો પણ સમાવેશ થાય છે. \n\n18 મે, 2007 શુક્રવારના રોજ થયેલા બ્લાસ્ટમાં નવ લોકો મૃત્યુ પામ્યા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા. \n\nત્યારબાદ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે કરેલા ફાયરિગમાં વધુ 5 લોકોનાં મૃત્યું થયાં હતાં. \n\nઆ કેસમાં આજે NIAની સ્પેશિયલ કોર્ટે તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મગફળી 'ભગવાનના પ્રસાદ'માંથી 'ગરીબોની બદામ' કેવી રીતે બની?\\nસારાંશ: 16મી સદી પહેલાં ખાણીપીણીની દુનિયા કેવી હતી તેની કલ્પના કરવી મુશ્કેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મગફળી તાજી હોય ત્યારે શેકીને ખાઈએ કે તેને ખારીસીંગ કરીને ખાઈએ કે પછી તેની ચિકી બનાવીએ માંડવીના દાણા વિના સ્વાદિષ્ટ દાળ અને દાળઢોકળી અધૂરાં જ રહે.\n\nઇટાલિયન ખાણું ટમેટાં વિના બનતું હતું; ફ્રાન્સમાં બટેટાં મળતાં નહોતાં; હંગેરીના લોકો નહોતા જાણતા પેપરિકા એટલે કે લાલ શિમલા મિર્ચનો સ્વાદ; પૂર્વના લોકોને હજી તીખાતમતમતા ભોજનની આદત પડી નહોતી અને સ્વિસ ચૉકલેટ બનતી નહોતી. \n\nઅમેરિકા ખંડ અજાણ્યો હતો અને ક્રિસ્ટોફર કૉલંબસ ત્યાં પહોંચ્યા પછી ત્યાંથી શાકભાજી સહિતની વનસ્પતિઓ યુરોપ, આફ્રિકા અને એશિયામાં ધીમે ધીમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મગફળીની 'આગ'માં શેકાઈ રહ્યા છે જનતાના નાણાં\\nસારાંશ: મગફળીનો સંગ્રહ કરતા સરકારી ગોડાઉનોમાં છેલ્લા પાંચ મહિનામાં પાંચ વાર આગ લાગી છે. હવે આ આગની ઝાળ સરકાર સુધી પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાપર ગોડાઉનમાં આગની તસવીર\n\nચૂંટણી પહેલાં ગુજરાતમાં થયેલા મગફળીના બમ્પર પાક પછી મણદીઠ રૂ. 700ના ભાવે કોઈ ખરીદનાર ન હતું, ત્યારે સરકારે મગફળીના ટેકાનો ભાવ 900 રૂપિયા જાહેર કરી ખેડૂતોને ખુશ કરી દીધા હતા. \n\nઆ દરમિયાન વિપક્ષ અને સહકારી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને દલાલો તથા મોટા ખેડૂતોને જ ફાયદો થયો છે. \n\nઆગની ઝાળ\n\nપુરાવાનો નાશ કરવા માટે સરકારી ગોડાઉનોમાં આગ લગાડાઈ?\n\nસૌરાષ્ટ્રના સહકારી આગેવાન કેતન સાગપરિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, \"સહકારી મંડળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મજૂર કાયદામાં સુધારાનો લાભ માલિકોને થશે કે મજૂરોને?\\nસારાંશ: કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં ત્રણ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. પહેલું છે પ્રાયોજક અને એનું મૂડીરોકાણ તેમજ સંચાલન. બીજી છે ટેકનોલૉજી અને ઉત્પાદન વ્યવસ્થા માટે કામમાં આવતી પ્લાન્ટ અને મશીનરી અને ત્રીજું છે ઉત્પાદન વ્યવસ્થામાં જોડાતું માનવબળ એટલે કે શ્રમિકો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ત્રણેયનું વ્યવસ્થિત સંકલન થાય તો જ ઉત્પાદન વ્યવસ્થા નફાકારક બનીને કામ કરી શકે. એકલી મૂડીનું ધ્યાન રખાય અને સંચાલકોમાં ભવિષ્યમાં થનાર ટેકનોલૉજીના ફેરફારો પ્રત્યે સભાનતા ન હોય તો કામ ન ચાલે. \n\nબરાબર આજ રીતે જો આ ઉત્પાદન વ્યવસ્થામાં જોડાયેલ માનવબળ એટલે કે શ્રમિકો ગુણવત્તાસભર અને કિફાયતી ઉત્પાદન ન કરે તો માલ બજારમાં ટકી ન શકે. મૂડી રોકનાર પોતાના પૈસાનું વધારે વળતર મેળવવાના લોભમાં શ્રમિકોનું શોષણ કરે તો એ પણ ન ચાલે. \n\nશ્રમિકોનું શોષણ ન થાય તેમજ તેમને યોગ્ય સવલતો અને સલામતી મળે તે માટે મજૂર કાયદાઓ ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયાથી સૌરાષ્ટ્રમાં આવતી વહેલ શાર્ક સાથે શું થાય છે?\\nસારાંશ: સૌરાષ્ટ્રના દરિયા કિનારે આજથી વીસ વર્ષ પહેલા વહેલ શાર્કને મારી તેનો વ્યવસાય થતો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માછીમારોને એક વહેલ શાર્કના શિકાર પર દોઢથી બે લાખ રૂપિયાનો ફાયદો થતો હતો.\n\nપરંતુ પાંચમુ ધોરણ પાસ અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરનાર દિનેશ ગોસ્વામીએ આ વહેલ શાર્કને બચાવવાનું બીડું ઉઠાવ્યું.\n\nતેમની પહેલ પછી સરકારે પણ વહેલ શાર્કના શિકાર પર પ્રતિબંધ લગાવ્યો.\n\nસાંભળો દિનેશ ગોસ્વામીની કહાની તેમની જૂબાની.\n\nરિપોર્ટર - અર્ચના પુષ્પેન્દ્ર\n\nપ્રોડ્યુસર - આમીર પીરઝાદા\n\nશૂટ એડિટ - પવન જયસ્વાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મણિપુર : ભાજપના મુખ્ય મંત્રીએ જ્યારે ડ્રગ માફિયાને છોડી દેવા મહિલા પોલીસ અધિકારીને ફોન કર્યો\\nસારાંશ: મણિપૂરમાં એક મહિલા પોલીસ અધિકારીએ મુખ્ય મંત્રી એન. બિરેનસિંહ અને શાસક ભાજપના એક ટોચના નેતા પર ધરપકડ કરાયેલા ડ્રગ માફિયાને છોડી મૂકવા 'દબાણ કરવાનો' આરોપ લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થૌનાઓઝમ બૃંદાએ રાજ્યના મુખ્યમંત્રી પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે\n\nઆ આરોપ એટલ ગંભીર છે કે મણિપુર પોલીસસેવાના અધિકારી થૌનાઓઝમ વૃંદાએ આ બધી વાતો મણિપુર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહી છે. \n\nરાજ્યના 'નાર્કોટિક્સ ઍન્ડ અફેયર્સ ઑફ બૉર્ડર બ્યૂરો'માં તહેનાતી દરમિયાન વૃંદાએ 19 જૂન 2018ના દિવસે લુહખોસેઈ જોઉ નામક એક હાઈપ્રોફાઇલ ડ્રગ માફિયાની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ભારે માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. \n\nપોલીસે ડ્રગ્સ માફિયા જોઉ સહિત કુલ સાત લોકોને લગભગ 28 કરોડ રૂપિયાથી વધારેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મણિશંકર ઐયરના ઘરે મળેલી બેઠકમાં શું થયું હતું?\\nસારાંશ: રવિવારેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ અધિકારીઓ વચ્ચે દિલ્હી ખાતે થયેલી એક ગુપ્ત બેઠકની વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે\n\nતેમણે કોંગ્રેસ અને પાકિસ્તાનના પૂર્વ અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા. \n\nમોદીએ એવા આક્ષેપો કર્યા હતા કે તાજેતરમાં થોડા દિવસો પહેલા દિલ્હી સ્થિત મણિશંકર ઐયરના બંગલે એક બેઠક યોજાઈ હતી.\n\nજેમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત, પૂર્વ વિદેશ મંત્રી, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી હાજર રહ્યા હતા. \n\nરવિવારે બનાસકાંઠા-પાલનપુર ખાતે ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને સાપ, વિંછી અને જોકર પણ કહેલા\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર\n\nમણિશંકર ઐયરે કહ્યું હતું, ''મને લાગે છે કે આ માણસ બહુ નીચ પ્રકારનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી. અત્યારે આ પ્રકારનું ગંદુ રાજકારણ રમવાની શું જરૂર છે?''\n\nનરેન્દ્ર મોદીનાં એક નિવેદનના સંદર્ભમાં મણિશંકર ઐયરે આ નિવેદન કર્યું હતું. \n\nનરેન્દ્ર મોદીએ એવું નિવેદન કર્યું હતું કે રાષ્ટ્રના નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરની ભૂમિકાને ઓછી આંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. \n\nમોદીના જણાવ્યા મુજબ, એ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, કારણ કે જે પરિવાર માટે એ બધું કરવામાં આવ્યું હતું તેના કરતાં વધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મતદાન સમયે EVMમાં ખામી છે કે નહીં, કેવી રીતે ખબર પડે?\\nસારાંશ: સોમવારે ગુજરાતની છ સહિત દેશભરમાં 51 વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર તથા હરિયાણામાં નવી વિધાનસભાનું ગઠન થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં રાધનપુર (પાટણ જિલ્લો), બાયડ (અરવલ્લી જિલ્લો), અમરાઈવાડી (અમદાવાદ જિલ્લો), ખેરાલુ (મહેસાણા જિલ્લો), થરાદ (બનાસકાંઠા જિલ્લો) અને લુણાવડા (મહિસાગર) ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે. \n\nચૂંટણીપંચ દ્વારા 'સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર' નક્કી કરવામાં આવી છે, જેથી મતદાન પૂર્વે કે પછી ઈવીએમ સાથે ચેડા ન થઈ શકે. \n\nછતાં મતદારના મગજમાં સવાલ રહે, 'મારો મત બરાબર રીતે નોંધાયો છે કે કેમ?'\n\nઅમુક સાવચેતી, કાળજી અને સતર્કતા દ્વારા આ વાતની ખાતરી થઈ શકે છે. \n\nગુરુવારે તમામ પેટાચૂંટણીની સાથે હરિયાણા અને મહારાષ્ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મથુરામાં 1200 ગાયોની સેવામાં મગ્ન જર્મન મહિલા!\\nસારાંશ: હિંદુ ધર્મમાં ગાયની સેવાને પુણ્ય સાથે જોડવામાં આવી છે. ગાયને માતા માની હિંદુ ધર્મમાં તેની સેવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ગૌસેવા સાથે અનેક ભારતીયો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલાં છે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રેડરિક બ્રુઇનિંગ છેલ્લાં 40 વર્ષોથી ગાયોની સેવા કરે છે\n\nપરંતુ એક એવાં મહિલા જે હિંદુ કે ભારતીય નથી છતાં તેઓ વર્ષોથી મથુરાના વ્રજમાં ગૌસેવા કરી રહ્યાં છે. \n\nવ્રજ વિસ્તારમાં ઘણી ગૌશાળાઓ છે, પરંતુ અહીંની સુરભિ ગૌસેવા નિકેતન ગૌશાળા અન્યોથી જુદી તરી આવે છે. અહીં વિકલાંગ, બીમાર તથા અસહાય ગાયોની સેવા કરવામાં આવે છે. \n\nખાસ વાત એ છે કે આ ગાયોની દેખરેખ એક વિદેશી મહિલા કરે છે. જેમનું નામ છે ફ્રેડરિક બ્રુઇનિંગ. \n\nમૂળ જર્મનીના બર્લિન શહેરનાં રહેવાસી બ્રુઇનિંગ ભારત ફરવા માટે આવ્યાં હતાં.\n\nભારતના પ્રવાસ દરમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા કેમ વધી રહી છે?\\nસારાંશ: મદરેસાનું નામ લેતાંની સાથે જ, લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે શિક્ષણ લેતા હોય એવી સ્કૂલની તસવીર દિમાગમાં ઉભરે છે, પરંતુ પશ્ચિમ બંગાળની મદરેસાઓમાં આ દૃશ્ય બદલાઈ રહ્યું છે. રાજ્યની મદરેસાઓમાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એટલું જ નહીં, તેમની સંખ્યા પણ સતત વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યમાં સોમવારથી શરૂ થયેલી મદરેસા બોર્ડની પરીક્ષામાં આ વર્ષે નવો રેકર્ડ સર્જાયો છે.\n\nઆ પરીક્ષા આપી રહેલા 70,000 વિદ્યાર્થીઓ પૈકીના લગભગ 18 ટકા હિંદુ છે. મદરેસા બોર્ડની આ પરીક્ષા દસમા ધોરણની પરીક્ષાની સમકક્ષ હોય છે.\n\n2019ના વર્ષમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ પૈકીના 12.77 ટકા જ હતી. રાજ્યમાં સરકારી સહાયતા મેળવતી 6,000થી વધુ મદરેસા છે. \n\nપશ્ચિમ બંગાળ મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અબુ તાહેર કમરુદ્દીન કહે છે, \"પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષથી બેથી ત્રણ ટકાના દરે સતત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધર ટેરેસા : એ વિદેશી મહિલા જે સમગ્ર ભારતનાં 'માતા' બની ગયા\\nસારાંશ: નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાની પ્રસંશા કરનારામાં સૌથી જાણીતું નામ હતું વિશ્વ બૅન્કના પ્રમુખ રૉબર્ટ મેક્નામારાનું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વે બૅન્ક સમગ્ર દુનિયામાં ગરીબી દૂર કરવા માટે અબજો ડૉલરની લૉન આપે છે, પરંતુ વિશ્વ બૅન્ક એ પણ જાણે છે કે દુનિયામાં બધી જ વિકાસ યોજનાઓનો આધાર આખરે માનવીય સંબંધો અને સહાનુભૂતિ પર હોય છે.\n\nમેક્નામારા કહેતા કે, \"મધર ટેરેસા નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી લાયક છે, કેમ કે તેઓ માનવીય મર્યાદાઓનો ભંગ કર્યા વિના શાંતિ સ્થાપનામાં માનતાં હતાં.\"\n\nમધરે ટેરેસાએ નોબેલ પુરસ્કાર સમારોહ પછી યોજાતા ભોજનસમારોહને રદ કરવા અનુરોધ કર્યો હતો, જેથી તેના નાણાં બચે તે કોલકાતાના ગરીબો માટે વાપરી શકાય.\n\nપોતાના જીવનના અંતિમ દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધર ટેરેસાએ સ્થાપેલી સંસ્થામાં બાળકોના વેચાણનો આક્ષેપ\\nસારાંશ: પૂર્વ ભારતના ઝારખંડસ્થિત મિશનરીઝ ઑફ ચેરિટીમાં કામ કરતી એક મહિલાની 14 વર્ષના એક બાળકના વેચાણ બદલ ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિશનરીઝ ઑફ ચેરિટીની સભ્ય 3,000 સાધ્વીઓ વિશ્વભરમાં કાર્યરત છે\n\nઆ કેન્દ્રની બે અન્ય મહિલા કર્મચારીઓને પણ અટકાયતમાં લેવામાં આવી છે અને તેમને બાળક વેચવાની અન્ય સંભવીત ઘટનાઓ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે. \n\nરાજ્યની બાળ કલ્યાણ સમિતિ(સીડબલ્યુસી)એ ફરિયાદ નોંધાવી એ પછી પોલીસે ઉપરોક્ત કાર્યવાહી કરી હતી. \n\nઆ બાબતે પ્રતિભાવ મેળવવા બીબીસીએ મિશનરીઝ ઑફ ચેરિટીનો સંપર્ક સાધ્યો હતો, પણ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. \n\nબીબીસીના નિરજ સિંહાને એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, \"કેન્દ્રમાંથી કેટલાંક અન્ય બાળકોનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધુ શ્રીવાસ્તવ : ટ્રક-ડ્રાઇવરથી ધારાસભ્ય અને અભિનેતા બનવા સુધીની કહાણી\\nસારાંશ: \"હું મારા દીકરાને ધારાસભ્ય બનાવીશ, બનાવીશ અને બનાવીશ જ અને હું સંસદની ચૂંટણી લડવાનો પ્રયાસ કરીશ.\" વડોદરાની વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સ્થાનિકો સાથે વાત કરતી વેળાએ આ વાત કહી હતી, પરંતુ તેઓ પોતાના પુત્ર દીપકને કૉર્પોરેશનની ટિકિટ અપાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં દીપક શ્રીવાસ્તવે વડોદરાના વૉર્ડ-15માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી અને 'બે સંતાન'ના નિયમને કારણે તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી.\n\nમધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતા તરીકેની છે, વિવાદો સાથેનો તેમનો નાતો પણ ઘણો જૂનો છે.\n\nસામાન્ય રીતે 'પાર્ટી વિથ ડિફરન્સ'નો દાવો કરતો ભાજપ શ્રીવાસ્તવની બાબતે આંખ આડા કાન કરતો જણાય છે.\n\nશ્રીવાસ્તવ છ વખતથી વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમનાં પત્ની તાલુકા તથા જિલ્લા પંચાયત પ્રમુખપદે રહ્યાં છે અને તેમનાં દીકરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધુબાલા અને દિલીપકુમારની પ્રેમકથા અધૂરી કેમ રહી ગઈ?\\nસારાંશ: હિંદી સિનેમામાં જ્યારે પણ સૌથી સુંદર ચહેરાની વાત થાય, મધુબાલાનું નામ સૌથી પહેલાં લેવાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધુબાલાનું નામ આવે ને એ સાથે જ એમના કેટલાંય પાત્રો આંખો સામે તરવા લાગે. પછી એ 'મહલ'માં સસ્પેન્સ જગાવતાં મધુબાલા હોય કે 'મિસ્ટર ઍન્ડ મિસીઝ 55'નાં શહેરી મધુબાલા. \n\nકાં તો એમ કહો કે 'હાવડા બ્રિજ'નાં માદક ડાન્સરની છબી હોય કે પછી 'મુગલ-એ-આઝમ'નાં અનારકલીનું પાત્ર કે જેમાં એમની આભા ખરેખર કોઈ રાજકુમારીથી કમ નથી લાગતી. \n\nમોહક, સુદર, દિલકશ અને તાજગીથી ભરપૂર, ચહેરામાંથી ટપકતું નૂર, આવા કોઈ ચહેરાનો ઉલ્લેખ આવે એટલે મધુબાલા સિવાય ભાગ્યે જ તમને કોઈ બીજો ચહેરો યાદ આવે. \n\nમધુબાલાની ખુબસુરતીની અંદાજો લગાવવો હોય ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધુબાલાએ છેલ્લી મુલાકાતમાં દિલીપકુમારને શું કહ્યું?\\nસારાંશ: \"મારા પિતા મારી મમ્મીને ચીડવતા કે હું મધુબાલાને પ્રેમ કરું છું, પણ મારી અમ્મી નિશ્ચિંત હતી, તે જાણતી હતી કે લાખો લોકો મધુબાલાને પ્રેમ કરે છે. ફરક એ વાતથી પડે છે કે મધુબાલા કોને પ્રેમ કરે છે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલીપકુમારની ભૂતપૂર્વ વડપ્રધાન જવાહરલાલ નહેરુ સાથેની તસવીર\n\n2016માં રજૂ થયેલી ફિલ્મ 'હૅપી ભાગ જાયેગી'માં અભય દેઓલ તથા અલી ફઝલ વચ્ચેનો આ સંવાદ દિલીપકુમારના અભિનય સમ્રાટના જીવનની 'ટ્રૅજેડી' તથા 'અપૂર્ણ અધ્યાય'ની વાત કહી જાય છે. \n\nબુધવારે દિલીપકુમારની તબિયત કથળી હતી અને તેમને સારવાર અર્થે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. \n\nદિલીપકુમારે તેમની છ દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં માત્ર 63 ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ હિંદી સિનેમાજગતમાં તેમણે અભિનયની નવી વ્યાખ્યા આપી છે.\n\nએક જમાનામાં દિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : કોંગ્રેસનું ખરું કામ દિગ્વિજયસિંહ કરી રહ્યા છે?\\nસારાંશ: ભોપાલમાં ચિનાર પાર્ક સામે અમિત કોંગ્રેસની પ્રચાર સામગ્રીઓ વેચવાનું કામ કરે છે. કોંગ્રેસનું કાર્યાલય નજીકમાં જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંજના સમયે અચનાક 'દિલીપ ભૈયા ઝિંદાબાદ'ના નારા શરૂ થઈ ગયા.\n\nકોંગ્રેસના કાર્યકર્તાઓ આ નારાઓ સ્થાનિક નેતાના સમર્થનમાં લગાવી રહ્યાં છે. કાર્યકર્તાઓએ દિલીપ ભૈયાના હારતોરા કર્યા અને સેલ્ફી લીધી.\n\nઅમિતની બાજુમાં જ રઘુનાથ પણ પ્રચાર સામગ્રી વેચવાનું કામ કરે છે. \n\nઅમતિના સ્ટૉલની સામે એક કાર આવી ઊભી રહે છે. તેમાં બેસેલા લોકો કોંગ્રેસના ઝંડાની કિંમત પૂછે છે. \n\nકારમાં બેસેલા લોકોએ કહ્યું કે કાપડ બરાબર નથી અને અને કિંમત પણ વધારે છે. \n\nઅમિત ઝંડાને પાછો લઈને મૂકી દે છે. અમિતે એ સજ્જનોને કહ્યું કે 'તમે અહીંથી મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશ: કોણ છે એ દરજી જેણે 33 લોકોની 'હત્યા' કરી\\nસારાંશ: ભોપાલ પોલીસે એક એવી વ્યક્તિની ધરપકડ કરી છે જેની દલીલ છે કે તેમણે પોતાના સાથીઓની સાથે મળી 33 લોકોની હત્યા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને નિશાન બનાવતો હતો.\n\nધરપકડ કરાયેલા આ દરજી મારફતે પોલીસને દરરોજ નવી વાતો જાણવા મળી રહી છે અને પોલીસનું માનવું છે કે આના થકી આગળ પણ ઘણાં રહસ્યો ઉજાગર થશે.\n\nપોલીસે કહ્યું છે કે આદેશ ખામરાએ છેલ્લાં નવ વર્ષોમાં 33 હત્યા કરી છે . તે હત્યા બાદ ટ્રકમાં ભરેલા સામાનને લૂંટી લેતો હતો.\n\nભોપાલના ડેપ્યૂટી ડીજીપી ધર્મેન્દ્ર ચૌધરીએ જણાવ્યું , ''આદેશ ખામરા અને તેમની ટોળકીએ અત્યાર સુધી 33 લોકોની હત્યાની વાત સ્વીકારી છે.\" \n\n\"જેમાંથી મોટા ભાગની પુષ્ટિ થઈ ચૂકી છે અને અમે સતત આ અંગે શોધખોળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશનાં પરિણામને જોતાં તમામ આધાર આનંદીબહેન પર શા માટે?\\nસારાંશ: મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણામો ત્યાં રાજકીય રીતે પ્રવાહી સ્થિતિ ઊભી કરવાના અણસાર આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનંદીબહેન પટેલે શિક્ષિકામાંથી રાજ્યપાલ સુધીની સફર ખેડી છે\n\nભાજપ-કૉંગ્રેસ બંને માટે બહુમતથી હાથવેંતનું છેટું રહેશે તેમ જણાય છે. \n\nઆ સંજોગોમાં માયાવતીનો બહુજન સમાજ પક્ષ તથા અન્ય અપક્ષોની પાસે સત્તાની ચાવી છે. \n\nજોકે, ખરેખર તો ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીક એવાં આનંદીબહેન પટેલની પાસે મધ્યપ્રદેશમાં આગામી સરકારના ગઠનનું હુકમનું પત્તું છે. \n\nરાજ્યપાલ તરીકે હોદ્દાની રૂએ આનંદીબહેન પટેલ ઇચ્છે તે પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે. \n\nશું છે બંધારણીય જોગવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશમાં 'કમલ'નાથ સરકાર પર સંકટ, ભાજપે 'હાથ' હોવાનું નકાર્યું\\nસારાંશ: મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપે આઠ ધારાસભ્યોને બળજબરીપૂર્વક ગુરુગ્રામની એક હોટલમાં ગોંધી રાખ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કથિત રીતે ગોંધી રખાયેલા ધારાસભ્યોમાંથી ચાર કૉંગ્રેસના, એક-એક સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષના છે. આ સિવાય બે અપક્ષ છે.આ ધારાસભ્યોએ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને ટેકો જાહેર કર્યો છે. \n\nજોકે, ભાજપના નેતા તથા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ આરોપોને નકારતા જણાવ્યું:\n\n\"આ તેમનો (કૉંગ્રેસ)ની આંતરિક બાબત છે અને અમારી ઉપર આરોપ મૂકે છે. કૉંગ્રેસમાં અનેક જૂથ છે અને તેમની વચ્ચે પરસ્પર ખેંચતાણ પ્રવર્તી રહી છે.\"\n\nહરિયાણાની હોટલમાં MLA\n\nમધ્ય પ્રદેશના નાણા પ્રધાન તરુણ ભણોટે ટી.વી. ચેનલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશમાં આવકવેરા વિભાગને મળેલા કાળાનાણાંના વાઇરલ વીડિયોનું સત્ય\\nસારાંશ: ટ્વિટર પર દક્ષિણપંથી વલણ ધરાવતા કેટલાક લોકો દ્વારા એક જૂના વીડિયોને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથના સેક્રેટરીના ઘરે જપ્ત કરાયેલી નોટોનો ગણાવીને શૅર કરાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આવકવેરા વિભાગની રેડ પડ્યા બાદ નોટના ઢગલાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. \n\nઆ વીડિયોમાં ગુલાબી નોટનો એક ઢગલો નાની ટ્રૉલી પર રાખેલો દેખાય છે અને બીજી તરફ લીલી- ગુલાબી રંગની નોટનો ઢગલો જોઈને લાગે છે કે કોઈએ તેમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હોય. \n\nઆવકવેરા વિભાગે શનિવારની રાત્રે અઢી કલાકે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથના ઓએસડી પ્રવીણ કક્કડ અને તેમના પૂર્વ સલાહકાર આર. કે. મિગલાનીનાં ઘણાં ઠેકાણા પર દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. \n\nઆવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્ય પ્રદેશમાં નકલી રેમડેસિવિરનું રૅકેટ ઝડપાયું, શું છે ગુજરાત કનેક્શન?\\nસારાંશ: મધ્ય પ્રદેશ પોલીસે જબલપુરમાંથી નકલી રેમડેસિવિર ઇન્જેકશનના વેચાણના કેસમાં સરબજિતસિંઘ મોખા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક લોકો રેમડેસિવિરની કાળાબજારી કરતા ઝડપાયા\n\nવિશ્વ હિંદુ પરિષદના સાથે સંકળાયેલા મોખાએ ગુજરાતમાંથી નકલી ઇન્જેકશન મંગાવીને મધ્ય પ્રદેશના અન્ય શહેરોમાં વેચ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.\n\nસમગ્ર ઘટનાક્રમ બહાર આવતાં વિહિપે આરોપી પદાધિકારી સાથે છેડો ફાડી નાખ્યો છે. \n\nકૉંગ્રેસે સમગ્ર પ્રકરણની તપાસ રાજ્ય પોલીસ દ્વારા નહીં, પરંતુ સીબીઆઈ દ્વારા કરાવવાની માગ કરી છે. બીજી બાજુ, સરકારે 'રાસુકા' લગાડવાની વાત કહી છે. \n\nકોરોનામાં રેમડેસિવિર ઇન્જેકશન 'જીવનદાતા' છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્યપ્રદેશ બસ દુર્ઘટના : 45 મુસાફરોનાં મોત, 7 લોકોને બચાવી લેવામાં આવ્યા\\nસારાંશ: સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં મુસાફરોને લઈ જતી બસ સીધી કૅનાલમાં ખાબકી હતી. આ ઘટનામાં 45 લોકો મૃત્યુ પામ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅનાલમાંથી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સાત લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. \n\n32 લોકોની ક્ષમતા ધરાવતી આ બસમાં 55 લોકો સવાર હતા અને મૃતકોની સંખ્યા વધી શકે છે એમ કહેવાઈ રહ્યું છે. \n\nએજન્સીના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં આ ઘટના ઘટી હતી.\n\nNDRF અને SDRFની ટીમો મૃતદેહોની તલાશમાં લાગેલી છે. \n\nપહેલાં જણાવાયું હતું બસમાં 54 મુસાફરો સવાર હતા. પરંતુ હવે સ્થાનિક પ્રશાસને અત્યાર સુધી એ વાતની પુષ્ટિ નથી કરી કે દુર્ઘટનાગ્રસ્ત થયેલી બસમાં ખરેખર કેટલા લોકો હતા. \n\nજણાવાઈ રહ્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મધ્યપ્રદેશમાં દલિત વિરુદ્ધ પોલીસની બર્બરતા, પોલીસકર્મીઓ સસ્પેન્ડ\\nસારાંશ: મધ્યપ્રદેશના ગુનામાં એક દલિત ખેડૂત દંપતીને પોલીસે બેરહમીથી માર માર્યો. આ ઘટના જેના પર પરિવારનો પાક ઉભો હતો એ સરકારી જમીન પરથી એમને હઠાવવાને લઈને બની છે. પોલીસની બર્બરતા અને ઊભો પાક નષ્ટ કરી દેવામાં આવ્યા બાદ દંપતીએ જંતુનાશક દવા ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દેવાની કોશિશ કરી અને મામલો બદથી બદતર બની ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પતિ-પત્ની હાલ હૉસ્પિટલમાં છે અને ત્યાં પત્નીની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.\n\nમંગળવારે બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી આ કેસ સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે દંપતીના સાત બાળકો પણ આ ઘટનામાં રડી રહ્યાં છે અને ચીસો પાડી રહ્યાં છે. જોકે, તંત્ર અને પોલીસને આ બાબતે કોઈ દયા નથી આવતી અને બાળકો ચીસો છતાં દંપતી પર પોલીસનો જુલમ ચાલુ જ રહેતો વીડિયોમાં દેખાય છે.\n\nવીડિયો વાઇરલ થયા પછી મોડી રાતે મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ ચૌહાણે જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષકને પદ પરથી હઠાવી દીધા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનમોહન સિંહ કોરોના સંક્રમિત : પૂર્વ વડા પ્રધાનને દિલ્હી AIIMSમાં દાખલ કરાયા - BBC TOP NEWS\\nસારાંશ: ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો કોરોના વાઇરસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમને દિલ્હીની ઍમ્સ હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ કોરોના વાઇરસથી સંક્રમિત\n\nહાલમાં જ તેમણે એક પત્ર લખીને કોરોનાની બીજી લહેર સામે ભારત સરકારે શું પગલાં લેવાં જોઈએ એ અંગે પાંચ સૂચનો કર્યાં હતાં.\n\nતેમના પત્રમાં રસીકરણને વેગ આપવાની સલાહ આપવામાં આવી હતી, એ સિવાય રસીના સંભવિત પુરવઠામાંથી રાજ્યોને કઈ ફૉર્મ્યુલા આધારે વહેંચણી કરાશે, આ અંગે સરકારે સંકેત આપવા જોઈએ. \n\nકેન્દ્ર સરકાર 10 ટકા રસી ઇમર્જન્સી માટે બાજુ પર રાખી શકે છે.\n\nતેમણે ફ્રન્ટલાઇન વર્કર્સની સ્પષ્ટ વ્યાખ્યા કરવા અને રસીનિર્માતાઓને વિશેષ પરવાનો આપવાની વાત પર ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનમોહન સિંહ, જેમને નરસિમ્હા રાવે આ રીતે શોધ્યા હતા\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો આજે 89મો જન્મદિવસ છે. તેઓ જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધી બાદ સૌથી લાંબા સમય સુધી ભારતના વડા પ્રધાન રહી ચૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનમોહન સિંહ એક રાજનેતા નહીં, પણ અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. તેમને રાજકારણમાં લાવવાનો શ્રેય પૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિમ્હા રાવને જાય છે. \n\nપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવની સરકારમાં એ વખતના નાણામંત્રી અને હાલના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના સમયમાં ભારતમાં નવી આર્થિક નીતિની શરૂઆત થઈ હતી.\n\nખાડે જઈ રહેલા દેશના અર્થતંત્રને નવી દિશા આપવાનો શ્રેય અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિહંને આપવામાં આવે છે પરંતુ તેમને ખોળી લાવનાર એ વખતના વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ હતા. \n\n1991માં નરસિમ્હા રાવનો રાજકીય દાવ પૂર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનરેગા : મરેલા લોકોના નામે બૅન્કખાતાં ખોલાવીને આચરાયેલું ગુજરાતનું કૌભાંડ શું છે?\\nસારાંશ: બનાસકાંઠાના બાલુન્દ્રા ગામમાં મનરેગાના કૌભાંડ વિશે અનેક અખબારી અહેવાલો છપાયા છે. 2600 લોકોની વસતી ધરાવતા આ ગામમાં 827 ખોટાં જૉબ-કાર્ડ કાઢવાનો આ મામલો છે. જેમાં ખોટાં બૅન્કખાતાં ખોલાવી, તે ખાતાઓમાં મનરેગાના પૈસા જમા કરાવી એટીએમ મારફતે કથિત રીતે ઉપાડી લેવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોવાનું અહેવાલો જણાવે છે. આ ગામ પછી બનાસકાંઠાનાં બીજાં ગામોમાં પણ આવાં કૌભાંડો બહાર આવે તેવી શક્યતા છે.\n\nજોકે બાલુન્દ્રા ગામમાં કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે અને સરકારી તિજોરીમાંથી કહેવાતા આરોપીઓએ કેટલા રૂપિયાની ઉચાપત કરી છે, તેના વિશે તપાસ કરતા પોલીસઅધિકારી પાસે હજી સુધી કોઈ માહિતી નથી.\n\nજોકે બીજી બાજુ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ કૌભાંડને 'હિમશીલાનું ટોચકું' ગણાવીને તેમાં છેક ગાંધીનગર સુધીની સંડોવણીના આક્ષેપો કર્યા છે.\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનસા મૂસા પ્રથમઃ એ મુસ્લિમ જે હતો ‘ઇતિહાસનો સૌથી અમીર માણસ’\\nસારાંશ: સમયખંડઃ 1280-1337 , દેશઃ માલી, સંપત્તિઃ અકલ્પ્ય\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનસા મૂસા પ્રથમની સંપત્તિનો તાગ મેળવવાનું મુશ્કેલ છે\n\n'મની' મૅગેઝિનમાં 'ઇતિહાસના સૌથી અમીર માણસ'નો પરિચય આ શબ્દો વડે શરૂ થાય છે. મનસા મૂસા પ્રથમની એક ઓળખ એ પણ છે કે તેઓ ટિમ્બકટૂના રાજા હતા. \n\nમૂસા ખનીજ પદાર્થો અને ખાસ કરીને સોનાના જંગી ભંડારના માલિક હતા ત્યારે તેમણે માલી પર શાસન કર્યું હતું. આ એ જમાનો હતો જ્યારે સમગ્ર વિશ્વમાં સોનાની માગ ટોચ પર હતી.\n\nતેમનું અસલી નામ મૂસા કિટા પ્રથમ હતું, પણ સિંહાસન સંભાળ્યું, ત્યારથી તેઓ મનસા તરીકે ઓળખાવા લાગ્યા હતા. મનસાનો અર્થ થાય છે 'બાદશાહ.'\n\nપશ્ચિમી આફ્રિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનસુખ વસાવા : ભાજપના સાંસદે મોદી સરકાર પર 'દબાણ વધારવા' રાજીનામું ધર્યું હતું?\\nસારાંશ: \"ભારતીય જનતા પાર્ટીએ મને ક્ષમતા કરતાં વધુ આપ્યું છે. મનુષ્યના નાતે જાણેઅજાણે ભૂલ થતી હોય છે. મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ મને પક્ષ ક્ષમા કરે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનુસખ વસાવા\n\nસોશિયલ મીડિયા અને ન્યૂઝમાં મનસુખ વસાવાના રાજીનામાની જાહેરાત કરતો આ પત્ર વહેતો થયો, એના બીજા દિવસે મનસુખ વસાવાએ રાજીનામું આપવાની જાહેરાત પરત ખેંચી લીધી.\n\nતેમણે રાજીનામાના પત્રમાં લખ્યું હતું કે તેઓ બજેટસત્ર દરમિયાન લોકસભાના સ્પીકરને મળીને લોકસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપશે. જોકે એ પહેલાં જ તેમણે વિચાર માંડી વાળ્યો છે.\n\nગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા પુષ્ટિ કરી હતી.\n\nભરત પંડ્યાએ કહ્યું કે \"મનસુખભાઈની લાગણી દુભાઈ હતી, જેથી તેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનસુખ વસાવાએ રાજીનામું આપવાનો નિર્ણય પડતો કેમ મૂક્યો? મોદી સરકાર સામે પડવાનો મામલો શું છે?\\nસારાંશ: ભાજપના ભરૂચથી સંસદસભ્ય મનસુખ વસાવાએ રાજીનામું આપવાની જાહેરાત કરી એ બાદ બુધવારે ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓનું નિવેદન આવ્યું છે કે 'મનસુખ વસાવા રાજીનામું નહીં આપે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતાં કહ્યું કે મનસુખભાઈની લાગણી દુભાઈ હતી, જેથી તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.\n\nતેઓ કહે છે, \"તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી એ પછી પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે તેમની સાથે વાત કરી હતી. જે પછી આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ વાત કરી હતી.\"\n\nપંડ્યા ઉમેરે છે, \"પક્ષના નેતૃત્વન તરફથી સમસ્યાઓનું સમાધાન કરી આપવાની તેમને ખાતરી આપવામાં આવી હતી.\"\n\n\"જે પછી મનસુખભાઈએ કહ્યું છે કે મારા મનનું સમાધાન થયું છે અને રાજીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનિષ સિસોદિયાએ પોતાના OSD ની ધરપકડ વિશે શું કહ્યું?\\nસારાંશ: શનિવારે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, તે પહેલાં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમે આકાર લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ ગુરુવારની મોડીરાત્રે દિલ્હીના નાયબમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના ઓ.એસ.ડી. (ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી) ગોપાલ કૃષ્ણ માધવની રૂ. બે લાખના લાંચકેસમાં ધરપકડ કરી છે. \n\nચોક્કસ બાતમીના આધારે જી.એસ.ટી. (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ)ને લગતા એક કેસમાં કથિત રીતે રૂ. બે લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. \n\nવર્ષ 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને ત્યારે તેમને સિસોદિયાની ઓફિસમાં તહેનાત કરવામાં આવ્યા હતા. આરોપી DANICS (દિલ્હી, અંદમાન નિકોબાર આઇલૅન્ડ સિવિલ સર્વિસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનીલામાં નરેન્દ્ર મોદીએ પહેરેલા શર્ટની ખાસ વાતો\\nસારાંશ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. તેમની કોટી ખાસ કરીને ચર્ચામાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલિપિન્સ પહોંચેલા નરેન્દ્ર મોદી એક ખાસ પહેરવેશમાં નજરે પડ્યા. 'એપેક' અને 'આસિયાન'ની બેઠકમાં ભાગ લેવા મોદી ફિલિપિન્સ પહોંચ્યા હતા.\n\nનરેન્દ્ર મોદી સાથે બીજા દેશોના વડા પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ નેતાઓ પણ કંઇક આવા જ શર્ટમાં જોવા મળ્યા હતા. \n\nઆ વર્ષે 'આસિયાન'ની પચાસમી વર્ષગાંઠ છે.\n\nજો દુનિયાના દરેક દિગ્ગજ નેતા એક જેવા પહેરવેશમાં હોય તો જરૂરથી તેમાં કંઇક ખાસ હોવું જોઇએ.\n\nહકીકતમાં આ બરોગ તગાલોગ છે. તેને બરોંગ કે બરો પણ કહેવાય છે. આ ફૉર્મલ શર્ટ ફિલિપિન્સના રાષ્ટ્રીય પોશાક તરીકે પણ ઓળખાય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનુ ભાકર : 18 વર્ષની વયે નિશાનેબાજીમાં ગોલ્ડ મેડલ જીતનારાં ખેલાડી\\nસારાંશ: મનુ ભાકરની ગણના વિશ્વનાં સર્વશ્રેષ્ઠ શૂટર્સ એટલે કે નિશાનેબાજમાં થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકનારાં મનુ માત્ર 18 વર્ષનાં છે! તેમનો નેક્સ્ટ ટાર્ગેટ છે ટૉક્યો ઑલિમ્પિક્સ. તેઓ શૂટર હોવાની સાથે સાથે થંગ ટા માર્શલ આર્ટ્સના નેશનલ ચૅમ્પિયન પણ છે. \n\n(બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ 2020 માટે 4 મહિલા ખેલાડીઓને નૉમિનેટ કરવામાં આવ્યાં છે. જેમાં મનુ ભાકર સાથે દુતી ચંદ, કોનેરુ હમ્પી, રાની અને વિનેશ ફોગટનાં નામ સામેલ છે.)\n\nરિપોર્ટર - વંદના\n\nશૂટ-એડિટ - શુભમ કૌલ અને કેન્ઝ અલ મુનીર\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનુસ્મૃતિના મુદ્દે વારંવાર વિવાદ શા માટે સર્જાય છે?\\nસારાંશ: \"કોઈ પણ છોકરી હંમેશાં તેના પિતાના રક્ષણમાં રહેવી જોઈએ, લગ્ન પછી પતિ એ છોકરીનો રક્ષક હોવો જોઈએ. પતિના મૃત્યુ પછી તેણે તેનાં બાળકોની દયા પર નિર્ભર રહેવું જોઈએ. સ્ત્રી કોઈ પણ પરિસ્થિતિમાં સ્વતંત્ર થઈ શકતી નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના 148મા શ્લોકમાં આ વાત લખેલી છે, જે મહિલાઓ વિશેનો મનુસ્મૃતિનો દૃષ્ટિકોણ એકદમ સ્પષ્ટ રીતે દર્શાવે છે. \n\nમનુસ્મૃતિમાં દલિતો તથા મહિલાઓ વિશે એવા અનેક શ્લોક છે, જેને કારણે વારંવાર વિવાદ જન્મ્યા કરે છે. \n\nમહારાષ્ટ્રના રાજકારણી છગન ભુજબળને એક અજ્ઞાત વ્યક્તિએ લખેલો પત્ર મળ્યો હતો. એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે \"મનુસ્મૃતિ વિશે કશું કહેશો નહીં. અન્યથા તમારી હાલત પણ દાભોલકર જેવી થશે.\"\n\nબીબીસી મરાઠી સાથે વાત કરતાં છગન ભુજબળે કહ્યું હતું કે \"હું આવા પત્રોને મહત્ત્વ આપતો નથી. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનોજ સિન્હા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, જીસી મુર્મુનું રાજીનામું - Top News\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરના લેફ્ટન્ટ ગવર્નર (એલજી) જીસી મુર્મુએ રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવા ઉપરાજ્યપાલ મનોજ સિન્હા\n\nપૂર્વ કેન્દ્રીયમંત્રી મનોજ સિન્હાને જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે.\n\nમનોજ સિન્હા મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રેલરાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ગત વર્ષે તેઓ ગાઝીપુરથી પોતાની સીટ પરથી ચૂંટણી હારી ગયા હતા.\n\nમુર્મુએ અચાનક બુધવારે રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનોંધનીય છે કે ભારતીય સંસદે 5 ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી તેને કેન્દ્રશાસિત રાજ્ય બનાવી દીધું હતું, એ દિવસે જ મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનોરંજનની બદલાતી દુનિયામાં હવે ક્યાં સુધી ટકશે ટીવી?\\nસારાંશ: પોતાના ઘરના રસોડામાં ઓછાં કપડાં પહેરેલી એક યુવતી ફોન પર કોઈ સાથે વાત કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅમેરા, લાઇટ અને ઍક્શનના અવાજ સાથે જ તેઓ ટેક આપવામાં મશગૂલ થઈ જાય છે.\n\nતાજેતરમાં આવી રહેલી નવી વેબ સિરીઝનું આ દ્રશ્ય છે. \n\nઆ સિરીઝ મુંબઈની વિઝુઅલ કન્ટેન્ટ બનાવતી કંપની 'ધી વાયરલ ફીવર' એટલે કે ટીવીએફ પોતાની યૂટ્યૂબ ચેનલ પર લૉન્ચ કરશે. \n\nજેના સબ્સ્ક્રાઇબ કરનાર લોકોની સંખ્યા 38 લાખ છે.\n\nઆ પ્રેક્ષકોમાં યુવાનોની મોટી સંખ્યા છે અને પ્રોગ્રામ બનાવનાર પણ પ્રેક્ષકોની જેમ જ ઓછી વયના છે, આ ડિજિટલ ઇન્ડિયા છે. \n\nઆ ભારતના નવયુવકોની દુનિયા છે, અહીં ટીવી આઉટ અને ડિજિટલ પ્લેટફૉર્મ ઇન જેવી સ્થિતિ છે.\n\nમુંબઈના યુવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનોહર પર્રિકરના નાના ભાઈ કરિયાણાની દુકાન ચલાવે છે?- ફૅક્ટ ચેક\\nસારાંશ: ભારતના પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ સોશિયલ મીડિયા પર સેંકડો વખત એક તસવીર શૅર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવે છે એ તસવીર મનોહર પર્રિકરના ભાઈની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ગોવામાં એક સામાન્ય કરિયાણાની દુકાન ચલાવે છે.\n\nપરંતુ ફેસબુક પર શૅરચૅટ જેવાં અનેક ગ્રૂપ છે, જેમાં આ તસવીર સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માત્ર એક ખોટો પ્રચાર છે. તસવીરમાં દેખાતી વ્યક્તિ મનોહર પર્રિકરના ભાઈ નથી.\n\nકેટલાંક લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભાઈ ગણાવીને એક ચાવાળાની તસવીર પણ શૅર કરી છે. \n\nજેના વિશે બાદમાં જાણવા મળ્યું કે તેની સાથે યોગી આદિત્યનાથનો કોઈ સંબંધ નથી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nચાર વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચૂકેલા મનોહર પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મનોહર પર્રિકરનું નિધન : જ્યારે પર્રિકરે મોદી માટે ભાજપમાં માર્ગ મોકળો કર્યો\\nસારાંશ: ગોવાના મુખ્ય મંત્રી અને 'ફર્સ્ટ IITan CM' તરીકે જાણીતા મનોહર પર્રિકરનું નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્ટોબર 2000માં મનોહર પર્રિકર પ્રથમ વખત ગોવાના મુખ્ય મંત્રી તરીકે ચૂંટાયા હતા અને કેન્દ્ર સરકારના સંરક્ષણ પ્રધાનના પદ સુધી પહોંચ્યા હતા. \n\nસાદગીપૂર્ણ જીવન અને પ્રામાણિક નેતા તરીકેની છાપે તેમને સંરક્ષણ પ્રધાન બનાવવાના નિર્ણયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. \n\nમૂળતઃ ગોવાની કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારમાં કૅબિનેટ કક્ષાના પ્રધાન બની હોય તેનું આ અજોડ ઉદાહરણ હતું. \n\nમોદી માટે માન \n\nવર્ષ 2013માં ગોવા ખાતે આયોજિત ભાજપની રાષ્ટ્રીય કારિણીની બેઠકમાં પર્રિકરે મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સમયે તેઓ ગોવાના મુખ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મફત શાકભાજી પોલીસને મોંઘી પડી, આખા પોલીસ સ્ટેશન સામે જ કાર્યવાહી\\nસારાંશ: પટણામાં એક પોલીસ સ્ટેશનને જ લાઇન હાજર કરી દેવાયું હતું. તેનું કારણ છે 14 વર્ષીય શાકભાજી વેચતો એક કિશોર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરેશ (બદલાયેલું નામ) પોતાના પિતા સાથે પટણાની એક બજારમાં શાકભાજી વેચતો હતો અને પોલીસકર્મીઓ જ્યારે તેની પાસે મફતમાં શાકભાજી લેવા આવતા તો તે સ્પષ્ટ ઇનકાર કરી દેતો. \n\nપોલીસકર્મીઓએ જ્યારે શાકભાજીની ના સાંભળી તો તેમનાથી સહન ન થયું અને તેમણે તેને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધો. \n\nસુરેશના પિતાએ બીબીસીને જણાવ્યું, \"મારા બાળકની ભૂલ માત્ર એટલી હતી કે તે જિપ્સીમાં આવતા પોલીસકર્મીઓને મફત શાકભાજી આપતો ન હતો. આ જ વાતથી નારાજ થઈને પોલીસકર્મીઓ તેને 'જોઈ લેવાની' ધમકી આપતા હતા.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા vs CBIના મામલા વચ્ચે પ. બંગાળમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ\\nસારાંશ: પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં ભાજપના કાર્યલયમાં તોડફોડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલો જણાવી રહ્યા છે કે કાર્યાલયમાં ખુરશીઓ ફેંકી દેવામાં આવી છે, પક્ષનાં બેનર અને ઝંડા ફાડી નાખવામાં આવ્યા છે. \n\nઆ પહેલાં કૉલકાતામાં પોલીસ અને સીબીઆઈ વચ્ચેનો મામલો વધુ ગૂંચવાતો જોવા મળ્યો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસોમવાર બપોરે કૉલકાતા પોલીસે સીબીઆઈના જૉઇન્ટ ડાયરેક્ટ શ્રીવાસ્તવને સમન્સ પાઠવ્યાં હતાં. \n\nપોલીસે શ્રીવાસ્તવ પર કેસને આડા પાટે ચડાવવાનો આરોપ લગાવ્યો. \n\nતો બીજી બાજુ, સમગ્ર મામલે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહ મંત્રાલયને પોતાનો અહેવાલ સોંપી દીધો છે. \n\nનોંધનીય છે કે 'શારદા ચિટ ફંડ'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા બેનરજી : પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગુજરાતી ફૅક્ટરે નવી બેઠક શોધવાં મજબૂર કર્યાં?\\nસારાંશ: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં નંદીગ્રામ ખાતે જાહેરસભાને સંબોધિત કરી, જેમાં તેમણે કહ્યું કે તેઓ સ્થાનિક બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે. આ સાથે તેમણે કહ્યું કે 'ભવાનીપુર જો મારી મોટીબહેન છે, તો નંદીગ્રામ નાનીબહેન છે.' જોકે તેઓ ચૂંટણી પણ નંદીગ્રામથી જ લડાવાના હોવાની જાહેરાત થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ ગત મહિને નંદીગ્રામ વિસ્તારમાં તૃણમુલ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. એ પછી શક્તિપ્રદર્શન તથા અધિકારીને પડાકાર આપવાના હેતુથી મમતાએ આ રેલીનું આયોજન કર્યું હોવાનું માનવામાં આવે છે. \n\nગુજરાતી મૂળના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ પ્રધાન અમિત શાહની ઉપર પ્રહાર કરવા માટે મમતા બેનરજીએ 'બહારના લોકો'ના નામથી નિશાન સાધ્યું છે, જેના કારણે ગુજરાતી સહિત પરપ્રાંતીઓની બહુમતીવાળી પરંપરાગત ભવાનીપુર બેઠક ઉપર જોખમ જણાતું હોવાનું માનવામાં આવે છે. \n\nતૃણમૂલ કૉંગ્રેસે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા બેનરજી કહે છે કે દેશમાં કટોકટી જેવી સ્થિતિ, આ દાવામા સત્ય કેટલું?\\nસારાંશ: સીબીઆઈ સાથેની તકરાર બાદ ધરણાં પર બેસી ગયેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ દેશમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉલકાતા પોલીસ વડાની 'ચીટ ફંડ કૌભાંડ'માં તપાસ કરવાના સીબીઆઈના પ્રયાસને 'બંધારણ અને સંઘવાદ'ની ભાવના વિરુદ્ધ હોવાનું જણાવતાં મમતાએ દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને 'કટોકટી' ગણાવી છે. \n\nતો મમતા પર વળતો પ્રહાર કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નેતા પ્રકાશ જાવડેકરે પશ્ચિમ બંગાળમાં 'કટોકટી' જેવી સ્થિતિ પ્રવર્તી હોવાની વાત કરી છે. \n\nમમતા બેનર્જી અને રાજીવકુમાર\n\nજાવડેકરે કહ્યું, \"અમિત શાહ, યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઇરાનીનાં હેલિકૉપ્ટર ઊતરવાં ના દેવાય. શું આ લોકશાહી છે? શું આ કટોકટી ના કહેવાય?\"\n\nઆ દરમિયાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા બેનરજી રાષ્ટ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે ટકરાઈ શકે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ફટકો પડ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ચાણક્ય તરીકે ઓળખાતા દેશના ગૃહમંત્રી અમિત શાહ અફસોસ વ્યક્ત કરતા હશે કે પછી આસામમાં બીજી વખત સત્તા મેળવવાના સંકેતોથી રાહતનો શ્વાસ લેતા હશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંગાળના પરિણામોમાં મુખ્યમંત્રી મમત બેનરજીની 'ફાઇટર'ની છબિ વધારે સ્પષ્ટ થાય છે.\n\nમમતા બેનરજીની પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે. કેરળમાં એલડીએફ અને તમિલનાડુમાં ડીએમકે ગઠબંધનના કાર્યકરો પણ ઉજવણી કરી રહ્યા છે.\n\nભાજપે જે રીતે બંગાળમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને તેમના સમર્થકોમાં એવી આશા જગાવી હતી કે આ વખતે તેમનો જ વિજય થશે, તે દૃષ્ટિએ જોવામાં આવે તો ભાજપના મોટા નેતાઓના ઘરોમાં ઉદાસી છવાયેલી હશે.\n\nપરંતુ એ દૃષ્ટિકોણથી જોવામાં આવે કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી, તો આ વખતે તેને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા બેનરજીની પોલીસે CRPFના જવાનો સાથે મારપીટ કરી? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ બંગાળની પોલીસે મતદાન દરમિયાન ડ્યૂટી પર તહેનાત કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે : \"મમતા બેગમની પોલીસે કેન્દ્રીય જવાનોને પણ ન છોડ્યા. આ વીડિયોને શૅર કરો અને ચૂંટણીપંચ પાસે મોકલો.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદોઢ મિનિટના આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો અને શૅર કરવામાં આવ્યો છે. \n\nઆ વીડિયોને વધુ એક દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા શરણાર્થિઓએ કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો. \n\nપરંતુ બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે આ દાવા ભ્રામક છે. આ વીડિયોમાં એક રોષે ભરાયેલી ભીડને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમતા વિરુદ્ધ CBI: મમતા બેનરજીએ યાદ કરાવેલો ગુજરાતનો હરેન પંડ્યા મર્ડર કેસ શું છે?\\nસારાંશ: \"હરેન પંડ્યાની હત્યા કોણે કરી? હું તમને કહી શકું એમ છું.\" પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મંગળવારે પત્રકાર પરિષદ સંબોધતી વખતે આ વાત કહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી સાથે હરેન પંડ્યા\n\nતેમનું આ નિવેદન ગુજરાતના રાજ્યકક્ષાના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાના સંદર્ભમાં હતું.\n\nતાજેતરમાં હરેન પંડ્યા હત્યા કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. \n\nહરેન પંડ્યાનાં પત્ની જાગૃતિબહેને મમતાના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'સત્ય બહાર આવવું જોઈએ.'\n\nઆ સાથે જ મમતા બેનરજીના નિવેદનને કારણે એ પ્રકરણ ફરી એક વખત જનમાનસમાં તાજું થયું છે. \n\nહત્યાનો એ દિવસ \n\nગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ સાથે હરેન પંડ્યા\n\nતા. 26મી માર્ચ 2003ના દિવસે હર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમ્મી-પપ્પા વચ્ચેના ઝઘડાની સંતાનો પર ખરેખર માઠી અસર થાય?\\nસારાંશ: પતિ-પત્ની વચ્ચે દલીલબાજી થવી સ્વાભાવિક છે, પણ તેની તેમનાં સંતાનો પર વિવિધ સ્તરે અસર થતી હોય છે. આવી દલીલબાજીની પોતાનાં સંતાનો પર ઓછામાં ઓછી થાય એ માટે પેરન્ટ્સ શું કરી શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરમાં જે થતું હોય છે તેની બાળકોના માનસિક આરોગ્ય અને વિકાસ પર લાંબા ગાળા સુધી ખરેખર માઠી અસર થતી હોય છે.\n\nઅહીં માતાપિતા અને તેમનાં સંતાનો વચ્ચેના સંબંધ ઉપરાંત બીજી ઘણી બાબતો મહત્વની હોય છે.\n\nસંતાનના વિકાસમાં મમ્મી અને પપ્પા વચ્ચેનો મનમેળ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે.\n\nમાતાપિતા વચ્ચે મનમેળ ન હોય તો તેની માઠી તેમના સંતાનના માનસિક આરોગ્યથી માંડીને શૈક્ષણિક સફળતા તથા ભાવિ સંબંધ સુધીની તમામ બાબતો પર થાય છે.\n\nહા, માતાપિતા વચ્ચેની 'હકારાત્મક' દલીલબાજીમાંથી કંઈક સારું નીપજવાની શક્યતા પણ હોય છે. \n\nમોટાભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મમ્મી-પપ્પાને મળવા બાળકોએ બસના અન્ડરકેરેજમાં કરી મુસાફરી\\nસારાંશ: બસના અન્ડરકેરેજ એટલે કે સામાન રાખવાની જગ્યામાં છૂપાઈને 80 કિલોમીટર સુધી પ્રવાસ કરી ચૂકેલાં બે છોકરાઓના ફોટોગ્રાફ્સ જોઈને ચીનના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છોકરાઓ અન્ડરકેરેજમાં સંતાઈને બેઠેલા જોવા મળ્યા હતા\n\nએ બન્ને છોકરાઓ ચીનના દક્ષિણી ગુઆંગ્શી નજીકના એક ગામના રહેવાસી છે અને તેમણે તેમના મમ્મી-પપ્પાને મળવા માટે આ સાહસ કર્યું હતું. \n\nછોકરાઓના મમ્મી-પપ્પા પાડોશના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં કામ કરે છે, જ્યારે છોકરાઓ બોર્ડિંગ સ્કૂલમાં રહીને અભ્યાસ કરે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nટીચરે નોંધાવી ફરિયાદ\n\nછોકરાઓના ફોટોગ્રાફસ સોશિઅલ મીડિયા પર વાઇરલ થયા હતા\n\nએ છોકરાઓ ગૂમ થયા હોવાની ફરિયાદ તેમની ટીચરે 23 નવેમ્બરે નોંધાવી હતી. \n\nએ જ દિવસે બન્ને છોકરાઓ એક બસ સ્ટેશન પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મરાઠા અનામત : એ મરાઠા સરદાર જેમણે ભારતમાં સૌપ્રથમ અનામત લાગુ કરી\\nસારાંશ: લગભગ પાંચેક હજાર વર્ષોથી ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા પ્રવર્તે છે. જેને લઈને સમાજને વિવિધ જ્ઞાતિઓમાં વહેંચવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહુજી મહારાજ\n\nહાલમાં ભારતમાં જે જ્ઞાતિ આધારિત અનામત પ્રથા છે તેનો પાયો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નખાયો હતો.\n\nકોલ્હાપુર રાજ્યના રાજા શાહુજી મહારાજે આ અનામત પ્રથા શરૂ કરી હતી. શાહુજી મહારાજ મરાઠા વંશના રાજા હતા.\n\nઆ મામલે કોલ્હાપુરના ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંત કહે છે, \"વર્ષ 1902માં શાહુ મહારાજે તેમના રાજ્યમાં સામાજિક રીતે પછાત વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત આપી હતી.\"\n\n\"આ એક ક્રાંતિકારી નિર્ણય હતો. શાહુજીએ આ માટે એક મેમૉરેન્ડમ રજૂ કર્યું હતું જેને કડક રીતે અનુસરવામાં આવતું હતું.\"\n\nક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મરાઠા અનામત : સુપ્રીમ કોર્ટે રદ કરી એ અનામતનો મામલો શું છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની યોગ્યતા અંગે સુનાવણી કરતાં કહ્યું કે આરક્ષણની 50 ટકાની સીમાને તોડી ન શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે મરાઠા અનામતનો નિર્ણય રદ કર્યો\n\nમહારાષ્ટ્ર સરકારે અલગથી કાયદો બનાવીને મરાઠા સમુદાયને સરકારી નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપ્યું હતું.\n\nજસ્ટિસ અશોક ભૂષણે કહ્યું છે કે આ મામલામાં ચાર નિર્ણય આપવામાં આવ્યા, એક નિર્ણય જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ નઝીરનો છે.\n\nબીજો નિર્ણય જસ્ટિસ રાવનો છે, ત્રીજો નિર્ણય જસ્ટિસ ભટ્ટનો છે અને ચોથો નિર્ણય જસ્ટિસ ગુપ્તાનો છે.\n\nમરાઠા આરક્ષણ અંગે ફેંસલો સંભળાવતાં જસ્ટિસ ભૂષણે કહ્યું, \"અમે અનુભવ્યું કે ઇંદિરા સહાય જજમેન્ટની સમીક્ષા કરવાનું કોઈ કારણ નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મરાઠા-દલિત લવસ્ટોરી 'સૈરાટ' જેવો અંજામ ન થાય તે માટે અદાલતને આશરે\\nસારાંશ: મહારાષ્ટ્રના પુણે જિલ્લાનાં એક વિદ્યાર્થિની પોતાનાં માતાપિતા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાયદાનુ શિક્ષણ મેળવનારાં વિદ્યાર્થિનીનો આરોપ છે કે તેઓ બીજી કોઈ જ્ઞાતિના યુવકને પ્રેમ કરે છે અને તેઓ પોતાના પરિવારથી ખતરો અનુભવી રહ્યાં છે. \n\nસમાજમાં આંતરજ્ઞાતિય પ્રેમલગ્નનો વિરોધ કોઈ નવી વાત નથી. \n\nપ્રખ્યાત મરાઠી ફિલ્મ 'સૈરાટ'માં પણ આ જ પ્રકારની એક પ્રેમ કહાણી દર્શાવવામાં આવી હતી, જેમાં દલિત યુવકને પ્રેમ કરનારી ઉચ્ચવર્ગની યુવતીની તેના પતિ સાથે હત્યા કરી દેવામાં આવે છે. \n\nમુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરનાર યુવતીએ કહ્યું છે કે તેઓ મરાઠા જ્ઞાતિના છે અને માતંગ જાતિના યુવકને પ્રેમ કરે છે. \n\nતેમનો હાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મરાઠાઓની માગ સ્વીકારાઈ, પાટીદારોને આ રીતે અનામત મળે?\\nસારાંશ: મહારાષ્ટ્રની વિધાનસભામાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં 16 ટકા અનામત આપતું બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ વિધાનસભામાં આ બિલ રજૂ કર્યું હતું જેને વિરોધ પક્ષોએ પણ ટેકો આપ્યો હતો.\n\nઆ બિલને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલ વિધાનપરિષદમાં જશે.\n\nઆજ સવારથી સમગ્ર રાજ્યની આ બિલ પર નજર હતી જે વિધાનસભામાં રજૂ થવાનું હતું.\n\nમરાઠાઓની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી.\n\nજેમની ભલામણો સાથેનું બિલ આજે મુખ્ય મંત્રીએ 12 વાગ્યે વિધાનસભામાં રજૂ કર્યું હતું.\n\nઆ સમિતિના રિપોર્ટમાં મરાઠાઓને સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગની અંદર અનામત આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મરાઠાઓને અનામત, પણ અન્ય જાતિઓ પ્રત્યે દુર્લક્ષ ક્યાં સુધી?\\nસારાંશ: મહારાષ્ટ્ર કૅબિનેટ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાએ પણ મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાની મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં આ પહેલાં એસસી-એસટી વિમુક્ત જનજાતિ અને પછાત જાતિઓ માટે 52 ટકા અનામત મળતી હતી. \n\nહવે મરાઠા અનામતની સાથે વાત કરવામાં આવે તો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 68 ટકા થઈ ગઈ છે. તામિલનાડુમાં પણ 69 ટકા અનામત છે.\n\nમરાઠા અનામતની તરફેણ અને વિરોધમાં જોરદાર તર્ક રહેલો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારે તરફેણ વાળો રસ્તો પસંદ કર્યો છે. મરાઠા અનામતના જાણવા જેવા તર્ક.\n\n- મરાઠા સમુદાય હિંદુ વર્ણ વ્યવસ્થામાં ના તો બ્રાહ્મણ છે, ના તો ક્ષત્રીય અને ના તો વૈશ્ય. મતલબ કે મરાઠા ચોથો વર્ણ છે, જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલાલા ભણવા આવી ઑક્સફોર્ડ યુનિવર્સિટી, પહેલા લેક્ચરમાં આપી હાજરી\\nસારાંશ: ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે રાત દિવસ મહેનત કરવી પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2012માં મલાલાને છોકરીઓની શિક્ષા માટે અવાજ ઉઠાવવા પર ગોળી મારી દેવાઈ હતી\n\nપણ ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હોય છે કે જેમની સફર મલાલા યુસુફઝઈ જેવી હોય છે. \n\nદુનિયાની પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવનારી મલાલા યુસુફઝઈની એક તસવીર ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહી છે. \n\nઆ તસવીરમાં તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પોતાના પહેલા લેક્ચર વિશે વાત કરી હતી.\n\nઆ એ જ મલાલા છે કે જેમને પાંચ વર્ષ પહેલા આતંકીઓએ માથા પર ગોળી મારી દીધી હતી.\n\nતેની પાછળ કારણ હતું કે મલાલા યુસુફઝઈ છોકરીઓના શિક્ષણનો એક અવાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલાલાએ રખાઇનની હિંસા અંગેના તથ્યો જાણવાં જોઇએ: ગ્લોબલ ટાઇમ્સ\\nસારાંશ: નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત પાકિસ્તાનની મલાલા યૂસુફઝઈએ મ્યાનમારના રખાઈન વિસ્તારમાં રોહિંગ્યા મુસલમાનો સામે થઈ રહેલી હિંસા અંગે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં મલાલાએ જણાવ્યું હતું કે જ્યારે પણ તે મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોની પીડાની ખબર જોવે છે ત્યારે તે અંદરથી દુ:ખી થઈ જાય છે.\n\nચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે મલાલાના નિવેદની ટીકા કરી છે. \n\nમલાલાએ નિવેદનમાં જણાવ્યું હતું, ''હિંસા રોકાવી જોઈએ. મેં મ્યાનમારના સુરક્ષાદળો દ્વારા માર્યા ગયેલા એક નાના બાળકની તસવીર જોઈ. આ બાળકોએ કોઈ પર હુમલો કર્યો નહોતો, પરંતુ તેમને બેઘર કરી દેવામાં આવ્યાં છે. જો તેમનું ઘર મ્યાનમારમાં નથી તો તેઓ પેઢીઓથી ક્યાં રહેતાં હતાં?''\n\nમલાલાએ વધુમાં લખ્યું, ''રોહિંગ્યા મુસલમાનોને મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલેરિયાઃ સૌથી જીવલેણ બીમારી, દુનિયાને ફરી ભરડો લેશે?\\nસારાંશ: છેલ્લા દસ વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે મલેરિયાના કેસોમાં થતો ઘટાડો અટકી પડ્યો છે. તેના કારણે ઘણીવાર જીવલેણ સાબિત થતી આ બીમારી ફરી માથું ઉંચકે તેવી ચિંતા ઊભી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનમાં કોમનવેલ્થ દેશોના નેતાઓ એકઠા થયા ત્યારે તેમનું આ બાબત તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. નિષ્ણાતો અને બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશનના સહસંસ્થાપક બિલ ગેટ્સે નેતાઓને રોગને કાબૂમાં લેવા માટે વધુ ફંડની ફાળવણી કરવા વિનંતી કરી હતી. \n\n2016માં દુનિયાની લગભગ અડધોઅડધ વસતિ પર મલેરિયા થવાનું જોખમ હતું. \n\n91 દેશોમાં મલેરિયાના 21.6 કરોડ કેસો નોંધાયા હતા, જે 2015ના વર્ષ કરતાં 50 લાખ વધારે હતા.\n\nઅમેરિકાના કેટલાક ભાગોમાં તથા અગ્નિ એશિયા, વેસ્ટર્ન પેસિફિક અને આફ્રિકામાં મલેરિયાના કેસો વધી રહ્યા છે. દુનિયાના અન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલેરિયાની નવી દવા જેના એક ડોઝથી બીમારી દૂર થશે\\nસારાંશ: મલેરિયામાંથી સાજા થયેલા દર્દીના લીવરમાં તેના જંતુના અંશ ક્યાંક રહી જતા હોય છે. તેને કારણે વારંવાર મલેરિયા થવાનું જોખમ તોળાયેલું રહેતું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રીતે દર વર્ષે મલેરિયાથી બીમાર થતા દર્દીઓની સંખ્યા 85 લાખ છે પણ તેનો અસરકારક ઇલાજ હવે શોધી કાઢવામાં આવ્યો છે. \n\n'પ્લાઝમોડિયમ વિવોક્સ' નામના આ મલેરિયાની ઇલાજની એક ખાસ દવાને હાલમાં અમેરિકામાં મંજૂરી આપવામાં આવી છે. \n\nછેલ્લા 60 વર્ષથી આ સંબંધે ચાલી રહેલા પ્રયાસો બાદ વિજ્ઞાનીઓને હવે સફળતા મળી છે. \n\nઆ દવાનું નામ ટેફ્નોક્વાઇન છે અને હવે દુનિયાભરના ઔષધ નિયામકો એ દવાની અસરકારકતાના દાવાની તપાસ કરી રહ્યા છે, જેથી મલેરિયાના દર્દીઓને તેના વડે સાજા કરી શકાય. \n\nવારંવાર થતો મલેરિયા\n\nપ્લાઝમોડિયમ વિવોક્સ મલેરિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલેશિયા: 92 વર્ષની વયે આ વ્યક્તિ વડાપ્રધાન બનશે\\nસારાંશ: મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે સામાન્ય ચૂટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી આયોગે કહ્યું છે કે મહાતિરે વિપક્ષી સંગઠનના ચૂંટણીમાં 115 સીટો પર જીત મેળવી છે. સરકાર બનાવવા માટે નક્કી કરેલી 112ની સીમા કરતાં વધારે છે. \n\n92 વર્ષના મહાતિરએ બારસિન નેશનલ (બીએન) ગઠબંધનને ચૂંટણીમાં ધોબી પછાડ આપી છે. આ પક્ષ છેલ્લા 60 વર્ષોથી સત્તામાં હતી. \n\nજીત્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં મહાતિરે કહ્યું કે અમારે કંઈ નથી જોઈતું, અમે માત્ર કાયદાનું શાસન લાવવા માગીએ છીએ. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમને આશા છે કે શપથ ગ્રહણ સમારોહ આવતા ગુરુવારે યોજાઈ શકે છે. શપથ લેતા જ મહાતિર દુનિયાના સૌથી વૃદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલેશિયાની હાઈકોર્ટે ખ્રિસ્તીઓને 'અલ્લાહ' શબ્દ વાપરવા છૂટ કેમ આપી?\\nસારાંશ: ઈશ્વરને પ્રાર્થના સમયેના સંબોધન વેળા 'અલ્લાહ' શબ્દોનો ઉપયોગ કરવા માટે મલેશિયાની કોર્ટે ખ્રિસ્તીઓને છૂટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મલેશિયામાં એક નીતિ હતી કે ખ્રિસ્તીઓ પ્રાર્થનામાં 'અલ્લાહ' શબ્દ નહોતા વાપરી શકતા. પણ દાયકાઓ લાંબી કાનૂની લડત બાદ આખરે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.\n\nખ્રિસ્તી સમુદાયની એક વ્યક્તિ પાસેથી કેટલીક સામગ્રી જપ્ત કરાઈ હતી જેમાં 'અલ્લાહ' શબ્દ પણ સામેલ હતો. તેમણે બાદમાં કોર્ટમાં લડત ચલાવી હતી.\n\nમલેશિયામાં બિન-મુસ્લિમ લોકો આ શબ્દ વાપરતા હતા તે મુદ્દે હિંસા અને તણાવના બનાવો પણ નોંધાયા હતા.\n\nમલેશિયામાં બે તૃતિયાંશ વસતિ મુસ્લિમોની છે પણ ખ્રિસ્તીઓ પણ મોટા પ્રમાણમાં છે.\n\nખ્રિસ્તી સમુદાયોની દલીલ છે કે તેઓ અરબીમાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલેશિયામાં પામ ઑઇલનો વેપાર કરતાં ભારતીયો કેમ પરેશાન છે?\\nસારાંશ: મલેશિયા અને ભારત બંને દેશોના સબંધો શરૂઆતથી સારા હતા છે પણ હવે બંને દેશોના સબંધો વણસી રહ્યા છે અને તેને કારણે મલેશિયામાં રહેતાં ભારતીયો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદ કાશ્મીર અને નવા નાગરિકતા સંશોધન કાયદા પર મોદી સરકારની ટીકા કરતા હોવાથી બંને દેશોના સબંધ બગડી ગયા છે. \n\nપામની ખેતીમાં ક્યારેક તેમને પોતાનું ભવિષ્ય નજરે પડતું હતું. પરંતુ ભારત સાથે મલેશિયાના સબંધો બગડતા તેમના જીવનમાં અસ્થિરતા પેદા થઈ ગઈ છે.\n\nકુઆલાલમ્પુરમાં ભારતીય મૂળના વેપારી વી.કે. રેગુ કહે છે, \"અમને ભારતમાંથી બે અબજ રિંગ્ગિટનો પામ ઑઇલનો ઑર્ડર મળ્યો હતો. ભારતની પ્રતિક્રિયાની અમારા જેવા લોકો પર ઘેરી અસર પડી છે. પામ ઑઇલની નિકાસ સાથે જોડાએલા લગભગ તમામ નાના-મોટા વે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલેશિયામાં ‘ફેક ન્યૂઝ’ બદલ 10 વર્ષ સુધીની સજાની દરખાસ્ત\\nસારાંશ: 'ફેક ન્યૂઝ' ના દૂષણનો સામનો કરવા મલેશિયા સરકારે નવો કાયદો ઘડવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં 'ફેક ન્યૂઝ' ફેલાવનારાઓને દસ વર્ષ સુધીની જેલસજાની જોગવાઈ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુઆલાલમ્પુરમાં પ્રવાસીઓને ફેક ન્યૂઝના જોખમો વિશે ચેતવવામાં આવે છે\n\nઆ ફેક ન્યૂઝ વિરોધી ખરડા અનુસાર, ખોટા સમાચાર ફેલાવવા બદલ દોષી પૂરવાર થનારા લોકોને કારાવાસની સજા કરવામાં આવશે અથવા 1.28 લાખ ડોલર એટલે કે અંદાજે 83 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સજા કરવામાં આવશે.\n\nમલેશિયામાં થોડા સપ્તાહોમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં સોમવારે આ ખરડો સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. \n\nભિન્નમતને દબાવી દેવા માટે સત્તાવાળાએ ફેક ન્યૂઝ વિરોધી ખરડો રજૂ કર્યો હોવાનો આક્ષેપ આ ખરડાના વિરોધીઓએ કર્યો હતો. \n\nઆ ખરડામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મલેશિયામાંથી 18.73 અબજ રૂપિયાના મૂલ્યનાં હીરા-ઝવેરાત જપ્ત\\nસારાંશ: ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રઝાક અને તેમનાં પત્ની રોસમાહ મન્સોર સાથે સંકળાયેલી પ્રોપર્ટીઝમાંથી મલેશિયાની પોલીસે 273 મિલિયન ડૉલર્સ એટલે કે અંદાજે 18.73 અબજ રૂપિયાના મૂલ્યનાં હીરા-ઝવેરાત, હેન્ડ બૅગ્ઝ અને રોકડ જપ્ત કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુઆલાલમ્પુરમાં આવેલી પ્રોપર્ટીઝમાંથી મોંઘીદાટ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.\n\nસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ વનએમડીબી સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના ભાગરૂપે આ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.\n\nએ સામગ્રીમાં સોળ લાખ ડૉલર્સના મૂલ્યના ગોલ્ડ તથા ડાયમંડ નેકલેસ, 14 રત્નજડીત મુગટ અને હર્મેસની 272 મોંઘીદાટ બૅગ્ઝનો સમાવેશ થાય છે.\n\nનજીબ રઝાકે રચેલા એ ફંડમાં અબજો ડૉલરની ગોલમાલ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.\n\nમેમાં યોજાયેલી ચૂંટણીમાં આઘાતજનક હાર પછી નજીબ રઝાક સામે તપાસ ચાલી રહી છે. \n\nજ્વેલરીની 12 હજાર આઇટમ્સ\n\nપોલીસ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો 82 વર્ષના શ્રીધરને, શા માટે તેમણે 66 વર્ષે કપાવ્યા નખ\\nસારાંશ: એક પરિવહન બસ જેટલા લાંબા નખ, જેને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં ચાલી રહેલા એક પ્રદર્શનમાં રાખવામા આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનો સંબંધ 82 વર્ષનાં શ્રીધર સાથે છે, જેમણે 66 વર્ષ સુધી (વર્ષ 1952 થી માંડીને અત્યાર સુધી) નખને વધવા દીધા હતા.\n\n17 નવેમ્બર 2014 માં સૌથી લાંબા નખ માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું.\n\nઆ દરમિયાન તેઓ પોતાના જમણા હાથના નખને કાપતા રહ્યા જેથી તેમને પોતાનું દરરોજનું કામ કરવામાં સરળતા રહી શકે.\n\nગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ મુજબ, જ્યારે છેલ્લી વખત શ્રીધરના નખનું માપ લેવામાં આવ્યું, ત્યારે તે 909.6 સૅન્ટિમીટર હતું.\n\nનખના કારણે હાથને થયેલું નુકસાન\n\nહવે શ્રીધરે પોતાના ડાબા હાથના નખ કપા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો અમેરિકાની રમત રમતી આ ભારતીય યુવતીઓને!\\nસારાંશ: તમે યુવતીઓને ઘણી રમતો રમતા જોઈ હશે પરંતુ રગ્બી રમતા જોઈ છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌપ્રથમ તો રગ્બી એટલે શું અને તે કેવી રીતે રમવી તેનાથી જ મોટાભાગના લોકો અજાણ હશે.\n\nપંરતુ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહેલી યુવતીઓ હવે આ રમતમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે.\n\nસમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો આફ્રિકાના આ ‘ફૂંગસુક વાંગડૂ’ને\\nસારાંશ: બર્નાર્ડ ટાન્ઝાનિયાની ઇન્વેન્ટર સ્કૂલ 'ટ્વેન્ડ'ના ડાયરેક્ટર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્વેન્ડ સેંકડો સંશોધકોને જગ્યા, વસ્તુઓ અને માર્ગદર્શન આપે છે.\n\nછેલ્લાં પાંચ વર્ષથી ચાલતા આ વર્કશોપમાં 100 શોધ થઈ છે.\n\nખેતી ટાન્ઝાનિયાનો મુખ્ય વ્યવસાય છે.\n\nટ્વેન્ડના મોટા ભાગનાં સંશોધનો પણ ખેતી સાથે સંકળાયેલા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો એવી મહિલાઓને જેમણે ઘરે બેઠાં કર્યાં સપનાં સાકાર!\\nસારાંશ: 34 વર્ષનાં તનુશ્રી ચૌધરીનું પ્રથમ બાળક તેમનાં પેટમાં હતું ત્યારે તેમના સુપરવાઇઝરે તેમને કહ્યું કે તેમણે હવે સપનાં જોવા બંધ કરી દેવા જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ કૉમ્પ્યુટેશનલ બાયોલોજિમાં ડૉક્ટોરેટ કરી રહ્યાં હતાં. તેઓ લોકોનાં આરોગ્ય માટે કામ કરવા માંગતા હતાં.\n\nતેમના સુપરવાઇઝરે કહ્યું હતું કે તેઓ હવે પરિણીત છે તો PhDની શું જરૂર છે? તેમણે પરિવારની સંભાળ લેવી જોઈએ.\n\nતેમને કોલકત્તાની પ્રતિષ્ઠિત સંસ્થામાંથી ભણીને ડ્રગ્સ અંગે સંશોધન કરવું હતું. નવી દવાઓ વિક્સાવવી હતી. \n\nપરંતુ તેમનાં લગ્ન થઈ ગયાં અને પતિની નોકરીને કારણે હૈદરાબાદ જવું પડ્યું.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેઓ કહે છે કે પરિણીત મહિલાઓ પાસે પરિવારની સંભાળ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે અને પરિવાર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો થ્રી-ડી પ્રિન્ટેડ ઘરમાં રહેવા જનારા વિશ્વના પ્રથમ પરિવારને\\nસારાંશ: તમે થ્રી-ડી પ્રિન્ટરથી બનેલી નાની-મોટી વસ્તુઓ જોઈ હશે અને ચિત્રો પણ જોયા હશે. પરંતુ શું તમે થ્રી-ડી પદ્ધતિથી તૈયાર થયેલું ઘર જોયું છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાર રૂમના આ ઘરને બનાવવામાં 54 દિવસ લાગ્યા. વિશ્વમાં પ્રથમ વખત થ્રી-ડી પ્રિન્ટરથી તૈયાર થયેલા ઘરમાં રહેવા જનારો પરિવાર ફ્રાંસનો છે. \n\n95 ચો.મી.નું આ ઘર તૈયાર થયું તેને ‘વોઇલા’ નામ અપાયું છે. \n\nબાંધકામ ક્ષેત્રમાં આ એક નવું ઇનૉવેશન છે. તેનાથી પારંપરિક મકાનો કરતાં સસ્તી કિંમતમાં મકાન બનાવવાની આશા જાગી છે.\n\nવળી આ ઘરમાં વિશિષ્ટ દીવાલો અને ડિઝાઇન છે. તેમાં ડિજિટલ તકનિકથી દિવ્યાંગો માટેની સુવિધા વિકસાવવામાં આવી છે.\n\nઆર્કિટેક્ટ અને વિજ્ઞાનીઓએ કઈ રીતે અને કેટલામાં આ ઘર તૈયાર કર્યું તે જાણવા જુઓ આ વીડિયો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો યૂકેના એ દાદીને જેમણે લીધી ફાઇઝરની પ્રથમ રસી\\nસારાંશ: બ્રિટનમાં રહેતા 90 વર્ષના માર્ગારેટ કીનનની જેઓ પરીક્ષણ સિવાય કોરોના વાઇરસની ફાઇઝર રસી લેનારા વિશ્વના પહેલા વ્યક્તિ બની ગયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને આને કોવિડ19 સામેની લડાઇમાં મોટુ પગલું ગણાવ્યું છે.\n\nઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે બ્રિટનમાં 60 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.\n\nફાઇઝર બાયૉ-એન-ટેકની રસીની અરસકારકતા 90 ટકાથી વધારે હોવાનું ગણાવાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો સુરતની યુવતીઓનાં 'પૅડદાદી'ને\\nસારાંશ: \"ભારતમાં લોકો ઘણી વસ્તુઓનું દાન કરે છે પણ સૅનિટરી પૅડ અને આંતરવસ્ત્રોનું દાન સૌથી ઓછું કરવામાં આવે છે, પણ જેઓ આ વસ્તુ ખરીદવા માટે અસમર્થ હોય તેમની પરિસ્થિતિ શું હશે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચિંતાજનક વિચાર સુરતના 62 વર્ષીય મીના મહેતાનો છે.\n\nજેમને સુરતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતી કિશોરીઓ 'પૅડવાલી દાદી' અને સ્લમ વિસ્તારની યુવતીઓ 'પૅડવાલી બાઈ'ના હૂલામણા નામથી ઓળખે છે.\n\nઆપ 'પૅડમૅન' વિશે તો જાણતા હશો પણ આ પૅડવાલી દાદી વિશે તમને કદાચ ખબર નહીં હોય.\n\nદર મહિને 5000 પૅડ વહેંચતા મીના મહેતા સ્કૂલેસ્કૂલે ફરીને જરૂરિયાતમંદ કિશોરીઓને અને સ્લમ વિસ્તારોમાં રહેતી યુવતીઓને મફતમાં એક કિટ આપે છે.\n\nઆ કિટ એવી છે જેના વિશે જાણીને ઇન્ફોસિસના સુધામૂર્તિ પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.\n\nઅભિયાનને લીધે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળો, બે પગ વગરના ફાસ્ટ બૉલરને, જે લોકોને પ્રેરણા આપી રહ્યો છે\\nસારાંશ: ઝુલ્ફીકાર અલીને નાનપણથી બે પગ નથી, છતાં તેઓ અસરકારક રીતે ફાસ્ટ બૉલિંગ કરી શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ પાકિસ્તાનના એબટાબાદની ટીમના કૅપ્ટન છે અને સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ પણ જીત્યા છે. \n\nજ્યારે તેઓ ક્રિકેટ નથી રમતા હોતા ત્યારે તેઓ દુકાન સંભાળે છે અને આજીવિકા રળે છે. \n\nઝુલ્ફીકાર પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માગે છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મળ્યો એવો માઇક્રોબ જે મૅલેરિયા ફેલાતો અટકાવી દેશે\\nસારાંશ: વિજ્ઞાનીઓએ એવો માઇક્રોબ શોધી કાઢ્યો છે જે સંપૂર્ણપણે મચ્છરોને મૅલેરિયાના ચેપથી બચાવી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્યા અને યુ.કે.માં કામ કરી રહેલી ટીમનું કહેવું છે કે આ શોધને કારણે મૅલેરિયાના રોગને અટકાવવામાં \"જબરદસ્ત શક્યતા\" ઊભી થઈ છે. \n\nમૅલેરિયા ચેપગ્રસ્ત મચ્છર કરડે તેના કારણે થાય છે, એટલે મચ્છરને જ ચેપથી બચાવી લેવાય તો લોકો પણ સલામત થઈ જાય.\n\nસંશોધકો હવે એ બાબતની તપાસ કરી રહ્યા છે કે ચેપગ્રસ્ત મચ્છરોને જંગલોમાં છોડી દેવા કે પછી રોગને અટકાવવા માટે બીજકણનો ઉપયોગ કરવો.\n\nમાઇક્રોબ શું છે?\n\nમૅલેરિયા અટકાવતા જંતુ (બગ) માઇક્રોસ્પૉરિડિયા એમબીની શોધ કેન્યાના લેક વિક્ટોરિયા પાસે મચ્છરોના અભ્યાસ દરમિયાન થઈ હતી. જી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાનું અભિયાન ફરી શરૂ?\\nસારાંશ: જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાના ભારતના અભિયાનને ફરી એકવખત બળ મળતું દેખાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં જ ભારતમાં બ્રિટનના હાઈ કમિશનર ડોમિનિક એસ્કૉથે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આતંકવાદીઓની યાદીમાં મસૂદ અઝહરને સમાવવા અંગે તેઓ આશાવાદી છે.\n\nતેમણે કહ્યું કે જે દેશ(ચીન) યાદીમાં નામ ઉમેરવા અંગે વાંધો ઉઠાવતો રહ્યો છે, તે વાંધો પરત લેશે અને બ્રિટન આ અંગે રાહ જોઈ રહ્યું છે. ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ 'આશાવાદી' છે કે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાશે.\n\nમાર્ચ 2019માં મસૂદ અઝહરને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદી' જાહેર કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને અમેરિકા, ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મસ્જિદમાં નમાજ પઢવી એ ઇસ્લામનું અભિન્ન અંગ નથી : સુપ્રીમ કોર્ટ\\nસારાંશ: રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ સંબંધિત એક કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે નમાજ પઢવીએ ઇસ્લામનો ભાગ છે, પરંતુ માત્ર મસ્જિદમાં જ નમાજ પઢવામાં આવે તે જરૂરી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વોચ્ચ અદાલતે ઇસ્માઇલ ફારુકી કેસને બંધારણીય ખંડપીઠ પાસે નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.\n\nસુપ્રીમ કોર્ટે 2-1ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો અને ઠેરવ્યું હતું કે ઇસ્માઇલ ફારુકી કેસને વ્યાપક સુનાવણી કે બંધારણીય બેન્ચ સમક્ષ સુનાવણીની જરૂર નથી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે 1994માં તેમના ચુકાદામાં ઠેરવ્યું હતું કે મસ્જિદમાં નમાજ પઢવીએ ઇસ્લામમાં અનિવાર્ય નથી.\n\nત્રણ જજોમાંથી મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ દીપક મિશ્રા તથા જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે આ કેસ રામ મંદિર તથા બાબરી મસ્જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અંગે ઇસ્લામ શું કહે છે?\\nસારાંશ: 'ખુદા કી બંદીઓને ખુદા કી મસ્જિદ મેં જવાથી રોકો નહીં.' \n\n'તમારામાંથી કોઈની સ્ત્રી મસ્જિ દ માં જવાની પરવાનગી માગે તો તેને ના ન કહો' \n\n'મસ્જિદોમાં સ્ત્રીઓનો જે ભાગ છે, તેમાંથી તેમને ન રોકો' \n\n'પોતાની મહિલાઓને મસ્જિદમાં જવાની ના ન કહો' \n\n'જ્યારે તમારી મહિલાઓ રાત્રે મસ્જિદ જવાની પરવાનગી માગે તો તેમને પરવાનગી આપી દો' \n\nઆ વાત કોણ, કોને અને ક્યારે કહી રહ્યું છે. આ વાત સાડા ચૌદશો વર્ષ અગાઉની છે. ઇસ્લામના પયગંબર હજરત મોહમ્મદે કહ્યું હતું. આ ફરમાન પુરુષોને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મામલો મસ્જિદમાં આવવા-જવાનો હતો. સ્પષ્ટ છે કે આમાં વાત મહિલાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. \n\nશું આ માત્ર ધાર્મિક મુદ્દો છે?\n\nજો વાત આટલી સ્પષ્ટ છે તો આના પર આજે કોઈ પ્રકારની ચર્ચા થવી જોઈતી ન હતી. \n\nપરંતુ સમયાંતરે મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ અને નમાઝ અદા કરવાનો મુદ્દો ચર્ચામાં આવી જાય છે. \n\nઆ મુદ્દો એવી છબી ઊભી કરે છે, જેથી લાગે છે કે ઇસ્લામ ધર્મની મૂળ ભાવના મસ્જિદમાં મહિલાઓના પ્રવેશની વિરુદ્ધમાં છે. \n\nકેટલાક મહિનાઓ પહેલાં સુપ્રીમ કોર્ટમાં મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ અંગેની એક અરજી કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મસ્જિદો પર હુમલા પછી શ્રીલંકામાં કટોકટી, કેબિનેટે મંજૂરી આપી\\nસારાંશ: મસ્જિદો અને મુસ્લિમોની દુકાનો પર સિલસિલાબંધ હુમલા બાદ શ્રીલંકાની કેબિનેટ દેશમાં કટોકટી જાહેર કરવા માટે સહમત થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોલંબોથી મળતી પ્રારંભિક માહિતી અનુસાર એમ કહેવામાં આવી રહ્યું છે કે કટોકટી જાહેર થઈ ગઈ છે.\n\nજોકે, હજી સુધી કટોકટી લાગુ થવાની ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી. કેંડી શહેરના કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લગાવી દેવાયો છે.\n\nકેંડીથી મળતા અહેવાલો અનુસાર બૌદ્ધ ધર્મને માનનારા સિંહાલી લોકોએ મુસ્લિમોની દુકાનો પર હુમલા કર્યા અને તેમાં આગ લગાડી દીધી. \n\nસળગી ગયેલી એક ઇમારતમાંથી એક મુસ્લિમ વ્યક્તિનો મૃતદેહ મળ્યા બાદ શ્રીલંકામાં પોલીસને શંકા છે કે આ ઘટનાનો હિંસક પ્રત્યુત્તર અપાશે અને સ્થિતિ વણસશે.\n\nશ્રીલંકામાં યોજાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમની નોટિસ, ધર્મ આ મામલે શું કહે છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ દંપતીએ અરજી કરી છે કે મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવે અને પુરુષો સાથે જ તેમને નમાજ પઢવા દેવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુણેના આ મુસ્લિમ દંપતી અનુસાર તેમને એક મસ્જિદમાં નમાજ પઢવાથી રોકવામાં આવ્યું હતું, જે બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. \n\nઆ અરજી પર સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય મહિલા આયોગ, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને કેન્દ્ર સરકારને એક નોટિસ ફટકારી છે. \n\nસુપ્રીમ કોર્ટે કહ્યું છે, \"અમે તમારી અરજી પર સબરીમાલાના અમારા ચુકાદાને કારણે સુનાવણી કરી શકીએ છીએ.\"\n\nમસ્જિદોમાં મહિલાના પ્રવેશનો આ મામલો કોર્ટની નોટિસથી ફરી ચર્ચામાં આવ્યો છે પરંતુ આ મામલે વર્તમાન સમયમાં ધર્મ શું કહે છે? \n\nશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાગઠબંધન: 'મોદી આ ભીડ જોશે તો વિવેકભાન ગુમાવી દેશે' - માયાવતી\\nસારાંશ: લગભગ 25 વર્ષ બાદ સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષના વડાઓએ સહરાનપુર ખાતે સંયુક્ત જાહેરસભાને સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માયાવતીની રેલીમાં ચંદ્રશેખર આઝાદ રાવણની તસવીરો જોવા મળી\n\nમાયાવતીએ કહ્યું હતું કે જો ઈવીએમ સાથે ચેડાં ન થાય તો ભાજપનું પતન નિશ્ચિત છે.\n\nઆ રેલીમાં માયાવતી અને અખિલેશ યાદવ ઉપરાંત રાષ્ટ્રીય લોકદળના વડા અજીતસિંહ તથા ઉપાધ્યક્ષ જયંત ચૌધરી હાજર રહ્યાં હતાં.\n\nસહરાનપુર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાત બેઠકો ઉપર તા. 11મી એપ્રિલે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે.\n\nમોદી 'સરાબ' સહિત ઘણું બોલશે \n\nમોદી મહાગઠબંધનને 'મહા મિલાવટ' ગણાવે છે\n\nબસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું, \"આ રેલીમાં ઊમટી પડેલી ભીડ અંગે વડા પ્રધાન મોદીને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાગુજરાત આંદોલન : જ્યારે અલગ ગુજરાતની માગણી માટે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા\\nસારાંશ: આઠ ઑગસ્ટ, ઐતિહાસિક મહાગુજરાત આંદોલનના શહીદ દિવસ તરીકે ઓળખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાગુજરાત આંદોલન વખતના તોફાનો\n\nત્યારે તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ચાલેલાં મહાગુજરાત આંદોલનમાં અનેક લોકો શહીદ થયા હતા.\n\nમહાગુજરાત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં અમદાવાદના લાલદરવાજા ખાતે આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં શહીદ સ્મારક બનાવવાની માગણી સાથે લગભગ એક વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો. \n\nઆંદોલન વખતે કર્ફ્યુની તસવીર\n\nભારતની આઝાદીની લડત બાદ 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાગુજરાત: જ્યારે અમદાવાદમાં સતત 226 દિવસ ચાલ્યો ખાંભી માટેનો સત્યાગ્રહ\\nસારાંશ: “8-8-1958ની દિવસ ઊગતાં જ અમદાવાદમાં જડબેસલાક હડતાલ પડી ચૂકી હતી. તમામ શાળા-કૉલેજો, વેપારી મહાજનો, નાની-મોટી દુકાનો અને ગલ્લા બધું બંધ હતું.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈજાગ્રસ્ત આંદોલનકારી\n\n“સવારથી વાતાવરણમાં ભારે અજંપો હતો. અમદાવાદમાં ઠેર-ઠેર હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને એસ.આર.પી.ના થાણા તેમજ નાકાબંધી થઈ ચૂકી હતી.”\n\n“હું પોતાના ઘરેથી નીકળીને મણિલાલ મૅન્શન પહોંચ્યો. ત્યાં ચાર પૈડાંની લારીમાં સ્મારક માટેની તૈયાર ખાંભીઓ ગોઠવેલી જ હતી. હજારોની જનમેદની પણ ત્યાં ઉપસ્થિત હતી.”\n\n‘લે કે રહેંગે મહાગુજરાત’ પુસ્તકમાં બ્રહ્મકુમાર ભટ્ટ આ વાત લખે છે. \n\nઆ ખાંભીઓ હતી 8 ઑગસ્ટ, 1956ના રોજ પોલીસે કરેલાં અંધાધૂધ ગોળીબારમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની અને ત્યારબાદ ફાટી નીકળેલાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાતિર મોહમ્મદ : દુનિયાના સૌથી વૃદ્ધ વડા પ્રધાને મલેશિયાની શાસનધુરા છોડી\\nસારાંશ: મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદે સોમવારે તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાતિર મોહમ્મદની તસવીર\n\n94 વર્ષીય મહાતિર વિશ્વના સૌથી વૃદ્ધ વડા પ્રધાન હતા. \n\n1981થી 2003 સુધી તેઓ મલેશિયાના વડા પ્રધાનપદે રહ્યા હતા, તેઓ ચાર દાયકાથી મલેશિયાના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. તેમને આધુનિક મલેશિયાના શિલ્પી માનવામાં આવે છે. \n\nવર્ષ 2018માં નજીબ રજ્જાકને હરાવીને તેમણે સત્તા ઉપર પુનરાગમન કર્યું હતું. \n\nએવું કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી 94 વર્ષના મહાતિર મોહમ્મદ તથા 72 વર્ષના અનવર ઇબ્રાહિમ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. \n\nમહાતિર મોહમ્મદે મલેશિયાના સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહને રાજીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાતીર મોહમ્મદની ભારત સામેની નારાજગીનો ભોગ બની રહ્યા છે ભારતીય મૂળના લોકો\\nસારાંશ: વીકે રેગુ ભારતીય મૂળના મલેશિયાના વેપારી છે, પણ આ તેમની એકમાત્ર ઓળખાણ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ મલેશિયાની વર્લ્ડ હિન્દુ કાઉન્સિલના નેતા પણ છે અને એક પ્રાચીન મંદિરના અધ્યક્ષ પણ છે. \n\nઆ મંદિર પર 2018માં હુમલો થયો હતો. રેગુ વિવાદાસ્પદ ઇસ્લામી પ્રચારક ઝાકિર નાઇકને ભારત પરત મોકલવા માટે મલેશિયાની સરકાર સામે ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે. \n\nરેગુ ભારતીય મૂળના વેપારીઓમાં સૌથી વધુ સફળ વેપારી માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ સુધી પોતાની વસ્તુઓની નિકાસ કરે છે. \n\nગયા અઠવાડિયે જ વીકે રેગુની કંપનીને ભારતમાંથી બે અબજ રિંગિટ (મલેશિયાના એક રિંગિટ બરાબર 17 રૂપિયા થાય) મૂલ્યના પામ ઑઇલનો ઑર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાત્મા ગાંધી ઔરંગઝેબ અને મુઘલોનાં વખાણ શા માટે કરતા?\\nસારાંશ: પહેલી નવેમ્બર 1931ની સવારે લંડનમાં ગુલાબી ઠંડી પડી રહી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની પેમ્બ્રોક કૉલેજમાં સવારથી જ ભીડ હતી કેમ કે મહાત્મા ગાંધી પ્રવચન આપવા આવવાના હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીજીને સાંભળવા આવનારાઓમાં બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ એલિસ બાર્કર, બ્રિટનના રાજદ્વારી, વિજ્ઞાની અને વિચારક ગોલ્ડસવર્ધી લાવિઝ ડિકિન્સન, જાણીતા સ્કૉટિશ ધર્મશાસ્ત્રી ડૉ. જ્હૉન મરે અને બ્રિટિશ લેખક એવલિન રેન્ચ વગેરેનો સમાવેશ થતો હતો. \n\nગાંધીજીના સહયોગી મહાદેવભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ગાંધીજી સાથેની ચર્ચાનો આ કાર્યક્રમ નિશ્ચિત સમય કરતાંય વધુ લાંબો ચાલ્યો હતો. \n\nગાંધીજીએ મોકળા મને ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે વચ્ચે એક જગ્યાએ કહ્યું, \"હું એ જાણું છું કે દરેક ઇમાનદાર અંગ્રેજ ભારતને સ્વતંત્ર જોવા ઇચ્છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાત્મા ગાંધી માટે ગીત બનાવનારી પહેલી સંગીતકાર જોડી\\nસારાંશ: હિન્દી ફિલ્મ સંગીતની દુનિયામાં પહેલી સંગીતકાર જોડીના રૂપમાં હુસ્નલાલ-ભગતરામને યાદ કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી સૌથી સફળ અને લોકપ્રિય સંગીતકાર જોડી, જેના વિશે એ મશહૂર રહ્યું કે એમણે હિન્દી ફિલ્મ સંગીતમાં માસ્ટર ગુલામ હૈદર પછી વિધિવત રીતે પંજાબી શૈલીના સંગીતનો પ્રસાર કર્યો.\n\nહુસ્નલાલ-ભગતરામ બંને એ શાસ્ત્રીય સંગીતની દીક્ષા પં. દિલીપ ચંદ્ર વેદી પાસેથી લીધી હતી. એમના મોટાભાઈ પં. અમરનાથ પાસેથી પણ સંગીતવિદ્યા આત્મસાત કરી હતી. \n\nજે સ્વયં પાછલી શતાબ્દીના ચોથા-પાંચમા દશકાના જાણીતા સંગીતકાર હતા.\n\nએ જાણવું પણ રસપ્રદ છે કે મહામા ગાંધી માટે મોહમ્મદ રફીએ ગાયેલું ઐતિહાસિક ગીત 'સૂનો સૂનો એ દુનિયાવાલો બાપુ કી યહ અમર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાત્મા ગાંધીની નિકટ રહેલી આઠ મહિલાઓને ઓળખો છો?\\nસારાંશ: તમે મહાત્મા ગાંધીની તસ્વીરોને ધ્યાનપૂર્વક નિહાળી છે? મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીજીની ચોતરફ લોકોની ભીડ જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ભીડમાં કેટલાક લોકો એવા છે જેને લગભગ દરેક ભારતીય નાગરિક જાણે છે. દાખલા તરીકે-કસ્તુરબા, જવાહરલાલ નેહરુ કે સરદાર પટેલ.\n\nજોકે, કેટલીક વ્યક્તિઓ એવી છે જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે. \n\nમોહનદાસ કરમચંદ ગાંધીના વિચારોને કારણે તેમની અત્યંત નજીક રહેલી કેટલીક મહિલાઓ વિશે જાણવું રસપ્રદ થઈ પડશે. \n\nઆ મહિલાઓની જિંદગીમાં ગાંધીજીનો ગાઢ પ્રભાવ રહ્યો હતો. મહાત્માજીએ જે રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું હતું એ રસ્તે ચાલીને આ મહિલાઓ આગળ વધી હતી. \n\n• મેડેલીન સ્લેડ ઉર્ફે મીરાબહેન (1892-1982)\n\nમહાત્મા ગાંધી અને મેડેલીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાત્મા ગાંધીની સમાધિને 24મી જૂને તાળું કેમ મારી દેવાયું હતું?\\nસારાંશ: 24મી જૂને દિલ્હીમાં એક વિચિત્ર ઘટના બની, આવું પહેલાં ક્યારેય નહોતું થયું. 24મી જૂને મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટને તાળું મારી દેવામાં આવ્યું, જે 25મી જૂને સવારે 11 વાગ્યે ખુલ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજઘાટના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલી સૂચના\n\nમહાત્મા ગાંધીની સમાધિ બન્યાં બાદ આવું પહેલી વખત જ બન્યું છે કે, કોઈ પણ પૂર્વ સૂચના વિના રાજઘાટને સામાન્ય લોકો માટે આ રીતે બંધ કરી દેવામાં આવ્યો હોય. \n\nદેશની રાજધાની દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીની આ સમાધિ પર દેશ-દુનિયાના હજારો લોકો દરરોજ વંદન કરવા અને પ્રેરણા લેવા આવે છે. \n\nઆ રીતે દરરોજ લોકોનું રાજઘાટ પર આવવું એ બાપુને કોઈ સરકારે આપેલો પદ્મ-પુરસ્કાર નથી. \n\nલોકમાનસમાં સ્થાપિત થયેલી બાપુની એ પવિત્ર પ્રતિમા છે, જેની ચમક ઝાંખી નથી થતી અને તેમના પ્રત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહાભારત-ગીતા વિનાના હિંદુ ધર્મને બચાવવા વિયેતનામમાં પિતા-પુત્રે શરૂ કરી ઝુંબેશ\\nસારાંશ: હિંદુ ધર્મ અસલમાં કેવો હતો તેની એક ઝલક જોવા માટે હું હાલમાં જ વિયેતનામની મુલાકાતે ગયો હતો. મેં જોયું કે હજી પણ કેટલીક પરંપરા ટકી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇનરા સારાએ ચમ સમુદાયના કવિઓની કવિતાઓ શોધી કાઢીને તેનો સંગ્રહ પ્રકાશિત કર્યો છે\n\nપણ સમય સાથે ઘણા બધા પરિવર્તનો પણ આપ્યા છે. કેટલુંક બચી ગયું છે, ઘણું બધું વિસરાઈ પણ ગયું છે.\n\nચંપા સમુદાય 2000 સાલના ઇતિહાસ સાથે આજે પણ બચી ગયો છે, પણ હવે અહીં હિંદુ ધર્મ નામશેષ થઈ જાય તેવો ખતરો છે.\n\nચંપા ક્ષેત્ર પ્રાચીન કાળમાં હિંદુ રાજ્ય હતું અને હિંદુ ધર્મનો ગઢ હતો. \n\nચંપામાં આજેય કેટલાક પ્રાચીન મંદિરો બચ્યાં છે, જે સાક્ષી પુરે છે કે એક સમયે અહીં હિંદુ ધર્મની બોલબાલા હતી. \n\nસ્થાનિક ચમ સમુદાયનું શાસન બીજી સદીથી 18મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહામારી બની ચૂકેલો કોરોના વાઇરસ કેટલો ખતરનાક છે?\\nસારાંશ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસને પૅન્ડેમિક એટલે કે મહામારી જાહેર કર્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીન, ઈટાલી અને ઇરાનમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોર જોવા મળી રહ્યો છે.\n\nભારતમાં પણ અત્યાર સુધી 90 જેટલા કેસ નોંધાયા છે. સૌપ્રથમ કેરળમાં કોરોનાવાઇસનો કેસ સામે આવ્યો હતો, પરંતુ તે દર્દી સાજા થઈને હૉસ્પિટલમાં રજા મેળવીને ઘરે જતાં રહ્યાં છે.\n\nકોવિડ-10થી સંક્રમિત થનારા મોટાભાગના લોકો તુરંત જ સાજા થઈ જાય છે અને તેમને વધુ તબીબી સારવારની જરૂર નથી પડતી. \n\nમોટાભાગના લોકોમાં ફ્લૂ જેવા લક્ષણો જ દેખાય છે અને તેમાંય બાળકોને તો ઘણી ઓછી અસર થાય છે.\n\nતો પછી કોરોના વાઇસનો આટલો ડર કેમ? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહામોંઘવારી : વેનેઝુએલામાં એક કિલો ટમેટાંની કિંમત 50 લાખ બોલિવર\\nસારાંશ: જો તમારા મનમાં મોંઘવારીને લઈને કોઈ અંદાજ હોય તો વેનેઝુએલામાં એ અંદાજ પણ ફેલ થઈ જશે. વેનેઝુએલામાં તેને મહામોંઘવારી કહેવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ટૉઇલેટ રોલની કિંમત 26 લાખ બોલિવર\n\nત્યાંની સરકારે આ મોંઘવારીને કાબૂમાં લેવા માટે એક યોજાના બનાવી છે અને તેને લઈને મૂંઝવણ વધી રહી છે. સવાલ થઈ રહ્યા છે કે શું આ યોજના કામ કરશે?\n\nનિકોલસ મડુરોની સરકારે પોતાના ચલણ બોલિવરનું નામ બદલીને 'સૉવરેને બોલિવર' કરી દીધું છે. \n\nતેની સાથે જ વેનેઝુએલાના ચલણનું 95 ટકા જેટલું અવમૂલ્યન પણ થઈ ગયું છે. \n\nઇન્ટરનેશનલ મોનેટરી ફંડે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે વેનેઝુએલાના મોંઘવારી દરમાં 10 લાખ ટકાનો ઉછાળો થઈ શકે છે. \n\nઅર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આનાથી વેનેઝુએલાની હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાજ ભગવતસિંહજી : સૌરાષ્ટ્રના એ રાજા જેમણે ફરજિયાત કન્યાકેળવણીનો પાયો નાખ્યો\\nસારાંશ: ગુજરાતના ઇતિહાસમાં અમર થઈ ગયેલા કેટલાક જૂજ રાજવીઓ પૈકી એક ગોંડલના મહારાજા ભગવતસિંહજીનો આજે જન્મદિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાજા ભગવતસિંહજી\n\nતેમની શિક્ષણપ્રિય અને વિકાસલક્ષી વિચારસરણીને કારણે માત્ર ગોંડલમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમની કીર્તિ ફેલાઈ હતી.\n\nરાજ્યની પ્રજાના સર્વાંગી વિકાસ માટે ઇતિહાસકારો વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની હરોળમાં મૂકે છે.\n\n24 ઑક્ટોબર, 1865ના રોજ જન્મેલા ગોંડલના મહારાજ ઠાકોર સંગ્રામસિંહજીનાં રાણી મોંઘીબાની કૂખે ધોરાજી ખાતે ભગવતસિંહજીનો જન્મ થયો હતો.\n\nડૉ. એસ. વી. જાની લિખિત 'સૌરાષ્ટ્રનો ઇતિહાસ પુસ્તક'માં થયેલી નોંધ પ્રમાણે વર્ષ 1869માં સંગ્રામજીના અવસાન પછી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાણી સાથે ચિયર્સ અને મેયર સાથે ઝઘડો, ડોનાલ્ડ ટ્રમ્પ સામે યુકેમાં ઠેરઠેર દેખાવો\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનની 3 દિવસીય મુલાકાતે છે અને એમની સામે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મહારાણી ઍલિઝાબૅથની મુલાકાત કરી અને લંડનના મેયર સાથે ઝઘડો પણ વહોરી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે આ દરમિયાન ટ્ટીટ કરીને કહ્યું કે લંડનની મુલાકાત શાનદાર જઈ રહી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે, આની અગાઉ તેમણે લંડનના મેયર સાદિક ખાનની ટીકા કરી છે. \n\nટ્રમ્પ અને સાદિક ખાન અગાઉ પણ અનેક વાર બાખડી ચૂક્યા છે. \n\nઆવામાં જ્યારે ટ્રમ્પ લંડન પહોંચ્યા તો એમની અને સાદિક ખાનની વચ્ચે ટ્ટિટર-યુદ્ધ જોવા મળ્યું.\n\nટ્રમ્પે સાદિક ખાન અંગે ટ્ટીટ કરીને કહ્યું કે લંડનના મેયર તરીકે સાદિક ખાને એકદમ બેકાર કામગીરી કરી છે. \n\n'અમેરિકા અને બ્રિટનના સંબંધો કાયમ રહ્યા છે તો પણ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતથી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું શિવસેનાની નવી માગ સ્વીકાર્ય નથી\\nસારાંશ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ થઈ ગયા પછી ભાજપ પ્રમુખ અમિત શાહે પહેલીવાર આ મુદ્દે મૌન તોડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહે શિવસેનાની નવી માગણીઓ સ્વીકાર્ય નહીં હોવા અંગે તથા જે પક્ષ પાસે બહુમત હોય તે સરકાર બનાવી શકે છે એવી વાત કરી.\n\nમહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ અને શિવસેનાએ સાથે મળીને લડી હતી. ભાજપને 105 બેઠકો અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. \n\nએનસીપી-કૉંગ્રેસ ગઠબંધનને અનુક્રમે 54 અને 44 બેઠકો મળી હતી.\n\nજોકે, શિવસેના-ભાજપ વચ્ચે સત્તાની વહેંચણી અંગે વિખવાદ ઊભો થતાં સરકાર બની શકી નહીં.\n\nમહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી શિવસેના અને ભાજપ વચ્ચે સત્તાની વહેંચણીના વિવાદ અને રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : ઉદ્ધવ ઠાકરેનો પહેલો સવાલ 'સેક્યુલરનો અર્થ શું થાય છે?'\\nસારાંશ: અનેક રાજકીય ઊથલપાથલ પછી મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રી પદે શપથ લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની સંયુક્ત સરકાર રચાઈ છે.\n\nઆ પ્રેસ કૉન્ફરન્સમાં એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે શું શિવસેના સેક્યુલર થઈ ગઈ છે?\n\nઆ સવાલના જવાબ પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'સેક્યુલરનો મતલબ શું છે? તમે મને પૂછી રહ્યા છો સેક્યુલરનો મતલબ. તમે કહોને એનો અર્થ શું છે. બંધારણમાં જે કંઈ છે તે છે.'\n\nઉદ્ધવ ઠાકરેએ કદાચ આવો સવાલ પૂછવામાં આવશે એવી આશા નહીં રાખી હોય. આ સવાલ પર તેઓ અસહજ દેખાયા.\n\nશપથવિધિ બાદ કૅબિનેટની પહેલી મિટિંગ મળી હતી. \n\nઆ મિટિંગ પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે '"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : જ્યારે એક હિંદુ મસ્જિદમાં ગયો\\nસારાંશ: દેશમાં કોમી રખમાણોનો ઇતિહાસ ઘણો દર્દનાક રહ્યો છે. આગામી પેઢીને ભવિષ્યમાં આવા દર્દમાંથી પસાર ન થવું પડે તે માટે મુસલમાનોનું એક જૂથ ઉમદા કાર્ય કરી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જૂથ મુસ્લિમ ધર્મ અને તેના રિવાજો બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા કામ કરે છે. \n\n'જમાન-એ-ઇસ્લામી હિંદ' બિન-મુસ્લિમ લોકોને મસ્જિદની મુલાકાત લેવા માટે આમંત્રે છે.\n\nજાણો આ જૂથ દ્વારા મળેલું આમંત્રણ સ્વીકારને મસ્જિદની મુલાકાત લેનારા 20 વર્ષીય યુવકના અનુભવ.\n\nવધુ અહેવાલ માટે જુઓ આ વીડિયો.\n\nબીબીસી મરાઠી સેવાના જાહ્નવી મૂળેનો રિપોર્ટ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : જ્યારે વાઘ અને માદા રીંછ વચ્ચે થઈ ભીષણ ટક્કર\\nસારાંશ: મહારાષ્ટ્રના વિદર્ભમાં તાદોબા ટાઇગર રિઝર્વ આવેલું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તાદોબા રેન્જમાં મટકાસુર નામના વાઘનો દબદબો છે.\n\nપણ એક માદા રીંછ જ્યારે અહીં પાણી પીવા માટે આવી ત્યારે બન્ને વચ્ચે લડાઈ થઈ.\n\nમોટાભાગે વાઘ અને રીંછ ટકરાવ ટાળતા હોય છે. આથી આ એક દુર્લભ ઘટના છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વર્ષો બાદ કેમ તિરાડ પડી\\nસારાંશ: મહારાષ્ટ્રમાં હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યના રાજકારણના શીર્ષ પદ માટે ભાજપ-શિવસેનાની વર્ષો જૂની મહાયુતિમાં તિરાડ પડી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રી પદ માટેથી ખેંચતાણમાં બંને પક્ષોએ વર્ષોના સંબંધોની પરવા કર્યા વગર એકબીજાને પીઠ બતાવી દીધી છે. \n\nશિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ) અને કૉંગ્રેસ પક્ષની મદદથી સરકાર રચવાના ઓરતા જોયા હતા, પરંતુ મહારાષ્ટ્રના રાજ્યપાલે સમયસીમામાં વધારાની શિવસેનાની માગણીને ફગાવી દઈ તેના પર પાણી ફેરવી દીધું.\n\nઅહીં એ જાણવું રસપ્રદ બનશે કે લગભગ સમાન વિચારધારા અને લક્ષ્યો ધરાવતા આ બે પક્ષો વર્ષો સુધી એક જ મંચ પર રહ્યા બાદ આ વખત એકબીજાથી કેમ જુદા પડી ગયા.\n\nશિવસેનાનું એકહથ્થુ શાસન\n\n'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : ભાજપના 'નાના ભાઈ' શિવસેનાને હવે શું જોઈએ છે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનામાં મોટા ભાઈ કોણ, એની ચર્ચા છાશવારે થતી રહે છે. ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે મોટા ભાઈ કે નાના ભાઈ એવું કંઈ નહીં ચાલે, બંને એક સમાન ભાગીદાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખમાં લખ્યું હતું કે ચૂંટણીપરિણામો સંકેત આપી રહ્યાં છે કે જનતા હવે સત્તામાં બેઠેલા લોકોનો 'અહંકાર' સહન નહીં કરે.\n\nજાણકારોનું માનવું છે કે શિવસેનાનો આ સંદેશ પોતાના 'મોટા ભાઈ' એટલે કે ભારતીય જનતા પક્ષ તરફ ઇશારો છે. \n\nપરિણામો બાદ શિવસેનાએ ભારતીય જનતા પક્ષ પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. હવે શિવસેના સત્તામાં 50-50 ભાગીદારીની ફૉર્મ્યુલા પર વાદે ચડી છે. તેનો એક અર્થ એવો પણ છે કે અડધા કાર્યકાળ સુધી ભારતીય જનતા પક્ષના મુખ્ય મંત્રી હોય અને અડધા કાર્યકાળ સુધી શિવસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : ભાજપનાં નેતા પંકજા મુંડેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી પક્ષનું નામ હઠાવ્યું\\nસારાંશ: મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યા પછી ભારે રસાકસી બાદ શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી, પરંતુ સરકાર બન્યા પછી પણ ઊથલપાથલ બંધ થવાનું નામ નથી લેતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્ર ભાજપનાં વરિષ્ઠ નેતા પંકજા મુંડેએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી 'ભાજપ' શબ્દને કાઢી નાખ્યો છે, જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચહલ-પહલ મચી છે.\n\nપંકજા મુંડેએ પોતે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, \"(મહારાષ્ટ્રમાં) રાજકીય સ્થિતિ બદલાઈ રહી છે.\" \"આઠથી દસ દિવસ સુધી હું મારી જાત સાથે સંવાદ કરીશ અને 12મી ડિસેમ્બરે જાહેરાત કરીશ.\"\n\nપંકજા મુંડેએ લખ્યું કે હું 12 ડિસેમ્બરે મારા પિતાના 60મા જન્મદિવસે મારા નિર્ણયની સત્તાવાર જાહેરાત કરીશ. \n\nપંકજાએ એ દિવસે પોતાના સમર્થકોની મીટિંગ બોલાવી છે.\n\nપંકજાના આ ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : ભાજપનો સમય આવ્યો કે NCPનો સમય આવવાનો હજી બાકી - દૃષ્ટિકોણ\\nસારાંશ: કોઈને અંદાજ નહોતો કે રાજનીતિના ખેલમાં શરદ પવારને માત આપી શકાય. પવારને ગ્રાંડ માસ્ટર ગણવામાં આવે છે. જોકે એ વાત જુદી છે કે ઘણી વાર શિકારી પણ પોતે શિકાર થઈ જતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિનિયર નેતાઓમાં એક શરદ પવાર તેમની પેઢીના સૌથી ચતુર અને શાણા રાજકારણી માનવામાં આવે છે. અહમદ પટેલ હોય કે મુલાયમસિંહ યાદવ આ બધા એવા નેતાઓ છે, જેમણે રાજકારણમાં ઘણા મોટા ઑપરેશન પાર પાડ્યા હોય.\n\nશનિવારે સવારે સમાચાર મળ્યા કે દેવેન્દ્ર ફડણવીસે સવારે આઠ વાગ્યે જ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ લીધા છે.\n\nશરદ પવારના ભત્રીજા અજિત પવારે ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. સૌએ પહેલાં એમ જ ધારી લીધું કે આ કામ શરદ પવારનું છે.\n\nજોકે ધીમે-ધીમે સ્થિતિ સ્પષ્ટ થવા લાગી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શરદ પવારની મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : રાષ્ટ્રપતિશાસન શું છે અને કેટલા સમય સુધી રહી શકે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં કયો રાજકીય પક્ષ સરકારની રચના કરશે? આ પ્રશ્ન છેલ્લા અનેક દિવસોથી ચર્ચાઈ રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યપાલ દ્વારા ભાજપ બાદ શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સરકાર રચવા માટે સમય આપવામાં આવ્યો હતો.\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મહારાષ્ટ્રમાં હવે રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવામાં આવ્યું છે.\n\nમહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિશાસન માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે.\n\nજોકે શિવસેનાએ વધારાનો સમય નહીં આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.\n\nજોકે, હવે સવાલ એ છે કે રાષ્ટ્રપતિશાસન શું છે? અને રાષ્ટ્રપતિશાસન દરમિયાન શું થાય?\n\nમહારાષ્ટ્રમાં રાષ્ટ્રપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર : સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે સત્તાનો ત્રિકોણ કેમ નથી બની રહ્યો?\\nસારાંશ: સાંભળવામાં આ વાત ભલે વિરોધાભાસી લાગે પરંતુ વર્તમામ પરિસ્થિતિઓમાં કૉંગ્રેસનું નેતૃત્ત્વ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે એમ જ ચિંતિત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી એક રીતે તો એવું લાગી રહ્યું છે કે કૉંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી ઇચ્છે છે કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી-શિવસેના ગઠબંધનની સરકાર બને પરંતુ જો આવી સરકાર નથી બની શકતી તો તેમને વધુ પરેશાની નહીં થાય.\n\nમહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને હાલ સોનિયા ગાંધીના ત્રણ સલાહકાર છે. અહેમદ પટેલ, એકે એન્ટોની અને સુશીલ કુમાર શિંદે. પરંતુ આ ત્રણ સિવાય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સૌથી ખાસ સલાહકારો બન્યા છે.\n\nરાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની કોઈ પણ સલાહને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ તમામ સલાહકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરનું સૌથી અસરગ્રસ્ત રાજ્ય કઈ રીતે બન્યું?\\nસારાંશ: ભારતમાં પાછલા ઘણા દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જાણકારો તાજેતરના આ વધારાને કોરોનાની 'બીજી લહેર' ગણાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં સતત વિક્રમજનક વધારો નોંધાઈ રહ્યો છે\n\nતેમાં પણ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં સતત વિક્રમજનક વધારો નોંધાઈ રહ્યો છે.\n\nગત વર્ષે જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે પણ મહારાષ્ટ્રના મુંબઈમાં અને ધારાવીમાં સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ હતી. હવે ફરી વાર રાજ્યમાં કેસો સતત વધી રહ્યા છે.\n\nછેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સરેરાશ 20-30 હજારથી વધુ નવા કેસો નોંધાઈ રહ્યા હતા. વળી 'બીજી લહેર'માં તો પહેલી લહેર કરતાં અત્યંત વધુ કેસો નોંધાઈ રહ્યા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર ચૂંટણી : શિવાજીના એ વંશજ જેમની હાલત અલ્પેશ ઠાકોર જેવી થઈ\\nસારાંશ: ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં રાધનપુર વિધાનસભાની બેઠક પર અલ્પેશ ઠાકોરની હારને નિષ્ણાતો પક્ષપલટુઓ માટે પદાર્થપાઠ ગણાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર ગુજરાતમાં જ જનતાએ પક્ષપલટુઓને જાકારો આપ્યો છે એવું નથી, પરંતુ મહારાષ્ટ્રમાં યોજાયેલી લોકસભાની પેટાચૂંટણીમાં પણ શિવાજીના વંશજ અને મહારાષ્ટ્રના કદાવર નેતા ઉદયનરાજે ભોંસેલેને પક્ષપલટાને કારણે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. \n\nકોણ છે ઉદયનરાજે ભોંસલે?\n\nમહારાષ્ટ્રના નેતા ઉદયનરાજે ભોંસલે છત્રપતિ શિવાજીના 13મા વંશજ છે. \n\nરાજકીય કારકિર્દીની શરૂઆતમાં ભાજપના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત બાદ મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની ગઠબંધન સરકારમાં મંત્રીપદ પણ સંભાળ્યું. \n\nત્યાર બાદ 2009ની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર ચૂંટણી : શું ભાજપ-શિવસેના 2014નો ઇતિહાસ રિપીટ કરી શકશે?\\nસારાંશ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. 288 બેઠકવાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે 21 ઑક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઑક્ટોબરે મતગણતરી થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સવાલ એ થાય કે શું કૉંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) ભાજપ અને શિવસેના સામે કોઈ મોટો પડકાર બની રહેશે કે પછી પાંચ મહિના પહેલાં યોજાયેલી લોકસભા ચૂંટણી જેવાં પરિણામો આવશે. \n\nશું શિવસેના-ભાજપ 2014નું પ્રદર્શન રિપીટ કરશે કે વર્ષોથી મહારાષ્ટ્રની સત્તામાં રહેલા કૉંગ્રેસ-એનસીપી ફરીથી ઊભરી આવશે?\n\n2014માં મહારાષ્ટ્રમાં શું થયું હતું?\n\n2014માં દિલ્હીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની પૂર્ણ બહુમતીવાળી સરકાર બન્યા બાદ એ જ હવા છ મહિના બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ફેલાઈ હતી.\n\nમહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણ : 38 દિવસમાં અજિત પવાર ફરી ડેપ્યુટી CM, સંજય રાઉત નારાજ?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનવાળી સરકાર સ્થપાઈ એના એક મહિના પછી પહેલી વખત કૅબિનેટનું વિસ્તરણ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈસ્થિત વિધાનભવન ખાતે થપશવિધિ યોજાઈ.\n\nએનસીપીના (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી)ના નેતા અજિત પવારે 38 દિવસમાં બીજી વખત ઉપમુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.\n\nદોઢ મહિના પહેલાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી તરીકે એકાએક શપથ લીધા ત્યારે અજિત પવારે પણ શપથ લીધા હતા.\n\nશિવસેનાના આદિત્ય ઠાકરેએ પણ કૅબિનેટપ્રધાન તરીકે શપથ લીધા હતા. \n\nશપથવિધિમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને કૉંગ્રેસના નેતા અમિત દેશમુખે મંત્રીપદના શપથ લીધા હતા.\n\nઅમિત દેશમુખ અભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : અજિત પવાર અને શરદ પવાર સામસામે, સત્તાનાં સમીકરણો કોને ફળશે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં સત્તાનું કોકડું રવિવારે પણ ગૂંચવાયેલું રહ્યું છે. દિગ્ગજ એનસીપી નેતાઓ શરદ પવાર અને અજિત પવાર સામસામે આવી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર મામલે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જેની ઉપર સોમવારે ફરી સુનાવણી થવાની છે.\n\nમહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસ પાસે મુખ્ય મંત્રી અને અજિત પવાર પાસે ઉપમુખ્ય મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા.\n\nઆ દરમિયાન અજિત પવારે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની વાત કરી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે શરદ પવારે અજિત પવારની એનસીપીના (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) ભાજપ સાથેના ગઠબં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : શું અજિત પવારે ભાજપનો 'ખેલ' પાડી દીધો?\\nસારાંશ: મહારાષ્ટ્રનું રાજકારણ દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. આ ઊથલપાથલમાં એક શખ્સ જેણે સૌથી વધુ ચોંકાવ્યા છે અને એ છે અજિત પવાર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેવેન્દ્ર ફડણવીસે જે પત્રકારપરિષદમાં રાજીનામું આપવાની વાત કરી એમાં તેમને પૂછવામાં આવ્યું કે 'શું અજિત પવારે ભાજપ સાથે રમત રમી છે?'\n\nતેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 'તેનો જવાબ અજિત પવારને પૂછો.'\n\nતો બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું:\n\n\"અજિત પવાર રાજીનામું આપશે અને એનસીપીમાં પરત ફરશે, એમ કહેતો ત્યારે લોકો મારી ઉપર હસતા, આજે હું તેમની ઉપર હસું છું.\"\n\nઅજિત પવાર જે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા છે. \n\nઅજિત પવાર તેમના સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવી રીતે યોજાશે ફ્લોર-ટેસ્ટ\\nસારાંશ: મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી અને અજિત પવારને ઉપમુખ્ય મંત્રી પદના શપથ અપાવવાની રીતને પડકાર આપતી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈમાં સોમવારની મોડી રાત્રે ભારે હલચલ જોવા મળી.\n\nમુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના અને કૉંગ્રેસે એક પ્રકારનું સંયુક્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું.\n\nજેમાં 'અમે 162'ના નારા હેઠળ 162 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. \n\nસુપ્રીમમાં સમરાંગણ\n\nસુપ્રીમ કોર્ટથી અમારા સહયોગી સુચિત્રા મોહંતીએ જણાવ્યું: \n\n\"સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે 27મી નવેમ્બર (બુધવાર)એ સાંજે પાંચ વાગ્યા પહેલાં ફ્લોરટેસ્ટ યોજવામાં આવે અને સમગ્ર પ્રક્રિયાનું જીવંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર-ગુજરાતમાં હૉસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓમાં શું સામ્યતા છે?\\nસારાંશ: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શનિવારે માતમ છવાઈ ગયો હતો. જિલ્લાની હૉસ્પિટલનું સ્પેશિયલ ન્યૂબૉર્ન કૅર યુનિટ આગની ઝપેટમાં આવી ગયું અને 10 નવજાતનાં મોત થયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રની ભંડારા જિલ્લાની હૉસ્પિટલ\n\nસમાચાર એજન્સી પીટીઆઈને એક ડૉક્ટરે કહ્યું કે બધાં નવજાત એકથી ત્રણ માસનાં હતાં.\n\nતો મહારાષ્ટ્રના ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જન પ્રમોદ ખંડાતેએ કહ્યું કે ભંડારાની જિલ્લા હૉસ્પિટલમાં રાતે દોઢ વાગ્યે આગ લાગી હતી.\n\nતેમણે કહ્યું કે યુનિટમાં કુલ 17 બાળકો હતાં, તેમાંથી સાત નવજાતને બચાવી લેવાયાં છે.\n\nસવાલ એ થાય કે હૉસ્પિટલોમાં આગની ઘટનાઓ કેમ વધી રહી છે, વારંવાર શૉર્ટસર્કિટને કારણે કે અન્ય કારણે આગ કેમ લાગે છે.\n\nઅગાઉ ગુજરાતમાં પણ કેટલીક હૉસ્પિટલમાં આગની ઘટનાઓ બની હતી. ક્યાંક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર: ખેડૂતોનું આંદોલન પરત ખેંચાયું, પરંતુ ખેડૂતો ગુસ્સે કેમ હતા?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં ખેડૂતોએ પોતાની માંગોને લઈને આંદોલન શરૂ કર્યું હતું. જેમાં હજારો ખેડૂતો જોડાયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંદોલનને હવે પરત ખેંચી લેવામાં આવ્યું છે. \n\nપોતાની માંગો સરકાર સમક્ષ રાખવા માટે ખેડૂતોએ 6 માર્ચના રોજ નાસિકથી રેલી કાઢી હતી. આ હજારો ખેડૂતો પદયાત્રા કરતા મુંબઈ પહોંચ્યા હતા. \n\n12 માર્ચના રોજ મુંબઈ પહોંચેલા ખેડૂતો જો સરકાર તેમની માંગો ના માને તો મહારાષ્ટ્રની વિધાનસભાનો ઘેરાવ પણ કરવાના હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, તે પહેલાં જ સરકારને આંદોલનના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. \n\nમહારાષ્ટ્ર સરકારના જળ સંશાધન પ્રધાન ગિરિશ મહાજને પણ ખેડૂતો સાથે મંત્રણા કરી હતી. \n\nસરકાર સાથેની મંત્રણા બાદ ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર: ખેડૂતોનું જીવન લેતી જંતુનાશક દવા, 18 લોકોનાં મોત\\nસારાંશ: વિદર્ભનો યવતમાલ જિલ્લો બે દાયકાથી કપાસના ખેડૂતોની આત્મહત્યાને કારણે જાણીતો બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક ગજાનન ફૂલમાલીનો પરિવાર\n\nપરંતુ છેલ્લા 2 અઠવાડિયામાં આ જિલ્લામાં રાસાયણિક જંતુનાશકોની અસરથી મૃત્યુ થઈ રહ્યાં છે.\n\n18 લોકોનાં મોત ઝેરી જંતુનાશકને કારણે થયાં છે. રાજ્ય સરકારે મંગળવારે સચિવ સ્તરની તપાસના આદેશ આપ્યા છે. \n\nઆ મૃત્યુ પામેલાં લોકોમાંથી એક ગજાનન ફૂલમાલી છે. તેઓ 3 એકરમાં કપાસની ખેતી કરતા હતા.\n\nતેમના પરિવારમાં માતા-પિતા, પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. તેમનો પરિવાર આઘાતમાં સરી ગયો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમની દીકરી પ્રતીક્ષા જણાવે છે કે પ્રથમ વખત છંટકાવ દરમિયાન તેમના ખભા પર ઘાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્ર: પાંચ લોકોની હત્યા થઈ તે પરિવારની આવી છે સ્થિતિ\\nસારાંશ: ગુજરાતની જેમ જ બાળકચોરીની આશંકાએ મહારાષ્ટ્રમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ધૂળે જિલ્લાના સાકરી તાલુકાના રાઇનપાડામાં પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારજનોની માગ છે કે સરકાર જ્યાં સુધી તેમની માગો નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે. \n\nમૃતક ગોસાવી સમાજના છે, જે ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચાલવે છે. મૃતકના પરિવારજનો એ નથી સમજી શકતા કે આવું કઈ રીતે થઈ ગયું. \n\nબીજી બાજુ, ગામમાં પ્રવર્તમાન તણાવને જોઈને ત્યાં વધારાના સુરક્ષાબળો ખડકી દેવામાં આવ્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમૃતકના પરિવારજન મારુતિ ભોસલેના કહેવા પ્રમાણે, \"અમારી માગ છે કે મૃતકોના પરિવારજનોને વળતર આપવામાં આવે તથા સરકારી નોકરી આપવામાં આવે. \n\nજ્યાં સુધી સરકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રના એક ગામમાં સરકારી સ્કૂલ માત્ર એક વિદ્યાર્થિની માટે ચાલે છે\\nસારાંશ: તનુ ત્રીજા ધોરણમાં ભણે છે અને તેની શાળામાં તે એક માત્ર વિદ્યાર્થી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે એકલી હોવા છતા તેણે શાળાએ જવાનું છોડ્યું નથી. \n\nતેના એક માટે શાળા રોજ ખુલે છે અને શિક્ષક તેને ભણાવે પણ છે. \n\nએટલે જ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રના નાગપુરમાં ફરીથી કોરોના લૉકડાઉન, અન્ય શહેરોમાં પણ થવાની સંભાવના\\nસારાંશ: મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ફરીથી સંપૂર્ણ લૉકડાઉન લાગુ થશે. આ લૉકડાઉન 15થી 21 માર્ચ સુધી રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નીતિન રાઉતે કહ્યું છે કે નાગપુર શહેરમાં 15થી 21 માર્ચ વચ્ચે સંપૂર્ણ લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન લોકોને જરૂરી વસ્તુઓને સેવાઓ મળતી રહેશે.\n\nનાગપુરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.\n\nઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શરૂઆતથી જ કોરોના કેસોની સંખ્યા વધારે રહી છે.\n\nનાગપુરમાં કોરોના કેસોની સંખ્યામાં અસામાન્ય વધારો જોવા મળ્યો છે.\n\nસ્થાનિક મીડિયા અહેવાલ મુજબ નાગપુરમાં બુધવારે 1710 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. શહેરમાં અત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રના પાઠ્યપુસ્કોમાંથી કેમ મુઘલોનો ઈતિહાસ દૂર કરાઈ રહ્યો છે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં સ્કૂલનાં પુસ્તકોમાંથી ભારતનાં મોટાભાગ પર ત્રણ સદીઓ સુધી રાજ કરનારા મુગલ સામ્રાજ્યનો ઉલ્લેખ હટાવવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુઘલ બાદશાહ શાહજહાંનું એક ચિત્ર\n\nમુગલ સલ્તનતના ઈતિહાસને પાઠ્યક્રમમાંથી હટાવવાનો હેતુ છે - હવે એક હિંદુ સ્થાપક દ્વારા સ્થાપિત સામ્રાજ્ય પર ફોકસ કરાશે અને આ હિંદુ શાસક છે - છત્રપતિ શિવાજી. \n\nભારતના મોટાભાગના સ્મારક મુઘલકાળમાં બનાવવામાં આવ્યાં હતાં. લગભગ 300 વર્ષ સુધી રાજ કરનારા મુઘલ ભારતના ઈતિહાસનો મહત્વપૂર્ણ હિસ્સો છે. \n\nપરંતુ મહારાષ્ટ્રની ઘણી સ્કૂલોમાં ભણી રહેલા બાળકો માટે તેમનું કોઈ મહત્વ નથી. \n\nમહારાષ્ટ્રની ઘણી સ્કૂલોમાં મુઘલોના ઈતિહાસને પાઠ્યક્રમમાંથી પૂરી રીતે દૂર કરી દેવામાં આવ્યો છે. હવે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રના યવતમાલમાં 'ગે' કપલના ધામધૂમથી થયાં લગ્ન\\nસારાંશ: 'હું ગે છું અને વિવાહિત છું.' આ રીશી અને વિનની કહાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ગે યુગલ જેમણે ભારતીય પરંપરાગત શૈલીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેમના માતા-પિતા, મિત્રો અને સંબંધીઓ તેમના લગ્નમાં ખુશી ખુશી જોડાયાં.\n\nહું ઋષિકેશ સાઠવણે, 44 વર્ષના છું. હું અમેરિકામાં રહું છું અને વ્યવસાયે ટૅક્નૉક્રૅટ છું. હું મૂળતઃ મહારાષ્ટ્ર્ના યવતમાલનો વતની છું. \n\nહું નાનપણથી જ જાણતો હતો કે હું અલગ છું, પરંતુ મારી લાગણીનું અર્થઘટન કરવાનું ખુદ મારા માટે મુશ્કેલ હતું. \n\nકારણ કે મને એવું લાગતું હતું કે મને કોઈ સમજી નહીં શકે. તેથી મેં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સદ્ભાગ્યે હું ભણવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રની ‘ચારણકન્યા’ બકરીને બચાવવા વાઘ સામે લડી, પછી લીધી સેલ્ફી\\nસારાંશ: વાઘના પંજાથી ગંભીર રીતે ઘાયલ થનાર અને લોહીથી લથપથ બહાદુર યુવતીએ ઘરની અંદર આવીને શું કર્યું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેણે પોતાનો મોબાઇલ ફોન કાઢ્યો અને પોતાની તથા ઘાયલ માતાની તસવીરો લીધી. \n\nકારણ કે વાઘ હજી બહાર હતો અને સુરક્ષિત રહી શકાય તેવી કોઈ ગેરંટી ન હતી. વાસ્તવમાં તેઓ પોતાની હાલત કેમેરામાં કેદ કરી લેવા માગતા હતા.\n\n21 વર્ષની કૉમર્સ ગ્રેજ્યુએટ રૂપાલી મેશ્રામ એક દુબળી-પાતળી ગ્રામીણ યુવતી છે. \n\nસાધારણ પરિવારની આ યુવતીના માથામાં, બંને હાથ-પગ પર અને કમરના ભાગે ઊંડા ઘાના નિશાન છે. \n\nતેણે નાગપુર સરકારી મેડિકલ કોલેજમાં સારવાર લીધી છે. પરંતુ ખરેખર કહાણી એ છે કે વાઘ સામે લડીને તેણે પોતાનો અને તેમના માતાનો જીવ કેવી રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં 9 નવેમ્બર સુધી સરકારનું ગઠન ન થાય તો?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી રાજકીય બેઠકો અને નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ક્યારેક હા, ક્યારેક ના'નો સિલસિલો ચાલી રહ્યો છે અને સરકાર કોની બનશે તેનું સસ્પેન્સ યથાવત્ છે. \n\nએક તરફ શિવસેના અને ભાજપના સંબંધમાં સંઘર્ષ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજકીય હલચલ પણ ઝડપી બની રહી છે. \n\nઆ બધા વચ્ચે મહારાષ્ટ્રનાં મુખ્ય રાજકીય દળોના નેતા સોમવારે બેઠકમાં વ્યસ્ત રહ્યા.\n\nમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે દિલ્હી પહોંચ્યા અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી. \n\nતો શિવસેનાના નેતાઓએ સાંજે મુંબઈમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં અનિલ દેશમુખનું રાજીનામું એ ભાજપના 'ઑપરેશન કમળ'ની શરૂઆત છે?\\nસારાંશ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મૂકેલા આરોપો ઉપર મુંબઈ હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપનાર અનિલ દેશમુખ\n\nઆને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને દેશમુખે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.\n\nમુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સંબોધીને લખેલા પત્રમાં દેશમુખે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ બાદ 'નૈતિકતાના આધારે' તેમને પદ ઉપર રહેવું યોગ્ય નથી લાગતું. વ્યક્તિગત મુલાકાતમાં તેમણે મુખ્ય મંત્રીને રાજીનામું સ્વીકારી લેવા 'વિનંતી' કરી હતી. \n\nઠાકરેને મળતા પહેલાં તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર તથા પક્ષના અન્ય નેતાઓ સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાદવાની નોબત કેમ આવી?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાને ત્રણ અઠવાડિયાં જેટલો સમય થઈ ગયો છે. જોકે, રાજ્યમાં હજી કોઈની સરકાર બની શકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થઈ શક્યું નહીં\n\nમહારાષ્ટ્રમાં પરિણામ આવ્યા બાદ જ રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ હતી. સામસામાં નિવેદનો અને સરકાર માટેના દાવપેચ વચ્ચે રાજકારણમાં ચહલપહલ વધી ગઈ હતી. \n\nજોકે, મંગળવારનો દિવસ રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ તરીકે નોંધાઈ ગયો, કારણ કે આ દિવસે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું. \n\nહરિયાણા અને મહારાષ્ટ્ર બંનેની ચૂંટણીનું પરિણામ સાથે આવ્યું હતું, હરિયાણામાં સરકાર બન્યાને ઘણો સમય થઈ ગયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં આ કોકડું ઉકેલાતું જ નથી. \n\nમહારાષ્ટ્રમાં ત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં એકતરફી પ્રેમમાં મહિલા પ્રોફેસરને જીવતાં સળગાવી દેવાયાં, લોકોમાં આક્રોશ\\nસારાંશ: મહારાષ્ટ્રના હિંગણઘાટની પીડિતાના તેમના દરોડા ગામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પ્રોફેસર યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના ત્રીજી ફેબ્રુઆરીએ બની હતી. એ પછી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. \n\nઆ ઘટનામાં એકતરફી પ્રેમમાં મહિલા પ્રોફેસર પર પેટ્રોલ ફેંકી જીવતાં સળગાવી દેવામાં આવ્યાં છે.\n\nપીડિતાના મૃત્યુથી ગામવાસીઓ એકદમ ગુસ્સામાં છે અને તેમણે આરોપીઓનો કબજો પોતાને સોંપી દેવાની માગણી પોલીસ પાસે કરી છે. \n\nગામવાસીઓએ ઠેકઠેકાણે રસ્તારોકો આંદોલન કર્યું હતું. પીડિતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો.\n\nતેથી એમ્બ્યુલન્સનો કાચ તૂટી ગયો હતો. પોલીસે આંદોલનકર્તા ગ્રામજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં કિસાનોની કૂચઃ ક્યાં છે દેશના કૃષિ પ્રધાન?\\nસારાંશ: દેશની મોટા ભાગની ન્યૂઝ ચેનલો ખેડૂતો કે તેમની સાથે જોડાયેલા કોઈ મુદ્દાને સતત કવર કરે અને તેનું પ્રસારણ પણ કરે એવું બહુ ઓછી વાર બનતું હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય કૃષિ પ્રધાન રાધામોહન સિંહ\n\nઆજકાલ મહારાષ્ટ્રના ખેડૂતો ચર્ચામાં છે. અંદાજે 30,000 ખેડૂતો નાસિકથી પગપાળા ચાલીને મુંબઈ પહોંચ્યા હતા. \n\nસોમવારે સવારે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓને તકલીફ ન થાય એટલા માટે આ ખેડૂતો રવિવારે રાતે જ મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયા હોવાનું કહેવાય છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઅખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં આ ખેડૂતોની ખેતપેદાશોના વળતર અને લોન માફીની માગના મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કરવાની યોજના છે. \n\nમહારાષ્ટ્ર સરકાર સક્રીય \n\nમહારાષ્ટ્રમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં ખેડૂતોને પોતાનાં ગામો કેમ છોડવાં પડી રહ્યાં છે?\\nસારાંશ: મહારાષ્ટ્રના જાલના જિલ્લાના બાબા સાહેબ અને તેમની પત્ની સુનિતા સાલ્વે પોતાનું ગામ છોડીને થાણેના ઉલ્હાસનગરમાં આવી વસ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાબા સાહેબ બોંધાલપુરી ગામના પૂર્વ સરપંચ છે. \n\nવરસાદ સારો ન પડવાના કારણે તેમને ખેતીમાં નુકસાન થયું છે. \n\nજેના કારણે તેમને પરિવાર સાથે ગામ છોડવું પડ્યું.\n\nજોકે, બાબા સાહેબ આવા એક માત્ર ખેડુત નથી. મહારાષ્ટ્રમાં ખેડૂતોને ભોગવવી પડી રહેલી હાલાકી જુઓ વીડિયો રિપોર્ટમાં... \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં નોકરી-શિક્ષણમાં મરાઠા અનામત ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે - BBC TOP NEWS\\nસારાંશ: દેશની સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રની સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ તથા નોકરીઓમાં મરાઠાને અનામત આપતી જોગવાઈ ઉપર સ્ટે મૂકી દીધો છે, સાથે જ સ્પષ્ટતા કરી છે કે જેમને અનામતની જોગવાઈઓનો લાભ મળ્યો છે, તેમને કોઈ અસર નહીં પહોંચે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ને ટાંકતાં ન્યૂઝ મૅગેઝિન 'આઉટલૂક' લખે છે કે જસ્ટિસ એલ. એન. રાવની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચે મરાઠા અનામતને પડકારતી અરજી બંધારણીય બેન્ચને સોંપી દેવાશે\n\nદેશના સર્વોચ્ચ ન્યાયાધીશ જસ્ટિસ એસ. એ. બોબડે દ્વારા નવી બેન્ચનું ગઠન કરવામાં આવનાર છે, જે શિક્ષણ તથા નોકરીઓમાં મરાઠાને અનામતની જોગવાઈ કરતા કાયદાને બંધારણીય જોગવાઈઓની એરણ ઉપર ચાકસશે.\n\nમહારાષ્ટ્રમાં મરાઠાને અનામત મળે તે માટે નવેમ્બર-2018માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 'સોશિયલી ઍન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં ભાજપે કરેલી આ 6 ભૂલોએ ઉદ્ધવ ઠાકરેનો રસ્તો આસાન કર્યો\\nસારાંશ: લાંબી રાજકીય ઉથલપાથલ પછી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પદે બન્યા અને શિવસેના-એનસીપી-કૉંગ્રેસની મહાવિકાસ અધાડીએ બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી પદ મળ્યું અને ભાજપની સરકાર ન બની એમાં ભાજપની ભૂલોનો ફાળો વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ\n\nમંગળવાર સવાર સુધી અટકળો ચાલી રહી હતી કે બુધવારે ભાજપ વિધાનસભામાં બહુમતી જાહેર કરશે. પરંતુ અમુક જ કલાકોમાં રમત સાવ બદલાઈ અને ભાજપનો સાથ આપનારા એનસીપી નેતા અજિત પવારે ઉપમુખ્ય મંત્રીપદથી રાજીનામું આપી દીધું. \n\nમહારાષ્ટ્રની રાજનીતિમાં પળે પળે બદલતા ઘટનાક્રમથી એ તો સાબિત થઈ ગયું હતું કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.\n\nપરંતુ સવાલ એ થાય છે કે ગોવા, મણિપુર અને હરિયાણામાં સરકાર બનાવવામાં સફળ રહેનારો ભાજપ આખરે આ વખતે કઈ જગ્યાએ ચૂકી ગયો.\n\nવરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહેબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં ભાજપે કેવી રીતે પાર પાડ્યું 'ઑપરેશન લોટસ'?\\nસારાંશ: શનિવારે સવારે 5 વાગીને 47 મિનિટ થઈ હતી. એ વખતે લગભગ આખું મહારાષ્ટ્ર ઊંઘતું હતું. ત્યાંથી એક હજાર કિલોમિટર દૂર ઉત્તર દિશામાં દિલ્હી ખાતે કંઈક મહત્ત્વનું ઘટી રહ્યું હતું. વહેલી સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક મહત્ત્વના કાગળ પર સહી કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે સવારે રાષ્ટ્રપતિએ આ કાગળ પર હસ્તાક્ષર કર્યા એ સાથે જ મહારાષ્ટ્રમાં નવી સરકારની સ્થાપના માટેનો માર્ગ મોકળો થઈ ગયો.\n\nદિલ્હીમાં આ ઘટી રહ્યું હતું ત્યારે મુંબઈ રાજભવનમાં શપથવિધિ માટેની તૈયારીઓ થઈ ગઈ હતી. આ શપથવિધિ ઉદ્ધવ ઠાકરેની નહોતી, તે શપથવિધિ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હતી.\n\nઆ ઘટ્યું એના બાર કલાક પહેલાં જ શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસની બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્ય મંત્રી બનશે.\n\nપણ આ 12 કલાકમાં એવું તો શું થયું કે મહારાષ્ટ્રની રાજનીતિ આખી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રીપદ માટેના વિવાદનો ઉકેલ કેમ આવી રહ્યો નથી?\\nસારાંશ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સરકાર બનાવવાનું કોકડું વધુ ગૂંચવાતું જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આજે દિલ્હીમાં મળ્યા હતા.\n\nતો એનસીપી પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે પણ દિલ્હીમાં મુલાકાત થવાની છે.\n\nમીડિયા સાથે વાતચીત કરતાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં થયેલા નુકસાનને લઈને અમિત શાહને મળ્યા હતા. તેઓએ કેન્દ્ર સરકાર પાસે મદદની આશા સેવી છે.\n\nબાદમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ચાલતાં વિવાદ અંગે પૂછતાં તેઓએ કહ્યું કે ઘણા લોકો સત્તાનાં નવાંનવાં સમીકરણ ગોઠવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ, ઉદ્ધવ-પવાર : 'સ્થિર સરકાર માટે પ્રયાસ કરીશું'\\nસારાંશ: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિશાસન માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે. તો બીજી તરફ શિવસેના આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાષ્ટ્રપતિને આપેલા અહેવાલમાં રાજ્યમાં સરકાર બની શકે તેમ ન હોઈ બંધારણના અનુચ્છેદ 256 મુજબ રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાનું કહ્યું હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસરકાર બનાવવા માટે પૂરતો સમય ન આપવામાં આવતાં શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.\n\nરાજ્યપાલ દ્વારા શિવસેના બાદ ત્રીજા ક્રમના મોટા પક્ષ એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.\n\nઅમે ફરી સત્તા સ્થાપવા પ્રયાસ કરીશું\n\nરાષ્ટ્રપતિશાસન લાદી દેવાયા બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પત્રકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં રેલીમાં જોડાયેલા ખેડૂતોએ લાલ ટોપી શા માટે પહેરી છે?\\nસારાંશ: 'ભારતીય કિસાન સભા'એ ખેડૂતોની વિવિધ માંગને લઈને નાસિકથી મુંબઈ લાંબી પગપાળા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"6 માર્ચના રોજ નીકળેલી આ યાત્રા 12 માર્ચે મુંબઈમાં પહોંચી હતી જ્યાં ખેડૂતો મહારાષ્ટ્ર વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા. પરંતુ તે પહેલાં જ આંદોલન પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. \n\nઆ રેલીમાં ખેડૂતો માથે લાલ ટોપી પહેરીને મુંબઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે. \n\nઆ સમગ્ર ઘટના વચ્ચે તમને એ પ્રશ્ન થતો હશે કે રેલીમાં ખેડૂતોએ લાલ ટોપી શું કામ પહેરી છે તેમજ 'ભારતીય કિસાન સભા'ની શરૂઆત ક્યારે થઈ અને કોણ તેમાં આગેવાન હતું?\n\nઆ પ્રશ્નના જવાબ માટે બીબીસી ગુજરાતીએ મહારાષ્ટ્રની આ પદયાત્રા સાથે જોડાયેલા અને મહારાષ્ટ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં વરસાદ : રત્નાગિરિમાં ભારે વરસાદને કારણે ડૅમ તૂટ્યો, સાત લોકોનાં મૃત્યુ, 20 લાપતા\\nસારાંશ: ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ છે. બુધવારે રત્નાગિરિમાં તિવારે ડેમની દીવાલ તૂટી હતી, જેનાં કારણે સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 20 લાપતા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રત્નાગિરિ ડૅમ\n\nસ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, મંગળવારે સાંજે સાડા આઠ વાગ્યા આજુબાજુ ડૅમ ઑવરફ્લો થયો હતો અને મોડી રાત્રે તેની દીવાલો તૂટી હતી. \n\nસ્થાનિક પોલીસદળ તથા વહીવટીતંત્ર બચાવકાર્યમાં લાગી ગયું છે. \n\nભારે જળપ્રવાહને કારણે લગભગ 12 ઘર ગરકાવ થઈ ગયાં છે, એટલે રાજ્ય સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની મદદ માગી છે.\n\nવરસાદને કારણે મુંબઈમાં રહેતા એક કરોડ 80 લાખ લોકોને પ્રત્યક્ષ રીતે અસર પહોંચી છે. \n\nરાજ્યમાં અલગઅલગ સ્થળોએ દીવાલ ધસી પડવાને કારણે 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nમલાડમાં મરણાંક 23"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં સરકાર કઈ રીતે બનાવવી, ભાજપ સામે મોટો સવાલ\\nસારાંશ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ સરકાર બનાવવાનો મામલો વધારે ગૂંચવાતો જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અમિત શાહની ભૂમિકા મહત્ત્વની\n\nછેલ્લાં પાંચ વર્ષોથી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સરકાર હતી. હવે પરિણામો બાદ ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકે તેમ નથી. \n\nઆ બધાની વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે તેમની પાસે ભાજપ સિવાય પણ સરકાર બનાવવાના વિકલ્પો છે. \n\nશિવસેનાએ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને 50-50ની ફૉર્મ્યુલાની યાદ અપાવી છે અને આ મામલે ભાજપ લેખિતમાં ખાતરી આપે તેવી માગ કરી છે. \n\nમહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને જવાબ આપતાં કહ્યું છે કે શિવસેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહારાષ્ટ્રમાં સરકારનું ભવિષ્ય નક્કી કરનાર પક્ષપલટાવિરોધી કાયદો શું છે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં શનિવારે નાટકીય ઘટનાક્રમ વચ્ચે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ(એનસીપી)ના વડા શરદ પવાર પત્રકારપરિષદમાં આવ્યા હતા અને તેમણે તેમના પક્ષના ધારાસભ્યોને પક્ષાંતરવિરોધી કાયદા સંબંધે ચેતવણી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાસ્તવમાં શરદ પવારના ભત્રીજા અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના ધારાસભ્યોના ટેકાનો દાવો ભારતીય જનતા પક્ષ (ભાજપ) કરી રહ્યો છે.\n\nતેમની સંખ્યા કેટલી છે એ કોઈ જાણતું નથી. એનસીપીના 54 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 105 ધારાસભ્યો છે, જ્યારે સરકાર રચવા માટે કુલ 145 ધારાસભ્યોનો ટેકો હોવો જરૂરી છે.\n\nશરદ પવાર જેની ચેતવણી આપી રહ્યા છે એ પક્ષાંતરવિરોધી કાયદો શું છે એ વિશે જાણીએ.\n\n1985 પહેલાં પક્ષાંતરવિરોધી કોઈ કાયદો નહોતો. એ સમયે 'આયારામ ગયારામ' શબ્દપ્રયોગ બહુ પ્રચલીત હતો.\n\n1985માં રાજીવ ગાંધીના વડપણ હેઠળની કૉંગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિને 20,000 રૂ. ભારતમાં પરિવારને મોકલી શકે એ માટે હરજિત ઇરાક ગયા હતા\\nસારાંશ: મોસુલમાં થયેલી દૂર્ઘટનામાંથી બચી ગયા હોય તેવી એકમાત્ર વ્યક્તિ હરજિત મસિહ છે. તેઓ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સીરિયા(આઈએસઆઈએસ)ની પકડમાંથી નાસી છૂટવામાં સફળ થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરજિત મસિહ\n\nઇરાકના મોસૂલ શહેરમાંથી 2014માં 39 ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એ લોકોનાં શબ મળી આવ્યાં હોવાનું વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું.\n\nહરજિત બેરોજગાર હતા અને તેમના ગરીબ પરિવાર માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવા ઇચ્છતા હતા. \n\nતેથી તેમણે આઈએસઆઈએસના ઉગ્રવાદીઓના ઉપદ્રવથી ખદબદતા અશાંત દેશમાં નોકરી કરવાનું સ્વીકાર્યું હતું. \n\nહાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પામેલા હરજિતે કહ્યું હતું કે ભારતમાં પોતે ઇચ્છે છે તેવી નોકરી નહીં મળે એ તેઓ જાણતા હતા.\n\nટ્રાવેલ એજન્ટોએ તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા ખેલાડીએ હિજાબના વિરોધમાં છોડી ટુર્નામેન્ટ, કૈફ સહિત સેલિબ્રિટિઝે કર્યું સમર્થન\\nસારાંશ: ભારતીય ચેસ ખેલાડી સૌમ્યા સ્વામિનાથને ઈરાનમાં યોજાનારી ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. સ્પર્ધા દરમિયાન ફરજિયાતપણે હિજાબ (બુરખો) કે સ્કાર્ફ પહેરવાના નિયમના વિરોધમાં તેમણે આ નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નિર્ણય મામલે સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઓ થઈ રહી છે. ઘણાં યૂઝર્સે ચેસ ખેલાડીની પ્રશંસા કરી છે અને નિર્ણયને સમર્થન આપ્યું છે.\n\nસૌમ્યા સ્વામિનાથને સ્પોર્ટ્સ જગતમાંથી પ્રારંભિક સમર્થન ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફનું મળ્યું છે. \n\nમોહમ્મદ કૈફે ટેકો આપતા લખ્યું ટ્વીટ કર્યું, \"ઈરાનમાં યોજનાર ઇવેન્ટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લેવા બદલ સલામ.\n\n\"ખેલાડીઓ પર ધાર્મિક ડ્રેસકોડ લાગુ કરવાનો કોઈ અવકાશ ન હોવો જોઈએ.\n\n\"જો આવી સ્પર્ધાઓની યજમાન દેશ મૂળભૂત માનવ-અધિકારોનું પાલન કરવામાં ન માનતો હોય તો તેમને સ્પર્ધાની યજમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા ખેલાડીઓ વિશે ભારતીયો શું માને છે? બીબીસી રિસર્ચ\\nસારાંશ: સ્પૉર્ટસ એટલે કે રમતગમતમાં મહિલાઓ પણ પુરુષો જેટલાં જ સારાં ખેલાડી હોય છે? બી.બી.સી.એ ભારતમાં હાથ ધરેલા સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીના મોટા ભાગનાએ આ સવાલનો જવાબ હકારમાં આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પી. વી. સિંધુ અને સાઇના નેહવાલ\n\nસ્પૉર્ટ્સમાં મહિલા ખેલાડીઓ પ્રત્યેના દૃષ્ટિકોણ વિશેના આ રિસર્ચમાં બહુમતી લોકોએ મહિલા ઍથ્લેટ્સ માટે સમાન વેતનની તરફેણ કરી હતી. \n\nઅલબત્ત, સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીના 42 ટકા માને છે કે મહિલાઓની સ્પૉર્ટ્સ પુરુષોની સ્પૉર્ટ્સ જેટલી 'મનોરંજક' હોતી નથી. \n\nમહિલા ખેલાડીઓના દેખાવ તથા બાળકોને જન્મ આપવાની તેમની ક્ષમતા બાબતે પણ નકારાત્મક ધારણા જોવા મળી હતી. \n\n14 રાજ્યોમાં 10,181 પ્રતિસાદદાતાઓને આવરી લઈને કરવામાં આવેલા આ બીબીસી રિસર્ચમાં પુરુષો તથા મહિલાઓ માટે સ્પૉર્ટ્સનું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા ટી-20માં સદી ફટકારનારાં હરમનપ્રીત કૌર કોણ છે?\\nસારાંશ: વેસ્ટ ઇન્ડિઝના ગુયાનામાં શુક્રવારથી શરૂ થયેલી આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટની પ્રથમ મૅચમાં ભારતે ન્યૂ ઝિલૅન્ડને 34 રનથી હરાવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મૅચમાં ભારતની ટીમનાં કૅપ્ટન હરમનપ્રીત કૌરે સદી ફટકારી ઇતિહાસ સર્જી દીધો. \n\nતેમની આગેવાની હેઠળ ભારતે પ્રથમ દાવ લઈ 194 રન બનાવ્યા હતા. જેમાં હરમનપ્રીત કૌરે સદી ફટકારી હતી, આ સાથે જ તેઓ મહિલા ટી-20 મેચમાં સદી ફટકારનારાં પ્રથમ ભારતીય મહિલા બની ગયાં છે.\n\nત્રીજા નંબરે બૅટિંગ કરવા આવેલાં હરમનપ્રીતે માત્ર 49 બૉલમાં સદી ફટકારી હતી અને કુલ 51 બૉલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકૅપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા પાઇલટ સ્ટાફને 15% વધારવા તરફ પગલું\\nસારાંશ: પ્લેન ઉડાવતા પાઇલટની વાત આવે ત્યારે તેમાં સંખ્યાની દૃષ્ટિએ મહિલાઓ ઘણી પાછળ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે તમે પ્લેનમાં મુસાફરી કરવા જાવ છો તો મોટાભાગે પ્લેનના પાઇલટ પુરુષો જ હોય છે. કારણ કે મહિલા પાઇલટની સંખ્યા તો માત્ર પાંચ ટકા જ છે. \n\nવૈશ્વિક સ્તર પર પાયલટ્સની અછત ઊભી થઈ રહી છે. તેવામાં મહિલાઓને આ ક્ષેત્રે આગળ આવવાની તક મળી રહી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા પોલીસની વાઇરલ થયેલી આ તસવીરની કહાણી શું છે?\\nસારાંશ: ત્રણ મહિને પણ જે કામ અર્ચના ના કરાવી શકયાં, તે એક જ ઝાટકે તેની એક તસવીરે કરાવ્યું. વાત ઝાંસીમાં રહેતી અર્ચનાની છે. તેઓ પોલીસ કૉન્સ્ટેબલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અર્ચનાની વાઇરલ થયેલી તસવીર\n\nછેલ્લા ત્રણ મહિનાથી તે બદલી કરાવવા માગતા હતાં, પણ લખનઉમાં જઇને સિનિયર અધિકારીને મળવાં છતાં તેમની બદલી ના થઈ. \n\nએક દિવસ અર્ચના છ મહિનાની દીકરી સાથે પોલીસ થાણામાં ડ્યૂટી પર તહેનાત હતાં. \n\nદીકરી ઉંઘી ગયી હતી. અંદર રૂમમાં ગોદડાંની સગવડ હતી, પણ ઍરકંડિશન ચાલતું હતું. ઠંડી હતી. તેથી તેઓ દીકરીને લઈને બહાર આવ્યા અને ટેબલ પર સુવાડી. \n\nજ્યારે અર્ચના કામમાં મશગુલ હતા ત્યારે ત્યાં પહોંચેલા પત્રકારે દીકરી સાથે તેમની તસવીર ખેંચી.\n\nઆ ઘટના 26 ઑક્ટોબરની છે. થોડા સમયમાં જ તસવીર વાઇરલ થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા બ્યૂટી કૉન્ટેસ્ટના ફાઇનલિસ્ટ એક પુરુષ!\\nસારાંશ: 22 વર્ષીય એક ફેશન મૉડલ 'મિસ વર્ચ્યુઅલ કઝાકિસ્તાન'ના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેઓ એક મહિલા નહીં, પણ પુરુષ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરીના અલીયેવા (અસલી નામ, ઈલે ડિયાગિલેવ) 'મિસ વર્ચ્યુઅલ કઝાકિસ્તાન' માટે યોજાતી ઑનલાઇન પ્રતિયોગિતાના ફાઇનલમાં પહોંચ્યા હતા. \n\nતેમની તસવીરને લોકો પાસેથી બે હજાર કરતા વધુ મત મળ્યા હતા. \n\nઆ સ્તર પર પહોંચ્યા બાદ અલીયેવાને 'મિસ વર્ચ્યુઅલ શમકંદ' બનાવી દેવાયા હતા. શમકંદ દક્ષિણી કઝાકિસ્તાન વિસ્તારની રાજધાની છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપરંતુ અલીયેવાની આ ખુશી થોડી ક્ષણ માટે હતી કેમ કે આયોજકોએ ખોટી જાણકારી આપવા બદલ તેમને અયોગ્ય જાહેર કરી દીધા હતા. \n\nક્ષેત્રીય ઉપાધિ અને રાષ્ટ્રીય સ્તર પર પ્રતિયોગિતામાં ભાગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલા સાથે પરિચિત વ્યક્તિ દ્વારા થતા દુષ્કર્મની ઘટનાઓ કેમ વધી રહી છે?\\nસારાંશ: તાજેતરમાં ગુજરાતમાં બનાસકાંઠામાં મૂકબધિર કિશોરી સાથે કથિત દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. તેમાં તેમના સંબંધીનું જ નામ આરોપી તરીકે સામે આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nતાજેતરના આવા અન્ય બનાવોમાં પણ અનેક કેસ એવા છે જેમાં આરોપી તરીકે નજીકના સગા-સંબંધી કે જેમની સાથે પરિચય હોય એવા લોકોનું નામ સામે આવ્યું છે.\n\nવળી, નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છે કે દેશમાં મહિલાઓ સાથે આચરવામાં આવતા દુષ્કર્મના કેસોમાં મોટાભાગના આરોપી પરિચિત હોય છે.\n\n'રૉયટર્સ'ના એક અહેવાલ મુજબ વર્ષ 2014માં નોંધાયેલા દુષ્કર્મના કેસોમાંથી લગભગ 90 ટકા કેસોમાં પીડિતા સાથે દુષ્કર્મ કરનાર કે અત્યાચાર આચરનારી વ્યક્તિ કાં તો સંબંધી, પાડોશી અથવા ઍમ્પ્લૉયર હતી.\n\nવર્ષ 2017નો એન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ અને પુરુષો વચ્ચે માત્ર આ છ દેશોમાં છે સમાનતા, ભારતનું સ્થાન ક્યાં?\\nસારાંશ: દુનિયાના કેટલા એવા દેશ છે કે જ્યાં પુરુષ અને મહિલાને એક સમાન અધિકાર મળે છે? આ સવાલનો જવાબ હજુ પણ એક આંકડામાં જ સમાયેલો છે. જી હા. માત્ર છ જ દેશ એવા છે કે જે મહિલાઓ અને પુરુષોને એકસમાન અધિકાર આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્લ્ડ બૅન્કનું કહેવું છે કે 187 દેશોમાંથી માત્ર 6 દેશોમાં લૈંગિક સમાનતા છે.\n\nવર્લ્ડ બૅન્કનું કહેવું છે કે 187માંથી માત્ર છ દેશ છે કે જ્યાં સમાનતા જોવા મળે છે. વર્લ્ડ બૅન્ક આ વાત પોતાના નવા જાહેર થયેલા રિપોર્ટ 'વુમન, બિઝનેસ ઍન્ડ ધ લૉ'માં જણાવી છે. \n\nવૉશિંગટન સ્થિત સંસ્થાએ 10 વર્ષના ડેટાનું પરીક્ષણ કર્યું છે કે જેમાં નાણાકીય અને કાયદાકીય અસમાનતા અંગે જાણકારી મેળવવામાં આવી છે. સાથે જ સ્વતંત્રતા, માતૃત્વ, ઘરેલુ હિંસા અને ઍસેટ મૅનેજમૅન્ટ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું. \n\nજે દેશો આ દરેક મામલે ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ કેમ કહી રહી છે કે 'તમે મને ન જણાવો કે મારે શું પહેરવું જોઈએ'\\nસારાંશ: થાઇલેન્ડમાં એક જૂની પરંપરા અનુસાર નવા વર્ષના અવસર પર સોંગક્રાન મનાવવામાં આવે છે. આ અવસર પર લોકો એકબીજા પર પાણી અને રંગ ફેકીને ઉજવણી કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તહેવારની ઉજવણી દરમિયાન થાઈ સરકાર દ્વારા મહિલાઓને આપવામાં આવેલી સલાહ વિવાદનું કારણ બની છે અને તેનાથી એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. \n\nસરકારનું કહેવું છે કે તેમણે આ તહેવારમાં મહિલાઓની છેડતી ન થાય તે માટે આવાં કપડાં પહેરવાની સલાહ આપી છે. \n\nસરકાર તરફથી મળેલી આ સલાહે 17 વર્ષીય બિશપની જૂની કડવી યાદોને તાજી કરવાનું કામ કર્યું. \n\nનવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. તેમણે કાળા રંગની ઢીલી ટી-શર્ટ પહેરી હતી. અને ઘૂંટણથી નીચે સુધીના શોર્ટ્સ પહેર્યાં હતાં. \n\nથોડા સમય બાદ તેમને એહસાસ થયો કે તેઓ પોતાના ગ્રુપથી અલગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ જ્યારે દારૂ ખરીદવા જાય ત્યારે શું થાય?\\nસારાંશ: આપણા જેવી ઘણી મહિલાઓ માટે ભારતમાં શોપ પરથી દારૂ ખરીદવાનો અનુભવ ઘણો જુદો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે તમે ત્યાં દારૂ ખરીદવા માટે જાવ, ત્યારે તમારે પહેલાંથી જ નક્કી કરી રાખવું પડતું હોય છે.\n\nતમને ત્યાં સરળતાથી વિકલ્પ વિચારવાનો સમય નથી મળતો અને શક્ય તેટલા જલદી તમારે ત્યાંથી બહાર નીકળી જવું પડતું હોય છે.\n\nદારૂની શોપ પર તમે તમારા મિત્ર સાથે સહજતાથી વિકલ્પો વિશે વાત નથી કરી શકતા અને બોટલ પરત આપવા જવાનું પણ વિચારી નથી શકતા.\n\nજો મહિલાઓએ કોઈ વસ્તુ ખરીદવી હોય, જે કાયદેસર છે, તો તેમણે આવા અનુભવમાંથી કેમ પસાર થવું પડે છે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશ્રીલંકામાં મહિલાઓના દારૂ ખરીદવા પર રોક\n\nશ્રીલંકામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ જ્યારે મા-બહેનની ગાળો આપે છે...\\nસારાંશ: મેં જૉબ કરુંગી તો તેરે લિયે રો જ રાજમા- ચાવલ કૌન બનાએગા એનઆરઆઈ ચૂ *?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"**** ********** ***********\n\nકિતના ભી પઢલો, લેકીન ભેન** જબ તક ગલે મેં મંગલસૂત્ર ન પડે, લાઇફ કમ્પલિટ નહીં હોતી. \n\nઅચ્છા, તો તેરી લેને કે લિયે ડિગ્રી ભી ચાહિયે?\n\nઆ આગામી ફિલ્મ 'વીરે દી વેડિંગ'ના કેટલાક ડાયલૉગ છે કે જે ફિલ્મની હિરોઇન્સ પાસે બોલાવવામાં આવ્યા છે. \n\nફિલ્મ ચાર આધુનિક અને સ્વતંત્ર વિચારધારા ધરાવતી યુવતીઓની વાત કરે છે જે પોતાની શરતો પર જીવવાનું પસંદ કરે છે. \n\nઆ છોકરીઓ લગ્નની અનિવાર્યતા પર સવાલ ઉઠાવે છે, પાર્ટી કરે છે, સેક્સ અને ઑર્ગેઝમની વાતો કરે છે અને કદાચ એ દરેક કામ કરે છે કે જે પુરુષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ દ્વારા ચાલતું ગુજરાતનું એ ગામ કે જેને મળ્યું છે આદર્શ ગામનું બિરુદ\\nસારાંશ: હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે.\n\nકેમ કે, છેલ્લાં 15 વર્ષથી ગામના રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા છે.\n\nકન્યા કેળવણી હોય કે ઊંચ-નીચનો ભેદભાવ, આશરે માત્ર 1472 લોકોની વસતિ ધરાવતું આ ગામ ગુજરાતનાં અનેક ગામડાં માટે આદર્શ બની રહ્યું છે.\n\nગામમાં મહિલા-પુરુષનો જાતીય દર 50-50 ટકા છે. સરકારી શાળામાં પણ 55 છોકરા અને 55 છોકરીઓ છે.\n\nઅહીંની મહિલા આગેવાનોએ બાદલપરાને આદર્શ ગામનું બિરુદ અપાવ્યું છે. \n\nતમે અમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ પરની જાતીય હિંસા બાબતે શ્રી શ્રી રવિશંકરે શું કહ્યું?\\nસારાંશ: ભારતમાં મહિલાઓ વિરુદ્ધની જાતીય હિંસાની વધતી ઘટનાઓનાં કારણ આપતાં યોગગુરુ શ્રી શ્રી રવિશંકર જણાવે છે કે દારૂ અને ડ્રગ્ઝનો નશો તેનું ખાસ કારણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રી શ્રી રવિશંકર\n\nદિલ્હીની તિહાર જેલમાં શ્રી શ્રી રવિશંકરની એક શિબિર ચાલે છે. તેમના જણાવ્યા મુજબ, તેમણે મહિલાઓ વિરુદ્ધ જાતીય હિંસા આચરનારા કેદીઓનું ત્યાં સર્વેક્ષણ કરાવ્યું હતું.\n\nએ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 95 ટકા કેદીઓએ ગુનો કરતી વખતે \"દારૂ પીધો હતો અથવા ડ્રગ્ઝનો નશો કર્યો હતો.\" \n\nનશાબંધી જરૂરી\n\nશ્રી શ્રી રવિશંકરે બેંગલુરૂ નજીકના આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં બીબીસીને ખાસ મુલાકાત આપી હતી. \n\nએ મુલાકાતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા-વિરોધી અત્યાચાર અને બળાત્કાર જેવા ગુનાઓ રોકવા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ પુરુષો કરતાં વધારે પ્રામાણિક હોય છે?\\nસારાંશ: \"મારી ફેક્ટરીમાં 60થી 70 ટકા મહિલાઓનો સ્ટાફમાં કામ કરે છે. લૅબથી લઈ ઍકાઉન્ટ અને ફાઇનાન્સમાં બધા જ વિભાગોમાં મહિલા સ્ટાફ કાર્યરત છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શતાબ્દી એક્સપ્રેસમાં મહિલા ટિકિટ ચેકર માનસી દલવી (જમણે) અને શીતલ સકરુ (ડાબે)\n\nરાજકોટના બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી કહે છે, \"મહિલાઓ પુરુષો કરતાં વધારે એકાગ્રતાથી કામ કરે છે.\"\n\nપુરુષો સસલા અને સ્ત્રીઓ કાચબા સમાન હોય છે એવું કહેતા ચંદુભાઈ સમજાવે છે, \"પુરુષોનું ડ્યુટીમાંથી ધ્યાન બહુ ભટકતું હોય છે. તેમની સરખામણીમાં સ્ત્રીઓ તેમની ડ્યુટી ભંગ ઓછી કરતી હોય છે.\" \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમનું એમ પણ માનવું છે, \"આર્થિક મામલાઓમાં મહિલાઓની ઇમાનદારીનું સ્તર પુરુષો કરતાં વધારે હોય છે. એટલે કરપ્શન આપોઆપ ઘટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ શા માટે જાતીય સતામણી વિશે સોશિઅલ મીડિયામાં લખી રહી છે?\\nસારાંશ: કામની જગ્યાએ એક મહિલાની પરવાનગી વગર કોઈ પુરુષ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે, શારીરિક સંબંધ બાંધવાની માગ કરે અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો મહિલાએ શું કરવું જોઈએ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વકીલે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમનો ઉદ્દેશ આ પ્રોફેસરોને બદનામ કરવા સિવાય અન્ય વિદ્યાર્થિનીઓને ખતરાની માહિતી આપવાનો છે.\n\nસોશિઅલ મીડિયામાં તેનું નામ જાહેર કરવું જોઈએ કે કાયદા પ્રમાણે જાતીય સતામણીના કેસ માટે નક્કી 'આંતરિક ફરિયાદ કમિટી'માં તેની ફરિયાદ કરવી જોઈએ?\n\nઆ સવાલ એટલા માટે ઉઠ્યો છે કેમ કે રાયા સરકાર નામનાં એક વકીલે યુનિવર્સિટીઓમાં ભણી રહેલી વિદ્યાર્થિનીઓને અપીલ કરી જણાવ્યું કે જો તેઓ ક્યારેય પણ જાતીય સતામણીનો ભોગ બની હોય તો તેમને જણાવે.\n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nમહિલાઓ દ્વારા મોકલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓ સામે થતી હિંસા સામે અવાજ ઉઠાવવા ફોટોગ્રાફરનું અવનવું અભિયાન\\nસારાંશ: ભારત સરકારના આંકડાઓ અનુસાર, દેશમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. મહિલાઓ માટે કોઈ પણ જગ્યા સંપૂર્ણ સુરક્ષિત નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં મહિલાઓની સુરક્ષા અને તેમની સાથે થતી હિંસા ઉપરાંત મહિલાઓના અધિકાર મામલે એક ફોટોગ્રાફરે અલગ પ્રકારનું અભિયાન હાથ ધર્યું છે.\n\nઆ અભિયાન હેઠળ મહિલાઓ ગાયનું માસ્ક પહેરી એક સવાલ પૂછી રહી છે? શું તમારી પાસે આ સવાલનો જવાબ છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓનાં મતો નરેન્દ્ર મોદીની જીત માટે આ રીતે નિર્ણાયક બન્યાં\\nસારાંશ: 2019ની લોકસભા ચૂંટણીને જોવાના ઘણા બધા દૃષ્ટિકોણ છે, પરંતુ કેટલાંક વિશેષજ્ઞો ભાજપની મોટી જીત પાછળ મહિલા મતદારોનાં સમર્થનને મોટું કારણ માને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણાં લોકોનું માનવું છે કે મહિલાઓએ આ ચૂંટણીમાં ન માત્ર મોટી ભૂમિકા નિભાવી, પરંતુ મોટી સંખ્યામાં ભાજપને સમર્થન પણ આપ્યું છે. \n\nમોદી સરકારની લોકપ્રિય ઉજ્જવલા યોજનાથી મોટાપાયે ગ્રામીણ મહિલાઓને ગૅસ સિલિન્ડર મળ્યા અને કેટલાંક વિશેષજ્ઞો માને છે કે આ કારણોસર મહિલાઓમાં ભાજપનું સમર્થન વધ્યું. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nભાજપના મહિલા- પુરુષ મતદારોમાં સંખ્યાનું અંતર ઘટ્યું\n\nCSDSના સર્વેક્ષણથી અનુમાન મળે છે કે ઉજ્જ્વલા યોજનાનો ફાયદો 34% પરિવારોને થયો છે\n\nચૂંટણી બાદ CSDS (સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી)ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓની મૂંઝવણનો જવાબ આપતી ઍપ્લિકેશન\\nસારાંશ: કેટલાક સમાજમાં આજે પણ મહિલાઓ સાથે સંકળાયેલા મામલા પર વાતચીત થતી નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, હાઈજીન અને બાળશોષણ સહિતના ઘણા મુદ્દાઓ પણ છે જેના પર વાત કરવી જરૂરી છે. \n\nપાકિસ્તાનમાં મહિલાઓએ જ આવા જટિલ વિષય પર વાત કરવાનો રસ્તો શોધ્યો છે.\n\n‘ઓરત રાજ’ નામના મહિલા ગ્રૂપે એક ઍપ વિકસાવી છે જેના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ તેમને મૂંઝવતા સવાલોના જવાબ મેળવી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓને બૅક્ટેરિયલ વજાઇનોસિસ નામની સમસ્યા કેમ થાય છે?\\nસારાંશ: PLoS બાયૉલૉજી નામની જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે બૅક્ટેરિયલ વજાઇનોસિસ (BV) નામની યોનિને લગતી એક સામાન્ય સમસ્યા માટે ઓરલ સેક્સ (મુખમૈથુન) કારણભૂત હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅક્ટેરિયલ વજાઇનોસિસ એ કોઈ જાતીય ચેપ નથી. પણ તે યોનિમાં મળી આવતા સામાન્ય બૅક્ટેરિયાનું અસંતુલન દર્શાવે છે.\n\nBV ધરાવતાં મહિલામાં કોઈ લક્ષણ કદાય ન દેખાય, પરંતુ કેટલીક મહિલાઓને યોનિમાંથી તીવ્ર દુર્ગંધ ધરાવતો ડિસ્ચાર્જ થઈ શકે છે.\n\nયોનિમાં મળી આવતા અને વૃદ્ધિ કરતા માઇક્રોબ્સ પર મોઢાના બૅક્ટેરિયા કેવી અસર કરી શકે તેના વિશે સંશોધનકર્તાઓએ અભ્યાસ કર્યો હતો.\n\nબૅક્ટેરિયલ વજાઇનોસિસ શું છે?\n\nBV સામાન્ય રીતે ગંભીર સમસ્યા નથી. પરંતુ તેની સારવાર કરાવવી જરૂરી છે, કારણ કે BV ધરાવતાં મહિલાઓને જાતીય બીમારીઓ થવાની શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાઓમાં મર્દાના પરિવર્તન લાવી શકે છે ગર્ભનિરોધક ગોળીઓ\\nસારાંશ: મહિલાઓ અસલામત સેક્સને લીધે ગર્ભવતી થઈ શકે છે. તેનાથી બચવાની એકદમ આસાન તરકીબ છે ગર્ભનિરોધક ગોળીઓ. કેટલીક ગોળીઓ લીધા બાદ લોકો છૂટથી સેક્સનો આનંદ લઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓ ગર્ભવતી થવાના ડરમાંથી આઝાદ થઈ જાય છે. ગર્ભ ધારણ કરવામાં હોર્મોનની ભૂમિકા બહુ મોટી હોય છે અને એ હોર્મોન્સને તેમનું કામ કરતાં રોકવાનું કામ આ ગોળીઓ કરતી હોય છે. \n\nગર્ભનિરોધક ગોળીઓ ખાતી મોટાભાગની મહિલાઓ એ નથી જાણતી કે તેઓ એક ગોળી સાથે આઠ પ્રકારનાં હોર્મોન પણ શરીરમાં પધરાવતી હોય છે.\n\nએ આઠમાં કેટલાંક હોર્મોન એવાં હોય છે, જે મહિલાની શરીરને મર્દાના ઓળખ આપતાં હોય છે. \n\nએકેય ગોળીમાં કુદરતી હોર્મોન નહીં\n\nગર્ભનિરોધક ગોળીઓમાં ઍસ્ટ્રોજેન અને પ્રૉજેસ્ટેરોન હોર્મોન હોવાનો દાવો કરવામાં આવે છે, પણ સચ્ચાઈ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહિલાની વ્યથા: જ્યારે મારા પતિ મને જુગારમાં હારી ગયા...\\nસારાંશ: ઓડિશાના બાલેશ્વર જિલ્લામાં એક પુરુષ કથિત રીતે જુગારમાં પોતાની પત્ની હારી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર.\n\nઆક્ષેપ છે કે આ ઘટના થયા બાદ તેમણે તેમની પત્નીને તે પુરુષને સોંપી દીધી હતી જે જુગારમાં તેમને જીતી ગયા હતા. ત્યારબાદ પતિની સામે મહિલાનો બળાત્કાર થયો હતો.\n\nબીબીસી સાથેની વાતચીતમાં ઓડિશા પોલીસે કહ્યું કે પીડિતાને પોલીસચોકીમાં બળાત્કારનો મામલો દાખલ કરાવ્યો છે. \n\nજેના કારણે બન્ને મહિલાનાં પતિ અને તેમને જુગારમાં જીતનાર પુરુષ ભાગી ગયા છે.\n\nતેમણે કહ્યું, \"પીડિતા તબીબી તપાસ માટે બાલેશ્વર મોકલવામાં આવ્યા છે. વધુમાં બન્ને આરોપીની ધરપકડ કરવા માટે અમે પ્રયાસો શરૂ કરી દીધા છે.\"\n\nપહેલાં બળાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહીસાગરનો અનોખો આદિવાસી મેળો\\nસારાંશ: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મહાશિવરાત્રીએ કળેશ્વરીનો મેળો થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મેળામાં પરંપરાગત સંગીતવાદ્યો સાથે નૃત્ય, નાટકો થાય છે.\n\nવિચરતી-વિમુક્ત જાતિના આ મેળાનાં અન્ય રંગો જોવા માટે જૂઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્ર કડિયાએ પિતાના વિરોધ વચ્ચે કલા ક્ષેત્રે કારકિર્દી બનાવી અને પરિવારના 11 સભ્યોને રાહ ચીંધી\\nસારાંશ: મધ્યમર્ગીય પરિવારમાંથી આવતા મહેન્દ્ર કડિયાના ચિત્ર પ્રેમને ટકાવી રાખવા માટે પિરાજી સાગરા જેવા જાણીતા કલાકારનો મોટો ફાળો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેન્દ્ર કડિયા\n\nપિરાજી સાગરા અને શિક્ષણવિદ્દ હિમ્મત કપાસી ના કહેવાથી એક દરજી પિતાના પુત્રને ચિત્રો દોરતાં રહેવાની પરવાનગી મળી. \n\nએ ચિત્રકારે આગળ જઈને અનેક યુવા કલાકારો સહિત પોતાના પરિવારના અગિયાર લોકો માટે કલા ક્ષેત્રની નવી કેડી કંડારી. \n\n1956માં અમદાવાદની પોળમાં જન્મેલા દેશના જાણીતા ચિત્રકાર મહેન્દ્ર કડિયાનું 17 જાન્યુઆરી, ગુરુવારા રોજ વહેલી સવારે સ્થાનિક હૉસ્પિટલમાં ન્યુમોનિયાની સારવાર દરમિયાન હાર્ટઍટેકથી અવસાન થયું. \n\n'એને ચિત્ર દોરવા દો, ચિત્રમાં જ એનું ભલું થશે'\n\nમહેન્દ્ર કડિયાના ભત્રીજા અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્ર સિંહ ધોની : માહીએ સુશાંત સિંહ રાજપૂતને કેમ કહ્યું હતું કે તું સવાલ બહુ પૂછે છે\\nસારાંશ: સુશાંત સિંહ રાજપૂત પટનાના રહેનારા હતા. મહેન્દ્રસિંહ ધોનીનું ઘર રાંચી છે. અલગ રાજ્ય બનતા પહેલાં ઝારખંડ બિહારનો જ હિસ્સો હતું. એટલા માટે બંને જગ્યાઓમાં સમાનતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુશાંત સિંહ રાજપૂતનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈને પણ આકર્ષિત કરી શકતું હતું. એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેમનો ઝુકાવ અભિનય તરફ ગયો અને એમણે વચ્ચેથી અભ્યાસ છોડી બૉલિવૂડ તરફ નજર કરી.\n\nટીવી સિરિયલમાં કામ કર્યા પછી તેઓ હિંદીભાષી પ્રદેશોમાં ઘરે ઘરે ઓળખાતા થઈ ગયા. એ પછી એમની યાત્રા શરૂ થઈ મોટા પડદા ઉપર.\n\nબીજી તરફ મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીથી પોતાના ક્રિકેટ કૅરિયરની શરૂઆત કરી. ફૂટબૉલમાં ગોલકીપરની ભૂમિકામાં રમનારા ધોની ક્રિકેટમાં વિકેટકીપરની ભૂમિકામાં રમવા લાગ્યા. \n\nલાંબા વાળ ધરાવતા ધોનીને બાઈકનો ઘણો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્ર સિંહ ધોની હવે ફરી ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા નહીં મળે?\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની વિશ્વકપ સેમિફાઇનલમાં ભારતના હાર્યા બાદથી ક્રિકેટના મેદાનથી બહાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના રિટાયરમૅન્ટ વિશે અલગ-અલગ અટકળો હતી પરંતુ અત્યારે ધોની અને બીસીસીઆઈ બંને આ બાબતે ચૂપ છે. \n\nદક્ષિણ આફ્રીકા સામે શરૂ થયેલી ટી-20 સિરીઝમાં પણ ધોની ટીમમાંથી બહાર છે, આ સિરીઝનો પ્રથમ મૅચ વરસાદને કારણે અટકી પડ્યો હતો.\n\nઆ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં પણ ધોની ટીમમાં નહોતા સામેલ થયા.\n\nક્રિકેટ સમીક્ષક અયાઝ મેમણ માને છે કે ધોનીના રમવા પર સસ્પેન્સનું કોઈ કારણ હોવું જ ન જોઈએ.\n\nમેમણ કહે છે, \"ધોની આગળ રમશે કે નહીં, આ બાબતનો નિર્ણય તેમણે પોતે લેવાનો છે. જ્યારે તે આ બાબતે નિર્ણય લેશે ત્યારે તેઓ સામે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્રસિંહ ધોની : ભારતની ક્રિકેટ ટીમમાં નથી, તો બે મહિના આર્મીમાં શું કરશે?\\nસારાંશ: વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટી-20, વન ડે અને ટેસ્ટ માટે જાહેર કરાયેલી એક પણ ટીમમાં ભારતના પૂર્વ કપ્તાન ધોની નહીં હોય. \n\nધોનીએ ટીમની પસંદગી થાય તે પહેલાં જ બીસીસીઆઈને જણાવી દીધું હતું કે તેઓ આ પ્રવાસનો ભાગ બનવા માગતા નથી. \n\nવર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડ સામેની હાર બાદ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેશે. \n\nજોકે, હાલ તો ધોની બે મહિના માટે ભારતની આર્મીમાં તાલીમ લેવા જઈ રહ્યા છે. \n\nઆ બે મહિના દરમિયાન ધોની શું કરશે?\n\nસમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ ધોની બે મહિના સુધી ભારતીય સેનાની પૅરાશૂટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્રસિંહ ધોની છે એટલે વિશ્વકપમાં વિજય મુમકિન\\nસારાંશ: વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં મહેન્દ્રસિંહ ધોનીએ બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગની મદદથી ભારત સાત વિકેટે 268 રનનો સન્માનજનક જુમલો ખડકવામાં સફળ રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પીચ ઉપર બેટિંગ કરવી સરળ ન હતી, તે અન્ય કોઈ સ્કોર કરતાં ઓછો સ્કોર ન હતો છતાં ભારતને વેસ્ટ ઇન્ડીઝને 125 રને વિજય મળ્યો.\n\nઆમ છતાં મૅચ બાદ મીડિયા તથા સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે ધોનીએ ખૂબ જ ધીમી ઇનિંગ રમી અને તેમણે ધૂંઆધાર બૅટિંગ કરવાની જરૂર હતી.\n\nધોનીની ઇનિંગ ધીમી હતી?\n\nએક તથ્ય ઉપર નજર કરીએ તો માલૂમ પડશે કે ધોનીની ઇનિંગ ધીમી હતી કે ધૂંઆધાર.\n\nધોનીએ 91ની સ્ટ્રાઇક રેટ સાથે 56 રન બનાવ્યા. માત્ર હાર્દિક પંડ્યાનો જ સ્ટ્રાઇક રેટ (121) તેમના કરતાં વધુ હતો.\n\nવિરાટ કોહલીએ 87ની સ્ટ્રાઇક રેટ સાથે રન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્રસિંહ ધોનીના યોગદાનને ભારત કેમ ક્યારેય ભૂલી નહીં શકે?\\nસારાંશ: 2004માં એક યુવાન બૅટ્સમૅન ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યો. એ વખતે લાંબા વાળ ધરાવતો આ યુવાન અત્યંત આક્રમક બૅટિંગ કરતો હતો. એમ લાગતું હતું કે તે એ સમયના અન્ય મહાન બૅટ્સમૅન સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ કે સૌરવ ગાંગુલી જેવી ટેકનિક ધરાવતો નથી અને આ લાંબું ચાલશે નહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હા, સચીન, દ્રવિડ, લક્ષ્મણ અને ગાંગુલીનો એ જમાનો હતો. ત્યારે દરેક નવોદિત ક્રિકેટરને આ મહાનુભાવો સાથે જ સરખાવવામાં આવતા હતા પરંતુ આંતરિક વર્તુળમાં એમ કહેવાતું હતું કે એક દિવસ આ છોકરો સૌને પાછળ રાખી દેશે.\n\nમહેન્દ્રસિંહ ધોની આ નવોદિતનું નામ હતું. એવું ન હતું કે તેમણે આ તમામને પાછળ રાખી દીધા પરંતુ તેમના જેટલી જ લોકપ્રિયતા હાંસલ કરી લીધી. \n\nઅગાઉ ઉલ્લેખ કર્યો તે આંતરિક વર્તુળમાં ચર્ચાતું હતું. આ આંતરિક વર્તુળ એટલે શું? \n\nહકીકતમાં ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરતાં અગાઉ ભારતના કેટલાક ક્રિકેટરની એક ટીમ કેન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્રસિંહ ધોનીની અંતિમ મૅચની એ દિલધડક કહાણી જેણે કરોડોનાં દિલ તોડી નાખ્યાં\\nસારાંશ: ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચવા માટે ખરાખરીનો જંગ છે. ભારતને જીત માટે 10 બૉલમાં 25 રનની જરૂર છે. મહેન્દ્ર સિંહ ધોની સ્ટ્રાઇકમાં છે, સામે ન્યૂઝીલૅન્ડના ફાસ્ટ બૉલર એલ. એચ. ફર્ગ્યૂસન 48મી ઓવરનો ત્રીજો બૉલ ફેંકવા માટે રનિંગ શરૂ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામે તરફ કરોડો ક્રિકેટ ફેન્સના દિલ ધડકી રહ્યાં છે. ધોનીની સામે નૉનસ્ટ્રાઇક ઍન્ડ પર ભૂવનેશ્વર કુમાર છે. \n\nકરોડો લોકોનાં દિલ તોડી નાખનારી આ કહાણી છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની.\n\nધોનીએ શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. તેઓ હવે ભારતીય ટીમમાં જોવા નહીં મળે. જોકે, તેઓ આઈપીએલમાં રમતા રહેશે. \n\nજ્યારે ભારતની ધડાધડ વિકેટો પડવા લાગી \n\nઆ એક એવી ક્ષણની કહાણી છે જે ભારતના ક્રિકેટ ચાહકો અને ધોનીના ફેન્સ ક્યારેય નહીં ભૂલે. એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની : એ 10 લાજવાબ નિર્ણય જેણે ભારતને હારેલી મૅચ જિતાડી દીધી\\nસારાંશ: ક્રિકેટમાં એવી કોઈ ટ્રૉફી નથી જેના પર મહેન્દ્રસિંહ ધોનીએ કબજો ન કર્યો હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"50 ઓવરની મૅચમાં ધોની વર્લ્ડકપ અને ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી ચૂક્યા છે.\n\n20 ઓવરની રમતમાં તેઓ વર્લ્ડ ટી-20 અને આઈપીએલ અને ચૅમ્પિયન્સ લિગ પણ જીતી ચૂક્યા છે.\n\nટેસ્ટ મૅચમાં તેઓ ટીમ ઇન્ડિયાને નંબર-વનનો તાજ અપાવી ચૂક્યા છે.\n\nએક નજર નાખીએ ધોનીના એ 10 મહત્ત્વના નિર્ણયો પર, તેઓએ ભારતીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે.\n\n1 - જોગિન્દરને બનાવ્યા હીરો\n\n2007 વર્લ્ડકપ ટી-20ની ફાઇનલમાં જો મહેન્દ્રસિંહ ધોનીએ જોગિન્દર શર્માને અંતિમ ઓવર ન આપી હોત તો દુનિયાને કદાચ યાદ ન રહેત કે તેઓ વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો હિસ્સો હતા.\n\nફાઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્રસિંહ ધોનીને નરેન્દ્ર મોદીએ પત્રમાં શું લખ્યું?\\nસારાંશ: કૅપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોનીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી સંન્યાસની જાહેરાત બાદ 19 ઑગસ્ટે લખવામાં આવેલી આ ચિઠ્ઠી અનેક રીતે અનોખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેન્દ્ર સિંહ ધોની, નરેન્દ્ર મોદી અને સાક્ષી\n\nભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લેટરહેડ પર આ ચિઠ્ઠી એક ચાહક તરીકે લખાઈ છે. જાણે કે વડા પ્રધાને એક ચાહક તરીકે ધોનીને લખી હોય એવી આ ચિઠ્ઠી છે.\n\nઆ ચિઠ્ઠીમાં ધોનીને બહેતર ભવિષ્યની શુભકામનાઓ આપવામાં આવી છે. એ સાથે એમાં આંકડાઓ, કૅરિયર, જૂની યાદોની ચર્ચા સાથે ભારતના ક્રિકેટમાં એમના યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.\n\nમહેન્દ્રસિંહ ધોનીએ ગુરૂવારે એમના ટ્વિટર હૅન્ડલ પરથી વડા પ્રધાને લખેલી આ ચિઠ્ઠી રજૂ કરી અને એમનો આભાર પણ માન્યો.\n\nવડા પ્રધાને લખેલી ચિઠ્ઠીનો અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેન્દ્રસિંહ ધોનીનો આ છેલ્લો વર્લ્ડ કપ છે કે હજીયે તે રમી શકશે?\\nસારાંશ: છેલ્લાં ચાર વર્ષમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં ભારતીય ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ઉંમરને લઈને એ સવાલ ઘણી વાર ઊઠ્યો છે કે શું તેઓ 2019માં પોતાનો અંતિમ વર્લ્ડ કપ રમશે. જોકે, ઘણા નિષ્ણાતો કહી ચૂક્યા છે કે કોઈ પણ ખેલાડી રમશે કે નહીં રમે તેનો આધાર તેની ઉંમર પર નહીં, પરંતુ તેની ફિટનેસ અને પ્રદર્શન પર હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમ છતાં જ્યારે પણ ધોનીનું પ્રદર્શન સહેજ પણ નબળું પડ્યું કે તેની ઉંમરને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. તો શું ખરેખર ધોનીની એટલી ઉંમર થઈ ગઈ છે કે આ તેમનો અંતિમ વર્લ્ડ કપ હોવો જોઈએ?\n\nજો આંકડાની વાત કરીએ તો ક્રિકેટ વર્લ્ડ કપમાં રમનારા સૌથી વધુ ઉંમરના ખેલાડી નેધરલૅન્ડ્સના નોલન એવાત ક્લાર્ક છે. \n\n1996ના વિશ્વ કપમાં ક્લાર્ક દક્ષિણ આફ્રિકા સામે ક્રિકેટ રમવા મેદાનમાં ઊતર્યા તો તેમની ઉંમર 47 વર્ષ અને 257 દિવસ હતી. ક્લાર્કના જ નામે સૌથી મોટી ઉંમરે (47 વર્ષ અને 240 દિવસ) પોતાની પ્રથમ મૅચ રમવાનો પણ રેકર્ડ પણ છે.\n\nજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેબૂબા મુફ્તીએ પરિવારની સાથે પાકિસ્તાન જતા રહેવું જોઈએ - નીતિન પટેલ - BBC TOP NEWS\\nસારાંશ: એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસા ર ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે સોમવારે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીને જો ભારત અને તેના કાયદાઓ પસંદ ન હોય તો તેમણે સહપરિવાર પાકિસ્તાન જતું રહેવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નીતિન પટેલ\n\nતેમણે કહ્યું, \"મહેબૂબા ગત બે દિવસથી વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે, તેમણે પ્લેનની ટિકિટ બૂક કરાવવી જોઈએ અને પોતાના પરિવારની સાથે કરાચી જતા રહેવું જોઈએ. બધા માટે આ યોગ્ય રહેશે.\" \n\nમહેબૂબા મુફ્તીએ હાલમાં આર્ટિકલ 370ને રદ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી.\n\nનીતિન પટેલે કહ્યું, \"જેમને ભારત પસંદ નથી અથવા સરકાર દ્વારા બનાવેલા સીએએ જેવા કાયદા અથવા આર્ટિકલ 370ને હઠાવવાનો નિર્ણય પસંદ નથી, તેમણે પાકિસ્તાન જતા રહેવું જોઈએ.\"\n\nમિલિટરી સેટેલાઇટનો ડેટા મેળવવા ભારત અમેરિકા સાથે કરાર કરશે\n\nએનડીટીવી ઇન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેશ-નરેશ: દાયકા સુધી જ્યારે નરેશકુમારને મુખ્ય ભૂમિકા ન મળી અને પછી ટિકિટબારી બની ટંકશાળ\\nસારાંશ: ગુજરાતી ફિલ્મજગતની અત્યંત પ્રખ્યાત જોડી મહેશ-નરેશ હવે આપણી વચ્ચે નથી. 1937માં જન્મેલા મહેશ અને 1943માં જન્મેલા નરેશને અથાક સંઘર્ષ પછી મુંબઈના ફિલ્મઉદ્યોગમાં, ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓએ 1968માં ઓળખાણ આપી, સ્વીકૃતિ આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભિનેતા તરીકે નરેશ કનોડિયાની 'વેલીને આવ્યાં ફૂલ' ફિલ્મથી રૂપેરી પડદો મળ્યો. 1970માં 'જીગર અને અમી' તથા 1975માં 'તાનારીરી' ફિલ્મોમાં મહેશકુમારને સંગીતકાર તરીકે કામ મળ્યું. \n\n1968-69માં કામ મળવા છતાં નરેશ કનોડિયાએ મુખ્ય કલાકાર તરીકે ફિલ્મી પડદે ચમકવા આઠ વર્ષ રાહ જોવી પડી અને મુખ્ય નાયક તરીકે કામ મળ્યું તો પણ પોતાના જ હોમ પ્રોડક્શનમાં. \n\nએક દાયકા સુધી મુખ્ય ભૂમિકા નહીં\n\nફિલ્મ હિરણને કાંઠેમાં નરેશ કનોડિયા અને સ્નેહલતા\n\nમહેશકુમાર ઍન્ડ પાર્ટીએ 1977માં 'વણઝારી વાવ' 1978માં 'તમે રે ચંપોને અમે કેળ'નું નિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેસાણા-આણંદની આ ખાસિયતો આપ જાણો છો?\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત ઉદ્યોગ, હસ્તકલા, કુદરતી સંપદા, લોકકલા, મોજ-શોખ, ખાણીપીણી માટે બહુ પ્રખ્યાત છે\n\nબીજો તબક્કો રાજકારણની દૃષ્ટીએ તો ખરો જ પરંતુ રાજકારણ સિવાયની બાબતે પણ રસપ્રદ છે. \n\nગુજરાત તેના ઉદ્યોગ, હસ્તકલા, કુદરતી સંપદા, લોકકલા અને ખાણીપીણી માટે પ્રખ્યાત છે.\n\nબીજા તબક્કામાં આવતાં આવાં કેટલાંક સ્થળો વિશે રાજકારણ સિવાયની રસપ્રદ માહિતી મેળવીએ.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઇતિહાસ અને આધુનિક્તાનો સમન્વય એટલે અમદાવાદ \n\nગબ્બર ડુંગર અને બટાકાનગરી એટલેબનાસકાંઠા \n\n#BBCGujaratOnWheels બનાસકાંઠાની સફર મહિલાના બાઇકર્સની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેસાણાઃ સૂર્યમંદિરના જિલ્લામાં લિંગ અનુપાતનું અંધારુ કેમ?\\nસારાંશ: ગુજરાતની ઉત્તરે આવેલો મહેસાણા જિલ્લો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે. તેમનું ગામ વડનગર ગુજરાતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સ્થાપત્ય કળાની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેસાણા જિલ્લામાં ચાઈલ્ડ સેક્સ રેશિયો 842 છે એટલે કે 1000 બાળકોની સરખામણીએ 842 બાળકીઓ છે\n\nહાલ ગુજરાતના રાજકારણમાં સત્તાધિશો માટે પડકારરૂપ બની ગયેલા પાટીદાર યુવાન હાર્દિક પટેલનો સામાજિક, રાજકીય ઉદય પણ મહેસાણા જિલ્લાના વિસનગર ગામની એ પહેલી સભાથી જ થયો હતો. \n\nજો કે મહેસાણાની ઓળખ આ બે ઘટનાઓ નથી. અહીંના સતત કાર્યશીલ, અત્યંત મહેનતું લોકો ઉપરાંત જ્ઞાતિ, સમાજ અને ઉદ્યોગોનું એકબીજા સાથે ખૂબ જ મજબૂતીથી ગુંથાયેલું સામાજિક માળખું એ મહેસાણાનો મિજાજ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાતના રાજકારણ, કૃષિ, પશુપાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મહેસાણાના લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર અને સમાધાનના સરકારી દાવાની હકીકત - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: શુક્રવારની સાંજે જ્યાં એક તરફ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ કડી તાલુકાના લ્હોર ગામમાં દલિતો અને બિનદલિતો વચ્ચેના સંઘર્ષનો સુખદ અંત આવ્યાની મીડિયામાં જાહેરાત કરી રહ્યા હતા, ત્યારે આ ગામની ત્રણ દલિત યુવતીઓને ઘંટી પર ઘઉં દળી આપવાની ના પાડવામાં આવી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામમાં દલિત યુવાનના લગ્નમાં વરઘોડો કાઢવાની ઘટના બાદ બિનદલિતોએ દલિતોનો સામાજિક બહિષ્કાર કર્યો છે.\n\nહજી લોકસભાની ચૂંટણીના બે તબક્કા બાકી છે અને ગુજરાતમાં પાણીની અછત અખબારોના પહેલા પાને દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના ઉપમુખ્ય મંત્રીએ લગભગ શુક્રવારનો આખો દિવસ લ્હોર ગામમાં દલિતોને સમજાવાવમાં ફાળવ્યો હતો.\n\nતેમણે ફાળવેલો આ સમય ઘટનાની ગંભીરતા દર્શાવે છે અને તેની સીધી અસર લોકસભાની બાકી રહેલી બે તબક્કાની ચૂંટણી પર ન પડે તેનું ધ્યાન ભાજપ રાખવા માગે છે એવો નિષ્ણાતોનો મત છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મા બનતાંની સાથે જ અહીં મહિલાઓને હોટલમાં શા માટે મોકલી દેવાય છે\\nસારાંશ: ડેનમાર્કની રાજધાની કોપનહેગન. અહીંની બેબી હોટલની લોબીમાંથી પસાર થતી વખતે બાળકોની કિલકારીઓ અને રડવાના અવાજો સંભળાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ગલીઓમાં બાળકોની સંભાળ લેતી પરિચારિકાઓ દેખાય, ત્યારે એ સમજવું મુશ્કેલ હોય છે કે આ મૅટરનિટી વોર્ડ છે કે બેબી હોટલ.\n\nહેડ નર્સ ટીના હોમ નિલ્સન આ કોયડાને ઉકેલી આપે છે. તેણી જણાવે છે, \"જેમણે પોતાના પહેલાં બાળકને જન્મ આપ્યો છે એ તમામ મહિલાઓ, બે દિવસ માટે અહીંયા રોકાય છે.\"\n\n\"જો મા અથવા બાળકને કોઈ સમસ્યા હોય તો તેમને જરૂર જણાય ત્યાં સુધી તેઓ અહીંયા રોકાઈ શકે છે.\"\n\nડેનમાર્કનો આ મૅટરનિટી હોટલ પ્રોગ્રામ સરકારી ભંડોળથી ચાલે છે. આ તમામ બાળકોને તેમની જિંદગીના પહેલા દિવસે બરાબરીનો અધિકાર અને સમાન સાર-સંભાળનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મા બનવું એક પ્રાકૃતિક પ્રક્રિયા, છતાં ગર્ભવતી મહિલાને કેમ કહેવાય છે 'અનફિટ'?\\nસારાંશ: શું કોઈ મહિલાનું પ્રમોશન એ માટે રોકી દેવામાં આવે છે કેમ કે તે ગર્ભવતી છે? શું કોઈ ગર્ભવતી મહિલાને 'અનફિટ' ઠેરવી તેમની પાસેથી આગળ વધવાની તક છીનવી શકાય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ એટલે કે CRPFમાં તહેનાત શર્મીલા યાદવ સાથે આવું જ કંઇક થયું હતું. \n\nશું હતો મામલો?\n\nવર્ષ 2009માં શર્મીલાની CRPFમાં કૉન્સ્ટેબલ પદે ભરતી થઈ હતી. ત્યારબાદ તેમણે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પોસ્ટ માટે એક પરીક્ષા આપી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી હતી. \n\nપ્રમોશન લિસ્ટ વર્ષ 2011માં આવી હતી પરંતુ તેમાં શર્મીલાનું નામ ઉમેરાયું ન હતું. તેમનું નામ 'લૉઅર મેડિકલ કૅટેગરી'માં નાંખી દેવાયું હતું કેમ કે તે દરમિયાન તેઓ ગર્ભવતી હતાં. \n\nજ્યારે શર્મીલાએ તેનો વિરોધ કર્યો તો આગામી વર્ષ એટલે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માંડલ દલિત હત્યા : 'અભયમ્ મહિલા કર્મચારીએ કહ્યું એટલે હરેશ ઊર્મિલાના ઘરે ગયો હતો'\\nસારાંશ: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે ગરાસિયા યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા દલિત યુવકને પોલીસ તથા સરકારી અધિકારીની હાજરીમાં રહેંસી નાખવાની ઘટનામાં નવી વિગતો સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઊર્મિલા અને હરેશ\n\nમૃતક હરેશ સોલંકીના ભાઈ સંજય સોલંકીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, \"મારો ભાઈ ઊર્મિલાના ઘરે જવા તૈયાર ન હતો. અભયમ્ મહિલા કર્મચારીઓએ કહ્યું એટલે હરેશ ઊર્મિલાના ઘરે ગયો અને તેનું મૃત્યુ થયું.\" \n\nબે મહિનાનાં ગર્ભવતી પત્ની ઊર્મિલા ઝાલાને તેડવા માટે હરેશ સોલંકી 181 અભયમ્ હૅલ્પલાઇનના અધિકારી તથા પોલીસ સાથે સસરાના ઘરે ગયા હતા.\n\nએ સમયે આઠ શખ્સોએ ધારદાર હથિયાર વડે તેમની ઉપર હુમલો કર્યો હતો, જેમાં હરેશનું મૃત્યુ થયું હતું. \n\nસમગ્ર ઘટનાક્રમમાં હૅલ્પલાઇન સર્વિસના સ્ટાફ મહિલા કૉન્સ્ટેબલને પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માઇકલ કોહેન : ડોનાલ્ડ ટ્રમ્પે પોર્નસ્ટારને ચૂપ રાખવા નાણાં આપવાનું કહેલું\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ માઇકલ કોહેને મેનહટન કોર્ટમાં એવી કબૂલાત કરી હતી કે તેમણે ચૂંટણી સંબંધી નાણાકીય નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nમાઇકલ કોહેને એવી દલીલ કરી હતી કે તેમણે 'ઉમેદવાર'ના કહેવાથી એવું કર્યું હતું અને તેનો હેતુ 'ચૂંટણીને પ્રભાવિત કરવાનો' હતો. \n\nએક મહિલાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેમના કથિત સંબંધ વિશે ચૂપ રહેવા માટે નાણાં આપવામાં આવ્યાની ઘટના સાથે માઇકલ કોહેનનું આ નિવેદન જોડાયેલું છે. \n\nમાઇકલ કોહેને આઠ ગડબડની કબૂલાત કરી છે, જેમાં ટેક્સ તથા બૅન્ક ફ્રોડના મામલાઓનો પણ સમાવેશ થાય છે. \n\nપશ્ચિમ વર્જિનિયામાં મંગળવારે યોજાયેલી એક રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે માઇકલ કોહેન સંબંધી સવાલોને નજરઅંદાજ કર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માચુ પિચુ: જ્યારે ફક્ત એક ટૂરિસ્ટ માટે પેરુએ ખોલ્યું પોતાનું ઐતિહાસિક સ્થળ\\nસારાંશ: પેરુએ પોતાના જાણીતા પ્રયટન સ્થળ માચુ પિચુને માત્ર એક પર્યટક માટે ખોલ્યું છે. જાપાનના જેસી કાતાયામા આ વર્ષે માર્ચમાં માચુ પિચુ ફરવા આવ્યા હતા, પરંતુ કોરોના વાઇરસના કારણે માચૂ પિચૂને બંધ કરી દેવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જાપાનીઝ પ્રવાસી જેમના એકલા માટે પ્રવાસનસ્થળ ખોલવામાં આવ્યું\n\nપરંતુ કાતાયામાએ પણ સાત મહિના સુધી માચુ પિચુ જવા માટે રાહ જોઈ.\n\nમાચુ પિચુ પેરુમાં ઇંકા સભ્યતાનું જાણીતું સ્થળ છે. અહીંના ખંડેર ઇંકા સભ્યતાની નિશાની છે. દૂર-દૂરથી લોકો આ સભ્યતાના અવશેષોને જોવા આવે છે.\n\nપેરુના સાંસ્કૃતિક મંત્રી એલેજાંડ્રો નેયરાએ કહ્યું કે, કાતાયામના વિશેષ અનુરોધને કારણે તેમને માચુ પિચુ જવાની પરવાનગી આપવામાં આવી છે. \n\nપેરુનું સૌથી ચર્ચિત પ્રવાસન સ્થળ માચુ પિચુ આવતા મહિનાથી ખૂલવાનું છે પરંતુ અહીં આવનારાની સંખ્યા સીમિત કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માણસની જેમ દરિયામાં રહી ગીતો ગાતી વહેલ માછલી\\nસારાંશ: આર્કટિક દરિયાઈ બરફની નીચે ધનુષ આકારનું માથું ધરાવતી વહેલ ગાવાનું પસંદ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધનુષ આકારના માથાવાળી વ્હેલ\n\nજ્યારે હમ્પબૅક વ્હેલના ગાવાનાં લક્ષણ વિશે જાહેર થયું ત્યારે લાગ્યું કે તેની જ પ્રજાતિની ધનુષ આકારના માથાવાળી વહેલ વિશે અભ્યાસ થવો જરૂરી છે. \n\nજે બાદ સ્વાલબાર નજીક આ વહેલની વસ્તીનો અભ્યાસ કરવામાં આવ્યો. \n\nજેમાં બહાર આવ્યું કે તેમની સંગીતમય ધૂનો 'સૉન્ગબર્ડ'-ગીતો ગાતાં પક્ષીઓ જેટલી વિવિધતા ધરાવે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજે તેમને વહેલની પ્રજાતિ અને કદાચ સસ્તન પ્રાણીઓમાં અનોખી ઓળખ અપાવે છે. \n\nત્રણ વર્ષ દરમિયાન સ્પિટ્સબર્ગનની આવી વહેલોએ 184 જેટલાં અલગ-અલગ ગીતો ગાયાં હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતા બન્યાં પછી પણ ઉત્તમ પ્રદર્શનથી સફળ કારકિર્દી બનાવી\\nસારાંશ: સુમા શિરુરે 10 મીટર ઍર રાઇફલમાં સંયુક્ત વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2020 ઑલિમ્પિક્સમાં પુરુષ અને મહિલા શૂટર એકસાથે કૉમ્પિટિશનમાં ભાગ લેશે. જેના માટે શૂટર્સે અગાઉથી જ તૈયારી કરી દીધી છે. \n\nકોચ અને પૂર્વ ઑલિમ્પિક શૂટર સુમા શિરુર કહે છે કે \"અહીં પુરુષ અને મહિલા એકબીજા સાથે સ્પર્ધા કરે છે. જ્યારે 2004-05 આસપાસ હું અહીં આવી ત્યારે મહિલાઓએ 40 શૂટ્સ અને પુરુષોએ 60 શૂટ્સ મૅચ રમી હતી. મને નવાઈ લાગતી કે આવું કેમ?\"\n\nઑલિમ્પિકમાં પહેલી વાર મિક્સ શૂટિંગ સ્પર્ધા થવાની છે. આથી મહિલા શૂટરો પુરુષો સાથે કેવી રીતે દબાણમાં રમી શકાય તેનો અનુભવ મળી રહ્યો છે. \n\nરિપોર્ટર - રાહુલ રણસુબે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાની કાર્યકુશળતા બહાર લાવવા યુવકે શરૂ કર્યો વ્યવસાય\\nસારાંશ: મુંબઈના મુનાફ કાપડિયાએ ગુગલની નોકરી છોડી મુંબઈમાં તેમની માતા નફિસા સાથે \"પૉપ-અપ\" રેસ્ટોરન્ટ ખોલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુનાફની રેસ્ટોરન્ટમાં તેમની માતા નફિસા મુખ્ય શૅફ તરીકે કામ કરે છે.\n\nતેમની માતા તેમની રેસ્ટોરન્ટમાં મુખ્ય રસોઇયા તરીકે કામ કરે છે\n\n2014માં રવિવારની એક બપોરે મા-દીકરા વચ્ચે ટીવી જોવાની બાબતે દલીલ થઈ હતી. \n\nએ સમયે મુનાફ ટીવી પર સિમ્પ્સન્સ કાર્ટૂન શૉ જોતા હતા, ત્યારે નફિસા ચેનલ બદલીને પોતાની મનપસંદ સિરિઅલ જોવા લાગ્યા, બસ થઈ ગયો બન્ને વચ્ચે ઝઘડો. \n\n આ ઝઘડાએ મુનાફ કાપડિયાનું જીવન બદલી નાખ્યું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઝઘડા બાદ મુનાફ કાપડીયાને વિચાર આવ્યો કે તેમની મમ્મીમાં ઘણી ખાસિયત હતી, પરંતુ તેમનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાનું દૂધ પૂરું પાડતી આફ્રિકાની અનોખી 'બ્રેસ્ટમિલ્ક બૅન્ક'\\nસારાંશ: વિશ્વમાં માતાનાં દૂધના અભાવે દર વર્ષે આશરે 8 લાખ બાળકો મૃત્યુ પામે છે. આ બાળ-મૃત્યુદરનાં કારણોમાંથી એક કારણ હોઈ શકે છે બાળકોને માતાનું દૂધ ન મળવું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેવામાં હવે આ મૃત્યુદરને ઓછો કરવા માટે કેન્યામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. \n\nઅહીં ખુલેલી એક બ્રેસ્ટમિલ્ક બૅન્કની ઘણી માતાઓને મદદ મળી રહી છે. \n\nઆ બૅન્કના માધ્યમથી ઘણી માતાઓ એવાં બાળકો માટે દૂધનું દાન કરે છે કે જેમને માતાનું દૂધ મળતું નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાને લિવરનું દાન કરનાર અંકિતાએ 3 મેડલ જીત્યા\\nસારાંશ: અંકિતા શ્રીવાસ્તવે 2019માં થયેલા વિશ્વ ટ્રાન્સપ્લાન્ટ રમતમાં 3 મેડલ જીત્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રાન્સપ્લાન્ટ રમતમાં અંગદાન કરનારા લોકો ભાગ લે છે.\n\nઑલિમ્પિક સમિતિ આ રમતનું આયોજન કરાવે છે.\n\nટ્રાન્સપ્લાન્ટના ચાર માસ બાદ અંકિતાનાં માતાનું નિધન થયું હતું.\n\nઅંકિતા જાણતાં હતાં કે પોતાનું ધ્યાન જાતે જ રાખવું પડશે અને પછી તેઓએ પોતાની ફિટનેસ પર કામ શરૂ કર્યું.\n\nજ્યારે તેઓ વિશ્વ ટ્રાન્સપ્લાન્ટ રમતમાં ભાગ લેવાં પહોંચ્યાં તો બહુ ગભરાયેલાં હતાં.\n\nતેઓ આ સફળતાનું શ્રેય તેમની માતાને આપે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાનો મૃતદેહ ત્રણ વર્ષ ફ્રિજમાં કેમ રાખ્યો?\\nસારાંશ: આજથી ત્રણ વર્ષ પહેલા 87 વર્ષની ઉંમરે તેમનાં માનું નિધન થઈ ગયું. તેઓ તેમનાં મૃતદેહને હૉસ્પિટલથી ઘરે લાવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઇસક્રીમ રાખવા માટે વપરાતા મોટા ફ્રીઝરમાં દીકરાએ માનો મૃતદેહ સંરક્ષિત કરીને રાખ્યો હતો\n\nપરંતુ આ ઘટના બાદ કોઈને ખબર ન પડી કે તેમના માનાં મૃતદેહની દફનવિધિ કરવામાં આવી કે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. \n\nન તો તેમના પાડોશીઓને કંઈક ખોટું લાગ્યું, ન તો તેમને લાગ્યું કે એક વખત પૂછી લેવામાં આવે કે ખરેખર શું થયું છે.\n\nઅચાનક ગત બુધવારની અડધી રાત્રે પોલીસને એક ફોન આવ્યો. ફોનના આધારે તેમણે દક્ષિણ કોલકાતાના બેહાલા વિસ્તારના એક મધ્યમવર્ગીય વિસ્તારમાં બે માળની ઇમારતમાં દરોડા પાડ્યા.\n\nતપાસમાં જે જાણવા મળ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાપિતા બીજાં લગ્ન કરે તો બાળકો પર શું અસર થાય?\\nસારાંશ: \"તમારાં માતાપિતા સાથે બીજી વ્યક્તિ જોડાય તો તેની અસર કેવી થાય?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"જે બેડરૂમને નાનપણથી તમે માતાપિતાના બેડરૂમ તરીકે ઓળખતા હોવ તેમાં રહેનાર વ્યક્તિમાંથી કોઈ એક બદલી જાય તો કેટલું ખરાબ લાગે.\"\n\n\"ધીરે ધીરે તમે આનાથી ટેવાઈ જાવ છો. પછી કંઈ પણ નવું લાગતું નથી.\"\n\nઅકાંક્ષાએ કોઈ બીજા મહિલાને તેમની માતા તરીકે પસંદ કર્યાં છે, તેઓ હવે આ મહિલા સાથે ખુશ પણ છે. જોકે, આ નવા સંબંધનો સ્વીકાર તેમના માટે ખૂબ પડકારજનક હતો. \"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજોકે, બધાનો અનુભવ એક સરખો ન હોઈ શકે. કૉફી વિથ કરનમાં તાજેતરમાં જ આવેલાં સૈફ અલી ખાન અને પ્રથમ પત્ની અમૃતા સિંહનાં દીકરી સારા અલી ખાનની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાપિતા સાથે ઝગડા થયા બાદ, શું કર્યું એક બાળકે?\\nસારાંશ: જો કોઈ 12 વર્ષનું ટાબરિયું મમ્મી-પપ્પાથી રિસાઈ જાય તો શું કરે? એમની સાથે વાત ન કરે, રોવે, પણ એ ઘર છોડીને ભાગીને અને ઘરેથી લગભગ 6000 કિલોમીટર દૂર જતો રહે? આવું જ થયું છે, ઓસ્ટ્રેલિયામાં જે તમને વિચારતા કરી દેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિડનીમાં રહેતા એક 12 વર્ષના છોકરાનો એના માતાપિતા સાથે કોઈ વાત પર ઝઘડો થયા બાદ એ ઘર છોડી ગયો. \n\nઆખરે પોલીસને એ છોકરો નવ દિવસ બાદ, ઓસ્ટ્રેલિયામાંથી નહીં, ઇન્ડોનેશિયાના બાલીમાંથી મળ્યો. \n\nના એને કોઈ ઊપાડી નહોતું ગયું. પણ ઘર છોડીને જતી વખતે એ તેના માતા-પિતાનું ક્રેડિટ કાર્ડ સાથે લઈ ગયો હતો, જેનાથી એણે બાલીની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી.\n\nઑસ્ટ્રેલિયાની પોલીસનું કહેવું છે કે તે તપાસ કરશે કે કેવી રીતે આ 12 વર્ષનો બાળક એકલો જ બાલી પહોંચી ગયો. \n\nપરિવારના સ્થાનિક લોકલ મીડિયા નાઇન નેટવર્ક સાથેની વાતચીત અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાપિતાનાં મૃત્યુનાં ચાર વર્ષ બાદ જન્મ્યુ બાળક\\nસારાંશ: તમારા માન્યામાં પણ ન આવે એવી ઘટના બની છે. એક દંપતીના મૃત્યુના ચાર વર્ષ બાદ તેમના સંતાનનો જન્મ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયામાં ભાગ્યે જ બનતી આવી વિચિત્ર ઘટનામાં એ સંતાનના જન્મ ઉપરાંત તેની નાગરિકતા તેના માતા-પિતાના દેશની જ જળવાઈ રહે તે માટે પણ ખેલ પાડવો પડ્યો હતો. \n\nચીનમાં એક બેબીનો જન્મ, તેના મમ્મી-પપ્પાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયાના ચાર વર્ષ બાદ થયો હોવાના સમાચાર ચીનના મીડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. \n\nઆ સમાચારો અનુસાર આ બાળકના માતા-પિતાના અવસાન બાદ તેના દાદા-દાદી તેના જન્મ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડ્યાં હતાં, પરંતુ ચીનની સરકારની નીતિ જ ન હોવાથી તેમણે અનોખા ઉપાય શોધવા પડ્યા.\n\nઆ રસપ્રદ વાતમાં જાણો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાપિતાની આવી આદતો જે પોતાનાં બાળકોને જ નુકસાન કરે છે\\nસારાંશ: તમે નાના હતા ત્યારે શાળામાં તમને ઘણીવાર પૂછવામાં આવ્યું હશે. ડાહ્યા છોકરા કોને કહેવાય? જવાબમાં તમે ગાલે આંગળી રાખીને કહ્યું હશે - આવા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે તમને થોડી છૂટ આપવામાં આવે અને પૂછવામાં આવે કે સારાં માબાપ કોને કહેવાય? ગાલ પર તમે આંગળી રાખતા હતા તેને હવે ઊંચી કરીને આપો જવાબ.\n\nએવા જે તમારા દરેક સુખદુઃખમાં સાથ આપે? એક મિત્ર તરીકે તમને હંમેશાં સાથ આપે એવાં? તમારી સાથે પરંપરા, પ્રતિષ્ઠા અને શિસ્તની જ વાતો કર્યા કરે એવાં?\n\nકે પછી એવાં જે હંમેશાં પડછાયાની જેમ તમારી સાથેને સાથે રહે? એવા માતાપિતા જેમની 'ડ્રોન જેવી નજર' તમારી ઉપર સતત ઝળુંબતી જ હોય? \n\nતમે શાળામાં દોસ્તો સાથે રમતા હો ત્યારે. તમારા બોયફ્રૅન્ડ કે ગર્લફ્રૅન્ડની સાથે હો ત્યારે. \n\nબગીચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતાવિહોણું ગામ : જ્યાં બાળકોને છોડીને માતા જતાં રહે છે\\nસારાંશ: પૂર્વ ઇન્ડોનેશિયામાં એવાં કેટલાંક ગામો છે, જ્યાંથી બધાં જ યુવાન માતા નોકરી માટે વિદેશ જતાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એલી સુસિયાવતી 11 વર્ષનાં જ હતાં, ત્યારે તેમનાં માતા તેમને નાની પાસે મૂકી સાઉદી અરેબિયા જતાં રહ્યાં હતાં\n\nઆવાં ગામોને ઇન્ડોનેશિયાના લોકો 'માતાવિહોણાં ગામ' કહે છે. બીબીસીનાં રેબેકા હેન્શકે આવાં ગામોની મુલાકાતે પહોંચ્યાં અને પાછળ રહી ગયેલાં બાળકોને મળ્યાં. \n\nએલી સુસિયાવતી 11 વર્ષનાં જ હતાં, ત્યારે તેમનાં માતા તેમને નાની પાસે સાચવવા મૂકી ગયાં હતાં. \n\nતેમનાં માતાપિતા થોડા વખત પહેલાં જ છુટ્ટા પડી ગયાં હતાં. ઘર ચલાવવા માટે તેમનાં માતા મર્તિયાએ સાઉદી અરેબિયામાં ઘરકામ કરવા જવાનું સ્વીકારી લીધું હતું. \n\nહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતૃભાષા દિન વિશેષ: એ વ્યક્તિ જેણે શોધી 780 ભારતીય ભાષાઓ\\nસારાંશ: જ્યારે અંગ્રેજીના ભૂતપૂર્વ પ્રોફેસર ગણેશ દેવીએ ભારતની ભાષાઓની શોધની શરૂઆત કરી ત્યારે જાણે કે તેઓ એક મૃત અને મૃત્યુ પામેલી માતૃભાષાઓથી ભરેલા કબ્રસ્તાનમાં ચાલતા હોય તેવો તેમને અનુભવ થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રો. દેવી, જે બિનઅનુભવી ભાષાશાસ્ત્રી છે, તેઓ મૃદુભાષી હોવા છતાં તીવ્ર અને સ્પષ્ટ ઇરાદો ધરાવતા માનવી છે\n\nતેઓ એમ પણ કહે છે કે તેમને એવો પણ ભાસ થયો હતો કે જાણે તેઓ \"અવાજનાં ગાઢ જંગલો\" માંથી પસાર થતા હોય કે પછી વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રો પૈકીના એકમાં ઘોંઘાટીયા ટાવરની આસપાસ હોય.\n\nએકલા હિમાચલ પ્રદેશમાં 16 જેટલી ભાષાઓ બોલવામાં આવે છે જેમાં ‘બરફ’ શબ્દ માટે 200 શબ્દો વપરાય છે - એમાંથી કેટલાંક શબ્દોનો અર્થ \"પાણી પર પડતી છાજલીઓ\" અથવા \"જ્યારે ચંદ્રોદય થાય ત્યારે પડવું\" એવો થાય છે.\n\nતમને આ વાંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માતૃભાષા દિવસ: બાળકો પાસેથી માતૃભાષા છીનવવી એ આઝાદી છીનવવા જેવું -ધીરુબહેન પટેલ\\nસારાંશ: \"મેં 11 વર્ષ સુધી જન્મભૂમિ ગ્રૂપમાં નોકરી કરી છે. હું માત્ર બસમાં આવવાં-જવાંના પૈસા જ લેતી હતી. મને વાંચન સિવાયનો કોઈ શોખ નહોતો અને એટલે જ મારે પગાર નહોતો જોઈતો.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધીરુબહેન પટેલ\n\nઉપરોક્ત શબ્દો છે 93 વર્ષની ઉંમરે પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સક્રીય ધીરુબહેન પટેલના.\n\nભાષા પ્રત્યેના પોતાના પ્રેમ અંગે વાત કરતાં ધીરુબહેન જણાવે છે, \"ભાષા મારો એક માત્ર શોખ છે. હું અંગ્રેજીની અધ્યાપિકા હતી અને ઉપાચાર્યને સમકક્ષ હતી.\"\n\n\"12 વર્ષ સુધી નોકરી કરી અને છોડી દીધી. કારણ કે મને લાગ્યું કે વિદ્યાર્થીઓ માત્ર નોકરી મેળવવા માટે જ અંગ્રેજી સાહિત્ય ભણે છે. એમને ભાષા શીખવામાં કોઈ જ રસ નથી.\"\n\nનવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, અનુવાદક એમ ધીરુબહેને ગુજરાતી સાહિત્યમાં બહોળું ખેડાણ કર્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માત્ર 13 વર્ષની ઉંમરે આ કિશોરી અબજોપતિ કેવી રીતે બની?\\nસારાંશ: સામાન્ય રીતે 13 વર્ષની ઉંમર બાળકોને સ્કૂલે જવાની હોય છે. જ્યાં તેઓ પોતાના ભવિષ્યનું ઘડતર કરે છે. પરંતુ અમેરિકામાં એક 13 વર્ષની કિશોરી ઉંમરે અબજોપતિ બની ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર ચાર વર્ષની ઉંમરે મિકાઇલાએ બિઝનેસ શરૂ કર્યો હતો.\n\nઅમેરિકામાં રહેતી 13 વર્ષની મિકાલિયા અલ્મર 'મી ઍન્ડ બીઝ લેમોનેડ' કંપનીના ચીફ ઍક્ઝિક્યૂટિવ છે. \n\nજેમની સમગ્ર અમેરિકામાં 500થી વધુ શાખાઓ છે. લેમોનેડ એક એવું પીણું છે જે મધમાંથી બનાવવામાં આવે છે.\n\nનાની ઉંમરે આટલો સફળ બિઝનેસ સંભાળતી મિકાલિયા અભ્યાસ માટે પણ કેવી રીતે સમય કાઢે છે એ અંગે તેઓ જણાવે છે, \"કામની સાથે અભ્યાસ કરવો એ ખૂબ જ કઠિન કામ છે.\" \n\n\"ક્યારેક-ક્યારેક મારે ઇન્ટરવ્યૂ અથવા તો ટીવો શૉમાં જવાને કારણે સ્કૂલ જવાનું ટળે છે.\"\n\nવર્ષની 3.60 લાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માત્ર 26 સેકંડમાં છવાઈ ગયા 'હીરો' કન્હૈયા\\nસારાંશ: ભારતના દક્ષિણે આવેલા કેરળ રાજ્યમાં પૂરને કારણે ભયાવહ સ્થિતિનું નિર્માણ થયું છે. પૂરની ગંભીર પરિસ્થિને જોતા એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટુકડીઓ પૂર પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહી કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કન્હૈયા કુમાર\n\nપરંતુ આ બધાની વચ્ચે એનડીઆરએફના જાંબાઝ કર્મચારી કન્હૈયા માત્ર 26 સેકંડને કારણે ખૂબ ચર્ચામાં છે. \n\nવાત એવી છે કે કેરળના ઇદુક્કી જિલ્લાની પેરિયાર નદીમાં પૂર આવવાને કારણે એક પિતા નદીના એક કિનારે પોતાના નવજાત બાળક સાથે મદદની આશાએ ઊભા હતા. \n\nઆ દૃશ્ય જોતાં જ એનડીઆરફેની ટુકડીના સભ્ય કન્હૈયા કુમાર તેમની તરફ દોડ્યા. તેમણે બાળકને છાતીએ વળગાડ્યું અને પુલ તરફ દોટ મૂકી. તેમની પાછળ બાળકના પિતા અને અન્ય લોકો પણ ભાગ્યા.\n\nજોરદાર વરસાદ અને પૂરને કારણે નદી પર બંધાયેલો પુલ ધ્વસ્ત થઈ ગયો. થોડી જ ક્ષણો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માત્ર 375 ગ્રામનું દક્ષિણ એશિયાનું સૌથી નાનું બાળક\\nસારાંશ: ચૅરી દક્ષિણ એશિયાનું સૌથી નાનું બાળક છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનું કદ માણસની હથેળી જેટલું માંડ હતું.\n\nત્યારે તે 25 અઠવાડીયાની હતી અને વજન માત્ર 375 ગ્રામ હતું .\n\nસામાન્ય રીતે 25 અઠવાડિયાના બાળકોનું વજન 600 થી 800 ગ્રામ હોય છે.\n\n400 ગ્રામથી ઓછું વજન ધરાવતા બાળકો જવલ્લે જ જીવતા રહે છે.\n\n400 ગ્રામથી ઓછા વજનનું બાળક ભારતમાં જીવિત રહ્યું હોય એવું આ એકમાત્ર ઉદાહરણ છે.\n\nપાંચમા દિવસે એનાં ફેફસામાં તકલીફ થઈ અને તેને 105 દિવસ સુધી વૅન્ટિલેટર પર રાખવી પડી.\n\nહવે તેની તબિયત સારી છે, તેનું વજન હવે 2.45 કિલોગ્રામ થયું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માત્ર અંગ્રેજી શીખવાથી વિદેશમાં નોકરી નહીં મળે, જાણો કેમ?\\nસારાંશ: અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. આ ભાષા આખી દુનિયાને એક સાથે જોડવાનું કામ કરે છે. જે લોકો વિદેશમાં નોકરી કરવા ઇચ્છે છે, એમને માટે તો અંગ્રેજી શીખવું એમ પણ જરૂરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મલ્ટિનૅશનલ કંપનીઓએ અંગ્રેજીને પ્રોત્સાહન આપવામાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો છે.\n\nએટલે સુધી કે જે દેશોમાં અંગ્રેજી બોલવામાં નથી આવતી, ત્યાંના લોકો પણ એને શીખી રહ્યા છે. ખાસ કરીને યુવા પેઢીમાં તો અંગ્રેજી બોલવાનો શોખ ગાંડપણ જેવો છે.\n\nભારત જેવો દેશ જ્યાં ઓછેવત્તે અંશે દરેક રાજ્યની પોતાની ભાષા છે, ત્યાં પણ લોકો અંગ્રેજી વધુ પ્રમાણમાં બોલવા લાગ્યા છે. બલકે જે લોકો અંગ્રેજી નથી બોલી શકતા તેમને નિમ્ન સ્તરના સમજવામાં આવે છે.\n\nએકવીસમી સદીની પેઢી અંગ્રેજી બોલવાને લીધે જ અગાઉની પેઢીઓની તુલનામાં કોઈ પણ દેશના લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માત્ર ફરવા નહીં, ખરેખર આ કારણે ભારતની મુલાકાતે આવી રહ્યા છે ટ્રમ્પ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુલાકાત દરમિયાન તેઓ દિલ્હી અને ગુજરાતમાં અમદાવાદની મુલાકાત પણ લેશે.\n\nહવે અહીં પ્રશ્ન એ છે કે ટ્રમ્પ ખરેખર ભારતની મુલાકાતે કેમ આવી રહ્યા છે?\n\nતેમજ આ મુલાકાતથી ભારત અને અમેરિકાના સંબંધો પર કેવી અસર પડશે?\n\nઆ મુલાકાતથી ભારત અને અમેરિકાના વેપારી સંબંધો સુધરશે?\n\nઆ તમામ સવાલોના જવાબ માટે જુઓ આ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માત્ર બે વર્ષની એ ગુજરાતી બાળકી, જેણે પોતાના ભાઈને નવું જીવન આપ્યું\\nસારાંશ: સાત વર્ષના બાળક અભિજિતને થેલિસિમિયાની ઘાતક બીમારી હતી. દર 15-20 દિવસે શરીરનું લોહી બદલવું પડતું. તે સતત બીમાર રહેતો. શરીરમાં નબળાઈ રહેતી. રોગપ્રતિકારક શક્તિ અત્યંત નબળી રહેવાથી તે વારંવાર બીમારીનો શિકાર બનતો. પરંતુ આ ભૂલકાને બીમારીમાંથી ઉગારી લેવાયો અને તેનો શ્રેય જાય છે તેમના પિતા સહદેવ સોલંકી તેમજ બે વર્ષની નાની બહેન કાવ્યાને.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભિજિત સોલંકી\n\nથેલિસિમિયાના કારણે પોતાના જીવનમાં સર્જાયેલા ઝંઝાવાત વિશે વાત કરતાં અભિજિતના પિતા સહદેવ સોલંકી જણાવે છે, \"મારી પ્રથમ દીકરીના જન્મ બાદ અભિજિતનો જન્મ થયો. અમે પતિ-પત્ની અને અમારાં બે બાળકોનું અમારું સુખી નાનું કુટુંબ હતું. અમારું જીવન એકદમ પાટા પર હતું. પરંતુ અભિજિત થેલિસિમિયાગ્રસ્ત છે તે વાતની જાણ થતાં જ મારા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું.\"\n\n\"પાછળથી અભિજિતનો કોઈ દવા કે ઉપચાર થકી ઇલાજ થવાનું શક્ય નથી, એ જાણીને મારું દુ:ખ બમણું થઈ ગયું.\"\n\n\"પરંતુ મેં હાર ન માની અને જાતે થેલિસિમિયાના શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માત્ર યુએનના પ્રતિબંધો જ સ્વીકાર્ય, ઈરાન મુદ્દે ભારતનો સ્પષ્ટ મત\\nસારાંશ: ભારતે જણાવ્યું છે કે તે માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો જ અનુસરે છે, અન્ય કોઈ રાષ્ટ્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો નહીં. અમેરિકા દ્વારા ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધોને લઈને ભારતનો મત સ્પષ્ટ કરતાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક પરિષદમાં સુષમાએ કહ્યું, ''ભારત માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો જ સ્વીકારે છે, કોઈ એક દેશ દ્વારા લગાવાયેલા એક તરફી પ્રતિબંધો નહીં.'' \n\nસુષમાની આ વાત ત્યારે સૂચક બની રહે છે કે જ્યારે અમેરિકાના પ્રતિબંધો વિરુદ્ધ સમર્થન મેળવવા ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફ નવી દિલ્હી પહોંચ્યા છે. \n\nઈરાનનો સમાવેશ ભારતને ક્રૂડ ઓઇલ પૂરું પાડતા ટોચના દેશોમાં પણ થાય છે. \n\nપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ સંધીમાંથી અમેરિકાને પરત ખેચી લીધું છે. સાથે જ વર્ષ 2015માં ઈરાન પરથી હટાવાયેલા પ્રતિબંધો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માથું કપાયા પછી પણ 18 મહિના સુધી જીવતો રહ્યો આ મરઘો!\\nસારાંશ: અમેરિકામાં 70 વર્ષ પહેલાં એક ખેડૂતે એક મરઘાનું માથું કાપી નાખ્યું હતું. તેમ છતાં એ મરઘો મર્યો ન હતો, પણ 18 મહિના જીવતો રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિરેકલ માઈક\n\nઆશ્ચર્યચકિત કરી મૂકે તેવી આ ઘટના પછી એ મરઘો 'મિરેકલ માઇક'ના નામે વિખ્યાત થયો હતો. \n\nમાથું કપાયા પછી પણ એ મરઘો મહિનાઓ સુધી જીવતો કઈ રીતે રહ્યો હશે?\n\nકોલારાડોમાં ફ્રૂટાસ્થિત પોતાના ફાર્મમાં લોયલ ઓલ્સેન અને તેમનાં પત્ની ક્લારા 1945ની 10 સપ્ટેમ્બરે મરઘા-મરઘીઓને કાપી રહ્યાં હતાં. \n\nએ દિવસે કાપવામાં આવેલા 40-50 મરઘા-મરઘીઓમાંથી એક મરઘો તેનું માથું કાપી નાખવામાં આવ્યા છતાં મર્યો ન હતો. \n\nઓલ્સેન અને ક્લારાના પ્રપૌત્ર ટ્રોય વોટર્સે કહ્યું હતું, \"કામ પતાવીને તેઓ માંસ ઉઠાવતા હતાં ત્યારે તેમને એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માથેથી જોડાયેલાં બાળકોને અલગ કરવામાં એમ્સને સફળતા\\nસારાંશ: મેડિકલ સાયન્સની દુનિયામાં આ ઘટનાને ચમત્કાર જ ગણવી પડે. માથાંથી જોડાયેલાં ઓડિશાનાં બે બાળકો જગ્ગા અને કાલિયાનાં મસ્તક એમ્સના 40 ડૉક્ટર્સની ટીમે 16 કલાકની સર્જરી પછી સફળતાપૂર્વક અલગ કર્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓપરેશન બાદ જગ્ગા અને કાલિયા\n\nદિલ્હી સ્થિત એમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્જરી સફળ થઈ છે અને બન્ને બાળકોની હાલત સ્થિર છે.\n\nએમ્સના એક સીનિઅર ડૉક્ટરે જણાવ્યું હતું કે એ બન્ને બાળકો મસ્તકથી એકમેકની સાથે જોડાયેલાં હતાં.\n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nમેડિકલ સાયન્સમાં આવી ઘટનાઓ બહુ ઓછી જોવા કે સાંભળવા મળે છે. \n\nમેરેથોન સર્જરી\n\nઓપરેશન બાદ અલગ થયેલું બાળક\n\nએમ્સે આપેલી માહિતી મુજબ, આ ઓપરેશન 25 ઓક્ટોબરે સવારે છ વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં 20 સર્જનો અને 10 એનેસ્થેસિયા નિષ્ણાતોએ ભાગ લીધો હતો.\n\nસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનવતા શરમાઈ : ઘાયલોની વસ્તુઓ ચોરાઈ, મહિલાઓની છેડતી થઈ\\nસારાંશ: મુંબઇના એલફિન્સ્ટન રેલવે સ્ટેશન પર થયેલી દુર્ઘટનામાં માણસાઈ શરમાઈ જાય તેવા કેટલાં વિડિયો સોશિઅલ મીડિયા પર વાઇરલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાસભાગ થઈ ત્યારે લેવાયેલા આ વિડિયોઝમાં લોકો ભોગ બનેલાંઓની મદદ કરવાને બદલે તેમના પર્સ અને બેગ્સ લૂંટતા જોવા મળ્યાં. \n\nકેટલાંક વિડિયોમાં ઘાયલ મહિલાઓને બચાવવાને બદલે તેમની સાથે બિભત્સ વર્તનનાં દ્રશ્યો પણ કેદ થયાં છે. \n\nએક વીડિયોમાં એક પુરુષ ઘાયલ થયેલી એક મહિલાની છેડતી કરતો જોવા મળે છે. લાશોની નીચે દબાયેલી મહિલા મદદનો પોકાર કરી રહી હતી, પણ એ પુરુષ તેને બચાવવાને બદલે તેની સાથે અશ્લીલ કૃત્ય કરી રહ્યો હતો. \n\nમીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુલનાં પગથિયાંના કિનારે દબાયેલી મહિલા અંતિમ શ્વાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનવશરીર કોરોના વાઇરસના ચેપ સામે કઈ રીતે લડી રહ્યું છે?\\nસારાંશ: માનવશરીરની રોગપ્રતિકારકક્ષમતા કોરોના વાઇરસનો મુકાબલો કઈ રીતે કરે છે તેની જાણકારી મેળવી લીધી હોવાનો દાવો ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ કર્યો છે. આ સંશોધનની વિગત નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં જણાવવામાં આવ્યું છે કે ચીન સહિતના ઘણા દેશોમાં લોકો કોરોના વાઇરસના ચેપમાંથી ઊગરી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે ત્યારે માનવશરીરનું સુરક્ષાતંત્ર આ વાઇરસ સામે કઈ રીતે લડે છે અને તેના હરાવે છે તે જાણવાનો પ્રયાસ શોધકર્તાઓએ કર્યો છે. \n\nશોધકર્તાઓનું કહેવું છે કે આ શોધનો હેતુ વાઇરસને ટક્કર આપી રહેલા કોષોના કાર્ય બાબતે માહિતી મેળવવાનો હતો. આ માહિતીની જાણકારી મળવાથી કોરોના વાઇરસ માટેની વૅક્સિન તૈયાર કરવામાં મદદ મળશે, એવું શોધકર્તાઓ માને છે.\n\nવિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો વધીને બે લાખ કરતાં વધુ થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનસિક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે યુકેમાં યોગ ક્લાસ\\nસારાંશ: લંડનની એક સ્કૂલમાં માનસિક દિવ્યાંગ બાળકોને વિશેષ શૈક્ષણિક વર્ગ તરીકે દર અઠવાડિયે યોગ શીખવાડાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલને એટલી સફળતા મળી છે કે હવે સ્કૂલ તેમના શિક્ષકોને યોગની તાલીમ લેવા મોકલી રહ્યા છે. જેથી યોગને સ્કૂલના અભ્યાસક્રમમાં સમાવી શકાય. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનસિક બીમારી સામે ઝઝૂમતી એક યુવતીની દિલચસ્પ કહાણી\\nસારાંશ: મારી નવજાત બાળકીને મળવાનું મારા માટે કોઈ સેલિબ્રિટીને મળવા જેવું હતું. હું તેને મળવાનું લાંબા સમયથી વિચારી રહી હતી. મને એવું લાગ્યું હતું કે હું તેને પહેલાંથી જ જાણું છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેં તેની નજરમાં નજર પણ મેળવી ન હતી અને મને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. \n\nએ સમયે હું એટલું જ જાણતી હતી કે હું તેની સલામતીના દરેક સંભવીત પ્રયાસ કરીશ. જોકે, એ બધું હું મારા પોતાના માટે કેમ કરીશ, તેની મને ત્યારે ખબર ન હતી. \n\n2018ના શિયાળામાં મને ખબર પડી હતી કે હું ગર્ભવતી છું. હું અને મારો બૉયફ્રેન્ડ આશ્ચર્યચકિત હતાં. એ સમાચાર અમારા માટે એક જોરદાર ઝટકા સમાન હતા. \n\nઅમે બન્ને એક વર્ષથી પણ ઓછા સમયથી રિલેશનશીપમાં હતાં. અમે સાથે રહેતાં ન હતાં અને હું મારી આજીવિકા મુશ્કેલીથી રળી શકતી હતી. \n\nઆ બધા ઉપરાંત એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનસી જોશી : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન\\nસારાંશ: પગ ગુમાવવા છતાં માનસી જોશીએ ઑગસ્ટ-2019માં BWF પૅરા-બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનસીએ વર્ષ 2011માં એક અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો, આમ છતાં તેઓ હિંમત હાર્યાં નહીં અને સફળતા માટે મહેનત કરતાં રહ્યાં. \n\n30 વર્ષીય માનસી જોશીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને તેઓ નવા વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમી રહ્યાં છે. \n\nતેઓ ઑગસ્ટ મહિનામાં ટોકિયો ખાતે યોજાનારી પૅરા-ઑલિમ્પિકમાં ભાગ લશે. \n\nશૂટ-ઍડિટ : દેબલિન રૉય તથા નવીન શર્મા, રિપોર્ટર : દિપ્તી બથિની, પ્રોડ્યુસર : ઋજુતા લૂકટુકે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનસી જોશી : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન\\nસારાંશ: શનિવારની એક સવારે અમે માનસી ગિરીશચંદ્ર જોશીને તેમના હૈદરાબાદ ખાતેના ઘરે મળ્યાં હતાં. માનસી એ ફ્લૅટમાં તેમના સાથીઓ જોડે રહે છે. તેમણે અમને આવકાર્યાં હતાં અને તેમનો કૃત્રિમ પગ (પ્રૉસ્થેટિક) પહેરવા માટે થોડો સમય માગ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનસી મોબાઇલ ફોન પર ફિલ્મ નિહાળવાની સાથે લંચ કરી રહ્યાં હતાં.\n\nલંચ પતાવ્યા બાદ અમારી સાથે વાત કરતાં માનસીએ જણાવ્યું હતું કે આખું અઠવાડિયું આકરી તાલીમ લીધા બાદ શનિવારે બપોર પછી તેમનો સાપ્તાહિક વિરામનો સમય શરૂ થાય છે.\n\nમાનસી કહે છે, \"હું રોજ સાતથી આઠ કલાક ટ્રેનિંગ કરું છું. સાંજે ફરીથી તાલીમ લઈ શકું એટલા માટે બપોરે હું ખુદને તથા મારા શરીરને આરામ આપું છું.\"\n\n\"દર શનિવારે હું માત્ર સવારે જ ટ્રેનિંગ કરું છું. શનિવારે બપોર પછી અને રવિવારે આખો દિવસ હું પુસ્તકો વાંચું છું અથવા ગાર્ડનિંગ કરું છું.\"\n\nમાનસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનસી જોશી : એ ગુજરાતણ, જેમણે પગ ગુમાવ્યો પણ હિંમત નહીં\\nસારાંશ: રાજકોટના માનસી જોશીએ BWF પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગોલ્ડ જીત્યા પછી માનસીએ કહ્યું કે 'મારી આકરી મહેનત સફળ થઈ છે.'\n\nમાનસી જોશીએ 2011માં અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો.\n\nતેમ છતાં તેઓ હિંમત હાર્યાં નહોતાં અને પોતાની સફળતા માટે મહેનત કરતાં રહ્યાં.\n\n30 વર્ષીય માનસી જોશીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ નવ વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમી રહ્યાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માનસી પારેખનો ફિટનેસ ફંડા: યોગ દિવસે સાવ સરળ પાંચ આસનો\\nસારાંશ: ટેલિવિઝન એવું ક્ષેત્ર છે જે બહારથી ખૂબ ઝાકઝમાળવાળું લાગે પણ એ દિવસ રાતની મહેનત માગી લે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં પણ તમે અભિનય ક્ષેત્રમાં હશો તો તમારે ફિટ રહેવું ફરજીયાત છે.\n\nત્યારે આટલા વ્યસ્ત શિડ્યૂલમાં પોતાના માટે સમય કાઢવો ઘણો મુશ્કેલ થઈ જાય છે.\n\nટેલીવૂડમાં ફિટનેસ માટે જાણીતાં અભિનેત્રી માનસી પારેખે બીબીસી ગુજરાતી સાથે તેમનો ફિટનેસ ફંડા શૅર કર્યો હતો. \n\nમાનસી કહે છે, “યોગે મારું જીવન સફળ અને સરળ બનાવ્યું છે.”\n\nશું તમે આ વાંચ્યું?\n\nમાનસીના ફિટનેસ ફંડામાં મોંઘાદાટ જિમ્નેશિયમ કે ભૂખ્યા રહીને થતુ્ં ડાયેટિંગ નથી, પણ ખૂબ સરળ અને ઓછો સમય માંગી લે તેવી યોગક્રિયાઓ છે.\n\nમાનસીએ જણાવ્યું, “મારા યોગગુરુ સદગુરુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયા કોડનાની કેમ નિર્દોષ છૂટી ગયાં?\\nસારાંશ: નરોડા પાટીયા નરસંહાર કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપતા માયા કોડાનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માયા કોડનાનીને આ પહેલાં ટ્રાયલ કોર્ટે આ ઘટનાના મુખ્ય આરોપી ગણાવીને દોષી ગણાવ્યાં હતાં. \n\nહાલ માયા કોડનાની જામીન પર જેલની બહાર હતાં. હવે હાઈ કોર્ટના ચુકાદા બાદ તેઓ છૂટી ગયાં છે. \n\nજોકે, આ જ કેસમાં બીજા આરોપી બાબુ બજરંગીને કોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખતા તેમને દોષીત જાહેર કર્યા છે. \n\nબાબુ બજરંગી માટે રાહતની વાત એટલી છે કે તેમની આજીવન કેદની સજા ઘટાડીને 21 વર્ષ કરી દેવામાં આવી છે. \n\nનરોડા પાટીયા નરસંહાર કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા. \n\nગુજરાત હાઈ કોર્ટે આ કેસમાં ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયા-અખિલેશની મુલાકાત, યૂપીનું રાજકારણ અને સીબીઆઈની રેડ્સ : દૃષ્ટિકોણ\\nસારાંશ: ભારતના રાજકારણમાં એક વાત ચોક્કસથી કહી શકાય - વડા પ્રધાન બનવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહ-મોદીએ નવેસરથી વ્યૂહરચના વિચારવી પડશે\n\nભારતના મોટાભાગના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી, ચૌધરી ચરણસિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાંથી જ ચૂંટાઈ આવ્યાં છે. \n\nવર્ષ 2014માં લગભગ ત્રણ દાયકા બાદ દેશમાં પ્રથમવખત પૂર્ણ બહુમતવાળી સરકાર બની. એ સમયે યૂપીમાંથી એનડીએના 73 સાંસદ ચૂંટાયા હતા. \n\nત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વર્ષ 2019માં તેનું પુનરાવર્તન થશે? યૂપીમાં તાજેતરમાં યોજાયેલી ફૂલપુર, ગોરખપુર અને કૈરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયાવતી પર અભદ્ર જોક્સ કરવાની હિંમત ક્યાંથી આવે છે?\\nસારાંશ: 'માયાવતી જોક્સ.' \n\nજો તમે આ બે શબ્દોને ગુગલ પર સર્ચ કરશો તો તમને માયાવતીને લઈને વીસેક 'જોક્સ' મળશે. આમાં મોટા ભાગના જોક્સ તેમનાં રંગ-રૂપ અને કદ-કાઠી પર કહેવાતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માયાવતી\n\nમાયાવતી પર હિંદી અને સ્થાનિક ભાષાઓમાં પણ ખરાબ જોક્સ બનાવાય છે અને ઍલિટ અંગ્રેજીમાં પણ. આ તમામ જોક્સ એટલા અપમાનજનક અને અશ્લીલ છે કે તેમને લખી પણ ન શકાય.\n\nઆ ટુચકાઓ એ જ માયાવતીને નિશાને બનાવતાં હોય છે જેઓ પહેલીવાર દલિત મહિલા મુખ્ય મંત્રી બન્યાં, જેઓ ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી પદ પર રહ્યાં, જેઓ રાષ્ટ્રીય સ્તરે બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છે અને જેમને પૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવે 'લોકતંત્રના ચમત્કાર' ગણાવ્યાં હતાં. \n\nહાલમાં જ બોલીવૂડ અભિનેતા રણદીપ હુડ્ડાનો એક જૂનો વીડિયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયાવતીએ મોદી પર જસોદાબહેનના નામે હુમલો કર્યો\\nસારાંશ: બહુજન સમાજ પક્ષનાં પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તેમનાં પત્નીને લઈને નિશાન સાધ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માયાવતીએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીએ રાજકીય સ્વાર્થને કારણે તેમનાં પત્નીથી છેડો ફાડી લીધો છે. \n\nએક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું, \"તેઓ બીજાની બહેન-દીકરીઓની ઇજ્જત કરવાનું શું જાણે, જેમણે પોતાના રાજકીય સ્વાર્થ ખાતર બેકસૂર પત્નીને પણ છોડી દીધાં છે.\"\n\nબીએસપીનાં સુપ્રીમોએ પૂરા દેશની મહિલાઓને અપીલ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મત ના કરે. \n\nઅલવર ગૅંગરેપને લઈને પણ હુમલો \n\nશનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અલવરમાં એક દલિત મહિલા સાથે થયેલા સામૂહિક બળાત્કારની નિંદા કરી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયાવતીના ભાઈ આનંદ કુમારની રૂ. 400 કરોડની જમીન જપ્ત\\nસારાંશ: માયાવતીએ પોતાના ભાઈની માલિકીની જમીનને જપ્ત કરવાના આવકવેરા ખાતાનાં પગલાં અંગે પ્રતિક્રિયા આપતા રેડ્સને સંઘ-ભાજપની 'જ્ઞાતિવાદી માનસિક્તા'ને જવાબદાર ઠેરવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષ માયાવતીના ભાઈ અને પાર્ટીના ઉપાધ્યક્ષ આનંદ કુમાર તથા તેમનાં પત્નીને નામે રહેલી 400 કરોડ રૂપિયાની જમીન જપ્ત કરવાનો આવકવેરા વિભાગે આદેશ કર્યો છે. \n\nબહુજન સમાજ પક્ષનાં અધ્યક્ષ માયાવતીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું :\n\n\"ભાજપ તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જાતિવાદી માનસિક્તા ધરાવે છે. તેઓ દલિત તથા આદિવાસી સમુદાયના લોકોને આગળ આવવા દેવા નથી માગતા.\"\n\n\"છતાં અમારી પાર્ટી દેશભરમાં આર્થિક, સામાજિક તથા રાજકીય લડાઈ લડી રહી છે.\"\n\nમાયાવતીએ ચૂંટણી સમયે ભાજપને મળલા રૂ. બે હજાર કરોડનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માયાવતીને ચૂંટણીપંચના પ્રતિબંધ મામલે રાહત આપવાનો સુપ્રીમનો ઇન્કાર\\nસારાંશ: ચૂંટણીપંચે માયાવતી પર 48 કલાક ચૂંટણીપ્રચાર નહીં કરવાનો પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માયાવતીએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે ચૂંટણીપંચે એમના ચૂંટણીપ્રચાર પર મનઘડંત રીતે પ્રતિબંધ લગાવ્યો છે. માયાવતીએ ચૂંટણીપંચના આ હુકમ પર સ્ટેની માગણી કરી હતી.\n\nજોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ અંગે પિટિશન દાખલ કરો.\n\nમાયાવતી તરફથી વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે અમારે રેલીઓ કરવાની છે અને સભાઓ કરવાની છે અને એના માટે હાલ સમય નથી.\n\nપરંતુ, અદાલતે રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે લાગે છે કે ચૂંટણીપંચ જાગી ગયું છે અને તેણે અનેક નેતાઓ પર પ્રતિબંધ લાદ્યો છે. ચૂંટણીપંચના આ પગલાને સુપ્રીમ કોર્ટે તેની શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મારવા સુલેહદોરઃ સુએઝ નહેર બ્લૉક કરવા બદલ મને જવાબદાર ગણવામાં આવી\\nસારાંશ: ગયા મહિને મારવા સુલેહદોરને એક અજબ પ્રકારનો અનુભવ થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારવા સુલેહદોરઃ\n\nવિવિધ મીડિયામાં એવી ખબર ફેલાયેલી હતી કે 'એવરગિવન' નામનું એક જહાજ સુએઝ નહેરમાં ફસાઈ ગયું છે, જેના કારણે વિશ્વના સૌથી વધુ વ્યસ્ત વ્યાપારિક માર્ગમાં અવરોધ પેદા થયો છે અને ઘણા જહાજ ટ્રાફિક જામમાં ફસાયા છે.\n\nમારવાએ પોતાનો ફોન જોયો તો તેમને જાણવા મળ્યું કે ઇન્ટરનેટ પર એવી અફવા ફેલાયેલી છે કે નહેર બંધ થવા માટે તેઓ જવાબદાર છે.\n\nઇજિપ્તના પ્રથમ મહિલા જહાજ કૅપ્ટન મારવા કહે છે. \"આવા સમાચારો વાંચીને મને આંચકો લાગ્યો.\"\n\nજે સમયે સુએઝ નહેરના જળમાર્ગમાં અવરોધ પેદા થયો હતો ત્યારે સુલેહદોર ત્યાંથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલદીવ ચૂંટણી: વિપક્ષી નેતા સોલિહનો વિજય\\nસારાંશ: માલદીવમાં વિરોધ પક્ષના નેતા ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે રવિવારે યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ\n\nસોલિહને 1,34,616 વોટ જ્યારે હાલના રાષ્ટ્રપતિ અબ્દુલ્હા યામીનને 96,132 વોટ મળ્યા હતા.\n\nભારત અને ચીન માટે માલદીવ ખૂબ જ મહત્ત્તવનો પ્રદેશ છે. સોલિહની જીત બાદ અમેરિકા અને ભારતે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.\n\nઉલ્લેખનીય છે કે માલદીવને ચીનની નજીક લઈ જવામાં અબ્દુલ્લાહ યામીનની મહત્ત્વની ભૂમિકા છે. આ કારણે ભારતીય સમુદ્રમાં માલદીવની હાજરીના સંકેતો મતલબ કે તેની ગતિવિધિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.\n\nયામીનની સત્તા હેઠળ દેશના ઘણાં વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. \n\nશું તમે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલદીવ માટે ભારત અને ચીન વચ્ચે હરિફાઈ કેમ છે?\\nસારાંશ: માલદીવની ઓળખ દુનિયાભરમાં એક પ્રવાસન સ્થળ તરીકે છે, પરંતુ હાલના સમયમાં આ દેશનું મહત્ત્વ ભારત અને ચીન માટે રાજનૈતિક દૃષ્ટિએ વધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલદીવના નવા રાષ્ટ્રપિત ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ\n\nહિન્દ મહાસાગરમાં ચીન પોતાનો પ્રભાવ વધારવા માટે ઘણા દેશોમાં પોતાની હાજરી નોંધાવી રહ્યું છે. તો બીજી તરફ ચીનને રોકવા માટે ભારત પણ આ દેશોમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે.\n\nઆ દેશોમાં પોતાનો પગ જમાવવા માટે ચીન વૈશ્વિક વેપાર અને ઇન્ફાસ્ટ્રક્ચરની મદદ લઈ રહ્યું છે.\n\n1200 દ્વીપ ધરાવતો 90 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો આ દેશ દરિયાઈ જહાજો માટે મહત્ત્વપૂર્ણ માર્ગ છે. ભારત અને ચીન બન્ને ઇચ્છે છે કે આ વિસ્તાર તેમનાં નૌકાદળની વ્યૂહરચનામાં રહે.\n\nભારત છેલ્લાં થોડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલદીવ: પૂર્વ રાષ્ટ્રપતિ નશીદે ભારત અને અમેરિકાથી મદદ માગી\\nસારાંશ: માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે ભારત અને અમેરિકાને તેમના દેશ માલદીવમાં ચાલી રહેલી રાજકીય કટોકટીમાં દરમિયાનગીરી કરવા જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહમ્મદ નશીદ હાલમાં શ્રીલંકામાં આશ્રય લઈ રહ્યા છે. તેમણે કેદીઓને મુક્ત કરવામાં ભારતને મદદ કરવા કહ્યું છે. \n\nતેમણે અમેરિકા પાસે સરકારમાં રહેલા નેતાઓના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.\n\nમાલદીવમાં રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને 15 દિવસની કટોકટી જાહેર કરી દીધી છે.\n\nદેશની સુપ્રીમ કોર્ટે રાજકીય કેદીઓને નિર્દોષ છોડી દેવાનો આદેશ આપ્યો છે. પરંતુ તેને માનવાથી રાષ્ટ્રપતિએ ઇન્કાર કરી દીધો છે.\n\nવિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે સરકાર સવાલો ઉઠાવતા અવાજોને દબાવી રહી છે. પરંતુ ટીવી સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલદીવમાં વિચિત્ર રાજકારણ વચ્ચે કટોકટીનું એલાન\\nસારાંશ: શું તમે માલદીવમાં રજાઓ માણવાનું સપનું જોઈ રહ્યા છો? તો લાગે છે કે તમારે બીજી કોઈ જગ્યાની પસંદગી કરવી પડી શકે તેમ છે. કેમ કે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને માલદીવ ન જવાની સલાહ આપી છે. તેનું કારણ છે માલદીવમાં ચાલી રહેલી હિંસા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલદીવમાં રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીન 15 દિવસની કટોકટી જાહેર કરી દીધી છે.\n\nદેશની સુપ્રીમ કોર્ટે રાજકીય કેદીઓને નિર્દોષ છોડી દેવાનો આદેશ આપ્યો છે. પરંતુ તેને માનવાથી રાષ્ટ્રપતિએ ઇન્કાર કરી દીધો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારતીય સમયાનુસાર સોમવારની સાંજે સરકારી ટેલિવિઝન પર રાષ્ટ્રપતિનાં સહયોગી અઝિમા શુકૂરે કટોકટીનું એલાન કર્યું હતું.\n\nમાલદીવના રાષ્ટ્રપતિના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પર આ અંગે સૂચના અપાઈ છે. \n\nરાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર થયેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે માલદીવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલવિકા બંસોડ : બેડમિન્ટન કોર્ટમાં ભલભલાને હરાવી દેતા ખેલાડી\\nસારાંશ: શિક્ષણ પર ભાર મૂકવાને કારણે ઘણી ખેલપ્રતિભાઓ ખોવાઈ જતી હોય છે, પણ યંગ ઇન્ડિયન બેડમિન્ટન પ્લેયર માલવિકા બંસોડની કહાણી કંઈક અલગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનાં ડેન્ટિસ્ટ માતાપિતા પણ તેમને સહયોગ કરતાં હતાં અને માતાએ તો સ્પૉર્ટ્સ સાયન્સમાં માસ્ટર્સ પ્રોગ્રામ પૂરો કર્યો હતો, જેથી તેમની દીકરીને તેઓ મદદ કરી શકે.\n\nમહારાષ્ટ્રના નાગપુરનાં વતની બંસોડ નાનપણથી જ વિવિધ રમતોમાં રસ લેતાં હતાં.\n\nતેમનાં માતાપિતાએ તેમની તંદુરસ્તી સુધારવા અને આંતરિક વિકાસ માટે રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યાં. અને આઠ વર્ષનાં બંસોડે બેડમિન્ટન પસંદ કર્યું.\n\nતેમનાં માતાપિતા દૃઢતાથી તેમની સાથે રહ્યાં, તેમજ તાલીમની જરૂરિયાતો અને માનસિક રીતે સહયોગ કરતાં હતાં.\n\nશટલર રમત માટે તેમના શિક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલીમાં સૈનિકોએ કેમ તખતો પલટી દીધો?\\nસારાંશ: માલીમાં સેનાએ વિદ્રોહ કર્યા બાદ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બુબાકાર કેટાએ રાજીનામું આપી દીધું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે જે સૈનિકોએ રાષ્ટ્રપતિને બંદી બનાવ્યા હતા તેમનું કહેવું છે કે નવી ચૂંટણી પહેલાં તેઓ પોતે નાગરિક સરકાર બનાવશે. \n\nજોકે, સેનાના વિદ્રોહ બાદ થયેલા આ સત્તા પરિવર્તનને આંતરરાષ્ટ્રીય સમુદાયે વખોડી કાઢ્યું છે...\n\nસૈનિકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બુબાકાર કેટા અને વડાપ્રધાન બોબુ સિસેને કારમા અજ્ઞાત સ્થળે લઈ ગયા પછી બુધવારે સવારે ટીવી પર સંદેશો પ્રસારિત કરવામાં આવ્યો હતો.\n\nરાષ્ટ્રપતિએ રાજીનામું આપીને સંસદને વિસર્જીત કરી દીધી છે. તેમનું કહેવું હતું કે તેઓ લોહિયાળ સંઘર્ષ નથી ઇચ્છા તેથી તેઓ સરકાર ભંગ કરી રહ્યા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પુરોહિત અને પ્રજ્ઞા ઠાકુર પર કેસ ચાલશે\\nસારાંશ: નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઈએ)ની સ્પેશિયલ કોર્ટ દ્વારા લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતની માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પોતાને જામીન અપવાની અરજી ફગાવી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અરજી ફગાવી દેતાં આ કેસના સાતેય આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર, રીટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદી પર આ ષડયંત્ર રચવા, હત્યા અને અન્ય આરોપ પણ સ્પષ્ટ થઈ ગયા છે.\n\nઆ સાત આરોપીઓ પર એનઆઇએની ખાસ કોર્ટમાં કેસ ચાલશે. આ મામલે હવેની સુનાવણી 2 નવેમ્બરે થશે.\n\nઆ પહેલાં મુંબઈ હાઈકોર્ટે પુરોહિત અને અન્ય સાત આરોપીઓ પર કેસ ચલાવવાનો ઇનકાર કર્યો હતો. \n\nજોકે, જસ્ટિસ શીંદે અને એ. એસ. ગડકરીની બૅન્ચ આવતા મહિને પુરોહિતની અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ હતી.\n\nગયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માલ્યાના પ્રત્યર્પણ સામેની અરજી લંડનની હાઈ કોર્ટે ફગાવી\\nસારાંશ: લંડનની કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણ વિરુદ્ધ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેબુઆરીમાં બ્રિટને વિજય માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપી હતી, જેની વિરુદ્ધમાં માલ્યાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ હવે કોર્ટે આ માગને ફગાવી દીધી છે.\n\nમાલ્યા પર ભારતીય બૅન્કના કરોડો રૂપિયાનું લેણું છે અને તેઓ વર્ષ 2016થી બ્રિટનમાં છે.\n\nજોકે વિજય માલ્યાને તાત્કાલિક ભારત લાવવા અશક્ય છે. બીબીસી સંવાદદાતા ગગન સબરવાલના અનુસાર હાઈકોર્ટમાં તેમની અપીલ ફગાવાઈ છે અને હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.\n\nભારત અને બ્રિટને 1992માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.\n\nએક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માસિક વિશે બીબીસીને ઇન્ટર્વ્યૂ બાદ કાજલ ઓઝા વૈદ્યને ધમકી\\nસારાંશ: માસિકચક્ર એક એવો શબ્દ છે જે બેઠક રૂમમાં બોલાય તો ઘડિયાળના કાંટા થોભી જાય છે અને ચારેબાજુ મૌન છવાઈ જાય છે. \n\nમાસિકચક્ર એ કાળી બેગ છે, જે દર મહિને કેમિસ્ટની દુકાનેથી કંઈ લઈને ઘરે આવે છે. આ મૌનના લીધે ઘણી માન્યતાઓ અને ગેરસમજણો પ્રવર્તે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ અંગે એક ખાસ ચર્ચા #LetsTalkPeriods શરૂ કરી હતી. જેમાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"''માસિક દરમિયાન હું મંદિરમાં જાઉં છું. મારા શરીરનો ધર્મ મને ઇશ્વરે આપ્યો છે. \n\nશા માટે ના જાઉં?\" જે લોકો માને છે કે માસિકચક્ર દરમિયાન મહિલાઓ અપવિત્ર થઈ જાય છે, એમને મારી સલાહ છે કે તમે સૌથી પહેલાં મંદિરો ચોખ્ખાં કરો. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nમને જ્યારે મન થાય, ત્યારે ભગવાન પાસે જાઉં છું. તેમાં મને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ થતો નથી. \n\nમારા ઘરમાં માસિક સમયે આભડછેટ નહોતી\n\nમારા ઉછેર દરમિયાન મારા ઘરમાં માસિકચક્ર પાળવાની કોઈ જ વ્યવસ્થા મેં જોઈ નથી. \n\nમારી મમ્મી, મામી કે ફોઇઓને મેં ક્યારેય માસિકચક્ર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માસિકધર્મ વિશે ભુજ કૉલેજનું સંચાલન કરતી સંસ્થા શું માને છે?\\nસારાંશ: ભુજ ખાતે સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓને માસિકધર્મની તપાસ કરવા માટે કપડાં ઉતારવા પર મજબૂર કરવાની બાબતે વિવાદ સર્જાયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને 11 ફેબ્રુઆરીના રોજ હૉસ્ટેલમાં તેમના માસિકધર્મની તપાસ માટે તેમને કપડાં ઉતારવા મજબૂર કરવામાં આવી જ્યારબાદ તેમણે આઘાતનો સામનો કરવો પડ્યો. \n\nવિદ્યાર્થિનીઓની માગ છે કે આ ઘટનાની તપાસ થાય અને જવાબદારો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે.\n\nસમગ્ર ઘટના સામે આવતા હૉસ્ટેલે પણ પોતાની દલીલ રજૂ કરી છે અને કહ્યું છે કે વિદ્યાર્થિનીઓના માસિકધર્મમાં હોવાની નોંધણી રજિસ્ટરમાં થાય છે. \n\nઆ ઘટના પ્રકાશમાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે અને સવાલ ઊભો થયો છે કે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: માસ્ક વગર પકડાય તો કોવિડ સેન્ટરમાં સેવાની સજા પર સુપ્રીમનો સ્ટે\\nસારાંશ: માસ્ક વગર પકડાય એ લોકોને ફરજિયાત કોવિડ કૅર સેન્ટરમાં કૉમ્યુનિટી સર્વિસ કરવાની સજા આપવાના ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા પીટીઆઈએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.\n\nજસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે નિર્દેશ આપ્યો કે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ખાતરી કરશે કે પોલીસ અધિકારીઓ દ્વારા રાજ્યમાં માસ્ક પહેરવા અંગેની કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનો \"જોરશોરથી અમલ કરવામાં આવે\".\n\nસુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું, \"લોકો માસ્ક ન પહેરે તે ઘટના ગંભીર છે, પરંતુ તેમને કોરોના વાઇરસના સેન્ટરમાં મોકલીને સજા કરવી તે ઉકેલ નથી.\" \n\nસોલિસિટર જનરલે કહ્યું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિગ-21 બાઇસન અને મિરાજ -2000ની ખાસિયત શું છે?\\nસારાંશ: 'મીગ-21 બાઇસન' આધુનિક હથિયારોથી સજ્જ મિગ-21 સિરીઝનું સૌથી આધુનિક યુદ્ધ વિમાન છે. તેનો ઉપયોગ ઇન્ટરસૅપ્ટર રૂપે કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટરસૅપ્ટર યુદ્ધ વિમાનને દુશ્મનનાં વિમાનો, ખાસ કરીને બૉમ્બ વર્ષાવતાં અને ટૉહી વિમાનો પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવે છે. \n\nભારતીય વાયુ સેનાએ પહેલી વખત 1960માં મિગ-21 વિમાનને પોતાના ખજાનામાં સામેલ કર્યાં હતાં.\n\nકારગિલ યુદ્ધ બાદથી ભારતીય વાયુસેના ધીરે ધીરે જૂના મિગ-21 વિમાનો હટાવીને આ આધુનિક 'મિગ-21 બાઇસન' વિમાનોમે સામેલ કરી રહી છે. \n\nબાઇસનને 'બલાલૅકા' નામથી પણ ઓળખવામાં આવે છે. નાટો સેના તેને 'ફિશબૅડ'ના નામથી પણ ઓળખે છે. \n\n'મિગ-21 બાઇસન'ની ખાસિયત\n\n'મિગ-21 બાઇસન'માં મોટા સર્ચ રડારથી સજ્જ છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિતાલી રાજ : એ ખેલાડી જેમણે ભારતીય મહિલા ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો\\nસારાંશ: ભારતનાં મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારના રોજ ઇતિહાસ રચ્યો છે. 38 વર્ષીય મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારાં ભારતનાં પહેલા તેમજ દુનિયાનાં બીજા મહિલા ખેલાડી બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિતાલી રાજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન ડે સિરીઝની ત્રીજી મૅચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. \n\nલખનઉમાં રમાઈ રહેલી મૅચમાં મિતાલી રાજે જ્યારે 36નો સ્કોર પ્રાપ્ત કર્યો ત્યારે તેમણે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. \n\nભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડી સ્મૃતિ મંધાનાએ ત્રીજી ODI પહેલાં કહ્યું હતું કે, \"10 હજાર રન બનાવીને પહેલાં કે બીજા નંબરે આવવું તે ખૂબ મોટી વાત છે. મિતાલી પહેલા ભારતીય છે જેમણે આવું શક્ય બનાવ્યું છે. તેમનો આ સ્કોર દર્શાવે છે કે તેમની આખી કારકિર્દી દરમિયાન તેઓ કેટલાં એકરૂપ રહ્યાં છે. અમે તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિથુન ચક્રવર્તી : 'ગરીબોના અમિતાભ'થી TMCના રાજ્યસભા સાંસદ અને હવે ભાજપના નેતા\\nસારાંશ: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધ્યો અને બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ ચર્ચામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિથન ચક્રવર્તી આજે કોલકાતામાં આયોજિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં જોડાયા છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે.\n\nતો ટ્વિટર પર પણ મિથુન ચક્રવર્તીનું એક એકાઉન્ટ ફરતું થયું છે, જેમાં તેઓ ભાજપનેતાઓ સાથે અને રેલીની તસવીરો શૅર કરી રહ્યા છે.\n\nજોકે આ એકાઉન્ટ પર મિથુને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી કે આ તેમનું ઑફિશિયલ એકાઉન્ટ છે. તો તેની સત્તાવાર જાહેરાત પણ કરાઈ નથી.\n\nબીબીસી આ સ્વતંત્ર રીતે આ ટ્વિટર એકાઉન્ટની પુષ્ટિ કરતું નથી પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે હકીકત છે.\n\n300થી વધુ ફિલ્મોમાં કામ\n\nઅભિનેતા મિથુન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિથુન ચક્રવર્તી : ભાજપમાં જોડાયા બાદ રાજકારણની બીજી ઇનિંગમાં કેટલા સફળ થશે?\\nસારાંશ: પોતાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં મિથુન ચક્રવર્તી અનેક વખત રાજનેતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આવી ભૂમિકાઓ બદલ પ્રશંસકોએ તેમનાં ભરપૂર વખાણ પણ કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક જમાનામાં ડાબેરીઓની નજીક ગણાતા અને 'ગરીબોના અમિતાભ બચ્ચન' તરીકે ઓળખાતા મિથુને ટીએમસીથી થઈને ભાજપ સુધીની સફર કરી છે. તેમની આ સફરની સરખામણી કોઈ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં રિલિઝ કરવા સાથે કરી શકાય.\n\nએક વાત સ્પષ્ટ છે કે રિલ લાઇફમાં ભલે તેમણે રાજનેતાની ભૂમિકા ભજવીને પોતાની છબિ ઊભી કરી હોય, પરંતુ રિયલ લાઇફમાં તેમને રાજકારણ ફાવ્યું નથી.\n\nતેના કારણે એવા સવાલ પેદા થાય છે કે લગભગ છેલ્લાં પાંચ વર્ષથી સક્રિય રાજકારણથી અંતર જાળવનારા મિથુને ફરીથી રાજકારણમાં આવવાનો અને પક્ષ બદલવાનો નિર્ણય શા માટે લીધો હશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિસ અમેરિકામાંથી બિકિની રાઉન્ડ હટાવાયો, પરંતુ તેના વિના આ સ્પર્ધા કોણ જોશે?\\nસારાંશ: અમેરિકની સૌથી સુંદર યુવતીને શોધવા માટે 'મિસ અમેરિકા' સ્પર્ધા યોજાય છે, પરંતુ તેમાં હવે 'બિકિની રાઉન્ડ' નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આયોજકોનું કહેવું છે કે હવે આ સ્પર્ધામાં ભાગ લેનારી મૉડલ્સનું મૂલ્યાંકન શારીરિક સુંદરતાના આધારે કરવામાં નહીં આવે. \n\nસ્પર્ધામાં ભાગ લેનારી મૉડલ્સ 'બિકિની રાઉન્ડ' દરમિયાન 'ટુ-પીસ બિકિની' પહેરીને રૅમ્પવૉક કરે છે, જેના આધારે તેમને માર્ક્સ આપવામાં આવે છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગત વર્ષે 'મિસ અમેરિકા'ના બૉર્ડના કેટલાક પુરુષ સભ્યોના ઈ-મેલ્સ લિક થયા હતા. \n\nજેમાં બહાર આવ્યું હતું કે તેમણે સ્પર્ધામાં ભાગ લેનારી મૉડલ્સ અંગે ઘટતી ટિપ્પણીઓ કરી હતી, બાદમાં તેમણે રાજીનામાં આપવાં પડ્યાં હતાં. \n\nહવે 'મિસ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિસ યુનિવર્સ-2018નો તાજ મિસ ફિલિપિન્સ કેટરિયોના ગ્રેનાં સિરે\\nસારાંશ: થાઇલૅન્ડના બૅંગકૉક ખાતે આયોજિત કાર્યક્રમમાં મિસ ફિલિપિન્સ કેટરિયોના ગ્રે મિસ યુનિવર્સ 2018 જાહેર થયાં છે, ગત વખતના સુંદરી દક્ષિણ આફ્રિકાના ડેમી-લિઘ નિલ-પીટર્સે વિજેતાને તાજ પહેરાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટરિયોના ગ્રે મિસ યુનિવર્સ 2018 જાહેર થયાં\n\nકેટરિયોનાને શરૂઆતથી જ આ સ્પર્ધા માટે ફેવરિટ માનવામાં આવતાં હતાં. \n\nઅંતિમ પાંચમાં પ્યેટો રિક્કો, વિયેટનામ, દક્ષિણ આફ્રિકા, ફિલિપિન્સ તથા વેનેઝુએલાની સુંદરીઓને સ્થાન મળ્યું હતું. \n\nત્યારબાદ સવાલ જવાબના રાઉન્ડના આધારે વિજેતા, ફર્સ્ટ રનર-અપ અને સેકંડ રનર-અપ જાહેર કરવામાં આવ્યાં હતાં. \n\nસ્પર્ધામાં કુલ 93 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. \n\nઉલ્લેખનીય છે કે ભારતમાંથી સુષ્મિતા સેન તથા લારા દત્તા આ ખિતાબ જીત્યાં છે.\n\nફાઇનલ સવાલ\n\nમિસ યુનિવર્સ-2018 બનેલા કેટરિયોના ગ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિસાઇલ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ઈરાન ઠંડું પડી ગયું છે'\\nસારાંશ: ઇરાકમાં અમેરિકી ઍરબેઝ પર ઈરાનના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દસ કરતાં પણ ઓછી મિનિટમાં ટ્રમ્પે ઈરાન, જનરલ સુલેમાની, પરમાણુ કરાર વગેરેનો ઉલ્લેખ કર્યો.\n\nઈરાનના મિસાઇલ હુમલા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમારા સૈનિક સુરક્ષિત છે અને કોઈ પણ અમેરિકી નાગરિકને નુકસાન પહોંચ્યું નથી. \n\nટ્રમ્પે ઉમેર્યું કે, \"ઈરાન હિંસાનું સમર્થન કરે છે અને તેણે અન્ય દેશોને ધમકાવ્યા છે.\"\n\n\"મને એ જણાવતા ખુશી થાય છે કે કોઈ અમેરિકીનું મૃત્યુ થયું નથી. માત્ર ઍરબેઝને સામાન્ય નુકસાન પહોંચ્યું છે.\"\n\nતેમણે કહ્યું હતું કે 'ઈરાન ઠંડું પડી ગયું હોય તેમ જણાય છે.'\n\n'સુલેમાનીને પહેલાં જ મારી નાખવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મિહેલા નોરોકઃ વિવિધતામાં સુંદરતા દેખાડતાં ફોટોગ્રાફર\\nસારાંશ: જ્યારે પણ તમે ગુગલ ઇમેજીસ પર જઇને 'બ્યૂટીફુલ વુમેન' સર્ચ કરો છો તો શું જોવા મળે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાબી બાજુએ મિહેલાએ નેપાળના કાઠમંડૂમાં લીધેલી તસવીર છે અને જમણી બાજૂ આઇસલેન્ડની તસવીર\n\nસામાન્યપણે આકર્ષક દેખાતી મહિલાઓની તસવીર જ સામે આવશે. \n\nસૌથી ઉત્તમ તસવીરોમાં મોટાભાગે તમને એવી જ તસવીરો જોવા મળશે કે જેમાં મહિલાઓ ઊંચી હીલ્સના સેન્ડલ પહેરીને પોઝ આપતી હોય, જેણે શોર્ટ ડ્રેસ પહેર્યો હોય.\n\nતે યુવાન હોય, એકદમ પાતળી હોય, તેનો રંગ પણ શ્વેત હોય અને તેની ત્વચા પણ સુંદર હોય. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપરંતુ દુનિયાભરમાં પ્રખ્યાત ફોટોગ્રાફર મિહેલા નોરોક માટે મહિલાની સુંદરતા માત્ર એટલે સુધી જ સીમિત નથી. તેનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મીડિયા જૂથોનો ભાજપ તરફી ઝુકાવ, કોબ્રાપોસ્ટનાં સ્ટિંગમાં કેટલું સત્ય?\\nસારાંશ: કોબ્રાપોસ્ટનું 'ઑપરેશન 136' એક એવું સ્કૅન્ડલ છે કે જે ભારતીય લોકતંત્રના એક મહત્ત્વના સ્તંભ 'પ્રેસના સ્વાતંત્ર્ય' પર જોરદાર હુમલાનો દાવો કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ છતાં ભારતીય ન્યૂઝ ચેનલો અને સમાચારપત્રોમાં આ સંદર્ભે કોઈ સમાચાર દેખાતાં નથી. એનું એક કારણ એવું પણ છે કે ઘણી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાઓ પર પણ આરોપ લાગ્યાં છે.\n\nન્યૂઝ વેબસાઇટ કોબ્રાપોસ્ટે તાજેતરમાં જ મીડિયા સંસ્થાઓ પર એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે. \n\nકોબ્રાપોસ્ટ વેબસાઇટ સ્ટિંગ ઓપરેશન આધારે દાવો કરે છે કે દેશના મોટા મીડિયા સમૂહો શાસક પક્ષ ભાજપ તરફ ઝુકાવ ધરાવે છે.\n\nસાથેસાથે સ્ટિંગ ઓપરેશનમાં ઘણાં પત્રકારો પણ પૈસા માટે રાજકીય એજન્ડા આગળ વધારવા તત્પર જોવા મળ્યા.\n\nસ્ટિંગને 'ઑપરેશન 136' નામ કેમ આપ્યુ?\n\nકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મીડિયા નરેન્દ્ર મોદીની વધારે ટીકા કરે છે કે વાહવાહી?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં મીડિયાનું મૂલ્યાંકન કરતી વખતે શરૂઆત એ વાતથી જ કરવી પડે કે નરેન્દ્ર મોદી મીડિયાનું સર્જન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર આરએસએસ એકલા હાથે નરેન્દ્ર મોદીનું સર્જન કરી શક્યું ના હોત. \n\nસંઘે જે ચિત્ર ઉપસાવ્યું હોત તે બહુ પ્રાદેશિક હોત અને સમયકાળમાં મર્યાદિત હોત. \n\nએ તો સપનાં પારખનારા અને કથાનક ઘડનારા મીડિયાએ, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જોયું કે કોંગ્રેસ ખાલીખમ થઈ ગઈ છે અને વિકલ્પ નરેન્દ્ર મોદીમાં મળી શકે તેમ છે. \n\nમીડિયાએ એક માણસની આઉટલાઇન બનાવી, જે પહેલ કરનારો, પૌરુષેય, નિર્ણાયક, ક્ષમતાવાન અને નિષ્ઠુર હોય અને પછી ઇમ્પ્રેશનિસ્ટ પેઇન્ટિંની જેમ જેમ એક એક લસરકા દ્વારા ચિત્ર બનાવતું રહ્યું. \n\nબે દાયકા પહેલાં મોદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મીડિયા સામે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા સ્ટિવ સ્મિથ\\nસારાંશ: બૉલ ટેમ્પરિંગ કૌભાંડમાં પોતાની ભૂમિકા માટે ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે માફી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિવાદ બાદ પહેલી વખત મીડિયા સમક્ષ આવેલા સ્મિથ રડી પડ્યા અને કહ્યું કે આ તેમની લીડરશીપની નિષ્ફળતા છે.\n\nસ્ટીવ સ્મિથન, ડેવિડ વૉર્નર અને કેમરૂન બૅનક્રૉફ્ટ પર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવી દીધા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ પણ સ્મિથ અને વૉર્નર પર આ વર્ષે IPLમાં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. \n\n'જીવનભર અફસોસ રહેશે'\n\nસિડનીમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સ્મિથ ભાવુક થઈ ગયા અને કહ્યું, \"મને આ વાતનું દુઃખ છે. હું ક્રિકેટને પ્રેમ કરું છું. મેં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મીના કુમારીએ જ્યારે ખતરનાક ડાકુના હાથ પર ચાકૂથી ઑટોગ્રાફ આપ્યો\\nસારાંશ: નિર્માતા નિર્દેશક કેદાર શર્માની એક ખાસિયત હતી કે જ્યારે પણ તેઓ કોઈ કલાકારના કામથી ખુશ થતા, ત્યારે તેમને ઇનામ તરીકે બે આના આપતા હતા. ત્યાર પછી તેમણે આ ઇનામની રકમ વધારીને ચાર આના કરી નાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીના કુમારીનું આખું જીવન સિનેમાના પડદા પર ભારતીય સ્ત્રીની 'ટ્રેજેડી'ને રજુ કરવામાં વીતી ગયું.\n\nફિલ્મ 'ચિત્રલેખા'ના શૂટિંગ દરમિયાન મીના કુમારીએ કેદાર શર્માને જણાવ્યું કે, \"શર્માજી, મારી પાસે તમારા બે આના અને ચાર આનાનો ઢગલો થઈ ગયો છે. હવે તમે તમારો રેટ વધારી દો.\" ખરેખર એક દિવસ તેઓ એક દૃશ્યમાં મીના કુમારીનાં અભિનયથી એટલા ખુશ થઈ ગયા કે તેમણે મીના કુમારીને ઇનામમાં સો રૂપિયાની નોટ આપી.\n\nટ્રૅજેડી ક્વીન મીના કુમારી\n\n1 ઓગસ્ટ, 1932ના રોજ જન્મેલાં મીના કુમારી એક અભિનેત્રી તરીકે 32 વર્ષ સુધી ભારતીય સિનેજગત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મીરાં પોતાને અવિવાહિત સાબિત કરવા સાત વર્ષથી કેસ લડી રહ્યાં છે\\nસારાંશ: પાકિસ્તાનનાં એક અભિનેત્રી ગત સાત વર્ષથી પોતાને અવિવાહિત સાબિત કરવા માટે કોર્ટનાં ધક્કા ખાઇ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાને અવિવાહિત સાબિત કરવા માટે અભિનેત્રી મીરાં કોર્ટના ધક્કા ખાઇ રહ્યા છે\n\n'મીરાં' નામે ઓળખાતા ઈર્તિઝા રુબાબે પાકિસ્તાનની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. \n\nજોકે, આ વખતે મીરાં તેની ફિલ્મોના કારણે નહીં, પરંતુ તેમનાં લગ્નના સમાચારોના કારણે ચર્ચામાં છે.\n\nમીરાં છેલ્લાં ઘણાં વર્ષોથી એક પુરુષ વિરુદ્ધ કેસ લડી રહ્યાં છે. આ પુરુષનું કહેવું છે કે તેઓ મીરાંના પતિ છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોણ છે મીરાં?\n\nમીરાંએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે\n\nમીરાં લોલીવૂડ(લાહોર સ્થિત પાકિસ્તાનનો ફિલ્મ ઉદ્યોગ)નાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઇના ગુજરાતી યુવાઓએ તૈયાર કર્યું મૅજિકલ ચેસબોર્ડ\\nસારાંશ: મુંબઇના ભવ્ય ગોહિલ અને આતૂર મહેતા નામના બે ગુજરાતી યુવાઓએ અનોખું ચેસબોર્ડ તૈયાર કર્યું છે. તેની મદદથી અમદાવાદમાં રહેલો ખેલાડીમાં અમેરિકામાં રહેતા મિત્ર સાથે ચેસ રમી શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચેસની ખાસ વાત એ છે કે ચેસબોર્ડ તમારા મોબાઇલ ઍપ સાથે બ્લૂટૂથથી કનેક્ટ થઈ જાય છે. \n\nએટલે ખેલાડી જે ચાલ ચાલે તેની સામે વિશ્વના ગમે તે ખૂણે બેઠેલો બીજો ખેલાડી મોબાઇલથી જે ચાલ ચાલે, તે મુજબ પ્યાદા ચેસબોર્ડ પર સરકે છે.\n\nઆ ચેસબોર્ડ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓ માટે તૈયર કરવામાં આવ્યું છે.\n\nસાથે જ આ ઍપ પર ચેસ ટૂર્નામેન્ટ લાઇવ જોઈ શકાય છે.\n\nચેસની રમતના નિષ્ણાતોએ આ નવી ટૅકનિકનું સ્વાગત કર્યું છે.\n\nકેવી રીતે રમાશે ચેસની આ રમત જુઓ આ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઇમાં ગૈફર તરીકે કામ કરતી આ એક માત્ર ગુજરાતી યુવતી કોણ છે?\\nસારાંશ: તમે લાઇટમેન તો ઘણા સાંભળ્યા હશે પરંતુ ગૈફર એ પણ મહિલા નહી સાંભળી હોય. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેતલ ડેઢિયા ગૈફર તરીકે કામ કરે છે.\n\nહેતલનાં કહેવા પ્રમાણે ભારતમાં આ ફિલ્ડમાં મહિલાઓ છે જ નહીં.\n\nતે એક માત્ર ગૈફર છે જે આ કામ કરી રહી છે.\n\nતેમણે લક બાય ચાન્સ, કાર્તિક કૉલિંગ કાર્તિક, બ્લફમાસ્ટર જેવી ફિલ્મોમાં ગૈફર તરીકે કામ કર્યું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : આ નવ કારણો જેના લીધે શહેર વરસાદમાં થઈ જાય છે જળબંબાકાર\\nસારાંશ: છેલ્લા બે દિવસથી મુંબઈમાં પડી રહેલા વરસાદે મુંબઈના લોકોનું રોજબરોજનું જીવન ખોરવી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં કેટલાંક વર્ષોથી અવી સ્થિતિ છે કે દર વર્ષે ચોમાસામાં એકાદ વખત તો એવું થાય જ કે મુંબઈમાં વરસાદી પાણી ભરાઈ જાય. પણ આવું કેમ થાય છે?\n\nએકસમયે 'પૂર્વના લંડન' તરીકેની ખ્યાતિ ધરાવતા શહેર મુંબઈની સ્થિતિ ઉત્તરોત્તર વિકટ થઈ રહી છે. આ પરિસ્થિતિ માટે અનેક પરિબળો કારણભૂત છે.\n\n1. ભૌગોલિક સ્થિતિ\n\nસાત બેટને એકબીજા સાથે જોડીને આ શહેર તૈયર કરવામાં આવ્યું હતું, જે મુંબઈની ઐતિહાસિક ઓળખ પણ છે. \n\nઆ સાત બેટ પર કુલ 22 ટેકરીઓ છે, ખાડી અને સમુદ્ર વચ્ચેની 22 નાની-મોટી ટેકરીઓ પર વસેલા મુંબઈ શહેરની ભૌગોલિક સ્થિતિ પૂર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : કોરોનામાં લોકોને ફ્રીમાં ઓક્સિજન આપવા લાખોની કાર વેંચી નાખનારા શખ્સની કહાણી\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર દરમિયાન હૉસ્પિટલમાં બેડથી લઈને ઓક્સિજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહનવાઝ શેખ\n\nએવામાં મુંબઈના મલાડ સ્થિત માલવણીના 32 વર્ષના શાહનવાઝ શેખ લોકોની જિંદગીઓ બચાવવા માટે મેદાને પડ્યા છે. \n\nપૈસા ખૂટી ગયા તો તેમણે પોતાની મોંઘી એસયુવી કાર વેચી દીધી અને ઓક્સિજન સિલિન્ડર ખરીદીને લોકોને મફતમાં ઓક્સિજન પહોંચાડ્યો અને લોકોના જીવ બચાવ્યા. \n\nશાહનવાઝ શેખે કહ્યું, “ઓક્સિજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. એવામાં અમારા પ્રયાસ છે કે તમામ સંભવ જિંદગીઓને બચાવી લેવાય, અમે લોકોને મફતમાં ઓક્સિજન પહોંચાડ્યો અને લોકોનો જીવ બચાવ્યો. આના માટે મેં પોતાની એસયૂવી કાર સહિત કેટલીક કિંમતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : કોવિડ હૉસ્પિટલમાં આગમાં 10નાં મૃત્યુ, સીએમ ઠાકરેએ પીડિત પરિવારોની માફી માગી\\nસારાંશ: મુંબઈના ભાંડુપમાં કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે. મુંબઈ આપાતકાલીન વિભાગના જણાવ્યા અનુસાર હૉસ્પિટલમાં કોરોનાના 76 દરદીઓ દાખલ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગમાંથી કેટલાય લોકોને બચાવી લેવાયા છે. હૉસ્પિટલના જણાવ્યા અનુસાર બાકીના તમામ દરદીઓ સુરક્ષિત છે. આ આગ એક મૉલમાં લાગી, જેના ત્રીજા માળે કોવિડ હૉસ્પિટલ આવેલી છે. \n\nભાંડુપના 'ડ્રિમ્સ મૉલ'માં ગુરુવારે મધરાતે આગ ફાટી નીકળી હતી અને તેણે પોતાની ઝપેટમાં સનરાઇઝ હૉસ્પિટલને લઈ લીધી હતી.\n\nદરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ હૉસ્પિટલની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.\n\nઉપરાંત તેમણે કહ્યું કે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેમણે એમ પણ કહ્યું, \"હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : પરમવીર સિંહને હઠાવી હેમંત નાગરાલેને બનાવવામાં આવ્યા નવા પોલીસ કમિશનર\\nસારાંશ: મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહની બદલી કરી દેવાઈ છે તેમને સ્થાને હેમંત નાગરાલે મુંબઈ મુંબઈના નવા પોલીસ કમિશનરપદે નિયુક્તી કરાઈ છે. પરમવીર સિંહનીને હોમગાર્ડની જવાબદારી સોંપાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈના પોલીસ કમિશનરપદેથી પરમવીર સિંહને હઠાવી દેવામાં આવ્યા છે અને હેમંત નાગરાલેને નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.\n\nએન્ટિલિયા મામલે મુંબઈ પોલીસના અધિકારી સચીન વાઝેની ધરપકડ બાદ પરમવીર સિંહ પર સવાલ ઉઠાવાઈ રહ્યા હતા. \n\nમહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે હેમંત નાગરાલે મુંબઈ મુંબઈના નવા પોલીસ કમિશનર હશે.\n\nઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી એક કારનો મામલો દિવસેદિવસે નવો વળાંક લઈ રહ્યો છે.\n\nપોલીસ અધિકારી સચીન વાઝેની એનઆઈએએ ધરપકડ કરી છે અને તેમની પૂછપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : ભાજપમાં એક સમયે સ્થાનિક નેતા રહેલી વ્યક્તિ બાંગ્લાદેશી નીકળી, મુંબઈ પોલીસે ધરપકડ કરી - BBC Top News\\nસારાંશ: મુંબઈ પોલીસે રુબેલ શેખ નામની વ્યક્તિની ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ હોવાની શંકાને પગલે ધરપકડ કરી છે. જોકે બાદમાં તે ભાજપના સ્થાનિક નેતા હોવાનું બહાર આવ્યું છે. રુબેલ જોનૂ શેખ ભાજપના ઉત્તર મુંબઈના લઘુમતિ સેલના વડા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રુબેલ શેખ\n\nમુંબઈ પોલીસના ડીસીપી એસ. ચૈતન્યએ મીડિયાને જણાવ્યું, \"અમે આરોપીની ધરપકડ બનાવટી દસ્તાવેજો સાથે કરી છે.\"\n\nબીજી તરફ કૉંગ્રેસના નેતા સચિન સાવંતે ટ્વીટ કર્યું, \"શું આ ભાજપનો સંઘ જેહાદ છે? રુબેલ શેખ ભાજપના લઘુમતિ સેલના વડા છે અને તેઓ બાંગ્લાદેશી ઘૂંસણખોર નીકળ્યાં છે. શું ભાજપ માટે સીએએમાં આવી કોઈ જોગવાઈ છે?\"\n\nભાજપના સાસંદ ગોપાલ શેટ્ટી સાથે શેખની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. આ મામલે ગોપાલ શેટ્ટીએ કહ્યું કે શેખ ભાજપના ઉત્તર મુંબઈના લઘુમતિ સેલના વડા હતા. પણ પછી તેમને પદ પરથી દૂર કરી દેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : ભારે વરસાદને પગલે બ્રિજ તૂટ્યો, રેલ વ્યવહાર ખોરવાયો\\nસારાંશ: મુંબઈમાં પડેલાં ભારે વરસાદને પગલે અંધેરીમાં આવેલો ગોખલે બ્રિજ તૂટી પડતા પાંચ લોકોને ઈજા થઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિજ તૂટી પડવાને કારણે રેલ અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. \n\nભારે વરસાદ અને બ્રિજ તૂટી પડવાની આ ઘટનાને લીધે મુંબઈથી ગુજરાત આવતી કેટલીય ટ્રેનો પ્રભાવિત થઈ છે. \n\nપશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર સાંજે સાત વાગ્યા સુધીમાં અહીંનો ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થઈ જશે. જ્યારે તમામ સેવાઓને શરૂ થવા માટે અડધી રાત સુધીનો સમય લાગશે. \n\nબ્રિજ તૂટી પડવાની ઘટનાને પગલે કૉંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસના મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ અશોક ચવાણે કહ્યું કે લોકોને બુલેટ કરતાં સુરક્ષિત લૉકલ ટ્રેનની જરૂર છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : સચિનનું બેટ રિપેર કરનાર કોણ છે આ ‘બેટમેન’\\nસારાંશ: તમે ક્રિકેટ મેચમાં જોતા જ હશો કે પાવરફુલ શૉટ ફટકાર્યા પછી ઘણી વાર બેટ્સમેનનું બેટ તૂટી જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ બીજી મેચમાં બેટ્સમેન તેના એજ બેટ સાથે રમતો જોવા મળે છે.\n\nબેટને સાંધવામાં આવેલું હોય છે. મોટાભાગે બેટ્સમેન તેમને પસંદ પડ્યું હોય તેવા બેટ સાથે જ રમવાનું પસંદ કરતા હોય છે.\n\nપણ આ તૂટેલું બેટ કઈ રીતે રિપેર થાય છે અને તેને કોણ આટલા જલ્દી રિપેર કરી આપે છે?\n\nબેટ રિપેર કરવું એક કળા છે. મુંબઈની એક 65 વર્ષીય વ્યક્તિ દિગગ્જ બેટ્સમેનોના બેટ રિપેર કરી આપે છે.\n\nસચિનથી લઈને સ્ટીવ સ્મીથ સુધીના ક્રિકેટરોના બેટ તેઓ રિપેર કરે છે. તેમનું કહેવું છે કે દર વર્ષે તેમની દુકાને હજારો બેટ રિપેર માટે આવે છે.\n\nમુંબઈમાં દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ : ‘ચલ રંગ દે’એ બદલી નાખ્યા આ વિસ્તારના રંગરૂપ\\nસારાંશ: મુંબઈમાં અસલ્ફા કૉલોનીને એક નવું સ્વરૂપ મળ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું રંગ આવો જાદુ કરી શકે? ખરેખર રંગો થકી ‘ચલ રંગ દે’ સંસ્થાએ લોકોની માનસિકતા અને નકારાત્મક અભિગમ બદલી નાખ્યો છે.\n\nસમગ્ર રંગરૂપને લીધે મુંબઈમાં આવેલું આ સ્થળ હવે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.\n\nસ્થાનિકો પણ તેનાથી ખુશ છે અને ત્યાંના બાળકો પણ રંગીન દીવાલોને સ્વચ્છ રાખવામાં સહયોગી બની રહ્યા છે.\n\nજુઓ વીડિયોમાં કઈ રીતે આ અભિયાનની શરૂઆત થઈ અને કેવું લાગે છે એ નવો સ્લમ વિસ્તાર.\n\nફૂટેજ સૌજન્ય : ‘ચલ રંગ દે’\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ આગ : જાણો, આગ લાગ્યા બાદ શું થયું? કેવી રીતે લોકો બહાર નીકળ્યાં?\\nસારાંશ: મુંબઈમાં આવેલી કમલા મિલ્સ કોમ્પલેક્ષમાં આગ લાગવાને કારણે 14 લોકોનાં મોત થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"25 જેટલાં લોકોને ઈજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. \n\nપીટીઆઈ(પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા)ના જણાવ્યા પ્રમાણે લોઅર પરેલમાં આવેલા કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આગ લાગી હતી. \n\nઆ બિલ્ડિંગ ચાર માળની છે અને જેમાં ત્રીજા માળે આગ લાગી હતી. \n\nઘટનાસ્થળે હાજર લોકોના કહેવા મુજબ આશરે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓના કહેવા મુજબ ઈજાગ્રસ્તોને કેઈએમ અને સાયન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. \n\nઆગ લાગ્યા બાદ શું થયું?\n\nબીબીસી ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેનું કેતન પારેખના માધવપુરા બૅન્ક કૌભાંડ અને હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ સાથે શું કનેક્શન છે?\\nસારાંશ: વિવાદાસ્પદ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચીન વાઝે પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. મુંબઈના પોલીસ પરમબીર સિંહની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને હેમંત નાગરાલેની નિમણૂક કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈના પોલીસ પરમબીર સિંહની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને હેમંત નાગરાલેની નિમણૂક કરવામાં આવી છે\n\nમળતા અહેવાલો મુજબ મંગળવારે રાત્રે પરમબીર સિંહે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખાતે મુલાકત કરી હતી. ત્યારથી જ બદલી વિશેની અટકળો તેજ બની હતી. પરમબીર સિંહને મહારાષ્ટ્ર હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. \n\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના નિવાસસ્થાન 'ઍન્ટાલિયા'ની બહાર વિસ્ફોટકોથી મળેલી એસયુવી કાર મુદ્દે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સચીન વાઝેની ધર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ લોકલ: એક્શન, ડ્રામા, ઇમોશન સભર સફર\\nસારાંશ: એક મહિના પહેલાં મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર મચેલી નાસભાગમાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈની લોકલ ટ્રેન શહેરની લાઇફલાઇન તરીકે પણ ઓળખાય છે\n\nરેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક પડેલા વરસાદને કારણે મુંબઈ સેન્ટ્રલના એલ્ફિન્સ્ટન સ્ટેશનના સાંકડા પુલ પર લોકોની ભીડ ખૂબ વધી હતી અને તેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. \n\nઆ દુર્ઘટના મુંબઈમાં યાત્રિકોએ રોજ ભોગવવી પડતી પારવારા મુશ્કેલીઓનું એક દર્દનાક ઉદાહરણ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગત ત્રણ મહિનામાં કદાચ મુંબઈએ ખૂબ જ ખરાબ દિવસો જોયા છે. \n\nભારે વરસાદના કારણે પૂર અને ત્રણ ઇમારતોના ધસી પડવાથી માંડીને નાસભાગનો સમાવેશ થાય છે. \n\nસલામત ઘરે પરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ શહેર ખરેખર હવે રહેવા માટે યોગ્ય રહ્યું છે કે નહીં\\nસારાંશ: મુંબઈમાં ભારે વરસાદને કારણે અંધેરીમાં આવેલો ગોખલે બ્રિજ તૂટી પડતા પાંચ લોકોને ઈજા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિજ તૂટી પડવાને કારણે વાહનવ્યવ્હાર પણ ખોરવાયો છે અને કેટલીક ટ્રેનો રદ કરવાની પણ ફરજ પડી છે. \n\nજોકે, આ કોઈ નવી ઘટના નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં મુંબઈ આવી ઘણી ઘટનાઓનું સાક્ષી બન્યું છે. \n\nગત વર્ષે 29 ડિસેમ્બરની જ ઘટના છે જ્યારે મુંબઈના લોઅર પરેલ વિસ્તારની કમલા મિલ્સ કોમ્પ્લેક્સમાં આગ લાગવાથી 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસપ્ટેમ્બર મહિનામાં એલફિંસ્ટન રોડ રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nતેના કારણે લોકોમાં ખૂબ રોષ પણ જોવા મળ્યો હતો. રોષ એ માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ હુમલાના 'માસ્ટરમાઇન્ડ' હાફિઝ સઈદને સાડાં પાંચ વર્ષની કેદની સજા\\nસારાંશ: પાકિસ્તાનની એક અદાલતે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતાં હાફિઝ સઈદને 'આતંકવાદ માટે ગેરકાયદેસર ફન્ડિંગના બે અલગઅલગ કેસ'માં સાડા પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેમના સાથી ઝફર ઇકબાલ પર 'આતંકવાદ માટે આર્થિક મદદ કરવાનો' આરોપ હતો.\n\nહાલમાં હાફિઝ મોહમ્મદ સઈદ ન્યાયિક રિમાન્ડ હેઠળ જેલમાં છે.\n\nઆ પહેલાં હાફિઝ સઈદને અનેક મહિનાઓ સુધી અલગ-અલગ સમયે નજરકેદ રાખવામાં આવ્યા હતા.\n\nબે ડઝન કેસ\n\nહાફિઝ સઈદને આતંકવાદ નિરોધક અદાલતમાં હાજર કરવામાં આવતા હતા.\n\nગયા વર્ષે 11 ડિસેમ્બરે અદાલતે તેમની પર આરોપો નક્કી કર્યા અને એ પછી નિયમિત સુનાવણી શરૂ કરી દેવાઈ હતી.\n\nહાફિઝ સઈદ અને તેમના સાથીઓએ તેમના પરના આરોપોને ખોટા ગણાવ્યા છે અને દા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈ-ગોવા હાઇવે પર જતી બસ ખાઈમાં ખાબકી, 30 લોકોનાં મૃત્યુ\\nસારાંશ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-ગોવા હાઇવે પર એક બસ પહાડ પરથી 500 ફૂચ નીચે ખાઈમાં પડતા અકસ્માત સર્જાયો છે. જેમાં 30 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બસ 500 ફૂટ નીચે ખાઈમાં પડતા અકસ્માત સર્જાયો\n\nઆ બસમાં કુલ 31 લોકો સવાર હતા જેઓ મહારાષ્ટ્રની ડપોલી કોંકણ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ હતા. \n\nઆ બસ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો બચાવ થયો છે.\n\nદુર્ઘટનાને પગલે રાયગઢના કલેક્ટર વિજય સૂર્યવંશીએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા જ્યાંથી તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, \"આ ઘટના સવારના 11.30 ઘટી હતી અને અકસ્માતની જાણ બચી ગયેલા પ્રકાશ સાવંતના મિત્ર દ્વારા કરવામાં આવી હતી.\"\n\nનૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સના આગેવાન અનુપમ શ્રીવાસ્તને ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈની એ અભિનેત્રી જે એક્ટિંગ સાથે ઑટોરિક્ષા પણ ચલાવે છે.\\nસારાંશ: 'અગર કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમ સે મિલાને કી કોશિશ મેં લગ જાતી હે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'નો ડાયલૉગ છે. જે મુંબઈની 28 વર્ષની લક્ષ્મી નિવૃત્તિ પંધે પર સચોટ રીતે લાગુ પડે છે.\n\nલક્ષ્મીનું બાળપણથી જ સપનું હતું કે તે ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરે. બાળપણમાં તેમનાં ઘરમાં ટીવી નહોતું અને તેને લીધે તેઓ પડોશીઓના ઘરે કામ કરતાં અને ટીવી જોતાં.\n\nટીવી પર માધુરી દીક્ષિત અને શ્રી દેવીનાં ગીતો પર તેઓ નાચતાં. બાળપણનો આ જ શોખ ક્યારે તેમનું સપનું બની ગયો તેનો એમને ખ્યાલ જ ન રહ્યો.\n\n'વાયુ' વાવાઝોડું : સૌરાષ્ટ્ર અને કચ્છ પર તોળાતો ખતરો \n\nસપનું અને ઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈની જીવલેણ આગમાંથી 100 લોકોને બચાવનાર તારણહાર\\nસારાંશ: મુંબઈના લોઅર પરેલ વિસ્તારના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગને કારણે કમસેકમ 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિક્યુરિટી ગાર્ડ મહેશ સાલ્વે.\n\nદૂર્ઘટનાસ્થળે રાહત કર્મચારીઓ પહોંચ્યા એ પહેલાં એક વ્યક્તિએ અંદાજે 100 લોકોને ઉગાર્યાં હતાં. \n\nએ વ્યક્તિનું નામ મહેશ સાલ્વે છે અને એ કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. \n\nબીબીસી મરાઠીનાં સંવાદદાતા જાહ્નવી મૂલેએ કહ્યું હતું કે ''આગ લાગી ત્યારથી જ મહેશે લોકોને ઝડપથી ઇમારતની બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. એ કારણે અંદાજે 100 લોકોનો જીવ બચી ગયો હતો.''\n\nબાથરૂમમાં ફસાયેલા લોકોનાં મોત\n\nઇમારતના ટોપ ફ્લોર પર આગ લાગી હતી.\n\nજે ઇમારતમાં આગ લાગી હતી તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈનું ગુજરાતી દંપતી પુત્રની યાદમાં 100થી વધુ નિઃસહાય વૃદ્ધોને પહોંચાડે છે ફ્રી ટિફિન\\nસારાંશ: મુંબઈનાં મુલુંડમાં આવેલાં 300 ચોરસ ફૂટનાં એક મકાનમાં સવારના સાડા અગિયાર વાગતાં જ સિનિયર સિટીઝન્સની અવરજવર શરૂ થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃત્યુ બાદ માતાપિતાને જીવવાનું શીખવી ગયો પુત્ર\n\nઅહીંથી આજુબાજુના વિસ્તારોના નિઃસહાય વૃદ્ધોને ટિફિન દ્વારા પણ ભોજન પહોંચાડવામાં આવે છે. \n\n2011માં લોકલ ટ્રેનના એક અકસ્માતમાં પ્રદીપભાઈ તથા દમયંતીબહેન તન્નાનાં એકના એક પુત્ર નિમેષનું મૃત્યુ થયું હતું. \n\nથોડો સમય સુધી શું કરવું તેના સાન કે ભાન જ ન રહ્યાં, પણ એક દિવસ તેમને દિશા સૂઝી, જેના કારણે અનેક લોકોની જિંદગીમાં ઉજાશ ફેલાયો છે. \n\nઆજે આ દંપતી 110થી વધુ અસહાય વૃદ્ધો સુધી ભોજન પહોંચાડે છે તથા અન્ય સેવાકાર્યો કરે છે.\n\nસતત ચાલતી રહે છે સેવા \n\nનિમેષ તન્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈમાં કેમ અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે?\\nસારાંશ: મુંબઈના મરોલ વિસ્તાર(અંધેરી પૂર્વ)માં સોમવારના પાંચ માળની ઇમારતમાં આગ લાગવાને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં અને 130થી વધુ લોકો ઘાયલ થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈએસઆઈસી હૉસ્પિટલમાં લગભગ સાંજના ચાર વાગે આગ લાગી હતી તો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ. \n\nગભરામણમાં અમુક લોકો હૉસ્પિટલ પરથી કૂદી ગયા, જેને કારણે ઇજાગ્રસ્ત પણ થયા.\n\nફાયર-બ્રિગેડના અધિકારીઓ જણાવ્યું કે સૌપ્રથમ આગ હૉસ્પિટલના નીચેના ભાગમાં લાગી હતી.\n\nએમઆઈડીસી વિભાગના પ્રમુખ વી. એમ. ઓગલેએ બીબીસીને જણાવ્યું,\n\n \"ઇમારતને જે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવામાં આવ્યું હતું જે અસ્થાયી હતું. એવાં ઘણાં કારણો હતાં જેના કારણે સંપૂર્ણ એનઓસી આપવામાં નહોતું આવ્યું.\"\n\nતેમણે એવું પણ ઉમેર્યું, \"આ હૉસ્પિટલ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસે પુલ તૂટ્યો, 36 લોકો ઘાયલ, પાંચ લોકોનાં મૃત્યુ\\nસારાંશ: મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસની પાસે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતાં 36 લોકો ઘાયલ થયા હોવાના અને અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.\n\nઆ ઘટનામાં 36 લોકો ઘાયલ થયા હોવાની અને પાંચ લોકોનાં મોત થયાની વાતની પૃષ્ટિ થઈ છે.\n\nઘાયલ થયેલા લોકોમાં બે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઘાયલ લોકોને સૅન્ટ જર્યોજ હૉસ્પિટલ, જીટી અને સાયન હોસ્પિટલ ખાતે ઇલાજ માટે લઈ જવામાં આવ્યા છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ ફૂટઓવર બ્રિજ છત્રપતિ શિવાજી ટર્મિનસથી અંજૂમન ઇસ્લામ હાઇસ્કૂલ તરફ જવા માટે વપરાતો હતો.\n\nજોકે, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ટીમે 10-12 લોકો દબાયા હોવાની શક્યતા વ્યકત કરી છે.\n\nઆ મામલે હજી વધાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈમાં માતા-પિતાના મૃત્યુ સ્થળ છાબડ હાઉસ પર મોશેની મુલાકાત\\nસારાંશ: મોશે હૉલ્ત્ઝબર્ગ 11 વર્ષનો છે. આત્મવિશ્વાસથી ભરપૂર છે. દાદા-દાદીનાં ઘરે ઉછર્યો છે. સુરક્ષિત વાતાવરણમાં મોટો થયો છે. મુંબઇ પર 2008માં થયેલા આતંકવાદી હુમલામાં તે અનાથ થઈ ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ મુંબઈમાં આવેલા યહૂદી ધર્મના આસ્થાના કેન્દ્ર સમા 'છાબડ હાઉસ'માં તેના માતાપિતા ગબી અને રિવકી હલ્ત્ઝબર્ગને આતંકીઓએ મારી નાખ્યાં હતાં. એ વખતે મોશે માત્રે બે વર્ષનો જ હતો. સદભાગ્યે તે આ આતંકવાદી હુમલામાં બચી ગયો હતો. આજે પણ તેના બેડ પર માતાપિતાની તસવીર લગાડેલી પડી છે. એ ફોટોમાં મોશેના માતાપિતા સુંદર દેખાઈ રહ્યાં છે. યુવાન દેખાઈ રહ્યાં છે. \n\nઉતરાણે ઊંધિયું ખાવ છો, પણ આ વાત ખબર છે?\n\nતેમના દાદા રબ્બી રોઝેનબર્ગ કહે છે, \"મોશે દરરોજ સૂતા પહેલા એ તસવીર જોઈ માતાપિતાને યાદ કરે છે.\"\n\nમોશે તેના માતાપિતાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈમાં લોકોને વહેલી સવારે લાઇનમાં કેમ ઊભા રહેવું પડી રહ્યું છે?\\nસારાંશ: મહારાષ્ટ્ર સરકારે અનલૉકની જાહેરાત કરી ત્યારબાદ પબ્લિક ટ્રાન્સપૉર્ટ્સ શરૂ કરવામાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે મુંબઈની જીવાદોરી સમાન ગણાતી લોકલ ટ્રેન હજુ માત્ર ઍસેન્સિયલ સર્વિસ એટલે કે જીવન આવશ્યક વસ્તુઓ અંગેના કામકાજના લોકો માટે જ ચાલુ કરવામાં આવી છે. આથી મુંબઈના પરામાં રહેતા લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે.\n\nકોરાનાને લીધે નિયમો પાળવા તેમને લાંબી લાઇન લગાવવી પડી છે, જેના માટે વહેલી સવારે 4.30 કલાકથી ઊભા રહેવું પડે છે.\n\nમુંબઈના પૂર્વ વિસ્તારમાં આવેલો ડોમ્બિવલી એક એવો વિસ્તાર છે જ્યાં રોડની કનેક્ટિવિટી ઓછી છે. ત્યાં લોકોને કેવી હાલાકી ભોગવવી પડે છે તે વિશે જોઈએ બીબીસી માટે શાહિદ શેખનો અહેવાલ.\n\nતમે અમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુંબઈમાં શિવસેનાએ ગુજરાતીમાં પોસ્ટર લગાવતાં વિવાદ કેમ થયો?\\nસારાંશ: શિવસેનાની યુવાપાંખના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈના વરલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આદિત્ય ઠાકરે પરિવારની પહેલી વ્યક્તિ છે, જે ચૂંટણી લડી રહી છે અને એટલે તેમના ચૂંટણીપ્રચારમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે એ માટે શિવસેના પ્રયાસો કરી રહી છે. \n\nઆવા જ પ્રયાસોના ભાગ રૂપે વરલીમાં ગુજરાતી, ઉર્દૂ, તેલુગુ અને અંગ્રેજીમાં શિવસેનાએ ચૂંટણીપ્રચાર માટેનાં પોસ્ટર લગાવ્યાં છે. \n\nઆ પોસ્ટરમાં સંબંધિત ભાષામાં 'કેમ છો વરલી?' લખાયું છે. જોકે, શિવસેનાનો આ પ્રયાસ સોશિયલ મીડિયા પર ટીકાનું કારણ બન્યો છે. \n\nગુજરાતીમાં પોસ્ટર કેમ?\n\nશિવસેના અત્યાર સુધી પોતાને 'મરાઠી ભાષા અને મરાઠી માણસના હક'ની લડાઈ લડનારી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકુંદ નરવણે : નેપાળ ભારતના જનરલને પોતાની સેનાના માનદ અધ્યક્ષ કેમ બનાવે છે?\\nસારાંશ: ભારત અને નેપાળની સેના વચ્ચે સદીઓથી ચાલતી પરંપરા અનુસાર ભારતના થલસેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેને નેપાળની સેનાના માનદ અધ્યક્ષનું પદ આપવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મી ચીફ જનરલ મનોજ મુકંદ નરવણે\n\nઆર્મી ચીફ નેપાળની મુલાકાતે છે અને તેઓ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીના હસ્તે આ પદવીથી સન્માનિત થશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પૂર્વે વર્ષ 2017માં તત્કાલિક સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને આ પદવી આપવામાં આવી હતી.\n\nજનરલ રાવતને આ જ વર્ષે જાન્યુઆરીમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા એટલે કે તમામ સેનાના પ્રમુખ બનાવાયા.\n\nજનરલ નરવણેની નેપાળની મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કેમ કે છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ તો નહીં પણ મતભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકુલ વાસનિક : રાહુલ ગાંધી પછી બનશે કૉંગ્રેસ અધ્યક્ષ?\\nસારાંશ: રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું એ પછી દેશભરમાં નવા અધ્યક્ષ કોણ બનશે એની ચર્ચાએ જોર પકડ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પદ માટે જાહેરમાં કોઈએ અરજી કરી નહોતી, એટલે કૉંગ્રેસ અધ્યક્ષ માટે અનેક સંભવત: નામો આવવાં લાગ્યાં.\n\nઆ નામોમાં મોખરાનું નામ મુકુલ વાસનિકનું છે.\n\nસૌથી યુવા સંસદસભ્ય તરીકે દિલ્હીમાં ઍન્ટ્રી\n\nમુકુલ વાસનિકને દિલ્હીમાં મહારાષ્ટ્રના એક 'દલિત ચહેરા' તરીકે ઓળખવામાં આવે છે.\n\nયુવા સંસદસભ્ય રહેલા મુકુલ વાસનિક કેન્દ્રીય મંત્રીમંડળમાં રહ્યા છે અને હાલમાં તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ છે.\n\nમુકુલ વાસનિકને રાજકીય વારસો પરિવારમાંથી મળ્યો, તેમના પિતા બાળકૃષ્ણ વાસનિક ત્રણ ટર્મ સુધી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકેશ અંબાણી ઍન્ટિલિયા કેસ : વિસ્ફોટકવાળી કારનો કબજો જેની પાસે હતો એ મનસુખ હિરેનનું મોત કેવી રીતે થયું?\\nસારાંશ: મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટકોથી ભરેલી કારના મામલમાં નાટકીય વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાર જેમાંથી વિસ્ફોટકો મળી આવ્યાં હતા.\n\nવિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા માહિતી બહાર આવી હતી કે આ કેસમાં ફરિયાદીનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે.\n\nપોલીસે મનસુખ હિરેનની લાશને મુંબ્રાની ખાડીમાંથી બહાર કાઢી હતી.\n\nપોલીસના જણાવ્યા અનુસાર ગુરુવાર રાત્રે 8 વાગ્યાની આસપાસ મનસુખ હિરેન ઘરે જવા માટે દુકાનમાંથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ઘરે પહોંચ્યા નહોતા.\n\nશુક્રવારે બપોરે મનસુખ હિરેનના પરિવારે તેમના ગાયબ થવા અંગેની ફરીયાદ નૌપડા પોલીસ સ્ટેનશનમાં નોંધાવી હતી.\n\nપોલીસ તપાસમાં બહાર આવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકેશ અંબાણી કેસમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝે કઈ રીતે વિવાદનું મૂળ બન્યા?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ ભાજપ તરફથી પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડની માગ ઉઠી રહી છે. આ બધાની વચ્ચે ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે તેમને ક્રાઇમ બ્રાન્ચમાંથી હઠાવવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી એ કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. \n\nફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન તાકીને પ્રશ્ન પૂછ્યો છે, \"શું અંબાણી કેસમાં સચિન વાઝેનો કોઈ સંબંધ છે, શું આ માત્ર સંયોગ છે?\"\n\nમુંબઈના પૉશ વિસ્તાર પેડર રોડ પર સ્થિત મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર એક સ્કૉર્પિયોમાં જિલેટિનની સ્ટિક મળી હતી, આ પછી સ્કૉર્પિયોના માલિક મનસુખ હીરેનનો મૃતદેહ ઠાણે પાસેથી મળ્યો હતો. આના કારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકેશ અંબાણી કૉંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવરાના સમર્થનમાં આવ્યા\\nસારાંશ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. મિલિંદ દેવરા દક્ષિણ મુંબઈ લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મિલિંદે એક વીડિયો ટ્વીટ કર્યો છે અને તેમાં મુકેશ અંબાણી તેમના સમર્થનમાં બોલતા જોવા મળી રહ્યા છે. \n\nએક તરફ મુકેશ અંબાણી ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે તો બીજી તરફ તેમના નાના ભાઈ અનિલ અંબાણી પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કટાક્ષ કરી રહ્યા છે. \n\nમુકેશ અંબાણીએ વીડિયોમાં કહ્યું છે, \"મિલિંદ દક્ષિણ મુંબઈના જ છે. મિલિંદને દક્ષિણ બૉમ્બેના સમાજ, અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિનું જ્ઞાન છે.\"\n\nપોતાના ટ્વીટમાં મિલિંદે લખ્યું છે, \"નાના દુકાનદારથી મોટા ઉદ્યોગપતિ સુધી- દક્ષિણ મુંબઈ સૌના વેપારનું માધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકેશ અંબાણીએ લૉકડાઉનમાં દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કઈ રીતે કરી?\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર નબળું પડી ગયું છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી એલન મસ્કને પાછળ છોડીને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સાથે-સાથે તેઓ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈઆઈએફએલ વૅલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2020ને ટાંકીને ધ ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે માર્ચ 2020થી મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયાની આવક કરી રહ્યા છે.\n\nતેમની સંપત્તિ 2,77,700 કરોડ રૂપિયાથી વધીને 6,58,400 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.\n\nઅહેવાલ મુજબ વિશ્વની 5 ધનિક વ્યક્તિઓમાં 63 વર્ષના મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે.\n\nહુરુન ઇન્ડિયાના એમ.ડી. અને ચીફ રિસર્ચર અનસ અહમદ અખબારને જણાવે છે, \"12 મહિનામાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 73 ટકાનો વધારો થયો છે. છેલ્લાં નવ વર્ષથી મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુકેશ અંબાણીના પુત્રનાં લગ્ન કોની સાથે થઈ રહ્યાં છે?\\nસારાંશ: ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં થવાનાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આકાશ અંબાણી અને શ્લોકા મહેતા\n\nતેમનાં લગ્ન જાણીતા હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાના સૌથી નાના પુત્રી સાથે થઈ રહ્યાં છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈ મુજબ બંને પરિવારે તેમના કેટલાક નજીકના મિત્રો સાથે ગોવામાં સગાઈનું આયોજન કર્યું હતું. \n\nઆ પ્રસંગે તેમના નજીકના સગાસંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. \n\nનીતા અંબાણી, મુકેશ અંબાણી, કોકિલાબેન, આકાશ અને શ્લોકા મહેતા\n\nલાંબા સમયથી લગ્નને લઈને વાતચીત કરી રહેલા બંને પરિવારો દ્વારા ગોવાની આ પાર્ટીમાં લગ્નના કાર્યક્રમને પણ અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. \n\nસોશિયલ મીડિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામેના આરોપની તપાસ માટે ખાસ સમિતિ : ચાર પ્રશ્નો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ મળીને નિર્ણય કર્યો છે કે ત્રણ ન્યાયાધીશોની એક સમિતિ મુખ્ય ન્યાયાધીશની વિરુદ્ધ જાતીય સતામણીના આરોપની તપાસ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર તેમના જ કાર્યાલયમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલાં મહિલાએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો છે અને તેમણે 22 ન્યાયાધીશો પાસે તપાસ પ્રક્રિયા નક્કી કરવાની વાત કરી છે. \n\nતેમની માગ પર તપાસ માટે સુપ્રીમ કોર્ટની પોતાની 'ઇન્ટરનલ કમ્પલૅન કમિટી'થી અલગ એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. \n\nજોકે, તે કાયદામાં દર્શાવાયેલા ઘણા નિયમોનું પાલન કરતી નથી, જેના પર ચાર પ્રશ્નો ઊભા થાય છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપહેલો પ્રશ્ન - સમિતિના સભ્ય\n\nત્રણ જજની આ સમિતિમાં હોદ્દાની રીતે મુખ્ય ન્યાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુખ્ય મંત્રી વિજય રુપાણી અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે એફઆઈઆરનો આદેશ\\nસારાંશ: મુઝફ્ફરપુરની અદાલતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણી અને કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આદેશ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓની ઘટનાઓ અંગે છે. \n\nસામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કરેલી પિટિશન સબબ આ આદેશ કરવામાં આવ્યો છે. \n\nમુઝફ્ફરપુર (વેસ્ટ)ના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાબા આલમે કાંટી પોલીસ સ્ટેશનને ઇન્ડિયન પીનલ કોડની સેકશન 153, 295 અને 504 મુજબ ગુનો દાખલ કરવા કહ્યું છે. \n\nવિજય રુપાણી અને અલ્પેશ ઠાકોર પર શાંતિ ડહોળવાન ઇરાદે તોફાનોને ઉશ્કેરવાનો આરોપ છે.\n\nગત વર્ષે ગુજરાતમાં હિંમતનગરમાં બનેલી એક ઘટનાનો લીધે પરપ્રાંતીયો પર હુમલાઓના અનેક બનાવો બન્યા હતા.\n\nઆ બનાવો બાદ ગુજરાતમાંથી પરપ્રાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુગાબેએ જ્યારે ભારતીય પોશાક ના પહેર્યો\\nસારાંશ: 2015માં ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા સમિટનું આયોજન થયું હતું. 26થી 29 ઑક્ટોબર સુધી ચાલેલી આ સમિટમાં 54 આફ્રિકન દેશના નેતાઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2015માં થયેલી ત્રીજી ઇન્ડિયા આફ્રિકા સમિટમાં આફ્રિકાના 54 દેશોએ ભાગ લીધો હતો\n\nઆ નેતાઓમાં ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે પણ સામેલ હતા. \n\nઆ સમિટમાં ડિપ્લોમસીના ભાગરૂપે સમિટના અનૌપચારિક ડિનરમાં આ આફ્રિકન નેતાઓ માટે ભારતીય પહેરવેશ તૈયાર કરવામાં આવ્યો હતો.\n\nઆ પહેરવેશમાં સિલ્કના કુર્તા-પાયજામા સાથે મોદી-જેકેટ અને સાફાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ડિનર વખતે દરેક સમિટની જેમ ફેમિલી ફોટો પણ લેવામાં આવ્યો હતો.\n\nઇન્ડિયા આફ્રિકા સમિટ 2015માં ડિનર વખતે ભારતીય પરિધાનમાં લેવાયેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુઘલોના સમયમાં દિલ્હી અને આગ્રામાં કેવી રીતે ઊજવાતો ખ્રિસ્તીઓનો તહેવાર નાતાલ?\\nસારાંશ: દિલ્હી સહિત અન્ય શહેરો અને હોટલમાં નાતાલની ઊજવણી કરતી આજની પેઢીને એ જાણીને આશ્ચર્ય થશે કે મુઘલ શાસકો પણ નાતાલની ઊજવણી કરતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચર્ચની પ્રતિકાત્મક તસવીર\n\nઔરંગઝેબ અને બીજા અન્ય કેટલાક રાજાઓને આમાંથી બાદ કરવામાં આવે તો અકબરથી લઈને શાહ આલમ સુધીના મુઘલ શાસકોએ નાતાલની ઊજવણી કરી હતી.\n\nયુરોપમાં મધ્યયુગથી ક્રિસમસના તહેવારની ઊજવણીની શરૂઆત થઈ હતી. \n\nઉત્તર ભારતમાં નાતાલના તહેવારોની ધમાકેદાર ઊજવણીની શરૂઆત અકબરના સમયમાં થઈ. \n\nઅકબરે આગ્રામાં તેમના રાજદરબારમાં એક પાદરીને આમંત્રિત કર્યા હતા. મુઘલકાળમાં આગ્રા પૂર્વનું સૌથી વૈભવી શહેર હતું. \n\nલેખક થોમસ સ્મિથે કહ્યું છે કે યુરોપિયનો આ સ્થળે આવતા તો અહીંની ગલીઓની ચમકથી અંજાઈ જતા.\n\nશહેરના વે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુનવ્વર ફારુકીને મોડી રાતે સુપ્રીમ કોર્ટના જજના ફોન બાદ છોડવામાં આવ્યા - Top News\\nસારાંશ: ધાર્મિક ભાવનાઓના અપમાન મામલે ઇન્દોરની જેલમાં બંધ કૉમેડિયન મુનવ્વર ફારુકીને મોડી રાતે સુપ્રીમ કોર્ટના જજના ફોન બાદ જેલમાંથી છોડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુનવ્વર ફારૂકી પર છે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.\n\n5 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે મુનવ્વર ફારુકીના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા હતા.\n\nઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે, સુપ્રીમ કોર્ટના એક જજે જ્યારે ઇંદૌરના મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટને શનિવારે મોડી રાત્રે ફોન કર્યો અને તેમને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર મુનવ્વર ફારૂકીના પ્રોડક્શન વૉરંટ પર લગાવાયેલ રોક અને વચગાળાના જામીન સાથે જોડાયેલા આદેશને ચૅક કરવાનું કહ્યું, ત્યારે જઈને કૉમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુનવ્વર ફારુકીને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા\\nસારાંશ: ધાર્મિક ભાવનાઓના અપમાન મામલે ઇન્દોરની જેલમાં બંધ કૉમેડિયન મુનવ્વર ફારુકીના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉમેડિયન મુનવ્વર ફારુકી\n\nઆ સાથે જ જસ્ટિસ રોહિંટન ફલી નરીમનની બૅન્ચે મધ્ય પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ફારુકીનું નિવેદન અને તેમના પર લગાવેલા આરોપો અસંગત છે અને અસ્પષ્ટ છે.\n\nસાથે જ કોર્ટે એવું પણ નોંધ્યું કે ધરપકડ માટે સીઆરપીસીની કલમ 41 (વિના વોરંટે ધરપકડ)નું પાલન કરવામાં આવ્યું નથી.\n\nએટલું જ નહીં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના પ્રૉડક્શન વોરંટને પણ અટકાવી દીધો છે.\n\nમધ્ય પ્રદેશ કોર્ટે શું કહ્યું હતું?\n\nમધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈંદૌર ખંડપીઠે ગુજરાતના કૉમેડિયન મુનવ્વર ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુબારક બેગમ : બ્રાહ્મણ મહિલાનાં નામે બનેલી ઐતિહાસિક મસ્જિદની કહાણી\\nસારાંશ: પૂણેનાં એક બ્રાહ્મણ મહિલા દિલ્લી આવે છે. તેઓ દિલ્હીમાં એક ગોરાસાહેબનાં બેગમ બની જાય છે. દિલ્હીમાં તેમના નામે એક મસ્જિદ બને છે. આ ભલે ઘણું અજબ લાગતું હોય, પણ આવું હકીકતમાં થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુબારક બેગમ મસ્જિદ\n\nરવિવારે દિલ્હીમાં એક મસ્જિદનો ગુંબજ પડી ગયો અને તેનો ઇતિહાસ બહાર આવવાની શરૂઆત થઈ. ગત રવિવારે (19 જુલાઈ) દિલ્હીમાં ભારે વરસાદ થયો હતો. તેના કારણે પુરાણી દિલ્લીમાં બનેલી એક મસ્જિદનો ગુંબજ ધરાશાયી થઈ ગયો. \n\nવરસાદને કારણે સામાન્ય રીતે પુરાણી ઇમારતોને નુકસાન થતું હોય છે. પુરાણી દિલ્હીના ચાવડીબજારની સાંકડી ગલીઓમાં આ મસ્જિદ આવેલી છે. \n\nઆ લાલ ઈંટોથી બનેલી હતી. તેનું ચોક્કસ સ્થળ હૌજ કાઝી ચોક છે. 19મી સદીમાં આ મસ્જિદ 'રંડીની મસ્જિદ'ના નામથી ઓળખાતી હતી. એટલે સુધી કે હાલ પણ કેટલાક લોકો ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસલમાનો ભાજપને મત નથી આપતાઃ રવિશંકર પ્રસાદ\\nસારાંશ: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તાજેતરમાં જ દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે નફરત અને અસહિષ્ણુતાના કારણે આપણી રાષ્ટ્રીય ઓળખને ખતરો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના HardTalk કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદ\n\nએવામાં બીબીસીનો જાણીતો કાર્યક્રમ 'હાર્ડટૉક' પ્રસ્તુત કરતા સ્ટીફન સકરે ભારતના કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદ સાથે વાત કરી અને પૂછ્યું કે શું આઝાદી મળ્યા બાદ ભારત આજે પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે?\n\nસ્ટીફને પૂછ્યું કે હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી બીજેપીના નેતા નરેન્દ્ર મોદી એવા દેશનું નેતૃત્વ કરે છે, જ્યાં 20 કરોડ બિન-હિંદુ લોકો રહે છે અને ભારત જેવા ધાર્મિક વૈવિધ્યતા ધરાવતા દેશમાં વધતા સાંપ્રદાયિક તણાવ, ધૃણા અને નફરતના કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસલમાનો મોહરમમાં માતમ કેમ મનાવે છે?\\nસારાંશ: શિયા મુસ્લિમ સમુદાયમાં ખૂબ મહત્ત્વ ધરાવતો મોહરમનો મહિના ચાલી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે, \"અમે ઇમામ હુસૈનની કુરબાનીને યાદ કરીએ છીએ. તેમના માટે સત્ય અને ન્યાય કરતાં બીજું કંઈ વધારે અગત્યનું નહોતું. \"\n\nતેમણે કહ્યું કે \"તેમણે સમાનતા અને નિષ્પક્ષતા પર જે ભાર મૂક્યો એ નોંધનીય વાત છે અને ઘણા લોકોને તાકાત મળી છે.\"\n\nશિયા સમુદાયમાં મોહરમમાં માતમનું ખાસ મહત્ત્વ કેમ છે? જાણો આ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસલમાનોને UPSC પરીક્ષામાં વધુ તક મળે છે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવાતી સિવિલ સર્વિસિસ સાથે જોડાયેલાં ટ્વીટ્સ તમે હમણાં-હમણાં જોયાં હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nયુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના માધ્યમથી આયોજિત આ પરીક્ષાઓને લઈને એક જૂથ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવી રહ્યું છે.\n\n'UPSC જિહાદ' હૅશટેગથી ઘણાં ટ્વીટ ઘણા સમયથી ટ્રૅન્ડ કરી રહ્યાં છે અને આ ટ્વીટ્સમાં મુસલમાન ઉમેદવારો માટે અલગ માપદંડોનો ઉલ્લેખ કરાયો છે.\n\nતેમાંથી કેટલાક આ પ્રકારે છે, \"UPSCમાં હિન્દુઓ માટે 6 તક છે, તો મુસલમાનો માટે 9 તક\", \"યુપીએસસીમાં હિન્દુ માટે મહત્તમ ઉંમર 32 વર્ષ છે, તો મુસલમાનો માટે મહત્તમ ઉંમર 35 વર્ષ.\"\n\nઆ સિવાય આ ટ્વીટ્સમાં ઉર્દૂ માધ્યમથી અપાતી પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસોલિની : એ તાનાશાહ જેને ગોળીઓ મારી ઊલટો લટકાવી દેવાયો હતો\\nસારાંશ: 75 વર્ષ પહેલાં 28 એપ્રિલ 1945ના રોજ ઇટાલીના ફાસિસ્ટ તાનાશાહ બેનિટો મુસોલિની અને તેની પ્રેમિકા ક્લેરેટા પેટાચીને ગોળી મારી દેવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા વિશ્વ યુદ્ધના પ્રારંભ વખતે મુસોલિનીએ બહુ પ્રખ્યાત નિવેદન કર્યું હતું કે, 'હું લડાઈના મેદાનમાંથી પીછેહઠ કરું તો મને ગોળી મારી દેજો.' મુસોલિનીએ ખોટી ડંફાસ જ મારી હતી, પણ તક મળી ત્યારે તેના વિરોધીઓએ સાચે જ તેમને ગોળી મારી દીધી. \n\nલડાઈમાં હારી ગયા પછી મુસોલિની તેની પ્રેમિકા ક્લેરેટાને લઈને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ તરફ આગળ વધી રહ્યો હતો. ડોગો નામના વિસ્તારમાં વિરોધીઓએ બંનેને પકડી લીધા. આ વિરોધીઓને 'પાર્ટીઝન' તરીકે ઓળખવામાં આવતા હતા. \n\nબંનેની સાથે બીજા 16 સાથીઓ પણ પકડાયા હતા, તે બધાને કોમો સરોવર પાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમ બ્રધરહુડ : જેની સ્થાપના અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે કરાઈ હતી\\nસારાંશ: 'મારા પિતાને ઇજિપ્તની સરકાર મૃત જોવા માગે છે. હાઈ બ્લ્ડપ્રેસર હોવા છતાં એમનો કોઈ ઉપચાર નથી કરાવાઈ રહ્યો. તેમના મૃત્યુને પ્રાકૃતિક દેખાડવા માટે આવું કરાઈ રહ્યું છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીના નાના પુત્ર અબ્દુલ્લાએ થોડા સમય પહેલાં સમાચાર સંસ્થા એપી સાથેની વાતચીત અને 'વૉશિંગ્ટન પોસ્ટ'ના સંપાદકીય લેખમાં ઉપરોક્ત વાત કરી હતી. \n\nઇજિપ્તના સરકારી ટેલિવિઝન અનુસાર કોર્ટના પરિસરમાં મોરસીનું મૃત્યુ થયું અને મંગળવારે તેમની દફનવિધિ કરી દેવાઈ. \n\nવર્ષ 2013માં સૈન્યના તખ્તાપલટ બાદ તેમને સત્તા પરથી બેદખલ કરી દેવાયા હતા. \n\nમોરસી મુસ્લિમ બ્રધરહુડના સભ્ય હતા. તેમની અટકાયત બાદ ઇજિપ્તમાં આ સંગઠન વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરાઈ હતી. \n\n'મુસ્લિમ બ્રધરહુડ' શું છે?\n\nહસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમ મજૂરની હત્યાનો વીડિયો વાયરલ, આરોપીની ધરપકડ\\nસારાંશ: રાજસ્થાનના રાજસમંદમાં એક વ્યક્તિનો હત્યા કરવાનો વીડિયો વાયરલ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે આરોપી શંભુલાલની ધરપકડ કરી લેવાઈ છે. \n\nઉદયપુરના સુપ્રિટેન્ડન્ટ આનંદ શ્રીવાસ્તવે બીબીસીને કહ્યું, \"આરોપી શંભુલાલની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે.\"\n\nશંભુલાલે હત્યાનો વીડિયો ઉપરાંત અન્ય બે વીડિયોઝ પણ શૅર કર્યા છે. \n\nએક વીડિયોમાં તે કોઈ મંદિરની અંદર હત્યાની જવાબદારી સ્વીકારતો જોઈ શકાય છે. \n\nબીજા વીડિયોમાં તે ભગવા ધ્વજની સામે બેસીને 'લવ જેહાદ' અને 'ઇસ્લામિક જેહાદ' વિરુદ્ધ ભાષણ આપે છે. \n\nઆરોપી અને મૃતક મોહમ્મદ અફરાઝુલ વચ્ચે કોઈ અણબનાવ હોવાનું પોલીસને જાણવા નથી મળ્યું.\n\nહજુ સુધીની તપાસમાં બન્ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની પ્રેમકહાણીને યોગી સરકારનો નવો કાયદો કઈ રીતે જુએ છે?\\nસારાંશ: સાંજે ચા બનાવવા માટે મહિલાએ ચૂલો પેટાવ્યો. ઔવેસ અહમદ હજી ઘરે પહોંચ્યા નહોતા. તેમના પિતા ઘરની પછીતે ખાટલા પર બેઠા હતા. તેમણે કહ્યું કે કોઈ તેના માટે અવાજ ઉઠાવે તો પણ શું ફરક પડવાનો હતો. સાચી વાત એ છે કે તેમના પુત્ર પર જુલમ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઔવેસ અને તેમના પિતા મોહમ્મદ રફિક\n\nહજી પણ તેમના દિલમાં આશા ભરેલી છે, પણ તેઓ સંભાળી સંભાળીને વાત કરી રહ્યા છે.\n\nઔવેસના પિતાએ કહ્યું, \"અમે તો મુસ્લિમ છીએ. આ એક વાસ્તવિકતા છે. અમને કોઈ ખાસ આશા નથી.\"\n\nતેમનાં પુત્રવધૂએ કહ્યું કે અબ્બાને કેટલાય દિવસો સુધી પોલીસ થાણે બેસાડી રાખવામાં આવ્યા હતા, જેથી ઔવેસને ડરાવી ધમકાવીને પોલીસમાં હાજર થઈ જવા મજબૂર થવું પડે. આખરે પોલીસ આવી અને તેમને ઉઠાવીને લઈ ગઈ. \n\nમહિલાએ કહ્યું કે, \"તેઓ જમવા બેઠા હતા ત્યારે જ પોલીસ આવીને ઉઠાવી ગઈ. તેમને ખાવાનું પણ પૂરું કરવા દીધું નહીં."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમ શાસકોના કાળમાં કેવી ઊજવાતી નવરાત્રી?\\nસારાંશ: નવરાત્રીનો તહેવાર હિંદુઓ દ્વારા ધામધૂમથી ઊજવવામાં આવે છે. 10 ઑક્ટોબરથી શરૂ થયેલો આ તહેવાર 18 ઑક્ટોબરે પૂર્ણ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1938માં જે સમયે તૈમૂરે દિલ્હી પર હુમલો કર્યો હતો, તે સમયે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હતો. \n\nએ હુમલાના કારણે નવરાત્રી પર કેટલી અસર થઈ તેનો ખ્યાલ તો કોઈને નથી, પરંતુ કંઈક તો તેની અસર જોવા મળી હશે.\n\nતે સમયે દિલ્હી સ્થિત કાલકાજી મંદિર અને ઝંડેવાલાન મંદિરમાં ભવ્ય નવરાત્રીની ઊજવણી કરવામાં આવતી હતી.\n\nકહેવાય છે કે ઝંડેવાલાન મંદિર 12મી સદી દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળમાં બનાવાયું હતું. રાજાની પુત્રીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. \n\nતૈમૂર આ ઘટનાના 200 વર્ષ બાદ દિલ્હી આવ્યા હતા.\n\nમુસ્લિમ શાસકોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમો અને હિંદુ વેપારીઓ વચ્ચે થયેલી મારપીટનું સત્ય - ફૅક્ટ ચેક\\nસારાંશ: નાની એવી એક દુકાનની અંદર કેટલાક લોકો વચ્ચે થઈ રહેલી મારપીટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશના મેરઠમાં કેટલાક દબંગોએ એક કપડાં વેપારીને ખૂબ માર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેરઠમાં કેટલાક મુસ્લિમોએ હિંદુ વેપારીઓને સળીયા તેમજ ડંડાથી માર માર્યા હોવાના દાવા સાથે વીડિયો વાઇરલ થયો છે\n\nસોશિયલ મીડિયા પર આ વાઇરલ વીડિયોને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. \n\nજે લોકોએ આ વીડિયો ટ્વિટર કે ફેસબુક પર શૅર કર્યો છે, તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે, \"મેરઠમાં કેટલાક મુસ્લિમોએ હિંદુ વેપારીઓને સળીયા તેમજ ડંડાથી માર માર્યો.\"\n\nઅમારી તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર આ વીડિયો આ જ દાવા સાથે ત્રણ લાખ કરતાં વધારે વખત જોવામાં આવ્યો છે. \n\nઆશરે 50 સેકંડના સીસીટીવી ફૂટેજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમો માટે રમજાન શા માટે પવિત્ર અને વિશેષ છે?\\nસારાંશ: રમજાનની શરૂઆત સાથે જ (શારીરિક રીતે સક્ષમ) મુસ્લિમો રોજા રાખે છે. પણ રમજાન માત્ર રોજા રાખવા માટેનો મહિનો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રમજાન માત્ર રોજા રાખવાનો મહિનો નહીં, પણ અલ્લાહને વધારે જાણવાનો મહિનો છે\n\nતેનું મહત્ત્વ તેનાથી ઘણું વધારે છે, જેમાં સ્વને વધારે સારા બનાવવાના છે અને અલ્લાહને વધારે જાણવાના છે. \n\nબીબીસીના રાબિયા લિંબાડા લખે છે કે મુશ્કેલીઓ વધવાની છે તેની જાણ છતાં તેઓ રમજાન મહિનાની આતુરતાથી રાહ જોતાં હોય છે.\n\n\"તો તમે સતત 30 દિવસ રોજા રાખો છો?\"\n\n\"વચ્ચે ક્યારેક તોડી નાંખતા હશો?\"\n\n\"પાણી પણ નહીં?\"\n\nરમજાન મહિના દરમિયાન આ ત્રણ પ્રશ્નો મારા મિત્રો મને અવશ્ય પૂછે છે.\n\nતો તમને જણાવી દઉં કે... ના, સતત નહીં, પણ દિવસ દરમિયાન ("} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમો માટે રમઝાન શા માટે પવિત્ર અને વિશેષ છે?\\nસારાંશ: રમઝાનની શરૂઆત સાથે જ (શારીરિક રીતે સક્ષમ) મુસ્લિમો રોજા રાખે છે. પણ રમઝાન માત્ર રોજા રાખવા માટેનો મહિનો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનું મહત્ત્વ તેનાથી ઘણું વધારે છે, જેમાં સ્વને વધારે સારા બનાવવાના છે અને અલ્લાહને વધારે જાણવાના છે. \n\nબીબીસીના રાબિયા લિંબાડા લખે છે કે મુશ્કેલીઓ વધવાની છે તેની જાણ છતાં તેઓ રમઝાન મહિનાની આતુરતાથી રાહ જોતાં હોય છે.\n\n\"તો તમે સતત 30 દિવસ રોજા રાખો છો?\"\n\n\"વચ્ચે ક્યારેક તોડી નાંખતા હશો?\"\n\n\"પાણી પણ નહીં?\"\n\nરમઝાન મહિના દરમિયાન આ ત્રણ પ્રશ્નો મારા મિત્રો મને અવશ્ય પૂછે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતો તમને જણાવી દઉં કે... ના, સતત નહીં, પણ દિવસ દરમિયાન (સૂર્યોદયથી સૂર્યાસ્ત) રોજા રાખવાના હોય છે. \n\nઆમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુસ્લિમોએ બાબરી મસ્જિદ છોડી ભરોસો જીતવો જોઈએ: શ્રી શ્રી રવિશંકર\\nસારાંશ: બેંગાલુરૂ નજીક આવેલી આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રીરવિશંકરે ફરી ભારપૂર્વક કહ્યું છે કે બાબરી મસ્જિદ\/રામ જન્મભૂમિનો વિવાદ અદાલતમાં નહીં, પણ તેની બહાર ઉકેલવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલાહાબાદ હાઈકોર્ટે 2010માં આ મામલે આપેલા ચુકાદાની વિરુદ્ધ ચાર સિવિલ સૂટ અને તેની નીચેની 13 અપીલો સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે તેની સુનાવણી હાલ ચાલી રહી છે. \n\nમુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ અશોક ભૂષણ અને અબ્દુલ નાઝીર એમ ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ મામલામાં સુનાવણી કરી રહી છે.\n\nસુનાવણી ઝડપથી આગળ વધી રહી છે અને એવો અંદાજ છે કે ઑક્ટોબરમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા નિવૃત્ત થવાના છે તેના પહેલાં ચૂકાદો આવી જાય.\n\n62 વર્ષના યોગ ગુરુ કોર્ટની બહાર બધા જ પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે હિંદુ અને મુસ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મુહર્રમના મહિનામાં શોક અને માતમનો ઇતિહાસ\\nસારાંશ: ઇસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પ્રથમ મહિનો મુહર્રમ તરીકે ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"12મી શતાબ્દીમાં ગુલામ વંશના પહેલાં શાસક કુતુબુદ્દીન ઐબકના સમયથી જ દિલ્હીમાં આ પ્રસંગે તાજીયા (મુહર્રમનું સરઘસ) કાઢવામાં આવી રહ્યા છે. \n\nઐબક બાદ, જે પણ સુલતાને ભારતમાં રાજ કર્યું, તેમણે 'તાજીયાની પરંપરા'ને ચાલવા દીધી હતી. \n\nપયગંબર-એ-ઇસ્લામ હઝરત મોહમ્મદના પુત્ર હઝરત ઇમામ હુસૈન આ જ મુહર્રમના મહિનામાં કરબલાના યુદ્ધ (ઇ.સ. 680)માં પરિવાર અને મિત્રો સહીત શહીદ થયા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકરબલાનું યુદ્ધ હઝરત ઇમામ હુસૈન અને બાદશાહ યઝીદની સેના વચ્ચે લડાયું હતું. \n\nમુહર્રમ દરમિયાન મુસલમાન હઝરત ઇમામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૂડીઝ રેટિંગથી ગુજરાતની ચૂંટણીઓમાં મોદીને કેટલો લાભ થશે?\\nસારાંશ: છેલ્લા એક વર્ષમાં સરકારે કરેલા આર્થિક સુધારને ધ્યાને લઈ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે 2004 બાદ પ્રથમ વાર ભારતનું રેટિંગ વધાર્યું છે અને કહ્યું કે આ આર્થિક સુધારા લાંબાગાળે ફાયદાકારક રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સરકારના આર્થિક સુધારાલાંબાં ગાળે ફાયદાકારક રહેશે\n\nએજન્સીએ ભારતનું રેટિંગ 'Baa3'થી સુધારી 'Baa2' કર્યું અને રેટિંગનું સ્ટેટસ પણ સ્થાયીથી વધારીને પોઝિટિવ કર્યું છે. \n\nરોકાણના ગ્રેડિંગમાં બીજા ક્રમના સૌથી નીચા સ્તરથી એક સ્તરના આ સુધારે ભારતને ઇટલી અને ફિલિપાઇન્સની સમાંતર લાવી દીધું છે. \n\nવિશ્લેષકોનું કહેવું છે કે નવા રેટિંગથી ધિરાણની કિંમત ઓછી થશે, જે ભારત સરકાર અને ભારતમાંની કંપનીઓ માટે રાહતપૂર્ણ રહેશે. \n\nએટલું જ નહીં પણ એક રોકાણ માટે આકર્ષક દેશ તરીકેની તેની છબી પણ સુધારશે. \n\nતમને આ પણ વાંચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૂડીઝે કરેલું બ્રેક્ઝિટનું મૂલ્યાંકન 'આઉટડેટેડ': બ્રિટન\\nસારાંશ: યુ.કેના જાહેર નાણાકીય ખર્ચ અંગે ચિંતા અને બ્રેક્ઝિટથી બ્રિટનના આર્થિક વૃદ્ધિ દરને નુકશાન થશે તેવી ભીતિને પગલે ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ યુ.કેનું રેટિંગ ઘટાડી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય વૈશ્વિક રેટિંગ એજન્સીઓમાંની એક એવી મૂડીઝે યુ.કેનું રેટિંગ Aa1થી ધટાડી Aa2 કરી નાંખ્યુ છે. \n\nમૂડીઝ અનુસાર, જ્યારે યુ.કેનું દેવું ઓછું કરવાની યોજના પહેલાથી જ યોગ્ય દિશામાં નથી. તેવા સમયે યુરોપિય સંઘમાંથી નીકળી જવું અર્થવ્યવસ્થા મામલે અનિશ્ચિતતા સર્જનારું છે.\n\nજો કે, સરકારનું કહેવું છે કે મૂડીઝે કરેલું બ્રેક્ઝિટનું મૂલ્યાંકન 'આઉટડેટેડ' છે.\n\nઅન્ય મુખ્ય રેટિંગ એજન્સી ફિચ અને એસ એન્ડ પીએ 2016માં યુ.કેનું રેટિંગ ઘટાડી દીધું હતું. એસ એન્ડ પીએ રેટિંગ AAAથી ઘટાડી AA કરી નાંખ્યું હતું.\n\nજ્યારે ફિચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૂડીવાદ પર તોળાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો - રઘુરામ રાજન\\nસારાંશ: ભારતીય રિઝર્વ બૅંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપી કે મૂડીવાદનો લાભ સામાન્ય લોકોને મળવાનું બંધ થઈ રહ્યું છે, જેના લીધે મૂડીવાદ અત્યાર સુધીના સૌથી ગંભીર 'સંકટ'માં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીબી રેડિયો ફોરના મંગળવારના કાર્યક્રમમાં રાજને કહ્યું, \"જ્યારે પણ આવું થાય છે ત્યારે લોકો મૂડીવાદના વિરોધમાં ક્રાંતિ કરે છે.\"\n\nતેમનું કહેવું હતું કે દેશની અર્થવ્યવસ્થા વિશે વિચાર કરતી વખતે સરકાર સમાજમાં રહેલી અસમાનતાને નજરઅંદાજ ન કરી શકે.\n\nરઘુરામ રાજન ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. \n\nકેટલાક લોકોનું માનવું હતું કે તેઓ બૅંક ઑફ ઇંગ્લૅન્ડના ગવર્નર માર્ક કાર્ને બાદ ગવર્નરનો પદભાર સંભાળી શકે છે. \n\nહાલમાં તેઓ શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રૉફે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૃત બચ્ચાને લઈને 17 દિવસ સુધી તરતી રહી આ વહેલ\\nસારાંશ: એક કિલ વહેલે પોતાના મૃત નવજાત બચ્ચાને 17 દિવસ સુધી પોતાની સાથે વળગાડી રાખ્યાં બાદ અલગ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન વહેલ પોતાના મૃત બચ્ચાને સાથે રાખીને 1600 કિલોમીટર સુધી તરતી રહી. \n\nકેનેડાના વાનકુંવર ટાપુ પર વહેલ પર સંશોધન કરતું એક રિસર્ચ સૅન્ટર છે. આ સૅન્ટર દ્વારા જ એ વહેલ પર નજર રાખવામાં આવી રહી હતી.\n\nપોતાના બચ્ચાનાં મૃત્યુથી એ વહેલ એટલી આઘાતમાં હતી કે તેના વર્તનમાં એવી ઘણી વસ્તુઓ પહેલી વખત જોવા મળી, જે સામાન્ય રીતે વહેલના વર્તનમાં નથી જોવા મળતી.\n\nદુઃખમાં પોતાના બચ્ચાના મૃત શરીરને વહેલ માછલીઓ સામાન્ય રીતે એક અઠવાડિયા સુધી પોતાની પાસે રાખે છે. પરંતુ આ વહેલે તમામ રેકર્ડ તોડી નાખ્યા છે.\n\nમડાગાસ્કર અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૃતકનાં પત્નીનો સવાલ, 'મારા પતિને કેમ ગોળી મારી દેવાઈ?'\\nસારાંશ: રાજધાની લખનૌમાં ઉત્તર પ્રદેશ પોલીસના એક કૉન્સ્ટેબલની ગોળીથી મૃત્યુ પામેલા વિવેક તિવારીનાં પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેમના પતિની હત્યા કરાઈ છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે આ અંગે જવાબ માગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍપલ કંપનીના મૅનેજર પદે કામ કરતા વિવેક તિવારીને શુક્રવારે મોડી રાતે ફરજ પરના પોલીસ કૉન્સ્ટેબલે તેમની કથિત રીતે સંદિગ્ધ વર્તણૂકને કારણે ગોળી મારી હતી, જેના કારણે રાત્રે જ તેમનું મૃત્યુ થયું હતું.\n\nવિવેક તિવારી પર ગોળી ચલાવનાર પોલીસ કૉન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી અને તેમના એક સહકર્મી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી લેવાઈ છે.\n\nધરપકડ કરાયેલા પોલીસ કૉન્સ્ટેબલનું કહેવું છે કે તેમણે આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી.\n\n'તેઓ મારા પતિને મારી નાખવા માગતા હતા'\n\nબીબીસી સાથેની વાતચીતમાં વિવેક તિવારીનાં પત્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિમાં મદદ કરનારી એ મહિલાઓ જે નિસ્વાર્થ આપે છે સેવા\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર, ભારતની કૂલ વસતી 138 કરોડથી વધુની છે. વિશ્વની કૂલ વસતીના 17.7 ટકા લોકો ભારતમાં વસે છે. ગયા વર્ષના આંકડા મુજબ, ભારતમાં મૃત્યુદર પ્રતિ 1000 વ્યક્તિએ 7.3 ટકાનો છે. તેનો અર્થ એ થયો કે દેશમાં દર વર્ષે બે કરોડથી વધુ લોકો મૃત્યુ પામે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં હિંદુ પરંપરા અનુસાર, મૃતદેહને અગ્નિદાહ આપવાની પ્રથા છે. મૃતદેહને અગ્નિદાહ આપવા માટે મોટા પ્રમાણમાં લાકડાંની જરૂર પડે છે અને એ લાકડું મેળવવા માટે દેખીતી રીતે જ વૃક્ષો કાપવાં પડે છે. એ કારણે વનવિસ્તારમાં ઘટાડો થાય છે.\n\nઅહીં મૃતદેહના અગ્નિસંસ્કારની પ્રથા યોગ્ય છે કે અયોગ્ય તેની ચર્ચા કરવાનો ઉપક્રમ નથી, પણ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરની મહિલાઓ દ્વારા વનની, પર્યાવરણની જાળવણીમાં અજાણપણે આપવામાં આવી રહેલા ભવ્ય શ્રમદાનની વાત કરવી છે. \n\nલખતરના સ્મશાનમાં છાણાંની અછત ન સર્જાય એ માટે મહિલાઓ દર વર્ષે શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૃત્યુ બાદ પણ પત્નીને 'જીવંત' રાખનારા પતિની કહાણી\\nસારાંશ: પ્રેમમાં માણસ શું નથી કરતો. શહેનશાહ હોય તો તાજમહેલ પણ બનાવે. જોકે, દુનિયામાં શહેનશાહ ન હોય છતાં તાજમહેલ જેમ પ્રેમનું પ્રતીક રચનારની કમી નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કર્ણાટકના શ્રીનિવાસને પત્ની પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એમનું નવું બની રહેલું ઘર પત્નીનું ડ્રિમ હોમ હતું. \n\nજોકે, ઘર બને તે અગાઉ જ શ્રીનિવાસના પત્ની એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં.\n\nશ્રીનિવાસે નવા ઘરમાં અસલ જ લાગે એવું એમના પત્નીનું મીણનું પૂતળું બનાવડાવ્યું છે.\n\nવીડિયો જોઈ તમે માની નહીં શકો કે આ અસલ નથી. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૃત્યુની અંતિમ પળોમાં માણસનું મગજ શું વિચારતું હોય છે?\\nસારાંશ: મૃત્યુ સમયે માણસનું મગજ શું વિચારતું હોય છે? એટલે કે મોતની અંતિમ ક્ષણોમાં માણસના મગજમાં શું ચાલતું હોય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં કેટલાક વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે, જેનાથી મોતના વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી મળી છે.\n\nમાણસ પાસે ખરેખર તો આ વિશે કોઈ જાણકારી છે જ નહી. જોકે વૈજ્ઞાનિકો પાસે કદાચ થોડી જાણકારી હશે. આમ છતાં આ સવાલ અંતે તો એક મોટું રહસ્ય જ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ અભ્યાસ બર્લિનની ચેરિટ યુનિવર્સિટી અને ઓહાયોની સિનસિનાટી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જેન્સ દ્રેયર નામના વિજ્ઞાનીની આગેવાનીમાં કર્યો હતો. \n\nજેમાં વૈજ્ઞાનિકોએ કેટલાક દર્દીઓના મગજના કોષોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. આ માટે દર્દીઓ પાસેથી તેમણે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૅગઝીન કવરને લઈ શા માટે થઈ રહી છે આટલી બબાલ?\\nસારાંશ: મૅગઝીનના કવર ફોટો પેજ તરીકે સ્તનપાન કરાવનારી એક મૉડલનો ફોટો પ્રકાશિત થયા બાદ સોશિઅલ મીડિયા પર લોકોએ વિભિન્ન અભિપ્રાય વ્યક્ત કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળ રાજ્યથી પ્રકાશિત થતાં 'ગૃહલક્ષ્મી' મૅગઝીનના કવર પેજ પર, મોડલ ગિલુ જોસેફ કૅમેરાની તરફ સીધું જોઈ રહ્યા છે અને તેમની છાતીએ વળગી રહેલા એક બાળકની તસવીર પ્રસિદ્ધ કરવામાં આવી છે. \n\nવધુમાં લખ્યું છે, \"માતાઓ કેરળની જનતાને કહે છે - અમને તાકો નહીં, અમારે સ્તનપાન કરાવવું છે.\"\n\nએવું માનવામાં આવી રહ્યું છે કે આ પહેલી વાર છે જ્યારે ભારતીય મૅગઝીનના કવર પર સ્તનપાન કરાવનારી મહિલાની તસવીર પ્રકાશિત થઈ છે.\n\nપરંતુ મોડલ પોતે એક માતા ન હોવાથી લોકો અસંમતિ વ્યક્ત કરી રહ્યા છે અને વધુમાં આ ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૅનેજમૅન્ટ ગુરુઓને પસંદ પડી ગયા આ હિન્દુસ્તાની 'જુગાડ'\\nસારાંશ: બોલીવૂડમાં 'દિલ્હી કી ઠંડી' વિશે ગીત લખાયું છે. પણ સાચી વાત એ છે કે દિલ્હીમાં ઉનાળાની ઋતુ બહુ આકરી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉનાળામાં દિલ્હીનું તાપમાન ઘણીવાર 47થી 48 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. \n\nબ્રિટિશ નાગરિક ડીન નૅલ્સન હાલમાં જ દિલ્હીમાં રહેવા આવ્યા છે. તેમણે દિલ્હીના નિઝામુદ્દીન વેસ્ટમાં મકાન લીધું છે. \n\nતેઓ ઘરમાં એસી લગાવવા માટે વિચારી રહ્યા હતા અને એ માટે 'ધ હિન્દુ' અખબારના પાનાં ફેરવીને દુકાન શોધી રહ્યા હતા. \n\nત્યાં તેમની નજર સ્નોબીજ નામના મશીનની જાહેર ખબર પડી. આ મશીન બરફથી મકાન ઠંડુ કરી આપતું હતું. \n\nગામડાના લોકોને મદદ કરવા માટે આ મશીન એક નિવૃત પત્રકારે બનાવ્યું હતું. \n\nનૅલ્સન આ મશીન વિશે જાણીને નવાઈ પામી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૅન્ટલ હેલ્થ: આત્મહત્યા માટે પ્રેરતી બીમારી બાઇપોલર ડિસઑર્ડર શું છે અને કેવી રીતે બચી શકાય?\\nસારાંશ: અનિલ (બદલેલું નામ) 11-12 વર્ષનો હતો ત્યારે એટલો ક્રોધમાં આવી ગયો હતો કે પોતાની માતા પર હાથ ઉપાડી દીધો હતો. અનિલનાં માતાએ દીકરાને આ રીતે વારંવાર ગુસ્સે થતા જોયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઅનિલ રોષમાં આવીને વસ્તુઓ ફેંકવા માંડતો, નાના ભાઈને ધક્કો મારીને પાડી દેતો કે તેને ધોલધપાટ કરી લેતો હતો. \n\nક્યારેક એટલો હિંસક થઈ જતો હતો કે કાબૂમાં રાખવો મુશ્કેલ બને. શાળામાં પણ મિત્રો સાથે બાખડી પડતો અને વારંવાર મારઝૂડની ફરિયાદ આવતી હતી. \n\nતેનાથી વિપરીત ક્યારેક તે બહુ શાંત થઈ જતો. કોઈ સાથે વાત ના કરે, જવાબ ના આપે. વિના કારણે ઘણી વાર રડવા પણ લાગે અને ઓરડામાં ભરાઈને બેસી જાય. બાળક છે એમ સમજીને માતા આવા વર્તન પર ધ્યાન આપતાં નહોતાં. \n\nઉંમર વધી રહી છે એટલે હોર્મોનમાં ફેરફારને કારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૅન્ટલ હેલ્થ: કોરોના મહામારીમાં માનસિક રોગીની હાલત કેવી થઈ ગઈ?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનના પ્રતિબંધને લીધે ગંભીર માનસિક બીમારીથી પીડાતા લોકોનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાના સમયમાં કેટલાય મનોચિકિત્સકો અને હૉસ્પિટલ્સે પોતાની સેવાઓ રોકવી પડી હતી.\n\nઆ બધું ત્યારે બન્યું જ્યારે માનસિક દર્દનો સામનો કરી રહેલા દરદીઓને તેની સૌથી વધુ જરૂર હતી. \n\nપરિણામે ઘણા લોકો હૉસ્પિટલ્સ સુધી ન પહોંચી શકયા, તો કેટલાકની દવા અને કાઉન્સેલિંગ બંધ થઈ ગયું. લૉકડાઉનમાં એકલાપણાને લીધે કેટલાક દરદીઓનાં લક્ષણ વધુ ગંભીર બની ગયાં.\n\nજાણીએ બીબીસી સંવાદદાતા સિન્ધુવાસીનીના અહેવાલમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર બાદ સર્વિસ સૅક્ટરમાં પણ હવે સુધારાની શરૂઆત\\nસારાંશ: હજુ પરચેસ મૅનેજર્સ ઇન્ડૅક્સ આઠ વર્ષ બાદ હકારાત્મક બની અને જે રીતે ઉત્પાદન ક્ષેત્રે જાન્યુઆરી મહિનામાં જ સુધારાનો રાહ પકડ્યો એ 2020ના વર્ષ માટેના સૌથી સારા સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્પાદન ક્ષેત્ર પછી હવે સેવા ક્ષેત્ર એટલે કે સર્વિસ સૅક્ટરમાં પણ સુધારા તરફી ચાલ જોવા મળી છે.\n\nસર્વિસ સૅક્ટર જાન્યુઆરીમાં છેલ્લાં સાત વર્ષની ટોચે પહોંચ્યું છે જેનું મૂળ કારણ નવા બિઝનેસ ઑર્ડર્સમાં ધરખમ વધારો, જેને પગલે પગલે નવી નોકરીઓ અને નોકરી માટેની તકોમાં વધારો થતાં હકારાત્મક વાતાવરણ ઊભું થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. \n\nધ આઈ.એચ.એસ. માર્કેટ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ ઍક્ટિવિટીઝ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં 53.3 હતો ત્યાંથી વધીને જાન્યુઆરીમાં 55.5 થયો છે, જે છેલ્લાં સાત વર્ષમાં મોટામાં મોટો વધારો હોવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૅરી બોનાપાર્ટ : મહિલાઓનાં ચરમસુખ પર રિસર્સ કરનારાં રાજકુંવરી\\nસારાંશ: મૅરી બોનાપાર્ટને કેટલાક લોકો માટે મહિલા કામુકતા વિશે અધ્યયન કરનારાં અગ્રણી ચેહરો ગણતા હતા. જ્યારે અમુક લોકો માટે એક ધનિક મહિલા હતાં જેમનો સંપર્ક તે સમયના મોભાદાર લોકો સાથે હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ વાસ્તવિકતા એ છે કે ફ્રાન્સના પૂર્વ સમ્રાટ નેપોલિયનનાં ભત્રીજી અને ડ્યૂક ઑફ ઍડિનબરા પ્રિન્સ ફિલિપનાં કાકી મૅરી બોનાપાર્ટ (1882થી 1962) પર મોટાભાગના ઇતિહાસકારોની નજર નહોતી ગઈ. \n\nરાજકુમારી મૅરી બોનાપાર્ટને સેક્સ દરમિયાન મહિલાઓના ચરમસુખ અને તેમની માનસિક સ્થિતિના વિશ્લેષણમાં વધારે રસ હતો. \n\nએટલે તેમણે અભ્યાસ કર્યો અને સમય આવ્યો ત્યારે તેમણે સિગ્મંડ ફ્રૉઇડને પણ બચાવ્યા હતા. \n\nપરંપરા તોડતી ચીનની મહિલાઓ\n\nપરંતુ આ બધાં કરતાં મહત્ત્વપૂર્ણ એ હતું કે તેઓ પોતાના જમાનામાં એક આઝાદ ખયાલનાં મહિલા હતાં.\n\nતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મે દ્વારા રાજીનામાની જાહેરાત : નવા વડા પ્રધાનની શોધ શરૂ\\nસારાંશ: આવતા મહિને મે રાજીનામું આપે તે પછી કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે કોઈ પાર્ટીના નેતા બનશે, તે આગામી વડા પ્રધાન પણ બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થેરેસા મે\n\nવિદેશ પ્રધાન જેરેમી હન્ટ, આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી રોરી સ્ટિવર્ટ, પૂર્વ વિદેશ પ્રધાન બોરિસ જોન્સન તથા કાર્ય અને પેન્શન વિભાગના પૂર્વ પ્રધાન ઇસ્થર મેકવેએ આ સ્પર્ધામાં ઝંપલાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. \n\nઆ પહેલાં બ્રિટનનનાં વડાં પ્રધાન થેરેસા મેએ સાતમી જૂને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. \n\nકન્ઝર્વેટિવ પાર્ટીના સૂત્રોને લાગે છે કે જુલાઈ મહિનાના અંતભાગ સુધીમાં નવા નેતા ચૂંટાઈ આવશે. \n\nમેનું રાજીનામું \n\nઇસ્થર મેકવેની તસવીર\n\nબ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાના પદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેંગ્લોરમાં વિસ્ફોટક મૂકનારા આરોપી RSSના કાર્યકર? - ફૅક્ટ ચેક\\nસારાંશ: કર્ણાટકના મેંગ્લોરના ઍરપૉર્ટ પર કથિત રીતે વિસ્ફોટક મૂકવાના આરોપમાં મેંગ્લોર પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર આ સામાચાર શૅર કરતી વખતે લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી છે. \n\nસોશિયલ મીડિયા પર એક તસ્વીર વાઇરલ થઈ રહી છે, જેમાં આરએસએસનો યુનિફોર્મ પહેરેલી બે વ્યક્તિમાંથી એકને મેંગલોર ઍરપૉર્ટ પર કથિત વિસ્ફોટક મૂકવાના કેસમાં આરોપી ઠેરવવામાં આવી છે. \n\nકેટલાક લોકો આ બાબતે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી રહ્યા છે કે આ વ્યક્તિ હિંદુ છે એટલે તેમને 'આતંકવાદી' તરીકે સંબોધવામાં નથી આવી રહી. \n\nસોશિયલ મીડિયામાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ વ્યક્તિ મુસ્લિમ હોત તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેકિસ્કો સરહદ પર દીવાલ ઊભી કરવા ટ્રમ્પ ઇમરજન્સી લાગુ કરશે\\nસારાંશ: વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્સિકો સરહદ પર દીવાલ ઊભી કરવાના માટે જરૂરી ફંડ મેળવવા માટે ટ્રમ્પ આવું કરશે એવું વ્હાઇટ હાઉસનું જણાવવું છે. \n\nઆ અંગે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે દેશમાં શટડાઉનની સ્થિતિ ટાળવા ટ્રમ્પ 'બૉર્ડર સિક્યોરિટી બિલ' પર સહી કરશે. \n\nજોકે, કૉંગ્રેસને બાજુ પર મૂકી સૈન્યફંડનો ઉપયોગ ટ્રમ્પ દીવાલ ઊભી કરવા માટે કરશે. \n\nવરિષ્ઠ ડેમૉક્રેટ્સ ટ્રમ્પના આ પગલાની ટીકા કરતા તેને 'શક્તિનો ખોટો ઉપયોગ' અને 'કાયદાવિહીન કામ' ગણાવ્યું છે. \n\nવળી, ટ્રમ્પ બિલ પર સહી કરે એ પહેલાં એને કૉંગ્રેસમાં પાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેક્સિકો: એક દુકાનદારના પુત્ર બન્યા મેક્સિકોના રાષ્ટ્રપતિ\\nસારાંશ: મેક્સિકોની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડાબેરી નેતા એન્ડ્રેસ મેન્યુએલ લેપોઝ ઓબ્રાડોરનો વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે વિજય સાથે કહ્યું, \"પરિવર્તન\" આવી રહ્યું છે. 53% ટકા મતોથી તેમનો વિજય થયો હોવાનું કહેવાય છે.\n\nતેમને 'એમલો' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની મુખ્ય પ્રતિજ્ઞા દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવાની છે.\n\nતેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પની નીતિના ટીકાકાર રહ્યા છે. આથી ટ્રમ્પ અને તેમના ભાવિ સંબંધો પર સૌની નજર રહેશે.\n\nટ્રમ્પ મેક્સિકોની વેપાર અને પ્રવાસી નીતિની સખત ટીકા કરતા આવ્યા છે. આથી બન્ને દેશો વચ્ચે તણાવપૂર્વ સંબંધો રહ્યા છે.\n\nજોકે, બીજી તરફ ટ્રમ્પે એન્ડ્રેસ મેન્યુએલ લેપોઝ ઓબ્રાડોરને વિજય માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેગન માર્કેલે ઓપ્રા વિનફ્રીને કહ્યું, “મારી જીવતા રહેવાની ઇચ્છા નહોતી”\\nસારાંશ: પ્રિન્સ હૅરી અને મેગન માર્કલ જાણીતાં ટીવી પર્સનાલિટી ઓપ્રા વિનફ્રી સાથેના ઇન્ટરવ્યૂને કારણે ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિન્સ હૅરી અને મેગન માર્કલ\n\nઆ ઇન્ટરવ્યૂમાં બંનેએ ઘણા ખુલાસા કર્યા છે અને બ્રિટનના રૉયલ પરિવાર અંગે પણ કેટલીટ ટિપ્પણીઓ કરી છે.\n\nઅમેરિકન ન્યૂઝ ચેનલ સીબીએસ પર પ્રસારિત ઇન્ટરવ્યૂમાં મેગને કહ્યું, \"મને શાહી પરિવાર વિશે એટલો જ ખ્યાલ હતો, જેટલું મારા પતિ હૅરીએ મને જણાવ્યું હતું. લોકોની ધારણા પ્રમાણે આ પરીઓની દુનિયા છે પણ વાસ્તવિકતા ઘણી અલગ છે.\"\n\nઆ મુલાકાતમાં મેગને એવું પણ કહ્યું કે એવો પણ વખત હતો કે જ્યારે જીવવાની ઇચ્છા ખતમ થઈ ગઈ હતી.\n\nમેગનની આ ટિપ્પણી બદલ પણ ચર્ચાઓ થઈ રહી છે.મેગને કહ્યું કે લગ્નના દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેઘાલયઃ શું ભાઈ માટે અગાથા હટી ગયા સીએમની રેસમાંથી?\\nસારાંશ: મેઘાયલમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામ બાદ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) ભાજપ અને અન્ય ચાર પક્ષો સાથે ગઠબંધન કરી સત્તા સંભાળવા જઈ રહી છે. એનપીપી તરફથી કૉનરાડ સંગમાની મુખ્યમંત્રીના રૂપે પસંદગી થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે મેઘાલયના મુખ્યમંત્રી પદ માટે કૉનરાડ સંગમાના બહેન અને પૂર્વ સાંસદ અગાથા સંગમા પણ રેસમાં છે. પરંતુ અંતે કૉનરાડ સંગમાની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે. \n\nવિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની પરંતુ તે છતાં તે સત્તાથી દૂર રહી ગઈ.\n\nકોંગ્રેસે તેને જનાદેશનું અપમાન ગણાવ્યું છે અને ગઠબંધન કરી સરકાર બનાવનારી પાર્ટીઓને અવસરવાદી ગણાવી છે.\n\nરાજ્યમાં કોંગ્રેસને 21, ભાજપને 2, નેશનલ પીપલ્સ પાર્ટીને 19, યુનાઇટેડ ડેમોક્રેટીક પાર્ટીને 6 અને પીપલ્સ ડેમોક્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેઘાલયમાં શીખ અને ખાસી વચ્ચે હિંસક અથડામણ, કર્ફ્યૂ જાહેર\\nસારાંશ: મેઘાલયની રાજધાની શિલોન્ગમાં સામાન્ય વિવાદ બાદ ભડકેલી હિંસાને કારણે છેલ્લાં ત્રણ દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિનો માહોલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાત એવી છે કે ગુરુવારે સરકારી બસમાં ક્લીનર તરીકે કામ કરતા એક ખાસી યુવક અને પંજાબી યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. \n\nઆ સામાન્ય બોલાચાલી દરમિયાન બે પક્ષોના લોકોએ એકબીજા સાથે કથિત મારપીટ કરી. જોકે, સ્થાનિક પોલીસની મદદથી આ મામલાનું નિવારણ આવી ગયું હતું.\n\nપરંતુ આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં કોઈએ ખાસી યુવકના મરવાની અફવા ફેલાવી દીધી. \n\nત્યારબાદ બસ ચાલક સંસ્થા અને ઘણાં સ્થાનીય સંગઠનો સાથે જોડાયેલા લોકો પંજાબી કોલોની પહોંચ્યા અને ત્યાં બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ. \n\nસાત કલાકનો કર્ફ્યૂ\n\nઆ હિંસક અથડાણમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેજર ગોગોઈ પર કોર્ટ માર્શલ કાશ્મીર માટે કેમ ખાસ છે?\\nસારાંશ: 'સ્થાનિક લોકો સાથે દોસ્તી કરવા' બદલ અને 'કાર્યક્ષેત્રમાં ફરજ પરની જગ્યા પરથી દૂર હોવાને' કારણે દોષિત ગણવામાં આવેલા મેજર રૅન્કના અધિકારી નીતિન લીતુલ ગોગોઈએ આખરે કોર્ટ માર્શલનો સામનો કરવો પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર નીતિન લીતુલ ગોગોઈ\n\nઆ નિર્ણય ભારતીય સૈન્યના વડા જનરલ બિપીન રાવતની પ્રતિબદ્ધતા અનુસારનો નિર્ણય છે. \n\nજનરલ રાવતે જાહેર કર્યું હતું કે (ગોગોઈ) 'કસૂરવાર પૂરવાર થશે' તો તેમને 'દાખલારૂપ' સજા કરવામાં આવશે. \n\nએપ્રિલ-2017 અને મે-2018 વચ્ચેના 14 મહિનામાં નીતિન ગોગોઈ બે વખત અખબારોમાં પહેલા પાને ચમક્યા હતા અને કાશ્મીર બહાર લશ્કર સિવાયની બાબતો માટે ચર્ચાતા થયા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબન્ને ઘટનાઓ અપ્રિય અને આઘાતજનક હતી. પહેલી ઘટનામાં તેમણે તેમની સલામતી માટે એક ગરીબ પુરુષના શરીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેટ્રો મેન : ઈ.શ્રીધરન લગભગ અડવાણીની ઉંમરમાં ભાજપમાં જઈને શું કરશે?\\nસારાંશ: રાજકારણને લઈને દૃષ્ટિકોણ સમયની સાથે બદલાતો રહે છે અને એમાં નવું ઉદાહરણ 89 વર્ષના ઈ. શ્રીધરનનું છે, જેમણે ‘મેટ્રો મેન’ના નામે ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીધરન\n\nટેકનૉલૉજીના વિદ્વાન તરીકે તેમણે છ દાયકાઓ સુધી પોતાની સેવાઓ આપી અને પોતાના કામ દ્વારા તેમણે રાજધાની દિલ્હીમાં બેસેલા શક્તિશાળી રાજકીય વર્ગને સંદેશ આપ્યો કે તેમને પોતાના કાર્યક્ષેત્રમાં કોઈ હસ્તક્ષેપ કરે તે તેમને મંજૂર નથી.\n\nતેમના માટે કામ સૌથી મહત્વપૂર્ણ હતું. દિલ્હી મેટ્રો રેલ યોજના દરમિયાન તેઓ પોતાના કર્મચારીઓ માટે એક ડેડલાઈન નક્કી કરી દેતા હતા અને તેમને વારંવાર તેની યાદ અપાવતા હતા.\n\nતેમણે દરેક કામમાં શરૂઆતથી છેવટ સુધી મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને સંક્ષેપમાં કહીએ તો લખનઉથી લઈને કોચી સુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેડલ વિજેતા મહિલા પ્લેયર્સ કેમ ઇચ્છે છે 'વિકાસ'?\\nસારાંશ: ગુજરાતના ગિર-સોમનાથ જિલ્લામાં કોડિનાર તાલુકામાં આવેલું સરખડી ગામ 'મહિલા વૉલીબૉલના ખેલાડીઓ'નાં ગામ તરીકે જાણીતું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંની શાળા અને કૉલેજમાં ભણતી છોકરીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૉલી બૉલની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વૉલીબૉલ સ્પર્ધામાં અનેક પદકો જીત્યા છે.\n\nપરંતુ આ ખેલાડીઓને તેમના ભવિષ્યની ચિંતા છે, તેમને લાગે છે કે વૉલીબૉલ રમીને તેમનું ઘર ચાલવાનું નથી. \n\nઆ રમતમાં આગળ વધવા તેમને સુવિધાઓ પણ મળતી નથી. તેમને બેરોજગારીનો ભય સતાવે છે.\n\nવૉલીબૉલ ગામ સરખડી \n\nસરખડી ગામમાં આશરે ચાર હજાર લોકો રહે છે. દરિયા કિનારે વસેલા આ ગામના મોટાભાગનાં લોકો ખેતી ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેદસ્વિતા પાછળ શું તણાવ જવાબદાર છે?\\nસારાંશ: આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે મેદસ્વિતાનું કારણ શું છે. શા કારણે વ્યક્તિ મેદસ્વી બની જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય રીતે સમજણ આપતાં એવું કહી શકાય કે શરીર જેટલી કૅલરિ વાપરે છે તેના કરતાં વધારે કૅલરિ લેવાથી વ્યક્તિ મેદસ્વી થાય છે. \n\nઆ એક વાસ્તવિકતા હોવા છતાં તે એક રસપ્રદ સવાલનો જવાબ મળતો નથી. \n\nઆ રસપ્રદ સવાલ એ છે કે આપણે વધારે ખાવાની આદત કેમ હોય છે? \n\nકેક અથવા ચૉકલેટ ખાધા બાદ મને વધારે કૅલરિ લેવાનો અફસોસ થાય છે તેમ છચાં મને કેક કે ચૉકલેટ ખાવાની ઇચ્છા કેમ થાય છે? \n\nતો શું આ ફક્ત લાલચ છે કે કોઈ અન્ય બાબત છે જે મને ખાવા માટે આકર્ષે છે. જોકે, આ મામલે જાતે જ નિયંત્રણ રાખવું જરૂરી છે. \n\nમેદસ્વિતા પાછળ તણાવ જવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેદસ્વી મહિલાઓમાં સ્તન કૅન્સર અને તેની ગાંઠ વચ્ચે શું સંબંધ છે?\\nસારાંશ: એક સ્વીડિશ અભ્યાસ જણાવે છે કે સ્તન કૅન્સરની ગાંઠ મોટી કદની થાય એ પહેલાં વધારે વજનવાળી કે સ્થૂળ સ્ત્રીઓમાં શોધી કાઢવાની સંભાવના ઓછી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંશોધકોના જનાવ્યા પ્રમાણે, આ સ્ત્રીઓને પ્રારંભિક ગાંઠની શોધ કરવા માટે વારંવાર મૅમોગ્રામની જરૂર પડી શકે છે. \n\nપરંતુ નિષ્ણાતો જણાવે છે કે આ સાબિત કરવા માટે વધારે પુરાવાની જરૂર છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nયુ.કે.માં દર ત્રણ વર્ષે સ્તન કૅન્સરના સ્ક્રીનિંગ માટે 50-70 વયની સ્ત્રીઓને ક્લિનિકલ પરીક્ષણ માટે બોલાવવામાં આવે છે.\n\nકેટલીક સ્ત્રીઓ જેમને સ્તન કૅન્સરના કારણે જીવ ઉપર વધારે જોખમની શક્યતા છે, તેમણે પહેલાં કરતા વારંવાર સ્ક્રીનિંગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.\n\nવજનદાર હોવાના કારણે એક મહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેધા પાટકર : નરેન્દ્ર મોદી નર્મદાને પાણીથી વધુ પર્યટન સમજે છે\\nસારાંશ: ગુજરાતમાં સરદાર સરોવર ડૅમનું જળસ્તર 134 મીટર સુધી પહોંચી ગયું છે. તેના કારણે મધ્ય પ્રદેશના ઘણાં ગામોમાં પાણી ભરાઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગામોમાં રહેતા લોકોના જીવનને પણ ગંભીર અસર થઈ છે. ઘણાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે.\n\nતેના વિરોધમાં સામાજિક કાર્યકર મેધા પાટકર પોતાના કેટલાક સહયોગીઓ સાથે મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના બડ્ડા ગામમાં અનિશ્ચિત કાળ માટે ઉપવાસ પર બેઠાં છે.\n\nતેઓ ભૂખહડતાલ પર બેઠાં એ વાતને નવ દિવસ થઈ ચૂક્યા છે. તેમની સ્થિતિ હવે ખરાબ થઈ રહી છે. પરંતુ તેમનું કહેવું છે કે જ્યાં સુધી એમની માગો માનવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે.\n\nમેધા પાટકર છેલ્લાં 34 વર્ષથી 'નર્મદા બચાવો' આંદોલન અંતર્ગત સરદાર સરોવર ડૅમ અને તેના કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેધા પાટકર : રૂપાણીને નર્મદા બંધ અંગે સાચી ખબર નથી\\nસારાંશ: 'નર્મદા બચાવો આંદોલન'ના નેતા મેધા પાટકરે બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં વાતચીત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં પાટકરે નર્મદા આંદોલન, સરદાર પટેલ ડેમ તથા તેનાં રાજકારણ અંગે વાતચીત કરી હતી. \n\nમેધા પાટકરના કહેવા પ્રમાણે, વિજય રૂપાણીને સરદાર સરોવર યોજનાના મૂળ તથ્યો અંગે જાણ નથી. \n\nતેમણે જાહેર મંચ પર રૂપાણી સાથે જાહેરમાં ચર્ચા કરવાની તૈયારી દાખવી હતી. \n\n1961માં નહેરુએ સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો, ત્યારે તેની મૂળ ઊંચાઈ 162 ફૂટની હતી. જે હવે 455 ફૂટનો બની ગયો છે. \n\nફેસુબક લાઇવ જોવા અહીં ક્લીક કરો \n\nઅમારો વિરોધ, વિરોધ માટે નથી. આ વિરોધ ન્યાય માટેનો છે : મેધા\n\nરૂપાણીને બંધ અંગે ખબર નહીં\n\n\"સરદાર સરોવર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેરઠમાં એક ગ્રાહકને સેક્સવર્કર સાથે પ્રેમ થઈ ગયો અને...\\nસારાંશ: \"પહેલાં તો તેઓ ક્યારેક-ક્યારેક કોઠા પર આવતા હતા. ક્યારેક મારી સાથે, તો ક્યારેક બીજી કોઈ યુવતી પાસે જતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"પણ, ધીરે-ધીરે તેઓ માત્ર મારા માટે જ કોઠા પર આવવા લાગ્યા. ખબર પણ ન પડી કે કેવી રીતે અમારા બંને વચ્ચે એક ખાસ સંબંધ રચાયો.\"\n\nમેરઠના રૅડ લાઇટ એરિયા કબાડી બજાર સ્થિત એક કોઠા પર વેચી દેવાયેલી અનિતા(બદલાવેલું નામ)ની અંધારી જિંદગીમાં જાણે એ વ્યક્તિ પ્રકાશ બનીને આવી.\n\nસામાન્ય રીતે તો સેક્સ વર્કરની જિંદગીમાં પ્રેમ માટે જગ્યા હોતી નથી, પરંતુ અનિતાની જિંદગીમાં પ્રેમનો રંગ ધીરે-ધીરે ચઢવાં લાગ્યો હતો.\n\nઅનિતા ઘણાં અપમાન ભરેલા ભાવનાહીન સંબંધોથી પસાર થઈ હતી એટલે એના માટે વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હતો. તો પણ, તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેરી કોમ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન\\nસારાંશ: 'બૉક્સિંગમાં એક જ મેરી છે અને એક જ રહેશે. બીજી મેરી તૈયાર કરવી મુશ્કેલ છે!'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પદ્મવિભૂષણ પ્રાપ્ત કરનારી અને છ વાર વર્લ્ડચૅમ્પિયન બનનારી મેરી કોમ સાથે તમે વાત કરો ત્યારે આવું કંઈક સાંભળવા મળે. અને પછી હસી પડે. આત્મવિશ્વાસથી ભરપૂર મેરી કોમને લાગે છે સર્વશક્તિમાન તેને બહુ ચાહે છે અને તેથી જ તે વિશેષ બની શકી છે અને કુદરતી રીતે જ ઉત્તમ બોક્સર બની શકી છે. \n\n37 વર્ષની ઉંમરે સાત વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે, ઑલિમ્પિકમાં કાંસ્ય મેળવ્યો છે (ઑલિમ્પિક મડલ મેળવનારી પ્રથમ અને એકમાત્ર બૉક્સર) અને એશિયન તથા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.\n\nમોટા ભાગના મેડલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેરી કોમ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન\\nસારાંશ: છ વખત વર્લ્ડ ઍમેચ્યૉર બૉક્સિંગ ચૅમ્પિયન બનનારાં એકમાત્ર મહિલા છે. બૉક્સિંગમાં ઑલિમ્પિક-મેડલ જિતનાર એકમાત્ર ભારતીય મહિલા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેરી કોમને સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે નીમવામાં આવ્યાં છે.\n\nવર્લ્ડ ઑલિમ્પિક્સ ઍસોસિયેશને તેમનાં નામની આગળ 'OLY' વિશેષણ લગાવી તેમનું સન્માન કર્યું છે.\n\nમેરી કોમ કહે છે, \"શરુઆતથી જ મને રમવાનું પસંદ હતું. હું મારા શહેરમાં ફૂટબૉલ રમનારી એકમાત્ર છોકરી હતી. હું છોકરાઓ સાથે ફૂટબૉલ રમનારી એકમાત્ર છોકરી હતી. લોકો મને ચીડવતાં, પણ હું દલીલ કરતી કે હું કેમ ન રમી શકું અને રમવા માટે લડતી હતી.\"\n\nશૂટ ઍડિટ : પ્રેમ ભમિનાથન અને નેહા શર્મા રિપોર્ટર : ઋજુતા લૂકટુકે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેલબર્ન ટેસ્ટ : 40 વર્ષમાં પહેલી વખત સળંગ બે વિજય, સિરીઝમાં 2-1થી આગળ\\nસારાંશ: મેલબોર્ન ખાતે આયોજિત બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી મેચ ભારતે યજમાન ઑસ્ટ્રેલિયાને 137 રને પરાજય આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોક્સિંગ ડે પર શરૂ થયેલી ટેસ્ટ મેચના પરિણામ બાદ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે તેઓ ફાઇનલ મેચ માટે તૈયાર છે. જ્યારે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટીમ પાઈને હતાશા વ્યક્ત કરી છે. \n\nઆ સાથે લગભગ ચાલીસ વર્ષ જૂના રેકર્ડની ભારતે બરાબરી કરી છે, જ્યારે ભારત સળંગ બે ટેસ્ટ મેચ જીત્યું હોય. \n\nઇશાંત શર્મા અને શમીએ 2-2 વિકેટ ઝડપી, જયારે ગુજરાતી બૉલર જસપ્રીત બુમરાહે મેચમાં સૌથી વધુ નવ વિકેટ (86 રન) ખેરવી.\n\nબુમરાહને 'પ્લેયર ઑફ ધ મેચ'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. \n\nચોથી અને અંતિમ ટેસ્ટ મેચ જાન્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેલેનિયા ટ્રમ્પ વાઇટ હાઉસના ઐતિહાસિક વૃક્ષને કેમ કપાવી રહ્યાં છે?\\nસારાંશ: અમેરિકાના વાઇટ હાઉસમાંનું લગભગ 200 વર્ષ જૂનું ઐતિહાસિક વૃક્ષ થોડા દિવસમાં કાપી નાખવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના વાઇટ હાઉસમાંનું ઐતિહાસિક જેક્સન મંગોલિયા વૃક્ષ\n\nવર્ષ 1829થી 1837 સુધી અમેરિકાના પ્રમુખપદે રહેલા એન્ડ્ર્યુ જેક્સને તેમની પત્નીની સ્મૃતિમાં આ જેક્સન મંગોલિયા વૃક્ષ રોપ્યું હતું. \n\nઆ વૃક્ષ ઘણી બાબતોમાં વિશિષ્ટ છે. \n\nઆ વૃક્ષની છાયામાં ઘણા ઐતિહાસિક કાર્યક્રમો યોજાયા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવર્ષ 1928થી 1988 સુધી 20 અમેરિકન ડોલરના મૂલ્યની નોટ પર પણ આ વૃક્ષનું ચિત્ર છાપવામાં આવતું હતું. \n\nજોકે જાણકારો માને છે કે એ વૃક્ષની હાલત હવે ખરાબ થઈ ગઈ છે. તેથી સલામતીનું જોખમ છે. \n\nઅમેરિકાનાં ફર્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેવાણી : ભાજપ સિવાય બધા મને ટેકો આપશે\\nસારાંશ: સોમવારે રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ગુજરાતના દલિત નેતા જિગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લામાં વડગામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જિગ્નેશ જે એક સમયે કોંગ્રેસ સાથે ચાલ્યો હતો તેના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે\n\nજિગ્નેશ જે એક સમયે કોંગ્રેસ સાથે ચાલ્યો હતો તેના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે. હાલમાં વડગામ બેઠક કોંગ્રેસ પાસે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીબીસી સંવાદદાતા મોહનલાલ શર્માએ જિગ્નેશ મેવાણી સાથે વાતચીત કરી હતી. શર્માએ મેવાણીને રાજકારણમાં પ્રવેશ બદલ અને કોંગ્રેસ સાથે ન ચાલવા સંબંધિત પ્રશ્નો પૂછયા હતા.\n\nવાંચો જિગ્નેશે શું કહ્યું ...\n\nજિગ્નેશ કહે છે અમે મૂળભૂત રીતે આંદોલન કરનારા લોકો છીએ અને શેરીઓનું યુદ્ધ અમને ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેવાણી: ભાજપમાં જોડાવા કરતા સાબરમતીમાં કૂદી જઉં\\nસારાંશ: ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર બાદ દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણી પણ કૉંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે તેવી અફવાઓ વચ્ચે મેવાણીએ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં ખાસ ચર્ચા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'આ ચૂંટણી પૂરતો તો હું કોઇ પણ પક્ષમાં જોડાવાનો નથી'\n\nબીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને સાગર પટેલ સાથેની વાતચીમાં જિગ્નેશે જણાવ્યું હતું કે આ ચૂંટણી (2017ની વિધાનસભા ચૂંટણી) પૂરતા કોઈ પણ પક્ષ સાથે તેઓ જોડાઈ નથી રહ્યાં.\n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ પર વાચકોએ જિગ્નેશને બહોળા પ્રમાણમાં પ્રશ્નો પૂછ્યા હતા.\n\nલોકો જાણવા માગતા હતા કે શું જિગ્નેશ ખરેખર કૉંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે? જો કૉંગ્રેસમાં ના જોડાઈ રહ્યા હોય તો કયા પક્ષમાં જઈ રહ્યા છે? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલોકોના પ્રશ્નો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેવાણીએ સુરક્ષા માગી છે ત્યારે 'X', 'Y', 'Z' કેટેગરીની સુરક્ષાનું A to Z\\nસારાંશ: દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય માહોલ ગરમાયો છે. ધમકીને પગલે જિજ્ઞેશને 'Y' કક્ષાની સુરક્ષા આપવાની માગણી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે એ સવાલ થાય કે સરકાર કેવી રીતી, કોને, શા માટે, અને કેટલા પ્રકારની સુરક્ષા આપે છે. \n\nસુરક્ષા માટેની અરજી કર્યા બાદ સૌપ્રથમ સુરક્ષા એજન્સી અરજીને આધારે તપાસ કરે છે ત્યારબાદ આગળ કાર્યવાહી કરે છે. \n\nસાથે જ ધમકીની ગંભીરતને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો, ઘટાડો, સુરક્ષા ચાલુ રાખવી કે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. \n\nસુરક્ષા કક્ષાના પ્રકાર: \n\n'X' કક્ષાની સુરક્ષા\n\nઆ કેટેગરી અંતર્ગત અરજી કર્યા બાદ સામાન્ય રીતે એક હથિયારધારી પોલીસકર્મી આપવામાં આવે છે. જે 24 કલાક સુરક્ષા પૂરી પાડે છે. \n\nઆ કેટેગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેવાણીનો કાર્યક્રમ રદ કરાતા એચ.કે. કૉલેજના આચાર્ય અને ઉપાચાર્યનાં રાજીનામાં\\nસારાંશ: \"સ્વતંત્રતા એ મારે મન મહાન મૂલ્ય છે અને એની સાથે બાંધછોડ હું ન કરી શકું\" આ શબ્દો છે એચ.કે. આર્ટસ કૉલેજના આચાર્ય પદેથી રાજીનામું આપનારા પ્રોફેસર હેમંતકુમાર શાહના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાર્ષિકોત્સવમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરી અંગે વિવાદ થતાં એચ. કે. આર્ટસ કૉલેજના આચાર્ય અને ઉપાચાર્યે રાજીનામું ધરી દીધું છે. \n\nઅર્થશાસ્ત્રના પ્રોફેસર અને જાહેરજીવનના અગ્રણી હેમંતકુમાર શાહે એમની જ કૉલેજના પૂર્વ વિદ્યાર્થી અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મહેમાનપદે થનારા વાર્ષિકોત્સવ કાર્યક્રમ માટે ટ્રસ્ટૅ હોલ ન ફાળવતા રાજીનામું આપી દીધું છે. \n\nપ્રોફેસર હેમંતકુમાર શાહની સાથે કૉલેજના ઉપાચાર્ય મોહનભાઈ પરમારે પણ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.\n\nપ્રોફેસર શાહે રાજીનામા પત્રમાં લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેહુલ ચોકસી ઍન્ટિગુઆના નાગરિક કેવી રીતે બન્યા હતા?\\nસારાંશ: કેરેબિયન દેશ ઍન્ટિગુઆ ભારતમાંથી આર્થિક મામલે ગેરરીતિ આચરીને ત્યાં સ્થાયી થયેલા હીરાના વેપારી મેહુલ ચોકસીનું નાગરિકત્વ રદ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેહુલ ચોકસી\n\nપીટીઆઈના અહેવાલ મુજબ ઍન્ટિગુઆના વડા પ્રધાને કહ્યું છે કે મેહુલ ચોકસીનું નાગરિકત્વ રદ થઈ શકે છે. \n\nવડા પ્રધાન ગૅસ્ટન બ્રાઉને કહ્યું કે મેહુલ ચોક્સી સામેના તમામ કાયદાકીય વિકલ્પો પૂરા થયા બાદ તેમની સરકાર આ પગલું ભરી શકે છે. \n\nઆ વર્ષે જાન્યુઆરીમાં સમાચાર આવ્યા હતા કે 60 વર્ષના મેહુલ ચોકસીએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું હતું અને ઍન્ટિગુઆમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરન્ડર કર્યો હતો. \n\nપીટીઆઈ પ્રમાણે મેહુલ ચોકસીએ નવેમ્બર 2017માં ઍન્ટિગુઆ અને બાર્બુડાનું નાગરિકત્વ લીધું હતું. \n\nહીરા વ્યાપારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મેહુલ ચોક્સી કૌભાંડ કઈ રીતે આચરતા? શું હતી મૉડસ ઑપરેન્ડી?\\nસારાંશ: પંજાબ નેશનલ બૅન્ક સાથે રૂ. 13 હજાર કરોડ કરતાં વધુ કૌભાંડ આચરવાના આરોપી મેહુલ ચોકસીને ડૉમિનિકામાં પકડી લેવામાં આવ્યા છે. ગુરુવારે તેમને ભારતને સોંપી દેવામાં આવશે તેવી વાત થઈ રહી હતી પણ કહાનીમાં નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારોનું કહેવું છે કે મેહુલ ચોકસીને ભારત લાવવા માટેના પ્રયાસમાં ટેકનિકલ અડચણ ઊભી થઈ શકે છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમના વકીલે આરોપ મૂક્યો છે કે તેમનું અપહરણ થયું અને તેઓ ભારતના નહીં પણ એન્ટિગાના નાગરિક છે એટલે એમને ભારતને સોંપી દેવાની વાત ખોટી છે. હાલ તેઓ ડૉમિનિકા પોલીસની કસ્ટડીમાં છે.\n\nઆ પહેલાં તેઓ એન્ટિગામાંથી ગુમ થઈ ગયા છે, એવા સમાચાર આવ્યા હતા.\n\nએન્ટિગાના વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉનનું કહેવું છે કે દેશ છોડીને ચોકસીએ મોટી ભૂલ કરી છે એટલે તેમનો દેશ ચોકસીને પરત નહીં સ્વીકારે અને ડૉમિનિકા ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૉડર્ના કોરોના વૅક્સિન: 95 ટકા મળી સફળતા પણ હજી શું સવાલો બાકી?\\nસારાંશ: અમેરિકન કંપની મૉડર્નાના વૅક્સિન ટ્રાયલના ડેટાના શરૂઆતનાં પરિણામો જણાવે છે કે કોવિડ મહામારી વિરુદ્ધ સુરક્ષા આપનાર નવી વૅક્સિન 95 ટકા સુધી સફળ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા દિવસ પહેલાં જ દવા કંપની ફાઇઝરે પોતાની વૅક્સિન 90 ટકા લોકો પર સફળ રહેવાની જાણકારી આપી હતી.\n\nહવે આશા છે કે આ વૅક્સિન મહામારીનો અંત કરવામાં મદદરૂપ સાબિત થશે.\n\nમૉડર્નાનું કહેવું છે કે આ કંપની માટે એક ઐતિહાસિક દિવસ છે અને તેઓ આગામી અમુક અઠવાડિયાંમાં વૅક્સિનનો ઉપયોગ શરૂ કરવાની અનુમતિ મેળવવા જઈ રહી છે.\n\nજોકે, વૅક્સિન વિશે હજુ સુધી શરૂઆતનો ડેટા જ ઉપલબ્ધ છે અને ઘણા મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળવાનું બાકી છે.\n\nઆ વૅક્સિન કેટલી બહેતર છે?\n\nઆ ટ્રાયલ અમેરિકામાં ત્રીસ હજાર લોકો પર થઈ છે, જેમાં અડધા લોકોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૉડર્ના કોરોના વૅક્સિન: મોટી સફળતા, રસી 95 ટકા લોકો પર અસરકારક\\nસારાંશ: અમેરિકાની વધુ એક દવા બનાવતી કંપની તરફથી સારા સમાચાર મળ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૉડર્ના કંપનીએ કહ્યું છે કે તેના દ્વારા તૈયાર કરાઈ રહેલી રસી 94.5 ટકા સુરક્ષિત હોવાનું પ્રમાણ મળ્યું છે.\n\nઅગાઉ પીફાઇઝર અને બાયોનટેક દ્વારા બનાવાયેલી રહેલી રસીના 90 ટકા સુરક્ષિત હોવાના દાવા થયા છે અને રશિયાની રસી 92 ટકા સુરક્ષિત હોવાનો દાવો થયો છે.\n\nમૉડર્નાએ દાવો કર્યો છે કે તેની રસી થોડા સપ્તાહમાં જ માર્કેટમાં આવવાની સંભાવના છે.\n\nમૉડર્નાએ 30 હજાર લોકો પર પરીક્ષણ કર્યું હતું જેમાં 50 ટકા લોકોને ડબલ ડોઝ આપવામાં આવ્યા હતા, જે પૈકી કેટલાક હાઈ-રિસ્ક લોકો પણ હતાં. જેમનાં પર પરીક્ષણ કરાયું તે સ્વયંસેવક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૉડલે ઢીંગલીને કરાવ્યું સ્તનપાન કરાવતા સોશિયલ મીડિયા પર હંગામો\\nસારાંશ: અમેરિકનાં મૉડલ અને અભિનેત્રી ક્રિસી ટીગને સ્તનપાન કરાવતી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન મૉડલ અને અભિનેત્રી ક્રિસી ટીગન\n\nઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં ટીગન પોતાના બાળક અને દીકરીની ઢીંગલીને પણ સ્તનપાન કરાવી રહી છે.\n\nબે બાળકોની માતા ક્રિસીએ આ તસવીર સાથે લખ્યું છે, ''લૂનાની ઇચ્છા હતી કે હું તેની ઢીંગલીને પણ સ્તનપાન કરાવું અને હવે મને લાગે છે કે મારે જોડિયાં બાળકો છે.''\n\nએક દિવસમાં આ પોસ્ટને ત્રણ લાખ લોકોએ લાઇક કરી હતી અને ટ્વિટર પર તેને 18 હજાર લાઇક્સ મળી હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજોકે, દરેક વ્યક્તિએ તસવીરને હકારાત્મક લીધી નથી. ઘણા લોકોએ તેની ટીકા પણ કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોંઘવારી ભથ્થું : સરકારી કર્મચારીઓ, પેન્શનરોનાં મોંઘવારી ભથ્થાં પર કોરોનાનો કેર\\nસારાંશ: કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈની વચ્ચે ભારત સરકારે હાલના દરે કર્મચારીઓ અને પેન્શનરોને મળવાના ડિયરનેસ અલાઉન્સ (ડીએ)નો વર્તમાન દર કેટલાક સમય માટે રોકવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારની આ જાહેરાત મુજબ દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થાંનો દર વધારવામાં નહીં આવે અને જૂનો દર જ ચાલુ રહેશે. \n\n\n\n\n\n\n\n\n\n\n\nસરકાર દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્ર અનુસાર કોવિડ-19ના કારણે પેદા થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે કે જુલાઈ 2021 સુધી કર્મચારીઓને મળનારું મોંઘવારી ભથ્થુ અને પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થું વર્તમાન દરો પ્રમાણે નહીં પરંતુ જૂનાં દરો મુજબ જ આપવામાં આવશે. \n\n\n\nવિસ્તૃત ડેટા\n\n\n\n *દર લાખની વસતિદીઠ મૃત્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોંઘવારીમાંથી રાહત મેળવવા હજુ થોડા મહિના રાહ જોવી પડશે\\nસારાંશ: વ્યક્તિનાં હાથમાં જે કંઈ આવક આવે તે આવક ભલે એક સરખી જ રહે પણ એ રકમમાંથી શું ખરીદી શકાશે? એટલે કે એની ખરીદશક્તિનો આધાર, જેને આપણે સાદી ભાષામાં 'મોંઘવારી' તરીકે ઓળખીએ છીએ તે 'ફુગાવાના દર' પર રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો ફુગાવાનો દર વધે, તો રૂપિયાની ખરીદશક્તિ ઘટતી જાય અને એથી ઊલટું જો ફુગાવાનો દર ઘટે તો રૂપિયાની ખરીદશક્તિ વધતી જાય. \n\nદુનિયામાં એવો એક પણ દેશ નથી જ્યાં ભાવવધારો ના થતો હોય, ભાવવધારો સતત અને સાર્વત્રિક થાય ત્યારે એને 'ફુગાવા' તરીકે ઓળખવામાં આવે છે. \n\nનાણાંના પુરવઠામાં વધારો થાય ત્યારે ફુગાવાજન્ય પરિબળોને વેગ મળે છે. નાણાકીય ફુગાવો એ ફુગાવાનો પ્રથમ તબક્કો છે. નાણાંનો પુરવઠો વધે તો સ્વાભાવિક રીતે સેવાઓની કિંમતમાં વધારો થાય છે. \n\nપણ જ્યારે ચીજવસ્તુઓની એકદમ અછત ઊભી થાય અથવા એના ઉત્પાદન માટે લાગતી ચીજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોઘલ બાદશાહ ઔરંગઝેબ કેટલા અંધશ્રદ્ધાળુ હતા?\\nસારાંશ: અમેરિકાના એક ઇતિહાસકાર ઑડી ટ્રશ્કી કહે છે કે તમામ મોઘલ બાદશાહ કરતાં ઔરંગઝેબ આલમગીરમાં તેમને ખાસ દિલચસ્પી હોવાનું કારણ વિશ્વભરમાં આ બાદશાહ વિશે ફેલાયેલી ગેરસમજ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોઘલ અને મરાઠા ઇતિહાસ પર કેટલાક ગ્રંથ લખનારા જાણીતા ઇતિહાસકાર સર જાદૂનાથ સરકારે ઔરંગઝેબને પોતાના દૃષ્ટિકોણથી વર્ણવ્યા, તો જવાહરલાલ નહેરુએ તેમના દૃષ્ટિકોણથી.\n\nવળી, શાહિદ નઇમે પણ આ બાદશાહના ધર્મ પર જરૂર કરતાં વધુ ભાર મૂક્યો.\n\nજોકે, 'ઔરંગઝેબ ધી મેન ઍન્ડ ધી મિથ' નામના પુસ્તકના લેખિકા ઑડ્રી ટ્રશ્કીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો સહિષ્ણુતાના મામલે વાત કરીએ, તો ઇતિહાસના તમામ શાસકો અસહિષ્ણુ જ રહ્યા છે.\n\nતેમનું કહેવું છે કે, ઔરંગઝેબ વિશે ફેલાયેલી ગેરસમજ-ગેરમાન્યતાઓ વધુ હોવાથી વર્તમાન સમયમાં તેને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોઝામ્બિક : 'મારી આંખ સામે મારા પુત્રનું માથું કાપી દીધું'\\nસારાંશ: એક ટોચની સહાય એજન્સીએ જણાવ્યું છે કે આફ્રિકન દેશ મોઝામ્બિકમાં બાળકોનાં શિરચ્છેદ કરવામાં આવી રહ્યાં છે. એજન્સી અનુસાર મોઝામ્બિકના કાબો ડેલગાડો વિસ્તારમાં આ થઈ રહ્યું છે. એજન્સીનો દાવો છે કે કેટલાંક 11 વર્ષથી નાનાં બાળકોનાં શિરચ્છેદ કરવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોઝામ્બિકના કાબો ડેલગાડો વિસ્તારમાં બાળકોના શિરચ્છેદ કરવામાં આવી રહ્યાં છે\n\nએક માતાએ 'સેવ ધ ચિલ્ડ્રન' એનજીઓને જણાવ્યું કે તેમણે તેમના 12 વર્ષના બાળકનું માથું કપાતું જોયું છે. જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે તેઓ પાસે જ તેમનાં બીજાં બાળકો સાથે સંતાઈ ગયાં હતાં.\n\n2017માં મોઝામ્બિકમાં બળવા શરૂ થયા છે, જેમાં અત્યાર સુધી 2500થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે અને સાત લાખ લોકોને દેશ છોડી ભાગવું પડ્યું છે.\n\nઆ હિંસા પાછળ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ઉગ્રવાદી કાબો ડેલગાડોનો હાથ છે.\n\n'સેવ ધ ચિલ્ડ્રન'એ પોતાના અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોઝામ્બિક : એક એવું એરપોર્ટ જ્યાં નથી વિમાનો કે નથી મુસાફરો!\\nસારાંશ: મોઝામ્બિક એરપોર્ટ શહેરનું સૌથી વધુ વ્યસ્ત સ્થળ બની શક્યું હોત. તેની ક્ષમતા દર વર્ષે 5 લાખ મુસાફરો સફર કરી શકે એટલી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આ એરપોર્ટમાં કોઈ ડિપાર્ચર લાઉન્જ નથી. સામાન લેવા કોઈ લાઇન નથી. કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી અને રાહ જોનારા મુસાફરો નથી.\n\nભ્રષ્ટાચારમાં વ્યસ્ત બ્રાઝિલની કંપની ઓડેબ્રેક્ટે તેનું નિર્માણ કર્યું છે.\n\nપબ્લિક બૅંકે તેમાં નાણાં રોક્યા છે. આશા હતી કે એરપોર્ટથી આ વિસ્તારને ફાયદો થશે.\n\nપરંતુ મોઝામ્બિક-બ્રાઝિલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે એટલે આ એરપોર્ટ ભૂતિયું બની ગયું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોટર વિહિકલ ઍક્ટ : ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો, કઈ બાબત માટે કેટલો દંડ?\\nસારાંશ: મંગળવારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવા મોટર વિહિકલ ઍક્ટની જોગવાઈઓને સ્વીકારી છે, જે 16મી સપ્ટેંબરથી લાગુ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલાં દંડની જોગવાઈઓને ઘટાડીને લાગુ કરી છે. \n\nરાજ્યમાં લાગુ થયેલી નવી જોગવાઈઓ બાદ દંડની રકમ અગાઉ કરતાં બેથી પાંચ ગણી વધી જશે. \n\nજો, વાહનચાલક પાસે જરૂરી ડૉક્યુમૅન્ટની ડિજિટલ લૉકરમાં સોફ્ટ કૉપી હશે તો તેને માન્ય ગણવામાં આવશે. \n\nરાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 'આ કાયદો છે અને તે રાજનેતા કે વીઆઈપી સહિત તમામને લાગુ પડશે.'\n\nરોજિંદી બાબતોમાં દંડની જોગવાઈઓ\n\nગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દંડ અંગેની વિગતો આપી હતી. \n\nહેલ્મેટ વગર વાહન ચલાવવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોટા ઘટાડા બાદ ભારતીય બજારોની રિકવરી\\nસારાંશ: એક મોટા ઘટાડા બાદ ભારતીય શેરબજારોએ મોટી રિકવરી કરી લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારના ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 561 પોઇન્ટ ઘટીને (-1.61%) અને એનએસઈ નિફ્ટી 168.20 પોઇન્ટ (-1.58%) ઘટીને બંધ થયો હતો. \n\nસોમવારે અમેરિકન શેરબજાર ડાઉ જોન્સ 1175 પૉઇન્ટના ઘટાડા સાથે બંધ થયું. વર્ષ 2008ના નાણાંકીય સંકટ બાદ નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો હતો. \n\nઆ ઘટાડાની કથિત અસર ભારતના શેરબજારો પર પણ પડી હોવાનું જણાય છે. \n\nમંગળવાર સવારે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 1000 પોઇન્ટ નીચે ખૂલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો સૂચકાંક નિફ્ટી 400 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો.\n\nડાઉ જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોટેરા સ્ટેડિયમ : જાણો ભારતના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ વિશે\\nસારાંશ: અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ શરુ થશે. આ ડે-નાઇટ ટેસ્ટ મૅચ હશે. નવું સ્ટેડિયમ બન્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ મૅચ રમાવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ\n\nભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ મૅચ પણ મોટેરા સ્ટડિયમમાં રમાશે અને તે બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મૅચ પણ રમશે.મોટેરા સ્ટેડિયમ જેને સરદાર પટેલ સ્ટેડિયમ કહેવામાં આવે છે તે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેની દર્શક ક્ષમતા એક લાખ 10 હજારની છે.\n\n'ધ ફાયનાનશીયલ એક્સ્પ્રેસ' અનુસાર 1982માં 50 ઍકર જગ્યામાં મોટેરા સ્ટેડિયમમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 54000 લોકોની હતી. આ સ્ટેડિયમ રૅકર્ડ નવ મહિનાના સમયમાં તૈયાર થઈ હતી.\n\nસ્ટેડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL-14ની આ ધુરંધર ટીમો લેશે ટક્કર\\nસારાંશ: બૉર્ડ ઑફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનનું શિડ્યૂલ જાહેર કરાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ\n\nઆ વખત અમદાવાદ, બેંગ્લુરૂ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં IPLના તમામ મુકાબલા યોજાવાના છે. જે પૈકી IPLની ફાઇનલ અને પ્લેઑફ મૅચો સહિત 12 મૅચો અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.\n\nIPL-14ની પ્રથમ મૅચ નવમી એપ્રિલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. \n\nતાજેતરમાં જ બે ટેસ્ટ મૅચોમાં ઇંગ્લૅન્ડની ટીમ સામે અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ભારતીય ક્રિકેટ ટીમ મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોડાસામાં દલિત યુવતી પર કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ મોડી કેમ નોંધાઈ?\\nસારાંશ: ગુજરાતના મોડાસામાં દલિત યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર અને બાદમાં કથિત હત્યાના મામલે ચકચાર જામી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમોડાસામાં રહેતાં એક દલિત યુવતી પહેલી જાન્યુઆરીએ ગુમ થયાં બાદ પાંચ જાન્યુઆરીએ તેમનો મૃતદેહ મળ્યો. \n\nઆ કેસની ફરિયાદ પોલીસે 7 જાન્યુઆરીએ નોંધી હતી. જોકે ત્યાં સુધી આખા રાજ્યમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળ્યો હતો.\n\nબીબીસી ગુજરાતીએ જ્યારે આ ઘટનાનો ભોગ બનનાર યુવતીના પરિવાર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તેમનો આક્રોશ માત્ર પોલીસ ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓ વિુરુદ્ધ જ નથી, ખુદ પોલીસ વિરુદ્ધ પણ છે.\n\nતેમના મુજબ આ ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં લાગેલી વારને કા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી 2.0 : નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ભારતનો દુનિયામાં ડંકો વાગ્યો કે બદનામી વધી?\\nસારાંશ: મોદી સરકાર-2નું એક વર્ષ પૂરું થવા પર વિદેશનીતિમાં મોદી સરકાર-1ની અપેક્ષાએ કોઈ ફરક આવ્યો છે? અને શું મોદી સરકાર-2નાં વધેલાં ચાર વર્ષમાં કોરોના વાઇરસ મહામારી બાદ દાવો થઈ રહ્યો છે એ પ્રમાણે ભારત વર્લ્ડ પાવર બનીને ઊભરી આવશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ પણ દેશની વિદેશનીતિઓમાં એક વર્ષના ગાળામાં કોઈ મોટો ફેરફાર નથી આવતો. પરંતુ એક વર્ષના સમયમાં કેટલાંક નવાં વલણોને ફંફોસી શકાય છે. \n\nમોદી સરકાર-2ના પહેલા વર્ષનાં વલણ કંઈક આ પ્રકારે રહ્યાં... \n\nઆત્મનિર્ભરતાની વાત\n\nમોદી-2નું એક વર્ષ પૂરું થતાં પહેલાં વડા પ્રધાન મોદીની જીભ પર એક નવો શબ્દ આવવા લાગ્યો, આત્મનિર્ભરતા. તેઓએ 12 મેના રોજ રાષ્ટ્રજોગ સંબોધનના 33 મિનિટના ભાષણમાં આત્મનિર્ભરતા અને આત્મનિર્ભર શબ્દનો 33 વાર ઉપયોગ કર્યો. \n\nઆત્મનિર્ભરતાને સ્વદેશી સાથે સાંકળીને જોવામાં આવે છે. બહારથી આ બદલાતી આર્થિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી : ગોડસેના નિવેદન અંગે પ્રજ્ઞા ઠાકુરને દિલથી માફ નહીં કરી શકું\\nસારાંશ: ભાજપ નેતા અને ભોપાલથી લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, તેમનું નિવેદન વિવાદના વંટોળે ચડ્યું હતું અને તેમની ટીકા થઈ રહી હતી. બાદમાં તેમણે માફી પણ માગી હતી.\n\nન્યૂઝ-24ને આપેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે. \n\nમોદીએ કહ્યું, \"ગાંધી તથા ગોડસે અંગે જે કોઈ ટિપ્પણી થઈ છે તે એકદમ ખરાબ છે, તે વખોડવાપાત્ર તથા નિંદનીય છે. સભ્ય સમાજમાં આ પ્રકારની ભાષા અને વિચારને કોઈ સ્થાન નથી.\"\n\n\"જેમણે આ પ્રકારનાં નિવેદન કર્યાં છે, તેમણે ભવિષ્યમાં 100 વખત વિચાર કરવાની જરૂર છે. બીજું કે તેમણે માફી માગી છે, પરંતુ હું ક્યારેય તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી અને જિનપિંગ શા માટે મળી રહ્યા છે?\\nસારાંશ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે શુક્રવારની અનૌપચારિક મુલાકાત બન્ને દેશોના સંબંધોમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે ભારતના વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વુહાનમાં થશે મુલાકાત\n\nઆ અંગે વિશ્લેષક શશાંક જોશી જણાવે છે કે શું કામ આ અનૌપચારિક વાતચીત થવા જઈ રહી છે. \n\nગત વર્ષે ભારત-ચીન છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલા સીમાના ગંભીર મુદ્દે સામસામે આવી ગયા હતા. અને ચીનમાં સરકારના અંકુશ હેઠળ ચાલતું મીડિયા 'યુદ્ધના એંધાણ'ની ધમકીના સમાચારો આપતું હતું. \n\nબંને દેશો તરફથી સેનાને પણ સીમા પર તૈનાત કરવામાં આવી હતી. \n\nઆ ઘટનાના આઠ જ મહિનામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ મળી રહ્યા છે એ વાત જરા ગળે ઉતરે એવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી અને જિનપિંગની મુલાકાત સકારાત્મક : ભારતનું વિદેશ મંત્રાલય\\nસારાંશ: 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ચીનના વુહાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે તળાવના કિનારે ચાલતાંચાલતાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બન્ને નેતાઓએ નૌકાવિહારનો આનંદ માણ્યો અને ચાની લિજ્જત પણ લીધી.\n\nમોદીની ચીનની મુલાકાત અંગે માહિતી આપવા માટે વિદેશ મંત્રાલયે યોજેલી પત્રકાર પરિષદને ટાંકીને અહેવાલમાં જણાવાયું કે બન્ને નેતાઓ વચ્ચેની આ મુલાકાત બહુ જ સકારાત્મક રહી છે. \n\nજહૉનિસબર્ગમાં વિરોધ પ્રદર્શનમાં ફસાયા ગુજરાતી?\n\n'દિવ્ય ભાસ્કર' દૈનિકના અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકાના જહૉનિસબર્ગ નજીકના ગામોમાં ખેડા-આણંદ જિલ્લાના કેટલાંક યુવકો મુશ્કેલીમાં મુકાયાના અહેવાલો છે. \n\nદક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા કરમાં વધારો કરાતાં ભારે વિરોધ કરાઈ રહ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી અને તોગડિયા દોસ્તમાંથી દુશ્મન કેમ બન્યા?\\nસારાંશ: શનિવારે વિશ્વ હિન્દુ પરિષદમાંથી ઔપચારિક રીતે 'તોગડિયાયુગ'નો અંત આવ્યો. વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે યોજાયેલી ચૂંટણીમાં જસ્ટિસ (રિટાયર્ડ) વિષ્ણુ સદાશીવ કોકજેએ તોગડિયાના વિશ્વાસુ જી. રાઘવ રેડ્ડીને પરાજય આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"સત્તાના મદમસ્તોએ કરોડો હિંદુઓનો અવાજ અને ધર્મને દબાવ્યા છે.\" \n\nમતદાન બાદ તોગડિયાએ વિહિપ છોડી દીધું હતું. તેમણે ખેડૂતો, યુવાનો તથા મહિલાઓ માટે મંગળવારથી અનિશ્ચિતકાલીન અનશન હાથ ધરવાની જાહેરાત કરી હતી. \n\nતોગડિયા 32 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા હતા. \n\nવિશ્વ હિન્દુ પરિષદની બેઠક હરિયાણાના ગુરુગ્રામ ખાતે મળી હતી. જેમાં કુલ 192 પદાધિકારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. \n\nજોકે, સાડા ત્રણ દાયકા પહેલાં અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની શાખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી અને મૈક્રૉંની મૈત્રી ચીન સામે ભારતને મજબૂતી આપશે?\\nસારાંશ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રૉં ચાર દિવસની યાત્રા પર શનિવારે ભારત પહોંચ્યા હતા. મે 2017માં રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત યાત્રા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2016માં ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદ ભારત આવ્યા ત્યારે મહરાષ્ટ્રના જૈતાપુર ખાતે છ પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. \n\nએ મુલાકાત દરમિયાન 36 રફાએલ ખરીદવાની ડીલ પણ થઈ હતી. ભારતમાં આ ડીલ મુદ્દે મોદી સરકાર વિપક્ષના નિશાને છે. \n\nફ્રાન્સ ભારતમાં નવમું સૌથી મોટું રોકાણકાર છે. વર્ષ 2016- '17 દરમિયાન બંને રાષ્ટ્રો વચ્ચે લગભગ 11 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર હતો. \n\nસંરક્ષણ, અવકાશ, સુરક્ષા અને ઊર્જા સહિતના મુદ્દે બંને રાષ્ટ્રો વચ્ચે ઘનિષ્ઠતા વધી રહી છે. \n\nત્યારે એવું માન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી અને મોરારજી દેસાઈ : ગોધરા-નોટબંધી - બે ગુજરાતી PM વચ્ચેની સમાનતા અને તફાવત\\nસારાંશ: 'ગોધરા, મુખ્ય પ્રધાનપદ, વડા પ્રધાનપદ અને નોટબંધી.' દેશના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીની કારકિર્દીમાં આ બાબતોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધશે, ત્યારે દેસાઈની 23મી પુણ્યતિથિની ઉજવણી થતી હશે.\n\nબંને વડા પ્રધાનનાં વ્યક્તિગત અને રાજકીય જીવન પર નજર કરીએ તો તેમની વચ્ચે અનેક સમાનતા જોવા મળે છે, જોકે તફાવત પણ ઓછા નથી.\n\nબીબીસી ગુજરાતીના જયદીપ વસંતે બંને વડા પ્રધાનની કારકિર્દીને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ સાથે વાત કરી અને બંને નેતાઓનાં વ્યક્તિત્વ વિશે જાણવાનો પ્રયાસ કર્યો.\n\nગોધરા અને ગોધરાકાંડ \n\nગોધરાકાંડને પગલે ગુજરાતમાં હુલ્લડો ફાટી નીકળ્યાં, જેમાં સેંકડો લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી અને રાહુલમાં જીતની સ્ટ્રાઇક રેટ કોની વધારે?\\nસારાંશ: ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ. બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ELECTION COMMISSION OF INDIA ની માહિતીના આધારે જ પરિણામ આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Overall lead in seats\n\nKUTCH\n\nSOUTH\n\nNORTH\n\nCENTRAL\n\nSAURASHTRA\n\nPlease wait while we fetch the data\n\nગુજરાત વિધાનસભાની હાઇવોલ્ટેજ ચૂંટણીનું આજે પરિણામ આવ્યું. જેમાં ભાજપ 99 બેઠકો સાથે બહુમતીમાં છે. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી છે. \n\nગુજરાત અને દેશ, વિદેશના તમામ સમાચારો સાથે અમે તમને સતત માહિતગાર કરતા રહીશું. \n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીએ વાચકો પાસે સચોટ પરિણામો પહોંચાડ્યા. વાચકો પણ અમારી સાથે જોડાયેલા રહ્યા ત્યારે અમે વાચકોનો આભાર માનીએ છીએ. \n\nતમે આ રીતે જ અમારી સાથે સતત જોડાયેલા રહેશો એવી અપેક્ષા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી એ કહ્યું એમ ગાંધીએ 'કોંગ્રેસ મુક્ત' ભારતની વાત કરી હતી?\\nસારાંશ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદ જોગ સંબોધન અંગે આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ વાળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિલકુલ લડાયક જુસ્સામાં આવી ગયા : વક્તૃત્વની સઘળી કળાકામગીરી સમેત એમની જે એક આક્રમક મુદ્રા પ્રગટ થઈ, ખાસ કરીને કૉંગ્રેસને ધ્વસ્ત અને ભારતને કૉંગ્રેસમુક્ત કરવાની રીતે, એ જોતાં સાફ જણાઈ આવ્યું કે તેઓ 2019નું બ્યુગલ બજાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત વિધાનસભામાં, ચૂંટણી મોરચે બાલ બાલ બચી ગયા છતાં લાગેલો ઝાટકો સ્વાભાવિક જ મોટો છે. \n\nરાજસ્થાનમાંથી લોકસભાની બે બેઠકો પરની ચૂંટણીની કળ હજું હમણાં જ ખોઈ છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર અને ફુલપુરથી માંડીને અન્ય રાજ્યોમાં મળીને લોકસભાની સાત પેટાચૂંટણી આવવામાં છે. \n\nરાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને હરિયાણા એ છે રાજ્યોમાં એણે એન્ટી-ઈન્કમ્બન્સીનો સામનો કરવો રહેશે.\n\nશિવ સેના, તેલુગુ દેશમ અને અકાલી દળ ઓછેવત્તે અંશે એનડીએ સાથે રહેવા છતાં કંઇક અંતર બનાવી રહ્યા છે.\n\nતમને આ પણ વાંચવુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી કહ્યું, 'દેશની અંદર અને બહાર લોકો એક ભારતથી ડરે છે, આ ડર સારો છે'\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં લોકોને ભારતની વિદેશ નીતિનો પરિચય થઈ ગયો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયા ટુડેના કાર્યક્રમમાં બોલતા મોદી\n\nદિલ્હીમાં ઇન્ડિયા ટુડે કૉન્કલેવમાં મોદીએ કહ્યું કે આજનું ભારત નવું ભારત છે. બદલાયેલું ભારત છે. અમારા માટે એક-એક વીર જવાનનું રક્ત અનમોલ છે.\n\nતેમણે કહ્યું, \"આજનું ભારત નિડર છે, નિર્ભિક અને નિર્ણાયક છે.\"\n\n\"દેશ સવા સો કરોડ ભારતીયો સાથે આગળ વધી રહ્યો છે ભારતીયોની એકતાએ દેશની અંદર અને બહાર દેશ વિરોધી લોકોમાં ડર પેદા કર્યો છે.\"\n\nતેમણે કહ્યું કે આ ડર સારો છે. જો દુશ્મનમાં ભારતના આક્રમણનો ડર હોય તો એ ડર સારો છે. \n\n\"જયારે 'મામા' બોલવાથી મોટા-મોટા પરિવાર બોખલાઈ જાય ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી કેમ હાર્યા? એ જણાવતા 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના આર્ટિકલની હકીકત\\nસારાંશ: સોમવારે જ્યારે કૉંગ્રેસના ત્રણ મુખ્ય મંત્રીઓએ પોતાનાં રાજ્યોના શપથ ગ્રહણ કર્યા, ત્યારે કેટલાક દક્ષિણ પંથી વલણ ધરાવતાં ફેસબુક પેજ અને ગ્રૂપ પર એક લેખ શૅર કરાઈ રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમાં દાવો કરાયો હતો કે અમેરિકન અખબાર 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં ભારતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું વિવેચન કરી મુખ્ય કારણોની યાદી બનાવાઈ છે. \n\nએ યાદી અનુસાર દર્શાવાયું હતું કે આખરે કયાં કારણોને લીધે આ ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો. \n\nશૅર કરાઈ રહેલા આર્ટિકલ અનુસાર ન્યૂ યોર્ક ટાઇમ્સે ભારતીય મતદારોની માનસિક્તા જાણવા પ્રયાસ કર્યો અને જણાવ્યું કે મોદી સરકારે આ પરિણામ પરથી શો બોધપાઠ લેવો જોઈએ. \n\nઆ 'લેખ' તસવીરો અને ટૅક્સ્ટ સાથે અંગ્રેજી સહિત હિંદીમાં પણ પોસ્ટ કરાયો છે. ઉપરાંત તેને વૉટ્સઍપ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી દ્વારા કેનેડાના PM ટ્રુડોની અવગણના પાછળ સત્ય શું?\\nસારાંશ: કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો તેમના પરિવાર સાથે ભારતમાં એક અઠવાડિયાની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને આવકારવા માટે ભારતના પીએમ નરેન્દ્ર મોદી નહોતા પહોંચ્યા. \n\nત્યારથી એ વાતે જોર પકડ્યું છે કે શું ભારતમાં કેનેડાના વડાપ્રધાનની અવગણના થઈ રહી છે?\n\nજસ્ટીન ટ્રુડોને આવકારવા માટે કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત પહોંચ્યા હતા. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત એરપોર્ટ પર જઈને જુદાજુદા દેશોના નેતાઓને આવકાર્યા છે. તેમની ભેટીને આવકારવાની અદા તો પ્રખ્યાત છે.\n\nભારતીય અને વિદેશી મીડિયામાં આ વિશે ઘણી ચર્ચા શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાનો મત આપ્યા.\n\nઆ વર્ષે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા કેવી રીતે બનાવશે?\\nસારાંશ: 'પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્થિક સર્વેક્ષણ 2018-19નો મૂળ સંદેશ બજેટનું પણ મુખ્ય વાક્ય બની ગયું અને હવે મોદી 2.0ના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આર્થિક રણનીતિનું પણ.\n\nજોકે આ કોઈ પહેલી વાર નથી, જ્યારે આર્થિક સર્વેક્ષણનું મુખ્ય વાક્ય સામાન્ય બજેટમાં મુખ્ય હોય. યાદ કરો 'જૈમ'ને.\n\nઆર્થિક સર્વૅક્ષણ 2014-15માં દરેક આંખનું આંસુ લૂછવાના સમાધાનના રૂપમાં 'જૈમ' એટલે JAMની વાત કરાઈ હતી.\n\n'જે'નો અર્થ જનધન ખાતું અને 'એ'નો અર્થ આધારકાર્ડ અને 'એમ'નો અર્થ મોબાઇલ ફોન કનેક્શન.\n\n2015-16ના સામાન્ય બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ 'જૈમ'ના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી બિહારમાં શૌચાલય અંગે ખોટું બોલ્યા કે કાચું કાપ્યું?\\nસારાંશ: દરરોજ, ચોવીસેય કલાક, દરેક મિનિટ, દરેક સેકન્ડ કામ ચાલે તો પણ એક અઠવાડિયામાં વધુમાં વધુ કેટલા શૌચાલયોનું નિર્માણ થઈ શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ચંપારણ્ય સત્યાગ્રહ શતાબ્દિ વર્ષના સમાપન સમારંભ' સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો જવાબ આપ્યો. \n\nમોતીહારી ખાતે વડાપ્રધાન મોદીએ કહ્યું, \"ગત સપ્તાહે બિહારમાં આઠ લાખ પચાસ હજાર શૌચાલયોનું નિર્માણ થયું.\"\n\nએક અઠવાડિયામાં સાત દિવસ હોય. એક દિવસના 24 કલાકના હિસાબે કુલ 168 કલાક. \n\nવડાપ્રધાનના દાવા મુજબ નિર્માણ થયું હોય તો એનો મતલબ એ થયો કે દર કલાકે 5059 શૌચાલયોનું નિર્માણ થયું. \n\nમતલબ કે દર મિનિટે 84 શૌચાલયનું નિર્માણ થયું હોય. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસત્ય શું છે?\n\nબિહાર સરકારના કહેવા પ્રમાણે, ગત એક સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી બોલ્યા : ટેકાના ભાવમાં વર્ષો સુધી છેતરપિંડી કરાઈ, હવે ભ્રમ ફેલાવાઈ રહ્યો છે\\nસારાંશ: વડા પ્રધાન મોદીએ સોમવારે નેશનલ હાઇવ નંબર 19 પર પ્રયાગરાજ-વારાણસીને જોડનારા છ લેનના હાઇવેનું ઉદ્ઘાટન કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને આ પ્રસંગે ખેડૂતોના વિરોધ પ્રદર્શન વિશે પણ વાત કરી હતી. \n\nતેમણે કહ્યું, \"ખેડૂતોના નામ પર મોટી મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હતી. પરંતુ તેઓ ખુદ માનતા હતા કે 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા ખેડૂતો સુધી પહોંચે છે. એટલે કે યોજનાઓના નામે છેતરપીંડી.\"\n\n\"ટેકાના ભાવ તો જાહેર થતા હતા પરંતુ ટેકાના ભાવે ખરીદી બહુ ઓછી કરવામાં આવતી હતી. વર્ષો સુધી ટેકાના ભાવને લઈને છેતરપિંડી કરવામાં આવી.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવડા પ્રધાનના ભાષણની મુખ્ય વાતો \n\nસીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીથી બીમાર થવાનો દાવો કરનાર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી મૉડલ છે, એક હીરો છે : જસ્ટિસ મુકેશ શાહ\\nસારાંશ: જસ્ટિસ મુકેશ રસિકભાઈ શાહ પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે. 12 ઑગસ્ટ રવિવારના રોજ બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિકે તેમને રાજભવનમાં શપથ લેવડાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મુકેશ રસિકભાઈ શાહ\n\nઆ પૂર્વે જસ્ટિશ શાહ ગુજરાત હાઈકોર્ટ માં જજ હતા. વર્ષ 1982માં ગુજરાત હાઈકોર્ટ માં તેમણે વકીલાત શરૂ કરી હતી. \n\nવર્ષ 2004માં જજ બન્યાના એક વર્ષ બાદ તેઓ કાયમી જજ બન્યા.\n\nપટનાના સ્થાનિક પત્રકાર નીરજ પ્રિયદર્શીએ જસ્ટિસ શાહને તેમની પ્રાથમિકતાઓ અને જ્યુડિશિયલ કારકિર્દી વિશે વ્યાપક વાતચીત કરી.\n\nસવાલ: 1982થી ગુજરાત હાઈકોર્ટ થી તમે વકીલાતની શરૂઆત કરી. બાદમાં એડિશનલ જજ બન્યા અને હવે ચીફ જસ્ટિસ બન્યા છો. એક વકીલથી લઈ ચીફ જસ્ટિસ બનવા સુધીનો સંઘર્ષ કેવા રહ્યો?\n\nજસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી રાષ્ટ્રજોગ સંબોધન : આત્મનિર્ભર ભારત શક્ય છે કે હથેળીમાં હીરા દેખાડાય છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો 'આત્મનિર્ભર ભારત\"નો મંત્ર આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાનનું \"આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહ્વાન,\" માત્ર કોરોના સંકટનો સામનો કરવા માટેનું નહીં, પણ ભવિષ્ય માટે ભારતના પુનઃનિર્માણનું છે એમ પક્ષના આંતરિક મૅમોમાં જણાવાયું હતું. \"ભારતનું ભાવિ સુરક્ષિત\" કરવા માટેનું આ પગલું છે તેમ પણ જણાવાયું હતું. \n\nમંગળવારે તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું, તેમાં વારંવાર આત્મનિર્ભર થવાના સંકલ્પ અને તેને સાકાર કરવા માટેના ઉલ્લેખો કર્યા હતા. ધીરે-ધીરે નહીં, પણ 20 લાખ કરોડના પૅકેજ સાથે એક \"લાંબી છલાંગ\" લગાવીને તેને હાંસલ કરવાની વાત તેમણે કરી. \n\nસ્વદેશી નહીં આત્મનિર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી વારાણસી બેઠક પરથી જ લડશે, 26 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે : અમિત શાહ\\nસારાંશ: ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ લડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે એમ પણ કહ્યુ કે નરેન્દ્ર મોદી 26 એપ્રિલના રોજ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. આ અગાઉ તેઓ 25 એપ્રિલે વારાણસીમાં રોડ શોમાં પણ હાજરી આપશે. \n\nવારાણસીમાં નરેન્દ્ર મોદીની ઉમેદવારી વખતે સુખબીર સિંહ બાદલ, નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે અને એનડીએના ઉમેદવારો હાજર રહેશે એમ પણ અમિત શાહે જણાવ્યું છે. \n\nસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત અવમાનનાની નોટિસ ફટકારી \n\nરફાલ મામલે સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને અપરાધિક અવમાનનાની નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 30 એપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી વિશે થરુરે વાપરેલો શબ્દ 'Floccinaucinihilipilification'નો અર્થ શો થાય?\\nસારાંશ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર તેમની વિશિષ્ટ ઇંગ્લિશ ભાષાશૈલી માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે ટ્વીટ કર્યું હતું તેમાં એક ખૂબ જ લાંબો શબ્દ વાપર્યો હતો. આ શબ્દ છે 'Floccinaucinihilipilification'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nશશી થરુરે જ્યારે પુસ્તક વિશે ટ્વીટ કર્યું ત્યારે તેમણે પુસ્તકની તસવીર સાથે લખ્યું હતું, \n\n\"મારું નવું પુસ્તક, 'ધ પૅરાડૉક્સિયલ પ્રાઇમ મિનિસ્ટર. તેમાં 400 પાનાનાં લખાણ સિવાય Floccinaucinihilipilification પર પણ મારી મહેનત છે.\"\n\nખરેખર તેમણે વડા પ્રધાન મોદી પર એક પુસ્તક લખ્યું છે તે પુસ્તક લખવા સંદર્ભે આ શબ્દ પ્રયોજ્યો હતો.\n\nપરંતુ આ શબ્દ મામલે સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો. થરૂર આવા વિશિષ્ટ શબ્દોનો પ્રયોગ કરવામાં માહેર ગણવામાં આવે છે.\n\nઘણી વાર સોશિયલ મીડિયા પર તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી શા માટે વિદેશી મહેમાનોને અમદાવાદ લાવે છે?\\nસારાંશ: જિનપિંગ અને એબે બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમદાવાદના મહેમાન બન્યા, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી રાજનેતાઓને અમદાવાદ શા માટે લઈ આવે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધી આશ્રમમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન તેમના પત્ની સારા તથા મોદી\n\nબુધવારે અમદાવાદમાં મોદી અને નેતન્યાહૂએ સાબરમતી રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.\n\nતે પહેલાં એરપોર્ટથી ભારત અને ઇઝરાયલના વડાપ્રધાનોનો રોડશો યોજાયો હતો. \n\nકંઇક આવી જ રીતે ચીનના વડા શી જિનપિંગ અને જાપાના વડાપ્રધાન શિંજો એબેએ અમદાવાદની સેર કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2014માં અને જાપાનના વડાપ્રધાન શિંજો એબે 2017માં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. \n\nપણ અમદાવાદ જ કેમ?\n\n'મોદી હજુ ગુજરાતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સમર્થક સાગર સાવલિયાએ શા માટે ‘વિકાસ ગાંડો’ કર્યો?\\nસારાંશ: સોશિઅલ મીડિયા પર ચાલેલુ 'વિકાસ ગાંડો થયો છે' સૂત્રે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શાસકપક્ષને બેકફૂટ પર લાવી દીધું હોય તેમ લાગ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"23મી ઓગસ્ટે સાગર સાવલિયાએ ફેસબુક પર પોસ્ટ મૂકી, આ પોસ્ટ વાઇરલ થઈ\n\nજેની સામે સત્તાપક્ષે 'હું વિકાસ છું, હું ગુજરાત છું'નું સૂત્ર મૂક્યું છે. \n\n'વિકાસ ગાંડો થયો છે' એ વાક્યને સોશિઅલ મીડિયામાં વહેતું મૂકનાર યુવાન સાગર સાવલિયા ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સુધી નરેન્દ્ર મોદીના સમર્થક હતા. \n\nએવું શું થયું કે, સાગરને ગુજરાત મોડેલ પર શંકા ઊભી થઈ અને સોશિઅલ મીડિયા પર યુદ્ધ છેડ્યું? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆમ વિકાસ ગાંડો થયો \n\nસાગર સાવલિયા\n\nસાગરનું કહેવું છે કે તેમણે ૨૩ ઓગસ્ટ 2017 ગુજરાત રાજય વાહન વ્યવહાર ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર 2.0 : આ છે નવી સરકારના તમામ પ્રધાનોની યાદી\\nસારાંશ: દિલ્હીના રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ આજે સતત બીજી વખત દેશના 15મા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતના મંત્રીમંડળમાં અમિત શાહને પણ સ્થાન મળ્યું છે. નરેન્દ્ર મોદી તથા રાજનાથસિંહ બાદ અમિત શાહે ત્રીજા ક્રમે શપથ લીધા છે.આ શપથગ્રહણ સમારોહમાં BIMSTEC રાષ્ટ્રોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો મીડિયાના અહેવાલો અનુસાર કાર્યક્રમમાં 6,000 મહેમાનો આમંત્રીત હતા. \n\nબાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ, નેપાળ અને ભૂતાનના પ્રમુખો પણ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા છે. \n\nનિહાળો મોદી સરકારની શપથવિધિ \n\nનરેન્દ્ર મોદી વર્ષ 2014માં પ્રથમ વખત વડા પ્રધાન બન્યા હતા. ભાજપે તેમનો ચહેરો આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર 2.0 : રાજ'કારણ' અને મંત્રીપદનું મૅથેમૅટિક્સ\\nસારાંશ: ગુરૂવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાન બન્યા છે, તેમની સાથે 57 અન્ય મંત્રીઓએ કૅબિનેટ, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમુક અપવાદરૂપ ચહેરાઓને બાદ કરવામાં આવે તો નવું મંત્રીમંડળ જૂની કૅબિનેટનું જ સ્વરૂપ છે. \n\nનવી મોદી સરકારમાં અમિત શાહ, એસ. જયશંકર ઉપરાંત અનુરાગ ઠાકુર, રાવસાહેબ દાનવે, રમેશ પોખરિયાલ, પ્રતાપચંદ્ર સારંગી જેવા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. \n\nલોકસભા ચૂંટણી દરમિયાન પર્ફૉર્મન્સ તથા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને મંત્રીઓ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. \n\nરાજ્યવર્ધનસિંહ રાઠોડ, મેનકા ગાંધી, ઉમા ભારતી, જયંત સિંહા, સુરેશ પ્રભુ, રાધા મોહન સિંહ, જગત પ્રકાશ નડ્ડા અને અનુપ્રિયા પટેલને પડતા મૂકવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર 2.0ના 'મૅન ઑફ ધ મૅચ' અમિત શાહ છે?\\nસારાંશ: 2019ની ચૂંટણી પહેલાં એક વખત અમિત શાહને પૂછવામાં આવ્યું હતું કે શું ભાજપ લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે? શું તેમને મતદારોનો સામનો કરતાં ડર લાગે છે? ત્યારે અમિત શાહે તરત જવાબ આપ્યો હતો કે \"અમે 27મી મે, 2014થી જ 2019ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શેતરંજના શોખીન અમિત શાહને રણનીતિ બનાવીને પોતાના હરીફોને હરાવવામાં આનંદ આવે છે. અમિત શાહનો કામ કરવાનો અંદાજ તેમના 'ટિપિકલ નેતાઓ' કરતાં અલગ છે.\n\nઅનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી અમિત શાહની જીવનકથા 'અમિત શાહ ઍન્ડ ધ માર્ચ ઑફ બીજેપી'માં લખે છે કે \"એક વખત અમેઠીમાં જગદીશપુરના પ્રવાસ સમયે અમિત શાહે છેલ્લી મિનિટે ભાજપના કાર્યકર્તાઓની બેઠક બોલાવી લીધી. આ બેઠક વનસ્પતિ ઘી બનાવનારી એક કંપનીના ગોડાઉનમાં બોલાવાઈ હતી, કેમ કે એ સમયે ત્યાં બીજી કોઈ જગ્યા ઉપલબ્ધ નહોતી. બેઠક સવારે બે વાગ્યા સુધી ચાલી હતી.\"\n\n\"ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર અને RBI વચ્ચેનો સંઘર્ષ કેમ વધી ગયો?\\nસારાંશ: કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની વચ્ચે કડવાશ અને નીતિગત મતભેદના અહેવાલ આવતા રહે છે. તેની ચર્ચાના કેન્દ્રમાં વચ્ચે આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 ઉપર ચર્ચાનું બજાર ગરમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણાં મીડિયા અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર આરબીઆઈ ઍક્ટની સૅક્શન-7 લાદવાનું વિચારી રહી છે. \n\nઆ એવો પ્રથમ પ્રસંગ છે, જયારે સ્વતંત્ર ભારતની કોઈ પણ સરકારમાં આરબીઆઈ વિરુદ્ધ સૅક્શન-7 લાગુ કરવા ઉપર ચર્ચા ચાલી રહી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસોશિયલ મીડિયા ઉપર પણ આની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે અને ટ્વીટર ઉપર RBI Act ટ્રૅન્ડમાં રહ્યા. \n\nનાણાં મંત્રાલયે એ વાતની ખાતરી કરી છે કે, ગત કેટલાક અઠવાડિયામાં સૅક્શન-7ની જોગવાઈઓનો ઉપયોગ કરીને રિઝર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલને ઘણાં પત્રો મોકલ્યા હતાં. \n\nઆ પત્રોમાં ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર અને ભારતીય મીડિયા વચ્ચે નેક્સસ છે : ઇમરાન ખાન\\nસારાંશ: અર્ણવ ગોસ્વામીની કથિત વૉટ્સઍપ ચૅટ્સ મામલે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટિપ્પણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે મોદી સરકાર વિરુદ્ધ બાલાકોટ હુમલાનો રાજકીય ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂક્યો. \n\nસોશિયલ મીડિયામાં તેમણે લખ્યું, \"મેં સંયુક્ત રાષ્ટ્રના ભાષણમાં કહ્યું હતું કે કેવી રીતે મોદી સરકારે બાલાકોટ હુમલાનો ઉપયોગ ચૂંટણીમાં કર્યો. ભારતીય પત્રકારની લીક થયેલી ચૅટ્સ જણાવે છે કે મોદી સરકાર અને ભારતીય મીડિયા વચ્ચે એક નેક્સસ કામ કરી રહ્યું છે.\n\nલીક થયેલી કથિત ચૅટ્સ અનુસાર અર્ણવ ગોસ્વામીને બાલાકોટ હુમલાની જાણકારી ત્રણ દિવસ અગાઉ હતી. મુંબઈ પોલીસની ચાર્જશીટ અનુસાર બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના પૂર્વ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર કૃષિ સુધારા બિલ પર 'ડૅમેજ કંટ્રોલ' કરી રહી છે કે 'આક્રમક' બની રહી છે?\\nસારાંશ: કૃષિ વિધેયકને લઈને દેશના તમામ મોટા અંગ્રેજી અને હિંદી અખબારોમાં એક મોટી જાહેરાત જોવા મળી. કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી એ જાહેરાતમાં કૃષિ બિલથી જોડાયેલા 'જૂઠાણા' અને 'સત્ય' વિશે વાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરોધપ્રદર્શન\n\nજાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે નવા કૃષિ બિલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને યાર્ડની વ્યવસ્થાને ખતમ કરવામાં આવી નથી, પરંતુ સરકાર ખેડૂતોને વિકલ્પ આપીને, આઝાદ કરવાનો પ્રયત્ન કરી રહી છે.\n\nએક આવા જ પ્રકારનો પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા સોમવાર સાંજે કરવામાં આવ્યો. સરકારે છ પાકના એમએસપી વધારવાની જાહેરાત કરી.\n\nગત 12 વર્ષથી અત્યાર સુધી રવિ પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમએસપી)ની જાહેરાત સપ્ટેમ્બર પછી થતી આવી છે. પરંતુ આ વખતે ખેડૂતોનાં વિરોધપ્રદર્શન અને વિપક્ષના આક્રમક વલણને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર પર અમેરિકન એજન્સીનો રિપોર્ટઃ 'ભાજપના લોકો હિંસા ભડકાવે'\\nસારાંશ: અમેરિકાની સંસ્થા યૂનાઇટેડ સ્ટેટ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજસ ફ્રીડમ (USCIRF)એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની પરિસ્થિતિ સતત બગડતી જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રિપોર્ટ મહત્ત્વપૂર્ણ છે કેમ કે USCIRF એક સંવૈધાનિક સંસ્થા છે જેનું ગઠન 1998માં ઇન્ટરનેશનલ રિલિજસ ફ્રીડમ એક્ટ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનું કામ અમેરિકન સરકારને પરામર્શ આપવાનું છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n2018ના રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યે નરેન્દ્ર મોદીની સરકારના વલણ પર પાંચ પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે \"ભારતનું બહુધાર્મિક, બહુસાંસ્કૃતિક ચરિત્ર ખતરામાં છે કેમ કે ધર્મના આધારે આક્રમક રીતે રાષ્ટ્રીય ઓળખ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે.\"\n\nઅફઘાનિસ્તાનની લાઇનમાં ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર પર જેને કારણે આક્ષેપ થયા એ રફાલ શું છે?\\nસારાંશ: ભારતમાં રાજકીય વિવાદનું કારણ બનેલા રફાલ વિમાનોના સોદાના સંદર્ભમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને ફ્રેન્ચ મીડિયાએ લખ્યું છે કે રફાલ વિમાન બનાવવા માટેના આ 58 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાન્સ પાસે આ બાબતે અન્ય કોઈ વિકલ્પ નહોતો.\n\nફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને કરવામાં આવેલો આ દાવો ભારત સરકારના નિવેદનથી બિલકુલ ઉલટો છે.\n\nભારત સરકારે કહ્યું હતું કે, ફ્રેન્ચ કંપની દસો એવિએશને પોતે જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેંસની પસંદગી કરી હતી.\n\nઅગાઉ સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુદ્ધવિમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર પર સવાલ વિનાની સંસદ મુદ્દે સવાલ કેમ થઈ રહ્યા છે?\\nસારાંશ: ભારતમાં સંસદસત્ર શરૂ થાય ત્યારે એક હેડલાઇન ઘણી ચર્ચામાં રહેતી હોય છે - \"સંસદના સત્રમાં હોબાળો થાય તેવી આશંકા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્યારેક હંગામો પ્રશ્નકાળ દરમિયાન થાય છે તો ક્યારેક કોઈ વિધેયક પર ચર્ચા દરમિયાન થાય. અનેક વખત વિપક્ષ સંસદ પરિસરમાં વિવિધ મુદ્દે ધરણા-પ્રદર્શન પણ કરે. \n\nપરંતુ આ વખતે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં જ હંગામો શરૂ થઈ ગયો છે. \n\nકોરોનાના કારણે સંસદનું ચોમાસુંસત્ર આ વખતે મોડું શરૂ થઈ રહ્યું છે. આ કારણે આ વખતે સંસદસત્રને લઈને અનેક પ્રકારનાં પરિવર્તન કરવામાં આવ્યાં છે. \n\n14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા આ સત્રમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા દિવસને બાદ કરતા બાકીના દિવસો દરમિયાન બપોરે 3 થી સાંજે 7 વાગ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર ફરીથી લૉકડાઉન કરવા જઈ રહી છે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: દેશભરમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરતો જાય છે અને દરરોજ લગભગ 90 હજારથી વધારે દેશમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમયે ફરી સોશિયલ મીડિયા પર એક મૅસેજ વાઇરસ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં 25 સપ્ટેમ્બરથી ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવશે. \n\nમૅસેજમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ફરી દેશમાં 46 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે. \n\nદેશમાં કોરોના જે ઝડપે ફેલાઇ રહ્યો છે તેને રોકવા ખરેખર સરકાર ફરી લૉકડાઉન લાગુ કરવા જઈ રહી છે? બીબીસી ગુજરાતીના ફૅક્ટ ચેકમાં આજે આપણે આ દાવાની ખરાઈ કરીશું.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર રાજ્યસભામાં બહુમતી મેળવ્યા પછી શું-શું કરી શકે છે?\\nસારાંશ: 17મી લોકસભામાં ભાજપના 303 સાંસદ છે અને એનડીએના 353. આટલી બહુમતી હોવા છતાં મહત્ત્વના નિર્ણયો માટે ભારતીય જનતા પક્ષે રાજ્યસભામાં બહુમત માટે રાહ જોવી પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"245 સભ્યોવાળી રાજ્યસભામાં ભાજપના હાલમાં 73 સભ્યો છે. રાજ્યસભાના ઇતિહાસમાં ભાજપે પહેલી વાર ગત વર્ષે કૉંગ્રેસને પાછળ છોડી હતી.\n\nઆ સિવાય જનતાદળ (યૂનાઇટેડ)ના છ, શિરોમણિ અકાલીદળના ત્રણ, શિવસેનાના ત્રણ અને રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયાના એક સભ્ય છે.\n\nઆ બધા મળીને એનડીએના રાજ્યસભામાં 86 સાંસદો થાય છે. વર્તમાન સમયમાં અન્ના દ્રમુકના રાજ્યસભામાં 13 સાંસદ છે અને નિર્ણાયક સમયે તેનું ભાજપને સમર્થન મળતું રહ્યું છે. આ હિસાબે રાજ્યસભામાં એનડીએના સાંસદોની સંખ્યા 99 સુધી પહોંચે છે.\n\nઆ સિવાય વર્તમાન સરકારને ત્રણ નામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર સરકારી કંપનીઓ કેમ વેચી રહી છે?\\nસારાંશ: ભારતની રાજકોષીય ખોટ રૂપિયા 6.45 લાખ કરોડની છે. તેનો અર્થ એ થયો કે ખર્ચ બહુ વધારે અને કમાણી બહુ ઓછી છે. ખર્ચ અને કમાણી વચ્ચે 6.45 લાખ કરોડનું અંતર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર પોતાની કંપનીઓનું ખાનગીકરણ અને વિનિવેશ કરીને પૈસા એકઠા કરે છે.\n\nમોદી સરકારની કૅબિનેટે 5 કંપનીઓમાં વિનિવેશને મંજૂરી આપી દીધી છે. \n\nઆ પહેલાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ઑગસ્ટમાં બીબીસીને જણાવ્યું હતું કે વિનિવેશ કે વેચાણ માટે કેન્દ્ર સરકારને 46 કંપનીઓની યાદી આપવામાં આવી છે અને કૅબિનેટે તેમાંથી 24ના વિનિવેશને મંજૂરી આપી દીધી છે.\n\nસરકારનું લક્ષ્ય છે કે ચાલુ વર્ષે આવું કરીને તે 1.05 લાખ કરોડની કમાણી કરશે.\n\nવિનિવેશ અને ખાનગીકરણ શું છે?\n\nખાનગીકરણ અને વિનિવેશને ઘણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકાર ‘બીજી નોટબંધી’ માંગી રહી છે, શું છે સચ્ચાઈ?\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકાર નવો કાયદો લાવી રહી હોવાની ચર્ચા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. કેટલાક લોકો તેને 'બીજી નોટબંધી' ગણાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nફાઇનાન્સિયલ રિઝૉલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યૉરન્સ (એફઆરડીઆઈ) ખરડા બાબતે મીડિયા રિપોર્ટ્સમાં અનેક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના આધારે ઉપરોક્ત વાતો ચાલી રહી છે.\n\nબેંકો કાચી પડે ત્યારે ડિપોઝિટરોની બેન્કમાં જમા રકમ બાબતે જે જૂના નિયમો છે, તેમાં ફેરફાર કરવાની જોગવાઈ નવા ખરડા હોવાની વાતો પણ ચાલી રહી છે. \n\nહાલના નિયમ મુજબ, કોઈ સરકારી બેંક દેવાળું ફૂંકે તો દરેક ખાતેદારને કમસેકમ એક લાખ રૂપિયા પાછા આપવા સરકાર વચનબદ્ધ હોય છે. \n\nતેનો અર્થ એ થાય કે બેંક દેવાળું ફૂંકે, ત્યારે ખાતેદારના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારના 'માસ્ટર સ્ટ્રૉક' સામે પ્રિયંકા ગાંધીનો જાદુ કેવો ચાલશે?\\nસારાંશ: આ વાતનું આકલન તો ચૂંટણી પરિણામ પછી જ થઈ શકે પરંતુ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે બેશક આ આખરી 'બ્રહ્માસ્ત્ર' હતું એ બાબતે કોઈ બેમત ન હોઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકા ગાંધીનું વ્યક્તિત્વ મોહક છે. વાક્‌છટા અને વક્તૃત્વશક્તિ ગજબની છે. \n\nએક તરફ દાદી ઇંદિરા ગાંધીનો અણસાર છે તો બીજી તરફ નહેરુ-ગાંધી પરિવારનો રાજકીય વારસો ડીએનએમાં પ્રાપ્ત થયો છે. \n\nરાજકારણના પાઠ ગળથૂથી સાથે મેળવનાર પ્રિયંકા ગાંધી શું ઉત્તર પ્રદેશમાં મૃતપ્રાય કૉંગ્રેસ ને સાચા અર્થમાં સંજીવની પ્રદાન કરી શકશે? 47 વર્ષીય પ્રિયંકા રોબર્ટ વાર્ડ્રા-ગાંધીએ આખરે રાજકારણમાં ઝંપલાવ્યું છે. \n\nકૉંગ્રેસે પ્રિયંકાને ચૂંટણી મેદાનમાં ઉતારીને સાચા અર્થમાં 'માસ્ટર સ્ટ્રોક'ફટકાર્યો કે છે કે 'ટ્રમ્પ કાર્ડ'ખેલ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારના કાર્યકાળમાં બૅન્કોના સાડા પાંચ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા\\nસારાંશ: 'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ મુજબ છેલ્લાં દસ વર્ષોમાં બૅન્કોના સાત લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી અખબારે આરટીઆઈ હેઠળ માગેલી માહિતીમાં સંબંધિત જાણકારી મળી છે. \n\nઅખબાર લખે છે કે માત્ર વર્ષ 2018ના નવ મહિનામાં જ બૅન્કોએ 1,56,702 કરોડ રૂપિયાનું દેવું 'રાઇટ ઑફ' કર્યું છે, મતલબ કે તેમણે આ રકમ એનપીએ(નોન પર્ફૉર્મિંગ ઍસેટ્સ)માં નાખી દીધી છે. \n\nઆ બાબતને એ રીતે પણ કહી શકાય કે બૅન્કો આ દેવાની ઉઘરાણી તો કરે છે, પરંતુ પોતાનાં ખાતાં ક્લિયર રાખવાં માટે આ રકમને એનપીએ જાહેર કરી દેવામાં આવે છે. \n\nઆ અહેવાલ અનુસાર એપ્રિલ 2014થી લઈને આજ સુધી એટલે કે પાંચ વર્ષમાં બૅન્કોના પાંચ લાખ 55"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારના કૃષિકાયદા રદ કરવાના ઇન્કાર બાદ ખેડૂતો હવે શું કરશે?\\nસારાંશ: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે મોડી સાંજે ખેડૂતસંગઠનોના એક સમૂહને કહ્યું કે સરકાર ત્રણ નવા કૃષિકાયદાને પરત ન લઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલનકારી ખેડૂતો\n\nકેન્દ્ર સરકારે ખેડૂતોને આ વાત ત્યારે કહી જ્યારે ખેડૂત સંગઠનોએ સરકાર પર દબાણ લાવવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું.\n\nઑલ ઇન્ડિયા કિસાન સભાના નેતા હનન મુલ્લાએ ગૃહમંત્રી સાથેની બેઠક બાદ કહ્યું કે અમિત શાહ બુધવારે સવારે કૃષિકાયદામાં સંધોધન કરવા માટે લેખિતમાં આશ્વાસન આપશે.\n\nમુલ્લાએ કહ્યું કે બુધવારે બપોરે આંદોલનકારી ખેડૂતો સિંધુ બૉર્ડર પર સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરશે.\n\nતેઓએ કહ્યું કે ખેડૂતો સંશોધન નહીં પણ આ ત્રણ કાયદા રદ કરાવવા માગે છે. જોકે કેટલાક ખેડૂતનેતાઓ ઇચ્છે છે કે સરકારના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારના બજેટ પર આર્થિક સર્વેક્ષણની કેટલી અસર?\\nસારાંશ: બજેટ રજૂ થવાનું હોય તેના પહેલાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય તે ઇકૉનૉમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણ સંસદ સમક્ષ રજૂ થઈ ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સર્વેક્ષણ ઉપરથી નિર્મલા સિતારમણનું અંદાજપત્ર કયા પડકારોને જવાબ આપતું હોવું જોઈએ એનો દિશાનિર્દેશ સાંપડે છે. \n\nપહેલો મુદ્દો છે જીડીપી ગ્રોથ 7 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અંદાજવામાં આવ્યું છે. \n\nહવે ભારતે જો વડાપ્રધાન મોદીની જાહેરાત મુજબ આવનાર પાંચ વર્ષમાં (નાણાકીય વર્ષ 2025) 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવું હોય, તો સરેરાશ 8 ટકાના દરે અર્થવ્યવસ્થા વિકસવી જોઈએ. \n\nઆ દિશામાં જવા માટે આગામી અંદાજપત્રમાં શું દિશા નિર્દેશ હોય તેની સરખામણી રસપ્રદ થઈ રહે. \n\n2020ના નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીનો વિકાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારના રાજમાં મહિલાઓ ખરેખર વધારે સુરક્ષિત? : રિયાલિટી ચેક\\nસારાંશ: છ વર્ષ પહેલાં દિલ્હીમાં એક વિદ્યાર્થિની પર બસમાં સામૂહિક બળાત્કાર થયો હતો અને બાદમાં તે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું તે ઘટના પછી ભારતમાં મહિલાઓ જાતીય હુમલાની બાબતમાં વધારે સલામત થઈ છે ખરી?\n\n2012માં બનેલા તે બનાવના કારણે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તેના કારણે ભારતીય રાજકારણમાં જાતીય હિંસાનો મુદ્દો અગત્યનો બન્યો હતો. \n\nઆ ઘટનાના બે વર્ષ બાદ સત્તા પર આવેલી ભાજપ સરકાર એ બાબત પર ભાર મૂકતી રહી છે કે જાતીય હિંસાનો સામનો કરવા માટે વધારે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે.\n\nપરંતુ વિપક્ષ કૉંગ્રેસ કહે છે કે પહેલાં કરતા પણ ભારતીય નારી વધારે અસુરક્ષિત છે.\n\nહવે વધુ સ્ત્રીઓ પોતાનાં પર થયેલા જાતીય હુમલાની ફરિયાદ કરવાં આગળ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાને પાર પાડવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયું વર્ષ 2019\\nસારાંશ: 2019નું વર્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ભારતીય જનતા પક્ષ માટે વિમાસણભર્યું રહ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે જનતાએ નરેન્દ્ર મોદીને ભારે મોટો મેન્ટેડ આપીને \"મોદી 2\" સરકારના ઇરાદાઓ માટે પોતાની સંમતિનો સિક્કો માર્યો હતો.\n\nઆ વર્ષે જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને જંગી બહુમતી સાથે જીત મળી, \n\nપણ બીજી બાજુ વર્ષના અંત સુધીમાં સાડા પાંચ વર્ષ જૂની તેમની સરકારને નાગરિકતા સુધારા કાયદાના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો. \n\nઆગામી વર્ષે આ વિવાદાસ્પદ કાયદાનો વિરોધ દેશભરમાં ચાલુ રહે તેવી શક્યતા છે, ત્યારે આગામી વર્ષ વડા પ્રધાન માટે પડકારભર્યું બની રહેશે તેમ લાગે છે.\n\nવિશ્લેષકો કહે છે કે વર્ષ 2019ને ભાજપ સરકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારની આ ભૂલને કારણે દેશના અર્થતંત્રની કફોડી હાલત થઈ?\\nસારાંશ: ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા ત્યારે દેશની આર્થિક હાલત એટલી ખરાબ હતી કે તેમણે આરબીઆઈનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું એ વાત યાદ કરો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે એવો સવાલ ઊભો થયો હતો કે ભારતનું અર્થતંત્ર સાવ ખોખલું થઈ ગયું છે કે શું? સવાલ એટલા માટે થયો કે ચંદ્રશેખર ફેબ્રુઆરી 1991માં બજેટ રજૂ કરી શક્યા નહોતા.\n\nવિશ્વ બૅંક અને આઈએમએફે ભારતને અપાતી બધી મદદ અટકાવી દીધી હતી. સરકારે (40 ટન બૅંક ઑફ ઇંગ્લૅન્ડમાં અને 20 ટન યુનિયન બૅંક ઑફ સ્વિટ્ઝર્લૅન્ડમાં એમ) 67 ટન સોનું ગીરવે મૂકીને 6 અબજ ડૉલર મેળવ્યા હતા. \n\nભારતના આ પગલાં પછી આઈએએમએફે 22 લાખ ડૉલરની લોન આપી. તે વખતે મોંઘવારીનો દર 8.4 ટકા સુધી પહોંચ્યો હતો. \n\n12 નવેમ્બર, 1991ના રોજ વર્લ્ડ બૅંકનો 'ઇન્ડિયા -"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારની ટીકા બાદ યશવંત સિંહા પર નાણામંત્રી જેટલીના પ્રહાર\\nસારાંશ: ભાજપના નેતા યશવંત સિંહાએ અર્શવ્યવસ્થા મામલે મોદી સરકારની ટીકા કરી તેની સામે હવે નાણામંત્રી અરૂણ જેટલીએ પ્રતિક્રિયા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાણા મંત્રી અરુણ જેટલી\n\nજેટલીએ યશવંત સિંહાને '80 વર્ષીય નોકરી ઉમેદવાર' કહ્યા છે. તેમણે સિંહા વિશે કહ્યું કે સિંહા પોતે પોતાનો રેકોર્ડ ભૂલી ગયા છે અને નીતિના બદલે વ્યક્તિઓ પર ટિપ્પણીઓ કરી રહ્યા છે.\n\nયશવંત સિંહાનો લેખ\n\nઅત્રે નોંધવું કે યશવંત સિંહાએ એક અંગ્રેજી અખબારમાં લેખ લખીને મોદી સરકારની આર્થિક નીતિઓની ભારે ટીકા કરી હતી. \n\nતેમણે તો ત્યાં સુધી લખી દીધું હતું કે વડાપ્રધાને ગરીબી નજીકથી જોઈ છે એટલે તેમના નાણામંત્રી સુનિશ્ચિત કરી રહ્યા છે કે બધા જ ભારતીયો ગરીબીને નજીકથી નિહાળે.\n\nચિદમ્બરમ સાથે મીલિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારનું બજેટ મંદીમાંથી ઉગારવામાં અસમર્થ કેમ? - દૃષ્ટિકોણ\\nસારાંશ: નાણાકીય વર્ષ 2020-21નું અંદાજપત્ર નિરાશ કરનારું છે!\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌ પ્રથમ તો એટલે કે નાણામંત્રીએ એ સ્વીકાર્યું પણ નથી કે અર્થતંત્ર ઘણું જ ધીમું પડી ગયું છે! બજેટ એવી રીતે રજૂ થયું છે, જાણે મંદી છે જ નહીં.\n\nબિઝનેસમાં સરળતાની બાબતમાં ભારતની સ્થિતિ સુધરી છે તેનો વારંવાર તેમણે ઉલ્લેખ કર્યો, પરંતુ દેશમાં ગરીબી વધી છે તેની વાત ના કરી, ભ્રષ્ટાચારની બાબતમાં દેશનું રૅન્કિંગ બગડ્યું છે તેનો પણ ઉલ્લેખ ના કર્યો.\n\nશિક્ષણ અને આરોગ્યની સુવિધામાં બહુ ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે અને લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે તેમની પણ વાત નથી કરી.\n\nતમે સમસ્યાને સ્વીકારો જ નહીં તો તેના ઉકેલ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારનો કોરોનાની રસીને લઈને શું છે પ્લાન અને રસી કોને પહેલાં અપાશે?\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસના નવા કેસ વધી રહ્યા છે અને સ્થિતિ ખરાબ થઈ રહી છે, ત્યારે વડા પ્રધાને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે આ મામલે બેઠક કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ બેઠકમાં સ્થિતિની ચર્ચાની સાથે સાથે કોરોના વાઇરસની રસી મામલે પણ ચર્ચા થઈ હતી. \n\nઉપરાંત બેઠકમાં કોરોના વાઇરસની રસી દેશમાં કેવી રીતે પહોંચશે અને કોને મળશે એ મામલે પણ ચર્ચા થઈ હતી. \n\nઆ વર્ચ્યુલ બેઠકમાં રસીકરણની વિસ્તૃત યોજના તૈયાર કરવા મામલે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. \n\nસતત કોરોના વાઇરસના વધી રહેલા કેસ મામલે વડા પ્રધાને કહ્યું કે કોરોનાના દર્દીઓને ઑક્સિજન મળી રહે અને મૃત્યદર એક ટકાથી પણ ઓછો રાખવો એ પ્રાથમિકતા હોવી જોઈએ.\n\nભારતને રસી ક્યારે મળશે? \n\nભારતમાં એપ્રિલ કે મે મહિના સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારનો દાવો છે કે દરેક ગામમાં વીજળી પહોંચી, તેવું થયું છે ખરું?\\nસારાંશ: ભારતમાં ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે અને ચૂંટણીસભાઓ યોજવા માટે નેતાઓ ખૂણેખૂણે ફરવા લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ તો ચૂંટણી પ્રચારમાં અનેક મુદ્દાઓ ગાજતા હોય છે, પણ તેમાં ભાગ્યે જ લાખો લોકોને સ્પર્શતા મુદ્દાનો ઉલ્લેખ થતો હોય છે. \n\nપ્રજાના આવા જ કેટલાક મુદ્દાઓ જાણવા અને તેનો અહેવાલ તૈયાર કરવા માટે બીબીસીનાં ગીતા પાંડે દેશભરમાં પ્રવાસ કરી રહ્યાં છે. \n\nઉત્તર-પૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં નાનકડું ગામ આવ્યું છે લેઇસંગ. ગયા વર્ષે આ ગામ 'ભારતનું છેલ્લું ગામ કે જ્યાં વીજળી પહોંચી' એવા મથાળાં સાથે વિશ્વભરના સમાચારોમાં ચમક્યું હતું.\n\nઅહીં એ વાત પણ નોંધવી રહી કે રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓમાં રસ્તાઓનું નિર્માણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારે ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવાતા વિવાદ\\nસારાંશ: ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવવાના મામલે વિવાદ થયો છે અને વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે રીતે 2016માં મોદી સરકારે સિનિયૉરિટીને અવગણીને જનરલ બિપીન રાવતને સૈન્ય પ્રમુખ બનાવ્યા હતા એવી જ રીતે વાઈસ ઍડ્મિરલ કર્મવીર સિંહને પણ નૌકાદળના પ્રમુખ બનાવાયા છે.\n\nજો મોદી સરકાર સિનિયૉરિટીને આધારે નૌકાદળના પ્રમુખની નિયુક્તિ કરે તો ઍડ્મિરલ બિમલ વર્મા નૌકાદળના પ્રમુખ બનતા.\n\n31 મેએ ઍડ્મિરલ કર્મવીર સિંહ ઍડ્મિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે.\n\nનૌકાદળના પ્રમુખની નિયુક્તિમાં પોતાની યોગ્યતાની અવગણના થતાં વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે. એમણે દાખલ કરેલી પિટિશનમાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારે પત્રકારોનો અવાજ દબાવવા રાજમાન્યતા આપી છે?\\nસારાંશ: છેલ્લાં 2 અઠવાડિયામાં ત્રણ ઘટનાઓ ઘટી છે તેના પર એક નજર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પહેલી ઘટના\n\nકઠુઆ અને ઉન્નાવમાં બળાત્કારની જે ઘટનાઓ બની, તેના થોડા દિવસ બાદ પત્રકાર રાણા અયુબને એક મોટો ઝટકો મળ્યો. તેમના નામે ટ્વિટર પર એક ટ્વીટ પબ્લિશ થયું. \n\n\"જે બળાત્કાર કરે છે, તેમની પાસે પણ માનવીય અધિકારો હોય છે. આ હિંદુત્વવાદી સરકારે બાળકીઓ પર બળાત્કાર કરતા લોકોને ફાંસીની સજા આપી છે. આ એક કાવતરું છે વધારેમાં વધારે મુસ્લિમોને ફાંસીની સજા આપવાનું. આ સરકાર મુસ્લિમ વિરોધી છે.\"\n\nથોડા સમય બાદ આ પ્રતિક્રિયા એક ચેનલ પર પણ બતાવવામાં આવી. આ ચેનલ મોદી સરકાર સમર્થિત છે. \n\nપત્રકાર રાણા અયુબને જાણકારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સરકારે મંજૂરી આપી એ બે કોરોના વૅક્સિન પર આટલા સવાલ કેમ?\\nસારાંશ: ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા(ડીસીજીઆઈ)એ રવિવારે કોરોના વાઇરસની સારવાર માટે બે વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ બે વૅક્સિન કોવિશીલ્ડ અને કોવૅક્સિન. કોવિશીલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપનીએ બનાવેલી રસીનું ભારતીય સંસ્કરણ છે. જ્યારે કોવૅક્સિન સંપૂર્ણ રીતે ભારતની પોતાની વૅક્સિન છે જેને ‘સ્વદેશી વૅક્સિન’ કહેવામાં આવી રહી છે. \n\nકોવિશીલ્ડ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કંપની બનાવી રહી છે. ત્યાં, કોવૅક્સિનને ભારત બાયોટૅક કંપની અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ(આઈસીએમઆર)એ સાથે મળીને બનાવી છે.\n\nઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનને બ્રિટનમાં ઇમરજન્સી મંજૂરી મળ્યા પછી સંપૂર્ણ સંભાવના હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સામે ચૂંટણી લડવા માગતા તેજ બહાદુર યાદવને સુપ્રીમ કોર્ટે દાદ ન આપી\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની જેમની ઉમેદવારી ચૂંટણીપંચે રદી કરી છે તે પૂર્વ બીએસએફ સૈનિક તેજ બહાદુર યાદવની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં વારાણસીના ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરનું ઉમેદવારીપત્રક રદ કરી દીધું હતું. \n\nઆ ઉમેદવારી રદ થયા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. \n\nસુપ્રીમ કોર્ટે દાદ આપવાનો ઇન્કાર કરતાં કહ્યું કે અમને આ પિટિશનમાં કોઈ મેરિટ નથી લાગતું. \n\nતેજ બહાદુરે બે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં. એક 24 એપ્રિલના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે અને બીજું 29 એપ્રિલના રોજ સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ભર્યું હતું.\n\nજિલ્લા ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારીપત્રકો રદ કરી દીધાં હતાં.\n\nવારાણસી બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સામે તબીબો લાલઘૂમ, કહ્યું : આરોપ સાબિત કરો કે માફી માગો\\nસારાંશ: ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને (IMA) વડા પ્રધાન મોદીના એક કથિત નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમજ માગણી કરી છે કે કાં તો વડા પ્રધાન પોતાના આરોપો અંગેની સાબિતી આપે અથવા તો નિવેદન પાછું ખેંચી લઈ, પોતાના આ નિવેદન માટે માફી માગે.\n\nIMAનો આરોપ છે કે વડા પ્રધાન મોદીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે :\n\n\"ટોચની ફાર્મા કંપનીઓએ ડૉક્ટરોને લાંચ તરીકે છોકરીઓ પૂરી પાડી હતી.\"\n\nIMA દ્વારા એક પ્રેસ-રિલીઝ જારી કરીને માગ કરાઈ છે કે, \"વડા પ્રધાન કાં તો આ આરોપ સાબિત કરી બતાવે અથવા માફી માગે.\"\n\nનોંધનીય છે કે IMA દેશમાં ડૉક્ટરોનું એક શીર્ષ સંગઠન છે.\n\n'છોકરીઓ પૂરી પડાઈ'\n\nIMAએ આ વિવાદ અંગે પ્રેસ રિલીઝમાં જણાવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી સામે મમતા : 'અમે અહીં ટોપી-દાઢી સાથે છાતી પહોળી કરીને ચાલી શકીએ છીએ'\\nસારાંશ: મમતા બેનરજી : ' ચોકીદાર ?' \n\nભીડ : ' ચોર હૈ. '\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે માહોલ ગર્માયો છે\n\nજનતા તરફથી સારો પ્રતિસાદ મળતા મમતા સ્ટેજના એક છેડાથી બીજા છેડા સુધી હાથમાં માઇક પકડીને ચાલે છે અને કહે છે, \"હું બે મિનિટ મૌન રહું છું. તમે જોરથી બોલો, ચોકીદાર...\"\n\nપછી ભીડમાં 'ચોર હૈ'નો અવાજ બે મિનિટ સુધી ગૂંજતો રહ્યો. \n\nપશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે માહોલ ભારે ગરમ રહ્યો. અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને બીજી પાર્ટીઓની રેલીઓ દરેક જગ્યાએ થઈ. \n\nપરંતુ સૌથી વધારે રેલીઓ અને રોડ શો તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા અને મુખ્ય મંત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી, આનંદીબહેન અને વિજય રૂપાણીમાંથી સારું કોણ?\\nસારાંશ: આ ઘટના 2010ની છે. ગુજરાત તેનો પચાસમો સ્થાપના દિવસ ઊજવવાનું હતું. ગુજરાત સાથે સંબંધ ધરાવતાં તમામ કોર્પોરેટ ગૃહો પહેલી મેએ યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં 'સહયોગ' આપી રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદી જેવી છબી ઉપસાવવાના પ્રયાસ કર્યા હતા\n\nદેશના અગ્રણી બિઝનેસ ગ્રુપે સૌથી વધુ વિખ્યાત સંગીતકાર પાસે આ માટે એ જિંગલ બનાવવાની યોજના ઘડી હતી. \n\nકરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિંગલ લઈને કોર્પોરેટ ગ્રુપના ટોચના અધિકારી મુખ્ય પ્રધાને સંભળાવવા પહોંચ્યા હતા. \n\nમુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જિંગલ સાંભળતાં પહેલાં સવાલ કર્યો હતો, ''જિંગલ બનાવનાર ક્યાં છે?''\n\nજવાબ મળ્યો, ''સર, તેઓ આવી શકે તેમ નથી.''\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએ જિંગલ મુખ્ય પ્રધાનને પસંદ પડી ન હતી. ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી-ખાન નિવેદનો : 'જો મુસલમાન ગટરમાં પડ્યા રહેવા માગતા હોય તો...'\\nસારાંશ: સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ અંગેના આભારદર્શક પ્રસ્તાવને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. દરમિયાન તેમણે શાહ-બાનો પ્રકરણનો ઉલ્લેખ કરતા કૉંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કૉંગ્રેસના એક દિગ્ગજ નેતાનું ચર્ચિત નિવેદન પણ વાચી સંભળાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે કૉંગ્રેસના એ નેતાએ કહ્યું હતું કે 'મુસલમાનોના ઉત્થાનની જવાબદારી કૉંગ્રેસની નથી. જો તેમણે ગટરમાં પડ્યા રહેવું છે, તો રહે.'\n\nઆ નિવેદન કૉંગ્રેસના કયા નેતાએ આપ્યું હતું, એ વિશે મોદીએ તેમના ભાષણમાં કોઈ ફોડ પાડ્યો ન હતો. જ્યારે કૉંગ્રેસી સંસદસભ્યોએ આ અંગે પૂછ્યું, ત્યારે મોદીએ યૂટ્યૂબ લિંક મોકલવાની વાત કહી.\n\nભાજપના આઈટી સેલે કૉંગ્રેસના નેતા આરિફ મોહમ્મદ ખાનના ઇન્ટર્વ્યૂનો એ ટુકડો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો, જે વાઇરલ થયો હતો.\n\nચર્ચામાં આરિફ મોહમ્મદ ખાન\n\nમોદીના નિવેદન બાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી-ટ્રમ્પ અમદાવાદ મુલાકાત : 'ભલે બુલડોઝર ફેરવી દે, અમે જગ્યા ખાલી નહીં કરીએ'\\nસારાંશ: 'અમે ઘર ખાલી નહીં કરીએ, કૉર્પોરેશને મશીનો ફેરવવા હોય તો અમારી ઉપર ફેરવે. અમે મરી જઈશું પણ ઘર ખાલી નહીં કરીએ. અમને રહેવા માટે વૈકલ્પિક જગ્યા આપે નહીં તો અમે અહીં જ રહીશું.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના મોટેરાના સ્ટેડિયમ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના આ શબ્દો છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેતા શ્રમિકોને જગ્યા છોડી દેવામાં નોટિસ પાઠવી છે.\n\n24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે.\n\nઆ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં અંદાજે 150 પરિવારો રહે છે, જેમાંથી 45 પરિવારોને જગ્યા ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી-મમતા બેનરજી મિટિંગ વિવાદ : જ્યારે ગુજરાતના CM મોદી પીએમ મનમોહન સિંહની બેઠકમાં ગેરહાજર રહ્યા\\nસારાંશ: વડા પ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં મમતા બેનરજીના મોડાં પહોંચવા અને દસ્તાવેજ સોંપ્યા બાદ કથિતપણે તરત નીકળી જવાના મામલા પર ચર્ચા ગરમ છે અને બંને પક્ષે સતત આરોપ-પ્રત્યારોપ ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું મમતા બેનરજી જાણીજોઈને વડા પ્રધાન સાથેની મિટિંગમાં ગેરહાજર રહ્યાં?\n\nકેન્દ્ર સરકારે આ બનાવ બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવી લીધા છે. અમુક દિવસ પહેલાં જ બંદોપાધ્યાયને કેન્દ્ર સરકારે ઍક્સટેન્શન આપ્યું હતું.\n\nમમતા બેનરજીએ આ આદેશને રદ કરવાની માગ કરી છે.\n\nપશ્ચિમ બંગાળના વરિષ્ઠ પત્રકાર પ્રભાકરમણિ તિવારીએ બીબીસીને જણાવ્યું કે TMCનાં સૂત્રોનું કહેવું છે કે મમતા બેનરજી આ મામલે કાયદાકીય સલાહ લઈ શકે છે.\n\nભાજપના નેતાઓએ મમતા બેનરજી પર પ્રોટોકૉલ તોડવાના અને વડા પ્રધાનનું અપમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી-રાહુલ પાકિસ્તાનના યાર અને નવાઝ-બિલાવલ ભારતના યાર, તો ઝઘડો શેનો?\\nસારાંશ: લો જનાબ! પાકિસ્તાનમાં મોદીનો વધુ એક યાર પેદા થયો છે અને તેમનું નામ છે બિલાવલ ભુટ્ટો ઝરદારી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના અને તેમના અબ્બુ અને ફૂફી વિરુદ્ધ આજકાલ ભ્રષ્ટાચાર અને બેનામી ખાતાં થકી અબજો રૂપિયા હડપી લેવાનો કેસ ચાલી રહ્યો છે. \n\nઆવું થાય એટલે બિલાવલની તોપોનાં નાળચાં ઈમરાન ખાન તરફ તો ફરે જ ને!\n\nખાનના મંત્રીમંડળના ઓછામાં ઓછા ત્રણ સભ્યોનો સંબંધ ઉગ્રવાદી સંગઠનો સાથે જોડીને અને તેમને તત્કાલ બહાર કાઢવાનું જણાવીને બિલાવલે પ્રથમ ગોળો ફેંકી દીધો છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબીજો ગોળો એવો છોડ્યો કે તેમને વિશ્વાસ નથી કે સરકાર અતિવાદીઓ અને જેહાદી સંગઠનો વિરુદ્ધ પ્રામાણિક્તાથી કામ કરી રહ્યાં છે. \n\nબસ, પછી તો શુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદી-શાહને આમંત્રણ આપ્યાં વગર રાજ ઠાકેરના પુત્રના 'ભવ્ય લગ્ન'\\nસારાંશ: મહારાષ્ટ્ર નવ નિર્માણના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્રના અમિત ઠાકરેના મિતાલી બોરૂડે સાથે મુંબઈમાં 'કૌટુંબિક કાર્યક્રમ' દરમિયાન શાહી અંદાજમાં અંદાજમાં લગ્ન લેવાયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઠાકરેના પુત્રના આ લગ્ન સમારોહમાં રાજકારણીઓ, ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરો હાજર રહ્યા. \n\nલગ્નમાં મહારાષ્ટ્રના રાજનેતાઓને પણ આમંત્રણ પાઠવાયાં હતાં. \n\nરાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારને અપાયેલું આમંત્રણ અને લગ્નમાં હાજર રહેવા માટે ભારપૂર્વકના કરાયેલા આગ્રહે રાજ ઠાકરેની ભવિષ્યની રાજકીય મનસાને ઉજાગર કરી દીધી. \n\nજોકે, આ લગ્નમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આમંત્રણ નહોતું અપાયું. \n\nજેને પગલે રાજકીય વિશ્લેષકો અમિત ઠાકરેના આ લગ્નને રાજ ઠાકરેની 'મૅરેજ ડિપ્લોમસી'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ 'જો' અને 'તો' ના પતંગ ચગાવ્યા કે સરદારને અંજલિ આપી?\\nસારાંશ: આખરે સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું લોકાર્પણ થઈ ગયું. એ પ્રસંગે વડા પ્રધાન મોદીએ આપેલા પ્રવચનમાં તેમની વાક્ચાતુરીના નમૂના પ્રમાણમાં ઓછા જોવા મળ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણ સમયે\n\nએવો એક નમૂનો દર્શાવતાં તેમણે કહ્યું કે સરદાર ન હોત તો સિંહ જોવા માટે કે સોમનાથનાં દર્શન કરવા માટે કે ચાર મિનાર જોવા માટે વિઝા લેવા પડત. \n\nજૂનાગઢ-હૈદરાબાદના વિલીનીકરણ સંદર્ભે કરાયેલું આ વિધાન છેલ્લા થોડા વખતમાં જોકે ખાસ્સું ચવાઈ ગયેલું હતું. \n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ થોડા વખત પહેલાં જૂનાગઢના સંદર્ભે '...તો વિઝા લેવા પડ્યા હોત' એવું કહ્યું હતું. \n\nઇતિહાસમાં 'જો' અને 'તો'ના પતંગ ચગાવવા એ અમસ્તી પણ રાજનેતાઓની પ્રિય પ્રવૃત્તિ રહી છે. \n\nકેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ 50 કલાક ખરી તપસ્યા કરી હોત તો આવું ના બોલત : પ્રિયંકા ગાંધી\\nસારાંશ: વડા પ્રધાન મોદીએ શનિવારે ઇન્ડિયન એક્સ્પ્રેસ ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે \"મોદીની છબી દિલ્હીની ખાન માર્કેટ ગૅંગે નથી બનાવી, દિલ્હીના લ્યુટીયન્સે નથી બનાવી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, \"45 વર્ષની મોદીની તપસ્યાએ છબી બનાવી છે. સારી હોય કે ખરાબ. તે વાત તમે નકારી શકો નહીં.\" \n\n\"દિલ્હીના લ્યુટ્ન્સે અને ખાન માર્કેટ ગૅંગે છેલ્લા વડા પ્રધાન માટે એક છબી બનાવી હતી, મિસ્ટર ક્લીન, મિસ્ટર ક્લીન, શું અંત આવ્યો એનો? મારી છબી? એ એનો જવાબ હતો. હવે તેની તપાસ કરીને લોકોને માહિતી આપવી એ તમારું કામ છે.\" \n\nઆ નિવેદનનો જવાબ આપતા રવિવારે મતદાન બાદ કૉંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું, \"જો વડા પ્રધાને કમ સે કમ 50 કલાક માટે પણ ખરી તપસ્યા કરી હોત તો આવી નફરતની ભાષા ન બોલતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ કહ્યું, 'વાદળોને લીધે પાક.ના રડારથી ભારતનાં વિમાન બચ્યાં,' વાંચો આમાં સત્ય કેટલું?\\nસારાંશ: સંદર્ભ : બાલાકોટ હુમલો\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્રકાર(એક ઇન્ટરવ્યૂમાં): જ્યારે જવાનો હુમલો કરવા જઈ રહ્યા હતા ત્યારે એ રાત્રે તમે ઊંઘી શક્યા હતા?\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી: હું દિવસભર વ્યસ્ત હતો. રાત્રે નવ વાગ્યે મેં રિવ્યુ (એર સ્ટ્રાઇકની તૈયારીનો) કર્યો, પછી બાર વાગ્યે રિવ્યુ કર્યો. અમારી સામે સમસ્યા હતી, એ વખતે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો. બહુ વરસાદ પડ્યો હતો.\n\n\"નિષ્ણાતો તારીખ(હુમલાની) બદલવા માગતા હતા પરંતુ મે કહ્યું કે આટલાં વાદળાં છે, વરસાદ થઈ રહ્યો છે, તો આપણે રડાર(પાકિસ્તાની)થી બચી શકીશું, બધાં મૂંઝવણમાં હતા, શું કરવું. પછી મેં કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ ખરેખર પોતાના ઇન્ટરવ્યૂમાં 2019 માટે શું સંદેશ આપ્યો?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી માસ્ટર કૉમ્યુનિકેશન છે. મોદીના ટાઇમિંગની સેન્સ પરફેક્ટ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડવાને માંડ 70 દિવસનો સમય બાકી છે. \n\nસંસદનું શિયાળું સત્ર ધાંધલ-ધમાલમાં અભેરાઈએ ચડવાનું છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને ખાસ કરીને ભાજપ અને ભગિની સંસ્થાઓને ચૂંટણી એજન્ડાથી વાકેફ કરવા માટે વડા પ્રધાન મોદીએ એક એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂનો સહારો લીધો છે. \n\nદિલ્હીના પત્રકારો ન્યૂ-યરની ઉજવણીના હૅન્ગ-ઓવરમાંથી બહાર આવે એ પહેલાં જ મોદીએ પ્રાયોજિત ઇન્ટરવ્યૂની જાહેરાત કરી વર્ષ-2019ના પ્રથમ દિવસે જ ટીવી ચેનલોની ટીઆરપી અને આજના અખબારોની હેડલાઇન્સ પર કબજો જમાવી દીધો.\n\nવડા પ્રધાન મોદીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ ચૂંટણીમાં મેળવેલી સફળતા પર આર્થિક સુસ્તીની અસર કેટલી થઈ?\\nસારાંશ: આ વર્ષના મે મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે બહુમતી સાથે બીજી વાર સત્તામાં આવ્યા. મોદીને આ જનાદેશ મળ્યો ત્યારે દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી ઊંચાસ્તરે હતો. આથી ઘણા લોકોના મનમાં એ સવાલ થાય કે શું ભાજપે ચૂંટણીને આર્થિક ક્ષેત્રના પ્રદર્શનથી અલગ કરવામાં સફળતા મેળવી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મે 2019માં મળેલી જીત શાનદાર હતી, કેમ કે મોદીએ 2014 કરતાં આ વખતે વધુ બેઠકો જીતી હતી. 2014ની ચૂંટણીમાં તેઓ વિપક્ષમાં હોવાથી રસ્તો સરળ હતો.\n\n2019ની ચૂંટણીમાં મોદીની જીતમાં કાશ્મીરમાં એક ઉગ્રવાદી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલી ઍરસ્ટ્રાઇકે મોટો ભાગ ભજવ્યો હતો. સવાલ એ ઊઠ્યો કે શું ભારતીય મતદારો માટે રોજીરોટી કરતાં રાષ્ટ્રવાદનો મુદ્દો મહત્ત્વનો છે?\n\nકેટલાક લોકોએ એવો પણ તર્ક આપ્યો કે 2019માં નરેન્દ્ર મોદીની જીતનું મોટું કારણ તેમની કલ્યાણકારી યોજનાઓ હતી. તેમણે ઘર અને શૌચાલયો બનાવ્યાં હતાં અને ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ પાટીદારના ગઢમાં સભા કેમ ન કરી?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સુરતના વિવિધ વિસ્તારોથી લોકો તેમને સાંભળવા કામરેજ વિધાનસભાથી આશરે 10 કીલોમીટર દૂર કડોદરામાં હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું સુરતમાં નરેન્દ્ર મોદીનો જાદુ ઓસરી રહ્યો છે?\n\nતે સમયે બીબીસી ગુજરાતીની ટીમ નરેન્દ્ર મોદીના ટેકેદારો સાથે ફેસબુક લાઇવમાં વાતચીત કરી રહી હતી. \n\nહજી તો ફેસબુક લાઇવ અડધે પહોંચ્યું, ત્યાં ઘણાં બધા લોકો સભાથી નીકળીને મુખ્ય ગેટ તરફ ચાલવા માંડયા હતા. \n\nઅમને થયું કે શું મોદીની સભા પૂર્ણ થઈ ગઈ? પરંતુ ધ્યાન દઈને સાંભળ્યું તો મોદીનું ભાષણ ચાલુ જ હતું. \n\nલોકો મોદીનાં ભાષણ વખતે જ ચાલવા માંડ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅનેક ખુરશીઓ ખાલી થઈ રહી હતી અને અનેક ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી. \n\nગુજરાતે નજીકના ઇતિહાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ રેલીમાં ટ્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો પરંતુ મુસ્લિમના મત મળશે?\\nસારાંશ: ધંધુકામાં થયેલી ચૂંટણી પ્રચાર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ આંબેડકરને તેમના નિર્વાણ દિને યાદ કર્યા તો અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને પણ ઉઠાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતો માટે પાણી વીજળીની વાતો કર્યા બાદ, તેમણે ખૂબ જ સૂચક રીતે ચૂંટણીમાં ટ્રિપલ તલાકને પણ યાદ કર્યો. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nગુજરાતની ચૂંટણીમાં એક તરફ જ્યારે હિંદુત્વના મુદ્દાને આગળ વધારી રહેલો ભાજપ શું ટ્રિપલ તલાકના મુદ્દાની વાત કરીને મુસ્લિમ મહિલા મતદારોના મત આકર્ષવાની કોશિશ કરી રહ્યો છે? \n\nધાર્મિક માન્યતા શું છે? \n\nઆ વિશે વાત કરતા મુસ્લિમ અગ્રણી પ્રો. જે. એસ. બંદુકવાલાએ જણાવ્યું કે, \"ભારતમાં જે રીતે ટ્રિપલ તલાક આપવામાં આવે તે કુરાનની વિરુદ્ધમાં છે.” \n\n“ઇન્સ્ટન્ટ તલાક બિલકુલ ખરાબ અને ખોટી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીએ સંસદસભ્યોને શાંતિ અને એકતાની સલાહ આપી Top News\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ સર્વોચ્ચ છે તથા વિકાસ તેમનો મંત્ર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યોની બેઠકમાં મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રહિત માટે અહીં આવ્યા છે. \n\nસંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ સંસદીય દળની બેઠક બાદ પત્રકારોને આ અંગે માહિતી આપી હતી.\n\nમોદીએ કહ્યું હતું કે વિકાસ માટે શાંતિ, એકતા તથા સમરસતાની જરૂર છે, તેમણે પોતાની પાર્ટીના નેતાઓને આ દિશમાં કામ કરવા સલાહ આપી હતી. \n\nમોદીએ કહ્યું હતું કે ભાજપ દેશને સૌથી ઉપર રાખે છે. અન્ય કેટલાક પક્ષ છે, જે દેશથી ઉપર પાર્ટીના હિતને રાખે છે. \n\nમોદીએ કહ્યું હતું કે જે લોકો દેશને તોડવા માગે છે, તેમની સામે લડવું પડશે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીકાળમાં થયેલાં એ ત્રણ ઍન્કાઉન્ટરની કહાણી, જે ફેક હતાં?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી જસ્ટિસ એચ. એસ. બેદી કમિટીએ વર્ષ 2002-2006 દરમિયાન થયેલાં ત્રણ ઍન્કાઉન્ટર્સને નકલી ઠેરવ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમીર ખાન પઠાણનાં ઍન્કાઉન્ટર બાદ માતાપિતા\n\nજસ્ટિસ બેદીએ દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાવેલા અંતિમ રિપોર્ટ મુજબ, સમીર ખાન, કાસિમ જાફર તથા હાજી હાજી ઇસ્માઇલનાં ઍન્કાઉન્ટર પ્રથમ દૃષ્ટિએ બનાવટી જણાય છે અને તેની સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના નવ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. \n\nન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા (પીટીઆઈ)ના રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ બેદીએ કોઈ ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) ઑફિસર સામે કાર્યવાહીની ભલામણ નથી કરી. \n\nજાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં સર્વોચ્ચ અદાલતમાં આ અંગે વધુ સુનાવણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના આગમન સાથે સોશિઅલ મીડિયા ટ્રેન્ડ #આવ્યા_પાછા_છેતરવા\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત નથી થઈ. પરંતુ સોશિઅલ મીડિયા પર જંગના મંડાણ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાને રો-રો ફેરી સર્વિસનું ઉદ્ધાટન કર્યું. \n\nત્યારે સોશિઅલ મીડિયામાં '#આવ્યા_પાછા_છેતરવા' ટ્રેન્ડ થવા લાગ્યું.\n\nગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના આઈટી સેલે શરૂ કરેલા આ હેશટૅગને લોકોએ મોટા પ્રમાણમાં અપનાવી લીધું હતું. \n\nસોમવારે પણ આ હેશટૅગ સાથે યુઝર્સ ટ્વીટ કરી રહ્યાં હતાં.\n\nઓવૈસ અન્સારીએ મોદીના પ્રવાસને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ગુજરાત મુલાકાત સાથે સરખાવ્યો હતો તો દિલીપ સાબવાએ લોકતંત્ર અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના આયુષ્માન ભારતમાં કેટલો છે દમ\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત’ની શરૂઆત કરી. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું કે ગરીબોમાં ગરીબ અને સમાજના પછાત વર્ગોને ઉત્તમ સ્વાસ્થ્ય સેવા અને સારવાર પૂરી પાડવાના હેતુસર આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યોજના હેઠળ દર વર્ષે દરેક પરિવારને 5 લાખ રૂપિયાના આરોગ્ય વીમાની વાત કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આનાથી 10 કરોડ કુટુંબોને એટલે કે 50 કરોડ કરતાં વધુ લોકોને ફાયદો થશે.\n\nવડા પ્રધાનના જણાવ્યા મુજબ 5 લાખની રકમમાં તમામ તપાસ, દવા, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ પણ સામેલ કરાશે. એમાં કૅન્સર અને હૃદય સબંધી બીમારી સહિત 1300 બીમારીઓનો સમાવેશ થાય છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપણ આ સાથે જોડાયેલા બીજા કેટલાંક સવાલો પણ છે. આયુષ્માન ભારતના કાર્યક્રમ દ્વારા શું ભારત સરકાર આખા ભારતમાં આરોગ્ય વીમો ઉપલબ્ધ કરાવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના ગઢ ગુજરાતમાં આંધી અને રાહુલ ગાંધી - દૃષ્ટિકોણ\\nસારાંશ: ગુજરાતમાં લોકસભા ઇલેક્શનના મતદાન આડે હવે માંડ અઠવાડિયાનો સમય રહ્યો છે, ત્યારે અચાનક હવામાનમાં પલટો આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો\n\nમિડ-એપ્રિલની કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે કચ્છમાં વહેલી સવારે ઊડેલી ધૂળની ડમરીઓ સાથેના વાવાઝોડાએ મોસમનો મિજાજ બદલી નાખ્યો, જેની અસર કચ્છ-સૌરાષ્ટ્રથી છેક અમદાવાદ સુધી અનુભવાઈ.\n\nસૂરજની બાળી નાખતી ગરમીને બદલે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું.\n\nઆવા બદલાયેલા વાતાવરણમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરવા આવ્યા છે.\n\nઅમિત શાહે સૌરાષ્ટ્રના કોડીનાર અને ઉત્તર ગુજરાતના ડીસા-બનાસકાંઠામાં રેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના નિવેદન પર તપાસનો આદેશ, જ્યારે ચૂંટણીપંચ અને મોદી આવ્યા સામસામે\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવેદનને લઈને ફરી વખત વિવાદમાં છે. તેમણે ઔરંગાબાદ ખાતે એક રેલીમાં પ્રથમ વખત મત આપનારા યુવાનોને વિનંતી કરતા કહ્યું કે બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને પુલવામા હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોને મત અર્પણ કરજો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ પ્રથમ વખત મત આપનારા યુવાનોને કહ્યું, \"જ્યારે તમને પ્રથમ પગાર મળે છે તો તેને તમારી પાસે નથી રાખતા અને માતા અથવા બહેનને આપી દો છો.\"\n\n\"આવી જ રીતે શું તમે તમારો મત બાલાકોટ સ્ટ્રાઇક, પુલવામા હુમલાના પીડિત, પાકાં ઘરો, પીવાનું પાણી અને દરેક ગરીબને સ્વાસ્થ્ય સારવાર મળે તે માટે આપી શકો છો?\"\n\nમોદીના આ નિવેદન બાદ વિપક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી કે ભાજપ પુલવામા હુમલો અને બાલાકોટ ઍરસ્ટ્રાઇકના નામે મત માગી રહ્યો છે.\n\nચૂંટણીપંચે મોદીના આ નિવેદન અંગે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનર પાસે તાત્કાલિક રિપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી મુસ્લિમોમાં ડર અંગે શું માને છે?\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશના અનેક શહેરોમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યા છે, કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ પણ થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારનું કહેવું છે કે કાયદો યોગ્ય બરાબર છે અને દેશના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી. \n\nકેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સાથે બીબીસી સંવાદદાતા સરોજ સિંહે વાત કરી. \n\nવીડિયો : દેબલિન રૉય\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના મુશ્કેલ સમયમાં જ કેમ સામે આવે છે શહેરી નક્સલીઓ?\\nસારાંશ: કેટલાંક વર્ષો પહેલાં હું દંતેવાડાની એક શાળામાં ગઈ હતી. શાળાના આચાર્યએ મને કથિત માઓવાદીનો એક પત્ર દેખાડ્યો જેમાં લખવામાં આવ્યું હતું કે શાળા બંધ કરી દો. તેમાં છેલ્લે લાલ શાહીથી લખવામાં આવ્યું હતું - 'લાલ સલામ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુધા ભારદ્વાજ\n\nતપાસ કરતાં ખબર પડી કે રજા ન મળવાને કારણે મુખ્ય આચાર્યથી નારાજ એક શિક્ષકે આ કાગળ લખ્યો હતો. દેશમાં આ પ્રકારના ઘણા 'માઓવાદી' પત્રો ફરી રહ્યા છે. \n\nઘણી વખત આ માઓવાદી દ્વારા લખાયેલા હોય છે તો ઘણી વખત તે પોલીસ અને સામાન્ય જનતા દ્વારા લખાયેલા હોય છે. જેથી વ્યક્તિગત દુશ્મનીનો બદલો લઈ શકાય. \n\nજ્યારે ગામલોકો આ પ્રકારના પત્રો લખે છે ત્યારે તેઓ લખાણને સ્વચ્છ-સુઘડ રાખવાનો પ્રયાસ કરતા હોય છે કારણ કે તેમની નજરમાં માઓવાદીનો વાંચવા-લખવા પ્રત્યેનો લગાવ દેખાય છે.\n\nજોકે, પોલીસ જ્યારે પણ આવા માઓવાદીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના શપથની ચર્ચા વચ્ચે કોના માટે પ્રાર્થના કરી રહ્યા છે લોકો?\\nસારાંશ: નરેન્દ્ર મોદી જ્યારે બીજી વાર ભારતના વડા પ્રધાન તરીકે શપથ લેવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા હતી ત્યારે ઘણા યૂઝર્સ 'નેસામણિ' નામની એક વ્યક્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં નેસામણિ નામની એક વ્યક્તિ માટે પ્રાર્થના ચાલી રહી છે.\n\nસોશિયલ મીડિયા પર #પ્રે_ફૉર_નેસામણી # Pray_for_Nesamani પહેલાં ભારતમાં અને પછી દુનિયામાં ટ્રૅન્ડ કરવા લાગ્યું.\n\nપણ કોઈને એ જાણકારી નહોતી કે જેના માટે પ્રાર્થનાના સંદેશા પોસ્ટ કરવામાં આવી રહ્યા છે તે વ્યક્તિ કોણ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકૉન્ટ્રેક્ટર 'નેસામણિ' 2001માં આવેલી એક તમિલ ફિલ્મનું એક પાત્ર છે.\n\nતમિલ ફિલ્મોના જાણીતા કૉમેડિયન વાદિવેલુએ આ પાત્ર ભજવ્યું હતું.\n\nતેમના માટે પ્રાર્થના કરવા પાછળ, 'ફ્રેન્ડ્સ' ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીના શપથવિધિ વખતે જશોદાબહેન ક્યાં હશે અને શું કરતાં હશે?\\nસારાંશ: જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી વખત દેશના વડા પ્રધાન તરીકે શપથ લેશે, ત્યારે દેશ-વિદેશના લગભગ છ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, તેમના પરિવારનો એક પણ સભ્ય શપથવિધિમાં હાજર નહીં હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nજશોદાબહેન ઘરથી બહાર હોવાને કારણે શપથવિધિ નિહાળી નહીં શકે. \n\nજશોદાબહેન શિક્ષિકા તરીકે નિવૃત્ત થયાં છે અને તેમના ભાઈ અશોક મોદી સાથે રહે છે.\n\nવર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની વડોદરા બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરતી વેળાએ પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે.\n\nક્યાં હશે જશોદાબહેન?\n\nજશોદાબહેન તેમના ભાઈઓ સાથે રહે છે\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતા જશોદાબહેને કહ્યું, \"સુરત મહાનગરપાલિકા આયોજિત બાળકો માટેના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું, એટલે સુરત આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીનાં 'ગુજરાત મૉડલ'ની સચ્ચાઈ શું છે?\\nસારાંશ: શું મોદીનું 'ગુજરાત મૉડલ' ડૉક્ટરે લખેલી એ ચિઠ્ઠી છે કે જેના પર લખેલી દવા પીવાથી દર્દી પ્રગતિના પથ પર દોડવા લાગે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત મૉડલની પરીક્ષા ફરી ગુજરાતમાં જ થઈ રહી છે\n\nભારતીય જનતા પાર્ટીની વેબસાઇટ BJP.ORG પર એક પીડીએફ ફાઇલ મૂકવામાં આવી છે, જેના પર લખવામાં આવ્યું છે કે, 'ગુજરાત મૉડલ' એક વિઝન છે જેની રાહ દેશ જોઈ રહ્યો છે. \n\nઆ ફાઇલને લોકસભા ચૂંટણી માટે બનાવાઈ હતી. ફાઇલનાં કવર પર જ એક સૂત્ર છે- 'વોટ ફોર ઇન્ડિયા, વોટ ફોર મોદી.'\n\nફાઇલમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત મૉડલનો મતલબ છે- અસંખ્ય નોકરીઓ, ઓછી મોંઘવારી, વધારે કમાણી, તીવ્ર ઝડપથી અર્થવ્યવસ્થાનો વિકાસ, ઉત્તમ શિક્ષણ, સુરક્ષા અને ઉત્તમ જી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની 'ચોકીદારી' ઉપર શું બોલ્યા અસલી ચોકીદાર: સાહેબ,બેરોજગાર છું એટલે ચોકીદાર છું\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે સાડા ચાર વાગ્યે દેશના 25 લાખ ચોકીદારોને સંબોધિત કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીતેન્દ્રસિંહ મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના\n\n31મી માર્ચે ચોકીદારો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ કરશે. ભાજપના અભિયાન 'મેં ભી ચોકીદાર' અભિયાન હેઠળ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. પરંતુ ચૂંટણીના આ સમયમાં પોતાના અંગેની ચર્ચા અંગે ચોકીદારોનું શું કહેવું છે?\n\nતેઓ શા માટે ચોકીદારી કરે છે? શું તેઓ દેશસેવા માટે કરે છે કે સ્થિતિએ તેમને ચોકીદાર બનાવી દીધા છે? દેશની રાજધાની નવી દિલ્હીની પાસે આવેલા નોઇડામાં કામ કરતા કેટલાક ચોકીદારોના જીવનમાં અમે ડોકિયું કર્યું. \n\n\"હું આ માર્કેટની સુરક્ષામાં તહેનાત છું. ચોકીદારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની કૅમિસ્ટ્રીની આગળ બુદ્ધિજીવીઓની બુદ્ધિ કેમ બહેર મારી જાય છે?\\nસારાંશ: પોતાની જાતને તર્કબદ્ધ, ભણેલા-ગણેલા અને સમજદાર માનનાર પત્રકાર-વિશ્લેષકો અને બુદ્ધિજીવીઓને નરેન્દ્ર મોદીની જીતે વિચારતા કરી દીધા છે. મોદીને મળેલી આ બીજી જીતને તેઓ ચૂંટણીનાં પરિણામો આવતાં પહેલાં જરા પણ સમજી શક્યા નહોતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકારણ અનિશ્ચિતને નિશ્ચિત બનાવવાની રમત છે, મોદી-શાહની જોડીએ આ પરાક્રમ કર્યું છે. લિબરલ, મધ્યમાર્ગી, કૉમ્યુનિસ્ટ અથવા સેક્યુલર પત્રકારો યોગ્ય ભવિષ્યવાણી કરવાની પોતાની નાકામયાબીને લઈને આઘાતમાં છે. \n\nઆવું પહેલી વાર બન્યું નથી, 2004માં 'ઇન્ડિયા શાઇનિંગ' સમયની ચૂંટણીઓમાં પણ તેમને પરિણામની સમજ નહોતી પડી. બીજાં પણ ઘણાં ઉદાહરણો છે.\n\nમોદી અને તેમના સાથી જેને 'ખાનમાર્કેટ ગેંગ' અથવા 'લ્યુટિયન્સ બૌદ્ધિક' કહે છે, તે સમૂહ જરૂર વિચારી રહ્યો છે કે આમાં 'રો વિઝ્ડમ'ની કેટલી ઊણપ છે. \n\nવિજેતા મોદીએ બીજી વાર વડા પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની ઘરવાપસી : વડાપ્રધાનના વતન વિશે કેટલીક વાતો\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના વતન વડનગરની મુલાકાત લીધી અને ત્યાં નવી મેડિકલ કૉલેજનું લોકાર્પણ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગુજરાત યાત્રામાં તેમના વતન વડનગરમાં મેડિકલ કૉલેજનું લોકાર્પણ કર્યું હતુ.\n\nવડાપ્રધાન હોવાને કારણે નરેન્દ્ર મોદીના વતન વિશે વાતચીત થાય એ ખૂબ સહજ છે. \n\nજો કે વડનગર પાસે અનોખો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે.\n\nઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા આ નાના શહેરનો ભૂતકાળ અકબર અને તાનસેન સાથે જોડાયેલો છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nઅહીં પુરાતત્વ વિભાગના ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠનાં અવશેષો પણ મળી આવ્યા છે. \n\nજાણો વડનગર વિશેની પાંચ ઓછી જાણીતી વાતો.\n\n1. 1900 વર્ષ જૂના બૌદ્ધ મઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની જાહેરાતથી સેનામાં શું પરિવર્તન થશે?\\nસારાંશ: વાયુદળના વડાના ચહેરા ઉપર સ્મિત હતું, નૌકાદળના વડા માથું હલાવી રહ્યા હતા, જ્યારે સેનાધ્યક્ષ સ્થિર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તા. 15મી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્યબળોમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની જાહેરાત કરી, ત્યારે આ દૃશ્ય જોવા મળ્યું હતું. \n\nઆ સુધારને વર્તમાન સમયની જરૂરિયાત જણાવતા મોદીએ કહ્યું, \"સીડીએસ ત્રણેય સેનાઓનું નેતૃત્વ કરશે ઉપરાંત તેમાં સુધારનું કામ પણ કરશે.\"\n\nચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એટલે... \n\nસીડીએસ એટલે કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ. મતલબ કે વાયુદળ, નૌકાદળ તથા સેનાધ્યક્ષના પણ બૉસ. \n\nતેઓ સૈન્ય બાબતોમાં સરકારના એકમાત્ર સલાહકાર બની રહે તેવી સંભાવના છે. \n\nઅનેક લોકોને સવાલ થાય - શું સંરક્ષણ સચિવનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની ચૂંટણી સભામાંથી મણિપુરના લોકો કેમ ઊઠીને જતા રહ્યા?- ફૅક્ટ ચેક\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇમ્ફાલ(મણિપુર)માં યોજાયેલી એક સભાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોમાં પોલીસ લોકોને એક દરવાજાથી બહાર જતાં રોકી રહી છે. \n\nઆ વીડિયોની નીચે અનેક લોકોએ એવી કૉમેન્ટ્સ કરી છે કે 2014માં મોદીની સભાઓમાં લોકો આવતા હતા જ્યારે 2019માં તેમને પોલીસ દ્વારા રોકવા પડે છે. \n\n'મણિપુર ટૉક્સ' નામની એક સ્થાનિક વેબસાઇટે પણ આ વીડિયો શૅર કર્યો છે અને લખ્યું છે, \"ભારે અફરાતફરી વચ્ચે લોકોને મોદીની રેલીમાં રોકી રાખવા માટે પોલીસે મહેનત કરવી પડી. પોલીસે બૅરિકેડ લગાવીને લોકોને મેદાનમાં રોક્યા. આ શરમની વાત છે.\"\n\nટ્વિટર પર આ વેબસાઇટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને આશરે 3 લાખ લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની રોજગારી : પકોડાથીથી મકાઈના ભુટ્ટા સુધી\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગઢ ગુજરાતમાં ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢથી કરી. જોકે, મોદીના આટલા મહત્ત્વના પ્રચાર પર ત્રણ અન્ય મોટા સમાચારોનો ઓછાયો પડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક આશ્ચર્યજનક નિવેદનમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે.\n\nસુપ્રીમ કોર્ટે રફાલ કેસમાં કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે, તો ઇલેક્શન કમિશને મોદીની બાયૉપિક પર ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.\n\nજૂનાગઢની વિજય સંકલ્પ સભાના ભાષણમાં મોદીની વાતો બધી જૂની જૂની જ છે. મોદીએ કાઠિયાવાડી લહેકામાં 'કેમ છો બધા, જોરમાં?' એમ પૂછીને ભાષણની શરૂઆત કરી. \n\nગીર અને ગરવો ગિરનાર, કેસર કેરી અને કેસરી સિંહ તથા સોમનાથની પાવન ભૂમિની વાત પણ કરી. \n\nજે બાદ આવતીકાલથી શરૂ થતાં પહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીની હત્યાનું 'ષડયંત્ર', અત્યારસુધી શું થયું છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હત્યાના કાવતરાં અંગે સોશિયલ તથા મેઇન સ્ટ્રિમ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ઔપચારિક કે સત્તાવાર ગણી શકાય તેવી બહુ થોડી માહિતી ઉપલબ્ધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર ચર્ચાના એક કેન્દ્રમાં એક ચિઠ્ઠી છે. કેટલાક આરોપીઓની ધરપકડ સમયે તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જે મુજબ નક્સલવાદીઓ મોદીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. \n\nઆ અંગે રાજકીય નિવેદનબાજી અને આરોપ-પ્રતિઆરોપ ચાલી રહ્યાં છે, પરંતુ સત્તાવાર રીતે બહુ થોડી માહિતી મળે છે. \n\nસોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં માઓવાદીઓ દ્વારા વડા પ્રધાન મોદીની હત્યાનું કાવતરું ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. \n\nધરપકડ કરાયેલા લોકો 'માઓવાદીઓના સંપર્કસૂત્ર' તથા 'શહેરી નેટવર્કના ભાગરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન : આત્મનિર્ભર ભારત અભિયાન માટે રૂ. 20 લાખ કરોડનું પૅકેજ, લૉકડાઉન 4.0 આવશે\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દા \n\n'ભારત માતા રડે છે'\n\nવડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ જોવા મળી હતી.\n\nકૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સમયે જ એક વીડિયો ટ્વિટર ઉપર મૂક્યો હતો, જેમાં તેમણે માગ કરી હતી કે 'પરપ્રાંતીય શ્રમિકોને ઘર સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવે.'\n\n'હજારો શ્રમિક ભાઈ-બહેન રસ્તા ઉપર પગપાળા ઘરે જઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારએ તમામના ખાતામાં કમસે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીને 'નીચ' કહેનાર ઐયર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ\\nસારાંશ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ફરી એક વખત નરેન્દ્ર મોદી સામે વિવાદાસ્પદ નિવેદન કરીને તેમને 'નીચ' કહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિવાદસ્પદ વિધાનો કરવા માટે જાણીતા થયેલા આ કોંગ્રેસી નેતાની આ ટિપ્પણીએ નરેન્દ્ર મોદીએ તરત જ પકડીને તેની સામે સુરતની રેલીમાં પોતાના ભાષણમાં જવાબ આપી દીધો હતો. \n\nઆખો દિવસ વિવાદ ચાલ્યા બાદ મોડી સાંજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી મણિશંકર ઐયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ પણ કર્યું હતું. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમોદીએ કહ્યું કે, તેમને કોંગ્રેસ પક્ષનાં નેતાઓ તરફથી ગાળો આપવામાં આવી છે, તેમને પહેલા “મોત કા સૌદાગર” કહ્યું હતું, પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીને યૂએઈનું સર્વોચ્ચ સન્માન, પાકિસ્તાનમાં વિરોધના સૂર\\nસારાંશ: શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યૂએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ ઝાયેદ'થી નવાજવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી બાદશાહો, રાષ્ટ્રપતિઓ તથા વડા પ્રધાનોને આપવામાં આવતાં આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બનશે. \n\nઅગાઉ વર્ષ 2007માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, બ્રિટનના મહારાણી એલિઝાબેથ (2010), સાઉદી અરેબિયાના શાહ સલમાન બિન અબ્દુલ્લા અઝીઝ અલ સઉદ (2016) તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ સન્માન આપવામાં આવ્યું હતું. \n\nયૂએઈએ વર્ષ 1995માં આ સન્માનની શરૂઆત કરી હતી. \n\nમોદીને આ સન્માન આપવાની સામે કેટલાક પાકિસ્તાનીઓએ અવાજ ઉઠાવ્યો છે, જોકે ત્યાંની સરકારે ઔપચારિક રીતે મૌન ધારણ કર્યું છે. \n\nશા માટે મોદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીને રાહુલ ગાંધીના ત્રણ સવાલ\\nસારાંશ: ગુજરાતની પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર અભિયાનના અંતિમ સપ્તાહમાં તમામ રાજકીય પાર્ટીઓએ તેમની બધી જ તાકાત લગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોટાદમાં સભા દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ ત્રણ સવાલો મૂક્યા હતા\n\nગુરૂવારે હુલ ગાંધીએ ગુજરાતના બોટાદ, વલ્લભીપુર અને ભાવનગરમાં ચૂંટણી રેલીઓમાં સંબોધન કર્યું હતું. \n\nરાહુલ ગાંધીના ધર્મ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેઓ બોટાદના ગોપીનાથ મંદિર પણ ગયા હતા. \n\nરાહુલ ગાંધીના ભાષણમાં નર્મદાનાં પાણીના સવાલથી માંડીને નેનો પરિયોજના અને નોટબંધીની નિષ્ફળતા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. \n\nતેમણે કહ્યું, \"નોટબંધીની સત્ય એ છે કે લક્ઝરી ગાડીઓમાં ફરનારા લોકોએ પોતાનું કાળું નાણું સફેદ કરી લીધું, લાખો લોકોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીને લોન માફી તો મળી પણ રાહત નહીં!\\nસારાંશ: સીમાંત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારે લોન માફીની જાહેરાત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ ઘણા લોકોને આ યોજનાનો લાભ મળી શક્યો નથી. \n\nજેને કારણે ઘણા ગામલોકો ગુ્સ્સે છે.\n\nરિપોર્ટર - મયુરેશ કોણ્ણુર, પ્રોડ્યુસર - જાન્હવી મૂળે, શૂટ એડિટ - શરદ બઢે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીને વડાપ્રધાન બનાવવા ફેસબુકે મદદ કરી હતી?\\nસારાંશ: કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જોડાયેલી એક ભારતીય કંપનીના સંસ્થાપકે પત્રકારોને જણાવ્યું હતું કે તેમના સીઈઓ એલેરક્ઝાન્ડર નિક્સે ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અવનીશ રાય એસસીએલ ઇન્ડિયાના સંસ્થાપક છે, જે લંડનમાં એસસીએલ ગ્રુપ અને ઓવ્લેનો બિઝનેસ ઇન્ટેલિજન્સની એક સંયુક્ત કંપની છે. \n\nઅવનીશ રાયે કર્યું કે એલેરક્ઝાન્ડર નિક્સ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં ભારતના પ્રવાસે આવ્યા હતા. તે સમયની સત્તાધારી પાર્ટી કોંગ્રેસને હરાવવા માટે એક ક્લાયન્ટ (જેમનું નામ નથી આપવામાં આવ્યું) સાથે કામ કર્યું હતું. \n\nઆ ચૂંટણીઓમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બહુમતથી જીત મળી હતી. મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 543 સીટોમાંથી 282 સીટો જીતી હતી. \n\nપાર્ટીઓનું શું કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીનો 1988માં ડિજિટલ કૅમેરા ઉપયોગ કરવાનો દાવો કેટલો સાચો?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ નેશનને આપેલું ઇન્ટરવ્યૂ હાલ ચર્ચામાં છે. આ પહેલાં મોદીનું રડાર અંગેનું નિવેદન ચર્ચામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ કહ્યું હતું કે બાલાકોટ ઍરસ્ટ્રાઇકને લઈને તેમણે સલાહ આપી હતી કે ખરાબ મોસમને લઈને તેને ટાળવામાં ન આવે. \n\nએ સાથે જ તેમણે કહ્યું હતું કે વાદળો હોવાને કારણે ભારતીય વિમાનો પાકિસ્તાનના રડારની પકડમાંથી બચી શકશે. \n\nહાલ મોદીનું બીજું એક નિવેદન ચર્ચામાં છે, જેમાં મોદીએ કહ્યું હતું કે 1988માં તેમણે ડિજિટલ કૅમેરાનો ઉપયોગ કર્યો હતો. \n\nએ સાથે જ તેમણે કહ્યું હતું કે એ સમયે તેમણે ઈ-મેઇલનો પણ ઉપયોગ કર્યો હતો. મોદીના આ નિવેદનની હાલ ચર્ચા થઈ રહી છે. \n\nમોદીએ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું? \n\nન્યૂઝ નેશન ટીવી ચેનલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીનો ઇન્ટરવ્યૂ લેનાર અક્ષય કુમારની નાગરિકતા મુદ્દે છેડાયું ટ્વિટર યુદ્ધ\\nસારાંશ: અભિનેતા અક્ષય કુમારની નાગરિકતા પર પાછલા દિવસોમાં સવાલો ઊઠતા રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અક્ષય કુમારે મતદાન કર્યા પછી તસવીર પોસ્ટ કરવી જોઈએ તેવી માગ મીડિયા પર ઉઠી હતી. હાલમાં જ એક પત્રકારે જ્યારે આ વિશે તેમને સવાલ પૂછ્યો તો તેઓ તેનાથી બચતા નજરે પડ્યા. \n\nહવે અક્ષય કુમારે આ મામલે મૌન તોડ્યું છે. \n\nઅક્ષય કુમારે ટ્વીટર પર લખ્યું, \"હું નથી જાણતો કે મારી નાગરિકતામાં આટલો રસ લઈ નકારાત્મકતા કેમ ફેલાવવામાં આવી રહી છે. મેં આ મામલામાં ક્યારેય કંઈ છૂપાવ્યું નથી કે મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે.\"\n\nઅક્ષયે લખ્યું, \" એ પણ સાચું છે કે છેલ્લાં સાત વર્ષોથી હું કેનેડા ગયો નથી. હું ભારતમાં કામ કરું છુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીનો ગુજરાત પ્રચાર-પ્રવાસ કેટલો અને કેવો કારગર રહેશે?\\nસારાંશ: ભાજપ ગુજરાત ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેદાનમાં ઉતાર્યા. ભાજપ અને કોંગ્રેસની તેમના સમગ્ર પ્રચાર અભિયાન પર નજર રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર તથા અન્ય જ્ઞાતિના આંદોલનો વડાપ્રધાનના ચૂંટણી પ્રવાસ માટે કોઈ ભયસ્થાન સર્જે તેવી શક્યતાઓ પક્ષને દેખાતી નથી\n\nપ્રથમ તબક્કાના પ્રવાસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારની કુલ 39 વિધાનસભા બેઠકોના મતદારોને સંબોધવાનો વડાપ્રધાનનો પ્રયાસ છે, તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમોદી આ યાત્રા દરમિયાન વિકાસલક્ષી રાજનીતિના મુદાઓ તથા રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો અંગે જવાબ આપશે, તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.\n\nબન્ને પક્ષે તૈયારીઓ\n\nમોદીના ચૂંટણીલક્ષી પ્રચાર-પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોદીરાજમાં વિપક્ષના અસ્તિત્વ પર સંકટ, સરકાર પર અંકુશ કોણ રાખશે?\\nસારાંશ: લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળા એનડીએને મોટી જીત હાંસલ થઈ છે. ભાજપે એકલા જ 300નો આંકડો પાર કરી લીધો અને 303 બેઠકો પર પોતાનો ઝંડો લહેરાવી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અન્ય સહયોગી દળોના સાથથી આ જીત વધુ પ્રચંડ બની ગઈ. એનડીએએ લોકસભાની કુલ 353 બેઠકો પર કબજો જમાવ્યો. જ્યારે કૉંગ્રેસની આગેવાનીવાળું યૂપીએ 92 બેઠકોમાં જ સમેટાઈ ગયું. \n\nમાત્ર કૉંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો બહુ ખેંચી-તાણીને પછી પણ માત્ર 52 બેઠકો પર સફળતા મળી છે.\n\nભાજપની આ મોટી જીત બાદ ભારતીય રાજકારણમાં વિપક્ષ સામે ફરી એક વખત અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થયો છે. \n\nસત્તરમી લોકસભામાં સરકાર સામે અધિકૃત રીતે વિપક્ષના નેતા નહીં હોય. છેલ્લી સરકારમાં પણ આ જ સ્થિતિ હતી. \n\nસદનમાં સરકાર સામે ઘણા વિપક્ષી દળો હોય છે, પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોબ લિંચિંગઃ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, અમારા આદેશનું પાલન થાય છે કે નહીં?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોમવારે સવાલ કર્યો હતો કે ગાયના નામે હિંસા તથા ભીડ દ્વારા લોકોની હત્યા(મોબ લિંચિંગ)ની ઘટના બાબતે અમે અગાઉ આપેલા આદેશોનું પાલન કર્યું કે નહીં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં સંડોવાયેલા લોકોને ખબર પડવી જોઈએ કે તેમણે 'કાયદાના કોપ'નો સામનો કરવો પડશે. \n\nવડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની ખંડપીઠે નોંધ્યું હતું કે મિઝોરમ, તેલંગાણા, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને દિલ્હી સહિતનાં આઠ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશના અમલ બાબતે રિપોર્ટ ફાઇલ કરવાના બાકી છે. \n\nસુપ્રીમ કોર્ટે 17 જુલાઈના એક ચુકાદામાં મોબ લિંચિંગ તથા ગાયના મુદ્દે હિંસા સંબંધે આદેશ આપ્યા હતા. \n\nવડા ન્યાયમૂર્તિ ઉપરાંત સુપ્રીમ કોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોબાઇલ ડેટા કેટલો મોંઘો થશે અને કેમ?\\nસારાંશ: ભારત એવો દેશ છે જ્યાં મોબાઇલ ડેટાના દર દુનિયામાં સૌથી ઓછા છે. અહીં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા કરતાં પણ ઓછી કિંમતે મોબાઇલ ડેટા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આવનારા સમયમાં ભારતીય ગ્રાહકોએ આ ડેટા માટે જ વધારે રકમ ચૂકવવી પડી શકે છે. એનું કારણ એવું છે કે બે મુખ્ય ટેલિકૉમ કંપનીઓએ મોબાઇલ ડેટાના દરો વધારવાની જાહેરાત કરી છે.\n\nભારતીય બજારમાં ઍરટેલ અને વોડાફોન-આઇડિયાની લગભગ અડધાથી ઉપર હિસ્સેદારી છે. આ બંને કંપનીઓ બાદ રિલાયન્સ જિયોએ પણ મોબાઇલ ડેટાના દરો વધારવાની જાહેરાત કરી છે.\n\nવોડાફોન-આઇડિયા તથા ઍરટેલે ચાલુ આર્થિક વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર એમ ત્રણ મહિનામાં 10 અબજ ડૉલરનું નુકસાન થયાનું જણાવ્યું છે.\n\nઆ સાથે જ સુપ્રીમ કોર્ટે એક જૂના કેસમાં તમામ ટેલિકૉમ કંપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોબાઇલ, કમ્પ્યૂટરના ઉપયોગથી થાય છે ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસ?\\nસારાંશ: રાત્રે ઊંઘમાં કે સવારે ઊઠીને ગરદન ને પીઠના ભાગમાં ઘણાને દુઃખાવો થતો હોય છે. આ તકલીફ યુવાનોમાં સૌથી વધુ જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેથી માનવામાં આવે છે કે, યુવાનોના લાંબા સમય સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી અથવા તો લાંબા સમય સુધી ઓફિસમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાથી આ તકલીફ થઈ હોવાનું માનવામાં આવે છે. \n\nતેથી તેને ગંભીરતાથી લેવામાં આવતું નથી. \n\nમોબાઇલ-કમ્પ્યૂટર જ જવાબદાર નહીં \n\nનિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ માત્ર દુઃખાવો નથી પણ ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસની બીમારી હોઈ શકે છે. \n\nઅમદાવાદની વી. એસ. (વાડીલાલ સારાભાઈ) હૉસ્પિટલના રૂમેટોલોજી વિભાગના ફૅકલ્ટી અને સાંધાના રોગોના નિષ્ણાત ડૉ. સપન પંડ્યાએ જણાવ્યું:\n\n\"આ તકલીફ કેમ થાય તેના માટેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોબાઈલ સેવા મોંઘી : શું અનલિમિટેડ કૉલનો જમાનો વીતી ગયો?\\nસારાંશ: ત્રણ-ચાર વર્ષ પહેલાં ભારતમાં મોબાઇલ સેવા પૂરી પાડતી લગભગ 10 મોબાઇલ કંપનીઓ હતી. તેમની વચ્ચે સ્પર્ધા હતી, જેનાં કારણે ગ્રાહકોને સસ્તા દરના અનેક વિકલ્પ મળી રહેતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝે જિયોના નેજા હેઠળ આ બજારમાં ઝંપલાવ્યું અને આક્રમક રીતે તેનો પ્રચાર કર્યો. આ સાથે જ અન્ય તમામ કંપનીઓની સરખામણીએ ખૂબ જ નીચા દરે કૉલ અને ડેટા આપવાનું પણ શરૂ કર્યું.\n\nઆથી, ગ્રાહકો જિયો તરફ આકર્ષાયા અને બાકી કંપનીઓએ ગ્રાહકો ગુમાવવાનો સમય આવ્યો. ત્રણ-ચાર વર્ષમાં બજારમાંથી ટેલિકૉમ કંપનીઓ અદ્રશ્ય થવા લાગી. હવે બજારમાં માત્ર ચાર કંપનીઓ જ વધી છે.\n\nકંપનીઓની સ્થિતિ \n\nઆ ચાર કંપનીઓમાંથી એક બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ) છે, જેની સ્થિતિ જગજાહેર છે. તે બજારમાં છે કે નહીં, તે કહેવું પણ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોરબીની સભામાં મોદી ભૂલથી બોલ્યા કે ખોટું બોલ્યા?\\nસારાંશ: બુધવારે મોદીએ ગુજરાતના મોરબીમાં ચૂંટણી સભાને સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન મોદીએ ભાષણમાં ઇંદિરા ગાંધી પર કટાક્ષ કર્યો હતો\n\nજેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી સાપ્તાહિક ચિત્રલેખામાં મોરબી હોનારત વખતે છપાયેલી ઇંદિરા ગાંધી અને જનસંઘ, આરએસએસની તસવીર વિશે ટિપ્પણી કરી હતી. \n\nતેમણે છે તસવીરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ઇંદિરા ગાંધી મોરબીની મુલાકાત વખતે મોં પર રૂમાલ ઢાંકીને આમતેમ ભાગવાની કોશિશ કરતાં હતાં. \n\nબીબીસી ગુજરાતીએ ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી પાસેથી આ કવરપેજની તસવીર મેળવી હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nઆ તસવીર જોતાં તેમાં દેખાય છે કે, એ સમયે માત્ર ઇંદિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોરારજી દેસાઈ : એ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન જેમના પર પાકિસ્તાનને પ્રેમ હતો\\nસારાંશ: જવાહરલાલ નહેરુના મંત્રી એમ.ઓ. મથાઈ એક મિત્ર સાથે કુતુબમિનાર ફરવા ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોરારજી દેસાઈ કેવા પ્રકારના માણસ છે એવો સવાલ તેમણે મથાઈને પૂછ્યો હતો. \n\nમથાઈનો જવાબ હતો, \"પેલો લોખંડનો થાંભલો જુઓ છો? તમે બસ એને ગાંધી ટોપી પહેરાવી દો એટલે તમારી સામે મોરારજી દેસાઈ હાજર... શરીર અને મગજ... બંને રીતે એકદમ સીધાસટ અને કડક.\"\n\nનહેરુએ પણ મથાઈને કહ્યું હતું કે ભારતીય રાજકારણમાં સૌથી કડક બે લોકો સાથે તેમને પનારો પડેલો. એક હતા પુરુષોત્તમદાસ ટંડન અને બીજા મોરારજી દેસાઈ.\n\n1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોરારિબાપુ : રામથી નીલકંઠ અને અહમદ પટેલથી શાહ-મોદી સુધીની કહાણી\\nસારાંશ: વર્ષ 1992, સંઘ પરિવાર દ્વારા આયોજિત રામની 'પાદુકાપૂજન'નો કાર્યક્રમ. અહીં બાપુ કહે છે કે હવે દેશના યુવાનોને કેસરિયાં કરવાનો સમય આવી ગયો છે. શહીદીને સ્વીકારો, રામમંદિર ના બને ત્યાં સુધી લડતા રહો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાથે હરિદ્વારમાં પતંજલિ યોગપીઠમાં મોરારિબાપુ અન્ય સંતોની સાથે સ્ટેજ પર બેઠા છે. \n\nબાબા રામદેવ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોદી અને રામદેવ પાસપાસે બેઠા છે.\n\nવર્ષ 2013, અને સમય છે 2014ની લોકસભા ચૂંટણી પહેલાંનો. રમેશ ઓઝા સહિત ગુજરાત અને દેશના અન્ય સંતો પણ સ્ટેજ પર છે.\n\nઆ કાર્યક્રમમાં મોરારિબાપુ કહે છે, \"નિર્ણય રાષ્ટ્રે કરવાનો છે, મેં એક વાર અમદાવાદમાં કહ્યું હતું એ નિવેદનને હું છોડીશ નહીં, ફરીથી કહી રહ્યો છું ગંગાના કિનારે, પતંજલિ યોગપીઠમાં. મને લાગે છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોરારિબાપુ વિવાદ : શા માટે કથાવાચકનું નામ વારંવાર વિવાદમાં સપડાય છે?\\nસારાંશ: વીડિયો એક : કથાકાર મોરારિબાપુ વ્યાસપીઠ ઉપર બેઠા છે અને 'યા હુસેન, યા હુસેન' બોલીને છાતી પી ટે છે. . \n\nવીડિયો બે : જેમાં તેઓ ઇસ્લામિક મતાવલંબીઓના નારા 'અલ્લા હુ અકબર' (અલ્લાહ મહાન છે) કે 'બિસ્મિલ્લાહ અર-રહમાન અર-રહીમ' (અલ્લાહના નામથી શરૂ કરું છું.) સ્ક્રિન ઉપર સવાલ હોય 'રામકથા ચાલે છે, પણ કાંડ કયો?' \n\nવીડિયો ત્રણ : રામકથા દરમિયાન કવ્વાલી કે શેર-શાયરી બોલે અને શ્રોતા તેને વધાવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના કથાવાચક મોરારિબાપુ ઉપર આ પ્રકારના વીડિયો કે પોસ્ટ સ્વરૂપે સોશિયલ મીડિયા ઉપર તમારા ધ્યાને આવ્યા હશે, જેમાં તેમની ઉપર કથાનું ઇસ્લામિકરણ કરી રહ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય. \n\nજોકે, કથાકારના નામ સાથે વિવાદ જોડાયો હોય તેવું પહેલી વખત નથી બન્યું. આ પહેલાં તેઓ કૃષ્ણ અને યદુવંશીઓ ઉપર, કોઈ રાજકીય ટિપ્પણી કે નીલકંઠવર્ણી વિશે નિવેદન કરીને ચર્ચામાં આવી ગયા છે. \n\nઅન્ય કોઈ કથાકાર કે ધાર્મિક નેતાની સરખામણીમાં તેમનાં નિવેદનોને બારિકાઈથી ચકાસવામાં આવે છે અને તેની આસપાસ ચર્ચા પણ છેડાઈ જાય છે. \n\nજેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોરારિબાપુ વિવાદ : શું દારૂના કારણે કૃષ્ણના યાદવકૂળનો નાશ થઈ ગયો હતો?\\nસારાંશ: 'આ માણસ સમગ્ર દુનિયામાં ધર્મની સ્થાપના થાય તે માટે તૂટી ગયા, પરંતુ દ્વારિકામાં ધર્મની સ્થાપના કરવામાં નિષ્ફળ ગયા. પૂર્ણપણે ફેલ ગયા.' \n\n'તેમના દીકરા, દીકરાના દીકરા, તેમની જનતા દ્વારકાના રાજમાર્ગો ઉપર શરાબ પીતા. અમુક વાતો તો હું તમને ન કહું એજ સારું છે. પરંતુ જે છે, તે છે. છેડતી થતી, ન દિવસ જોતા કે ન રાત.' \n\n'જો પીવા ઉપર નિયંત્રણ લાદવામાં આવતું, તો તેઓ ચોરી કરતા પણ ખચકાતા ન હતા. અધર્મનાં લક્ષણ હતાં, તે સ્પષ્ટ દેખાતાં હતાં.' \n\n'એમનો મોટોભાઈ બલરામ, દાઉ ચોવીસ કલાક શરાબ પીતા હતા.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ 'ગીતા'ના લખાણ મુજબ કુરુક્ષેત્રમાં કૃષ્ણે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને કહ્યું હતું કે કે 'ધર્મસંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે..' (અર્થાત્ 'ધર્મની સ્થાપના થાય તે માટે દરેક યુગમાં હું અવતાર ધરું છું.') સંદર્ભે વાત કહી. \n\nવાઇરલ વીડિયોને કારણે ચર્ચા છેડાઈ ગઈ ; યાદવો અને કૃષ્ણભક્તોની લાગણી દુભાઈ અને તેમણે વિરોધઅભિયાન હાથ ધર્યું, કથાવાચક મોરારિદાસની સામે એફ.આઈ.આર. પણ નોંધાઈ હોવાના અહેવાલ છે. \n\n'કોઈની લાગણી દુભાય તે પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરીશ' એમ કહીને તેમણે પ્રકર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોરારિબાપુ હવે કયો નવો ગોળો છોડશે એ મુદ્દે ભક્તો અને આશ્રિતોમાં ઉચાટ ફેલાય છે - દૃષ્ટિકોણ\\nસારાંશ: સરદાર વલ્લભભાઈ પટેલ દુનિયાની આઠમી અજાયબી સમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી બની ગયા બાદ હવે તેમનું મસ્તક ગ્રાઉન્ડ લેવલથી 182 મિટર ઊંચું રહે છે. આટલી ઊંચાઈ પરથી દુનિયા અલગ દેખાય અને દૃષ્ટિકોણ પણ બદલાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વાભાવિકપણે ત્યાં પવનનો વેગ વધુ હોય એટલે સરદારને આજકાલ વિચારવાયુ રહ્યા કરે છે.\n\nદેશના કઈ કેટલાય અકળ કોયડાઓ ઉકેલનાર સરદારને આજે મનમાં ઘણી વાતે મૂંઝવણ રહ્યા કરે છે. \n\nમાંડ 200 રૂપરડીનું બૅન્ક બૅલેન્સ મૂકી જનાર સરદારને પોતાની બ્રાન્ડ વેલ્યૂ 3000 કરોડની પ્રતિમાની કેવી રીતે થઈ ગઈ ને પાસે જ રહેતા આદિવાસીઓ એમની સામે અકળાઈને કેમ જુએ છે એવો વિચારવાયુ પણ રહેતો જ હશે.\n\n1950માં દુનિયા છોડી ગયેલા સરદારને 2020નાં મોદી-શાહનો પરિચય ક્યાંથી હોય?\n\nએટલે જ મોરારિબાપુએ દેશના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહની સરખામણી સરદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોરારિબાપુએ ભાજપના નેતા પબુભા માણેક દ્વારા હુમલાના પ્રયાસ બાદ શું કહ્યું?\\nસારાંશ: ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ઝપાઝપીના પ્રયાસને કારણે વધુ એક વિવાદનો જન્મ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોરારિબાપુ પર હુમલાના પ્રયાસ બાદ શનિવારે મહુવા તથા વીરપુરમાં બંધ પાડવામાં આવ્યો હતો. આ પહેલાં શુક્રવારે તલગાજરડામાં પણ બંધ પાડવામાં આવ્યો હતો.\n\nવેપારીઓએ દુકાનો, બજાર બંધ રાખીને બંધ પાડ્યો હતો. આ દરમિયાન મહુવાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું હતું.\n\nમોરારિબાપુ પર ભાજપના નેતા પબુભા માણેકના હુમલાના પ્રયાસ બાદ મહુવામાં બંધ પાળવામાં આવ્યો.\n\nઆ સાથે જ વીરપુરના વેપારીઓ, ગામના સરપંચ અને જલારામ બાપા મંદીરના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેનદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું અને પબુભા માણેક પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોસાદઃ \"અમે જે કરીએ છીએ તે સામાન્ય માણસ ન કરી શકે, ગુંડાઓ જ કરી શકે\"\\nસારાંશ: \"તેમને ઈમાનદાર ગુંડાઓનો ખપ હોય છે. તેથી તેઓ મારા જેવા માણસોની ભરતી કરે છે. હું ગુંડો નથી. હું ઇઝરાયલનો એક આજ્ઞાંકિત નાગરિક છું. ચોરી કઈ રીતે કરવી, એકસાથે અનેક લોકોને ઠાર કઈ રીતે કરવા એ બધું તેઓ શીખવે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલના દુશ્મનોને વિદેશની ધરતી પર જઈને મારતા પણ નથી ખચકાતી ગુપ્તચર સંસ્થા મોસાદ\n\n\"તેઓ તમને એવાં કામ કરતાં શીખવે છે, જે સામાન્ય નાગરિકો કરી શકતા નથી, માત્ર ગુનેગારો જ કરી શકે છે...\" \n\nમોસાદના ભૂતપૂર્વ એજન્ટ ગેડ શિરમને બીબીસી સાથેના 2010ના એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. \n\nઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ સાથે આવા ઘણા સાચા-ખોટા કિસ્સા સંકળાયેલા છે, પણ મોસાદ ભય અને જિજ્ઞાસા બન્ને જન્માવે છે એ હકીકત છે. \n\nહિબ્રુ શબ્દ મોસાદનો અર્થ થાય છે સંસ્થા. આ સંસ્થાને વિશ્વની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ પૈકીની એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોહન ડેલકર : આપઘાત કેસમાં રહસ્ય ઘેરું કેમ બની રહ્યું છે અને કોણ છે પ્રફુલ ખોડા પટેલ?\\nસારાંશ: મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી અપક્ષ સંસદસભ્ય મોહન ડેલકરના મૃત્યુ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહમંત્રી અનિલ દેશમુખે વિધાનસભામાં આ મુદ્દે જાહેરાત કરી હતી. વિપક્ષનો આરોપ છે કે સચીન વાઝેના મામલા ઉપરથી ધ્યાન ખસેડવા માટે આમ કરવામાં આવી રહ્યું છે.\n\nમોહન ડેલકરનાં પુત્ર અભિવન તથા પત્નીએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તથા ગૃહમંત્રી સાથે મુલાકાત કરીને ન્યાય તથા સુરક્ષાની માગ કરી હતી.\n\nપુત્રનો આરોપ છે કે દાદરાનગર હવેલીના વહીવટકર્તા પ્રફુલ્લ ખોડા પટેલના ત્રાસને કારણે ડેલકર આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા. તેઓ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્ય સરકારના પ્રધાન હતા.\n\nઉલ્લેખનીય છે કે 22મી ફેબ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોહન ડેલકર : સ્વાતંત્ર્યસેનાનીના પુત્રથી સાત વાર સંસદસભ્ય બનનાર 'ફાયરબ્રાન્ડ નેતા' સુધી\\nસારાંશ: દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈના મરિન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં મળી આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે 58 વર્ષીય મોહનભાઈ ડેલકર સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાની જાણ થતાં પહોંચી હતી, જે બાદ પોલીસે મૃત સાંસદના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. \n\nકહેવાઈ રહ્યું છે કે મોહન ડેલકરે આપઘાત કર્યો હતો. જેનાં કારણો અંગે પોલીસ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. \n\nઆત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 23"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોહન દાંડીકર : એ સર્જક જેમણે મન્ટોને ગુજરાતીઓ સુધી પહોંચાડ્યા\\nસારાંશ: મોહન દાંડીકરને ગુજરાત ગાંધીવાદી લેખક - વિચારક તરીકે ઓળખે છે, પણ ગુજરાતી વાચક તો એમને એક ઉત્તમ અનુવાદક તરીકે જ ઓળખે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહન દાંડીકરનો જન્મ 9 નવેમ્બર, 1932ના રોજ નવસારી જિલ્લાના દાંડી ગામમાં થયો હતો. લોકભારતી, સણોસરામાંથી સ્નાતક થયા બાદ દાંડીકરે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ.ની પદવી મેળવી હતી.\n\n23 વર્ષ શિક્ષક તરીકે કામ કરનાર મોહનભાઈએ 10 વર્ષ શાળાના આચાર્ય તરીકે કામ કર્યું હતું.\n\nવર્ષો સુધી તેઓ પાઠ્યપુસ્તક મંડળના હિન્દી વિષયના પરામર્શક પણ રહ્યા હતા. શિક્ષણ અને સાહિત્ય જ એમની ગમતી પ્રવૃત્તિ રહી મૃત્યુની ક્ષણ સુધી.\n\nતેમના ઘડતરમાં નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકર ભટ્ટ, અને યશવંત શુક્લનો વિશેષ ફાળો હતો, એવું તેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મોહન ભાગવતે કહ્યું, હિંદુ ક્યારેય ભારત વિરોધી ન હોઈ શકે\\nસારાંશ: આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાષણ વેળા કહ્યું કે હિંદુ ક્યારેય ભારતવિરોધી હોઈ ન શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસ પ્રમુખ મોહન ભાગવત\n\nએમણે કહ્યું કે જો કોઈ હિંદુ છે તો તેણે દેશભક્ત થવું પડશે કેમ કે એ જ તેનું મૂળ ચરિત્ર અને સ્વભાવ છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમોહન ભાગવતે ગાંધીજી પરના પુસ્તકનું વિમોચન કરતા કહ્યું કે ગાંધીજીએ ધર્મમાંથી દેશભક્તિ શીખી. ''જો તમે હિંદુ છો તો તમે ઑટોમૅટિક દેશભક્ત છો, તમે કદાચ અજાગૃત હિંદુ હોઈ શકો, તમને જાગૃતિની જરૂર હોય એમ બને પણ હિંદુ ક્યારેય ભારત વિરોધી ન હોઈ શકે.''\n\nતેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે તેમની દેશભક્તિ ધર્મમાંથી નીકળી છે.\n\nબીજી તરફ ભાગવતના આ નિવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૌલવી બાદશાહ હુસેન રાણા લખનવીએ પહેલી વખત ઉર્દૂ ભાષામાં રામાયણ રજૂ કર્યુ\\nસારાંશ: ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં દિવાળી અને તે પછીના દિવસો દરમિયાન રામાયણનું મંચન કરવામાં આવે છે. ગ્રામીણો રામાયણના પ્રસંગોને અલગ-અલગ લોકકળાના સ્વરૂપે માણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે રાજસ્થાનના બિકાનેરમાં ઉર્દૂમાં રામાયણ સંભળાવવામાં આવે છે, જેમાં છંદના બદલે શેર-શાયરીમાં રામાયણના મહત્ત્વના પ્રસંગોનું વર્ણન થાય છે. \n\n1935માં મૌલવી બાદશાહ હુસેન રાણા લખનવીએ પહેલી વખત ઉર્દૂ ભાષામાં રામાયણ રજૂ કર્યું, જેની ખૂબ પ્રશંસા થઈ. \n\nત્યારથી દર વર્ષે બિકાનેરમાં પર્યટન લેખક સંઘ અને મહેફિલ-એ-અદબ દ્વારા ઉર્દૂ રામાયણના પાઠનું આયોજન કરવામાં આવે છે. \n\nમૌલવી દ્વારા લખાયેલી નવ પાનાની નાની રામાયણમાં વનવાસનું વર્ણન કરવામાં આવ્યું છે. \n\nઉર્દૂ રામાયણમાં વનવાસનું વર્ણન \n\n'કિસ કદર પુરલુત્ફ હે અંદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મૌલાના અબુલ કલામ આઝાદ : કરાચીના 'નાઇન-ઝીરો'માં ચોરીછૂપીથી કેમ વેચાય છે એમના ભાષણની સીડી?\\nસારાંશ: ભારત છોડીને પાકિસ્તાન હિજરત કરી રહેલા મુસ્લિમોને મૌલાના અબુલ કલામ આઝાદે આપેલી સલાહને કરાચીના મુહાજિરો આજે પણ શા માટે યાદ કરે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જવાહરલાલ નેહરુ સાથે દેશના સૌપ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ\n\nતેમનાં ભાષણની સીડીઓ આજે પણ શા માટે ચોરીછૂપીથી વહેંચવામાં આવે છે?\n\nઇન્ટર્વ્યૂ આપતી વખતે તે સાહેબ અચાનક રોકાયા અને મને ટેપરેકર્ડર બંધ કરવાનું કહ્યું. \n\nહું કરાચીમાં 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ' (એમક્યુએમ)ના એક મોટા નેતાનો ઇન્ટર્વ્યૂ લઈ રહ્યો હતો. \n\nઆ જગ્યા કરાચીના એ વિસ્તારની વચ્ચે હતી જેને 'નાઇન-ઝીરો' તરીકે ઓળખવામાં આવે છે.\n\nનાઇન-ઝીરો\n\n'નાઇન-ઝીરો'નું હેડક્વાર્ટર કરાચીમાં આવેલું છે\n\n'નાઇન-ઝીરો' પાકિસ્તાનના એક શક્તિશાળી રાજકીય પક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાંમારમાં ભૂસ્ખલનને લીધે 100થી વધુ લોકોનાં મૃત્યુ\\nસારાંશ: મ્યાંમાનમાં નીલમની ખાણમાં ભૂસ્ખલન થતાં 126 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હપાકાંત વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં ગુમ લોકોની શોધખોળ ચાલી રહી છે. \n\nફાયર-બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદને પગલે સર્જાયેલી કાદવની લહેર પથ્થર શોધી રહેલા લોકો પર ફરી વળી હતી. \n\nનોંધનીય છે કે મ્યાંમાર વિશ્વમાં નીલમના પથ્થરોનું વિશ્વમાં સૌથી મોટો સ્ત્રોત છે. જોકે, અહીંની ખાણોમાં છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે.\n\nઆત્મનિર્ભર ભારત :ગુજરાતે ફાળવાયેલા અનાજમાંથી 1 ટકા પણ વિતરણ ન કર્યું \n\n'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલાં અહેવાલ અનુસાર આત્મનિર્ભર ભારત પૅકેજ હેઠળ કેન્દ્ર સરકારે વતન પરત ફરી રહેલા પ્રવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : આંગ સાન સૂ ચીની ધરપકડ કરીને સત્તા મેળવનારા જનરલ હ્લાઇંગ કોણ છે?\\nસારાંશ: સૈન્ય તખતાપલટો બાદ સેનાના જનરલ મિન આંગ હ્લાઇંગ મ્યાનમારના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેનાના જનરલ મિન આંગ હેલિંગ\n\n64 વર્ષીય હેલિંગ આ વર્ષે જુલાઈ મહિનામાં નિવૃત્ત થવાના હતા. પરતું કટોકટીની જાહેરાત સાથે મ્યાનમારમાં હ્લાઇંગની પકડ બહુ મજબૂત થઈ ગઈ છે.\n\nપરતું અહીં સુધી પહોંચવા માટે મિન આંગ હ્લાઇંગ લાંબી મજલ કાપી છે. સેનામાં ભર્તી થવા માટે બે વખત અસફળ રહ્યા બાદ હ્લાઇંગ ત્રીજા પ્રયાસમાં નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા.\n\nએ બાદ મ્યાનમારના શક્તિશાળી સેના તાત્મદામાં જનરલના પદ સુધી પહોંચવાની મજલ તેમને ધીમે-ધીમે કાપી છે.\n\nતખતાપલટો પહેલાં હ્લાઇંગ કેટલા મજબૂત હતા?\n\n1લી ફેબ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : આંગ સાન સૂ ચીની ધરપકડ, સેનાએ સત્તા પલટી એક વર્ષની કટોકટી લાદી\\nસારાંશ: મ્યાનમારની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂચી સહિત અનેક નેતાઓની ધરપકડ કરી છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંગ સાન સૂ ચી\n\nમ્યાનમારમાં સોમવારે નેતાઓની ધરપકડ બાદ સેનાએ ટીવી ચેનલ પરસ કહ્યું કે દેશમાં એક વર્ષ સુધી કટોકટી રહેશે.\n\nપાછલા કેટલાક સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ અને તખ્તાપલટની આશંકાઓ વચ્ચે સૂ ચીની ધરપકડ કરી લેવાઈ છે.\n\nનૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીમાં ભારે અંતરથી જીત હાંસલ કરી હતી પરંતુ સેનાનો દાવો છે કે ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ છે. સેનાએ સોમવારે સંસદની બેઠકને સ્થગિત કરવાનું આહ્વાન કર્યું છે.\n\nનૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી રૉય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : આંગ સાન સૂ ચીની માનવઅધિકાર અને લોકશાહીનાં મશાલચીથી નરસંહારના આરોપી સુધી સફર\\nસારાંશ: મ્યાનમારની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂચી સહિત અનેક નેતાઓની ધરપકડ કરી છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંગ સાન સૂ ચી એક સમયે માનવાધિકારનાં મશાલચી તરીકે ઓળખાતાં હતાં. તેમને એક સિદ્ધાંતવાદી આંદોલનકારી તરીકે જોવામાં આવતાં હતાં, \n\nતેમણે મ્યાનમારમાં દાયકાઓ સુધી શાસન કરનારા સૈન્યવડાઓને પડકારવા માટે પોતાની સ્વતંત્રતાનો ભોગ આપ્યો હતો. \n\n1991માં આંગ સાન સૂ ચી નજરકેદ હતાં ત્યારે તેમને શાંતિ માટેના નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમને નબળા લોકોને શક્તિ આપવા માટે ઝૂઝનારી વ્યક્તિ તરીકે બિરદાવવામાં આવ્યાં હતાં. \n\nબૌદ્ધ લોકોની બહુમતી ધરાવતા દેશ મ્યાનમારમાં અત્યારે અસલમાં આંગ સાન સૂ કી જ નેતા છે અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : જ્યારે 'રંગૂનના કસાઈ'એ નોટબંધી લાદી બર્માને દુનિયાથી અલગ કરી દીધું\\nસારાંશ: મ્યાનમારમાં વિદ્યાર્થી આંદોલનકારીઓએ અત્યંત અપ્રિય સૈન્ય સરકારને ખતમ કરવા માટે મોરચો માંડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1988નું એક દૃશ્ય\n\nઆખા દેશમાં આ વિદ્યાર્થી આંદોલન ફેલાઈ ગયું છે. લોકો જેટલા જુસ્સા સાથે હડતાળ પાડે છે, એટલી જ બેરહેમીથી સૈન્ય તેમને કચડવામાં લાગી ગયું છે. પરંતુ આ સમગ્ર પરિદૃશ્ય ક્યારનું છે? વર્ષ 2021નું કે પછી વર્ષ 1988નું?\n\nવર્ષ 1988નો બળવો આધુનિક મ્યાનમારના ઇતિહાસમાં એક નિર્ણાયક સમય હતો. સત્તા પર પોતાનો કબજો ટકાવી રાખવા માટે બેફામ હિંસાનો ઉપયોગ કરનારા શાસકોને અચાનક ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. \n\nસૈન્યશાસનના કારણે દેશનું અર્થતંત્ર બહુ ખરાબ રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જનતામાં તેની વિરુદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : તખતાપલટ બાદ મહત્ત્વના નેતાઓની ધરપકડ શરૂ\\nસારાંશ: શુક્રવારે સેનાએ આંગ સાન સૂ ચીના પક્ષ નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસી (એનએલડી)ના નેતા વિન હિટેનની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંગ સાન સૂ ચીના નજીક ગણાતા નેતા વિન હિટેનની ધરપકડ\n\n79 વર્ષના વિન હિટેન એનએલડીના મહત્ત્વના નેતા છે અને તેઓ આંગ સાન સૂ ચીના મોટા સમર્થક છે.\n\nહિટેનની શુક્રવાર સવારે યાન્ગૂનસ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. \n\nબીબીસી સાથે વાત કરતા હિટેને જણાવ્યું કે સેના અને પોલીસ અધિકારીઓ તેમને પાટનગર રંગૂન લઈ જઈ રહ્યા છે.\n\nતેમણે કહ્યું કે, \"રાજદ્રોહના કાયદા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે. રોજદ્રોહના ગુનામાં મહત્તમ આજીવનકેદની સજા આપવામાં આવે છે. જોકે હજુ સુધી તેમની પર જે આરોપ \n\nલગાવવામાં આવ્યા છે તેની કોઈ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : તખતાપલટો એટલે શું?\\nસારાંશ: મ્યાનમારની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂચી સહિત અનેક નેતાઓની ધરપકડ કરી છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંગ સાન સૂ ચીના સમર્થકો દ્વારા પ્રદર્શન\n\nમ્યાનમારમાં સોમવારે નેતાઓની ધરપકડ બાદ સેનાએ ટીવી ચેનલ પરસ કહ્યું કે દેશમાં એક વર્ષ સુધી કટોકટી રહેશે.\n\nપાછલા કેટલાક સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ અને તખ્તાપલટની આશંકાઓ વચ્ચે સૂ ચીની ધરપકડ કરી લેવાઈ છે.\n\nનૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીમાં ભારે અંતરથી જીત હાંસલ કરી હતી પરંતુ સેનાનો દાવો છે કે ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ છે. સેનાએ સોમવારે સંસદની બેઠકને સ્થગિત કરવાનું આહ્વાન કર્યું છે.\n\nનૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર : સેનાના ગોળીબારમાં મૃત્યુ પામેલા એ લોકો જેઓ હવે 'ફૉલન સ્ટાર્સ' તરીકે ઓળખાય છે\\nસારાંશ: મ્યાનમારમાં શનિવારે સેનાની કાર્યવાહીમાં બાળકો સહિત 100થી વધારે લોકોનાં મૃત્યુ પછી આખા દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો ગત બે દિવસમાં મૃતકોની યાદમાં શોકસભાઓ યોજી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારમાં માર્યા જનાર લોકોનાં પરિવારજનોનો વિલાપ\n\nસુરક્ષાદળોએ અમુક લોકોને વિરોધપ્રદર્શનમાં માર્યા હતા જ્યારે કેટલાક લોકોની તેમના ઘરમાં જ હત્યા કરી દેવાઈ હતી.\n\nમ્યાનમારના લોકો એક ફેબ્રુઆરીના થયેલા સૈન્ય તખ્તાપલટાના વિરોધ દરમિયાન આ કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોને ‘ફૉલેન સ્ટાર્સ’ (તૂટેલા તારા) કહી રહ્યા છે.\n\n ચાર બાળકોના પિતાનું ગોળીબારમાં મૃત્યુ થયું, પરિવાર નિરાધાર થયો\n\nસૈન્ય કાર્યવાહીમાં મૃત્યુ પામનાર લોકોમાં 40 વર્ષના અઈ પણ સામેલ હતા.\n\nચાર બાળકોના પિતા અઈ માંડલે શહેરના રહેવાસી હતા. તેમના પાડો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર તખતાપલટો : પ્રદર્શન બાદ પોલીસ-જનતા વચ્ચે અથડામણો\\nસારાંશ: મ્યાનમારની રાજધાની નેપીડાવમાં સેના દ્વારા લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આમ છતાં લોકો એકઠા થયા હતા તેમની પર કથિતરૂપે રબરની ગોળીઓ ચલાવવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શનકારીઓની સામે વોટર કૅનન અને ટીયરગેસના સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે એક મહિલાને ભારે ઇજા પહોંચી હતી. \n\nસમાચાર એજન્સીએ ડૉક્ટરને ટાંકીને કહ્યું છે કે જે પ્રકારના ઘા તેમણે જોયા છે તે પ્રમાણે સાચી બુલેટ ચલાવવામાં આવી છે. \n\nહજારોની સંખ્યામાં લોકો રાજધાનીના રસ્તા પર લોકતંત્રને બચાવવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે અગાઉ ટોળાને વિખેરવા માટે વૉટર કેનનનો ઉપયોગ કર્યો હતો.\n\nઆ અઠવાડિયે મ્યાનમારની સેનાએ દેશમાં તખતાપલટો કરી સત્તાનો દોર પોતાના હાથમાં લઈ લીધો હતો. જેની સામે વિરોધ વ્યક્ત કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર તખતાપલટોઃ વિરોધ પ્રદર્શનમાં મૃત્યુ પામનારાં 19 વર્ષનાં યુવતીને શ્રદ્ધાંજલિ આપવા ભારે મેદની ઉમટી\\nસારાંશ: મ્યાનમારના માંડલે શહેરમાં સૈન્ય શાસન સામે વિરોધ પ્રદર્શન દરમિયાન 19 વર્ષની છોકરી ક્યાલ સિનનું મૃત્યુ થયું હતું. ગુરુવારે તેમનાં અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજર રહ્યાં હતા અને ક્યાલને શ્રદ્ધાંજલી અર્પી હતી. ગોળી વાગવાથી બુધવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો ક્યાલ સિનને ઍન્જલ એટલે પરી બોલાવી રહ્યાં છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે એક ટી-શર્ટ પહેર્યું હતું જેમાં લખ્યું હતું કે \"બધું બરાબર થઈ જશે.\"\n\nસોશિયલ મીડિયા પર પણ લોકો ક્યાલ સિનને યાદ કરી રહ્યાં છે અને તેમને હીરો તરીકે ગણાવી રહ્યાં છે.\n\nસમાચાર એજન્સી રૉઈટર્સના અહેવાલ અનુસાર ગુરુવારે ક્યાલ સિનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાજર લોકોએ ક્રાંતિનાં ગીતો ગાયાં હતા અને સૈન્ય તખતાપલટા સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા.\n\nવિરોધ પ્રદર્શનમાં સામેલ થતાં પહેલાં ક્યાલ જાણતા હતાં કે તેમની સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર તખ્તાપલટો : 'લોહિયાળ દિવસ'માં 100થી વધુ પ્રદર્શનકારીઓનાં મોત, બીજી બાજુ સૈન્ય જનરલે ઉજવણી કરી\\nસારાંશ: મ્યાનમારમાં તખ્તાપલટાનો વિરોધ કરી રહેલાં લોકો 'આર્મ્ડ ફોર્સિઝ ડે' ના દિવસે રસ્તાઓ પર ઊતરી આવતાં સેનાએ તેમની ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યોં હતો. જેથી સેનાના ગોળીબારમાં 100થી પ્રદર્શનકારીઓનાં મોત થયા છે. અમેરિકાએ આને આતંકનું રાજ ગણાવ્યું છે તો વિશ્વભરમાંથી વિરોધ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તખ્તાપલટા સામે જનતાએ યાંગુન અને બીજાં શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.\n\nદરમિયાન 12 દેશોના રક્ષામંત્રીએ આ ઘટનાને વખોડી છે. અને વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે જે દિવસે મોટી સંખ્યામાં મૃત્યુ થયા એ રાત્રે સૈન્ય જનરલ મિંન આંગ હેલીંગે સૈનિકો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.\n\nઆસિસ્ટન્ટ ઍસોસિયેશન ફૉર પોલિટિકલ પ્રિઝનર્સ અનુસાર 100થી વધારે પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે. રવિવારે મૃતકોની અંતિમવિધિઓ યોજાઈ હતી. મ્યાનમારની આ ઘટનાના વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. \n\nસમાચાર એજન્સી રૉયટર્સ લખે છે કે સેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર તખ્તાપલટો: પિતા તરફ દોટ મૂકનારી 7 વર્ષની બાળકી પર પોલીસે ગોળી ચલાવતાં મૃત્યુ\\nસારાંશ: મ્યાનમારમાં સૈન્યબળવા મામલેની કાર્યવાહીઓનો સિલસિલો ચાલુ છે. એવામાં એક 7 વર્ષની બાળકી તેનો શિકાર બની છે. એક કાર્યવાહી દરમિયાન ડરના લીધે બાળકી પિતાની પાસે જવાની કોશિશ કરી રહી હતી ત્યારે પોલીસ ગોળીબારમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક બાળકી ખિન મ્યો ચીત પોતાના પિતા તરફ દોડી રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવાઈ\n\nમૃતક બાળકી ખિન મ્યો ચીતના પરિવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે માંડલે શહેરમાં બાળકીનાં ઘરે દરોડા પડ્યા ત્યારે દોડીને તે પોતાના પિતાની પાસે જઈ રહી હતી, એ વખતે તેને ગોળી મારવામાં આવી અને તેનું મૃત્યુ થઈ ગયું.\n\nઆમ મ્યાનમારની સેના દ્વારા કરવામાં આવેલી કર્યવાહીમાં જીવ ગુમાવનાર આ બાળકી સૌથી નાની ઉંમરની પીડિતા બની છે.\n\nજોકે મ્યાનમારમાં પ્રદર્શન ચાલુ જ રહેતા સેના બળપ્રયોગ વધારી રહી છે.\n\n'સેવ ધ ચિલ્ડ્રન' સંસ્થાનું કહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર વિરોધપ્રદર્શન : મ્યાનમારની સેનાનો અનેક જિલ્લાઓમાં માર્શલ લૉ, પોલીસ-સેનાના ગોળીબારમાં 50 લોકો મૃત્યુ પામ્યાં\\nસારાંશ: મ્યાનમારની સેનાએ રવિવારની હિંસા બાદ અનેક જિલ્લાઓમાં માર્શલ લૉ લાગુ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારની સેનાએ રવિવારની હિંસા બાદ અનેક જિલ્લાઓમાં માર્શલ લૉ લાગુ કર્યો છે. રવિવારે મ્યાનમારમાં પ્રદર્શનકારીઓ પર અનેક સ્થળોએ પોલીસ અને સેનાએ ગોળીબાર કર્યો અને 50 જેટલા લોકો મૃત્યુ પામ્યાં. સૌથી વધારે મૃત્યુ યંગૂનમાં થયાં છે. \n\nઆ હિંસા આંગ સૂ ચી અદાલતમાં હાજરી આપે એ અગાઉ બની છે. એમનાં સમર્થકોનું કહેવું છે કે એમની પર મૂકવામાં આવેલા આરોપો ખોટાં છે. લોકશાહીતરફી પ્રદર્શનકારીઓ એમને મુક્ત કરવાની માગણી કરે છે અને સૈન્યના તખ્તાપલટાનો વિરોધ કરે છે.\n\nએક ફેબ્રઆરીએ સેનાએ તખ્તાપલટ કર્યું ત્યારથી આંગ સૂ ચી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર સેના : જવાનો રોહિંગ્યાની હત્યામાં સામેલ હતા\\nસારાંશ: મ્યાનમાર સેનાએ પ્રથમ વખત એ બાબતનો સ્વીકાર કર્યો છે કે રખાઇન પ્રાંતમાં ભડકેલી હિંસા દરમિયાન રોહિંગ્યા મુસલમાનોની હત્યામાં તેમના સૈનિક સામેલ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સેનાએ એક મામલામાં જ આ વાતનો સ્વીકાર કર્યો છે. \n\nસેનાના જણાવ્યા પ્રમાણે તપાસમાં એ વાત જાણવા મળી છે કે મ્યાંગદોના ઇન દીન ગામમાં 10 લોકોની હત્યામાં સેનાના ચાર જવાનો સામેલ હતા. \n\nસેનાના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચારેય જવાનોએ બદલો લેવાની ભાવના સાથે, તેમના શબ્દોમાં 'બંગાળી આતંકવાદીઓ' પર હુમલો કરવામાં ગામલોકોની મદદ કરી હતી.\n\nમ્યાનમારની સેના રોહિંગ્યા ઉગ્રવાદીઓ માટે 'બંગાળી આતંકવાદી' શબ્દનો ઉપયોગ કરે છે. \n\nસેના પર જાતિય નરસંહારનો આરોપ \n\nમ્યાનમાર સેના પર રખાઇન પ્રાંતમાં રોહિંગ્યા મુસલમાનોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર હિંસા ઉપર ભારતના 'મૌન' પાછળ આખરે શું મજબૂરી છે?\\nસારાંશ: મ્યાનમારના સૈન્યશાસન સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોમાં અત્યારસુધીમાં 400થી વધુ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ ઉપર અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોએ કડક પ્રતિક્રિયા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારમાં ગત શનિવારે થયેલી મોટી હિંસા બાદ હજુ સુધી ઔપચારિક રીતે ભારતે કોઈ નિવેદન નથી આપ્યું.\n\nઆમ છતાં એવું લાગે છે કે ભારત સરકાર આ મુદ્દે હજુ સુધી મૌન જ છે. મ્યાનમારમાં ગત શનિવારે સેનાએ જે કાર્યવાહી કરી, તેના ઉપર હજુ સુધી ઔપચારિક રીતે ભારતે કોઈ નિવેદન નથી આપ્યું. \n\nચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મ્યાનમારની સેનાએ સત્તા કબજે કરી, તે પછી ભારતે જે પ્રતિક્રિયા આપી હતી, તે દબાયેલા સૂરમાં હતી.\n\nત્યારે ભારત શા માટે આ મુદ્દે મૌન છે ? તેના શું કારણ હોઈ શકે છે ?\n\nપાડોશી દેશ હોવાની પ્રૉબ્લેમ\n\nમ્યાનમારને લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમાર: સૈન્ય દ્વારા તખતાપલટ બાદ અમેરિકાની પ્રતિબંધોની ચીમકી, દેશમાં શું છે સ્થિતિ?\\nસારાંશ: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને મ્યાનમારમાં સૈન્ય દ્વારા સત્તાપલટો કર્યા બાદ દેશ પર ફરી વાર પ્રતિબંધો લાદવાની ચીમકી ઉચ્ચારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે દાયકાઓ પછીની સરમુખત્યારશાહીમાંથી બહાર આવ્યા બાદ હાલમાં જ મ્યાનમાર પરના પ્રતિબંધો હઠાવવામાં આવ્યા હતા.\n\nમ્યાનમારમાં સૈન્ય દ્વારા સત્તાપલટો થયાની કાર્યવાહીની સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ કિંગ્ડમ અને યુરોપિયન સંઘે પણ ટીકા કરી છે.\n\nમ્યાનમારના સૈન્ય દ્વારા સત્તાધારી પક્ષ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી દ્વારા તાજેતરમાં સામાન્ય ચૂંટણીઓમાં મેળવાયેલ વિજયને માનવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ પક્ષનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી સહિત ટોચના નેતાઓની ધરપકડ કરી લેવાઈ છે.\n\nઆંગ સાન સૂ ચીએ પોતાના ધરપકડ અગાઉ લખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારઃ રોહિંગિયા બળવાખોરોએ યુદ્ધવિરામની જાહેરાત કરી\\nસારાંશ: મ્યાનમાર સ્થિત બળવાખોર રોહિંગ્યા મુસ્લિમોના જૂથે એક તરફી યુદ્ધ-વિરામની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારના પશ્ચિમમાં માનવીય કટોકટીને ઘટાડવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.\n\nમ્યાનમારના સુરક્ષા દળો પર અરાકાન રોહિંગયા સાલ્વેશન આર્મીના હુમલા બાદ મ્યાનમાર લશ્કરે એક સશસ્ત્ર ઝુંબેશ શરૂ કરી છે. જેના કારણે લગભગ ત્રણ લાખ રોહિંગ્યા મુસ્લિમોએ ભાગીને બાંગ્લાદેશમાં શરણ લીધું છે. \n\nરોહિંગ્યા બળવાખોરોએ મ્યાનમાર લશ્કરને યુદ્ધ-વિરામ માટે અપીલ કરી છે અને માનવતાવાદી સંસ્થાઓને પણ રાહતકાર્ય શરુ કરવા માટે અપીલ કરી છે.\n\nમ્યાનમાર સરકારના એક મંત્રીએ બીબીસીને જણાવ્યું હતું કે ઘણા રોહીંગ્યા મુસલમાનો બાંગ્લાદેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારઃ રોહિંગ્યાનો વીડિયો પોસ્ટ કર્યો, અને છીનવાઈ ગયો બ્યૂટી ક્વીનનો તાજ\\nસારાંશ: મ્યાનમારની બ્યૂટી ક્વીને આરોપ લગાવ્યા છે કે રખાઈનમાં ચાલી રહેલી હિંસા મામલે તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેના કારણે તેની પાસેથી તેનો તાજ છીનવી લેવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે શ્વે ઇએન સીને મિસ ગ્રાન્ડ મ્યાનમારનો ખિતાબ મળ્યો હતો\n\nશ્વે ઇએન સીએ ગત અઠવાડીયે એક વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે રોહિંગ્યા ઉગ્રવાદીઓને વિસ્તારમાં ફેલાયેલી હિંસા માટે આરોપી ગણાવ્યા હતા. \n\nરવિવારે આયોજકોએ ઘોષણા કરી કે 19 વર્ષીય મિસ ગ્રાન્ડ મ્યાનમાર પાસેથી તેમનું ટાઈટલ છીનવી લેવાયું છે.\n\nઆયોજકોનું કહેવું છે કે મૉડેલે કોન્ટ્રાક્ટના નિયમો તોડ્યા છે અને તેનો વ્યવ્હાર એક રોલ મૉડેલ જેવો ન ગણાવી શકાય. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nજો કે આયોજકોએ વીડિયો અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. \n\nપરંતુ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારના આ 'બૌદ્ધ ભિક્ષુ' કેમ ગણાય છે મુસ્લિમોના ઘોર વિરોધી?\\nસારાંશ: તે મસ્જિદને દુશ્મનનો અડ્ડો ગણાવે છે અને મુસ્લિમોને 'પાગલ કુત્તા' કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે આક્ષેપ મૂકે છે કે મુસ્લિમો 'બર્માની સ્ત્રીઓનું અપહરણ કરીને તેમના પર બળાત્કાર કરે છે' અને તેઓ 'બહુ ઝડપથી બાળકો પેદા કર્યાં કરે છે'.\n\nવર્ષોથી મ્યાનમારના સત્તાધીશોએ વિશ્વના આ સૌથી વધુ વિવાદાસ્પદ બૌદ્ધ સાધુ અશિન વિરાથુને સંરક્ષણ અને આશરો આપ્યો છે. \n\nતેના કારણે જ તે આવો ઝેરીલો પ્રચાર કરતા ફરી શકે છે.\n\nજોકે, વિરાથુએ નોબલ પારિતોષિક વિજેતા આંગ સાન સૂ કી પર આકરા પ્રહારો શરૂ કર્યા તે પછી દેશના સત્તાધીશોને લાગ્યું કે તેમણે હવે હદ વટાવી છે. \n\nતેમની સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરાયો છે અને ગમે ત્યારે તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારના તખ્તાપલટા બાદ 'લોહિયાળ સંઘર્ષ'ની બોલતી તસવીરો\\nસારાંશ: મ્યાનમારમાં તખ્તાપલટો થયા બાદ પ્રદર્શનોનો ક્રમ શરૂ થઈ ગયો હતો. શનિવારે રસ્તા પર ઊતરી આવેલા લોકો પર સેનાએ ગોળીઓ વરસાવી હતી, જેમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારમાં સેના દ્વારા થયેલા બળપ્રયોગમાં અનેક લોકોનાં મૃત્યુ બાદ સારબરી આઇલૅન્ડ ખાતે યોજાયેલા પ્રદર્શનની તસવીર\n\nયુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિન્કને કહ્યું 'મ્યાનમારમાં શનિવારે થયેલાં અનેક મૃત્યુથી વૉશિંગ્ટન ગભરાયેલું છે.'\n\nયુએસ દૂતાવાસે કહ્યું હતું, \"સુરક્ષા દળોએ બિનહથિયારી લોકોની હત્યા કરી.\"\n\nમ્યાનમારનાં 40 જેટલાં નાનાં-મોટાં નગરોમાં વિરોધપ્રદર્શનો થયાં\n\nસમાચાર સંસ્થા 'ધ ઇરાવડ્ડી' અને 'મ્યાનમાર નાઉ'ના અહેવાલ અનુસાર શનિવારે જે વિરોધપ્રદર્શનો થયાં એ અત્યારસુધીનાં સૌથી લોહિયાળ પ્રદર્શન છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારના શરણાર્થીઓને બાંગ્લાદેશના હિંદુઓએ આશરો આપ્યો\\nસારાંશ: સાંજ થવામાં છે અને બાંગ્લાદેશ-મ્યાનમારની સરહદે વસેલા એક ગામમાં લોકો રાંધવાની હાંડી પર નજર તાકીને બેઠા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારના શરણાર્થીઓને બાંગ્લાદેશના હિંદુઓએ આશરો આપ્યો\n\nબાળકોના ચહેરા પર ઉત્સાહ વધારે છે, કારણ કે તેમને સૌથી પહેલાં જમવાનું મળવાનું છે. બાજુમાં એક હેન્ડ પમ્પ લગાવવામાં આવ્યો છે, જેમાંથી પાણી ભરવા માટે અનેક લોકો કતારમાં ઊભા છે. \n\nપણ એ કતારથી થોડે દૂર એક ગર્ભવતી યુવતી ચૂપચાપ બેઠી છે. \n\nઅનીતાની ઉંમર માત્ર 15 વર્ષની છે, પણ તેણે આટલી નાની વયમાં આખી જિંદગી જીવી લીધી હોય એવું લાગે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવાત કરતી વખતે તેની પીડા હ્રદયના ઊંડાણમાંથી નિકળીને બહાર આવે છે. \n\nઅનીતા રૂંધાયેલા અવાજે કહે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારમાં તખતાપલટા સામે વિરોધપ્રદર્શન, અનેક સામે કાર્યવાહી\\nસારાંશ: મ્યાનમારમાં લોકશાહીની સ્થાપના અને ચૂંટાયેલાં નેતા આંગ સાન સૂ ચીને છોડી મૂકવાની માગણી માટે ચાલી રહેલું વિરોધપ્રદર્શન સોમવારે પણ યથાવત્ રહ્યું છે. સોમવારે મ્યાનમારના મજૂરો દેશવ્યાપી હડતાળ પર ઊતરી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમારમાં વિરોધપ્રદર્શન\n\nસોમવાર સવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પાટનગર નેપીડાવ, યંગૂન એને માંડલે અને બીજા શહેરોમાં ભેગા થયાં હતાં. લોકોએ હાથમાં બૅનરો સાથે નારા લગાવ્યા હતા. વિરોધપ્રદર્શન દરમિયાન ક્યાંય પણ હિંસા થઈ નથી.\n\nબીજી બાજુ વિરોધપ્રદર્શનને જોતા મ્યાનમારના પાટનગર નેપીડવમાં વહીવટીતંત્ર દ્વારા પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો કરવામાં આવ્યો છે.\n\nમ્યાનમારમાં વિરોધપ્રદર્શન\n\nપ્રદર્શન કરી રહેલા લોકોમાં શિક્ષકો, ડૉક્ટરો, વકીલો, બૅન્ક અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ સામેલ છે. આશરે એક હજાર શિક્ષકોએ યં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોના 700 ઘર સળગાવાયાં\\nસારાંશ: માનવ અધિકાર માટે કાર્યરત હ્યુમન રાઇટ્સ વૉચના કહેવા પ્રમાણે, મ્યાનમારમાંથી મળેલી સેટેલાઈટ તસવીરો પરથી સ્પષ્ટ જણાય છે કે રોહિંગ્યા મુસલમાનોના એક ગામમાં 700થી વધુ ઘર સળગાવી દેવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રૂપનું કહેવું છે કે તાજેતરની તસવીરો ઉત્તર રખાઇનમાં પ્રવર્તમાન હિંસાના તાંડવ અંગે ગંભીરતાથી વિચારવા મજબૂર કરે છે. \n\nસંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે, પૂર્વોત્તર મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો તથા સુરક્ષાબળો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 400 લોકો માર્યા ગયા છે. \n\nહિંસાને કારણે રોહિંગ્યા મુસ્લિમોની બહુમતીવાળા ગામડામાંથી લગભગ 40 હજાર લોકો બાંગ્લાદેશ પલાયન કરી ગયા છે. \n\nબાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીના વરિષ્ઠ અધિકારી વિવિયન ટેનના કહેવા પ્રમાણે, \"એક અંદાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારમાં સેનાના તખતાપલટાનો વિરોધ કરી રહેલાં એક મહિલા પ્રદર્શનકારીનું મૃત્યુ\\nસારાંશ: મ્યાનમારમાં સેનાના તખતાપલટાની કાર્યવાહી સામે વિરોધ કરી રહેલાં 20 વર્ષીય મહિલા પ્રદર્શનકારી મ્યા થ્વે થ્વે ખાઇંગનું માથામાં ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. આ સાથે જ તેઓ મ્યાનમારની સેના સામે ચાલી રહેલા વિરોધપ્રદર્શનમાં માર્યા જનારી પ્રથમ વ્યક્તિ બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક મ્યા થ્વે થ્વે ખાઇંગ\n\nનોંધનીય છે કે મ્યા પાછલા અઠવાડિયે પ્રદર્શનકારીઓ સામે કરાયેલી પોલીસકાર્યવાહીમાં ઘાયલ થયાં હતાં.\n\nપ્રદર્શનકારીઓના એક જૂથે કહ્યું કે તેમને થયેલ ઈજા જીવિત ગોળાબારૂદથી થયેલ ઈજાને મળતી આવતી હતી. \n\nનોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી મ્યાનમારમાં સેના દ્વારા દેશની ચૂંટાયેલી સરકારના તખતાપલટાની કાર્યવાહી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓ સેનાની કાર્યવાહી સામે પોતાનો વિરોધ રજૂ કરવા માટે ઘણા દિવસોથી મ્યાનમારની સડકો પર પ્રદર્શન કરી રહ્યા છે.\n\nઆ મહિનાની શરૂઆતમાં એટલે કે એક ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારમાં સૈન્યશાસન કઈ રીતે લોકો પર ગોળીબાર કરી રહ્યું છે?\\nસારાંશ: મ્યાનમારમાં સૈન્યશાસન સામે વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે ત્યારે રવિવારે સુરક્ષાબળોની કડક કાર્યવાહીમાં 18 પ્રદર્શનકારીઓ માર્યા ગયા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરોધપ્રદર્શનોનો આ અત્યાર સુધીનો સૌથી હિંસક દિવસ રહ્યો હોવા છતાં પ્રદર્શનકારીઓ ફરીથી મ્યાનમારના સૌથી મોટા શહેર યંગોનના રસ્તાઓ ઉપર ઊતરી ગયા છે.\n\nપ્રદર્શનકારીઓ પાછલા મહિનાના સૈન્યબળવા સામે વિરોધમાં મક્કમ છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.\n\nવીડિયોમાં જુઓ શું થઈ રહ્યું છે મ્યાનમારમાં?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યાનમારમાંથી આવનારા શરણાર્થી માટે 'ભોજન-શરણાર્થી કૅમ્પની' મનાઈવાળો આદેશ મણિપુર સરકારે પરત લીધો\\nસારાંશ: મણિપુર સરકારે પોતાનો એ આદેશ પરત લઈ લીધો, જેમાં જિલ્લાતંત્રને મ્યાનમારથી આવનારા શરણાર્થીને ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવાનો ઇન્કાર કરી દીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મણિપુરમાં સરકારે મ્યાનમારના શરણાર્થીઓને ભોજન અને રહેવા માટે જગ્યા ન આપવાનો આદેશ 26 માર્ચે આપ્યો હતો\n\nહકીકતમાં મણિપુર સરકારના ગૃહવિભાગમાં તહેનાત વિશેષ સચિવ એચ. જ્ઞાનપ્રકાશે 26 માર્ચે ચાંદેલ, ટેંગનૌપાલ, કામજોંગ, ઉખરૂલ અને ચુરાચાંદપુર જિલ્લાના જિલ્લાધિકારીઓને એક આદેશ જાહેર કર્યો હતો. \n\nઆ આદેશમાં મ્યાનમારના નાગરિકોનો ગેરકાયદે પ્રવેશ રોકવા માટે મુખ્ય રીતે પાંચ નિર્દેશ અપાયા હતા. \n\nગૃહવિભાગે આ નિર્દેશમાં જિલ્લાતંત્રને મ્યાનમારથી આવનારા શરણાર્થીઓને ભોજન અને આશ્રય પ્રદાન કરવા માટે કોઈ શરણાર્થી કૅમ્પ ન ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યુકરમાઇકૉસિસ : ગુજરાતમાં કોરોનાકાળમાં ચિંતા જગાવી રહેલો આ જોખમી રોગ શું છે?\\nસારાંશ: છેલ્લા લગભગ 13 મહિનાથી કોરોના વાઇરસે ગુજરાતની આરોગ્ય-વ્યવસ્થા માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે, તો બીજી બાજુ 'મ્યુકરમાઇકૉસિસ' નામની બીમારીએ પણ માથું ઊંચક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિષ્ણાતો દ્વારા મ્યુકરમાઇકૉસિસથી બચવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવે છે\n\nઆમ તો આ ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.\n\nમ્યુકરમાઇકૉસિસ એ કોરોનાની સારવાર-પદ્ધતિની 'આડપેદાશ' જેવી છે. આ બીમારીએ મોરબી, રાજકોટ, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીમાં દેખા દીધી છે.\n\nજાણકારોના કહેવા પ્રમાણે, મ્યુકરમાઇકોસિસ દરદીનાં નાક, મોં, ગળા, આંખ અને મગજને અસર કરે છે અને જો તાત્કાલિક તેની સારવાર હાથ ધરવામાં ન આવે તો દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: મ્યૂકૉરમાઇકોસિસ : ગુજરાતમાં માથું ઊંચકતું બ્લૅક ફંગસ સંક્રમણ કેટલું ખતરનાક? કઈ રીતે બચી શકાય?\\nસારાંશ: દિલ્હીથી લઈને ગુજરાતના અમદાવાદ અને મુંબઈની હૉસ્પિટલોમાં છેલ્લા થોડા દિવસોથી એક દુર્લભ સંક્રમણ બ્લૅક ફંગસના કેસો સામે આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફંગસથી સંક્રમિત થયેલી વ્યક્તિને જો બે દિવસમાં સારવાર ન મળે તો આંધળા થઈ જવાની સાથે-સાથે મૃત્યુનું જોખમ પણ રહેલું છે.\n\nદિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં બ્લૅક ફંગસ ઇન્ફૅક્શન એટલે કે મ્યૂકૉરમાઇકોસિસ બીમારીનો કેસ નોંધાયો છે. દિલ્હીની મૅક્સ, અપોલો અને ફૉર્ટિંસ જેવી ઘણી હૉસ્પિટલોમાં બ્લૅક ફંગસના દરદીઓ સારવાર માટે આવી રહ્યા છે, જેમાં ઘણા દરદીઓ મૃત્યુ પણ પામ્યા છે.\n\nફંગસનો રોગ કેટલો ખતરનાક?\n\nકોરોના વાઇરસ સંક્રમણ બાદ સાજા થયેલા લોકો માટે જોખમ બનેલા આ ફંગસના રોગથી લોકો ગભરાઈ ગયા છે.\n\nસર ગંગારામ હૉસ્પિટલ સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યમન : કોરોનાના ભયથી ખાલી હૉસ્પિટલોમાં ફરજ બજાવનારાં એકલ મહિલા ડૉક્ટર\\nસારાંશ: યુદ્ધથી બરબાદ થયેલા યમનમાં કોવિડ મહામારી સામેની લડતમાં એક ડૉક્ટર ત્યારે દર્દીઓની સારવાર માટે આગળ આવ્યાં જ્યારે અહીં હૉસ્પિટલો ખાલી થઈ ગઈ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યમન વર્ષોથી હિંસક સંઘર્ષનો માર વેઠી રહ્યું છે અને ત્યાં લાખો લોકો બેઘર થયા છે.\n\nત્યારે યુદ્ધથી જે શહેર મોટા પ્રમાણમાં નષ્ટ થઈ ગયું છે જ્યા હૉસ્પિટલોની હાલત પણ ખરાબ છે ત્યાં કોરોના મહામારી સામેની લડત કેટલી મુશ્કેલ હશે?\n\nએ શહેરની કહાણી જ્યાં કોરોના વાઇરસના ડરથી હૉસ્પિટલો બંધ થઈ ગઈ હતી અને ડૉક્ટરો ભાગી ગયા હતા. ત્યારે એક મહિલા ડૉક્ટર દર્દીની મદદ માટે આવ્યાં અને પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાની મદદ મળી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યમન : નવી સરકાર આવતાં જ ઍરપૉર્ટ પર વિસ્ફોટ, 22નાં મૃત્યુ\\nસારાંશ: યમનના શહેર ઍડનના ઍરપૉર્ટ પર થયેલા એક હુમલામાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે અને 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે. સાઉદી અરેબિયાથી નવી સરકારને લઈને આવેલું વિમાન લૅન્ડ થયા બાદ આ ઘટના ઘટી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિમાનમાંથી મંત્રીઓ ઊતરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. \n\nઆ વિસ્ફોટ બાદ વડા પ્રધાન માઇન અબ્દુલમલિક સાઇદે જણાવ્યું છે કે તેઓ અને તેમનું મંત્રીમંડળ 'સુરક્ષિત' છે.\n\nઆ ઘટના માટે માહિતીમંત્રી મોઅમ્મર અલ-એરયાનીએ હૌથી વિદ્રોહીઓને જવાબદાર ગણાવ્યા છે. તેમણે આ ઘટનાને 'કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે. \n\nનોંધનીય છે કે યમનમાં વર્ષ 2015થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. \n\nએ વખતે સાઉદી અરેબિયાના વડપણ હેઠળ આરબ રાષ્ટ્રોએ હૌથી વિદ્રોહીઓ ખસેડવા અને રાષ્ટ્રપતિ અબ્દરબ્બુહ મોનસૌર હાદીનું શાસન ફરીથી કાયમ કરવા માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યમન : બસ પર હવાઈ હુમલો, 29 બાળકોનાં મોત\\nસારાંશ: રેડ ક્રોસના જણાવ્યા પ્રમાણે યમનમાં થયેલા એક કથિત હવાઈ હુમલામાં 29 બાળકો માર્યાં ગયાં છે. જ્યારે 30 લોકો ઘાયલ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવામાં આવે છે કે સાઉદી અરેબિયાના નેતૃત્વમાં થઈ રહેલા હવાઈ હુમલાનો જ આ એક ભાગ હતો. \n\nઆ હુમલો યમનના ઉત્તરમાં આવેલા સાડાની દાહ્યાન માર્કેટ પાસે થયો હતો. \n\nબાળકો જ્યારે બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે જ બસને નિશાને લેવામાં આવી હતી. \n\nઅહીં યમન સરકાર સાઉદી અરેબિયાની સાથે રહીને હૂતી બળવાખોરો સામે લડી રહી છે. \n\nકેવી રીતે થયો હુમલો? \n\nયમનના એક વ્યક્તિએ ઍસોસિયેટ પ્રેસને જણાવ્યા પ્રમાણે જ્યારે બસ દાહ્યાન માર્કેટમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. \n\nજેમાં કેટલાક સ્થાનિકો અને બાળકો મુસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યમનના પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહની 'હત્યા'\\nસારાંશ: યમનના પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહનું મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શરૂઆતના અહેવાલો મુજબ હૂથી વિદ્રોહીઓ સાથેની અથડામણમાં તેમનું મોત નિપજ્યું છે. યમનના ગૃહ યુદ્ધમાં એક જમાનામાં સાલેહ અને હૂથી વિદ્રોહી એક તરફ હતા. \n\nહૂથી વિદ્રોહીઓના નિયંત્રણવાળા મીડિયા પક્ષે કહ્યું છે કે વિશ્વાસઘાતી નેતાનાં મોતથી આખરે સંકટનો અંત આવ્યો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઑનલાઇન મીડિયામાં જે ફોટા આવી રહ્યા છે તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ જેવા દેખાઈ રહેલા વ્યક્તિના માથામાં ગંભીર ઇજાઓ થયેલી દેખાઈ રહી છે. \n\nગયા અઠવાડિયા સુધી તો પૂર્વ રાષ્ટ્રપતિ અને હૂથી વિદ્રોહીઓ એક જ તરફથી લડી રહ્યા હતા. \n\nત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યલો ચેરમાં બેસો, મોદી અને રાહુલને કરો મનની વાત!\\nસારાંશ: બીબીસી ન્યૂઝ ગુજરાતી યલો ચેર સાથે પહોંચ્યું છે આપની પાસે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો આપની સામે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી હોય તો તેમને શું કહો?\n\nતો આ યલો ચેર પર બેસીને કરો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સાથે 'મન કી બાત'.\n\nફ્રાન્સની ચૂંટણીઓ દરમિયાન બીબીસી દ્વારા તેનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. \n\nજ્યાં નાગરિકોએ મુક્ત મને તેમના મનની વાત કરી હતી અને વિચારો રજૂ કર્યાં હતાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યશવંત સિન્હા : અટલ બિહારી વાજપેયીના આ મંત્રીએ નરેન્દ્ર મોદી સાથે કેમ છેડો ફાડ્યો હતો?\\nસારાંશ: અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણાં અને વિદેશ મંત્રી રહી ચૂકેલા યશવંત સિન્હા શનિવારે કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા બાદ યશવંત સિન્હા ભાજપથી નારાજ હતા. આ નારાજગી બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. \n\nજોકે, યશવંત સિન્હાના દીકરા જયંત સિન્હા હજુ પણ ભાજપ સાથે જોડાયેલા છે અને ઝારખંડની હઝારીબાગ લોકસભા સીટના સાંસદ છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં તેમને મંત્રી પણ બનાવાયા હતા. યશવંત સિન્હા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સતત શાબ્દિક પ્રહાર કરતા રહ્યા છે. \n\nકોણ છે યશવંત સિન્હા?\n\nયશવંત સિન્હા 1960માં IAS માટે પસંદગી પામ્યા હતા અને આખા ભારતમાં તેમને 12મું સ્થાન મળ્યું હતું. આરા અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યશસ્વિનીસિંહ દેસ્વાલ : એ નિશાનેબાજ જેમનું લક્ષ્ય ટોક્યો ઑલિમ્પિક છે\\nસારાંશ: યશસ્વિનીસિંહ દેસ્વાલ એક ભારતીય રમત શૂટર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યશસ્વિનીસિંહ\n\nતેમણે રિયો ડી જાનેરોમાં 2019ના આઈએસએસએફ વર્લ્ડ કપમાં 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2021 સમર ઑલિમ્પિક્સમાં ભારત માટે ક્વોટા પૉઝિશન મેળવ્યું હતું.\n\nભારતના નવી શૂટિંગ પ્લેયર 23 વર્ષીય યશસ્વિનીસિંહ દેસ્વાલ 2021 ટોક્યો ઑલિમ્પિકમાં ભારત માટે પદક મેળવનારાં એક મજબૂત દાવેદાર છે.\n\nયશસ્વિનીએ 15 વર્ષની ઉંમરે રમતગમતના શૂટિંગમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી.\n\nત્યારથી દર વર્ષે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શૂટિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યસ બૅન્ક સાંજથી ફરી ઍક્ટિવ, 50,000ની મર્યાદા પણ હઠશે - Top News\\nસારાંશ: ડૂબવાને આરે આવેલી યસ બૅન્ક આજે સાંજથી ફરીથી સંપૂર્ણ કાર્યરત થઈ જશે અને 50,000ની ઉપાડની મર્યાદા પણ હઠાવી દેવાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ યસ બૅન્ક બુધવારે સાંજે 6 વાગ્યાથી સંપૂર્ણ ઍક્ટિવ થઈ જશે. \n\nગત 14 માર્ચે યસ બૅન્ક મામલે મોદી સરકારની કૅબિનેટ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કૅબિનેટે યસ બૅન્કના રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી આપી હતી.\n\nકૅબિનેટની મંજૂરી બાદ નેશનલાઇઝડ બૅન્ક એસબીઆઈ અને ખાનગી બૅન્કો રોકાણ માટે સામે આવી છે.\n\nજે ચાર બૅન્કોએ યસ બૅન્કમાં રોકાણની જાહેરાત કરી છે, તેમાં ICICI બૅન્ક, HDFC બૅન્ક, ઍક્સિસ બૅન્ક અને કોટક બૅન્કનું નામ સામેલ છે.\n\nઅગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરન્સ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યસ બૅન્કમાં SBI દ્વારા થયેલા રોકાણથી તમને ચિંતા થવી જોઈએ?\\nસારાંશ: ભારતની ચોથી સૌથી મોટી ખાનગી બૅન્ક યસ બૅન્કને બચાવવા માટે શનિવારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) પોતાની યોજના જાહેર કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની સૌથી મોટી બૅન્ક SBIના ચૅરમૅન રજનીશ કુમારે શનિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે યસ બૅન્કને ફરીથી બેઠી કરવા માટેની આરબીઆઈની યોજના પ્રમાણે SBIની ટીમ કામ કરી રહી છે. \n\nતેમણે યસ બૅન્કમાં SBI 49 ટકા હિસ્સો ખરીદશે તેવી જાહેરાત પણ કરી. \n\nતે માટે 2,450 કરોડ રૂપિયાનું રોકાણ થશે એમ તેમણે જણાવ્યું હતું.\n\nયસ બૅન્કમાં મૂડી રોકાવા બીજા પણ કેટલાક રોકાણકારો છે અને તેમની સાથે SBI સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું. આવા રોકાણકારો પાંચ ટકાથી વધુનું રોકાણ કરી શકે છે એમ તેમણે જણાવ્યું.\n\nનાણા મંત્રી નિર્મલા સિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યાત્રીએ એવી દુર્ગંધ ફેલાવી કે વિમાને કરાવવું પડ્યું ઇમર્જન્સી લૅન્ડિંગ\\nસારાંશ: દુબઈથી નેધરલેન્ડ જઈ રહેલી એક ફ્લાઇટને ઑસ્ટ્રિયાના વિએના શહેરમાં એ સમયે ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું. જ્યારે એક યાત્રીએ સતત દુર્ગંધ ફેલાવતા સહયાત્રિકોએ વાંધો પ્રગટ કરતા 'બગાવત' કરી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ન્યૂયોર્ક પોસ્ટ'એ તેને 'ફાર્ટ અટેક'નું નામ આપ્યું છે. તેમના સમાચાર પ્રમાણે આ મામલો સસ્તી વિમાન સેવા તરીકે ઓળખાતી ટ્રાંસેવિયા એરલાઇન્સનો છે. \n\nવિમાનમાં ચાર યાત્રીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ જ્યારે વાત બગડવાની હદ સુધી પહોંચી ગઈ તો ક્રુ મેમ્બરે ઇમર્જન્સી લૅન્ડિંગનો નિર્ણય લીધો હતો. \n\nઝગડામાં બે મહિલાઓ અને બે પુરુષો સામેલ હતા. \n\n'અમે કોઈ નિયમ તોડ્યા નથી'\n\n'યૂકે એક્સપ્રેસ'માં પ્રકાશિક સમાચાર અનુસાર બન્ને મહિલાઓને અન્ય સભ્યોની સલાહ મેળવ્યા બાદ ઉતારવામાં આવી હતી. \n\nઑસ્ટ્રિયા પોલીસે તેમની ધરપકડ કરી પરંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યાસ વાવાઝોડું : 26મીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે, સેના તહેનાત\\nસારાંશ: હાલમાં જ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તૌકતે ચક્રવાતે તારાજી સર્જી હતી. અને હવે પશ્ચિમ બંગાળ અને ઓડિશાને ધમરોળવા માટે યાસ ચક્રવાત ગતિમાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૌકતે બાદ ભારત પર વધુ એક વાવાઝોડા યાસની આફત\n\nહવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 26મી તારીખે સાંજે ઓડિશાના પારાદીપ અને બંગાળના દક્ષિણી 24 પરગણાના વચ્ચે લૅન્ડફોલ થશે. જે 155થી 165 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો સાથે ત્રાટકી શકે છે.\n\nજેને પગલે આર્મી, નેવી, ઍરફૉર્સની ટીમો પણ સ્ટેન્ડ-બાય કરી દેવાઈ છે. એનડીઆરએફની ટીમો રવાના થઈ ગઈ છે. બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં આવી કૂલ 99 ટીમો રવાના કરાઈ છે.\n\nજહાજ, વિમાનો, હેલિકૉપ્ટર્સ સહિતના સાધનો પણ તહેનાત કરાયાં છે. વડા પ્રધાન મોદી અને ગૃહ મંત્રી સહિતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યાસ વાવાઝોડું : તૌકતે બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો, 23-25 મે સુધી ભારત પહોંચશે\\nસારાંશ: તૌકતે વાવાઝોડામાંથી ગુજરાત હજી માંડ ઊગર્યું છે, ત્યારે વધુ એક વાવાઝોડાનું દેશના માથે જોખમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૌકતે વાવાઝોડું ટળ્યું પણ બીજા વાવાઝોડાનું તોળાતું જોખમ\n\nતૌકતે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ગુજરાતમાં થયેલી તારાજીનો અંદાજ કાઢવામાં આવી રહ્યા છે, એ વચ્ચે વધુ એક વાવાઝોડું ભારત પર ત્રાટકે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.\n\nબંગાળની ખાડીમાં લૉ-પ્રૅશર સર્જાયું છે અને તેના કારણે વાવાઝોડું સર્જાઈ શકે છે.\n\n23-25 મે વચ્ચે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મ્યાંમારથી પસાર થવાની સંભાવના છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસ્કાયમેટ વેધરે ટ્વીટ કરીને જણાવ્યું કે બંગાળની ખાડીમાં ‘"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યાસ વાવાઝોડું : પશ્ચિમ બંગાળમાં ત્રણ લાખથી વધુ ઘર તબાહ, હવે ઝારખંડ પર ખતરો\\nસારાંશ: બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું યાસ બુધવારે સવારે અંદાજે નવ વાગ્યે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠે અને તેની પાસેના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગમાં ટકરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓડિશામાં કેટલાક જિલ્લાઓમાં યાસ વાવાઝોડાના પગલે જળબંબાકાર\n\nસવારે 10.30થી 11.30 વાગ્યા વચ્ચે વાવાઝોડું બાલાસોર પહોંચ્યું, જ્યાં પવનની ગતિ 130-140 કિલોમીટર પ્રતિકલાકની વચ્ચે હતી.\n\nહવામાન વિભાગ અનુસાર, કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 155 કિલોમિટર પ્રતિકલાક હતી અને કેટલીક જગ્યાએ સાગરમાં બે મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં.\n\nઆ તોફાનમાં તબદીલ થઈને ઝારખંડ તરફ આગળ વધ્યું, જ્યાં તે અડધી રાતે પહોંચી તેવી શક્યતા છે.\n\nહવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે યાસ વાવાઝોડાની અસર બપોરે 1.30 વાગ્યા સુધી હતી, બાદમાં આ તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુ.એસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ નેશન્સનાં વાર્ષિક સત્રને પ્રથમ વખત સંબોધશે\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્ર સભા(યુ.એન)ના વાર્ષિક સત્રને સંબોધશે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ 193 સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્ર સભાને પ્રથમ વખત સંબોધશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\n\nન્યૂ યોર્કના એક રહેવાસી તરીકે ટ્રમ્પે પ્રોપર્ટી ટાયકૂન તરીકે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણી તકો વિકસાવી તેનો લાભ ઉઠાવ્યો હતો. ભૂતકાળમાં તે યુ.એનના વડામથકના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ પણ મેળવવા માંગતા હતા. \n\nહવે રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ આ જ યુ.એન બિલ્ડીંગમાં વર્લ્ડ લીડરો સમક્ષ વિવિધ મુદ્દે સંબોધન કરશે જેમાં નોર્થ કોરિયા, ક્લાઈમેટ ચેન્જ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાના 'પીસ કીપીંગ' બજેટ પર વાત કરી શકે છે.\n\n'પીસ કીપીંગ' બજેટ સાથે ટ્રમ્પને હંમેશા વાંધો રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસનની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુ.કે. : પ્રીતિ પટેલનું ગુજરાત કનેક્શન\\nસારાંશ: બ્રિટિશ રાજકારણી પ્રીતિ પટેલ લંડનના એસેક્સમાં વિતમ બેઠક પરથી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ છે. તે યુ.કેના રાજકારણમાં ઊચ્ચ પદો મેળવનાર અત્યાર સુધીના એક માત્ર મૂળ ગુજરાતી વ્યક્તિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનનાં એસેક્સની વિટહેમ બેઠક પરથી કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ પ્રીતિ પટેલ\n\nતે સૌપ્રથમ મે-2010માં યુ.કે.ની વિતમ બેઠક પરથી સાંસદ ચૂંટાયા હતા. જ્યારે વર્ષ 2015માં તે ફરીથી સાંસદ ચૂંટાયા હતા પણ 2017માં થેરેસા મે દ્વારા જાહેર કરાયેલા સ્નેપ ઈલેક્શનમાં પણ તેમણે ચૂંટણી જીતીને બેઠક જાળવી રાખી.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nવર્ષ 2016માં પ્રીતિ પટેલ બ્રિટને યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવું કે કેમ તે માટેના જનમત સંગ્રહમાં 'લીવ' એટલે કે બ્રિટને તેમાંથી નીકળી જવું જોઈએ તેના સમર્થનનું અભિયાન ચલાવ્યું હતું.\n\nઅત્રે ઉલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુ.કે.માં ગુજરાતી શીખીને શિક્ષિકાએ મેળવ્યું 6 કરોડનું ઇનામ\\nસારાંશ: વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકને શોધવા માટેની સ્પર્ધામાં ઉત્તર લંડનનાં એક શિક્ષિકાને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદ્રિયા ઝફિરાકોઉ\n\nબ્રેન્ટની એક સેકન્ડરી સ્કૂલમાં આર્ટ અને ટેક્સટાઈલ્સનો વિષય ભણાવતાં આંદ્રિયા ઝફિરાકોઉને આ માટે 7,20,00 પાઉન્ડ એટલે કે આશરે 6.51 કરોડ રૂપિયાના મૂલ્યનું ઈનામ જીત્યાં છે. \n\nઆંદ્રિયાએ તેમના વિદ્યાર્થીઓએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની વાત કરી હતી. \n\nજોકે, આ પુરસ્કાર સ્વીકારતી વખતે તેમણે સ્કૂલોમાં સૌથી ગરીબ વર્ગના સ્ટુડન્ટ્સ માટે કળાને વધુ મહત્ત્વ આપવાની હાકલ કરી હતી. \n\nબ્રિટનનાં પહેલાં વિજેતા\n\nસ્કૂલોમાં કળા તથા સર્જનાત્મકતાને વધારે મહત્વ આપવાની હાકલ આંદ્રિયા ઝફિરાકોઉએ કરી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુએઈ: એ મુસ્લિમ દેશ, જ્યાં હવે અવિવાહિત કપલ સાથે રહી શકશે\\nસારાંશ: સંયુક્ત આરબ અમીરાતે હાલમાં પોતાના નાગરિક અને અપરાધિક કાયદામાં કેટલાક બદલાવ કર્યા છે. 84 લાખથી વધુ વસતીવાળા આ દેશમાં (2018માં થયેલા એક સર્વે અનુસાર) અંદાજે 200 પ્રકારની રાષ્ટ્રીયતાવાળા લોકો રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નાગરિકો અને ત્યાં રહેતા પ્રવાસીઓનાં જીવનને વધુ સકારાત્મક અને અનુકૂળ બનાવવા માટે આ સંશોધન કરવામાં આવ્યું છે. સંયુક્ત આરબ અમિરાતમાં રહેતા પ્રવાસીઓની એક મોટી સંખ્યા દક્ષિણ એશિયાની છે.\n\nઆ સંશોધન હેઠળ જે વિદેશીઓ યુએઈમાં રહે છે, તેમને હવે વ્યક્તિગત મામલામાં પોતાના દેશના કાયદા પ્રમાણે અનુસરવાની પરવાનગી હશે. \n\nજેમ કે તલાક અને અલગાવ મામલે, વસિયત કે પછી સંપત્તિની વહેંચણી, દારૂની ખપતના સંદર્ભે, આત્મહત્યા, સગીર સાથે શારીરિક સંબંધ બનાવવા મામલે, મહિલાસુરક્ષા અને ઑનર-ક્રાઇમ મામલે.\n\nઆ અઠવાડિયા પહેલાં જ સંયુક્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુએઈની ઍરલાઇન્સના આ હીરાજડિત વિમાનનું સત્ય શું છે?\\nસારાંશ: યુનાઇટેડ આરબ અમીરાત (દુબઈ)ની ઍરલાઇન્સ કંપની એમિરેટ્સ દ્વારા એક તસવીર જાહેર કરાઈ છે. આ તસવીર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તસવીરમાં એક હીરાજડિત વિમાન છે. ઍરલાઇન્સ કંપનીએ ટ્વીટ કરીને આ તસવીર મૂકી છે અને તેની સાથે લખ્યું છે કે \"રજૂ કરીએ છીએ એમિરેટ્સ 'બ્લિંગ' 777. તસવીર સર્જક સારા શકીલ.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઍરલાઇન્સ કંપનીએ સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી આ તસવીર શેર કરી હતી, જે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી. તેણે ઘણાને મૂંઝવણમાં મૂકી દીધા હતા.\n\nતમામને આશ્રર્ય થયું કે શું ખરેખર કંપનીએ આવું વિમાન તૈયાર કર્યું છે? ઘણાં યૂઝર્સને તેના વિશે જાણવાની ઉત્કંઠા પણ જાગી.\n\nતસવીરમાં એક વિમાન હીરાજડિત છે અને તે ઍર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુએસની સેનેટમાં બજેટ પાસ ન થતાં સરકારી તંત્ર ઠપ થશે\\nસારાંશ: યુએસની સેનેટ (સંસદ) સરકારને ચલાવવા માટેનાં નવાં બજેટને પસાર કરવા માટેની સહમતી સાધવામાં નિષ્ફળ નીવડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આથી ઓછી જરૂરી સરકારી સેવાઓ બંધ (શટડાઉન) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.\n\nસરકારને 16 ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું બજેટ ફાળવવા માટેના પ્રસ્તાવને, છેલ્લી ઘડીની સુધીની દ્વિપક્ષીય મીટિંગ્સ થયાં છતાં, એ મંજૂર થવા માટે જરૂરી 60 મત ન મળી શક્યા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવાઇટ હાઉસ અને કોંગ્રેસમાં રિપબ્લિકન પક્ષનું પ્રભુત્વ હોવા છતાં પણ ઊભી થયેલી શટડાઉનની સ્થિતિ યુએસમાં સૌપ્રથમ વખત જોવા મળી છે.\n\nટ્રમ્પ સરકારે વિપક્ષ પર ગેરવ્યાજબી માગણીઓ પર જડ અને જક્કી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો છે. \n\nશટડાઉન એટલે શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુકે : ગુલામીમાંથી બચી ગયેલા લોકોની મદદ કરતી યોજના\\nસારાંશ: આજના આધુનિક જમાનામાં પણ ગુલામી જોવા મળે છે અને એ પણ યુકે જેવા દેશમાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુકેમાં અંદાજે એક લાખ ત્રીસ હજાર ગુલામીના પીડિતો હોવાની વિગતો એક સર્વેમાં સામે આવી છે જેમાં કેટલાંક યુકે બહારથી આવેલા લોકોનો પણ સમાવેશ થાય છે.\n\nત્યારે એક અહેવાલ એવી યોજના પર જે આવી ગુલામીમાંથી બચી ગયેલા લોકોને મદદ કરે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુકે અને યુરોપિયન યુનિયન 'પોસ્ટ-બ્રેક્સિટ ડીલ' પર સહમત - TOP News\\nસારાંશ: યુરોપિયન યુનિયનથી બ્રિટનથી અલગ થયા બાદ બંને પક્ષો વચ્ચે આખરે 'પોસ્ટ-બ્રેક્સિટ ડીલ' થઈ ગઈ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સાથે જ બંને પક્ષો વચ્ચેની માછલી પકડવા અંગેની તથા ભવિષ્યના વેપાર સંબંધેના નિયમો અંગે સર્જાયેલી અસહમતિ પણ ખતમ થઈ ગઈ છે.\n\nબંને પક્ષ ઘણા મહિનાઓથી ચાલેલી રસાકસી બાદ આ પરિણામ સુધી પહોંચ્યા છે.\n\nયુરોપિયન યુનિયનના પ્રમુખ ઉરસુલા વૉન ડેર લાયને કહ્યું, \"આ એક લાંબો સફર હતો, પણ અમે સારી સમજૂતી કરી, જે નિષ્પક્ષ અને સંતુલિત છે.\"\n\n\"બંને પક્ષો માટે આ જ સારું હતું અને આ જ જવાબદારી હતી.\"\n\nIPLમાં ગુજરાતની ટીમને પણ સ્થાન? 2022માં 10 ટીમ રમશે\n\nબોર્ડ ઑફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુકેના સફળ ઉદ્યોગપતિ પોતાના ગાયનના શોખથી બન્યા સફળ ગાયક\\nસારાંશ: જસબિર વોહરા યુકેના કરોડપતિ બિઝનેસમેન અને એક સારા ગાયક પણ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1960માં યુકે આવીને તેમણે ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. \n\nઆજે તેમની કંપની ‘ઇસ્ટ એન્ડ ફૂડ્સ’માં 400 લોકો કામ કરે છે. \n\nતેમણે ઘરમાં જ સ્ટુડિયો બનાવ્યો છે અને છ આલ્બમમાં ગીતો ગાયા છે. \n\nસોશિઅલ મીડિયામાં તેમના એક ગીતને દસ લાખથી વધુ લોકોએ સાંભળ્યું છે.\n\nસંવાદદાતા - રાહુલ જોગલેકર, બીબીસી\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુકેની હાઈકોર્ટે વિજય માલ્યાની પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી ફગાવી\\nસારાંશ: બૅન્કોના કરોડો રૂપિયા મામલે જેમના ઉપર છેતરપિંડી આરોપો છે તે વિજય માલ્યાના ભારત પ્રત્યપર્ણના કેસમાં હાઈકોર્ટે વિજય માલ્યાની દલીલ ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ નીચલી કોર્ટેમાં હાર બાદ વિજય માલ્યાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. \n\nવિજય માલ્યા પર 9000 કરોડની ઉચાપતનો આરોપ છે. \n\nઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં વિજય માલ્યાને ભારત મોકલવા અંગે યૂકે સરકારની મંજૂરી મળી ગઈ હતી અને તેની સામે વિજય માલ્યાએ અપીલ કરી હતી. \n\nહવે પ્રીતિ પટેલ પર આધાર\n\nયુકેના કાયદા મુજબ હવે આ ચુકાદા પછી વિજય માલ્યાને અપીલ કરવા માટે 14 દિવસનો સમય મળશે. \n\nજસ્ટિસ ઇરવિન અને ઍલિસબૅથના ચુકાદા પછી આ અંગે રજૂઆતો યુકેના ભારતીય મૂળનાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પાસે જશે. \n\nજો હાઈકોર્ટના ચુકાદા સામે વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુકેમાં રહેતા ગુજરાતી ઝવેરીની હત્યામાં બે આરોપીઓ દોષિત\\nસારાંશ: ગુજરાતી મૂળના જ્વેલર રમણિક જોગીનું અહરણ અને ક્રૂરતાપૂર્વક તેમની હત્યાના કેસમાં બે શખ્સોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીસીટીવી ફૂટેજ\n\nચાલુ વર્ષે 24મી જાન્યુઆરીએ સવારે જોગિયાનું તેમની દુકાનમાંથી નીકળ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. \n\nબાદમાં બીજા દિવસે સવારે લૅસ્ટર એરફિલ્ડ પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. \n\nગુનેગારોને દસમી સપ્ટેમ્બરે સજા ફટકારવામાં આવશે. \n\nબે આરોપીઓને સજા\n\nક્લાન રેવ, ચાર્લ્સ મૈકઉલે અને થોમસ જેરવિસ\n\nબર્મિંગહામ ક્રાઉન કોર્ટે થોમસ જેરવિસ (ઉંમર વર્ષ 24), ચાર્લ્સ મેકૌલે (20)ને હત્યા માટે જ્યારે ક્લાન રેવ (20)ને માનવવધ માટે દોષિત ઠેરવ્યા હતા. \n\nજ્યારે જાવનો રોચ (30) નામના આરોપીને દોષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુદ્ધગ્રસ્ત ઇરાકમાં નિઃસહાય મહિલાઓને આશરો આપતાં મહિલા\\nસારાંશ: “હું મોસુલ શહેરમાં રહું છું. મને મારા પરિવારે ત્રણ વર્ષ માટે નજરબંધ કરી હતી. મને રોજ ઢોર માર મારવામાં આવતો હતો. મને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા.” આ શબ્દો યાનારના છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, તેમ છતાં તેમણે હિંમત હારી નહીં અને અન્ય મહિલાઓ માટે તેઓ પ્રેરણા બન્યા છે.\n\nતેઓ યુદ્ધગ્રસ્ત ઇરાકમાં નિઃસહાય મહિલાઓને આસરો આપે છે. યાનારે અત્યાર સુધીમાં લગભગ હજારેક મહિલાઓને મદદ કરી છે.\n\nઇરાકી મહિલાઓ કે જે રોજિંદી હિંસાનો ભોગ બનતી હોય છે તેમના માટે તેઓ શેલ્ટર હોમ બનાવે છે.\n\nઅહેવાલ વિશે વધુ જાણવા જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુદ્ધવિમાનો ઈરાન પર હુમલો કરવા તૈયાર હતા, પરંતુ ટ્રમ્પે છેલ્લી ઘડીએ રોકાઈ જાવનો આદેશ કર્યો\\nસારાંશ: અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ ઈરાને અમેરિકાનું ડ્રૉન વિમાન તોડી પાડ્યા બાદ સેના હુમલો કરવાની તૈયારીમાં હતી, પરંતુ ટ્રમ્પે અગાઉ આપેલો આદેશ પાછો ખેંચી લીધો અને હુમલાની પરવાનગી ન આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે ઈરાની સુરક્ષાદળોએ અમેરિકાનું ગુપ્તચર ડ્રૉન તોડી પાડ્યું છે અને તેને પગલે તણાવમાં વધારો થયો છે.\n\nઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશન ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)નું કહેવું છે કે ડ્રૉને ઈરાની હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. \n\nજોકે, અમેરિકન સૈન્યનું કહેવું છે કે હુમલો કરાયો ત્યારે ડ્રૉન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર હતું. \n\nઅમેરિકન સૈન્યને આને 'કોઈ કારણ વગરનો હુમલો' ગણાવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, 'ઈરાને બહુ મોટી ભૂલ કરી છે.'\n\nઆઈઆરજીસીના કમાન્ડર મેજર-જનરલ હુસૈન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુદ્ધવિરામ બાદ અઝરબૈજાને રૉકેટ વરસાવ્યાં, આર્મેનિયાનો આરોપ\\nસારાંશ: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે બીજો 'માનવીય યુદ્ધવિરામ' લાગુ થયો એની થોડી જ મિનિટોમાં આર્મેનિયાએ અઝરબૈજાન પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે યુદ્ધવિરામ લાગુ થયાની ચાર મિનિટ પછી અઝરબૈજાને ગોળીઓ અને રૉકેટ વરસાવ્યાં છે.\n\nઅઝરબૈજાને હજી સુધી આ આરોપો વિશે કંઈ કહ્યું નથી.\n\n21 દિવસ સુધી ચાલેલી લડાઈ બાદ આર્મીનિયા અને અઝરબૈજાન બીજી વખત નાગોર્નો-કારાબાખમાં 'માનવીય યુદ્ધવિરામ' માટે તૈયાર થયા હતા. બંને દેશોએ કહ્યું હતું કે યુદ્ધવિરામ સ્થાનિક સમયાનુસાર શનિવારે અડધી રાતથી શરૂ થવાનો હતો.\n\n1994માં સીઝફાયરનો અમલ થયો એ પછીની આ સૌથી ખરાબ હિંસા છે.\n\nઆ પહેલાં આર્મેનિયા અને અઝરબૈજાને ગયા અઠવાડિયે જ યુદ્ધવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુનિયન બજેટ 2021 : કોરોનાકાળના પ્રથમ બજેટ અગાઉ ભારતનું અર્થતંત્ર કેટલું બેહાલ છે?\\nસારાંશ: પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે અને આ વખતનું બજેટ અભૂતપૂર્વ હશે તેવો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે, ત્યારે અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ પર નજર નાખવી જરૂરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિસેમ્બર 2020માં આરબીઆઈએ એક બુલેટિનમાં જણાવાયું હતું કે સળંગ બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર સંકેચાશે, એટલે કે ટેકનિકલ રીતે ભારત મંદીમાં પ્રવેશ્યું છે. \n\nરેટિંગ એજન્સી ICRAના માનવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં જ આ ટેકનિકલ મંદી પૂરી થાય તેવી શક્યતા છે. આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશમાં કોરોનાથી 1.54 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે. \n\nસેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઈઆઇ)ના આંકડા પ્રમાણે કોરોના દરમિયાન દેશમાં લગભગ દર ત્રીજા પ્રોફેશનલે પોતાની નોકરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુનિયન બજેટ 2021 : શું સરકાર દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવી શકશે?\\nસારાંશ: સોમવારે આ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ થશે. આ બજેટ એવા સમયે પ્રસ્તુત થઈ રહ્યું છે જ્યારે સત્તાવાર રીતે ભારત પહેલી વખત આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બજેટની તૈયારીઓ ચાલુ છે. નવી યોજનાઓ પર વાત થઇ રહી છે.\n\nએક અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2020-21માં અર્થતંત્રમાં 7.7 ટકા સુધી સંકોચન આવશે.\n\nજોકે, વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર ભારતમાં ગાડી ધીમેધીમે પાટે ચઢી રહ્યું છે.\n\nઆંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ) અનુસાર 2021-22માં ભારતનો જીડીપી વૃદ્ધિદર 11 ટકાથી પણ વધુ રહેવાની શક્યતા છે.\n\nપરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ બજેટમાં સરકાર મોટા પ્રમાણમાં ખર્ચ નહીં કરે તો અર્થતંત્રને વિકાસના માર્ગે પરત લાવવામાં મુશ્કેલી પડશે.\n\nલાંબા સમયથી દર વર્ષે બજેટનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુનિયન બજેટ 2021-2022 : નરેન્દ્ર મોદી સરકારનું આ બજેટ સત્ર કેવી રીતે બની રહેશે ખાસ?\\nસારાંશ: આ વખત સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. એટલે કે 17મી લોકસભાના પાંચમા સત્ર દરમિયાન અમુક દિવસોની રજા હશે, જે બાદ ફરીથી કાર્યવાહી શરૂ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખત કઈ કઈ પરંપરાઓ બદલશે મોદી સરકાર?\n\nકોરોના મહામારીને કારણે સંસદની ઘણી પરંપરાઓનેને બાજુએ મૂકી નવા ‘પ્રોટોકોલ’ પ્રમાણે સંસદનું બજેટ સત્ર ચાલશે.\n\nએવું પહેલી વખત થશે કે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન સભ્યો ‘સેન્ટ્રેલ હૉલ’ સિવાય લોકસભા અને રાજ્યસભામાં બેસશે. નોંધનીય છે કે આ પહેલાં અભિભાષણ દરમિયાન તમામ સભ્યો ‘સેન્ટ્રલ હૉલ’માં જ બેસતા હતા.\n\nબજેટ સત્ર 29 જાન્યુઆરીના રોજ શરૂ થશે. પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીનાં રોજ બજેટ રજૂ કરશે. એ પહેલાં સરકાર ગૃહમાં આર્થિક સર્વેક્ષણની કૉપી રજૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી જેમનું પુસ્તક કાઢી નખાયું એ કલાપી કોણ હતા?\\nસારાંશ: છવ્વીસમું વર્ષ ઝડપથી આવતું હતું. પ્રેમ અને નીતિનાં ખેંચાણમાં સદૈવ ખેંચાતું હૃદય પ્રેમમાં સર્વ નીતિનો સમાવેશ થઈ જાય છે એવો એક જ બહુ સાચો અનુભવ બે વર્ષ માત્ર સ્થિરતાથી કરી શક્યું! શોભના સાથેનું કલાપીનું લગ્ન માત્ર બે જ વર્ષ રહ્યું. અને 'અનન્ત યુગનો તરનાર યોગી' છવ્વીસ વર્ષ છતાંમાં તો માત્ર 'યાદી' બની ગયો!\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છવ્વીસ વર્ષ લંબાઈ છત્રીસ કે છેંતાલીસ થયાં હોય તો? મળી છે તેના કરતાં કેટલી વધારે, કેટલી ભવ્ય, કેટલી વધારે કલામય કવિતા ગુજરાતી સાહિત્ય પામ્યું હોત!\n\nદુઃખમય કલ્પનાને બાજુએ મૂકીએ. છે એટલી પણ કલાપીસર્જી સમૃદ્ધિ ક્યાં ઓછી યશસ્વી છે?\n\nસંભવ છે કે વર્ષો, યુગો વીત્યે કલાપીની કવિતા વંચાતી ઓછી પણ થાય. એ પણ એક વિકાસક્રમ છે. એણે ગુજરાતઅર્પ્યું સંસ્કાર-ધન વધારીને ગુજરાત આગળ વધી રહે તો એણે અર્પેલાં સંસ્કારતત્ત્વો ગણાવવાની જરૂર ન પણ રહે; અને એવી પણ સ્થિતિ આવે કે કેકારવ માત્ર અભ્યાસીઓનો ઇતિહાસગ્રંથ જ બની જાય. ત્હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુનેસ્કોએ જાહેર કરેલા આ નવા વિશ્વવારસા વિશે જાણો છો?\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રસંઘની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કો દ્વારા દર વર્ષે વિશ્વવારસાનાં સ્થળની યાદીમાં નવી ઇમારતો અને જગ્યાઓને સંરક્ષણ માટે સામેલ કરવામાં આવે છે. આ વખતની યાદીમાં ઘણાં સ્થળોનો સમાવશે કરવામાં આવ્યો છે. જેમાં ભારતના જયપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયપુર સિટી\n\nભારતનું જયપુર\n\n'પિન્ક સિટી' તરીકે જાણીતા રાજસ્થાનના જયપુરનો વિશ્વવારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. \n\nજયપુરનાં ઘણાં મકાનો વર્ષ 1727માં સિટીની સ્થાપના થઈ એ વખતનાં છે. જે આજે પણ શહેરની સુંદરતામાં વધારો કરે છે.\n\nભારત સહિત વિદેશના પ્રવાસીઓ માટે જયપુર આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.\n\nઆઇસલૅન્ડનો વાતાનાયકુલ રાષ્ટ્રીય પાર્ક\n\nઆ જ્વાળામુખી વિસ્તાર આઇસલૅન્ડના 14 ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. \n\nઆ પાર્કમાં ઘણાં ગ્લૅશિયર છે. આ સિવાય અહીં કેટલાંય સુંદર પ્રાકૃતિક જીવ, લાવા ફિલ્ડ્સ અને અનોખાં જીવજંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુપી: એન્કાઉન્ટરમાં મુસ્લિમ અને દલિત હોય છે નિશાને?\\nસારાંશ: ઉત્તર પ્રદેશ પોલીસે છેલ્લા 10 મહિનામાં કથિત રીતે 1100 એન્કાઉન્ટર કર્યા છે. જેમાં 35થી વધુ કથિત આરોપીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીએમ યોગીનું કહેવું છે કે એનકાઉન્ટર થતા રહેશે.\n\nફિલ્મી જણાતા આ આંકડા એકદમ વાસ્તવિક છે. વિસ્તારની દ્રષ્ટીએ દેશમાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હાલ એન્કાઉન્ટરની બોલબાલા છે. \n\nરાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં તેનો શ્રેય પણ લીધો હતો. સાથે જ ઉમેર્યું હતું કે એન્કાઉન્ટર્સ ચાલુ જ રહેશે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈએ રાજ્યના મુખ્યમંત્રીને ટાંકતા જણાવ્યું કે 1200 એન્કાઉન્ટરમાં 40 ખતરનાક ગુનેગાર માર્યા ગયા હતા. \n\nબીજી બાજુ, વિપક્ષ પણ સત્તારૂઢ ભાજપ પર નિશાન સાધી રહ્યું છે. સપાનું કહેવું છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુપીમાં જીતથી ગુજરાતમાં ભાજપ હરખાશે?\\nસારાંશ: ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષના વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત યોગી માટે રાહત\n\nમુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક આકરી કસોટીમાંથી પાસ થઈ ગયા હોય તેવી રીતે આ વિજયને દર્શાવાય રહ્યો છે. \n\nહવે આ ચૂંટણીમાં થયેલા વિજયની કોઈ અસર ગુજરાતની ચૂંટણીમાં જોવા મળશે કે નહીં તે એક પ્રશ્ન છે.\n\nઉત્તર પ્રદેશમાં 16 મ્યુનિસિપલ કોર્પોરેશન પર થયેલી મેયર પદની ચૂંટણીમાં 12 પર ભાજપ આગળ નીકળી ગયો છે. \n\nઆ ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nજ્યારે ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુજન સમાજવાદી પાર્ટી આગળ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુપીમાં ‘પ્રચંડ જીત’ છતાં ભાજપ માટે ચેતવણીની ઘંટડી\\nસારાંશ: આઠ મહિના પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનેલા યોગી આદિત્યનાથ માટે રાજ્યની પાલિકાઓની ચૂંટણીને એક મોટી પરીક્ષા ગણવામાં આવતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ\n\nયોગી આદિત્યનાથ એ પરીક્ષામાં માત્ર પાસ નથી થયા. તેમણે વિશેષ યોગ્યતા સાથે એ પરીક્ષા પાસ કરી છે એમ કહેવું ખોટું નહીં ગણાય. \n\nભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ 16 પૈકીનાં 14 નગર નિગમોમાં વિજય મેળવ્યો છે. એ ઉપરાંત નગરપાલિકાઓ અને નગર પંચાયતોમાં પણ કેસરિયો લહેરાયો છે. \n\nઅલબત, પરિણામનું વિશ્લેષણ કર્યા બાદ અને હાર-જીતના અંતરને ધ્યાનમાં લીધા બાદ નિરિક્ષકોનું કહેવું છે કે ભાજપને જીત ભલે મળી હોય, પણ તેને વિરોધ પક્ષની હાર કે ભાજપની 'મોટી' જીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુરોપને ચીનથી સાવધાન થવાની જરૂર શા માટે પડી રહી છે?\\nસારાંશ: યુરોપિયન યુનિયને વિદેશી રોકાણ પર નજર રાખવા માટે એક નવું તંત્ર શરૂ કર્યું છે. યુરોપના બજારમાં ચીનની સતત વધતી દખલગીરીને તેનું પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નવા તંત્ર અંતર્ગત યુરોપિયન સંઘનો એક પ્રમુખ ભાગ યુરોપિયન કમિશન અધિકાર ધરાવે છે કે તે યુરોપિયન સંઘ સાથે થતા વિદેશી રોકાણ પર પોતાનો મત વ્યક્ત કરી શકે.\n\nખાસ કરીને ત્યારે જ્યારે કોઈ વિદેશી રોકાણ યુરોપિયન સંઘના કોઈ સભ્ય દેશ કે વ્યવસ્થા માટે મુશ્કેલી ઊભું કરતું જોવા મળે.\n\nમાર્ચ મહિનામાં આ યુરોપિયન કમિશને ચીનને પોતાનું વ્યૂહાત્મક પ્રતિદ્વંદી ગણાવ્યું હતું.\n\nઆ તરફ યુરોપિયન સંઘમાં ચીનના રાજદૂતે અપીલ કરી કે તેઓ ચીન સાથે કોઈ પ્રકારનું ભેદભાવવાળું વલણ ન અપનાવે અને તેના માટે પોતાના રસ્તા ખોલે.\n\nતમે આ વાંચ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુવતીઓ કેમ રહી જાય છે સ્પૉર્ટ્સમાં પાછળ?\\nસારાંશ: \"મહિલા હોવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટ્રાવેલિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે માતા-પિતાને સાથે રાખવા પડે છે. કોચ પર ભરોસો કરી શકાય નહીં. ખર્ચનો પણ પ્રશ્ન થાય. ચાર-પાંચ છોકરા જતાં હોય તો ખર્ચ વહેંચાઈ જાય, જ્યારે છોકરીઓને તેમના માતા-પિતાનો પણ ખર્ચ કાઢવો પડે.\" \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય કક્ષાના ટેનિસ ખેલાડી વૈદેહી રમેશ ઉપરની વાત કહી રહ્યા છે. તેમણે ગુજરાત તરફથી રમીને અનેક મેડલ જીત્યા છે. તેમના માટે અહીં પહોંચવું સહેલું ન હતું.\n\nથાળાના સમયથી થ્રોઇંગ ગેમ્સમાં રસ ધરાવતા સંગીતા ભૂરિયા કહે છે, “હું 10 ધોરણ સુધી ભણી ત્યારે રમી.”\n\n“પછી મારે ભણવાનું છોડી દેવું પડ્યું, કારણ કે મારે શાળાએ જવા આવવા માટે ઘણી તકલીફ થતી હતી.”\n\nઅન્ય એક ખેલાડી વિભૂતિ ચૌધરી કહે છે, “મને અંદરથી લાગે છે લોકો મારી પર હસે છે, જેથી શરમ આવે છે. પરંતુ જો પુરુષ હોત, તો સારી રીતે રમી શકી હોત.”\n\nવીડિયો - રોક્સી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુવતીઓને કેવો પુરુષ જીવનસાથી રૂપે ગમે?\\nસારાંશ: કઈ બાબત એક પુરુષને હેન્ડસમ કે આકર્ષક બનાવે છે? શિયાળાની એક સાંજે સહેલીઓ સાથે ચાની ચુસકી માણતા સમયે આ ચર્ચાની શરૂઆત થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કઈ બાબત પુરુષને આકર્ષક કે હેન્ડસમ બનાવે છે?\n\nકદમાં થોડી નીચી અને ભરાવદાર એવી મારી એક સહેલીએ તેની કલ્પનાના પુરુષ વિશે જણાવતાં કહ્યું કે તે ખૂબ ઊંચો અને પાતળો ન હોવો જોઈએ. \n\nતે થોડો ભરાવદાર હશે તો ચાલશે, જેથી અમારી જોડી યોગ્ય લાગે તે માટે મારે ભૂખ્યા ન રહેવું પડે.\n\nબીજી એક સહેલીએ કહ્યું, \"હું સ્થૂળ અને મોટું પેટ ધરાવતા પુરુષ સાથે ન રહી શકુ. તેઓ લગભગ કદરૂપા હોય છે. હા, મને તેના શરીર પરના વાળ પણ પસંદ ન પડે.\"\n\nવધુ ઉમેરતા તે કહે છે કે જ્યારે ટાઈટેનિક ફિલ્મમાં લિયોનાર્ડો-ડી-કેપ્રિયો જ્યારે સ્કેચ બનાવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુવતીઓમાં કૌમાર્ય માટે સર્જરી કરાવવાનું ચલણ કેમ વધી રહ્યું છે?\\nસારાંશ: નિમ્મી (નામ બદલ્યું છે) એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને છેલ્લાં 10 વર્ષથી દિલ્હીમાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રૅજ્યુએશન પછી નિમ્મી હવે નોકરી કરી રહ્યાં છે. બૉયફ્રેન્ડ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે નિમ્મીએ કહ્યું હતું, \"બૉયફ્રેન્ડ તો ઘણા બન્યા પણ, મારા પતિ માટે મેં 'પેલું' માટે જાળવી રાખ્યું છે.\"\n\nસ્પષ્ટ વાત છે કે નિમ્મી લગ્ન સુધી વર્જિનિટી (કૌમાર્ય) જાળવી રાખવા ઇચ્છે છે. મેં મારી ઑફિસમાં યુવકો સાથે આ બાબતે વાત કરી તો એમનું કહેવું હતું કે તેમની વયમાં એટલે કે 22થી 30 વર્ષના યુવકોમાં કૅઝ્યુઅલ સેક્સ સામાન્ય બાબત છે. તેઓ માટે લગ્ન પહેલાં સેક્સ માણવાનું વર્જિત નથી. \n\nઆ સ્થિતિ હોય તો કઈ છોકરીઓ હાઇમનોપ્લાસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુવતીને ગુફામાં કેદ રાખી 15 વર્ષ સુધી રેપ કર્યો\\nસારાંશ: ઇન્ડોનેશિયામાં એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા 15 વર્ષ સુધી એક યુવતીને ગુફામાં રાખીને યૌન શોષણ કરવાનો બનાવ બહાર આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે આ ઘટનામાં જે આરોપીની ઘરપકડ કરી છે તેની ઉંમર 83 વર્ષ છે. એવી માહિતી બહાર આવી છે કે જ્યારે તેમણે યુવતીનું અપહરણ કર્યું, ત્યારે તેની ઉંમર માત્ર 13 વર્ષની હતી.\n\nઆ વૃદ્ધે પોતાની અંદર એક યુવકની આત્મા પ્રવેશી ગઈ છે તેવો દાવો કરીને 15 વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું હતું\n\nપોલીસના કહેવા, મુજબ યુવતીને રવિવારે મધ્ય સુલાવેસી પ્રાંતના ગાલુમ્પાંગ વિસ્તારમાં એક ગુફામાંથી બચાવી લેવાઈ છે. \n\nપોલીસે ગુફાની તસવીરો બતાવી છે, જેમાં અંદરનું ફર્નિચર જોઈ શકાય છે. આ ગુફા આરોપીના ઘરની પાસે જ આવેલી છે.\n\nજીનની બી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુવરાજ સિંહ : જેમની સદી બાદ જ્યારે સિક્સર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો\\nસારાંશ: એક ઓવરમાં સતત છ સિક્સ.... કોઈ એક વિશ્વ કપમાં 300 કરતાં વધારે રન અને 15 વિકેટ.. સિક્સર કિંગની મહોર..\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1997માં યુવરાજને પંજાબ તરફથી પહેલી પ્રથમ શ્રેણી મૅચ રમવા માટે પસંદ કરવામાં આવ્યા હતા\n\nકૅન્સરની ઝપેટમાં આવવું અને પછી કૅન્સરને હરાવીને ટીમ ઇન્ડિયામાં ધમાકેદાર કમબૅક... એ વાતનું અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે વાત બૅટ્સમૅન અને દિગ્ગજ ઑલરાઉન્ડર યુવરાજ સિંહની થઈ રહી છે. \n\n37 વર્ષના યુવરાજ સિંહે આજથી 17 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી હતી અને ભારત માટે પહેલી વન ડે મૅચ રમી હતી. \n\n40 ટેસ્ટ અને 304 વન ડે મૅચ રમી ચૂકેલા યુવરાજને 2011ના વિશ્વકપના જીતના હીરો માનવામાં આવે છે. \n\nયુવરાજને આ ટુર્નામેન્ટમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુવા જે બેડરૂમમાં બેઠા બેઠા બન્યા મિલિયોનર્સ - કરોડપતિ\\nસારાંશ: ટીવીના લોકપ્રિય શૉની જેવો જ આ સવાલ છે (અને પેલું સિનાટ્રાનું જૂનું ગીત પણ છે કે) કોણ ના બનવા માગે કરોડપતિ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વાત સાચી કે જીવનમાં પૈસો જ માત્ર સર્વસ્વ નથી, પણ તેના કારણે કરોડપતિ થઈ શકાય તેવા આઇડિયા વિચારતા અટકી જવું તે પણ જરૂરી નથી. એક આઇડિયા ચાલી જાય તો નવથી પાંચની નોકરીની જફા તો છુટે.\n\nજોકે ગમે તેટલાં સપનાં જોઈએ, કરોડપતિ બની જવાનું સહેલું નથી. ખાસ કરીને યુવાનવયે જ કરોડો કમાઈ લેવા મુશ્કેલ હોય છે - પણ કેટલાક યુવાનોએ તે પણ કરી બતાવ્યું છે. \n\nબ્લૉગ લખવાથી માંડીને બિટકોઈનનું ટ્રેડિંગ કરીને આ યુવા કરોડપતિ થઈ ગયા છે. તેમણે પોતાના બેડરૂમમાં પડ્યા પડ્યા ઘોડા ઘડ્યા હતા અને એક દિવસ તે દોડતા પણ થઈ ગયા. \n\nક્રિપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યુવાનોને મિલિટરી ટ્રેનિંગ આપવાનો મોદી સરકારનો વિચાર\\nસારાંશ: 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર, રાષ્ટ્રમાં 'શિસ્તબદ્ધ' અને રાષ્ટ્રવાદી 'યુવાનોની સેના' ઊભી કરવા કેન્દ્રની મોદી સરકારે વિચારણા હાથ ધરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દર વર્ષે દસ લાખ યુવક-યુવતીઓને સૈન્ય તાલીમ આપવાના એક પ્રસ્તાવ પર ચર્ચા કરવા સંબંધિત બેઠકનું આયોજન કરાયું હોવાનું અખબાર જણાવે છે. \n\n'નેશનલ યૂથ ઍમ્પ્લૉયમૅન્ટ સ્કીમ' કે 'એન-યસ'ના નામે આ કાર્યક્રમનો હેતુ ભારતના યુવાવર્ગનો લાભ લેવાનું હોવાનું અખબારનું માનવું છે. \n\nઆ અંગે કરાયેલા પ્રસ્તાવમાં ધોરણ 10, ધોરણ 12 તેમજ કૉલેજના વિદ્યાર્થીઓને સંબંધિત તાલીમ આપવાનો પ્રસ્તાવ છે. \n\nપ્રસ્તાવ અનુસાર, તાલીમ મેળવનારા યુવાનોને 12 મહિના માટે સ્ટાઇપૅન્ડ આપવાનો પણ વિચાર છે. સંરક્ષણ ક્ષેત્ર, અર્ધ લશ્કરી દળો અને પોલીસમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યૂએનની સુરક્ષા પરિષદમાં ચીનને મળેલા કાયમી સભ્યપદ માટે નહેરુ જવાબદાર?\\nસારાંશ: ચીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના સ્થાપક મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકી જાહેર ન થવા દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીન કાયમી સભ્ય છે તેણે ફ્રાન્સના પ્રસ્તાવ પર વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો.\n\nચીને ચોથી વખત આવું કર્યું છે, જે ભારતને સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. \n\nભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશ-એ-મોહમ્મદે સીઆરપીએફના એક કાફલા પર આત્મઘાતી હુમલો કરીને 40 જવાનોની હત્યા કરી હતી. \n\nઆ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. તેથી એવી અપેક્ષા હતી કે આ વખતે ચીન મસૂદ અઝહર મુદ્દે ભારતને સમર્થન આપશે. \n\nભારતે ચીનના વલણ પર દુઃખ વ્યક્ત કર્યું છે તો વિરોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યૂકેમાં અતિભારે હિમવર્ષા, લોકોને બચાવવા આર્મી બોલાવવાની ફરજ પડી\\nસારાંશ: હાલ સમગ્ર યૂરોપ ભારે હિમવર્ષામાં સપડાયું છે. અનેક જગ્યાએ 50 સેન્ટીમીટરથી વધારે બરફ જામી ગયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિમવર્ષાને કારણે અનેક રોડ બંધ થઈ ગયા છે તો વિમાની સેવાને પણ ભારે અસર થઈ છે. \n\nયૂકેમાં રસ્તા પર બરફ જામી જવાને કારણે અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા ડ્રાઇવરોને બચાવવામાં માટે આર્મી બોલાવવામાં આવી છે. \n\nયૂકેના હવામાન વિભાગે જણાવ્યું છે કે હજી પણ હિમવર્ષા ચાલુ રહે તેવા અણસાર છે. સમગ્ર દેશમાં હજારો સ્કૂલો બંધ છે. \n\nભારે હિમવર્ષાને જોતાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે જો જરૂર હોય તો જ મુસાફરી કરવી. \n\nયુકેમાં કેવી હિમવર્ષા થઈ રહી છે તે માટે જુઓ હિમવર્ષાનો આ અદ્ભૂત વીડિયો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યૂકેમાં બ્લૅક મૉડલોને સાડીમાં રજૂ કરવાનો ભારતીય ડિઝાઇનરનો અનોખો પ્રયાસ\\nસારાંશ: યૂકે સ્થિત ભારતીય ડિઝાઇનર આયુષ કેજરીવાલ ચીલો ચાતરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ બ્લૅક મૉડલો, જાડી મૉડેલો સાથે ભારતીય પરંપરાગત સાડીને નવી રીતે રજુ કરી રહ્યા છે.\n\nઆ વિચારની પ્રેરણા કેવી રીતે મળી? જાણો સમરાહ ફાતીમાના આ અહેવાલમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યૂક્રેનનું વિમાન ઈરાની મિસાઇલનું ટાર્ગેટ બન્યું હોવાના પુરાવા : જસ્ટિન ટ્રૂડો\\nસારાંશ: કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિત પશ્ચિમી દેશોના અનેક નેતાઓએ દાવો કર્યો છે કે ઈરાને ભૂલમાં યૂક્રેનનું વિમાન તોડી પાડ્યું હોવાના પુરાવા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રૂડો તથા બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સન સહિત અનેક નેતાઓએ વિમાન દુર્ઘટનાની વિસ્તૃત તપાસની માગ કરી છે. \n\nઅગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તહેરાનના હવાઈમથકેથી ઉડેલું વિમાન એંજિન ફેલ થવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. \n\nયૂક્રેને પણ સમગ્ર ઘટનાની 'બિનશરતી તપાસ'ની માગ કરી છે અને આ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મદદ માગી છે. \n\nઈરાન આ ચર્ચાને અફવા ગણાવીને તેને નકારતું રહ્યું છે. \n\nબુધવારે થયેલી દુર્ઘટનામાં વિમાન ઉપર સવાર તમામ 176 મુસાફરનાં મૃત્યુ થયાં હતાં.\n\nમિસાઇલનો શિકાર બન્યું\n\nજસ્ટિન ટ્રૂડોનું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યૂટ્યુબ-જીમેલ સહિત ગૂગલની સેવાઓ ફરી ઍક્ટિવ થઈ\\nસારાંશ: સોમવારે સાંજે ભારત સહિત દુનિયાભરમાં અર્ધો કલાકથી વધારે યૂટ્યુબ અને જીમેલ સહિતની ગૂગલની અનેક ઑનલાઇન સેવાઓ ઠપ થઈ ગઈ હતી તે હવે ફરી કાર્યરત થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીમ યૂટ્યૂબે સેવાઓ ફરીથી શરૂ થઈ ગઈ હોવાની માહિતી ટ્વિટ કરીને આપી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅગાઉ અનેક વપરાશકર્તાઓએ ગૂગલ ડૉક્સ ન ચાલતું હોવાની પણ ફરિયાદ કરી હતી.\n\nઆ સમાચાર સામે આવ્યા પછી ભારતમાં ટ્વિટર પર યૂટ્યૂબ ડાઉન, ગૂગલ ડાઉન અને જીમેલ હૅશટેગ ટોપ ટ્રેન્ડમાં આવી ગયા હતા.\n\nભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ગૂગલની સેવાઓ ડાઉન થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. \n\n502 એરર\n\nજીમેલને વેબ બ્રાઉઝરમાં ઓપન કરવામાં આવે ત્યારે મૅસેજ આવી રહ્યો હતો કે સર્વરમાં હંગામી ખામી છે અને તેને લીધે આપની પોસ્ટ પૂરી નહીં થઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યૂનાઇટેડ નેશન્સ માટે કામ કરી ચૂકેલાં ઇલ્મા શા માટે IPS અધિકારી બન્યાં?\\nસારાંશ: યૂપીના કુંદરકી ગામમાં જન્મેલાં ઇલ્માની કહાણી દરેક માટે પ્રેરણાદાયી છે. તેઓ એક IPS અધિકારી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છાત્રવૃત્તિ દરમિયાન તેમણે દિલ્હી, પેરિસ અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું અને તેમણે ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્ર માટે પણ કામ કર્યું. \n\nપરંતુ દેશમાં કંઈક કરવાની ઇચ્છા હતી કે જેના કારણે તેઓ દેશમાં પરત ફર્યાં અને IPS અધિકારી બન્યાં. જાણો ઇલ્માની કહાણી, તેમનાં જ શબ્દોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યેતી નામનો હિમમાનવ ખરેખર હિમાલયમાં રહે છે?\\nસારાંશ: તમે હિમાલયમાં જાતે ન જાવ તો પણ યેતી કેવો લાગતો હશે તેની કલ્પના કરી શકો છો. સ્કૂબી ડૂથી માંડીને ડૉક્ટર વ્હૂ, ટીનટીન અને મોન્સ્ટર્સ જેવી ફિલ્મો, સીરિયલો અને ગેમ્સમાં તમે 'વિચિત્ર હિમમાનવ' જોતા આવ્યા છો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રચલિત માન્યતા પ્રમાણે યેતી બહુ વિશાળ કદનો, તોતિંગ પંજા ધરાવતો તથા લાંબા ધારદાર દાંત ધરાવતો હિમમાનવ છે\n\nપ્રચલિત માન્યતા પ્રમાણે યેતી બહુ વિશાળ કદનો, તોતિંગ પંજા ધરાવતો તથા લાંબા ધારદાર દાંત ધરાવતો હિમમાનવ છે. \n\nતેના શરીર પરની રુંવાટી કાંતો ભૂખરી કે સફેદ હોય છે. બરફના પહાડોમાં તે એકલો ઘૂમતો હોય અને આપણા વિસરાઇ ગયેલા ભૂતકાળની યાદ અપાવતો હોય તેવું વર્ણન યેતી વિશે થતું રહે છે. \n\nઆવી વાતો અને કલ્પનાઓ સિવાય આ દંતકથાના પાત્રની બીજી કોઈ સત્યતા ખરી? છેલ્લાં થોડાં વર્ષોમાં આધુનિક જિનેટિક્સને પણ યેતીની શો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યેદિયુરપ્પાના શપથ બાદ કર્ણાટકની રાજનીતિમાં હવે શું થશે?\\nસારાંશ: બી.એસ. યેદિયુરપ્પા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની ગયા છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની ઉપસ્થિતિમાં રાજભવનમાં આયોજિત સમારોહમાં તેમણે શપથ ગ્રહણ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બી.એસ. યેદિયુરપ્પા.\n\nઆ પ્રસંગે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ખભા પર લીલા રંગની શાલ ઓઢી હતી, આ શાલ ખેડૂતોના સમર્થનમાં ઓઢી હોવાની વાત ચર્ચાઈ રહી છે.\n\nપણ શું આ લીલો રંગ તેમના જીવનમાં લીલોતરી લાવશે?\n\nહવે આગળ શું ?\n\nબંધારણના જાણકાર સુભાષ કશ્યપના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા પછી સૌથી પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવાશે.\n\nનિયમ પ્રમાણે રાજ્યપાલ, મુખ્યમંત્રીની સલાહના આધારે વિધાનસભા સત્રની તારીખ નક્કી કરે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજેના માટે રાજ્યપાલ દ્વારા પત્ર જાહેર કરવામાં આવે છે. આ સત્ર એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યોગી આદિત્યનાથ : ગોરખનાથ મંદિરથી લખનૌ સચિવાલય વાયા સંસદ\\nસારાંશ: નરેન્દ્ર મોદીને 2019ની લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમત મળ્યો અને તેમણે કેન્દ્રમાં સરકાર બનાવી, તેમાં ઉત્તર પ્રદેશનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે વિરોદ પ્રદર્શન કરતી વેળા યોગી એસએસપીના ઘરની દીવાલ ચઢી ગયા\n\n2014 પછી અનેક નવા રાજ્યોમાં ભાજપે સત્તા મેળવી છે, પરંતુ ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વ એ વાત નહોતું ભૂલ્યું કે 'દિલ્હી જવાનો રસ્તો યુપી થઈને જાય છે.'\n\n2019માં ભાજપે એકલા હાથે 62 બેઠક ઉપર વિજય મેળવ્યો છે, જ્યારે સાથીપક્ષ અપના દળ (સોનેલાલ)એ બે બેઠક ઉપર વિજય મેળવ્યો છે. \n\nપ્રયાગરાજ ખાતે કુંભમેળાનું સફળ આયોજન તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધાર દ્વારા યોગી આદિત્યનાથે મુખ્ય મંત્રી તરીકે તેમની હાજરી નોંધાવી છે. \n\nગોરખપુર, ફૂલપુર, કૈરાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યોગી આદિત્યનાથની સરકારમાં ઉત્તર પ્રદેશ ‘નફરતનો ગઢ’ બન્યું છે?\\nસારાંશ: દેશના ઘણાં મહત્વનાં પદો પર કામ કરી ચૂકેલા 100થી વધુ નિવૃત્ત અમલદારોએ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને રાજ્યમાં કાયદો વ્યવસ્થા પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકાર સમક્ષ ગેરકાયદેસર ધર્માંતરણનો વટહુકમ પરત લેવાની માગ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કે યુપી સરકાર અને ભારતીય જનતા પક્ષે નિવૃત્ત અમલદારોની આ ચિંતા અને વાંધાઓને ફગાવી દીધા છે.\n\nઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના માહિતી સલાહકાર અને પ્રદેશ ભાજપના પ્રવક્તા શલભમણિ ત્રિપાઠીનું કહેવું છે કે યોગી આદિત્યનાથ ભવિષ્યમાં પણ આ શૈલીમાં કામ કરવાનું ચાલુ રાખશે. \n\nશલભમણિ ત્રિપાઠી આ પત્ર લખનાર અમલદારો પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.\n\nકેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકારોમાં વરિષ્ઠ પદો પરથી નિવૃત્ત 104 અમલદારોના હસ્તાક્ષર સાથેના આ પત્રમાં યુપીના મુખ્ય મંત્રીને લખવામાં આવ્યું છે કે, \"વિવાદિત ધર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યોગી આદિત્યનાથનો પ્રભાવ ગુજરાતના મતદારો પર કેમ નથી?\\nસારાંશ: ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને મળેલા વિજયને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સફળતા માનવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ એક સમયે ભાજપ માટે હિંદુત્વની પ્રયોગશાળા ગણાતાં ગુજરાતમાં યોગીની જન સભાઓને ભાજપની અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ નથી મળી રહ્યો. \n\nગયા સપ્તાહે જ જામનગરમાં થયેલી જન સભા વિશે તે સભામાં હાજર રહેલા સ્થાનિક પત્રકાર દર્શન ઠક્કરે કહ્યું, \"યોગી આદિત્યનાથની સભા જે સ્થળે હતી, ત્યાં લગભગ 2500 લોકોની બેસવાની વ્યવસ્થા હતી.\n\n\"પરંતુ તેમની સભા વખતે માંડ હજારથી બારસો જેટલા લોકો હાજર હશે. એમાં પક્ષના કાર્યકર્તાઓની પણ સંખ્યા આવી ગઈ.\n\n\"લોકોમાં તેમની સભામાં આવવાનો કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો.\"\n\nતમને આ વાંચવું પણ ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યોગી આદિત્યનાથે મતદારોને લાંચ આપી હોવાનો દાવો કરતા વીડિયોની હકીકત- ફૅક્ટ ચેક\\nસારાંશ: લોકસભાની 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મતદાતાઓને લાંચ આપવાની કોશિશ કરતા હોય એવું દર્શાવવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં યોગી આદિત્યનાથ આરામ ખુરશી પર બેઠેલા દેખાય છે અને તેમની પાસે રહેલી વ્યકિત લોકોને નામ દઈને બોલાવે છે અને પૈસા આપે છે. \n\nવીડિયોમાં દેખાય છે કે પૈસા મળ્યા બાદ ઘણા લોકો યોગી આદિત્યનાથને હાથ જોડે છે અને પગે પણ લાગે છે. \n\nફેસબુક પર I support Ravish kumar NDTV નામના એક પબ્લિક ગ્રૂપમાં આ વીડિયો હાલ જ શૅર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને 70 હજારથી વધારે લોકો શૅર કરી ચૂક્યા છે. \n\nવીતેલા થોડાં દિવસોમાં ટ્વિટર અને વૉટ્સઍપ વૉટ્સઍપ પર પણ આ વીડિયોને ઘણી વાર શૅર કરવામાં આવ્યો છે.\n\nલોકોએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યોગી બોલ્યા, મોદીની 'ફોર્મ્યૂલા'થી પૂર્વોત્તરમાં વિજયી થયા\\nસારાંશ: પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલૅન્ડની વિધાનસભા ચૂંટણીઓના પરિણામો આવી રહ્યા છે. પ્રાથમિક પરિણામો ભાજપ ગઠબંધન સાથે બહુમતી તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રિપુરામાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ખાતું પણ નહોતો ખોલી શક્યો, પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી મળ્યો છે. \n\nપરિણામો અંગે ભાજપના મહાસચિવ અને પૂર્વોત્તરના પ્રભારી રામમાધવે કહ્યું, \"અંતિમ પરિણામોની પ્રતિક્ષા છે પણ તેમનો પક્ષ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે.\n\n\"આ વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને આપવા માગીશ.\n\n\"પૂર્વોત્તરની જનતાએ તેમના વિચારને સ્વીકાર્યો છે. વળી કાર્યકર્તાઓની મહેનતને પણ અભિનંદન પાઠવું છું.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"આ વિજયમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: યોગી સરકારનો ગેરકાનૂની ધર્માંતરણને રોકતો કાયદો શું છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આંતરધાર્મિક લગ્નનોને લઈને ચાલી રહેલા ઘમસાણ વચ્ચે મંગળવારે 'ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ, 2020'ને મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કાનૂન હેઠળ બળજબરીથી થયેલું ધર્માંતરણ પ્રદેશમાં દંડનિય થશે. તેમાં 1 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને 15 હજારથી 50 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.\n\nલગ્ન માટે ધર્માંતરણને આ કાનૂનમાં અમાન્ય ઠેરવી દેવાયું છે. રાજ્યપાલની મંજૂરી પછી આ વટહુકમ લાગુ થઈ જશે.\n\nઉત્તર પ્રદેશ સરકારના કૅબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વટહુકમ જરૂરી હતો.\n\nતેમણે કહ્યું કે મહિલાઓ અને ખાસ કરીને અનુસૂચિત જાતિ-જનજાતિની મહિલાઓને ન્યાય અપાવવા માટે આ એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રખાઈનમાં ખાતે હિંદુઓની સામુહિક કબર મળી-મ્યાનમાર સરકાર\\nસારાંશ: મ્યાનમાર સરકાર જણાવ્યા મુજબ દેશના રખાઈન પ્રાંતમાં એક સામૂહિક કબર મળી આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યાનમાર સેના અને રોહીંગ્યા મુસ્લિમો આમને સામને\n\nઆ કબરમાં 28 લોકોના મૃતદેહો છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે. \n\nમ્યાનમારનો આ એજ રખાઈન પ્રાંત છે જ્યાંથી હાલના સમયમાં રોહીંગ્યા મુસલમાનો હિજરત કરી રહ્યા છે. \n\nસરકારના જણાવ્યા મુજબ કબરમાં રહેલા મૃતદેહ હિંદુઓના છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની હત્યા રોહિંગ્યા ઉગ્રવાદીઓએ કરી છે. \n\nમ્યાનમારના રખાઈન પ્રાંતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયેલો છે અને મ્યાનમાર સરકાર દ્વારા કરવામાં આવેલા આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.\n\nમ્યાનમારના રખાઈન પ્રાંતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રગ્બીની રમતમાં યુવા પ્રતિભા તરીકે નામના મેળવનાર ગામઠી યુવતીની કહાણી\\nસારાંશ: વિદેશ સહિત ભારતમાં પણ રગ્બીના પ્રશંસકોની સંખ્યમાં સમય સાથે વધારો થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે તો ભારતીય યુવાનોની માફક યુવતીઓ પણ આ રમત તરફ આકર્ષાઈ રહ્યા છે.\n\nઆવાં જ એક યુવતી છે, બિહારમાં આવેલા નવાદા ગામનાં રહેવાસી 19 વર્ષીય સ્વીટી.\n\nસ્વીટી ભારતીય રગ્બી ટીમનાં સભ્ય છે.\n\nહાલમાં જ તેમને ‘ઇન્ટરનેશનલ યંગ પ્લેયર ઑફ ધ યર’ તરીકે પસંદ કરાયાં હતાં.\n\nબિહારના નાના ગામથી આંતરરાષ્ટ્રીય રમતજગતમાં યુવાન પ્રતિભા તરીકેની નામના મેળવનાર સ્વીટીનાં સંઘર્ષ અને સફળતાની કહાણી અત્યંત પ્રેરણાદાયી છે.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રજનીકાંત ચાર દાયકાથી ચાહકોનાં દિલો પર રાજ કેમ કરે છે?\\nસારાંશ: રજનીકાંતનો આજે જન્મદિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રજનીકાંતના પ્રશસંક માત્ર તમિલનાડુ અને દક્ષિણ ભારત જ નહીં પણ ઉત્તર ભારતથી માંડી જાપાન અને અમેરિકા સુધી ફેલાયેલા છે અને ત્યાં પણ એમની ફિલ્મો વ્યાપક ખ્યાતિ પ્રાપ્ત કરે છે.\n\n30 વર્ષથી તમિલ ફિલ્મ ઇન્ડ્રસ્ટીના એક મોટા સ્ટાર રજનીકાંતના, ઉત્તર ભારતમાં રહેલા પ્રશંસકો અને તેમની ફિલ્મની કમાણીથી લોકો અચંબામાં મૂકાઈ જાય છે. \n\nએમણે આ જાદૂનું કામણ પાથર્યું કેવી રીતે?\n\nજાણીતા ફિલ્મ સમીક્ષક સારા સુબ્રમણ્યમ જણાવે છે, ''1980 અને 1990 દરમ્યાન ભારતીય યુવાનોને સિનેમા અને ક્રિકેટનો આનંદ માણવામાં કોઈ ઝાઝી મુશ્કેલીઓ નડત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રજનીકાન્ત ચૂંટણી ન લડવા, છતાં પણ રાજકારણમાં ‘થલાઇવા’\\nસારાંશ: આખરે જે વાત સાંભળવાની રાહ આખું વર્ષ જોવાતી રહી, તેની ઘોષણા રજનીકાન્તે વર્ષના અંતિમ દિવસે કરી જ દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચેન્નઈમાં રજનીકાન્તના પ્રશંસકો સામે તેમણે કહ્યું કે તેઓ ડરપોક નથી. તેઓ રાજકારણના મેદાનમાં ઊતરશે.\n\nતેમણે એક નવી રાજકીય પાર્ટી બનાવવાની પણ ઘોષણા કરી છે.\n\nછેલ્લા કેટલાક સમયથી રજનીકાન્તના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જોવાનું એ રહેશે કે તેઓ રાજકારણમાં કેવો જાદુ બતાવી શકે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતામિલનાડુના લોકો તેમને 'થલાઇવા' કહે છે. આ શબ્દ 'થલાઇવર'થી બન્યો છે, જેનો અર્થ થાય છે 'લીડર અથવા બૉસ.'\n\nએવું નથી કે દક્ષિણ ભારતના સૌથી લોકપ્રિય ફિલ્મ સ્ટાર પહેલી વખત રાજકારણ અંગે વાતો કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રજનીનો રાજકીય દાવ, ભાજપ માટે શું છે સંકેત?\\nસારાંશ: સુપરસ્ટાર રજનીકાન્તના રાજકારણમાં આવવાના નિર્ણયથી તમિલનાડુમાં અડધી સદીથી પણ જૂના દ્રવિડ રાજકારણનું ભાવિ બદલાઈ શકે છે. પરંતુ તે રજનીકાન્તની સફળતા પર નિર્ભર કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે દાયકાથી હા-ના કરતા-કરતા આખરે 2017ના અંતિમ દિવસે રજનીકાન્તે રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી જ દીધી.\n\nરજનીકાન્તે કહ્યું કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. રજનીકાન્તની જાહેરાતથી તેમના સમર્થકો અને દ્રવિડ રાજકારણના વિરોધીઓમાં આશા જાગી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅત્યારે તમિલનાડુના રાજકારણમાં કરવા જેવું ઘણું છે. જે રજનીકાન્ત અને કમલ હાસન જેવા સુપરસ્ટાર સારી રીતે જાણે છે.\n\nઅન્નાદ્રમુકની અંદરનું રાજકારણ\n\nરાજ્યના શક્તિશાળી નેતા જયલલિતાનાં નિધન બાદ રાજકારણમાં ખાલીપો છે.\n\nજયા એક તાકાતવર નેતા હતાં અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રજનીશ રાય : એ સસ્પેન્ડેડ અધિકારી જેણે ગુજરાતથી લઈ આસામ સુધી ઍન્કાઉન્ટર્સને ઉઘાડા પાડયા\\nસારાંશ: આ કેવળ સંજોગ છે કે નિયતિ, પરંતુ એક તરફ સોહરાબુદ્દીન નક્લી ઍન્કાઉન્ટર કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટ્યા, આ અરસામાં જ તપાસકર્તા પોલીસ અધિકારી રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત ગુરુવારે, સ્વૈચ્છિક નિવૃતિ માગી રહેલા આઈપીએસ (ઇંડિયન પોલીસ સર્વિસ) ઑફિસર રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા. \n\nગુજરાતનાં રાજકારણ અને સમાજકારણને ધ્રૂજાવનારા આ ઍન્કાઉન્ટર કેસની તપાસનાં સમગ્ર ઘટનાક્રમ આઈપીએસ અધિકારી રજનીશ રાય એક ખૂબ જ મહત્ત્વનું પાત્ર છે. \n\nએ સિવાય તેમણે આસામમાં પણ ઍન્કાઉન્ટરની તપાસ કરી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nગુજરાતમાં ઍન્કાઉન્ટરની તપાસ\n\nવર્ષ 2007માં જ્યારે તેઓ ગુજરાતની સીઆઈડી (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) ક્રાઇમમાં ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) તરીકે ફરજ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રણજી ટ્રૉફી : સૌરાષ્ટ્રે ઇતિહાસ સર્જતાં ટ્રૉફી પ્રથમ વખત પોતાના નામે કરી\\nસારાંશ: દેશની સૌથી મોટી સ્થાનિક ટુર્નામેન્ટ ગણાતી રણજી ટ્રૉફી 2019-20ની ફાઇનલ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ડ્રૉ રહી. જોકે, પ્રથમ દાવમાં બઢતને આધારે સૌરાષ્ટ્રની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"73 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી જીતવામાં સફળ રહી. \n\nઆ પહેલાં રણજી ટ્રૉફીમાં સૌરાષ્ટ્રની ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી. જોકે, એ ખિતાબને પોતાને નામે કરી શકી નહોતી. \n\nઆ વખતે જયદેવ ઉનડકટની કૅપ્ટનશિપમાં સૌરાષ્ટ્રની ટીમે ઇતિહાસ રચી દીધો હતો. \n\nબીજી તરફ બંગાળની ટીમ પણ વર્ષ 2007 બાદ પ્રથમ વખત રણજીના ફાઇનલમાં પહોંચી હતી અને તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. \n\nપ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રે 425 રન બનાવ્યા હતા. જ્યારે બંગાળની ટીમ પ્રથમ દાવમાં 381 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. \n\nએ રીતે જોતાં બંગાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રણને રોકવા બનવાઈ રહી એ વૃક્ષોની દીવાલ જે 2000 વર્ષ સુધી જીવિત રહી છે\\nસારાંશ: આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત લેવાનું થાય ત્યારે ઘાનાની ઉત્તરે આવેલા પગાની સફર પર જવા માટે તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે ત્યાં એક પણ ખોટું પગલું ભરો તો તમારો સામનો તીક્ષ્ણ દાંતવાળા મગરોથી થઈ શકે છે. \n\nવર્ષોથી સ્થાનિક લોકોનો આ મગરો સાથે નિકટનો સંબંધ રહ્યો છે.\n\nસ્થાનિક લોકો પ્રમાણે આ મગરો પગાનાં પવિત્ર તળાવોમાં રહે છે.\n\nએક લોકકથા પ્રમાણે, પગાના એક કબીલાના સરદારનો જીવ એક મગરે જ બચાવ્યો હતો. \n\nઆ બનાવ બાદ સરદારે પોતાના લોકોને મગરોને ક્યારેય ન મારવાનો અને તેમની પૂજા કરવાનો હુકમ કર્યો, કારણ કે મગરો કોઈનેય નુકસાન નહીં પહોંચાડે. \n\nત્યારથી લઈને આજે પણ સ્થાનિકો આ મગરોનું ધ્યાન રાખે છે.\n\nઆજે પણ આ વિસ્તારના લોકોના મનમાં મગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રણમાં ઘર ઠંડા રાખતી હજારો વર્ષ જૂની ઈરાનની 'બાદગીર' તકનીક\\nસારાંશ: ઈરાનના યઝ્દ શહેરના રહેવાસી સાબેરી જણાવે છે, \"મારી પાસે પાણી વાળા ઍરકંડિશનર પણ છે. પરંતુ મને અહીં કુદરતી એસીમાં બેસવું ગમે છે. જે મને વિતેલા દિવસોની યાદ અપાવે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ કહીને સાબેરી 'બાદગીર' તરફ નજર નાંખે છે. 'બાદગીર' અર્થ ઈરાનમાં ' હવા પકડવા વાળા' તરીકે કરવામાં આવે છે. \n\nરણમેદાનમાં આવેલા યઝ્દ શહેરમાં અતિશય ગરમી પડે છે. ઘણી વખત ગરમીનો પારો 40ને પાર કરી જાય છે. પરંતુ બાદગીરના ટાઢક આપતાં આંગણામાં બેસીએ તો તપતા સૂરજની ગરમી પણ ઓછી લાગે છે. \n\nઅહીં એટલો આરામ મળે છે કે આપણને યજમાન પાસેથી વિદાય લેવાની ઇચ્છા જ ન થાય.\n\nઅહીં બેસીને જ્યારે તમે આસપાસના વાતાવરણનું અવલોકન કરો ત્યારે સમજાય કે માણસે ગરમીમાંથી રાહત મેળવવાની આવી તકનીક હજારો વર્ષો પહેલાં વિકસાવી લીધી છે.\n\nઆ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રતનલાલ, એ હૅડ કૉન્સ્ટેબલ જેમણે દિલ્હીની હિંસામાં જીવ ગુમાવ્યો\\nસારાંશ: દિલ્હી પોલીસના હૅડ કૉન્સ્ટેબલ રતનલાલ માટે 24 ફેબ્રુઆરી, સોમવાર એક સામાન્ય દિવસ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્ની પૂનમ સાથે રતનલાલ\n\nસોમવારે તેમણે ઉપવાસ રાખ્યો હતો, તેઓ વર્ષોથી સોમવારના દિવસે ઉપવાસ કરતા હતા. \n\nતેઓ સવારે 11 વાગ્યે પોતાના કાર્યાલય ગોકુલપુરી એસીપી ઑફિસે જવા માટે નીકળ્યા હતા.\n\nઠીક 24 કલાક પછી મંગળવારે સવારે 11 વાગ્યે, બીબીસીની ટીમ રતનલાલના ઘરે પહોંચી હતી.\n\nએક દિવસમાં તેમના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું કારણકે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસામાં રતનલાલે જીવ ગુમાવી દીધો છે. \n\nઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદબાગ, ભજનપુરા, બ્રજપુરી, ગોકુલપુરી અને જાફરાબાદમાં થયેલી હિંસામાં અત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રતિલાલ બોરીસાગરઃ શિષ્ટ હાસ્યના 'મરક મરક' ગંભીર સર્જક\\nસારાંશ: કોઈ ઍવૉર્ડના સમાચાર સાંભળીને ખડખડાટ હસવું આવે, એવું તો ઘણી વાર બને છે, પણ રતિલાલ બોરીસાગરને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષ 2013થી 2017નાં પાંચ વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો ઍવૉર્ડ જાહેર થયો એ જાણીને મારી જેમ ઘણા લોકોએ સાત્ત્વિક પ્રસન્નતા અનુભવી હશે- રતિલાલ બોરીસાગરના લેખ વાંચીને અનુભવાય એવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રતિલાલ બોરીસાગર\n\nસમાચાર જાણ્યા પછી તેમની સાથે વાત થઈ, ત્યારે તેમણે કહ્યું કે 'કેન્દ્રીય અકાદમીનું ગુજરાતી ભાષાનું પારિતોષિક પહેલી વાર કોઈ હાસ્યપુસ્તકને મળે છે.' \n\nઆમ કહેતી વખતે તેમના અવાજમાં અત્યારના જમાનાને અનુરૂપ 'જોયું? બંદાએ કેવું તીર માર્યું' - એવો ભાવ ન હતો. \n\nઊલટું, તેમણે ફક્ત સિનિયર જ નહીં, ઉત્તમ સર્જનનો મોટો જથ્થો ને વધુ લાંબી કારકિર્દી ધરાવતા બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટને બહુ ભાવથી યાદ કર્યા. \n\nઆ સિવાય ગુજરાતી હાસ્યલેખનમાં ટોચના સ્થાને બિરાજતા જ્યોતીન્દ્ર દવે તો ખરા જ. \n\nવિનોદભાઈની આત્મકથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રદેશ સિંઘ ટોની : ખૈબર પખ્તૂનખ્વાહના એકમાત્ર શીખ ઉમેદવાર\\nસારાંશ: પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતનાં પેશાવરમાં રદેશ સિંઘ ટોની એકમાત્ર શીખ ઉમેદવાર છે, જેની ગણના અહીં લઘુમતી સમુદાયમાં થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રદેશ સિંઘ ટોની\n\nરદેશ સિંઘ જનરલ સીટ પર અન્ય રાજકીય પક્ષોના કદાવર ઉમેદવારો સામે મેદાનમાં ટક્કર ઝીલી રહ્યા છે.\n\nરદેશ સિંઘ ટોનીનું કહેવું છે કે આ હરીફાઈ મુશ્કેલ છે. એમને ભયની સાથે આશા પણ છે કે લોકો તેમને જરૂર મત આપશે.\n\nતેઓ પેશાવરની ઍસેમ્બલી સીટ નંબર 75 પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ મતદારોના ઘરે-ઘરે જઈને વોટ માગી રહ્યા છે.\n\nવાતચીત દરમ્યાન તેમને જણાવ્યું હતું કે અત્યારે તો તેઓ તેમના દીકરા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, પણ એમનું કહેવું છે કે આ વિસ્તારના લોકો એમનું સમર્થન કરી રહ્યા છે.\n\nસમગ્ર પાકિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ ચર્ચા : લોકસભામાં રાહુલના તીખા સવાલો અને જેટલીના જવાબો\\nસારાંશ: ફ્રાન્સ સાથેના રફાલ યુદ્ધવિમાનોના સોદામાં વિપક્ષોએ ભ્રષ્ટાચારના આરોપને લઈને મંગળવારે લોકસભામાં ચર્ચા થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચર્ચામાં દરમિયાન કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ સોદાને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. \n\nરાહુલના પ્રશ્નોના જવાબ આપવા માટે મોદી સરકારે નાણામંત્રી અરુણ જેટલીને આગળ કર્યા હતા. \n\nજેટલીએ પણ ચર્ચા દરમિયાન ગાંધી-નહેરુ પરિવાર પર નિશાન સાધ્યું હતું. \n\nચર્ચા દરમિયાન કૉંગ્રેસના સાંસદો કાગળનાં વિમાનો ઉડાવતા પણ જોવા મળ્યા હતા. \n\nજેના પર લોકસભાનાં સ્પિકર સુમિત્રા મહાજને નારજગી વ્યક્ત કરી હતી અને સંસદને અડધા કલાક માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. \n\nરાહુલના મુખ્ય છ સવાલો\n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\nઅનિલ અંબાણીનું નામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ ડીલ અંગે ઘણી ચોંકાવનારી બાબતો હજી સામે આવશે : એન. રામ\\nસારાંશ: અંગ્રેજી અખબાર ધ હિંદુમાં તાજેતરમાં છપાયેલા એક રિપોર્ટ અંગે રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વરિષ્ઠ પત્રકાર એન.રામે આ રિપોર્ટમા દસ્તાવેજના હવાલાથી કહ્યું હતું કે રફાલ સોદા વખતે પીએમઓ અને ફ્રાંસ વચ્ચે સમાનાંતર વાતચીત અંગે રક્ષા મંત્રાલયે વાંધો નોંધાવ્યો હતો.\n\nત્યારબાદ ધ હિંદુએ આ ડીલ અંગે અન્ય એક રિપોર્ટ પ્રકાશિત કર્યો અને એમાં દાવો કરવામાં આવ્યો કે રફાલ સોદા સમયે ઘણા નિયમોનું પાલન કરાયું નથી.\n\nબીબીસી તમિલ સંવાદદાતા મુરલીધરન કાસી વિશ્વનાથને હિંદુ ગ્રૂપના પ્રમુખ રહેનાર અને આ રિપોર્ટ લખનાર એન.રામ સાથે ખાસ વાતચીત કરી.\n\nપ્રશ્ન : આ ડીલમાં શું વાંધા છે?\n\nજવાબ : આ મુદ્દે ધ હિંદુએ ત્રણ લેખ પ્રકાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ ડીલનો સમગ્ર વિવાદ શું છે : જાણો પાંચ મુદ્દામાં\\nસારાંશ: શુક્રવારે લોકસભામાં રફાલનો વિવાદ છવાયેલો રહ્યો. અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ ને ટાંકીને વિપક્ષે મામલાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી) પાસે કરાવવાની તથા વડા પ્રધાનના રાજીનામાની માગ કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે સંરક્ષણ મંત્રાલય દ્વારા રફાલ વિમાનના સોદાને લઈને વાતચીત ચાલી રહી હતી એ વખતે જ વડા પ્રધાન કાર્યાલય પણ પોતાના તરફથી ફ્રૅન્ચ પક્ષ સાથે 'સમાંતર વાતચીત'માં લાગ્યું હતું.\n\nઅહીં રફાલ વિવાદ શો છે એ અંગે માહિતી રજૂ કરાઈ રહી છે, એ પણ માત્ર પાંચ મુદ્દામાં જ.\n\nવિમાન ખરીદવા માટેનો પ્રસ્તાવ\n\nવર્ષ 2007માં ભારતીય વાયુ સેનાએ સરકાર સમક્ષ મીડિયમ મલ્ટી-રૉલ કૉમ્બેટ ઍરક્રાફ્ટ(એમએમઆરસીએ) ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને પગલે એ જ વર્ષે ભારત સરકારે કુલ 123 એમએમઆરસીએ ફાઇટર્સ ખરીદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ દસ્તાવેજ મામલે કાર્યવાહી થશે તો અમે સામનો કરીશું : એન. રામ\\nસારાંશ: 'ધ હિંદુ' મીડિયા સમૂહના ચેરમેન એન. રામ હાલ ચર્ચામાં છે. રફાલ સોદાને લઈને હાલના દિવસોમાં 'ધ હિંદુ'એ કેટલાક લેખો પ્રકાશિત કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ હિંદુ' મીડિયા સમૂહના ચેરમેન એન. રામ\n\nએન. રામે રફાલ સોદા વિશે ઇન્વેસ્ટિગેશન આર્ટિકલની એક સિરીઝ ચલાવી હતી. \n\nજેમાંના એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફ્રાંસની ડસૉ ઍવિએશન કંપની સાથે રફાલ લડાકુ જેટનો જે સોદો થયો, તે 2007ની કિંમતથી ચાલીસ ટકા વધારે ભાવથી થયો હતો. ઉપરાંત આ સોદો 2012ની કિંમત કરતાં 14 ટકા વધારે છે. \n\nઅન્ય લેખોમાં તેમણે આરોપ લગાવ્યા છે કે જે સમયે સંરક્ષણ મંત્રાલય કંપની સાથે વાતચીત કરતું હતું ત્યારે વડા પ્રધાન કાર્યલય પણ તેના સંપર્કમાં હતું, જેથી ભારતનો પક્ષ કમજોર પડ્યો. \n\nત્યારબાદ 6"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ માટે HAL કરતાં અનિલ અંબાણીની કંપની ચઢિયાતી?\\nસારાંશ: 'હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિડેટ' (એચએએલ - HAL)ના લગભગ 3000 કર્મચારીઓની નોકરી જવાનું જોખમ તોળાઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે રફાલ વિમાનનો કૉન્ટ્રેક્ટ અનિલ અંબાણીની કંપની રિલાયન્સને આપવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાકનો રોજગાર જશે તે અંગે જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે. એક આંકડો કંપનીમાં હાલ કામ કરી રહેલા લોકો આપી રહ્યા છે, જ્યારે બીજો આંકડો ટ્રૅડ-યુનિયનના નેતા આપી રહ્યા છે.\n\nઆનંદ પદ્મનભા એચએએલ કંપનીમાં કામ કરતા હતા અને વર્કર યુનિયનના સચિવ પણ રહી ચૂક્યા છે.\n\nફ્રાંસના રક્ષા મંત્રી સાથે ભારતના રક્ષા મંત્રી મનોહર પર્રિકર\n\nપદ્મનભાએ બીબીસીને જણાવ્યું, \"કંપની બંધ નહીં થશે. કેમ કે આવું થશે તો ભારતીય વાયુ સેનાની કરોડરજ્જુ તૂટી જશે. જો કૉન્ટ્રેક્ટ કંપનીને મળ્યો હોત તો તેના ભવિષ્ય માટે તે સારું રહ્યું હોત."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ મુદ્દે મોદી-અંબાણી અને બેતરફી નાટકમાં ગૂંચવાયેલા પાંચ સવાલ\\nસારાંશ: હિન્દીમાં એક શબ્દ છે 'જવાબદેહી'. ગુજરાતના હોવાને લીધે મોદી વારંવાર જેને 'જવાબદારી' કહે છે. આ શબ્દનો એક સમાનાર્થી શબ્દ 'ઉત્તરદાયિત્વ' પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરળ ભાષામાં એનો મતલબ એ થાય છે કે જવાબ આપવાનું કામ કોનું છે?\n\nરફાલ સોદો અને એમાં અનિલ અંબાણીની નવી-નક્કોર કંપનીની ભૂમિકાને મુદ્દે ઘણાં સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જેની સીધી 'જવાબદારી' નરેન્દ્ર મોદીની છે. \n\nફક્ત એટલા માટે જ નહીં કે તેઓ વડા પ્રધાન છે અને આ સોદાના કરાર ઉપર તેમણે હસ્તાક્ષર કર્યા છે. એટલું જ નહીં, આ સોદાને તેના પરિણામ સુધી પહોંચાડવામાં તે સમયના રક્ષા મંત્રી મનોહર પર્રિકર અથવા કેબીનેટની ભૂમિકાના કોઈ પુરાવા નથી.\n\nઆ જ કારણ છે કે સવાલ વડાપ્રધાન મોદીને પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ જવાબ તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ યુદ્ધવિમાનોનું અંબાલામાં લૅન્ડિંગ, જાણો શું છે ખાસિયતો\\nસારાંશ: ફ્રાન્સથી ભારત માટે રવાના થયેલાં રફાલ યુદ્ધવિમાનોની પહેલી ખેપે બુધવારે બપોરે હરિયાણાના અંબાલા ઍરબેઝ ખાતે લૅન્ડિંગ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના વાયુક્ષેત્રમાં પ્રવેશેલાં રફાલ વિમાનોનું સ્વાગત કરતું ટ્વીટ ઇન્ડિયન ઍરફૉર્સે કર્યું\n\nઆ વિમાનો ફ્રાન્સથી 27 જૂલાઈએ ઊડ્યાં હતાં. જોકે, દુબઈમાં રોકાયા બાદ બુધવારે ભારત પહોંચ્યાં. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વાયુસેનાની ક્ષમતા યોગ્ય વખતે વધારવામાં આવી છે અને અંગે તેમણે ખુશી પણ વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કરીને 'રફાલ વિમાન અને હથિયારોની સમયસર ડિલિવરી કરવા બદલ ફ્રાન્સની સરકાર અને દસૉ ઍવિએશનનો આભાર વ્યક્ત કર્યો.'\n\nએ બાદ તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, \"રફાલની ખરીદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ વિશેના પ્રશ્નો સામે ભાજપ, કોંગ્રેસના પાપ કેમ ગણાવે છે?\\nસારાંશ: “એક એવો વ્યક્તિ કે જેના આખા કુટુંબે લાંચ લઈને બોફોર્સ મુદ્દે ભ્રષ્ટાચારની હદ વળોટી દીધી હતી. એમનું આખું કુટુંબ આ દેશમાં ભ્રષ્ટાચારની જનેતા છે અને રાહુલ ગાંધી આપણા વડા પ્રધાન વિશે આવી ઊતરતી કક્ષાની વાતો કરે છે.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એ બધીજ વાતો યાદ દેવડાવાનો પ્રયાસ કર્યો કે જેના આધારે એ તારણ કાઢી શકાય કે રાહુલ ગાંધી રફાલ ડીલ મુદ્દે વડા પ્રધાન પર આંગળી ચીંધી શકે એટલા નિષ્પાપ નથી.\n\nરાહુલ ગાંધીએ શનિવારે જ પ્રેસ કૉન્ફરન્સ કરી રફાલ ડીલ મુદ્દે વડા પ્રધાનને પોતાનું મૌન તોડવા જણાવ્યું હતું.\n\nગાંધી કુટુંબને કેમ કહ્યું ભ્રષ્ટાચારી?\n\nકેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ\n\nસૌથી રસપ્રદ વાત તો એ છે કે જ્યારે રાહુલ ગાંધી રફાલ ડીલ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ સોદો: રાહુલે પૂછ્યું સરકાર જવાબ ક્યારે આપશે, કાયદા મંત્રીએ જવાબ આપ્યો\\nસારાંશ: ભારતમાં રાજકીય વિવાદનું કારણ બનેલા રફાલ વિમાનોના સોદાના સંદર્ભમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ (જમણે) અને તેમની પાછળ દેખાતા વર્તમાન રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોં જે એ સમયે નાણાં મંત્રી હતા\n\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના નિવેદન અંગે સરકાર ચૂપ કેમ છે?\n\nરાહુલ ગાંધીના નિવેદનના જવાબમાં કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે.\n\nફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને ફ્રેન્ચ મીડિયાએ લખ્યું છે કે ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલ: કહાણી એ બાર વર્ષની જેનો અંજામ પાંચ રફાલ છે\\nસારાંશ: પાંચ રફાલ જૅટ્સના 29 જુલાઈએ અંબાલા પહોંચવાની કહાણીને સમજવા ચાલો એનાથી પાછળની ઘટનાઓ પર નજર નાખી લઇએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષ 2008ના ઑગસ્ટની વાત છે. \n\nકારગિલ યુદ્ધ સમાપ્ત થયાને એક વર્ષ થઈ ચૂક્યું હતું. ભારતીય વાયુ સેના (આઈએએફ)એ રક્ષા મંત્રાલય (એમઓડી)ને જણાવ્યું કે એમને 126 મિરાજ-2000 II ફાઇટર જૅટ્સની જરૂરિયાત છે. \n\nકારણ?\n\nજેથી લડાકૂ વિમાનોની કમીને પૂરી કરી શકાય અને એનાથી પણ વધીને વાત એ પણ કે ભારતીય વાયુ સેનાને લાગતું હતું કે મિરાજ એક સફળ યુદ્ધ અને મલ્ટી-રોલ ફાઇટર જૅટ છે.\n\nત્રણ વર્ષ પછી જાન્યુઆરી 2004ની આસપાસ આ પ્રસ્તાવને મંત્રાલયે બાજુ પર મૂકી દીધો.\n\nઆપણે 2004ની કહાણી પર પાછળથી ફરી પાછા આવીશું.\n\nહવે 29 જુલાઈ 202"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફાલના દસ્તાવેજ ક્યાંથી મળ્યા, બ્રહ્માંડની કોઈ તાકાત મારી પાસેથી ના જાણી શકે : એન.રામ\\nસારાંશ: ભારતના ઍટૉર્ની જનરલ કે.કે. વેણુગોપાલે બધુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, 'ધ હિંદુ' અખબાર વિરુદ્ધ ગોપનીયતાના કાયદા અંતર્ગત મામલો દાખલ કરી શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારનું કહેવું છે કે ફ્રાંસમાંથી 36 યુદ્ધવિમાનોની ખરીદી સાથે જોડાયેલા દસ્તાવેજ સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થઈ ગયા છે અને આના આધારે જ 'ધ હિંદુ'એ પોતાનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. \n\nવેણુગોપાલે કોર્ટમાં કહ્યું છે કે 'ધ હિંદુ'એ જે દસ્તાવેજોને પ્રકાશિત કર્યા છે એ આધાર પર રફાલના સોદાની તપાસ ના થવી જોઈએ કારણ કે એ સરકારની ગોપનીય ફાઇલ છે. \n\n'ધ હિંદુ પબ્લિશિંગ ગ્રૂપ'ના અધ્યક્ષ એન.રામના નામથી રફાલ ડીલ અંગે કેટલાય અહેવાલો પ્રકાશિત થયા છે. એન.રામનું કહેવું છે કે તેમણે લોકહિતમાં આ અહેવાલો પ્રકાશિત કર્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રફીનો એવો દીવાનો જેણે રફીને મળવા માટે ઘર છોડ્યું\\nસારાંશ: વર્ષ 1980ના પ્રારંભની આ વાત છે, સ્કૂલમાં બધે જ અફરાતફરી ફેલાઈ ગઈ હતી. કારણ એ હતું કે સ્કૂલનો સૌથી લોકપ્રિય વિદ્યાર્થી ગાયબ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અફરાતફરી વચ્ચે સાંજે ખબર પડી કે બિહારના આ દૂરના ગામથી એક છોકરાએ મુંબઈની ટ્રેન પકડી લીધી છે.\n\nતેને પોતાના અંગત મિત્રને જતા પહેલાં કહ્યું હતું કે તે સદાબહાર ગાયક મોહમ્મદ રફીને મળવા માટે જઈ રહ્યો છે.\n\nઆ છોકરાનો અવાજ પણ સારો હતો, તે સ્કૂલમાં મોહમ્મદ રફીના નામથી જ ઓળખાતો હતો.\n\nતે એટલા લોકપ્રિય હતા કે ક્યાંય પણ લોકો તેમને ઊભા રાખતા અને રફીનું ગીત ગાવા માટે ફરમાઇશ કરતા હતા અને તે પણ ક્યારેય ના નહોતા પાડતો.\n\nમોહમ્મદ રફીના દીવાના ઝફર ઇમામ\n\nમોહમ્મદ રફીના નામથી સ્કૂલમાં પ્રચલિત ઝફર ઇમામ ઉર્ફે ‘લડ્ડુ’ લગભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રમઝાન અંગેની એ છ ખોટી માન્યતાઓ જે લોકોમાં પ્રવર્તે છે\\nસારાંશ: ઇસ્લામનો પવિત્ર રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે અને વિશ્વભરના મુસ્લિમો આ મહિના દરમિયાન સવારથી માંડી સાંજ સુધી અન્ન-જળથી દૂર રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રમઝાનનો ઉદ્દેશ લાંબી પ્રાર્થનાઓ અને આત્મનિયંત્રણ દ્વારા આધ્યાત્મિકતામાં ઉમેરો કરવાનો છે. પ્રથમ નજરે જોઈએ તો આ એકદમ સરળ છે પણ આ અંગે કેટલીક ગેરસમજણો પ્રવર્તે છે. \n\nકુરાનના હદિફ અને શરિયત અને ઇસ્લામી વિજ્ઞાનના વિદ્યાર્થી શબ્બીર હસનના જણાવ્યાં મુજબ આમાંની કેટલીક માન્યતાઓ આ મુજબ છે.\n\nબ્રશ કરવાથી તમારા રોજા તૂટી શકે છે\n\nનિષ્ણાતોના જણાવ્યા મુજબ બ્રશ કરવાથી તમારા ઉપવાસ તૂટી જતા નથી.\n\nહસન જણાવે છે કે કેટલાય લોકોનું માનવું છે કે ટૂથપેસ્ટનાં સહેજ મિન્ટ જેવા સ્વાદથી રોજા તૂટી શકે છે.\n\nજોકે, ઘણા નિષ્ણાતો મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રમઝાનમાં શરમનો અનુભવ કરતી મુસ્લિમ મહિલાઓની વ્યથા\\nસારાંશ: હાલ મુસ્લિમોનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે. રમઝાનના મહિનામાં મુસ્લિમો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માસિક દરમિયાન મહિલાઓ રોજા રાખતી નથી. હાલ કેટલીક મહિલાઓ આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહી છે. \n\nઆ દરમિયાન તેમને ભોજન લેવામાં પણ મુશ્કેલી પડે છે. કેટલીક મહિલાઓ કહે છે કે ઘરના પુરુષોને ખબર ના પડે તેવી રીતે તેમણે ભોજન લેવું પડે છે. \n\nજ્યારે કેટલીક મહિલાઓ એવું પણ કહી રહી છે કે તેમને માસિકને લઈને ઘરમાં ખોટું બોલવું પડે છે. \n\nસોફિયા ઝમીલ નામના મહિલાએ બીબીસીને જણાવ્યું કે, \"કેટલાક લોકો આ સમસ્યાનો સ્વીકાર કરતા નથી, કેમ કે તેમને લાગે છે કે આ વસ્તુ ઇસ્લામને નકારાત્મક રીતે રજૂ કરે છે.\"\n\nઘણી મહિલાઓ માસિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રમતગમત ક્ષેત્રમાં મહિલા-પુરુષોની આવકમાં તફાવત કેટલો?\\nસારાંશ: ફોર્બ્સની સૌથી વધુ કમાતા 100 ઍથ્લીટની યાદીમાં એકમાત્ર મહિલા સેરેના વિલિયમ્સનો સમાવેશ છે. સેરેના પણ છેક એકાવનમા નંબરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્પૉર્ટ્સની દુનિયામાં મહિલાઓનો રૂચિ ઓછી કેમ?\n\nતેમની કમાણી 66 મિલિયન ડોલર એટલે કે લગભગ 430 કરોડ રૂપિયા છે. આ કમાણી ફોર્બ્સની યાદી પ્રમાણે સૌથી વધુ કમાતા ખેલાડી ક્રિસ્ટિઆનો રોનાલ્ડો કરતાં ઘણી ઓછી છે.\n\nઅમેરિકાની મહિલા ફૂટબોલ ટીમે 2015માં વિશ્વ કપ જીત્યો હતો. આ જીતથી ટીમને બે મિલિયન ડોલર એટલે કે લગભગ 13 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું હતું.\n\nજ્યારે આ જ ટૂર્નામેન્ટના પુરુષ વિજેતાઓને 35 મિલિયન ડોલર એટલે કે લગભગ 227 કરોડ રૂપિયા મળ્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆવા તો લિંગભેદના કેટલાંય ઉદાહરણ છે. રમતગમતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવાન્ડા : એ નરસંહાર જેમાં 100 દિવસમાં 8 લાખ લોકો માર્યા ગયા\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી આફ્રિકન દેશ રવાન્ડાની મુલાકાતે જઈ રહ્યા છે. મોદી રવાન્ડાની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચારેય બાજુ અલગઅલગ દેશોથી ઘેરાયેલો રવાન્ડા ઇસ્ટ-સેન્ટ્રલ આફ્રિકન દેશ છે. જે 90ના દાયકામાં આચરાયેલા સરકાર પ્રેરિત નરસંહારના ઓથારમાંથી ઉભરવાનો પ્રયાસ કરી રહ્યો છે.\n\n1994ના એપ્રિલ અને જૂનના ગાળા દરમિયાન આશરે 100 દિવસમાં અહીં 8 લાખ લોકોની હત્યા કરી દેવાઈ હતી.\n\nઆ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના તુસી સમુદાયના હતા. જ્યારે હત્યાકાંડ આચરનારા હુતુ સમુદાયના હતા. \n\nએ વખતે શું થયું હતું?\n\nઆ વાત 90ના દાયકાની છે. \n\n6 એપ્રિલ 1994ના રોજ કાઇગાલી એરપોર્ટ પર રવાન્ડાના રાષ્ટ્રપતિ હુએનલ હેબિયારિમાનાનું વિમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવાન્ડા નરસંહાર : 'મારા પર સોથી વધુ પુરુષોએ બળાત્કાર કર્યો હતો, મારા પુત્રના પિતાના વિશે મને ખબર નથી'\\nસારાંશ: ચેતવણી: આ લેખમાં આગળ થયેલું વર્ણન કેટલાક માટે વિચલિત કરનારું હોઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવાન્ડામાં 1994માં નરસંહાર થયો ત્યારે 800,000થી વધુ લોકોની હત્યા થઈ હતી.\n\n\"પ્રાથમિક શાળાનું ભણતર પૂરું થયું તે પછી મારાં માતાપિતાનું નામ એક ફૉર્મમાં લખવાનું હતું. \n\nત્યારે મને પ્રથમ વખત સવાલ થયેલો કે મારા પિતા કોણ હતા. હું તેમને જાણતો નહોતો - હું તેમનું નામ પણ જાણતો નહોતો.\" \n\nઆ ઉપરોક્ત શબ્દો છે રવાન્ડાના 24 વર્ષના એક યુવાન જીન પિયરેના. જેમના માતા પર નરસંહાર વખતે બળાત્કાર થયો હતો. \n\nતેમણે બીબીસી સાથેની વાતચીતમાં તેમના જીવનની પીડાની વાત જણાવી હતી. \n\nઘરમાં પિતાની હાજરી ના હોય તે બાબત બહુ અસાધારણ નહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા સાથે મારઝૂડની ઘટના આ રીતે બની હતી\\nસારાંશ: જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સાથે થયેલો મારઝૂડનો મામલો હાલ ચર્ચામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટના સમયે રવિન્દ્ર જાડેજાના સાસુ અને પુત્રી પણ કારમાં હતાં\n\nઆ મામલે પોલીસે કાર્યવાહી કરતા હુમલાના આરોપી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. \n\nએક માર્ગ અકસ્માત બાદ આ મારઝુડની ઘટના બની હતી. જેમાં રીવાબાએ આક્ષેપ કર્યો છે કે મારઝૂડ કરનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. \n\nઆ ઘટના ડિસ્ટ્રિક્ટ પોલીસ હેડક્વાર્ટરથી માંડ 200 મીટરના અંતરે બની હતી. \n\nઆ મામલે આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. \n\nકોર્ટે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવિશંકર પ્રસાદે કહ્યું એમ ભારતમાં મંદી છે કે નહીં એ ફિલ્મોને આધારે કહી શકાય?\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મુંબઈમાં એક પત્રકારપરિષદ દરમિયાન નેશનલ સૅમ્પલ સર્વે ઑફિસ(એનએસએસઓ)ના બેરોજગારી સંબંધિત આંકડાઓને ખોટા ગણાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે અર્થતંત્ર સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કહ્યું છે કે તેઓ એનએસએસઓના રિપોર્ટને ખોટો ગણે છે કારણ કે તેમાં કેટલીય વાતાનું ધ્યાન રખાયું નથી. \n\nકાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, \"હું એનએસએસઓના રિપોર્ટને ખોટો ઠેરવું છું અને સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું. એ રિપોર્ટમાં ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગ, આઈટી, મુદ્રાલૉન અને કૉમન સર્વિસ સેન્ટરનો ઉલ્લેખ નથી. કેમ નથી? અમે ક્યારેય નથી કહ્યું કે અમે સૌને સરકારી નોકરી આપીશું. અમે આ અત્યારે પણ નથી કહી રહ્યા. કેટલાક લોકોએ આંકડાઓને આયોજનપૂર્વક ખોટી રીતે રજૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાં જોડાયાં, મોદીને ગણાવ્યા પ્રેરણાસ્રોત\\nસારાંશ: ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને કરણી સેનાની મહિલા પાંખનાં પ્રમુખ રીવાબા જાડેજા ભાજપમાં જોડાઈ ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જામનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના એક દિવસ પહેલાં રીવાબાએ કેસરી ખેસ ધારણ કરી લીધો છે.\n\nભાજપ સરકારમાં મંત્રી આર.સી. ફળદુ, ભાજપનાં સાંસદ પૂનમ માડમ તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોળજાની હજરીમાં રીવાબા વિધિવત્ રીતે ભાજપમાં જોડાયાં.\n\nપત્રકારો સાથેની વાતચીતમાં રીવાબાએ કહ્યું, \"વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા માટે પ્રેરણાસ્રોત છે અને એ જ કારણ છે કે હું ભાજપમાં જોડાઈ.\"\n\n\"મને લાગે છે કે ભાજપમાં જોડાવાથી હું મારા સમુદાય જ નહીં, મારા દેશ માટે પણ શ્રેષ્ઠ પ્રદાન કરી શકીશ.\"\n\nકરણી સેનાની મહિલા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવીન્દ્ર જાડેજાનો સંજ્ય માંજરેકરને સણસણતો જવાબ, કહ્યું સન્માન કરતા શીખો\\nસારાંશ: ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને જવાબ આપતા કહ્યું છે કે તેઓ લોકોનું સન્માન કરતા શીખે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્લ્ડ કપની ટીમમાં રહેલા જાડેજા હજી સુધી વર્લ્ડ કપની એક પણ મૅચ રમ્યા નથી. આ મામલે સંજય માંજરેકરે નિવેદન આપ્યું હતું.\n\nપૂર્વ ભારતીય બૅટ્સમૅન સંજય માંજરેકરે આ પહેલાં જાડેજાને નિશાન બનાવતા કહ્યું હતું કે તેઓ એવા ખેલાડીને વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં જોવા નથી માગતા જે અડધા બૉલર અને અડધા બૅટ્સમૅન હોય.\n\nસંજય માંજરેકરની આ વાત રવીન્દ્ર જાડેજાને પસંદ ના આવી અને તેમણે ટ્વીટ કરીને સંજય માંજરેકરને તેમના નિવેદન અંગે જવાબ આપ્યો. \n\nજાડેજાએ જવાબમાં શું કહ્યું? \n\nજાડેજાએ ટ્વિટર પર માંજરેકરને ટેગ કરતા લખ્યું, \"તમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવીન્દ્ર જૈન : 'ચિતચોર'થી 'રામ તેરી ગંગા મૈલી' સુધી\\nસારાંશ: રવીન્દ્ર જૈન જેવા વિલક્ષણ સંગીતકારના સંપૂર્ણ કાર્યને એક એવા પ્રબુદ્ધ કળાકારના યોગદાનની માફક રેખાંકિત કરી શકાય કે જે કળાકારે સંગીત દિગ્દર્શનની સાથે ગીત તથા કવિતા લખવાનું બહુ સફળ તથા સાર્થક કામ પણ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવીન્દ્ર જૈનની સફળ ફિલ્મોમાં 'ચિતચોર'નું નામ લેવાય છે\n\nરવીન્દ્ર જૈન એવા જૂજ વિરલ સંગીતકારો પૈકીના એક છે કે જેમણે કવિતા, શાયરી તથા ગીતની સમજણ આત્મસાત્ કરીને આગવો માર્ગ કંડાર્યો અને કેટલુંક ગંભીર કામ કર્યું છે. \n\nઆ સંદર્ભે રવીન્દ્ર જૈનને એક એવા સંગીતકાર ગણવા જોઈએ કે જેમણે ગ્રામીણ તથા શહેરી મનોભાવને ફિલ્મી ધૂનોમાં સાંકળીને અમર બનાવ્યા છે.\n\nગીત ગાતા ચલ\n\nનદિયા કે પારનું સંગીત આજે પણ લોકપ્રિય છે\n\nરવીન્દ્ર જૈનની આંખો બાળપણથી જ નબળી હતી. તેથી તેઓ સાહિત્ય અને કવિતા બીજા લોકો પાસેથી સાંભળીને મોટા થયા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવીન્દ્રનાથ ટાગોર અને વિક્ટોરિયાના 'આધ્યાત્મિક સંબંધો'ની કહાણી\\nસારાંશ: નોબલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત કવિ રવીન્દ્રનાથ ટાગોર અને આર્જેન્ટિનાનાં પ્રખ્યાત લેખિકા વિક્ટોરિયા ઓકૈંપોના આધ્યાત્મિક પ્રેમની ગાથા પર 'થિંકિગ ઑફ હિમ' ફિલ્મ બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફિલ્મ એકસાથે ચાર ભાષાઓ અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ અને બાંગ્લામાં તૈયાર કરાઈ છે. \n\nટાગોરની પ્રેમકથા એક એવો વિષય છે જેના પર ભારતમાં અને ખાસ કરીને બંગાળના બુદ્ધીજીવીઓ વચ્ચે ઓછી જ વાત થાય છે. \n\nફિલ્મના પ્રોડ્યુસર અને ક્રિએટિવ નિર્દેશક સૂરજ કુમારે બીબીસીને જણાવ્યું હતું, \"આ ફિલ્મ બે અલગ અલગ મહાદ્વીપો પર રહેતી બે મહાન વ્યક્તિના 'આધ્યાત્મિક સંબંધ'ની વાત દર્શાવે છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ ફિલ્મના રિસર્ચ સાથે જોડાયેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ પી ગાંગુલી કહે છે, \"ટાગોરના કો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રવીશ કુમાર માટે 2013માં 5 ટકા GDP દર સારો હતો અને 2019માં 'ખરાબ' થઈ ગયો? - ફૅક્ટ ચેક\\nસારાંશ: વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા સાથે વાઇરલ કરવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયોમાં દાવો કરાયો છે કે 'વર્ષ 2013માં જ્યારે ભારતનો જીડીપીનો દર 5 ટકા સુધી ગગડી ગયો અને દેશમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે રવીશ કુમારે તેને ચિંતાનો વિષય માનવાથી ઇનકાર કર્યો હતો. જ્યારે 2019માં જીડીપીનો દર 5 ટકા થયો છે ત્યારે તેઓ ભારતને મંદીની ઝપેટમાં દર્શાવી રહ્યા છે.'\n\n30 સેકંડના આ વાઇરલ વીડિયોનો અડધો ભાગ રવીશ કુમારના 2013ના ટીવી કાર્યક્રમમાંથી લેવામાં આવ્યો છે. \n\nજેને એક હાલના કાર્યક્રમ સાથે જોડીને, બેઉની સરખામણી કરવામાં આવી રહી છે.\n\nજૂના વીડિયોમાં રવીશ કુમારને કહેતા સાંભળી શકાય છે, \"શું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા : આખરે ડૉક્ટરોએ પુતિનવિરોધી નેતા એલેક્સી નવેલનીને જર્મની લઈ જવા મંજૂરી આપી\\nસારાંશ: જેમને કથિત રીતે ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ મૂકાઈ રહ્યો તે રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવેલનીને લાવવા માટે જર્મનીથી એક વિમાન સાઇબિરીયા રવાના કરવામાં આવ્યું છે. એમને વધારે સારવાર માટે જર્મની લઈ જવા આખરે રશિયન ડૉક્ટરોએ મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એલેક્સી નવેલની\n\nઅગાઉ એમને આગળ ઇલાજ માટે બર્લિન લાવવાની વાત હતી પરંતુ ડૉક્ટરોનું કહેવું હતું કે સફર માટે એમની હાલત ઠીક નથી.\n\nગુરૂવારે એલેક્સીને બેભાન હાલતમાં સાઇબેરિયાની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ કોમામાં છે.\n\nએમના પ્રવક્તાનું કહેવું છે કે કદાચ ઍરપૉર્ટ પર કૅફેમાં એમની ચામાં ઝેર આપવામાં આવ્યું હતું. જોકે, ડૉક્ટરો આનો ઇન્કાર કરે છે.\n\nઅગાઉ રશિયાના ડૉક્ટરોએ નવેલનીની ચકાસણી કરી અને તેમનું કહેવું હતું કે નવેલની સફર કરી શકે એ સ્થિતિમાં નથી. જોકે, આખરે એમણે એમને જર્મની શિફ્ટ કરવાની પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા : પુતિનની એ દીકરી કોણ છે જેમને કોરોનાની પહેલી રસી અપાઈ?\\nસારાંશ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયામાં કોરોના વાઇરસની સામેની વૅક્સિન તૈયાર કરવામાં આવી છે. જોકે એમના આ દાવા પર અનકે સવાલ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પુતિનની દીકરી\n\nતેમણે કહ્યું કે આ વૅક્સિનને બે મહિનાના પરીક્ષણ પછી તૈયાર કરવામાં આવી છે અને હવે આને આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. \n\nરાષ્ટ્રપતિ પુતિને સાથે સાથે એ જાણકારી પણ આપી કે આ વૅક્સિન તેમની દીકરીને પણ આપવામાં આવી છે અને હવે આગળ મોટા પ્રમાણમાં ડૉઝ તૈયાર કરવામાં આવશે.\n\nપુતિનની દીકરીને વૅક્સિન આપવાના સમાચાર પછી એ ચર્ચા શરૂ થઈ છે કે તેમની કંઈ દીકરીને આ વૅક્સિન આપવામાં આવી છે. \n\nવ્લાદિમીર પુતિનને બે દીકરીઓ છે, પરંતુ કંઈ દીકરીને આ વૅક્સિન આપવામાં આવી છે, આની જાણકારી આપવામાં આવી નથી.\n\nપુતિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા : પુતિનને પડકાર ફેંકનારાં આ મહિલાઓ કોણ છે?\\nસારાંશ: પુરુષપ્રધાન રશિયાના રાજકારણમાં વિપક્ષના નેતા ઍલેક્સી નવેલની સાથે ઘણાં મહિલાઓ પણ ઊભાં છે. આ વાતને એક બદલાવના સ્વરૂપે જોવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યૂલિયા નવાલેનાયા\n\nપોલીસ કાર્યવાહી છતાં આ મહિલાઓ નવેલનીની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. \n\nનવેલની ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશન (FBK)ના બૅનર હેઠળ સપ્ટેમ્બરમાં થનારી સંસદીય ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે અને તેમાં ઘણાં મહિલાઓ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. \n\nપુરુષોના પ્રભુત્વવાળી રશિયાની સંસદમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સમર્થકોનો દબદબો છે. રશિયાની સંસદના નીચલા ગૃહ ડ્યૂમામાં માત્ર 16 ટકા મહિલાઓ છે જ્યારે ઉપલા ગૃહ ફેડરલ કાઉન્સિલમાં 17 ટકા મહિલાઓ છે.\n\nનવેલનીની ટીમમાં મહત્ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા : પુતિનવિરોધી એલેક્સી નવેલની છોડી મૂકવા US-EUની માગ\\nસારાંશ: અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, ઇટાલી સહિત યુરોપિયન સંઘના અનેક દેશોએ માગ કરી છે કે રશિયાના વિરોધપક્ષના અને પુતિનવિરોધી નેતા એલેક્સી નવેલનીને છોડી મૂકવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"44 વર્ષીય એલેક્સી પાંચ મહિના બાદ જર્મનીથી મૉસ્કો પહોંચ્યા, ત્યારે ઍરપૉર્ટ પર તેમની અટકાયત કરવામાં આવી હતી. \n\nઅટકાયત પૂર્વે એલેક્સીએ પોતાના સમર્થકો તથા મીડિયાને સંબોધતા જણાવ્યું, \"હું જાણું છું કે હું સાચો છું. મને કોઈ વાતનો ડર નથી. મારી વિરુદ્ધના ગુનાહિત કેસો ખોટાં છે.\" \n\nએલેક્સીને ઠગાઈના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને જેલની સજા પણ થઈ શકે છે. તેની ઉપર નિષેધાત્મક આદેશોનો ભંગ કરવાનો આરોપ પણ છે. \n\nએલેક્સીના આગમન પૂર્વે ઍરપૉર્ટ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા અનેક ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા : પુતિનવિરોધી એલેક્સી નવેલનીની જેલમાં તબિયત લથડી, તાવ છતાં ભૂખ હડતાલ\\nસારાંશ: રશિયાના વિરોધપક્ષના અને પુતિનવિરોધી નેતા એલેક્સી નવેલનીએ પુષ્ટિ કરી છે કે તેઓ ઉઘરસ અને તાવથી પીડાઈ રહ્યા છે. એલેક્સી મુજબ તેમની જેલમાં ક્ષયરોગના કેસ પણ સામે આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવેલનીએ જણાવ્યું કે તેઓ ભૂખ હડતાળ ચાલુ રાખશે.\n\nએક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નવેલનીએ જણાવ્યું કે હાલમાં તેમની યુનિટમાં રહેતા ત્રણ લોકોને ક્ષય રોગ હોવાનું નિદાન થતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે મને ઉઘરસની સમસ્યા છે અને 100.6 ડિગ્રી તાવ છે.\n\nતેમણે કટાક્ષમાં કહ્યું, ''જો મને ક્ષય રોગ થાય છે તો બની શકે છે કે મારા પીઠનો દુઃખાવો મટી જાય અને મારા પગ જે સુન્ન થઈ ગયા છે, તે પણ સાજા થઈ જાય. એ સારું રહેશે.'' \n\nનવેલનીએ જણાવ્યું કે તેઓ ભૂખ હડતાળ ચાલુ રાખશે.\n\nતેમના વકીલે જણાવ્યું કે, ''નવેલની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા અને યુક્રેન વચ્ચે ઝઘડાનું કારણ બનેલો દ્વીપકલ્પ\\nસારાંશ: યુક્રેન નૌકાદળના ત્રણ જહાજો પર રશિયાના હુમલા બાદથી બંને રાષ્ટ્રો વચ્ચેનો તણાવ વધી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયાએ ક્રિમિયા દ્વીપકલ્પ પાસે યુક્રેનનાં ત્રણ જહાજ પર હુમલો કરીને તેમને તાબામાં લઈ લીધાં હતાં. \n\nયુક્રેન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, રશિયાનાં વિશેષ દળોએ હથિયારોના જોરે તેનાં બે જહાજ તથા એક ટગ પર કબજો કર્યો હતો. આ ઘટનામાં ક્રૂના છ સભ્યો ઘાયલ થયા હતા. \n\n2003માં થયેલી સંધિમાં રશિયા અને યુક્રેન વચ્ચે કર્ચ જળમાર્ગ અને આઝોવ સાગર વચ્ચે જળસીમાનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું. \n\nઆઝોવ સાગર જમીનથી ઘેરાયેલો છે અને કર્ચ જળમાર્ગ તેને કાળા સાગરની સાથે જોડે છે. \n\nસમગ્ર ઘટનાક્રમ બાદ યુક્રેનમાં રશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા સાથે મોદી સરકારનો S-400 સોદો પાક.ની ઊંઘ ઉડાડી દેશે\\nસારાંશ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે આવ્યા છે. 'ઇકૉનૉમિક્સ ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ભારતે, રશિયામાં બનેલી લાંબા અંતરની એસ-400 'ટ્રિમ્ફ ઍર સિસ્ટમ' ખરીદવા રશિયા સાથે કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. અહેવાલ અનુસાર આ કરાર 5.2 બિલિયન ડૉલર્સનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનો આ સોદો અમેરિકા સાથે વિવાદનું કારણ પણ બની ગયો છે. \n\nભારત અને અમેરિકાની વચ્ચે થયેલી \"ટુ-પ્લસ-ટુ\" બેઠકમાં રશિયા સાથે આ સોદાની ચર્ચા કેન્દ્ર સ્થાને હતી. \n\nઅમેરિકા નહોતું ઇચ્છતું કે ભારત રશિયા સાથે આ રક્ષા સોદો કરે. \n\nગયા મહિને 6 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં \"ટુ-પ્લસ-ટુ\" બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો અને અમેરિકાના સંરક્ષણ મંત્રી જિમ મૈટીસની સાથે ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમનની બેઠક થઈ હતી. \n\nકહેવાય છે કે આ સોદાના કારણે ભારતના માથે અમેરિકાના આર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા સામે યુક્રેનમાં વિરોધ, રશિયન દૂતાવાસની કાર સળગાવાઈ\\nસારાંશ: રશિયાએ ક્રિમિયા દ્વીપ પાસે યુક્રેન નૌકાદળના ત્રણ જહાજ પર હુમલો કરીને તેની ઉપર કબજો કરી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનાને કારણે રશિયા તથા યુક્રેની વચ્ચે તણાવ વધી ગયો છે અને બંને પ્રવર્તમાન સ્થિતિ માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. \n\nરશિયાનું કહેવું છે કે આઝોવ સાગરમાં યુક્રેનના જહાજ ગેરકાયદેસર રીતે તેના જળવિસ્તારમાં પ્રવેશ્યા હતા. \n\nઆને પગલે રશિયાએ કર્ચમાં સાંકળા જળમાર્ગના પુલ નીચે ટૅન્કર ઊભું રાખીને આઝોવ સાગર તરફની જહાજી અવરજવર અટકાવી દીધી હતી. \n\nઆઝોવ સાગર જમીન વિસ્તારથી ઘેરાયેલો છે. સાંકળો જળમાર્ગ તેને કાળા સાગર સાથે જોડે છે. \n\nઆઝોવ સાગરની જળસીમા રશિયા તથા યુક્રેનની વચ્ચે વહેંચાયેલી છે. \n\nઆ ઘટના બાદ યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા, તાલિબાન અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોને 'મારવાની ડીલ'ની કહાણી\\nસારાંશ: એક ભૂતપૂર્વ રશિયન જાસૂસે બીબીસીની રશિયન સેવાને કહ્યું કે રશિયાની જાસૂસી એજન્સી \"એક એવું મહાકાય મશીન છે જેનો ઈરાદો યુદ્ધ કરાવવાનો છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એપ્રિલ પછી તાલિબાને એક પણ અમેરિકન સૈનિકની હત્યા નથી કરી\n\nઆ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ન્યૂયોર્ક ટાઇમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ અને વૉલ સ્ટ્રીટ જર્નલે રશિયન સૈન્યના જાસૂસી અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે એમની તાલિબાન સાથે પાછલા વર્ષે આ સમજૂતી થઈ હતી કે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોને મારવા માટે તેઓ નાણાં આપશે.\n\nજોકે અમેરિકા, રશિયા અને તાલિબાન કમાન્ડરોએ આ આરોપો નકાર્યા છે.\n\nગત અઠવાડિયે બ્રિટનના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે તેમને જાસૂસી સંબંધિત આ અહેવાલોની માહિતી છે.\n\nબેન વૉલેસે કહ્યું, \""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા-સાઉદી અરેબિયાના ઝઘડાને લીધે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?\\nસારાંશ: કોરોના વાઇરસની દહેશત અને સુસ્ત વૈશ્વિક અર્થતંત્ર પછી હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઇલની કિંમતમાં મોટો ઘટાડો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રૂડઑઇલના ભાવમાં આ પ્રકારનો ઘટાડો થયો હોય એવું અખાતી યુદ્ધ પછી પહેલીવાર બન્યું છે. \n\nસોમવારે કુદરતી ખનીજ તેલના ભાવમાં 30 ટકા ઘટાડો નોંધાયો હતો. તેની અસર ભારત સહિતનાં દુનિયાભરના શેર બજારોમાં જોવા મળી હતી. \n\nક્રૂડ ઑઇલના ભાવમાં થયેલા ઘટાડાનાં ઘણાં કારણો છે અને તેની અનેક દૂરગામી અસર પણ થશે. \n\nશું છે કારણો?\n\nક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપૅક અને રશિયા વચ્ચે ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા સંબંધે સમજૂતી થઈ શકી નથી અને એ ક્રૂડઑઇલના ભાવમાં ઘટાડાનું સૌપ્રથમ કારણ છે. \n\nરશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેના ઝઘડાને કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા: ચૂંટણીમાં ગેરરીતિના આરોપો વચ્ચે પુતિન ફરી વિજયી\\nસારાંશ: રવિવારે રશિયાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. અપેક્ષા મુજબ, વર્તમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયાના કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે, મોટાભાગના બેલટ પેપરની ગણતરી થઈ ગઈ છે, જેમાં પુતિનને 76 % મત મળ્યા છે. \n\nપુતિનની રાષ્ટ્રપતિ તરીકેની ટર્મ છ વર્ષની રહેશે. છેલ્લા 18 વર્ષથી રશિયાની કમાન તેમના હાથમાં છે. \n\nઇલેકશન મોનિટરિંગ ગ્રૂપ ગોલોસના કહેવા પ્રમાણે, ચૂંટણી દરમિયાન ગેરરીતિઓ થઈ હતી. \n\nવિરોધપક્ષના નેતા એલેક્સી નાવલેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. \n\nપરિણામો જાહેર થયા બાદ મોસ્કોમાં જાહેરસભાને સંબોધિત કરતા પુતિને કહ્યું કે મતદાતાઓએ 'છેલ્લા કેટલાક વર્ષોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયા: સીરિયા હુમલાના પરિણામ ભોગવવા પડશે\\nસારાંશ: અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને શનિવારે વહેલી સવારે સીરિયાના કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઠેકાણાઓ પર કથિત રૂપે રાસાયણિક હથિયારો રાખવામાં આવ્યા હતા.\n\nઅપેક્ષા પ્રમાણે જ રશિયા સીરિયાની પડખે ઊભું રહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં તેની અસર જોવા મળી હતી. \n\nરશિયાએ આરોપ મૂક્યો હતો કે, બનાવટી પુરાવાઓના આધારે સીરિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. બ્રિટને આ આરોપોને નકાર્યા હતા. \n\nસુરક્ષા પરિષદની બેઠકમાં હુમલાઓની સામે રશિયા દ્વારા રજૂ કરવામાં આવેલો નિંદા પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો. \n\nબાદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ દ્વારા સુરક્ષા પરિષદ સમક્ષ સીરિયામાં રાસાયણિક હથિયારોના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાએ બનાવેલી કોરોના વાઇરસની રસી કેટલી સફળ?\\nસારાંશ: રશિયાના વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસની તેમની રસી અંગે પ્રથમ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે, જેમાં શરૂઆતનાં પરીક્ષણોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયાના સંકેતો જોવા મળ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેડિકલ જર્નલ લૅન્સેટમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ રસી મુકાવનાર દરેક વ્યક્તિના શરીરમાં કોરોના વાઇરસ સામે રક્ષણ આપતા એન્ટિબૉડી જોવાં મળ્યાં હતાં તેમજ આ રસીને કારણે કોઈ ગંભીર આડઅસર થઈ નહોતી.\n\nરશિયાએ આ રસીના પ્રાદેશિક ઉપયોગ માટે ઑગસ્ટ માસમાં જ પરવાનગી આપી દીધી હતી. આંકડાકીય માહિતી પ્રકાશિત કરતા પહેલાં આવી મંજૂરી આપનાર તે દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો.\n\nજોકે, નિષ્ણાતોને મતે આ રસીની અસરકારકતા અને સુરક્ષા સાબિત કરવા માટે ટ્રાયલનું કદ ઘણું નાનું રાખવામાં આવ્યું છે.\n\nપરંતુ રશિયાએ ટીકાકારોના જવાબમાં રસીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાએ બ્રિટનમાં જઈને પૂર્વ જાસૂસને ઝેર આપી દીધું?\\nસારાંશ: પૂર્વ રશિયન જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમના દીકરીને ઝેર આપવાના મામલે બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મેએ સાંસદોને કહ્યું છે કે જે પ્રકારના નર્વ એજન્ટ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, તે સૈન્ય ગ્રેડ તેમજ રશિયા દ્વારા નિર્મિત હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાંપ્રધાને કહ્યું છે કે સરકાર એ નિષ્કર્ષ પર પહોંચી છે કે સેલિસ્બરી હુમલા માટે રશિયાના જવાબદાર હોવાની શક્યતા વધારે છે.\n\nવિદેશ કાર્યાલયે પણ રશિયાના રાજદૂત પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે. \n\nવડાંપ્રધાને કહ્યું છે કે મંગળવારના અંત સુધી જો વિશ્વસનીય પ્રતિક્રિયા નથી મળતી, તો બ્રિટન આ ઘટનાને રશિયા દ્વારા શક્તિના ગેરકાયદેસર પ્રયોગ તરીકે માનશે. \n\nનર્વ એજન્ટ\n\n2006માં રશિયાની મિલિટ્રી કોર્ટે રાજદ્રોહના મામલે સર્ગેઈ સ્ક્રિપલને આરોપી ગણાવ્યા હતા\n\nતેમણે આગળ જાણકારી આપી કે આ હુમલામાં જે રસાયણનો ઉપયોગ કરવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાએ હાઇપરસૉનિક મિસાઇલ સિસ્ટમ વિકસાવી, આ છે ખાસિયતો\\nસારાંશ: રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે અવનગાર્ડ હાઇપરસૉનિક મિસાઇલ્સનો પ્રથમ જથ્થો લશ્કરી સેવામાં લાગુ કરી દેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયાએ જાહેર કરેલા હાઇપરસોનિક મિસાઇલના વીડિયોની એક ઇમેજ\n\n6000 કિલોમિટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ કયા સ્થળે તહેનાત કરવામાં આવી છે તેની માહિતી નથી આપવામાં આવી પરંતુ અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે તેને યુર્લસમાં તહેનાત કરાશે.\n\nરશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનનું કહેવું છે કે ન્યૂક્લિયર હથિયારોનું વહન કરવા સજ્જ એવી આ હાઇપરસૉનિક મિસાઇલ અવાજની ગતિ કરતાં 20 ગણી વધારે ઝડપ ધરાવે છે અને તે રશિયાને અન્ય દેશો કરતા આગળ મૂકે છે.\n\nહાઇપરસૉનિક મિસાઇલનું ઑપરેશન માનચિત્ર\n\nઉલ્લેખનીય છે કે ભારત અને રશિયાએ સાથે મળીને વિકસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાની અમેરિકાને ચેતવણી: 'ભૂલથી પણ સીરિયા પર હુમલો ના કરતા!'\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં હાલમાં જ થયેલા કથિત કેમિકલ હુમલા બાદ લેટિન અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે સીરિયાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે આ પ્રવાસ રદ કર્યો છે.\n\nવ્હાઇટ હાઉસે કહ્યું, \"રાષ્ટ્રપતિ વૉશિંગ્ટનમાં જ રહેશે અને સીરિયા મામલે અમેરિકાની પ્રતિક્રિયા પર નજર રાખશે.\"\n\nટ્રમ્પના પ્રવાસ રદ થવાને અને સીરિયા પર અમેરિકા દ્વારા સૈન્ય કાર્યવાહીને જોતાં રશિયાએ ચેતવણી આપી છે. \n\nરશિયાએ કહ્યું છે કે અમેરિકાએ સીરિયા થયેલા કથિત કેમિકલ હુમલા મામલે સૈન્ય કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ\n\nરશિયાની ચેતવણી છતાં હુમલાના અણસાર \n\nયૂએનમાં રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝિયા\n\nયુ.એન.માં રશિયાના રાજદૂત વેસિલી ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાની આર્મીની બૉમ્બ ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 79 લોકો ઘાયલ\\nસારાંશ: રશિયાના ઝશિંક શહેરમાં બૉમ્બ બનાવતી ફેકટરીમાં થયેલા બ્લાસ્ટમાં 79 લોકો ઘાયલ થયા છે અને આસપાસના લગભગ 180 ઘરોમાં નુકસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શહેરના અધિકારીઓના કહેવા મુજબ આ ફેકટરીમાં દેશની આર્મી માટે વિસ્ફોટક બૉમ્બ બનાવવામાં આવતા હતા અને તેમનો સંગ્રહ કરવામાં આવતો હતો.\n\nતેમના કહેવા મુજબ જેસસી ક્રિસ્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના પ્લાન્ટમાં જ્યાં બૉમ્બ બને છે તે વિભાગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. \n\nફેકટરીના એક અધિકારીના કહેવા મુજબ આ ઘટના સમયે પાંચ લોકો અંદર કામ કરતા હતા જેમને બચાવી લેવામાં આવ્યા છે. \n\nજે લોકો ઘાયલ થયા છે તેમાંથી મોટા ભાગના લોકોને બ્લાસ્ટના કારણે ઉડેલા કાચની કરચો અને ધાતુઓ વાગવાથી ઇજાઓ પહોંચી છે. \n\nઆ બ્લાસ્ટના કારણે ફેકટરીની આસપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાની એ માતાઓ જે પોતાનાં સંતાનોની હત્યા કરી દે છે\\nસારાંશ: અર્થશાસ્ત્રી એલ્યોના પતિ પ્યોત્ર સાથે ખુશહાલ જીવન વિતાવી રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દંપતિ માતાપિતા બનવાની ભારે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યું હતું. \n\nતેઓએ આવનારા બાળકનાં બાળોતિયાં, વાઘા, પારણું વગેરે ખરીદી પણ લીધાં હતાં. \n\nએલ્યોના ગર્ભવતીઓ માટેના વર્ગોમાં પણ ભાગ લેવા લાગ્યાં હતાં. \n\nજોકે, નવી-નવી માતા બનેલી સ્ત્રીની માનસિક સમસ્યાઓ કેવી હોઈ શકે તેની ચર્ચા કોઈ કરી રહ્યું નહોતું. \n\nબાળકના જન્મ પછી એલ્યોનાને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો અને તેમનાં માટે સ્થિતિ સહન મુશ્કેલ બનવા લાગી. \n\nએવો ખ્યાલ આવ્યો કે ભૂતકાળમાં તેમને માનસિક સમસ્યાઓ થઈ હતી. \n\nમનોચિકિત્સકે તેમને દવાઓ આપી તેનાથી થોડી રાહત થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાની એવી ટૅન્ક જેના પર છે સમગ્ર વિશ્વની નજર, પરંતુ એવું શું છે આ ટૅન્કમાં?\\nસારાંશ: આજે રશિયાની 'વિજય દિવસ'ની લશ્કરી સરંજામ સાથે પરેડ છે. જેમાં સૈનિકોની સાથે સાથે વિશ્વભરની નજર એક રિમોટકંટ્રોલથી ચાલતી ટૅન્ક પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય રશિયાની પરેડમાં નવાં હથિયારો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. સીરિયામાં પરિક્ષણ કરવામાં આવેલાં હથિયારો પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે.\n\nપણ એક ટૅન્ક ખાસ છે. તે છે ઉરન-9 ટૅન્ક, જેમાં એન્ટી-ટૅન્ક રોકેટ, એક તોપ અને મશીન ગન ફિટ કરવામાં આવેલાં છે.\n\nપુતિનનો આદેશ\n\nરાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનના આદેશ પર આ પરેડમાં નવાં હથિયારો અને મિસાઇલ્સને પણ સામેલ કરવામાં આવ્યાં છે.\n\nઆવું સોવિયેત સંઘના સમયે થતું હતું. 9મી મેના રોજ આ પરેડ યોજાય છે. \n\nનાઝી સામેના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં પરેડનું આયોજન કરવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાની સીરિયા મામલે ‘ખતરનાક’ કાર્યવાહીની ચેતવણી\\nસારાંશ: રશિયાએ ગંભીર ચેતવણી આપતાં કહ્યું છે કે, જો અમેરિકા કથિત કેમિકલ હુમલાના પ્રતિભાવમાં સીરિયા પર મિસાઇલ હુમલા કરશે તો બન્ને દેશો (રશિયા અને અમેરિકા) વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયા સતત પશ્ચિમના દેશોને ચેતવણી આપી રહ્યું છે કે તેઓ સીરિયા પર હુમલો કરવાની ગંભીર ભૂલ ના કરે. \n\nસંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત વસિલી નેબેન્ઝિયાએ ચેતવણી આપી છે કે જો અમેરિકા સીરિયા પર હુમલો કરશે તો અમેરિકા અને રશિયા વચ્ચે યુદ્ધના સંજોગો ઊભા થઈ શકે છે. \n\nનેબેન્ઝિયાએ અમેરિકા અને તેમના મિત્ર દેશો પર આરોપ લગાવ્યા કે તેઓ તેમની આક્રમક નીતિને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિને ખતરામાં નાખી રહ્યા છે. \n\nતેમણે વર્તમાનમાં ઊભી થયેલી સ્થિતિને બહુ જ ખતરનાક ગણાવી હતી. \n\nશું અમેરિકા સીરિયા પર મિસાઇલ હુમલાની તૈયારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયાનો બચાવ કરવા જતાં ઘરમાં જ ઘેરાયા ડોનાલ્ડ ટ્રમ્પ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં દખલ દેવાના રશિયાના પરના આરોપોનો બચાવ કર્યો છે. જે બાદ હવે અમેરિકામાં તેમની ટીકાઓ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની શિખર વાર્તા દરમિયાન ટ્રમ્પે અમેરિકાની જાસૂસી એજન્સીઓથી વિપરીત એવું કહ્યું કે રશિયા પાસે અમેરિકાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ કારણ નથી. \n\nપુતિને પણ દોહરાવ્યું કે રશિયાએ ક્યારેય પણ અમેરિકાના મામલાઓમાં હસ્તક્ષેપ કર્યો નથી.\n\nબંને નેતાઓએ ફિનલૅન્ડની રાજધાની હેલસિંકીમાં બંધ દરવાજા પાછળ લગભગ બે કલાક સુધી વાતચીત કરી હતી. \n\nસંમેલન બાદ ન્યૂઝ કૉન્ફરન્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ચૂંટણીમાં હસ્તક્ષેપના આરોપોને લઈને તેમને પોતાની જાસૂસી એજન્સીઓ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયામાં કેદ 'જાસૂસ'ની કહાણી : 'સુરક્ષાકર્મીઓ મને રાત્રે સૂવા દેતા નથી'\\nસારાંશ: અમેરિકન જાસૂસ હોવાના ગુના હેઠળ જેલમાં પુરાયેલા પૉલ વીલને ક્રિસમસ રશિયાના લેબર કૅમ્પમાં જ ગાળી, કારણ કે તેમની મુક્તિ અંગે ચાલતી વાતચીત અટકી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધરપકડ બાદ આપેલા પ્રથમ વિસ્તૃત ઇન્ટરવ્યૂમાં વીલને જણાવ્યું કે જેલમાં હત્યારાઓ અને ચોરોની વચ્ચે તેમનું જીવન વિકટ સ્થિતિમાં છે. તેમણે ચારેય સરકારોને તેમની મુક્તિ માટે વધુ પગલાં લેવાની વાત કરી હતી.\n\nભૂતકાળમાં અમેરિકન નૌકાદળના સૈનિક રહેલા પોલે હંમેશાં દાવો કર્યો છે કે તેઓ નિર્દોષ છે. તેમનું કહેવું છે કે તેઓ રશિયાની ગંદી રાજનીતિ અને બનાવટી કેસનો શિકાર બન્યા છે.\n\nપૉલ એક હાઈ-પ્રોફાઇલ કેદી છે. પારિવારિક સંબંધોના કારણે તેમની પાસે બ્રિટન, કૅનેડા અને આયર્લૅન્ડના પાસપૉર્ટ છે.\n\nહવે તેઓ પોતાની મુક્તિ માટે કેદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયામાં કોરોના વાઇરસથી આ વર્ષે 80 ટકા મૃત્યુ થયાં - BBC TOP NEWS\\nસારાંશ: રશિયાના નાયબ વડા પ્રધાન તાતિયાના ગોલિકોવાએ કહ્યું કે આ વર્ષે રશિયામાં જે સૌથી વધારે મૃત્યુ થયાં છે, તેમાં 80 ટકા મૃત્યુ કોરોનાથી થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૉસસ્ટેટ સ્ટેટેસ્ટિક્સ એજન્સીના અહેવાલ અનુસાર ગત વર્ષ (2019)ની સરખામણીમાં આ વર્ષે (2020) જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે રશિયામાં બે લાખ 30 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nઆ તાજા આંકડા પ્રમાણે રશિયામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખ 86 હજાર થઈ ગઈ છે.\n\nરશિયાએ હાલ સુધી અધિકૃત રીતે કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા 55 હજાર દર્શાવી હતી. આનો અર્થ થાય કે રશિયામાં કોરોના વાઇરસના કારણે આનાથી ત્રણ ગણા લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nઅમેરિકા અને બ્રાઝીલમાં કોરોનાથી સૌથી વધારે મૃત્યુ થયાં છે.\n\nરશિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયામાં જ્યારે વિદ્રોહીઓ ત્રાટક્યા : મૉસ્કોના થિયેટરમાં 140 લોકોની હત્યાની રૂંવાડાં ઊભાં કરી દેતી કહાણી\\nસારાંશ: 23 ઓક્ટોબર, 2002ના રોજ મધ્ય મોસ્કોમાં ક્રેમલિનથી લગભગ પાંચ કિલોમીટર દૂર રાત્રે નવ વાગ્યે ડુબ્રોવકા થિયેટરમાં નવા રશિયન રોમેન્ટિક મ્યુઝિકલ 'નોર્ડ ઓસ્ટ'નું વિવેચન ચાલુ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1100 લોકોની ક્ષમતા ધરાવતા થિયેટરમાં ઇન્ટરવલ પછી મંચ પર હાજર કલાકારો સૈનિકોના ગણવેશમાં નાચતા અને ગાતા હતા. અચાનક થિયેટરના એક ખૂણામાંથી એક શખ્સ બહાર નીકળ્યો. તેણે પણ સૈનિકનો ગણવેશ પહેર્યો હતો. તેણે હવામાં ગોળીબાર કર્યો.\n\nદર્શકોને પહેલાં તો લાગ્યું કે આ મંચ પર ચાલતા અભિનયનો જ હિસ્સો છે. પરંતુ તેમને થોડી જ વારમાં સમજાઈ ગયું કે આ અભિનય નહોતો, પરંતુ તેમની નજર સામે વાસ્તવિક ઘટના ઘટી રહી હતી જેને તેઓ પોતાની આખી જિંદગી નહીં ભૂલી શકે અને તેમાંના ઘણા લોકો તો જીવીત બહાર પણ નહીં નીકળી શકે.\n\nલગભગ 50 જેટલા હથિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રશિયામાં રૅપર કેમ ભયમાં જીવી રહ્યા છે?\\nસારાંશ: રશિયાના 20 વર્ષીય રૅપર ફેસે સંગીત અને શબ્દો દ્વારા સરકાર સામે અવાજ ઊઠાવતાં સરકાર દ્વારા રશિયાના મૉસ્કોમાં લાગેલાં તેમના પૉસ્ટરને ઉતારી લેવામાં આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૅપરના ભાઈ કહે છે, \"રશિયામાં છેલ્લા છ સાત વર્ષોથી અમારી આસપાસ અંધકારની સ્થિતિ છે.\" \n\n\"રશિયાની રાજકીય સ્થિતિ પહેલાં હતી, તેના કરતાં વધારે કપરી બની છે. લોકો ભયમાં છે. સંગીતકારોમાં ભય છે.\" \n\n\"રૅપર્સમાં ગભરાટ છે, દરેકને અવાજ ઉઠાવતા ડર લાગે છે. કેટલાંય મ્યુઝિક શૉ કૅન્સલ થઈ રહ્યા છે.\"\n\nરશિયાના રૅપર રશિયાની સરખામણી જેલ સાથે કરી રહ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રસીકરણ : પ્રથમ દિવસે ગુજરાતમાં દસ હજારને વૅક્સિન અપાઈ, કેટલાંક રાજ્યોમાં આડઅસરના અહેવાલ\\nસારાંશ: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે એક લાખ 91 હજારથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંત્રાલય પ્રમાણે રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 3,351 સેશન થયાં, જેમાં કોવૅક્સીન અને કોવિશિલ્ડ બંને રસીનો ઉપયોગ કરાયો હતો.\n\nગુજરાત રાજ્યમાં રસીકરણના 161 સેશન યોજવામાં આવ્યા હતા, જેમાં 10,787ને રસી મૂકવામાં આવી હતી.\n\nઉલ્લેખનીય છે કે કોરોનાની રસી લીધા બાદ દિલ્હીમાં કેટલાક લોકોને આડઅસર થઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે.\n\nઅધિકારીઓએ કહ્યું છે કે રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે કેટલીક ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો, પણ હવે સ્થિતિ સુધારી લેવાઈ છે.\n\nગુજરાતમાં પ્રથમ તબક્કામાં કોને-કોને રસી અપાઈ?\n\nરસીકરણ\n\nદેશભરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રસીકરણ બાદ કોરોના વાઇરસ કાયમ માટે જતો રહેશે?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના રસીકરણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં સાડા ચાર લાખથી વધુ લોકોને રસી અપાઈ ચૂકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે આ રસી લેનારાઓને આડઅસર થઈ રહી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રસી આપ્યા બાદ બે લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nજોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું આ મૃત્યુ રસીને લીધે થયાં નથી.\n\nહવે જ્યારે ભારતમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે લોકોના મનમાં રસીને લઈને ગભરાટ પણ છે તો બીજી તરફ લોકો એવું માની રહ્યા છે કે રસી આવવાથી કોરોના વાઇરસ હવે જતો રહશે. પરંતુ શું ખરેખર કોરોના વાઇરસ આગામી દિવસોમાં ખતમ થઈ જશે?\n\nઆ સવાલનો જવાબ મેળવતા પહેલાં આપણે એ જાણવું પડશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રસ્તો ભૂલેલાં પક્ષીઓ પ્લેનનો પીછો કરીને ઘરે જશે\\nસારાંશ: આ પક્ષીઓ મધ્ય યુરોપમાંથી જતાં રહ્યાં હતાં, પણ હવે કેટલાક લોકોના કારણે પાછા જઈ શકશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'નૉર્થન બાલ્ડ આયબિસ' દિશાસૂઝ ગુમાવી ચૂક્યાં છે.\n\nપક્ષીઓનું સ્થળાંતર કરવા માટે ટીમ 'ફૉલો ધ લીડર' રમત રમી રહી છે.\n\nપ્લેનનો પીછો કરીને આ પક્ષીઓ પરત જશે, પણ આ કામગીરી કેવી રીતે થશે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાંધણકલાના શોખીનો માટે ટૉપ ટેન ટિપ્સ\\nસારાંશ: તમારી રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માગો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારી રસોઈ બનાવવાની રીત હંમેશ માટે બદલી નાખવા માગતા હોવ, તો અમે અહીં રજૂ કરી રહ્યા છીએ નિષ્ણાતોની ટીપ્સ. \n\nબીબીસી રેડિયોના લોકપ્રિય કાર્યક્રમ ‘ધ કિચન કેબિનટ’ના એક્સપર્ટ પાસેથી તમારા માટે લઈ આવ્યા છીએ તમને શેફ જેવા રસોઇયા બનાવવાના સૂચનો\n\nકોઈ પણ સારા રસોઇયા કહેતા રહે કે તેમની પાસે હંમેશાં કશુંક નવું શીખવાની તક હોય છે. \n\nતે માટે બહુ મહેનતની પણ જરૂર નથી. \n\nબસ તમારે ઉત્તમ લોકોની સલાહને ધ્યાનથી સાંભળવાની છે. રજૂ કરીએ છે એવી જ ટોપ ટેન ટીપ્સઃ\n\n1. શાક સમારવા માટે લાકડાનું પાટિયું રાખો\n\nકેટલાક હવે પ્લાસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાકેશ અસ્થાના મામલે સીબીઆઈમાં ઘમસાણ મચાવનારા મોઇન કુરૈશીની કહાણી\\nસારાંશ: 2014માં જ્યારે રણજિત સિન્હાના ઘરની મુલાકાત -ડાયરી લીક થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે સીબીઆઈ ડાયરેક્ટર અને મોઇન કુરૈશી વચ્ચે 15 મહિનામાં 70 મુલાકાતો યોજાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2017માં ઍનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા મોઇન કુરૈશી વિરુધ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી, તેમાં સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર એ.પી.સિંહનું નામ પણ સામેલ હતું.\n\nહાલમાં દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઈમાં જે રમખાણ ચાલી રહ્યું છે એના તાર પણ ક્યાંકને ક્યાંક તો મોઇન કુરૈશી સાથે જોડાયેલા છે.\n\nકોણ છે મોઇન કુરૈશી?\n\nજાણીતી દૂન સ્કૂલ અને સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણેલા ઉત્તર પ્રદેશના રામપુરના નિવાસી મોઇન કુરૈશી દિલ્હીમાં ઘણા સમયથી સક્રિય હતા, પણ એમનું નામ વધારે ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે વર્ષ 2014માં ઇન્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાકેશ ટિકૈત : એક પોલીસકર્મીથી ખેડૂતનેતા અને અડગ આંદોલનકારી સુધીની સફર\\nસારાંશ: 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ટ્રૅક્ટર રેલીના દરમિયાન અનેક સ્થળોએ હિંસાના બનાવો બન્યા હતા. પ્રદર્શનકારીઓ પૈકી કેટલાકે લાલ કિલ્લા પર ધાર્મિક અને અન્ય ધ્વજ ફરકાવ્યા, જે બાદ ખેડૂત આંદોલનના નેતાઓની નેતાગીરી સામે સવાલ ઊભા થવા લાગ્યા અને તેમના પર લોકોની ઉશ્કેરણી કરવાના આરોપો લાગવા લાગ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાકેશ ટિકૈત જ્યારે રડી પડ્યા\n\nઆ ઘટનાને પગલે ઘણા નિષ્ણાતો માની રહ્યા હતા કે હવે ખેડૂત આંદોલન નબળું પડી જશે. પરંતુ ગુરુવારે સાંજે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો એક વીડિયો ફરતો થયો. જેમાં તેઓ નિ:સહાય અનુભવી રડી પડ્યા હતા. \n\nઆ વીડિયો વાઇરલ થતાં દિલ્હીની ગાઝીપુર સરહદેથી બધું સમેટીને ગામભેગા થવા નીકળેલા ખેડૂત પ્રદર્શનકારીઓ રોકાઈ ગયા અને તેમનામાં નવા જુસ્સાનો સંચાર થયો હોવાના અહેવાલો આવવા લાગ્યા. \n\nરાકેશ ટિકૈતના આ વીડિયોએ મંદ બની રહેલા ખેડૂત આંદોલનને ફરી ખડેપગ કરી દીધું. તેમના વીડિયોની ઇમોશનલ અપીલને કારણે ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ : અમદાવાદમાં લીધી ગાંધીઆશ્રમની મુલાકાત\\nસારાંશ: કૃષિકાયદાના વિરોધમાં ચાલતાં આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકૈત આજે અમદાવાદની મુલાકાતે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીઆશ્રમની બહાર રાકેશ ટિકૈતનું પોસ્ટર\n\nરાકેશ ટિકૈટ આજે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી. \n\nગાંધીઆશ્રમ ખાતે પત્રકારપરિષદ યોજીને રાકેશ ટિકૈતે ગુજરાત સમાજ મુખ્ય ધારામાં પ્રવેશશે એવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં હોવાનું પણ જણાવ્યું હતું. \n\nબીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાના પ્રશ્નના જવાબમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો છેલ્લાં 15 વર્ષથી ભયમાં જીવે છે. \n\nતેમણે કહ્યું, \"જે લોકો પણ દિલ્હી પહોંચ્યા, એમની જાણ થઈ તો પોલીસ એમની ઘરે ગઈ. તેમના વિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાકેશ ટિકૈતે કહ્યું 'દેશમાં ભાજપનું નહીં, કંપનીનું રાજ છે અને નરેન્દ્ર મોદી કંપનીના માણસ છે`\\nસારાંશ: દેશમાં કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાઓ સામે હજુ પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતો તેમની માગ પર અડગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાકેશ ટિકૈત કૃષિકાયદા સામે ચાલતા આંદોલનનો મુખ્ય ચહેરો છે\n\nખેડૂત આંદોલનના મુખ્ય ચહેરો એવા ખેડૂતનેતા રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલે ગુજરાતની યાત્રાએ આવી રહ્યા છે.\n\nરાકેશ ટિકૈત આવતી કાલે (4 એપ્રિલ) ગુજરાતના અંબાજીધામથી તેમની યાત્રા શરૂ કરવાના છે.\n\nરાજેશ ટિકૈતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ ગુજરાતમાં આવીને 'ગુજરાતના ખેડૂતોને આઝાદ' કરશે.\n\nઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદે ચાલતાં આંદોલનમાં ભાગ લેવા માટે અગાઉ ગુજરાતથી પણ ખેડૂતો આવ્યા હતા અને એ ખેડૂતોનું કહેવું હતું કે તેમને સરકાર દ્વારા રોકવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાકેશ ટિકૈતે કહ્યું, ‘ગુજરાત હજુ આઝાદ નથી, હું ગુજરાત આવીશ’\\nસારાંશ: બે મહિનાથી વધારે સમયથી દિલ્હીની સરહદો પર ખેડૂતો નરેન્દ્ર મોદી સરકારના ત્રણ કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંદોલનમાં રાકેશ ટિકૈત આગેવાન તરીકે હાલ ચર્ચામાં છે અને તેઓ અલગ અલગ રાજ્યોમાં ખેડૂત પંચાયતોમાં ભાગ લઈ રહ્યા છે. \n\nખેડૂત નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોને આંદોલનમાં ભાગ લેવાથી રોકવામાં આવી રહ્યા છે. આથી તેઓ ગુજરાત જશે અને ખેડૂતોને મળશે.\n\nતેમણે વધુમાં કહ્યું, \"દેશ આઝાદ છે, પણ ગુજરાતના લોકો હજુ પણ કેદમાં છે. હળ ચલાવવાવાળા, હાથ નહીં જોડે.\"\n\nરાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન અને ગુજરાત વિશે શું કહ્યું જુઓ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાકેશ શર્મા : અંતરિક્ષમાં પહોંચનાર પહેલા ભારતીયની કહાણી\\nસારાંશ: 13 જાન્યુઆરી, 1949ના રોજ પંજાબના પટિયાલમાં જન્મેલા રાકેશ શર્મા એવા પહેલા ભારતીય છે જેમણે અવકાશનો પ્રવાસ ખેડ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે અગાઉ બીબીસી હિંદી રેડિયોના સંપાદક રાજેશ જોશીએ રાકેશ શર્મા સાથે વાતચીત કરી હતી. \n\nરાકેશ શર્માએ અવકાશયાત્રાના અનુભવ વિશે જણાવ્યું હતું કે 30 વર્ષોથી વધારે સમયથી હું આ વાતની રાહ જોઈ રહ્યો હતો. અન્ય ભારતીયોની જેમ હું પણ ઉત્સુકતા સાથે બેઠો હતો. \n\nમને આનંદ થયો કે 2022 સુધીમાં ભારત પોતાની ટેકનિકથી અંતરિક્ષમાં માણસને મોકલશે. \n\nહવે ટેક્નૉલૉજી આપણી હશે અને છેલ્લાં 30 વર્ષોથી હું આ જ કહી રહ્યો છું. ભલે હું અંતરિક્ષમાં જનારો પહેલો ભારતીય હતો પરંતુ પોતાના વૈજ્ઞાનિકો અને પોતાના દમ પર અંતરિક્ષમાં જવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ કપૂરનો આર કે સ્ટુડિયો હવે માત્ર કિસ્સાઓમાં જ રહી જશે\\nસારાંશ: હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શો મેન કહેવાતા રાજ કપૂરે વર્ષ 1948માં આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર.કે.સ્ટુડિયો\n\nઆ સ્ટુડિયો મુંબઈના ચેંબુર વિસ્તારમાં 2 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે.\n\nરાજ કપૂરે પોતાની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું ત્યારે આ સ્ટુડિયોનું નિર્માણ કર્યું હતું.\n\nવર્ષ 1988માં જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારથી લઈને વર્તમાન સમય સુધી આ સ્ટુડિયોની દેખભાળ તેમનો પરિવાર કરી રહ્યો હતો.\n\nજોકે, એવા સમાચાર છે કે તેમના ત્રણેય દીકરા રણધીર, ઋષિ અને રાજીવ કપૂરે સ્ટુડિયોને વેચવાનો નિર્ણય લીધો છે.\n\nરાજ કપૂરે આ સ્ટુડિયોમાં પહેલું શૂટિંગ તેમની આવારા ફિલ્મના ગીતનું કર્યું હતું. \n\nઆ ગીત નવ મિનિટનું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ ઠાકરે : ગુજરાતમાંથી ઉત્તર ભારતીયોના પલાયનની કેમ ચર્ચા નહીં?\\nસારાંશ: ઉત્તર ભારતીયોને આકર્ષવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ તેમના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ઠાકરેએ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને મીડિયાની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ ઠાકરેએ હિંદીમાં ભાષણ આપ્યું\n\nઆ કાર્યક્રમને અનુસંધાને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને કાર્યક્રમમાં હાજર રહેનારાઓના આધારકાર્ડ સહિતની વિગતો લેવામાં આવી હતી. \n\nજેમાં વારાણસીથી આવેલાં 21 પંડિતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીને રાજ ઠાકરેને આશીર્વાદ આપ્યા. \n\nઉત્તર ભારતીય મહાપંચાયત દ્વારા કાંદિવલીના ભૂરાભાઈ હૉલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. \n\nસામાન્ય રીતે રાજ ઠાકરે હિંદીભાષીઓ વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે એટલે તેમની આ બેઠક પર રાજકીય વિશ્લેષકો તથા રાજનેતાઓની નજર હતી. \n\nઆપને આ પણ વાંચવું ગમશે \n\n'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ ઠાકરે : ગુજરાતીઓને ક્યારથી માંસની વાસ આવવા લાગી?\\nસારાંશ: મનસેના સુપ્રીમો રાજ ઠાકરેએ શનિવારે સાંજે થાણેમાં જાહેરસભાને સંબોધી હતી. ઠાકરેએ કહ્યું હતું કે ગુજરાતીઓને પહેલા માંસની વાસ આવતી ન હતી, હવે અચાનક શા માટે વાસ આવવા માંડી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ ઠાકરેનો વિરોધ કરી રહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોની ફાઇલ તસવીર\n\nઠાકરેએ ફેરિયાઓ સામેની કાર્યવાહીને ચાલુ રાખવાની વાત પણ કહી હતી. \n\nઠાકરેએ 5મી ઓક્ટોબરે ફેરિયાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને 15 દિવસની મુદ્દત આપી હતી. \n\nઅનેક સ્થળોએ મનસેના કાર્યકરોએ ફેરિયાઓ સાથે મારઝૂડ કરીને તેમના સામાનને નુકસાન પહોંચાડ્યું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજૈન મુનીઓ ફતવા કાઢવા લાગ્યા\n\nમનસેની રેલીની ફાઇલ તસવીર\n\n- ભૂગોળને કારણે ઇતિહાસ બન્યો છે. ઇતિહાસમાં જે કાંઈ બન્યું છે તે જમીન માટે બન્યું છે. મહારાષ્ટ્રની જમીન માટે કાવતર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ ઠાકરે ગુજરાતીઓને ટાર્ગેટ કરશે તો તેનો લાભ નરેન્દ્ર મોદીને મળશે\\nસારાંશ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેએ ગુડી પડવાના દિવસે મુંબઈમાં કાર્યકર્તાઓની રેલીને સંબોધી એના આગલા દિવસે શરદ પવારને મળ્યા હતા. મળવાનાં કારણ બે હોઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તો તેમની પાટા પરથી ઉતરી ગયેલી ગાડીને પાછી પાટે કેમ ચડાવવી એ માટે તેઓ શરદ પવારની સલાહ લેવા ગયા હોય. બીજી શક્યતા એવી છે કે રાજકીય વિરોધીઓને ચકરાવામાં નાખવા માગતા હોય. \n\nહજુ પખવાડિયા પહેલા દસેક હજાર લોકોની જનમેદની સમક્ષ રાજ ઠાકરેએ શરદ પવારની જાહેર મુલાકાત લીધી હતી અને એમાં શરદ પવારે રાજકારણ કરવા વિષે અને રાજકારણમાં ટકી રહેવા અંગે તેમને મહત્ત્વપૂર્વ ટીપ્સ આપી હતી.\n\nગુડી પડવાની રેલીમાં રાજ ઠાકરેએ મોદીમુક્ત ભારતની વાત કરી હતી. દરેક રાજકીય પક્ષોએ સાથે આવવું જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું. \n\nનરેન્દ્ર મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ ઠાકરે પોતાનાં ભાષણોમાં મોદી-શાહને કેમ નિશાન બનાવે છે?\\nસારાંશ: છેલ્લા કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષની સામે પડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ ઠાકરે રેલીઓ કરી રહ્યા છે અને તેમનાં ભાષણોમાં મોદી અને તેમના પક્ષે દેશ સાથે કેવી રીતે દગો કર્યો એની વાત કરી રહ્યા છે. તેમને ઘણી જાહેરાતો પણ આપી છે.\n\nએનસીપી અને કૉંગ્રેસે રાજ ઠાકરેના વર્તન પર પૂરક ભૂમિકા નિભાવી છે અને જે લોકો અત્યાર સુધી રાજ ઠાકરેની નિંદા કરતા હતા, તેઓ હવે નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે સ્ટૅન્ડ લેવા બદલ તેમને બિરદાવી રહ્યા છે.\n\nવાસ્તવમાં રાજ ઠાકરે કેવી રાજકીય ભૂમિકા નિભાવવા માગે છે એ પસંદ કરવાનો તેમને અધિકાર છે.\n\nપાંચ વર્ષ પહેલાં તેઓ જે લોકોને બિરદાવતા હતા, હવે એ લોકોની નિંદા કરવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકારણની જાળમાં ફસાયા મસાલાના ખેડૂતો\\nસારાંશ: લોકસભાની ચૂંટણીની ઘોષણા થઈ ગઈ છે અને આજ કડીમાં બીબીસીએ એક સીરિઝ શરૂ કરી છે. ઉદ્દેશ છે કે કૃષિને લગતા મુદ્દાઓ રજૂ કરવા પણ અલગ દ્રષ્ટિકોણથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અમે કેરળના ઇડુક્કી જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યા પર એક અહેવાલ રજૂ કર્યો હતો અને હવે બીબીસી કેરળથી જ બીજો અહેવાલ લઈને આવ્યું છે. \n\nકેરળ વિશ્વભરમાં પોતાની મસાલાની ખેતી માટે પ્રખ્યાત છે. પરંતુ આજકાલ કેરળની હવાઓમાં રાજકીય હિંસાનો મસાલો ભળવા લાગ્યો છે અને કેરળ રાજકીય હત્યાઓ માટે નામના મેળવી રહ્યું છે. \n\nકેરળના મસાલાની યાત્રા પર બીબીસી સંવાદદાતા સલમાન રાવીનો આ ખાસ રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકારણમાં જાડી ચામડીના હોવું સારું એવું ઇંદિરાએ શા માટે કહેલું?\\nસારાંશ: ઇંદિરા ગાંધીના ગંભીર વ્યક્તિત્વની વાતો જ મોટાભાગે કરવામાં આવી છે. તેમના વ્યક્તિત્વની ખુશમિજાજ, આકર્ષક અને બીજાની ચિંતા કરતી વ્યક્તિ જેવી બાજુઓની વાત બહુ ઓછી જણાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદિરા ગાંધી ખુશમિજાજ અને બીજાની ચિંતા કરતી આકર્ષક વ્યક્તિ પણ હતાં\n\nઇંદિરા પ્રભાવશાળી વક્તા હતાં. રાજકારણ સિવાયની બાબતોમાં પણ તેમને રસ હતો. તેઓ આકર્ષક, સંમોહક વ્યક્તિત્વ ધરાવતાં હતાં. \n\nતેમને કળાકારો, લેખકો, ચિત્રકારો અને પ્રતિભાવંત લોકોની સંગત પસંદ હતી. તેમની સેન્સ ઓફ હ્યુમર એટલે કે વિનોદવૃત્તિ પણ જબરજસ્ત હતી. \n\n31 ઓક્ટોબર 1984ના દિવસે તેમની હત્યા કરવામાં આવી, ત્યારથી મારા જીવનમાં જાણે કે વસંતઋતુ ફરી ક્યારેય આવી જ નથી. \n\nહું બધાને પ્રેમ કરું, બધાનો આદર કરું એ માટે તેમણે મને હંમેશા પ્રોત્સાહિત ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકીય પક્ષો કોમી હિંસા આચરતા ક્યારે અટકશે?\\nસારાંશ: 31 ઓક્ટોબર ઈંદિરા ગાંધીની હત્યાની અને પહેલી નવેમ્બરે ઇંદિરા ગાંધીની હત્યા પછી આચરવામાં આવેલા નરસંહારની વાર્ષિકતિથિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1984 રમખાણોના એ દિવસો\n\n31 ઓક્ટોબર 1984ના રોજ શીખોને નિશાન બનાવીને મોટા પાયે હિંસા કરવામાં આવી હતી, પણ હત્યામાં પરિણમેલા હુમલાની પહેલી ઘટના બીજા દિવસે વહેલી સવારે નોંધાઈ હતી. \n\nએ ઘટના ઈસ્ટ દિલ્હીમાં બની હતી. ઇંદિરા ગાંધીની હત્યા અને હથિયારબંધ ટોળાંઓએ કરેલી સંખ્યાબંધ શીખોની હત્યાને કારણે 2,733 લોકોનાં મોત થયાં હતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસરકારે એવું કહેલું કે પ્રત્યાઘાતી હિંસા યોજનાપૂર્વક નહીં, સ્વયંસ્ફૂર્ત પ્રતિભાવ હતી, પણ આ સત્તાવાર મૃત્યુઆંક હિંસાના સત્તાવાર કારણને ખોટું ઠરાવે છે.\n\nઆ પેટર્ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકીય પક્ષોને દાનઃ બીજેપી માલામાલ, પણ વિપક્ષ કેમ કંગાળ\\nસારાંશ: રાજકીય પક્ષો કંપનીઓ પાસેથી કેટલો ફાળો લેતા હોય છે? આ સવાલનો જવાબ સામાન્ય લોકો પાસે ભાગ્યે જ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસનાં સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ\n\nજોકે, રાજકીય પક્ષોને મળતા ભંડોળ પર નજર રાખતા બિનસરકારી સંગઠન અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રાઇટ્સ(એડીઆર)ના તાજા અહેવાલને પગલે જુના સવાલો ફરી બહાર આવ્યા છે. \n\nભારતીય જનતા પાર્ટી (બીજેપી), કોંગ્રેસ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઈ), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને તૃણમૂલ કોંગ્રેસનાં હિસાબી ચોપડાની તપાસ કરીને આ અહેવાલ તૈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકીય પરિવારો માટે ચૂંટણી પરિણામ કેટલો મોટો ઝટકો?\\nસારાંશ: લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોમાં ભાજપે વર્ષ 2014ની જીતના આંકડાઓને પણ ધ્વસ્ત કરી દીધા છે. ભાજપને જ 303 બેઠકો મળી છે તો રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ 350 બેઠકો જીતવામાં સફળ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંકડાઓએ વર્ષ 2014નાં પરિણામોને પાછળ છોડી દીધાં છે. તે વખતે ભાજપને 282 અને એનડીએને 336 બેઠકો મળી હતી. \n\nમોદી નામની આ આંધીમાં ના ઉત્તર પ્રદેશ અને બિહારનું ગઠબંધન કામ આવ્યું કે ના કૉંગ્રેસની ન્યાય યોજના કામ કરી શકી. \n\nવર્ષ 2014થી 2019 વચ્ચે દેશનો સૌથી જૂનો પક્ષ કૉંગ્રેસ આઠ બેઠકો જ વધારે મેળવી શક્યો. \n\n2014માં કૉંગ્રેસ 44 બેઠકો પર સમેટાઈ ગયો હતો. આ વખતે મોદી લહેરમાં કૉંગ્રેસ સહિત કેટલાયે વિપક્ષી દળના નેતા પણ હારી ગયા જેમની પેઢીએ ક્યારેય હાર જોઈ જ ન હતી. \n\nજાણો રાજકારણના એવા જ પરિવારોની કહાણી જે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકુમારી ડાયનાનો ઇન્ટરવ્યૂ બીબીસીના નક્કી કરેલા માપદંડો પ્રમાણે નહોતો- રિપોર્ટ\\nસારાંશ: બીબીસી પર પ્રસારિત થયેલા બ્રિટનનાં પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાના ઇન્ટરવ્યૂને લઈને થયેલી તપાસમાં કહેવાયું કે ઇન્ટરવ્યૂ મેળવવા માટે પત્રકાર માર્ટિન બશીરે ખોટો રસ્તો અપનાવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાનો પ્રખ્યાત ઇન્ટરવ્યૂ\n\nતપાસ રિપોર્ટ મુજબ 1995માં રાજકુમારીના ઇન્ટરવ્યૂ માટે માર્ટિન બશીરે જે રસ્તો પસંદ કર્યો તેને બીબીસીએ છુપાવ્યો હતો. \n\nહવે એક સ્વતંત્ર તપાસ રિપોર્ટમાં એ વાતની જાણકારી પ્રકાશિત કરાઈ છે કે આ ઇન્ટરવ્યૂ કેવી રીતે મેળવવામાં આવ્યો હતો. \n\nતપાસ ટીમની અધ્યક્ષતા કરનાર રિટાયર્ડ જજ લૉર્ડ ડાયસને કહ્યું, \"ઇન્ટરવ્યૂ મેળવવા માટે જે રસ્તો વપરાયો તે બીબીસીની ઓળખ એવા ઇમાનદારી અને પારદર્શિતા જેવા ઉચ્ચ માનકો કરતા ઊતરતો હતો.\"\n\nઇન્ટરવ્યૂ પર ગર્વ છે : માર્ટિન બશીર\n\nપ્રિન્સેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકુમારી લતીફા : દુબઈના રાજકુમારીની મહિનાઓ બાદ તસવીર સામે આવી\\nસારાંશ: આ અઠવાડિયે બે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ તસવીરોમાં કથિતપણે દુબઈના શાહનાં દીકરી રાજકુમારી લતીફા જોવા મળ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરમાં વચ્ચે બેઠેલાં દેખાતાં મહિલા કથિતપણે રાજકુમારી લતીફા છે\n\nપાછલા ઘણા મહિનાઓથી રાજકુમારી લતીફા જોવા નહોતાં મળ્યાં. તેમજ તેમના વિશે કોઈ જાણકારી પણ નહોતી મળી શકી.\n\nઆ વર્ષે ફેબ્રુઆરીમાં બીબીસી પૅનોરામાએ રાજકુમારી લતીફાનો એક વીડિયો પ્રસારિત કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યાં છે અને તેમના જીવને ખતરો છે. આ વીડિયો તેમણે સંતાઈને બનાવ્યો હતો.\n\nઆ અઠવાડિયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ તસવીરની સત્યતાની બીબીસી પુષ્ટિ નથી કરતું અને આ વિશે બીબીસીને કોઈ જાણકારી પણ નથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ : ગુજરાતી પ્રોફેસરે ત્રણ પૈડાંવાળી રિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવી દીધી\\nસારાંશ: ગુજરાતના એક પ્રોફેસરે ત્રણ પૈડાંવાળી રિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવી દીધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટના આ પ્રોફેસરે ઍમ્બુલન્સ બનાવવા માટે એક નવો અને સસ્તો આઇડિયા શોધ્યો.\n\nપ્રોફેસર ધવલ મોનાણીનું કહેવું છે કે સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારમાં જ્યાં સામાન્ય ઍમ્બુલન્સ ન જઈ શકતી હોય ત્યાં આ રિક્ષા ઍમ્બુલન્સ ઉપયોગી સાબિત થઈ શકે છે.\n\nવીડિયો : બિપિન ટંકારિયા \n\nઍડિટ : દીપક ચુડાસમા\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ : જેમનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે એ 17મા રાજવી માંધાતાસિંહ કોણ છે?\\nસારાંશ: જેને લોકબોલીમાં રંગીલા શહેરની ઉપમા આપવામાં આવી છે, એ રાજકોટ એક અનોખા પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજવી માંધાતાસિંહ\n\n27થી 30 જાન્યુઆરી દરમ્યાન રાજકોટમાં રાજ્યાભિષેક અને રાજતિલકનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.\n\nજેમાં રાજકોટમાં 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાનો રાજ્યાભિષેક તેમજ રાજતિલક થશે.\n\nરાજકોટના રણજિતવિલાસ પૅલેસમાં રાજતિલકવિધિ થશે. \n\nરાજતિલકવિધિ અગાઉ પણ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. \n\nજેમકે, 2500થી વધારે રાજપૂત યુવક - યુવતીઓનો તલવારરાસ થશે. \n\nતેમજ રાજકોટનું જે રાજવી ચિહ્ન છે એને 7000 વધુ દીવડાં સાથે તૈયાર કરવામાં આવશે. \n\nરાજકોટના રાજવી\n\nઆ ઉપરાંત નગરયાત્રા યોજાશે જેમાં ઠાકોરસાહેબ નગરજનોનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ : બે કરોડની મિલકતમાં ભાગ માટે બાળકની ઉઠાંતરી પણ આખરે ભાંડો ફૂટ્યો\\nસારાંશ: બાળકોની તસ્કરી એ ખૂબ જ ગંભીર બાબત અને ખૂબ જ ગંભીર અપરાધ છે પણ સાથે જ કેટલો જટિલ મામલો બની શકે છે એનું એક ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટ પોલીસે એક એવા મહિલાને પકડી પાડ્યાં જેમણે એક બાળકની ઉઠાંતરીનો ગંભીર ગુનો એટલા માટે આચર્યો જેથી તેઓ તેમનાં ભૂતપૂર્વ પતિને મળેલી મિલકતનાં નાણામાં પોતાનો હક માગી ભાગ પડાવી શકે.\n\nફાતેમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા કાદરી નામનાં આ મહિલાને રાજકોટ પોલીસની ટીમે બાતમીના આધારે જામનગરના ખંભાળિયાથી ઝડપી પાડ્યાં અને તેમની પાસેથી તેમણે ઉઠાંતરીથી મેળવેલ બાળકને પણ હેમખેમ બચાવી લીધું.\n\nઆ બાળક રાજકોટમાંથી જ મે, 2019થી ગુમ હતું જેની ફરિયાદ બાળકના પરિવારે પોલીસમાં કરી હતી.\n\nપોલીસની પૂછપરછમાં સલમાએ કબૂલ કર્યું કે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ : ભાઈ-બહેનનો પ્રેમ એક દાયકાનો એકાંતવાસ કેમનો બની ગયો?\\nસારાંશ: “મારા ભાઈને નવડાવશો નહીં, એને શરદી થઈ જશે. એના વાળ ન કાપો એને વાગી જશે, મમ્મી નથી તો એની સંભાળ કોણ રાખશે?”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દસ વર્ષથી એકમેકને સાચવવા ઘરમાં પુરાઈ રહેલાં ત્રણ ભાઈબહેનોને બચાવનારી સામાજિક સંસ્થાના લોકો જ્યારે બે ભાઈને સ્નાન કરાવીને તેમનાં વાળ કાપી રહ્યા હતા, ત્યારે માતાના અવસાન બાદ ભાઈઓને પ્રેમ આપનારાં મેઘના મહેતા ચીસો પાડીને એમને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.\n\nમનોવિજ્ઞાનીઓ માટે પણ કેસ સ્ટડી સમાન આ ઘટનાના રાજકોટમાં મહેતા પરિવાર સાથે ઘટી છે.\n\nઆ પરિવારનાં ત્રણ મુખ્ય પાત્રો છે અને આશ્ચર્યની વાત એ છે કે મેઘના પોતે મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક છે.\n\nઆ ઘટનાની શરૂઆત થાય છે ત્રણેયનાં માતા ચંદ્રિકાબહેન મહેતાથી.\n\nમેઘન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ આગ : 'ચાર લાખ નહીં ચારસો કરોડથી પણ મારા ભાઈની કિંમત ન થાય'-બહેનની વ્યથા\\nસારાંશ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુર્ઘટનામાં ભાઈ ગુમાવનારાં બહેન\n\nફાયર વિભાગના અધિકારીઓ પ્રમાણે અંદાજે 12.20 વાગ્યે કૉલ આવ્યો હતો.\n\nહૉસ્પિટલથી 500 મીટરના અંતરે જ મહુડી ફાયરસ્ટેશન આવેલું છે, જેથી તાત્કાલિક 6 ફાયર ફાઇટર અને 10 ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.\n\nરાજકોટના મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં 33 લોકો સારવાર હેઠળ હતા. જે પૈકી 11 લોકો આગ લાગી એ વૉર્ડમાં સારવાર હેઠળ હતા.\n\nહૉસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં સારવાર લઈ રહેલા દર્દીઓનાં સગાં મોડી રાતે હૉસ્પિટલ પહોંચ્યાં હતાં અને તેમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ ઉદય શિવાનંદ હૉસ્પિટલ આગ : ‘મને નથી ખબર મારા પિતા ક્યાં છે’\\nસારાંશ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં ગુરુવાર અને શુક્રવાર વચ્ચેની મોડી રાત્રે આગ લાગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા આ ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાંની સત્તાવાર માહિતી આપવામાં આવી છે.\n\nતેઓ જણાવે છે કે ફાયર વિભાગના અધિકારીઓ પ્રમાણે અંદાજે 12.20 વાગ્યે કૉલ આવ્યો હતો. હૉસ્પિટલથી 500 મીટરના અંતરે જ મહુડી ફાયરસ્ટેશન આવેલું છે, જેથી તાત્કાલિક 6 ફાયર ફાઇટર અને 10 ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરાજકોટના મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં 33 લોકો સારવાર હેઠળ હતા. જે પૈકી 11"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં લોહી ચઢાવવાથી થૅલેસેમિયાગ્રસ્ત બાળકને HIVનો ચેપ લાગ્યો હોવાનો આરોપ\\nસારાંશ: રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ટીનએજરને લોહી ચડાવ્યા બાદ તેને એચ.આઈ.વી.નો ચેપ લાગ્યો હોવાનો પરિવારજનોનો આરોપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકના પિતા મીડિયા સામે રડી પડ્યા\n\nસ્થાનિક પત્રકાર બિપીનભાઈ ટંકારિયા પીડિતના પિતાને ટાંકતા જણાવે છે કે, પીડિત બાળકને થૅલેસેમિયા મેજર હોય, તેને દર 15 દિવસે તેને લોહી ચડાવવું પડતું. \n\nજે પછી બાળકની તબિયત લથડી હતી, જેથી તપાસમાં બાળકને એચ.આઈ.વીનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.\n\nસિવિલ હૉસ્પિટલની કથિત બેદરકારી વિરુદ્ધ રાજકોટ કૉંગ્રેસ દ્વારા જિલ્લાના કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સિવિલ હૉસ્પિટલમાં લોહી ચડાવ્યા બાદ જ બાળકને એચ.આઈ.વીનો ચેપ લાગ્યો હોવાનું પરિવારનું કહેવું છે. \n\nઉલ્લેખનીય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટનાં સાસુ-વહુએ સિલાઈકામથી ભેગા કરેલા પૈસા કોરોના દર્દીઓ માટે દાન કર્યા\\nસારાંશ: કોરોના મહામારીમાં અનેક દર્દીઓ સારવાર અને સુવિધા માટે હેરાન થઈ રહ્યા છે, એવા સમયે રાજકોટની નારીશક્તિ દર્દીઓની વહારે આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટમાં રહેતાં નિર્મલાબહેન દાવડા અને તેમનાં વહુ ખુશબુબહેન દાવડા કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર માટે મદદે આવ્યાં છે.\n\nતેઓ સિલાઈકામ કરે છે અને તેમાંથી જે પૈસા મળ્યા છે તે કોરોનાના દર્દીઓની સારવાર માટે દાનમાં આપી દીધા છે.\n\nએટલું જ નહીં તેઓ દર્દીઓ માટે ઓક્સિજનથી માંડીને જરૂર ચીજવસ્તુઓ પણ પૂરી પાડી રહ્યાં છે.\n\nતેઓ માને છે કે આ મહામારીએ આપણે બધાની બને એટલી સેવા કરવી જોઈએ અને એક માણસ તરીકે બધાની મદદ કરવી જોઈએ. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજકોટમાં રેલી : કોઈ દેશ પ્રત્યે પ્રેમ બતાવવાનું કહી ના શકે - કનૈયા કુમાર\\nસારાંશ: જેએનયુના વિદ્યાર્થી સંગઠનના પૂર્વ નેતા કનૈયા કુમાર, પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અને વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ ત્રણેય યુવા નેતા આજે રાજકોટમાં મળ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ત્રણેય નેતા આજે રાજકોટમાં યોજાનારી બંધારણ બચાવો રેલીમાં ભાગ લીધો હતો. \n\nઆ પહેલાં તેમણે પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું હતું કે આ સમયે બંધારણ બચાવવું વધારે જરૂરી છે.\n\nઇન્દ્રનીલ રાજ્યગુરુએ સરકાર પર આરોપ કરતા કહ્યું કે સરકારે આ રેલી રોકવાના ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ અંતે તેમણે મંજૂરી આપવી પડી.\n\nજે બાદ હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં અત્યારે બંધારણ બચાવવાની સૌથી વધારે જરૂરી છે.\n\nહાર્દિકે કહ્યું કે હાલ કેન્દ્રની મોદી સરકાર વિવિધ સંસ્થાઓ પર પ્રહાર કરી રહી છે. જેથી સંવિધાન બચાવવું જરૂરી છે.\n\nકનૈયાએ કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજદિપ સરદેસાઈ : હું મોદીભક્ત કે કોંગ્રેસનો ચમચો નથી\\nસારાંશ: વરિષ્ઠ પત્રકાર રાજદિપ સરદેસાઈ સાથે બીબીસી ગુજરાતીએ ફેસબુક લાઇવ કર્યું હતું. જેમાં તેઓએ ગુજરાતની ચૂંટણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ પાસે નરેન્દ્ર મોદી છે અમિત શાહ છે વિજય રૂપાણી છે કોંગ્રેસ પાસે કોણ છે?\n\nજેમાં યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી વિશે પણ ચર્ચા થઈ હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાજદિપે ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલાતા રાજકીય સમીકરણો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. \n\nરાજદિપે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે હજુ પણ ગુજરાતમાં કોઈ મજબૂત નેતા નથી. જેના કારણે બીજેપી હજુ પણ મજબૂત લાગે છે. \n\nરાજદિપ સાથેના ફેસબુક લાઇવમાં બીજા પણ કેટલાક મુદ્દાઓ ચર્ચાયા હતા. જેમાંથી મુખ્ય મુદ્દાઓ આ મુજબ રહ્યાં હતાં."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજનાથ સિંહ : ભારત પરમાણુ હથિયાર પહેલા ન વાપરવાની નીતિ બદલી શકે છે\\nસારાંશ: સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શુક્રવારે કહ્યું હતું કે પરમાણુ હથિયારનો 'પહેલા ઉપયોગ' નહીં કરવાની નીતિ ઉપર ભારત મક્કમ છે, 'પરંતુ ભવિષ્યમાં તેના ઉપર યથાવત્ રહે છે કે નહીં તે સંજોગો ઉપર આધાર રાખે છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચમી ઇન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ કૉમ્પિટિશન માટે પોખરણ પહોંચેલા રાજનાથસિંહે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી, એટલું જ નહીં, પરંતુ પાછળથી કેટલાંક ટ્વીટ પણ કર્યાં. \n\nરાજનાથે ટ્વીટ કર્યું, \"પોખરણ એ દેશને પરમાણુ-સંપન્ન રાષ્ટ્ર બનાવવાના ભારતના નિર્ધારનું સ્થળ છે. અમે હજુ પણ 'સૌ પહેલાં ઉપયોગ નહીં' કરવાના સિદ્ધાંત અંગે પ્રતિબદ્ધ છીએ.\"\n\n\"ભારત તેનું દૃઢતાપૂર્વક પાલન કરી રહ્યું છે. ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.\"\n\nઆ સાથે જ તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન : એક એવી જેલ જ્યાંથી કેદીઓ બહાર જઈને નોકરી કરી શકે છે\\nસારાંશ: રાજસ્થાનના જયપુર સ્થિત સાંગાનેરની એક જેલમાં કેદીઓને રહેવા માટે છત તો મળે છે, પણ પૈસા કે ભોજન મળતું નથી. તેનો મતલબ એ કરી શકાય કે અહીંના કેદીઓને જીવન વિતાવવા માટે કામની શોધમાં નીકળવું પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માસુમા આહુજા આ મામલે લખે છે કે આ કેદીઓ મજૂર તરીકે કામ કરે છે, ફેકટરીમાં કામ કરે છે. કેટલાક ડ્રાઇવર તેમજ યોગા ટીચર તરીકે પણ કામ કરે છે.\n\nરામચંદ સ્કૂલ બસ ચલાવે છે. તો તેમનાં પત્ની સુજ્ઞા કપડાંની ફૅક્ટરીમાં કામ કરે છે.\n\nથોડા સમય પહેલાં ભારે ગરમી વચ્ચે મેં તેમના એક ઓરડાવાળા ઘરમાં ચા પીધી હતી. \n\nઘરની દિવાલો પીળા રંગે રંગાયેલી હતી અને માથે પતરાની છત હતી. \n\nઘરમાં ફ્રીઝ, ટીવી જેવી વસ્તુઓ પણ હતી. એક ખુણામાં ટિફિન લટકતું હતું. દીવાલો પર ભગવાનની તસવીરો લટકાવેલી હતી. \n\nએ ઘરના દરવાજામાંથી દૂર દોડતાં વાહનો અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન : ગૌરક્ષાના નામે ટોળાએ અકબરની હત્યા કેવી રીતે કરી હતી?\\nસારાંશ: રાજસ્થાનના અલવરમાં ફરી એક વાર કથિત ગૌરક્ષકોએ એક વ્યક્તિને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિયાણાના નૂંહમાં રહેતા અકબરને ટોળાંએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં બે વ્યક્તિની ધરકડ કરવામાં આવી છે.\n\nરાજસ્થાનના અલવરમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. \n\nજેમાં કથિત ગૌરક્ષોએ ગાયની તસ્કરીની શંકાને પગલે કોઈને માર મારીને મોતને ઘાટ ઊતારી દીધી હોય.\n\nગત વર્ષે પહલૂ ખાન અને ઉમર નામની વ્યક્તિની આ રીતે હત્યા કરી દેવાઈ હતી. \n\nસમગ્ર મામલે મુસ્લિમ મેવ સમાજે નારાજગી વ્યક્ત કરી છે.\n\nક્યાં અને કઈ રીતે કરાઈ હત્યા? \n\nપોલીસના જણાવ્યા અનુસાર અકબર પર શુક્રવારની મધ્યરાત્રીએ હુમલો થયો હતો. તેઓ અસલમ નામની વ્યક્તિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન : બે પોપટ અને એક છોકરાની અનોખી પ્રેમકહાણી\\nસારાંશ: આ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંવારિયા ગામની કહાણી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં કરણસેન અને તેમના બે પોપટ હાલ ખૂબ ચર્ચામાં છે.\n\nજોકે લૉકડાઉનમાં તેના બે પોપટ ઊડી ગયા છે, પરંતુ પરિવારે તેને શોધવા જવા માટે કરણને મંજૂરી ના આપી.\n\nપરંતુ પછી શરૂ થઈ પોપટની શોધની અનોખી કહાણી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન : સચીન પાઇલટની ઉપમુખ્ય મંત્રીપદેથી અને પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખપદેથી હકાલપટ્ટી\\nસારાંશ: રાજસ્થાનમાં ચાલી રહેલી સચીન પાઇલટ અને અશોક ગેહલોત વચ્ચેની સત્તાની ખેંચતાણમાં નવો વળાંક આવ્યો છે અને બળવાખોરી કરનાર સચીન પાઇલટ સામે કૉંગ્રેસે પગલાં લીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સચીન પાઇલટને રાજસ્થાનના ઉપ મુખ્ય મંત્રીપદેથી અને રાજસ્થાન કૉંગ્રેસના પ્રમુખપદેથી હઠાવી દેવાયા છે. \n\nકૉંગ્રેસ પાર્ટીએ રાજ્યના પ્રમુખપદે વર્તમાન સરકારમાં શિક્ષા મંત્રી એવા ગોવિંદસિંહ ડોતાસરાની નિમણૂક કરી છે.\n\nકૉંગ્રેસ સામે બળવો કરનારા સચીન પાઇલટ હાલ એમના સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હીની એક હોટલમાં છે.\n\nકૉંગ્રેસે એમને મનાવવાની કોશિશ કરી હતી પણ તે નિષ્ફળ રહી છે. તેઓ સોમવારે કે મંગળવારે પાર્ટીની ધારાસભ્યોની બેઠકમાં હાજર નહોતા રહ્યા. \n\nઅશોક ગેહલોતની બેઠક બાદ નિર્ણય\n\nસચીન પાઇલટ અને અશોક ગેહલોત\n\nજયપુરમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન ઓડિયો ટેપ : 'ગજેન્દ્રબન્ના', જેમની પર કૉંગ્રેસની ગેહલોત સરકારને ઉથલાવવાનો આરોપ\\nસારાંશ: કેન્દ્ર સરકારમાં કૅબિનેટપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત પર રાજસ્થાનની અશોક ગેહલોત સરકારને ઉથલાવવાનો આરોપ કૉંગ્રેસે મૂક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 'લૉ-પ્રોફાઇલ' પ્રધાન અચાનક જ ચર્ચામાં આવી ગયા છે. હાલમાં તેઓ કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયનો પ્રભાર સંભાળે છે.\n\nશેખાવત આ આરોપોને નકારે છે અને તેને કૉંગ્રેસનો આંતરિકકલહ ગણાવે છે. આ આરોપો મુદ્દે રાજસ્થાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.\n\nશેખાવત વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ સાથે જોડાયેલા હતા, બાદમાં તેઓ સંઘમાં અને પછી ભાજપમાં આગળ વધ્યા.\n\nશેખાવત અને ગેહલોત બંને રાજસ્થાનના જોધપુર જિલ્લાના છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન વૈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન ઓડિયો ટેપ : FIR દાખલ, રાજકીય ઊથલ-પાથલમાં નવો વળાંક\\nસારાંશ: રાજસ્થાન કૉંગ્રેસમાં પ્રવર્તમાન રાજકીય ઉથલપાથલ તથા આંતરિક કલહમાં નવો વળાંક આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે રાજસ્થાન સરકારના મુખ્ય દંડક મહેશ જોશીની ફરિયાદના આધારે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ (એસ.ઓ.જી.)એ એફ.આઈ.આર. દાખલ કરી છે, જેમાં વાઇરલ ઓડિયોનો પણ ઉલ્લેખ છે. \n\nજયપુર એસ.ઓ.જી.ના આઈ.જી. (ઇન્સ્પેક્ટર જનરલ) અશોક કુમાર રાઠોડે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, \"ત્રણ શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી. (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા)નીકલમ 124-અ તથા 120-બ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.\"\n\n\"જે ઓડિયો ટેપના આધારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેની સત્યતાની તપાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે.\"\n\nકોઈની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન ચૂંટણી: બીબીસીના નામે ફરતો થયો ખોટો ઓપિનિયન પોલ\\nસારાંશ: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને સોશિયલ મીડિયા પર બીબીસીના નામે નકલી ઓપિનિયન પોલ ફરતો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમુક લોકોએ એવી પોસ્ટ મૂકી છે, જેમાં બીબીસીનું હોમ પેજ છે અને કોંગ્રેસ અને ભાજપની સંભવિત બેઠકોની સંખ્યા લખવામાં આવી છે.\n\nઅમુક યૂઝર્સે ફેસબુક અને ટ્વિટર પર આ ઓપિનિયન પોલને શેર કર્યો છે.\n\nઆ નકલી પોસ્ટમાં જૂનથી લઈને આજ સુધીના માસિક સરવેના આધારે ભાજપ અને કોંગ્રેસની બેઠકોની અંદાજિત સંખ્યા રજૂ કરવામાં આવી છે.\n\nજૂન માસમાં કોંગ્રેસની બેઠકો 160+ અને ભાજપની 30 બેઠકો બતાવવામાં આવી હતી. ત્યારબાદ દર મહિને કોંગ્રેસની બેઠકોને ઘટાડવામાં આવી અને ભાજપની બેઠકોને વધારવમાં આવી છે.\n\nઅંતમાં કહેવામાં આવ્યું, \"જો આવી જ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન પેટાચૂંટણીમાં ભાજપ કેમ હાર્યો? ક્યાં થઈ ચૂક?\\nસારાંશ: રાજસ્થાનમાં લોકસભાની બે અને વિધાનસભાની એક સીટ માટે થયેલી પેટાચૂંટણીનું પરિણામ ગુરુવારે આવ્યું. જેમાં થયેલા આકરા પરાજયથી ભાજપ પરેશાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કારણ કે રાજ્યમાં દસ મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ત્રણેય સીટો પર કોંગ્રેસના ઉમેદવાર ભારે બહુમતીથી જીત્યા છે. \n\nઆ પરિણામોથી ખુશ થયેલી કોંગ્રેસને લાગી રહ્યું છે કે રાજસ્થાનમાં તેનો વનવાસ પૂર્ણ થઈ શકે છે. \n\nપેટાચૂંટણીઓમાં અલવરની લોકસભાથી કોંગ્રેસના ડૉક્ટર કર્ણસિંહ યાદવે ભાજપના ઉમેદવાર અને રાજ્યમાં મંત્રી ડૉક્ટર જસવંત યાદવને મોટા અંતરથી હાર આપી છે. \n\nઅજમેરમાં કોંગ્રેસના રઘુ શર્માએ ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપને પરાજય આપ્યો.\n\nભાજપનો ભરોસો \n\nઅજમેરમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રઘુ શર્મા તેમના ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : પાકિસ્તાની હિંદુઓની નાગરિકતા ઉપર રાજકીય ખેંચતાણ\\nસારાંશ: રાજસ્થાનમાં પાકિસ્તાનથી આવેલા હિંદુ અલ્પસંખ્યકોના પુનર્વસનની માંગ એ ચૂંટણીનો મુદ્દો બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેમના કલ્યાણનો વાયદો કર્યો છે, પરંતુ પાકિસ્તાનથી ભારતમાં નાગરિકતાની ઉમેદ સાથે આવેલા આ હિંદુઓનું કહેવું છે કે ભાજપે તેમને નિરાશ કર્યા છે. \n\nભાજપ કહે છે કે કોંગ્રેસ તો બાંગ્લાદેશી અને બર્માના ઘૂસણખોરો માટે અવાજ ઉઠાવતો આવ્યો છે અને તેને ક્યારથી હિંદુઓની ચિંતા થવા માંડી? \n\nઆ હિંદુઓ માટે અવાજ બુલંદ કરતા રહેતા છેવાડાના લોકોના સંગઠન મુજબ, પાકિસ્તાનથી આવેલા આવા સાત હજાર લોકો છે જેઓ ભારતની નાગરિકતા ઇચ્છે છે.\n\nકેન્દ્રે નાગરિકતા માટેની પ્રક્રિયા શરૂ કરી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપા જીતશે કે કોંગ્રેસ?\\nસારાંશ: ચૂંટણી પંચે શનિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર કરી દીધી છે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. અન્ય ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 11 ડિસેમ્બરે તમામ રાજ્યોમાં એકસાથે મતગણતરી થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પાંચ રાજ્યો પૈકી ત્રણ રાજ્યો એવા છે જ્યાં ભાજપ અત્યારે સત્તામાં છે. \n\nમધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લાં પંદર વર્ષથી તો રાજસ્થાનમાં છેલ્લાં પાંચ વર્ષથી ભાજપનું શાસન છે.\n\nએવું કહેવું મુશ્કેલ નથી કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તથા ભાજપ બન્ને પક્ષો માટે રસ્તો સરળ રહ્યો નથી. આ સ્થિતિ વચ્ચે આ રાજ્યોમાં કયા મુદ્દા ચૂંટણીમાં મહત્ત્વના રહેશે?\n\nવરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા કહે છે, \"હું માનું છું કે ભ્રષ્ટાચારથી પણ મોટો મુદ્દો મોંઘવારીનો છે.'' \n\n''લોકો માટે ઘર ચલાવવાનો અને પેટ્રોલ-ડીઝલ ખરીદવાનો મુદ્દો મહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન- પશ્ચિમ બંગાળની પેટા ચૂંટણીમાં ભાજપ પરાજય તરફ\\nસારાંશ: પશ્ચિમ બંગાળની નોઆપાડા વિધાનસભા બેઠક પર સત્તારૂઢ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો છે. અગાઉ આ બેઠક કોંગ્રેસ પાર્ટી પાસે હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપરાંત તૃણમુલ કોંગ્રેસે ઉલુબેરિયા લોકસભા બેઠક જાળવી રાખી છે. પાર્ટીના સાંસદ સુલતાન અહેમદના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. \n\nમુસ્લિમોની બહુમતીવાળી આ બેઠક પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર સાજીદા અહમદે ભાજપના અનુપમ મલિકને સાડા ચાર લાખ મતે પરાજય આપ્યો હતો. \n\nબંને બેઠકો પર ભાજપ બીજા ક્રમે રહ્યો હતો, જ્યારે સીપીએમ (કમ્યૂનિસ્ટ પાર્ટી માર્કસિસ્ટ) ત્રીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. \n\nરાજસ્થાનના પરિણામો \n\nરાજસ્થાનની અલવર તથા અજમેર લોકસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી વિજય તરફ અગ્રેસર છે. \n\nવર્ષ 2"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાન: અશોક ગેહલોતની કૉંગ્રેસ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો\\nસારાંશ: લાંબા સમયથી ચાલી રહેલા રાજસ્થાનના રાજકીય સંકટનો આજે અંત આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અશોક ગેહલોત અને સચીન પાઇલટ\n\nસમાચારા એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર રાજસ્થાન વિધાનસભામાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતની કૉંગ્રેસ સરકારે વિશ્વાસ પ્રસ્તાવ જીત્યો છે. \n\nઅશોક ગેહલોતની સરકારને 107 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. \n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરાજસ્થાનમાં ભારે રાજકીય ઉથલપાથલ પછી શુક્રવારે વિધાનસભાનું સત્ર મળ્યું હતું. રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને સચિન પાઇલટ વચ્ચે ચાલેલાં રાજકીય ખટરાગ પછી આ સત્ર મળ્યું હતું.\n\nઅગાઉ સત્ર ત્વરિત યોજવાની કૉંગ્રેસની માગણી રાજ્યપાલે ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનના કુટુંબમાં 35 વર્ષ પછી દીકરી જન્મી, હેલિકૉપ્ટર દ્વારા ઘરે લાવવામાં આવી\\nસારાંશ: \"છોકરીઓને કોઈ પ્રેમ કરતું નથી. જ્યારે ઘરે છોકરાનો જન્મ થાય છે, ત્યારે ઉજવણી કરવામાં આવે છે. બાળકીના જન્મ પર કોઈ કંઈ કરતું નથી અને ઊલટાનું આખું ઘર નારાજ થઈ જાય છે. કેટલીક વખત તો લોકો ડૉક્ટર પાસે તપાસ કરાવીને ગર્ભમાં બાળકીની હત્યા કરી નાખે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂકી દેવીના ગામ હરસોલમાં રહેતા શિવેન્દ્ર આ પગલાને પ્રેરણાદાયી ગણાવે છે.\n\nખેડૂત મદન પ્રજાપત ખૂબ જ ગર્વ અને ખુશી સાથે બીબીસીને આ વાત જણાવે છે.\n\nતેઓ ખુશ છે કે તેમના પરિવારમાં 35 વર્ષ બાદ દીકરી જન્મી છે. ગર્વ એ વાતનો છે કે દીકરીના જન્મની એક ઉત્સવની જેમ ઉજવણી કરી છે. આજે તેમના ગામથી લઈને સમગ્ર રાજસ્થાનમાં તેમના આ કાર્યની ચર્ચા થઈ રહી છે.\n\nમદન પ્રજાપતે શું કર્યું?\n\nઅહીંથી જ મદન પ્રજાપતે નક્કી કર્યું હતું કે પૌત્રી અને સાડા ત્રણ દાયકા બાદ પરિવારમાં જન્મેલી બાળકીનો ગૃહ પ્રવેશ એક ઉત્સવની જેમ ઉજવશે.\n\nરાજસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનનાં 'વોટર મધર' જે બનાવે છે ચેકડેમ\\nસારાંશ: રાજસ્થાનમાં અમલા રુઈયાએ લોકોનું જળસંકટ નિવાર્યું છે. આકાર ચૅરિટેબલ ટ્રસ્ટ 'ચેકડેમ' બનાવવા માટે લોકોને મદદ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વરસાદી પાણીનો સંગ્રહ કરવા, જગ્યા બનાવી ઢાળ બનાવવામાં આવે છે અને સૂકો ડુંગરાળ પ્રદેશ, અર્ધ-કુદરતી જળાશયમાં ફેરવાઈ જાય છે. \n\nઆ 'ચેકડેમ' ઊનાળામાં બાંધવામાં આવે છે અને જ્યારે ચોમાસું આવે છે, ત્યારે આ વિસ્તારની કાયાપલટ થઈ જાય છે.\n\nએક ચેકડેમથી 150 જેટલા કૂવાનાં પાણીનાં સ્તર ઊંચા આવી શકે છે.\n\nખેડૂતો આ પાણીથી પશુપાલન અને ખેતી કરી શકે છે. બાળકો પાણી ભરવામાં વ્યસ્ત રહેવાને બદલે શાળાએ જઈ શકે છે\n\nટ્રસ્ટે અત્યાર સુધીમાં અઢીસો જેટલા ચેકડેમ બાંધ્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનમાં અશોક ગેહલોતનું શક્તિપ્રદર્શન, સચીન પાઇલટ પર સવાલ\\nસારાંશ: રાજસ્થાનની કૉંગ્રેસ સરકારમાં અશોક ગેહલોત વિરુદ્ધ સચીન પાઇલટની લડાઈમાં ગેહલોત ભારે પડતા જણાઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે જયપુરમાં અશોક ગેહલોતના નિવાસે કૉંગ્રેસના વિધાયકદળની બેઠક યોજાઈ. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર 107 ધારાસભ્ય આ બેઠકમાં સામેલ થયા. \n\nસરકારમાં બની રહેવા માટે અશોક ગેહલોતને 101 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. ગેહલોત સરકારનો દાવો છે કે તેમની પાસે 115 ધારાસભ્યોનું સમર્થન છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ પહેલાં રવિવારે સચીન પાઇલટના કાર્યાલયથી એક નિવેદન જાહેર કરાયું હતું કે 'તેમની સાથે 30 ધારાસભ્યો છે અને અશોક ગેહલોત સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. '\n\nજોકે, વિધાયકદળની બેઠકમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોને જોતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનમાં અશોક ગેહલોતે શું કર્યું કે કમલનાથની જેમ તેમની સરકાર પડતાં બચી ગઈ?\\nસારાંશ: રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ભૂગોળમાં ફેર હોઈ શકે છે પરંતુ બંને રાજ્યોમાં રાજકારણના રંગ તો એક જેવા જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો પણ ભોપાલમાં કમલનાથ સત્તાસંઘર્ષમાં કમળના હાથે હારી ગયા જ્યારે રાજસ્થાનમાં મુખ્ય મંત્રી અશોક ગેહલોત વિરોધીઓ પર ભારે પડ્યા.\n\nવિશ્લેષકો માને છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસનું સંખ્યાબળ નબળું હતું પરંતુ રાજસ્થાનમાં પરિસ્થિતિ થોડી સારી હતી.\n\nરાજકીય વિશ્લેષકો એવું પણ કહે છે કે કમલનાથ પણ રાજકારણના પાકા ખેલાડી છે પરંતુ ગેહલોતની રાજકીય સમજણ અને ગોઠવણ તેમના કરતાં ઘણી વધુ છે એટલે જ્યારે પડકાર સામે આવ્યો તેઓ તૈયાર દેખાયા.\n\nપાંચ વર્ષના વનવાસ પછી રાજસ્થાનમાં દોઢ વર્ષ પહેલાં જ્યારે કૉંગ્રેસ સત્તામાં આવી ત્યારથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનમાં કેમ અશોક ગહેલોતને મુખ્ય મંત્રી અને સચિન પાઇલટને ઉપમુખ્ય મંત્રી બનાવાયા?\\nસારાંશ: રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કૉંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે કોને મુખ્ય મંત્રી બનાવવા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે દિવસથી સતત ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે અશોક ગહેલોતનું નામ મુખ્ય મંત્રી પદ અને સચિન પાઇલટનું નામ ઉપમુખ્ય મંત્રી પદ માટે જાહેર કરવામાં આવ્યું છે. \n\nઆ મામલે અશોક ગહેલોત અને સચિન પાઇલટ બંનેએ પત્રકાર પરિષદ કરી હતી. \n\nઆ પહેલાં કૉંગ્રેસે અનેક બેઠકો બાદ મધ્ય પ્રદેશની કમાન કમલનાથના હાથમાં આપી હતી. \n\nરાહુલ ગાંધીને ધન્યવાદ આપતા સચિન પાઇલટે પત્રકાર પરિષદમાં કહ્યું કે મારો અને અશોક ગહેલોતનો જાદુ રાજસ્થાનમાં ચાલ્યો છે. \n\nતેમણે કહ્યું, \"અમારી સરકાર લોકોની આશા પર ખરી ઊતરશે. તેમણે કહ્યું કે લોકોએ અમને જે જવાબદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનમાં ખેડૂતો કેમ ભૂ-સમાધિ સત્યાગ્રહ કરી રહ્યા છે?\\nસારાંશ: જમીનમાં અડધા દટાઈને બેઠેલા આ ખેડૂતો પોતાની જમીન બચાવવા આંદોલન કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયપુર પાસે નીંદડ ગામમાં ખેડૂતોએ ભૂ-સમાધિ સત્યાગ્રહ શરૂ કર્યો છે. સરકારના જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતો અને તેમના પરિવારની મહિલાઓ આ આંદોલન કરી રહી છે. \n\nખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી આ રીતે જમીનમાં ખાડા કરીને બેઠા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nખાડામાં બેઠેલા એક ખેડૂતે ગુસ્સામાં કહ્યું, ''એક ઇંચ જમીન પણ નહી આપું. ભલે પછી મારો જીવ જ કેમ ના નીકળી જાય. સરકાર વિકાસ નહીં જમીનનો વ્યવસાય કરવા માંગે છે.''\n\nઆ આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ છે. છેલ્લા બે દિવસથી પુરુષોની સાથે મહિલાઓ પણ આ રીતે ખાડામાં બેઠી છે. આંદોલનમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનમાં ઘમસાણ સર્જનારા સચીન પાઇલટની સમગ્ર કહાણી\\nસારાંશ: રાજસ્થાનના રાજકારણ પર નજર રાખનારાઓ કહે છે કે તેમનામાં જોશ છે, ઝનૂન છે અને રાજકારણમાં કંઈક કરવાનો જુસ્સો પણ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"43 વર્ષનાં સચીન પાઇલટ 2002માં કૉંગ્રેસમાં સામેલ થયા હતા ત્યાર બાદ તેઓ રાજકારણનાં પગથિયાં ચડતા ગયા.\n\nમાત્ર 23 વર્ષની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી દેનાર સચીન પાઇલટ કૉર્પોરેટ સૅક્ટરમાં નોકરી કરવા માગતા હતા. એમને ભારતીય વાયુસેનામાં પાઇલટ પણ બનવું હતું. \n\nપરંતુ 11 જૂન, 2000ના રોજ એક દુર્ઘટનામાં તેમના પિતા રાજેશ પાઇલટનું મૃત્યુ થયું, જેનાથી સચીન પાઇલટના જીવનની દિશા બદલાઈ ગઈ. માત્ર 20 વર્ષની રાજકીય કારકિર્દીમાં તેઓ રાજસ્થાનના ઉપમુખ્ય મંત્રીપદ સુધી પહોંચી ગયા. \n\nજૂના કૉંગ્રેસી નેતા રાજેશ પાઇલટના પુત્ર સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનમાં પતિ સામે પત્ની પર ગૅંગ રેપ, ગેહલોત સરકારે એસપીને હઠાવ્યા\\nસારાંશ: રાજસ્થાન સરકારે અલવરના ગૅંગ રેપ મામલે એસપી રાજીવ પચરને હઠાવી દીધા છે. રાજ્ય સરકારે મંગળવારે રાત્રે એસપીને હટાવવાનો આદેશ જાહેર કર્યો હતો. આરોપ છે કે 26 એપ્રિલે પાંચ લોકોએ એક મહિલા સાથે એનાં પતિની હાજરીમાં જ ગૅંગ રેપ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો છે. તેને લઈને દલિત સંગઠનોએ અલવરના થાણાગાઝીમાં પ્રદર્શન કર્યુ. \n\nપોલીસે આ મામલે એક વ્યકિતની ધરપકડ કરી છે અને ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે. બેદરકારીના આરોપસર એસએચઓ સરદારસિંહને બરતરફ કરવામાં આવ્યા છે. \n\nદલિત સંગઠનોનો દાવો છે કે લોકસભાની ચૂંટણી હોવાને લીધે પોલીસે અનેક દિવસો સુધી કેસ દબાવી રાખ્યો.\n\nઆ ઘટના 26 એપ્રિલના રોજ બની હોવાનું કહેવાય છે.\n\nદલિત સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે પીડિત દંપતી પહેલાં મો ખોલવાની હિંમત નહોતું કરી શક્યું કેમ કે, ઘટનામાં સામેલ લોકોએ વીડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજસ્થાનમાં પરિવર્તનનો ‘પ્રકાશ’ ફેલાવતી સોલર સહેલીઓ\\nસારાંશ: રણનો મોટો હિસ્સો ધરાવતા રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ પરિવર્તન માટેની પહેલ કરી છે. આ મહિલાઓ કોલસા પર નિર્ભર પ્રજાને સૌરઊર્જા તરફ વાળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ 'સોલર સહેલી' તરીકે ઓળખાય છે, તેમનું કામ પાડોશીઓને સૌર ઊર્જાથી ચાલતાં ઉપકરણો તરફ વાળવાનું છે.\n\nજોકે, આ કામ સરળ નથી. દશકાઓથી ગ્રામીણ ભારતને નબળી ગુણવત્તાની સૌર પેદાશો જ પૂરી પાડવામાં આવી છે.\n\n'સોલર સહેલી' માટે સૌથી પહેલો પડકાર લોકોમાં સૌર ઉપકરણો અંગેની ગેરમાન્યતા દૂર કરવાનો છે. આ મામલે લોકોમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. \n\nપૃથ્વી પર ઝડપથી વધી રહેલી વસતીને ધ્યાને રાખીને ભારતમાં વધી રહેલી ઊર્જાની માંગ મૂંઝવણ સર્જે એવી છે. \n\nદેશમાં આશરે ચોથા ભાગના લોકો વીજ સેવાથી વંચિત છે અને ઘણા લોકો માટે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજા દાહિર : એ કાશ્મીરી પંડિત જેમણે સિંધ પર રાજ કર્યું\\nસારાંશ: એક સમયે પાકિસ્તાનના લાહોરમાં પંજાબ પ્રાંતના પહેલા પંજાબી શાસક મહારાજા રણજિત સિંહની પ્રતિમા મૂકવા અને તેમને શેર-એ-પંજાબનો ખિતાબ આપ્યા બાદ સિંધ પ્રાંતમાં રાજા દાહિરને પણ સરકારી રીતે હીરો જાહેર કરવાની માગ વધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રણજિત સિંહની પ્રતિમાની સ્થાપના બાદ સોશિયલ મીડિયામાં પંજાબને અભિનંદન અપાયાં કે તેણે પોતાના અસલી રાજાને સન્માન આપ્યું છે.\n\nરાજા દાહિર કોણ હતા?\n\nરાજા દાહિર આઠમી સદીમાં સિંધના શાસક હતા. તેઓ રાજા ચચના સૌથી નાના પુત્ર અને બ્રાહ્મણ વંશના આખરી શાસક હતા.\n\nસિંધયાના ઇન્સાઇક્લોપીડિયા અનુસાર હજારો વર્ષ પહેલાં કેટલાય કાશ્મીરી બ્રાહ્મણ વંશ સિંધ આવીને વસ્યા. તેઓ ભણેલા-ગણેલા હતા. \n\nરાજકીય અસર અને રસૂખ.... મેળવ્યા બાદ તેમણે રાજઘરાનાની 184 વર્ષની સત્તાનો અંત આણ્યો અને ચચ પહેલા બ્રાહ્મણ બાદશાહ બન્યા.\n\nઇતિહાસકારો પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજીવ ગાંધી 'INS વિરાટ'માં ફરવા નહોતા ગયા, મોદીનો દાવો ખોટો : પૂર્વ કમાન્ડિંગ ઓફિસર\\nસારાંશ: 'પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ યુદ્ધજહાજનો અંગત ટૅક્સી તરીકે ઉપયોગ કર્યો' વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ આક્ષેપનો છેદ આઈએનએસ વિરાટના પૂર્વ કમાન્ડિંગ ઓફિસરે ઉડાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિટાયર્ડ વાઇસ એડમિરલ વિનોદ પસરિચા ડિસેમ્બર 1987માં વિરાટના કમાન્ડિંગ ઓફિસર હતા, એ જ વખતે રાજીવ ગાંધીએ આ યુદ્ધજહાજની સવારી કરી હતી.\n\nવાઇસ એડમિરલ પસરિચાએ એ વાતને નકારી કરી દીધી છે કે રાજીવ ગાંધીએ તેમના મિત્રો અને ઇટાલિયન સાસુ માટે આઈએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો.\n\nવિનોદ પસરિચાનું કહેવું છે, \"રાજીવ ગાંધી ત્યારે સરકારી કામથી લક્ષદ્વીપ ગયા હતા. આઇલેન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની એક બેઠક હતી અને રાજીવ ગાંધી એમાં જ ભાગ લેવા પહોંચ્યા હતા.\"\n\n\"રાજીવ ગાંધી કોઈ ફૅમિલી ટ્રિપ પર નહોતા ગયા. રાજીવ ગાંધી સાથે તેમનાં પત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજીવ ગાંધીના રાજકારણ પ્રવેશ પાછળ ઓશો હતા?\\nસારાંશ: શું તમે વિચારી શકો કે ભારતના છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધી અને આધ્યાત્મિક ગુરુ ઓશો વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? એક નવા પુસ્તકમાં કંઈક આવો જ દાવો કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજીવ ગાંધીને રાજકારણમાં લાવવા ઓશોનાં સચિવ લક્ષ્મીની મદદ લેવાઈ હતી\n\nસમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કવિ અને કલાકાર રાશિદ મૅક્સવેલના પુસ્તક 'ધ ઑન્લી લાઇફ : ઓશો, લક્ષ્મી ઍન્ડ ધ વર્લ્ડ ઇન ક્રાઇસિસ'માં આ સંદર્ભે દાવો કરાયો છે.\n\nતેમાં કહેવામાં આવ્યું છે કે ઇંદિરા ગાંધી ઓશોથી પ્રભાવિત હતાં અને તેમણે તેમના દીકરા રાજીવ ગાંધીને રાજકારણમાં લાવવા માટે ઓશોનાં સચિવ લક્ષ્મીની મદદ લીધી હતી. \n\nરાજકારણમાં આવ્યા પહેલા રાજીવ ગાંધી વ્યવસાયી પાઇલટ હતા અને રાજકારણમાં તેમને કોઈ રસ ન હતો.\n\nવિમાન અકસ્માતમાં સંજય ગાંધીનું અવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજીવ ગાંધીની વારંવાર ટીકા પાછળ નરેન્દ્ર મોદીની આ છે ગણતરી\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની વારંવાર ટીકા કરે છે. કૉંગ્રેસે તેમની ટીકાનો જવાબ આપતાં કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષની નિષ્ફળતાઓ માટે શું રાજીવ ગાંધી જવાબદાર છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધીમાં મોદીએ કરેલી રાજીવ ગાંધીની ટીકા પર નજર નાખીએ તો - \n\n1.\"આપના(રાહુલ ગાંધી) પિતાને દરબારી લોકો મિસ્ટર ક્લીન કહેતા, પરંતુ તેમના જીવનનો અંત ભ્રષ્ટાચારી નં.1 તરીકે આવ્યો.\"\n\n2.\"જ્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગાંધી પરિવાર યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ ટેક્સીની જેમ કરતો હતો.\"\n\nમોદીના નિવેદન પર કૉંગ્રેસના નેતા પવન ખેડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જવાબ આપ્યો હતો. \n\nતેમણે કહ્યું, \"બોફોર્સ, આઈએનએસ વિરાટ અંગે સવાલ ઊઠી રહ્યા છે અને અમે જવાબ આપવા માટે તૈયાર છીએ. મોદી કહે છે કે રાજીવ ગાંધી 3"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજીવ ગાંધીની હત્યા થઈ અને ચૂંટણીપંચે મતદાન અટકાવી સેનાને ઍલર્ટનો આદેશ આપ્યો\\nસારાંશ: રાજીવ ગાંધીનું મૃત્યુ થયું છે! બુશ હાઉસના પાંચમા માળે સ્થિત અમારી ઑફિસમાં એક અવાજ ગૂંજ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ 21 મે 1991ની સાંજ હતી અને લંડનમાં કદાચ પોણા સાત વાગી રહ્યા હતા. હું દસ મિનિટ પહેલાં જ મારા ડેસ્ક પર પહોંચી હતી. મેં મારી જાતને કહ્યું, \"આવું કેવી રીતે બની શકે છે?\"\n\nમેં મારા એક સહયોગીને કહ્યું, \"રાજીવ તો મદ્રાસમાં ક્યાંક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.\"\n\nજવાબ આપ્યો, \"સમાચાર સાચા છે, કેટલીક એજન્સીઓએ સમાચાર ફ્લેશ કરી દીધા છે. પ્રચાર દરમિયાન એક બૉમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીનું મૃત્યુ થયું છે.\"\n\nત્યારે જ વધુ એક સહયોગીએ જણાવ્યું કે ન્યૂઝરૂમ સમાચારની પુષ્ટિ કરવા પ્રયાસ કરી રહ્યો છે. \n\nરાજીવ ગાંધીની ઘણી ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજેન્દ્ર પટેલ: 'આવા શબ્દો ગુજરાતી કવિતામાં પહેલી વખત નિરંજન ભગતે પ્રયોજ્યા'\\nસારાંશ: ગુજરાતી ભાષા-સાહિત્ય અને સમાજની એક વિશિષ્ટ ઓળખ એટલે નિરંજન ભગત. એમના મૌખિક કે લેખિત શબ્દો અને વિચારો દરેક સાહિત્યસેવીઓ માટે એક મૂડી રૂપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી ભાષાની કાવ્યસૃષ્ટિમાં એમનાં કાવ્યો દ્વારા એક મોટો વળાંક ઊભો થયેલો અને આધુનિક યુગનો આરંભ થયેલો. \n\nનગરચેતનાનો, નગરસંસ્કૃતિનો મહિમા કરતાં એમનાં કાવ્યોમાં કાવ્ય-સૌદર્ય સાથે સાથે નરી માનવતા પણ સહઉપસ્થિત છે. \n\nએમના પ્રિય કવિ વર્જિલના રોમન સંસ્કૃતિના મહાકાવ્ય 'ઈનીડ'ની જેમ તેમના સાહિત્ય અને વિચારોમાં પણ વિશ્વનાગરિકત્વનો અનેરો ઉઘાડ થયેલો જોવા મળે છે. \n\nઆવા શબ્દો પહેલી વખત પ્રયોજ્યા\n\nઆપણાં સાહિત્યમાં આધુનિકતાનો આરંભ આ કવિનાં કાવ્યો દ્વારા રચાતો જોવા મળે છે. મહાનગર મુંબઈના સંદર્ભે એક ગીત રચના પ્રથમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજેશ ખન્ના : તેમને પોતાનો જ ચહેરો જોવો ગમતો નહોતો?\\nસારાંશ: રાજેશ ખન્ના પોતાના પ્રશંસકોમાં 'કાકા'ના નામની જાણીતા હતા. રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર (1942) અને મૃત્યુ 18 જુલાઈ (2012)ના રોજ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજેશ ખન્નાએ જ વર્ષ 1960 અને 1970ના દાયકામાં પડદા પર રોમાન્સને નવી ઓળખ આપી હતી.\n\nબીબીસીએ રાજેશ ખન્નાના કેટલાક નજીકના મિત્રો અને સહ-અભિનેતાઓ સાથે વાત કરી હતી. જેમણે રાજેશ ખન્ના સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શૅર કરી હતી.\n\nઅનીતા અડવાણી, નજીકનાં મિત્ર (તેમના જ શબ્દોમાં)\n\nહું તેમને પહેલી વખત મળી ત્યારે મારી ઉંમર ખૂબ નાની હતી. મારા એક પરિચિત મને ફિલ્મનું શૂટિંગ જોવા લઈ ગયા હતા.\n\nતેઓ સેટ પર એક ખુરશી પર ટુવાલ લપેટીને બેઠા હતા. હું તેમને જોતી જ રહી ગઈ. \n\nત્યારથી માંડીને અત્યાર સુધી મને તેમના સિવાય બીજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ્યસભા ચૂંટણી : અલ્પેશ ઠાકોરનું ક્રૉસ વોટિંગ, ભાજપના બંને ઉમેદવારોનો વિજય\\nસારાંશ: ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોનું ચૂંટણી પરિણામ આવી ગયું છે. ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો બહુમતી સાથે વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ગુજરાત વિધાનસભા ખાતે શુક્રવારે મતદાન થયું હતું. કૉંગ્રેસના કહેવા પ્રમાણે, અલ્પેશ ઠાકોર સહિતના બે ધારાસભ્યોએ ક્રૉસ-વોટિંગ કર્યું હતું. \n\nવિધાનસભામાં કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો. \n\nધારાસભ્યો બળવો કે ક્રૉસ વોટિંગ ન કરે તે માટે તેમને પાલનપુર નજીક એક રિસૉર્ટમાં મોકલી દેવાયા હતા. \n\nજયશંકરે કહ્યું હતું કે આજે ગુજરાત સાથે વિશેષ સંબંધ બંધાયો છે. બંનેના સભ્યપદનો કાર્યકાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ્યસભા ચૂંટણી : કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાંની પૂરી કહાણી\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારીના આ કપરા સમયમાં ગુજરાતમાં 19 જૂનના રોજ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે, આ અંગે જાહેરાત થઈ કે થોડા જ કલાકો બાદ ગુજરાત કૉંગ્રેસનો આંતરવિગ્રહ ફરી સપાટી પર આવી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરહરિ અમીન\n\nત્રીજી જૂને એટલે કે બુધવારે સાંજે કરજણ બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના કૉંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામાં આપ્યાં હતાં.\n\n હજુ આ બંને કૉંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં અંગે ગુજરાત કૉંગ્રેસનું મોવડીમંડળ આત્મમંથન કરી રહ્યું હતું ત્યાં જ મોરબીના કૉંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાથી ગુજરાત કૉંગ્રેસના કિલ્લામાં વધુ એક ગાબડું પડી ગયું છે.\n\nનોંધનીય છે કે તાજેતરમાં પડેલાં ત્રણ રાજીનામાં સહિત માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ગુજરાત કૉંગ્રેસના કુલ આઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ્યસભા ચૂંટણી : ગુજરાતમાં કૉંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં ભાજપને કેટલો લાભ કરાવશે?\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્વે મોટો રાજકીય વળાંક આવ્યો છે. કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ તેમના પદ પરથી રાજીનામાં ધરી દીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધું. આ વાતની ધોરાજીના કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી. \n\nઅગાઉ ગુરૂવારે વડોદરા જિલ્લાની કરજણ (નંબર 147) બેઠક ઉપરથી ધારાસભ્ય અક્ષય પટેલ તથા વલસાડ જિલ્લાના કપરાડાની (નંબર 181) બેઠક ઉપરથી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામાં આપ્યાં હતા.\n\nઉલ્લેખનીય છે બ્રિજેસ મેરજા સાથે અત્યાર સુધી કૉંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. \n\nભાજપે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારા ઉપરાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ્યસભા ચૂંટણી : જ્યારે ભાજપની કારમાં આવેલા છોટુ વસાવાએ કૉંગ્રેસને જિતાડી\\nસારાંશ: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ થવું અને અને ચૂંટણી અગાઉ ધારાસભ્યોની ઊથલપાથલ એ કોઈ પહેલી ઘટના નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિલસિલાની શરૂઆત આજથી સાડા ત્રણ દાયકા પહેલાં થઈ હતી. કૉંગ્રેસના ગુજરાતમાં તપતાં સૂરજ સામે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પહેલું ક્રૉસ વોટિંગ કરાવીને રાજ્યસભામાં ગયા હતા.\n\nગુજરાતમાં રાજ્યસભાટાણે ધારાસભ્યોની હેરફેર થવાની સિલસિલો એ વખતથી શરૂ થયો હતો.\n\nએ પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોઈ ક્રૉસ વોટિંગ થતું નહોતું.\n\nપણ ગુજરાતમાં પહેલી વાર 1984માં રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે કૉંગ્રેસને શંકરસિંહ વાઘેલાએ ક્રૉસ વોટિંગનો પરચો બતાવ્યો હતો.\n\nગુજરાતમાં ક્રૉસ વોટિંગનાં મંડાણ\n\nશંકરસિંહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ્યસભાની ચૂંટણી : ભાજપના ત્રણ ઉમેદવાર વિજયી, કૉંગ્રેસના શક્તિસિંહનો વિજય\\nસારાંશ: ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના ત્રણ ઉમેદવાર જીતી ગયા છે. જ્યારે કૉંગ્રેસના ફાળે એક બેઠક આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરહરિ અમીન\n\nભાજપનાં અભય ભારદ્વાજ, રમિલા બારા અને નરહરિ અમીન વિજયી થયાં છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજ્યારે કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજયી થયા છે પણ ભરતસિંહ સોલંકીની હાર થઈ છે. \n\nગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કરીને જણાવ્યું, \"ભાજપ દ્વારા ધારાસભ્યોની લે-વેચ, સત્તાનો ડર, ધન-બળનું જોર અને તમામ ગેરકાયદેસર રીતો અપનાવવા છતાં ગુજરાત કૉંગ્રેસના તમામ ધારાસભ્યો એક રહ્યા અને કૉંગ્રેસે ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક મેળવી છે\"\n\nભરતસિંહ સોલંકીએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાજ્યસભામાં CAB : નાગરિકતા બિલમાં અમિત શાહે ઉલ્લેખ કર્યો તે નહેરુ-લિયાકત કરાર શું છે?\\nસારાંશ: લોકસભામાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAB) 2019 પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું હતું કે 'નહેરુ-લિયાકત કરાર કોઈ કામ ન આવ્યો' અને લઘુમતીઓને સુરક્ષા આપવામાં પાકિસ્તાન (જ્યારે કરાર થયા ત્યારે બાંગ્લાદેશનું અસ્તિત્વ નહોતું.) નિષ્ફળ રહ્યું છે એટલે આ બિલ લાવવાની જરૂર ઊભી થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન અને ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ\n\nબિલ પર ચર્ચા દરમિયાન શાહે કહ્યું કે આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનમાં શરણાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી, એટલે વર્ષ 1950માં નવી દિલ્હી ખાતે નહેરુ-લિયાકત કરાર થયા હતા. \n\nશું છે કરાર?\n\n8 એપ્રિલે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા આ દ્વીપક્ષીય કરારને 'દિલ્હી સમજૂતી' નામે પણ ઓળખવામાં આવે છે.\n\nઆ કરાર બંને દેશ વચ્ચેની છ દિવસની લાંબી ચર્ચા બાદ થયો હતો અને તેનું લક્ષ્ય હતું કે પોતાના સીમાઓમાં રહેલા લઘુમતીઓને સંપૂર્ણ સુરક્ષા અને તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાણી લક્ષ્મીબાઈ માત્ર ઝાંસી માટે લડ્યાં કે ભારતની સ્વતંત્રતા માટે?\\nસારાંશ: આજે રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની આઝાદીની લડાઈમાં લક્ષ્મીબાઈએ ભાગ લીધો હતો. પરંતુ કેટલાંક એવા લોકો છે, જેમના મતે લક્ષ્મીબાઈ ભારત નહીં, માત્ર ઝાંસીને બચાવવા જ લડ્યાં હતાં. \n\nલક્ષ્મીબાઈ ઝાંસી માટે લડ્યાં હતાં કે દેશ માટે એ સવાલ વારંવાર ઉઠાવવામાં આવે છે. વિનાયક દામોદર સાવરકરે આ યુદ્ધને 1857ના સ્વતંત્રા સંગ્રામનો દરજ્જો આપ્યો હતો. \n\nપરંતુ બ્રિટીશ ઇતિહાસકારોએ આને સ્વતંત્રતાની લડાઈ તરીકે નકારી દે છે અને તેને વિદ્રોહ માત્ર ગણે છે. \n\nત્યારે લક્ષ્મીબાઈની ભૂમિકાને સમજવા માટે ઇતિહાસની તરફ જવું પડશે. \n\nલક્ષ્મીબાઈની એ છબી...\n\nઝાંસીનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાધા વ્યાસ : ડેટ દરમિયાન આઇડિયા આવ્યો અને આ યુવતી બની ગઈ કરોડપતિ\\nસારાંશ: દુનિયા ફરવાના શોખીન રાધા વ્યાસની મુલાકાત જયારે થૉમસન લી સાથે થઈ તો એ બંનેને ખ્યાલ નહોતો કે એક દિવસ એ લોકો લગભગ એક અબજ રૂપિયાની કંપનીનાં માલિક બની જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાધા વ્યાસ અને થોમસન લી\n\nઆ વાત થોડી જૂની છે. વર્ષ 2012માં જયારે રાધાની મુલાકાત લી સાથે થઈ, ત્યારે રાધા 32 વર્ષનાં સિંગલ મહિલા હતાં અને લીની ઉંમર 31 વર્ષની હશે.\n\nરૂબરૂ મુલાકાત પહેલાં બંને ઈન્ટરનેટ પર મળ્યાં હતાં.\n\nરાધા અને લીની પહેલી મુલાકાત એક ડિનર ડેટ પર થઈ, જ્યાં એમને ખ્યાલ પડ્યો કે એ બંને હરવા-ફરવાનાં શોખીન છે.\n\nત્યારબાદ એમનું મળવાનું ચાલુ રહ્યું અને એક દિવસ લંડનના એક બારમાં લી સાથે વાત કરતા-કરતા રાધા એ કહ્યું કે એવી કોઈ પણ કંપની નથી, જે એ લોકોની ઉંમરના લોકોને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પૅકેજ બન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાધા-કૃષ્ણના પ્રેમની ભૂમિ પર જ આ રીતે દમ તોડી રહી છે પ્રેમકહાણીઓ\\nસારાંશ: 11 જૂન, નયાગાંવ, એટા : સત્યપ્રકાશ યાદવ અને સપના યાદવ આંબાની ડાળે લટકતાં મળ્યાં .\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24 જૂન, ગણેશપુર, મૈનપુરી : અમન યાદવ અને રેખા યાદવનાં શબ તેજાબથી બાળી દેવાયેલી સ્થિતિમાં ઝાડીમાંથી મળી આવ્યાં. \n\n27 જૂન, ખૈરાગઢ, આગ્રા : શ્યામવીર તોમર અને તેમની પ્રેમિકા નેહા કુશવાહાનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો. \n\n1 જુલાઈ, સોરોં, કાસગંજ : કુંવરપાલ લોધી અને તેમની પ્રેમિકાનાં લોહીથી લથપથ શબ મળી આવ્યાં. \n\nપ્રેમીઓના લોહીથી રંગાઈ રહેલી આ એ વ્રજભૂમિ છે, જ્યાં દુનિયાભરના પ્રેમીઓ માટે તીર્થસમો તાજમહલ બનેલો છે. \n\nવ્રજ ક્ષેત્રમાં ઘરે-ઘરે રાધા-કૃષ્ણની પ્રેમકથા ગીતોમાં ગવાતી રહી છે. પરંતુ આ પ્રદેશના પ્રેમીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાની : સાધારણ પરિવારમાંથી ભારતીય મહિલા હોકી ટીમનાં કપ્તાન બનવાની કહાણી\\nસારાંશ: તેમનાં માતાપિતા તેમને રાની કહીને બોલાવે છે, પરંતુ તેઓ બહુ સાધારણ પરિવારમાંથી આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, હોકીમાં તેમણે નાની ઉંમરથી જ કુશળતા મેળવી લીધી હતી. \n\nપ્રતિભા અને સખત મહેનતના બળે તેઓ ભારતીય મહિલા હોકી ટીમના કૅપ્ટનપદે પહોંચી શક્યાં છે. \n\nઘણા લોકો તેમને હાલમાં વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મહિલા હોકી ખેલાડીઓ પૈકી એક ગણે છે. ભારતીય હોકીનાં રાની બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમેન ઑફ ધ યર 2020 ઍવૉર્ડનાં એક નૉમિની છે.\n\nરિપોર્ટરઃ ઇમરાન કુરૈશી\n\nએડિટિંગઃ સુમિત વૈદ\n\nપ્રોડ્યુસરઃ સૂર્યાંશી પાંડે\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામ જન્મભૂમિ વિવાદ : કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું 'જેના પર વિવાદ નથી તે જમીન પરત આપો'\\nસારાંશ: રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદમાં સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે અદાલતમાં અરજી આપતા કહ્યું છે કે તે જમીનના વિવાદિત ભાગ સિવાયની બાકી જમીન રામ જન્મભૂમિ ન્યાસ (મંદિર ટ્રસ્ટ)ને આપી દે, જેથી મંદિરની યોજના ઉપર કામ કરી શકાય.\n\nવિવાદિત જમીનની આસપાસની 67 એકર જમીન સરકારની છે, જેમાંથી 2.7 એકર જમીન ઉપર અલાહાબાદ હાઈકોર્ટે વર્ષ 2010માં ચુકાદાની સુનાવણી કરી હતી અને ફક્ત 0.313 એકર જમીન ઉપર વિવાદ છે.\n\nસુપ્રીમ કોર્ટે આ આખી જમીન યથાવત રાખવાનું કહ્યું છે, પરંતુ હવે સરકારે કોર્ટમાં અરજી આપી છે કે જે જમીન ઉપર વિવાદ નથી એ જમીન યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ હટાવી લેવામાં આવે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામ મંદિર પર વિહિપ કે શિવેસેનામાંથી કોનો ‘કબ્જો’\\nસારાંશ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગ સાથે રવિવારે યોજાયેલું વિશ્વ હિંદુ પરિષદનું સંમેલન હવાઈ ગયેલા ફટાકડા જેવું સાબિત થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ના તો વિહિપ આ કાર્યક્રમમાં દાવા પ્રમાણે બે લાખ લોકોને ભેગા કરી શકી ના તો ભાજપ વિધાનસભા મતવિસ્તારમાં નવો સંદેશ આપી શક્યો. \n\nભાજપ-વિહિપ માટે સૌથી ખરાબ બાબત એ રહી કે તેમના હરીફ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમના એક દિવસ અગાઉ અયોધ્યા પહોંચી ગયા. \n\nઉદ્ધવ સાથે વિહિપના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓનો દસમો ભાગ પણ નહોતો તેમ છતાં લોકોનું ધ્યાન ખેંચવામાં ઉદ્ધવ સફળ થયા. \n\nવિહિપના નારા \"રામ લલ્લા હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે\" કરતાં ઉદદ્ધવે આપેલો નારો \"હર હિંદુ કી યહી પુકાર, પહેલે મંદિર ફિર સરકાર\" વધાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામ મંદિર બનાવ્યા વિના ભાજપ આગામી ચૂંટણી લડશે તો શું થશે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશનાં ગોરખપુર અને ફૂલપુરની સંસદીય પેટાચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની આશ્ચર્યજનક હાર પછી સત્તાની પરસાળોમાં એક સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે કે આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપ રામ મંદિરને ફરી એકવાર મુદ્દો બનાવશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સવાલના જવાબમાં ભાજપના આખાબોલા નેતા સુબ્રમણ્યમ સ્વામી કહે છે, \"રામ મંદિર બનાવ્યા વિના ચૂંટણી લડશે તો નિશ્ચિત રીતે જ નુકસાન થશે.\"\n\nરામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ હાઈ કોર્ટે આપેલા ચૂકાદાથી અસંતુષ્ટ પક્ષોએ 2010માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. \n\nઅલાહાબાદ હાઈ કોર્ટની ત્રણ ન્યાયમૂર્તિઓની એક ખંડપીઠે બે વિરુદ્ધ એકની બહુમતિથી એવો ચૂકાદો આપ્યો હતો કે અયોધ્યાની જમીનને ત્રણ પક્ષકારો - સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે સમાનરૂપે વિભાજિત કરવામાં આવશે. \n\nલાગણી સાથે જોડાયેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામ મંદિર મુદ્દાની લોકસભાની ચૂંટણીના પરિણામ પર કેટલી અસર થશે?\\nસારાંશ: 2014ની ચૂંટણીમાં બહુમત મેળવીને ભાજપે કેન્દ્ર સરકારમાં સત્તા સંભાળી. ભાજપ સત્તામાં આવ્યો અને ફરી એકવખત રામ મંદિરનો મુદ્દો ગરમાયો. હિંદુત્વવાદી સંગઠનોએ ભરપૂર જોર લગાવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિરનો મુદ્દો આગામી ચાર મહિનાઓ માટે ટળી ગયો છે.\n\nઆ નિર્ણય ચૂંટણી પર પ્રભાવક રહેશે કે કેમ? આ પ્રશ્ન અંગે ચોફેર ચર્ચા થઈ રહી છે.\n\nઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે, જેના કારણે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વખતે રાજકીય પક્ષો વિશેષ જોર લગાવે છે.\n\nરામ મંદિરનો મુદ્દો ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર કેટલો અસરકારક રહેશે?\n\nવાંચો વરિષ્ઠ પત્રકાર સુનિતા એરોનનો દૃષ્ટિકોણ\n\nભાજપના સમર્થકોમાંથી એક વર્ગ એવો છે કે જે રામ મંદિરના કારણે ભાજપનું સમર્થન કરે છે. છેલ્લાં એકાદ-બે વર્ષમાં રામ મંદિરનો મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામચંદ્ર ગુહા વિવાદ : 'જાણો,ઓળખો પછી અસહમતી દર્શાવો'\\nસારાંશ: ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ અમદાવાદ યુનિવર્સિટીમાં ન જોડાવવાનો નિર્ણય લીધો છે. તેઓ 1 ફેબ્રુઆરી, 2019થી યુનિવર્સિટીમાં જોડાવાના હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામચંદ્ર ગુહા\n\nપરંતુ સોમવારે તેમણે ટવીટ કરી કહ્યું, ''તેમના નિયંત્રણમાં નથી એવા સંજોગોના કારણે તે અમદાવાદ યુનિવર્સિટીમાં નહીં જોડાય.''\n\nગુહાએ ટવીટમાં લખ્યું,''મારા નિયંત્રણમાં ન હોય એવી કેટલીક પરિસ્થિતિને કારણે હવે હું અમદાવાદ યુનિવર્સિટીમાં નહીં જોડાઉં.\"\n\n\"હું અમદાવાદ યુનિવર્સિટીને શુભેચ્છા પાઠવું છું, તેની પાસે સારા અધ્યાપકો છે અને ઉત્તમ કક્ષાના વાઇસ ચાન્સેલર છે. હું ઇચ્છું કે ગાંધીની ઊર્જા ફરી એક વખત પોતાના વતન ગુજરાતમાં જીવંત થાય.''\n\nબે અઠવાડિયા પહેલાં આરએસએસની વિદ્યાર્થી પાંખ 'અખિલ ભારતીય વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામચંદ્ર ગુહા વિવાદ : ફિલિપ સ્પ્રાટ, એ અંગ્રેજ જેના ગુજરાતસંદર્ભથી ટ્વીટયુદ્ધ છેડાઈ ગયું\\nસારાંશ: ગુરુવારે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ગુજરાતની સંસ્કૃતિ વિશે ટ્વીટ કર્યું, જેનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામચંદ્ર ગુહા\n\nગુહાએ મૂળ અંગ્રેજ બૌદ્ધિક ફિલિપ સ્પ્રાટને ટાંકતા ગુજરાતને સાંસ્કૃતિક દૃષ્ટિ'એ પછાત ગણાવ્યું.\n\nભાજપે ગુહાના તથ્ય તથા સ્પ્રાટના અભ્યાસ ઉપર સવાલ ઉઠાવ્યા, તો ગુજરાત કૉંગ્રેસે પણ લગભગ સમાન પ્રકારનો સૂર વ્યકત કર્યો. \n\nસમગ્ર વિવાદે અંગ્રેજમાંથી ભારતીય બનેલા ફિલિપ સ્પ્રાટને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા. \n\nવિવાદનો ઉદ્દભવ\n\nગુરુવારે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કર્યું, \"ગુજરાત આર્થિક દૃષ્ટિએ સંપન્ન છે, પણ સાંસ્કૃતિક રીતે પછાત છે. આનાથી ઉલટું બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે સમૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ : અયોધ્યાનો મુદ્દો હવે રાજકારણમાંથી વનવાસ લેશે?\\nસારાંશ: 1990 પછી ભારતમાં યોજાયેલી તમામ ચૂંટણીઓમાં રામમંદિરનો મુદ્દાને ખૂબ જ મોટા પ્રમાણમાં સ્થાન મળ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ અનુસાર ભાજપે 1996થી પોતાના ચૂંટણીઢંઢેરામાં રામમંદિર બાંધવાની વાત કરી હતી. માત્ર 1999માં એનડીએના ચૂંટણીઢંઢેરામાં આ વાત ન હતી. 2019ના ચૂંટણીઢંઢેરામાં પણ આ વાત કરવામાં આવી હતી. \n\nરામમંદિર બનાવવાના અનેક વાયદાઓ જાહેરસભાઓમાં કરાતા હતા. \n\nરામમંદિરનો ચુકાદો ભારતની સર્વોચ્ચ અદાલતે આપ્યો અને બુધવારે રામમંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો અને સત્તામાં રહેલાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે શિલાન્યાસ પણ કરવામાં આવ્યો.\n\nત્યારે એક પ્રશ્ન થાય કે આગામી ચૂંટણીમાં ભાજપને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ : રામ પર ભરોસો પણ રામમંદિર ટ્રસ્ટ પર કોને કેટલો વિશ્વાસ?\\nસારાંશ: સોમવારે બપોર પછી શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે જાહેરાત કરી કે તેઓ આ કાર્યક્રમને ખૂબ ભવ્ય બનાવવા માગતા હતા, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે 5 ઑગસ્ટે શિલાન્યાસ કાર્યક્રમમાં \"ભારતની માટીમાં જન્મેલી 36 મુખ્ય પરંપરાઓના 135 પૂજ્ય સંતો-મહાત્માઓ અને અન્ય વિશેષવ્યક્તિઓ સહિત અંદાજે પોણા બસો લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રસ્ટના સભ્યોની તસવીર\n\nશિલાન્યાસ કાર્યક્રમમાં બાબરી મસ્જિદના કેસના એક પક્ષકાર ઇકબાલ અન્સારી અને અયોધ્યાવાસી પદ્મશ્રી મોહમ્મદ શરીફને પણ આમંત્રણ મોકલવાની વાત કહેવામાં આવી છે અને કહ્યું છે કે નેપાળના જાનકીમંદિરમાંથી લોકો કાર્યક્રમમાં સામેલ થવા આવી રહ્યા છે, કારણ કે સીતાના જનકપુરનો અયોધ્યા સાથે જૂનો સંબંધ છે.\n\nબીજી તરફ, રામમંદિર આંદોલન સાથે લાંબો સમય સુધી જોડાયેલા એવા અનેક લોકો છે જેમને શિલાન્યાસ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું નથી.\n\nસ્પષ્ટ છે કોરોના વાઇરસની મહામારીને કારણે સીમિત સંખ્યામાં લોકોને આમંત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ : ક્યારે શું થયું?\\nસારાંશ: અયોધ્યામાં 1500 વર્ગગજ જમીન માટે બે ધાર્મિક સમુદાયોની આસ્થા લગભગ દોઢ સો વર્ષથી કોર્ટકચેરીના ચક્કર લગાવી રહી છે અને બન્નેમાંથી કોના પ્રયાસો ફળશે એ મામલે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે વિવાદાસ્પદ જમીનને રામજન્મભૂમિ તરીકે સ્વીકારતાં વિવાદાસ્પદ બાબરી મસ્જિદના ત્રણ ગુંબદને દીર્ઘકાળના કબજાના આધારે ત્રણ પક્ષોમાં વહેંચી દીધા હતા.\n\nઆમાંનો એક સનાતની હિંદુઓનું પ્રતિનિધિત્વ કરનારા નિર્મોહી અખાડાને, બીજો ભાગ સત્તાધારી ભાજપની સહયોગી અને હિંદુત્વવાદી સંસ્થા વિશ્વ હિંદુ પરિષદને અને ત્રીજો ભાગ મુસ્લિમ સમુદાયનું પ્રતિબંધ કરનારા સુન્ની વકફ બોર્ડને સોંપવામાં આવ્યો. \n\nજોકે, ત્રણે પક્ષ આ નિર્ણયથી સંતુષ્ટ ન થયા અને સુપ્રીમમાં કુલ 14 અરજીઓ દાખલ કરવામાં આવી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ અયોધ્યા : એ અફવાઓ જે રામને નામે સોશિયલ મીડિયાના મહાસાગરમાં વાઇરલ થઈ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણની બુધવારે આધારશિલા મૂકી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ પર વિવાદ પણ થયો. પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રામમંદિર નિર્માણનો રસ્તો સરળ થઈ શક્યો હતો.\n\nક્યારેક આ જગ્યા પર મસ્જિદ હતી, જેને વર્ષ 1992માં અમુક હિંદુવાદી સંગઠનોનીએક ભીડે તોડી નાંખી હતી.\n\nબાબરી મસ્જિદ વિધ્વંસ પછી દેશમાં રમખાણો પણ થયાં જેમાં લગભગ બે હજાર લોકો માર્યા ગયા હતા.\n\nભારતમાં સોશિયલ મીડિયા પર મંદિરની ડિઝાઇન, પ્રિન્ટ અને ભૂમિપૂજન સમારોહને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે, જેમાં કેટલીક તો ઘણી જ ભ્રામક છે.\n\nઅમે એવા જ કેટલાક સોશિયલ મીડિયા સં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ અયોધ્યા : એ કરસેવક જેઓ રામમંદિરના વિરોધી બની ગયા\\nસારાંશ: ભંવર મેઘવંશી, જેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ભૂતપૂર્વ કાર્યકર્તા છે, તેઓ માત્ર 13 વર્ષની ઉંમરે RSS સાથે જોડાઈ ગયા હતા અને બાદમાં રામમંદિરનિર્માણની ચળવળ સાથે પણ જોડાઈ ગયા, પરંતુ બાદમાં તેઓ આ આંદોલન અને RSSથી અલગ પણ થઈ ગયા હતા. એટલું જ નહીં હવે તો તેઓ રામમંદિરનો વિરોધ પણ કરે છે. પહેલાં રામમંદિરના સમર્થક તરીકે કામ કર્યા બાદ હવે તેઓ કેમ રામમંદિરનો વિરોધ કરે છે, એ વિશે જાણવા માટે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ તેમની સાથે વાત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાતચીતમાં રામમંદિરનિર્માણના આંદોલન સાથે જોડાવા પાછળના કારણ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “તે ખૂબ જ મોટું આંદોલન હતું, આ આંદોલનના વિરોધી અમને રામ, ભારત અને હિંદુઓના વિરોધી લાગતા હતા.”\n\nરામમંદિર આંદોલન સાથે જોડાવાની પોતાની પ્રેરણા વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “અમને તો એવું લાગતું હતું કે અમે તો રામનું કામ કરી રહ્યા છીએ.”\n\n“પરંતુ હવે મારા મનમાં આ વાતને લઈને કોઈ લાગણી નથી આવી રહી. કારણ કે મને લાગવા માંડ્યું છે કે મંદિરનિર્માણથી કોઈને શું મળશે?”\n\nમંદિરનિર્માણ માટે વર્ષ 1990માં થયેલી પ્રથમ ‘કારસે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ અયોધ્યા : કૉંગ્રેસની એ ભૂલો જેણે નોતર્યો પક્ષનો રાજકીય વનવાસ\\nસારાંશ: એ એક નોંધપાત્ર યોગાનુયોગ છે કે 'અયોધ્યાનો વિવાદ' કૉંગ્રેસ પક્ષ જેટલો જ જૂનો છે, કેમ કે 'જન્મસ્થાન' પર મંદિર બાંધવા માટે સૌપ્રથમ કાનૂની દાવો જાન્યુઆરી 1885માં કરાયો હતો અને તે જ વર્ષના ડિસેમ્બરમાં ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ)ની સ્થાપના માટેનું અધિવેશન મળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઝાદી પછી કૉંગ્રેસ પક્ષ બે અભિગમ સાથે પોતાનું વલણ નક્કી કરતો આવ્યો છે. \n\nએક હતા રૂઢિવાદી\/પરંપરાવાદી કૉંગ્રેસીઓનો, જેઓ ભલે બહુમતીમાં નહોતા, પણ તેમની સંખ્યા સારી એવી હતી. બીજું કે તેમનું રૂઢિચૂસ્તપણું સાંપ્રદાયિક પ્રકારનું નહોતું કે મુસ્લિમો તરફ તેઓને દ્વેષ નહોતો. \n\nઆ પરંપરાવાદી કૉંગ્રેસીઓ એવું માનવા પ્રેરાયા હતા કે મુસ્લિમોને ખોટું લગાડ્યા વગર, હિન્દુઓની ભાવનાઓનો આદર થઈ શકે છે. ગોવિંદવલ્લભ પંતની આગેવાની હેઠળના આ કૉંગ્રેસી નેતાઓ પોતાના આવા અભિગમમાં વિશ્વાસ ધરાવતા હતા. \n\nબીજો વિચારપ્રવાહ કૉંગ્રેસમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ અયોધ્યા : નરેન્દ્ર મોદીનું જય સીયારામ હિંદુત્ત્વવાદી છબીનો અલગ સંદેશ છે?\\nસારાંશ: ધોતી, કુર્તો અને ગળામાં ખેસ. સાથે કોરોનાથી બચાવ માટે માસ્ક પણ. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનાં શિલાન્યાસ માટે નીકળેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી ઝલક જેવી ટીવી ચેનલ ઉપર દેખાઈ તે સાથે બધાએ એક વાત ધ્યાનમાં લીધી, એમની ધોતી અને કુર્તાનો રંગ. ધારણાથી વિપરીત આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવા રંગનો કુર્તો ન પહેર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર મોદીની 30 વર્ષ પહેલાંની તસવીર અને આજની તસવીર પણ ખૂબ જ શૅર કરાઈ રહી છે. પરંતુ 30 વર્ષ પહેલાં આ કાર્ય કરતાં મોદી અને આજના ભારતના વડા પ્રધાન મોદીમા કેટલો તફાવત છે એની ચર્ચા આજના દિવસે ચોક્કસ થઈ.\n\nપહેરવેશ\n\nઆમ પણ નરેન્દ્ર મોદીની છબી હંમેશા કંઈક નવું કરવાની રહી છે. બ્રાન્ડ ગુરુ હરીશ બિજૂર કહે છે કે મોદી પ્રસંગની નજાકતને જોઈ કપડાં પહેરે છે. એટલા માટે તેમને 'અપ્રોપ્રિઍટ ડ્રેસર'ની સંજ્ઞા આપવામાં આવે છે 'ફૅશનેબલ ડ્રેસર'ની નહીં.\n\nહરીશ અનુસાર વડા પ્રધાન મોદીના આજના પહેરવેશની ચર્ચા દેશમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ અયોધ્યા: નહેરુથી મોદી સુધી, ભારતના વડા પ્રધાનોનો ધર્મ સાથેનો નાતો\\nસારાંશ: અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામ સૌના છે અને સૌ રામના છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોદી ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ\n\n1933માં જવાહરલાલ નહેરુએ મહાત્મા ગાંધીને લખેલા એક પત્રમાં લખ્યું હતું, \"જેમજેમ મારી ઉંમર વધતી ગઈ તેમતેમ ધર્મ પ્રત્યે મારી નિકટતા ઓછી થતી ગઈ.\"\n\n1936માં નહેરુએ પોતાની આત્મકથામાં લખ્યું, \"સંગઠિત ધર્મ પ્રત્યે હંમેશાં મેં દહેશતનો જ અહેસાસ કર્યો છે. મારા માટે હંમેશાં આનો અર્થ અંધવિશ્વાસ, પુરાતનપંથ, રૂઢિવાદ અને શોષણનો રહ્યો છે, જ્યાં તર્ક અને ઔચિત્ય માટે કોઈ જગ્યા નથી.\"\n\nલોકતંત્રમાં ધર્મ પ્રત્યે નહેરુના વિચારની પહેલી અગ્નિપરીક્ષા 1950માં થઈ જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ ચુકાદો : અયોધ્યામાં નવી મસ્જિદ કઈ રીતે બનશે\\nસારાંશ: અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે બાબરી મસ્જિદના ગુંબજની જગ્યા હિંદુપક્ષને આપવાનો જ્યારે મુસ્લિમ પક્ષને મસ્જિદ બાંધવા અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે કહ્યું કે બાબરી મસ્જિદના ગુંબજની જગ્યા હિંદુઓને મળે જ્યારે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર અનુકૂળ જમીન આપવામાં આવે.\n\nત્યારે એક સવાલ એ પણ થાય કે કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદ બાંધવા માટે જમીન આપવાનું કહ્યું એ ક્યારે શક્ય બનશે?\n\nચુકાદા સામે રિવ્યૂ પિટિશન?\n\nમુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સેક્રેટરી ઝફરયાબ ઝિલાનીએ ચુકાદા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના બૅનર હેઠળ પત્રકારપરિષદ યોજી હતી. \n\nજેમાં ચુકાદાથી તેઓ અંસતુષ્ટ હોવાનું કહી ચુકાદા સામે રિવ્યૂ પિટિશનનો વિકલ્પ ઉપલબ્ધ હોવાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામજન્મભૂમિ વિવાદ : ચુકાદા બાદ મંદિર ક્યારે બનશે કોણ બનાવશે?\\nસારાંશ: આજ સવારથી જ કદાચ દરેક ભારતીયનાં મનમાં 'હવે રામમંદિરનું નિર્માણ ક્યારે થશે?' એ પ્રશ્ન ઊથલપાથલ મચાવી રહ્યો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે શનિવારે સવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણવાળી 5 જજોની બંધારણીય બૅન્ચે દાયકાઓ જૂના રામજન્મભૂમિ કેસનો નિર્ણય હિંદુ પક્ષકાર રામલલ્લાના પક્ષમાં આપ્યો હતો. \n\nકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જમીન રામલલ્લાને સોંપવા અને તેની પર મંદિરના નિર્માણ માટે 3 કે 4 મહિનાની અંદર સરકારને એક ટ્રસ્ટ બનાવવાનું સૂચવ્યું છે. \n\nતેમજ મસ્જિદ બનાવવા માટે અન્યત્રે 5 એકર જમીન મુસ્લિમ પક્ષકારોને આપવા કોર્ટે હુકમ કર્યો હતો.\n\nહવે જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે રામમંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો છે, ત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામદેવ 'ઍલૉપથીને મૂર્ખ વિજ્ઞાન' કહી ફસાયા, આરોગ્યમંત્રીએ નિવેદન પરત લેવા કહ્યું- TOP NEWS\\nસારાંશ: કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને યોગગુરુ રામદેવને પત્ર લખીને તેમને નિવેદન પરત લેવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટર હર્ષવર્ધન મુજબ રામદેવનું નિવેદન ડૉક્ટરનું મનોબળ તોડનારું અને કોરોના મહામારીની સામેની લડાઈને નબળું પાડનારું સાબિત થઈ શકે છે.\n\nતેમણે કહ્યું કે તેમણે તેમના નિવેદનથી \"કોરોના યુદ્ધાઓનો અનાદર કરીને દેશભરની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે\", આથી તેમણે વિવાદાસ્પદ નિવેદન પાછું લેવું જોઈએ.\n\nતેમણે લખ્યું, \"તમારું એ કહેવું બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે લાખો કોરોના દર્દીઓનાં મોત ઍલોપથી દવા લેવાથી થયાં છે. જો આજે દેશમાં કોરોનાથી મૃત્યુદર માત્ર 1.13 ટકા અને રિકવરી રેટ 88 ટકાથી વધુ છે, તેના માટે ઍલોપથી અને તેના ડૉક્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામન્ના : એ માઓવાદી જેના પર સવા કરોડ રૂપિયાનું ઇનામ હતું\\nસારાંશ: સીપીઆઈ માઓવાદીએ સ્વીકાર કર્યો છે કે તેમની કેન્દ્રીય કમિટીના સભ્ય અને દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના સચિવ રામન્ના ઉર્ફે રાવલા શ્રીનિવાસનું મોત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માઓવાદી પ્રવક્તા વિકલ્પે બીબીસીને મોકલેલા એક રેકર્ડેડ નિવેદનમાં કહ્યું કે શનિવારે ગંભીર બીમારી બાદ તેલંગણા અને છત્તીસગઢની સીમા પર તેમના આ નેતાનું મોત થઈ ગયું છે.\n\nમાઓવાદી પ્રવક્તાએ પોતાના નિવેદનમાં રામન્નાના નિધનને મોટું નુકસાન ગણાવ્યું છે. રામન્ના પર સવા કરોડ રૂપિયાથી વધુનું ઇનામ હતું.\n\nપોલીસના જણાવ્યા અનુસાર રામન્ના પર મહારાષ્ટ્ર સરકારે 60 લાખ રૂપિયા, છત્તીસગઢ સરકારે 40 લાખ રૂપિયા, તેલંગણાએ 25 લાખ રૂપિયા અને ઝારખંડ સરકારે 12 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.\n\nઆ અગાઉ બસ્તરના આઈજી સુંદરરાજ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામપાત્રની એ પ્રથા જે ગુજરાતમાં દલિતો સાથે 'આભડછેટ' કરે છે\\nસારાંશ: અમરેલીમાં દલિતને માર મારવાની એક ઘટનાથી ચર્ચા છેડાઈ છે કે 'શું હજી રામપાત્રની પ્રથા ગુજરાતમાં ચાલે છે?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામપાતરની આ તસવીર સાણંદના ચેખલા ગામની છે.\n\nરામપાત્ર એટલે દલિતો માટે બિનદલિતોનાં ઘરોમાં અલગ રખાતી રકાબી અથવા વાસણ, તેને ગામઠી બોલીમાં રામપાતર પણ કહેવાય.\n\n17મી જૂને કડિયા કામ કરતા 38 વર્ષના દલિત શખ્સને બિનદલિત જ્ઞાતિની વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો.\n\nપોલીસ ફરિયાદમાં સનાભાઈ ચૌહાણ લખાવે છે કે તેઓ રાણાભાઈ બોદારને ઘરે મજૂરીકામ કરવા માટે ગયા હતા અને તેમની ચાની રકાબી રાણાભાઈ બોદારની ચાની રકાબી સાથે મૂકતાં તેઓ રોષે ભરાયા હતા અને જ્ઞાતિ અંગે ટિપ્પણી કરીને તેમને માર માર્યો હતો.\n\nબીબીસી ગુજરાતી સાથેની વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામપુર હિંસા : શું પોલીસ મુસ્લિમોને નિશાન બનાવી રહી છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના રામપુરમાં ગયા શુક્રવારે થયેલાં તોફાનો પછી સાર્વજનિક સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ માટે, હિંસામાં સામેલ હોવાની શંકા ધરાવતા લોકોને વસૂલી માટે તંત્ર દ્વારા નોટિસો મોકલવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇસ્લામનાં પત્ની ઝુલેખાનું કહેવું છે કે તેમના પતિ નિર્દોષ છે અને પોલીસ તેમને ફસાવી રહી છે.\n\nપોલીસે શહેરના ચાર રસ્તાઓ પર હિંસામાં સામેલ હોય તેવા લોકોના પોસ્ટર પણ લગાવ્યા છે. ઉત્તર પ્રદેશના અન્ય કેટલાંક શહેરોમાં પણ પોલીસે આવી કાર્યવાહી કરી છે.\n\nપોલીસ વાહનોને થયેલાં નુકસાન ઉપરાંત પોલીસનાં હેલ્મેટ તથા લાકડીઓ તૂટી ગયાં તેને પણ નુકસાની ગણીને તેની ભરપાઈ કરવા માટે નોટિસો મોકલવામાં આવી છે. \n\nનોટિસ મોકલવામાં આવી હોય તેવા લોકોમાં મજૂરોનો પણ સમાવેશ થાય છે.\n\nરામપુરના જિલ્લાઅધિકારી આંજનેયકુમાર સિંહે બીબીસીને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામભાઈ મોકરિયા-દિનેશભાઈ પ્રજાપતિ : બિનહરીફ વિજેતા થનાર ગુજરાત રાજ્યસભાના નવા સાંસદો કોણ છે?\\nસારાંશ: રામભાઈ મોકરિયા તથા દિનેશભાઈ જેમલભાઈ પ્રજાપતિ (અનાવડિયા)એ ભાજપની ટિકિટ ઉપર ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકિત થયા હતા અને તેમનો બિનહરીફ વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામભાઈ મોકરિયા\n\nચૂંટણીપંચે બે બેઠક માટે અલગ-અલગ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે, સંખ્યાબળની ઉપર નજર કરવામાં આવે તો મોકરિયા અને અનાવડિયા સરળતાથી ચૂંટાઈ આવે તેવી શક્યતા હતી અને કૉંગ્રેસે ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા. \n\nશિક્ષક બનવા માગતા 'શ્રી મારુતિ કુરિયર' કંપનીના ચૅરમૅન મોકરિયાએ કામદારથી લઈને રાજ્યસભા માટે ભાજપના કૅન્ડિડેટ સુધીની સફર કરી છે.\n\nકૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ (ઉં.વ. 71) તથા ભાજપના અભય ભારદ્વાજના (ઉં.વ.66) અવસાનથી બે બેઠકો ખાલી પડી છે. બંને નેતાનાં મૃત્યુ કોવિડ-19 તથા મલ્ટીપલ ઑર્ગન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિર ટ્રસ્ટના એકમાત્ર દલિત સભ્ય વિશે કેટલું જાણો છો?\\nસારાંશ: અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું, \"રામમંદિરના નિર્માણ માટે જે ટ્રસ્ટ બનશે, તેમાં ભાજપની હિસ્સેદારી નહીં હોય એટલે કે પક્ષનો કોઈ નેતા તેમાં સામેલ નહીં હોય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કામેશ્વર ચૌપાલ\n\nસુપ્રીમ કોર્ટે રામ મંદિર ટ્રસ્ટ બનાવવાની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી, 2020 નક્કી કરી હતી.\n\nએ મુદ્દત પૂરી થાય એ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના નિર્માણ માટે સ્વાયત ટ્રસ્ટ બનાવવાની જાહેરાત બુધવારે સંસદમાં કરી હતી. \n\nવડા પ્રધાનની જાહેરાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદને જણાવ્યું હતું, \"રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં 15 સભ્યો હશે, જેમાં એક સભ્ય હંમેશાં દલિત સમાજનો હશે. સામાજિક સંવાદિતાને મજબૂત કરનારો આવો અદભુત નિર્ણય લેવા બદલ હું વડા પ્રધાન મોદીને અભિનંદન આપું છું.\"\n\nઅમિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિર માટે ટ્રસ્ટની જાહેરાત બાદ પણ સંતો નારાજ કેમ?\\nસારાંશ: કેન્દ્ર સરકાર દ્વારા 'શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ની જાહેરાત કરાઈ છે, તેનાથી અયોધ્યાના સંત નારાજ છે. તેમને શાંત પાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ તેમનો આક્રોશ કેટલા દિવસ સુધી દબાયેલો રહેશે, તે કહેવું મુશ્કેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંતોનું કહેવું છે કે ટ્રસ્ટના પંદર સભ્યમાંથી નવ સભ્યના નામની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેમાં અયોધ્યાના સંતસમાજમાંથી કોઈ નથી કે રામમંદિર માટેના આંદોલન સાથે જોડાયેલી કોઈ વ્યક્તિ નથી.\n\nઆ સિવાય સંતોને એ વાતનો પણ વાંધો છે કે અયોધ્યાના જે બે લોકોને ટ્રસ્ટમાં સ્થાન મળ્યું છે, તેમાંથી એક વ્યક્તિને કોઈ ઓળખતું પણ નથી.\n\nનારાજ નૃત્યગોપાલ દાસ \n\nઅગાઉ એવી ચર્ચા હતી કે રામજન્મભૂમિ ન્યાસના વડા મહંત નૃત્યગોપાલ દાસને સમાવિષ્ટ કરાશે જ, પરંતુ તેમને ટ્રસ્ટમાં સ્થાન નથી મળ્યું.\n\nઆ અંગે નૃત્યગોપાલ દાસજીએ જાહેરમાં પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિર માટે દાન આપનાર ગુજરાતનું મુસ્લિમ દંપતી\\nસારાંશ: અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ફાળો એકઠો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાંથી પણ અનેક લોકો અયોધ્યાના રામમંદિર માટે દાન કરી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે રામમંદિર માટે દાન આપનાર ગુજરાતના પાટણનું આ મુસ્લિમ ડૉક્ટર દંપતી વધારે ચર્ચામાં છે.\n\nડૉક્ટર હામિદ મન્સૂરી અને મુમતાઝ મન્સૂરીએ રામમંદિરના નિર્માણ માટે રૂ. 1,51,000નું દાન આપ્યું છે.\n\nઅયોધ્યા સિવાય પણ આ ડૉક્ટર દંપતી ભારતમાં ઘણાં મંદિરોનાં દર્શને જઈ આવ્યું છે. તેઓ ધર્મે મુસ્લિમ છે પણ ધર્મમાં ભેદભાવ કરવામાં માનતાં નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિર મામલે અયોધ્યામાં સંતોની ધર્મસભાનો આંખે દેખ્યો અહેવાલ\\nસારાંશ: શનિવાર સુધી ભારે સુરક્ષા વચ્ચે સુતેલા અયોધ્યાના રસ્તાઓ પર રવિવાર વહેલી સવારથી જ 'જય શ્રીરામ', 'મંદિર વહીં બનાયેંગે'ના નારાઓ ગુંજવા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજુ એક દિવસ પહેલાં જ શાંત ભાસી રહેલાં આ નાના એવા પણ જાણીતા નગરમાં લોકોની આવજા એકાએક વધી ગઈ અને લોકોના ટોળાઓનો અંદાજો લગાવવનારાઓના આંકડા ખોટા સાબીત થવા લાગ્યા. \n\nધર્મસભાના કાર્યક્રમને 'બડી ભક્તમાલ કી બગિયા'માં રાખવામાં આવ્યો હતો, જેનાં બે કારણ હતાં. \n\nએક તો આ સ્થળ શહેરથી થોડું બહાર હતું અને બીજું એ કે વિશ્વ હિંદુ પરિષદે જેટલી સંખ્યામાં લોકોના પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો તે માટે તેવા જ મોટા વિસ્તારની જરૂર પડે એમ હતી. \n\nકાર્યક્રમની શરૂઆત સવારે 11 વાગ્યે થવાની હતી. જોકે, સંતો અને લોકોનું પહોંચવું સવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિર મુદ્દો : મોદી માટે સંકટ કે બનશે સંકટમોચન?\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ એટલે કે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં કેટલાંક ભાષણો આપ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ભાષણોથી પ્રભાવિત થઈને મીડિયાના એક ભાગે ત્યાં સુધી કહી દીધું કે આરએસએસ બદલી ગયું છે. \n\nઆ ગણતરીએ આરએસએસની મૂળ રાજકીય સ્થિતિને જ નજર અંદાજ કરી દીધી. \n\nજોકે, ત્યારબાદ આવે છે ભાગવતે દશેરા પર આપેલું ભાષણ. ભાગવતે સાફ કર્યું કે રામ મંદિરના મુદ્દા પર આરએસએસ પોતાના સ્ટેન્ડ પર અડગ છે. \n\nત્યારબાદથી લઈને અત્યારસુધી રામ મંદિર એક વાર ફરી સમાચારોમાં આવી ગયું છે. \n\nહવે દેશમાં રામ મંદિરના મુદ્દા પર કૉન્ફરસ, રેલી અને અનેક કાર્યક્રમ થઈ રહ્યા છે. \n\nઆવનારા દિવસોમાં રામ મંદિરના મુદ્દા પર અનેક કાર્યક્રમો અયોધ્યામાં પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિરના કારણે ભાજપનો દેશમાં રાજકીય ઉદય થયો?\\nસારાંશ: બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. વિવાદિત જમીન રામલલ્લા વિરાજમાનને તથા મસ્જિદ માટે અલગ જમીન આપવાનો કોર્ટે આદેશ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1989માં પ્રચારમાં વ્યસ્ત લાલકૃષ્ણ અડવાણી\n\nઆ સાથે જ ભારતીય જનતા પક્ષે 1980ના અંતમાં રામમંદિરનિર્માણ માટે આરંભેલી ચળવળ સફળ થઈ હોવાનો દમ ભર્યો હશે. \n\nભાજપની રચના 1980માં થઈ હતી. તેના મોટા ભાગના નેતાઓ જનસંઘના હતા. \n\nનોંધનીય છે કે 1984માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 2 જ બેઠકો મળી શકી હતી.\n\nઆ ચૂંટણીના થોડા સમય પહેલાં જ વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદ્દાનો ચૂંટણીમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો હતો, પરંતુ એ સમયે આ મુદ્દાની એ ચૂંટણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિરના શિલાન્યાસ પર ગોધરાના મુસ્લિમો શું બોલ્યા?\\nસારાંશ: અયોધ્યામાં આગામી પાંચ ઑગસ્ટે રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અંદાજે 200 મહેમાન અહીં પહોંચશે અને કોરોનાના સંકટ છતાં આ પળને ભવ્ય બનાવવાની કોશિશ પણ હશે. \n\nમુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ખુદ તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. ત્યારે આ અંગે ગોધરાના મુસ્લિમોનું શું કહેવું છે?\n\nવીડિયો : દક્ષેશ શાહ\/રવિ પરમાર\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિરનું નિર્માણ કેટલાં વર્ષે અને કેટલા ખર્ચે થશે? - BBC TOP NEWS\\nસારાંશ: અયોધ્યામાં રામમંદિર સાડા ત્રણ વર્ષમાં બની જશે અને એની પાછળ 1,100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, એવું મંદિરના ટ્રસ્ટનું કહેવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજનું કહેવું છે, \"મુખ્ય મંદિરના નિર્માણમાં સાડા ત્રણ વર્ષ લાગશે.\"\n\nતેમનું કહેવું છે કે મુખ્ય મંદિરના નિર્માણનો ખર્ચ 300-400 કરોડ રૂપિયા જેટલો થશે પણ 70 એકરના પરિસરના વિકાસની કિંમતને જોડતાં 1,100 કરોડ જેટલો ખર્ચ થશે.\n\nતેમને એવું પણ કહ્યું છે કે રામમંદિરના બાંધકામ સાથે સંકળાયેલા તજજ્ઞો સાથે ચર્ચા બાદ આ અંદાજ તૈયાર કરાયો છે.\n\nરામમંદિર માટે દાન આપનાર ગુજરાતનું મુસ્લિમ દંપત્તી\n\nમૅક્સિકોના રાષ્ટ્રપતિ ઍન્ડ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામમંદિરમાં ટાઇમ કૅપ્સ્યૂલ: ગુજરાતના પેટાળમાં ભંડારાયેલી છે બે 'કાલસંદૂક'\\nસારાંશ: 'રામમંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ'ના સભ્ય કામેશ્વર ચૌપાલે દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામમંદિરના પાયામાં ટાઇમ કૅપ્સ્યૂલ પણ જમીનથી બે હજાર ફૂટ નીચે ઉતારવામાં આવશે, જેથી કરીને જો કોઈ ભવિષ્યમાં મંદિરના ઇતિહાસનો અભ્યાસ કરવા ચાહે તો તેને રામજન્મભૂમિ સંબંધિત તથ્ય મળી રહે અને કોઈ વિવાદ ન થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી બાજુ, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના કહેવા પ્રમાણે, ટાઇમ કૅપ્સ્યૂલની વાત અફવા માત્ર જ છે. \n\nજો કૅપ્સ્યૂલ ઉતારવામાં તેમાં અયોધ્યાવિવાદનો ઇતિહાસ લખવાનું બની રહે.\n\nજોકે ગુજરાતની ધરતી બે ટાઇમ કૅપ્સ્યૂલને તેની અંદર ભંડારીને બેઠી છે.\n\nટાઇમ કૅપ્સ્યૂલ એટલે શું?\n\nટાઇમ કૅપ્સ્યૂલની મદદથી વર્તમાન દુનિયા, સ્થળ કે સમાજ વિશેની માહિતી ભવિષ્યની પેઢી કે અન્ય ગ્રહવાસીઓને મોકલી શકાય છે.\n\nદાખલા તરીકે કોઈ વર્તમાન સમયને લગતી માહિતી એક હજાર વર્ષ પછીના લોકો સુધી પહોંચાડવા ઇચ્છે તો આ પાત્રનો ઉપયોગ કરી શકે છે.\n\nઆ માટે વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામવિલાસ પાસવાન 'દલિતોના સૂટબૂટવાળા નેતા' કેમ કહેવાતા હતા?\\nસારાંશ: કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થઈ ગયું. તેમના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આની જાણકારી આપી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામવિલાસ પાસવાન મોદી સરકારમાં ઉપભોક્તા મંત્રી હતા. લાંબા સમયથી તેમની તબિયત સારી નહોતી ચાલી રહી અને દિલ્હીની ઍસ્કૉર્ટ્સ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતા.\n\nરામવિલાસ પાસવાન- આખા દેશે આ નામ સાંભળ્યું 1977ની ચૂંટણી બાદ. સમાચાર એવા હતા કે બિહારની કોઈ એક બેઠક પર કોઈ નેતાએ એટલાં ભારે અંતરથી ચૂંટણી જીતી કે તેમનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડમાં સામેલ થઈ ગયું. \n\nએ ચૂંટણીમાં રામવિલાસ પાસવાને જનતા પાર્ટીની ટિકિટ પર હાજીપુરની બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારને સવા ચાર લાખથી વધારે મતોથી હરાવીને પ્રથમ વખત લોકસભામાં પગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામસ્વરૂપ શર્મા : મોહન ડેલકર બાદ ભાજપના હિમાચલ પ્રદેશના સાંસદનો મૃતદેહ ઘરમાંથી મળ્યો\\nસારાંશ: હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્મા દિલ્હીસ્થિત પોતાના ઘરે મૃત મળી આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રામસ્વરૂપ શર્મા પ્રથમ વખત વર્ષ 2014માં લોકસભાના સાસંદ બન્યા હતા\n\nદિલ્હી પોલીસે આ મામલે તપાસ આદરી દીધી છે અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે. \n\n1958માં મંડી જિલ્લામાં જન્મેલા શર્મા પ્રથમ વખત 2014માં લોકસભામાં સાંસદ બન્યા હતા. \n\nવર્ષ 2019માં તેઓ ફરીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ વિદેશી બાબતોની સંસદીય સ્થાયી સમિતિમાં પણ રહી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમનાં પત્ની અને ત્રણ બાળકો છે. \n\nઆત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામાયણ : જ્યારે રાવણનું મૃત્યુ થયું, ત્યારે ગામમાં શોક પાળવામાં આવ્યો હતો\\nસારાંશ: તમે ક્યારેક તો રામલીલા જોઈ જ હશે. ટીવી પર રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ તમે નહીં તો તમારા વડિલોએ તો ભાવપૂર્વક માણી હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસને પગલે દેશભરમાં લૉકડાઉન છે ત્યારે ભારત સરકારે રામાયણ સિરિયલ અને મહાભારત સીરિયલ ફરીથી પ્રસારિત કરવાની જાહેરાત કરી છે.\n\nઅહીં તસવીરોના માધ્યમથી જાણો રામાયણ સિરિયલ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.\n\n(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રામાયણ : દૂરદર્શન પર આવતી એ ટીવી સિરિયલ જેણે હિંદુત્વને નવી ઓળખ આપી\\nસારાંશ: 1980ના દાયકાના અંત ભાગમાં લંડનમાં ઊછરી રહ્યો હતો ત્યારે કિશોરાવસ્થામાં હતો. તે વખતે નવી દિલ્હી અમારા સગાવહાલાને મળવા આવતો ત્યારે મારા માટે તે બીજી જ દુનિયામાં પગ મૂકવા સમાન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ મુલાકાતો દરમિયાન હું બૅટમૅન કૉમિક્સ લેતો આવતો હતો અને અહીંથી હિંદુ પૌરાણિક કથાઓ વર્ણવતી અમરચિત્ર કથાની ચોપડીઓ લઈ જતો.\n\nચેરી કૉકનાં કૅન લાવતો અને તેના બદલામાં કેમ્પા કૉલા પીવા મળતી. લંડનમાં ચાર ટીવી ચેનલો જોવા મળતી હતી, દિલ્હીમાં એક જ હતી દૂરદર્શન. \n\nલંડનમાં મારે નેઇબર્સ અને ઇસ્ટએન્ડર્સ સિરિયલ જોવી હોય તો માતાપિતાને પૂછવું પડતું હતું, પણ અહીં દિલ્હીમાં મારાં માતાપિતા, દાદાદાદી, કાકાકાકી, પિતરાઇ બધા આગ્રહ કરીને રામાયણ જોવા બેસાડી દેતા હતા. \n\nહિંદુ મહાકાવ્ય રામાયણ પરથી બનેલી રામાનંદ સાગરની સિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રગીત અંગે આ વાતો જાણો છો તમે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્ત્વનો ચુકાદો આપતાં સિનેમાઘરોમાં રાષ્ટ્રગીત વગાડવાની અનિવાર્યતાનો અંત લાવી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાષ્ટ્રગીતને સિનેમાઘરોમાં વગાડવાના આવશ્યકતાવાળા ચુકાદામાં ફેરફાર કરી શકાય છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nચીફ જજ જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે 30 નવેમ્બરના રોજ 2016માં આપેલા એક આદેશ મુજબ સિનેમાઘરમાં ફિલ્મ શરૂ થતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત બનાવી દીધું હતું. \n\nઆ દરમિયાન સિનેમાઘરમાં હાજર દર્શકોએ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભું થવું ફરજિયાત હોય છે. \n\nઅગાઉ રાષ્ટ્રગીત અને સિનેમા વચ્ચેનો કંઈક આવો સંબંધ રહ્યો હતો\n\nગત ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે થિયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રજોગ સંબોધન: મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા કચ્છનું ઉદાહરણ કેમ આપ્યું?\\nસારાંશ: મંગળવારે સાંજે લગભગ આઠ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, જેમાં તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે કુલે રૂ. 20 લાખ કરોડના પૅકેજની જાહેરાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના સંબોધનમાં વડા પ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી હતી, આ માટે તેમણે ભૂકંપ બાદ બેઠા થઈ ગયેલા કચ્છનું ઉદાહરણ ટાંક્યું હતું. \n\nમોદીએ ઉમેર્યું હતું કે આર્થિક પૅકેજ અંગે નાણામંત્રી નિર્મલા સીતરામણ દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરાશે તથા ચોથા તબક્કાના લૉકડાઉનના નિયમો અંગે તા. 18મી મે પહેલાં સ્પષ્ટતા કરી દેવાશે. \n\nતા. 26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉમાં હતું.\n\nકચ્છનો ભૂકંપ ભારતની તાજેતરની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત\\nસારાંશ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં ગુરુવારે સર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.\n\nબજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો રહે એવી શક્યતા છે. \n\nરાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું, \"આ સંસદ અને આ સદનમાં ઉપસ્થિત દરેક સભ્ય પાસે આપણું બંધારણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની સાથે દેશવાસીઓની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ કરવા અને આવશ્યક કાયદા બનાવવાની અપેક્ષા પણ રાખે છે.\"\n\n\"મને આનંદ છે કે છેલ્લા સાત મહિનામાં સંસદે કામ કરવાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભત્રીજીના પુસ્તકમાંથી પાંચ સનસનાટીભર્યા કિસ્સા\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભત્રીજી મેરી ટ્રમ્પ દ્વારા લખાયેલ પુસ્તક 'ટુ મચ ઍન્ડ નૅવર ઇનફ: હાઉ માય ફૅમિલી ક્રિએટેડ ધ વર્લ્ડઝ મોસ્ટ ડેન્જરસ મૅન' પુસ્તકની ચર્ચા આજકાલ ઘણી રીતે થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વ્હાઇટ હાઉસ ખાતે ઑવેલ ઓફિસમાં માતા-પિતાની તસવીર પાસે ટ્રમ્પ\n\nમેરી ટ્રમ્પે આ પુસ્તકમાં દાવો કર્યો છે કે ટ્રમ્પ એવી આત્મમુગ્ધ વ્યક્તિ છે જેમણે સામાન્ય અમેરિકનના જીવને જોખમમાં મૂકી દીધા છે.\n\nમેરી ટ્રમ્પ અહીં જ નથી અટક્યાં. તેમણે પોતાના કાકાને 'દગાખોર અને માથાભારે' પણ ગણાવ્યા છે.\n\nઅમેરિકાના મીડિયામાં આ પુસ્તકના કેટલાક ભાગ લીક થયા બાદ વ્હાઇટ હાઉસે તેમાં કરાયેલા કેટલાક દાવાને નકારી દીધા હતાં.\n\nઆ પુસ્તકની વિમોચન તારીખ 14મી જુલાઈ નક્કી કરવામાં આવી છે અને ટ્રમ્પ પરિવારે તેને રોકવા માટે કોર્ટમાં કેસ પણ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રવાદના નામે ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ : બીબીસી રિસર્ચ\\nસારાંશ: તમારા ફોનના વૉટ્સઍપ ગ્રૂપમાં અવારનવાર આવા મૅસેજ આવતા હશે, \"યૂનેસ્કો દ્વારા ભારતીય ચલણને સર્વશ્રેષ્ઠ ચલણ જાહેર કરવામાં આવ્યું છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તમામ ભારતીયોને અભિનંદન!\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અને આ પ્રકારના બીજા અનેક મૅસેજ ફેક હોય છે પરંતુ તેને ફૉરવર્ડ કરનારા લોકો વિચારે છે કે તેઓ 'રાષ્ટ્ર નિર્માણ'માં પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. (સમગ્ર રિસર્ચ રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.)\n\nબીબીસીના એક નવા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે લોકો 'રાષ્ટ્ર નિર્માણ'ની ભાવનાથી રાષ્ટ્રવાદી મૅસેજવાળા ફેક ન્યૂઝને શેર કરી રહ્યા છે અને રાષ્ટ્રીય ઓળખનો સમાચારો સાથે જોડાયેલાં તથ્યોની તપાસની જરૂરિયાત પર ભારે પ્રભાવ પડી રહ્યો છે. \n\nઆ સંશોધન પરથી જાણવા મળ્યું કે પોતાની વિચારધારા સાથે મેળ ખાતા મૅસેજની કોઈ પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રવાદના નામે મુસ્લિમોને રાજકીય નિશાન બનાવવાનું સરળ કેમ?\\nસારાંશ: બ્રિટન, સ્પેન અને ઇટાલીની કુલ વસતી છે 17.20 કરોડ. આટલા જ પ્રમાણમાં ભારતમાં મુસલમાનો રહે છે. એ દુનિયાના કોણ પણ દેશમાં મુસ્લિમોની ત્રીજા ક્રમની સૌથી વધુ વસતી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુસ્તાનના મુસલમાનોમાં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી કોઈ અન્ય દેશની મુસ્લિમ વસતીમાં જોવા મળતી નથી. \n\nહિંદુસ્તાનમાં પાછલાં 1400 વર્ષોમાં મુસલમાનોએ ખાન-પાન, કવિતા, સંગીત, પ્રેમ તથા ઇબાદતનો સહિયારો ઇતિહાસ રચ્યો છે અને તેને જીવ્યા છે. \n\nઇસ્લામી 'ઉમ્માહ' ખુદને એક ગણાવે છે. તેનો અર્થ એ થયો કે તેમાં માનતા તમામ લોકો એક છે, પણ ભારતીય જે રીતે મુસલમાનો વિવિધ ફિરકામાં વહેંચાયેલા છે તે ઇસ્લામના આ પાયાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. \n\nહિંદુસ્તાનમાં મુસલમાનો સુન્ની, શિયા, વહોરા, અહમદિયા અને ન જાણે કેટકેટલાં ફિરકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 : સ્વાયત્તતા વિના ગુણવત્તા કેવી રીતે સિદ્ધ થશે?\\nસારાંશ: દેશમાં 1986 પછી 2020માં નવી શિક્ષણનીતિ મંજૂર કરવામાં આવી છે. એ માટે અનેક સ્તરેથી અભિપ્રાયો અને સૂચનો લેવામાં આવ્યાં હતાં. રાષ્ટ્ર માટે તો આ આખરી મુસદ્દો જ મહત્ત્વનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપૉલિસીના ઘડતરમાં નીવડેલા અભ્યાસીઓ, અનુભવીઓ સામેલ છે. તેઓ શિક્ષણ સાથે પ્રત્યક્ષ-પરોક્ષપણે જોડાયેલા છે.\n\nકોઈ પણ રાષ્ટ્રની શિક્ષણનીતિ એ સૂચિત કરતી હોય છે કે રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હશે? વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સંબંધો અને વિકાસની પ્રક્રિયા કેવી હશે?\n\nનવી શિક્ષણનીતિમાં ઉમદા અભિલાષાઓ તો પ્રગટ કરવામાં આવી છે પરંતુ હવે હવે રાષ્ટ્ર નિર્ણાયકો પાસે અપેક્ષા રાખશે કે સંકલ્પપૂર્વક તેનો અમલ થાય. ઉમદા શબ્દો અને ભાવો કાર્યમાં પરિણમે ત્યારે જ સાર્થક થાય છે. નવી શિક્ષણનીતિની કેટલીક ખાસ બાબતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કૅબિનેટ રૅન્કનો દરજ્જો\\nસારાંશ: લોકસભાની ચૂંટણી પછી કેન્દ્ર સરકારે અજિત ડોભાલને આગામી પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાળવી રાખ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય સુરક્ષામાં એમના યોગદાનની નોંધ લઈ અજિત ડોભાલને કૅબિનેટ રૅન્કનો દરજ્જો આપવામાં આવ્યો છે. \n\nભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. એવું નથી કે મોદીના વડા પ્રધાન બન્યા બાદ ડોભાલ ભાજપની નજીક આવ્યા છે. ડોભાલને લાલકૃષ્ણ અડવાણી પણ બહુ મહત્ત્વ આપતા હતા.\n\nપૂર્વ ચીફ જસ્ટિસ લોઢા સાથે ઓનલાઇન છેતરપિંડી\n\nસામાન્ય બની રહેલાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં હાઇ-પ્રોફાઇલ કિસ્સો સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ લોઢા સાથે બન્યો છે. \n\nહાલ દિલ્હીમાં રહેતા ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહત ઇન્દૌરીનું મધ્ય પ્રદેશમાં કોરોના વાઇરસથી નિધન, ઉર્દૂ મુશાયરાઓની શાન ગણાતા હતા\\nસારાંશ: જાણીતા શાયર ડૉ. રાહત ઇંદૌરીનું કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ મૃત્યુ થયું છે. ડૉકટરના જણાવ્યા મુજબ તેમને કોરોનાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને બે વાર હાર્ટઍટેક પણ આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. રાહત ઇંદૌરી\n\nમંગળવારે તેમણે પોતાને કોરોના થયો હોવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે ટ્વીટ કરતાં લખ્યું, \"કોવિડના શરૂઆતી લક્ષણ દેખાતાં ગઈકાલ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.\"\n\n\"ઑરબિંદો હૉસ્પિટલમાં દાખલ છું. દુઆ કરો કે જલદીથી જલદી બીમારીને હરાવ દઉં.\"\n\n\"હજી એક ઇલ્તિજા છે, મને કે ઘરના લોકોને ફોન ન કરશો, મારી તબિયત અંગે તમને ટ્વિટર અને ફેસબુક પર માહિતી મળતી રહેશે.\"\n\nમુશાયરાઓની શાન\n\nઇંદૌરથી સ્થાનિક પત્રકાર શુરૈહ નિયાઝીએ કહ્યું કે એમનું મૃત્યુ હાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી 22 લાખ નોકરીઓ આપશે ક્યાંથી?\\nસારાંશ: કૉંગ્રેસ પક્ષ સામાન્ય ચૂંટણીઓમાં બેરોજગારીને એક મોટો મુદ્દો બનાવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ કારણ છે કે રાહુલ ગાંધીએ 31 માર્ચના ટ્વીટ કરીને જણાવ્યું કે વર્તમાન સમયમાં સરકાર પાસે 22 લાખ ખાલી જગ્યાઓ છે. જો તેમની સરકાર બની તો 31 માર્ચ, 2020 સુધી આ તમામ જગ્યાઓ ભરી દેશે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજોકે, મોટો સવાલ એ છે કે શું રાહુલ ગાંધી જેટલી ખાલી જગ્યાઓને ભરવાનો વાયદો કરી રહ્યા છે, એટલી સંખ્યામાં નોકરીઓ છે ખરી?\n\nતેનો જવાબ કૉંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપ્યો છે. \n\nતેમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ એપ્રિલ 2019 સુધી કેન્દ્ર સરકાર લગભગ ચાર લાખ નોકરીઓ આપી શકે છે. \n\nએવામાં રાહુલ ગાંધી પાસે 22"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી અને અમિત શાહની કાર્યપદ્ધતિ અલગ\\nસારાંશ: ત્રીજી માર્ચની સાંજે ઉત્તર-પૂર્વ ચૂંટણીમાં ભવ્ય પ્રદર્શન બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકારો સાથે વાતચીત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય પર ખુશી વ્યક્ત કર્યા બાદ, મતદાતાઓ અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યા બાદ, તેમણે કહ્યું, \"જ્યાં સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ તથા કર્ણાટકમાં વિજય ન મળે ત્યાં સુધી ભાજપનો સુવર્ણયુગ નહીં આવે. અમે ઓડિશા, પશ્ચિમ બંગાળ તથા કેરળમાં સરકાર બનાવીશું અને કર્ણાટકમાં ચોક્કસપણે જીતીશું.\"\n\nમતલબ કે હજી એક વિજયનો આનંદ પૂર્ણ થયો નથી, ત્યાં તો અમિત શાહે આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.\n\nબીજી બાજુ, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સમગ્ર પરિદૃશ્યમાંથી ગેરહાજર હતા. ટ્વિટર પર નાનીને સરપ્રાઇઝ આપવાની વાત કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી આજે વલસાડમાં : 'કૉંગ્રેસ સત્તામાં આવશે તો GST બદલી નાખશે'\\nસારાંશ: ગુજરાતના ઘરમપુરમાં રાહુલ ગાંધીની જન આક્રોશ રેલી યોજાઈ હતી અને રાહુલ ગાંધીએ સભાને સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંબોધન કરતા રાહુલ ગાંધીએ જીએસટી અને નોટબંધી જેવા મુદ્દે વર્તમાન કેન્દ્ર સરકાર પર ચાબખા કર્યા હતા અને ફરી એક વખત ખેડૂતોનાં દેવાંની વાત છેડી હતી.\n\nતેમણે કહ્યું, \"જો કૉંગ્રેસ સત્તામાં આવશે તો જીએસટી બદલી નાંખશે, જીએસટીને સરળ કરી દેશે.\"\n\nરાહુલ ગાંધીએ કહ્યું, \"ઉદ્યોગપતિઓનાં દેવાં માફ કરી રહ્યાં છે. ઉદ્યોગપતિઓનું ત્રણ લાખ કરોડનું દેવું માફ કર્યું.\"\n\n\"વિકાસ કરવો છે પણ વિકાસના નામે આદિવાસીઓનો અવાજ દબાવી ન શકાય.\"\n\nરાહુલ ગાંધીએ નોટબંધી વિશે વાત કરતા કહ્યું, \"નરેન્દ્ર મોદીએ કંઈ પણ વિચાર્યા વગર રાતોરાત નોટબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી, સરકાર રચવા માટેની તોડજોડ કોના માટે સરળ?\\nસારાંશ: ઍક્ઝિટ પોલના આંકડાંઓમાં ભલે એનડીએને બહુમતી મળતી દેખાતી હોય તો ભલે પણ જો તે પરિણામોમાં પરિવર્તિત ન થાય તો...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈ એક ગઠબંધનને સ્પષ્ટ બહુમત ન મળે એ સ્થિતિમાં શું કરવું, એ માટે નાના-મોટા તમામ પક્ષો કામે લાગી ગયા છે.\n\nતેઓ રણનીતિ બનાવવામાં લાગ્યા છે. એટલું જ નહીં, તેઓ લેણદેણમાં ભાવતાલની શક્યતાઓ પણ શોધી રહ્યા છે.\n\nરાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી પરિણામ આવ્યા પછી જોડ-તોડ માટે સક્રિય થશે એવું માનવું અણસમજ કહેવાશે.\n\nચૂંટણીમાંથી નવરાશ મળી ગઈ હોવાથી ચંદ્રબાબુ નાયડુ અને કે ચંદ્રશેખર રાવ જેવા નેતા જ સક્રિય થયા છે એવું માનવાની જરાય જરૂર નથી, યૂપીએનાં પ્રમુખ સોનિયા ગાંધીના નામે હળવા-મળવાના આમંત્રણ અપાઈ રહ્યાં છે.\n\nચંદ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી ખરા વખતે જ વિદેશ કેમ ચાલ્યા જાય છે?\\nસારાંશ: રાહુલ ગાંધી અગત્યના સમયે જ વિદેશ કેમ જતા રહ્યા? આ સવાલનો જવાબ આપવાનું કૉંગ્રેસ પક્ષ માટે મુશ્કેલ બની રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Rahul Gandhi\n\nઆ કંઈ પ્રથમવાર નથી કે રાહુલ ગાંધીએ રાજકીય જીવન કરતાં પોતાના વ્યક્તિગત જીવનને વધારે મહત્ત્વ આપ્યું હોય.\n\nઅગાઉ પણ અનેક વખત રાહુલ ગાંધી એકલા કે પરિવાર સાથે જન્મદિન મનાવવા, નવા વર્ષની ઉજવણી કરવા વિદેશ જતા રહ્યા હોય એવું બન્યું છે.\n\nઆવી રીતે કસમયે રાહુલ ગાંધીના વિદેશગમનને કારણે કૉંગ્રેસે રાજકીય રીતે સહન કરવું પડ્યું છે. આમ છતાં રાહુલ ગાંધીના વિદેશપ્રવાસ ઓછા થઈ રહ્યા નથી.\n\nપ્રિયંકા પાસે કોઈ જવાબ નહીં\n\n28 ડિસેમ્બરે કૉંગ્રેસના 136મા સ્થાપનાદિનની ઉજવણીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી તેમની ચોટલી અને તિલક ક્યારે દેખાડશે?\\nસારાંશ: જનોઈની એક ખાસ વાત છે. જનોઈધારી વ્યક્તિ ઉઘાડા શરીરે પૂજા-અર્ચના અને હવન કરતા હોય, કે જનોઈ કાને ચડાવીને લઘુ કે ગુરૂશંકાનું નિવારણ કરતા હોય, કે કોઈ તેમના સંસ્કારને લલકારે, ત્યારે જ જનોઈ બહાર દેખાતી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન રાહુલ ગાંધી સોમનાથ મંદિરની મુલાકાતે\n\nકોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હિન્દુ સંસ્કારોને લલકારવામાં આવ્યા, ત્યારે તેમની જનોઈનું રહસ્ય બહાર આવ્યું હતું. \n\nગુજરાતની કસોકસની ચૂંટણીના પ્રચાર દરમ્યાન રાહુલ સોમનાથ મંદિરના દર્શને ગયા, ત્યારે આ વાત બહાર આવી હતી. મેં રાહુલ ગાંધીની જનોઈ ક્યારેય જોઈ નથી. \n\nજોકે, હવે નેતાઓમાં પોતપોતાની જનોઈ દેખાડવાની હરિફાઈ શરૂ થાય અને તેઓ યજ્ઞ-હવન કરતી વખતે કે કોઈ કારણસર પોતાના કુર્તા ઉતારીને યુ-ટ્યૂબ પર તેમની જનોઈનું દેખાડતા દેખાય તો આશ્ચર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી પર કટાક્ષ, 'ઇતને દિન ભી ન ગુજારો ગુજરાત મેં કી અમેઠી ખોના પડે'\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે આ મોટી જીત ગણાઈ રહી છે.\n\nઉત્તર પ્રદેશમાં 16 મ્યુનિસિપલ કૉર્પોરેશન પર થયેલી મેયર પદની ચૂંટણીમાં 12 મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપ આગળ નીકળી ગયો છે.\n\nઆ ઉપરાંત મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.\n\nઆ ચૂંટણીને પગલે સોશિઅલ મીડિયા પર લોકો રાહુલ ગાંધી પર કટાક્ષ કરી રહ્યા છે.\n\nજુનિયર નામના હેન્ડલ પરથી રાહુલ ગાંધીને સંબંધિત ટ્વીટ કરાયું, 'ગુજરાતમાં એટલા દિવસો પણ ના વિતાવો કે અમેઠી ગુમાવી દેવું પડે.'\n\nસોલંકી સરકારે લખ્યું, 'ભૂંડી હાર...ઘર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતી કોણ છે?\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એક યુવતી સાથે તસવીર ફેસબુક અને વૉટ્સઍપ પર વાઇરલ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તસવીરમાં દેખાતી યુવતી સાથે તેમના લગ્ન થવાના છે. \n\nઆ યુવતી 29 વર્ષના છે અને તેમનું નામ અદિતિસિંહ છે. \n\nઆ વચ્ચે, તસવીરમાં દેખાતી યુવતીએ ઇન્ટરનેટ પર ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ લગાવતા કહ્યું છે, \"આ માત્ર અફવા છે. અફવા ફેલાવવા વાળા લોકો સુધરી જાય.\"\n\nયુવતીએ એમ પણ કહ્યું કે જે રાહુલ ગાંધી સાથે તેમનું નામ જોડવામાં આવી રહ્યું હતું, પરંતુ તેઓ રાહુલને પોતાનાં 'ભાઈ' માને છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરાહુલને પોતાના ભાઈ માને છે. આ મહિલાનું નામ અદિતિસિંહ છે કે જેઓ રાયબરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી સામે વાયનાડથી ચૂંટણી લડતા તુષાર વેલ્લાપલ્લી કોણ છે?\\nસારાંશ: ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા રાહુલ ગાંધી સામે લડવા માટે ભારત ધર્મ જન સેનાના તુષાર વેલ્લાપલ્લીની પસંદગી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધી વિરુદ્ધ એનડીએના ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લી\n\nતેમણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે વાયનાડના મતદાતાઓ પણ કેરળના અન્ય વિસ્તારોની જેમ રાજકીય મુદ્દાને ઘ્યાનમાં લઈને મત આપશે, જ્ઞાતિ કે સમાજ આધારે નહીં.\n\nતેમણે કહ્યું, \"અમને મુસ્લિમ મતો મળશે, ખ્રિસ્તી મતો મળશે અને અન્ય જ્ઞાતિઓના મતો પણ મળશે. કેરળના લોકો જ્ઞાતિવાદના આધારે મત નથી આપતા. તેઓ રાજકીય મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશે.\"\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો છે કે તેઓ વાયનાડ ભાગી રહ્યા છે, કારણ કે ત્યાં હિંદુ મતદાતાઓન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહ્યા, આગળની સુનાવણી 10 ડિસેમ્બરે\\nસારાંશ: રાહુલ ગાંધી આજે ગુનાહિત માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે તેમણે આપેલા એક નિવેદન મામલે ગુનાહિત માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. \n\nઆ કેસ મામલે રાહુલ ગાંધીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને આ કેસમાં હવે આગળથી હાજર ન રહેવા માટે તેમણે અરજી આપી છે. \n\nરાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ આ ગુનો કબૂલ કરતા નથી. \n\nઆ કેસમાં આગળની સુનાવણી માટે કોર્ટે 10 ડિસેમ્બરની તારીખ આપી છે. \n\nકૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે લોકશાહીમાં સત્તા પર રહેલા પક્ષે વિપક્ષ તરફથી થતી ટીકાઓ સાંભળવી જોઈએ. \n\nતેમણે કહ્યું, \"રાહુલ ગાંધીએ કહ્યું હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી: અર્ણવ ગોસ્વામીને બાલાકોટ ઍરસ્ટ્રાઇકની ગુપ્ત માહિતી કોણે આપી?\\nસારાંશ: મંગળવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ સંબોધીને 'ખેતી કા ખૂન' નામથી પુસ્તિકા બહાર પાડી હતી. આ સાથે જ તેમણે પત્રકાર અર્ણવ ગોસ્વામીની વાઇરલ વૉટ્સઍપ ચેટ ઉપર સવાલ ઉઠાવીને તેને 'ગુનાહિત કૃત્ય' ગણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'કંઇક મોટું થશે' એવી ગોસ્વામીની કથિત ચેટને દેશવિરોધી ગણાવીને તપાસની માગ કરી હતી. ગાંધીના કહેવા પ્રમાણે, જેણે માહિતી આપી તેની સામે પણ કાર્યવાહી થવી જોઇએ તથા જેણે માહિતી મેળવી, તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. \n\nલગભગ 42 મિનિટ સુધી ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી અને પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે મોદી સરકારની ચીનની નીતિ તથા ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાના આરોપો ઉપર પણ જવાબ આપ્યો હતો. \n\nશું કહ્યું રાહુલ ગાંધીએ?\n\nકૉંગ્રેસે કૃષિકાયદાઓ પર પુસ્તિકા બહાર પાડી\n\nઅર્ણવ ગોસ્વામીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી: ભાજપ-કોંગ્રેસની લડાઈ કૌરવો-પાંડવો જેવી\\nસારાંશ: કોંગ્રેસ પાર્ટીનાં 84મા મહાઅધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર અને આરએસએસ પર શાબ્દિક હુમલા કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં યોજાયેલા મહાઅધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાંડવો જેવા છે. ભાજપ અને આરએસએસ કૌરવો જેવા છે.\n\nઅમે સચ્ચાઈ માટે લડીએ છીએ જ્યારે તેઓ શક્તિ માટે લડે છે. તેમણે કહ્યું કે કૌરવોની જેમ ભાજપ સત્તાનાં નશામાં ચૂર છે. \n\nભાષણના મુખ્ય મુદ્દા\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n#BBCShe : દિલ્હી, પટણા, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતૂર, નાગપુર. રાજકોટ. જલંધરની લેશે મુલાકાત\n\nરાહુલ ગાંધીએ કહ્યું, \"ગુજરાત ચૂંટણી પ્રચાર વખતે મારા પર મંદિરોમાં જાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ હું તો વર્ષોથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધી: રફાલ ડીલ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રાલય ખોટું બોલ્યા\\nસારાંશ: શુક્રવારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તેમણે રફાલ ડીલ માટે મોદી કાર્યાલયે સમાંતર વાટાઘાટો કરી હોવાનો દાવો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'રૉબર્ટ વાડ્રા કે પાર્ટીના કોઈપણ નેતા સામે તપાસ માટે તૈયાર છીએ'\n\nઅંગ્રેજી અખબાર હિંદુના અહેવાલને આધાર બનાવતા ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલી વાટાઘાટોને કારણે ભાવતાલ કરવાની ભારતની સ્થિતિ નબળી પડી હતી. \n\nગાંધીએ પાર્ટીના કોઈપણ નેતા સામે તપાસ કરાવવાની પણ તૈયારી દાખવી હતી. \n\nઆ પહેલાં લોકસભામાં અંતિમ ભાષણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું 55 વર્ષ દરમિયાન એક પણ સંરક્ષણ સોદો દલાલી વગર થયો ન હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n'ચોકીદાર ચોર છે'\n\nલોકસભામાં વડા પ્રધાન મોદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ કહ્યું અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં મોદી 10 મિનિટ ચર્ચા કરી લે\\nસારાંશ: કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં 10 મિનિટ ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ પ્રમુખે આજે પત્રકાર પરિષદ યોજી વડા પ્રધાન અને ભાજપ પર અર્થતંત્રને નષ્ટ કરવાનો આરોપ મૂક્યો છે. \n\nએમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારી રહ્યો છે અને તે એમનાં મોં પર દેખાય છે.\n\nરાહુલ ગાંધીએ યુવાનોને બે કરોડ રોજગાર નહીં આપવાનો અને સેનાનું રાજકીયકરણ કરવાનો આરોપ મુક્યો છે. એમણે કહ્યું કે સેના હિન્દુસ્તાનની છે અને કોઈ એક વ્યકિતની નથી. \n\nરાહુલ ગાંધીએ રફાલ કેસને મામલે ફરી એક વાર 'ચોકીદાર ચોર હૈ'નો નારો બુલંદ કર્યો છે. \n\nએમણે મોદી પર દેશની શાન જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો છે. \n\nએમણે કહ્યું કે દેશના લાખો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ કહ્યું હું સાવરકર નથી કે માફી માગું, સાથી પક્ષ શિવસેનાએ આપી આવી પ્રતિક્રિયા\\nસારાંશ: દિલ્હીના રામલીલા મેદાનમાં આજે કૉંગ્રેસ દ્વારા 'ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી મોદી સરકારના કેટલાક નિર્ણયોના વિરોધમાં કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં કરવામાં આવેલી રેલીમાં પોતાના 'રેપ ઇન ઇન્ડિયા'વાળા નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ પોતાના નિવેદન અંગે માફી નહીં માગે. \n\nતેમણે રામલીલા મેદાનમાં કહ્યું, \"મારું નામ રાહુલ સાવરકર નથી. મારું નામ રાહુલ ગાંધી છે. હું સચ્ચાઈ માટે માફી નહીં માગું. મરી જઈશ પરંતુ માફી નહીં માગીશ.\"\n\nતેમણે કહ્યું, \"માફી વડા પ્રધાન અને તેમના આસિસ્ટન્ટ અમિત શાહે માગવાની છે. પહેલાં અર્થવ્યવસ્થા આપણી તાકાત હતી... છે નહીં હતી. પહેલાં 9 ટકા જીડીપી ગ્રોથ રેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ કહ્યું, 'રૂપાણી રબ્બર સ્ટેમ્પ છે, અમિત શાહ સરકાર ચલાવે છે'\\nસારાંશ: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરી જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં સભા સંભોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં આજે સભા સંબોધી હતી\n\nવિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે દેશભરમાંથી નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતના લગભગ દરેક વિસ્તારો સભાઓ અને રેલીઓથી ગુંજી રહ્યા છે.\n\nકોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.\n\nકોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરી જૂનાગઢ જિલ્લના ભેસાણમાં સભા સંબોધી હતી. ભેસાણ વિસાવદર વિધાનસભા વિસ્તાર હેઠળ આવે છે.\n\nરાહુલ ગાંધીનાં ભાષણના મુખ્ય મુદ્દા\n\nતમે અમને ફેસબુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ ખેડૂતોને ચંદ્ર પર જમીન આપવાનો વાયદો કર્યો?- ફૅક્ટ ચેક\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચૂંટણી જનસભાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે તેમણે ખેડૂતોને ચંદ્ર પર ખેતી માટે જમીન આપવાનો વાયદો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"25 સેકંડના આ વાઇરલ વીડિયોમાં રાહુલ ગાંધી એમ કહેતા સંભળાય છે, \"અહીં તમારા ખેતરોથી કમાણી થઈ રહી નથી. એ જુઓ ચંદ્ર છે. તેના પર હું તમને ખેતર આપીશ. આગામી સમયમાં તમે ત્યાં બટાટા પણ ઉગાડી શકશો.\"\n\nટીમ મોદી 2019 અને નમો અગેઇન જેવાં દક્ષિણપંથી વલણ ધરાવતાં કેટલાક ફેસબુક ગ્રૂપ્સમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે કે જેને અત્યાર સુધી 60 હજાર કરતાં વધારે વખત જોવાયો છે. \n\nવીડિયોની સાથે સંદેશ લખાયેલો છે કે, 'કૉંગ્રેસ અધ્યક્ષને કોઈ રોકી લો. હવે તેઓ ખેડૂતોને ચંદ્ર પર ખેતીની જમીન આપવાનો વાયદો કરી રહ્યા છે.'\n\nઆ સંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર માટે સૌરાષ્ટ્રની પસંદગી કેમ કરી?\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગરના મહુવામાં જાહેરસભા સંબોધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું, \"મોદીએ દરેક વ્યક્તિનાં ખાતાંમાં રૂ. 15 લાખ નાખવાની વાત કહી હતી. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો વાયદો આપ્યો હતો, હવે એ સાંભળીને જનતાને હસવું આવે છે.\"\n\n\"અમે દેશના પાંચ કરોડ સૌથી વધુ ગરીબ પરિવારોની મહિલાને વાર્ષિક રૂ. 72 હજાર આપીશું, તેનાથી અર્થતંત્રને કોઈ નુકસાન નહીં થાય.\"\n\nરાહુલ ગાંધીએ કહ્યું, \"'ન્યાય' યોજનાને કારણે દેશની ખોરંભે પડેલી અર્થવ્યવસ્થા તરત જ પાટે ચડી જશે.\"\n\n\"પાંચ વર્ષ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો અને ખેડૂતોને જે 'અન્યાય' કર્યો છે, તેના જવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ ટ્વીટ કરેલા જવાનોના વીડિયો પર સોશિયલ મીડિયામાં વિવાદ કેમ થયો?\\nસારાંશ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શૅર કરીને મોદી સરકારમાં જવાનોની સ્થિતિને લઈને પ્રશ્ન ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધી\n\nરાહુલ ગાંધીએ જે વીડિયો શૅર કર્યો છે તેમાં ટ્રકની અંદર બેઠેલા કેટલાક જવાન અંદરોઅંદર વાત કરતાં તેમને નૉન બુલેટ પ્રૂફ ગાડીમાં મોકલવા અંગે ફરિયાદ કરી રહ્યા છે. \n\nઆ વીડિયોને ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું છે, “આપણા જવાનોને નૉન-બુલેટ પ્રૂફ ટ્રકોમાં શહીદ થવા માટે મોકલાઈ રહ્યા છે અને PM માટે 8400 કરોડનું વિમાન! આ ક્યાંનો ન્યાય છે?”\n\nશું છે આ વીડિયોમાં?\n\nઆ વીડિયોમં ટ્રકમાં બેઠેલા એક જવાન કહે છે કે, “નૉન બુલેટ પ્રૂફ ગાડીમાં મોકલીને અમારા જીવન સાથે ચેડાં કરાઈ રહ્યાં છે. આ નૉન બી. પી. (બુલેટ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને જવાબ આપતાં કહ્યું, 'કૃષિ કાયદાનો સંગ્રહખોરીને લાઇસન્સ આપવાનો હેતુ' - BBC Top News\\nસારાંશ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સંસદમાં મોદી સરકાર દ્વારા લવાયેલા કૃષિકાયદાઓ પર આકરી ટિપ્પણી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'સારું થયું હોત જો કૉંગ્રેસ પાર્ટીએ નવા કૃષિકાયદાઓના રંગના બદલે ઇન્ટેન્ટ અને કન્ટેન્ટ પર ચર્ચા કરી હોત.'\n\nનરેન્દ્ર મોદીની આ ટિપ્પણીનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે \"ગઈકાલે સદનમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે અમારે કાયદાના કન્ટેન્ટ અને ઇન્ટેન્ટ પર વાત કરવી જોઈતી હતી. એટલે આજે હું તેમને ખુશ કરવા ઇન્ટેન્ટ અને કન્ટેન્ટ પર વાત કરીશ.\"\n\nતેમણે કહ્યું, \"પ્રથમ કાયદાનું કન્ટેન્ટ છે કે કોઈ પણ વ્યક્તિ દેશમાં ક્યાંય પણ, ગમે તેટલાં પ્રમાણમાં અનાજ, ફળ અને શાકભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ પટનાની રેલીમાં 'બિહારનું અપમાન' કર્યું?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણનો 21 સેકંડ લાંબો એક વીડિયો ખૂબ શૅર થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે પટના (બિહાર)ના ગાંધી મેદાનમાં તાજેતરમાં યોજાયેલી 'જન આકાંક્ષા રેલી'નું સંબોધન કરતા રાહુલ ગાંધીએ 'આખા બિહારનું અપમાન' કર્યું હતું.\n\nભારતીય જનતા પક્ષના ઔપચારિક ટ્વિટર હૅન્ડલ અને ફેસબુક પેજ પરથી પણ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. \n\n24 કલાકથી પણ ઓછા સમયમાં ભાજપના ઔપચારિક સોશિયલ મીડિયા પેજ પરથી હજારો લોકો આ વીડિયોને શૅર કરી ચૂક્યા છે અને બે લાખ કરતાં વધારે વખત આ વીડિયોને જોવામાં આવ્યો છે. \n\nભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ મુલાકાતનો રાજકીય લાભ લીધો : મનોહર પર્રિકર\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને લાંબા સમયથી અસ્વસ્થ ગોવાના મુખ્ય મંત્રી અને ભાજપના નેતા મનોહર પર્રિકરની મુલાકાત હવે વિવાદોમાં ઘેરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ પર્રિકરની તબિયત પૂછવા માટે ગોવા ગયા હતા અને આ દરમિયાન પર્રિકર તેમને કહ્યું હતું કે રફાલ મામલામાં એમનો કોઈ હાથ નથી.\n\nરાહુલ ગાંધીના આ દાવાની ચર્ચા થઈ રહી હતી અને આ અંગે હવે મનોહર પર્રિકરનું નિવેદન આવી ગયું છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભાજપ અધ્યક્ષ અમિત શાહે સમાચાર એજન્સી એએનાઈનું એક ટ્વીટ રિટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં મનોહર પર્રિકરે રાહુલ ગાંધીને મોકલેલો લેખિત જવાબ પણ છે.\n\nજેમાં મનોહર પર્રિકરે લખ્યું છે, \"મને બહુ ખરાબ લાગ્યું કે આ મુલાકાતનો તમે રાજકીય લાભ માટે ઉપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ રફાલ મામલે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી\\nસારાંશ: કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અદાલતની અવમાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રફાલ સોદામાં કથિત કૌભાંડને મુદ્દે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 'હવે તો સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે ચોકીદાર ચોર હૈ' એવું નિવેદન કર્યુ હતું. \n\nઆ નિવેદન જ્યારે સુપ્રીમે રફાલ કેસની ફેરસુનાવણીની રજૂઆતમાં ગુપ્ત દસ્તાવેજનો સરકારનો પક્ષ માન્ય ન રાખ્યો તે સમયે કરવામાં આવ્યુ હતું. \n\nએ નિવેદન પછી ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અદાલતની અવગણનાની અરજી કરી હતી.\n\nસુપ્રીમ કોર્ટે અગાઉ નિવેદન બદલ ખેદ પ્રગટ કરતું સોગંદનામું ફગાવી દેતા હવે રાહુલ ગાંધીએ બિનશરતી માફી માગી છે. \n\nઉલ્લેખનીય છે કે રાહુલ ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીએ વડોદરા ખાતે સંઘમાં મહિલાઓ અંગે ટિપ્પણી કરી હતી\\nસારાંશ: રાહુલ ગાંધી હમણાં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)માં મહિલાઓની ભાગીદારી બાબતે કટાક્ષ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રીય સેવિકા સમિતિનું સંચલન\n\nરાહુલ ગાંધીએ મહિલાઓની હાજરીમાં જ સવાલ પૂછ્યો, “તમે આરએસએસની શાખામાં એક પણ મહિલાને ચડ્ડી પહેરેલી જોઈ છે? મેં તો ક્યારેય નથી જોઈ.” \n\nતેમણે વધુમાં પૂછ્યું હતું, “મહિલાઓને આરએસએસમાં જોડાવાની છૂટ શા માટે નથી? બીજેપીમાં ઘણી મહિલાઓ છે, પણ મેં આરએસએસમાં કોઈ મહિલાને જોઈ નથી.”\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરાહુલ ગાંધી આ નિવેદનને કારણે હેડલાઈન્સમાં ચમક્યા હતા. \n\nરાહુલને જવાબ\n\nમોટી વયની મહિલાઓ પણ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં ભાગ લઈ શકે છે\n\nરાહુલ ગાંધીના આ નિવેદનનો જવાબ આરએસએસના અખિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીના આ નિવેદનથી મહિલાઓનું અપમાન થયું?- ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતીય મતદારોને આકર્ષવા માટે ઉત્તર ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના આ દાવાને મજબૂતી આપવા માટે દક્ષિણપંથી વલણ ધરાવતા સોશિયલ મીડિયા યૂઝર્સે રાહુલ ગાંધીનો 15 સેકંડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે કે જેમાં સાંભળવા મળી રહ્યું છે કે 'દક્ષિણ ભારતીય મહિલાઓની સ્થિતિ વધારે સારી છે.'\n\nતામિલનાડુના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીનો આ વાઇરલ વીડિયો ચેન્નાઈની સ્ટેલા મૅરિસ કૉલેજ ફૉર વુમનની વિદ્યાર્થિનીઓ સાથે બુધવારના રોજ થયેલા સંવાદનો છે.\n\nફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ પણ રાહુલ ગાંધીનો એડિટ થયેલો વીડિયો ટ્વીટ કર્યો હતો\n\nસોશિયલ મીડિયાના માધ્યમથી લોકો રાહુલ ગાંધી પર એ આરોપ લગાવી ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીના ભાષણના મહત્વના મુદ્દાઓ\\nસારાંશ: ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએગાંધીનગર ખાતે નવસર્જન જનાદેશ સંમેલનને સંબોધિત કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીનગર ખાતે નવસર્જન જનાદેશ સંમેલનમાં રાહુલ ગાંધી\n\nઆ સંમેલનમાં તેમની સાથે અલ્પેશ ઠાકોર પણ હાજર હતા. રાહુલે જીએસટીથી લઈને ગુજરાતમાં વિકાસ અને શિક્ષણના મુદ્દાઓ પર ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી. \n\nરાહુલે તેમના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને ‘ગબ્બર સિંહ ટેક્સ’ તરીકે ઓળખાવ્યું હતું, જે સોશિઅલ મીડિયામાં #GabbarSinghTax હેશ ટેગથી ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nરાહુલ ગાંધીએ નોટબંધી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) જેવા સરકારી નિર્ણયોની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.\n\nજીએસટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીના રાજીનામાનો એ પત્ર, જેમાં તેમણે કહી દિલની વાત\\nસારાંશ: રાહુલ ગાંધીના રાજીનામા અંગે લોકસભા ચૂંટણીનાં પરિણામો પછીથી જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી, છતાં બુધવારે રાહુલ ગાંધીના રાજીનામાએ સૌને ચોંકાવી દીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારતા રાજીનામું ધર્યું હતું, પણ રાહુલ ગાંધીના દિલની વાત શું છે?\n\nરાહુલ ગાંધીએ લખેલા રાજીનામાના ખુલ્લા પત્રમાં તેમણે પોતાના દિલની વાત કીધી છે.\n\nપત્રની અંદર રાહુલ ગાંધીએ શું કહ્યું છે? \n\nકૉંગ્રેસ પાર્ટી માટે કામ કરવું એ મારા માટે ગર્વની વાત હતી. પક્ષના અધ્યક્ષ તરીકે 2019ની ચૂંટણીમાં થયેલી હાર માટે હું જવાબદાર છું.\n\nમેં કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું કેમ કે પક્ષના ભવિષ્ય અને વિકાસ માટે જવાબદારી લેવી જરૂરી છે.\n\n2019ના પરાજય માટે પક્ષન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની 'રેપ ઇન ઇન્ડિયા'ની ટિપ્પણી સામે સ્મૃતિ ઈરાનીની ચૂંટણીપંચમાં ફરિયાદ\\nસારાંશ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના 'રેપ ઇન ઇન્ડિયા'ના નિવેદનને લઈને લોકસભામાં હંગામો થયો અને એ પછી ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસ કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું કહેવું છે કે 'રાહુલ ગાંધીની 'રેપ ઇન ઇન્ડિયા'ની ટિપ્પણી સામે અમે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે.'\n\nસંસદમાં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીના નિવેદન પર ભડક્યાં હતાં અને તેમને રાહુલ ગાંધીને સજા થવી જોઈએ એવી માગ પણ કરી હતી.\n\nભાજપનાં તમામ મહિલા સંસદસભ્યો રાહુલ ગાંધી માફી માગે એવી માગ કરી રહ્યાં છે.\n\nકૉંગ્રેસના નેતાઓએ નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ પર વળતા પ્રહારો કર્યા હતા. \n\nએ નિવેદન જેનાથી વિવાદ થયો\n\nઝારખંડમાં યોજાયેલી એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની કોંગ્રેસનાં પ્રમુખ પદે સત્તાવાર વરણી\\nસારાંશ: કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સત્તાવાર રીતે પાર્ટીના અધ્યક્ષ પદ પર નિમણૂક કરવામાં આવી છે. હવે તે દેશના રાજકારણમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધી પ્રમુખ બન્યા બાદ તેમના માતા સોનિયા ગાંધી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપશે. સોનિયા ગાંધી 1998થી કોંગ્રેસનાં અધ્યક્ષ પદે હતાં. \n\nકોંગ્રસ પાર્ટીમાં સૌથી લાંબા સમય સુધી પક્ષનું સુકાન તેમણે સંભાળ્યું છે.\n\nઘણા લાંબા સમયથી રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનશે તેવી અટકળો હતી. પરંતુ પહેલાં તે પરાણે રાજકારણમાં આવ્યા હોય તેમ લાગતું હતું. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ છબીને બદલવા માટે રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં સક્રિય પ્રયત્નો કર્યા છે. જોકે, અત્યાર સુધીમાં તેમને ઓછી સફળતા મળી છે. \n\nકોંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની જાહેરાત, 'ગરીબોને વાર્ષિક રૂ. 72 હજાર મળશે', ભાજપે ઉઠાવ્યા સવાલ\\nસારાંશ: કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો આગામી લોકસભા ચૂંટણી બાદ તેમની સરકાર બને તો 20 ટકા ગરીબોને લઘુતમ આવક યોજનાનો લાભ આપવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, ગરીબોની આવક વાર્ષિક સરેરાશ રૂ. 72 હજાર કરવામાં આવશે, જેનો લાભ પાંચ કરોડ પરિવારોને મળશે. \n\nઆજતકના અહેવાલ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ માસિક રૂ. આઠ હજાર કમાતી હોય તો તેને રૂ. ચાર હજાર અને જો રૂ. છ હજાર કમાતી હોય તો તેને વધારાની રૂ. છ હજારની રકમ આપવામાં આવશે. \n\nગાંધીએ ઉમેર્યું હતું કે ગરીબી ઉન્મૂલનની દિશામાં મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમૅન્ટ ગૅરન્ટી ઍક્ટ) બાદ બીજું મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે. \n\nરાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે ગત પાંચ વર્ષ દરમિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની ટીમમાં કોણ હશે નવા ખેલાડીઓ?\\nસારાંશ: રાહુલ ગાંધીનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું નક્કી છે. અને હવે તેમની નવી ટીમમાં કોણ સામેલ થશે તેના પર ચર્ચાઓ થવા લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ તેમની ટીમમાં કોનો સમાવેશ થશે તેના પર સવાલ\n\nકોંગ્રેસ ઘણા ભાગમાં વેચાયેલી છે. જૂના કોંગ્રેસી નેતાઓ પોતાને ઓલ્ડગાર્ડ બતાવે છે. \n\nપોતાને યુવાન ગણાવનારા લોકો પણ કોંગ્રેસમાં ઓછા નથી. \n\nતેમની નવી ટીમમાં ભારતની ચારેય દિશાઓ, સમાજના અલગ અલગ વર્ગોનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે. \n\nતો આખરે એ કયા ચહેરા છે કે જેઓ રાહુલ ગાંધી સાથે નજીકના સંબંધ ધરાવે છે અને તેમની નવી ટીમમાં સામેલ થઈ શકે છે. \n\nઆ મામલે બીબીસીએ વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ સાથે વાત કરી.\n\nતમને આ પણ વાંચવું ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની તસવીર દુબઈની બુર્જ ખલિફા ઇમારત પર પ્રદર્શિત કરાઈ?\\nસારાંશ: દુબઈની બુર્જ ખલિફા ઇમારત પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તસવીર સાથેનો એક વીડિયો ફેસબુક તથા ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસતરફી કેટલાક સોશિયલ મીડિયા પેજીસ દ્વારા આ વીડિયો શૅર કરાઈ રહ્યો છે અને દાવો કરાઈ રહ્યો છે કે આ તસવીર બુર્જ ખલિફા નામની પ્રસિદ્ધ ગગનચુંબી ઇમારત પર ડિસ્પ્લે કરાઈ છે.\n\nએક લાખ કરતાં વધારે લોકો આ વીડિયોને 'with Rahul Gandhi 'નામના ફેસબુક પેજ પર જોઈ ચૂક્યા છે.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકૉંગ્રેસના પોંડિચેરી એકમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી પણ આ વીડિયો પોસ્ટ કરાયો છે, આ વીડિયો વૉટ્સઍપ ગ્રૂપ્સમાં પણ શૅર કરાઈ રહ્યો છે.\n\nઆ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે દુબઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની નમાઝ પઢતી તસવીરનું સત્ય શું છે?\\nસારાંશ: હાલ રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે, જેમાં રાહુલ ગાંધી એક શિવ મંદિરમાં બેઠા છે. તેમની સાથે કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવ મંદિરમાં રાહુલ ગાંધી\n\nઆ તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધી શિવ મંદિરમાં પણ નમાઝ પઢતા હોય તે રીતે હાથ રાખીને બેઠા છે. \n\nMISSION MODI 2019 ☑ मोदी को लाना है देश बचाना है । નામના પેજ પર આ તસવીર શેર કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે રાહુલને એ પણ ખબર નથી કે આ મંદિર છે કે મસ્જિદ છે. \n\nઉપરાંત વૉટ્સઍપમાં પણ આ ફોટો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં લખેલું છે 'મંદિરમાં નમાઝ.' \n\nઆ સિવાય राजनीति નામના ફેસબુક પેજ પર પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે 'આને એ પણ ખબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની રફાલ અંગેની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટની નોટિસ\\nસારાંશ: રફાલ યુદ્ધવિમાનના સોદામાં કથિત કૌભાંડ અંગેના મામલામાં સુપ્રીમ કોર્ટમાં અદાલતની અવમાનના કેસમાં કૉંગ્રસના પ્રમુખ રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે અને એમણે સાત દિવસમાં એનો જવાબ આપવાનો રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના નેતા મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીએ અદાલતની અવમાનના કરી હોવાની પિટિશન કરી હતી. \n\nઉલ્લેખનીય છે ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે રફાલ યુદ્ધવિમાનની ખરીદીમાં ગેરરીતિના કેસમાં કેન્દ્ર સરકારની દલીલો ફગાવી દીધી હતી. \n\nકૉંગ્રેસપ્રમુખે એ વખતે ફરી એક વાર 'ચોકીદાર ચોર હૈ'ની ટિપ્પણી કરી હતી. \n\nભાજપના નેતા મીનાક્ષી લેખીએ પિટિશનમાં કહ્યું હતું કે એમણે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના લીધે અર્થ બદલાઈ જાય છે અને તેઓ અંગત નિવેદનને સુપ્રીમ કોર્ટના હુકમ તરીકે રજૂ કરી રહ્યા છે.\n\nનરેન્દ્ર મોદીના હેલિકૉપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની વાઇરલ તસવીરમાં 'ત્રીજા હાથ'નું રહસ્ય શું છે?- ફૅક્ટ ચેક\\nસારાંશ: કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની એક તસવીર વાઇરલ થઈ રહી છે કે જેમાં તેઓ એક વૃદ્ધ મહિલાને ગળે મળી રહ્યા છે. વાઇરલ તસવીરે ઘણા લોકોનાં મનમાં સવાલ ઊભા કર્યા છે કે તસવીરમાં રહસ્યમયી ત્રીજો હાથ કોનો છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી ભાજપના પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વીટ કરીને કહ્યું : \"આ તસવીરમાં ત્રીજો હાથ કોનો છે? મેં તમને ગઈકાલે કહ્યું હતું કે કોઈ સારી PR એજન્સીની નિમણૂક કરો.\"\n\nઆ તસવીર કૉંગ્રેસે 'મિનિમમ ઇન્કમ ગૅરંટી સ્કીમ'ના વિજ્ઞાપન માટે વાપરી હતી.\n\nએબીપી ન્યૂઝના પત્રકાર વિકાસ ભદૌરિયાએ પણ ટ્વીટ કર્યું હતું, \"તમે @Rahul Gandhiની આ એક તસવીરમાં તેમના 3 હાથ શોધી શકો છો? જો ના, તો બીજી તસવીર જુઓ. આ ત્રીજો હાથ કોનો છે?\"\n\nભાજપનાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે આ કૉંગ્રેસનો સૂતેલો હાથ છે જેનાથી પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની વાયનાડ લોકસભા બેઠકમાં હિંદુ વધારે છે કે મુસ્લિમો? - ફૅક્ટ ચેક\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારના રોજ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારના રોજ જ્યારે રાહુલ ગાંધી પોતાનાં બહેન પ્રિયંકા ગાંધી સાથે વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા તો ટ્વિટર પર #RahulTharangam (રાહુલની લહેર) ટ્રૅન્ડ કરી રહ્યું હતું. \n\nગત અઠવાડિયે જ કૉંગ્રેસ પાર્ટીએ તેની ઔપચારિક ઘોષણા કરી હતી કે 'ગાંધી પરિવારની પરંપરાગત સીટ' અમેઠી (ઉત્તર પ્રદેશ) સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી મેદાનમાં ઊતરશે.\n\nઉમેદવારી નોંધાવતા પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું, \"હું દક્ષિણ ભારતને એ સંદેશ આપવા માગતો હતો કે અમે તમારી સાથે ઊભા છીએ. એ જ કારણ છે કે મેં કેરળથી ચૂંટણી લડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની સભામાં 'હિંદુસ્તાન મુર્દાબાદ'ના સૂત્રોચ્ચારનું સત્ય શું?\\nસારાંશ: રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તારીખ નજીક આવી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીના આ માહોલમાં સોશિયલ મીડિયા પર એવા સમાચારો પ્રસરાવવામાં આવી રહ્યાં છે, જેમાંથી કેટલાક સાચા અને કેટલાક ખોટા છે. કેટલાક સમાચારોની માહિતી અપૂર્તિ છે. \n\nઆ તમામ બાબતોની માહિતી મેળવવા માટે વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેનું નામ 'એકતા ન્યૂઝરૂમ' છે.\n\nવિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે. આ તસવીરોની તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nરાહુલની સભામાં ખાલિસ્તાન સર્મથક બોલાવાયા- ફેક\n\n'રાહુલ ગાંધીની લંડન ખાતે આયોજિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની સુરક્ષામાં ખરેખર કોઈ ચૂક થઈ હતી?\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં ફૉર્મ ભરવા ગયા તે દરમિયાન સુરક્ષામાં ચૂકનો મામલો સતત સમાચારોમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા સહિત અનેક સમાચાર વેબસાઇટોમાં કૉંગ્રેસ પક્ષના હવાલાથી એક ચિઠ્ઠી દર્શાવવામાં આવી રહી છે. \n\nએવું કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અમેઠીમાં ફૉર્મ ભર્યા બાદ રાહુલ ગાંધી જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઓછામાં ઓછી સાત વખત તેમના માથા પર લેસર લાઇટ જોવા મળી હતી. \n\nમીડિયામાં આવી રહેલા સમાચારો મુજબ કૉંગ્રેસ પક્ષે આ ચિઠ્ઠી ગૃહવિભાગને લખી હતી. \n\nઆ ચિઠ્ઠીમાં પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાઓનો હવાલો આપતા લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીની હાર બાદ અમેઠીની જનતા રડી હતી? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર અમેઠીના લોકો રડતા હોય તેવો એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં દાવો કરાયો છે કે રાહુલ ગાંધીની હાર બાદ અમેઠીના લોકો રડવા લાગ્યા હતા\n\nદાવો કરવામાં આવી રહ્યો છે કે અમેઠીના લોકોને રાહુલ ગાંધીને અમેઠીથી લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ એટલો આઘાત લાગ્યો કે તેઓ રડવા લાગ્યા. \n\nવીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કરતા લખવામાં આવી રહ્યું છે કે, \"લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ, અમેઠીના લોકો રાહુલ ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા અને રાહુલને મળવા પર લોકો પોતાના આંસુ રોકી ન શક્યા અને રડવા લાગ્યા.\"\n\nઆ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીનું કૉંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું, CWC દ્વારા અસ્વીકાર\\nસારાંશ: લોકસભાની ચૂંટણીમાં પરાજય અંગે મંથન કરવા માટે શનિવારે નવી દિલ્હી ખાતે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાના કહેવા પ્રમાણે, આ બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની જાહેરાત કરી, જેનો કમિટીએ અસ્વીકાર કર્યો હતો.\n\nબેઠકમાં રાહુલ ગાંધીનાં માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી તથા પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ સહિતનાં સભ્યો હાજર રહ્યાં હતાં.\n\nઆ પહેલાં ઉત્તર પ્રદેશ, ઓડિશા તથા કર્ણાટકના પ્રદેશાધ્યક્ષોએ રાજીનામાં મોકલી આપ્યાં છે.\n\nલોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે તેનું પ્રદર્શન ગત વખતની (44 બેઠક) સરખામણીએ સુધાર્યું છે અને 52 બેઠક ઉપર વિજય મેળવ્યો છે. જોકે, લો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીનું રાજીનામું : કૉંગ્રેસ કૅરેક્ટર બદલશે કે આખો ઢાંચો પણ?\\nસારાંશ: 2019ની લોકસભાની ચૂંટણી હાર્યા પછી ઊંડો ઘા સહન કરનારી કૉંગ્રેસને રાજકીય પંડિતો વણમાગી સલાહ આપી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"હવે સાપની કાંચળીની જેમ ઉપરથી બદલાવ કરવાથી કાંઈ નહીં થાય પરંતુ ઢાંચો જ બદલવો પડશે.\"\n\n23મે એ સામાન્ય ચૂંટણીનું પરિણામ આવે તે પહેલાંથી જ કૉંગ્રેસ પણ પરિવર્તનની વાત કરી રહી હતી. \n\nકર્ણાટકમાં ગઠબંધન સરકાર બનાવનાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની રાજય સરકારમાં ભાજપને હરાવ્યા પછી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓનો હોંસલો બુલંદ હતો.\n\n'ન્યાય યોજના'ને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા ચૂંટણીઢંઢેરામાં કૉંગ્રેસ દ્વારા દેશની તસવીર અને તકદીર બદલવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.\n\nઆ યોજનાને પૂર્ણ કરવાના બંદોબસ્તના સવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિકતા મામલે નોટિસ, શું છે વિવાદ?\\nસારાંશ: રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલય તરફથી નાગરિકતા મામલે નોટિસ મોકલવામાં આવી છે. આ સાથે જ લોકસભાની ચૂંટણી વચ્ચે આ મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલી તેમની બ્રિટિશ નાગરિકતા મામલે સ્પષ્ટતા કરવા અને તથ્યો રજૂ કરવા માટે જણાવ્યું છે. \n\nરાહુલ ગાંધીને આ મામલે જવાબ રજૂ કરવા ગૃહ મંત્રાલયે 15 દિવસનો સમય આપ્યો છે. \n\nભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરિયાદ કરી હતી કે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2009માં પોતાને બ્રિટનના નાગરિક ગણાવ્યા હતા. \n\nસ્વામીની આ ફરિયાદના આધારે જ ગૃહ મંત્રાલયે કૉંગ્રેસ અધ્યક્ષને નોટિસ પાઠવી છે. \n\nકૉંગ્રેસેના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આખી દુનિયા જાણે છે કે રાહુલ ગાંધી જન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીનો ભાજપ પર ફેસબુક-વૉટ્સઍપ નિયંત્રિત કરવાનો આરોપ, ભાજપનો પલટવાર\\nસારાંશ: અમેરિકાના એક પ્રમુખ અખબારના તાજેતરના રિપોર્ટને ટાંકીને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વૉટ્સઍપનું નિયત્રણ કરે છે અને નફરત ફેલાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભાજપના વરિષ્ઠ નેતા અને સંચાર, ઇલેક્ટ્રોનિક્સ તેમજ માહિતી પ્રૌદ્યોગિકીના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આ આરોપનો આકરા શબ્દોમાં જવાબ આપ્યો. \n\nપ્રસાદે ટ્વીટ કર્યું, \"જે લૂઝર પોતાના પક્ષમાં પણ લોકોને પ્રભાવિત નથી કરી શકતા તેઓ આ વાતને ટાંકતા રહે છે કે આખી દુનિયાને ભાજપ અને આરએસએસ નિયંત્રિત કરી રહ્યા છે.\"\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 2\n\nલેખમાં શું છે?\n\nવાત એમ છે કે વૉલ સ્ટ્રીટ જનરલે હાલમાં જ એક લેખ પ્રકાશિત કર્યો હતો,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ ગાંધીનો લઘુતમ આવકનો વાયદો ખરેખર કેટલો સંભવ?\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના રાયપુરમાં આયોજીત એક ખેડૂત આભાર સંમેલનમાં મિનિમમ ઇનકમ ગેરંટી યોજના બનાવવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છત્તીસગઢમાં યોજાયેલા ખેડૂત આભાર સંમેલનમાં રાહુલ ગાંધી\n\nરાહુલ ગાંધીએ અહીં કહ્યું, \"વર્ષ 2019માં જીત્યા બાદ કૉંગ્રેસ સરકાર મિનિમમ ઇનકમ ગેરંટી યોજના શરૂ કરશે.\"\n\n\"એનો મતલબ એ છે કે હિંદુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિના બૅન્ક એકાઉન્ટમાં એક નિશ્ચિત રકમ ન્યૂનતમ આવકના રૂપમાં હિંદુસ્તાનની સરકાર આપવા જઈ રહી છે.\"\n\nતેમણે કહ્યું, \"મતલબ હિંદુસ્તાનમાં કોઈ ભૂખ્યું નહીં રહે અને કોઈ ગરીબ નહીં રહે.\"\n\n\"કૉંગ્રેસ સરકાર છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી લઈને દરેક પ્રદેશમાં કરશે. અમે બે હિંદુસ્તાન ઇચ્છતા નથી.\"\n\n\"એક હિંદુસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ બજાજના નિવેદનને કૉંગ્રેસી તરફી કે ભાજપ વિરોધી કેમ ગણાવાઈ રહ્યું છે?\\nસારાંશ: 'લોકો (ઉદ્યોગપતિ) તમારાથી (મોદી સરકારથી) ડરે છે. યૂપીએ-2ની સરકાર હતી ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા. પણ હવે અમને વિશ્વાસ નથી કે અમે ખુલ્લેઆમ તમારી ટીકા કરીએ તો તે તમને ગમશે કે નહીં.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના જાણીતા ઉદ્યોગપતિઓમાંના એક અને બજાજ ગ્રૂપના વડા રાહુલ બજાજે ગૃહમંત્રી અમિત શાહ સામે જાહેરમાં આ વાત જણાવી, જેની ચારે બાજુ ચર્ચા જાગી છે.\n\nસોશિયલ મીડિયામાં 81 વર્ષના રાહુલ બજાજ વિશે ઘણું બધું લખવામાં આવી રહ્યું છે. \n\nકેટલાક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે એક ઉદ્યોગપતિએ સરકાર સામે બોલવાની હિંમત દાખવી અને સાચી વાત સૌની સામે મૂકી.\n\nબીજી બાજુ ઘણા લોકોએ તેમના નિવેદનને રાજકારણથી પ્રેરિત માને છે અને કહે છે કે બજાજ તો 'કૉંગ્રેસપ્રેમી' છે.\n\nસોશિયલ મીડિયામાં રાહુલ બજાજના જૂના વીડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ બજાજે અમિત શાહને કહ્યું, 'ઉદ્યોગપતિઓમાં ભયનો માહોલ, સરકારને ટીકા પસંદ નથી'\\nસારાંશ: એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહને ઉદ્યોગપતિ રાહુલ બજાજે કેટલાક આકરા સવાલો કર્યા છે. બજાજ ગ્રૂપના ચૅરમૅને મૉબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને લઈને અપાયેલા નિવેદનમાં યોગ્ય કાર્યવાહી ન કરવાનો ઉલ્લેખ તો કર્યો જ સાથે એવું પણ કહ્યું કે લોકો 'તમારાથી' ડરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રાહુલ બજાજે કહ્યું, \"અમારા ઉદ્યોગપતિ મિત્રોમાંથી કોઈ નથી બોલતું. હું જાહેરમાં આ વાત કરું છું. એક માહોલ સર્જવો પડશે. જ્યારે યુપીએ-2ની સરકાર સત્તામાં હતી, ત્યારે અમે કોઈની પણ ટીકા કરી શકતા હતા.\"\n\n\"તમે સારું કામ કરી રહ્યા છો, તેમ છતાં, અમે જાહેરમાં તમારી ટીકા કરીએ, લાગતું નથી કે તમે એને પસંદ કરશો.\"\n\nઆ સાથે જ બજાજે આર્થિક સ્થિતિને લઈને પણ પોતાની અને પોતાના સાથી ઉદ્યોગપતીઓની ચિંતાનો ઉલ્લેખ કર્યો. \n\nઅમિત શાહે શું કહ્યું?\n\nબજાજ જ્યારે આ વાત કરી રહ્યા હતા ત્યારે મંચ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલ રાષ્ટ્રીય નેતા કમ અને બાજુમાં રહેતા રાજુભાઈ જેવા કેમ વધુ લાગે છે?\\nસારાંશ: હનુમાન જયંતીએ આ વખતે અનેક ચમત્કારો જોવા મળ્યા. ઉત્તર પ્રદેશમાં એકબીજાનાં કટ્ટર વિરોધીઓ મુલાયમ સિંહ અને માયાવતી 24 વર્ષ બાદ એકસાથે એક મંચ પર જોવાં મળ્યાં. કૉંગ્રેસથી નારાજ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કૉંગ્રેસ છોડીને તરત જ શિવસેનામાં જોડાઈ ગયાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંસક દુર્ઘટનાઓ પણ જોવા મળી. સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને ચાલુ ભાષણે થપ્પડ મરાઈ, જેની ગુંજ દેશ આખામાં સંભળાઈ. એનસીપીનાં ઉમેદવાર રેશમા પટેલ પર પણ હુમલો થયો. રેશમા પટેલે આરોપ લગાવ્યો છે કે એમની છેડતી પણ થઈ.\n\nઆ અગાઉ ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હારાવ પર દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન જૂતું ફેંકાયું. પશ્ચિમ બંગાળ અને કેરળ જેવાં રાજ્યોમાં રાજકીય કાર્યકર્તાઓની હત્યા અને હુમલાઓનો સિલસિલો તો ચાલુ જ છે.\n\nદેશના રાજકારણમાં અસહિષ્ણુતાનો આ દૌર દરેક માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.\n\nએ દરમિયાન રાહુલ ગાંધી ફરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલના નેતૃત્વમાં પછી બાદ શું આ કૉંગ્રેસના હાઈકમાન યુગનો અંત છે?\\nસારાંશ: તેલંગણાથી લઈને પંજાબ સુધી અને રાજસ્થાનથી મધ્ય પ્રદેશ સુધી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે જોડાયેલા વિવાદો અટકવાનું નામ લેતા નથી. દેશની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી ગણાતી કૉંગ્રેસનો પરાજયકાળ યથાવત્ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાન્ય ચૂંટણીમાં તેલંગણાની 17 બેઠકોમાંથી ત્રણ બેઠક પર કબજો કરી શકનારી કૉંગ્રેસને ગુરુવારે સાંજે વધુ મોટો ઝટકો લાગ્યો, જ્યારે પાર્ટીના 12 ધારાસભ્યો રાજ્યમાં કૉંગ્રેસની વિરુદ્ધમાં રહેલી તેલંગણા રાષ્ટ્રીય સમિતિ સાથે જોડાઈ ગયા. \n\nસાથે જ પંજાબમાં પણ સિદ્ધુના મંત્રાલયમાં થયેલા અચાનક ફેરફારથી તેમના અને મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ વચ્ચેના વિવાદ તાજેતરમાં સપાટી પર આવ્યા.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅમરિન્દર સિંહ લોકસભા ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસને થયેલા નુકસાન માટે સિદ્ધુને જવાબદાર માની ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલનું મોદીને ગળે મળવું: આલિંગન કે અણધાર્યો હુમલો?\\nસારાંશ: ચાર વર્ષ પહેલાં સત્તા કબજે કરી ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેભાગે સમાચારોમાં છવાયેલા રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્પર્શનું વ્યૂહાત્મક મહત્ત્વ સમજતા કુશાગ્ર નેતા નરેન્દ્ર મોદી દુનિયાભરના નેતાઓને મુક્ત રીતે ભેટતા રહ્યા છે પણ ઘરઆંગણે અન્ય નેતાઓથી અંતર રાખતા રહ્યા છે.\n\nમુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદીની તરકીબ તેમના પર જ અજમાવી હતી. \n\nઅવિશ્વાસની દરખાસ્તની ચર્ચા દરમિયાન નરેન્દ્ર મોદીની કામગીરીની ઝાટકણી કાઢતું ભાષણ આપ્યા બાદ 48 વર્ષના રાહુલ ગાંધીએ સંસદમાં અનપેક્ષિત આલિંગન વડે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીને ચોંકાવી દીધા હતા.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nનરેન્દ્ર મોદી અને તેમનો ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રાહુલનું રાજીનામું : ગાંધી પરિવારમુક્ત કૉંગ્રેસમાં અધૂરા ઍજન્ડા કોણ પાર પાડશે?\\nસારાંશ: રાહુલ ગાંધીએ આખરે તમામ અટકળોનો અંત લાવી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી બાકાયદા ટ્વિટરના માધ્યમથી રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે ખરેખર એવું લાગે છે કે આ રાજીનામું માત્ર ઔપચારિકતા નથી, પરંતુ રાહુલ ગાંધી હકીકતમાં પોતે રાષ્ટ્રીય અધ્યક્ષપદની જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે અને હવે આ મુદ્દે યૂ-ટર્નનો કોઈ સ્કોપ દેખાતો નથી.\n\nવાસ્તવમાં, રાહુલ ગાંધી પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો. રાહુલ ગાંધીએ પ્રકાશિત કરેલા ચાર પાનાંના પત્રમાં ભારોભાર હૈયાવરાળ ઠાલવી છે.\n\nચાર દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટીના કારમા પરાજયને સ્વીકારીને મેં રાજીનામું આપ્યું, પરંતુ પાર્ટીના અન્ય પ્રદેશોના નેતાઓ અને મુખ્ય મંત્રીઓએ જવાબદારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિંકુ શર્માની દિલ્હીમાં ધોળે દિવસે કયા કારણોસર હત્યા થઈ?\\nસારાંશ: ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રિંકુ શર્મા નામના એક યુવકની હત્યા થઈ એ પછી આ ઘટના કેમ બની એના ચર્ચા છેડાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમની હત્યા થઈ છે તે રિંકુ શર્મા\n\nસોશિયલ મીડિયા પર અનેક લોકો લખી રહ્યા છે કે, રિંકુ શર્મા હિંદુ હતા અને તેમનો સંબંધ બજરંગ દળ તથા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે હતો એટલે તેમની હત્યા કરી દેવામાં આવી છે.\n\nદિલ્હીની પોલીસનું કહેવું છે કે આ કોમી હિંસાનો મામલો નથી પરંતુ અંગત દુશ્મનીનો મામલો છે અને તેના કારણે આ હત્યા થઈ છે. \n\nપોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને વિસ્તારમાં તણાવને લીધે અર્ધસૈનિક દળ અને બીએસએફને તહેનાત કરવામાં આવી છે.\n\nબપોરે શું થયું?\n\nશુક્રવારે બપોરે રિંકુ શર્માના મહોલ્લા મંગોલપુરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિઝવી: પાક.માં બરેલવી રાજનીતિનો નવો ચહેરો\\nસારાંશ: આસિયા બીબીની મુક્તિથી નારાજ થયેલા પાકિસ્તાનના ધાર્મિક સંગઠન 'તહરીકે લબ્બૈક યા રસુલ અલ્લાહ'ની સરકાર અને આઈએસઆઈ સાથેની વાતચીત નિષ્ફળ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મજબૂત પકડ ધરાવતા તહરીકે લબ્બૈક સંગઠને શુક્રવારે સવારે પોતાનું આંદોલન વેગવંતું બનાવ્યું હતું.\n\nશુક્રવારે સવારે થયેલી ટ્રાફિક સમીક્ષામાં લાહોર, ઇસ્લામાબાદના તમામ મુખ્ય ધોરી માર્ગો બંધ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. \n\nશુક્રવારે સવારે લાહોર ટ્રાફિકની સ્થિતિ\n\nતહરીકે લબ્બૈકના જણાવ્યા મુજબ, જ્યાં સુધી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ આસિયા બીબીના કેસમાં પોતાનો ચુકાદો બદલશે નહીં ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. \n\nપાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બુધવારે તૌહીન-એ-રિસાલત એટલ કે ઈશ્વરનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિપબ્લિક ડે પરેડ : બાંગ્લાદેશના સૈન્યે ભારતના પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં કેમ ભાગ લીધો?\\nસારાંશ: પ્રજાસત્તાક દિવસે દિલ્હીના રાજપથ ખાતે યોજાયેલી પરેડમાં સૈન્યની અનેક રેજિમેન્ટ, શસ્ત્રો, મિસાઇલો તેમજ વિવિધ રાજ્યની ઝાંખી જોવા મળી હતી. આ ઉપરાંત ભારતીય સૈન્યનાં પહેલાં મહિલા ફાઇટર પાઇલટ, રફાલ વિમાન અને બાંગ્લાદેશના સૈન્યએ પણ ભાગ લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૂર્યમંદિરની ઝાંકી\n\nકોરોના વાઇરસની મહામારીના કારણે આ વર્ષે પરેડ ટૂંકી કરી દેવામાં આવી હતી. પરેડના રસ્તાને પણ ટૂંકો કરી દેવામાં આવ્યો હતો, તો આ વખતે કોઈ મુખ્ય મહેમાન હાજર નહોતા. \n\nપરેડમાં ભાગ લેનાર આર્મી અને નૅવીની રેજિમેન્ટમાં પણ દર વર્ષની સરખામણીએ સૈનિકોની સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી. પેરડના ભાગ લેનારા સૈનિકો પણ માસ્કમાં જોવા મળ્યા હતા.\n\nઆ વર્ષની પરેડમાં અનેક નવી બાબતો પણ જોવા મળી હતી. \n\nબાંગ્લાદેશના સૈન્યએ પરેડમાં ભાગ લીધો\n\n2021ની ગણતંત્ર દિવસની પરેડની શરૂઆત ભારતીય સૈન્યના જવાનોએ નહીં પરંતુ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિમોટ નહીં, આ છે કંટ્રોલિંગ કરવાની નવી રીત\\nસારાંશ: લેનકાસ્ટર યુનિવર્સિટીના પીએચ.ડીના વિદ્યાર્થી ક્રિસ્ટોફર ક્લાર્કે ટેક્નોલૉજી ક્ષેત્રે એક નવી શોધ કરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એવી ટેક્નિક વિકસાવી છે કે જેની મદદથી હવે ટીવીને કંટ્રોલ કરવા માટે રિમોટની જરૂર નહીં પડે.\n\nક્રિસ્ટોફરની ટેક્નિકમાં રિમોટ બનાવવા માટે જેતે વસ્તુ ઉપરાંત વેબકૅમની જરૂર રહે છે.\n\nઆ ટેક્નોલૉજીની મદદથી હાથ, આંગળી અથવા માથા વડે પણ કંટ્રોલ કરી શકાય છે\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિયાઝ નાઇકૂ : કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન ટોચના કમાન્ડરનું ઍન્કાઉન્ટરમાં મૃત્યુ\\nસારાંશ: ભારત પ્રશાસિત કાશ્મીરમાં સુરક્ષાદળો સાથેના એક ઍન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનની ટોચના ચરમપંથી રિયાઝ નાઇકૂનું મોત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અથડામણમાં નાઇકૂની સાથે અન્ય એક ચરમપંથીનું પણ મોત થયું છે. જોકે, પોલીસે હજી માર્યા ગયેલા ચરમપંથીનું નામ આપ્યું નથી. \n\nરિયાઝ નાઇકૂના મોતને પગલે કાશ્મીર ખીણ વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પ્રતિબંધિત કરી દેવામાં આવી છે એવું સમાચાર સંસ્થા એએનઆઈ જમ્મુ-કાશ્મીર પોલીસને ટાંકીને જણાવે છે.\n\nઅવંતીપુરા ગામના રહેવાસીઓનું કહેવું છે કે સેના, પેરામિલિટરી ફોર્સ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં નાઇકૂ બેગ પોરા ગામમાં ઘેરાઈ ગયો હતો. \n\nપોલીસના પ્રવક્તા મનોજ કુમારે કહ્યું છે કે, ઍન્કાઉન્ટરમાં એક ચરમપંથીનું મોત થયું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિયાલિટી ચૅક : ભારતમાં કોરોના વાઇરસ વકરવા પાછળ ચૂંટણીસભાઓ જવાબદાર છે?\\nસારાંશ: એક બાજુ જ્યારે ભારત કોરોના વાઇરસના સતત વધતા કેસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભારતીય આરોગ્યતંત્ર પોતાની જાતને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી સભા સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી\n\nકેટલાક લોકો માને છે કે કોરોના વાઇરસના કેસમાં અચાનક આવેલ રૅકર્ડ વૃદ્ધિ પાછળ એ રાજકીય પક્ષો જવાબદાર છે, જેમણે જોખમ હોવા છતાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી-મોટી સભાઓ યોજવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ કર્યો નથી.\n\nજોકે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોરોના વાઇરસના વધતાં કેસ અને રાજકીય રેલી વચ્ચે કોઈ સંબંધ નથી.\n\nબીબીસી સાથેની વાતચીતમાં ભાજપના નેતા ડૉક્ટર વિજય ચોથાઈવાલે કહે છે, કોરોના વાઇરસના વધતાં કેસનો ધાર્મિક અથવા રાજકીય કારણોસર ભેગી થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિલાયન્સ : અબજોનું સામ્રાજ્ય ધરાવતી એ કંપની જે મુકેશ અંબાણીની કંપનીમાં કરશે રોકાણ\\nસારાંશ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે વાર્ષિક જનરલ મીટિંગમાં એ જાહેરાત કરી કે સાઉદી અરબની જાણીતી કંપની અરામકો આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલના 20 ટકા શેર ખરીદશે. જેનું મૂલ્ય 75 અબજ ડૉલર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુકેશ અંબાણીએ કહ્યું, ''મને એ જાહેરાત કરતાં ઘણી ખુશી થાય છે કે રિલાયન્સના ઇતિહાસમાં સૌથી મોટા વિદેશ રોકાણને લઈને સહમતી સધાઈ છે. રિલાયન્સ અને સાઉદીની અરામકો લાંબા સમય પછી ભાગીદારી માટે સંમત થઈ છે.''\n\nઆરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલનો કારોબાર પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુનો છે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે, જેની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિન 14 લાખ બેરલ છે.\n\nઅંબાણીએ કહ્યું કે અરામકો પાંચ લાખ બેરલ તેલ દરરોજ રિલાયન્સ કંપનીની જામનગર રિફાઇનરીમાં મોકલશે. કહેવાય છે કે આ ભારતની વિદેશી રોકાણન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિલાયન્સ : જ્યારે ધ પૉલિયેસ્ટર પ્રિન્સ પુસ્તકે અંબાણીને હચમચાવી નાખ્યા\\nસારાંશ: ધીરજલાલ હીરાચંદ અંબાણી એટલે ધીરુભાઈ અંબાણી. એક એવા ગુજરાતી ઉદ્યોગપતિ, જેનું ઉદાહરણ 'શૂન્યમાંથી સર્જન' કરવા માટે આપવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍડનમાં કામ કરવાથી કારકિર્દી શરૂ કરનાર ધીરુભાઈએ ભારતમાં આવીને ફૅબ્રિકયાર્નનો વેપાર શરૂ કર્યો, તેમાં સફળતા મળતાં કાપડની મિલ નાખી. તેઓ પેટ્રોકેમિકલ તથા મોબાઇલક્ષેત્ર સુધી પોતાનો વ્યાપ વિસ્તાર્યો. \n\nઆ કૅરિયર વિશેની ચર્ચા 'ઉજળું એટલું દૂધ અને પીળું એટલું સોનું' જેવી નથી રહી. આ ગાળા દરમિયાન તેમના તથા ઉદ્યોગજૂથ ઉપર સરકારી નીતિઓ અને નિમણૂકોમાં દખલના આરોપ પણ લાગ્યા છે. \n\nઑસ્ટ્રેલિયન પત્રકાર હમીશ મૅકડૉનાલ્ડે ધીરુભાઈના જીવન ઉપર 'ધ પૉલિયેસ્ટર પ્રિન્સ, ધ રાઇઝ ઑફ ધીરુભાઈ અંબાણી' નામનું પુસ્તક લખ્યું. \n\nજોકે એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિલાયન્સ AGM : તમારે જાણાવા જેવી કઈ-કઈ જાહેરાતો થઈ?\\nસારાંશ: રિલાયન્સના આઈ.પી.ઓ. પછી પહેલી વખત તેની વાર્ષિક સભા વર્ચ્યુઅલી યોજાઈ હતી, જેમાં મુકેશ અંબાણીએ કંપની દેવામુક્ત બની હોવાની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલ દ્વારા કંપનીમાં 450 કરોડ ડૉલરનું રોકાણ કરવામાં આવશે. કંપની દેવામુક્ત થતાં જિયો, ઑઈલ-ટુ-કેમિકલ તથા રિટેલના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કહી હતી. \n\nરિલાયન્સે ગ્લાસ, ડેવલપર પ્લૅટફૉર્મ જેવી જાહેરાતો કરી હતી. પરંતુ જે જાહેરાતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે હતી 5જી ઍન્ડ-ટુ-ઍન્ડ ટેકનૉલૉજી, જે સંપૂર્ણપણે સ્વદેશી છે અને ભારતમાં નિર્મિત છે.\n\nજોકે સ્પેક્ટ્રમ મળ્યે 5જી ટેકનૉલૉજીની કાર્યદક્ષતા માલૂમ થશે. ચીનની ખ્વાવે પણ ભારતમાં 5જી ટેકનૉલૉજી લૉન્ચ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિલાયન્સ ઇન્ડસ્ટ્રી : રાઇટ ઇસ્યૂ પર થઈ શકે છે 30 એપ્રિલે વિચારણા\\nસારાંશ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને કહ્યું છે કે રાઇટ ઇસ્યૂ અંગે વિચારણા 30 એપ્રિલે થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિલાયન્સ 30 એપ્રિલે માર્ચ ત્રિમાસિકનું પરિણામ જાહેર કરશે. \n\nકંપનીનું કહેવું છે કે ગુરુવારે બોર્ડની બેઠકમાં શૅરધારકોને રાઇટ બેસિસ પર ઇક્વિટી શૅર આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. \n\nબિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે એક નિવેદનમાં કહ્યું છે કે, ગુરુવારે બોર્ડની બેઠકમાં માર્ચ 2020 ત્રિમાસિક અને 2020ના નાણાકીય વર્ષના પરિણામ પર વિચારણા થશે અને તેને મંજૂરી અપાઈ શકે છે. \n\nકંપનીનું કહેવું છે કે ઇક્વિટી શૅરમાં ડિવિડેન્ડ આપવા અને શૅરધારકોને રાઇટ બેસિસ પર ઇક્વિટી શૅર આપવા વિશે પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિલાયન્સ જિયોમાં જનરલ ઍટલાન્ટિક 6598 કરોડનું રોકાણ કરશે\\nસારાંશ: રિલાયન્સ જિયોએ એક મહિનાથી પણ ઓછા સમયમાં ચોથા મોટા રોકાણની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ ઍટલાન્ટિક કંપની રિલાયન્સ જિયોમાં 6,598 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.\n\nઆ રોકાણ 1.34 ટકાના ઇક્વિટી સ્ટૉક મારફતે કરવામાં આવ્યું છે.\n\nઉલ્લેખનીય છે કે 1980માં સ્થાપિત જનરલ ઍટલાન્ટિક કંપની 34 અબજ ડૉલરની સંપત્તિનું સંચાલન કરે છે અને અગાઉ તે ઍરબીએનબી, ફેસબુક, સ્નૅપચૅટ, ઉબર અને બૉક્સ જેવી કમ્પનીઓમાં રોકાણ કરી ચૂકી છે. \n\nઆ પહેલા રિલાયન્સ જિયોમાં ફેસબુક, સિલવર લેક અને વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે પણ રોકાણ કર્યું છે.\n\nસમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મુકેશ અંબાણી કંપની રિલાયન્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિલાયન્સે ઈ-ફાર્મસીમાં કરેલા રોકાણે ઊહાપોહ કેમ સર્જ્યો?\\nસારાંશ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હાલમાં જ ચેન્નાઈસ્થિત ઓનલાઇન ફાર્મસી કંપની 'નેટમેડ્સ'માં 620 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑનલાઇન ફાર્મસી\n\n'રિલાયન્સ રિટેઇલ વૅન્ચર્સ'એ 'વિટાલિક હેલ્થ' અને તેની સહયોગી કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ સમૂહની કંપનીઓને 'નેટમેડ્સ'ના નામે ઓળખવામાં આવે છે.\n\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓનલાઇન ફાર્મા કંપનીમાં આટલા મોટા રોકાણ સાથે જ દેશમાં ઑનલાઇન ફાર્મસી અથવા તો ઈ-ફાર્મસીમાં ભારે સ્પર્ધા શરૂ થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.\n\nઆ ક્ષેત્રમાં એમઝોન પહેલાંથી જ પ્રવેશ કરી ચૂકી છે. બેંગલુરુમાં એની ફાર્મા સર્વિસનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે, તેમજ ફ્લિપકાર્ટ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવાની તૈયારીમાં છે.\n\nનેટમેડ્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિવેન્જ પૉર્ન : 'મને લાગ્યું કે તે મારો પતિ બનશે, એટલે રોક્યો નહીં'\\nસારાંશ: 24 વર્ષનાં સિયાના ( બદલાવેલું નામ) છેલ્લા પાંચ વર્ષથી એક છોકરા સાથે ડેટ કરી રહ્યાં હતાં. તેમણે આ વિશે પોતાનાં માતા-પિતા અથવા મિત્રોને પણ કંઈ નહોતું જણાવ્યું. તેઓ રિવેન્જ પૉર્નનો શિકાર બન્યાં ત્યારે પણ નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનો સંબંધ બગડતો ગયો અને જ્યારે તેમણે ગત વર્ષે સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો, તો એ છોકરાએ તેમની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. \n\nકોઈની અશ્લીલ ફોટો અથવા વીડિયો તેમની પરવાનગી વગર શૅર કરવી રિવેન્જ પૉર્ન કહેવાય છે. \n\nકેટલાક દેશોમાં આને અપરાધ માનવામાં આવે છે અને આનો ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધાવી શકે છે. \n\nપરંતુ ઇન્ડોનેશિયામાં સિયાના જેવાં રિવેન્જ પૉર્નના શિકાર બનેલાં લોકો ફરિયાદ નોંધાવતા નથી કારણકે ત્યાં પૉર્નોગ્રાફી લૉ ઍન્ડ ઇલેક્ટ્રોનિક ટ્રાઝેક્શન કાયદા હેઠળ અપરાધી અને પીડિત વચ્ચે કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રિષભ પંતે રાજકોટની મૅચમાં કરી ભૂલ, લોકોએ ઉડાવી મજાક\\nસારાંશ: રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-20 મૅચમાં ભારતનો શાનદાર વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને ભારતને જીત અપાવી\n\nરોહિત શર્માએ પોતાની કારકિર્દીની 100મી ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં ધમાકેદાર બેટિંગ કરીને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી. \n\nરાજકોટમાં રમાયેલી આ મૅચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. \n\nભારત તરફથી બેટિંગમાં ઊતરેલા ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને ધમાકેદાર બેટિંગ કરતા 118 રનની ભાગીદારી કરી હતી. \n\nરોહિત શર્માએ રાજકોટના મેદાનમાં જાણે આતશબાજી કરતાં 6 ફૉર અને 6 સિક્સ સાથે 43 બૉલમાં 85 રન કર્યા હતા. \n\nશિખર ધવને 31, કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રુકૈયા બેગમ : મહિલાઓની સ્થિતિ પરના એક લેખથી જ્યારે હંગામો મચી ગયો\\nસારાંશ: બીબીસી ગુજરાતી વાંચકો માટે લઈને આવી રહ્યું છે 10 એવી મહિલાઓની કહાણી, જેમણે લોકશાહીનો પાયો મજબૂત કર્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે મહિલાઓના અધિકારો માટે હાકલ કરી, તેઓ સમાજસુધારક હતાં અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં.\n\nરુકૈયા બેગમ એક નારીવાદી વિચારક, કથાકાર, નવલકથાકાર અને કવિ હતાં.\n\nરુકૈયા બેગમનો જન્મ 1880માં રંગપૂરમાં થયો હતો. તે હવે બાંગ્લાદેશમાં છે. \n\nલગભગ 120 વર્ષ પહેલાં તેમણે લખેલા લેખમાં એ વખતના સમાજમાં હંગામો મચાવી દીધો હતો. \n\n18 વર્ષની નાની વયે તેમનાં લગ્ન થયાં હતાં. તેમણે મુસ્લિમ મહિલાઓના શિક્ષણ માટે કામ કર્યું હતું. \n\nઆ વીડિયો રિપોર્ટમાં જુઓ, રુકૈયા બેગમ વિશે આપણે કેમ જાણવું જોઈએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રુબીનુ 'ગોઆ કીચન' પાકિસ્તાનમાં\\nસારાંશ: ભાગલા પછી રુબીનો પરિવાર કરાચીમાં વસી ગયો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રુબીએ દીકરા સાથે મળીને કરાચીમાં કેટરિંગનો બિઝનેસ શરૂ કર્યો. \n\nરુબી સી ફૂડ બનાવે છે. મેનૂમાં ફીશ કરી, ફીશ કટલેટ અને પ્રોન પોટેટો ચૉપ્સ મુખ્ય છે. \n\nતેઓ ફેસબુક પેજ દ્વારા ઓર્ડર લે છે. \n\nરુબી પાસે અઠવાડિયાના અંતે 15-20 ઓર્ડર આવે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂપાણી સરકારના આ પાંચ દાવા CAGએ ખોટા ઠેરવ્યા\\nસારાંશ: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે ભારતના કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (CAG) દ્વારા રાજ્યના વિવિધ સરકારી સાહસો અને વિભાગોની કામગીરીના મૂલ્યાંકન અંગેનો અહેવાલ ગૃહમાં રજૂ કરાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"CAGના રિપોર્ટમાં ઘણી બધી બાબતોને લઈને સરકારી વિભાગોની કામગીરી અને સરકારી દાવાઓને લઈને પ્રશ્નો ઉઠાવાયા છે.\n\nઆ સાથે જ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ ખોટા આંકડા અપાતાં હોવાની વાતનો ખુલાસો થયો છે.\n\nસ્વાસ્થ્યક્ષેત્ર હોય કે સામાજિક ન્યાયક્ષેત્ર, આ રિપોર્ટમાં લગભગ તમામ સરકારી વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરાયું છે, જે પૈકી મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે.\n\nપાણીની ગુણવત્તાનો ગુજરાત સરકારનો દાવો ખોટો ઠર્યો\n\nપીવાના પાણીમાં અશુદ્ધિઓ\n\nન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શુક્રવારે ગુજરાત વિધાનસભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂપાણી સરકારને જમીન પચાવી લેતાં તત્ત્વો સામે કાયદો લાવવાની જરૂર કેમ પડી?\\nસારાંશ: કપડવંજના કિરણભાઈ પરમાર અને તેમની સાથે તેમના બીજા પરિવારજનોની 80 વીઘાં જેટલી જમીનનો મામલો હાલમાં કોર્ટમાં છે. તેમનો દાવો છે કે તેમના દાદા હરિભાઈ પરસોત્તમભાઈની માલિકીની જમીન તેમના પોતાના અને તેમના પરિવારજનોના નામે નહીં પરંતુ કોઈક ત્રીજી જ વ્યક્તિના નામે થઈ ગઈ હતી. આ જમીન હાલમાં વિવાદમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિરણભાઈના જ એક બીજા સંબંધીની છ વીધાં જમીન આવી જ રીતે કોઈક ત્રીજી વ્યક્તિના નામે સરકારી ચોપડે બોલી રહી છે. ભાટીભાઈ પરમારનું કહેવું છે કે તેમનો જન્મ જે જમીન પર થયો હતો, તે જમીન હાલમાં તેમના નામ પર રહી નથી અને તેમને ખબર નથી કે આ કેવી રીતે થયું. \n\nકિરણભાઈ અને ભાટીભાઈ જેવા સમગ્ર ગુજરાતમાં અનેક કિસ્સાઓ છે, જેમની ખેતીની જમીનો પર તેઓ કે તેમના વડવાઓ ખેતી કરતા હોવા ઉપરાંત તે જમીન કોઈ બીજી જ વ્યક્તિના નામે થઈ ગઈ હોય.\n\nગુજરાત સરકારના લૅન્ડ ગ્રૅબિંગ પ્રોહિબિશન ઍક્ટથી આવા અનેક ખેડૂતો અને જમીનમાલિકોમાં ખુશી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂપાણી સરકારનો 'ગુંડા ઍક્ટ' શું છે અને એની જરૂર કેમ પડી?\\nસારાંશ: મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ હાલમાં જ જાહેરાત કરી છે કે આવનારા વિધાનસભાના સત્રમાં પાસાના કાયદાનો વ્યાપ વધારવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે તેની સાથે-સાથે ગુજરાત સરકારના મંત્રીઓનું એવું પણ કહેવું છે કે આવનાર સત્રમાં રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશની જેમ 'ગુંડા ઍક્ટ' પણ લાવી શકે છે.\n\nકહેવાય છે કે સમાજમાં પ્રવર્તી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આ કાયદામાં પોલીસને વિશેષ સત્તા આપવામાં આવશે.\n\nઘણા લોકો એવું માને છે કે જ્યારે પાસા જેવો કાયદો હોય અને તેનો વ્યાપ વધારવાની પણ વાત હોય તો પછી 'ગુંડા ઍક્ટ' જેવા નવા કાયદાની વાત કરવાની જગ્યાએ સરકારે હાલના કાયદાના કડક અમલીકરણ પર ધ્યાન આપવું જોઈએ.\n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી મંગળવારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂપાણી સરકારે ગુજરાતમાં મજૂર કાયદામાં ફેરફાર કેમ કર્યો?\\nસારાંશ: ગુજરાતમાં ઉદ્યોગનો જે કોઈ નવો પ્રોજેક્ટ લઈને આવશે તો એને 1200 દિવસ સુધી લેબર લૉમાંથી મુક્તિ આપવામાં આવશે એવી જાહેરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરે ફરતાં મજૂરો\n\nજોકે મુખ્ય મંત્રીની આ જાહેરાત સામે મજૂરોના અધિકારો પર કામ કરનારા અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “મજૂરોને લઘુતમ વેતન મળવું જ જોઈએ, તેમની સેફ્ટીના જે નિયમો છે એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામદારોની સુરક્ષા ન જોખમાવી જોઈએ, કામદારને ઈજા થઈ કે મૃત્યુ થયું તો વળતર પૂરેપૂરું આપવું પડશે. આ ત્રણ બાબતો સિવાય લેબર લૉના કોઈ નિયમો નવા સ્થપાનારા ઉદ્યોગને લાગુ નહીં પડે.\n\nજોકે, જૂની ફૅક્ટરીઓને મજૂર કાયદો લાગુ પડશે જ એમાં કોઈ છૂટ નથી. \n\nવિજય રૂપાણીએ એમ પણ જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂપાણીએ ભ્રષ્ટાચારના નામે ભાજપની સરકાર પર જ નિશાન સાધ્યું?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી ખાતાંમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લેવાયેલાં પગલાં અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં તેમણે તેમના કાર્યકાળ પહેલાં ગુજરાત સરકારનાં જુદાં-જુદાં ખાતાંમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે વાત કરી હતી.\n\nત્યાર બાદ તેમણે આ વ્યાપક ભ્રષ્ટાચારને નાથવા માટે પોતાની સરકારમાં લેવાયેલાં પગલાં વિશે વાત કરી હતી.\n\nરુપાણીએ પોતાની સરકારે મહેસૂલ વિભાગ અને શિક્ષણક્ષેત્રે ચાલી રહેલી લાપરવાઈ સામે લીધેલાં પગલાં ગણાવ્યાં હતાં. \n\nપરંતુ પોતાની સરકારનાં કામોનાં વખાણ કરતાં-કરતાં અજાણતાં જ તેઓ અગાઉની ભાજપ સરકારના મુખ્ય મંત્રીઓની ટીકા કરી હતી. રૂપાણી પહેલાં લગભગ સવા બે વર્ષ સુધી આનંદીબહેન પટેલ અને એ પહેલાં લગભગ 13 વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂપાણીને બીજી વખત મળ્યું ગુજરાતનું રાજ\\nસારાંશ: સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણીની રાજકીય યાત્રા સતત આગળ જ વધતી રહી છે. તેની પાછળ તેમનો વ્યક્તિગત સ્વભાવ અને ભારતીય જનતા પક્ષ માટે સંપૂર્ણ સમર્પણથી કરેલું કામ કારણરૂપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માથે રાજ્યના વહિવટની જવાબદારી જે પરિબળોને કારણે આવી હતી, તે પરિબળો ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સુધી ભારતીય જનતા પક્ષ સામે સતત પડકારભરી સ્થિતિનું નિર્માણ કરતાં રહ્યાં હતી. \n\nજોકે, રૂપાણીએ આ બધી જ સ્થિતિને અવગણીને સતત ‘વિકાસ’ના મુદ્દાને સતત આગળ ધપાવે રાખ્યો હતો. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nવજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ બનવાને કારણે ખાલી થયેલી રાજકોટ પશ્ચિમની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં વિજયી બનેલા વિજય રૂપાણીએ છેલ્લી ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની બેઠક પરથી કોંગ્રેસના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂપિયામાં કડાકો ભારતની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક કેવી રીતે છે?\\nસારાંશ: ભારતીય ચલણમાં સતત થઈ રહેલા કડાકા બાદ બુધવારે રૂપિયો ડૉલરની સરખામણીમાં 72.88 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન ડૉલરની સરખામણીમાં રૂપિયાની આ કિંમત સૌથી નીચી છે.\n\nકોંગ્રેસે આ બાબત પાછળ મોદી સરકારની સૌથી ખરાબ આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી છે.\n\nબીજી તરફ નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે આ બાબત પાછળ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે.\n\nઆખરે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બૅંક (RBI) ઘટી રહેલા રૂપિયાને શા માટે નિયંત્રણ નથી કરી શકતા.\n\nઆ સવાલોના જવાબ જાણવા અમે વાત કરી વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઇલા પટનાયક સાથે.\n\nશા માટે રૂપિયો સતત ઘટી રહ્યો છે?\n\nઇલા પટનાયક જણાવે છે, \"ભારતીય રૂપિયો હાલમાં ઘણાં દબાણો તળે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૂબિક ક્યૂબને સોલ્વ કરવી આ યુવક માટે ડાબા હાથનો ખેલ છે\\nસારાંશ: મોટા ભાગના લોકોને રૂબિક ક્યૂબ સાથે રમવું ગમતું હોય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ તેને ઉકેલી શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેંગલુરુના ક્રિષ્ણમ રાજુ ગાદિરાજુના નામે રૂબિક ક્યૂબને ઉકેલવાના ઘણા ગિનિસ રેકોર્ડ્સ છે.\n\nક્રિષ્ણમ પાણીમાં એકસાથે બે રૂબિક ક્યૂબ ઉકેલવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.\n\nઉપરાંત 24 કલાકમાં મોટા ભાગના રૂબિક ક્યૂબને એક હાથથી ઉકેલવા અંગેનો પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.\n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેઝાંગ લાઃ ચીનની સેનાને જ્યારે ભારે પડી ગયા મુઠ્ઠીભર ભારતીય જવાનો\\nસારાંશ: ભારત અને ચીનની સેનાઓ વચ્ચે 7 સપ્ટેમ્બરના રોજ વાસ્તવિક અંકુશરેખા પર રેઝાંગ લા પાસે ગોળીબાર થયાના સમાચાર આવ્યા હતા. આ સ્થળ ભારતીય સેનાના ઇતિહાસની વીરતાનો એક યાદગાર અધ્યાય ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેઝાંગ લા\n\n1962માં ભારત-ચીન યુદ્ધ વખતે મેજર શેતાનસિંહની આગેવાની હેઠળની ભારતીય સેનાની 13 કુમાઉં રેજિમૅન્ટની ટુકડીએ પોતાનો મારચો સંભાળી રાખવા માટે જીવની બાજી લગાવી દીધી હતી. \n\nમેજર શેતાનસિંહને મરણોપરાંત સર્વોચ્ચ સૈન્ય સન્માન 'પરમવીર ચક્ર'થી સન્માનિત કરાયા હતા. \n\nરેઝાંગ લા ફરી એક વાર સમાચારમાં છે. ત્યારે એક વાર ફરી વાંચો મેજર શેતાન સિંહના નેતૃત્ત્વમાં 58 વર્ષ પહેલાં લડાયેલી ઐતિહાસિક લડતની કહાણી, જેમાં 113 ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા.\n\nવાત છે ફેબ્રુઆરી 1963ની. ચીન સામેની લડાઈ પૂરી થઈ તેના ત્રણ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેડ લાઇટ એરિયાની ખાસ બૅન્ક બંધ થતા મુશ્કેલીમાં 5000 મહિલાઓ\\nસારાંશ: એક સામાન્ય વ્યક્તિ માટે પોતાની કમાણી બચાવવાનો સૌથી સારો, સલામત અને સહેલો રસ્તો બૅન્ક હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે બૅન્કમાં ભલે ઝીરો બૅલેન્સ સાથે પણ ખાતાં ખુલતાં હોય, છતાં દેશમાં કેટલાક એવા લોકો છે કે જેમની પાસે પૈસા હોવા છતાં તેઓ બૅન્કમાં ખાતું ખોલાવી શકતા નથી. \n\nવાત છે મુંબઈના રેડ લાઇટ એરિયામાં કામ કરતી સેક્સવર્કર્સની.\n\nદેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી આ મહિલાઓ બૅન્કમાં જવાનું પસંદ કરતી નથી, કેમ કે ત્યાં તેમણે અપમાન સહન કરવું પડે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ મહિલાઓ માટે રેડ લાઇટ એરિયામાં વિશેષ બૅન્ક શરૂ પણ કરવામાં આવી હતી, પણ હવે આ બૅન્ક બંધ થઈ ગઈ છે, જેથી બૅન્ક બંધ થતાં આશરે 5000 સેક્સવર્કર્સ મુશ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેડિયો પ્રેઝન્ટરે લાઇવ શોમાં બાળકને જન્મ આપ્યો!\\nસારાંશ: અમેરિકાની એક રેડિયો પ્રેઝેન્ટર કેસેડે પ્રૉક્ટરે લાઇવ શોમાં તેમના બાળકને જન્મ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના સેંટ લુઇસના 'દ આર્ક' સ્ટેશનના પ્રેઝેન્ટરના આ શો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. \n\nસોમવારે પ્રૉક્ટરને પ્રસવની પીડા શરૂ થઈ તો રેડિયો સ્ટેશને હોસ્પિટલની અંદર જ પ્રસારણની વ્યવસ્થા કરી દીધી. \n\nબીબીસી સાથે વાત કરતા પ્રૉક્ટરે કહ્યું કે તેમના માટે આ એક અદભૂત અનુભવ હતો. બાળકની ડિલવરી નક્કી કરેલી તારીખ પહેલાં જ થઈ ગઈ જેથી અચાનક જ શોની તૈયારી કરવી પડી હતી. \n\nપ્રૉક્ટરે કહ્યું, \"મારા જીવનની આ કિંમતી ક્ષણોને શ્રોતાઓ સાથે શેર કરવી મારા માટે શાનદાર અનુભવ હતો.\"\n\nતેમણે કહ્યું કે બાળકને લાઇવ શોમાં જન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેપ-ફાંસી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જૂઠ્ઠું બોલ્યા?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવેદન આધારિત એક ટ્વિટના કારણે તાજેતરમાં ટ્રૉલ કરવામાં આવ્યા અને લોકોએ તેમને 'ખોટા' પણ કહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયામાં હજારો વખત શેર કરવામાં આવેલું આ ટ્વીટ સમાચાર એજન્સી એએનઆઈનું છે, જેમાં મોદીએ સુરત ખાતેની તેમની રેલીમાં કહ્યું:\n\n\"દેશમાં પહેલાં પણ રેપની ઘટનાઓ બનતી હતી. એ શરમજનક વાત છે કે આપણે આવી ઘટનાઓ અંગે આજે પણ સાંભળીએ છીએ.\"\n\n\"પરંતુ હવે આરોપીઓને 3, 7 અને 11 દિવસ કે પછી મહિનામાં ફાંસી પર લટકાવી દેવામાં આવે છે.\"\n\n\"દીકરીઓને ન્યાય અપાવવામાં અમારી સરકારે સતત પ્રયાસો કર્યા છે અને તેનું પરિણામ તમારી સામે છે.\"\n\nજમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લા, સિંગર વિશાલ ડડલાની, કૉંગ્રેસ નેતા શમા મો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેમડેસિવિર : ગુજરાત સહિત ભારતમાં આ દવાની અછત કઈ રીતે સર્જાઈ\\nસારાંશ: \"મારું નામ માધુરી છે. અહીં મેડિકલની દુકાન પર સવારના છ વાગ્યાથી લાઇન લાગી છે. 10 વાગ્યે દુકાન પર નોટિસ લગાવીને જણાવી દેવાયું કે અહીં રેમડેસિવિર નથી. મારા સસરા હૉસ્પિટલમાં છે અને ડૉક્ટરે કહ્યું છે કે રેમડેસિવિર લાવો, ત્યારે જ લગાવી શકાશે. હૉસ્પિટલવાળા દરદી પાસેથી જ મને ફોન કરાવીને પુછાવી રહ્યા છે કે દવા મળી કે નહીં? હું શું કરું?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂણેના માધુરીના સસરા કોવિડ સેન્ટરમાં દાખલ છે અને તેમને રેમડેસિવિરની જરૂર છે. \n\nમાધુરીની જેમ જ ઘણા લોકો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં કોરોનાની સારવારમાં કામ લાગતી ઍન્ટી વાઇરલ દવા રેમડેસિવિર ખરીદવા માટે લાંબીલાંબી કતારો લગાવી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, આમાંથી મોટા ભાગના લોકોને વીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. \n\nવિશ્વ આખામાં કોવિડ-19ના સંક્રમણના કેસમાં સોમવારે ભારતે બ્રાઝિલને પાછળ છોડી દીધું. ગત 24 કલાકમાં દેશમાં એક લાખ 68 હજારથી વધુ મામલા નોંધાયા અને 900થી વધારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેમડેસિવિર : ભાજપ કે સી. આર. પાટીલ ઇન્જેક્શન વહેંચે એ કાયદેસર ગુનો છે? શું સજા થાય?\\nસારાંશ: કોરોનાની સારવાર માટે ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનનું સુરત ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલ કે સુરત ભાજપ રમેડેસિવિર વહેંચે એ ગુનો છે?\n\nગત શુક્રવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જાહેરાત કરી હતી કે ભાજપ સુરતમાં પાંચ હજાર રેમડેસિવિરનાં ઇન્જેક્શન વહેંચશે. એક તરફ ગુજરાતમાં અછત છે, જ્યારે બીજી તરફ ભાજપના સુરત યુનિટે ગણતરીના કલાકોમાં જ રેમડેસિવિરનાં ઇન્જેક્શન વહેંચવાની શરૂઆત કરી દીધી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરેમડેસિવિર ઇન્જેક્શન સુરત ભાજપ દ્વારા વહેંચવામાં આવી રહ્યાં છે, તેને લઈને અનેક પ્રશ્ન ઊભા થયા છે.\n\nસૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપ પાસે મોટા પ્રમાણમાં ઇન્જેક્શન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેમડેસિવિર : રાજકોટમાંથી કોરોનાની સારવારમાં વપરાંતાં ઇંજેક્ષનનું કૌભાંડ કઈ રીતે પકડાયું?\\nસારાંશ: રાજકોટમાં 12 દિવસમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીના ઇલાજમાં ઉપયોગી એવાં રેમડેસિવિર ઇંજેક્ષનને ઊંચા ભાવે વેચવાના ચાર ગુનામાં 12 લોકોની ધરપકડ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના વાઇરસની મહામારીમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ચારથી પાંચ હજાર રૂપિયાનાં ઇંજેક્ષનને 10થી 12 હજાર રૂપિયામાં વેચવામાં આવી રહ્યાં હતાં.\n\nરાજકોટ પોલીસના ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચે ચાર ગુનાઓ નોંધ્યા છે. જે પૈકી બે ગુના તેમણે જાતે નોંધ્યા છે, જ્યારે અન્ય બે ગુના ફૂડ અને ડ્રગ્સ વિભાગ સાથે મળીને નોંધવામાં આવ્યા છે.\n\nરેમડેસિવિરની કાળાબજારીમાં રાજકોટ પોલીસે બે ગુનામાં હૉસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ અને એક આયુર્વેદિક ડૉક્ટરની ધરપકડ કરી છે.\n\nઆ ઉપરાંત બીજા બે ગુનામાં મેડિકલના જથ્થાબં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેમડેસિવિર : લોકો પાસે નથી ત્યારે સી. આર. પાટીલ પાસે પાંચ હજાર ઇન્જેક્શન ક્યાંથી આવ્યાં?\\nસારાંશ: ગુજરાતમાં શુક્રવારે કોરોના વાઇરસના 4,541 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણના કેસમાં સતત વધારાની સાથે-સાથે સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાની રાવ છે, રેમડેસિવિર માટે લાગેલી દરદીઓના પરિવારજનોની લાંબી લાઇનોનાં દૃશ્યો પણ આવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં ભાજપ દ્વારા કોરોના સંક્રમિતો માટે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે.\n\nઆ ઘટનાક્રમની વચ્ચે ભારતીય જનતા પક્ષના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે શુક્રવારે સુરત સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.\n\nમુલાકાત બાદ તેમણે જાહેરાત કરી હતી કે ભાજપ સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે જે લોકોને રેમડેસિવિરની જરૂરિયાત હશે તેમને વિનામૂલ્યે પણ ભાજપ આપશે.\n\nસી. આર. પાટીલે આ અંગે ટ્વીટ પણ કર્યું હતું.\n\nભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું કે ભા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં કાળાબજારી કોણ કરે છે?\\nસારાંશ: કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી થતી હોય કે નકલી રેમડેસિવિર વેચાતાં હોય એવા 32 કેસ ગુજરાત પોલીસ અત્યાર સુધી નોંધ્યા છે, જેમાં 92 લોકોની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાની બીજી લહેરમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની કમી વર્તાવા લાગી છે\n\nઅમદાવાદ, દાહોદ, વલસાડ, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, સુરત, ભરૂચ, મોરબી, મહેસાણા જેવા જિલ્લાઓમાં આ કેસ નોંધાયા છે.\n\nઆ વિગત ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાએ ટ્વિટર પર પાંચ મેએ જાહેર કરી હતી. જોકે, એ પછી પણ અનેક કેસ સામે આવ્યા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારથી ચારે તરફ રેમડેસિવિરની બુમરાણ મચી છે. અમદાવાદમાં રેમડેસિવિર ખરીદવા માટે લોકો બબ્બે કિલોમીટરની લાઇનમાં ઊભા રહેતા હતા.\n\nસૌરાષ્ટ્ર અને કચ્છથી લોકો અમદાવાદ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેમડેસિવિર બાદ ટોસિલિઝુમેબ કૌભાંડ : કોરોના દર્દી પાસે 45 હજાર ખંખેરતો રાજકોટનો 'સમાજસેવક' કઈ રીતે ઝડપાયો?\\nસારાંશ: દવા અને ઓક્સિજનની અછતને કારણે ભયભીત પરિવારજનો દરદીને માટે કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે, જેનો લાભ લેવાની વૃત્તિ જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોનાકાળમાં કોવિડ-19નાં ઇજેક્શનોની પણ માગ વધી રહી છે\n\nરાજકોટની કોવિડ હૉસ્પિટલમાં સમાજસેવક તરીકે પ્રવેશ મેળવીને ડૉક્ટરના નામે ખોટા ફોન કરીને રૂપિયા પડાવવાનો પ્રયાસ કરી રહેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો છે.\n\nઆ પહેલાં વડોદરામાંથી એક આયુર્વેદ પ્રેક્ટિશનર તથા તેના સાથીની ધરપકડ થઈ હતી.\n\nબુધવારે સાંજે રાજકોટ જિલ્લામાં 653 નવા કેસ દાખલ થયા હતા, જ્યારે 312ને રજા આપવામાં આવી હતી.\n\nરાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધી રહી છે અને સૌરાષ્ટ્રમાં પણ કેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેમેડેસિવિર : ગુજરાતમાં કોરોનાની સારવાર માટે જે દવા મેળવવા માટે પડાપડી થઈ રહી છે શું છે?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગત સપ્તાહે સુરતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે આજકાલ ગુજરાતમાં રેમેડેસિવિર દવાની તંગી હોવાની ફરિયાદો મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે આ ફરિયાદોને ધ્યાને લઈ ગુજરાત સરકારે રેમેડેસિવિરના ત્રણ લાખ ઇન્જેક્શન મગાવવાનો ઑર્ડર આપ્યો છે. જેથી નજીકના ભવિષ્યમાં આ દવાની કોઈ અછત નહીં રહે.\n\nપરંતુ વાસ્તવમાં ગુજરાતમાં કેટલાંક સ્થળોએ આ દવા મેળવવા માટે રીતસર પડાપડી થઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. \n\nઆ દરમિયાન સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને તબીબોને રેમડેસિવર દવાના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગેનું સૂચન આપ્યું છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરેમડે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેશમા પટેલ, 'પાસમાં હાર્દિક પટેલની પુરુષવાદી માનસિકતાનો સામનો કરવો પડ્યો'\\nસારાંશ: માણાવદરની વિધાનસભા અને પોરબંદરની લોકસભા બેઠક પરથી ઉમેદવારી બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં પૂર્વ નેતા રેશમા પટેલ ફરી એક વખત ચર્ચામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 માર્ચ, 2019ના રોજ બપોરે પ્રેસ કૉન્ફરન્સ કરીને રેશમા પટેલે ભાજપ સાથે વિધિવત્ રીતે છેડો ફાડી નાખ્યાની જાહેરાત કરી હતી.\n\nરેશમા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની ટિકિટ પર માણાવદરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે.\n\nતા. 23મી એપ્રિલે પેટાચૂંટણી અને લોકસભાની ચૂંટણીનું મતદાન થશે, ત્યારે તેમનું રાજકીય ભાવિ પણ ઈવીએમમાં સીલ થઈ જશે.\n\n'હાર્દિક પટેલની પુરુષપ્રધાન માનસિકતા'\n\nરેશમા કહે છે, \"મારી અને હાર્દિક વચ્ચે મતભેદ રહ્યા હતા. તેમની પુરુષપ્રધાન માનસિકતાનો સામનો કરવો પડ્યો હતો.\"\n\n\"પાસના ઘણા કન્વીનરોને પણ આ વાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રેશ્મા પટેલ : પૂર્વ PAAS નેતાને હવે ભાજપ સાથે કેમ ફાવતું નથી?\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલન વખતે સરકારના વિરોધમાં આગળ પડતો ભાગ ભજવ્યા બાદ ભાજપમાં જોડાઈ જનારાં રેશ્મા પટેલ હવે આ જ સરકાર અને ભાજપ સામે રોષ ઠાલવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ રેશ્મા પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. \n\nઆ પત્રમાં તેમણે પાટીદાર અનામત આંદોલન વખતે શહીદ થયેલા લોકોના પરિવારજનો અને બિન-અનામત વર્ગ માટેના આયોગ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. \n\nભાજપમાં જોડાયા બાદ સરકાર અને પક્ષનાં વખાણ કરતા રેશ્મા પટેલ અચાનક આવી રીતે વિરોધ કરતાં કેમ થઈ ગયાં? \n\nઆ પહેલાં પણ રેશ્મા પટેલ ભાજપના મહિલા સંમેલન વખતે ચર્ચામાં આવ્યાં હતાં, એ સમયે તેમને આ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. \n\nતો એવું તે શું થયું કે માત્ર સવા વર્ષ પહેલાં સાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૉની સેને દેશની બે આદિજાતિઓ વર્ણન ફોટોગ્રાફ્સમાં કર્યું\\nસારાંશ: ફોટોગ્રાફર રૉની સેન ભારતના બે આદિજાતિ સમુદાયોનું વર્ણન કર્યું છે, જેઓ બદલતા સમયમાં આધુનિક થવાથી એક સાંસ્કૃતિક પરિવર્તનથી ગુજરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્યપ્રદેશના રહેવાસી બાએગા અને ગોંડ કુટુંબોનું જૂથ જંગલમાં રહે છે\n\nમધ્યપ્રદેશના રહેવાસી બાએગા અને ગોંડ કુટુંબોનું જૂથ જંગલમાં રહે છે અને પોતાના નિર્વાહ માટે ખેતી પર આધારિત છે. \n\nપહાડી વિસ્તારો પણ આધુનિક થવાથી એક સાંસ્કૃતિક પરિવર્તન જોવા મળે છે.\n\n જુવાન પેઢીઓ પ્રાચીન રિવાજો અને પરંપરાઓ નકારી રહ્યા છે.\n\nલોકગીત ભૂલાયા મોટા ભાગના લોકો ફિલ્મી ગીતો યાદ રાખે છે.\"\n\nપાદરીયા ગામના સરપંચ 35 વર્ષના પ્રેમ કહે છે કે થોડા ઘરોમાં ટેલિવિઝન આવવાથી લોકોની ખાસ કરીને ફૅશન તરફની મહત્ત્વાકાંક્ષાઓ બદલાઈ રહી છે. \n\nતમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૉનો એ જાસૂસ જે ભારતને ડબલ ક્રોસ કરી અમેરિકા નાસી છૂટ્યો\\nસારાંશ: વાત એપ્રિલ, 2004ની છે. રૉની ઑફિસના મુખ્ય દરવાજે ઑફિસનો સમય પૂરો થયા બાદ ઘરે પરત ફરવા માટે લાઇન લાગેલી હતી. જ્યારે તેનું કારણ પુછાયું ત્યારે ખબર પડી કે દરેક કર્મચારીના બ્રીફ કેસની તપાસ કરાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રબિંદર સિંહ\n\nરૉના 35 વર્ષના ઇતિહાસમાં આ પહેલાં આવું ક્યારેય નહોતું બન્યું. સુરક્ષા સંસ્થાનો અને સેનામુખ્યાલયોમાં એક-બે મહિનાના અંતરે આવી તપાસ જરૂર કરાતી હતી.\n\nત્યાર બાદ યોજાયેલ સાપ્તાહિક બેઠકમાં રૉના પ્રમુખ સી. ડી. સહાયે સ્પષ્ટતા કરી કે તે તપાસ કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ કેન્દ્રિત નહોતી.\n\nતેનો ઉદ્દેશ માત્ર રૉની સુરક્ષાવ્યવસ્થાને મજબૂત કરવાનો હતો. એ બેઠકમાં રૉના સંયુક્ત સચિવ રબિંદર સિંહ પણ હાજર હતા.\n\nતેઓ મોટેથી બબડતાં બબડતાં બહાર આવ્યા કે વરિષ્ઠ અધિકારીઓ સાથે વર્તણૂકની આ યોગ્ય રીત નથી.\n\nહાલમાં જ પ્રક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૉબર્ટ વાડ્રા : લંડનની સંપત્તિની તપાસમાં રૉબર્ટ આજે ન આપી હાજરી, વકીલે કહ્યુ ફૂડ પોઇઝનિંગ થયું છે\\nસારાંશ: કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં લંડનની સંપત્તિ બાબતે આજે તપાસ થવાની હતી. જો કે ખરાબ તબિયતને લઈને તેઓ આજે હાજર રહ્યા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈ એમના વકીલ કેટીએસ તુલસીને ટાંકીને આ માહિતી ટ્ટીટ કરી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકેટીએસ તુલસીએ ગઈ કાલે રાત્રે ફૂડ પોઇઝનિંગને કારણે રૉબર્ટ વાડ્રાને ડાયેરિયા થઈ ગયો હોવાને લીધે તેઓ હાજર રહી શકે એમ નથી તેમ કહ્યું છે.\n\nઅગાઉ કોર્ટે રૉબર્ટ વાડ્રા તપાસમાં સહકાર આપી રહ્યા હોવાને લીધે અદાલતે તેમને આપેલા આગોતરા જામીન 2 માર્ચ સુધી લંબાવી દીધા હતા. \n\nરૉબર્ટ વાડ્રાના વચગાળાના જામીન પૂરા થવાને ફકત 12 દિવસ બાકી છે અને આજ તેઓ તપાસમાં હાજર નથી રહ્યા ત્યારે શું છે તેમની સામેના કેસનો મામલો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૉયલ વેડિંગ: કોણ છે પ્રિન્સ હેરીને પરણનારાં મેઘન માર્કેલ\\nસારાંશ: મહિનાઓની અટકળો બાદ, આખરે પ્રિન્સ હેરી અને તેમની ઍક્ટ્રેસ ગર્લફ્રેન્ડ મેઘન માર્કેલ લગ્નનાં બંધને બંધાઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેઘન માર્કલ.\n\nઅમેરિકન ટીવી ડ્રામામાં રાશેલ ઝેનની ભૂમિકા ભજવનારાં મેઘનનો જન્મ 4 ઓગસ્ટ 1981માં લોસ ઍન્જેલસમાં થયો હતો. હાલ તેઓ ટૉરંટોમાં રહે છે.\n\nમેઘન જ્યાં મોટા થયાં છે એ વિસ્તારને\"બ્લેક બેવર્લી હિલ્સ\" તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવેલા તેમના ઘરની કિંમત 7,71,000 ડોલર હોવાનું મનાય છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમાર્કેલે પ્રાથમિક શિક્ષણ બાદ રોમન કૅથોલિક કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ નૉર્થવેસ્ટર્ન યૂનિવર્સિટી સ્કૂલ ઑફ કમ્યૂનિકેશનમાંથી સ્નાતકની ડીગ્રી હાંસલ કરી હતી. એ બાદ તરત જ તેમની એક્ટિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રૉયલ વેડિંગ: પ્રિન્સ હેરી અને મેધન માર્કેલનાં લગ્નનું એ ટુ ઝેડ\\nસારાંશ: રાજવી પરિવારની ગતિવિધિની ગંભીરતાપૂર્વક નોંધ લેતા હોલીવૂડથી માંડીને હેમ્પશાયર સુધીના તમામ લોકોમાં પરિકથા જેવાં આ લગ્ને ઉત્સુકતા જગવી છે, પણ કેટલાક સવાલોના જવાબ જાણી લેવા જરૂરી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહવે કોનાં લગ્ન થવાનાં છે?\n\nક્વીનનાં પૌત્ર અને પ્રિન્સ ઓફ વેલ્સ તથા સદગત પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયનાના પુત્ર પ્રિન્સ હેરી હોલીવૂડનાં અભિનેત્રી મેઘન માર્કલનેને પરણવાના છે. \n\nરાજવંશમાં પ્રિન્સ હેરીનો ક્રમ છઠ્ઠો છે, જ્યારે ટેલિવિઝન ડ્રામા 'સ્યૂટ્સ'માંની ભૂમિકા માટે મેઘન માર્કલ જાણીતાં છે. \n\nતેમની મુલાકાત એકમેકના દોસ્તો મારફત 2016માં થઈ હતી. એક રાતે તેઓ સાથે મળીને ચિકન શેકતાં હતાં, ત્યારે પ્રિન્સે મેઘલ સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી હતી. \n\nરાજવી પરિવારમાંના આ લગ્ન ક્યારે યોજાવાનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોકાણ અને ખરીદીની દૃષ્ટિએ સોનું કેટલું લાભદાયક?\\nસારાંશ: ભારતમાં સૌથી વધારે ગોલ્ડ પ્રેમી લોકો વસે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અને હવે તો ધનતેરસ અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે.\n\nએટલે ભારતમાં સોના-ચાંદીની દુકાનો ખચોખચ ભરાયેલી રહેશે. એનું કારણ છે કે અહીં સોનું માત્ર શણગાર માટે જ નહીં પણ બચત માટે પણ ખરીદવામાં આવે છે.\n\n'વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ'ના 2017ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં લોકોના ઘરોનું સોનું છે એટલે કે ઘરઘરાવ સોનાની વાત કરીએ તો તે લગભગ 24 હજાર ટન છે, જે 58 હજાર અબજ રૂપિયાથી વધારે કિમતનું છે\n\nદિવાળીના તહેવાર પર બીબીસી ગુજરાતીના ધંધા-પાણી કાર્યક્રમમાં જુઓ રોકાણની અને ખરીદી, એમ બન્ને દ્રષ્ટીએ સોનું કેટલું લાભદાયી છે?\n\nતમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોજ ગ્રીન ટીનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી?\\nસારાંશ: જ્યારથી લોકોને પોતાનાં સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી ત્યારથી 'ગ્રીન ટી'પીવાનું ચલણ વધ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રીન ટીના લીધે કુલડીમાં મલાઈ નાખેલી ચા પીનારા લોકોએ પોતાનો સ્વાદ બદલી નાખ્યો હતો. સ્વાસ્થ્યના નામે ચૂસકીનું સ્થાન 'સિપ'એ લઈ લીધું. \n\nતંદુરસ્તી માટે ગ્રીન ટીના એટલા બધા ફાયદાઓ ગણાવવામાં આવ્યા કે લોકોના ઘરોમાં ખાંડ-દૂધ આવતાં જ બંધ થઈ ગયાં.\n\nજોકે, સેલિબ્રિટિ ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરના એક વીડિયોએ સ્વાસ્થ્ય પ્રેમી લોકોને અસમંજસમાં મૂકી દીધા છે.\n\nInstagram કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nકરીના કપુર અને આલિયા ભટ્ટને ફિટ રાખનારાં ઋજુતાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. \n\nવીડિયોમાં રૂજુતાએ કહ્યું, \"જે લોકો 'ગ્રીન ટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોજા રાખતી મહિલાઓ માટે ખાસ રમજાન કૅમ્પ\\nસારાંશ: મુસ્લિમ સમુદાય રમજાનને પગલે રોજા રાખી ઉપવાસ કરે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"30 દિવસ સુધી તેમના ખાસ ઉપવાસ ચાલતા હોય છે. યૂકેના લેસ્ટરમાં મુસ્લિમ મહિલા ક્લાયન્ટ્સ માટે જીમમાં ખાસ સત્ર ચાલી રહ્યાં છે. \n\nજ્યાં તેમને એક મહિનાના ઉપવાસ માટે તૈયાર કરવામાં મદદ મળી રહે છે. તેમનું કહેવું છે કે સ્વસ્થ રહેવાથી આ પવિત્ર મહિનામાં ઉપવાસ કરવામાં મદદ મળે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોટલીની સાઈઝ ફૂટપટ્ટીથી માપતા પતિ અને તેની પત્નીની કથા\\nસારાંશ: પૂણેની એક મહિલાએ તેના પતિ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકીને કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાનો આક્ષેપ છે કે તેમના પતિએ તેમને માત્ર 20 સેન્ટીમીટરની રોટલી બનાવવા મજબૂર કરી હતી એટલું જ નહીં, એ ફૂટપટ્ટીથી રોટલી માપતા પણ હતા.\n\nરોટલીની સાઇઝ નાની-મોટી હોય તો તેની સજા મહિલાએ ભોગવવી પડતી હતી. એ ઉપરાંત તેણે રોજનાં કામોની નોંધ એક્સેલ શીટમાં કરવી પડતી હતી. \n\nજોકે, પતિએ આ આક્ષેપોનો ઇનકાર કર્યો છે.\n\nબીબીસી સાથેની વાતચીતમાં પાયલે (નામ બદલ્યું છે) તેમના પતિ અમિત (નામ બદલ્યું છે) પર મારપીટનો આરોપ પણ મૂક્યો હતો. \n\nપાયલે કહ્યું હતું, \"જમતી વખતે અમિત ફૂટપટ્ટી લઈને બેસતા હતા. રોટલી 20 સેન્ટીમીટરથી થોડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોપ-વેની સાથે નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં ત્રણ મહત્ત્વના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂનાગઢ જિલ્લામાં ગિરનારમાં સાકાર થયેલા એશિયાના સૌથી મોટા રોપ-વેનું નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયું છે.\n\nઆ ઉપરાંત વડા પ્રધાન મોદી કિસાન સૂર્યોદય યોજના અને પીડિયાટ્રિક હાર્ટ હૉસ્પિટલનું લોકાપર્ણ કર્યું હતું.\n\nહાલમાં કોરોના મહામારીનો કેર ચાલુ હોવાથી વડા પ્રધાને વીડિયો કૉન્ફરન્સિંગથી આ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે.\n\nગિરનાર રોપ-વે\n\nપ્રતીકાત્મક તસવીર\n\nજૂનાગઢના ગિરનાર પર્વતની ટોચે સાકાર થઈ રહેલા 'એશિયાના સૌથી મોટા' રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું\n\nગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, ભગવાન દત્તાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોબૉટ ખેડૂતો આવી રહ્યા છે\\nસારાંશ: રોબૉટ હવે ખેડૂતોનું કામ કરવા આવી રહ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કદાચ એક રોબૉટ સાત થી ચૌદ લોકોનું કામ કરશે.\n\n55 ટકા ભારતીય કામદારો ખેતી સાથે જોડાયેલા છે.\n\nજે થોડાક જ સમયમાં મોટા ફેરફારોનો સામનો કરી શકે છે.\n\nરોબૉટ ઘણાં બધાં લોકોને બેરોજગાર કરી શકે તેમ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોમિલા થાપર : ચાર વર્ષમાં ડર, ભય અને આતંકનો માહોલ વધ્યો છે\\nસારાંશ: પાંચ માનવાધિકાર કાર્યકરોની ધરપકડ પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટમાં જે પાંચ લોકોએ અરજી દાખલ કરી, તેમાં ઇતિહાસકાર રોમિલા થાપર પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા વિનીત ખરે સાથેની વાતચીતમાં રોમિલા થાપરે કહ્યું કે દેશમાં છેલ્લાં ચાર વર્ષોથી ભયનો માહોલ વધ્યો છે અને આ માહોલ કટોકટીની સરખામણીમાં વધુ ડરામણો છે. \n\nમહારાષ્ટ્ર પોલીસે પાંચ માનવાધિકાર કાર્યકરોના ઘરે જઈને સીધું જ કહ્યું હતું કે તમારી ધરપકડ થઈ રહી છે. \n\nઅમારી અરજીમાં અમે કહ્યું કે આ લોકો સ્થાપિત અને જાણીતા છે, એ કોઈ ગુનેગાર નથી કે તમે સીધા જ તેમને ઉઠાવી જેલમાં નાખી દો. \n\nઅમે એ જાણવા પ્રયાસ કર્યો કે આખરે આ લોકો પર આરોપ છે શું? તમે સાબિત શું કરવા માગો છો અને એ માટેની પ્રક્રિયા શું છે?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિંગ્યા : બાંગ્લાદેશ હવે મ્યાનમારના રૅફ્યૂજીને નહીં સ્વીકારે\\nસારાંશ: બાંગ્લાદેશે યૂએન સિક્યોરિટી કાઉન્સિલને કહ્યું છે કે તેઓ મ્યાનમારથી આવતા રોહિંગ્યા મુસ્લિમોને સ્વીકારશે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ 740000 રોહિંગ્યા બાંગ્લાદેશના કૅમ્પમાં આશરો લઈ રહ્યા છે.\n\nબાંગ્લાદેશના વિદેશ મંત્રી શાહિબુલ હકે મ્યાનમાર ઉપર આ લોકોના પાછા ફરવાની વાટાઘાટોમાં છીછરા વાયદાઓ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. \n\n2016-2017 દરમિયાનની સૈન્યની કાર્યવાહી બાદ મ્યાનમારના રાખાઇન પ્રાંતમાંથી આ રોહિંગ્યા મુસ્લિમોને હાંકી કાઢવામાં આવ્યા. \n\nઆજે લગભગ 7,40,000 રોહિંગ્યા બાંગ્લાદેશના કૅમ્પ્સમાં રહે છે.\n\nયૂએનેએ આ ઘટનાને સ્થાનિક નરસંહાર ગણાવ્યો હતો અને મ્યાનમારે લઘુમતી સમુદાયનાં આ લોકોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. \n\nજાન્યુઆરી 20"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિંગ્યા મુસ્લિમ : 'મોતની બોટ' પર બર્માથી બાંગ્લાદેશ સુધીની સફર\\nસારાંશ: ખદીજા બેગમ યાદ કરે છે, “કોઈ ખબર નહોતી કે કેટલા લોકો મરી રહ્યા છે. પચાસ પણ હોઈ શકે છે અને વધારે પણ હોઈ શકે છે.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"55 વર્ષીય ખદીજા તે 396 લોકોમાં સામેલ છે જેમને બાંગ્લાદેશના તટરક્ષકદળે બચાવ્યાં હતાં, જે બોટ પર તેઓ હતાં તે બે મહિનાથી સમુદ્રમાં ફસાયેલી હતી.\n\nબોટ પર તેમના પુત્રનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારે તેમને મૃતકોના આંકડાનો અંદાજ આવ્યો હતો. માનવતસ્કર તેમને મલેશિયા લઈ જવાના હતા. \n\nપરંતુ તેઓ ક્યારેય ત્યાં ન પહોંચી શક્યાં. ખદીજા મ્યાનમારમાં હિંસા ભડક્યા પછી પોતાના ઘરેથી ભાગી નીકળ્યાં હતાં. \n\nમ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો ઉપર થયેલી હિંસાને સંયુક્ત રાષ્ટ્રે ‘વંશીય નરસંહાર’ કહી હતી.\n\nરાત્રે મૃતદેહો ફેંકી દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિંગ્યા શરણાર્થી સંકટનું એક વર્ષ\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રની બાળકો સાથે કામ કરનારી સંસ્થાએ કહ્યું છે કે 5 લાખથી વધારે કિશોર રોહિંગ્યા શરણાર્થિઓ પર ભયંકર ખતરો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિંગ્યા શરણાર્થિઓ પર ભયંકર ખતરો છે\n\nમ્યાંમારની સેનાએ એક વરસ પહેલા રોહિંગ્યા ચરમપંથી હુમલા પર જવાબી કાર્યવાહી કરી હતી જેને સંયુક્ત રાષ્ટ્રએ જાતિવાદી જનસંહાર ગણાવ્યો હતો. \n\nહાલમાં કેમ્પમાં રહેતા શરણાર્થીઓની સ્થિતિ વિશે બીબીસીએ માહિતી મેળવી હતી.\n\nજ્યારે આ સંકટને એક વર્ષ પુરુ થયુ છે ત્યારે પ્રસ્તુત છે આ ખાસ અહેવાલ \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિત શર્મા : કયા મિશન પર છે આ હિટમૅન? એક મૅચ અને આટલા રેકૉર્ડ\\nસારાંશ: રોહિત શર્માની વિક્રમી સદી અને લોકેશ રાહુલે પણ સદી ફટકારતાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ લીગમાં ભારતે શનિવારે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને સાત વિકેટથી કચડી નાખ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિત અને રાહુલની ભાગીદારીએ ભારતને જીત અપાવી\n\nઆ સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં મોખરે આવી ગયું હતું. \n\nઑસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે હારી ગયા બાદ હવે ભારત ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ રમશે. \n\nહેડિંગ્લે ખાતે રમાયેલી મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ એંજેલો મેથ્યુઝની સદીની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 264 રન નોંધાવ્યા હતા. \n\nભારતે 43.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 265 રન કરીને ટાર્ગેટ વટાવી દીધો હતો.\n\nરોહિત શર્માની સદી પર સદી \n\nરોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં સતત ત્રણ સદી ફટકારી છે\n\nરોહિત શર્માએ તેમના અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિત શર્માની વિરાટ ડબલ સૅન્ચુરી\\nસારાંશ: ધર્મશાળા વનડેની માઠી યાદોને ભૂલીને ભારતીય બૅટ્સમૅને મોહાલી ખાતેની મેચમાં શ્રીલંકા સામે જબદરસ્ત પર્ફૉર્મ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. આ સાથે તેઓ સૌથી વધુ બેવડી સદી ફટકારનારા બૅટ્સમૅન બની ગયા છે. \n\nરોહિતે 151 બૉલમાં બેવડી સદી ફટકારી હતી. તેઓ 208 રન પર અણનમ રહ્યા. પોતાની મૅરેથૉન ઇનિંગમાં રોહિતે 13 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. \n\nરોહિતે સમય પ્રમાણે, પોતાની ઇનિંગની ગતિ બદલી હતી. રોહિતે પહેલી સદી ફટકારવા માટે 115 બૉલ રમ્યા હતા, જ્યારે વધુ 100 રન માત્ર 36 બૉલમાં ફટકાર્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવન ડેમાં સૌથી મોટો સ્કોર રોહિતના નામે \n\nરોહિત શર્માએ આ પહેલા બે વખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહિત-રાહુલના ઝંઝાવાત વચ્ચે ભારતના આ ત્રણ ખેલાડીઓની ચર્ચા કેમ?\\nસારાંશ: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ 2019ની અંતિમ લીગ મૅચ રોહિત શર્મા અને કે. એલ. રાહુલના નામે રહી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી\n\nરોહિત શર્માએ વર્લ્ડ કપની છઠ્ઠી અને આ જ વર્લ્ડ કપની પાંચમી સદી ફટકારી તો રાહુલે વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ સદી ફટકારી છે. \n\nશ્રીલંકાએ ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતે 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. \n\nભારત આ જીત સાથે જ હવે સેમિફાઇનલમાં 9 જુલાઈએ ન્યૂઝીલૅન્ડ સામે ટકરાશે. \n\nજોકે, આ તમામની વચ્ચે રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલી પણ ચર્ચામાં રહ્યા. પરંતુ આ મૅચમાં શા માટે તેમની ચર્ચા થઈ? \n\nવિરાટ કોહલીએ બનાવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: રોહીત શર્મા વન-ડે બાદ ટેસ્ટમાં હિટમૅન સાબિત, દ. આફ્રિકા સામે બનાવ્યો રેકૉર્ડ\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમના વન-ડેમાં ઓપનર અને હિટમૅન તરીકે ઓળખતા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાની નવી ભૂમિકામાં હિટ સાબિત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોહિત શર્માએ ટેસ્ટમાં ઓપનર તરીકે પોતાની પ્રથમ સદી ફટકારી\n\nસાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માને ઓપનિંગમાં બેટિંગ કરવાની તક આપવામાં આવી. \n\nભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ રોહિત શર્મા પર ભરોસો દાખવ્યો હતો અને તેમને મયંક અગ્રવાલ સાથે ઓપનિંગમાં મોકલવામાં આવ્યા હતા. \n\nમૅચ પહેલાં પણ કોહલીએ રોહિત પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે રોહિત શર્મા જો ઓપનિંગમાં સફળ થઈ જશે તો ભારતની બેટિંગ ઘાતક બની જશે. \n\nરોહિત શર્માએ પોતાની આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા ઓપનર તરીકે શાનદાર ડેબ્યૂ કર્યું અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડન : ગૅસવિસ્ફોટથી કેટલાક લોકોનાં મૃત્યુની આશંકા\\nસારાંશ: લંડનના ફાયર-બ્રિગેડે જણાવ્યું છે કે એક દુકાનમાં શંકાસ્પદ ગૅસવિસ્ફોટ થતા કેટલાક લોકોનાં મૃત્યુની આશંકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉથહૉલમાં એક સલૂન અને મોબાઇલ ફોનની દુકાનમાં વિસ્ફોટ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.\n\nપોલીસના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે અને એક બાળક સહિત પાંચ લોકોને બચાવાયાં છે.\n\nફાયર-બ્રિગેડ મુજબ હજી ઘટનાસ્થળની તપાસ ચાલી રહી છે એટલે કોઈનું મૃત્યુ થયું છે કે નહીં એ વિશે પુષ્ટિ નથી કરી શકાઈ.\n\nમેટ્રોપૉલિટન પોલીસે કહ્યું છે કે વિસ્ફોટમાં કંઈ શંકાસ્પદ નથી અને માનવામાં આવી રહ્યું છે કે આ ગૅસવિસ્ફોટ છે. \n\nપોલીસ પ્રમાણે, \"દુકાનમાં વિશાળ વિસ્ફોટ થયો હતો. દુકાનને ઘણું નુકસાન થયું છે. હાલ ફાયર બ્રિગેડના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડન : જયપુરના મહારાજાની ગંગાજળ સાથે લંડનની વિશિષ્ટ યાત્રા\\nસારાંશ: લંડનની યાત્રા દરમિયાન જયપુરના મહારાજાએ 14 હજાર ચાંદીના સિક્કાઓ ઓગાળીને પાણી ભરવા મોટાં પાત્રો બનાવડાવ્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1.5 મીટર ઊંચા અને 40 લિટરની ક્ષમતા ધરાવતા આ પાત્રોમાં મહારાજા ગંગાજળ લઈ ગયા હતા.\n\nહિંદુઓની માન્યતા પ્રમાણે હિમાલયમાંથી વહેતી પવિત્ર નદી ગંગાનું પાણી પીવાથી અને સ્નાન કરવાથી પુણ્ય મળે છે.\n\nઆ આસ્થાને લઈને મહારાજા છેક લંડન સુધી ગંગાનું જળ પોતાન સાથે લઈ ગયા હતા.\n\nએક માન્યતા પ્રમાણે દેવી ગંગાસ્વર્ગમાંથી વહેતી નદી હતી.\n\nભારતમાં ગંગા નદી હિમાલયમાંથી નીકળીને બંગાળની ખાડી સુધી વહે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડન પ્રવાસે ગયેલા ગુજરાતી મંત્રી વિભાવરીબેન દવે બચ્યાં\\nસારાંશ: લંડનના ચેયરિંગ ક્રૉસ સ્ટેશન પાસે મોડી રાત્રે ગેસ લીકેજ થવાના કારણે અફરા તફરી મચી ગઈ હતી. વિજય રૂપાણીની સરકારમાં મંત્રી બનેલા ભાવનગરના વિભાવરીબેન દવે આ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડનના પ્રવાસ દરમિયાન વિભાવરી દવે જે હોટેલમાં રોકાયાં હતાં ત્યાં અચાનક ગેસ લીકેજ બાદ આગ લાગતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયાં હતાં. \n\nપહેલા સમાચાર મળ્યા હતા કે આ આગમાં વિભાવરીબેનના સામાન સહિત તેમનો પાસપોર્ટ પણ બળીને ખાખ થયો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, ત્યારબાદ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જાણવા મળ્યું કે તેમનો પાસપોર્ટ સહી સલામત છે. અને તેમણે ગેસ લીકેજના કારણે માત્ર હોટેલ બદલી છે.\n\nગેસ લીકેજની આ ઘટના લંડનના વેસ્ટ એન્ડમાં ઘટી હતી.\n\nક્રેવેન સ્ટ્રીટ પર થયેલા આ ગેસ લીકેજ બાદ નાઇટ ક્લબ તેમજ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડનથી ન્યૂયૉર્ક 29 મિનિટમાં પહોંચી શકાશે!\\nસારાંશ: રૉકેટ અને કાર ઉદ્યમી એલન મસ્કનું કહેવું છે કે જલ્દી જ લોકો એક શહેરથી બીજા શહેર થોડી જ મિનિટોમાં ઉડીને પહોંચી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ઑસ્ટ્રેલિયાના એડિલેડમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ એસ્ટ્રોનૉટિકલ કૉંગ્રેસમાં આ દાવો કર્યો છે.\n\nએક પ્રમોશનલ વીડિયોમાં દાવો કરાયો છે કે લંડનથી ન્યૂયૉર્ક પહોંચવામાં આશરે 29 મિનિટ લાગશે.\n\nમસ્કે ત્યાં હાજર શ્રોતાઓને કહ્યું કે તેમનું લક્ષ્ય 2024 સુધી લોકોને મંગળ ગ્રહ પર મોકલવાનું છે. તેમની કંપની સ્પેસ-એક્સ આવતા વર્ષે આ માટેનું કામ શરૂ કરી દેશે.\n\nએલન મસ્કે એ પણ કહ્યું કે તેમની કંપની 'સ્પેસ એક્સ' એક ગ્રહથી બીજા ગ્રહની યાત્રામાં સક્ષમ વાહનોના નિર્માણ પર કામ કરશે, જેને બીએફઆર કહેવાય છે.\n\nમસ્કે મંગળયાત્રા સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડનનું એ ગુરુદ્વારા જેણે અનેક લોકોને મફતમાં ભોજન આપ્યું\\nસારાંશ: લંડનનું સિલોગ ગુરુદ્વારા બ્રિટનના મોટા શીખ ધર્મસ્થાનોમાંથી એક છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના મુખ્ય હૉલમાં દસ હજાર શ્રદ્ધાળુઓ એકસાથે માથું ટેકતા, જે આ પૂર્વે અહીનુંકૉર્પોરેટ હોડક્વાર્ડર હતું. \n\nલૉકડાઉનના આ સ્થિતિમાં બધું જ બંધ થયું છે, પણ શીખોના ગુરુદ્વારાના લંગર નહીં.\n\nતેનું રસોડું ચોવીસ કલાક ચાલુ રહ્યું. આ ગુરુદ્વારાએ બ્રિટનની આરોગ્યસેવા NHSથી માંડીને કંઈક કેટલાય જરૂરિયાતમંદોને મફતમાં ભોજન પહોંચાડ્યું. \n\nલંગરના લોકોએ જે મહિલાને મદદ કરી છે તે કહે છે, \"મારા પતિ 90 વર્ષના છે, તેઓ માંદા છે, મને બહાર જતા ખૂબ ડર લાગે છે, ખબર નહીં કોણ વાઇરસનો ચેપ આપી જાય. હું માર્ચના લૉકડાઉન પછી બહાર ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડનનું એ ઘર જ્યાં ડૉ.આંબેડકર અભ્યાસ દરમિયાન રહ્યા હતા\\nસારાંશ: ડૉ. બી. આર. આંબેડકર માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રેરણા આપે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. બી. આર. આંબેડકરે યુવા વયે લંડનમાં અભ્યાસ કર્યો અને ત્યાં તેમનું ભૂતપૂર્વ ઘર હજુ પણ જાહેર જનતા માટે ખુલ્લું છે.\n\nદર વર્ષે હજારો મુલાકાતીઓ અહીં આવે છે. \n\nબીબીસી સંવાદદાતા શૈલી ભટ્ટ એક એવા બુદ્ધિસ્ટ મહિલાને મળ્યાં જેને માટે લંડનનું આંબેડકરનું આ ઘર ખાસ સંબંધ ધરાવે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લંડનમાં કોફીના કચરામાંથી પેદા થતા ઇંધણ પર લાલ બસ દોડશે\\nસારાંશ: હરિત ક્રાંતિમાં માનનારા લંડનના ઉદ્યોગસાહસિક આર્થર કે ઈચ્છે છે કે લંડનની સીમાચિહ્ન બની ચુકેલી લાલ બસો કોફીના કચરામાંથી તૈયાર થતાં ઇંધણ પર દોડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંડન શહેરની લાલ બસો કોફીના કચરામાંથી પેદા થતા ઇંધણ પર દોડી શકશે\n\nઆર્થર કે, બાયોબીન નામના એક સ્ટાર્ટ-અપના પ્રણેતા છે, જે કોસ્ટા અને અન્ય બીજી કોફી ચેઇન્સ પરથી કચરો એકઠો કરી તે કચરાને પ્રવાહી ઇંધણમાં રૂપાંતરિત કરે છે. \n\nઆગામી દિવસોમાં કોફીના કચરામાંથી તૈયાર થયેલા ઇંધણથી બસ ચલાવવાનો પ્રયોગ આ સ્ટાર્ટ-અપ કરશે.\n\nકે માને છે કે, રસ્તાનું જટીલ નેટવર્ક અને બહુમાળી ઇમારતોને કારણે લંડન યુકેનાં સૌથી વધુ પ્રદુષિત શહેરોમાંથી એક છે, અને અહીં ચોખ્ખી હવાની ખૂબ જરૂર છે.\n\nસમગ્ર વિશ્વ અને આપણો સમાજ આજે અશ્મિભૂત ઇંધણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લકઝરી કાર જેટલી કિંમતનું સોનું પહેરી ગરબે ઘૂમે છે આ ગુજરાતીઓ\\nસારાંશ: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વસતા મેર સમુદાયના મણિયારા રાસ વિશે આપે સાંભળ્યું હશે, પરંતુ આ સમુદાયનો અન્ય એક રાસ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનવરાત્રી દરમિયાન પોરબંદરમાં મેર સમુદાયના પુરુષો અને મહિલાઓ સોનાનાં ઘરેણાં પહેરીને ગરબે ઘૂમે છે. \n\nઆ ઘરેણાંનું વજન અમુક ગ્રામથી માંડીને અમુક કિલોગ્રામ સુધીનું હોય છે. \n\nજુઓ વિશેષ રિપોર્ટ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લક્ષણ વિનાના કોરોના વાઇરસના કેસ ભારત માટે કેમ ખતરનાક?\\nસારાંશ: ભારતમાં કોરોના વાઇરસના જે પૉઝિટિવ કેસ નોંધાયા છે તેમાં અંદાજે 80 ટકા કેસ કોઈ લક્ષણ વગરના અથવા ઘણાં સમાન્ય લક્ષણવાળા જોવા મળ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nભારતના કોરોના વાઇરસ માટે થતા ટેસ્ટિંગ અને સંશોધન પર ધ્યાન રાખતી સંસ્થા આઇસીએમઆરના રમન ગંગાખેડકરે ઉપરોક્ત વાત જણાવી હતી. \n\nઆ જ પ્રકારના કેસ ગુજરામાં પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. \n\nરવિવારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કહ્યું કે 'દિલ્હીમાં કોરોનાના એક દિવસમાં 736 ટેસ્ટ રિપોર્ટમાંથી 186 લોકો પૉઝિટિવ નીકળ્યા. તમામ 'એસિમ્પ્ટોમેટિક' કેસ છે એટલે જેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. કોઈ તાવ, ખાસી કે શ્વાસની ફરિયાદ નથી. તેમને ખબર નથી કે આ કોરોના લઈને ફરી રહ્યા છે' \n\nઆમ ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લક્ષ્મી વિલાસ બૅન્ક : જાણો બૅન્કમાં જમા રકમ કઈ રીતે સુરક્ષિત રાખી શકાય\\nસારાંશ: કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બૅન્કમાંથી નાણાં ઉપાડવા મામલે ખાતાધારકો પર મર્યાદા નાખી છે. જેમાં 16 ડિસેમ્બર સુધી તેઓ ખાતામાંથી વધુમાં વધુ 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી તેના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સની જગ્યાએ રિઝર્વ બૅન્કના ઍડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય રિઝર્વ બૅન્કની ભલામણ પર લીધો છે.\n\nજોકે સરકારના પરિપત્ર અનુસાર કેટલીક પરિસ્થિતિઓમાં ખાતાધારક 25 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડી શકશે. જોકે, તેના માટે તેમણે રિઝર્વ બૅન્ક પાસેથી મંજૂરી લેવી પડશે.\n\nતેમાં બીમારીની સારવાર, ઉચ્ચશિક્ષણ અથવા લગ્નના ખર્ચ માટે આ પ્રકારની મંજૂરી લઈ શકાય છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nરિઝર્વ બૅન્કે અનુસાર, \"લક્ષ્મી વિલાસ બૅન્ક લિમિટેડની આર્થિક સ્થિતિ સતત બગડી રહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લગ્ન માટે લઘુતમ ઉંમર 18થી 21 વર્ષ કરવા પર યુવતીઓ શું વિચારે છે?\\nસારાંશ: સ્વતંત્રતાદિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર છોકરીઓ માટે લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 કરવા અંગે વિચારી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યાર સુધી ભારતમાં લગ્ન માટે છોકરીઓની લઘુતમ આયુ 18 વર્ષ હતી અને છોકરાઓની લઘુતમ ઉંમર 21 વર્ષ હતી.\n\nતો છોકરીઓ લગ્નની ઉંમરને 18થી વધારીને 21 વર્ષ કરવા વિશે શું માને છે, બીબીસીએ આ પ્રશ્ન દેશના અલગ-અલગ શહેરોમાં રહેતાં યુવતીઓને પૂછ્યો.\n\nવીડિયો : દિવ્યા આર્યા, બીબીસી સંવાદદાતા\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લગ્નના ફોટા પરથી ફેક પોર્ન બનાવી યુવતીને બ્લેક મેઇલ કરનારની ધરપકડ\\nસારાંશ: યુવતીઓ સ્ટુડિયો જતી હોય છે. તસવીરો ખેંચાવતી હોય છે. પણ જો ફોટોગ્રાફર એ તસવીરો સાથે છેડછાડ કરે તો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેરળમાં એક આવો જ બનાવ સામે આવ્યો છે. પોલીસે નકલી વાંધાજનક તસવીરો બનાવી મહિલાઓને બ્લેક મેઇલ કરવાના મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે.\n\nધરપકડ કરાયેલો શખ્સ ફોટો સ્ટુડિયોમાં કામ કરતો હતો. તેના પર સ્ટુડિયોની એક મહિલા ગ્રાહકની તસવીરોને ખોટી રીતે ફોટોશોપ કરવાનો આરોપ છે.\n\nઆ પહેલા મંગળવારે સ્ટુડિયોના બે માલિકોની પણ પોલીસે ધરપકડ કરી હતી.\n\nપોલીસે બીબીસીના અશરફ પદન્નાને જણાવ્યું કે મહિલાઓએ ફરિયાદ કરી હતી કે તેમને બ્લેક મેઇલ કરવામાં આવી રહ્યાં છે.\n\nસ્ટુડિયોમાંથી મળી મહિલાઓની 40 હજાર તસવીરો \n\nમહિલાઓનો આરોપ છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લગ્નની એવી બનાવટી કહાણી જેમાં યુવતીને છેતરીને પરણાવી દેવાઈ\\nસારાંશ: હૉંગ કૉંગમાં એક યુવતીને છેતરીને તેનાં લગ્ન કરાવી દેવાની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુવતીની પ્રતીકાત્મક તસવીર\n\n21 વર્ષની યુવતીનું કહેવું છે કે તેને એક બનાવટી લગ્નમાં સામેલ કરીને સાવ અજાણ્યા પુરુષ સાથે તેનાં લગ્ન કરાવી દેવાયાં છે. \n\nયુવતીના જણાવ્યા અનુસાર વેડિંગ પ્લાનર તરીકેની નોકરી માટે તેને કહેવામાં આવ્યું કે એક નકલી લગ્નમાં તારે દુલ્હનનો રોલ કરવાનો છે. \n\nઆ સેરેમની દરમિયાન તેણે અને એક અજાણ્યા પુરુષે લગ્નના અસલ દસ્તાવેજો પર સહી કરી દીધી હતી. \n\nહૉંગ કૉંગ પરત ફર્યા બાદ તેને જાણ થઈ કે તેનાં ખરેખર લગ્ન થઈ ગયાં છે. જે બાદ તેણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. \n\nઆવાં બનાવટી લગ્ન યોજાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લગ્નો માટે ઇન્સ્ટાગ્રામ હેશટેગ તૈયાર કરો, રૂપિયા બનાવો\\nસારાંશ: જીવનમાં એક જ વાર ધામધુમથી થતાં લગ્નમાં જો કંઈક અલગ ન હોય તો એ યાદગાર કેવી રીતે બને?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીઓફિલ્ટર્સ વિશિષ્ટ ફ્રેમ્સ છે. લોકો જીઓફિલ્ટર્સથી તેમના ફોટો સાથે ગ્રાફિક્સ મિક્સ કરી શકે છે. જેનાથી ફોટોગ્રાફ્સ વધુ રસપ્રદ બને છે.\n\nકપડાં, દાગીના, લગ્નનું ફૂડ મેન્યુ, ઇવેન્ટ્સ, ફોટોશૂટ, વીડિયોગ્રાફી, રિસેપ્શન થીમ, આ બધું જ નક્કી થઈ ગયું હોય. \n\nઆમ છતાં હજી કંઈક ખૂટતું હોય તેમ લાગે તો ટ્રાય કરો સોશિઅલ મીડિયા.\n\nહવે લગ્નોની વિવિધ ઇવેન્ટ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિઅલ મીડિયા પર, ઓનલાઇન અમર બનાવી દેવાનો અનોખો વ્યવસાય પણ વિકસ્યો છે. \n\nલગ્નોમાં સેલ્ફી સંસ્કૃતિનું પ્રતિબિંબ ચોક્કસ પણે જોવા મળે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લદ્દાખ : કૃત્રિમ ગ્લેશિયરો બન્યા ખેતી માટે સિંચાઈના પાણીનો સ્રોત\\nસારાંશ: ગ્લૉબલ વૉર્મિંગના લીધે ગ્લેશિયરો પીગળી રહ્યા છે. હિમાલયના ગ્લેશિયરોની પણ આ જ સ્થિતિ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લદ્દાખના રહેવાસીઓ પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે એન્જિનિયરોએ કૃત્રિમ ગ્લેશિયરો થકી આ સમસ્યા હલ કરવા પ્રયાસ હાથ ધર્યો છે. \n\nજેમાં તેઓ પાાઈપ થકી જમીનના તળ સુધી પાણી લઈ જઈને પ્રેશર પંપ દ્વારા તેને ઠંડું રાખે છે. પછી આ પાણી વૃક્ષો અને વાયરથી બનેલા માળખા પર છાંટવામાં આવતા તે ગ્લેશિયર બની જાય છે. \n\nવંસત ઋતુમાં બરફ પીગળે છે અને પાણી મળે છે. જેનો ખેતી માટે ઉપયાગ થઈ શકે છે. આ સમયે પાક લેવાનો મહત્વનો સમય હોય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લલિત મોદી વિરુદ્ધ મોદીની કરોડોના વારસાની લડાઈ શું છે?\\nસારાંશ: કે.કે. મોદી જૂથની માલિકી અંગે ચાલી રહેલી આંતરિક લડાઈએ કાયદાકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેની એક તરફ આઈ.પી.એલ. દ્વારા ચર્ચામાં આવેલા લલિત મોદી અને તેમના દીકરા રુચિર છે, તો બીજી તરફ તેમનાં માતા, ભાઈ તથા બહેન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લલિત મોદી\n\nમોદી જૂથ સિગારેટ, પાન-મસાલા, મલ્ટિલેવલ માર્કેટિંગ, રિટેલ સ્ટોર્સ, ઉપરાંત કેમિકલ, હોટલ તથા કૉસ્મેટિક ક્ષેત્રમાં કાર્યરત છે.\n\nકૃષ્ણ કુમારની વસિયતનામાએ વારસાની રૂપરેખા રજૂ કરી હતી, પરંતુ તેના અંગે પરિવાર એકમત નથી થઈ શક્યો, જેના કારણે ઔદ્યોગિક સામ્રાજ્યના ભાવિ ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે. \n\nમાર્ચ-2020માં દિલ્હી હાઈકોર્ટની એક જજની બેન્ચે સિંગાપુરમાં ચાલી રહેલી લવાદની પ્રક્રિયાને પડકારતી બીના મોદીની અરજીને કાઢી નાખી હતી.\n\nઆ પહેલાં અંબાણી, સિંઘાનિયા, બજાજ અને ગોદરેજ જેવા ઉદ્યોગગૃહોમાં પરિવારન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લવિંગ વિન્સેન્ટ: એક ફિચર ફિલ્મ બનાવવા કેટલા પેન્ટિંગ જોઇએ?\\nસારાંશ: તમે મહાન ચિત્રકારોના પ્રખ્યાત ચિત્રો જોયાં હશે, પણ એમાં ક્યારેય મૂસાફરી કરી છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશ્ચર્ય ન પામશો. સો ચિત્રકારોએ વિશ્વપ્રસિદ્ધ ડચ ચિત્રકાર વિન્સેન્ટ વૅન ગૉગના ચિત્રોને ઍનિમેટેડ વીડિયોનું સ્વરૂપ આપ્યું છે. જેમાં દર્શકોને આ ચિત્રોમાં મૂસાફરી કરતાં હોવાનું અનુભવાય છે. \n\nઆ ચિત્રોમાં વૅન ગૉગે દર્શાવેલા પ્રતિકો તમને એ ચિત્રોમાં સફર કરાવે છે. \n\nબીબીસીના આ વીડિયોમાં તમે પણ માણો તેની એક ઝલક."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાંચ લેતા પકડાયેલા એ અધિકારી જેમની પાસેથી 200 કરોડ રૂપિયા મળ્યા\\nસારાંશ: પદ-હોદ્દો, પ્રતિષ્ઠા-રૂઆબ અને ધન સંપત્તિ. બધું તેમની પાસે હતું. તેમની મહેચ્છા હતી સંસદ સુધી પહોંચવાની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ એ પહેલાં જ કોટામાં નાર્કોટિક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર સહીરામ મીણાની ગત પ્રજાસત્તાક દિવસે કથિત લાંચ લેવાના મામલે ઍન્ટિ-કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી હતી.\n\nમીણાએ સવારમાં ઝંડો ફરકાવ્યો અને સત્ય નિષ્ઠા પર ભાષણ આપ્યું. હવે અધિકારી તેમની ધન-સંપત્તિનો હિસાબ કરી રહ્યા છે.\n\nઅધિકારીઓનું માનીએ તો આંકડો બસ્સો કરોડથી ઉપર પહોંચી ગયો છે. બ્યૂરોના અધિકારીઓના પ્રમાણે અત્યાર સુધીની તપાસમાં મીણાની પાસે અઢી કરોડ રોકડા, 106 પ્લોટ, 25 દુકાનો, પેટ્રોલ પંપ, મૅરેજ હોમ, ઝવેરાત અને ખેતીની જમીનનો રેકૉર્ડ મળ્યો છે. \n\nપૈસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાંબું અને તંદુરસ્ત જીવન જીવવાનું એક નવું રહસ્ય\\nસારાંશ: યુનિવર્સિટી કૉલેજ લંડનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે યુવાનોનું લોહી ડિમેન્શિયા, કૅન્સર, અને હૃદય રોગ \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેવા ઉંમરને કારણે થતા રોગોને અટકાવી શકે છે.\n\n‘નેચર’ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયન અનુસાર પ્રાણીઓ પર થયેલાં પરીક્ષણો સફળ રહ્યાં છે.\n\nઅધ્યયન અનુસાર વૃદ્ધ ઉંદરમાં યુવાન ઉંદરનું લોહી ચડાવવામાં આવ્યું ત્યારે એ વૃદ્ધ ઉંદરમાં ઉંમરને લગતા રોગો\n\nવિકસ્યા નહોતા, જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાદેનના બોડીગાર્ડનું 'રક્ષણ' કરી રહી છે જર્મન સરકાર\\nસારાંશ: એક સમયે ઓસામા બિન લાદેનના કથિત બોડીગાર્ડને જર્મનીની સરકાર દર મહિને રૂ. 95 હજારની મદદ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કટ્ટર દક્ષિણપંથી પાર્ટી 'અલ્ટરનૅટિવ ફૉર જર્મની'ના એક સવાલના જવાબમાં ત્યાંની પ્રાદેશિક સરકારે આ આંકડો બહાર પાડ્યો છે. \n\nમદદ મેળવનારો સામી એ. નામનો શખ્સ ટ્યુનેશિયાનો નાગરિક છે તથા 1997થી જર્મનીમાં રહે છે. \n\nજોકે, સુરક્ષાના કારણોસર જર્મનીના મીડિયા આઉટલેટ્સે આ વ્યક્તિનું આખું નામ પ્રકાશિત નથી કર્યું. \n\nસામી એ.ના કહેવા પ્રમાણે, તેમના જેહાદીઓ સાથે કોઈ સંબંધ નથી. \n\nટ્યુનેશિયામાં ત્રાસ આપવામાં ન આવે એ માટે સામી એ.ને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા ન હતા. \n\n9\/11ના હુમલામાં સામેલ ઓછામાં ઓછા ત્રણ આત્મઘાતી પાઇલટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલ કિલ્લાની ઘટનાને લીધે બે સંગઠને છેડો ફાડ્યો, ખેડૂત આંદોલનનું હવે શું થશે?\\nસારાંશ: કેન્દ્ર સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા વિરુદ્ધ ગણતંત્રદિવસે ખેડૂતોએ દિલ્હીમાં ટ્રૅક્ટર રેલી કાઢી હતી. એક તરફ હજારો ખેડૂતો દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં હાથમાં તિરંગા અને પોતાના સંગઠનના ઝંડા સાથે ટ્રૅક્ટરમાં બેઠેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઘણી જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન એક પ્રદર્શનકારી ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું. ખેડૂતોના એક જૂથે લાલ કિલ્લામાં ઘૂસીને ધ્વજદંડ પર શીખોના ધાર્મિક ધ્વજ નિશાન સાહેબને અને તેમના સંગઠનનો ઝંડો ફરકાવ્યા હતા.\n\nઆ દરમિયાન એવો સવાલ પેદા થાય છે કે બે મહિના કરતાં વધુ સમયથી ચાલતા આ આંદોલનનું ભવિષ્ય કેવું છે.\n\nમંગળવારે થયેલી હિંસાને આધાર બનાવીને સરકાર આ આંદોલનને બંધ કરાવી દેશે કે પછી આ આંદોલન વધારે ઉગ્ર બનશે?\n\nઆ સવાલોનો જવાબ શોધીએ એ પહેલાં જાણવું જરૂરી છે કે હકીકતમાં મંગળવારે શું થયું હતું.\n\nખેડૂતોની ટ્રૅક્ટર રેલી મંગળવારે સવારે નવ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલ કિલ્લો : મુઘલકાળથી સત્તાનું કેન્દ્ર ગણાતા કિલ્લાનું મહત્ત્વ અને ઇતિહાસ\\nસારાંશ: પ્રજાસત્તાકદિવસે આંદોલનકારી ખેડૂતોએ લાલ કિલ્લા તરફ કૂચ કરી અને તેની પર કબજો જમાવી લીધો. અહીં તેમણે ખેડૂત આંદોલનનો ઝંડો અને 'નિશાન સાહિબ ઝંડો' ફરકાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલનકારીઓના આ પગલાને દિલ્હી પોલીસની નિષ્ફળતા તરીકે જોવામાં આવે છે અને સમગ્ર હિંસાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.\n\nલાલ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ હોવા ઉપરાંત લગભગ 450 વર્ષથી દેશમાં 'સત્તાના કેન્દ્ર' તરીકે સાંકેતિક મહત્ત્વ પણ રહેલું છે. દર વર્ષે સ્વતંત્રતાદિવસે દેશના વડા પ્રધાન કિલ્લા પર ધ્વજારોહણ કરીને ત્યાંથી દેશને સંબોધિત કરે છે.\n\n1649માં મુઘલ બાદશાહ શાહજહાંએ તેનું નિર્માણ કરાવ્યું હતું. દિલ્હી સાતમી વખત શહેર તરીકે વિકસ્યું, ત્યારે તેના કેન્દ્રમાં લાલ કિલ્લો હતો.\n\nલાલ કિલ્લો એ મુઘલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલ કિલ્લો- દાલમિયા મામલો - કેન્દ્રીયમંત્રીએ કહ્યું, '5 રૂપિયાનો પણ કરાર નથી થયો '\\nસારાંશ: દાલમિયા ભારત ગૃપ દેશની ઐતિહાસિક ધરોહર લાલ કિલ્લાને દત્તક લેનારું પ્રથમ કૉર્પરેટ જૂથ બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર અને કંપની વચ્ચે 25 કરોડ રૂપિયાનો કરાર થયો છે.\n\nજોકે, સરકાર અને કંપની વચ્ચે કોઈ પણ પ્રકારનો આવો કરાર થયો હોવાનો બન્ને પક્ષે ઇન્કાર કર્યો છે.\n\nકેન્દ્રીય પર્યટનમંત્રી મહેશ શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે લાલ કિલ્લાને દત્તક લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ વાતનો એવો અર્થ નથી કે સરકાર પાસે નાણાં નથી.\n\nશું તમે આ વાંચ્યું?\n\nતેમણે કહ્યું,\"જનતાની ભાગીદારી વધારવા વર્ષ 2017માં ભારત સરકારના પર્યટન મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે પુરાતત્ત્વ વિભાગે સાથે મળીને 'અડૉપ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલ બહાદુર શાસ્ત્રી : જેમના એક અવાજે લાખો ભારતીયોએ એક ટંકનું ભોજન છોડી દીધું હતું\\nસારાંશ: 11 જાન્યુઆરી, 1966ના રોજ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં નિધન થયું ત્યારે તેમના ઘરે સૌપ્રથમ પહોંચનાર શખ્સ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ એક દુર્લભ ઘટના હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાલ બહાદુર શાસ્ત્રી\n\nવાત છે 26 સપ્ટેમ્બર, 1965ની. ભારત-પાકિસ્તાન યુદ્ધ ખતમ થયાને હજુ ચાર જ દિવસ થયા હતા. જ્યારે વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો લોકો સામે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેઓ કંઈક વધારે જ સારા મૂડમાં હતા.\n\nતાળીઓના ગડગડાટ વચ્ચે શાસ્ત્રીએ એલાન કર્યું, “સદર અયુબે કહ્યું હતું કે તેઓ દિલ્હી સુધી ચાલતાં ચાલતાં પહોંચી જશે. તેઓ આટલા મોટા માણસ છે. મેં વિચાર્યું કે તેમને દિલ્હી સુધી ચાલતા આવવાની તકલીફ કેમ આપવામાં આવે. અમે જ લાહોર સુધી જઈને તેમનું સ્વાગત કરીએ.”\n\nઆ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલ બહાદુર શાસ્ત્રી : પાકિસ્તાન સાથે કરાર કરવા ગયેલા વડા પ્રધાનની અંતિમ ક્ષણો કેવી હતી?\\nસારાંશ: લાલ બહાદુર શાસ્ત્રીએ 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. યુદ્ધ બાદ રામલીલા મેદાનમાંથી તેમણે પાકિસ્તાનના ઇરાદા પર કટાક્ષ કર્યો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1966માં તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાન સાથે શાંતિ સમજૂતી કરવા માટે તાશકંદનો પ્રવાસ કર્યો હતો. \n\nભારત-પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થી સોવિયત સંઘે સંભાળી હતી. \n\n10 જાન્યુઆરી, 1966ના રોજ તાશકંદમાં ભારત-પાકિસ્તાને એક કરાર પર હસ્તાક્ષર કર્યા અને 11 જાન્યુઆરી, 1966માં તાશકંદમાં જ શાસ્ત્રીનું નિધન થઈ ગયું. \n\nઆ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વરિષ્ઠ પત્રકાર કુલદીપ નાયર તાશકંદમાં જ હાજર હતા. જ્યારે શાસ્ત્રીનો મૃતદેહ દિલ્હી લાવવા માટે તાશકંદ ઍરપૉર્ટ પર લવાઈ રહ્યો હતો. \n\nત્યારે રસ્તામાં સોવિયત, ભારતીય અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલ બહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને કઈ રીતે ધૂળ ચટાડી હતી?\\nસારાંશ: 10 જાન્યુઆરી, 1966ના રોજ ભારતના તત્કાલિન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અયૂબ ખાન દ્વારા તાશકંદ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીને મુલાકાત આપતા લાલ બહાદુર શાસ્ત્રી\n\n ઑગસ્ટ-સપ્ટેમ્બર, 1965 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 17 દિવસના યુદ્ધ પર આ સમજૂતી થકી પૂર્ણવિરામ મૂકી દેવાયું હતું.\n\nઆ સમજૂતી પર હસ્તાક્ષર કર્યાના બીજા જ દિવસે શાસ્ત્રીજીનું તાશકંદ ખાતે જ અવસાન થયું હતું. \n\nકરારનાં 55 વર્ષો બાદ 1965નું યુદ્ધ અને તેમાં શાસ્ત્રીજીના નેતૃત્વની ભૂમિકા અંગે જાણવું પ્રાસંગિક બની જાય છે. જાણો કેવી રીતે 1965ના યુદ્ધમાં શાસ્ત્રીજીના મક્કમ નેતૃત્વની મદદથી ભારત પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં સફળ રહ્યું હતું. \n\n26 સપ્ટેમ્બર, 1965ના રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલજી ટંડન : મધ્ય પ્રદેશના રાજ્યપાલનું અવસાન\\nસારાંશ: મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું અવસાન થયું છે. તેઓ કેટલાક દિવસોથી ગંભીર રીતે બીમાર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાલજી ટંડન\n\n85 વર્ષની ઉંમરે એમણે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા.\n\nલાલજી ટંડનના પુત્ર અને ઉત્તર પ્રદેશ સરકારમાં કૅબિનેટ મંત્રી આશુતોષ ટંડને ટ્વીટર પર એમના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nલાલજી ટંડનને 11 જૂને લખનઉની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.\n\nએમની ગેરહાજરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં એમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને કઈ રીતે ધૂળ ચટાડી હતી?\\nસારાંશ: 26 સપ્ટેમ્બર, 1965ના રોજ ભારતના વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો લોકોને સંબોધન કર્યું ત્યારે તેમના ચહેરા પર અનેરી ચમક હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીને મુલાકાત આપતા લાબહાદુર શાસ્ત્રી\n\nશાસ્ત્રીએ કહ્યું, \"પ્રમુખ અયૂબે જાહેરાત કરી હતી કે દિલ્હી સુધી તેઓ હરતાંફરતાં પહોંચી જશે.\"\n\n\"તેઓ મોટા માણસ છે એટલે મેં વિચાર્યું કે તેમને પગપાળા દિલ્હી પહોંચવાની તકલીફ ક્યાં આપવી. આપણે જ લાહોર સુધી પહોંચીને તેમનું સ્વાગત કરીએ ને.\"\n\nઆ શાસ્ત્રી નહીં, પણ 1965ના યુદ્ધ પછીના ભારતીય નેતૃત્વનો આત્મવિશ્વાસ બોલી રહ્યો હતો.\n\nઆ એ જ શાસ્ત્રી હતા, જેમના નાના કદ અને પાતળા અવાજની અયૂબ ખાને મજાક ઉડાવી હતી. \n\nઅયૂબ ઘણી વાર વર્તન નહીં, પણ બહારના દેખાવના આધારે લોકો વિશે ધારણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલબહાદુર શાસ્ત્રીના નિર્ધારના કારણે ગુજરાતની 'શ્વેતક્રાંતિ' ભારતની 'શ્વેતક્રાંતિ' બની\\nસારાંશ: 11 જાન્યુઆરી, 1966ના રોજ ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું 62 વર્ષની વયે ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે મૃત્યુ થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના મૃત્યુનાં 54 વર્ષ બાદ પણ ભારતીયોના મનમાં તેમની છબિ એક દેશભક્ત અને મજબૂત નેતા તરીકે અંકિત છે. \n\nદેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ દેશના આયોજનબદ્ધ વિકાસને આગળ વધારવાના કામ સાથે પાડોશી દેશ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવને સંતુલિત કરવાનું કામ શાસ્ત્રીજીના માથે આવી પડ્યું હતું.\n\nમોટા ભાગના લોકો શાસ્ત્રીજીને રાજકારણમાં દેશભક્તિની ભાવનાને વેગ આપવાનું, તેમના 'જય જવાન, જય કિસાન'ના નારા થકી ખેડૂતો અને સેનાના જવાનોનું મહત્ત્વ દેશને સમજાવવાનું અને 1965ના વર્ષમાં પાકિસ્તાન સાથેના યુદ્ધમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલા લાજપતરાય અને પંજાબ નેશનલ બૅન્કની રસપ્રદ કહાણી\\nસારાંશ: પંજાબ નેશનલ બૅન્કની સાથે બે વાત જોડાયેલી છે. પહેલી બાબત એટલે લાલા લાજપતરાયનો સ્થાપનાનો વિચાર અને બીજી બાબત એટલે તેની સાથે જોડાયેલું કૌભાંડ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"11,360 કરોડ રૂપિયાના કૌભાંડ બાદ પંજાબ નેશનલ બૅન્ક ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ કૌભાંડે બ્રેકિંગ ન્યૂઝનું સ્થાન લઈ લીધું હતું. \n\nપરંતુ આ કૌભાંડને અલગ રાખીએ તો, 123 વર્ષ જૂની આ બૅંકની સ્થાપના સાથે જોડાયેલી કહાણી પણ ઓછી રસપ્રદ નથી. \n\nઆજે આશરે 7 હજાર બ્રાન્ચ, લગભગ 10 હજાર એટીએમ અને 70 હજાર કરતા વધારે કર્મચારીઓની સાથે પોતાની સેવાઓ આપી રહેલી પંજાબ નેશનલ બૅંક 19 મે 1894ના રોજ માત્ર 14 શેરધારકો અને 7 ડાયરેક્ટર સાથે શરૂ કરાઈ હતી. \n\nપરંતુ જે એક વ્યક્તિએ આ બૅંકનો પાયો નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં દાખલ - BBC TOP NEWS\\nસારાંશ: હિંદુસ્તાન ટાઇમ્સ ના એક અહેવાલ અનુસાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ અને ઘાસચારા કૌભાંડના આરોપી લાલુ પ્રસાદ યાદવને શનિવારે તેમની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે તેમને ઘાસચારા ગોટાળા મામલે જેલની સજા કરવામાં આવી છે અને તેઓ હાલ રાંચીની બિરસા મુંડા જેલમાં 14 વર્ષની સજા કાપી રહ્યા છે. \n\nસજા દરમિયાન તેમની તબિયત લથડતા તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા RIMSના મેડિકલ બૉર્ડની ભલામણ અનુસાર તેમને દિલ્હી AIIMS ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.\n\nતેમને ઍરપૉર્ટ સુધી પહોંચાડવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો જ્યાંથી તેમને હવાઈ ઍમ્બુલન્સ મારફતે દિલ્હી AIIMS મોકલી દેવાયા હતા. \n\nતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાહોર ત્યારે આવું દેખાતું હતું એમ તમે માની નહીં શકો\\nસારાંશ: લાહોર શહેરે છેલ્લા 70 વર્ષોમાં સામાજિક રીતે ઘણી ગુલાંટો ખાધી છે. 50ના દાયકામાં લાહોરના રસ્તા પર મહિલાઓ સાઇકલ ચલાવતી હતી અને રસ્તા પર ચાલતા લોકો તેમને આંખો પહોળી કરી કરીને જોતા પણ નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાર-ડિસ્કો હતા. દારૂ પણ ગેરકાયદેસર ન હતો. ઘરોમાં ડ્રૉઇંગરૂમ હતા, મહિલાઓ અને પુરુષોના અલગઅલગ રૂમ હતા. એવા કાર્યક્રમ આયોજિત થતા કે જેમાં મહિલા-પુરુષ સાથે આવી શકતા હતા અને વિશુદ્ધ રૂપે મહિલાઓ માટે મીના બજાર પણ હતી.\n\nસાંજે ક્લબ જવું, ટેનિસ રમવું ઘણા ઘરોમાં સામાન્ય હતું. રેડિયો વગાડવો, ગીત સાંભળવા, પત્તા, લૂડો, કેરમ રમવું સામાન્ય શોખ હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમાત્ર કોઈ લગ્નમાં જ સાડી પહેરો એવું નહોતું. ઘણી મહિલાઓ દરરોજ સાડી પહેરતી હતી. \n\nપડદામાં રહેતી મહિલાઓ મોટાભાગે સાધારણ ટોપી બુરખા ઓઢતી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લાહોરમાં પાકિસ્તાની મૉડલ્સનું 'દુલ્હન' લુકમાં રૅમ્પ વૉક\\nસારાંશ: લાહોરની ઓળખ પાકિસ્તાનની ફેશન રાજધાની તરીકે પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે પાકિસ્તાન ફેશન વીકનું આયોજન લાહોરમાં 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું હતું. \n\nપાકિસ્તાની ફેશન ઇન્ડસ્ટ્રીમાં લાહોરના આ ઇવેન્ટની ભારે ચર્ચા રહે છે. આ વખતે ફેશન વીકની થીમ બ્રાઇડલ ફેશન રાખવામાં આવી હતી.\n\nબ્રાઇડલ ફેશનમાં આગામી સિઝનમાં શું ટ્રેન્ડ રહેશે, તેને લઈને ડિઝાઇનર્સે પોતાની ફેશન ડિઝાઇન્સ રજૂ કરી.\n\nડિઝાઇનર્સ પાસે મોકો હોય છે કે તે નવી દૂલ્હનના સપનામાં થોડા રંગ ભરે જેથી તે ખાસ દિવસને વધુ સ્પેશ્યલ બનાવી શકે.\n\nફેશનની દુનિયાના ઘણા મહારથીઓને આશા છે કે આ શોથી બ્રાઇડલ ફેશન નવી ગતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લિયોનાર્દો દ વિન્ચીનું ચિત્ર 3 હજાર કરોડ રૂપિયામાં વેચાયું!\\nસારાંશ: ઇટલીના પ્રખ્યાત ચિત્રકારનું ઈશુ ખ્રિસ્તનું પાંચ શતાબ્દી જૂનું ચિત્ર ન્યૂ યૉર્ક શહેરમાં લગભગ 3000 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"500 વર્ષ જૂનું ઈશુ ખ્રિસ્તનું આ ચિત્ર 'સાલ્વડોર મુંડી' (વિશ્વના સંરક્ષક) તરીકે ઓળખાય છે. જે લિયોનાર્દો દ વિન્ચીએ બનાવ્યું હતું. \n\nઆ ચિત્રની હરાજીએ અત્યાર સુધી વિશ્વની સૌથી મોંઘી વેચાયેલી કલાકૃતિ તરીકે રિકૉર્ડ બનાવ્યો છે.\n\nમોનાલીસાનું ચિત્ર બનાવનારા લિયોનાર્દો દ વિન્ચીની ગણના વિશ્વના મહાનતમ ચિત્રકારોમાં થાય છે. તેમનું મૃત્યુ વર્ષ 1519માં થયું હતું.\n\nહાલમાં તેમના દ્વારા દોરાયેલાં 20 જેટલાં ચિત્રો વિશ્વની આર્ટ ગૅલરીની શોભા બની રહ્યા છે.\n\nન્યૂયૉર્કમાં હરાજી દરમિયાન એક ખરીદનારે ટેલિફોન પર 20 મિનિટ સુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લીબિયા : વિદ્રોહીના સંઘર્ષની વચ્ચે 400 કેદીઓ ફરાર\\nસારાંશ: લીબિયાની પોલીસનું કહેવું છે કે રાજધાની ત્રિપોલીમાં વિદ્રોહી ગ્રૂપોમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે લગભગ 400 કેદીઓ જેલમાંથી ફરાર થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસના જણાવ્યા પ્રમાણે, કેદીઓએ આઇન ઝારા જેલના દરવાજા તોડી નાખ્યા હતા અને ફરાર થઈ ગયા હતા. \n\nઆ ઘટના સમયે જેલના સુરક્ષાકર્મીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા હતા. \n\nરાજધાનીમાં વિદ્રોહી ગ્રૂપોમાં ચાલી રહેલા સંઘર્ષને જોતાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકારે ત્યાં કટોકટીની જાહેર કરી દીધી છે. \n\nઆઇન ઝારા જેલમાં રાખવામાં આવેલા મોટાભાગના કેદીઓને લીબિયાના પૂર્વ નેતા મુઅમ્મર ગદ્દાફીના સમર્થક માનવામાં આવે છે. \n\nવર્ષ 2011માં ગદ્દાફી સરકારની વિરુદ્ધ થયેલા વિદ્રોહમાં તેમને લોકોની હત્યા કરવાના આરોપસર દોષિત ઠેરવવામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લીબિયાના દરિયાકિનારા નજીક શરણાર્થીનું જહાજ ડૂબ્યું, 150ના ડૂબવાની આશંકા\\nસારાંશ: લીબિયાના દરિયાકિનારે શરણાર્થીઓના એક જહાજના ડૂબવાની ઘટના ઘટી છે. યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફૉર રૅફ્યૂજી (યૂએનએચસીઆર)ના મતે આ જહાજમાં સવાર લગભગ 150 લોકોના ડૂબવાની આશંકા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જહાજ પર સવાર અન્ય 150 લોકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા છે. યૂએનએચસીઆરના એક પ્રવક્તાએ જણાવ્યું કે લીબિયાના કૉસ્ટગાર્ડ શરણાર્થીઓને લઈને કિનારે પહોંચ્યા હતા. \n\nઆ જહાજ લીબિયાની રાજધાની ત્રિપોલીથી લગભગ 120 કિલોમિટર દૂર એક શહેરથી નીકળ્યું હતું.\n\nજોકે, હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ શરણાર્થીઓ એક જ જહાજમાં સવાર હતા કે એક બે અલગઅલગ જહાજમાં. \n\nસંયુક્ત રાષ્ટ્ર વારંવાર કહેતું રહ્યું છે કે જે લોકોને ભૂમધ્યસાગરથી બચાવવામાં આવે તેમને પરત લીબિયા મોકલવા જોઈએ નહીં. આનું કારણ ત્યાં ચાલી રહેલો સંઘર્ષ અને શરણાર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લુપ્ત થતાં પ્રાણીઓ માટે ઑસ્ટ્રેલિયા વિશ્વનો સૌથી ખરાબ દેશ\\nસારાંશ: વૈજ્ઞાનિકો અનુસાર લુપ્ત થતી જાતિઓને બચાવવામાં ઑસ્ટ્રેલિયા વિશ્વનો સૌથી ખરાબ દેશ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લી બે સદીમાં, મૂળ વતનના 10 ટકા એવા સસ્તન પ્રાણીઓ નામશેષ થયા છે. \n\nછેલ્લા કેટલાક દાયકાઓમાં જ પાંચસો જેટલી પ્રજાતિઓ ભય હેઠળ છે. આથી હવે અહીંના પ્રાણીઓની સુરક્ષા માટે વધુ પગલાં લેવાની માંગ થઈ રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૂંટાયેલા 'ધનની વાત' પર મોદી ક્યારે કરશે 'મનની વાત'?\\nસારાંશ: પૂર્વ વડાપ્રધાન ચૂપ રહીને 'મૌનમોહન' તરીકે ઓળખાયા. વર્તમાન પીએમ એટલું બોલે છે અને એટલું સારું બોલે છે તેમ છતાં લોકોને ફરિયાદ છે કે તેઓ માત્ર પોતાની 'મન કી બાત' કરે છે, 'જન કે મન કી બાત' ક્યારેય કરતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીએમ મોદી હજુ પણ સતત બોલી રહ્યા છે. તેઓ મનમોહન સિંહની જેમ મૌન રહેતા નથી. \n\nજ્યારે સમગ્ર દેશ લૂંટી લેવાયેલા ધનની વાત કરે છે ત્યારે દેશના વડાપ્રધાન વર્ષ-બે વર્ષમાં મતદાતા બનનારા બાળકોને સ્ટેડિયમમાં ટ્યૂશન આપી રહ્યા છે. \n\nઆ જ્ઞાન તો તેમણે સાચું જ આપ્યું છે કે 'આત્મવિશ્વાસ સૌથી મોટી વસ્તુ છે.'\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅખલાકની હત્યા, ગોરખપુરમાં બાળકોનાં મૃત્યુ, રાફેલ ડીલ હોય કે પીએનબી કૌભાંડ, 'નેશન વોંટ્સ ટૂ નો' કે મોદીજી તે અંગે શું વિચારે છે. \n\nપરંતુ તેવામાં રામકૃષ્ણ પરમહંસ પર એક કલાક બોલીને નીકળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૅસ્બિયન યુવતીનો આરોપ, પરિવારે બળજબરીથી પુરુષ સાથે કરાવ્યાં લગ્ન\\nસારાંશ: “સાત તારીખે એક અઠવાડિયા પહેલા મારી પર એક છોકરીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હું ઘણી પરેશાન છું અને મને અહીંથી નીકળવું છે, તો મેં પુછ્યું કે શું વાત છે, શું ઘરેલુ હિંસા થઈ છે? તેણે કહ્યું ના અને બસ રડવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે મદદ માટે હું ઘરેથી કોઈને બોલાવી શકું તેમ નથી.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાજિક કાર્યકર્તા શબનમ હાશમીની એ વાત એ છોકરી સાથે થઈ રહી હતી જેમનું અલગ 'સૅક્શ્યુઅલ ઑરિએન્ટેશન' હોવા છતાં તેમના બળજબરીપૂર્વક લગ્ન એક છોકરા (પુરુષ) સાથે કરી દેવામાં આવ્યા હતા. યુવતીનું કહેવું હતું કે તેઓ લૅસ્બિયન છે અને છોકરા સાથે લગ્ન કરવા માગતી નથી.\n\nયુવતીનો આરોપ છે કે તેમણે પોતાનાં લૅસ્બિયન હોવા વિશે વારંવાર ઘરમાં જણાવ્યું હતું, પરંતુ તેમનાં લગ્ન એક છોકરા સાથે કરાવી દેવામાં આવ્યા. એવામાં તેમને જબરજસ્તી પોતાના સાસરેથી ભાગીને બિન સરકારી સંસ્થા ‘અનહદ’ની મદદ લેવી પડી.\n\nઆજે આ કેસ દિલ્હી હાઇકોર્ટમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન 2.0 : ઘરે જવાની માગ સાથે સુરતમાં મજૂરો ફરી રસ્તા પર ઊતર્યા\\nસારાંશ: સુરતમાં આજે ફરી એક વખત સેંકડો કામદારો ઘરે પરત જવા દેવાની માગ સાથે રસ્તા પર ઊતર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતના પંડોળના વેડ રોડ પાસે લૂમ્સમાં કામ કરતા કામદારો એકઠા થઈ ગયા હતા અને ઘરે પરત જવા દેવાની માગ કરતા હતા.\n\nપોલીસે ઘટનાસ્થળએ પહોંચીને મામલો શાંત પાડ્યો હતો.\n\nઆ અગાઉ મંગળવારે લૉકડાઉનના દિવસો વધારવાની જાહેરાત બાદ મુંબઈના બાંદ્રા સ્ટેશન ખાતે હજારો કામાદારો એકઠા થઈ ગયા હતા, તો બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં પણ સેંકડો કામદારો રસ્તા પર આવી ગયા હતા.\n\nકોરોના વાઇરસના સંક્રમણને નાથવાની વ્યૂહરચનાના ભાગરૂપે દેશભરમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.\n\nસ્થિતિ હજી કાબૂમાં ન આવી હોવાથી વડા પ્રધાન ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન 2.0 : ભારતમાં લાખો એકમ બંધ થવાની અને કરોડો નોકરી જવાની આશંકા\\nસારાંશ: કોરોનાને કારણે લૉકડાઉન અમલી બનતાં વિશ્વ આર્થિકમંદીની ચપેટમાં આવી ગયું છે. ભારતમાં પણ ઉદ્યોગધંધા લૉકડાઉનને પગલે બંધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાને બીજા તબક્કામાં 3જી મે સુધીનું લૉકડાઉન જાહેર કર્યું. \n\nજે ક્ષેત્રોમાં કોરોના સંક્રમણ ઓછું છે, તેવા ક્ષેત્રોમાં 20મી એપ્રિલ પછી ક્રમવાર સીમિત ક્ષેત્રોમાં લૉકડાઉન હઠાવશે, જેથી વાહનવ્યવહાર તથા ધંધારોજગાર ફરી ધબકતાં થાય. \n\nસાથે-સાથે માસ્ક પહેરવું, એકબીજા સાથે અંતર રાખવું, હાથ ન મિલાવવા જેવા નિયમો તો ચાલુ જ રહેશે. \n\nજો સંક્રમણ વધતું જણાશે તો ફરી પાછું લૉકડાઉન લાગી શકે છે, એમ વડાપ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું અને હાલ પૂરતું લૉકડાઉન પૂર્ણપણે હટે તેવું લાગતું નથી. \n\nનિકાસકારોને નુકસાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન 4.0 : એ 12 ચીજો જે તમે ભૂલથી પણ ન કરી શકો\\nસારાંશ: 17 મેના દિવસે કેન્દ્ર સરકારે કોરોના મહામારીને નાથવા માટે લૉકડાઉનને બે અઠવાડિયાં માટે લંબાવવાની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે કહ્યું કે હવે લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.\n\nઆ દરમિયાન શું ખોલવામાં આવશે અને શું બંધ રહેશે, તે રાજ્ય સરકારે નક્કી કરવાનું રહેશે. \n\nલૉકડાઉન 4.0 સાથે જોડાયેલા નિવેદનમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે 31 મે સુધી કોવિડ-19 મહામારી સામે લડવા માટે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશોનું પાલન બધાયે કરવું અનિવાર્ય રહેશે. \n\nઆ કરવાનું ભૂલતાં નહીં\n\nરાષ્ટ્રીય દિશાનિર્દેશની યાદીમાં 12 વસ્તુઓ સામેલ છે જેનું પાલન 31 મે સુધી કરવાનું અનિવાર્ય રહેશે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન 4.0 : ગુજરાતમાં કોરોનાના કેસ હવે વધારે ઝડપથી ફેલાશે?\\nસારાંશ: લૉકડાઉન 4.0 શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત સરકારે નવેસરથી મળનારી છૂટછાટની જાહેરાત પણ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટની પરાબજારમાં ભેગા થયેલા લોકો\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સિટી બસ અને આંતરજિલ્લા એસટી બસ ચલાવવાથી લઈને પાનના ગલ્લા, બજાર અને કૉમ્પલેક્સમાં દુકાનો, હૅર સલૂનો અને ચાની કીટલી ખોલવાની જાહેરાત કરી. \n\nજોકે, આરોગ્યનિષ્ણાતોનું માનવું છે કે લૉકડાઉનનો હેતુ કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવાનો છે ત્યારે છૂટછાટ આપવાથી કોરોના સંક્રમણ સામેની લડત નબળી પડી શકે છે. \n\nકેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉન 4.0માં કેન્દ્રીય નિર્દેશોમાં કોઈ ઢીલ રાજ્ય સરકારો નહીં આપી શકે, જો રાજ્ય સરકારો ઇચ્છે તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન 4.0 : રાજ્ય સરકારો લૉકડાઉનની માર્ગદર્શિકામાં ઢીલ નહીં આપી શકે - કેન્દ્ર\\nસારાંશ: કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે કોઈપણ રાજ્યને લૉકડાઉનના દિશા-નિર્દેશમાં છૂટ ન આપવા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને તાકિદ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં રવિવારે નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથૉરિટી દ્વારા તા. 31મી મે સુધી લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરવામાં આવી. \n\nસાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી 'રાત્રિ કર્ફ્યુ' લાગુ રહેશે, આ માટે સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને CrPCની કલમ 144 હેઠળ આદેશ બહાર પાડવા નિર્દેશ અપાયા છે. \n\n14 દિવસીય ત્રીજા તબક્કાના લૉકડાઉનનો રવિવારે અંતિમ દિવસ હતો. \n\nગુજરાત સરકારે કેન્દ્રીય માર્ગદર્શિકાના આધારે તબક્કાવાર છૂટછાટો આપવાનું વલણ અપનાવ્યું છે. કેસ તથા મરણાંકની દૃષ્ટિએ રાજ્ય દેશમાં બીજા ક્રમે છે. \n\nપોતાના રાષ્ટ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન 5.0 : 31 મે બાદ લૉકડાઉન રહેશે કે છૂટછાટો અપાશે?\\nસારાંશ: ભારતમાં દેશવ્યાપી ચોથા તબક્કાનું લૉકડાઉન પૂરું થવામાં હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન આગળની રણનીતિ પર વાત કરવા માટે ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધી રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે આ ચર્ચા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ કરતા હતા.\n\nઆ બેઠક બાદથી જ એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતમાં પાંચમાં તબક્કાના લૉકડાઉનનું સ્વરૂપ કેવું હશે? કયાં શહેરો અને વિસ્તારોને લૉકડાઉનમાં છૂટ અપાશે તેમજ કઈ વસ્તુઓ અને સેવાઓ ફરીથી પૂર્વવત્ બનાવાશે? \n\nગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક પહેલાં કૅબિનેટ સૅક્રેટરી રાજીવ ગાબાએ રાજ્યોના મુખ્ય સચિવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન : ક્રૂડ પર ઊતર્યો કોરોનાનો કેર, ઇતિહાસમાં પહેલી વાર ભાવો નૅગેટિવ\\nસારાંશ: ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકાના ક્રૂડઑઈલના ભાવ નૅગેટિવ થયા હતા એટલે કે તે શૂન્યની સપાટીથી પણ નીચે ઊતરી ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રૂડની વર્તમાન સપાટીએ અત્યાર સુધીના સૌથી નીચેના સ્તરે છે. પેટ્રોલિયમ પેદાશોની માગમાં ઘટાડો તથા સ્ટોરેજની ક્ષમતામાં ઘટને કારણે આ કડાકો જોવા મળી રહ્યો છે. \n\nમતલબ કે ક્રૂડઑઈલનું ઉત્પાદન કરનારા દેશો હવે ખરીદદારોને નાણાં આપીને પોતાનો માલ ખરીદવા વિનંતી કરી રહ્યાં છે, કારણ કે તેમને ભીતિ છે કે જો આમ નહીં થાય તો તેમની સ્ટોરેજની સમસ્યા વકરશે. \n\nભારત સહિત દુનિયાના અનેક દેશોએ કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન જાહેર કર્યું છે, જેને કારણે જાહેર તથા ખાનગી પરિવહનવ્યવસ્થા ઠપ છે. \n\nજેથી પેટ્રોલ-ડીઝલ સહિતની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન : જ્યારે માછીમારો માટે મદદગાર બન્યું બીએસએફ\\nસારાંશ: કોરોના સંકટ વચ્ચે લખપત અને નારાયણ સરોવરના માછીમારોને થોડી રાહત મળી છે. સ્થાનિક તંત્ર અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની (બી.એસ.એફ.)ની 79મી બટાલિયનની મદદથી એવી વ્યવસ્થા કરાઈ હતી કે ગામના લોકો સુધી કોરોનાનો ચેપ પહોંચે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક\n\nમોટા પાયે સ્ક્રિનિંગનું કામ ઉપાડી લેવાયું હતું. માછીમારો માટે પ્રૉટૅક્ટિવ સાધનો પણ ઉપલબ્ધ કરાવાયા અને મચ્છીમારી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરી આપવામાં આવી.\n\nપશ્ચિમ તરફ છેલ્લું ગામ એટલે લખપત કે જ્યાંથી ભારત અને પાકિસ્તાનની સરહદ 40 કિમી દૂર જ છે. મોટા ભાગની વસતિ મચ્છીમારી કરીને ગુજરાન ચલાવે છે. \n\nલૉકડાઉનની 'ઝાળ' \n\nપાંચથી 7 માછીમારો એક બોટ લઈને 3થી પાંચ દિવસ સુધી દરિયામાં ફેરો મારે અને માછલીઓ લઈને પરત આવે. મચ્છીમારી થઈ હોય તે પ્રમાણે એક બોટના માછીમારોને 20થી 25 હજાર રૂપિયા સુધીની કમાણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન : જ્યારે માતાએ દીકરાનો મૃતદેહ લઈને દોડવું પડ્યું\\nસારાંશ: બિહારના જહાનાબાદના રસ્તા પર પોતાના ત્રણ વર્ષના દીકરાના મૃતદેહને લઈને દોડતાં એક મહિલાનો વીડિયો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંતાનનો મૃતદેહ લઈને દોડતાં માતા\n\nહૈયું હચમચાવી નાખે તેવો એ વીડિયો વાઇરલ થયો છે અને તેમાં મહિલા આગળ દોડે છે અને પાછળ તેમના પતિ દોડી રહ્યા છે. મહિલાના પતિ 'બિહારની કથળેલી આરોગ્ય વ્યવસ્થા'નો માતમ મનાવતા ચાલી રહ્યા છે અને કહે છે, \"મળી નહીં, એમ્બ્યુલન્સ મળી નહીં.\"\n\nઆ વીડિયો સ્થાનિક પત્રકાર ગૌરવે શૂટ કર્યો હતો.\n\nગૌરવે બીબીસીને કહ્યું હતું, \"એ પરિવાર અરવલ જિલ્લાના કુર્થા થાણા હેઠળના સહોપુર ગામનો હતો. દીકરાને શરદી-ઉધરસ થયાં હતાં એટલે પિતા ગિરિજેશ તેને કુર્થાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા, પણ ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન : પગપાળા વતન જતી એ મહિલા જેમણે રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો\\nસારાંશ: માથે સામાનનું પોટલું, ખોળામાં બે વર્ષની બાળકી અને તેની પાછળ અન્ય ત્રણ નાનાં બાળક, જેમાં સૌથી મોટો સાત વર્ષનો છે. આ શકુંતલા અને રાકેશનો પરિવાર છે, જે પગપાળા જ મહારાષ્ટ્રના નાસિકથી મધ્ય પ્રદેશના સતના માટે રવાના થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શકુંતલા અને રાકેશનો પરિવાર\n\nઆવા હજારો મજૂરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ફરક એ છે કે શકુંતલા ગર્ભવતી હતાં. તેમને નવમો મહિનો ચાલતો હતો અને અંતર બહુ લાંબું હતું.\n\nજ્યાં આ પરિવાર કામ કરતો હતો ત્યાં અન્નનો એક દાણો પણ બચ્યો નહોતો અને ચાર બાળકોને ખવડાવવાનાં ફાંફાં હતાં. \n\nદહાડી મજૂરી કરતાં રાકેશને એક દિવસના 400 અને શકુંતલાને 300 રૂપિયા મળતા હતા.\n\nકોરોના વાઇરસને લીધે લાગુ લૉકડાઉનને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હતો અને તેના ખૂલવાના દૂરદૂર સુધી કોઈ અણસાર વર્તાતા નહોતા. \n\n'કોઈ રસ્તો ન રહ્યો તો ચાલવું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન : પાકિસ્તાનમાં ફસાયેલા એ ગુજરાતીઓ જે ભારત પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે\\nસારાંશ: ગુજરાતના ગોધરાના ઇશાકભાઈ બોકડા અઢી મહિનાથી પાકિસ્તાનમાં ફસાયેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો\n\nખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા ઇશાકભાઈ બોકડા પાકિસ્તાનના કરાચીમાં એક લગ્નપ્રસંગમાં સામેલ થવા માટે 11 માર્ચે ભારતથી ગયા હતા.\n\nતેમનું કહેવું છે કે માર્ચમાં જ તેમને ત્યાંથી પરત આવવાનું હતું, પરંતુ લૉકડાઉનને કારણે 26 લોકો ત્યાં ફસાઈ ગયા છે.\n\nઇશાકભાઈ અને તેમની સાથેના અન્ય ભારતીય નાગરિકો પણ ભારત પરત આવવા માગે છે અને એ માટે તેમણે ભારત સરકારની મદદ પણ માગી છે.\n\nતેમણે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે અમે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનને અરજી કરી છે, પરંતુ હજી સુધી કોઈ ઠો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન : લોકોને મફતમાં શાકભાજી વહેંચતાં એ ખેડૂત મહિલા\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે લૉકડાઉન થવાથી અનેક લોકોને સામાન મળવામાં અને કમાણીને લઈને મુશ્કેલી વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છાયારાની સાહુ\n\nએવામાં અનેક લોકો જે બીજાની મદદ માટે આગળ આવી રહ્યા છે. તે લોકોમાં એક છે ઓરિસ્સામાં રહેનારા છાયારાની સાહૂ.\n\nછાયારાની સાહૂ એક ખેડૂત છે જે આજકાલ પોતાના ખેતરની શાકભાજીને ગામડે ગામડે જઈને મફતમાં લોકોને વેચી રહ્યા છે. \n\nલૉકડાઉનમાં બજાર બંધ હોવાના કારણે શાકભાજી ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. એવામાં તેમણે લોકોને શાકભાજી આપીને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. \n\n56 વર્ષના છાયારાની સાહૂ ભદ્રક જિલ્લામાં કુરુદા ગામમાં રહે છે. \n\nતેમની આઠ એકર જમીન છે જેમાં મુખ્યત્વે ભીંડા, રિંગણ, ટામેટાં, મરચાં, આદું અને ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન ગુજરાત : 15 જૂનથી શું ફરીથી લૉકડાઉન લાગુ કરાશે?\\nસારાંશ: અનલૉક-1 પછી ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધ્યા છે. હવે ભારત કોરોના વાઇરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ આંકડાની વાત કરીએ તો હાલ કુલ આંક 3,08,993 છે, જેમાંથી 1,45,779 ઍક્ટિવ કેસ છે.\n\nએ સિવાય દેશમાં એક લાખ 54 હજાર કરતાં વધારે લોકો સંક્રમણમાંથી સાજા થયા છે અને કોવિડ-19ને કારણે 8,884 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવતા આંકડા મુજબ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 22,527 કેસ છે. જેમાંથી 5,619 ઍક્ટિવ કેસ છે અને મરણાંક 1,415 છે.\n\nગુજરાતના કુલ ચેપગ્રસ્તોમાંથી 70 ટકા જેટલા ચેપગ્રસ્તો અમદાવાદમાં છે.\n\nઆરોગ્યકર્મીઓ\n\n નિષ્ણાતોનું મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન તથા કોરોના વાઇરસને કારણે NRIના રેમિટન્સમાં ઘટાડો થશે તે કેવી રીતે સરભર થશે?\\nસારાંશ: આજે આપણે ગ્લોબલાઇઝેશનના જમાનામાં જીવીએ છીએ, પરિણામે દુનિયાની બધી જ અર્થવ્યવસ્થાઓ વત્તે-ઓછે અંશે એકબીજા ઉપર આધારિત હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્પાદિત માલ સામાન અને સેવાઓમાં પણ કેટલીક આયાત થાય છે તો કેટલીક નિકાસ થાય છે. આયાત અને નિકાસ વચ્ચેના તફાવતને ટ્રૅડ બૅલેન્સ કહેવાય છે. \n\nકોઈ પણ દેશની કુલ આયાત કરતાં કુલ નિકાસ વધી જાય તે પરિસ્થિતિને કરંટ એકાઉન્ટ સરપ્લસ કહેવાય છે, જ્યારે કુલ નિકાસ કરતાં કુલ આયાત વધી જાય એ પરિસ્થિતિને કરંટ એકાઉન્ટ ડૅફિસિટ કહે છે. \n\nચીનનો વિદેશવ્યાપારમાં ફાળો લગભગ 18થી 20 ટકા છે, જ્યારે ભારતનો ફાળો બે ટકાથી પણ નીચે છે. \n\nઉલ્ટાનું દેશની ક્રૂડઑઈલની લગભગ 85 ટકા કરતાં વધુ જરૂરિયાત આયાતથી સંતોષવામાં આવે છે. \n\nગઈ સદીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન વચ્ચે સરકારી ભરતી મામલે યુવાનોએ રૂપાણી સરકારનો વિરોધ કેમ કર્યો?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસ અને લૉકડાઉનની વચ્ચે ટ્વિટર પર #ResumeGujRecruits ટ્રૅન્ડ કરી રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકેટલાક બેરોજગારી યુવાનો ટ્વિટર પર #ResumeGujRecruits લખીને મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના લોકોને ટેગ કરીને નોકરી અને ભરતીપ્રક્રિયા માટે વાત કરી રહ્યા છે.\n\nગુજરાતમાં કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં જાહેરાત અનુસાર શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવા માગ કરી છે.\n\nતેઓએ ટ્વિટર પર આ પત્ર પણ શૅર કર્યો છે.\n\nમનીષ દોશીએ ટ્વિટર પર લખ્યું- “ગુજરાતમાં યુવક-યુવતીઓ ટેટ-ટા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન વચ્ચે સેક્સવર્કર્સ કેવી રીતે જિંદગી ગુજારી રહી છે?\\nસારાંશ: કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે તમામ રોજગાર-ધંધા પ્રભાવિત થયા છે, અનેક લોકો બેરોજગાર થયા છે અને આ ક્રમ હજી આગળ વધી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉન લાગુ કરી દેવાયા બાદ સેક્સવર્કર્સની જિંદગી કઈ રીતે પ્રભાવિત થઈ?\n\nસેક્સવર્કર્સને વૈકલ્પિક રોજગારી અપાવવા માટે પ્રયાસરત્ સંસ્થાઓની કામગીરી પણ આ દરમિયાન ખોરંભાઈ છે.\n\nજેના પગલે હવે સેક્સવર્કર્સ માટે વિકટ સ્થિતિ સર્જાઈ છે, જુઓ તેમના જ શબ્દોમાં તેમની કહાણી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉન હળવું થતાં ઝાડ પર ચડવાની પ્રવૃત્તિ કેમ લોકપ્રિય બની રહી છે?\\nસારાંશ: લૉકડાઉન હળવું થતા યુકેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતી ઝાડ પર ચઢવાની પ્રવૃત્તિ લોકપ્રિય બની રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડમાં એવા લોકો પણ છે જે ઝાડ પર કેવી રીતે ચઢવું તે શીખવે છે.\n\nજોકે સમય મહામારીનો છે તો ઝાડ પર ચઢતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડે છે.\n\nએટલે આ લોકોએ હવે તેમની ઝાડ પર ચઢવાની અપાતી ટ્રેનિંગમાં થોડો ફેરફાર કર્યો છે.\n\nટ્રિ ક્લાઇંમ્બર્સ કહે છે કે ઝાડ પર ચઢવાની પ્રવૃત્તિ કરવાથી માનસિક સ્વાસ્થ્યને મદદ મળે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉનનું એક વર્ષ : નરેન્દ્ર મોદીએ જાહેરાત પહેલાં મહત્ત્વના સરકારી વિભાગોને અંધારામાં રાખ્યા હતા? - BBC ઇન્વેસ્ટિગેશન\\nસારાંશ: સીમાકુમારી ઝારખંડના સિમડેગા જિલ્લામાં એક ખાણીપીણીની દુકાન ચલાવે છે. પરંતુ ગયા વર્ષે તેઓ એક તાલીમબદ્ધ નર્સ તરીકે ગોવાના એક કૅર હોમમાં કામ કરતાં હતાં. તેઓ ફ્રન્ટલાઇન આરોગ્યકર્મચારી હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચ, 2020ના રોજ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી\n\nભારતમાં અચાનક રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું, એ પછી સીમાકુમારી સાથે જે થયું તેનાથી તેમનું જીવન બદલાઈ ગયું. \n\nતેમણે જણાવ્યું, \"તેવી સ્થિતિ ફરી પેદા થાય તેના કરતાં હું મરી જવાનું પસંદ કરીશ. હું તેનો વિચાર કરું છું ત્યાં જ મારા હૃદયના ધબકારા વધી જાય છે.\"\n\nવાઇરસ ફેલાયેલો હોવા છતાં તેમને કોઈ પણ રક્ષણાત્મક સાધનો વગર સેવા બજાવવાની ફરજ પાડવામાં આવી હતી. તેઓ જેમની પાસે કામ કરતાં હતાં, તેમણે ચેતવણી આપી કે તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉનમાં અથાણાંનો વેપાર શરૂ કરી આંત્રપ્રિન્યોર બનેલાં ટ્રાન્સજેન્ડરની કહાણી\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે દેશવ્યાપી લૉકડાઉન કરવાની ફરજ પડી હતી, પણ તેની માઠી અસર લોકોના રોજગાર પર પણ થઈ. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર્સ પર. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણાં ટ્રાન્સજેન્ડર્સ ભીખ માગીને અથવા તો દેહવ્યાપાર કરીને પોતાની આજીવિકા રળતાં હોય છે.\n\nજોકે લૉકડાઉનમાં કમાણી બંધ થતાં રાપતી જાસ્મીન આન્ત્રપ્રિન્યોર બન્યાં અને અથાણાંનો વેપાર શરૂ કર્યો.\n\nજોઈએ બીબીસી સંવાદદાતા દિપ્તી બાથિનીનો અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉનમાં ગુજરાતમાં સરકારી શાળાઓએ ખાનગી શાળાઓ કરતાં સારી કામગીરી કરી?\\nસારાંશ: કોરોના લૉકડાઉન પછી છ મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. રાજ્યમાં શાળાઓ હજી સુધી શરૂ થઈ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nહજી પણ વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ મોબાઇલ કે આઇપેડ કે કમ્પ્યુટર દ્વારા જ વીડિયો-ક્લાસ દ્વારા જ શિક્ષક પાસેથી જ અભ્યાસ કરે છે.\n\nઆઝાદી પછી ગુજરાતમાં આ કદાચ પહેલો એવો તબક્કો હશે કે શિક્ષકોએ રૂબરૂ વર્ગ લીધા વગર કે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ વર્ગખંડમાં હાજરી નોંધાવ્યા વગર ડિજિટલ પાઠ્યપુસ્તકોમાંથી શિક્ષણ મેળવ્યું હોય. હાલમાં જ એન્યુઅલ સ્ટેટ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઈઆર - અસર) રજૂ થયો છે.\n\nઆ રિપોર્ટમાં કોરોના લૉકડાઉન દરમિયાન બાળકોએ જે રીતે શાળાથી દૂર રહીને ઑનલાઇન શિક્ષણ મેળવ્યું એનો ચિતાર આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉનમાં મજૂરો : છ મહિના પહેલાં કોની ભૂલને લીધે લાખો કામદારો રઝળી પડ્યા હતા?\\nસારાંશ: \"લૉકડાઉનના સમય અંગે નકલી સમાચારોથી ઉત્પન્ન ભયને કારણે મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ થયું અને લોકો, ખાસ કરીને પ્રવાસી મજૂરો, ભોજન, પેયજળ, સ્વાસ્થ્યસેવાઓ અને આશ્રય જેવી મૂળભૂત જરૂરિયાતોની આપૂર્તિ માટે ચિંતિત હતા. જોકે કેન્દ્ર સરકાર આ અંગે સજાગ હતી અને તેણે એ સુનિશ્ચિત કરવા માટે બધા જરૂરી ઉપાયો કર્યા કે જરૂરી લૉકડાઉન સમયે કોઈ પણ નાગરિક ભોજન, પેયજળ, ચિકિત્સા વગેરેથી પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહી જાય.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં માત્ર બે શબ્દોમાં કહી દીધું કે વિભાજન બાદ ભારતના ઇતિહાસની સંભવિત સૌથી મોટી માનવત્રાસદી આખરે શા માટે થઈ. અને એ બે શબ્દ હતા- નકલી સમાચાર.\n\nજોકે આવું પહેલી વાર નથી થયું કે કેન્દ્ર સરકારે પ્રવાસી મજૂરોનાં પલાયન માટે નકલી સમાચારને જવાબદાર ગણ્યા હોય.\n\nલૉકડાઉનના શરૂઆતથી લઈને ઘણાં અઠવાડિયાં સુધી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટથી લઈને ટીવી ચેનલો સુધી પ્રવાસી મજૂરોનાં પલાયન માટે વિપક્ષી દળો અને નકલી સમાચારોને જવાબદાર ગણાવતી રહી છે.\n\nએવામાં સવાલ ઊઠે કે શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉનમાં સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરનારાં આઠમા ધોરણનાં કિશોરી\\nસારાંશ: તામિલનાડુ-કેરળની સરહદ પર આવેલા વિસ્તારમાં રહેતાં અનામિકા આઠમા ધોરણમાં ભણે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ઘર નજીક એક ક્લાસરૂમ બનાવ્યો છે, જેને તેઓ સ્માર્ટક્લાસ તરીકે ઓળખાવે છે.\n\nલૉકડાઉન વખતે શાળાઓ બંધ હતી અને અનામિકા ઘરે હતાં.\n\nઅનામિકાની જેમ પડોશનાં બાળકો પણ ઘરે જ હતાં એટલે અનામિકાએ તેમને ભણાવવાનું શરૂ કરી દીધું. \n\nજુઓ બીબીસીનો વિશેષ વીડિયો અહેવાલ\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉકડાઉનમાં સ્વજનનું મૃત્યુ સગાંવહાલાં માટે દુ:ખ સાથે 'સમસ્યા' પણ બની રહ્યું છે\\nસારાંશ: \"મારી માતાનું અવસાન થયાને 14 દિવસ થયા. અમારા ઘરમાં રિવાજ છે કે જ્યાં સુધી અસ્થિ-વિસર્જન ન થાય ત્યાં સુધી ઘરમાં રસોઈ ના બને અને સૂતક ના ઊતરે ત્યાં સુધી કોઈ વિધિ ના થાય. આજે મારી માતાનું અવસાનને 14 દિવસ થયા પણ અસ્થિ-વિસર્જન નથી થયું એટલે ઘરમાં ચૂલો નથી સળગાવી શકતા, કોઈ બ્રાહ્મણ નથી મળતો કે અમે સાબરમતીમાં અસ્થિ-વિસર્જન કરાવીએ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અભયનંદન કુમાર અગ્રવાલ અસ્થિ-વિસર્જન માટે બ્રાહ્મણ શોધે છે\n\nઆ શબ્દો છે એક નેશનલાઇઝ બૅન્કમાં કામ કરતાં અભયનંદન કુમાર અગ્રવાલના.\n\nઅભયનંદન કુમાર મૂળ રાજસ્થાનના છે અને અમદાવાદમાં એક નેશનલ બૅન્કમાં ઉચ્ચ અધિકારી તરીકે કામ કરે છે.\n\nએમનાં માતાનું કુદરતી મૃત્યુ થયું છે, પરંતુ એમના સમાજમાં રિવાજ છે કે એમના ઘરમાં રસોડું ત્યારે જ ચાલુ થઈ શકે કે જ્યારે અસ્થિ-વિસર્જન કરાય.\n\nધાર્મિક રિવાજ પ્રમાણે અસ્થિ ઘરે લઈ ના જવાય એટલે સ્મશાનમાં રાખ્યા છે.\n\n'વિધિ માટે બ્રાહ્મણ નથી મળતા'\n\nવિસર્જનની રાહ જોતી અસ્થિઓ\n\nઅગ્રવાલે બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લૉટરીથી કરોડપતિ બનેલા લોકો કેવી રીતે બને છે કંગાળ?\\nસારાંશ: એક વ્યક્તિ, એક અબજ 53 કરોડ 70 લાખ અમેરિકન ડૉલરનો મેગા મિલિયન જેકપૉટ જીતી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, રિસર્ચથી એ જાણવા મળ્યું છે કે આ વાતની સંભાવના ઘણી વધારે છે કે તે વ્યક્તિ એટલી ભાગ્યશાળી ના હોય.\n\nઆ જેકપૉટ માટે જુલાઈમાં 25 ડ્રૉ કાઢવામાં આવ્યા હતા, જેમાં કોઈ પણ ડ્રૉમાં એક પણ વ્યક્તિ વિજેતા બની નહોતી.\n\nજેના લીધે લૉટરીની રકમ વધતી ગઈ અને આ દુનિયાનું સૌથી મોટું ઇનામ ધરાવતી લૉટરી બની ગઈ હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસૌથી મોટી લૉટરીનો રેકર્ડ વર્ષ 2016નો છે, જ્યારે પાવરબૉલ ગેમ 1.6 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી.\n\nમેગા મિલિયન જેકપૉટ જીતવાની સંભાવના ઘણી ઓછી હોય છે. \n\nએક અનુમાન પ્રમાણે 30.3 કરોડ લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકમાન્ય ટિળકને જ્યારે અમદાવાદની જેલમાં પૂરી દેવાયા\\nસારાંશ: મહાત્મા ગાંધીના ભારત આગમન પહેલાં જેમને ક્યારેક ભારતના એક માત્ર રાષ્ટ્રીય કદના નેતા ગણાવાયા હતા એવા બાળગંગાધર ટિળકનો અમદાવાદ સાથે ખાસ નાતો રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાબરમતી જેલમાં ટિળક બૅરેક\n\nવાત સો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાંની છે. 1908માં રાજદ્રોહની સજા બદલ ટિળકને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. \n\nકેસ તો મુંબઈમાં ચાલ્યો હતો પણ સજાના ભાગરૂપે ટિળકને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. \n\nઆ અંગે વાત કરતા ટિળકના પપૌત્ર દીપક ટિળક કહે છે, \"મુંબઈમાં ચાલેલી ટ્રાયલમાં ટિળકને સજા થઈ હતી અને આ સમાચારના પગલે મુંબઈમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસવાની શક્યતા હતી. આ દહેશતને લઈ તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા.\"\n\nટિળક 23 જુલાઈ, 1908થી લઈને 13 સપ્ટેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકમાન્ય ટિળકે બિન-બ્રાહ્મણો અને મહિલાઓનાં શિક્ષણનો કેવો વિરોધ કર્યો હતો? - દૃષ્ટિકોણ\\nસારાંશ: રાષ્ટ્ર નિર્માણનું કામ સૌને સમાવી લેવાની પ્રક્રિયાથી શક્ય બને છે; જુદા જુદા વિરોધાભાસી જૂથોને પણ નિકટ લાવીને તેમની વચ્ચે સેતુ રચાય તો જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળગંગાધર ટિળક\n\nએ જમાનાના મહારાષ્ટ્રના સૌથી પ્રખર ચિંતક મહાદેવ ગોવિંદ રાનડે (1842-1901)એ કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણનો પાયો ચાર મહત્ત્વની બાબતોના આધારે નંખાવો જોઈએ. આ ચાર પાયા એટલે ખેડૂતોને સક્ષમ કરવા, સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું, સમાજના બધા વર્ગોને શિક્ષણ અને પ્રખર સામાજિક સુધારા. \n\nબી. આર. આંબેડકરે 1842માં રાનડેની જન્મશતાબ્દીની ઉજવણી વખતે જણાવ્યું હતું કે 'રાનડેમાં સહજ એવી પ્રામાણિકતા હતી, ઊંચી કક્ષાની બુદ્ધિમતા હતી. તેઓ માત્ર ધારાશાસ્ત્રી કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જ નહોતા; તેઓ પ્રથમ હરોળના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકમિલાપની વિદાય : 'શબદના સોદાગર'નો 'પુણ્યનો વેપાર' સંકેલાય છે ત્યારે\\nસારાંશ: ભાવનગરનો 'લોકમિલાપ' પુસ્તકભંડાર 26મી જાન્યુઆરીથી બંધ થાય છે એ મતલબની પોસ્ટ તેના સંચાલક ગોપાલભાઈ મેઘાણીએ 17મી નવેમ્બરે બપોરે મૂકી ત્યારે નગરના અને ગુજરાતના પુસ્તકચાહકો જાણે એક ધબકારો ચૂકી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહેન્દ્ર મેઘાણી\n\nઆ પોસ્ટના પ્રતિભાવમાં સોશિયલ મીડિયામાં જે લખાયું છે તેમાંથી સમજાય છે કે સૌરાષ્ટ્રના નાના સંસ્કારનગર ભાવેણાના સેંકડો પુસ્તકરસિકોને આ પુસ્તકભંડાર સાથે ગાઢ લાગણીનો સંબંધ હતો.\n\n'લોકમિલાપ'ની પુસ્તકમેળાની પરંપરા \n\nલોકમિલાપનો એક પુસ્તક મેળો\n\nઅત્યારે વીસેક વર્ષની ઉંમરની નવી પેઢી માટે 'લોકમિલાપ' ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકો અને સંગીતની ચૂંટેલી સી.ડી. પૂરા પાડનાર 'કૂલ બુકશૉપ' હતી.\n\nપણ તે પહેલાંની અરધી સદી જેમણે જોઈ હોય તે સહુ પુસ્તકરસિયાઓ માટે 'લોકમિલાપ' એટલે ભાવવિશ્વનો એક સમૃદ્ધ હિસ્સો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકરક્ષક પેપર લીક : અત્યાર સુધી ચારની ધરપકડ, જાણો કેવી રીતે પેપર લીક થયું?\\nસારાંશ: ગત રવિવારે ગુજરાતમાં લેવામાં આવનાર લોકરક્ષકની પરીક્ષા રદ થયા બાદ હવે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પેપર લીક થયાના સમાચાર મળતાની સાથે જ પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષા રદ કરી દીધી હતી. \n\nજેનાથી આશરે નવ લાખ પરીક્ષાર્થીઓને હાલાકી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. \n\nઆ મામલે તાત્કાલિક તપાસના આદેશ અપાયા બાદ પાંચ આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં. \n\nપોલીસે આ પાંચમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેના કથિત મુખ્ય સુત્રધાર યશપાલ સોલંકીને પોલીસ હજી પકડી શકી નથી. \n\nપેપર લીક કાંડમાં ભાજપના બે પદાધિકારીઓનાં નામ આવતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકેવી રીતે લીક થયું પેપર?\n\nપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકવિરોધની વચ્ચે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિકાસ સત્તામંડળ બિલ વિધાનસભામાં પસાર\\nસારાંશ: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરને પ્રવાસન માટે વિકસાવવા માટે અલગ ઑથૉરિટીની રચના કરવાને મંજૂરી આપતું વિધયેક ગુજરાત વિધાનસભામાં મંજૂર કરી દેવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિધેયક અનુસાર ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાના હેતુસર સત્તામંડળની સ્થાપના કરશે. \n\nઆ વિસ્તારમાં પર્યટન અને વિકાસનાં કામોનું આયોજન અને તેને મંજૂરી આપવાની સત્તા આ ઑથોરિટી પાસે હશે. \n\nઆ સત્તામંડળમાં એક અધ્યક્ષ, ચાર ઉપાધ્યક્ષ અને 15 સભ્યોની ટીમનો સમાવેશ કરવામાં આવશે. \n\nઆ સત્તામંડળ નગરઆયોજન અને વિકાસનિયંત્રણ કરીને આંતર-માળખાકીય સુવિધાઓ વિકસાવશે અને તેનું સચાંલન પણ કરશે. \n\nનાગરિક સુવિધા ઊભી કરવાની જવાબદારી પણ સત્તામંડળને સોંપવામાં આવી છે. \n\nઆ બિલના પડઘા કેવડિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા 2019 : અમિત શાહે કહ્યું મમતાએ બંગાળને કંગાળ કરી દીધું\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી રદ કર્યા બાદ આજે પશ્ચિમ બંગાળના માલદામાં રેલી કરી મમતા બેનરજીની સરકાર પર આકરા પ્રહાર કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં કોલકત્તામાં વિપક્ષોના મહાગઠબંધન માલદામા અમિત શાહે જનસભામાં લોકસભા 2019 બંગાળને કંગાળ બનાવવાનું કામ ટીએમસીએ કર્યુ\n\nઅમિત શાહે કહ્યું, તમે પરમીશન નહીં આપો વધારે મહેનત કરીશું, વધારે દોડીશું પણ મમતા દીદીને હટાવીને રહીશું. \n\nઅમિત શાહે પશ્ચિમ બંગાળમાં થયેલી રાજકીય હત્યાઓ અને હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. \n\nએમણે લોકોને કહ્યું કે આ પંચાયત ચૂંટણી નથી કે તમે ડરી જશો, આ ચૂંટણીમાં ભયભીત થવાની જરુર નથી. \n\nસમગ્ર ભાષણમાં નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં અમિત શાહે લોકો પાસે નારાઓ બોલાવ્યાં. ભાષણમાં અનેક વાર લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા 2019 : નોટબંધીમાં સામેલ અધિકારી સુશીલ ચંદ્રાની ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુક\\nસારાંશ: 1980ની બૅચના રેવન્યૂ સનદી અધિકારી સુશીલ ચંદ્રાની ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુક કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરી માહિતી આપી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચૅરમેન તરીકે સુશીલ ચંદ્રાને બે વખત એક્સટેન્શન આપવામાં આવેલું હતું. \n\nપંજાબ નેશનલ બૅન્કના કૌભાંડને છાવરવાના આરોપમાં ગત વર્ષે સુશીલ ચંદ્રા સીબીઆઇના રડારમાં આવ્યા હતા. એ વખતે વિજિલન્સ ડિપાર્ટમેન્ટે પ્રમાણપત્ર આપ્યા બાદ તેમને ફરીવાર એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. \n\nનરેન્દ્ર મોદી સરકારે નોટબંધી લાગુ કરી તેનાં અઠવાડિયા અગાઉ તેમણે સીબીડીટી જોઇન કર્યુ હતું અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા 2019 : ભાજપ 25 તથા શિવસેના 23 બેઠક ઉપર ચૂંટણી લડશે.\\nસારાંશ: ભાજપ અને શિવસેનાએ ફરીથી સાથે મળીને લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે આ જાહેરાત કરી હતી. \n\nલોકસભાની ચૂંટણીમાં ભાજપ 25 તથા શિવસેના 23 બેઠક ઉપર ચૂંટણી લડશે. \n\nવિધાનસભામાં સાથી પક્ષોની બેઠકોને બાદ કરતા વધતી બેઠકો ઉપર સરખા ભાગે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. \n\nશાહે આશા વ્યક્ત કરી હતી કે આગામી લોકસભામાં યુતિ 45 બેઠક જીતશે. યુતિ કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં સરકાર બનાવશે. \n\nશાહ અને ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ભૂતકાળને ભૂલીને એક થઈને આગામી ચૂંટણી લડશે. \n\nઆ માટે બંને પક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા 2019 ચૂંટણી : 95 બેઠકો પર 61.12 ટકા સાથે મતદાન\\nસારાંશ: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 95 બેઠકો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીપંચ અનુસાર બીજા ચરણમાં 5.40 વાગ્યા સુધીમાં સરેરાશ 61.12 ટકા મતદાન થયું છે.\n\nચૂંટણીપંચ મુજબ આસામમાં 73.32 ટકા, બિહારમાં 58.14 ટકા, છત્તીસગઢમાં 68.70 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 43.37 ટકા, કર્ણાટકમાં 61.80 ટકા, મહારાષ્ટ્રમાં 55.37 ટકા, મણિપુરમાં 74.69 ટકા, ઓડિશામાં 57.41, પુડુચેરીમાં 72.40 ટકા, તામિલનાડુમાં 61.52 ટકા, ઉત્તર પ્રદેશમાં 58.12 ટકા અને પ. બંગાળમા 75.27 ટકા મતદાન થયું.\n\n18 એપ્રિલના રોજ કુલ 97 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ બે બેઠકો પર ચૂંટણી રદ થતાં હવે 95 બેઠકો પર મતદાન થયું હતું.\n\nઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા : ભાજપ આગળ વધતો ગયો, મુસ્લિમો ઘટતા ગયા\\nસારાંશ: દેશમાં 17મી લોકસભા માટે ચૂંટણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચૂંટણીની ખાસ વાત એ પણ છે કે દેશની બીજી સૌથી મોટી ધાર્મિક વસતી એટલે કે મુસ્લિમ સમુદાય કેટલીક હદ સુધી મૌન લાગી રહ્યો છે.\n\nન મુસ્લિમ સંગઠનોએ આ વખતે ચૂંટણીમાં પોતાની કોઈ માગ રાખી છે ન તો તેમના મત પર રાજકારણ કરનારી પાર્ટીઓ તેમની વાત કરી રહી છે.\n\nગુજરાતની વાત કરીએ તો અહીં પણ મુસ્લિમ ઉમેદવારોને વધારે ટિકિટ આપવામાં આવી નથી. જે ઉમેદવારો જાહેર થયા છે તેમાંથી ભાજપે કોઈ પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી જ્યારે કૉંગ્રેસે પણ માત્ર એક બેઠક ભરુચમાં શેરખાનને ટિકિટ આપી છે.\n\nતેવામાં સવાલ ઉદ્ભવે કે જો ચૂંટણીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 - કનૈયાકુમાર ભાજપના ગિરિરાજ સિંહને ફાયદો કરાવશે કે નુકસાન?\\nસારાંશ: સીપીઆઈના નેતા અને જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વઅધ્યક્ષ કનૈયા કુમારે બીબીસીના કાર્યક્રમ 'બોલે બિહાર' એમ કહ્યું હતું કે તેઓ કોઈ પણ હિસાબે ભાજપ વિરોધી મતોનું વિભાજન નહીં થવા દે. જોકે, સ્થિતિ હવે એવી રહી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કનૈયાકુમાર સીપીઆઈ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ના ઉમેદવાર તરીકે બેગુસરાઈથી 2019ની લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને એમને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા મહાગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી. \n\nઅગાઉ કહેવામાં આવતું હતું કે કનૈયાકુમાર બેગુસરાઈથી મહાગઠબંધનના સયુંક્ત ઉમેદવાર હશે. \n\nબીજી તરફ ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ #Kanhaiya4Begusarai નામે સંખ્યાબદ્ધ ટ્ટીટ કર્યાં હતાં અને તેમના માટે મત માગ્યા હતા. \n\nબેગુસરાઈમાં ભાજપે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને ઉતાર્યા છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : 'હાર્દિકને ચૂંટણી ન લડવા દેવાનું પરિણામ ભાજપને તમામ રાજ્યોમાં ભોગવવું પડશે.'\\nસારાંશ: 26 લોકસભા બેઠકો અને 182 વિધાનસભા બેઠકો ધરાવતું ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે અને બે દાયકાથી ભાજપ અહીં સત્તા પર છે. અમિત શાહે શાનદાર રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સવાલ હજી ઊભો છે ત્યારે ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ બેઉ જોર લગાવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1995ની વિધાનસભા ચૂંટણીથી ગુજરાતની સત્તા ભાજપના હાથમાં રહી છે.\n\nપરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને યુવા નેતાઓની ત્રિપુટી (હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર)એ આપેલી ટક્કર બાદ ભાજપ માટે ગુજરાત મહત્ત્વનું બની ગયું છે.\n\n2017ની વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષ જૂની સત્તાને પડકાર આપનારી કૉંગ્રેસ સરકાર ભલે ન રચી શકી પરંતુ ભાજપને 100નો આંકડો હાંસિલ કરતા રોકી અને પોતાની બેઠકોમાં વધારો પણ કર્યો.\n\nલોકસભા ચૂંટણીની વાત કરીએ તો 1991 બાદ વધુ બેઠકો ભાજપના ખાતે રહી છે.\n\nભાજપે 1991માં 20, 1996માં 1"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : 58 વર્ષ બાદ ગુજરાતમાં મળી રહેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મહત્ત્વપૂર્ણ કેમ?\\nસારાંશ: મંગળવારે અમદાવાદ ખાતે કૉંગ્રેસની સર્વોચ્ચ સમિતિ કૉંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) મહત્ત્વપૂર્ણ બેઠક મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"CWCની બેઠક કૉંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ\n\nહાર્દિક પટેલના કૉંગ્રેસમાં પ્રવેશ, પ્રિયંકા ગાંધીની પ્રથમ બેઠક, પુલવામા, બાલાકોટ ઍર સ્ટ્રાઇક અને કૉંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાને કારણે આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. \n\nCWCની બેઠક બાદ અડાલજમાં ત્રિમંદિર પાસે જન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.\n\nઅગાઉ તા. 28મી ફેબ્રુઆરીના બેઠક નિર્ધારવામાં આવી હતી, પરંતુ બાલાકોટ ઍરસ્ટ્રાઇકને પગલે તેને મોકૂફ કરી દેવામાં આવી હતી.\n\nઆ પહેલાં છેલ્લે 1961 ગુજરાતમાં ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. એ વખતે નીલમ સંજીવ રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન આખરે દોડશે ક્યારે?\\nસારાંશ: દાવો : સરકારનો દાવો છે કે વર્ષ 2022 સુધી બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ જશે. \n\nનિ ષ્કર્ષ : વર્ષ 2022 કે 2023 સુધી બુલેટ ટ્રેન સેવા શરૂ કરવી મુશ્કેલ\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2015માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. \n\nભારતે આ અંગે જાપાન સાથે કરાર પણ કર્યા. જાપાન આ પરિયોજનામાં રોકાણ કરી રહ્યું છે. વર્ષ 2017માં આ પરિયોજનાનું મોટાભાગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. \n\nઆ પરિયોજનાનો પ્રારંભ એક સમારોહમાં થયો, જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ભાગ લીધો. \n\nએ જ વર્ષે ભારતીય રેલવેએ કહ્યું, \"15 ઑગસ્ટ 2022 સુધી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલનું કામ પૂરૂં કરવાના તમામ પ્રયાસો હાથ ધરાશે.\"\n\nબીજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : આ પાંચ રાજ્યો નક્કી કરશે લોકસભા ચૂંટણીનું પરિણામ\\nસારાંશ: ઉત્તર પ્રદેશ - 80 , મહારાષ્ટ્ર - 48 પશ્ચિમ બંગાળ - 42 બિહાર - 40 તામિલનાડુ - 39 \n\nલોકસભાની બેઠકોની સંખ્યાના આધારે ભારતનાં આ પાંચ રાજ્યો બહુ મહત્ત્વનાં છે. દેખીતી રીતે જ દિલ્હીમાં સરકાર બનાવવા માટે આ રાજ્યોની ભૂમિકા મહત્ત્વની રહેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા વખતે આ રાજ્યોમાં શું સ્થિતિ હતી તેના પર નજર નાખીએ. શાસક પક્ષ ભાજપને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 71 બેઠકો મળી હતી, મહારાષ્ટ્રમાં 23, પશ્ચિમ બંગાળમાં 2, બિહારમાં 22 અને તામિલનાડુમાં પણ એક બેઠક મળી હતી. \n\nરાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઘણો ફરક છે. જાણકારો કહે છે કે આ વખતે ગયા વખતની સરખામણીએ આંકડામાં ઊથલપાથલ થઈ જવાની છે. તેનાં ઘણાં બધાં કારણો પણ છે. \n\nજોકે, એક વાત નહીં બદલાય અને તે છે કેન્દ્રમાં સરકાર બનાવવામાં આ પાંચ રાજ્યોનું યોગદાન. પાંચેય રાજ્યોની રાજકીય સ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : આ રીતે મતદારયાદીમાંથી ગાયબ છે બે કરોડ મહિલાઓ\\nસારાંશ: ભારતમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર એ જ વર્ષે મળી ગયો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ તાબા હેઠળ રહી ચૂકેલા ભારત માટે આ એક મોટી સફળતા હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વોટર લિસ્ટમાંથી જેમનું નામ ગાયબ છે તેમાંથી અડધાથી વધુ મહિલાઓ ઉત્તરના ત્રણ રાજ્યોની છે.\n\nપણ તેના 70 વર્ષ બાદ બે કરોડ 10 લાખ મહિલાઓ પાસેથી વોટ આપવાનો અધિકાર શા માટે છીનવી લેવામાં આવ્યો? ભારત સામે આ એક મોટો સવાલ છે. \n\nભારતમાં મહિલાઓ મોટા પ્રમાણમાં મતદાન કરતી આવી છે. આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી પુરુષો કરતાં વધારે રહેવાનું અનુમાન છે. \n\nમોટાભાગની મહિલાઓનું કહેવું છે કે તે પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપશે, અને આના માટે તે પોતાના પતિ કે પરિવારને પૂછશે નહીં. \n\nમહિલાઓને પ્રોત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : ઔદ્યોગિક વિકાસ માટે અપાયેલાં વચનોનું પાલન થયું છે ખરું?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરમાં ઝડપી તેજી માટે મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"25 સપ્ટેમ્બર 2014ના દિવસે મેક ઇન ઇંડિયા લોન્ચ થયું\n\n2025 સુધીમાં ભારતના અર્થતંત્રમાં મૅન્યુફૅક્ચરિંગનો હિસ્સો વધીને 25 ટકા જેટલો થઈ જાય એવો લક્ષ્યાંક તેમણે નક્કી કર્યો છે.\n\nજોકે નરેન્દ્ર મોદીએ નક્કી કરેલા લક્ષ્યાંકનું મૂલ્યાંકન કરવું હજી વહેલું ગણાશે, પરંતુ ભારતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બીબીસી રિયાલિટી ચેકની ટીમે આ દિશામાં કેટલી પ્રગતિ થઈ છે તેના પર એક નજર દોડાવી છે.\n\n'મેક ઇન ઇન્ડિયા'\n\nસપ્ટેમ્બર 2014માં 'મેક ઇન ઇન્ડિયા' યોજનાની જાહેરાત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : કયા બૂથમાંથી કેટલા મતો મળ્યા એ અંગેની જાણકારી ઉમેદવારને કઈ રીતે મળી જાય છે?\\nસારાંશ: મતદારોને 'ધમકાવનારો' મેનકા ગાંધીનો વીડિયો સામે આવ્યા પછી મતદાનની ગુપ્તતા અંગે ફરી એક વખત સવાલો સર્જાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો પૂછવા લાગ્યા છે કે જો મતદાન ગુપ્ત છે તો ક્યાંથી કેટલા વોટ મળ્યા એની ઉમેદવારોને કેવી રીતે ખબર પડી જાય છે?\n\n'વોટ નહીં આપનારા વિસ્તારો' સાથે ભેદભાવ કે 'પોતાના મતદારો'ને વધારે લાભ આપવો એમ, બંન્ને સ્થિતિ લોકશાહી માટે ખતરો બની રહે છે. આ લોકશાહીની ભાવનાની વિપરીત છે.\n\nજ્યારે નાગરિક કોઈ બૂથ પર મત આપે છે તો એણે કોને મત આપ્યો તે એના સિવાય કોઈને ખબર નથી હોતી.\n\nત્યાં સુધી કે મતદાન અધિકારી પણ મત આપનારની ફક્ત તપાસ કરી શકે છે અને પક્ષ કે ઉમેદવારના ચૂંટણી એજન્ટને પણ આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે.\n\nઍસોસિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસની બીજી યાદીમાં વધુ સાત ઉમેદવારો જાહેર, ચાર ધારાસભ્યોને ટિકિટ\\nસારાંશ: લોકસભાની 2019ની ચૂંટણી માટે કૉંગ્રેસ દ્વારા ગુજરાતની બેઠકો માટે અન્ય સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસે કરેલી જાહેરાત મુજબ રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયા સામે લલિત કથગરાને ટિકિટ આપવામાં આવી છે તો પોરબંદરમાં રમેશ ધડૂક સામે લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. \n\nપાટણ બેઠક પર જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અને કૉંગ્રેસે જૂનાગઢમાં પૂંજા વંશને ટિકિટ આપી છે. \n\nવલસાડમાં કેસી પાટિલ સામે જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આપી છે તો પંચમહાલમાં ભાજપના રતનસિંહ રાઠોડ સામે વી. કે. ખાંટને ટિકિટ આપવામાં આવી છે. \n\nકૉંગ્રેસે બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સામે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. \n\nઉલ્લેખનીય છે કે ગુજર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસની વર્કિંગ કમિટીનું ઐતિહાસિક ગુજરાત કનેક્શન શું છે?\\nસારાંશ: લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે રાજનીતિની દૃષ્ટિએ આ બેઠકને ગમે તે રીતે મૂલવવામાં આવે, તે સ્વાભાવિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદની CWCમાં પ્રિયંકા ગાંધીએ ભાગ લીધો\n\nપરંતુ, ઇતિહાસમાં નજર નાખીએ તો એક સમય એવો હતો, જ્યારે દેશની સ્વતંત્રતામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા આ કૉંગ્રેસ પક્ષમાં ગુજરાત મૂળના કે પછી ગુજરાતી (અવિભાજીત બૉમ્બે) હોય એવા નેતાઓનો દબદબો હતો. \n\nકૉંગ્રેસને ગુજરાત તરફથી સાત પ્રમુખો મળ્યા છે. ગુજરાતમાં છેલ્લે વર્ષ 1961માં ભાવનગર ખાતે વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. \n\nઉચ્છંગરાય ઢેબર \n\nઇંદિરા ગાંધીએ ગુજરાતી ઉચ્છંગરાય ઢેબર પાસેથી અધ્યક્ષપદ સંભાળ્યું તે સમયની તસવીર\n\nકૉંગ્રેસની પહેલી વર્કિંગ કમિટીની બેઠક બૉમ્બેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : ગુજરાત કૉંગ્રેસના વધુ બે ઉમેદવાર જાહેર, કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલ\\nસારાંશ: લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસે ગુજરાતના વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી છે. કચ્છની બેઠક પરથી નરેશ મહેશ્વરી ચૂંટણી લડશે તો નવસારીની બેઠક પરથી ધર્મેશ પટેલ ચૂંટણી લડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છની અનામત બેઠક માટે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું નામ ચર્ચામાં હતું. જોકે, મેવાણી લોકસભાન ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. \n\nઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ ગુજરાતની અમદાવાદ પશ્ચિમ બેઠક પર રાજુ પરમાર, આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકી, વડોદરા બેઠક પર પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુર બેઠક પર રણજિત રાઠવાની ઉમેદવારી જાહેર કરી ચૂકી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજયાપ્રદાને ભાજપમાં જોડાતાંની સાથે જ મળી ગઈ ટિકિટ\n\nવરિષ્ઠ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયાંના ગણતરીની કલાકોમાં તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં છેલ્લાં 57 વર્ષમાં સૌથી વધુ મતદાન, ભાજપ કે કૉંગ્રેસ, લાભ કોને?\\nસારાંશ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું 63.89 ટકા મતદાન નોંધાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની મોટા ભાગની બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે, ત્યારે આટલી ઊંચી ટકાવારી શું સૂચવે છે?\n\n2014માં ગુજરાતમાં 63.31 ટકા મતદાન થયું હતું, ત્યારે તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. \n\n2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મુખ્ય વિપક્ષ ભાજપ દ્વારા વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. \n\nઆ મતદાન દ્વારા 17મી લોકસભાનું ગઠન થશે અને 543 સાંસદ નીચલા ગૃહમાં પ્રવેશ મેળવશે. \n\nઅત્યારસુધીનું સૌથી વધુ મતદાન \n\nગુજરાતમાં થયેલા 63.89 ટકા વોટિંગ સાથે 52 વર્ષ જૂનો રેકર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : ચેન્નાઈમાં કૉંગ્રેસ પ્રમુખે કહ્યું, મને SIR નહીં, પરંતુ 'રાહુલ' કહો\\nસારાંશ: લોકસભાની 2019ના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન તમિલનાડુની સ્ટેલા મેરિસ (Stella Maris) કૉલેજમાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 3000 વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાતચીત દરમિયાન એક વિદ્યાર્થિનીએ રાહુલ ગાંધીને સવાલ પૂછતી વખતે સર શબ્દથી શરુઆત કરતા રાહુલ ગાંધીએ એમને અટકાવી દીધા હતા.\n\nરાહુલ ગાંધીએ એ યુવતીને વિનંતી કરતાં કહ્યું, 'શું તમે મને સરને બદલે રાહુલ કહીને સંબોધન કરી શકો છો?'\n\nરાહુલ ગાંધીના આ કૉમેન્ટ ઉપર સ્ટુડન્ટ્સે ચિચિયારીઓ સાથે પ્રતિભાવ આપ્યો હતો. \n\nકૉંગ્રેસ અને મહિલા કૉંગ્રેસે આ ઘટનાનો વીડિયો શૅર કર્યો હતો.\n\nકૉંગ્રેસ અધ્યક્ષ કહ્યું હતું કે તેમની સરકાર સત્તા ઉપર આવશે એટલે મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખશે. \n\nરાહુલે કહ્યું, \"કૉંગ્રેસ મહિલાઓ માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : જાણો, ગુજરાતની 26 બેઠક, કઈ બેઠક ઉપર કોણ ઉમેદવાર\\nસારાંશ: 2019ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ચૂંટણીજંગ જામશે. રાજ્યમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી (કૉંગ્રેસ), તુષાર ચૌધરી (કૉંગ્રેસ) અને મોહન કુંડારિયા (ભાજપ)નાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. \n\nગુજરાત ઉપરાંત પાડોશના બે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવમાં મતદાન યોજાશે. \n\nદેશભરમાં 14 રાજ્ય (અને કેન્દ્ર શાસિત પ્રદેશ)ની 115 બેઠક પર મતદાન યોજાશે. \n\nગુજરાતની 26 સહિત દેશભરની તમામ 543 બેઠકનાં પરિણામ 23મી મેના દિવસે જાહેર થશે. \n\nગાંધીનગર : અમિત શાહ વિ. ડૉ. સી. જે. ચાવડા \n\nગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : દક્ષિણ ભારત આ વખતે દિલ્હીમાં સરકાર બનાવશે?\\nસારાંશ: ચૂંટણીના પરિણામનો દિવસ 23 મે નજીક આવી રહ્યો છે, તે સાથે જ રાજકીય પક્ષોએ અત્યારથી જ સોગઠાં ગોઠવવાંનું શરૂ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવો મોટા ભાગના લોકોનો અંદાજ છે અને એટલે જ આ સોગઠાબાજી શરૂ કરાઈ છે. \n\nઆવી અસ્પષ્ટ સ્થિતિમાં નાના રાજકીય પક્ષો પરિણામ પછીની પોતાની ભૂમિકાની શોધ અત્યારથી કરવા લાગ્યા છે. \n\nપરિણામો પછી પોતાનું મહત્ત્વ સ્થાપવા માટે અત્યારથી જ સક્રિય થયેલામાં એક છે તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના વડા અને તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર). \n\nલોકસભાની 543 બેઠકોમાં તેલંગણાની માત્ર 19 જ છે, તેમ છતાં ચંદ્રશેખર રાવ દક્ષિણ ભારતના રાજકીય પક્ષોનો ફેડરલ ફ્રન્ટ ઊભો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદી બીજાને અરીસો બતાવે છે પણ પોતે નથી જોતા\\nસારાંશ: મોદી બહુ સારા વક્તા છે. ચૂંટણી નજીક છે તેથી તેઓ માત્ર બોલવા સુધી સીમિત રહેવા નથી માગતા. તેમણે લાંબા વિરામ બાદ કશુંક લખ્યું છે અને બહુ સારું લખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે એવું જ લખ્યું, જેની તેમની પાસેથી અપેક્ષા હતી.\n\nસોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સહિત લગભગ બધાં જ મોટાં કૉંગ્રેસી નેતાઓ મોદીના પ્રદેશ ગુજરાતમાં હતા અને ત્યાં કાર્યસમિતિની બેઠક અને રેલી કરીને મોદીને સીધો પડકાર આપ્યો છે તે સમયે મોદીનો બ્લોગ લખાયો છે.\n\nમોદીએ આ પહેલાં 31 ઑક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલની જયંતી પર પોતાની ઍપ પર બ્લૉગ લખ્યો હતો. તેમના બ્લૉગને 13 ભાષાઓમાં વાંચી શકાય છે. જેમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ઉપરાંત ઉર્દૂ પણ સામેલ છે. તેમના આ બ્લૉગનું શીર્ષક છે- 'જ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદી સરકારે ખરેખર વધારે ઍરપૉર્ટ બનાવ્યાં છે?\\nસારાંશ: 2014માં સત્તામાં આવ્યા ત્યારથી અત્યાર સુધી સરકાર વચનો આપી રહી છે કે દરેક ભારતીય માટે હવાઈ યાત્રાનો માર્ગ ખૂલી જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે પોતાની મહત્ત્વાકાંક્ષી યોજનામાં સ્થાનિક સ્તરે હવાઈ નેટવર્ક વધારવા પર ભાર મૂક્યો છે.\n\nદેશના અંતરિયાળ વિસ્તારોને હવાઈ માર્ગે મોટાં શહેરો સાથે જોડવામાં આવ્યા છે.\n\nસત્તાધારી ભારતીય જનતા પાર્ટી એવું પણ કહે છે કે તેમના પ્રયત્નોના કારણે દેશમાં ઍરપૉર્ટની સંખ્યા વધી છે. \n\nભારતમાં 11 એપ્રિલથી ચૂંટણી શરૂ થઈ રહી છે, ત્યારે બીબીસી રિયાલિટી ચેક ટીમ વિવિધ રાજકીય પક્ષોના દાવા અને વચનોની તપાસ કરી રહી છે.\n\nદાવો: ભારતીય જનતા પાર્ટી કહે છે કે તેમના શાસનકાળમાં કાર્યરત ઍરપૉર્ટની સંખ્યા 2014ની સરખામણીએ 65થી વધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીએ સેલિબ્રિટિઝને એક પછી એક 31 ટ્વીટ કરીને શું કહ્યું?\\nસારાંશ: બુધવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 75મિનિટના ગાળામાં એક પછી એક 31 ટ્વીટ કર્યાં હતાં, જેમાં તેમણે અલગ-અલગ ક્ષેત્રની સેલિબ્રિટીઝને ટ્વીટ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં રણવીર સિંહ, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ, વિરાટ કોહલી, રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની જેવા ક્રિકેટર્સ, ફોગટ બહેનો, યોગેશ્વર દત્ત અને સુશીલ કુમાર જેવા કુસ્તીબાજોને ટૅગ કર્યા હતા. \n\nઆ સિવાય તેમણે જગ્ગી વાસુદેવ શ્રી શ્રી રવિશંકર, બ્રહ્યાકુમારીઝ અને બાબા રામદેવ જેવા આધ્યાત્મિક ગુરૂઓ અને સંગઠનોને પણ મતદાન વધારવા અપીલ કરી હતી. \n\nજેમાં નરેન્દ્ર મોદીએ મતદાન વધારવા અને લોકોને આ માટે પ્રોત્સાહિત કરવા માટે અપીલ કરી હતી. \n\nઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : નરેન્દ્ર મોદીનો રાજીવ ગાંધી ઉપરનો હુમલો તેમની હતાશાનું પ્રતીક\\nસારાંશ: લોકસભા ચૂંટણી પરિણામ આવવાને આડે ત્રણ અઠવાડિયાથી પણ ઓછો સમય વધ્યો છે. પચાસ ટકા કરતાં વધુ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સત્તા ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુનરાગમન સંદર્ભે અનેક સરવે આવી ગયા છે અને ચૂંટણી પરિણામની રાહ જોયા વગર જ 'આવશે તો મોદી જ' જેવી વાતો વહેતી થઈ ગઈ છે. \n\nપાંચમા તબક્કાની ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશના બસ્તી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી ભાષણ વિશે વિવાદ ઊભો થયો છે. \n\nમોદીએ તેમના ભાષણમાં કહ્યું, \"તમારા પિતાજીને તમારા રાગ દરબારીઓએ 'મિસ્ટર ક્લીન' બનાવી દીધા હતા.\"\n\n\"વાજતે ગાજતે 'મી. ક્લીન, મી. ક્લીન' એવી વાતો થતી. પરંતુ જોતજોતામાં 'ભ્રષ્ટાચારી નંબર વન' તરીકે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું.\"\n\nઅમિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકા ગાંધીના લખનઉમાં યોજાયેલા રોડ શોની 'બોગસ તસવીર'નું સત્ય\\nસારાંશ: કૉંગ્રેસ પાર્ટીની રેલીની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર લખનૌમાં થયેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીનાં રોડ શૉની બતાવીને શૅર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરમાં લોકોનો જમાવડો જોવા મળે છે અને એ ભીડમાં કેટલાક લોકોએ કૉંગ્રેસનાં ઝંડા પકડીને રાખ્યા છે. \n\nકૉંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ તસવીર સોમવારના રોજ થયેલા રોડ શો દરમિયાન ટ્વીટ કરી હતી, ત્યારબાદ તેમણે તે તસવીરને પોતાના ટ્વિર એકાઉન્ટ પરથી હટાવી દીધી હતી. \n\nસોમવારની સાંજે પોતાની ભૂલ સુધારતાં પ્રિયંકા ચતુર્વેદીએ લખનૌ રોડ શોની કેટલીક અન્ય તસવીરો ટ્વીટ કરી હતી. \n\nત્યારબાદ કૉંગ્રેસ સાથે જોડાયેલાં કેટલાક ઔપચારિક સોશિયલ મીડિયા પેજ પરથી આ તસવીર હટાવી દેવાઈ હતી. \n\nપરંતુ ભારતીય યૂથ કૉંગ્રેસન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : બીબીસી ન્યૂઝ કરશે રિયાલિટી ચેક\\nસારાંશ: 2019ની લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય દાવાઓને ચકાસવા માટે બીબીસી ન્યૂઝ રિયાલિટી ચેક સેવા શરૂ કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવાર 25 ફેબ્રુઆરીથી, અમે રાજકીય પક્ષોના દાવાઓ પર અઠવાડિયામાં પાંચ દિવસ અંગ્રેજી ઉપરાંત છ ભારતીય ભાષાઓમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે, માહિતી અને ડેટાનો ઉપયોગ કરીને દાવાઓ પાછળની હકીકત વાંચકો સુધી પહોંચાડવામાં આવશે.\n\nગયા વર્ષે સપ્ટેમ્બરમાં બીબીસી વર્લ્ડ સર્વિસના ડિરેક્ટર જૅમી ઍન્ગસે ભારતીય પ્રેક્ષકોને ચૂંટણી માટે વિશેષ રિયાલિટી ચેક આપવાનો વાયદો કર્યો હતો.\n\nબીબીસી રિયાલિટી ચેક સંસ્થાઓ અને પ્રસિદ્ધ વ્યક્તિઓના નિવેદનને ચૅલેન્જ કરશે અને એની તપાસ કરશે કે તેમનો દાવો સાચો છે કે પછી ખોટો છે.\n\nજૅમી ઍન્ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? કેવી રીતે ચકાસશો?\\nસારાંશ: લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો આપની પાસે વોટર કાર્ડ હોય તો પણ મતદારયાદીમાં નામ ન હોય એવું બને\n\nમંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન યોજાઈ રહ્યું છે અને ચાર કરોડ 51 લાખ મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. \n\nચૂંટણીપંચ સમયાંતરે મતદારયાદી બહાર પાડે છે, તેમાં આપનું નામ હોય તો પણ શક્ય છે કે કોઈ ભૂલને કારણે તમારું નામ બાકાત થઈ ગયું હોય. \n\nહેલ્પલાઇન નંબર 1950\n\nદર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણીપંચ દ્વારા National Voters Service Portal પર મતદારયાદી અપલોડ કરે છે.\n\nતમે તમારું નામ અહીં ચેક કરી શકો છો. ceo."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : મમતા બેનરજીએ કહ્યું, 'વધુ એક હુમલો કરવા ચૂંટણીની પ્રક્રિયા લંબાવાઈ'\\nસારાંશ: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા એ માટે લંબાવાઈ છે કે ભાજપ બંગાળને હેરાન કરવા માટે પોતાની યોજના અંતર્ગત વધુ એક હુમલો કરી શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક પત્રકાર પરિષદમાં મમતાએ કહ્યું, \"કેટલાક વરિષ્ઠ પત્રકારોએ મને જણાવ્યું છે કે વધુ એક હુમલો(સ્ટ્રાઇક) થશે. એ હુમલો કયા પ્રકારનો હશે એ હું જણાવી શકું એમ નથી. એટલે જ આ (ચૂંટણીની પ્રક્રિયા) 19 મે સુધી ચાલુ રહશે.\"\n\nરાજ્યમાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષ મમતાએ એવું પણ કહ્યું કે તેમનો પક્ષ મંગળવારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે.\n\nનોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા આત્મઘાતી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો.\n\nઆજે કૉંગ્રેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : માયાવતીએ કૉંગ્રેસ સાથે સહકાર કે ગઠબંધનનો ઇનકાર કર્યો\\nસારાંશ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની આગેવાનીમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રિય કક્ષાની બેઠક યોજાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં નિર્ણય લેવાયો છે કે બસપા કોઈ પણ રાજ્યમાં કૉંગ્રેસ સાથે કોઈ તાલમેલ રાખીને કે કૉંગ્રેસના ચૂંટણી લડશે નહીં. તેના માટે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. \n\nબસપાની આ અખિલ ભારતીય બેઠકમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા થઈ. જેમાં ઉત્તર પ્રદેશ સિનાયના રાજ્યોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. \n\nમાયાવતીએ આ બેઠકમાં કહ્યું કે બસપા અને સપાનું જોડાણ અને પરસ્પર સન્માન અને નીતિથી કામ કરવાની પદ્ધતિ ઉત્તર પ્રદેશ માટે શ્રેષ્ઠ છે. જેનામાં ભાજપને પરાસ્ત કરવાની ક્ષમતા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : માયાવતીને વડાં પ્રધાનપદે જોવા માગે છે આ 'ગબ્બર સિંહ'\\nસારાંશ: લોકસભાની 2019ની ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટી અને દક્ષિણ ભારતના સુપર સ્ટાર પવન કલ્યાણની જનસેના પાર્ટી વચ્ચે આંધ્ર પ્રદેશમાં જોડાણ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈને પવન કલ્યાણે જણાવ્યું હતું કે તેઓ માયાવતીને પ્રધાનપદે જોવા માગે છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદક્ષિણના સુપર સ્ટાર ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણે 2014માં જન સેના પાર્ટી લૉન્ચ કરી હતી. એ વખતે તેમણે ટીડીપી-ભાજપ ગઠબંધન માટે ખૂબ પ્રચાર કર્યો હતો. \n\nઉલ્લેખનીય છે પવન કલ્યાણની હિટ ફિલ્મ ગબ્બર સિંહ એ બોલીવૂડની દબંગ ફિલ્મની રિમૅક હતી. \n\nગુજરાત કૉંગ્રેસની વેબસાઇટ હૅક, હાર્દિકની સીડીનો સ્કીન શૉટ દેખાયો\n\nલોકસભાની 2019ની ચૂંટણીની જાહેરાત બાદ વેબસાઇટ હૅકિંગની વધારે એક ઘટના બની છે. ગુજરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : મુસ્લિમો રાજકીય રૂપે અછૂત કેમ બની ગયા છે?\\nસારાંશ: ઝારખંડની કુલ વસતીના 14.53 ટકા (2011ની વસતી ગણતરી પ્રમાણે) હોવા છતાં અહીંના મુસ્લિમોની રાજકારણમાં અવગણના કરવામાં આવી રહી છે. સંસદમાં અહીંથી તેમનું કોઈ પ્રતિનિધિત્ત્વ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંસદમાં ઝારખંડથી મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નથી\n\nવર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં એક પણ મુસ્લિમ સાંસદ ચૂંટાયા ન હતા. હાલ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રમુખ પાર્ટી કે ગઠબંધને તેમને ટિકિટ આપી નથી. \n\nસ્પષ્ટ છે કે આ વખતે પણ અહીંથી કોઈ મુસ્લિમ એમપી બનશે નહીં. આવું છેલ્લી ઘણી ચૂંટણીઓથી થતું આવ્યું છે. \n\nફુરકાન અંસારી એકમાત્ર મુસ્લિમ રાજનેતા છે, જેમને ઝારખંડથી સાંસદ બનવાની તક મળી. તેમના પછી કોઈ પણ મુસ્લિમને ન તો લોકસભા જવાની તક મળી, ન રાજ્યસભા. \n\nઝારખંડ રાજ્ય ગઠન (15 નવેમ્બર 2000) બાદ વર્ષ 2004"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : મોદી સરકારની ઉજ્જ્વલા યોજનાનો લાભ કેટલા લોકોને મળ્યો? - રિયાલિટી ચેક\\nસારાંશ: દાવોઃ ભારત સરકાર કહે છે કે દેશના કરોડો ગ્રામીણ ઘરોમાં રાંધણ ગૅસ પૂરો પાડવાની યોજના ખૂબ સફળ થઈ રહી છે અને તેના કારણે ધુમાડો કરતાં બળતણનો વપરાશ ઘટી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસનું કહેવું છે કે યોજના \"અણઘડ છે અને માળખાકીય ખામી ધરાવે છે.\" \n\nનિષ્કર્ષ: યોજનાને કારણે રાંધણ ગૅસ (એલપીજી) ધરાવતા ઘરોની સંખ્યામાં ઉ છાળો નોંધાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, એવા પુરાવા મળી રહ્યા છે કે ગૅસના સિલિન્ડરની કિંમત વધુ હોવાથી તેનો ઉપયોગ કરવાને બદલે મફતમાં મળતાં દેશી બળતણનો વપરાશ કરાય છે.\n\nસરકારે 2016માં વધુ સ્વચ્છ એવા રાંધણ ગૅસના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે યોજના આરંભી હતી.\n\nચૂલાના ધુમાડાનાં કારણે ઘરમાં થતાં પ્રદૂષણને નાબૂદ કરીને ગરીબ નારીના જીવનને સુધારવાનો આ યોજનાનો હેતુ હતો.\n\nચૂલામાં લાકડાં કે છાણાંના ઉપયોગથી અને કેરોસીનના સ્ટવથી પણ ધૂમાડો થતો હોય છે તે દૂર કરવાનો ઇરાદો હતો.\n\nપ્રારંભમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી રેખાથી નીચે જીવતાં કુટુંબોને આ યોજના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : મોદી હંમેશાં રાહુલ ગાંધીથી આગળ કેમ રહે છે? - બ્લૉગ\\nસારાંશ: સત્તા પરિવર્તનની એક ગંધ હોય છે અને આ રાજનીતિક ગંધ મહિનાઓ અગાઉ જ હવામાં પ્રસરવાની શરૂ થઈ જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગલીને નાકે, ચાની કીટલીએ, પાનના ગલ્લે, બસ કે રેલ્વે સ્ટેશને ફક્ત થોડી વાર રોકાઈને તમે એ સમજી જાવ છો કે પરિવર્તન થવાનું છે અને થોડા સમય પછી જેની હારની કોઈ કલ્પના પણ મુશ્કેલ હોય એવા મોટા-મોટા સત્તાધીશ પત્તાના મહેલની જેમ વીખરાતા જોવા મળે છે.\n\n1976માં જે લોકો હોશમાં હતા તેઓ મદહોશ કરી દેનારી પરિવર્તનની એ ગંધને ભૂલ્યા નહીં હોય. \n\nદેશને 19 મહિના સુધી કટોકટીના અંધકારમાં ધકેલી દેનારાં શકિતશાળી વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને જનતાએ એ ચૂંટણીમાં સત્તાથી બેદખલ કરી દીધાં હતાં.\n\nરાહુલ ગાંધી એકલા \n\nજેમણે 1976માં હોશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : મોદીએ અમીર મિત્રોનું દેવું માફ કર્યાનો રાહુલ ગાંધીનો દાવો કેટલો સાચો?\\nસારાંશ: કૉંગ્રેસના પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણીની રેલીઓમાં દાવો કરતા રહ્યા છે કે વડા પ્રધાન મોદીએ 15 ટોચના ઉદ્યોગપતિઓનું બૅંકનું કરજ માફ કર્યુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધી\n\nરાહુલના મતે, આ કરજની રકમ 3.5 લાખ કરોડ રૂપિયા છે. જે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના એક વર્ષના બજેટની બરોબર છે.\n\nઆ દાવાથી રાહુલ ગાંધી એવું કહેવા માગે છે કે નરેન્દ્ર મોદી દેશના સૌથી અમીર લોકોના મિત્ર છે. તેઓ પહેલાં જ મોદી સરકારને 'સૂટ-બૂટની સરકાર' કહી ચૂક્યા છે. \n\nતેઓ પોતાના ભાષણોમાં કહે છે કે મોદીજી ખેડૂતોનું દેવું માફ કેમ કરતા નથી, એ સાંભળવામાં ખેડૂતોને રસ પડશે તેવું તેઓ જાણે છે.\n\nતો પ્રશ્ન છે કે રાહુલના દાવા અનુસાર તેમના મિત્ર કોણ છે?\n\nરસપ્રદ વાત એ છે કે રાહુલ ગાંધીએ મોદીના મિત્રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : મોદીની મિશન શક્તિની જાહેરાતની ચૂંટણીપંચ તપાસ કરશે\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતે અવકાશમાં એક સેટેલાઇટને તોડી પાડવાની જાહેરાત કરી તેનાં પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટિ સેટેલાઇટ મિશન શક્તિના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે અને તેની ચૂંટણીપંચ તેની તપાસ કરશે તેવું નિવેદનમાં જાણવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણીપંચે જણાવ્યું છે કે વડા પ્રધાન દ્વારા દેશનો સંબોધવાની ઘટના અંગે પંચનું ધ્યાન દોરવામાં આવ્યુ છે. આ અંગે આચારસંહિતાનો ભંગ થયો છે કે નહીં તેની તાત્કાલિક તપાસ કરવાનો અધિકારીઓની સમિતિને નિર્દેશ આપવામાં આવ્યો છે. \n\nભારતીય ચૂંટણીપંચના અધિકૃત પ્રવક્તા શૅફાલી શરણે આ અંગે ટ્ટીટ કરીને માહિતી આપી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉલ્લેખનીય છે કે અનેક પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશન શકિતની સફળતા અંગેના રાષ્ટ્રજોગ નિવેદનને ચૂંટણી આચાર સંહિતાનો ભંગ ગણાવ્યું છે અને તપાસની માગ કરી છે. \n\nમમતા અને સીપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત અનુસાર ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવા કેટલા શક્ય?\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી ચૂંટણી પહેલાં જ દેશના ગરીબ પરિવારોને વાર્ષિક 72,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીએ જાહેરાત કરતા કહ્યું, \"કૉંગ્રેસ 21મી સદીમાં દેશમાંથી ગરીબી હટાવવા માગે છે, જેથી કૉંગ્રેસ સત્તામાં આવી તો લઘુત્તમ આવક યોજના લાગુ કરશે.'\n\nતેમણે દેશના 20 ટકા ગરીબ પરિવારોને પ્રતિમાસ 6,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. \n\nજોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ યોજના માટે પૈસા ક્યાંથી આવશે અને એ વિશે તમે કોઈ વિચાર કર્યો છે ખરો? \n\nજેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ યોજના અંગે છેલ્લા ચાર-પાંચ મહિનાથી અભ્યાસ થઈ રહ્યો હતો અને વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : રાહુલ-પ્રિયંકાનાં પ્રવચન : મુદ્દાઓનો ખડકલો, પણ વાર્તા ક્યાં?\\nસારાંશ: ગુજરાતમાં જનસંકલ્પ રેલીના માધ્યમથી કૉંગ્રેસે ચૂંટણીપ્રચારનો સત્તાવાર આરંભ કર્યો. જોકે, તે 20-20 કરતાં ટેસ્ટ મૅચ જેવો વધારે હતો. તેમાં વિગત બહુ, પણ ઝમકનો અભાવ જણાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ જુઓ તો શું ન હતું રાહુલ ગાંધીના ભાષણમાં? \n\nનરેન્દ્ર મોદીના પંદર લાખના જુમલાનો હિસાબ, રફાલ કૌભાંડ થકી હવાઈદળના ખાતામાંથી રૂ. 30 હજાર કરોડની ચોરીનો આરોપ, અગાઉની એનડીએ સરકારના વખતમાં વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલને સાંકળતી મસુદ અઝહરની મુક્તિની વાત હતી.\n\nતથા ગબ્બરસિંઘ ટૅક્સ (GST)ની મુશ્કેલી, ખેડૂતોની દેવામાફી, બેરોજગારી, સરકારનો ઉદ્યોગપતિઓ માટેનો પક્ષપાત, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ ન્યાય માગવા લોકો પાસે આવવું પડે એવી ચિંતાજનક સ્થિતિ, જસ્ટિસ લોયાના કથિત અપમૃત્યુ કેસનો ઉલ્લેખ, બંધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : વડા પ્રધાન વિરુદ્ધ નિવેદનો અને મોદીના વિવાદિત બોલ\\nસારાંશ: ભારતીય ચૂંટણીની મોસમમાં એવા રાજકારણીઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે, જે બેફામ બોલ્યા હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતની ચૂંટણીમાં કેટલાક નેતાઓની માત્ર જીભ જ નથી દોડી પણ નેતાઓનાં અંગત જીવન અંગે એવાંએવાં નિવેદનો કરાયાં છે કે જે માત્ર વાંધાજનક જ નહોતાં પણ આની કોઈએ અપેક્ષા પણ નહોતી રાખી. \n\nચૂંટણીની રેલીઓમાં લોકોની સામે પોતાના વિરોધીને નીચા દેખાડવા માટે આ નેતાઓ મર્યાદા અને નૈતિકતાની રેખાઓને પાર કરતા જોવા મળ્યા છે. \n\nઆ જમાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ પક્ષોના મોટા રાજનેતાઓનો સામેલ થઈ ગયા છે. \n\nજેમજેમ લોકસભાની ચૂંટણી આગળ વધવા માંડી વિવાદાસ્પદ નિવેદનો પણ વધવાં લાગ્યાં. \n\nમહિલાની અસ્મિતા પર ઘા \n\nતાજેત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : શા માટે ભાજપની સામે પડ્યાં છે મમતા બેનરજી?\\nસારાંશ: મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં રોડ-શો યોજ્યો હતો, દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુદ્દે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા એકબીજાની ઉપર આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે. \n\nઆમ તો, કેન્દ્ર અને ભાજપની વિરુદ્ધ મમતાની ઝુંબેશ તો 2014માં એનડીએ સરકારના સત્તામાં આવ્યા બાદથી જ ચાલી રહી છે. \n\nપરંતુ ખાસ કરીને છેલ્લા દોઢ-બે વર્ષ દરમિયાન તેઓ અર્જુનની ભૂમિકામાં આવી ગયાં છે. \n\nહવે તેમને માછલીની આંખ સિવાય કંઈ બીજું નથી સૂઝતું. માછલીની આંખ એટલે કે વડા પ્રધાનની ખુરશી. તેઓ હવે આ લક્ષ્યને વીંધવામાં જોતરાયાં છે. \n\nમમતાએ પોતે તો હમણાં સુધી આ વિષયમાં સીધું કંઈ નથી કહ્યું, પરંતુ તેમની પાર્ટીના તમામ નેતા અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : શું 'ચોકીદાર ચોર હૈ' કહીને રાહુલ ગાંધી ફસાઈ ગયા?\\nસારાંશ: રાજકારણમાં નારાઓનું ભારે મહત્ત્વ હોય છે. કોઈ પણ ઉમેદવારને જીતવામાં નારાઓ જેટલા મદદરૂપ થઈ શકે છે એ જ રીતે જો ઊંધું પડે તો ગળામાં ફસાયેલું હાડકું પણ બની શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધીનો 'ચોકીદાર ચોર હૈ'નો નારો શું કૉંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ માટે આવું હાડકું બની રહેશે?\n\nમોદીના 'મૈં ભી ચોકીદાર'ના દેશવ્યાપી અભિયાનથી આવા જ સંકેત મળી રહ્યા છે. પરંતું કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચવા માટે રાહ જોવી પડશે.\n\nવખતો-વખત લગાવાયેલાં રાજકીય નારાઓનો અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે હકારાત્મક નારા જ સફળ થતા હોય છે. \n\nજેની વિરુદ્ધ નકારાત્મક નારા લાગાવાય, તેનાથી લોકો નારાજ હોય તો જ એ નારા લોકોના મન સુધી પહોંચી શક છે. \n\nવર્ષ 1971માં વિપક્ષનું મહાગઠબંધન બન્યું અને તેમણે નારો આપ્યો હતો 'ઇંદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : શું કૉંગ્રેસ નેતા ઊર્મિલા માતોંડકરના પતિ પાકિસ્તાની છે?\\nસારાંશ: સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે બોલીવૂડ અભિનેત્રી ઊર્મિલા માતોંડકરના પતિ પાકિસ્તાની મૂળના બિઝનેસમૅન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોહસિન અખ્તર અને ઉર્મિલા\n\nશુક્રવારે કૉંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ ફાઇનલ થયા બાદ ઊર્મિલા વિરુદ્ધ આ અફવાને જમણેરી પ્રભાવ ધરાવતા ફેસબુક અને વ્હોટ્સઍપ ગ્રૂપ્સમાં ખૂબ જ ઝડપથી ફેલાવવામાં આવી રહી છે.\n\nઆ ગ્રૂપ્સમાં ઊર્મિલા અને તેમના પતિની તસવીર સાથે એવો સંદેશ શૅર કરવામાં આવી રહ્યો છે કે 'ઓછા લોકો જાણે છે કે ઊર્મિલાએ એક પાકિસ્તાની સાથે લગ્ન કર્યું છે.'\n\nમોટા ભાગનાં ગ્રૂપ્સમાં ઊર્મિલા માતોંડકર વિરુદ્ધ એક સમાન સંદેશ લખવામાં આવ્યો છે જેને જોઈને લાગે છે કે આ સંદેશ કૉપી કરવામાં આવેલો છે.\n\nપરંતુ એ જાણકારી સાર્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : શું બુરખો પહેરેલી મહિલાઓએ નકલી મતદાન કર્યું? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરાયો છે કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રહેતા ભાજપના એક કાર્યકરે બુરખો પહેરેલી કેટલીક મહિલાઓને મતદાન કરતાં અટકાવી છે અને તેમની પાસેથી નકલી આધારકાર્ડ પણ જપ્ત કર્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે યોજાયેલા લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ આ વીડિયો સામે આવ્યો છે. \n\nબુરખો પહેરેલી કેટલીક મહિલાઓ નકલી મતદાન કરી રહી હોવાનો દાવો પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને પણ કર્યો છે. \n\nઆ વીડિયોને ફેસબુક અને ટ્વિટર પર હજારો વખત જોવાયો છે અને શૅર પણ કરાયો છે. \n\nદક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ફેસબુક ગ્રૂપ્સ જેવાં કે 'BJP Mission 2019' અને 'We Support Narendra Modi'એ પણ આ વીડિયો શૅર કર્યો છે. \n\nબીબીસીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે લોકસભાની ચૂંટણી અને આ વીડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : શું વડા પ્રધાન મોદીની ધર્મની રાજનીતિ પૂર્વોત્તરમાં ચાલશે?\\nસારાંશ: આસામ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં નાગરિકતા સંશોધન બિલ 2016નો વિવાદ શમવાનું નામ જ નથી લેતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે આસામના ચાંગસારીમાં અંદાજિત 1,123 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)ના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો. \n\nસાથે જ 2,187 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટીને જોડતાં બ્રહ્મપુત્ર નદી પરના સિક્સ લૅન બ્રિજ નિર્માણનું પણ ઉદ્દઘાટન કર્યું.\n\nબે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાને આસામ સહીત અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં પણ કેટલીક મોટી યોજનાઓનું ખાત મુહૂર્ત કર્યું.\n\nલોકસભા ચૂંટણીઓ પહેલાં જ આટલી બધી યોજના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલની પ્રિયંકા ગાંધી સાથે ફેસબુક પોસ્ટ કેમ ચર્ચિત બની?\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે મંગળવારે કૉંગ્રેસમાં જોડાયા બાદ બુધવારે પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથેની તસવીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, પટેલની પોસ્ટ ઉપર કેટલાક લોકોએ ટિપ્પણી કરી હતી કે તેમણે 'કૉપી અને પેસ્ટ' પણ બરાબર રીતે નથી કર્યું અને તેમાં ભૂલ છે. \n\nશું ખરેખર હાર્દિક પટેલે કોઈ ભૂલ કરી છે? શું આ કવિતા હાર્દિકની છે કે અન્ય કોઈ વ્યક્તિની છે?\n\nહાર્દિક પટેલની પોસ્ટ \n\nહાર્દિક પટેલની પોસ્ટ ઉપર કૉમેન્ટ\n\nહાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું, \"કૉંગ્રેસ પાર્ટીના મહાસચિવ તથા ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી જી સાથે અમદાવાદમાં શિષ્ટાચાર મુલાકાત.\" ત્યારબાદ હાર્દિક પટેલે કેટલીક પંક્તિઓ લખી, જે હિંદી કવિ દુષ્યંત કુમારની ગઝલ 'हो गई"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019 રાહુલ ગાંધીએ ગુજરાતમાં આપેલો મિનિમમ ઇન્કમ ગૅરન્ટીનો વાયદો શક્ય છે?\\nસારાંશ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગુજરાતના અડાલજ ખાતે આયોજિત જનસંકલ્પ રેલી દરમિયાન કેન્દ્રમાં આગામી સરકાર બને એટલે મિનિમમ ઇન્કમ ગૅરન્ટી યોજના, ન્યાયને લાગુ કરવાની વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસની આ યોજના 'ન્યાય' તરીકે ઓળખાશે\n\nમહાસચિવ બન્યા બાદ પ્રથમ વખત જાહેરસભા સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું કે તે 'ન્યાય' (ન્યૂનતમ આય યોજનાનું ટૂંકાક્ષર) તરીકે ઓળખાશે. \n\nવચગાળાના બજેટ દરમિયાન કેન્દ્રની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સરકારે કિસાન સન્માન નિધિના નામે નાના ખેડૂતોના ખાતામાં સીધા જ રૂ. છ હજાર ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. \n\nરાહુલ ગાંધીએ ગરીબોને લઘુતમ આવકની ગૅરન્ટીની વાત કરી છે, પરંતુ તેનો અર્થ ખરેખર શું થાય છે? \n\nઅગાઉ છત્તીસગઢ અને રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ સમાન પ્રકારની વાત કરી,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: NCPના શરદ પવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કેમ કરી?\\nસારાંશ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે જાહેર કર્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે, જોકે પરિવારની આગામી પેઢી તેમનો રાજકીય વારસો આગળ ધપાવશે, તેવા અણસાર પણ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવારની ભૂમિકા ચાવીરૂપ\n\n78 વર્ષીય શરદ પવારે 2012માં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, તેઓ 14 વખત (લોકસભા અને વિધાનસભા)ની ચૂંટણી લડી ચૂક્યા છે.\n\nછતાં મહારાષ્ટ્રમાં અને ત્રિશંકુ સંસદની સ્થિતિમાં 'કિંગ-મેકર' તરીકે પવારના નામનો સમાવેશ થાય છે.\n\n2019ની લોકસભાની ચૂંટણીમાં આખરે શરદ પવારની ભૂમિકા શું હશે એ અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે.\n\nતો સાથે-સાથે રાજકીય વિશ્લેષકો પણ શરદ પવારની ભૂમિકા અંગે અંદાજ લગાવી રહ્યા છે.\n\nશરદ પવારની કારકિર્દી \n\nશરદ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: અમદાવાદમાં આયોજિત CWC શું છે, કોણ છે તેના સભ્યો?\\nસારાંશ: મંગળવારે અમદાવાદ ખાતે CWCની બેઠક મળી રહી છે, જેમાં સુરક્ષા, આર્થિક અને સામિજક બાબતોના મહત્ત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ધા બેઠકની તસવીર\n\nકૉંગ્રેસ વર્કિંગ કમિટીએ કૉંગ્રેસમાં નિર્ણય લેતી 'સર્વોચ્ચ સમિતિ' છે, જેના હાલમાં 54 સભ્યો છે.\n\nઆ સમિતિના સભ્યો, કાયમી આમંત્રિત તથા ખાસ આમંત્રિત એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા હોય છે.\n\nCWCની બેઠક બાદ અડાલજમાં ત્રિમંદિર પાસે જન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠરાવો વિશે માહિતી આપવામાં આવશે.\n\nઅગાઉ આ બેઠક 28મી ફેબ્રુઆરીના રોજ નિર્ધારવામાં આવી હતી, પરંતુ બાલાકોટ ઍરસ્ટ્રાઇકને પગલે તેને મોકૂફ કરી દેવામાં આવી હતી.\n\n58 વર્ષ અગાઉ 1961માં ગુજરાતના ભાવનગર ખાતે CWCની બેઠક મળી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આ વખતે રાજનાથ સિંહ માટે ખતરો કેમ છે?- દૃષ્ટિકોણ\\nસારાંશ: ભારતીય જનતા પક્ષે પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ચૂંટણીમાંથી રાજકીય વિદાયની સાથે અમિત શાહના આગમનની ઘોષણા કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અડવાણીની વિદાય તો નક્કી જ મનાઈ રહી હતી. બસ તેની ઔપચારિક ઘોષણાની રાહ જોવાઈ રહી હતી. પણ અમિત શાહનું રાજકીય અખાડામાં ઊતરવું એ ભાજપના ભવિષ્યના રાજકારણ અંગે સંકેત આપે છે. \n\nઅમિત શાહની ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી ઘોષણાના માધ્યમથી પાર્ટીએ એકસાથે ઘણા બધા સંદેશ આપ્યા છે. \n\nપહેલો સંદેશ આ ઘોષણાના રુપમાં આવ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીને હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ જૂની પેઢીની વિદાયનો સંદેશ છે. \n\nપહેલી યાદીમાં નામ ન આવવાનો મતલબ છે કે ડૉ. મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ ગઈ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીનાં ગુજરાતમાં ચક્કર કેમ વધી ગયાં?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે અને આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સહિત અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણી વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.\n\nગુજરાતની મુલાકાતોની આસપાસ કૅબિનેટના કેટલાક નિર્ણયો વડા પ્રધાન કાર્યાલયની વેબસાઇટ પર જોવા મળે છે. એની પાછળ શું રણનીતિ છે?\n\nજેમ કે, ઑક્ટોબરમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણ પછી નવેમ્બર મહિનામાં કૅબિનેટે સેલ્વાસામાં મેડિકલ કૉલેજને મંજૂરી આપી. અમદાવાદ ઍરપૉર્ટને પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે લીઝ આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી.\n\nઆઉપરાંત, રાજકોટની ઍઇમ્સ (ઑલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ) અને વડોદરામાં ડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીમાં આ 10 વસ્તુઓ પહેલી વખત થશે\\nસારાંશ: લોકસભા ચૂંટણી 2019નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આ વખતે સાત તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કાની ચૂંટણી 11 એપ્રિલના રોજ યોજાશે અને સાતમાં તબક્કાની ચૂંટણી 19 મેના રોજ યોજાશે. 23 મેના રોજ મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"17મી લોકસભાના ગઠન માટે 90 કરોડ લોકો મતદાન કરશે. 18થી 19 વર્ષનાં દોઢ કરોડ મતદાતા આ ચૂંટણીમાં પહેલી વખત ભાગ લેશે. \n\nચૂંટણી પંચના પ્રમાણે આઠ કરોડ 43 લાખ નવા મતદાતા આ વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. \n\nઆ વખતે ચૂંટણી પંચે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. એટલે કે આ વખતે ચૂંટણીમાં મતદાતા અને ઉમેદવાર ઘણી નવી બાબતોનો અનુભવ કરશે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ વખતે ચૂંટણીમાં શું નવું થશે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રચારમાંથી 'ગુજરાત મૉડલ' ગુમ કેમ થયું?\\nસારાંશ: હાલ 2019ની લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને તેમાં મુખ્ય મુદ્દાઓને બદલે મોટા ભાગે રાષ્ટ્રવાદની ચર્ચા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી જ રીતે વર્ષ 2014ની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતનો વિકાસ ચર્ચામાં હતો એટલે કે વિકાસ આધારિત 'ગુજરાત મૉડલ'ની ચર્ચા થઈ રહી હતી. \n\nભાજપે તાજેતરમાં જ લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો છે પરંતુ તેમાં પણ ક્યાંય ગુજરાત મૉડલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. \n\nગુજરાતમાં થઈ રહેલા પ્રચારમાં વિકાસની વાતો આવે છે પરંતુ ગુજરાત મૉડલનો ઉલ્લેખ જોવા મળતો નથી. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સહિતના ભાજપના નેતાઓ હવે ગુજરાત મૉડલનો ઉલ્લેખ કરી રહ્યા નથી. \n\nગુજરાત મૉડલ ગુમ કેમ થઈ ગયું? \n\nવડા પ્રધાન ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: પુલવામા અને બાલાકોટ બાદ વિપક્ષની રાજનીતિ કેટલી બદલાઈ?\\nસારાંશ: આ વર્ષે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા ઉગ્રવાદી આત્મઘાતી હુમલા અને ત્યારબાદ પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહીના સમાચાર બાદ ભારતના રાજકારણનો માહોલ બદલાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બદલાયેલા માહોલમાં વિપક્ષની રણનીતિ અને ગઠબંધનનાં સમીકરણ પણ બદલાઈ રહ્યાં છે.\n\nલોકસભાની બેઠકો જોતાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને લોકદળના ગઠબંધને કૉંગ્રેસ પાર્ટી માટે બે બેઠકો છોડી છે- રાયબરેલી અને અમેઠી.\n\nઆ બંને બેઠકો પર ગુરુવારે કૉંગ્રેસે રાયબરેલી પર સોનિયા ગાંધી અને અમેઠી પર રાહુલ ગાંધીનાં નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. \n\nસમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ કહી ચૂક્યા છે કે આ બેઠકો છોડવાનો અર્થ એ છે કે કૉંગ્રેસ પણ ગઠબંધનમાં સામેલ છે. પરંતુ કૉંગ્રેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: બિહારના મહાગઠબંધનની જાહેરાત, કોણ ક્યાંથી ચૂંટણી લડશે?\\nસારાંશ: બિહારમાં અંતે મહાગઠબંધને પોતાની બેઠકોની જાહેરાત કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે પટનામાં મહાગઠબંધન તરફથી યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં રાષ્ટ્રીય જનતા દળ તરફથી રાષ્ટ્રીય સભા સાંસદ મનોજ જ્હા અને કૉંગ્રેસ તરફથી પ્રદેશ અધ્યક્ષ મદન મોહન જ્હાએ ભાગ લીધો હતો.\n\nપહેલા કહેવાયું હતું કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ આવશે પરંતુ તેઓ હાજર ન રહ્યા.\n\nમનોજ જ્હાએ કહ્યું કે તેજસ્વી યાદવ અને ગઠબંધનના અન્ય મોટા નેતાઓ પાછળથી પ્રેસ સાથે વાત કરશે.\n\nઆરજેડીના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્રએ બેઠકોની જાહેરાત કરતાં કહ્યું કે આરજેડી 20, કૉંગ્રેસ 9, આરએલએસપી 5, હમ 3 અને વીઆઈપી 3 બેઠકો પરથી લડીશું.\n\nઆરએલએસપીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: ભાજપ સરકારે ભારતનાં દરેક ઘરમાં વીજળી પહોંચાડી?\\nસારાંશ: 11 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા વાયદા અને દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારને મળેલી એક મોટી સિદ્ધિની પ્રશંસા કરી હતી.\n\nસરકારે કહ્યું હતું કે દેશનાં દરેક ગામડાંમાં વીજળી પહોંચાડવાનું તેમનું લક્ષ્ય સાધી લેવાયું છે.\n\nવડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, \"ગઈકાલે અમે અમારો વાયદો પૂર્ણ કર્યો છે કે જેના કારણે મોટાભાગના ભારતીયોનું જીવન હંમેશાં માટે બદલાઈ જશે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદેશનાં દરેક ગામડાં અને ઘર સુધી વીજળી પહોંચાડવી એ મોદી સરકારની પ્રાથમિકતા હતી.\n\nતો શું વડા પ્રધાન મોદીનો દાવો સાચો સાબિત થયો છે?\n\nતે જાણવા માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: ભાજપમાં અમિત શાહ કરતાં હિમંતા બિશ્વા શર્માનું માન વધારે કેમ છે?\\nસારાંશ: ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બીજી બાજું, જેમને ક્યારેક 'અમિત શાહ કરતાં પણ ઉપર' ગણાવાયા હતા એવા 'પૂર્વોત્તરમાં પાર્ટીના કિંગમેકર' હિમંતા બિશ્વા શર્માને લોકસભાની ટિકિટ નથી અપાઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે શર્માનું મહત્ત્વ વર્ણવતા કહ્યું હતું કે 'પૂર્વોત્તર ભાજપ માટે શર્માનું સ્થાન વિશેષ છે અને આ વિસ્તાર માટે તેઓ ભાજપના અધ્યક્ષ અમિત શાહથી પણ ઉપર છે.'\n\nઅગાઉ એવી અટકળો હતી કે પૂર્વોત્તરની તેજપુર બેઠક ઉપરથી શર્માને ઉમેદવાર બનાવવામાં આવશે.\n\nશર્મા આસામના નાણામંત્રી અને પૂર્વોત્તરમાં 'નૉર્થઈસ્ટ ડેમૉક્રેટિક અલાયન્સ'ના સંયોજક પણ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nશાહે સમજાવ્યું કારણ \n\nઅસામાન્ય ગણી શકાય તે રીતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વિટર પર તેમને ટિકિટ નહીં આપવાનું કારણ સમજાવ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: મોદી સરકારના વાયદા પ્રમાણે દરેકને પાકું ઘર મળ્યું?\\nસારાંશ: દાવો : ભાજપ સરકારે વાયદો કર્યો છે કે વર્ષ 2022 સુધી દેશના દરેક નાગરિક પાસે રહેવા માટે ઘર હશે. તેમાંથી અત્યાર સુધી દેશના ગ્રામીણ વિસ્તારમાં 1 કરોડ ઘર બન્યાં છે , જ્યારે વર્ષ 2022 સુધી શહેરી વિસ્તારમાં 1 કરોડ ઘર બની જશે. \n\nનિષ્કર્ષ : દેશના નાગરિકોની ઘરની સમસ્યા દૂર કરવા માટે ઘરના ઘણા પ્લાન નક્કી થઈ ગયા છે અને તેમને મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ સરકારના દાવા અનુસાર અત્યાર સુધી કોઈ ઘરના નિર્માણનું કામ પૂર્ણ થયું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ સરકાર જૂની સરકારો કરતાં ઝડપથી ઘરનું નિર્માણ કરાવી રહી છે.\n\nવર્ષ 2015માં વડા પ્રધાન મોદીએ એવા લોકો માટે સ્કીમ લૉન્ચ કરી હતી કે જેમની પાસે ઘર નથી. ફેબ્રુઆરી 2018માં તેમણે કહ્યું હતું, \"દરેક ભારતીયને ઘર આપવાનું લક્ષ્ય 2022 સુધી અમે સાધી લઈશું.\"\n\nછેલ્લા ઔપચારિક આંકડા પ્રમાણે ભારતમાં 120 કરોડ જનતામાંથી 17.7 લાખ લોકો એવા હતા કે જેમની પાસે ઘર નહોતું. આ આંકડો વર્ષ 2011ની વસતી ગણતરી દરમિયાન જાહેર થયો હતો.\n\nતાજેતરના આંકડા હજુ સુધી જાહેર થયા નથી. પણ જે લોકો ગરીબોને ઘર માટે મદદ કરે છે, તેઓ માને છે કે જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: મોદી સરકારનો દરેક ગામડાંમાં ઝડપી ઇન્ટરનેટનો વાયદો પૂરો થશે?- રિયાલિટી ચેક\\nસારાંશ: દાવો : ભારત સરકારે દેશનાં દરેક ગામડાં સુધી હાઈ - સ્પીડ બ્રૉડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાનો વાયદો કર્યો છે. કૉમ્યુનિકેશન મિનિસ્ટર મનોજ સિંહાનું કહેવું છે કે આ લક્ષ્ય માર્ચ 2019 સુધી સાધી શકાશે. \n\nનિષ્કર્ષ : ગ્રામીણ ભારતમાં ભાજપ સરકારના નેતૃત્વ હેઠળ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સેટઅપ તૈયાર થઈ ગયું છે, પરંતુ લક્ષ્ય હજુ સુધી મેળવી શકાયું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરોડો ભારતીયોને ઇન્ટરનેટની મદદથી જોડવા માગે છે. તેમની ભાજપ સરકાર આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ ક્ષેત્રોમાં સસ્તું હાઈ-સ્પીડ બ્રૉડબેન્ડ લાવવાની પરિયોજના પર કામ કરી રહી છે.\n\nભારતની 6 લાખ કરતાં વધારે ગ્રામીણ વસતીને ઓછામાં ઓછી 100 Mbps બ્રૉડબેન્ડની સ્પીડથી જોડવાનું 'ધ ભારતનેટ' યોજનાનું લક્ષ્ય છે.\n\nઆ યોજના સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને વાઇ-ફાઇ તેમજ અન્ય માધ્યમોની મદદથી ઇન્ટરનેટ પ્રદાન કરવામાં સક્ષમ કરશે.\n\nઆ પ્રોજેક્ટ વર્ષ 2014માં લૉન્ચ થયો હતો અને તેનું લક્ષ્ય સમગ્ર દેશમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: રાહુલ કેવી રીતે કૉંગ્રેસના પંજામાં જૂની શક્તિ લાવી શકશે?\\nસારાંશ: દક્ષિણ મુંબઈ લોકસભા ચૂંટણી ક્ષેત્રની એક ઝૂંપડપટ્ટીમાં કૉંગ્રેસ પાર્ટીનાં કેટલાંક યુવા કાર્યકર્તા સાંકડા રસ્તાઓ પરથી પસાર થઈને, ઘરે-ઘરે જઈને લોકોને પોતાની પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રિત કરી રહ્યા છે. તેમને પાર્ટીએ આદેશ આપ્યાં છે કે તેઓ ભાજપ સરકારની નિષ્ફળતા અંગે પણ લોકો સાથે વાત કરે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈમાં કૉંગ્રેસનાં સક્રિય નેતા ભાવના જૈન લાંબા સમય સુધી વિદેશમાં રહ્યાં બાદ ભારત પરત ફર્યાં છે\n\nહાથમાં કૉંગ્રેસનો ઝંડો અને માથા પર પાર્ટીની ટોપી પહેરેલા કાર્યકર્તા બબલુ ગુપ્તા કહે છે:\n\n\"પાર્ટીનો આદેશ છે કે પાર્ટીનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડો અને ભાજપના ખોટા વાયદાઓ પરથી પડદો ઉઠાવો.\"\n\nસંદીપ કાંડકે કૉંગ્રેસી કાર્યકર્તાઓની ટોળકીનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ કહે છે:\n\n\"ભાજપ અને તેમની પૅરન્ટ બૉડી RSSના કાર્યકર્તા પેઇડ વર્કર્સ છે. તેમનાં સોશિયલ મીડિયાનાં લોકો ટ્વીટ કરે છે તો તેમને પૈસા આપવામાં આવે છે.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: શું નરેન્દ્ર મોદીનું તમામ ઘરોમાં ટૉઇલેટનું વચન પૂરું થયું? - રિયાલિટી ચેક\\nસારાંશ: દાવો:સ્વચ્છ ભારત કાર્યક્રમના ભાગરૂપે વર્તમાન ભારત સરકારે દેશભરમાં કરોડોની સંખ્યામાં ટૉઇલેટ બનાવવાં માટેની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પોતે 2014માં સત્તામાં આવ્યા ત્યારે દેશમાં 40% લોકોનાં ઘરોમાં ટૉઇલેટ હતાં. પરંતુ હવે દેશના 90% ભારતીયોને ટોઈલેટની સુવિધા મળવા લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હકીકત : એ વાત સાચી કે વર્તમાન સરકારના કાર્યકાળમાં મોટી સંખ્યામાં ઘરોમાં ટૉઇલેટ બનાવવામાં આવ્યાં છે. પરંતુ વિવિધ કારણોસર તેનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો નથી એવા પુરાવા પણ મળી રહ્યા છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં જણાવ્યું હતું, \"2014 પહેલાં ફક્ત 40% ભારતીયો પાસે ટૉઇલેટની સુવિધા હતી, જે હવે વધીને 90% લોકોને મળી છે.\"\n\nજોકે વિપક્ષ કૉંગ્રેસે આ યોજનાની ટીકા કરી હતી.\n\nસ્વચ્છતા મંત્રાલયના ભૂતપૂર્વ કૉંગ્રેસી પ્રધાન જયરામ રમેશે ઑક્ટોબરમાં કહ્યું હતું: \"ખૂબ ઝડપથી ટૉઇલેટનું બાંધકામ કરવામાં આવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: શું ભાજપના રાષ્ટ્રવાદને વિપક્ષ પડકાર ફેંકી શકશે?\\nસારાંશ: ગુજરાતમાં મતદાનને માત્ર હવે થોડો જ સમય બાકી રહ્યો છે. સાત તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ શરૂ થયું, જે 19 મે સુધી ચાલશે અને 23 મેના રોજ પરિણામ આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં ચૂંટણીનો માહોલ ચર્ચામાં છે.\n\nઆ વખતે ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો મુકાબલો વિખરાયેલા વિપક્ષ સાથે થશે.\n\nકૉંગ્રેસ પાર્ટીએ ઘણી જગ્યાએ ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ દેશવ્યાપી ગઠબંધન હજુ સુધી થઈ શક્યું નથી.\n\nહાલની સ્થિતિમાં સત્તાધારી ભાજપ કેટલો મજબૂત છે અને તેની સામે વિપક્ષની શું સ્થિતિ છે?\n\nવાંચો આ સવાલ પર વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષનનું વિશ્લેષણ :\n\nઆજના માહોલમાં ભાજપના ચૂંટણી અભિયાનનું પલડું થોડું ભારે દેખાઈ રહ્યું છે.\n\nએમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: શું મુસ્લિમ મતદારોએ ભાજપ માટે મતદાન કર્યું?\\nસારાંશ: જે રીતે ભાજપ લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત મેળવવામાં સફળ થયો તે રીતે જ્યારે કોઈ પણ ચૂંટણીમાં એક પક્ષને મોટી જીત મળે ત્યારે એવું માનવામાં આવે છે કે દરેક વર્ગના મત જીતનાર પક્ષને જ મળ્યા છે અને હારેલા પક્ષમાં બધું જ નકારાત્મક થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકોમાં આ બાબત એટલી દૃઢ થઈ ગઈ છે કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધન છતાં એવું માનવામાં આવ્યું કે ભાજપને મળેલી જીતમાં ત્યાંના મુસ્લિમોના મતો પણ છે.\n\nતેના માટે એવી દલીલ રજૂ કરવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં 2014ની ચૂંટણીમાં ભાજપને 40 ટકા મત મળ્યા હતા તે વધીને 2019માં 49 ટકા થઈ ગયા છે. \n\nમાનવામાં આવે છે કે આ વખતની ચૂંટણીમાં મુસ્લિમોની વોટિંગ પૅટર્નમાં પરિવર્તન આવ્યું છે અને તેમણે ભાજપ તરફી મતદાન કર્યું. \n\nએવું માનવામાં આવે છે કે મુસ્લિમ પુરુષોએ ભલે ભાજપને મત ન આપ્યા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધારે રસ્તાઓનું નિર્માણ કરાવ્યું છે?\\nસારાંશ: દાવો : વર્તમાન સરકારનું કહેવું છે કે તેણે ભારતની જૂની બધી સરકારોની સરખામણીએ ત્રણ ગણા વધારે રસ્તા બનાવ્યા છે. \n\nહકીકત : એ વાત સાચી છે કે વર્તમાન સરકારના કાર્યકાળમાં માર્ગ નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે , પરંતુ જૂની સરકારોની સરખામણીએ ત્રણ ગણું વધારે નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2018માં કહ્યું હતું કે તેમની સરકારમાં જેટલા રસ્તા બન્યા છે તેટલા પહેલાંની કોઈ સરકારના કાર્યકાળમાં બન્યા નથી.\n\nતેમણે કહ્યું હતું, \"આજે જે ગતિથી કામ થઈ રહ્યું છે તે પહેલાં થયેલાં કામોથી ત્રણ ગણું વધારે છે.\"\n\nભારતીય રસ્તાઓની જાળ દુનિયામાં સૌથી વધારે વિસ્તૃત છે, જે લગભગ 55,00,000 કિલોમિટરનું ક્ષેત્ર કવર કરે છે.\n\nભારતમાં સડક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે :\n\nવર્ષ 1947માં ભારતને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે અહીં નેશનલ હાઈવેની લંબાઈ 21,378 કિલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: શું સરકાર ગંગા નદીમાં સફાઈ કરી શકી છે?\\nસારાંશ: નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે પ્રદૂષિત થયેલી ગંગા નદીને ફરીથી નિર્મળ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ ગંગાને શુદ્ધ કરવાની વાત કહી હતી\n\nવર્ષ 2015માં ભાજપ સરકારે નદીની સ્વચ્છતા માટે પંચવર્ષીય યોજનાની જાહેરાત કરી અને સાથે જ ત્રણ અબજ ડૉલર (212.6 અબજ રૂપિયા)ની ફાળવણી કરવાની પણ જાહેરાત કરી હતી. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી જીત્યા છે તે વારાણસી પણ ગંગા નદીના કિનારે આવેલું છે. \n\nગયા વર્ષે ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે ગંગા નદીના પ્રદૂષણને ઘણા અંશે ઘટાડી શકાયું છે.\n\nજોકે, વિપક્ષનું કહેવું છે કે તેઓ આ કાર્યમાં નિષ્ફળ ગયા છે. \n\nએ વાત સાચી છે કે સફાઈનું કામ બહુ ધીમી ગતિએ ચાલી રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી 2019: હાર્દિક પટેલ 12મીએ કૉંગ્રેસમાં જોડાશે, જામનગરથી ચૂંટણી લડવાની જાહેરાત\\nસારાંશ: હાર્દિક પટેલે કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. હાર્દિક કૉંગ્રેસમાં જોડાવાના છે તેવી ઘણા સમયની ચર્ચા ચાલી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેની તમામ અટકળો પર અંત લાવતા હાર્દિકે આજે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે તેઓ કૉંગ્રેસમાં જોડાવાના છે. \n\n'ABP અસ્મિતા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં હાર્દિકે જામનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરી, સાથે જ ઉમેર્યું કે 'પછી પાર્ટી જે નક્કી કરે તેમ.'\n\nકૉંગ્રેસમાં જોડાવવાની જાહેરાત કરતા તેમણે ટ્વીટ કર્યું, \"દેશ અને સમાજની સેવા કરવા માટે મેં કૉંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે. 12મી માર્ચે રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં હું કૉંગ્રેસમાં જોડાઈશ.\"\n\n12 માર્ચના રોજ ગુજરાતમાં કૉંગ્રેસની વર્કિંગ કમિટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી : સરકાર કોઈ પણ પક્ષની બને, આ હશે સૌથી મોટો પડકાર\\nસારાંશ: લોકસભાની ચૂંટણી જેમજેમ અંતિમ તબક્કા તરફ ગતિ કરી છે અને નરેન્દ્ર મોદીનો પક્ષ ફરી એક વાર બહુમત માગી રહ્યો છે. એની સાથે જ કેટલાક ચિંતાજનક સમાચારો પણ આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા મંદી તરફ ગતિ કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને એના સંકેત ચારેતરફ છે. \n\nડિસેમ્બર પછીના ત્રણ મહિનામાં આર્થિક વિકાસદર 6.6 ટકા પર આવી ગયો છે, જે છેલ્લા 18 મહિનામાં સૌથી ઓછો છે.\n\nકાર અને એસયુવીનું વેચાણ સાત વર્ષના તળિયે પહોંચી ગયું છે. ટ્રેક્ટર અને બે પૈડાંવાળાં વાહનોનું વેચાણ પણ ઓછું થયું છે. \n\nફાઇનાન્સિયલ એક્સપ્રેસના સમાચાર મુજબ બૅન્ક અને નાણાકીય સંસ્થાઓ સિવાયની 334 કંપનીઓનો નફો 18 ટકા નીચે આવી ગયો છે.\n\nએટલું જ નહીં દુનિયાના સૌથી ઝડપથી વિકસી રહેલા ભારતના હવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી Phase6 : યૂપી-બિહારથી આગળ દિલ્હી, બંગાળમાં બમ્પર મતદાન\\nસારાંશ: લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોમાં સાંજે છ વાગ્યા સુધીમાં 59.7 ટકા મતદાન થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયું. સાંજે છ વાગ્યા સુધીમાં અહીં 80.31 ટકા મતદાન થયું. \n\nતો ઝારખંડ, મધ્ય પ્રદેશ અને હરીયાણામાં પણ 60 ટકાથી વધુ મતદાન થયું. ઝારખંડમાં 64.46 ટકા, હરીયાણામાં 62.14 ટકા અને મધ્ય પ્રદેશમાં 60.12 ટકા મતદાન થયું. \n\nરાજધાની દિલ્હીમાં 55. 44 ટકા મતદાન થયું તો ઉત્તર પ્રદેશમાં 50.82 ટકા અને બિહારમાં 55. 04 ટકા મતદારોએ મતદાન કર્યું. \n\nપશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે મતદાન \n\nપશ્ચિમ બંગાળમાં 8 બેઠકો પર મતદાન યોજાઈ અને આ બધા વચ્ચે હિંસાના સમાચારો આવ્યા. \n\nપશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણી ત્રીજો તબક્કો : સાઇન્લસ પિરિયડ, આચારસંહિતા અને NOTA એટલે શું?\\nસારાંશ: મંગળવારે ગુજરાતભરમાં મતદાન યોજાશે, આ પહેલાં રવિવાર સાંજથી 48 કલાકનો 'સાઇલન્સ પિરિયડ' અમલમાં આવી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકપ્રતિનિધિ પ્રતિનિધિ ધારાની કલમ 126 હેઠળ લોકસભા, વિધાનસભા કે કોઈપણ પેટાચૂંટણી પૂર્વે તે અમલમાં આવે છે. \n\nઆ ગાળામાં કોઈ પક્ષ કે ઉમેદવાર જાહેરસભા ન કરી શકે, અણિના સમયે મતદારને પ્રભાવિત ન કરી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. \n\nઆ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે. \n\nફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવાં સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.\n\nElectronic Voting Machine\n\nElectronic Voting Machine (EVM) સાથે ચૂંટણી કર્મચારી\n\nEVM એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા ચૂંટણીમાં કેવી રીતે કરશો મતદાન, જાણો સરળ સ્ટેપ્સમાં?\\nસારાંશ: લોકસભા ચૂંટણીમાં અનેક નવા મતદારો મતદાન કરવા માટે જશે. દેશભરમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nજેમાં તમામ મતદાન મથક પર ઈવીએમ દ્વારા મતદાન થશે. જોકે, પ્રથમ વખત મતદાન કરવા જતા લોકો માટે મતદાન કેવી રીતે કરવું તે કદાચ મૂંઝવણનો પ્રશ્ન બની શકે છે. \n\nઆ વીડિયોમાં મતદાનની સમગ્ર પ્રક્રિયાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. \n\nમતદાનનો પ્રયોગ કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા રંગીન ફોટો આઈડી કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે.\n\nજેના વિકલ્પરૂપે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કર્મચારી તરીકેનું ઓળખપત્ર, બૅન્ક કે પોસ્ટઑફિસની ફોટોગ્રાફવાળી પાસબુક, પાનકાર્ડ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા લડવા અંગે હાર્દિક પટેલની મુશ્કેલી વધી, સુપ્રીમે તત્કાળ સુનાવણીનો ઇન્કાર કર્યો\\nસારાંશ: કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે પરંતુ સુપ્રીમે આ મામલે તત્કાળ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડી શકાય તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.\n\nહાર્દિક પટેલના વકીલની દલીલ સામે જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે આ કેસમાં ચુકાદો 2018માં આવેલો છે તો અત્યારે તાત્કાલિક સુનાવણી શા માટે કરવી. \n\nસુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે તે 4 એપ્રિલે સુનાવણી કરશે. \n\nઉલ્લેખનીય છે કે 4 એપ્રિલ એ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ છે.\n\nપોતાની અરજીમાં હાર્દિકે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય અને સજાના હુકમ પર રદ કરવાની માગ કરી છે. \n\nસૂચિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન ચૂંટણી નહીં લડે, પત્ર લખી કરી જાહેરાત\\nસારાંશ: મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠક પરથી 8 વખત ચૂંટાયેલાં સુમિત્રા મહાજને જાહેરાત કરી છે કે તેઓ હવે ચૂંટણી નહીં લડે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બેઠક પર ભાજપે હજી સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી, જેથી વર્તમાન સાંસદ અને લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજન નારાજ છે. \n\nતેમણે આ અંગે એક પત્ર લખીને કહ્યું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે. \n\nતેમણે પત્રમાં ભાજપને સવાલ કર્યો કે ઇંદોર લોકસભા બેઠક પર હજી સુધી ઉમેદવાર કેમ જાહેર કર્યા નથી. પક્ષ આ અસમંજસની સ્થિતિમાં કેમ છે? બની શકે કે પક્ષને નિર્ણય લેવામાં કોઈ સંકોચ થતો હશે. \n\nસુમિત્રા મહાજન આ બેઠક પરથી 1989 ચૂંટાતાં આવે છે અને આ બેઠક મધ્ય પ્રદેશમાં ભાજપનો ગઢ ગણાય છે. \n\nએવી પણ ચર્ચા છે કે સુમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાના પરિણામ પછી શું કેન્દ્રમાં ભાજપ-કૉંગ્રેસ વગરની સરકાર શક્ય છે?\\nસારાંશ: દક્ષિણ ભારતના સ્થાનિક પક્ષોનું માનવું છે કે તેઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસની સામે સંયુક્ત રીતે સારું પ્રદર્શન કરશે. આ ભરોસો અને વિશ્વાસ સ્થાનિક પક્ષોના આંતરિક સર્વે પછી ઊભો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સત્તાની આ મહેકના કારણે જ દેશના સૌથી નવા રાજ્ય તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવ કેરળના મુખ્ય મંત્રી પિનારાઈ વિજયનને મળવા પહોંચ્યા હતા. પી. વિજયન અત્યારના સમયમાં ભારતમાં એકમાત્ર ડાબેરી મુખ્ય મંત્રી છે. \n\nકે. ચંદ્રશેખર રાવનું બિન-કૉંગ્રેસી અને બિન-ભાજપી સંયુક્ત મોરચો રચવાનું સપનું ગત વર્ષે રગદોળાઈ ગયું હતું. \n\nઅન્ય સ્થાનિક પક્ષોએ એમને સાથ નહોતો આપ્યો અને તેઓ યુપીએ અથવા તો એનડીએનો હિસ્સો બની ગયા હતા.\n\nગત પાંચ વર્ષોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ગમા-અણગમાના સંબંધોને કારણે ચંદ્રશેખર રાવ અને પી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાનાં પરિણામ પછી વડા પ્રધાનપદની રેસમાં પ્રણવ મુખરજી પણ આવી શકે છે\\nસારાંશ: પ્રણવ મુખરજી એક સિદ્ધાંતવાદી વ્યક્તિ છે. આજના સમયમાં તેઓ કદાચ સૌથી વધારે સન્માનિત ભારતીયો પૈકી એક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને લઈને લગાવેલા આરોપ હોય કે પછી વોટિંગ મશીનમાં ગરબડ લઈને તેમની ચિંતા સ્પષ્ટ છે. ઈવીએમ સાથેનાં ચેડાંને તેઓ મતદારો સાથેનાં ચેડાં તરીકે જુએ છે. આની ગંભીર ચિંતા કરે છે. જેના અનેક રાજકીય અર્થ થાય છે.\n\nઆ આખો ઘટનાક્રમ અને લોકસભાની ચૂંટણીનાં પરિણામ અગાઉનું પ્રણવ મુખરજીનું નિવેદન અનેક સંભાવનાઓની રીતે ચકાસી શકાય તેમ છે.\n\nચૂંટણીપંચના સમર્થનમાં છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ?\n\nપ્રણવ મુખરજીએ સોમવારે એનડીટીવીના સોનિયા સિંહના એક પુસ્તકના પ્રકાશન વખતે કહ્યું કે \"સંસ્થા ખૂબ જ ઉત્તમ છે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાની ચૂંટણી 2019 : કૉંગ્રેસે ગુજરાતના 4 સહિત 15 ઉમેદવારોની યાદી જાહેર કરી, રાહુલ-સોનિયા, અમેઠી-બરેલીમાંથી લડશે\\nસારાંશ: મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ દ્વારા પંદર બેઠકો ઉપરથી ઉમેદવારના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતની ચાર અને ઉત્તર પ્રદેશની 11 બેઠકોનો સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે, જ્યારે હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાઈ શકે છે, તેવી અટકળોની વચ્ચે આ યાદી બહાર પાડવામાં આવી છે. \n\nચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં નથી આવી, તે પહેલાં રાજકીય પક્ષોએ તેની કવાયત તેજ કરી દીધી છે. \n\nયૂપીએ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન ભરતસિંહ સોલંકીને આણંદ, જ્યારે પ્રશાંત પટેલને વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. \n\nગુજરાતના ઉમેદવાર \n\nછોટા ઉદેપુર (શિડ્યુલ્ડ ટ્રાઇબ)ની બેઠક માટે રણજીત રાઠવાને ઉમદેવાર બનાવવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાની ચૂંટણી 2019 : મત નહીં આપો તો દંડ ભરવો પડશે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક ન્યૂઝપેપરનું કટિંગ વાઇરલ થઈ રહ્યું છે. તેનું શીર્ષક છે- \"મત આપવા નહીં જાઓ તો બૅન્કના ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આર્ટિકલની પહેલી લાઇનમાં લખેલું છે કે 'આ વખતે લોકસભા ચૂંટણીમાં મત ન આપવો મોંઘો પડશે.'\n\nચૂંટણી પંચના પ્રવક્તાનો હવાલો આપીને આ સમાચારમાં લખવામાં આવ્યું છે કે 'આ વખતે જે મતદાતા મત નહીં આપે, તેમના બૅન્કના ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવામાં આવશે અને જે મતદાતાના ખાતામાં 350 રૂપિયા નહીં હોય, તેમના પૈસા મોબાઇલ રિચાર્જ વખતે કપાઈ જશે.'\n\nઆ વર્ષે 11 એપ્રિલથી માંડીને 19 મે વચ્ચે કુલ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે\n\nપહેલા તબક્કાના મતદાનમાં હવે વધારે સમય બાકી રહ્યો નથી. તેવામાં સોશિયલ મીડિયાના મોટાભાગના પ્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભાની ચૂંટણી અગાઉ મસૂદ અઝહરને લઈને ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટ્વીટ યુદ્ધ\\nસારાંશ: પુલવામા હુમલાની જવાબદારી લેનાર ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરને લઈને ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટકરાવ જોવા મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે કૉંગ્રેસે કંદહારમાં મસૂદ અઝહરને કોણે મુક્ત કર્યો હતો તેવી વાત રજૂ કરી હતી.\n\nકૉંગ્રેસ કહ્યું કે પુલવામા હુમલાના જવાબદારને ભાજપને જ પાકિસ્તાનને સોંપ્યો હતો અને તેમાં અજિત દોભાલ સામેલ હતા.\n\nઆની સામે ભાજપે રાહુલ ગાંધી મસૂદ અઝહરને માનવાચક રીતે મસૂદ અઝહરજી કહીને સંબોધિત કરી રહ્યા હોય એવો વીડિયો શેર કર્યો હતો અને રાહુલ ગાંધીને ઉગ્રવાદીઓના ટેકેદાર ગણાવ્યા હતા. \n\nભાજપના અનેક નેતાઓએ આ વીડિયો ટ્ટીટ કર્યો હતો. આ વીડિયો નવી દિલ્હીમાં 'મેરા બૂથ મેરા ગૌરવ' કાર્યક્રમનો હોવાનું જણાવાઈ રહ્યું છે.\n\nTwitter કન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભામાં નરેન્દ્ર મોદીનું અંતિમ ભાષણ ચૂંટણી ભાષણ જેવું : દૃષ્ટિકોણ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી લોકસભાના પોતાના અંતિમ ભાષણમાં કૉંગ્રેસ અને ગાંધી પરિવારના ભ્રષ્ટાચાર અંગે ભારપૂર્વક વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉપરાંત એમણે પોતાને અને ભારતીય જનતા પાર્ટીને ભારતના નૈતિક રખેવાળ ગણાવ્યા હતા. \n\nતેમણે એવું દર્શાવ્યું હતું કે દેશની સુખાકારી અંગે માત્ર તેઓ જ વિચારે છે.\n\nરફાલ ડીલ અંગે વિપક્ષના આરોપ પર જવાબ આપતા તેઓ બચાવ મુદ્રામાં જણાતા હતા.\n\nબજેટમાં અસંગઠિત ક્ષેત્ર અને મધ્યમ વર્ગના લોકો માટે કરવામાં આવેલી ઘોષણાઓ વિશે તેઓ ખૂબ ઉત્સાહમાં બોલી રહ્યા હતા.\n\nજોકે તેઓ રોજગારી સૃજન અને કૃષિ અંગેના મુદ્દાઓને ટાળતા જણાયા હતા.\n\nવિપક્ષ આવનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ જ મુદ્દાઓ વડે સત્તાપક્ષ પર પ્રહાર કરી રહ્યો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકસભામાં સવર્ણોને 10 અનામત બિલ પસાર; હવે મોદી સરકાર સામે રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર\\nસારાંશ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે આ અંગે લોકસભામાં બિલ રજૂ કર્યું અને ચર્ચા બાદ મતદાન થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંધારણમાં સુધાર પ્રસ્તાવિત કરતું હોવાથી બિલને ધ્વનિમતને બદલે વોટિંગથી પસાર કરવામાં આવ્યું હતું. \n\nબિલના સમર્થનમાં 323, જ્યારે વિરોધમાં ત્રણ મત પડ્યા હતા. \n\nગેહલોતે કહ્યું હતું કે અગાઉ અનામતની જોગવાઈઓને સુપ્રીમ કોર્ટે નાબુદ કરી હતી, કારણ કે પૂરતી બંધારણીય જોગવાઈ કર્યાં વગર આપવામાં આવી હતી.\n\nઆથી, મોદી સરકારે 124મું બંધારણીય સુધાર બિલને ટેબલ કર્યું હતું. \n\nનાણાપ્રધાન અરૂણ જેટલીના કહેવા પ્રમાણે, ગુજરાતના કાયદા અનામતને બંધારણીય ટેકો ન હોવાથી તે નિરસ્ત થયો હતો. \n\nનેશનલ ડેમોક્રેટિક અલાયન્સના સહયોગી લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકો એકબીજાને કિસ શા માટે કરે છે? કિસની શરૂઆત ક્યાં થઈ હતી?\\nસારાંશ: ચુંબન કરવાનું વિચિત્ર અને થોડું ચિતરી ચડે તેવું હોય છે. તમારી લાળ કોઈના મોંમાં જાય છે, કોઈની તમારા મોંમાં આવે છે. ક્યારેક ચુંબન લાંબો સમય ચાલે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમારી એક કિસમાં આઠ કરોડ બેક્ટીરિયા પાર્ટનરના મોંમાં ટ્રાન્સફર થતા હોય છે અને બધા બેક્ટીરિયા કંઈ સારા નથી હોતા. \n\nતેમ છતાં દરેક વ્યક્તિને તેણે કરેલી પહેલી કિસ હંમેશા યાદ હોય છે અને કિસિંગ નવા રોમાન્સમાં મોટી ભૂમિકા ભજવતું રહે છે. \n\nબધા નહીં, કમસેકમ કેટલાક સમાજમાં તો કિસિંગ મહત્ત્વની ભૂમિકા ભજવતું જ રહે છે. \n\nપશ્ચિમી દેશોમાં એવું માનવામાં આવે છે કે પ્રેમભર્યું ચુંબન દુનિયાભરના લોકોના વર્તનનો એક હિસ્સો છે. \n\nપણ એક નવો અભ્યાસ સૂચવે છે કે વિશ્વના કુલ પૈકીના અડધોઅડધ સમાજમાં જ કિસનું ચલણ છે. \n\nઅન્ય પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકોને 'પાકિસ્તાન જતા રહો' કહેનાર પોલીસ અધિકારીના વીડિયો પર રાજકારણ તેજ\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધના પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને કથિત રૂપે પાકિસ્તાન જવાનું કહેતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીના વીડિયો ઉપર રાજકારણ થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ વીડિયોમાં દેખાઈ રહેલા અધિકારીની ટીકા તો કરી જ સાથે સાથે સત્તાધારી ભાજપ પર પણ નિશાન સાધ્યું\n\nત્યારે ભાજપના અમુક નેતાઓએ કહ્યું કે 'આ પોલીસ અધિકારીની સ્વાભાવિક પ્રતિક્રિયા છે.' \n\nકૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ વીડિયોના આધારે ભારતીય જનતા પાર્ટી ઉપર 'બંધારણીય સંસ્થાઓને સાંપ્રદાયિક બનાવી દેવા'નો આક્ષેપ કર્યો છે.\n\nતેમણે આ વીડિયાને ટ્વીટ કરતા કહ્યું, \"ભારતનું બંધારણ કોઈ પણ નાગરિક સામે આવી ભાષા વાપરવાની પરવાનગી નથી આપતું. અને જ્યારે તમે મહત્ત્વપૂર્ણ પદ પર અધિકારી હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકોને BJPના શાસનથી બચાવવા NCPમાં જોડાયો : શંકરસિંહ વાઘેલા\\nસારાંશ: ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગેસ પક્ષ(એનસીપી)માં જોડાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદમાં પત્રકાર પરિષદમાં પક્ષના અધ્યક્ષ શરદ પવારે વાઘેલાને ખેસ પહેરાવી સંબંધિત જાહેરાત કરી હતી.\n\nવાઘેલાએ જણાવ્યું હતું કે \"દેશમાં લોકશાહી અને લોકશાહીની સંસ્થાઓ જોખમમાં છે. ત્યારે અસક્રીય રહેવું યોગ્ય ના કહેવાય.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે એવું પણ ઉમેર્યું કે તેઓ 'લોકશાહી બચાવવા અને લોકોને ભાજપના શાસનથી બચાવવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં જોડાયા છે.'\n\nપોતે દેશના વિવિધ વિસ્તારોમાં ફરીને એનડીએ વિરુદ્ધ માહોલ ઊભો કરશે એવી વાત કરતા વાઘેલાએ ઉમેર્યું કે તેઓ 'યૂપીએ-3 પ્રકારની એનડીએ વિરોધી સરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: લોકોમાં દારૂ વગરના બારમાં જવાની દીવાનગી કેમ વધી રહી છે?\\nસારાંશ: શું પીવામાં મજા નથી તે વાતનું ભાન થવાનો સમય આવી ગયો છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દારૂ ન પીવો હોય ને નાઇટલાઇફની મજા માણવી હોય એવા લોકો માટે દારૂ વિનાના બાર ખૂલ્યા છે\n\nબ્રૂકલિનના ગ્રીનપૉઇન્ટની મુખ્ય શેરીના છેડે આવેલા સ્ટાઇલિશ બાર ગેટઅવેમાં તમે પ્રવેશો ત્યારે ઇન્સ્ટાગ્રામને અનુકૂળ એવા ન્યૂયોર્કના કોકટેઇલ સ્પૉટ્સ તમને જોવા મળી જશે.\n\nદીવાલો પર લીલા અને વાદળી રંગે રંગાયેલી આ જગ્યા આરામદાયક લાગે છે. \n\nએટલી મોકળાશભરી કે જાણે તમે પડોશીઓ સાથે વાતે વળગ્યા હો. \n\n13 ડૉલરમાં મળતા જુદાજુદા પ્રકારના ટૉબેકો સિરપ, લિન્ગનબેરી અને જલાપેન્યો પ્યુરી એવા નામ સાથેના કોકટેઇલ મેનુમાં લખાયેલા છે. \n\nસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વંદે ભારત એક્સપ્રેસ : કેવી છે સ્વદેશી સેમી હાઈ-સ્પીડ ટ્રેન?\\nસારાંશ: ભારતમાં રેલ ક્રાંતિની શરુઆત કરનારી ટ્રેન-18ને 'વંદે ભારત એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે, તે રવિવારે તેની પ્રથમ યાત્રા ઉપર રવાના થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુસાફરોને નવો અનુભવ આપનારી આ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન લેશે. \n\nશનિવારે આ ટ્રેન કથિત રીતે ટેકનિકલ ખામીને કારણે ટૂંડલા જંકશન ઉપર અટકાવી દેવાય હતી.\n\nભારતીય રેલવેના કહેવા પ્રમાણે, સંદેશાવ્યવહારમાં ખામી ઊભી થતાં ટ્રેનની ઑટોમેટિક સિસ્ટમે બ્રેક્સ લગાવી દીધી હતી. \n\nઆ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી. \n\nઆ ટ્રેન દેશની પહેલી એંજિન વગરની ટ્રેન છે, જે નવી દિલ્હીથી વારાણસી સુધીનો પ્રવાસ ખેડશે.\n\nટેકનિકલ વિશેષતાઓનાં કારણે વંદે ભારત એક્સપ્રેસ સામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વગર ચૂંટણીએ ઉમેદવાર બિનહરીફ ચૂંટાય તે પ્રક્રિયા શું છે?\\nસારાંશ: ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોની 25 સીટો, નગરપાલિકાની 90થી વધુ સીટો અને તાલુકા પંચાયતની 50થી વધુ સીટો પર બિનહરીફ ઉમેદવાર ચૂંટાઈ ચૂક્યા હોવાથી આવા વૉર્ડમાં ચૂંટણીઓ નહીં થાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએક તરફ કૉંગ્રેસ આ આખી પ્રક્રિયાને પોતાના ઉમેદવારો અને પોતાની વિરૂદ્ધની કામગીરી માની રહી છે તો બીજી બાજુ ભાજપ તેને પોતની આગોતરી જીત સમાન માને છે, જ્યારે વિવિધ નિષ્ણાતો આ આખી પ્રક્રિયાને લોકશાહીવિરોધી માની રહ્યા છે. \n\nલગભગ 200 વૉર્ડમાં મતદારોને મત આપવાની તક નહીં?\n\nપ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ હાથ ધરાઈ રહી છે, ત્યારે ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં નોંધવા જેવી બાબત છે કે આશરે 200 જેટલા વૉર્ડમાં લોકો પોતાનો મત આપવા નહીં જાય, કારણ કે આ વૉર્ડમાં ચૂંટણી પહેલાં જ અનેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વજાઇના વિશેની એ પાંચ વાતો જે માન્યતાઓને પડકારે છે\\nસારાંશ: સોશિયલ મીડિયા પર વજાઇના એટલે કે મહિલાઓના યોનિમાર્ગ અંગે ઘણી ખોટી માન્યતાઓવાળી વાતો વાંચવા તેમજ સાંભળવા મળે છે. એક મહિલાએ આ દરેક ખોટી માન્યતાઓને દૂર કરવાનું બીડું ઝડપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. જેન ગંટર છેલ્લા 25 વર્ષથી યૂએસ અને કૅનેડામાં ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકૉલૉજિસ્ટ તરીકે કામ કરી રહ્યાં છે. તેઓ મહિલાનાં સ્વાસ્થ્યના હિમાયતી છે. તેમજ ટ્વિટર પર રેસિડેન્ટ ગાયનેકૉલૉજિસ્ટ તરીકે ઓળખાય છે.\n\nયોનિમાં જેડ એગ મૂકવાથી મહિલાઓનું હૉર્મોનલ બૅલેન્સ જળવાઈ રહે છે, તેમનું માસિક નિયમિત રહે છે તેમજ બ્લૅડર પર નિયંત્રણ રહે છે. આ માન્યતા પર તેઓ આજ-કાલ ચર્ચા કરી રહ્યા છે.\n\nજેડ ઍગને યોનિ ઍગ કે લવ ઍગ પણ કહેવાય છે. તે એક પ્રકારનો હલકો ઇંડા આકારનો પથ્થર હોય છે જેને યોનિની અંદર મૂકવામાં આવે છે અને તેને ચીનની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડનગર : આત્મહત્યા કરનાર દલિત અને મોદી એક જ સ્કૂલમાં ભણ્યા હતા\\nસારાંશ: વડનગર સ્થિત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનથી આશરે 500 મીટરના અંતરે રોહીતવાસમાં એક મકાન સાવ બિસ્માર હાલતમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની સાથે થતા જાતિગત ભેદભાવને કારણે ચાલીસ વર્ષના નવયુવાન મહેશ ચૌહાણે આત્મહત્યા કરી લીધી છે.\n\nતેમનો પરિવાર સાવ નિરાધાર થઈ ચુક્યો છે. મહેશભાઈના 80 વર્ષના માતા વારેઘડીએ તેમને શોધવા માટે નીકળી પડે છે. \n\nબીબીસી સાથે વાત કરતી વખતે મૃતકના મોટાભાઈ પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જયારે મહેશના બાળકોને જૂએ છે તો તેમના આંસુ રોકાતા નથી. \n\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહેશ ચૌહાણ બન્ને વડનગરની બી. એન. હાઇસ્કૂલમાં ભણતા હતા.\n\nવડનગર મોદીનું જન્મસ્થળ છે અને તેમણે અહીંયા પોતાનું બાળપણ વિતાવ્યું છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહમાંથી કોની સંપત્તિ વધારે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કૅબિનેટ મંત્રીઓ સાથે સ્વેચ્છાએ પોતાની સંપત્તિ અને દેવા અંગેની માહિતી જાહેર કરી છે જૂન 30,2020 અનુસાર વડા નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિનું મૂલ્ય લગભગ 2.85 કરોડ આંકવામાં આવ્યું છે, જે ગત વર્ષે 2.49 કરોડ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાનકાર્યાલય સમક્ષ જાહેર કરાયેલી વિગતો અનુસાર આ વર્ષે વડા પ્રધાન મોદીની સંપત્તિમાં વધારો થયો છે જ્યારે ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. \n\n'ઇન્ડિયા ટુડે'ના એક અહેવાલ અનુસાર આ વર્ષે જૂન માસ સુધી વડા પ્રધાનની કુલ સંપત્તિનું મૂલ્ય 2.85 કરોડ આંકવામાં આવ્યું છે જે ગત વર્ષે 2.49 કરોડ હતું.\n\nઆ સિવાય નેશનલ સર્વિસ સર્ટિફિકેટ અને વીમા પોલિસીમાં તેમણે રોકાણ કર્યું છે. \n\nવડા પ્રધાનને જાહેર કરેલી વિગતો પ્રમાણે તેમણે કોઈ લૉન લીધી નથી તેમજ તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી. \n\nજો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ - BBC TOP NEWS\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડીએનએના અહેવાલ અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીએ વડા પ્રધાન સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે અને વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.\n\nગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલનું ગુરુવારે નિધન થયું હતું, નરેન્દ્ર મોદી શુક્રવારે સૌથી પહેલાં તેમના પરિવારની મુલાકાતે જશે, ત્યારબાદ તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચશે.\n\nકેવડિયા ખાતે વડા પ્રધાન આરોગ્યવન, આરોગ્યકુટિર, એકતા મૉલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, જંગલ સફારી અને ડૅમની લાઇટનું ઉદ્ઘાટન કરવાના છે. \n\n31 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલના જન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયાને ગગડતો કેમ રોકી શકતા નથી?\\nસારાંશ: ડૉલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૂપિયાના મૂલ્યમાં 26 પૈસાના ઘટાડા સાથે શુક્રવારે ભારતીય શેરબજાર ખૂલ્યું હતું અને એક ડૉલરનું મૂલ્ય 71 રૂપિયા થઈ ગયું હતું. \n\n2018માં ઊભરતાં બજારનાં ચલણમાં ભારતીય રૂપિયાની હાલત સૌથી ખરાબ જોવા મળી રહી છે. એશિયામાં પણ રૂપિયાની હાલત નાજુક થઈ ગઈ છે. \n\nઆર્થિક વિશ્લેષકોનું કહેવું છે કે રૂપિયાના મૂલ્યમાંનો ઘટાડો ભારતની વેપાર ખાધનો સૂચક છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆગામી દિવસોમાં પણ રૂપિયા પરનું દબાણ યથાવત રહેશે એવું કહેવામાં આવે છે. \n\nભારતીય કંપનીઓના વધતા વિદેશી ખર્ચને પણ રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ જવાનું કેમ પસંદ કર્યું?\\nસારાંશ: સાંજ થવાની છે અને દરિયાના આસમાની પાણીનાં મોજાં ઘુઘવી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે રાજધાની માલેના બોડ્થાકુરુફાન માગુ વિસ્તારમાં દરિયાકિનારે ઊભા છીએ અને એક ભારતીયની વાટ જોઈ રહ્યા છીએ. \n\nનજીકની જેટી પર ડઝનેક સ્ટીમર મધદરિયે આવેલા એક ટાપુ પરથી લોકોને અહીં લાવે છે, ત્યાં લઈ જાય છે. \n\nતો પેલે પાર માલદીવનું ઍરપૉર્ટ પણ આવેલું છે, જ્યાં છેલ્લા બે દિવસથી ભારતીય વાયુદળનાં વિમાનોનું આવનજાવન વધી ગયું છે. \n\nઆ દરમિયાન એક અવાજ સંભળાયો, \"તમે જ ભારતમાંથી આવ્યા છો?\"\n\nખુશબુ અલીનું મૂળ ભારતનું મુરાદાબાદ પણ ત્યાંથી તેઓ દિલ્હીના લક્ષ્મીનગરમાં જતા રહ્યા. \n\nદિલ્હીથી રોજગારીની શોધ તેમને માલદીવ લઈ આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પૂર્વ સૈનિકો નાખુશ કેમ છે?\\nસારાંશ: હરિયાણાના રોહતકના બિશાન ગામનાં લગભગ તમામ ઘરોમાંથી કોઈને કોઈ વ્યક્તિએ ભારતીય સૈન્યમાં સેવા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિયાણામાં રોહતકના બિશાન ગામમાં લગભગ દરેક ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ ભારતીય સેનામાં સામેલ રહી છે\n\nલોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદ, સૈન્ય અને સરહદની સુરક્ષા એક મોટો મુદ્દો છે અને ભારતીય જનતા પક્ષ મોટી જાહેરાત કરીને આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને મત માગી રહી છે, આ વચ્ચે અમે પહોંચ્યા હરિયાણાના બિશાન ગામમાં જ્યાં લગભગ તમામ ઘરોમાંથી કોઈ એક સભ્યએ સૈન્યમાં સેવાઓ આપી છે.\n\nપૂર્વ આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ પણ આજ ગામથી છે. લગભગ દોઢ હજારની વસતી ધરાવતા આ ગામે અત્યાર સુધી 89 રૅન્ક ઓફિસર આપ્યા છે.\n\nજ્યાંના મોટાભાગન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 16મી લોકસભામાં કેવું કામકાજ કર્યું?\\nસારાંશ: 16મી લોકસભા 30 વર્ષ બાદ એક પક્ષની બહુમતી ધરાવતી સરકારની સાક્ષી બની.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપને મળેલી મોટી સફળતા બાદ વડા પ્રધાન નેરન્દ્ર મોદીએ મંત્રિપરિષદમાં કેટલાક સહયોગી પક્ષોને સામેલ કર્યા તો લાગ્યું કે બહુમતી હોવા છતાં તેઓ સંસદીય રાજકારણમાં પોતાનો વ્યાપ વધારવા માગે છે. \n\nપરંતુ ગત પોણા પાંચ વર્ષના સરકારી અને સંસદીય કામકાજને જોઈએ તો તેમાં વ્યાપકતાના બદલે સંકીર્ણતા નજર પડે છે. \n\nઆપણા સમાજ અને રાજકારણમાં બહુમતી અને ગઠબંધનની સરકારોને લઈને હંમેશાં વિવાદ રહ્યો છે. \n\nસત્તાધારી પક્ષના નેતાઓ પણ દાવો કરે છે કે એક પક્ષની બહુમતી ધરાવતી સરકાર જનતા અને જનતંત્ર માટે વધારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદી ખેડૂત આંદોલન વિશે બોલતી વખતે કૉંગ્રેસ નેતા પર ગુસ્સે કેમ થયા?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં ભાષણ આપતી વખતે દેશમાં લાવેલા નવા ત્રણ કૃષિકાયદાઓ અંગે વાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓએ કહ્યું કે કૃષિક્ષેત્રના ભાવિ પડકારોને ધ્યાનમાં રાખીને આ કાયદાઓ લાવવામાં આવ્યા છે.\n\nતેઓએ કહ્યું કે દિલ્હીની સરહદે જે ખેડૂતભાઈ-બહેનો બેઠાં છે, તેઓ ખોટી ધારણાઓ અને અફવાના શિકાર બન્યાં છે.\n\nવડા પ્રધાને કહ્યું કે અમે માનીએ છીએ કે જો કાયદાઓમાં ખામી લાગશે તો સુધારો કરવામાં શું ખોટું છે. અમે એના માટે તૈયાર છીએ.\n\nતેમણે એમ પણ કહ્યું કે સરકાર આંદોલનકારી ખેડૂતોનો આદર કરે છે અને કરતી રહેશે.\n\nવડા પ્રધાને આ વાત કરી ત્યારે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીએ વિરોધ કર્યો હતો અને થોડી વાર માટે લોકસભામાં હંગામો પણ થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદીએ કાર્યક્રમમાં PUBG ગેમનો ઉલ્લેખ શા માટે કર્યો?\\nસારાંશ: બાળકોમાં હાલ PUBGનો ટ્રૅન્ડ આસમાને ચઢેલો છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન આ ગેમનો ઉલ્લેખ કર્યો અને દર્શકોમાંથી તાળીઓનો ગળગળાટ સંભળાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાળકોમાં ચાલી રહેલા ટ્રૅન્ડની નરેન્દ્ર મોદીને જાણ હોવાથી દર્શકોએ તેમની પ્રશંસા પણ કરી હતી.\n\nવાત એમ છે કે એક માતાએ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે પહેલાં મારું બાળક ભણવામાં હોંશિયાર હતું. શિક્ષકો તેના વખાણ કરતા હતા, પરંતુ હવે તે વધારે સમય ઑનલાઇન ગેમિંગમાં પસાર કરે છે.\n\nત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતાને અનુસરીને કહ્યું, 'શું આ બાળક PUBG વાળું છે?'\n\nલોકોમાં જેમ વિવિધ પ્રકારનું વ્યસન જોવા મળે છે તેવી જ રીતે હાલ PUBG ગેમ બાળકોમાં અને યુવાનોમાં વ્યસન જેવું કામ કરી રહી છે ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદીએ શૅર કરેલી વૃક્ષ પર ચડેલા ગીરના સિંહની તસવીર પાછળની કહાણી\\nસારાંશ: ગુજરાતમાં ગીરના જંગલના સિંહની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેસૂડાના વૃક્ષ પર ચડેલો સિંહ\n\nફેસબુક અને ટ્વિટર પર અનેક લોકોએ આ તસવીરને શૅર કરી છે. \n\nવાઇરલ થયેલી આ તસવીરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિટ્વીટ કરી છે.\n\nતેમણે ટ્વીટમાં લખ્યું છે કે ગીરનો ભવ્ય સિંહ, ખૂબ સુંદર તસવીર. \n\nગીરના જંગલમાં આ સિંહ કેસૂડાના ઝાડ પર ચડ્યો છે અને દૂર સુધી નજર નાખી રહ્યો છે. \n\nવૃક્ષ પર ઊભેલા આ સિંહની તસવીર બીટ ગાર્ડ દીપક વાઢેરે લીધી છે.\n\nબીટ ગાર્ડે ખેંચી હતી આ તસવીર \n\nકેસૂડાના વૃક્ષ પર ઊભેલો સિંહ\n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતા ડેપ્યુટી કન્ઝર્વેશન ઑફ ફોરેસ્ટ (ડીસીએફ) ડૉ. સુનીલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદીના 'મેકઅપ પર દર મહિને 80 લાખ રૂપિયાના ખર્ચ'ની હકીકત - ફૅક્ટ ચેક\\nસારાંશ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને દાવો કરાઈ રહ્યો છે કે તેમના મેકઅપ પર દર મહિને 80 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશરે 45 સેકંડના આ વાઇરલ વીડિયોમાં કેટલાંક બ્યુટીશિયન અને સ્ટાઇલિસ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ દેખાઈ રહ્યાં છે.\n\nફેસબુક અને ટ્વિટર પર આ વીડિયો હજારો વખત જોવાઈ ચૂક્યો છે અને સેંકડો વખત આ વીડિયો શૅર પણ થઈ ચૂક્યો છે.\n\nમોટાભાગના લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો સાથે લખ્યું છે, \"આ ગરીબોનો દીકરો મેકઅપ કરાવી રહ્યો છે. આરટીઆઈ થકી ખુલાસો થયો છે કે તેમના શ્રૃંગાર માટે બ્યુટીશિયનને પ્રતિમાસ 80 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.\"\n\nગુરુગ્રામ કૉંગ્રેસના અધિકૃત ફેસબુક પૅજ પર પણ વીડિયો આ જ દાવા સાથે શૅર કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદીની બાયૉપિકની કહાણી કેટલી સાચી?\\nસારાંશ: \"હિંદુસ્તાન આતંકથી નહીં, આતંક હિંદુસ્તાનથી ડરશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાશ્મીરના બરફીલા પહાડોમાં સૈનિકોની ટુકડી સાથે પુલ પર સૌથી આગળ એક વ્યક્તિ હાથમાં તિરંગો લઈને ચાલી રહી છે, આ ડાયલૉગ બોલતાં પહેલાં જ તે વ્યક્તિ પર ઉગ્રવાદીઓ ગોળીબાર કરે છે.\n\nસૈનિકો તેના જવાબમાં કાર્યવાહી કરે છે, તે વ્યક્તિ ઘૂંટણ પર બેસી જાય છે, પણ તિરંગાને ઝૂકવા દેતી નથી.\n\nઆ અઢી મિનિટના ફિલ્મી ટ્રેલરનો સૌથી દમદાર સીન છે. હાથમાં ધ્વજ ઉઠાવેલી તે વ્યક્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. સામાન્ય ચૂંટણી પહેલાં જ આ ફિલ્મે દેશમાં રાજનૈતિક તોફાન મચાવી દીધું છે.\n\nલોકસભાની ચૂંટણીઓના પ્રથમ ચરણના મતદાન પહેલાં જ વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદીની સરકારે ખરેખર કેટલા લોકોને રોજગારી આપી?\\nસારાંશ: નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદે ચૂંટાયા બાદ તેમણે દેશભરમાં રોજગારીની તકો ઊભી કરવાની વાત કહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ ખરેખર કેટલી રોજગારી આપી?\n\nજોકે, ભારતમાં જ્યાં કરોડો લોકો વસવાટ કરે છે ત્યાં રોજગારી સતત પેદા કરવી એ પણ એક પ્રશ્ન મોટો છે. \n\nદર વર્ષે લગભગ 60થી 80 લાખ લોકોને રોજગારી આપવાની જરૂરિયાત ઊભી થાય છે. \n\nતેની સામે માત્ર અમૂક લાખ લોકોને જ રોજગારી મળી શકે છે. \n\nઆ રીતે જોઈએ તો મોદીએ દેશના યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું તે તેઓ ખરેખર નિભાવી શક્યા ખરા? \n\nશું છે રોજગારીની વાસ્તવિકતા? \n\nચૂંટણી પ્રચાર દરમિયાન એ વાત ઘણીવાર સામે આવી કે વડા પ્રધાન મોદીએ દેશના યુવાનોને આશાસ્પદ સપનાં બતાવ્યાં હતાં. \n\nય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદીની હાજરીમાં મમતા બેનરજી ગુસ્સે થયાં, ભાષણ ન આપ્યું - BBC TOP NEWS\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના વિક્ટોરિયલ મેમોરિયલમાં સુભાષચંદ્ર બોઝની જયંતી પર સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુભાષચંદ્ર બોઝની જયંતી (23 જાન્યુઆરી)ને હવે \"પરાક્રમદિવસ\" તરીકે ઊજવવામાં આવશે.\n\nસુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર કોલકાતા પહોંચેલા વડા પ્રધાને કહ્યું કે દેશે નક્કી કર્યું છે કે નેતાજીનો જન્મદિવસ (23 જાન્યુઆરી) પરાક્રમદિવસ તરીકે ઊજવવામાં આવશે.\n\nતો વિક્ટોરિયલ મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર હતાં.\n\nપીએમ મોદીના સંબોધન પહેલાં જ્યારે મમતા બેનરજીને મંચ પર બોલાવવામાં આવ્યા તો દર્શકોમાં સામે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાન મોદીને રફાલ સોદામાં પકડાઈ જવાનો ડર : રાહુલ ગાંધી\\nસારાંશ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીબીઆઈના ડાયરેક્ટરને બળજબરીપૂર્વક રજા પર ઉતારી દેવાના વડા પ્રધાન મોદીના નિર્ણયની ટીકા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવા કાનૂની રીતે ખોટું છે. તેમણે કહ્યું કે સીબીઆઈના ડાયરેક્ટરને હટાવવાની કે નિયુક્તિની પ્રક્રિયાનું કામ ત્રણ જણની કમિટી કરે છે. \n\nતેમાં વડા પ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે. \n\nરાહુલે કહ્યું કે નિયુક્તિ કરતી કમિટીનું આ અપમાન છે અને વડા પ્રધાન મોદીએ બંધારણનું અપમાન કર્યું છે. \n\nકોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે સીબીઆઈના ડાયરેક્ટરને જે કમિટી નિયુક્ત કરે તે જ તેને હટાવી શકે. \n\nરાહુલ ગાંધીએ એ પણ સવાલ પૂછ્યો : સીબીઆઈના ડાયરેક્ટરને વડા પ્રધાને રાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાનના જીવન પર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર લૉન્ચ - સોશિયલ\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર વિવેક ઓબેરૉય ભજવી રહ્યા છે. \n\nઆ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે અને નિર્માતા વિવેક ઓબેરૉયના પિતા સુરેશ ઓબેરૉય અને સંદીપ સિંઘ છે.\n\nવર્ષ 2019માં દેશના બે વડા પ્રધાન મનમોહન સિંઘ (ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર) અને નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી)નાં જીવનની ઝાંખી રજૂ કરતી ફિલ્મો આવી રહી છે.\n\nબીજી એક વાત એ છે કે લોકસભાની ચૂંટણીને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ ફિલ્મો આવી રહી છે.\n\nલોકોની પ્રતિક્રિયા\n\nદેશના 14માં વડા પ્રધાન તરીકે પદભાર સંભાળન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડા પ્રધાનના હેલિકૉપ્ટરની તપાસ કરવાની ચૂંટણી અધિકારીને સત્તા ખરી?\\nસારાંશ: ભારતના ચૂંટણીપંચે ઓડિશામાં સામાન્ય પર્યવેક્ષકના રૂપે તહેનાત કર્ણાટકના કૅડરના IAS અધિકારી મોહમ્મદ મોહસિનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના આદેશમાં ચૂંટણીપંચે કહ્યું છે કે મોહસિને 'એસપીજી સુરક્ષાપ્રાપ્ત વ્યક્તિઓ' સાથે જોડાયેલા પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું અને પોતાની ફરજ ના બજાવી. \n\nમોહસિન પર આ કાર્યવાહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરની તપાસ કર્યા બાદ કરવામાં આવી છે. \n\nજોકે, ચૂંટણીપંચે પોતાના પત્રમાં 16 એપ્રિલના રોજ ઘટેલી આ ઘટનાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. \n\nબીબીસીએ જ્યારે ચૂંટણીપંચનાં પ્રવક્તા શૈફાલી શરણને પૂછ્યું કે ચૂંટણીપંચના અધિકારી એસપીજી સુરક્ષાપ્રાપ્ત વ્યક્તિઓના વાહનોની તપાસ કરી શકે કે કેમ, તો તેમણે તેના પર કોઈ સ્પષ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડાપાંઉ : આ બમ્બૈયા બર્ગર સામે મેકડોનલ્ડ પણ સ્પર્ધા ન કરી શકે\\nસારાંશ: સુરેશ ઠાકુરે ઉકળતા તેલમાં તળવા માટે થોડાં વધુ બટાકાવડાં નાખ્યાં. બટાકાવડાં તળવાનું કામ સવારથી ચાલી રહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ પહેલાં તેમણે બાફેલાં બટાટાને છૂંદીને તેમાં ચોક્કસ મસાલો, લીલી કોથમીર અને થોડી ડુંગળી ભેળવીને તેના ગોળા બનાવ્યા હતા. તેઓ એ ગોળાને ચણાના લોટના ખીરામાં બોળીને ઝડપભેર એક પછી એક ઊકળતા તેલમાં નાખતા જતા હતા. \n\nએક તરફ બટાકાવડાં તળાઈ રહ્યાં હતાં અને બીજી તરફ સુરેશ ઠાકુરે પાંઉને વચ્ચેથી કાપીને તેમાં લીલી કોથમીરની તથા મરચાંની ચટણી લગાવી પછી મને પૂછ્યું કે લસણની ચટણી ચાલશે?\n\nમેં હા કહી એટલે તેમણે પાંઉમાં લસણની ચટણી પણ લગાવી. પછી ગરમાગરમ વડાને પાંઉની વચ્ચે મૂકીને જૂના અખબારના ટુકડામાં વડાપાંઉ લપેટ્યાં. સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી અયોધ્યા કેમ ન ગયા?\\nસારાંશ: \"મોદીજી બનારસથી માંડીને મગહર સુધી ગયા. આખી દુનિયામાં ફરી ફરીને મંદિર, મસ્જિદ અને મઝાર પર જઈ રહ્યા છે પણ ખબર નહીં અયોધ્યા જવાથી તેમને શું વાંધો છે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અયોધ્યામાં ચાની દુકાન પર સમાચારપત્ર વાંચી રહેલા સંન્યાસીના વેશમાં એક સજ્જને વાતચીત દરમિયાન નિરાશા અને ફરિયાદ સાથે આ વાત કહી. \n\nઅમે મગહરથી વડાપ્રધાનની રેલી કવર કરીને લખનઉ પરત ફરી રહ્યા હતા. રસ્તામાં અયોધ્યામાં ચા પીવા રોકાયા. \n\nત્યાં જ તેમની સાથે મુલાકાત થઈ અને વાતો શરૂ થઈ ગઈ. અમે નામ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી તો બોલ્યા, \"સાધુના કોઈ નામ હોતા નથી. બસ આ જ દંડો અને ભગવો રંગ સાધુની ઓળખ હોય છે. જે નામ પહેલાં હતું, હવે તેનાથી અમારી ઓળખ થતી નથી.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહવે તેમનું નામ પહેલાં શું હતું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દરેક ગામડાં સુધી વીજળી પહોંચવાનો દાવો કર્યો છે\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દરેક ગામડાં સુધી વીજળી પહોંચવાનો દાવો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું વીજળીનું ઉત્પાદક અને ઉપભોક્તા છે\n\nઆ સિદ્ધિ ભારતને શનિવારે ત્યારે મળી જ્યારે મણિપુરનું લેઇસાંગ ગામ ગ્રિડથી જોડાનારું છેલ્લું ગામ બન્યું. આ ગામમાં 2011ની જનગણના અનુસાર 19 પરિવાર રહે છે. \n\nકોઈ પણ ગામને વીજળીની સુવિધાથી સજ્જ ત્યારે માનવામાં આવે છે કે જ્યારે તે ગામના 10 ટકા ઘર અને જાહેર મિલકતો ગ્રિડથી કનેક્ટેડ હોય. \n\nવર્લ્ડ બૅન્કના આંકડા જણાવે છે કે ભારતમાં આશરે 20 કરોડ લોકો એવા છે કે જેઓ વીજળી વગર જીવન વિતાવી રહ્યા છે. \n\nવડાપ્રધાન મોદીનું કહેવું છે કે ભારતના તમામ 6"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસમાંથી ભારતને શું મળ્યું?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ચીનનો પ્રવાસ પૂર્ણ થયો. આ મુલાકાતમાં, ગયા વર્ષે સરહદે તનાતની સિવાય બીજા ઘણા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનના વુહાન શહેરમાં મળ્યા હતા અને મુલાકાત દરમિયાન તેમણે નૌકા વિહાર પણ કર્યું હતું. \n\nવડા પ્રધાન મોદીએ તેમની મુલાકાતની વિગતો બન્ને વચ્ચે થયેલી વાતચીતને તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી.\n\nતેમણે લખ્યું, \"રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના સંવાદનું ફોકસ ભારત-ચીનના સહકારના વિવિધ ક્ષેત્રો પર હતું.” \n\n“અમે અમારા આર્થિક સહકારને ઝડપી બનાવવા વિશે વાત કરી હતી, સાથે સાથે લોકો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા થઈ હતી.”\n\n“આ સિવાય કૃષિ, ટેકનોલોજી, ઊર્જા અને પર્યટન જેવા વિષયો પર પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની કારને અકસ્માત\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની કારને અકસ્માત થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન\n\nતે બુધવારે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાંથી ઇનોવા કારમાં પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે આ અકસ્માત થયો હતો. \n\nઅકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક સુરક્ષા ગાર્ડ પણ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું છે કે, જશોદાબેન સુરક્ષિત છે.\n\nજશોદાબેન જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે દુર્ઘટનાગ્રસ્ત કારની તસવીર\n\nઆ અકસ્માત ચિત્તોડ-કોટા ચાર લેન હાઈવે પર થયો. \n\nઅકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલાં વાહનમાં જશોદાબેન હોવાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડાપ્રધાનના વતન વડનગર દલિતની આત્મહત્યા 3 શિક્ષકો સામે ફરિયાદ\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર નજીકના શેખપુર ગામમાં એક પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલક તરીકે કામ કરનારા મહેશભાઈ ચાવડાએ કથિત આત્મહત્યા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડનગરનું કીર્તિ તોરણ ગુજરાતની ઓળખ બન્યું છે\n\nઆરોપ છે કે, શાળાના ત્રણ શિક્ષકોના શોષણથી કંટાળીને મહેશભાઈ ચાવડાએ આત્મહત્યા કરી. પોલીસે છઠ્ઠી ફેબ્રુઆરીની સાંજે શેખપુર ગામના એક કુવામાંથી મહેશભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.\n\nપોલીસે જણાવ્યું છે કે, આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવાના આરોપ હેઠળ શાળાના ત્રણેય શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. \n\nપોલીસે જણાવ્યા અનુસાર આ જ શાળામાં મૃતકની પત્ની ઇલાબેન મધ્યાહ્ન ભોજન બનાવવાનું કામ કરે છે. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાનો વડનગર રેલવે સ્ટેશન પર ટી-સ્ટૉલ હતો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડાપ્રધાને કરેલા પંચતત્ત્વ યોગની વિશિષ્ટતા અને તેના ફાયદા\\nસારાંશ: વડાપ્રધાને 'ફિટનેસ ચેલેન્જ' લઈને જે વીડિયો જાહેર કર્યો છે, તે સોશિયલ મીડિયાથી લઈને મુખ્ય ધારાના મીડિયામાં છવાયેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે પોતાના સંદેશમાં કહ્યું છે, \"યોગ ઉપરાંત હું પ્રકૃતિના પંચતત્ત્વોથી પ્રેરિત પથ પર ચાલુ છું. આ પાંચ તત્ત્વો છે - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. \n\n\"આ ખૂબ જ સ્ફૂર્તિદાયક અને ફરીથી જવાન બનાવી દેનારી ક્રિયા છે. હું પ્રાણાયામ પણ કરું છું.\"\n\nમોદીએ આ વીડિયો સંદેશને સવારમાં થતી કસરત તરીકે રજૂ કર્યો છે. વીડિયોમાં જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા દર્શાવવામાં આવી છે, તે યોગ પ્રાણાયામનો હિસ્સો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહવે પ્રશ્ન એ છે કે મોદીની જે કસરતને સમાચાર માધ્યમોમાં 'પંચતત્ત્વ યોગ' ગણાવીને દેખાડવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા : કૉમેડિયનને આ કારણે દેશ વિરોધી કહી યુનિ.એ શો રદ કર્યો\\nસારાંશ: કૉમેડીયન કુનાલ કામરાના આગામી શોની પરવાનગી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ રદ કરી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુનિવર્સિટીને પૂર્વ વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કૉમેડીયન કુનાલ કામરા ઍન્ટિ નેશનલ વિષયો પર કૉમેડી કરે છે.\n\nઆ આક્ષેપના પગલે યુનિવર્સિટીએ રજાના દિવસે શનિવારે નિર્ણય લઈ લીધો, અને યુનિવર્સિટીના ચં. ચી. મહેતા હૉલમાં 11મી ઓગસ્ટના રોજ થનારા કૉમેડી શોની પરવાનગી રદ કરી દીધી.\n\nકુનાલ કામરાનો શો રદ કરી દેવામાં આવ્યો ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે ઍન્ટિ નેશનલ કૉમેડી એટલે શું અને ક્યા આધાર પર યુનિવર્સિટીએ નક્કી કરી લીધું કે તે ઍન્ટિ નેશનલ કૉમેડી કરે છે.\n\nયુનિવર્સિટીએ પહેલા આપેલી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા : કોરોના વૅક્સિનના કારણે બે દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા?\\nસારાંશ: “વૅક્સિનના કારણે જ તેમનું મૃત્યુ થયું છે. સવારે 10.30 વાગ્યે તેમણે વૅક્સિન મુકાવી છે. તેના બે-ત્રણ કલાકમાં જ જો માણસ મરી જાય તો એવું શા કારણે બન્યું હશે?, એ તો તમે પણ સમજી શકો છો. આ વૅક્સિનના કારણે જ બન્યું છે.”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતકના સાળા હિતેશ સોલંકી\n\nજ્યારે વડોદરા મહાનગરપાલિકામાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ સોલંકીનું કોરોનાની રસી મુકાવ્યા બાદ થયેલ આકસ્મિક મૃત્યુનું કારણ તેમના સાળા હિતેશ સોલંકીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો. જોકે, તંત્ર એમનું મૃત્યુ કોરોના વૅક્સિનને કારણે નથી થયું એમ કહે છે. \n\nહિતેશ સોલંકી 30 વર્ષીય જિજ્ઞેશ સોલંકી, જેઓ વડોદરા મહાનગરપાલિકના વૉર્ડ નંબર નવમાં સફાઈકર્મી તરીકે કાર્યરત્ હતા, તેમના મૃત્યુ અગાઉની ક્ષણો અંગે વાત કરતાં આગળ કહે છે કે, “વૅક્સિન મુકાવીને તેઓ ઘરે આવીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા : પાદરાની એમ્સ કંપનીમાં વિસ્ફોટ, પાંચનાં મૃત્યુ\\nસારાંશ: વડોદરામાં એમ્સ ઑક્સિજન કંપનીમાં વિસ્ફોટની ઘટના ઘટી છે. જિલ્લાના પાદરાના નજીક આવેલા ગવાસદ ગામની કંપનીમાં આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં કંપનીમાં કામ કરી રહેલાં મજૂરોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડોદરા ફાયર બ્રિગેડ-વિભાગના ચીફ ફાયર ઑફિસર પાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર પાદરા નજીક આવેલી એમ્સ કંપનીમાં આ વિસ્ફોટ થયો હતો, તેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nબીબીસી સાથેની વાતચીતમાં તેમણે 'હાઇડ્રોજન ઍક્સપ્લોઝન'ની પુષ્ટિ કરી છે.\n\nહાલમાં ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જે વિસ્તારમાં વિસ્ફોટની ઘટના ઘટી એ વિસ્તાર વડુ પોલીસ સ્ટેશનની હેઠળ આવે છે. \n\nવડુ પોલીસ સ્ટેશને બીબીસીને આપેલી માહિતી અનુસાર ગવાસદમાં આવેલી એમ્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડમાં વિસ્ફોટની આ ઘટના ઘટી હતી.\n\nપાંચનાં મૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા : મુસ્લિમ પોલીસમૅનને દાઢી ખેંચી માર મરાયો, પાંચની ધરપકડ\\nસારાંશ: વડોદરામાં મુસ્લિમ પોલીસમૅનને માર મારવાની ઘટના બહાર આવી છે, હુમલાખોરોએ કથિત રીતે ધર્મ વિરુદ્ધ ટિપ્પણીઓ પણ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હજ કરી હોવાથી આરિફ શેખ દાઢી રાખે છે\n\nહુમલામાં ઘાયલ આરિફ ઇસ્માઇલ શેખ (ઉં.વ. 44) વડોદરા પોલીસ હેડ ક્વાર્ટર્સ (ગ્રામ્ય) ખાતે ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.\n\nમળતી માહિતી પ્રમાણે, રોડ ક્રૉસ કરવા બાબતે થયેલી માથાકૂટથી ઝઘડો શરૂ થયો હતો. ટોળા દ્વારા હુમલા સુધી માથાકૂટ વકરી ગઈ હતી.\n\nપોલીસે હુલ્લડખોરીનો કેસ દાખલ કરીને એક સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. \n\nશું છે ઘટના?\n\n2006માં હુલ્લડો બાદ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના જવાનો\n\nપોલીસ એફઆઈઆર પ્રમાણે, શુક્રવારે સાંજે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા : મોહન-લીલાની બાઇકર્સ જોડીને જોઈને તમે પણ માગશો આવી વૃદ્ધાવસ્થા\\nસારાંશ: વાત કરીએ એક બાઇકર્સ જોડીની.. આ જોડી છે 75 વર્ષીય મોહનલાલ અને 67 વર્ષીય લીલાની. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બન્નેને ટ્રાવેલિંગનો એટલો શોખ છે કે જેને હવે જીવનની ઢળતી સંધ્યાએ પોષી રહ્યા છે. \n\nબન્ને બુલેટ પર બેસીને રોડ ટ્રીપ પર નીકળે છે ત્યારે યુવાનોને પણ શરમ આવી જાય. \n\nબીબીસી સંવાદદાતા સાગર પટેલે આ બાઇકર્સ જોડી સાથે મુલાકાત કરી અને જાણ્યું કે આટલી ઉંમરે તેઓ કેવી રીતે બાઇક પર દેશનો પ્રવાસ કરે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા : સાત કલાકમાં અનરાધાર વરસાદ, શહેર જળબંબાકાર\\nસારાંશ: વડોદરા વરસાદને કારણે બેહાલ બન્યું છે, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે 7 કલાકમાં પડેલા 20 ઇંચ જેટલા વરસાદે શહેરના રહેવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. \n\nવડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી હાલ બે કાંઠે વહે છે અને કેટલાક વિસ્તારોમાં નદીનું પાણી ઘૂસી ગયું છે. \n\nનદીના પાણીની સાથેસાથે શહેરવાસીઓ પર હાલ મગરોનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં મગર ઘૂસે તેવી ભીતિ સેવાઈ રહી છે. \n\nસ્થાનિક તંત્ર સાથે એનડીઆરએફની ટીમો પણ વડોદરામાં રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે. \n\nસ્કૂલો અને કૉલેજો 1 ઑગસ્ટના રોજ બંધ રહેશે અને અન્ય સંસ્થાઓ પણ બંધ રહી છે. \n\nઅનેક ઘરોમાં પાણી ભરાઈ ગય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા પૂર : મગરના ડરથી 13 દિવસથી લોકો ઘરે જવા તૈયાર નથી\\nસારાંશ: 31 જુલાઈએ વડોદરામાં 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને શહેરભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધવાથી કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતાં અને વરસાદી પાણીનો પણ ભરાવો થયો હતો.\n\nમોટાભાગના વિસ્તારોમાંથી પૂરનાં પાણી ઓસરી ગયાં છે અને વડોદરાવાસીઓનું જનજીવન ફરી પાટે આવી રહ્યું છે, પણ કેટલાક વિસ્તારોમાં હજી પણ લોકો પોતાના ઘરે જવા તૈયાર નથી.\n\nલોકો તેમનાં ઘરોમાં નથી જઈ રહ્યા તેનું કારણ છે મગરનો ડર.\n\nવરસાદ અને પૂર સાથે મગરો આવ્યા\n\nમગરના ડરથી 13 દિવસથી લોકો તંબુ બાંધીને રસ્તા પર આશરો લઈ રહ્યા છે. \n\nવડોદરામાં પૂર આવ્યું એ પછી રહેણાક વિસ્તારોમાં મગરોએ દેખા દીધી. દર વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા પોલીસ કેમ કહી રહી છે, 'હમ તુમ મેં ઇતને છેદ...'\\nસારાંશ: તમારા મનમાં રહેલી પોલીસની 'સ્ટીરિયોટાઇપ્ડ' છાપ દૂર કરવાનું બીડું વડોદરા સિટી પોલીસે ઝડપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડોદરા સિટી પોલીસ દ્વારા લોકોના મનમાં રહેલી પોલીસની છાપ સુધારવા અને યુવાનોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર ખાસ કૅમ્પેન શરૂ કરાયું છે. \n\nજેમાં હિંદી ફિલ્મોના ડાયલોગ્સ, પંચલાઇન્સ વગેરેને આવરી લઇને રમૂજી ઢબમાં પોલીસનો 'પૉઇન્ટ ઑફ વ્યૂ' રજૂ કરવામાં આવી રહ્યો છે. \n\n#PoliceGalatFehmi, #Biglilcity કે #SarkariMehman, વડોદરા સિટી પોલીસના આ કેટલાક એવા હૅશટેગ છે કે જે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યા છે. \n\nલાંચ વિરુદ્ધ વડોદરા સિટી પોલીસે કરેલી પોસ્ટ\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nધાકધમકીનું એક જ પરિણામ આવી શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરા સ્ટુડન્ટ મર્ડર: અત્યારસુધી આપણે શું જાણીએ છીએ?\\nસારાંશ: વડોદરાની ભારતી વિદ્યાલયમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી દેવ તડવીની હત્યાનો આરોપ તેની જ શાળાના ધોરણ 10ના સગીર વિદ્યાર્થી પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્કૂલ બેગમાંથી છરા અને પંચ મળ્યા.\n\nઆ ઘટનાની ચર્ચા આખા રાજ્યમાં થઈ રહી છે ત્યારે સવાલ થાય છે કે હાઈસ્કૂલમાં 10માં ભણતા વિદ્યાર્થીએ આ પ્રકારની ઘાતકી હત્યા કેવી રીતે કરી? શું એક સગીર આવું કૃત્ય કરી શકે? આવું પ્લાનિંગ સગીર આરોપીએ કર્યું હતું? એક ઠપકાનો આવો અંજામ?\n\nબીબીસીએ આ પ્રશ્નનોના જવાબ શોધવાના પ્રયાસ કર્યા હતા. \n\nઘટના શું છે?\n\nભારતી વિદ્યાલય, વડોદરા\n\nશુક્રવારે બપોરની સ્કૂલ શરૂ થાય એ પહેલાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી દેવ તડવીનો લોહીલુહાણ મૃતદેહ સ્કૂલના જ શૌચાલયમાંથી મળ્યો, જેના આધારે ખ્યાલ આવી ગયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરાની SSG હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં આગ, સ્ટાફે ખભે ઊંચકીને સંક્રમિતોને બચાવ્યા\\nસારાંશ: વડોદરાની એસએસજી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં આગ લાગી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડોદરાના ચીફ ફાયર ઑફિસર પાર્થ બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, \"હૉસ્પિટલના આઈસીયૂ વૉર્ડના વૅન્ટિલેટરમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી.\"\n\n\"અમને માહિતી મળતા ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ અને 35-40 જેટલા ફાયરમૅન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી.\"\n\nતેમણે જણાવ્યું હતું કે આ ઘટનામં તમામ દર્દીઓ અને સ્ટાફનો આબાદ બચાવ કરવામાં સફળતા હાંસલ થઈ હતી.\n\nતેમણે વધુમાં જણાવ્યું, \"થોડા જ દિવસો પહેલાં સ્ટાફને ફાયર વિભાગ દ્વારા મૉક ડ્રીલ યોજીને આગ લાગે તો શું કરવું એની તાલીમ આપવામાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરામાં એક જ પરિવારના 6 સભ્યોનો 'સામૂહિક આપઘાતનો પ્રયાસ', 3નાં મોત, 3 ગંભીર\\nસારાંશ: વડોદરા શહેરમાં એક જ પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર છે. જેમાં ત્રણ સભ્યોનાં મોત અને અન્ય ત્રણની હાલત ગંભીર હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘટના બની તે વિસ્તારની તસવીર\n\nબીબીસીના સહયોગી અને સ્થાનિક પત્રકાર રાજીવ પરમારે બીબીસીને જણાવ્યું, \"શહેરના સમા રોડમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં એક જ પરિવારના સભ્યોએ આપઘાત(નો પ્રયાસ) કર્યો છે. જોકે તેમાં ત્રણનાં મોત થયા છે, જ્યારે ત્રણ બચી ગયા છે.\"\n\nરાજીવ પરમારે બીબીસીને જણાવ્યું, \"જે ત્રણ સભ્યો બચી ગયા છે, તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત પણ ગંભીર છે. જોકે મૃતકોમાં પરિવારનું બાળક પણ સામેલ છે.\"\n\n\"પોલીસે આ મામલે પૂછપરછ અને તપાસ આદરી છે. ફૉરેન્સિકની ટીમ પણ બોલાવાઈ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરામાં કોરોનાની રસી લીધા બાદ સફાઈકામદારનું મૃત્યુ, પરિવારનો આરોપ\\nસારાંશ: વડોદરામાં એક સફાઈકામદારનું કોરોના વાઇરસની રસી લીધા બાદ કથિત રીતે મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સફાઈકામદારનું મૃત્યુ થતા તેમના સ્વજનો અને પરિવારજનો હૉસ્પિટલ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો અને રસીકરણને કારણે મોત થયું હોવાનો આરોપ મૂક્યો છે. હૉસ્પિટલે આ આરોપ ફગાવી દીધો છે.\n\nરસીકરણના ભાગરૂપે વડોદરા શહેરની સયાજી હૉસ્પિટલમાં કોરોના વૉરિયર્સને રસી મૂકવાની કામગીરી ચાલી રહી છે.\n\n30 વર્ષીય સફાઈકામદાર જિજ્ઞેશભાઈને સવારે કોરોના વાઇરસની રસી આપવામાં આવી હતી.\n\nમૃતક સફાઈકામદાર જિજ્ઞેશ સોલંકીનાં પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને વોર્ડ નંબર 9માંથી સીધા રસી મુકાવવા માટે લઈ ગયા હતા. ઘરે આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરામાં જ્યારે બે બાળકોએ એક માતાને જન્મ આપ્યો\\nસારાંશ: \"મારી ઇચ્છા વિરુદ્ધ મારા પરિવારજનોએ મારો ગર્ભપાત કરાવ્યો અને મેં મારું બાળક ગુમાવ્યું. મારા ગર્ભમાં જે બાળક હતું, એ બાળક મને જોઈતું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો છેલ્લાં દસ વર્ષથી વડોદરા પાસેના સેવાતીર્થ ખાતે સારવાર લઈ રહેલાં અનિતાબહેન સોલંકીના છે.\n\nસેવાતીર્થ શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતા લોકો માટેનું પુનર્વસન-કેન્દ્ર છે, ત્યાં અનેક લોકો સારવાર લઈ રહ્યા છે. \n\nઇચ્છા વિરુદ્ધ થયેલા ગર્ભપાત બાદ અનિતાબહેન ડિપ્રેશનનો ભોગ બન્યાં અને સારવાર માટે સેવાતીર્થ આવ્યાં હતાં.\n\nઆ રીતે શરૂ થઈ હતી માનસિક યાતનાની કહાણી\n\nપહેલાં ક્યાં રહેતાં હતાં અને કેવી રીતે અહીં આવ્યાં એ વિશે અનિતાબહેનને કંઈ જ યાદ નથી. તેમનાં કહેવા પ્રમાણે તેમનું લગ્નજીવન સારું નહોતું.\n\nઅનિતાબહેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરામાં પુત્રીની છેડતીનો વિરોધ કરનારા પિતાની હત્યાનો મામલો શું છે?\\nસારાંશ: \"મને ખબર નહોતી કે મારા ઘર-પરિવાર પર આટલી મોટી આફત આવી પડશે. મારા પિતાજી થકી અમારું ઘર ચાલતું હતું. તેઓ ભંગારવાળાને ત્યાં બસો રૂપિયા રોજ લેખે કામ કરતા હતા. તેમની અણધારી વિદાયથી અમારું ઘર હવે કેવી રીતે ચાલશે એ મોટો સવાલ છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડોદરાના દેવજીભાઈ સોલંકીનાં પર તેમના જ મહોલ્લામાં રહેતા વરુણ ઉર્ફે અરુણ પટેલે કથતિ રીતે ચાકુના ઘા ઝીકી દીધા હતા\n\nવડોદરામાં રહેતા દેવજીભાઈ ભલાભાઈ સોલંકીનાં ત્રેવીસ વર્ષીય દીકરી અંજલિએ જ્યારે બીબીસીને આ વાત કહી ત્યારે તેમના અવાજમાં ડૂસકાં સંભળાતાં હતાં.\n\nઘટના એવી છે કે વડોદરામાં કારેલીબાગ ખાતે રામદેવપીરની ચાલીમાં રહેતા દેવજીભાઈ સોલંકી પર તેમના જ મહોલ્લામાં રહેતા વરુણ ઉર્ફે અરુણ પટેલે ચાકુના ઘા ઝીકી દીધા હતા.\n\nસારવાર માટે હૉસ્પિટલ લઈ જવાતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.\n\nપોલીસ ફરિયાદમાં દેવજીભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરામાં વરસાદને લીધે પૂર આવ્યું કે વિશ્વામિત્રી નદીને કારણે?\\nસારાંશ: વડોદરા શહેરમાં બુધવારે એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દિવાલ ધસી પડવાને કારણે 4 લોકોનાં મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહજી વરસાદી પાણી ઓસર્યા નથી અને આવતીકાલે પણ શાળા-કૉલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. \n\nઆવતીકાલે 13 ટીમો નુકસાનનું આકલન કરશે. વિશ્વામિત્રી નદી હજી ભયજનક સ્થતિમાં છે. શહેરના 3 પુલ પર લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે.\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્તાધિકારીઓ સાથે બચાવ અને રાહતની કામગીરી અંગે મિટિંગ યોજી હતી.\n\nમુખ્ય મંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે જંગલખાતાએ પૂરને લીધે રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા 3 મગરોને પકડી લીધા હતા. \n\nતેમણે કહ્યું કે પુણેથી એનડીઆર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વડોદરામાં સગીરા પર બળાત્કાર, ડ્રોન અને માઉન્ટેન પોલીસની મદદથી આરોપીની શોધખોળ\\nસારાંશ: વડોદરામાં એક સગીરા પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના ઘટી છે. આ મામલે પોલીસે આરોપીના સ્કૅચ જાહેર કર્યા છે અને શોધખોળ ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરૂવારે સાંજે સગીરા અને તેમના મંગેતર શહેરના નવલખી કંપાઉન્ડ પાસે આવેલા જીઈબી ક્વાર્ટર પાસે બેઠાં હતાં, ત્યારે આ ઘટના ઘટી હતી.\n\nએ વખતે ઝાડીમાંથી આવેલા આરોપીઓએ મંગેતરને માર મારીને ભગાડી મૂક્યા, પીડિતાને ઝાડીઓમાં ઢસડી ગયા હતા. જ્યાં તેમનાં પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. \n\nપોલીસને આપેલી વિગતો અનુસાર મંગેતરને ભગાડી દીધા બાદ આરોપીઓએ સગીરાનું અપહરણ કરી લીધું હતું અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.\n\nપીડિતાના પરિવારે નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી. \n\nસગીરાએ આર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વધતી જતી બેકારી અને આર્થિક અસમાનતાથી ભારતમાં વિદ્રોહ વધશે?\\nસારાંશ: આપણા દેશની અર્થવ્યવસ્થા સામે કિસાન, મજદૂર, મધ્યમવર્ગ, યુવાન વિગેરેને સીધા સ્પર્શતા અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેરોજગારી વિરોધપ્રદર્શન\n\nખેડૂત ખેતીથી દૂર જઈ રહ્યો છે, ગ્રામ્ય અર્થવ્યવસ્થા મંદીમાં અને બેરોજગારીના વિષચક્રમાં ફસાઈ રહી છે, બજારમાં માંગનો અભાવ છે, લિક્વિડીટી ક્રન્ચ એટલે કે રોકડ મૂડીની તરલતા રહી નથી, ગૃહિણીને મોંઘવારીનો માર ખાસ કરીને સૌથી વધારે મોંઘવારી ખાધાખોરાકીની ચીજવસ્તુઓમાં વધવાને કારણે નડી રહ્યો છે, તો યુવાનો રોજગારી માટે ફાંફે ચડ્યા છે. \n\nભારતીય અર્થવ્યવસ્થા સામે એકસાથે આટલા બધા પડકારો ઘુરકિયાં કરી રહ્યા છે. \n\nઆ બધામાં ત્રણ મુદ્દા મારા મત પ્રમાણે સૌથી અગત્યના છે. \n\nએમાં પહેલો છે કૃષિ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વધશે EMI, 4.5 વર્ષમાં પહેલીવાર વધ્યો રેપો રેટ\\nસારાંશ: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા સાડા ચાર વર્ષમાં પહેલી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. 0.25 ટકાના દરના વધારા સાથે રેપો રેટ 6.25 ટકા પર પહોંચ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ દિવસ માટે આરબીઆઈની બીજી દ્વિમાસિક બેઠક મળી હતી, જેમાં છ સભ્યોએ સર્વાનુમત્તે આ નિર્ણય લીધો હતો. \n\nક્રૂડ ઓઇલનાં ભાવોમાં ઉથલપાથલને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. \n\nનાણાંકીય વર્ષ 2019 માટે જીડીપી વિકાસનો દર 7.4 ટકા રહેશે, તેવું અનુમાન યથાવત રાખવામાં આવ્યું છે. \n\nRBIની હવે પછીની બેઠક 31મી જુલાઈ તથા પહેલી ઓગસ્ટના મળશે. \n\nબચતકર્તાઓને લાભ થશે\n\nભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓની ચોતરફ ટીકાઓ થઇ રહી છે\n\nRBIના નિવેદન પ્રમાણે, \"મધ્યમ ગાળા માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વધુ એક લિન્ચિંગ : ભેંસચોરીના આરોપમાં શાહરૂખની હત્યા\\nસારાંશ: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં અમુક લોકોએ એક યુવકની કથિત રીતે ભેંસ ચોરવાના આરોપસર માર મારી હત્યા કરી નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહરુખનો પરિવાર\n\nપોલીસે આ મામલે બે અજ્ઞાત લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ કોઈની ધરપકડ કરાઈ નથી.\n\nઆ ઘટના બરેલીના ડિંડોલિયા ગામની છે. બરેલી શહેરના પોલીસ અધિક્ષક અભિનંદનસિંહ જણાવે છે, \"મૃતક શાહરુખ અને તેના ત્રણ મિત્રો ભેંસ ચોરીને ભાગી રહ્યા હતા.'' \n\n''રસ્તામાં પાણી ભરેલું હોવાને કારણે અન્યો લોકો તરીને નાસી ગયા પરંતુ શાહરુખને તરતા નહોતું આવડતું એટલે તે ગામલોકોના હાથે ચડી ગયો.\"\n\n\"પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે આંતરિક ઇજાઓ થવાને કારણે મૃત્યુ થયું છે.\"\n\nપોલીસે શાહરુખના ભાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વનરાજ ભાટિયા : એ કચ્છી જેમણે પરિવારનો વેપારધંધો છોડીને સંગીતને ગળે લગાડ્યું\\nસારાંશ: અલ્લા-રખા રહેમાન ઉર્ફે એ. આર. રહેમાને ભારતીય શાસ્ત્રીય સંગીત અને વૅસ્ટર્ન શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ કરીને આગવું ફયુઝન સર્જીને શ્રોતાઓને મોહી લીધા, તે પહેલાં વનરાજ ભાટિયા એવા દુર્લભ સંગીતકારો પૈકીના એક હતા, જેમણે આ બંને સંગીતની પરંપરાઓનો ગહેરો અભ્યાસ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈના કચ્છી વેપારી પરિવારમાં જન્મેલા વનરાજ ગ્રાન્ટ રોડની ન્યૂ એરા સ્કૂલમાં ભણેલા\n\nએ જ કારણ હતું કે શ્યામ બેનેગલની 'અંકુર', 'નિશાંત', 'મંથન', 'ભૂમિકા', 'જુનૂન', 'કલિયુગ', કુંદન શાહની 'જાને ભી દો યારો', અપર્ણા સેનની '36 ચૌરંઘી લેન', પ્રકાશ શાહની 'હીપ હીપ હુર્રે', સઈદ મિર્ઝાની 'મોહન જોશી હાજીર હો', કુમાર સહાનીની 'તરંગ', વિધુ વિનોદ ચોપરાની 'ખામોશ', વિજયા મહેતાની 'પેસ્તનજી' જેવી ફિલ્મો અને ગોવિંદ નિહલાનીની 'તમસ', શ્યામ બેનેગલની 'ભારત એક ખોજ' અને કુંદન શાહની 'વાગલે કી દુનિયા' જેવી ટેલિવિઝન શ્રેણીઓમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર એક, કન્યા બે, એ પણ સગી બહેનો! શું છે સમગ્ર કહાણી?\\nસારાંશ: મહારાષ્ટ્રના નાંદેડથી 82 કિલોમીટર દૂર બિલોલી તાલુકાનું કોટગ્યાલ ગામ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની ચર્ચા 5 મેએ ત્યાં થયેલાં એક લગ્નને પગલે શરૂ થઈ હતી. એ લગ્નમાં વરરાજા એક હતા, પણ વહુ બે હતી. \n\nધુરપતા અને રાજશ્રી શિરગિરે નામની એ કન્યાઓ સગી બહેનો છે અને તેમણે સાઈનાથ ઉરેકર સાથે લગ્ન કર્યાં છે. \n\nઅમારી કાર કોટગ્યાલ ગામે પહોંચી ત્યારે બપોરના બે વાગ્યા હતા. કાર પહોંચતાંની સાથે જ લોકો એકઠા થવા લાગ્યા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nબધાના ચહેરા પરના ભાવને નિહાળતાં લાગ્યું કે ટીવી ચેનલવાળા ગામમાં આવશે એવી તેમને આશા હતી. \n\nઅમે તેમને શિરગિરેના ઘરનું સરનામું પૂછ્યું તો એમના પૈકીના એકે કહ્યું, \"આજકાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર'ઘોડા'ના રંગમાં ભંગ પાડનાર ગ્લેન્ડરનો રોગ શું છે?\\nસારાંશ: રાજકોટ પોલીસે 30મી જૂન સુધી ઘોડાઓને જાહેરમાં રાખવા પર પ્રતિબંધ લાદી દીધો છે. શહેરમાં ગ્લેન્ડરને કારણે એક ઘોડાના મૃત્યુ બાદ નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના પગલે ચાલુ લગ્નગાળા દરમિયાન વરઘોડાના રંગમાં ભંગ પડશે. \n\nઆ અસાધ્ય બીમારી ઘોડા ઉપરાંત ગધેડા, ખચ્ચર અને કેટલાક કિસ્સાઓમાં માણસોને પણ થઈ શકે છે. \n\nછેલ્લા લગભગ એક દાયકાથી આ રોગે ભારતમાં માથું ઊંચક્યું છે. \n\nશું છે ગ્લેન્ડર? \n\nરાજકોટના પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું: \n\n\"રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ગ્લેન્ડરના કારણે એક ઘોડાનું મોત થયાનું ધ્યાને આવ્યું છે. \n\n\"તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે 30 જૂન સુધી ઘોડાને જાહેરમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. \n\n\"લગ્નની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વરઘોડાના વિરોધથી લઈ નવરાત્રી રદ થવા સુધીની દલિતોના ધર્મપરિવર્તનની કહાણી\\nસારાંશ: ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં છ મહિના અગાઉ દલિત યુવાનનો વરઘોડો રોકવામાં આવ્યો હતો અને હવે એ જ ગામમાં બે પરિવારોએ અનેક ભેદભાવનો આરોપ મૂકી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે અને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંકજ રાઠોડ અને મહેન્દ્ર રાઠોડ પરિવાર સાથે\n\nગામના સરપંચ કોઈ ભેદભાવ ન હોવાનું તથા સૌ હળીમળીને રહેતા હોવાનું કહે છે પરંતુ હિંદુ ધર્મનો ત્યાગ કરનારા અલગ જ વાત કહે છે.\n\nઅરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું ખંભીસર ગામ મે મહિનામાં સમાચારોમાં આવ્યું હતું. \n\nઆ ગામના દલિત સમુદાયના યુવાન જયેશ રાઠોડે પોતાના લગ્નમાં ડી.જે. સાથે વરઘોડો કાઢતા ગામલોકોએ વિરોધ કર્યો હતો. \n\nજયેશ રાઠોડના લગ્નમાં પોલીસ બોલાવાઈ હતી. લોકોએ પોલીસનો પણ વિરોધ કરતા રસ્તા વચ્ચે રામધૂન કરી હતી. વિવાદ થતા પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. \n\nએ ઘટનામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વરસાદમાં આવતી સોડમ પાછળનું કારણ શું છે?\\nસારાંશ: હાલ રાજ્યભરમાં ચોમાસું પૂરબહાર ખીલ્યું છે, ત્યારે માટીની ખુશ્બુ ફેલાઈ જતી હોય છે. જે આપણાં મનને પ્રભાવિત કરે છે. લાંબા સમય સુધી વાતાવરણ સૂકું રહ્યું હોય અને પછી વરસાદ પડે ત્યારે આવી સોડમ આવે છે, જેની સાથે કેમિસ્ટ્રી જોડાયેલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બૅક્ટેરિયા, છોડ અને વીજળીની આ સોડમ પાછળ મહત્ત્વની ભૂમિકા રહેલી છે. આ સોડમ શુદ્ધ હવા અને ભીની માટીની હોય છે.\n\nઆ સુગંધનું રહસ્ય જાણવાનો પ્રયત્ન વૈજ્ઞાનિકો અને પર્ફ્યુમર્સ ઘણા લાંબા સમયથી કરતા હતા.\n\nભીની માટી\n\nઆ સોડમને પહેલી વખત 1960માં બે ઑસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો દ્વારા નામ આપવામાં આવ્યું હતું, જ્યારે બૅક્ટેરિયાથી તૈયાર થયેલી સૂકી જમીન પર વરસાદ પડે, ત્યારે આ સુવાસ આવે છે.\n\nજોહ્ન ઇન્નસ સેન્ટરના મૉલિક્યૂલર માઇક્રોબાયૉલૉજી વિભાગના હેડ પ્રો. માર્ક બટનર કહે છે, \"જમીનમાં આ જંતુઓ મોટી સંખ્યામાં હોય છે.\"\n\n\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્ગખંડમાં બે સગીરોએ લગ્ન કર્યાં, સેંથો પૂરવાનો વીડિયો વાઇરલ - TOP NEWS\\nસારાંશ: આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક બાળવિવાહનો મામલો સામે આવ્યો છે. ' ધ હિંદુ 'ના એક અહેવાલ અનુસાર રાજામહેન્દ્રવરમની એક જૂનિયર કૉલેજના વર્ગખંડમાં આ લગ્ન થઈ રહ્યાં હતાં જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસે બાળવિવાહ અધિનિયમ, 2006 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.\n\nઅધિકારીઓનું કહેવું છે કે આ લગ્ન કાયદાકીય રીતે અવૈધ અને અમાન્ય છે અને છોકરો અને છોકરી બંનેનું કાઉન્સેલિંગ કરાયું છે. \n\nપોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આખરે વર્ગખંડમાં 'લગ્ન'કોણે કરાવ્યાં.\n\n17 વર્ષના સગીર છોકરાએ છોકરીને મંગળસૂત્ર પહેરાવીને સેંથો પૂર્યો અને પછી બંનેએ તસવીરો ખેંચાવી.\n\nજણાવાઈ રહ્યુ છે કે સ્થળ પર હાજર વધુ એક સગીર છોકરીએ ઘટનાના વીડિયો બનાવ્યો અને પોતાના મિત્રોને મોકલ્યો.\n\nઆ ઘટનાની જાણ થતાં કૉલેજે બંનેને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્ગીસ કુરિયન અને એક ગુજરાતીની એ જોડી જેણે ભારતની ‘શ્વેત ક્રાંતિ’નો પાયો નાખ્યો\\nસારાંશ: 'ધ ખેડા ડિસ્ટ્રિક કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ' વતી એક યુવક મુંબઈમાં આવેલી લાર્સન ઍન્ડ ટુબ્રો કંપનીના મૅનેજર ઍક્સિલ પીટરસનની ઑફિસે પહોંચે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ગીસ કુરિયન\n\nયુવકની દાઢી વધેલી હતી અને દેખાવ લઘરવઘર હતો. તેમણે મૅનેજરને કહ્યું કે 'સિલ્કબૉર્ગ પૅસ્ચરાઇઝર' મશીનનો ઑર્ડર દેવા આવ્યો છું.' યુવકનો દેખાવ જોઈને મૅનેજરને વાત મજાક લાગી.\n\n'કૉલોનિયલ માનસિકતા' ધરાવતા એ મૅનેજર માટે મશીનની કિંમત બહુ વધારે હતી અને એટલે જ તેમને લાગતું હતું કે યુવક તે ખરીદી શકે એમ નહોતો.\n\nપણ યુવક માથાનો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી 40 હજાર રૂપિયા કાઢ્યા અને મૅનેજરના ટેબલ પર ફેંક્યા.\n\nદેશને આઝાદી મળી એને હજુ આંગળીના વેઢે ગણી શકાય એટલાં વર્ષો જ વીત્યાં હતાં અને 40 હજાર રૂપિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્જિન હાઇપરલૂપ ટ્રાયલ: અમેરિકાના રણમાં થયેલો આ પૉડ્સ ટ્રાન્સપોર્ટ ટેસ્ટ સુપરસ્પીડની વ્યાખ્યાઓ બદલી દેશે?\\nસારાંશ: ભવિષ્યના હાઈસ્પીડ પરિવહન કૉન્સેપ્ટ પર આધારિત વર્જિન હાઇપરલૂપનું યાત્રિકો સાથે અમેરિકાના નેવાડામાં પ્રથમ ટ્રાયલ કરવામાં આવી છે ,જેમાં ટ્રાવેલ પૉડ્સની ગતિ 172 કિલોમિટર પ્રતિકલાક સુધી નોંધાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાઇપરલૂપ વર્જિનનાં કસ્ટમર એક્સપિરિયન્સના ડાયરેક્ટર સારા લુચિયન અને મુખ્ય ટેકનૉલૉજી અધિકારી જૉશ ગીગલ પણ આ ટ્રાયલમાં સામેલ થયાં.\n\nઆ હાઈસ્પીડ ટ્રાવેલનો કૉન્સેપ્ટ વૅક્યુમ ટ્યૂબ્સમાં પૉડ્સ પર આધારિત છે. \n\nઆ ટ્રાવેલ પૉડ્સે બે મુસાફરો સાથે 500 મિટરના ટેસ્ટ ટ્રૅક પરની સફર 15 સેકંડમાં પૂરી કરી, આ ટ્રાયલમાં વૅક્યુમ ટ્યૂબ્સમાં પૉડ્સની ગતિ 172 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. \n\nજોકે વર્જિન હાઇપરલૂપની મહત્ત્વાકાંક્ષા કો 1,000 કિલોમિટર પ્રતિકલાકની ગતિ મેળવવાની છે, તેના પ્રમાણમાં હાલની ટ્રાયલમાં મેળવેલી સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્જિનિટી ટેસ્ટ : 'કૌમાર્ય તપાસથી ખબર પડશે કે હું વર્જિન છું અને પછી જ લગ્ન થશે'\\nસારાંશ: બીબીસી ન્યૂઝબીટ અને 100 વુમનની ટીમે પોતાની તપાસમાં મેળવ્યું કે બ્રિટિશ મેડિકલ ક્લિનિકોમાં મહિલાઓ પર વિવાદિત કૌમાર્ય પરીક્ષણો કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આ પરીક્ષણ માનવાધિકારનું ઉલ્લંઘન છે. આ સંગઠન આ ટેસ્ટ પર પ્રતિબંધ પણ ઇચ્છે છે.\n\nઆલોચકોનું કહેવું છે કે આ ટેસ્ટ અવૈજ્ઞાનિક છે અને એ સાબિત પણ ન કરી શકે કે કોઈનું કૌમાર્ય ભંગ થયું છે કે નહીં. બલકે આ યૌનશોષણનું જ એક રૂપ હોઈ શકે છે.\n\nઆ ટેસ્ટમાં મહિલાઓનાં જનનાંગને ચેક કરવામાં આવે છે કે હાયમન પૂરી રીતે મોજૂદ છે કે નહીં.\n\nબીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે ઘણી પ્રાઇવેટ ક્લિનિક કૌમાર્ય રિપેરની જાહેરાત આપે છે અને જ્યારે તેમનો સંપર્ક કરાયો તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્જિનિટી ટેસ્ટે એક યુવતીની દુનિયા બદલી નાખી\\nસારાંશ: \"હું એક ખુશહાલ જીવન વિતાવી રહી હતી પણ હવે મારા જીવનમાં બધું જ બદલાઈ ગયું છે. મારું જીવન ઉથલ-પાથલ થઈ ગયું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો અફઘાનિસ્તાનના બામિયાન વિસ્તારમાં રહેતાં 18 વર્ષીય નેદાના છે. એક જૂના ધાબળાને ઓઢીને બેઠેલાં નેદા પોતાની સાથે જબરદસ્તી થયેલી વર્જિનિટી ટેસ્ટ (કૌમાર્ય પરીક્ષણ) ને યાદ કરતા ધ્રૂજી ઊઠે છે.\n\nઆ વાત વર્ષ 2015ની હતી. નેદા રાત્રે થીએટરની પ્રેક્ટીસ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતાં. એ વખતે ઘરે પહોંચવામાં નેદાને બે કલાકનો સમય લાગ્યો હતો. \n\nતેમની સાથે અન્ય એક યુવતી હતી આથી તેમણે બે પુરુષો પાસેથી લિફ્ટ લીધી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનેદા એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનાં છે. તે કહે છે કે તેમની પાસે રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્જિનિટી વિવાદ : શું થાય છે જ્યારે બંધ બૉટલ ખૂલે છે? - બ્લૉગ\\nસારાંશ: એક પ્રતિષ્ઠિત વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર 'વર્જિનિટી' વિશે યુવાનોની અજ્ઞાનતા અને અવગણનાથી ખૂબ ચિંતિત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફેસબુક પર યુવા વર્ગને સંસ્કારો અને મૂલ્યો વિશે સલાહ આપવાના ઉદ્દેશથી તેમણે લખ્યું કે યુવાનોએ યુવતીઓના 'વર્જિન' હોવા અંગે જાણકારી રાખવી જોઈએ.\n\nકેમ કે \"વર્જિન યુવતી સીલબંધ બૉટલ જેવી હોય છે, શું કૉલ્ડડ્રિંક્સ કે બિસ્કિટ ખરીદતા સમયે તમે તૂટેલી સીલ વાળી વસ્તુ પસંદ કરશો?\"\n\nહવે તેના પર આશ્ચર્ય શું કરવું. છોકરીઓને ચીજ વસ્તુઓ સાથે જોડવી, તેમને માણવાની વસ્તુ ગણાવવાનું ચલણ તો ખૂબ જૂનું છે અને તેની જેટલી ટીકા કરવામાં આવે એટલી ઓછી છે. \n\nવિજ્ઞાપનોમાં પણ ઘણી વખત મોટરબાઇક અને કાર માટે લલચાતો છોકરો તેની બનાવટને છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્તમાન સુરક્ષિત કર્યા બાદ UAEની નજર ભવિષ્યની 'ખુશહાલી' તરફ\\nસારાંશ: પ્રસન્નતા માટેનું ખાસ મંત્રાલય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મંત્રાલય. ભવિષ્ય વિભાગ. ડ્રોન રેસિંગનું વિશ્વ સંગઠન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુબઈ પાયલટલેસ એર ટેક્સી શરૂ કરવાની તૈયારીમાં છે\n\nઆ કોઈ ફ્યૂચરિસ્ટિક હોલીવૂડ ફિલ્મનો સેટ નથી. આ સંયુક્ત અરબ અમીરાત સરકારનાં સક્રિય મંત્રાલય છે. \n\nદુબઈની મુલાકાત લઈ ચૂકેલા લોકો માટે એક સ્માર્ટ સીટી શું હોય તેનો ખ્યાલ આપવાની જરૂર નથી. \n\nવિશ્વની સૌથી ઊંચી ઇમારત, ઉપરાંત દરિયામાં કૃત્રિમ ટાપુ બનાવવા જેવા અશક્ય લાગતાં કામ કરી ચૂકેલી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ની સરકાર ભવિષ્યમાં મંગળ ગ્રહ પર પણ સ્માર્ટ સીટી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમીરાત વિશે હું શું વિચારતો હતો?\n\nસંય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમ : આર્થિક અસમાનતાએ વિશ્વ માટે કેટલી જોખમી?\\nસારાંશ: વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની 50મી વાર્ષિક બેઠકની પૂર્વસંધ્યાએ માનવાધિકાર માટે કાર્યરત ગ્રુપ OXFAM દ્વારા 'Time to Care'\" અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલ મુજબ ભારતના 1 ટકા ધનાઢ્ય લોકો નીચેના સ્તરની 70 ટકા વસતિને આવરી લેતાં 95.3 કરોડ લોકો કરતાં ચાર ગણી વધારે સંપત્તિ ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના બધા જ અબજપતિઓની સંપત્તિ ભેગી કરીએ તો તેની કિંમત દેશના વાર્ષિક બજેટ કરતાં વધી જાય છે. આ અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે વિશ્વના 2,153 ધનકુબેરો આ જગતના 4.5 અબજ લોકો જે વિશ્વની કુલ વસતિના 60 ટકા થાય તેના કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. \n\nઅહેવાલનું ચોંકાવી દેનાર તારણ તો એ છે કે નાણાં તેમજ અન્ય સંસાધનોની વૈશ્વિક અસમાનતા વધી છે અને છેલ્લા એક દાયકામાં અબજપતિઓની સંખ્યા (એ બધાની સંયુક્ત સમુદ્ધિ ગયા વર્ષમાં ઘટી હોવા છતાં પણ) બમણી થઈ છે. \n\nઆ અહેવાલ એવું પણ કહે છે કે ગરીબ અને ધનકુબેરો વચ્ચેની ખાઈ તો જ દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2018 - રશિયામાં કોણ જીતશે ફૂટબોલ વિશ્વકપ?\\nસારાંશ: પણ નક્કી કેમ કરવું કે 14 જુલાઇએ મોસ્કોમાં વર્લ્ડ કપની ફાઇનલમાં તે એક વિજેતા કોણ હશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભૂતકાળના ટ્રેન્ડ્સ, સ્ટેટિસ્ટિક્સ અને પેટર્નના આધારે બીબીસી સ્પોર્ટ્સ એક પછી એક ટીમને બાદ કરતી રહી અને છેલ્લે કોણ જીતશે તેનો અંદાજ લગાવ્યો છે. \n\n2018ના વર્લ્ડ કપ વિજેતાએ જીતવું હોય તો આટલું કરવું પડશે...\n\nસીડેડ હોવા જોઈએ\n\n1998થી વર્લ્ડ કપમાં 32 ટીમો ભાગ લેતી થઈ છે, તેના કારણે બધી જ વિજેતા ટીમ સીડેડ હોય છે. \n\nટીમ સીડેડ ના હોય અને જીતી હોય તેવી છેલ્લી ઘટના 1986માં બની હતી. \n\nઆર્જેન્ટિનાના ડિયેગો મેરાડોના અને તેના 'હેન્ડ ઓફ ગોડ'ના કારણે તેઓ જીતી ગયા હતા. \n\nસીડેડ ટીમ જ જીતશે તેવી ગણતરી સાથે જ અમે 24"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : ...તો શું ભારત-પાકિસ્તાન ફરી ક્રિકેટના મેદાનમાં ટકરાશે?\\nસારાંશ: ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આંકડાઓની જોડ- તોડ શરૂ થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકાની ઇંગ્લૅન્ડ પર જીત અને પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યા બાદ સેમિફાઇનલ મૅચનો જંગ વધુ રસપ્રદ બન્યો છે. \n\nરાઉન્ડ રૉબિન લીગ મૅચમાં પાકિસ્તાનને હાર આપ્યા બાદ ક્રિકેટ પ્રશંસકો એ જાણવા માટે આતુર છે કે શું ભારત પોતાના પરંપરાગત પ્રતિદ્વંદ્વીથી ફરી એક વખત ટકરાઈ શકે છે?\n\nહાલ સ્કોર બૉર્ડમાં ટોપ 4 ટીમ ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ભારત અને મેજબાન ઇંગ્લૅન્ડ છે. \n\nભારત સામે હાર્યા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સામે હાર્યા બાદ દક્ષિણ આફ્રિકા માટે ટુર્નામેન્ટના દરવાજા બંધ થઈ ગયા છે. \n\nઅત્યારે છ મૅચમાં પા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : ઇંગ્લૅન્ડે વર્લ્ડ કપ જીત્યો, ન્યૂઝીલૅન્ડે દિલ\\nસારાંશ: 2019ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડે પહેલી વાર ઐતિહાસક જીત મેળવી છે. સુપર ઓવરમાં ન્યૂઝીલૅન્ડને 16 રન કરવાના હતા, પરંતુ તે 15 રન જ કરી શક્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને 242નો ટાર્ગેટ આપ્યો હતો.\n\nઇંગ્લૅન્ડે પણ 241 રન કર્યા હતા અને એ રીતે સ્કોર બરાબર થતાં મૅચ ટાઇ પડી હતી.\n\nસુપર ઓવરમાં ન્યૂઝીલૅન્ડને જીત માટે 16 રન કરવાના આવ્યા હતા. \n\nઇંગ્લૅન્ડે ફાસ્ટ બૉલર જોફરા આર્ચરને બૉલિંગ આપી હતી. ન્યૂઝીલૅન્ડ તરફથી નીશામ અને ગુપ્ટિલ બેટિંગમાં આવ્યા હતા.\n\nપાંચ બૉલમાં ન્યૂઝીલૅન્ડે 14 રન કરી લીધા હતા અને છેલ્લા બૉલે જીત માટે 2 રન કરવાના આવ્યા હતા. \n\nછેલ્લા બોલે 1 રન તો લઈ લીધો પણ બીજો રન દોડવા જતા ગુપ્ટિલ રનઆઉટ થયા અને ફરી વાર સ્કોર સરખો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : એ સેમિફાઇનલ મૅચ જેમાં કોહલી સેનાએ ન્યૂઝીલૅન્ડની ટીમને હરાવી\\nસારાંશ: મંગળવારે માન્ચૅસ્ટર ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલમાં ટક્કર થશે, વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કૅપ્ટન તરીકે વિરાટ કોહલી અને કૅન વિલિયમસનની બીજી ટક્કર હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2008ની એ મૅચ દરમિયાન વિરાટ કોહલી\n\n11 વર્ષ અગાઉ ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમ અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને પરાજય આપ્યો હતો અને બાદમાં કપ પણ જીત્યો હતો. \n\nકોહલીએ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઇચ્છશે, જ્યારે વિલિયમસન એ પરાજયનો બદલો લેવાની ગણતરી રાખશે.\n\nતા. 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સના મેદાન ખાતે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મૅચ રમાશે. \n\nકોહલી તથા વિલિયમસનની એ ટક્કર \n\n2008માં અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન કોહલી તથા વિલિયમસન\n\nESPNcricinfo વેબસાઇટના ડેટા પ્રમાણે, તા. 27મી ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : ન્યૂઝીલૅન્ડ પહેલી વાર હાર્યું, પાકિસ્તાનની આશા જીવંત\\nસારાંશ: બાબર આઝમની શાનદાર સદી અને હેરિસ સોહૈલ સાથેની તેની વિશાળ ભાગીદારીની મદદથી પાકિસ્તાને બુધવારે રમાયેલી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની મૅચમાં ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્તમાન વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડને પહેલી વાર પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાબર આઝમ 101 રન સાથે અણનમ રહ્યા હતા.\n\nવરસાદને કારણે એક કલાક મોડી શરૂ થયેલી મૅચમાં કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. \n\nન્યૂઝીલૅન્ડે 50 ઓવરને અંતે છ વિકેટે 237 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જ્યારે પાકિસ્તાને 49.1 ઓવરમાં ચાર વિકેટે 241 રન નોંધાવ્યા હતા. \n\nપાકિસ્તાને શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બાબર આઝમે ત્રીજી વિકેટ માટે મોહમ્મદ હફીઝ સાથે 66 અને ચોથી વિકેટ માટે હેરિસ સોહૈલ સાથે 126 રનન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : પૉઇન્ટ ટેબલમાં ટોચ ઉપર રહેવાથી ભારતને લાભ કે નુકસાન?\\nસારાંશ: શનિવારે ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં સેમિફાઇનલમાં કઈ-કઈ ટીમો ટકરાશે તેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. પૉઇન્ટ ટેબલમાં નંબર વન ભારત (15 પૉઇન્ટ) અને ચોથા ક્રમાંકની ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલમાં ટક્કર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજા ક્રમાંકની ઑસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમાંકની ઇંગ્લૅન્ડ વચ્ચે ગુરૂવારે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન ઉપર મૅચ રમાશે.\n\nઆ પહેલાં શનિવારે ગ્રૂપ સ્ટેજની છેલ્લી મૅચમાં ભારતે શ્રીલંકાને, જ્યારે સાતમા ક્રમાંકની દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ અગાઉથી જ બહાર નીકળી ગઈ છે. \n\nતા. 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સના મેદાન ખાતે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મૅચ રમાશે. \n\nભારત, ન્યૂઝીલૅન્ડ અને ટક્કર \n\nમંગળવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટક્કર થશે\n\nગ્રૂપ સ્ટેજ દરમિયાન ભારત તથા ન્યૂઝીલૅન્ડ વચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : ભારતની જીત બાદ હવે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકશે?\\nસારાંશ: ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશને 28 રને હરાવીને ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. તો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ જનાર ત્રીજી એશિયન ટીમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયાં છે.\n\nબુધવારે રમાયેલી રહેલી ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની મેચના પરિણામ બાદ સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ પણ નક્કી થઈ જશે. જે જીતશે એ ટીમ અંતિમ ચારમાં સ્થાન મેળવશે.\n\nપરંતુ સેમિફાઇનલમાં ચોથી ટીમ કોણ આવશે એ ગુરુવારે રમાનાર પાકિસ્તાન અને બાંગ્લાદેશની મૅચના પરિણામ બાદ નક્કી થશે.\n\nબાંગ્લાદેશ તો બહાર થઈ ગયું છે, પરંતુ પાકિસ્તાન પાસે હજુ તક છે. પણ પાકિસ્તાનનો નૉકઆઉટ ચરણમાં પહોંચવાનો આધાર બુધવારે એટલે કે 3 જુલાઈની ન્યૂઝીલૅન્ડ-ઇંગ્લૅન્ડન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : રોહિત શર્માની નજર હવે આ રેકર્ડ્ઝ પર હશે\\nસારાંશ: 2019 ક્રિકેટ વર્લ્ડ કપ રોહિત શર્મા માટે યાદ રાખવામાં આવશે, તેમાં હવે કોઈ બે મત નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની રમતમાં જરૂરી અને મહત્ત્વના ટેક્નિકલ ફેરફાર કરીને રોહિત શર્મા ઇંગ્લૅન્ડની પીચ પર કમાલ કરી રહ્યા છે. \n\nતેઓ વન-ડે ક્રિકેટ રૅન્કિંગમાં નંબર બે પર છે અને પોતાના અજોડ પ્રદર્શનથી પહેલા નંબર પર રહેલા વિરાટ કોહલીની નજીક પહોંચી ગયા છે. \n\nરોહિતના નામે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 647 રન છે અને તેઓ પાંચ સદી મારી ચૂક્યા છે. \n\nમંગળવારે જ્યારે ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ રમવા ઊતરશે, ત્યારે રોહિત પાસે આ રેકૉર્ડ બનાવવાની તક હશે.\n\n32 વર્ષના રોહિત કોઈ પણ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવી શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : શું ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી આ સવાલોના જવાબ આપશે?\\nસારાંશ: \"ગૈરી અને અમારી કોચિંગ ટીમ અભિનંદનની હકદાર છે. આ દિવસ માટે તેઓએ એક વર્ષ પહેલાં અમને તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ટીમમાં મોટો ફેરફાર લાવ્યા.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2011માં વર્લ્ડ કપની જીત બાદ ટ્રૉફી સાથે સચીન સહિત અન્ય ભારતીય ખેલાડીઓ\n\nવર્ષ 2011ના વર્લ્ડ કપમાં જીત બાદ સચીન તેંડુલકરે આ વાત કહી હતી.\n\nમૃદુભાષી અને મીડિયા પર ખીજાતા દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓપનર ગૈરી કર્સ્ટને વર્ષ 2008માં એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે હાર મળ્યા બાદ કામકાજની રીત ધરમૂળથી બદલી નાખી.\n\nકર્સ્ટને નક્કી કર્યું કે ભારતના પ્રભાવશાળી અને કરોડપતિ ક્રિકેટર એક શિસ્તબદ્ધ યુનિટની જેમ ટીમ મૅનેજમૅન્ટ સાથે તાલમેલ બનાવી રમે અને દેશ માટે સન્માન મેળવે.\n\nચાર વર્ષમાં બીજી વાર નૉટઆઉટ\n\n2015ના વર્લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019 : સેમિફાઇનલમાં ભારત કઈ ટીમ સામે ટકરાશે?\\nસારાંશ: ઇંગ્લૅન્ડમાં યોજાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચારમાંથી ત્રણ ટીમો સેમિફાઇનલ માટે ક્વૉલિફાઈ થઈ ગઈ છે, જ્યારે ચોથી ટીમ ન્યૂઝીલૅન્ડ દરવાજે ઊભી છે.\n\nસેમિફાઇનલ માટે ક્વૉલિફાઇ થનાર સૌથી પહેલી ટીમ હતી ઑસ્ટ્રેલિયા. તે હાલમાં પૉઇન્ટ ટેબલમાં શીર્ષસ્થાને છે. બાદમાં ભારતે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે અને પૉઇન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને છે.\n\nત્યારબાદ ન્યૂઝીલૅન્ડને માત આપીને યજમાન ટીમ ઇંગ્લૅન્ડે સેમિફાઇનલમાં સ્થાન જમાવી દીધું છે.\n\n12 અંક સાથે ઇંગ્લૅન્ડ ત્રીજા નંબરે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડના 11 અંક છે અને એનું સ્થાન પણ લગભગ સેમિફાઇનલમાં નક્કી થઈ ગયું છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019: ...તો ભારત એક પણ બૉલ રમ્યા વિના ફાઇનલમાં પહોંચી જશે\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ મૅચ રમવા માટે ભારત માન્ચેસ્ટર પહોંચી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે શ્રીલંકા સામે ભારતની જીત અને ઑસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાની જીત બાદ ભારત પૉઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. \n\nઆ સમીકરણને જોતા ભારતની મૅચ ન્યૂઝીલૅન્ડ સામે થવાની છે. હાલમાં ભારત અને ન્યૂઝીલૅન્ડની જીતના દાવા અંગે ચર્ચા થઈ રહી છે. \n\nજોકે, આ સાંભળીને અચરજ જરૂર થશે કે મંગળવાર એટલે કે નવ જુલાઈના રોજ માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાનમાં એક પણ બૉલ ફેંકાયા વિના ભારત ફાઇલનમં પહોંચી શકે છે.\n\nજોકે, આ માટે ભારતીય ટીમ પર 'વરસાદની મહેરબાની' હોવી જરૂરી છે.\n\nબ્રિટનના હવામાન વિભાગે મંગળવારના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019: એ પ્રદર્શન જેણે ભારતનો સેમિફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી દીધો\\nસારાંશ: આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે તેની વિજયકૂચ આગળ ધપાવતા ગુરુવારે વેસ્ટ ઇન્ડીઝને આસાનીથી કચડી નાખીને 125 રનથી વિરાટ વિજય હાંસલ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ ભારતે સેમિફાઇનલમાં પોતાનો પ્રવેશ નિશ્ચિત કરી દીધો. વેસ્ટ ઇન્ડીઝ માટે હવે આગળ ધપવાની શક્યતા લગભગ ધોવાઈ ગઈ છે. તે હાલમાં માત્ર ત્રણ પૉઇન્ટ ધરાવે છે જ્યારે ભારતે આ મૅચના વિજય બાદ 11 પૉઇન્ટ સાથે ટેબલમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે.\n\nઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી મૅચમાં ભારતે બેટિંગમાં નિરાશ કર્યા હતા પરંતુ એ કમી બૉલર્સે પૂરી કરી દીધી હતી. \n\nટૉસ જીતીને વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો ઉચિત નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં સાત વિકેટે 268 રન બનાવ્યા હતા. \n\nજવાબમાં વેસ્ટ ઇન્ડીઝ જરાય પ્રતિકાર કરી શક્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ 2019ની સૌથી નબળી ટીમ અફઘાનિસ્તાન સામે કોહલી કેવી ટીમ ઉતારશે?\\nસારાંશ: ભારતની સ્ટાર અને મજબૂત ફૉર્મ ધરાવતી ટીમના ખેલાડીઓ શનિવારે અફઘાનિસ્તાન સામે રમશે ત્યારે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં વધુ એક મૅચ એકતરફી બની જવાની સંભાવના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મૅચમાં ભારત પાસેથી ઘણા નવા રેકૉર્ડ સર્જાય તેવી પણ આશા રાખવામાં આવી રહી છે. \n\nએક તરફ ભારત વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ મનાય છે તો બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ પૉઇન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે અને સમિફાઇનલની હોડમાંથી ક્યારનું બહાર થઈ ગયું છે. \n\nઅફઘાનિસ્તાને કેટલીક મૅચમાં દમદાર દેખાવ કર્યો હતો પરંતુ એકેય મૅચમાં તે જીતવાની સ્થિતિમાં આવી શક્યું ન હતું. \n\nતેની પાસેથી લડાયક રમતની અપેક્ષા રખાતી હતી પરંતુ પાંચ મૅચ રમાયા બાદ હવે આ ટીમ પર ટી-20ની ટીમ હોવાનો સિક્કો લાગી ગયો છે.\n\nભારત માટે આ મૅચ એક સુનિયોજિત ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : INDvsNZ સેમિફાઇનલમાં વરસાદથી ભારતને કેટલો ફાયદો?\\nસારાંશ: ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાતી આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચનો રોમાંચ વરસાદે ધોઈ નાખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત લગભગ મૅચ જીતવાની સ્થિતિમાં આવી ગયું હતું પરંતુ આ જ સમયે વરસાદ પડતા મૅચ અટકી પડી હતી. \n\nનિયમ મુજબ રિઝર્વ દિવસની જોગવાઈ હોવાને કારણે અધૂરી મૅચ હવે બુધવારે આગળ ધપશે. \n\nન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં પાંચ વિકેટે 211 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો અને હવે આ જ સ્કોરથી બુધવારે ન્યૂઝીલૅન્ડ તેની બેટિંગ આગળ ધપાવશે. \n\nજોકે, બુધવારે પણ માન્ચેસ્ટરમાં વરસાદની આગાહી છે. આ સંજોગોમાં મૅચ અટકી પડે તો લીગ મૅચોના પૉઇન્ટ ટેબલની પૉઝિશનને આધારે ભારત ફાઇનલમાં પ્રવેશશે.\n\nઅહીંના ઑલ્ડ ટ્રેફૉર્ડ ખાતે રમાયેલી મૅચમાં ન્યૂઝી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : એ ટર્નિંગ પૉઇન્ટ્સ જેણે ભારતનું વિશ્વ ચૅમ્પિયન બનવાનું સપનું રોળ્યું\\nસારાંશ: વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં ટકરાયા હતા, જેમાં ભારતનો 18 રને પરાજ્ય થયો છે. હાર સાથે ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં મંગળવારે મૅચ યોજાઈ હતી. ન્યૂઝીલૅન્ડની ટીમ ટૉસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.\n\nછેવટે બંને ટીમની પહેલીવાર સેમિફાઇનલમાં ટક્કર થઈ હતી. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ખિતાબ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી, પણ ભારત હારી ગયું છે.\n\n9 તારીખે મંગળવારે યોજાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે 46.1 ઓવરમાં 211 રન કર્યા હતા.\n\nવરસાદ પડતાં મૅચ રોકાઈ હતી અને બીજા દિવસે એટલે કે બુધવારે 10 તારીખે ફરી રમાઈ હતી. \n\nબુધવારે ફરી મૅચ શરૂ થતા ન્યૂઝીલૅન્ડે આઠ વિકેટ ગુમાવીને ભારતને 240 રનનો ટાર્ગેટ આપ્યો હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : ક્રિકેટની દીવાનગી કે ગાડીમાં 17 દેશો પાર કરીને મૅચ જોવા આવ્યો ભારતીય પરિવાર\\nસારાંશ: ક્રિકેટ માટે ભારતીય પ્રશંસકોની ઘેલછા ચોંકાવનારી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવો જ એક પરિવાર છે, જે ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું સમર્થન કરવા માટે સડક માર્ગે 48 દિવસો સુધી મુસાફરી કરીને સિંગાપોરથી ઇંગ્લૅન્ડ પહોંચ્યો છે.\n\nમાથુર પરિવારના સભ્યોએ 17 દેશો પાર કરીને, ભૂમધ્ય રેખા અને આર્કટિક સર્કલના બે ટાપુઓ પાર કરીને 22 હજાર કિલોમિટરની સફર કરી છે.\n\nમાથુર પરિવારની ત્રણ વર્ષની દીકરી અવ્યાથી લઈને 67 વર્ષના દાદાજી અખિલેશ પોતાની સાત સીટવાળી ગાડીમાં 20 મેના રોજ સિંગાપોરથી નીકળ્યા હતા અને 48 દિવસ પછી ગુરુવારે રાત્રે લંડન પહોંચ્યા છે.\n\nહવે આ ભારતીય પ્રશંસકોને આશા છે કે 14 જુલાઈએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : જ્યારે જાડેજાના કારણે તૂટેલું દિલ બુમરાહે સાંધી દીધું - ક્રિકેટ ડાયરી\\nસારાંશ: હજારો લોકોની ભીડનો શોર. દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી બસ ક્રિકેટના પ્રશંસકો જ પ્રશંસકો. ઉપર નજર કરો તો થોડાં વાદળ છવાયેલાં પણ જોઈ શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, આ વાદળ એટલાં પણ નહોતાં કે વરસાદ પડે અને મૅચની મજા બગાડી નાંખે.\n\nસાઉથૅમ્પટનના આ સ્ટેડિયમની અંદર જ્યારે બુધવારે ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વર્લ્ડ કપની મૅચ તરફ આગળ વધી રહી હતી ત્યારે સ્ટેડિયમની બહાર ઊભેલા એક સિક્યોરિટી ગાર્ડ મંદ-મંદ હસી રહ્યા હતા. \n\nઅમારી સાથે વાત કરતા એમણે કહ્યું, \"મને ખબર નથી કે મૅચ કોની વચ્ચે છે. પણ આ શોર પરથી લાગે છે કે કોઈ આશિયન ટીમ રમી રહી હશે.\"\n\nઆ કોલાહલ વર્લ્ડ કપ 2019માં પોતાની પહેલી જ મૅચમાં સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવનારી ટીમ ઇન્ડિયાના ચાહકોનો હતો.\n\nપરંતુ પોતાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : ડકવર્થ લુઈસ નિયમ કોણે અને કેવી રીતે બનાવ્યો?\\nસારાંશ: વાત 1992ના વર્લ્ડ કપની છે. જ્યારે સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ રમાઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રેંક ડકવર્થ અને ટોની લુઈસ\n\nઇંગ્લૅન્ડને હરાવવા માટે દ. આફ્રિકાને 13 બૉલમાં 22 રનની જરૂર હતી, પરંતુ આ સમયે જ વરસાદ વિઘ્ન બન્યો અને મૅચ અટકી ગઈ.\n\n10 મિનિટ બાદ વરસાદ રોકાયો અને દ. આફ્રિકાના બૅટ્સમૅન મેદાન પર ઊતર્યા તો સ્કોરબોર્ડ પર નવો સ્કોર ફ્લૅશ થયો જે દ. આફ્રિકાને કરવાનો હતો. \n\nસ્કોર હતો 1 બૉલમાં 22 રન. જોકે, આમાં ભૂલ હતી. દ. આફ્રિકાને જીતવા માટેનો નવો સ્કોર હતો 1 બૉલમાં 21 રન.\n\nતે સમયના નિયમ મુજબ મળેલો નવો લક્ષ્યાંક દરેક માટે ચોંકાવનારો હતો. રેડિયો પર કૉમેન્ટરી કરી રહેલા ક્રિસ્ટોફર માર્ટિન જેં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : ન્યૂઝીલૅન્ડને હરાવવા જ્યારે ગાવસ્કરે 103 ડિગ્રી તાવમાં પણ સદી ફટકારી\\nસારાંશ: ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મંગળવારે ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટર ખાતે વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચ રમાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1975માં વર્લ્ડ કપનો પ્રારંભ થયો ત્યારથી બંને ટીમ તેમાં રમી રહી છે પરંતુ પહેલી વાર બંને ટીમ સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. 45 વર્ષનો સમયગાળો ઘણો લાંબો કહેવાય. \n\nઆ ગાળામાં બંને ટીમે સેમિફાઇનલમાં તો ઘણી વાર પ્રવેશ કર્યો છે પરંતુ એકબીજા સામે રમ્યા નથી. \n\nજોકે, વર્લ્ડ કપમાં આ બંને ટીમનો ઇતિહાસ લાંબો નથી કેમ કે 2003થી 2019 સુધીમાં તો તેમની વચ્ચે મૅચ જ રમાઈ ન હતી. \n\nઆ વખતે 16 વર્ષ બાદ બંને વચ્ચે 13મી જૂને લીગ મૅચ રમાનારી હતી પરંતુ તે પણ વરસાદે ધોઈ નાખી હતી. \n\nભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેનો વર્લ્ડ કપનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : ભારતની હાર છતાં હીરો બની ગયેલો એ ગુજરાતી ક્રિકેટર\\nસારાંશ: ભારત ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલમાં હારતા તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે પરંતુ ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનારી ટીમ આજે 18 રને હારીને વર્લ્ડ કપમાંથી જ બહાર થઈ ગઈ છે. \n\nભારતની ટીમ 240 રનના ટાર્ગેટ સામે 221 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. \n\nન્યૂઝીલૅન્ડની શાનદાર બૉલિંગ સામે શાનદાર રમતનું પ્રદર્શન કરતા જાડેજાએ 77 રન કર્યા હતા. \n\nજાડેજાની બેટિંગ તો ઠીક પરંતુ એના સિવાય એવું તે તેમણે મૅચમાં શું કર્યું કે લોકો તેનાં વખાણ કરી રહ્યાં છે\n\nજાડેજાનો શાનદાર થ્રો અને વિકેટ \n\nબીજા દિવસે શરૂ થયેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડે 23 બૉલ રમવાના હતા અને રોસ ટેલર ભારત સામે જોરદાર બેટિંગ કરી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : ભારતનું વર્લ્ડ કપનું સપનું રોળાયું, ભારત ટુર્નામેન્ટમાંથી બહાર\\nસારાંશ: ભારતનું સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાયું છે. આ સાથે જ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને રાહુલ માત્ર એક જ રન બનાવી શક્યા હતા. જે બાદ કોહલી પણ માત્ર એક રનમાં આઉટ થઈ ગયા હતા. \n\nપંતે 32, કાર્તિકે 6, હાર્દિક પંડ્યાએ 32, ધોનીએ 50, રવીન્દ્ર જાડેજાએ 77, ભૂવનેશ્વર કુમારે 0 અને ચહલે 5 રન બનાવ્યા હતા. \n\nભારત 49.3 ઓવરમાં માત્ર 221 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. વરસાદને કારણે અટકેલી સેમિફાઇનલમાં ભારતને જીત માટે ફેવરિટ માનવામાં આવતું હતું પરંતુ ભારતના બૅટ્સમૅનો સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. \n\nઆ સાથે જ ભારતને હરાવીને ન્યૂઝીલૅન્ડ ફાઇનલમાં પહોંચી ગયું છે. \n\nઆજે ક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : ભારતને સેમિફાઇનલમાં પહોંચવા આડે હજી શું અડચણો છે?\\nસારાંશ: ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વિશ્વ કપમાં અફઘાનિસ્તાન પર બાંગ્લાદેશના વિજય અને દક્ષિણ આફ્રીકા પર પાકિસ્તાનની જીતે સમીકરણને રસપ્રદ બનાવી દીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંકના આધાર પર ટૉપ ચાર ટીમ સેમિ ફાઇનલ માટે ક્વૉલિફાઈ કરશે. આ સ્પર્ધામાં 10 ટીમ ભાગ રહી છે, બધી ટીમ નવ-નવ મૅચ રમશે.\n\nમંગળવારે ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા સામે હારી ગયા બાદ પૉઇન્ટ ટેબલમાં ઑસ્ટ્રેલિયાની ટીમ 12 અંકો સાથે ટૉપ પર છે.\n\nન્યૂઝીલૅન્ડની જેમ ભારતે પણ એક પણ મૅચ નથી હારી પણ ભારતે હજુ ન્યૂઝીલૅન્ડ કરતાં એક મૅચ ઓછી રમી છે. \n\nઆ સમયે ચાર ટીમ છે- ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ભારત અને ઇંગ્લૅન્ડ. માનવામાં આવી રહ્યું છે કે પાછલા બે મૅચનાં પરિણામે આગળના સમીકરણને રસપ્રદ બનાવી દીધાં છે.\n\nદક્ષિણ આફ્રીકા અને અફઘાનિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : રોહિત, ધોની જેવા ભારતના ધુરંધર બૅટ્સમૅનો અફઘાનિસ્તાન સામે કેમ નિષ્ફળ ગયા?\\nસારાંશ: 50 ઓવરમાં 224 રન રન રેટ 4.48\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ છે વર્લ્ડ કપની સાઉથૅમ્પટનમાં રમાયેલી અફઘાનિસ્તાન વિરુદ્ધની મૅચમાં ભારતની ટીમનું પ્રદર્શન. \n\nઆંકડાની વાત કરીએ તો વર્ષ 2010 પછી 50 ઓવરની મૅચમાં ભારતનો પહેલા દાવનો આ સૌથી ઓછો સ્કોર છે.\n\nભારતે વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મૅચ હારી નથી અને અફઘાનિસ્તાન એક પણ મૅચ જીત્યું નથી, ત્યારે ભારતનું આ પ્રદર્શન છે. \n\nભારતીય બૅટ્સમૅનોએ ઑસ્ટ્રેલિયાની અપેક્ષિત મજબૂત બૉલિંગ સામે 352 અને પાકિસ્તાન સામે 336 રન કર્યા હતા. તેમણે દક્ષિણ આફ્રિકાના બૉલર્સનો પણ વિશ્વાસપૂર્વક સામનો કર્યો હતો. \n\nભારત અને અફઘાનિસ્તાનના રૅન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ : સેમિફાઇનલમાં ભારતની હાર એ ધોનીની કારકિર્દીનો અંત છે?\\nસારાંશ: ન્યૂઝીલૅન્ડ સામે પરાજય બાદ ભારત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પરાજય સાથે ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું રોળાઈ ગયું હતું. ટોપ-ઑર્ડર નિષ્ફળ રહ્યો હતો. \n\nછતાં ફરી એક વખત ધોનીની ધીમી ઇનિંગની વાત શરૂ થઈ, જે તેમના રિટાયરમૅન્ટની ચર્ચા સુધી પહોંચી છે. \n\nધોનીએ રવિવારે તેમનો 38મો જન્મદિવસ ઉજવ્યો અને ઉંમરને ધ્યાને લેતા, તેઓ આગામી કેટલી શ્રેણીઓ રમે તેના વિશે કશું કહી શકાય તેમ નથી. \n\nધીમી કે ઢીલી ઇનિંગ્ઝ ?\n\nબુધવારે કૅપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા તથા કે. એલ. રાહુલ માત્ર એક-એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. \n\nત્યારે ફરી એક વખત ધોનીએ ધીરજભરી ઇનિંગ રમી હતી, જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ IND vs PAK: ભારત સામે કઈ ભૂલથી બચવા માગે છે પાકિસ્તાન?\\nસારાંશ: વિશ્વ કપમા બુધવારે ઑસ્ટ્રેલિયા સામે 41 રનથી પરાજિત થયા પછી પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદે કહ્યું કે જો ભારતને હરાવવું હશે તો ટીમે ફિલ્ડિંગ સુધારવી પડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે 16 જૂનના રોજ માન્ચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડમાં મૅચ રમાવાની છે. \n\nઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં પાકિસ્તાનને તેની ખરાબ ફિલ્ડિંગની મોટી કિંમત ચૂકવવી પડી હતી. \n\nઆ મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન એરોન ફિંચનો કૅચ આસિફ અલીએ સ્લિપમાં છોડ્યો હતો. \n\nજે વખતે કૅચ છોડવામાં આવ્યો ત્યારે તેઓ 33 રન પર રમી રહ્યા હતા અને ત્યારબાદ એમણે વૉર્નર સાથે 146 રનની ભાગીદારી કરી હતી. \n\nફિંચે 82 બૉલમાં 84 રન કર્યા હતા.\n\nખરેખર તો વૉર્નર અને ફિંચની આ ભાગીદારીએ જ ઑસ્ટ્રેલિયા માટે 307 રનનો પાયો નાંખ્યો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ ડાયરી IND Vs PAK : 'ભલે 50 ઓવર નહીં તો 20 ઓવરની પણ મૅચ તો રમાવી જ જોઈએ.'\\nસારાંશ: માન્ચૅસ્ટર શહેર આજે સૂરજની રોશનીથી ચમકે છે. એક લાંબા સફર પછી હું માન્ચૅસ્ટર પહોંચી ચૂક્યો છું. દરેક ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટ ફેનની જેમ મને પણ રવિવારે યોજાનારી ભારત-પાકિસ્તાનની મૅચની રાહ છે. પણ મેં જેવો ખિસ્સામાંથી ફેસબુક લાઇવ કરવા માટે ફોન બહાર કાઢ્યો કે વરસાદ તૂટી પડ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઈલ ફોટો\n\nછેલ્લા બે દિવસમાં મેં ઘણી મુસાફરી કરી. એક દેશથી બીજા દેશની મુસાફરી કરવી અને પછી વર્લ્ડ કપની મૅચની કવરેજ માટે એક શહેરથી બીજા શહેરની મુસાફરી કરવી. બહુ થાક લાગે પણ વાત જ્યારે તમારી ડ્રીમ મૅચની હોય ત્યારે કશું પણ અશક્ય લાગતું નથી. \n\nહું રવિવારે ઓલ્ડ ટ્રૅફર્ડમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મૅચનુ કવરેજ કરવા માટે નૉટિંઘમથી મૅન્ચેસ્ટર આવ્યો. આ મારો ઇંગ્લૅન્ડમાં બીજો દિવસ છે, ત્યારે મોસમ પણ મને મારા મન જેવી જ લાગે છે.\n\nપળવારમાં બદલાતી ઇંગ્લૅન્ડની મોસમ\n\nઆજે સવારે જ્યારે હું જાગ્યો ને બારીના પડદા ખો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપ ફાઇનલના એ બે બૉલ, જેના કારણે ન્યૂઝીલૅન્ડનું જીતનું સપનું રોળાયું\\nસારાંશ: લૉર્ડઝના મેદાન પર રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે ન્યૂઝીલૅન્ડને રોમાંચક મુકાબલામાં હરાવી દીધું છે. સુપર ઓવર સુધી ચાલેલી આ મૅચ શ્વાસ થંભાવી દેનારી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટના નુકસાન પર 241 રન બનાવ્યા હતા. \n\n242ના લક્ષ્ય સુધી પહોંચવા મેદાનમાં ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ પણ 50 ઓવરમાં 241 રન બનાવી શકી હતી. \n\nબંને વચ્ચે ટાઇ પડતા મૅચ સુપર ઓવર સુધી જતી રહી હતી. સુપર ઓવરમાં મૅચ લઈ જવામાં ન્યૂઝીલૅન્ડના બૉલરોની મોટી ભૂમિકા રહી હતી. \n\nશરૂઆતમાં ઇંગ્લૅન્ડ આસાનીથી જીતી જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડના બૉલરોની શાનદાર બૉલિંગ અને ફિલ્ડિંગને કારણે મૅચ રસાકસી ભરી બની ગઈ હતી. \n\nમૅચના બે બૉલ જેના કારણે હાર મળી \n\nવર્લ્ડ કપના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની રવિ શાસ્ત્રીનું શું થશે?\\nસારાંશ: વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે હાર બાદ ભારતીય પ્રશંસકો ઉદાસ જરૂર થઈ ગયા છે. પરંતુ આ પ્રશંસકોની લાગણીઓ ભારતીય ટીમ પ્રત્યે ઓછી નથી થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે સવાલ એ થવો જોઈએ કે આ મૅચ દરમિયાન ભારતીય ટીમ પર જે દબાણ ઊભું થયું હતું તેના પર કાબૂ મેળવવા માટે શાસ્ત્રીએ શું ભારતીય ખેલાડીઓને તૈયાર કર્યા હતા?\n\nકોહલીએ સ્વીકાર કર્યો કે જેવી રીતે ન્યૂઝીલૅન્ડની ટીમે મૅચની આખરમાં એક-એક રનનો બચાવ કર્યો તેનાથી તેમને કોઈ અચરજ નથી થયું. \n\nઆ પરથી એવું માની શકાય કે શાસ્ત્રી અને તેમની કોચિંગ ટીમે ખેલાડીઓને તૈયાર કર્યા હતા.\n\nશાસ્ત્રીની આશા\n\nઆ વર્ષની શરૂઆતમાં જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે હતી, ત્યારે હેમિલ્ટન ખાતે બૉલરો માટે ફાયદાકારક પીચ પર ભારતીય બૅટ્સમૅનોની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીના ભવ્ય પ્રદર્શન અંગે પત્ની હસીન જહાં શું બોલ્યાં?\\nસારાંશ: વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતે સુંદર પ્રદર્શન કર્યું છે. દરેક મૅચ બાદ વિરાટ કોહલી સમગ્ર ટીમને શ્રેય આપે છે, પરંતુ ગત બે મૅચ દરમિયાન એક ખેલાડીના પ્રદર્શને દર્શકોનાં દિલ જીતી લીધાં છે, આ ખેલાડી એટલે મોહમ્મદ શમી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અફઘાનિસ્તાન સામેની મૅચ છેક છેલ્લી ઓવર સુધી લંબાઈ ગઈ હતી, પરંતુ મોહમ્મદ શમી તારણહાર બનીને આવ્યા અને અંતિમ ઓવરમાં હેટ-ટ્રિક લઈને ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો.\n\nઆ સિવાય વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ચાર વિકેટ ખેરવી હતી. આમ છતાંય બંને વખતે તેમને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ મળ્યો ન હતો.\n\nવર્લ્ડ કપમાં ભારત છ મૅચ રમ્યું, તેમાંથી ચાર મૅચમાં શમીનો ટીમમાં સમાવેશ થયો ન હતો. ભુવનેશ્વરને ઈજા થતા શમીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું.\n\nશમીએ આ તકને ઝડપી લીધી. તેમની ઍવરેજ વર્લ્ડ કપ રમી રહેલા બૉલર્સની સરેરાશ કરતાં સારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ કપમાં હારની નિરાશા વચ્ચે આ રીતે વિસરાયો દુતી ચંદનો ગોલ્ડમૅડલ\\nસારાંશ: 9 જુલાઈ, મંગળવાર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"મેં ગોલ્ડમેડલ જીતી લીધો છે.\"\n\n10 જુલાઈ, બુધવારની સાંજ.\n\n\"ઓગ શિ*! રોહિત આઉટ! કોહલી આઉટ!\"\n\nભારતીયોની નજર ટીવી પરથી જરા પણ હઠતી નહોતી. ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ મૅચ ચાલી રહી હતી અને મૅચ એવી હતી કે લોકોના શ્વાસ અટકી ગયા હતા. જેમ-જેમ ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા, લોકોનું ટેન્શન વધી રહ્યું હતું.\n\nઆખરે એ જ થયું, જેનો ડર હતો. ભારત ન્યૂઝીલૅન્ડ સામે હારીને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું. બાદમાં દરેક જગ્યાએ નિરાશાનો માહોલ હતો. સોશિયલ મીડિયા પર લોકો પોતાનું દુઃખ, ગુસ્સો અને ક્રિકેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ : મેરી કોમનો છ ગોલ્ડમેડલ મેળવી વર્લ્ડરૅકૉર્ડ\\nસારાંશ: ભારતીય બૉક્સર મેરી કોમે દેશ માટે વિશ્વ ચૅમ્પિયનશિપની આશા ઊજળી કરી દીધી છે. વીમૅન વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ સેમિફાઇનલમાં પ્રવેશી ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે તેઓ યુરોપિયન ચૅમ્પિયન બુઝેનાઝ ચાકિરોગ્લુ સાથે ટકરાશે. \n\nઆ સાથે જ મેરીએ પોતાના નામે છ સુવર્ણચંદ્રક પણ અંકે કરી લીધા છે અને હવે સાતમાં ચંદ્રક પર તેમની નજર છે. હાલ સુધી મેરીએ ત્રણ અલગઅલગ શ્રેણીમાં ચંદ્રકો મેળવ્યા છે. \n\nથોડા મહિના પૂર્વે 35 વર્ષની ઉંમરે મેરી કોમે એશિયન ચૅમ્પિયનશિપમાં મેડલજીત્યા બાદ કૉમેનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.\n\nકૉમનવેલ્થ ગેમ્સ જ એક એવી સ્પર્ધા હતી જેમાં મેરી કોમે સુધી મેડલ નહોતો જીત્યો.\n\nતેમના રોજિંદા જીવનની વાત કરીએ, તો સવારે તેઓ દિલ્હીના રાષ્ટ્રીય ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્લ્ડ મ્યુઝિક ડે : ઐશ્વર્યા, ઈશાની, ભૂમિ, કિંજલ, ગીતા અને રાજલે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાના રેકર્ડ બ્રેક કર્યા\\nસારાંશ: ગુજરાતી લોકસંગીત અને ફિલ્મી સંગીતમાં મહિલા કલાકારોની હંમેશાં ઓછી સંખ્યા રહી છે. ગુજરાતી સંગીતમાં દિવાળીબહેન ભીલને સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર મળ્યો, તેમજ દમયંતી બરડાઈને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી ફિલ્મમાં ગીત ગાવાની તક મળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજલ બારોટ, કિંજલ દવે, ગીતા રબારી\n\nઉપરાંત મીના પટેલ, ભારતી કુંચાલા અને ભાવના લાબડિયા જેવાં જૂજ નામો હતાં, જેઓ પુરુષોનું પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રમાં પોતાની ઓળખ ઊભી કરી શક્યાં.\n\nતે પહેલાં તો એવી સ્થિતિ હતી કે ગુજરાતી ફિલ્મોમાં મહેશ-નરેશનું સંગીત હોય અને મહેશ કનોડિયા જ મહિલાઓના અવાજમાં ગીતો ગાતાં હોય. \n\nસ્નેહલતાનાં અનેક ગીતોમાં મહેશ કનોડિયાએ જ અવાજ આપ્યો હતો.\n\nત્યારબાદ ઉષા મંગેશકર, લતા મંગેશકર અને આશા ભોંસલેએ પણ ઘણાં ગુજરાતી ગીતો ગાયાં હતાં.\n\nત્યારબાદ ગુજરાતી ગાયિકાઓનો એક શૂન્યાવકાશ સર્જાયો હતો. વચ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ કરતા વધુ રૂપિયા ખર્ચ્યા!\\nસારાંશ: મોંઘવારીની અસર ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા થતાં ખર્ચની રકમને પણ થઈ છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોએ ચૂંટણી પંચે નક્કી કરેલી 16 લાખ રૂપિયાની મર્યાદાને ઓળંગીને વધારે ખર્ચ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્યોએ કરેલા ખર્ચના વિશ્લેષણ પરનો એક વિસ્તૃત અહેવાલ રવિવારે પ્રકાશિત કરાયો છે\n\nએમાં પણ ભાજપના એક ઉમેદવારે 36 લાખ કરતાં પણ વધુ ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં આ ખર્ચનો હિસાબ તેમણે ચૂંટણી પંચને પણ આપ્યો હતો. આ વર્ષે ચૂંટણી પંચે વિધાનસભાના ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં થતા ખર્ચની મર્યાદા રૂપિયા 16 લાખથી વધારી 28 લાખ રૂપિયા કરી છે.\n\nદિલ્હી અને અમદાવાદ સ્થિત સ્વયંસેવી સંસ્થાઓ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ અને માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્ષ 2017માં Fake News શબ્દ ટ્રમ્પનાં નિવેદનોનો પર્યાય?\\nસારાંશ: વર્ષ 2017માં એક શબ્દએ આખી દુનિયાનું ધ્યાન તેના પ્રત્યે દોર્યું છે. એ શબ્દને મોટાભાગે ટ્વિટર પર શોધવામાં આવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિઅલ મીડિયામાં જેને ઘણીવાર સર્ચ કરાયો એ શબ્દ હવે યુકેની ડિક્શનરી પબ્લિશર કૉલિન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.\n\nઆ શબ્દ છે \"ફેક ન્યૂઝ\" એટલે કે ખોટા સમાચાર.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆ ડિક્શનરીના પ્રકાશકના જણાવ્યા મુજબ આ શબ્દ કદાચ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપના નિવેદનોનો પર્યાય બની શકે છે.\n\nઆખી દુનિયામાં આ શબ્દનો ઉપયોગ 2017માં 365 ટકા વધ્યો છે.\n\nનવા શબ્દોમાં રાજકારણનો મોટો ફાળો\n\nઆ શબ્દની સાથે યાદીમાં રાજકારણથી જોડાયેલા બીજા શબ્દો પણ પ્રકાશમાં આવ્યા છે.\n\nયુરોપના લોકોએ \"એન્ટિફા\" અને \"ઇકો-ચે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્ષ 2020 સુધીમાં અણુશસ્ત્રોનો નાશ કરે ઉ.કોરિયા : અમેરિકા\\nસારાંશ: અમેરિકા ઇચ્છે છે કે ઉત્તર કોરિયા આગામી અઢી વર્ષમાં મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ કરી બતાવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન અમેરિકન વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોએ જણાવ્યું કે ઉત્તર કોરિયા સાથે 'એક મોટી ડીલ પર કામ થવાનું હજુ બાકી' છે.\n\nતેમણે ઉમેર્યું, “મોટા પ્રમાણમાં નિ:શસ્ત્રીકરણ... અમને આશા છે કે આ લક્ષ્યને અઢી વર્ષમાં હાંસલ કરી શકાય એમ છે.”\n\nનિ:શસ્ત્રીકરણ માટે સહમતી \n\nઅમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો\n\nઅમેરિકન વિદેશપ્રધાનની આ ટીપ્પણી સિંગાપોરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનની મુલાકાતના એક દિવસ બાદ આવી છે. \n\nશું તમે આ વાંચ્યું?\n\nસિંગાપોરમાં બન્ને નેત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્ષ 2021માં વર્લ્ડ ઇકૉનૉમી : કયા દેશ જીતશે, કયા હારશે?\\nસારાંશ: કોરોના વાઇરસે વિશ્વના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ વર્ષ 2020માં વિશ્વના અર્થતંત્રમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શી ઝિનપિંગ\n\nકરોડો લોકોના કાં તો નોકરી ગઈ છે કે પછી કમાણી ઓછી થઈ ગઈ છે. સરકારો અર્થતંત્રને થઈ રહેલા નુકસાનને રોકવા માટે અબજો ડૉલર લગાવી રહી છે. જોકે, વર્ષ 2021માં આર્થિક રિકવરી હજુ પણ અત્યંત અનિશ્ચિત છે. એક પ્રારંભિક અનુમાન પ્રમાણે, ચીનનું અર્થતંત્ર મજબૂતી સાથે ફરીથી આગળ વધવા લાગ્યું છે.\n\nપરંતુ વિશ્વના ઘણા ધનિક દેશો માટે વર્ષ 2022 સુધી રિકવરી થવામાં કદાચ મુશ્કેલી પડશે. અસમાનતામાં પણ મોટા પાયે વધારો થઈ રહ્યો છે. 651 અમેરિકન અબજપતિની નેટવર્થ 30 ટકા વધીને ચાર લાખ કરડો ડૉલર પર પહોંચી ગઈ છે.\n\nબીજી તરફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વર્ષોથી ગુમ થયેલાં બાળકોને શોધતી માતાઓની કહાણી\\nસારાંશ: પરવિના કાશ્મીરમાં ખોવાઈ જતા લોકો માટે લડાઈ લડે છે. કાશ્મીરમાં ચાલતા સંઘર્ષ દરમિયાન છેલ્લાં વીસ વર્ષોમાં હજારો લોકો ગુમ થઈ ગયા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરવીના અંગરનો કિશોરવયનો પુત્ર પણ તેમાંથી એક છે.\n\nપરવિના કહે છે કે મોટાભાગના ગુમ થયેલાં લોકોને સુરક્ષાદળના જવાનો પકડીને લઈ ગયા હતા. જોકે, સેનાના અધિકારીઓ આ આરોપોને નકારે છે. \n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વલ્લભ ઝવેરભાઈ પટેલથી સરદાર પટેલ બનવા સુધીની કહાણી\\nસારાંશ: \"કર્મ નિસંદેહપણે સાધના છે, પરંતુ હાસ્ય એ જીવન છે.\" સરદાર પટેલના આ વાક્યમાં જ તેમનો જીવન પ્રત્યેનો મિજાજ અને જિંદાદિલી છલકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nગુજરાતના નડિયાદ શહેરમાં 31 ઑક્ટોબર 1875માં ઝવેરભાઈ અને લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. જોકે, આ જન્મતારીખ વલ્લભભાઈએ સ્વીકારેલી છે. તેમની સાચી જન્મતારીખ અંગે કોઈ પુરાવા નથી.\n\n15 ડિસેમ્બર 1950ના દિવસે તેમનું મૃત્યુ થયું હતું. \n\nછ ભાઈ-બહેનોમાં વલ્લભભાઈ ખૂબ જ હોશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા.\n\nપ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધું. વિદ્યાર્થીકાળથી જ તેઓ નીતિ અને સત્ય સાથે મક્કમ રહેવાનો ગુણ ધરાવતા હતા.\n\n'લાઇફ ઍન્ડ વર્ક ઑફ સરદા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વસીમ બારી : કાશ્મીરમાં જેમની હત્યા કરી દેવાઈ એ ભાજપ નેતા કોણ હતા?\\nસારાંશ: જમ્મુ-કાશ્મીરમાં ભાજપના મહાસચિવ અશોક કૌલ મુજબ શેખ વસીમ બારી 2014માં ભાજપમાં જોડાયા હતા અને બંદીપોરાના જીલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વસીમ બારી\n\nઅશોક કૌલ કહે છે કે, \"બારી પાર્ટીમાં જોડાયા એ પહેલા બાંદીપોરામાં ભાજપની સ્થિતિ ઘણી નબળી હતી.\"\n\nઅશોક કૌલ કહે છે, \"વસીમ એક પાયાના કાર્યકર હતા. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડી, જેના કારણે પક્ષ વધુ મજબૂત બન્યો. આ સમય દરમિયાન તેઓ ઘરે-ઘરે ગયા અને હજારો લોકોને પાર્ટી સાથે જોડ્યા. વસીમ બારીની મહેનતના કારણે આજે બાંદીપોરામાં ભાજપ મજબૂત બન્યો છે. બાંદીપોરામાં ભાજપના ઘણા કાર્યક્રમોમાં મે હાજરી આપી છે. પાર્ટીના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વહાણમાં 26 ઘેટાં, 10 બકરીઓ તો કેપ્ટનની ઉંમર કેટલી? સવાલે ઉડાવી ઊંઘ\\nસારાંશ: 'જો એક વહાણ પર 26 ઘેટાં અને 10 બકરીઓ હોય તો તેના કૅપ્ટનની ઉંમર કેટલી હશે?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનમાં ગણિતની પરીક્ષા દરમિયાન પૂછાયેલા આ સવાલનો જવાબ ભાગ્યે જ કોઈ પાસે હશે. \n\nચીનના શુનકિંગ જિલ્લાના પ્રાથમિક શાળાનાં બાળકો આ સવાલ જોઈને ચકિત થઈ ગયાં. \n\nસોશિયલ મીડિયા પર પણ આ સવાલ આગની જેમ ફેલાઈ ગયો. \n\nઆ સવાલ પાંચમાં ધોરણનાં બાળકોનાં પ્રશ્નપત્રમાં હતો જેમની ઉંમર 11 વર્ષની આસપાસ હોય છે. \n\nપ્રશ્નપત્રની તસવીર અને પ્રશ્નનો જવાબ આપવા માટે કોશિશ કરી રહેલાં બાળકોની તસવીર ચીનના સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ. \n\nબાળકોએ કેવા જવાબ આપ્યા? \n\nઅપેક્ષિત જ હતું કે સોશિયલ મીડિયા પર ચર્ચા થશે અને થઈ પણ ખરી. \n\nસામેથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વહાણવટા ક્ષેત્રે ચક્રવર્તી ગુજરાતી મહિલા સુમતિ મોરારજી\\nસારાંશ: ગુજરાતની પ્રજા વ્યાપારવણજમાં તો સાહસિક છે જ પણ સાગરખેડુ તરીકે પણ તેણે આગવી નામના મેળવી છે. પોતાના વિશિષ્ટ ગુણો, સુલેહ અને સમાધાન, સહકાર અને સહિષ્ણુતાને કારણે ગુજરાતી પ્રજા દુનિયામાં વ્યાપાર કરવા માટે સફળ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવાસકો-દ-ગામા એ ભારતની શોધ નહોતી કરી તે પૂર્વે પણ ગુજરાતમાંથી વહાણો દરિયાપારના પૂર્વ આફ્રિકા, આરબ દેશોમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યાં હતાં. આવી સાહસિક પ્રજામાં દરિયાખેડુ તરીકે પુરુષોનું વર્ચસ્વ રહ્યું હતું જેમાં કાનજી માલમ હોય કે રામસી માલમ હોય, વહાણના નાખુદા અથવા કૅપ્ટન તરીકે પુરુષો જ હોય. \n\nઆવી સુવાંગ મૉનોપૉલી તોડી કચ્છની એક બહાદુર દીકરીએ, જેનું નામ કબી કસ્ટા હતું. ભારતનાં આ પ્રથમ વહાણવટી મહિલા કબી કસ્ટા નાખુદાં બન્યાં તેની પાછળ પણ કારણ હતું. પતિ મીઠુ કસ્ટાને એ જમાનાનો રાજરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વહેલાં જન્મેલાં બાળકો માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ કૃત્રિમ ગર્ભાશય\\nસારાંશ: વહેલાં જન્મેલાં બાળકો માટે નેધરલૅન્ડ્ઝના વૈજ્ઞાનિકો અને ડિઝાનરે એક કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાંચ ફુગ્ગાથી પણ મોટું એક એવું ગર્ભાશય તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પોષણતત્ત્વો યુક્ત પ્રવાહી ભરેલું છે.\n\nવહેલાં જન્મેલાં બાળકને આ કૃત્રિમ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, જેમાં તે કૃત્રિમ ગર્ભનાળ દ્વારા ઑક્સિજન અને પોષણ મેળવે છે. \n\nઆ ભવિષ્યમાં મહિલાઓ માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. તેઓ પોતાના શરીરમાં થતા પરિવર્તનો અને ગર્ભાવસ્થાની તકલીફોમાંથી બચી શકે છે.\n\nઆ પ્રોજેક્ટ પૂરો થતાં પાંચ વર્ષ થશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તા કેમ ન મળી?\\nસારાંશ: ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતમાં મોટા ભાગે દરેક સ્થળે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મ્યુનિસિપલ કૉર્પોરેશનથી માંડી નગરપાલિકા સુધીની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસનો સફાયો કરી દીધો પરંતુ આ જ ગુજરાતમાં એક નગરપાલિકા એવી પણ છે જ્યાં ભાજપ જિત્યો અને છતાં સત્તાની ધુરા તેના હાથમાં ન આવી શકી.\n\nઆ નગરપાલિકા છે, મોરબી જિલ્લાની વાંકાનેર શહેરની નગરપાલિકા.\n\nઅહીંના કુલ સાત વોર્ડમાં 28 બેઠકમાંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી હતી. \n\nતેમજ બાકીની ચાર બેઠકો બહુજન સમાજ પાર્ટી (બસપા)ને મળી હતી. બમ્પર બહુમતી હોવા છતાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સત્તાથી દૂર રહેવું પડ્યું છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાંચવા-લખવા કરતાં 'હિંદુત્વવાદી દેશભકિત' વધુ મહત્ત્વપૂર્ણ?\\nસારાંશ: દેશદ્રોહીઓની લાંબી થઈ રહેલી યાદીમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે અને એ નામ છે ઈતિહાસકાર રામચંદ્ર ગુહાનું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુહા હવે અમદાવાદ યુનિવર્સિટીમાં ભણાવવાની કામગીરી નહીં કરે કેમ કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની નજરમાં તેઓ \"શિક્ષણ અને દેશ માટે નુકશાનકારક\" છે. \n\nરામચંદ્ર ગુહા વિશે વાત કરતા પહેલા ભૂતકાળમાં જઈશું તો આ ટ્રૅન્ડ સમજવામાં સરળતા રહેશે. \n\n27 સપ્ટેમ્બર 2018નાં રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં એક સરકારી કોલેજના પ્રોફેસરે વર્ગખંડમાં નારાબાજી કરી રહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નાં વિદ્યાર્થીઓની પગે પડીને માફી માગી હતી. \n\nઆ વીડિયો એક દિવસ માટે વાઇરલ થયો હતો અને પછી લોકો તેને ભૂલી ગયા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇન, વોડકા કે વિસ્કિ જેવો દારૂ પીશો તેવું વર્તશો!\\nસારાંશ: 31મી ડિસેમ્બરની રાત્રે એક તરફ ગુજરાતની પોલીસ દારૂની મહેફિલ માણનારાં લોકો પર ત્રાટકવાની તૈયારી કરશે. તો કેટલાંક રસિયા પોલીસથી બચીને કેવી રીતે વર્ષ 2017ની છેલ્લી રાતને નશીલી બનાવવી અને કેવી રીતે દારૂની મોજ માણવી તેનું આયોજન કરશે. આ બન્નેની વચ્ચે ગુજરાતમાં દારૂ પીવાની કાયદેસરની પરમીટ ધરાવતાં લોકો માટે નિશ્ચિંત બનીને ‘મદિરાપાન’ કરવાનો મોકો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ શું તમે જાણો છો કે, જેમ બીયર, વાઈન, વિસ્કિ, વોડકા અને રમના સ્વાદ જુદા જુદા હોય છે, તેમ તેને પીધા પછી થનારો નશો પણ અલગ પ્રકારનો હોય છે. એટલું જ નહીં દારૂના વિવિધ પ્રકારોની શરીર પર અસર પણ જુદી જુદી હોય છે.\n\nએક સંશોધનના તારણો મુજબ, વિવિધ પ્રકારનાં દારૂ આપની મન:સ્થિતિ પર ભિન્ન રીતે અસર કરે છે.\n\nસંશોધકો કહે છે કે દારૂનું સેવન કર્યાં બાદ લોકો આક્રમક, સેક્સી કે ભાવનાશીલ થઈ જાય છે. રેડ વાઇન અથવા બિયર પીધા બાદ લોકોને આરામ મળે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબી.એમ.જે. ઓપન જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇનસ્ટીન પર એન્જેલિના જોલી સહિતની અભિનેત્રીઓ જાતીય શોષણનો આરોપ\\nસારાંશ: ઓસ્કર અવૉર્ડ આપતી સંસ્થાએ હોલીવૂડના ચર્ચાસ્પદ ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીનને તેમના સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓસ્કરના બે તૃત્યાંશથી વધુ સભ્યોએ તેમને પદેથી દૂર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું\n\nયુએસ અકૅડમિ ઑફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સનાં સભ્યોમાંથી બે તૃત્યાંશથી વધુ સભ્યોએ વાઇનસ્ટીનને તત્કાલીક ધોરણે પદ પરથી દૂર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે.\n\nઆ સભ્યોમાં હોલીવૂડની જાણીતી હસ્તીઓ ટૉમ હૈંક્સ અને વ્હૂપી ગોલ્ડબર્ગ પણ સામેલ છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઅમેરિકી અભિનેત્રી રોઝ મૈકગોવાને વાઇનસ્ટાઈન પર હોટલના રૂમમાં તેની પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય અન્ય મહિલાઓએ પણ તેમની પર યૌન શોષણના આરોપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇબ્રન્ટ ગુજરાત 2019 : '2002ના હુલ્લડથી ખરડાયેલી છાપ સુધારવા વાઇબ્રન્ટ સમિટ્સ યોજવામાં આવી'\\nસારાંશ: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે 9મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2019નો 18 જાન્યુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2011ની વાઇબ્રન્ટ સમિટની તસવીર\n\nસમિટનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. વડા પ્રધાન મોદી આ માટે ગુજરાતના પ્રવાસે છે. \n\nગુજરાતના ઉદ્યોગ જગતને એક મંચ પર લાવવા માટેનું મહત્ત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવતા સમિટની કથિત સફળતાઓ મામલે વિવિધ સવાલો ઊઠતા રહ્યા છે.\n\nછેલ્લે વર્ષ 2017માં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. આ વાઇબ્રન્ટ સમિટનો પ્રોજેક્ટ તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હોવાનું કહેવાય છે. \n\nજેને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને વર્તમાન મુખ્ય પ્રધાન વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇબ્રન્ટ ગુજરાત 2019 : નરેન્દ્ર મોદી - આવતાં વર્ષે 'ઇઝ ઑફ ડુઇંગ' બિઝનેસમાં ટોપ-50માં લાવવા લક્ષ્યાંક\\nસારાંશ: વાઇબ્રન્ટ ગુજરાત 2019 શરૂ થઈ ગયું છે, બપોરના ભાગમાં નરેન્દ્ર મોદી ટોચના ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન મુલાકાત કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલ્ટાના વડા પ્રધાન સાથે મોદી\n\nરિપોર્ટ પ્રમાણે, ફાઇટર જેટ રફાલના વિવાદને કારણે લગભગ દર વખતે જોવા મળતા અનિલ અંબાણીને આમંત્રણ આપવામાં નથી આવ્યું. \n\nપ્રાસંગિક ભાષણમાં રૂપાણીએ મોદીનું 'ઘરમાં સ્વાગત' કર્યું હતું. \n\nગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે તા. 18મી જાન્યુઆરીથી તા. 20મી જાન્યુઆરી દરમિયાન 'વાઇબ્રન્ટ ગુજરાત' યોજાઈ રહ્યું છે. \n\nએક વર્ષ છોડીને વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે, ચાલુ વર્ષે નવમી આવૃત્તિ યોજાઈ રહી છે. \n\nવડા પ્રધાન ભાષણના મુખ્ય મુદ્દા\n\n- આંતરાષ્ટ્રીય સહકાર એ માત્ર દેશની રાજધાની સુધી મર્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇબ્રન્ટ ગુજરાત 2019 : મુકેશ અંબાણીએ શા માટે કહ્યું કે ભારતીયોનો ડેટા ભારતમાં રહેવો જોઈએ?\\nસારાંશ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મંચ પરથી સૂચન કર્યું હતું કે ભારતીયોનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nઆ વાતનો અપ્રત્યક્ષ ઉલ્લેખ કરતાં અમેરિકાના બિઝનેસ ડેલિગેશનના વડાએ કહ્યું હતું, \"આપણે 'વિકાસના સામૂહિક પ્રયાસ' માટે એકઠા થયા છીએ.\"\n\nફેસબુક, ગૂગલ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અમેરિકાના છે.\n\nત્યારે બીબીસી રિસર્ચ ટીમે થોડા સમય દ્વારા કરેલા અભ્યાસના આધારે જાણો કે તમે કેવા પ્રકારની માહિતી સોશિયલ મીડિયા કંપનીઓ સાથે શેર કરો છો. \n\nઅંબાણીએ પ્રાસંગિક ભાષણમાં અંબાણીએ કહ્યું હતું કે તેમને 'ગુજરાતી હોવાનો ગર્વ' છે. \n\nશુક્રવારથી ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ત્રણ દિવસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇબ્રન્ટ ગુજરાત 2019: 'એ પોલિટીકલ પ્રોજેક્શન છે, પ્રસિદ્ધિનો મેળાવડો છે'\\nસારાંશ: વાઇબ્રન્ટ ગુજરાત એક વિભ્રમ ગુજરાત છે. દોરડું હોય અને સાપ દેખાય એને ભ્રમ કહેવાય. દોરડું જ ન હોય અને સાપ દેખાય એને વિભ્રમ કહેવાય. વાઇબ્રન્ટ ગુજરાત એક વિભ્રમ ગુજરાત છે. આ શબ્દો છે અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહનાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલ્ટાના વડા પ્રધાન સાથે મોદી\n\nવાઇબ્રન્ટની વેબસાઇટના દાવા મુજબ દેશની આ સૌથી મોટી બિઝનેસ સમિટ છે. \n\nશેપિંગ અ ન્યૂ ઇન્ડિયાની થીમ પર આ વખતે નવમું વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન યોજાયું છે. \n\nઆ સમિટમાં વક્તવ્ય આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હતું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં ડેમોક્રસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ આ ત્રણેય બાબતોનો સુભગ સમન્વય સુલભ છે. \n\nવાઇબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ પર રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું મંતવ્ય છે કે ગુજરાત દેશનું મુખ્ય વ્યાપાર મથક છે અને દેશના સામાજિક - આર્થિક વિકાસ માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઇરલ સેક્સ વીડિયોએ તેની જિંદગી બરબાદ કરી નાખી\\nસારાંશ: આ કથા ટિઝિયાના કેન્ટોનની છે, જેણે સેક્સ વીડિયો વાઇરલ થયા બાદ આપઘાત કરી લીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટિઝિયાના કેન્ટોન\n\nદક્ષિણ ઇટાલીના નેપલ્સના ઉપનગરીય વિસ્તાર મુગ્નાનોનાં રહેવાસી 31 વર્ષની ટિઝિયાનાએ 2015ના એપ્રિલમાં પાંચ લોકોને સેક્સ વીડિયો મોકલાવ્યો હતો. \n\nવોટ્સએપ મારફત એ વીડિયો રિસીવ કરનારા પાંચ લોકોમાં ટિઝિયાનાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ સર્ગિયો ડી પાલોનો પણ સમાવેશ થતો હતો. સર્ગિયો ડી. પાલો સાથે ટિઝિયાનાના સંબંધ હવે સારા ન હતા. \n\nવીડિયોઝમાં ટિઝિયાના કેટલાક અજ્ઞાત લોકો સાથે સેક્સ માણતી જોવા મળતી હતી. \n\nટિઝિયાનાએ મોકલેલા વીડિયો ટૂંક સમયમાં જ એડલ્ટ વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા. \n\nસેક્સ વીડિયો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઘણ અવનીની જેમ ગુજરાતમાં દીપડાના હુમલા, બે બાળકીઓનાં મોત\\nસારાંશ: થોડા દિવસો પહેલાં જ મહારાષ્ટ્રમાં માનવભક્ષી બની ગયેલી એક વાઘણ 'અવની'ને ગોળી મારી દેવામાં આવી હતી. અવનીએ છેલ્લા 20 મહિનામાં 13 લોકોના જીવ લીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જંગલમાં દીપડાને પકડવા માટે પિંજરામાં બકરી બાંધવામાં આવી\n\nગુજરાતમાં પણ કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. \n\nમધ્ય ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારના દાહોદના ધાનપુર તાલુકાના કૌટબી ગામે દીપડાએ છેલ્લા બે દિવસમાં ચાર લોકો પર હુમલો કર્યો છે. \n\nદીપડાએ કરેલા આ હુમલામાં બે બાળકીએ જીવ ગુમાવ્યા છે. \n\nશું છે સમગ્ર ઘટના?\n\nહુમલાના બનાવ બનતા વન અધિકારીઓએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું\n\n21 નવેમ્બર 2018ના રોજ ધાનપુર તાલુકાના ખટલા ગામની 9 વર્ષની બાળકી અસ્મિતા જંગલમાં બળતણ એકઠાં કરવા ગઈ હતી ત્યારે દીપડાએ તેની પર હુમલો કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાઘા બોર્ડર પર પાકિસ્તાની ક્રિકેટરનો ‘તમાશો’\\nસારાંશ: ભારત અને પાકિસ્તાન, બન્ને દેશની સેના રોજ અટારી-વાઘા બોર્ડર પર ફ્લેગ ડાઉન સેરેમની કરે છે. જેને જોવા સેંકડો લોકો જમા થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે પણ સીમાની બન્ને તરફ સામાન્ય લોકો જમા હતા. પરંતુ ત્યારે એવું કંઇક થયું જે ચોકાવનારું હતું. \n\nસેરેમની દરમિયાન એક પાકિસ્તાની બોલરે ભારતના દર્શકો અને બીએસએફના જવાનોને જોઇને વિચિત્ર ચેનચાળા કર્યા. \n\nહસન અલી વાઘા બોર્ડર પર\n\nએમના આ ચાળા પર લોકોની અલગઅલગ પ્રતિક્રિયા જોવા મળી.\n\nકેટલાક લોકોને આ જરા પર પસંદ ન આવ્યું તો કેટલાક લોકોએ કહ્યું કે આ તેમનો સિગ્નેચર સ્ટેપ હતો, જે એ વિકેટ લીધા બાદ મેદાનમાં પણ કરતા હોય છે.\n\nપાકિસ્તાની ક્રિકેટ ટીમ પોતાની ટ્રેનિંગ કેમ્પના છેલ્લા ચરણમાં વાઘા બોર્ડર પહોંચી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાજપેયી : જેમણે પોતાની કવિતાઓ દ્વારા જીવનનો સાર સમજાવ્યો\\nસારાંશ: મૌત કી ઉમ્ર ક્યા હૈ? દો પલ ભી નહીં,\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનિયા ગાંધી સાથે વાજપેયી\n\nજિંદગી સિલસિલા, આજ કલ કી નહીં.\n\nમેં જી ભર જીયા, મેં મન સે મરું,\n\nલૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરું?\n\nઅટલ બિહારી વાજપેયી... એક કવિ, એક પત્રકાર, સમાજસેવક અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન. \n\nઅટલ બિહારી વાજપેયી મૂળ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. રાજકારણ માટે જ સંઘે તેમને જનસંઘમાં મોકલ્યા હતા. \n\nવાજપેયી જનસંઘના વરિષ્ઠ નેતા અને ભાજપના ઇષ્ટ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંગત સહયોગી રહ્યા હતા. \n\nઉપાધ્યાય એ વાજપેયીથી ઉંમરમાં આઠ વર્ષ નાના હતા અને બન્ને વચ્ચે ભાઈઓ જેવો પ્રેમ હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાજપેયી અને અડવાણી વચ્ચે દોસ્તી કેટલી ગાઢ હતી?\\nસારાંશ: અટલ બિહારી વાજપેયીના અવસાન સાથે ભારતીય રાજનીતિની નંબર 1 જોડી તૂટી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, અટલ રિટાયર્ડ થયા ત્યાર બાદ વર્ષ 2009થી અલઝાઇમરનો ભોગ બન્યા હતા ત્યારથી જ આ જોડી અસંગત થઈ ગઈ હતી.\n\nતેમ છતાં અડવાણીએ સાંસદ તરીકે કાર્યરત હતા પરંતુ તેઓ પણ અસંગત જ રહ્યા. \n\nઆ જોડીના આનંદદાયક દિવસોમાં તેઓ ખૂબ જ બળવાન હતા, જેનો ભારતીય રાજનીતિમાં ઊંડો પ્રભાવ પડ્યો હતો. જોકે, તેમાં સિનિયર પાર્ટનર અટલ જ હતા.\n\nઆ બન્નેની પહેલી મુલાકાત 1950ના દાયકાની શરૂઆતમાં રાજસ્થાનમાં થઈ હતી.\n\nવાજપેયી જનસંઘના પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જીના સાથીદાર હતા.\n\nઅડવાણી એ વખતે રાજસ્થાનમાં હતા. તેમના મતે એ સમયે વાજપેયી અડગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાજપેયી સાથે 'અટલ' રાજનીતિજ્ઞ, કવિ તથા એક યુગનો અંત\\nસારાંશ: ભારતીય વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં દેશ અણુસત્તા તરીકે ઊભર્યો હતો. તેના પગલે પાકિસ્તાન સાથે યુદ્ધનો ભય પણ સર્જાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાશ્મીર બાબતે વધતી તંગદિલી અને ભારતીય તથા પાકિસ્તાની લશ્કરી દળો વચ્ચેના લાંબા ઘર્ષણને લીધે ચિંતામાં વધારો થયો હતો. \n\nવાજપેયી વડા પ્રધાન પદે રહ્યા ત્યાં સુધી વિવિધ પક્ષોના તેમના ગઠબંધનને એકજૂટ રાખવા સંઘર્ષરત રહ્યા હતા અને ભારતનાં હિતનું રક્ષણ આક્રમકતાપૂર્વક કરતા નેતા તરીકે પ્રતિષ્ઠા પણ પામ્યા હતા. \n\nહું નિશબ્દ છું, શૂન્ય હું છું પરંતુ ભાવનાઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે : નરેન્દ્ર મોદી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nયુવાનીમાં ઊભરતા તારક\n\nઅટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 1924ની 25 ડિસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાજપેયીના એ 10 નિર્ણયો જે થકી ઇતિહાસ એમને મૂલવશે\\nસારાંશ: અટલ બિહારી વાજપેયીના જન્મદિને કેન્દ્ર સરકારે તેમની મુદ્રાવાળો 100 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડ્યો છે. વાજપેયી ત્રણ વખત ભારતના વડા પ્રધાન રહ્યા. પ્રથમ વખત 13 દિવસ માટે, પછી 13 મહિના માટે અને ત્યારબાદ 1999થી 2004 સુધી. ઉલ્લેખનીય છે કે વાજપેયીએ પોતાના કાર્યકાળમાં ઘણા મોટા નિર્ણયો લીધા જેણે ભારતની રાજનીતિને હંમેશાંને માટે બદલી નાખી. એક નજર એવા નિર્ણયો પર કરીએ જેને વાજપેયીએ વડા પ્રધાન તરીકે લીધા હતા અને લાંબા સમય સુધી ભારતની રાજનીતિમાં તેની અસર દેખાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1. ભારતને જોડવાની યોજના\n\nવડા પ્રધાન તરીકે વાજપેયીના જે કામને સૌથી મહત્ત્વનું ગણવામાં આવે છે તે છે રસ્તાના માધ્યમથી ભારતને જોડવું.\n\nતેમણે ચેન્નઈ, કોલકાતા, દિલ્હી અને મુંબઈને જોડવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ સડક પરિયોજના લાગુ કરી. આ સાથે જ વડા પ્રધાન ગ્રામીણ સડક યોજના લાગુ કરી. આ નિર્ણયે દેશના આર્થિક વિકાસને ગતિ આપી.\n\nતેમની સરકારમાં નદીઓના જાડાણની પણ યોજના બનાવવામાં આવી હતી. વર્ષ 2003માં તેમણે સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું હતું. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n2. ખાનગીકરણનો સહયોગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાજપેયીની 'સારા માણસની છાપ' મહોરું હતી?\\nસારાંશ: એવું કહેવાતું હતું કે અટલ બિહારી વાજપેયી ખોટા પક્ષમાં રહેલા સાચા માણસ હતા. ખરેખર એવી વાત નહોતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોબિન જેફરી જેવા અભ્યાસુઓ અને સ્વતંત્ર રાજકીય વિશ્લેષકો તથા 1960ના દાયકામાં યુવાન રાજકીય નેતા તરીકે તેમના સમકાલીન નેતાઓ વાજપેયીને હિન્દુત્વ વિચારધારાના આક્રમક નેતા તરીકે યાદ કરે છે. \n\nએવા નેતા જે બહુ ખરાબ લાગે તેવા મુસ્લિમવિરોધી નિવેદનો પણ કરી શકે. \n\nઆરએસએસની નર્સરીમાં અને તે પહેલાં આર્યસમાજમાં ઉછરેલા વાજપેયી ઉદ્દામવાદી રાષ્ટ્રવાદની પોતાની વિચારધારાને બહુ બહાર આવવા દેતા નહોતા. \n\nદિલ્હીના રાજકારણમાં અને ભારતીય સંસદમાં તેમના મૂળિયા ઊંડા થતા ગયા, તેમ તેમણે આવી લાગણીઓને પોતાની અંદર ધરબીને રાખી દીધી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાજપેયીની સરકાર તોડી પાડવાવાળાં માયાવતી ક્યારેય વડાં પ્રધાન બની શકશે?\\nસારાંશ: થોડા દિવસ પહેલાં દેવબંદમાં માયાવતી, અખિલેશ યાદવ અને અજિત સિંહની સંયુક્ત સભા યોજાઈ હતી. તેમાં અજિત સિંહ મંચ પર જવા લાગ્યા ત્યારે બીએસપીના એક નેતાએ તેમને કહ્યું કે તમે ચંપલ નીચે ઉતારજો. મંચ પર કોઈ જૂતાં પહેરીને આવે તે વાત માયાવતીને પસંદ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અજિત સિંહે જૂતાં નીચે ઉતાર્યાં તે પછી મંચ પર જઈ શક્યા અને માયાવતી સાથે હાથ મિલાવી શક્યા. સ્વચ્છતા માટેનો આ આગ્રહ માત્ર નહોતો, પરંતુ વસતિના પ્રમાણના આધારે સતત બદલાતાં રહેતાં સામાજિક સમીકરણોનું ચિત્ર પણ અહીં દેખાતું હતું. \n\nમાયાવતીની જીવનકથા લખનારા અજય બોઝના જણાવ્યા અનુસાર સ્વચ્છતા માટેની માયાવતીની 'ધૂન' પાછળ પણ એક કથા છે. \n\nઅજય બોસે 'બહનજી અ પોલિટિકલ બાયૉગ્રાફી ઑફ માયાવતી' પુસ્તકમાં લખ્યું છે, 'માયાવતી પહેલી વાર લોકસભામાં જીતીને આવ્યાં ત્યારે તેમણે માથામાં તેલ નાખ્યું હોય અને ગામડાની નારી હોય તેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાજપેયીનું નિધન : સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત\\nસારાંશ: ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં આજે નિધન થયું છે. તેઓ છેલ્લાં નવ અઠવાડિયાથી એઇમ્સમાં દાખલ હતા. બુધવારના રોજ તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એઇમ્સે જણાવ્યું, \"આજે એઇમ્સ ખાતે સારવાર દરમિયાન સાંજે પાંચ કલાક અને પાંચ મિનિટે તેમનું નિધન થયું છે.\"\n\nકેન્દ્ર સરકાર દ્વારા સાત દિવસના 'રાષ્ટ્રીય શોક'ની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. \n\nરાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. \n\nશુક્વારે ગુજરાતની સરકારી, અર્ધ-સરકારી તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. \n\nઉપરાંત ગુજરાતની શાળાઓ તથા યુનિવર્સિટીઝ પણ રજા પાળશે. \n\nમોદીએ ટ્વિટર પર લખ્યું, 'વાજપેયીનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાનર પોતે જ પોતાની સેલ્ફીનો કેસ હારી ગયો\\nસારાંશ: ઈન્ડોનેશિયાના દ્વીપના એક વાનરની સેલ્ફીની ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું.. જી હાં.. વાનરની સેલ્ફી. હવે માત્ર અમે, તમે, ફિલ્મ સ્ટાર્સ જેવા લોકો જ સેલ્ફી નથી લેતા, પણ આ શોખ તો પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો છે. તેવા જ એક વાનરની સેલ્ફીએ એક નવા વિવાદને જન્મ આપ્યો હતો જેનો આખરે અંત આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેમેરામાં દાંત બતાવતા અને આંખ ચમકાવતા એ વાનરની પ્રખ્યાત સેલ્ફી તો તમને યાદ હશે. એ સેલ્ફીને લઈને ફોટોગ્રાફરે એક પશુ અધિકાર સંગઠન સાથે ચાલેલી 2 વર્ષ સુધી ચાલેલી કાયદાકીય લડાઈને જીતી લીધી છે. \n\nઘટના કંઈક એવી છે, કે વર્ષ 2011માં ન્યૂ સાઉથ વેલ્સના મોનમાઉથશરના રહેવાસી ડેવિડ સ્લેટર નામના એક ફોટોગ્રાફર જંગલમાં મકૉક પ્રજાતિના વાનરોની તસવીર લઈ રહ્યા હતા. ત્યાં જ નારૂતો નામના એક વાનરે હાથમાંથી કેમેરા છીનવી લીધો અને પોતાની તસવીરો ખેંચી લીધી હતી. તે તસવીરોમાં કેટલીક તસવીરો ખુબ અદ્ભૂત હતી, જેમાંથી એક સેલ્ફી ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાયગ્રા કોરોના વાઇરસની દવા બનાવવામાં કેવી રીતે ઉપયોગી?\\nસારાંશ: બે દાયકા પહેલાં અમેરિકામાં વાયગ્રાની શોધ થઈ ત્યારે એ બાબતે જોરદાર ધમાલ થઈ હતી. પુરુષોમાં નપુંસકતા દૂર કરતી આ દવા એક ક્રાંતિ હોવાનું જણાવવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાયગ્રાની તસવીર\n\nઅસરના સંદર્ભમાં તેની સરખામણી, ગર્ભનિરોધક ગોળીની શોધથી સર્જાયેલા પ્રભાવ સાથે કરવામાં આવી હતી. \n\nવાયગ્રા બનાવનારી કંપની ફાઇઝરે તેનું નિર્માણ વાસ્તવમાં હૃદયમાં રક્તનો પ્રવાહ સરળતાથી ચાલુ રહે એ માટે કર્યું હતું?\n\nહૃદયમાં રક્તનો પ્રવાહ ઓછો થવાને લીધે થતી પીડાને એન્જાઇના કહેવામાં આવે છે. \n\nવાયગ્રાની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી ત્યારે તેની દિલચસ્પ આડઅસર જોવા મળી હતી. એ પુરુષોના શરીરમાં ઉત્તેજના પેદા કરવા લાગી હતી. \n\nસોનાથી પણ મોંઘી હિમાલયની આ જડીબુટ્ટી વાયગ્રાની ગરજા સારે છે.\n\nવાયગ્રાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર કે કચ્છમાં પૂર આવશે?\\nસારાંશ: વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હતું, પરંતુ 13 જૂનના રોજ તેની દિશા બદલાતા મોટો ખતરો ટળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાન વિભાગે 13 તારીખની સવારે જણાવ્યું હતું કે વાવાઝોડું ગુજરાત પર નહીં ત્રાટકે અને તે ગુજરાત પાસેથી માત્ર પસાર થશે. \n\nજોકે, વાવાઝોડાની અસરને લીધે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વરસાદના સમાચાર મળ્યા છે. \n\nત્યારે હવામાનની આગામી પરિસ્થિતિ વિશે શું કહેવું છે SANDRP (સાઉથ એશિયા નેટવર્ક ઓન ડૅમ્સ, રિવર્સ એન્ડ પીપલ)ના કો-ઑર્ડિનેટર હિમાંશુ ઠક્કરનું, વાંચો અહીં.\n\nજે મૅપ દર્શાવાઈ રહ્યો છે તેનાથી એ સ્પષ્ટ છે કે દરિયાકિનારા નજીક આવેલા સૌરાષ્ટ્રના જે જિલ્લા છે, ત્યાં આશરે 48 કલાક સુધી વાદળોની ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાયુ વાવાઝોડું : 2.75 લાખ લોકોનું સ્થળાંતર, સેના, નેવી, વાયુસેના ખડેપગે\\nસારાંશ: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાવાઝોડાએ થોડી દિશા બદલી છે અને હવે તે ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શીને જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાનો ખતરો હજી ટળ્યો નથી એટલે સાવચેતી રાખવી જરૂરી છે. \n\nઅરબ સાગરમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેણે છેલ્લા છ કલાકમાં દિશા બદલી છે. \n\nવાયુના ખતરાને જોતા બુધવારે રાજ્ય સરકાર અને તંત્રએ મોટા સ્થળાંતરની શરૂઆત કરી હતી. ગુજરાતના દરિયાકિનારાનાં ગામડાંઓમાં રહેતાં લોકોને સૌપ્રથમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. \n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના કહેવા પ્રમાણે 2,75,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. \n\nસરકારના તમામ વિભાગને એલર્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાયુ વાવાઝોડું : ગુજરાતમાં આવતાં વાવાઝોડાંની પળેપળની માહિતી કેમ નથી મળતી?\\nસારાંશ: ગુજરાત પર હાલ વાયુ વાવાઝોડાનો ખતરો છે. હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવામાન ખાતાની તાજેતરની માહિતી પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાને સ્પર્શ કરીને આગળ જતું રહેશે. તે રાજ્ય પર ત્રાટકશે નહીં. \n\nગુજરાતના કુલ 10 જિલ્લાઓને વાવાઝોડું સીધી અસર કરવાનું હતું અને ખતરાને જોતાં રાજ્યની વિવિધ એજન્સીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે. \n\nઆ પહેલાં ઓડિશામાં આવેલું ફોની વાવાઝોડું કેટલી ગતિથી આગળ વધી રહ્યું છે તેની પળેપળની માહિતી મળતી હતી. \n\nસ્કાયમેટ વેધર નામની વેબસાઇટનો દાવો છે કે વાયુ વાવાઝોડાની માહિતી ધીમી આવી રહી છે.\n\nવાવાઝોડાં અને રડારથી માહિતી\n\nસ્કાયમેટે વેધરના એક અહેવાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વારાણસી: નિર્માણાધીન પુલ દુર્ઘટનામાં અણીના સમયે બચી ગયેલાની આપવીતી\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં નિર્માણાધીન પુલ ધ્વસ્ત થતા 18 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડા પ્રધાન મોદીએ તેમના ચૂંટણી ભાષણમાં વારાણસીની દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો\n\nઘટનાસ્થળના ફોટોગ્રાફ્સનાં આધારે તેની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ભીડભાડવાળા વિસ્તારમાં થઈ હતી. \n\nલાંબા સમયથી પુલનું નિર્માણ ચાલતું હતું અને સાંજે અચાનક તેનો એક ભાગ ધરાશાયી થયો. \n\nઆ ઘટનામાં અણીના સમયે બચી ગયેલી બે વ્યક્તિએ આ દુર્ઘટનાનો ચિતાર આપ્યો હતો.\n\nપ્રત્ક્ષદર્શીઓ મુજબ આ ઘટના સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે બની હતી. તે સમયે પુલ પર મજૂરો કામ કરી રહ્યા હતા.\n\nવારાણસીનો કેંટ લહરતારા જીટી રોડ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડવાનો નિર્ણય 111 ખેડૂતોએ કેમ ફેરવી લીધો?\\nસારાંશ: ભાજપ અધ્યક્ષ અમિત શાહની મુલાકાત બાદ તામિલનાડુના 111 ખેડૂતોએ વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂત નેતા અય્યાકન્નુના નેતૃત્વમાં તામિલનાડુથી આવેલા ખેડૂતોએ દિલ્હીના જંતરમંતર પર લાંબા સમય સુધી વિરોધ-પ્રદર્શન કર્યું હતું, જેને દુનિયાભરના મીડિયાએ સ્થાન આપ્યું હતું.\n\nઅય્યાકન્નુએ વારાણસીથી 111 ખેડૂતોને વડા પ્રધાન મોદી સામે ઉમેદવાર તરીકે ઊભા રાખવાની ઘોષણા કરી હતી, પરંતુ હવે અમિત શાહની મુલાકાત બાદ તેઓએ નિર્ણય બદલી નાખ્યો છે.\n\nવિરોધ-પ્રદર્શન દરમિયાન તામિલનાડુના ખેડૂતોએ લોકોનું ધ્યાન ખેંચવા માટે પ્રદર્શનની વિવિધ રીતો અપનાવી હતી, જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.\n\nતેઓએ ઉંદરો ખાધા, સ્વમૂત્ર પીધું, મળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાવાઝોડા 'ક્યાર'ની ગુજરાતના આ વિસ્તારોને અસર થશે, ક્યાં પડશે વરસાદ\\nસારાંશ: અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું 'ક્યાર' વાવાઝોડું અતિ ભીષણ તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેના કારણે દેશના પશ્ચિમ સાગરકિનારા પર વાતાવરણમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. \n\nદરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. \n\nહાલ આ વાવાઝોડું મુંબઈથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ 540 કિલોમિટર દૂર છે અને તે સતત ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. \n\nહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું 13 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. \n\nજ્યારે 'ક્યાર' ઓમાનનના સાલાલાહથી લગભગ 1500 કિમી દૂર છે અને તે આવતા 5 દિવસમાં ઓમાન પહોંચે તેવી શક્યતા છે. \n\nહાલ ડાંગ, સુર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાવાઝોડાં અંગેનાં ભયજનક સિગ્નલો અને તેનો અર્થ શું છે?\\nસારાંશ: દરિયામાં જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે ચેતવણી આપવા માટે પૉર્ટ સ્ટ્રોમ વૉર્નિંગ સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક દેશો સિગ્નલ દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરતા હોય છે. ભારત દિવસ અને રાત માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરે છે.\n\nદિવસના સંકેતો માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ થાય છે. જ્યારે રાત્રિના સંકેતો માટે લાલ અને સફેદ લાઇટનો ઉપયોગ કરાય છે.\n\nભારતમાં 1 નંબરથી લઈને 11 નંબર સુધીનાં સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.\n\nસિગ્નલ નંબર અને તેનો અર્થ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વાવાઝોડું 'ક્યાર' : અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું તોફાન ગુજરાતને અસર કરશે?\\nસારાંશ: અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું 'ક્યાર' વાવાઝોડું હવે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું 'ક્યાર'\n\nહવામાન વિભાગે ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું છે કે આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન વધુ જોખમી બની શકે છે. \n\nહવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાવાઝોડું પશ્ચિમ-વાયવ્ય દીશા તરફ આગળ વધી રહ્યું છે.\n\nહાલ મહારાષ્ટ્રના રત્નાગીરીથી અરબ સાગરમાં 270 કિલોમિટર દૂર છે, જે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.\n\nહવામાન વિભાગની માહિતી અનુસાર આવનારા 5 દિવસોમાં ઓમાનના દરિયાકિનારે પહોંચે તેવી શક્યતા છે. \n\nવાવાઝોડાની તીવ્રતા હજી પણ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને શુક્રવારે મુક્ત કરાશે, ઇમરાન ખાનની પાકિસ્તાન સંસદમાં જાહેરાત\\nસારાંશ: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગુરૂવારે સંસદમાં જાહેરાત કરી હતી કે શુક્રવારે બંધક બનાવાયેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને છોડી દેવાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાને કહ્યું હતું કે શાંતિ સ્થાપવા માટે આ મુક્તિ કરાશે. \n\nભારતના વિદેશ મંત્રાલયે તેના સૈનિક સાથે હિંસા અને નિર્લ્લજ પ્રદર્શન સામે વિરોધ નોંધાવ્યો હતો અને માગ કરી હતી કે તત્કાળ ભારતીય પાઇલટને છોડી દેવામાં આવે. \n\nત્યારે જાણો કોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન \n\nકોણ છે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન?\n\nવિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનો જન્મ તા. 21મી જૂન 1983ના રોજ થયો હતો, તેમના પિતા નિવૃત્ત ઍરમાર્શલ છે. \n\n35 વર્ષીય અભિનંદન તામિલનાડુની રાજધાની ચેન્નાઈ નજીક સેલાયુરના નિવાસી છે. \n\nપરિવારના કહેવા પ્રમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિંગ કમાન્ડર અભિનંદનને પકડ્યા હોવાનો પાક.નો દાવો, ભારતે MIG 21 તોડી પડાયું હોવાનું સ્વીકાર્યું\\nસારાંશ: પાકિસ્તાની મીડિયા દ્વારા ભારતીય વાયુદળના પાઇલટનો વીડિયો શૅર કરવામાં આવ્યો છે, જે મુજબ પકડાયેલા પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંધક બનાવયેલા પાઇલટ\n\nઆ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું, જે મુજબ ભારતીય વાયુદળ દ્વારા એક વિમાન તોડી પાડવામાં આવ્યું છે. \n\nઆ કાર્યવાહીમાં ભારતના એક વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું, જેના પાઇલટ લાપતા છે, પાકિસ્તાનનો દાવો છે કે તે તેમના તાબામાં છે. \n\nઅગાઉ બે પાઇલટ તાબામાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. \n\nભારતે દિલ્હી ખાતેના પાકિસ્તાની રાજદૂતને બોલાવીને તેના કબજામાં રહેલા ભારતીય વાયુદળના પાઇલટને પરત મોકલવાની માગ કરી હતી. \n\nવિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત દ્વારા અ-સૈન્ય અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકસિત દેશોને એ જાણ નથી કે દુનિયા પહેલાં કરતાં સારી બની છે, ગરીબી ઘટી રહી છે\\nસારાંશ: આ દુનિયા ખૂબ જાલિમ છે. \n\nજમાનો ખૂબ ખરાબ છે. \n\nપહેલાનાં લોકો સારા હતા, પહેલાનો સમય સારો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણે કાયમ આવી વાતો સાંભળીએ છીએ. આજના વખતને ભાંડવામાં ફક્ત વયસ્કો જ નહીં, બલકે યુવા પેઢી પણ સામેલ છે. પણ શું ખરેખર આવું છે? \n\nસ્વીડનના સ્વર્ગસ્થ વિદ્વાન હાન્સ રોઝલિંગે તેમના અનુભવને આ રીતે વ્યક્ત કર્યો હતો- \n\nવિકસિત દેશોમાં ઘણા બધા લોકોને એ વાતનો અંદાજ જ નથી કે દુનિયા પહેલા કરતાં કેટલી સારી બની છે. તેઓ આ હકીકતથી વિરુદ્ધ વિચારે છે. \n\nજોકે, આમાં આશ્ચર્ય પામવા જેવી કોઈ વાત નથી. આજે સમાચારોમાં આફત, કટ્ટરપંથી હુમલા, યુદ્ધો અને દુષ્કાળની ખબરો છવાયેલી રહે છે. \n\nઆ સ્થિતિમાં લોકોનું આવું વિચારવું સહજ છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબે 'ઍન્કાઉન્ટર' : ઉત્તર પ્રદેશ પોલીસની 'ઠોકી દઈશું'ની પરંપરામાં કાયદો ક્યાં?\\nસારાંશ: \"મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ બાદ પોલીસ તથા એસ.ટી.એફ. ટીમ આજે તા. 10.07.2020 ના કાનપુર લાવી રહી હતી. કાનપુર નગર ભૌંતીની પાસે પોલીસનું ઉપરોક્ત વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈને પલટી ગયું હતું, જેના કારણે તેમાં બેઠેલા આરોપી તથા પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. આ દરમિયાન આરોપી વિકાસ દુબેએ ઘાયલ પોલીસકર્મીની પિસ્તોલ ખૂંચવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમે પીછો કરીને તેને આત્મસમર્પણ કરી દેવા કહ્યું હતું, પરંતુ તે માન્યો નહીં અને પોલીસ ટીમ ઉપર જીવ લેવાના હેતુથી ફાયર કર્યું હતું. પોલીસે આત્મરક્ષણ માટે વળતો ગોળીબાર કર્યો હતો, વિકાસ દુબે ઘાયલ થઈ ગયો, જેને તત્કાળ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ઇલાજ દરમિયાન આરોપી વિકાસ દુબેનું મૃત્યુ થઈ ગયું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસ દુબેના મૃત્યુ બાદ કાનપુર પોલીસે પત્રકારોને ઉપરનો મૅસેજ મોકલ્યો હતો. \n\nગત શુક્રવારે આઠ પોલીસમૅનનાં મૃત્યુ સાથે શરૂ થયેલો ક્રમ એક અઠવાડિયા બાદ, તમામ ઉતાર-ચઢાવ પછી મુખ્ય આરોપી વિકાસ દુબે તથા તેના પાંચ સાગરિતોના મૃત્યુ સાથે ખતમ થતો જણાય છે. \n\nસોશિયલ મીડિયા સહિત તમામ મીડિયા ચેનલ ઉપર અથડામણ વિશે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. \n\nપ્રિયંકા ગાંધીનું કહેવું છે, \"અપરાધીનો અંત થઈ ગયો, અપરાધ અને તેને પીઠબળ આપનારા લોકો ક્યાં?\" \n\nરાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે લખ્યું, \"વાસ્તવમાં કાર નથી પલટી, રહસ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબે : કાનપુરમાં આઠ પોલીસોની હત્યાના એ સવાલો જેના જવાબ હજી નથી મળ્યા\\nસારાંશ: કાનપુરમાં આઠ પોલીસમૅનની હત્યા માટે જવાબદાર મનાતા મુખ્ય આરોપી વિકાસ દુબેને પાંચ દિવસ બાદ પણ પોલીસ પકડી શકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસ દુબે\n\nદરમિયાન એ વાતની ચર્ચા થઈ રહી છે કે આ અથડામણમાં પોલીસવાળાઓની સંડોવણી કેટલી હતી. અત્યાર સુધીમાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. \n\nમાત્ર ચૌબેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારી પણ તપાસની રડારમાં છે. \n\nદરમિયાન એવા અનેક સવાલ છે, જેના કોઈ જવાબ નથી મળ્યા. અથડામણ સમયે, ગોળીબાર પહેલાં અને પછી જે કંઈ થયું તે સવાલ ઊભા કરે છે. વિકાસ દુબેમાં એટલી હિંમત કેવી રીતે આવી ગઈ, કે એણે આવું કૃત્ય કર્યું એ પણ એક સવાલ છે. \n\nઅડધી રાત્રે ધરપકડનો આદેશ કોણે આપ્યો?\n\nચૌબેપુર પોલીસસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબે જેવા માફિયા બનાવવાની 'રૅસિપી' જૂની છે\\nસારાંશ: વિકાસ દુબેનું કથિત અથડામણમાં મૃત્યુ અને એના પહેલાં આઠ પોલીસકર્મીઓના માર્યા ગયા બાદ સતત એ વાત પર ચર્ચા થઈ રહી છે કે આવા લોકો આખરે કેવી રીતે નભે છે અને કેવી રીતે તેઓ ગુનાના નવા-નવા 'કીર્તિમાન' બનાવતા જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆવા મામલાઓમાં એ સ્પષ્ટ દેખાય છે કે ક્યારેક દબંગ, ક્યારેક બાહુબલિ અને ક્યારેક રૉબિન-હૂડ કહેવાતા આ માફિયા-ડોન એક ખાસ રીતે આગળ વધે છે અને એક ખાસ રીતે જ એમનો અંત પણ થાય છે.\n\nએની પૅટર્ન એ છે કે આ ગુનેગારો કોઈ એક સંસાધન પર ગેરકાયદે કબજો જમાવે છે. મામલો ક્યારેક જમીન, ક્યારેક રેતી, રેલવેના કૉન્ટ્રાક્ટ, માછલી પકડવા તો ક્યાંક કોલસાના ખનન સંબંધી હોય છે.\n\nગેરકાયદે વ્યાપાર ચલાવવા માટે રાજકીય રક્ષણ જરૂરી હોય છે. જ્યારે રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે એમના બાહુબળનો ઉપયોગ કરે છે. એમાં ઘણી વાર જાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબેના ઍન્કાઉન્ટરની સરખામણી ગુજરાતનાં ઍન્કાઉન્ટરો સાથે કેમ?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના ઍન્કાઉન્ટર અને ગુજરાતમાં લગભગ દોઢ દાયકા પહેલાં થયેલાં ઍન્કાઉન્ટર વચ્ચે, પત્રકારો, રાજનેતાઓ અને માનવઅધિકાર કાર્યકર્તાઓ ઘણી સમાનતા જુએ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસ દુબેનું ઍન્કાઉન્ટર સ્થળ\n\nપોલીસનું કહેવું હતું કે વાહને પલટી ખાધી તે પછી આરોપી દુબેએ પોલીસની પિસ્તોલ આંચકીને નાસી છૂટવા માટે ગોળીબાર કર્યો, સ્વરક્ષણમાં પોલીસે વળતી કાર્યવાહી કરી અને દુબેનું મૃત્યુ થયું. \n\n2002થી 2006 દરમિયાન ગુજરાતમાં 23 જેટલાં ઍન્કાઉન્ટર થયાં હતાં, જેમાંથી સી.બી.આઈ.એ સોહરાબુદ્દીન શેખ, તુલસીરામ પ્રજાપતિ, ઇશરત જહાં તથા અન્ય, ઉપરાંત સાદિક જમાલનું ઍન્કાઉન્ટર નકલી હોવાનાં આરોપનામાં દાખલ કર્યાં હતાં. આ કેસો હાલ કોર્ટમાં અલગ-અલગ તબક્કે ચાલી રહ્યા છે. \n\nઉત્તર પ્રદેશ સરકારે હાઈકોર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબેના ઘરમાંથી મોટાં પ્રમાણમાં હથિયારો ઝડપાયાં\\nસારાંશ: કાનપુરમાં વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર થયેલા હુમલામાં આઠ પોલીસકર્મી માર્યા ગયા અને સાત પોલીસકર્મી ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા જેની તપાસ ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનું કહેવું છે કે અલગ અલગ લોકોનાં લાયસન્સ સાથે મોટાં પ્રમાણમાં હથિયારો વિકાસ દુબેના ઘરમાંથી મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘટના પછી વિકાસ દુબેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમાર્યા ગયેલાઓમાં બિલ્હોરના પોલીસ ક્ષેત્ર અધિકારી દેવેન્દ્ર મિશ્ર અને એસઓ શિવરાજપુર મહેશ યાદવ પણ સામેલ છે. વિકાસ દુબેની ધરપકડ કરવા માટે આ ટીમ ગઈ હતી. વિકાસ ઉપર ન માત્ર ગુનાઓના ગંભીર આરોપ છે પણ સાથે જ 60 જેટલા કેસ પણ નોંધાયેલા છે. રાજકીય પક્ષોમાં પણ વિકાસ દુબેની ખાસ્સી પહોંચ હોવાનું કહેવાય છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબેની ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ધરપકડ કેવી રીતે કરાઈ?\\nસારાંશ: કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મામલાના મુખ્ય આરોપી વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્ર દ્વારા વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરાઈ છે પણ વધારે માહિતી આપવાની ના પાડી છે.\n\nવિકાસ દુબેની ધરપકડને નરોત્તમ મિશ્ર મધ્ય પ્રદેશ પોલીસની મોટી સફળતા ગણાવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વિકાસ દુબે હાલ મધ્ય પ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે.\n\nકહેવાય છે કે વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરના સુરક્ષાકર્મીઓએ પકડીને મધ્ય પ્રદેશ પોલીસને સોંપ્યો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસ દુબેનું મોત, 'પીઠબળ કોનું હતું? એ ખબર કેવી રીતે પડશે?', મૃતક પોલીસકર્મીનાં પત્નીનો સવાલ\\nસારાંશ: કાનપુર મૂઠભેડના મુખ્ય આરોપી વિકાસ દુબેનું પોલીસ સાથેની મૂઠભેડમાં મોત થયું છે. ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉજ્જૈનથી કાનપુર લઈ જઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનું કહેવું છે કે વિકાસે ભાગવાની કોશિશ કરી જે પછી પોલીસે ગોડી ચલાવવી પડી, જેમાં આરોપીનું મોત થયું છે.\n\nકાનપુર રેંજના આઈજી મોહિત અગ્રવાલે સમાચાર એજન્સી પીટીઆઈને વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કાનપુરમાં થયેલી મૂઠભેડમાં જીવ ગુમાવનાર પોલીસ કૉન્સ્ટેબલ સુલતાન સિંઘનાં પત્નીએ કહ્યું, \"હું સંતુષ્ટ છું, પરંતુ તેને(વિકાસ દુબે) કોનું પીઠબળ હતું? એ હવે ખબર કેવી રીતે પડશે? તેની પૂછપરછ બાદ આ જાણી શકાયું હોત.\"\n\nઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિકાસથી ભગવા સુધી બદલાતા રહ્યા ગુજરાતની ચૂંટણીના રંગો\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ જનસભા યાદ કરીએ તો તેમાં 'હું છું વિકાસ-હું છું ગુજરાત'ના નારા લાગ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિકાસથી ભગવા સુધી બદલાતા રહ્યા ગુજરાતની ચૂંટણીના રંગો\n\n'અડીખમ ગુજરાત' કહીને મોદી લોકોને ગુજરાતના વિકાસમાં ભાગીદાર ગણાવતા હતા. \n\nપરંતુ પ્રચાર પૂરો થતાંથતાં વિકાસ છેવટે સોફ્ટ હિંદુત્વ અને પછી ભગવો થઈ ગયો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની ગાડી પાકિસ્તાન, ઔરંગઝેબ, અલ્લાઉદ્દીન ખિલજી અને ટ્રિપલ તલાક પર આવીને અટકી ગઈ.\n\nઆ પ્રકારના પ્રચારની બીજા તબક્કાના મતદાન પર કેટલી અસર થશે તે વિશે બીબીસી ગુજરાતીએ રાજકિય વિશ્લેષકો સાથે વાત કરી.\n\nવિકાસ ખોવાયો\n\nપહેલાં જ કોંગ્રેસે ગુજરાતમાં વિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિક્રમ સારાભાઈ : દેશને દિશા ચીંધનાર એક પ્રૉગ્રેસિવ, બૌદ્ધિક, રૉમેન્ટિક ગુજરાતી\\nસારાંશ: ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા વિશે અનેક વાતો જાણવા જેવી છે. \n\nવિકમ સારાભાઈને તમે ઓળખો છો?\n\n12મી ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે. \n\nભારતે અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં આજે જે ગજું કાઢ્યું છે, એનો સૌથી વધુ શ્રેય આઝાદીની લડત સાથે જોડાયેલા પરિવારના ફરજંદ વિક્રમભાઈને જાય છે.\n\nઅંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો ઉચ્ચઅભ્યાસ કર્યો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય માલ્યાની ભારત વાપસી પર સસ્પેન્સ બરકરાર - Top News\\nસારાંશ: વિજય માલ્યાની ભારત વાપસીને લઈને રહસ્ય હજી બરકરાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે રાત્રે કેટલાંક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિજય માલ્યા ગમે ત્યારે મુંબઈમાં પરત ફરી શકે છે. લંડનમાં તમામ ઔપચારિકતાને પૂર્ણ કરી દેવામાં આવી છે. \n\nઇકોનોમિક ટાઇમ્સે સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું કે વિજય માલ્યાને ભારત પરત લાવવાની તમામ કાર્યવાહી થઈ ગઈ છે અને તે ગમે ત્યારે પરત ફરશે. \n\nજોકે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ માલ્યાના પર્સનલ આસિસ્ટન્ટે પત્યર્પણ અંગે બુધવારે રાત્રે કહ્યું, \"મને આજે રાત્રે તેમના પરત જવાની કોઈ જાણકારી નથી.\"\n\nબુધવારે શરૂ થયેલા સમાચાર અંગે તેમને પુછવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય માલ્યાને ભારત લાવવા બ્રિટને મંજૂરી આપી, અપીલના વિકલ્પ વચ્ચે હવે શું?\\nસારાંશ: બૅન્કોના કરોડો રૂપિયા મામલે જેમના ઉપર છેતરપિંડી આરોપો છે તે વિજય માલ્યાને ભારતમાં લાવવા માટે યૂકે સરકારની મંજૂરી મળી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન વિજાય માલ્યાને આ મામલે અપીલ માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે. \n\nઆમ છતાંય પ્રત્યાર્પણ પ્રક્રિયામાં મહિનાઓથી માંડીને એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે. \n\nવૅસ્ટમિનસ્ટર કોર્ટના પ્રત્યાર્પણ સંબંધિત ચુકાદની ફાઈલ હોમ સેક્રેટરી સાજીદ જાવીદને મોકલી આપવામાં આવી હતી, જેની ઉપર તેમણે મંજૂરીની મહોર મારી હતી. \n\nવિજય માલ્યાના કહેવા પ્રમાણે, તેઓ નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં અપીલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે.\n\nવિજય માલ્યા પર ભારતની બૅન્કો સાથે હજારો કરોડની છેતરપીંડી કરવાનો આરોપ છે. માલ્યા માર્ચ 201"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી ગુજરાતને ઍજ્યુકેશન હબ બનાવવાની વાત કરે છે પણ ખરેખર સ્થિતિ શું છે?\\nસારાંશ: \"ગુજરાતને અમે ઍજ્યુકેશન હબ બનાવવા માગીએ છીએ. 2022 સુધીમાં 10 હજાર વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે ગુજરાતની યુનિવર્સિટીઓમાં આવે એવું સરકારનું લક્ષ્ય છે.\" આ શબ્દો રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજકોટ યુનિવર્સિટી ખાતે આયોજિત યૂથ ફૅસ્ટિવલમાં સંબોધન વખતે તેમણે દાવો કર્યો કે રાજ્યમાં અત્યારે બે હજારથી વધારે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.\n\nબીજી તરફ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ધોરણ આઠ સુધી નાપાસ નહીં કરવાની નીતિ હઠાવવામાં આવશે.\n\nથોડાં વર્ષો અગાઉ નાપાસ નહીં કરવાની નીતિ જ્યારે લાગુ કરવામાં આવી હતી ત્યારે તેનો વિરોધ પણ થયો હતો.\n\nએ જ પ્રકારે દેશભરમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી. સાથે-સાથે રાજ્યની શાળાઓમાં પણ સેમેસ્ટર પદ્ધતિ દાખલ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી જે દેશમાં ગયા છે ત્યાંના લોકોનો તાજમહેલ પર દાવો કેમ કરે છે?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી હાલ ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉઝ્બેકિસ્તાનના અંદિજાનમાં સરદારની પ્રતિમાનું અનાવરણ કરતા વિજય રૂપાણી\n\nરૂપાણીએ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. \n\nઆ ઉપરાંત મુખ્ય મંત્રીએ અહીં શારદા યુનિવર્સિટીના કૅમ્પસને પણ ખુલ્લું મૂક્યું હતું. \n\nઉઝ્બેકિસ્તાનનું ભારત સાથે વર્ષો જૂનું કનેક્શન છે અને છે મુગલ શાસકો. ભારતમાં સ્થાયેલા મુગલ શાસનની કડીઓ ઉઝ્બેકિસ્તાન સાથે જોડાયેલી છે.\n\nભારતમાં વિશાળ મુગલ શાસનનો પાયો નાખર બાબરનો જન્મ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં થયો હતો. \n\nઆ જ શહેરમાં ગુજરાતના મુખ્ય મંત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?\\nસારાંશ: કોરોના વાઇરસના કેર વચ્ચે અનેક કોરોના વોરિયર્સે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દરમિયાન સરકારે જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સને આર્થિક સહાય કરવાની વાત કરી હતી. પરંતુ આવા જ કેટલાક કોરોના વોરિયર્સના પરિવારના સભ્યોનું કહેવું છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ મદદ મળી નથી. \n\nજુઓ વીડિયો અહેવાલ \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી સરકાર ડ્રેગન ફ્રૂટને 'કમલમ્' કરશે પણ એના ખેડૂતોની હાલત કેવી છે?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને હવેથી 'કમલમ્' તરીકે ઓળખવામાં આવશે તેવી જાહેરાત કરી તેનાથી ઘણાને નવાઈ લાગી હતી. આ વિશે સોશિયલ મીડિયા પર ટીખળ કરતા મૅસેજ પણ ફરતા થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા અમુક વર્ષોથી દેશમાં ડ્રેગન ફ્રૂટનું ચલણ વધ્યું છે\n\nજોકે, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોના મતે આવી જાહેરાતોથી તેમને ફરક પડતો નથી. તેઓ કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારતા આ ફળની સારી માંગ છે ત્યાં સુધી ખેડૂતો માટે આ ખેતી ફાયદાકારક છે.\n\nરાજ્ય સરકારનું કહેવું છે કે ડ્રેગન ફ્રૂટનો આકાર કમળના ફૂલ જેવો છે તેથી તેને 'કમલમ્' કહેવું જોઈએ.\n\nએક રીતે જોવામાં આવે તો કમળ એ ભાજપનું ચૂંટણી ચિહ્ન છે અને ગુજરાતમાં ભાજપના ગાંધીનગરસ્થિત વડામથકનું નામ 'કમલમ્' છે.\n\nજોકે, રૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી સરકારથી કોરોના વૉરિયર ઇન્ટર્ન ડૉક્ટરો નારાજ કેમ છે?\\nસારાંશ: અમદાવાદમાં બી. જે. મેડિકલમાં કોવિડ ડ્યૂટી બજાવનારા ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપૅન્ડ વધારવા માટે દેખાવો કર્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાથે વાત કરતાં બી.જે. મેડિકલ કૉલેજના ઇન્ટર્ન તબીબે કહ્યું કે \"અમને મહિને 12,800 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જે અન્ય રાજ્યો કરતાં બહુ ઓછું છે.\"\n\n\"આથી અમારી સરકારને માગણી છે કે અમને મહિને 20,000 રૂપિયાનું સ્ટાઇપૅન્ડ આપવામાં આવે, અને એ પણ એપ્રિલ મહિનાથી એરિયર્સ સાથે.\"\n\nઇન્ટર્ન ડૉક્ટરોએ કહ્યું કે જ્યાં સુધી તેમની લેખિતમાં માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખશે.\n\nગુજરાતમાં આવી 14 મેડિકલ કૉલેજ છે, જેના 2000થી વધુ ઇન્ટર્ન આ હડતાળમાં જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી સરકારના પ્રધાને કહ્યું: 'ગુજરાતમાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો', સત્ય શું?\\nસારાંશ: ગુજરાત સરકારના ઊર્જામંત્રી સૌરભ પટેલે ટ્રાન્સપૅરન્સી ઇન્ટરનેશનલના એક સર્વેને ટાંકતાં કહ્યું કે દેશના બીજાં રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મુખ્ય મંત્રીએ પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓછો હોવાની વાતને લઈને રાજીપો વ્યક્ત કર્યો હતો.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nટ્રાન્સપૅરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા એક ગેરસરકારી અને બિનરાજકીય, સ્વતંત્ર એજન્સી છે. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયા મુજબ ઊર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું આ સ્વતંત્ર એજન્સીએ 20 રાજ્યમાં બે લાખથી વધારે લોકોને આવરી લેતો આ સર્વે કર્યો છે. સર્વેમાં 64 ટકા પુરુષ અને 36 ટકા મહિલાને સામેલ કરવામાં આવ્યાં હતાં. \n\nએ સિવાય રાજસ્થાનમાં 78 ટકા લોકોએ લાંચ આપી છે. જ્યારે ગોવા, ઓડિશા, કેરળ અને હરિયાણામાં સૌથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી સરકારની નવી સોલર પાવર પૉલિસીથી કોને લાભ થશે?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારપરિષદ યોજીને આગામી પાંચ વર્ષ માટે ગુજરાતની 'સોલર પાવર પૉલિસી'ની જાહેરાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણી\n\nતેમણે આ પૉલિસી જાહેર કરતાં કહ્યું, “ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમૅન્ટ ડેસ્ટિનેશન સ્ટેટ બન્યું છે, જે કારણે રાજ્યમાં ઘણું રોકાણ થઈ રહ્યું છે. આ પૉલિસીના કારણે નાના અને મોટા ઉદ્યોગકારો માટે પાવર કોસ્ટ ઘટશે.”\n\n“હાલ ઔદ્યોગિક એકમોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ પાવર મળે છે. પાવર એ ઉત્પાદનખર્ચનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.”\n\nઆ પૉલિસીનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે ગુજરાતના ઉદ્યોગકારોની પ્રોડક્શન કોસ્ટ ઘટે અને સમગ્ર વિશ્વમાં મેડ ઇન ગુજરાત બ્રાન્ડ હરિફાઈમાં ટકી શકે અને પર્યાવરણ માટે અનુકૂળ શુદ્ધ વીજઉત્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણી સરકારે પાક નુકસાનની જાહેર કરેલી સહાય ખેડૂતો માટે પૂરતી છે?\\nસારાંશ: “આ સહાય નહીં, ખેડૂતોની મશ્કરી છે,” ગુજરાત સરકારે તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે નુકસાન વેઠનાર ખેડૂતોને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ (SDRF) અંતર્ગત જાહેર કરેલી સહાયની રકમ અંગે જાણીને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વડાદરા ગામના ખેડૂત જયસુખભાઈના મોઢેથી આ શબ્દો સરી પડ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ આગળ કહે છે કે, “સરકારે પાકવીમાનો હક છીનવી લઈ, ખેડૂતોના હાથમાં પાકનુકસાનીના વળતર પેટ સાવ ક્ષુલ્લક રકમ આવે એવી વ્યવસ્થા ગોઠવી હોય એવું લાગે છે.”\n\n“આટલા પૈસા તો પ્રતિ હેક્ટર બિયારણ અને ખાતરની ખરીદી માટે પણ ઓછા પડે. સહાયના નામે અમારી મજાક કરાઈ રહી હોય એવું લાગે છે.”\n\nખેડૂત જયસુખભાઈએ ખૂબ આશા સાથે પોતાના 20 વીઘાના ખેતરમાં મગફળી અને કપાસ વાવ્યાં હતાં. \n\nજે અતિશય વરસાદને પગલે ધોવાઈ જતાં તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોવાનું જણાવે છે, ઉપરાંત સમગ્ર પંથકના ખેડૂતોની પણ કંઈક આવી જ હાલત હોવાની વાત જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીએ કહ્યું ‘ગુજરાતમાં કોમી તોફાનો ભૂતકાળ બની ગયા’ પણ વર્તમાન શું છે?\\nસારાંશ: મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ હાલમાં જ કહ્યું હતું કે ગુજરાતભરમાં હવે કોમી તોફાનો ભૂતકાળની વાત થઈ ચૂકી છે. જોકે તેમણે કદાચ સરકારી આંકડાઓ તરફ નજર નહીં કરી હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો કેન્દ્રની ભાજપ સરકારના જ આંકડાઓ પર નજર નાખીએ તો ખબર પડે છે કે 2012થી 2017 દરમિયાન સરકારી ચોપડે નોંધાયેલાં કોમી તોફાનોની સંખ્યા 357 છે, જ્યારે આ તોફાનોમાં મૃત્યુ પામનાર લોકોની 44 છે. \n\nથોડાં દિવસ અગાઉ પોલીસને રાષ્ટ્રપતિપદક એનાયત કરવાના એક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ભાષણ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં હવે કોમી તોફાનો ભૂતકાળ થઈ ગયો છે.\n\nગુજરાત પોલીસની પ્રતીકાત્મક તસવીર\n\n2012થી 2017 દરમિયાન ગુજરાતમાં કોમી તોફાનોથી અસરગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા સરકારી આંકડા મુજબ 1004ની છે.\n\nજોકે આ સમય દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીએ મોદીએ 2002માં ‘રાજધર્મ’નું પાલન કર્યું હતું એવું અત્યારે કેમ કહ્યું?\\nસારાંશ: નરેન્દ્ર મોદીએ સત્તાની બાગડોર સંભાળી એને બુધવારે 19 વર્ષ પૂરાં થયાં હતાં. 7 ઑક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રસંગે એક વર્ચ્યુઅલ રેલીને સંબોધતાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, \"નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ગોધરાકાંડ પછી થયેલાં રમખાણો દરમિયાન રાજધર્મનું પાલન કર્યું હતું.\"\n\nતેમણે એ સમય દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી કામગીરીનાં વખાણ કરતાં કહ્યું, \"વર્ષ 2002 પછી ગુજરાત રમખાણમુક્ત બની ગયું છે.\"\n\nનોંધનીય છે કે વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનો બાદ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક પત્રકારપરિષદમાં નરેન્દ્ર મોદીને 'રાજધર્મ' પાલન કરવાનું સૂચવ્યું હતું. \n\nઅટલ બિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીના દાવાની હકીકત : શું અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મુસ્લિમો માટે 'અચ્છે દિન' છે?\\nસારાંશ: શું ગુજરાતના મુસ્લિમોની પરિસ્થિતિ અન્ય રાજ્યોના મુસ્લિમો કરતાં સારી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવાર (25 ડિસેમ્બર 2018)ના રોજ દાવો કર્યો હતો કે દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના મુસ્લિમો સારી રીતે જીવે છે.\n\nવિજય રુપાણીએ આ દાવો સચ્ચર સમિતિના રિપોર્ટનો હવાલો આપીને કર્યો હતો કે જેમાં દેશભરના મુસ્લિમોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. \n\nઅમે સચ્ચર સમિતિનો વર્ષ 2006નો રિપોર્ટ જોયો અને એ જાણવા પ્રયાસ કર્યું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ખરેખર મુસ્લિમોની સ્થિતિ કેવી છે.\n\nશિક્ષણ ક્ષેત્રે ગુજરાતના મુસ્લિમો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીના શહેરમાં જ ડૉક્ટરોની આજીજી, 'હૉસ્પિટલોને ઓક્સિજન આપો નહીં તો દર્દીઓ મરી જશે'\\nસારાંશ: કોરોનાની બીજી લહેરમાં દરદીઓને ઓક્સિજનની વધુ જરૂર ઊભી થઈ રહી છે, રાજ્યની અનેક હોસ્પિટલમાંથી પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન ન હોવાની બૂમરાણ સંભળાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી બાજુ, રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે અને ક્વોટા ઉપલબ્ધ છે.\n\nગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી ચાલુ છે. દેશની પાંચથી વધુ હાઈકોર્ટમાં કોરોના સંબંધિત સરકારની કામગીરી વિશે સુનાવણી ચાલી રહી છે.\n\nદેશની સર્વોચ્ચ અદાલતે પણ કોરોના સંબંધિત સ્થિતિની સુઓ-મોટો નોંધ લઈને કેન્દ્ર સરકાર પાસેથી રાષ્ટ્રીય આયોજન વિશેની વિગતો માગી છે.\n\nગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ, ગુરુવાર સાંજની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કોરોનાના 92 હજાર 84 ઍક્ટિવ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીની ગુજરાતમાં ‘લવ જેહાદ’ પર કાયદો લાવવાની વાત ચૂંટણીનો મુદ્દો કે બીજું કંઈ?\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રવિવારે વડોદરા ખાતેથી એક ચૂંટણીસભાનું સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી વિધાનસભાસત્રમાં ‘લવ જેહાદ’ સામે કાયદો લાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમુખ્ય મંત્રીના આ નિવેદન સામે ગુજરાતમાં લઘુમતીઓના અધિકારો માટે કાર્યરત માઇનોરિટી કૉર્ડિનેશન કમિટીએ વાંધો ઉઠાવ્યો છે. આ કમિટિએ રાજ્યપાલને જેહાદ શબ્દના દુરુપયોગ બાબતે રજુઆત કરી છે. કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે કહ્યું કે, જેહાદ શબ્દનો ઉપયોગ મુસ્લિમોની છબિ ખરડવા માટે અને સમાજમાં નફરત વધારવા માટે થઈ રહ્યો છે અને બંધારણીય હોદ્દો ધરાવનારા આ રીતે શબ્દનો ઉપયોગ ન કરે તે રાજ્યપાલે જોવું જોઈએ. \n\nનોંધનીય છે કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી વિભાગોને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીની સરકાર સામે ગુજરાતમાં આટલો વિરોધ કેમ છે?\\nસારાંશ: વર્ષ 2014માં રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ભાજપના મોવડીમંડળે રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેન પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિષ્ણાતોના મત પ્રમાણે ઑગસ્ટ, 2016માં આંતરિક વિદ્રોહ અને પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલાં સમીકરણોને કારણે આનંદીબહેને ઉંમરનું કારણ આગળ ધરીને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેતાં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું.\n\nત્યાર બાદ ગુજરાતના 16મા મુખ્ય મંત્રી તરીકે ભાજપના શીર્ષનેતૃત્વે વિજય રૂપાણીનું નામ પસંદ કર્યું.\n\nવર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ પણ તેમને જ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.\n\nપરંતુ મુખ્ય મંત્રી તરીકેના રૂપાણી માટે આ સાડા ત્રણ વર્ષનો સમયગાળો બિલકુલ સરળ રહ્યો નથી.\n\nરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીને ચૂંટણીમાં પાકિસ્તાન કેમ યાદ આવે છે?\\nસારાંશ: લોકસભા ચૂંટણી સમયે ભાજપ અને કૉંગ્રેસના નેતાએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકસભા ચૂંટણી સમયે પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને ચર્ચામાં આવ્યા છે.\n\nઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ વિજય રૂપાણીએ મંગળવારે રાજકોટના એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચે છે.\n\nતેમણે કૉંગ્રેસ પર 'પાકિસ્તાનની ભાષા' બોલવાનો આરોપ લગાવ્યો.\n\nરૂપાણીએ કૉંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદનના સંદર્ભમાં કહ્યું કે પુલવામામાં આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગવા શરમજનક છે.\n\nતમે આ વાંચ્યું ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિજય રૂપાણીનો આખરે સ્વીકાર: ‘બેડ, ઓક્સિજન અને દવાઓ મેળવવામાં જનતાને તકલીફ પડી છે’\\nસારાંશ: ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે સાંજે રાજ્યની જનતાને જાહેર સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જે 29 શહેરમાં નિષેધાત્મક આદેશ લાદવામાં આવ્યા છે, ત્યાં ચુસ્તપણે પાલન કરવા આહ્વાન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રૂપાણીએ રાજ્ય સરકારે કરેલી કામગીરીઓને ગણાવી હતી અને દાવો કર્યો હતો કે એક મહિનાના ગાળામાં બેડની સંખ્યા નોંધપાત્ર વધારો કરવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે.\n\nરૂપાણીએ સ્વીકાર્યું હતું કે રાજ્યમાં જનતાને કોવિડના બેડ, ઓક્સિજન તથા દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.\n\nઆ પહેલાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેની ઝાટકણી કાઢી હતી.\n\n'અચાનક સ્થિતિ ખતરનાક બની'\n\nઅચાનક સ્થિતિ વધુ ખતરનાક બની અને બીજો વૅવ વધુ ભયાનક નીવડ્યો. સંક્રમણ ભયાનક રીતે ફેલાયું અને દૈનિક 14 હજારન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિટામિન D કોરોના વાઇરસ સામે લડવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે?\\nસારાંશ: વિટામિન ડી આપણા હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂતી આપે છે અને તેમને તંદુરસ્ત રાખે છે તે વાત જાણીતી છે. પરંતુ હવે વૈજ્ઞાનિકો માને છે કે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ વિટામિન ડી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી કોવિડ-19 જેવા વાઈરસનો સામનો કરવામાં તે ઉપયોગી બની શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તે વાઈરસ સામે લડવામાં ભૂમિકા ભજવી શકે છે.\n\nવિટામિન ડી શું છે? \n\nવિટામિન ડીને સામાન્ય રીતે 'સનશાઈન વિટામિન' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે એકમાત્ર એવું પોષકતત્વ છે જે તમારી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે પેદા થાય છે.\n\nરિસર્ચ અનુસાર તે તમારી ચયાપચય (મેટાબોલિઝમ) પ્રક્રિયામાં પ્રવેશે, ત્યારે તે કેલ્શિયમ અને ફોસ્ફેટને શોષવામાં મદદ કરે છે. તંદુરસ્ત દાંત, સ્નાયુઓ અને હાડકાં માટે આ પોષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિઠ્ઠલભાઈ પટેલે સરદાર પટેલને બદલે સુભાષચંદ્ર બોઝના નામે સંપત્તિ કરી હતી?\\nસારાંશ: વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાત વિધાનસભા ભવનને જેમનું નામ અપાયું છે તે વિઠ્ઠલભાઈ પટેલની 27 સપ્ટેમ્બરે જન્મજયંતિ છે. સરદાર પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દેશદાઝ અને દેશભક્તિમાં નાના ભાઈની સમકક્ષ હતા. તેમનું જીવન અનેક રસપ્રદ ઘટનાઓથી ભરેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ તેમાં સૌથી વધુ રસપ્રદ અને વિવાદાસ્પદ પ્રકરણ તેમના વસિયતનામાનો છે. \n\n27 સપ્ટેમ્બર, 1873ના રોજ ઝવેરભાઈ અને લાડબાના ઘરે વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ થયો. \n\nસરદારની જેમ તેમનો પણ જન્મ નડિયાદ અને ઉછેર કરમસદ ખાતે થયો. તેઓ ઝવેરભાઈ અને લાડબાનું ત્રીજું સંતાન હતા. ઝવેરભાઈ એક ખેડૂત હતા પણ સીમિત સંસાધનો છતાં સંતાનોના અભ્યાસ બાબતે ખૂબ જ જાગૃત હતા. \n\nગોરધનભાઈ પટેલ લિખિત ‘વિઠ્ઠલભાઈ પટેલ લાઇફ ઍન્ડ ટાઇમ્સ’ પુસ્તકમાં કરાયેલી એક નોંધ ઝવેરભાઈના અભ્યાસપ્રિય વલણ તરફ ધ્યાન દોરે છે.\n\n“ઝવેરભાઈએ પોતાને પડતી અગવડો અને અસુવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિદેશમાં વસતાં ભારતીયોએ દિવાળીમાં કર્યો જલસો\\nસારાંશ: દુબઈના ગરમ રણથી લઈ અલાસ્કાનાં ઠંડા પ્રદેશોમાં ખૂણેખૂણે પથરાયેલાં ભારતીયો જ્યાં પણ છે, ત્યાં આગવું ભારત ઊભું કરી દે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાત દિવાળીની હોય તો દુનિયાનાં દરેક ખૂણે વસેલા NRI (Non Resident Indian) માટે આ તહેવાર મેળાવડા જેવો બની જાય છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઅહીં જુઓ અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી ફેલાયેલાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કેવી રીતે તેમની દિવાળી ઉજવી હતી.\n\nઅમેરિકા\n\nઅમેરિકાના અલાસ્કાથી લઈને કેલિફોર્નિયા સુધી દિવાળીની રંગત જામી હતી, જ્યાં ભારતીયોના બિન-ભારતીય મિત્રોએ પણ આ સાંસ્કૃતિક ઉત્સવમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો.\n\nઅમેરિકાના અલાસ્કામાં આવેલા ફેરબેન્ક્સ શહેરમાં ભારતીય સમુદાય સાથે સ્થાનિકો પણ દિવાળીની ઊજવણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિદેશી હુંડિયામણ રેકર્ડ સ્તરે પણ વોલેટાઇલ ડિપૉઝિટથી ચેતવું જરૂરી\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે ઇરાકના તત્કાલીન શાસક સદ્દામ હુસેનને પાઠ ભણાવવા તેના ઉપર હુમલો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખાડીયુદ્ધ (2 Aug 1990 - 28 Feb 1991) દરમિયાન વિશ્વસ્તરે ક્રૂડઑઈલની કિંમતો વધવા માંડી હતી. આ સમય દરમિયાન દેશમાં રાજકીય સ્થિતિ પણ ડામાડોળ હતી. \n\nજનતાદળની સરકાર આવી જેમાં વડા પ્રધાનપદે વિશ્વનાથ પ્રતાપ સિંઘ (2 Dec 1989 થી 10 Nov 1990)હતા, પરંતુ આ સરકાર લાંબો સમય ટકી નહીં. \n\nત્યાર બાદ કૉંગ્રેસના ટેકાથી ચંદ્રશેખર સરકાર ( 10 Nov 1990 - 21 જૂન 1991) આવી, પરંતુ લાંબો સમય સુધી સત્તામાં રહી નહીં. આ સમય દેશ માટે ભારે અનિશ્ચિતતાનો હતો, જેથી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હતી. \n\nબીજી બાજુ ખાડીયુદ્ધને પરિણામે ક્રૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિદ્યાર્થીઓ માટે પૂરતી ઊંઘ જરૂરી જ નહીં પણ અનિવાર્ય\\nસારાંશ: રાત્રે ઘસઘસાટ ઊંઘના કારણે યાદશક્તિમાં કેટલો ફાયદો થાય છે તે કહેવાની જરૂર નથી. ન્યુરોસાયન્ટિસ્ટ્સ હવે તેનાં કારણો પણ સમજવા લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેક ટેમિનેનના ઘણાં બધા વિદ્યાર્થીઓ એવા છે જે સૌની જેમ પરીક્ષા પહેલાં આખી રાત જાગીને વાંચતા રહે છે. \n\nઆખી રાત વાંચીને શક્ય એટલું યાદ કરી લેવાની તેમની ગણતરી હોય છે, પણ આ રીતે વાંચવાની રીત 'સૌથી નુકસાનકારક છે' એમ યુકેની રોયલ હૉલોવી યુનિવર્સિટીના સાયકૉલૉજિના લેક્ચરર ચેતવે છે. \n\nઆ વાત તેઓ સારી રીતે સમજે છે એટલે ચેતવે છે. ટેમિનેન યાદશક્તિ પર અને તેમાં પણ ખાસ કરીને ભાષાની બાબતમાં રાતની ઊંઘ કેટલી અસરકારક તેના નિષ્ણાત છે. \n\nવિદ્યાર્થીઓમાં બીજી પ્રચલિત એક માન્યતા છે કે 'ઊંઘમાં શીખી શકાય' આ વાત દંતકથા જ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિધવા મા માટે સ્વનિર્ભર વર શોધતા એક પુત્રની કહાણી\\nસારાંશ: \"મારે મારી વિધવા મા ડોલા અધિકારી માટે એક યોગ્ય વર જોઈએ છે. હું રોજગાર અર્થે લાંબો સમય ઘરથી બહાર રહું છું. ત્યારે મારી મા ઘરમાં એકલી થઈ જાય છે. મને લાગે છે કે એકલા જીવન વિતાવવા કરતાં દરેકને સારી રીતે જીવન જીવવાનો અધિકાર છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માતા સાથે ગૌરવ\n\nપશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ફ્રૅન્ચ કૉલોનીમાં આવેલું ચંદનનગર જગતદાત્રી પૂજા અને વીજળીના કારીગરો માટે હંમેશા સમાચારમાં રહે છે. \n\nપરંતુ આ વખતે આ વિસ્તારના એક યુવાન ગૌરવ અધિકારીના ફેસબુક પર લખેલી એક પોસ્ટના કારણે સમાચારમાં છે.\n\nઆ જ મહિને આસ્થા નામની એક છોકરીએ પણ પોતાની મા માટે 50 વર્ષના યોગ્ય વ્યક્તિની શોધમાં એક ટ્વીટ કરી હતી. એ ટ્વીટ ઘણી વાયરલ થઈ હતી.\n\n\n\n\n\n\n\n\n\n\n\nઆસ્થાએ કહ્યું હતું કે તે પોતાની મા માટે જે વ્યક્તિ શોધી રહી છે તે જીવનમાં સ્થિર અને શાકાહારી હોવી જોઈએ. તે ઉપરાંત નશાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિધાનસભા ચૂંટણી : તમિલનાડુ, કેરળ, પુડ્ડુચેરીમાં 6 એપ્રિલે મતદાન, પ. બંગાળમાં 8 તબક્કામાં મતદાન\\nસારાંશ: આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પત્રકારપરિષદ સંબોધવામાં આવી હતી. પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક ફાઇલ તસવીર\n\nચૂંટણીકાર્યક્રમની જાહેરાતની સાથે જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે અને તંત્ર પરની સત્તા સરકાર પાસેથી પંચ પાસે આવી જશે.\n\nદરમિયાન ચૂંટણીની તારીખો આ મુજબ છે : \n\nઆસામ ચૂંટણીની તારીખો : ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં (47 બેઠક ઉપર 27મી માર્ચ), બીજા તબક્કામાં (39 બેઠક ઉપર પહેલી એપ્રિલ) અને ત્રીજા તબક્કામાં (40 બેઠક, છઠ્ઠી એપ્રિલે) ચૂંટણી યોજાશે. \n\nતમિલનાડુ ચૂંટણીની તારીખો : 38 જિલ્લામાં એક તબક્કામાં છઠ્ઠી એપ્રિલે ચૂંટણી યોજાશે. કન્યાકુમારી સંસદીય બેઠક ઉપર છઠ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન છતાં કૉંગ્રેસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેમ હારી?\\nસારાંશ: મોદી વડા પ્રધાન બની દિલ્હી ગયા પછી ગુજરાતના રાજકારણમાં બહુ મોટા ઉતાર-ચઢાવ આવ્યા. ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠક જીતી હતી. જ્યારે કૉંગ્રેસે 77 બેઠક જીતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસની આ જીત પાછળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવાબદાર હતા.\n\nએ ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકમાંથી 14 બેઠક ભાજપે, 17 બેઠક કૉંગ્રેસે અને એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી હતી. \n\nસૌરાષ્ટ્રમાં 48 બેઠકમાંથી ભાજપે 19 બેઠક જીતી હતી, જ્યારે 28 બેઠક કૉંગ્રેસ પાર્ટીએ જીતી હતી. \n\nઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની આ પરિસ્થિતિને પરિણામે 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની પાટણ અને બનાસકાંઠા બેઠક, જ્યારે સૌરાષ્ટ્રની અમરેલીની બેઠક પર ભાજપ હારશે એવું ચર્ચાઈ રહ્યું હતું. \n\nપરંતુ ભાજપે વિધાનસભાની સરખામણીએ આ ત્રણેય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિનેશ ફોગટ : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન\\nસારાંશ: નેવુંના દાયકાના હિન્દી ફિલ્મી ગીતો પર વૉર્મઅપ કરતી નાના-નાના વાળવાળી યુવા મહિલા ખેલાડી. કુસ્તીના દાવપેચ શીખતાં પહેલાં આ પહેલવાન પોતાને તૈયાર કરી રહી હતી. લખનૌના ઇન્ડોર સ્ટેડિયમમાં જોવા મળેલું આ દૃશ્ય જ ઘણી વાતો કહી જાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમે જાન્યુઆરીની એક શિયાળુ સવારે મહિલા પહેલવાન વિનેશ ફોગટને મળવા માટે લખનૌ પહોંચ્યાં હતાં. વિનેશ સવાર-સવારમાં જોશભેર તાલીમ લઈ રહ્યાં હતાં. \n\nઅમને જોઈને તેમણે સ્મિત કર્યું હતું, હાથ હલાવીને આવકાર્યાં હતાં અને ફરીથી તલ્લીનતાપૂર્વક પ્રૅક્ટિસમાં લાગી ગયાં હતાં.\n\nફોગટ સિસ્ટર્સને જોઈને ગામના લોકોની દીકરીઓ માટેની વિચારસરણી બદલાઈ ગઈ.\n\nકોચની એક-એક વાત તેઓ એટલાં ધ્યાનપૂર્વક સાંભળતાં હતાં, જાણે કે આગલી મૅચની હારજીતનો નિર્ણય તેના પર આધારિત હોય. વચ્ચે તેઓ તેમની પસંદગીનું ગીત પ્લે કરવા માટે રોકાતાં હતાં.\n\nકેટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિનેશ ફોગટ : એ કુસ્તીબાજ જેમની પકડમાંથી છૂટવું અઘરું છે\\nસારાંશ: ભારતમાં છોકરાઓની સરખામણીએ છોકરીઓનાં જન્મનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતાં રાજ્યો પૈકીના એક હરિયાણામાં જન્મેલાં વિનેશ ફોગટ આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગયા વર્ષની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને આગામી ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ તેઓ ભારત માટે ચંદ્રક જીતી લાવશે તેવી આશા છે. \n\nતેમનો પરિવાર પિતૃસત્તા સામે લડીને અનેક આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તી ચૅમ્પિયન્સ તૈયાર કરવા માટે વિખ્યાત છે. ગીતા ફોગટને બીબીસી સ્પૉર્ટ્સવૂમન ઑફ ધ યર ઍવૉર્ડ માટે સતત બીજા વર્ષે નોમિનેટ કરવામાં આવ્યાં છે.\n\nશૂટ-એડિટઃ પ્રેમ ભૂમિનાથન અને નેહા શર્મા\n\nરિપોર્ટર તથા પ્રોડ્યુસરઃ વંદના\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિનોદ દુઆ સામે ભાજપના નેતાએ કરેલો રાજદ્રોહનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો – Top News\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ સામે ભાજપના નેતાએ કરેલો રાજદ્રોહનો કેસ ફગાવી દીધો છે અને કહ્યું કે એમણે પોલીસના કોઈ સવાલનો જવાબ આપવાની જરૂર નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિમાચલ પ્રદેશમાં ભાજપના એક સ્થાનિક નેતાએ વિનોદ દુઆના યૂટ્યુબ શોને લઈને એમની સામે રાજદ્રોહ અને અન્ય આરોપો મૂકી કેસ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો.\n\nજોકે, જસ્ટિસ યુ.યુ. લલિત અને વિનીત શરણે વિનોદ દુઆના એ આગ્રહને મંજૂર નથી કર્યો કે જેમાં તેમણે કહ્યું હતું કે 10 વર્ષથી વધારે અનુભવ ધરાવનારા પત્રકારો વિરુદ્ધ એફઆઈઆર ત્યાં સુધી દાખલ ન કરવી જોઈએ કે જ્યાં સુધી તેને એક સમિતિ પાસ ન કરે.\n\nઅદાલતે ગત વર્ષે 20 જુલાઈના રોજ આ મામલે વિનોદ દુઆ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવા પર સ્ટે આપ્યો હતો અને પછી તેને આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિનોદ દુઆની ધરપકડ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ફરિયાદ હાલ રદ નહીં થાય\\nસારાંશ: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆની ધરપકડ કરવા પર સુપ્રીમ કોર્ટે એક મહિનાનો સ્ટે આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ\n\nરવિવારે ધરપકડ રોકવા અને ફરિયાદ રદ કરાવવા વિનોદ દુઆએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. \n\nસુપ્રીમ કોર્ટે ફરિયાદ રદ કરવા હાલ ઇન્કાર કર્યો છે અને કેન્દ્ર સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને નોટિસ આપી બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા કહ્યું છે.\n\nવિનોદ દુઆ પર ભાજપના સ્થાનિક નેતાએ યૂટ્યુબ વીડિયો દ્વારા સાંપ્રદાયિક સદ્ભાવ બગાડવાનો આરોપ મૂકી કેસ કર્યો છે અને તેની ફરિયાદ દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં નોંધવામાં આવી છે. \n\nવિનોદ દુઆની અરજી પર રવિવારે ખાસ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તપાસ અટકાવી દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિનોદ ભટ્ટ : ઘરના ઠાકોરજી તે કદી મૃત્યુ પામતા હશે?\\nસારાંશ: અંજલિ ત્રણ પ્રકારની હોય : એકમાં દિવંગતનું મૂલ્યાંકન હોય, બીજામાં દિવંગત વિશેનાં અંગત સંભારણાંમાં હોય. તેમાં સંભારણાં લખનારનો 'હું' એટલો મોટો ને કેન્દ્રસ્થાને હોય કે, એક વાર વિનોદભાઈએ કહ્યું હતું તેમ, એવી અંજલિ વાંચ્યા પછી ખરેખર ગુજરી કોણ ગયું એ વિશે વાચકોને મુંઝવણ થઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રીજો પ્રકાર એવો, જેમાં સંભારણાં અંગત હોય, પણ તેમાં કેન્દ્રસ્થાને દિવંગત હોય. આ ત્રીજા પ્રકારની અંજલિ માટેનો દિલી પ્રયાસ છે. \n\nવિનોદભાઈ - વિનોદ ભટ્ટ માટે 'દિવંગત' શબ્દ (કલમને બદલે કી-બોર્ડના યુગમાં) હજુ આંગળીએ ચડતો નથી. \n\nઆ લખતાં પણ એવું લાગે છે, જાણે વિનોદભાઈ હમણાં કહેશે, \"કંઈ નહીં, વહાલા. ધીમે ધીમે ટેવ પડી જશે.\" \n\nવિનોદભાઈનો વાતચીતનો એક અંદાજ હતો. પહેલી વાર મળનારને તે અતિવિવેકી કે નાટ્યાત્મક લાગી શકે. \n\nશહેરી સંસ્કૃતિના અભ્યાસીઓને તે 'અમદાવાદી' પણ લાગી શકે. \n\n\"આવ ને વહાલા...\" \"અરે...વાટ જોઉં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિનોદ ભટ્ટની મૃત્યુ વિશેની વાતમાં પણ ભરપૂર 'વિનોદ' હતો\\nસારાંશ: ગુજરાતના પીઢ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્કમટેક્સ કન્સલટન્ટ જેવી બોરિંગ નોકરી કરતાં કરતાં કોઈ હાસ્યનું સર્જન કરી શકે? જેમનો જવાબ 'ના' હોય એમણે કદાચ વિનોદ ભટ્ટને વાંચ્યા નહીં હોય. \n\n14 જાન્યુઆરી 1938ના રોજ અમદાવાદના નાંદોલમાં જન્મેલા વિનોદ ભટ્ટે નોકરી ભલે 'ઇન્કમટેક્સ કન્સલટન્ટ'ની કરી હોય પણ વ્યવસાસ એમણે લોકોને હસાવવાનો પસંદ કર્યો. શુદ્ધ હાસ્યનો. \n\nઅમદાવાદમાં રહીને વિવિધ અખબારોમાં કટારલેખન કરીને વિનોદ ભટ્ટે લોકોને વર્ષો સુધી હસાવ્યા. \n\n'ઇદમ તૃતીયમ્', 'વિનોદ ભટ્ટના પ્રેમપત્રો', 'વિનોદની નજરે', 'હાસ્ય','આંખ આડા કાન', 'ઇદમ ચતુર્થમ્' જેવાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિપક્ષના પ્રશ્નોના જવાબમાં વડા પ્રધાન મોદીના પાંચ જવાબ\\nસારાંશ: રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ વડા પ્રધાન મોદીએ તેમના પાંચ વર્ષના કાર્યકાળ વિશે ધન્યવાદ ભાષણ આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાષણ આપતી વખતે વડા પ્રધાન મોદીએ તેમની સરકારની સિદ્ધિઓ ગણાવવાની સાથે વિપક્ષ પર પ્રહાર પણ કર્યા. \n\nઅહીં મોદીના ભાષણની મહત્ત્વની પાંચ વાતો રજૂ કરવામાં આવી છે જે તેમણે સંસદમાં કહી.\n\n'કૉંગ્રેસ નથી ઇચ્છતી વાયુ સૈન્ય મજબૂત થાય'\n\nકૉંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું, \"કૉંગ્રેસ પક્ષ નથી ઇચ્છતો કે આપણું વાયુ સૈન્ય મજબૂત થાય. રફાલનો વિરોધ કોના ઇશારે કરાઈ રહ્યો છે?\"\n\n\"કાળાં નાણાં મુદ્દે આજે પણ પ્રતિબદ્ધ. ઝીરો ટૉલરન્સ.\"\n\n\"નોટબંધી બાદ 3 લાખ બનાવટી કંપનીઓ બંધ થઈ. જો જૂની સરકાર હોત તો આ બધુ ચાલત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિપક્ષના ભારત બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ\\nસારાંશ: પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના વિરોધ સામે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પણ આ ભારત બંધમાં સામેલ થયા છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. રવિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 12 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 10 પૈસાનો વધારો થયો હતો. કેટલાંક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પણ પાર કરી ગયા છે. \n\nજુઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેવી હતી બંધની અસર\n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n18:10 ભારત બંધની સફળતા બતાવે છે કે કેન્દ્ર સરકારે વચનો પૂર્ણ નથી કર્યાઃ ગહેલોત\n\nકોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અશોક ગહેલોતે ભારત બંધને સફળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિપુલ ચૌધરી : શંકરસિંહ વાઘેલાના ખાસથી નરેન્દ્ર મોદીને જાહેરમાં પગે લાગવા સુધી\\nસારાંશ: ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચૅરમૅન વિપુલ ચૌધરીની ડેરીના કર્મચારીઓના બોનસમાં કથિત કૌભાંડને મામલે ધરપકડ થઈ છે અને કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપુલ ચૌધરી\n\nઆગામી જાન્યુઆરી માસમાં દૂધસાગર ડેરીની ચૂંટણી થવા જઈ રહી છે અને તેવા સમયે વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. \n\nસહકારી ક્ષેત્રના નેતા વિપુલ ચૌધરી વિદ્યાર્થીકાળથી જ વિવાદોમાં રહ્યા છે. \n\nમહેસાણામાં 12 ધોરણ પાસ કરી અમદાવાદ એન્જિનિયરિંગમાં ભણવા આવેલા વિપુલ ચૌધરીમાં શરૂઆતથી જ નેતાગીરીનાં લક્ષણો હતાં. \n\n1987માં અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ દરમિયાન વિપુલ ચૌધરી કૉલેજમાં જનરલ સૅક્રેટરી બન્યા હતા અને એ સમયે અમદાવાદમાં થયેલી હિંસાને કારણે કૉલેજની પરીક્ષા પાછી ઠેલવા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિમાન મુસાફરી દરમિયાન આવું થાય તો શું કરવું?\\nસારાંશ: જૅટ ઍરવેઝની ફ્લાઇટમાં પાઇલટની ભૂલના લીધે 30 મુસાફરોનાં કાનમાંથી લોહી નીકળ્યું હતું અને નસકોરી ફૂટી ગઈ હતી. પાઇલટ કૅબિન પ્રેશરની સ્વિચ ચાલુ કરવાનું ભૂલી જતાં આ દુર્ધટના સર્જાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૅટ ઍરવેઝ દેશની મોટી એરલાઇન્સ પૈકીની એક છે\n\nમુંબઈથી જયપુર જઈ રહેલી 9ડબલ્યૂ 697 ફ્લાઇટ ટેક ઑફ થયાની થોડી જ ક્ષણોમાં પરત ફરી હતી.\n\nપેસેન્જર દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોમાં અંદર બેસેલા મુસાફરો ઓક્સિજનના માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.\n\n166 મુસાફરો સાથેના બૉઇંગ 737 વિમાને સલામત ઉતરાણ કર્યું હતું. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nનાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી કૉકપીટ ક્રૂને ફરજ પરથી દૂર રાખવામાં આવશે. \n\nપેસેન્જર દર્શક હાથીએ વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં પ્લેનમાં શું સ્થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિમાનમાં બેઠાંબેઠાં હવે તમે આ રીતે કરી શકશો કૉલ!\\nસારાંશ: જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે આવવાની તૈયારીમાં છે. આજથી થોડા મહિના બાદ ભારતમાં વિમાનમાં મુસાફરી કરનારા લોકોને સફર દરમિયાન કૉલ કરવાની અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની તક મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી સરકારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ઊડ્ડયનોમાં બન્ને સેવાઓ આપવા માટેની મંજૂરી આપી દીધી છે. \n\nશરત માત્ર એટલી જ કે વિમાન 3000 મીટરથી વધુ ઊંચાઈ પર ઉડતું હોવું જોઈએ. \n\nઆ માટે યાત્રીઓને કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ હજી સ્પષ્ટ કરાયું નથી. \n\nપરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ મોબાઇલ સેવા કરતાં આ સેવા ઘણી મોઘીં હશે કારણ કે વિમાન કંપનીઓને આ માટે શરૂઆતના ધોરણે ઘણું મોટું રોકાણ કરવું પડશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nટેલીકૉમ સેક્રેટરી અરુણા સુંદરરાજનનું કહેવું છે કે, \"ટ્રાઈએ સલાહ આપી હતી કે 3000 મીટરની ઊંચાઈ પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરમગામ : દલિત ખેતમજૂરના દીકરાને નોકરી મળી, સારાં કપડાં પહેરી મૂછ રાખી તો માર પડ્યો\\nસારાંશ: વિરમગામ નજીક આવેલા કરકથલ ગામમાં એક દલિત યુવાનને કથિત રીતે મૂછ રાખવા બદલ ગામના ઠાકોર સમુદાયના લોકોએ માર માર્યો હોવાની ઘટના ઘટી છે. પીડિતની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને અમુક આરોપીઓ ફરાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"મજૂર દલિત બાપનો એકનો એક દીકરો છું. પિતાએ પોતાનું પેટ કાપીને મને ભણાવ્યો છે. મને સાણંદમાં નોકરી મળી એટલે મેં પિતાને મજૂરી છોડાવી દીધી. હું સારાં કપડાં પહેરવા લાગ્યો. દાઢી-મૂછ પણ વધારી હતી.\" \n\n\"એવામાં ગામના ઊંચી જાતિના લોકોએ મને મૂછ કાઢી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. હું એમની સાથે ઝગડવાનું ટાળતો હતો. મને તો કલ્પના પણ નહોતી કે માત્ર મૂછ રાખવા બદલ લોકો મારા ઘરની અંદર ઘૂસીને મને, મારા પિતાને, મારી બહેનને મારશે.\" \n\nવિરમગામની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુરેશ વાઘેલા નિરાશ થઈને બીબીસી સાથે ઉપરની વ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરાટ કોહલી : બૅટની કમાઈ, કૅપ્ટન્સીમાં ધોવાઈ!\\nસારાંશ: દરેક સિક્કાની બે બાજુ હોય છે અને તેની બન્ને બાજુ હેડ નથી હોય. મતલબ કે બન્ને બાજુ સરખી ન હોઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલીની કિસ્મતને ઇંગ્લૅન્ડમાં માત્ર ટૉસ દ્વારા દગો નથી મળ્યો, પરંતુ એક જ સમયે બે મોરચા પર કમાલ દેખાડવાની ઇચ્છાથી પણ ફટકો લાગ્યો છે.\n\nબૅટ્સમૅન કોહલીએ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ખૂબ કમાલ કરી, પરંતુ કૅપ્ટન્સીમાં સતત પાંચ ટૉસ હારનારા વિરાટ કોહલી આ શ્રેણી 1-4થી હારી ગયા.\n\nટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, \"અમુક બાબતો હશે જે અંગે અમે વિચારીશું અને તેને અવસર બનાવી શકાયો હોત કે નહીં તે અંગે ચર્ચા કરીશું. \"\n\nઉલ્લેખનીય છે કે મેચ જીતવા પર કૅપ્ટનની વાહવાહી થાય છે, પરંતુ મેચમાં હાર બાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની અંગે કપિલ દેવ સાથે વાતચીત\\nસારાંશ: \"વર્લ્ડ રેકર્ડ તોડવા માટે તમારે લાંબો સમય સુધી રમવું પડે છે અને જો વિરાટ આવનારાં પાંચ વર્ષ સુધી પીચ પર પોતાનો જલવો કાયમ રાખશે તો તે અનેક નવા વિશ્વ રેકર્ડ બનાવી દેશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું કંઈક કહી રહ્યા છે ભારત માટે 1983નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ક્રિકેટર કપિલ દેવ.\n\nકપિલ દેવને મળવા માટે બીબીસીની ટીમ હરિયાણાના માનેસરમાં રહેલા એક ગોલ્ફ ક્લબમાં પહોંચી હતી.\n\nતેમને મેં અત્યાર સુધી માત્ર બૉલ ફેંકતા, બેટિંગ કરતાં અને ફિલ્ડિંગ કરતા જોયા છે, પરંતુ કપિલ દેવને પહેલી વખત ગોલ્ફ રમતા જોઈ મારા મનમાં તેમની એક નવી છબી કંડારાઈ ગઈ.\n\nવિરાટ આ સદીના મહાન બૅટ્સમૅનમાંના એક\n\nસવાલોનો સિલસિલો હાલના ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને લઈને શરૂ થયો.\n\nઝડપથી રન બનાવનાર અને આખી મૅચને પલટી નાખવાની ક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ છે?\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાઈ રહેલી પ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચમાં ભારતને 66 રનથી હરાવી દીધું. આ જીત સાથે જ તેઓ ત્રણ મૅચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી અને રોહિત શર્મા\n\nજોકે, ઑસ્ટ્રેલિયા સામેની હાર કરતાં વધુ ચર્ચા એ વાતની છે કે શું ભારતના કૅપ્ટન વિરાટ કોહલી અને ઉપકપ્તાન રોહિત શર્મા વચ્ચે કોઈ બાબતને લઈને મતભેદ છે કે કેમ?\n\nઆ વાત પ્રથમ વખત ત્યારે સામે આવી, જ્યારે ભારતીય ટીમ ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં આયોજિત ક્રિકેટ વિશ્વકપમાં રોહિત શર્માએ અત્યંત શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેઓ વિરાટ કોહલીનો સૌથી મોટો આશરો સાબિત થયા હતા.\n\nજોકે ઘણી વખત વિરાટ કોહલી, રોહિત શર્માના પ્રદર્શનની એવી પ્રશંસા ન કરી શક્યા જેટલી એક કૅપ્ટન તરીકે તેમણે કરવી જોઈતી હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરાટ કોહલી કો ગુસ્સા ક્યોં આતા હૈ?\\nસારાંશ: પાંચમી જાન્યુઆરી પહેલાં એક સ્પોર્ટ ટીવી ચેનલ પર એક જાહેરાત પ્રસારીત કરવામાં આવતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી\n\nએ જાહેરાતમાં કહેવામાં આવતું હતું કે આપણે 25 વર્ષનો બદલો લેવાનો છે, વારંવાર સિરીઝ હારવાથી થયેલાં જખમનો બદલો લેવાનો છે. \n\nહવે એ જાહેરાત કદાચ ફરી પ્રસારિત નહીં થાય. \n\nપાંચમી જાન્યુઆરીએ સિરીઝ શરૂ થઈ હતી અને 17 જાન્યુઆરીએ બે ટેસ્ટ મેચ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે 'બદલા-ફદલા' જેવું કંઈ હોતું નથી. \n\nઅમે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી ટીમ ઇંડિયાની વાત કરી રહ્યાં છીએ. ભારતીય ટીમ 2-0થી સિરીઝ હારી ચૂકી છે. \n\nઆ પ્રવાસ શરૂ થયો એ પહેલાં કહેવામાં આવતું હતું કે આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, એકસાથે મળ્યા ICCના આ ત્રણ ઍવૉર્ડ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયામાં સફળતા પૂર્વક શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ હવે ઍવૉર્ડમાં પણ હેટ્રીક લગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની ICC Men's Cricketer of the Year 2018ના ઍવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. \n\nભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ખેલાડીને આ સર ગારફિલ્ડ સોવર્સ ટ્રોફીથી નવાજવામાં આવશે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સાથે જ વિરાટ કોહલી ICC Men's Test Cricketer of the Yearનો ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો છે. \n\nઆ બંને ખિતાબની સાથે સાથે કોહલીની ICC Men's ODI Cricketer of the Year માટે પણ પસંદગી કરવામાં આવી છે. \n\nભારતના કૅપ્ટન વિરાટ કોહલીને આઈસીસીની ટેસ્ટ અને વન ડે ટીમ ઑફ ધી યરના કપ્તાન તરીકે પસંદગી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરાટે કેમ કહ્યું 'અમે હારને જ લાયક હતા'\\nસારાંશ: બૅટિંગના રેન્કિંગમાં ટોચ પર રહેલા બૅટ્સમેન અને ટેસ્ટની નંબર 1 ટીમના કૅપ્ટન જ્યારે એમ કહે કે અમે આ મૅચમાં 'હારને લાયક જ હતા' ત્યારે પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅપ્ટન વિરાટ કોહલીની આ નિરાશાનું કારણ ભારતીય ક્રિકેટ ટીમની એ ટેસ્ટ મૅચનું સ્કોર કાર્ડ જોઈને જ ખબર પડી જાય છે. \n\nભારતની ટીમે ઇંગ્લૅન્ડ વિરુદ્ધની ટેસ્ટ સિરીઝમાં લૉર્ડ્સમાં રમાયેલી બીજી મૅચના ચોથા દિવસે જ હાર માની લીધી. \n\nમૅચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. ઇંગ્લૅન્ડે ભારતને હરાવવા માટે માત્ર ત્રણ દિવસ લીધા અને માત્ર એક જ વખત બૅટિંગ કરી. \n\nદુનિયાભરમાં ચર્ચાતી ભારતીય ટીમના બૅટિંગ ક્રમના સ્ટાર ખેલાડીઓને લૉર્ડ્સમાં રન કરવાની વાત તો દૂર રહી, પિચ પર ટકી રહેવાના પણ ફાંફાં પડી ગયા. \n\nભારતીય ટીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરોધ પ્રદર્શન વચ્ચે સ્કૉટલૅન્ડમાં ટ્રમ્પ રમ્યા ગોલ્ફ\\nસારાંશ: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની બ્રિટન મુલાકાત દરમ્યાન વિરોધ પ્રદર્શન ચાલુ છે ત્યારે તેઓ સ્કૉટલૅન્ડના ઐરશાયર ખાતેના તેમના રિસોર્ટ ખાતે ગોલ્ફ રમ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બે દિવસની 'વર્કિંગ ટ્રિપ' બાદ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે સાંજે સ્કૉટલૅન્ડ આવી પહોંચ્યા હતા. \n\nસ્કૉટિશ માતાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા તેમની ટર્નબેરી હોટેલ ખાતે વીકેન્ડ પસાર કરવાનાં છે. \n\nસોમવારે હૅલિનસ્કી ખાતે ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર મંત્રણા યોજાશે. \n\nએડિનબર્ગસ્થિત સ્કૉટિશ સંસદ ખાતે શનિવારે 'રાષ્ટ્રીય વિરોધ પ્રદર્શન' યોજાવાનું છે. \n\nસલામતીની વ્યાપક વ્યવસ્થા\n\nટર્નબેરીના ગોલ્ફ કોર્સની ચારે તરફ પોલીસ સ્નાઇપર્સ ગોઠવવા આવ્યા છે\n\nટ્રમ્પની સ્કૉટલૅન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરોધ વચ્ચે બ્રિટન પહોંચેલા ટ્રમ્પે કહ્યું 'બધું બરાબર' છે\\nસારાંશ: બ્રિટનની મુલાકાતે આવી પહોંચેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની મુલાકાત દરમ્યાન કોઈ પણ વિરોધ પ્રદર્શન સામે તેમને વાંધો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેલેનિયા અને ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના બ્રિટનસ્થિત રાજદૂતના રિજન્ટ્સ પાર્કસ્થિત નિવાસસ્થાને હેલિકૉપ્ટર મારફત આવ્યાં હતાં.\n\nટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા એર ફોર્સ વન પ્લેનમાં બ્રિટિશ સમય અનુસાર 13.50 વાગ્યે સ્ટાન્સ્ટેડ આવી પહોંચ્યા હતા. \n\nબાદમાં તેઓને અમેરિકાના બ્રિટનસ્થિત રાજદૂતના લંડનમાં આવેલા નિવાસસ્થાને હેલિકૉપ્ટર મારફત લઈ જવામાં આવ્યા હતા. \n\nબ્રિટન \"મુશ્કેલીમાં છે\" તેવું થોડા દિવસ પહેલાં જ કરી ચૂકેલા ટ્રમ્પ બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેને મળવાના છે. બ્રેક્સિટ બાદ થેરેસા મે અમેરિકા સાથે વે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરોધપક્ષો એકઠા થઈને નરેન્દ્ર મોદીનો ગઢ ભેદી શકશે?\\nસારાંશ: નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળના ભારતીય જનતા પક્ષ(બીજેપી)નો સામનો 2019ની લોકસભા ચૂંટણીમાં કરવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો એકઠા થવા લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી\n\nસોનિયા ગાંધીએ તમામ પ્રાદેશિક પક્ષોના નેતાઓને તાજેતરમાં ડિનર પાર્ટી માટે બોલાવ્યા હતા. \n\nએ ડિનર પાર્ટીમાં શરદ પવાર, રામગોપાલ યાદવ, સતીશચંદ્ર મિશ્રા, જીતનરામ માંઝી અને બાબુલાલ મરાંડી જેવા તમામ નેતાઓ સામેલ થયા હતા. \n\nસોનિયા ગાંધી પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ તેમના સ્તરે તમામ વિરોધ પક્ષ સાથે ચર્ચાનો દૌર શરૂ કર્યો છે. \n\nમમતા બેનરજીએ ઘણા પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે મંગળવારે મુલાકાત યોજી હતી. તેઓ સોનિયા ગાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિરોધીઓ શા માટે એકઠા થયા, મોદીને હરાવવા કે 2019ની ચૂંટણી માટે?\\nસારાંશ: કર્ણાટકની રાજનીતિના ઇતિહાસમાં આ સમય અત્યારસુધીનો સૌથી વિચિત્ર સમય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજભવનમાં રાજ્યપાલ સમક્ષ પોતાની સરકાર રચવાનો દાવો કરવા પહોંચેલા સિદ્ધારમૈયા (ડાબે) અને એચ. ડી. કુમારાસ્વામી\n\nજનતા દળ સેક્યુલર (જેડીએસ)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીની બાજુમાં રાજ્યની સત્તા ગુમાવનાર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઊભા છે. \n\nબંને એકબીજાની વાત સાથે સહમતિ દર્શાવતા નજરે પડી રહ્યાં છે.\n\nરાજભવનમાં રાજ્યપાલ વજુભાઈ વાળા સમક્ષ કુમારસ્વામી અને સિદ્ધારમૈયા પોતાની સરકાર બનાવવાનો દાવો રજૂ કરી રહ્યા છે.\n\nઆ દૃશ્ય એ લોકો માટે વિચિત્ર છે જેઓ કર્ણાટકની રાજનીતિને છેલ્લાં 12 વર્ષોથી જોઈ રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિવાદાસ્પદ બનેલા 13 પૉઇન્ટ રોસ્ટર વિશે એ બધું જ જે તમે જાણવા ઇચ્છો છો\\nસારાંશ: જો તમે કોઈ કચેરીમાં કામ કરો છો તો 'રોસ્ટર' શબ્દ તમારા માટે નવો નહીં હોય. તમારે કયા દિવસે કઈ શિફ્ટમાં જવાનું છે અને કયા દિવસે ઘરે આરામ કરવાનો છે, એ આ રોસ્ટરથી જ નક્કી થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ છેલ્લાં કેટલાંક સપ્તાહથી આ શબ્દ રસ્તાઓ ઉપર અને સંસદની બેઠકોમાં પણ સંભાળવા મળ્યો. 13 પૉઇન્ટ રોસ્ટરની બાબતે એસટી, (શિડ્યુઅલ ટ્રાઇબ) એસસી (શિડ્યુઅલ કાસ્ટ) અને ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) વર્ગ સરકારથી ખાસ્સો નારાજ છે. તેમની માગ છે કે સરકાર દખલ દે અને એમાં ફેરફાર કરે.\n\nહકીકતમાં, 13 પૉઇન્ટ રોસ્ટર એ પ્રણાલી છે, જેનાથી આગામી સમયમાં વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપકોની નિમણૂક કરવામાં આવશે. જોકે, આના વિરોધમાં ઘણાં સપ્તાહથી અધ્યાપકોનો એક મોટો વર્ગ પ્રદર્શન કરી રહ્યો છે, જે પછી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ બાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિવિધ દેશોની નાગરિકતા ખરીદવાનો નવો શોખ વિકસ્યો છે\\nસારાંશ: જેમ્સ બોન્ડની ફિલ્મોમાં તમે જાસૂસને પાઉન્ડ ભરેલી બેગ્સ અને જુદા જુદા દેશોના પાસપોર્ટ્સ લઇને ફરતો જોયો હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ હવે જેમને એક કરતા વધુ દેશોના પાસપોર્ટ લેવામાં રસ છે, તે જાસૂસો નહીં, પણ \"આર્થિક નાગરિકો\" છે. \n\nઆ વિશિષ્ટ નાગરિકો પાસે એક નહીં, બે નહીં પણ ત્રણ ત્રણ દેશોની નાગરિક્તા હોવાનું ચલણ વધી રહ્યું છે.\n\nનાગરિક્તા નિષ્ણાત ક્રિશ્ચયન કેલિનના અંદાજ પ્રમાણે દર વર્ષે હજારો લોકો બીજો અથવા ત્રીજો પાસપોર્ટ મેળવવા માટે લગભગ બે અબજ અમેરિકન ડોલર્સ જેટલો ખર્ચ કરે છે.\n\nતમને આ વાંચવું પણ ગમશેઃ\n\nકેલિને કહ્યું, \"જે રીતે લોકો તેમનાં નાણાકીય રોકાણોનો પૉર્ટફોલિયો વૈવિધ્યપૂર્ણ બનાવે છે, તે જ રીતે હવે તેઓ જુદા જુદા દેશોની ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશાખાપટ્ટનમમાં ધોળા દિવસે મહિલા પર બળાત્કાર, લોકોએ બનાવ્યો વીડિયો\\nસારાંશ: આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ શહેરમાં રવિવારની બપોરે એક મહિલા પર બળાત્કાર ગુજાર્યાના આરોપસર આરોપી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભોગ બનનાર પીડિતા મહિલાને તબીબી સારવાર આપવામાં આવી છે\n\nપોલીસના જણાવ્યા મુજબ આરોપી ગાંજી શિવાએ ધોળે દિવસે જાહેરમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને એ સમયે ત્યાંથી લોકો પણ પસાર થઈ રહ્યા હતા.\n\nપોલીસને ઘટનાસ્થળ પર હાજર લોકો પાસેથી આ ઘટનાનો એક વીડિયો પણ પ્રાપ્ત થયો છે.\n\n જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ સમયે લોકો તે ઘટનાસ્થળની આસપાસ અવર-જવર કરી રહ્યા હતા.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nવિશાખાપટ્ટનમ સ્થિત ટુ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સીવી રામન્નાએ બીબીસીને જણાવ્યું હતું કે નશામાં ધુત એક વ્યક્તિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશાળ હિમશિલાથી ગ્રીનલૅન્ડના ગામમાં ભયનું વાતાવરણ\\nસારાંશ: વિશાળ હિમશિલા પાણીના પ્રવાહમાં ઘસડાઈને પશ્ચિમ ગ્રીનલૅન્ડના ગામની નજીક આવી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કદાચ આ હિમશિલા તૂટે અને આસપાસના ઘરો પર અસર થવાની શક્યતાને ધ્યાને રાખીને નજીકના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. \n\nસ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, ઇનારસૂટ ગામના કિનારાના વિસ્તારમાં આવેલા ઘરો પર આ હિમશિલાને કારણે વિશેષ જોખમ તોળાઈ રહ્યું છે.\n\nસ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે તેમને આટલી વિશાળ હિમશિલા અગાઉ ક્યારેય જોઈ નથી.\n\nગયા ઉનાળામાં ઉત્તર-પશ્ચિમ ગ્રીનલૅન્ડમાં ભૂકંપના કારણે દરિયાઈ મોજાની ઝપેટમાં ઘરો આવી ગયા હતા, જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nફાઇલ તસવીર\n\nડેનિશ ન્યૂઝ એજન્સી 'રિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્લેષણ : કેરીની પેટીમાં થયેલા વિસ્ફોટને કારણે થયું હતું ઝિયા ઉલ હકનું મોત?\\nસારાંશ: 17 ઑગસ્ટ, 1988. પાકિસ્તાનનું બહાવલપુર એરબેઝ. સમય બપોરના ત્રણ વાગીને 46 મિનિટ. અમેરિકન બનાવટનું હરક્યુલિસ સી-130 વિમાન ટેક ઑફ માટે રનવે પર દોડવા લાગ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિમાનમાં જનરલ ઝિયા ઉલ હક સાથે પાકિસ્તાનના જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફ જનરલ અખ્તર અબ્દુલ રહેમાન, પાકિસ્તાન ખાતેના અમેરિકન રાજદૂત આર્નોલ્ડ રફેલ, અમેરિકન એઇડ મિશનના પાકિસ્તાન ખાતેના પ્રમુખ જનરલ હર્બર્ટ વાસમ અને પાકિસ્તાની સેનાના બીજા સિનિયર અફસરો પણ હતા.\n\nબહાવલપુરમાં અમેરિકાની નવી ટેન્ક 'એમ આઇ અબ્રામ્સ'નું પરીક્ષણ યોજાયું હતું, તે જોવા માટે જનરલ ઝિયા આવ્યા હતા. \n\nતેમની ઇચ્છા ત્યાં જવાની નહોતી, પરંતુ સેનાના તેમના કેટલાક સાથીઓના વારંવારના આગ્રહને કારણે તેઓ જવા માટે તૈયાર થયા હતા. \n\nએજાઝુલ હક\n\nજનરલ ઝિયાના પુત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્લેષણ: ઐતિહાસિક ભાષણ આપનારા નેતાઓમાં નરેન્દ્ર મોદીની ખાસિયત શું છે?\\nસારાંશ: સ્વામી વિવેકાનંદ 1893માં શિકાગોમાં યોજાયેલી ધર્મ સંસદમાં ભાગ લેવા માટે ભારતમાંથી રવાના થયા ત્યારે આ યુવા સ્વામી વિશે વિદેશમાં બહુ ઓછો લોકો જાણતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવાય છે કે વિવેકાનંદે પોતાના ભાષણની શરૂઆત 'બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઑફ અમેરિકા...' એવી રીતે કરી તે સાથે જ ત્યાં ઉપસ્થિત લોકો ઊભા થઈ ગયા હતા અને બે મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ કરતા રહ્યા હતા. \n\nવિવેકાનંદે તે પ્રસંગને યાદ કરીને બાદમાં લખ્યું હતું, ''ત્યાં બોલવા માટે આવેલા લોકો બહુ તૈયારી સાથે આવ્યા હતા અને ભાષણ પણ લખીને આવ્યા હતા. મેં મારી જિંદગીમાં આટલી મોટી સંખ્યામાં લોકો સામે ભાષણ આપ્યું નહોતું.” \n\n“મારી પાસે ભાષણ લખેલું પણ નહોતું. મેં મા સરસ્વતીનું નામ લીધુ અને મંચ પર પહોંચી ગયો હતો.''\n\nબાદમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ આદિવાસી દિવસ વિશેષ : આદિવાસીઓને પોતાની ભાષામાં જ ભણાવતી ગુજરાતની અનોખી શાળા\\nસારાંશ: 22 વર્ષનાં અમીષા નાઇકા, છોટા ઉદેપુરના મોટી સાઢલી ગામનાં વતની છે. તેમણે ગયા વર્ષે જ નર્સિંગનો કોર્સ પૂર્ણ કર્યો હતો. બાળપણમાં તેઓ માત્ર આદિવાસી રાઠવી ભાષા જ બોલી શકતાં હતાં. અને એટલે જ તેમણે ભણવાનું અડધેથી છોડી દેવું પડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાન્તિ ડુંગરીભીલ હાલમાં કૉલેજના અંતિમ વર્ષમાં ઇતિહાસનો અભ્યાસ કરી રહ્યા છે. ભીલી ભાષા સિવાય બીજી કોઈ ભાષા બોલતા ન આવડતી હોવાથી તેઓ 11 વર્ષના થયા ત્યાં સુધી કોઈ શાળાએ ગયા નહોતા. \n\nઅતુલ રાઠવાનાં માતાપિતા બીજા વિસ્તારમાં મજૂરી કરવા ગયા હોવાથી તેમણે ચોથા ધોરણમાં ભણવાનું છોડી દીધું હતું, પરંતુ હવે તેઓ બી.ઈ. ઇલેક્ટ્રિકલના પાંચમાં સેમેસ્ટરમાં છે. \n\nઉપરના કિસ્સા વાંચતાં વિચાર આવે કે આ વિદ્યાર્થીઓને તેમનાં બાળપણમાં પોતાની આદિવાસી ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી તો તેમણે કૉલેજ કે ડિપ્લોમાં સુધીનો અભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ કપ 2019 : રાશિદ ખાનનો જાદુ ન ચાલ્યો, અફઘાનિસ્તાન સામે ઑસ્ટ્રેલિયાનો આસાન વિજય\\nસારાંશ: ઈંગ્લૅન્ડમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપમાં શનિવારે રમાયેલી બીજી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને સાત વિકેટે આસાન પરાજય આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુકાબલામાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે જીત માટે 208 રનનું લક્ષ્ય આપ્યુ હતું. ઓપનિંગ બૅટ્સમેન ડેવિડ વૉર્નરના અણનમ 89 અને એમના જોડીદાર કૅપ્ટન ઍરોન ફિંચના 66 રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ ફક્ત 34.5 ઓવરમાં ફક્ત 3 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી.\n\nડેવિડ વૉનર્રે પોતાનું આઈપીએલનું શાનદાર ફૉર્મ જાળવી રાખી અણનમ 89 રન કર્યા જેમાં 8 ચોગ્ગાનો સમાવેશ થાય છે.\n\nબીજી તરફ ઍરોન ફિંચે 46 બૉલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 66 રન કર્યા. \n\nઉપરાંત ઉસ્માન ખ્વાજા અને સ્ટિવ સ્મિથે 18 રન કર્યા.\n\nઅફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ કપ 2019 : સૌથી શ્રેષ્ઠ બૅટ્સમૅન કોણ? સ્ટીવન સ્મિથ કે વિરાટ કોહલી\\nસારાંશ: ઓવલમાં શનિવારના રોજ (સ્થાનિક સમય મુજબ) વરસાદ પડ્યો નહીં અને તેના કારણે ભારતીય પ્રશંસકોમાં ઉત્સાહનો માહોલ હશે. શુક્રવારના રોજ અહીં વરસાદ પડ્યો હતો, પરંતુ શનિવારના રોજ આખા દિવસ સુધી તડકો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેડિયમમાં જ્યારે ભારતીય ટીમની બસ પહોંચી તો પ્રશંસકોએ ટીમને ચીયર કરી\n\nલંડન ઓવલ સ્ટેડિયમમાં શનિવારના રોજ ભારતીય ટીમના અભ્યાસ દરમિયાન સમર્થકોની સારી એવી સંખ્યા હાજર હતી, જેઓ ભારતીય ખેલાડીઓના ઑટોગ્રાફ લેવા માગતા હતા અથવા તો તેમની તસવીરો લઈ રહ્યા હતા. \n\nઓવલ સ્ટેડિયમના મુખ્ય ગેટ પાસે હાજર નારાયણે અમને જણાવ્યું કે તેમને ધોનીની ઝલક જોવી છે, જો નસીબ સારા રહ્યા તો તેઓ ઑટોગ્રાફ પણ લેશે.\n\nસ્ટેડિયમમાં જ્યારે ભારતીય ટીમની બસ પહોંચી તો પ્રશંસકોએ ટીમને ચીયર કરી. રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વર કુમાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ કપ 2019 : હાર બાદ ટીમ ઇન્ડિયાના નેતૃત્વમાં પરિવર્તનની જરૂર કેટલી?\\nસારાંશ: વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલ મૅચમાં ભારત હારી ગયું. દરેક હારની સમીક્ષા થાય છે અને આ સમીક્ષા પછી કેટલાક કડક નિર્ણય લેવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું ભારતીય ક્રિકેટ ટીમને પણ આગામી સમયમાં કોઈ કઠોર પરિવર્તનનો સામનો કરવો પડી શકે છે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અત્યાર સુધી તેનાં પત્તાં નથી ખોલ્યાં પરંતુ આ સવાલ આ સમયે સોશિયલ મીડિયા અને ગલીઓમાં ચર્ચાનો વિષય છે.\n\nક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય બૅટ્સમૅન 240 રનનો લક્ષ્યાંક મેળવી ન શક્યા અને હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા.\n\nતો શું આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના નેતૃત્વમાં પરિવર્તનના અણસાર છે?\n\nવરિષ્ઠ ખેલ પત્રકાર પ્રદીપ મૅગેઝીન માને છે કે કૅપ્ટન બદલવાની જરૂરના અણસાર નથી પણ કોચ બદલવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ કપ ફાઇનલમાં રમનારા ક્રોએશિયા વિશે તમે શું જાણો છો?\\nસારાંશ: ફૂટબૉલ વર્લ્ડ કપ જ્યારે શરૂ થયો ત્યારે લોકો બ્રાઝિલ, આર્જેન્ટીના, પોર્ટુગલ અને જર્મનીના નારા લગાવતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, થોડા જ દિવસોમાં સ્પષ્ટ થઈ ગયું કે આ વખતનો વર્લ્ડ કપ સરપ્રાઇઝ આપવાની બાબતમાં કોઈનાથી પણ પાછળ નથી.\n\nતમે ભલે કોઈ પણ નાયક પસંદ કરો, વિશ્વ કપમાં એ ટીમ નામ કમાશે જે એક ટીમની જેમ રમશે. \n\nઆ વખતે જૂના નાયક બહાર થઈ ગયા અને નવા નાયક ચમકી ગયા.\n\nવિશ્વ કપના ખિતાબી મુકાબલામાં ફ્રાંસે પોતાની જગ્યા કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેમના નાક નીચેથી કપ લઈ જવો એ કોઈ રમત નથી.\n\nપરંતુ આગામી દિવસોમાં યોજાનારી ફાઇનલ મેચમાં ફ્રાંસને બરાબરની ટક્કર આપવા માટે ક્રોએશિયા તૈયાર છે.\n\nક્યાં છે ક્રોએશિયા?\n\nમાંડ 40 લાખની વસતી ધર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ જળ દિન : ગુજરાતમાં આ વૉટર વ્હિલથી બદલાઈ મહિલાઓની જિંદગી\\nસારાંશ: આજે વિશ્વ જળ દિને ગુજરાતનાં મહિલાઓની જિંદગી બદલી દેનારા વૉટર-વ્હિલની કહાણી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં વસતા આ વિચરતી જાતિના લોકો છે. આ સમુદાયની મહિલાઓને પાણી ભરવા માટે ખૂબ જ જહેમત કરવી પડતી હતી.\n\nવૉટર-વ્હિલની સુવિધાને લીધે બનાસકાંઠાની આ મહિલાઓની મુશ્કેલી ઓછી થઈ છે.\n\nવિચરતી જાતિ માટે કાર્ય કરતા NGO VSSM દ્વારા આ સહાય આપવામાં આવી છે. આ વૉટર-વ્હિલથી કેવી રીતે બદલાઈ મહિલાઓની જિંદગી જુઓ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ પર્યાવરણ દિવસ : દરિયાની વધતી જળસપાટી માનવ માટે કેટલી ખતરો?\\nસારાંશ: વર્ષ 2017માં લક્ષદ્વીપનો પરાલી-1 નામનો માનવવસતી વિનાનો ટાપુ દરિયામાં સમાઈ ગયો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે વર્ષ 2100 સુધીમાં વિશ્વ લિબિયા દેશ જેટલી પોતાની જમીન ગુમાવી દેશે.\n\nઆંદામાન નિકોબાર પર ભવિષ્યમાં દરિયાની વધતી જતી સપાટીને કારણે માનવવસતી રહી નહીં શકે.\n\nબીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.\n\nજુઓ આ સિરીઝનો સ્પેશિયલ વીડિયો.\n\nપ્રોડ્યુસર-વામસી ચૈતન્ય\n\nઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ પર્યાવરણ દિવસ : ભારતમાં છેલ્લાં છ વર્ષમાં દાવાનળની સમસ્યા કેમ વધી?\\nસારાંશ: ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં ભારતમાં 30 હજાર દાવાનળના બનાવો બન્યા હતા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બનાવોમાં છ વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે.\n\nઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ પ્રમાણે દેશના કુલ જંગલ વિસ્તાર પૈકી 20 ટકા પર દાવાનળનો ખતરો છે.\n\nબીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.\n\nજુઓ આ સિરીઝનો વીડિયો.\n\nપ્રોડ્યુસર-વામસી ચૈતન્ય\n\nઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ પ્રતિબંધો મૂકતું રહ્યું અને ઉ. કોરિયા આ રીતે કરતું રહ્યું વેપાર!\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રનો એક અહેવાલ લીક થયો છે. જે મુજબ સિંગાપોરની બે કંપનીઓએ ઉત્તર કોરિયાને વૈભવી ઉત્પાદનો વેચીને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્રએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ મુદ્દે 2017માં ઇમરજન્સી બેઠક બોલાવી હતી.\n\nફાઇનલ રિપોર્ટ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલને આપવામાં આવ્યો છે. જે આ અઠવાડિયાના અંતે પ્રકાશિત થઈ શકે છે.\n\nસિંગાપોર સરકારે જણાવ્યું છે કે તેમને મળેલી જાણકારીના આધારે તપાસ શરૂ કરી છે.\n\nયુએન અને સિંગાપોર બન્નેએ ઉત્તર કોરિયાને વૈભવી ઉત્પાદનોનાં વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.\n\nછેલ્લાં બે વર્ષથી ઉત્તર કોરિયા પર સમગ્ર વિશ્વમાં સખત પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કારણ કે તેણે પરમાણુ અને મિસાઇલ પરીક્ષણો ચાલુ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ બૅંકે ભારતનો GDP વિકાસદર 5 ટકા આંક્યો તે ચિંતાનો વિષય કેમ?\\nસારાંશ: તાજેતરમાં ભારતને ઝટકો લાગે એવા આવ્યા, પણ એવી સંસ્થાએ આ સમાચાર આપ્યા છે કે એ ઝટકો લાગે, તો પણ ચૂં કે ચાં કરવાની જગ્યા બહુ ઓછી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'આ સમાચાર બક્વાસ છે', 'સત્યથી વેગળા છે' કે 'ભારતને બદનામ કરવા માટે મૂકાયા છે' વગેરે જેવા તર્ક પણ ચાલે તેમ નથી. કારણ કે આ સમાચાર આવે છે વિશ્વ બૅંકમાંથી.\n\nગ્લોબલ ઇકૉનૉમિક પ્રોસ્પેક્ટસ નામના આ અહેવાલમાં ભારતના 2019-20ના વર્ષ માટેના જીડીપીના અંદાજને વિશ્વ બૅંકે ઘટાડીને 5 ટકા કરી નાખ્યો છે.\n\nઆપણને ઝટકો લાગે એવી બાબત તો એ છે કે આ અહેવાલ પ્રમાણે જેને આપણે હજુ સુધી આર્થિક વિકાસની દૃષ્ટિએ ગંભીરતાથી નથી લેતા તેવા આપણા પાડોશી બાંગ્લાદેશના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સાત ટકા મૂકવામાં આવ્યો છે.\n\nપાકિસ્તાનના જીડી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ મહિલા દિવસ : પરંપરાને નામે ચાલતી વેશ્યાવૃત્તિને પડકારતાં મહિલા\\nસારાંશ: પરંપરાઓ નિભાવવાં માટે હંમેશાં મહિલાઓ પર જ ભાર આપવામાં આવે છે. ઘણી વખત કુપ્રથાઓને પરંપરાનું નામ આપીને મહિલાઓ પર થોપી દેવામાં આવે છે અને તેઓ તેમનો ભાર પેઢીઓ સુધી ઝીલે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એવી જ એક કુપ્રથા વર્ષોથી ચાલી રહી છે. અહીં વસતા બાછડા સમુદાયમાં મહિલાઓ વેશ્યાવૃત્તિનું કામ કરે છે. આ સમુદાય તેને પોતાની પરંપરા માને છે.\n\nહજારો મહિલાઓ અને છોકરીઓ આ કુપ્રથાની સાંકળમાં બંધાયેલી છે.\n\nકાચી ઉંમરમાં તેમને વેશ્યાવૃત્તિના કાદવમાં ધકેલી દેવામાં આવે છે.\n\nહિનાને પણ પરંપરાના આ નામ પર કુપ્રથાના જંગલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તેઓ તેમાંથી પરત નીકળી આવ્યાં અને હવે બીજી છોકરીઓને પણ તેમાંથી બહાર કાઢવાનું કામ કરી રહ્યાં છે.\n\nતેમની એક બાળકી પણ છે. પરંતુ તેઓ તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ વિખ્યાત અજાયબી તાજમહેલનું ખરું નામ તેજોમહાલય છે?\\nસારાંશ: કર્ણાટકમાં એક રૅલીને સંબોધતા ભાજપના કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ તાજમહેલ પર ટિપ્પણી કરતા કહ્યું કે 'તાજમહેલનું નિર્માણ મુસ્લિમોએ નહોતું કર્યું. આપણે આપણી પ્રાથમિકતા સમજવી પડશે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનંતકુમાર હેગડે\n\n'જો આપણે ઊંઘતા રહીશું તો આપણા ઘરોના નામ 'મંજિલ' થઈ જશે. આપણે રામને 'જહાંપનાહ' તો સીતાને 'બીબી' કહેતા થઈ જઈશું.'\n\nઅગાઉ ભાજપના કેટલાક નેતાઓ તથા કેટલાક જમણેરી જૂથો દાવો કરી ચૂક્યા છે કે તાજમહેલ ખરેખર એક મંદિર છે. \n\nવાસ્તવિકતા એ છે કે તાજમહેલ હિન્દુ મંદિર હોવાની પુષ્ટિ કરતા કોઈ આધારભૂત પુરાવો નથી.\n\nહકીકતમાં તાજમહેલ ભારતીય-ઇસ્લામિક સ્થાપત્યનો ઉત્તમ નમુનો હોવા બાબતે મોટાભાગના ઇતિહાસકારો અને ભારત સરકાર સહમત છે. \n\nજોકે આ પહેલાં પણ અનંતકુમાર હેગડે દલિત, સબરીમાલા અને ધર્મ સાપેક્ષતા બાબતે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના મૃત્યુનો આંક બે કે ત્રણ ગણો વધારે ગણાવ્યો - Top News\\nસારાંશ: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)ને કહ્યું છે કે કોરોનાના લીધે થનારાં મૃત્યુનો અસલ આંક અધિકૃત રીતે જેટલો બતાવાઈ રહ્યો છે, એનાથી બે કે ત્રણ ગણો વધારે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"WHO અનુસાર અધિકૃત રીતે વિશ્વમાં અત્યાર સુધી કોરોનાને લીધે 34 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. \n\nવૈશ્વિક સ્વાસ્થ્ય આંકડાઓ પર પોતાના વાર્ષિક રિપોર્ટમાં સંગઠને કહ્યું છે કે આ આંકડા હકીકતમાં 60થી 80 લાખ વચ્ચે હોઈ શકે છે. \n\nરિપોર્ટ અનુસાર વર્ષ 2020માં ઓછામાં ઓછા 30 લાખ કે જેટલાં દર્શાવાયાં એના કરતાં 12 વધારે મૃત્યુ કોરોનાને લીધે થયાં છે. \n\nWHOનાં સહાયગ પ્રબંધ નિદેશક સમીરા અસ્માએ કહ્યું, \"હકીકતમાં મૃત્યુનો આક બે કે ત્રણ ગણો વધારે હશે. હું સ્પષ્ટ કહી શકું છું કે આકલન કરવામાં આવે તો આ આંક 60થી 80 લાખ વચ્ચે હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના 165 દેશોમાં પુરુષો કરતાં લાંબું જીવન જીવે છે મહિલાઓ\\nસારાંશ: દુનિયાના 165 દેશોમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ લાંબુ જીવે છે અને રશિયામાં મહિલાઓ પુરુષો કરતાં 11 વર્ષ વધુ જીવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇથિયોપિયાના લોકોનું આયુષ્ય 1990ના વર્ષની સરખામણીએ 19 વર્ષ લંબાયું છે, જ્યારે સૌથી લાંબો જીવનકાળ ધરાવતા દેશોમાંના લોકો સૌથી ઓછો જીવનકાળ ધરાવતા દેશોના લોકોની સરખામણીએ 34 વર્ષ વધુ જીવે છે. \n\nઆ તારણ બીબીસીના લાઇફ એક્સપેક્ટન્સી કેલક્યુલેટરનું છે, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશન(આઈએચએમઈ)ના ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ પ્રોજેક્ટની માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. \n\nતેનાં મુખ્ય તારણો અમે નીચે આપેલા ચાર્ટ્સમાં જણાવ્યા છે. \n\n1. આપણું આયુષ્ય વધ્યું \n\n1990 પછી વૈશ્વિક જીવનકાળમાં સાતથી વધુ વર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના કયાં શહેર રહેવા માટે સૌથી શ્રેષ્ઠ છે?\\nસારાંશ: તમને પૂછવામાં આવે કે દુનિયાના કયા શહેરમાં તમે રહેવાનું પસંદ કરશો, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે કહી શકો લંડન, ન્યૂયોર્ક, સિડની... વગેરે વગેરે.... \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ મર્સર નામની એક કંપનીએ રહેવા માટે દુનિયાનાં જે શ્રેષ્ઠ શહેરોની યાદી તૈયાર કરી છે, તેમાં કંઈક અલગ જ નામ સામે આવ્યાં છે. \n\nમર્સરના જણાવ્યા પ્રમાણે દુનિયામાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ શહેર છે ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના. આ શહેર સતત દસમાં વર્ષે લોકોની પસંદ બન્યું છે. \n\nશું છે તેનું કારણ અને કયા માપદંડો નક્કી કરીને વિયેનાને રહેવા સૌથી શ્રેષ્ઠ શહેર જાહેર કરાયું છે, જુઓ વીડિયોમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના છેલ્લા 'ટ્રૉપિકલ પોલર બેયર' 'ઇનુકા' એ સિંગાપોરમાં લીધા અંતિમ શ્વાસ\\nસારાંશ: ઉષ્ણકટિબંધ ક્ષેત્રમાં જન્મેલા ધ્રુવપ્રદેશનું રીંછ 'ઇનુકા' હવે આ દુનિયામાં નથી રહ્યું. 27 વર્ષના 'ઇનુકા'એ સિંગાપોરના પ્રાણી સંગ્રાહલયમાં છેલ્લા શ્વાસ લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિંગાપોર ઝૂએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે \"અમે સંયુક્ત રીતે બનતા પ્રયાસો કર્યા પણ ઇનુકાને બચાવી શક્યા નહીં.\"\n\n'ઇનુકા'ની ઉંમર 27 વર્ષની હતી. જે ધ્રુવપ્રદેશના રીંછની સરેરાશ ઉંમર કરતાં વધુ છે. \n\n'ઇનુકા' સિંગાપોરમાં ખૂબ જ લોકપ્રિય હતું. જોકે, તેને લઇને ઍક્ટિવિસ્ટોનો ભારે વિરોધ હતો. \n\n'ઇનુકા'ને કઈ રીતે રખાયું હતું?\n\nતાજેતરમાં કરાયેલી તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે 'ઇનુકા'ને સંધિવા, દાંતને લગતી તકલીફ અને કાનના ઇન્ફેક્શનની સમસ્યા હતી. \n\nનબળા પડી રહેલા હાથપગને કારણે તેને ચાલવામાં પણ તકલીફ પડતી હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના નંબર વન ઑલરાઉન્ડર ખેલાડી પર ICCએ પ્રતિબંધ કેમ મૂક્યો?\\nસારાંશ: બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના કૅપ્ટન અને વિશ્વના નંબર વન વનડે ઑલરાઉન્ડર શાકિબ અલ હસન પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ભ્રષ્ટ આચરણની પેશકશ' અંગેની જાણકારી આઈસીસીને ન આપવાના કારણે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરાઈ છે.\n\nઆ બે વર્ષ દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક ક્રિકેટ મૅચમાં ભાગ નહીં લઈ શકે.\n\nજો કે, તેમણે આઈસીસી દ્વારા લગાવાયેલા ઍન્ટિ-કરપ્શન (ભ્રષ્ટાચારવિરોધી) કોડના ઉલ્લંઘનના ત્રણ આરોપો સ્વીકારી લીધા, અને એ પછી પ્રતિબંધનો સમયગાળો 1 વર્ષ ઘટાડી દેવાયો હતો.\n\nઆઈસીસી પ્રમાણે શાકિબ પર 'જાન્યુઆરી, 2018માં બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે ત્રિકોણીય સિરીઝ અને આઈપીએલ 2018 દરમિયાન ભ્રષ્ટાચાર માટે કરાયેલી પેશકશની મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના પાંચ દેશો, જ્યાં ગર્ભપાત પ્રતિબંધિત છે\\nસારાંશ: આયર્લેન્ડમાં ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કાયદામાં સુધારો કરવાની તરફેણમાં લોકોએ મત આપ્યો અને હવે આયરિશ મહિલાઓ માટે મોકળાશનો એક નવો અધ્યાય શરૂ થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વમાં હવે માત્ર પાંચ જ દેશો છે, જ્યાં ગર્ભપાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. માતાના જીવને જોખમ હોય તો પણ આ દેશોમાં ગર્ભપાત કરવાની પરવાનગી અપાતી નથી.\n\nઆ દેશોની યાદી ટૂંકી થઈ ગઈ છે કારણકે, ચિલીની બંધારણીય અદાલતે ત્રણ સંજોગોમાં ગર્ભપાત કરવા મંજૂરી આપી છે. \n\nમિશેલ બૅકેલેટની સરકાર માનસિક અસ્થિરતા, સ્ત્રીના મૃત્યુનું જોખમ અને શારીરિક હિંસાથી પરિણમેલી ગર્ભાવસ્થાના કિસ્સામાં ગર્ભપાતને મંજૂરી આપતો કાયદો ઘડશે.\n\nઘણા દેશોમાં કેટલાક ચોક્કસ સંજોગોમાં ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હોય છે, યુનાઇટેડ નેશન્સ ઑર્ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના ફૅશન ઉદ્યોગનો નવો ‘ટ્રિપલ બ્રેસ્ટ’ ટ્રૅન્ડ શું છે?\\nસારાંશ: વિશ્વભરમાં યોજાતા ફૅશન વીકમાં ડિઝાઇનરો એવા જાતજાતના પ્રયોગો કરતા હોય છે, જે દર્શકોથી માંડીને મીડિયા સુધીના બધાનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફૅશનની દુનિયામાં ડિઝાઇનર તેમની સર્જકતાને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરતા હોય છે. \n\n22 સપ્ટેમ્બરે યોજાયેલા મિલાન ફૅશન વીકમાં આ વખતે આવું જ થયું હતું. તેમાં એક મૉડલ રૅમ્પ પર ઊતરી ત્યારે બધા તેને એકીટશે જોતા રહી ગયા હતા. \n\nમૉડલે પહેરેલાં કપડાં અલગ પ્રકારનાં હતાં કે તેનો મેકઅપ સૌથી જુદો હતો એવું નથી. મૉડલ પ્રત્યે લોકોનું સૌથી વધુ ધ્યાન આકર્ષાયું તેનું કારણ હતી મૉડલનાં ત્રણ બ્રેસ્ટ એટલે કે ત્રણ સ્તન.\n\nસામાન્ય મૅકઅપમાં, સફેદ તથા ગ્રીન રંગોનાં વસ્ત્રોમાં સજ્જ એ મૉડલ રૅમ્પ પર આવી હતી. તેને ત્રણ બ્રેસ્ટ બનાવવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના સૌથી દૂરના ટાપુ પર મેં ખરેખર શું જોયું હતું?\\nસારાંશ: \"આ એક અચંબિત કરનારી સુંદર જગ્યા છે, અને અહીં કામ કરવું નરક જેવું બિહામણું છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો હેલિકોપ્ટર દ્વારા છે\n\nબુવે આઇલૅન્ડ પર આપનું સ્વાગત છે. દક્ષિણ એટલાન્ટિકમાં સ્થિત વોલ્કેનિક ખડકનો બનેલો આ એક નાનકડો ટાપુ છે. \n\nઆ સબ-ઍન્ટાર્ટિક પ્રદેશ માનવ સભ્યતાથી હજારો કિલોમીટર દૂર છે. ટાપુ ઊંચા ખડકો અને બરફની ચાદરોથી છવાયેલો છે. \n\nમતલબ એમ કે અત્યાર સુધીમાં ભાગ્યે જ થોડા લોકોએ આ ટાપુ પર પગ મૂક્યો છે. અહીં હવામાન બહુ જ પ્રતિકૂળ છે. \n\nટાપુ સમુદ્રની વચ્ચે છે એટલે હવામાન બહુ ઝડપથી બદલાતું અને બગડતું રહે છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએક ક્ષણ ખુલ્લું આકાશ હોય તો બીજી ક્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના સૌથી પીડિત સમુદાય રોહિંગ્યા મુસ્લિમ વિશે આપ કેટલું જાણો છો?\\nસારાંશ: મ્યાનમારમાં દસ લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમો રહે છે. અહીં તેઓ લઘુમતીમાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને નાગરિકત્વ નથી મળેલું. બર્મામાંથી લાખો રોહિંગ્યા હિજરત કરી ગયા છે. તેઓ બાંગ્લાદેશમાં શરણાર્થી તરીકે આશરો લઈ રહ્યાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના સૌથી વધુ અબજપતિ ધરાવતો દેશ\\nસારાંશ: તમે ક્યારે અબજપતિઓની યાદીમાં સામેલ થશો? આ સવાલનો જવાબ એક રિપોર્ટ પરથી મળી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિપોર્ટ અનુસાર તમારી પાસે 50 કરોડ ડૉલર્સથી વધુ પૈસા હોય ત્યારે તમે તેમાં સામેલ થઈ શકો છો.\n\nવળી તમારી પાસે આટલા બધા પૈસા હોય તો તમે ક્યાં રહેવાનું પસંદ કરશો?\n\nનાઇટ ફ્રેંક એલએલપી એજન્સી વર્ષ 2009થી આ બાબત જાણવાની કોશિશ કરી રહી છે.\n\nઆ એજન્સી એક રિયલ એસ્ટેટ એજન્સી અને કન્સલ્ટન્સી છે, જેની સ્થાપના 1896માં લંડનમાં થઈ હતી.\n\nએજન્સીના તાજેતરના રિપોર્ટ અનુસાર 50 કરોડ ડૉલર્સથી વધુની સંપત્તિ ધરાવતા મોટાભાગના લોકો ઉત્તર અમેરિકા મહાદ્વીપમાં રહે છે અને તેમાં પણ સૌથી વધુ પ્રમાણ અમેરિકા અને કેનેડામાં (31.8%) છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વના સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડનું સંચાલન હવે કોણ કરશે?\\nસારાંશ: બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા(બીસીસીઆઈ)ની આજકાલ માઠી દશા ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વના આ સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડની હાલત એવી છે કે તેના પદાધિકારીઓ પણ અસમંજસમાં છે. સુપ્રિમ કોર્ટે નિમેલા વહીવટકર્તાઓએ કાર્યકારી પદાધિકારીઓના અધિકારોમાં ઘટાડો કર્યો છે. \n\nઆ ખેંચતાણ ક્યાં જઈને અટકશે અને બીબીસીઆઈનું શું થશે એ સવાલ હવે યક્ષ પ્રશ્ન બની ગયો છે. તેથી વિવાદ ઉકેલાવાની બધી આશા સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે. \n\nઆ ગૂંચવાડા વિશે વાત કરતાં ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લીએ કહ્યું હતું, \"આ મામલો ઘણો આગળ વધી ગયો છે તેમાં કોઈ શંકા નથી.\"\n\n\"વહીવટકર્તાઓની સમિતિનું પહેલું કામ બંધારણ અમલી બનાવવાનું હતું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વનાં ટોચનાં પ્રભાવશાળી મહિલા ઇંદ્રા નૂઈની 10 વાત\\nસારાંશ: દુનિયાની સૌથી મોટી કંપનીમાંથી એક પૅપ્સીકોનાં સીઈઓ ઇંદ્રા નૂઈ પોતાનું પદ છોડી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંદ્રા નૂઈ\n\nભારતીય મૂળનાં ઇંદ્રા નૂઈ 12 વર્ષોથી પૅપ્સીકોનાં પ્રમુખ હતાં.\n\nઇંદ્રા નૂઈનો સમાવેશ વેપાર જગતમાં ટોચ પર પહોંચનારાં મહિલાઓમાં થાય છે.\n\nતેમણે ફોર્બ્સ પત્રિકાનાં 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં લાંબા સમયથી સ્થાન જાળવી રાખ્યું હતું.\n\nઆ યાદીમાં ગત વર્ષે તેઓ 11માં નંબરે રહ્યાં હતાં. 62 વર્ષનાં નૂઈ 24 વર્ષથી પૅપ્સી સાથે જોડાયેલાં હતાં.\n\nવર્ષ 2006માં ઇંદ્રા નૂઈએ પૅપ્સીકોની કમાન સંભાળી ત્યાર બાદ કંપનીના શેરમાં 78 ટકાનો ઉછાળો નોંધાયો હતો. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકંપનીના વર્તમાન પ્રમુખ રામોન લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વની એ નોકરીઓ, જેના પર ભવિષ્યમાં જોખમ તોળાશે\\nસારાંશ: શું સતત કામ કરીને તમે કંટાળી ગયા છો? તમારો જવાબ જો હા હોય તો કાં તો તમારું કામ કંટાળાજનક હશે કે કાં તો તમે સતત એક પ્રકારનું જ, રોમાંચ વગરનું કામ કરી રહ્યા હશો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કારણ ભલે ગમે તે હોય, જો આવું કંઈ પણ થઈ રહ્યું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર છે. \n\nફંડ મૅનેજર અને લેખક જૉન પુઇયાનો કહે છે, \"જે કામ રોજિંદું થઈ ગયું હોય તો તેના વિશે અનુમાન લગાવી શકાય છે કે તે કામને પાંચ કે પછી દસ વર્ષમાં મેથમેટિકલ અલ્ગોરિદમથી કરવાનું શક્ય બની જશે. વિકસિત દેશોમાં તો તેવું થવા જ લાગ્યું છે.\"\n\nપુઇયાનો નવા વિચારોથી ભરપૂર પુસ્તકોની સિરીઝ લખી ચૂક્યા છે, જેમાં 'ધ રૉબોટ્સ આર કમિંગ- અ હ્યૂમન સરવાઇવલ ગાઇડ ટૂ પ્રૉફિટિંગ ઇન ધ ઍજ ઑફ ઑટોમેશન' સામેલ છે. \n\nપુઇયાનોએ એવા કામોની યાદી તૈયાર કરી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વની પાંચ સૌથી તીવ્ર મોંઘવારી : જ્યારે દર 15 કલાકે થતો બેવડો ભાવવધારો\\nસારાંશ: રૂપિયો ડૉલર સામે અત્યાર સુધીની સૌથી નિમ્ન સપાટીને સ્પર્શી ગયો છે. ડૉલર સામે તેનો ભાવ 70 રૂપિયાને પાર કરી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"16-ઑગસ્ટના રોજ બોલિવરનું મૂલ્ય 1.45 ડૉલર જેટલું થઈ ગયું હતું આટલા નાણાંથી માત્ર એક કિલો માંસ ખરીદી શકાતું.\n\nરૂપિયાના અવમૂલ્યનના આ સમયમાં વિશ્વની સૌથી તોતિંગ મોંઘવારીના ઇતિહાસ પર એક નજર.\n\nવર્તમાન સમયમાં વેનેઝુએલા બીજા વિશ્વયુદ્ધ બાદ પછી અત્યાર સુધીની સૌથી તીવ્ર મોંઘવારીનો માર ઝેલી રહ્યું છે.\n\nઅમેરિકાના બાલ્ટિમોરની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અપ્લાઇડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર સ્ટીવ હેન્કી અનુસાર ઑગસ્ટ મહિનામાં વેનેઝુએલાનો ફુગાવો વિક્રમી સપાટીએ પહોંચી ગયો જેમાં 65,000 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વનું એ શહેર જ્યાં બૉમ્બમારાની વચ્ચે ભણી રહ્યા છે યુવાનો!\\nસારાંશ: લાંબા સમય ગૃહ યુદ્ધમાં ઘેરાયેલા સીરિયામાં વિનાશ અને નિરાશાની તમામ તસવીરો જોવા મળે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં જીવતા રહેવું જ સૌથી મોટો સંઘર્ષ છે. પરંતુ વિપરિત પરિસ્થિતિઓમાં પણ પૂર્વી ગૂટાના અંતરિયાળ વિસ્તારમાં યુવાનો ભણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના ભવિષ્ય માટે યોજનાઓ બનાવી રહ્યા છે. \n\nઅહીં રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ એવી યુનિવર્સિટીમાં ભણી રહ્યાં છે જે ઑનલાઇન ડિગ્રી આપે છે. \n\nઆ વિદ્યાર્થીઓએ તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વીજળીથી માંડીને ઇન્ટરનેટ સુધી દરેક વસ્તુ માટે સંઘર્ષ કરવો પડે છે. \n\nશિક્ષણ મેળવવા માટે સંઘર્ષ\n\nપૂર્વી ગૂટામાં રહેતા 20 વર્ષીય મહેમૂદ અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઑફ ધ પીપલથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વનો બેસ્ટ બૅટ્સમૅન કોણ – જૉ રૂટ, વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ?\\nસારાંશ: તાજેતરમાં ભારતે ન્યૂ ઝિલેન્ડ સામે વન-ડે શ્રેણી વિજયમાં મેળવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરાટ કોહલી, જો રૂટ અને સ્ટીવ સ્મિથ\n\nજોકે, વિરાટ કોહલીના બરોબરીના દાવેદાર ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉ રૂટે વન ડે સિરીઝ અને ટેસ્ટ્સમાં એક પછી એક મૅચ-વિનિંગ સદીઓ ફટકારીને તેમની ટીમના વિજયમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. \n\nઆ તબક્કે સવાલ થાય છે કે હાલ વિશ્વના શ્રેષ્ઠ પાંચ બૅટ્સમૅન કોણ છે?\n\nકોઈ પણ બૅટ્સમૅને ટેસ્ટ્સમાં કેટલાં રન નોંધાવ્યાં છે તેનો હિસાબ કરીને આ સવાલનો જવાબ મેળવી શકાય, \n\nપરંતુ હવે બીજાં ઇન્ટરનેશનલ ફૉર્મેટ્સ પણ ચલણમાં આવ્યા હોવાથી બૅટ્સમૅનની આવડત અને ક્રિકેટ પરના તેમના સર્વગ્રાહી પ્રભાવન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વભરમાં ઈદ વખતે આ વાનગીઓ ખવાય છે\\nસારાંશ: વિશ્વભરના મુસ્લિમો રમજાન મહિનાના અંતે ઈદની ઉજવણી કરે છે. કોઈ પણ ધર્મના તહેવારની જેમ જાતભાતની વાનગીઓ અને અનોખા ભોજન આ ઉજવણીનો પણ ભાગ છે, જેમાં મીઠાઈઓનો પણ સમાવેશ થાય છે. વિશ્વભરમાં\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈદ વખતે આવી વાનગીઓ ખવાય છે.\n\nદક્ષિણ એશિયા - શીર ખુરમા\n\nશીર ખુરમા અથવા સેવૈંયા એક મીઠી વાનગી છે, જે સમાન્ય રીતે દૂધ અને ઘઉંના લોટની સેવોમાંથી બને છે. ક્યારેક બદામ સાથે પણ પીરસવામાં આવે છે.\n\nભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના દેશોમાં ઈદ નિમિત્તે આ વાનગી અચૂક રીતે ખવાય છે. ઊકળતા દૂધમાં આ સેવ નાંખવામાં આવે છે અને ત્યારબાદ તેને ઠંડું કરીને સૂકો મેવો અને એલચી ઉમેરીને ખવાય છે.\n\nરશિયા - મેન્ટી\n\nલોટ અને માંસમાંથી બનતી આ વાનગીને બટર અથવા ખાટી ક્રીમ સાથે પીરસવામાં આવે છે.\n\nઆ એક એવી વાનગી છે જે બનાવવાની પદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વમાં કોરોના વાઇરસનો મૃત્યુઆંક 10 લાખને પાર\\nસારાંશ: ચીનમાં આ વાઇરસ દેખાયાને નવ મહિના થયા હવે વિશ્વમાં કુલ મૃતકાંક દસ લાખને પાર થઈ ગયો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૌથી વધારે મોત અમેરિકામાં અને ત્યારબાદ બ્રાઝિલમાં અને ત્યારપછી ભારતમાં નોંધાયા છે.\n\nજે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેના આધારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે હજુ વધુ દસ લાખ લોકોનાં મોત થઈ થઈ શકે છે.\n\nસંક્રમણ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી અને માસ્ક પહેરતા નથી. જેને ધ્યાનમાં લઈને ઘણા દેશોમાં હવે નિયમોનો ભંગ કરનારા સામે વધુ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.\n\nગુજરાતમાં માસ્ક ન પહેરનારા સામે દંડની રકમ વધારીને હજાર કરી દેવાઈ છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વમાં ક્રૂડઑઇલની કિંમતમાં વધારો, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનો ડર\\nસારાંશ: વિશ્વમાં ઑઇલના ત્રીજા નંબરના ઉપભોક્તા ભારતની નજર હાલ વિશ્વભરમાં વધી રહેલા ક્રૂડના ભાવ પર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયાની અરામકો કંપની પર થયેલો ડ્રોન હુમલો\n\nસાઉદી અરેબિયાની ઑઇલ કંપની પર થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડઑઈલની કિંમત છેલ્લા ચાર મહિનામાં સૌથી વધારે જોવા મળી છે. \n\nઆંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે વેપારની શરૂઆતમાં ક્રૂડઑઈલની કિંમતમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે એક બેરલનો ભાવ વધીને 71.95 ડૉલર થઈ ગયો છે. \n\nસાઉદી અરામકો કંપની પર થયેલા ડ્રોન હુમલાને કારણે વિશ્વનો 5 ટકા ઑઇલ સપ્લાય પ્રભાવિત થયો છે. \n\nસાઉદી અરેબિયા ભારતને ઑઇલ અને કૂકિંગ ગૅસ સપ્લાઈ કરવામાં બીજા નંબરે છે. જેથી આવનારા દિવસોમાં ભારતની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયનોસોર પાર્ક ગુજરાતમાં છે\\nસારાંશ: જુરાસિક વર્લ્ડ જોવા માટે તમારે હોલીવૂડના સ્ટૂડિઓ સુધી લાંબા થવાની જરૂર નથી. બીબીસીનાં સંવાદદાતા સાગર પટેલ તમને આ વીડિયોમાં દેખાડશે વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ડાયનોસોર પાર્ક. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પાર્ક ગુજરાતમાં છે. તમે અમદાવાદથી માત્ર બે કલાકની મુસાફરી કરી આ ડાયનોસૌર પાર્કમાં જઈને અસલી ડાયનોસોરના અશ્મિઓ જોઈ શકો છો.\n\nબાલાસિનોર પાસે આવેલા ગામ રૈયોલીમાં કરોડો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પર ફરતા રાજાસોરસ નામની પ્રજાતિના ડાયનોસોરના અંગોનાં અશ્મિઓ સચવાયેલાં છે.\n\n1981માં જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને અહીં ડાયનોસોરના અવશેષો અને ઈંડાં મળ્યાં હતાં. 72 એકરના વિસ્તારમાં ફેલાયેલા આ વિસ્તારમાંથી બે પ્રજાતિના ડાયનોસોરના અવશેષો મળ્યા હતા. \n\nએવું માનવામાં આવે છે કે કરોડો વર્ષો પહેલા અહીં 13 પ્રકારના ડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વિસ્મયા : એન્જિનિયરિંગ છોડીને ઍથ્લીટ બનનાર ગરીબ પરિવારની છોકરીની કહાણી\\nસારાંશ: 23 વર્ષીય વી.કે. વિસ્મયા ખુદને એક 'ઍક્સિડેન્ટલ ઍથ્લીટ' ગણાવે છે. કેરળના કન્નુર જિલ્લામાં જન્મેલાં વિસ્મયાનું લક્ષ્ય એન્જિનિયર બનવાનું હતું અને એ તેના અભ્યાસમાં લાગેલાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વી.કે. વિસ્મયા\n\nએક સમયે તેઓ પોતાને સ્પૉર્ટ્સમાં એક મધ્યમ ખેલાડી માનતાં હતાં, પણ તેમને ખબર નહોતી કે તેઓ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનાં છે.\n\nતેમનાં બહેન પણ ઊભરતાં ઍથ્લીટ હતાં. તેઓએ વિસ્મયાને ઍથલેટિક્સમાં વધુ રસ લેવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.\n\nધીરેધીરે તેઓ પોતાના સ્કૂલનાં સ્પૉર્ટ્સ ટીચર અને બાદમાં કૉલેજના કોચની મદદથી ઍથ્લીટમાં નિખરતાં ગયાં.\n\nચંગનાચેરીમાં આવેલી તેમની આ અસેન્શન કૉલેજ ઉચ્ચસ્તરના ઍથ્લીટો માટે જાણીતી છે.\n\nઍથ્લીટ તરીકે વિસ્મયાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2014માં પોતાના રાજ્ય કેરળમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વી. જી. સિદ્ધાર્થ : ગુજરાતની એ ચૂંટણી જ્યાંથી CCDની પડતીની શરૂઆત થઈ\\nસારાંશ: ભારતમાં કૉફીની દુનિયાની સૌથી મોટી બ્રાન્ડમાં સામેલ કાફે કૉફી ડે (CCD)ના માલિક વી. જી. સિદ્ધાર્થ દેવાના દુષ્ચક્રમાંથી બહાર નીકળવા માટે પૈસા ભેગા કરવાના પ્રયાસમાં હતા અને આ દુષ્ચક્રની સૌપ્રથમ જાણ ઇન્કમટૅક્સ વિભાગને ગુજરાતની એ ચૂંટણીથી થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિદ્ધાર્થ માર્કેટની સ્થિતિ અને તેની તરલતાની ખામીનો સામનો કરવા માટે કંપનીની સંપત્તિઓને વેચીને ફરી પૈસા ઊભા કરવા માગતા હતા. \n\nવી. જી. સિદ્ધાર્થ સોમવારની સાંજથી ગુમ હતા અને તેમનો મૃતદેહ બુધવારની સવારે મેંગલોરની બહાર નેત્રાવતી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. \n\nતેમના અંતિમ સંસ્કાર મુદીગેરે, ચિક્કમંગલુરુમાં પરિવારના કૉફી એસ્ટેટમાં થયા હતા. \n\nસિદ્ધાર્થે બે પ્રકારનું કરજ લીધું હતું\n\nકાફે કૉફી ડે પરિવારના સંચાલકમંડળને લખવામાં આવેલા તેમના પત્ર મામલે કેટલાક સંદેહના વાદળ છવાયેલા લાગે છે. જોકે, પોલીસે તેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વીજળી વિના પણ મોબાઈલ ચાર્જ કરી શકાય છે\\nસારાંશ: માની લો કે સવારે ઉઠીને તમારે ક્યાંક જવું છે અને તમારા મોબાઈલની બેટરી પૂરી થઈ ગઈ છે. તમે મોબાઈલ ચાર્જ પર લગાવો છો, પરંતુ વીજળી પણ નથી. તેવી સ્થિતીમાં તમે પોતાના પર કે વીજળી વિભાગ પર ગુસ્સો કર્યાં સિવાય બીજું શું કરશો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અથવા તો પહાડો પર તમે સૌદર્યથી ભરપૂર દ્રશ્યો નિહાળી રહ્યાં છો અને આ દ્રશ્યોના તમે ફોટા પાડવાનું વિચારી રહ્યાં છો ત્યારે તમારા મોબાઈલની બેટરી જોતાં તમને આઘાત લાગે છે કે બેટરી તો પૂર્ણ થવાના આરે છે. આવી સ્થિતીમાં પણ તમને પોતાની જાત પર જ ગુસ્સો આવશે.\n\nતો ચાલો અમે તમને જણાવીએ કે માત્ર ત્રણ સરળ સ્ટેપ્સમાં તમે વીજળી વિના કઈ રીતે ફોન ચાર્જ કરી શકો? \n\nજરૂરી વસ્તુઓ\n\nએક કાર યૂએસબી અડેપ્ટર(કાર સિગરેટ લાઈટર), ફોનને ચાર્જ કરવાનો વાયર(યૂએસબી કેબલ), 9 વોલ્ટની બેટરી, ધાતુની એક ચિપ અને એક પેન સ્પ્રિંગ કે સ્ક્રૂ ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વીર નર્મદ : નોકરી છોડીને 'કલમને ખોળે' માથું મૂકનાર કવિની સંઘર્ષભરી કહાણી\\nસારાંશ: 'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો... મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો...'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કવિ નર્મદે ઉપર્યુક્ત વાત તેમની આત્મકથા 'મારી હકીકત'માં કરી છે.\n\nનર્મદે લખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.\n\nઅર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પુસ્તકમાં રમેશ ત્રિવેદી લખે છે, ભણીને આગળ શું કરવું એ અંગે કવિ નર્મદના મનમાં ગડમથલ ચાલતી હતી કે, 'ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે.'\n\nકવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે.\n\nબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વુહાન પોલીસની ધમકી છતાં કોરોના વાઇરસ અંગે ચેતવનાર ડૉ. વેનલિયાન્ગનું મૃત્યુ\\nસારાંશ: ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ અંગે સૌપ્રથમ વખત ચેતવણી આપનાર તબીબ લી વેનલિયાન્ગનું મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"31 જાન્યુઆરીએ ડૉક્ટર લી વેનલિયાન્ગે હૉસ્પિટલમાં પોતાની તસવીર પોસ્ટ કરી હતી\n\nઅગાઉ તેમના આરોગ્ય અંગે વિરોધાભાસી અહેવાલ વહેતા થયા હતા. આ પહેલાં ચીનના સરકારી મીડિયા તથા વિશ્વ આરોગ્ય સંગઠને તેમના મૃત્યુની વાત કહી હતી. \n\nબાદમાં વુહાન સેન્ટ્રલ હૉસ્પિટલે સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે લી વેનલિયાંન્ગની તબિયત નાજૂક છે તથા તેમના બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યા છે. \n\nહવે, એ બાબતની આશંકા સેવાઈ રહી છે કે લી વેનલિયાન્ગની તબિયત અંગેની માહિતીનો પ્રસાર થતો અટકાવવા માંગતા અધિકારીઓના નિર્દેશ ઉપર ઉપરોક્ત મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વુહાન વાઇરસ લૅબ : ચીનની વિવાદાસ્પદ લૅબોરેટરીની અંદર શું થાય છે?\\nસારાંશ: સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાઇરસ માટે 'ચીનસ્થિત વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી જવાબદાર છે' એવી ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનના વુહાનમાં આવેલી વાઇરોલૉજી લૅબોરેટરી જ્યાંથી કોરોના વાઇરસ લિક થયાનો આક્ષેપ છે\n\nચીનના વુહાનની ચર્ચા કોરોના વાઇરસની શરૂઆત થઈ એ વખતથી જ થઈ રહી છે, 23 જાન્યુઆરી 2020ના દિવસે દુનિયામાં કોરોના વાઇરસને લીધે સૌથી પહેલું લૉકડાઉન વુહાનમાં થયું હતું.\n\nએ વાતને એક વર્ષ અને ચાર મહિના થઈ ગયાં છે, આમ છતાં સમયાંતરે કોરોના વાઇરસની વાત થાય ત્યારે ચીન, વુહાન અને વુહાનની લૅબોરેટરીની વાત આવે છે.\n\nવુહાનની આ લૅબમાંથી કોરોના વાઇરસલિક થઈને આખી દુનિયામાં પહોંચ્યો હોવાનો આક્ષેપ અમેરિકા સહિતના દેશોએ કર્યા છે.\n\nવુહાનની વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વુહાનમાં લૉકડાઉન દૂર કર્યાના બે મહિના બાદ શું બદલાયું?\\nસારાંશ: વુહાન શહેર કે જ્યાંથી કોરોના વાઇરસ નીકળ્યો અને આખી દુનિયામાં ફેલાયો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"76 દિવસના લૉકડાઉન બાદ 8 એપ્રિલના રોજ ચીને કોરોના વાઇરસ પર જીત મળી હોવાનું જાહેર કરીને વુહાનમાંથી નિયંત્રણો હઠાવ્યાં.\n\nવુહાનમાં હવે રોજિંદું જીવન સામાન્ય થઈ ગયું છે. જોકે છતાં તેના પ્રવેશદ્વાર આગળ બૅરિકેડ્સ જોવા મળે છે. જે વુહાનની આસપાસના વિસ્તારોમાં આવતાં-જતાં લોકોને નિયંત્રિત કરે છે. \n\nલૉકડાઉન હઠ્યાના બે મહિના બાદ વુહાનમાં શું બદલાયું અને દુનિયા વુહાનમાંથી શું શીખી શકે તેનો જવાબ આપતી આ વુહાન ડાયરી જોઈએ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૅલેન્ટાઇન ડે : અંકલેશ્વરના પારસી યુવક અને હિંદુ યુવતીની સંઘર્ષભરી પ્રેમકહાણી\\nસારાંશ: ગોરખપુરનાં દીપિકા દુબે માટે પ્રેમની ઉડાન માત્ર જ્ઞાતિના આકાશ સુધી જ સીમિત હતી. ધર્મની દીવાલને તોડવી તો દૂરની વાત હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુરુષ પારસી પુજારી છે જ્યારે દીપિકા હિંદુ બ્રાહ્મણ છે\n\nપરંતુ દીપિકાએ ઉડાનને સીમિત ન કરતાં આકાશની મર્યાદા અને દીવાલ તોડીને પ્રેમ કરવાનો નિર્ણય કર્યો. \n\nદીપિકા અને કુરુષની મુલાકાત યુપીના નોઇડાની ઍમિટી યુનિવર્સિટીમાં થઈ હતી. \n\nબન્નેએ એકબીજાને પ્રપોઝ કર્યું ન હતું પણ પ્રસ્તાવ વગર જ પ્રેમ પાંગરવા લાગ્યો. \n\nકુરુષ પારસી છે. માત્ર પારસી જ નહીં, પણ તેઓ પારસીઓના પૂજારી - દસ્તૂર છે. એક દસ્તૂરના હિંદુ બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન સરળ નહોતાં.\n\nપ્રેમમાં ધર્મ અને જાતિ પર કોઈ ધ્યાન આપતું નથી પણ જ્યારે લગ્નની વાત આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૅલેન્ટાઇન ડે : બીજા વિશ્વયુદ્ધની એ પ્રેમકહાણી જેનાં બીજ ગુજરાતમાં રોપાયાં\\nસારાંશ: પોલૅન્ડની આ એક એવી લવસ્ટોરીની જે પાંગરી બીજા વિશ્વયુદ્ધના પડછાયામાં અને એનાં બીજ રોપાયાં ગુજરાતના જામનગરની નજીક બાલાચડીમાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યિષિ અને યાદ્વિગા\n\nયાદ્વિગા પ્યોત્રોફ્સકા અને યેષિ તોમાષેક બંને મૂળ પોલૅન્ડનાં છે અને તેમનું લગ્ન 2008માં થયું હતું. \n\nલગ્ન થયું ત્યારે બંને સિત્તેરની વય વટાવી ચૂક્યાં હતાં, એટલે કે તેમણે જીવનની ઢળતી સંધ્યામાં લગ્ન કર્યું હતું. \n\nલગ્ન 2008માં થયું પણ તેમની વચ્ચેના પ્રેમનાં બીજ 40ના દાયકામાં રોપાયાં હતાં, જે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનો સમય હતો.\n\nજર્મનીના આક્રમણ સાથે કહાણીની શરૂઆત \n\nઅચાનક શરૂ થયેલા આ યુદ્ધને કારણે પોલૅન્ડ પર આફત આવી, જર્મની અને સોવિયેટ સંઘના હુમલામાં અનેક લોકોનાં મૃત્યુ થયાં અને હજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૅલેન્ટાઇન ડે : સુરતમાં શાળાને મોકલાયેલા પરિપત્રથી વિવાદ કેમ થયો?\\nસારાંશ: વૅલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીને માતૃ-પિતૃદિવસ તરીકે ઊજવવા માટે સુરતમાં 1500 જેટલી શાળાઓને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ પરિપત્ર બાદ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓએ વૅલેન્ટાઇન ડેને માતૃ-પિતૃદિવસ તરીકે ઊજવવાની તૈયારી શરૂ કરી છે. તો કેટલાક લોકોએ આ પ્રકારના સૂચનનો વિરોધ કર્યો છે. \n\nબીબીસીએ પરિપત્ર વિશે સુરતના શિક્ષણ-અધિકારીનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ બાબતે કોઈ જવાબ આપ્યો નથી.\n\nસુરત જિલ્લા શિક્ષણ-અધિકારીના પરિપત્રમાં શાળાઓને વાલી દંપતીઓને આમંત્રણ આપવા પણ સૂચન કરવામાં આવ્યું છે.\n\nએ સિવાય શાળાઓમાં માતાપિતાનું પૂજન જેવા કાર્યક્રમો યોજવા માટે સૂચના આપવામાં આવી છે.\n\nસંતાનો પોતાનાં માતાપિતાનું ભારતીય સંસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૅલેન્ટાઇન્સ ડે : કવિ કલાપીએ જ્યારે દાસીના પ્રેમ માટે રાજગાદી દાવ પર મૂકી\\nસારાંશ: અધર હોઠ અંગુલી વડે, ઢાંકી વારંવાર \n\n\"રે મુજ ચુંબન મા કરો\" એમ કર્યો ઉચ્ચાર, \n\nછટા થકી બોલી ઊઠી, અટકાવ્યું મુજ કામ \n\nસુંદર પાંપણયુક્ત એ નયન ફેરવી આમ \n\nઉંચુ કરવા ગયો હું ગયો નીચું તારું મોંહ \n\nપ્રયત્નથી પણ નહિં થયું ચુંબન એનું તોય. \n\nટીનઍજર લાઠીના પ્રિન્સ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલે પોતાનાં પ્રિય પત્ની રમાને સંબોધીને પોતાની લાગણીઓને વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'\n\nએક તબક્કે 'કલાપી'નું (મોર) તખલ્લુસ ધરાવતા સુરસિંહજીના જીવનમાં મોંઘીનો પ્રવેશ થાય છે, જે તેમનાં પત્નીની દાસી છે. શરૂઆતમાં તેમનાં પ્રત્યે વાત્સલ્યભાવ ધરાવનારા કલાપી અચાનક તેની તરફ દૈહિક રીતે પણ આકર્ષાય છે.\n\nબંને જીવને અલગ કરવા માટે કાવાદાવા સર્જાય છે, જેથી કવિહૃદયી રાજવી કલાપીની કલમમાંથી કરૂણરસ ફૂટી નીકળે છે.\n\nવિધાતા બંનેને એક કરી દે છે, પરંતુ કાળ પોતાનું કામ કરે છે અને વર્ષ 1900માં માત્ર 26 વર્ષની ઉંમરે તેમનું અવસાન થાય છે.\n\nકલાપીની કહાણી એક રાજા, પતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૅલેન્ટાઇન્સ ડે : જ્યારે એક ગુજરાતી વિકલાંગ યુવતી અને પંજાબી યુવક વચ્ચે પ્રેમ પાંગર્યો\\nસારાંશ: 'એણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે મને એમ લાગતું હતું કે એ મારી અપંગતા પર દયા ખાઈને મારી સાથે લગ્ન કરી ઉપકાર કરવા માંગે છે. કારણકે મારો રોગ એવો છે કે સમય જતાં વધી જાય પણ અમે પોણાં બે વર્ષ એકબીજા સાથે કાઢ્યાં ત્યારે ખબર પડી કે અમે પ્રેમ કરીએ છીએ. લગ્નની છેલ્લી ઘડીએ ઘરના લોકો માની ગયા અને અમે પરણ્યાં, અમારા માટે ફેબ્રુઆરીની 14 તારીખ વૅલેન્ટાઇન ડે નથી આખુંય વર્ષ વૅલેન્ટાઈન ડે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિષ્ઠા\n\nઆ શબ્દો આઈ.આઈ.એમમાં ઇક્વલ ઑપોર્ચ્યુનિટી ડિપાર્ટર્મેન્ટમાં કામ કરતાં નિષ્ઠા ઠાકરના છે.\n\nનિષ્ઠા ઠાકર 'મસ્ક્યુલર ડિસ્ટ્રોફી'થી પીડાય છે. તેઓ કોઈની મદદ વગર ચાલી શકતાં નથી. વ્હિલચૅર અને ચાર પૈડાંવાળું સ્કૂટર એમના બે પગ છે.\n\nનિષ્ઠાએ દસમા પછી સ્કૂલ કે કૉલેજ જોયાં નથી, કારણકે જીવનનાં ઘણાં વર્ષો એમણે પથારીમાં કાઢ્યાં છે.\n\nઆમ છતાં મજબૂત ઇચ્છાશક્તિને કારણે તેઓ ઍક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે ગ્રૅજ્યુએટ થયાં, સતત સારવાર અને ફિઝિયૉથૅરપીથી તેઓ પથારીમાંથી ઊઠતાં-બેસતાં થયાં અને પછી વૉકરથી ચાલતાં થયાં અને પહેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૅસ્ટમિનસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી\\nસારાંશ: પીએનબી કરોડો રૂપિયાના કથિત કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ બાદ અદાલતે એમની જામીન અરજી ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૅસ્ટમિનસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીન અરજી નકારી કાઢી છે.\n\nભારત તરફથી સરકારી વકીલે કહ્યું હતું કે નીરવ મોદી ભારતની તપાસ સંસ્થાઓને સહયોગ નથી કહી રહ્યા અને ભાગી જાય તેનું જોખમ છે. \n\nસ્કૉટલૅન્ડ યાર્ડે ધરપકડ કર્યા બાદ પ્રથમ અપીલમાં નીરવ મોદીને જામીન આપવામાં નહોતાં આવ્યાં. \n\nઅગાઉ નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા એ વખતે મેટ્રૉપોલિટન પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.\n\nતેમણે વેસ્ટ મિનિસ્ટર્સ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમણે જામીન માટે અરજી કરી હતી. જોકે, એને ફગાવી દેવાઈ હતી.\n\nકોર્ટમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેનેઝુએલા : અંધારપટની વચ્ચે પાણી માટે વલખાં મારતાં લોકો\\nસારાંશ: પહેલાં વીજળી નહીં અને હવે પાણીની અછત. વિશ્વના સમૃદ્ધ દેશોમાંથી એક દેશ આજે પાણી માટે વલખાં મારી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેનેઝુએલાના કારાકાસ અને બીજા અન્ય શહેરોમાં છેલ્લાં કેટલાક દિવસથી વીજળી નથી અને હવે સ્થાનિકોને વીજળી ન હોવાને કારણે પાણી મળી રહ્યું નથી. \n\nઘરે ઘરે પાણી પહોંચાડતા પંપ નકામા બની ગયા છે. \n\nકેટલાક વિસ્તારોમાં થોડાં સમય માટે વીજળી આવી તો લોકોએ ફટાફટ બાલટીઓ પાણીથી ભરી લીધી, જ્યારે બીજી જગ્યાઓએ છેલ્લા ઘણા દિવસથી લોકોને પાણી નસીબ થયું નથી. \n\nકારાકાસમાં લોકોને જે હાથમાં આવ્યું તે લઈને પાણી ભરવા નીકળી પડ્યા હતા. \n\nકેટલાક લોકો ગામની બહાર પાણીની શોધમાં નીકળતા જોવા મળ્યા. રસ્તાઓ પર લોકોની લાંબી લાઇન જોવા મળી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેનેઝુએલા : એ શોપિંગ મૉલ જે બની ગયો યાતનની પરાકાષ્ટા આપતી જેલ\\nસારાંશ: વેનેઝુએલાની રાજધાની કરાકસના મધ્યમાં આધુનિકતાનું પ્રતીક માનવામાં આવે તેવી ઘણી ઇમારતો દેખાઈ આવે છે. જે આસપાસની ઝૂંપડપટ્ટીની વચ્ચે અલગ તરી આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઍલ હૅલિકૉએડ ક્યારેક અહીંની આર્થિક સમૃદ્ધિ તથા વિકાસનું પ્રતીક માનવામાં આવતી હતી.\n\nઆજે આ ઇમારતમાં દુનિયાની સૌથી ભયાવહ જેલ છે જે લેટિન અમેરિકાની શક્તિનું કેન્દ્ર રહેલા દેશના વર્તમાન સંકટની મૂક ગવાહી આપે છે.\n\nઆ ઇમારતને 1950ના દાયકામાં બનાવવામાં આવી હતી જ્યારે વેનેઝુએલા પાસે તેલથી થતી અઢળક કમાણી હતી.\n\nબીજા વિશ્વયુદ્ધ બાદ દેશની આર્થિક સારી હતી અને તાનાશાહ માર્કોસ પેરેઝ જિમેનેઝ વેનેઝુએલાને આધુનિકતાનું ઉદાહરણ બનાવવા માગતા હતા. \n\n'ડાઉનવર્ડ સ્પાઇરલ ઍલ હૅલિકૉએડ્સ ડિસૅન્ટ ફ્રૉમ મૉલ ટૂ પ્રિઝન'નાં સહલેખિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેનેઝુએલામાં પેટ્રોલ પાણીથી પણ સસ્તું, છતાં સરકારનો વિરોધ કેમ?\\nસારાંશ: દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા હાલ રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મડુરોની સત્તા સામે લાખો લોકો પ્રદર્શન કરી રહ્યા છે. \n\nઆ પ્રદર્શનની વચ્ચે હાલ ત્યાંના વિપક્ષના નેતા ખુઆન ગોઇદોએ ખુદને જ વચ્ચગાળાના રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા છે. \n\nજે બાદ અમેરિકાએ વિપક્ષના નેતાને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તરીકે મંજૂરી પણ આપી દીધી. \n\nઅમેરિકાને અનુસરતા બ્રાઝિલ, કોલંબિયા તથા પેરુએ પણ ગોઈદોને રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી દેતાં સંકટ વધારે ઘેરું બન્યું છે. \n\nજે બાદ મડુરોએ અમેરિકા સાથેના સંબંધોને કાપી નાખવાનો આદેશ આપ્યો અને અમેરિકાના ડિપ્લોમેટ્સને 72 કલાકમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેનેઝુએલામાં સત્તાનો સંઘર્ષ : હજારો લોકો રસ્તા પર, વિપક્ષના નેતા પર સત્તાપલટાનો આરોપ\\nસારાંશ: વિશ્વમાં સૌથી વધારે ક્રૂડઑઈલ ધરાવતા દેશમાંનો એક વેનેઝુએલા હાલ ગૃહયુદ્ધમાંથી પસાર થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્તમાન રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો વિપક્ષના નેતા ખ્વાન ગ્વાઇદો વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. \n\nખ્વાન ગ્વાઇદોએ ગત જાન્યુઆરી મહિનાથી નિકોલસ મદુરોને સત્તા પરથી હટાવવા માટે સંઘર્ષ શરૂ કરી દીધો છે. \n\nગ્વાઇદોએ પોતાને વેનેઝુએલાના વચ્ચગાળાના નેતા જાહેર કરી દીધા હતા. તેમની આ જાહેરાતને અમેરિકા સહિત ડઝન જેટલા દેશોએ ટેકો આપ્યો હતો.\n\nજોકે, ગ્વાઇદોની આ જાહેરાત અને અમેરિકા તથા યુરોપના દેશોના ટેકા છતાં મદુરો પોતાની સત્તા જાળવવામાં સફળ રહ્યા છે. \n\nઆ સત્તાના સંઘર્ષના કારણે દેશમાં ગૃહયુદ્ધ જેવો માહોલ છે. ગ્વાઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેપાર યુદ્ધ : અમેરિકાએ ફરી ચીની ઉત્પાદનો પર 200 અબજ ડૉલરની જકાત નાખી\\nસારાંશ: ચીનની સાથે વેપાર યુદ્ધને એક ડગલું આગળ વધારતાં અમેરિકાએ ફરીથી 200 અબજ ડૉલરનાં ચીની ઉત્પાદનો પર નવી આયાત જકાત નાખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આયાત જકાત 5 હજારથી વધારે વસ્તુઓ પર લાગુ પડશે. અત્યારસુધીમાં ચીનનાં ઉત્પાદનો પર લગાવવામાં આવેલી આ સૌથી વધારે આયાત જકાત છે. \n\nતેમાં હૅન્ડબૅગ, ચોખા અને કપડાંને સામેલ કરવામાં આવ્યાં છે. \n\nજોકે, કેટલીક વસ્તુઓ જેવી કે સ્માર્ટ ઘડિયાળ અને પ્લે પેનને સામેલ કરવામાં આવી નથી. જોકે, આ ઉત્પાદનોને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. \n\nઆ પહેલાં અમેરિકાએ લાકડામાંથી બનેલાં ફર્નીચર પર આયાત જકાત લગાવી ન હતી. \n\nજોકે, આ વખતે તેના પર પણ જકાત લગાવવામાં આવી છે. \n\nમાનવામાં આવી રહ્યું છે કે તેની અસર ચીનના ફર્નીચર બજારન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેશ્યાગૃહના સિક્યૉરિટી ગાર્ડ હતો ઇતિહાસનો સૌથી કુખ્યાત માફિયા\\nસારાંશ: શું કપોન એક રાક્ષસ હતો? હા, તે રાક્ષસ હતો. ના, તે રાક્ષસ નહોતો. કંઈક આવી વિરોધાભાસી વાત કહી રહી છે કપોનની પ્રપૌત્રી દેઇરદ્રે મેરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માત્ર 27 વર્ષની ઉંમરમાં જ અલફોન્સે ગ્રેબિયલ કપોન અમેરિકાના સૌથી ખતરનાક ગુંડા તરીકે કુખ્યાત થઈ ગયો હતો. \n\n1920ના દાયકામાં અને 1930ની શરૂઆતના ગાળામાં અમેરિકામાં શરાબ, સેક્સ અને બ્લેકમેઇલના ધંધા બહુ ફૂલ્યાફાલ્યા હતા. \n\nગરીબ વસાહતી તરીકે શિકાગોમાં આવેલો કપોન આવા જ ધંધામાં જોડાઈ ગયો હતો. \n\nઅંગત જિંદગીનો કપોન જુદો હતો\n\n1931માં અલ કપોનને ટૅક્સી ચોરીમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા\n\nએવું કહેવાય છે કે કપોને 200થી વધુ લોકોની હત્યા કરી હતી. આવો કપોન ઘરમાં સાવ જુદા પ્રકારના માણસ હતો. \n\nકોલંબિયાના લેખક, વકીલ અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેશ્યાગૃહમાં રહેતી સેક્સ વર્કર ચૂંટણીમાં કોને મત આપશે?- ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: રાતના બે વાગ્યા છે. દિલ્હીના શ્રી અરવિંદો માર્ગ પર ગાડી રોકાતા જ બે છોકરીઓ ગાડીની બારી તરફ દોડી. તેમને કોઈ ગ્રાહકની શોધ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રાહક ન મળવાથી તેમનો ચહેરો ઊતરી ગયો અને ફરી તેઓ ત્યાં જ જઈને ઊભી રહી ગઈ, જ્યાં રાતના અંઘકારમાં પોતાને થોડી છુપાવીને, અને થોડી બતાવીને ઊભી હતી. \n\nએક પત્રકાર તરીકે મેં તેમને મારો પરિચય આપ્યો અને તેમની સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેઓ એકબીજાનું મોઢું જોવા લાગી. બસ એટલું કહ્યું, \"ખૂબ મજબૂરી છે એટલે આ કામ કરી રહ્યાં છીએ.\"\n\nહાથમાં ફોન જોઈને તેઓ આજીજી કરીને કહેવા લાગી, \"તસવીર ન લેતા, ઘરે ખબર પડી જશે તો ખૂબ મુશ્કેલી ઊભી થઈ જશે.\"\n\nગાડીઓમાં બેઠેલા કેટલાક લોકોની આ છોકરીઓ પર નજર હતી. તેમની દેખરેખ હે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વેશ્યાવૃત્તિમાં ફસાયેલી છોકરીઓને બચાવવાનું સિક્રેટ મિશન\\nસારાંશ: લંડન સ્થિત એક સંગઠનના રિપોર્ટ પ્રમાણે ચીનમાં હજારો ઉત્તર કોરિયન છોકરીઓ દેહવેપારનો ધંધો કરવા મજબૂર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી છોકરીઓને ચીનમાંથી બચાવીને બહાર કાઢવાનું ખાસ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. \n\nત્યારે બીબીસીએ એવી બે છોકરીઓ સાથે મુલાકાત કરી કે જેમની ઉત્તર કોરિયાથી તસ્કરી કરવામાં આવી હતી અને એ મિશનમાં પણ જોડાયું જેના થકી છોકરીઓને છોડાવવામાં આવી રહી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૈજ્ઞાનિકનો ખુલાસો, 'છ મહિનાથી 'મિશન મોડ'માં કામ ચાલી રહ્યું હતું', જાન્યુઆરીમાં છોડાયો ઉપગ્રહ\\nસારાંશ: બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા જાહેરાત કરી હતી કે ભારતે 'ઍન્ટિ-સેટેલાઇટ' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત સિવાય ત્રણ દેશો પાસે આ ક્ષમતા\n\nભારતે 300 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડ્યો હતો.\n\nભારત હવે ઉપગ્રહ 'છોડી શકે અને તોડી શકે' તેવા આંગળીના વેઢે ગણી શકાય તેટલા રાષ્ટ્રોની ક્લબમાં સામેલ થઈ ગયું છે. \n\nDRDOના કહેવા પ્રમાણે, બે વર્ષ પૂર્વે આ મિશનને લીલીઝંડી મળી અને છેલ્લા છ માસથી તે 'મિશન મોડ' ઉપર હતું. \n\nભારત સિવાય અમેરિકા (2008માં), રશિયા (2013માં) અને ચીન (2007માં) આ પ્રકારની ક્ષમતા ધરાવે છે.\n\nમોદીએ સંબોધનમાં કહ્યું, 'આ ક્ષમતા આક્રમણ માટે નહીં, સુરક્ષા માટે' વિકસાવવામાં આવી છે, જેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપ : નવી પ્રાઇવેસી પૉલિસી સ્વીકારવા 15 મે સુધી સમય, ન સ્વીકારવા પર શું થશે?\\nસારાંશ: વૉટ્સઍપ પોતાની પ્રાઇવેસી પૉલિસીને અપડેટ કરી રહ્યું છે અને આ પૉલિસીને જો 15 મે સુધી સ્વીકારવામાં નહીં આવે તો યૂઝર મૅસેજ મોકલી પણ નહીં શકે અને તેને કોઈના મૅસેજ મળી પણ નહીં શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું ત્યાં સુધી થશે જ્યાં સુધી યૂઝર નવી શરતોને સ્વીકારી ન લે. \n\nયૂઝર શરતો નહીં સ્વીકારે ત્યાં સુધી તેમનું વૉટ્સઍપ અકાઉન્ટ નિષ્ક્રિય રહેશે અને 120 દિવસ બાદ ડિલીટ થઈ જશે. \n\nથોડા સમય માટે ફોન કૉલ અને નૉટિફિકેશન મળી શકશે. જોકે, ટેકક્રન્ચના રિપોર્ટ પ્રમાણે આ પણ માત્ર થોડાં અઠવાડિયાં સુધી જ થઈ શકશે. \n\nવિવાદોમાં વૉટ્સઍપ\n\nવૉટ્સઍપે જાન્યુઆરીમાં અપડેટ અંગે જાહેરાત કરી હતી અને ત્યારબાદ ભારે વિવાદ પણ થયો હતો. \n\nલોકોને શંકા છે કે નવી પ્રાઇવેસી પૉલિસીનો સ્વીકાર કરવાથી તેમનો ડેટા સુરક્ષિત નહીં રહે. \n\nજોકે, ફેસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપ પર હવે દુનિયાભરના યૂઝર્સ માત્ર પાંચ મૅસેજ ફૉરવર્ડ કરી શકશે\\nસારાંશ: ઇન્સ્ટન્ટ મૅસેજિંગ એપ્લીકેશન વૉટ્સઍપે ફેક ન્યૂઝ સામે લડવા માટે પગલું ભર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉટ્સઍપે સમગ્ર દુનિયાના યૂઝર્સ માટે મૅસેજ ફૉરવર્ડ કરવાની સીમા નક્કી કરી લીધી છે. \n\nહવે એક યૂઝર એક મૅસેજને વધારેમાં વધારે પાંચ વખત જ શૅર કરી શકશે. \n\nફેસબુકની માલિકી ધરાવતી કંપની વૉટ્સઍપે આ ફીચર ભારતમાં છ મહિના પહેલાં ઉતાર્યું હતું. \n\nવર્ષ 2017માં મૉબ લિંચિંગની ઘટનાઓ ઍપ પર ફેક મૅસેજ ફેલાવાના કારણે થઈ હતી. ત્યારબાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું.\n\nઅત્યાર સુધી દુનિયાભરના યૂઝર્સ 20 વખત મૅસેજ ફૉરવર્ડ કરી શકતા હતા. \n\nબીબીસી સાથે વાત કરતા કંપનીએ કહ્યું, \"લગભગ અડધા વર્ષ સુધી આ નિયમના પરિણામનું અધ્યયન કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપ પેમેન્ટ સિસ્ટમથી પેટીએમ સહિતના પેમેન્ટ પ્લેટફોર્મને શું અસર થશે?\\nસારાંશ: હવે વૉટ્સઍપ પર તમે ફક્ત કૉલ અને મૅસેજ જ નહીં પણ નાણાકીય લેવડદેવડ પણ કરી શકશો. વૉટ્સઍપ આગામી મહિને ભારતમાં તેનું પેમેન્ટ ફીચર લૉન્ચ કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક લાખ ગ્રાહકો સાથે આ ફીચરનું બીટા વર્ઝન ટેસ્ટ થઈ રહ્યું છે.\n\nઆ ફીચર લૉન્ચ થઈ જતાં તેના 20 કરોડ યુઝર્સ તેમના વૉટ્સઍપ એકાઉન્ટથી નાણાં મોકલી અને પ્રાપ્ત કરી શકશે.\n\nપણ ઑનલાઇન પેમેન્ટના ક્ષેત્રમાં એક મોટી અગ્રણી કંપની પેટીએમ માટે આ બાબત પડકારરૂપ છે. પેટીએમે તેની સામે મોરચો માંડી દીધો છે.\n\nપેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્માએ પહેલા દાવો કર્યો હતો કે વૉટ્સઍપ એક મહત્ત્વપૂર્ણ પેમેન્ટ નિયમને તોડી રહી છે, પણ સરકારે આ મામલે ઇન્કાર કરી દીધો છે.\n\nફ્રી બેઝિક્સ\n\nહવે પેટીએમ વૉટ્સઍપની મૂળ કંપની ફેસબુક પર 'ફ્રી બેઝ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપ મૅસેજને ટ્રેક કરવાનો સરકારનો ઇરાદો કેમ છે?\\nસારાંશ: ભારત સરકારે સોશિયલ મીડિયા પર આવનારા મૅસેજો પર નજર રાખવાની યોજના બનાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારથી આ વાત સામે આવી છે ત્યારથી સોશિયલ મીડિયા યૂઝર્સ અને પ્રાઇવસીના ક્ષેત્રમાં કામ કરનારા કાર્યકર્તાઓ તેને શંકાની નજરે જોઈ રહ્યા છે. \n\nસોશિયલ મીડિયા પરના મૅસેજીસના મૉનિટરિંગ, ઇન્ટરસેપ્શન અને ટ્રેકિંગના ભારત સરકારના ઇરાદાને લીધે તેના યૂઝર્સ, પ્રાઇવસી ઍક્ટિવિસ્ટ્સ અને એવાં પ્લૅટફૉર્મ્સનું સંચાલન કરતી કંપનીઓ ચોંકી ગઈ છે. \n\nઆ પગલાંની સંભવિત અસરનો તાગ મેળવવાનો પ્રયાસ પ્રશાંતો કે. રોયે અહીં કર્યો છે.\n\nદેશનું ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી મંત્રાલય જાન્યુઆરી-2020 સુધીમાં ઇન્ટરમીડિયરીઝ એટલે કે સોશિયલ મીડિયા પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપે બદલી પ્રાઇવસી પૉલિસી, નહીં સ્વીકારો તો ઍકાઉન્ટ ડિલીટ થશે\\nસારાંશ: વૉટ્સઍપે મંગળવારે યુઝર્સને નૉટિફિકેશન્સ મોકલીને ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સમાં થઈ રહેલા ફેરફાર અંગે જાણ કરી હતી. હવે આ અંગે સોશિયલ મીડિયા પર લોકો વૉટ્સઍપ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેક હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે વૉટ્સઍપની આ નવી પ્રાઇવસી પૉલિસી 8 ફેબ્રઆરી 2021થી અમલમાં આવશે.\n\nઅહેવાલ પ્રમાણે વૉટ્સઍપનું કહેવું છે કે જે લોકો આ નવી ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ નહીં સ્વીકારે તેમને હઠાવી દેવામાં આવશે.\n\nઆ નૉટિફિકેશનમાં વૉટ્સઍપે અનેક નવી અપડેટ્સ વિશે જાણકારી આપી છે, કંપનીએ જણાવ્યું છે કે તેઓ કઈ રીતે તેમના યુઝર્સના ડેટાને પ્રૉસેસ કરે છે.\n\nઅહેવાલ પ્રમાણે વૉટ્સઍપની અપડેટેડ પૉલિસીમાં યુઝર્સ દ્વારા કંપનીને આપવામાં આવતાં લાઇસન્સ અંગે કેટલીક બાબતો લખવામાં આવી છે.\n\nએમાં લખ્યું છે કે 'અમાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વૉટ્સઍપે મૅસેજ ફૉરવર્ડ કરવા પર લાગશે પ્રતિબંધ\\nસારાંશ: ભારત સરકારનું કહેવું છે કે વૉટ્સઍપ થકી ફેલાવાઈ રહેલા ખોટા સંદેશને કારણે દેશમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મામલે ભારત સરકારની ચેતાવણીને પગલે વૉટ્સઍપે મૅસેજ ફૉરવર્ડ કરવા અંગેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. \n\nવૉટ્સઍપે જણાવ્યું છે કે તે મૅસેજ ફૉરવર્ડ કરવાની મર્યાદા નક્કી કરશે. જેથી, ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાય. \n\nગુરુવારે ભારત સરકારે વૉટ્સઍપને ચેતવણી આપી હતી કે જો આ મામલે કોઈ પગલા ભરવામાં ના આવ્યાં તો તેને કાયદાકીય કાર્યવાહીની સામનો કરવો પડી શકે છે. \n\nભારત વૉટ્સઍપનું સૌથી મોટું માર્કેટ છે અને અહીં 20 કરોડથી પણ વધુ વૉટ્સઍપ યુઝર્સ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nવૉટ્સઍપે જણાવ્યું છે કે ભારતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વોન્ટેડ પાકિસ્તાનીઓ માટે USએ જાહેર કર્યું રૂ. 70 કરોડનું ઇનામ\\nસારાંશ: અમેરિકાએ ઉગ્રવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીના નેતા મૌલાના ફઝુલ્લાહ પર 50 લાખ ડોલર એટલે કે આશરે 32 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું છે કે, ફઝુલ્લાહ સિવાય અબ્દુલ વલી અને મંગલ બાઘ વિશે જાણકારી આપનારને 30-30 લાખ અમેરિકી ડોલર એટલે કે 19-19 કરોડ રૂપિયાથી વધારે ઇનામ આપવામાં આવશે. \n\nઅમેરિકી વિદેશ વિભાગે ન્યાય માટે ઇનામ (RFJ) કાર્યક્રમ અંતર્ગત આ ઇનામોની ઘોષણા કરી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઘોષણા અનુસાર, આ ઉગ્રવાદીઓ વિશે જાણકારી આપવા તેમજ તેમના સરનામું જણાવવાનારને આ રકમ આપવામાં આવશે. \n\nઅમેરિકા તરફથી આ ઘોષણા એવા સમયે કરવામાં આવી, ત્યારે પાકિસ્તાનના ઉચ્ચ રાજનેતા અને વિદેશ સચિવ તહમીના જંજુઆ બે દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વ્યંગ: વહાલા વડાપ્રધાનશ્રી, તમારો લંડન-સંવાદ વાંચી મારાં અંતરનાં ચક્ષુ ઊઘડી ગયાં\\nસારાંશ: વહાલા વડાપ્રધાનશ્રી\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પત્ર તમને કાગળ પર લખ્યો હોત, તો એ થોડો ભીંજાઈ ગયો હોત. કારણ કે લંડનમાં પ્રસૂન જોશી અને બીજા લોકો સાથે તમે કરેલો સંવાદ સાંભળીને મારી આંખમાં ઝળઝળિયાં આવ્યાં હતાં. એ જ અવસ્થામાં તમને આ લખવા બેઠો છું. \n\nતમારા જેવા મહાન આત્માને આ દેશ-દુનિયા પૂરેપૂરાં ક્યારે ઓળખશે? અને એના માટે તમારે હજુ કેટલી એજન્સીઓ રોકવી પડશે? એ વિચારે મારું હૈયું દ્રવી ઉઠે છે.\n\nપચીસ-પચાસ બાબતોને બાદ કરતાં, તમારા જેવા, લગભગ સંત કોટિના કહેવાય એવા માણસને આપણા દેશના લોકો- તમારા ટીકાકારો ક્યારે સમજી શકશે? \n\nદુષ્ટ વિપક્ષોએ અને તમારા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વ્યંગ: શું છે બજેટની આલિયા ભટ્ટ ખેત મજૂર યોજના?\\nસારાંશ: હિંદીના જાણીતા વ્યંગકાર આલોક પુરાણિકે બજેટ વિશે એક ગરીબનો કાલ્પનિક ઈન્ટર્વ્યૂ કર્યો છે. એ વાંચીને મલકતા રહો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બજેટ વિશે એક શ્રેષ્ઠ ગરીબ સાથે અમે વાત કરી હતી. એ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશ આ મુજબ છે.\n\nસવાલઃ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ લાખ વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. \n\nશ્રેષ્ઠ ગરીબઃ યુવાનો ફેસબૂક, વોટ્સએપ ચેટિંગમાં રમમાણ થઈ જશે તો રોજગારની માગણી જાતે જ ખતમ થઈ જશે. રોજગારની સમસ્યાનો અંત.\n\nસવાલઃ બજેટમાં ગરીબો માટે બહુ બધું કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. તમે શું માનો છો?\n\nશ્રેષ્ઠ ગરીબઃ ગરીબો માટે બહુ બધું કરવામાં ન આવ્યું હોય એવું બજેટ ક્યું હતું? ગરીબો માટે જોગવાઈઓ તો ઘણી કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વ્યભિચારના કાયદામાં ફેરફારથી લગ્નસંસ્થા પર જોખમ સર્જાશે?\\nસારાંશ: અડલ્ટરી એટલે કે વ્યભિચાર, આ શબ્દ ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એક અરજીમાં પોતાનો મત રજૂ કરતાં સરકારે જણાવ્યું છે કે વ્યભિચાર સંબંધી કાયદાને હળવો બનાવવાથી કે તેમાં ફેરફાર કરવાથી દેશમાં લગ્ન જેવી સંસ્થાઓ પર જોખમ સર્જાઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇટાલીમાં રહેતા બિન-નિવાસી ભારતીય જોસેફ શાઈને આ સંબંધે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. \n\nતેમણે અપીલ કરી છે કે ભારતીય દંડ સંહિતા(આઈપીસી)ની કલમ ક્રમાંક 497 હેઠળ જે વ્યભિચાર વિશેનો કાયદો છે તેમાં પુરુષ તથા મહિલા બન્નેને સમાન સજા થવી જોઈએ. \n\nએ અરજીના જવાબમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આ કાયદામાં ફેરફાર કરીને પુરુષ તથા મહિલા બન્નેને સમાન સજાની જોગવાઈ કરવામાં આવશે તો વ્યભિચાર કાયદો હળવો થઈ જશે અને સમાજ પર તેની માઠી અસર થશે.\n\nશું છે અડલ્ટરી કાયદો?\n\nસૌથી પહેલાં અડલ્ટરી કાયદાને તથા તેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વ્યાજખોરના ત્રાસથી શ્રીલંકા જઈ કિડની વેચનાર ગુજરાતી શિક્ષકની આપવીતી\\nસારાંશ: \"હું ભણીગણીને તૈયાર થયો. 2012માં હું વિદ્યાસહાયક તરીકે 2500 રૂપિયાના પગારમાં નોકરીએ જોડાયો હતો. મને નોકરી મળતાં મારાં લગ્ન નક્કી થયાં. આ અરસામાં મારી બહેનની દીકરીનાં પણ લગ્નનું મારે મામેરું કરવાનું હતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિક્ષક રાજાભાઈ પુરોહિત\n\nઉત્તર ગુજરાતમાં શિક્ષણ તરીકે સેવા બજાતા રાજાભાઈ પુરિહિતના આ શબ્દો છે. \n\nરાજાભાઈ પાસે પૈસા નહોતા અને પૈસાની જરૂર હતી. તેમજ તેમને બૅન્કમાં લૉન પણ નહોતી મળતી. એટલે રાજા પુરોહિતે ગામમાં ધીરધારનું કામ કરનારા પાસેથી પૈસા લેવાનું નક્કી કર્યું. \n\n\"હું એમની પાસે ગયો ત્યારે એમણે કહ્યું કે માસ્તર છો એટલે વધારે વ્યાજ નહીં લઉં. એમ કહીને મને ત્રણ લાખ વ્યાજે આપ્યા. છ મહિના પછી ખેતીની આવક થતા હું સામેથી એમને 30 હજાર આપવા ગયો ત્યારે મુશ્કેલીઓની શરૂઆત થઈ.\"\n\n\"ભરોસો રાખી મેં મોટી ભૂલ કરી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વ્યૂપૉઈન્ટ: 'મોદીના નોટબંધીના નિર્ણયે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું'\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ની સાંજે જાહેર કર્યું કે ઊંચા દરની ચલણી નોટોને નાણાંકીય વ્યવસ્થામાંથી પરત ખેંચવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂની ચલણી નોટો જમા કરવવા માટે લોકોએ બૅન્ક બહાર કતારો લગાવી હતી\n\nઆ નિર્ણય ભ્રષ્ટાચારને ડામવા અને કાળા નાણાંના સંગ્રહને ડામવા માટેનો આ એક પ્રયત્ન હોવાની તેમણે વાત કરી હતી. અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તી એક વર્ષ બાદ આ વિવાદાસ્પદ નિર્ણય વિશે તેમનો મત રજૂ કરી રહ્યા છે.\n\nદેશની કુલ ચલણી નોટોના મૂલ્યનો આશરે 90 ટકા હિસ્સો ધરાવતી ચલણી નોટો રાતોરાત રદબાતલ થઈ જશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.\n\nઆ નિર્ણયને ભૂલભરેલી રીતે 'ડિમોનેટાઈઝેશન' એટલે કે વિમુદ્રીકરણ અને વ્યાપક રીતે નોટબંધીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વ્લાદિમીર પુતિન શું બેલારુસને રશિયામાં ભેળવી દેશે?\\nસારાંશ: બેલારુસની રાજધાની મિન્સ્કમાં 20 ડિસેમ્બરે એકઠી થયેલી ભીડ 'સામ્રાજ્યવાદી રશિયામાં ભળવા માગતા નથી' એવા સૂત્રોચ્ચાર કરી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેલારુસ અને રશિયા વચ્ચે સમજૂતી થવાની શક્યતાના પગલે આ વિરોધ થઈ રહ્યો હતો. બંને દેશો વચ્ચે ગાઢ આર્થિક સંબંધો માટેની વાતચીત ચાલી રહી છે. \n\nરશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને બેલારુસના પ્રમુખ ઍલેક્ઝાન્ડર લુકાશેન્કો વચ્ચે પીટર્સબર્ગમાં મુલાકાત થઈ હતી. 15 દિવસમાં બંને વચ્ચેની આ બીજી મુલાકાત હતી. \n\nપુતિને બેઠક પછી કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે સહમતી વધી રહી છે. જોકે રશિયાના નાણામંત્રી મૅક્સિમ ઓરેશ્કિને મુલાકાત અંગે કહ્યું હતું કે ક્રૂડ અને ગૅસના મામલે હજી સહમતી થઈ નથી.\n\nવિરોધ કરનારાને શંકા છે કે બંને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: વ્હાઇટ ફંગસ : બ્લૅક ફંગસથી કઈ રીતે અલગ છે આ બીમારી અને કેટલી જોખમી?\\nસારાંશ: દેશમાં હાલમાં કોરોના મહામારીની બીજી લહેર થોડી ધીમી પડી છે અને પણ તેમાં મ્યુકરમાઇકૉસિસ એટલે કે 'બ્લૅક ફંગસ'ના કેસ પણ વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક અહેવાલ પ્રમાણે બિહારના પટનામાં વ્હાઇટ ફંગસના કેસો વધારે આવ્યા છે\n\nઆમ તો આ ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.\n\nતો ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે બ્લૅક ફંગસને મહામારી ઘોષિત કરી છે. ત્યારે આવી જ વધુ એક બીમારીને લઈને ચર્ચા શરૂ થઈ છે. આ બીમારી છે 'વ્હાઇટ ફંગસ' એટલે કે સફેદ ફૂગ, જે બ્લૅક ફંગસ કરતા વધારે જોખમી હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.\n\nખાસ કરીને બિહારના પટનામાં વ્હાઇટ ફંગસના કેસો વધારે આવ્યા છે.\n\nહિન્દુસ્તાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણના 'બાપુ' કેવી રીતે બન્યા?\\nસારાંશ: શંકરસિંહ વાઘેલાને કોરોના વાઇરસનું સંક્રમણ થયું છે અને તેમને અમદાવાદની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી\n\nગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જેવી રાજકીય કારકિર્દી ધરાવતા રાજકારણી કદાચ નહીં હોય.\n\nરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની તેમની લગભગ 50 વર્ષની કારકિર્દીના પડદા પર બળવો અને રિસામણાના કેટલાય નાટકીય ઍપિસોડ આવ્યા અને જતા રહ્યા.\n\nરાજ્યમાં ચૂંટણી આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું રિસાઈ જવું જાણે કે રિવાજ રહ્યો છે.\n\nભાજપમાં હોય કે કૉંગ્રેસમાં અને એ પછી એનસીપીમાં, ગુજરાતના રાજનેતાઓમાં રિસાઈ જવાનો રેકર્ડ તો ‘બાપુ’ના નામે જ છે. \n\nગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શંકરસિંહ વાઘેલાના ઘરમાં ચોરી, બાપુએ કહ્યું, 'ચોકીદાર જ ચોર છે'\\nસારાંશ: પૂર્વ મુખ્ય પ્રધાન અને તાજેતરમાં એનસીપીમાં જોડાનાર શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન 'વસંત વગડો'માં ચોરીની ઘટના સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શંકરસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ 'વસંત વગડો'ના કર્મચારી સૂર્યસિંહ હેમતુજી ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, એમના નિવાસસ્થાને બે લાખ રુપિયાના સોનાના દાગીના અને ત્રણ લાખ રુપિયા રોકડ સહિત પાંચ લાખની ચોરીની ઘટના બની છે. \n\nઆ ચોરીનો આરોપ ચાર વર્ષથી 'વસંત વગડો'માં કામ કરતા બાસુ દેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેમનાં પત્ની શારદા પર મૂકવામાં આવ્યો છે. \n\nઆ અંગે પેથાપુર ગ્રામીણના પોલીસ સબઇન્સ્પેક્ટર આરતી અનુરકરે બીબીસીને કહ્યું, \"બાસુ દેવ નેપાળી અને તેમનાં પત્ની ઑક્ટોબરમાં ગામડે જવાનું કહીને ગયા હતા. એ વખતે કંઈ ખબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શંકાસ્પદ કવરમાં એવું શું હતું કે ટ્રમ્પનાં પુત્રવધૂને હૉસ્પિટલ લઈ જવાયાં?\\nસારાંશ: એક શંકાસ્પદ કવર ખોલ્યા બાદ ટ્રમ્પના પુત્રવધૂ વેનેસા ટ્રમ્પને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ જૂનિયર અને વેનેસા ટ્રમ્પના પાંચ બાળકો છે\n\nપોલીસે આપેલી માહિતી અનુસાર જે શંકાસ્પદ કવર તેમણે ખોલ્યું તેમાં સફેદ પાવડર લાગેલો હતો. \n\nઆ કવર ડોનાલ્ડ ટ્રમ્પના મોટા દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટ્ટનના સરનામાં પર મોકલવામાં આવ્યું હતું. \n\nઘટનાસ્થળે હાજર વેનેસા ટ્રમ્પ અને અન્ય બે લોકોને શહેરના ફાયર ફાઇટરે હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nન્યૂયોર્ક પોલીસ વિભાગે બીબીસીને જણાવ્યું કે પરીક્ષણમાં પાવડર ખતરનાક સાબિત થયો નથી. \n\nપોલીસનું કહેવું છે કે વેનેસા ટ્રમ્પ પાવડરથી શારીરિક ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શકુંતલા દેવી : વિદ્યા બાલન જેમની ભૂમિકા ભજવે છે એ કોણ હતાં?\\nસારાંશ: કૅનેડાનો એક ટી.વી. શો, જેમાં એક વિશાળ પેનલ છે અને તેમાં ઘણા નિષ્ણાતો, જે ગણિતના જટિલ અને મુશ્કેલ પ્રશ્નો સાથે તૈયાર હતા. બ્લૅકબોર્ડ પર પ્રશ્ન લખાઈ રહ્યો છે અને જવાબ આપનારાં છે, સાડી પહેરેલાં ભારતીય મહિલા, જેઓ ભારતથી કૅનેડા ગયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શકુંતલા દેવી\n\nતેમને આઠ અંકની સંખ્યા આપવામાં આવી હતી. 2459593728નો 38722136થી ગુણાકાર કરવાનો હતો.\n\nઆ સવાલ લખવામાં જેટલો સમય લાગ્યો એના કરતાં ઓછા સમયમાં મહિલા જવાબ જણાવે છે.\n\nતેમનામાં આત્મવિશ્વાસથી એટલો બધો હતો કે જવાબ આપતી વખતે તેઓ હસીને પેનલને પૂછે છે કે 16-અંકનો જવાબ જમણેથી ડાબે લખું કે ડાબેથી જમણે લખું.\n\nશકુંતલા દેવીકોણ?\n\nઆ કૅનેડિયન શોમાં પ્રશ્નોના જવાબ આપનારાં મહિલાનું નામ છે શકુંતલા દેવી, જેમને 'હ્યુમન કમ્પ્યુટર'ના નામથી પણ ઓળખવામાં આવે છે.\n\nશકુંતલા દેવીના જીવન પર આધારિત ફિલ્મ રિલીઝ થઈ રહી છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શકુંતલા દેવીને હ્યુમન કમ્પ્યૂટર કેમ કહેવામાં આવ્યાં?\\nસારાંશ: શકુંતલા દેવીએ ત્રણ વર્ષની ઉંમરથી ગણિતના કોયડા ઉકેલવાનું શરૂ કર્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રસપ્રદ વાત એ છે કે તેમણે કોઈ જ અભ્યાસ નહોતો કર્યો. \n\nભારતના આ ગણિતશાસ્ત્રી પર ફિલ્મ ઑનલાઇન રિલીઝ થઈ રહી છે ત્યારે જાણો શકુંતલા દેવીની કહાણી આ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શબનમ : આઝાદી પછી ભારતમાં ફાંસી ચઢનારાં પ્રથમ મહિલાને કયા કેસમાં સજા થઈ છે - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: વાત છે પ્રેમ સંબંધોમાં અડચણ બનેલા સ્વજનોને કરવામાં આવેલી નફરતની. જેમાં એક જ રાતમાં સાત જિંદલીને ખતમ કરી દેવાઈ હતી. જ્યારે હકીકત સામે આવી તો સૌના રૂવાં ઊભાં થઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શબનમ\n\nશબનમે પહેલા પોતાના મા-બાપ, ભત્રીજા, બે ભાઈ, એક ભાભી અને પિતારાઈ બહેનને દૂધમાં નશીલો પદાર્થ પિવડાવી રાત્રે બેભેના અવસ્થામાં જ તેમને એક-એક કરીને કુહાડીથી મારી નાખ્યાં હતાં.\n\n14 એપ્રિલ-2008ની એ તારીખ છે જેને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહાના હસનપુર તાલુકાના ગામ બાનવખેડીનાં લોકો ઇચ્છીને પણ નથી ભૂલી શકતા.\n\nશબનમના ઘરમાં અજુ-બાજુમાં સાત કબરો છે અને દીવાલ પર આજે પણ લોહીનાં ડાઘ એ ભયાનક હત્યાકાંડની યાદ અપાવે છે.\n\nગામના મોટાભાગના લોકોનું કહેવું છે કે શબનમને તેમના ગુનાની સજા પહેલા જ મળી જવી જોઈતી હતી.\n\nપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શબ્દ પૉર્ટ્રૅટ : ‘હું ચિત્રકાર કેમ થયો?’\\nસારાંશ: ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારોની ચિત્રકળામાં, સમય અને તેમનાં જીવનના વિવિધ ચડાવ-ઊતાર સાથે કેવી રીતે બદલાવ આવતો રહ્યો? આ વિષયવસ્તુ સાથે સુપ્રસિદ્ધ ચિત્રકાર વૃંદાવન સોલંકી ખાસ બીબીસી ગુજરાતી માટે ગુજરાતના ચિત્રકારોનું રસપ્રદ શબ્દચિત્ર દર સપ્તાહે રજૂ કરશે. આ સિરીઝની શરૂઆતમાં તેમનાં પોતાના જીવન અને કળા સાથેના સંબંધની રજૂઆત તેમના જ શબ્દોમાં...\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચિત્રકાર વૃંદાવન સોલંકી\n\nદેશમાં આઝાદીનો માહોલ હતો. ગુજરાતના ગિરનાર પર્વતની ગોદમાં ઐતિહાસિક શહેર જૂનાગઢમાં 8 નવેમ્બર 1942ના રોજ ધનતેરસના દિવસની પરોઢે ધર્મપરાયણ અને સરળ સ્વભાવના માતા દિવાળીબહેન પુત્રને જન્મ આપે છે.\n\nત્યારે તાંબા-પિત્તળના વાસણો બનાવી વેપાર કરતા પિતા દામોદરભાઈને કલ્પના નહીં હોય કે, તેમનો આ પુત્ર પિતાનો વારસાગત વેપાર સંભાળવાને બદલે સૌરાષ્ટ્રના ગ્રામીણ લોકોના સરળ-સહજ ચિત્રોનો સર્જક બની દેશ-વિદેશમાં કળા ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન - નામ બનાવશે...'વૃંદાવન સોલંકી'.\n\nતમને આ વાંચવું પણ ગમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શમીમા બેગમ : હું કયારેય ઇસ્લામિક સ્ટેટની પોસ્ટર ગર્લ નહોતી બનવાં માગતી\\nસારાંશ: બ્રિટનનાં શમીમા બેગમ હાલમાં સીરિયાના રૅફ્યૂજી કૅમ્પમાં રહે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં ઇસ્લામિક સ્ટેટમાં જોડાવાં માટે શમીમાએ સ્કૂલ છોડી, દેશ છોડ્યો... \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ બ્રિટન છોડીને સીરિયા ગયાં ત્યારે તેમની ઉંમર માત્ર 15 વર્ષ હતી. હાલ 19 વર્ષનાં શમીમાએ કૂખમાં નવ મહિનાનો ગર્ભ અને ગોદમાં બાળક સાથે બ્રિટન પરત ફરવાની ઇચ્છા દર્શાવી છે.\n\nત્યારે જાણીએ શમીમાના લંડન છોડીને સીરિયા જવાની કહાણી તેમની જ જુબાની. બીબીસી સંવાદદાતા ક્વેન્ટિન સોમરવિલેનો આ ઍક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી\\nસારાંશ: જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસે 'રાજદ્રોહ અને જામિયામાં હિંસા ભડકાવવાના ભાષણ' માટે ચાર્જશીટ દાખલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શરજીલ ઇમામ\n\nશરજીલ ઇમામે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન 15 ડિસેમ્બર, 2019માં ભાષણ આપ્યું હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપોલીસનો આરોપ છે કે તેમના ભાષણ બાદ જામિયા વિસ્તારમાં હિંસા ભડકી હતી.\n\nશરજીલ ઇમામના વકીલ અહમદ ઇબ્રાહીમે કહ્યું, \"દિલ્હી પોલીસ તરફથી 17 એપ્રિલ, 2020ના રોજ દાખલ કરાયેલી ચાર્જશીટને અમે પૂરી રીતે જોઈ નથી. તેને સંપૂર્ણ જોયા પછી જ અમે યોગ્ય પગલાં ભરીશું.\" \n\nશરજીલની બિહારના જહાનાબાદથી દિલ્હી પોલીસે 28 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. જોકે પરિવારજનોનું કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શરણાર્થી સંકટ : એ મહિલા જેમણે સહનશક્તિની હદ પાર કરી નાખી\\nસારાંશ: મૂળ સોમાલિયાનાં લૈલા અલ શબાબના વિદ્રોહીઓનો નિશાન બન્યાં હતાં. જે બાદ તેઓ પોતાના પતિ સાથે ત્યાંથી ભાગવામાં સફળ થયાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પગલું તેમને ભારે પડ્યું કેમ કે કેટલાક લોકોએ તેમની માનવ તસ્કરીમાં તેમને લિબિયા પહોંચાડી દીધાં હતાં. \n\nઅહીં મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવતો, તેમના પર બળાત્કાર કરવામાં આવતો. \n\nત્યારે લૈલાના જ શબ્દોમાં જાણો કે લિબિયાના ડિટેન્શન સેન્ટરમાં તેમના પર કેવા કેવા અત્યાચાર ગુજારવામાં આવતા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શરણાર્થી સંકટ : ‘તેઓ મારી દસ વર્ષની દીકરીને ખરીદવા માગતા હતા’\\nસારાંશ: મેક્સિકોથી અમેરિકા જઈ રહેલા શરણાર્થીઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે શરણાર્થી અંગેના કાયદામાં ફેરફાર કર્યા બાદ હવે લોકોની મુશ્કેલી વધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેક્સિકોથી આવી રહેલા શરણાર્થીઓને ફરીથી મેક્સિકો મોકલી દેવામાં આવે છે અને તેમને આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી સુનાવણી ના થાય ત્યાં સુધી તેમણે રાહ જોવી પડશે. \n\nજેના કારણે શરણાર્થીઓ કેવી કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે અંગેનો અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શરદ પવારને કોણે બનાવ્યા 'સૌથી ભ્રષ્ટ' નેતા?: ફૅક્ટ-ચેક\\nસારાંશ: નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવાર સાથે જોડાયેલો એક ભ્રામક સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વિકિપીડિયાના અનુસાર શરદ પવાર દેશના 'સૌથી ભ્રષ્ટ નેતા' છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણપંથી વલણ ધરાવતાં ફેસબુક ગ્રૂપ્સમાં અને શૅરચેટ પર આ સ્ક્રીનશૉટને સેંકડો વખત શૅર કરવામાં આવી રહ્યો છે.\n\nઆ વાઇરલ સ્ક્રીનશૉટમાં એનસીપી નેતા શરદ પવારના વિકિપીડિયા પૅજનું વિવરણ જોવા મળે છે.\n\nતેમાં લખ્યું છે, \"શરદ ગોવિંદરાવ પવાર ભારતીય રાજકારણમાં સૌથી ભ્રષ્ટ નેતા છે. તેમણે કૉંગ્રેસ પાર્ટીથી અલગ થયા બાદ વર્ષ 1999માં એનસીપીનું ગઠન કર્યું હતું.\"\n\nવિકિપીડિયા એક એવું ઇન્ટરનેટ પ્લૅટફૉર્મ છે કે જ્યાં ચર્ચિત લોકો, પ્રસિદ્ધ સ્થળો, દેશો અને મોટા મુદ્દાઓ સાથે જોડાયેલા બ્લૉગ ઉપલબ્ધ છે.\n\nપરંતુ વિકિપીડિયા પર ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શરમાળ કરણજીત કૌરની 'સન્ની લિયોની' બનવાની દાસ્તાન\\nસારાંશ: પૂર્વ પૉર્નસ્ટાર સન્ની લિયોનીના જીવન પર 'કરણજીત' નામથી એક વૅબ સિરીઝ 16મી જુલાઈથી શરૂ થવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તબક્કે એક પ્રશ્ન થાય કે સન્ની લિયોનીના જીવન પર આધારિત સિરીઝને 'કરણજીત' નામ કેમ આપ્યું?\n\nસન્ની લિયોનીનો જન્મ 13 મે 1981ના રોજ કેનેડામાં ભારતીય મૂળના પરિવારમાં થયો હતો.\n\nબાળપણમાં ખૂબજ શરમાળ સ્વભાવ ધરાવતાં સન્નીનું મૂળ નામ પંજાબી ઢબનું હતું, પરંતુ તેમણે પોતાના કૅરિયર માટે નામ બદલવાનું નક્કી કર્યું હતું.\n\nમૂળ કરણજીત કૌર વોહરા તેમનું સાચું નામ હતું, જે આગળ જતા સન્ની લિયોની તરીકે જાણીતું થયું.\n\nવૅબ સિરીઝમાં સન્ની લિયોનીનાં જીવનની કેટલીક વધુ રસપ્રદ વાતો જાણવા મળે તેવી અપેક્ષા છે.\n\nશા માટે કરણજીતકૌરે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શહેરોનાં નામ પહેલાં અમિત શાહ પોતાનું નામ બદલે : ઇરફાન હબીબ\\nસારાંશ: ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે શહેરો અને જિલ્લાઓનાં નામ બદલવાનું શરૂ કર્યું છે. જે બાદ ગુજરાતમાં અમદાવાદનું નામ બદલવાની પણ ચર્ચા ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ વચ્ચે જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબે કહ્યું છે કે પાર્ટીએ સૌથી પહેલાં તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અટક બદલવા અંગે વિચાર કરવો જોઈએ.\n\n'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં પ્રોફેસર હબીબે કહ્યું કે 'શાહ' સંસ્કૃત નહીં પણ ફારસી શબ્દ છે.\n\nતેમણે એવું પણ કહ્યું કે જો તેઓ શહેરોનાં નામ બદલતા હોય તો, શરૂઆત પોતાનાં નામથી જ થવી જોઈએ.\n\nતેમણે અમદાવાદના નામ બદલવા વિશે કહ્યું, \"અમદાવાદ શહેર અહેમદ શાહે બનાવ્યું હતું, એ પહેલાં નજીકમાં કર્ણાવતી શહેર હતું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે 15 વર્ષની ઉંમરે જ આ કિશોરીને ગર્ભાશય કઢાવી નાખવું છે?\\nસારાંશ: પિરિયડ શરૂ થયા તે ઉંમરથી જ એલિઝાબેથ મનોમન આત્મહત્યાના વિચારો કરવા લાગી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખરે 42 વર્ષની ઉંમરે ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું અને તેને રાહતનો અનુભવ થયો. \n\nએલિઝાબેથ અને તેમની દીકરી ગ્રેસ, જેની ઉંમર 15 વર્ષની છે, તેને પણ એવી જ પ્રિમેન્સ્ટ્રૂએલ સિન્ડ્રોમની તકલીફ હતી. \n\nજીવનભર પીડાવું પડે તેવી હોર્મોનની આ ગરબડમાંથી ગ્રેસને બચાવવા માટે મા-દીકરી બંને શા માટે તૈયાર થયાં તે અહીં તેઓ સમજાવી રહ્યાં છે.\n\n15 વર્ષની ઉંમરે જ ગ્રેસે નક્કી કરી લીધું છે કે પોતે સંતાનોને જન્મ નહીં આપે. તેને અફસોસ છે કે તેની મમ્મીએ તેવો નિર્ણય લીધો નહોતો.\n\nમા-પુત્રી બંનેને સિવિયર પ્રિમેન્સ્ટ્રૂઅલ સિન્ડ્રોમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે આ રૉબોટ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે?\\nસારાંશ: ટેકનૉલૉજીમાં થઈ રહેલી નવી શોધોને કારણે રૉબોટિક્સની દુનિયા વધુને વધુ વિસ્તરી છે, ત્યારે મૂળ નાઇજિરિયાના 27 વર્ષના યુવાને સ્પાઇડર રોબૉટ બનાવી, માર્કેટમાં ધૂમ મચાવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરોળિયા જેવો દેખાતો આ ચાર પગો રોબૉટ વિશ્વના પહેલા ગેમિંગ રૉબોટ પૈકીનો એક છે, જે બ્રિટિશ- નાઇજીરિયન મૂળના સાયલસ ઍડીકુન્લેના ભેજાની નીપજ છે.\n\nપોતાની કંપની લોન્ચ કરતા પહેલા સાયલસે રૉબોટિક્સમાં રિસર્ચ કર્યું અને હવે તેઓ બ્રિસ્ટોલની આ લેબમાં પોતાના હુન્નરને અજમાવી રહ્યાં છે. \n\nમેકામોન બાળકો માટે જ નહીં, પરંતુ મોટાઓનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે માણસની જેમ પર્યાવરણ સાથે વાતો કરી શકે છે, દલીલ કરી શકે છે. \n\nવધુ માહિતી માટે જુઓ વીડિયો અહેવાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ઉનાના દલિત પરિવારના 14 સભ્યો માગી રહ્યા છે ઇચ્છામૃત્યુ?\\nસારાંશ: \"મારા ભાઈને જીવતો સળગાવી દીધો. એ વાતને હું ભૂલી ન જઉં તે માટે મારા વ્હૉટ્સઍપના ડિસ્પ્લે પિકચર તરીકે રાવણને રાખ્યો છે. એ લોકોએ અમારી સોનાની દુનિયાને આગ ચાંપી દીધી.\" આ શબ્દો છે 29 વર્ષના દલિત યુવક પિયુષ સરવૈયાના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાષ્ટ્રપતિને ઇચ્છામૃત્યુની અરજી કરનારો દલિત પરિવાર\n\nગીર-સોમનાથ જિલ્લાના દેલવાડાના સરવૈયા પરિવારના 14 સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઇચ્છામૃત્યુ આપવા માગ કરી છે. \n\nપરિવારનું કહેવું છે કે તેઓ 'હિજરતી' જાહેર થયા હોવા છતાંય રાજ્ય સરકાર તેમના 'પુનઃવસનની કામગીરી' કરવામાં નિષ્ફળ રહી છે.\n\nરાજ્ય સરકારે સમગ્ર કિસ્સાને 'સંવેદનશીલતાપૂર્વક' વિચારવાની વાત કહી છે.\n\nબીજી બાજુ, ઇચ્છામૃત્યુની અરજીને કારણે રાજ્યમાં ફરી એક વખત દલિતોની સ્થિતિ અંગે સવાલ ઊભા થયા છે. \n\nશા માટે રાષ્ટ્રપતિને અરજી કરવી પડી?\n\nપોતાના હક માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે કેનેડામાં 'નગ્ન પાર્ટી' મુદ્દે બબાલ?\\nસારાંશ: કેનેડામાં આજકાલ એક પૂલ પાર્ટીને રોકવાના હેતુથી એક ઓનલાઇન અભિયાન ચલાવવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઓનલાઇન અભિયાન પર હજારો લોકોએ તેમની સહમતી દર્શાવી છે. બીજી બાજુ, પૂલ પાર્ટીની બધી ટિકિટ પહેલેથી જ વેચાઈ ગઈ છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆવી પરિસ્થિતિમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, લોકો આ આયોજનનો વિરોધ શા માટે કરી રહ્યા છે અને શા માટે આ પાર્ટીને રોકવા માંગે છે?\n\nતેનું સૌથી મોટી કારણ એ છે કે આ એક ન્યૂડ(નગ્ન) પાર્ટી છે.\n\nપાર્ટીની ટિકિટ વેચવા માટે કરવામાં આવેલી જાહેરાતમાં આ એક નગ્ન પાર્ટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.\n\nસાથેસાથે આ પાર્ટીમાં તમામ વયના (ઉંમરના) લોકો ભાગ લઈ શકશે તેવી સ્પષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે કૉંગ્રેસ ટ્રિપલ તલાક બિલ સિલેક્ટ કમિટીને મોકલવા માગે છે? : દૃષ્ટિકોણ\\nસારાંશ: સોમવારે ટ્રિપલ તલાક બિલ સંસદના ઉપલાં ગૃહ રાજ્યસભામાં પસાર ન થઈ શક્યું. વિપક્ષે માગ કરી કે આ બિલને સંસદની સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરૂવારે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક - 2018 લોકસભામં પસાર થયું, જેને રાજ્યસભામાં પસાર કરાવીને ભાજપ કાયદાકીય સ્વરૂપ આપવા ચાહે છે. \n\nકૉંગ્રેસ સહિત અનેક વિપક્ષના વૉકાઉટની વચ્ચે આ બિલ સંસદના નીચલા ગૃહ લોકસભામાં પસાર થયું હતું. \n\nબિલ રાજ્યસભામાં રજૂ થયું, ત્યારે પણ કૉંગ્રેસ સહિતના વિપક્ષે તેને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માગ યથાવત્ રાખી. \n\nકૉંગ્રેસની માન્યતા \n\nરાજ્યસભામાં વિપક્ષના નેતા તથા કૉંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદના કહેવા પ્રમાણે :\n\n\"પાર્ટી આ બિલના વિરોધમાં નથી, પરંતુ આ બિલને કાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ગુજરાતના 43% ખેડૂતો દેવાદાર બની ગયા?\\nસારાંશ: કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ અહેવાલ મુજબ ગુજરાત રાજયના ખેડૂત પરિવારો પૈકીના 43 ટકા ખેડૂતો દેવામાં છે.\n\nઅહેવાલ મુજબ, ગુજરાત રાજ્યમાં 58.72 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 66.9 ટકા ખેતી સાથે જોડાયેલા છે.\n\nઆમ, રાજ્યમાં 39.31 લાખ ગ્રામીણો ખેતી સાથે સંકળાયેલા છે.\n\nઆંકડાઓને ચકાસતા જાણવા મળે છે કે 39.31 લાખ ખેડૂતોમાંથી 16.74 લાખ દેવામાં છે.\n\nખેડૂતોએ લીધેલું દેવું બે પ્રકારનું છે. આ દેવામાં પાક લૉન અને ટર્મ લૉનનો સમાવેશ થાય છે.\n\nભારત સરકારના કૃષિ મંત્રાલયે જ્યારે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે અને ગુજરાતના ખેડૂતોની મોટી મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ગુજરાતી ચિત્રકારને શોધવા મેક્સિકોએ ઍમ્બૅસીને કામે લગાડી?\\nસારાંશ: મેક્સિકોની સરકાર આઠ ભારતીય બાળકોની શોધી રહી છે. આ આઠ પૈકી એક નામ ગુજરાતી વ્યક્તિનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડોદરાના ચિત્રકાર જિતેન્દ્ર પરીખ\n\nગુજરાતના જે ચિત્રકાર બાળકને મેક્સિકોની સરકાર શોધતી હતી, એ ચિત્રકાર વ્યક્તિના પરિવારને ગુજરાતના એક પત્રકાર અને ફોટોગ્રાફરે મળીને શોધી કાઢ્યું છે.\n\nઆ ગુજરાતી ચિત્રકાર કોઈ જાણીતા ચિત્રકાર નથી અને એમ છતાં મેક્સિકોની સરકાર તેમને શોધી રહી છે.\n\nકોણ છે આ ચિત્રકાર બાળક અને મેક્સિકોની સરકાર તેમને કેમ શોધી રહી છે?\n\n'દોસ્તીની દુનિયા 50 વર્ષ બાદ'\n\nએ વખતે સમાચારપત્રમાં પ્રકાશિત થયેલી તસવીર\n\nઆ ગુજરાતી ચિત્રકારે બાળપણમાં દોરેલાં ચિત્ર માટે મેક્સિકોની સરકાર શોધી રહી છે.\n\nવર્ષ 19"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ચૂક્યા ભાજપના સંસદ સભ્ય પરેશ રાવલ?\\nસારાંશ: સોશિયલ મીડિઆના આ યુગમાં જૂની-પુરાણી વાતોને ઉખેળવા પુરાતત્વ વિભાગની જરૂર નથી પડતી. માત્ર સ્ક્રીનશોટ જ તમારું કામ પૂરું કરી આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરેશ રાવલ.\n\nભાજપના સંસદ સભ્ય અને બૉલિવુડ અભિનેતા પરેશ રાવલનો આવો એક સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે.\n\nટ્વિટર પર મંગળવારે લાંબા સમય સુધી #JhoothiCongress ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ હૅશટૅગ સાથે ટ્વીટ કરનારા લોકો બન્ને ભાજપના નેતાઓ અને સમર્થક હતાં.\n\nકદાચ તમને ખબર જ છે કે કેવી રીતે જાણીજોઈને ટ્વિટર પર રાજકીય ટ્રેન્ડ વાઇરલ થાય છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆઈ.ટી. સેલ પોતાના કાર્યકર્તા અને નેતાઓને ટ્રેન્ડ અલર્ટ મોકલે છે. જેમાં કયા સમયે કયા હૅશટૅગ સાથે ટ્વીટ કરવાનું છે, એની જાણકારી હો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ટ્રમ્પ રશિયાના 60 રાજદૂતોને કાઢી રહ્યા છે?\\nસારાંશ: બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસ પર ઝેરી ગેસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હવે રશિયા સામે અમેરિકા અને યુરોપિયન દેશો કડક વલણ અપનાવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા તથા યુરોપિયન રાષ્ટ્રોએ એકસાથે રશિયાના રાજદૂતોને હાંકી કાઢવાની શરૂઆત કરી છે. \n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રશિયાના 60 રાજદૂતોને દેશ છોડી દેવા આદેશ આપ્યા છે. \n\nયૂક્રેનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ પણ 13 રશિયન રાજદૂતોને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે આ પગલું બ્રિટનના સમર્થનમાં છે. \n\nજર્મની, ફ્રાન્સ અને કેનેડા સહિત અનેક રાષ્ટ્રોએ રશિયાના રાજદૂતોને તેમના દેશ છોડવા માટે આદેશ આપવાની શરૂઆત કરી દીધી છે. \n\nરશિયાનું કહેવું છે કે તે પણ વળતી કાર્યવાહી કરશે. \n\nબ્રિટનનાં વડાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ડુંગળીનું વાવેતર કરનારા ગુજરાતના ખેડૂતો રાતે પાણીએ રડવા મજબૂર?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેમના વચગાળાના બજેટમાં નાના ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજારની 'કિસાન સન્માન નિધિ' આપવાની જાહેરાત કરી છે, ત્યારે તેમના વતન ગુજરાતમાં ખેડૂતો ડુંગળીના ભાવ ન મળતા રાતા પાણીએ રડવા મજબૂર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતો ડુંગળી કાઢવાને બદલે ટ્રૅક્ટર ફેરવડાવી દેવાનું પસંદ કરે છે\n\nજુનાગઢ જિલ્લાના જામકા ગામના ચંદુભાઈ રાદડિયાએ જ્યારે યાર્ડમાં 5,821 કિલોગ્રામ ડુંગળી વેચી અન તેના જે પૈસા હાથમાં આવ્યાં તે જોઈને તેમની આંખમાં પાણી આવી ગયા. \n\nત્રણ મહિનાની તનતોડ મહેનત બાદ નફો તો દૂરની વાત કિલોગ્રામ દીઠ માંડ 35 પૈસા મળ્યા, જ્યારે બીજી ખેપમાં તેમને રૂ. 70 હજારનું નુકસાન થયું. \n\nબે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજારની રકમ સહાય પેટે આપવાની જાહેરાત કરી છે. \n\nસૌરાષ્ટ્ર વિસ્તારમાં લસણ-ડુંગળીનું વાવેતર કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે દાઉદ ઇબ્રાહિમે કરીમ લાલા પર હુમલો નહોતો કર્યો?\\nસારાંશ: કરીમ લાલાનું નામ તેમના મોત પછી 18 વર્ષે ફરીથી ચગ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શિવસેનાના નેતા સંજય રાઉતે અજાણ્યે તેમનો ઉલ્લેખ કરીને એવી ચર્ચા જગાવી છે, જેના પર અત્યાર સુધી વાત થતી નહોતી.\n\nતેમણે દાવો કર્યો કે ઇન્દિરા ગાંધી માફિયા ડૉન કરીમ લાલાને મળ્યાં હતાં. તેનાં કારણે કરીમ લાલા અને તેમના કિસ્સા ફરી ચગ્યા છે.\n\nદક્ષિણ મુંબઈમાં આવેલી ગીચ વસતી પાઇધૂનીમાં કરીમ લાલાની ઑફિસમાં લગાડવામાં આવેલી મોટી તસવીરના નામે વિવાદ થવા લાગ્યો છે. \n\nતે તસવીરના આધારે એવો વિવાદ કરાયો કે ઇન્દિરા ગાંધીએ કરીમ લાલાની મુલાકાત લીધી હતી. \n\nદાઉદ ઇબ્રાહિમ મુંબઈના અલ કપોન એટલે કે માફિયા ડૉન બન્યા, તે પહેલાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે પાકિસ્તાનની મહિલા અંધ ક્રિકેટ ટીમની ચર્ચા થઈ રહી છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં ક્રિકેટમાં મહિલાઓની પહેલી અંધ ટીમ બનવાની તૈયારીઓ થઈ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર દુનિયામાં માત્ર થોડાં દેશમાં જ આવી ટીમ છે. \n\nપાકિસ્તાન આગામી વર્ષે જાન્યુઆરીમાં નેપાળ વિરુદ્ધ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે પામોલીન તેલ દૈનિક જીવનમાં અનિવાર્ય?\\nસારાંશ: પામ તેલ રોજિંદી જરૂરિયાતોમાં સામેલ થઈ ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પામ ઑઈલ દુનિયાનું સૌથી લોકપ્રિય વનસ્પતિ તેલ છે\n\nતમે આજે તેનો શૅમ્પૂમાં કે સ્નાન માટેના સાબુમાં, ટૂથપેસ્ટમાં કે વિટામિનની ગોળીઓ તથા મેકઅપના સામાનમાં તેનો ઉપયોગ કર્યો હોય એ શક્ય છે. તમે પામ તેલનો ઉપયોગ કોઈને કોઈ રીતે જરૂર કર્યો હશે. \n\nતમે જે વાહનોમાં પ્રવાસ કરો છો એ કાર, બસ કે ટ્રેન જે ઈંધણથી ચાલે છે તેમાં પણ પામ તેલ હોય છે. \n\nડીઝલ અને પેટ્રોલમાં બાયોફ્યૂઅલના અંશ સામેલ હોય છે, જે મુખ્યત્વે પામ તેલમાંથી મળે છે. \n\nએટલું જ નહીં, જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને તમે વીજળીથી ચલાવો છો, તેને બનાવવા માટે પણ તાડના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ભારતે રાત્રે અગ્નિ-1નું યૂઝર ટ્રાયલ કર્યું?\\nસારાંશ: ભારતે મંગળવારે રાત્રે આઠ વાગ્યે 700 કિલોમીટર રેન્જ ધરાવતાં અગ્નિ-1 મિસાઇલની યૂઝર ટ્રાયલ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યૂઝર ટ્રાયલનો અર્થ છે કે ઉપયોગમાં લેતા પહેલાં તેનું નિરિક્ષણ કરવું. \n\nટ્રાયલાં એ વાતની ચકાસણી કરાય છે કે મિસાઇલ નિશાનને વીંધવા સક્ષમ છે કે નહીં.\n\nઅગ્નિ-1 પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે. \n\nયૂઝર ટ્રાયલમાં મિસાઇલની ક્ષમતા અને તૈયારીની કસોટી કરાય છે. મિસાઇલ નક્કી કરેલા લક્ષ્યને વીંધે તેવી ગોઠવણ કરાય છે. \n\nઆ પ્રયોગ બંગાળની ખાડીમાં આવેલ સેનાના વ્યૂહાત્મક સ્થળ અબ્દુલ કલામ દ્વીપ પરથી કરાયો હતો.\n\nભારતે મંગળવારે રાત્રે આઠ વાગ્યે 700 કિલોમીટર રેન્જ ધરાવતાં અગ્નિ-1 મિસાઇલની યૂઝર ટ્રાયલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે ભાવનગરના પાંચ હજારથી વધુ ખેડૂતો માગી રહ્યા છે ઇચ્છામૃત્યુ?\\nસારાંશ: પાવર પ્લાન્ટનો વિરોધ કરી રહેલા ભાવનગરના પાંચ હજારથી વધુ ખેડૂતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ ઇચ્છા મૃત્યુની માગણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"5259 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માગ કરી રહ્યા છે\n\nજિલ્લામાં ઘોઘા તાલુકાના 12 ગામોનાં ખેડૂતોની 400 વીઘા જમીનનો કબજો લેવા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે તજવીજ હાથ ધરી છે. \n\nખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમની આજીવિકાનું એકમાત્ર સાધન છે. \n\nજેતે સમયે તેમની પાસેથી સસ્તા ભાવે જમીનો ખરીદવામાં આવી હતી. આથી હવે તેમને નવેસરથી વધુ વળતર મળવું જોઈએ. \n\nબીજી બાજુ, ગુજરાત સરકારનું કહેવું છે કે આ મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે. એક વખત પૂરેપૂરું વળતર ચૂકવી દેવાયું હોવાથી ફરી વળતર આપી શકાય નહીં. \n\nજેની સામે ખેડૂતોએ ગાંધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે મોતને ભેટી રહ્યા છે ગુજરાતનું ગૌરવ સમાન એશિયાઈ સિંહો?\\nસારાંશ: છેલ્લા અમુક દિવસોથી ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોનાં મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસોમાં સિંહોનાં મૃત્યુનો કુલ આંકડો 23 પહોંચી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે કે આ મોત પાછળનું કારણ શું છે? \n\nજસ્ટિસ મદન લોકુરની અધ્યક્ષતાવાળી બૅન્ચે સરકારને કહ્યું કે સિંહોનાં મૃત્યુ થવાં એ ખૂબ જ ગંભીર બાબત છે. \n\nએટલું જ નહીં સુપ્રીમ કોર્ટે સરકારને એવો પણ આદેશ આપ્યો છે કે આ મોત પાછળનું કારણ તાત્કાલિક શોધવામાં આવે અને સિંહોને બચાવવામાં આવે.\n\nગુજરાત સરકારના આંકડા પ્રમાણે, વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહ મૃત્યુ પામ્યા, તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા.\n\nથોડા સમયમાં ધડાધડ સિંહોનાં થતાં મૃત્યુ પાછળન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે રોમન લોકોને પેશાબ કરવાનો ટૅક્સ ભરવો પડતો હતો?\\nસારાંશ: તસવીરમાં જે ટેણિયો પેશાબ કરતો જોવા મળે છે તેની લોકપ્રિયતાની તમને ખબર છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રસેલ્સમાં આવેલી મૅનકેન પિસની મૂર્તિ\n\nબેલ્જિયમના બ્રસેલ્સમાં મૅનકેન પિસ નામની આ મૂર્તિ ટાબરિયાની છે. \n\nબેલ્જિયમમાં લોકો આ મૂર્તિને જોવા માટે દૂર-દૂરથી આવે છે. \n\nઆ મૂર્તિ બ્રસેલ્સવાસીઓ અને તેમના સેન્સ ઑફ હ્યૂમરનું પ્રતીક માનવામાં આવે છે.\n\nપ્રાચીનકાળથી જ પેશાબનો ઉપયોગ રોગોના ઉપચાર માટે થતો આવ્યો છે.\n\nઇતિહાસમાં પેશાબના ઉપયોગનું પ્રકરણ (ઈસવીસન 79)માં રોમન સમ્રાટ ટિટો ફ્લેવિઓ વેસ્પાસિયાનો શાસનકાળમાંથી મળી આવે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nધોબીઘાટ\n\nધોબીઓ ભીના કપડા પર કૂદતા હતા\n\nરોમન સામ્રાજ્યના ધોબીઘ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે શુક્રવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો?\\nસારાંશ: શુક્રવારે સેન્સેક્સમાં 839 પોઇન્ટનો જ્યારે નિફ્ટીમાં 256 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 35,066 જ્યારે નિફ્ટી 10,760 પર બંધ આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સના કહેવા પ્રમાણે, લૉંગ ટર્મ ટેક્સને કારણે લોકોમાં શેરબજાર પ્રત્યેનું આકર્ષણ ઘટશે. \n\nનાણા પ્રધાન અરુણ જેટલીએ તેમના અંતિમ પૂર્ણ બજેટમાં લૉંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાખ્યો હતો, જેની અસર શેરબજાર પર જોવા મળી હતી. \n\nએક વર્ષથી લાંબા સમયના રોકાણમાંથી મળતી આવક પર દસ ટકા અને એથી ઓછા સમયમાં થતી આવક પર પંદર ટકા ટેક્સ લાગશે.\n\nઆ માટે રૂ. એક લાખની ટોચમર્યાદા રહેશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલૉંગ ટર્મ કેપિટલ ગેઇનની અસર \n\nચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સૌથી મોટી સંસ્થા ICAIના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શા માટે સોશિયલ પર નવા 'એક દો તીન'ની થઈ રહી છે ટીકા?\\nસારાંશ: 'તેજાબ' ફિલ્મના આઇકોનિક ગીત 'એક દો તીન'નાં રિમેક ગીતે યુટ્યૂબ પર માત્ર બે જ દિવસોમાં 180 લાખ વ્યૂ મેળવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ નવાઈની વાત એ છે કે મોટાભાગનાં લોકો આ ગીત જોઈને તેના વખાણ નથી કરતા, પરંતુ ટીકા કરી રહ્યાં છે.\n\n'તેજાબ' ફિલ્મનું 'એક દો તીન' ગીત જ્યારે 1988માં રજૂ થયું ત્યારે માધુરી દીક્ષીતનાં ડાન્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને આ ગીત બ્લોકબસ્ટર હીટ થયું હતું.\n\nઆ ગીતનું રિમેક યુટ્યૂબ પર 19 માર્ચ 2018નાં રોજ અપલોડ કરવામાં આવ્યું હતું. \n\nપરંતુ ઑરિજિનલ ગીતનાં ચાહકોને આ ગીત પસંદ આવી રહ્યું નથી અને તેઓ આ ગીતની ટીકા કરી રહ્યાં છે.\n\nસોશિયલ મીડિયા પર લોકો #ekdoteen લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યાં છે. \n\nક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાંતિદાસ ઝવેરી : અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પુરાવનારા નગરશેઠ\\nસારાંશ: હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા અને ગણધર બ્રાહ્મણો હતા. ઈતિહાસકારો લખે છે કે ક્ષત્રિયોએ જૈન ધર્મ અંગીકાર કર્યા પછી તેઓ વ્યાપાર કરવા લાગ્યા તેથી તેઓ વણિક કે વાણિયા તરીકે ઓળખાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર રાજા કુમારપાળ (ઈસ 1143-ઈસ 1172)ના સમયમાં થયો હતો, જેઓ અણહિલવાડ પાટણના સોલંકી વંશના પ્રખ્યાત રાજા હતા અને જૈન ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા. \n\n'કલિકાલસર્વજ્ઞ'હેમચંદ્રાચાર્યની આજ્ઞાથી કુમારપાળે તેના રાજ્યમાં બધાં જ પ્રકારની જીવહત્યા પર પ્રતિબંધ મૂક્યો તેમજ તેમની આજ્ઞાથી સોમનાથ મંદિર, તારંગા અને ગિરનાર તેમજ રાજસ્થાનમાં પાલી ખાતે જૈન મંદિરો બંધાવાયાં હતાં. \n\nશેઠ શાંતિદાસ ઝવેરી આમ તો ઓસવાળ જૈન હતા પરંતુ તેમના પૂર્વજોનો જે ઇતિહાસ સાંપડે છે તે મુજબ તેઓ સામંત સંગ્રામસિંહ અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાકભાજીથી રણપ્રદેશને લીલુંછમ બનાવવાનું બીડું ઉઠાવતી કંપની\\nસારાંશ: રણપ્રદેશમાં ખેતી કરવી સ્વાભાવિકરૂપે એક પડકાર છે. ઊંચુ તાપમાન અને પાણીની તંગી મોટી સમસ્યા રહેતી હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વળી યૂએઈ જેવી પ્રદેશમાં તો ભેજના સ્તરની સમસ્યા પણ રહે છે. પણ એક કંપનીએ રણપ્રદેશને શાકભાજી ઉગાડીને લીલાછમ બનાવવાનું બીડું ઝડપ્યું છે. \n\nતેમનું કહેવું છે કે આ પ્રકારે ફૂડ ઉગાડવાથી સ્થાનિક જરૂરતો પણ પૂરી થશે અને સાથે સાથે વિદેશથી ફૂડ આયાત પણ ઓછી થશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાપૂરજી પલોનજી જૂથઃ એ ઉદ્યોગપતિ જેમના વગર 'મુઘલ-એ-આઝમ' ફિલ્મ ન બની હોત\\nસારાંશ: વાત છે 1950ની. ભારતના વિભાજનને હજુ માંડ ત્રણ વર્ષ થયા હતા અને ભાગલા સમયનાં કોમી રમખાણો હજુ ગઈકાલની વાત હોય એવું લાગતું હતું. આ દરમિયાન યુવાન ફિલ્મ નિર્દેશક કે. આસિફના માથે શાહજાદા સલીમ અને અનારકલીની પ્રેમકથા ફિલ્મી પડદે રજૂ કરવાની ધૂન સવાર હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ તો તેમણે વિભાજન પહેલાંથી કામ શરૂ કરી દીધું હતું. અકબરની ભૂમિકામાં ચંદ્રમોહન, સલીમની ભૂમિકામાં ડી. કે. સપ્રુ અને અનારકલી તરીકે નરગિસને લેવાનાં હતાં. વર્ષ 1946માં બૉમ્બે ટોકિઝ સ્ટુડિયોમાં શૂટિંગ પણ શરૂ કરી દેવાયું હતું.\n\nતે સમયે દેશમાં ઊકળતા ચરુ જેવી સ્થિતિ હતી. રાજકીય તણાવ અને કોમી તોફાનોના કારણે બધાની યોજના ખોરવાઈ ગઈ. વિભાજન પછી પ્રોડ્યુસર શિરાઝ અલી પાકિસ્તાન જતા રહ્યા હતા. હવે કે. આસિફ સ્વપ્નસમાન ભવ્ય ફિલ્મ બનાવી શકે તેવા મોટા ગજાના કોઈ ફાઇનાન્સર તૈયાર થતા ન હતા. \n\nશિરાઝ અલીએ કે. આસિફને અગાઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાળાઓમાં ફી મુલતવી રાખવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે નકારી - TOP NEWS\\nસારાંશ: 'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે શુક્રવારે લૉકડાઉન દરમિયાન શાળાઓમાં ફી મુલતવી રાખવા માટેની અરજીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે આ તબક્કે આ વિષયમાં દખલ કરવા નથી માગતી કારણ કે વિગતો રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે.\n\nસુપ્રીમ કોર્ટે આ સાથે કહ્યું છે કે આ મામલો રાજ્યોની હાઈકોર્ટ પહેલાં જુએ તે વધુ યોગ્ય રહેશે.\n\nચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા એસ. એ. બોબડેના નેતૃત્વમાં ત્રણ જજોની ખંડપીઠે આ અવલોકન કરતા કહ્યું કે દરેક રાજ્યમાં આ અંગેની સમસ્યા અલગ છે. રાજ્ય જ નહીં, જિલ્લાવાર વિગતો આધારિત પરિસ્થિતિ આ વિષયમાં અલગ હોઈ શકે છે.\n\nસુપ્રીમ કોર્ટે અરજીકારોને તેમની અરજી પરત ખેંચી રાજ્યોની હાઈકોર્ટ સમક્ષ તેને લઈ જવા કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાળાઓમાં સરદાર પટેલની પ્રતિમા સ્થાપવાનો આદેશ ગુજરાત સરકારે કેમ કર્યો?\\nસારાંશ: સરદાર પટેલના નિર્વાણ દિને શાળા-કૉલેજોમાં સરદાર પટેલની પ્રતિમા સ્થાપવાનો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારના ગૃહ વિભાગના એ.સી.એસ. એ.એમ.તિવારીએ ૧૨મી ડિસેમ્બરની રાત્રે આ પરિપત્ર બહાર પડ્યો.\n\nજેમાં સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિન ૧૫ ડિસેમ્બરે ગુજરાતની તમામ સરકારી શાળા અને કૉલેજમાં એક્તા યાત્રામાં વપરાયેલી સરદાર પટેલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવા જણાવાયું છે.\n\nઘણી સરકારી સ્કૂલોમાં સરદારની આ પ્રતિમા પહોંચી નથી. જેના કારણે શિક્ષકો પરેશાન છે.\n\n'શાળામાં મૂર્તિ પહોંચી નથી'\n\nબીબીસી ગુજરાતીએ આ અંગે સ્કૂલ બોર્ડના ઍડમિનિસ્ટ્રેટીવ ઑફિસર ડૉ.લખધીર દેસાઈનો સંપર્ક કર્યો. દેસાઈએ જણાવ્યું, ''અમારી પાસે સરદાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈનાં ગીતો નાસાએ સ્પેસમાં મોકલ્યા'તા\\nસારાંશ: કેસરબાઈનો ગોવાના કેરી ગામમાં જન્મ થયો હતો. તેમને સંગીત સાથે બાળપણથી જ પ્રેમ હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેસરબાઈને ‘સૂરશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. \n\nનાસાએ વૉયેજર 1 અને 2 દ્વારા ગોલ્ડન રેકર્ડ પર કેસરબાઈનો અવાજ અવકાશમાં મોકલ્યો હતો. \n\nતેમનો અવાજ પૃથ્વી પર જ નહીં અવકાશમાં પણ સદાકાળ માટે અમર રહેશે. \n\nમરાઠી સંવાદદાતા જાન્હવી મુળેની રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહ ફૈઝલ : વિદેશ જવા માગતા કાશ્મીરના નેતા અને પૂર્વ IASની દિલ્હી ઍરપૉર્ટ પર અટકાયત\\nસારાંશ: કાશ્મીરના પૂર્વ આઈએએસ અધિકારી શાહ ફૈઝલની પબ્લિક સેફ્ટી ઍક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા 'પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર, દિલ્હીમાંથી અટકાયાત કરાયા બાદ તેમને કાશ્મીરના શ્રીનગર મોકલી દેવાયા, જ્યાં 'P.S.A.' અંતર્ગત તેમની અટકાયત કરવામાં આવી છે. \n\nસમાચાર સંસ્થા પ્રમાણે શાહ ફૈઝલ તુર્કીના ઇસ્તંબૂલ જવા માગતા હતા. \n\nપૂર્વ અધિકારી શાહ ફૈઝલે ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાંથી રાજીનામું આપ્યા બાદ 'જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ પાર્ટી'ના નામે રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. \n\nઆશંકા વ્યક્ત કરી હતી \n\nજમ્મુ અને કાશ્મીરમાથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ શાહ ફૈઝલે બીબીસીને આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહ ફૈઝલ કહ્યું 'અમારો પક્ષ કાશ્મીરી પંડિતોને ઇજ્જત સાથે ઘરે પરત લાવવાનું કામ કરશે'\\nસારાંશ: નવો પક્ષ 'જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ' બનાવ્યા બાદ 2010ની બૅન્ચના આઈએએસ અધિકારી રહેલા શાહ ફૈઝલનું કહેવું છે કે કાશ્મીર પંડિતો સાથે બળજબરી કરવામાં આવી હતી અને તેમને ન્યાય મળવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સાથે વાત કરતા શાહ ફૈઝલે કહે છે કે પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે જેના કારણે કાશ્મીર પંડિતોએ પોતાનું ઘર છોડીને જવું પડ્યું. \n\nતેઓ કહે છે, \"કાશ્મીરી પંડિતોની ઘર વાપસી અમારા માટે એક મોટો મુદ્દો છે અને અમે એ દિશામાં કામ કરીશું.\"\n\n\"તેમનું ઘરે આવવું ખૂબ જરૂરી છે. અમારો પક્ષ તેમને ઇજ્જત સાથે ઘરે પરત લાવવાનું કામ કરશે.\"\n\nરવિવારે શાહ ફૈઝલે શ્રીનગરના ગિંદુન પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં ઔપચારિક રીતે પોતાના નવા પક્ષની ઘોષણા કરી હતી. \n\nતેઓ કહે છે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં તેમના પક્ષની રચનાના દિવસે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહ: ગુજરાત કરતાં ત્રિપુરામાં પૂર્ણ બહુમતીની સરકારનો આનંદ વિશેષ\\nસારાંશ: પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલૅન્ડમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના શનિવારે પરિણામો જાહેર થયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રિપુરામાં ભાજપ યુતિને 43 જ્યારે સીપીઆઈએમને 16 બેઠકો મળી છે. નાગાલૅન્ડમાં યુતિ સાથે એનડીએનો વિજય થયો છે. \n\nમેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઈ છે, અહીં સરકારના ગઠન માટે કોંગ્રેસ તથા ભાજપે નેતાઓને મોકલ્યા છે. \n\nત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જ્યારે મેઘાલય અને નાગાલૅન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.\n\nદરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહે ત્રિપુરાના કાર્યકર્તાઓને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.\n\nગુજરાત કરતા વધુ આનંદદાયક વિજય\n\n'ગુજરાતમાં 25 વર્ષ જૂનું શાસન ટકાવી રાખવું અને ત્રિપુરામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહનાં આયોજન સામે યુવા નેતા હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ વામણા?\\nસારાંશ: મારો એક મિત્ર ચૂંટણીનો નિષ્ણાત છે. મેં તેને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિશે પૂછ્યું ત્યારે એ હસી પડ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'2019ની સામાન્ય ચૂંટણી સંબંધે લોકમિજાજનું ભવ્ય પરીક્ષણ છે'\n\nતેણે દાવો કર્યો હતો કે ''આ માત્ર વિધાનસભાની ચૂંટણી નથી. એ 2019ની સામાન્ય ચૂંટણી સંબંધે લોકમિજાજનું ભવ્ય પરીક્ષણ છે.''\n\n''કોઈ પણ પ્રકારની શંકાના તથા અન્ય અડચણોનાં નિવારણનો અભ્યાસ અમિત શાહ આ ચૂંટણી મારફત કરી રહ્યા છે.''\n\nમારા દોસ્તના દાવા મુજબ, ચૂંટણી શંકા, ચડસાચડસી અને અનિશ્ચિતતા સાથેનો જંગ હોય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, આજકાલની ચૂંટણીમાં એ બધું થોડાઘણા અંશે જોવા મળી રહ્યું છે. \n\nભારતીય જનતા પાર્ટી ભવ્ય કથા રજૂ કરી રહી છે અને આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહબાનો : ટ્રિપલ તલાક સામે કાનૂની જંગ લડનારાં પ્રથમ મહિલા\\nસારાંશ: સંસદમાં મુસ્લિમ મહિલા (લગ્ન અધિકાર સંરક્ષણ) બિલ, 2018 પસાર કરવાના હેતુસર તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બિલને 'ટ્રિપલ તલાક બિલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમીડિયા અહેવાલ અનુસાર બિલ અંગે સંસદમાં મતદાન પણ થઈ શકે છે અને અહેવાલો અનુસાર ભાજપે તેના તમામ સંસદસભ્યોને લોકસભામાં હાજર રહેવા વ્હિપ જારી કરી છે.\n\nબિલનું લક્ષ્ય મુસ્લિમ સમુદાયમાં ચાલતી તત્કાળ ટ્રિપલ તલાક પ્રથાને નાબૂદ કરી તેને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનાઈત કૃત્ય ગણવાનું છે.\n\nઅત્રે નોંધવું રહ્યું કે સુપ્રીમ કોર્ટ વર્ષ 2017ના ઑગસ્ટ મહિનામાં આપેલા એક ચુકાદામાં ટ્રિપલ તલાક પ્રથાને ગેરબંધારણીય ગણાવી ચૂકી છે.\n\nઉપરાંત મોદી સરકાર આ સમગ્ર મુદ્દાને મહિલાઓના અધિકાર સાથે જોડી રહી છે. \n\nજ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહરુખ ખાન : બોલીવૂડના બાદશાહની આ વાતો તમને ખબર છે?\\nસારાંશ: એમની બાળપણની ઇચ્છા હતી કે સૈન્યમાં જોડાય, પણ એ ઇચ્છા પૂરી થઈ જરા અલગ રીતે એમણે ભારતીય મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો ત્યારે ભજવેલી પહેલું પાત્ર “ફૌજી”નું જ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે બોલીવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનનો જન્મદિવસ છે.\n\nબીબીસી ગુજરાતી તમારી સમક્ષ રજૂ કરે છે, બોલીવૂડના ‘બાદશાહ’ અને અદાકારીના ‘રઈસ’ શાહરુખ ખાનના જીવનની રસપ્રદ વાતો જે તમને જાણવી ગમશે.\n\n1) શાહરુખ ખાન બાળપણમાં સૈન્યમાં જોડાવા ઈચ્છતા હતા. \n\nતેમણે કોલકાતાની આર્મી સ્કૂલમાં એડમિશન પણ લીધું હતું, પરંતુ શાહરુખનાં માતા તેમને આર્મીમાં મોકલવા સહમત ન હતાં. \n\n2) શાહરુખ અને તેમના સ્કૂલના ચાર ફ્રેન્ડ્ઝની એક વિખ્યાત ટોળકી હતી. તેમણે એ ગૅંગને 'સી ગૅંગ' નામ આપ્યું હતું. \n\nપીએલઓ ગૅંગ, સરદાર ગૅંગ વગેરે જેવી સ્કૂલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહીન બાગ : CAA-NRC મુદ્દે સરકારને હંફાવી રહેલા આ વિસ્તાર વિશે તમે શું જાણો છો?\\nસારાંશ: \"શાહીન આકાશમાં ઊંચે ઊડતા પક્ષીનું નામ છે, ઊડતાં ઊડતાં જ શિકાર કરીને ખાનારું પક્ષી છે,\" ગ્રે રંગનો હિજાબ પહેરેલાં મહિલા કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેની બાજુમાં ઊભેલા યુવાન કહે છે કે, આ જગ્યાનું નામ એક ડૉક્ટરની દીકરી પરથી પડ્યું છે.\n\nશાહીન એ સફેદ રંગના શાહી ગરૂડનું ફારસી નામ છે. તે એક જગ્યાએ રહેનારું પક્ષી છે અને તેનો એક અર્થ મક્કમ મનોમળ એવો પણ થાય છે. \n\n\"અમારા માટે ઊડવાનો સમય આવ્યો છે. અમે શાહીન છીએ,\" 75 વર્ષનાં નૂરુનિસ્સા કહે છે. \n\nદિલ્હીમાં આવેલા શાહીન બાગ વિશે તેઓ સમજાવી રહ્યા છે. \n\nનરેન્દ્ર મોદી સરકારના નાગરિકતાના નવા કાયદા તથા એનઆરસીના વિરોધમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓના કારણે દિલ્હીના શાહીન બાગ તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે. \n\nનકશો દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહીનબાગથી ખેડૂત આંદોલન સુધી : નારા પોકારી મહિલાઓ સરકારની ઊંઘ કેવી રીતે ઉડાડે છે?\\nસારાંશ: આધુનિક સમાજમાં જ્યારે પહેલી વાર મહિલાઓએ પોતાના અધિકારો માટે ઘરની બહાર પગ મૂક્યો હશે ત્યારે ભાગ્યે જ કોઈએ આશા રાખી હશે કે મહિલાઓ એક દિવસ મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આંદોલનકારી મહિલાઓ\n\nએ સમય આવ્યો અને મહિલાઓ ન માત્ર પોતાના સમુદાય માટે પણ બધાના અધિકારો માટે રસ્તા પર આવીને લડાઈ લડી રહ્યાં છે.\n\nપછી તે શાહીનબાગનાં દાદીઓ હોય કે પોલીસ સાથે ઘર્ષણ કરતી કૉલેજની છોકરીઓ કે પછી કૃષિબિલ સામે ગામેગામથી રાષ્ટ્રીય રાજધાનીની સફર કરનારાં મહિલાઓ.\n\nમહિલાઓ હવે ચુપચાપ બધું જોતાં નથી, તેઓ બદલાવનો હિસ્સો બને છે. તે ક્યારેક પ્રદર્શનકારી હોય છે, તો ક્યારેક સરકાર સાથે બાથ ભીડે છે, મજબૂત મહિલાઓ પોલીસની લાઠીઓનો મુકાબલો કરે છે.\n\nમહિલાઓની આ તાકાતને હવે મીડિયા અને સોશિયલ મીડિયા પણ ઓળખી ગયુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહીનબાગના પ્રદર્શનની દિલ્હીની ચૂંટણીનાં પરિણામો પર કેટલી અસર થશે?\\nસારાંશ: દિલ્હીના બાબરપુરમાં ભાજપની રેલી સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે બંને હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને જોરથી 'ભારત માતા કી જય'ના નારા પોકાર્યા અને કહ્યું, 'આ શાહીનબાગના જેટલા સમર્થકો છે, જ્યાં સુધી અવાજ પહોંચવો જોઈએ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહે પાર્ટીના સમર્થકોને 8 ફેબ્રુઆરીએ દિલ્હી ચૂંટણીમાં જોશથી વોટ આપવાની અપીલ કરતાં કહ્યું, \"તમારો વોટ દિલ્હી અને દેશની સુરક્ષા પણ નક્કી કરશે અને હજારો શાહીનબાગોની ઘટનાઓને રોકવાનું કામ પણ કરશે.\"\n\nશાહે કહ્યું, \"મિત્રો બટન દબાવો એટલા ગુસ્સા સાથે દબાવો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ શાહીનબાગમાં લાગે.\"\n\nબીજી તરફ સોશિયલ મીડિયામાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય નાણારાજ્યમંત્રી અનુરાગ ઠાકુરનો એક વીડિયો વાઇરલ થયો, જેમાં તેઓ નારા પોકારી રહ્યા છે- 'દેશ કે ગદ્દારો કો...' અને ત્યાં હાજર લોકો કહી રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહીનબાગમાં કલમ 144 લાગુ, વિરોધપ્રદર્શન યથાવત્ : TOP NEWS\\nસારાંશ: દિલ્હી પોલીસે શાહીનબાગમાં કલમ 144 લાગુ કરી દીધી છે. અહીં હવે પાંચથી વધુ લોકોને ભેગા થવા પર મનાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુ સેનાએ એક માર્ચ કરીને શાહીનબાગ પહોંચીને પ્રદર્શન ખતમ કરવાનું એલાન કર્યું હતું.\n\nજોકે કાલે જ હિંદુ સેનાએ પોતાનું એલાન પરત ખેંચી લીધું હતું.\n\nઆથી દિલ્હી પોલીસે શાહીનબાગ અને તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી છે.\n\nજોકે નાગરિકતા સંશોધન કાયદા સામેનું વિરોધપ્રદર્શન હજુ પણ યથાવત્ છે.\n\nઆ અઠવાડિયે જ ઉત્તર-પૂર્વીય દિલ્હીના ઘણા વિસ્તારોમાં થયેલાં તોફાનમાં 42 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા.\n\nદિલ્હી હિંસા મામલે ઇમરાન ખાનનું ફરી નિવેદન\n\nપાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શાહે 'મન કી બાત' દરિયાપુરમાં કેમ સાંભળી?\\nસારાંશ: મોદીની 'મન કી બાત' કાર્યક્રમ સાથે ભાજપે ચાય પે ચર્ચાનું આયોજન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ\n\nકેબિનેટ મંત્રીઓ સાથે ભાજપના અનેક નેતાઓએ વિવિધ બૂથ પર જઈને લોકોની સાથે 'મન કી બાત' સાંભળી હતી અને લોકો સાથે ચર્ચા કરી હતી. \n\nઅમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દરિયાપુરમાં જઈને મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું પસંદ કર્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશહેરમાં અમિત શાહે દરિયાપુરને જ કેમ પસંદ કર્યું? આ સંદર્ભે બીબીસીએ રાજકીય વિશ્લેષકો, વરિષ્ઠ પત્રકારો અને પક્ષના પ્રવક્તાઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો. \n\nફાઇલ તસવીર\n\nબીબીસી સાથેની વાતચીતમાં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિંજો એબેએ જાપાનના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું\\nસારાંશ: જાપાનના વડા પ્રધાન શિંજો એબેએ સ્વાસ્થ્ય કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું કે તેઓ પોતાની બીમારીને નિર્ણયો લેવામાં આડે આવવા દેવા માગતા નથી. સાથે જ તેઓ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શકાવાને કારણે જાપાનના લોકોનો આભાર માન્યો હતો. \n\n65 વર્ષના શિંજો એબે ઘણા સમયથી બીમાર હતા પરંતુ તેમનું કહેવું છે કે તેમની સ્વાસ્થ્ય હાલના સમયમાં વધારે ખરાબ થયું છે. \n\nતેઓ જાપાનમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન પદ પર રહેનારા નેતા છે. 2012માં તેઓ સૌથી પહેલાં વડા પ્રધાન બન્યા હતા. \n\nવર્ષ 2007માં પણ તેમણે વડા પ્રધાનના શરૂઆતના કાર્યકાળ દરમિયાન બીમારીને કારણે રાજીનામું આપી દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષકદિન : ગુજરાતમાં શિક્ષકો પાસે આટલાં કામ તો ભણાવશે ક્યારે?\\nસારાંશ: ગુજરાતનો આર્થિક વૃદ્ધિદર અને વિકાસ તો ખૂબ ઊંચો છે પણ રાજ્યમાં શિક્ષણની અને શિક્ષકોની સ્થિતિ કેવી છે તે એક ચર્ચાનો વિષય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાળા, વિદ્યાર્થી અને શિક્ષક એ ત્રણેય શિક્ષણ વ્યવસ્થાના મહત્ત્વપૂર્ણ પાયા જેવા છે. શિક્ષકદિવસની ઉજવણી ગુજરાતની અનેક શાળાઓમાં થઈ હશે પરંતુ પાયાનો પ્રશ્નોનું શું? \n\nનિષ્ણાતોના મત મુજબ ગુજરાતની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ છે. શિક્ષકોને ઑનલાઇન તાલીમ પણ આપવામાં આવે છે પરંતુ વ્યવસ્થામાં કંઈક ખામી છે જેનાથી શિક્ષક અને બાળકો બંને મૂંઝાય છે. \n\nભૌતિક સુવિધાઓની વાત બરાબર છે પરંતુ શિક્ષણની ઘટતી જતી ગુણવતાનો પ્રશ્ન ગુજરાત સામે ઊભો છે. \n\nગુજરાત : શિક્ષણની કથળતી ગુણવત્તા અને પડકારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષણ : IIMsમાં અનામતની નીતિનો અમલ કેમ નથી થતો?\\nસારાંશ: ભારતમાં તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. પરંતુ તેમ છતાં કેટલીક સંસ્થાઓમાં હજી પણ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અમલમાં મૂકવા બાબતે અવગણના કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં જરૂરિયાતમંદ લોકો માટે અનામતનો મુદ્દો મોખરે છે.\n\nઆ અંગેનું ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. વળી તે દેશની સૌથી ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળ્યું છે.\n\nઉચ્ચ શિક્ષણ આપતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIMs)માં આ બાબત સપાટી પર આવી છે.\n\nસમગ્ર બાબતને કારણે સર્જાયેલા માહોલને કારણે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટના હસ્તક્ષેપથી આ અંગે કાનૂની સુધારની માંગણી કરવામાં આવી છે.\n\nવર્ણભેદનું પરિબળ\n\nIIM-બેંગલુરુના સેન્ટર ફોર પબ્લીક પોલીસીના દીપક મલ્ઘાને બીબી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષણ, નોકરી કે નાણાકીય સ્વતંત્રતા સાથે મને પણ સહવાસ ગમે છે\\nસારાંશ: એવી સામાન્યપણે ધારણા બાંધી લેવામાં આવે છે કે જે લોકો દિવ્યાંગ છે તેમને કોઈ શારીરિક ઈચ્છા નથી થતી. તેમને કોઈના સાથ કે પ્રેમની જરૂર નથી હોતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનાથી તેમને શિક્ષા, નોકરી કે નાણાકીય સ્વતંત્રતા નથી મળતી. \n\nપણ જ્યારે BBCના દિવ્યા આર્યએ એક દૃષ્ટિહીન મહિલા સાથે મુલાકાત કરી તો તેણે પોતાની ઓળખ છતી ન કરવાની શર્તે કહ્યું કે તેની ઈચ્છાઓને તેના શરીરની ખામી સાથે કંઈ લેવા દેવા નથી. આ તેની સાચી પ્રેમકહાણી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષણનીતિ 2020 : ગુજરાતીઓ સંતાનોને ગુજરાતી ભાષામાં ભણાવવા તૈયાર છે?\\nસારાંશ: નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મારફતે કેન્દ્ર સરકારે અભ્યાસના ક્ષેત્રમાં અનેક ફેરફારો કર્યા છે. જેમાં સ્થાનિક ભાષામાં જ શિક્ષણ પર જોર આપવાની વાત પણ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જો, ગુજરાતી માધ્યમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક સમયે લગભગ દરેક વાલી પોતાના બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હતા, જે માહોલ હવે બદલાઈ ગયો છે. મધ્યમ વર્ગના ઘણા વાલીઓ હવે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છે છે. \n\nવર્ષ 2017-18ના ગુજરાત સરકારના શિક્ષણવિભાગના એક રિપોર્ટ પ્રમાણે રાજયભરમાં 11958 શાળાઓ છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે.\n\nઆ શાળાઓમાં ગુજરાતી માધ્યમની શાળાની સંખ્યા ખૂબ વધારે છે. આ રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 91,462 શિક્ષકો છે. \n\nજો વર્ષ 2020ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષણનીતિ : ગુજરાતમાં બદલાશે શિક્ષણની તસવીર કે એ જ રહેશે તાસીર?\\nસારાંશ: બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને મંજૂરી આપી દેવાઈ હતી. નવી શિક્ષણનીતિ અનુસાર પ્રવર્તમાન શૈક્ષણિક માળખામાં અસંખ્ય પરિવર્તનો સૂચવવામાં આવ્યાં છે. આ નીતિ અંતર્ગત શાળાશિક્ષણની સાથે ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nનોંધનીય છે કે ઇસરોના પૂર્વ પ્રમુખ કે. કસ્તૂરીરંગનની અધ્યક્ષતામાં વિશેષજ્ઞોની એક સમિતિએ આ શિક્ષણનીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો.\n\nનવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સૂચિત કરાયેલા આ સુધારાઓની શિક્ષણ ક્ષેત્રે પડનારી દૂરગામી અસરો વિશે જાણવા બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાત કરી હતી. \n\nનિષ્ણાતોનો અભિપ્રાય જાણીએ એ પહેલાં નવી શિક્ષણનીતિની મુખ્ય જાહેરાતો પર એક નજર કરી લઈએ.\n\nનવી શિક્ષણની નીતિની મુખ્ય જાહેરાતો\n\n'અમલીકરણ માટે ઝીણવટપૂર્વકના આયોજનની જરૂર'\n\nઅમદાવાદમાં સી. એન. વિદ્યાવિહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિક્ષણનીતિ: 'સા વિદ્યા યા વિમુક્તયે' સૂત્ર તો છે પણ વિદ્યા પોતે મુક્ત છે ખરી?\\nસારાંશ: આપણે જ્ઞાનના યુગમાં જીવીએ છીએ. જ્ઞાનની મહત્તા તો પહેલાં પણ એટલી જ પ્રબર હતી જેટલી આજે છે. ભણેલગણેલ માણસોનું સમાજમાં વજન પડતું અને એટલે જ કહેવત પડી હશે \"ભણ્યો ગણ્યો તે નામું લખે અને વગર ભણ્યો તે દીવો ધરે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nરાજા માત્ર પોતાના રાજ્યમાં જ માનપાન પામે છે અથવા પૂજાય છે પણ વિદ્વાન તો સર્વત્ર પૂજાય છે. વિદ્યાથી માણસ શોભે છે, અધિકાર ભોગવે છે અને એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.\n\nદરેક પ્રકારનાં બંધનમાંથી જે મુક્તિ અપાવે તે વિદ્યા. એટલે જ કહેવાયું છે \"સા વિદ્યા યા વિમુક્તયે\" વિદ્યા એટલે જ્ઞાન. \n\nઆજના જમાનામાં એક \"ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી\"ના નામે ઓળખાતી સંપત્તિ ગણાય છે. જેની પાસે જ્ઞાન છે તે જ હવે પછી આવનાર સમયમાં દુનિયા પર રાજ કરશે. વિદ્યા માટે કહેવાયું છે – \n\nन चोराहार्यम् न च राजहार्यम्"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિખર ધવન ઈજાને કારણે બહાર, રોહિત શર્મા સાથે ઑપનિંગ કોણ કરશે?\\nસારાંશ: રવિવારે ઑસ્ટ્રેલિયા સામે રમાયેલા મૅચમાં જીતના નાયક રહેલા શિખર ધવન વર્લ્ડ કપમાંથી આગામી ત્રણ અઠવાડિયાં માટે બહાર થઈ ગયા છે એવા અહેવાલો આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારત માટે આ એક મોટા ઝટકા સમાન છે કારણ કે ઑસ્ટ્રેલિયા સામે ધવને 109 બૉલમાં 117 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. \n\nધવનને આ જ મૅચમાં ઑસ્ટ્રેલિયાના નાથન કલ્ટરના બૉલ પર ડાબા હાથના અંગૂઠામાં ઈજા પહોંચી હતી. \n\nઆ ઈજાના લીધે શિખર ધવન ફિલ્ડિંગ કરવા પણ મેદાનમાં આવ્યા ન હતા. \n\nધવનના બદલે રવિન્દ્ર જાડેજા ફિલ્ડિંગ માટે આવ્યા હતા અને સમગ્ર મૅચ દરમિયાન તેમણે ફિલ્ડિંગ કરી હતી. \n\nધવનની ઈજાની સારવાર દરમિયાન અંગૂઠાના સ્કેનમાં જાણવા મળ્યું કે તેમને ફેક્ચર થયું છે. \n\nભારત વર્લ્ડ કપમાં માત્ર બે મૅચ જ રમ્યું છે અને હવે કૅપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિયાળબેટ : 'મત માગે છે, પણ રેશનિંગની દુકાન નથી આપતા'\\nસારાંશ: સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા શિયાળબેટ નામના ટાપુમાં રહેતા લોકોને રાહત દરનું અનાજ મેળવવા માટે લાંબી સફર ખેડવી પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગામના લોકોને સસ્તા અનાજ માટે 40 કિમોમીટર દૂર જવું પડે છે\n\nશિયાળબેટના રહેવાસીઓએ સસ્તાની અનાજની દુકાનથી રેશન લેવા ૪૦ કિમી દૂર જાફરાબાદ જવું પડે છે. \n\nજાફરાબાદ જઈને પાછા આવવાનું ભાડું જ ૨૦૦ રૂપિયા થઈ જાય અને એક દિવસની મજૂરી પણ ગુમાવવી પડે છે. \n\nશિયાળબેટ ટાપુ પર રહેતા ૬૦ વર્ષીય ઘેલાભાઈ શિયાળે ઘણા સમયથી રેશનકાર્ડ પર મળતું રેશન લેવાનું બંધ કરી દીધું છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતે એકલા રહે છે અને અશક્ત છે અને રેશનની દુકાન (સરકાર માન્ય સસ્તાં અનાજની દુકાન) ૪૦ કિલોમીટર દૂર જાફરાબાદમાં આવેલી છે. આટલે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિયાળાની હાડ થિજવતી ઠંડીમાં દિલ્હીના ગરીબો કેવી રીતે પસાર કરે છે રાત?\\nસારાંશ: \"જે રીતે કૂતરાનું બચ્ચું જન્મે છે એવી જ રીતે આ જન્મ્યો હતો. અહીં ફ્લાયઓવર નીચે. તેની ગર્ભનાળ બ્લેડથી કાપી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કડકડતી ઠંડીમાં પોતાનાં સંતાન સાથે સડક પર રાત પસાર કરતી મહિલા.\n\nઆ વાત કોઈ બીજાએ નહીં, પણ અંદાજે બે મહિના પહેલાં જન્મેલા એક બાળકની દાદીએ કરી હતી. \n\nસામાન્ય રીતે પરિવારમાં પૌત્રનો જન્મ થાય તો સૌથી વધારે ખુશ દાદી થતાં હોય છે, પણ પોતાનાં પૌત્ર માટે આવું કોઈ કહે?\n\nપાસે બેઠેલી એક અન્ય સ્ત્રી કહે છે કે \"અમારાં અને કૂતરાઓમાં કોઈ ફરક થોડો છે. જ્યાં અમે ઊંઘીએ છીએ ત્યાં કૂતરાઓ પણ ઊંઘે છે. \n\n\"કૂતરાઓ અમારી થાળીમાંથી ખાવાના પ્રયાસ કરે છે. અમે કૂતરાઓને લાત મારીને ભગાડીએ છીએ અને મોટા માણસો અમને એ રીતે ભગાડે છે.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિવસેના શા માટે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓનો વિરોધ કરે છે?\\nસારાંશ: શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના નાણારમાં ફરી એક વખત ગુજરાત અને ગુજરાતીઓ પર નિશાન સાધ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઠાકરેએ કહ્યું, \"નાણાર પ્રોજેક્ટને ગુજરાત લઈ જવો હોય તો લઈ જાવ.\" \n\nરત્નાગિરિમાં રૂ. ત્રણ લાખ કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો પેટ્રો-કેમિકલ પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. \n\nજેનો વિરોધ કરવા નાણાર ખાતે યોજાયેલી જાહેરસભામાં ઠાકરેએ ઉપરોક્ત વાત કહી. \n\nમહારાષ્ટ્રમાં લગભગ અઢી દાયકાથી ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન છે, પરંતુ ભાજપમાં 'મોદી-શાહ યુગ' દરમિયાન બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે. \n\nતાજેતરના ગજગ્રાહથી કોને લાભ થશે અને કોને નુકસાન થશે? \n\n આ વિશે બીબીસીએ વિશ્લેષકો તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિવસેના-ભાજપ મહારાષ્ટ્રમાં પ્યાદાંને જોરે લડાઈ લડે છે?\\nસારાંશ: મુંબઈને માયાનગરી કહેવામાં આવે છે અને આખો દેશ દાયકાઓથી તેની માયાજાળમાં લપેટાયેલો છે, પરંતુ છેલ્લા કેટલાક વખતથી મુંબઈમાં ચાલી રહેલી રાજકીય લડાઈને સમગ્ર રાષ્ટ્ર આશ્ચર્યથી નિહાળી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખેલમાં સસ્પેન્સ, ડ્રામા, ઇમોશન, ઍક્શન, નેતા, પોલીસ, મીડિયા, ડ્રગ્ઝ અને ફિલ્મ કલાકારો સુધ્ધાં સામેલ છે. \n\nરાજકારણની આ લડાઈના બે મુખ્ય પાત્ર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના છે. \n\n2019ના અંતે શરૂ થયેલી આ લડાઈની વર્તમાન કડીમાં શિવસેનાના વડપણ હેઠળની મહારાષ્ટ્રની ગઠબંધન સરકારનો એ નિર્ણય છે, જેમાં રાજ્ય સરકારે સીબીઆઈ તપાસની મંજૂરીને પાછી ખેંચી લીધી છે. \n\nહવે મહારાષ્ટ્રમાં કોઈ પણ મામલાની તપાસ કરતાં પહેલાં સીબીઆઈએ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે. \n\nજોકે અગાઉથી ચાલી રહેલી અનેક કેસની તપાસ પર આ નિર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના નિશાના પર રામમંદિર છે કે બીજું જ કંઈ?\\nસારાંશ: મોદી સરકારનો બીજો કાર્યકાળ શરૂ થયો એવું તરત જ એનડીએ સંગઠનના સહયોગી પક્ષ શિવસેનાએ અયોધ્યામાં રામમંદિર મુદ્દે નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાર્ટી પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કર્યું હતું, \"ભાજપ પાસે 303 સાંસદ, શિવસેનાના 18 સાંસદ. રામ મંદિર નિર્માણ માટે બીજું શું જોઈએ?\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ લોકસભા ચૂંટણીમાં ભાજપને પહેલાં કરતાં પણ વધુ બહુમત મળ્યો છે તેમજ શિવસેનાના પણ 18 સાંસદો જીતીને આવ્યા છે.સામાન્ય રીતે ચૂંટણી પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરે એકવીરા દેવીના દર્શન માટે જાય છે, પણ આ વખતે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે. કહેવાય છે કે આ મારફતે ઉદ્ધવ રાજકીય સંદેશ આપવા માગે છે.\n\nબીજી તરફ ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ ગુરુવારે રામ મંદિર નિર્માણ શરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિવસેનાના કાર્યકરોએ EDની ઑફિસ પર લગાવ્યું 'ભાજપ કાર્યાલય'નું બેનર- TOP NEWS\\nસારાંશ: શિવસેનાના કાર્યકરો દ્વારા મુંબઈમાં ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ શાખાની બહાર હિંદીમાં 'ભાજપા પ્રદેશ કાર્યાલય' લખેલું બેનર લગાવી દેવાયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'એનડીટીવી'ના અહેવાલ અનુસાર શિવસેનાના નેતા સંજય રાઉતનાં પત્નીને પીએમસી બૅન્કમાં છેતરપીંડી કરવાની આરોપસર કેન્દ્રીય એજન્સી દ્વારા નોટિસ અપાઈ હતી. આ નોટિસ પર રાઉતે આક્રમક રીતે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. \n\nતેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તેઓ આ રિપોર્ટનો યોગ્ય જવાબ આપશે. \n\nઅહેવાલમાં જણાવ્યા અનુસાર જ્યારે ઈડીના કાર્યાલય પર શિવસૈનિકો સંબંધિત બેનર લગાવી રહ્યા હતા, એ જ વખતે સેનાભવનમમાં રાઉત ઈડી અને ભાજપની ટીકા કરી રહ્યા હતા. \n\nમહત્ત્વપૂર્ણ છે કે ઈડી દ્વારા રાઉતનાં પત્ની વર્ષા રાઉતને જે મામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિવાજીનું આક્રમણ અને સુરતની લૂંટનું સત્ય: એ વખતે ખરેખર શું બન્યું હતું?\\nસારાંશ: એક બાજુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ગુજરાતીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતીઓની ગેરસમજ દૂર કરવા મરાઠાઓના ઇતિહાસ પર પુસ્તક લખી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીની 'સૂરત લૂંટ' ચર્ચા શરૂ થઈ છે. \n\nઅમિત શાહનાં પુસ્તક લખવાનાં કારણ પર વાત કરતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રાબુદ્ધેએ અગાઉ જણાવ્યું હતું,''શાહનું માનવું છે કે ગુજરાતીઓમાં છત્રપતિ શિવાજી અને મરાઠા વિશેનું જ્ઞાન 'સુરતની લૂંટ' સુધી જ મર્યાદિત છે.''\n\nત્યારે શિવાજીએ જ્યારે સુરત પર આક્રમણ કર્યું હતું ત્યારે ખરેખર શું થયું હતું?\n\nસુરત પર આક્રમણ \n\nસુરત પર 5 જાન્યુઆરી, 1664ના રોજ શિવાજીએ આક્રમણ કર્યું હતું. શિવાજી અને મુઘલ સરદાર ઇનાયત ખાન વચ્ચે લડાયેલી આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શિવાની કટારિયા : સ્વિમિંગ સમર કૅમ્પથી સમર ઑલિમ્પિક સુધી\\nસારાંશ: 2016માં ભારતનાં મહિલા તરવૈયા શિવાની કટારિયાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી. તેમણે ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 12 વર્ષ બાદ કોઈ મહિલા આ સિદ્ધિ હાંસલ કરી શક્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં થાઇલૅન્ડના ફુકેત ખાતે તેમની તાલીમ ચાલી રહી છે. તેઓ ટોકિયો ઑલિમ્પિક માટે પોતાની દાવેદારી જાળવી રાખવા માગે છે.\n\nમહિલાઓની 200 મીટર ફ્રિ-સ્ટાઇલ ઇવૅન્ટમાં રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કર્યો અને 2016ની દક્ષિણ એશિયન ગેમ્સમાં પણ સુવર્ણપદક જીત્યો છે. જોકે સ્વિમિંગ પ્રત્યેનું તેમનું આકર્ષણ અસામાન્ય રીતે થયું હતું.\n\nશિવાનીનો ઉછેર હરિયાણાના ગુડગાંવ ખાતે થયો છે. તેઓ માત્ર છ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા તેમને સમર કૅમ્પમાં સ્વિમિંગ ક્લાસમાં લઈ ગયાં. શિવાની કહે છે કે શરૂઆતના દિવસોમાં તેઓ સ્વિમિંગ કરવાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શી જિનપિંગ: ચીન પોતાની એક ઇંચ જમીન પણ નહીં છોડે\\nસારાંશ: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કહેવું છે કે ચીન શાંતિ માટે કટિબદ્ધ છે, પણ 'પોતાની એક ઇંચ જમીન પણ' નહીં આપે. તેમણે અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ સાથે વાતચીત બાદ આ વાત કહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ\n\nટ્રેડ વોર અને દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રદેશની માલિકી બાબતે ચીનના દાવાને કારણે અમેરિકા તથા ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે. \n\nજેમ્સ મેટિસ 2014 પછી ચીનની મુલાકાત લેનારા અમેરિકાના પહેલા સંરક્ષણ પ્રધાન છે. \n\nતેઓ હાલ એશિયાના ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે અને અમેરિકાના તમામ સહયોગીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. \n\nજેમ્સ મેટિસે જણાવ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ સાથેની તેમની બુધવારની મુલાકાત 'ઘણી જ સારી' રહી હતી. ચીન સાથેના લશ્કરી સંબંધને ખાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શી જિનપિંગે ચીનની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું - અહેવાલો\\nસારાંશ: ભારત-ચીન અને ચીન-અમેરિકા વચ્ચે અનુક્રમે તણાવ અને વેપારયુદ્ધની સ્થિતિ છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યું હોવાના અહેવાલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીએનએને સ્થાનિક ન્યૂઝ એજન્સી કિહુઆને ટાંકીને લખ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગે પોતાના સૈનિકોને કહ્યું કે તમે તમારા મગજ અને ઊર્જાનો ઉપયોગ યુદ્ધની તૈયારી માટે કરો.\n\nચાઝૌ સિટીમાં પીપલ્સ લિબરેશન આર્મીના મરીન કૉર્પ્સની પરેડના નિરીક્ષણ દરમિયાન, જિનપિંગે સૈનિકોને કહ્યું કે, \"હાઈઍલર્ટ માટે તૈયાર રહેવું જોઈએ.\" \n\nતેમણે સૈનિકોને \"સંપૂર્ણ નિષ્ઠાવાન, સંપૂર્ણ શુદ્ધ અને સંપૂર્ણ વિશ્વસનીય\" રહેવા માટે જણાવ્યું હતું. \n\nજિનપિંગ હાલ દક્ષિણ ચીનના ગ્વાંગડોંગની મુલાકાતે છે. તેમણે ત્યાં શેન્ઝેન ઇકૉનૉમિક ઝોનની 40"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શીખ ફૉર જસ્ટિસની 40 વેબસાઇટ ભારત સરકારે પ્રતિબંધિત કરી એ શું છે?\\nસારાંશ: ભારત સરકાર શિખ ફૉર જસ્ટિસ સંબંધિત 40 જેટલી વેબસાઇટ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ આ વેબસાઇટોને અનલૉફૂલ ઍક્ટિવિટિ પ્રિવેન્શન અધિનિયમ, 1967 હેઠળ ગેરકાયદે જાહેર કરવામાં આવી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ વેબસાઇટ્સને બંધ કરવાની ભલામણ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.\n\nતેને આધારે ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયે આઈટી ઍક્ટ 2000 હેઠળ આ સાઇટ્સને પ્રતિબંધિત જાહેર કરી છે. \n\nઆ સંગઠનનું માનવું છે કે પંજાબ ભારતનો ભાગ નથી અને એ અલગ છે. આ સંગઠન લાંબા સમયથી પંજાબમાં જનમત લેવાની માગણી કરતું રહ્યું છે.\n\nસંગઠને 2020માં જનમતની લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શીલા દીક્ષિતનું નિધન, 'તેઓ કૉંગ્રેસ માટે દીકરી સમાન હતાં' - રાહુલ ગાંધી\\nસારાંશ: દિલ્હીનાં પૂર્વમુખ્ય મંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શીલા દીક્ષિત કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા હતાં અને તેઓ વર્ષ 1998થી 2013 સુધી દિલ્હીનાં મુખ્ય મંત્રી રહ્યાં હતાં. 2014માં તેમણે રાજીનામું આપ્યું.\n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હીમાં તેમનું નિધન થયું છે.\n\nતેઓ લાંબા સમયથી બીમાર હતાં અને હૃદયરોગની સારવાર ચાલી રહી હતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શીલા દીક્ષિતને અંજલિ આપી હતી, તેમણે દિલ્હીના વિકાસમાં શીલા દીક્ષિતના યોગદાનને નોંધનીય ગણાવ્યું હતું.\n\nકૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું 'નરેન્દ્ર મોદીના જયાપુર' સિવાય અન્ય ગામોમાં વિકાસ નથી પહોચ્યો?\\nસારાંશ: માટી લીપેલી એક ખુલ્લી ઝૂંપડીની અંદર ચૂલા પર ચા ઊકળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કચહરિયા ગામનાં બિમલા દેવી\n\nબાજુમાં ખાટલા પર બેઠેલા બે યુવાનો ચર્ચા કરી રહ્યા છે કે આ શનિવારે બાજુના ગામમાં બૅન્ક ખુલશે કે બંધ રહેશે?\n\nસાંકળા પણ પાક્કા રસ્તાના કિનારે આવેલી આ ચાની દુકાન 79 વર્ષનાં જૂના દેવીની છે. \n\nતેમણે પૂછ્યું, \"વિધવાઓને પેન્શન મળશે? ઘડપણમાં હવે ચા-પાનની દુકાન ચલાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે અને પરિવારમાં બીજો કોઈ સહારો પણ નથી.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nચાની દુકાન ચલાવતાં જૂના દેવી\n\nઆ વારાણસી મતવિસ્તારમાં આવતું કચહરિયા ગામ છે.\n\nઅમે અહીં એવા માટે પહોંચ્યા કે આ ગામને અડીને જ જયાપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું 'માતાનું ધાવણ' ગુજરાતમાંથી કુપોષણની સમસ્યા દૂર કરી શકે?\\nસારાંશ: 'માતાનું દૂધ અમૃત સમાન છે. આ અમૃતનું દાન મહાદાન છે.' સુરતમાં માતાનું ધાવણ એકત્ર કરતી 'મિલ્ક બૅન્ક'ના અભિયાનનું આ સૂત્ર છે. \n\nદેશમાં 1થી 7 ઑગસ્ટ સુધી નેશનલ બ્રેસ્ટફિડિંગ વીક (રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ) તરીકે ઊજવાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nનવજાત બાળકના પોષણ અને જીવન માટે માતાનું દૂધ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ દેશમાં મહિલાઓ અને બાળકોના આરોગ્ય મામલે કેટલીક સમસ્યાઓ હજુ પણ જોવા મળી રહી છે.\n\nસ્તનપાન મામલે ભારતની સ્થિતિ\n\nપ્રતીકાત્મક તસવીર\n\nયુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, બાળકને જન્મના એક કલાકની અંદર જરૂરી માતાનું પહેલું ધાવણ મળવા મામલેની ભારતની સ્થિતિ જોઈએ એટલી સારી નથી.\n\nવિશ્વભરમાં આ મામલે ભારતનો 56મો ક્રમ છે. આ વૈશ્વિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું 2019ની ચૂંટણીમાં સોનિયા ગાંધીના હાથમાં હશે એનડીએનું ભવિષ્ય?\\nસારાંશ: શું સોનિયા ગાંધી લોકસભાની ચૂંટણીમાં મજબૂતીથી સામે આવી શકશે, જેવી રીતે વર્ષ 2004માં તેમણે એનડીએને સત્તામાંથી બહારનો રસ્તા બતાવી દીધો તે રીતે ફરી કમાલ બતાવી શકશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાણકારો માને છે કે ઍર સ્ટ્રાઇક પછી પણ શક્ય છે કે એનડીએ બહુમત મેળવવામાં નિષ્ફળ જાય. \n\nહાલની સ્થિતીમાં કૉંગ્રેસની સ્થિતી બહુ સારી તો નથી જ પરંતુ તમામ સ્થાનિક પક્ષો તૃણમૂલ કૉંગ્રેસ, જનતા દળ, ટીડીપી, આરજેડી જેવા પક્ષો ભાજપની વિરુદ્ધ એક ઝુંબેશ ચલાવી રહ્યા છે.\n\nપરંતુ વિપક્ષી ગઠબંધનનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની પાસે નેતૃત્વનો મુખ્ય ચહેરો નથી. \n\nકૉંગ્રેસની સૌથી મોટી નિષ્ફળતા એ રહી કે તે આમ આદમી પાર્ટીને પોતાની સાથે સામેલ કરી શક્યું નહીં.\n\nકૉંગ્રેસ નરેન્દ્ર મોદીની સરકારને સત્તા પરથી દૂર કરવા ઇચ્છે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું 2019ની લોકસભા ચૂંટણી મંડલ-કમંડલ મહામુકાબલો પાર્ટ-2 થશે?\\nસારાંશ: 25 સપ્ટેમ્બર 1990ના રોજ ગુજરાતના સોમનાથ મંદિરથી પૂજા કર્યા બાદ વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી જે 'રામ રથ'ને લઈને દેશભરની યાત્રાએ નીકળ્યા હતા, તેના પર કાળી દાઢી ધરાવતી એક વ્યક્તિ પણ નજરે પડી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે વ્યક્તિ લગભગ 24 વર્ષ બાદ વર્ષ 2014માં ભારતના વડા પ્રધાન બને છે.\n\nહાલમાં નરેન્દ્ર મોદી સત્તાના શિખર પર બેઠા છે, એટલા માટે તે રથની જવાબદારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંતો-મહંતોને સોંપવામાં આવી છે.\n\nઆમ પણ અયોધ્યા આંદોલન વિશ્વ હિંદુ પરિષદ ચલાવે છે. માત્ર ઑગસ્ટ 1990થી 6 ડિસેમ્બર 1992 સુધી તેની કમાન અડવાણીએ સંભાળી હતી.\n\nસપ્ટેમ્બર 1990માં અડવાણીની રથ યાત્રાના પ્રારંભના એક મહિના પહેલાં દેશમાં અન્ય એક મોટી ઘટના બની હતી. ઑગસ્ટ મહિનામાં ત્યારના વડા પ્રધાન વી. પી. સિંહે અન્ય પછાત વર્ગોને અનામત આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું 370 હઠાવાયા બાદ લાલ ચોક હવે સામાન્ય ચાર રસ્તા સમાન બની ગયો છે?\\nસારાંશ: જવાહરલાલ નહેરુ અને શેખ અબ્દુલ્લાહ વચ્ચે કાશ્મીર મામલે સમજૂતી થઈ હતી. જવાહરલાલ નહેરુએ કાશ્મીરીઓ સામે સંકલ્પ લીધો હતો કે કાશ્મીરી જ કાશ્મીરનું ભવિષ્ય નક્કી કરશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ-કાશ્મીરનો લાલ ચોક\n\nજનમતના એ ઉલ્લેખને ઘણા રાજકીય વિશ્લેષકો અને પક્ષો કૂટનીતિની રીતે ભારતની એક ભૂલ ગણે છે. \n\nશેખ અબ્દુલ્લાએ ખુશીના અવસર પર ફારસી ભાષામાં એક કવિતા વાંચી હતી જેનો અર્થ હતો, \n\n\"હું તમારા જેવો બની ગયો અને તમે મારા જેવા. હું તમારું શરીર બની ગયો અને તમે મારી આત્મા બની ગયા. હવે કોઈ કહી શકતું નથી કે આપણે અલગ-અલગ છીએ.\"\n\nવર્ષ 1947 બાદ કાશ્મીરમાં સ્થિતિ સતત બગડતી ગઈ. ઉગ્રવાદ અને સામ્યવાદનો અડ્ડો બનતા કાશ્મીરના લાલ ચોકને રશિયાના 'રેડ સ્ક્વૅર'ની જેમ જોવામાં આવ્યો. \n\nલાલ ચોક ધીમે-ધીમે ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું AC વાપરવામાં કોરોના વાઇરસનું જોખમ છે?\\nસારાંશ: છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું છે, છતાં ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદની બેવડી ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ સોશિયલ મીડિયા અને વૉટ્સઍપમાં એવા મૅસેજ ફરે છે કે ACમાં કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે. તેના કારણે લોકોના મનમાં AC ચલાવવું કે કેમ તેની અવઢવ ઊભી થઈ છે. \n\nસાચી વાત શું છે? ઍઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે AC ચલાવવા અંગે મુશ્કેલી નથી, સમસ્યા ક્રૉસ વૅન્ટિલેશન (એટલે કે હવાની અવરજવર)ને કારણે થઈ શકે.\n\nઘર અને કારનું AC\n\nડૉ. ગુલેરિયાના જણાવ્યા અનુસાર, જો તમારા ઘરમાં વિન્ડો AC લગાવેલું હશે, તો હવા રૂમમાં જ ફર્યા કરશે. આ હવા બીજા ઓરડામાં કે બહાર જશે નહીં. \n\nતેથી વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ACના કારણે વાઇરસ હવામાં ફેલાઈ શકે?\\nસારાંશ: છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે, છતાં ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદની બેવડી ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા અને વૉટ્સઍપમાં એવા મૅસેજ ફરે છે કે ACમાં કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે.\n\nતેના કારણે લોકોના મનમાં AC ચલાવવું કે કેમ તેની અવઢવ ઊભી થઈ છે.\n\nસાચી વાત શું છે? \n\nજો તમારા ઘરમાં વિન્ડો AC લગાવેલું હશે, તો હવા રૂમમાં જ ફર્યા કરશે. આ હવા બીજા ઓરડામાં કે બહાર જશે નહીં.\n\nતેથી વિન્ડો AC હોય ત્યાં કે કારમાં AC ચલાવવામાં કોઈ મુશ્કેલી નથી.\n\nએ યાદ રાખવું પડે કે વિન્ડો ACનો ઍક્ઝૉસ્ટ બહારની તરફ હવા સારી રીતે નીકળી જાય તે રીતનો હોવો જોઈએ. ઍક્ઝૉસ્ટ એવી જગ્યાએ ના નીકળવો જોઈએ, જ્યાં લોકો એકઠા થતા હોય."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું CEO તરીકેની નોકરી માત્ર પુરુષો કરી શકે?\\nસારાંશ: શું માત્ર CEOના પદ પર નોકરી કરવાની ક્ષમતા પુરૂષોમાં છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કતાર ઍરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ અકબર અલ બકેર.\n\nકતાર ઍરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ અને ઇન્ટરનૅશનલ ઍર ટ્રાન્સપોર્ટ અસોસિએશનના (આઈ.એ.ટી.એ.) અધ્યક્ષ અકબર અલ બકરનું કહેવું હતું કે તેમની નોકરી માત્ર એક અન્ય પુરૂષ જ કરી શકે છે. \n\nતેમણે કહ્યું, \"અલબત્ત આ નોકરીની આગેવાની એક પુરૂષે જ લેવી પડશે, કારણ કે આ પદ ખૂબ જ પડકારજનક છે.\"\n\nતેમણે આઈ.એ.ટી.એ.ની વાર્ષિક બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. \n\nઆ વર્ષે યોજાયેલી બેઠકમાં ઍરલાઇન કંપનીઓમાં વિવિધતા સુધારવા માટે થઈ રહેલાં પ્રયાસો અને તેના સંબંધિત પડકારો મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ હતા."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અંગ્રેજી ન આવડવાને કારણે થાય છે પ્લેન ક્રેશ?\\nસારાંશ: નેપાળની રાજધાની કાઠમંડુમાં સોમવારે થયેલી વિમાન દૂર્ઘટનાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, ત્રિભુવન એરપોર્ટ પર યુએસ-બાંગ્લા એરલાઈન્સની ફ્લાઈટ BS211 તૂટી પડવાનું એક કારણ, પાયલટ અને એર ટ્રાફિક કન્ટ્રૉલર (એટીસી) વચ્ચે સૂચનાઓનું યોગ્ય રીતે આદાનપ્રદાન ન થયું એ ગણાવવામાં આવે છે. \n\nયુએસ-બાંગ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આસિફ ઇમરાને દાવો કર્યો હતો કે પાયલટને ખોટી દિશામાંથી રનવે પર ઊતરવાનું જણાવવામાં આવ્યું હતું.\n\nજોકે, દૂર્ઘટનાગ્રસ્ત પ્લેનના બ્લેક બોક્સમાંથી આવી માહિતી બહાર આવી નથી.\n\nઆવા અનેક કિસ્સા\n\nએટીસી અને પાયલટ વચ્ચે સૂચનાના આદાનપ્રદાનમાં ખામીને કારણે વિમાન દૂર્ઘટના સર્જાઈ હોય તેવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અટલ બિહારી વાજપેયીએ ઇંદિરા ગાંધીને 'દુર્ગા' કહ્યાં હતાં? - ફૅક્ટ ચેક\\nસારાંશ: ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ કૉંગ્રેસમાં સામેલ થનારા શત્રુઘ્ન સિન્હાએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના હવાલાથી ઇંદિરા ગાંધીને લઈને એક નિવેદન આપ્યું જે સોશિયલ મીડિયામાં ખૂબ જ શૅર થઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના સ્થાપનાના દિવસે કૉંગ્રેસમાં સામેલ થનારા શત્રુઘ્ન સિન્હાએ પત્રકાર પરિષદમાં કૉંગ્રેસી નેતાઓની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.\n\nતેમણે કહ્યું, \"આપણા ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંસદમાં ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનાં સૌથી મોટાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને દુર્ગા સાથે સરખાવ્યાં હતાં.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસિન્હાએ આ પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપ દ્વારા વિપક્ષને અગણવાના વર્તનની ટીકા પણ કરી હતી.\n\nતેમણે કહ્યું કે જો તમારો વિરોધી સારી વાત કરે તો તેનાં વખાણ કરવા જોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અણુશસ્ત્રના ઉપયોગ કરવા અંગેની ભારતની નીતિ બદલાઈ રહી છે?\\nસારાંશ: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે 'અણુશસ્ત્રોનો પહેલો ઉપયોગ ન કરવાની પોતાની નીતિને ભારત વળગી રહ્યું છે પણ ભવિષ્યમાં શું થશે એ એવખતની પરિસ્થિતિ પર આધાર રાખે છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. \n\nત્યારે અણુશસ્ત્રોના ઉપયોગ અંગે સંરક્ષણમંત્રીએ આપેલું તાજેતરનું નિવેદન એક મહત્ત્વપૂર્ણ બાબત છે. \n\nબે પરમાણુશસ્ત્રોથી સજ્જ ભારત અને પાકિસ્તાનના સંબંધો અને તેમની નીતિઓ પર આંતરરાષ્ટ્રીય વિશ્વ સતત નજર રાખે છે. \n\nતેવામં ભારત જો કોઈ નીતિગત નિર્ણય લે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રત્યાઘાત પડવા સ્વાભાવિક છે. \n\nસંરક્ષણ સંબંધિત બાબતોના જાણકાર રાહુલ બેદીનું માનવું છે કે આવા નિર્ણયો બહુ સમજી-વિચા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અનામત સવર્ણો સાથે અન્યાય કરે છે?\\nસારાંશ: ભારતમાં અનામતનો હંમેશાંથી ચર્ચામાં રહ્યો છે. થોડા સમય પહેલાં SC\/ST એટ્રૉસિટી ઍક્ટના દૂરુપયોગની વાત કરીને સુપ્રીમ કોર્ટે કાયદામાં ફેરબદલ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પરિવર્તન બાદ દેશભરના દલિતો ગુસ્સે ભરાયા અને ભારત બંધનું એલાન આપ્યું હતું, \n\nઅનામતના વિરોધમાં એવી દલીલ કરાઈ રહી છે કે અનામતને કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે.\n\nઅનેક લોકોએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મળતાં એડમિશનમાં અનામતને કારણે સવર્ણોને ગેર લાભ થતો હોવાની વાત કહી. \n\nઅનેક લોકો એ અનામતના કારણે એડમિશન ન મળ્યા હોવાની વાતો સોશિયલ મીડિયા પર કહી. \n\nપરંતુ આ વાતમાં હકીકત શું છે અને ખરેખર સવર્ણોને અનામતને કારણે અન્યાય થાય છે? થોડા આંકડાઓ દ્વારા આ તપાસીએ. \n\nઅનામતથી અન્યાયનું સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અનામતની ઝાળ રૂપાણી સરકારને દઝાડશે?\\nસારાંશ: ગુજરાતમાં અનામતના મુદ્દે ફરી ઘમસાણ મચ્યું છે. લોકરક્ષકદળની ભરતીમાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારો પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિલાઓનાં ધરણાં\n\nરાજ્યના પાટનગર ગાંધીનગરની કડકડતી ઠંડીમાં પચાસેક દિવસથી ધરણાં કરી રહેલાં મહિલાઓએ હવે આમરણ અનશન આદર્યાં છે.\n\nતેમની ફરિયાદ છે કે અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોને મેરિટનો લાભ આપવામાં આવ્યો નથી. \n\nતો સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ, બ્રહ્મસમાજ અને કરણીસેનાએ પણ દલિત, આદિવાસી, ઓ.બી.સી. (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત જ્ઞાતિ) વર્ગનાં મહિલાઓને મેરિટનો લાભ આપવામાં આવશે, તો બિનઅનામત વર્ગનાં મહિલાઓને અન્યાય થશે તેમ કહી બાંયો ચડાવી છે. \n\nઅનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના સત્તાપક્ષના સાંસદો અને ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે અમેરિકા ઝૂકી ગયું છે?\\nસારાંશ: અમેરિકા, અફઘાન અને તાલિબાનના અધિકારીઓ ગત શનિવારે કતાર દોહામાં થયેલી સમજૂતીને 'શાંતિસમજૂતી' કહેવાથી બચતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ અફઘાનિસ્તાનમાં સતર્કતા સાથે એ આશા સેવાઈ રહી છે કે સમજૂતીના અસ્તિત્વથી 'હિંસા ઓછી થશે' અથવા તો એક આંશિક યુદ્ધવિરામ લાગુ થશે.\n\nઆ સ્થિતિ આટલે સુધી કેવી રીતે પહોંચી? અને તેના થવા માટે આટલો સમય કેમ લાગ્યો?\n\nબે દશકથી જારી અફઘાન યુદ્ધમાં ઘણું લોહી વહી ગયું છે. તાલિબાન હજુ પણ અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારો પર નિયંત્રણ રાખે છે, પરંતુ તે મુખ્ય શહેરીકેન્દ્રોને નિયંત્રિત કરવામાં અસમર્થ છે.\n\nજોકે આ દરમિયાન તાલિબાન અને અમેરિકા બંનેના નેતૃત્વને એ અહેસાસ થઈ ગયો છે કે બંને સૈન્યતાકાતથી જીત મેળવવામાં અસમર્થ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અમિત શાહ ભાજપના સૌથી શક્તિશાળી અધ્યક્ષ છે?\\nસારાંશ: આવું સાહસ અને ઝનૂન જ અમિત શાહની ઓળખ છે જેની ધાક માત્ર વિપક્ષમાં જ નહીં પણ પક્ષના જૂના નેતાઓમાં પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, શાહની કામ કરવાની રીત ભાજપના પહેલાંના 10 અધ્યક્ષ કરતાં અલગ છે. 1980માં બનેલી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી સહિત તમામ નેતાઓ સાથે મારી મુલાકાત થઈ છે.\n\nપક્ષની રચના થઈ ત્યારથી માંડી 18 વર્ષ સુધી એટલે કે 1998 સુધી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીએ વારાફરતી પક્ષના અધ્યક્ષ પદને સંભાળ્યું.\n\nજ્યારે પ્રથમ વખત એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારે આરએસએસના ફુલટાઇમર જેવા કે કુશાભાઉ ઠાકરે, જન કૃષ્ણમૂર્તિ, બંગારુ લક્ષ્મણ આરએસએસના આશીર્વાદથી પક્ષના અધ્યક્ષ બન્યા.\n\nઆની પાછળન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અમેરિકા અને નેધરલૅન્ડ્સમાં રામ મુદ્રા ચાલે છે?\\nસારાંશ: રાજસ્થાન, તેલંગણા સહિત તમામ રાજ્યોમાં જ્યાં ચૂંટણીનો સમય છે, ત્યાં તમામ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણી જગ્યાએ અમને જોવા મળ્યું કે અધૂરી માહિતીને એક ખાસ દૃષ્ટિકોણ આપીને સોશિયલ મીડિયા અને મૅસેજિંગ ઍપ પર શેર કરવામાં આવી અને ઘણા લોકોએ તેને પર્સનલ પેજ પર પણ પોસ્ટ કરી.\n\nઆવી જ એક પોસ્ટ અમને સોશિયલ મીડિયા પર અમને જોવા મળી જેમાં દાવો કરવામાં આવ્યો કે રામ નામવાળી કરન્સી નોટ અમેરિકા અને નેધરલૅન્ડ્સમાં સત્તાવાર રીતે વાપરવામાં આવી રહી છે. \n\nઆ સાથે લોકોએ નોટની તસવીર પણ ટ્વીટ કરી.\n\nકેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે નોટની વિગતો પણ લખી છે, જેમાં 18 ભાષાઓમાં તેની પર રામનું નામ લખ્યું છે, ચમકદાર નોટ પર પ્રભુ રામનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અમેરિકા અને બ્રિટનના નાગરિકોને કોઈ દેશના વિઝા લેવા ન પડે? ફૅક્ટ ચેક\\nસારાંશ: \"મજાની વાત એ છે કે અમેરિકન તથા બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા લોકોએ કોઈ પણ દેશમાં જવા માટે વિઝા લેવા પડતા નથી, પણ ભારત આવવા માટે વિઝા લેવા પડે છે. હવે જુઓ. આપણે ત્યાં અહીં-તહીંથી લોકો આવી રહ્યા છે. અહીં અમેરિકા તથા બ્રિટનથી આવેલા લોકોને પૂછવામાં આવે છે કે તમે શા માટે આવ્યા છો, શું કામ હતું?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ ઠાકરે\n\nઆ નિવેદન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના વડા રાજ ઠાકરેનું છે. તેમનો ઈશારો પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી આવેલા ઘૂસણખોરો તરફ હતો. \n\nરાજ ઠાકરેએ આ નિવેદન ગત ગુરુવારે મુંબઈના ગોરેગાંવમાં યોજાયેલા મનસેના અધિવેશનમાં આપ્યું હતું. \n\nએ દિવસે સવારે મનસેનો નવો ધ્વજ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મનસેના ધ્વજમાં અગાઉ વાદળી અને લીલો રંગ હતો. હવે એ બન્ને રંગનું સ્થાન ભગવા રંગે લઈ લીધું છે. \n\nતે કારણે મહારાષ્ટ્રમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે રાજ ઠાકરે હવે હિંદુત્વ ભણી જઈ રહ્યા છે. \n\nજોકે, આ સંબંધે સ્પષ્ટતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અમેરિકાની સંસદ પર હુમલાની ઘટના પોલીસના બેવડા વર્તનનો પુરાવો છે?\\nસારાંશ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કૅપિટલ હિલ પર હુમલાની ઘટનાને ઘણા લોકો થર્ડ વર્લ્ડ એટલે કે ત્રીજા વિશ્વની ઘટના સમાન જોઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાની સંસદ પર હુમલાની ઘટનાનું દૃશ્ય\n\nએક ટ્વીટમાં લખાવમાં આવ્યું છે કે, ટ્રમ્પ એક ત્રીજા વિશ્વ - કૉમ્યુનિસ્ટ સરમુખ્તયારની જેમ વર્તન કરી રહ્યા છે. તેમને મતગણતરી પહેલાં જ જીતનો દાવો કરી નાખ્યો હતો. \n\nચૂંટણી પરિણામો નહીં સ્વીકારવાના કારણે છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની તીવ્ર આલોચના થઈ રહી છે. \n\nતેમના સમર્થકોનો એક મોટો વર્ગ માને છે કે ચૂંટણીમાં ગેરરિતી થઈ છે. પોતાના નેતાના પાયાવિહોણા દાવાઓ પર તેમને ભરોસો હતો. \n\nબુધવારની ઘટના દેશના રાજકીય અને વૈચારિક વિભાજનને દેખાડે છે, જ્યાં અરાજકતાની તસવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું અલ્પેશ ઠાકોરને કારણે કૉંગ્રેસને ગુજરાતમાં 9 બેઠકો પર નુકસાન થયું?\\nસારાંશ: 2014ની લોકસભા ચૂંટણીનાં પરિણામોનું પુનરાવર્તન થયું હોય તેમ વધુ એક વાર ભાજપે ગુજરાતમાં 26 બેઠકો જીતી કૉંગ્રેસનો સફાયો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય સમીકરણો પણ ધારાસભ્યોના પક્ષપલટાને કારણે બદલાતાં રહ્યાં.\n\nપક્ષપલટાની રાજનીતિથી પક્ષ સામે પોતાના હઠાગ્રહને મનાવવાના રાજકારણમાં એક નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું અને એ નામ છે ઠાકોરસેનાના નેતા અલ્પેશ ઠાકોર.\n\nસામાજિક આંદોલનકારીથી લઈને રાજકારણમાં પગરણ માંડી લોકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવાની વાતો કરતાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેક્ષ ઠાકોરને અચાનક જ કૉંગ્રેસ સાથે વાંકું પડ્યું.\n\nગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા પછી 2019મી લોકસભા ચૂંટણીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આ પ્રખ્યાત મંદિર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વચ્ચોવચ છે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: લગભગ તમામ ધર્મોની પૌરાણિક કથાઓમાં પ્રાપ્ત મોટાભાગની માહિતી વિજ્ઞાનની વિપરીત હોય છે. જોકે આ આધુનિક વિજ્ઞાનથી ઘણા પહેલાં લખવામાં આવી છે પણ એમાંથી કેટલીક બાબતોનો વૈજ્ઞાનિક તથ્ય તરીકે પ્રચાર કરવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમાંથી એક કથાને તામિલનાડુના ચિદમ્બરમના પ્રખ્યાત હિન્દુ મંદિર સાથે સાંકળીને પ્રચાર કરવામાં આવે છે.\n\nઘણા લોકો દાવો કરે છે કે 'આ મંદિર ધરતીના કેન્દ્રની બરાબર ઉપર આવેલું છે'. બીજી બાજુ લોકો દાવો કરે છે કે 'મંદિર પૃથ્વીના મૅગ્નેટિક ઇક્વેટરની મધ્યમાં સ્થિત છે'.\n\nઆ માહિતીએ પોતાનો રસ્તો શોધી કાઢ્યો અને સોશિયલ મીડિયા મારફત તે તામિલનાડુ અને શ્રીલંકાનાં મુખ્ય સમાચાર માધ્યમો સુધી પહોંચી ગઈ અને લેખોમાં આ દાવાઓને છાપવામાં પણ આવ્યા.\n\n2016માં શ્રીલંકાના મુખ્ય સમાચાર માધ્યમમાં એક લેખ લખવામાં આવ્યો હતો કે આઠ વર્ષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આ વ્યક્તિ ખરેખર ઇચ્છે ત્યારે વરસાદે લાવી શકે છે?\\nસારાંશ: જૂના જમાનામાં રાગ મલ્હાર ગાઈને તાનસેન વરસાદ લાવી દેતા હતા એવી દંતકથાઓ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ નાઇજિરીયાના રેન મેકર્સ દાવો કરે છે કે તે આવતા વરસાદને રોકી શકે છે અને જરૂર પડે વરસાદને બોલાવી પણ શકે છે.\n\nબીબીસીએ તેમના આ દાવાની પડતાલ કરી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આ શાળામાં હિંદુ અને મુસ્લિમ યુવતીઓને બુરખો પહેરવો ફરજિયાત છે? -ફૅક્ટ ચેક\\nસારાંશ: બુરખો પહેરીને સવારની પ્રાર્થના કરતી યુવતીઓનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની એક શાળાનો છે. આ વીડિયો અંગે અનેક પ્રકારના દાવા કરાઈ રહ્યા છે. તેમાંથી અમુક દાવાઓ ભ્રામક છે.\n\nજેમ કે @squintneon નામના ટ્વિટર યૂઝરે 3 એપ્રિલના રોજ 130 સેકન્ડનો આ વીડિયો ટ્વીટ કર્યો હતો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nયૂઝરે વીડિયો સાથે લખ્યું છે, \"આ સાઉદી અરેબિયા કે સીરિયાનો વીડિયો નથી. આ શ્રીનગરની આર.પી. સ્કૂલની મૉર્નિંગ ઍસેમ્બ્લીનો વીડિયો છે જ્યાં હિંદુ અને શીખ યુવતીઓ પણ પોતાની મરજીથી બુરખો પહેરી રહી છે.\"\n\nટ્વીટમાં એવું પણ લખાયું છે કે '"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આગામી દિવસોમાં આમ આદમીને પેટ્રોલ ડીઝલના વધતાં ભાવોમાંથી રાહત મળશે?\\nસારાંશ: ભારતમાં પહેલીવાર થયું છે કે અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડઑઈલના ભાવમાં જોવા મળતું વૃદ્ધિનું વલણ ચાલુ રહે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ હજુ વધુ મોંઘાં થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના અમુક શહેરોમાં પેટ્રોલ 100 રુપિયા પ્રતિ લfટર વેચાઈ રહ્યું છે\n\nતો શું સામાન્ય ગ્રાહકોને જલદી રાહત નહીં મળે? શું આપણે ધીરે-ધીરે તેલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી કરવી પડશે?\n\nપેટ્રોલ ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે, ત્યારે વિરોધપક્ષો સતત સરકારની ટીકા પણ કરી રહ્યા છે.\n\nથોડા દિવસો પહેલાં કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વધારાના ટૅક્સને તાત્કાલિક ધોરણે હઠાવી દેવા જોઈએ. તેનાથી કિંમતોને નીચે લાવવામાં મદદ મળશે.\n\nતેમણે કહ્યું કે મોદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આપ જાણો છો કે ઉંમર વધવાની સાથે વિચારો પર શું અસર પડે?\\nસારાંશ: ઉંમર સતત વધતી પ્રક્રિયા છે, પણ તમે મનથી માનો નહીં તો ક્યારેય મોટા થતા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કલ્પના કરો કે તમને તમારો જન્મદિવસ ખબર નથી. જન્મનો દાખલો, જન્મકુંડળી પણ નથી કે બીજા કોઈ દસ્તાવેજ પણ નથી કે જે તમારી સાચી ઉંમર જણાવી શકે. \n\nત્યારબાદ તમને જણાવવામાં આવે કે તમારી ઉંમર એટલી જ છે, જેનો તમને અહેસાસ થતો હોય.\n\nતો પછી તમે ખુદને કેટલી ઉંમરના અનુભવશો?\n\nતમારા પગરખાની સાઇઝ અને તમારી ઊંચાઈ એક ઉંમર પછી વધવાના બંધ થઈ જાય છે. તે પછી જિંદગીભર તેમાં ફેરફાર થતો નથી. \n\nજોકે રોજબરોજનો અનુભવ એવું દર્શાવે છે કે આપણી ઉંમર જે ઝડપથી વધે છે તે ઝડપથી આપણને તેનો અહેસાસ થતો નથી.\n\nકેટલાકને પોતે બૂઢા થઈ ગયા તેવુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આપ જાણો છો કે દારૂ શરીરને કેવી રીતે અસર કરે છે?\\nસારાંશ: ઘણાં લોકો તેમના સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે દૃઢ નિશ્ચય કરે છે. કેટલાક લોકો એવું પણ વિચારે છે 'હવે હું દારૂ પીવાનું છોડી દઈશ'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આનો લાભ ખીસાખરચી અને આરોગ્ય સાથે જોડાયેલો છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nબ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા એન.એચ.એસ. મુજબ, ઓછી માત્રામાં દારૂ પીવાથી તમારા શરીરમાં આ ફેરફારો દેખાશે:\n\nઆ ફેરફારો તમે તરત જ અનુભવશો. જો તમે તાત્કાલિક જ દારૂ પીવાનો છોડી દો અથવા તેને ઓછી માત્રામાં પીશો, તો તમારા શરીરમાં લાંબા સમય સુધી આ ચાર ફેરફારો દેખાશે.\n\nઊંઘ વધારે સારી રીતે આવશે.\n\nદારૂ પીવાથી તરત જ ઊંઘ આવે છે પરંતુ તે ગાઢ ઊંઘ નથી ગણાતી.\n\nવર્ષ 2013માં વિજ્ઞાન જર્નલ 'ઍલકોહૉલિસમ'માં ઊંઘ પર દારૂની અસરો સાથે સંકળાયેલા એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આપ જાણો છો કે સનસ્ક્રીન કેવી રીતે કામ કરે છે?\\nસારાંશ: સનસ્ક્રીન કેવી રીતે કામ કરે છે? ગરમીમાં બહાર નીકળીએ ત્યારે ત્વચાનું રક્ષણ કરવા માટે સનસ્ક્રીન લગાવીએ છીએ. તેમાં આવતા સન પ્રોટેક્શન ફેક્ટર (SPF) વિશે પણ ઘણા લોકો જાણતા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સનસ્ક્રીનની બોટલ પર મોટા અક્ષરે તેનો આંક લખેલો હોય છે. આ આંક જેટલો મોટો તેટલું રક્ષણ સૂર્યના કિરણો સામે મળે. \n\nકેટલીક બ્રાન્ડ સાથે ફાઇવ સ્ટાર રેટિંગ પણ લાગેલું હોય છે. રેટિંગ શા માટે હોય છે તે પણ સમજવું અગત્યનું છે. \n\nSPFનો આંક એ દર્શાવે છે કે સૂર્યના UVB રેડિયેશનથી કેટલું રક્ષણ મળશે, જ્યારે સ્ટાર રેટિંગ દ્વારા એ દર્શાવાય છે કે કેટલા ટકા UVA રેડિયેશન સનસ્ક્રીન દ્વારા શોષી લેવામાં આવે છે. \n\nUVA અને UVB એટલે શું?\n\nઅલ્ટ્રા વાયોલેટ એ અને અલ્ટ્રા વાયોલેટ બી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સૂર્યના કિરણો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આપણા દેશના લોકોને તમાશો જોવામાં જ રસ છે?\\nસારાંશ: તમારી સામે જો કોઈ મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવતો હોય તો તમે શું કરશો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક મહિલા પર તમારી સામે બળાત્કાર થાય તો શું તમે જોતા રહેશો?\n\nતમે બળાત્કારીને રોકવા પ્રયાસ કરી મહિલાની મદદ કરશો? કે પછી તમે આંખો પર પાટા બાંધી બસ રસ્તા પર ચાલતા જ રહેશો?\n\nઅથવા તો શું તમે એક મોબાઇલ વીડિયો બનાવશો કે જેનાથી બળાત્કારીની ઓળખ થઈ શકે અને તેને સજા મળી શકે?\n\nઆ બધા સવાલો એક પછી એક ઊભા થઈ રહ્યા છે. અને તેનું કારણ છે વિશાખાપટ્ટનમના વ્યસ્ત રોડ પર એક મહિલા સાથે બળાત્કાર. \n\nરવિવારના રોજ એક બળાત્કારીએ ધોળા દિવસે લોકોની વચ્ચે ફૂટપાથ મહિલા પર બળાત્કાર કર્યો હતો. \n\nઆશ્ચર્યની વાત તો એ છે કે બળાત્કાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું આપણે બૉટલમાં પૅક પાણી સાથે પ્લાસ્ટિક પણ પી રહ્યાં છીએ?\\nસારાંશ: અગ્રણી બ્રાન્ડ્ઝનાં બૉટલ્ટ વોટર એટલે કે બાટલીબંધ પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એ પૈકીનાં લગભગ તમામમાં પ્લાસ્ટિકના કણો હોવાનું જાણવા મળ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુદ્ધિકરણ પછી પાણીમાં પ્લાસ્ટિકના પીળા રંગના અંશો જોવા મળ્યા હતા\n\nઆ પ્રકારના સૌથી મોટા પરીક્ષણમાં નવ દેશોમાંથી બૉટલબંધ પાણીની 250 બૉટલ્સની ચકાસણી કરવામાં આવી હતી. \n\nઓર્બ મીડિયા નામના પત્રકારત્વના સંગઠનના નેતૃત્વમાં આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. \n\nસંશોધનમાં જાણવા મળ્યું હતું કે, પ્રત્યેક એક લીટર બૉટલબંધ પાણીમાંથી પ્લાસ્ટિકના સરેરાશ દસ પાર્ટિકલ્સ મળી આવ્યા હતા, જેનું કદ માણસના વાળ કરતાં મોટું હતું. \n\nજેમની બ્રાન્ડ્ઝના પાણીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું એ કંપનીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ઈરાનની સેના અમેરિકાને જવાબ આપી શકે એટલી તાકતવર છે? રિયાલિટી ચેક\\nસારાંશ: ઈરાને ઇરાકમાંનાં અમેરિકન સેનાનાં બે ઠેકાણાં પર એક ડઝન કરતાં વધારે મિસાઇલ છોડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બગદાદ હવાઈમથક ખાતે ઈરાની સેનાના કમાંડર, જનરલ કાસિમ સુલેમાનીએ અમેરિકાના ડ્રોન હુમલામાં જીવ ગુમાવ્યા બાદ ઈરાને અમેરિકાના આ કૃત્યનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો હતો.\n\nઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખમેનીએ ઈરાનના આ હુમલાને 'અમેરિકાના મોં પર લપડાક' ગણાવી હતી.\n\nઆવી પરિસ્થિતિમાં આપણે ઈરાનની સૈન્ય તાકાત વિશે કેટલું જાણીએ છીએ?\n\nઈરાન પાસે કેવી મિસાઇલો છે?\n\nઈરાનની મિસાઇલો તેની મિલિટરી તાકાત માટે અત્યંત મહત્ત્વની છે. \n\nઅમેરિકાના સંરક્ષણ વિભાગના મતે ઈરાનની મિસાઇલ ફોર્સ મધ્ય-પૂર્વના દેશો પૈકી સૌથી વધારે તાકતવર છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ઈસરોએ જાહેર કરી છે વિક્રમ લૅન્ડરની આ થર્મલ ઇમેજ? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયામાં અંતરીક્ષમાંથી લેવાયેલી ચંદ્રની સપાટીની એક તસવીરને ઈસરો દ્વારા જાહેર કરવામાં આવેલી 'વિક્રમ લૅન્ડર'ની કહીને શૅર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર આ તસવીરને શૅર કરી રહ્યા છે ભારતીય યૂઝર\n\nઆ વાઇરલ તસવીર શૅર કરીને લોકો એ પણ દાવો કરી રહ્યાં છે કે 'ચંદ્રનું પરિભ્રમણ કરી રહેલાં ઑર્બિટરે વિક્રમ લૅન્ડરની આ થર્મલ તસવીર લીધી છે'\n\n47 દિવસનો લાંબો પ્રવાસ ખેડીને શનિવાર, 7 સપ્ટેમ્બર, 2019એ જ્યારે ચંદ્રયાન-2નું વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમિટરના અંતરે હતું, ત્યારે તેનો ઈસરોના બેંગ્લુરુ સેન્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. \n\nઆ સંદેશની સાથે ઘણાં આ તસવીરને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે.\n\nમંગળવાર સવારે ઈસરોએ પોતાના સત્તાવાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ઉમા ભારતીએ ટિકિટ ન મળતાં વડા પ્રધાન મોદીને 'વિનાશ પુરુષ' કહ્યા?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના ઝાંસીથી ભાજપનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં એવા દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે 'ઝાંસીથી લોકસભાની ટિકિટ ન મળતાં ઉમા ભારતીએ મોદી સરકારની પોલ ખોલવાનું શરૂ કર્યું છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ બે મિનિટના આ વીડિયોમાં ઉમા ભારતી નરેન્દ્ર મોદીની ઓલોચના કરતાં સંભળાય છે.\n\nવાઇરલ વીડિયોમાં તેઓ બોલતાં સંભળાય છે, \"નરેન્દ્ર મોદી દેશમાં હિંદુત્વ અને વિકાસના એજન્ડાનું પ્રોજેક્શ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.\"\n\n\"હું તેમને 1973થી જાણું છું અને તેમના વિશે સારી રીતે જાણું છું. મારું માનવું છે કે તેઓ વિકાસ પુરુષ નહીં પરંતુ વિનાશ પુરુષ છે.\"\n\nત્યારબાદ ઉમા ભારતીને નરેન્દ્ર મોદીની આલોચના કરતાં સાંભળી શકાય છે.\n\nઆ વીડિયોમાં દેખાય છે કે ઉમા ભારતીની પાછળ પીળા રંગનું એક બૅનર છે અને તેની આગળ રાખેલા ટેબલ પર પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું એ 'ગુજરાત મૉડલ'ને લીધે કૉંગ્રેસની દેશભરમાં ખરાબ હાલત થઈ રહી છે?\\nસારાંશ: ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત થતાની સાથે જ કૉંગ્રેસમાં હાલ ઘમસાણ મચી છે. આવી જ સ્થિતિ હાલ જે બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી દીધી કે તેઓ હાલ સક્રિય રાજકારણમાંથી વિરામ લેવા માગે છે. તો અમદાવાદના કૉંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે રાજીનામું આપ્યા હોવાના અહેવાલો છે. \n\nબીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કૉંગ્રેસ સામે નારાજગી જાહેર કરીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર નહીં કરે તેવી જાહેરાત કરી દીધી છે. \n\nહરિયાણા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓનો એક જ સૂર છે કે પક્ષમાં તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું એનપીઆર દેશભરમાં એનઆરસી લાવવાનું પહેલું પગલું છે? ફૅક્ટ ચેક\\nસારાંશ: કેન્દ્ર સરકારે મંગળવારે નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટાર એટલે એનપીઆરને અપડેટ કરવાની અને વસતિગણતરી 2021ને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આની સાથે જ આના પર ફરીથી વિવાદ શરૂ થઈ ગયો છે અને કેટલાક લોકોનું કહેવું છે કે દેશભરમાં એનઆરસી લાવવાનું આ પહેલું પગથિયું છે. પરંતુ સરકાર આ દાવાને ખારિજ કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅબિનેટના આ નિર્ણય પછી ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, \"એનપીઆરને નેશનલ રજિસ્ટર ઑફ ઇન્ડિયન સિટીઝન(એનઆરઆઈસી) સાથે કોઈ સંબંધ નથી.\" \n\n\"બંનેના નિયમ અલગ છે. એનપીઆરના ડૅટાનો ઉપયોગ એનઆરસી માટે થઈ જ શકે નહીં. તે વસતિગણતરી 2021 સાથે જોડાયેલો છે.\"\n\nકેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે પત્રકારપરિષદમાં કહ્યું કે વર્ષ 2010માં યુપીએ સરકારે પહેલીવાર એનપીઆર બનાવ્યું હતું. \n\nતે સમયે આ પગલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.\n\nઆ પહેલાં રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કહે છે BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચ નૉમિની પોતાનાં સ્વપ્નો વિશે?\\nસારાંશ: દિલ્હીમાં યોજાયેલા વેબિનાર દરમિયાન બીબીસીની ભારતીય ભાષાઓનાં મુખ્ય સંપાદક રૂપા ઝાએ પાંચ દાવેદારોની ટૂંકી યાદીની જાહેરાત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે સ્પૉર્ટ્સ વુમનને સૌથી વધારે મત મળશે તેમને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર તરીકે જાહેર કરવામાં આવશે.\n\nતેમાં મનુ ભાકર, દુતી ચંદ, કોનેરુ હમ્પી, વિનેશ ફોગટ, રાનીનો સમાવેશ થાય છે. જાણો આ પાંચ નૉમિની પોતાનાં સ્વપ્નો વિશે શું કહે છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કારણ છે કે પાકિસ્તાનમાં છપાઈ રહ્યાં છે ચીનના છાપાં!\\nસારાંશ: પાકિસ્તાનના સમાજ પર ચીનની પકડ ધીરે ધીરે વધી રહી છે અને અહીંના સ્થાનિક મીડિયા-ટેલિવિઝન્, રેડિયો, પ્રિન્ટ, જાહેરાતો અને ફિલ્મોમાં આ વાતની અસર મોટા પાયે જોવા મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની 62 અરબ ડૉલરની 'ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર પરિયોજના' અંતર્ગત ઘણીબધી ચીની કંપનીઓ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં રોડ, વીજળી સંચાલન અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન બનાવી રહ્યું છે. \n\nજેથી હાલના દિવસોમાં હજારો ચીનના લોકો પાકિસ્તાન જઈ રહ્યા છે અને બંને દેશો વચ્ચે દોસ્તી વધી રહી છે. \n\nઆ કારણે બંને દેશોનો પરસ્પર સંબંધ પારંપરિક દોસ્તીથી એક સ્તર આગળ વધી રહ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nચીનાના લોકો પાકિસ્તાન આવવાની સાથે સાથે અહીંના મીડિયામાં ખાસ પ્રકારના સમાચાર છપાવા લાગ્યા છે. જે ખાસ કરીને બન્ને દેશોની દોસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કાશ્મીર અને આર્ટિકલ 35-A માટે નહેરુ જવાબદાર હતા?\\nસારાંશ: મોદી સરકાર કાશ્મીરમાં આર્ટિકલ 35-A પર આક્રમક લાગે છે અને તાજેતરમાં ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ ફરી એક વખત કાશ્મીર મુદ્દે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેટલીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર માટે અનુચ્છેદ 35-A 'બંધારણીય રીતે દોષપૂર્ણ છે અને રાજ્યના આર્થિક વિકાસમાં આડે આવી રહ્યું છે.\n\nઅરુણ જેટલીએ એક બ્લૉગ લખ્યો છે જેનું શીર્ષક છે - 'કાયદો અને જમ્મુ-કાશ્મીર'. જેમાં તેમણે લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરનો સાત દાયકાનો ઇતિહાસ બદલતું ભારત ઘણા સવાલોનો સામનો કરી રહ્યું છે.\n\nજેટલીએ લખ્યું છે કે મોટા ભાગના ભારતીયોનું માનવું છે કે કાશ્મીર મામલે નહેરુએ ભરેલું પગલું 'ઐતિહાસિક ભૂલ' હતી.\n\nજેટલીએ સવાલ કર્યો છે કે શું આપણી નીતિઓ દોષપૂર્ણ દૃષ્ટિકોણના હિસાબે લાગુ થવી જોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કાશ્મીરી પંડિતોની 'ઘરવાપસી' શક્ય છે?\\nસારાંશ: વિસ્થાપિત કાશ્મીરી પંડિત રુબન સપ્રૂ દસ વર્ષથી કાશ્મીરના ખીણપ્રદેશમાં નોકરી કરે છે. જોકે, તેમને ઘરથી દૂર સરકાર દ્વારા સંચાલિત ટ્રાન્ઝિટ કૅમ્પમાં ભારે સુરક્ષા વચ્ચે રહેવું પડે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રુબન એકમાત્ર વિસ્થાપિત કાશ્મીરી પંડિત નથી કે જેઓ 10 વર્ષથી કાશ્મીરમાં રહે છે અને પોતાના ઘરથી દૂર વિસ્થાપનનું દર્દ સહન કરી રહ્યા છે.\n\nહાલ, કાશ્મીરમાં અલગ-અલગ ટ્રાન્ઝિટ કૅમ્પમાં લગભગ ચાર લાખ લોકો રહે છે. તેઓ અનેક વખત સરકાર સમક્ષ જમ્મુમાં 'ઘરવાપસી'ની માગ કરી ચૂક્યા છે. \n\n30 વર્ષના ગાળા દરમિયાન અનેક કાશ્મીરી પંડિતોએ જમ્મુ કે દેશના અન્ય રાજ્યમાં પોતાનું જીવન નવેસરથી શરૂ કરી દીધું છે, આથી કાશ્મીરમાં પરત ફરવું તેમના માટે શક્ય નહીં હોય. \n\nતેમનું માનવું છે કે 1990માં કાશ્મીરના ખીણપ્રદેશમાંથી વિસ્થાપન પછ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કૅશબૅકની મદદથી દેશની અર્થવ્યવસ્થાને કૅશલેસ કરી શકશે?\\nસારાંશ: GST (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ - જીએસટી) કાઉન્સિલની તાજેતરની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય કૅશલેસ (રોકડા નાણાં વિનાના) અર્થતંત્ર તરફ આગળ વધવા સાથે જોડાયેલો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રુપે કાર્ડ અને ભીમ ઍપ મારફતે નાણાં ચૂકવણીનો વ્યવહાર કરતા લોકોને કુલ GSTની રકમના 20 ટકા જેટલું કૅશબૅક આપવામાં આવશે.\n\nરુપે કાર્ડ અને ભીમ ઍપ ઓછામાં ઓછા રોકડ નાણાંની અર્થવ્યવસ્થા તરફ પ્રોત્સાહન આપવાની સરકારી વ્યવસ્થા છે. આ નિર્ણય પ્રમાણે મહત્તમ કૅશબૅકની મર્યાદા 100 રૂપિયા હશે. \n\nબીજા શબ્દોમાં કહીએ તો જે ગ્રાહકો રુપે કાર્ડ અને ભીમ ઍપ દ્વારા ખરીદી કરશે, તેમની ખરીદારીની કિંમતમાં GSTની જે રકમ હશે, તેના 20 ટકા ભાગ કૅશબૅક તરીકે તેમના બૅન્ક ખાતામાં આવી જશે. \n\nઆ રીતે મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કૉંગ્રેસ નેતા અને પાઇલટ રાજીવ ગાંધી 1971નું 'યુદ્ધ છોડીને ભાગ્યા હતા'?\\nસારાંશ: ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર એક ભ્રામક સંદેશ વહી રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે 'જ્યારે 1971માં ભારત- પાકિસ્તાન યુદ્ધ થયું, ત્યારે દેશને તેમની સેવાઓની જરુર હતી. ત્યારે ભારતીય વાયુસેનાના નિયમિત પાઇલટ રહી ચૂકેલા રાજીવ ગાંધી દેશ છોડીને ભાગી ગયા હતા.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિવર્સ સર્ચમાં જાણવા મળ્યું છે કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન જ્યારે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને બે દિવસ બાદ પાકિસ્તાને છોડ્યા, ત્યારબાદ આ મેસેજ સોશિયલ મીડિયા પર શૅર થવાનો શરૂ થયો હતો.\n\nદક્ષિણપંથી વલણ ધરાવતા ફેસબુક અને વૉટ્સઍપ ગ્રૂપ્સમાં આ વાઇરલ સંદેશ સાથે લખવામાં આવી રહ્યું છે, \"જે રાહુલ ગાંધી આજે ભારતની ઍર સ્ટ્રાઇકના પુરાવા માગી રહ્યા છે, તેમના પિતા દેશની ખરાબ પરિસ્થિતિ સમયે દેશની સાથે ઊભા રહ્યા ન હતા.\"\n\nપોતાના આ દાવાને સાચા સાબિત કરવા માટે કેટલાક ફેસબુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોઈની ખરાબ નજરમાં બરબાદ થઈ જવાય તેટલી તાકાત હોય?\\nસારાંશ: બુધવારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભીએ તેમની સુસાઇડ નોટમાં 'કાળી વિદ્યા'ને જવાબદાર ઠેરવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'બૂરી નજર'ને પણ 'કાળી કે મેલી વિદ્યા'નો જ એક પ્રકાર માનવામાં આવે છે. \n\n'બૂરી નજર વાલે, તેરા મુંહ કાળા', એવું લખાણ આપણે ઑટોરિક્ષા, ટ્રક કે બીજા વાહનોમાં પાછળ લખેલું જોતા હોઈએ છીએ.\n\nતે વાંચીને મનમાં સવાલ પણ થયો હશે કે કોઈની નજર બૂરી કે સારી કેવી રીતે હોઈ શકે, જોકે દુનિયાભરમાં નજરના સારા કે ખરાબ હોવા વિશે માન્યતાઓ પ્રચલિત થયેલી છે. \n\nભારતમાં તો બૂરી નજરથી બચવા માટે જાતભાતના ઉપાયો પણ કરવામાં આવે છે. કોઈ પોતાના વાહનમાં ઊંધું ચપ્પલ લટકાવે છે, તો કોઈ લીંબુ અને મરચું લટકાવે છે. \n\nકેટલાક લોકો બૂરી નજરને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોપરેલને ભોજનમાં લેવું ખરેખર હાનિકારક છે?\\nસારાંશ: નાળિયરના તેલ (કોપરેલ)ને આહાર તરીકે સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. પરંતુ એક નવા સંશોધનમાં આવેલા તારણોએ કોપરેલ ખાતાં લોકોના મનમાં ચિંતા જગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેમ કે, હાર્વર્ડ યુનિવર્સિટીના ટીએચ ચેન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પ્રોફેસર કૈરિન મિશેલ્સનો દાવો છે કે કોપરેલ ભોજન માટે ઉપયોગમાં લેવાતો સૌથી હાનિકારક પદાર્થ છે.\n\n'કોકોનટ ઑઇલ ઍન્ડ ન્યુટ્રિશન એરર' પર એક લેક્ચર આપતી વેળા પ્રો. કૈરિને કોપરેલને એક ઝેરીલો આહાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ફૅટ હોય છે. આથી તે આરોગ્ય માટે ઘણું હાનિકારક છે.\n\nમિશેલનું કહેવું છે કે સૅચ્યૂરેટેડ ફૅટનું વધારે પ્રમાણ શરીરમાં ધમનીઓમાં વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરી શકે છે. જેને પગલે હ્યદય રોગ સંબંધિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોરોના વાઇરસ જૂન-જુલાઈમાં વિનાશ વેરશે?\\nસારાંશ: ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (ઍઇમ્સ)ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું એક નિવેદન દેશની તમામ મીડિયા ચેનલો તથા સોશિયલ મીડિયામાં વ્યાપકપણે ચમક્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ નિવેદનમાં ડૉ. રણદીપ ગુલેરિયાને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે \"જૂન-જુલાઈમાં તેના ચરમ પર હશે કોરોના વાઇરસ.\"\n\nકૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ શુક્રવારે વર્ચ્યૂઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોનાનું ચરમ શિખર આવી રહ્યું છે. આ સંબંધે રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું, \"હું નિષ્ણાત નથી, પણ મને લાગે છે કે ચરમ શિખર થોડા વિલંબથી આવશે.\"\n\n\"એ સ્થિતિ જૂનમાં આવે કે જુલાઈમાં કે ઑગસ્ટમાં, આપણે લૉકડાઉનમાંથી ટ્રાન્ઝિશન માટે તૈયાર રહેવું જોઈએ.\"\n\nકેન્દ્રના આરોગ્યવિભાગના સંયુક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોરોના વાઇરસની રસી જલદી બની જશે?\\nસારાંશ: ચીનના વુહાનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસ કોવિડ 19 હવે દુનિયાના 76 દેશમાં ફેલાઈ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 29 કેસની પુષ્ટિ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અનુસાર વાઇરસના પહેલા કેસની પુષ્ટિ 31 ડિસેમ્બર, 2019ના દિવસે થઈ હતી. \n\nઆ વાઇરસ ઝડપી ફેલાતો જોતાં 30 જાન્યુઆરી, 2020માં 'પબ્લિક હેલ્થ ઇમરન્જસી' જાહેર કરાઈ હતી.\n\nજોકે શરૂઆતમાં આ વાઇરસ અંગે વધુ જાણકારી નહોતી અને તેને કારણે ઇલાજ પણ ઝડપી મળી શક્યો નહોતો.\n\nહજુ સુધી વાઇરસથી બચવા માટેની કોઈ રસી શોધાઈ નથી.\n\nઆ વાઇરસ અંગે અને સંક્રમણ કેવી રીતે થાય તેની જાણકારી તો છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઇલાજ મળી શક્યો નથી.\n\nવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત ઘણા દેશોમાં ડૉક્ટરો આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોરોના વાઇરસનું સંક્રમણ ચામાચીડિયાને કારણે ફેલાયું?\\nસારાંશ: ચામાચીડિયા પર કામ કરવાવાળા વિશેષજ્ઞોએ 'ચામાચીડિયાઓ પર આરોપ ન મૂકો' નામનું અભિયાન શરૂ કર્યુ છે, જેથી ચામાચીડિયાથી કારણ વગર લાગતા ડર અને માન્યતાઓને દૂર કરી શકાય. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અભિયાન એટલા માટે પણ જરૂરી છે કેમ કે ચામાચીડિયાં એક એવો જીવ છે, જેને સંરક્ષણની જરૂર છે.\n\nતેઓ કહે છે કે ધરતી પર સૌથી ખોટી રીતે આંકવામાં આવેલો જીવ તે ચામાચીડિયું છે.\n\nચામાચીડિયાં લાંબા સમય સુધી સાંસ્કૃતિક અને સામાજિક રૂપથી પૂર્વાગ્રહોના શિકાર રહ્યાં છે, તેમને મનુષ્યો પર આવવાવાળા સંકટ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. કોરોનાકાળમાં ચામાચીડિયાંથી જોડાયેલા ડર અને મિથકો ઓર પણ વધી ગયા છે.\n\nએવામાં જોઈએ ચામાચીડિયાં સાથે જોડાયેલી કેટલીક હકીકતો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોરોના વાઇરસનો ચેપ ગર્ભમાંના બાળકને માને કારણે લાગી શકે?\\nસારાંશ: કોરોના વાઇરસ એટલે કે કોવિડ-19ની એક માતા અને બાળક પર શું અસર થાય છે? ગર્ભમાંના બાળકને કોવિડ-19નો ચેપ લાગી શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડ-19 એક નવો વાઇરસ હોવાથી તેના સંદર્ભે નવા સવાલોના જવાબો શોધવામાં આવી રહ્યા છે. \n\nગર્ભવતી મહિલા અને તેના બાળક પર કોવિડ-19ની કેવી અસર થાય છે તે જાણવામાં આવી રહ્યું છે. \n\nઆ સંબંધે અલગ-અલગ પ્રકારના કિસ્સા જોવા મળ્યા છે. કોઈક કેસમાં ગર્ભવતી માતાને કોવિડ-19ને ચેપ લાગ્યો છે, પણ તેમણે સંપૂર્ણપણે સ્વસ્થ સંતાનને જન્મ આપ્યો છે, જ્યારે બીજા કેટલાક કેસમાં માતા સ્વસ્થ છે, પણ બાળકને જન્મ પછી કોવિડ-19નો ચેપ લાગ્યો છે. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nમાતાને કોવિડ-19નો ચેપ લાગ્યો હોય અને બાળકને જન્મના થોડા કલાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોરોના સંક્રમણને લીધે કરોડો ભારતીયો ગરીબી રેખા નીચે ધકેલાશે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: કોરોના વાઇરસ કારણે આખા દેશમાં લૉકડાઉન લાગુ પડતાં તેની અસર દેશના ગરીબ અને નિમ્ન-મધ્યમ વર્ગ ઉપર પડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વ બૅન્ક, યુનાઇટેડ નેશન્સ હોય કે કોઈ અન્ય સંસ્થા હોય ગરીબીનીવ્યાખ્યા અને આવકના માપદંડો જુદા-જુદા હોવાને કારણે દરેક રિપોર્ટમાં ગરીબોની સંખ્યામાં ફરક જોવા મળે છે. \n\nઆ લેખમાં જે યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીની વાત થઈ છે તેને વિશ્વ બૅન્કના માપદંડોને ધ્યાનમાં લઈ તારણો આપ્યાં છે.\n\nતાજેતરમાં યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી (UNU) દ્વારા બહાર પડાયેલા એક સંશોધન મુજબ, લૉકડાઉનની આ પરિસ્થિતિને કારણે ભારતમાં અંદાજે નવા 10 કરોડ 40 લાખ લોકો ગરીબીની રેખા નીચે આવી જશે. \n\nયુનિવર્સિટીએ આ તારણો વિશ્વ બૅન્ક દ્વારા નિર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું કોહિનૂર ભારત કે પાકિસ્તાનના બદલે ઈરાનનો હીરો છે?\\nસારાંશ: કોહિનૂર દુનિયાના સૌથી વિવાદીત હીરામાંથી એક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે ઘણાં વર્ષે પહેલા કોહિનૂર પર પોતાનો દાવો કર્યો છે\n\nતેને પ્રાપ્ત કરવા માટે સદીઓથી ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે. લડાઈઓ લડાઈ છે. આ હીરો ક્યારેક મુગલો પાસે રહ્યો તો ક્યારેક ઈરાનીઓ પાસે. \n\nક્યારેક અફઘાનો પાસે તો ક્યારેક પંજાબીઓ અને મરાઠાઓ પાસે. હાલ તો આ હીરો બ્રિટનનાં રાણીનાં તાજની શોભા છે. \n\n105 કૅરેટનો આ અમૂલ્ય હીરો 19મી સદીની વચ્ચે બ્રિટીશરોના હાથમાં પહોંચ્યો. જે તાજમાં તેને જડાયો છે, તેને ટાવર ઑફ લંડનમાં પ્રદર્શિત કરાયો છે. \n\nવિલિયમ ડૅલરિંપલ અને અનીતા આનંદે એક પુસ્તક લખ્યું, \"કોહિનૂર : ધ સ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખંભાતમાં થયેલી હિંસા પૂર્વાયોજિત હતી? - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: \"મારી ભત્રીજીનાં લગ્નમાં હું મુંબઈથી આવ્યો અને મારા ભાઈના ઘરે અમે લગ્નની તૈયારી કરતા હતા, ત્યારે અમારા ઘર પર અચાનક પથ્થર મારો થયો અને ટોળું ધસી આવ્યું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંસામાં જેમને ચહેરા પર અને હાથ પર તલવાર મારવામાં આવી\n\n\"અમારા પર તલવારથી હુમલો કરવામાં આવ્યો અને ઘરમાંથી લગ્નનો સામાન, ઘરેણાં અને બધું લૂંટી ગયા.\"\n\n\"હું વચ્ચે પડવા ગયો તો મારા પર તલવારથી હુમલો કર્યો અને ઘરને સળગાવી નાખવામાં આવ્યું.\" \n\n\"છેવટે મારી ભત્રીજીનાં જે લગ્ન ખંભાતમાં કરવાનાં હતાં, એ હવે બોરસદ કરીશું. કલ્પના પણ નહોતી કે ધામધૂમથી થનારાં લગ્ન અમારે સાદાઈથી કરવા પડશે\"\n\nઆ શબ્દો રાજેશભાઈ સાડીવાળાના છે, ચહેરા પર અને એક હાથમાં તલવાર વાગવાને કારણે પોતાની ભત્રીજીના લગ્ન છોડીને થોડો સામાન અને વૃદ્ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખરેખર ઍપલ વૉચમાં રેકૉર્ડ થઈ ખાશોગીની હત્યા?\\nસારાંશ: સાઉદી પત્રકાર જમાલ ખાશોગીના ગુમ થયા બાદ એવી વાતો સામે આવવા લાગી છે કે સાઉદીના વાણિજ્ય દૂતાવાસમાં જે કંઈ પણ થયું, એ તમામ ખાશોગીએ પોતાની ઍપલ વૉચમાં રેકૉર્ડ કરી લીધું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખબર વાંચતા જ હું ચોકી ગયો. તુર્કીશ અખબાર 'સબા'માં સૌ પહેલાં આ સમાચાર છપાયા હતા. જે બાદ અન્ય અખબારોએ પણ તેને ઉઠાવી લીધા. \n\n'સબા'નું માનવામાં આવે તો ઇસ્તંબૂલ સ્થિત સાઉદી દૂતાવાસમાં પ્રવેશ પહેલાં જ ખાશોગીએ પોતાની ઍપલ વૉચમાં રૅકર્ડિંગની સુવિધા ઑન કરી લીધી હતી. \n\nઅને એટલે જ 'તેમની કરાયેલી પૂછપરછ, તેમને અપાયેલી યાતના અને તેમની હત્યા' સંબંધિત સમગ્ર ઘટનાક્રમ તેમાં કેદ થઈ ગયો. \n\nઆ જાણકારી તેમના આઇફોનમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી અને એ સાથે જ ઍપલ આઇક્લાઉડમાં પણ અપલૉડ થઈ ગઈ હતી. \n\nસમાચાર અનુસાર આઇફોન દૂતાવાસની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખરેખર ધર્મસભા દરમિયાન અયોઘ્યામાં કેસરિયો છવાયો હતો?\\nસારાંશ: રામ મંદિર બનાવવાના મુદ્દે રવિવારે અયોધ્યામાં ધર્મસભા બોલવવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં હિંદુ, દક્ષિણપંથી કાર્યકર્તાઓ અને સાધુ-સંતો પહોંચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણપંથી વલણ ધરાવતા કેટલાંક સોશિયલ પેજ પર એનો ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો. કેટલાક પેજમાં એવો દાવો કરવામાં આવ્યો કે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યાં હતાં.\n\nકાર્યક્રમના એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર અયોધ્યા સાથે જોડાયેલી તસવીરો સર્ક્યુલેટ થવા લાગી હતી. \n\nકેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે ધર્મસભા દરમિયાન આખું અયોધ્યા કેસરિયા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું.\n\nઅમે કરેલી તપાસમાં એ જાણવા મળ્યું કે આ તસવીરોમાંથી ઘણી fake એટલે કે બનાવટી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅયોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખરેખર મોદીના એપમાંથી માહિતી થર્ડ પાર્ટીને અપાય છે?\\nસારાંશ: ફેસબુક પરથી ડેટા ચોરીના મામલે હાલ વિશ્વભરમાં અને ભારતમાં આક્ષેપબાજી ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જોડાયેલી એક ભારતીય કંપનીના સંસ્થાપકે પત્રકારોને જણાવ્યું હતું કે તેમના સીઈઓ એલેરક્ઝાન્ડર નિક્સે ભારતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાની કોશિશ કરી હતી.\n\nહવે એક ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચરે દાવો કર્યો છે કે વડા પ્રધાન મોદીની એપ્લિકેશન નમો એપ દ્વારા વ્યક્તિની સંમતિ વિના જ તેની ખાનગી માહિતી થર્ડ પાર્ટીને આપી દેવામાં આવે છે. \n\nઇલિયોટ એલ્ડરસને ઘણાં બધાં ટ્વીટ કરીને આ દાવો કર્યો છે. તેના દ્વારા કરવામાં આવેલા ટ્વીટ મુજબ ખાનગી માહિતી http:\/\/in.wzrkt.com નામની વેબસાઇટને મળે છે. \n\nTwitter"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખરેખર રાહુલ અને પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી?\\nસારાંશ: ઘણાં જમણેરી વિચારધારા ધરાવતા ફેસબુક પેજ પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ભાઈ-બહેને ચૂંટણી પ્રચાર પણ બંધ કરી દીધો છે, કેમ કે તેમનું માનવું છે કે દેશનું ભવિષ્ય વડા પ્રધાન મોદીના હાથમાં જ સુરક્ષિત છે.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવીડિયોના પહેલા ભાગમાં પ્રિયંકા ગાંધી એ કહેતાં સંભળાઈ રહ્યાં છે કે : \"સોનિયા ગાંધી માટે નહીં, તમારા દેશ માટે મત આપો. તમારા બાળકોનાં ભવિષ્ય માટે મત આપો.\"\n\nવીડિયોના બીજા ભાગમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, \"તમારું ભવિષ્ય નરેન્દ્ર મોદીના હાથમાં છે... જો તમે ઉજ્જવળ ભવિષ્યની ઇચ્છા ધરાવો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખરેખર લસણ ખાવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જાય?\\nસારાંશ: કોરોના વાઇરસની મહામારી ચીનની સીમા ઓળંગીને અનેક દેશોમાં ફેલાઈ ચૂકી છે અને અત્યાર સુધી આ વાઇરસનો કોઈ ઇલાજ નથી શોધી શકાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લસણ ખાવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે, પરંતુ તેનાથી કોરોના વાઇરસ ખતમ નથી થતો.\n\nભયના આ માહોલમાં એવી ઘણી માહિતી સોશિયલ મીડિયા પર દ્વારા મળી રહી છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે કેટલીક વસ્તુઓના ઉપયોગ થકી કોરોના વાઇરસની અસર ઘટાડી શકાય છે.\n\nપરંતુ આ પ્રકારની જાણકારીઓ માત્ર અફવા નથી ફેલાવી રહી, પરંતુ આ પ્રકારની ટિપ્સનો ઉપયોગ કરવાથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી અસ્વસ્થ પણ થઈ શકે છે.\n\nઅમે આવા જ કેટલાક દાવા અંગે તપાસ કરી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ ટિપ્સની અસર ખરેખર કોરોના વાઇરસ પર થાય છે કે નહીં. \n\nશું આવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખરેખર સોનિયા ગાંધી પાસે બ્રિટનનાં મહારાણી કરતાં વધુ સંપત્તિ છે?\\nસારાંશ: ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક જૂના આર્ટિકલની લિંક શૅર કરી હતી જેને હવે સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2013માં છપાયેલા આર્ટિકલ અનુસાર 'કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી બ્રિટનનાં મહારાણી ઍલિઝાબેથ-II કરતાં પણ વધારે ધનવાન છે.'\n\nઆ આર્ટિકલને ટ્વીટ કરતા અશ્વિની ઉપાધ્યાયે લખ્યું, \"કૉંગ્રેસનાં ઍલિઝાબેથ બ્રિટનનાં મહારાણીથી અને કૉંગ્રેસના સુલતાન ઓમાનના સુલતાન કરતાં પણ વધારે ધનવાન છે. ભારત સરકારે જલદી કાયદો બનાવી તેમની 100 ટકા બેનામી સંપત્તિને જપ્ત કરી લેવી જોઈએ અને તેમને ઉંમરકેદની સજા આપવી જોઈએ.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપોતાના આ ટ્વીટમાં અશ્વિની ઉપાધ્યાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓના અધિકૃત હૅન્ડલને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખાંડ ખરેખર શરીરને નુકસાન કરે છે કે આ માન્યતા ખોટી છે\\nસારાંશ: અત્યારે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે છે, પણ એ વાત સાચી છે કે એક જમાનામાં મનુષ્યને માત્ર ફળોની સિઝનમાં જ સાકરનો સ્વાદ મળતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ 80,000 વર્ષ પહેલાં શિકારી મનુષ્ય ભાગ્યે જ ફળો ખાતો હતો. મોટાભાગે પક્ષીઓ જ ફળો ખાઈ જતા હતા અને મનુષ્યો માટે થોડા જ વધતા હતા.\n\nહવે આપણને આખું વર્ષ ગળ્યું ખાવાનું મળે છે. ઓછા પોષક પદાર્થો ધરાવતું ગળપણ હવે આપણને અત્યંત સુલભ બન્યું છે - સોફ્ટ ડ્રિન્કમાં અને નાસ્તાના પડીકાંમાં. \n\nઅગાઉ કરતાં આપણે અત્યારે જે શર્કરા આહારમાં લઈએ છીએ તે બહુ ઓછી લાભપ્રદ હોય છે તે વાત સામાન્ય માણસ પણ જાણે છે. \n\nઆજે ખાંડ આરોગ્યનો દુશ્મન નંબર વન બની છે. સરકાર તેના પર ટૅક્સ નાખે છે, શાળા અને હૉસ્પિટલો વેન્ડિંગ મશીનમાંથી ગળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ખેતી લૉકડાઉન બાદ ભારતીય અર્થતંત્રની સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે?\\nસારાંશ: 22મી એપ્રિલ અને બુધવારે ભારતમાં લૉકડાઉનનો 29મો દિવસ છે. 20મી એપ્રિલથી કેટલીક શરતોને આધીન શહેરી વિસ્તારો બહારની આર્થિકપ્રવૃત્તિ માટે છૂટછાટ આપવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમાં ઉદ્યોગો, કૃષિ, ઢાબા, પંકચર કરવું, ગૅરેજ સેવાઓ, ઇલેક્ટ્રિશિયન, પ્લંબર અને મિસ્ત્રી જેવી સેવાકીય પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવી છે.ટ્રાન્સપૉર્ટ સેવાઓ અંશતઃ ચાલુ થઈ છે. \n\nજોકે પેસેન્જર ટ્રાન્સપૉર્ટ માટેની સેવાઓ જેવી કે રેલવે, સરકારી બસ તેમજ લકઝરી બસ જેવી ખાનગી સેવાઓ અને હવાઈ મુસાફરી હજુ ચાલુ થયાં નથી. \n\nઆ બધા વચ્ચે ભારતમાં 20મી એપ્રિલના રોજ એક જ દિવસમાં કોરોનાના 1553 કેસ સામે આવ્યા છે અને 36 લોકોનાં મોત થયાં છે તે સાથે કોરોના કેસોની કુલ સંખ્યા વધીને 17,256 છે અને લગભગ 560 લોકોનાં મૃત્યુ થયાં છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ગુજરાતના મુસ્લિમો 2002નાં હુલ્લડ ભૂલી ગયા છે? - દૃષ્ટિકોણ\\nસારાંશ: લોકસભા ચૂંટણીની જાહેરાત પછીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જાહેરભાષણોને સાંભળું છું, તો તેમની ભાષા અને ટોન મને 2002નાં હુલ્લડો પછી ડિસેમ્બર 2002માં ગુજરાતમાં આપેલા ભાષણની યાદ અપાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગોધરામાં કારસેવકોને સળગાવતા સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા\n\n2002થી પત્રકારો, રિપોર્ટર્સ અને સંશોધકો દ્વારા એક સવાલ ચોક્કસથી પૂછવામાં આવે છે, \"શું ગુજરાતના મુસ્લિમો 2002ને ભૂલી આગળ વધી ગયા છે?\"\n\nમને એવું લાગે છે કે માત્ર ગુજરાત જ નહીં ભારતભરના મુસ્લિમો માટે આ સવાલ આજે પણ એટલો જ સાંપ્રત છે.\n\nગત પાંચ વર્ષ દરમિયાન દેશભરના મુસ્લિમોએ અનુભવ્યું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર હેઠળ જીવવું એટલે કેવું લાગે.\n\nઆ સવાલ મને ફરી 2002માં ખેંચી જાય છે અને હું મારી જાતને પૂછતો રહું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ગુજરાતની દારૂબંધી એ વહાલાં-દવલાંની નીતિ છે?\\nસારાંશ: દર વર્ષે તહેવારોમાં ગુજરાત પોલીસ દારૂની હેરફેર અને તેના વેચાણ ઉપર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધારી દે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપ્રતિબંધ છતાં દારૂ પીનારાઓની ચકાસણી કરી અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવે છે. \n\n31 ડિસેમ્બરે તો ' દારૂ ન પીવો' અને 'દારૂ પીને ગાડી ન ચલાવવી' તેવાં બોર્ડ પોલીસ ચોકીઓની આસપાસ જોવાં મળતા હોય છે. \n\nજોકે, અનેક લોકો દારૂબંધીની સરકારની નીતિને વહાલાં-દવલાંની નીતિ ગણાવે છે. \n\nગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધીનો કાયદો અમલમાં છે, સરકારી પરમિટ વગર દારૂ પીનાર અને વેચનાર સામે સરકાર કાયદાકીય પગલાં લઈ શકે છે.\n\nજોકે, આ કાયદો ફકત ગુજરાતીઓને જ લાગુ પડે છે અને અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ગુજરાતની શાળાઓ કોરોનાની હૉટસ્પોટ બની રહી છે?\\nસારાંશ: ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને પગલે કરાયેલ લૉકડાઉન બાદ લગભગ એક વર્ષનો સમય વીતી ગયા બાદ રાજ્યમાં ફરીથી શાળાકીય શિક્ષણકાર્ય શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું ગુજરાતની શાળાઓ બની રહી છે કોરોના હોટસ્પોટ?\n\nપહેલાં ધોરણ 10 અને 12 પછી ધોરણ 9 અને 11 ત્યારબાદ અંતે 18 ફેબ્રુઆરીએ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે રાબેતા મુજબ શાળાકીય શિક્ષણકાર્યની શરૂઆત થઈ હતી. \n\nઆ પહેલાં રાજ્ય સરકારે કૉલેજના વિદ્યાર્થીઓ માટે તો કૉલેજમાં જ શિક્ષણકાર્ય અગાઉથી જ શરૂ કરી દીધું હતું.\n\nઘણા વાલીઓ અને નિષ્ણાતો આ નિર્ણયને યોગ્ય ગણાવી તેને વધાવી રહ્યાં હતાં. જ્યારે ઘણા નિષ્ણાતો અને માતા-પિતા એવાં પણ હતાં, જેઓ કોરોનાની પરિસ્થિતિમાં બાળકોને શાળા અને કૉલેજે મોકલવાથી હજુ પણ ખચકાઈ રહ્યાં હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ગુજરાતમાં ખરેખર રિલીઝ થઈ શકશે ફિલ્મ પદ્માવત?\\nસારાંશ: ફિલ્મ 'પદ્માવત'નાં વિરોધમાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ હિંસક વિરોધ પ્રદર્શનના બનાવો નોંધાયા છે. જેની સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમારે રવિવારે પત્રકાર પરિષદમાં લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. \n\nહિંસા દરમિયાન આઠ એસટી બસોને સળગાવી દેવામાં આવી છે. \n\nસુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થવા દેવામાં આવે. આ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nફિલ્મ 25મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ગુજરાતના કેટલાક જિલ્લાના સિને વિતરકો તથા પ્રદર્શકોએ ફિલ્મને રિલીઝ નહીં કરવાનો નિર્ણય લીધો છે. \n\nસજ્જ છીએ: ડીજીપી\n\nપદ્માવતી ફિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ચીની છોકરાઓ દેહવ્યાપાર કરાવવા માટે પાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે?\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્ર અને બિનસરકારી સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાની છોકરીઓને ચીન લઈ જવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માનવ અધિકાર કાર્યકર્તાઓના મતે છેલ્લા એક વર્ષથી ચીની છોકરાઓ લગ્ન કરાવા માટે પાકિસ્તાન આવે છે.\n\nઆ રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં સામે આવેલી આ ઘટનાઓ એશિયાના અન્ય પાંચ દેશો સાથે પણ સંકળાયેલી છે. \n\nઆ જ સંદર્ભે પાકિસ્તાનમાં માનવ અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં ચીનના લોકો લગ્ન માટે આવી રહ્યા છે અને છોકરીઓને લગ્ન કરીને લઈ જાય છે. જેનો હેતુ વૈવાહિક સંબંધ બાંધવાનો નથી પણ કથિત રીતે એ આંતરરાષ્ટ્રિય સ્તરે દેહવ્યાપારનું મહત્ત્વનું માધ્યમ છે.\n\nઆ મુદ્દે બીબીસીએ ફૈસલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ચૂંટણીમાં અમિત શાહને આ એક લાખ મતદારોની જરૂર નથી?\\nસારાંશ: \"કૉંગ્રેસ અમને 'ટૅકન ફૉર ગ્રાન્ટેડ' લે છે, જ્યારે ભાજપ અમારી ઉપેક્ષા કરે છે, ચક્કીના બે પડમાં અમે પીસાઈ જઈએ છીએ.\" આ શબ્દો છે જુહાપુરામાં રહેતા આસિફખાન પઠાણના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરની બેઠક ઉપરથી ઉમેદવારી કરી છે, ત્યારે ફરી એક વખત જુહાપુરા ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. \n\nલગભગ પાંચ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા જુહાપુરામાં અંદાજે પાંચ લાખ લોકો રહે છે.\n\nમુસ્લિમ બહુમતી ધરાવતો આ વિસ્તાર અગાઉ સરખેજ વિધાનસભા બેઠક હેઠળ આવતો હતો જ્યાંથી શાહ રેકર્ડ બહુમતીથી ચૂંટાઈ આવતા. \n\nવિસ્તારમાં એક લટાર મારો એટલે અહીં મૂળભૂત પ્રાથમિક સુવિધાઓનો અભાવ ઊડીને આંખે વળગે છે. \n\nઆધુનિક અસ્પૃશ્યતા\n\nઅમદાવાદના ઇતિહાસને પિછાણીએ તો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ચૌરીચૌરા હિંસાને લીધે ગાંધીજીએ અસહકારની લડત મોકૂફ રાખી હતી?\\nસારાંશ: ચૌરીચૌરા સંગ્રામ શતાપ્દી સમારોહનું ઉદ્ઘટાન વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ વીડિયો મારફતે કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીં વડા પ્રધાને ખેડૂતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે 'ચૌરીચૌરા સંગ્રામમાં ખેડૂતોની ખૂબ જ મોટી ભૂમિકા રહેલી હતી.'\n\nઆ ઘટના બાદ ગાંધીજીએ અસહકારની લડતને આટોપી લીધી હતી. \n\nઅસહકારની જામેલી લડતને અધવચ્ચે આટોપી લેવાનો ગાંધીજીનો નિર્ણય યોગ્ય હતો? ગાંધીજીએ ચૌરીચૌરાની હિંસાથી લાગેલા આઘાતનો તે ઉતાવળિયો પ્રત્યાઘાત હતો? હાથવેંતમાં આવેલું સ્વરાજ આ નિર્ણયથી દૂર ચાલ્યું ગયું? દેશના બીજા ઘણા નેતાઓને શા માટે ગાંધીજીનો એ નિર્ણય ન ગમ્યો? \n\nઅસહકારની અનોખી લડત\n\n1919માં પંજાબમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ અને લશ્કરી કાયદા અં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છીંક રોકવાથી જીવ જઈ શકે છે?\\nસારાંશ: શું તમે ક્યારેય વિચાર્યું છે કે છીંક રોકવાનો પ્રયાસ તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે જ્યારે તમને છીંક આવે છે અને તમે તેને રોકવાનો પ્રયાસ કરવા માટે નાક તેમજ મોઢું બંધ કરી લો છો તો તેનાથી ગંભીર ઇજા પહોંચી શકે છે.\n\nઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં 34 વર્ષીય એક વ્યક્તિના ઇલાજ દરમિયાન જાણવા મળ્યું કે છીંક રોકવાના પ્રયાસના કારણે તેમના ગળાની કોશિકાઓ ફાટી ગઈ હતી.\n\nસાઇન્સ જર્નલ બીએમજે કેસ રિપોર્ટમાં ડૉક્ટરોએ જણાવ્યું છે કે જ્યારે છીંક રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે તો તેનાથી તમારા કાનને નુકસાન પહોંચી શકે છે. તેનાથી તમારા મગજની નસો પણ ફાટી શકે છે.\n\nઆ તકલીફથી પીડિત એવા 3"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે 'પુતિન લિસ્ટ' કે જેનાથી રશિયા અમેરિકા પર ભડક્યું?\\nસારાંશ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે ક્રેમલિન સાથે ગાઢ સંબંધ ધરાવતા રશિયન અધિકારીઓ અને બિઝનેસમેનોની જે યાદી અમેરિકાએ પ્રકાશિત કરી છે તેમાં મુખ્યત્વે તમામ રશિયનોને નિશાન બનાવવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ\n\nઅમેરિકાએ બહાર પાડેલી યાદી પ્રતિબંધ સંબંધી એક કાયદાનો હિસ્સો છે. \n\nતેનો હેતુ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની કથિત દખલગીરી બદલ સજા કરવાનો છે. આ યાદીમાં કુલ 210 રશિયન નાગરિકોનાં નામ સામેલ છે. \n\nજોકે, અમેરિકાએ જણાવ્યું છે કે જે લોકોનાં નામ યાદીમાં છે તેમના પર નવા પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં. \n\nઆ યાદી બાબતે પુતિને જણાવ્યું હતું કે અમેરિકાનું આ કૃત્ય મૈત્રીપૂર્ણ નથી અને આ યાદીને કારણે અમેરિકા તથા રશિયા વચ્ચેનો સંબંધ વધારે જટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે CBI જજ લોયાના મૃત્યુનો મામલો?\\nસારાંશ: સીબીઆઈના વિશેષ જજ બૃજગોપાલ લોયાના મૃત્યુની પરિસ્થિતિઓને અંગ્રેજી પત્રિકા 'ધ કૅરવૅન' દ્વારા શંકાસ્પદ દર્શાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્રિકામાં મૃત જજના પરિવાર સાથે વાતચીતના આધાર પર એક રિપોર્ટ તૈયાર કરાયો હતો. \n\nઆ રિપોર્ટ જાહેર થયા બાદ કેટલાક નિવૃત્ત જજ, વકીલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ લોયાના મૃત્યુ અંગે તપાસ કરાવવા માંગ કરી હતી. \n\nલોયાનું મૃત્યુ પહેલી ડિસેમ્બરની સવારે નાગપુરમાં થયું હતું, ત્યાં તેઓ એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા. તેમના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો જણાવવામાં આવ્યું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસોશિઅલ મીડિયા પર જજ લોયાના મૃત્યુ પર ચર્ચા\n\nપત્રિકા 'ધ કૅરવૅન'ના રિપોર્ટમાં કહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે USB CONDOM અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?\\nસારાંશ: હાલતાં-ચાલતાં, આવતાં-જતાં આપણે મોબાઇલનો સતત ઉપયોગ કરવા લાગ્યા છીએ. આજે આપણું જીવન મોબાઇલથી અને મોબાઇલની બૅટરીથી ચાલે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે પણ મોબાઇલની બૅટરી પૂરી થાય છે ત્યારે લાગે છે કે જાણે જિંદગી થંભી ગઈ છે.\n\nઆજે આપણે પણ પાન, બીડી અને સિગારેટ ખરીદવા માટે ડિજિટલ પૅમેન્ટ કરીએ છીએ.\n\nએટલા માટે ઍરપૉર્ટ, સ્ટેશનો, હોટલ, પબ્લિક ટૉઇલેટ, શૉપિંગ સેન્ટર સહિત અન્ય જગ્યાએ મોબાઇલ ચાર્જિંગની સુવિધા માટે યુએસબી પૉર્ટ લાગેલા હોય છે.\n\nતમે તેનાથી મોબાઇલ જોડો છો અને બૅટરી ચાર્જ કરવા લાગો છો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કેટલું સુરક્ષિત છે?\n\nજૂસ જેકિંગ\n\nશું તમે વિચાર્યું છે કે મોબાઇલ ચાર્જર ન લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ અને લાભકારક લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે ક્લસ્ટર બૉમ્બ, જેનો ઉપયોગ કરવાનો પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો છે\\nસારાંશ: પાકિસ્તાને ભારત પર નિયંત્રણ રેખા પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂર અને વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ અંગે ટ્વીટ કર્યું છે.\n\nશાહ મહમૂદ કુરૈશીએ ટ્વીટ કર્યું છે કે ભારતીય સુરક્ષાદળે ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કર્યો છે જે જિનિવા સંધિ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.\n\nતેમણે લખ્યું, \"નિયંત્રણ રેખા પર સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને ભારતીય સેનાએ કરેલા ક્લસ્ટર બૉમ્બના ઉપયોગની હું નિંદા કરું છું.\"\n\nઆ પછી કુરૈશીએ બીજું ટ્વીટ કર્યું અને એમાં ભારતને શાંતિનો ભંગ કરનાર ગણાવ્યું.\n\nતેમણે લખ્યું કે યુદ્ધોન્માદ ફેલાવનાર ભારત શાંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે જોધપુરમાં મસ્જિદ તોડી પાડવાની હકીકત? વાઇરલ થયેલો વીડિયો\\nસારાંશ: મધ્યપ્રદેશમાં બુધવારે મતદાન પૂર્ણ થઈ ગયું પરંતુ રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે મતદાન થવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચૂંટણી બાબતે કેટલાય પ્રકારના ખોટા સમાચારો સોશિયલ મીડિયા અને વૉટ્સઍપ ઉપર ફેલાવવામાં આવી રહ્યા છે.\n\nબુધવારે ઘણા લોકોએ 'એકતા ન્યૂઝ રૂમ' સાથે આ બાબતની ખાતરી કરવા માગી કે શું ખરેખર જોધપુરમાં મસ્જિદના દરવાજાને પાડી નાખવામાં આવ્યો છે? \n\nતેમણે લખ્યું કે વૉટ્સઍપ પર તેમને એક વીડિયો મળ્યો છે, જેમાં એક જેસીબીની મદદથી મસ્જિદના દરવાજાને તોડવામાં આવી રહ્યો છે. \n\nવીડિયોમાં 'જય શ્રી રામ'ના નારાઓનો અવાજ પણ સંભળાય છે અને એની સાથે આવેલા સંદેશમાં લખ્યું છે, \"જોધપુરમાં મસ્જિદ તોડી.\" \n\nજોધપુરના સ્થાનિક પત્રકારોએ જણાવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે નજરકેદ, ટ્રાન્ઝિટ રિમાન્ડ, હૅબિયસ કૉર્પસ અને UAPA?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં આ વર્ષની શરૂઆતમાં થયેલી જ્ઞાતિ આધારિત હિંસા સંબંધે દેશના પાંચ અગ્રણી સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે એ પાંચેયને છઠ્ઠી સપ્ટેમ્બર, 2018 સુધી નજરકેદમાં રાખવાનો આદેશ આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા અને વરવરા રાવની ધરપકડ વિવિધ ભારતીય શહેરોમાં આવેલાં તેમના ઘરેથી કરવામાં આવી હતી. વરનૉન ગોન્ઝાલ્વિઝ અને અરૂણ ફરેરાની પણ ધરપકડ કરવામાં આવી હોવાની વાતને પૂણે પોલીસે બાદમાં સમર્થન આપ્યું હતું. \n\nમહારાષ્ટ્રમાં થયેલી હિંસાની તપાસ સંબંધે અન્ય ડાબેરી વકીલો તથા વિદ્વાનોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. \n\nપોલીસના જણાવ્યા મુજબ, આ સામાજિક કાર્યકરોએ 2017ની 31 ડિસેમ્બરે યોજાયેલી વિશાળ રેલીમાં દલિતોનો ઉશ્કેર્યા હતા. તેના પગલે હિંસા થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. \n\nદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે પહલુ ખાન હત્યા કેસ, જેમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટી ગયા\\nસારાંશ: રાજસ્થાનની એક સ્થાનિક કોર્ટે પહલુ ખાનની હત્યા મામલે તમામ છ આરોપીઓને મુક્ત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે આ મામલાના આરોપીઓ વિપિન યાદન, રવિન્દ્ર કુમાર, કાલુરામ, દયાનંદ, યોગેશ કુમાર અને ભીમ રાઠીને પુરાવાના અભાવે મુક્ત કરી દીધા છે. \n\nહરિયાણાના નૂંહના પહલુ ખાનની રાજસ્થાનના અલવર જિલ્લામાં ભીડે ઢોરમાર મારીને હત્યા કરી નાખી હતી. \n\nઆ ઘટનામાં તેમના પુત્ર અને અન્ય લોકોને પણ ઈજા પહોંચી હતી. એ વખતે તેઓ જયપુરમાંથી ગાય ખરીદીને પોતાના ગામે પરત ફરી રહ્યા હતા. \n\nરાજસ્થાન પોલીસે આ વર્ષે જૂન મહિનામાં પહલુ ખાન વિરુદ્ધ ગૌતસ્કરીના મામલે ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમના બે પુત્રોને પણ સહ-આરોપી બનાવાયા હતા. \n\nશું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે પાકિસ્તાનમાં ધમાલ મચાવી રહેલો વિવાદાસ્પદ ચૂંટણી કાયદો?\\nસારાંશ: પાકિસ્તાનના હાંકી કાઢવામાં આવેલા વડાપ્રધાન નવાઝ શરીફને પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ) (પીએમએલ-એન)નું પ્રમુખપદ ફરી સંભાળવાની તક જે નવા ચૂંટણી કાયદાને લીધે મળી એ કાયદા વિશે પાકિસ્તાનમાં વિવાદ ફાટી નિકળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાની સંસદ\n\nગેરલાયક ઠરાવવામાં આવેલા રાજકારણીને પક્ષનું વડપણ સંભાળવાની છૂટ આપતી જોગવાઇ તાજેતરમાં મંજુરી પામેલા આ કાયદામાં કરવામાં આવી હતી. \n\nએ બદલ વિરોધ પક્ષોના જોરદાર વિરોધનો સામનો પીએમએલ-એન કરી રહી છે. \n\nદરમ્યાન, નવા કાયદામાંના 'ઈસ્લામવિરોધી' સુધારાનો વિરોધ પક્ષના અનેક નેતાઓ તથા મીડિયાએ વિરોધ કર્યો છે. \n\nતેઓ કહે છે કે આ સુધારો મહમ્મદ પયગંબરને ખુદાના અંતિમ દૂત ગણતી તેમની શ્રદ્ધાનો વિરોધી છે. \n\nશું થયું હતું?\n\nઈસ્લામવિરોધી કાયદામાં સુધારાનો પાક.માં વિરોધ\n\nવિરોધ પક્ષના સંસદસભ્યોના જોરદાર વિરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે ફેસબુક પર 'BFF' લખવાનું રહસ્ય?\\nસારાંશ: એક ફેસબુક સ્ટેટસ અપડેટના કારણે લોકો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અપડેટ એવો દાવો કરે છે કે જો તમે ફેસબુકના ઍપ અથવા ડેસ્કટૉપ બ્રાઉઝર પર 'બી.એફ.એફ.' (BFF) લખો અને પરિણામે તે લીલા રંગમાં બદલાઈ જાય, તો તેનો અર્થ એ છે કે તમારું ફેસબુક અકાઉન્ટ સુરક્ષિત છે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના હૅક્સથી સલામત છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસ્ટેટસ અપડેટના જણાવ્યા અનુસાર, \"ફેસબુકના સી.ઈ.ઓ. માર્ક ઝકરબર્ગે બી.એફ.એફ. શબ્દનો આવિષ્કાર કર્યો હતો. ફેસબુક પર તમારું અકાઉન્ટ સલામત છે કે નહીં, તેની ખાતરી કરવા માટે, કૉમેન્ટમાં 'BFF' લખો. જો તે લીલા રંગનું દેખાય, તો તમારું અકાઉન્ટ સુરક્ષિત છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે બી વી દોશીના સ્થાપત્યની ખાસિયત?\\nસારાંશ: ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને વર્ષ 2018નું પ્રિત્ઝકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં આ પુરસ્કાર 'નોબલ પ્રાઇઝ' જેટલું મહત્ત્વ અને સન્માન ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટોરન્ટોમાં આગા ખાન મ્યુઝિયમ ખાતે દોશીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. \n\nઅમદાવાદ સહિત ભારતના વિવિધ શહેરોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશિષ્ટ સ્થાપત્ય શૈલીથી દોશીએ તૈયાર કરેલી ઇમારતોની પણ આગવી ઓળખ છે. \n\nપસંદગી સમયે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં બી. વી. દોશીએ તેમની ડિઝાઇન ફિલૉસૉફી અને આર્કિટેક્ચર ક્ષેત્રમાં ચાલતી વર્તમાન પદ્ધતિઓ વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.\n\nદોશીના કહેવા પ્રમાણે, \"આપણે કપડાં પહેરીએ છીએ ત્યારે એ જોઇએ છીએ કે કપડાં આપણને અનુકૂળ છે કે નહિ. ફેશન ડિઝાઇન જુદી વસ્તુ છે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે રશિયાના જહાજમાં કે અમેરિકાની ઊંઘ હરામ થઈ ગઈ!\\nસારાંશ: લશ્કરી તાકાતની બાબતમાં અમેરિકા તથા ચીનને જોરદાર ટક્કર આપતું રશિયા તેના આધુનિક હથિયારો અને દુશ્મનો પર નજર રાખતા શક્તિશાળી ઉપગ્રહો માટે જાણીતું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017માં યનતાર સીરિયા પાસે જોવા મળ્યું હતું\n\nરશિયાની લશ્કરી તાકાતમાં હવે એક વધુ જાસૂસી જહાજનો ઉમેરો થયો છે. \n\nએ જહાજને રશિયાના સેટેલાઇટ કાર્યક્રમ 'યનતાર'નું નામ આપવામાં આવ્યું છે. \n\nરશિયાના નૌકાદળ પાસે ઘણાં જાસૂસી જહાજ છે, પણ 'યનતાર' એ બધાથી અલગ અને શક્તિશાળી છે. \n\nરિમોટ વડે ચાલતા અન્ડરવોટર વીઇકલની શ્રેણીનું 'યનતાર' કોઈ પણ સ્થળેથી ઓપરેટ કરી શકાય છે. \n\nબ્રિટિશ સેનાએ ગયા મહિને એક ચેતવણી બહાર પાડી હતી. \n\nએ ચેતવણીમાં જણાવવામાં આવ્યું હતું, ''રશિયાએ યનતાર મારફત કોમ્યુનિકેશનને રોકવાની કે તેમાં વિક્ષેપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે વાસ્તવિકતા? ગુજરાતનો વિકાસ માત્ર નરેન્દ્ર મોદીને આભારી?\\nસારાંશ: દાવો: ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓનાં કારણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિઍલિટી ચેક: જ્યારે મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતનો આર્થિક વિકાસ વધ્યો હતો. \n\nજોકે, એ સ્પષ્ટ નથી કે આ બધું તેમની નીતિઓને કારણે છે. માનવ વિકાસની વાતમાં ગુજરાત અન્ય રાજ્યોથી પાછળ છે. \n\n\"વિકાસ,\" જેનો અર્થ વૃદ્ધિ થાય છે. આ શબ્દ આખા ભારતમાં આજકાલ ખૂબ સંભળાય છે. \n\nગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મતદાતાઓને આ શબ્દ વારંવાર યાદ કરાવ્યો છે. \n\nભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nવડાપ્રધાન બનતા પહેલાં લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે સંઘનું 'મિશન 2025?' અને મોદીથી એ પૂરું થશે?\\nસારાંશ: 'કહેવાય છેકે યુદ્ધ અને રાજકારણમાં ક્યારેય પોતાના હરીફને ઓછા ન આંકવા જોઇએ,' પરંતુ એવું થતું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો વારંવાર એ ભૂલ કરી બેસતા હોય છે. જનસંઘ (ભાજપનો જૂનો અવતાર) ના સમયમાં કોંગ્રેસીઓનો નારો હતો, 'આ દીવામાં તેલ નથી, સરકાર ચલાવવી ખેલ નથી.'\n\nએ સમયે દેશભરમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. દિલ્હીથી દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ એમ ચારેય બાજુ કોંગ્રેસનું શાસન હતું. આજે સમય બદલાયો છે. \n\nજે પાર્ટીને ટોણા મારવામાં આવતા હતા, તે પાર્ટી દેશના વીસ રાજ્યો અને કેન્દ્રમાં એકલા હાથે કે સાથી પક્ષો સાથે સત્તામાં છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજ્યારે ટોણો મારનારી પાર્ટી આજે માત્ર પાંચ રાજ્યો પૂરતી રહી ગઈ છે અને આગામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું છે હૉંગકૉંગ બિલમાં જેનાથી વધી શકે છે US-ચીન ટ્રૅડવૉર?\\nસારાંશ: ચીનના વિરોધ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૉંગકૉંગના પ્રદર્શનકારીઓને ટેકો આપતા બિલને મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ધ હૉંગ કૉંગ હ્યુમન રાઇટ્સ ઍન્ડ ડેમૉક્રસી ઍક્ટ' મુજબ, ચીનના પ્રભાવથી હૉંગકૉંગની સ્વાયત્તતા જળવાય રહે, તે બાબતની દર વર્ષે અમેરિકા દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવશે. \n\nટ્રમ્પે ઉમેર્યું કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને હૉંગકૉંગના રહેવાસીઓનું સન્માન કરે છે, છતાં તેમણે ખરડા ઉપર સહી કરી છે. \n\nટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ચીન વચ્ચેના અગાઉથી જ તંગ સંબંધોમાં કડવાશ વધશે એવું માનવામાં આવે છે. અગાઉ પણ હૉંગકૉંગ મુદ્દે દખલ ન દેવા ચીને અમેરિકાને જણાવ્યું હતું. \n\nમંગળવારે ચીનની સરકારે બિજિંગ ખાતે અમેરિકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું જય શ્રીરામ ન બોલવા બદલ મુસ્લિમ યુવકોને માર પડ્યો?\\nસારાંશ: ગોધરાના ત્રણ મુસ્લિમ યુવકો અને તેમના પરિવારજનોએ દાવો કર્યો છે કે 'જય શ્રીરામ ન બોલવા બદલ માર મારવામાં આવ્યો' અને તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. જ્યારે પોલીસનું કહેવું છે કે વાહન ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઘટના મૉબ લિન્ચિંગની જણાતી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખા દેશમાં જ્યારે મૉબ લિન્ચિંગની ઘટનાઓ નોંધાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ આ ઘટના ગુરુવારે જોવા મળી હતી.\n\nઆ ત્રણેય યુવાનો હાલમાં ગોધરાની સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાની પોલીસે આશરે 24 કલાક બાદ નોંધ લીધી અને અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી.\n\nગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શુક્રવારે આ બનાવની નોંધ લઈ એ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.\n\nશું છે સમગ્ર મામલો?\n\nપોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મોટરસાઇકલો પર આવેલા એક ટોળાએ ત્રણ છોકરાઓને બાવાની મઢી વિસ્તાર પાસે રોકીને પૂછ્યું કે તેઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ટ્રમ્પ હજુ પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતવા સક્ષમ છે?\\nસારાંશ: શું ડોનાલ્ડ ટ્રમ્પ આજની તારીખમાં પણ અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી શકે તેમ છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પના સમર્થનમાં પડતી આવી છે અને તેમના ચૂંટણી પ્રચારની તપાસ પણ ચાલી રહી છે\n\nડોનાલ્ડ ટ્રમ્પના વિજયના એક વર્ષ બાદ તેમના રાજકીય કાર્યકાળ વિશે ઘણાં અંદાજ રજૂ કરી શકાય તેમ છે.\n\nહિલેરી ક્લિન્ટન કરતા લગભગ 30 લાખ ઓછા મત મેળવવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી હતી.\n\nટ્રમ્પના હાથમાં અમેરિકાની કમાન આવ્યા બાદ ઉત્તર કોરિયા સાથેના સંઘર્ષ સહિતના ઘણા વિવાદો તેમની સાથે જોડાયા છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nટ્રમ્પના સમર્થનમાં પડતી આવી છે અને તેમના ચૂંટણી પ્રચારની તપાસ પણ ચાલી રહી છે.\n\nબીજી તરફ ટ્રમ્પના સમર્થકોનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ડાયાબિટીસથી બચવું શક્ય નથી? શું છે હકીકત જાણો\\nસારાંશ: વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં હાલમાં 42.2 કરોડ લોકો ડાયાબિટીસ એટલે કે મધુમેહથી પીડિત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાછલાં ત્રીસ વર્ષોમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ થઈ છે.\n\nડાયાબિટીસથી પીડિત લોકોને હાર્ટઍટેક અને હાર્ટસ્ટ્રોક આવી શકે છે.\n\nઆ સાથે ડાયાબિટીસને કારણે કિડની ફેલ થવી અને પગનું નિષ્ક્રિય બની જવું જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.\n\nપણ તેમ છતાંય સામાન્ય લોકોને આ બીમારીનાં લક્ષણો,બચાવ અને કારણો અંગે બહુ ઓછી જાણકારી છે. \n\nકેમ થાય છે ડાયાબિટીસ ?\n\nજ્યારે આપણું શરીર લોહીમાં હાજર શર્કરાની માત્રાને શોષવામાં અસમર્થ બની જાય છે તેવા સંજોગોમાં ડાયાબિટીસ થતો જોવા મળે છે.\n\nવાસ્તવમાં જ્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ડૅરેન સૅમીના 'ગુસ્સા'એ ભારતની સામાજિક હકીકત છતી કરી નાખી?\\nસારાંશ: \"જ્યારે મને એ શબ્દથી બોલાવવામાં આવતો હતો, મને લાગતું હતું કે એનો અર્થ મજબૂત ઘોડા જેવો થતો હશે. તે શબ્દ બોલાતાં જ તમામ મારી પર હસતા હતા. મને લાગતું હતું કે મારી ક્રિકેટ ટીમના લોકો હસી રહ્યા છે તો આ જરૂર કંઈક મજાકની વાત હશે. તમે જાણો છો તમે કોણ છો. હું તમને લોકોને મારા ભાઈઓ સમજતો હતો\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રિકેટર ડૅરેન સૅમીના આ નિવેદનમાં 'એ' શબ્દનો અર્થ કાલૂ છે. \n\nજે સમયે અમેરિકા સહિત આખી દુનિયામાં વંશીય ભેદને લઈને વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે, ત્યારે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કૅપ્ટન રહી ચૂકેલા ડૅરેન સૅમીએ ભારતમાં આઈપીએલ દરમિયાન તેમની સાથે થયેલા કથિત વંશીય ભેદભાવને લઈને પોતાની વાત સામે મૂકી છે. \n\nભારતમાં આ વિરોધપ્રદર્શનના કોઈ ખાસ ભણકારા વાગ્યા નથી. કેટલાક લોકો આ આરોપને લઈને હેરાન છે, પરંતુ ભારતમાં આ પ્રકારનું વર્તન અથવા ક્રિકેટમાં વંશીય ભેદ કોઈ નવી વાત નથી. \n\nફૂટબૉલમાં તો સામાન્ય રીતે વંશીય ભે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ડોલાન્ડ ટ્રમ્પ ખુદનું સોશિયલ મીડિયા વિશ્વ ઊભું કરશે?\\nસારાંશ: અમેરિકામાં કૅપિટોલ હિલ ખાતે થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા કંપની જેવી કે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ડોનાલ્ડ ટ્રમ્પ પર કાયમી પ્રતિબંધ લાદી દીધો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ ટ્રમ્પના અંદાજે 70 હજાર સમર્થકોના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ રદ કરી દેવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા આ પગલું ભર્યા બાદ નિષ્ણાતો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે.\n\nઅમુક નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઊભું કરી શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તણાવ ગુજરાત પોલીસમાં આત્મહત્યાનું કારણ બની રહ્યો છે?\\nસારાંશ: એવું કહેવાય છે કે પોલીસની નોકરી ખૂબ જ જવાબદારીવાળી હોય છે અને તેમની ડ્યૂટીનો કોઈ સમય નથી હોતો. મતલબ કે એક પોલીસકર્મી 24 કલાક સૈનિકની ભૂમિકામાં જ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વાભાવિક છે કે આ પ્રકારની નોકરી હોવાને કારણે પોલીસકર્મીઓ પર તણાવ અને ઉદાસીનતા જેવી બાબતો અસર કરતી હોય છે. હાલમાં જ વડોદરા શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંજય જાડેજાએ આત્મહત્યા કરી હતી.\n\nઆત્મહત્યા પહેલાં તેમણે એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમા ઉલ્લેખ કર્યો હતો કે તેમનાથી પીએસઆઈની નોકરી નહીં થાય. \n\nઆ આત્મહત્યા પાછળ કામનું ભારણ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે બીબીસીએ એ જાણવા પ્રયાસ કર્યો કે પોલીસની નોકરી કેટલી તણાવયુક્ત હોય છે.\n\nપોલીસ અને મનોચિકિત્સક બન્નેનું માનવું છે કે પોલીસની નોકરી સતત તણાવયુક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમને જાણો છો કે અંગ્રેજી જેવી વિદેશી ભાષા શીખવા માટે યોગ્ય ઉંમર કઈ?\\nસારાંશ: વિદેશી ભાષા શીખવાની બાબતમાં આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બાળકો સૌથી સારી રીતે તે શીખી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કદાચ તે વાત સાચી નથી અને મોટી ઉંમરે ભાષા શીખવાના બીજા પણ ફાયદા છે.\n\nઉત્તર લંડનની દ્વિભાષી નર્સરી સ્કૂલ, સ્પેનિશ નર્સરીમાં પાનખરની સવારનો સમય ભારે વ્યસ્ત જણાઈ રહ્યો છે. \n\nવાલીઓ પોતાનાં બાળકોને સાઇકલિંગ હેલમેટ અને જાકીટ ઉતારવામાં મદદ કરી રહ્યા છે. \n\nશિક્ષકો બાળકોને ઉમળકાથી આવકારી રહ્યા છે અને તેમને મધુર સ્વરે કહી રહ્યા છે - 'બૉયનોસ ડિયાસ!' \n\nરમતના મેદાનમાં એક કિશોરીએ કહ્યું કે તેના વાળને બાંધી આપો અને 'કોલેટા' બનાવી આપો. (સ્પેનિશમાં તેનો અર્થ થાય ચોટલી લઈ દેવી.) \n\nચોટી બંધાઈ ગઈ એટલે પછી તેણે બૉલ ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમને પણ ક્યારેય ટીચર સાથે પ્રેમ થયો હતો?\\nસારાંશ: લાલ ચટ્ટાક રંગની શિફોનની સાડી, સ્લીવલેસ બ્લાઉઝ, તેનું ગળું આગળ અને પાછળથી ઊંડું. હવામાં ઊડતા અને ઉઘાડા ખભા પર ઢળતા ખુલ્લા વાળ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેં આંખો બંધ કરી, દિમાગના ઘોડા દોડાવ્યા અને મારી સ્કૂલનાં દરેક વયનાં ટીચર્સને યાદ કર્યાં.\n\nજોકે, એ પૈકીનાં એકેય ટીચર 2004માં રિલીઝ થયેલી ફિલ્મ 'મેં હું ના'ની લાલ સાડીવાળી ટીચર ચાંદનીના ઉપરોક્ત સ્વરૂપમાં ફીટ થયાં ન હતાં. \n\nકોટનની સાડી, સેફટી પીન વડે વ્યવસ્થિત રાખેલો પાલવ અને માથા પરના બાંધેલા વાળવાળા ટીચરથી આગળ જવાનું સાહસ મારી કલ્પના કરી શકતી ન હતી. \n\nહું પુરુષ હોત તો કલ્પનાની ઉડાન કંઈ અલગ હોત કે કદાચ ન હોત. \n\nફિલ્મમાં પુરુષ ટીચર સેક્સી કેમ નહીં?\n\nસ્કૂલ-કૉલેજમાં પુરુષ ટીચર પણ હોય છે પરંતુ બોલીવૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમારી નોકરી પણ તમારો જીવ લઈ રહી છે?\\nસારાંશ: આપણે આખો મહિનો કામ શેના માટે કરીએ છીએ? સ્વાભાવિક છે આપણને તેનું વળતર મળે છે. પણ શું તમને ખબર છે કે તે વળતર મેળવવા માટે તમે તમારો જીવ જોખમમાં મૂકો છો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સર્વેમાં જાણવા મળ્યું છે કે અમેરિકાને કામના કારણે થતા તણાવ માટે જવાબદાર ગણાવી શકાય છે\n\nસ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જૅફરી ફિફરનું માનવું છે કે કામ જ લોકોનાં મૃત્યુનું કારણ બને છે. \n\nફિફર સ્ટૅનફૉર્ડ ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના સભ્ય છે અને તેમણે 15 પુસ્તકો લખ્યાં છે અથવા તો સહલેખન કર્યું છે.\n\nગત વર્ષે તેમનું એક પુસ્તક રિલીઝ થયું હતું 'ડાયિંગ ફૉર પે-ચેક'. તેમાં તેમણે મૉડર્ન વર્કિંગ લાઇફ, કામના લાંબા કલાકો, પરિવાર અને કામ વચ્ચેનો તણાવ તેમજ આર્થિક અસુરક્ષા જેવા મુદ્દા આવરી લીધા હતા. \n\nતેમનું મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમારો મોબાઇલ નંબર 13 આંકડાનો થઈ જશે?\\nસારાંશ: ઇન્ટરનેટ પર બુધવારે એક ખબર વાઇરલ થઈ કે તમારો દસ આંકડાનો મોબાઇલ નંબર હવે બદલાઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જુલાઈથી મોબાઇલ નંબર 13 આંકડાનો થઈ જશે. \n\nઆ વાંચીને તમારા મનમાં અનેક સવાલો ઉઠ્યા હશે કે આ 13 આંકડા શું હશે? શું તે સંપૂર્ણ રીતે બદલી જશે? શું આધારથી લઈને બૅન્ક ખાતા સાથે જોડાયેલા તમારા મોબાઇલ નંબરને બદલવો પડશે? \n\nજો તમે આવું વિચારીને પરેશાન હોવ તો રિલેક્સ થઈ જાવ. તમારો મોબાઇલ નંબર બદલશે નહીં. એ દસ આંકડાનો જ રહેશે. \n\nવાસ્તવમાં ટેલિકૉમ્યુનિકેશન વિભાગે ટેલિકૉમ્યુનિકેશન સાથે સંકળાયેલી કંપનીઓને નિર્દેશ આપ્યો છે, જેમાં તેમણે 10 આંકડાને બદલે 13 આંકડાનો ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે 'પૅડ વુમન' માયાને ઓળખો છો?\\nસારાંશ: \"મેં 26 વર્ષની ઉંમર સુધી સેનેટરી પૅડનો ઉપયોગ કર્યો ન હતો. તેને ખરીદવા માટે મારી પાસે પૈસા પણ ન હતા અને જાણકારી પણ ન હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેના કારણે મારે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.\"\n\nઆ આપવીતી છે અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં રહેતાં માયા વિશ્વકર્માની.\n\nમાયા મૂળ તો ભારતીય છે અને જીવનના શરૂઆતી દિવસો તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં વિતાવ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમાયાને તેમના વિસ્તારના લોકો 'પૅડ વુમન' તરીકે ઓળખે છે. \n\nતો શું માયા, 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'પૅડમેન'થી પ્રભાવિત છે?\n\nઅમેરિકાથી ભારત સુધીની સફર\n\nઆ સવાલ પર માયા કહે છે, \"હું છેલ્લાં બે વર્ષથી મેન્સ્ટ્રુએશન હાઇજીન પર ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે અગાસી પર કિચન-ગાર્ડન બનાવવા તૈયાર છો?\\nસારાંશ: રાજકોટના મંજૂબહેને પોતાની અગાસી પર કિચન-ગાર્ડન તૈયાર કર્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગાર્ડનમાં તેઓ શાકભાજી ઉગાડે છે. કોરોનાની મહામારી દરમિયાન લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન મંજૂબહેનને જાતે ઉગાડાયેલા શાકભાજી ભારે ખપ લાગ્યો હતો. \n\nમંજૂબહેને પોતાના આ કિચન-ગાર્ડનની માવજત કઈ રીતે કરે છે, જુઓ આ વીડિયો અહેવાલમાં.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે ક્યારેય સૂર્યનો અવાજ સાંભળ્યો છે?\\nસારાંશ: તમે સૂર્યની તસવીરો જોઈ હશે. સૌરમંડળના કેટલાક ગ્રહની તસવીરો જોઈ હશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ શું તમે ક્યારેય સૂર્યનો અવાજ સાંભળ્યો છે? સૂર્યનો અવાજ કેવો છે?\n\nકઈ રીતે ઉત્પન્ન થાય છે સૂર્યનો અવાજ. આ સવાલના જવાબ જાણવા જુઓ આ વીડિયો.\n\nઅહીં રસપ્રદ વાત એ પણ છે કે આ પ્રકારની અવાજની મદદથી સ્ટારની ઉંમર અને તેનું કદ પણ જાણી શકાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે જીડીપી વિશે આ બાબતો જાણો છો?\\nસારાંશ: GDP એટલે કે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી અર્થવ્યવસ્થાનો એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે. કોઈ પણ દેશની આર્થિક હાલત માપવા માટે જીડીપી મહત્ત્વનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીડીપી એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત.\n\nભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા મુખ્ય ત્રણ ઘટક છે, જેમાં ઉત્પાદનની વધઘટના સરેરાશ પર જીડીપીનો આધાર રહેલો છે.\n\nજીડીપી વધે તો આર્થિક વિકાસદર વધે છે. આ આંકડા દેશના વિકાસ પર આંગળી ચીંધે છે.\n\nભારતમાં જીડીપીની ગણના દર ત્રણ મહિને આધારે થાય છે. \n\nજીડીપી કઈ રીતે નક્કી થાય છે?\n\nજીડીપી બે રીતે નક્કી કરવામાં આવે છે, કેમ કે ઉત્પાદનનો પડતરખર્ચ મોંઘવારી સાથે વધતોઘટતો રહે છે. આ માપદંડ છે કૉસ્ટેન્ટ પ્રાઇઝ.\n\nઆ આધારે જીડીપીનો દર અને ઉત્પાદનનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે પણ વૉરન બફેટની સફળતાનાં સૂત્રો ફોરવર્ડ કર્યા? એ પ્રોફાઇલ નકલી છે.\\nસારાંશ: જો તમને પણ આ અઠવાડિયામાં ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સ ઍપ પર વૉરન બફેટની સફળતાના 10 સૂત્રો કે અસફળ લોકોની 10 આદતોનું લિસ્ટ મળ્યું છે? તો એ સૂત્રો ફોરવર્ડ કરતાં પહેલાં જાણી લો કે એ સૂત્રો અસલી નહીં પણ નકલી વૉરન બફેટે ટ્વીટ કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉરન બફેટ\n\nવિશ્વના ધનીકોમાં સ્થાન પામતા 87 વર્ષીય વૉરન બફેટ અમેરિકન રોકાણકાર છે અને વિવિધ કંપનીઓમાં રોકાણ કરવા માટે જાણીતા છે. બફેટની કંપનીએ મંગળવારે જ ભારતની ઑનલાઇન પેમેન્ટ વોલેટ કંપની પેટીએમમાં રોકાણ કર્યાના સમાચાર છે.\n\nજોકે, ગત શનિવારે ટ્વીટર પર તેમની પ્રોફાઇલ જેવા એમના નામના એક અનધિકૃત એકાઉન્ટની શરૂઆતમાં જ ત્રણ લાખ લાઇક્સ મળી અને સોશિયલ મીડિયા પર એને પ્રસિદ્ધિ પણ મળી ગઈ.\n\nનકલી વૉરેન બફેટના ટ્વિટર હેન્ડલ પરથી કરેલાં ટ્વીટનો સ્ક્રીનશોટ\n\nએટલું જ નહીં શનિવારથી લઈ અત્યાર સુધીમાં આ એકાઉન્ટ પર પોસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે બાળકના મળમાંથી બનેલી સ્મૂદી ખાવાનું વિચારી શકો?\\nસારાંશ: આ સ્મૂદી આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના એક રિસર્ચ મુજબ તેમાં પ્રોબાયોટિક હોય છે, જે બીમારી સામે લડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.\n\nપ્રોબાયોટિક કેટલાક વર્ષોથી ચર્ચાનો વિષય છે. તેને ‘ગુડ’ બૅક્ટેરિયા કહેવામાં આવે છે, જે પાચનમાં મદદ કરે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું તમે વર્કહોલિક થઈ ગયા છો, કામની લત લાગી છે?\\nસારાંશ: \"મારું નામ જે.સી. છે અને હું વર્કહોલિક છું.\" ફ્લોરિડાના ટેમ્પા બેમાં રહેતા જે.સી. કહે છે કે પહેલીવાર આ વાક્ય બોલ્યાં ત્યારે ભારે હિંમત એકઠી કરવી પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ ક્યારેય ના મળેલા લોકોની વચ્ચે ઊભા થઈને તેમણે આ વાક્ય બોલવાનું હતું. \n\nજે.સી. પોતાનું આખું નામ આપવા માગતાં નથી. તેમણે વર્કહોલિક્સ એનોનિમસની મિટિંગમાં ભાગ લીધો હતો અને પોતાને કામની લત લાગી છે તે કબૂલ્યું હતું, કેમ કે તેમની સહનશીલતાની હદ આવી ગઈ હતી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n40 વર્ષનાં જે.સી. હેલ્થકેર વર્કર તરીકે કામ કરે છે. તેમણે દારૂનું અને ખા-ખા કરવાનું વ્યસન માંડ છોડ્યું હતું. \n\nતેમને આશા હતી કે કંઈક શાંતિ મળશે પરંતુ નશા વિનાની હાલતમાં તેઓ ઉલટા સતત કામ કરવાની ટેવમાં પડી ગયાં.\n\nતેઓ કહે છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું દરરોજ એક ઈંડું ખાવાથી બીમારીઓ દૂર થાય?\\nસારાંશ: 'સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે', આ લાઇન તમે ઘણી વાર સાંભળી હશે. ઘણા લોકોએ ઈંડા ખાવાનાં ફાયદા અને નુકસાન તમને જણાવ્યાં હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ શું તમને ખબર છે કે સારી તંદુરસ્તી માટે રોજ કેટલાં ઈંડા ખાવા જોઈએ અને એને રાંધવાની સાચી રીત કઈ છે?\n\nચીનમાં લગભગ 10 લાખ લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે રોજ એક ઈંડું ખાવાથી હાર્ટની બીમારીનું જોખમ ટાળી શકાય છે.\n\nનિષ્ણાતો સારી તંદુરસ્તી માટે ઈંડા ખાવાની સલાહ આપે છે, પણ તેઓ એ પણ જણાવે છે કે વધુ ઈંડા ખાવા નુકસાનકારક બની શકે છે.\n\nકેટલા ઈંડા ખાવા જોઈએ?\n\nમોટાભાગનાં ડૉક્ટરો પોતાનાં ભોજનમાં ઈંડાને સામેલ કરવાની સલાહ આપે છે. કારણ કે ઈંડામાં પોષકતત્વો ભરપૂર હોય છે.\n\nએમાં વિટામીન એ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું દલિતો અને સવર્ણો વચ્ચે સંઘર્ષ વધવાની આશંકા છે?\\nસારાંશ: દેશમાં દલિતોને સતામણીની ફરિયાદો ઘણી વખત સાંભળવા મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્યાંક દલિતોને ગરબામાં રોકવાથી લઈને મૂછો રાખવા જેવી બાબતે માર મારવા જેવી ઘટનાઓ પણ બનતી રહે છે. \n\nદલિતો સાથે ભેદભાવની ઘટનાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યસ્થળે પણ સામે આવી છે. \n\nઆ બધાની વચ્ચે દલિત સમાજનો એક મોટો આકાંક્ષી વર્ગ રૂઢિચુસ્ત પરંપરાઓને પડકારી રહ્યો છે. \n\nદલિતોનો આવો જ એક વર્ગ ગુજરાતના રાજકોટમાં જોવા મળ્યો જ્યારે ધોરાજીમાં 11 વરરાજાઓ સમૂહલગ્નમાં પરણ્યા. તેમણે નાની પરંતુ મહત્ત્વપૂર્ણ પરંપરાને પડકારી હતી. \n\nપરંપરા એવી હતી કે કોઈ દલિત વ્યક્તિ પોતાના લગ્નમાં ઘોડી પર ન બેસી શકે. \n\nપરંતુ આ પરંપરાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું દારૂ પીતા લોકોને મચ્છર વધારે કરડે છે?\\nસારાંશ: થોડાં વર્ષો પહેલાં મેં ડેનમાર્કમાં એક વિન્ટેજ કાર રેલીમાં ભાગ લીધો હતો. આ એક અવિસ્મરણીય અનુભવ હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ તો આ વિન્ટેજ કાર રેલી હતી પણ તેમાં કાર કરતાં વધારે ભાર ફેન્સી ડ્રેસ પહેરવા પર આપવામાં આવ્યું હતું. વિન્ટેજ કાર રેલી મૉન નામના એક દ્વીપ પર જઈને પૂર્ણ થઈ. \n\nમોડી રાત સુધી નાચગાન અને ખાનપાન બાદ ઊંઘવાનો સમય આવ્યો. મેં વિચાર્યું કે ઉનાળો છે, તો ચાલો ખુલ્લા આકાશની નીચે ઊંઘી જઈએ.\n\nઆ મારા જીવનની ખૂબ મોટી ભૂલ સાબિત થઈ. \n\nએ રાત્રિ દરમિયાન મને ત્રણ નવી વાતો વિશે માહિતી મળી. પહેલી તો એ કે ઉનાળામાં ડેનમાર્કમાં ખૂબ મચ્છર હોય છે. \n\nબીજી વાત એ કે મચ્છર એટલા ભયંકર હોય છે કે તે ચાદર અને કપડાં ઉપરથી પણ કરડી લે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું દેશમાં ગાંધી પરિવારના રાજકારણનો અંત થવા જઈ રહ્યો છે?\\nસારાંશ: ગુરુવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો. તેમની સામે સ્પર્ધામાં રહેલા નહેરુ-ગાંધી પરિવારના વંશજ અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરાજય બાદ નિસ્તેજ થયેલા જણાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલ ગાંધી ભારતના સૌથી પ્રસિદ્ધ રાજકીય વંશના વારસદાર છે\n\nભારતના સૌથી પ્રસિદ્ધ રાજકીય વંશના તેઓ વારસદાર છે. તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ અને સૌથી લાંબો સમય શાસન કરનારા વડા પ્રધાન હતા.\n\nતેમના દાદી ઇંદિરા ગાંધી ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન હતાં, જ્યારે તેમના પિતા ભારતના સૌથી યુવાન વડા પ્રધાન હતા.\n\n2014ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સૌથી ખરાબ રીતે હારી ગયેલો પક્ષ સાબિત થયો હતો, જ્યારે ગુરુવારના પરિણામોએ સીધો રાહુલ ગાંધીને જ ફટકો માર્યો છે.\n\nકૉંગ્રેસને માત્ર 52 બેઠક મળી છે, જેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નરેન્દ્ર મોદી કરન થાપર સાથે 'બદલો’ લઈ રહ્યા છે ?\\nસારાંશ: જાણીતા પત્રકાર કરન થાપરને વર્ષ 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો ઇન્ટરવ્યૂ ખૂબ જ લોકપ્રિય છે. મોદી એ ઇન્ટરવ્યૂને વચ્ચે છોડીને જ જતા રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સાથે વાતચીત કરતા કરન થાપર\n\nબીબીસી સંવાદદાતા રેહાન ફઝલે કરન થાપર સાથે ખાસ વાતચીત કરી અને એ દિવસની સમગ્ર વાત જાણી હતી.\n\nકરન થાપરે કહ્યું એ સમયે કેવી રીતે નરેન્દ્ર મોદી એક સવાલથી હેરાન થઈને ઇન્ટરવ્યૂ છોડીને જતા રહ્યા હતા. \n\nહવે તેઓ પોતાના મંત્રીઓ અને પાર્ટી નેતાઓને તેમને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજોકે કરન થાપર કહે છે કે નરેન્દ્ર મોદી તેમના સવાલોથી નારાજ થયા નહોતા પરંતુ તેમણે સંયમી જવાબ આપ્યા હતા.\n\nતેમણે કહ્યું કે ત્રણ મિનિટનો ઇન્ટરવ્યૂ થયો હતો ત્યાર બાદ તેઓ વચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નરેન્દ્ર મોદી બાદ અમિત શાહ સરકારમાં 'નંબર-ટુ' બનશે?\\nસારાંશ: શુક્રવારે ભાજપના સ્ટારપ્રચારક અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના 'હોમ સ્ટેટ' ગુજરાતમાં હશે અને પાર્ટી માટે મત માગશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'જો મોદીને દિમાગ માનો, તો શાહ સ્નાયુ'\n\nભાજપના અધ્યક્ષ તરીકે શાહ ઉત્તર પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા રાજનાથસિંહના અનુગામી બન્યા હતા.\n\nરાજકીય વર્તુળોમાં શાહને કૅબિનેટમાં રાજનાથસિંહના અને મોદીના 'અનુગામી' તરીકે જોવામાં આવે છે.\n\nગાંધીનગરની બેઠક પર અમિત શાહની ઉમેદવારી સમયે હાજર ભાજપ અને એનડીએના નેતાઓની યાદીમાં નિષ્ણાતો સંકેત જોઈ શકે છે.\n\nમોદીના અનુગામી નંબર-ટુ\n\nમોદીની ગેરહાજરીમાં રાજનાથસિંહ કૅબિનેટ કમિટીની અધ્યક્ષતા કરે છે\n\nવરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, \"રાજ્યસભામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નરેન્દ્ર મોદીએ ખરેખર ખાદીને લોકપ્રિય બનાવી?\\nસારાંશ: દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત ખાદી ભંડારમાં ગ્રાહક ખાદીના વસ્ત્રો ખરીદી રહ્યા છે. કેટલાક લોકો કુર્તા પહેરીને અને કેટલાક લોકો રંગ બેરંગી જાકીટ પહેરીને પોતાના મિત્રો અને સંબંધીઓને પૂછી રહ્યા છે કે કપડાં તેમના પર સારા લાગી રહ્યા છે કે નહીં. ગ્રાહકોની સૌથી વધારે ભીડ જાકીટ ખરીદવામાં લાગેલી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખાદી ભંડારમાં હાજર એક મહિલાએ કહ્યું કે તેઓ 25 વર્ષથી ખાદીનાં વસ્ત્રોના ગ્રાહક છે. \n\nતેઓ કહે છે, \"મારા વિચારે પહેલાં કરતાં હવે ખાદીના કપડાંમાં વધારે વેરાયટી જોવા મળે છે. તેની ડિઝાઇન પણ વધારે સારી બનવા લાગી છે.\"\n\nત્યાં હાજર બધાં જ ગ્રાહકોએ કહ્યું કે ખાદીના કપડાં હવે પહેલાં કરતાં સારા છે. \n\nકેરળથી આવેલા એક યુવકે કહ્યું, \"ખાદી હવે કૂલ છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ યુવાને એ પણ સલાહ આપી કે ખાદીને એક બ્રાન્ડ-ઍમ્બૅસૅડરની જરૂર છે. \n\nતેઓ કહે છે, \"જો ખાદીને કોઈ પ્રખ્યાત સ્પોર્ટ્સ ખેલાડી કે ફિલ્મ સ્ટાર પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન શાહીનબાગના પ્રદર્શનમાં સામેલ થયાં? - ફૅક્ટ ચેક\\nસારાંશ: નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં એક મહિના કરતાં વધારે સમયથી પ્રદર્શન ચાલી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શાહીનબાગનું પ્રદર્શન એટલા માટે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ પ્રદર્શનમાં મોટા ભાગે મહિલાઓ ભાગ લઈ રહી છે.\n\nઆ તમામ બનાવો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેનની તસવીર વાઇરલ થઈ રહી છે. \n\nએવો દાવો કરાઈ રહ્યો છે કે તેઓ શાહીનબાગ ખાતે CAAનો વિરોધ કરવા માટે પહોંચ્યાં ત્યારની આ તસવીર છે.\n\nફેસબુક પર પણ આ તસવીર અનેક વખત શૅર કરવામાં આવી, લોકો તેને શૅર કરવાની સાથે કંઈક આવું લખી રહ્યા છે - \"વડા પ્રધાન મોદીનાં પત્ની શાહીનબાગના વિરોધપ્રદર્શનમાં સામેલ થયાં.\"\n\nતેમજ ઘણા યુઝર આ તસવીરને શૅર કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નરેન્દ્ર મોદીની સરકાર દેશનો આર્થિક વિકાસદર વધારીને રજૂ કરી રહી છે?\\nસારાંશ: ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે બની શકે કે ભારત પોતાના આર્થિક વૃદ્ધિદરને વધારીને રજૂ કરી રહ્યુ હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના એક અખબારમાં લખેલાં લેખમાં સુબ્રમણ્યમે કહ્યું કે રિસર્ચ કહે છે કે ભારતે આર્થિક વૃદ્ધિની મોજણીની પદ્ધતિને બદલી નાખી છે જેના કારણે જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)નો દર વાસ્તવિક દરથી 2.5 ટકા જેટલો વધારે નોંધાયો છે. \n\nજોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકારોનાં જૂથે સુબ્રમણ્યમના આ નિષ્કર્ષને રદ કર્યો છે અને કહ્યું છે કે તે તેમના દાવાનો \"પૉઇન્ટ ટૂ પૉઇન્ટ\" જવાબ આપશે.\n\nપરંતુ આ છત્તાં સુબ્રમણ્યમની વાતોએ ભારતના આર્થિક વૃદ્ધિના દાવાની વિશ્વસનીયતા પર ફરી એક વાર સવાલ ઊભા જરૂર કર્યા છે.\n\nવર્ષ 2018"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નાની ઉંમરના યુવકો સાથે ખુશ રહે છે યુવતીઓ?\\nસારાંશ: \"ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન... \n\nજબ પ્યાર કરે કોઈ, તો દેખે કેવલ મન...\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ\n\nપ્રેમ આગળ ના તો ઉંમરની સીમા હોય છે, ના તો જન્મોના બંધન. જગજીત સિંહની આ ગઝલ વર્ષોથી ઘણી મહેફિલોને આબદ કરી રહી છે.\n\nપ્રેમમાં ઉંમરની સીમાઓને તોડતી એક તસવીર ઘણા દિવસોથી જોવી મળી રહી છે.\n\nઆ તસવીર છે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમનાથી દસ વર્ષ નાના અમેરિકન ગાયક નિક જોનાસની. આ કપલે હાલમાં જ સગાઈ કરી હોવાની ચર્ચા છે. \n\nજોકે, પ્રિયંકા અને નિકે હજુ સુધી તેમની સગાઈની પુષ્ટિ નથી કરી પરંતુ સગાઈની ખબરો બાદ મળતી શુભેચ્છાઓને નકારી પણ નથી. \n\nઆ શુભેચ્છા સાથેસાથે એક એવી પણ ચર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નીતિન ગડકરી અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામેનો RSSનો પ્લાન બી છે?\\nસારાંશ: \"સપનાં દેખાડનારા નેતા લોકોને સારા લાગે છે પણ દેખાડેલાં સપનાં પૂરા ન થાય તો જનતા એમની પિટાઈ પણ કરે છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નિવેદન કેન્દ્રીય પ્રધાન અને સંઘની નજીક ગણાતા નીતિન ગડકરીનું છે.\n\nનીતિન ગડકરીએ આગળ એમ પણ કહ્યું \"એટલે સપનાંઓ એટલા જ દેખાડો જેટલાં તમે પૂરાં કરી શકો. હું સપનાઓ દેખાડનારાઓમાંથી નથી. હું જે કહું છું તે 100 ટકા ડંકાની ચોટે પૂરું થાય છે. હું એ લોકોમાંનો નથી કે જે માત્ર સપનાં દેખાડે છે, હું જે કહું છું એ કરું છું.\"\n\nજેમ લોકસભાની 2019ની ચૂંટણીઓ નજીક આવતી જાય છે એમ નીતિન ગડકરીની ચર્ચા વધતી જાય છે.\n\nઅગાઉ નીતિન ગડકરી \"બેરોજગારીની સમસ્યા\", \"વિજય માલ્યા\", \"ભાજપના નેતાઓ\" અને \"હારની જવાબદારી\" જેવા પક્ષથી વિપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નીતિન પટેલે ખરેખર એકલા પડી ગયા છે?\\nસારાંશ: ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને ભાજપના કદાવર મનાતા નેતા નીતિન પટેલ તેમના એક નિવેદનને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસના કાર્યક્રમમાં નીતિન પટેલે પોતે એકલા હોવાના અને તેમ છતાં અડગ હોવાનો સંકેત આપ્યો હતો.\n\nનીતિન પટેલના આ નિવેદનને અનેક રીતે જોવાઈ રહ્યું છે.\n\nતેમના આ નિવેદનથી ચર્ચા થઈ રહી છે કે શું ખરેખર નીતિન પટેલ એકલા પડી ગયા છે?\n\nઅથવા પક્ષમાં તેમની અવગણના કરવામાં આવે છે? શું તેમની સામે રાજકીય કાવાદાવા રમાઈ રહ્યા છે અને નીતિન પટેલ તેની સામે એકલા હાથે લડી રહ્યા છે?\n\nનીતિન પટેલના ચર્ચિત નિવેદન બાદ કૉંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે નીતિન પટેલેને કૉંગ્રેસમાં આવકારવાની વાત ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નીરવ મોદી ન્યૂ યોર્કની આ હોટલમાં રોકાયા છે?\\nસારાંશ: સેલિબ્રિટિ જ્વેલર અને હીરાના મોટા વેપારી નીરવ મોદીનું નામ કરોડોની છેતરપીંડીના કૌભાંડમાં આવ્યા બાદ તે વિદેશ જતા રહ્યા છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીડિયા રીપોર્ટ મુજબ ન્યૂયોર્કની આ આલિશાન હોટલમાં નીરવ મોદી તેમની પત્ની અમી મોદી સાથે રોકાયા છે.\n\nસીબીઆઈએ પંજાબ નેશનલ બેંક (PNB)ની ફરીયાદ બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બેંકનો દાવો છે કે નીરવ, તેમના ભાઈ નિશાલ, પત્ની અમી અને મેહુલ ચીનુભાઈ ચોકસીએ બેંકના અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાની છેતરપીંડી કરી છે.\n\nએક તરફ આ ચારેય સામે ભારતીય દંડ સહિતાની વિવિધ કલમ અનુસાર કેસ દાખલમાં આવ્યો છે તો બીજી તરફ નીરવ તેમની પત્ની અમી મોદી સાથે ન્યૂ યોર્કની એક હોટલમાં રજાઓ ગાળી રહ્યા છે.\n\n નીરવ તેમની પત્ની સાથ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું નેપાળને ભારત વિરુદ્ધ ચીન ઉશ્કેરી રહ્યું છે?\\nસારાંશ: નેપાળની સંસદ આ અઠવાડિયે અધિકૃત રીતે દેશનો નવો નકશો જાહેર કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેપાળની રાજધાની કાઠમાંડુમાં ભારતીય દુતાવાસની બહાર વિરોધ પ્રદર્શન\n\nઆમાં એ ત્રણ જગ્યાઓનો પણ સમાવેશ કરાયો છે જેને લઈને મજબૂત પડોશી દેશ ભારત સાથે વિવાદ સર્જાયો છે. \n\nનકશાને ફરીથી તૈયાર કર્યા પછી આમાં હિમાલયના એક નાના વિસ્તારને સામેલ કરવામાં આવ્યો છે પણ આના લીધે વિશ્વની મોટી શક્તિઓ એવાં ભારત અને ચીનની વચ્ચેના તણાવ વધી ગયો છે. \n\nનેપાળના લોકોએ વિરોધ અને ગુસ્સો વ્યક્ત કરતાં ભારત પર દેશના સાર્વભૌમત્વને નજરઅંદાજ કરવાનો આરોપ મૂક્યો છે.\n\nહાલના મહિનાઓમાં નેપાળની સરહદ નજીક ભારત દ્વારા બની રહેલા રસ્તાને કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ન્યાયાધીશ પ્રજ્ઞાચક્ષુ હોય? મળો પાક.ના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ન્યાયમૂર્તિને\\nસારાંશ: ન્યાયની દેવીની આંખ પર પટ્ટી બાંધેલી હોય છે, જેથી કોઈની પણ પક્ષ સાથે ભેદભાવ ન થાય. પરંતુ તમે કોઈ ન્યાયાધીશ વિશે જાણ્યું છે કે જે ખરેખર જોયા વિના જ ન્યાય કરતા હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુસુફ સલીમ\n\nકોઈ ન્યાયાધીશ પ્રજ્ઞાચક્ષુ હોય એવું ક્યારેય સાંભળ્યું છે? લાહોર શહેરના યુસુફ સલીમ પાકિસ્તાનના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ન્યાયમૂર્તિ બનવા જઈ રહ્યા છે. તેમની જજ બનવાની આ સફર પણ તેમની આ સિદ્ધિ જેટલી રસપ્રદ છે.\n\nપંજાબ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવનારા યુસુફ સલીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યાર બાદ તેમણે બે વર્ષ સુધી વકીલ તરીકે પણ પ્રૅક્ટિસ કરી. ન્યાયમૂર્તિ બનવાના તમામ માપદંડ પૂરા કર્યા.\n\nવળી જજ બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં મોખરે રહ્યા. પણ ઇન્ટરવ્યૂમાં તે નિષ્ફળ રહ્યા કેમ કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પદ્માવત રોકાણકારોને કરાવશે વ્યવસાયિક નુકસાન?\\nસારાંશ: પદ્માવત ફિલ્મને ભલે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી હોય પણ ગુજરાત સહિત અનેક જગ્યાએ આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કરણી સેના દ્વારા પદ્માવતનો થઈ રહેલો વિરોધ રોકાણકારો માટે વ્યાવસાયિક નુકસાન સાબિત થઈ શકે છે. \n\nગુરુવારે જ્યારે કરણી સેનાએ પદ્માવત ફિલ્મના પ્રદર્શનના મુદ્દે ભારત-બંધનું એલાન આપ્યું છે.\n\nત્યારે ભારતીય મૂડીબજારમાં લિસ્ટ થયેલી મલ્ટિપ્લૅક્સ સ્ક્રીન્સની માલિકી અને સિનેમા વિતરણ ક્ષેત્રે કાર્યરત કંપનીઓના શેરના ભાવ, બજાર ખુલતાં જ ગણતરીની મિનિટોમાં ગગડયા હતા.\n\nબોમ્બે સ્ટૉક એક્સચેન્જ પર આજે આ કંપનીઓના ભાવ તેમના આગલા દિવસે બંધ થયેલા ભાવ કરતા પણ નીચે ખુલ્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબીજી બાજુ, અમદાવાદમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પરફ્યૂમ મહારાષ્ટ્રની માનવભક્ષી વાઘણને પકડી શકશે?\\nસારાંશ: 'ઑ ડૅ ટૉઇલેટ ફૉર મૅન' તેની સ્મૉકી અને સ્પાઇસી સુગંધ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. શું આ અત્તરની સુગંધ ભારતના પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્રના જંગલોમાં ફરતી ખૂંખાર 'માનવભક્ષી' વાઘણને પકડવામાં મદદ કરી શકશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વન્યજીવ અધિકારીઓ કહે છે કે તેઓને આ વાતની ખાતરી નથી, પરંતુ તેમણે કેલ્વિન ક્લેઇન દ્વારા ઉત્પાદિત 'ઑબ્સૅશન ફૉર મૅન' પરફ્યૂમની બોટલ્સ ખરીદી છે. જેનો ઉપયોગ એક છ વર્ષની વાઘણને પકડવા માટે કરવામાં આવશે.\n\nઆ વાઘણે પંઢહરકાવડા શહેરની આસપાસ 13 લોકોનો જીવ લીધો હોવાનું મનાય છે. તે છેલ્લા બે વર્ષથી પકડમાં નથી આવી રહી. \n\nવન્યજીવ અધિકારી સુનિલ લિમયે કહે છે, \"અમને જણાવવામાં આવ્યું છે કે ક્લોન (એક પ્રકારનું પરફ્યૂમ) એ વાઘણ માટે સારી 'સુગંધ જાળ' તરીકે કામ કરી શકે છે. આથી અમે આ અત્તરને વૃક્ષો અને જમીન પર છાંટીશું અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પાકિસ્તાન અહેમદ પટેલને ગુજરાતના CM બનાવવા માગે છે?\\nસારાંશ: પહેલા તબક્કાની સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સમાપ્ત થયેલી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પ્રક્રિયાના બીજા દિવસે જનમેદની અને સભાનું સંબોધન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે શું પાકિસ્તાન તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માગે છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાલનપુર ખાતે જનમેદની અને સભાનું સંબોધન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અવાજ બેસી ગયો હતો\n\nરાજ્યમાં સતત પ્રચાર સભાઓ કરી રહેલા વડાપ્રધાનનો અવાજ બેસી ગયો હતો.\n\nપાલનપુર ખાતે જનમેદનીને સંબોધી રહેલા મોદીએ તેમના વક્તવ્યમાં બે વખત કહ્યું, \"આજે તો મારો અવાજ બેસી ગયો છે.\"\n\nસમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર મોદીએ તેમના વક્તવ્યમાં કહ્યું કે પાકિસ્તાની સૈન્યના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ સરદાર અર્શદ રફિક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદે જોવા માંગે છે. \n\nમોદીએ મણિશંકર ઐયરના તેમને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પાકિસ્તાનમાં ઇશ્વર નિંદાના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે?\\nસારાંશ: પાકિસ્તાનમાં ધર્મનિંદા સંબંધી કાયદાનો ઉપયોગ અંગત વેર વાળવા માટે થતો હોવાનું તેની ટીકા કરતા લોકો કહે છે ત્યારે આ કાયદામાં ક્યારેય સુધારા થશે ખરા?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનમાં ઇશ્વર નિંદાના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે.\n\nએક યુનિવર્સિટી સ્ટુડન્ટની આ વર્ષના આરંભમાં હત્યા કરવામાં આવી પછી સત્તાવાળાઓ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરશે તેવી આશા બંધાઈ હતી, પણ છ મહિના બાદ તેમાં ખાસ કોઇ પ્રગતિ થઈ નથી. \n\nબીબીસીનાં શુમૈલા જાફરી પાકિસ્તાનના ધર્મનિંદાના બે બહુ ગાજેલા કેસની વાત જણાવે છે. \n\nઈસ્લામાબાદની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા નાનકડા હરિપુર ગામે હું તાજેતરમાં ઈકબાલ ખાનને મળવા ગઈ હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nતેમના દીકરા મશાલ પર ધર્મનિંદાનો આરોપ મૂકીને એક ટોળાએ એપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પાકિસ્તાની કર્નલે માન્યું કે બાલાકોટમાં 200 લોકોનાં મૃત્યુ થયાં?- ફૅક્ટ ચેક\\nસારાંશ: ભારતની ઘણી મોટી ન્યૂઝ ચેનલોએ બુધવારના રોજ પાકિસ્તાનનો એક વીડિયો એ દાવા સાથે બતાવ્યો કે પાકિસ્તાની આર્મીના એક અધિકારીએ બાલાકોટમાં હુમલામાં 200 લોકોનાં મૃત્યુની વાતનો સ્વીકાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઇરલ વીડિયોની 20મી સેકેન્ડ પર કર્નલ ફૈસલ એક બાળકી સાથે વાતચીત કરતા જોવા મળે છે\n\nટીવી ચેનલ પર આવતા પહેલાં આ વીડિયો અમને સોશિયલ મીડિયા પર શૅર થતો જોવા મળ્યો હતો.\n\nફેસબુકનાં કેટલાંક ક્લોઝ ગ્રૂપ્સમાં આ વીડિયોને 'ભારતીય વાયુસેનાના બાલાકોટ હુમલાના પુરાવા' તરીકે રજૂ કરી શૅર કરવામાં આવ્યો છે.\n\nકેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે આ વીડિયો ટ્વીટ કરતા લખ્યું છે, \"ભારતની સેનાના શૌર્ય પર પાકિસ્તાન રડી રહ્યું છે. જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે અને દેશના ગદ્દાર આપણી સેનાને અપમાનિત કરી રહ્યા છે અને પુરાવા માગી રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પુરૂષો કરતાં મહિલાઓ વધુ સારી ડ્રાઇવર હોય છે?\\nસારાંશ: આ સ્ટોરીનું શિર્ષક મેં અમારા ન્યૂઝ રૂમમાં કહ્યું ત્યારે મને સંખ્યાબંધ સવાલો પૂછવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સાથી પુરુષ કર્મચારીએ કહ્યું હતું, \"આવું તે કંઈ હોય? યુવતીઓ તો ઇન્ડિકેટર મારફત સંકેત આપ્યા વિના ઘણીવાર ફટાક કરતાં લેન બદલી નાખતી હોય છે.\"\n\nબીજા સાથી પુરુષ કર્મચારીએ એમ કહ્યું હતું, \"મહિલાઓને પાર્કિંગ માટે કહેવામાં ન આવે ત્યાં સુધી જ આ વાત સાચી ગણાય.\" \n\nએ બન્ને સાથે સહમત થતાં ત્રીજા સાથીએ કહ્યું, \"ડ્રાઇવિંગ કરતી વખતે મારે જ્યારે અચાનક બ્રેક લગાવવી પડી છે ત્યારે 100માંથી 95 કિસ્સામાં મારી આગળ કાર ચલાવતી મહિલાની ભૂલ જવાબદાર હોય છે.\"\n\nમહિલાઓના ડ્રાઇવિંગ બાબતે ચર્ચા થતી હોય ત્યારે આ પ્રકારની કમેન્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પેટ્રોલ પમ્પ ઉપર કોરોનાનો ચેપ ફેલાવાની શક્યતા વધુ રહે?\\nસારાંશ: ગુજરાત સહિત દેશભરમાં ચોથા તબક્કાનું લૉકડાઉન ખુલી ગયું છે, વાહનવ્યવહારની અવરજવર ઉપરના નિયંત્રણ હળવા કરવામાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહિનાઓથી બંધ વાહનોમાં ઇંધણ પુરાવા માટે નાગરિકો પેટ્રોલપમ્પ પર લાઇન લગાવી રહ્યાં છે.\n\nત્યારે એક સવાલ ઉઠે કે શું પેટ્રોલ પમ્પ મારફત કોરોનાનો ચેપ વધુ ફેલાવાની શક્યતા રહે? કારણ કે, નિષ્ણાતોનું કહેવું છે કે ધાતુની સપાટી ઉપર કોરોના વાઇરસ વધુ સમય સુધી જીવિત રહે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પૈસાદાર માણસ વધુ જીવે છે ?\\nસારાંશ: છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયાભરમાં લોકોના સરેરાશ આયુષ્યમાં ઝડપથી વધારો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્રિટનમાં બહુ જૂના સમયથી લોકોના જન્મ અને મરણની નોંધ રાખવાનું શરૂ થયું હતું\n\n1960માં જન્મેલા લોકોનું સરેરાશ આયુષ્ય માત્ર 52.5 વર્ષનું ગણાતું હતું, જ્યારે આજે તેમાં વધારો થઈને સરેરાશ આયુષ્ય 72 વર્ષનું થયું છે.\n\nબ્રિટનમાં બહુ જૂના સમયથી લોકોના જન્મ અને મરણની નોંધ રાખવાનું શરૂ થયું હતું. \n\n1841માં જન્મેલી છોકરી ફક્ત 42 વર્ષ જીવશે તેવી શક્યતા ત્યારે વ્યક્ત થતી હતી. છોકરાનું સરેરાશ આયુષ્ય ત્યારે 40નું ગણવામાં આવતું હતું. \n\n2016માં જન્મેલી છોકરીનું સરેરાશ જીવન 83 વર્ષનું રહેશે, જ્યારે છોકરાનું 79 વર્ષન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પોર્ન વેબસાઇટ્સ ઉપર સરકાર લગામ કસશે?\\nસારાંશ: શું તમે ક્યારેય કોઈ પોર્ન વીડિયો જોયો છે? અથવા તો શું તમને યાદ છે કે પહેલીવાર પોર્ન જોતી વખતે તમારી ઉંમર કેટલી હતી?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તમે, સપ્તાહમાં કેટલી વાર પોર્ન વેબસાઇટ ઉપર જાઓ છો?\n\nઆ થોડા એવા સવાલો છે જેના જવાબ કદાચ જ કોઈ ખૂલીને આપવાનું પસંદ કરે.\n\nબની શકે કોઈ પોતાની નીડરતા બતાવવા માટે શરૂઆતના બે સવાલોના જવાબ આપી પણ દે, પરંતુ વધુ શક્ય છે કે ત્રીજા સવાલના જવાબમાં તેઓ ફક્ત સ્મિત જ આપે.\n\nઆ સવાલોના જવાબ ભલે આપણને કોઈના મોઢે સંભાળવા ન મળે, પરંતુ જ્યારે કોઈપણ પોર્ન વેબસાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદવાની વાત આવે ત્યારે ઘણા ચહેરાઓ ઉપર નિરાશા અને પરેશાનીના ભાવ સ્વયંભૂ પ્રગટ થઈ જાય છે.\n\nહકીકતમાં ભારતના દૂરસંચાર વિભાગે દેશમાં ઇન્ટરનેટ સેવા ઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પ્રાચીન ભારતના હિંદુ ખરેખર સહિષ્ણુ હતા?\\nસારાંશ: પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય ઇતિહાસના નિષ્ણાત દ્વિજેન્દ્ર નારાયણ ઝા, એ ભારતીય ઇતિહાસકાર છે જેમણે 'મિથ ઑફ હૉલી કાઉ' જેવું પુસ્તક લખ્યું છે. તે પુસ્તકમાં તેઓ સાબિત કરે છે કે પ્રાચીન ભારતમાં ગૌમાંસ ખાવામાં આવતું હતું. આવા વિષય પર વિવાદ થશે એ તો દેખીતું જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડી એન ઝાના હાલમાં પ્રકાશિત પુસ્તક 'અગેઇન્સ્ટ ધ ગ્રેન : નોટ્સ ઑન આઇડેન્ટિટી, ઇન્ટોલરન્સ ઍન્ડ હિસ્ટ્રી'માં પ્રાચીન ભારતમાં અસહિષ્ણુતા સહિતના એ વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, જેનો સામનો આજનું ભારત રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે કરી રહ્યું છે. \n\nબીબીસીનાં ભારતીય ભાષાઓનાં તંત્રી રૂપા ઝાએ આ પુસ્તક અને દેશની વર્તમાન સ્થિતિ સાથે જોડાયેલા અનેક સવાલ પ્રોફેસર ડી એન ઝાને પૂછ્યા હતા. પ્રોફેસર ઝાએ તેના જવાબ ઈ-મેઇલ મારફત મોકલ્યા હતા. \n\nભારતનો સુવર્ણ યુગ\n\nસવાલઃ હિંદુત્વના વિચારકો પ્રાચીન ભારત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પ્રિયંકા ગાંધીને પડદા પાછળ રાખવા એ કૉંગ્રેસની વ્યૂહરચના છે? : દૃષ્ટિકોણ\\nસારાંશ: 11મી ડિસેમ્બરે જેમ જેમ ચૂંટણીનાં પરિણામો જાહેર થવા લાગ્યાં તેમ તેમ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની જયજયકારના નારાઓથી વાતાવરણ ગૂંજી રહ્યું હતું. જોકે, દરેક ચૂંટણીમાં રાહુલની આસપાસ દેખાતો એક ચહેરો આ ચૂંટણીમાં જોવા મળ્યો નહોતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચહેરો એટલે રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી.\n\nએ પ્રિયંકા ગાંધી જેમણે પોતાની પ્રથમ ચૂંટણીની રેલીમાં ભાઈ રાહુલને આગળ રાખ્યા હતા.\n\nબંનેની તસવીરો પર નજર કરીએ ત્યારે રાહુલ ગાંધી બહેન પ્રિયંકાના ખભ્ભે હાથ મૂકીને બેસેલા છે એ તસવીર સૌથી વધુ ઉભરી આવે છે.\n\nતો પછી સવાલ એ ઉદ્ભવે છે કે પ્રિયંકા ગાંધી ક્યાં હતાં? શું પ્રિયંકા રાજકારણમાંથી ગાયબ થઈ ગયાં છે?\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nક્યાં ગયાં પ્રિયંકા ગાંધી ?\n\nચૂંટણીની આ મોસમમાં રાહુલ ગાંધીની સભાઓ અને નિવેદનો ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં. \n\nવડા પ્રધાન મોદી પર રાહુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું પ્રિયંકા ગાંધીમાં આગામી ઇંદિરા ગાંધી બની શકવાની ક્ષમતા છે?\\nસારાંશ: વર્ષ 1999, રાયબરેલી. ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો. કૉંગ્રેસના ઉમેદવાર કેપ્ટન સતીશ શર્મા મેદાનમાં હતા, તો ભાજપ તરફથી રાજીવ ગાંધીના પિતરાઈ ભાઈ અરુણ નહેરુ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે સમયે 27 વર્ષીય એક યુવાન મહિલા કૉંગ્રેસનો પ્રચાર કરી રહ્યાં હતાં. તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થતાં હતાં. અરુણ નહેરુ રાયબરેલીથી અગાઉ પણ ચૂંટણી જીતી ચૂક્યા હતા. \n\nઅરુણ નહેરુના કારણે રાયબરેલીમાં ભાજપ માટે માહોલ બનેલો જોવા મળી રહ્યો હતો. \n\nતેવામાં એ 27 વર્ષીય યુવતીએ એક ચૂંટણી રેલીની વચ્ચે સવાલ પૂછ્યો, \"મારા પિતાજી સાથે દગાખોરી કરતા લોકોને તમે અહીં ઘૂસવા કેવી રીતે દીધા?\"\n\nઆ નિવેદનની ઘણી ચર્ચા થઈ અને તેની ગૂંજ દિલ્હી સુધી સાંભળવા મળી. \n\nબીજા દિવસે અરુણ નહેરુના પ્રચાર માટે અટલ બિહારી વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ફેસબુક ભારતીય મતદારોને પ્રભાવિત કરી શકે?\\nસારાંશ: ફેસબુક પર યૂઝર્સની અંગત માહિતીનો દુરુપયોગ થયો હોવાના વિવાદ વચ્ચે સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીના સ્થાપક માર્ક ઝકરબર્ગે અમેરિકાની સંસદમાં પોતાનો પક્ષ રજૂ કર્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભવિષ્યમાં અમેરિકા કે વિશ્વના અન્ય કોઈ દેશમાં મતદારોને ફેસબુક થકી પ્રભાવિત ના કરી શકાય એ માટે કેવાં પગલાં લેવાઈ રહ્યાં છે એ અંગે પણ ઝકરબર્ગે સંસદને માહિતી આપી.\n\nઝકરબર્ગે જણાવ્યું કે 'ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન અને હંગેરીમાં દેશ માટે મહત્ત્વની કહી શકાય તેવી ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓની નિષ્પક્ષતા જળવાઈ રહે એ માટે અમે બનતું કરી છૂટવા માગીએ છીએ.' તેમણે એમ પણ ઉમેર્યું કે વર્ષ 2018માં તેમની પ્રાથમિકતામાં આ બાબત ટોચ પર રહેશે.\n\nઅમેરિકામાં વર્ષ 2016માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન રશિયનો દ્વારા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું બંધ ઓરડાઓમાં સેક્સ વર્કર્સને પ્રેમ થાય?\\nસારાંશ: \"શું તમને ખબર છે આજે વૅલન્ટાઇન ડે છે? પ્રેમનો દિવસ...મારો અર્થ છે કે, પ્રેમની ઉજવણી કરવાનો દિવસ...?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમેં જરાક ખચકાઈને અને ડરતા ડરતા એક પાતળી મહિલાને આ પ્રશ્ન કર્યો.\n\nપથ્થર પર બેઠેલી થાકેલી આ મહિલાના ઉજાગરા તેની આંખોમાં સ્પષ્ટ દેખાતા હતા.\n\nતેની આંખો નીચે કાળાં કૂંડાળા થઈ ગયા હતા અને આંખો અંદર ઊંડી ઊતરતી જતી હતી.\n\nતે કદાચ કંઈક ચાવી રહી હતી, પણ પ્રશ્ન સાંભળીને એક ખૂણામાં થૂંક્યા પછી બોલી, \"હા મને ખબર છે, વૅલન્ટાઇન ડે છે. તો?\"\n\nશું તમને કોઈ સાથે પ્રેમ છે? તમારા જીવનમાં કોઈ છે જે તમને પ્રેમ કરતું હોય?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમારા સવાલ પૂરા નહોતા થયા પણ તેમણે મને વચ્ચે ટોકતા કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું બબેસિયોસિસ વાઇરસને લીધે ગીરના સિંહોનાં મૃત્યુ થઈ રહ્યાં છે?\\nસારાંશ: બે મહિનામાં ગીર જંગલની ત્રણ રેન્જમાં 21 સિંહના મૃત્યુ થયાં છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અગાઉ વર્ષ 2018માં પણ CDV વાઇરસને લીધે સિંહોનાં મૃત્યુના મુદ્દે ચર્ચા છેડાઈ હતી.\n\nમાત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં ગીરની ત્રણ રેન્જ તુલસીશ્યામ, જસધારા અને હડાળામાં 21 સિંહના મોત થયાં એટલે વન્યસંરક્ષકો અને પ્રાણીપ્રેમીઓ માટે તે ચિંતાનો વિષય બન્યો છે.\n\nગીરમાં દર પાંચ વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે. 2015માં થયેલી ગણતરી પ્રમાણે સિંહની સંખ્યા 523 હતી. ત્યારબાદ વર્ષ 2018 સુધીમાં કુલ 184 સિંહનાં મૃત્યુ થયાં હતાં અને હવે ફરીથી મોત થયાં છે.\n\nસિંહના મોતનું શું કારણ?\n\nગીર પૂર્વના વન વિભાગનું કહેવું છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું બીએસ-6ના કારણે ભારતના ઑટો સૅક્ટરમાં મંદી આવી છે?\\nસારાંશ: ઑટો સૅક્ટરમાં હાલ ચાલી રહેલી મંદીમાં વાહનોની માંગમાં ઘટાડાની સાથે પ્રદૂષણ નિયંત્રણ કરનારા માનક બીએસ-6ને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ઑટો સૅક્ટરમાં ચાલી રહેલી મંદી માટે બીએસ-6ને પણ એક કારણ દર્શાવ્યું હતું. \n\nવાસ્તવમાં સરકારે વર્તમાન બીએસ-4 માનક બાદ બીએસ-5ની જગ્યાએ સીધું જ 31 માર્ચ 2020 બાદ બીએસ-6 માનક લાગુ કરવાનો નિર્ણય લીધો છે. \n\nએટલે કે આ તારીખ બાદ નવા માનક અંતર્ગત બનેલી ગાડીઓ કંપનીઓ વેચી શકશે. \n\nસરકારે 2000માં યુરોપની જેમ ઉત્સર્જક માનકની નીતિ બનાવી અને 2002માં બીએસ-1(ભારત સ્ટેજ-1) લાગુ હતું. \n\nનવા માનકોમાં ખૂબ જ સારી વાતોને સામલે કરવામાં આવી છે. જેમાં નવી ગાડીઓનાં એન્જિન નવા માનક અનુસાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું બે જાસૂસોના પુસ્તકથી ભારત-પાક.નાં રહસ્યો જાહેર થાય છે?\\nસારાંશ: દુર્રાની અને દુલતના પુસ્તકનો વિવાદ અટકે એવું લાગતુ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેએચક્યૂ પિંડીમાં પૂર્વ 'સ્પાઈ માસ્ટર' લેફ્ટેનન્ટ જનરલ અસદ દુર્રાની હાય કમાન્ડને કહે છે કે તેમણે ભારતીય જાસૂસી સંસ્થા 'રૉ'ના પૂર્વ બોસ અમરજીતસિંહ દુલત સાથ વાતચીત કરી(એ વાતચીત હાલમાં 'સ્પાઈ ક્રૉનિકલ' નામના પુસ્તકમાં પ્રકાશિત થઈ છે.) હતી.\n\nતેનાથી સેનાની આચારસંહિતાનું ઉલ્લંઘન તો નથી થયું ને. એમાં ઘણી બાબતો એવી કેમ છે, જે વાસ્તવિક નથી.\n\nમને યાદ આવે છે કે 'સ્પાઈ ક્રૉનિકલ'માં એક જગ્યાએ જનરલ અસદ દુર્રાનીએ હસતાં-હસતાં કહ્યું છે કે જો અમે બન્ને નવલકથા પણ લખીએ તો લોકો વિશ્વાસ નહીં કરે.\n\nનવાઝ શરીફનું નિવેદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું બોફોર્સ સોદા સાથે જોડાયેલા હતા સ્વિડનના વડા પ્રધાનની હત્યાના તાર?\\nસારાંશ: સ્વિડનના વડા પ્રધાન ઓલેફ પામની આજથી ત્રીસ વર્ષ પહેલાં હત્યા કરાઈ હતી. શુક્રવારની એ રાતે તેઓ પોતાનાં પત્ની લિસબેટ સાથે ફિલ્મ જોઈને પરત ફરતા હતા. એ સમયે હત્યારાઓએ તેમને ગોળી મારી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વિડનના વડા પ્રધાન ઓલેફ પામ\n\nઆજ સુધી તેમની હત્યાની ગૂંચ ઉકેલાઈ નથી. જ્યારે રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન હતા ત્યારે સ્વિડનની હથિયાર કંપની બોફોર્સ સાથે તોપ આપવા મામલે સોદો થયો હતો. ઘણા લોકોનું માનવું છે કે તેમની હત્યા બોફોર્સના આ હથિયાર સોદા સાથે જોડાયેલી છે.\n\nઓલેફ પામ બીજી વાર સ્વિડનના વડા પ્રધાન તરીકે પસંદ થયા હતા. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ એક સામાન્ય જિંદગી જીવતા હતા.\n\nતેઓ મોટા ભાગે પોલીસસુરક્ષા લેવાથી ઇન્કાર કરતા હતા. હત્યાની રાતે પણ તેઓ કોઈ પણ પોલીસસુરક્ષા વિના સામાન્ય નાગરિકની જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું બોલિવુડની ફિલ્મો રાજકીય અખાડો બની રહી છે?\\nસારાંશ: છેલ્લાં પાંચ વર્ષોમાં તમે ભારતના રાજકારણમાં ઘણા ફેરફાર થતા જોયા હશે. અભિનેતા અને નેતા વચ્ચેનો સંબંધ છે વર્ષો જૂનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બસ તફાવત માત્ર એટલો છે કે પહેલાં અભિનેતા અભિનય કરી નામ કમાવ્યા બાદ રાજકારણ સાથે જોડાતા હતા અને હવે અભિનેતા નેતાઓની બાયૉપિક ફિલ્મો થકી મોટા પડદા પર રાજકારણ કરતા જોવા મળે છે.\n\n2018માં એવી ઘણી ફિલ્મો આવી કે જે કોઈ મોટા રાજનેતાની બાયૉપિકનો ભાગ રહી.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબી ચમકાવતી એક બાદ એક ફિલ્મો રિલીઝ થઈ, પછી તે 2018માં આવેલી 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક' હોય કે પછી હાલ રિલીઝ થયેલી રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર' હોય.\n\nહવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ રિલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભાજપ અધ્યક્ષની ચૂંટણી વધુ લોકતાંત્રિક હોય છે?\\nસારાંશ: અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ માટે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ઉમેદવાદી નોંધાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપ-કોંગ્રેસમાંથી કઈ પાર્ટીમાં અધ્યક્ષ પદની પસંદગી વધુ લોકતાંત્રિક રીતે થાય છે?\n\nગત દિવસોમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના સચિવ શહેઝાદ પૂનાવાલાએ પાર્ટીનાં શીર્ષ પદની ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે એક વ્યક્તિની પસંદગી માટે 'ચૂંટણીનું નાટક' કરવામાં આવી રહ્યું છે. \n\nરાહુલ ગાંધી નેહરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીના સભ્ય અને છઠ્ઠા વ્યક્તિ છે, જેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. \n\nસોનિયા ગાંધી 1998થી કોંગ્રેસના અધ્યક્ષ છે જ્યારે આ દરમિયાન ભાજપમાં આઠ અધ્યક્ષ બની ચૂક્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભાજપ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ગુજરાતની થિયરી અપનાવી રહ્યો છે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, એ પહેલાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી(NCP)ના લગભગ 20થી વધારે નેતા શિવસેના અને ભાજપમાં જોડાઈ ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના 2019ની લોકસભાની ચૂંટણી પહેલાંની ગુજરાતની રાજકીય પરિસ્થિતિની યાદ અપાવે છે, જ્યારે કૉંગ્રેસ પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મોટા નેતા બચ્યા હતા.\n\nગુજરાતમાં છેલ્લાં થોડાં વર્ષોથી એવી સ્થિતિ છે કે ચૂંટણી પહેલાં વિરોધ પક્ષ કૉંગ્રેસના નેતાઓ સત્તા પક્ષ ભાજપમાં જોડાઈ જાય છે.\n\nરાજીનામાં આપીને એનસીપીમાંથી ભાજપમાં જોડાઈ ગયેલા મહારાષ્ટ્રના નેતાઓની મોટી સંખ્યા જોતાં એવું લાગે છે કે ભાજપ ગુજરાતમાં અપનાવેલી થિયરી મહારાષ્ટ્રની ચૂંટણીમાં અપનાવી રહ્યો છે.\n\nગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ\n\nગુજરાતમાં ભાજપની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભાજપના અધ્યક્ષ અમિત 'શાહ'ની અટક ખરેખર ઈરાની છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં જ બે જાણીતા શહેરોના નામ બદલ્યા છે, અલાહાબાદનું 'પ્રયાગરાજ' અને ફૈઝાબાદનું નામ 'અયોધ્યા' કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપના નેતાઓ અયોધ્યા અને પ્રયાગરાજ જેવા હિંદી નામોને હિંદુ સંસ્કૃતિનું પ્રતીક માને છે, જ્યારે ઈરાની નામો પરથી મુગલકાળમાં લોકોને વટલાવીને કે દબાણપૂર્વક આપવામાં આવેલા નામોને વિદેશી પ્રતીકો માને છે.\n\nજ્યારે અલાહાબાદનું નામ બદલવા પર સવાલો ઊઠ્યા તો તર્ક અપાયો કે, 'તમારા નામ રાવણ કે દુર્યોધન કેમ નથી?'\n\nઆ જ વાતનો જવાબ આપતાં તાજેતરમાં અક ઇતિહાસવિદ્દ ઇરફાન હબીબે કહ્યું હતું કે, જો ભાજપને ઈરાની નામો સામે વાંધો હોય તો સૌથી પહેલાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહનું નામ બદલવા પર વિચારણા કરવી જોઈએ, કારણ કે શાહ પણ મૂળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભાજપના પૂર્વ મુખ્ય મંત્રી 36 હજાર કરોડના કથિત કૌભાંડમાં ફસાશે?\\nસારાંશ: છત્તીસગઢ સરકારે 36 હજાર કરોડ રૂપિયાના નાગરિક પુરવઠા નિગમ એટલેકે નાન કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એસઆઈટી ટીમની રચના આઈજી સ્તરના અધિકારીના નેતૃત્વમાં કરવામાં આવશે.\n\n36 હજાર કરોડના કથિત કૌભાંડમાં તત્કાલીન મુખ્ય મંત્રી રમન સિંહ અને તેમના પરિવારજનો સામેલ હોવાનો આક્ષેપ વિપક્ષમાં રહીને કૉંગ્રેસ પાર્ટી લગાવતી રહી છે.\n\nઆ ઉપરાંત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલે પણ સરકાર બનાવ્યા બાદ નાન કૌભાંડ માટે નવેસરથી તપાસ કરાવવાના સંકેત આપ્યા હતા.\n\nરાજ્યના વરિષ્ઠ મંત્રી રવીન્દ્ર ચૌબેએ કહ્યું,\"માનનીય ડૉ. રમન સિંહને એ વાતનો ભય ન હોવો જોઈએ કે તપાસ ક્યાં સુધી પહોંચશે. પહેલાં પણ અમારો જે આરોપ હતો, એ આરોપ ઉપર હજુ પણ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારત ખરેખર મહિલા માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ છે?\\nસારાંશ: થોમસન રોયટર્સ ફાઉન્ડેશને હાથ ધરેલા સર્વેક્ષણમાં ભારતને મહિલાઓ માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવવામાં આવ્યો છે. તેમાં યુદ્ધગ્રસ્ત સીરિયા અને આપખુદ સાઉદી અરેબિયાને ઓછા ખતરનાક ગણાવવામાં આવ્યાં છે, પણ આ તારણ ખરેખર સાચું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સર્વેક્ષણ માટે આરોગ્ય સંભાળ, ભેદભાવ, સાંસ્કૃતિક પરંપરા, જાતીય તથા બિન-જાતીય હિંસા અને માનવ તસ્કરી એમ છ બાબતો વિશે 548 નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.\n\nતેમને સંયુક્ત રાષ્ટ્રસંઘના 193 સભ્ય દેશોમાંથી પાંચ સૌથી ખતરનાક દેશના નામ સૌપ્રથમ પૂછવામાં આવ્યાં હતાં. \n\nએ પછી દરેક કેટેગરીમાં સૌથી ખતરનાક દેશનું નામ તેમને પૂછવામાં આવ્યું હતું. તેમાં સાંસ્કૃતિક પરંપરા, જાતીય હિંસા અને માનવ તસ્કરીની બાબતમાં ભારત ટોચ પર રહ્યું હતું.\n\nસાત વર્ષ પહેલાં આવાં જ એક સર્વેક્ષણમાં ભારત ચોથા ક્રમે રહ્યું હતું, જ્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતની આરોગ્ય સુવિધાનો અભાવ 'મોદીકૅર'થી દૂર થશે?\\nસારાંશ: આ વર્ષની 15મી ઑગસ્ટે હરિયાણાની કલ્પના ચાવલા ગર્વનમેન્ટ મેડિકલ કૉલેજમાં કરિશ્મા નામની બાળકીનો જન્મ થયો હતો. કરિશ્માનાં મમ્મી પુષ્પા ભારતની નવી આરોગ્ય વીમા યોજનાનો લાભ લેનારી પ્રથમ પ્રસૂતા બન્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરિયાણા રાજ્યમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી યોજનામાં નોંધણી કરાવનારા પરિવારોમાં પુષ્પાના પરિવારનો પણ સમાવેશ થતો હતો. \n\nપુષ્પાએ બીબીસીને જણાવ્યું, \"મારા પ્રથમ બાળકનો જન્મ ખાનગી હૉસ્પિટલ થયો હતો. તે વખતે નિદાન, દવાઓ અને ડૉક્ટરની ફી પાછળ અમારે દોઢ લાખનો ખર્ચ કરવો પડ્યો હતો.\"\n\nપણ આ વખતે બાળકના જન્મ પહેલાં મેં વીમા યોજના માટેનું ફોર્મ ભરી દીધું હતું. મારી પ્રસૂતિ દરમિયાન સરકારી હૉસ્પિટલમાં અમારે કશી ચૂકવણી કરવી પડી નહોતી,\n\nસરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે કોઈ ફી લેવામાં આવતી નથી, પણ પરિવારે દવા,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતમાં કોવિડ-19ની રસીની અછત ઊભી થઈ છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશમાં રહેતા સંજયકુમાર છેલ્લા બે દિવસથી પોતાને અને પોતાની મોટી ઉંમરનાં માતાને કોરોનાની રસી મળી જાય તે માટે કોશિશ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે અને રસીના ડોઝની તંગી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે\n\nદિલ્હીના સીમાડે આવેલા ગાઝિયાબાદમાં રહેતા સમાજશાસ્ત્રી ડૉ. કુમાર કહે છે, \"મેં આસપાસની ત્રણ ખાનગી હૉસ્પિટલમાં તપાસ કરી. બધેથી મને જવાબ મળ્યો કે રસીના ડોઝ ખલાસ થઈ ગયા છે.\"\n\nઆમાંની એક હૉસ્પિટલમાં 50 બેડ છે. \n\n\"અમારી પાસે વૅક્સિનનો ઝીરો ડોઝ છે અને તેથી અમે રસી લેવા માગતા લોકોની નોંધણી કરતાં નથી. લોકો અહીં આવીને પછી ઝઘડા કરે છે,\" એમ હૉસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું. \n\nબીજી એક હૉસ્પિટલમાં ડૉ. કુમારે બુકિંગ કરાવવાની કોશિશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતમાં ધર્મ પણ ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યો છે?\\nસારાંશ: દક્ષિણ મુંબઈના ભીડભાડ ધરાવતા ઝવેરી બજાર વચ્ચે શહેરનાં સૌથી પ્રાચીન ધાર્મિક સ્થળો પૈકી એક મુમ્બા દેવી મંદિર આવેલું છે, જ્યાં હંમેશાં ભક્તોની ભીડ જોવા જેવી હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈના મુમ્બા દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ\n\nસવાર હોય કે સાંજ, મુમ્બા દેવીનાં દર્શન કરવા માટે સેંકડો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. \n\nદિવસમાં અનેક વખત આરતી થતી હોય છે, જેમાં યુવાનો, વડીલો, પુરુષો અને સ્ત્રીઓ તમામ સામેલ હોય છે.\n\nતેઓ ત્યાં આદ્યાત્મિક સંતોષ મેળવવા માટે જતા હોય છે. ફક્ત પૂજાપાઠ જ નહીં, શ્રદ્ધાળુઓ વાતાવરણની પણ મજા માણે છે.\n\nજો તમે ઇચ્છો તો આ મંદિરમાં થતી પૂજા અને આરતીનાં દર્શન ઘરે બેઠાં મોબાઇલ ફોનની સ્ક્રીન પર પણ કરી શકો છો.\n\nશેમારુ ઍન્ટર્ટેઇનમેન્ટ કંપનીના સીઈઓ હિરેન ગડા\n\nમુમ્બા દેવી મંદિરના સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતમાં બાળકો સાથે જાતીય શોષણના ગુનાઓ વધી રહ્યા છે?\\nસારાંશ: ભારત બાળકોના જાતીય શોષણની વધતી જતી સમસ્યામાંથી પસાર થઈ રહ્યું હોય તેવુ જણાઈ રહ્યું છે. સપ્તાહ દર સપ્તાહ સમાચારોમાં વધી રહેલા બનાવોને કારણે લોકોનો ગુસ્સો વધતો જણાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જૂનમાં સેંકડો લોકો મધ્ય ભારતની શેરીઓમાં 7 વર્ષની બાળકી પર થયેલા બળાત્કારના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. \n\nશું બાળકોના જાતીય શોષણમાં વધારો થઈ રહ્યો છે કે પછી આ પ્રકારની ઘટનાઓ વધુ પ્રકાશમાં આવી રહી છે? \n\nભારતમાં ઝડપી વિકસી રહેલા મીડિયા સેક્ટરના કારણે આવા કિસ્સાઓ વધુ પ્રકાશમાં આવી રહ્યા છે. આ સમાચાર સંસ્થાઓ ટેલિવિઝન અને મોબાઇલ પર પ્રભુત્વ ધરાવે છે. \n\nબળાત્કારની કાયદાકીય વ્યાખ્યામાં પણ બદલાવો આવ્યા છે. જે મુજબ જાતીય હુમલાઓનો ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ દાખલ કરવી અનિવાર્ય બને છે.\n\nવર્તમાનમાં થઈ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતમાં મૃત્યુદંડની સજાથી દુષ્કર્મો ઘટશે?\\nસારાંશ: સોમવારે લોક સભામાં ગુનાઈત કાયદામાં સુધારાનો ખરડો ચર્ચા બાદ પસાર કરી દેવામાં આવ્યો. આ સુધારા અનુસાર 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનામાં દોષિતોને મૃત્યુદંડની સજા પણ સંભળાવી શકાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં લગાતાર દુષ્કર્મની ઘટનાઓ ઘટતા આ વર્ષની શરૂઆતમાં દુષ્કર્મના ગુનેગારોને મહત્તમ સજા સ્વરૂપે મૃત્યુદંડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. \n\nઆ સુધારાની માંગણી મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ એવું કહીને કરી હતી કે આ સુધારા બાદ સમાજમાં બાળકો વિરુદ્ધ આવી ગુનાખોરી ઘટશે.\n\nઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં દિલ્હી ખાતે કોલેજની વિદ્યાર્થિની ‘નિર્ભયા’ સાથે ચાલતી બસમાં દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. \n\nએ સમયે સરકારે દુષ્કર્મના ગુનેગારને મૃત્યદંડ સજા આપવાની જાહેરાત કરી હતી. \n\nદક્ષિણ એશિયાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતીય અર્થતંત્ર મંદીથી તેજી તરફ આગળ વધી રહ્યું છે?\\nસારાંશ: શું ભારતીય અર્થતંત્ર હવે રિકવરીના રસ્તે ચાલી પડ્યું છે? આનો સીધોસટ અને સરળ જવાબ છે, હા, કારણકે મહામારીના ભયંકર મારથી નકારાત્મક વિકાસદરના પાતાળથી પસાર થઈને દેશનું અર્થતંત્ર પાછલા ત્રિમાસિક ગાળામાં હકારાત્મક વિકાસદર સુધી પહોંચ્યું અને હાલ અંતિમ ત્રિમાસિક ગાળામાં હકારાત્મક વિકાસ જારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય અર્થતંત્રમાં સુધારાની શક્યતા કેટલી?\n\nવિશ્વના છઠ્ઠા સૌથી મોટા અર્થતંત્રમાં એપ્રિલ-જૂન 2020ના ત્રિમાસિક ગાળામાં -23.9 ટકાની પડતી નોંધાઈ હતી. \n\nહવે અનુમાને છે કે આ વર્ષે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિકગાળામાં 0.7 ટકાના હિસાબે હકારાત્મક વિકાસ નોંધાઈ શકે છે જ્યારે પાછલા ત્રિમાસિક ગાળામાં વિકાસનો દર 0.1 ટકા રહ્યો હતો.\n\nકયા ક્ષેત્રોમાં વિકાસના સંકેત?\n\nદુનિયાના છઠ્ઠા ક્રમનું મોટું અર્થતંત્ર છે ભારત\n\nએપ્રિલ 2020ના મહિનાથી અર્થતંત્ર પર લૉકડાઉનની ખરાબ અસર અત્યંત ઊંડી મહેસૂસ થવા લાગી. પરંતુ સપ્ટેમ્બર મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારતીય સેનાએ કૈલાસ પર્વત અને માનસરોવર પર કબ્જો કરી લીધો? - ફૅક્ટ ચેક\\nસારાંશ: લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીન વચ્ચે સતત તણાવ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ જ ક્રમમાં દરરોજ લદ્દાખમાં અલગ-અલગ જગ્યાઓને લઈને ખબરો સામે આવતી રહે છે.\n\nસોશિયલ મીડિયા પર ગયા અઠવાડિયાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાએ કૈલાસ પર્વત અને માનસરોવર પર કબજો કરી લીધો છે.\n\nઆ વાતને દરરોજ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે. \n\nઆ સમાચાર સાથે એક તસવીરને પણ શૅર કરવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવે છે કે ભારતીય જવાન કૈલાસ પર્વત પર તિરંગો લહેરાવી રહ્યા છે. \n\nદાવો કરાઈ રહ્યો છે કે કૈલાસ પર્વતને ભારતમાં ભેળવ્યા બાદની આ તસવીરો છે.\n\nબીબીસીએ આ દાવાઓની હકીકત શોધતાં શું મળ્યું, જુઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભારે વરસાદ અને દુષ્કાળ ભારતનું હવામાન ભયાનક હોવાનું સૂચવે છે?\\nસારાંશ: શું ભારતનું હવામાન ભયાનક બની રહ્યું છે? મુંબઈમાં દાયકાનો સૌથી ભારે વરસાદ પડ્યો છે. ત્યારે રિયાલિટી ચેકની ટીમે એક નજર કરી ભારતના ભયાનક બની રહેલા વાતાવરણ પર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લાં કેટલાક અઠવાડિયાઓથી ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે દેશનાં અન્ય રાજ્યોમાં અનેક સ્થળે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. \n\nઆવી પરિસ્થિતિમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એક દેશમાં આ રીતે ભયાનક વાતાવરણની અલગ અલગ સ્થિતિ કેમ સામાન્ય બનતી જઈ રહી છે?\n\nઆ મામલે રિયાલિટી ચેકની ટીમે કેટલાક સમયગાળા દરમિયાનનાં પૂર અને દુષ્કાળના આંકડા એકત્રિત કર્યા અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ પૅટર્ન કેવી રીતે ઉદ્ભવી રહી છે. \n\nવરસાદ\n\nભારતની પાણીની જરૂરિયાત સંપૂર્ણપણે વાર્ષિક વરસાદ પર આધારિત છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ભૂતાનની નવી સરકાર ભારતને બદલે ચીન તરફ ઢળશે?\\nસારાંશ: ભૂતાન - ભારત અને ચીન જેવા બે મોટા અને શક્તિશાળી પડોશીઓ વચ્ચે આવેલો દેશ છે. હિમાલયના ખોળે વસેલાં આ નાનકડાં દેશમાં હમણાં જ સંસદીય ચૂંટણીઓ પૂરી થઈ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઠ લાખની વસ્તી ધરાવતા ભૂતાનમાં અત્યાર સુધી ત્રણ સંસદીય ચૂંટણીઓ થઈ છે, જેમાં ત્રણેય વાર અલગ-અલગ પાર્ટીઓ સત્તામાં આવી છે. \n\nછેલ્લી બે સંસદીય ચૂંટણીઓની જેમ જ આ વખતે પણ નવી પાર્ટીને સત્તામાં આવવાની તક મળી, જેમાં નવી પાર્ટી ડીએનટીએ 47માંથી 30 બેઠક જીતી. \n\nસૅન્ટર લૅફ્ટ પાર્ટી ડીએનટી ગઈ ચૂંટણીમાં પહેલા તબક્કામાં જ બહાર નીકળી ગઈ હતી, પણ આ વખતે તેણે ચોંકાવનારું પ્રદર્શન કર્યું હતું. \n\nઆ પાર્ટીની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે સત્તાધારી પક્ષ પીપલ્સ ડૅમોક્રેટિક પાર્ટી પહેલા તબક્કામાં ઠેઠ ત્રીજા નંબરે રહી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મગ અને મસુરની દાળમાંથી મળી આવતા કૅમિકલથી કૅન્સર થઈ શકે છે?\\nસારાંશ: મોટાભાગના ભારતીય ભોજનમાં દાળનો સમાવેશ થાય છે. પરંતુ જો તમને ખબર પડે કે તમારી દાળમાં પ્રોટીન નહીં અને ઝેર છે તો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ ફૂડ સૅફ્ટી નિયામક, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ આ અંગે રાજ્યોને નિર્દેશ આપ્યો છે. \n\nજે મુજબ વિદેશથી આયાત થનારી મગ અને મસૂરની દાળમાં મોટા પ્રમાણમાં ગ્લાઇફોસેટ હોવાની સંભાવના છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. \n\nએફએસએસઆઈએ રાજ્ય સ્તરે કામ કરતા નિયામક અધિકારીઓને કહેવાયું છે કે આ દાળના નમૂનાની તપાસ કરી દર 15 દિવસે દિલ્હી મોકલવામાં આવે. \n\nબીબીસી સાથે વાતચીત કરતા એફએસએસઆઈના એડવાઇઝર સુનીલ બખ્શીએ જણાવ્યું, \"કોઈપણ ખાદ્ય પદાર્થમાં જંતુનાશકનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મમતા બેનરજી ધર્મના રાજકારણને ઉશ્કેરી રહ્યાં છે?\\nસારાંશ: પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે તેઓ 15 જૂનના રોજ યોજાનારી નીતિ પંચની બેઠકમાં ભાગ નહીં લે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મમતા બેનરજી વડા પ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં ન હતાં\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે કે જેમાં દેશના દરેક રાજ્યોનાં મુખ્ય મંત્રી, કેન્દ્ર શાસિત રાજ્યોના લેફ્ટનન્ટ ગવર્નર સહિત કૅબિનેટ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. \n\nનવી મોદી સરકારની આ પહેલી નીતિ પંચની બેઠક છે જેમાં જળ સંકટ અને કૃષિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે. \n\nપરંતુ મમતા બેનરજીએ એમ કહીને આ બેઠકમાં હાજરી આપવાથી ઇન્કાર કરી દીધો છે કે આ બેઠક તેમનાં માટે 'નિરર્થક' છે. \n\nબેનરજીએ કહ્યું, \"ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મહિલા શરીર પર ટેટૂ ન બનાવે તો તે અપવિત્ર છે?\\nસારાંશ: શરીર પર ટેટૂ બનાવવા એ દેશમાં આજકાલની નવી ફૅશન છે. આ ટેટૂને યુવાનો સ્વતંત્રતાના ચિહ્ન તરીકે જુએ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત 2000 વર્ષોથી બૈગા જાતિની મહિલાઓ પોતાના શરીર પર ટેટૂ બનાવે છે\n\nઘણા યુવાનો એવા છે કે જેઓ પોતાની ઓળખ જાળવી રાખવા માટે શરીર પર ટેટૂ બનાવડાવે છે. \n\nપણ મારા માટે શરીર પર ટેટૂ ન બનાવવાનો નિર્ણય લેવો એ વિદ્રોહ છે. \n\nહું ટેટૂ, નાક અને કાન વિંધવવાના વિચારો સાથે મોટી થઈ. આ ટેટૂ મહિલા પર હકનો સંકેત આપે છે. \n\nમારી મમ્મીના શરીર પર કેટલાંક ટેટૂ હતા, અને મારી દાદીમાના શરીર પર મારી મમ્મી કરતા વધારે ટેટૂ હતા. \n\nતેઓએ મને કહ્યું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. \n\nમારો પરિવાર ઉત્તર ભારતના રાજ્ય ઉત્તર પ્રદેશ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મહિલાઓ પુરુષો કરતાં વધારે પૈસા ખર્ચે છે?\\nસારાંશ: એક મહિલા હોવું પુરુષ કરતાં વધારે મોંઘુ હોઈ શકે છે. ઘણાં સંશોધનોમાં આ વાત સામે આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંશોધનમાં જાણવા મળ્યું છે કે પર્સનલ કૅરની વસ્તુઓ અને કેટલીક સર્વિસ લેતી વખતે મહિલાઓ પુરુષો કરતાં વધારે પૈસા ચૂકવે છે.\n\nજો તમને લાગતું હોય કે આવું એ માટે છે કેમ કે મહિલાઓ વધારે ખરીદી કરે છે, તો તમે ખોટા છો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મહિલાઓ પુરુષોનું શારીરિક શોષણ કરી શકે?\\nસારાંશ: 'પોલીસ એક મહિલા વિરૂદ્ધ છેડતીનો કેસ કેવી રીતે દાખલ કરી શકે છે? એ બની જ ના શકે. આ વાતને કોઈ માને નહીં.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હી હાઇકોર્ટે આ વાત એક મહિલા પર સ્ટૉકિંગનો કેસ દાખલ કરી ધરપકડ કરવાના મામલે પોલીસને કહી હતી.\n\nમહિલા વકીલ દીપા આર્યાનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમના ઘરનો દરવાજો તોડીને ઘરમાંથી ઘસડીને બહાર કાઢ્યાં હતાં. \n\nપોલીસે આ કાર્યવાહી એક પ્રૉપર્ટીના કેસ સાથે જોડાયેલી ફરિયાદ પર કરી હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસમાચાર એજન્સી PTIના આધારે હાઈ કોર્ટે દિલ્હી સરકાર અને ગૃહ મંત્રાલય પાસે આ મામલે તુરંત કાર્યવાહી કરતા પાંચ જાન્યુઆરીના રોજ થનારી સુનાવણી પહેલા રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યા છે. \n\nશું મહિલાઓ સ્ટૉકિં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મારા બાળકોનાં મૃત્યુ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાથી થયાં?\\nસારાંશ: રુબા અને સાકિબ એવા જીન્સ સાથે જીવી રહ્યાં છે કે જેના કારણે તેમનાં બાળકનું નાનપણમાં જ મૃત્યુ થઈ શકે છે. તેઓ પહેલાંથી જ પોતાનાં ત્રણ બાળકોને ગુમાવી ચૂક્યાં છે. હવે રુબા એક સ્વસ્થ ગર્ભ માટે આઈવીએફની મદદ લેવા માગે છે. સાકિબને અલ્લાહ પર પુરો ભરોસો છે અને કેટલાક સંબંધીઓ ઇચ્છે છે કે તેમણે બીજા લગ્ન કરી લેવા જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રુબા બીબી નાની ઉંમરે લગ્ન કરવા જ માગતાં નહોતાં. \n\nતેમણે યુનિવર્સિટીમાંથી એ- લેવલ કરવાની તૈયારી કરી હતી. પરંતુ માધ્યમિક શિક્ષણ પૂર્ણ થાય તે પહેલાં જ તેમનાં માતાપિતાએ પાકિસ્તાનમાં તેમના પિતરાઈ ભાઈ સાકિબ મહેબૂબ સાથે તેમનાં લગ્ન કરાવી દીધા. \n\nરુબાનો જન્મ બ્રૅડફૉર્ડમાં થયો હતો અને તેમણે ત્યાંથી જ શિક્ષણ મેળવ્યું હતું. \n\nલગ્ન પહેલાં રુબા માત્ર બે વખત જ પાકિસ્તાન ગયાં હતાં. \n\nએક વખત જ્યારે તેમની ઉંમર ચાર વર્ષની હતી અને બીજી વખત જ્યારે તેઓ 12 વર્ષનાં હતાં.\n\nરુબાને યાદ પણ ન હતું કે જેમની સાથે તેમની સગાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મીડિયાના માધ્યમથી રાજકીય કાવતરાં ઘડી શકાય છે?\\nસારાંશ: કોબ્રા પોસ્ટે તાજેતરમાં કરેલું સ્ટિંગ ઑપરેશન મીડિયાનું એવું શરમજનક પતન છે, જે દેશના લોકતંત્ર માટે ખૂબ જ મોટા સંકટની ચેતવણી સમાન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટિંગની ઑપરેશનની સૌથી ગંભીર અને સૌથી ચિંતાજનક વાત એ છે કે પૈસા માટે મીડિયા કંપનીઓ ગંદામાં ગંદા ષડ્યંત્રમાં પણ સામેલ થતાં અચકાતી નથી.\n\nપછી ભલે એ ષડ્યંત્ર દેશ અને લોકશાહી વિરુદ્ધ જ કેમ ના હોય.\n\nસ્ટિંગ કરનાર રિપોર્ટર વાસ્તવિકતા જાણવા માટે પહેલાં ખૂલીને વાત સામે રાખે છે કે તેઓ દેશમાં ચૂંટણી પહેલાં કેવી રીતે સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવા માગે છે, સાથે જ કેવી રીતે વિપક્ષના નેતાઓની છબી ખરાબ કરવા માગે છે.\n\nઆ વાત તેઓ મીડિયા કંપનીઓનાં માલિકો અને મોટાં પદ પર બેસેલા લોકો સાથે કરે છે અને આ બધા જવાબદાર વ્યક્તિઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મુસલમાનો વર્ષમાં ત્રણ ઈદ મનાવે છે? શું છે હકીકત?\\nસારાંશ: ભારત સહિત દુનિયાના ઘણા બધા દેશોના મુસલમાન બુધવાર એટલે 21મી નવેમ્બરે ઈદ મિલાદ-ઉન-નબી મનાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈદ મિલાદ-ઉન-નબી નામ સાંભળતા જ મનમાં પ્રશ્ન ઊભો થાય કે આ કઈ ઈદ છે અને મુસલમાનો વર્ષમાં કેટલી ઈદ મનાવે છે?\n\nતો એનો જવાબ છે કે ઈદનો મતલબ થાય, ખુશી. એટલે ઈદ મિલાદ-ઉન-નબીનો મતલબ છે નબીના જન્મની ખુશી.\n\nકેટલાક લોકોનું માનવું છે કે મુસલમાન ફક્ત બે જ ઈદ મનાવે છે. ઈદ-ઉલ-ફિતર અને ઈદ-ઉલ-અઝહા. \n\nએ લોકોનો તર્ક પણ સાચો છે કે નબી એટલે કે પયગંબર હજરત મોહમ્મદના જન્મથી ખુશી તો થાય છે પરંતુ તેમના જન્મદિવસની ઈદ સાથે તુલના કરી શકાય નહીં. \n\nસઉદી અરબમાં આવેલું મક્કા શરીફ\n\nએક ત્રીજો પક્ષ પણ છે જે કહે છે કે એને જશ્ન-એ-મિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મુસ્લિમ દેશોનું સંગઠન OIC ભારતની વિરુદ્ધ જશે?\\nસારાંશ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ રવિવારે કહ્યું કે ભારતનો નવો નાગરિકતા કાયદો મુસલમાન વિરોધી છે અને તેના પર ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉઑપરેશન યાને કે ઓઆઈસીએ અવાજ ઉઠાવવો જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓઆઈસી ઇસ્લામિક દેશોનું સંગઠન છે અને તેના પર સાઉદી અરેબિયા તથા તેના સહયોગી દેશોનું પ્રભુત્વ છે.\n\nપાકિસ્તાનના મુલતાન પ્રાંતમાં એક પત્રકારપરિષદને સંબોધન કરતાં કુરેશીએ કહ્યું કે ઓઆઈસીએ કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન અને નાગરિકતા સંશોધન કાયદાનો અસરકારક વિરોધ કરવો જોઈએ.\n\nકુરેશીએ કહ્યું કે આ તેમણે અન્ય ઇસ્લામિક રાષ્ટ્રના વિદેશપ્રધાનો સાથે વાત કરી છે અને ઓઆઈસીના સભ્યદેશોના વિદેશપ્રધાનોની બેઠક અંગે પ્રસ્તાવ આપ્યો હતો, જેના ઉપર સકારાત્મક પ્રતિસાદ સાપડ્યો છે. \n\nરવિવારે 'રેડિયો પાકિસ્તાન' ઉપરથી પ્રસારિત રિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મૅડિટરેનિઅન ડાયેટ લેવાથી ડિપ્રેશન અટકી શકે?\\nસારાંશ: મૅડિટરેનિઅન ડાયેટ એટલે કે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશના લોકોનો જે આહાર છે તે ડિપ્રેશન અટકાવવામાં મદદરૂપ બની શકે છે, એવું એક સંશોધન સૂચવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, મૅટાબૉલિક મેડિસિન એટલે કે ચયાપચયની પ્રક્રિયા સંબંધી દવાઓના એક નિષ્ણાત જણાવે છે કે આ સંભવિત કડીના સમર્થન માટે વધુ આકરાં, લક્ષ્યાંકિત પરીક્ષણો કરવાં જરૂરી છે.\n\nછેલ્લાં આઠ વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલા 41 અભ્યાસોની સમીક્ષાનાં તારણ 'મોલૅક્યુલર સાઇકિયાટ્રી' પર પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. \n\nછોડ આધારિત ફળો, શાકભાજી, ધાન્ય, માછલી, સૂકોમેવો અને ઑલિવ ઑઇલ તથા અત્યંત ઓછા પ્રમાણમાં માંસ કે ડેરી પ્રોડક્ટ્સનો આહાર મિજાજ જાળવવાના સંદર્ભમાં મદદરૂપ થતો હોવાનું જાણવા મળ્યું છે.\n\nશું તમે આ વાંચ્યું?\n\nનિષ્ણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોદી કૉંગ્રેસ પાસેથી મહાત્મા ગાંધીનો વારસો ખૂંચવવાનો પ્રયાસ કરી રહ્યા છે?\\nસારાંશ: \"સાબરમતી આશ્રમેથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુણ્યસ્થળી ઉપર ફરી આવીને હું ધન્યતા અનુભવું છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 75 અઠવાડિયાં સુધી ચાલનારા આઝાદીના દેશવ્યાપી અમૃત મહોત્સવની શરૂઆત કરાવવા માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, ત્યારે વિઝિટર્સ બૂકમાં આ વાત લખી.\n\nમોદીના ગાંધીપ્રેમની ઉપર સવાલ ઉઠાવતા કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપ સ્વતંત્રતા ચળવળના નેતાઓના વારસાને ખૂંચવવા માગે છે; ભાજપ આ દાવા ઉપર સવાલ ઉઠાવે છે.\n\nઆ પહેલાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી', સંવિધાનનિર્માતા બાબાસાહેબ આંબેડકર તથા આઝાદ હિંદ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝ મુદ્દે પણ આ પ્રકારના આરોપ લાગ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોદી સરકાર નાગરિકોના કૉમ્પ્યૂટર્સ પર બાજ નજર રાખશે?\\nસારાંશ: તમારાં અને મારાં કૉમ્પ્યૂટર પર શું ખરેખર હવે સરકારની નજર રહેશે? એમાં આપણો શું ડેટા છે, આપણી ઑનલાઇન ગતિવિધિ શું છે, આપણે કોની સાથે સંપર્ક રાખી રહ્યાં છીએ, આ તમામ ચીજો પર સરકારની નજર રહેશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારના આદેશ બાદ સામાન્ય લોકોનાં મનમાં આ પ્રશ્ન ઊઠી રહ્યો છે, જેમાં સરકારે દેશની સુરક્ષા અને ખુફિયા એજન્સીઓને સૌના કૉમ્પ્યૂટરના ડેટા પર નજર રાખવા, તેને સિંક્રોનાઇઝ કરવાના અને તપાસ કરવાના અધિકાર આપ્યા છે.\n\nકેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડીને દસ એજન્સીઓને આ અધિકાર આપ્યા છે. પહેલાં મોટા ગુનાઓમાં જ કૉમ્પ્યૂટર કે ઑનલાઇન ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હતી, તપાસ કરાતી હતી અને કૉમ્પ્યૂટર જપ્ત કરાતું હતું.\n\nપણ શું નવા આદેશ બાદ પણ સામાન્ય લોકોને પણ એની અસર થશે? \n\nસોશિયલ મીડિયા પર સર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોદી સરકાર ન્યાય વ્યવસ્થામાં અનામત આપી શકે છે?\\nસારાંશ: કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક વાર ફરી 'અખિલ ભારતીય ન્યાય સેવા' શરૂ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત સોમવારે લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો.\n\nતેમણે એવું પણ કહ્યું કે તેમની સરકાર ન્યાયપાલિકામાં અનુસૂચિત જાતિ-જનજાતિને અનામત આપવા માંગે છે.\n\nઉપરાંત એનડીએ (નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ)ના સહયોગી પક્ષ 'લોક જનશક્તિ પાર્ટી'ના પ્રમુખ રામવિલાસ પાસવાને પણ આ મામલે સર્વસંમતિ સાધવાની કોશિશની તરફેણ કરી હતી.\n\nઆ સમગ્ર ઘટના અને નિવેદનને પગલે દેશની અદાલતોમાં ન્યાયાધિશોની ખાલી પડેલી જગ્યાઓની બાબત રાજકીય મુદ્દો બનતી જોવા મળી રહી છે.\n\nભાજપનું રાજકારણ શું છે?\n\nભાજપે એસસી-એસટી કાનૂન પર સુપ્રીમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોદી સરકારની નોટબંધીના કારણે દેશના અર્થતંત્રની આવી દશા થઈ? - એક વિશ્લેષણ\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે દેશની આર્થિક સ્થિતિ વિશે નિવેદન આપતા કહ્યું કે અર્થતંત્રની હાલત દર્શાવે છે કે નોટબંધી જેવા માનવસર્જિત ડિઝાસ્ટરની હજી અર્થતંત્રને કળ નથી વળી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઠમી નવેમ્બર 2016ના ઐતિહાસિક દિવસે મધરાતે નોટબંધીનો જન્મ થયો. તાત્કાલિક અસરથી તે સમયે ચલણમાં હોય એવી 500 અને 1000 રૂપિયાની નોટો ગેરકાયદેસર બની ગઈ અને બદલામાં 2000 અને 500 રૂપિયાની નવી નોટનો જન્મ થયો. \n\nઆમ કરવા પાછળનો હેતુ કાળાનાણાંની નાબૂદી, આ નાણાંનો આતંકવાદી કૃત્ય પાછળ થતો ઉપયોગ અટકાવવો તેમજ સર્ક્યુલેશનમાં ઘૂસી ગયેલી બનાવટી નોટોને દૂર કરવાનો હતો. \n\nઆરબીઆઈનો 2019નો રિપોર્ટ શું કહે છે?\n\nબુધવાર તારીખ 28 ઑગસ્ટ, 2019ના રોજ રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાનો અહેવાલ આ દિશામાં શું પ્રતિભાવ સાંપડ્યો અને જે હેતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોદી સરકારને રિઝર્વ બૅન્ક તરફથી લૉટરી લાગી છે? દૃષ્ટિકોણ\\nસારાંશ: સરકારને હવે રિઝર્વ બૅન્ક પાસેથી 1.76 લાખ કરોડ ઉપલબ્ધ બનશે. સીતારમણના બજેટમાં અંદાજાયેલા 90 હજાર કરોડ કરતાં ખાસ્સા 86 હજાર કરોડ વધારે! આને કહેવાય લૉટરી લાગી!\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીનો સામનો કરી રહી છે.\n\nઉત્પાદન ક્ષેત્રના 23માંથી માત્ર 8 જ જૂથ પૉઝિટિવ વિકાસદર દર્શાવે છે, જ્યારે બાકીના 15 નકારાત્મક વિકાસદર દર્શાવે છે.\n\nઔદ્યોગિક વિકાસનો પાયો કૅપિટલ ગુડ્ઝ ક્ષેત્ર છે. કૅપિટલ ગુડ્ઝ 'ઇન્વેસ્ટમૅન્ટનું બૅરોમિટર' ગણાય છે. \n\nજૂન 2018ની સરખામણીમાં જૂન 2019માં એનો વૃદ્ધિદર 9.7 ટકાથી ઘટીને -6.5 ટકાના તળિયે પહોંચ્યો.\n\nએવા જ અગત્યના માઇનિંગ ક્ષેત્રનો વૃદ્ધિદર આ ગાળામાં 6.5 ટકાથી ઘટીને 1.6 ટકાએ પહોંચ્યો. \n\nમાંદગીનો પહેલો સંકેત ઇન્ડેક્સ ઑફ ઇન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોબાઇલ ફોનનો ઉપયોગ કૅન્સરની બીમારીનું કારણ બની શકે?\\nસારાંશ: તમારા મોબાઇલ ફોનમાંથી નીકળતાં રેડિયેશનથી કેટલું નુકસાન પહોંચે છે? શું આ રેડિયેશનથી ટ્યૂમર થવાનો ખતરો છે? તેનાથી કેવી રીતે બચી શકાય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સવાલો પર છેલ્લાં ઘણાં વર્ષોથી વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સટીક જવાબ મળ્યો નથી. \n\nપરંતુ બે વાતો આપણે જાણીએ છીએ કે રેડિયો ફ્રિકવન્સી વેબ નૉન આઓનાઇઝેશન રેડિયેશન છે, જે એક્સ રે અને અલ્ટ્રાવાયૉલેટ રેડિયેશનની સરખામણીએ ઓછી શક્તિશાળી હોય છે. \n\nએક્સ રે અને અલ્ટ્રાવાયૉલેટ રેડિયેશન આપણા ડીએનએમાં હાજર કેમિકલ બૉન્ડને તોડવાની ક્ષમતા રાખે છે. \n\nઅમેરિકન કૅન્સર સોસાયટી શોધ કરી રહી છે કે શું આ રેડિયેશનથી મગજ, માથું, તેમજ ગળામાં ટ્યૂમર થઈ શકે છે? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસોસાયટીની માહિતી અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું મોહમ્મદ અલી ઝીણા ભારત-પાકિસ્તાનના ભાગલા માટે જવાબદાર હતા?\\nસારાંશ: અન્ય નેતાઓને તારવી દેવામાં આવે તો મને લાગે છે કે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા એવા નેતા હતા કે જે માત્ર પોતાનું જ ભલું નહોતા ઇચ્છતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ સમાજના એક મોટા વર્ગના ફાયદા અંગે વિચારી રહ્યા હતા. તેમણે એ બધું જ કર્યું, જે તેઓ કરી શકતા હતા.\n\nઝીણામાં પ્રમાણિકતા જોઈ શકાય છે. કારણ કે અંગ્રેજો તેમને ખરીદી શક્યા નહોતા. હું તેમનામાં ના તો કોઈ ખલનાયકને જોઉં છું કે ના કોઈ નાયકને.\n\nઝીણા એક પ્રકારે રાષ્ટ્રવાદી પણ હતા. હું કોઈ ઇતિહાસવિદ્ નથી અને જ્યારે મેં તેમના પર કંઈક લખવાનું વિચાર્યું ત્યારે હું તેમના અંગે કંઈ જ નહોતી જાણતી. \n\nતેમને લઈને મારું મગજ એક કોરી પાટી જેવું હતું પણ ઇતિહાસનાં પુસ્તકોમાં જે કંઈ લખ્યું હતું એના પરથી તો લાગતું હતું કે તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું યસ બૅન્કને ડૂબતી બચાવી શકાઈ હોત?\\nસારાંશ: આજકાલ સમાચારો યસ બૅન્ક અને તેની ઘટનાઓની આસપાસ ઘૂમરાઈ રહ્યા છે. ખાનગીક્ષેત્રની આ ચોથા નંબરની બૅન્ક 18,238 કર્મચારી, 1122 બ્રાન્ચ ઑફિસ અને 1720 એટીએમ સાથેની આ બૅન્ક અને એના પ્રમૉટર રાણા કપૂરનો હજુ થોડા વરસો પહેલાં જ ખૂબ મોટો દબદબો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑગસ્ટ 2018માં આ બૅન્કની નાણાકીય તાકાત 90,836 કરોડ હતી, આજે એ ઘસાઈને 9300 કરોડથી નીચે એટલે કે માત્ર 10 ટકા રહી છે.\n\nજાણે એક વ્યવસ્થિત આયોજનનો ભાગ હોય એ રીતે લાખો કરોડોનું ધિરાણ આપી શકનાર આ બૅન્કમાં કોઈ અગમ્ય કારણસર એના પ્રયોજકોનો હિસ્સો ઘટતો ગયો અને એ માત્ર 8.33 ટકા સુધી પહોંચ્યો.\n\nબૅન્કના ડિફોલ્ટર્સમાં મોટી-મોટી કંપનીઓ અને ગણમાન્ય નામ જોવા મળે છે, જેમાં આઈએલ ઍન્ડ એફએસ, અનિલ અંબાણી ગ્રૂપ, સીજી પાવર, કોક્સ ઍન્ડ કિંગ્સ, સીસીડી, એસ્સેલ વર્લ્ડ (Zee) એસ્સાર ગ્રૂપ, રેડિયસ ડૅવલપમૅન્ટ જેવાં નામો સામેલ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું યોગી આદિત્યનાથ કુંભમાં ડૂબકી લગાવનારા યૂપીના પ્રથમ CM છે?\\nસારાંશ: ડાબેરી વલણ ધરાવતાં સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની કુંભમાં ડૂબકી લગાવતી તસવીરો એ દાવા સાથે શૅર કરાઈ રહી છે કે તેઓ કુંભમાં ડૂબકી લગાવનારા ઉત્તર પ્રદેશના પ્રથમ સીએમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા લોકોએ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને હિંદુઓની શાન ગણાવતા કહ્યું છે કે આજ સુધી પ્રદેશના કોઈ મુખ્ય મંત્રીએ આવું કાર્ય કર્યું નથી.\n\nઘણાં ફેસબુક ગ્રૂપ્સમાં આ તસવીર વારંવાર આ જ દાવા સાથે શૅર કરવામાં આવી છે.\n\nમંગળવારના રોજ યોગી આદિત્યનાથે કુંભ મેળામાં યૂપી સરકારના મંત્રી પરિષદના સભ્યો સાથે પવિત્ર ગણાતા સંગમતટે સ્નાન કર્યું હતું અને ત્યારબાદ કેટલાક સાધુ સંતો સાથે મળીને એમણે ગંગાની આરતી પણ કરી હતી.\n\nયોગી આદિત્યનાથના સત્તાવાર ટ્વીટ અનુસાર તેમણે મંગળવારે સંગમ તટ પર આવેલા 'અક્ષયવટ' ના પણ દર્શન કર્યા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું રશિયા કોરોના વાઇરસની દવા ચોરી રહ્યું છે?\\nસારાંશ: રશિયા પર કોરોના વાઇરસની રસી ચોરવાનો અને બ્રિટનની રાજનીતિમાં દખલ કરવાનો આરોપ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોપ પ્રમાણે રશિયાના હૅકર્સ એવાં સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે, જેઓ કોરોના વાઇરસની રસી પર સંશોધન કરી રહ્યા છે.\n\nયુકે, અમેરિકા અને કૅનેડા કહી રહ્યાં છે કે રશિયાના હૅકર્સ તેમની સંસ્થાને ટાર્ગેટ કરી રહ્યા છે.\n\nરશિયા આ આરોપોને નકારે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું રાજનીતિની 'લીલા'માં રામ ભાજપનો બેડોપાર કરાવી શકશે?\\nસારાંશ: દિલ્હીની ચાંદીની ચોક લોકસભા સીટથી ચૂંટાયેલા સાંસદ ડૉ. હર્ષવર્ધન કેન્દ્રની મોદી સરકારમાં અનેક મહત્ત્વનાં ખાતાં સંભાળે છે. વિજ્ઞાન અને ટેકનૉલૉજી સાથે તેમની પાસે પર્યાવરણ મંત્રાલય પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજા જનકની ભૂમિકામાં ડૉ. હર્ષવર્ધન\n\nતમામ વ્યસ્તતામાંથી સમય કાઢીને ડૉ. હર્ષવર્ધન શુક્રવારે નવી ભૂમિકામાં જોવા મળ્યા. \n\nતેમણે પોતાના સંસદીય ક્ષેત્રની એક રામલીલામાં રાજા જનકનો અભિનિય કર્યો.\n\nરામલીલાના મંચ પર ઊતરતા પહેલાં તેમણે જણાવ્યું, \"મારે રાજા જનકનો અભિનય કરવાનો છે. આમાં રસની કોઈ બાબત નથી પરંતુ મિત્રોએ કહ્યું તો કરવાનો નિર્ણય લીધો. હું અભિનેતા બનવા નથી જઈ રહ્યો.\"\n\nપરંતુ સવાલ બીજો પણ છે.\n\nલોકસભા ચૂંટણીમાં હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે તો શું રામલીલાના મંચ પર ઊતરીને ડૉ. હર્ષ વર્ધન કોઈ ગણતરી ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું રાહુલ ગાંધી અહેમદ પટેલનું પદ જ હટાવી દેશે?\\nસારાંશ: રાહુલ ગાંધીએ 16 ડિસેમ્બર 2017ના રોજ જ્યારે સત્તાવાર રીતે કોંગ્રેસની કમાન સંભાળી તો આ પાર્ટીમાં કેટલાક મોટા ફેરફારની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવી આશાઓને વાસ્તવિકતાનું રૂપ આપવાને બદલે નવી ટીમને આગળ વધારવા મામલે રાહુલની ગતિ ખૂબ ધીમી જોવા મળી. \n\nતેઓ યુવા છે પરંતુ નિર્ણય લેવામાં કોઈ પ્રકારનો જુસ્સો બતાવવાના બદલે તેઓ જૂની જાણીતી રીતનો પ્રયોગ કરતા અને જૂનું ગણિત અજમાવતા જોવા મળ્યા. \n\nએ પ્રકારના સંકેત મળી રહ્યા છે કે રાહુલ એ તમામ લોકોનું સ્થાન જાળવીને રાખી શકે છે કે જેમને પાર્ટીની જૂની જમાતમાં જોડાયેલા માનવામાં આવે છે અને યુવાનોએ રાહ જોવી પડી શકે છે. \n\nશું છે સંકેત?\n\nઅશોક ગેહલોતને સંગઠન અને પ્રશિક્ષણ મામલાના પ્રભારી મહાસચિવ બનાવવાનો તેમનો નિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે 'કાશ્મીર પાકિસ્તાનને આપી દો’\\nસારાંશ: નજીકના દિવસોમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીના માહોલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની માહિતીઓ ફેલાવવામાં આવે છે, જે માહિતીનો પ્રસાર કરવામાં આવે છે, તે અર્ધ સત્ય હોય છે અથવા તો ફેક હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તમામ બાબતોનું સત્ય શોધવા માટે એક વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. \n\nઆ પ્રોજેક્ટ અંતર્ગત સાચા ખોટા સમાચારોનું વિશ્લેષણ કરાશે. આ પ્રોજેક્ટનું નામ છે, 'એકતા ન્યૂઝ રૂમ'\n\nવિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજસ્થાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે. આ તસવીરો મેળવીને તેની તપાસ કરવાનો પ્રયાસ કરાયો છે.\n\nરાહુલ ગાંધીએ કાશ્મીર પાકિસ્તાનને આપવાની વાત કરી\n\n'ભારતે કાશ્મીર પાકિસ્તાનને આપી દેવું જોઈએ' એવું કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હોવાના મીડિયા અહેવાલોની તસવીરો રાજસ્થાનના સોશિયલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું રાહુલ ગાંધીનું જૅકેટ રૂ. 65 હજારનું હતું?\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રેસિંગ સેન્સ અને કપડાં અંગે ચર્ચા થતી રહે છે. પરંતુ તેમનો એક સૂટ તો સમગ્ર દેશ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સૂટ એ માટે ખાસ હતો કેમ કે તેના પર સોનેરી તારની મદદથી નરેન્દ્ર મોદી લખવામાં આવ્યું હતું જે દૂરથી સ્ટ્રાઇપ જેવું લાગી રહ્યું હતું. \n\nઆ સૂટની હરાજી થઈ અને સુરતના હીરાના વેપારી લાલજીભાઈ પટેલે તે સૂટને 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. \n\nમોદીના આ સૂટ બાદ હવે ચર્ચા એક જૅકેટ પર આવીને અટકી છે. જોકે, એ જૅકેટ નરેન્દ્ર મોદીનું નહીં, પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું છે. \n\nનાગાલૅન્ડમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. અને તે માટે જ કોંગ્રેસના નેતાઓ આ રાજ્યમાં જોવા મળી રહ્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું લાંબી મેટરનિટી લીવ સ્ત્રીઓ માટે આફત બની ગઈ છે?\\nસારાંશ: ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ,પ્રૅગ્નન્સીને કારણે જ્યારે 13 મહિના બાદ મેદાન પર પાછી ફર્યાં ત્યારે એને કોઈ ક્રમાંક પ્રાપ્ત નહોતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું એટલા માટે કે છેલ્લા એક વર્ષથી પ્રૅગ્નન્સીને કારણે તેઓ મેદાનમાંથી બહાર હતાં.\n\n23 ગ્રાન્ડ સ્લેમ જીત્યા બાદ જ્યારે સેરેના સાથે એવું બન્યું કે ઘણી જગ્યાએ એની ટીકા કરવામાં આવી પણ ટેનિસની રમતમાં નિયમો કાંઈક આવા જ છે.\n\nપ્રૅગ્નન્સી બાદ રમતમાં પરત ફર્યા બાદ જે મુશ્કેલીઓ સેરેના સામે આવી તે માત્ર તેમની એકલાની જ નથી.\n\nરશ્મિ વર્મા દિલ્હીની એક હૉસ્પિટલમાં કૉન્ટ્રાક પર રેડિયોલૉજી વિભાગમાં કામ કરતાં હતાં. ગયા ડિસેમ્બરમાં તેઓ માતા બન્યાં. \n\nછ મહિનાની રજા બાદ જ્યારે તેઓ કામ પર પરત ફર્યાં તો એમને એમની જૂની જગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું લાલ કિલ્લા પર ક્યારેય ભગવો ઝંડો ફરકાવાયો છે?\\nસારાંશ: 26 જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન ઘણા લોકો લાલ કિલ્લા પર એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ લાલ કિલ્લા પર શીખ ધર્મનો ઝંડો 'નિશાન સાહેબ' લહેરાવ્યો હતો. સમગ્ર દેશમાં તેની ટીકા થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા સમય માટે લાલ કિલ્લા પર મુઘલો અને મરાઠા બંનેના ધ્વજ ફરકાવવામાં આવતા હતા.\n\nસ્વતંત્રતાદિવસ નિમિત્તે વડા પ્રધાન દર વર્ષે લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે અને લોકોને સંબોધન કરે છે. એવામાં પ્રજાસત્તાકદિવસે લાલ કિલ્લામાં એક ચોક્કસ ધર્મના ધ્વજ ફરકાવવા અંગે વિવાદ વકર્યો છે. \n\nલોકો આ ઘટનાને વખોડી રહ્યા છે પણ સોશિયલ મીડિયામાં એક એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે શું લાલ કિલ્લા પર ક્યારેય ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે? શું મરાઠાઓએ લાલ કિલ્લા પર પોતાનો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો?\n\n26 જાન્યુઆરીએ જે રીતે લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું લીવરપૂલમાં કોકા-કોલા ટ્રક પર લાગી જશે પ્રતિબંધ?\\nસારાંશ: ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તહેવારના સમયે બ્રિટનના લીવરપૂલમાં રહેતા કોકા કોલાના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોકા-કોલાએ ક્રિસમસ ટ્રકને 1995માં લૉંચ કરી હતી, આ ટ્રક દુનિયાના જુદા જુદા ખૂણામાં જાય છે\n\nમેદસ્વિતાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ક્રિસમસ પર કોકા-કોલા ટ્રક પર પ્રતિબંધ લગાવવા પ્રયાસ શરૂ કરાયા છે. \n\nલીવરપૂલના લિબરલ ડેમોક્રેટ લીડર રિચર્ડ કેમ્પે કહ્યું છે કે શહેર ખરાબ રીતે મેદસ્વિતાની ઝપેટમાં આવી ગયું છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nલીવરપૂલ ઇકોના રિપોર્ટના આધારે રિચર્ડ કેમ્પનું માનવું છે કે કોકા-કોલા ટ્રક એવા પ્રોડક્ટને પ્રમોટ કરે છે કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.\n\nજો કે બીજી તરફ કોકા-કોલાના પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું લૉકડાઉનમાં ડાયમંડ સિટી સુરતની ચમક ઘટી રહી છે?\\nસારાંશ: સુરત ગુજરાતના ડાયમંડ સિટીની સાથે-સાથે ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતના પ્રવાસી મજૂર\n\nકોરોના વાઇરસના સંક્રમણની ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી ચિંતાજનક પરિસ્થિતિ સુરતમાં છે. \n\nસુરત દેશનાં એ 20 શહેરોમાંથી એક છે, જ્યાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને મૉનિટર કરવા માટે કેન્દ્ર સરકારની ટીમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.\n\nએક તરફ સુરત કોરોના મહામારીના સંકટ સામે લડી રહ્યું છે ત્યારે શહેરની ઓળખ એવા હીરા અને ટેક્સ્ટાઇલના ઉદ્યોગ બંધ પડ્યા છે અને તેમાં કામ કરતા લાખો મજૂરો બેહાલ છે.\n\nઉદ્યોગપતિઓ અને તંત્ર દાવો કરે છે કે તેઓ મજૂરોની મદદ કરે છે છતાં 22 માર્ચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું લોકસભામાં રાહુલને જવાબ આપી શક્યા મોદી?\\nસારાંશ: એ વાતની તો સમગ્ર દેશને ખબર હતી કે લોકસભામાં રજૂ કરવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થઈ શકશે નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ, મોદી સરકારના પક્ષમાં 325 મતો પડ્યા\n\nસંસદમાં ભાજપને બહુમતી હાંસલ છે. જેથી વિપક્ષ દ્વારા લાવવામાં આવેલો આ પ્રસ્તાવ રદ્દ થવાનો જ હતો. \n\nજોકે, સંખ્યાબળમાં કમજોર હોવા છતાં પણ લોકસભામાં થયેલી ચર્ચામાં વિપક્ષ ભારે બહુમતી ધરાવતા સત્તાપક્ષ પર ભારે પડ્યો. \n\nલોકસભાની ચર્ચા દરમિયાન એના સંકેત અને સાબિત વારંવાર મળતાં રહ્યાં. \n\nવિપક્ષના મુખ્ય નેતા રાહુલ ગાંધીના આરોપો અને ટિપ્પણીઓ પર સત્તાપક્ષના સાંસદો અને કેટલાક મંત્રીઓએ જે રીતે ગભરામણ બતાવી, તેનાથી સરકારની કમજોરી જાહેર થઈ. \n\nરાહુલની મજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ સવર્ણમાંથી OBC બની હતી?\\nસારાંશ: કૉંગ્રેસ ઉપર નિશાન સાધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત ખુદને પછાત જાતિના જણાવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના સોલાપુર ખાતે એક રેલી દરમિયાન મોદીએ કહ્યું કે 'પછાત જાતિના હોવાને કારણે તેમને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે.'\n\nકૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' અને 'તમામ ચોરોની અટક મોદી છે' જેવા નિવેદન અંગે મોદીએ કહ્યું, \"પછાત હોવાને કારણે અમારા જેવાએ અનેક વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અનેક વખત કૉંગ્રેસ અને તેનાં સાથીઓએ મારી ઔકાત બતાવવાવાળી, મારી જાતિ બતાવવાળી વાતો કહી છે.\"\n\nમોદીએ કહ્યું, \"કૉંગ્રેસના નામદારે પહેલાં ચોકીદારોને ચોર કહ્યા, જ્યારે તેનાથી કંઈ ન વળ્યું, એટલે હવે 'જેનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું વધારે પ્રોટીનયુક્ત આહારની આપણને ખરેખર જરૂર હોય છે?\\nસારાંશ: વીસમી સદીની શરૂઆતમાં આર્કટિક એક્સપ્લોરર વિલ્જામુર સ્ટિફન્સન પાંચ વર્ષ સુધી માત્ર માંસાહાર કરતા રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનો અર્થ એ થયો કે તેમના ખોરાકમાં 80% ફેટ (ચરબી) હતી અને 20% પ્રોટીન હતું. \n\n1928માં તેમણે ફરી એકવાર પ્રયોગ કરવા ખાતર ન્યૂ યોર્કની બેલવ્યૂ હોસ્પિટલમાં એક વર્ષ આવો જ ખોરાક લીધો હતો.\n\nમાત્ર માંસાહાર કરીને માણસ જીવી શકે નહીં તેવી દલીલો કરનારાને સ્ટિફન્સન ખોટા પાડવા માગતા હતા. \n\nજોકે બંને વખતે સ્ટેફેન્સન જ્યારે લીન મીટ એટલે કે ચરબી વિનાનું માંસ ખાતા રહ્યા ત્યારે તરત જ બીમાર પડી ગયા હતા. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમના શરીરમાં 'પ્રોટીન પોઇઝનિંગ' તરીકે ઓળખાતી સ્થિતિ ઊભી થઈ હતી. \n\nજોકે તેમણે ખોરાકમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું વિશ્વ હિંદુ પરિષદ પાસેથી રામમંદિરનો મુદ્દો છીનવી શકશે શિવસેના?\\nસારાંશ: અયોધ્યા, મુંબઈ અને બેંગલુરુમાં ધર્મસભાની તારીખોની ઘોષણા કરવા માટે ગયા અઠવાડિયે લખનઉમાં વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષ ચંપતરાય આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણી વખત પૂછવા છતાં ધર્મસભાની તારીખ 25 નવેમ્બર જ કેમ રાખવામાં આવી રહી છે અને આટલા મોટા કાર્યક્રમની ઘોષણા આટલી ઝડપથી કેમ કરવામાં આવી રહી છે એ સવાલનો જવાબ તેમણે નહોતો આપ્યો. \n\nચંપતરાયે આ સવાલોના જવાબ નથી આપ્યા અને કદાચ આપ્યા હોત તો પણ એવા ના જ હોત કે જેવા મારા બીજા પત્રકાર મિત્રોના મનમાં ફરી રહ્યા હતા.\n\nવાસ્તવમાં અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદની સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળવાનાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિર નિર્માણ અંગે જે પ્રકારની માગ ઊભી થઈ રહી છે, પ્રવીણ તોગડિયા પોતાના આંતરરાષ્ટ્રીય સંગઠન દ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું વિશ્વનું સૌથી મોટું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' પહેલા 'સરદાર પટેલ સ્ટેડિયમ' હતું?\\nસારાંશ: શેક્સપિયરે ભલે કહ્યું હોય કે 'નામમાં શું રાખ્યું છે? ગુલાબને અન્ય કોઈ નામથી બોલાવીએ તો પણ તેની ખુશબો મધુર જ રહેશે.' પરંતુ રાજ'કારણ' અને રાજ'નીતિ'માં એવું નથી હોતું અને નામનું ખૂબ જ મહત્ત્વ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના મોટેરામાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' એવું નામ આપવામાં આવ્યું છે.\n\nસ્ટેડિયમના નવા નામકરણ સાથે જ વિવાદ ઊભો થયો છે. કૉંગ્રેસનું કહેવું છે કે સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હતું, તેને નરેન્દ્ર મોદીનું નામ આપીને દેશના પ્રથમ ગૃહ મંત્રીનું અપમાન કરવામાં આવ્યું છે.\n\nબીજી બાજુ, નવા નામનું સમર્થન કરનારા લોકોનું કહેવું છે કે સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું, જેને નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે, જે સમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું શાહરુખ ખાનની 'કિંગ ઑફ રોમાન્સ'ની છાપ તેમની કૅરિયર માટે ભારરૂપ બની જશે?\\nસારાંશ: શાહરુખ ખાનનું નામ સાંભળતા જ નજર સામે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 'રોમાન્સ કિંગ'ની છબિ આવી જાય, જે છાપે તેમને 'કિંગ ખાન'નું બિરુદ્દ અપાવ્યું, તેણે જ તેમની કૅરિયરના પાછળના ભાગમાં તેમના માટે પડકાર ઊભો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમય સાથે 'ખાન ત્રિપુટી'ના સલમાન તથા આમીરે અલગ-અલગ પ્રકારની ભૂમિકા ભજવી, પરંતુ શાહરુખ રોમાન્સને જ વળગી રહ્યા હતા.\n\n'ફોજી' તથા 'સરકસ' જેવી ધારાવાહિકો દ્વારા ઍક્ટિંગની કૅરિયર શરૂ કરનારા શાહરુખે 27 વર્ષ અગાઉ 'દીવાના' દ્વારા ફિલ્મ કૅરિયરની શરૂઆત કરી હતી.\n\nહાલમાં શાહરુખ પાસે કોઈ ફિલ્મ નથી અને તેમનું કહેવું છે કે 'પરિવારને સમય આપી શકું તે માટે હાલમાં હું કોઈ ફિલ્મ નથી કરી રહ્યો.'\n\nઅનેક 'ક્લાસિક રોમૅન્ટિક ફિલ્મ આપનારા શાહરુખે તેમની કૅરિયરની શરૂઆત નકારાત્મક ભૂમિકાથી કરી હતી.\n\nરોમૅન્ટિક નહીં ઍન્ટિ-હીરો\n\nફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું શિવસેના હવે ભાજપ માટે બોજરૂપ બની ગઈ છે?\\nસારાંશ: મહારાષ્ટ્રમાં અઢી દાયકા જૂનું ભારતીય જનતા પાર્ટી તથા શિવસેનાનું ગઠબંધન તૂટવાના આરે છે. બંને પક્ષોએ તલવારો ખેંચી લીધી છે અને આરપારની લડાઈ લડવાના મૂડમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યારસુધી શિવસેના દ્વારા શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા, પરંતુ ભાજપે મૌન ધારણ કર્યું હતું.\n\nહવે, ભાજપે વળતા ઘા મારવાનું શરૂ કર્યું છે અને તેનું નેતૃત્વ ખુદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરી રહ્યા છે.\n\nશાહનું કહેવું છે કે ભાજપની સાથે રહેશે, તેને જીતાડવા માટે પાર્ટી પ્રયાસ કરશે અને જે વિરુદ્ધ જશે તેને હરાવશે.\n\nતેમણે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓને એકલા હાથે ચૂંટણી લડવા સજ્જ રહેવા કહ્યું છે.\n\nશિવસેના અને ભાજપની યુતિના પાયામાં ભાજપના સ્વર્ગીય નેતા પ્રમોદ મહાજનની કુનેહ હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nશિવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું શ્રીલંકાના હુમલાખોરની ધરપકડ બુરખામાં થઈ હતી?- ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર શ્રીલંકામાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ સાથે જોડીને એક જૂનો વીડિયો ભ્રામક દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશરે 30 સેકંડના વાઇરલ વીડિયોમાં બુરખો પહેરેલી એક વ્યક્તિ દેખાય છે જેમની પોલીસે ધરપકડ કરેલી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. \n\nદાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો શ્રીલંકાનો છે અને તેનો સંબંધ શ્રીલંકામાં થયેલા સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ સાથે છે. \n\nજે લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે તેમનો દાવો છે, \"મુસ્લિમ મહિલાઓના વેશમાં આ બૌદ્ધ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આ વ્યક્તિ શ્રીલંકાનાં ચર્ચોમાં થયેલા હુમલામાં સામેલ હતી.\"\n\nછેલ્લા 48 કલાકમાં આ જ દાવા સાથે વીડિયોને હજારો લોકો ફેસબુક પર પોસ્ટ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સદીના અંત સુધીમાં ભારતની વસતી ઘટી જશે?\\nસારાંશ: હાલ વસતીની બાબતમાં ભારત કરતાં માત્ર ચીન આગળ છે, પરંતુ એક રિપોર્ટમાં કરાયેલા દાવા પ્રમાણે સદીના અંત ભાગ સુધીમાં ભારતમાં વસતીવિસ્ફોટની પરિસ્થિતિ સુધરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલે કે રિપોર્ટમાં કરાયેલા અનુમાન અનુસાર આ સદીનો અંત ભાગ આવતાં-આવતાં ભારતની વસતી ઘટીને લગભગ 100 કરોડ જેટલી જ થઈ જશે. એટલે કે હાલની વસતી કરતાં પણ 30-35 કરોડ ઓછી.\n\nમાત્ર ભારત જ નહીં વિશ્વની કુલ વસતીમાં પણ અતિશય ઘટાડો થવાનું અનુમાન છે. અગાઉ કરતાં વિશ્વની વસતી બે અબજ સુધી ઓછી હશે એવું અનુમાન છે. આ અંદાજ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'લૅંસેટ'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કરાયો હતો.\n\nઆ રિપોર્ટ પ્રમાણે હાલ વિશ્વની વસતી લગભગ 7.8 અબજ છે, જે વર્ષ 2100માં લગભગ 8.8 અબજ થઈ જશે.\n\nસંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2019"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સનાતન સંસ્થા ‘ઉગ્ર હિંદુત્વ’ની કાર્યશાળા છે?\\nસારાંશ: 'સનાતન સંસ્થા' ફરી ચર્ચામાં છે. તાજેરતમાં ' ઇન્ડિયા ટુડે ' દ્વારા એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છેકે મહારાષ્ટ્રમાં 2008માં થયેલા વિસ્ફોટોમાં સંસ્થાએ ભૂમિકા ભજવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થોડા સમય પહેલાં મહારાષ્ટ્ર એટીએસ (ઍન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડ) દ્વારા ત્રણ કાર્યકર્તા વૈભવ રાઉત, શરદ કાળસ્કર અને સુધના જોગલેકરની ધરપકડ કરાઈ હતી.\n\nએ વખતે એટીએસનો દાવો હતો છે કે ધરપકડ કરાયેલા ત્રણેય મુંબઈ, પુણે, સતારા અને મહારાષ્ટ્રના બીજા એરિયામાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટનું કાવતરું ઘડી રહ્યા હતા. \n\nએવી ચર્ચા હતી કે વૈભવ રાઉતના તાર 'સનાતન સંસ્થા' સાથે જોડાયેલા છે. \n\nએ ત્રણ વ્યક્તિની ધરપકડ બાદ સનાતન સંસ્થા અને હિંદુ જન જાગૃતિ મંચ સમિતિ ફરીથી એક વાર વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે. \n\nઆ પ્રસંગે સવાલ એ છે કે આ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સમયને અટકાવવો શક્ય છે? જો એમ થાય તો...\\nસારાંશ: અમેરિકાના કવિ ડેલમોર શ્વાર્ટ્ઝે એકવાર લખ્યું હતુંઃ સમય એવી આગ છે, જેમાં આપણે સૌ બળીએ છીએ. આપણે જન્મીએ છીએ, જીવીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ છતાં સદાકાળથી આપણે સમયથી પર થવા માટેનું વિચારતા રહીએ છીએ. \n\nસ્લિપિંગ બ્યૂટી જેવી પરીકથાઓથી માંડીને સાયન્સ ફિક્શનમાં વર્ણન જોવા મળે તેવું - સમય થંભી ગયો હોય તેવું સ્થળ અને સુષુપ્તાવસ્થા વિશે આપણે સદાય વિસ્યમથી વિચારતા રહીએ છીએ.\n\n1971માં જોસેફ હેફેલ અને રિચાર્ડ કિટિંગે વિમાનમાં ચાર એટમિક ઘડિયાળો ગોઠવી હતી. \n\nવિમાને પૃથ્વીની ફરતે બે ચક્કર માર્યાં, પ્રથમ પૂર્વ તરફ અને પછી પશ્ચિમ તરફ. \n\nતે પછી એટમિક ઘડિયાળોને તપાસવામાં આવી ત્યારે તેમાં ફરક દેખાયો હતો. \n\nહેફેલ-કિટિંગના પ્રયોગમાં સાબિત થયું સમય કેવી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સરકાર શસ્ત્રોના સોદામાં ખાનગી કંપનીનું નામ સૂચવી શકે?\\nસારાંશ: શું રફાલ સોદો ભારતીય રાજનીતિમાં એક એવો જિન્ન બની ગયો છે જે કેન્દ્ર સરકારના તમામ પ્રયત્નો પછી પણ બાટલીમાં પૂરી શકાયો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સોદા સાથે જોડાયેલી કોઈ ને કોઈ એવી નવી વિગતો સામે આવતી જાય છે જેને લીધે કેન્દ્ર સરકાર સામે સતત મુશ્કેલ સવાલો ઊભા થઈ રહ્યા છે. \n\nરફાલ સોદામાં કિંમતો વધવાનો મુદ્દો તો વિપક્ષ છેલ્લા ઘણાં મહિનાઓથી ઉઠાવી રહ્યો હતો, પરંતુ શુક્રવારે ફ્રાન્સના મીડિયામાં આવેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદને આ આખા વિષય ઉપર 'સવાલ અને શક' પેદા કરી દીધાં. \n\nફ્રાન્સના મીડિયામાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનું નિવેદન આવ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રફાલ વિમાન બનાવવાના કરાર માટે 'ભારત સરકારે જ રિલાયન્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સાચે જ અઘોરીઓ ભયાનક અને ડરામણા હોય છે?\\nસારાંશ: સાધુઓમાં એક વર્ગથી લોકોમાં ભયની લાગણી જોવા મળતી હોય છે. સાધુઓના આ વર્ગને અઘોરી સમુદાય કહેવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આપણને એવું લાગતું હોય છે કે અઘોરીઓ સાથે અનેક રહસ્યો જોડાયેલાં છે અને અઘોરીઓની દુનિયા રહસ્યોથી ભરપૂર હોય છે, પણ શું આ સાચું છે?\n\nએવી અવધારણા છે કે અઘોરી સાધુઓ સ્મશાનઘાટમાં રહેતા હોય છે. તેઓ સળગતા મૃતદેહો વચ્ચે ભોજન લેતા હોય છે અને ત્યાં જ સૂઈ જતા હોય છે.\n\nએવી પણ વાતો પ્રચલિત છે કે અઘોરીઓ નગ્ન ફરતા હોય છે. માણસનું માંસ ખાય છે, ખોપરીમાં ખાવાનું ખાય છે અને દિવસ-રાત ગાંજાનું સેવન કરતા હોય છે.\n\nઅઘોરીઓ કોણ હોય છે?\n\nલંડનમાં 'સ્કૂલ ઑફ આફ્રિકન ઍન્ડ ઑરિએન્ટલ સ્ટડીઝ'માં સંસ્કૃત ભણાવતા જેમ્સ મેલિંસન જણાવે છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સાયકલિંગ પુરુષને નપુંસક બનાવે છે?\\nસારાંશ: શું તમે પણ દરરોજ સાઇકલ ચલાવો છો? તો તે તમારી જાતીય જિંદગી પર અસર કરી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વાત અમે નહીં પણ ઘણાં સંશોધકો કહી રહ્યા છે. આ જ વાત આજે ઘણા પુરુષો માટે ચિંતાનું કારણ પણ બની છે.\n\nઆ અંગે ઘણા અભ્યાસલેખો પ્રકાશિત થયા છે અને વિશેષજ્ઞોએ પોતાના વિચારો રજૂ કર્યા. તેમાંથી કેટલાક લોકોએ કહ્યું કે સાયકલિંગથી પ્રજનન શક્તિ ઓછી થાય છે. \n\nકેટલાકે કહ્યું કે તેનાથી પુરુષ નપુંસક બની જાય છે. તો કેટલાક વિશેષજ્ઞોએ કહ્યું કે સાયકલિંગ સંવેદિતાનું કારણ બને છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહવે એક સંશોધન સામે આવ્યું છે જે કદાચ આ ચિંતાનો સટીક જવાબ આપી શકે છે.\n\nસંશોધનમાં 2500 સાઇકલ ચાલકોને સામેલ કરવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સુરતમાં રાહુલ, અલ્પેશ અને હાર્દિક સાથે દેખાશે?\\nસારાંશ: કૉંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતાઓ વચ્ચે અમદાવાદમાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે, જેમાં બન્ને પક્ષોએ કેટલાંક મુદ્દા પર ચર્ચા કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે નિવેદન કર્યું હતું કે કૉંગ્રેસ સાથેની તેની બેઠક હકારાત્મક રહી હતી\n\nપાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અન્ય નેતાઓ તેમજ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કેટલાંક નેતાઓ વચ્ચે બેઠક મળી હતી.\n\nબેઠક બાદ હાર્દિક પટેલે રાજકોટ નજીકના તરઘડી ગામે પત્રકાર પરિષદ યોજી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબેઠક બાદ હાર્દિકે આપેલા નિવેદનમાં હાર્દિકે કહ્યું હતું, અમારી અને કૉંગ્રેસ વચ્ચે ચાર મુદ્દા પર સમજૂતી થઈ છે અને આ બેઠક સકારાત્મક રહી છે.\n\nહાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ચાર મુદ્દા પર સ્પષ્ટત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સેક્યુલર પક્ષો મુસ્લિમો સાથે દગો કરી રહ્યા છે?\\nસારાંશ: બિહારનું મધુબની પોતાની ચિત્રકારી માટે દુનિયાભરમાં જાણીતું છે પરંતુ આ વખતે ચૂંટણીમાં તેની ચર્ચા એક ખાસ કારણથી થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણાં વર્ષો સુધી અહીંથી કૉંગ્રેસનો જાણીતો ચહેરો રહેલા શકીલ અહેમદે પાર્ટી સાથે છેડો ફાડીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. \n\n6 મેના રોજ થયેલા મતદાન પહેલાં શકીલ અહેમદના પ્રચાર અભિયાનના એક દિવસની તસવીરો રજૂ કરી તો કંઈક આવી હતી. \n\nસવારનો સમય, સૂરજ ધીરે ધીરે આકાશ પર ચઢતો રહ્યો. ખુલી ગટરો અને સાંકળી ગલીઓમાં રાજકીય કાર્યકર્તાઓ, સ્થાનિક વેપારી અને સમર્થકોએ શકીલ અહેમદને ચારે તરફથી ઘેરી લીધા હતા. \n\nપછી આ બધા ધૂળીયા રસ્તાઓવાળી ગલીઓમાં પ્રચાર કરવા નીકળ્યા હતા.\n\nકૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને કેન્દ્રીય મંત્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સૌરાષ્ટ્રમાં ભાજપ પાટીદાર ફૅક્ટરને કોળી, આહીર તથા અન્ય OBC મતો દ્વારા અટકાવી શકશે?\\nસારાંશ: ગુજરાતમાં પાટીદાર, ઓબીસી તથા દલિત આંદોલનથી ચિંતિત ભાજપે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને પ્રતિષ્ઠિત ગાંધીનગર બેઠકથી ઉતાર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતની ચૂંટણી મોદી-શાહ માટે શાખનો પ્રશ્ન\n\nપાટીદાર આંદોલનને કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. અહીં ભાજપની મુખ્ય સ્પર્ધા કૉંગ્રેસ સાથે છે. \n\n'જો અને તો'ની શક્યતાને ધ્યાને લેતા બન્ને પક્ષોએ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ઉમેદવારો નક્કી કર્યા છે.\n\nસૌરાષ્ટ્રમાં પાટીદાર ઉપરાંત કોળી, આહીર અને રાજપૂત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જ્યારે કચ્છની બેઠક ઉપર મુસ્લિમોનું પ્રભુત્વ છે. \n\nગત લોકસભા ચૂંટણી વખતે ભાજપે ગુજરાતની તમામ 26માંથી 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો. પરંતુ વડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું સ્તનપાન કરાવવાથી ખરેખર મહિલાઓનું ફિગર બગડે?\\nસારાંશ: શહેરી મહિલાઓ પોતાનું ફિગર ખરાબ થઈ જવાના ડરે બાળકોને સ્તનપાન કરાવતી નથી. આ શબ્દો મધ્યપ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્ય પ્રદેશના ઇન્દૌર પાસે કાશીપુરી ખાતે યોજાયેલા આંગણવાડી સેન્ટરના એક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. \n\nતેઓ બોલ્યાં હતાં કે, \"આજે પણ શહેરની મહિલાઓ માને છે કે સ્તનપાનથી તેમનું ફિગર બગડી જશે, આથી તેઓ તેમના બાળકોને સ્તનપાન કરાવતી નથી. તેમણે બાળકોને બોટલથી દૂધ પીવડાવવાનું શરૂ કરી દીધું છે.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nજોકે, આ નિવેદનના કારણે ફરી એક વખત વિવાદ સર્જાયો છે અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.\n\nપણ આનંદીબહેનની વાતમાં કેટલું તથ્ય છે? શું ખરેખર સ્તનપાન કરાવવાથી ફિગર પર અસર થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું હરીયાણામાં મહિલાઓ પાસે જબરદસ્તી એક પક્ષને મત અપાવાયા? - ફૅક્ટ ચેક\\nસારાંશ: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં કોઈ મતદાન કેન્દ્ર પર ત્રણ મહિલા મતદારો પર કોઈ ખાસ પક્ષનેમત આપવા દબાણ કરાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઇરલ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને જબરદસ્તી કોઈ ખાસ પાર્ટીને મત આપવા માટે કહે છે\n\nશૅર કરતી વખતે વીડિયોના કૅપ્શનમાં લખાયું હતું, - વીડિયો હરીયાણાનો છે, કેવી રીતે @ECIVEEP #DeshKaMahaparab મનાવી રહ્યું છે. \n\nસોશિયલ મીડિયા પર ચૂંટણીપંચ પાસે ત્વરિત કાર્યવાહીની માગ સાથે ઘણા લોકો વીડિયોને શૅર કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો આ વીડિયો જોઈ રહ્યા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n12 મેના રોજ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની ચૂંટણી બાદ આ વીડિયોને ફરીદાબાદનો હોવાનું કહેવાઈ રહ્યું છે. \n\nઆ વીડિયોમાં એક મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું હું પણ ડાયાબિટીક છું? અહીં જાણી લો આ પ્રશ્નનો જવાબ\\nસારાંશ: ડાયાબિટીસના પણ અલગ-અલગ પ્રકાર હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટાઇપ-1 ડાયાબિટીસનું નિદાન સામાન્ય રીતે બાળપણમાં જ થઈ જતું હોય છે.\n\nજ્યારે ટાઇપ-2 ડાયાબિટીસનું નિદાન જિંદગીના પાછલા વર્ષોમાં જ થતું હોય છે.\n\nકેટલાંક લોકો નિદાન થયાના દસ વર્ષ પહેલાંથી જ લક્ષણો ધરાવતા હોય છે.\n\nતરસ લાગવી, થાક લાગવો, ઝાંખું દેખાવું અને ઘા પર રૂઝ આવવામાં વાર લાગવી એ ડાયાબિટીસના લક્ષણો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું ‘ઇસ્લામિક ખિલાફત’નું સપનું સાકાર કરવું વાસ્તવમાં શક્ય છે?\\nસારાંશ: ઇસ્લામની વાત કરનારાં સંગઠન કે જેહાદી સલાફી સમૂહ(અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવાં સગઠનો )ના ઉદયનો સીધો અને ગાઢ સંબંધ ઇસ્લામી ખિલાફત (શાસન) સાથે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કે આ પ્રકરાના જ કેટલાંક સંગઠન ઇસ્લામી ખિલાફત એટલે તુર્કી કે ઑટોમાન સામ્રાજ્યના પતનને એક મોટી દુર્ઘટના તરીકે નિહાળે છે.\n\nએમને લાગે છે કે આ ઘટના બાદ દુનિયાનો મુસ્લિમ સમાજ નબળો અને બેહાલ બની ગયો.\n\nઆ જ કારણે તમામ સંગઠનોએ ઇસ્લામી ખિલાફતની પુનઃસ્થાપનાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે.\n\nએમનું માનવું છે કે ખિલાફતની સ્થાપના સાથે મુસલમાનોને પોતાના એ સોનેરી દિવસો પાછાં મળી જશે.\n\nઆ સંગઠનોમાં અફઘાનિસ્તાનમાં ઊભરી રહેલાં ઇખ્વાનુલ મુસલેમીન સૌથી વધારે સક્રિય અને મુખ્ય છે. \n\nકારણ કે આ પ્રકારના અન્ય સંગઠન જેવા કે હિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શું? ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિટનના શાહી પરિવારના લગ્ન વિષે ખબર નથી!\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બ્રિટનના શાહી પરિવારમાં યોજાનારા પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં શાહી લગ્ન વિષે કોઈ ખ્યાલ નથી, કારણ કે તેમને લગ્નમાં હાજર રહેવા માટે કોઈ આમંત્રણ નથી મળ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે બ્રિટનના શાહી પરિવારમાં યોજાનારા લગ્નમાં હાજર રહેવા માટે કોઈ આમંત્રણ નથી મળ્યું\n\nપૂછવામાં આવ્યું કે શું તેમને 19મેના લગ્ન માટે આમંત્રણ મળ્યું છે? તો જવાબમાં યુએસ પ્રમુખે કહ્યું, \"મને ખબર નથી અથવા એ બાબતે હું અજાણ છું\".\n\nઅમેરિકન અભિનેત્રી મેગન માર્કલ અમેરિકાના 2016 ની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટનના સમર્થક હતા.\n\nમેગને ટ્રમ્પને \"વિભાજનકારી\" અને \"વાંધાજનક\" તરીકે સંબોધેલા છે.\n\nઆઇટીવી પર પિયર્સ મોર્ગનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પએ કહ્યું, \"પ્રિન્સ હેરી અને મીસ માર્કલે '"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શુક્રવાર અને શનિવારે બૅન્કકર્મીઓ શા માટે હડતાળ પાડી રહ્યા છે?\\nસારાંશ: દેશના બૅન્કકર્મીઓ 31 જાન્યુઆરીથી બે દિવસની હડતાળ પર ઊતર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસમાચાર સંસ્થા 'યુનાઇડેટ ન્યૂઝ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર કર્મચારીઓ પગારવધારા સહિતની વિવિધ માગોને લઈને હડતાળ કરી રહ્યા છે.\n\nદેશભરમાંથી પબ્લિક સૅક્ટર યુનિટની નવ બૅન્કોનાં કર્મચારીમંડળોએ 'યુનાઇડેટ ફૉરમ ઑફ બૅન્ક ઍમ્પલૉયીઝ (યુએફબીયુ) 'ના નેજા હેઠળ આ બે દિવસની હડતાળનુ આયોજન કર્યું હોવાનું યુએફબીયુના રાજ્યસંયોજક દેવીદાસ તુલીજાપુરકરે પત્રકારોને જણાવ્યું છે.\n\nતુલીજાપુરકરે ઉમેર્યું કે બૅન્કોના અધિકારીઓ અને કર્મચારીઓને પગારવધારો નવેમ્બર 2017થી ચૂકવાયો નથી. ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશન (આઈબી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શુજાત બુખારીની હત્યા: કેવી છે કાશ્મીરમાં પત્રકાર અને પત્રકારત્વની સ્થિતિ?\\nસારાંશ: જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલામાં શુજાતના એક બોડીગાર્ડનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક ગાર્ડ તથા ડ્રાઇવર ઘાયલ થયા છે.\n\nકાશ્મીરના ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) એસ. પી. વૈદ્યના કહેવા પ્રમાણે, \"શુજાત બુખારીની સાથે તેમના પીએસઓ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર)નું પણ મૃત્યુ થયું છે.\n\n\"જ્યારે અન્ય એક પીએસઓ ઘાયલ થયા છે, સવા સાત વાગ્યે આ હુમલો થયો હતો.\"\n\nશુજાતની ઓફિસ શ્રીનગરના લાલ ચોક સ્થિત પ્રેસ એન્ક્લેવમાં આવેલી છે. કોઈ ઇફ્તાર પાર્ટીમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે આ હુમલો થયો હતો. \n\nકાશ્મીરમાં સુરક્ષાબળો, ભાગલાવાદીઓ અને આતંકવાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શુદ્ધ ગંગા ઉત્તર ભારતમાં પ્રદૂષિત કેમ થઈ જાય છે?\\nસારાંશ: હિમાલયમાંથી નીકળતી ગંગા નદી ભારતમાં પૂજનીય છે, છતાંય તેમાં દર વર્ષે પાંચ લાખ ટન પ્લાસ્ટિક કચરો ઠાલવવામાં આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર ભારતના શહેર વારાણસીમાં ગંગાની ઉપનદી ‘અસ્સી’ના કિનારે પ્લાસ્ટિકનાં કચરાનાં ઢગલા જોવા મળે છે. \n\nલોકો તેના કિનારે મૃતદેહોનાં અગ્નિસંસ્કાર કરે છે અને તેને ગંગામાં વિસર્જિત પણ કરે છે. \n\nકેટલાક અભ્યાસ મુજબ, દરિયામાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવવામાં ગંગાનો નોંધપાત્ર ફાળો છે, જુઓ આ વીડિયો અહેવાલ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શુદ્ધિકરણને નામે 55 મહિલાઓને ઠાર કરનાર પોલીસ અધિકારી\\nસારાંશ: રશિયાના એક પૂર્વ પોલીસકર્મીને બીજી વખત આજીવન કેદની સજા થઈ છે. મિખાઇલ પૉપકોવને રશિયનો સૌથી ખતરનાક સિરિઅલ કિલર માનવામાં આવે છે, જેને 78 લોકોની હત્યા માટે સજા થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઇબેરિયામાં તૈનાત આ પોલિસકર્મીને 56 મહિલાઓની હત્યાનો દોષી ઠેરવીને બીજી વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. \n\nપૉપકોવ પહેલાંથી જ અન્ય 22 લોકોની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. \n\nમોડી રાત્રે મહિલાઓને પોતાની કારમાં ફેરવવાના બહાને બોલાવવી અને તેમની નિર્મમ હત્યા કરી નાખવી એવી પૉપકોવની મૉડસ ઑપરેન્ડી હતી.\n\nહત્યા સિવાય પૉપકોવ પર લગભગ 11 મહિલાઓ સાથે બળાત્કારનો પણ આરોપ હતો અને આવા ત્રણ કેસમાં તો તેઓ પોતાની ફરજ પર પોલિસની ગાડીમાં હતાં ત્યારે બનેલા છે.\n\nઆજથી છ વર્ષ પહેલાં ડીએનએ ટેસ્ટના આધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શૂન્ય પાલનપુરી જ્યારે જુગારમાં બધું જ હારી ગયા અને શર્ટ કાઢી છેલ્લી બાજી રમ્યા\\nસારાંશ: તીન પત્તી રમવા બેઠેલા એક ગુજરાતી શાયર રમતમાં બધું જ હારી ગયા. છેલ્લે ત્રણ પત્તાં વધ્યાં. છેલ્લે પોતાનો પહેરેલો શર્ટ પણ ઉતારી દીધો. શાયર અંતે છેલ્લાં ત્રણ પત્તાં ઊતર્યા અને એ ત્રણ એક્કા નીકળ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શૂન્ય પાલનપુરી\n\nઆ કિસ્સો ગુજરાતી ભાષાના જાણીતા ગુજરાતી શાયર શૂન્ય પાલનપુરીનો છે. તેમના વતન પાલનપુરનો આ કિસ્સો છે.\n\nશૂન્ય પાલનપુરીના માનસપુત્ર તરીકે ઓળખાતા શૈલ પાલનપુરીએ શૂન્યના જીવનના આ રસપ્રદ કિસ્સો બીબીસી ગુજરાતીને જણાવ્યો હતો.\n\nએક કાર્યક્રમ દરમિયાન શૂન્ય પાલનપુરી\n\nએક જમીનદાર પિતાને ત્યાં 19 ડિસેમ્બર, 1922ના રોજ અલી ખાન ઉસ્માન ખાન તરીકે લીલાપુર ગામમાં શૂન્યનો જન્મ થયો. પરંતુ ચાર વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી.\n\nમાતા જમીનદારી છોડીને નાના ભાઈ સાથે શૂન્યને મોસાળ પાલનપુરમાં લઈ આવ્યા.\n\nમાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શૂન્ય પાલનપુરીની નગરીમાં બીબીસી ગુજરાતી\\nસારાંશ: #BBCGujaratOnWheels બીબીસીની ટીમ અને બાઇકર્સની પહેલા દિવસની સફરની ઝાંખી દર્શાવતો વીડિયો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદથી બીબીસી બાઇકર્સની સફર શરૂ થઈ હતી. મહેસાણા હાઇ વે પરની સફરની સાથે અમારી ટીમ અને બાઇકર્સ ઊંઝા, પાલનપુર થઈને બનાસકાંઠાના ગામડાંમાં લોકો સુધી પહોંચ્યા. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શેરખાન પઠાણ : ભરૂચના ત્રિકોણીય જંગમાં કૉંગ્રેસના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર\\nસારાંશ: લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર થવાની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને પક્ષોએ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે, પરંતુ તેમાં મુસ્લિમ ઉમેદવા માત્ર એક જ છે. \n\n2014ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો જીતનારા ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. \n\nજ્યારે કૉંગ્રેસે માત્ર એક જ ઉમેદવારને ટિકિટ આપી છે. ભરૂચની લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલ શકુર પઠાણ છે. \n\nગુજરાતમાંથી 1984 બાદ કોઈ પણ મુસ્લિમ ઉમેદવાર સાંસદ તરીકે ચૂંટાયો નથી. ભરૂચમાંથી 1984માં કૉંગ્રેસના નેતા અહમદ પટેલ ચૂંટાયા હતા.\n\n2005માં કૉંગ્રેસમાં કાર્યકર તરીકે સક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શેહલા રશીદના પિતાએ પુત્રી પર ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો -TOP News\\nસારાંશ: જેએનયુ છાત્રસંઘનાં પૂર્વ ઉપાધ્યક્ષ અને કર્મશીલ શેહલા રશીદ અંગે 'ઇન્ડિયન એક્સપ્રેસ 'માં એક અહેવાલ છપાયો છે. જે અનુસાર તેમના પિતા અબ્દુલ રશીદ શૌરાને ઑક્ટોબર મહિનામાં શ્રીનગરની કોર્ટે ઘરેલુ હિંસા મામલે ઘર જતા અટકાવી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરના લોકોએ અબ્દુલ રશીદ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. \n\nહવે અબ્દુલ રશીદે જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહને પત્ર લખીને પોતાનાં પુત્રી શેહલા રશીદ પર એક કાશ્મીરી વેપારી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. \n\nઅબ્દુલ રશીદે બિઝનેસમૅન ઝાહુર અહમદ શાહ વતાલી પાસેથી જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ પાર્ટીમાં સામેલ થવા બદલ ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. \n\nયૂપીએસસી સિવિલ સેવાની પરીક્ષાના ટૉપર આઈએએસ અધિકારી શાહ ફૈસલે આ પક્ષની સ્થાપના કરી હતી. \n\nશાહ ફૈસલનું આઈએએસમાંથી રાજીનામું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શેહલા રાશિદ પર આ ટ્વીટના કારણે રાજદ્રોહનો કેસ થયો\\nસારાંશ: દિલ્હી પોલીસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)નાં પૂર્વ વિદ્યાર્થિની શેહલા રાશિદ વિરુદ્ધ સેડિશન એટલે કે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર રદ કરવાના વિરોધમાં શેહલા રાશિદે કરેલાં ટ્વીટ્સ મામલે તેમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.\n\nશેહલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમની ફરિયાદને આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.\n\nફરિયાદમાં શેહલા પર આરોપ છે કે તેમણે ભારતીય સેના સંદર્ભે ફેક ન્યૂઝ ફેલાવ્યા છે.\n\nશેહલાએ જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર મામલે ટ્વીટ્સ કર્યાં હતાં. જે પૈકી એક ટ્વીટમાં ભારતીય સેનાની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવ્યા હતા.\n\nટ્વીટ્સથી વિવાદની શરૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શૈલી સિંહ : લૉંગ જમ્પ મારી 'હવામાં તરતી' ભારતીય ઍથ્લીટ\\nસારાંશ: ઇન્ડિયન લૉંગ જમ્પર શૈલી સિંહનો વિશ્વના ટૉપ 20 અન્ડર-18 શ્રેણીના ખેલાડીઓમાં સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશનાં 17 વર્ષીય શૈલી સિંહ ભારતના અનુભવી જમ્પર અંજુ બોબી જ્યૉર્જ અને તેમના પતિ કોચ રૉબર્ટ બોબી જ્યૉર્જ હેઠળ તાલીમ લઈ રહ્યાં છે.\n\nછ મીટરથી વધુનો કુદકો લગાવનારાં સિંહ જુનિયર રાષ્ટ્રીયસ્તરે રેકૉર્ડ ધરાવે છે. તેમની ઘણી વાર તેમનાં માર્ગદર્શક અંજુ સાથે તુલના કરવામાં આવે છે. અંજુ એથલેટિક્સમાં વર્લ્ડ ચૅમ્પિનશિપમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય ખેલાડી છે.\n\nવર્ષ 2018માં જ્યારે શૈલી માત્ર 14 વર્ષના હતાં ત્યારે તેમણે રાંચી નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2018માં 5.94 મીટર કુદકો લગાવીને નેશનલ જુનિય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શોએબ અખ્તર : ગરીબીથી ગ્લૅમર સુધીની ઇનિંગ રમનાર ક્રિકેટર\\nસારાંશ: પોતાની બૉલિંગથી વિશ્વના ભલભલા બૅટ્સમેનોને હંફાવનારા અને પાકિસ્તાનના એક સમયના સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરનો આજે જન્મ દિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ક્રિકેટ વિશ્વમાં પોતાની ઝડપી બૉલિંગને કારણે ‘રાવલપિંડી એક્સ્પ્રેસ’ તરીકે ઓળખાતા શોએબ અખ્તર બાળપણમાં કુપોષણ અને ઉટાંટિયાથી પીડાતા હતા સરખી રીતે ચાલી પણ નહોતા શકતા.\n\nપાકિસ્તાનના આ ખેલાડી ગરીબીમાં જન્મ્યા, ઉછર્યા અને વિશ્વમાં જાણીતા થયા અને સતત વિવાદોમાં રહ્યા. શોએબ અખ્તરની જિંદગી વિવાદો, ઈજાઓ અને ઘટનાઓથી ભરપૂર છે. \n\nએક સમયે વિશ્વના સૌથી ફાસ્ટ બૉલર તરીકે જાણીતા થયેલા શોએબ અખ્તર તેમની કારકિર્દીમાં 49 ટેસ્ટ અને 133 વન ડે રમ્યા. તેમના ચાહકો પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ મોટા પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શોલે ફિલ્મનું આ સ્થળ હવે માત્ર તમારી યાદોમાં રહી જશે\\nસારાંશ: જેમણે પણ બૉલિવૂડની જાણીતી ફિલ્મ શોલે જોઈ છે, તેઓ એ સીન ક્યારેય નહીં ભૂલે જેમાં બસંતી ભગવાન શિવ પાસે સારા વરની માંગણી કરે છે અને ધર્મેન્દ્ર ભગવાનની મૂર્તિ પાછળથી શિવજીના અવાજમાં બસંતીને જવાબ આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફરી એ દૃશ્ય જોવાની જરૂર છે કારણ કે જ્યાં આ મંદિરનો સેટ બનાવવામાં આવ્યો હતો, તે સ્થળ હવે 'વિકાસ'ને ભેટ ચઢી જવાનું છે.\n\nહકીકતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 275, જેને બેંગલુરુ-મૈસુર હાઈવે કહેવાય છે, તેના માટે બાયપાસ બની રહ્યો છે, જે રામનગર નજીકથી નીકળશે. \n\nકર્ણાટકનું એ રામનગર, જેના પહાડી વિસ્તારમાં પ્રોડ્યૂસર રમેશ સિપ્પીએ પોતાની બ્લૉક બસ્ટર ફિલ્મ શોલેનું શૂટિંગ કર્યું હતું અને ફિલ્મમાં સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન, અમજદ ખાન અને જયા બચ્ચન પણ સામેલ હતાં. \n\nકોણ ભૂલી શકે કે આ એ જ ફિલ્મ છે જેમાં ગબ્બર સિંહની ભૂમિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શૌચાલયોમાં મળમાંથી ઊર્જા અને પાણીનાં ઉત્પાદન દ્વારા જાળવણી\\nસારાંશ: ભારતમાં શૌચાલયો બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે. સરકારે 20 બિલિયન ડોલરનું બજેટ માત્ર શૌચાલયો બનાવવા માટે ફાળવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બિહારના નેમુઆ ગામમાં શ્રીના પ્રથમ શૌચાલયની શરૂઆત\n\nસરકારનો ધ્યેય છે કે 2019 સુધીમાં ખુલ્લામાં કુદરતી હાજતે જવાનું બંધ થઈ જાય.\n\nએક સામાજિક ઉદ્યોગ સાહસિક સંસ્થા ભારતના ગરીબ ગ્રામીણ વિસ્તારમાં સાર્વજનિક શૌચાલયો બનાવી રહી છે, અને તેમાંથી બનતા કચરાનો ઉપયોગ કરીને તેની જાળવણી કરે છે.\n\nગ્રામીણ ભારતમાં લાખો લોકો શૌચાલયોનો ઉપયોગ નથી કરતાં, જેનાથી ઘણી બીમારીઓ થાય છે. \n\nતેમાંથી સામાજિક પ્રશ્નો પણ ઉદભવે છે, જેવા કે બાળકો શાળાએ નથી જતાં અને મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબિહારના ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્યામજી કૃષ્ણ વર્મા : એ ગુજરાતી જેમણે સાવરકરને ‘ક્રાંતિકારી’ બનાવ્યા\\nસારાંશ: વિદેશની ધરતી પરથી ભારતની સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણ વર્માનો આજે જન્મદિન છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રજની વ્યાસ લીખિત પુસ્તક, ‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’માં થયેલી એક નોંધ અનુસાર મેધાવી વિદ્ધાન, સંસ્કૃતના પ્રખર પંડિત, પહેલા ગુજરાતી ઉદ્દામવાદી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઑક્ટોબર 1857ના રોજ કચ્છ-માંડવીના એક ગરીબ કુટુંબમાં થયો હતો. \n\nડૉ. ગણેશી લાલ વર્મા લીખિત પુસ્તક ‘શ્યામજી કૃષ્ણ વર્મા ધ અનનૉન પેટ્રિઅટ’માં થયેલી નોંધ અનુસાર તેમનો જન્મ એક ભણસાલી કુટુંબમાં થયો હતો. જે મોટા ભાગે એક ખેતી કરતી કે વેપારી જાતિ તરીકે ઓળખાતી હતી.\n\nવિષ્ણુ પંડ્યા લીખિત પુસ્તક કલમના સિપાહીમાં થયેલ નોંધ અનુસાર શ્યામજીના પિતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રદ્ધાંજલી : નીડર પત્રકારત્વના એક સ્તંભને\\nસારાંશ: ગૌરી લંકેશના એક પત્રકાર મિત્ર જ્યારે પણ તેમને સવારે ફોન કરતા ત્યારે પુછતા, “આપણે આજે કયા મુદ્દે લડવાનું છે?” લંકેશને પૂછાતું, “આજે કઈ બાબતે તમને નારાજગી છે?”\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગૌરી લંકેશ પિતા તરફથી વારસામાં મળેલા અખબારના તંત્રી હતા\n\nગૌરી લંકેશ જે મુદ્દા વિશે પ્રતિબદ્ધ હોય તેને વિશે અખબારમાં જો યોગ્ય રીતે ન લખાય, ત્યારે લંકેશ તેમના તંત્રી મિત્રોને ઉંચા સ્વરે એક જ શ્વાસે કહેતા, “જ્યારે તમે મોટાં ગજાના લોકો જ મજબૂત સ્ટેન્ડ નથી લઈ શકતા, તો તે બાબતે અમે કેવી રીતે કોઈ પ્રયત્ન કરી શકીશું ?”\n\nગૌરી લંકેશ પિતા તરફથી વારસામાં મળેલા સાપ્તાહિક કન્નડ ટેબ્લોઈડના તંત્રી હતા. ‘લંકેશ પત્રિકા’ નામના આ ટેબ્લોઈડને તેના લવાજમમાંથી જ નાણાંભંડોળ મળી રહેતું. તેને જાહેરાતોથી દૂર રખાયું હતું. ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રમિક અન્નપૂર્ણા યોજના : કોરોનાના કપરા કાળમાં મજૂરોનું પેટ ઠારતી યોજના બંધ કેમ?\\nસારાંશ: છેવાડાના કે સંઘર્ષરત માનવી માટે જે યોજનાઓ શરૂ થાય એ બદલાતા સમય સાથે નવા ફેરફાર માગતી હોય છે. જો એ ફેરફાર ન થાય તો યોજનાઓ બંધીયાર બનવાની શક્યતા રહે અને લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ ન પણ પહોંચે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મજૂરોને ટિફિન ભરી આપતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી\n\nગુજરાત સરકારે 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.\n\nઆ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું, જેમાં રોટલી કે થેપલાં, શાક, અથાણું કે ચટણી, લીલાં મરચાં આપવામાં અપાતાં.\n\nશ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રમિક એક્સપ્રેસ શરૂ થઈ છતાં ગુજરાતથી મજૂરો પગપાળા કેમ જઈ રહ્યા છે?\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન કરવામાં આવ્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનમાં કામ-ધંધા અનેરોજગારી બંધ થઈ જતાં રોજમદારો અને પ્રવાસી મજૂરો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.\n\nદેશભરમાંથી મજૂરો પોતાનાં વતન તરફ પગપાળા પલાયન કરી રહ્યા છે. આ મામલે વિવાદ સર્જાતા સરકાર દ્વારા મજૂરોને વતન પરત મોકલવા માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.\n\nજોકે એમ છતાં કામદારો પગપાળા હિજરત કરી રહ્યા છે.\n\nજુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલનો રિપોર્ટ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રી ગણેશ નહીં આ છે 'ટ્રી ગણેશ', વિસર્જન બાદ ઊગશે છોડ\\nસારાંશ: ભારતમાં દર વર્ષે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામાજીક સંદેશો આપવા મૂર્તિને જુદીજુદી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે અથવા તો તેની સાથે સંદેશો મૂકવામાં આવે છે.\n\nઆ વર્ષે ટ્રી ગણેશ ચલણમાં આવ્યા છે જેમાં તમે આ ગણપતિને બાલકની કે ટૅરેસમાં મૂકી શકો અને છોડની જેમ પાણી આપી શકો છો.\n\nપાંચ -છ દિવસમાં તે ઓગળી જશે અને તેમાંથી છોડ પણ ઉગી શકશે. \n\nઆ રીતે તમે, પાણી, ધ્વનિ પ્રદુષણ વગર પર્યાવરણને બચાવી પણ શકશો અને ગણપતિની મૂર્તિને ઘરે વધાવી પણ શકશો. જુઓ બીબીસી સંવાદદાતા રાહુલ રણશુભેનો અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવી : કઈ રીતે ‘રૂપ કી રાની’નું મૃત્યુ થયું?\\nસારાંશ: શનિવારની મોડી રાત્રે દુબઈથી આવેલા ખરાબ સમાચારે બધાને શોકમાં મૂકી દીધા. સમાચાર એટલા દુ:ખદ હતા કે તેના પર લાંબા સમય સુધી કોઈને વિશ્વાસ નહોતો થયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોટાભાગના લોકો તેને અફવા કહેતા રહ્યા અથવા તો આ અફવા ખોટી હોવાની પ્રાર્થના કરતા રહ્યા હતા.\n\nપરંતુ થોડા જ સમયમાં ખરાબ સમાચારની પુષ્ટિ થઈ ગઈ હતી. 54 વર્ષની ઉંમરે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધી.\n\nજે જાણકારી પ્રાપ્ત થઈ તે મુજબ તેઓ દુબઈમાં લગ્નમાં હાજરી આપી રહ્યાં હતાં અને ત્યાં તેમને એક ભયાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદુબળાં-પાતળાં શ્રીદેવીને જોઈને એ કહેવું મુશ્કેલ છે કે ફિટેનેસને લઈને સભાન રહેનારાં સેલિબ્રિટી અચાનક આવી બિમારીનો ભોગ બનશે.\n\nશું હોય છે કાર્ડિયાક અરેસ્ટ?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવી આ કારણથી વરસાદમાં શૂટ થતાં ગીતોને નફરત કરતાં હતાં\\nસારાંશ: ભારતીય ફિલ્મોમાં પોતાની અનોખી અદાકારીથી લોકોના હૃદયમાં સ્થાન બનાવનારાં શ્રીદેવીનું અવસાન આ ચાહકોને આંચકો આપનારું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદી ફિલ્મ ઉદ્યોગમાં એક સમયે સૌથી લોકપ્રિય અભિનેત્રી મનાતાં શ્રીદેવીનો આજે જન્મદિવસ છે. \n\nપોતાની ફિલ્મી કારકિર્દીમાં શ્રીદેવીએ વરસાદમાં ફિલ્માવાયેલાં ગીતોથી ધૂમ મચાવી હતી. \n\nઘણાં વર્ષોના બ્રેક બાદ તેઓ 2012માં 'ઇંગ્લિશ-વિંગ્લિશ' ફિલ્મથી બોલીવૂડમાં પરત ફર્યાં હતાં. \n\nઆ ફિલ્મ ખાસી ચર્ચામાં રહી અને તેમના અભિનયને વખાણવામાં આવ્યો. તે બાદ તેમની બીજી ફિલ્મો માટે પ્રશંસકો રાહ જોવા લાગ્યા. આ રાહ ત્યારે પૂર્ણ થઈ જ્યારે તેમની અંતિમ ફિલ્મ 'મૉમ' રિલીઝ થઈ. \n\nફિલ્મના પ્રમોશન દરમિયાન તેમણે ખુલીને બીબીસી સાથે વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવીનાં મૃત્યુનો 'કેસ પૂર્ણ' : દુબઈ પોલીસ\\nસારાંશ: દુબઈ પોલીસે શ્રીદેવીનાં મૃત્યુનો કેસ પૂર્ણ કરી દીધો છે અને તેમના શબને પરિવારને સોંપી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના શબને ભારત લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.\n\nદુબઈ પોલીસે દુબઈ સ્થિત ભારતના વાણિજ્ય દૂતાવાસ અને શ્રીદેવીના પરિવારને બધાં જ ડોક્યુમેન્ટ્સ સોંપી દીધા છે. તેમના શબને લેપ લગાડવાની પ્રક્રિયા શરૂ થશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશ્રીદેવીનું નિધન શનિવાર રાતે દુબઈમાં થયું હતું\n\nદિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનો મૃતદેહ ભારત લાવવા માટે દુબઈમાં એક પ્રાઇવેટ જેટ તૈયાર છે. પરંતુ તે ક્યારે ઉડાન ભરશે, તે હજુ સ્પષ્ટ નથી.\n\nદુબઈ પોલીસે આ મામલો હવે દુબઈના પબ્લિક પ્રોસિક્યૂટરને સોંપી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવીનું એ સપનું જે અધુરું રહી ગયું!\\nસારાંશ: 15 વર્ષો બાદ મોટા પડદે જ્યારે 'ઇંગ્લિશ વિંગ્લિશ'થી તેઓ પાછા ફર્યાં ત્યારે તેમણે કહ્યું હતું કે કરિઅરમાં ઘણું કરવાનું બાકી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શબ્દો હતા બોલીવૂડની 'હવા-હવાઈ' ગર્લ શ્રીદેવીના. \n\nતેમણે બીબીસી સાથે 2012માં કરેલી વાતચીતમાં પોતાના કરિઅર અને સપનાંઓની વાત કરી હતી.\n\nતેમણે કહ્યું હતું કે \"હજુ તો મેં કંઈ જ કર્યું જ નથી, કેટલી સરસ ફિલ્મો બની રહી છે, કેટલા સર્જનાત્મક લોકો છે. આમ પણ કલાકારની કોઈ સીમા હોતી નથી. આ હિસાબે મારે હજુ ઘણું કરવાનું બાકી છે.\"\n\nજ્યારે શ્રીદેવીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ કઈ ફિલ્મની રિમેક કરવાનું પસંદ કરશે. ત્યારે તેમણે તરત જ કહ્યું કે 'મધર ઇન્ડિયા'.\n\n\"હું મધર ઇન્ડિયાની રિમેક કરવા માગું છું. મેં તે ફિલ્મ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવીને શું પહેલેથી જોખમ હતું?\\nસારાંશ: શ્રીદેવીએ અચાનક આ દુનિયામાંથી વિદાય લીધી, પરંતુ પોતાની પાછળ કેટલાય સવાલ છોડી ગયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમનાં મૃત્યુનું કારણ કાર્ડિએક અરેસ્ટને જવાબદાર જણાવવામાં આવ્યું છે.\n\nશ્રીદેવી માત્ર 54 વર્ષનાં હતાં. સામાન્ય રીતે ફિલ્મ સ્ટાર્સ જે રીતે સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે તે રીતે જોઈએ તો આ ઉંમર દુનિયા છોડીને જતી રહેવાની નથી.\n\nસામાન્ય માન્યતા એ છે કે આ ઉંમરે મહિલાઓમાં હૃદય રોગની શક્યતાઓ ન બરાબર હોય છે. શું ખરેખર આવું હોય છે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ડૉક્ટર્સના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મૃત્યુ મહિલાઓ માટે એક બોધપાઠ છે.\n\nઇન્ડિયન મેડિકલ એસોસિએશને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અર્પી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવીનો નશ્વર દેહ મુંબઈ પહોંચ્યો, આજે વિલે પાર્લેમાં અગ્નિસંસ્કાર\\nસારાંશ: લોકોની ભીડ તેમજ મીડિયાના જમાવડા વચ્ચે ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીનો નશ્વર દેહ મંગળવારની રાત્રે તેમનાં મુંબઈ સ્થિત ઘરે પહોંચ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુબઈથી આવેલી ફ્લાઇટમાં શ્રીદેવીના પાર્થિવ શરીર સાથે બોની કપૂર, સંજય કપૂર, અર્જુન કપૂર, રીના મારવાહ અને સંદીપ મારવાહ હાજર હતા. \n\nઆ તરફ મુંબઈમાં અનિલ કપૂર, સોનમ કપૂર અને અનિલ અંબાણી તેમને લેવા એરપોર્ટ પહોંચ્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nશ્રીદેવીના નશ્વર દેહને અંધેરીના લોખંડવાલા સ્થિત 'ગ્રીન એકર્સ' લઈ જવામાં આવ્યો છે.\n\nશ્રીદેવીના પરિવારે એક નિવેદન જારી કરી કહ્યું છે, \"અમે ફિલ્મ જગત, મીડિયા, શ્રીદેવીના પ્રશંસકો તેમજ બધા જ શુભચિંતકોનો આ દુઃખની ઘડીએ, તેમની પ્રાર્થના, સહયોગ અને સંવેદનશીલતા માટે ધન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીદેવીનો મૃતદેહ તિરંગામાં કેમ લપેટાયો?\\nસારાંશ: શ્રીદેવીની અંતિમ યાત્રા જોનારા ઘણા લોકોને પ્રશ્ન થયો હશે કે તેમના મૃતદેહને રાષ્ટ્રધ્વજમાં શા માટે લપેટવામાં આવ્યો હતો? એટલું જ નહીં તેમને બંદૂકોથી સલામી પણ આપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આમ થવા પાછળનું કારણ એ છે કે શ્રીદેવીને રાજકીય સમ્માન આપવામાં આવ્યું હતું. \n\n24 ફેબ્રુઆરીએ મૃત્યુ પામેલાં શ્રીદેવીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર 28મી ફેબ્રુઆરીએ કરવામાં આવ્યાં. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમની અંતિમ યાત્રામાં ઘરથી સ્મશાન સુધીના 5 કિલોમીટરથી વધુ લાંબા માર્ગ પર પોલીસ અને રાજ્ય અનામત પોલીસ દળના (SRPF) જવાનો હતા.\n\nસામાન્ય રીતે રાજકીય સમ્માન મોટા નેતાઓને આપવામાં આવે છે. તેમાં વડાપ્રધાન, મંત્રી અને બંધારણીય પદો પર કાર્ય કરી રહેલા લોકોનો સમાવેશ થાય છે.\n\nજે વ્યક્તિને રાજકીય સમ્માન આપવાનો ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીરામ લાગુ : એ નટસમ્રાટ જેમણે ગુજરાતી નાટકો પણ કર્યાં હતાં\\nસારાંશ: જાણીતા નાટ્યકર્મી, ફિલ્મ અભિનેતા શ્રીરામ લાગુનું 92 વર્ષની વયે અવસાન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉ. શ્રીરામ લાગુ\n\n19 નવેમ્બર 1927માં મહારાષ્ટ્રના સાતારામાં જન્મેલા શ્રીરામ લાગુ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.\n\n100થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરનાર શ્રીરામ લાગુના સંબંઘી સુનીલ મહાજને બીબીસીને કહ્યું કે મંગળવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે એમણે પૂણેમાં અંતિમ શ્વાસ લીધા.\n\nસિનેમા ઉપરાંત તેઓ મરાઠી, હિન્દી અને ગુજરાતી રંગમંચ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે 20થી વધારે નાટકોનું નિર્દેશન પર કર્યું હતું.\n\nમરાઠી નાટ્યજગતમાં એમને 20મી સદીના સૌથી દિગ્ગ્જ કલાકાર માનવામાં આવે છે.\n\nડૉ. શ્રીરામ લાગુએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા : આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધીને 290 થયો\\nસારાંશ: શ્રીલંકામાં અત્યાર સુધી થયેલા આઠ બૉમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 290 લોકોનાં મોત થયાં છે અને લગભગ 450 લોકો ઘાયલ થયાં છે. મૃતકોમાં 27 વિદેશી નાગરિકો પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમાસિંધના જણાવ્યા પ્રમાણે બૉમ્બ બ્લાસ્ટ બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. \n\nધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. જેમના કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથેના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. \n\nગુપ્તચર સંસ્થાઓને અગાઉથી જ માહિતી હતી\n\nશ્રીલંકાના સંરક્ષણ મંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુપ્તચર સંસ્થાને હુમલા અંગે અગાઉથી જ માહિતી મળી હતી પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવે તે પહેલાં જ બ્લાસ્ટ થયા.\n\nતેમણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા : કોરોનાથી મરનારા મુસલમાનોને દફનાવવા અલગ ટાપુ પર જગ્યા આપનારો દેશ\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે જેમનું મૃત્યુ થયું હોય એવા લઘુમતી મુસ્લિમ અને ખ્રિસ્તીઓને દફનાવવા માટે શ્રીલંકાની સરકારે દેશની મુખ્ય વસતીથી બહાર એક ટાપુની પસંદગી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંતિમસંસ્કાર અટકાવવાની માગ કરી રહેલા દેખાવકારો\n\nઆ પહેલાં ત્યાંની સરકારે લઘુમતી સમુદાયની વ્યક્તિને બહુમતી બૌદ્ધ સમાજની જેમ અગ્નિસંસ્કાર કરવા માટે ફરજ પાડી હતી. શ્રીલંકા સરકારની દલીલ હતી કે કોરોના વાઇરસના દરદીઓની જ્યાં દફનવિધી કરવામાં આવશે ત્યાં જમીન-પાણી પ્રદૂષિત થઈ જશે.\n\nજોકે, સરકારના આ નિર્ણયની માનવઅધિકાર સંગઠનોએ ટીકા કરી હતી. હવે સરકારે એક ટાપુની પસંદગી કરી છે. ઇસ્લામમાં અગ્નિસંસ્કાર પ્રતિંબધિત છે અને ધાર્મિક માન્યતાઓ મુજબ મૃતકોને દફનાવવામાં આવે છે.\n\nએટલા માટે 'વચ્ચેનો રસ્તો' અપનાવતા શ્રીલંકાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા : ઘણા લોકોનો ઊજડી ગયો આખો પરિવાર\\nસારાંશ: શ્રીલંકામાં થયેલા હુમલામાં ઘણા લોકો એવા છે કે જેમના પરિવારના દરેક સભ્યો મૃત્યુ પામ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોલંબોમાં રહેતા બેસી જોસેફ એવા જ વ્યક્તિ છે કે જેમના દીકરા, વહુ અને ત્રણ પૌત્રનાં મૃત્યુ થયાં છે. \n\nબીબીસી સંવાદદાતા જયકુમારે કોલંબોમાં તેમની સાથે મુલાકાત કરી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા : રાનિલ વિક્રમસિંઘે પાંચમી વાર પ્રધાન મંત્રી બન્યા\\nસારાંશ: શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલની વચ્ચે રાનિલ વિક્રમસિંઘેની વડા પ્રધાન તરીકે ફરી ઍન્ટ્રી થઈ છે.રવિવારે તેમણે વડા પ્રધાન તરીકે ફરીથી શપથ લીધા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્ટોબર મહિનામાં વડા પ્રધાનપદેથી વિક્રમસિંઘેને હટાવવામાં આવ્યા હતા. \n\nવિક્રમસિંઘેના વડા પ્રધાન બનવાની સાથે જ દેશનું રાજકીય સંકટ સમાપ્ત થશે તેવી શક્યતા જોવાઈ રહી છે. \n\nરાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ રાનિલ વિક્રમસિંઘેને ફરીથી વડા પ્રધાન ન બનાવવાનો નિર્ધાર કર્યો હતો. \n\nજોકે, અચાનક બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓના લીધે રવિવારે વિક્રમસિંઘેને ફરીથી વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. \n\nદેશમાં અસ્થાયી બજેટ લાગુ કરવા માટે એક જાન્યુઆરી પહેલાં સિરિસેના માટે સંસદની પરવાનગી મેળવવી જરૂરી હતી, જેના લીધે તેમને પોતાનું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા ચૂંટણી : મહિંદા રાજપક્ષેની પાર્ટીની મોટી જીત, પીએમ મોદીએ અભિનંદન આપ્યાં\\nસારાંશ: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબ્યા રાજપક્ષેએ દેશની સંસદીય ચૂંટણીમાં પોતાની પાર્ટીની મોટી જીતની ઘોષણા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના ભાઈ મહિંદા રાજપક્ષેને હવે ફરી એક વાર વડા પ્રધાન બનાવાય તેવી આશા છે, જેમણે નવેમ્બરમાં કાર્યવાહકના રૂપમાં ભૂમિકા નિભાવી હતી.\n\nશ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપુલ્સ ફ્રન્ટ (એસએલપીપી)એ બે-તૃતીયાંશ બહુમતીથી જીત હાંસલ કરી છે, જેમની પાર્ટીને પ્રસ્તાવિત 'બંધારણીય પરિવર્તનો'ને પૂરાં કરવાં માટે જરૂર પણ હતી.\n\nપાર્ટીએ કુલ 225માંથી 145 સીટ જીતી છે. સાથે જ પાંચ સીટ શ્રીલંકા પીપુલ્સ ફ્રન્ટની સહયોગી પાર્ટીઓને મળી છે.\n\nશ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબ્યા રાજપક્ષે\n\nશ્રીલંકામાં એસએલપીપીએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટ : ક્યાંક નાસ્તો જીવનદાન બન્યો, તો ક્યાંક મૃત્યુનું કારણ\\nસારાંશ: રવિવારે ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં માતમનો માહોલ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 290 લોકોના મૃત્યુ થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. હોટલમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં બ્રેક ફાસ્ટ અનેક લોકોના જીવન અને મરણનું કેન્દ્ર બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકામાં થયેલા એ બ્લાસ્ટમાં ભારતીય રાજકીય પાર્ટીના પાંચ કાર્યકરોના પણ મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ હોટલ શાંગરી લામાં બ્રેક ફાસ્ટ માટે ગયા અને બ્રેક ફાસ્ટ ટેબલ પર જ તેઓ માર્યા ગયા. \n\nકર્ણાટકમાં 18 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ બેંગલુરુના જનતા દળ સેક્યુલરના કાર્યકર્તાઓએ શ્રીલંકામાં રજાઓ ગાળવા ગયા હતા.\n\nશ્રીલંકાના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા શિવાન્નાના સાળા એસ. શિવાકુમારે બીબીસીને જણાવ્યું કે, \"તેઓ સવારે 8 વાગ્યે હોટલ પહોંચ્યા હતા અને સીધા જ બ્રેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટ : હિંસાથી બચવા મુસ્લિમ મહિલાઓ જંગલમાં આશરો લઈ રહી છે\\nસારાંશ: 250થી વધુનો ભોગ લેનારા ઇસ્ટર સન્ડેના આત્મઘાતી હુમલા પછી શ્રીલંકાના મુસ્લિમ વિસ્તારો પર હુમલા થવા લાગ્યા છે. પુટ્ટાલમ, કુરુનેગાલા અને ગમ્પાહા જિલ્લામાં 13મી મેના રોજ મુસ્લિમો પર હુમલા થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિસ્તારના ઘણા બધા મુસ્લિમ ગામો પર હુમલા થયા છે. બીબીસી તામિલે હુમલાનો ભોગ બનેલા કેટલાક ગામોની મુલાકાત લીધી હતી. \n\nઆ છે પુટ્ટાલમ જિલ્લાનું નટ્ટન્ડિયા - ડન્મેથ્રા ગામ. આ ગામમાં તામિલ બોલતા મુસ્લિમોની વસતિ વધારે છે, પણ આસપાસના ગામોમાં મુખ્યત્વે સિંહાલાભાષી લોકો જ વસે છે. \n\nસોમવારે લગભગ 100 જેટલા લોકો, ચહેરા પર કપડાં બાંધીને ગામમાં ઘૂસી આવ્યા હતા એમ ડન્મેથ્રા ગામના લોકો કહે છે. \n\nગામના એક યુવાન નિશારે બીબીસી તામિલ સાથે વાતચીતમાં કહ્યું કે કંઈક ગરબડ થશે એમ સમજીને ગામના યુવાનો એકઠા થઈ ગયા હતા અને ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 321 પહોંચ્યો, સમગ્ર દેશમાં શોક\\nસારાંશ: શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં કુલ મૃત્યુઆંક 321 થઈ ગયો છે જ્યારે 500 લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટની જવાબદારી ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ યાને કે આઇએસએ લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદ પર થયેલા હુમલાના પ્રતિભાવ તરીકે આ હુમલાઓ કરવામાં આવ્યા હોવાનું સરકારે કહ્યું છે. \n\nબ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના સામૂહિક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. \n\nસમગ્ર દેશમાં ત્રણ મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ અણબનાવ ન બને એટલા માટે કટોકટી લાદી દેવામાં આવી છે.\n\nબ્લાસ્ટના ત્રણ દિવસ બાદ ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી છે.\n\nઇસ્લામિક સ્ટેટના ન્યૂઝ પોર્ટલ 'અમાક'માં દાવો કરાયો છે, \"પરમદિવસે જે હુમલાખોરોએ (ઇસ્લામિક સ્ટેટ વિરોધી, અમેરિકા નીતિ ગઠબંધન) શ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા હુમલાના મુખ્ય સૂત્રધાર હાશિમનું મોત- મૈત્રિપાલા સિરીસેના\\nસારાંશ: શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારનું મોત થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઝહરાન હાશિમ\n\nશુક્રવારના રોજ સિરીસેનાએ કહ્યું હતું કે મુખ્ય હુમલાખોર ઝહરાન હાશિમ વિસ્ફોટ દરમિયાન કોલંબોની શાંગરી-લા હોટલમાં મૃત્યુ પામ્યો હતો. તે એક ક્ટ્ટર ઉપદેશક હતો.\n\nસિરીસેનાએ એવું પણ કહ્યું કે હાશિમે અન્ય હુમલાખોરો સાથે મળીને પર્યટકોમાં લોકપ્રિયમાં શાંગરી-લા હોટલ પર હુમલો કર્યો હતો.\n\nબીજા હુમલાખોરની ઓળખ ઇલ્હામ તરીકે થઈ છે.\n\nસિરીસેનાએ એવું પણ કહ્યું કે શ્રીલંકાની જાસૂસી સંસ્થાઓ અનુસાર ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત લગભગ 130 શંકાસ્પદ વ્યક્તિ દેશમાં સક્રિય હતી. પોલીસ હજુ 70 લોકોની શોધખોળ કરી રહી છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકા હુમલો : મૃતદેહો લઈને પરત ફરેલા ભારતીયો કેમ નારાજ છે?\\nસારાંશ: શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના રોજ થયેલા બૉમ્બ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા 359 પર પહોંચી ગઈ છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકાએ સુરક્ષામાં મોટી ચૂકનો સ્વીકાર કર્યો છે. રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ સુરક્ષા સચિવ અને પોલીસ પ્રમુખને પદ પરથી હટાવી દીધા છે. \n\nઆ દરમિયાન જેમના પર હુમલાનું કાવતરું ઘડવાની શંકા છે તે હાશિમનાં બહેન હાશિમ મદાનિયાએ બીબીસી સાથેની વાતચીતમાં પોતાના ભાઈની ટીકા કરતાં કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી ન હતી. \n\nમદાનિયાએ કહ્યું, \"મને તેના કૃત્ય અંગે માત્ર મીડિયા દ્વારા જ જાણ થઈ છે. મને ક્યારેય એક પળ માટે પણ નથી લાગ્યું કે તે આવું કંઈ કરશે.\"\n\n\"તેણે જે કર્યું તેની હું કડક નિંદા કરું છું. ભલે તે માર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકાના ઉગ્રવાદી હુમલા સંબંધિત વાઇરલ તસવીરોનું સત્ય શું? ફેક્ટ ચૅક\\nસારાંશ: ગત બે દિવસ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર કેટલીક તસવીરો વ્યાપક રીતે શૅર થઈ રહી છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ તસવીરો શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ્સ પછીની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ તસવીરો ટ્વિટર તથા ફેસબુક, વૉટ્સઍપ ઉપરાંત શૅરચેટ ઍપ ઉપર પણ હજારો વખત જોવાઈ અને શૅર થઈ છે. \n\n21મી એપ્રિલ 2019ના બ્લાસ્ટ્સમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 350ને પાર ગઈ છે અને 500થી વધુ લોકો ઘાયલ છે. \n\nતપાસમાં અમને માલૂમ પડ્યું કે હાલમાં વાઇરલ તસવીરો શ્રીલંકાની જૂની તસવીરો છે, જેનો તાજેતરમાં થયેલા વિસ્ફોટો સાથે કોઈ સંબંધ નથી. \n\n2006ની ઘટના \n\nઆ તસવીરો શ્રીલંકામાં રવિવારે થયેલા ઇસ્ટર બૉમ્બ બ્લાસ્ટ્સના નામે વાઇરલ થઈ છે. \n\nતેના કૅપ્શનમાં લખેલું છે, \"શ્રીલંકામાં આઠ બ્લાસ્ટ્સમાં પરિવારજનોને ગુમાવનારાંઓ માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકાના મુસ્લિમો પોતાની સરસામગ્રી પડતી મૂકીને ઘર છોડી રહ્યા છે\\nસારાંશ: શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ગયા અઠવાડિયે ઈસ્ટર રવિવારે અલગ-અલગ ચર્ચ અને હોટલોમાં થયેલા વિસ્ફોટોમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હબિસ રબ્બા શોએબ\n\nઅત્યાર સુધીની તપાસના આધારે તમામ હુમલાખોર મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું છે. \n\nજે બાદ નેગોમ્બોના સૅન્ટ સેબેસ્ટિયન ચર્ચ પાસે રહેતા સેંકડો પાકિસ્તાની અહેમદિયા મુસલમાનો મસ્જિદોમાં શરણ લઈ રહ્યા છે.\n\nનેગોમ્બોના સૅન્ટ સેબેસ્ટિયન ચર્ચમાં થયેલા બૉમ્બ ધડાકામાં ઘણા લોકો માર્યા ગયા હતા. \n\nહવે આ અહેમદિયા મુસલમાનોને ડર લાગી રહ્યો છે કે સ્થાનિક લોકો ધર્મના કારણે તેમના પર હુમલો કરી શકે છે. \n\nઅત્યાર સુધી 200થી વધુ અહેમદિયા મુસ્લિમોએ ફૈજુલ મસ્જિદમાં આશરો લીધો છે. \n\nઆ મસ્જિદ શ્રીલંકામાં મોજૂદ પાંચ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકાના મુસ્લિમોએ દેશભક્તિ માટે મસ્જિદ તોડી નાખી?\\nસારાંશ: \"ઈસ્ટરના દિવસે હુમલા બાદ અમારી કૉલોનીના બિનમુસ્લિમ લોકો અમને આતંકવાદીની જેમ જોઈ રહ્યા છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકામાં મુસ્લિમોના એક નાના સમૂહે પોતાને હિંસક સમૂહોથી અલગ બતાવવા માટે એક મસ્જિદ તોડી નાખી\n\nએમ. એચ. એમ અકબર એ કહેતા શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા હુમલાનો ઉલ્લેખ કરે છે. \n\nઆ હુમલામાં 250 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આ હુમલા પાછળ એક મુસ્લિમ કટ્ટરપંથી સંગઠનને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. \n\nસમગ્ર દુનિયાના મુસ્લિમ રમજાન મહિનામાં ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે પરંતુ શ્રીલંકામાં મુસ્લિમોના એક નાના સમૂહે પોતાને હિંસક સમૂહોથી અલગ બતાવવા માટે એક મસ્જિદ તોડી નાખી. \n\nઅકબર ખાન મદતુંગમાની મુખ્ય મસ્જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકાનાં ચૂંટણી પરિણામો ભારત સાથેના સંબંધો બદલી નાંખશે?\\nસારાંશ: 16 નવેમ્બરે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે. શું આ ચૂંટણી પરિણામોની અસર ભારત અને ચીન સાથેના શ્રીલંકાના સંબંધો પર પડશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વખતે રાષ્ટ્રપતિપદની રેસમાં 30 ઉમેદવારો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મુખ્ય લડાઈ યૂનાઇટેડ નેશન્સ પાર્ટીના સજિત પ્રેમદાસા અને શ્રીલંકા પોડુજાના પેરામુનાના ગોટાબાયા રાજપક્ષે વચ્ચે છે.\n\nહાલના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાનો કાર્યકાળ બહુ વિવાદાસ્પદ રહ્યો છે. તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. તેમની શ્રીલંકા ફ્રીડમ પાર્ટી તરફથી પણ કોઈ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો નથી. \n\nતેમની પાર્ટી વૈચારિક રીતે બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથ ગોટાબાયા રાજપક્ષેના ટેકામાં છે તો બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકાની કટોકટીની અસર ગુજરાતી પ્રવાસીઓને કેવી થશે?\\nસારાંશ: શ્રીલંકાના કેન્ડી જિલ્લામાં બૌદ્ધો અને લઘુમતી મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસક અથડામણ અને મસ્જિદો પર હુમલા બાદ છ માર્ચે દસ દિવસ માટે કટોકટી જાહેર કરી દેવાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સમયે શ્રીલંકા ફરવા માટે જનારા ગુજરાતી પ્રવાસીઓની શું સ્થિતિ છે? નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાંથી ઘણી ટ્રાવેલ કંપનીઓ મારફતે રાજ્યમાંથી શ્રીલંકા ફરવા જવાનું ચલણ છે.\n\nશ્રીલંકામાં 2011માં કટોકટી હટાવી લેવાઈ હતી. જે બાદ પ્રથમ વખત કટોકટી જાહેર કરવામાં આવી છે. \n\n4 માર્ચે અહીંના કેન્ડી જિલ્લામાં બનેલા હિંસક બનાવને પગલે કેટલીય મસ્જિદોને આગ લગાડવામાં આવી હતી. \n\nએ પછી રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ છ માર્ચે દસ દિવસ માટે કટોકટીની જાહેરાત કરી હતી. \n\nસિંહાલી બૌદ્ધો અને મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસક અથડામણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં 290 લોકોનો ભોગ લેનારા બૉમ્બ બ્લાસ્ટની પાછળ કોનો હાથ છે?\\nસારાંશ: શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમાસિંઘેના જણાવ્યા અનુસાર બૉમ્બ બ્લાસ્ટ મામલે ઓછામાં ઓછા 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. આ લોકોના કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથેના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.\n\nરવિવારે ચર્ચ અને હોટેલોમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 290 થઈ છે. આ હુમલામાં 36 વિદેશી નાગરિકોનાં મૃત્યુ થયાં છે. સત્તાવાર સૂત્રો પ્રમાણે તેમાં આઠ ભારતીય પણ સામેલ છે.\n\nહુમલાખોર અંગે શું જાણકારી છે?\n\nહુમલામાં કોનો હાથ હોઈ શકે છે એની અટકળોથી દૂર રહેવા માટે સરકારે લોકોને વિનંતી કરી છે અને બૉમ્બ વિસ્ફોટક બાદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધ માટે સરકાર કાયદો લાવશે - BBC TOP NEWS\\nસારાંશ: શ્રીલંકાએ પણ યુરોપના માર્ગે બુરખા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. મહિંદા રાજાપક્ષે સરકારના એક મંત્રીએ જાહેરાત કરી હતી કે શ્રીલંકામાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકાશે. સાથે જ દેશમાં 1000 જેટલી ઈસ્લામિક સ્કૂલો પણ બંધ કરવામાં આવશે. યુરોપના અનેક દેશોએ બુરખા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પણ બુરખા પર પ્રતિબંધ માટે જનમત લેવાયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકાના રક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ જણાવ્યું હતું કે, તેમણે કૅબિનેટની મંજૂરી માટે એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ બિલમાં રાષ્ટ્રીય સલામતીના આધારે મુસ્લિમ મહિલાઓ પર જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધની માગ કરાઈ છે. આ બિલ કૅબિનેટમાંથી પસાર થશે તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો બનાવી શકે છે. \n\nસરથ વેરાસેકેરાએ કહ્યું કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓ બુરખા પહેરતી નહોતી. આ તાજેતરમાં જ આવેલા ધાર્મિક અતિવાદનો સંકેત છે. અમે નિશ્ચિતરૂપે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છીએ. કહેવાય રહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કોણે કરાવ્યા?\\nસારાંશ: દસ વર્ષ પહેલાં થયેલા ગૃહયુદ્ધ બાદ શ્રીલંકામાં હાલમાં થયેલો સૌથી મોટો ઉગ્રવાદી હુમલો કોણે કરાવ્યો એ અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલબત્ત, કથિત ઇસ્લામિક સ્ટેટે પોતાના મીડિયા પૉર્ટલ 'અમાક' પર હુમલાની જવાબદારી સ્વીકારી છે, પરંતુ તેની પુષ્ટિ ન કરી શકાય, કારણ કે સામાન્ય રીતે ઇસ્લામિક સ્ટેટ હુમલા બાદ હુમલાખોરની તસવીર જાહેર કરીને હુમલાની જવાબદારી તરત કબૂલે છે. \n\nએ વાતનો કોઈ પુરાવો નથી કે શ્રીલંકામાં થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ કરાયેલો આ દાવો સાચો હોય.\n\nશ્રીલંકાની સરકારે એક સ્થાનિક જેહાદી સંગઠન 'નેશનલ તૌહીદ જમાત'નું આ હુમલામાં નામ લીધું છે અને અધિકારીઓએ બૉમ્બ વિસ્ફોટ કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી થયો હોવાની વાત કરી છે.\n\nઅત્યાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં પોલીસ સામે ગોળીબાર, એક રૂમમાંથી 15 મૃતદેહો મળ્યા\\nસારાંશ: શ્રીલંકામાં શોધખોળ વખતે થયેલા વિસ્ફોટ બાદ છ બાળકો સહિત 15 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે તેમને આ મૃતદેહો શંકાસ્પદ ઇસ્લામિક ઉગ્રવાદીઓનાં રહેઠાણોની તપાસ દરમિયાન મળી આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનું કહેવું છે કે મૃતકોમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓના પરિવારની ત્રણ મહિલાઓ પણ છે. અહીં રહેતા લોકોએ કહ્યું કે પ્રથમ તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો ત્યારબાદ ગોળીઓનો અવાજ આવ્યો.\n\nઆ વિસ્ફોટ બાટિકાલોઆ નજીક અંપારા સૈનથમારુથુ સ્થિત એક ઘરમાં થયો હતો. પોલીસ પ્રવક્તા પ્રમાણે મૃતકોમાંથી છ આત્મઘાતી હુમલાખોરો હોવાનું મનાય છે. આ વિસ્તારની તલાશી લેવામાં આવી રહી છે.\n\nશ્રીલંકામાં ગત રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 253 લોકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nબીજી તરફ હુમલાની આશંકાએ કૅથોલિક ચર્ચમાં રવિવારની પ્રાર્થનાસભા રદ કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં ફરી બૉમ્બ બ્લાસ્ટ, સાત લોકોની ધરપકડ અને સમગ્ર દેશમાં કર્ફ્યુ\\nસારાંશ: શ્રીલંકાના પૂર્વે આવેલા અંબારઈમાં ત્રણ બ્લાસ્ટ થયા હોવાની માહિતી મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ પ્રવક્તા કાર્યાલયનું કહેવું છે કે કેટલાક લોકોએ અંબારઈના સાઇંદમરદુમાં સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો છે.\n\nપોલીસ અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે એક શંકાસ્પદ વ્યક્તિએ ઇમારતની અંદર બૉમ્બ વિસ્ફોટ કર્યો છે. જોકે, આ એક આત્મઘાતી હુમલો હતો એવી કોઈ જાણકારી હજી મળી નથી.\n\nબીબીસી સિંહાલા સેવાના સહયોગી અઝ્ઝામ અમીને ટ્ટવીટ મારફતે જાણકારી આપી છે કે સાઇંદમરદુમાં સુરક્ષાદળ સાથે ગોળીબાર અને ધમાકાના અવાજ બાદ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅમીન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં બ્લાસ્ટના એક અઠવાડિયા બાદ શું છે સ્થિતિ? જુઓ તસવીરોમાં\\nસારાંશ: શ્રીલંકામાં ગયા અઠવાડિયે થયેલા બ્લાસ્ટમાં 253 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ઉગ્રવાદીઓએ આઠ જગ્યાઓને નિશાન બનાવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બ્લાસ્ટ્સ સવારે 8.30થી 9.15 વચ્ચે કોલંબાના કોચ્ચિકાદુ સેંટ એંટોની ચર્ચ, નોગોમ્બો, શાંગરી લા હોટલ, કિંગ્સબરી સ્ટાર હોટલ, શિનામન ગ્રાંડ સ્ટાર હોટલ અને બટ્ટિકાલોઆમાં થયા હતા.\n\nત્યારબાદ એ જ દિવસે બપોરે બે વાગ્યે કોલંબોના દેહીવાલા અને ડેમાટાગોડા વિસ્તારમાં બ્લાસ્ટ થયા હતા.\n\nઆ સમગ્ર ઘટનામં આશરે 500 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 10 ભારતીયો સામેલ હતા, એ પૈકી 5 જનતા દળ (સેક્યુલર) પાર્ટીના કર્ણાટકના કાર્યકરો હતા.\n\nઆ પાંચ કાર્યકરો લોકસભા ચૂંટણી બાદ રજાઓ માણવા માટે શ્રીલંકા ગયા હતા.\n\nહુમલાના ત્રણ દિવસ બાદ ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં વિસ્ફોટ કરનાર બૉમ્બર બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં ભણ્યો હતો\\nસારાંશ: શ્રીલંકામાં કરાયેલા શ્રેણીબદ્ધ હુમલામાં સામેલ એક બૉમ્બરે બ્રિટનમાં અભ્યાસ કર્યો હોવાનું અધિકારીઓનું જણાવવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકાના નાયબ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે બૉમ્બરે યુકેમાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં ઑસ્ટ્રેલિયામાં જઈને કોર્સ કર્યો હતો. \n\nશ્રીલંકા હુમલાનો મૃત્યુઆંક 359 થઈ ગયો છે, જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 500થી વધારે છે. \n\nદેશના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ જણાવ્યું કે આ હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)નો હાથ હોઈ શકે છે. \n\nચર્ચ અને હોટલને નિશાન બનાવીને કરાયેલા આ બૉમ્બ વિસ્ફોટોની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. જોકે, આ અંગેના કોઈ સ્પષ્ટ પુરાવા તે આપ્યું શક્યું નથી. \n\nપોલીસનું જણાવવું છે કે નવમાંથી આઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં વિસ્ફોટો બાદ એએનઆઈએ કેરળમાં શા માટે દરોડા પાડ્યા?\\nસારાંશ: ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળમાં અનેક સ્થળો ઉપર રેડ કરી છે અને ત્રણ શખ્સની પૂછપરછ હાથ ધરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો પાછળ જાફરાન હાસિમનો હાથ હોવાનું જણાવાઈ રહ્યું છે\n\nએનઆઈએએ કાસરગોડ ખાતે બે અને પાલાકાડ ખાતે એક ઘર ઉપર રેડ કરી હતી. \n\nએનઆઈએના જણાવ્યા પ્રમાણે, આ શખ્સો કથિત રીતે શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા ઉગ્રપંથી હુમલા માટે જવાબદાર જાફરાન હાસિમના અનુયાયી છે. \n\nતા. 21મી એપ્રિલે શ્રીલંકા ખાતે થયેલા હુમલામાં 250થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. \n\nહાસિમના કથિત અનુયાયીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરતા એનઆઈએને તેમની ઉપર શંકા ગઈ હતી. સંગઠનને લાગે છે કે આ લોકો હિંસક જેહાદમાં વિશ્વાસ રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રીલંકામાં હિંદુ મંદિરોમાં બલિ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?\\nસારાંશ: શ્રીલંકાની સરકાર હિંદુ મંદિરોમાં પશુ-પક્ષીની બલિ પર પ્રતિબંધ લગાડશે. સરકારના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે હિંદુ ધાર્મિક બાબતોનાં મંત્રાલયે આ પ્રસ્તાવને આગળ વધાર્યો છે અને મોટા ભાગનાં ઉદારવાદી જૂથોએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક હિંદુઓ પોતાના દેવી દેવતાઓને રાજી કરવા માટે મંદિરોમાં બકરી, ભેંસ કે મરઘીની બલિ ચડાવતા હોય છે.\n\nપણ શ્રીલંકામાં બહુમતી સંખ્યામાં વસતા બૌદ્ધ લોકો આનો વિરોધ કરી રહ્યા છે. ટીકાકારો આ પ્રથાને ક્રૂર ગણાવે છે.\n\nહિંદુઓ સિવાય મુસલમાનો પણ પોતાના ધાર્મિક પ્રસંગોમાં પશુઓની બલિ આપતા હોય છે. પશુઓનાં અધિકારો માટે કામ કરનારા અને બૌદ્ધ સંગઠનો તેનાથી નારાજ છે.\n\nજોકે, બધા હિંદુઓ પશુઓની બલિ ચઢાવતા નથી. પણ બલિ આપનારાની દલીલ એ છે કે પ્રતિબંધને કારણે એમની ધાર્મિક સ્વતંત્રતા સમાપ્ત થઈ જશે.\n\nપશુ બલિનું સમર્થન કરનાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રેય હૉસ્પિટલ : આગ જેવી ગંભીર ઘટનામાં પીપીઈ કિટ કેટલી જોખમી?\\nસારાંશ: અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં સ્થિત કોવિડ-19 વોર્ડમાં ગુરૂવારે સવારે 3 વાગે આગ લાગવાના કારણે 8 લોકો મૃત્યુ પામ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઈસીયુમાં રહેલાં ડૉક્ટર્સ\n\nફાયર અધિકારીના જણાવ્યા મુજબ શોર્ટ-સર્કિટનાં કારણે હૉસ્પિટલમાં હાજર સ્ટાફની પી.પી.ઈ. કિટમાં આગ લાગી ગઈ, જેણે મોટું સ્વરૂપ લઈ લીધું. અમદાવાદની ઘટનાથી સવાલ ઊભો થાય છે કે પી.પી.ઈ. કિટમાં કામ કરવું કેટલું સુરક્ષિત છે?\n\nધ સાઉથ ઇન્ડિયન ટેક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશન (સીટ્રા)‌એ‌ સંસ્થા છે જે પી.પી.ઈ. કિટમાં વપરાતા કાપડનું પરીક્ષણ કરે છે. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપી.પી.ઈ. કિટમાં વપરાતા મટીરિયલ અને તેના જોખમ અંગે વાત કરતા (સીટ્રા)‌ના ડાયરેક્ટર પ્રકાશ વાસુદેવને બીબીસી ગુજરાતી‌ને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડ : મૃતકોના પરિવારજનો CBI તપાસની માગ કેમ કરી રહ્યા છે? - BBC Top News\\nસારાંશ: ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર 6 ઑગસ્ટના રોજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારજનો દ્વારા મામલાની તપાસ સ્વતંત્ર એજન્સીને સોંપવાની માગ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડ\n\nમામલાની સ્વતંત્ર તપાસની માગ સાથે મૃતકોના પરિવારજનો દ્વારા જવાબદારો પર IPCની કલમ 302 અથવા\/અને 304 અન્વયે ગુનો નોંધાવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.\n\nનોંધનીય છે કે 6 ઑગસ્ટ, 2020ના રોજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.\n\nકિશોર સિંધીનાં 55 વર્ષીય સંબંધી જ્યોતિ સિંધીએ આ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો હતો.\n\nકિશોર સિંધી કહે છે, \"સુરતના તક્ષશીલા અગ્નિકાંડમાં બાળકોનાં મૃત્યુ બાદ તરત પગલાં લેવાયાં હતાં, એ અમે જોયું છે.\"\n\n\"એમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રેય હૉસ્પિટલ જેવી આગ ગુજરાતની ઘણી હૉસ્પિટલોમાં લાગી શકે છે, બચાવના ઉપાયો શું?\\nસારાંશ: અમદાવાદમાં છ ઑગસ્ટે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી હતી જેમાં કોરોનાના આઠ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઘટના બાદ કોરોના હૉસ્પિટલોમાં તપાસની કામગીરી શરૂ થઈ હતી. એમાં પણ ખાસ કરીને ઇલેક્ટ્રિક સંસાધનોમાં કોઈ ખામી છે કે નહીં તેની તપાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.\n\nટાઇમ્સ ઑફ ઈન્ડિયા અખબારમાં 12 ઑગસ્ટે પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યના ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા રાજ્યની 364 કોરોના હૉસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખુલાસો થયો કે 76 ટકા કોરોના હૉસ્પિટલો એવી છે જ્યાં શૉક-સર્કિટને લીધે આગ લાગી શકે છે.\n\nચેકિંગ દરમિયાન સામે આવ્યું છે કે આ હૉસ્પિટલોમાં ખામીયુક્ત વાયરિંગથી લઈન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: શ્રેય હૉસ્પિટલથી ઉદય શિવાનંદ હૉસ્પિટલકાંડ : ચાર મહિનામાં ગુજરાતના છ કોવિડ દવાખાનામાં આગ\\nસારાંશ: 26 નવેમ્બરે મોડી રાતે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી હતી\n\nફાયર વિભાગના અધિકારીઓ પ્રમાણે અંદાજે 12.20 વાગ્યે કૉલ આવ્યો હતો. હૉસ્પિટલથી 500 મીટરના અંતરે જ મહુડી ફાયરસ્ટેશન આવેલું છે, જેથી તાત્કાલિક 6 ફાયર ફાઇટર અને 10 ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.\n\nરાજકોટના મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં 33 લોકો સારવાર હેઠળ હતા. જે પૈકી 11 લોકો આગ લાગી એ વૉર્ડમાં સારવાર હેઠળ હતા.\n\nતો આ ઘટના પર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું.\n\nજોકે આ કોવિડ હૉસ્પિટલમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંગીતે બદલી ઈરાનના પિયાનોવાદકની જિંદગી\\nસારાંશ: ઈરાનના પિયાનોવાદક રમિન બહરામી સાડા પાંચ વર્ષના હતા ત્યારે તેમણે જર્મન સંગીતકાર જે. એસ. બાકની એક સંગીતરચના સાંભળી હતી અને તેમનું જીવન બદલાઈ ગયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંગીત પ્રત્યેનો તેમનો ઉત્કટ પ્રેમ તેમને તેમની જન્મભૂમિથી ઈટલી લઈ ગયો હતો. \n\nઈટલીમાં તેમણે બાકના કામને સૌથી વધુ સારી રીતે સમજતા વિદ્વાનો પૈકીના એક તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. \n\nરમિન બહરામીએ ઈરાનમાંનાં તેમના બાળપણ વિશે બીબીસી સાથે વાત કરી હતી. \n\n''હું તહેરાનમાં ઉછર્યો છું. તહેરાન વિવિધ સંસ્કૃતિઓના રંગોથી રંગાયેલું શહેર હતું. \n\nએ પર્શિયન સામ્રાજ્ય જેવું હતું, જ્યાં વિવિધ વર્ગના લોકો સાથે મળીને શાંતિથી રહેતા હતા. \n\nમારો પરિવાર પર્શિયન સામ્રાજ્યની નાનકડી કૉપી જેવો હતો. મારા પપ્પા અર્ધા જર્મન અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંઘે કેટલી શરતોનું પાલન કર્યું, એ જોવા સરદાર જીવ્યા હોત તો?\\nસારાંશ: સરદાર પટેલ પર થતો રહેલો સૌથી મોટો આરોપ હોય તો એ કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તરફદાર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'સરદારને સંઘતરફી, સંઘ પ્રત્યે સોફ્ટ કૉર્નર-કૂણી લાગણી ધરાવનાર, સંઘનો બચાવ કરનારા, સંઘના સમર્થક એમ જુદી જુદી રીતે ઓળખાવાતા રહ્યા છે'\n\nસરદારને સંઘતરફી, સંઘ પ્રત્યે સોફ્ટ કોર્નર-કૂણી લાગણી ધરાવનાર, સંઘનો બચાવ કરનારા, સંઘના સમર્થક એમ જુદીજુદી રીતે ઓળખાવાતા રહ્યા છે. \n\nહિંદુ મહાસભાની સ્થાપના 1915માં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં થઈ. પરંતુ એ તબક્કે વલ્લભભાઈને એ વિચારધારા પ્રત્યે કોઈ આકર્ષણ કે ભાવ જાગ્યાં હોય એવું જણાતું નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ સંગઠનો વિશે તેમને કંઇક કહેવાના પ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંજીવ ભટ્ટ : ગુજરાત રમખાણમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવનારા IPS\\nસારાંશ: સંજીવ ભટ્ટ ગુજરાત પોલીસના એક અધિકારી હતા જેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે આરોપ મૂકીને વિવાદમાં રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ હતી ત્યારે સંજીવ ભટ્ટ ત્યાં તહેનાત હતા\n\nગુજરાત કૅડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામનગરમાં એક કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી છે. \n\nએ પહેલાં જાણીએ કે શું છે આ કેસ જેમાં સંજીવ ભટ્ટને સજા થઈ છે?\n\n1990માં ભારત બંધ વખતે જામનગરમાં હિંસા થઈ હતી. ત્યારે સંજીવ ભટ્ટ અહીં તહેનાત હતા.\n\nએ સમયે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે પોલીસે 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી.\n\nત્યારે પોલીસે કહ્યું હતું કે કોમી રમખાણો પર કાબૂ મેળવવા આ કાર્યવાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંજૂનો હીરો અને જેને દુનિયા ઓળખે છે એ સંજય દત્ત એક છે?\\nસારાંશ: સુકેતુ મહેતાના ચર્ચાસ્પદ પુસ્તક 'મેક્સિમમ સિટી'માં એક મજેદાર કિસ્સો વર્ણવામાં આવ્યો છે. 'મિશન કાશ્મીર' ફિલ્મના શૂટિંગ વખતની આ વાત છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફિલ્મના ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની પ્રોડક્શન ઓફિસમાં એક દિવસ કોઈ છોકરાનો ફોન આવ્યો અને કહ્યું કે 'અબુ સાલેમ તમને યાદ કરી રહ્યા છે.' \n\nસાંજ સુધીમાં સામેથી ફોન કરવામાં ના આવ્યો એટલે ફરીથી ફોન આવ્યો અને ધમકીની ભાષામાં જણાવવામાં આવ્યું કે 'એનું ભેજું ઉડાવી દઈશું.' \n\nમુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે વખતે ભયનો માહોલ હતો. ચોપરાના મિત્ર મનમોહન શેટ્ટી પર થોડા વખત પહેલાં જ અંડરવર્લ્ડનો હુમલો થયો હતો. \n\nરાકેશ રોશન પર ગોળીબાર થયો હતો. ગુલશન કુમારની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી તે ઘટનાને પણ બહુ દિવસો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંતાનો પાસેથી તેમના પાલન-પોષણનો ખર્ચ માતા માગી શકે?\\nસારાંશ: માતા-પિતાએ પાલનપોષણ કર્યું હોવાથી કોઈ દીકરા કે દીકરીએ તેમને પૈસા આપવા પડે એવું તમે ક્યારેય સાંભળ્યું છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાંકેતિક તસ્વીર\n\nવાત થોડી અજબ છે, પણ તાઇવાનમાં આવો એક કિસ્સો બહાર આવ્યો છે. \n\nતાઇવાનની સુપ્રીમ કોર્ટે એક દીકરાને તેની માતાને પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅદાલતે જણાવ્યું હતું કે એ દીકરાને તેના માતાએ પાળીપોષીને મોટો કર્યો હતો. દાંતનો ડોક્ટર બનાવ્યો હતો. તેના બદલામાં દીકરાએ માતાને પૈસા ચૂકવવા પડશે. \n\nઅદાલતના આદેશ અનુસાર, ડેન્ટિસ્ટ દીકરાએ તેની માતાને લગભગ 6.10 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. \n\nમા-દીકરા વચ્ચે થયો હતો કોન્ટ્રાક્ટ\n\nસાંકેતિક તસ્વીર\n\nવાસ્તવમાં ડેન્ટિસ્ટની માતાએ દીકરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંતાનોના શિક્ષણ માટે નાણાકીય આયોજન કેવી રીતે કરશો?\\nસારાંશ: એસોચેમ સોશિયલ ફાઉન્ડેશનના એક રિપોર્ટ પ્રમાણે 2005માં એક બાળકનો વાર્ષિક શિક્ષણ ખર્ચ 55 હજાર રૂપિયા હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2015 માં એ વધીને કેટલો થઈ ગયો? દોઢ લાખ રૂપિયા.\n\nઆના પર થયેલા એક અભ્યાસને જોઈએ તો 70%થી પણ વધુ માતા-પિતા એવાં છે જે પોતાની કમાણીનો 30થી 40% જેટલો હિસ્સો બાળકોના ભણતર પાછળ ખર્ચે છે.\n\nઅન્ય એક અભ્યાસ પ્રમાણે ભણતરનો વાર્ષિક ખર્ચ સરેરાશ 15%ના દરે વધી રહ્યો છે. \n\nશું તમે ઇચ્છો છો કે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તમે એના માટે 50 લાખ રૂપિયાની બચત કરી લો? \n\nએ શક્ય છે?\n\nવધુ અહેવાલ માટે જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંબિત પાત્રાના વાઇરલ વીડિયો અને ઉજ્જ્વલા યોજનાનું સત્ય શું છે? : ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: રવિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પુરી લોકસભા ક્ષેત્રથી પાર્ટીના ઉમેદવાર ડૉ. સંબિત પાત્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ચૂંટણીપ્રચાર દરમિયાન એક વૃદ્ધ મહિલાના ઘરે ભોજન લેતા હોય તેવો વીડિયો પોસ્ટ કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વીડિયો પોસ્ટ થયા બાદ સંબિત પાત્રાની મજાક ઊડી રહી છે.\n\nઆ વીડિયો જોઈને લોકોએ કહ્યું કે 'ઉજ્જ્વલા' યોજનાની નિષ્ફળતાનું આ સૌથી મોટું પ્રમાણ છે.\n\nવીડિયોમાં સંબિત પાત્રા ભોજન લેતા નજરે ચડે છે. જ્યારે તેમની પાસે બેઠેલાં મહિલા ચૂલા પર રસોઈ બનાવતાં નજરે પડે છે. \n\nવીડિયો જોયા બાદ લોકોએ માન્યું કે ઘરમાં ગૅસ ન હોવાથી આ મહિલા ચૂલા પર રસોઈ બનાવી રહ્યાં છે.\n\nજોકે, જ્યારે બીબીસીની ટીમ આ મહિલાના ઘરે પહોંચી તો જોવા મળ્યું કે ઘરમાં 'ઉજ્જ્વલા યોજના' અંતર્ગત ગૅસ કનેક્શન છે અને તેનો ઉપયોગ પણ થાય છે.\n\nપુરી લોકસભા ક્ષે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંયુક્ત રાષ્ટ્રએ લગાવેલા પ્રતિબંધ પર ઉત્તર કોરિયા લાલઘૂમ\\nસારાંશ: સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયા પર લગાવેલા પ્રતિબંધોને ઉત્તર કોરિયાએ યુદ્ધનું પગલું ગણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"KCNA ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયના નિવેદનમાં આ પગલાંને આર્થિક નાકાબંધીના સમાન ગણાવાયા છે.\n\nવધુમાં કહેવાયું છે કે ઉત્તર કોરિયાના વિરોધને મજબૂત બનાવવો એ અમેરિકાને હરાવવાનો એકમાત્ર રસ્તો છે.\n\nસંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો પર ઉત્તર કોરિયાએ કહ્યું છે કે આ અમારા ગણતંત્રનાં સાર્વભૌમત્વનું હિંસક ઉલ્લંઘન અને યુદ્ધના પગલા સમાન છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"જે કોરિયન દ્વીપકલ્પ અને વિશાળ વિસ્તારની શાંતિ અને સ્થિરતાનો નાશ કરે છે.\"\n\n\"અમેરિકા અમારી પરમાણુ શક્તિને લીધે ભયભીત બન્યું છે. જેથી તે વધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના અધ્યક્ષે કાશ્મીર અંગે એવું શું કહ્યું કે ભારત નારાજ થયું?\\nસારાંશ: ભારતે સંયુક્ત રાષ્ટ્રની 75મી સામાન્ય સભાના અધ્યક્ષ વોલ્કાન બોઝ્કિર દ્વારા કાશ્મીર પર અપાયેલા નિવેદનની ટીકા કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંયુક્ત રાષ્ટ્રની 75મી સામાન્ય સભાના અધ્યક્ષ વોલ્કાન બોઝ્કિ\n\nભારતે પોતાનો વિરોધ નોંધાવતા વોલ્કાનનું નિવેદન 'અયોગ્ય' અને 'ખેદપૂર્ણ' ગણાવ્યું છે. \n\nગુરુવારે પાકિસ્તાનની મુલાકાત ગયેલા વોલ્કાને કહ્યું હતું કે પાકિસ્તાને વધારે જોરથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવવો જોઈએ અને તમામ પક્ષોએ આ મામલે પગલાં લેવાં જોઈએ. જેથી જમ્મુ કાશ્મીરની જે સ્થિતિ બદલી નાખવામાં આવી છે, તેને અટકાવી શકાય. \n\nવોલ્કાન તુર્કીના પૂર્વ રાજદૂત છે અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમને યુએન સામાન્ય સભાનું વડપણ મળ્યું છે. ગુરુવારે તેમણે કાશ્મીર પર આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર ખૂબ વરસ્યાં સુષમા સ્વરાજ\\nસારાંશ: ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ ઍસેમ્બલીના 73માં સત્રને સંબોધીત કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના સંબોધનની શરૂઆત સુષમાએ ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પીને કરી. \n\nજોકે, તેમના ભાષણમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ અનુભવાઈ. \n\nપાકિસ્તાન પર પ્રહાર \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે કહ્યું, ''ભારત દાયકાથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે. અમને પડોશી રાષ્ટ્રમાંથી જ આતંકવાદનો સામનો કરવો પડી રહ્યો છે.''\n\n''પાકિસ્તાન આતંકવાદને માત્ર પ્રોત્સાહન જ નથી પૂરું પાડી રહ્યું, આ વાતને નકારતું પણ રહ્યું છે.''\n\n''તેણે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં છૂપાવી રા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંરક્ષણ બજેટમાં કોણ ચઢિયાતું, મનમોહન કે નરેન્દ્ર મોદી?\\nસારાંશ: સંરક્ષણ બજેટ વિશેના આ લેખમાં આંકડાઓની દુનિયાની સફર કરતા પહેલાં ઇતિહાસકાર જેફરી બ્લેની આ ઉક્તિ વાંચી લેવી જોઈએ, \n\n\" સામાન્ય રીતે યુદ્ધ ત્યારે સમાપ્ત થઈ જાય છે, જ્યારે યુદ્ધ કરતા દેશો એકબીજાની શક્તિ સમજી જાય છે અને એ અંગે સંમત થાય છે. અને યુદ્ધ શરૂ ત્યારે થાય છે જ્યારે આ દેશો એકબીજાની તાકતને સમજવાનો ઇનકાર કરી દે. \"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઉક્તિ વાંચીને આપને સમજાયું હશે કે આ લેખ વાંચવો કેમ જરૂરી છે.\n\nભારત એક એવો દેશ જે ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો વચ્ચે પિસાયો છે. આ બંને પડોશી દેશો પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે.\n\nભૂતકાળમાં આ બંને દેશો સાથે ભારત યુદ્ધ લડી ચૂક્યું છે અને હાલ પણ કોઈને કોઈ મુદ્દે તેમની સાથે ઘર્ષણ થતો રહે છે.\n\nતે ઉપરાંત ભારતમાં આંતરિક પ્રશ્નોના પડકારો પણ એટલા બધા છે કે વારંવાર સેનાની મદદ લેવી પડે છે.\n\nઆ આંતરિક અને બાહ્ય પડકારો માટે દેશને મજબૂત સૈન્યની જરૂર પડે છે.\n\nભારતીય સેનામાં લાખો જવાનો છે. તેમની ક્ષમતા વધારવા માટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંશોધન: ફેક ન્યૂઝ પર ભરોસો એ માનવ સહજ સ્વભાવ\\nસારાંશ: જુઠ્ઠાણાંને પગ નથી હોતા એવી કહેવત છે, પણ સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણાંને પાંખો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ફેક ન્યૂઝ' વિશેના અત્યાર સુધીના સૌથી મોટા અભ્યાસ બાદ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ખોટા સમાચારો બહુ ઝડપથી અને વ્યાપકપણે ફેલાતા હોય છે. \n\nખોટા સમાચાર એટલી હદે ફેલાય છે કે તેમની સામે સાચા સમાચાર પણ ટકી શકતા નથી.\n\n30 લાખ લોકોએ છેલ્લા દસ વર્ષમાં અંગ્રેજી ભાષામાં કરેલી સવા લાખથી વધારે ટ્વીટ્સનો ગહન અભ્યાસ કર્યા બાદ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ખોટા અને બનાવટી સમાચારો ઝડપથી ફેલાવાની તાકાત ધરાવે છે.\n\nજોકે, પ્રતિષ્ઠિત મેગેજીન 'સાયન્સ'માં પ્રકાશિત કરવામાં આવેલો આ અહેવાલ ટ્વિટર પર ફેલાતા જુઠ્ઠાણાં પર કેંદ્રિત છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંસદ પર હુમલો : 'એવું લાગ્યું કે જાણે કોઈએ સંસદભવનને ફૂંકી માર્યું હોય'\\nસારાંશ: 13 ડિસેમ્બર, 2001ની સવારે 11 વાગ્યે દેશની રાજધાની દિલ્હીના આકાશમાં હૂંફાળો તડકો છવાયેલો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિપક્ષની ધમાલ વચ્ચે દેશની સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. ડિસેમ્બરની તેરમી તારીખ સુસ્ત ચાલે આગળ વધી રહી હતી.\n\nમહિલા અનામત ખરડાના મુદ્દે સંસદમાં ઘણા દિવસથી ધમાલ ચાલતી હતી. \n\nસંસદભવન પરિસરમાં અંદરથી માંડીને બહાર સુધી, નેતાઓથી માંડીને પત્રકાર સુધીના બધા બેફિકર અંદાજમાં ગુફ્તગૂમાં વ્યસ્ત હતા. \n\nસરકારી ગાડીઓની કતાર\n\nસંસદમાં એ સમયે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિરોધ પક્ષનાં નેતા સોનિયા ગાંધી સહિતનાં અનેક સંસદસભ્ય હાજર હતાં.\n\nઅને પછી 11 વાગીને 2 મિનિટે લોકસભા સ્થગિત થઈ ગઈ. એ પછી વડા પ્રધાન વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંસદમાં 'વંદે માતરમ્' સામે મુસ્લિમ MPsને વાંધો કેમ પડ્યો?\\nસારાંશ: સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય સફિકુર રહેમાન બર્કે લોકસભામાં 'વંદે માતરમ્' ગીતને ઇસ્લામવિરોધી ગણાવતા મુસ્લિમો એનું અનુસરણ નહીં કરે એવી વાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય\n\nલોકસભાના સંસદસભ્ય તરીકે શપથ ગ્રહણ કરતી વખતે બર્કે કહ્યું, \"જ્યાં સુધી 'વંદે માતરમ્'નો સંબંધ છે, તે ઇસ્લામવિરોધી છે એટલે અમે તેને અનુસરી શકીએ નહીં.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબર્કે વંદે માતરમ્ ગીતનો વિરોધ કર્યો હોય એવી આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ બર્ક સંસદમાં ગીતનો વિરોધ કરી ચૂક્યા છે. \n\nઆ પહેલાં વર્ષ 2013માં પણ તેઓ 'વંદે માતરમ્'ના ગાન વખતે સંસદગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. \n\nએવા કેટલાય કિસ્સા છે કે વંદે માતરમ્ 'ઇસ્લામવિરોધી' ગણાવાયું હોય ત્યારે એ સવાલ થવો સહજ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંસદમાં સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ રદ્દ, મોદી સરકાર પાસ\\nસારાંશ: લોકસભામાં શુક્રવાર સવારથી ચાલી રહેલી અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં વિવિધ પક્ષોના નેતાઓ ભાગ લીધો ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આ ચર્ચાના જવાબમાં પોતાનું વક્તવ્ય આપ્યા બાદ થયેલા મતદાનમાં અવિશ્વાસનો પ્રસ્તાવ 325 વિરુદ્ધ 126 મતથી ખારિજ કરવામાં આવ્યો હતો. આ મતદાનમાં કુલ 451 સભ્યોએ ભાગ લીધો હતો. જ્યારે બાકીના સભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે સવારે 11 વાગ્યાથી પ્રસ્તાવ પરથી શરૂ થયેલી ચર્ચા મોડી સાંજે 11 વાગ્યે મતદાનથી પૂર્ણ થઈ હતી. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા બાદ પોતાના જવાબમાં વિગતવાર જવાબ આપ્યો હતો. \n\nતેમણે કહ્યું, “30 વર્ષ બાદ પૂર્ણ બહુમતીથી બનેલી સરકારે જે ગતિએ કામ કર્યું છે એના પર ફરી વિશ્વાસ પ્રગટ કરીએ. વિકાસ પ્રત્યે વિરોધના ભાવ સામે નકારાત્મકતા છે દેશમાં એ જોવા મળ્યું.” \n\n“નકારાત્મક રાજનીતિ કરનારાઓનો ચહેરો સામે આવ્યો છે. મોટા વર્ગે પ્રસ્તાવનો વિરોધ કર્યો. દેશમાં કેવી નકારાત્મક્તા છે એ જોવા મળ્યું છે.”\n\nપોતાના જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંસદમાં હિંસા ટ્રમ્પના રાજકીય વારસાને કેવી રીતે અસર કરશે?\\nસારાંશ: ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ આ રીતે પૂરો થઈ રહ્યો છે. કોઈ ધમાલ સાથે નહીં, પણ ધડાકા સાથે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ ઘણા સપ્તાહોથી છઠ્ઠી જાન્યુઆરીનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમણે તેમના ટેકેદારોને પાટનગર વોશિંગ્ટન ડીસી આવવાનું અને સંસદને પડકારવાનું કહ્યું હતું. એ ઉપરાંત નવેમ્બરની ચૂંટણીના પરિણામને રદ્દ કરવાનું તેમણે ઉપ-રાષ્ટ્રપ્રમુખ માઈકલ પેન્સને જણાવ્યું હતું. \n\nબુધવારે સવારે રાષ્ટ્રપ્રમુખ અને તેમના વક્તાઓએ શરૂઆત કરી હતી. \n\nરાષ્ટ્રપ્રમુખના અંગત વકીલ રુડી જ્યુલિયાનીએ ચૂંટણીનો વિવાદ 'ટ્રાયલ બાય કોમ્બેટ' વડે ઉકેલવાની વાત કરી હતી. \n\nટ્રમ્પના સૌથી મોટા દીકરાએ પણ તેમના પક્ષના સભ્યોને આવો જ સંદેશો આપ્યો હતો. \n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંસ્કારથી સેક્સ સુધી, ગુજરાતી હાસ્ય અને હાસ્ય કલાકાર કેટલાં બદલાયાં?\\nસારાંશ: 'સેનેટરી પેડની ઉપર પતંગિયું અને ઇમરજન્સી કૉન્ટ્રાસૅપ્ટિવ પીલની ફૉઇલની પાછળ પણ પતંગિયું? મહિલાઓની પ્રોડક્ટ ડિઝાઇન કરતા પુરુષોની કલ્પનાશક્તિ આટલી જ છે?'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેન્ડ-અપ કૉમેડીના કારણે ગુજરાતી હાસ્ય જગતમાં નવું પ્રકરણ ઉમેરાયું\n\nસ્ટેજ પરથી મહિલા સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રીતિ દાસ આ વાત કહે અને સામે ઑડિયન્સમાં બેઠેલી સેંકડો મહિલાઓ તાળીઓ અને ચીચીયારીઓ દ્વારા આ ઑબ્ઝર્વેશનને વધાવી લે. \n\nપાંચ વર્ષ પહેલાં સ્ટેજ ઉપરથી કોઈ આવી વાત કહે અને શ્રોતાઓ તેને વધાવી લે તેની કલ્પના પણ થઈ શકે તેમ ન હતી. \n\nઆજે ઇન્ટરનેટના વ્યાપ અને યુટ્યૂબ-ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને કારણે ગુજરાતીમાં હાસ્યનાં વિષય, સ્વરૂપ અને સ્વર બદલાઈ ગયાં છે. \n\nઆ પરિવર્તનનો પાયો નવા મિલેનિયમમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સંસ્કૃત ખરેખર કમ્પ્યૂટર માટે સૌથી યોગ્ય ભાષા છે?\\nસારાંશ: ફોન અને ઇન્ટરનેટની પહોંચ વધતા ફેક ન્યૂઝની સંખ્યા પણ વધી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ટનેટ પર ઘણા ખોટા અને અસ્પષ્ટ સમાચારો ચલાવવામાં આવે છે અને લોકો તપાસ કર્યા વગર માની લે છે કે તે સમાચાર સાચા છે.\n\nઆવી એક સમાચાર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 'સંસ્કૃત કમ્પ્યૂટર માટે સૌથી યોગ્ય ભાષા છે.' કદાચ તમે પણ આ સમાચાર ઇન્ટરનેટ પર જોઈ હશે.\n\nકમ્પ્યૂટરમાં સંસ્કૃતના ઉપયોગ અંગેનું પ્રમાણ આપવાની વાત તો બહુ દુર છે, આ ફેક ન્યૂઝમાં હજુ સુધી એ પણ જણાવવામાં આવ્યું નથી કે સંસ્કૃત ભાષા કમ્પ્યૂટર કોડિંગ અને પ્રોગામિંગ માટે કઈ રીતે યોગ્ય છે.\n\nઍપ્લિકેશન સૉફ્ટવેયર બનાવવા માટે કમ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચિન તેંડુલકર વકાર સામે પહેલી બાજી હારી બાદશાહ બન્યા\\nસારાંશ: 15 નવેમ્બર. આ તારીખને ઇતિહાસમાં કેટલાંય કારણોથી યાદ કરાતી હશે. પરંતુ ક્રિકેટની દુનિયામાં તેને 1989નાં વર્ષને કારણે યાદ કરવામાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જ દિવસ છે જ્યારે પાકિસ્તાનમાં આવેલાં કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં બે પ્રતિભાશાળી ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું. \n\nઆ ખેલાડી હતા ભારતના સચિન રમેશ તેંડુલકર અને પાકિસ્તાનના વકાર યૂનુસ મૈતલા. \n\nસચિન ત્યારે 16 વર્ષના હતા અને વકાર એક દિવસ બાદ 18 વર્ષના થવાના હતા. \n\nસ્ટેડિયમમાં પાકિસ્તાની દર્શકો ગીતો ગાઈ રહ્યાં હતાં, ખુશીથી નાચી રહ્યા હતા. પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 409 રન બનાવ્યા હતા.\n\nજવાબ આપવાનો વારો હવે કૃષ્ણમચારી શ્રીકાંતની આગેવાનીમાં ભારતીય ટીમનો હતો. \n\nઇમરાન ખાન, વસીમ અકરમ અને વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચિન તેંડુલકર વિનાની ભારતીય ક્રિકેટ ટીમ કેવી છે?\\nસારાંશ: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધી પછી ઘણા ફેરફાર થયા છે. ટીમ ઇન્ડિયાએ તેની જૂની ઇમેજ ઉતારી દીધી છે અને નવીનક્કોર બની ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"24 વર્ષની દીર્ધ કારકિર્દી બાદ સચિન તેંડુલકરે નિવૃત્તિ જાહેર કરી હતી\n\n16 નવેમ્બર 2013નો દિવસ લાગણીથી ભર્યોભર્યો હતો. મુંબઈની એક આગવી ઓળખસમું વાનખેડે સ્ટેડિયમ ભરચક હતું. સ્ટેડિયમમાંની દરેક વ્યક્તિ 'સચિન...સચિન...' પોકારતી હતી. \n\nએ સચિન માટે 200મી અને આખરી ટેસ્ટ મેચ હતી. સચિનની વિશિષ્ટ કારકિર્દીની એ છેલ્લી ઇનિંગ્ઝ હતી. \n\nસચિન વિદાય લે એવું કોઈ વાસ્તવમાં ઇચ્છતું ન હતું. \n\nસચિન તેંડુલકર તેની કારકિર્દીના 24માં વર્ષમાં પીચ પર છેલ્લીવાર દાવ લેવા જવાના હતા. \n\nસચિને પેવેલિયનમાંથી બહાર પગ મૂક્યો ત્યારે હજ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચિન તેંડુલકરના પુત્રની અન્ડર-19 ક્રિકેટ ટીમ માટે પસંદગી\\nસારાંશ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીબીસીઆઈ)એ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલરને શ્રીલંકા સામેની ચાર દિવસીય મેચ માટે અન્ડર-19 ટીમમાં પસંદગી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની અન્ડર-19 ટીમ 11 જુલાઈથી 11 ઑગસ્ટ વચ્ચે ચાર દિવસીય મેચ અને પાંચ એક દિવસીય મેચ રમશે.\n\nડાબોડી બેટ્સમેન-બોલર અર્જુન તેંડુલકરને ચાર દિવસીય મેચ માટે ટીમમાં જગ્યા મળી છે. તેમને વન-ડે ટીમમાં જગ્યા નથી મળી.\n\n24 સપ્ટેમ્બર 1999ના રોજ જન્મેલા અર્જુન તેંડુલકરની ગત વર્ષે મુંબઈની અન્ડર-19 ટીમ માટે પણ પસંદગી કરવામાં આવી હતી.\n\nઆ વર્ષે ધર્મશાલામાં 25 અન્ડર-19 ખેલાડીઓનો એક મહિનાનો કેમ્પ હતો. તેમાં અર્જુન તેંડુલકર પણ સામેલ હતા.\n\nઆ વર્ષે તેમણે ઑસ્ટ્રેલિયામાં સ્પિરિટ ઑફ ગ્લોબલ ચેલેન્જમાં ભાગ લીધો હતો. \n\nક્રિકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચિન વાઝે-ઍન્ટિલિયા વિવાદ : મુંબઈમાં માન્યા સૂર્વેથી લખનભૈયા સુધીનાં ઍન્કાઉન્ટર\\nસારાંશ: મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવ્યા બાદ મુંબઈ પોલીસના અધિકારી સચિન વાઝેની ભૂમિકા પર સવાલ ઊભા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદીપ શર્મા\n\nમહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન તાકીને પ્રશ્ન પૂછ્યો છે, \"શું અંબાણી કેસમાં સચિન વાઝેનો કોઈ સંબંધ છે, શું આ માત્ર સંયોગ છે?\"\n\nમુંબઈના પૉશ વિસ્તાર પેડર રોડ પર સ્થિત મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર એક સ્કૉર્પિયોમાં જિલેટિનની સ્ટિક મળી હતી, આ પછી સ્કૉર્પિયોના માલિક મનસુખ હીરેનનો મૃતદેહ ઠાણે પાસેથી મળ્યો હતો. આના કારણે આ આખો કેસ કેટલાંક દિવસોથી ચર્ચાનું કારણ બનેલો છે.\n\nમુંબઈ પોલીસમાં ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા સચિન વાઝે આસિસ્ટન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચીન તેંડુલકર અને લતા મંગેશકરને ટ્વીટ કરવાનું કહેવું ખોટું છે - રાજ ઠાકરે\\nસારાંશ: ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરતાં ઘણી સામાજિક, રાજકીય અને અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં સચીન તેંડુલકર અને લતા મંગેશકરનો પણ સમાવેશ થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શરદ યાદવ અને સચીન તેંડુલકર\n\nઆ મામલે શરદ પવારે સમજીને બોલાવની સલાહ આપી તો રાજ ઠાકરેએ કહ્યું સરકારે લતાદીદી અને સચીનનો ટ્વીટ કરવામાં ઉપયોગ નહોતો કરવો જોઈતો.\n\nસોશિયલ મીડિયા પર કેટલાક લોકો ગ્રેટા અને રિહાનાના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેમને આ મામલાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક આ ટ્વીટને લઈને સરકારની ટીકા કરી રહ્યા છે તો કેટલાક સરકારના બચાવ માટે કૂદી પડ્યા છે.\n\nઆ યાદીમાં ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને સ્વર કોકિલા લતા મંગેશકરનું નામ પણ સામેલ છે. \n\nગ્રેટા અને રિહાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચીન વાઝે : મુકેશ અંબાણીના ઘર બહારથી મળેલી કારના કેસમાં ધરપકડ કરાઈ એ પોલીસ અધિકારી કોણ છે?\\nસારાંશ: પોલીસ અધિકારી સચીન વાઝેની કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)એ મુકેશ અંબાણીના ઘર બહારથી મળેલી જિલેટિન ભરેલી કારના મામલામાં અટકાયત કરી હતી, જે બાદ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એનઆઈએએ એવું પણ જણાવ્યું છે કે 25 ફેબ્રુઆરીએ કારમાઇકલ રોડ પર વિસ્ફોટક ભરેલું વાહન રાખવામાં સચીન વાઝેની ભૂમિકાને પગલે તેમની ધરપકડ કરાઈ છે.\n\nજ્યારે સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે વાઝે વિરુદ્ધ આઈપીસીની કલમ 285, 465, 473, 506(2), 120 B અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.\n\nમુંબઈના પૉશ વિસ્તાર પેડર રોડ પર સ્થિત મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર એક સ્કૉર્પિયોમાં જિલેટિનની સ્ટિક મળી હતી, આ પછી સ્કૉર્પિયોના માલિક મનસુખ હીરેનનો મૃતદેહ ઠાણે પાસેથી મળ્યો હતો. આના કારણે આ આખો કેસ કેટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સચીને કેમ પાઠવી ભારતના મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીને શુભેચ્છા?\\nસારાંશ: ભારતના ઝૂલન ગોસ્વામી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 200 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કિમ્બર્લીમાં આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વુમન ચેમ્પિયનશિપમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ઝૂલને આ સિદ્ધિ હાંસલ કરી હતી. \n\nભારતની મહિલા ક્રિકેટ ટીમે પહેલા બેટિંગ કરતાં 302 રન ફટકાર્યા. વળતો દાવ લેવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 124 રન ફટકારી શકી હતી. \n\nભારતે બીજો વનડે 178 રને જીત્યો. મેચમાં પૂનમ યાદવે ચાર વિકેટ્સ લીધી, જ્યારે સ્મૃતિ મંધાનાએ 135 રન ફટકાર્યા. \n\nજોકે, સૌથી વધુ ચર્ચા એક વિકેટ દ્વારા 200 વિકેટ્સની સિદ્ધિ હાંસલ કરનારા ઝૂલન ગોસ્વામીની રહી. \n\nતમને આ પણ વાંચવું ગમશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સતીશ ઇન્ડિયા ગેટ પર સૂટ-બૂટ પહેરીને કેમ કચરો ઉપાડે છે?\\nસારાંશ: તે સૂટ-બૂટ પહેરીને આવે છે અને ગળામાં કાળી ટાઈ અને માથે ટોપી પહેરવાનું ક્યારેય નથી ભૂલતા. આંખો પર લગાવેલા ચશ્મા તેમના અનુભવની ઝલક આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સતીશ કપૂર દિલ્હીના ઈન્ડિયા ગેટ આસપાસની ગંદકી દૂર કરવાનું અભિયાન ચલાવે છે\n\nદિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક જોવા મળતી આ વ્યક્તિના પોષાક અને વાતચીત કરવાની છટા પરથી આપણે તેમના પ્રભાવ અને સંપત્તિ વિશે કોઈ અંદાજ લગાવીએ તે પહેલાં જ તે એક વિશિષ્ટ સ્કૂટર પરથી ઊતરી કચરો ઉઠાવવા લાગે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઅમે વાત કરી રહ્યા છીએ સતીશ કપૂરની. તેમની ઉંમર 79 વર્ષ છે, પરંતુ ઉંમર એ તેમના માટે માત્ર એક આંકડા સમાન છે.\n\nલોકો તેમને જોઈને આશ્ચર્ય પામે છે. કેટલાંક લોકો હસે પણ છે, પરંતુ કમરથી નમી તે ધીરે-ધીરે કચરો વીણવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સત્તામાં ત્રણ વર્ષ પછી પણ વડાપ્રધાન બચાવની મુદ્રામાં કેમ છે?\\nસારાંશ: નરેન્દ્ર મોદીએ 2014માં ઐતિહાસિક વિજય મેળવ્યો તેનું કારણ તેમની જોશીલી અને આશાભરી વકૃત્વશૈલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સત્તા પર આવ્યાના ત્રણ વર્ષ પછી વડાપ્રધાન બચાવની મુદ્રામાં\n\nસત્તા પર આવ્યાના ત્રણ વર્ષ પછી વડાપ્રધાન બચાવની મુદ્રામાં આવી ગયા હોય તેવું લાગે છે. \n\nઘણા કહે છે કે નરેન્દ્ર મોદીની લાક્ષણિક બડાઈખોરી અને આડંબરી ભાષાની અસર ઘટી રહી છે.\n\nતાજેતરના ભાષણોમાં નરેન્દ્ર મોદીએ આર્થિક સમસ્યાઓ માટે અગાઉના કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી હતી.\n\nઉપરાંત ખુદને બહારની વ્યક્તિ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે દેશના ભલા માટે તેઓ ઝેર પીવા તૈયાર છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nઆ વિજેતા હવે મજબૂર માણસ બની ગયો હોય એવું લાગે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સત્યનારાયણ ઐયરે પોતાનું નામ બદલીને ‘રિગ્રેટ’ ઐયર કેમ રાખ્યું?\\nસારાંશ: તેમના માતા-પિતાએ તેમનું નામ સત્યનારાયણ ઐયર રાખ્યું હતું. પરંતુ તેમણે એ નામ બદલીને 'રિગ્રેટ' ઐયર કરી દીધું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઐયરના ઘરની બહાર નેમપ્લેટ\n\nજ્યારે હું 67 વર્ષના ઐયરને મળી, તેમણે મને કહ્યું કે બાળપણમાં તેઓ પત્રકાર બનવા માગતા હતા. અંતે એ જ તેમનું નામ બદલવા માટેનું કારણ બન્યું.\n\n1970માં તેમણે કોલેજમાં એક લેખ લખ્યો હતો 'હું કોણ છું?' આ સવાલ દરેક ટીનેજરને સતાવતો રહે છે.\n\nકોલેજ મેગેઝિનમાં એ લેખ પ્રકાશિત થતાં તેમને જે પ્રશંસા મળી તેનાથી તેમને લાગ્યું કે તેઓ પત્રકાર બની શકે છે.\n\nતેમણે તંત્રીને પત્રો લખવાનું શરૂ કર્યું. જે આજના સમયમાં ઓનલાઇન વેબપોર્ટલના આર્ટિકલ પર કમેન્ટ કરવા બરાબર છે.\n\nઐયર પોતાને એક લેખક, પ્રકાશક,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સદીઓથી ગુજરાત અને અન્ય રાજ્યોમાં રહેતા સીદી સમાજના લોકો કોણ છે?\\nસારાંશ: ભારતમાં આફ્રિકી મૂળના સીદી સમુદાયના લોકો સદીઓથી રહી રહ્યા છે. આ સમુદાય વિશે ઘણા ઓછો લોકો જાણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે આ સમુદાયની યુવતીઓ ખેલજગતમાં સફળતા માટે કોશિશ કરી રહી છે.\n\nસીદી સમુદાય કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં રહે છે. તેઓ પૂર્વ આફ્રિકાના બંતૂ સમુદાયના વંશજ છે.\n\nતેમને સાતમી સદીની આસપાસ અરબી લોકો પોતાની સાથે ભારત લાવ્યા હતા. \n\nબાદમાં તેઓ અંગ્રેજો અને પોર્ટુગીઝની સાથે પણ ભારત આવ્યા હતા.\n\nતેઓ ભારતમાં જ રહી ગયા અને જંગલોમાં જતા રહ્યા. તેમણે ત્યાં જ તેમનાં ઠેકાણાં બનાવી લીધાં.\n\nઆજે પણ તેઓ સમાજથી અલગ-થલગ રહે છે. જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સદ્દામ હુસેનના આદેશ પર ઇરાકના કુર્દો પર ગુજારાયેલા અત્યાચારની આપવીતી\\nસારાંશ: 'મારી સામે મારી માને મારી નાંખવામાં આવી હતી અને એ જોઈને હું થરથરી ગયો હતો. પણ મારી શક્તિ નહોતી કે તેમને બચાવી શકું. ત્યાર બાદ મારી બે બહેનોની પણ મારી આંખ સામે હત્યા કરી નાખવામાં આવી. તેમની પણ હું રક્ષા ન કરી શક્યો.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના પરિવારની હત્યાથી તેમને આઘાત લાગ્યો હતો\n\n\"હત્યારાઓએ આટલેથી ન અટકતાં મારા બધા સગા-સંબંધીઓને મારી નાખ્યાં.\"\n\nમૃતકોનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ સદ્દામ હુસેનના ઇરાકના કુર્દિશ નાગરીકો હતા.\n\nતૈમુર અબ્દુલ્લા અહમદને તે 1988ના મે મહિનાના એ દિવસની દરેક વાત યાદ છે. ત્યારે તેમની ઉંમર માત્ર 12 વર્ષ હતી. \n\nમોતના મુખમાંથી તો તૈમુર બચી ગયા હતા પરંતુ તેઓ જે હત્યાકાંડના સાક્ષી રહ્યા છે તેની કળ હજી વળી નથી અને એનો ખ્યાલ બીબીસી સાથે તેમણે કરેલી વાતચીત પરથી આવે છે. \n\n\"હું તે દિવસે જ મરી ગયો હતો. મારી મા અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સદ્દામ હુસૈનને ફાંસી અપાતા જ્યારે અમેરિકન સૈનિકો રડી પડ્યા\\nસારાંશ: સદ્દામ હુસૈનની સુરક્ષા માટે ગોઠવવામાં આવેલા 12 અમેરિકન સૈનિકો તેમના સમગ્ર જીવનના શ્રેષ્ઠ મિત્રો ભલે ન હોય, પરંતુ તેમના અંતિમ મિત્રો જરૂર હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સદ્દામની અંતિમ ઘડીઓ સુધી સાથે રહેલા 551 મિલિટરી પોલીસ કંપનીના ચુનંદા સૈનિકોને 'સુપર ટ્વેલ્વ' તરીકે ઓળખવામાં આવતા હતા.\n\nતે પૈકીના એક સૈનિક વિલ બાર્ડેનવર્પરે એક પુસ્તક લખ્યું છે, 'ધ પ્રિઝનર ઇન હિઝ પૅલેસ, હિઝ અમેરિકન ગાર્ડ્સ ઍન્ડ વ્હાઈટ હિસ્ટ્રી લૅફ્ટ અનસેડ'. તેમાં તેમણે સદ્દામની સુરક્ષા વ્યવસ્થા સંભાળતી વખતે તેમના છેલ્લા દિવસોનું વર્ણન કર્યું છે.\n\nબાર્ડેનવર્પર માને છે કે જ્યારે તેમણે સદ્દામની સોંપણી તેમને ફાંસી લગાવનારા લોકોને કરી, ત્યારે સદ્દામની સુરક્ષામાં લાગેલા તમામ સૈનિકોની આંખમાં આંસુ આવી ગય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સદ્દામ હુસૈનનો મહેલ તમારે જોવો છે?\\nસારાંશ: બસરામાં આવેલા સદ્દામ હુસૈનના એક મહેલને હવે મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાકની ઐતિહાસિક અને કિંમતી અલભ્ય વસ્તુઓને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.\n\nપ્રાચીન વારસા સમાન આ વસ્તુઓને જોવા માટે સેંકડો લોકો મ્યુઝિયમ પર ઊમટી પડ્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, બસરાના આ મહેલમાં હજી કામ પૂરું થયું નથી. કેટલાક ભાગમાં મ્યુઝિયમ બનાવવાનું કામ ચાલે છે, પણ હાલ પૂરતી એક ગેલરી લોકો માટે ખોલી દેવામાં આવી છે.\n\nબસરાના મહેલને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં મહદી અલૂસ્વીનું ખાસ યોગદાન છે.\n\nબ્રિટિશ સેનાએ આ મહેલને પોતાના ઑપરેશન સેન્ટર તરીકે બદલી નાખ્યો હતો.\n\nઉદ્દામવાદીઓએ આ મહેલને ભારે નુકસાન પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સના મારિન : કોણ છે દુનિયાનાં સૌથી નાની વયનાં PM?\\nસારાંશ: ફિનલૅન્ડની સરકારનાં પરિવહન મંત્રી સના મારિન 34 વર્ષની વયે દુનિયાનાં સૌથી નાની વયનાં વડાં પ્રધાન બનશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યુરોપિયન દેશ ફિનલૅન્ડમાં તેમને સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટીનાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં છે. સના ચાર પક્ષની ગઠબંધન સરકારનાં વડાં પ્રધાન બનશે, આ ચારેય પક્ષોનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે.\n\nઆ પહેલાં પાર્ટીનાં નેતા ઍન્ટી રિનાએ વડાં પ્રધાનના પદથી રાજીનામું આપ્યું હતું. સના મારિન આ અઠવાડિયે વડાં પ્રધાન તરીકે શપથ લેશે.\n\nકોણ છે સના મારિન?\n\nમીડિયા અહેવાલો મુજબ સના મારિનનો ઉછેર એક સમલૈંગિક પરિવારમાં થયો હતો. તેમના પરિવારમાં તેમનાં માતાનાં મહિલા પાર્ટનર હતાં.\n\nમેનાસેટ વેબસાઇટ મુજબ વર્ષ 2015માં તેમણે કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સની હિંદુસ્તાની : બૂટપાલીસ કરવાથી ઇન્ડિયન આઇડલ બનવા સુધીની સફર\\nસારાંશ: રવિવારે રાત્રે ટેલિવિઝન રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 11'નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું, જેમાં પંજાબના બઠિંડાના રહેવાસી સની હિંદુસ્તાની વિજેતા જાહેર થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રૉફી સાથે સની\n\nવિજેતા હિંદુસ્તાનીને રૂપિયા 25 લાખનું ઇનામ મળશે. \n\nશોના પ્રથમ રનરઅપ રોહિત રાઉત તથા બીજા રનરઅપ ઓંકના મુખરજીને રૂપિયા 5-5 લાખનો પુરસ્કાર અપાયો હતો. \n\nબુટપાલીસ કરતા હિંદુસ્તાની \n\nસની હિંદુસ્તાનીની કહાણી પ્રેરણાદાયક છે. બઠિંડાના નાનકડા વિસ્તારમાંથી બહાર નીકળીને માયાનગરી મુંબઈમાં નામ કાઢ્યું છે. \n\nઆવી રીતે પોતાના ગામ તથા પરિવારનું નામ રોશન કરવું સની માટે સપના સમાન છે. \n\nસનીનો પરિવાર ખૂબ જ ગરીબ છે. તેમની ઇન્ડિયન આઇડલ સુધીની સફર પણ સંઘર્ષપૂર્ણ રહી હતી. \n\nસની કહે છે કે શોમાં આવ્યા તે પહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સપા-બસપા ગઠબંધન : એ ગેસ્ટહાઉસકાંડ, જેણે માયાવતી-મુલાયમને દુશ્મન બનાવી દીધાં\\nસારાંશ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં શનિવારે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ગઠબંધનનું એલાન કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બસપા સુપ્રિમો માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે આ ગઠબંધન માત્ર 2019ની ચૂંટણીઓ માટે નથી તે લાંબુ ચાલશે અને સ્થિર છે. \n\nબંને દળોએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં યૂપીની 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. \n\nરાયબરેલી અને અમેઠીની બેઠકો કૉંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે અને બાકીની બે બેઠકો સહયોગી પક્ષો માટે રાખી છે. \n\nપ્રેસ કૉન્ફરન્સને સંબોધીત કરતા માયાવતી ગેસ્ટહાઉસકાંડનો ઉલ્લેખ કરવાનું ભૂલ્યાં ન હતાં. \n\nમાયાવતીએ કહ્યું, \"1993 વિધાનસભા ચૂંટણીમાં પણ બંને દળો વચ્ચે ગઠબંધન થયું હતું અને ત્યારે સપા-બસપાએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સફળ પરીક્ષણ બાદ પણ ગર્ભનિરોધક ગોળીઓ પુરુષો માટે કેમ નથી બની?\\nસારાંશ: હાલમાં એક મેડિકલ કૉન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે પુરુષો માટેની ગર્ભનિરોધક ગોળીનું પરીક્ષણ થઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોજની એક લેખે લેવાની આ ગોળીમાં એવા હોર્મોન છે, જે લેવાથી પુરુષોના શુક્રાણુનું ઉત્પાદન અટકાવી શકાય છે. \n\nપુરુષો માટે અત્યારે કોન્ડૉમ અને નસબંધી એ જ ઉપાયો છે, તેની સામે આ ત્રીજો ગર્ભનિરોધક વિકલ્પ આવકારદાયક બની શકે છે. \n\nજોકે, એન્ડોક્રાઇન સોસાયટીની વાર્ષિક બેઠકમાં આ વિશેની જાહેરાત સાથે એ પણ જણાવાયું હતું કે આવી ગોળીને બજારમાં આવતા હજુ કદાચ દાયકો લાગી શકે છે. \n\nજાતીય ઇચ્છા\n\nસ્ત્રીઓ માટેની ગર્ભનિરોધક ગોળીઓ યૂકેમાં 50 વર્ષથી પણ પહેલાં બજારમાં આવી હતી. તો પછી પુરુષો માટેની દવામાં આટલી વાર કેમ લાગી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સફેદ રંગ ખરેખર ઘરને ઉનાળાની ગરમીથી બચાવે છે? - રિયાલિટી ચેક\\nસારાંશ: એવું મનાય છે કે જો ઘરની છત પર સફેદ રંગ મારી દેવામાં આવે તો તેનાથી ઘરનું તાપમાન ઠંડું રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરની છતને સફેદ રંગવાથી ઘર ઠંડુ બને છે, પણ ખરેખર તાપમાન કેટલું ઓછું થાય છે?\n\nપણ શું તમને ખબર છે કે આવું કરવાથી ઘરનું કેટલું તાપમાન ઓછું થાય છે?\n\nBBCએ હાલમાં કરેલા એક ઇન્ટરવ્યૂમાં UN સેક્રેટરી જનરલ બાન કી મૂને જણાવ્યું હતું કે આ પ્રક્રિયાથી ઘરનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું થાય છે, જ્યારે ઘરની અંદરનું તાપમાન સાત ડિગ્રી સુધી ઓછું થાય છે. \n\nતો આ આંકડો આવે છે ક્યાંથી અને તેની પાછળ કેટલું ઊંડુ સંશોધન કરવામાં આવ્યું છે?\n\nબાન કી મૂન અમદાવાદના એક પ્રોજેક્ટ અંગે વાત કરી રહ્યા હતા, કે જ્યાં ઉનાળામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા : બે મહિલાઓના મંદિર પ્રવેશથી કોચીમાં વિરોધ પ્રદર્શન\\nસારાંશ: કેરળમાં બુધવારે બીજા પ્રયાસમાં 50 વર્ષથી ઓછી વયની બે મહિલાઓ સ્વામી અયપ્પાના સબરીમાલા મંદિરના પરિસરમાં દાખલ થવામાં સફળ રહ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આને પગલે કોચી સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. ભાજપ મહિલા મોર્ચાએ પણ વિરોધ પ્રદર્શિત કર્યો છે. \n\nઅહેવાલ મુજબ, આ મહિલાઓએ સાદાં કપડાંમાં પોલીસકર્મીઓ અને કાર્યકર્તાઓની સુરક્ષા સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. \n\nમુખ્ય મંત્રી પી. વિજયને મહિલાઓનાં મંદિર પ્રવેશના સમાચારોની પૃષ્ટિ કરી છે અને કહ્યું છે કે \"હા અમે એમને સુરક્ષા પુરી પાડી હતી.\"\n\nપેરિનથલમન્નાના બિંદુ (40) અને કન્નૂરના કનકદુર્ગા (39) એ ગત મહિને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. \n\nજોકે, તેઓ એમાં સફળ નહોતાં થઈ શક્યાં, કેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા : મંદિર પ્રવેશ કરનાર મહિલા માટે ઘરનો દરવાજો થયો બંધ\\nસારાંશ: કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી ઇતિહાસ રચનારા મહિલા, કનકદુર્ગાને એમનાં પતિએ ઘરથી બહાર કાઢી મૂક્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કનકદુર્ગાની તસવીર\n\nઆ વર્ષની શરૂઆતમાં 50 વર્ષનાં એક મહિલા સાથે મંદિરમાં પ્રવેશ કરનારાં કનકદુર્ગાએ સબરીમાલા સ્થિત સ્વામી અયપ્પા મંદિરમાં પ્રવેશ કર્યો હતો.\n\nસોમવારે સાંજે કનકદુર્ગા હૉસ્પિટલથી છૂટ્યાં હતાં. આ પહેલાં એમની સાસુ સાથે પણ આ મુદ્દે જીભાજોડી થઈ હતી કે એમણે સ્વામી અયપ્પા મંદિરમાં પ્રાથના કરીને પ્રાચીન પરંપરા તોડી છે. \n\nઆ ઝડપમાં કનકદુર્ગાને માથા પર ઈજા થઈ હતી જે બાદ એમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.\n\nસમાજસેવિકા તંકાચન વિઠયાટિલે બીબીસીને જણાવ્યું, 'એમને ખબર પડી કે એમનાં પતિએ ઘર છોડી દીધુ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા ચુકાદો : એકમાત્ર મહિલા જસ્ટિસે શા માટે વ્યક્ત કર્યો અલગ અભિપ્રાય?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપતા શુક્રવારે કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશવાની છૂટ આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં 10 વર્ષથી લઈ 50 વર્ષની મહિલાઓને માસિક ધર્મને કારણે મંદિરમાં પ્રવેશ નહોતો આપવામાં આવતો. \n\nબંધારણીય બેન્ચે કહ્યું કે, મહિલાઓના પ્રવેશને માત્ર તે રજસ્વલા થતી હોવાને કારણે રોકવામાં આવે તે બંધારણની કલમ 14ના સમાનતાના અધિકારનો ભંગ છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nમાત્ર શારીરિક પરિબળોને કારણે મહિલાઓને પ્રવેશ ન આપવાનો નિયમ એ મહિલાઓના ઐયપ્પા મંદિરમાં પૂજા કરવાના અધિકારનું હનન છે અને તેને ન્યાયપૂર્ણ ન ઠેરવી શકાય.\n\nપાંચ જજોની બેન્ચમાં એકમાત્ર મહિલા જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા દક્ષિણમાં ભાજપનું અયોધ્યા બની શકશે?\\nસારાંશ: સત્તાધારી ભારતીય જનતા પક્ષ 1990ના દાયકામાં રામ મંદિર બનાવવાનો મુદ્દો લઈને કેન્દ્રમાં આવ્યો હતો. ભાજપે પોતાનું આ વચન પાળ્યું નહીં અને તે દલીલનો અલગ મુદ્દો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ બાબતથી સૌ સંમત થશે કે રામ મંદિરના મુદ્દાએ ઉત્તર ભારતમાં ભારતીય જનતા પક્ષને પ્રચંડ સમર્થન અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. \n\nઆ મુદ્દો ઉઠાવ્યાના થોડા સમયમાં જ ભાજપે કેન્દ્રમાં સત્તા હાસલ કરવામાં સફળતા મેળવી હતી. \n\nએક રીતે ભાજપ ઉત્તર ભારતનો જ પક્ષ ગણવામાં આવે છે, પરંતુ હવે સબરીમાલા મંદિરના સ્વરૂપમાં ભાજપને અયોધ્યા જેવો જ એક મુદ્દો મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. \n\nપાછલા બે મહિનામાં આ સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકેરળમાં ભાજપની ઉપસ્થિતિથી કોઈ ઇન્કાર કરી શકે નહીં."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા મંદિર મામલો : વડા પ્રધાન મોદીને 'હિંદુ બહેનો'નાં હકની યાદ કેમ નથી આવતી?\\nસારાંશ: 'મારી મુસ્લિમ મહિલાઓ, બહેનો, તેમને આજે હું લાલ કિલ્લા પરથી વિશ્વાસ અપાવવા માગું છું. ટ્રિપલ તલાકની કુરીતિએ આપણા દેશની મુસ્લિમ દીકરીઓનું જીવન બરબાદ કરીને રાખ્યું છે અને જેમને તલાક મળી નથી તે પણ તેના દબાણમાં જીવન પસાર કરી રહી છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'મારા દેશની આ પીડિત માતાઓ- બહેનોને, મારી મુસ્લિમ દીકરીઓને હું વિશ્વાસ અપાવું છું કે હું તેમનાં ન્યાય માટે, તેમનાં હક માટે કામ કરવામાં કોઈ ખામી નહીં છોડું અને હું તમારી આશાઓ, આકાંક્ષાઓને પૂર્ણ કરીને રહીશ.'\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતો 15 ઓગસ્ટ 2018ના રોજ લાલ કિલ્લા પરથી આપેલા પોતાના ભાષણમાં કહી હતી. \n\nપરંતુ પોતાના ભાષણ અને નિવેદનોમાં વારંવાર 'મુસ્લિમ બહેનો', 'મુસ્લિમ માતાઓ'ના હક અને ન્યાયની વાત કરતા જ વડા પ્રધાન સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે એકદમ અલગ વલણ અપનાવતા જોવા મળ્યા.\n\nતમે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા મંદિર વિવાદ : મંદિરમાં પ્રવેશનાર મહિલાએ કહ્યું કે મને જરા પણ ડર ન હતો\\nસારાંશ: કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મંદિરમાં પ્રવેશ કરનારાં બે મહિલાઓએ સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી ચૂકેલાં મહિલા બિંદુ અમિની\n\nતેમને સુરક્ષા પૂરી પાડવા માટે સુપ્રીના ચીફ જસ્ટિસે કેરળ સરકારને નિર્દેશ આપ્યા છે.\n\nઅરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.\n\nપીટીઆઈ અનુસાર બે મહિલાઓ કનકદુર્ગા અને બિંદુ અમિની બન્નેએ સુપ્રીમમાં અરજી કરી છે. \n\nતેઓ 2જી જાન્યુઆરીના રોજ સબરીમાંલા મંદિરમાં પોલીસ પ્રોટેક્શન સાથે પ્રવેશ્યાં હતાં.\n\nજોકે, આ ઘટના બાદ તેમને ધમકીઓ મળી રહી હોવાની તેમની ફરિયાદ રહી છે. \n\nજેને પગલે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સુરક્ષા માટે માંગણી કરી હતી.\n\nસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા મંદિરપ્રવેશ માટે પહોંચેલા તૃપ્તિ દેસાઈ ઍરપૉર્ટથી જ ઘરે પરત ફરશે\\nસારાંશ: મહિલા અધિકારો માટે કાર્યરત સામાજિક કાર્યકર તૃપ્તિ દેસાઈ 800 વર્ષ પ્રાચીન સબરીમાલા મંદિરમાં પ્રવેશ પહોંચ્યા છે પરંતુ પોતાના સમર્થકો સાથે તેઓ કોચ્ચિ ઍરપૉર્ટ પર જ અટવાયાં હતાં. જે બાદ હવે તેમણે ત્યાંથી પરત તેમના વતન ફરવાનું નક્કી કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તૃપ્તિ દેસાઈ અને અન્ય છ મહિલાઓ સબરીમાલા મંદિર સુધી ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ હવાઇમથકથી બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દીધો છે. \n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nFacebook કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતૃપ્તિ દેસાઈ અને સાથી મહિલાઓ શુક્રવારે 4.30 વાગે હવાઇમથકે પહોંચી ગઈ હતી પરંતુ સબરીમાલા મંદિર લઈ જવા માટે તેમને એકપણ ટેક્સી મળી નહોતી. \n\nતૃપ્તિ દેસાઈએ બીબીસીને કહ્યું, \"લોકો એમના પર હુમલો કરશે અને ગાડીને નુકસાન કરશે એ ભયથી ટેક્સીવાળાઓ ડરી રહ્યા છે.\"\n\nસુપ્રીમ કોર્ટ ફેરવિચારણા માટે તૈયાર\n\nઍરપૉર્ટ પર તૃપ્તી દેસાઈ\n\nકેરળનાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલા વિવાદ : કનકદુર્ગાએ કહ્યું 'પરિવાર કે હિંદુ સંગઠનો પાસે માફી નહીં માગુ'\\nસારાંશ: સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચનારાં મહિલા કનકદુર્ગાને તેમનો તેમના પરિવારે બહિષ્કાર કર્યા બાદ હવે તેઓ ઘરમાં પ્રવેશવા માટે કોર્ટમાં ફરી કાનૂની લડાઈ લડશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કનકદુર્ગાની તસવીર\n\nબીબીસી હિંદી સાથેની વાતચીતમાં કનકદુર્ગાએ કહ્યું, \"મંદિરમાં પ્રવેશ બદલ હું હિંદુ સંગઠનો કે મારા પરિવાર સમક્ષ માફી નહીં માંગુ. મેં માત્ર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું છે.\"\n\n\"મેં કોઈ સાથે અન્યાય નથી કર્યો. મારા ઘરમાં પ્રવેશ માટે હું હવે કોર્ટનું શરણું લઈશ.\"\n\nહાલ કનકદુર્ગા એક સરકારી આશ્રયઘરમાં ઘરે છે. સબરીમાલા મંદિર પ્રવેશ કર્યા બાદ તેમના પરિવારે તેમનો બહિષ્કાર કરતા તેમના મલપ્પુરમ જિલ્લામાં આવેલા ઘરમાં તેમને પ્રવેશ નથી મળ્યો.\n\nતેમના પતિએ તેમને ઘરમાં પ્રવેશ ન કરવા દીધો હોવાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલાથી માંડીને ટ્રિપલ તલાક, સ્ત્રી જ સ્ત્રીની 'દુશ્મન' શા માટે?\\nસારાંશ: શુક્રવાર ભારે સુરક્ષા વચ્ચે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોના ભારે વિરોધને કારણે આ મહિલાઓએ દર્શન કર્યાં વગર જ પરત ફરવું પડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સબરીમાલાથી, બીબીસી હિંદી માટે ઇમરાન કુરૈશી જણાવે છે કે આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) ક્રાઇમ એસ. શ્રીજીતના નેતૃત્વમાં આ મહિલાઓએ પ્રવેશ કરવા ચઢાણ હાથ ધર્યું હતું.\n\n પરંતુ સ્થાનિકોના વિરોધ બાદ આઈજીની દરમિયાનગીરીથી બંને શ્રદ્ધાળુ મહિલાઓ પરત ફરવા તૈયાર થઈ ગયાં હતાં. \n\nમંદિરના પુજારીએ પોલીસ સમક્ષ વિરોધ વ્યક્ત કર્યો, એટલે પોલીસ આઈજીએ દરમિયાનગીરી કરી હતી. \n\nબીજી બાજુ સબરીમાલામાં દર્શન માટે જવાનો પ્રયાસ કરનારાં ઍક્ટિવિસ્ટ રેહાના ફાતિમાના કોચ્ચી સ્થિત નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. \n\nસુપ્રીમ કોર્ટે કહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સબરીમાલામાં વિરોધ પ્રદર્શનમાં હિંસા, એકનું મૃત્યુ\\nસારાંશ: સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરમાં બુધવારે 50થી ઓછી વયની બે મહિલાઓએ પ્રવેશ કર્યો જેને પગલે રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે. સબરીમાલા કર્મ સમિતિએ બંધનું એલાન આપ્યું છે અને તમિલનાડુથી કેરળમાં પ્રવેશતી તમામ સરકારી બસોને રોકવામાં આવી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શન દરમિયાન સબરીમાલા કર્મ સમિતિ અને સીપીએમના સમર્થકો વચ્ચે થયેલી ઝડપમાં 54 વર્ષીય એક વ્યકિતનું મૃત્યુ નીપજ્યું હોવાના પણ અહેવાલ છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે.\n\nચંદ્રન ઉન્નીથન નામની વ્યકિતને બુધવારે રાતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં ઊંડા ઘાને લીધે એમનું મૃત્યુ નીપજ્યું હતું. \n\nમહિલાઓનાં મંદિર પ્રવેશને લઈને કૉંગ્રેસ અને ભાજપ બેઉ પક્ષોએ મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની ટીકા કરી છે. \n\nમુખ્ય મંત્રીએ કહ્યું, \"મહિલાઓએ મંદિરમાં પ્રવેશ શ્રદ્ધાળુ તરીકે કર્યો હતો ન કે સરકારી અધિકારી તરીકે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સમજૌતા બ્લાસ્ટ કેસના ચુકાદો, પાકિસ્તાને કરી નિંદા\\nસારાંશ: સમજૌતા બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ એનઆઈએ અદાલતે બુધવારે તમામ ચાર આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અસીમાનંદ સિવાય આ મામલામાં લોકશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિંદર ચૌધરી પણ આરોપીઓ હતા. \n\nપાકિસ્તાને સમજૌતા બ્લાસ્ટના આરોપીને છોડી મૂકવાના મામલે સખત વિરોધ નોંધાવ્યો છે. \n\nપાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બ્લાસ્ટનાં 11 વર્ષ બાદ પણ તમામ આરોપીઓનું નિર્દોષ જાહેર થવું એ વાત સાબિત કરે છે કે ભારતીય અદાલતોની વિશ્વનિયતા કેટલી ઓછી છે. \n\nપાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇસ્લામાબાદ સ્થિતિ ભારતીય હાઈકમિશનરને પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની ઑફિસ બોલાવીને પાકિસ્તાને પોતાની નારાજગી જણાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સમાજનાં મહેણાં-ટોણાંને અવગણીને સફળતાનાં શિખરો સર કર્યાં\\nસારાંશ: નસરીન દિલ્હીનાં રહેવાસી છે અને ઇન્ડિયન ખોખો ટીમનાં કૅપ્ટન છે. નસરીનની કંઈક કરી છૂટવાની તમન્ના અને જીદ હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે તેમના માટે અહીં સુધી પહોંચવું સરળ નહોતું. સોસાયટીનાં મહેણાં-ટોણાં કે ગરીબી પણ તેમનો જુસ્સો તોડી ન શકી.\n\nનસરીને ત્રણ આંતરરાષ્ટ્રીય અને 40 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.\n\n2019 સાઉથ એશિયન ગેમ્સમાં નસરીનની જ કૅપ્ટનશિપ હેઠળ ભારતે ગોલ્ડમેડલ જીત્યો હતો.\n\nનસરીનના પપ્પા દિલ્હીના બજારમાં રસ્તા પર કપડાં વેચે છે.\n\nસમાજનાં ટોણાં છતાં તેઓ તેમનાં દીકરીની પડખે ઊભા રહ્યા અને દીકરીને અહીં સુધી પહોંચાડી.\n\nBBCISWOTY માટે વોટિંગ કરવા અહીં ક્લિક કરો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સમીપમાંથી લક્ષ્મી બન્યાં અને શરૂ થયો અસ્તિત્વ માટેનો સંઘર્ષ\\nસારાંશ: ટ્રાન્સજેન્ડર લક્ષ્મીનો જન્મ સમીપ તરીકે થયો હતો, પરંતુ નાનપણમાં જ પરિવારે તેમને 'દેવદાસી' તરીકે દાનમાં આપી દીધાં. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે, અમદાવાદમાં રહેતાં લક્ષ્મીએ જીવનમાં ડગલે અને પગલે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. \n\nપરિવારનાં તિરસ્કાર બાદ પરંપરાગત નૃત્ય ભરત નાટ્યમમાં તેમને જીવનનો આધાર મળ્યો અને જીવનમાં પરિવર્તન આવ્યું. \n\nસંવાદદાતા - રોક્સી ગાગડેકર\n\nશૂટ એડિટ - પવન જયસ્વાલ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકાર ઇચ્છે છે કે દેશમાં નાગરિક નહીં, માત્ર તેના વોટર રહે : દૃષ્ટિકોણ\\nસારાંશ: દેશમાં અનેક સ્થળોએ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલું અજબ અને શરમજનક છે આ દૃશ્ય. જે નાગરિકોએ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો, જેણે આપણા દેશનું પોતાનું લોકતંત્ર બનાવ્યું અને જેણે આવી કેટલીય સરકારોને બનાવી-રવાના કરી એ જ નાગરિકને, તેણે બનાવેલી સરકાર તેના નાગરિકત્વ બાબતે સવાલ કરી રહી છે અને તેને ગેરકાયદે જાહેર કરવાનો કાયદો બનાવીને ગૌરવ અનુભવી રહી છે.\n\nનોકરોએ (પ્રધાનસેવક) માલિક નક્કી કરવાનો અધિકાર પોતાના હાથમાં લઈ લીધો છે એવું કોઈ કહે તો એ ખોટું નથી. \n\nઆ લોકતંત્રનો સૌથી નાજુક સમય છે અને સરકાર બંધારણથી મોં ફેરવી લે ત્યારે, ધારાસભા કાયદાથી નહીં પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકાર નિષ્ફળતા છુપાવવા બલિના બકરા બનાવી રહી છે : પી. બી. સાવંત\\nસારાંશ: મરાઠીમાં યલગારનો અર્થ 'દૃઢ સંકલ્પ' થાય છે. વર્તમાન ભાજપ સરકાર સત્તામાં આવ્યાના એક-દોઢ વર્ષ બાદ અમે પૂણેના શનિવાર વાડામાં એક સભાનું આયોજન કર્યું હતું. તેનો વિષય હતો 'સંવિધાન બચાવો, દેશ બચાવો'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિવૃત્ત ન્યાયાધિશ પી. બી. સાવંત\n\nસભાના બે વર્ષ બાદ 31 ડિસેમ્બર-2017ના રોજ એ જ સ્થળે આ જ વિષય પર યલગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.\n\nહું આ બન્ને સભાઓઓનો આયોજક રહી ચૂક્યો છું. આ વખતે કબીર કલા મંચ નામની એક અન્ય સંસ્થા પણ અમારી સાથે જોડાઈ હતી.\n\nતેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. કારણ કે, કેટલીક અન્ય સંસ્થાઓના સમર્થકો પણ તેમાં સામેલ થવા માટે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી અહીં આવ્યા હતા.\n\nબીજા દિવસની સવારે સમર્થકોએ ભીમા કોરેગાંવમાં મરાઠા સેના પર મહારો એટલે કે દલિતોના વિજય મામલેની ઉજવણીમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમત કેમ નથી ઘટાડતી?\\nસારાંશ: પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં સરકારી ઓઇલ કંપનીઓએ બુધવારે લિટર દીઠ એક પૈસાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત છેલ્લાં ચાર વર્ષોમાં આટલી વધારે ક્યારેય નથી રહી, અને કિંમતો વધવા પાછળનું કારણ તેલની કિંમત પર લગાવાયેલા સરકારી ટૅક્સ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકાર પર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવા માટે દબાણ છે, આમ છતાં કિંમત વધે છે એના બે કારણ છે - પહેલું કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમત અને બીજું કારણ ડૉલરની તુલનામાં કમજોર થઈ રહેલો રૂપિયો, પણ પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ માટે સૌથી મોટું કારણ સરકારી ટૅક્સ જ છે.\n\nદિલ્હીમાં બુધવારે એક લિટર પેટ્રોલની કિંમત 78.42 રૂપિયા છે જેમાં ટૅક્સનો ભાગ 35.89 રૂપિયા છે. એટલે કે ગ્રાહક સુધી પહોંચતા સુધીમાં પેટ્રોલની મૂળ કિંમતમાં 95 ટકા ટૅક્સ જોડાઈ જાય છે.\n\nક્રૂડ ઓઇલની કિંમત કેવી રીતે નક્કી થાય છે?\n\nક્રૂડ ઓઇલનો ભાવ 89 ડૉલર પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકાર વિરુદ્ધ સોશ્યલ મીડિયા કંપનીઓ: શું નવા નિયમો અસહમતી અને ટીકાને દબાવી દેવાની કોશિશ છે?\\nસારાંશ: ભારતમાં 25 મેના રોજ રોજ એવી અટકળો લાગવા લાગી હતી કે મધરાતથી ટ્વિટર અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ બંધ થઈ જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં જ સોશિયલ મીડિયા માટે નવા ધારાધોરણો જાહેર કર્યા હતા. 25 મેની મધરાતથી તે લાગુ પડવાના હતા.\n\nઆવી અટળકો પાછળ કેટલાક કારણો હતા. હકીકતમાં કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં જ સોશિયલ મીડિયા માટે નવા ધારાધોરણો જાહેર કર્યા હતા. \n\n25 મેની મધરાતથી તે લાગુ પડવાના હતા. મુદત આવી ગઈ હોવા છતાં ઘણી બધી સોશિયલ મીડિયા કંપનીઓએ તે નિયમોનું પાલન શરૂ કર્યું નહોતું.\n\nતેના આગલા દિવસે મંગળવારે જ મૅસેજિંગ ૅપ વૉટ્સૅૅપે દિલ્હી હાઈકોર્ટમાં સરકારના સોશિયલ મીડિયા માટેના નવા નિયમો સામે અરજી કરી હતી. કંપનીએ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકાર ‘સેક્યુલર’ શબ્દને બંધારણમાંથી હટાવી શકે?\\nસારાંશ: કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડેએ વ્યક્ત કરેલી ઈચ્છા અનુસાર દેશના બંધારણમાંથી 'સેક્યુલર' શબ્દ હટાવી શકાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nઅનંતકુમાર હેગડેએ કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં રવિવારે બ્રાહ્મણ યુવા પરિષદના કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. \n\n'સેક્યુલરિઝમ' એટલે કે બિનસાંપ્રદાયિકતાના વિચારને તેમણે એ ભાષણમાં નિશાન બનાવ્યો હતો. \n\nકેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડે\n\nતેમણે કહ્યું હતું, ''સેક્યુલર શબ્દ બંધારણમાં છે એટલે તમારે તેને માનવો પડશે, એવું કેટલાક લોકો કહે છે. અમે તેનો આદર કરીશું, પણ આગામી સમયમાં એ બદલાશે.\"\n\n\"બંધારણમાં અગાઉ પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે અમે આવ્યા છીએ અને અમે બંધારણ બદલવા આવ્યા છીએ.''\n\nઅન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારને પૂછીને પાકિસ્તાન જઈશ: સુનીલ ગાવસ્કર\\nસારાંશ: ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે એમને ઇમરાન ખાનના પાકિસ્તાનના વડા પ્રધાન પદ માટે થનારા શપથ ગ્રહણ સમારંભમાં જવાનુ આમંત્રણ મળ્યું છે. ભારતીય સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ગાવસ્કરે કહ્યું છે કે તે પાકિસ્તાન જતા પહેલા સરકારને પૂછશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીટીઆઈએ જણાવ્યું છે કે એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાતચીતમાં ગાવસ્કરે કહ્યું હતું કે એમનાં મિત્ર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)નાં એક સેનેટર તરફથી એમને આ નિમંત્રણ મળ્યું છે.\n\nપાકિસ્તાનનાં સ્થાનિક મીડિયામાં પાકિસ્તાન તહરીક-એ -ઇન્સાફ પાર્ટીનાં પ્રવક્તાને ટાંકીને એમ જણાવવામાં આવ્યું છે કે સોમવારે પીટીઆઈ વડા પ્રધાન પદ માટે ઇમરાન ખાનનાં નામની સત્તાવાર ઘોષણા કરી શકે છે.\n\nસાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં માત્ર 15-20 લોકોને રાખવામાં આવશે અને તે 11 ઑગસ્ટે શપથ લેશે.\n\nરવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારવિરોધી ચૂકાદાને પગલે બંગલાદેશમાં વડા ન્યાયધીશ ને અપાઈ છે ફરજિયાત રજા?\\nસારાંશ: બાંગ્લાદેશના પહેલા હિન્દુ વડા ન્યાયધીશ સુરેન્દ્રકુમાર સિન્હા મીડિયાની હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે અને તેનું કારણ છે તેમની એક મહિનાની રજા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ સુરેન્દ્ર કુમાર સિન્હા\n\nસરકાર વિરોધી ઐતિહાસિક ચૂકાદો આપવા બદલ તેમને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. \n\nસમાચાર એજન્સી એએફપીના જણાવ્યા મુજબ, બંગલાદેશના કાયદા પ્રધાન અનિસુલ હકે એ મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. \n\nતેમણે જણાવ્યું હતું કે બંધારણમાં સોળમા સુધારા સંબંધી સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે જસ્ટિસ સિન્હાની ગેરહાજરીને કોઈ સંબંધ નથી. તેઓ બિમાર હોવાને કારણે રજા પર છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nઅલબત, બંગલાદેશ સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના પ્રમુખ જોયનુલ આબેદિને મીડિયામાં ચાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારી કંપનીઓ વેચીને મોદી સરકાર એક લાખ કરોડ રૂપિયા રળી શકશે?\\nસારાંશ: ભારત સરકારે વર્ષ 2019-20 માટે પોતાની કંપનીઓમાં વિનિવેશનું લક્ષ્ય 1.05 લાખ કરોડ રૂપિયાનું રાખ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેબિનેટે 24 સરકારી કંપનીઓમાં વિનિવેશ અને ખાનગીકરણને મંજૂરી આપી દીધી છે. તેની પ્રક્રિયા જલદી શરૂ થશે. \n\nવિનિવેશમાં સરકાર પોતાની કંપનીઓના કેટલાક ભાગને ખાનગી ક્ષેત્રને વેચી દે છે અથવા તો શૅરબજારમાં પોતાની કંપનીઓના સ્ટૉકને ફ્લૉટ કરે છે. \n\nખાનગીકરણ અને વિનિવેશને મોટા ભાગે એકસાથે વાપરવામાં આવે છે પરંતુ ખાનગીકરણ તેનાથી અલગ હોય છે. \n\nતેમાં સરકાર પોતાની કંપનીમાં 51%થી વધારે ભાગ ખાનગી કંપનીને વેચે છે જેના કારણે કંપનીનું મૅનેજમૅન્ટ સરકાર પાસેથી હટીને ખરીદદાર પાસે જતું રહે છે. \n\nસરકાર ખાનગીકરણ અને વિનિવેશના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારી કંપનીઓમાં વિનિવેશથી દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધશે?\\nસારાંશ: એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ભારતમાં 24 સરકારી કંપનીઓનાં વિનિવેશ અને ખાનગીકરણની પ્રક્રિયા મોટા પાયે શરૂ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનાથી સરકારી કંપનીઓના સ્ટાફ અને કર્મચારીઓનાં હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે. \n\nતેમને ડર છે કે સરકારી કંપનીઓની માલિકી ખાનગી કંપનીઓના હાથમાં આવ્યા બાદ તેમની નોકરીઓ પર ગંભીર જોખમ તોળાશે. \n\nએટલે સરકારી કર્મચારીઓ અને મજૂરસંઘોએ ખાનગીકરણનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. \n\nસત્તાપક્ષ ભાજપના વૈચારિક સહયોગી ભારતીય મજૂરસંઘના મહાસચિવ બ્રજેશ ઉપાધ્યાય કહે છે, \"અમે બે કારણસર વિનિવેશનો વિરોધ કરીએ છીએ. એક તો કંપનીના માલિક બદલાઈ જાય છે. સરકાર પાસેથી માલિકી ખાનગી હાથોમાં જતી રહે છે જેના કારણે કર્મચારીઓની નોકરીઓ ખતરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારી બૅન્કોને પાછી ચૂકવવામાં આવતી લોનની વાસ્તવિકતા શું?\\nસારાંશ: જાન્યુઆરીથી માર્ચ 2018 સુધીના ત્રણ મહિનામાં ખોટ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે આ ચાર સરકારી બૅન્કોએ જાન્યુઆરીથી માર્ચ એમ ત્રણ મહિનાના આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે કુલ 11,729 કરોડ રૂપિયાની ખોટ થઈ છે.\n\nઆ પહેલાં હીરાના વેપારી નીરવ મોદી પર આરોપ લાગ્યો કે તેઓ પંજાબ નેશનલ બૅન્કને 13,700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ રવાના થઈ ગયા છે.\n\nઆ અગાઉ, વિજય માલ્યા પણ બૅન્કોના આશરે 10 હજાર કરોડ લઈને રફૂચક્કર થઈ ગયા હતા.\n\nPNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે કરી છેતરપિંડી\n\nપીએનબી કૌભાંડ એ મોદીના શાસનમાં પહેલું બૅન્ક કૌભાંડ નથી.\n\nસરકારી બૅન્કોની ડૂબી રહેલી લોન (એનપીએ)ની સ્થિતિ એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારી બૅન્કોમાં હડતાલ : ખાનગીકરણથી સમસ્યાઓ ઉકેલાઈ જશે, એ તર્કમાં કેટલો દમ?\\nસારાંશ: સોમવાર અને મંગળવારે દેશની સરકારી બૅન્કોના કર્મચારીઓ હડતાલ પાળશે. દેશના સૌથી મોટા બૅન્ક કર્મચારી સંગઠન 'યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ'એ આ હડતાલનું આહ્વાન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફોરમમાં ભારતની સરકારી બૅન્કો અને કર્મચારીઓના નવ સંગઠન સામેલ છે. સરકાર દ્વારા આઈ.ડી.બી.આઈ. સિવાયની બે બૅન્કોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ કર્મચારી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે.\n\nકર્મચારી સંગઠનોનું કહેવું છે કે દેશના અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે સરકારી બૅન્કોને સબળ કરવાની જરૂરિયાત છે ત્યારે સરકારે ખાનગીકરણનો તદ્દન ઉલ્ટો માર્ગ પકડ્યો છે.\n\nબજેટ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન બે સરકારી બૅન્ક તથા એક જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીનું ખા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારી શિક્ષકો રૂપાણી સરકાર સામે રોષે કેમ ભરાયા?\\nસારાંશ: ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયનાં સોંપાતાં કામોને લીધે અવારનવાર ઊહાપોહ થાય છે. હાલમાં જ ફરી આવો એક વિવાદ ઊભો થયો જ્યારે જામજોધપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને મગફળી ખરીદીની પ્રક્રિયાની ઑનલાઈન કામગીરી સોંપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nજે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી હતી તેમાંના જામજોધપુરના નરમાણા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મનીષભાઈ ગઢિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, \"જો કોઈ એવું માનતું હોય કે શિક્ષકો પાસે ફાજલ સમય ખૂબ છે, તો એ ભૂલભરેલું છે.\"\n\n\"કોરોનાની મહામારીમાં તો શિક્ષકો પર કામનું ભારણ ઊલટાનું વધી ગયું છે. અમે પહેલાંથી બાળકોને ઑનલાઈન ભણાવી રહ્યા છીએ.\"\n\n\"કોરોના મહામારીને લીધે શાળાઓ કાર્યરત્ નથી. તેથી જે વિદ્યાર્થીઓ શાળામાં મધ્યાહ્ન ભોજન લેતાં હોય તેઓ શાળામાં આવી શકે તેમ નથી. તેથી તેમનાં ખાતાંમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારી શૌચાલયની હાલત ખરેખર કેવી છે?\\nસારાંશ: વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે સરકારે પાંચ વર્ષમાં ભારતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કામ માટે 2 ઓક્ટોબર, 2019 એટલે કે ગાંધીજીની 150મી જ્યંતીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. \n\nએ સાચું કે મોદી સરકારના કાર્યકાળમાં શૌચાલય બનાવવાનું કામ ઝડપથી થયું છે, પણ આ મિશન જમીની સ્તરે કેવી રીતે કામ કરી રહ્યું છે, તે જાણવા બીબીસી સંવાદદાતા વિનીત ખરે ઉત્તર પ્રદેશના બુલંદશહરના એક ગામમાં ગયા, જુઓ તેમને શું જોવા મળ્યું?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો કઈ રીતે નક્કી થાય છે?\\nસારાંશ: ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા યોજાઈ રહેલી ક્લાર્કની ભરતીની પરીક્ષામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nલેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સવાલ પૂછાયો હતો કે હાર્દિકને કોણે પારણાં કરાવ્યા?\n\nસ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલો આ સવાલ ચર્ચાનો વિષય બની ગયો હતો.\n\nમ્યુનિસિપલ કૉર્પોરેશન માટે આ પરીક્ષા ગુજરાત ટેકનૉલૉજીકલ યુનિવર્સિટી (જીટીયુ - GTU) દ્વારા લેવામાં આવી હતી તેથી પ્રશ્નપત્ર પણ જીટીયુએ તૈયાર કર્યું હતું.\n\nહાર્દિક અંગેના સવાલ પર જ્યારે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સરકારી નોકરીઓ માટે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો કેવી રીતે પસંદ થાય એ જાણવું જરુરૂ બીની રહે છે. \n\nGPSC (ગુજરાત પબ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારે અત્યારે ત્રણ તલાક પર વટહુકમ કેમ કર્યો?\\nસારાંશ: છેલ્લાં એક વર્ષથી વિવાદિત ટ્રિપલ તલાક બિલ પર વટહુકમને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. આ અગાઉ કૅબિનેટે બુધવારે બપોરે જ આ વટહુકમને લીલી ઝંડી આપી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૅબિનેટની મંજૂરી બાદ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને આ વટહુકમને સમયની માગ જણાવ્યો.\n\nતેમણે કહ્યું કે આ વટહુકમ દ્વારા ભાજપે, કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું છે અને તેને મહિલા વિરોધી ગણાવ્યો છે.\n\nઆ આરોપોના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરેજવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરી ભાજપના મનસૂબા પર સવાલ ઉઠાવ્યા.\n\nતેમણે આરોપ લગાવ્યા કે ભાજપને મહિલાઓના હિત સાથે કંઈ લાગતું વળગતું નથી, પણ તેઓ આ બિલને એક સતત રાજકારણનો મુદ્દો બનાવી રાખવા માંગે છે.\n\nરણદીપ સુરેજવાલાએ જણાવ્યું, “ભાજપ માટે મુદ્દો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારે કહ્યું બિટકૉઇન માન્ય ચલણ નહીં, હવે રોકાણકારોનું શું થશે?\\nસારાંશ: મોદી સરકારના નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં બજેટ રજૂ કરતી વેળા બિટકૉઇન સત્તાવાર કરન્સી નહીં હોવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં બિટકૉઇનના ટ્રેડિંગ (વેપાર) અંગે કોઈ માર્ગદર્શિકા જ નથી\n\nભારતમાં બિટકૉઇનમાં રોકાણ કરનારાઓ માટે અરુણ જેટલીની આ જાહેરાત મહત્ત્વપૂર્ણ છે.\n\nકેમ કે, ભારતમાં બિટકૉઇનના મોટાપાયે ટ્રાન્ઝેક્શન થતા હોવાના અહેવાલ છે.\n\nઅરુણ જેટલીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું, \"સરકાર ક્રિપ્ટોકરન્સીને કાનૂની ચલણી નાણાં તરીકે માન્ય નથી ગણતી.\"\n\n\"ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં વપરાતી આ પ્રકારની ક્રિપ્ટોકરન્સીના વપરાશને રોકવા માટે સરકાર તમામ પ્રકારના પગલા લેશે.\"\n\n\"અથવા ચૂકવણીની સિસ્ટમમાં પણ જો ક્રિપ્ટોકરન્સી વપરાય છે,તો તેનો વપરાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરકારે ભાનુભાઈના પરિવારની કઈ માગો સ્વીકારી?\\nસારાંશ: દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરના પરિવારજનોએ મૃતકનો પાર્થિવદેહ સ્વીકારી લીધો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાનુભાઈના પુત્ર ધવલ વણકર\n\nતેમના પરિવારે શનિવારે મૃતદેહ સ્વીકારવાનો તથા તેના અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમના પરિવારે સરકાર સામે કેટલીક માગો મૂકી હતી. \n\nઆ માગોને લઈને સરકાર અને તેમના પરિવાર વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. જે બાદ ભાનુભાઈના પરિવાર અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી. \n\nઅંતે એક પરિપત્ર જાહેર કરી સરકારે તેમની માગો સ્વીકારી હતી. જે બાદ આખરે 40 કરતાં વધુ કલાકથી ચાલતી મઠાગાંઠ અંત આવ્યો હતો. \n\nતેમના પરિવારે ભાનુભાઈનો મૃતદેહ સ્વીકારી લીધો છે. હવે ઊંઝામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર ડૅમના નિર્વાસિતો માટે અનશન ઉપર ઊતરેલાં મેધા પાટકરની તબિયત લથડી\\nસારાંશ: સરદાર સરોવર ડૅમની સપાટી વધવાને કારણે અસરગ્રસ્ત થયેલાં 32 હજાર પરિવારોને માટે અનશન ઉપર ઊતરેલાં મેધા પાટકરની શનિવારે તબિયત લથડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શનિવારે મેધાના 'નર્મદા ચૂનૌતી સત્યાગ્રહ' અનશનનો સાતમો દિવસ હતો, જ્યારે તેમને પાણી પીવડાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેઓ પચાવી શક્યા ન હતા અને ઊલટીઓ થઈ હતી. \n\nસેંકડો સમર્થકો સાથે મેધા પાટકર મધ્ય પ્રદેશના બડવાણી જિલ્લાના બળદા ગામ ખાતે નર્મદા નદીના કિનારે અનશન ઉપર ઊતર્યાં છે. \n\nજિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પાટકરની મુલાકાત કરીને અનશન સમાપ્ત કરી દેવા અપીલ કરી હતી, જેને તેમણે નકારી કાઢી હતી. \n\nપાટકર 'નર્મદા બચાવો આંદોલન'ના નેજા હેઠળ 34 વર્ષથી સરદાર ડૅમના નિર્માણ સામે લડત ચલાવી રહ્યાં છે, જેને કેટલાક લોકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુના સંબંધની અજાણી બાજુ\\nસારાંશ: 30 જાન્યુઆરી 1948માં દિલ્હીના બિરલા હાઉસમાં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હત્યાના સમાચાર મળતા જ બિરલા હાઉસમાં જે પત્રકારો પહોંચ્યા હતા તેમાં વરિષ્ઠ પત્રકાર કુલદિપ નૈયર પણ સામેલ હતા. \n\nગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ નૈયર સાથે વાતચીત કરી હતી. \n\nનૈયરે ગાંધીજીની હત્યા બાદ દેશ અને દિલ્હીના માહોલનું વર્ણન કર્યું. સાથે જ તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના સંબંધ અંગે રસપ્રદ વાતો કરી હતી. \n\nએ વખતે નૈયર 'અંજામ' નામના એક ઉર્દુ અખબારમાં કામ કરતા હતા. ગાંધીજીની હત્યાની ખબર મળતા જ નૈયર બિરલા હાઉસ દોડી ગયા હતા. \n\nઆપને આ વાંચવું ગમશે : \n\nનૈયર કહે છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર પટેલ સાથે કોંગ્રેસે શું વ્યવહાર કર્યો? : મોદી\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ કેન્દ્રિય ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ જાહેર કરશે. જોકે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર અને એકબીજા પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદી ગાંધીનગર પહોંચ્યા હતા. \n\nઆ કાર્યક્રમમાં મોદીએ ભાજપના અધ્યક્ષ અમિત શાહને 'મેન ઑફ ધી મેચ' કહ્યા હતા. \n\nઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ સહિત બીજી ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે અમિત શાહ પર યશનો કળશ ઢોળ્યો હતો. \n\nવડાપ્રધાન મોદીની આજની રેલી પર વિરોધીઓની પણ નજર હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે સવારે ટ્વીટ કરીને કહ્યું હતું, \"ચૂંટણી પહેલાં ગુજરાતમાં જુમલાનો વરસાદ થશે.\"\n\nમોદી પણ આ કાર્યક્રમમાં વિરોધીઓ પર વાર કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર પટેલના વારસદારો ખરેખર રાજકારણમાં ન હતા?\\nસારાંશ: સરદાર પટેલનાં પુત્રી મણિબહેન અને પુત્ર ડાહ્યાભાઈ ઉપરાંત ડાહ્યાભાઈનાં પત્ની ભાનુમતીબહેન અને ડાહ્યાભાઈના સાળા પશાભાઈ પટેલ લોકસભાની ચૂંટણીઓ લડ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદાર પટેલ પરિવાર સાથે\n\nઅહેવાલો પ્રમાણે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ભવ્ય સમારંભમાં સરદારના પૌત્ર ગૌતમભાઈ હાજર રહેવાના નથી અને એરોરરરjj જાણીને નવાઈ પણ લાગતી નથી. \n\nસરદારને ભૂલાવી દેવાના અને 'સરદારને અન્યાય'ની સ્વાર્થી કાગારોળ મચાવવાના એ બંને પ્રકારના રાજકારણથી ગૌતમભાઈ દૂર રહ્યા હતા. તેમનો પુત્ર કેદાર પછી અમેરિકા સ્થાયી થયો. \n\nત્યાર પછી ગૌતમભાઈને મળવાનું થયું નથી કે તેમની સાથે સંપર્ક રહ્યો નથી. \n\nપણ સરદારના નામે ચાલતા રાજકારણ પ્રત્યે ગૌતમભાઈને જે રીતે વાંધો હતો, તે યાદ રહી ગયો છે. \n\nસરદાર તેમના વારસદારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું થયું લોકાર્પણ : અનેક ગામોએ બંધ પાળ્યો\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું, આ કાર્યક્રમમાં પણ તેમણે કોંગ્રેસ પર અપ્રત્યક્ષ કટાક્ષ કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદાર વલ્લભભાઈની પ્રતિમા\n\nમોદીએ કહ્યું હતું કે 'અમે દેશના અલગ-અલગ વિસ્તારના આઝાદ લડવૈયા તથા મહાપુરુષોને સન્માન આપવાનું કામ કરીએ છીએ, ત્યારે અમને રાજકારણના ચશ્માથી જોવામાં આવે છે, જાણે ગુનો બની ગયો છે.'\n\nમોદીએ કહ્યું હતું કે 'આ સ્ટેચ્યૂ દેશના યુવાનોની આકાંક્ષા તથા એન્જિનિયરિંગ કૌશલ્યનો નમૂનો છે.'\n\nસ્ટેચ્યૂ ઑફ યુનિટીના ઉદ્ઘાટન સમયે સ્થાનિક આદિવાસી તથા ખેડૂતો દ્વારા 'રસ્તા રોકો' અને 'બંધ' જેવા સમાંતર કાર્યક્રમો આપ્યા હતા. \n\nત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ પાસે સાધુબેટ પર 182 મીટર ઊંચી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર પટેલે જ્યારે હૈદરાબાદને ભારતમાં ભેળવ્યું - વિવેચના\\nસારાંશ: 82,698 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા હૈદરાબાદ રાજ્યની ગણતરી હંમેશાં ભારતનાં મુખ્ય રજવાડાંમાં કરવામાં આવતી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદ રાજ્યના સાતમા શાસક મીર ઉસ્માન અલીએ 37 વર્ષ સુધી શાસન કર્યું હતું\n\nતેનો વિસ્તાર બ્રિટન અને સ્કોટલૅન્ડના સંયુક્ત વિસ્તાર કરતાં પણ વધારે હતો અને વસતી (એક કરોડ 60 લાખ) યુરોપના ઘણા દેશો કરતાં વધારે હતી.\n\nવિશેષ દરજ્જાના કારણે જ તેને આઝાદી પછી ભારતમાં સામેલ થવા અથવા ન થવા માટે ત્રણ મહિનાનો વધારાનો સમય અપાયો હતો.\n\nતે સમયે ભારતના ગૃહસચિવ રહેલા એચ વીઆર આયંગરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, \"સરદાર પટેલનું પહેલાંથી માનવું હતું કે ભારતના હૃદયમાં એક એવા ક્ષેત્ર હૈદરાબાદનું હોવું, જેની નિષ્ઠા દેશની સર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર વલ્લભભાઈ પટેલ : મૃત્યુના એક વર્ષ પહેલાંનો એ ગોઝારો અકસ્માત જેમાં તેઓ માંડ બચ્યા\\nસારાંશ: ઑલ ઇન્ડિયા રેડિયોએ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં એવા સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદાર પટેલ તેમનાં પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું હતું. \n\nલગભગ 158 કિલોમિટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી.\n\nજોકે, ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર વલ્લભભાઈ પટેલના કેટલા ગુણો મોદીમાં છે?\\nસારાંશ: સરદાર પટેલ માટે ભારતીય જનતા પક્ષને પહેલેથી જ સહાનુભૂતિ રહી છે. આ સહાનુભૂતિ શા માટે છે તેના કારણ તરીકે ઘણા ઇતિહાસકારો નહેરુ વિરુદ્ધ પટેલની રાજનીતિને જુએ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનું કારણ એ કે સરદાર પટેલ પણ કોંગ્રેસના નેતા હતા. સરદાર પટેલે ગાંધીજીની હત્યા પછી આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) પર પ્રતિબંધ મૂક્યો હતો. \n\nપટેલે એવું પણ કહ્યું હતું કે ગાંધીજીની હત્યા થઈ તે પછી તેની ઉજવણી માટે આરએસએસના સ્વંયસેવકોએ મીઠાઈ વહેંચી હતી. \n\nઆમ છતાં ભાજપને સરદાર પટેલ કેમ આટલા આકર્ષક લાગે છે?\n\nનરેન્દ્ર મોદી પણ સરદાર પટેલના વતન ગુજરાતના જ છે અને તેઓ સરદાર માટે સતત બોલતા રહ્યા છે. \n\nતેઓ સરદારની પ્રસંશા કરતાં રહે છે અને નહેરુ પર આ મુદ્દે ટીકાઓનો મારો ચલાવતા રહે છે. પીએમ મોદી જ્યારે પણ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર સરોવર ડૅમ પરના એ દરવાજાઓની કહાણી જેને પહેલીવાર ખોલવામાં આવ્યા\\nસારાંશ: સરદાર સરોવર ડૅમના પર આવેલા દરવાજા પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017માં ડૅમના દરવાજા બંધ કર્યા બાદ 2019માં શુક્રવારે પ્રથમ વખત આ દરવાજા ખોલાવામાં આવ્યા છે. \n\nનર્મદા કંટ્રોલ ઑથોરિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ 131.18 મીટરની પાણીની સપાટી જાળવી રાખવા માટે આ દરવાજા ખોલવા જરૂરી છે. \n\nવર્ષ 2016માં સરદાર સરોવર ડૅમ પર કુલ 30 દરવાજા બેસાડવાનું કામ પૂર્ણ થયું હતું. જેમાંથી હાલ 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. \n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પણ શુક્રવારે સવારે ડૅમની મુલાકાત લીધી હતી. \n\nગત ઉનાળે ગુજરાતને પાણીની ભારે તંગી અનુભવી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર સરોવર ડૅમમાં પાણી હોવા છતાં ગુજરાત તરસ્યું કેમ?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાબરકાંઠામાં ચૂંટણીસભા સંબોધતા કહ્યું હતું કે તેમની સરકાર પાણી મુદ્દે અલગ મંત્રાલય બનાવશે, જેથી પાણીની સમસ્યાને પહોંચી વળાય. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે તેમની સરકાર 'કચ્છથી કાઠિયાવાડ સુધી' પાણી લઈ જવામાં સફળ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ શું ખરેખર ગુજરાતવાસીઓને અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને પાણી મળ્યું છે ખરું?\n\nભારત તથા એશિયામાં બંધાયેલા બંધ બાબતે કાર્યરત સંસ્થા સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ (એસએએનડીઆરપી)ના કો-ઑર્ડિનેટર હિમાંશુ ઠક્કરે એક અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં સવાલ કરવામાં આવ્યો છે કે ગુજરાતના 'સરદાર સરોવર ડેમ'માં ગત વર્ષ કરતાં વધુ પાણી હોવા છતાં ગુજરાત તરસ્યું કેમ?\n\nઅહેવાલના લેખક હિમાંશુ ઠક્કરે બીબીસી ગુજરાતીના રવિ પરમારે સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.\n\nનર્મદા નિગમના આંકડાનો સંદર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદાર સાથે 'સરખાવાયેલા' અને 'મોદીના વહાલા' રાકેશ અસ્થાના કોણ છે?\\nસારાંશ: સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ)એ તેમના જ નંબર-2 અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે લાંચના મામલે ફરિયાદ નોંધી છે. તો બીજી તરફ, રાકેશ અસ્થાનાએ સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા સામે અનેક મામલામાં કરોડો રુપિયાની લાંચ લેવા સંબંધિત ફરિયાદ કૅબિનેટ સેક્રેટરીને મોકલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાકેશ અસ્થાના\n\nઆમ, દેશની ટોચની તપાસ એજન્સીમાં બે મુખ્ય અધિકારીઓ વચ્ચે જંગ છેડાયો છે. \n\nસીબીઆઈના ઇતિહાસમાં આ મામલો અસામાન્ય છે, જેમાં બે ટોચના અધિકારીઓએ એક બીજા સામે ભ્રષ્ટાચારના સંગીન આરોપ લગાવ્યા છે.\n\nઆ મુદ્દો મહત્ત્વનો એટલા માટે પણ છે કે રાકેશ અસ્થાના ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી છે અને રાહુલ ગાંધીએ અસ્થાનાને નરેન્દ્ર મોદીના 'બ્લૂ આઇડ બોય'( વહાલા) ગણાવ્યા છે.\n\nરાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, \"વડા પ્રધાન મોદીના વ્હાલા અધિકારી અને ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી કે જેમણે ગોધરા કેસની તપાસ કરી હતી, તે રાક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદારની 'અડીખમ' પ્રતિમાની આસપાસ આદિવાસીઓ અસ્થાયી કેમ થઈ ગયા?\\nસારાંશ: 31 ઑક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલની 143મી જયંતિ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાયેલી તેમની 182 મીટર ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરાયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે આ સ્થળે સ્ટેચ્યૂના નિર્માણ અંગેનો નિર્ણય લેવાયો ત્યારથી જ આદિવાસીઓની જમીનનું સંપાદન અને વળતર જેવા અનેક મુદ્દા ઊઠ્યા અને સ્થાનિક આદિવાસીઓ તેમજ આદિવાસી અને માનવાધિકાર સંગઠનો દ્વારા અવારનવાર સરકારના આ નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો હતો. જે હજુ પણ ચાલુ છે.\n\nનોંધનીય છે કે સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારને પ્રવાસનનું કેન્દ્ર બનાવવા માગે છે.\n\nસરદારની પ્રતિમાની આસપાસ કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, મ્યુઝિયમ, ઑડિયો-વિઝ્યુઅલ ગૅલરી, સેલ્ફી પૉઇન્ટ, લાઇટ અને સાઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદારની પ્રતિમા MADE IN CHINA કે INDIA?\\nસારાંશ: \"મોદી સાહેબ ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરી રહ્યા છે, પરંતુ આપણાં શર્ટ અને શૂઝની જેમ તે પણ 'મેઇડ ઇન ચાઇના' છે.\" મધ્ય પ્રદેશના ચિત્રકૂટ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા આ નિવેદનને કારણે વિવાદ ઊભો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે એ 'મેઇડ ઇન ઇન્ડિયા' છે. \n\nનાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે, 95 % કામગીરી ભારતમાં થઈ છે અને જે ટેકનૉલૉજી ભારતમાં ઉપલબ્ધ ન હતી, તે માટે 'વિદેશનો સહયોગ' લેવામાં આવ્યો છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆ અંગે બીબીસીએ પ્રતિમાના નિર્માતા અનિલ સુતાર સાથે વાત કરી હતી અને તેમની પ્રતિક્રિયા પણ જાણી હતી.\n\nગુજરાતના સરદાર પટેલ ડેમ પાસે આવેલા સાધુબેટ ખાતે આકાર લઈ રહેલી 182 મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદારની પ્રતિમા બાદ હવે શિવાજીનું સ્ટેચ્યૂ 92 વર્ષ પછી બને તો સારું\\nસારાંશ: આદિવાસીઓનો વિરોધ, વિરોધ પક્ષની ગેરહાજરી અને અનેક વિવાદો વચ્ચે આખરે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે ગુરૂવારથી ખુલ્લી મુકાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્ટેચ્યૂ ઑફ યુનિટી\n\nભવ્ય કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું લોકાર્પણ કર્યું અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પ્રવાસીઓ આવતીકાલથી મુલાકાત લઈ શકશે એવી જાહેરાત પણ કરી.\n\nઆ પ્રતિમા તેના તોતિંગ ખર્ચ, પર્યાવરણ પરની અસર અને આદિવાસીઓના સવાલોને લઈને શરૂઆતથી જ વિવાદમાં રહી છે. \n\nવિરોધ કરનારા લોકોની રાજકીય ગણતરીઓ સિવાયનો સરકારનો સૌથી મજબુત તર્ક છે પ્રવાસનનો વિકાસ.\n\nપ્રવાસનના વિકાસ માટે ગુજરાત સરકારે ખુશ્બુ ગુજરાતી કૅમ્પેન પણ શરૂ કર્યું હતું. હાલ પ્રવાસનનો વિકાસ દર 17 ટકા પર પહોંચ્યો છે. \n\nહવે એ જોઈએ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદારની મૂર્તિથી પણ ઊંચા બ્રીજના ઉદ્ધાટનમાં દિલ્હી ભાજપ અધ્યક્ષનો હંગામો\\nસારાંશ: ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર દિલ્હીને જોડનારા સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન થતાની સાથે તે ચર્ચામાં આવી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિગ્નેચર બ્રિજ પર સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યો છે\n\n1500 કરોડથી વધારે રૂપિયાના ખર્ચે યમુના નદી પર તૈયાર થયેલા આ સિગ્નેચર બ્રિજનું રવિવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું. \n\nદિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ પુલનું ઉદ્ઘાટન કર્યું. \n\nજોકે, તેના ઉદ્ધાટન પહેલાં ખૂબ જ હંગામો થયો. ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પોતાના સમર્થકો સાથે આ ઉદ્ધાટન સમારોહમાં સામેલ થવા માટે પહોંચ્યા. \n\nઆ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દિલ્હી પોલીસ સાથે તેમની ઝપાઝપી થઈ. \n\nઆ ઝપાઝપીની તસવીરમાં મન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરદારની યોજના પ્રમાણે જ્યારે ભારતીય સેનાએ હૈદરાબાદ પર આક્રમણ કર્યું\\nસારાંશ: બાદમાં ભારતીય સૈન્યના વડા પણ બનેલા જનરલ ચૌધરીએ ઉપરોક્ત ઐતિહાસિક પ્રસંગનું વર્ણન કંઈક આ પ્રમાણે કર્યું હતું :\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનરલ અલ-ઇદરોસા (જમણે) જનરલ ચૌધરી\n\n\"મને જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસંગે મહામહિમ શાહિદ આઝમ પણ હાજર રહેશે, પરંતુ હું જીપ લઈને પહોંચ્યો ત્યારે ત્યાં માત્ર જનરલ ઇદરોસને જોયા.\"\n\n\"તેમણે ઢીલો લાગતો યુનિફોર્મ પહેર્યો હતો અને આંખો પર કાળાં ચશ્માં હતાં. તેમને ભારે અફસોસ થતો હોય તેવું લાગતું હતું.\" \n\n\"હું તેમની નજીક ગયો. અમે એકબીજાને સલામ કરી. પછી મેં કહ્યું : હું તમારી સેનાની શરણાગતિ માટે આવ્યો છું. તેના જવાબમાં જનરલ અલ-ઇદરોસે ધીમા અવાજે કહ્યુંઃ અમે તૈયાર છીએ.\"\n\nએ વખતે મેજર જનરલ ચૌધરીએ પૂછેલું કે શું તમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સરસ રીતે લાંબુ જીવવું છે? આ પાંચ દેશોમાં સ્થાયી થઈ જાવ\\nસારાંશ: દુનિયાનો કોઈ પણ વ્યક્તિ નથી ઇચ્છતો કે તે મૃત્યુ પામે. જીવનની મોહમાયા વૃદ્ધાવસ્થામાં પણ મોટા ભાગના લોકોની ઓછી નથી થતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જાપાનીઝની લાંબી ઉંમરનું રહસ્ય પોષક ખોરાક અને એકબીજા સાથેના સુમેળભર્યા સંબંધો છે.\n\nપરંતુ અમર થવાની જડીબુટ્ટી તો આજ સુધી કોઈને પણ મળી શકી નથી. જડીબુટ્ટી તો ન મળી, પણ કોઈ કોઈ દેશ એવા છે કે જ્યાંના લોકોનું જીવન લાંબુ હોય છે.\n\nલાંબા જીવનનો અર્થ છે, સરેરાશ 71 વર્ષનું આયુષ્ય. આ પાંચ દેશોમાં જેમ ખુશ થવાના કારણ જેટલાં જુદાં છે, એટલાં જ જુદા કારણો તેમનાં દીર્ઘાયુ હોવાનાં છે.\n\nBBCએ 2017ની વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટની યાદીમાં સમાવિષ્ટ જુદા જુદા દેશના લોકો સાથે વાત કરી જ્યાંના લોકો સૌથી વધુ આવરદા ભોગવે છે. \n\nસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સર્પન્ટ : 'બિકિની કિલર ચાર્લ્સ શોભરાજ જેટલો ઘૃણાસ્પદ ગુનેગાર મારી કૅરિયરમાં નથી જોયો'\\nસારાંશ: એણે ન્યૂમૅર ઍડૉલ્ફ, સુંદર શોભરાજ, ત્રાનવાન યુયુ, ડેવિડ એલન ગોર, જેન બેલમૉન્ટ, આલ્બર્ટ ગૉયોટ, બૉનજોર જેવાં પંદરથી વધુ નામ ધારણ કરીને દુનિયાના અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો અને ગુનાને અંજામ આપ્યો. મીડિયાની હેડલાઇનમાં 'સિરિયલ કિલર', 'બિકિની કિલર' કે 'સર્પેન્ટ'ના નામથી સ્થાન મેળવ્યું હતું, પરંતુ વાસ્તવમાં તેનું નામ હતું ચાર્લ્સ શોભરાજ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચાર્લ્સ 10થી વધુ ભાષા જાણે છે, તેનું વ્યક્તિત્વ મોહક છે. તે વેશ બદલવામાં માહેર છે.\n\nચાર્લ્સ શોભરાજ પર થાઈલૅન્ડ, નેપાળ, ભારત અને તુર્કી એશિયાઈ દેશોમાં 20થી વધુ પર્યટકોની હત્યા કરવાનો આરોપ છે.\n\nનેટફ્લિક્સની વેબસિરીઝ 'ધ સર્પેન્ટ'ને કારણે તે વધુ એક વખત ચર્ચામાં છે. ચાર્લ્સના જીવનને કચકડે મઢવાનો આ પહેલો પ્રયાસ નથી.\n\nઆ પહેલાં 'ધ શેડો ઑફ કોબરા', નેશનલ જિયોગ્રાફિક (ધ સર્પેન્ટ), એબીસી ન્યૂઝ (ધ સર્પન્સ સ્પિક્સ) અને નેટવર્ક ઑસ્ટ્રેલિયા (વિટનેસ) સહિત અનેક ચેનલો તેના ઉપર ડૉક્યુડ્રામા રજૂ કરી ચૂકી છે. ભારતમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સર્વે : ગુજરાતમાં ભાજપના હાથમાંથી બાજી સરકી, કૉંગ્રેસ મજબૂત બની\\nસારાંશ: ગુજરાતની મોટા ભાગની બેઠકો ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017ની ગુજરાત ચૂંટણી પછી રાહુલની પદોન્નતિ થઈ\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ તથા અમિત શાહની વ્યૂહરચનાની પરીક્ષા તેમના 'ગૃહ રાજ્ય' ગુજરાતમાં થશે. \n\nખુદ અમિત શાહ ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડશે. 23મી એપ્રિલે ચૂંટણી યોજાશે.\n\nહાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, ગરીબ સવર્ણોને અનામત અને ભાજપ-કૉંગ્રેસે તેમના ચૂંટણીઢંઢેરામાં લોકરંજક જાહેરાતો કરી છે. \n\nશું આ જાહેરાતો ગુજરાતના જનમાનસ પર અસર કરશે?\n\nગત લોકસભા ચૂંટણી વખતે ભાજપે તમામ 26માંથી 26 બેઠક જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમા હાયેકે કહ્યું, 'ન્યૂડ સીન ન આપ્યો એટલે ફિલ્મ બંધ'\\nસારાંશ: પ્રખ્યાત અભિનેત્રી સલમા હાયેકે હૉલિવુડ નિર્માતા નિર્દેશક હાર્વી વાઇનસ્ટીન પર આરોપ લગાવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું છે કે હાર્વીએ શારીરિક શોષણ કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી.\n\nન્યૂયોર્ક ટાઇમ્સમાં હાયેકે લખ્યું છે કે વાઇનસ્ટીને એક વખત તેમને કહ્યું હતું, \"હું તને મારી નાખીશ, એવું ન વિચારીશ કે હું એવું નહીં કરી શકું.\"\n\nવાઇનસ્ટીનના પ્રવક્તાએ સલામા હાયેકના આરોપો નકાર્યા છે. \n\nરોઝ મૈકગોવન, એન્જલીના જોલી અને ગ્વીનેથ પાલ્ત્રો સહિતની અનેક હૉલિવુડ અભિનેત્રીઓએ વાઇનસ્ટીન પર શારીરિક શોષણના આરોપ લગાવ્યા છે. \n\nજોકે, હાર્વી વાઇનસ્ટીન સંમતિ વગર સેક્સના આરોપોને નકારી ચૂક્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n'ના કહેવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન આજે પણ જેલમાં, જામીન પર ચુકાદો ટળ્યો, આવતીકાલે સુનાવણી\\nસારાંશ: સલમાન ખાનની જામીન અરજી પર આવતીકાલે ચુકાદો આવે તેવી શક્યતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે સલમાનની જામીન અરજી પર થયેલી સુનાવણીમાં જોધપુરની સેશન્સ કોર્ટે કહ્યું હતું કે જામીન પર આવતીકાલે સુનાવણી થશે. \n\nગુરૂવારે દુર્લભ પ્રજાતિના બે કાળિયારના શિકાર બદલ સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. \n\nઆ કેસમાં સહ-આરોપીઓ તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ કોઠારી તથા સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. \n\nશુક્રવારે શું થયું?\n\nપતિ સમીર સોની સાથે અભિનેત્રી નીલમ કોઠારી\n\nશુક્રવારે સલમાન ખાનના વકીલ દ્વારા 51 પન્નાની દલીલો તૈયાર કરવામાં આવી હતી. જેનો સરકારી વકીલે વિરોધ કર્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન ખાન : બોલીવૂડમાં ભાઈ-દીકરો નથી ચાલતા, બનેવી તો દૂરની વાત છે\\nસારાંશ: સલમાન ખાને પોતાની ફિલ્મો દ્વારા ઘણી અભિનેત્રીઓને લૉન્ચ કરી છે. સુરજ પંચોલી અને અથિયા શેટ્ટી બાદ હવે સલમાન ખાન પોતાના બનેવી આયુષ શર્માને લૉન્ચ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લવયાત્રી પ્રોમોની તસવીર\n\nઆયુષ સલમાનનાં બહેન અર્પિતા ખાનનાં પતિ છે. તેઓ 'લવયાત્રી'થી બોલીવૂડમાં શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સામે વારીણા હુસૈન છે. \n\nસલમાન પોતે પણ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સાથે જ એકવાર ફરી બોલીવૂડમાં ભાઈ-ભત્રીજાવાદ ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે. \n\nજોકે, સલમાન ખાનનું કેહવું છે કે બોલીવૂડમાં ભાઈ-ભત્રીજાવાદ ચાલી શકતો નથી. \n\nબીબીસી સાથેની વાતચીતમાં સલમાને કહ્યું, \"અહીંયા માત્ર દર્શક જ આપને સ્ટાર બનાવી શકે છે. તમે કોના પુત્ર છો એનાથી કોઈ ફરક નથી પડતો. તમે ગમે તેટલી તાકાત વાપરીને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન ખાન : હું તોળી તોળીને બોલતો નથી\\nસારાંશ: બૉલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાન મોટે ભાગે તેમના નિવેદનોને કારણે વિવાદોમાં ફસાઈ જતા જોવા મળ્યા છે. સલમાન ખાનનું કહેવું છે કે તેઓ જે મનમાં આવે તે બોલી નાંખે છે પણ કેટલાક લોકો એમાં પણ નકારાત્મકતા શોધી લે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસી સાથે વાત કરતા સલમાન ખાને બાળકોમાં પોતાની લોકપ્રિયતાનું કારણ જણાવતા કહ્યું કે,''મને ખબર નથી પડતી કે ક્યાં તાર જોડાઈ જાય છે. મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે હું સ્ટાર બનીશ. હું જેવો છું તેવો છું કોઈ આડંબર નથી.” \n\nતેમણે વધુમાં કહ્યું, “મારામાં તોળી તોળીને બોલવાની સ્ટાર ક્વોલિટી નથી. આખું ભારત જેવી રીતે વાત કરે છે તેવી જ રીતે હું પણ વાત કરું છું. જે મનમાં આવે તે બોલી નાંખું છું.”\n\nસલમાન આગળ જણાવે છે કે, “મારી વાતોમાં નકારાત્મકતા હોતી નથી છતાં પણ લોકો એમાંથી નકારાત્મકતા શોધી જ કાઢે છે. જેની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન ખાન વિશે આ 10 વાતો જાણો છો?\\nસારાંશ: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન વિશેની દસ રસપ્રદ વાતો જાણી લો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1- સલમાન ખાને 2007માં બીઇંગ હ્યુમન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.\n\nબીઇંગ હ્યુમન ફાઉન્ડેશન ભારતમાં જરૂરિયાતમંદોને સહાય કરે છે.\n\nગરીબ બાળકોને સારું શિક્ષણ અને આરોગ્ય મળી રહે એ માટે આ ફાઉન્ડેશન કામ કરે છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n2- 2008ના મુંબઈ હુમલાને વ્યાપક ''પબ્લિસિટિ' એટલા માટે મળી કેમ કે તેમાં સમૃદ્ધ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવી ટિપ્પણી કરનાર સલમાન ખાને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.\n\nઅને માફી પણ માંગવી પડી હતી.\n\nઅભિનેતાએ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે તેવા દાવા સામે પણ સવાલ ઉઠાવ્યો હતો."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરનારા જજની બદલી\\nસારાંશ: કાળિયારના શિકાર કેસમાં દોષી જાહેર થયેલા બોલીવૂડ સ્ટાર સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરી રહેલા જજની બદલી થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે રાજસ્થાન હાઈ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવેલા બદલીના હુકમો અનુસાર જોધપુરના ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ રવિંદ્ર કુમાર જોશીની બદલી સિરોહી થઈ ગઈ છે.\n\nતેમના સ્થાને ચંદ્ર શેખર શર્માની જોધપુર બદલી કરવામાં આવી છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nશુક્રવારે સલમાનની જામીન અરજી પરની સુનાવણી પૂરી નહોતી થઈ શકી. \n\nજોધપુરમાં હાજર સ્થાનિક પત્રકાર નારાયણ બારેઠ અનુસાર, લૉઅર કોર્ટનો રેકોર્ડ ન હોવાને કારણે સુનાવણી શનિવાર સુધી ટળી ગઈ હતી.\n\nહવે શું થશે?\n\nકાયદાના જાણકારો કહે છે કે આ બદલીના હુકમ બાદ હવે એ બાબત જજ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાન જોધપુરની જેલમાં બે દિવસ વીતાવી પહોંચ્યા ઘરે\\nસારાંશ: શનિવારે જોધપુરની સેશન્સ કોર્ટે સલમાન ખાનને જામીન આપ્યા. સલમાનખાન રૂ. 50 હજારના મુચરકા પર જેલમાંથી છૂટી ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સલમાનના ઘરની બહાર ચાહકો\n\nસલમાન ખાન વિશેષ વિમાનમાં જોધપુરથી મુંબઈ પહોંચ્યા હતા. જ્યાં ચાહકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. \n\nઆતશબાજી, બેનર્સ અને ડાન્સ કરીને ચાહકોએ સલમાનને આવકાર્યા હતા. \n\nશનિવારે સવારે અને એ પહેલા શુક્રવારે સવારે જોધપુર સેશન્સ કોર્ટે સલમાનની જામીન અરજી પર સરકારી અને સલમાનના વકીલોની દલીલો સાંભળી હતી. \n\nગુરૂવારે દુર્લભ પ્રજાતિના બે કાળિયારના શિકાર બદલ સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. \n\nઆ કેસમાં સહ-આરોપીઓ તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ કોઠારી તથા સોનાલી બેન્દ્રેને ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાનના જામીન અરજી અને જજોની બદલી વચ્ચે સંબંધ હતો?\\nસારાંશ: કાળિયારના શિકાર મામલે જોધપુરની સેશન્સ કોર્ટે શનિવારે સલમાન ખાનને જામીન આપી દીધા છે. સલમાન ખાનને 50 હજાર રૂપિયાના મુચરકા પર જામીન આપવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા શુક્રવારે રાત્રે રાજસ્થાન હાઈકોર્ટે 87 જજોની બદલી કરી હતી.\n\nજેમાં સલમાનની જામીન અરજીની સુનાવણી કરી રહેલા જોધપુર સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીની પણ બદલી કરવામાં આવી હતી.\n\nશુક્રવારના રોજ રાજસ્થાન હાઈકોર્ટની વેબસાઇટ પર જાહેર કરાયેલા ટ્રાન્સફર આદેશના આધારે, જોધપુરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રવિન્દ્ર કુમાર જોશીની બદલી સિરોહી કરી દેવાઈ છે. \n\nતેમની જગ્યાએ ચંદ્ર શેખર શર્માને જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. \n\nજ્યારે ફિલ્મ સ્ટાર સલમાનના જામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાનની જામીન અરજીએ 'લાઇન' ઓળંગી હતી?\\nસારાંશ: કાળિયારના શિકારના કેસમાં જોધપુરની સેશન્શ કોર્ટે પાંચ વર્ષના કારાવાસની સજા ગુરુવારે ફરમાવી પછી સલમાન ખાન જોધપુર જેલમાં ગયા, પણ તેમની જામીન અરજી પર શુક્રવારથી જ સુનાવણી શરૂ થઈ ગઈ હતી અને શનિવારે તેમને વચગાળાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સલમાન ખાને જામીન મળ્યા બાદ મુંબઈમાં પોતાના ઘરની બહાર ફેન્સનું અભિવાદન કર્યું હતું.\n\nઅલબત, સલમાન ખાનને જામીન પર મુક્ત કરવા માટેની કોર્ટની ઉતાવળને કારણે એવી ચર્ચા સર્જાઈ છે કે ન્યાય પ્રક્રિયામાં આવી ઝડપનો લાભ સામાન્ય લોકોને પણ મળે છે કે કેમ?\n\nજજની મરજી પર હોય છે આધાર?\n\nસુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આલોક કુમાર જણાવે છે કે દેશની તમામ અદાલતોમાં ઘણા કેસો અનિર્ણિત છે અને તેમાં જામીન અરજીઓનો પણ સમાવેશ થાય છે એ વાત સાચી છે.\n\nએક વકીલ તરીકે કહું તો આ અસમાનતા પાછળનાં કેટલાંક કારણો છે, જે કાયદાકીય રીતે યોગ્ય છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાનને જેલથી બોલીવૂડને કેટલી સજા?\\nસારાંશ: જોધપુર કોર્ટે કાળિયારના શિકારના કેસમાં બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને દોષિત ગણીને તેમને પાંચ વર્ષની કેદની સજા આપી છે. જો સલમાન જેલમાં જશે તો બોલીવૂડને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 1999માં આવેલી ફિલ્મ \"હમ સાથ સાથ હૈં\"ના શૂટિંગ દરમિયાન કાળિયારનો શિકાર કરવાનો આરોપ સલમાન ખાન ઉપર હતો.\n\nહાલમાં સલમાન ખાન પર બોલીવૂડમાં લગભગ 400 કરોડ રૂપિયાનો દાવ લાગેલો છે. સલમાનને થયેલી પાંચ વર્ષની કેદની સજાને કારણે આ નુકસાન સહન કરવું પડે છે. \n\n150 કરોડની ફિલ્મ રેસ-3\n\nહાલ સલમાન ખાનની ફિલ્મ રેસ-3નું શૂટિંગ થઈ રહ્યું છે. સલમાન ખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા છે. \n\nઆ ફિલ્મનું શૂટિંગ હજી પૂરું નથી થયું. સલમાનને સજા થવાથી આ પ્રોજેક્ટ વચ્ચે જ અટકી પડે તેમ છે. એટલે નિર્માત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સલમાનને સજા સંભળાવતા જજે કોર્ટમાં શું કહ્યું?\\nસારાંશ: બોલીવૂડના સ્ટાર સલમાન ખાનને કાળિયારના કેસમાં શિકાર મામલે સજા સંભળાવતા રવિવારે જજે 201 પાનાનો લેખિત ચુકાદો આપ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચુકાદામાં જજે કહ્યું હતું કે સલમાન ખાન એક પ્રખ્યાત કલાકાર છે. જેને સામાન્ય લોકો અનુસરે છે. તેમ છતાં પણ સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. \n\nજોધપુરની કોર્ટમાં ગુરુવારે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. શિકારની આ ઘટના વર્ષ 1998માં ફિલ્મના શૂટિંગ વખતે બની હતી.\n\nજોધપુર જિલ્લાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ તેમને આ સજા સંભળાવી હતી.\n\nતેમણે પોતાના ચુકાદામાં એ પણ કહ્યું કે કાળિયાર એટલે કે એન્ટીલૉપ સર્વીકાપરાની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. જેના કારણે પારિસ્થિતિક સંતુલનને પણ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સળગતો બરફ, જેનાથી કદાચ ઉત્પન્ન કરી શકાશે વીજળી\\nસારાંશ: જાપાનની આસપાસ સમુદ્રની તળેટીની નીચે મિથેનના ભંડારો જમા છે જે બરફના પીંજરામાં ફસાયેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બરફથી વીજળી પ્લાન્ટ, જાપાન\n\nકેટલીક જગ્યાઓ ઉપર આ ભંડારની ઉપર જમા થયેલો કાદવ દૂર થયો છે જેનાથી આ સફેદ બરફના કેટલાક ટુકડા સમુદ્રની સપાટી ઉપર આવી ગયા છે. \n\nઆ બિલકુલ બરફ જેવા દેખાય છે. એને હથેળી ઉપર મૂકીએ તો ઝણઝાણાટી અનુભવાય છે પરંતુ એને દીવાસળી ચાંપિયે તો એ પીગળતા નથી બલકે સળગી ઊઠે છે. \n\nસમુદ્રતળમાંથી કાઢીને આના મિથેનને ઈંધણ રૂપે ઉપયોગમાં લેવા માટે મોટા મોટા આંતરરાષ્ટ્રીય સંશોધન કાર્યક્રમ અને કંપનીઓ કામે લાગી ગઈ છે. \n\nજો બધુ જ આયોજન મુજબ થયું તો આગલો દશકો પૂરો થતાં પહેલાં આ બળી શકે એવા બરફને કાઢવાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણ અનામત : ચૂંટણીના 100 દિવસ પહેલાં ગરીબોને લોભાવવા સરકાર જાગી-કૉંગ્રેસ\\nસારાંશ: ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકતા આપેલાં અહેવાલ મુજબ, કેન્દ્રની મોદી સરકારે આર્થિક રીતે પછાત સર્વણો માટે 10 ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવનારી 2019ની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં જ મોદી સરકારે સર્વણો માટે અનામતની જાહેરાત કરી છે. \n\nઅહેવાલો મુજબ આ અનામત સર્વણોના એવા વર્ગને મળશે જે આર્થિક રીતે પછાત છે. \n\nકેન્દ્રીય કૅબિનેટે સોમવારે બેઠકમાં 10 ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે. \n\nસવર્ણ વર્ગમાં આવતા એવા તમામ લોકો કે જેમની આવક વાર્ષિક આઠ લાખથી ઓછી છે તેમને આ અનામતનો લાભ મળી શકશે. \n\nસરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણને આ અનામતનો લાભ મળશે. \n\nહાર્દિક પટેલે આ મામલે શું કહ્યું? \n\nઅનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કેન્દ્ર સરકારના અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણ અનામત : મોદી સરકારના સવર્ણોને અનામતના નિર્ણયની મહત્ત્વની 10 વાતો\\nસારાંશ: ભારતમાં ફરી ચૂંટણી પહેલાં જ અનામતના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2019ની ચૂંટણી પહેલાં જ મોદી સરકારનો આ નિર્ણયને કૉંગ્રેસ સહિતના પક્ષો લૉલીપોપ ગણાવી રહ્યા છે. જોકે, બિલ બહુમતીથી બેઉ ગૃહમાં પાસ થયું છે. \n\n10 વાતો જે જાણવી જરૂરી \n\n1. આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકોને આ 10 ટકા અનામતનો લાભ મળશે. \n\n2. સામાન્ય વર્ગમાં આવતા અને વાર્ષિક આઠ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને અનામતનો લાભ મળશે, જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન હોવી જોઈએ. \n\n3. કેન્દ્રીય મંત્રી વિજય સાંપલાના કહેવા મુજબ બ્રાહ્મણ, વાણિયા, ખ્રિસ્તી, મુસ્લિમ તમામને આ અનામતનો લાભ મળશે. \n\n4. આ અનામત હાલની 50"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણ અનામત બિલ: બિલ રાજયસભામાં બહુમતી સાથે પસાર, 165 મત તરફેણમાં\\nસારાંશ: આજે રાજયસભામાં સવર્ણ અનામત બિલ પસાર થઈ ગયું છે. અગાઉ મંગળવારે લોકસભામાં આ બિલ પાસ થયું હતું. જ્યાં પક્ષ અને વિપક્ષ વચ્ચે આ બિલ અંગે ચચા ર્થઈ હતી. લોકસભામાં મંગળવારે પારિત થયા બાદ આજે સવર્ણ અનામત-બંધારણ (124મું સંશોધન) બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજયસભામાં આ બિલના સમર્થનમાં 165 મત પડ્યા હતા જ્યારે સાત મત વિરુદ્ધમાં પડ્યા હતા. \n\nઆ બિલ 10 કલાક ચર્ચા થઈ હતી. ચર્ચા માટે સમય વધારવામાં આવ્યો હતો. વિપક્ષના સમર્થન સાથે સરકારને આ બિલને પસાર કરવામાં સફળતા મળી હતી. \n\nસંસદ સભ્ય કાનિમોઝીએ બિલને સિલેકટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ કર્યો હતો. જેને પૂરતા મત મળ્યાં નહોતાં. \n\nચર્ચા બાદ થાવરચંદ ગેહલોતે રજુ થયેલા સવાલો પર જવાબ આપ્યો હતો. \n\nથાવરચંદ ગેહલોતે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પણ કોઈ જશે તો બંધારણીય સુધારો હોવાને લીધે સુપ્રીમ કોર્ટ પણ આને માન્ય રાખશે એવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણ અનામતથી બીજેપીને ફાયદો કેમ નહીં થાય? દૃષ્ટિકોણ\\nસારાંશ: પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે જ્યારે 1990માં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતની નીતિ લાગુ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેને આપણે મંડલ કમિશનના રૂપમાં જાણીએ છીએ, ત્યારે તેમના આ પગલાંને માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવ્યું હતું. \n\nતેનું કારણ એ હતું કે કોઈ પણ રાજકીય પક્ષ તે સમયે તેનો ખુલીને વિરોધ નહોતો કરી શક્યો. \n\nવર્તમાન સમયમાં ભાજપે સવર્ણ જાતિઓમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. \n\n2019ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારનો આ એક મોટો માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવી રહ્યો છે. \n\nવી. પી. સિંહના નેતૃત્વવાળી આ સરકાર તેમના મહત્ત્વપૂર્ણ આ પગલાં બાદ માત્ર એક વર્ષ સુધી જ ટકી શકી હતી. \n\nતેને આ નિર્ણયનો કોઈ વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણને અનામત આપવાનું બિલ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું\\nસારાંશ: સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર બિનઅનામત વર્ગને અનામત આપવાના મોદી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'યૂથ ફૉર ઇક્વાલિટી' નામના સમાજિક સંગઠન દ્વારા આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. \n\nસંગઠન સાથે જોડાયેલા ડૉ. કૌશલકાંત મિશ્રાનું માનવું છે કે આર્થિક આધાર પર અનામત લાગુ ના કરી શકાય એટલે આ બિલને રદબાતલ કરવું જોઈએ. \n\nઅરજીમાં એવું પણ કહેવાયું છે કે સવર્ણોને અનામત આપવા માટેનું બિલ બંધારણના મૂળભૂત લક્ષણ વિરુદ્ધ પણ છે. \n\nનોંધની છે કે કેન્દ્રની મોદી સરકારે સવર્ણ સમુદાયને દસ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. \n\nઆ અંગેનું બિલ લોકસભા અને રાજ્યસભામાં અનુક્રમે મંગળવાર અને ગુરુવારે પાસ કરવામાં આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણોના 'ભારત બંધ' દરમિયાન બિહારમાં વ્યાપક હિંસા-આગચંપી\\nસારાંશ: આ તસવીર બિહારના આરાની છે. સવર્ણો દ્વારા જાતિ આધારિત અનામતની સામે મંગળવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે બિહારમાં કેટલાક સ્થળોએ હિંસા થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરામાં ટાયરો સળગાવી વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કરાયો હતો\n\nબિહારના આરા, ભોજપુર, મુજ્જફરપુર જિલ્લાઓમાં આગચંપી અને હિંસક અથડામણો થઈ હતી. \n\nબિહારથી સીટૂ તિવારીનો અહેવાલ \n\nઆરામાં હિંસાનું દ્રશ્ય\n\nઅન્ય રાજ્યોમાં અસર \n\nભારત બંધ દરમિયાન હિંસાની આશંકાને પગલે રાજસ્થાનના જયપુર તથા મધ્યપ્રદેશના ભોપાલમાં 144ની કલમ લાગુ કરવામાં આવી હતી. \n\nરાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં અનામત વિરોધીઓએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને બજારો બંધ કરાવી હતી. \n\nભારત બંધને પગલે અગાઉથી જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા અન્ય રાજ્યોની સરકારોન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણોને અનામત મળવી જોઈએ : શંકરસિંહ વાઘેલા\\nસારાંશ: ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સાથે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ફેસબુક લાઇવમાં વાત કરી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમાં તેમણે અનામત, ભાજપની વર્તમાન સરકાર, તેમની કારકિર્દી તથા ગુજરાતના ત્રણ યુવા નેતાઓ વિશે વાત કરી હતી. ઉપરાંત તેમણે કેમ વારંવાર વક્ષ પલટો કર્યો તેના વિશે પણ ખુલીને વાત કરી હતી.\n\nજુઓ શંકરસિંહનું ઇન્ટરવ્યૂ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સવર્ણોને અનામત મળશે તો ગુજરાતમાં હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલનનું શું થશે?\\nસારાંશ: કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીએ સવર્ણોને ૧૦ ટકા અનામતની આપવાની જાહેરાત કરી છે. ત્યારે જો આ બંધારણીય સુધારો થઈ જશે તો ગુજરાતમાં ચાલી રહેલું પાટીદર અનામત આંદોલન સમેટાઈ જશે કે ચાલુ રહેશે એ સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સરકારની જાહેરાત છતાં હાર્દિક પટેલ દ્વારા ચલાવાઈ રહેલું પાટીદાર અનામત આંદોલન સમિતિનું આંદોલન ગુજરાતમાં ચાલુ જ રહેશે એમ જાણવા મળે છે. \n\nહાર્દિક પટેલ હજુ પણ આંદોલન સમેટી લેવાનું વલણ ધરાવી નથી રહ્યા પરંતુ એમના વિરોધીઓ એમ માને છે કે કેન્દ્ર સરકારની આ જાહેરાત પછી પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલ બન્નેનું કામ પુરું થઈ ગયુ છે. \n\n ગુજરાતમાં ૨૦૧૫થી પાટીદારોને અનામતની માંગણી ઉગ્ર બની હતી અને તેને લીધે હાર્દિક પટેલને એક યુવા પાટીદાર નેતા તરીકે દેશભરમાં લોકો ઓળખતા થયા હતા.\n\nહિંસા અને અનેકવિધ કારણો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સસ્તાં ચાર્જરથી મોબાઇલને કેટલું નુકસાન?\\nસારાંશ: તમારો મોબાઇલ ફોન હવે પછી ચાર્જર સાથે લગાવો ત્યારે ખુદને સવાલ કરજો કે એ ચાર્જર સારી ક્વોલિટીનું છે કે નહીં?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુદ્દો ચાર્જર કેટલો સમય કામ આપશે તેનો નથી. મુદ્દો એ છે કે સસ્તાં ચાર્જર તમારા મોબાઇલ ફોનને પારાવાર નુકસાન કરી શકે છે. \n\nઘણી વખત એવું બનતું હોય છે કે મોબાઇલની બૅટરીમાં થોડોક પાવર જ બચ્યો હોય અને કૉલ કરવા માટે ઇમરજન્સીમાં ચાર્જ કરવો જરૂરી હોય. એવી પરિસ્થિતિમાં પહેલું નજરે પડે તે ચાર્જરનો ઉપયોગ કરી શકાય.\n\nઘણીવાર એવું બનતું હોય છે કે ઑફિસ કે બીજી જગ્યાએ રાખવા માટે યુઝર્સ ઑરિજિનલ કરતાં સસ્તા ભાવે એકસ્ટ્રા ચાર્જર ખરીદતા હોય છે. આ સંબંધે ગંભીર વિચાર કરવો જરૂરી છે. \n\nખરાબ કે હલકી ક્વૉલિટીના ચાર્જરના ઉપય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સહરાનપુર : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કાશ્મીરના બે કથિત ઉગ્રવાદીઓની ધરપકડ\\nસારાંશ: પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા પછી દેશમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન્સમાં ઉત્તર પ્રદેશના સહારાનપુરમાં બે કથિત જૈશ-એ-મોહમ્મદના ઉગ્રવાદીઓની ધરપકડ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર સંસ્થા એએનઆઈ યૂપીએ આ અંગે ટ્ટીટ કરીને જાણકારી આપી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉત્તર પ્રદેશના એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડના ડીજીપી ઓપી સિંઘના હવાલાથી એએનઆઈ આ માહિતી રજૂ કરી છે.\n\nતેઓ જણાવે છે કે શાહનવાઝ અને આકિબ એમ બે કથિત ઉગ્રવાદીઓને પકડવામાં આવ્યા છે. શાહનવાઝ કુલગામના વતની છે અને આકિબ પુલવામાના વતની છે.\n\nએમની પાસેથી બે હથિયારો અને જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.\n\nરાજ્યો કાશ્મીરી વિદ્યાર્થીઓના રક્ષણ માટે પગલાં લે - સુપ્રીમ કોર્ટ\n\nપુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સહાય મામલે ખરેખર ગુજરાતના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે?\\nસારાંશ: ભારતની કેન્દ્ર સરકારે દેશનાં અછતગ્રસ્ત રાજ્યોના ખેડૂતોને સહાયના પૅકેજની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે અછત કે દુષ્કાળનો સામનો કરી રહેલાં રાજ્યો માટે કેન્દ્ર સરકારે કુલ 7214.03 કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે.\n\nજેમાં સૌથી વધારે 4,714.28 કરોડ રૂપિયાની સહાય મહારાષ્ટ્રને કરવામાં આવી છે.\n\nજે બાદ કર્ણાટકને 949.49 કરોડ રૂપિયા અને આંધ્ર પ્રદેશની 900.40 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.\n\nહિમાચલ 317.14 કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશને 191.73 કરોડ રૂપિયાની સહાય કરાઈ છે.\n\nજોકે, આ તમામની વચ્ચે ગુજરાત રાજ્યને માત્ર 127.60 કરોડ રૂપિયા જ સહાય તરીકે મળ્યા છે.\n\nઆ સહાય 2018-19માં ખર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાંઈબાબા ખરેખર શિરડીમાં જન્મ્યા હતા કે પછી પાથરીમાં?\\nસારાંશ: 'સબકા માલિક એક' એવો ઉપદેશ આપનારા શિરડીના સાંઈ બાબાની સમાધિ સ્થળના મામલે ઊભો થયેલો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના પાથરી ગામને શિરડીના સાંઈબાબાનું જન્મસ્થળ જાહેર કરી દેવાયું છે.\n\nએટલું જ નહીં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીના વિકાસ માટે 100 કરોડ ફાળવવાની જાહેરાત પણ કરી દીધી છે. \n\nશિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સંયુક્ત સરકારના આ નિર્ણયથી શિરડીના લોકો નારાજ થયા છે. વિરોધમાં શિરડીબંધનું એલાન આપવામાં આવ્યું હતું.\n\nતેની સામે પાથરીના લોકોએ પણ બંધ પાળ્યો હતો.\n\nપાથરીના લોકોનું કહેવું છે કે સાંઈબાબાનો જન્મ અહીં જ થયો હતો. તેની સાબિતી માટેના 29 પુરાવા હોવાનો સ્થાનિકોનો દાવો છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાંકેતિક ભાષાથી બદલાયું આ ગલૂડિયાનું જીવન\\nસારાંશ: માણસો જ નહીં માસૂમ પ્રાણીઓ પણ સાંભળી ના શકે કે મૂંઝવણ અનુભવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બધિર આઇવરને તેનાં પાંચ માલિક છોડી ચૂક્યા હતા, પરંતુ નવા માલિકને તેની સાથે 'ફાવી' ગયું છે. \n\nજેનું કારણ છે સાંકેતિક ભાષા, જુઓ કેવી રીતે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાંભળી નથી શકતાં છતાં છે નંબર વન ભારતીય ગોલ્ફર\\nસારાંશ: દીક્ષાના પિતાએ કાગળ અને પેન પકડી અને કઈક લખી દીક્ષાને આપ્યુ. હાથમાં ગોલ્ફ સ્ટિક પકડેલી દીક્ષાએ કાગળમાં લખેલો મૅસેજ વાંચ્યો અને મેદાન પર રાખેલા નાનકડા બૉલ તરફે એકીટસે ધ્યાન લગાવીને કાગળ પર લખેલા શૉટને બિલકુલ એવી જ રીતે મારી બતાવ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શૉટ મારતા જ અવાજ આવ્યો... ખટૈક!!! જેવો શૉટ પત્યો કે તુરંત જ આસપાસના લોકોએ તાળીઓનો ગડગડાટ બોલાવ્યો, પરંતુ દીક્ષાને ના તો શૉટનો અવાજ સંભળાયો ન તો તાળીઓની ગડગડાટનો.\n\nહકીકતે દીક્ષા જન્મથી સાંભળી શકતા નથી. સાંભળવા માટે તેમણે પોતાના કાનમાં એક મશીન લગાડવું પડે છે જેનાથી તેઓ 60થી 70 ટકા સાંભળી શકે છે. \n\nતે દિવસે મેદાનમાં ધુમ્મસના કારણે એ મશીન કામ કરતું ન હતું. \n\nપરંતુ તેમની આ શારીરિક અસક્ષમતા તેમને જીતથી અથવા તો આગળ વધવાથી અટકાવી શકી નથી. \n\nપોતાના આ જ મક્કમ મનોબળના અન જીતના ઉત્સાહ સાથે દીક્ષા જકાર્તામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઇના નહેવાલે લગ્ન બાદ કહ્યું, ''પારુપલી કશ્યપ મારો બેસ્ટ મૅચ''\\nસારાંશ: હૈદરાબાદમાં એકદમ સાદાઈથી બૅડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલ અને પારુપલી કશ્યપે લગ્ન કર્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઇના અને પી. કશ્યપે શુક્રવારે લગ્ન કર્યાં. તેની જાહેરાત તેમણે ટ્વીટ કરીને કરી. તેમણે લખ્યું, \"મારા જીવનની શ્રેષ્ઠ વ્યક્તિ.\"\n\nતેમણે ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેની જાહેરાત કરી.\n\nપી. કશ્યપે તેમનાં માતાપિતા સાથે લગ્ન પહેલાંની વિધિની તસવીરો પણ સોશિયલ મીડિયા પર મૂકી હતી.\n\nહૈદરાબાદના પી. કશ્યપને વર્ષ 2012માં ભારત સરકારે અર્જુન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.\n\nબન્ને હૈદરાબાદની ગોપીચંદ અકાદમીમાં સાથે જ તાલીમ લઈ રહ્યાં હતાં. તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં.\n\nતેમનું લગ્ન હૈદરાબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઇબેરિયામાં બરફમાંથી મળ્યું 18 હજાર વર્ષ જૂનું ગલૂડિયું\\nસારાંશ: સાઇબેરિયામાં 18 હજાર વર્ષ જૂના એક ગલૂડિયું મળી આવ્યું અને આશ્ચર્યમાં પડેલાં સંશોધકો એ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે કે આ શ્વાન છે કે વરુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ગલૂડિયું શ્વાનનું છે કે વરુનું, એ નક્કી કરવાનું બાકી છે\n\nરશિયાના સાઇબેરિયા વિસ્તારમાં યાકૂત્સ્ક પાસે આ ગલૂડિયું મળી આવ્યું હતું.\n\nસાઇબેરિયા દુનિયામાં સૌથી ઠંડા વિસ્તારોમાંથી એક છે. \n\nસંશોધકો પ્રમાણે આ ગલૂડિયું જ્યારે મૃત્યુ પામ્યું હશે, ત્યારે તે બે મહિનાનું રહ્યું હશે, તે રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં પર્માફ્રૉસ્ટમાં અદ્ભુત રીતે સંઘરાયેલું રહ્યું. \n\nતેની રુંવાટી,નાક અને દાંત યથાવત્ છે.\n\nડીએનએ સિક્વેન્સિંગ તકનીકથી પણ તે કઈ પ્રજાતિનું છે તે હજી જાણી શકાયું નથી.\n\nવૈજ્ઞાનિકો કહે છે કે એવું માની શક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉથના હિરો પવન કલ્યાણ અને ગુજરાતી હિરોઈનના છૂટાછેડા બાદની કહાણી\\nસારાંશ: ગુજરાતી મૂળનાં રેણુ દેસાઈનું સાઉથની ફિલ્મોમાં અભિનેત્રી તરીકે એક આગવું સ્થાન હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેણુ દેસાઈ\n\nતેમણે સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે પરંતુ બાદમાં તેમણે આ ફિલ્મ લાઇન છોડી દીધી હતી. \n\nપૂણેમાં જન્મેલા રેણુ દેસાઈનાં લગ્ન સાઉથના સ્ટાર પવન કલ્યાણ સાથે થયાં હતાં. \n\nલગ્નના ચાર વર્ષ બાદ એટલે કે 2012માં તેઓ પવન કલ્યાણથી અલગ થઈ ગયાં હતાં. \n\nબે બાળકોનાં માતા રેણુએ પવન કલ્યાણ સાથે થયેલા છુટાછેડા બાદની કહાણી અંગે બીબીસી સાથે વાત કરી હતી. \n\nસવાલ : પવન કલ્યાણથી અલગ થયા પછી જીવન કેવું રહ્યું?\n\nઆ સવાલના જવાબમાં રેણુ દેસાઈએ કહ્યું કે જ્યારે અલગ થયાં ત્યારે અમે બન્ને ઘણાં યુવાન હતાં.\n\nલગ્નને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરબ: પ્રદર્શન કરનારા 11 રાજકુમારની ધરપકડ\\nસારાંશ: સાઉદી અરબના એ 11 રાજકુમારની ધરપકડ કરવામાં આવી છે જેમણા રાજમહેલની બહાર પ્રદર્શન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજવી પરિવારોના વીજળી અને પાણીના બિલ સરકારી તિજોરીમાંથી ન ભરવાના નિર્ણયનો આ રાજકુમારો વિરોધ કરી રહ્યા હતા.\n\nઆ રાજકુમારોના નામ હજુ જાહેર નથી કરાયા. \n\nસાઉદી અરબ સરકારે નિર્ણય કર્યો છે કે રાજવી પરિવાર સાથે જોડાયેલા લોકો પોતાના બિલની ચૂકવણી જાતે જ કરશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસરકારે જાહેર ખર્ચોમાં કાપ મૂક્યો છે. સરકારે કેટલાય પ્રકારની સબસિડી પણ બંધ કરી છે.\n\nસાઉદી અરબે નવા વર્ષથી સ્થાનિક બજારમાં પેટ્રોલ ઉત્પાદનોના ભાવ ડબલ કરી દીધા હતા. \n\nગયા વર્ષથી થઈ રહ્યો છે બદલાવ\n\nરાજકુમારોના પ્રદર્શનની ખબર સૌપ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરબના લશ્કરમાં હવે મહિલાઓ પણ હશે\\nસારાંશ: સાઉદી અરબમાં કેટલાંક સમયથી થઈ રહેલા સુધારાઓને આગળ વધારતા હવે લશ્કરમાં મહિલાઓને નોકરી માટે દરવાજા ખૂલી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નોકરી સ્વૈચ્છિક હશે એટલે કે મહિલાઓ માટે સૈન્યમાં જવાનું ફરજિયાત રહેશે નહીં.\n\nસાઉદી પ્રેસ એજન્સી (એસપીએ) મુજબ, જન સુરક્ષા નિયામકની કચેરીએ રવિવારે આ ભરતી માટેનો માર્ગ ખોલી દીધો છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ મહિલાઓની રિયાધ, મક્કા, મદીના, કાસિમ, અસિર, અલ-બહા અને શરકિયામાં નિમણૂક કરવામાં આવશે.\n\nજરૂરી લાયકાત\n\nઆ નોકરી માટે મહિલાઓ સાઉદી મૂળનાં હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં હાઈસ્કૂલ ડિપ્લોમાથી ઓછું શિક્ષણ ન હોવું જોઈએ.\n\n25 વર્ષથી ઓછી ઉંમરનાં અને 35 વર્ષથી વધુ ઉંમરનાં મહિલા અરજી કરી શકશે નહીં.\n\nઆ એ સા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓએ સ્ટેડિયમમાં ફૂટબૉલ મેચ જોઈ\\nસારાંશ: જેદ્દાહના એક સ્ટેડિયમમાં મેચ જોવા માટે મહિલા દર્શકો પણ પહોંચી. તેમણે સ્ટેડિયમના 'ફેમિલી ગેટ'થી પ્રવેશ કર્યો અને 'ફેમિલી સેક્શન'માં બેસીને મેચ જોવાનો આનંદ માણ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરબ માટે આ એક ઐતહાસિક ક્ષણ હતી. \n\nઆ દેશમાં દાયકાઓથી મહિલાઓ પર અનેક પ્રકારની પાબંદીઓ છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nતેમાંથી કેટલીકને છેલ્લાં કેટલાંક દિવસોમાં દૂર કરવામાં આવી છે.\n\nમહિલાઓ માટે કાર શોરૂમ પણ\n\nઆ મહિનામાં સાઉદીની મહિલાઓ કુલ ત્રણ સ્ટેડિયમ્સમાં જઈને મેચ જોઈ શકશે.\n\nઆ તમામ સામાજિક સુધારા પાટવી કુંવર (ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ સલમાનની આગેવાની હેઠળ સાઉદી અરબમાં કરવામાં આવી રહ્યા છે.\n\nશુક્રવારે સાઉદી અરબમાં વધુ એક બદલાવ આવ્યો. જેદ્દાહમાં જ સંપૂર્ણપણે મહિલા ગ્રાહકો માટે જ સમર્પિત હોય તેવો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયમાં બે ભારતીયને મૃત્યુદંડ આપવામાં આવ્યો\\nસારાંશ: સાઉદી અરેબિયામાં બે ભારતીયનાં સિર કલમ કરી દેવામાં આવ્યાં છે. બંને ભારતીયો પંજાબના હતા અને વર્ક-પરમિટ પર ત્યાં કામ કરી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સતવિંદર વર્ક પરમિટ પર સાઉદી અરબ ગયા હતા\n\nતેની ખાતરી આપતા ભારતીય વિદેશ મંત્રાલયે એક પત્રમાં કહ્યું કે હોશિયારપુરના સતવિંદર સિંઘ અને લુધિયાનાના હરજિત સિંઘને 28 ફેબ્રુઆરીના રોજ સિર કલમની સજા કરવામાં આવી હતી.\n\nસતવિંદરનાં પત્નીએ બીબીસી હિન્દીના રેડિયો સંપાદક રાજેશ જોશી સાથે વાત કરતાં કહ્યું, \"છેલ્લે અમે 21 ફેબ્રુઆરીએ વાત કરી હતી. એ વખતે મારા પતિને આ સજા થશે એવી ખબર પણ નહોતી.\" \n\n13 વર્ષની દીકરીનાં માતા સીમા કહે છે, \"હજુ સુધી અમને સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી કે કોઈ અધિકારીએ વાત પણ કરી નથી. કેટલાક છોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયા : રોકાણ મામલે ભારતને બદલે પાકિસ્તાનનું મહત્ત્વ કેમ વધારે છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ભારત અને ખાડી દેશો વચ્ચે સંબંધ મજબૂત થયા છે. મિત્ર રાષ્ટ્રોની આ યાદીમાં સાઉદી અરેબિયાએ પણ સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અઝીઝ અલ સઉદની 19 ફેબ્રુઆરીના રોજ ભારતની યાત્રા આ ઇચ્છાની ઝલક રજૂ કરે છે.\n\nભારત અને સાઉદી અરેબિયાના સંબંધો સારા છે પરંતુ લેણ-દેણની શ્રેણીથી આગળ નથી વધી શક્યા.\n\nભારત જેટલું કાચું તેલ આયાત કરે છે તેનો એક ચતુર્થાંશ ભાગ સાઉદી અરેબિયાથી આવે છે, જેની કિંમત સાડા પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુ છે.\n\nઅમેરિકા, ચીન અને સંયુક્ત અરબ અમીરાત બાદ સાઉદી અરેબિયા, ભારતનો ચોથો ક્રમનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.\n\nપરંતુ નિષ્ણાતો કહે છે કે આ સંબંધ સાઉદી-પાકિસ્તાનના સંબંધ કરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયા અને યમન વચ્ચેના યુદ્ધ પર પશ્ચિમના દેશો મૌન કેમ?\\nસારાંશ: સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખાશોગીના મામલે પશ્ચિમના દેશો ખૂબ જ નારાજ છે. હાલમાં જ સાઉદી અરેબિયાએ સ્વીકાર્યું કે ખાશોગીનું મોત બે ઑક્ટોબરના રોજ તુર્કી સ્થિત દૂતાવાસમાં થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, પશ્વિમના દેશોએ આ પહેલાં જ શંકા વ્યક્ત કરી હતી કે તેમની હત્યા કરવામાં આવી છે.\n\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારના રોજ કહ્યું હતું કે ખાશોગીની હત્યા થઈ છે. \n\nટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો આ મામલે સાઉદી અરેબિયાનો હાથ હશે તો તેમણે 'ગંભીર પરિણામ' ભોગવવું પડશે.\n\nઆ મુદ્દે પશ્ચિમના દેશોની વાત કરીએ તો અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન જેવા શક્તિશાળી દેશોએ 23 ઑક્ટોબરના રોજ સાઉદી અરેબિયામાં આયોજીત સૌથી મોટાં રોકાણને લગતી કૉન્ફરન્સનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.\n\nઆ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયા પાસે હવે કેટલું તેલ બચ્યું છે અને કેટલું ચાલશે?\\nસારાંશ: ઈરાન પર અમેરિકાએ ફરી પ્રતિબંધ લાદ્યા પછી સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે તે દુનિયાની ઊર્જા જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે. એટલે કે ઈરાનથી લોકો તેલ આયાત કરવાનું બંધ પણ કરે તો પણ સાઉદી તેલની કમી નહીં વર્તાવા દે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયા\n\nઈરાન પાસેથી તેલની ખરીદી ન કરવા અમેરિકાનું દબાણ છે. ત્યારે સવાલ એ થાય કે આખરે સાઉદી અરેબિયા પાસે કેટલું તેલ છે અને કેટલું ચાલશે?\n\nપાછલા પાંચ દાયકાથી ઑઈલ ઍક્સપર્ટને આ સવાલ મૂંઝવી રહ્યો છે.\n\nતેલની નિકાસ કરનારા દેશોના સંગઠન ઑપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ ધ પૅટ્રોલિયમ ઍક્સપોર્ટિંગ કંટ્રીઝ)ને સાઉદી સરકારે જે અંદાજિત ભંડારની માહિતી આપી છે તે મુજબ પ્રમાણિત તેલ ભંડાર 266 અબજ બૅરલ્સ છે. ઑપેકે 2015માં તેના વાર્ષિક બુલેટિનમાં આ માહિતી આપી હતી. \n\nજો આ આંકડા સાચા હોય તો સરેરાશ 1.2 કરોડ બૅરલ દૈનિક ઉત્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયા ભારતમાં સૌથી મોટું રોકાણ જામનગરમાં જ શા માટે કરી રહ્યું છે?\\nસારાંશ: 14 ઑગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં સભાનું સંબોધન કરતા કહ્યું કે કાશ્મીર પર દુનિયાના સવા અબજ મુસ્લિમો એકમત છે પણ કમનસીબે શાસક ચૂપ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇમરાન ખાન મુસ્લિમ દેશોને સતત એક થવા અપીલ કરી રહ્યા છે પણ આ દરમિયાન મુકેશ અંબાણીએ જાહેરાત કરી દીધી કે સાઉદી અરેબિયાની તેલ કંપની 'અરામકો' ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરવા જઈ રહી છે.\n\nઆ સાઉદીની સરકારી કંપની છે અને તેના પર કિંગ સલમાનનું નિયંત્રણ છે. આ જાહેરાત ઇમરાન ખાનની ઇચ્છાથી બિલકુલ વિપરીત છે. \n\nએક સમય હતો જ્યારે તેલને હથિયાર તરીકે ગણવામાં આવતું હતું. વર્ષ 1973માં સાઉદી અરેબિયાએ ઇઝરાયલને સમર્થન આપતા દેશોમાં તેલની નિકાસ બંધ કરી દીધી હતી. તેથી અમેરિકા ઘણું નારાજ થયું હતું. ત્યાર બાદ સાઉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયા હજારો લોકોનો જીવ બચાવનાર પોતાના જ જાસૂસ પાછળ કેમ પડ્યું?\\nસારાંશ: ઘણા વર્ષો સુધી બ્રિટેનની ગુપ્તચર એજન્સી એમઆઈ16 અને અન્ય પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ સાથે કામ કરનારા સાઉદી અરેબિયાના એક વરિષ્ઠ સુરક્ષા જાસૂસ પર તેમના પરિજનો સાથે કેસ ચલાવવામાં આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પશ્ચિમી દેશોના ભૂતપૂર્વ ખુફિયા અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. \n\nત્રણ વર્ષ પહેલા ડૉક્ટર સાદ અલ જાબરી દેશ છોડીને ભાગી ગયા હતા. તેમણે પશ્ચિમી દેશો વિરુદ્ધ અલ કાયદાના બૉમ્બ ધમાકાના કાવતરાને નિષ્ફળ કર્યું હતું. \n\nહવે તેમના મોટા પુત્ર ખાલિદે કહ્યું કે, હવે તેમના ભાઈ અને બહેનને બંધક બનાવી લેવામાં આવ્યા છે. \n\nખાલિદ અલ જાબરીએ કહ્યું, “ઉમર અને સારાને 16 માર્ચની સવારે પકડવામાં આવ્યા હતા. લગભગ 50 સુરક્ષા અધિકારીઓ લગભગ 20 ગાડીઓમાં પહોંચ્યા હતા. ત્યારે તેઓ સુઈ રહ્યા હતા અને તેમને પથારીમાંથી ઉપાડીને લઈ ગયા હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયા: જેદ્દાહમાં 'બૉમ્બ બ્લાસ્ટ', અનેક ઘાયલ થયા હોવાની આશંકા\\nસારાંશ: ફ્રાન્સના આંતરિક મંત્રાલયનું કહેવું છે કે સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં બિનમુસ્લિમ અંતિમક્રિયા સ્થળે એક બૉમ્બ બ્લાસ્ટ થયો હોવાના અને તેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેદ્દાહમાં આવેલો ફ્રાન્સનો દૂતાવાસ. અહીં એક ગાર્ડને ચપ્પુ મારવાની ઘટના તાજેતરમાં બની હતી\n\nવિશ્વયુદ્ધના અંતની સ્મૃતિમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આ બૉમ્બ બ્લાસ્ટ હુમલો થયો છે. \n\nઆ કાર્યક્રમમાં અનેક દૂતાવાસના લોકો સામેલ હતા. \n\nમંત્રાલયનું કહેવું છે કે બિન-મુસ્લિમના એક કબ્રસ્તાનમાં અનેક લોકો ઘાયલ થયા છે. જોકે, આ બાબતે સાઉદી અરેબિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.\n\nસાઉદી અરેબિયામાં હાજર ફ્રાન્સના એક પત્રકારે હુમલાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, આ તસવીરોમાં દરેક બાજુ લોહી જોઈ શકાય છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયાએ પહેલું પરમાણુ રિએક્ટર બનાવવાની જાહેરાત કરી\\nસારાંશ: સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સીએ સમાચાર આપ્યા છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન સલમાને દેશનું પહેલું પરમાણુ રિએક્ટર બનાવવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી એએફપી અનુસાર, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાને સોમવારે આ યોજનાનો શિલાન્યાસ કર્યો છે.\n\nસાઉદીની પ્રેસ એજન્સીએ આ રિએક્ટર કેવું હશે એ વિશે કોઈ ખુલાસો કર્યો નથી.\n\nઆ રિએક્ટરનો ઉપયોગ શોધ, વિકાસ અને શૈક્ષણિક ઉદ્દેશ માટે કરવામાં આવશે કે કેમ એ વિશે ચોખવટ કરી નથી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસાઉદી અરેબિયા કાચા તેલનું સૌથી મોટું નિકાસકાર છે, અને પોતાની ઊર્જા જરૂરિયાત હાલ તો તેલ અને કુદરતી ગેસથી પૂરી કરે છે.\n\nઆગામી બે દશકમાં તે 16 પરમાણુ રિએક્ટર બનાવવાની યોજના ધરાવે છે, જેનો અંદાજિત ખર્ચ લગભગ 80"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયાએ લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષની કેદ કરી, કોણ છે આ મહિલા?\\nસારાંશ: સાઉદી અરેબિયાનાં જાણીતાં મહિલા કાર્યકર્તા લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ અને આઠ માસની જેલની સજા કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લુજૈન અલ હથલૌલ એ કેટલીક મહિલાઓ પૈકી એક છે જેમણે મહિલાઓને ગાડી ચલાવવાં દેવાનો અધિકાર આપવા માગ કરી હતી. \n\nમહિલા અધિકારો માટે અવાજ ઉઠાવનારાં હથલૌલ અઢી વર્ષથી આકરી સુરક્ષા સાથે જેલમાં બંધ છે.\n\n2018માં હથલૌલ અને એમનાં અનેક સાથીઓ સાઉદી અરેબિયા સાથે દુશ્મની રાખનારા સંગઠનો સાથે સંબંધ હોવાના આરોપસર પકડી લેવામાં આવ્યાં હતાં. \n\nઆંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સંગઠનોએ વારંવાર એમને મુક્ત કરવાની માગણી કરી હતી. \n\nજોકે, સોમવારે આતંકવાદના કેસોની સુનાવણી કરવા માટે બનાવવામાં આવેલી ખાસ અદાલતે હથલૌલને રાષ્ટ્રીય સુરક્ષાને ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયાથી વધારે ક્રૂડ ઓઈલ હોવા છતાં બેહાલ દેશ\\nસારાંશ: હૂગો ચાવેઝે અંદાજે બે દાયકા પહેલાં ક્રાંતિના રથ પર સવાર થઈને વેનેઝુએલાને ઓઈલ કંપનીઓની જાળમાંથી બહાર કાઢ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સીએ વેનેઝુએલા આંશિક હોવાની જાહેરાત કરી છે\n\nએ વેનેઝુએલા હવે બેહાલી અને મુશ્કેલીઓની એવી આંધીમાં ઘેરાયું છે કે તેને બચવા માટે કોઈ દિવાલ દેખાતી નથી. \n\nઇન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સી 'સ્ટાન્ડર્ડ એન્જ પુઅર'એ વેનેઝુએલા આંશિક નાદારીમાં હોવાની જાહેરાત કરી છે.\n\nચાવેઝના ઉત્તરાધિકારી નિકોલસ મદુરોની નીતિઓને કારણે વેનેઝુએલા આર્થિક સમસ્યાઓની સાથે રાજકીય મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલોકોને દેશમાં જીવનજરૂરી ચીજોની કટોકટી તોળાતી દેખાય છે અને રાજકીય નેતૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયાના આ નિર્ણયથી ભારતમાં મોંઘવારી માઝા મૂકશે?\\nસારાંશ: એવું માનવામાં આવે છે કે ભારતના અર્થતંત્રની ગાડી ફરી પાટા ઉપર આવવા લાગી છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલ સહિતનાં ઈંધણનો વપરાશ વધ્યો છે. બીજી બાજુ, ઑપેકે ક્રૂડઑઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે અર્થતંત્રની ગાડીની ગતિને બ્રેક લાગી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑપેક દેશો ક્રૂડઑઇલના ઉત્પાદનને નિયંત્રિત કરવા જઈ રહ્યા છે.\n\nભારત તેની કુલ જરૂરિયાતના 80 ટકા જેટલો હિસ્સો આયાત કરે છે, જેથી ન કેવળ પૂરતો પુરવઠો, પરંતુ નીચા ભાવ તેના માટે નિવાર્ય બની રહે છે.\n\nક્રૂડઑઇલના વપરાશની દૃષ્ટિએ અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમે છે. આથી, તેના માટે આ નિર્ણયને ચિંતાજનક માનવામાં આવે છે.\n\nક્રૂડઑઈલ ઉત્પાદનમાં ઘટાડો\n\nચાલુ સપ્તાહે સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા OPEC (ઑઇલ ઍન્ડ પેટ્રોલિયમ ઍક્સ્પૉર્ટિંગ કંટ્રીઝ) દ્વારા ક્રૂડઑઇલના ઉત્પાદનમાં દૈનિક 10 લાખ બેરલ, જ્યારે OPEC દ્વારા 97 લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયાના યુવરાજે શા માટે કહ્યું કે હું ગાંધીજી નથી\\nસારાંશ: એમબીએસ નામે પણ ઓળખાતા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ એટલે કે યુવરાજ મોહમ્મદ બિન સલમાને જણાવ્યું છે કે શાહી જીવનશૈલી અને ખુદ માટે ભરપૂર નાણાં ખર્ચવા બદલ માફી નહીં માગે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયાના યુવરાજ મોહમ્મદ બિન સલમાન\n\nઅમેરિકાની મુલાકાતે જતાં પહેલાં સીબીએસ ચેનલને આપેલી એક મુલાકાતમાં યુવરાજે જણાવ્યું હતું કે વ્યક્તિગત ખર્ચ તેમની અંગત બાબત છે. \n\nઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 માર્ચે એટલે કે આજે વાઈટ હાઉસમાં એમબીએસની મહેમાનગતિ કરવાના છે. \n\nસાઉદી અરેબિયાના રાજા સલમાનના 32 વર્ષના દીકરા એમબીએસએ 2017ના જુન પછી સત્તા પર ઝડપભેર નિયંત્રણ મેળવ્યું છે. \n\nતેમણે તેમના પિતરાઈ ભાઈને હટાવીને ખુદને યુવરાજ બનાવ્યા હતા. \n\nસત્તા સંભાળ્યા બાદ એમબીએસે તેમના દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયાનો આખો રાજવી પરિવાર વિખેરાઈ જશે?\\nસારાંશ: સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે આટલો પ્રેમ શા માટે છે? સવાલ એ પણ છે કે એક તાનાશાહ કે રાજા અને લોકોએ ચૂંટેલા રાષ્ટ્રપ્રમુખ વચ્ચે દોસ્તી કઈ રીતે હોઈ શકે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકા લોકશાહી, માનવ અધિકારો અને મહિલાઓના મૂળભૂત અધિકારો બાબતે દુનિયાભરમાં ઝુંબેશ ચલાવતું હોય છે, પણ એ ઝુંબેશ સાઉદી અરેબિયા સુધી શા માટે પહોંચતી નથી?\n\nસદ્દામ હુસૈનના સરમુખત્યારી વલણ મુદ્દે અમેરિકાએ તો ઇરાક પર હુમલો પણ કરી નાખ્યો હતો. \n\nબીજી તરફ સાઉદી અરેબિયામાં લોકશાહી નથી, માનવ અધિકારોનાં આધુનિક મૂલ્યો નથી અને મહિલાઓ આજે પણ મૂળભૂત અધિકારોથી વંચિત છે, પણ અમેરિકા ચૂપ રહે છે. શા માટે?\n\nએવું કયો હેતુ છે જેને કારણે અમેરિકા તેના પોતાનાં જ આધુનિક મૂલ્યો સામે સાઉદી અરેબિયામાં આંખ આડા કાન કરી રહ્યું છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયામાં 11 રાજકુમાર અને મંત્રીઓની ધરપકડ\\nસારાંશ: સાઉદી અરેબિયાની ભ્રષ્ટાચાર નિરોધક કમિટીએ 11 રાજકુમારો તેમજ ચાર મંત્રીઓ અને ઘણા પૂર્વ મંત્રીઓની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદી અરેબિયામાં ઘણા ગુનાહની કોઈ માફી નથી અપાતી\n\nજે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમના નામ જાહેર નથી કરાયા. ઉપરાંત એ પણ સ્પષ્ટતા નથી થઈ કે તેમના પર શું આરોપ લાગ્યા છે. \n\nજોકે, સાઉદી બ્રૉડકાસ્ટર અલ-અરેબિયાએ કહ્યું છે કે વર્ષ 2009માં જેદ્દાહમાં આવેલા પૂર અને વર્ષ 2012માં મર્સ વાઇરસના સંક્રમણના ફેલાવવા મામલે ફરી તપાસ શરૂ કરાઈ છે. \n\nનવી ભ્રષ્ટાચાર નિરોધક કમિટી ગઠનના ચાર કલાક બાદ જ આ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. \n\nક્રાઉન પ્રિન્સ છે તપાસ સમિતિના અધ્યક્ષ\n\nકમિટીની અધ્યક્ષતા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયામાં થયેલા એ હુમલાએ ભારતની ચિંતા કેમ વધારી દીધી?\\nસારાંશ: દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક સાઉદી અરેબિયાની સરકારી કંપની અરામકો પર ડ્રોન હુમલા બાદ ક્રૂડઑઇલની કિંમતમાં ઉછાળો આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાક દાયકાઓમાં આ સૌથી ઝડપથી થયેલો ભાવવધારો છે અને તેના કારણે મધ્ય-પૂર્વમાં એક નવા સંઘર્ષનો ખતરો પેદા થઈ ગયો છે. \n\nજોકે, તેની અસર હજારો કિલોમિટર દૂર સુધી પડી રહી છે. \n\nશનિવારે 14 સપ્ટેમ્બરના રોજ અનેક ડ્રોન દ્વારા સાઉદી અરેબિયાના બકીક ઑઇલ પ્લાન્ટ અને ખુરેશ ઑઇલ પ્લાન્ટમાં હુમલો કરવામાં આવ્યો. \n\nઆ હુમલાને કારણે સાઉદી અરેબિયાના તેલના ઉત્પાદન અને દુનિયાના કુલ 5 ટકા ઑઇલના સપ્લાય પર અસર પડી છે. \n\nયમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.\n\nભારત પર અસર અને પેટ્રોલ-ડીઝલના ભાવ\n\nભારત લગભગ 83"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયામાં મહિલાનું પેન્ટિંગ બનાવવું એ પાપ કેમ?\\nસારાંશ: ''ભારત અને સાઉદી અરેબિયાની પેન્ટિંગમાં મોટો ફરક હોય છે. સાઉદી અરેબિયામાં કેરેક્ટર, ઈમારત, રણ, ઉંટ અને ખજૂરી હોય છે, પણ કોઈ મહિલાનું પેન્ટિંગ બનાવી શકાતું નથી.''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસવીર\n\nછેલ્લાં 30 વર્ષથી સાઉદી અરેબિયામાં રહેતાં પ્રેરણા આ વાત કહેતાં નિરાશ થઈ જાય છે. \n\nનાગપુરમાં જન્મેલાં પ્રેરણાએ ભોપાલની એક યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે. \n\nસાઉદી અરેબિયાના શાહ સલમાને તાજેતરમાં મહિલાઓની તરફેણમાં કેટલાક મોટા નિર્ણય કર્યા છે. તેને લીધે થોડી આશા બંધાઈ છે. \n\nકળા પર લાદવામાં આવેલા નિયંત્રણો પણ હળવા બનાવવામાં આવે એવું પ્રેરણા ઈચ્છે છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nસાઉદી અરેબિયામાં કળા પર ઘણાં નિયંત્રણો છે. સાઉદી અરેબિયામાં કળાકારો સ્થાનિક સરકારના આદે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયામાં લાખો ભારતીય ડ્રાઇવરોનું શું થશે?\\nસારાંશ: સાઉદી અરેબિયામાં મહિલાઓને કાર ચલાવવા માટે છૂટ મળી ગઈ છે. લાંબા સમયની માગ બાદ શનિવારે આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે નવ કલાકથી આ મંજૂરી અમલમાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લાંબા સમયથી સાઉદીની મહિલાઓ કાર ચલાવવા માટે આંદોલન કરી રહી હતી\n\nગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત બાદ ચાલુ માસની શરૂઆતથી મહિલાઓને લાઇસન્સ આપવાની શરૂઆત થઈ હતી. \n\nઆ નિર્ણય બાદ અહીંની મહિલાઓમાં ખુશીની લહેર દેખાઈ રહી છે.\n\nઘણી મહિલાઓએ ટ્વીટ કરીને કહ્યું કે સાઉદી અરેબિયા હંમેશા માટે બદલાઈ ગયું છે. \n\nઆ પહેલાં મહિલાઓને ડ્રાઇવિંગનો હક મળે તે માટે કાર્યરત કમ સે કમ આઠ ચળવળકર્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. \n\nઅત્યાર સુધી ડ્રાઇવિંગ માટે સાઉદી મહિલાઓએ પરિવારના પુરુષ સભ્યો પર આધાર રાખવો પડતો હતો અથવા તો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયામાં સેનાના બધા ઉચ્ચ અધિકારીઓ બરતરફ\\nસારાંશ: સાઉદી અરેબિયાએ મોડી રાત્રે એક આદેશ જાહેર કરી દેશના તમામ ઉચ્ચ સૈન્ય અધિકારીઓને બરતરફ કરી દીધા છે. તેમાં સેના પ્રમુખ પણ સામેલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે તેમાં વાયુ સેના તેમજ થળ સેનાના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. \n\nઆ સિવાય ઘણા નાયબ મંત્રીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ નામોમાં તમાદુર બિંત યુસૂફ અલ રમાહ નામનાં મહિલા નાયબ મંત્રી પણ સામેલ છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસાઉદી અરેબિયામાં કોઈ મહિલા નાયબ મંત્રી બને તે સામાન્ય બાબત નથી. \n\nઆ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે યમનમાં સાઉદીના નેતૃત્વમાં ગઠબંધન સેનાની વિદ્રોહીઓ સાથે લડાઈનાં લગભગ ત્રણ વર્ષ પૂર્ણ થવાના છે. \n\nરિયાદ પર હુમલો કરવાની ધમકી\n\nયમનમાં સાઉદીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી અરેબિયામાં સ્ત્રીઓ કાર ચલાવશે, પણ ક્યા પાંચ કામ નહીં કરી શકે?\\nસારાંશ: મહિલાઓને અનેક નવી છૂટછાટ આપવાને કારણે સાઉદી અરેબિયા છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચારમાં ચમકી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદીના અગાઉના શાસકોએ કહ્યું હતું કે \"સમાજ વિરોધ કરતો હોવાથી\" મહિલાઓ વાહન ન ચલાવી શકે\n\nસાઉદી અરેબિયામાં મહિલાઓ હવે ફૂટબોલ મેચ નિહાળવા જઈ શકશે. મહિલાઓ સૈન્યમાં અને ગુપ્તચર સેવામાં જોડાઈ શકશે, પણ લડાઈમાં ભાગ નહીં લઈ શકે. મહિલાઓ માટેની સૌપ્રથમ સાયકલ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. \n\nહવે મહિલાઓ માટે કાર ડ્રાઈવિંગ પરનો પ્રતિબંધ 24 જૂનથી ઉઠાવી લેવાયો.\n\nસાઉદી અરબમાં મહિલાઓને સૌપ્રથમવાર ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવ્યાં હતાં. \n\nજોકે, વ્યાપક સમાનતા માટે ઝૂંબેશ ચલાવનાર મહિલા અધિકાર કર્મશીલોની સલામતી તથા સ્થિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદી પ્રિન્સનું યમન સીમા પર હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ\\nસારાંશ: સાઉદી અરેબિયાની સરકારી ચેનલે જાહેર કર્યા પ્રમાણે યમનની સીમા પાસે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક રાજકુમાર અને ઘણા ઉચ્ચસ્તરીય અધિકારીઓનાં મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યમનની સીમા પર હેલિકોપ્ટર દુર્ઘટનામાં સાઉદીના પ્રિન્સનું મૃત્યુ થયું છે\n\nપ્રિન્સ મન્સૂર બિન મુકરીન અસીર વિસ્તારના ડેપ્યુટી ગવર્નર હતા અને સાઉદી અરેબિયાના પૂર્વ ક્રાઉન પ્રિન્સ મુકરીન અલ સાઉદના પુત્ર હતા. \n\nસાઉદી ન્યૂઝનું જણાવવું છે કે આ ક્રેશ દુર્ઘટનામાં કોઈનો બચાવ નથી થયો.\n\nહેલિકોપ્ટર ક્રેશના કારણો અંગે હજુ જાણકારી મળી શકી નથી. \n\nહેલિકોપ્ટર દક્ષિણ સાઉદી અરેબિયામાં આભા શહેર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. \n\nરવિવારના રોજ જ સાઉદી અરેબિયાએ જાહેર કર્યું હતું કે એ સૌ રાજકુમાર, મંત્રીઓ અને ઉદ્યોગપતિઓના બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદીની સોનાની જેલની અંદર સૌ પ્રથમ પહોંચ્યું બીબીસી\\nસારાંશ: બીબીસીના લૅઇસ ડૂસેટ સાઉદીની રાજધાની રિટ્ઝ-કાર્લટનની અંદર પહોંચનાર સૌથી પહેલા પત્રકાર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉદીના કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ હૉટેલની અંદર રાખવામાં આવ્યા છે. \n\nતેમાંના કેટલાય નામ હજુ પણ ગુપ્ત છે. પરંતુ એવું કહેવાય છે કે આ લોકોમાં 11 પ્રિન્સનો પણ સમાવેશ થાય છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાઉદીમાં ‘100 અબજ ડૉલર્સ’નો ભ્રષ્ટાચાર\\nસારાંશ: સાઉદી અરેબિયાના એટર્ની જનરલે કહ્યું છે કે, છેલ્લાં કેટલાંક દશકોમાં સંગઠિત ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા ઓછામાં ઓછા 100 અબજ ડૉલર્સ (હાલનાં મૂલ્ય મુજબ 65155 કરોડ રૂપિયા)ની હેરાફેરી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમને કથિત રીતે રિયાધના રિટ્ઝ કાર્લ્ટનમાં રાખવામાં આવ્યા છે\n\nશેખ સઊદ અલ-મોજેબે કહ્યું કે, આ હેરાફેરીની તપાસમાં ત્રણ વર્ષ લાગ્યાં હતા.\n\nહવે ગત શનિવારની રાતથી શરૂ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ 201 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.\n\nતમને આ વાંચવુ પણ ગમશે :\n\nતેમણે કોની કોની અટકાયત કરવામાં આવી છે, તેનાં નામ તો નથી જણાવ્યા પરંતુ કથિત રીતે તેમાં વરિષ્ઠ રાજકુમારો, મંત્રી અને પ્રભાવશાળી વેપારીઓ સામેલ છે.\n\nશેખ મોજેબના જણાવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાણંદ : એ બદનસીબ ઉમેદવાર જેઓ પોતાની જીત ન જોઈ શક્યાં\\nસારાંશ: \"અમારે કોઈ સંતાન નહતું એટલે અમે પતિપત્નીએ નક્કી કર્યું હતું કે ગામના લોકોની સેવા કરવી. અમે પતિપત્ની ગામની સેવા કરતાં હતાં. સેવા કરવા માટે મારી પત્નીએ અપક્ષ ચૂંટણી લડી. ગામના લોકોનો પ્રેમ એટલો હતો કે એ જીતી ગઈ પણ જિંદગીનો જંગ હારી ગઈ.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં ગઈકાલે એનું અવસાન થયું અને એની લોકોની સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.\"\n\nઆ શબ્દો છે અપક્ષ ચૂંટણી લડીને વિજય મેળવનારાં લીલાબહેન ઠાકોરના પતિ વિક્રમભાઈ ઠાકોરના. લીલાબહેને સાણંદ તાલુકા પંચાયતની પીંપણ બેઠક અપક્ષ ઉમેદવાદર તરીકે જીતી લીધી છે. પીંપણ બેઠક પર લીલાબહેનને 2163 મતો મળ્યા છે. \n\nજોકે, વિજયની જાણ થાય એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું છે.\n\nસામાજિક કાર્યકર લીલાબહેન\n\nસાણંદના સોયલા ગામનાં લીલાબહેન છેલ્લાં 12 વર્ષથી સામાજિક કાર્યો કરતાં હતાં. જાહેર જીવન ઉપરાંત તેઓ ઘરે પતિને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાણંદ : દરબાર જેવી જ અટક હોવાના લીધે દલિતને માર પડ્યો\\nસારાંશ: \"મારાં માતાપિતા ખેતમજૂરી કરે છે પણ એમનું સપનું છે કે અમે ત્રણ ભાઈબહેનો ભણીગણીને આગળ આવીએ. એટલે મારાં માબાપ પેટ કાપીને અમને ભણાવી રહ્યાં છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"લૉકડાઉનથી કૉલેજ બંધ છે એટલે બે પૈસા કમાવા હું સૌરાષ્ટ્રથી સાણંદ આવ્યો હતો. ફેટકરીમાં મજૂરી કરતો હતો પણ મને ખબર નહોતી કે મારી અટક અને શર્ટનું એક બટન ખુલ્લું રાખવાની ટેવ મને એવી ભારે પડી જશે કે મારે નોકરી પણ છોડવાનો વારે આવશે\"\n\nઆ શબ્દો છે 21 વર્ષના દલિત યુવાન ભરત જાદવના છે. ભરત જાદવને પોતાની અટક બદલ કથિત ઉચ્ચ જ્ઞાતિના લોકોએ માર માર્યો હોવાની ઘટના ઘટી છે. \n\nઆ મામલે અમદાવાદ નજીક સાણંદ જીઆઈડીસી પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. \n\nશું છે મામલો?\n\nપોલીસ એફઆઈઆરની કૉપી\n\nભરત મૂળ વેરાવળના ભેટાડી ગામના છે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાણંદમાં ખેડૂતોએ હરાજી અટકાવી નરેન્દ્ર મોદીને શું ફરિયાદ કરી?\\nસારાંશ: સાણંદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ઘઉંના ભાવ ન મળતા નારાજ થઈ હરાજી અટકાવી દીધી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખેડૂતોનો આરોપ છે કે તેમને ઘઉંના પૂરતા ભાવ મળી રહ્યા નથી. ઉપરાંત તેમણે એવો પણ આરોપ મૂક્યો કે ટેકાના ભાવથી પણ ઓછા ભાવે ખરીદી થઈ રહી છે. \n\nસાણંદમાં પૂરતા ભાવ ન મળવાથી નારાજ થયેલા ખેડૂતોએ સંખ્યાબંધ ટ્રૅક્ટરો એપીએમસીની બહાર ઊભા રાખીને હરાજીને બંધ કરાવી દીધી હતી.\n\nતેમનું કહેવું છે કે જે ભાવ એમએસપીમાં અપાય છે એ અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવ્યાં હોવા છતાં કોઈ સમાધાન આવતું નથી.\n\nખેડૂતોનો પ્રશ્ન છે કે 'સરકાર એમએસપીની વાત કરે છે પણ ખેડૂતોને તેમના પાક માટે ટેકાનો ભાવ ક્યારે મળશે?' \n\nધંધુકાના ખેડૂત અનિરુદ્ધ સિંહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાથે રહેતી મહિલાઓને સમાન દિવસોમાં માસિક આવવું સંયોગ છે?\\nસારાંશ: એકસાથે રહેતી મહિલાઓને તેમના માસિકચક્રના (મેન્સ્ટ્રુએશન સાયકલ, પિરિઅડ્સ) દિવસો સમાન થઈ જતા હોય તેવું અનુભવાય છે. માસિકના દિવસો એક સમાન થઈ જવાની ઘટના માત્ર સંયોગ છે કે તેમાં કંઇક વૈજ્ઞાનિક તથ્ય છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બાબતની સૈદ્ધાંતિક સમજ માટે એમ કહેવાય છે કે જ્યારે મહિલાઓ એકસાથે રહેતી હોય ત્યારે 'ફેરોમોન્સ' તરીકે ઓળખાતું રાસાયણિક તત્વ અરસપરસ પ્રતિક્રિયા કરે છે. \n\nફેરોમોન્સ નામે હોરમોન્સનો સ્ત્રી, પુરુષ અને અન્ય સસ્તન પ્રાણીઓના શરીરમાંથી સ્ત્રાવ થતો રહે છે. \n\nજે એકબીજાની નજીક રહેતી વ્યક્તિઓના ફેરોમોન્સ સાથે પણ પ્રતિક્રિયા કરે છે. જેની અસર બંનેના શરીર પર થાય છે.\n\nકેટલાક એવા અભ્યાસ પણ છે જેમાં મહિલાઓનું માસિક એકસાથે આવવાના કોઈ પુરાવા નથી મળ્યા.\n\nઘણી મહિલાઓ આ તર્ક સ્વીકારે છે કે સાથે રહેતી મહિલાઓના માસિકચક્રન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાદા અને પ્રવાહી ખોરાક વડે ડાયાબીટિઝને હરાવો\\nસારાંશ: ઈસાબેલ મરે બ્રિટનમાં હાથ ધરવામાં આવેલા તબીબી પરિક્ષણમાં સામેલ થયેલાં 300 લોકો પૈકીનાં એક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈસાબેલ મરેએ હવે ડાયાબીટિઝ માટે ગોળીઓ ગળવી પડતી નથી\n\nએ 300 પૈકીના લગભગ અરધોઅરધ લોકોએ ટાઈપ-ટુ ડાયાબીટિઝ સામે વિજય મેળવ્યો હતો.\n\nડાયાબીટિઝને મહાત કરવા માટે તેમણે તેમના ખોરાકમાંથી તમામ સોલિડ ફૂડને બાકાત રાખ્યું હતું. \n\nઆ ક્લિનિકલ ટ્રાયલનો ભાગ બનેલા લોકોએ તેમના વજનમાં મોટો ઘટાડો કરવા ખોરાકમાં ઓછી કેલરિ સુપ્સ તથા શેઈક લીધાં હતાં. \n\n65 વર્ષનાં ઈસાબેલ મરેનું વજન 94 કિલો હતું અને સારવાર દરમિયાન તેમાં 25 કિલોનો ઘટાડો થયો હતો. \n\nહવે ઈસાબેલ મરેએ ડાયાબીટિઝ માટે ગોળીઓ લેવાની જરૂર પડતી નથી. \n\nસીમાચિન્હરૂપ પરીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાદિકનૂર પઠાણ : સૌહાર્દથી છલોછલ એ જાદુગર જે ફક્ત અવાજથી દૃશ્યો સર્જી શકતા\\nસારાંશ: ગુજરાતમાં શ્રાવ્ય માધ્યમનો દિગ્ગજ સિતારો નામે સાદિકનૂર પઠાણ આથમી ગયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાદિકનૂર પઠાણ\n\nઆકાશવાણી અમદાવાદ ખાતે શૈક્ષણિક કાર્યક્રમ વિભાગમાં આસિસ્ટન્ટ ઍડિટર તરીકે કારકિર્દીનો આરંભ કરીને સહાયક કેન્દ્ર નિદેશક તરીકે સેવાનિવૃત્ત થયેલા સાદિકનૂરે પોતાના સુદીર્ઘ કાર્યકાળમાં રેડિયો પ્રસારણનાં વિવિધ સ્વરુપોનાં નિર્માણ દ્વારા પોતાની આગવી ઓળખ સિદ્ધ કરી. \n\nઅમે બંને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના વિદ્યાર્થી પણ મળ્યા આકાશવાણીમાં મારા પ્રવેશ પછી. ને એ પછી સતત મારો મોટોભાઈ બનીને મારી સાથે રહ્યો. \n\nએની કારકિર્દીનો પરિચય વાચકોને મળે તે હેતુથી એની ટૂંકનોંધ મૂકું છું. નિવૃત્તિપર્યન્ત આકા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાપ કરડવાથી વિશ્વભરમાં વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે?\\nસારાંશ: દર વર્ષે સાપ કરડવાથી વિશ્વભરમાં હજારો લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુઓનું કારણ સારવાર ન મળવાથી તેમજ ખોટી દવાઓ મળવાના કારણે થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોઈને પણ પૂછો, તેમના માટે સાપનું કરડવું તે કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા નહીં હોય. \n\nજોકે, દુનિયાના ઘણા એવા દેશ છે કે જ્યાં લોકો દરરોજ આ ખતરાનો સામનો કરે છે. તે લોકો માટે તે પ્રાણઘાતક હોઈ શકે છે. \n\nઘણી વખત પીડિત લોકો સમયસર યોગ્ય સારવાર મેળવી શકતા નથી. \n\nબીજા કેટલાક કેસમાં પીડિતોને અલગ અલગ સાપ દ્વારા થયેલી ઈજાથી રાહત મળે તે માટે દવા આપવામાં આવે છે. \n\nએક મહિનામાં સાપ કરડી જવાથી આશરે 11 હજાર લોકોના મૃત્યુ થાય છે. આ\n\nઆંકડો 2014-16 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સમાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાપનું એ ઝેર જે લોકોને મરતા બચાવે છે\\nસારાંશ: ઝેરના જોખમ અંગે તો પૂરતા પ્રમાણમાં દસ્તાવેજીકરણ કરાયું છે, પરંતુ આ ઝેરી તત્ત્વોના જીવનરક્ષક ગુણો વિશે બહુ ઓછા લોકોને ખબર હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાપ\n\nટૉક્સિકોલૉજિસ્ટ ડૉ. ઝૉલ્ટન ટકાસ જણાવે છે કે 'ઝેરના કણો એ પૃથ્વી પર રહેલા એક માત્ર એવા કણો છે જે એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કોઈનું મૃત્યુ નીપજાવી શકે છે, આ ઉત્ક્રાંતિની એક ભેટ છે.'\n\nઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ટ્રૉપિકલ મેડિસિનના નિષ્ણાત ડૅવિડ વૉરેલના અંદાજ પ્રમાણે, વર્ષ 2015માં વિશ્વમાં સાપ કરડવાને કારણે લગભગ બે લાખ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.\n\nએ જાણીને આશ્ચર્ય થશે કે ઝેરનું મારણ શોધવાનો સંઘર્ષ હજુ પણ ચાલુ છે. \n\nજોકે, સંશોધકોને જાણવા મળ્યું છે કે ઝેરમાં મળતાં ઘણાં રસાયણો કેટલીક બીમારીઓના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાબરકાંઠા: રોડ પર લઈ જઈ દલિત યુવકની મૂછો મૂંડી નાખી, ઢોર માર માર્યો\\nસારાંશ: ગુજરાતમાં ફરી એક દલિત સાથે ભેદભાવ અને મારઝૂડનો મામલો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોસ્પિટલમાં દાખલ અલ્પેશ પંડ્યા\n\nસાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોરલ ગામમાં એક દલિત યુવકને મૂછો રાખવાના મામલે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.\n\nઇડર તાલુકા પોલીસ સ્ટેશનમાં શિડ્યૂલ કાસ્ટ્સ અને ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રૉસીટીઝ) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.\n\nફરિયાદમાં નોંધેલી વિગતો મુજબ કથિત રીતે અલ્પેશ પંડ્યા નામના દલિત યુવકને ગામના જ અન્ય સમાજના લોકોએ માર મારી રેઝર વડે મૂછો કાઢી નાખી હતી.\n\nજોકે, આરોપીના સંબંધીઓ આ વાતને નકારી રહ્યા છે.\n\nશું હતી ઘટના? \n\nમૂછો રાખવાના મામલે બનેલી આ કથિત ઘટનામ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાબરમતી આશ્રમમાં પ્રતિબિંબિત થતાં પાંચ ગાંધી મૂલ્યો\\nસારાંશ: સાબરમતી આશ્રમમાં રહીને મહાત્મા ગાંધીએ દેશને આઝાદ કરવાની યોજનાઓ બનાવી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજે સો વર્ષ પછી પણ શહેરના ઘોંઘાટ વચ્ચે શાંતિથી ઊભેલો સાબરમતી આશ્રમ, ગાંધીમૂલ્યો આજે પણ એટલાં જ પ્રસ્તુત હોવાની સાબિતી આપી રહ્યો છે. \n\nબીબીસીને મળેલાં આશ્રમનાં ઐતિહાસિક રેખાચિત્રોમાં દેખાતાં આશ્રમનાં મકાનો સાથે જોડાયેલાં ગાંધીમૂલ્યો તમારી સાથે વહેંચી રહ્યા છીએ. \n\nઆ રેખાચિત્રો દત્તામહા નામના ચિત્રકારે 1941થી 1956નાં સમગાળા દરમિયાન તૈયાર કર્યાં હતાં. \n\nઆ રેખાચિત્રો બીબીસીને નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાએ તૈયાર કરેલાં ‘સાબરમતી આશ્રમ - ગાંધીની તપોભૂમી 1917થી 1930’ સંગ્રહમાંથી મળ્યાં છે.\n\nતમે અમને ફેસબુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાબરમતી એક્સ.માં 2019ની ચૂંટણી કોણ જીતે અને બુલેટ ટ્રેન જોઈએ કે નહીં એના પર નિર્ણયો લેવાયા...\\nસારાંશ: સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચના એક પ્રવાસીને મેં પૂછ્યું કે આજના દિવસે જ ૧૭ વર્ષ પહેલાં આ ડબ્બા સાથે એક મોટી દુર્ઘટના બની હતી એ શું તમને યાદ છે? તમને ખબર છે ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ ભાઈનો જવાબ હતો 'હા, એવું કંઇક થયું હતું ખરું પણ...હવે શું?'\n\nપરશુરામ યાદવ નામના એ મુસાફરના ચહેરા પર મારી સાથે વાત કરવાનો કંટાળો સ્પષ્ટ દેખાતો હતો પણ મને એમની આંખો હજુ કંઇક વધુ બોલવા માંગે છે એવું લાગતું હતું. \n\nસાબરમતી એક્સપ્રેસ : અયોધ્યાથી ગોધરા \n\nપણ એમની વાત આગળ કરતાં અગાઉ હું આપને એ જણાવવા માગીશ કે ૧૭ વર્ષ અગાઉ જે મુસાફરી દરમિયાન બનેલી ઘટનાએ ગુજરાતની રાજનૈતિક દિશા બદલી નાખી, તેમાં મેં અને મારા સાથી પિયુષ નાગપાલે મુસાફરી કરી.\n\nહું અને પિયુષ નાગપાલ 25 ફેબ્રુઆરીની સાંજે અયોધ્યાથી લઈને ૨૭ ફેબ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સામ પિત્રોડા : ગુજરાત ચૂંટણીઓમાં કોંગ્રેસને તારશે?\\nસારાંશ: એક તરફ પાટીદાર-પટેલ જ્ઞાતિને કોંગ્રેસ સંવૈધાનિક રીતે અધર બેકવર્ડ કૉમ્યુનિટીમાં (ઓબીસીમાં) કેમ સમાવિષ્ટ કરી શકય તે દિશામાં પ્રયત્નો કરવાનો ચૂંટણી વાયદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના પ્રવાસે લોકોને મળી અને લોકો દ્વારા મેનીફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરી રહેલા સામ પિત્રોડા\n\nતો બીજી તરફ કોંગ્રેસ વતી પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે લોકોને મળી અને લોકો દ્વારા મેનિફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરી રહેલા સામ પિત્રોડા દ્વારા 'વગર અનામતે વિકાસ શક્ય છે'ના નિવેદને રાજકીય ગલિયારાઓમાં અનેક ચર્ચાઓ જગાવી છે.\n\nકોંગ્રેસ વતી કપિલ સિબ્બલ ગુજરાત અને દિલ્હી વચ્ચે અનામત મુદ્દે બંધારણીય જોગવાઈઓ ટાંકીને પાટીદારો સાથે વાટાઘાટ કરીને સમજાવી રહ્યા છે, પરંતુ પાટીદારો અનામતની માંગણી સાથે અડીખમ અને અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સામ પિત્રોડા: ભારતમાં ટેલિકૉમ ક્ષેત્રે ક્રાંતિ લાવનારની પ્રેમ કહાણી\\nસારાંશ: વધારે સમય નથી વિત્યો જ્યારે ભારતમાં ટેલિફોનનો ઉપયોગ એક પેપરવેઇટની જેમ થતો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેલિફોનનું ઉપકરણ એટલું ભારે હતું કે ઘણા લોકો તેને એ ડરથી ઉઠાવતા ન હતા કે તેમને ક્યાંક હર્નીયા ન થઈ જાય. \n\nએક મજાક એવી પણ થતી કે ક્યારેક ક્યારેક માતાપિતા પોતાનાં તોફાની બાળકોને નિયંત્રણમાં લાવવા ટેલિફોનનાં ભારે રિસીવરનો ઉપયોગ કરતાં હતાં. \n\nકહેવાનો મતલબ એ છે કે ટેલિફોનનો પરસ્પર સંપર્ક સ્થાપિત કરવા માટે ક્યારેક જ ઉપયોગ થતો હતો. \n\n'ડેડ ટેલિફોન' ભારતીય સંસ્કૃતિની એક પ્રખ્યાત કહેવત બની ગયો હતો. \n\nપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઘર પણ આ મુશ્કેલીમાંથી છુટી શક્યું ન હતું. \n\nભારતમાં દર 100માંથી માત્ર 0."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સામ પિત્રોડાના નિવેદન બાદ મોદીએ કહ્યું 'દેશ વિપક્ષને માફ નહીં કરે'\\nસારાંશ: કૉંગ્રેસના નેતા અને ભારતમાં ટેલિકોમ ક્રાંતિના જનક ગણાતા સામ પિત્રોડાએ પુલવામાં હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેનાએ કરેલી ઍરસ્ટ્રાઇક મુદ્દે સવાલ ઉઠાવતા વિવાદ સર્જાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામ પિત્રોડાના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ ભાજપ નેતાઓ સહિત અન્ય લોકોએ ટ્વીટ કર્યાં છે.\n\nસમાચાર એજન્સી એએનઆઈ (એશિયા ન્યૂઝ ઇન્ટરનેશનલ)ને આપેલા ઇન્ટરવ્યૂમાં પિત્રોડાએ પુલવામા હુમલા અંગે કહ્યું હતું, \"મને હુમલા અંગે વધુ જાણ નથી પરંતુ આવા હુમલાઓ થતા જ રહે છે. જ્યારે મુંબઈમાં હુમલો થયો હતો ત્યારે અમે માત્ર પ્રતિક્રિયા આપી વિમાન મોકલ્યાં હતાં પરંતુ તે યોગ્ય પગલું નથી.\"\n\nપિત્રોડાએ એવું પણ કહ્યું હતું, \"મેં ન્યુયૉર્ક ટાઇમ્સ અને અન્ય સમાચારપત્રોમાં ઍરસ્ટ્રાઇક અંગે વાચ્યું હતું એટલે મારે આ મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સામ માણેકશા સાથે હાથ મિલાવવા પાકિસ્તાની સૈનિકોએ કેમ લાઇન લગાવી અને સૈનિકે પોતાની પાઘડી કેમ ઊતારી દીધી?\\nસારાંશ: ફિલ્ડ માર્શલ સામ માણેકશા પારસી હતા. પારસીઓ માટે તેઓ હંમેશાં 'આપરો સામ' બની રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સામ માણેકશા ભારતીય સૈન્યના જવાનોના સૌથી પ્રિય જનરલ હતા\n\nગોરખા અને ભારતીય સૈન્યના સૈનિકો તેમને પ્રેમથી હંમેશાં 'સામ બહાદુર' કહેતા હતા. શીખો પણ સામ માણેકશાને પોતાના ગણતા હતા, કારણ કે તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. તામિલ લોકોને સામ માણેકશા પ્રિય હતા, કારણ કે નિવૃત્તિ પછી તેમણે નીલગિરિ પર્વતમાળાને પોતાનું ઘર બનાવ્યું હતું.\n\n4\/ 12 FFR ટુકડીથી સામ માણેકશાએ તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ ટુકડી માટે તેઓ હંમેશાં 'જંગી લાટ' (એટલે સૈન્યના સર્વોચ્ચ અધિકારી) જ હતા. તેઓ ભારતીય સૈન્યના જવાનોના સૌથી વધુ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સામાન્ય માણસની અંતરિક્ષ મુસાફરી માટેનો પ્રથમ તબક્કો સફળ\\nસારાંશ: અમેરિકાના ઉદ્યોગસાહસિક ઈલોન મસ્કે તેમના નવા રોકેટ 'ફાલ્કન હેવી'નું ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ સફળતા વિજ્ઞાન અને ટેક્નોલૉજી સાથે ન જોડાયેલી સામાન્ય વ્યક્તિઓ માટે પણ એટલી જ અગત્યની છે, કારણ કે આ પ્રકારની ટેક્નોલૉજીનો ઉપયોગ સામાન્ય વ્યક્તિઓ માટે અંતરિક્ષની સફરને ઓછી ખર્ચાળ બનાવવામાં થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ રોકેટમાં સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કની લાલ સ્પોર્ટ્સ કાર અંતરિક્ષમાં મોકલવામાં આવી છે.\n\nઅત્યંત વિશાળ અને શક્તિશાળી રોકેટે કોઈપણ મુશ્કેલી વિના એટલાન્ટિક મહાસાગર પરથી આકાશની ઊંચાઈને આંબી લીધી.\n\nઆ રોકેટ પરિક્ષણને લિફ્ટ-ઓફ (રોકેટને આકાશમાં પહોંચવા લાગતો સૌથી પહેલો શક્તિશાળી ધક્કો) ના તબક્કામાં જ નિષ્ફળતા મળે તેવું જોખમ હતું. કારણ કે આ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ છે. \n\nઅવકાશયાત્રી ન હોય તેવા સામાન્ય માનવીઓ માટે પણ અંતરિક્ષની સફર અને હવાઈ મૂસાફરીને ક્રાંતિકારી રીતે બદલી નાખવા માટે કાર્યરત કંપની સ્પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સામાન્ય માણસને પણ મળશે અવકાશમાં જવાની તક\\nસારાંશ: ભારત તેના પ્રથમ માનવસહિતના અવકાશ અભિયાનના સપનાને સાકાર કરવા માટે સજ્જ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ યોજના મુજબ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો) ડિસેમ્બર 2021માં માનવસહિતનું પ્રથમ મિશન અવકાશમાં મોકલશે. \n\nમાત્ર વૈજ્ઞાનિકોને જ નહીં, સામાન્ય નાગરિકને પણ અવકાશમાં જવાની તક મળશે. \n\nઈસરોના વડા ડૉ. કે. સિવનના કહેવા પ્રમાણે, આ માટેની પસંદગી પ્રક્રિયા ભારતીય વાયુદળ મારફત હાથ ધરવામાં આવશે. \n\nડૉ. સિવનના કહેવા પ્રમાણે, \"સામાન્ય નાગરિકો પણ ઉમેદવારી કરી શકશે. પસંદગીનો મુખ્ય આધાર અવકાશયાત્રા કરવાની માનસિક ક્ષમતા ઉપર રહેશે.\"\n\nરૂ. 9,023 કરોડના ખર્ચે નિર્મિત માનવ અંતરીક્ષ ઉડ્ડયન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સામાન્ય વ્યક્તિની સરકાર પાસે શું છે અપેક્ષા?\\nસારાંશ: આવતા મહિને બજેટ રજૂ થનારા બજેટથી લોકોની શું અપેક્ષા છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ જાણવાનો બીબીસીએ પ્રયત્ન કર્યો.\n\nઅલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા લોકો સાથે બીબીસીએ વાત કરી.\n\nવાળ કાપવાનો વ્યવસાય કરતા વાળંદ શેહઝાદની અપેક્ષા છે કે સરકારે જે વાયદા કર્યા છે તે પૂરા કરે.\n\nમોંઘવારી ઘટે અને જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ સસ્તી થાય.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાયન્સ : જાણો ઉંદર કઈ રીતે આટલી સાંકડી જગ્યામાંથી નીકળી જાય છે\\nસારાંશ: ઉંદર સાંકડી જગ્યામાંથી પણ કઈ રીતે પસાર થઈ જાય છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે તે માથું પસાર કરવા સ્નાયુઓને સંકોચે છે, જ્યારે તે માથું પસાર કરવા સ્નાયુઓને સંકોચે છે.\n\nપણ આટલી લવચીકતા પાછળનું રહસ્ય શું છે?\n\nતેની મૂંછ તેને આ કામમાં કઈ રીતે મદદ કરે છે તે જાણવા જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાયન્સ : બિગ બેંગ અને સૃષ્ટિના સર્જન અંગે ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગે કહી આ મહત્ત્વપૂર્ણ વાત\\nસારાંશ: વિશ્વના સર્જન પહેલાં શું હતું? આ સર્જન પહેલાં શેનું અસ્તિત્વ હતું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈશ્વર સંબંધિત સૃષ્ટિની થિયરી ધાર્મની પૃષ્ઠભૂમિ માટે આધાર છે.\n\nપણ નિષ્ણાતોએ બિગ બેંગ અંગેનો આ કોયડો ઉકેલવાની કોશિશ કરી છે.\n\nસામાન્ય રીતે વિજ્ઞાનમાં બિગ બેંગની થિયરી સ્વીકૃત છે. જેમાં 13000 લાખ વર્ષો પૂર્વે તમામ પરિમાણમાં થયેલો એક પ્રચંડ વિસ્ફોટ વિશ્વની રચના પાછળ જવાબદાર છે.\n\nતેમાંથી સૃષ્ટિનું સર્જન થયું અને બ્રહ્માંડમાં સમયનું પરિમાણ સર્જાયું. \n\nતે સતત વિસ્તરણ પામતું જ જાય છે. આપણામાંથી ઘણાને એક વાત સમજવામાં મુશ્કેલી છે કે કેવી રીતે એક નાનું ટપકું. જે અણુ કરતા પણ નાનું છે, તેમાં કલ્પી ન શકાય તેટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાયબર ઍટેક : અમેરિકાની ટોચની સંસ્થાઓ પર થયો મોટો હુમલો\\nસારાંશ: અમેરિકાના ઇતિહાસના સૌથી ખરાબ સાયબર ઍટેકમાં જે સંસ્થાઓ ભોગ બની છે, તેમાં હવે અમેરિકાના ઊર્જા વિભાગનું નામ પણ જોડાઈ ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"Reuters\n\nઅમેરિકાના પરમાણુ શસ્ત્રોનાં સંચાલનની જવાબદારી આ વિભાગના શિરે છે. વિભાગે જણાવ્યું કે શસ્ત્રાગારની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ થઈ નથી.\n\nગુરુવારે માઇક્રોસૉફ્ટે જણાવ્યું કે તેને સિસ્ટમોમાં શંકાસ્પદ સૉફ્ટવેર મળી આવ્યાં છે. ઘણાને શંકા છે કે આ સાયબર ઍટેક પાછળ રશિયન સરકાર જવાબદાર છે. જોકે, રશિયાની સરકારે આમાં કોઈ પણ પણ સંડોવણી હોવાની વાતને નકારી કાઢી છે.\n\nસૌથી અદ્યતન અને મહિનાઓ સુધી ચાલનારા સાયબર ઍટેકમાં યુએસ ટ્રૅઝરી અને કૉમર્સ વિભાગ પણ સામેલ છે. આ સાયબર ઍટેક વિશે અમેરિકન અધિકારીઓએ રવિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાયબર ક્રાઇમ: એ રહસ્યમય 'રૉબિન હૂડ' હૅકર જે ખંડણી ઉઘરાવી દાન કરે છે\\nસારાંશ: એક હૅકિંગ ગ્રુપે ચોરી કરેલા પૈસાને દાનમાં આપ્યા છે જે સાયબર-ક્રાઇમની રહસ્યમય ઘટના બની છે. આ ઘટનાએ નિષ્ણાતોને મૂંઝવણમાં મૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nડાર્કસાઇડના હૅકર્સનો દાવો છે કે તેમણે કંપનીઓ પાસેથી જબરદસ્તી મિલિયન ડૉલર્સ ખંડણીમાં ઉઘરાવ્યા છે, પરંતુ તે હવે કહી રહ્યા છે કે \"દુનિયાને સારી જગ્યા બનાવવા માગે છે.\"\n\nડાર્કવેબ પર મૂકેલી પોસ્ટમાં, ગૅંગે બે સંસ્થાઓને આપેલાં 10 હજાર ડૉલરના બિટકોઈનની રસીદ મૂકી હતી. \n\nતેમાંથી એક સંસ્થા ચિલ્ડ્રન ઇન્ટરનેશનલે કહ્યું કે તેઓ આ રૂપિયા નહીં સ્વીકારે.\n\nઆ પગલાંને નૈતિક અને કાયદાકીય એમ બંને રીતે એક વિચિત્ર અને પરેશાન કરનાર બાબત તરીકે જોવામાં આવે છે.\n\n13 ઑક્ટોબરે લખેલા બ્લૉગપોસ્ટમાં હૅકર્સે દા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાયબર સેફ્ટી ટિપ્સ : કોરોનામાં સાયબર ઍટેકની ચેતવણી સામે આ છે બચાવની રીતો\\nસારાંશ: ભારત સરકારના આઈટી વિભાગે ચેતવણી આપી છે કે લોકોની વ્યક્તિગત જાણકારીની ચોરી માટે મોટા પ્રમાણમાં ફિશિંગ સાયબર ઍટેક થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની કૉમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે આ બાબતે ટ્વીટ કરીને કહ્યું છે કે આ હુમલો રવિવારે થવાની સંભાવના છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભારતના ઇલેક્ટ્રૉનિક અને ટેકનૉલૉજી વિભાગ હેઠળ કામ કરતા વિભાગ સર્ટ તરફથી કહેવામાં આવ્યું કે 'ખરાબ ઇરાદો રાખનારા લોકો' આ પ્રકારનો હુમલો કરી શકે છે.\n\nચેતવણીમાં કહેવામાં આવ્યું છે, \"આ ફિશિંગ અભિયાન હેઠળ ભારતના સરકારી ઈ-મેઇલ જેવા દેખાતા ઈ-મેઇલ પરથી કોવિડ-19 મહામારી સાથે જોડાયેલા ઈ-મેઇલ મોકલીને વ્યક્તિ જાણકારીઓની ચોરી થઈ શકે છે.\"\n\nફિશિંગ ઍટેક મારફતે લોકોને ઇમેલ અથવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સારણ ગેંગરેપ ગ્રાઉન્ડ રિપોર્ટઃ નવ મહિના તેણે સહ્યો જુલમ\\nસારાંશ: \"મારા પર સ્કૂલમાં બળાત્કાર થતો હતો...સ્કૂલના છોકરાઓ, ટીચર, પ્રિન્સિપાલ..બધા રેપ કરતા હતા અને હું ઘરે આવીને અવાચક થઈ જતી હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"15 વર્ષની વયની, શ્યામ વર્ણની દુબળી-પાતળી અંકિતા (નામ બદલ્યું છે)ની આ વાતો કોઈને પણ ખળભળાવી શકે છે.\n\nઆ ઘટના જ્યાં બની હતી એ વિસ્તાર બિહારના સારણ જિલ્લાના એકમા થાણા હેઠળનો છે.\n\nપરસાગઢ પ્રાઇવેટ સ્કૂલની દસમા ધોરણની વિદ્યાર્થિની અંકિતાના કહેવા મુજબ, તેના પર છેલ્લા નવ મહિનાથી બળાત્કાર કરવામાં આવતો હતો.\n\nઅંકિતાએ બીબીસીને કહ્યું હતું, \"એ નવ મહિનામાં એક મહિનો સ્કૂલ બંધ રહી ત્યારે મારા પર રેપ કરવામાં આવ્યો ન હતો...\"\n\nઆ મામલામાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સારા અલી ખાનની 'કેદારનાથ' ઉત્તરાખંડમાં કેમ રજૂ નથી થઈ રહી?\\nસારાંશ: ઉત્તરાખંડ હાઈકોર્ટે બોલિવૂડ ફિલ્મ 'કેદારનાથ' પર પ્રતિબંધ લગાવવા માટેની અરજી રદ કરી હોવા છતાં 'કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા'ને લઈને ફિલ્મને ઉત્તરાખંડનાં સિનેમાઘરોમાં રજૂ કરવામાં નથી આવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે અરજીને રદ કરતા હાઈકોર્ટે કહ્યું હતું, \"જો તમને ફિલ્મ પસંદ નથી, તો ના જુઓ. અમે કોઈ સેન્સર બોર્ડ નથી. આપણે એક લોકતંત્ર છીએ અને દરેક પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે.\"\n\nપરંતુ પ્રદેશના જે વિસ્તારોમાં સિનેમાઘરો આવેલાં છે ત્યાંના જિલ્લા અધિકારીઓના આદેશ બાદ ફિલ્મનું પ્રદર્શન રોકી દેવામં આવ્યું. \n\nઆ આદેશોમાં કહેવામાં આવ્યું કે આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું કારણ કે 'ઘણાં સંગઠનો\/સ્થાનિક લોકો'ને ફિલ્મની કહાણી અને દૃશ્યોથી વાંધો છે.\n\nઆ સંદર્ભે 'તેઓ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જોરદાર વિરોધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સારા અલી ખાનની પહેલી ફિલ્મ 'કેદારનાથ' પર આટલો વિવાદ શા માટે?\\nસારાંશ: હિંદુ-મુસ્લિમ યુવતી-યુવક વચ્ચેની પ્રેમ કહાણી દર્શાવતી ફિલ્મ કેદારનાથ વિવાદોમાં સપડાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફિલ્મ આગામી શુક્રવાર એટલે કે 7મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે તે પહેલાં તેના પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. \n\nફિલ્મનું ટ્રેલર બહાર પડ્યું ત્યારથી જ દિગ્દર્શક અભિષેક કપૂરની આ ફિલ્મ વિવાદોમાં છે અને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.\n\nફિલ્મ કેદારનાથ પર લવ-જેહાદનો આરોપ લાગ્યો છે અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આ અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મ પર રોક લગાવવા અરજી પણ દાખલ થઈ છે.\n\nઅહેવાલો પ્રમાણે 'ઇન્ટરનેશનલ હિંદુ સેના' તરીકે ઓળખાતા જમણેરી ગ્રૂપે બુધવારના રોજ પિટિશન દાખલ કરી છે. જેના પર આવત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સારિકા કાળે : ભારતને આંતરરાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં બે વખત જીત અપાવનારાં ખેલાડી\\nસારાંશ: 'મને ઘણી તકલીફો પડી. મારા પિતા મને રમવા દેવા માંગતા ન હતા. હું શૉર્ટ્સ પહેરીને રમું તે તેમને પસંદ ન હતું. તેઓ કહેતા કે હું પરિવારનું નામ ડૂબાડી રહી છું.' \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સારિકા કાળે પૂર્વ ખો-ખો કૅપ્ટન છે જેમણે આંતરરાષ્ટ્રીય ચૅમ્પીયનશિપમાં બે વખત જીત અપાવી છે. પરંતુ એક ગરીબ ઘરની છોકરી, જેની પાસે 3 ટક જમવાના પણ પૈસા ન હતા, તેણે આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી. જુઓ સારિકા કાળેની કહાણી.\n\nરિપોર્ટર : અનઘા પાઠક\n\nકૅમેરા : પ્રવીણ ઠાકરે, મંગેશ સોનાવાને \n\nઍડિટર : નિલેશ ભોંસલે\n\nપ્રૉડ્યુસર : દીપક શર્મા\n\n(આ કહાણી ધ ઇન્ડિયન ચેન્જમેકર્સ સિરીઝનો ભાગ છે જેમાં દેશના અલગઅલગ ભાગમાંથી આવતાં પ્રેરણાદાયક મહિલા ખેલાડીઓની કહાણીઓ સામેલ છે)\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાવરકર વિવાદ : 'રાહુલ ગાંધી 100 જનમ લેશે તો પણ સાવરકર નહીં બની શકે', વિવાદ પર કોણે શું કહ્યું?\\nસારાંશ: શનિવારે કૉંગ્રેસે ભારત સરકારની નીતિઓના વિરોધમાં આયોજિત 'ભારત બચાઓ' રેલી આયોજિત કરી હતી જેમાં રાહુલ ગાંધીએ 'સાવરકર' અંગે નિવેદન કરતા વિવાદ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નોંધનીય છે કે મોદી સરકારને બેરોજગારી, સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ અને સરકારની નીતિઓ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું. \n\nતેમણે પોતાના ભાષણમાં 'રેપ ઇન ઇન્ડિયા'ના પોતાના નિવેદન અંગે માફી માગવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે : \n\n\"મારું નામ રાહુલ સાવરકાર નથી, રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી તો નહીં જ માગું.\"\n\nરેલીમાં રાહુલ ગાંધીના આ નિવેદનના કારણે 'ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સાવરકરના યોગદાન'નો મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે.\n\nરાહુલ ગાંધીના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાવરકરે અંગ્રેજોની માફી માગી એ મુદ્દે મોદી સરકારે સંસદમાં આપેલા નિવેદનમાં કેટલું સત્ય?\\nસારાંશ: ભારતના સંસ્કૃતિ મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું કે વિનાયક દામોદર સાવરકરે ક્યારેય અંગ્રેજોની માફી માગી હતી કે નહીં, તેની કોઈ નોંધ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ જાણકારો અનુસાર સાવરકરે ઘણી વાર અંગ્રેજોની માફી માગી હતી અને અંગ્રેજો તરફથી તેમને પ્રતિમાસ સાઠ રૂપિયાનું પેન્શન પણ મળતું હતું.\n\nસંસદમાં હાલમાં સવાલ ઊઠ્યો હતો કે શું સાવરકરે સેલ્યુલર જેલમાં રહીને બ્રિટિશશાસનની માફી માગી હતી?\n\nકેન્દ્રીય સંસ્કૃતિમંત્રી પ્રહલાદ પટેલે આ અંગે કહ્યું કે અંદમાન અને નિકોબાર પાસે એવી કોઈ નોંધ ઉપલબ્ધ નથી, જેમાં એ સ્પષ્ટ થાય કે સાવરકરે અંગ્રેજોની માફી માગી હતી કે નહીં.\n\nતેઓએ કહ્યું, \"અંદમાન અને નિકોબાર પ્રશાસનના આર્ટ ઍન્ડ કલ્ચર વિભાગમાંથી મળેલી જાણકારી પ્રમાણે સેલ્યુલર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાવરકરે જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોની માફી માગી હતી?\\nસારાંશ: ઑક્ટોબર 1906ની શિયાળાની સાંજે લંડનના ઇન્ડિયા હાઉસમાં પોતાના રૂમમાં ચિતપાવન બ્રાહ્મણ વિનાયક દામોદર સાવરકર પ્રૉન એટલે કે ઝીંગા તળતા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાવરકરે એક દિવસે એક ગુજરાતી વૈશ્યને પોતાને ત્યાં જમવા માટે બોલાવ્યા હતા.\n\nદક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો સાથે થઈ રહેલા અન્યાય તરફ દુનિયાનું ધ્યાન ખેંચવા માટે તેઓ લંડન આવ્યા હતા. \n\nએ ગુજરાતીનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીએ સાવરકરને કહ્યું કે અંગ્રેજો સામેની તમારી રણનીતિ વધારે પડતી આકરી છે. \n\nસાવરકરે વચ્ચે જ તેમને ટોકતાં કહ્યું, \"ચાલો, પહેલાં જમી લઈએ.\"\n\nચર્ચાસ્પદ પુસ્તક 'ધ આરએસએસ - આઇકૉન્સ ઑફ ઇન્ડિયન રાઇટ'ના લેખક નીલાંજન મુખોપાધ્યાય કહે છે:\n\n\"તે વખતે ગાંધી હજી 'મહાત્મા' નહોતા થયા. માત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સાસુવહુની એ બેલડી, જે દોઢ દાયકાથી કરે છે અખબારોનું વિતરણ\\nસારાંશ: કોલ્હાપુરના ભુદરગઢ જીલ્લાના દિંડેવાડીમાં ગ્રામલોકો રોજ સવારે આ દૃશ્યના સાક્ષી બને છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાસુ વહુની આ બેલડી છેલ્લા 15 વર્ષથી લોકોના ઘરેઘરે અખબાર પહોંચાડે છે. તેઓ કહે છે, \"પૌત્રો તેમની નોકરીના લીધે બીજે રહે છે. એક મુંબઇમાં રહે છે અને બીજો કંડકડટર છે તેથી ઘર ચલાવવાની જવાદબારી અમારા બંને પર આવી ગઇ એટલે અમે પેપરની ડિલવરી શરૂ કરી.\" \n\nજોઈએ તેમના સંઘર્ષની કહાણી બીબીસી માટે સ્વાતિ પાટીલના અહેવાલમાં.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપુર: એ કામવાળીની કહાણી જેમણે અબજોપતિ માલિકને માત આપી\\nસારાંશ: તેઓ ઘરમાં કામ કરતાં એક સામાન્ય મહિલા હતાં, જે ઇન્ડોનેશિયાથી સિંગાપુર એક ધનિક પરિવારને ત્યાં કામ માટે પહોંચ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પારતી અને તેમના માલિક\n\nઅને એ પણ કોઈ સામાન્ય પરિવાર નહીં, પણ એક એવો પરિવાર જે સિંગાપુરની મોટી-મોટી કંપનીઓનો માલિક છે.\n\nએક દિવસ આ પરિવારે મહિલા પર અંદાજે 115 કપડાં, કેટલીક મોંઘી હૅન્ડબૅગ, એક ડીવીડી પ્લેયર અને ઘડિયાળ ચોરવાનો આરોપ લગાવ્યો.\n\nપરિવારે પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આ એક હાઈપ્રોફાઇલ કેસ બની ગયો.\n\nજોકે આ મહિનાની શરૂઆતમાં જ પારતી લિયાનીને કોર્ટે છોડી મૂક્યાં છે.\n\nકોર્ટના આદેશ બાદ પારતીએ કહ્યું, \"હું બહુ ખુશ છું, હું અંતે આઝાદ છું. હું ચાર વર્ષથી લડતી હતી.\"\n\nજોકે પારતીના કેસે સિંગાપુરની ન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપુરમાં પણ ઝડપાયું પરીક્ષામાં ચોરીનું કૌભાંડ!\\nસારાંશ: ગુજરાત અને બિહાર સહિતના ભારતમાં પરીક્ષામાં સામૂહિક ચોરીના કિસ્સા હવે નવાઈ ગણતા નથી, પણ પરદેશમાં આ બાબત આશ્ચર્યજનક ગણાય છે. 2016ની એક્ઝામમાં ચોરી કરવામાં છ ચીની સ્ટુડન્ટ્સને કર્યાની કબૂલાત સિંગાપુરના એક ટ્યુટરે કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે એક વ્યાપક યોજના અનુસાર સ્ટુડન્ટ્સને એક્ઝામમાં ચોરી કરાવવામાં આવી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતાન જિયા યાને ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી અને તેણે સમયબદ્ધ પ્રશ્નોના જવાબ આપવાના હતા. \n\nસવાલોના જવાબ તેમણે અન્ય સ્ટુડન્ટ્સને ફોન કરીને મેળવ્યા હતા. \n\nવિદ્યાર્થીઓ મોબાઇલ ફોન્સ તથા બ્લ્યૂટૂથ ડિવાઇસિઝ ગૂપચૂપ સાથે લાવ્યા હતા અને એક્ઝામ્સ દરમ્યાન તેમણે સ્કીન કલરના ઇયરફોન્સ લગાવેલાં હતાં. \n\nતાન જિયા યાન પરીક્ષામાં ચોરીના 27 આરોપસર સોમવારે દોષી સાબિત થયાં હતાં. બીજા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપોર : સોનાની જેમ પાણી સાચવતો દેશ, ગુજરાતે શું શીખવું જોઈએ?\\nસારાંશ: પાણી એકવાર આપણી પાસે આવે, નાહવા, ધોવા, પીવા, રસોઈ કરવા જેવા અનેક ઉપયોગો ઉપરાંત એ ટૉઇલેટ ફ્લશીંગ માટે પણ વપરાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરવાળે ઘરમાંથી બે પ્રકારના પાણી બહાર પડે છે. \n\nએક છે સલેજ એટલે કે રસોઈ ઘરથી માંડી વાસણ ધોવા-ઉટકવા વપરાતું પાણી જે ગંદુ જરૂર થાય છે પણ કિચન ગાર્ડનને પાણી પાવાના સીધે સીધા ઉપયોગમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર લઈ શકાય છે. \n\nબીજું વોશરૂમ એટલે કે ટૉઇલેટ બ્લૉકમાંથી મળ-મૂત્ર વગેરે સાથેનું ગંદુ પાણી જે સુએજ કહેવાય છે અને તેને ભૂગર્ભ ગટર થકી વહાવી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જઈ યોગ્ય રીતે શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરી શકાય છે. \n\nઆમાં ઑક્સિડેશન એટલે કે જે બાયૉડિગ્રેડેબલ સેન્દ્રિય કચર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપોર કોરોના સ્ટ્રેન અંગે અરવિંદ કેજરીવાલ જૂઠું બોલ્યા? ભારતીય વિદેશમંત્રીએ ઝાટક્યા - સોશિયલ\\nસારાંશ: કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેર સામે હાલ ગુજરાત અને આખો દેશ લડી રહ્યો છે, અને આ વચ્ચે તજજ્ઞોને ત્રીજી લહેરનો ભય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગઈકાલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના સિંગાપોર સ્ટ્રેનને લઈને ચેતવણી આપી હતી અને ભારત સરકાર સમક્ષ ઍક્શનની અપીલ કરી હતી. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nપહેલાં ભારત સરકારે અરવિંદ કેજરીવાલના આરોપોનો જવાબ આપ્યો હતો અને હવે સિંગાપોર તરફથી પણ જવાબ આપવામાં આવ્યો છે. સિંગાપોરે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. \n\nભારતમાં સિંગાપોરના દૂતાવાસ તરફથી અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર જવાબ આપવામાં આવ્યો છે.\n\nતેમાં કહેવામાં આવ્યું છે કે \"સિંગાપોરમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો હોવાની વાત સાચી નથી. ટેસ્ટિંગના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપોરથી રજનીકાંતની કાલા ફિલ્મનું LIVE કરનારની ધરપકડ\\nસારાંશ: થલઈવા, કબાલી, બોસ આ બધા નામોથી જાણીતા દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'કાલા' ગુરુવારે ભારતમાં રિલિઝ થઈ. પરંતુ આ પહેલાં બુધવારે રાત્રે એક વ્યક્તિએ સિંગાપોરથી ફિલ્મનું લાઇવ પ્રસારણ કર્યું હતું જેની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તામિલ ફિલ્મ પ્રોડ્યુસર એસોશિયેશનના અધ્યક્ષ વિશાલે જણાવ્યું કે સિંગાપોરથી એક વ્યક્તિ 'કાલા'નું ફેસબુક લાઇવ પ્રસારણ કરી રહ્યો હતો જેની ધરપકડ કરવામાં આવી છે. \n\nઉલ્લેખનીય છે કે ફિલ્મનું લાઇવ પ્રસારણ અડધું થયું હતું ત્યારબાદ આ અંગેની જાણકારી મળ્યા બાદ પ્રોડક્શન ટીમ સચેત થઈ ગઈ હતી.\n\nવિશાલે ટ્વીટ કરીને લાઇવ પ્રસારણ કરનારની ધરપકડ અંગે માહિતી આપી હતી. \n\nરજનીકાંતની દીકરી સૌદર્યાએ આ ત્વરિત કાર્યવાહીને સરાહી છે અને ધન્યવાદ કહ્યું છે.\n\nઉલ્લેખનીય છે કે રાજનીતિમાં આવ્યા બાદ રજનીકાંતની આ પહેલી ફિલ્મ છે જેને લઈન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંગાપોરમાં ઍરપૉર્ટ પર કોરોનાની રસી કેમ અપાઈ રહી છે?\\nસારાંશ: ફ્રન્ટલાઈન વર્કરોને કોરોના વાઇરસની રસી આપી શકાય તે માટે સિંગાપુરની સરકાર ઍરપૉર્ટ પર રસીકરણનું અભિયાન ચલાવી રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફ્રન્ટલાઈન વર્કરોમાં ઍરપૉર્ટના સ્ટાફ ઉપરાંત મૅરીટાઈમ અને વાહવવ્યવહારઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ રસી મૂકવામાં આવી રહી છે.\n\nજાહેર આરોગ્ય ઉપરાંત બીજા ક્યાં કારણોસર સિંગાપુર આમ કરી રહ્યું છે? જાણો બીબીસીના ખાસ અહેવાલમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંઘુ બૉર્ડર : ખેડૂત આંદોલનનું રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર મનદીપ પુનિયા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં\\nસારાંશ: શનિવારે સાંજે સિંઘુ બૉર્ડર પરથી સ્વતંત્ર પત્રકાર મનદીપ પુનિયાની ધરપકડ બાદ એમને રવિવારે તિહાડ જેલમાં મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા અને એ પછી એમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મનદીપ પુનિયા\n\nમનદીપના વકીલે કહ્યું કે, એમની તરફથી બચાવપક્ષનો વકીલ પણ કોર્ટમાં રજૂ નહોતો થયો અને એમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.\n\nમનદીપ પુનિયાના વકીલ સરીન નાવેદે કહ્યું કે, \"અમને કહેવામાં આવ્યું હતું કે એમને રોહિણી કોર્ટમાં 2 વાગે રજૂ કરવામાં આવશે પરંતુ પછી કહેવામાં આવ્યું કે તિહાડ કોર્ટ કોમ્પલેક્ષમાં સાડા 12 વાગે રજૂ કરે છે. બચાવપક્ષના વકીલને થોડો સમય અગાઉ નોટિસ આપવાની હોય છે. મનદીપનો હક છે કે બચાવપક્ષનો વકીલ એમની સાથે હોય.\"\n\nમનદીપ પુનિયાની જામીન અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંધથી અમદાવાદ આવેલા આસુમલે કેવું કર્યું નામ અને કેવી રીતે થયા બદનામ\\nસારાંશ: પાકિસ્તાનથી અમદાવાદ આવેલા સિંધી પરિવારના આસુમલ વિશે સાધુ થયા પહેલાની અનેક દંતકથાઓ છે, પરંતુ પોલીસના ચોપડે એક પણ દંતકથા નોંધાઈ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1960 સુધી અમદાવાદના મણિનગરમાં રહેતા આસારામ વિશે અમદાવાદના જૂના લોકોમાં જેટલાં મોં એટલી વાતો છે. \n\nઆસુમલ માટે એવું કહેવાય છે કે, એક સંતે તેને દીક્ષા આપી પછી એ આબુની ગુફાઓમાં સાધના કરવા ગયો અને 1972માં પરત ફર્યો હતો. \n\nઅમદાવાદ આવીને સાબરમતીના કિનારે આસારામે એક ઝૂંપડીમાં આશ્રમ શરૂ કર્યો હતો. આસારામ ભક્તોને પ્રવચનની સાથેસાથે જડીબુટ્ટી અને પ્રસાદ આપતો. હવે ધીરેધીરે તેમના ભક્તોની સંખ્યા વધવા લાગી હતી. \n\nકારણ કે ગરીબોને આસારામે પ્રસાદ સાથે ભોજન આપવાનું પણ શરૂ કરી દીધું હતું. \n\nઆસારામના ભક્તોમાં ગરીબો સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંધુ બૉર્ડરથી ખેડૂતો ખસવા નથી તૈયાર, ઉત્તર પ્રદેશથી પણ ખેડૂતો દિલ્હી પહોંચ્યા\\nસારાંશ: દિલ્હી ખાતે સિંધુ બૉર્ડર પર વિરોધ કરી રહેલા પંજાબના ખેડૂતોના સમર્થનમાં ઉત્તર પ્રદેશના ખેડૂતોના કેટલાક જૂથ પોતાનાં વાહનો સાથે ગાઝીપુર બૉર્ડર પર એકઠા થઈ ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશના આ ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનૂનો વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે.\n\nદિલ્હીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પંજાબનાં ખેડૂતો સંગઠનોની 'દિલ્હી ચલો' કૂચના આહ્વાન પર અંદાજે 200 ખેડૂત ગાઝીપુર બૉર્ડર પર આવ્યા છે અને પોલીસ અધિકારીઓ એમની સાથએ વાતચીત કરી રહ્યા છે.\n\nતેમણે કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતોએ તેમનાં વાહન નિર્ધારિત જગ્યાએ પાર્ક કરી દીધા છે, જેથી સામાન્ય લોકોને કોઈ પરેશાની ન થાય અને ટ્રાફિક યોગ્ય રીતે ચાલતો રહે.\n\nપોલીસ ઉપાયુક્ત (પૂર્વ) જસમી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંહ પાળવો મોંઘો પડ્યો, જીવ દઈને કિંમત ચૂકવવી પડી\\nસારાંશ: ચેક રિપબ્લિકના વતની માઇકલ પ્રાસેફે વિચાર્યું પણ નહીં હોય જે સિંહને તેમણે પાળ્યો છે અને સરકારની વિરુદ્ધ જઈને પણ પોતાની પાસે રાખ્યો છે તે જ તેમનો જીવ લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"33 વર્ષના માઇકલ પ્રાસેફનો મૃતદેહ તેમના વ્હાલા સિંહના પાંજરામાંથી જ મળ્યો.\n\nમાઇકલ પ્રાસેફે પોતાના ઘરની પાછળ એક સિંહ અને એક સિંહણને પાળ્યાં હતાં. તેઓ 2016માં આ સિંહને લાવ્યા ત્યારે સિંહની ઉંમર 9 વર્ષ હતી.\n\nત્યાર બાદ પ્રજનન માટે તેઓ ગયા વર્ષે એક સિંહણ પણ લઈ આવ્યા.\n\nજ્યારે માઇકલ સિંહણને લાવ્યાં ત્યારે આસપાસના લોકોએ વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે સિંહ અને સિંહણ લોકોને નુકસાન પહોંચાડી શકે છે.\n\nઆ પ્રાણીઓથી જોખમ હોવા છતાં માઇકલ તેમને જીડીશોફના પોતાના ઘરની પાછળના વાડામાં રાખતા હતા.\n\nસરકારે પણ તેમને આ જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંહનાં મોત: ગુજરાતના કર્મશીલો જંગલના રાજા માટે વધારે જગ્યા માગી રહ્યા છે\\nસારાંશ: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં 11 એશિયાટિક સિંહોનાં મૃત્યુએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્ય સરકારનાં આંકડા પ્રમાણે વર્ષ 2016 અને 2017માં 184 સિંહ મૃત્યુ પામ્યા, તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારી અધિકારીઓએ આ મુદ્દાને ગૌણ ગણાવવા પ્રયાસ કર્યો છે. તેમના મતે 11 સિંહોનાં મૃત્યુનું કારણ રોજિંદી ઘટના છે. પોતાની સરહદ બનાવવા માટે સિંહને કરવી પડતી મથામણને આ 'રોજિંદી ઘટના' ગણાવાઈ છે. \n\nજોકે, બીજી બાજુ કર્મશીલો માને છે કે આ ઘટનાને સહજ ન ગણવી જોઈએ કારણ કે આવી ઘટનાઓ પાછળ સિંહોની વધતી વસતિ કારણભૂત હોઈ શકે છે. \n\nઆ 11 મોત સપ્ટેમ્બર ૧૨થી ૧૯ સુધીમાં, ગીરના દલખાણીયા અને જસાદર રેન્જમાં થયા છે. \n\nગુજરાત સરકારના વન વિભાગના ચીફ પ્રિન્સિપાલ કન્ઝર્વેટર જી. કે. સિંહાએ પત્રકારોને જણાવ્યું, \"11માંથી 8 મોત તો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિંહોની ગુજરાતમાં વધી રહેલી સંખ્યા સાથે જોખમ પણ વધ્યું છે?\\nસારાંશ: 'ગુજરાતમાં ગીરના જંગલમાં સિંહો ભયના ઓથાર હેઠળ છે' એવી બૂમો સમયાંતરે ભલે સંભળાતી હોય, હકીકતમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2020માં સિંહોની વસતીગણતરી હાથ ધરાશે, વસતીગણતરી બાદ સિંહોની ચોક્કસ સંખ્યા જાહેર થશે.\n\nતાજેતરના ઑબ્ઝર્વેશનમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાનું નોંધાયું છે. ગીરના 1600 ચોરસ કિલોમિટર વિસ્તારમાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે.\n\nમીડિયા અહેવાલો પ્રમાણે ઑબ્ઝર્વેશનમાં સિંહોની સંખ્યા 700 નોંધાઈ છે, જેમાંથી 240 જેટલાં સિંહબાળ છે. જેમની ઉંમર એકથી 2 વર્ષની છે. \n\nવર્ષ 2015માં છેલ્લી વખત હાથ ધરાયેલી વસતીગણતરી વખતે સિંહોની સંખ્યા 523 હતી.\n\nગુજરાત સરકારના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ અને ચીફ વાઇલ્ડલાઇફ વૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિએરા લિઓન : કેવી છે અહીં રહેતી સેક્સ વર્ક્સની જિંદગી\\nસારાંશ: આશરે 3 વર્ષ પહેલાં સિએરા લિઓનમાં ઇબોલા વાઇરસે ભરડો લીધો હતો. ઘણા લોકો પર તેની અસર થઈ. પણ આ અસર ધારી શકાય તેનાથી ઘણી વધારે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણી સંસ્થાઓનું માનવું છે કે આ ઇબોલા વાઇરસના જ કારણે ઘણી મહિલાઓએ દેહવેપાર સાથે જોડાવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. \n\nદેહવેપારનો કામ કરતી ઘણી છોકરીઓ એવી છે કે જેમણે ઇબોલાના કારણે પોતાનાં માતાપિતાને ગુમાવ્યાં હતાં અને તેમનો કોઈ સહારો રહ્યો ન હતો. \n\nઆજે તેમની પરિસ્થિતિ કેવી છે? \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિક્કિમમાં મોદીએ જે ઍરપૉર્ટનું ઉદ્ઘાટન કર્યું એની ખૂબસૂરતી જોઈ?\\nસારાંશ: ભારતના એકસોમા ઍરપૉર્ટનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈશાન ભારતીય રાજ્ય સિક્કિમમાં સોમવારે કર્યું હતું. આ ઍરપૉર્ટ વિશ્વનાં સૌથી સુંદર ઍરપૉર્ટ પૈકીનું એક છે તેમાં કોઈ શંકા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિક્કિમ અગાઉ હિમાલયનું રાજ્ય હતું. વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી ઊંચું પર્વતશિખર કાંચનજંગા સિક્કિમમાં જ આવેલું છે. \n\nહવે ભારતનું આ રાજ્ય તિબેટ, ભુતાન અને નેપાળ જેવા દેશો સાથે આઠ પર્વતીય માર્ગોથી જોડાયેલું છે. \n\nરાજ્યની રાજધાની ગેંગટોકથી આશરે 30 કિલોમિટર દૂર પાક્યોંગ ખાતે સિક્કિમનું આ સૌપ્રથમ ઍરપૉર્ટ આકાર પામ્યું છે. \n\nપર્વતીય વિસ્તારમાં બનાવવામાં આવેલા આ ઍરપૉર્ટને 'એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ' ગણાવવામાં આવે છે. \n\nચીન સાથેની સરહદથી આશરે 60 કિલોમીટર દૂર પાક્યોંગ ગામની પહાડી પરનું આ ઍરપૉર્ટ સમુદ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિક્સ પૅક એબ્સ ધરાવતી મહિલા બૉડી બિલ્ડર\\nસારાંશ: મધુ જ્હાં એક સમયે 85 કિલો વજન ધરાવતાં હતાં પરંતુ સખત પરિશ્રમથી આજે તેઓ એક બૉડી બિલ્ડર છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધુએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે તેઓ માત્ર 20 મિનિટ કસરત કરીને થાકી ગયાં હતાં. \n\nપરંતુ દૃઢ નિશ્ચય અને સખત પરિશ્રમને કારણે તેઓ આજે મહિલા બૉડી બિલ્ડર તરીકે જાણીતા છે.\n\nમધુ વિશે વધુ જાણવા જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિગારેટ પીવાની આદતમાંથી કેવી રીતે છૂટવું?\\nસારાંશ: સરકારનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે 10 લાખ લોકો સિગારેટ પીવાના કારણે મૃત્યુ પામે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્લોબલ એડલ્ટ ટૉબેકો સર્વે (2016-17) અનુસાર ભારતમાં સિગારેટ પીનારાની સંખ્યા 10 કરોડથી વધુની છે.\n\nઆ આંકડાંને ધ્યાનમાં લઈને ભારત સરકારે પહેલી સપ્ટેમ્બરથી સિગારેટના પૅકેટ પર હેલ્પલાઇનનો નંબર આપવાનો નિર્ણય કર્યો છે. નંબર છેઃ 1800-11-2356.\n\nભારતના આરોગ્ય મંત્રાલયની સૂચના અનુસાર સિગારેટના પૅકેટ પર લખેલું હશે-આજે જ સિગરેટ છોડો, ફોન કરો 1800-11-2356.\n\nનવા પૅકેટમાં ચિત્ર નવું હશે અને નવી ચેતવણી પણ હશે. \n\nહેલ્પલાઇન નંબરની સાથે જ 'તમાકુથી કૅન્સર થઈ શકે છે' અથવા તો 'તમાકુથી આવતું મોત દર્દનાક હોય છે' એવું પણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિડની નજીક સી-પ્લેન ક્રેશ થતા છ લોકોનાં મૃત્યુ\\nસારાંશ: ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઉત્તરમાં આશરે 50 કિલોમીટર દૂર નદીમાં સી-પ્લેન ક્રેશ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નદીમાંથી બચાવ કાર્ય કરતું હેલિકૉપ્ટર\n\nઆ દુર્ઘટનામાં છ લોકોનાં મૃત્યુ થયા છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા અનુસાર હૉક્સબરી નદીમાં આ ક્રેશની ઘટના બની હતી.\n\nપોલીસના મરજીવાઓએ 43 ફૂટ ઊંડેથી છ લાશોને બહાર કાઢી હતી. \n\nલોકલ મીડિયા મુજબ આ એરક્રાફ્ટ સિડની સી-પ્લેન કંપનીનું હોવાનું બહાર આવ્યું છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nઆ પ્લેન ક્રેશ શા માટે થયું તે હજુ સુધી જાણી શકાયું નથી.\n\nબિનસત્તાવાર રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં 11 વર્ષનું બાળક, પાઇલટ અને ચાર બ્રિટિશ નાગરિકોના મૃત્યુ થયા છે.\n\nબ્રિટિશ ફોરેન ઑફિસે જણા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિદ્ધાર્થ બાદ હવે CCDનો અબજોનો ઉદ્યોગ કોણ સંભાળશે?\\nસારાંશ: વી. જી. સિદ્ધાર્થના મૃત્યુ બાદ કૅફે કૉફી ડે (સીસીડી)ના ભવિષ્ય પર ઘણા સવાલો ઊભા થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે આ ઉદ્યોગ પર નજર રાખનાર લોકોનું કહેવું છે કે ભલે સીસીડીના શૅરની કિંમતો છેલ્લા ત્રણ દિવસમાં અડધાથી વધુ નીચે આવી ગઈ હોય, પરંતુ કંપનીની હાલત હજુ સુધી એટલી ખરાબ નથી.\n\nસીસીડીના પૂર્વ સીઈઓ નરેશ મલ્હોત્રાએ બીબીસી હિંદીને જણાવ્યું, \"સીસીડી નુકસાન કરતી કંપની નથી પણ હકીકતમાં નફો મેળવ્યો છે.\"\n\n\"દેવાનો મુદ્દો એવો નથી કે તેનો ઉકેલ ન આવી શકે અને જે કોઈ પણ કંપની ઝડપથી નફો કમાવવા માગે છે તેની સામે દેવાનો તો મુદ્દો હોય જ છે.\"\n\nકૉફીના ઉદ્યોગ પર નજર રાખનારાઓનું માનવું છે કે વી. જી. સિદ્ધાર્થના પરિવારને દુઃખના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિયાચીન ગ્લૅશિયર : ભારતનું સૌથી ખતરનાક યુદ્ધ મેદાન, જ્યાં વાતાવરણ પણ સૈનિકોનું દુશ્મન\\nસારાંશ: 13 એપ્રિલ, 1984. એક એવી તારીખ જ્યારે 34 વર્ષ પહેલાં ભારતે પોતાના સૈનિકોને સિયાચીનમાં તહેનાત કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સિયાચીનની જમીન એટલી ઉજ્જડ અને ઘાટી, જે એટલી ઊંચી કે માત્ર મિત્ર અને કટ્ટર દુશ્મન જ ત્યાં પહોંચવા ચાહે. \n\nઆ સિયાચીન છે, જે વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી યુદ્ધભૂમિ છે.\n\nબીબીસી આ પ્રસંગે સિયાચીનની મુશ્કેલીઓ સાથે સંબંધિત એક રસપ્રદ કહાણી પ્રસ્તુત કરી રહ્યું છે.\n\nસિયાચીન એટલે..\n\nસિયાચીનમાં શૂરવીરતા દેખાડવા બદલ તત્કાલીન નાયબ સુબેદાર બનાસિંઘને પરમ વીર ચક્ર મળ્યો\n\nજો નામના અર્થ બાબતે તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો, તો 'સિયા'નો અર્થ ગુલાબ અને 'ચીન'નો અર્થ જગ્યા થાય છે. અર્થાત ગુલાબોની ઘાટી.\n\nપરંતુ ભારત અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિયાચીનમાં ભારતીય સૈનિકોને કપડાં અને ખોરાકની અછત?\\nસારાંશ: જે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના કડકડડુમામાં ભારતીય સૈન્યની સ્થિતિ સુધારવા અંગે પોતાની પીઠ થાબડી રહ્યા હતા ત્યારે જ સિયાચીન, લદ્દાખ અને ડોકલામમાં હાજર સૈનિકોને પૌષ્ટિક ખોરાક, બરફની સપાટી પર પરિવર્તન પામતા સૂર્યપ્રકાશથી બચવા માટે પહેરવાં પડતાં ચશ્માં અને જોડાં પણ પૂરતાં પ્રમાણમાં ન મળવાના સમાચાર આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"18000-23000 ફૂટની ઊંચીઈવાળા સિયાચીન અને બીજા બરફવાળી ફૉરવર્ડ પોસ્ટ પર જવાનો પાસે આ વસ્તુઓની અછત અંગે મહાલેખા પરીક્ષક એટલે કે સીએજીના રિપોર્ટમાં ખુલાસો થયો છે. થોડા દિવસ પહેલાં જ આ રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે. \n\nભારત-પાકિસ્તાનની સરહદ પર સ્થિત સિયાચીન ફૉરવર્ડ પોસ્ટ ભારત માટે સુરક્ષાની દૃષ્ટિએ બહુ જ મહત્ત્વની છે. \n\nસૈન્યવડાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની એક વાતચીતમાં જણાવ્યું, \"સીએજીનો રિપોર્ટ વર્ષ 2015-16ની સ્થિતિને દર્શાવે છે, જે જૂની વાત થઈ ગઈ છે. હું તમને આશ્વસ્ત કરવા માગું છું કે વર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મોત કેમ થયાં?\\nસારાંશ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં નવ બાળકોનાં મૃત્યુ થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ સિવિલમાં એક જ દિવસમાં નવ બાળકોનાં મૃત્યુ\n\nમૃત્યુ પામેલાં બાળકોમાંથી ચાર બાળકો અમદાવાદનાં હતાં તેમજ અન્ય પાંચ બાળકો રાજ્યના જુદાજુદા જિલ્લાઓનાં હતાં. \n\nવાલીઓનો આક્ષેપ છે કે વોર્ડમાં અપાતી સારવારમાં બેદરકારી દાખવવામાં આવે છે. ડૉક્ટર તથા નર્સનો સ્ટાફ પણ પૂરતો નથી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. કે.એમ. મહેરિયાએ કહ્યું, \"શનિવારે નવ બાળકોનાં મત્યુ થયાં છે. \n\nજેમાંથી છ બાળકોનાં મૃત્યુ શ્વાસની તકલીફ જ્યારે ત્રણ બાળકોનાં મૃત્યુ ઇન્ફેક્શનને કારણે થયાં છે.\" \n\nજે બાળકોનાં મૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સિસ્કો કંપની કેસ: અમેરિકન ભારતીયોમાં જ્ઞાતિઆધારિત ભેદભાવની ચર્ચા કેમ છેડાઈ છે?\\nસારાંશ: \"જ્યારે હું મારી પુત્રીને સંગીતના વર્ગ માટે લઈ ગયો, તો શિક્ષકે જણાવ્યું કે માત્ર અમુક જ સમુદાયના લોકોમાં જ સંગીત શીખવાની મહારથ હોય છે અને ત્યાર પછી તેમણે અમારી જ્ઞાતિ વિશે પૂછ્યું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યશિકા\n\n\"દલિત શા માટે ધર્મગુરુ ન બની શકે? જ્યારે મેં આ સવાલ મારા એક ઉચ્ચવર્ણમાંથી આવતા મિત્રને પૂછ્યો અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિને મંદિરમાં જવાથી અટકાવવી યોગ્ય નથી, ત્યારે મારા મિત્રએ મને કહ્યું કે બ્રાહ્મણો બુદ્ધિશાળી અને સ્વચ્છ હોય છે. તેના મત પ્રમાણે દલિતો સ્વચ્છ હોતા નથી અને નિયમિત રીતે નહાતા નથી, આથી તેઓ ફક્ત શૌચાલય સાફ કરવા માટે જ યોગ્ય છે.\"\n\nઆ કેટલાંક ઉદાહરણ છે, એ 60 સાક્ષીઓના જે અમેરિકામાં રહેનારા ભારતીયોએ આપ્યાં છે. અમેરિકાસ્થિત 'આંબેડકર કિંગ સ્ટડી સર્કલ' (AKSC) દ્વારા બેથી ત્રણ અઠવાડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી-પ્લેન સર્વિસ : અમદાવાદ-કેવડિયા વચ્ચેની સર્વિસની આ છે ખાસ વાતો?\\nસારાંશ: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધીની સી-પ્લેન સેવાની શરૂઆત થવા જઈ રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગામી 31 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરવાના છે. \n\nઆ વીડિયોમાં સમજો કે સી-પ્લેન સેવા શું છે અને તે કેટલી મોંઘી હશે? \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી. આર. પાટીલ : ગુજરાત ભાજપ અધ્યક્ષ કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' છે?\\nસારાંશ: ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ થતાં જ બાવન દિવસમાં ગુજરાત પ્રવાસે નીકળેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ હવે તમામ વિરોધ પક્ષની નજરે 'સુપર સ્પ્રેડર' બની ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલ\n\nકૉંગ્રેસનો દાવો છે કે એમના કારણે એમની જ પાર્ટીના કેટલાય કાર્યકર્તા કોરોનાના હરતાંફરતાં બૉમ્બ બની ગયા છે.\n\nતો ભાજપ વળતો પ્રહાર કરતા કહે છે કે કોરોના કોઈ પાર્ટીને જોઈને થતો રોગ નથી, એ દરેક પક્ષના નેતાને થયો છે અને ભાજપના કારણે કોરોના ફેલાયો છે એ વાત ખોટી છે.\n\nગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ થયા પછી સી. આર. પાટીલે ગુજરાતમાં કાર્યકર્તાઓને રિચાર્જ કરવા માટે ઍગ્રેસિવ રીતે પ્રવાસ શરૂ કરી દીધો હતો.\n\nસૌરાષ્ટ્રના પ્રવાસ સમયથી જ નવા વિવાદો ઊભા થવાના શરૂ થઈ ગયા હતા. \n\nપાટીલની રેલીમાં મોટી સંખ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી. આર. પાટીલ અને હાર્દિક પટેલના નવા નેતૃત્વમાં ગુજરાતનું રાજકારણ કેટલું બદલાશે?\\nસારાંશ: ભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના ભાજપના વર્તમાન સાંસદ સી. આર. પાટીલની નિમણૂક કરી છે, થોડા સમય અગાઉ કૉંગ્રેસે હાર્દિક પટેલની કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી હતી. જોકે હાલમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સી. આર. પાટીલ\n\nભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષ માટે પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ નવા છે. સી. આર. પાટીલ ભાજપના પીઢ નેતા મનાય છે, જ્યારે હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી એટલી લાંબી નથી.\n\nગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયને આવકારીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આગામી વર્ષોમાં તેમના નેતૃત્વમાં ભાજપ ખૂબ વિકાસ સાધશે, સંગઠનનો વ્યાપ વધશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ તેમના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કરશે એવી શ્રદ્ધા છે.\n\nત્યારે સવાલ એ થાય કે વર્તમાન સમયમાં કૉંગ્રેસ અને ભાજપ સામે કયા કયા પડકારો છે અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી. આર. પાટીલની રેલીમાં ગરબે રમનાર ભાજપના ધારાસભ્યને કોરોના, લોકોએ શું કહ્યું?\\nસારાંશ: ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલની રેલીમાં ગરબા રમનાર સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે. પોતે કોરોનાગ્રસ્ત થયા હોવાની માહિતી તેમણે પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પર ટ્વીટ કરીને આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતની મજુરા વિધાનસભાથી ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા છે.\n\nતેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું, “મેં આજે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે પૉઝિટિવ આવ્યો. મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જે લોકો છેલ્લા કેટલાક દિવસથી મારા સંપર્કમાં આવ્યા હોય તો તેઓ સાવચેતી રાખે.”\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહર્ષ સંઘવીના આ ટ્વીટ પછી કેટલાક લોકો તેઓ જલદી સાજા થઈ જાય તેવી શુભેચ્છાઓ આપી રહ્યા છે, જ્યારે બીજા કેટલાક લોકો હર્ષ સંઘવીને 'સરકારની કરાયેલી ગાઇડલાઇનનું પાલન કર્યું હોત તો આવું ન થાત', એમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી. આર. પાટીલે 38 કૉર્પોરેટરને એકસાથે કેમ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા?\\nસારાંશ: ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે છ મ્યુનિસિપાલિટીમાંથી પાર્ટીના 38 કૉર્પોરેટરોને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બુધવારે પાર્ટીએ જણાવ્યું કે મ્યુનિસિપાલિટીમાં પ્રેસિડન્ડ અને વાઇસ પ્રેસિડન્ટના પદ પર હાલમાં થયેલી ચૂંટણીમાં પાર્ટીના આદેશની અવગણના કરી હતી. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ આ છ મ્યુનિસિપાલિટીમાં ભાજપનું શાસન હતું પરંતુ આ 38 સભ્યોના વિદ્રોહને કારણે ભાજપને આમાંથી પાંચ મ્યુનિસિપાલિટી હાર મળી હતી અને એક મ્યુનિસિપાલિટીમાં માત્ર એક વોટના અંતરે વિજય મેળવ્યો હતો. \n\nઆ છ મ્યુનિસિપાલિટીમાં સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, પાટણ જિલ્લામાં હારિજ, બનાસકાંઠામાં થરાદ, કચ્છમાં રાપર, રાજકોટમાં ઉપલેટા અને ભાવનગરમાં તળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સી.આર. પાટીલ : મોદી-શાહ કરતાં પણ વધુ લીડથી જીતનારા 'પોલીસવાલા નેતા'\\nસારાંશ: કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ ફરી એક વખત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ ચર્ચામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જુલાઈ 2020માં જ તેમની ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી.\n\nસી.આર. પાટીલે 'ઔપચારિક' રીતે ગાંધીનગરસ્થિત ગુજરાત ભાજપના મુખ્યાલય 'શ્રીકમલમ્' ખાતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું:\n\n\"ભાજપ જ એવો રાજકીય પક્ષ છે, જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પોતાની ક્ષમતાને અનુસારની જવાબદારી મળે છે. જેણે નાના કાર્યકર્તા તરીકે પ્રવેશ કર્યો, તેને ત્રણ વખત સંસદસભ્ય અને આજે પ્રદેશ અધ્યક્ષ તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.\"\n\nભાજપના કાર્યકરો તથા સામાજિક વર્તુળમાં તેઓ 'સી.આર. પાટીલ' તથા નજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીડી બનાવનારાઓને સજાની વાત ક્યારેય કેમ કોઈ નથી કરતું?\\nસારાંશ: પાટીદાર નેતા હાર્દિક પટેલની કથિત સીડી સોમવારે મોડી સાંજે મીડિયા સમક્ષ આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર નેતા હાર્દિક પટેલ\n\nહાર્દિક પટેલે ટ્વીટ કરીને પોતાની બાજુ પણ જણાવી દીધી હતી. \n\nગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. \n\nએ સમયે સીડી બહાર પડ્યા પછી તેને લીધે હાર્દિકના વિરોધીઓને ફાયદો થશે કે નુકસાન તેની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. \n\nજોકે, ઘણા એવા મુદ્દા છે જેના વિશે ચર્ચા કરવામાં નથી થઈ. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકાયદાની વાત\n\nપ્રતિકાત્મક તસવીર\n\nઆ બધા સવાલોને જવાબ મેળવવા અમે સુપ્રીમ કોર્ટનાં વકીલ રેખા અગ્રવાલ સાથે વાત કરી હતી. \n\n•રેખા અગ્રવાલના જણાવ્યા અનુસાર, સીડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીતા ટેસ્ટ ટ્યૂબ બેબી, ગણપતિની પ્લાસ્ટિક સર્જરી, ભાજપના નેતાઓને આવું જ્ઞાન ક્યાંથી મળે છે?\\nસારાંશ: ભાજપના નેતાઓએ તાજેતરમાં જ રામાયણ અને મહાભારત પર એવાં નિવેદનો આપ્યાં છે જેને લઈને વિવાદ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા\n\nઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ શુક્રવારે સીતાના જન્મની સરખામણી ટેસ્ટ ટ્યૂબ બેબી સાથે કરી છે. \n\nમથુરામાં હિંદી પત્રકારત્વ દિવસના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું, \"લોકો કહે છે કે સીતાનો જન્મ ધરતીની અંદરથી નીકળેલા માટીના ઘડામાં થયો હતો. તેનો મતલબ છે કે રામાયણકાળમાં પણ ટેસ્ટ ટ્યૂબ દ્વારા બાળક પેદાના કરવાની ટેકનિક હશે.\"\n\nઆટલું જ નહીં દિનેશ શર્માએ કહ્યું હતું કે પત્રકારત્વની શરૂઆત આધુનિકકાળમાં જ નથી થઈ, આ તો મહાભારતકાળથી ચાલી આવે છે.\n\nતેમણે કહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સરકારની સામે કેમ પડ્યા હતા?\\nસારાંશ: ભારતમાં ગુના અને ભ્રષ્ટાચારની તપાસ કરતી સર્વોચ્ચ સંસ્થા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા વડા પ્રધાન કાર્યાલયના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા. હવે સરકારને ચિંતા એ વાતની છે કે તેનું નાક ન કપાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે છેલ્લા કેટલાક વખતથી આરોપ પ્રતિ-આરોપનો દોર ચાલી રહ્યો છે. \n\nઆલોક વર્માએ સીબીઆઈ ડાયરેક્ટર તરીકે રાકેશ અસ્થાના વિરુદ્ધ લાંચ મામલે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરીને તેની તપાસ શરૂ કરાવી હતી. \n\nસીબીઆઈએ જ આ મામલે દરોડા પાડીને પોતાના જ સ્ટાફના ડીએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી હતી.\n\nપરંતુ રાકેશ અસ્થાનાએ ધરપકડથી બચવા હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા. ત્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીબીઆઈ મામલો : રાહુલે કહ્યું રફાલ મોદીને ધરાશયી કરશે, પુરાવાઓની જ વાર, સુપ્રીમ કોર્ટને અભિનંદન આપ્યા\\nસારાંશ: સીબીઆઈ મામલે આજે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય રદ કર્યો છે. \n\nઆ ચુકાદા પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા રફાલ પર નિશાન સાધ્યું છે. \n\nએમણે આલોક વર્માના ચુકાદા બાબતે સુપ્રીમ કોટને અભિનંદન આપતુ ટ્ટીટ કર્યું છે. \n\nજેમાં એમણે લખ્યું કે, રફાલનું સત્ય મોદીને ધ્વ્સત કરી દેશે. 30,000 કરોડની ચોરીમાં એમની ભૂમિકા પૂરતા પુરાવાઓ સુધીના સમયનો જ સવાલ છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nછ ડિસેમ્બરે થયેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટ આ ચુકાદો અનામત રાખ્યો હતો. \n\nજોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને ફરી હટાવી દેવાતા એમણે રાજીનામુ આપી દીધું છે\\nસારાંશ: વડા પ્રધાનના વડપણ હેઠળની એક ઉચ્ચસ્તરીય સમિતિએ સીબીઆઈના વડા આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દીધા બાદ આજે તેમણે રાજીનામું આપી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળી સિલેક્શન કમિટીની બેઠકમાં વર્માને પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો.\n\nકમિટીમાં વડા પ્રધાન ઉપરાંત વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ન્યાયાધીશ એ.કે. સીકરી સામેલ હતા. \n\nઅત્રે નોંધવું કે બે દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે આલોક વર્માને રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો. \n\nજેને પગલે 75 દિવસ બાદ આલોક વર્મા પોતાના પદ પર પરત ફર્યા હતા. કોર્ટે આ મામલાને સિલેક્શન કમિટી પાસે મોકલવાનો આદેશ આપ્યો હતો. \n\nપરંતુ આ દરમિયાન કમિટીએ તેમને પદ પરથી દૂર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીબીઆઈના નાગેશ્વર રાવ કોર્ટની અવમાનના મામલે દોષિત, એક લાખ દંડ\\nસારાંશ: સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર નાગેશ્વર રાવે માગેલી માફીને અવગણી સુપ્રીમ કોર્ટે તેમને અદાલતના તિરસ્કારના કેસમાં દોષિત જાહેર કર્યા હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે કોર્ટનું કામકાજ ચાલે ત્યાં સુધી ખૂણામાં બેસી રહેવાનો તેમજ અઠવાડિયામાં એક લાખ રુપિયા દંડ ભરવાનો આદેશ કર્યો હતો. \n\nમંગળવારે ચીફ જસ્ટિસ નાગેશ્વર રાવ પર વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે નાગેશ્વર રાવને એ ખબર હોવી જોઇએ કે આ કેસમાં એ. કે. શર્માને હટાવી દેવાથી શું થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે એક તરફ તેઓ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરે છે અને બીજી તરફ શર્માનો રિલીવિંગ ઓર્ડર સહી કરે છે. જો ઓર્ડર એક દિવસ મોડો સહી કર્યો હોત તો આકાશ તૂટી પડત?\n\nઅગાઉ સુપ્રીમ કોર્ટમાં રજૂ થતાં અગાઉ સીબીઆઈના વચગાળાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીબીઆઈમાંથી નંબર-2 રાકેશ અસ્થાનાને પણ હટાવાયા\\nસારાંશ: વડા પ્રધાનના નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી હાઈપાવર કમિટીએ આલોક વર્માને સીબીઆઈમાંથી ખસેડ્યા બાદ હવે રાકેશ અસ્થાનાને પણ હટાવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાકેશ અસ્થાના\n\nસીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાને કે જેમને સરકારે વિવાદ બાદ ફરજીયાત રજા પર મોકલ્યા હતા તેમનો કાર્યકાળ ટુંકાવી દેવામાં આવ્યો છે. \n\nબીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાકેશ અસ્થાનાએ કહ્યું કે તેઓ આ મામલે હાલ કંઈ કહેવા માગતા નથી. \n\nઅસ્થાનાની સાથે બીજા ત્રણ ઑફિસરોનો પણ સીબીઆઈમાંથી કાર્યકાળ ટુંકાવી દેવામાં આવ્યો છે. \n\nઆ ત્રણ અફસરોમાં જોઇન્ટ ડિરેક્ટર અરુણ કુમાર શર્મા, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનિષ કુમાર સિંહા અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ જયંત જે. નાઇકનાવારેનો સમાવેશ થાય છે. \n\nએવું મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીમાવિવાદ વચ્ચે ભારતે ચીન પાસેથી કરોડોની લોન લીધી? - ફૅક્ટ ચેક\\nસારાંશ: ભારત-ચીન વચ્ચેનો સરહદવિવાદ ચરમસીમાએ છે ત્યારે બુધવારે સંસદમાં એક લેખિત નિવેદન બાદ વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર આક્રમક થઈ ગયો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ પક્ષે કહ્યું હતું કે એક તરફ લદાખમાં સીમા પર ચીન સાથેની અથડામણમાં ભારતીય સૈનિકો શહીદ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર 'ચીની બૅન્ક' પાસેથી કરજ લઈ રહી છે.\n\nઆ પ્રકરણની શરૂઆત વાસ્તવમાં રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરના એક લેખિત નિવેદનથી થઈ હતી.\n\nભાજપના બે સંસદસભ્યોએ સવાલ કર્યો હતો કે કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે ભંડોળનો ઉપયોગ કઈ રીતે કર્યો હતો અને રાજ્યોને ભંડોળ કઈ રીતે પહોંચાડ્યું હતું.\n\nઆ સવાલના જવાબમાં અનુરાગ ઠાકુરે સંસદન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરમ ઇન્સ્ટિટ્યૂટ : કોરોના રસીની કિંમત જાહેર, તમને કેટલામાં મળશે?\\nસારાંશ: ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી વિકસિત કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે એક નિવેદન પ્રકાશિત કરીને રસીની કિંમતો જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના રસીની કિંમતો જાહેર\n\nભારતની કેન્દ્ર સરકારના 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાના નિર્ણય બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે કિંમતોની જાહેરાત કરી છે.\n\nઆ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસીરમ ઇન્સ્ટિટ્યૂટ નિવેદનમાં લખે છે કે \"ભારત સરકારના રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવાની જાહેરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ આવકારે છે.\"\n\n\"રાજ્ય સરકારો, ખાનગી દવાખાનાં, રસીકરણ કેન્દ્રોને સીધી રસી મળી રહે, એવા પ્રયત્નો અમે કરીશું.\"\n\nઇન્સ્ટિટ્યૂટે એવું પણ જણાવ્યું છે કે આગામી બે મહિના સુધી તેઓ મર્યાદિત જથ્થામાં ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરમ ઇન્સ્ટિટ્યૂટે રસીથી બીમાર થયાનો દાવો કરનાર પર 100 કરોડનો કેસ કર્યો?\\nસારાંશ: હાલ દેશભરમાં કોરોના વાઇરસની વિવિધ રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે. જેમાં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને કંપની એસ્ટ્રાઝેનેકાએ મળીને બનાવેલી રસી કોવિડશિલ્ડના ટ્રાયલ ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસીનું મૅન્યુફૅક્ચરિંગ પાર્ટનર છે. \n\nસમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ અનુસાર 40 વર્ષની એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે બ્રિટનની દવા કંપની એસ્ટ્રાઝેનેકાના સહયોગી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઈઆઈ) તરફથી ચલાવવામાં આવી રહેલા ટ્રાયલમાં જ્યારે તેમને વૅક્સિન આપવામાં આવી ત્યારપછી તેમને ગંભીર \"ન્યૂરોલૉજિકલ અને સાઇકોલૉજિકલ\" લક્ષણોનો સામનો કરવો પડ્યો હતો. \n\nલૉ ફર્મ એન.જી.આર. પ્રસાદ અને આર. રાજારામ ઍડ્વોકેટ્સે અનામ વૉલિન્ટિયર તરફથી આઈસીએમઆર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, એસ્ટ્રાઝેનેકા અને ડ્રગ્સ કં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા : ગૃહયુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધી 3 લાખથી વધુ મોત થયાં છે\\nસારાંશ: યુએન અનુસાર છેલ્લા બે સપ્તાહથી સીરિયાના લશ્કરી દળોએ બળવાખોરોના કબજાવાળા વિસ્તારોમાં હુમલા શરૂ કર્યા છે. જેને પગલે બે લાખથી વધુ લોકોનું પલાયન થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હુમલાને પગલે છેલ્લા બે સપ્તાહમાં 2 લાખ 70 હજાર લોકોએ તેમના ઘરબાર ગુમાવ્યા છે.\n\nમોટા ભાગનું પલાયન દેરા અને ક્યુનેઈત્રા વિસ્તારમાં યુદ્ધને કારણે થયું છે. મોટા ભાગના લોકો જોર્ડન અને ઇઝરાયલના કબજાવાળા ગોલન હાઇટ્સ તરફ પલાયન કરી ગયા છે.\n\nપણ આ બન્નેમાંથી એક પણ દેશે તેમને રૅફ્યૂજી તરીકે પ્રવેશ-આશ્રય આપશે કે નહીં તેની જાહેરાત નથી કરી.\n\nઆ કારણે માનવીય સંકટ ઊભું થયું છે. સીરિયાના ઉપરોક્ત વિસ્તારોમાં સીરિયાના લશ્કરી દળો રશિયા દ્વારા કરવામાં આવતા હવાઈ હુમલાની મદદથી આગળ વધી રહ્યા છે.\n\nરવિવારે બોરસા અલ-શામ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા : ગૃહયુદ્ધમાં સ્વજનો ગુમાવનાર મહિલાઓની કહાણી\\nસારાંશ: સીરિયામાંથી નીકળી લેબેનોન તથા જર્મનીમાં આશ્રય લઈને રહેતી 18થી 25 વર્ષની વ્યક્તિઓનો એક સરવે હાથ ધરાયો હતો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં તારણ બહાર આવ્યું કે તેમાંથી અડધોઅડધ મહિલાઓએ પોતાના સ્વજન ગુમાવી દીધા છે. જ્યારે તેમાંથી બે તૃતીયાંશ ભાગની વ્યક્તિઓને ઘર છોડવા મજબૂર થવું પડ્યું હતું.\n\nબીબીસી સંવાદદાતા લીના સિંજાબ ખુદ દેશ ત્યજી દેનારાં સીરિયન છે. તેમણે સીરિયાની ઘણી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જોઈએ તેમની કહાણી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા ઇદલિબ પર કેમિકલ ઍટેકની તૈયારીમાં, અમેરિકાએ આપી ચેતવણી\\nસારાંશ: સીરિયાની સરકાર બળવાખોરોને કબજા હેઠળના ઇદલિબ પ્રાંતમાં રાસાયણિક હુમલાની તૈયારી કરી રહી હોવાની શંકા અમેરિકાને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિયામાં અમેરિકાના નવા રાજદૂત જિમ જેફ્રીએ હુમલાની તૈયારીનાં 'ઘણા પુરાવા' હોવાનો દાવો કર્યો છે. \n\nરાજદૂત તરીકે નિમણૂંક થયા પછીના પહેલા ઇન્ટરવ્યૂમાં જિમ જેફ્રીએ કહ્યું હતું, \"રાસાયણિક હુમલાની તૈયારીનાં ઘણા પુરાવા અમારી પાસે છે. તેથી અમે ચેતવણી બહાર પાડી છે.\" \n\n\"હુમલો કરવામાં આવશે તો તેનું ગંભીર પરિણામ જોવા મળશે.\"\n\nઅલબત, પોતાની પાસે ક્યા પુરાવા છે તે જિમ જેફ્રીએ જણાવ્યું ન હતું. \n\nજોકે, સીરિયાની સરકાર રાસાયણિક શસ્ત્રોના ઉપયોગનો સતત ઇન્કાર કરતી રહી છે.\n\nબળવાખોરોનો છેલ્લો ગઢ\n\nઇદલિબમાં રાસાયણિક હુમલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા યુદ્ધ : બચાવકર્મીઓનો દાવો, ગેસ હુમલામાં સેંકડો લોકોના મોત\\nસારાંશ: રાહત અને બચાવ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, સીરિયાના ડુમા શહેર પર ઝેરી ગેસના હુમલામાં 70 લોકોના મોત થયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિયાના સરકારી દળો દ્વારા ડુમા શહેર પર ભારે હુમલા કરવામાં આવી રહ્યા છે\n\nસ્વયંસેવી બચાવ સંસ્થા વ્હાઇટ હેલ્મેટ્સે કેટલીક ભયાનક તસ્વીરો ટ્વીટ કરી છે. જેમાં બૅઝમેન્ટમાં સેંકડો લાશો નજરે પડે છે. \n\nસંગઠનનો દાવો છે કે મરણાંક વધી શકે છે. જોકે, આ અંગે ઔપચારિક પુષ્ટિ થઈ શકી નથી. સીરિયાની સરકારે આ અહેવાલને 'ઉપજાવી કાઢેલા' ઠેરવ્યા હતા. \n\nઅમેરિકાના કહેવા પ્રમાણે, આ અહેવાલો 'અત્યંત ચિંતાજનક' છે ને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, સાથે જ ઝેરી કેમિકલ હથિયારોના ઉપયોગ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું.\n\nબાળવાખો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા સંઘર્ષઃ સુરક્ષા પરિષદમાં સંઘર્ષ વિરામ પર સહમતિ\\nસારાંશ: સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 30 દિવસના સંઘર્ષવિરામ પર સહમતી સધાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરક્ષા પરિષદની બેઠકમાં 30 દિવસના સંઘર્ષ વિરામના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરી દીધો છે. સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યોએ સંઘર્ષથી પ્રભાવિત વિસ્તારમાં મદદ પહોંચાડવા અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે મત આપ્યો. \n\nઆ સપ્તાહની શરૂઆતથી જ સીરિયાની સરકારે દમાસ્કસ નજીક વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તાર પૂર્વ ગૂતામાં બોમ્બમારો શરૂ કરી દીધો હતો.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ કાર્યવાહી રોકવાના હેતુથી સુરક્ષા પરિષદે આ સંઘર્ષવિરામની ઘોષણા કરી છે. જોકે, કાર્યકરો એમ કહી રહ્યા છે કે, મતદાન થયા બાદ પણ હવાઈ હુમલા ચાલુ છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા હુમલાઓ અંગે બોલ્યા ડોનલ્ડ ટ્રમ્પ, 'મિશન પૂર્ણ થયું'\\nસારાંશ: અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સના સંયુક્ત સૈન્ય સીરિયામાં અનેક સ્થળો પર હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં રાસાયણિક હથિયારો રાખવામાં આવ્યા હતા, ત્યાં હુમલા કરવામાં આવ્યા હતા. \n\nરાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારના કહેવા પ્રમાણે, સીરિયા પર થયેલો હુમલો એ આંતરરાષ્ટ્રીય કાયદાઓના ભંગ સમાન છે. \n\nરશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા સમિતિની બેઠકમાં નિંદા પ્રસ્તાવ પસાર કરવા માગ કરી હતી. \n\nરશિયાનું કહેવું છે કે આ હુમલાના 'પડઘા પડશે.'\n\nઆ પહેલા શું થયું તેનો ઘટનાક્રમ ભારતીય સમય પ્રમાણે નીચે વાંચો. \n\n18:40 IST ચીને કરી હુમલાઓની ટીકા \n\nચીને સીરિયા પર હુમલાની ટીક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા હુમલો : બસ પર થયેલા હુમલામાં 28થી વધુ લોકોનાં મૃત્યુ\\nસારાંશ: પૂર્વ સીરિયામાં બસ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 28 લોકોનાં મૃત્યુ થયાં છે, અહેવાલો પ્રમાણે મૃતકોમાં મોટાભાગના સૈનિક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિયાના સ્ટેટ મીડિયાનું કહેવું છે કે બસને બુધવારે દેર અલ-ઝૂર પ્રાંતમાં નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 'નાગરિકો' માર્યા ગયા હતા.\n\nજોકે બીજા સ્રોતો અને મૉનિટરિંગ ગ્રૂપ પ્રમાણે આ બસમાં સૈનિકો સવાર હતા.\n\nઘટના બાદ તાત્કાલિક કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.\n\nસીરિયામાંથી સ્થળાંતર કરનાર લોકો પરત કેમ ફરી રહ્યા છે?\n\nયુકેમાં સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ (SOHR) આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ (IS)ને જવાબદાર ગણાવે છે અને કહે છે કે 37 લોકોનાં મૃત્યુ થયાં છે.\n\nસૂત્રોને ટાંકતાં SOHR કહ્યું, \"આ હુમલો પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયા: ભોજનના બદલામાં માગી રહ્યા છે સેક્સ!\\nસારાંશ: સીરિયાના રાહત કૅમ્પોમાં રહેતી મહિલાઓ સાથે યૌન શોષણની ઘટનાઓ સામે આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીને માહિતી મળી છે કે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો તરફથી રાહત કૅમ્પમાં સામગ્રી લઈ જનારા પુરુષોએ મહિલાઓ સાથે યૌન શોષણ કર્યું છે. \n\nઆ પુરુષો પર એવો આરોપ છે કે તેઓ સેક્સના બદલામાં ભોજન વેચી રહ્યા છે. \n\nત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલી ચેતવણી બાદ પણ એક રિપોર્ટ દર્શાવે છે કે દેશના દક્ષિણ વિસ્તારમાં આ કૃત્ય ચાલુ છે. \n\nસંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોનું કહેવું છે કે આ વિસ્તારમાં કામ કરી રહેલા તેમના સહયોગી સંગઠનો સામે કોઈ ફરિયાદ નથી મળી.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nરાહતકર્મીઓએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયાના કથિત કેમિકલ એટેકમાં સૈંકડો લોકો મૃત્યુ પામ્યાં? ખરેખર થયું શું?\\nસારાંશ: રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લેવરોવે જણાવ્યું છે કે સીરિયાના દૌમા શહેરમાં રસાયણિક શસ્ત્રો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nદૌમા પર અગાઉ બળવાખોરોનો અંકુશ હતો. \n\nસર્ગેઈ લેવરોવના જણાવ્યા મુજબ, રશિયાના નિષ્ણાતો અને રાહત કાર્યકરોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. બળવાખોરોએ શરણાગતિના કરાર હેઠળ શહેર છોડવાનું શરૂ કરી દીધું છે. \n\nતબીબી સુત્રોએ જણાવ્યું હતું કે શનિવારના કથિત હુમલામાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા હતા. ચોક્કસ કેટલા લોકો મૃત્યુ પામ્યા છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે.\n\nકથિત હુમલાનો 'સાથે મળીને આકરો પ્રતિભાવ' આપવાની ધમકી અમેરિકા તથા ફ્રાન્સે આપી હતી. \n\nસંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ આ આક્ષેપો બાબત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયાના યુદ્ધના 10 વર્ષ : કઈ રીતે શરૂ થયું હતું દેશમાં ગૃહયુદ્ધ અને શું છે સ્થિતિ?\\nસારાંશ: સીરિયાના પ્રમુખના વિરોધમાં 10 વર્ષ પહેલાં શાંતિમય પ્રદર્શનો શરૂ થયાં અને તેમાંથી ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજ સુધીમાં આ આંતરિક અશાંતિમાં 380,000 લોકો માર્યા ગયા છે\n\nઆજ સુધીમાં આ આંતરિક અશાંતિમાં 380,000 લોકો માર્યા ગયા છે, અનેક નગરો બરબાદ થઈ ગયાં અને બીજા દેશો પણ તેમાં કૂદી પડ્યા છે.\n\nસીરિયાનું યુદ્ધ કેવી રીતે શરૂ થયું?\n\nદેરા શહેરમાં માર્ચ 2011માં લોકશાહીની માગણી સાથે દેખાવો શરૂ થઈ ગયા હતા\n\nસીરિયામાં અશાંતિ શરૂ થઈ તે પહેલાંથી જ સીરિયાના લોકોમાં બેકારી, ભ્રષ્ટાચાર, રાજકીય સ્વાતંત્ર્યના અભાવના કારણે અસંતોષ હતો. \n\nપ્રમુખ બશર અલ-અસદ 2000ની સાલમાં તેમના પિતા હાફેઝના અવસાન પછી સત્તા પર આવ્યા હતા અને અસંતોષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયામાં 500 લોકોમાં રાસાયણિક હુમલાના લક્ષણ: UN\\nસારાંશ: વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) કહ્યું છે કે સીરિયામાં પૂર્વ ગૂટામાં થયેલા એક હુમલામાં ઘાયલ થયેલાં દર્દીઓમાં રાસાયણિક હુમલાના લક્ષણો જોવા મળ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સંગઠને સીરિયાના ડૂમા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અડચણ વિના પ્રવેશ આપવાની માગણી કરી છે.\n\nસંગઠનના અધિકારીને આ વિસ્તારમાં હાજર પોતાના સહયોગીઓથી મળેલી આ વિગતોની પુષ્ટિ કરવા ઇચ્છે છે. આ વિગતોમાં પ્રમાણે 500થી વધુ લોકોમાં રાસાયણિક હુમલાના લક્ષણો મળ્યાં છે.\n\nસીરિયાની સરકાર હુમલાઓમાં પોતાનો હાથ હોવાનો ઇન્કાર કરી રહી છે. અમેરિકાએ રાસાયણિક હુમલાના સમચારો બાદ સીરિયા પર જોરદાર હુમલો કરવાની ધમકી આપી છે.\n\nતો બીજી તરફ રશિયાએ પણ અમેરિકાના નિવેદનને, સીરિયા પર હુમલો કરવાનું બહાનુ ગણાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયામાં ઇઝરાયલની ઍર સ્ટ્રાઇક, ઈરાનની સૈન્ય છાવણીઓ ધ્વસ્ત\\nસારાંશ: ઇઝરાયલે સીરિયા ખાતે મિસાઇલ હુમલા કર્યાં હોવાની કબૂલાત કરી છે. આ માહિતી ઇઝરાયલ સંરક્ષણ દળ(આઇડીએફ)એ આપી હતી અને કહ્યું હતું કે તેમણે ઓપરેશન ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના એલિટ ગ્રુપ કૂદ્સ ફૉર્સ વિરુદ્ધ છેડ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ અંગે વધુ માહિતી જાહેર નથી થઈ પરંતુ સોમવારના રોજ આ હુમલો થયો હોવાના અહેવાલ છે.\n\nસીરિયાના મીડિયા મુજબ દેશની ઍર ડિફેન્સ સિસ્ટમે 'ઇઝરાયલની ઍરસ્ટ્રાઇક'ને તોડી પાડી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.\n\nજોકે, રવિવારના રોજ આઈડીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમણે 'ગોલન હાઇટ્સ' નજીક એક રોકૅટને તોડી પાડી હતી.\n\nઇઝરાયલનું ઓપરેશન\n\nસોમવારના રોજ આઈડીએફના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઓપરેશન અંગે ટ્વીટ કરી જાણ કરવામાં આવી હતી.\n\nબીજી તરફ સીરિયન ન્યૂઝ એજન્સીએ એક સૈન્ય સૂત્રના હવાલાને ટાંકીને જણાવ્યું હતું કે દેશની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયામાં ક્લોરીન ગેસના હુમલાની આશંકા\\nસારાંશ: મળતા અહેવાલો અનુસાર, બળવાખોરોના કબજા હેઠળની સીરિયાની રાજધાની દમાસ્કસના બહારના વિસ્તારોમાં ક્લોરીન ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિયાની રાજધાની દમિશ્કના બહારી વિસ્તારોમાં ક્લોરીન ગેસનો હુમલો થયાનું બહાર આવ્યું છે\n\nબીબીસીને મળેલી જાણકારી મુજબ, રોજિંદા બોમ્બમારાની વચ્ચે વસતા પૂર્વ ગુટા ક્ષેત્રના લોકોએ એક મિસાઈલ હુમલા પછી એક પ્રકારની ગેસની દુર્ગંધ અનુભવી હોવાનું બહાર આવ્યું છે. \n\nઆરોગ્ય કર્મીઓનું કહેવું છે કે છ લોકોને શ્વાસ સંબંધિત સામાન્ય તકલીફોની સારવાર અપાઈ રહી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n2013ની સાલથી રશિયા સમર્થિત સરકારી દળોએ આ વિસ્તારમાં ઘેરો ઘાલ્યો છે જેમાં લગભગ ચાર લાખ લોકો રહે છે.\n\nસીરિયામાં જ્યારથી ગૃહયુદ્ધની શર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સીરિયામાં રશિયાનું વિમાન ક્રેશ: 32ના મૃત્યુ\\nસારાંશ: રશિયાનું માલવાહક વિમાન સીરિયામાં તૂટી પડ્યું છે. તેમાં બેઠેલા તમામ 26 મુસાફરો અને 6 કર્મચારીઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું રક્ષા મંત્રાલયે કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પ્રતિકાત્મક તસવીરમાં એન-26 વિમાન દર્શાવેલું છે, તેને બે ટર્બોટોપ એન્જિન હોય છે અને તે સૈન્ય અને નાગરિક હેતુ માટે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે\n\nરશિયન મીડિયાએ મંત્રાલયને એમ કહેતાં ટાંક્યું છે કે, એન-26 પ્લેન સીરિયાના શહેર લેટેકિયાના દરિયા કાંઠા નજીક આવેલા હેમીમિમ એરબેઝ પર લેન્ડિંગ સમયે તૂટી પડ્યું હતું.\n\nરશિયાએ જણાવ્યું કે આ વિમાન પર કોઈ જ હુમલો કરવામાં નથી આવ્યો. મળેલી પ્રાથમિક વિગતો અનુસાર વિમાનમાં આવેલી યાંત્રિક ખામીને કારણે વિમાન તૂટી પડ્યું હોવાની શક્યતા છે.\n\nઆ ઘટનાની તપાસ શરૂ થઈ ચૂકી છે.\n\nસાતમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુંદર ચિયરલીડર્સ મારફતે ઉતર કોરિયા કયો દાવ રમી રહ્યું છે?\\nસારાંશ: દક્ષિણ કોરિયામાં થઈ રહેલા શિયાળુ ઑલિમ્પિક્સમાં ઉત્તર કોરિયા ભાગ લેવાનું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું કહેવાય છે કે ઉત્તર કોરિયા પોતાના પ્રતિનિધિમંડળમાં ઍથ્લેટ્સ, કલાકારો, અધિકારીઓ, ફેન્સ, પત્રકારો અને ચિયરલિડર્સની એક વિશેષ ટીમ મોકલશે.\n\nજ્યારે પણ ઉત્તર કોરિયાની વાત થાય છે ત્યારે દેખીતી રીતે વાતમાં ચિયરલીડર્સની ટીમ હોતી નથી. તેનો ઉલ્લેખ પ્રથમ વખત કરવામાં આવ્યો છે.\n\nપરંતુ યુવાન અને સુંદર યુવતીઓની આ ટીમે વર્ષોથી એશિયાના દેશોના રાજકીય ફલક પર તેમની ભૂમિકા ભજવી છે. \n\nદક્ષિણ કોરિયામાં તેમની હાજરી ઉત્સાહ વધારશે. ઉત્તર કોરિયા તેમની મારફતે સારી છબી બનાવવાની કોશિશ કરશે. \n\nજેથી પાડોશી દેશ દક્ષિણ કોરિયા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુંદર વૉશિંગટન: શ્રીલંકાની સીરિઝ બાદ ભારતને મળેલો નવો સ્ટાર?\\nસારાંશ: ભારતે કોલમ્બોમાં બાંગ્લાદેશને ચાર વિકેટથી હરાવીને ટી-20 મેચોની નિદહાસ ટ્રૉફી જીતી લીધી છે. દિનેશ કાર્તિક આ જીતના હીરો રહ્યા હતા, જેમણે છેલ્લા બૉલે છગ્ગો મારી ભારતને જીત અપાવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયા માટે આ ટૂર્નામેન્ટમાં વધુ એક ખેલાડીએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો. \n\n18 વર્ષના યુવા વૉશિંગટન સુંદરને ટૂર્નામેન્ટનાં 'સર્વશ્રેષ્ઠ ખેલાડી' ઘોષિત કરવામાં આવ્યા છે. \n\nતમિલનાડુના સુંદરે નિદહાસમાં આઠ વિકેટ લેનારા ભારતના સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યા છે. \n\nભારતે 14 માર્ચના રોજ બાંગ્લાદેશની વિરુદ્ધ જ આ ટૂર્નામેન્ટની છેલ્લી ગ્રૂપ મેચ રમી હતી, ત્યારે તેમણે વૉશિંગટન સુંદરે ત્રણ વિકેટ ઝડપી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેઓ 18 વર્ષની ઉંમરે જ ત્રણ વિકેટ ઝડપનારા પહેલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુએઝ નહેર બ્લૉક કરનાર એવર ગિવન જહાજ જપ્ત, અધધ 6 હજાર 763 કરોડ રૂપિયા વળતરનો દાવો\\nસારાંશ: ઇજિપ્તે ગત મહિને સુએઝ કૅનાલે બ્લૉક કરનાર જહાજને જપ્ત કરી લીધું છે અને જાપાનીઝ માલિક પાસેથી 90 કરોડ ડૉલર (અંદાજે રૂ. 6 હજાર 763 કરોડ રૂપિયા)ના વળતરની માગણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુએઝ કેનાલમાં જહાજ ફસાયું તે સમયની સેટેલાઇટ તસવીર\n\nઍવર ગિવનની વીમા કંપનીના કહેવા પ્રમાણે 'પ્રતિષ્ઠાને નુકસાન' તથા 'સૅલ્વાજ બૉનસ' પેટે જે રકમની માગણી કરવામાં આવી છે તે 'ખૂબ જ વધુ' અને 'મહદંશે આધાર વગરની' છે.\n\nકૅનાલની વચ્ચે આવેલા ગ્રેટ બિટર લેક ખાતે જહાજને અટકાવી દેવામાં આવ્યું છે. જહાજ ઉપર રહેલા 25 ભારતીય કર્મચારીઓને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\n\nતા. 23મી માર્ચના દિવસે જહાજ કૅનાલની વચ્ચે ત્રાસું થઈ જતાં ફસાઈ ગયું હતું, જેના કારણે જહાજોનું પરિવહન અટકી પડ્યું હતું.\n\nભારે પ્રયાસોને અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુએઝ નહેરમાં અઠવાડિયાથી ફસાયેલું માલવાહક જહાજ આખરે બહાર કઢાયું\\nસારાંશ: અઠવાડિયાથી સુએઝ નહેરમાં ફસાયેલું માલવાહક જહાજ નીકળી ગયું છે અને એને ફરી ચલાવાવનો પ્રયાસ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુએઝ નહેર દુનિયાના મુખ્ય સમુદ્રી ક્રૉસિંગમાંથી એક છે. દુનિયાના કુલ વેપારમાંથી 12 ટકા માલ જહાજો દ્વારા અહીંથી પસાર થાય છે.\n\nસમાચાર સંસ્થા રૉયટર્સ લખે છે કે ઇંચકૅપ શિપિંગ સર્વિસીઝ મુજબ એક અઠવાડિયાથી સુએઝ નહેરમાં ફસાયેલું આ વિશાળ જહાજ હવે ફરી તરતું થયું છે અને તેને ચાલવાલાયક બનાવવા પર કામ કરાઈ રહ્યું છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવૈશ્વિક દરિયાઈ સેવા પૂરી પાડતા ઇંચકૅપે ટ્વિટર પર કહ્યું કે સ્થાનિક સમય અનુસાર સવારે 4.30 વાગ્યે જહાજ ફરી તરવા લાગ્યું છે અને તેને પૂરી રીતે સંચાલિત કરવા માટે કામ ચાલુ છે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુએઝ નહેરમાં ફસાયેલું મહાકાય જહાજ કેવી રીતે કાઢવામાં આવ્યું?\\nસારાંશ: સુએઝ નહેરમાં ફસાયેલા મહાકાય જહાજ એવર ગિવનને કાઢવામાં આવતા ઐતિહાસિક સુએઝ નહેરમાં થયેલો જહાજોનો ટ્રાફિક જામ હળવો થઈ ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુએઝ નહેરમાં ખાસ ટીમની આઠવાડિયાની મહેનત બાદ એવર ગિવન જહાજને કાઢવામાં આવ્યું છે.\n\nટગ બોટ્સ અને ડ્રેઝરની મદદથી 400 મીટર યાને કે 1300 ફૂટ લાંબા જહાજ એવર ગિવનને કાઢવામાં આવ્યું હતું.\n\nઅનેક જહાજો ભૂમધ્ય સાગરને લાલ સમુદ્ર સાથે જોડતી આ નહેરમાંથી પસાર થવાની રાહ જોઈને બેઠાં હતા.\n\nઉલ્લેખનીય છે કે સુએઝ નહેરનો માર્ગ દુનિયાનો એક વ્યસ્ત અને મહત્ત્વનો દરિયાઈ વેપારી માર્ગ છે.\n\nજહાજને હઠાવવામાં મદદ કરનારી કંપની બોસકાલિસના સીઈઓ પીટર બર્બર્સકીએ કહ્યું, \"એવર ગિવન સોમવારે સ્થાનિક સમય અનુસાર 15.05 વાગે તરવા લાગ્યું હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુગરા હુમાયુ મિર્ઝા : હૈદરાબાદ ડૅક્કનના પ્રથમ મહિલા સંપાદક\\nસારાંશ: બીબીસી ગુજરાતી એવાં મહિલાઓની કહાણી લઈને આવ્યું છે, જેમણે લોકશાહીના પાયા મજબૂત કર્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવી મહિલાઓ કે જેમણે અધિકાર માટે હાકલ કરી હતી. આ સમાજસુધારક મહિલાઓ હતી અને અનેક મહત્ત્વપૂર્ણ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા તરીકે તેઓ ઓળખાય છે.\n\nસુગરા હુમાયુ મિર્ઝા હૈદરાબાદ ડૅક્કનના પ્રથમ મહિલા સંપાદક હતાં. \n\n1884માં જન્મેલાં સુગરા હુમાયુ મિર્ઝા મહિલાઓનું જીવન ખાસ કરીને મુસ્લિમ મહિલાઓનું જીવન બહેત બનાવવા માટે અવાજ ઉઠાવનારા લેખિકા, સંપાકદ અન સમાજસુધારક તેમજ શિક્ષણશાસ્રી હતાં.\n\nતેમણે મહિલાઓ માટે પત્રિકા શરૂ કરી હતી અને 'અન નિસા' તથા 'ઝેબ-ઉન-નિસા'નું સંપાદન કર્યું હતું. \n\nતેમણે પડદામાં કેદ જિંદગીથી ખુદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુદર્શન ન્યૂઝ : UPSCમાં મુસલમાનોની ભરતીના કાર્યક્રમ પર સુપ્રીમની રોક - TOP NEWS\\nસારાંશ: મુસ્લિમોની સિવિલ સેવામાં પસંદગી અંગેના સુદર્શન ટીવીના કાર્યક્રમ પર સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે અને બાકી એપિસોડ દેખાડવા પર રોક લગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટના ત્રણ જજની ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા ડી. વાઈ. ચંદ્રચૂડે કહ્યું કે આ ચેનલ દ્વારા કરાઈ રહેલા દાવા ઘાતક છે અને આનાથી યુપીએસસીની પરીક્ષાની વિશ્વસનીયતા પર લાંછન લાગી રહ્યું છે અને આ દેશને નુકસાન કરે છે.\n\nજસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, \"એક એન્કર આવીને કહે છે કે એક વિશેષ સમુદાય યુપીએસસીમાં ઘૂસણખોરી કરી રહ્યો છે.\"\n\n\"શું આનાથી વધારે ઘાતક કોઈ વાત હોઈ શકે. આવા આરોપોથી દેશની સ્થિરતા પર અસર થાય છે અને યુપીએસસી પરીક્ષાઓની વિશ્વસનીયતા પર લાંછન લાગે છે.\"\n\nતેમણે કહ્યું કે યુપીએસસી માટે અરજી કરતી દરેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : અર્નબ ગોસ્વામીને સંયમ રાખવા હાઈકોર્ટની સલાહ\\nસારાંશ: દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન શશિ થરુરનાં પત્ની સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં 'સમાંતર તપાસ' અને ખટલો નહીં ચલાવવા પત્રકાર અર્નબ ગોસ્વામીને નિર્દેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, દિલ્હી હાઈકોર્ટમાં જજ મુક્તા ગુપ્તાના કહેવા પ્રમાણે, \"અમે મીડિયાની ઉપર નિયંત્રણ લાદવા નથી માગતાં, પરંતુ તપાસ ચાલતી હોય ત્યારે સંયમ દાખવવામાં આવે તે જરૂરી છે.\"\n\nગુપ્તાએ નોંધ્યું, 'કૃપા કરીને સમજો કે ક્રિમિલ કેસમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોય ત્યારે મીડિયા દ્વારા સમાંતર તપાસ ન થઈ શકે.'\n\n2017માં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ગોસ્વામી તથા તેમની ચેનલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ આ કેસમાં રિપોર્ટિંગ સમયે સંયમ દાખવશે. \n\nવરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ આ કેસમાં શશિ થર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુનિતા યાદવ : એ પોલીસ કૉન્સ્ટેબલ જેમનો મંત્રીના પુત્ર સાથે વિવાદ થયો\\nસારાંશ: સુરતમાં મહિલા લોકરક્ષક પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવ મંત્રીના પુત્ર સાથેની તકરારને લઈને વિવાદમાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લૉકડાઉનના નિયમોનો ભંગ અને કથિત રીતે અભદ્ર ભાષાનો પ્રયોગને લઈને બનેલી આ ઘટનામાં સુનિતા યાદવ અને રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેમના કેટલાક મિત્રો વચ્ચે રકઝક થઈ હતી.\n\nએ પછી સુનિતા યાદવે રાજીનામું આપી દીધું હતું તો પોલીસે સુનિતા યાદવ અને મંત્રીના પુત્ર તથા તેમના મિત્રો સામે ફરિયાદ નોંધી છે.\n\nઅનેક લોકો સુનિતા યાદવની કામગીરીને વખાણી રહ્યાં છે અને તેમને ન્યાય આપવાની માગણી કરી રહ્યાં છે. તો સામે અનેક લોકો સુનિતા યાદવનું વર્તન પણ યોગ્ય ન હોવાનું કહી રહ્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુનિતા યાદવ અને મંત્રીના પુત્રના વિવાદમાં સોશિયલ મીડિયા બન્યું સમરાંગણ\\nસારાંશ: સુરતના મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવ અને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચે બોલાચાલીને કારણે મોટો વિવાદ ઊભો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સુરત પોલીસે આ બાબતે તપાસના નિર્દેશ આપ્યા છે.\n\nકુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીના મિત્રો સુરતના વરાછા વિસ્તારના મિની બજારમાં ગત બુધવારે રાત્રે માસ્ક પહેર્યા વગર ગાડી લઈને નીકળ્યા હતા, જેમને સુનિતા યાદવે રોક્યા હતા. \n\nકથિત રૂપે ત્યાર પછી તેમણે પ્રકાશ કાનાણીને ઘટનાસ્થળ પર બોલાવ્યા હતા. પ્રકાશ કાનાણીએ કથિત રૂપે સુનિતા યાદવને 365 દિવસ સુધી ઊભા રાખવાની ધમકી આપી હતી જે બાદ સુનિતા યાદવે પણ ખૂબ જ આકરા શબ્દોમાં પ્રકાશ કાનાણી અને તેમના મિત્રો સાથે વાત કરી. \n\nઆ ઘટનાની ઑડિયો અને વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુનિતા યાદવ વિવાદ : અઠવાડિયા બાદ મામલો ક્યાં પહોંચ્યો?\\nસારાંશ: ગત બુધવાર રાત્રે 10.30 આજુબાજુનો સમય. સ્થળ મિનિ બજાર, વરાછા, સુરત. લોકરક્ષકદળનાં હથિયારધારી કૉન્સ્ટેબલ સુનિતા યાદવે મોડીરાત્રે બહાર નીકળવા બદલ કેટલાક શખ્સોને અટકાવ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ શખ્સોએ તેમના મિત્ર પ્રકાશ કાનાણીને ફોન કર્યો. પ્રકાશ પોતાની કાર લઈને આવ્યા, જેની ઉપર 'MLA GUJARAT'નું બોર્ડ મૂકેલું હતું. આગંતુકે તેનો પરિચય રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર તરીકે આપ્યો. \n\nયાદવે મિત્રોને છોડાવવા માટે રાત્રે 10 વાગ્યા પછી બહાર નીકળવા બદલ તથા ધારાસભ્ય સાથે ન હોવા છતાં તેમનું બોર્ડ મારવા ઉપર સવાલ ઉઠાવ્યા. \n\nઆ સમગ્ર ઘટના વિશે સુનિતા યાદવે તેમના ઉપરી અધિકારીઓને વીડિયો રેકર્ડિંગ કરીને રજૂઆત કરી, કથિત રીતે તેનો સંતોષકારક ઉકેલ ન આવતા, હતાશ સુનિતાએ પોલીસદળમાંથી રાજીનામું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુનિતા યાદવે ઉપરી પોલીસ અધિકારીઓ પર શું આરોપ લગાવ્યા?\\nસારાંશ: સુરતમાં મંત્રીના પુત્રના સાથેની તકરારના વાઇરલ વીડિયો બાદ વિવાદમાં આવેલાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવે પોલીસ વિભાગના ઉપરી અધિકારીઓ પર કામ ન કરવા દેવાનો આરોપ લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુનિતા યાદવ\n\nસુનિતાએ ફેસબુક લાઇવ કરીને કહ્યું, \"પોલીસ વિભાગમાં એવી કેટલીય છોકરીઓ છે, જે દાનતથી કામ કરવા માગે છે. એકદમ સિંઘમ બનીને કામ કરવું છે પણ તે નથી કરી શકતી. એમના ઉપરી અધિકારીઓએ એમને મજબૂર કરી રાખી છે.\" \n\nલૉકડાઉનના નિયમોનો ભંગ અને કથિત રીતે અભદ્ર ભાષાનો પ્રયોગને લઈને સુનિતા યાદવ અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેમના કેટલાક મિત્રો વચ્ચે રકઝક થઈ હતી.\n\nજે બાદ પોલીસે સુનિતા યાદવ અને મંત્રીના પુત્ર તથા તેમના મિત્રો સામે ફરિયાદ નોંધી હતી. \n\nગત ગુરુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુનિલ દેવધરે ત્રિપુરામાં નાખ્યો ભાજપના વિજયનો પાયો\\nસારાંશ: સામાન્ય રીતે ચૂંટણીમાં સફળતાનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપી શકાય. કેમકે સફળતા પાછળ રાજકીય પક્ષની સંગઠન શક્તિ, ચૂંટણી પ્રચાર, કાર્યકર્તાઓની તાકત અને પ્રતિબદ્ધતા હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુનિલ દેવધર\n\nતેમ છતાં કેટલાક ચહેરા એવા હોય છે, જેમની ભૂમિકા વિજયમાં મહત્વની હોય છે.\n\nપાંચ વર્ષ પહેલાં પૂર્વોત્તરના જે રાજ્યમાં ભાજપ ખાતું પણ નહોતો ખોલાવી શક્યો, ત્યાં તેણે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે.\n\nભાજપના પરફોર્મન્સે રાજકીય વિશ્લેષકોને પણ આશ્રર્યચકિત કરી દીધા છે.\n\nમૂળ મરાઠી સુનિલ દેવધર પૂર્વોત્તર ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો એવો ચહેરો છે, જેમણે અહીં ક્યારેય ચૂંટણી જ નથી લડી. તેમણે પોતાને સમાચારોમાં પણ નથી ચમકવા દીધા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nપણ ત્રિપુરામાં 25 વર્ષોની ડાબેરી સરકારને ટક્ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપરપાવર ચીન સામે આ કારણે બાથ ભીડી રહ્યું છે હૉંગકૉંગ\\nસારાંશ: લોકશાહીના સમર્થનમાં હૉંગકૉંગમાં છેલ્લા બે મહિનાથી મોટા પાયે પ્રદર્શનો થઈ રહ્યાં છે. પરિસ્થિતિને જોતા હાલ તો આ પ્રદર્શનો રોકાવાના કોઈ એંધાણ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોંગકોંગમાં ચાલી રહેલું પ્રદર્શન બંધ થાય એવા એંધાણ દેખાતા નથી\n\nઆ વિરોધપ્રદર્શન એક વિવાદિત બિલને લાવવાના કારણે શરૂ થયા હતા જેમાં એવી જોગવાઈ હતી કે આરોપીઓને ચીનમાં કેસ ચલાવવા માટે પ્રત્યર્પિત કરી શકાશે. \n\nહાલ જે પ્રત્યર્પણ કાયદો છે તેમાં સંશોધનનો પ્રસ્તાવ હૉંગકૉંગની સરકાર ફેબ્રુઆરી મહિનામાં લાવી હતી. \n\nતાઇવાનમાં એક વ્યક્તિ પોતાની પ્રેમિકાની કથિત રીતે હત્યા કરીને હૉંગકૉંગ પરત ફરી હતી. ત્યારબાદ કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.\n\nસરકારે આ બિલ પર રોક લગાવી દીધી છે પરંતુ પરંતુ પ્રદર્શનકારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપરફાસ્ટ 5G મોબાઇલ નેટવર્ક આવી રહ્યું છે! પણ તે 4G કરતાં કેવી રીતે અલગ છે?\\nસારાંશ: મોબાઇલ ફોન માટે નેક્સ્ટ જનરેશનના નેટવર્ક માટે હાલમાં જ ફ્રિકવન્સીની હરાજી થઈ તેમાં 1.36 અબજ પાઉન્ડની રકમ મળી હતી એમ નિયંત્રણ સંસ્થા ઓફકૉમે જણાવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૉડાફોન, ઈઈ, થ્રી અને O2 એમ ચારેય ટેલિકોમ કંપનીઓએ નેક્સ્ટ જનરેશન 5G ઇન્ટરનેટ સર્વિસ માટે જરૂરી બેન્ડવીથ ખરીદી. જોકે આ સેવા 2020ના વર્ષ પહેલાં શરૂ થાય તેવી શક્યતા નથી.\n\nવર્તમાન સિસ્ટમ કરતા 5Gમાં ઇન્ટરનેટની સ્પીડ વધારે હશે તેવી અપેક્ષા છે. આ હરાજી યૂકેમાં કરવામાં આવી છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઓફકૉમ કહે છે તે પ્રમાણે ખાસ કરીને મોબાઇલ ફોનમાં 5Gને કારણે ઓનલાઇન થવું વધારે 'ઝડપી અને સરળ' બનશે.\n\nO2 બ્રાન્ડની માલિકી ધરાવતી કંપની ટેલિફૉનિકાએ પોતાના વર્તમાન 4G કવરેજ માટે પણ વધારાની ફ્રિકવન્સી ખરીદી છે,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપરમાર્કેટમાં થયેલા હુમલામાં બંધકને બચાવનાર ફ્રાંસ પોલીસના ‘હીરો’નું મૃત્યુ\\nસારાંશ: હુમલા સમયે એક બંધક મહિલાને મુક્ત કરાવવા પોતે બંધક બનેલા પોલીસ અધિકારીનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંધક મહિલાને બદલે પોતાને બંધક બનાવનારા પોલીસ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બલ્ટ્રેમનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું.\n\nફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅંક્રોએ લેફ્ટનન્ટ કર્નલ આર્નૌદ બલ્ટ્રેમને એક ‘હીરો’ ગણાવ્યા છે.\n\nફ્રાંસમાં સુપર યુ નામના સુપરમાર્કેટમાં થયેલા હુમલા દરમિયાન હુમલાખોરે એક મહિલાને બંધક બનાવી હતી. પણ આ પોલીસ અધિકારીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મહિલાને મુક્ત કરાવવા પોતે બંધક બનવાનું સાહસ કર્યું હતું.\n\nતેમણે ભરેલા આ પગલાને કારણે મળેલી મદદથી વિશેષ દળોએ ત્રણ લોકોને મારી ચૂકેલા એ હુમલાખોરન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપરમૂન 2017: 3 ડિસેમ્બરે અગાસી પર વરસી ચાંદની\\nસારાંશ: ગુજરાતની ચૂંટણીમાં ચારેય બાજુથી ચૂંટણીના પ્રચારને કારણે તમે પણ ચૂંટણીમય બની ગયા હશો, પણ સંખ્યાબંધ ગુજરાતીઓએ બે ઘડી સમય કાઢીને ત્રીજી ડિસેમ્બરે રાત્રે ધાબા પર જઈને ચંદ્રને જોયો. 3 ડિસેમ્બરે ચંદ્ર પૃથ્વીની નજીક હતો. આ ખગોળીય ઘટનાને ‘સુપરમૂન’ તરીકે ઓળખવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વર્ષે સુપરમૂન પહેલી અને છેલ્લી વખત જોવા મળશે\n\nવર્ષ 2017નો એ પહેલી અને છેલ્લી સુપરમૂન ઘટના હતી. 3 ડિસેમ્બરની રાત્રે ચંદ્ર દરરોજ કરતાં 14 ટકા મોટો અને 30% વધુ પ્રકાશિત હતો. \n\nઆ પહેલાં સુપરમૂનની ઘટના 14 નવેમ્બર 2016ના રોજ બની હતી\n\nઆ પહેલા સુપરમૂની ઘટના 14 નવેમ્બર 2016ના રોજ જોવા મળી હતી. એ સમયે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હતો. \n\nકહેવામાં આવે છે કે ગત વર્ષ પહેલા આ શાનદાર દૃશ્ય વર્ષ 1948માં જોવા મળ્યું હતું.\n\nઆ સુપરમૂન સૌથી ખાસ ઘટના હતી, કેમ કે હવે એવી ઘટના 2034માં જોવા મળશે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપરમૂન, બ્લૂમૂન અને ચંદ્ર ગ્રહણની દુર્લભ ખગોળીય ઘટના\\nસારાંશ: ચંદ્રગ્રહણની, સુપરમૂન અને બ્લૂમૂનની ઘટના. પશ્ચિમ એશિયા અને ઑસ્ટ્રેલિયામાં આ ખગોળીય નજારો જોવા મળ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બ્લૂમૂન દરમિયાન ચંદ્ર ગ્રહણ થશે. જેમાં ચંદ્ર મહિનામાં બીજી વખત પૂર્ણરૂપે હોય છે.\n\nઆ સમયે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે. આથી તે ખૂબ જ વિશાળ અને તેજસ્વી દેખાય છે. જેને સુપરમૂન કહે છે.\n\nઆ ઘટનાઓમાં ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ અને બ્લડ મૂન વિશે જાણવા જુઓ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપરમૂનનો 'સુપર નજારો' કેવી રીતે કરશો કૅમેરામાં કેદ?\\nસારાંશ: રવિવારની રાત્રે 9:16 કલાકે આકાશમાં સુપરમૂન જોવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપરમૂનની તસવીરો લેવા માટે નાસાએ ટીપ્સ પણ જાહેર કરી છે\n\nજે અદાને નઝાકત, શાયરને શાયરી, સંગીતને ધુન, પ્રેમને જુનૂન આપે છે... જે ઈદનો પૈગામ લઇને આવે છે... જ્યાં પ્રેમિકાનો અક્સ જોવા મળે છે..\n\nહવે તમે વિચારો કે જ્યારે તે પોતે જ આકાશમાંથી ઉતરી જમીન પર આવશે તો તેનો નૂર કેવી રીતે વરસશે. તેની ચમક દમક કેવી હશે.\n\nઆ ચંદ્રની ચાંદનીને યાદ તરીકે સંભાળી રાખવા તમને ચોક્કસથી મન થતું હશે કે તમારો ફોન, કે કૅમેરા કાઢીને આ અદભૂત દૃશ્યને કેદ કરી લો. \n\nપરંતુ સુપરમૂનની સુપર તસવીરો લેશો કેવી રીતે, જે તેની સુંદરતા વધુ વધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપરસ્ટાર અને હવે રાજકારણી રજનીકાન્ત પરના સુપર જોક્સ!\\nસારાંશ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાન્ત સક્રિય રાજકારણમાં ઉતરવાની અને રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રજનીકાન્તે તેમના ચાહકો સમક્ષ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીઓ લડશે.\n\nરજનીકાન્ત તા. 26મી ડિસેમ્બરે પ્રશંકો સાથે મુલાકાત કરી હતી અને 31મી ડિસેમ્બરે આ જાહેરાત કરી હતી.\n\nરજનીકાન્ત ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પ્રખ્યાત છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમના ફેન્સ સતત તેમના વિશેના જોક્સ શેર કરતા રહે છે. \n\nસોશિયલ મીડિયામાં વાયરલ થયેલા રજનીકાન્તના આવા જ કેટલાક જોક્સનું કલેક્શન તમને મલકાવ્યા વગર નહીં છોડે.\n\nઅહીં નજર નાખો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટ: સંસદે SC\/ST એક્ટ બ્લૅકમેલિંગ માટે નથી ઘડયો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં એસસી\/એસટી એક્ટના દુરુપયોગ વિશે ચિંતા પ્રગટ કરી છે. સર્વોચ્ચ અદાલતે આવા કેસોમાં તત્કાળ ધરપકડ કરવાના બદલે પ્રારંભિક તપાસ બાદ ધરપકડ કરવા નિર્દેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ એ.કે. ગોયલ તથા યૂ. યૂત લલિતની બેન્ચના કહેવા પ્રમાણે, સાત દિવસની અંદર પ્રારંભિક તપાસ પૂર્ણ થઈ જવી જોઈએ. \n\nટીકાકારોના કહેવા પ્રમાણે, આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. \n\nજ્યારે સમર્થકોનાં કહેવા પ્રમાણે, આ કાયદાને કારણે હજારો વર્ષોથી દલિતો સામે વપરાતા જાતિસૂચક શબ્દોને અટકાવવામાં મદદ મળે છે. \n\nસુપ્રીમ કોર્ટના આદેશની મુખ્ય વાતો \n\n1. કોર્ટે તેના આદેશમાં ઠેરવ્યું કે જો કોઈ શખ્સ સામે આ કાયદા હેઠળ કેસ દાખલ થાય તો સાત દિવસની અંદર શરૂઆતી તપાસ પૂર્ણ કરી લેવી. \n\n2. કોર્ટે ઠેરવ્યું કે પ્રારંભિક તપાસ હોય ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટના આ ત્રણ જજે કર્યો યેદિયુરપ્પાના ભાવિનો ફેંસલો\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ત્રણ જજો જસ્ટિસ સિકરી, જસ્ટિસ બોબડે તથા જસ્ટિસ ભૂષણની બેન્ચ કર્ણાટકના રાજકીય વિવાદની આગળની સુનાવણી હાથ ધરી. આ બેન્ચે જ મંગળવારની રાત્રે સુનાવણી હાથ ધરી હતી, જે બુધવાર સવાર સુધી ચાલી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બેન્ચે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા કર્ણાટકના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને આદેશ આપ્યો છે. \n\nસાથે જ કોઈ નીતિ વિષયક નિર્ણય ન લેવા યેદિયુરપ્પાને નિર્દેશ આપ્યા છે. \n\nસુપ્રીમ કોર્ટે બુધવારે વહેલી સવારે યેદિયુરપ્પાની શપથવિધિ નહીં અટકાવવાનો વચગાળાનો નિર્ણય આપ્યો હતો. \n\nસુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને જેડીએસની અરજીને નકારી પણ ન હતી, એ અંગે પણ સુનાવણી કરવામાં આવશે.\n\nકર્ણાટકમાં 222 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં 104 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો. \n\n78 બેઠકો સાથે કોંગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર એમનાં પૂર્વ જૂનિયર આસિસ્ટન્ટે યૌન શોષણના આરોપ લગાવ્યા છે. કેટલીક વેબસાઇટ્સમાં આ અહેવાલો પ્રકાશિત થયા પછી ત્રણ જજની ખાસ બૅન્ચે બેસાડવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતીના જણાવ્યા મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ રાજીવ ખન્નાની બૅન્ચે રજાને દિવસે ધ્યાને લીધો હતો.\n\nચીફ જસ્ટિસ રંજન ગોગોઈનું કહેવું છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા ખતરામાં છે અને આ ન્યાયતંત્રને અસ્થિર કરવાનું ખૂબ મોટું ષડ્યંત્ર છે.\n\nચીફ જસ્ટિસે કહ્યું કે યૌન શોષણનો આરોપ કરનાર મહિલાની પાછળ ખૂબ મોટી શક્તિઓ છે. તેમણે કહ્યું કે જો ન્યાયાધીશોએ આ સ્થિતિમાં કામ કરવું પડશે તો સારા વ્યકિતઓ કદી અદાલતમાં નહીં આવે.\n\nમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટની સમિતિ રામ મંદિર વિવાદનું નિરાકરણ લાવી શકશે?\\nસારાંશ: 'એ વાતમાં શંકા છે કે આ કેસમાં રહેલા કેટલાક મુદ્દા ન્યાયિક પ્રક્રિયાથી હલ થઈ શકે છે.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલાહાબાદ હાઈકોર્ટેની ત્રણ જજની પૅનલે લગભગ 30 વર્ષ પહેલાં 7 નવેમ્બર, 1989ના રોજ પોતાના આદેશના અંતમાં ટૂંકી પણ ગર્ભિત વાત કહી હતી. \n\nહાઈકોર્ટે આ વાત વિવાદિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસરમાં નવા મંદિરના શિલાન્યાસ પહેલાં કહી હતી.\n\nત્યારે દેશમાં લોકસભા ચૂંટણી થવાની હતી. \n\nવિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરની તરફેણમાં ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું. \n\nફૈઝાબાદ કોર્ટે પહેલાંથી જ વિવાદીત મસ્જિદનું તાળું ખોલીને તેની અંદર રહેલી મૂર્તિઓની પૂજા-અર્ચના કરવાની છૂટ આપી દીધી હતી. \n\nટેલિવિઝન પર તેના પ્રસારણથી તે એક રાષ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને સવાલ : કોરોનાની ત્રીજી લહેરને નાથવાની કેવી તૈયારી?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ગુરુવારે ત્રીજી લહેર માટે તૈયારી કરવા પર ભાર મુક્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એમઆર શાહની પીઠે કહ્યું કે જો યોગ્ય રીતે તૈયાર કરાય તો આપણે ત્રીજી લહેર સામે લડી શકીશું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈજ્ઞાનિકો અનુસાર દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર પણ આવશે, જે બાળકોને પણ પ્રભાવિત કરશે.\n\nલાઇવ લૉ અનુસાર, જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે \"હું વાંચતો હતો કે ત્રીજી લહેર પણ આવશે અને મુદ્દો એ છે કે બાળકો પ્રભાવિત થશે. તેમને હૉસ્પિટલ લઈ જવાશે અને માબાપ પણ તેમની સાથે જશે. રસીકરણ કરવું પડશે.\" \n\nબાર ઍન્ડ બેન્ચ અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેને જોતા તૈયારી કરવી પડશે, જેમાં બાળકોનું રસીકરણ પણ સામેલ છે.\n\nકોર્ટે કહ્યું, \"વૈજ્ઞાનિકો અનુસાર આવનારી ત્રીજી લહેર બાળકોને પણ પ્રભાવિત કરશે. તો જ્યારે એક બાળક હૉસ્પિટલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટમાં અધિકાર માટે લડનાર 19 વર્ષીય 'ગે' યુવકની કહાણી\\nસારાંશ: \"જ્યારે મને લાગ્યું કે હું ગે છું, ત્યારે હું ખુબ જોર જોરથી રડવા લાગ્યો. ધીમેથી નહીં પણ કોઈ બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે મારી ઉંમર લગભગ 15 વર્ષ હતી.\" \n\n\"હું ખુબ જ ડરી ગયો હતો. માતાપિતાનું એકમાત્ર સંતાન છું. હંમેશાં લાડ અને પ્રેમથી ઉછરેલ છું. મને લાગ્યું કે જો તેઓ મને નહીં સમજશે તો મારું શું થશે? તેઓ મને સ્વીકારશે નહીં તો હું શું કરીશ?\" \n\n\"હું ઘણા પૂજા પાઠ કરતો હતો. દરરોજ મંદિરે જતો હતો, રોજ ભગવાનને પ્રાથર્ના કરતો હતો. બાળપણમાં હું માત્ર એક કામ કરતો હતો, પૂજા અને અભ્યાસ. અચાનક મને બધુ જુઠ્ઠું લાગવા લાગ્યું.\" \n\n\"દેશમાં દલિતો સાથે અન્યાય થાય, તો કાનૂન તેમને ન્યાય આપે છે. મુસલમાનો સાથે ખોટું થાય , તો તેમના રક્ષણ માટે કાનૂન છે. પણ અમારું શું. સમાજ તો ઠીક પણ અમને તો કાનૂન જ અપરાધી માને છે.\" \n\nઓગણીસ વર્ષના વરુણ જ્યારે તેમના જીવનની વાતો કહી રહ્યા હતા ત્યારે સમજાતું નહોતું કે કઈ રીતે પ્રતિક્રિયા આપવી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ બોલે છે ત્યારે શબ્દ એવી રીતે છૂટે છે જાણે ધડાધડ ગોળીઓ છુટી રહી હોય અને તે અટકવાનું નામ જ ન લેતી હોય.\n\nતેઓ સતત ગુસ્સામાં નથી બોલતા પણ વચ્ચે વચ્ચે મજેદાર વાત કહીને હસે પણ છે.\n\nવરુણ કિશોર આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થી છે અને ભારતમાં ચાલી રહેલી એક ખાસ ચર્ચાનો ભાગ બની ચૂક્યા છે. આ ચર્ચા છે આઈપીસીની કલમ 377 વિશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઆઈપીસીની આ કલમ હેઠળ વયસ્કો વચ્ચે પરસ્પર સંમતિથી બનાવવામાં આવતા સમલૈંગિક સંબંધોને અપરાધ માનવામાં આવે છે.\n\nઆ માટે સજાની જોગવાઈ પણ છે અને આજીવન કેદની સજા પણ થઈ શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ટેલિકૉમ વિવાદની તમારાં ખિસ્સાં પર કેવી અસર પડશે?\\nસારાંશ: ગુરુવારે AGR મુદ્દે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કડક શબ્દોમાં કેન્દ્ર સરકાર તથા ટેલિકૉમ સર્વિસ કંપનીઓની ઝાટકણી કાઢી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑક્ટોબર-2019માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપીને ટેલિકૉમ કંપનીઓને રૅવ્યૂ-આધારિત AGRની બાકી નીકળતી રકમ ચૂકવી દેવા કહ્યું હતું, જે હજુ સુધી ચૂકવાઈ નથી. \n\nબીજી બાજુ, જાહેર સાહસની કંપનીઓને AGR હેઠળ નોટિસ કાઢીને સરકારે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો 'દુરુપયોગ' કર્યો હોવાનો મત પણ બેન્ચે વ્યક્ત કર્યો હતો.\n\nમાર્ચમાં સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે ટેલિકૉમ કંપનીઓએ AGR પેટે સરકારને રૂ. એક લાખ 30 હજાર કરોડ જેટલી રકમ ચૂકવવાની થાય છે. \n\nપ્રથમ નજરે આ મામલો ટેલિકૉમ કંપનીઓની 'કૉર્ટરૂમ બૅટલ'નો લાગે, પરંતુ મોબાઇલ વપરાશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત ત્રણ મહિલા ન્યાયાધીશ\\nસારાંશ: લાંબા સમય સુધી રાહ જોયા બાદ મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં ત્રણ નવા જજની ઍન્ટ્રિ થઈ જશે. જસ્ટિસ કેએમ જોસફ, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ જસ્ટિસ ઇંદિરા બેનર્જી સુપ્રીમ કોર્ટમાં સેવા આપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ન્યાયાધીશોની નિયુક્તિમાં કાલે ભારતીય ન્યાય વ્યવસ્થામાં કાલે જસ્ટિસ ઇંદિરા બેનર્જીનું નામ ઉમેરાશે.\n\nદેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ત્રણ-ત્રણ મહિલા ન્યાયાધીશો હશે. જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ જસ્ટિસ ઇંદિરા બેનર્જી.\n\nગત શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મદ્રાસ હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસ ઇંદિરા બેનર્જીને સુપ્રીમ કોર્ટનાં જજ બનાવવાના પ્રસ્તાવ પર મહોર લગાવી.\n\nમંગળવારે સવારે સુપ્રીમ કોર્ટમાં તેમની શપથવિધિ થઈ. \n\nઇંદિરા બેનર્જીની સફર\n\nજસ્ટિસ ઇંદિરા બેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટે 2002નાં રમખાણના કેસમાં બાબુ બજરંગીના જામીન મંજૂર કર્યા\\nસારાંશ: 2002નાં રમખાણો વખતે નરોડા પાટિયા કેસમાં આરોપી અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીના જામીન સુપ્રીમ કોર્ટે આજે મંજૂર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2002નાં રમખાણોના કેસમાં બાબુ બજરંગી ગુનેગાર ઠર્યા હતા અને તેમને આજીવન કેદની સજા કરાઈ હતી.\n\nજસ્ટિસ એ. એમ. ખાનવીલકરની અધ્યક્ષતાવાળી ઍપેક્સ કોર્ટની બૅન્ચે હુકમ આપ્યો હતો.\n\nસર્વોચ્ચ અદાલતની બૅન્ચે હુકમમાં કહ્યું, \"અમે એમને(ગુનેગાર-બાબુ બજરંગી) શરતી જામીન પર મુક્તા કર્યા છે.\"\n\nહાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી બાબુ બજરંગીએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અને સ્વાસ્થ્યના કારણોસર જામની માગ્યા હતા. \n\nતેમણે કહ્યું હતું કે તેઓ બીમાર છે અને બાયપાસ સર્જરીમાંથી પણ પસાર થયા છે.\n\nસ્વાસ્થ્યના કારણોસર જામીના આપવાના સર્વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટે કહ્યું, એસસી-એસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍમેન્ડમૅન્ટ ઍક્ટ કાયદેસર\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે શિડ્યુલ્ડ કાસ્ટ તથા શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍમેન્ડમૅન્ટ ઍક્ટ-2018 બંધારણીય દૃષ્ટિએ માન્ય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટની તસવીર\n\nસોમવારે આ કાયદાની જોગવાઈઓને પડકારતી એક અરજી ઉપર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. \n\nજસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે ઍક્ટમાં થયેલા ઍમેન્ડમૅન્ટને બંધારણની દૃષ્ટિએ કાયદેસર ઠેરવ્યા હતા. \n\nઆમ પૂર્વવત્ સ્થિતિ પુનઃસ્થાપિત થઈ છે. \n\nસુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે કે શિડ્યુલ્ડ કાસ્ટ તથા શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍમેન્ડમૅન્ટ ઍક્ટ-2018 બંધારણીય દૃષ્ટિએ માન્ય છે. \n\nસોમવારે આ કાયદાની જોગવાઈઓને પડકારતી એક અરજી ઉપર સુનાવણી કરતી વખતે સર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટે જે ‘ગ્રીન ફટાકડા’નો ઉલ્લેખ કર્યો તે શું છે?\\nસારાંશ: ફટાકડાના વેચાણ પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કેટલીક શરતો સાથે દિવાળીમાં આતશબાજી કરવાની પરવાનગી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભુષણની ખંડપીઠે કહ્યું હતું કે જો પ્રતિબંધિત ફટાકડાઓ વેચાશે તો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી જવાદાર ગણાશે અને અધિકારીઓ પર કોર્ટના આદેશની અવગણના કરવાનો કેસ ચાલશે.\n\nદિવાળીમાં માત્ર બે કલાક માટે રાત્રે 8થી10 વાગ્યા દરમિયાન ફટાકડા ફોડવાની પરવાગી આપવાની સાથે કોર્ટે એવો આદેશ પણ આપ્યો છે કે તહેવારોમાં ઓછું પ્રદૂષણ કરે તેવા 'ગ્રીન ફટાકડા' જ ફોડવા અને વેચવા જોઈએ.\n\nસુપ્રીમ કોર્ટે જે 'ગ્રીન ફટાકડા'નો ઉલ્લેખ કર્યો તે શું છે? આ ફટાકડાઓ સામાન્ય ફટાકડાથી કેવી રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટે મહિલાઓને પૈતૃક મિલકતમાં સમાન હક આપતા ચુકાદામાં શું કહ્યું?\\nસારાંશ: દીકરી હંમેશા પ્રેમાળ દીકરી જ રહે છે, પુત્ર તો માત્ર લગ્ન સુધી જ પુત્ર રહે છે. સમાન વારસદાર હોવું એ દીકરીનો જન્મ સિદ્ધ અધિકાર છે - આ ટિપ્પણી છે દેશના સર્વોચ્ચ ન્યાયાલયની જેણે પૈતૃક સંપત્તિમાં પુત્રીઓની ભાગીદારી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટે હિંદુ પરિવારની પૈતૃક સંપત્તિની ભાગીદારીમાં પુરુષોની પ્રાથમિકતાને ખતમ કરી દીધી છે. કોર્ટે હિંદુ ઉત્તરાધિકાર (સુધારા) કાયદા સંદર્ભેના એક ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું છે કે દીકરીઓને પિતા, દાદા અને પરદાદાની સંપત્તિમાં પુત્ર જેટલા જ અધિકાર રહેશે. \n\nજોકે કોર્ટે આ આદેશને સ્પષ્ટ કરતાં એમ પણ કહ્યું કે કોઈ પણ પુત્રી એ પૈતૃક સંપત્તિ પર દાવો નહીં કરી શકે જેની વહેંચણી 2004 પહેલાં થઈ ગઈ હોય.\n\nજાણો સુપ્રીમ કોર્ટના ચુકાદાની ખાસ વાતો વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુપ્રીમ કોર્ટે માંગી રફાલની કિંમત, સરકારે કહ્યું નહીં આપી શકાય\\nસારાંશ: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં જસ્ટિસ યૂ યૂ લલિત અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે રફાલ બાબત સાથે સંલગ્ન અરજીઓ ઉપર સુનાવણી કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ\n\nભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી, યશવંત સિન્હા અને પ્રશાંત ભૂષણ તરફથી રફાલ કેસમાં એફઆઈઆર નોંધવા અને તપાસની માંગ બાબત અરજી દાખલ કરવામાં આવી છે. \n\nતેમનો આરોપ છે કે ફ્રાંસ પાસેથી રફાલ યુદ્ધ વિમાનોની ખરીદીમાં કેન્દ્રની મોદી સરકારે અનિયમિતતા આચરી છે. \n\nઆ સુનાવણીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ તરફથી દાખલ કરાયેલી અરજીને પણ સામેલ કરવામાં આવી હતી. \n\nસુપ્રીમે માંગી રફાલ સોદાની વિગતો \n\nફ્રાંસના રક્ષા મંત્રી સાથે તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પર્રિકર\n\n10 ઑક્ટોબરે વકીલ એમ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુભાષ ચંદ્ર બોઝના મોતના રહસ્યને ઉઘાડું પાડવા 18 વર્ષ સુધી મથનાર વ્યક્તિની કહાણી\\nસારાંશ: દેશભરનાં વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલમાં અનેક પત્રકારો કામ કરતા હોય છે, તેમાંથી દરેક વ્યક્તિ નિયમિત રીતે કોઈ જબરદસ્ત બ્રેકિંગ સ્ટોરી અને સમાચારો લખે તેવું નથી બનતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હરીફાઈની આ દુનિયામાં એક સામાન્ય પત્રકારને એક સુભાષ ચંદ્ર બોઝનું ન્યૂઝ અસાઇન્મેન્ટ મળે છે. જે તેના સમગ્ર જીવનને બદલી નાખે છે. \n\nઆ એક અસાઇન્મેન્ટ અને એક સમાચાર માટેના અભ્યાસથી શરૂ થયેલી સફર 18 વર્ષ સુધી ચાલે છે. \n\nઆ પત્રકારનું નામ છે અનુજ ધર તેઓ છેલ્લાં અઢાર વર્ષથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુના રહસ્ય અને તેની આસપાસની ઘટનાઓ પર કામ કરી રહ્યા છે. તેઓ 'મિશન નેતાજી' ચલાવે છે. \n\nનેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1895ના રોજ થયો હતો.\n\nતેમજ સરકારી માહિતી મુજબ 18 ઓગસ્ટ,1945ના રોજ તાઇવાનમાં વિમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુભાષચંદ્ર બોઝ : કેવી અને કેટલી શક્તિશાળી હતી આઝાદ હિંદ ફોજની સરકાર?\\nસારાંશ: આઝાદ હિંદ ફોજ સરકારની સ્થાપનાના 75 વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. આજે એમની જન્મજયંતી નિમિત્તે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમની 'આઝાદ હિંદ ફોજ સરકાર' કેવી હતી તે આવો જાણીએ. \n\nસુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી નેતા હતા, તેમનું લક્ષ્ય ભારતની આઝાદી હતું. \n\nરાજનેતા હોવાની સાથે તે સ્પષ્ટ વક્તા પણ હતા. તેઓ અંગ્રેજો સાથે ભારતની મુક્તિ માટે કોઈપણ કિંમતે સમજૂતી કરવા તૈયાર નહોતા. \n\nઆરંભમાં તેઓ મહાત્માં ગાંધી સાથે દેશના આઝાદી આંદોલનમાં સામેલ હતા પણ બાદમાં મતભેદના કારણે ગાંધી અને કોંગ્રેસથી અલગ થયા અને 1939માં તેમણે 'ફૉરવર્ડ બ્લૉક' નામના પક્ષની સ્થાપના કરી. \n\nસુભાષ માનતાં કે અંગ્રેજો જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ફસાયેલાં હોય ત્યારે રાજક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુભાષચંદ્ર બોઝ : નેતાજી અંગ્રેજોની આંખમાં ધૂળ નાખી કઈ રીતે ભાગ્યા?\\nસારાંશ: 1940માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે એડોલ્ફ હિટલર લંડન પર ભારે બૉમ્બમારો કરી રહ્યા હતા ત્યારે ભારતમાં બ્રિટિશ સરકારે પોતાના સૌથી મોટા દુશ્મન સુભાષચંદ્ર બોઝને કલકત્તાની પ્રેસિડેન્સી જેલમાં કેદ કરી રાખ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંગ્રેજ સરકારે 2 જુલાઈ, 1940ના રોજ દેશદ્રોહના ગંભીર આરોપો હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી હતી. 29 નવેમ્બર 1940ના દિવસે સુભાષચંદ્ર બોઝે પોતાની ધરપકડના વિરોધમાં જેલની અંદર ભૂખ હડતાલ શરૂ કરી હતી. \n\nએક સપ્તાહ પછી પાંચમી ડિસેમ્બરે ગવર્નર જ્હોન હરબર્ટે એક ઍમ્બુલન્સ બોલાવી અને બોઝને તેમના ઘરે મોકલાવી દીધા જેથી અંગ્રેજ સરકાર પર એવા આરોપ ન લાગે કે જેલમાં અંગ્રેજોના ત્રાસથી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થયું છે. \n\nહરબર્ટની ગણતરી એવી હતી કે બોઝની તબિયતમાં સુધારો થશે ત્યાર પછી તેમને ફરીથી પકડી લેવામાં આવશે. \n\nબં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુભાષચંદ્ર બોઝ : રામનાથ કોવિંદે નેતાજીની ખોટી તસવીરનું અનાવરણ નહોતું કર્યું\\nસારાંશ: 23મી જાન્યુઆરીએ ભારતીય સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ પ્રસંગે નેતાજીના પૉર્ટ્રેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, સોશિયલ મીડિયા પર આ પૉર્ટ્રેટના ઉદ્ઘાટનની તસવીરો મુકાતાં રાજકીય હસ્તીઓ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ રાષ્ટપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં ખુલ્લું મૂકવામાં આવેલ પૉર્ટ્રેટ ખરેખર સુભાષબાબુનું નહીં પરંતુ બંગાળી ફિલ્મ ગુમનામીમાં તેમની ભૂમિકા ભજવનાર ઍક્ટર પ્રોસેનજીત ચેટર્જીનું હતું તેવો દાવો કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન બંગાળી ફિલ્મ ડિરેક્ટર શ્રીજીત મુખરજીએ કર્યું હતું.\n\nસોશિયલ મીડિયા પર આ પૉર્ટ્રેટની તસવીરો મુકાતાંની સાથે જ ઘણા સોશિયલ મીડિયા યુઝરોએ હળવાશભર્યા અંદાજમાં અન્ય ફિલ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુભાષચંદ્ર બોઝના એ છેલ્લા 48 કલાક અને સ્વતંત્રતાની આશા\\nસારાંશ: ભારતની સ્વતંત્રતા માટે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ તથા મૌલાના અબુલ કલામ આઝાદ સહિતના નેતાઓએ અહિંસાના માર્ગે ચળવળ હાથ ધરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંડિયન નેશનલ આર્મીના સુભાષચંદ્ર બોઝ, કૅપ્ટન લક્ષ્મી સહેગલ, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ વગેરેએ ઉગ્રવાદનો રસ્તો પસંદ કર્યો હતો. \n\nઆ સિપાહીઓની રગેરગમાં આઝાદીની ભાવના સમાયેલી હતી અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તેઓ આઝાદી માટે લડ્યા હતા. \n\nબોઝના જીવનની એક ઘટના તેનો પરિચય કરાવે છે. \n\nબીજા યુદ્ધમાં જાપાનની હાર બાદ સુદૂર પૂર્વમાં તેમની સેના વિખેરાઈ ગઈ હતી. તેમનું મનોબળ તૂટી પડ્યું હતું. \n\nસુભાષચંદ્ર બોઝ સિંગાપોરથી બૅંગ્કોકને રસ્તેથી સૈગોન પહોંચ્યા હતા. \n\nત્યાંથી આગળ જવા માટે એક પણ જાપાની વિમાન ઉપલબ્ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ ખરેખર કેટલી શક્તિશાળી હતી?\\nસારાંશ: સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી નેતા હતા, તેમનું લક્ષ્ય ભારતની આઝાદી હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજનેતા હોવાની સાથે તે સ્પષ્ટ વક્તા પણ હતા. તેઓ અંગ્રેજો સાથે ભારતની આઝાદી માટે કોઈપણ કિંમતે સમજૂતી કરવા તૈયાર નહોતા. \n\nઆરંભમાં તેઓ મહાત્માં ગાંધી સાથે દેશના આઝાદી આંદોલનમાં સામેલ હતા પણ બાદમાં મતભેદના કારણે ગાંધી અને કૉંગ્રેસથી અલગ થયા અને 1939માં તેમણે 'ફૉરવર્ડ બ્લૉક' નામના પક્ષની સ્થાપના કરી. \n\nસુભાષ માનતા કે અંગ્રેજો જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ફસાયેલા હોય ત્યારે રાજકીય અસ્થિરતાનો લાભ લઈ સ્વતંત્રતાના પ્રયાસો કરવા જોઈએ. \n\nયુદ્ધ પૂરું થાય તે પછી અંગ્રેજો સ્વતંત્રતા આપે તે મતના તેઓ નહતા. \n\nભારતન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુમિત નાગલ : ભારતનો એ ખેલાડી, જે ફેડરર સામે હારીને પણ ચોંકાવી ગયા\\nસારાંશ: ભારતના યુવા ટેનિસ ખેલાડી સુમિત નાગલે યૂએસ ઓપનમાં વર્લ્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરને ચોંકાવી દીધા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"190મા ક્રમના નાગલે પોતાના સેટમાં ત્રીજા ક્રમના ફેડરરને 6-4થી હરાવ્યા. \n\nનાગલે ગ્રાન્ડ સ્લામના મેઈન ડ્રૉમાં પહેલી વખત ભાગ લીધો. \n\n2003 પછી પહેલી વખત \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\n20 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા ફેડરરને નાગલે પ્રથમ રાઉન્ડમાં પડકાર આપ્યો હતો. \n\nજોકે, બીજા સેટથી ફેડરરે (ઉં.વ. 38) શાનદાર મૅચમાં પુનરાગમન કર્યું અને બે સેટ જીત્યા. ફેડરરે 6-1, 2-6 અને 4-6થી મૅચ જીતી. \n\n2003થી અત્યાર સુધીમાં ફેડરર ક્યારેય એકપણ ગ્રાન્ડ સ્લેમમાં પહેલો રાઉન્ડ હાર્યા ન હતા.\n\nનાગલ 2015માં જુનિયર વિમ્બલ્ડન ડબલ્સન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુમૂલ : 4500 કરોડની એ ડેરી જેની સત્તા માટે ભાજપના બે જૂથો સામસામે આવી ગયા\\nસારાંશ: રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બનેલી દક્ષિણ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા સુમૂલની ચૂંટણીનાં પરિણામોમાં રાજુ પાઠક અને માનસિંહ પટેલની પૅનલને આઠ-આઠ બેઠકો મળી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપનાંઆ બન્ને જૂથો વચ્ચે સુમૂલની સત્તા મેળવવા માટે લડાઈ ચાલી રહી છે. \n\n4,500 કરોડનું બજેટ ધરાવતી સુમૂલ ડેરીની ચૂંટણીનું પરિણામ રવિવારે જાહેર થયા બાદ એવી સંભાવના છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને પાર્ટી હાઈકમાન્ડ સુમૂલ ડેરીના નવા પ્રમુખનુ નામ જાહેર કરે. \n\nસત્તાની સાઠમારી\n\nમાનસિંહ પટેલ\n\nભાજપનાં બે જૂથો સુમૂલની સત્તા માટે કેમ સંઘર્ષ કરી રહ્યાં છે, તેના જવાબમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, \"આ લડાઈ માત્ર અને માત્ર સુમૂલ ડેરીના 4"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : આમ આદમી પાર્ટીના ઉદય પાછળ પાટીદાર ફૅક્ટર કારણભૂત?\\nસારાંશ: મંગળવારે ગુજરાતની છ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણીપરિણામ જાહેર થયા, જેમાં ભાજપનો વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસ પાર્ટીનું ધોવાણ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બધાની વચ્ચે સુરતના ચૂંટણીપરિણામોએ જનતાનું અને રાજકીયવિશ્લેષકોનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે અને તે કૉંગ્રેસને હઠાવીને બીજા ક્રમાંકની સૌથી મોટી પાર્ટી બની હતી. \n\nજીપીપી અને કૉંગ્રેસના માધ્યમથી ભાજપને પાઠ ભણાવવામાં નિષ્ફળ રહેલા પાટીદારોના એક તબક્કાએ આ વખતે આપ તરફ નજર દોડાવી હોય તેમ જણાય છે. આપનું માનવું છે કે આગામી સમયમાં સુરત શહેર સમગ્ર ગુજરાતને રાહ ચીંધશે અને કૉંગ્રેસના વિકલ્પ તરીકે તેનો ઉદય થશે. \n\nકૉંગ્રેસ સ્વીકારે છે કે ટિકિટ ફાળવણી અને જનતા સુધી પોતાનો સંદેશ પહો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : એ પારસી ડૉક્ટર જેઓ માત્ર 20 રૂપિયામાં કરે છે દર્દીઓની સારવાર\\nસારાંશ: \"મારા પિતાના મોત બાદ દર્દીઓએ વિનંતી કરી કે આ દવાખાનું બંધ ના કરતા, મેં સેવા ચાલુ રાખી.\" \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતના આ પરિવારની ત્રીજી પેઢી દાક્તરીના વ્યવસાયમાં છે અને એ પણ સાવ નજીવા દરે. મહામારીમાં મળો એ સુરતના એ ડૉક્ટરને, જેઓ માત્ર 20 રૂપિયામાં કરે છે દર્દીઓની સારવાર.\n\nવીડિયો : ધર્મેશ અમીન \/ રવિ પરમાર\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : એ બહાદુર પોલીસમૅન જેણે નદીમાં છલાંગ લગાવી બે જીવ બચાવ્યા\\nસારાંશ: 'મારું કે મારા પરિવારના ભવિષ્યનો વિચાર કર્યા વિના માત્ર બૂટ કાઢીને માનવતાની દૃષ્ટિએ તાપીમાં ભૂસકો માર્યો અને તેમને બચાવ્યાં.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતના પોલીસ અધિકારી રામસિંહભાઈ રબારીએ તાપી નદીમાં છલાંગ લગાવી ડૂબી રહેલી બાળકી અને બાળકીનાં માસીને બચાવ્યાં હતાં. \n\nYouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબાળકી નદીમાં બેભાન અવસ્થામાં રહેલાં માસીને પકડી રાખ્યાં હતાં અને બૂમો પાડી રહી હતી. \n\nરામસિંહ કહે છે, \"લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. ખબર નથી તેમને તરતાં ન આવડતું હોય કે નહીં તેનો ખ્યાલ નથી, પણ આ કટોકટી સમયે કાંઈપણ વિચાર કર્યા વિના આ કામ કરવું જોઈએ.\" \n\nરામસિંહના જણાવ્યા મુજબ પાણીમાં ડૂબી રહેલાં બે લોકોનો સ્યૂસાઇડનો ઇરાદો ન હતો, પરંતુ નદીમાં કચરો વીણવા ગયાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : એક કિન્નરની કહાણી, જેમણે સમાજની સામે દાખલો બેસાડવા હજારો રૂપિયાનો પોતાનો બિઝનેસ શરૂ કર્યો\\nસારાંશ: કેન્દ્ર સરકારે દેશને આત્મનિર્ભર બનાવવાની યોજના ભલે જાહેર કરી, પરંતુ આપણા સમાજમાં તિરસ્કૃત કિન્નરોએ આત્મનિર્ભર બનવા આજે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે, સુરતના એક કિન્નર બધી મુશ્કેલી સામે બાથ ભીડીને જે રીતે આત્મનિર્ભર બન્યાં તેની કથા પ્રેરણાદાયક છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજવી\n\nઆ કથા રાજવી જાન નામનાં એક કિન્નરની છે. રાજવી સુરતના અડાજણ વિસ્તારમાં નમકીન અને ફરસાણની દુકાન ચલાવે છે અને ગર્વભેર જીવે છે. બીબીસી-ગુજરાતીએ રાજવી સાથે વાત કરીને તેમની સંઘર્ષકથા જાણી હતી. \n\nપોતાના પ્રારંભિક જીવનની વાત કરતાં રાજવી કહે છે, \"મારા પરિવારે મને એક છોકરા તરીકે 18-20 વરસ સુધી મોટી કરી ત્યારે કોઈ તકલીફ પડી નહોતી, કારણ કે મેં મારી જાતને મારા પરિવારની ખુશી માટે સમર્પિત કરી હતી. એ માટે મેં ઘણો સંઘર્ષ કર્યો અને ઘણું બલિદાન કર્યું.\"\n\nપોસ્ટ ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કરી ચૂકેલાં રાજવીને પુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : ડબલ મ્યુટેન્ટ કોરોના વાઇરસે શહેરમાં પરિસ્થિતિ આટલી ખરાબ કઈ રીતે કરી?\\nસારાંશ: કોરોનાને કારણે સુરતમાં સ્થિતિ દિવસે અને દિવસે કથળી રહી છે. શહેરમાં પ્રવર્તમાન સ્થિતિનો અંદાજ એ વાત ઉપરથી લગાવી શકાય કે મંગળવારે ખુદ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથી પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધસી આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના 'નવા સ્ટ્રેન'ને કારણે સુરતમાં સ્થિતિ વિકરાળ બની રહી છે\n\nરૂપાણીએ સુરત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને પ્રવર્તમાન સ્થિતિ અંગે જાતમાહિતી મેળવી.\n\nસિવિલ હૉસ્પિટલ પરિસરમાં આવેલી કિડની હૉસ્પિટલની બેડ તાત્કાલિક અસરથી કોવિડની કામગીરી માટે ફાળવવામાં આવી છે. \n\nઆરોગ્ય-નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના 'નવા સ્ટ્રેન'ને કારણે સુરતમાં સ્થિતિ વિકરાળ બની રહી છે. જેના લક્ષણ અગાઉ કરતાં અલગ છે, આ સિવાય લોકોમાં બેદરકારીનું પ્રમાણ પણ વધ્યું છે.\n\nમહાનગરપાલિક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : તમે ડાયમંડમાંથી બનેલા આ ગણપતિ જોયા?\\nસારાંશ: હિંદુ દેવોમાં જો કોઈ દેવને સૌથી વધારે અલગ અલગ સ્વરૂપે અને આકારમાં દર્શાવવામાં આવ્યા હોય તો તે છે ગણપતિ. તમે ગણેશ મહોત્સવમાં કેળાના, ચોકલેટથી બનાવેલા ગણપતિ જોયા હશે, પણ કદી હીરાથી બનેલા ગણપતિ જોયા છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાયમંડ પ્રોસેસિંગ માટે વિશ્વની રાજધાની ગણાતા સુરતના કતારગામ વિસ્તારમાં એક રફ ડાયમંડ (કાચો હીરો) જ ગણપતિના આકારનો છે. \n\nમૂર્તિની સ્થાપના કરનાર પરિવાર અનુસાર હીરાની ખાણમાંથી ડાયમંડ નીકળ્યો ત્યારથી જ આવા આકારનો છે. આથી તેને દર વર્ષે ગણેશચતુર્થીમાં પૂજવામાં આવે છે.\n\nઆ પ્રકારનો હીરો ક્યાંથી મળ્યો અને તેની વિશેષતા શું છે તે જાણવા માટે બીબીસીએ ગણપતિના આકારના કાચા હીરાની માલીકી ધરાવતા પરિવાર સાથે વાત કરી.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસુરતના પાંડવ પરિવારે પોતાના ત્યાં રફ ડાયમંડની ગણપતિની મૂર્તિ તરીકે સ્થાપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : પાંચ મહિનાનાં ગર્ભ છતાં મુસ્લિમ મહિલા કોવિડ સેન્ટરમાં કરે છે દર્દીઓની સેવા\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો હાલ કોરોનાના કેરથી ડરી રહ્યા છે અને હૉસ્પિટલોમાં સારવાર માટે જગ્યા નથી. આવા સમયે સુરતમાં એક માનવતાની મિશાલ સમી કહાણી સામે આવી છે. \n\nઅહીં કોરોના કેર સેન્ટરમાં એક મુસ્લિમ મહિલા નર્સ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. એટલું જ નહીં તેમને પાંચ મહિનાનો ગર્ભ છે છતાં પણ તેઓ કોરોનાના દર્દીઓને બચાવવા માટે પોતાની સેવા આપી રહ્યાં છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : ભાજપ આઈટી સેલના સભ્યને કોરોના મામલે પક્ષની નીતિની ટીકા કરવા બદલ જેલ થઈ?\\nસારાંશ: ગુજરાત ભાજપનો ગઢ છે અને દક્ષિણ ગુજરાતનું સુરત તેની રાજનીતિનું મજબૂત મંચ રહ્યું છે. પરંતુ તાજેતરમાં સુરતમાં નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક એવા ભાજપના આઈટી સેલના એક સભ્યને ભાજપની કોવિડ મામલે કામગીરીની કથિત ટીકા કરવા બદલ અને સોશિયલ મીડિયા સંબંધિત અન્ય કથિત કૃત્ય બદલ જેલમાં જવાની નોબત આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિતેશ વાનાણી છેલ્લા દસ વર્ષોથી ભાજપમાં છે.\n\nઉત્તર પ્રદેશ હોય કે પશ્ચિમ બંગાળ કે ગુજરાત, સોશિયલ મીડિયામાં કોવિડની બીજી લહેરમાં મોદી સરકારની કામગીરી મામલે ભાજપના જ કાર્યકરો રોષ ઠાલવતા હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.\n\nએક સમયે મોદી અને ભાજપના કટ્ટર સમર્થક રહેલા લોકો ભાજપ સામે કેમ બાંયો ચઢાવી રહ્યા છે એ મહત્ત્વનો સવાલ છે.\n\nસુરત શહેરની વાત કરીએ તો ભાજપના આઈટી સેલમાં કામ કરતા અને ભાજપ માટે છેલ્લાં દસથી વધુ વર્ષોથી જોડાયેલા નિતેશ વાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપની નીતિઓ સામે કથિત ટીકાયુક્ત ટિપ્પણીઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : મંદીમાં કામકાજ ન મળતા બેકાર મજૂરો વતન પરત ફરવા મજબૂર\\nસારાંશ: સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઉદ્યોગને મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nવેપારીઓનું કહેવું છે કે ગત તહેવારોમાં કોઈ ઘરાકી મળી નથી અને આવનારા દિવસોમાં પણ ઘરાકી થાય તેવાં કોઈ એંધાણ નથી.\n\nવેપારીઓનું કહેવું છે કે જીએસટી બાદ વેપારધંધાને મોટો ફટકો પડ્યો છે.\n\nટેક્સટાઇલ સાથે સંકળાયેલા ડાઇંગ-પ્રોસેસિંગ સેક્ટર પર મંદીની અસર છે.\n\nસુરતમાં 60થી વધુ ડાઇંગ-પ્રોસેસિંગ મિલો બંધ થઈ.\n\nમિલો બંધ થતાં લોકોની રોજગારી છીનવાઈ છે અને આથી તેઓ પોતાના વતન તરફ પાછા જવા મજબૂર બન્યા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : રઘુવીર માર્કેટમાં 13 દિવસમાં બીજી વખત આગ, બ્રિગેડ-કૉલ જાહેર\\nસારાંશ: સુરતમાં રઘુવીર માર્કેટમાં 13 દિવસમાં બીજી વખત આગ ફાટી નીકળી છે. વહેલી સવારે ફાટી નીકળેલી આગની ઝપેટમાં કેટલીય દુકાનો આવી ગઈ છે. આગની ભીષણતા જોતાં 'બ્રિગેડ-કૉલ' જાહેર કરવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહીંના પૂણા-કુંભારિયા માર્ગ પર આવેલી 'રઘુવીર શૈલ્યમ' ઇમારતમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. \n\nઆગને બુજાવવા માટે 40થી વધુ ફાયર-એંજિન કામે લાગ્યાં છે.\n\nપ્રાથમિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. \n\nસુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે સીલિંગનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. \n\nબ્રિગેડ-કૉલ જાહેર\n\nસુરત ફાયર-બ્રિગેડના મુખ્ય અધિકારી બસંત પરીકે સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનને જણાવ્યું : \n\n\"જે સ્થળે આગ લાગી ત્યાં ત્રણ-ચાર ગાર્ડ હતા. જોકે, આગની ઘટનાને પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત : લૉકડાઉને બેરોજગારી વધારી દીધી છે?\\nસારાંશ: \"લૉકડાઉન જેવી સ્થિતિ હોવાના કારણે બહુ ઓછું કામ હતું. એપ્રિલ મહિનામાં માંડ 10-12 દિવસ નોકરી પર ગયો છું. 29 એપ્રિલે મારા શેઠે મને 5000 રૂપિયા આપ્યા અને જણાવ્યું કે કામ ન હોવાના કારણે તેઓ જરીના યુનિટ બંધ કરી રહ્યા છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સહિત દેશમાં વધતી બેરોજગારી પાછળ લૉકડાઉન એક મુખ્ય કારણ છે એવું નિષ્ણાતો માની રહ્યા છે.\n\n\"ઘણા પ્રયત્નો કરવા છતાં મને સુરતમાં બીજી કોઈ નોકરી મળી નહીં. મારી પાસે જેટલી પણ બચત હતી તે પણ ખૂટી જતા મારી પાસે ગામ પરત આવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને એટલા માટે હું પરિવાર સાથે અહીં આવી ગયો.\"\n\nસુરતના ડિંડોલી વિસ્તારના ગાયત્રીનગરમાં રહેતા ભૂપેન્દ્ર સોની પોતાનાં પત્ની અને ત્રણ બાળકો સાથે ઉત્તર પ્રદેશના ભદોહીમાં આવેલા પોતાના ઘરે આવી ગયા છે.\n\nસોની છેલ્લાં સાડા ત્રણ વર્ષથી સુરતના ભેસ્તાનમાં આવેલા જરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત અગ્નિકાંડ : મૃતક બાળકોના વાલીઓ ઉપવાસ પર કેમ બેઠા?\\nસારાંશ: સુરતમાં થયેલા અગ્નિકાંડને એક મહિનો થઈ ગયો હોવા છતાં જવાબદાર આરોપીઓને કોઈ સજા નથી થઈ તે બાબતને ધ્યાનમાં રાખીને દુર્ઘટનાનો ભોગ બનેલાં બાળકોના વાલીઓ પ્રતીક ઉપવાસ પર બેઠા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યાં વાલીઓએ આગમાં બાળકો ગુમાવ્યાં હતાં તે તક્ષશિલા બિલ્ડિંગની સામે જ ધરણાં પર બેઠા છે.\n\nસુરતમાં એક મહિના અગાઉ તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.\n\nવાલીઓ પૈકી જયસુખ ગજેરા જણાવે છે, \"આજે અમે તમામ 22 વાલી પ્રતીક ઉપવાસ પર બેઠા છીએ. અમારી માગ છે કે અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે તેમાં ફક્ત નાના અધિકારીઓની ધરપકડ થઈ છે. અમે ખરેખર મોટા અધિકારીઓ પર કાર્યવાહી થાય એવી માગ કરીએ છીએ કેમકે એમની જવાબદારી મોટી છે.\"\n\n'નાની માછલીઓ પકડાઈ, મગરમચ્છ પકડી બતાવો'\n\nઘરણા પર બેઠેલા વાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત આગ : 'ફાયરસેફ્ટી વિકલ્પ નહીં, ફરજિયાત છે'\\nસારાંશ: સુરતની આગને કારણે ગુજરાતમાં ઇમારતોના નિર્માણ અને તેના સુરક્ષાધોરણો અને તેના અમલમાં દાખવવામાં આવતી લાપરવાહીને ફરી એક વખત ચર્ચામાં લાવી દીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે સુરતના સરથાણા વિસ્તારમાં લાગેલી આગને કારણે 20 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં મૃત્ય થયાં, જેના કારણે આ મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. \n\nરાજ્ય સરકાર દ્વારા નિર્માણ સંબંધિત નિયમો ઘડવામાં આવ્યા છે, જેનો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા તેનો અમલ કરવાનો હોય છે. \n\nસુરતની દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફાયર વિભાગના બે અધિકારીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. \n\nઆવી દુર્ઘટનામાં થતી જાનહાનિ માટે બિલ્ડિંગ ડિઝાઈન, પરવાનગી, ઑપરેશન અને મેઈન્ટેનન્સ અને ફાયર વિભાગની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત આગ : 'લોકો અમારાં બાળકોને બચાવવાને બદલે વીડિયો ઉતારતા હતા'- ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: અગ્નિકાંડમાં 20 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનાં મૃત્યુ બાદ શનિવારે સમગ્ર સુરતમાં સ્મશાનવત્ શાંતિ જોવા મળી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતના વરાછા ખાતેનાં સ્મશાનગૃહમાં એક પછી એક મૃતદેહોની લાઇન લાગી હતી. સ્વજનોનાં આક્રંદને કારણે વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. \n\nસ્થાનિકો, પરિવારજનો તથા પ્રત્યક્ષદર્શીઓ આરોપ છે કે સરકાર તથા સ્થાનિક તંત્રની લાપરવાહીને કારણે મરણાંક તથા ઇજાગ્રસ્તોનો આંક વધી ગયો. \n\nપરિવારજનો દુર્ઘટનાસ્થળે હાજર લોકોની સામે પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. \n\nગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા છે અને કમિટી રવિવાર સુધીમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. \n\nપોલીસકર્મીઓની આંખો ભીની \n\nતક્ષશિલા કૉમ્પલેક્સની આગમાં મૃત્યુ પામેલાં તરુણ-તર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત આગ : ફાયરબ્રિગેડ 45 મિનિટ મોડું કેમ પહોંચ્યું?\\nસારાંશ: સુરતની આગમાં બળેલાં પોતાનાં બાળકોના મૃતદેહો જોઈ વિલાપ કરનાર મોટા ભાગના વાલીઓનો એક જ સવાલ છે કે સ્માર્ટ સીટી તરફ બનવા જઈ રહેલા સુરતમાં હાઇડ્રૉલિક ફાયર ફાઇટર જેવું અદ્યતન વાહન તેમનાં બાળકોને બચાવવા માટે સમયસર કેમ ન પહોંચી શક્યું?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે રહેલા બે હાઇડ્રૉલિક ફાયર ફાઇટર(HFF) પૈકીનું એક જો ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચી ગયું હોત, તો મરણાંક ઓછો હોત તેવું ઘણા વાલી માને છે. \n\nજોકે, વાલીઓના આ આરોપોનું સમર્થન અર્બન પ્લાનિંગ અને અર્બન ડેવલપમૅન્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ પુરીએ પણ કર્યું છે. \n\nઘટના બન્યાના ત્રણ દિવસમાં તેમણે સ્થળની અનેકવાર મુલાકાત લઈને ત્યાંના અધિકારીઓ અને બચી ગયેલા વિદ્યાર્થીઓને મળીને પોતાનો એક રિપોર્ટ તૈયાર કરી રાજય સરકારને સુપરત કર્યો છે. \n\nમુકેશ પુરીએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત ચૂંટણી પરિણામ 2019 : ભાજપના દર્શનાબહેન જરદોશ સાથે કૉંગ્રેસના અશોક અધવેડાનો મુકાબલો\\nસારાંશ: વિશ્વમાં 'ડાયમંડ સિટી' તરીકે વિખ્યાત સુરત (બેઠક નંબર 24)માં ભાજપનાં દર્શનાબહેન જરદોશ તથા કૉંગ્રેસના અશોક અધવેડાને મેદાનમાં ઉતાર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ગુજરાતનું આ શહેરમાં પાટીદાર અનામત આંદોલનને લગતી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. \n\nદર્શનાબહેન આ બેઠક ઉપરથી ચૂંટાયેલા પ્રથમ મહિલા સાંસદ છે. \n\nસુરતની બેઠક \n\n1989થી આ બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. હીરા અને સાડી ઉદ્યોગના હબમાં કાશીરામ રાણાએ ભાજપનો પાયો નાખ્યો હતો, 2009 સુધી તેઓ આ બેઠક ઉપરથી સાંસદ રહ્યા. \n\nએક સમયે પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ આ બેઠક ઉપરથી ઉમેદવાર રહી ચૂક્યા છે.\n\nઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ બેઠક આ લોકસભા વિસ્તાર હેઠળ આવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત દુષ્કર્મ કેસમાં ગુનેગારને આ પુરાવા સજા અપાવશે\\nસારાંશ: સુરતના પાંડેસરામાં ખુલ્લા મેદાનમાં મળેલી 86 ઇજાઓવાળી દુષ્કર્મ પીડિત બાળકીનો હત્યારો પકડાયા પછી હવે આ કેસમાં નવા વળાંકો આવવા લાગ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસ રિમાન્ડ દરમિયાન હરસહાય ગુર્જરે કબૂલ કર્યું છે કે, પોતે લેબર કોન્ટ્રાક્ટર છે અને રાજસ્થાનથી એડવાન્સ પૈસા આપી ત્યાંના કોન્ટ્રાક્ટરો પાસેથી મજૂરોને સુરતમાં મજૂરી કરવા લાવતો હતો. \n\nસુરતમાં મકાનોમાં ટાઇલ્સ લગાવવાનો કોન્ટ્રાક્ટર હરસહાય ગુર્જર રાજસ્થાનથી લાવેલા મજૂરોને ખાવા પીવા ઉપરાંત રહેવાની વ્યવસ્થા પણ કરી આપતો હતો.\n\nપોલીસ રિમાન્ડ દરમિયાન હરસહાય ગુર્જરે કબૂલ કર્યું કે એ આ બાળકી અને તેની માતાને રાજસ્થાનના ગંગાપુરથી કુલદીપ નામના માણસ પાસેથી લાવ્યો હતો. પરંતુ આ મા દીકરી અંગે પોતે વધુ જાણતો નથી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત મેટ્રોમાં શું હશે સુવિધાઓ અને ક્યાંથી ક્યાં જશે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રોના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું વીડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ભૂમિપૂજન કર્યું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2ની લંબાઈ 28.25 કિ.મીની હશે, જેમાં બે કોરિડોર હશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નો આગળનો તબક્કો છે જે અમદાવાદ-ગાંધીનગરને જોડે છે.\n\nસુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલાં સ્ટેશનોનું નિર્માણ થવાનું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઈ રહ્યું છે અને 2023 સુધીમાં બંને રૂટનું કામ પૂર્ણ થશે એમ કહેવાય છે. જોકે, જમીન સંપાદન સહિતની કામગીરી હજી બાકી છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત રેપ કેસ પર સોશિયલ મીડિયામાં પ્રગટ્યો રોષ, રાજ્ય બાળ અધિકાર પંચે માગ્યો રિપોર્ટ\\nસારાંશ: શરીર પર 86 ઘાવની પીડા અને રાક્ષસી કૃત્યનો ભોગ બનેલી સુરતની બાળકીના મૃતદેહને મળે અઠવાડિયાથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. પરંતુ અપરાધીઓ પર શીકંજો કસવામાં પોલીસના હાથ હજી પણ ખાલી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી તરફ ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ પંચે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. પંચે પોલીસ પાસેથી આ મુદ્દે રીપોર્ટ માંગ્યો છે.\n\nબાળ અધિકાર સંરક્ષણ પંચનાં ચેર પર્સન જાગૃતિબહેન પંડ્યાએ કહ્યું, \"આ કેસ સંદર્ભે આયોગ સુરત પોલીસના સંપર્કમાં છે અને પોલીસ પાસેથી વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.\n\n\"આ રિપોર્ટ અમને સોમવારે સુરત પોલીસનો રિપોર્ટ મળે તેવી શક્યતા છે.\"\n\nઆ ઘટના પ્રકાશમાં આવ્યા પછી સોશિયલ મીડિયામાં લોકોનો રોષ ફૂટી નીકળ્યો છે.\n\nજાણીતી સેલિબ્રિટી હોય કે પછી સામાન્ય વ્યક્તિ, સૌ કોઈ આ ઘટના સાંભળીની સમસમી ગયા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત રેમડેસિવિર કૌભાંડ : લોકોને ન મળતાં ઇન્જેક્શન આ કાળાબજારીઓ ક્યાંથી લાવે છે?\\nસારાંશ: કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગમાં પણ વધારો થયો છે. ગુજરાતમાં રેમડેસિવિરનો પૂરતો જથ્થો ન હોવાની ફરિયાદો મળી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે રેમડેસિવિરની માગ વધી છે પણ તેની કાળાબજારીના કિસ્સા પણ સામે આવ્યા છે.\n\nજ્યારે બીજી તરફ ગુજરાતમાં રેમડેસિવિરની અછતનો લાભ લઈ ઇન્જેક્શનની કાળાબજારી પણ કરાઈ રહી હોવાની વાત સામે આવી છે.\n\nશનિવારે સુરત પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનનું કથિત કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને છ લોકોની ધરપકડ કરી હતી, જેમાં એક ખાનગી હૉસ્પિટલના પાર્ટનર પણ સામેલ છે.\n\nપોલીસે 12 રેમડેસિવિર ઇન્જેક્શન અને રૂપિયા 2,45,000 રોકડા કબજે કર્યાં છે.\n\nશનિવારે સુરત પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનનો કૌભાંડ ઝડપી પાડ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત: 86 ઇજાઓ સાથે મળ્યો બાળકીનો મૃતદેહ, પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાન\\nસારાંશ: નવ વર્ષની બાળકીનો મૃતદેહ સુરતના ભેસ્તાન વિસ્તારની ઝાડીઓમાંથી છઠ્ઠી એપ્રિલે મળી આવ્યો હતો. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ પ્રમાણે, બાળકી પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને ગળું દાબીને તેની હત્યા કરી દેવાઈ હતી. ઉપરાંત બાળકીનાં પ્રાઇવેટ પાર્ટ્સમાં ઊંડી ઈજાઓ મળી આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેપની આશંકાને પગલે વધુ તપાસ અર્થે મૃતકના નમૂનાઓને ગાંધીનગર ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. \n\nપોલીસના કહેવા પ્રમાણે, હજુ સુધી મૃતક બાળકી કે તેના પરિવારજનોની ઓળખ થઈ શકી નથી. \n\nતેની ઓળખને પ્રસ્થાપિત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે. \n\nઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ તથા જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને કારણે આ બાબત પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું છે. \n\nભેસ્તાનમાંથી મળ્યો હતો મૃતદેહ\n\nછઠ્ઠી એપ્રિલે, સુરતના ભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત: આ ક્રાઇંગ ક્લબમાં અજાણ્યાં લોકો રડવા માટે થાય છે એકઠાં\\nસારાંશ: તમે લાફ્ટર ક્લબ વિશે સાંભળ્યું હશે પણ આ અલગ પ્રકારની ક્લબ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડાયમંડ હબ તરીકે જાણીતા સુરત શહેરમાં આ અનોખી ક્રાઇંગ ક્લબ આવેલી છે.\n\nએકબીજાને ઓળખતા નહીં હોવા છતાં લોકો એકબીજા સાથે પોતાના દુખની વાત શેર કરીને અહીં રુદન કરે છે.\n\nક્રાઇંગ ક્લબમાં રડ્યા બાદ તેમને તણાવમાંથી રાહત મળતી હોવાનું તેના સભ્યોનું કહેવું છે. પણ કોણ છે જેણે શરૂ કરી આ અનોખી ક્લબ અને શા માટે?\n\nકઈ રીતે તેઓ કરે છે સામૂહિક રુદન અને શું તેમના અનુભવ તે જાણવા જુઓ આ વીડિયો.\n\nશૂટ: મનિષ પાનવાલા. પ્રોડ્યુસર: દિપલકુમાર શાહ. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત: આંધ્રનાં પરિવારે મૃત બાળકી માટે દાવો કર્યો, DNA મેચિંગ કરાશે\\nસારાંશ: સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી મૃત બાળકીનાં સંદર્ભમાં પોલીસને અગિયારમા દિવસે આશાનું કિરણ દેખાયું છે. આંધ્ર પ્રદેશના એક પરિવારે બાળકી તેમની હોવાનો દાવો કર્યો છે. સુરતના પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે, ડીએનએ ટેસ્ટ દ્વારા પરિવારના દાવાની ખરાઈ કરવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીજી બાજુ, પોલીસની સાથે સુરતના કાપડના વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ પણ બાળકીની ઓળખ થઈ શકે તે માટે આગળ આવ્યા છે. \n\nભારતમાં સાડીના હબ ગણતા સુરત શહેરના વેપારીઓએ સાડીનાં પચ્ચીસ હજાર પૅકેટ્સ પર બાળકીની તસવીર મૂકીને અન્ય રાજ્યોમાં મોકલી છે. \n\nબાળકી વિશે માહિતી આપનારને સુરતના બિલ્ડર દ્વારા 5 લાખ રૂપિયા તથા અન્ય સંસ્થાઓએ પણ ઇનામ આપવાની જાહેરાત કરી છે. \n\nછઠ્ઠી એપ્રિલે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અંદાજે નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. \n\nતેના શરીર પર 86 જેટલાં ઇજાના નિશાન હતાં અને તેની માર મારીને હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત: કેવી રીતે પોલીસે ઉકેલ્યો દુષ્કર્મ પીડિત મૃત બાળકીનો કેસ\\nસારાંશ: સુરતના નાની બાળકીના બહુચર્ચિત દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nમુખ્ય આરોપીની પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની મદદથી રાજસ્થાનના ગંગાપુરથી ધરપકડ કરી છે.\n\nગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે વિગતો આપી હતી. \n\nતેમણે જણાવ્યું હતું કે, સુરત પોલીસ માટે એક પડકાર બની ગયેલ આ કેસની તપાસમાં સીસીટીવીનાં રેકોર્ડિંગની સૌથી વધુ મદદ મળી હતી. \n\nઆ બાળકીનો મૃતદેહ જ્યાંથી મળ્યો હતો ત્યાં ક્રિકેટનું એક મેદાન છે. એની નજીકમાં ઘણાં ઘર છે.\n\nપોલીસે આ ઘરોની આસપાસ લાગેલાં સીસીટીવીનાં રેકોર્ડિંગની તપાસ કરવાનું શરૂ કર્યું હતું.\n\nઆ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત: પાણી બચાવવા સુરતીની અનોખી એમ્પ્ટી બકેટ ચૅલેન્જ!\\nસારાંશ: ગુજરાત હાલ પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. પાણીની તંગીને જોતાં રાજ્ય સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમ્પ્ટી બકેટ ચૅલેન્જ આપનારા યતિન સાંગોઈ\n\nસરકારે હમણાં જ તાકિદે બેઠક બોલાવીને સમગ્ર રાજ્યમાં પાણીની વ્યવસ્થા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.\n\nપરંતુ સુરત શહેરમાં એક વ્યક્તિએ એકલા હાથે પાણી બચાવવાની ઝુંબેશ શરૂ કરી છે.\n\nસુરતમાં રહેતા ગાયક યતિન સાંગોઈએ 'આઇસ બકેટ ચૅલેન્જ' જેવી જ 'એમ્પ્ટી બકેટ ચૅલેન્જ' શરૂ કરી છે.\n\nજેમાં પાણી વિનાની બાલ્ટીને માથા પર ઊંધી વાળવાની હોય છે. આ ઝુંબેશથી તે લોકોમાં પાણીની તંગી અંગે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે.\n\nતેમના આ નવા જ પ્રકારના આઇડિયાને સોશિયલ મીડિયા પર ઘણો સારો પ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરત: ભારત બંધના સમર્થનમાં ખેડૂતો રસ્તા પર ઊતર્યા, કૃષિ સુધારા કાયદાનો વિરોધ\\nસારાંશ: સુરતના ઓલપાડ ખાતે ખેડૂતો દ્વારા દેશવ્યાપી ભારત બંધના સમર્થનમાં રસ્તા પર ઊતરી કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉલ્લેખનીય છે કે દેશભરમાં ખેડૂતોએ 25 સપ્ટેમ્બરના રોજ ભારતબંધનું એલાન કર્યું છે\n\nસરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. આ ખેડૂતોનું કહેવું છે કે સરકારના નવા કૃષિ કાયદાથી ખેડૂત બરબાદ થઈ જશે. સરકારનું કહેવું છે કે આ કાયદો ખેડૂતો માટે લાભદાયી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતના ઉદ્યોગપતિએ કર્મચારીઓને મર્સિડિસ ભેટમાં કેમ આપી?\\nસારાંશ: ગુજરાતના સુરતના હીરાના વેપારી તરીકે જાણીતા સવજી ધોળકિયાએ તેમની કંપની હરિકૃષ્ણ ઍક્સપોર્ટ્સમાં કામ કરતા ત્રણ મૅનેજર કક્ષાના કર્મચારીને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે એક-એક કરોડ રૂપિયાની મર્સિડીસ કાર ભેટમાં આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપરાંત કંપનીમાં કામ કરતી વખતે મૃત્યુ પામેલા યુવકના પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો.\n\nદર વર્ષે દિવાળી બોનસ પેટે ધોળકિયા તેમના કર્મચારીઓને ગાડીઓ, ઘર અથવા તો અન્ય મોંઘીદાટ વસ્તુઓ બોનસ રૂપે આપવાને કારણે ચર્ચામાં રહે છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nત્યારે સવાલ એ છે કે કર્મચારીઓને આટલી મોંઘી ભેટ આપવા પાછળ ધોળકિયાનો હેતુ શું હોય છે? શું તેના કારણે કર્મચારીની કાર્યક્ષમતા કે વફાદારીમાં કોઈ ફેર પડે?\n\nઆ સવાલનો જવાબ આપતા હરિકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતના એ કોરોના દર્દી જેમણે ગરીબો માટે સવા કરોડની હૉસ્પિટલ બનાવી\\nસારાંશ: સુરતનાં 60 વર્ષીય કાદર શેખે કોવિડ-19નાં દર્દીઓ માટે હૉસ્પિટલ શરૂ કરી છે, જેમાં સારવાર એકદમ નિ:શુલ્ક છે. જરૂરી સુવિધાઓ ધરાવતી આ હૉસ્પિટલ માટે શેખે 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાદર શેખ\n\nઅડાજણ વિસ્તાર સ્થિત શ્રેયમ કૉમ્પલેક્ષમાં 30,000 ચોરસ ફૂટ એરિયામાં આ હૉસ્પિટલ બની છે. જેમાં, 74 ઓક્સિજન સાથેની પથારીની સગવડ છે અને 10 વૅન્ટિલેટર સહિતના આઈસીયુની સગવડ છે. \n\nશ્રેયમ કોમ્પલેક્ષનાં બીજા, ત્રીજા અને ચોથા માળમાં કોવિડ-19ના દર્દીઓ માટે બનાવાયેલી આ હૉસ્પિટલનું નામ તેમણે પૌત્રી હીબાના નામ ઉપર રાખ્યું છે.\n\nગુજરાત ભાજપના નવા નિમાયેલા પ્રમુખ સી. આર. પાટીલે શનિવાર સાંજે હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, જે બાદ હૉસ્પિટલને સુરત મહાનગરપાલિકને સુપરત કરવામાં આવી.\n\nકોરોના થયો પછી વિચાર આવ્યો\n\nસી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતના કથિત સીમી કેસના આરોપીઓને નિર્દોષ છૂટતાં 20 વર્ષ કેમ લાગ્યાં?\\nસારાંશ: સુરતની એક કોર્ટે તાજેતરમાં જ 20 વર્ષ બાદ ભારતમાં પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા' (એસઆઈએમઆઈ -સીમી) સાથે કથિત સંડોવણીના કુલ 127 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2001માં આ કેસમાં કુલ 127 લોકોની સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કેસમાં નિર્દોષ છૂટેલા હનીફભાઈ વોરા\n\nતેમની ધરપકડ એ વખતના 'અનલૉફૂલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ- 1967'ના ભંગ બદલ થઈ હોવાનું પોલીસે ફરિયાદમાં નોંધ્યું હતું.\n\n20 વર્ષ પૂર્વે બનેલા આ કેસમાં 127 ઍક્ટિવિસ્ટો વિરુદ્ધ કેસની કાર્યવાહી બાદ સુરતની સ્થાનિક કોર્ટમાં અંતિમ સુનાવણી પછી કોર્ટે તમામને દોષમુક્ત કરવાનો હુકમ કર્યો હતો.\n\nજોકે, અહીં પ્રશ્ન એ થાય છે કે આખરે આવા સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ કેસ અંગે આખરી ચુકાદો આપવામાં ન્યાયતંત્રને આટલો બધો સમય શું કામ લાગ્યો?\n\nઅંગ્રેજી કહેવતમાં કહેવાયું છે તેમ 'જસ્ટિસ ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતની આગ શા માટે વિકરાળ બની? સરકારને રિપોર્ટ સોંપાયો\\nસારાંશ: સુરતમાં 22 લોકોનો ભોગ લેનારી આગ પાછળનાં કારણોને શોધવા માટે નિમવામાં આવેલી કમિટીએ સરકારને તેનો પ્રાથમિક રિપોર્ટ સુપ્રત કરી દીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં અનેક ઇમારતોને સીલ કરી દેવામાં આવી\n\nરાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. સમિતિની ભલામણો મુજબ જરૂરી પગલાં લેવાની વાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે. \n\nરિપોર્ટમાં સુરતની આગ, ઇમારત નિર્માણ, જાહેરત માટેનાં ફ્લૅક્સ બેનરને લગતા નિયમોમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને બનતી ટાળી શકાય.\n\nશહેરી વિકાસ સચિવ મુકેશ પુરીની તપાસમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા વીજ વિભાગની કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. \n\nશુક્રવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતની આગમાંથી જીવતા બચી ગયેલા વિદ્યાર્થીની આપવીતી\\nસારાંશ: \"મોતથી બચ્યા બાદ બે દિવસથી હું ઘરે બેસીને વિચાર કરું છું કે સરકાર દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી શકે, તો શું ચાર માળ સુધી પહોંચી શકે તેવી સીડી વસાવી ન શકે, જેથી કરીને લોકોના જીવ બચી શકે.\" આ શબ્દો છે ટીનેજર રામ વાઘાણીના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ ખાતે આગ લાગી ત્યારે વાઘાણી ત્યાં ત્રીજા માળે હતા અને આગમાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ માટે તંત્ર કરતાં સ્થાનિકોના પ્રયાસ વધુ જવાબદાર હતા. \n\nસ્થાનિકોનું કહેવું છે કે આગ બાદ હાથ ધરવામાં આવેલા રાહત અને બચાવકાર્ય માટે સ્થાનિક તંત્ર સજ્જ ન હતું. \n\nશુક્રવારે લાગેલી આગમાં 22 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 15 અન્યને સારવાર માટે અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.\n\nસોમવારે મુખ્ય સચિવ (શહેરી વિકાસ ) મુકેશ પુરી \n\n'હું ત્રીજામાળે હતો'\n\nરામ વાઘાણી કહે છે, \"હું ક્લાસમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતની મહિલાઓ કેમ કહે છે કે GST એ બદલી અમારી હાલત\\nસારાંશ: ઍમ્બ્રૉઇડરી એ ટેક્સ્ટાઇલ ઉદ્યોગનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે. તેની મદદથી એક કાપડના રંગીન ટુકડાને સુંદર સાડીમાં ફેરવી શકાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરકામ ઉપરાંત ઍમ્બ્રૉઇડરીનું કામ કરતી મહિલાઓ પાસે હવે કોઈ કામ જ નથી\n\nસુરતમાં હજારો મહિલાઓ કલાકો સુધી ઍમ્બ્રૉઇડરીનું કામ કરીને સાડીદીઠ 10થી 15 રૂપિયા કમાય છે. \n\nઆ કામથી પરિવાર દીઠ સાત હજાર થી 15 હજાર રૂપિયાની માસિક આવક થતી હતી, પરંતુ GST લાગુ થયા બાદ હવે તેમની પાસે કોઈ કામ નથી. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nપોતાના પરિવારનું ગુજરાન ચલાવવા હાલ સંઘર્ષ કરી રહેલી આ મહિલાઓ સાથે વાત કરી. \n\nઘર ખર્ચમાં કાપ\n\nસુરતમાં હજારો મહિલાઓ કલાકો સુધી ઍમ્બ્રૉઇડરીનું કામ કરીને એક સાડીદીઠ 10થી 15 રૂપિયા કમાય છે\n\nGST લાગુ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતનો એક હીરા વ્યવસાય આવો પણ, આપ જાણો છો?\\nસારાંશ: આપે સાંભળ્યું હશે કે હીરા ખાણમાંથી નીકળે, પરંતુ ગટર કે ધૂળમાંથી હીરા મળે? દેશની હીરાનગરી સુરતની ગલીઓ અને ગટરોમાં આમ થવું શક્ય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં એક હીરા વ્યવસાય આવો પણ...\n\nબલકે જોવા મળી રહયું છે. \n\nઆ રીતે લગભગ 500 લોકો આજીવિકા મેળવે છે. દરરોજ હીરા મળે તે જરૂરી નથી, પરંતુ નસીબ અને મહેનત ઉપર વિશ્વાસ રાખી લોકો મહેનત કરતા રહે છે. \n\nઆ રીતે માસિક ઓછામાં ઓછી પાંચ આંકડામાં આવક રળતા હોવાનો અંદાજ છે. \n\nઉલ્લેખનીય છે કે વિશ્વના કુલ હીરામાંથી 70 ટકા હીરા સુરતમાં પૉલિશ થાય છે. \n\nરસ્તા પર રતન \n\nસુરતની મહિધરપુરા અને વરાછા રોડની મીની બજારો હીરાના વેપાર માટે વિખ્યાત છે. દરરોજ કરોડો રૂપિયાના હીરાના સોદા રસ્તા પર જ થાય છે. \n\nલગભગ ચાલીસ હજાર લોકો હીર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં 'વંદે માતરમ' ગાઈને ખોલવી પડશે દુકાન, ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ માટે નવી ગાઇડલાઇન - TOP NEWS\\nસારાંશ: સુરતમાં 'વંદે માતરમ' ગાઈને ખોલવી પડશે દુકાન, ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ માટે નવી ગાઇડલાઇન\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરત મહાનગર પાલિકા(SMC)એ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સને દુકાન ખોલતી વખતે 'વંદે માતરમ' અને દુકાન બંધ કરતી વખતે રાષ્ટ્રગીત ગાવા કહ્યું છે.\n\nશનિવારે કાપડમાર્કેટને ફરી ખોલવા માટેની ગાઇડલાઇન્સ જાહેર કરતાx મહાનગરપાલિકાના વહીવટી તંત્રે આ દિશાનિર્દેશ આપ્યાં છે.\n\n'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારના અહેવાલ પ્રમાણે SMCના ટાઉનપ્લાનરની સહી સાથેની જાહેર થયેલી આ ગાઇડલાઇન્સમાં એમ પણ સૂચિત કરાયું છે કે કોવિડ-19 મહામારીને કાબૂ કરવાની કવાયતના ભાગરૂપે કર્મચારીઓ અને કામદારોએ 'હારશે કોરોના, જીતશે સુરત' અને 'એક લક્ષ્ય હમારા હૈ, કોર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં 9 હજાર રૂપિયે કિલોમાં વેચાતી આ 'ગોલ્ડન સ્વીટ' જોઈ?\\nસારાંશ: તમે કેટલી મોંઘી મીઠાઈ ખરીદી શકો? આ મીઠાઈની કિંમત છે એક કિલોના રૂપિયા 9,000 સુરતમાં વેચાઈ રહેલી એક મીઠાઈ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેને 'ગોલ્ડન સ્વીટ' નામ આપવામાં આવ્યું છે. મીઠાઈ વેચનારી શૉપમાં આ ખાસ મીઠાઈને જોવા માટે લોકો ઘણો રસ લઈ રહ્યા છે.\n\nપરંતુ આ મીઠાઈની વિશેષતા શું છે અને તે આટલી મોંઘી કેમ છે? તે વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો.\n\nવીડિયોમાં જુઓ કેવી છે આ મીઠાઈ અને તેની વિશેષતા.\n\nપ્રોડ્યુસર : દિપલકુમાર શાહ\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં કમલેશ તિવારીની હત્યાનું કાવતરું ઘડાયું, હિંદુ સમાજ પાર્ટીના નેતાની ધોળા દિવસે હત્યા\\nસારાંશ: ઉત્તરપ્રદેશના લખનૌમાં ધોળે દહાડે હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતક કમલેશ તિવારીના પરિવારજનો\n\nઆ મામલે ગુજરાત એટીએસે સુરત શહેરમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાતમાં પૂછપરછ ચાલી રહી છે. \n\nઉત્તર પ્રદેશ પોલીસના ડીજીપીના કહેવા પ્રમાણે આ હત્યામાં કુલ છ લોકો સામેલ હતા. \n\nહત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓની ઉત્તરપ્રદેશ પોલીસ હજી શોધખોળ કરી રહી છે અને તેના અંગે માહિતી એકઠી કરી રહી છે. \n\nલખનૌમાં કમલેશ તિવારીનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. \n\nમીડિયાના અહેવાલો મુજબ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. \n\nસુરતમાં ઘડાયું હત્યાનુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં કાપડનો ઉદ્યોગ બંધ થવાને આરે?\\nસારાંશ: ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું સુરત છેલ્લાં કેટલાક સમયથી મરણ પથારીએ પડ્યું હોય તેવા સમયમાં પહોંચી ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાયાની એવી મિલોમાં સતત પ્રોડક્શન ઘટી રહ્યું છે. તેનાથી સવાલ થાય છે કે શું સુરતમાં હવે કાપડનો ઉદ્યોગ બંધ થવાને આરે છે? \n\nસુરતનો કાપડ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે પરંતુ હાલ લોકો પાસે કરવા માટે કંઈ કામ બચ્યું નથી. \n\nતે જ કારણ છે કે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં અંદાજે 50 મિલો બંધ થઈ છે. \n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર માત્ર છેલ્લાં ત્રણ મહિના દરમિયાન જ 20 મિલ બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે જ જે મિલમાં કામ ચાલી રહ્યું છે તેમાં પણ પ્રોડક્શન 100%ના બદલે માત્ર 50-70 ટકા જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં કોરોના વાઇરસના કેસોમાં આટલો ઉછાળો કેમ જોવા મળી રહ્યો છે?\\nસારાંશ: ગુજરાતમાં ગત રવિવારે કોરોનાના નવા 1580 કેસો નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 2,86,263 થઈ જવા પામી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરત છે હિરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું કેન્દ્ર\n\nએક માર્ચથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ પાછલા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. \n\nરવિવારે પણ સુરત જિલ્લામાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા હતા. જ્યારે બીજા ક્રમે 451 કેસો સાથે અમદાવાદ હતું. \n\nઅહીં નોંધનીય છે કે અમદાવાદ એ સુરત કરતાં વસતિ અને વિસ્તારની દૃષ્ટિએ મોટો જિલ્લો છે. તેમ છતાં કેમ સુરતમાં અમદાવાદ કરતાં પણ વધુ સંખ્યામાં કોરોનાના નવા કેસો જોવા મળી રહ્યા છે?\n\nઆ અગાઉ પણ લૉકડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ કેમ ઘટી રહ્યો છે?\\nસારાંશ: સુરતમાં પાછલા એક માસથી કોરોનાના દર્દીના રિકવરી રેટમાં ચાર ટકાથી વધુનો ઘટાડો નોધાયો છે જેને સ્થાનિક મીડિયા અહેવાલોમાં ચિંતાજનક વલણ ગણાવાઈ રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તસવીર પ્રતીકાત્મક\n\nજો પાછલા એક માસની સુરત મહાનગરપાલિકની પ્રેસ રિલીઝ જોવામાં આવે તો પણ સુરતમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની ઝડપમાં અમદાવાદ અને અન્ય શહેરો કરતાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.\n\nઅત્રે નોંધવું રહ્યું કે લૉકડાઉન ખુલ્યા બાદ ઘણા દિવસો સુધી રાજ્યમાં કોરોનાના નવા કેસોની બાબતમાં સુરત આગળ રહ્યું હતું.\n\nતે સમયે સુરત શહેરની પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કોરોનાના નિયંત્રણ માટેની જવાબદારી જેમને સોંપાઈ હતી, તે કેન્દ્રીય ટીમોએ શહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં કોરોનાના વિસ્ફોટ પાછળ રત્નકલાકારો જવાબદાર?\\nસારાંશ: \"લૉકડાઉનમાં આટલો સમય ઘરે બેસી રહ્યા બાદ માંડ કારખાનું ચાલુ થતાં કામે વળગ્યો હતો. એક મહિનો કામ ચાલ્યું અને શેઠે ફરીથી કારખાનું બંધ કરવાની જાહેરાત કરી દીધી. દસ દિવસથી ઘરે બેઠો છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"હવે ઘર ચલાવવું ભારે પડવા લાગ્યું છે. આવી રીતે જીવવા કરતાં તો અમારા જેવા બધા રત્નકલાકારો કોરોનામાં મરી જાય તો સારું, જવાબદારીમાંથી તો છૂટા થઈએ.\"\n\nકોરોનાકાળમાં સુરતના 28 વર્ષીય રત્નકલાકાર વિકાસ મંગુકિયાની હતાશ મનોદશા અને તેમના જીવનમાં ચાલી રહેલી તકલીફોનું પ્રતિબિંબ તેમના ઉપરોક્ત શબ્દોમાં વરતાઈ આવે છે.\n\nવિકાસ પોતાનું દુ:ખ ઠાલવતાં આગળ જણાવે છે કે, \"હું અને મારા જેવા હીરાઉદ્યોગના રત્નકલાકારો ઘણા સમયથી ઘરે જ બેઠા છીએ.\"\n\n\"લૉકડાઉન બાદ સરકારી નિયમો અને શરતોની આંટીઘૂટીઓને કારણે માલિકો યુનિટ બંધ કરી રહ્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં કોરોનાના સંકટ સમયે 'વંદે માતરમ'નો વિવાદ શું છે?\\nસારાંશ: સુરત મહાનગરપાલિકાએ કાપડના વેપારીઓને દુકાન ખોલતાં અને બંધ કરતી વખતે વંદે માતરમ્ ગાવા કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે\n\nકોરોના મહામારીના સમયમાં એકઠા થઈને વંદે માતરમ અને રાષ્ટ્રગાન ગાવાની ફરજ પાડતાં લોકો વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.\n\nજોકે કેટલાક વેપારીઓ તેને હકારાત્મક ઊર્જા અને દેશભક્તિ સાથે જોડીને પણ જુએ છે.\n\nઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં અને શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે.\n\nએવામાં આ નિર્ણયથી કેટલાક વેપારીઓ નારાજ પણ થયા છે.\n\n'મહામારીમાં એકઠા થવું યોગ્ય નથી'\n\nકાપડના વેપારીઓએ એક પ્રતિજ્ઞા લેવા માટે પણ કહેવાયું છે\n\nસુરત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં ગરીબોને મફતમાં માસ્ક આપતા હનુમાનભાઈ દરજી\\nસારાંશ: જો તમારામાં મદદ કરવાની ભાવના હોય તો રસ્તો આપ મેળે જ બની જાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આવું જ કંઈક બની રહ્યું છે સુરતમાં રહેતા હનુભાઈ પ્રજાપતિ સાથે.\n\nગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કોરોનાથી બચાવવા માટે હનુભાઈભાઈ પ્રજાપતિ મફતમાં માસ્કનું વિતરણ કરી રહ્યા છે. હનુમાનભાઈને મફતમાં માસ્ક વિતરણ કરવાનો વિચાર તેમની 4 વર્ષની નાની પૌત્રીમાંથી આવ્યો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં પ્રવાસી મજૂરો કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે વતન પરત કેમ ફરી રહ્યા છે?\\nસારાંશ: \"છેલ્લા બે દિવસથી સુરતના વડોદ, પાંડેસરા, ભેસ્તાન, ગોડાદરા વિસ્તારોમાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે ફરીથી લૉકડાઉન લાગી શકે છે. લૉકડાઉનના ભયથી પ્રવાસી મજૂરો સુરત છોડીને વતન જઈ રહ્યા છે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં લૉકડાઉનની આશંકા વચ્ચે પ્રવાસી મજૂરોએ પલાયન આદરી દીધું છે\n\n \"અમે તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે લૉકડાઉન થવાનું નથી અને સરકાર તમારી સાથે છે. \"\n\nઆ શબ્દો સુરતના અલથાણ-બમરોલી-વડોદ વૉર્ડનાં કૉર્પોરેર સુધા પાંડેના છે.\n\nસુરતના અલથાણ-બમરોલી-વડોદ વૉર્ડમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોના પરપ્રાંતીય મજૂરોની મોટી વસતિ છે. \n\nઉપરાંત શહેરનાં લિંબાયત-ઉધના યાર્ડ, ગોડાદરા - ડિંડોલી (ઉત્તર), પાંડેસરા- ભેસ્તાન સહિત બીજા ચાર વૉર્ડમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં ભારે વરસાદ બાદ તાપી નદીમાં આવેલા પૂરનો ડ્રોન-નજારો\\nસારાંશ: સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પૂરના પાણી ભરાયાના કેટલાક દિવસો બાદ હવે સ્થિતિ વધારે કફોડી બની રહી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિકો પાસે ખાવા-પીવાની વસ્તુઓની તંગી ઊભી થઈ છે. પાણી ભરાયેલાં હોવાથી અવરજવર પણ થઈ શકતી નથી. \n\nપાણી ઓસરવાનાં શરૂ થયા બાદ અહીં કેવી સ્થિતિ છે? જુઓ સુરતથી બીબીસી સહયોગી ધર્મેશ અમીનનો વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં માનવતસ્કરી : કેટલાંક બાળકો કબાટમાંથી તો કેટલાંક સાડીના ઢગલા નીચેથી મળ્યાં\\nસારાંશ: સુરતના પુણા વિસ્તારમાંથી બાળમજૂરી માટે લાવવામાં આવેલા 138 જેટલાં બાળકોને મુક્ત કરાવવામાં આવ્યાં છે. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે રાજસ્થાન પોલીસ, ગુજરાત પોલીસ અને બાળઆયોગે મળીને દરોડા પાડ્યા હતા, જેમાં આ બાળકોને મુક્ત કરાવાયાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ બાળકોને કથિત રીતે રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારમાંથી અહીં લાવવામાં આવ્યાં હતાં. \n\nસુરત પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ બી. એમ. વસાવાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, \"'બચપન બચાવો આંદોલન' નામની બિનસરકારી સંસ્થાએ સર્વે કર્યો હતો અને અમને જાણ કરવામાં આવી હતી કે સુરતના અમુક વિસ્તારોમાં બાળમજૂરીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.\"\n\nવસાવા ઉમેરે છે, \"બચપન બચાવો આંદોલન સંસ્થાએ આ બાબતે શનિવારે સુરત પોલીસને જાણ કરી હતી અને રાજસ્થાન પોલીસ પણ આમાં સામેલ હતી.\"\n\n\"તેમની માહિતીના આધારે રવિવારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં મૃત મળેલી બાળકીની ઓળખ હજી સુધી નક્કી થઈ શકી નથી\\nસારાંશ: છઠ્ઠી એપ્રિલે સવારે ભેસ્તાન વિસ્તારમાં મોર્નિંગ વૉક પર નીકળેલા ઓમપ્રકાશ બનવારીએ સૌ પ્રથમ આ બાળકીના મૃતદેહને જોયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કાળા ટીશર્ટ અને આછા લીલા રંગની લેગીન્સમાં આ બાળકીનો મૃતદેહ મેદાન પર પડેલો હતો.\n\nમોર્નિંગ વૉકમાં નીકળેલા કોઈપણ વ્યક્તિને આવા દૃશ્યની અપેક્ષા ના જ હોય.\n\nઆ બાળકીને જોતાંવેત તેમણે સુરત પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી. પોલીસ કન્ટ્રોલ રૂમે પાંડેસરા પોલીસ સ્ટેશનને આ વિશેની જાણ કરી.\n\nપાંડેસરા પોલીસ ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પાંડેસરા પોલીસે આ સમગ્ર બનાવ નોંધ્યો અને તપાસ આરંભી. જે બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.\n\nFSLમાં ચોંકાવનારી વિગતો બહાર આવી\n\nસુરત સિવિલ હોસ્પિટલના ઇન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં લૉકડાઉન દરમિયાન ‘ખીચડી-કઢી કૌભાંડ’ આચરવામાં આવ્યું?\\nસારાંશ: સુરતમાં કોરોનાકાળ દરમિયાન લૉકડાઉનના સમયમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, એ મામલે એક વિવાદ સર્જાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરત મહાનગર પાલીકા દ્વારા લૉકડાઉન સમયે ગરીબોને ભોજન પૂરુ પડાયું હતું તે સમયે કમિશનર બંછાનિધી પાનીએ મુલાકાત લીધી હતી તેની તસવીર\n\nલૉકડાઉનના સમયગાળામાં સરકાર- સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સેવાભાવી સંસ્થાઓએ સંયુક્ત સહયોગ દ્વારા સેવાભાવી કામગીરી કરી હતી.\n\nસ્થાનિક મીડિયાએ પણ આ કામગીરીને ઘણી બિરદાવી હતી અને કામગીરીની ઘણી પ્રશંશા પણ થઈ હતી. પરંતુ હવે આ મામલે એક વિવાદ સર્જાયો છે.\n\nમામલો એમ છે કે સુરત શહેર જિલ્લા કૉંગ્રેસમાં બક્ષીપક્ષ વિભાગના પ્રમુખ કલ્પેશ બારોટ દ્વારા સુરત મહાનગર પાલિકામાં એક આરટીઆઈ ફા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં સી. આર. પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડ્યા, કાર્યક્રમ પડતો મૂકાયો\\nસારાંશ: ગુજરાત ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી. આર. પાટીલ તેમના હોમટાઉન સુરત પહોંચ્યા હતા, ત્યારે સ્વાગત કારરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડ્યા હતા, જેના કારણે કાર્યક્રમને પડતો મૂકવાની ફરજ પડી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીલના કહેવા પ્રમાણે, 'કોરોનાની સ્થિતિને જોતાં રેલીને રદ કરવાનો નિર્ણય લીધો છે.'\n\nપૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ પાટીલના સ્વાગત માટે આયોજીત કારરેલી બપોરે બાર વાગ્યે વાલક પાટિયાથી શરૂ થઈને સી.આર. પાટીલના કાર્યાલયે સમાપ્ત થવાની હતી. \n\nનોંધનીય છે કે કોરોના વાઇરસના ઍક્ટિવ કેસ તથા મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ સુરત સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમાંક પર છે, જ્યાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. \n\nશું થયું કાર્યક્રમમાં?\n\nભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પાટીલ પ્રથમ વખત તેમના હોમટાઉન સુરત પહોંચ્યા હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતમાં સીમી સંબંધિત કેસમાં નિર્દોષ છૂટેલાઓની આપવીતી : “20 વર્ષમાં અમે જે સહન કર્યું એનું શું?”\\nસારાંશ: સુરતની એક કોર્ટે 20 વર્ષ બાદ ભારતમાં પ્રતિબંધિત સંગઠન 'સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા' (એસઆઈએમઆઈ -સીમી) સાથે કથિત સંડોવણીના કુલ 127 આરોપી (ઇસ્લામિક કાર્યકરો)ને નિર્દોષ મુક્ત કર્યા છે. વર્ષ 2001માં એક કેસમાં કુલ 127 લોકોની સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નિર્દોષમુક્ત થયેલા ઍક્ટિવિસ્ટો\n\nતેમની ધરપકડ એ વખતના 'અનલૉફૂલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ- 1967'ના ભંગ બદલ થઈ હોવાનું પોલીસે ફરિયાદમાં નોંધ્યું હતું. \n\n20 વર્ષ પૂર્વે બનેલા આ કેસમાં 127 ઍક્ટિવિસ્ટો વિરુદ્ધ કેસની કાર્યવાહી બાદ સુરતની સ્થાનિક કોર્ટમાં અંતિમ સુનાવણી પછી કોર્ટે તમામને પુરાવાના અભાવે દોષમુક્ત કરવાનો હુકમ કર્યો હતો.\n\nઆ કેસમાં નિર્દોષ છૂટેલા કેટલાક ઇસ્લામિક કાર્યકરો સાથે બીબીસીએ વાતચીત કરી. \n\nઆમાંથી બે ઇસ્લામિક કાર્યકરોને બીબીસીને જણાવ્યું કે 20 વર્ષના સમયગાળામાં તેમણે અત્યંત પરેશાની અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતી કપલનું કોરોના વાઇરસ અંગે જાગૃતિ લાવવા પ્રિ-વૅડિંગ ફોટોશૂટ\\nસારાંશ: સુરતના એક યુગલે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને એની સામે સતર્કતાનો સંદેશ આપતું પ્રિ-વૅડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફોટોશૂટ તેમણે 21 માર્ચે એટલે કે જનતા કર્ફ્યૂ અને લૉકડાઉન જાહેર થયું એ અગાઉ કરાવ્યું હતું. \n\nસુરતના સાવન જાસોલિયાએ તેમના મંગેતર સાથે આ ફોટો આલબમ તૈયાર કરાવ્યો હતો.\n\nફોટોગ્રાફી સુરતના જ હિતેન પટેલે કરી હતી. બીબીસીએ આ બંને સાથે વાત કરી હતી.\n\nકોરોના: થીમ અને શૂટ\n\nસાવન જાસોલિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, \"અમે ફોટોશૂટ માટે અગાઉથી કોરોના વિશેની થીમ વિચારી નહોતી.\"\n\n\"થયું એવું કે અમે જ્યારે ફોટોશૂટ માટે નક્કી કર્યું, ત્યારે વિદેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો અને ભારતમાં પણ એના પડઘા સંભળાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતીઓ માસ્કના વધારે દંડથી કેમ સરકારથી નારાજ થયાં, લોકોએ શું કહ્યું?\\nસારાંશ: ગુજરાતમાં કોરોના વાઇરસ સામેની લડતમાં સરકાર તબક્કાવાર નવી નીતિઓ જાહેર કરતી રહે છે. હવે જાહેરમાં માસ્ક ન પહેરનારા પાસેથી વસૂલવામાં આવતા દંડની રકમ વધારી દીધી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે જાહેરમાં માસ્ક ન પહેરનાર પાસેથી હવે 1000 રૂપિયા વસૂલવામાં આવશે.\n\nઆ પહેલાં દંડ 500 રૂપિયા હતો. આ મામલે બીબીસી ગુજરાતીએ ગુજરાતના લોકોને પૂછયું કે તેઓ આ મામલે શું માને છે? આવો જોઈએ. \n\nવીડિયો : ધર્મેશ અમીન \n\nઍડિટ : પ્રીત ગરાલા\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતીઓ, થાઇલૅન્ડમાં આવેલાં તમારાં 'સિસ્ટર સિટી' સુરત વિશે જાણો છો?\\nસારાંશ: ગુજરાતના 'ડાયમંડ સિટી' સુરતથી હજારો કિલોમીટર દૂર થાઇલૅન્ડમાં તેનું 'સિસ્ટર સિટી' સુરત થાની આવેલું છે અને તેમનાં નામો વચ્ચેનો સંબંધ એક સદીથી પણ વધુ જૂનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"થાઇલૅન્ડનું સુરત થાની 'પિકચર પરફેક્ટ'\n\nજો સુરત 'લહેરી લાલાઓ'નું શહેર છે, તો થાઇલૅન્ડના સુરત થાનીનો મતલબ જ 'સારા માણસોનું શહેર' એવો થાય છે. \n\nજો સુરત ગુજરાતની દક્ષિણે આવેલું છે, તો સુરત થાની પ્રાંત થાઇલૅન્ડની દક્ષિણે આવેલો છે. \n\nવાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં ભાગ લેતી વખતે થાઇલૅન્ડના રાજ્યકક્ષાનાં વાણિજ્ય પ્રધાન ચૂતિમા બુણ્યપ્રપહસરા (Chutima Bunyapraphasara)એ તેનો ઉલ્લેખ કર્યો હતો. \n\nસદીઓથી બૌદ્ધ ધર્મ તથા રામાયણ થાઇલૅન્ડ તથા ભારતને 'જોડતી કડી' રહ્યાં છે, આજે ભારતીય મૂળના અઢી લાખ લોકો થાઇલૅન્ડમાં વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતીઓએ કોરોનામાં કાઢ્યો નવો રસ્તો, બનાવી સૅનિટાઇઝરવાળી રાખડી\\nસારાંશ: સુરતમાં હવે રાખડી બાંધીને બહેન ભાઈને કોરોનાથી રક્ષણ આપશે. આ સુરતની અનોખી માસ્ક અને સૅનિટાઇઝરવાળી રાખડી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુરતમાં હાલ કોરોના વાઇરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. \n\nએ સમયે રક્ષાબંધન પર આ રાખડી તૈયાર કરવામાં આવી છે. \n\nદર વર્ષે રક્ષાબંધનમાં અવનવી રાખડીઓ બજારમાં આવતી હોય છે. \n\nકોરોનાની મહામારી વચ્ચે આવી રાખડીઓ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરતીલાલાને હોટલ છોડીને ફૂટપાથ પર બેસીને જમવાનું ઘેલું લાગ્યું\\nસારાંશ: દક્ષિણ ગુજરાતમાં આવેલું સુરત શહેર તેની ખાણીપીણી માટે જાણીતું છે. \"સુરતનું જમણ અને કાશીનું મરણ\" એવી કહેવત પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસુરતીલાલા તેમની જીવનશૈલી અને ખાણીપીણી માટે પણ જાણીતા છે.\n\nસુરતથી ડુમસ રોડ પર રવિવારે લોકોની ભીડ ઊમટી પડે છે.\n\nલોકો પોતાના ઘરેથી ટિફિન લાવે છે અને ફૂટપાથ પર બેસીને ભોજનની લિજ્જત માણે છે.\n\nલોકો રવિવાર આવે તેની રાહ જોતા હોય છે અને રવિવાર આવે કે સપરિવાર અહીં આવી જાય છે.\n\nલોકો અહીં જન્મદિવસની ઉજવણી પણ કરીને આનંદ માણે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુરેન્દ્રનગરમાં 250 કોરોના વૉરિયર્સ ત્રણ મહિનાથી પગારથી વંચિત કેમ?\\nસારાંશ: સુરેન્દ્રનગરમાં નગરપાલિકા માટે સફાઈ કામ કરતાં 250 જેટલા સફાઈકર્મીઓ હડતાલ પર ઉતરેલાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હંસાબહેન મારુડા\n\nતેમનું કહેવું છે કે તેમને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો અને તેમના માટે હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.\n\nજોકે જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે કૉન્ટ્રૅક્ટ પર કામ કરનાર આ બધા સફાઈકર્મીઓ માટે પગારની વ્યવસ્થા કરવામાં આવશે. સફાઈકર્મીઓને કૉન્ટ્રૅક્ટરને કારણે આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. \n\nસુરેન્દ્રનગરમાં વર્ષોથી પાર્ટટાઇમ સફાઈકર્મી તરીકે કામ કરતાં 40 વર્ષનાં હંસાબહેન કહે છે કે, ત્રણ મહિનાથી પગાર નહીં મળવાને કારણે ખાવાના પણ સાંસા પડી ગયા છે. \n\nપાંચ બાળકોનાં માતા હંસાબહેનના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ અંગે મુકેશ ભટ્ટે એવું શું કહ્યું કે વિવાદ થયો?\\nસારાંશ: 34 વર્ષીય બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને લઈને ફિલ્મનિર્માતા મુકેશ ભટ્ટની એક ટિપ્પણીને લઈને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ નારાજગી વ્યક્ત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે મુકેશ ભટ્ટે એક ન્યૂઝચેનલ 'ટાઇમ્સ નાઉ' સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓને સુશાંતને લઈને પહેલેથી અંદેશો હતો.\n\nમુકેશ ભટ્ટે કહ્યું કે 2012માં આશિકી-2 અને પછી સડક-2ને લઈને સુશાંત તેમની ઑફિસે કામ માટે આવ્યા હતા, પરંતુ વાત બની શકી નહોતી.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભટ્ટે કહ્યું, \"જ્યારે હું સડક-2 બનાવવા જઈ રહ્યો હતો ત્યારે આલિયા અને મહેશ ભટ્ટ સાહેબે કહ્યું કે સુશાંત કામ કરવા માગે છે. સુશાંત ફરી એક વાર ઑફિસ આવ્યો અને એ દરમિયાન સુશાંત સાથે ફિલ્મ અને જીવનના ઘણા મુદ્દે વાત થઈ. એ વાતચીત દરમિયાન સુશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ કેસ : મીડિયા ટ્રાયલ નવી નથી, જાણો દુનિયાના ચર્ચિત કિસ્સા\\nસારાંશ: અભિનેતા સુશાંતસિંહની કથિત આત્મહત્યાના મામલામાં કોઈ શંકાસ્પદ કે આરોપી છે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુશાંતસિંહ રાજપૂત\n\nઅભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં આજે ત્રીજી ધરપકડ રિયા ચક્રવર્તીની થઈ, પણ આ ધરપકડ એનસીબીએ ડ્રગ્સની આપ-લેના મામલે કરી છે.\n\nજોકે ધરપકડ પૂર્વે જ મોટા ભાગના મીડિયાએ આ કેસના કવરેજમાં શંકાની સોય સુશાંતનાં રિયા ચક્રવર્તી તરફ તાકી દીધી હતી.\n\nકેટલાક જાણીતા ટીવી ઍન્કરોએ અને સોશિયલ મીડિયાના ટ્રૉલ્સે કોઈ આરોપ વિના જ તેમને જાણે ગુનેગાર ઠરાવી દીધાં હતાં.\n\nપાકા પાયે માહિતીના આધારે રિપોર્ટિંગના બદલે કેટલાંક મીડિયાએ આખી વાતને એક તમાશો બનાવી દીધો.\n\nચિંતાજનક વાત એ છે કે આવી રીત અત્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ મૃત્યુકેસ : એ રિયા ચક્રવર્તીની કહાણી જેમનાં પર લાગ્યો આરોપ\\nસારાંશ: સુશાંતસિંહ રાજપૂતના હત્યાના મામલે સતત ચર્ચામાં રહેલાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિયા ચક્રવર્તી\n\nએનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાને ટાંકતાં સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે \"મુંબઈમાં રિયા ચક્રવર્તીની વિધિવત ધરપકડ કરાઈ છે.\"\n\nએનસીબી તેમની સાથે ત્રણ દિવસ સુધી સતત પૂછપરછ કરી હતી. \n\nઆની પહેલા તેમની સાથે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઈ અને પ્રવર્તન નિદેશાલયે પણ પૂછપરછ કરી હતી.\n\nસુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં તેમના પરિવારે તેમનાં ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે પટણાના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. \n\nરિયા વિરુદ્ધ આ ફરિયાદ સુશાંતસિંહ રાજપૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂત કેસ: ગુજરાતની ફૉરેન્સિક લૅબ 15 ફોનનું રહસ્ય કેવી રીતે ઉકેલશે?\\nસારાંશ: ગુજરાતના પાટનગર ગાંધીનગરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં દેશની મોટી સેલિબ્રિટીના મોબાઇલ ફોન તપાસ માટે આવેલા છે, અને તે માટે આ લૅબોરેટરીના નિષ્ણાતો કામે લાગી ચૂક્યાં છે. આગામી થોડા દિવસોમાં આ લૅબોરેટરીના સાઇબર ક્રાઇમ અને ડેટા ઍનાલિસિસના એક્પર્ટ વિવિધ રિપોર્ટસ બનાવીને મુંબઈની NCBની તપાસ ટીમને સોંપશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે NCBએ ગાંધીનગરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવેલા 15 ફોનની તમામ મહિતી માગી છે, જેથી કે આ ફોન જેમનો હોય તેમની જુબાની સાથે ફોનની માહિતીને મેચ કરી શકાય. \n\nગાંધીનગરની આ લૅબોરેટરીમાં દેશભરમાંથી અનેક સ્થળોએથી ફોન, લેપટોપ, પેનડ્રાઇવ સહિતના ગૅઝેટ્સ વગેરેને ફૉરેન્સિક તપાસ માટે અહીં મોકલવામાં આવતા હોય છે. \n\nસુશાંતસિંહ રાજપૂત કેસમાં કથિત રીતે ડ્રગ્સની વાત સામે આવી અને કથિત હત્યા થઈ હોવાની થિયરી સામે આવી પછી અને વિખ્યાત કલાકારો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનો મીડિયા ટ્રાયલનો આરોપ, ફરી સુપ્રીમ કોર્ટમાં પિટિશન\\nસારાંશ: સુશાંત સિંહ રાજપુત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં નવી પિટિશન દાખલ કરી છે. જેમાં તેણે આ કેસમાં મીડિયા ટ્રાયલની ફરિયાદ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિયા ચક્રવર્તીની ફરિયાદ પ્રમાણે મીડિયા ટ્રાયલમાં તેમને સુશાંતસિંહ રાજપુતના મૃત્યુમાં દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે. \n\nસુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની પિટિશનમાં રિયા ચક્રવર્તીએ કહ્યું કે આ કેસને જે પ્રકારે સનસનીખેજ બનાવવામાં આવી રહ્યો છે તેનાથી તેમની પ્રાઇવસીને હાનિ પહોંચી રહી છે સાથે તે વધારે તણાવનો પણ અહેસાસ કરી રહી છે. \n\nરિયા ચક્રવર્તીએ પોતાની પિટિશનમાં 2જી ઘોટાળો અને આરૂષી તલવાર હત્યાકાંડમાં મીડિયા ટ્રાયલ થયા હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મીડિયામાં જે લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તે પાછળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂત શું બૉલીવૂડની દુશ્મનીને કારણે ડિપ્રેશનમાં હતા?\\nસારાંશ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂત શું ફિલ્મ જગતમાં કામને લઇને ચાલતી ખેંચતાણ અને સગાવાદનો ભોગ બની ગયા? આ સવાલ હવે આ લોકપ્રિય યુવા અભિનેતાનાં અચાનક અવસાન પછી સામે આવી રહ્યો છે. \n\n(આત્મહત્યા એ એક ગંભીર સામાજિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા છે અને તેને ટાળી શકાય છે. આને માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.)\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુશાંતસિંહના કેસમાં મુંબઈ પોલીસ પણ આ સવાલ મામલે તપાસમાં લાગી છે. \n\nમહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સોમવારે રાત્રે ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુશાંતસિંહે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી પેશાગત દુશ્મનીને કારણે આત્મહત્યા કરી. પોલીસ આ ઍગલની પણ તપાસ કરશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅભિનેત્રી કંગના રનૌત સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં અન્ય કેટલાક કલાકારોની સોશિયલ મીડિયા સહિતના સમાચાર માધ્યમોમાં સુશાંતસિંહના મૃત્યુ પછી આ પ્રકારની પ્રત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂતના અંતિમસંસ્કાર મુંબઈમાં કરાયા\\nસારાંશ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અંતિમસંસ્કાર મુંબઈના વિલે પાર્લેસ્થિત સ્મશાનઘાટમાં કરાયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારે તેમની અંતિમયાત્રામાં ટીવી અને ફિલ્મઉદ્યોગસાથે સંકળાયેલી કેટલીય સેલિબ્રિટી તેમાં સામેલ થઈ. \n\nરિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન અને વિવેક ઑબેરોય જેવાં કલાકારો પણ અંતિમયાત્રામાં હાજર રહ્યાં. \n\nજોકે, લૉકડાઉનને લીધે અંતિમયાત્રામાં ઓછા લોકોને એકઠા થવાની પરવાનગી મળી હતી. \n\nઅંતિમસંસ્કારમાં સામેલ થવા માટે તેમનો પરિવાર પટણાથી મુંબઈ પહોંચ્યો હતો. \n\nબીબીસીનાં સહયોગી પત્રકાર મધુ પાલે જણાવ્યું કે સુશાંતનાના પિતા સોમવારે એક વાગ્યાની આસપાસ મુંબઈ પહોંચ્યા હતા. તેમની સાથે સુશાંતના પિતરાઈ ભાઈ અને તેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો, પિતાએ રિયા ચક્રવર્તી સામે FIR નોંધાવી\\nસારાંશ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં પટણાના રાજીવ નગર પોલીસસ્ટેશનમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રિયા ચક્રવર્તી સુશાંતસિંહ રાજપૂતનાં ગર્લફ્રૅન્ડ રહ્યાં છે.\n\nરાજીવ નગરના પોલીસસ્ટેશન ઇન્ચાર્જ યોગેન્દ્ર રવિદાસે બીબીસીને કહ્યું કે રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કે. કે. સિંહે ફરિયાદ નોંધાવી છે.\n\nતેમણે કહ્યું કે આ ફરિયાદ 25 જુલાઈના રોજ નોંધાઈ હતી.\n\nતેમણે કહ્યું કે રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંતના પિતાએ એફઆઈઆરમાં પૈસા પડાવવાનો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ મૂક્યો છે.\n\nમાહિતી પ્રમાણે પટણાથી પોલીસની એક ટીમ મુંબઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈને પટણાના સેન્ટ્રલ ઝોનના આઈજી સંજયસિંહે પણ એફઆઈઆર અંગે ખરાઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂતનાં 50 સપનાં શું હતાં? તેમાંથી કયાં અધૂરાં રહી ગયાં?\\nસારાંશ: બોલીવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂત 14 જૂને પોતાના મુંબઈ ખાતેના નિવાસસ્થાને મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમના મૃત્યુને લઈને ઘણો વિવાદ ચાલ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની વિશ લખતા સુશાંતસિંહ રાજપૂત\n\nઆજે તેમનો જન્મદિવસ છે ત્યારે આપણે તેમના 50 સપનાંની યાદી વિશે વાત કરીશું, જે તેમણે જીવનમાં પૂર્ણ કરવાનું વિચાર્યું હતું.\n\nઆ સપનાં વિવિધતાથી ભરેલાં હતાં. જેમાં સ્વામી વિવેકાનંદ પર ડૉક્યુમેન્ટ્રી બનાવવી, ભારતીય સૈન્યમાં વિદ્યાર્થીઓ જોડાય તે માટેના પ્રયત્નો કરવા, અવકાશવિજ્ઞાનમાં સંશોધન કરવું, ફિઝિક્સને લગતા પ્રયોગો કરવા, રમતો શીખવી જેવાં અનેક કામો તેઓ કરવા માગતા હતા.\n\nજેમાંથી કેટલાંક પૂર્ણ થયાં હતાં, જ્યારે કેટલાંક અધૂરાં રહ્યાં હતાં.\n\nસુશાંતસિંહ રાજપૂતે ટ્વિટર પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂતનાં એ સપનાં જે અધૂરાં રહી ગયાં...\\nસારાંશ: જાણીતા યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી રહ્યા. સુશાંત તેમના બાંદ્રા ખાતેના ઘરે રવિવારે મૃત મળી આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસનું કહેવું છે કે સુશાંતસિંહે આત્મહત્યા કરી છે પરંતુ એનું કારણ હજી સામે નથી આવ્યું. એમ પણ કહેવાઈ રહ્યું છે કે પાછલા 6 મહિનાથી તેઓ ડિપ્રેશન સામે લડી રહ્યા હતા.\n\nસુશાંતસિંહનું આમ અચાનક અવસાન થતા તેમના પ્રશંસકો આઘાતમાં છે. \n\nનાના પડદાથી કૅરીયરની શરૂઆત કરનાર સુશાંતના અનેક મોટાં સપનાંઓ હતા. આ જ સપનાંઓ સુશાંતને ફિલ્મોમાં પણ લઈ આવ્યા.\n\nસુશાંતે ધોની, કાઇપો છે, પીકે, કેદારનાથ અને છીછોરે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.\n\nસુશાંતના ફિલ્મો સાથે જોડાયેલાં સપનાંઓ ધીમે ધીમે પૂરાં થઈ ગયાં હતાં. પરંતુ ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર કેસની તપાસથી ખુશ નથી : વકીલ\\nસારાંશ: સુશાંતસિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસસિંહે કહ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતનો પરિવાર તપાસની દિશા અને ઝડપથી ખુશ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું, \"પરિવારને કેટલાંક દિવસોથી આ અહેસાસ થઈ રહ્યો છે કે ક્યાંકને ક્યાંક આ તપાસને ખોટી દિશામાં લઈ જવામાં આવી રહી છે, જ્યાંથી તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ રહી નથી.\"\n\n\"આ પ્રકારના કેસમાં મોટે ભાગે સીબીઆઈ પ્રેસ સ્ટેટમેન્ટ આપે છે. આજ સુધી એક પણ પ્રેસ સ્ટેટમેન્ટ તેમના તરફથી નથી આવ્યું. તે એક ગંભીર વાત છે. આજના દિવસ સુધી તેમણે શું મેળવ્યું, શું ન મેળવ્યું તેનો તો ખુલાસો કરો.\"\n\nતેમણે આરોપ લગાવ્યો છે કે, કેસમાં વાર કરવામાં આવી રહી છે. સિંહના કહેવા પ્રમાણે એઇમ્સના એક ડૉક્ટર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશાંતસિંહની આત્મહત્યા : એ બોલીવૂડ સ્ટાર્સ જેમણે આ પહેલાં આત્મહત્યા કરી હતી\\nસારાંશ: જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રાના પોતાના ઘરમાં આત્મહત્યા કરી. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુશાંતસિંહ રાજપૂત\n\nબાંદ્રા પોલીસસ્ટેશનમાં સુશાંતસિંહ રાજપૂતના નોકરે આ અંગે જાણકારી આપી છે. ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા સુશાંતસિંહ રાજપૂતે હાલનાં કેટલાંક વર્ષોમાં મોટા પડદે પોતાની ઉલ્લેખનીય હાજરી નોંધાવી છે. \n\nબિહારના પટણામાં જન્મેલા સુશાંતની ફિલ્મી કારકિર્દી સારી ચાલી રહી હતી. પોતાની કારકિર્દીમાં તેમણે એમ.એસ. ધોની જેવી હિટ ફિલ્મ આપી હતી. \n\nફિલ્મી દુનિયામાં પગ મૂક્યો એ પહેલાં સુશાંત થિયેટર અને ટીવી પર ખૂબ લોકપ્રિય બની ગયા હતા. \n\nસુશાંતસિંહ પહેલાં પણ ઘણા ફિલ્મી સ્ટાર્સે પોતાનું જીવન અવે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન : મહિલા ક્રિકેટમાં સ્પિનનાં 'જાદુગર'\\nસારાંશ: સામાન્ય રીતે ઓડિશાની ગણતરી દેશના 'ક્રિકેટ પાવરહાઉસ' રાજ્ય તરીકે નથી થતી. છતાં દેશના પૂર્વ રાજ્યમાંથી મહિલા ક્રિકેટમાં એક સ્ટારનો ઉદય થયો છે, આ ખેલાડી એટલે સુશ્રી દિવ્યદર્શિની પ્રધાન.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે દૃઢતા અને સખત મહેનત દ્વારા વિપરીત સંજોગો અને સાધનોના અભાવની વચ્ચે ક્રિકેટમાં આગવું નામ ઊભું કર્યું છે. રાઇટ-આર્મ ઑફ-સ્પિન બૉલર પ્રધાન ઓડિશાની સ્ટેટ ટીમમાં રમે છે.\n\nતેમણે ડૉમેસ્ટિક ક્રિકેટની 'ચૅલેન્જર્સ ટ્રૉફી વુમન્સ અંડર-23'માં ઇન્ડિયા ગ્રીન ટીમનું નેતૃત્વ કર્યું હતું અને પોતાની ટીમને ફાઇનલ્સ સુધી દોરી ગયા હતા.\n\nપ્રધાન વર્ષ 2020માં યુ.એ.ઈ. ખાતે મહિલાઓની ટી-20 ચૅલેન્જમાં 'વેલૉસિટી ક્રિકેટ ટીમ' વતી વરિષ્ઠ મહિલા ખેલાડી મિતાલી રાજના નેતૃત્વમાં મેદાન પર ઊતર્યાં હતાં. આ ટુર્નામેન્ટનું આયોજન બોર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુષમા સ્વરાજ : 'અવલ મહિલા'થી કુશળ રાજનેતા સુધીની સફર\\nસારાંશ: ભારતનાં પૂર્વ વિદેશમંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજની પુણ્યતિથિ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર 'પ્રથમ' રહ્યાં હતાં. \n\n25 વર્ષની ઉંમરે તેઓ હરિયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં. \n\nતો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું. \n\nટ્વિટર પર સક્રિય રહી તેઓ વિદેશમાં ભારતીયોની મદદ કરવા ઉત્સુક રહેતાં હતાં. \n\nસુપ્રીમ કોર્ટનાં પૂર્વ વકીલ એવાં સુષમાનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ હરીયાણના અંબાલા કૅન્ટમાં થયો હતો. \n\nતેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા અને એટલે બાળપણથી જ તેમને રાજકીય વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુષમા સ્વરાજ LIVE : સુષમા સ્વરાજના પાર્થિવદેહને અગ્નિદાહ અપાયો\\nસારાંશ: ભારતનાં પૂર્વ વિદેશમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું નિધન થઈ ગયું છે. તેમણે દિલ્હીની એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલ્હી ખાતે તેમના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના અંતિમસંસ્કાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.\n\nનરેન્દ્ર મોદીની પ્રથમ સરકારમાં તેઓ વિદેશમંત્રી હતાં, જે બાદ તેમણે ગયા વર્ષે જાહેર કર્યું હતું કે તેઓ 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે. \n\n67 વર્ષનાં સુષમા સ્વરાજ 25 વર્ષની ઉંમરે રાજકારણમાં આવ્યાં હતાં. લાલકૃષ્ણ અડવાણી સુષમા સ્વરાજના રાજકીય ગુરુ રહ્યા છે. \n\n12:50 સુષમાના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલયે લઈ જવાયો \n\nસુષમા સ્વરાજના પાર્થિવ દેહને હવે ભાજપના કાર્યાલય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુષમા સ્વરાજના એ કિસ્સા, જ્યારે એક ટ્વીટ પર લોકોને મદદ કરી\\nસારાંશ: પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે મંગળવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેઓ 67 વર્ષનાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુષમા સ્વરાજના નિધનના સમાચારથી ચારે તરફ શોકની લહેર છે. તેમને મંગળવારે રાત્રે જ દિલ્હીની એઇમ્સમાં લઈ જવામાં આવ્યાં હતાં. \n\nસોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી સુષમા સ્વરાજ વિદેશમંત્રી રહ્યાં તે દરમિયાનનાં કામો યાદ કરી રહ્યા છે. \n\nતમને કદાચ યાદ હશે કે કેવી રીતે ટ્વિટર પર સુષમા સ્વરાજ સામાન્ય લોકોની મદદ માટે ઍક્ટિવ રહેતાં હતાં. \n\nજ્યારે સુષમા સ્વરાજના જુનિયર રહેલા એસ. જયશંકરે મોદી સરકાર-2માં વિદેશમંત્રીનું પદ સંભાળ્યું તો તેમણે સુષમા સ્વરાજની પરંપરાને કાયમ રાખવાની વાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુષમા સ્વરાજને દરરોજ કેમ ફોન કરી રહી છે આ પત્નીઓ?\\nસારાંશ: NRI સાથે લગ્ન કરીને મુશ્કેલીઓનો સામનો કરી રહેલી તેમજ મદદ માગતી મહિલાઓની સંખ્યામાં દેશમાં દિવસે ને દિવસે વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પંજાબના અમનજોત કૌર એ હજારો ભારતીય મહિલાઓમાંથી એક છે, જેમનાં NRI પતિ તેમને છોડીને વિદેશ જતાં રહ્યાં\n\nછેલ્લા પાંચ વર્ષોમાં આવી ફરિયાદ કરનારી મહિલાઓની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. \n\nદિલ્હી મહિલા આયોગ પાસે 2013માં જ્યાં 361 મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે 2017માં તેમને 528 ફરિયાદો મળી છે. \n\nતેમાંથી મોટાભાગની મહિલાઓની બે પ્રકારની ફરિયાદો છે. ઘણી મહિલાઓનાં પતિ લગ્ન કરી તેમને ભારતમાં છોડીને જતા રહ્યા હોય છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઘણી મહિલાઓ એવી છે કે જેમને પતિ પરદેશ સાથે તો લઈ ગયા, પરંતુ ત્યાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સુસ્તી કે મંદી : ભારતનું અર્થતંત્ર આખરે કઈ દિશામાં જઈ રહ્યું છે?\\nસારાંશ: છેલ્લા કેટલાક સમયથી એ વાત અંગે સતત ચર્ચા થઈ રહી છે કે અર્થતંત્રમાં મંદી છે કે નહીં. આ પ્રશ્નનો જવાબ હા કે નામાં આપનાર મોટા-મોટા વર્ગો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને વર્ગો પાસે પોતપોતાના તર્ક પણ છે અને તેના સમર્થન માટેના આંકડા પણ છે, પરંતુ આ કોયડો માત્ર આંકડાથી તો ઉકેલાવાનો નથી. કહેવાય છે કે મંદી હોય ત્યારે તે ચારે તરફ દેખાય છે. તે ના ચૂપચાપ આવે છે, ના જાય છે.\n\nબીજા કોઈની વાત માનો કે ન માનો પરંતુ રિઝર્વ બૅન્કની વાત તો માનવી જ પડશે. રિઝર્વ બૅન્કના ગવર્નરને તો ફેબ્રુઆરી મહિનામાં જ અર્થતંત્રમાં મંદી આવવાની શક્યતા છે તેવી ખબર પડી ગઈ હતી, એવું જણાવી ચૂક્યા છે.\n\nતેમને આ અહેસાસ થયા બાદથી જ તેઓ મંદી સામે ઝઝૂમવા માટે તૈયારી કરી રહ્યા છે.\n\nહવે તો સતત છઠ્ઠી વખત પૉ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂકા મેવા ખાવાથી શક્તિશાળી થાય છે શુક્રાણુ\\nસારાંશ: એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સૂકા મેવા ખાવાથી પુરુષોમાં શુક્રાણુની ગુણવત્તામાં વધારો થાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે પુરુષોએ 14 અઠવાડિયા સુધી બે મુઠ્ઠી અખરોટ, બદામ અને હેઝલનટ ખાધા તેમની શુક્રાણુની શક્તિમાં તો વધારો થયો જ સાથેસાથે તેમની તરવાની ઝડપ પણ વધી ગઈ.\n\nઆ સંશોધન એવા સમયે કરાયું છે કે જ્યારે પશ્ચિમના દેશોના પુરુષોમાં શુક્રાણુની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની પાછળ પ્રદૂષણ, ધ્રૂમ્રપાન અને આરોગ્યને નુકસાન પહોંચાડતો ખોરાક જવાબદાર હોવાનું માનવામાં આવે છે.\n\nવૈજ્ઞાનિકોનું કહેવું છે કે સારા અને સંતુલિત ખોરાક વડે આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે.\n\nદર સાતમાંથી એક દંપતિને બાળક પેદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂકાભટ કચ્છમાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કેવી રીતે કરી રહ્યા છે?\\nસારાંશ: \"પરંપરાગત રીતે તો અમે કપાસ અને મગફળીનું જ વાવેતર કરતા હતા, પરંતુ ભૂગર્ભજળમાં ટીડીએસનું પ્રમાણ એટલું વધી ગયું કે આ પાક માટે પાણી માફક રહ્યું નહીં.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું તો નિષ્ણાતોએ સલાહ આપી કે તમે ખારેક કે દાડમના પાક તરફ વળો.\" \n\n\"10 વર્ષ અગાઉ અમે જોખમ લીધું. શરૂઆતમાં પાંચ એકરમાં ઇઝરાયલી ટેકનૉલૉજીની મદદથી ખારેક વાવી અને પાંચ વર્ષમાં જ અમને સફળતા મળી ગઈ. આજે અમારા વિસ્તારમાં લગભગ 500 હેક્ટરમાં ખારેકનું વાવેતર હશે.\"\n\nમાંડવી તાલુકાના જનકપુર ગામના યુવાન ખેડૂત વિવેક ધોળુ આ શબ્દોમાં અહીંની બાગાયતી ખેતીનું ચિત્ર રજૂ કરે છે. \n\nઍગ્રિકલ્ચર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી ખેતીમાં પ્રયોગ કરનારા વિવેકને ત્રણ વર્ષ પહેલાં ખારેકનો પહેલો ફાલ મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂચિત વસતિ નિયંત્રણ કાયદો મુસ્લિમો અને ગરીબોનો વિરોધી છે? દૃષ્ટિકોણ\\nસારાંશ: રાજ્યસભામાં ગત સપ્તાહે જનસંખ્યા વિનિયમન વિધેયક 2019 રજૂ કરાયું હતું. જે અંતર્ગત બેથી વધારે સંતાનને જન્મ આપનારા લોકોને દંડ આપવા અને બધા જ સરકારી લાભથી વંચિત રાખવાનો પ્રસ્તાવ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એક પ્રાઇવેટ મેમ્બર બિલ છે, જેને રાજ્યસભામાં ભાજપના સાંસદ અને આરએસએસ પ્રચારક રાકેશ સિન્હાએ રજૂ કર્યું છે. \n\nઆ બિલની ટીકા થતી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આનાથી ગરીબો પર ખરાબ અસર થશે, તો કેટલાકનું માનવું છે કે આ બિલ મુસલમાન વિરોધી છે. \n\nબિલમાં કઈ જોગવાઈઓ છે અને તેને કેવી રીતે લાગુ કરવાની યોજના છે. આવા જ સવાલો સાથે બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ રાકેશ સિન્હા સાથે વાતચીત કરી. વાંચો તેમનો દૃષ્ટિકોણ.\n\nવસતિ નિયંત્રણ નહીં, વસતિ સ્થિરતા \n\nઆ બિલનો હેતુ વસતિ નિયંત્રણનો નથી, પરંતુ તેમાં સ્થિરતા લાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂફી દરગાહ પર આત્મઘાતી હુમલામાં 13 લોકોનાં મોત, 20 ઘાયલ\\nસારાંશ: પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં સૂફી દરગાહ પર આત્મઘાતી હુમલો થયો છે. હુમલામાં 13 લોકોનાં મોત થયાં છે. જ્યારે 20 લોકો ઘાયલ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બલૂચિસ્તાનમાં સુરક્ષા માટે તહેનાત કર્મચારીઓ\n\nજ્યારે વિસ્ફોટ થયો ત્યારે દરગાહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર હતા.\n\nસ્થાનિક અધિકારીનાં જણાવ્યા પ્રમાણે એક પોલીસમેને એક હુમલાખોરને મસ્જિદના દરવાજા પર અટકાવ્યો હતો. ત્યારે તેણે ખુદને બોમ્બથી ઉડાવી દીધો. \n\nહાલ કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. \n\nઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉગ્રવાદીઓ પાકિસ્તાનમાં સૂફી દરગાહોને નિશાન બનાવી રહ્યા છે. \n\nએપ્રિલ મહિનામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોઢા શહેરમાં સૂફી દરગાહમાં આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. જેમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂર્યગ્રહણ 2020 : ગ્રહણ સાથે જોડાયેલી ડરામણી કહાણીઓ\\nસારાંશ: 21મી જૂને કંકણાકૃતિ ગ્રહણ જોવા મળ્યું. જેમાં કેટલીક જગ્યાઓએ 'રિંગ ઑફ ફાયર' પણ જોઈ શકાઈ, જે ખગોળવિજ્ઞાનની રસપ્રદ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં 26 ડિસેમ્બર 2019એ થયેલું સૂર્યગ્રહણ પછીના દાયકાનાં 4-5 સૂર્યગ્રહણોની સરખામણીએ સૌથી વધારે દૃશ્યમાન હોવાથી 'સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ' કહેવાતું હતું.\n\nઆમ તો દર વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે અને પૃથ્વીના અલગઅલગ ભાગ પર લોકો તેને જોઈ શકે છે. \n\nગ્રહણ મામલે આજે પણ અંધવિશ્વાસ\n\nદુનિયામાં એવા લોકો પણ છે જેમના માટે ગ્રહણ કોઈ ખતરાનું પ્રતીક છે - જેમ કે દુનિયાનો વિનાશ અથવા તો ભયંકર ઊથલપાથલની ચેતવણી.\n\nહિંદુ મિથકોમાં તેને અમૃતમંથન અથવા રાહુ-કેતુ નામના દૈત્યોની કહાણી સાથે જોડવામાં આવે છે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂર્યગ્રહણ 2020 : ગ્રહણ સાથે જોડાયેલી માન્યતાઓ કેટલી સાચી છે?\\nસારાંશ: દેશના કેટલાક ભાગોમાં આ ગ્રહણ આંશિક સ્વરૂપમાં જ જોવા મળશે.રવિવાર એટલે કે 21મી જૂને સૂર્યગ્રહણ થશે. દેશના કેટલાક ભાગોમાં કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેમાં 'રિંગ ઑફ ફાયર' જોઈ શકાશે, જે ખગોળવિજ્ઞાનની રસપ્રદ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.\n\nજોકે, દેશમાં લોકોમાં ગ્રહણ મામલે ઘણી લોકમાન્યતાઓ પ્રવર્તે છે. આ માન્યતા વિશે વિજ્ઞાન શું કહે છે તે પણ મહત્ત્વનું છે.\n\nગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે અને તેનો ગર્ભપાત પણ થઈ શકે છે એવી ગંભીર પ્રકારની માન્યતાઓ લોકોમાં જોવા મળે છે.\n\nબીબીસી ગુજરાતીએ ગ્રહણ મામલે પ્રવર્તતી માન્યતાઓ જાણવની કોશિશ કરી. જેના અંતર્ગત કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી.\n\n'અમે ગ્રહણ દરમિયાન ઘરમાં ભોજન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂર્યગ્રહણ : 2019નું છેલ્લું ગ્રહણ, હવે આવો નજારો દસ વર્ષ પછી જોવા મળશે\\nસારાંશ: આ સૂર્યગ્રહણ આગામી દાયકામાં થનારાં ચારથી પાંચ સૂર્યગ્રહણની અને 2019માં થયેલાં સૂર્યગ્રહણોની સરખામણીએ વધારે દૃશ્યમાન હશે, એવું પ્લૅનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર રઘુનંદને કહ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના જણાવ્યા અનુસાર આ પ્રકારનું સૂર્યગ્રહણ હવે છેક 2031માં જોવા મળશે.\n\nસૂર્ય અને ચંદ્રગ્રહણ દર વર્ષે થતાં હોય છે, પરંતુ એ પૃથ્વીના મર્યાદિત વિસ્તારમાં જ જોવા મળતાં હોય છે.\n\nજોકે, વિઝિબિલિટીના સંદર્ભમાં 26 ડિસેમ્બરનું સૂર્યગ્રહણ વધારે મહત્ત્વનું છે, એમ રઘુનંદને જણાવ્યું હતું.\n\nપ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો(પીઆઈબી)ની યાદીમાં જણાવ્યા મુજબ, આ સૂર્યગ્રહણ સવારના ભાગમાં ભારતના દક્ષિણી ભાગોમાં સારી રીતે જોવા મળશે, જ્યારે દેશના બાકીના હિસ્સામાં એ આંશિક રીતે જોઈ શકાશે.\n\nઆ સૂર્યગ્રહણ ગુજરાતમાં ગુરુવારે સવારે આઠ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૂર્યમંડળમાં ગુરુ અને શનિની ચારસો વર્ષ બાદ થઈ મુલાકાત - Top News\\nસારાંશ: સૂર્યમંડળમાં બે ગ્રહો ગુરુ અને શનિ ચારસો વર્ષ બાદ સોમવારે એટલા નજીક આવ્યા કે બન્ને વચ્ચેનું અંતર માત્ર 0.1 ડીગ્રી જ રહી ગયું. વૈજ્ઞાનિકોના મતે આ ખગોળીય ઘટનાને નરી આંખે પણ જોઈ શકાય અને દૂરબીન કે ટૅલિસ્કૉપથી પણ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ખગોળીય ઘટના 17 જૂલાઈ 1623 બાદ ઘટી છે. \n\nએ બાદ આ નજારો 15 માર્ચ 2080ના રોજ દેખાશે. આ ઉપરાંત આજે વર્ષનો સૌથી નાનો દિવસ પણ છે. \n\nઅમેરીકન અંતરીક્ષ સંસ્થા નાસાનું કહેવું છે કે આપણા સૂર્યમંડળમાં બે મોટા ગ્રહોનું નજીક આવવું બહુ જ દુર્લભ ઘટના છે. \n\nઆમ તો દર 20 વર્ષે ગુરુ અને શનિ નજીક આવતા હોય છે, પણ આટલા નજીક આવતા નથી.\n\nશૅરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1,500 પૉઇન્ટ તૂટ્યો \n\nસમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સેન્સેક્સમાં 1,516 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ સેન્સેક્ટ 45, 444 પૉઇન્ટ પર આવી ગયો હતો. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૅનિટરી પૅડ પરથી GST હટાવી લેવાયો, બીજું શું સસ્તું થયું?\\nસારાંશ: શનિવારે મળેલી GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સૅનિટરી પૅડ ઉપરાંત ઘણી વસ્તુઓ પરથી GST હટાવી લેવામાં આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"GST કાઉન્સિલની 28મી બેઠક હાલમાં નાણાંમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહેલા પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં મળી હતી. કાઉન્સિલે નિર્ણય લીધો છે કે સૅનિટરી નૅપકિન પરથી GST હટાવી લેવામાં આવે એટલે કે હવે સૅનિટરી પૅડ્સ પર કોઈ જ GST નહીં લાગે.\n\nઅત્યાર સુધી સૅનિટરી પૅડ્સ પર 12 ટકા GST લાગતો હતો.\n\nઆ વસ્તુઓ પરથી સંપૂર્ણપણે GST હટાવી લેવામાં આવ્યો. \n\nઆ વસ્તુઓ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો\n\nઆ વસ્તુઓ પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૅન્ટ્રલ વિસ્ટા : મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટનું નિર્માણ કોરોના મહામારીમાં 'આવશ્યક સેવા' કેવી રીતે?\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની દિલ્હીમાં સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવે લોકોના જીવ જઈ રહ્યાના સમાચારો વચ્ચે નવી દિલ્હીનો ચહેરો બદલનારી મહત્ત્વાકાંક્ષી સૅન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનું કામ ચાલુ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દિલ્હીમાં 19 એપ્રિલથી લાગેલા લૉકડાઉન છતાં સેન્ટ્રલ વિસ્ટાનું કામ ચાલુ રખાયું અને તેના માટે દિલ્હી પોલીસ મંજૂરી પણ આપી.\n\nદિલ્હીના દિલમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સરકારી પરિયોજનાને 'આવશ્યક સેવા' જાહેર કરાઈ છે અને એ નક્કી કરાયું છે કે દિલ્હીમાં લૉકડાઉન હોવા છતાં આ પરિયોજના પર મજૂરો કામ કરતા રહે.\n\nસૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન અને નવા કેન્દ્રીય સચિવાલયની સાથે રાજપથના આખા વિસ્તારનું રી-ડેવલપમૅન્ટ થવાનું છે.\n\nદિલ્હીમાં 19 એપ્રિલથી લાગેલા લૉકડાઉન છતાં સૅન્ટ્રલ વિસ્ટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૅન્ટ્રલ વિસ્ટા : રાહુલ ગાંધીએ કોરોનાના કેર વચ્ચે મોદી સરકારના પ્રોજેક્ટ પર સવાલ કર્યા - BBC TOP NEWS\\nસારાંશ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૅન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને સવાલ કર્યા છે. રાહુલે આ પ્રોજેક્ટને 'ગુનાહિત બગાડ' ગણાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલે ટ્વિટર લખ્યું છે કે 'વડા પ્રધાન પોતાના માટે નવા ઘરનો અહંકાર સંતોષવાને બદલે આ સમયે લોકોનાં જીવન પર ધ્યાન આપે.'\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી આ પરિયોજનાના પર સવાલ ઉઠાવી ચૂક્યાં છે. \n\nયેચુરીએ આ નિર્માણકાર્યને તત્કાલ રોકવાની માગ કરી હતી. જ્યારે મમતાએ કહ્યું હતું કે હજારો-કરોડો ખર્ચવામાં આવી રહ્યા છે પણ રસી મફત નથી અપાઈ રહી. \n\nતેમણે તમામ રાજ્યોને મફતમાં રસી મળે એવી માગ કરી હતી. \n\nમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્રેડ ગેમ્સ 2 : ગાયતોંડે કે ગુરુજી કોણે મારી બાજી? દર્શકોને કેવી લાગી નવી સિઝન\\nસારાંશ: ગણેશ ગાયતોંડે, સરતાજ સિંહ અને મુંબઈનાં રહસ્ય પરથી પડદો ઊઠી ગયો છે, કારણ કે 15 ઑગસ્ટના 'સેક્રેડ ગેમ્સ-2' રિલીઝ થઈ ગઈ છે. (નોંધ - No Spoilers)\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેટફ્લિક્સની આ શ્રેણીની પ્રથમ સિઝનમાં દર્શકોને ભારે રસ પડ્યો હતો અને સિઝન-2ની બહુ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.\n\n14 ઑગસ્ટે સેક્રેડ ગેમ્સ-2ના લૉન્ચ બાબતે ભારતમાં નેટફ્લિક્સે કેટલાક ટ્વીટ કર્યા હતા અને તેની રિલીઝ 15 ઑગસ્ટ રાત્રે 12 વાગ્યે રિલીઝ કરવા પર પણ સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ આતુરતા દર્શાવી હતી. \n\nસિઝન-2માં 'ગુરુજી'ની ઔપચારિક રીતે ઍન્ટ્રી થઈ છે, જેમને સિઝન-વનમાં બહુ ઓછા સીન આપવામાં આવ્યા હતા. \n\n'સેક્રેડ ગેમ્સ-1'માં સરતાજ સિંહ અને ગણેશ ગાયતોંડે વચ્ચે ચાલી રહેલી રસપ્રદ રમતમાં અભિનેતા પંકજ ત્રિપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ માટે આજ્ઞાંકિત બનાવાતી અફઘાનિસ્તાનની સ્ત્રીઓની શું હાલત થાય છે?\\nસારાંશ: \"મારી માતાની સગાઈ 12 વર્ષની ઉંમરે થઈ ગઈ હતી. 14 વર્ષની ઉંમરે તેને વિદાય આપીને પતિના ઘરે મોકલી દેવામાં આવી. સાસરે મોકલી તો દેવામાં આવી, પણ તે હજી શારીરિક રીતે સંપૂર્ણ વિકસિત થઈ નહોતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પત્નીની હાલત શું છે તે સમજીને પતિ વ્યવહાર કરે તો લાગણી વધી શકે છે અને વધારે સારી રીતે શારીરિક સંબંધ થઈ શકે છે.\n\n\"મારી માતાના યુવતી તરીકેનાં સપનાં અધૂરાં જ રહી ગયાં.\n\n\"ફિરોઝા (નામ બદલેલું છે) કહે છે, \"સાચી વાત એ છે કે મારા પિતાએ આટલી નાની ઉંમરે તેને સાસરે લઈ આવવાનો નિર્ણય કર્યો નહોતો. લગ્ન પછી મારી માતાનું ભણતર પણ છૂટી ગયું.\"\n\nફિરોઝા તેમનાં માતાપિતાનાં 14 સંતાનોમાં સૌથી નાનાં છે. તેઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુનિવર્સિટીમાં ભણી રહ્યાં છે.\n\nફિરોઝા કહે છે, \"મારી માતાએ એક પછી એક 14 બાળકોને જન્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ માણ્યા પછી આશિકોને જીવતા સળગાવી નાખનારી રાણી\\nસારાંશ: ઇતિહાસનાં પુસ્તકોમાં નજર કરીએ તો આફ્રિકન દેશ અંગોલાનાં રાણી એનજિંગા એમબાંદી એક બહાદુર અને તેજ દિમાગવાળા યોદ્ધાના સ્વરૂપમાં જોવા મળશે. તેમણે 17મી સદીમાં આફ્રિકામાં યુરોપિયન સંસ્થાનવાદ સામે યુદ્ધ છેડ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલબત, કેટલાક લોકો એનજિંગા એમબાંદીને એવી ક્રૂર મહિલા ગણે છે, જેણે સત્તા માટે પોતાની ભાઈની હત્યા કરી હતી.\n\nએટલું જ નહીં, તેમણે પુરુષોને દાસ બનાવ્યા હતા અને જે પુરુષ સાથે તેઓ સેક્સ માણતાં હતાં તે પુરુષને જીવતો સળગાવી દેવાની સજા કરતાં હતાં.\n\nએમ છતાં એનજિંગા એમબાંદી આફ્રિકાની સૌથી વધુ લોકપ્રિય મહિલાઓ પૈકીનાં એક હતાં, એ બાબતે ઇતિહાસકારો સહમત છે.\n\nએનગોલા કે એંગોલા?\n\nઅંગોલાનાં રાણી એનજિંગા એમબાંદી\n\nએમબાંદુ લોકોનાં નેતા એનજિંગા દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાના એનદોંગો તથા મતાંબાનાં રાણી હતાં, પણ સ્થાનિક ભાષા કિમબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ મામલે પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું\\nસારાંશ: 'કામસૂત્ર'ના લેખક વાત્સ્યાયને સદીઓ પહેલાં ગ્રીક સાહિત્યમાં કામવાસના વિશે કરેલી અવધારણા પર વ્યાપક ચર્ચા કરી હતી. પ્લેટોનું માનવું હતું કે 'કામ અન્ય પર અધિકાર જમાવવા માટેની આકાંક્ષા હોય છે'.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"BBC\n\n'સિમ્પોઝિયમ'માં ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસે લખ્યું હતું કે જીવનમાં એક તબક્કો એવો આવે છે કે મનુષ્ય પોતાનામાં જ પરિપૂર્ણ થઈ જાય છે અને બીજાની જરૂર પડતી નથી. \n\nતેના કારણે મનુષ્ય બહુ શક્તિશાળી બની ગયો હતો અને દેવતાઓને પણ પડકારવા લાગ્યો હતો. તેથી દેવતાઓના રાજા ઝીયૂસે મનુષ્યને ઠેકાણે પાડવા માટે તેને સ્ત્રી અને પુરુષ એમ બે ભાગમાં વહેંચી દીધો.\n\nતેના કારણે મનુષ્ય સીધો ઊભો રહી શક્યો, બે પગ પર ચાલવા લાગ્યો અને એવું લાગ્યું કે તેની સામેના અંગો વિભાજિત થઈ ગયા. \n\nપ્લેટો કહે છે કે આ અપૂર્ણતાને કારણે આપણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ રાફ્ટ : જ્યારે 11 મહિલા-પુરુષોને બોટ પર એકલાં વિચિત્ર પ્રયોગ કરવા મોકલાયાં\\nસારાંશ: હિંસા અને સેક્સ મામલે વર્ષ 1973માં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો કે જેમાં 11 લોકોને ત્રણ મહિના માટે સમુદ્રમાં તરતા રાફ્ટ (એક પ્રકારની બોટ) પર રાખવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેનો ઉદ્દેશ હતો એ વાતની તપાસ કરવી કે શું વિપરિત પરિસ્થિતિઓમાં તેમની અંદર ઉગ્રતા કે હિંસાના ભાવ આવે છે કે નહીં.\n\nપોતાના સમયે દુનિયાના અગ્રણી વૈજ્ઞાનિક અને બાયૉલૉજિકલ એંથ્રોપોલૉજીના વિશેષજ્ઞ રહી ચૂકેલા સેંટિયાગો જીનોવ્સને આ વિચાર નવેમ્બર 1972માં વિમાન હાઇજેક બાદ આવ્યો, જેમાં તેઓ પોતે પણ સવાર હતા. \n\nઆ વિમાન માંટીરેથી મેક્સિકો સિટી તરફ જઈ રહ્યું હતું જ્યારે પાંચ હથિયારબંધ લોકોએ વિમાન હાઇજેક કરી લીધું અને કથિત રાજકીય કેદીઓને છોડ્યા બાદ વિમાનને સુરક્ષિત છોડવામાં આવ્યું. \n\nઆ વિમાનમાં સવાર જીનેવ્સ હિંસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ વર્કને એક સામાન્ય વ્યવસાય ગણી શકાય ખરો?\\nસારાંશ: એમ્સટર્ડેમનો રેડ લાઇટ વિસ્તાર વાંકીચૂંકી ગલીઓ અને મકાનોની બારીઓમાં ઊભી રહીને ગ્રાહકોને લલચાવતી મહિલાઓ માટે જાણીતો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નેધરલેન્ડની સંસદમાં સેક્સ વર્ક એટલે કે વેશ્યાવૃત્તિને કાયદેસર વ્યવસાય ગણવો કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે\n\nઆ નેધરલૅન્ડમાં પર્યટન અને સાંસ્કૃતિક ઓળખનું કેન્દ્ર છે, જ્યાં છેલ્લાં કેટલાંક દાયકાથી સુરક્ષિત અને કાયદેસર સેક્સની પરવાનગી છે. પરંતુ જલદી એ બધું બંધ થઈ શકે છે. \n\nનેધરલૅન્ડની સંસદમાં સેક્સ વર્ક એટલે કે વેશ્યાવૃત્તિને કાયદેસર વ્યવસાય ગણવો કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે. \n\nરૂઢિચૂસ્ત ખ્રિસ્તીઓ અને ડાબેરી નારીવાદીઓ, બન્ને સેક્સ વર્કનો વિરોધ કરી રહ્યા છે.\n\nબીજી બાજુ રેડ લાઇટ વિસ્તારમાં રહીને યૌન વ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ વર્કરોનાં બાળકોનું જીવન કેવું હોય છે?\\nસારાંશ: નાનકડી બાળકીએ તેની નોટબુકના એક પેજ પર પેન્સિલ વડે એક ચિત્ર દોર્યું છે, જેમાં બે છોકરીઓ રડી રહી છે અને તેમણે એકમેકના હાથ પકડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુંબઈના કમાઠીપુરાની મહાનગરપાલિકાની સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી સાયમા હવે એ છોકરીઓના ગાલ પર આંસુનાં ત્રણ ટીપાં દોરી રહી છે અને એ ટીપાંને થોડાં ઘેરાં બનાવી રહી છે.\n\nલતિકા કહે છે, \"આ છોકરીઓને તેમની મમ્મી યાદ આવી રહી છે.\"\n\nએ પછી સાયમા નોટબુકના પેજ પર નવું ચિત્ર દોરવામાં ફરી વ્યસ્ત થઈ જાય છે. હવે તે એક બર્થડે પાર્ટીનું ચિત્ર દોરી રહી છે. એક મોટી કેક, મીણબત્તીઓ, ગિફ્ટ્સ, પંખા અને ખુશખુશાલ બાળકોથી ભરેલો ઓરડો.\n\nબીજી બાળકી પણ તેની નોટબુક ઉઘાડે છે. તેમાં દિલનું ચિત્ર દોરેલું છે. એક લાઇન વડે તેણે દિલના બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સ વિષે વિચારતી વેળા વ્યક્તિ જુઠ્ઠું કેમ બોલે છે?\\nસારાંશ: આ વિચિત્ર સવાલ છે, પરંતુ એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે આવું બનતું હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું તમે સેક્સ અંગેના તમારા વિચારો વિશે ક્યારેય જુઠ્ઠું બોલ્યા છો?\n\nકેટલાક તારણ પ્રમાણે, સેક્સમાં વધુ સક્રિય વ્યક્તિ સેક્સ સંબંધો વિશે વધારે જુઠ્ઠું બોલતી હોય છે.\n\nઆ વિશે વધુ જાણવા જુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સની એ અંધારી દુનિયામાં ફસાયેલી યુવતીઓની દર્દનાક કહાણી\\nસારાંશ: ઉત્તર કોરિયા છોડીને બીજા દેશમાં ભાગી આવેલી બે યુવતીઓને કપટથી સેક્સ ઇન્ડસ્ટ્રીની ચુંગલમાં ફસાવવામાં આવી. વર્ષો સુધી બંધક રહ્યા પછી આખરે તેમને ભાગી છૂટવાનો મોકો મળ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેક્સકેમ સાઈટ પર જિયુનનો સ્ક્રીનશૉટ\n\nચીનના યેન્જી શહેરમાં એક રહેણાંક ટાવરના ત્રીજા માળે બે યુવતીઓ બારીમાંથી તેમની પથારીની ચાદર ફંગોળીને કંઈક સંકેત આપે છે. ચાદર સાથે મજબૂત રીતે બાંધેલા દોરડા દ્વારા તે બારીમાંથી નીચે ઊતરે છે. \n\n\"જલ્દી કરો, તમારી પાસે વધારે સમય નથી.\" સામે છેડેથી તેમને બચાવનાર વ્યક્તિ ઉતાવળો થઈને કહે છે. \n\nયુવતીઓ નીચે ઊતરે છે અને તેમના માટે રાહ જોઈ રહેલી ગાડીમાં બેસી જાય છે. જોકે, તેમના પરનું જોખમ હજી ટળ્યું નથી. \n\nમીરા અને જિયુન, બંને ઉત્તર કોરિયા છોડીને ભાગી આવેલી યુવતીઓ છે. થોડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સને કારણે સેન્સર થયેલી એ ‘ક્લાસિક ફિલ્મ’ જેમાં સેક્સ બતાવાયું જ નહોતું\\nસારાંશ: વર્ષ 1939માં લખાયેલી નવલકથા 'બ્લૅક નાર્સિસસ' પર એક ફિલ્મ બની હતી અને વિવાદ થયો હતો. હવે એ જ કહાણી ટીવી પર પણ પ્રસારિત થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"ઑક્ટોબરના આખરી સપ્તાહમાં સિસ્ટર્સે દાર્જિલિંગ છોડી દીધું. તેઓ મોપૂના જનરલના મહેલમાં રહેવાં માટે આવ્યાં હતાં જેમને કૉન્વેટ ઑફ સેન્ટ ફેઇથ નામથી ઓળખવામાં આવતા હતા.\"\n\nરુમર ગૉડેનની નવલકથા 'બ્લૅક નાર્સિસસ'ની શરૂઆતમાં એવું કંઈ જ નથી જેનાથી લાગે કે આના પર બનેલી ફિલ્મને સેન્સર કરવામાં આવી હશે અથવા પ્રતિબંધ લગાવાયો હશે અને વિશ્વના મહાન ડાયરેક્ટરમાંથી એક માર્ટિન સ્કૉર્સેસે તેને 'એક કામુક ફિલ્મ' માની હશે.\n\nએ ફિલ્મને અંગ્રેજ ડાયરેક્ટર માઇકલ પૉવેલ અને હંગેરીમાં જન્મેલા લેખક-નિર્માતા એમરિક પ્રેસબર્ગરે બનાવી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેક્સવર્કરનું જીવન મજૂરનો દરજ્જો મળ્યા બાદ કેટલુ બદલાશે?\\nસારાંશ: રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ (એનએચઆરસી)એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને એક મહત્ત્વનું સૂચન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nએનએચઆરસીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને કહ્યું છે કે સેક્સવર્કરોને અસંગઠિત મજૂર તરીકે માન્યતા આપવા આવે. સેક્સવર્કરોને જરૂરી કાગળો આપવામાં આવે જેથી તેઓ રૅશન અને બીજી સુવિધાઓનો લાભ લઈ શકે.\n\nપંચે એક તપાસ કરી હતી, જેનાં તારણો મુજબ, જોખમભર્યા અને એક ખૂણામાં ધકેલાઈ ગયેલી વ્યક્તિ પર કોવિડની બીજા લોકો કરતાં વધુ અસર થઈ છે. \n\nરાષ્ટ્રીય માનવઅધિકાર પંચે કહ્યું છે કે આવા અસંગઠિત મજૂરોની નોંધણી થવી જોઈએ જેથી તેઓ મજૂરી માટેના લાભો મેળવી શકે.\n\nએનએચઆરસી એક બંધારણીય સંસ્થા છે અને સુપ્રિમ કોર્ટના ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેજલ શર્મા : ટીવી ઍક્ટ્રેસે આત્મહત્યા કરી, સ્યૂસાઇડ-નોટ મળી\\nસારાંશ: એનડીટીવી ડોટ કૉમ ના એક અહેવાલ અનુસાર ટીવી ઍક્ટ્રેસ સેજલ શર્માએ શુક્રવારે કથિતપણે આત્મહત્યા કરી લીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટીવી ઍક્ટ્રેસના આ અંતિમ પગલું ભરવાના નિર્ણયનું કારણ હજુ અકબંધ છે. \n\nજોકે, ઘટના બાદ સામે આવી રહેલા કેટલાક રિપોર્ટ અનુસાર આત્મહત્યા માટે તેમના અંગત જીવનની ઊથલપાથલને જવાબદાર માનવામાં આવી રહી છે.\n\nસેજલ શર્મા વર્ષ 2017માં અભિનય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયાં હતાં. \n\nત્યાર બાદ તેમણે કેટલીક ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને વિજ્ઞાપનોમાં કામ કર્યું હતું.\n\nતેમના પરિવારને શનિવારે ઘટનાની જાણ થતાં તેઓ તેમના મૃતદેહને અંતિમસંસ્કાર માટે ઉદયપુર લઈ ગયો છે. \n\nખંભાત : કોમી જૂથ અથડામણમાં એકનું મૃત્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેનાને 'વન રૅન્ક વન પેન્શન' આપ્યું તો ગૌરવગાન કેમ ન કરીએ? : મોદી\\nસારાંશ: કર્ણાટકના બેંગ્લુરુમાં એક ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, \"અમે જો સૈન્યને વન રૅન્ક વન પેન્શન આપ્યું તો સેનાનું ગૌરવગાન કેમ ન કરીએ?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના ભાષણમાં તેમણે કહ્યું, \"આ કૉંગ્રેસ આજકાલ કહે છે કે મોદી સૈન્યનું નામ ન લે. જો સૈન્યને વન રૅન્ક વન પેન્શન આપ્યું તો એ સૈન્યનું ગૌરવગાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જો નેશનલ વૉર મૅમોરિયલ બનાવ્યું તો મોદીએ તેનું ગૌરવગાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ?\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nદુનિયાના સૌથી મોટા વિમાને પહેલી વખત ઉડાન ભરી\n\nબે ઍરક્રાફ્ટ બૉડી અને 6 એન્જિન ધરાવતું વિમાન\n\nપાંખોની દૃષ્ટિએ દુનિયાના સૌથી મોટા વિમાને પહેલી વખત ઉડાન ભરી છે. \n\n'સ્ટ્રૅટોલૉન્ચ' નામની કંપનીએ આ વિમાન બનાવ્યું છે. દુનિયાની સૌ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેનામાં કમાન્ડ પોસ્ટ પર મહિલાઓની તહેનાતી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?\\nસારાંશ: ભારતીય સુપ્રીમ કોર્ટે પુરુષોની જેમ મહિલાઓને સેનામાં કમાન્ડ પોસ્ટ આપવાના મુદ્દે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે દિલ્હી હાઈકોર્ટના ફેંસલાને યથાવત્ રાખ્યો છે અને કહ્યું કે મહિલાઓ પણ પુરુષની જેમ સેનામાં કમાન્ડ પોસ્ટ સંભાળી શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે પોતાના નિર્ણયને લાગુ કરવા માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. ચુકાદો આપનારી બેન્ચમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તથા જસ્ટિસ અજય રસ્તોગી પણ સામેલ હતા. \n\nકમાન્ડ પોસ્ટનો મતલબ છે કે કોઈ સૈન્ય ટુકડીની કમાન સંભાળવી એટલે કે એ ટુકડીનું નેતૃત્વ કરવું. \n\nઆ સાથે જ કોર્ટે સેનામાં સામેલ મહિલા અધિકારીઓના માટે સ્થાયી કમિશન લાવવાનો નિર્દેશ આપ્યો છે.\n\nસર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું કે મહિલા અધિકારી ચાહે ગમે તેટલાં સમયથી સેવારત હોય, તેમને પરમેનન્ટ કમિશન મળવું જોઈએ. \n\n'મહિલાઓ અને સેનાનું અપમાન' \n\nમહિલાઓને કમાન્ડ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેન્ટ્રલ વિસ્ટા : નરેન્દ્ર મોદીને શું ખરેખર એક નવા ઘરની જરૂર છે?\\nસારાંશ: દિલ્હીનો રાજપથ ઘણી રીતે ખાસ છે. ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધી જનારા આ રસ્તાની બંને બાજુ ગાર્ડન છે, જ્યાં હજારો લોકો ઠંડીમાં તડકો ખાવા કે ગરમીમાં સાંજે આઇસક્રીમ ખાવા આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઈને મોદી સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે\n\nપણ ત્રણ કિલોમીટરના લાંબા રસ્તા પર ચારે તરફ હવે ધૂળ જામેલી છે. જમીનમાંથી ખોદેલી માટી, ખાડાઓ અને લોકોને અંદર જવાની મનાઈ કરતાં સાઇનબોર્ડ દરેક બાજુ દેખાશે. સાથે જ દેખાશે ગટરની પાઇપ અને ફૂટપાથ પર કામકાજ કરતા પીળા ડ્રેસવાળા મજૂરો.\n\nઆ બધું સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ માટે નવું ઘર અને ઘણી ઑફિસ બનાવાઈ રહી છે. આખા પ્રોજેક્ટની કિંમત અંદાજે 20 હજાર કર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેન્ટ્રલ વિસ્ટા પ્રૉજેક્ટ : નરેન્દ્ર મોદી સરકારની નવા સંસદભવનની યોજના શું છે?\\nસારાંશ: સુપ્રીમ કોર્ટે વિવાદિત નવા સંસદભવન સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ નિર્માણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે હાલમાં માત્ર આધારશિલા રાખવાની મંજૂરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે દેશના નવા સંસદભવનનો શિલાન્યાસ કર્યો હતો. \n\nકેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો કે આ સંબંધિત અરજીઓ પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય ન સંભળાવે ત્યાં સુધી સરકાર કોઈ પણ પ્રકારનું નિર્માણ કે તોડફોડનું કામ નહીં કરે.\n\nભારત આઝાદ થયું પછી પહેલીવાર સંસદભવનની નવી ઇમારત બનવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદભવનના નવા ઇમારતનો શીલાન્યાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેમ્યુયલ લિટલ : અમેરિકાના ઇતિહાસનો ખતરનાક હત્યારો જેણે 93 લોકોની હત્યા કરી\\nસારાંશ: 40થી વધુ વર્ષમાં 93 લોકોની હત્યાની કબૂલાત કરી ચૂકેલો એક વર્તમાન કેદી અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો માનવહત્યારો હોવાની વાતને અમેરિકાની ફેડરલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (એફબીઆઈ) સમર્થન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેમ્યુલ લિટલ નામના આ હત્યારાએ તેમણે કરેલી હત્યાના ગુનાને કબૂલી લીધો છે. \n\nઅધિકારીઓએ જણાવ્યું હતું કે સેમ્યુઅલે નિઃસહાય લોકોને અને ખાસ કરીને અશ્વેત મહિલાઓને નિશાન બનાવતો હતો. \n\nએ પૈકીનાં ઘણાં મહિલાઓ સેક્સ વર્કર હતાં અથવા માદક દ્રવ્યોનું સેવન કરતાં હતાં.\n\nભૂતપૂર્વ બૉક્સર સેમ્યુઅલ લિટલ તેના શિકારની ગૂંગળાવીને હત્યા કરતાં પહેલાં તેમને મુક્કા મારીને પછાડી દેતો હતો. તેથી એ વ્યક્તિની ઠંડા કલેજે હત્યા કરાઈ હોવાનાં નિશાન મળતાં નહીં. \n\nએ કારણે એફબીઆઈએ ઘણી હત્યાની ક્યારેય તપાસ કરી જ ન હતી અને ઘણા લોકોનાં મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેરેના વિલિયમ્સથી ટેનિસ કોર્ટ પર કેમ ધ્રૂજે છે હરીફ ખેલાડીઓ?\\nસારાંશ: સેરેના વિલિયમ્સ આઠમું વિમ્બલ્ડન ટાઇટલ પોતાના નામે કરવા માટે માત્ર એક મેચ જ દૂર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલા વિમ્બલ્ડનના ફાઇનલમાં સેરેના હવે જર્મનીની ઍન્જલિક કૅર્બર સામે ટકારશે. \n\nવાત એ નથી કે સેરેના વિલિયમ્સ ગ્રાન્ડ સ્લેમના ફાઇનલમાં પહોંચ્યાં છે. પરંતુ વાત એ છે કે આટલી ફિટનેસ તેમણે મેળવી કઈ રીતે?\n\nબીજો સવાલ એ છે કે ફાઇનલ પહેલાં સેરેનાની ફિટનેસ પર કેમ ચર્ચા થઈ રહી છે? \n\nદસ મહિના પહેલાં સેરેના વિલિયમ્સે એક બાળકીને જન્મ આપ્યો હતો. જોકે, પ્રૅગનન્સી તેમના માટે સામાન્ય રહી ન હતી. \n\nપ્રૅગનન્સી બાદ પથારીવશ \n\n36 વર્ષનાં સેરેના વિલિયમ્સે જ પોતાની પ્રૅગનન્સીની વાત કરતાં કહ્યું હતું કે બાળ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેલ્ફીવાળા 70 વર્ષીય રાષ્ટ્રપતિ જેઓ બની ગયા છે સેલ્ફી સેલેબ્રિટી\\nસારાંશ: પોર્ટુગલના રાષ્ટ્રપતિ મર્સેલો રેબેલો ડે સૌસા. તેમની ઉંમર 70 વર્ષની છે, પણ લોકો વચ્ચે એક 'કૂલ' નેતા તરીકે જાણીતા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ માત્ર દેશના રાષ્ટ્રપતિ નહીં, પણ સૌથી પૉપ્યુલર નેતા પણ છે. \n\n3 વર્ષથી તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે લોકોની ખુશીમાં ભાગ લીધો છે, ક્રિસમસ દરમિયાન લોકો સાથે ખુશીઓ વહેંચી છે તો સાથે જ ભીષણ આગની ઝપેટમાં આવેલા પીડિતો સાથે તેમના ઘરમાં ઊંઘ્યા પણ છે. \n\nમીડિયામાં લોકો તેમને માત્ર મર્સેલો કહીને જ સંબોધે છે. ઘણી વખત તેમની એવી તસવીરો પણ સામે આવી છે કે જેમાં તેઓ પરિવાર સાથે બીચ પર મસ્તી કરી રહ્યા હોય. \n\nઆ રાષ્ટ્રપતિ સાથે સેલ્ફી લેવી પણ પોર્ટુગલના લોકો માટે ખૂબ સામાન્ય બાબત બની ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સેશેલ્સના ખભા પર ભારતની બંદૂક, નિશાન પર ચીન!\\nસારાંશ: એશિયાના બે મોટા દેશો એકબીજાને દ્વેષથી જુએ છે વસ્તીના આધારે તે વિશ્વની બે સૌથી મોટા દેશો છે અને સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બંને સીમાઓ, સંધિઓ અને સંસાધનો એક બીજા સાથે વહેંચે છે. આમ છતાં ભારત અને ચીનના સંબંધો ઘણીવાર જટિલ અને ખટાશભર્યા બની જાય છે.\n\nલગભગ અડધી સદીથી બંને દેશો વચ્ચે સરહદનો વિવાદ વધતો જ રહ્યો છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબન્ને દેશો વચ્ચે અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ સહિત કેટલાક અન્ય વિસ્તારોમાં વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ ભૂતકાળમાં યુદ્ધ સુધી પણ પહોંચ્યો છે.\n\nજોકે, તાજેતરનાં વર્ષોમાં બન્ને દેશોના વધતા જતા કૂટનીતિ અને આર્થિક સંબંધોએ તેમના તણાવને કાબૂમાં લેવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.\n\nહિંદ મહાસા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનભદ્ર જમીન હત્યાકાંડ : 'અમે ગરીબ છીએ, ખેતી નહીં કરીએ તો ખાઈશું શું?'\\nસારાંશ: શનિવારની બપોરે ઘોરાવલ તાલુકા કચેરીથી આશરે 25 કિલોમિટર દૂર ઉભ્ભા ગામમાં પ્રવેશ કરતાં સમયે જ જાણે કોઈ અતિસુરક્ષિત જગ્યાએ આવી ગયા હોઈએ એવું લાગ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગામમાં દરેક રસ્તા પર એટલી પોલીસની ગાડીઓ ઊભી હતી અને પોલીસ એટલી સતર્ક હતી કે કોઈ ગામમાં આવવાની હિંમત કરી શકે તેમ નથી. \n\nગાડી વળતા જ વૃક્ષની નીચે ખુરસી નાખીને બેઠેલા પોલીસ અધિકારીઓ ઊભા થઈ ગયા. જોકે, ગાડી મીડિયાની છે એ જાણીને તેમણે આગળ વધવાની પરવાનગી આપી. \n\nએક મોટી ઘટના પછી હોઈ શકે એવી જ ગામની સ્થિતિ હતી. ચારે તરફ સન્નાટો ફેલાયેલો હતો અને શોકનો માહોલ હતો. \n\nગામમાં ગ્રામજનો કરતાં પોલીસવાળાઓ અને તેમની તેમની ગાડીઓ વધારે જોવા મળી રહી હતી. \n\nજોકે, ગ્રામજનોનું કહેવું હતું કે અહીં આમ પણ વધારે ચહલપહલ નથી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનભદ્ર હત્યાકાંડ : જમીનનો વર્ષો જૂનો એ વિવાદ જેમાં લોકો પર ગોળીઓ વરસાવાઈ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલી હિંસાને કારણે મિર્ઝાપુરના ચુનારમાં હાલ રાજકીય માહોલ ગરમ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંસાનો ભોગ બનેલા લોકોને મળવાની માંગ કરી રહેલાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પીડિત પરિવારોના કેટલાક લોકોએ ચુનાર ગેસ્ટ હાઉસમાં મુલાકાત કરી છે. \n\nઆ દરમિયાન પીડિતો પ્રિયંકા ગાંધીને ગળે મળીને રડતાં જોવા મળ્યાં હતાં અને પોતાની મુશ્કેલીઓ તેમને કહી હતી. \n\nબીજી તરફ પ્રિયંકાના સમર્થનમાં મિર્ઝાપુર આવી રહેલા કૉંગ્રેસ અને અન્ય દળોના નેતાઓને વારાણસી ઍરપૉર્ટ પર રોકી લેવામાં આવ્યા હતા. \n\nપ્રિયંકા ગાંધી શુક્રવારથી જ પીડિત પરિવારને મળવાની માંગ કરી રહ્યાં છે. મળવા ન દેવાતા આખી રાત ગેસ્ટહાઉસમાં વિતાવી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનભદ્રમાં પીડિત પરિવારોને મળવા જઈ રહેલાં પ્રિયંકા ગાંધીની અટકાયત\\nસારાંશ: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં પીડિત કુટુંબોને મળવા જઈ રહેલાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં તેમને રસ્તા પર અટકાવવામાં આવ્યાં હતાં, જેના વિરોધમાં તેઓ મિર્ઝાપુરમાં જ ધરણાં પર બેસી ગયાં હતાં. \n\nનોંધનીય છે કે બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ભૂમિવિવાદને પગલે થયેલી હિંસામાં 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. \n\nપ્રિયંકા ગાંધીને અટકાવવાના આ પ્રયાસને પગલે કૉંગ્રેસે યોગી આદિત્યનાથની સરકાર પર સરમુખત્યારશાહી આચરવાનો આરોપ લગાવ્યો છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ઘટનાને પગલે પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી, \"અમે હજુ પણ ઝૂકીશું નહીં. અમે શાંતિપૂર્ણ રીત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનમ કપૂરનાં વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા બોલીવૂડ કલાકારો\\nસારાંશ: બોલીવૂડમાં લાંબા સમયથી જે લગ્નની રાહ જોવાઈ રહી હતી તે સંપન્ન થઈ ગયા છે. સોનમ કપૂર અને આનંદ આહુજાએ મંગળવારે શીખ રીતિ-રિવાજ મુંબઈમાં લગ્ન કર્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શીખ રીતિ-રિવાજ મુજબ સોનમ કપૂરનાં લગ્ન યોજાયાં\n\nલગ્ન પ્રસંગના અન્ય કાર્યક્રમોની જેમ લગ્નમાં પણ મોટી સંખ્યામાં બોલિવૂડ કલાકારો ઉમટી પડ્યા હતા. \n\nસવારે લગ્નવિધિ યોજાઈ તથા રાત્રે રિસેપ્શન યોજાયું હતું. \n\nસ્વરા સાથે સોનમ\n\nવરરાજા આનંદે પીચ કલરની શેરવાની પહેરી હતી, જ્યારે દુલ્હન સોનમ કપૂરે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. \n\nલગ્નપ્રસંગ દરમિયાન સોનમનાં ખાસ દોસ્ત સ્વરા ભાસ્કર પણ તેમની સાથે જ રહ્યાં. \n\nઅનેક ટોક-શો દરમિયાન સોનમ કહી ચૂક્યાં છે કે તેઓ સ્વરા સાથે ખાસ મિત્રતા ધરાવે છે. \n\nબંનેએ 'રાંઝણા' તથા સૂરજ બરજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનમ મલિક : એ મહિલા પહેલવાન જેમની પકડમાંથી છૂટવું મુશ્કેલ છે\\nસારાંશ: યુવા ભારતીય રેસલિંગ સેન્સેશન સોનમ મલિક 2016 રિયો ઑલિમ્પકનાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને બે વખત હરાવી લાઇમલાઇટમાં આવ્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનમ મલિકે ભલે હજુ સુધી જાતે કોઈ ગોલ્ડ મેડલ ન જિત્યા હોય, પરંતુ તેઓ એક વખત નહીં પરંતુ બે વખત ઑલિમ્પિક મેડલ વિજેતાને હરાવી ચૂક્યાં છે.\n\nસોનમ હજુ સુધી ઑલિમ્પિકમાં રમ્યાં નથી પરંતુ તેઓ ઑલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારાં સાક્ષી મલિક સામે જીત મેળવી ચૂક્યાં છે.\n\nમોટા ભાગના રમતવીરો માટે જ્યારે બીજા દેશના રમતવીરોને આદર્શ માને એ વાત સામાન્ય માનવામાં આવે છે, પરંતુ સોનમ મલિકને પ્રેરણા માટે વિદેશ તરફ જોવાનો વારો નહોતો આવ્યો.\n\nહરિયાણાનાં આ યુવતી બાળપણથી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલના કુસ્તીબાજોથી ઘેરાયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોના અને ચાંદીમાં તેજી : શું તમે વિચાર્યું કે શા માટે તેના જ સિક્કા બને છે?\\nસારાંશ: શુક્રવારે બુલિયન બજારમાં સોનું 34 હજાર (10 ગ્રામ)ની સપાટીને પાર કરી ગયું. અમેરિકા તથા ઈરાન વચ્ચે પ્રવર્તમાન તણાવ, ટ્રૅડવૉર તથા અમેરિકાની ફેડરલ બૅન્ક દ્વારા વ્યાજના દરમાં ઘટાડાના અણસારને પગલે સોનાની કિંમત વધી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સિવાય ચાંદી પણ 39 હજાર (પ્રતિ કિલો)ની સપાટીને પાર કરી ગઈ. \n\nપરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી પણ એવું કયું કારણ હશે કે જેના કારણે પ્રાચીનકાળમાં સોના અને ચાંદીની પસંદગી મુદ્રા તરીકે કરવામાં આવતી હતી?\n\nઆ ધાતુ મોંઘી જરૂર છે, પણ ઘણી વસ્તુઓ તો આના કરતાં પણ મોંઘી છે. તો પછી આને જ સમૃદ્ધિ અને ઉત્કૃષ્ટતાના માપદંડ તરીકે શા માટે ગણવામાં આવે છે?\n\nબીબીસી આ સવાલોનો જવાબ મેળવવા માટે યુનિવર્સિટી કૉલેજ લંડનના આંદ્રિયા સેલા પાસે પહોંચ્યું. આંદ્રિયા ઇન ઑર્ગેનિક કૅમિસ્ટ્રીના પ્રો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનાથી પણ મોંઘી હિમાલયની આ જડીબુટ્ટી વાયગ્રાની ગરજા સારે છે.\\nસારાંશ: હિમાલયની વાયગ્રા તરીકે ઓળખાતી યાર્સાગુમ્બા જડીબુટ્ટીની એક કિલોની કિંમત 65 લાખ રૂપિયા જેટલી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું મનાય છે કે આનાથી નપુંસકતા,અસ્થમા અને કૅન્સર મટી શકે છે.\n\nનેપાળ, ભુતાન અને તિબેટની હિમાલય પર્વતમાળામાં જ આ જડીબુટ્ટી મળે છે.\n\nવિદેશમાં 6,500 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતે યાર્સાગુમ્બા વેચાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનાના થાળ અને સંઘર્ષ વચ્ચે મેં સંઘર્ષ પસંદ કર્યો\\nસારાંશ: ઓબીસી-એસસી-એસટી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર શનિવારે દિલ્હી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. જે બાદ તેમણે કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ગરીબી, બેકારી અને વ્યસનમુક્તિ માટે લડીશ'\n\nસોમવારે અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધી ગાંધીનગરમાં એકમંચ પર આવશે. \n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબૂક લાઇવમાં રાજકીય વિશ્લેષક અજય ઉમટ અને બીબીસી ગુજરાતીના સંવાદદાતા વિજયસિંહ પરમારે અલ્પેશ ઠાકોર સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી. \n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબૂક પેજ પર વાચકોએ પણ અલ્પેશ ઠાકોરને બીબીસીના માધ્યમ થકી સવાલો કર્યાં.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nલોકોને ખાસ કરીને ત્રણ મુખ્ય બાબતો અલ્પેશ ઠાકોર પાસેથી જાણવી હતી.\n\nતેઓ કોંગ્રેસમાં કેમ જોડાયા? કોંગ્રેસમાં જોડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનાની નવી સ્કીમ સૉવરેન ગોલ્ડ બૉન્ડ શું છે?\\nસારાંશ: સોનામાં આ વર્ષે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં સોનાના રોકાણમાંથી જેટલું વળતર નથી મળ્યું તેટલું માત્ર આ વર્ષના એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં મળી ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘરેણાં\n\nનોંધનીય છે કે અત્યારે સોનાના ભાવ ઊચી સપાટીએ છીએ ત્યારે જાણીએ કે અસલ સોનામાં રોકાણ અને સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણમાં શું ફેર છે.\n\nસૉવરેન ગોલ્ડ બૉન્ડની નાણાકીય વર્ષ 2020-21ની ચોથી સિરીઝનું વેચાણ આજથી (6 જૂલાઈ, સોમવાર) શરૂ થઈ ગયું છે જે 10મી જુલાઈ સુધી ચાલુ રહેશે.\n\nઆ સિરીઝમાં પ્રતિગ્રામ સોનાની કિંમત 4852 રૂપિયા નક્કી કરવામાં આવી છે.\n\nઅને જો તેની ખરીદી ઑનલાઇન કરવામાં આવે તો 50 રૂપિયા છૂટ પણ મળશે એટલે કે પ્રતિગ્રામ સોનું 4802 રૂપિયામાં પડશે જ્યારે કે 10 ગ્રામનો ભાવ હશે 48020.\n\nશું છે સૉવરેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનાનો ભાવ વધી રહ્યો છે ત્યારે તમારે તેની ખરીદી કરવી જોઈએ કે વેચવું જોઈએ?\\nસારાંશ: આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની સરખામણીએ રૂપિયાનો ભાવ નીચે જઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોના માટે દેશ સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે. ત્યારે સ્વાભાવિક રીતે ડૉલરની કિંમત વધે તો સોનાનો ભાવ પણ વધવા લાગે છે. \n\nસોનાની કિંમતમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે, તેવો વધારે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. \n\nઆઠ ઑગસ્ટના રોજ માત્ર એક દિવસમાં 24 કૅરેટ સોનાનો ભાવ 1,113 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધ્યો છે. \n\nસોનાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સોનાના ભાવ વધી શકે છે. \n\nચાંદીના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. \n\nઆઠ ઑગસ્ટના રોજ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 650 રૂપિયા વધ્યો છે. \n\nઇન્ડસ્ટ્રી સાથે જોડા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનાલી બેન્દ્રે પુત્રને પોતાના કૅન્સરની વાત જણાવી ત્યારે...\\nસારાંશ: કૅન્સરની સારવાર લઈ રહેલાં બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તેમના પુત્ર વિશે સોશિયલ મીડિયામાં એક લાગણીસભર પોસ્ટ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ઇન્સ્ટાગ્રામ પર એ વાત શેર કરી છે કે બાળકોને માતાપિતાની બીમારી વિશે જણાવવું કેટલું મુશ્કેલ હોય છે.\n\nપરંતુ તેમાં તેમણે એ વાત પણ લખી છે કે તેમનો પરિવાર તેમને આ સ્થિતિમાં કઈ રીતે હિંમત આપી રહ્યો છે.\n\nઅત્રે નોંધવુ રહ્યું કે તાજેતરમાં બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કૅન્સર તેમને હોવાની જાહેરાત કરી હતી.\n\nસોનાલી બેન્દ્રે બાળકોને આવી ગંભીર બીમારીના વાત જણાવવી જોઈએ કે નહીં અને જો જણાવવી હોય તો કેમ જણાવવી તેનું કારણ આપ્યું છે.\n\nબાળક સાથે કોઈ ગંભીર બીમારી વિશે વાત શેર કરવી એક મુશ્કેલ બાબત માનવામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનાલી બેન્દ્રેને કયું કૅન્સર થયું છે? તેનો ઇલાજ કઈ રીતે થાય છે?\\nસારાંશ: સોનાલી બેન્દ્રે થોડા દિવસથી 'ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' રિયાલિટી શોમાં દેખાતા બંધ થઈ ગયા, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે હિન્દી ફિલ્મોની અભિનેત્રીની ગેરહાજરીનું કારણ ગંભીર બીમારી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનાલી કૅન્સર સામે જંગ લડી રહ્યાં છે. આ માહિતી ખુદ સોનાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. \n\nસોનાલીએ એ પોસ્ટમાં જણાવ્યું હતું, \"હમણાં જ ખબર પડી છે કે મને હાઈ ગ્રેડ મેટાસ્ટેટિસ કૅન્સર છે. મને એ થવાની ક્યારેય ધારણા ન હતી.\n\n\"સતત થઈ રહેલી પીડા પછી મેં તબીબી તપાસ કરાવી હતી. એ પછી આ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.\"\n\nસોનાલીએ એમ પણ જણાવ્યું હતું, \"આ ઘડીમાં મારો પરિવાર તથા મારા દોસ્તો મારી સાથે છે અને શક્ય હોય એવી દરેક રીતે મને સધિયારો આપી રહ્યા છે.\n\n\"હું એમની આભારી છું અને ખુદને ભાગ્યશાળી ગણી રહી છું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનિયા ગાંધી બન્યાં વચગાળાનાં કૉંગ્રેસ અધ્યક્ષા, વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો\\nસારાંશ: કૉંગ્રેસના આગામી અધ્યક્ષ ચૂંટવા માટે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળાનાં અધ્યક્ષ ચૂંટવામાં આવ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબિ આઝાદ તથા હરિશ રાવતે બેઠક બાદ આ માહિતી આપી હતી, તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. \n\nડિસેમ્બર-2017માં રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો, પરંતુ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસના પરાજયની જવાબદારી સ્વીકારી તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. \n\nસોનિયા ગાંધી સૌથી લાંબા સમય માટે કૉંગ્રેસના અધ્યક્ષપદે રહેવાનો કીર્તિમાન ધરાવે છે. \n\nબેઠકમાં અચાનક પહોંચ્યા રાહુલ \n\nસવારે રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધીએ કૉંગ્રે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનિયા ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરાયાં\\nસારાંશ: કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમાચાર એજન્સીઓના મતે સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં દાખલ કરાવાયાં છે. \n\nસમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને રૂટિન ચેકઅપ માટે હૉસ્પિટલમાં દાખલ કરાવાયાં છે. \n\nકોરોના વાઇરસનો ભારતમાં બીજો કેસ, વધુ એક દર્દી દેખરેખ હેઠળ\n\n ભારતમાં કોરોના વાઇરસનો બીજો કેસ કેરળના તિરુવનંતપુરમમાં જોવા મળ્યો છે. \n\nત્રણ દિવસ અગાઉ કેરળમાં કોરોના વાઇરસથી સંક્રમિત પ્રથમ વ્યક્તિની ઓળખ થઈ હતી.\n\nકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવાયું, સંક્રમિત વ્યક્તિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનિયા ગાંધી: 'ખાઇશ નહીં અને ખાવા દઇશ પણ નહીં ' જેવા વચનો મોદીના નાટકમાત્ર\\nસારાંશ: શનિવારે દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કોંગ્રેસના 84માં મહાઅધિવેશનને સંબોધન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આક્રમક ભાષણમાં તેમણે અનેક મુદ્દા ઉઠાવ્યા અને પાર્ટીમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો. \n\nમોદી સરકાર પર સીધા પ્રહાર કર્યા અને કાર્યકરોને કોઈપણ બલિદાન આપવા માટે તૈયાર રહેવા હાંકલ કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં શ્રેષ્ઠ ભારતનાં નિર્માણ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી.\n\nસોનિયાએ કહ્યું, \"કોંગ્રેસ પાર્ટી ફરી એક વખત દેશનો મૂળભૂત એજન્ડા નક્કી કરે. પાર્ટી દેશના તમામ વર્ગોની આકાંક્ષાઓ તથા આશાઓનું પ્રતિનિધિત્વ કરે.\n\n'લોકોમાં કોંગ્રેસ માટે સદ્દભાવ'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનિયા ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદી સરકારે સાડા છ વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા ટેક્સ વધાર્યો\\nસારાંશ: દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો પર ચર્ચા અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારે સાડા છ વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા ટેક્સ વધાર્યો અને 21 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અગાઉ નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર અગાઉની સરકારને દોષી ગણાવી હતી.\n\nપેટ્રોલ-ડિઝલના ભાવવધારા અંગે ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીને શું કહ્યું?\n\nસોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નામ એક પત્ર લખ્યો છે. \n\nઆ પત્રમાં તેમણે કહ્યું છે કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર મહત્તમ એક્સાઇઝ ડ્યુટી લગાવીને સાડા છ વર્ષમાં 21 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.\n\nસોનિયા ગાંધીનો આ પત્ર કૉગ્રેસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે.\n\nપત્રમાં લખવામાં આવ્યું છે કે \"સરકારે સાડા છ વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનિયા ગાંધીનો છેડો છોડવા તૈયાર નથી કૉંગ્રેસ પાર્ટી - TOP NEWS\\nસારાંશ: કૉગ્રેસ પાર્ટીનું નેતૃત્વ ગાંધી પરિવારના કોઈ સભ્ય કરે કે પછી પરિવારની બહારના કોઈ નેતા, સોમવારે થનારી કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠક પહેલાં સોશિયલ મીડિયામાં આ ચર્ચા છેડાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવું દેખાઈ રહ્યું છે કે પાર્ટી ફરી એક વાર સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના નામ પર આવીને રોકાઈ શકે છે.\n\nકૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષના રૂપમાં સોનિયા ગાંધીના કાર્યકાળનું એક વર્ષ પૂરું થઈ ગયું છે અને પાર્ટીમાં પૂર્ણકાલીન અધ્યક્ષની માગ તેજ થઈ ગઈ છે.\n\nએવામાં હાલમાં પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ પાર્ટીનાં વડાં સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં ટોચથી લઈને નીચે સુધી ફેરફાર કરવાની વાત કરી હતી.\n\nઆ દરમિયાન સોમવારે થનારી બેઠક પહેલાં રવિવારે મીડિયામાં એ સમાચાર આવવા લાગ્યા કે સોનિયા ગાંધી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનિયા બાદ રાહુલ માટે પણ અહેમદ પટેલ જરૂરી?\\nસારાંશ: રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત રહશે અને બુધવારે પહેલા દિવસે તે ભરૂચ જિલ્લામાં જશે. ભરૂચનું સ્થાન ભારતીય રાજકારણ અને કોંગ્રેસના પક્ષીય રાજકારણમાં ક્યારેય ભૂલી કે અવગણી નહીં શકાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ જ ગામ છે, જ્યાં રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીનું બાળપણ વિત્યું હતું. ઇંદિરા ગાંધી સાથે લગ્ન કર્યાં બાદ તેઓ અહીં એક મુલાકાત માટે આવ્યાં હતાં. \n\nહજી પણ ભરૂચ એટલા માટે અગત્યનું છે કારણ કે, કોંગ્રેસના ચાણક્ય મનાતા અહેમદ પટેલ પણ અહીંના જ વતની છે. \n\nસોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ગુજરાતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી શું હવે રાહુલ ગાંધી માટે પણ અનિવાર્ય બન્યા છે? \n\nતમને આ વાંચવું પણ ગમશે: \n\nએ તો સમય જ કહી શકે પણ હાલ ભાજપ દ્વારા અહેમદ પટેલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. \n\nરાજયના મુખ્યમંત્રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોની તારાપોરવાલાના કૅમેરામાં કેદ 1977થી મુંબઈની તસવીરો\\nસારાંશ: ભારતના સૌથી વધુ વૈવિધ્યસભર અને રસપ્રદ શહેરોમાંથી એકનું વર્ણન સોની તારાપોરવાલાના લેન્સથી..\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"1977માં મુંબઈના મરિન ડ્રાઇવ પર ઊંટસવારી\n\nભારતના અગ્રીમ હરોળના ફોટોગ્રાફર, પટકથાકાર અને ફિલ્મ નિર્માતા સોની તારાપોરવાલાએ 1977થી મુંબઈની તસવીરો લીધી છે, આ જ શહેરમાં તેમનો ઉછેર થયો. \n\nતેમણે 'મિસિસીપી મસાલા', 'ધ નેમસેક' અને ઑસ્કર માટે નૉમિનેટ થયેલી 'સલામ બોમ્બે' ફિલ્મોની પટકથા લખી છે. \n\nતારાપોરવાલાએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'લિટલ ઝીઝોઉ'ને દિગ્દર્શિત પણ કરી છે. \n\nતેમના ફોટોગ્રાફ ભારતના વિવિધતાથી સભર શહેરોમાંના એક મુંબઈના સામાજિક ઇતિહાસને પ્રદર્શિત કરે છે.\n\nદુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા શહેરોમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનુ સૂદ : ભારતમાં આ ગામના લોકોએ અભિનેતાનું મંદિર બનાવ્યું\\nસારાંશ: જાણીતા અભિનેતા સોનુ સૂદને લોકોએ હવે ભગવાનનો દરજ્જો આપ્યો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનુ સૂદે કોરોના લૉકડાઉનના સમયમાં અનેક લોકોને મદદ પહોંચાડી હતી. સોનુ સૂદની મદદથી જેમના જીવનમાં ફેરફાર આવ્યો એવા લોકોએ તેમનું મંદિર બાંધ્યું છે.\n\nતેલંગણામાં મંદિર બનાવનાર લોકો શું કહે છે જુઓ વીડિયોમાં. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનું આ ધરતી પરથી ખતમ થઈ રહ્યું છે?\\nસારાંશ: સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે તમે વિચાર્યું હતું કે સોનું આવતું ક્યાથી હશે, અને શું તેનો સપ્લાય હંમેશાં ચાલુ રહેશે કે ક્યારેક ખતમ પણ થઈ જશે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત મહિને સોનાની કિંમતમાં રૅકૉર્ડ વધારો નોંધાયો. સોનાની કિંમત 2000 ડૉલર (અંદાજે 1,60,000 રૂપિયા) પ્રત્યેક અંશ થઈ ગઈ.\n\nકિંમતો વધવામાં સોનાના વેપારીઓનો હાથ હતો, પરંતુ આની સાથે જ હવે સોનાના સપ્લાયને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું સોનાનો સપ્લાય પૂર્ણ થઈ જશે?\n\nસોનાની ખરીદી રોકાણ માટે, સ્ટેટસ સિમ્બૉલ તરીકે અને અનેક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવા થાય છે.\n\nપીક ગોલ્ડ\n\nજાણકારો 'પીક ગોલ્ડ'ના કૉન્સેપ્ટની વાત કરે છે. ગત એક વર્ષમાં લોકોએ પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે સોનું કાઢી લ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનું બનાવવાના રાહુલના વીડિયોનું સત્ય શું છે?\\nસારાંશ: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં રાહુલ ગાંધી સતત મોદીને નિશાન બનાવી રહ્યા છે\n\nએ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે, \"એવું મશીન લગાવીશ, આ બાજુથી બટાકું જશે અને બીજી બાજુથી સોનું નીકળશે.\" \n\n\"એટલા પૈસા બનશે કે તમને ખબર પણ નહીં પડે કે આટલા પૈસાનું શું કરવું.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ વીડિયો રાહુલ ગાંધીએ ગુજરાતના પાટણમાં એક ચૂંટણી સભામાં આપેલા ભાષણનો છે. \n\nજો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રાહુલ ગાંધીનું પુરું ભાષણ દર્શાવવામાં આવ્યું નથી. \n\nઆ વીડિયોનું એક બીજું વર્ઝન પણ છે જેમાં તેમનું પુરું નિવેદન છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોનું-ચાંદી : કેમ વધી રહ્યો છે ભાવ અને શું કોરોના વૅક્સિન શોધાશે પછી ઘટશે?\\nસારાંશ: એવી કહેવત છે કે સોનાને લાગે નહીં કાટ. જોકે, સોનાનો ઘટે નહીં ભાવ એવી કહેવત પણ આજકાલના દિવસો માટે બનાવી શકાય. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના મહામારી વચ્ચે સોના-ચાંદીની કિંમતો સતત વધી રહી છે.\n\nનિષ્ણાતો આને માટે કોરોના ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય પરિબળોને જવાબદાર માને છે.\n\nબીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ વૈશ્વિક-સ્થાનિક દૃષ્ટિકોણ અને આગામી સ્થિતિનો ચિતાર આપે છે. જુઓ વીડિયો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોમનાથ મંદિર પાસેના આસપાસના વિસ્તારમાં માંસના વેચાણ પર પ્રતિબંધ લદાશે?\\nસારાંશ: ગુજરાતના દરિયાકિનારે વસેલા સોમનાથના ત્રણ કિલોમીટરના વિસ્તારને આગામી થોડા દિવસોમાં વેજ ઝોન (માંસ વેચવા પર પ્રતિબંધ) જાહેર કરવામાં આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મતલબ કે જો આ વિસ્તારને વેજ. (વેજિટેરિયન) ઝોન જાહેર કરી દેવામાં આવે તો જેટલી પણ માંસ વેચતી દુકાનો, કતલખાનાં, રેકડીઓ અને રેસ્ટોરાં હશે તેનાં લાઇસન્સ રદ કરી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.\n\nગુજરાતમાં મત્સ્યઉદ્યોગ માટેનું સૌથી મોટું સ્થળ વેરાવળ છે જે ગુજરાતમાં 80 ટકા માછલીનું ઉત્પાદન કરે છે.\n\nવેજ. ઝોન મુદ્દે છેલ્લા અઢી વર્ષથી પ્રદેશનાં હિંદુ સંગઠનો દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.\n\nએટલું જ નહીં હિંદુ સંગઠનો દ્વારા વેરાવળ અને સોમનાથમાં છેલ્લા અઢી વર્ષથી ઘણી સભાઓ, રેલીઓ અને રામધૂન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોમનાથના મંદિરમાંથી મહમૂદ ગઝનવી કેટલો ખજાનો લૂંટી ગયો હતો?\\nસારાંશ: વાત એ વેળાની છે, જ્યારે ગુજરાતમાં સોલંકી રાજાઓની આણ વર્તાવા લાગી હતી. એ વેળાએ, એટલે કે એક હજાર વર્ષ પહેલાં સોમનાથ ગુર્જર દેશનું ધાર્મિક પાટનગર ગણાતું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધાર્મિક પાટનગર ગણાવાનું કારણ હતું સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું સોમનાથનું મંદિર.\n\nસૌરાષ્ટ્રના દરિયાકિનારે બનેલા એ મંદિરની દીવાલોને દરિયાનાં મોજાં પખાળતાં હતાં. પથ્થરની મોટી શીલાઓ પર બનેલા એ મંદિરની છત આફ્રિકાથી મગાવાયેલા સાગના 56 સ્તંભો પર ટકેલી હતી. મંદિરના શિખર પર ચૌદ સોનેરી ગોળા હતા. એ ગોળા સૂર્યના તેજથી ચમકતા હતા અને ઘણે દૂરથી દેખાતા હતા.\n\nમંદિરમાં સ્થાપિત શિવલિંગ સાત હાથ ઊંચું હતું અને તેના પર વિવિધ પ્રાણીઓ અંકિત કરાયેલાં હતાં. હીરાથી મઢેલો મુગટ શિવલિંગ ઉપર લટકતો રહેતો હતો.\n\nશિવલિંગના સેવક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોમાલિયામાં ‘11 પુરુષોની પત્ની’ની પથ્થર મારી-મારીને હત્યા\\nસારાંશ: આ કિસ્સો સોમાલિયાનો છે, જ્યાં એક મહિલાની પથ્થર મારી-મારીને હત્યા કરવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રી અબ્દુલ્લાહી નામની એ મહિલા પર તલાક લીધા વિના 11 પુરુષો સાથે લગ્ન કરવાનો આરોપ હતો.\n\nઅલ શબાબ નામના ઉગ્રવાદી સંગઠનની અદાલતે મહિલાને આ સજા કરી હતી.\n\nસાબ્લેલ શહેરના લોકોએ જણાવ્યું હતું કે અલ શબાબના લડવૈયાઓએ જમીનમાં ખાડો ખોદીને મહિલાને દાટી દીધી હતી. માત્ર તેનું મસ્તક બહાર રાખવામાં આવ્યું હતું.\n\nએ પછી મહિલાનું મૃત્યુ ન થયું ત્યાં સુધી લોકો તેને પથ્થર મારતા રહ્યા. \n\nસાબ્લેલ શહેરમાં અલ શબાબના ગવર્નર મોહમ્મદ અબુ ઉસમાએ રોઈટર્સ સમાચાર સંસ્થાને આ બાબતે માહિતી આપી હતી. \n\nમોહમ્મદ અબુ ઉસમાએ કહ્યું હતું,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોમાલીલૅન્ડમાં પ્રથમવાર બળાત્કાર ગુનો ગણાશે\\nસારાંશ: સ્વઘોષિત ગણતંત્ર સોમાલીલૅન્ડે ઐતિહાસિક રીતે પહેલીવાર બળાત્કાર વિરુદ્ધ એક કાયદો બનાવ્યો છે. હવે બળાત્કારને અહીં ગુનો ગણવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યારસુધી અહીં બળાત્કારને સાંસ્કૃતિક સમસ્યાના રૂપમાં જોવામાં આવતો હતો અને બળાત્કારીઓને પીડિતા સાથે લગ્ન કરવાનું કહેવામાં આવતું હતું. \n\nકાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ હવે બળાત્કારીને ઓછામાં ઓછી 30 વર્ષની જેલની સજા થશે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસોમાલીલૅન્ડે પોતાને 1991માં સોમાલિયાથી અલગ કરીને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો હતો. \n\nસોમાલીલૅન્ડની સંસદના સ્પીકર બાશે મોહમ્મદ ફરાહે બીબીસીને જણાવ્યું કે બળાત્કારની ઘટનાઓ વધી ગઈ છે અને તેમને આશા છે કે નવા કાયદાથી તેને રોકવામાં મદદ મળશે. \n\nતેમણે કહ્યું, \"તા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'ગુજરાત અને ગુજરાતીઓની મજાક ઉડાવવા કોંગ્રેસ આવે છે'\\nસારાંશ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ચૂંટણીને પગલે ગુજરાતમાં અનેક સભાઓ સંબોધી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તાજેતરની ગુજરાત યાત્રા દરમિયાન તેઓએ દહેગામ, બાયડ અને લુણાવાડામાં જાહેરસભામાં સંબોધન કર્યું હતું.\n\nદહેગામમાં રાહુલ ગાંધી સ્ટેજ પર પહોંચ્યા, ત્યારે એક નાના બાળક અને યુવતી સાથે રાહુલ ગાંધીએ સેલ્ફી લીધી હતી.\n\nઆ પ્રવાસ દરમિયાન દરમિયાન '#Congress_આવે_છે' ટ્રેન્ડમાં હતું.\n\nએક યૂઝરે રાહુલ ગાંધીને વિરોધી ખેલાડીની પિચ પર સિક્સર અને બાઉન્ડરી ફટકારનારા બેટ્સમેન ગણાવ્યાં, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું, ગુજરાત અને ગુજરાતીઓની મજાક ઉડાવવા કોંગ્રેસ આવે છે. \n\n'#Congress_આવે_છે' ટ્રેન્ડ પર લોકોના પ્રતિભાવો\n\nબહાર બે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'જિગ્નેશ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી'\\nસારાંશ: દલિત નેતા જિગ્નેશ મેવાણીએ તાજેતરમં દિલ્હી ખાતે 'યુવા હુંકાર રેલી'માં ભાગ લીધો હતો. જેમાં તેમણે મોદી સરકાર પર ચાબખાં માર્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેવાણીએ પૂછ્યું હતું, \"મારા એક હાથમાં 'ભારતનું બંધારણ' છે અને એક હાથમાં મનુ સ્મૃતિ છે. આપ શું ઇચ્છો છો?\"\n\nકોંગ્રેસના સમર્થનથી તેઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી વિજય મેળવ્યો છે.\n\nહાર્દિક પટેલ પાટીદારોના તથા અલ્પેશ ઠાકોર એ ઓબીસી નેતા તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે જિગ્નેશ દલિત સમુદાયના ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. \n\nત્યારે બીબીસી ગુજરાતીએ પોતાના દર્શકોને 'કહાસુની'ના માધ્યમથી પ્રશ્ન કર્યો હતો, ''શું જિગ્નેશ મેવાણી રાષ્ટ્રીય સ્તર પર દલિત રાજકારણનો ચહેરો બની શકે છે?''\n\nતેના પ્રતિભાવરૂપે લોક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'મિસ્ટર ટ્રમ્પ, આપણે બધા જાણીએ છીએ કે ફક્ત એક જ GOD છે.'\\nસારાંશ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વિટરનાં માધ્યમથી જાહેરાત કરી હતી કે પાકિસ્તાનને આપેલી નાણાકીય સહાય દેશની મૂર્ખતા હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડોનાલ્ડ ટ્રમ્પ.\n\nતેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને માત્ર કપટ જ કર્યું છે.\n\nડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર પાકિસ્તાન સરકારે ઘણો વિરોધ કર્યો છે.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nવધુમાં પાકિસ્તાનના નાગરિકોએ પણ સોશિઅલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ જણાવી છે.\n\nટ્વિટર યૂઝર લેફ્ટેનન્ટ જનરલ અમજદ શોએબે ટ્વિટમાં લખ્યું, \"પાકિસ્તાને આતંકવાદને હરાવવામાં અન્ય દેશો કરતાં વધારે પ્રયત્ન કર્યો છે. આપણને દોષ આપવા પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પને અફઘાનિસ્તાનની તરફેણ કરવાની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ..\"\n\nટ્વિટર યૂઝર મૅન્ડિલિશિઅસે લખ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'વિકાસ ગાંડો થયો છે' બાદ હવે 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી'\\nસારાંશ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની હજી જાહેરાત થઈ નથી પણ સોશિઅલ મીડિયા પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ વધુ એક ટ્રેન્ડ શરૂ થયો\n\n'વિકાસ ગાંડો થયો છે' હેશટૅગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે 'ગાંડા વિકાસની છેલ્લી દિવાળી' નામનો નવો હેશટૅગ ટ્રેન્ડ કરી રહ્યો છે.\n\nદિવાળીના તહેવાર નિમિત્તે સોશિઅલ મીડિયા પર લોકો આ હેશટૅગ સાથે ટ્વીટ કરી રહ્યાં છે. \n\nમોટા પ્રમાણમાં શાસક પક્ષના 'વિકાસના વચનો' પર પ્રહાર કરી રહ્યાં છે.\n\nખેતાણી હરેશ ધોલેરા એરપોર્ટનું શું થયું એ અંગે પ્રશ્ન પૂછે છે.\n\nતનવીર અશરફ‏ વિકાસ સાથે બેરોજગારીને સાંકળી લેતા કહે છે કે,\n\nમનોજ મેહરા લખે છે, 'બાળકો અન્ન અને ઑક્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'વિવાદ બાદ કોઈ તમને છોકરી પણ નહીં આપે. સત્તા તો પછી'\\nસારાંશ: હાર્દિક પટેલ હાલ પોતાની સભા અને રેલીઓને લઈને ન્યૂઝની હેડલાઇન્સમાં છવાયેલા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સભાઓ અને બેઠકોમાં તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટી રહ્યાં છે.\n\nતેમની દરેક સભાનો મુખ્ય મુદ્દો ભાજપને હરાવવાનો હોય છે. \n\nતે સિવાય હાર્દિક પટેલ હાલ પોતાની વિવિધ સભાઓ અંગેના ફોટોઝ અને માહિતી સોશિઅલ મીડિયા પર શેર કરી રહ્યા છે.\n\nજેમાં પોતાની સભામાં આવેલા લોકો અને પોતાના સ્ટેજ પરના ફોટો રજૂ કર્યાં છે.\n\nટ્વિટર હેન્ડલ કિંગ_રાંજનાએ જણાવ્યું, \"આ બધા વિવાદ બાદ કોઈ વ્યક્તિ તમને છોકરી પણ નહીં આપે. સત્તા તો પછીની વાત.\"\n\nજ્યારે અલી નામના યૂઝરે વિકાસને કેન્દ્રમાં રાખી એક કાર્ટૂન રજુ કર્યું હતું. \n\nટ્વિટર યૂઝર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'સોનિયા ગાંધીની નિવૃત્તિ, રાજકારણમાં એક યુગનો અંત'\\nસારાંશ: 19 વર્ષ બાદ કોંગ્રેસના અધ્યક્ષ પદની કમાન સોનિયા ગાંધીએ હાલમાં જ પુત્ર રાહુલ ગાંધીને સોંપી છે અને નિવૃત થવાનો નિર્ણય કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોનિયા ગાંધી\n\nશુક્રવારે સંસદના શિયાળુ સત્રમાં સંસદભવન પહોંચ્યાં બાદ સોનિયા ગાંધીને તેમનાં ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે નિવૃત્તિ વિશે માહિતી આપી હતી.\n\nકોંગ્રેસનાં અધ્યક્ષપદે રાહુલ ગાંધીએ શનિવારે ઔપચારિક રીતે પદભાર સંભાળ્યો હતો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nલોકોએ સોશિઅલ મીડિયા પર શું કહ્યું?\n\nટ્વિટર યૂઝર પ્રદીપ પટેલે ટ્વીટનાં માધ્યમથી જણાવ્યું, \"જ્યારે દેશને તમને પહેલાં દિવસ જ નકારી દીધાં હતાં તો કેવું રાજકીય જીવન અને કેવી નિવૃત્તિ.\"\n\nઆ વિશે ટ્વિટ પર યૂઝર હર્ષભારતી10એ જણાવ્યું, \"વર્ષ 200"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 'હું પટેલ છું એનો મતલબ એમ નથી કે હાર્દિકનો સપોર્ટર છું.'\\nસારાંશ: ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાનો પક્ષ મજબૂત કરવા માટે આકરી મહેનત કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બધાં જ લોકોની નજર દલિત નેતા જિગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ પર ટકેલી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર તથા 14મી ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાશે. 18મી ડિસેમ્બરે મતગણતરી સાથે ચૂંટણી પરિણામો જાહેર કરાશે.\n\nબીબીસી ન્યૂઝ ગુજરાતીએ 'કહાસુની'માં સવાલ પૂછ્યો હતો, 'શું પાટીદાર યુવાનો હાર્દિક પટેલને પોતાના નેતા ગણે છે?'\n\nજેમાં કેટલાકે હાર્દિકને પોતાના નેતા ગણાવ્યા તો કેટલાકે તેમને નેતા તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. \n\nહાર્દિક અમારો હીરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ : 2G સ્પેક્ટ્રમના ચૂકાદા પર સોશિઅલ મીડિયાની પ્રતિક્રિયા\\nસારાંશ: ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર પૂર્વ સંચાર પ્રધાન એ. રાજા અને ડીએમકેનાં નેતા કનિમોડ઼ી સહિત 17 લોકોને 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરોપમુક્ત જાહેર કર્યા છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડનાં 17 આરોપીમાં 14 વ્યક્તિ અને રિલાયન્સ ટેલિકોમ, સ્વાન ટેલિકોમ, યુનિટેકનો સમાવેશ થતો હતો.\n\nએ. રાજા.\n\nકોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (CAG)એ 2010માં પોતાના રિપોર્ટમાં સ્પેક્ટ્રમ ફાળવણી પર સવાલ ઊભા કર્યા હતા.\n\nઆ મામલે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરાતા સોશિઅલ મીડિયા પર પણ મોટા પ્રમાણમાં લોકોની પ્રતિક્રિયા જોવા મળી હતી.\n\nકોર્ટના નિર્ણયને પગલે ટ્વિટર પર #2GScamVerdict ટ્રેન્ડ જોવા મળ્યો હતો.\n\n@uday26_ નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું, 'ગુનો આચરનારા એટલાં ખરાબ નથી હોતાં."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ મીડિયા પર ધૂમ મચાવનારું પાકિસ્તાની પાત્ર.\\nસારાંશ: મુહમ્મદ મુએઝ શુમાઇલા ભટ્ટી ઉર્ફે દેસી બૉમ્બશેલના માસ્ટરમાઇન્ડ પણ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ઑનલાઇન પાત્રએ સોશિઅલ મીડિયા પર ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. તેઓ દક્ષિણ એશિયાની વિવિધ વર્ગોની મહિલાઓને અસર કરતી બાબતો, ખાસ કરીને પાકિસ્તાની મધ્યમવર્ગની ચિંતાઓ વ્યક્ત કરે છે.\n\nસંવાદદાતા: ઇરમ અબ્બાસી \n\nસંપાદક: રાજન પપનેજા\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ: અલ્પેશને કોઈએ કહ્યાં 'મોદી' તો કોઈએ 'કેજરીવાલ'\\nસારાંશ: સોમવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જશે. આ માટે ગાંધીનગરમાં વિશાળ સભા યોજાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલા રવિવારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે બીબીસી ગુજરાતીના ફેસબુક લાઇવમાં વાચકોના સવાલોના જવાબ આપ્યા હતા. \n\nબીબીસી સંવાદદાતા વિજયસિંહ પરમાર અને સાગર પટેલ ઉપરાંત વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સાથેની વાતચીત દરમિયાન અંગે યૂઝર્સે સવાલો પૂછ્યા હતા અને પ્રતિક્રિયાઓ આપી હતી. \n\nઅલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. \n\nઆથી, મોટા પ્રમાણમાં દર્શકોએ કોંગ્રેસમાં જોડાવવા પાછળનું કારણ પૂછ્યું હતું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનરેશ પરમારનો સવાલ હતો કે, શું આ વખતે ચૂંટણી વિધાનસભા ચૂંટણી લડવા માટે રાજકારણમાં આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ: ગુજરાતમાં કેમ મૂછની સેલ્ફી શૅયર કરી રહ્યા છે યુવાનો?\\nસારાંશ: ગુજરાતના ગાંધીનગરના લિંબોદરા ગામમાં મૂછો રાખવાના મામલે એક દલિત યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારે એક 14 વર્ષના યુવકને બે અજાણ્યા શખ્શોએ કથિત રીતે બ્લેડ મારીને ઈજા પહોંચાડી હતી. \n\nઆ પહેલા પણ રાજ્યમાં મૂછ રાખવાના મામલે બે દલિતોને માર મારવાની ઘટના સામે આવી હતી. આરોપ છે કે હુમલા પાછળ કેટલાક સવર્ણોનો હાથ છે. \n\nગયા રવિવારે આણંદ જિલ્લામાં ગરબા જોવા મામલે થયેલી બબાલમાં એક યુવકની હત્યા કરાઈ હતી. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nદલિતો પર થઈ રહેલા હુમલા બાદ હવે સોશિઅલ મીડિયા પર વિરોધનો સૂર શરૂ થઈ ગયો છે. \n\nફેસબુક અને ટ્વિટર પર દલિત યુવાનો ઘટનાના વિરોધમાં પોતાની મૂછો વાળી તસવીરો શેર કરી રહ્યા છે. \n\nમીડિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલ: ભાજપને પ્રશ્ન પૂછ્યા બાદ, રાહુલ ગાંધીએ શા માટે તેમનું ટ્વિટ ડિલીટ કર્યું?\\nસારાંશ: ટૂંક સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ બનનારા રાહુલ ગાંધીએ ટ્વિટરનાં માધ્યમથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મંગળવારના રોજ રાહુલે વડાપ્રધાનને સાતમો પ્રશ્ન પૂછયો પરંતુ તેમાં તેમણે જે આંકડાઓનું ગણિત મૂકયું હતું તેમાં તેઓ ભૂલ કરી બેઠા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે નોટબંધી અને મોંઘવારીને લઈને સવાલ કર્યો હતો. \n\nરાહુલ ગાંધીએ શું ટ્વિટ કર્યું હતું?\n\nતેમણે પૂછ્યું હતું, \"વધી રહેલી મોંઘવારીથી લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. શું ભાજપ સરકાર ફક્ત અમીરોની છે?\"\n\nટ્વિટ કર્યા બાદ તેમણે જરૂરી વસ્તુઓની મોંઘવારીને જોતા એક કોઠો (ટેબલ) મૂક્યો હતો.\n\nજેમાં વર્ષ 2014થી અત્યાર સુધીના વસ્તુઓના ભાવમાં કેટલા ટકાનો વધારો થય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલઃ 'ઇવાન્કા ટ્રમ્પ વંશવાદી છે.' નરેન્દ્ર મોદીને લોકોનો સવાલ\\nસારાંશ: આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યના સંયુક્ત પાટનગર હૈદરાબાદમાં ત્રણ દિવસીય વૈશ્વિક ઉદ્યોગસાહસિક્તા શિખર સંમેલન (જીએસઈ)નો પ્રારંભ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીએસઈમાં ઇવાંકા ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.\n\nજીએસઈમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાંકા પણ ભારત પહોંચ્યા છે.\n\nમોદી અને ઇવાંકાએ રોબૉટ 'મિત્ર'નું બટન દબાવી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો.\n\nવડાપ્રધાને આ દરમિયાન કહ્યું, \"ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને શક્તિનું રૂપ ગણવામાં આવી છે.\"\n\n\"તેના વિકાસથી જ દેશ અને સમાજનો વિકાસ શક્ય બનશે.\"\n\nતો કાર્યક્રમમાં ઇવાંકાએ કહ્યું, \"ચા વેચીને વડાપ્રધાન બનવું એક મોટી સિદ્ધિ છે.\"\n\nજોકે, સોશિઅલ મીડિયામાં લોકો 'ટ્રમ્પના વં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલઃ દિવાળી 'મુબારક' કેમ થઈ શકતી નથી?\\nસારાંશ: જો દિવાળીની શુભકામનાઓ આપવા માટે 'દિવાળી મુબારક' કહેવામાં આવે તો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કંઈક આ જ અંદાજમાં દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. \n\nપોતાના ઉદાર વિચારો અને મોહક વ્યક્તિત્વ માટે પ્રખ્યાત ટ્રૂડોએ ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nભારતમાં ફટાકડા ક્યાંથી આવ્યા? \n\nતસવીરમાં તેઓ પારંપરિક ભારતીય પોશાક પહેરીને દીપ પ્રગટાવતા જોવા મળ્યા હતા. \n\nતસવીરની સાથે તેમણે લખ્યું, \"દિવાળી મુબારક! આજે રાત્રે અમે ઓટાવામાં ઉજવણી કરી રહ્યા છીએ.\"\n\nતેમણે 'દિવાળી મુબારક' કહ્યું અને સોશિઅલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ. \n\nકેટલાક લોકોને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલઃ પોતાના કાર્ટૂન્સમાં મોદીને સતત નિશાન બનાવી રહેલા રાજ\\nસારાંશ: સોશિઅલ મીડિયા આજના સમયનું સૌથી 'હૅપનિંગ પ્લેટફૉર્મ' છે. અહીં લોકો પોતાના મંતવ્યો રજૂ કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી પર કટાક્ષ કરતું રાજ ઠાકરેનું કાર્ટુન\n\nમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતે બનાવેલા કાર્ટૂન શેર કરવા માટે કરી રહ્યા છે.\n\nરસપ્રદ વાત એ છે કે રાજે બનાવેલા કાર્ટૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કરાયેલો વિશેષ કટાક્ષ જોવા મળે છે.\n\nપોતાના ફેસબુક પેજ પર રાજે 'પરતીચા પાઉસ' નામનું કાર્ટૂન પોસ્ટ કર્યું હતું.\n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nજેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ નાણા પ્રધાન અરુણ જેટલી પર સોશિયલ મીડિયાનો 'વળતો વરસાદ' દર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિઅલઃ રાહુલ ગાંધી માટે ટ્વીટ કરે છે આ 'પીડી'!\\nસારાંશ: છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી ટ્વિટર પર છવાયેલા છે. તેમના ઘણા ટ્વીટસ્ મજેદાર હોય છે. મજાકીયા અંદાજમાં કરેલા ટ્વીટ્સ લોકોને આશ્ચર્યચકીત કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકોનાં મનમાં સતત એ સવાલ થઈ રહ્યો છે કે રાહુલના આ 'મેકઓવર' પાછળ આખરે કોનો હાથ છે?\n\nઆ સવાલના જવાબ સાથે રાહુલ ગાંધી પોતે હાજર થઈ ગયા છે. ખુદ રાહુલ ગાંધીએ જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે.\n\nતેમણે કહ્યું છે કે તેમના ટ્વીટ 'પીડી' કરે છે.\n\nહવે તમને સવાલ થશે કે આ પીડી આખરે કોણ છે? તો તમને જણાવી દઇએ કે પીડી રાહુલ ગાંધીનું પાળતું કૂતરું છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nરવિવારના રોજ રાહુલ ગાંધીએ તેનો એક વીડિયો પણ ટ્વિટર પર અપલોડ કર્યો હતો. \n\nટ્વીટમાં તેમણે 'પીડી' તરફથી લખ્યું છે, \"લોકો ઘણી વખત પૂછે છે કે આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ : 'હરણે 'ટાઇગર'નો શિકાર કર્યો'\\nસારાંશ: વર્ષ 1998ના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષિત જાહેર કર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમને પાંચ વર્ષની કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nદોષિત જાહેર કર્યા બાદ, સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. હાલમાં હૅશટૅગ #BlackBuckPoahingCase અને #IStandWithSalmanKhan ટ્રેન્ડ કરી રહ્યાં છે.\n\nસોશિઅલ મીડિયા પર લોકો શું કહી રહ્યા છે?\n\nમૌસમી નામનાં ટ્વિટર યૂઝરે લખ્યું, ''હરણે 'ટાઇગર'નો શિકાર કર્યો.''\n\nલખન નામનાં યૂઝરે સુલ્તાન ફિલ્મની સલમાન ખાનની તસવીર શૅર કરતા લખ્યું, ''જજે સલમાને કહ્યું હરણની લાશ ક્યા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ : સેટ મેક્સે સૂર્યવંશમ માટે IPLનું બલિદાન આપ્યું\\nસારાંશ: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ 16 હજાર 347 કરોડ રૂપિયામાં, ઈન્ડિયન પ્રીમિયર લીગના ટેલિવિઝન અને ડિજિટલ પ્રસારણનાં અધિકારો, સ્ટાર ઈન્ડિયાને વેચ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ક્રિકેટની દુનિયાનાં આ સૌથી મોટા સોદામાં સ્ટાર ઈન્ડિયા પાસે વર્ષ 2018થી લઈને 2022 સુધી આઈપીએલનાં પ્રસારણનાં અધિકારો રહેશે.\n\nહવે આટલી મોટી રકમનો સોદો હોય અને વાત ક્રિકેટનાં ઉત્સવ આઈપીએલની હોય તો સોશિઅલ મીડિયામાં ચર્ચા ન થાય તો જ નવાઈ. આજે આખો દિવસ #iplmediarights ટ્રેન્ડ થયું છે.\n\nપરંતુ રસપ્રદ વાત એ છે કે સોશિઅલ મીડિયા પર જેટલાં લોકો આઈપીએલના રાઇટ્સને લઈ ચર્ચા કરી રહ્યાં હતા, ત્યારે સૂર્યવંશમ ફિલ્મ પણ હેડલાઈન્સમાં આવી.\n\nઅત્યારસુધી આઈપીએલની મેચ સેટ મેક્સ ચેનલ પર આવતી હતી, પરંતુ આવતા વર્ષથી ત્યાં નહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ એન્જિનિયરિંગ : 2019 માટે ભાજપનો દાવ\\nસારાંશ: ભાજપ પોતાના મૂળ આધાર એવા સવર્ણોની સાથે અત્યંત પછાત જ્ઞાતિઓનું સમીકરણ બનાવશે અને એસસી-એસટી ઍક્ટના એક વિભાગને સાથે રાખવાનો પ્રયત્ન કરશે. આ ભાજપનું સોશિયલ એન્જિનિયરિંગ - 2.0 છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે એક વાત લગભગ સ્પષ્ટ થઇ ગઈ છે કે નરેન્દ્ર મોદી આગામી ચૂંટણી પોતાના કાર્યકાળનો જનમત સંગ્રહ બની જાય એમ નહીં જ ઇચ્છે. \n\nજેથી ભાજપ આ વાતની ચર્ચા પણ નથી કરી રહી કે 2014ના તેના ચૂંટણી ઢંઢેરામાં કયા કયા વાયદાઓ કરવામા આવ્યા હતા અને એનું શું થયું? \n\nભાજપના 2014ના ચૂંટણી ઢંઢેરા અને ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીના વાયદા આ વખતે વિપક્ષના મુદ્દા છે. \n\nમોંઘવારી, રોજગાર અને વિકાસના મુદ્દા ઉપર ભાજપ બહુ બોલકી નથી. ભાજપ તરફથી હવે વાત 2024નાં લક્ષ્યોને મુદ્દે થઈ રહી છે. \n\nઓબીસીને સાધવાનો પ્રયત્ન \n\nનરેન્દ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે લોકો કેવા નુસખા અપનાવે છે?\\nસારાંશ: સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે વિશ્વના લોકો નવાં-નવાં ગૅઝેટ્સ શોધી રહ્યાં છે, બનાવી રહ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડિઝાઇનર્સ, સંશોધકો અને વિશ્વના ઘણા લોકો વિચારી રહ્યા છે કે આપણે કેવી રીતે સદાય માટે સોશિયલ ડિસ્ટન્સિંગને અપનાવી શકીએ.\n\nનેધરલૅન્ડના બે ડિઝાઇનરે આ સિસ્ટમ તૈયાર કરી છે. જ્યારે તમારી નજીકથી કોઈ પસાર થાય ત્યારે તે તમારી આજુબાજુ વર્તુળાકર લાઇટ કરે છે, જેનાથી તમને સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ આવી શકે.\n\nચીનમાં કેટલાક વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ હેટ્સ પહેરી રહ્યા છે.\n\nવિશ્વના ઘણા દેશ, વિસ્તારમાં લૉકડાઉન ખૂલવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી મહિનાઓમાં આવા અવનવા આઇડિયા જોવા મળે તો નવાઈ નહીં.\n\nતમે અમને ફેસબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ મીડિયાથી કેવી રીતે ચોરી થાય છે ડેટા?\\nસારાંશ: ચીન પછી સૌથી વધારે ઇન્ટરનેટ યૂઝર્સ ભારતમાં છે. ઇન્ટરનેટની દુનિયામાં ગમે ત્યારે અને ગમે તે રીતે છેતરપિંડીં થઈ શકે છે. એમાં પણ આજકાલ સોશિયલ મીડિયાથી ડેટાની ચોરી પણ થઈ શકે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડેટા ચોરીના રસ્તા \n\nલોકોને જાણકારી નથી કે આ માહિતીનો દુરુપયોગ કઈ રીતે થાય છે. લોકો 'I AGREE' પર વાંચ્યાં વગર પ્રેસ કરી દે છે. \n\nફોટો, પસંદ-નાપસંદ, તમે જે સર્ચ કરો છો - આ બધી જ માહિતી એક જગ્યાએ સ્ટોર થાય છે અને પછી તેનો દુરુપયોગ થાય છે. \n\nહૅકર્સને સોશિયલ મીડિયા ઘણું જ પસંદ છે કારણ કે તેની મદદથી તે ગરબડી કરી શકે છે. આ જ રસ્તે મેલિશિયસ કોડ ઘુસાડાય છે અને આ જ કોડ્સની મદદથી ઓળખાણથી લઈ દરેક માહિતી ચોરાય છે અને વાઇરસ પણ મોકલી શકાય છે.\n\nપાછલા કેટલા સમયમાં આવેલા ડમી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ કે જેને બોટ્સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી નરેન્દ્ર મોદીની ફ્રી લેપટૉપ યોજનાનું સત્ય\\nસારાંશ: નરેન્દ્ર મોદીએ ફરી દેશના વડા પ્રધાન બનવાની ખુશીમાં 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત 2 કરોડ યુવાનોને મફત લેપટૉપ આપવાની જાહેરાત કરી છે એ મુજબનો એક સંદેશો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દાવો કરવામાં આવ્યો છે કે ફરી વડા પ્રધાન બનવાની ખુશીમાં નરેન્દ્ર મોદી 2 કરોડ યુવાનોને લેપટૉપ આપશે\n\nભ્રામક સંદેશો આપતી પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશના લાખો યુવાનો સફળતાપૂર્વક ફ્રી લેપટૉપ માટે અરજી કરી ચૂક્યા છે. \n\nટ્વિટર અને ફેસબુક પર સેંકડો વખત આ મેસેજ સર્કુલેટ કરવામાં આવ્યો છે. આ સંદેશાની સાથે અલગ-અલગ જગ્યાઓ પર જુદીં-જુદી વેબસાઇટની લિંક આપવામાં આવી છે. \n\nવૉટ્સએપના માધ્યમથી બીબીસીને 100 કરતા વધારે વાચકોએ આ જ સંદેશ મોકલ્યો છે. તેમાં મોટાભાગના સંદેશોમાં modi-laptop.saarkari-yojna.in"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ મીડિયામાં હીરો બનેલા મંત્રી પ્રતાપ ષડંગીનો શંકાસ્પદ ભૂતકાળ\\nસારાંશ: પહેરવેશથી નેતા ઓછા અને સાધુ વધુ લાગતા પ્રતાપ ષડંગીએ જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તાળીઓના ગડગડાટથી ખ્યાલ આવ્યો કે તે ખૂબ જ લોકપ્રિય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"64 વર્ષના ષડંગીની સાદગીના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા તેઓ વધુ જાણીતા થયા છે. જોકે, સાદગીમાં માનતા ષડંગી પર અગાઉ તોફાનો કરાવવાં, ધાર્મિક ઉન્માદ ફેલાવવાના આરોપો લાગેલા હતા પરંતુ તેઓ એક પણ કેસમાં દોષિત ઠર્યા નથી.\n\nપ્રતાપ ષડંગી ઓડિશામાં પ્રતાપ નના તરીકે જાણીતા છે.\n\n1999માં ષડંગી ઓ઼ડિશામાં બજરંગદળના રાજ્ય પ્રમુખ હતા ત્યારે હિંદુઓનાં ટોળાંએ ધર્માંતરણનો આરોપ મૂકીને ઑસ્ટ્રેલિયન ડૉકટર અને સમાજસેવક સ્ટેઇન્સ અને તેમનાં બે બાળકોની હત્યા કરી હતી.\n\nક્રિશ્ચિયન સમાજના લોકોએ બજરંગદળ પર હત્યાનો આરોપ મૂક્યો હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: 'ચાર વખત વર્લ્ડ કપ જીતી રેકોર્ડ સર્જ્યો, ગર્વ છે ટીમ પર'\\nસારાંશ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ બૅ ઓવલ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતે 38.5 ઓવરમાં 220 રન બનાવી 217 રનના લક્ષ્યાંકને પાર પાડ્યું હતું.\n\nભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી 29 રન બનાવી આઉટ થયા હતા. મનજોત કાલરાએ સદી ફટકારી હતી. તેમણે અને હાર્વિક દેસાઈએ ભાગીદારીમાં 148 રન બનાવ્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમનજોત કાલરાને 'મેન ઑફ ધ મેચ' અને શુભમન ગિલને 'મેન ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.\n\nઓસ્ટ્રેલિયાની ટીમ 47.20 ઓવરમાં 216 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતીય ટીમને 217 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. \n\nઓસ્ટ્રેલિયાના મર્લોએ સૌથી વધારે 76 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સ ઇ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: 'ત્રીજી વન-ડે મેચમાં ગુલાબી જર્સી પહેરીને આવશે'\\nસારાંશ: દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝના બીજા મેચમાં પણ ભારતે યજમાન દેશને પરાજય આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિજય સાથે જ ભારત આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, સોશિયલ મીડિયા પર ભારતના વિજય કરતા વધારે ચર્ચા દક્ષિણ આફ્રિકાની ટીમની ટીશર્ટની વધારે ચર્ચા થઈ હતી. \n\nયૂઝર્સે અનેક પ્રકારના સૂચન કર્યા હતા. \n\nસોશિયલ મીડિયામાં જર્સી ચર્ચાનો વિષય\n\n@imRo450 નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સાઉથ આફ્રિકાની ટીમની તુલના કરવામાં આવી હતી.\n\nઆશુતોષ નામનાં ટ્વિટર યૂઝરે ટ્વીટ કર્યું, ''કોઈ સાઉથ આફ્રિકાની ટીમને સમજાવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: 'હવે જજ જ દેશમાં ચીફ જસ્ટિસ પાસે ન્યાય માગી રહ્યા છે'\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયધીશોએ દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં એવું પ્રથમ વખત બન્યું હતું કે સુપ્રીમ કોર્ટના વર્તમાન જસ્ટિસો દ્વારા આવી રીતે પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હોય. \n\nપોતાના નિવાસસ્થાને આયોજિત પત્રકાર પરિષદમાં સુપ્રીમ કોર્ટમાં બીજા નંબરના ન્યાયધીશ જે. ચેલમેશ્વરે કહ્યું: \n\n\"અમે ચારેય એ વાત સાથે સહમત છીએ કે જો આ સંસ્થાનને બચાવવામાં નહીં આવે તો આ દેશમાં કે કોઈપણ દેશમાં લોકશાહી ટકી નહીં શકે.\"\n\n\"સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રએ સારી લોકશાહીની નિશાની છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nસોશિયલ મીડિયા પર ચર્ચા\n\nસુપ્રીમ કોર્ટના ન્યાય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: PM મોદીને સૂચન, 'પકોડા, ચાની કીટલી નહીં ઊંચી સોચ રાખો'\\nસારાંશ: 15મી ઑગસ્ટનો દિવસ બધાં જ ભારતીયો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. દરેક 15મી ઑગસ્ટે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર ભારતના વડા પ્રધાન ભાષણ આપે છે અને તેનું આગવું મહત્ત્વ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ દિવસની ખાસ તૈયારી રૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફતે લોકો પાસે ભાષણ માટેના વિવિધ સૂચનો મંગાવ્યા છે, જેના ઉપર તેઓ વાત કરી શકે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nનરેન્દ્ર મોદીની આ ખાસ પહેલની સોશિયલ મીડિયામાં ચર્ચા ઊભી થઈ છે, ત્યારે બીબીસીએ દર્શકોના આ અંગેના વિચાર જાણવાનો પ્રયત્ન કર્યો હતો.\n\nતો નીચે મુજબ લોકોએ બીબીસીને પોતાનો મહત્ત્વનો અભિપ્રાય આપી પોતાના મનની વાત જણાવી હતી.\n\nપરમાર મયૂરે જણાવ્યું કે વડા પ્રધાન 15 લાખ રૂપિયાની વાત કરશે તો સારું લાગશે.\n\nકન્દર્પ દવેએ પોતાના મનની વાત કહેતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: કાલે રાત્રે ચંદ્ર જોયો ને, આજે દિવસે તારા દેખાશે\\nસારાંશ: નાણાંપ્રધાન અરુણ જેટલીએ મોદી સરકારનું ચોથું બજેટ રજૂ કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બજેટને 'ન્યૂ ઇન્ડિયાને સશક્ત કરનારું' ગણાવ્યું છે. \n\nજોકે, સત્તા પક્ષના આ દાવાઓની એકદમ ઊલટું ચિત્ર સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. \n\nસોશિયલ મીડિયા પર લોકો બજેટ વિશે જે પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે તેમાંથી કેટલીક અહીં રજૂ કરાઈ રહી છે. \n\nઆપને આ વાંચવું ગમશે : \n\n'આલોચકા દાદા' નામના ટ્વિટર યુઝરે આ બજેટને સામાન્ય લોકો માટે 'પકોડું' ગણાવ્યું હતું. \n\n@iamarshadali નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે, 'કાલે રાત્રે ચંદ્ર જોયો ને, આજે દિવસે તારા દેખાશે'\n\n@narain"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: ગુડ મૉર્નિંગ, રાધે- રાધે! ઇન્ટરનેટ પર ટ્રાફીક જામ છે\\nસારાંશ: ગુડ મૉર્નિંગ, રાધે રાધે, સુપ્રભાત, તમારો દિવસ શુભ રહે.... અને કોણ જાણે બીજા કેવા કેવા પ્રકારના સંદેશ!\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ એ મેસેજ છે કે જે સવારે આંખ ખોલવાની સાથે જ તમને તમારા ફોન પર જોવા મળે છે. આ એ મેસેજીસ છે કે જેના કારણે દર બીજા દિવસે તમારા ફોનની મેમરી ફુલ થઈ જાય છે.\n\nહાથ જોડીને ઊભેલી કોઈ સુંદર મહિલા, ફૂલોની પાંખડીઓ વચ્ચે સૂતેલું કોઈ બાળક. આવી ઘણી તસવીરો દરરોજ તમને મેસેજમાં મળે છે કે જેના કારણે તમારો ફોન વારંવાર હેંગ થઈ જાય છે.\n\nઇન્ટરનેટ પર ટ્રાફીક જામ\n\nઆ વાતો હવામાં કરી શકાતી નથી. આ કહેવું છે સિલિકન વૈલીમાં ગૂગલના સંશોધકોનું.\n\nતેમણે એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે ભારતમાં લોકો ઘણી વખત ફોન હેંગ થઈ જવાની ફરિયાદ કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: પૂર્વોત્તરમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત\\nસારાંશ: ચૂંટણી પંચે ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યો મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખો જાહેર કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્રણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર\n\nઆ ત્રણેય રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે એવું મુખ્ય ચૂંટણી અધિકારી એ.કે. જોતીએ જણાવ્યું છે. \n\nપ્રથમ તબક્કામાં ચૂંટણી ત્રિપુરામાં થશે. અહીં 18 ફેબ્રુઆરી 2018ના રોજ રવિવારના દિવસે મતદાનની પ્રક્રિયા યોજાશે.\n\nજ્યારે મેઘાલય અને નાગાલૅન્ડમાં બીજા તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. \n\nઆ બન્ને રાજ્યોમાં મતદાન 27 ફેબ્રુઆરી 2018ના રોજ મંગળવારના દિવસે યોજાશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ત્રણેય રાજ્યોમાં થયેલા મતદાનની ગણતરી 3 માર્ચ 2018ના રોજ શનિવારના દિવસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: યોગીએ સ્મૃતિ ઈરાની અને કેટરિના કૈફનાં 'નામ' શું રાખ્યાં?\\nસારાંશ: સાંભળો...સાંભળો....સાંભળો.... \n\nજો તમે તમારા નામથી નાખુશ છો અને તમારું નામ બદલવા માગો છો તો સંપર્ક કરો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જ્યારથી તેમણે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું ત્યારથી સોશિયલ મીડિયામાં અમુક લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે.\n\nલોકો #AajSeTumharaNaam લખીને મીમ્સ અને જોક્સ ઇન્ટરનેટ પર શૅર કરી રહ્યાં છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસ્મૃતિ ઇરાનીને લઈને એક ટ્વિટર યુઝરે મીમ શૅર‌ કર્યું છે.\n\nયોગી તો ફિલ્મના કલાકારોનું પણ નામકરણ કરી રહ્યા છે.\n\nએટલું જ નહીં હૅરી પૉટરનું પણ નવું નામ રાખવામાં આવ્યું છે.\n\nવિજય માલ્યા: દેશ છોડીને જતાં રહ્યા પણ તેમનું નામ તો બદલાઈને જ રહેશે.\n\nડોનાલ્ડ ટ્રમ્પ બન્યા દોના પતલ\n\nએટલું જ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલ: ‘ઇરફાનની બીમારી’ પર શું બોલ્યાં તેમના પત્ની?\\nસારાંશ: જાણીતા અભિનેતા ઇરફાન ખાનના પત્ની સુતાપા સિકદરે શનિવારે ઇરફાનના ચાહકોનો આશીર્વાદ આપવા માટે ફેસબુક પર આભાર માન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુતાપા સિકદરે કહ્યું છે કે તેઓ માફી માગે છે કે છેલ્લા થોડા દિવસથી તેઓ કોઈ ફોન અથવા મેસેજ લઈ શકતા નથી, પરંતુ તેઓ ઇરફાનના તમામ ચાહકોની પ્રાર્થનાના આભારી છે.\n\nપાંચ માર્ચે ઇરફાને કહ્યું હતું કે તેઓ એક ખતરનાક બીમારીથી પીડિત છે, જે પછી દરેક વ્યક્તિ તેમની બીમારી વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે.\n\nતેમણે તેમના સોશિયલ મીડિયા પેજ પર લખ્યું હતું કે, \"ક્યારેક તમે જાગો છો અને ખબર પડે કે તમારું જીવન સંપૂર્ણપણે હચમચી ગયું છે. \n\nછેલ્લા 15 દિવસમાં મારી જિંદગી એક સસ્પેન્સ સ્ટોરી બની ગઈ છે. મને એ અંદાજો પણ નહોતો કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોશિયલઃ હિંદુત્વવાદીઓનું ‘નિશાન’ બન્યાં સુષમા સ્વરાજ\\nસારાંશ: મુસલમાન યુવક સાથે લગ્ન કરનારી હિંદુ મહિલાને પાસપોર્ટ બનાવવામાં મદદ કર્યાં પછી વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સોશિયલ મીડિયા પર હિંદુવાદીઓનું નિશાન બન્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તન્વી સેઠ નામની મહિલાએ આક્ષેપ કર્યો હતો કે લખનૌ પાસપોર્ટ ઓફિસમાં કાર્યરત અધિકારી વિકાસ મિશ્રએ તેમની સાથે ધર્મને આધારે ભેદભાવ કર્યો હતો. \n\nતન્વી સેઠે સુષ્મા સ્વરાજને ટેગ કરીને ટ્વીટ કરી હતી. એ પછી પાસપોર્ટ ઓફિસે તત્કાળ કાર્યવાહી કરીને તેમને પાસપોર્ટ ઇસ્યુ કર્યો હતો. \n\nતન્વી સેઠના આક્ષેપ પછી વિકાસ મિશ્રની બદલી લખનૌથી ગોરખપુર કરી નાખવામાં આવી હતી. \n\nસોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા બાદ કેટલાંક હિંદુવાદી સમૂહોએ વિકાસ મિશ્રના સમર્થનમાં ઝુંબેશ ચલાવી હતી. \n\nતન્વી સેઠને પાસપોર્ટ તો ઇસ્યુ કરી દેવામાં આવ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોહરાબ મુસલમાન હોવાને કારણે ત્રાસવાદી કહીને મારી નખાયો : પ્રશાંત દયાળ\\nસારાંશ: સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર તથા કૌસરબીની કથિત હત્યાના તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોર્ટે ચુકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.\n\nઆ દરમિયાન બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ કેસ પર શરૂઆતથી નજર રાખી રહેલા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરી હતી. \n\nફેસબુક લાઇવ દરમિયાન પ્રશાંત દયાળે કરેલી વાતચીત અહીં રજૂ કરાઈ રહી છે. \n\nપ્રશાંત દયાળ આ સમગ્ર ઘટનાને 'ટ્રીપલ મર્ડર' અને ઉપજાવી કાઢેલી ગણાવે છે. \n\nદયાળે કહે છે, \"ઍન્કાઉન્ટરમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ દોષિત હોવા છતાં ગુજરાત સીઆઈડીએ એવું કહ્યું હતું કે આ હત્યા છે, ઍન્કાઉન્ટર નથી.\""} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોહરાબુદ્દીન 'એન્કાઉન્ટર' કેસમાં કેટલીક ગરબડો: જસ્ટિસ થિપસે\\nસારાંશ: અલાહાબાદ અને બૉમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અભય થિપસેએ જણાવ્યું છે કે, સોહરાબુદ્દીન શેખના કથિત નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણીમાં કેટલીક ગરબડો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે માંગણી કરી છે કે આ કેસમાં ડિસ્ચાર્જ ઓર્ડર એટલે કે આરોપીઓને મુક્ત કરવાના આદેશ પર ફરીથી વિચાર થવો જોઇએ. \n\nઆ કેસમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને કેટલાક આઈપીએસ અધિકારીઓને સ્પેશિયલ કોર્ટે મુક્ત કર્યા હતા.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજસ્ટિસ થિપસેએ એ પણ માગ કરી છે કે ન્યાયમૂર્તિ બી. એચ. લોયાના ફોન કૉલ્સના રેકોર્ડની પણ તપાસ થવી જોઇએ. સોહરાબુદ્દીન કેસમાં જજ લોયા પણ ન્યાયમૂર્તિ હતા.\n\nવર્ષ 2014માં નાગપુરમાં તેમનું મૃત્યુ થયું હતું. એમના મૃત્યુ પર પણ ઘણા સવાલ ઉઠ્યા હતા.\n\nનિર્ણય પર સવાલ\n\nસોહરાબુદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર : કોર્ટના ચુકાદા પર સોહરાબુદ્દીનના ભાઈએ શું કહ્યું?\\nસારાંશ: સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર તથા કૌસરબીની કથિત હત્યાના તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોહરાબુદ્દીન અને તેમનાં પત્ની\n\nકોર્ટે ચુકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. \n\nસ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું કે ફરિયાદી પક્ષે આ કેસને સાબિત કરવા માટે ખૂબ મહેનત કરી છે. \n\nસીબીઆઈના સ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું, \"હું માર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારો માટે દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હું લાચાર છું. કોર્ટ પુરાવાના આધારે ચુકાદો આપે છે. દુર્ભાગ્યપણે આ કેસમાં પુરતા પુરાવા નથી.\"\n\nઆ કેસમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનના હાલના અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોહરાબુદ્દીન કેસ: જજ લોયાના મૃત્યુ પર સોશિઅલ મીડિયામાં ચર્ચા\\nસારાંશ: સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ બ્રજગોપાલ લોયાના મૃત્યુ પર ત્રણ વર્ષ બાદ સવાલ ઉઠી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જસ્ટીસ લોયાનું મૃત્યુ 1 ડિસેમ્બર 2014ના રોજ લગ્ન સમારોહ દરમિયાન નાગપુરમાં થયું હતું\n\nએક પત્રિકાએ જસ્ટીસ લોયાના સંબંધીઓ સાથેની વાતચીતના આધાર પર એક રિપોર્ટ છાપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના મૃત્યુની પરિસ્થિતિઓ શંકાસ્પદ છે. \n\nજજ લોયાનું મૃત્યુ પહેલી ડિસેમ્બર 2014ના રોજ એક લગ્ન સમારોહમાં સામેલ થવા દરમિયાન નાગપુરમાં થયું હતું. \n\nમૃત્યુ પહેલા જસ્ટીસ લોયા ગુજરાતના ચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે સુનાવણી કરી રહ્યા હતા. \n\nઆ મામલે અન્ય લોકોની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા. આ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોહરાબુદ્દીન શેખ બનાવટી ઍન્કાઉન્ટર : અમિત શાહ સહિત મોટાં માથાં કેવી રીતે છૂટી ગયાં?\\nસારાંશ: અમદાવાદમાં 2005માં રાજસ્થાનના ગૅંગ્સ્ટર સોહરાબુદ્દીન શેખનું રાજસ્થાન અને ગુજરાત પોલીસે જૉઈન્ટ ઑપરેશનમાં ઍન્કાઉન્ટર કર્યુ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2006માં આ કેસ આગળ વધ્યો અને સોહરાબુદ્દીન શેખના સાગરીત તુલસી પ્રજાપતિનું પણ ઍન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું.\n\nઆ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તે પહેલાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ અને 2010માં સીબીઆઈ આ કેસમાં સામેલ થઈ હતી. \n\nઆ કેસમાં ગુજરાત ભાજપના તત્કાલીન ગૃહરાજયમંત્રી અમિત શાહ અને રાજસ્થાનના પૂર્વ ગૃહરાજયમંત્રી ગુલાબચંદ કટારીયા પણ આરોપી બન્યા હતા. \n\nઘટનામાં નાટકીય વળાંક \n\nઆઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનની ધરપકડ થયા બાદ તેઓ છૂટી ગયા હતા\n\nજોકે, 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની અને આખી ઘટના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સોહરાબુદ્દીન-ઇશરત જહાં કેસના અભિયુક્ત પોલીસવાળા આજે ક્યાં છે?\\nસારાંશ: ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ બનાવટી ઍન્કાઉન્ટર કરી હત્યા કરવાના આરોપ છે. કેટલાક પોલીસમેનની હત્યાના આરોપસર ધરપકડ થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોપી પોલીસમેનમાંથી કેટલાક સસ્પેન્ડ છે, જ્યારે કેટલાકે રાજીનામાં આપી દીધાં છે. ઉપરાંત કેટલાક અધિકારીઓ નિવૃત્ત પણ થઈ ચૂક્યા છે. \n\nગુજરાતમાં વર્ષ 2003થી 2007 સુધીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ (ઍન્ટિ- ટૅરરિઝમ સ્ક્વૉડ)ના અધિકારીઓ દ્વારા આઠ લોકોનાં કથિત ઍન્કાઉન્ટર કરવામાં આવ્યાં હતાં. \n\nઆરોપી પોલીસ અધિકારીઓની હાલમાં શું સ્થિતિ તેની ઉપર એક નજર કરીએ. \n\nઇશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર થનારી વ્યક્તિઓમાં સામેલ હતા. આ બે ઍન્કાઉન્ટરની તપાસ સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌથી મોટા ઇસ્લામિક દેશ ઇન્ડોનેશિયામાં સમૃદ્ધ હિન્દુ સંસ્કૃતિ\\nસારાંશ: આસિયાન દેશોની પાંચ દિવસની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલાં ઇન્ડોનેશિયા પહોંચ્યા છે, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી. એવી અપેક્ષા છે કે આ મુલાકાત બન્ને દેશોનાં સંબંધોને વધુ મજબૂત બનાવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જનસંખ્યાની દૃષ્ટિએ ઇન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો ઇસ્લામિક દેશ છે, પરંતુ અહીંયા હિન્દુ સંસ્કૃતિની અસર વ્યાપક છે. \n\nઇન્ડોનેશિયા પોતાની સંસ્કૃતિ માટે સમગ્ર દુનિયામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. \n\nઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર હિન્દુ સમુદાયની બહુમતી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nભારત અને ઇન્ડોનેશિયાનાં સંબંધો હજારો વર્ષ જૂનાં છે. ઈશુ ખ્રિસ્તના જન્મ થયા પહેલાં, ભારતનાં સોદાગર વેપારીઓ અને નાવિક ત્યાં જતાં આવતાં. \n\nજેના કારણે ભારત અને ઇન્ડોનેશિયામાં ઘણી બધી સાંસ્કૃતિક સમાનતા જોવા મળે છે.\n\nપ્રાચીનકાળથી ભાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌથી લાંબુ પ્રવચન કરનાર અમેરિકન મહિલા રાજકારણી કોણ?\\nસારાંશ: બુધવારે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં એક કલાકથી પણ લાંબુ ભાષણ આપ્યું ત્યારે પૃથ્વીના બીજા ખૂણામાં અમેરિકાનાં રાજકારણી નેન્સી પેલોસીએ પ્રતિનિધિ સભા (અમેરિકન કોંગ્રેસ) માં સૌથી લાંબા સમય સુધી પ્રવચન આપવાનો વિક્રમ સર્જ્યો હોય એવું લાગે છે. તેમણે ઇમિગ્રન્ટ્સ એટલે કે પરદેશી વસાહતીઓ વિશે આઠ કલાક સુધી ભાષણ આપ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકાના ડેમોક્રેટિક પક્ષનાં રાજકારણી નેન્સી પેલોસી.\n\nગૃહની કાર્યવાહીની નોંધ રાખતી હિસ્ટોરિયન્સ ઓફિસે પત્રકારોને જણાવ્યું હતું કે નેન્સી પેલોસીનું ભાષણ ગૃહમાંનું અત્યાર સુધીનું સંભવતઃ સૌથી લાંબુ ભાષણ હતું. \n\nચેમ્પ ક્લાર્કે 1909માં સવા પાંચ કલાક લાંબુ ભાષણ આપ્યું હતું. નેન્સી પેલોસીએ તેમને પાછળ છોડી દીધા છે. \n\nબાળપણમાં અમેરિકા આવેલા, પણ વણનોંધાયેલા ઇમિગ્રન્ટ્સની તરફેણમાં નેન્સી પેલોસીઓ ભાષણ આપ્યું હતું. આ ઇમિગ્રન્ટ્સને ડ્રીમર્સ તરીકે ઓળખવામાં આવે છે. \n\nઆ સપ્તાહે થયેલી બજેટ સમજૂતીના ભાગરૂપે આ ઇમિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌથી વધારે બાળકો સવારે ચાર વાગ્યે જન્મે છે\\nસારાંશ: સવારના ચાર વાગ્યાનો સમય એવો છે જ્યારે ઇંગ્લેન્ડમાં સૌથી વધારે બાળકો જન્મે છે, 1 થી 7 વાગ્યા દરમિયાન જન્મતાં બાળકોની પણ મોટી સંખ્યા છે એવું એક અભ્યાસનું તારણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીઝર ઓપરેશન દ્વારા મોટાભાગે બાળકોનો જન્મ અઠવાડિયાના ચાલુ દિવસોમાં થતો હોય છે. જ્યારે પ્રસવ-પીડા બાદ નોર્મલ થતી ડિલિવરી સામાન્ય રીતે મોડી રાત્રે થતી હોય છે.\n\n70 ટકા જેટલાં બાળકોનો જન્મ કામના કલાકો સિવાયના સમયમાં જ થતો હોય છે. વર્ષ 2005 થી 2014 દરમિયાન 50 લાખ જેટલાં બાળકોના જન્મની માહિતી આધારે યુનિવર્સિટી કૉલેજ લંડન એ સંશોધન કર્યું હતું.\n\nસંશોધકોનું કહેવું છે કે દાયણ કે ડૉક્ટરની સ્ટાફની સમસ્યા પણ એક કારણ હોઈ શકે, કારણકે સવારના 9 થી સાંજના 5 વાગ્યા દરમિયાન માત્ર 28 ટકા બાળકો જ જન્મે છે.\n\nબર્થ ટ્રેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌરવ ગાંગુલી અધ્યક્ષ બન્યા બાદ ક્રિકેટ ટીમની પસંદગી કરનારા લોકોનું કામ છીનવાઈ જશે?\\nસારાંશ: દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી હતી અને કોટલા મેદાનમાં રમવા ઊતરેલી ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં લાપરવાહી અને આળસ. પરિણામે પહેલી ટી-20 મૅચમાં બાંગ્લાદેશ સામે હાર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ આજકાલ મેદાન બહાર ભારતીય ક્રિકેટ ટીમની આસપાસ એટલું બધું ચાલી રહ્યું છે કે આ સિરીઝને લઈને કોઈ ખાસ ઉત્સાહ જોવા મળતો નથી.\n\nપહેલાં પૂર્વ દિગ્ગજ વિકેટકીપર બૅટ્સમૅન ફારુખ એન્જિનિયર અને હવે યુવરાજ સિંહે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો વિશે એવાં ગંભીર નિવેદનો આપ્યાં છે કે આ મામલો વિવાદનું સ્વરૂપ ન લે તો જ નવાઈ.\n\nભારત માટે 46 ટેસ્ટ મૅચ રમી ચૂકેલા 82 વર્ષના ફારુખ એન્જિનિયરનો દાવો છે કે તેમણે પસંદગી સિમિતિના પાંચ સભ્યોમાંથી એકને ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને તેમનાં પત્ની અનુષ્કા શર્માને ચા પીરસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌરવ ગાંગુલીએ પહેલા બૉલે સિક્સર મારી અને ભારતમાં ડે-નાઇટ ટેસ્ટ શક્ય બનાવી\\nસારાંશ: કૅરી પૅકરે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સામે બળવો કર્યો અને વિશ્વના મોટા ભાગના ક્રિકેટરને ખરીદી લીધા. તથા કૅરી પૅકર સર્કસના નામે અલગથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી ત્યારે પૅકરના મનમાં એક જ વાત હતી કે પરંપરાગત ક્રિકેટથી કાંઇક અલગ કરવું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેને કારણે પ્રેક્ષકો સ્ટેડિયમ સુધી આકર્ષાય અને તેણે ફ્લડલાઇટ હેઠળ ક્રિકેટનું આયોજન કર્યું. \n\nશરૂઆતમાં તો પરંપરાવાદીઓએ તેનો ભારે વિરોધ કર્યો પરંતુ અત્યારે જે રીતે ડે-નાઇટ ક્રિકેટ રમાય છે તે જોતાં સૌએ અંદરખાને તો તેને આવકારી જ લીધું હતું. \n\nઆજે તો ડે-નાઇટ વન-ડે સામાન્ય બની ગઈ છે અને ટી20 તો મોટા ભાગે ફ્લડલાઇટ હેઠળ જ રમાય છે પરંતુ હવે તો ટેસ્ટમેચ પણ ડે-નાઇટ યોજાવાની શરૂઆત થઈ ગઈ છે. \n\nછેલ્લે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ તેમાં ઝંપલાવ્યું છે અને 22મી નવેમ્બરે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ પર ફરીથી ઇતિહા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌરવ ગાંગુલીની આગાહી સાચી પડશે? '…તો કોહલી ઑક્સફર્ડ સ્ટ્રીટ પર અર્ધનગ્ન ફરશે'\\nસારાંશ: સોમવારે સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે, જે તેમના ચાહકોમાં 'દાદા'ના નામથી વિખ્યાત છે. ગત વર્ષે તેમણે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું, \"જો ઇંગ્લૅન્ડમાં ટીમ ઇંડિયા વિશ્વ કપ જીતી જશે, તો વિરાટ કોહલી ઑક્સફર્ડ સ્ટ્રીટ પર શર્ટ ઉતારીને ચક્કર લગાવશે.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત વર્ષે કોલકતા ખાતે એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજર કોહલીએ 'દાદા'ની આગાહી અંગે કહ્યું હતું, '120 ટકા.'\n\nજોકે, આની વચ્ચે 'જો...અને તો...'ની બે મૅચની મજલ કોહલીસેનાએ કાપવાની છે. \n\nમંગળવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલ રમાશે અને તા. 14મી જુલાઈએ લંડનના લૉર્ડ્સના મેદાન ખાતે ફાઇનલની મૅચ રમાશે. \n\nઅત્રે નોંધવું રહ્યું કે, ગાંગુલીનો આવો જ કિસ્સો ભારતીય ક્રિકેટ ટીમમાં આક્રમકતાના ઐતિહાસિક અધ્યાય તરીકે નોંધાયેલો છે.\n\n17 વર્ષ પહેલાં વર્ષ 2002માં જ્યારે ભારતીય ટીમે લૉર્ડ્ઝના મેદાન પર નેટવેસ્ટ સિર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌરાષ્ટ્ર કોરોના વાઇરસનું નવું એપિસેન્ટર બની રહ્યું છે?\\nસારાંશ: ગુજરાતમાં કોરોનાના કેસ હવે એક લાખને પાર પહોંચી ગયા છે. ગુરુવારે નવા નોંધાયેલા 1325 કેસની સાથે સમગ્ર દેશમાં પૉઝિટિવ કેસની બાબતમાં ગુજરાત 11મા ક્રમનું રાજ્ય બની ગયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના ટેસ્ટ\n\n'ધઘ હિંદુ'ના એક અહેવાલ અનુસાર 19મી માર્ચના રોજ રાજકોટ અને સુરતમાં કોરોના વાઇરસના પ્રથમ કેસ જોવા મળ્યા હતા. ત્યાર બાદથી સમગ્ર રાજ્યમાં આ જીવલેણ વાઇરસનો પગપેસારો જોવા મળી રહ્યો છે. \n\nનિષ્ણાતોના મતે પહેલાં અમદાવાદ અને સુરત જેવાં મોટાં શહેરોમાંથી આ વાઇરસ હવે સૌરાષ્ટ્રનાં નાનાં શહેરો અને ગામડાં સુધી પહોંચી ગયો છે. \n\nસૌરાષ્ટ્રની વાત કરીએ 19મી માર્ચના રોજ આ વાઇરસનો પ્રથમ કેસ આવ્યા બાદ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ભારે વધારો જોવા મળ્યો છે. \n\nસૌરાષ્ટ્રમાં ક્યાં કેસ વધી રહ્યા છે? \n\n'ધ ઇન્ડિયન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગથી ક્રિકેટ અને ક્રિકેટર્સને કઈ રીતે અને કેટલો લાભ?\\nસારાંશ: ક્રિકેટ નિષ્ણાતો અવારનવાર ફરિયાદ કરતા રહે છે કે મૅચ પ્રૅક્ટિસ અગત્યની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nભારતીય ટીમ ટૂંક સમયમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવા માટે ઇંગ્લૅન્ડ જવાની છે.\n\nવર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમ કેટલીક વૉર્મ-અપ મૅચો પણ રમવાની છે, પરંતુ ભારતીય ટીમ જ્યારે પણ આ પ્રકારના વિદેશપ્રવાસ કરે છે, ત્યારે એમ કહેવાય છે કે સિરીઝ અગાઉ વૉર્મ-અપ મૅચનું આયોજન જરૂરી હોય છે. \n\nમાત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના તમામ ક્રિકેટ બોર્ડ ધીમે ધીમે આ પ્રકારની વૉર્મ-અપ મૅચથી દૂર થતા રહે છે, કેમ કે તેમને ખરી કમાણી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એટલે કે ટેસ્ટ કે વન-ડે કે આવી મેગા ઇવેન્ટમાંથી થતી હોય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતો ચિંતામાં, ખેતરોમાં પાણી અને ગારો\\nસારાંશ: સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. પોરબંદર, માધવપુર ઘેડ, જામનગર સહિત ઘણી જગ્યાઓ વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે જેથી અનેક ખેડૂતોએ મોટા ભાગનો પાક ખરાબ થઈ જવાની ફરિયાદ કરી છે.\n\nસમાચાર એજન્સી પીટીઆઈ મુજબ રવિવારે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.\n\nહવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પડ્યો છે. \n\nદ્વારકામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 181 મિલિમિટર જેટલો વરસાદ પડ્યો છે.\n\nજીએસટીવીના અહેવાલ મુજબ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલી હત્યાનો મામલો શો છે?\\nસારાંશ: ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાની નજીક આવેલું નાનકડું ગામ જેતલસર હાલ ચર્ચામાં છે. ગામમાં ધોળે દિવસે કરાયેલી હત્યાનો મામલો આજકાલ ભારે ચગ્યો છે. કથિત રીતે એક તરફી પ્રેમીએ આ હત્યા કરી હોવાનું જણાવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૃતકનાં માતાપિતા\n\nઆરોપીએ 16 વર્ષની સગીરાને ચાકુના 39 ઘા મારીને હત્યા કરી છે અને ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે આક્રોશ છે. પીડિતાને ન્યાય અપાવવા ગામમાં કૅન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી છે અને આ કેસ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઈ રહ્યો છે. \n\nપાટીદારોની વસતી ધરાવતા આ ગામનો સીધો સંપર્ક જેતપુર, રાજકોટ અને ઉપલેટા સહિત સૌરાષ્ટ્રનાં સંખ્યાબંધ ગામોના પાટીદારો સાથે છે. \n\nનાના એવા આ ગામમાં ખેતી ઉપરાંત બારી-બારણાની બારસાખ બનાવવાનું કામ કરાય છે. જેને પગલે સૌરાષ્ટ્રના નાના-મોટા વેપારીઓ અને બિલ્ડરો પણ ગા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્કૂલ ફી વિવાદ : હાઈકોર્ટના નિર્દેશ બાદ શાળાઓની ફી મામલે હવે શું થશે?\\nસારાંશ: ગુજરાત હાઈકોર્ટે ફી વસૂલાત મુદ્દે સરકાર અને ખાનગી શાળાઓના સંચાલકો વચ્ચેની મડાગાંઠને વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે કહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑનલાઇન શિક્ષણ\n\nશુક્રવારે સુનાવણી શરૂ થઈ ત્યારે જ હાઈકોર્ટે ગુજરાત સરકાર દ્વારા ફી વસૂલાત નહીં કરવા મુદ્દે કાઢવામાં આવેલા પરિપત્રને રદ કરવાનું વલણ દાખવવામાં આવ્યું હતું.\n\nજોકે ખાનગી શાળાઓ માટે ફી નહીં લેવાના સરકારના નિર્ણયને પણ હાઈકોર્ટે રદ કર્યો છે, જેથી હવે ખાનગી શાળાઓ ફી લઈ શકશે.\n\nહાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી સમયમાં આ મુદ્દે બેઠક થાય અને વિવાદ ઉકેલાવાની દિશામાં કોઈ પ્રગતિ થાય તેવી આશા રાખવામાં આવે છે. \n\nહાઈકોર્ટે શું કહ્યું?\n\nઍડ્વોકેટ રાહિલ જૈન ચુકાદા વિશે વાત કરતાં કહે છે, \"ત્રણ પિટિશન થઈ, એન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્કૂલ ફી: શા માટે ગુજરાતમાં વાલીઓ અને સરકાર સામસામે આવ્યાં?\\nસારાંશ: તાજેતરમાં વડોદરાની એક શાળામાં વાલી ફી ભરવામાં નિષ્ફળ જતા તેમના બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવાની કથિત ધમકી આપવામાં આવી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સતત મોંઘુ થઈ રહેલું શિક્ષણ ચિંતાનો વિષય છે. બીજી તરફ ગુજરાત સરકાર ખાનગી શાળાઓના ફી નિયમન માટે કાયદો લાવવાની કોશિશ કરી રહી છે.\n\nજોકે, આ મામલે સરકારના વલણ સામે વાલી મંડળ સવાલો કરી રહ્યું છે. \n\nરાજ્યમાં છેલ્લા એક વર્ષથી આ મામલે વાલી-શાળા સંચાલકો અને સરકાર એમ ત્રણ વચ્ચે ત્રિપાંખિયો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.\n\nસરકારે 2017માં વિધાનસભામાં પસાર કરેલા 'ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ (ફી નિયમન) એક્ટ, 2017' પર હજી પણ પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા વાલીઓ માટે ચિંતાનો મુખ્ય વિષય છે.\n\nશિક્ષણવિદ ઉપરાંત ખાનગી શાળા સંચાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ આપવાની હિલચાલ?\\nસારાંશ: કેંદ્રીય પ્રધાન મેનકા ગાંધીએ શાળાના અભ્યાસક્રમમાં તમામ ધર્મના પુસ્તકોનો સમાવેશ કરવા અને નૈતિક મૂલ્યોના પાઠ ભણાવવા માટે માનવ સંસાધન મંત્રાલયને સૂચન કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nસમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર 'સેન્ટ્રલ અડ્વાઇઝરિ બોર્ડ ઑફ એજ્યુકેશન'ની 65મી બેઠકમાં આ સૂચન કર્યું હતું. આ બેઠક જાન્યુઆરી 15 અને 16 ના રોજ યોજાઈ હતી. \n\nઆ સૂચન કરવા પાછળ તેમનો તર્ક એવો હતો કે આમ કરવાથી વિદ્યાર્થીઓમાં ધાર્મિક સહિષ્ણુતા વધશે.\n\nજેમાં ઓડિશાના શિક્ષણ મંત્રી બદ્રી નારાયણે પણ ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિને પ્રોત્સાહિત કરવા માટે અભ્યાસક્રમ બદલવા બેઠકમાં સલાહ આપી હતી.\n\nશિક્ષણના ક્ષેત્ર અંગેની બાબતોમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી આ સર્વોચ્ચ સંસ્થા છે.\n\nબેઠકમાં એક અન્ય સૂચ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્કૉટલૅન્ડ : દારૂનું સેવન ઘટાડવા સરકાર દારૂ મોંઘો કરશે\\nસારાંશ: સ્કૉટલૅન્ડ વિશ્વનો સૌથી પહેલો એવો દેશ બન્યો છે છે, જ્યાં દારૂ (આલ્કોહોલ)ની 'યુનિવર્સલ મીનીમમ પ્રાઇઝ (વૈશ્વિક ઓછામાં ઓછી કિંમત)' નક્કી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્કૉટલેન્ડ દારૂ પર ન્યૂનતમ કિંમતની નીતિ લાગુ કરશે.\n\nજોકે, આ નિર્ણય લેવામાં આ દેશને પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. 14મી નવેમ્બર 2017ના રોજ યુનાઇટેડ કિંગડમની સર્વોચ્ચ અદાલતે સ્કૉટિશ સંસદે વર્ષ 2012માં પસાર કરેલા એક ખરડાના પક્ષમાં ચુકાદો આપ્યો છે.\n\nસ્કૉચ વિસ્કિ એસોશિયેશને આ ખરડાને પડકાર્યો હતો. આ સંગઠનનો આક્ષેપ હતો કે સ્કૉટિશ સરકાર યુરોપિયન સંઘના કાયદાનો ભંગ કરી રહી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nહવે લગભગ આગામી વર્ષથી સ્કૉટલૅન્ડમાં દારૂની કિંમતોમાં ન્યૂનતમ કિંમતની નીતિ લાગુ પડશે. \n\nદારૂના સેવનથી દેશને ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટાર્ટ-અપ અને તેના સફળ–નિષ્ફળ થવાનાં કારણોની વાત\\nસારાંશ: લગભગ દર એક secondમાં દુનિયાભરમાં 1થી3 start up શરૂ થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરંતુ એક રિસર્ચ પ્રમાણે 10માંથી બે જ સફળ થાય છે.\n\nકેટલાક સ્ટાર્ટ અપ પહેલા અથવા તો બીજા પ્રયાસે સફળ થતા હોય છે.\n\nતો કેટલાક સ્ટાર્ટ અપને સફળ થતાં ઘણો સમય લાગે છે.\n\nતમારે સ્ટાર્ટ અપ કરવું હોય તો તે પ્રોડક્ટ કે સર્વિસ પર રિસર્ચ કરો.\n\nમાર્કેટમાં તેની ડિમાન્ડ કેટલી છે જૂઓ. એ પછી ફન્ડિંગ વિશે વિચારો. ફંડ મેળવવાના ઘણા રસ્તા છે.\n\nસેલ્ફ ફન્ડિંગ, ક્રાઉડ ફન્ડિંગ,એવા રોકાણકારો પાસેથી ફન્ડિંગ કે જેમની પાસે રોકાણના વધારાના પૈસા હોય અને રોકાણ કરવાની ઇચ્છા પણ.\n\nઆ સિવાય બેન્ક પાસે કે માઇક્રોફાઇનાન્સ પ્રોવાઇડર પાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટિફન હૉંકિગ્સ જેવી અસાધ્ય બીમારી સામે જંગ લડતી ગુજરાતી યુવતી\\nસારાંશ: \"જ્યારે હું ટીવી જોઈને કંટાળી જાઉં છું અને આસપાસ કોઈ ન હોય ત્યારે હું પોતાની સાથે જ વાત કરવા લાગું છું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પલક ભટ્ટ\n\nસૅરેબ્રલ પાલ્સી જેવી ગંભીર બીમારીથી પીડાતાં 32 વર્ષીય પલક ભટ્ટના આ શબ્દો છે. \n\nજાણીતા ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હૉકિંગ્સને જે બીમારી હતી બિલકુલ તેવી જ બીમારીથી પલક જન્મથી પીડાઈ રહ્યાં છે. \n\nઆવી ગંભીર બીમારીથી પીડાતાં પલક વ્હિલચૅરના સહારે પોતાનું જીવન વિતાવી રહ્યાં છે. \n\nજોકે, પલકે પથારીવશ રહેવાના બદલે હિંમતભેર કલ્પનાની દુનિયામાં ઊડવાનું શરૂ કર્યું. \n\nક્યારેય શાળાએ ન જઈ શકનારાં પલકે પોતાના જીવન પર આધારિત 'આઈ ટુ કેન ફ્લાય'(હું પણ ઊડી શકું છું) નામનું પુસ્તક લખ્યું છે.\n\nજીવન સાથે દરરોજનો સંઘર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટિફન હૉકિંગની લોકપ્રિયતાના સાત કારણો\\nસારાંશ: ધ હિચહાઇકર્સ ગાઇડ ટુ ધ ગેલેક્સીની નવી સિરિઝમાં પ્રોફેસર સ્ટિફન હૉકિંગ ધ ગાઇડ માર્ક ટુ તરીકે અચાનક દેખાયા તેથી ઘણાને આશ્ચર્ય થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું, 'મારા જમાનામાં હું બહુ લોકપ્રિય હતો.' તેમની વાત ખોટી નથી. હૉકિંગ લોકપ્રિય રહ્યા છે અને આ છે તેના સાત કારણો.\n\n1. ગંભીર વિજ્ઞાનના વિષયને તેમણે ખરેખર લોકપ્રિય બનાવ્યો હતો\n\nવિષયના નિષ્ણાત ના હોય તેવા લોકો માટે લખાયેલી હૉકિંગની અ બ્રિફ હિસ્ટરી ઓફ ટાઇમ (સમયનો ઇતિહાસ) એ ખૂબ જ લોકપ્રિય વિજ્ઞાન પુસ્તક સાબિત થયું હતું. \n\nએવો જોક પણ પ્રચલિત થયો હતો કે ભાગ્યે જ કોઈએ તે વાંચી હશે (હૉકિંગ પોતે પણ આ જોક સંભળાવતા).\n\nસાચી વાત એ છે કે એક કરોડથી વધુ નકલો તેની વેચાઈ છે અને તે પ્રથમવાર પબ્લિશ થયું તેના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટીફન હૉકિંગ ભારતમાં જન્મ્યા હોત તો? શું થયું હોત?\\nસારાંશ: વર્તમાન સમયમાં વિશ્વના શ્રેષ્ઠ ભૌતિકશાસ્ત્રીઓમાં પ્રો. હૉકિંગ ટોચનું સ્થાન ધરાવતા હતા. તેમણે ઇશ્વરના અસ્તિત્વ જેવા ગૂઢ વિષયો પર વૈજ્ઞાનિક સમજૂતિ આપી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જવલ્લે જ જોવા મળતી મજ્જાતંતુની બીમારી છતાંય પ્રો. હૉકિંગ વિજ્ઞાનક્ષેત્રે અજોડ સિદ્ધિઓ હાંસલ કરી છે. \n\nપરંતુ જો પ્રો. હૉકિંગ ભારતમાં જન્મયા હોત તો આવી આટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શક્યા હોત?\n\nઆ અંગે બીબીસી ગુજરાતીએ દિવ્યાંગો તથા તેમના અધિકારો માટે કામ કરતી સંસ્થા સાથે વાત કરી હતી. \n\nદિવ્યાંગોના અનુભવ \n\nપ્રો. હૉકિંગને માત્ર 22 વર્ષની ઉંમરે ચેતાતંત્રની બીમારી થઈ હતી. બીમારીને કારણે પ્રો. હૉકિંગને આજીવન વ્હિલચેરને આશ્રિત થવું પડ્યું હતું. \n\nતેઓ વૉઇસ સિન્થસાઇઝર નામના સાધન વિના બોલી પણ નહોતા શકતા. \n\n'સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટીફન હૉકિંગનું અવસાન: દુનિયાભરમાંથી શ્રદ્ધાંજલિનો પ્રવાહ\\nસારાંશ: ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારના પ્રવક્તાએ જણાવ્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પરિવારના જણાવ્યા અનુસાર કેમ્બ્રિજ ખાતેના તેમના ઘરે બુધવારે સવારે તેમનું અવસાન થયું હતું.\n\nવર્તમાન સમયના શ્રેષ્ઠ ભૌતિકશાસ્ત્રીઓમાં ટોચનું સ્થાન ધરાવનારા હૉકિંગનું અવસાન ઇતિહાસના ટોચના ભૌતિકશાસ્ત્રી અલ્બર્ટ આઇન્સ્ટાઇનના જન્મ દિવસે થયું છે. આ યોગાનુયોગ હોઈ શકે. \n\nસ્ટીફન હૉકિંગે બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું હતું? સમયનું પરિમાણ બ્રહ્માંડને કેવી રીતે અસર કરે છે? ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં? જેવા ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત પ્રશ્નોની સમજૂતિ આપી હતી.\n\nતેમણે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત અને બ્લેક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટીવ જોબ્સે નોકરી માટે કરેલી અરજીમાં શું ભૂલો હતી?\\nસારાંશ: તમે નોકરી માટે લખેલી અરજીનું મૂલ્ય તમારા માટે અમૂલ્ય હોઈ શકે, બીજા લોકો માટે નહીં, પરંતુ જો તમે સ્ટીવ જોબ્સ હોવ તો તમે વર્ષો પહેલાં કરેલી નોકરીની એ અરજીની કિંમત એક કરોડ 13 લાખ જેટલી થઈ જાય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સ્ટીવ જોબ્સની મહત્ત્વકાંક્ષાઓ 1973માં લખાયેલી આ અરજીમાં જોવા મળે છે\n\nઍપલ કંપનીના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે 1973માં નોકરી માટે કરેલી અરજીને માર્ચ મહિનામાં હરાજી માટે મૂકવામાં આવી હતી. \n\nઆ અરજી એક બ્રિટિશ નાગરિકે 1,74,757 ડોલર (અંદાજે એક કરોડ 13 લાખ)માં ખરીદી હતી. \n\nસ્ટીવ જોબ્સે, તેમને અબજોપતિ બનાવી દેનારી ઍપલ કંપની શરૂ કર્યાના ત્રણ વર્ષ પહેલાં નોકરી માટે કરેલી અરજીમાં સ્પેલિંગ અને વ્યાકરણની અઢળક ભૂલો છે. \n\nએક પાનાના આ દસ્તાવેજમાં તેમની ટેક્નૉલૉજી ક્ષેત્રમાં આગળ વધવાની મહત્ત્વકાંક્ષા સ્પષ્ટ રીતે જો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટૅચ્યૂ ઑફ યુનિટી : ગુજરાત સરકારે લૉકડાઉનમાં જમીન હડપી લીધાનો આરોપ આદિવાસીઓ કેમ મૂકે છે?\\nસારાંશ: લૉકડાઉન દરમિયાન નર્મદા જિલ્લામાં કેવડિયા કૉલોનીમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા છ ગામમાં ભૂમિ અધિગ્રહણનું કામ શરૂ થતા આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેવડિયામાં પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ\n\nસ્ટૅચ્યૂ યુનિટી પાસે આવેલા કેવડિયાના છ ગામ જેમાં કોઠી, ગોરા, વાગડિયા, કેવડિયા, લિમ્બડી, નવાગામમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જમીનો પર ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવતા આદિવાસીઓએ વિરોધ કર્યો.\n\nજમીન પર ફેન્સિંગનાં કામનો ગામ લોકોએ વિરોધ કરતા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હોવાની ઘટના પણ બની.\n\nમંગળવારે કેવડિયા ગામના 55 વર્ષના નટવરભાઈએ ફેન્સિંગના વિરોધમાં આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પોલીસે તેમની અટકાયત કરી. \n\nગામલોકોનું કહેવુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટેચ્યૂ ઑફ યુનિટી : 300 મગરોનું સી પ્લેનની સુવિધા માટે સ્થળાંતર\\nસારાંશ: સરકારે દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ કહેવાતા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેથી લગભગ 300 મગરોને ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારની આ કવાયત મુલાકાતીઓને સી પ્લેનની સુવિધા મળી રહે તે માટે કરવામાં આવી રહી છે.\n\nજ્યારે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મંગળવાર સુધીમાં 15 મગર ખસેડવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટો મગર લગભગ 10 ફૂટનો હતો, \n\nજો કે, આ પ્રક્રિયા માટે કોઈ ખાસ સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી. \n\nલગભગ 3 મીટર લાંબા આ મગરોને ધાતુના પાંજરાઓમાં પુરીને પશ્ચિમ ગુજરાતના વિસ્તારમાં ખસેડવામાં આવી રહ્યા છે. \n\nપ્રાણીવિદ્દોએ આ વ્યવસ્થાની આકરી ટીકા કરી છે. \n\n182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું ગત ઑક્ટોબર મહિનામાં ઉદ્દઘાટન કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટેચ્યૂ ઑફ યુનિટી : 3000 કરોડના ખર્ચે બનેલી પ્રતિમા વરસાદમાં ડૂબી રહી છે? - ફૅક્ટ ચેક\\nસારાંશ: છેલ્લા કેટલાંક દિવસથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકો કહી રહ્યાં છે કે ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે કરોડોના ખર્ચે બનેલું સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાણીમાં ડૂબી રહ્યું છે. \n\nવીડિયોમાં કૅપ્શન આપવામાં આવી રહ્યાં છે કે 'વાહ રે ગુજરાત મૉડલ... 3000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા પણ પાણીથી કેવી રીતે બચાવવું તેના પર ન વિચાર્યું. 3000 કરોડના ખર્ચે બનેલું સ્ટેચ્યુ ઑફ યુનિટી પૂરના પાણી વચ્ચે ઘેરાયેલું છે.'\n\nએક ટ્વિટર યૂઝરે વીડિયો શેર કરતાં લખ્યું છે, \"સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગરીબીની વચ્ચે ઘેરાયેલું છે. વાહ મોદી જી વાહ.\"\n\nઆ પોસ્ટમાં જ તેમણે લખ્યું છે, \"આ મુદ્દે ભાજપને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટેચ્યૂ ઑફ યુનિટી : સરકારની નજર આદિવાસીઓની જમીન પર કેમ છે?\\nસારાંશ: ગુજરાતમાં કેવડિયા કૉલોનીથી આગળ સાધુ બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરદાર પટેલની પ્રતિમા અને તેની આસપાસનાં અન્ય આકર્ષણો વિકસાવવા માટે સરકારે આસપાસના વિસ્તારમાં રહેતા આદિવાસીઓની જમીન સંપાદિત કરી છે.\n\nજે પૈકી ઘણા આદિવાસીઓમાં કથિતપણે તેમની જમીનના બદલે યોગ્ય વળતર નહીં મળવાની ફરિયાદ ઊઠી રહી છે.\n\nનોંધનીય છે કે 31 ઑક્ટોબર, 2018ના રોજ સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર કરાયેલ 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે સ્ટેચ્યૂ ઑફ યુનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટેચ્યૂ ઑફ યુનિટી: સરદારની સૌથી ઊંચી પ્રતિમા પાછળ કોનું ભેજું છે?\\nસારાંશ: ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી' બનીને લગભગ તૈયાર થઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નર્મદા કિનારે કેવડીયા કૉલોનીથી આગળ સાધુ બેટ પર સરદાર પટેલની પ્રતિમા બનાવાઈ છે. \n\nગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પહેલાં જાહેરાત કરી હતી કે 31મી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રતિમાનું અનાવરણ કરશે. \n\nસરદાર પટેલની 138મી જયંતીના દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. \n\nકેટલાકનું માનવું છે કે સરદાર પટેલની પ્રતિમાનો ઉપયોગ 'રાજકીય હેતુ' માટે થઈ રહ્યો છે. \n\nપરંતુ આ પ્રતિમા બનાવવા પાછળ કોનું ભે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણનો મહિનો પણ સ્થાનિકોને પૂરતી નોકરી ન મળી\\nસારાંશ: સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ આવેલા ગામના સ્થાનિકોએ બુધવારે 28મી નવેમ્બરે સ્ટેચ્યૂની સાઇટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિકોએ નોકરી નહીં મળતા નર્મદા જિલ્લાના નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.\n\nસ્થાનિકોની માગ છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સાઇટ પર તેમને નોકરી મળે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nસ્થાનિકોની માગના પગલે પ્રશાસન દ્વારા તેમને આગામી સમયમાં નોકરી આપવાની બાહેધરી આપવામાં આવી છે.\n\nસ્ટેચ્યૂની સાઇટ પર 150 વ્યક્તિઓ હાલમાં કાર્યરત છે અને વધુ સ્થાનિકોને નોકરી આપવામાં આવશે તેમ પણ જિલ્લા નાયબ કલેક્ટરે જણાવ્યું હતું.\n\nસ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ આઈ.કે.પટેલના જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં કુલ 2 લાખ 42 હજાર પ્રવાસીઓએ સાઇટની મુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના વિસ્તારમાંથી તડીપાર કરાયેલા લખન મુસાફિર કોણ છે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસના આદિવાસી જિલ્લાઓમાંથી ગાંધીવાદી કાર્યકર લખન મુસાફિરને હદપાર કરવાનો હુકમ રાજપીપળાના ડેપ્યુટી મૅજિસ્ટ્રેટે આપ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"LAKHAN MUSAFIR\n\nલખન મુસાફિરને રાજપીપળા ડેપ્યુટી મૅજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 56(ક) હેઠળ નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદ્દેપુર, તાપી જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે. \n\nલખન મુસાફિર પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે 'તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્તો તથા કેટલીક અસામાજિક મંડળીઓને સાથે રાખી નર્મદા નિગમના જૂદાજૂદા ટૂરિઝમ પ્રોજેક્ટના કામમાં ગેરકાયદેસર મંડળી રચી માણસોને ગુમરાહ કરી વિરોધ કરે છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરે છે.'\n\n'સુલેહ શાંતિનો ભંગ કરે છે. સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટોક માર્કેટ અસ્થિર બને ત્યારે શું કરવું જોઈએ?\\nસારાંશ: સ્ટોક માર્કેટ આખરે શું છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફટાફટ ઉપર ચડતું શેરબજાર ઊંધા માથે પછડાય છે, શું કારણો છે?\n\nજૂઓ વીડિયો અને જાણો માર્કેટ અસ્થિર હોય ત્યારે તમે શું કરી શકો?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ટ્રેચ માર્ક્સ હોય તો પોલીસમાં ભરતી ન થાય?\\nસારાંશ: પ્રસૂતિ પછી પેટ પર નિશાન (સ્ટ્રેચ માર્ક્સ) ધરાવતી અને ત્વચાને બ્લીચિંગ કરનારી મહિલાઓને ઘાનાની ઇમિગ્રેશન સર્વિસે તેમની ભરતી પ્રક્રિયા માટે અયોગ્ય ઠેરવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં ઘાના ઇમિગ્રેશન સર્વિસ (જીઆઈએસ) નોકરી માટે મોટા પ્રમાણમાં ભરતી કરી રહી છે. \n\nસોશિઅલ મીડિયામાં આ મુદ્દે ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પગલાંને કેટલાંક લોકો ટેકો આપી રહ્યા છે, તો કેટલાક તેના વિશે પ્રશ્નો કરી રહ્યા છે.\n\nઆ પ્રકારના પ્રતિબંધ પાછળનું કારણ સમજાવતાં જીઆઈએસના પ્રવક્તા સુપરિન્ટેન્ડેન્ટ માઇકલ એમોએકો-અટ્ટાએ બીબીસીને કહ્યું, \"અમે જે પ્રકારનું કામ કરીએ છીએ, એના માટેની ટ્રેનિંગ આકરી મહેનત માગી લે છે. \n\nજેમાં જો ત્વચાને બ્લીચિંગ કર્યું હોય કે, શરીર પર ઓપરેશનનું નિશાન હોય તો તાલીમ દરમિયાન બ્લીડિંગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ત્રીઓનાં કપડાંમાં ખિસ્સાં કેમ નથી હોતાં?\\nસારાંશ: છેલ્લાં થોડાં વર્ષોમાં સ્ત્રીઓને લગતી ફેશનમાં ઘણું ઝડપથી પરિવર્તન આવ્યું છે. ખૂબ જ સાંકડા કૉર્સેટથી માંડીને ફ્લેયર્ડ ડ્રેસ સુધી અને લેડ મિક્સ મેક અપ પ્રોડ્ક્ટથી લઈને નેચરલ ટ્રીટમેંટ સુધી બધું જ બદલાઈ ચૂક્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આજના સમયમાં સ્ત્રીઓનું ટ્રાઉઝર પહેરવું ખૂબ સામાન્ય વાત બની ગઈ છે અને હવે તો મહિલાઓના વૉર્ડરોબમાં જીંસ અને ટ્રાઉઝર જ વધારે જોવા મળે છે.\n\nઆ તમામ ફેરફાર છતાંય એવું શા માટે જોવા મળે છે કે મહિલાઓનાં કપડામાં એક પણ યોગ્ય રીતે બનાવેલું ખિસ્સું નથી હોતું?\n\nઆ સવાલ વાઇરલ થઈ ગયો જ્યારે એક અમેરિકાની લેખિકા હીથર કેજીન્સકીએ એક ટ્વીટ કરીને ખિસ્સાંનો મુદ્દો ઉઠાવ્યો.\n\n\"મહેરબાની કરીને સ્ત્રીઓના ખિસ્સાઓમાં પણ ખિસ્સાં બનાવો.\"\n\nએમણે લખ્યું છે કે, \"હે ભગવાન, મારી ત્રણ વર્ષની દીકરી ખૂબ નારાજ છે, કારણ કે એના ડ્રેસમાં ખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્ત્રીમાંથી પુરુષ બનેલા ગુજરાતના ડૉક્ટરની કહાણી\\nસારાંશ: \"આ સમાજમાં તમે દયા કે સહાનુભૂતિ માગો તો લોકો તરફથી તમને ઘૃણા મળે છે. એટલે મેં સ્ત્રીમાંથી પુરુષ થવાનો નિર્ણય લીધો અને પુરુષ થયો, પણ કોઈ મને સ્વીકારવા તૈયાર નહોતું.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ શબ્દો સ્ત્રીમાંથી પુરુષ બન્યા બાદ સામાજિક લડાઈ લડી રહેલા એક સરકારી ડૉક્ટર ભાવેશભાઈ (નામ બદલેલ છે)ના છે.\n\nતેઓ કહે છે કે હું સ્ત્રીમાંથી પુરુષ બન્યો હતો એટલે ટ્રાન્સજેન્ડર તરીકે લોકો સ્વીકારવા માગતા હતા. છેવટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી મેં મારા પુરુષ હોવાનો હક્ક મેળવ્યો.\n\nતેઓ કહે છે કે હવે કોરોનાની સ્થિતિ સુધરે એટલે હું સરકારી નોકરી છોડીને વિદેશ ભણવા જઈશ. \n\n'મને ખબર નહોતી કે હું છોકરી છું કે છોકરો'\n\nપ્રતીકાત્મક તસવીર\n\nભાવેશભાઈ ખેડા જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા છે.\n\nસત્તર સભ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપે ઉમેદવારીપત્રકમાં રામમંદિરમાં દાનનો મુદ્દો કેમ મૂક્યો?\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને પાર્ટીઓએ ઉમેદવારી પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોને ચકાસવાનું શરૂ કરી દીધું છે. \n\nજેના ભાગરૂપે જે વ્યક્તિ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવવા માગતી હોય તેમણે એક ફૉર્મ ભરવાનું રહે છે. એ ફૉર્મમાં વ્યક્તિની કેટલીક વિગતો ઉપરાંત તેમણે રામજન્મભૂમિ તીર્થક્ષેત્રનિધિમાં યોગદાન આપ્યું છે કે નહીં તે પણ જણાવવાનું રહે છે. \n\nજે-તે ઉમેદવારે જો નિધિમાં યોગદાન આપ્યું હોય તો એની વિગત પણ ભરવાની રહે છે.\n\nઉમેદવારી નોંધાવવા માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર નિધિમાં યોગદાન કેટલું જરૂરી છે એ વિશે ભાજપના મુખ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્થાનિકસ્વરાજ ચૂંટણી : ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાન\\nસારાંશ: રવિવારે રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત ઉપર મતદાન થવાને ગણતરીના કલાકો બાકી છે. જેના ચૂંટણી પરિણામો મંગળવારે (બીજી માર્ચે) જાહેર થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ચૂંટણીઓ અગાઉ નવેમ્બર 2020માં યોજાનાર હતી, પણ કોરોના વાઇરસના સંક્રમણના પગલે ચૂંટણીઓને ત્રણ મહિના માટે પાછળ ઠેલવવામાં આવી હતી. મહામારીને સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓમાં મતદાન અને મતગણતરી અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.\n\nમંગળવારે રાજ્યની છ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણીપરિણામ જાહેર થયા હતા, જેમાં ભાજપે તમામ મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખી હતી. સ્થાનિકસ્વારજની ચૂંટણીઓને રાજ્યની રુપાણી સરકાર અંગે જનતાના 'મિડ-ટર્મ મૅન્ડેટ' તરીકે જોવામાં આવે છે.\n\nતમામ મતદાન મથકો ઉપર વી.વી.પી.એ.ટી. વગર ઈ.વી.એમ."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્થાનિકસ્વરાજ ચૂંટણી : બહુમતી હોવા છતાં અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખપદ ભાજપને કેમ નહીં મળે?\\nસારાંશ: તાજેતરમાં જ ગુજરાતની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં કૉંગ્રેસનો રકાસ થયો છે. રાજ્ય ચૂંટણીપંચ અનુસાર 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 800 બેઠકો મળી છે, કૉંગ્રેસને 169, અપક્ષને ત્રણ, આપને બે, બીએસપીને એક અને અન્યને ચાર બેઠકો મળી છે. નજીકના દિવસોમાં 30 જિલ્લા પંચાયતોમાં ભાજપ સત્તારુઢ થવાનો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતિકાત્મક તસ્વીર\n\nજોકે અમદાવાદ જિલ્લા પંચાયતમાં સ્થિતિ થોડી અલગ છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને અહીં 30 બેઠકો મળી છે જ્યારે કૉંગ્રેસને 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ભાજપને અહીં બહુમતી મળી હોવા છતાં પ્રમુખપદ કૉંગ્રેસના ઉમેદવારનાં ફાળે ગયું છે.\n\nકેમ કે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ST બેઠક માટે અનામત રાખવામાં આવ્યું છે. જેને પગલે વિરમગામ તાલુકાની શાહપુર બેઠકથી કૉંગ્રેસના પારુબેન પઢારની અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતનાં પ્રમુખ બનશે.\n\nઅમદાવાદ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પકંજસિંહ વાઘેલા કહે છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્થાનિકસ્વરાજની ચૂંટણી કેમ યોજાય છે? અને તમને કેવી રીતે સ્પર્શે છે?\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ 21 અને 28મી ફેબ્રુઆરીએ યોજાશે, બંને પાર્ટીઓ ચૂંટણીપ્રચારની કામગીરમાં પરોવાઈ ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકાની બેઠકો પર ચૂંટણી યોજાશે, જ્યારે 28મી ફેબ્રુઆરીએ રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે.\n\nભાજપ અને કૉંગ્રેસ સહિતની તમામ પાર્ટીઓ ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવા માટે કમર કસી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પાર્લમેન્ટરી બોર્ડે 60 વર્ષથી ઉપરના, ત્રણ ટર્મથી ચૂંટાતા અને ભાજપના નેતાના સગા-સંબંધીઓને આ વખતે ટિકિટ ન આપવાનો નિર્ણય કરતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્થાનિકસ્વરાજની ચૂંટણીનાં પરિણામ : અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામાં કેમ આપ્યાં?\\nસારાંશ: ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું ધોવાણ થયું છે. છ મહાનગરપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો નિરાશાજનક રહ્યાં બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંયાયતમાં પણ કૉંગ્રેસને નિરાશા સાંપડી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસને મળેલી નિરાશાને પગલે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધાં છે. \n\nહારનો સ્વીકાર કરતાં અમિત ચાવડાએ કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધું હોવાનું જણાવ્યું છે. \n\nરાજીનામું આપ્યું હોવાની વાતની માહિતી આપતાં અમિત ચાવડાએ સ્થાનિકસ્વરાજની ચૂંટણીના પરિણામો અપેક્ષાથી વિપરીત ગણાવ્યાં છે. \n\nતેમણે કહ્યું, \"જે રીતે પ્રજામાં મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સામે આક્રોશ હતો, સમગ્ર ચૂંટણીપ્રચારમાં જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્થાપનાદિન વિશેષ : ભાજપને ગુજરાતમાંથી કેમ ઉખાડી શકાતો નથી?\\nસારાંશ: 1984માં એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદની ચૂંટણીમાં સમગ્ર દેશમાં રાજીવ ગાંધી પ્રત્યે સહાનુભૂતિનું મોજું હતું. એને કારણે કૉંગ્રેસે જંગી બહુમતીથી સરકાર બનાવી હતી. પણ, કૉંગ્રેસની અભૂતપૂર્વ લહેર વચ્ચે ગુજરાતના મહેસાણામાંથી ભાજપના ઉમેદવાર ડૉ. એ. કે. પટેલ ચૂંટાઈ આવ્યા હતા. ગુજરાત આગળ જતા જે રીતે ભાજપની પ્રયોગશાળા બન્યું એનાં આ મંડાણ હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપને 39 વર્ષ પૂરાં થયાં છે ત્યારે ભાજપના લોકો અને રાજકીય વિશ્લેષકો પણ માને છે કે આટલાં વર્ષો બાદ ભાજપ માટે હવે ગુજરાતમાં કપરાં ચઢાણ તો જોવાં મળી રહ્યાં છે, પણ વિપક્ષ માટે ભાજપને ગુજરાતમાંથી ઉખાડી ફેંકવો આજે પણ મુશ્કેલ છે.\n\nભાજપની સ્થાપના\n\nકટોકટી બાદ દેશમાં ભારતીય જનસંઘે અન્ય પક્ષો સાથે મળીને જનતા પક્ષની સરકાર બનાવી. ત્રણ વર્ષ સુધી સત્તામાં રહેલા જનતા પક્ષનું 1980માં વિઘટન થયું. એ સાથે જ જનસંઘના સભ્યોને નવો પક્ષ રચવાની જરૂર જણાઈ.\n\nરાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ બીબીસીને આ અંગે વાત કરતાં કહ્યું, \"એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પર્મ અસરદાર રાખવું છે તો આ કામ આજે જ બંધ કરો\\nસારાંશ: દુનિયાભરના અનેક દેશોમાં પુરુષોના શુક્રાણુઓની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો ચિંતાનો વિષય બની ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શુક્રાણુઓની સંખ્યાનો સીધો સંબંધ પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલો છે. \n\nતમારા સ્પર્મ કાઉન્ટ એટલે કે શુક્રાણુઓની સંખ્યા કેટલી છે તેનો સંબંધ ખાવા-પીવા સાથે પણ છે. તમે જે ખાવ છો તેનાથી શરીરની ગતિવિધિઓ નક્કી થાય છે. \n\nજો તમારા ખોરાકમાં ચરબીની માત્રા વધારે છે તો સ્પર્મ કાઉન્ટમાં નિશ્વિતરૂપે ઘટાડો થાય છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઅમેરિકાના ફર્ટિલિટી ક્લિનિકમાં 99 પુરુષો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે જેઓ જંકફૂડ વધારે ખાય છે તેમના શુક્રાણુઓની ગુણવત્તા બહુ કમજોર હોય છે. \n\nજેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પર્મવહેલની ઊલટી જે સોના કરતાં પણ મોંઘી અને કરોડોમાં વેચાય છે\\nસારાંશ: શું ઊલટીની કિંમત મળે? જેની કિંમત એક કિલોગ્રામના રૂપિયા એક કરોડ કે તેથી પણ વધુ હોય? આ શક્ય -છે, જો એ ઊલટી સ્પર્મ વહેલની હોય.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અંબરગ્રીસ કાળા, સફેદ અથવા ગ્રૅ કલરનું અને તૈલી હોય છે. તે અંડાકાર કે ગોળાકાર હોય છે.\n\nઅમદાવાદ પોલીસે તાજેતરમાં ત્રણ શખ્સોના કબજામાંથી લગભગ સાડા પાંચ કિલોગ્રામ સ્પર્મવહેલની ઊલટી (અંબરગ્રીસ) સાથે ધરપકડ કરી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. સાત કરોડ આસપાસ અંદાજાય છે.\n\nચીનમાં જાતીય ઉત્તેજના માટેની શક્તિવર્ધક દવાઓમાં તેનો ઉપયોગ થાય છે, આ સિવાય આરબ દેશોમાં ઉચ્ચગુણવત્તાવાળું અત્તર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે.\n\nપોલીસ તથા વનવિભાગને આશા છે કે આ શખ્સો પાસેથી મળેલી બાતમીને આધારે ગુજરાતમાં દરિયાઈજીવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પુતનિક-V : કોરોનાની રશિયન રસીની ભારત માટે કિંમત જાહેર, કેટલામાં અને ક્યારે મળશે?\\nસારાંશ: કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રશિયાની સ્પુતનિક-V રસીના એક ડોઝની કિંમત 995.4 રૂપિયા નક્કી કરવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતમાં કોવૅક્સિન અને કોવિશિલ્ડ બાદ કોરોનાની રશિયન રસી સ્પુતનિક વી મળી શકશે.\n\nરશિયન સ્પુતનિક-Vના ભારતીય પાર્ટનર ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીએ પ્રેસનોટમાં જણાવ્યું હતું કે રસીની કિંમત 948 રૂપિયા હશે અને તેની પર પાંચ ટકા બીજો જીએસટી લાગશે.\n\nપ્રેસનોટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સ્પુતનિક-Vને સેન્ટ્રલ ડ્રગ લૅબોરેટરી દ્વારા 13 મેના રોજ પરવાનગી આપી દેવામાં આવી હતી. \n\nઉપરાંત હાલ ભારતના છ ઉત્પાદનકર્તા સાથે આના ઉત્પાદનને લઈને ચર્ચા ચાલી રહી છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસ્પુતનિક-V એ ટ્વીટ કરીને જણાવ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પેનના PMએ ભંગ કરી કૈટલોનિયાની સંસદ\\nસારાંશ: સ્પેનના વડાપ્રધાન મારિયાનો રખોયે કૈટલોનિયાની સંસદને ભંગ કરી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્પેનના વડાપ્રધાન રખોયે કૈટલોનિયાનું શાસન હાથમાં લીધું છે\n\nવડાપ્રધાન રખોયે કૈટલોનિયાના નેતા કાર્લોસ પુજિમોન્ટ અને તેમના મંત્રીમંડળને પણ બરતરફ કરી દીધાં છે. \n\nતેમણે કૈટલોનિયામાં ચૂંટણી કરાવવા જાહેરાત કરી છે અને કહ્યું છે કે 'સામાન્ય સ્થિતિ' કાયમ કરવા માટે કૈટલોનિયાના શાસનને હાથમાં લેવાનો અભૂતપૂર્વ નિર્ણય જરૂરી હતો. \n\nકૈટલોનિયામાં સંકટપૂર્ણ સ્થિતિની શરૂઆત તે સમયે થઈ હતી જ્યારે સ્પેનની બંધારણીય કોર્ટ તરફથી જનમત સંગ્રહને ગેરકાયદેસર ગણાવવા છતાં ત્યાં જનમત સંગ્રહ થયો. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nકૈટલોનિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પેનનાં મારિયાએ સંસ્કૃત ભાષા શીખીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો\\nસારાંશ: સ્પેનનાં મારિયા રઈશે સંસ્કૃતમાં આચાર્ય એટલે પરાસ્નાતક (પીજી)ની પરીક્ષામાં સ્વર્ણ પદક હાંસલ કર્યુ છે. મારિયાનો મુખ્ય વિષય પૂર્વની મીમાંસા હતો, જેને સંસ્કૃતમાં ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મારિયાએ ન માત્ર આ વિષય પસંદ કર્યો પરંતુ એમાં સૌથી વધુ માર્ક્સ પણ મેળવ્યાં. મારિયા લગભગ આઠ વર્ષ પહેલાં સ્પેનથી કલ્ચરલ ઍક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ભારત આવ્યાં હતાં. \n\nઅમુક બીજા સ્ટુડન્ટ્સ સાથે તેઓ વારાણસીના એક ગુરુકુળમાં રહે છે. અહીંય જ એમણે હિન્દી અને સંસ્કૃત ભાષા શીખી અને હવે તેઓ સંસ્કૃતમાં આચાર્ય બની ગયાં છે.\n\nમારિયા હવે સંસ્કૃતમાં પીએચડી કરવા માગે છે અને ત્યારબાદ પોતાના દેશમાં સંસ્કૃત ભણાવવા માગે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં ફેરફારની માગ કેમ કરાઈ રહી છે?\\nસારાંશ: સલમા (બદલેલું નામ) અને રાજેશ (બદલેલું નામ) એક બીજાને વર્ષ 2011માં મળ્યાં. ધીરેધીરે બંને એકબીજાની નજીક આવ્યાં અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ લગ્નમાં બંનેનું અલગ અલગ ધર્મનું હોવું અડચણરૂપ હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2018માં સલમા અને રાજેશે જ્યારે પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે બંનેનાં કુટુંબોએ આ સંબંધને નામંજૂર કર્યો અને બંનેના પરિવારોએ તેમના માટે જીવનસાથીની શોધ શરૂ કરી દીધી.\n\nઆ બંને તરફથી હાઈકોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં કહેવાયુ છે કે લૉકડાઉનમાં પરિસ્થિતિ વધુ વણસી. આ દરમિયાન સલમાના પરિવારજનોએ તેમના માટે છોકરો પસંદ કરી લીધો અને સલમાને કહ્યું કે તેઓ તેમનાં લગ્ન રાજેશ સાથે નહીં થવા દે.\n\nઆટલું જ નહીં સલમાને આજીવન ઘરે બેસાડી રાખવાની પણ વાત કરી. પરંતુ સલમા તૈયાર નહોતાં.\n\nઅરજી અનુસાર, છોકરીની પરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પેસફોર્સ : ટ્રમ્પે નવી અમેરિકન મિલિટરીની જાહેરાત કેમ કરી?\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે પેન્ટાગનને સ્પેસમાં લડાઈ લડવા માટે ફંડ આપ્યું છે અને તેનું નામ છે યુએસ સ્પેસફોર્સ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"70 વર્ષમાં પહેલી વખત અમેરિકામાં આ નવી મિલિટરી સર્વિસ શરૂ થઈ રહી છે જે અમેરિકાના ઍરફોર્સની અંતર્ગત રહેશે.\n\nવોશિંગ્ટન ખાતે આવેલા આર્મી બેઝમાં ટ્રમ્પે સ્પેસને \"વિશ્વનું સૌથી નવું ફાઇટિંગ ડૉમેન\" ગણાવ્યું હતું.\n\nતેમણે ઉમેર્યું, \"આપણી રાષ્ટ્રીય સુરક્ષા પર રહેલા ભયની વચ્ચે, અમેરિકા સ્પેસમાં સફળ અને સંપૂર્ણપણે ચડિયાતું છે.\"\n\n\"આપણે સૌથી આગળ છીએ પરંતુ એટલા પણ આગળ નથી. પરંતુ જલદી જ આપણે અનેક ઘણા આગળ પહોંચી જઈશું.\"\n\n\"સ્પેસફોર્સ આપણને અકારણ આક્રમણથી બચવામાં મદદ કરશે અને મૂળભૂત ઊંચાં મૂલ્યોનું રક્ષણ કરશે.\"\n\nઅ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્પૉર્ટ્સની દુનિયામાં મહિલાઓનો રૂચિ ઓછી કેમ?\\nસારાંશ: ફોર્બ્સની યાદી મુજબ વિશ્વના સૌથી વધુ કમાતા 100 ઍથ્લીટ્સમાં મહિલા ખેલાડી પહેલા પચાસ નંબરમાં પણ નથી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેરેના વિલિયમ્સની ગણતરી વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડી તરીકે થાય છે, છતાં તેમનો નંબર 51મો છે. \n\nપુરુષોમાં ચોથા ક્રમના રોજર ફેડરર તેમનાથી બમણું કમાય છે. એ જોતા લાગે છે કે છોકરીઓને સ્પૉર્ટ્સમાં રસ લેતા કરવી જોઇએ. \n\nછોકરીઓ સ્પૉર્ટસમાં રુચિ ત્યારે લે છે, જ્યારે તેમને છોકરીઓનો સાથ મળે છે.\n\nએટલે કદાચ તેમને રમાડવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે – તેમની સાથે રમો. રમવા માટે પ્રોત્સાહન આપો.\n\nBBC 100 WOMEN શ્રેણી હેઠળ બીબીસી આપની સમક્ષ મહિલાઓનાં સંઘર્ષ, સિદ્ધિ અને વિષયો પર ચર્ચા કરી રહ્યું છે. આ વીડિયો એ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્માર્ટફોન, ગ્લાસ કે સ્ટીલની સપાટી પર કોરોના વાઇરસ ક્યાં સુધી જીવે?\\nસારાંશ: સંશોધકોનું કહેવું છે કે કોવિડ-19 બીમારી માટે જવાબદાર કોરોના વાઇરસ બૅન્ક નોટ, ફોનની સ્ક્રીન અને સ્ટેનલેસ સ્ટીલ જેવી સપાટીઓ પર અનેક દિવસ સુધી જીવંત રહે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઑસ્ટ્રેલિયાની નેશનલ સાઇન્સ એજન્સીએ કહ્યું છે કે SARS-Cov-2 વાઇરસ અમુક સપાટીઓ પર જેટલું માનવામાં આવતું હતું, તેનાથી લાંબા સમય સુધી જીવંત રહે છે.\n\nજોકે, આ સ્ટડી અંધારામાં અને સ્થિર તાપમાનમાં કરવામાં આવી હતી. જ્યારે હાલમાં જાણવા મળ્યું કે અલ્ટ્રાવાયલટ લાઇટના વપરાશથી કોરોના વાઇરસ નષ્ટ થઈ જાય છે.\n\nઅમુક જાણકારોને એ વાત પર શંકા છે કે સપાટી પર રહેલા વાઇરસથી મનુષ્યના સંક્રમિત થવાનો ખતરો કેટલો વાસ્તિવક છે.\n\nઆની પહેલાં લૅબોરેટરીમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે બૅન્ક નોટ અને કાંચ પર કોરોના વાઇરસ બે કે ત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્મિત પટેલ : એ ગુજરાતી ક્રિકેટર જે IPL નહીં વિદેશી લીગમાં રમશે\\nસારાંશ: એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટમાં ગુજરાતી ખેલાડીઓનું યોગદાન કે હાજરી આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ હતી પરંતુ ક્રિકેટનો વ્યાપ વધ્યો તે સાથે ગુજરાતીઓ પણ તેમાં કમાલ કરી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મૂળ ભારતીય સ્મિત પટેલ કેરેબિયન ક્રિકેટમાં ઝળકશે\n\nજસપ્રિત બુમરાહ, ચેતેશ્વર પુજારા, હાર્દિક અને કૃણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ તો હાલમાં અત્યંત સક્રિય છે. \n\nઆ ખેલાડીઓ વિનાની ભારતીય ક્રિકેટ ટીમની કલ્પના થઈ શકતી નથી. \n\nથોડા સમય અગાઉ આ યાદીમાં પાર્થિવ પટેલ હતા તો નજીકના ભવિષ્યમાં અરઝાન નાગવાસવાલાનો તેમાં ઉમેરો થઈ શકે તેમ છે. \n\nઆ તમામ વચ્ચે એક નવું નામ સામે આવ્યું છે અને તે છે સ્મિત પટેલ.\n\nઅગાઉ કોઈ ખેલાડીને એકાદ- બે સિઝનમાં તો ઠીક એક દાયકા સુધી પણ નૅશનલ ટીમમાં રમવાની તક ન મળે તો નિવૃત્ત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્મિથ-વૉર્નર પર આજીવન પ્રતિબંધની આશંકા\\nસારાંશ: ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવન સ્મિથ અને વાઇસ કૅપ્ટન ડેવિડ વોર્નર માટે કદાચ આ સૌથી મુશ્કેલી ભર્યા સમયની શરૂઆત હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાઉથ આફ્રિકા સામે છેલ્લા ટેસ્ટમાં સ્મિથ અને વૉર્નરની હકાલપટ્ટી બાદ હવે એ કહેવામાં આવી રહ્યું છે કે તેમના પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે. \n\nક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેની આચારસંહિતા પ્રમાણે છેતરપીંડીના મામલે બંને ખેલાડીઓ પર આ પ્રતિબંધ લગાવી શકે છે. \n\nઆ પરિસ્થિતિની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જાહેરમાં આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. \n\nવડા પ્રધાન ટર્નબુલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ મામલે કડક કાર્યાહી કરવા પણ કહ્યું છે. \n\nતો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્મૃતિ ઈરાની : મોદીનું રાજીનામું માગવાથી લઈને રાહુલ ગાંધીને હરાવવા સુધીની સફર\\nસારાંશ: નરેન્દ્ર મોદી સરકારનાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીનો અભેદ ગણાતો કિલ્લો સર કરી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાનીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 55,120 મતોથી હરાવી દીધા છે. \n\nરાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ત્રણ વખત ચૂંટાયા હતા. આ અગાઉ સોનિયા ગાંધી એક વખત અહીંથી ચૂંટાયાં હતાં.\n\nપહેલાં સંજય ગાંધી અને ત્યાર પછી પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ આ બેઠકને પરિવારના ગઢ તરીકે સ્થાપિત કરી હતી. રાજીવ ગાંધી પણ અહીંથી ત્રણ વખત ચૂંટાયા હતા.\n\n2014ની ચૂંટણીમાં પણ સ્મૃતિ ઈરાનીની અહીં રાહુલ ગાંધી સામે ટક્કર થઈ હતી, પરંતુ ત્યારે તેઓ હારી ગયાં હતાં. \n\nપોતાના બીજા પ્રયાસમાં પૂર્વ અભિનેત્રી સ્મૃતિ ઈરાની આ બેઠક ગાંધી પરિવાર પાસે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્મૃતિ ઈરાની કોરોના પૉઝિટિવ, ગુજરાતમાં કરી હતી સભાઓ\\nસારાંશ: ગુજરાતમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ માટે ચાર બેઠકો પર પ્રચાર કરનારાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી ટ્વીટર પર આપી છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે માહિતી આપતાની સાથે સંપર્કમાં આવનાર લોકોને ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપી હતી.\n\nગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની 23મી ઓક્ટોબરે ગુજરાત આવ્યા હતા. તેમણે કરજણ, ગઢડા, મોરબી અને લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી. \n\nઆ સભામાં ગુજરાત ભાજપના અનેક નેતાઓએ હાજરી આપી હતી.\n\nસાઉદી અરેબિયા ખતમ કરશે કફાલા સિસ્ટમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્મૃતિ ઈરાનીએ સલીમને કહ્યું, 'હિંમત હોય તો હનુમાન ચાલીસા સંભળાવો'\\nસારાંશ: ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થઈ ગયું પણ આ બિલની ચર્ચા ખલીફાથી લઈને હનુમાન ચાલીસા સુધી પહોંચી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બિલની તરફેણમાં 245 અને વિપક્ષમાં 11 મત પડયા હતા. કૉંગ્રેસ અને એઆઇડીએમકે એ વૉકાઉટ કર્યુ હતું. \n\nટ્રિપલ તલાકની ચર્ચા દરમિયાન મોહમ્મદ સલીમને સ્મૃતિ ઈરાનીને કહ્યું કે દમ હોય તો હનુમાન ચાલીસા સંભળાવો.\n\nચર્ચા દરમિયાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું, \"તમામ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરીશું.\" \n\n\"એ લોકો કે આને અપરાધની નજરથી કેમ જોઈ શકાય એવા ઉદ્દેશથી ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે એમને મારું નિવેદન છે.\" \n\n\"જો ઇસ્લામિક ઇતિહાસ જોવામાં આવે તો બીજા ખલીફાની સામે પહેલીવાર આવો કેસ આવ્યો. જયારે એક વ્યકિતને પુછવામાં આવ્યુ કે શુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્મૃતિએ ટી-20ની સૌથી ઝડપી અર્ધસદી નોંધાવી રેકોર્ડ કર્યો\\nસારાંશ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ડાબોડી ખેલાડી સ્મૃતિ મંધાનાએ વધુ એકવાર રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્મૃતિ મંધાના\n\nતેમણે મહિલા ટી-20 ક્રિકેટના સૌથી ઝડપી અર્ધ સદી નોંધાવવાના રેકોર્ડની બરાબરી કરી છે.\n\nકિઆ સુપર લીગમાં સ્મૃતિએ વેસ્ટર્ન સ્ટ્રૉર્મ તરફથી રમતા માત્ર 18 બૉલમાં 50 રન ફટકાર્યા હતાં.\n\nન્યુઝીલૅન્ડનાં ખેલાડીની બરાબરી કરી\n\nસ્મૃતિ મંધાના\n\nઆ ઇનિંગમાં જ તેમણે ન્યુઝીલૅન્ડનાં ખેલાડી સોફી ડેવાઇનના રેકોર્ડની બરાબરી કરી છે.\n\nજેમણે આટલા જ બોલમાં રન કરીને 2015માં અર્ધ સદી નોંધાવી હતી.\n\nઇંગલેન્ડ પ્રિમિયર લીગમાં રમતાં તેમણે 19 બૉલમાં 52 રન નોંધાવ્યાં હતાં.\n\n સ્મૃતિ મંધાના અગાઉ મહિલા ટી-20 ક્રિકેટમાં ઇતિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્મૃતિસંગ્રહાલયમાંથી ગાંધીહત્યાની તસવીરો હઠાવાતા ગાંધીજનો નારાજ\\nસારાંશ: દિલ્હીના પ્રખ્યાત ગાંધી સ્મૃતિસંગ્રહાલયમાં મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી કેટલીક તસવીરો હઠાવી દેવાઈ છે અને તેને લઈને વિવાદ થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી તેમજ અન્ય ગાંધીવાદીઓનું કહેવું છે કે ડિજિટલાઇજેશનના બહાને મહાત્મા ગાંધીની હત્યા અને અને એમની અંતિમ યાત્રાની તસવીરોને ઇરાદાપૂર્વક હઠાવી દેવાઈ છે. \n\nજોકે, મ્યુઝિયમના નિદેશક આ આરોપોને પાયાવિહોણા ગણાવે છે.\n\nઉલ્લેખનીય છે કે ગાંધીસ્મૃતિમાં અગાઉ મહાત્મા ગાંધીના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને ડિસપ્લે બોર્ડ પર તસવીરો દ્વારા દેખાડાતી હતી અને તેમાં એમની હત્યા અને અંતિમયાત્રાની તસવીરો પણ હતી, પરંતુ હવે એ તસવીરોને હઠાવી દેવાઈ છે.\n\nગાંધીજીની હત્યા અને અંતિમયાત્રાની તસવીરોને સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્લોન સ્ટીફન્સે યુએસ ઓપન ટાઇટલ જીત્યું\\nસારાંશ: અમેરિકાની સ્લોન સ્ટીફન્સે પોતાના જ દેશની ટેનિસ ખેલાડી મેડિસન કીઝને હરાવીને યુ.એસ. ઓપન ટાઇટલ જીતી લીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટેનિસ જગતમાં ૮3માં ક્રમે સ્થાન પામેલી સ્લૉને મેડિસનને ૬-૩ અને ૬-૦ થી હરાવી હતી.\n\n૨૪ વર્ષીય સ્લૉન છ અઠવાડિયા અગાઉ ૯૫૭માં સ્થાને હતી, ઈજાને કારણે તે લગભગ ૧૧ મહિના ટેનિસ-કોર્ટથી દૂર રહી હતી.\n\nસ્લોન યુ.એસ. ઓપન ટેનિસ યુગની એવી પાંચમી મહિલા ખેલાડી છે, જે ક્વોલિફાઈડ રેન્કિંગમાં સ્થાન ધરાવતી ન હોવા છતાં એક મહત્વપૂર્ણ ટાઈટલ જીતી છે. \n\nસ્લોન અને મેડિસન બંન્નેએ પ્રથમ વખત ગ્રાન્ડ સ્લૅમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને બંન્ને ખેલાડીનો સંયુક્ત ક્રમાંક (રેન્કિંગ) ૯૯ હતો. જેને શરૂઆતથી જ યુ.એસ. ઓપનની ફાઇનલમાં સૌથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં કરંટ લાગતાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ, સંતરામપુરની ઘટના\\nસારાંશ: ગુજરાતમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતાદિવસની ઉજવણી શોકમાં ફેરવાઈ છે. ધ્વજવંદન કાર્યક્રમની તૈયારી દરમિયાન કરંટ લાગતાં બે વિદ્યાર્થીઓનું સ્થળ પર જ મોત થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુર્ઘટનાનો ભોગ બનનાર વિદ્યાર્થી\n\nબીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી મુજબ આ ઘટના સંતરામપુર તાલુકાના કેનપુર ગામની શાળામાં બની છે.\n\nહાલ પોલીસે બંને વિદ્યાર્થીઓના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. \n\nમૃત્યુ પામનાર વિદ્યાર્થીઓ દિપક અભેસિંગ રાણા અને ગણપત નાથાભાઈ વાળવાઈની ઉંમર 15 વર્ષ હતી. \n\nપ્રાથમિક વિગતો મુજબ કેનપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. \n\nઆ આયોજનમાં ધોરણ-10માં અભ્યાસ કરી રહેલા બે વિદ્યાર્થીઓ ધ્વજ ફરકાવવા માટે લોખંડની મોટી પાઇપ ઊભી કરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વપ્ના બર્મન : જ્યારે રિક્ષાચાલકનાં દીકરીનો સંઘર્ષ રંગ લાવ્યો\\nસારાંશ: એક રિક્ષાચાલક અને ટી ઍસ્ટેટમાં કામ કરતાં મજૂરનાં દીકરી સ્વપના બર્મન જ્યારે પ્રથમ વખત રમતના મેદાનમાં પ્રવેશ્યાં ત્યારે તેમની મહત્ત્વકાંક્ષા એક સારી નોકરી શોધવાની હતી , મેડલ જીતવાની નહીં. ત્યારે તેમને ખ્યાલ નહોતો કે ખ્યાતિ તરફ આ તેમનું પ્રથમ પગલું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની પ્રતિભા અને મહેનત તથા કોચના માર્ગદર્શન હેઠળ તેઓ એશિયન ગેમ્સમાં ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઇવૅન્ટ, જેમાં સાત પ્રકારની રમતોનો સમાવેશ થાય છે, તેમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યાં. સ્વપના બર્મન એ વાતને સારી પુરવાર કરે છે કે જો જીતવાનો દૃઢનિશ્ચય હોય તો લક્ષ્ય મળીને જ રહે છે. \n\n(આ કહાણી ધ ઇન્ડિયન ચેન્જમેકર સિરીઝનો એક ભાગ છે જેમાં ભારતનાં પ્રેરણાદાયક મહિલા ખેલાડીઓની કહાણીઓ છે)\n\nરિપોર્ટર - દેબલીય રોય\n\nશૂટ એડિટ - દેબલીન રોય અને રુબાયત બિશ્વાસ\n\nપ્રોડ્યુસર - દીપક શર્મા\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વરા ભાસ્કરે કહ્યું, 'મને આ સરકારના કામ અને હરકતો પર ભરોસો નથી રહ્યો.' - TOP NEWS\\nસારાંશ: દેશમાં CAA અને NRC અત્યારે સળગતા મુદ્દા છે, જેના પર અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાનો મત વ્યક્ત કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ABP ન્યૂઝના કાર્યક્રમ 'હિંદુસ્તાન શિખર સમાગમ'માં સ્વરા ભાસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને સરકારના કામ તેમજ હરકતો પર ભરોસો નથી. \n\nસીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહેલાં સ્વરા ભાસ્કરે આ કાર્યક્રમમાં કહ્યું કે તેમની જેમ તમામ લોકોએ વારંવાર આ મામલે સવાલ કરવા પડી રહ્યા છે, કેમ કે સરકાર સ્પષ્ટ જવાબ આપી રહી નથી. \n\nNRCના વિવાદ પર જ્યારે સ્વરા ભાસ્કરને પૂછવામાં આવ્યું કે NRC હજુ લાગુ જ થયું નથી તો શા માટે તેનો વિરોધ? તેના જવાબમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે NRC લાગુ થયું નથી એ વાત વડા પ્રધાન જનતાને નહીં, ગૃહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વાઇન ફ્લૂ : ગુજરાતમાં જેનું નામ સાંભળીને લોકો થથરી ઊઠતાં તે બીમારી કઈ રીતે કાબૂમાં લેવાઈ હતી?\\nસારાંશ: વર્ષ 2009માં સ્વાઇન ફ્લૂનો રોગચાળો વિશ્વમાં ફેલાવા માંડ્યો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં વર્ષ 2009માં આવી હતી સ્વાઇન ફ્લૂની આફત\n\nસમગ્ર વિશ્વમાં ફેલાયેલા આ રોગચાળાના ભરડામાં ગુજરાત પણ આવી ગયું હતું.\n\nતે સમયે લેખક ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા. \n\nતેઓ આ લેખમાં ગુજરાત સરકારે અને ખાસ કરીને આરોગ્યવિભાગે કેવી રીતે ચિંતાજનક ગયેલા રોગને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો તે વિશે જણાવે છે.\n\nગુજરાતમાં નોંધાયો સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ\n\nસ્વાઇન ફ્લૂનો રોગચાળાનો ગુજરાતમાં ભરડો\n\nવૈશ્વિકીકરણની એક આડઅસર એ છે કે એકથી બીજા ખંડો વચ્ચે ઊડાઊડ કરતા પ્રવાસીઓની સંખ્યા અનેક ગણી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વાઇન ફ્લૂ નામનો ખતરો જેનો સામનો ગુજરાત અને દેશે દર વર્ષે કરવો પડે છે\\nસારાંશ: ભારતભરમાં 2012થી 2019 સુધી 8327 લોકો સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામ્યાં છે. દર વર્ષે આ રોગ ફેલાય અને વધુને વધુ લોકો તેની અસર હેઠળ આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દેશભરમાં આ બીમારીને કારણે લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. 1 જાન્યુઆરી 2018થી 24 ફેબ્રુઆરી 2019 દરમિયાન દેશભરમાં 1,551 લોકોએ સ્વાઇન ફ્લૂને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. \n\n2019માં રાજસ્થાન અને ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. \n\nનેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલના આંકડા પ્રમાણે, 1 જાન્યુઆરી 2019થી 24 ફેબ્રુઆરી 2019 સુધી રાજસ્થાનમાં 137 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 88 લોકો આ બીમારીથી મૃત્યુ પામ્યાં છે. \n\nજોકે, આ અગાઉ પણ સ્વાઇન ફ્લૂએ અનેક લોકોને શિકાર બનાવ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વામી અગ્નિવેશ પર ઝારખંડમાં હુમલો, રસ્તા વચ્ચે જ માર મારી કપડાં ફાડી નાખ્યાં\\nસારાંશ: બંધુઓ મજૂરો માટે કામ કરનારા સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ પર ઝારખંડના પાકુડમાં ભીડભાડવાળા એક વિસ્તારમાં હુમલો થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકુડમાં રસ્તા વચ્ચે જ સ્વામી અગ્નિવેશ પર હુમલો કરાયો\n\nહુમલાખોરોએ તેમના વિરુદ્ધ નારા લગાવ્યા અને રસ્તા વચ્ચે જ તેમને જોરદાર માર માર્યો. \n\nટોળાએ તેમના કપડાં ફાડી નાખ્યાં અને ગાળો પણ આપી હતી. આ હુમલામાં તેમને મૂઢ ઘા પણ વાગ્યા છે. \n\nઆ ઘટના બાદ અગ્નિવેશે રાજ્યના મુખ્ય સચિવને કૉલ કરીને આ મામલે કાર્યવાહી કરવાની માગ પણ કરી છે. \n\nસ્વામી અગ્નિવેશના પ્રતિનિધિ અને બંધુઓ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ મનોહર માનવે બીબીસીને આ જાણકારી આપી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતેમણે કહ્યું, \"આ સરકાર દ્વારા પ્રાયોજિત હુમલો છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસંસદના પ્રવચનમાં શું કહ્યું હતું?\\nસારાંશ: કોલકાતામાં 1863ની 12 જાન્યુઆરીએ જન્મેલા નરેન્દ્રનાથ, તા. ચોથી જુલાઈ 1902ના દિવસે મૃત્યુ પામ્યા. પરંતુ આ દરમિયાન તેઓ સ્વામી વિવેકાનંદના નામે વિખ્યાત થયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સ્વામી વિવેકાનંદની વાત થાય ત્યારે તેમણે અમેરિકાના શિકાગોની ધર્મ સંસદમાં 1893માં 11મી સપ્ટેમ્બરે આપેલાં પ્રવચનની ચર્ચા જરૂર થાય છે. \n\nએ પ્રવચને સમગ્ર દુનિયા સામે ભારતને મજબૂત ઇમેજ સાથે રજૂ કર્યું હતું, પણ એ પ્રવચનમાં સ્વામીજીએ શું કહ્યું હતું એ બહુ ઓછા લોકો જણાવી શકે છે. \n\nસ્વામી વિવેકાનંદના એ પ્રવચનના ખાસ અંશો વાંચોઃ\n\nગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ કોરોના વાઇરસના 'સુપર સ્પ્રેડર' છે?\n\nસ્વામી વિવેકાનંદ\n\n• મને ગર્વ છે કે હું એ દેશમાંથી આવું છું, જે દેશે તમામ ધર્મો અને દેશો દ્વારા હેરાન કરવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વામીનારાયણ સંપ્રદાયનું મહત્વ ગુજરાતના રાજકારણમાં કેટલું?\\nસારાંશ: ગુજરાતીમાં કહેવત છે કે 'સાધુ થવું તો સ્વામીનારાયણના.' આ કહેવતનો મર્મ સમજવાની ભૂલ કરશો તો તમે ગુજરાતના રાજકારણને પણ સમજી શકશો નહીં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર\n\nગુજરાતનું રાજકારણ સ્વામીનારાયણ સંપ્રદાયની તાકાત અને મહિમાને ક્યારેય પડકારી શક્યું નથી. \n\nસ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામીનું 2016માં અવસાન થયું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીથી ગુજરાત ગયા હતા. \n\nમાત્ર વડા પ્રધાનની વાત નથી. ગુજરાતમાં સત્તા પર આવેલા તમામ રાજકીય પક્ષો સ્વામીનારાયણ સંપ્રદાય સાથે રહ્યા છે. \n\nસ્વામીનારાયણ સંપ્રદાય હંમેશાં સત્તાની નજીક રહ્યો હોવાનું પણ કહેવાય છે. \n\nસ્વામીનારાયણ સંપ્રદાયમાં એવું તે શું છે કે તેના સાધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વામીને કારણે ભારત-માલદીવ વચ્ચે ટૅન્શન વધ્યું?\\nસારાંશ: માલદીવના સ્થાનિક મીડિયા અનુસાર ત્યાંના ભારતીય રાજદૂત અખિલેશ મિશ્રાને સમન્સ મોકલાવાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલદીવના સ્થાનિક મીડિયાનું કહેવું છે કે દેશના વિદેશ મંત્રાલયે મિશ્રાને ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વીટને પગલે સમન્સ પાઠવ્યો છે.\n\nસ્વામીએ 24 ઑગસ્ટે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે 23 સપ્ટેમ્બરે માલદીવમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ગડબડ થાય તો ભારતે હુમલો કરી દેવો જોઈએ.\n\nસ્વામીએ આ વાત શ્રીલંકાના પાટનગરમાં કોલંબોમાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશિદ સાથેની મુલાકાત બાદ કહી હતી.\n\nમોહમ્મદ નશિદ દેશવટો ભોગવી રહ્યા છે. તેમણે સ્વામી સમક્ષ માલદીવમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વાસ્થ્ય : આ રીતે તમે તમારા નખ અને વાળને સ્વસ્થ રાખી શકો છો\\nસારાંશ: તમને તમારા નખ અને વાળ અંગે ચિંતા છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તો આ પ્રકારનો ખોરાક તમને આપાવી શકે છે સ્વસ્થ વાળ અને નખ.\n\nવાળ અને નખને વિવિધ પ્રકારના પોષણની જરૂર હોય છે.\n\nઆ માટે તમારે સમતોલ આહાર લોવાની જરૂર હોય છે.\n\nવળી જાણો નખમાં સફેદ નિશાન પાછળનું શું છે રહસ્ય.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વિત્ઝર્લૅન્ડ : ડ્રાઇવર અને પેટ્રોલ વિના ચાલતી બસની મુસાફરી\\nસારાંશ: તમે સ્વિત્ઝર્લૅન્ડનાં આ સુંદર સ્થળની મુલાકાત લેવાના હોવ તો તમે આ થોડી અલગ બસની મજા માણી શકશો.. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ બસમાં ડ્રાઇવર નથી. આ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી બસ છે. \n\nપગે ચાલતા લોકો અને બીજા વાહનોનું ધ્યાન રાખવા કૅમેરા અને સેન્સર લગાવવામાં આવ્યાં છે.\n\nજાહેર રસ્તાઓ પર પણ આ બસ પોતાની જાતે ચાલી શકે છે. બસ 30 કિમી\/પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.\n\nજો એ કોઈ અડચણ જુએ તો અટકી જશે ઘણીવાર અચાનક જ બ્રેક મારશે. છતાં મુસાફરોને આ બસ ગમે છે. જુઓ વીડિયો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વિત્ઝર્લેન્ડનું દાવોસ વિશ્વ માટે અત્યંત મહત્ત્વનું કેમ?\\nસારાંશ: સ્વિત્ઝર્લેન્ડ બરફવર્ષા અને નયનરમ્ય ખીણો માટે જાણીતું છે. એ ખીણોમાં હીરો-હીરોઈન વચ્ચે પાંગરતો પ્રેમ આપણે અનેક હિન્દી ફિલ્મોમાં નિહાળ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nજોકે, સ્વિત્ઝર્લેન્ડના એક નાનકડા શહેરમાં મોટા-મોટા રાજકીય અને આર્થિક નિર્ણયો પણ લેવામાં આવે છે. \n\nએ શહેરનું નામ છે દાવોસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દાવોસની મુલાકાતે ગયા હોવાથી એ શહેર ચર્ચામાં છે. \n\nદાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી ગયા છે. \n\nકોઈ ભારતીય વડાપ્રધાન 1997 પછી પહેલીવાર દાવોસની વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમમાં હાજરી આપી રહ્યા છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઆ માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, \"દાવોસ અર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: સ્વીડનથી સુરત: માતાને શોધી રહેલાં કિરણને 32 વર્ષે મળ્યો ‘અકલ્પનીય આઘાત’\\nસારાંશ: કિરણ ગુસ્તાફસન તેના ભાઈ-બહેનો સાથે સ્વીડનના એક સુંદર શહેરમાં મોટા થયાં. કિરણને હંમેશા એવું લાગતું રહેતું કે, તેમનાં બહેન એલન અને ભાઈ બીયોર્ન એકબીજા સાથે જે રીતે જોડાયેલાં છે, તેવું જોડાણ તેમની સાથે નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જન્મ આપનારાં માતાને શોધી રહેલાં કિરણ ગુસ્તાફસન\n\nતેમના પ્રેમાળ માતા-પિતાએ તેમને તમામ સુખ-સગવડ ભરેલું જીવન આપ્યું હતું. છતાં કિરણને પોતાના જીવનમાં કોઈ ખાલીપો અનુભવાતો હતો.\n\nતેમના માતા-પિતાએ તેમને કહ્યું હતું કે તેમને ગુજરાતનાં સુરતનાં એક અનાથાશ્રમમાંથી દત્તક લીધાં હતાં.\n\nસ્વીડનના માલમોમાંથી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કિરણે કહ્યું, “હું જ્યારે સ્વીડન આવી ત્યારે લગભગ ત્રણ વર્ષની હતી. ભારતમાં વીતેલું મારું બાળપણ મને યાદ નથી.” \n\n“જે વકીલ મને દત્તક આપવાની પ્રક્રિયામાં શામેલ હતા તેમની અને તેમના પત્ની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હંસાબહેન મહેતા : માનવાધિકારોમાં મહિલાઓને સ્થાન અપાવનારાં ગુજરાતણ\\nસારાંશ: મનુષ્ય ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે હાલ વિશ્વમાં મોટાભાગના દેશોએ માનવાધિકારોનું મહત્ત્વ સ્વીકાર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સમગ્ર વિશ્વમાં માનવાધિકારોના રક્ષણાર્થે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સૌપ્રથમ વખત 'માનવહકોનું સાર્વત્રિક ઘોષણાપત્ર' (યુર્નિવર્સલ ડિકલેરેશન ઑફ હ્મુમન રાઇટ્સ) નામનો દસ્તાવેજ બનાવાયો હતો. જેનો સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા 10 ડિસેમ્બર, 1948ના રોજ સ્વીકાર કરાયો હતો. \n\nસમગ્ર વિશ્વના તમામ માનવીઓના માનવહકના રક્ષણ માટે બનાવાયેલ આ દસ્તાવેજમાં લિંગસમાનતા સુનિશ્ચિત કરાવવા માટે ભારતનાં એક નેતા, હંસા મહેતાએ અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. \n\n29 ઑગસ્ટના રોજ જ્યારે ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી જીવરાજ નારાયણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હજ પહેલાં કાબામાં થતી હતી અનેક ઈશ્વરોની પૂજા\\nસારાંશ: રવિવારથી હજયાત્રા શરૂ થઈ ગઈ છે. હજ પઢવા માટે દુનિયાભરમાંથી લાખો લોકો સાઉદી અરેબિયા પહોંચી રહ્યા છે, જ્યાં પાંચ દિવસ સુધી ચાલનારી હજયાત્રામાં ભાગ લેશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇસ્લામમાં સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં કાબાને સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. \n\nઆ ધાર્મિક અનુષ્ઠાન દુનિયાભરમાં ઇસ્લામને માનનારાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.\n\nઆ વર્ષે લગભગ વીસ લાખ લોકો હજ પઢવા માટે સાઉદી અરેબિયા પહોંચશે. જાણો હજને લગતી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો.\n\nહજ પર જવાનો હેતુ શું હોય છે? \n\nઇસ્લામમાં કુલ પાંચો સ્તંભોમાં હજ પાંચમો સ્તંભ છે. દરેક સ્વસ્થ મુસલમાનોની ઇચ્છા હોય છે કે તેઓ જીવનમાં એકવાર હજ પર જરૂર જાય. \n\nહજને ભૂતકાળનાં પાપોને મિટાવવાના રૂપે જોવામાં આવે છે. \n\nએવું માનવામાં આવે છે કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હજારો કરોડનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નવું વિમાન કેવું હશે?\\nસારાંશ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ માટે બે વિમાન મંગાવવામાં આવ્યાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ હવાઈ જહાજમાં સુરક્ષા અને સુવિધા અનોખાં પાસાં હશે.\n\nઅમેરિકાની બોઇંગ કંપનીએ આ બે જહાજ તૈયાર કર્યાં છે. 8,458 કરોડ રૂપિયાના આ બે પ્લેન વિશિષ્ઠ માગણીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હજારો ભારતીયોને થશે ટ્રમ્પના નવા વિઝા નિયમોની અસર\\nસારાંશ: ''મને સતત લાગ્યા કરે છે ગમે ત્યારે મને ઘરે બેસી જવાનું કહેવામાં આવશે. ફરી પાછી હું એ તણાવગ્રસ્ત દિવસોમાં ધકેલાઈ જઈશ. મારા પતિ આખો દિવસ કામે હશે અને હું કોઈ કામ વગરની ઘરમાં બેસી રહીશ.'' આ શબ્દો છે પ્રિયા ચંદ્રશેખરનના.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પ સરકારના એચ1બી વિઝા ધરાકોના પતિ\/પત્નીના કામ કરવા પર પ્રતિબંધના પ્રસ્તાવથી પ્રિયાની કારકિર્દી પર જોખમ તોળાઈ રહ્યું છે.\n\nપ્રિયા ચન્દ્રશેખરન દિલ્હીનાં છે. તેમના પિતાના મૃત્યુ બાદ 19 વર્ષની ઉંમરથી જ તે કામ કરતાં રહ્યાં છે. \n\nવોશિંગ્ટનના સિએટલમાં બે વર્ષથી સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ (CPA) તરીકે કામ કરે છે.\n\n2010માં કામ છોડીને પતિ સાથે અમેરિકા જવાનો નિર્ણય પણ પ્રિયા માટે અઘરો હતો. \n\nપ્રિયા અમેરિકામાં પાંચ વર્ષ માટે કોઈ કામ વિના રહ્યાં. તેમને એક બાળક થયું. વર્ષ 2015માં બરાક ઓબામાની સરકાર દરમિયાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હજૂરિયા-ખજૂરિયાથી લઈને જયપુરિયા-અવસરિયા રિસોર્ટ પૉલિટિક્સનું ગુજરાત મૉડલ\\nસારાંશ: કોરોના વાયરસને કારણે દેશ અને દુનિયાનાં બજારો ઠપ છે. આવા વાતાવરણમાં પણ એક બજાર છે, જે ધમધમે છે - ઘોડાના ખરીદવેચાણનું બજાર - હૉર્સ-ટ્રૅડીંગ.ગુજરાતમાં પણ અને પાડોશી મધ્યપ્રદેશમાં પણ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મધ્યપ્રદેશમાં તો જીવલેણ કોરોનાએ એક અપવાદરૂપ કિસ્સામાં કમલનાથને - ભલે કેટલાક દિવસ માટે પણ - જીવતદાન આપ્યું. \n\nગુજરાતમાં રાજ્યસભાની ઔપચારિક અને નીરસ ગણાતી ચુંટણીમાં આ વખતે પણ આઈપીએલ જેવો જ રોમાંચ છે - ભલે કોરોનાને કારણે આઈપીએલ મોકૂફ રાખવી પડી હોય. \n\nગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોમાંથી ધારાસભ્યોના સંખ્યાબળ મુજબ બે ભાજપ અને બે કૉંગ્રેસને ફાળે જાય એમ હતી. \n\nએના માટે ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારા તથા કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુકલનાં નામો જાહેર કર્યાં. \n\nબહારના ઉમેદવાર ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હઝારા : પાકિસ્તાનના એ મૂળનિવાસી મુસલમાનો જેમની જિંદગી દોજખ બની ગઈ\\nસારાંશ: પાકિસ્તાનના લઘુમતી હઝારા સમુદાય માટે 2021ના વર્ષની શરૂઆત ખૂબ જ ગમગીન હતી. બલૂચિસ્તાન પ્રાંતમાં સુન્ની ઉગ્રવાદી સમૂહ ઇસ્લામિક સ્ટેટે હુમલો કરીને કોલસાની ખાણમાં કામ કરી રહેલાં 11 સગીરની હત્યા કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\n3 જાન્યુઆરીએ થયેલી આ દુર્ઘટનાની ન માત્ર મીડિયા અને સોશિયલ મીડિયા પર નિંદા કરવામાં આવી, પણ આ ઘટનાએ પાકિસ્તાનમાં હઝારા સમુદાયની સ્થિતિ પર પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. \n\nસુન્ની બહુમતીવાળા પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં શિયા મુસલમાનોમાં હઝારા સમુદાય લાંબા સમયથી ઉગ્રવાદી સમૂહના હુમલાને સહન કરી રહ્યો છે અને સરકાર તરફથી તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. \n\nજોકે સરકારે દેશના આ લઘુમતી સમુદાયને ફરીથી આશ્વાસન આપ્યું છે કે તે પાકિસ્તાનમાં 'બરાબરના નાગરિક' છે અને તેમને સંરક્ષણ આપવું સરકારનું કામ છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હત્યાના આરોપમાં શહેરની આખી પોલીસ ફોર્સની અટકાયત\\nસારાંશ: મેક્સિકોના એક શહેર ઓકામ્પૉમાં મેયરપદના ઉમેદવારની હત્યા બાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓની હત્યામાં સંડોવણીની શંકાના આધારે અટકાયત કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરુવારે સવારે એન્જલ્સની તેમના ઘરની બહાર હત્યા કરાઈ હતી\n\nગુરુવારે 64 વર્ષીય ફર્નાન્ડો એન્જલ્સ જ્યુરૅઝની અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.\n\nપહેલી જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણી પહેલાં મેક્સિકોમાં અત્યારસુધી 100 રાજકારણીઓની હત્યા થઈ ચૂકી છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nએન્જલ્સની હત્યા સાથે મિકૉઆકૅનના પશ્ચિમ વિસ્તારમાં એક જ સપ્તાહમાં રાજકારણીની હત્યાની આ ત્રીજી ઘટના નોંધાઈ છે.\n\nશહેરના 27 પોલીસ અધિકારીઓ અને સ્થાનિક સુરક્ષા કર્મચારીઓની ફૅડરલ ફોર્સીસ દ્વારા રવિવારે અટકાયત કરવામાં આવી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હથિયારો માટે બીજા દેશોના ભરોસે ક્યાં સુધી રહેશે ભારતીય સેના?\\nસારાંશ: ગત વર્ષે જ ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ભારત એકસાથે અઢી મોરચે યુદ્ધ માટે સક્ષમ છે. બિપિન રાવતની આ ટિપ્પણીને ચીન અને પાકિસ્તાનની મીડિયામાં ખૂબ કવરેજ મળ્યું હતું\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આત્મવિશ્વાસથી ભરપૂર નિવેદન બાદ હવે બિપિન રાવતે ચીનની વધતી સૈન્ય શક્તિને રેખાંકિત કરી છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈના આધારે, બુધવારે બિપિન રાવતે કહ્યું કે, પાડોશી દેશ ચીન પોતાની વધતી આર્થિક શક્તિની સાથે સેનાનું આધુનિકીકરણ પણ કરી રહ્યું છે. \n\nવિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યું, \"તેઓ અમારા વિચાર્યા પહેલા જ આવી ગયા છે.\"\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nતેમણે કહ્યું કે ચીન આર્થિક પ્રગતિ તો કરી જ રહ્યું છે, પરંતુ સાથે જ સૈન્ય શક્તિનો પણ વિસ્તાર કરી રહ્યું છે. \n\nતેમણે કહ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હમાસ : ગાઝામાં ઇઝરાયલના નંબર-1 દુશ્મનનો જન્મ કઈ રીતે થયો?\\nસારાંશ: વાત એ વેળાની છે જ્યારે જ્યારે મધ્યપૂર્વમાં ઘર્ષણનું કેન્દ્ર બનેલા ઇઝરાયલ-પેલેસ્ટાઇનના સંઘર્ષના નાયક યાસર અરાફાતના નિધનને હજુ વર્ષનું વહાણું માંડ વીત્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇઝરાયલ વિરુદ્ધના પેલેસ્ટાઇનવાસીઓના સંઘર્ષની આગેવાની કરનારા સંગઠન હમાસ પર પશ્ચિમના દેશોએ પ્રતિબંધ લગાવી રાખ્યો છે\n\nછાશવારે થતી હિંસા અને હિંસાની હોળીમાં સળગતા રહેતા વેસ્ટ બૅન્કમાં પેલેસ્ટાઇન લૅજિસ્લેટિવ કાઉન્સિલ (પીએલસી)ની ચૂંટણી યોજાઈ. યાસર અરાફાતનો પક્ષ ફતાહ પેલેસ્ટાઇનની આ ચૂંટણી સરળતાથી જીતી લેશે એવું સૌનું માનવું હતું. \n\nમાનવું શું? સૌને વિશ્વાસ હતો. લોકોની અપેક્ષા પણ હતી. \n\nએ વિશ્વાસ અને એ જ અપેક્ષાની આંગળી પકડીને ફતાહના સમર્થકો વૅસ્ટ બૅન્કના રામલ્લાહ શહેરમાં મનરાહ સ્ક્વૅર ખાતે એકઠા થયા અને"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરણે કરેલા હુમલામાં એક વ્યકિતનું મોત, ઑસ્ટ્રેલિયામાં બની ઘટના\\nસારાંશ: ભાગ્યે જ જોવા મળતી ઘટનામાં ઑસ્ટ્રેલિયામાં હરણે હુમલો કરતાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે અને એક વ્યકિત ઘાયલ થઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં બુધવારે આ ઘટના બની છે.\n\nપોલીસના જણાવ્યા મુજબ વાનગ્રાત્તા શહેરમાં એક મહિલા અને એક પુરુષ પર હરણે હુમલો કર્યો હતો.\n\nઆ શહેર મૅલબર્નથી 250 કિલોમિટર દૂર આવેલું છે.\n\nઆ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થયાં છે અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.\n\nપોલીસનું કહેવું છે કે તેમણે ઘટનાસ્થળે હરણને મારી નાંખ્યું છે અને કેસમાં હાલ તપાસ ચાલી રહી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરિભાઈ ચૌધરીને લાંચ પેઠે કરોડો રૂપિયા ચૂકવ્યા : સીબીઆઈના ડીઆઈજી\\nસારાંશ: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈના એક સિનિયર અધિકારી એમ. કે. સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી એક પિટિશનમાં કહ્યું છે કે કોલસા અને ખાણ રાજ્ય મંત્રી હરિભાઈ પરથીભાઈ ચૌધરીને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પિટિશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જૂન 2018ના પ્રથમ પખવાડિયામાં મોઇન કુરેશી કેસના મામલામાં હરિભાઈને આ કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. \n\nઆ ઉપરાંત પિટિશનમાં સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં અજિત ડોભાલે હસ્તક્ષેપ કર્યો હોવાનો પણ દાવો કરાયો છે. \n\nસુપ્રીમ કોર્ટ દ્વારા પિટિશન સ્વીકારી લેવાઈ છે, જોકે, સુનાવણી અંગેની તારીખ હજુ સુધી નક્કી કરાઈ નથી. \n\nસિન્હાના આરોપ અનુસાર અસ્થાની લાંચ મામલે ફરિયાદી સના સતિષ બાબુએ તેમને જણાવ્યું હતું કે કોલસા અને ખાણ રાજ્ય મંત્રી હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું ખરાબ પ્રદર્શન - BBC TOP NEWS\\nસારાંશ: કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાના વિરુદ્ધમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ ખેડૂતોમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોની બહોળી સંખ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ આંદોલન વચ્ચે હરિયાણામાં નગરનિગમની ચૂંટણીમાં રાજ્યનો સત્તાધારી પક્ષ ભાજપ માત્ર ત્રણ મેયર\/અધ્યક્ષની બેઠકો જીતી શક્યો. \n\nઆ વખતે રાજ્યમાં મેયર, નગરપરિષદ અને નગરપાલિકાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાઈ હતી. આ પહેલાં પાર્ષદ જ મેયરને ચૂંટતા હતા. \n\nસોનિપત બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર નિખિલ મદાન મેયરની બેઠક જિત્યા. આ જ વિસ્તારની કુંડલી-સિંઘુ બૉર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. \n\nપૂર્વ મંત્રી કવિતા જૈન સોનિપત બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય છે. જોકે, એમ છતાં અહીં ભાજપના ઉમેદવારનો પરાજય થયો અને કૉંગ્રેસના ઉમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરિયાણાનું એ ગામ જ્યાં ત્રિરંગો ફરકાવવામાં આવતો નથી\\nસારાંશ: 15મી ઑગસ્ટ. દેશનો સ્વતંત્રતા દિવસ. આ દિવસે દેશભરના નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, પરંતુ હરિયાણાના એક ગામમાં ત્રિરંગો નથી ફરકાવાતો. તેનું કારણ આઝાદી પૂર્વેની એક ઘટના છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તે 29 મે 1857ની તારીખ હતી. હરિયાણાના રોહનાત ગામમાં બ્રિટીશ સેનાએ બદલો લેવાના ઇરાદાથી એક બર્બર નરસંહારને અંજામ આપ્યો હતો. \n\nલોકો ગામ છોડીને ભાગવા લાગ્યા અને દાયકાઓ સુધી કોઈ વસતી વસી નથી. \n\nઅહીં 1857ના વિપ્લવ, જેને સ્વતંત્રતાની પહેલી લડાઈ પણ કહેવામાં આવે છે, દરમિયાન બ્રિટિશ અધિકારીઓએ નરસંહારની જવાબી કાર્યવાહી કરી હતી. \n\nરોહનાત ગામ, હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી શહેરથી થોડા અંતરે દક્ષિણ- પશ્ચિમમાં સ્થિત છે. \n\nગ્રામજનોએ આગચંપીના ડરથી ભાગેલા બ્રિટિશ અધિકારીઓનો પીછો કરી તેમની હત્યા કરી નાખી હતી અને હ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરિયાણામાં કૉંગ્રેસને મત આપ્યો તો ભાજપ સમર્થક ભાઈએ ગોળી મારી દીધી\\nસારાંશ: લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગોળીબારની ઘટના સામે આવી છે જેમાં હરિયાણામાં કૉંગ્રેસને મત આપવા બદલ ભાઈએ તેના પિતરાઈ પર ગોળીબાર કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ હરિયાણાના જાઝર જિલ્લામાં આ ઘટના બની છે. ધર્મેન્દ્ર સિલાની જેઓ ભાજપના તાલુકા સ્તરના નેતા છે તેમણે કૉંગ્રેસને મત આપવા બદલ એમના પિતરાઈ રાજા સિંહ પર ગોળીબાર કર્યો છે. \n\nધર્મેન્દ્ર સિલાનીએ ગેરકાયદે પિસ્તોલથી બે ગોળી પગમાં અને એક ગોળી પેટમાં મારી હતી અને તેઓ ફરાર થઈ ગયા હતા. \n\nઆ ઘટનામાં ભોગ બનનાર રાજા સિંહ હાલત હાલ ઠીક છે અને તેમની સારવાર ચાલી રહી છે.\n\nધર્મેન્દ્ર સિલાની બહાદુરગઢ સુધરાઈના સભ્ય છે અને ભાજપના તાલુકા ઑફિસ અધિકારી છે. \n\nએમણે રાજા સિંહ અને એમના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરિયાણામાં સત્તાની ચાવી જેમના હાથમાં છે તે દુષ્યંત ચૌટાલા કોણ છે?\\nસારાંશ: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે, પરંતુ વલણો પરથી લાગી રહ્યું છ કે ત્યાં કોઈ પણ પક્ષને બહુમતી નહીં મળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી (જેજેપી) કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. શરૂઆતના વલણ અંગે દુષ્યંત ચૌટાલા કહ્યું કે હરિયાણાની સત્તાની ચાવી તેમની પાસે હશે.\n\n90 સભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપ બહુમતીની નજીક છે, પરંતુ જો ભાજપને બહુમતી મળે એવી શક્યતા ઓછી છે. જેથી ચૌટાલાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની જશે. \n\nદુષ્યંત ચૌટાલાની પાર્ટી વિશે કહેવાઈ રહ્યું છે કે તેમની પાર્ટીને 7 થી 10 બેઠકો મળી શકે છે.\n\nદેવીલાલના વંશજ છે દુષ્યંત ચૌટાલા\n\nઅત્યાર સુધી દુષ્યંતે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે તેઓ ખંડિત જનાદેશની પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરિયાણામાંથી મળી આવેલા આ 'પ્રેમી યુગલ'ના આ 4500 વર્ષ જૂનાં હાડપિંજરનું રહસ્ય શું હશે?\\nસારાંશ: હરિયાણામાં હિસાર જિલ્લાના રાખીગઢી ગામમાં હડપ્પા સભ્યતા સાથે જોડાયેલા એક વિસ્તારના ખોદકામ દરમિયાન લગભગ 4500 વર્ષ જૂનું પ્રેમી યુગલનું હાડપિંજર મળી આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વર્ષ 2016માં ભારત અને દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોને આ હાડપિંજર મળ્યુ હતુ અને ગત બે વર્ષથી આ યુગલના મૃત્યુનું કારણ શોધવામાં આવી રહ્યું હતું. આ શોધને હવે એક આંતરરાષ્ટ્રીય પત્રિકામાં સ્થાન પામી છે.\n\nપુરાતત્ત્વવિદ બસંત શિંદેએ આ વિશે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યુ, ''એક મહિલા અને એક પુરુષનું આ હાડપિંજર એકબીજાની સામે જોતું નજરે પડે છે. એવું લાગી રહ્યું છે કે આ એક પ્રેમી યુગલ હશે અને બંનેનું મૃત્યુ એક જ જગ્યાએ થયું છે. પરંતુ આ યુગલનું મૃત્યુ કઈ રીતે થયું તે અકબંધ રહસ્ય છે.'' \n\nતમે આ વાંચ્યું કે નહીં?"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હરેન પંડ્યા મર્ડર કેસ : સુપ્રીમ કોર્ટે આરોપીઓની રિવ્યૂ પિટિશન્સ ફગાવી\\nસારાંશ: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટે પાંચમી જુલાઈએ આપેલા ચુકાદાને યથાવત્ રાખ્યો છે અને તેની સામેની પુનર્વિચારણાની અરજીઓને ફગાવી દીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સુપ્રીમ કોર્ટમાંથી અમારા સહયોગી સુચિત્રા મોહંતી જણાવે છે કે જસ્ટિસ અરુણ મિશ્રા તથા જસ્ટિસ વિનીત શરણે સુનાવણી હાથ ધરી હતી. \n\nજસ્ટિસ અરુણ મિશ્રાએ નોંધ્યું, \"અમે રિવ્યૂ પિટિશન ઉપર વિચારણા હાથ ધરી છે. અમને એવી કોઈ ક્ષતિ નથી દેખાઈ કે જેથી કરીને પુનઃવિચારણા હાથ ધરવી પડે.\"\n\n\"એટલે અમે આ પુનઃવિચારણા અરજીને કાઢી નાખીએ છીએ.\"\n\nઆ પહેલાં જુલાઈ મહિનામાં 12 આરોપીઓને હરેન પંડ્યા મર્ડર કેસમાંથી દોષમુક્ત જાહેર કરવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે ઉથલાવી નાખ્યો હતો. \n\nસર્વોચ્ચ અદાલતે નવ આરોપીને હત્યા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હર્ડ ઇમ્યુનિટી-કૉમ્યુનિટી ટ્રાન્સમિશન : કોરોના સંક્રમણનો આ તબક્કો શું છે અને કેવી રીતે આવે?\\nસારાંશ: દુનિયામાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોની સંખ્યા દોઢ કરોડને પાર કરી ગઈ છે અને ભારત 11 લાખથી વધારે કેસો સાથે દુનિયામાં ત્રીજો સૌથી વઘારે અસરગ્રસ્ત દેશ બન્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુનિયામાં 20 જુલાઈ સુધીમાં 6 લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે તો ભારતમાં મરણાંક 26 હજારને પાર કરી ગયો છે. \n\nગુજરાતમાં પણ 20 જુલાઈ સુધીમાં 48 હજારથી વધારે સંક્રમિતો છે અને મરણાંક 2147 પર પહોંચ્યો છે.\n\nદેશમાં અનલૉકની પ્રકિયા ચાલી રહી છે ત્યારે હર્ડ ઇમ્યુનિટી અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે.\n\nજોકે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ હજુ સુધી નથી આવી. તો શું હોય છે આ હર્ડ ઇમ્યુનિટી અને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન?\n\nતો શું છે આ કૉમ્યુનિટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હલીમના મૂળ હૈદરાબાદ સાથે જોડાયેલા હોવાની માન્યતા ખોટી છે\\nસારાંશ: રમઝાન દરમિયાન ભારતના ઘણાં શહેરોની ગલીઓમાં હલીમની સુગંધ અનુભવી શકાય છે. તેલંગાણાના હૈદરાબાદમાં બાળકોથી માંડીને વયસ્કો સુધી તમામ વયના લોકોમાં હલીમ ખાઈને રોઝા ખોલવાનો ઉત્સાહ હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદની ગલીઓ પર હલીમ વેચતા સેન્ટર્સ પર લાઇન લાગે છે, ચારમિનારનું ચૂડી બજાર હલીમ માટે પ્રસિદ્ધ છે.\n\nએવી પ્રચલિત માન્યતા છે કે હલીમ હૈદરાબાદની મુખ્ય વાનગી છે, પણ ફૂડ બ્લોગર્સના કહેવા પ્રમાણે, હલીમની કહાણી જુદી જ છે.\n\nહલીમ અંગે અનેક કહાણીઓ પ્રચલિત છે, કોઈ કહે છે કે હલીમ અરબ દેશની વાનગી છે. તો કેટલાકના મત પ્રમાણે, હલીમ યમનની વાનગી છે.\n\n'હરિસા'માંથી હલીમનો ઉદ્દભવ?\n\nસન્ડે ગાર્ડિયનમાં પ્રકાશિત થયેલા લેખમાં 10મી સદીના પુસ્તક 'કિતાબ-અલ-તાબિખ'ને ટાંકીને મહંમદ અલ મુઝફ્ફર ઇબ્ન સૈયર લખે છે કે, ઘઉં ફાળામાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે અહીં પાર્કની સફાઈ માણસો નહીં પણ કાગડાઓ કરશે\\nસારાંશ: ગુજરાતી બાળસાહિત્યમાં 'ચતુર કાગડા'ની વાર્તા તો માટાભાગે લોકોએ જ સાંભળી જ હશે કે કેવી રીતે એક તરસ્યો કાગડો ચતુરાઈ વાપરી પોતાની તરસ સંતોષે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જોકે, કાગડો ખરી રીતે પણ ખૂબ જ ચતુર પક્ષી છે તેવું વિજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક પ્રયોગમાં સાબિત થયું હતું.\n\nતો, કાગડાની ચતુરાઈનું વધુ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે ફ્રાન્સનું આ થીમ પાર્ક.\n\nયુરોપીયન દેશ ફ્રાન્સના એક થીમ પાર્કમાં આ ચતુર ગણાતા પક્ષી કાગડાની ટુકડી તૈયાર કરવામાં આવી છે જે પર્યટકો દ્વારા ફેંકવામાં આવેલા નાના-મોટા કચરાને એકઠો કરી લેશે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપશ્ચિમ ફ્રાન્સના વેન્દી શહેર સ્થિત પ્યુ દુ ફૂ નામના થીમ પાર્કમાં 6 'હોશિયાર' કાગડાઓને શીખવવામાં આવ્યું છે કે કેવી રી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે આદુ અને મધ ફ્લેવરના કૉન્ડમ\\nસારાંશ: ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબરી, કોફી અને અચાર બાદ હવે મધ-આદુ ફ્લેવર.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જી હાં, અમે કૉન્ડમ ફ્લેવર્સ વિશે વાત કરી રહ્યાં છીએ. કૉન્ડમ બનાવતી એક કંપનીએ ચાલુ વર્ષે શિયાળામાં આદુનાં ફ્લેવરવાળા કૉન્ડમ લૉન્ચ કર્યાં છે. \n\nકંપનીએ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની માહિતી આપી હતી. \n\nનવીન ફ્લેવરના કૉન્ડમ પેકેટની તસવીરની સાથે કંપનીએ લખ્યું છે, સાફ ગળાં માટે આદુ અને મધ. રજૂ કરીએ છીએ આદુ ફ્લેવર.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ સાથે જ વધુ કેટલાક કૅપ્શન પણ પોસ્ટ કર્યા હતા. જેમ કે:\n\n- હવે શિયાળામાં દિવસની શરૂઆત કેવી રીતે કરવા ઇચ્છશો? શિયાળાની સવારની ઉષ્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે ઉપગ્રહો પર થશે જીવનની ખોજ\\nસારાંશ: આપણાં તારામંડળને પાર પણ કોઈ દુનિયા છે? વિશ્વભરના વૈજ્ઞાનિકો સમગ્ર માનવજાત માટે આ સવાલનો જવાબ શોધી રહ્યા છે કે શું બ્રહ્માંડમાં અન્ય કોઈ જગ્યાએ જીવન છે? અને જો છે તો ક્યાં છે ?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુરૂના ઉપગ્રહ યુરોપા પર જીવન છે\n\nબ્રહ્માંડનો તો કોઈ છેડો નથી, એટલે જ આપણાં સૌરમંડળમાં પૃથ્વી સિવાય ક્યાંય જીવન છે કે નહીં તેની શોધ વધુ ઝડપથી થઈ રહી છે. \n\nહાલ તો આપણાં સૌરમંડળમાં પણ એવા ઘણાં રહસ્યો છે જે વણઉકેલ્યા છે, એટલે જ વૈજ્ઞાનિકોને આશા છે કે સૌરમંડળમાં બીજે ક્યાંક પણ જીવન છે.\n\nસૌથી પહેલાં તો આ શોધ તમામ ગ્રહો પર કરવામાં આવી. \n\nતમને આ વાંચવું પણ ગમશે\n\nમંગળ ગ્રહ પરનું વાતાવરણ પૃથ્વીના વાતાવરણ જેવું લાગી રહ્યું હતું, તેથી મંગળ પર જીવનની શોધ કરવા માટે ઘણાં અવકાશયાન મોકલવામાં આવ્યા.\n\nપરંતુ મંગળ પ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે એક નવા અને અલગ અવતારમાં જોવા મળશે ઓબામા દંપતી\\nસારાંશ: ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામા ઓનલાઇન વીડિયો પ્લેટફોર્મ 'નેટફ્લિક્સ' માટે એક પ્રોગ્રામ બનાવવાની વાતચીત કરી રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અહેવાલ પ્રમાણે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના પત્ની 'નેટફ્લિક્સ' માટે પ્રેરણાત્મક વાર્તાઓ પર ખાસ કાર્યક્રમ બનાવશે.\n\nજો બન્ને વચ્ચેની વાટાઘાટો સફળ થશે તો અમેરિકાના આગળ પડતા 'ફોક્સ ન્યૂઝ' જેવા મીડિયાને બાયપાસ કરીને આ સોદો બન્ને પક્ષને એક વૈશ્વિક પ્લેટફોર્મ આપશે.\n\nજો કે 'નેટફ્લિક્સે' બીબીસીને જણાવ્યું છે કે તેઓ આ રિપોર્ટ પર કોઈ ટિપ્પણી કરવા માગતા નથી.\n\n'પ્રેરણાદાયી સાહિત્ય હશે'\n\nપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના વરિષ્ઠ સલાહકાર એરિક શુલ્ઝે યોજનાની પુષ્ટિ કરી નથી, પરંતુ કહ્યું છે કે તેઓ કંઇક સાર્થક ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે ચાર પૂર્વ ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસને લખ્યો પત્ર\\nસારાંશ: સુપ્રીમ કોર્ટના એક પૂર્વ ન્યાયાધીશ સહિત ચાર પૂર્વ જજોએ રવિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રને ખુલ્લો પત્ર લખ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પત્રમાં સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા ઊઠાવવામાં આવેલા મુદ્દાઓ સાથે સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. \n\nપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કેસોની ફાળવણી કરવાના મુખ્ય ન્યાયાધીશના વિશેષાધિકારને 'હજુ વધારે પારદર્શક બનાવવાની જરૂર છે.'\n\nઆ ખુલ્લો પત્ર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ પી. બી. સાવંત, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એ. પી. શાહ, મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ જજ કે. ચંદ્રૂ તથા બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ એચ. સુરેશે લખ્યો છે. \n\nસમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જસ્ટિસ શાહે સ્વીકાર્યું છે કે તેમણે તથા અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે દુનિયામાં પ્રવાસ કરવા માટે 'વૅક્સિન પાસપોર્ટ'ની જરૂર પડશે?\\nસારાંશ: કોરોના વાઇરસના કારણે આખી દુનિયા જાણે થંભી ગઈ છે, સાથે જ આપણા જીવનમાં ઘણાં પરિવર્તન પણ આવ્યા છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હવે ઘણા દેશોમાં કોરોનાની રસી અપાવા લાગી છે તો આ સાથે જ લોકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર-જવર પણ શરૂ થઈ ગઈ છે. \n\nઆ સાથે જ હવે વૅક્સિન પાસપૉર્ટ જેવા શબ્દ સંભળાવા લાગ્યા છે. આખરે આ શું છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે ભારતીયો માટે સાઉદીમાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ\\nસારાંશ: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દેશની અર્થવ્યવસ્થામાં જે ફેરફારો કરી રહ્યા છે, તેની સ્પષ્ટ અસરો દેખાઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સલમાન આર્થિક વૃદ્ધિ દરમાં ગતિ લાવવા માંગે છે અને પોતાના દેશના નાગરિકો માટે રોજગારીની તકો ઊભી કરવા માંગે છે.\n\nજોકે સાઉદી અરેબિયામાં વિદેશી કંપનીઓને સરકારની માંગ પૂરી કરવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.\n\nદસકાઓથી સાઉદીઓ જે કામ કરવાનું પસંદ નથી કરતા, એ કામો ભારત અને ફિલીપીન્ઝના કામદારો કરે છે.\n\nવૉલ સ્ટ્રીટ જનરલના એક રિપોર્ટ પ્રમાણે, કિચન, કન્સ્ટ્રક્શન અને સ્ટોર કાઉન્ટર પર કામ કરતા મોટા ભાગના લોકો ભારતના અથવા ફિલીપીન્ઝના હોય છે.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઓઇલનો મોટો જથ્થો ધરાવતા આ દેશમાં મોટાભાગના નાગરિ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે વાંચી લો પુસ્તક માત્ર ૧૫ મિનિટમાં\\nસારાંશ: જેમ આજકાલ શોર્ટ ફિલ્મ્સનું ચલણ છે, તેમ હવે શોર્ટ વાંચન પણ જોર પકડી રહ્યું છે. સ્માર્ટફોન્સ પર બે એપ્લિકેશન્સ બ્લિન્કીસ્ટ અને લેકટોરામાસ ટૂંકા વાંચન માટે ધૂમ મચાવી રહી છે. આ એપ્સથી વાચક માત્ર ૧૫ મિનિટમાં કોઈપણ પુસ્તકનું સંક્ષિપ્ત વાંચન કરી શકે છે, તેવું એપ્સ વિકસાવનારાં કહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભલે પુસ્તકો વધારે હોઈ, હવે ટેક્નોલોજીના સહારે આપ વધુમાં વધુ પુસ્તકો વાંચી શકશો\n\nબ્લિન્કીસ્ટના સહ સંસ્થાપક નિકાલાસ જેનસેનએ બીબીસીને કહ્યું, “જ્યારે અમે કૉલેજ પૂરી કરીને કરવાનું શરૂ કર્યું. ત્યારે અમારી મુશ્કેલી એ હતી કે અમારી પાસે વાંચવા અને સતત શીખતાં રહેવા માટે પૂરતો સમય ન રહેતો. અમને સમજાયું કે અમે અને અમારી આસપાસનાં લોકો સ્માર્ટફોન્સ પર વધુ અને વધુ સમય વાંચન કરતા હતાં. તેથી અમે વિચાર્યું કે અમે સેલ ફોન પર પુસ્તકોનું વાંચન કેવી રીતે આપી શકીએ.”\n\nઆ રીતે બ્લિન્કીસ્ટનો જન્મ થયો. આ એક મફત મોબાઇલ એપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે વાઈ-ફાઈથી કરી શકાશે મોબાઇલ ચાર્જ? જાણો શું છે નવી ટૅકનૉલૉજી?\\nસારાંશ: કલ્પના કરો, માત્ર એક વાઈ-ફાઈ સાથે જોડવાથી તમારો ફોન ચાર્જ થઈ જાય તો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વાઈ-ફાઈથી તમારો ફોન ચાર્જ થાય તો કેવું?\n\nયૂએસની મૅસૅચ્યુસેટ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅકનૉલૉજીના સંશોધકો સાથે મળીને સ્પૅનિશ એન્જિનીયર ટોમસ પૅલૅસિયસે આ ભવિષ્યના સપના જેવી ટૅકનૉલૉજી વિકસાવી છે.\n\nઆ એક નાનું ડિવાઇસ છે, જે વાઇફાઈના ઇલ્ક્ટ્રૉમૅગ્નેટિક તરંગોને સીધા ઇલેક્ટ્રિસીટી પાવરમાં રૂપંતરીત કરે છે.\n\nતેનાથી સ્માર્ટ ફોન ચાર્જ થશે. સાથે જ કૉમ્પ્યૂટર અને દરેક પ્રકારનાં સેન્સર તેમજ વૅરેબલ ટૅકનૉલૉજીથી ચાલતાં સ્માર્ટ વૉચ જેવાં સાધનોમાં પણ ઉપયોગી થશે.\n\nજોકે, આ રીતે તરંગોનો ઇલેક્ટ્રિક ડિવાઈસને ચાર્જ કરવા માટે ઉપયોગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હવે, સાઉદી અરેબિયામાં નહીં થઈ શકે ગુપ્ત રીતે તલાક\\nસારાંશ: સાઉદી અરેબિયામાં હવે મહિલાઓ પોતાના તલાકથી અજાણ નહીં રહે કેમ કે તેમને તલાકની લેખિત જાણ કરવી અનિવાર્ય ગણાશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કાયદાની શરુઆત આજથી થઈ રહી છે. આ કાયદા મુજબ કોઈ મહિલાના તલાકને મંજૂર કરતી નોટિસ અદાલતે મહિલાને મોકલવી પડશે.\n\nસ્થાનિક મહિલા વકીલનું કહેવું છે કે આ પગલાંથી ગુપ્ત તલાકનો અંત આવશે. \n\nઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં ગુપ્ત તલાકના એવા ઘણા મામલા સામે આવે છે જેમાં પતિ તલાક આપી દેતા હોય છે પણ તેની જાણ તેમનાં પત્નીને હોતી નથી. \n\nઆ નવા કાયદા થકી હવે મહિલાઓ પોતાનાં લગ્નની સ્થિતિ શું છે તે વાતથી વાકેફ રહેશે અને લગ્નજીવન ભોગવી શકશે.\n\nજોકે, હજુ પણ સાઉદી અરેબિયા મહિલાઓ પર પુરુષ વાલીપણાંના કાયદાને આધીન છે.\n\nઆ ન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હસતાહસતા માર ખાવો છે? તો આ વીડિયો જુઓ\\nસારાંશ: આ એક વિશેષ પ્રકારનું રબર છે. જેનો ઉપયોગ મોટાભાગે રમત દરમિયાન ખેલાડીઓ કરતા હોય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એવી રમતો જેમાં ઈજા થવાની સંભાવના વધારે હોય છે તેમાં આ રબરનો કુશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. \n\nઆ રબરની ખાસિયત એ છે કે તે નરમ પણ છે અને કઠણ પણ. તે પ્રવાહી પણ છે અને ઘન તત્વના ગુણધર્મ પણ ધરાવે છે.\n\nએટલે જો તમે આ રબર પહેર્યું હોય અને કોઈ તમારા પર હુમલો કરે તો તમે સુપર હીરોની માફક હસી શકો છો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હસમુખ અઢિયાએ નિવૃત્તિ બાદ એક પણ દિવસ કામ નથી કરવું - જેટલી\\nસારાંશ: તા. 30મી નવેમ્બરના કેન્દ્ર સરકારના નાણાસચિવ હસમુખ અઢિયા નિવૃત્ત થઈ જશે, ત્યારબાદ કોઈ સરકારી કામ નહીં સ્વીકારે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરકારે અઢિયાને નિવૃત્તિ બાદ કામની ઓફર કરવામાં આવી હતી\n\nનાણાપ્રધાન અરૂણ જેટલીએ તેમના ફેસબુક પેજ પર આ વાતની જાહેરાત કરી હતી. \n\nજેટલીએ લખ્યું કે આઈટી અધિકારી તથા કરદાતાની વચ્ચે સંપર્ક ન થાય તે પ્રકારની વ્યવસ્થા, મુદ્રા, જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટૅક્સ), કરદાતાઓની સંખ્યામાં વ્યાપક વધારો અને ટૅક્સમાં વૃદ્ધિએ તેમના કાર્યકાળની સિદ્ધિ રહી. \n\nજેટલીના મતે ડૉ. અઢિયા 'ખૂબ જ સક્ષમ, શિસ્તબદ્ધ, પ્રમાણિક અને નો-નોનસેન્સ' સનદી અધિકારી છે. \n\nજેટલીએ ઉમેર્યું હતું કે સરકાર તેમની ક્ષમતાઓનો 'અન્ય રીતે' ઉપયોગ કરવા મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ યેદિયુરપ્પા બન્યા 'કર્ણાટકના કિંગ'\\nસારાંશ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા કોણ મુખ્યમંત્રી બનશે તેના પર સૌની નજર હતી. જે વાતનો અંત આવતા આજે સવારે 9 વાગ્યે ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા શપથ ગ્રહણ કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં કર્ણાટકમાં ભાજપને રાહત આપતા સુપ્રીમ કોર્ટે ભાજપ ધારાસભ્ય દળના નેતા બીએસ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. \n\nસુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર વકીલ એહતેશામે પત્રકારો સમક્ષ આ વાતની પુષ્ટી કરી. તેમણે એવું પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને જેડીએસની અરજીને પણ ફગાવી નથી. \n\nસુપ્રીમે આ મામલે યેદિયુરપ્પા સહિત અન્ય પક્ષોને નોટિસ મોકલી જવાબ માગ્યો છે. આ મામલે આગામી સુનાવણી શુક્રવાર સવારે સાડા 10 વાગ્યે થશે. \n\nસુપ્રીમે એ પત્ર પણ માગ્યો છે કે જે યેદિયુરપ્પાએ સરક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાઇપરસોનિક શસ્ત્રો માટે ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે હરિફાઈ કેમ?\\nસારાંશ: પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપે ધસમસતા આગળ જવાનો આ વિચાર સ્ટાર વોર્સ ફિલ્મથી પ્રેરિત હોય તેવું લાગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ શસ્ત્રોની ઝડપ એટલી જોરદાર હોય છે કે તે ધ્વનિની તમામ મર્યાદાઓનો ભાંગીને ભૂક્કો કરી શકે છે અને હાલની કોઈ પણ સંરક્ષણ સીસ્ટમ કરતાં એ અનેકગણી વેગીલી છે. \n\nએ શસ્ત્રો એટલે હાઇપરસોનિક વેપન્સ. શીત યુદ્ધના સમયનો આ ઇચ્છીત શસ્ત્રસરંજામની વાતો આટલાં વર્ષો સુધી થતી રહી છે પણ હવે એ વાસ્તવિકતા બનશે એવું લાગે છે.\n\nપ્રતિ કલાક 7,344 કિલોમીટરની ઝડપે લક્ષ્યાંક ભણી આગળ વધતા સ્ટારી સ્કાય-2નું સૌપ્રથમવાર સફળ પરીક્ષણ કર્યાની જાહેરાત ચીની સત્તાવાળાઓએ આ સપ્તાહે કરી હતી. \n\nઆ ઝડપ અવાજની ગતિ કરતાં છ ગણી વધારે છે અને આ ઝડપે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાઉડી મોદી : જ્યારે મોદીની સામે અમેરિકન સાંસદે નહેરુનાં વખાણ કર્યાં\\nસારાંશ: અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યૂસ્ટ શહેરમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ રીતે છવાયેલા રહ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આશરે 50 હજારથી વધારે અમેરિકન ભારતીયોએ નરેન્દ્ર મોદીના ભાષણનું સ્વાગત કર્યું અને તેમનું ભાષણ સાંભળ્યું. \n\nઆ કાર્યક્રમની ખાસ વાત એ રહી કે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આમાં સામેલ થયા. \n\nમોદી અને ટ્રમ્પ એકબીજાને ગળે મળ્યા અને સાથે પોતાની દોસ્તીની વાતો પણ લોકોને જણાવી. \n\nહાઉડી મોદીના કાર્યક્રમમાં મોદીના સ્વાગત સમારોહ, જોશ ભર્યા નારા અને ભાષણો વચ્ચે એક પળ એવી પણ આવી જ્યારે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુનો ઉલ્લેખ થયો. \n\nવાસ્તવમાં અમેરિકન સંસદના નિચલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાઉડી મોદી : નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ અંગે પાકિસ્તાનના અખબારોએ શું કહ્યું?\\nસારાંશ: ભારતના વડા પ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકાના હ્યૂસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદી અને ટ્રમ્પે એકબીજાનો હાથ પકડીને બંને રાષ્ટ્રો વચ્ચેની મિત્રતાનો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો. \n\nઆ કાર્યક્રમમાં ભારતના વડા પ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ એકબીજાનાં વખાણ કરતા જોવા મળ્યા હતા. \n\nવડા પ્રધાન મોદીએ અમેરિકામાં ટ્રમ્પની સામે જ ભાષણમાં 370 હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. \n\nમોદીએ બીજી તરફ પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કર્યો હતો. \n\nહાલ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકાના પ્રવાસે છે ત્યારે પાકિસ્તાનના સમાચારોમાં મોદી અને આ કાર્યક્રમ વિશે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથ ધોવા કેટલો સમય જોઈએ? જવાબ છે હેપ્પી બર્થડે ગીતમાં\\nસારાંશ: સામાન્ય રીતે આપણને સવાલ થાય કે કેટલો સમય સુધી હાથ ધોવા જોઈએ. જેનો જવાબ છે, હેપ્પી બર્થડે ગાવું. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વમાં પાંચ વર્ષથી નીચેનાં દર પાંચ બાળકોમાંથી એક ડાયરીઆને કારણે મૃત્યુ પામે છે. \n\nહાથ વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખીને ફ્લૂ તથા શરદી જેવી અનેક બીમારીઓને નિવારી શકાય છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથણી બાદ હવે ગર્ભવતી ગાયે વિસ્ફોટક પદાર્થ ખાધો - TOP NEWS\\nસારાંશ: હિમાચલ પ્રદેશમાં એક ગર્ભવતી ગાયના વિસ્ફોટક પદાર્થ ખાવાનો મામલો સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ ઘટના બિલાસપુર જિલ્લાના ડાઢ ગામે ઘટી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ગામના ગુરદયાલ સિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ગાયને વિસ્ફોટક પદાર્થ ખવડાવવામાં આવ્યો છે, જેનાથી તેને શારીરિક ઈજા થઈ છે.\n\nએએનઆઈ પ્રમાણે બિલાસપુર પશુપાલન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરે જણાવ્યું છે કે આ ઘટના ઘટી ત્યારે ગાય ગર્ભવતી હતી.\n\nતેમણે કહ્યું કે વિસ્ફોટકના લીધે ગાયને જડબામાં ભારે ઈજા થઈ છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nડેપ્યુટી ડિરેક્ટરના કહેવા પ્રમાણે આ ઘટના 25મી મેની છે. \n\nતેમનું કહેવું છે કે વિસ્ફોટક પદાર્થ કથિત રીતે જંગલી જાનવરોને ખેતરોથી દૂર રાખવા માટે મૂક્યો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ અમિત શાહના ગૃહ મંત્રાલયે બળાત્કારના કેસો માટે શું નવી ગાઇડલાઇન આપી?\\nસારાંશ: ભારતના ગૃહ મંત્રાલયે શનિવારે એક વિગતવાર ગાઇડલાઇન જાહેર કરી મહિલાઓ સામે આચરવામાં આવતા ગુનાઓ સબબ પોલીસે અનિવાર્ય રીતે કરવાની કામગીરી અંગે જાણકારી આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ માર્ગદર્શિકા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરવામાં આવી છે. \n\nઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય દલિત યુવતી સાથે કથિત ગૅંગ રેપ અને હત્યાની ઘટનાને લઈને પોલીસની શિથિલ કામગીરી અને કાર્યશૈલી પર ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે અને આ કેસ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યો છે તેમજ આને લઈને રાજ્ય સરકારની પણ ઘણી બદનામી થઈ રહી છે.\n\nઆ કેસ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લાગ્યા છે કે તેઓ મહિલાઓની સુરક્ષા અને તેમની સાથે થતા અપરાધોને મામલે ન્યાય અપાવવા ગંભીર નથી.\n\nઆની નોંધ લઈ શનિવારે કેન્દ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : CBIએ દાખલ કરી FIR, તપાસ માટે ટીમનું ગઠન - TOP NEWS\\nસારાંશ: 'આજતક ડોટ ઇન'ના એક અહેવાલ અનુસાર હાથરસમાં દલિત યુવતી સાથે કથિત ગૅંગરેપ બાદ હત્યા મામલે CBI દ્વારા કેસ દાખલ કરાયો છે. સાથે જ CBIએ આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે. CBIએ ઉત્તર પ્રદેશ સરકારની દરખાસ્તને ધ્યાને રાખી આ મામલો પોતાના હાથમાં લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nનોંધનીય છે કે CBI આ કેસની તપાસ માટે એક ટીમ પણ નીમી છે.અહેવાલ અનુસાર CBIએ આ મામલે એક આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે આ પહેલાં પીડિતાના ભાઈએ હાથરસના ચંદપા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે 14 સપ્ટેમ્બર 2020ના રોજ આરોપી દ્વારા તેમનાં બહેનને બાજરીના ખેતરમાં ગળું દાબીને મારવાનો પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે આ ઘટનાને 27 દિવસ વીતી ચૂક્યા છે. પહેલાં સ્થાનિક પોલીસ ત્યાર બાદ SIT અને હવે CBIએ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : SITને યોગી આદિત્યનાથે વધુ 10 દિવસનો સમય આપ્યો\\nસારાંશ: હાથરસ કેસ મામલે ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ જણાવ્યું છે કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર વિશેષ તપાસ પક્ષ (એસઆઈટી)ને પોતાનો રિપોર્ટ જમા કરવા માટે વધુ 10 દિવસનો સમય અપાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પહેલાં આશા હતી કે SIT બુધવારના રોજ પોતાનો રિપોર્ટ ઉત્તર પ્રદેશ સરકારને સોંપશે.\n\nમંગળવારના રોજ SITએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. સાથે જ ઘટનાસ્થળ સહિત એ જગ્યાએ તપાસ કરી હતી, જ્યાં યુવતીના મૃતદેહને પોલીસે સળગાવ્યો હતો.\n\n29 સપ્ટેમ્બરના રોજ મુખ્ય મંત્રી યોગીએ ગૃહસચિવ ભગવાન સ્વરૂપના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમની તપાસ માટે રચના કરી હતી, તેમને સાત દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા. \n\nજોકે પીડિત પરિવાર આ મામલે ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માગ કરી રહ્યો છે.\n\nશનિવારના રોજ સીએમ યોગીએ પણ કહ્યું હતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : ચંદ્રશેખર આઝાદને અટકાવાયા બાદ પરવાનગી મળી\\nસારાંશ: મૃત યુવતીના ગામમાં ભારે તણાવનો માહોલ છે. હાથરસમાં હાજર બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય લોક દળના કાર્યકરો પર લાઠીચાર્જ થયો છે. જોકે, દળના નેતા જયંત ચૌધરીએ પીડિત પરિવારની મુલાકાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે કહ્યું કે જો એવું કહેવાઈ રહ્યું છે કે રાજકારણ રમાઈ રહ્યું છે તો તેઓ કહેશે કે રાજકારણ રમાવું જોઈએ. કેમ કે મહિલાઓ વિરુદ્ધ ગુનાના આંકડા બહુ વધી ગયા છે અને એટલે આના પર રાજકારણ રમાઈ રહ્યું છે તો એ સારું થઈ રહ્યું છે. \n\nકેટલાંક સવર્ણ સંગઠનોએ પણ અહીં આરોપીઓના સમર્થનમાં વિરોધપ્રદર્શનો અને ભીમ આર્મી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. \n\nતેમણે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. તેમનો દાવો છે કે ધરપકડ કરાયેલા યુવકો નિર્દોષ છે અને સીબીઆઈની તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ જશે. \n\nન્યાયની માગ સાથે પીડિત પરિવાર ખાધા વગર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : ચાર આરોપી સામે ગૅંગરેપ-હત્યાની કલમો સાથે CBIની ચાર્જશીટ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના મામલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને 4 આરોપીઓ સામે સામૂહિક બળાત્કાર, હત્યા અને એસટી, એસસી ઍટ્રોસિટી ઍક્ટ સહિતની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતાના અંતિમ સંસ્કાર બાદ વધેલી રાખ\n\nસમાચાર સંસ્થા એએનઆઈ અને પીટીઆઈએ પ્રકાશિત કરેલા રિપોર્ટ અનુસાર હાથરસ કેસ મામલે 4 આરોપીઓ, સંદીપ, લવકુશ, રવિ અને રામુ સામે સામૂહિક બળાત્કાર સહિતની કલમો સાથે ચાર્જશીટ દાખલ થઈ છે.\n\nસીબીઆઈએ કહ્યું કે ચારે આરોપીઓનો ગુજરાતની ફૉરેન્સિક લૅબમાં અલગ-અલગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. \n\nપત્રકાર અરવિંદ ગુનસેકરે ટ્વીટ કર્યું કે સીબીઆઈએ ચાર્જશીટમાં સામૂહિક બળાત્કાર અને હત્યાની કલમો લગાવી છે. ઉત્તર પ્રદેશમાં વિશેષ અદાલતમાં કાર્યવાહી ચાલી રહી છે.\n\nઅત્રે નોંધવું કે કેટલાક મહિના પૂ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : પીડિતાના ગામમાં અત્યાર સુધી શુંશું ઘટ્યું? – ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપના ઘટનાસ્થળથી થોડે દૂર બે યુવાનો ઊભા છે. એકે કમર પર જંતુનાશક છાંટવાવાળું મશીન બાંધી રાખ્યું છે. તેઓ પોતાના પાક પર જંતુનાશક દવા છાંટવા નીકળ્યા હતા. ખેતરે જવાને બદલે તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતાના અંતિમ સંસ્કાર બાદ વધેલી રાખ\n\nઆ દલિત યુવાનો અત્યંત આક્રોશમાં હતા. તેઓ પીડિતાને નથી ઓળખતાં. પૂછતાં જણાવે છે કે, “અમારી બહેન સાથે ક્રૂરતા આચરાઈ છે. અમારું લોહી ઊકળી રહ્યું છે. જ્યારથી સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે વાંચ્યું છે અમે બેચેન થઈ ગયા છીએ. અમે હવે આવી ઘટનાઓ નહીં સહન કરીએ. ચૂંટણી આવવા દો, આનો જવાબ આપવામાં આવશે.” \n\nઅહીં ચારેકોર બાજરીનાં ખેતરો છે. માણસ કરતાં ઊંચો પાક હવામાં લહેરાઈ રહ્યો છે. પવન ઝડપથી ફૂંકાય ત્યારે બાજરીનાં એકબીજા સાથે અથડાતાં ડૂંડાં અવાજ કરવા લાગે છે. ગામને મુખ્ય માર્ગ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : બળાત્કારની ઘટનાઓને જ્ઞાતિવાદની નજરે કેમ જોવાય છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત રીતે ગૅંગરેપનો શિકાર બનેલી 20 વર્ષીય યુવતીનું દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દુષ્કર્મ\n\nમીડિયા અહેવાલો અનુસાર બળાત્કારનાં પીડિતા દલિત હતાં, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથે આ મામલે દોષિતોને કડકમાં કડક સજા અપાશે તેવી જાહેરાત કરી છે. \n\nહવે આ ઘટના પર લોકો સોશિયલ મીડિયા અને વિવિધ પ્લૅટફૉર્મો પર પોતાનો રોષ પ્રદર્શિત કરી રહ્યા છે. \n\nઆ બનાવને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં 22 વર્ષીય છોકરી પર બળાત્કારની બીજી ઘટના સામે આવતાં સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. \n\nઆ લોકોમાં એવા પણ ઘણા સામેલ છે જેઓ આ ઘટનાઓને જ્ઞાતિવાદી દૃષ્ટિકોણથી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : ભાજપ IT સેલના વડા અમિત માલવીયએ શૅર કર્યો વીડિયો, થઈ શકે છે કાર્યવાહી\\nસારાંશ: ભાજપના આઈટી હેડ અમિત માલવીય પાછલા કેટલાક દિવસોથી સતત હાથરસ મામલે ટ્વિટ કરી રહ્યા છે પણ હવે એમની ટ્વિટને લઈને એમના પર કાર્યવાહી થઈ શકે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું છે કે તેઓ ભાજપના આઈટી હેડ અમિત માલવીયની એ ટ્વિટની નોંધ લેશે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હાથરસની પીડિત યુવતીનું નિવેદન છે. \n\nઆ વીડિયોને ટ્વિટ કરીને અમિત માલવીયએ લખ્યું કે, હાથરસની પીડિતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની બહાર એક પત્રકારને કહી રહી છે કે એમનું ગળુ દબાવવાની કોશિશ થઈ.\n\nઆ વીડિયોમાં મૃતક યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. ભારતના કાયદા મુજબ યૌન હિંસાના કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરી શકાતી નથી. એટલું જ નહી, યૌન હિંસા કે બળાત્કાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : યુવતીના ગામમાં કેવો છે માહોલ?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત રીતે ગૅંગરેપનો શિકાર બનેલી 20 વર્ષીય યુવતીનું દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતાને સોમવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કૉલેજમાંથી સફદરજંગ હૉસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. તેઓ ગત બે અઠવાડિયાંથી મૃત્યુ સામે લડી રહ્યાં હતાં.\n\nમૃતકનાં પરિવારનો આરોપ છે કે તેમની સાથે 14 સપ્ટેમ્બરે પોતાની માતા અને ભાઈ સાથે ઘાસ કાપવા ગયાં હતાં ત્યારે ગૅંગરેપ કરવામાં આવ્યો.\n\nજ્યારે હાથરસ પોલીસનું કહેવું છે કે આ કેસમાં તમામ ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : યોગી સરકારનો નિર્ણય, SP અને DSP સસ્પેન્ડ\\nસારાંશ: હાથરસ કેસમાં હવે ઉત્તર પ્રદેશ સરકારે તંત્ર સામે કાર્યવાહી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાથરસમાં પોલીસ બંદોબસ્ત\n\nસમાચાર એડન્સી એએનઆઈ પ્રમાણે હાથરસના એસપી, ડીએસપી, ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓને ફરજમોકૂફ કરાયા છે.\n\nશુક્રવારે દિલ્હીના જંતર-મંતર પર નાગરિક સમાજ અને રાજનેતાઓએ હાથરસની ઘટના વિરુદ્ધ પ્રદર્શ કર્યાં હતાં.\n\nદિલ્હી ઉપરાંત દેશનાં અન્ય શહેરોમાંથી પણ પ્રદર્શનો થયાના સમાચાર આવી રહ્યા છે.\n\nઆજે શું-શું થયું?\n\nઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપ અને હત્યા મામલે રાજકીય વિરોધ તેજ થયો છે.\n\nઉત્તર પ્રદેશ પોલીસે આજે તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્યોને પણ હાથરસ બૉર્ડર પર રોકી દીધા હતા.\n\nત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત 200 લોકો સામે પોલીસ ફરિયાદ, રેપ ન થયો હોવાનો ફૉરેન્સિક રિપોર્ટમાં દાવો\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપ અને હત્યા મામલે રાજકીય વિરોધ તેજ થયો છે. આ મામલે વિરોધ કરી રહેલાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું છે કે આ રેપની ઘટના નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કેસમાં પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 200 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એમની સામે મહામારી કાયદા હેઠળ નોઇડાના ઇકોટેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. \n\nઉલ્લેખનીય છે કે હાથરસ જવા નીકળેલા રાહુલ અને પ્રિયંકાને પોલીસે અટકાવ્યાં અને પછી તેમની ધરપકડ પણ કરવામાં આવી. \n\nહાથરસમાં નથી થયો રેપ - ફૉરેન્સિક રિપોર્ટમાં દાવો\n\nહાથરસના કથિત ગૅગરેપ અને હત્યા કેસમાં ચારેતરફ લોકોનો આક્રોશ છે ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસના લૉ ઍન્ડ ઑર્ડરના એડીજી પ્રશાંત કુમારે દાવો કર્યો છે કે આ કેસમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ: એ છ સવાલો જેના જવાબ ઉકેલી શકે છે રહસ્ય\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે 14 સપ્ટેમ્બરના રોજ 20 વર્ષીય દલિત યુવતી સાથે કથિત ગૅંગરેપ બાદ 29 સપ્ટેમ્બર થયેલા મૃત્યુના પરિણામે ઉત્તર પ્રદેશ પ્રશાસન અને સરકાર સામે વિરોધનો વંટોળ વધારે તેજ બનતો જઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીડિતા સાથે કથિતપણે ગૅંગરેપ બાદ તેમની સાથે અમાનવીય હિંસા કરાઈ હોવાના આરોપો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. \n\nહવે જ્યારે આ ઘટના એક રાષ્ટ્રીય મુદ્દો બની ગઈ છે અને ચારે તરફથી પીડિતા અને તેમના પરિવાર માટે ન્યાયની માગણીઓ ઊઠી રહી છે અને આ મામલે કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. \n\nસોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે અને અનેક દાવાઓ થઈ રહ્યા છે ત્યારે કેટલાક એવા મહત્ત્વના સવાલો છે જે ઘટનાનું રહસ્ય ઉકેલી શકે છે. એ સવાલો પર નજર જે હજી ઉકેલાઈ નથી રહ્યાં. \n\n1. ઘટના બની એ સમયે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસ: છોકરીઓની પૂજા થાય છે તો પણ રેપ કેમ વધારે થાય છે? #JusticeForHathrasVictim\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગૅંગરેપ અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હતી. સારવાર માટે દિલ્હી લાવવામાં આવી ત્યારે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ પરિવારે પોલીસે પર આરોપ મૂક્યો હતો કે તેમણે દીકરીની અંતિમ ક્રિયા માટે ઘરે લાવ્યા વિના પરિવારને ઘરમાં પૂરી દીકરીની અંતિમવિધિ કરી દીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઆ ઘટનાનો દેશભરમા વિરોધ થઈ રહ્યો છે અને હાથરસ જવા નીકળેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પોલીસે યમુના એક્સપ્રેસ વે પર અટકાયત કરી લીધી છે. \n\nઆ બનાવને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં 22 વર્ષીય છોકરી પર બળાત્કારની બીજી ઘટના સામે આવતા સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી હતી.\n\nલોકો પૂછી રહ્યા છે કે છોકરીઓની પૂજા કરી રહ્યા છીએ તો બળાત્કાર કેમ થાય છે?, કડક કાયદાઓની માગ કરી રહ્યા છે તો કેટલાંક લોકો બળાત્કારના કેસમાં જ્ઞાતિને વચ્ચે લાવવાની ના પાડી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ કેસમાં સવાલ : યોગી સરકાર પીડિતાના પરિવારનો નાર્કો ટેસ્ટ કેમ કરવા માગે છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે થયેલાં કથિત ગૅંગરેપ અને પછી હત્યા બાદ દેશમાં ગુસ્સો છે, ત્યાં જ આ કેસમાં પીડિતાના પરિવારનો પણ નાર્કો ટેસ્ટ કરાવવાના આદેશ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nપીડિતાના પરિવારે નાર્કો ટેસ્ટ માટે ના કહી દીધી છે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈ તેમની સહમતિ વિના નાર્કો ટેસ્ટ કરી શકાતો નથી..\n\nઆ કેસમાં બીજી ઑક્ટોબરે રાજ્ય સરકારે હાથરસના પોલીસ અધીક્ષક સહિત અન્ય પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને આરોપી તથા પીડિતાના પરિવારના નાર્કો ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા હતા.\n\nઆ પછી રાજ્ય સરકારે કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવા માગ કરી હતી.\n\nજોકે પીડિતાનો પરિવાર સરકારના આ આદેશથી હેરાન છે અને તેઓ સવાલ કરે છે કે \"અમારો નાર્કો ટેસ્ટ કેમ? શું સરકારને લા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ ઘટનાથી ભાજપને ગુજરાતની પેટાચૂંટણીમાં ફટકો પડશે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે થયેલા કથિત ગૅંગરેપ અને હત્યા બાદ દેશમાં ગુસ્સો છે, ગુજરાતમાં પણ કૉંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિજય રૂપાણી\n\nસાત ઑક્ટોબરે ગુજરાત કૉંગ્રેસે અમદાવાદના કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી 'પ્રતિકાર રેલી'નું આયોજન કર્યું હતું.\n\nજોકે પોલીસે આ રેલીને મંજૂરી આપી નહોતી અને ગુજરાતના કૉંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.\n\nગુજરાતમાં આગામી સમયમાં આઠ બેઠક માટે પેટાચૂંટણી યોજાનાર છે અને હાથરસનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.\n\nહાથરસ મામલે રાજ્યના દલિત સમાજના લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે શું ગુજરાતની પેટાચૂંટણીમાં હાથરસ મામલે કોઈ અસર થશે ખરી?\n\nકોરોનાકાળમાં પહેલી વાર ચૂંટણી\n\nપ્રતીકાત્મક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ મામલો : શું યોગી સરકાર પર મોદી સરકારનું દબાણ આવી રહ્યું છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત ગૅંગરેપ બાદ થયેલ હત્યાના મામલામાં સમગ્ર દેશમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે અને પીડિતાના ગામમાં રાજકીય દળોની અવરજવર છે, બીજી તરફ રાજ્ય સરકારે પોતાના ઘણા નિર્ણયોને કારણે ઘણા નવા વિવાદ સર્જી દીધા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"યોગી આદિત્યનાથ\n\nરાજ્ય સરકારે CBI તપાસના આદેશ ભલે આપ્યા હોય પરંતુ પીડિત પક્ષનું પણ નાર્કો પરીક્ષણ કરાવવાના આદેશ આપી દીધા છે. પીડિત યુવતીના પરિવારજનો એક તરફ પોતાના નાર્કો ટેસ્ટ કરાવવાના નિર્ણય અંગે આશ્ચર્ચચકિત છે તો બીજી તરફ CBIની જગ્યાએ ન્યાયિક તપાસની માગ કરી રહ્યા છે.\n\nCBI તપાસના આદેશ સાથે યોગી આદિત્યનાથે કહ્યું, “હાથરસની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અને તેને સંલગ્ન તમામ પૉઇન્ટની ગહન તપાસના ઉદ્દેશથી ઉત્તર પ્રદેશ સરકાર આ પ્રકરણની વિવેચના કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો મારફતે કરાવવાની ભલામણ કરે છે.\"\n\n\"આ ઘટના માટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસ: બળાત્કારની ઘટના સમયે જ 'મહિલાસુરક્ષા'ની વાત કેમ?\\nસારાંશ: ઉત્તરપ્રદેશના હાથરસમાં કથિત બળાત્કાર અને હત્યા મામલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, તો ગુજરાતના જામનગરમાં થયેલી કથિત બળાત્કારની ઘટનાનો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતમાં જામનગર સહિત અન્ય ત્રણેક બળાત્કારની ઘટનાઓની પણ મીડિયામાં નોંધ લેવાઈ છે.\n\nદેશભરમાં હાલમાં હાથરસનો મુદ્દો ચર્ચામાં છે અને મહિલાસુરક્ષાની વાતો પણ થઈ રહી છે. તો કેસની પ્રક્રિયા જોતા મુદ્દામાં નવા વળાંક પણ આવી રહ્યા છે.\n\nઆવા સમયે મહિલાઓના અધિકાર માટે લડતા લોકોનું કહેવું છે કે આપણે ત્યાં હજુ સુધી મહિલાઓને પૂરેપૂરી સુરક્ષા આપવામાં આવતી નથી એટલે સમયાંતરે આવી ઘટનાઓ ઘટતી રહે છે.\n\nતો નેશનલ ક્રાઇમ રેકર્ડના નવા આંકડાઓ પણ મહિલા અત્યાચાર મામલે ચિંતા ઉપજાવે તેવા છે.\n\nકેન્દ્ર સરકારના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસઃ ઉત્તરપ્રદેશમાં મોટી ઘટનાઓની પાછળ ‘આંતરરાષ્ટ્રીય ષડયંત્ર’ કેવી રીતે આવી જાય છે?\\nસારાંશ: ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર કથિત બળાત્કાર અને ત્યાર પછી હત્યાના મામલે પીડિત યુવતીના પરિવારજનો ન્યાયીક તપાસની માગણી કરી રહ્યા છે, ત્યારે પોલીસ હવે આ ‘ઘટનાને ચગાવવા’ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની વાત કરી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nઉત્તરપ્રદેશ પોલીસનો આરોપ છે કે રાજ્યમાં જાતિવાદી અને સાંપ્રદાયિક રમખાણો કરાવવા અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને બદનામ કરવા માટે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવ્યું હતું.\n\nહાથરસના ચંદપા થાણામાં આ અંગે ત્રણ દિવસ અગાઉ એક નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં કેટલાક અજ્ઞાત લોકો સામે રાજદ્રોહ જેવી કલમો દાખલ કરવામાં આવી છે.\n\nબુધવારે આ મામલે પોલીસે મથુરામાંથી ચાર વ્યક્તિની ધરપકડ પણ કરી હતી, જેમાં મલયાલમ ભાષાના એક પત્રકાર પણ સામેલ છે.\n\nઆ મામલે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસઃ મીડિયાના કૅમેરા બંધ થઈ ચૂક્યા છે અને પીડિતાની માતા હજુ રડી રહી છે\\nસારાંશ: આંખોમાંથી દૃશ્યો ધીમે ધીમે વીખેરાઈ રહ્યાં છે. પસાર થતી દરેક ક્ષણની સાથે ઘટનાની તસવીર પણ ઝાંખી પડતી જાય છે. બાજરાનું ખેતર, મૃતદેહને બાળવાની જગ્યા અને હાથરસ ગામ પણ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અપરાધના તમામ પુરાવાનો નાશ કરવા માટે જે છેલ્લો પ્રયાસ થયો તેમાં કથિત રીતે પોલીસે મૃતદેહને તેના પરિવારજનોની મંજૂરી વગર સળગાવી દીધો હતો. 29 અને 30 સપ્ટેમ્બરની તે મધરાત હતી જ્યારે રાતના અંધકાર વચ્ચે તેના ગામના ખેતરમાં અગ્નિની જ્વાળા ઊઠી હતી. \n\nતે દલિત પરિવારની હતી. પરિવારના લોકોનો આરોપ છે કે ગામના ઠાકુરોએ યુવતી પર બળાત્કાર કર્યા બાદ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીના ગામમાં દલિતોનાં કુલ ચાર ઘર છે.\n\nયુવતી સાથે જંગલિયત આચરવાના આરોપ હેઠળ ચાર ઠાકુર સમુદાયના છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથરસની જેમ બલરામપુરમાં પણ પોલીસે રાત્રે અંતિમ સંસ્કાર કરવા દબાણ કર્યું?\\nસારાંશ: શુક્રવારે સમગ્ર દેશમાં ગાંધીજયંતીની ઉજવણી કરાઈ રહી હતી અને હાથરસમાં રેપ બાદ મૃત્યુ પામેલ દલિત યુવતી માટે ન્યાયની માગ થઈ રહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nબીજી બાજુ હાથરસથી આશરે 500 કિલોમિટર દૂર બલરામપુરમાં અત્યાચારનો ભોગ બનેલ દલિત યુવતીના પરિવારજનો પોલીસઅધિકારીઓ પાસેથી પોતાની પુત્રી માટે ન્યાય માંગણી કરી રહ્યા હતા. \n\nબલરામપુર જિલ્લા મુખ્યાલયથી મંઝૌલી ગામનું અંતર લગભગ 50 કિલોમિટર છે. \n\n29 સપ્ટેમ્બરની સાંજે દલિત સમાજનાં 22 વર્ષીય વિદ્યાર્થિની સાથે કથિત રીતે ગૅંગરેપ બાદ તેની સાથે ક્રૂરતાપૂર્વક મારઝૂડ કરવામાં આવી. હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. \n\nમૃતક યુવતીના ભાઈની ફરિયાદને આધારે પોલીસે તે જ દિવસે બે જણની ધ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાથીની સૂંઢમાં સિંહનું બચ્ચું, આ વાઇરલ તસવીરનું સત્ય શું?\\nસારાંશ: હાથી, સિંહણના બચ્ચાને તેની સૂંઢમાં લઈને જઈ રહ્યો છે. સિંહણ થાકી ગઈ છે જે હાથીની સાથે ચાલી રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક દ્વારા 1 એપ્રિલના દિવસે આ ફોટો શેર કરવામાં આવ્યો હતો.\n\nબે દિવસમાં આ ફોટો એટલો વાઇરલ થયો કે તેને બે કરોડ લોકોએ પસંદ કર્યો છે.\n\nઆ ફોટા પાછળનું સત્ય શું છે? શું ખરેખર આવું શક્ય છે?\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઆ ફોટો જ્યારે શેયર કરવામાં આવ્યો ત્યારે કેપ્શનમાં લખ્યું હતું કે એક સિંહણ તેના બચ્ચાં સાથે જઈ રહી હતી. તે ખૂબ જ થાકેલી હતી.\n\nએ જ વખતે ત્યાંથી એક હાથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે બચ્ચાના વજનથી સિંહણ ખૂબ જ થાકી ગઈ છે.\n\nહાથીએ સિંહણ પાસે જઈને તેને મદદ કરવા ઇચ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાફિઝ સઈદ સામે પાકિસ્તાને શા માટે કરી કાર્યવાહી?\\nસારાંશ: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને જણાવ્યું છે કે દેશમાં હાલ જમાત ઉદ દાવા સામે ચાલી રહેલી કાર્યવાહીને અમેરિકા સાથે કોઈ સંબંધ નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાન\n\n'ઓપરેશન રદ્દ-ઉલ-ફસાદ' હેઠળ એ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. \n\nબીબીસી ઉર્દૂને આપેલા ઈન્ટર્વ્યૂમાં ખુર્રમ દસ્તગીર ખાને એમ પણ જણાવ્યું હતું કે અનેક સંગઠનો પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. \n\nઆ સંબંધે પાકિસ્તાન સમજી-વિચારીને પગલાં લઈ રહ્યું છે. \n\nતમને આ પણ વાચવું ગમશે\n\nપાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું, ''અમે બંદૂક લઈને અમારા દેશ પર જ ચડાઈ કરીશું એવું નથી.''\n\n''એ સમય હવે ચાલ્યો ગયો છે. હવે અમે સમજી-વિચારીને સંતુલનભર્યા નિર્ણયો કરીશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાફિઝ સઈદની ધરપકડ પર ટ્રમ્પનું ટ્વીટ, કહ્યું મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ 10 વર્ષે ઝડપાયો\\nસારાંશ: પાકિસ્તાનમાં હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી છે, તેઓ લાહોરથી મુરિડકે જઈ રહ્યા હતા ત્યારે તેમને પકડવામાં આવ્યા છે. આ મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે 10 વર્ષને અંતે મુંબઈ હુમલાનો કથિત 'માસ્ટરમાઇન્ડ' ઝડપાયો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ટ્રમ્પે કહ્યું કે દસ વર્ષને અંતે મુંબઈ હુમલાનો કથિત માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં ઝડપાયો છે. છેલ્લા બે વર્ષમાં એને શોધી કાઢવા માટે ખૂબ દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. અનેક લોકો આને ટીખળ અને કટાક્ષ ગણી ચર્ચા કરી રહ્યાં છે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nધરપકડ કર્યા બાદ હાફિઝ સઈદને લાહોરની કોટ લખપત જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.\n\nકાઉન્ટર ટૅરરિઝમ વિભાગ અનુસાર હાફિઝ સઇદને 30 દિવસ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.\n\nહાફિઝ સઈદની પાકિસ્તાની સરકારે ઉગ્રવાદીઓ માટે ફંડ એકઠું કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તેમજ તેમના પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાફિઝ સઈદની પાર્ટીને કેમ એક પણ સીટ ન મળી\\nસારાંશ: તાજેતરમાં પૂર્ણ થયેલી પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ધાર્મિક ઝોક ધરાવતા અને કટ્ટરપંથ તરફ ઝુકાવ રાખતી પાર્ટીઓને ચૂંટણીમાં વધારે ફાયદો થતો જોવા મળ્યો નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પૂર્વ ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનના પક્ષ તહરીક-એ-ઇંસાફને જનાદેશ મળ્યો છે અને માનવામાં આવે છે કે પક્ષના નેતા હોવાને કારણે તે આગામી વડાપ્રધાન બની શકે છે.\n\nઇમરાન ખાનને સત્તામાં આવવા માટે આશરે બે દસકા સુધી લાંબી લડાઈ લડવી પડી છે અને તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવતા નથી. એવામાં જાણકારોનું માનવું છે કે તેમના ભ્રષ્ટાચાર અને વિકાસનો મુદ્દાને લોકોએ સ્વીકાર્યો છે.\n\nજ્યારે કટ્ટરપંથી વિચારધારા અને ધાર્મિક ઝુકાવ ધરાવતા લોકોને મતદારોએ જાકારો આપ્યો છે.\n\nજાણકારોનો મત છે કે દેશની જનતા હવે શાંતિ ઇચ્છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હારૂન રશીદ : 'અલીફ-લૈલા'ના એ બાદશાહ, જેમના મૃત્યુ બાદ બગદાદ ખંડેર થઈ ગયું\\nસારાંશ: 'બીબીસી રેડિયો થ્રી'ની વિશેષ શ્રેણી 'ઇસ્લામનો સુવર્ણ યુગ'ની આ કડીમાં પ્રોફેસર જુલિયા બ્રે દ્વારા ખલીફા હારૂન રશીદનું વ્યક્તિત્વ રજૂ થયું છે. તેમના સમયમાં બગદાદ કેવું હતું તેના પર પ્રકાશ પાડવાની કોશિશ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હારૂન રશીદ\n\nહારૂન રશીદને સંસ્કારી અને કલાપ્રેમી શાસક તરીકે યાદ કરવામાં આવે છે. જોકે તેમની કેટલીક ખરાબ યોજનાઓ હિંસા અને અરાજકનું કારણ પણ બની તે વાતના પણ પુરાવા મળે છે.\n\nએવું કેમ થયું? જાણવા માટે વાંચો પ્રોફેસર બ્રૅનો આ લેખ.\n\nબીબીસી 'રેડિયો થ્રી'ની આ શ્રેણીમાં સન 750થી 1258 સુધીનો સમયગાળો આવરી લેવાયો છે. આ સમયગાળાની મહત્ત્વની ઘટનાઓ અને વ્યક્તિત્વો ઉપરાંત સ્થાપત્ય, ચિકિત્સા, સંશોધન અને ચિંતનના ક્ષેત્રમાં થયેલા વિકાસને પણ સમાવી લેવાયો છે. આ રેડિયો કાર્યક્રમનો બીબીસી ઉર્દૂએ અનુવાદ કર્યો છે.\n\nખલીફા તર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હારેલા ખેલાડીઓને ઉત્તર કોરિયા કેવી સજા કરે છે?\\nસારાંશ: ઉત્તર કોરિયામાં રાષ્ટ્રની ઇમેજને સર્વોપરી ગણવામાં આવે છે અને ત્યાંના કોઈ પણ ખેલાડી માટે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું અઘરા કોયડા સમાન હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉત્તર કોરિયા અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સમાં 16 ગોલ્ડ મેડલ્સ જીત્યું છે\n\nઓલિમ્પિક્સમાં ચંદ્રકો મેળવતા ઉત્તર કોરિયાના ખેલાડીઓનો ઉપયોગ દેશ અને નેતાઓના સન્માન સ્વરૂપે કરવામાં આવે છે. \n\nઅલબત, એક ખેલાડીની હાર વર્તમાન શાસનનો સમગ્ર દૃષ્ટિકોણ બદલવા માટે પૂરતી હોય છે. \n\nજાપાન, અમેરિકા કે દક્ષિણ કોરિયા જેવા દુશ્મન દેશ સામે ઉત્તર કોરિયાનો ખેલાડી હારી જાય ત્યારે એ હાર વધુ દર્દનાક બની જતી હોય છે. \n\nફેબ્રુઆરીમાં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવાની છે અને હાલ સર્જાયેલી પરિસ્થિતિને કારણે ઉત્તર કોરિયા તેમાં ભાગ લે તેવી શક્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્ટઍટેક કેવી રીતે આવે છે અને તેનો ખતરો કેવી રીતે ટાળી શકાય?\\nસારાંશ: હૃદયરોગના કારણે વિશ્વમાં સૌથી વધારે લોકો મૃત્યુ પામે છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વમાં થતાં કુલ મૃત્યુના ત્રીજા ભાગના મૃત્યુ હાર્ટઍટેકને લીધે થાય છે.\n\nએક અભ્યાસ પ્રમાણે સારવારમાં થતાં પ્રત્યેક કલાકના વિલંબથી મૃત્યુની શક્યતા 10 ટકા જેટલી વધે છે.\n\nહૃદયરોગ માટે ચરબીયુક્ત, અસંતુલિત આહાર અને જીવનશૈલી પણ કારણભૂત હોઈ શકે.\n\nહાર્ટઍટેકનો ભોગ સામાન્યતઃ મોટી વયના લોકો બને છે એવું માનવામાં આવે છે પરંતુ નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા વધી રહી છે. \n\nહાર્ટઍટેક ગમે તે ઉંમરે આવી શકે છે. સંતુલિત આહાર અને કસરતથી હાર્ટઍટેકની શક્યતાઓ ઘટે છે, જાણો તેના વિશે વધુ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક અને કોંગ્રેસની મુલાકાત બાદ સોશિઅલ પર શિયાળામાં ગરમાવો\\nસારાંશ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પટેલ સમાજના યુવા નેતા હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની થતી જઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે કહ્યું છે કે કોંગ્રેસ સાથે પાંચ મુદ્દાઓ પર વાતચીત થઈ છે\n\nહાર્દિક પટેલ ભાજપ વિરોધી છે, પરંતુ કોની સાથે છે, તે નિર્ણય હજુ સુધી તેમણે નથી લીધો.\n\nઆ વચ્ચે સોમવારના રોજ હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતાઓની એક મુલાકાત થઈ છે. \n\nમુલાકાત બાદ હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસ સાથે પાંચ મુદ્દાઓ પર વાતચીત થઈ છે, જેમાંથી ચાર મુદ્દા પર કોંગ્રેસ માની ગઈ છે.\n\nતેમાં પાટીદાર આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે વળતરનો પણ સમાવેશ થાય છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nએક તરફ હાર્દિક કોંગ્રેસની નજીક સ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક અને સરકાર વચ્ચેની મૅચમાં આ બાસ્કેટ બૉલ ખેલાડી કોની સાથે?\\nસારાંશ: તમે બાસ્કેટ બૉલની રમત જોઈ હશે. બાસ્કેટ બૉલના ખેલાડીઓ સામાન્ય રીતે અન્ય રમતોના ખેલાડીઓ કરતાં ઊંચા અને મજબૂત કદ-કાઠી ધરાવે છે. એટલા માટે જ તે ભીડમાંથી અલગ તરી આવે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતમાં હાલ ચાલી રહેલા હાર્દિક પટેલના ઉપવાસના ઓઠા હેઠળ પોતાનું રાજકારણ રમી લેવા માટે આવેલા વિવિધ પક્ષોના સંખ્યાબંધ રાજકીય નેતાઓની વચ્ચે બાસ્કેટ બૉલના એક ખેલાડી અલગ તરી આવ્યા. \n\nબાસ્કેટ બૉલના આ ખેલાડી છે નરેશ પટેલ, જેમણે ઉપવાસના 14મા દિવસે હાર્દિકના મુલાકાત લીધી અને એ મુલાકાતની ગણતરીની મિનિટોમાં હાર્દિક પટેલ સારવાર સોલા સિવિલ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા. \n\nસૌરાષ્ટ્રમાં લેઉઆ પાટીદાર સમાજની માત્ર આસ્થા જ નહીં, સામાજિક શક્તિનું પણ કેન્દ્ર ગણાતા ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ કોઈ રાજકીય નેતા નથી. \n\nપરંત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક કહે છે એ રીતે પાટીદારોને અનામત મળી શકે ખરી?\\nસારાંશ: ગુજરાતમાં 'પાટીદાર અનામત આંદોલન'નો બીજો ભાગ શરૂ થવા જઈ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દિક પટેલે બંધારણીય રીતે લાગુ કરી શકાય એ રીતે અનામત આપવાની વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિકનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક આધારે સવર્ણોને જે અનામત આપવાની વાત કરાઈ રહી છે, તેને બંધારણીય રીતે પણ લાગુ કરાવવી જોઈએ. \n\nબીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું, ''અમને બંધારણીય રીતે લાગુ કરી શકાય એ રીતે અનામત આપી શકાય તેમ છે.\n\n''પાટીદારોને શિક્ષણ અને રોજગારીમાં ફાયદો મળે એ માટે અમે અનામત માગી રહ્યા છીએ.''\n\n25 ઑગસ્ટે આમરણાંત ઉપવાસ પર બેસવા જઈ રહેલા હાર્દિકે એવું પણ કહ્યું, ''લોકશાહીમાં લોકોની ભીડની કિંમત હોય છે અને એ સરકારની જવાબદારી બની રહે છે કે જ્યારે મોટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પરનો પ્રતિબંધ હટ્યો\\nસારાંશ: બીસીસીઆઈએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર લાદેલો પ્રતિબંધ તાત્કાલિક ધોરણે હટાવી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરવા બાબતે ઍડમિનિસ્ટ્રેટિવ કમિટિના ચીફ વિનોદ રાય દ્વારા બે વન-ડે મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.\n\nઆ બંને ખેલાડી પર બીસીસીઆઈનો કાર્યભાર સંભાળતી સમિતિ(સીઓએ)એ 11 જાન્યુઆરી 2019નાં રોજ એક ઇમેલ દ્વારા બોર્ડના સંવિધાન નિયમ 46 અનુસાર આરોપીની સુનાવણી થાય ત્યાં સુધી નિયમ 41(6)નાં આધારે તેમને પ્રતિબંધિત કર્યા હતા.\n\nબીસીસીઆઈએ જણાવ્યું હતું, \"કોઈ પણ ક્રિકેટર વિરુદ્ધ ગેરવર્તનના જે કેસ નોંધાય છે ત્યારે બીસીસીઆઈએ સુનાવણી માટે તપાસ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પંડ્યાએ કરી સર્બિયન ઍક્ટ્રેસ નતાશા સ્ટૅન્કોવિક સાથે સગાઈ\\nસારાંશ: બુધવારે દુબઈ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના 26 વર્ષીય ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયન ઍક્ટ્રેસ નતાશા સ્ટૅન્કોવિક સાથે સગાઈ કરી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાની ચપળ ફિલ્ડિંગ અને ધમાકેદાર બૅટિંગના કારણે ક્રિકેટચાહકોમાં 'કુંગ-ફૂ પંડ્યા'ના નામે જાણીતા હાર્દિક પંડ્યાએ નવા વર્ષના પ્રથમ દિવસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ઍન્ગેજમૅન્ટના સમાચાર પોતાના ચાહકો સાથે શૅર કર્યા.\n\nInstagram કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nતેમણે પોતાની સગાઈ અંગેની જાહેરાત કરતી આ પોસ્ટમાં લખ્યું હતું કે, \n\n\"મે તેરા, તું મેરી, જાને, સારા હિંદુસ્તાન\" આ સાથે તેમણે યુગલ તથા સગાઈની વીંટીના ઇમોજી શૅર કર્યા હતા. \n\nઆ પોસ્ટમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથેના 3 ફોટો અને એક નાનકડી ક્લિપ શૅર કરી હતી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ - ભાજપ માટે માથાનો દુખાવો કે ગુજરાતના રાજકારણનો નવો નાયક?\\nસારાંશ: ચોવીસ વર્ષના હાર્દિક પટેલ ઑગસ્ટ-2015ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે 2018માં અમદાવાદના ગ્રીનવૂડ્ઝ બંગલોઝમાં ચાલતા તેમના ઉપવાસ સુધીમાં એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાટીદાર નેતા હાર્દિક પટેલ\n\nગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે 2015થી 2018 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે.\n\nહાર્દિક પટેલ તેમની ત્રણ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. તેમની સામે રાજ્યભરમાં 56 એફઆઈઆર નોંધાઈ છે. \n\nહાર્દિક પટેલના ટેકેદારો માને છે કે આનંદીબહેન પટેલને ગુજરાતનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું અપાવવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ : પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો શું હવે એકલો પડી ગયો છે?\\nસારાંશ: પાટીદાર આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલની વાય કૅટેગરીની સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા પરત લઈ લેવામાં આવી હોવાના અહેવાલ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલે ટ્વિટ કરીને આ મામલે પ્રતિક્રિયા આપતાં લખ્યું કે તેમને જેલમાં ધકેલવા કે હત્યા કરવાના ષડયંત્રને પગલે સુરક્ષા પાછી લઈ લેવામાં આવી છે.\n\nહાર્દિકનું કહેવું છે કે તેના જીવને જોખમ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, \"જોઈએ છીએ કે હત્યાનો પ્લાન છે કે જેલ મોકલવાની તૈયારી છે. કર્મ કરું છું, ફળ સારું હોય કે ન હોય મળવાનું તો મને જ છે.\"\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઅત્રે નોંધવું રહ્યું કે હાર્દિકે આ ટ્વિટમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ ટૅગ કર્યા છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ : ભાજપ સામે લોકોની લડાઈ ચાલુ રાખીશ, જલદી મળીશું\\nસારાંશ: અમદાવાદમાં સોમવારે મળેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ની આગામી રણનીતિની બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહ્યા ન હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ત્યારે મંગળવારે ટ્વીટ કરીને હાર્દિકે લખ્યું, \"ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે લોકોની લડાઈ ચાલુ રાખીશ. જલ્દી મળીશું.\" \n\nહાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું, \"મારી પર લાગેલા ખોટા કેસમાં અગોતરા જામીનની પ્રક્રિયા (ગુજરાત) હાઈકોર્ટમાં ચાલી રહી છે.\"\n\n\"મારા અનેક ગેરજામીનપાત્ર વૉરંટ નીકાળવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતની ચૂંટણી આવી રહી છે, એટલા માટે ભાજપ મને જેલમાં બંધ કરવા માંગે છે. હું ભાજપની સામે લોકોની લડાઈ ચાલુ રાખીશ. જલ્દી મળીશું. જય હિંદ\" \n\nપાસની બેઠકને સંબોધિત કરતા કિંજલે કહ્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ : મારી ધરપકડ થઈ ત્યારે મેં કિંજલ વિશે ઘરે જાણ કરી હતી\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલનું 27 જાન્યુઆરી 2019ના રોજ લગ્ન થયું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલ પોતાનાં નાનપણનાં મિત્ર કિંજલ પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા.\n\nહાર્દિક પટેલનું લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા સ્થિત દિગ્સર ગામમાં થયું.\n\nતેમનું લગ્ન હુંદુ વિધિથી સાદગીથી યોજાયા જેમાં પરિવારના લોકો અને અમુક મહેમાનો સામેલ હતા.\n\nદિગ્સરમાં લગ્ન બાદ હાર્દિક અને કિંજલ પટેલ વિરમગામ જશે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nહાર્દિક પટેલે કિંજલ વિશે શું કહ્યું?\n\nહાર્દિક અને કિંજલ સાત વર્ષથી રિલેશનમાં હતાં\n\nબીબીસી ગુજરાતી સાથે હાર્દિક પટેલે તેમના લગ્ન વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી. \n\nહાર્દિક પટે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ : વીસનગરથી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર\\nસારાંશ: હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ વાતની પુષ્ટિ કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વેણુગોપાલ દ્વારા જણાવાયું છે કે કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ હાર્દિક પટેલને તત્કાલ અસરથી ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. \n\nઆ સાથે જ આણંદ જિલ્લામાં મહેન્દ્રસિંહ પરમારને, સુરત જિલ્લામાં આનંદ ચૌધરીને અને દેવભૂમિ દ્વારકામાં યાસીન ગજ્જનને જિલ્લાઅધ્યક્ષ બનાવાયા છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nહાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. \n\nતેમણે ટ્વીટ કરીને હાર્દિક સાથે મળીને મજબૂતીથી લડવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ અંગે અમિત શાહ માલદાની રેલીમાં ખોટું બોલ્યા?\\nસારાંશ: ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિપક્ષી નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે યુનાઇટેડ ઇન્ડિયા રેલીમાં તેમણે ભારત માતા કી જય અને જય હિંદ જેવા સૂત્રોનો ઉચ્ચાર કર્યો ન હતો. આ રેલીમાં હાર્દિક પટેલ પણ સામેલ હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"માલદાની રેલીમાં અમિત શાહ\n\nરેલીનું આયોજન પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કર્યું હતું.\n\nજેમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ, ડીએમકે લીડર એમ. કે. સ્ટાલિન, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ, પાટીદાર નેતા હાર્દિક પટેલ, કૉંગ્રેસ પાર્ટી નેતા મલ્લિકાર્જુન ખડગે અને એનસીપી નેતા શરદ પવાર જેવા નેતાઓ જોડાયા હતા. \n\nદરેક નેતાએ સાથે મળીને આગામી લોકસભાની ચૂંટણીમાં અમિત શાહના ભાજપ સામે લડવાનું એલાન કર્યું હતું. \n\nતેની પ્રતિક્રિયાના ભાગરૂપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ અમિત શાહની સરદાર પટેલ સાથે સરખામણી પર શું બોલ્યા?\\nસારાંશ: હાર્દિક પટેલને આંદોલન કરતા, રાજકીય મેદાનમાં ભાષણો આપતા જોયા હશે પણ ક્રિકેટ રમતા જોયા છે? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભારતીય ક્રિકેટ ટીમની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચમાં થયેલી જીત પર ટ્વીટ કર્યાં હતાં, જે પછી ટ્વિટર પર વિવાદ છેડાયો હતો.\n\nવિરમગામના ક્રિકેટના મેદાન પર હાર્દિક પટેલ સાથે બીબીસીએ સ્પૉર્ટ્સ, રાજકારણ અને ખેડૂત આંદોલન જેવા વિષયો પર વાત કરી હતી.\n\nઆ સાથેજ હાર્દિક પટેલે અમિત શાહ અને સરદાર પટેલની સરખામણી પર પણ પ્રતિક્રિયા આપી હતી.\n\nજુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અને પવન જયસ્વાલનો વિશેષ અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા : 'મારા દીકરાને ચહેરો બનાવી હાર્દિક પટેલની ટોળકી આંદોલન કરતી હતી'\\nસારાંશ: મંગળવારે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાઈ ગયા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા\n\nબાદમાં પત્રકારો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ 'પટેલ ચૂંટણી જીતશે' એમ કહીને અણસાર આપ્યા હતા કે કૉંગ્રેસ તેમને ટિકિટ આપશે. \n\nગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આરોપ મૂક્યો હતો કે 'વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાને પોષવા' હાર્દિક પટેલે સમાજનો 'ઉપયોગ' કર્યો હતો. \n\n2015 પછી શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલને ગુજરાતના રાજકારણની સિકલ બદલી નાખી છે. \n\nપટેલ આંદોલનનું ઍપિસેન્ટર\n\nમહેસાણામાં આંદોલન સમયે ભારતે હિંસા થઈ\n\nમહેસાણામાં રહેતા પ્રતીક બાબુભાઈ પટેલનું સાત વર્ષ પહેલાં લગ્ન થયું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ ગુજરાતમાં કૉંગ્રેસને ફરીથી બેઠી કરી શકશે?\\nસારાંશ: એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે કૉંગ્રેસ પક્ષમાં હાર્દિકને અપાયેલું આ પદ ઘણું સૂચક બની રહે છે. \n\nશું હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવાથી ગુજરાતમાં કૉંગ્રેસને ફાયદો થશે? રાજકીય વિશ્લેષકોના મતે મૃતપ્રાય થયેલી કૉંગ્રેસને ફરી બેઠી કરી શકાશે? હાર્દિક પટેલ પાટીદારો અને યુવાઓને પોતાના તરફ વાળી શકશે ખરા?\n\nઆ સહિતના અનેક સવાલો રાજકીય વિશ્લેષકોને પૂછતાં જાણવા મળ્યું કે હાલમાં કૉંગ્રેસ પાસે કોઈ વિકલ્પ જણાતો નથી અને હાર્દિક પટેલ યુવાન હોવાથી પક્ષને થોડોઘણો ફાયદો થઈ શકે એમ છે. \n\nહા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ ચૂંટણી ન લડે એનાથી ભાજપ અને કૉંગ્રેસમાંથી કોને, કેટલો ફાયદો?\\nસારાંશ: હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાના નથી, કૉંગ્રેસે તેના તમામ ઉમેદવારો નક્કી કરી દીધા અને તમામે ફૉર્મે પણ ભરી દીધાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોકસભા ચૂંટણી લડી શકાય તે માટે વીસનગર કેસમાં તેમને દોષિત ઠેરવતા ચુકાદા પર સ્ટે મૂકવાની માગણી કરતી રિટ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે નકારી કાઢી હતી. \n\nહુલ્લડ ફેલાવવાના મામલે વીસનગર કોર્ટે હાર્દિક સહિત કુલ ત્રણ વ્યક્તિને વર્ષ 2018માં દોષિત ઠેરવતા બે-બે વર્ષની સજા સંભળાવી હતી. \n\nહાર્દિક પટેલ 12 માર્ચે કૉંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડશે એવી અટકળ પણ વહેતી થઈ હતી. જોકે કૉંગ્રેસે હવે ઉમેદવાર તરીકે મૂળુભાઈ કંડોરિયાનું નામ જાહેર કરી દીધું છે. \n\nહાર્દિક પટેલ કૉંગ્રેસના ઉમેદવાર તરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ પાટીદાર યુવાનોમાં શા માટે લોકપ્રિય છે?\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલનથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારને આંખમાં કણાની જેમ કટકતા તેમજ ભાજપ જેમને કૉંગ્રેસનો એજન્ટ ગણાવતો આવ્યો છે, એ વીરમગામના હાર્દિક પટેલ આખરે કૉંગ્રેસમાં જોડાઈ ગયા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમના પર આરોપ મૂકાયો છે કે તેમણે પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે પાટીદારોની લાગણીઓનો હાથા તરીકે ઉપયોગ કર્યો છે. \n\nહવે 25 વર્ષના થયેલા અને ચૂંટણી લડવા પાત્ર ઉંમરે પહોંચેલા હાર્દિક પટેલને જ્યારે કૉંગ્રેસના એજન્ટ હોવાના આરોપ અને વિરોધપક્ષમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: \n\n\"ભારતમાં આજકાલ સામાજિક અને રાજકીય માહોલ જ એવો છે કે લોકો વસ્તુઓને જેવી છે તેવી જોવા તૈયાર નથી. એક વાર પણ નહીં.\" \n\n\"દરેક સામાજિક આંદોલનને શંકાની નજરથી જોવામાં આવે છે. આપણું મીડિયા અને રાજકારણીઓ દરેક જનઆંદોલન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ પ્રેશરની ટેક્નિક અપનાવી રહ્યો છે?\\nસારાંશ: ભાજપના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર સામે અનામતની માગ સાથે આંદોલન કરનારા હાર્દિક પટેલે હવે કૉંગ્રેસ સામે અનામત અંગે સ્પષ્ટતાની માગણી કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોંગ્રેસને અનામત અંગે સ્પષ્ટતા કરવા હાર્દિકની માગ\n\nહાર્દિકે કૉંગ્રેસને ત્રીજી નવેમ્બર સુધીમાં અનામત મામલે સ્પષ્ટતા કરવાનો સમય આપ્યો છે.\n\nટ્વિટ દ્વારા કૉંગ્રેસને સવાલ કરતા બંધારણીય રીતે અનામત આપવાના મામલે સ્પષ્ટતા કરવા હાર્દિકે જણાવ્યું છે.\n\nહાર્દિકે આ ટ્વિટમાં કૉંગ્રેસને ઉદ્દેશીને અમિત શાહના કાર્યક્રમની પણ યાદ અપાવી છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nટ્વિટમાં લખ્યું છે કે વલણ સ્પષ્ટ નહીં કરે તો અમિત શાહ જેવો મામલો સુરતમાં થશે.\n\nહાર્દિકની નવી રણનીતિ?\n\n'આ માત્ર એક પ્રકારની પ્રેશર ટેક્નિકથી વધુ કંઈ નથી'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ માટે ગુજરાત પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર 'નિષ્ફળતા'નો પુરાવો છે?\\nસારાંશ: ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર વિજય મેળવ્યો છે અને કૉંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ પેટાચૂંટણી કૉંગ્રેસમાં જોડાયેલા અને બાદમાં કાર્યકારી અધ્યક્ષનું પદ પામનારા હાર્દિક પટેલની પરીક્ષા સમાન હતી.\n\nજોકે તેમ છતાં કૉંગ્રેસનો પરાજય થતા ફરી એક વાર રાજકીય નિષ્ણાતો હાર માટે કૉંગ્રેસની સંગઠનશક્તિ, નેતાગીરી સામે સવાલ કરી રહ્યા છે.\n\n2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182 બેઠકમાંથી 99 બેઠકો મળી હતી અને આટલી ઓછી બેઠકો માટે હાર્દિક પટેલ, પાટીદાર અનામત આંદોલનની ભૂમિકાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.\n\nતો શું આ ચૂંટણીમાં 'હાર્દિક પટેલ નિષ્ફળ' નીવડ્યા છે કે પછી આખી કૉંગ્રેસ નિષ્ફળ છે એ પણ ચર્ચાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ માટે સ્થાનિકસ્વરાજનું ચૂંટણી પરિણામ તક છે કે નવી આફત?\\nસારાંશ: છ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે 31 જિલ્લા પંચાયતોમાં પણ ઐતિહાસિક જીત મેળવી. વળી નગરપાલિકા,તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો મોટા પાયે વિજય થયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શહેરીવિસ્તારો બાદ ગ્રામીણવિસ્તારમાંથી પણ કૉંગ્રેસ સાફ થતી જણાય છે અને પરિણામ પહેલાં જ પાર્ટીના આંતરિક મતભેદ બહાર આવી ગયા હતા. \n\nકૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું કહેવું છે કે 'પાર્ટીએ તેમની શક્તિઓનો પૂરતો ઉપયોગ નથી કર્યો', બીજી બાજુ તેઓ પાર્ટી છોડવાની વાતને પણ નકારે છે. \n\n2015માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપ તેના શહેરીગઢ બચાવી રાખવામાં સફળ રહ્યો હતો, પરંતુ ગ્રામ્યવિસ્તારોમાં તે બીજાક્રમે ધકેલાઈ ગયો હતો. \n\nહાર્દિક પટેલ એ આંદોલનનો ચહેરો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ શું કૉંગ્રેસનું હુકમનું પત્તું બની શકશે?\\nસારાંશ: પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલ હવે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલને કૉંગ્રેસે મહત્ત્વનું પદ આપ્યું છે અને પેટાચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.\n\nએક સવાલ વારંવાર પૂછાઈ રહ્યો છે અને તે એ છે કે હાર્દિક પટેલ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવી શકશે. જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટાચૂંટણી પર શું પ્રભાવ પાડી શકશે?\\nસારાંશ: ગુજરાતમાં ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આઠ બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. પેટાચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આઠ બેઠકો પૈકી બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.\n\nઅબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી.\n\nપાછલા કેટલાક સમયથી રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો સત્તાધારી પક્ષ ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ આ ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતપોતાની રણનીતિ બનાવી રહ્યા છે.\n\nઆ પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભે બંને પક્ષોના સંગઠનમાં પણ ગતિવિધિઓ તેજ થતી જોવા મળી રહી છે.\n\nપેટાચૂંટણીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલના ઉપવાસ : 'પોલીસે અમારા વિસ્તારની કિલ્લેબંધી કરી'\\nસારાંશ: અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલથી બોપલ તરફ જતાં જ લાગે કે અચાનક જ રોડ પર પોલીસની સંખ્યા વધી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગ્રીનવૂડ્સ બંગલોઝમાં પ્રવેશવાનાં તમામ માર્ગ પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે.\n\nપોલીસની ગાડીઓ, રાયટ કંટ્રોલ વિહિકલ્સ, તેમજ ટીયરગેસથી સજ્જ પોલીસ જાણે કે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.\n\nઅહીંથી ઉપવાસ સ્થળ સુધી પહોંચવું સહેલું નથી. કોઈ પણ સામાન્ય વ્યક્તિને અંદર પ્રવેશવાની પરવાનગી નથી.\n\nસોસાયટીના બંગલો છત્રપતિ નિવાસમાં 'જય સરદાર' લખેલી ગાંધી-ટોપી પહેરી યુવાનો ચર્ચા કરતા જોવા મળશે કે કોઈ કામમાં વ્યસ્ત હશે.\n\nઆ જૂજ યુવાનો હાર્દિક પટેલના આમરણ ઉપવાસને સમર્થન આપવા માટે અહીં આવ્યા છે. \n\nઉપવાસ શુક્રવારે સાત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલના જીવનમાંથી જીએમડીસીનો એ દિવસ કાઢી નાખવામાં આવે તો?\\nસારાંશ: 25 ઑગસ્ટ 2015. પાંચ વર્ષ પહેલાંના એ દિવસને જો હાર્દિક પટેલના જીવનમાંથી બાકાત કરી દેવામાં આવે, તો તેઓ આજે જ્યાં સુધી પહોંચ્યા છે, ત્યાં સુધી પહોંચ્યા હોત કે કેમ, તે એક અટકળનો મુદ્દો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે પાટીદારો દ્વારા 'મહાક્રાંતિ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ પાટીદાર સમાજને ઓ.બી.સી.ના લાભ અપાવવાનો હતો. રેલીનું નેતૃત્વ ત્યારે 22 વર્ષીય હાર્દિક પટેલે લીધું હતું.\n\nથોડા સમય પહેલાં સુધી સામાન્ય જનતા તો શું પાટીદારોમાં પણ હાર્દિક પટેલનું નામ એટલું જાણીતું ન હતું, પરંતુ એ રેલી પછી તેમનું નામ રાજ્ય સહિત દેશના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું.\n\nપાંચ વર્ષના ગાળામાં સાબરમતી નદીમાં ઘણું પાણી વહી ગયું છે, કોઈ પક્ષ સાથે નહીં જોડાવાની અને માત્ર પાટીદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલના હેલિકૉપ્ટરને લુણાવાડામાં ઊતરવાની મંજૂરી ના આપવાનું સત્ય શું?\\nસારાંશ: કૉંગ્રેસના સ્ટારપ્રચારક હાર્દિક પટેલના હેલિકૉપ્ટરને ઊતરવાની મંજૂરી આપવા અને પછી રદ કરવાની ઘટના બની છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હેલિકૉપ્ટરના ઊતરવાની મંજૂરી અંગે વિવાદ\n\nચૂંટણીપ્રક્રિયાના નોડલ ઓફિસરનું કહેવું છે કે જમીનમાલિક દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેને બાદમાં પાછી ખેંચી લેવાઈ હતી. \n\nકૉગ્રેસનું કહેવું છે કે હાર્દિક પટેલની સભા નિષ્ફળ જાય અને જનતા ન આવે તે માટે આ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા હતા. \n\nતા. 18મી એપ્રિલે સાંજે મહીસાગર જિલ્લાના લુણાવડા ખાતે હાર્દિક પટેલની જાહેરસભા પ્રસ્તાવિત છે. \n\nશા માટે વિવાદ?\n\nહાર્દિક પટેલ લુણાવાડા ખાતે જાહેરસભા સંબોધશે\n\nકૉંગ્રેસના ઇલેક્શન ઍજન્ટ સુરેશ પટેલે હાર્દિક પટેલ (તથા અન્ય ત્રણ)નુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં હાજર નહીં રહી શકે\\nસારાંશ: કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઊંઝા જવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી. હાર્દિકે લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની અરજી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત હાઈકોર્ટે અવલોક્યું હતું કે હાર્દિક પટેલનો ઇરાદો દર્શન કરવાનો લાગતો નથી. હાઈકોર્ટે હાર્દિક પટેલનાં ટ્વીટનો હવાલો આપ્યો હતો.\n\nઊંઝાના ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનો ગુરુવારે બીજો દિવસ છે. \n\nઆ યજ્ઞમાં હાર્દિક પટેલ યજમાન તરીકે તેમનાં પત્ની સાથે બેસવાના હતા, પરંતુ તેમની પર મહેસાણા જિલ્લામાં પ્રવેશબંધી હોવાથી તેઓ ભાગ નથી લઈ શક્યા. \n\nહાર્દિક પટેલને સ્થાને એમનાં પત્ની કિંજલે એકલાંએ મહાયજ્ઞમાં ભાગ લીધો છે.\n\nઅગાઉ હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું: \n\n\"હું પોતે આ યજ્ઞમાં યજમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલની સભાઓ કેમ નવનિર્માણ આંદોલનની યાદ અપાવે છે?\\nસારાંશ: 5 જાન્યુઆરી, 1974નો દિવસ હતો. અમદાવાદની એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલમાં કોલેજ સ્ટુડન્ટ્સ તેમનાં મેસ બીલમાં માસિક માત્ર પાંચ રૂપિયાનો વધારો થયો તેના કારણે ચિંતીત હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"નવનિર્માણ આંદોલન દરમિયાન અમદાવાદના કોટ વિસ્તારમાં રસ્તા રોકો અને બસ રોકો ઝુંબેશ\n\nતેમને લાગી રહ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધ્યો છે. તેના કારણે એક એક ગુજરાતી સહિત તેઓ પણ તેની કિંમત ચૂકવી રહ્યા છે. \n\nતેમને લાગ્યું કે ચૂપ રહેવાથી ચાલશે નહીં. અન્યાય સામે બંડ પોકારવું પડશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલ હતા અને કોંગ્રેસની સરકાર હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n9 જાન્યુઆરી, 1974ના રોજ ઉમાકાન્ત માંકડ, મનિષી જાની, નરહરિ અમીન, રાજકુમાર ગુપ્તા અને નિરૂપમ નાણાવટી સહિત અનેક યુવાનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલને કોણે બનાવ્યો પાટીદાર નેતા?\\nસારાંશ: અમદાવાદથી અંદાજે 60 કિલોમીટર દૂર આવેલું છે વીરમગામ. વીરમગામમાં હાર્દિક પટેલનું ઘર છે, જ્યાં તેના પિતા ભરતભાઈ પટેલ અને માતા ઉષાબહેન રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિરમગામમાં આવેલું હાર્દિક પટેલનું ઘર\n\nએક સાંજે અમે ત્યાં પહોંચ્યાં ત્યારે ઘરની એક દિવાલ પર અગરબત્તી સળગતી હતી. \n\nહાર્દિકના મમ્મી-પપ્પા ભોજન કરી રહ્યાં હોવાનું અમને જણાવવામાં આવ્યું હતું. \n\nથોડીવારમાં ભરતભાઈ આવ્યા અને અમને ઘરની અંદર લઈ ગયા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nઉષાબહેન બીજા ઓરડામાં જમીન પર બેસીને જમી રહ્યાં હતાં. \n\nભરતભાઈએ અમારા હાથમાં સ્ટીલના ગ્લાસ આપ્યા અને પછી તેમાં કળશામાંથી પાણી રેડ્યું હતું. \n\nહાર્દિક પટેલનું ઘર એકદમ સામાન્ય છે. \n\nનાનકડા ડ્રોઈંગ રૂમમાં સરદાર પટેલના બે ફોટોગ્રાફ્સ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલને ભાજપ વારંવાર પરેશાન કરે છે - પ્રિયંકા ગાંધી\\nસારાંશ: ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપ હાર્દિક પટેલને વારંવાર પરેશાન કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ પર ટ્વીટ કરી છે.\n\nએમણે ભાજપ પર હાર્દિક પટેલેને વારંવાર પરેશાન કરવાનો આરોપ મૂક્યો છે.\n\nપ્રિયંકા ગાંધીએ લખ્યું કે, યુવાનો માટે રોજગારી અને ખેડૂતોના અધિકારની લડાઈ લડનારા યુવા નેતા હાર્દિક પટેલને ભાજપ વારંવાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, એમના માટે નોકરીઓ માગી, શિષ્યવૃત્તિ માગી. ખેડૂતો માટે આંદોલન કર્યું. ભાજપ આને 'દેશદ્રોહ' ગણાવે છે.\n\nહાર્દિક પટેલની ધરપકડ પર વડગામના ધારાસભ્ય અને દલિત નેના જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કર્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલનો ભલે દાવો હોય પણ ‘EVMનું હેકિંગ અશક્ય’\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી લઈને પરિણામના દિવસ સુધી EVM સાથે ચેડાં થતાં હોવાની વાતથી સતત વિવાદ થતો રહ્યો છે. આજે પરિણામના દિવસે પણ હાર્દિક પટેલે ભાજપની જીત ભલે સ્વીકારી પરંતુ તેમાં પણ તે EVMમાં ચેડાં થયા હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે હજી પણ તંત્રનો દાવો છે કે, EVM સાથે ચેડાં શક્ય નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન\n\nપરિણામ બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે બેઠકો પર જીતનું અંતર ઓછું રહ્યું છે, ત્યાં EVM વિશે શંકા છે. \n\nહાર્દિક પટેલે કહ્યું કે, \"તમે મને પૂછો કે જે પાટીદાર વિસ્તારોમાં તમારી રેલીઓમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી, ત્યાં તમારો જાદુ કેમ ન ચાલ્યો? \n\n\"હું કહીશ કે EVM સાથે છેડછાડ કરી ભાજપે જીત મેળવી છે.\"\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ થયું, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઈલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે કહ્યું સહકારી ક્ષેત્રમાં મહિલાઓને અનામત મળવી જોઈએ\\nસારાંશ: \"આપણા દેશમાં ખેતી સાથે સંકળાયેલા લોકોમાં પુરુષ કરતાં બહેનોની સંખ્યા વધારે છે. છતાં મહિલા ખેડૂતની કોઈ ઓળખ જ નથી. દેશમાં મોટી સંખ્યામાં કૃષિ સહકારી મંડળીઓ છે, પણ ક્યાંય બહેનો દેખાતી નથી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મીરાઈબહેન ચેટરજીએ આ વાત અમદાવાદમાં યોજાયેલી મહિલાઓની સહકારી મંડળીઓના સશક્તિકરણ અંગેના વર્કશોપમાં કહી હતી.\n\nમીરાઈબહેને ઉમેર્યું, \"જ્યાં બહેનોનો અવાજ અને પ્રતિનિધિત્વ હોવું જોઈએ ત્યાં નથી. ત્યાં ભાઈઓ બેસી જાય છે અને બહેનોને આગેવાનીની ખૂબ ઓછી તક મળે છે.\"\n\n\"આવું ચિત્ર માત્ર સહકારી મંડળી ક્ષેત્રે જ નહીં મોટાં ભાગનાં ક્ષેત્રોમાં છે.\"\n\n\"બહેનો સમાજનો પચાસ ટકા હિસ્સો છે, પણ અવાજ કે આગેવાનીમાં બહેનો જોવાં મળતી નથી.\" \n\nગુજરાતમાં બહેનોની 106 સહકારી મંડળીઓ ધરાવતા 'સેવા કો-ઑપરેટિવ ફેડરેશન'નાં પ્રમુખ મીરાઈ બહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે કહ્યું, 'ભાજપ દાદરના રોગ સમાન છે, 2019-2022 સુધી મટી જશે'\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે 99 બેઠકો પર જીત મેળવી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ભાજપ દાદરના રોગ સમાન છે, 2019 અને 2022 સુધી મટી જશે'\n\nચૂંટણી પહેલાં અમિત શાહે દાવો કર્યો હતો કે આ વિધાનસભા ચૂંટણીમાં તે 150+ બેઠકો જીતીને બતાવશે. પણ જે પરિણામ આવ્યું તે બધાની સામે છે. \n\nભાજપને હાર નથી મળી. પરંતુ 150 બેઠકના આંકડાથી ખૂબ દૂર છે. \n\nચૂંટણીના પરિણામ બાદ હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવ દરમિયાન વાત કરી હતી. \n\nતેમાં તેમણે જણાવ્યું કે ભાજપનો વોટ શૅઅર વધ્યો છે તેની પાછળ પણ EVM સાથે છેડછાડ જવાબદાર છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\n\"ભાજપ દાદરના રોગ સમાન\"\n\nહાર્દિક પટેલનું માનવું છ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે કોંગ્રેસની અનામત અંગેની ફોર્મ્યુલાને આપી લીલીઝંડી\\nસારાંશ: હાર્દિક પટેલે અંતે કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મ્યુલા સ્વીકારી લીધી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) વચ્ચે અનામત અંગે વાતચીત ચાલી રહી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના કહેવા પ્રમાણે, હાર્દિકે કોંગ્રેસની સ્ક્રિપ્ટ વાચી છે. \n\nગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતના કહેવા પ્રમાણે, આ અંગે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લેવાનો છે, આર્થિક રીતે પછાત સમાજના દરેક વર્ગને અનામત મળવું જોઈએ. \n\nહાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં શું કહ્યું? \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nનીતિન પટેલે પત્રકાર પરિષદમાં શું કહ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે મોદી અને ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું ટ્વીટ કેમ ડિલીટ કર્યું?\\nસારાંશ: હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પરથી ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા અંગેનું એક ટ્વીટ ડિલીટ કરી દીધું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક ટ્વીટમાં હાર્દિક પટેલે AN-32 ગુમ થવાના મામલે ચીનને દોષિત ગણાવ્યું હતું. જેના પર તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા. \n\nહાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું, \"ચીન મુર્દાબાદ હતું અને મુર્દાબાદ રહેશે. ચીનને કહેવા માગીએ છીએ કે અમારું વિમાન AN-32 અને જવાનોને પરત આપો. મોદી સાહેબ તમે ચિંતા ના કરો અમે બધા તમારી સાથે છીએ. ચીન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો અને આપણા જવાનોને પરત લાવો. \n\nહાર્દિક પટેલના આ ટ્વીટ પર ભાજપના નેતા અને મોદી સરકારમાં મંત્રી કિરણ રિજીજુએ જવાબ આપ્યો હતો. \n\nતેમણે ટ્વીટ કરીને લખ્યું કે તમે કૉંગ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક પટેલે રેલવે પર અદાણીની જાહેરાત બતાવી તેનું સત્ય શું છે?\\nસારાંશ: હાલ રાજધાની દિલ્હીની સરહદે દેશના વિવિધ ભાગમાંથી આવેલા ખેડૂતો કેન્દ્ર સરકારે લાવેલા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા છે. છેલ્લા એકંદરે 15 દિવસથી તેમનું આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનની સોશિયલ મીડિયામાં પણ તીવ્ર ચર્ચાઓ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આખા ય મુદ્દામાં ખાનગી કંપનીઓને કરારબદ્ધ ખેતી (કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ) કરવાની મંજૂરીના કારણે પણ વિવાદ થયો છે.\n\nખેડૂતોનો આક્ષેપ છે કે નવા કાયદાની આવી જોગવાઈથી કંપનીઓ દ્વારા ખેડૂતોનું શોષણ શરૂ થશે. \n\nદરમિયાન આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. અને વિવાદ ચાલી રહ્યો છે એવામાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ફરી ચર્ચા છેડાઈ છે.\n\nહાર્દિક પટેલે ભારતીય રેલવેના એક ઍન્જિનનો વીડિયો શૅર કર્યો છે. ઍન્જિન પર અદાણી કંપનીની પ્રૉડક્ટની જાહેરાતો પૅઇન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક હૉસ્પિટલમાં: ટ્વીટ કરીને કહ્યું અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન ચાલુ છે\\nસારાંશ: છેલ્લા 14 દિવસથી ખેડૂતોના દેવામાફી અને પાટીદાર અનામત જેવી વિવિધ માગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત બાદ સોલા સિવિલ હૉસ્પિટલ ખસેડાયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમની તબિયત કથળી હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, તેમણે હૉસ્પિટલમાંથી કરેલા ટ્વીટ મુજબ તેમના ઉપવાસ અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહેશે.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ અગાઉ અમદાવાદના ગ્રીનવૂડ્સ બંગલોઝ ખાતે આવેલા હાર્દિક પટેલના ઘરની બહાર જ આઈસીયુ ઓન વ્હીલ હાજર રાખવામાં આવી હતી. \n\nહાર્દિકને તેમાં બેસાડીને જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. \n\nહાર્દિકને હૉસ્પિટલમાં ખસેડાયા એની થોડી મિનિટો પહેલાં જ એમને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ મળવા આવ્યા હતા. \n\nહાર્દિક પટેલ સાથેની મુલાકાત બાદની પત્રકાર પરિષદમાં નરેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશના ચૂંટણી નહીં લડવાથી કોને ફાયદો કોને નુકસાન?\\nસારાંશ: 2017માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ત્રણ યુવા નેતાઓએ સત્તાધારી ભારતીય જનતા પક્ષને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ નેતાઓ છે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી. ત્રણેયે એવો મોરચો માંડ્યો હતો કે ભાજપને પૂરી તાકાતથી લડવું પડ્યું હતું.\n\n182 બેઠકવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપ બહુમત લાયક બેઠકો મેળવવામાં તો સફળ રહ્યો, પરંતુ આગળની ચૂંટણીની 115 બેઠકની સરખામણીએ આ વખતે માત્ર 99 બેઠકો જ મેળવી શક્યો હતો.\n\nકૉંગ્રેસે એ વખતે જે રીતે ભાજપને ટક્કર આપી હતી તેનો શ્રેય રાજકીય વિશ્લેષકોએ આ ત્રણ યુવા નેતાઓને આપ્યો હતો.\n\nએવું માનવામાં છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન આ ત્રિપુટી ભાજપના મિશન 26\/26માં મુશ્કેલી ઊભી કરી શકે છે."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશઃ શંકરસિંહનો ટીપ્પણી કરવાનો ઇન્કાર\\nસારાંશ: ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સાથે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ફેસબુક લાઇવ કર્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જે દરમિયાન વાઘેલાએ વિવિધ મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો હતો. \n\nતો જન વિકલ્પ પક્ષ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે એ અંગે પણ વાત કરી હતી. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજોકે, તેમણે ગુજરાતના રાજકારણમાં ઊભરેલા યુવા નેતૃત્વ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. \n\nકઈ બેઠક પરથી ચૂંટણી લડશે?\n\nસવર્ણોને અનામત મળવી જોઈએ : શંકરસિંહ વાઘેલા\n\nમોઝાન અબુ બકર નામના વાચકના પ્રશ્નનો જવાબ આપતા વાઘેલાએ જણાવ્યું, \n\n''ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોનો જો કોઈ માણસે અભ્યાસ કર્યો હોય અને જીવંત હોય એ શંકરસિંહ વાઘેલા પોતે જ છે. \n\nઆ બેઠક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકના ઉપવાસ : અનામત આંદોલન કે પાટીદારોના પ્રભાવની વ્યૂહરચના?\\nસારાંશ: હાર્દિકના આમરણ ઉપવાસના 11માં દિવસે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના આગેવાનોએ ગુજરાત સરકારના મંત્રીઓ સૌરભ પટેલ તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાર્દિક પટેલને મળવા આવેલા શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા.\n\nવિચરતી અને વિમુક્ત જાતિના સંગઠન 'ડીએનટી અધિકાર મંચ' તથા આમ આદમી પાર્ટીએ પણ હાર્દિકને ટેકો જાહેર કર્યો છે.\n\nઆ પહેલાં હાર્દિકની મુલાકાત લેવા માટે પટના સાહિબ બેઠક પરથી સાંસદ શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા ઉપવાસના સ્થળે પહોંચ્યા હતા. \n\nશત્રુઘ્ન સિંહાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, 'આ આંદોલન કોંગ્રેસ નહીં, પણ બધા પક્ષ પ્રેરિત છે.'\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ કહ્યું, \"હાર્દિકના ઉપવાસનો દે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકના ઉપવાસ : હાર્દિકે વસિયતનામામાં બૅન્ક બેલેન્સ જાહેર કર્યું\\nસારાંશ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આઠ દિવસ થઈ ગયા છે અને ઉપવાસના નવમાં દિવસે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી, બિહારના પૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝી સહિતના નેતાઓએ હાર્દિકની મુલાકાત લીધી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઉપવાસના નવામાં હાર્દિક પટેલનું વસિયતનામું પાસ પ્રવક્તા મનોજ પનારાએ મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.\n\nહાર્દિકને તબીબોએ હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે, ત્યારે વસિયતનામામાં લખ્યું છે કે આમરણાંત ઉપવાસ દરમિયાન અન્નનો ત્યાગ કર્યો હોવાથી 'મારું શરીર તકલીફમાં' છે.\n\nતેમણે લખ્યું છે કે, \"અમારે શરીરત્યાગ કરવાની પરિસ્થિતિ સર્જાયેલી છે, જેથી આ છેવટનું વીલ કરીએ છીએ.\"\n\nબીજી બાજુ, સાબરકાંઠામાં પચાસ જેટલાં પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. \n\nમિલકત જાહેર કરી\n\nહાર્દિકે વસિયતનામામાં મિલકતનો ઉલ્લેખ કર્યો છે. જેમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકનાં ટ્વીટ પર ઘમાસાણ, લોકોએ કહ્યું હાર ભાળી ગયો છે!\\nસારાંશ: ગુજરાત અને દેશની અનેક મીડિયા સંસ્થાઓ એ ગુરુવારે સાંજે રાજ્ય ઉપરાંત હિમાચલ પ્રદેશની ચૂંટણીઓનાં એગ્ઝિટ પોલ પ્રસારિત કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સરવેનાં તારણ પ્રમાણે ભાજપને સરેરાશ 108 થી 115ની વચ્ચે બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસને સરેરાશ 65 થી 74ની વચ્ચે બેઠકો મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.\n\nભાજપ સામે 22 વર્ષનું શાસન ટકાવી રાખવાનો પડકાર છે તો કોંગ્રેસને પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું સમર્થન મળ્યું છે.\n\nએગ્ઝિટ પોલ બાદ હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે ''જાણી જોઈને એગ્ઝિટ પોલમાં ભાજપ જીતી રહી છે એવું દેખાડવામાં આવી રહ્યું છે. જેથી ઈવીએમમાં ગરબડ બાદ કોઈ ઈવીએમ પર શંકા ના કરે. આ જૂની ચાલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકની મહાપંચાયત ફરી ઊભું કરી શકશે અનામત આંદોલન?\\nસારાંશ: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સામાજિક ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચાયતમાં પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના નેતા હાર્દિક પટેલ હાજર રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"2017માં હાર્દિકે માણસા ખાતે 'અધિકાર સંમેલન'માં હાજરી આપી અને સભાને સંબોધન કર્યું હતું\n\nપંચાયત સભા અંગે હાર્દિકે બીબીસી સાથે વાતચીત કરતા જણાવ્યું, \"ગુજરાતના ચાર હજાર ગામડાંમાંથી બે-બે આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને લગભગ 25થી 30 હજાર લોકોની આ સભા હતી.\"\n\nહાર્દિકે સ્પષ્ટતા કરતા જણાવ્યું, \"મેં કોઈ આંદોલન પાર્ટ-3 અંગે કહ્યું ન હતું. અમારું આંદોલન ક્યારેય બંધ થયું જ ન હતું. \"આ સભા આંદોલન તરફ એક જમ્પ છે. અમે સ્પષ્ટ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ સભામાં કોઈપણ ભાજપના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકને હટાવીને અલ્પેશ કથીરિયાને પાટીદાર આંદોલનના કૅપ્ટન કેમ બનાવાયા?\\nસારાંશ: સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ શનિવારે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કેદમાંથી બહાર આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રવિવારે અલ્પેશ કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં સંકલ્પ યાત્રા યોજાઈ અને અલ્પેશ કથીરિયાને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કર્યા.\n\nહવે એવું ચર્ચાઈ રહ્યું છે કે નવા નેતૃત્વ સાથે ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનમાં પ્રાણ ફૂંકાશે.\n\n'એસપીજી પણ આંદોલનમાં પાસ સાથે'\n\nઅલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર આવ્યા, ત્યારબાદ અન્ય પાટીદાર નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી હતી.\n\nસરદાર પટેલ ગ્રૂપના કન્વીનર લાલજી પટેલે અલ્પેશ કથીરિયાના નેતૃત્વને આવકાર્યું હતું.\n\nપત્રકારો સાથેની વાતચીતમાં લાલજી પટેલે કહ્યું, \"અલ્પેશના નેતૃ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકનો કથિત વીડિયો : નેતાઓને બદનામ કરવા મહિલાઓનો દુરુપયોગ કેમ?\\nસારાંશ: હાર્દિક પટેલનો એક અજાણી યુવતી સાથેનો કથિત વીડિયો વાઇરલની ચર્ચા સોમવાર બપોર પછી રાજ્યમાં થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક તરફ હાર્દિક પટેલે આ વીડિયો મોર્ફ કરેલો હોવાનું જણાવીને તેની સામેના આક્ષેપો ફગાવી દીધા છે. તેમણે 'ગંદા રાજકારણ' માટે 'મહિલાઓનો ઉપયોગ' કરવા વિશે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.\n\nતો બીજી તરફ અન્ય એક પાટીદાર નેતા અશ્વિન પટેલે દાવો કર્યો છે કે, તે વીડિયોમાં યુવતી સાથે જોવા મળતો યુવાન હાર્દિક જ છે.\n\nબીબીસી ગુજરાતીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કોંગ્રેસનાં મહિલા નેતાઓ સાથે વાતચીત કરીને જાણ્યું કે, મહિલાઓ સાથેનાં સંબંધોનો કેવી રીતે રાજકીય લાભ માટે દુરુપયોગ કરવામાં આવે છે. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nતમામ મહિલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્દિકે પટેલે વસિયત જાહેર કરી ; જાણો કેમ બનાવવી જોઈએ વસિયત\\nસારાંશ: ગુજરાતમાં છેલ્લાં થોડાક દિવસોથી ભૂખ હળતાળ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાની વસિયતનામું કે વીલ જાહેર કર્યું છે. શું હોય છે વસિયત અને એને કેમ અવગણી ના શકાય?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"શું તમારા બેંક ખાતામાં થોડાઘણાં પૈસા જમા છે? શું તમારા નામ પર કોઈ ઘર, દુકાન કે જમીનનો ટુકડો છે? શું તમારી પાસે સોનાનાં ઘરેણાં, હીરા-મોતી કે કોઈ મૂલ્યવાન વસ્તુઓ છે?\n\nસરળ શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે કોઈ ચલ કે અચલ સંપત્તિ છે તો આ લેખ તમારા માટે છે કારણ કે તમારા જીવતે જીવ એ નક્કી થઈ જવું જોઈએ કે મૃત્યુ બાદ તમારી ચીજ વસ્તુઓનું શું થવું જોઈએ.\n\nઅને એટલા માટે તમારું વસિયતનામું હોવું ખૂબ જરૂરી છે. તો શું હોય છે આ વસિયત અને તમે તેને કેવી રીતે બનાવી શકો છો કે બદલી શકો છો?\n\nશું છે આ વસિયતનામું?\n\nવસિયત કે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્વી ઐશ્વર્યા રાય સાથે એકાંત માણવા ઈચ્છતો હતો\\nસારાંશ: હોલિવુડના નામાંકિત ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીન આજકાલ ચર્ચાના ચગડોળે છે, એમની વિરુદ્ધ કેટલીક લોકપ્રિય અભિનેત્રીઓએ જાતીય શોષણના આરોપો લગાવ્યા છે, જેને કારણે હાર્વીની મુશ્કેલીઓ વધી ગઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે અમેરિકન ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીન, જેના પર અનેક અભિનેત્રીઓના જાતીય શોષણના આરોપો છે\n\nતાજેતરમાં સામે આવેલી વાત મુજબ ઐશ્વર્યા રાયના મેનેજરે પણ એવો દાવો કર્યો છે કે હાર્વીએ ઐશ્વર્યા રાયને એકલા મળવા માટે પ્રયત્નો કર્યા હતા.\n\nબીજી બાજુ, ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝનાં બોર્ડે શનિવારે આપાતકાલીન બેઠક બોલાવી હતી. \n\nજેમાં જાતીય સતામણીના આરોપસર વાઇન્સટીનને બરતરફ કરી દીધા હતા. \n\nતેમની ફિલ્મોને ત્રણસોથી વધુ ઓસ્કાર નોમિનેશન મળ્યા છે. જ્યારે 81 વખત ઓસ્કાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્વી વાઇનસ્ટીન : બે મહિલાઓ પર બળાત્કાર અને યૌન શોષણનો આરોપ\\nસારાંશ: હોલીવૂડના મોટા ફિલ્મ ફિલ્મ નિર્માતા હાર્વી વાઇનસ્ટીન પર બે મહિલાઓએ બળાત્કાર અને યૌન શોષણના આરોપ મૂકતા તેમની સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે ન્યૂ યોર્ક પોલીસ સમક્ષ આત્મસમર્પણ પણ કરી દીધું હતું. જોકે બાદમાં તેમને કોર્ટમાં રજૂ કરાતા એક મિલિયન ડોલર (લગભગ 6.7 કરોડ રૂપિયા)ના બૉન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા.\n\nઅમેરિકાના મીડિયામાં પહેલાથી જ સમાચાર પ્રસર્યા હતા કે તેઓ આત્મસમર્પણ કરી શકે છે.\n\nતેમની સામે અન્ય કેટલીક મહિલાઓએ પણ બળાત્કાર અને યૌન શોષણના આરોપ લગાવ્યા છે.\n\nકોર્ટમાં પ્રોસિક્યુટર જોન ઇલુઝીએ કહ્યું, \"વાઇનસ્ટીને તેમના પદ, નાણાં અને સત્તાના ઉપયોગથી મહિલાઓને લલચાવી તેમનું યૌન શોષણ કર્યું. \"\n\nકોર્ટમાં પેશી દરમિયાન વાઇનસ્ટીન કંઈ પણ બ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાર્વી વિન્સ્ટને કર્યું હતું જોલી- પૅલ્ટ્રોનું શારીરિક શોષણ?\\nસારાંશ: એન્જેલિના જોલી અને ગ્વેનેથ પૅલ્ટ્રો બે નવી અભિનેત્રીઓ છે કે જેમણે હોલીવૂડ પ્રોડ્યુસર હાર્વી વિન્સ્ટન પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓસ્કર એવોર્ડ જીતી ચૂકેલા પ્રોડ્યુસર હાર્વે વિન્સ્ટન પર શારીરિક શોષણનો આરોપ લાગ્યો છે\n\nબન્ને અભિનેત્રીઓએ કહ્યું છે કે હાર્વી વિન્સ્ટને તેમની કારકિર્દીની શરૂઆતના સમયગાળામાં શારીરિક શોષણ કર્યું હતું. \n\nઆ પહેલાં પણ હાર્વી પર આ પ્રકારના આરોપ લાગ્યા છે. હાલ જ ધ ન્યૂયોર્કર મેગેઝીને હાર્વી પર બળાત્કારના આરોપ લગાવ્યા હતા. મંગળવારે હાર્વીએ પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા હતા. \n\nતમને આ વાંચવું પણ ગમશે :\n\nવિન્સ્ટનની પત્નીએ પણ મંગળવારે તેમને છોડી દેવાનું એલાન કરી દીધું છે. વિન્સ્ટનનાં પત્ની જ્યોર્જીના ચેપમે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હાલમાં વિશ્વસનીયતાની કસોટી : બીબીસીના ડિરેક્ટર જનરલ ટૉની હૉલ\\nસારાંશ: અહીં આવીને હું બહુ રાજી થયો છું. ગત વખતે, લગભગ બે વર્ષ પહેલાં મને દિલ્હી આવવાની તક મળી હતી. એ સમયે બીબીસી અહીં પોતાના ન્યૂઝ-બ્યૂરોના વિસ્તરણનો ઉત્સવ ઉજવી રહ્યું હતું. એ સમયે બીબીસીએ ચાર ભારતીય ભાષાઓમાં પોતાની સેવા શરૂ કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બીબીસીના ડિરેક્ટર જનરલ ટૉની હૉલ\n\nઅમારું લક્ષ્ય પહેલાં જે હતું, એ જ આજે પણ છે કે બીબીસી વિશ્વસનીય સમાચારો આ દેશના કરોડો લોકો સુધી પહોંચાડે. \n\nભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના મૃત્યુના દુખદ સમાચાર મળ્યા ત્યારે મેં એ વિશે ફરી વિચાર્યું હતું, કારણ કે હું જ્યારે અહીં આવ્યો હતો ત્યારે મને તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી. \n\nઅમે 70ના દાયકાના કટોકટીના તેમના અનુભવ વિશે ચર્ચા કરી હતી. કટોકટી વખતે અરુણ જેટલી લગભગ 18 મહિના સુધી જેલમાં કેદ રહ્યા હતા. અરુણ જેટલીએ મને જણાવ્યું હતું કે એ વખતે તેઓ તેમનું નાનક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંગ આટલી મોંઘી કેમ હોય છે અને ભારતમાં ક્યાંથી આવે છે?\\nસારાંશ: તેજ ગંધ અને નાની કાકરી જેવી દેખાતી હિંગની થોડી માત્રા પણ ભોજનનો સ્વાદ બદલી નાખે છે. ભારતમાં રસોઈઘરોમાં સ્થાન પામતો આ એક જરૂરી મસાલો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંગનો ઉપયોગ આખા ભારતમાં મોટા પાયે થાય છે. જોકે ઘણા લોકોને હિંગની ગંધ પસંદ નથી હોતી, પણ તેને પાચકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.\n\nઆને સામાન્ય રીતે સૂર્યપ્રકાશથી દૂર ઍર-ટાઇટ બૉક્સમાં રાખવામાં આવે છે. અચાનક હિંગની ચર્ચા એટલે શરૂ થઈ કે હિમાચલ પ્રદેશમાં હિંગની ખેતી શરૂ થઈ છે.\n\nકાઉન્સિલ ફૉર સાયન્ટિફિટ ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર)નું કહેવું છે કે પહેલી વાર ભારતમાં હિંગની ખેતી શરૂ થઈ રહી છે.\n\nસીએસઆઈઆરે પાલમપુરસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન બાયોરિસોર્સ ટેકનોલૉજી (આઈએચબીટી)એ સોમવારે ખેતી શરૂ થવાની જાહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંગ આપણા રસોડામાં કેવી રીતે પહોંચી?\\nસારાંશ: તેજ ગંધ અને નાની કાકરી જેવી દેખાતી હિંગની થોડી માત્રા પણ ભોજનનો સ્વાદ બદલી નાખે છે. ભારતમાં રસોઈઘરોમાં સ્થાન પામતો આ એક જરૂરી મસાલો છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંગનો ઉપયોગ આખા ભારતમાં મોટા પાયે થાય છે. જોકે ઘણા લોકોને હિંગની ગંધ પસંદ નથી હોતી, પણ તેને પાચકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.\n\nકાઉન્સિંગ ફૉર સાયન્ટિફિટ ઍન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર)નું કહેવું છે કે પહેલી વાર ભારતમાં હિંગની ખેતી શરૂ થઈ રહી છે.\n\nહિમાલચના લાહોલ સ્પીતિ ક્ષેત્રમાં હિંગની ખેતી શરૂ કરાઈ છે. સીએસઆઈઆરના ડાયરેક્ટર શેખર માંદેનો દાવો છે કે ભારતમાં પહેલી વાર હિંગની ખેતી કરાઈ રહી છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદ છોડો આંદોલનની વરસી : રાહુલ ગાંધીએ કહ્યું - અન્યાય વિરુદ્ધ લડો, ડરો નહીં\\nસારાંશ: ભારત છોડો આંદોલનની 78મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને પોતપોતાની રીતે યાદ કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રાહુલે ટ્વિટર પર લખ્યું, \"ભારત છોડો આંદોલનની 78મી વરસી પર ગાંધીજીના 'કરો યા મરો' સૂત્રને નવો અર્થ આપવો પડશે. 'અન્યાય વિરુદ્ધ લડો, ડરો નહીં.'\n\nમોદી બોલ્યા- અમારું અભિયાન છે ગંદકી ભારત છોડો \n\nબીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે શનિવારે રાજઘાટ નજીક 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ કેન્દ્રને મહાત્મા ગાંધીને સમર્પિત કર્યું. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, \"આવા ઐતિહાસિક દિવસ પર રાજઘાટ નજીક રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું લોકાર્પણ પોતાની રીતે જ બહુ પ્રાસંગિક છે.\"\n\nતેમણ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદ મહાસાગરની વચ્ચે આવેલો આ ટાપુ કેમ ભૂતિયો બની રહ્યો છે?\\nસારાંશ: આજે અમે તમને લઈ જઈએ છીએ ભૂતિયા ટાપુના પ્રવાસે. આ ભૂતિયો ટાપુ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનો ભાગ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદ મહાસાગરમાં સ્થિત આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં કુલ 572 ટાપુ છે. તેમાંથી માત્ર 38માં જ લોકો વસવાટ કરે છે. \n\nસમુદ્રની નજીકના વિસ્તારની વાત કરીએ, તો આંદામાન નિકોબાર દ્વીપ ભારત સિવાય દક્ષિણ પૂર્વ એશિયાથી સૌથી વધારે નજીક છે. \n\nઆંદામાનના ટાપુ પોતાના સુંદર સમુદ્રી કિનારા, કુદરતી સૌંદર્ય, ક્યારેય ન જોયા હોય તેવા જંગલો, દુર્લભ સમુદ્રી જીવો અને લાલ પથ્થરોના પર્વત માટે જાણીતા છે. \n\nકાળા પાણીના કાળા ઇતિહાસના સાક્ષી\n\nઆ સુંદરતાના પડદા પાછળ છૂપાયેલો છે આંદામાનનો કાળો ઇતિહાસ. આંદામાનના એક ટાપુ રૉસ આઇલેન્ડન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદી ફિલ્મોની પહોંચ અને વકરો દુનિયાભરમાં વધ્યો\\nસારાંશ: ભારતમાં કોઈ પણ ફિલ્મે રજૂઆત પહેલાં સંખ્યાબંધ અડચણોનો સામનો કરવો પડતો હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બોલિવૂડ ગેરકાયદે ફાઇનાન્સ અને જોડાણો માટે એક સમયે કુખ્યાત હતું\n\nફિલ્મમાંના ચોક્કસ દૃશ્યો સામે સેન્સર બોર્ડ વાંધો લઈ શકે છે, સામાજિક હિત ધરાવતા જૂથો ફિલ્મમાંના ચોક્કસ ચિત્રણ સામે વાંધો લઈ શકે છે.\n\nઆમ ન થાય તો પાકિસ્તાની એક્ટરને લઈને ફિલ્મ બનાવવા બદલ કોઈ રાજકીય પક્ષ એ ફિલ્મના નિર્માતાને અમુક નાણાં સશસ્ત્ર લશ્કરી દળો માટે દાનમાં આપવાની ફરજ પાડી શકે છે. \n\nરંગબેરંગી વિવાદોની લાંબી યાદીમાં રોમૅન્ટિક ફિલ્મ 'ચોરી ચોરી ચુપકે ચુપકે'નો વિવાદ એકદમ અલગ તરી આવે છે. \n\nતમને આ પણ વાંચવું ગમશે:\n\nસલમાન ખાન, પ્રીટી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદી-રુસી ભાઈ ભાઈ: શું માને છે ત્યાંના ગુજરાતી ઉદ્યોગ સાહસિક?\\nસારાંશ: સાંજનો સમય છે અને રશિયાના મૉસ્કો શહેરના એક સુંદર ફ્લેટમાં અમે ચા પી રહ્યા છીએ. આ અભિષેક સિંહનું ઘર છે, જેઓ રશિયાના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ચૂક્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન\n\nતેમનાં પત્ની સાશા રશિયાનાં જ છે અને તેમનો દીકરો છ મહિનાનો છે. \n\nઅભિષેક સિંહ તથા સાશા વચ્ચે રોમાન્સ યુક્રેનમાં થયો હતો અને તેમનાં લગ્ન ઉત્તર પ્રદેશના હરદોઈ શહેરમાં થયાં હતાં. \n\nહરદોઈમાં અભિષેક સિંહના માતા-પિતા રહે છે. \n\nવિઝાના આકરા નિયમો\n\nઅભિષેક સિંહ તેમનાં પત્ની સાશા અને પુત્ર સાથે\n\nવ્યવસાયે આઈટી પ્રોફેશનલ અભિષેક સિંહ માને છે કે ભારતીયોને રશિયા પ્રત્યેનો લગાવ જૂનો છે, પણ તેમાં એક જ કસક છે. \n\nઅભિષેક સિંહ કહે છે, \"બધું સારું છે, પણ એક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદીભાષીઓ માટે 'ગદ્દાર' સિદ્ધુ પંજાબીઓ માટે હીરો કેમ?\\nસારાંશ: ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા નવજોતસિંઘ સિદ્ધુ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સિદ્ધુ પંજાબ માટે, મુખ્યત્વે શીખો માટે ત્યારે હીરો બની ગયા જયારે તેઓ 'પાકિસ્તાની જનરલના દૂત' બનીને પરત ફર્યા અને બંને દેશોની આંતરરાષ્ટ્રીય સીમા પર કરતારપુર કૉરિડોર બનાવવાની વાત કરી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયા પર લોકો તેમને પંજાબી 'શાંતિ-પ્રિય વ્યક્તિ અને પવિત્ર' શીખ કહી રહ્યા છે. \n\nપાકિસ્તાની જનરલને ગળે મળવા અને વડા પ્રધાન ઈમરાન ખાનની પ્રશંસા કરવા બદલ સિદ્ધુ માટે પંજાબની બહાર, ખાસ કરીને હિંદીભાષી વિસ્તારોમાં 'ગદ્દાર' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. \n\nતેમની ખૂબ ટીકા થઈ હતી પરંતુ સામાન્ય શીખ આ ટીકા સાથે સહમત થતાં દેખાયા નહીં.\n\nટીવી અને ક્રિકેટની દુનિયાના સ્ટાર રહી ચૂકેલા આ જ સિદ્ધુ જ્યારે પણ 22 ગજની પીચ ઉપર રમવા ઊતરતા હતા, ત્યારે તેમને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને જોવામાં આવતા હતા. \n\nપરં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુ મંદિરના બ્રાહ્મણ પૂજારી દલિતને ખભે ઊચકીને મંદિરમાં કેમ લઈ ગયા?\\nસારાંશ: હૈદરાબાદમાં આવેલા એક મંદિરના મુખ્ય પૂજારીએ દલિત વ્યક્તિને પોતાના ખભા પર ઊચકીને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવાની ઘટનાએ ચર્ચા જગાવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ખરેખર આ પ્રાચીન મંદિર સાથે 2700 વર્ષ જૂની માન્યતા જોડાયેલી છે કે અહીં ગર્ભગૃહમાં દલિતોને પહેલાંના જમાનામાં પણ પ્રવેશ આપવામાં આવતો હતો.\n\nઆ પ્રથાને પ્રેરણાનો સ્ત્રોત બનાવી આજે પણ અહીં આવી રીતે જ તમામને સમાનતાના આધારે પ્રવેશ આપવામાં આવે છે તે દર્શાવવા પૂજારીએ આ રિવાજનું પાલન કર્યું હતું.\n\nપૂજારીએ મંત્રોચ્ચાર અને સંગીત સાથે આ વિધિ કરી હતી. ત્યાર બાદ દલિત વ્યક્તિ અને બ્રાહ્મણ પૂજારી બન્નેએ સાથે મળીને વિધિ કરી હતી.\n\nમંદિરના પૂજારી સી. એસ. રંગરાજને કહ્યું કે મેં આવું એટલા માટે કર્યું કેમકે હું દર્શાવવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુ યુવતીઓના પાકિસ્તાનમાં ધર્માંતરણ અંગે સુષમાએ રિપોર્ટ માગ્યો, પાક.એ આપી પ્રતિક્રિયા\\nસારાંશ: પાકિસ્તાનમાં બે સગીર હિંદુ યુવતીઓનું કથિત રીતે અપહરણ કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના વિરોધમાં હિંદુ સમુદાયએ ગુરુવારે ધરણાં પ્રદર્શન કર્યાં હતાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના સૂચના મંત્રી ચૌધરી ફવાદ હુસૈન\n\nઆ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લાના દહારકી તાલુકામાં હોળીના દિવસે જ બની છે. \n\nઅનુસૂચિત જાતિના હિંદુ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે બે સગીર બહેનોનું હોળીના દિવસે જ કોહબર અને મલિક જનજાતિના લોકોએ અપહરણ કરી લીધું હતું. \n\nજોકે, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બે કિશોરીઓ ઇસ્લામ અપનાવવાનો દાવો કરતા કહી રહી છે કે અમે અમારી ઇચ્છાથી ઇસ્લામ અપનાવ્યો છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ સમગ્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુ સંતની તોડેલી સમાધિ ફરી બનાવવાનો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો આદેશ\\nસારાંશ: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયાંમાં હિંદુ સંતની સમાધિનું પુનર્નિર્માણ શરૂ કરવાના આદેશ આપ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ સાથે જ ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતની સરકારને કોર્ટમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.\n\nતાજેતરમાં ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના કરક જિલ્લામાં હિંદુ સંત શ્રી પરમહંસજી મહારાજની ઐતિહાસિક સમાધિ ટોળા દ્વારા તોડી પાડવામાં આવી હતી.\n\nએ દિવસે શું થયું હતું?\n\nપોલીસે જણાવ્યું કે કરક જિલ્લાના એક નાના ગામ ટેરીમાં ટોળું એ વાતથી નારાજ હતું કે એક હિંદુ નેતા ઘર બનાવી રહ્યા હતા અને એ ઘર આ સમાધિથી જોડાયેલું હતું.\n\nકરક જિલ્લા પોલીસ અધિકારી ઇરફાનુલ્લાહ મારવાતે બીબીસીના સ્થાનિક પ્રતિનિધિ સિરાજુદ્દીનને જણાવ્યું કે એ વિસ્તારમાં કોઈ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુ-મુસ્લિમ વિવાહ : જ્યારે મારી માતાએ કહ્યું, 'એ તને 'તલાક તલાક તલાક' કહી કાઢી મૂકશે'\\nસારાંશ: રૂપા એક હિંદુ બ્રાહ્મણ છે અને તેઓ પોતાની માતાની પહેલી પ્રતિક્રિયા વિશે વાત કરે છે, જ્યારે તેમણે માતાને જણાવ્યું હતું કે તેઓ મુસ્લિમ છોકરા રાઝી અબ્દી સાથે લગ્ન કરવા માંગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સાત વર્ષ સુધી રાહ જોયા બાદ પોતાનો પરિવાર રાજી થતા માર્ટીના રૉય (ખ્રિસ્તી)એ જૈન અનવર (મુસ્લિમ) સાથે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યાં હતાં.\n\nતેમની માતાએ કહ્યું હતું કે \"એ તને તલાક, તલાક, તલાક કહીને હાંકી કાઢશે.\" \n\nઇસ્લામમાં ત્રિપલ તલાકની પદ્ધતિને લઈને રૂપાની માતાને ચિંતા હતી. હાલમાં ભારતમાં છૂટાછેડાની આ પદ્ધતિ અમાન્ય થઈ ગઈ છે.\n\nરૂપા સમજાવે છે, \"જ્યારે મારાં માતાપિતા રાઝીને મળ્યાં, ત્યારે તેમને ખબર પડી કે તેઓ કેટલી સારી વ્યક્તિ છે. પરિવારની બધી ગેરસમજ દૂર થઈ ગઈ.\"\n\nરૂપા અને રઝાનાં લગ્નને 30 વર્ષ થયાં છે. તે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ મિત્રોએ કરી ચાર ધામ યાત્રા\\nસારાંશ: 'હિંદુ-મુસલમાન-શીખ-ઈસાઈ’ આપસ મૈં હમ ભાઈ ભાઈ' આ પંક્તિને સાચી ઠેરવતા ચાર મિત્રો પશ્ચિમ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નજીબાબાદમાં રહે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અલગઅલગ ધર્મો પાળતા ધરાવતા આ ચાર મિત્રો દેશને એકતા અને ભાઈચારાનો સંદેશ આપવા માગે છે. \n\nઆ ચારેય મિત્રો અને તેમના પરિવારના લોકો મંદિર અથવા મસ્જિદમાં કોઈ ભેદભાવ નથી માનતા. તેમના માટે ચર્ચ અને ગુરુદ્વારા પણ એકસમાન જ પવિત્ર સ્થળ છે.\n\nદેશને સાંપ્રદાયિક એકતાનો સંદેશો આપવા માટે તેઓ સાથે મળીને ચાર ધામની યાત્રા પર પણ ગયા હતા.\n\nચાર મિત્રો બન્યા એકતાનું પ્રતિક\n\nચારેય મિત્રો પરિવાર સાથે ચાર ધામની યાત્રા પર નીકળ્યા\n\nસાંપ્રદાયિક સદભાવનું પ્રતિક બનેલા આ ચારેય મિત્રો હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના છે.\n\nનજીબા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુ-મુસ્લિમનાં લગ્ન રોકવા એ મધ્ય પ્રદેશ સરકારની પ્રાથમિકતા કેમ છે?\\nસારાંશ: રિપોર્ટની શરૂઆતમાં આ પ્રકારના ડિસ્ક્લેમરનો ખાસ સંદર્ભ છે. ઉપર લખેલું વાક્ય કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી તરફથી 4 ફેબ્રુઆરી, 2020ના રોજ લોકસભામાં અપાયેલ એક તારાંકિત પ્રશ્નના જવાબનો અંશ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nડિસ્ક્લેમર : ભારતના 'હાલના કાયદામાં 'લવ જેહાદ' શબ્દને વ્યાખ્યાયિત કરાયો નથી. કોઈ પણ કેન્દ્રીય એજન્સી દ્વારા 'લવ જેહાદ'નો કોઈ મામલો નોંધાયો હોવાની જાણકારી નથી.' \n\nસામાન્ય રીતે કોઈ પણ રિપોર્ટમાં આ પ્રકારનું ડિસ્ક્લેમર અંતે જોવા મળે છે. પરંતુ આ રિપોર્ટમાં આ શબ્દનો પ્રયોગ જાતે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કર્યો છે. આ કારણે જ્યાંજ્યાં આ શબ્દનો ઉપયોગ કરાયો છે તેને આ સંદર્ભમાં જ સમજશો. \n\nબળજબરીપૂર્વક ધર્મપરિવર્તન રોકવા માટે મધ્ય પ્રદેશ સરકાર 'ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2020'"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુઓેને બચાવનાર ગુજરાતના મુસ્લિમ ડ્રાઇવરને વીરતા પુરસ્કાર\\nસારાંશ: ગુજરાતના શેખ સલીમ ગફુરને કેન્દ્ર સરકાર દ્વારા બહાદુરીના 'જીવન રક્ષા પદક' ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાતના વલસાડમાં રહેતા શેખ સલીમે વર્ષ 2017માં 52 અમરનાથ યાત્રીઓના જીવ બચાવ્યા હતા. તેમણે દાખવેલી આ બહાદુરી બદલ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે.\n\n10 જુલાઈ, 2017ના રોજ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં સાત લોકોનાં મૃત્યુ અને કેટલાક ઘાયલ થયા હતા.\n\nસલીમ શેખ આ બસના ડ્રાઇવર હતા અને બસમાં મોટાભાગના યાત્રીઓ ગુજરાતના હતા.\n\n'લોહીથી લથપથ બસ...'\n\nઍવોર્ડ મામલે બીબીસી સાથેની વાતચીતમાં સલીમ શેખે કહ્યું, \"મને ઍવૉર્ડ મળી રહ્યો છે, આજે પણ એ વાતનું દુઃખ છે કે હુમલામાં સાત વ્યક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુત્વનો દાવ ઊંધો પડ્યો એટલે ભાજપે પાંચ રાજ્યોમાં પછડાટ ખાધો?\\nસારાંશ: પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સૌથી મોટા રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવી દીધાં છે અને આ રાજ્ય કૉગ્રેસની ઝોલીમાં જઈને પડ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભાજપની આ હારથી એવી ધારણા વહેતી થઈ છે કે શું ભાજપના હિંદુત્ત્વના ઍજન્ડાનો દાવ ઊંધો પડ્યો \n\nઆ સિવાય પાંચમાંથી બે રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓએ કબજો જમાવ્યો છે. \n\nએટલે આગામી લોકસભા ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ શકે છે. \n\nવર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપે કુલ 13 રાજ્યોની સત્તા પ્રાપ્ત કરી હતી. \n\nહવે આ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ બાદ ભાજપની વિજયગાથા પર બ્રેક લાગી છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nપરિણામ બાદ ભાજપની અંદર અને બહાર એવા સવાલો ઊભા થયા છે કે શું ભાજપનો હિદુત્વનો દા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુત્વવાદી કાર્યકરો મહારાષ્ટ્રમાં હુમલાની ફિરાકમાં હતા: ATS\\nસારાંશ: મહારાષ્ટ્રની ATS (ઍન્ટિ ટૅરરિસ્ટ સ્ક્વૉડ)એ ત્રણ લોકોની ધરપકડ કરી છે. ATSનો દાવો છે કે આ ત્રણેય શખ્સ રાજ્યમાં આતંકી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વૈભવ રાઉત અને સુધના ગોંડલેકર\n\nઆ ત્રણેય આરોપીઓનાં નામ વૈભવ રાઉત, શરદ કલાસ્કર અને સુધન્વા ગોંડલેકર છે. ATSના દાવા મુજબ તેમને શરદના ઘરેથી એક કાગળ પણ મળ્યો હતો જેમાં બૉમ્બ બનાવવાની રીત લખેલ હતી.\n\nATSનો એવો પણ દાવો છે કે તેમને મુંબઈના નાલાસોપાર સ્થિત વૈભવનાં ઘરેથી 22 ક્રૂડ બૉમ્બ અને જિલેટીન સ્ટિક્સ પણ મળી છે. આ ત્રણેય આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા.\n\nATSએ કોર્ટને જણાવ્યું કે તેમને સૂચના મળી હતી કે ત્રણેય શખ્સ પુણે, સતારા, નાલાસોપારા અને મુંબઈમાં આતંકી ગતિવિધિને અંજામ આપી શકે છે. એટલે તેમને ઝડપી લેવામા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંદુવિરોધી પોસ્ટર માટે પાકિસ્તાનના નેતાએ માફી માંગી\\nસારાંશ: સત્તાધારી પાર્ટી તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના એક નેતાના હિંદુવિરોધી પોસ્ટર ઘણાં વિવાદોમાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પીટીઆઈ લાહોરના મહાસચિવ મિયાં અકરમ ઉસ્માનના આ બેનર પાકિસ્તાનમાં યોજાયેલાં 'કાશ્મીર એકતા દિવસ'ના અવસરે લગાવવામાં આવ્યા હતા. \n\nઆ બેનર પર મિયાં અકરમ ઉસ્માન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને મોહમ્મદ અલી ઝીણાની તસવીર હતી. આના પર હિંદુવિરોધી સૂત્રોચ્ચાર લખાયા હતા. \n\nઉસ્માનીના બેનર પર લખ્યું હતું કે 'હિંદુ વાતથી નહીં, લાતથી માને છે.' પાકિસ્તાનના 'ડૉન ટીવી'એ ઉસ્માની સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું પ્રિંટરને ભારતના વડા પ્રધાન 'મોદી'ને નિશાને રાખવા માટે કહ્યું હતું, પરંતુ ભૂલથી મોદીના બદલે 'હિંદુ' લખ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંમતનગર દુષ્કર્મકાંડ : સરકાર-કોંગ્રેસના રાજકારણ વચ્ચે પરપ્રાંતીયોનું પલાયન યથાવત્\\nસારાંશ: ગુજરાતમાંથી પરપ્રાંતીયોની હિજરત તથા હિંમનગરમાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ટિકિટ માટે ધસારો જોવાય રહ્યો છે\n\nનાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના કહેવા પ્રમાણે, ગુજરાતની શાંતિ ડહોળવા પાછળ 'એક ધારાસભ્ય'નો હાથ છે. \n\nબીજી બાજુ, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કહેવા પ્રમાણે, મોંઘવારી પરથી લોકોનું ધ્યાન ખસેડવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે એક દિવસીય ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી છે.\n\nસાબરકાંઠા બાર ઍસોસિયેશને ઠરાવ કરીને બિહારી મૂળના આરોપીનો કેસ નહીં લડવાની જાહેરાત કરી છે. \n\nગુજરાત પોલીસ દ્વારા 361 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિંસા વચ્ચે બલૂચિસ્તાનમાં કેવી રીતે જીવે છે લોકો?\\nસારાંશ: ચારેય બાજુ સતત ભય અને હિંસાનું વાતાવરણ અને તમે સવારે ઘરેથી નીકળો તો સાંજે જીવતા પાછા આવશો કે નહીં તે વિશે કંઈ જ ન કહી શકાય તેવી અજંપાભરી પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાં તમે કેટલું રહી શકો?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંસાના ભય છતાં બલોચિસ્તાનના ક્વેટામાં લોકો સામાન્ય જીવન જીવવા કોશિશ કરે છે\n\nજો તમારી મજબૂરી ન હોય તો એક દિવસ પણ ન રહો. પરંતુ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવી તમામ વિષમતાઓ છતાં જીવન પાંગરી રહ્યું છે. \n\nપાકિસ્તાનનો આ સૌથી ગરીબ પ્રાંત બલૂચિસ્તાન હંમેશા ખરાબ કારણોસર સમાચારમાં રહેતો હોય છે. \n\nછતાં અહીંના લોકોને રોજબરોજની જિંદગીમાં માત્ર જીવન ટકાવી રાખવાનો જ નહીં પરંતુ તેમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આશા, ઉમંગ અને શોખને જાળવી રાખવાનો પણ સંઘર્ષ કરવો પડે છે. \n\nબીબીસીનાં શુમૈલા જાફરીએ બલૂચિસ્તાનની મુલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિકા વાવાઝોડું : અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું તોફાન ગુજરાતને અસર કરશે?\\nસારાંશ: અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાતી વાવાઝોડું સર્જાયું છે, જેને 'હિકા' નામ આપવામાં આવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોમવારની રાત્રે 11.30 સુધી હિકા તોફાન વેરાવળથી 490 કિલોમિટર દૂર હતું જે હવે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.\n\nમંગળવારે સવારે 'હિકા' વાવાઝોડું ઓમાનના મસિરાહથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 220 કિલોમિટર દૂર હતું.\n\nજ્યારે ઓમાનના દુક્મથી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 350 કિલોમિટર દૂર હતું.\n\nઆ વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે 'હિકા' અંગે સોમવારે આગાહી કરી હતી.\n\nગુજરાતને કેવી રીતે અસર કરશે?\n\nહવમાન વિભાગે તેમના બુલેટિનમાં જણાવ્યું હતું કે 'હિકા' વાવાઝોડું ગુજરાત તરફ આવે એવી કોઈ શક્યતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિજાબ પહેરીને ઓલિમ્પિકમાં મેડલ જીતનારાં મહિલા ખેલાડીની પ્રતિકૃતિ સ્વરૂપે બાર્બી બનશે.\\nસારાંશ: દુનિયાભરની નાની બાળકીઓની સૌથી વહાલી ઢીંગલી બાર્બી હવે નવાં રૂપમાં જોવા મળશે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"વિશ્વની પ્રેરણાદાયી મહિલાઓની પ્રતિકૃતિ બાર્બી સ્વરૂપે તૈયાર કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે બાર્બીને હવે હિજાબ પહેરેલી દેખાડવામાં આવી છે. \n\nઆ હિજાબવાળી બાર્બી ડૉલ વર્ષ 2016માં યોજાયેલી રિયો ઓલિમ્પિક્સમાં હિજાબ પહેરીને ફેન્સીંગની રમત રમનારાં પ્રથમ અમેરિકન મહિલા ખેલાડી ઇબ્તિહાજ મુહમ્મદની પ્રતિકૃતિ સમાન છે.\n\nઇબ્તિહાજે એ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક (બ્રોંઝ મેડલ) પણ જીત્યો હતો. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિજાબ, નકાબ અને બુરખામાં તફાવત શું છે?\\nસારાંશ: ભારત સહિત વિશ્વભરમાં મહિલાઓ દ્વારા ચહેરા તથા શરીરને ઢાંકવા માટે અલગ-અલગ વસ્ત્રો પહેરવામાં આવે છે, જે હિજાબ, નકાબ, બુરખા જેવાં નામોથી ઓળખાય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત ઑગસ્ટ મહિનામાં ડેનમાર્ક અને યુરોપમાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.\n\nઅગાઉ ફ્રાન્સ સહિત અનેક યુરોપિયન રાષ્ટ્રોએ આ પ્રકારના પ્રતિબંધ લાદ્યા હતા. \n\nડેનમાર્કના કાયદા પ્રધાન સોરન પાપે પોલસનના કહેવા પ્રમાણે, \"ડેનમાર્કની સંસ્કૃતિ મુજબ વાતચીત વખતે એકબીજાના ચહેરાના હાવભાવ દેખાવા જોઈએ.\"\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકેટલીક મહિલાઓ દ્વારા માથું તથા વાળને ઢાંકવા માટે સ્કાર્ફ પહેરવામાં આવે છે. જ્યારે કેટલીક મહિલાઓ દ્વારા ચહેરાને ઢાંકવા માટે નકાબ કે બુરખો પહેરવામાં આવે છે. \n\nધાર્મિક માન્યતા તથા મર્યાદાના"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિટલરનો તેમનાં બ્રિટિશ ગર્લફ્રેન્ડ સાથે કેટલો ગાઢ સંબંધ હતો?\\nસારાંશ: આ વાત વર્ષ 1940ની છે. દુનિયામાં બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. બ્રિટને તાજેતરમાં જ જર્મની વિરુદ્ધ યુદ્ધનો શંખનાદ કર્યો હતો. ત્યારે સ્વિટઝર્લૅન્ડના રસ્તે યુનિટી મિટફોર્ડને બ્રિટન પરત લાવવામાં આવ્યાં.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેઓ હિટલર સાથે સૌથી વધારે નજીકના સંબંધ ધરાવતા લોકોમાંથી એક હતાં. એવી અફવા હતી કે તેઓ હિટલરનાં બ્રિટિશ ગર્લફ્રેન્ડ છે. \n\nએટલે બ્રિટન પહોંચતા જ અંગ્રેજી મીડિયા, MI 5 અને બ્રિટિશ સરકાર તેમની પાછળ પડી ગયા. બ્રિટિશ જનતા વચ્ચે પણ તેઓ ખૂબ ચર્ચિત હતાં. \n\nહિટલરના મૃત્યુના 74 વર્ષ બાદ વાંચો કથિક બ્રિટિશ ગર્લફ્રેન્ડ યુનિટી મિટફોર્ડ સાથે જોડાયેલા કિસ્સા.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\n.....દરરોજ જોતાં હતાં હિટલરની રાહ\n\nયુનિટી મિટફોર્ડ લૉર્ડ રેડેસડેલનાં છ દીકરીઓમાંથી એક હતાં. મિટફોર્ડની આત્મકથા લખનારા ડેવિડ પ્રાએ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિન્દી ફિલ્મોમાં પશ્ચિમની કૃતિઓનો કેટલો પગપેસારો?\\nસારાંશ: અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બરાક ઓબામાને 2015માં ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ભારતની મુલાકાત દરમિયાન ઓબામાએ ભાષણમાં બોલિવૂડ ફિલ્મની લાઇન બોલવા લાંબી માનસિક કસરત કરી હતી\n\nગણતંત્ર દિવસની પરેડ પહેલાં તેમની ટીમ એક બાબતે વિચારતાં આખી રાત જાગતી રહી હતી.\n\nતેમની ટીમના સભ્યોએ કલાકો સુધી રિસર્ચ કર્યું હતું, વિવિધ વિકલ્પો અજમાવ્યા હતા અને તેમાંથી એક વિકલ્પ નક્કી પસંદ કરવામાં આવ્યો હતો.\n\nજેના પાઠ બરાક ઓબામાને ભણાવવામાં આવ્યા હતા. \n\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભાષણ 'સ્ટાર વોર્સ' શ્રેણીની એક ફિલ્મની લાઇન બોલી હતી\n\nઅમેરિકન પ્રેસિડેન્ટની ટીમને ક્યો મુદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિમમાનવનાં નિશાન મળ્યાંનો ભારતીય સેનાનો દાવો, પણ તેનું અસ્તિત્વ છે ખરું?\\nસારાંશ: ભારતીય સેનાએ દાવો કર્યો છે કે પર્વતારોહણ અભિયાન ટીમને પહેલી વખત રહસ્યમય 'યેતી' એટલે કે હિમમાનવના પગનાં નિશાન મળ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સેનાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં બરફ પર પગનાં નિશાન દેખાય છે.\n\nએડીજીપીઆઈનું કહેવું છે કે મકાલુ બેઝ કૅમ્પમાં 9 એપ્રિલના રોજ ખેંચવામાં આવેલી તસવીરમાં દેખાતાં પગનાં નિશાન 32x15 ઇંચનાં છે. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nસેનાના મતે, મકાલુ બારુણના નેશનલ પાર્કમાં આ હિમમાનવ અગાઉ પણ દેખાયા હતા. \n\nસેનાએ શેર કરેલી આ તસવીરોની સોશિયલ મીડિયા પર ચર્ચા છે. કેટલાક લોકો આ તસવીરો પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને કેટલાક લોકો તેને ચૂંટણી સાથે જોડીને તેના પર કટાક્ષ કરી રહ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે જયરામ ઠાકુર\\nસારાંશ: ભાજપે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે. આ પરિણામોના અઠવાડિયા બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જયરામ ઠાકુર નવી સરકારના વડા બનશે. તેઓ પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.\n\nજયરામ ઠાકુરના નામનો પ્રસ્તાવ સુરેશ ભારદ્વાજ અને મહેન્દ્ર સિંહે મૂક્યો હતો. જેમનું સમર્થન બાકીના ધારાસભ્યોએ કર્યું.\n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nઠાકુર હિમાચલ પ્રદેશ ભાજપ એકમના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમની આગેવાનીમાં પાર્ટીએ 2007માં જીત મેળવી હતી.\n\nપ્રેમ કુમાર ધુમલનો પત્ર\n\nભાજપે હિમાચલ પ્રદેશમાં 68માંથી 44 બેઠકો જીતી છે.\n\nહિમાચલ પ્રદેશના વરિષ્ઠ પત્રકાર અને ઇન્ડિયન એક્સપ્રેસ સાથે સંકળાયેલા અશ્વિની શર્માના જણાવ્યા અનુસાર ઠાકુર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિમાલય : આ ગામમાં પહોંચી પ્રથમ વખત વીજળી\\nસારાંશ: હિમાલયના ઊંચાણવાળા પ્રદેશમાં આ ગામમાં વીજળી ન હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેલનો દીવો જ રાત્રે પ્રકાશ માટેનો એક માત્ર સ્ત્રોત હતો.\n\nપણ ઇજનેરોની મહેનત અને સોલર પેનલના કમાલથી ત્યાં વીજળી પહોંચી છે.\n\nપ્રથમ વખત વીજળી પહોંચવાથી ગામના લોકોમાં ખુશી છે.\n\nઅને સોલર પેનલે તેમને એક નવી આશા આપી છે.\n\nકઈ રીતે અને કોણે આ અદભૂત પ્રોજેક્ટ હાથ ધરીને ગામમાં વીજળી પહોંચાડી તે રસપ્રદ છે.\n\nજુઓ આ વીડિયો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હિમાલયમાં રહેતી બૌદ્ધ સાધ્વીઓના જીવનની કઠિનાઈઓમાં રાહત\\nસારાંશ: હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલું અને ભારતની ઉત્તર દિશાની ટોચ પર આવેલો લદ્દાખ પ્રદેશ, ખૂબ જ દૂર પણ અતિશય સુંદર અને રળિયામણો વિસ્તાર છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિસ્તારમાં મોટા ભાગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ રહે છે. તેમના મઠને જોવા દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે. \n\nલદ્દાખ વિશે એક હકીકત એ છે કે આ પ્રદેશમાં 28 બૌદ્ધ મઠ છે. \n\nબીબીસીની ફોટોગ્રાફર દિપ્તી અસ્થાનાએ નાયેર્મા નામના એક નાનકડા ગામના એક મઠની મુલાકાત લીધી.\n\nબૌદ્ધ ધર્મમાં નન-સાધ્વી બનવાની પરંપરા બુદ્ધના સમયથી ચાલી આવે છે. જેમાં મહિલાઓના અધિકારોની હિમાયત કરવામાં આવે છે. \n\nપરંતુ ધીરે ધીરે સાધ્વી બનવાની સ્થિતિ પરંપરા ઓછી થઈ રહી છે. \n\nએનું મોટું કારણ એ છે કે મહિલા સાધ્વીઓને રહેવા માટે અલગથી ઘર નથી આપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હીરાની ખોજમાં રસ્તા સાફ કરતા આ ગુજરાતીઓને તમે મળ્યા છો?\\nસારાંશ: સુરતની મહિધરપુરા અને વરાછા રોડની મીની બજારોમાં દરરોજ કરોડો રૂપિયાના હીરાના સોદા રસ્તા પર જ થાય છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લગભગ ચાલીસ હજાર લોકો હીરાના ખરીદ-વેચાણ માટે આ બજારોની મુલાકાત લે છે. \n\nધક્કો લાગવાથી, ભૂલાઇ જવાથી કે પડી જવાથી હીરા ખોવાઈ જાય છે. \n\nસુરતમાં બનતા હીરાની સાઇઝ ખૂબ નાની હોય છે. તે ઘણી વખત ઉડી જતાં હોય છે કે ખોવાઈ જતાં હોય છે, જેને શોધવા મુશ્કેલ બની જાય છે. \n\nઆ તબક્કે શરૂ થાય છે હીરાનો અલગ જ વ્યવસાય. લગભગ 500 લોકો આ રીતે આજીવિકા રળે છે. \n\nમનીષ પાનવાળાનો અહેવાલ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હું અભિનેત્રીઓને મોટી કરુ છું, તેઓ લગ્ન કરી જતી રહે છે : શાહરુખ ખાન\\nસારાંશ: બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાન શુક્રવારે 53 વર્ષના થયા. આ તકે તેમણે પોતાની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર લૉન્ચ કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ ફિલ્મમાં મેરઠની પટકથા છે. ફિલ્મમાં શાહરુખ ખાને બઉવા સિંહનું પાત્ર ભજવ્યું છે. \n\nશાહરુખ પ્રતિવર્ષ તેમના જન્મદિને પત્રકારો સાથે પોતાના ઘર 'મન્નત'માં ઉજવણી કરે છે. આ વર્ષે પણ તેમણે આ રિવાજ જાળવી રાખ્યો હતો.\n\nશાહરુખના ઘર 'મન્નત' બહાર સવારથી જ હજારોની સંખ્યામાં તેમનાં સમર્થકો ઉપસ્થિત હતાં. \n\nશાહરુખે પોતાના ચાહકોને નિરાશ ન કર્યાં, તેમણે ઘરની બાલ્કનીમાંથી તેમના ચાહકોનું અભિવાદન સ્વીકાર્યુ હતું. \n\nઠિંગુજીનું પાત્ર\n\nફિલ્મ ઝીરોના એક પોસ્ટરમાં શાહરુખ-અનુષ્કા\n\n'ઝીરો' ફિલ્મના ટ્રેલર લૉન્ચ સમયે અનુષ્કા શર્મ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હું ખાશોગ્જીની હત્યાની ભયાનક ટેપ નહીં સાંભળું: ટ્રમ્પ\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમને સાઉદી અરેબિયાના પત્રકાર ખાશોગ્જીની હત્યાના રેકર્ડિંગની માહિતી આપવામાં આવી છે, પરંતુ તેઓ જાતે એ રેકર્ડિંગ નહીં સાંભળે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એમણે રવિવાર ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું ,\"તે એક દુ:ખદાયક અને ભયાનક ટેપ છે.\"\n\nઅમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ (સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ કથિત રીતે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને, હત્યાનો આદેશ આપવા માટે જવાબદાર ગણાવ્યા છે, પણ વ્હાઈટ હાઉસે સત્તાવાર રીતે એવું કાંઈ જણાવ્યું નથી.\n\nસાઉદી અરેબિયા આ દાવાને ખોટો ઠરાવતા જણાવ્યું છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને હત્યા અંગે કોઈ જ જાણકારી નહોતી.\n\nલગ્ન સંબંધિત દસ્તાવેજ પ્રાપ્ત કરવા માટે ખાશોગ્જી બીજી ઑક્ટોબરના રોજ ઇસ્તંબૂલ સ્થિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હું ચા વેચીશ પણ દેશ નહીં વેચું : મોદી\\nસારાંશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. મોદીએ પ્રચારની શરૂઆત કચ્છથી કરી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સભામાં પહોંચતા પહેલાં મોદીએ માતાના મઢ જઈ આશાપુરા માતાના દર્શન પણ કર્યાં હતા. મોદીએ કચ્છ, જસદણ, ધારી અને કોડદરામાં જાહેરસભાઓ કરી હતી. \n\nમોદીએ તેમની રેલીઓમાં ગુજરાતની વાત સાથે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. \n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nમોદીનાં ભાષણની મહત્વની વાતો \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હું જેવી છું એ સ્વરૂપમાં લોકો મને શા માટે સ્વીકારતા નથી?\\nસારાંશ: આપણું વજન વધારે પડતું હોય ત્યારે ખુદના શરીર બાબતે અત્યંત સારી લાગણી અનુભવવાનું આસાન નથી હોતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક લોકો શરીરમાં રહેલી ફેટ એટલે કે ચરબીને હકારાત્મક બાબત ગણે છે, મેલિસા માને છે કે તે સ્થૂળકાય ન હોત તો સારું હતું.\n\nમેલિસા કહે છે, હું ઓફિસમાં પ્રેઝન્ટેશન રજૂ કરવા ઊભી થાઉં છું ત્યારે લોકો મારા શરીરને પહેલાં જુએ છે એ હું જાણું છું. મારું શરીર દેખીતી રીતે હાથી જેવું છે. \n\nહું એવું કહીને મારી વાતની શરૂઆત કરું છું કે \"યુ નો, મારું કામ એટલું બધું સ્ટ્રેસફૂલ છે કે એક સપ્તાહ પહેલાં મેં શરૂ કર્યું ત્યારે મારી સાઈઝ 12 હતી અને હવે જુઓ, તેમાં કેટલો વધારો થયો છે.\"\n\nહું એવું શા માટે કરું છું? હું મારી જ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હું જ્યારે 19 વર્ષનો હતો ત્યારે શુભમનના 10% પણ નહોતો : વિરાટ કોહલી\\nસારાંશ: ન્યૂ ઝિલૅન્ડ સામેની શ્રેણીમાં ચોથી મેચ શુભમન ગિલ માટે ડૅબ્યૂ મૅચ હતી. આ મેચમાં ગિલ 9 રન જ કરી શક્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રથમ મેચમાં શુભમન ગિલ કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા પરંતુ તેમનું અગાઉનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. \n\nભારતને 2019માં અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતવવામાં શુભમન ગિલની ભૂમિકા મહત્ત્વની રહી હતી. \n\nઆ વર્લ્ડ કપમાં શુભમન ગિલને 'મેન ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.\n\nતે સિવાય વર્લ્ડ કપમાં જો તેમના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે 102 રન નોંધાવ્યા હતા. \n\nઉપરાંત બાંગ્લાદેશ સામે 86 રન, ઝિમ્બાબ્વે સામે અણનમ 90 રન, ઑસ્ટ્રેલિયા સામે 63 રન નોંધાવ્યા ફટકાર્યા હતા. \n\nવિરાટ કોહલ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હુમલા પછી શું કરે છે સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ?\\nસારાંશ: અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે શનિવારે વહેલી સવારે સીરિયાના અનેક લશ્કરી થાણાં પર હુમલો કર્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ\n\nઆ લશ્કરી થાણાઓ કથિત રીતે રસાયણિક હથિયારો સાથે સંકળાયેલાં હોવાનું માનવામાં આવે છે. \n\nસીરિયાની સત્તાવાર સમાચાર સંસ્થા સનાના જણાવ્યા મુજબ, મિસાઇલ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.\n\nદમાસ્કસ સ્થિત શોધ સંસ્થાનની બારજેહ ખાતેની શાખાને પણ નુકસાન થયું છે. \n\nહુમલા પછી સીરિયાના હાલ\n\nસીરિયાની રાજધાની દમાસ્કસમાં સામાન્ય લોકોમાં અમેરિકા સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે.\n\nહાથમાં સીરિયન ઝંડા અને બંદૂક લઈને ફરતા વિરોધ પ્રદર્શનકર્તાઓ દમાસ્કસના માર્ગો પર જોવા મળી રહ્યા છે. \n\nતેમાં વૃદ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હેટ્રિક ગોલ કરનાર ફૂટબૉલર રોનાલ્ડો જેલ જતા જતા બચ્યા\\nસારાંશ: ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં સ્પેન સામે ગોલની હેટ્રિક કરનાર સ્ટાર ફૂટબૉલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેલ જતા જતા બચી ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રોનાલ્ડોને એક કરચોરીના મામલામાં જેલની સજા થઈ હતી. જેના બદલે તેમણે દંડ ભરીને જેલની સજામાંથી મુક્તિ મેળવી છે. \n\nરોનાલ્ડોએ કરચોરીના કેસમાં જેલની સજા ભોગવવાના બદલે 1.49 અબજ રૂપિયાનો દંડ ભર્યો છે. \n\nધી રિયલ મેડ્રિડ અને પૉર્ટુગલ માટે રમતા આ 33 વર્ષીય ફૂટબૉલર પર ગયા વર્ષે 1.17 અબજ રૂપિયા જેટલો કર ન ભર્યો હોવાનો આરોપ હતો.\n\nકરચોરીના આ મામલામાં સ્પેનની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nઇલ મુન્ડો અખબારે તેમના રિપોર્ટમાં લખ્યું છે કે, રોનાલ્ડોએ 1.11 અબજ રૂપિયા આપવાની તૈયારી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હેરિકેન હાર્વેના દરિયા કિનારે ઢસડાઈ આવ્યું માછલી આકારનું પ્રાણી\\nસારાંશ: હેરીકન હાર્વે બાદ ટેક્સાસના દરિયા કિનારે એક રહસ્યમય અને મોટા દાંતવાળું માછલી આકારનું વિચિત્ર પ્રાણીમળી આવ્યું છે. પ્રીતિ દેસાઈ નામની વ્યક્તિએ આ સડી રહેલી મહાકાય માછલીની એક તસ્વીર ટ્વિટર પર મૂકીને આ માછલીને ઓળખી કાઢવા ટ્વિટર પર મદદ માગી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રીતિ દેસાઈએ એક ટેક્સાસ બીચ પર પ્રાણી શોધી કાઢ્યું હતું અને તે ઓળખવા માટે ટ્વિટરને પૂછવામાં આવ્યું હતું\n\nઆ મહાકાય માછલી આકારના પ્રાણી કેટલીક તસવીરો સાથે પ્રીતિએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, \"ઓકે, બાયોલૉજી ટ્વિટર, વ્હોટ ધ હેક ઇઝ ધીઝ? (ઓકે, જીવવિજ્ઞાન ટ્વિટર, આ શું છે?)\"\n\nપ્રીતિની ટ્વિટર પોસ્ટને ધ્યાનમાં લઇ ને, જીવ વૈજ્ઞાનિક અને ઇલ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર કેનેથ ટીઘેએ આ વિચિત્ર પ્રાણી ને ફેન્ગટૂથ સ્નેક-ઇલ તરીકે ઓળખી કાઢી હતી. સાથે ટીઘેએ એ પણ જણાવ્યું હતું કે આ ગાર્ડન-ઇલ કે કોંગેર-ઇલ પણ હોઈ શકે છે. ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હેલિકૉપ્ટર દ્વારા જેલમાંથી ભાગ્યો કેદી, ફ્રાન્સભરમાં અપાયું એલર્ટ\\nસારાંશ: પેરિસ વિસ્તારની એક જેલમાંથી એક કુખ્યાત ગેંગસ્ટર હેલિકૉપ્ટર મારફત ભાગી છૂટ્યો હોવાનું ફ્રાન્સના સત્તાવાળાઓએ જણાવ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જેલમાંથી ભાગેલા રેડોઈન ફેઈડનો 2010માં ઝડપવામાં આવેલો ફોટોગ્રાફ\n\nરેડોઈને ફેઈડ નામના એ ગુંડા સરદારને જેલમાંથી ભાગવામાં તેના સંખ્યાબંધ સશસ્ત્ર સાથીઓએ મદદ કરી હતી. \n\nહેલિકૉપ્ટરને જેલમાં ઉતારવામાં આવ્યું, ત્યારે ત્રણ હથિયારધારીઓએ જેલના પ્રવેશદ્વાર પરના ચોકિયાતોનું ધ્યાન અન્યત્ર દોરી રાખ્યું હતું. \n\nએ પછી રેડોઈન ફેઈડને લઈને રવાના થયેલું હેલિકૉપ્ટર નજીકના ગોનાસ્સે વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને મળી આવ્યું હતું. \n\nલૂંટના એક નિષ્ફળ પ્રયાસ બદલ 46 વર્ષના રેડોઈન ફેઈડને 25 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હેલ્મેટથી પણ મોટી એ પાંચ માગણીઓ જેને સરકારના નિર્ણયનો છે ઇંતેજાર\\nસારાંશ: ગુજરાત સરકાર દ્વારા શહેરો, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના રસ્તા પર 'હેલ્મેટ' પહેરવાને મરજિયાત કરી દેવાયું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગુજરાત સરકારના મંત્રી આર. સી. ફળદુએ બુધવારે આ અંગે માહિતી આપતાં કહ્યું કે ગુજરાત સરકારે જનતાની લાગણી અને માગણીને માન આપી આ નિર્ણય લીધો છે.\n\nઆર. સી. ફળદુએ ગુજરાત સરકારે કૅબિનેટની મિટિંગમાં આ નિર્ણય લીધો હોવાની વાત સ્વીકારી.\n\nઅહીં નોંધનીય છે કે આ નિર્ણય બાદથી હવે ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં ટુ-વ્હિલર ચાલકોએ 'હેલ્મેટ' ન પહેરવા બદલ કડક દંડ નહીં ચૂકવવો પડે.\n\nહવે અહીં પ્રશ્ન એ થાય છે કે લોકોની લાગણીઓને માન આપવાનો તર્ક આપી જ્યારે ગુજરાત સરકારે હેલ્મેટનો નિયમ હળવો બનાવ્યો છે ત્યારે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હેવમોર : કેમ વેચાઇ રહી છે ગુજરાતની 73 વર્ષ જૂની આઇસક્રીમ કંપની\\nસારાંશ: કોરિયન કંપની લોટ્ટે કન્ફેક્શનરીએ અમદાવાદ સ્થિત કંપની હેવમોર આઇસક્રીમ લિમિટેડના 100 ટકા શેર ખરીદીને હસ્તાતંરણ નિર્ધારિત કર્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લોટ્ટે કન્ફેક્શનરી હેવમોર આઇસક્રીમ હસ્તગત કરવા માટે 1020 કરોડ રૂપિયા ચૂકવશે\n\nકંપનીના જણાવ્યા મુજબ 23 નવેમ્બરે કંપનીના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની મળેલી બેઠકમાં આઇસક્રીમ એકમના સોદાને બહાલી આપવામાં આવી હતી.\n\nલોટ્ટે કન્ફેક્શનરી હેવમોર આઇસક્રીમને હસ્તગત કરવા માટે 1020 કરોડ રૂપિયા ચૂકવશે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nબન્ને કંપનીઓ વચ્ચે થયેલા આ સોદાને આગામી સપ્તાહમાં સંપૂર્ણપણે વ્યાપારી માન્યતાનું સ્વરૂપ આપવામાં આવશે. \n\nસોદો થયા બાદ પણ હેવમોર જૂથ તેમની ઇટરીઝ બ્રાન્ડ હેવમોર રેસ્ટોરાં અને આઇસક્રીમ બ્રાન્ડ હુબર &"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ : નિઝામ મ્યુઝિયમમાં સોનાનાં વાસણો સિવાય બીજું શું છે?\\nસારાંશ: હૈદરાબાદની જૂની હવેલીના મસરત મહેલમાં આવેલું નિઝામ સંગ્રહાલય છેલ્લા કેટલાક દિવસોથી અખબારોમાં છવાયેલું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હાલમાં જ નિઝામ સંગ્રહાલયમાંથી સોનાનાં કપ-રકાબી, ચમચી અને લંચ બૉક્સની ચોરાઈ ગયાં હતાં.\n\nમંગળવારે પોલીસે આ ચોરોની ઘરપકડ કરી છે અને ચોરી કરાયેલો ખૂબ જ કિંમતી સામાન જપ્ત કર્યો છે.\n\nઆ તમામ મોંઘી ચીજ-વસ્તુઓનો સંબંધ હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાન સાથે હતો. \n\nજેમણે વર્ષ 1911 થી માંડી 1948 સુધી હૈદરાબાદ રાજ્ય પર શાસન કર્યું હતું.\n\nકહેવામાં આવે છે કે પોતાના શાસનકાળ દરમિયાન નિઝામ મીર ઉસ્માન અલી ખાનનું નામ વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં સામેલ હતું.\n\nબે કિલો વજનનું હતું લંચ બૉક્સ\n\nઆ સંગ્રહાલયમાં ઉપલબ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ ઍન્કાઉન્ટર : 'પોલીસ હવે મને પણ મારી નાખે' - આરોપીનાં પત્ની\\nસારાંશ: હૈદરાબાદમાં વેટરીનરી ડૉક્ટર પર થયેલા ગૅંગરેપના 4 આરોપીઓ શુક્રવારે વહેલી સવારે પોલીસ ઍન્કાઉટરમાં માર્યા ગયા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરોપીનાં પત્ની\n\n8 દિવસ અગાઉ બનેલી ગૅંગરેપ અને જીવતાં સળગાવી દેવાની ઘટનામાં તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. \n\nપોલીસનું કહેવું છે કે ક્રાઇમ સીન રીક્રીએટ કરાઈ રહ્યો હતો તે સમયે આરોપીઓએ પોલીસની ગન છીનવી લીધી અને હુમલો કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં 4 આરોપીઓ મૃત્યુ પામ્યાં હતાં.\n\nપોલીસે કરેલા આ ઍન્કાઉન્ટરને અનેક લોકો વખાણી રહ્યાં છે અને અનેક લોકો વખોડી રહ્યાં છે.\n\nજોકે, આ બધાની વચ્ચે જે આરોપીઓ માર્યા ગયા છે તેમના પરિવારજનો હતપ્રભ છે.\n\nઆ કેસમાં 4 આરોપીઓ હતા. નિયમ મુજબ અમે તેમનાં નામો અને અન્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ ઍન્કાઉન્ટર : આરોપીઓના મૃતદેહો સુરક્ષિત રાખવા હાઈકોર્ટનો આદેશ\\nસારાંશ: હૈદરાબાદમાં ડૉક્ટર પર બળાત્કાર અને બાદમાં હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીઓનું ઍન્કાઉન્ટર કર્યું છે. આ ઍન્કાઉન્ટર શુક્રવારે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ડૉક્ટર યુવતીને જ્યાં જીવતી બાળવામાં આવી હતી ત્યાં જ આરોપીઓ ઍન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.\n\nઆ મામલામાં તેલંગણા હાઈકોર્ટે પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા બળાત્કાર અને હત્યાના ચાર આરોપીઓના મૃતદેહોને સોમવાર એટલે કે 9 ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવાના આદેશ આપ્યા હતા.\n\nઆ મામલે હાઈકોર્ટ સોમવારે સુનાવણી કરશે. મહિલા તથા માનવાધિકારો માટે કામ કરતાં સંગઠનોએ આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરી છે.\n\nકોર્ટે રાજ્ય સરકારને મૃતદેહોના પોસ્ટમૉર્ટમનો વીડિયો પણ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.\n\nબુધવારે મહેબૂબનગર જિલ્લાની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ ઍન્કાઉન્ટર : પોલીસના દાવા પર ઊઠી રહેલા પાંચ સવાલ\\nસારાંશ: તેલંગણાની રાજધાની હૈદરાબાદ નજીક એક મહિલા ડૉક્ટર સાથે ગૅંગરેપ અને પછી તેમની હત્યાના ચાર આરોપીઓને શુક્રવારની સવારે કથિત ઍન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક પોલીસે ગોળી મારી દીધી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કથિત ઍન્કાઉન્ટરને ઘણા લોકોએ 'વીરતાપૂર્ણ' ગણાવ્યું છે અને તેની પ્રશંસા કરી છે. \n\nપરંતુ એવા લોકોની સંખ્યા પણ ઓછી નથી કે જેઓ આ કથિત ઍન્કાઉન્ટર પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેની નિષ્પક્ષ તપાસની માગ કરી રહ્યા છે. \n\nરાષ્ટ્રીય માનવાધિકાર આયોગની એક ટીમે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. \n\nતેનું નેતૃત્વ SSP સ્તરના અધિકારી કરશે અને જેમ બને તેમ જલદી આયોગને પોતાનો રિપોર્ટ સોંપશે. \n\nઆ તરફ તેલંગણા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે કે તેઓ ચારેય આરોપીઓના મૃતદેહ 9 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યા સુધી સાચવી રાખે અને તેમન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ ગૅંગરેપ : ઍન્કાઉન્ટરની 'કહાણી'માં કેટલો દમ? : દૃષ્ટિકોણ\\nસારાંશ: હૈદરાબાદ પોલીસ હાલ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ઘણા લોકોને લાગી રહ્યું છે કે બળાત્કારના ચાર આરોપીઓના 'ઍન્કાઉન્ટર'ની કહાણી ખોટી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદ પોલીસે દાવો કર્યો છે કે મહિલા ડૉક્ટરનાં બળાત્કાર અને હત્યાના કેસના ચાર આરોપી 'ઍન્કાઉન્ટર'માં મૃત્યુ પામ્યા છે.\n\nકેટલાક લોકોનો વર્ગ એવો પણ છે કે જે આરોપીઓનાં મૃત્યુની ઉજવણી કરે છે અને સાથે જ તેમને લાગે છે કે આ પૂર્વાયોજિત ઍન્કાઉન્ટર હતું. જોકે, તેઓ તેને યોગ્ય માની રહ્યા છે.\n\nઆ આપણને એ લોકોની માનસિકતા વિશે જણાવે છે કે જેઓ એવું વિચારે છે કે ચાર આરોપીઓની હત્યા (જેમનો અપરાધ હજુ સાબિત થયો ન હતો) એક રીતે યોગ્ય હતી.\n\nજોકે, એ વાત વિચારવાની છે કે ખરેખર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શિક્ષિત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ ગૅંગરેપ કેસ : મુખ્ય મંત્રીએ મૌન તોડ્યું, ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના\\nસારાંશ: હૈદરાબાદ શહેરની બહારના વિસ્તારમાં 27 વર્ષની એક ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને બાદમાં જીવતા સળગાવી દેવાની ઘટનામાં મુખ્ય મંત્રીએ પહેલી વાર નિવેદન આપ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મુખ્ય મંત્રીએ કે. ચંદ્રશેખર રાવે ઘટનાને જઘન્ય ગણવી છે અને આની ટ્રાયલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાનો આદેશ આપ્યો છે.\n\nએમણે એમ પણ કહ્યું કે આ કેસમાં ભોગ બનાનાર યુવતીનાં પરિવારજનોને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.\n\nઆ દરમિયાન ફરિયાદ લેવામાં મોડું કરવા બદલ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. \n\nયુવતીનાં પરિવારજનોએ સાયબરાબાદ પોલીસ કમિશનરને કહ્યું કે પોલીસે સ્ટેશનની હદની અવઢવમાં ત્વરિત પગલાં ન લીધાં. \n\nયુવતીની કૉલોનીમાં લાગ્યા બેનર\n\nમુખ્ય મંત્રીના પુત્ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ દુષ્કર્મ કેસ: 'જો આ કામ મારા દીકરાએ આવું કર્યું હોય, તો ફાંસી આપો' - ગ્રાઉન્ડ રિપોર્ટ\\nસારાંશ: દુષ્કર્મ વિરોધી કાયદામાં ઘણા બધા સુધારા છતાં ભારતમાં મહિલાઓ સુરક્ષિત છે કે કેમ તેની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે હૈદ્રાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓના પરિવારના સભ્યોનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદ મહિલા ડૉક્ટરની હત્યામાં સામેલ એક આરોપીના પત્ની\n\nહૈદરાબાદમાં 27 વર્ષની ડૉક્ટરની દુષ્કર્મ અને હત્યા થઈ તેમાં પકડાયેલા ચાર આરોપીમાંથી ત્રણના પરિવાર સાથે બીબીસી તેલુગુના સંવાદદાતા દીપ્તિ બાથિનીએ વાતચીત કરી હતી. \n\nચારમાંથી ત્રણ આરોપીઓ એક જ ગામના છે. હૈદરાબાદથી 160 કિમી દૂર આ ગામ આવેલું છે. ચોથો આરોપી બાજુના ગામનો છે. \n\nઆરોપી સામે હજી કેસ ચાલવાનો બાકી હોવાથી અમે તેમના પરિવારોની ઓળખ જાહેર કરી નથી રહ્યા. \n\nઆ કિસ્સો જાહેરમાં આવ્યો અને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી તે પછી આ ગામમાં પત્રકારોના ધા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ દુષ્કર્મકેસ: શા માટે આ ભારતીય પુરુષો લઈ રહ્યા છે મહિલાઓના સન્માનની ટ્રેનિંગ?\\nસારાંશ: 18 વર્ષના ઓંકાર પોતાનો ગુસ્સો મોટાભાગે નાની બહેન ઋતુ પર ઊતારતા હતા, પણ તેના મમ્મી કાંતાનું કહેવું છે કે ઓંકાર હવે ઋતુ સાથે ધીરજથી વાત કરે છે અને તેને આદર પણ આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોતાના માતા- પિતા રાજૂ અને કાન્તા સાથે ઓમકાર\n\nઓંકાર હવે ઘરનાં કામમાં મદદ પણ કરે છે. કાંતા કહે છે, \"કોઈ મહેમાન આવે છે ત્યારે ઓંકાર ચા બનાવી આપે છે.\"\n\n\"એ સાફ-સફાઈ જેવાં ઘરનાં અન્ય કામ પણ કરે છે.\" \n\n\"હવે તેનું વર્તન અમારા મહોલ્લાના અન્ય છોકરાઓ કરતાં એકદમ અલગ થઈ ગયું છે. તે બહુ જ સારો વ્યવહાર કરી રહ્યો છે.\"\n\nઓંકાર પૂણેના એ 5,000થી વધારે છોકરા પૈકીના એક છે, જેઓ ઍક્શન ફૉર ઇક્વાલિટી (એએફઈ) કાર્યક્રમમાં સામેલ થયા છે. \n\nઆ કાર્યક્રમની શરૂઆત ઇક્વલ કૉમ્યુનિટી ફાઉન્ડેશન (ઈસીએફ) દ્વારા 2011માં કરવામાં આવ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદ રેપ કેસ : દરેક બળાત્કાર ફક્ત આંકડો બનીને કેમ રહી જાય છે?\\nસારાંશ: હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર \n\nરાંચીમાં 25 વર્ષની વિદ્યાર્થિની પર 12 લોકોનો સામૂહિક બળાત્કાર અને હત્યા \n\nતામિલનાડુમાં એક બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યા \n\nચંદીગઢમાં રિક્ષા ડ્રાઇવરનો મહિલા પર બળાત્કાર\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nભારતમાં આ રોજબરોજના સમાચારો થઈ પડ્યા છે. \n\nબળાત્કાર જેવા જઘન્ય અપરાધના સમાચારો આવે ત્યારે ઇન્ટરનેટ પર લોકોને પોતાનો આક્રોશ ઠાલવવા માટે વધારે એક હેશટેગ મળી જાય છે. \n\nહૈદરાબાદમાં મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ખબર આવી ત્યારે પણ આવું જ થયું. \n\nઆ સમાચાર ફેલાયા તે પછી ટ્વિટર પર આ અંગેના ઘણા હેશટેગ વાઇરલ થવા લાગ્યા હતા.\n\nહજારો યૂઝર્સે આવા હેશટેગ સાથે ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું.\n\n'દરેક બળાત્કાર બસ એક આંકડો બનીને રહી જાય છે'\n\nભારતમાં બળાત્કારની દરેક ઘટના દર વર્ષે કેટલા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદના નિઝામના અબજો રૂપિયાના કેસમાં પાકિસ્તાનની હાર, વારસદારને મળશે નાણાં\\nસારાંશ: હૈદરાબાદના નિઝામના પૈસા મામલે 70 વર્ષથી ચાલતા વિવાદનો અંત આવી ગયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૈદરાબાદના નિઝામ, મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકી જેમણે 1911થી 1948 સુધી હૈદરાબાદ પર શાસન કર્યું હતું\n\nઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા આ કેસમાં કોર્ટે ભારત અને નિઝામના વારસદાર તરફી ચુકાદો આપ્યો છે. \n\nહૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્લામ અલી ખાન સિદ્દિકીના દરબારમાં નાણામંત્રી રહેલા નવાબ મોઇન નવાઝ જંગે હૈદરાબાદના ભારતમાં વિલય પહેલાં બ્રિટનમાં પાકિસ્તાનના હાઈ-કમિશનરના બૅન્કખાતામાં જે 10 લાખ પાઉન્ડ જમા કરાવ્યા હતા, તે આજે 35 ગણા વધી ગયા છે. \n\nઇંગ્લૅન્ડની બૅંકમાં રહેલાં 35 મિલિયન પાઉન્ડ પર પાકિસ્તાન અને નિઝામના વા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદનું નામ ખરેખર વર્ષો પહેલાં ભાગ્યનગર હતું?\\nસારાંશ: ભાજપના નેતાઓ વાયદો કર્યો હતો કે જો તેઓ હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવશે તો શહેરનું નામ ભાગ્યનગર કરી નાખશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"GETTY IMAGES\n\nભાજપને મહાનગરપાલિકની ચૂંટણીમાં બહુમત મળ્યો નથી પરંતુ પક્ષની તાકાત અનેકગણી વધી ગઈ છે. અત્યારે ભાજપ બેઠકોમાં બીજા નંબરે છે અને સૌથી મોટા પક્ષ ટીઆરએસ પાસે બહુમત પણ નથી. \n\nઆવી પરિસ્થિતિમાં હૈદરાબાદ અને ભાગ્યનગરને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે શું તે ચૂંટણી પછી પણ ચાલતો રહશે? \n\nલોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું હૈદરાબાદ પહેલાં ભાગ્યનગર તરીકે ઓળખાતું હતું? \n\nશું ભાગ્યમતિ નામની કોઈ મહિલા હતાં, જેઓ ભાગ્યનગર સાથે સંબંધ ધરાવતાં હતાં? \n\nઇતિહાસનાં ઘણાં પુસ્તકોમાં હૈદરાબાદને ભાગ્યનગર તરીકે ઓ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૈદરાબાદમાં આધારકાર્ડને લઈને નાગરિકતા સાબિત કરવાની નોટિસ અપાઈ તેનો વિવાદ શું છે?\\nસારાંશ: હૈદરાબાદમાં રહેતા મોહમ્મદ સત્તાર ખાન નામના શખ્સને આધાર ક્ષેત્રીય કાર્યાલય તરફથી એક નોટિસ મળી છે, જેમાં તેમના પર નકલી દસ્તાવેજોથી આધારકાર્ડ બનાવડાવ્યાનો આરોપ લાગ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સત્તાર ખાનનો દાવો છે કે તેઓ ભારતીય નાગરિક છે, પરંતુ આ નોટિસમાં તેઓને તેમની નાગરિકતા સાબિત કરવા માટે પણ કહેવાયું છે.\n\nઆધાર કાર્યાલય તરફથી મોકલેલી નોટિસમાં નાગરિકતા સાબિત કરવાનું કહેતાં સવાલ ઊઠ્યો છે, કેમ કે આધારને નાગરિકતાનું પ્રમાણ માનવામાં આવતું નથી.\n\nઆ મામલે આધારકાર્ડ આપનાર સંસ્થા યુઆઈડીએઆઈનું કહેવું છે કે તેઓએ હૈદરાબાદ પોલીસ તરફથી મળેલી ફરિયાદને આધારે આ પગલું ભર્યું છે.\n\nયુઆઈડીએઆઈનું કહેવું છે કે 'રાજ્ય પોલીસની શરૂઆતની તપાસ અનુસાર 127 લોકોએ નકલી દસ્તાવેજોને આધારે આધાર મેળવ્યું છે. તેઓ ગેરકાયદ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગ કૉંગના લોકશાહીતરફી મીડિયા ટાયકૂન જીમી લાઈની અટકાયત\\nસારાંશ: હૉંગ કૉંગના મીડિયા ટાયકૂન અને અગ્રણી લોકશાહી સમર્થક જીમી લાઈની છેતરપિંડીના આરોપસર અટકાયત કરવામાં આવી છે. આવતા વર્ષે એપ્રિલમાં કોર્ટની સુનાવણી સુધી તેમને અટકાયતમાં રાખવામાં આવશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"જીમી લાઈની અટકાયત સમયની તસવીર\n\nગુરુવારે કોર્ટે તેમના જામીન નામંજૂર કરી દીધા હતા. કંપનીના પરિસરનો ગેરકાનૂની રીતે વપરાશ સંબંધિત આરોપોને પગલે તેમના જામીન નામંજૂર કરાયા હતા.\n\nલોકશાહીતરફી ત્રણ અગ્રણી કાર્યકર્તાને જેલ થઈ તેના એક દિવસ પછી આ ઘટના બની છે.\n\nઆ અટકાયતોને કારણે શહેરના કાર્યકર્તાઓ અને મીડિયાની વ્યક્તિઓ પર ફરીથી સરકારનો કોપ વરસવાની ભીતિ સેવાઈ રહી છે. જે વિવાદિત સુરક્ષા કાયદાને લીધે શરૂ થયેલા વિરોધપ્રદર્શન બાદ સતત વર્તાતી રહી છે.\n\nચીનનું કહેવું છે કે આ નવો કાયદો હૉંગ કૉંગમાં સ્થિરતા લાવશે પરંતુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગકૉંગ સુરક્ષા બિલ : અમેરિકા અને બ્રિટનની ના છતાં ચીને ઘડી કાઢ્યો આ વિવાદાસ્પદ કાયદો\\nસારાંશ: ચીનની સંસદે મંગળવારે હૉંગકૉંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરી દીધો છે અને આ લગભગ ત્રીસ વર્ષ પહેલાં ચીની શાસનમાં પરત ફરેલા હૉંગકૉંગ માટે આ એક મોટું મૌલિક પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચીનની નૅશનલ પીપલ્સ કૉંગ્રેસની સ્થાયી સમિતિએ સર્વસંમતિથી આ કાયદો પસાર કરી દીધો. આ બદલાવને અમેરિકા, બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોની સરકારો સાથે ઘર્ષણના રસ્તે ચીનનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આનાથી વૈશ્વિક આર્થિક કેન્દ્રોમાં ગણના પામતા હૉંગકૉંગની સ્વાયત્તતામાં ઘટાડો થશે.\n\nજોકે, આ કાયદાની રૂપરેખા હજુ સુધી પ્રકાશિત થઈ નથી. ચીનનું કહેવું છે કે આ કાનૂન આતંકવાદ, અલગતાવાદ અને તેના વિદેશી તાકાતો સાથે મેળાપીપણાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે. \n\nઆ કાયદા પર ચર્ચા શરૂ થયા પછી દેશમાં લોકતંત્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગકૉંગ સુરક્ષા બિલને ચીનની સંસદનું સમર્થન, અમેરિકાનો વિરોધ\\nસારાંશ: ચીનની સંસદમાં હૉંગકૉંગના એ નવા સુરક્ષા કાયદાને મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં કેન્દ્રની સરકારની સત્તા નબળી પાડવાને હવે અપરાધ માનવામાં આવશે. હવે આ વિધેયક ચીનના વરિષ્ઠ નેતૃત્વને પાસે જશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ કાયદાને લઇને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, તેમનું કહેવું છે કે આ કાયદાથી હૉંગકૉંગનો વિશેષ દરજ્જો સમાપ્ત થઇ જશે. નવા સુરક્ષા કાયદા હેઠળ હૉંગકૉંગની અંદર ચીનને પોતાની સુરક્ષા એજન્સીઓનું ગઠન કરવાનો અધિકાર રહેશે. હૉંગકૉંગ માટે આ એકદમ નવી વાત છે.\n\nઅમેરિકાએ ચીનના આ પગલાનો વિરોધ કર્યો છે. સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પિયોએ કહ્યું કે આ હૉંગકૉંગ હવે ચીનની સ્વાયત્ત નહીં રહે. \n\nઆ કાયદા વિરૂધ્ધ હૉંગકૉંગમાં પહેલાથી જ વિરોધપ્રદર્શનો જોવા મળી રહ્યા હતાં.\n\nઆ પહેલા બુધવારે હૉંગકૉંગમાં સુરક્ષા દળ અને પ્રદર્શનકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગકૉંગની સરકાર વિવાદાસ્પદ પ્રત્યર્પણ-બિલ પરત લેશે\\nસારાંશ: હૉંગકૉંગનાં નેતા અને ચીફ ઍક્ઝિક્યુટિવ કૅરી લૅમે જણાવ્યું છે કે તેઓ વિવાદાસ્પદ પ્રત્યર્પણ બિલને પરત લેવા માટે તૈયાર છે. આ બિલને કારણે છેલ્લા કેટલાક મહિનાથી હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ વિવાદાસ્પદ બિલને એપ્રિલમાં પસાર કરવામાં આવ્યું હતું, જેમાં ગુનાહિત મામલાઓમાં આરોપીને ચીન મોકલી દેવાની જોગવાઈ હતી. \n\nઆ બિલને જૂનમાં અટકાવી દેવાયું હતું, જોકે, લૅમે તેને સંપૂર્ણ રીતે હઠાવવાનો ઇન્કાર કરી દીધો હતો. \n\nપ્રદર્શનકારીઓ આ બિલને સંપૂર્ણ રીતે હઠાવવાની માગ કરી રહ્યા હતા. તેઓ હૉંગકૉંગમાં સંપૂર્ણ લોકતંત્રની માગ પણ કરી રહ્યા છે. \n\nકૅરી લૅમે શું કહ્યું?\n\nકૅરી લૅમે એક રૅકર્ડ કરાયેલા સંદેશામાં બિલને સંપૂર્ણ રીતે હઠાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે લોકોની ચિંતા જોતાં સરકાર બિલને ઔપચારિક રીતે પર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગકૉંગમાં લાખો લોકોના વિરોધ પ્રદર્શનનો ચહેરો બનેલી આ યુવતી કોણ છે?\\nસારાંશ: આ યુવતી હૉંગકૉંગમાં વિવાદીત પ્રત્યર્પણ બિલ સામે ચાલી રહેલા વિરોધનો મુખ્ય ચહેરો બની ગયાં છે. આ યુવતીને લોકો હાલ 'શિલ્ડેડ ગર્લ' એટલે કે 'ઢાલ બનીને ઊભી રહેલી યુવતી' તરીકે ઓળખવા લાગ્યાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પોલીસની આગળ ધ્યાન મુદ્રામાં બેઠેલી યુવતી\n\nતેમણે બીબીસીને જણાવ્યું કે બિલને અચોક્કસ મુદ્દત માટે મોકૂફ કરી દેવામાં આવશે તો પણ તેઓ આ કાયદાની વિરુદ્ધમાં લડતાં રહેશે. \n\nઅંધારું ધીમે-ધીમે ઢળી રહ્યું છે, લોકોનું ટોળું વિખેરાઈ રહ્યું છે, એક એકલી યુવતી ધ્યાનની મુદ્રામાં રાયટ પોલીસની સામે બેઠી છે. \n\nઆ તસવીર હૉંગકૉંગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું પ્રતીક બની ગઈ છે. હાલ હૉંગકૉંગમાં એક વિવાદીત પ્રત્યર્પણ બિલને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. \n\nઆ બિલને અટકાવી દેવામાં આવ્યું છે, હવે વિરોધીઓ કેરી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનને એક વર્ષ થયું ત્યારે આજે કેવી છે સ્થિતિ?\\nસારાંશ: ગત 12 મહિનામાં હૉંગકૉંગના અનેક શહેરમાં વિશાળ વિરોધપ્રદર્શન થયાં છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હૉંગકૉંગે ક્યારે ન જોયાં હોય એવાં આ વિશાળ વિરોધપ્રદર્શનો હતાં.\n\nઆજથી એક વર્ષ પહેલાં હૉંગકૉંગના લોકોએ પ્રત્યાર્પણ બિલના વિરોધની શરૂઆત કરી હતી. જાણો હૉંગકૉંગમાં કેમ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે?\n\nઆ લોકશાહીતરફી વિરોધપ્રદર્શને એક વર્ષ બાદ હૉંગકૉંગને કઈ સ્થિતિમાં લાવી મૂકી દીધું છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉંગકૉંગમાં સરકારવિરોધી પ્રદર્શન કેવી રીતે થયાં?\\nસારાંશ: હૉંગકૉંગમાં જૂન મહિનામાં જ્યારથી વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં છે ત્યારથી લઈને આજ સુધી 150થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રદર્શનકારીઓની એક જ માગ છે કે હાલ જે બિલને સ્થગિત કરવામાં આવ્યું છે તેને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવે. સંપૂર્ણ લોકતંત્રની આ લડતને એક મહિનો થઈ ગયો. \n\nઆવા સમયે બીબીસીએ એવા પ્રદર્શનકારીઓ સાથે વાત કરી જેમણે હૉંગકૉંગની સંસદમાં 1 જુલાઈએ થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. \n\nતેમની વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સાબિત થઈ ગયો તો તેમને 10 વર્ષની જેલ થઈ શકે છે. \n\nઆ પ્રદર્શનકારીઓએ ઓળખ છુપાવવાની શરતે બીબીસી સાથે વાત કરી અને આ અહેવાલમાં જે અવાજ સંભળાશે એ પ્રદર્શનકારીઓનો નહીં પરંતુ અન્ય વ્યક્તિનો અવાજ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હૉસ્પિટલોમાં આગની ઘટના મામલે ગુજરાતનો ઇતિહાસ કેવો છે?\\nસારાંશ: મહારાષ્ટ્રના ભંડારામાં એક હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે દસ બાળકોનાં મૃત્યુ થયાં છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ફાઇલ તસવીર\n\nસમાચાર એજન્સી ANI પ્રમાણે મહારાષ્ટ્રના ભંડારા ડિસ્ટ્રિક્ટ જનરલ હૉસ્પિટલમાં સિક ન્યૂ બોર્ન કૅર યુનિટમાં વહેલી સવારે બે વાગ્યે આગ લાગી હતી. \n\nજેમાં દસ બાળકોનાં મૃત્યુ થયાં છે જ્યારે સાત બાળકોને બચાવી લેવાયાં છે.\n\nમહારાષ્ટ્રમાં મધરાત્રે હૉસ્પિટલ જેવી સુરક્ષિત જગ્યામાં આગ લાગવાને કારણે સર્જાયેલી કરુણ ઘટનાને કારણે ગુજરાતમાં તાજેતરમાં હૉસ્પિટલોમાં લાગેલી આગની ઘટનાઓની યાદો ફરી તાજા કરી દીધી છે.\n\nનોંધનીય છે કે ગુજરાતમાં પણ પાછલા અમુક સમયમાં હૉસ્પિટલોમાં આગની જુદી જુદી ઘટનાઓમાં સારવાર લઈ રહે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હોમી જહાંગીર ભાભા ન હોત તો ભારત કેવું હોત?\\nસારાંશ: ભારતના વિજ્ઞાની સર સી. વી. રમણ પોતાના સાથી વિજ્ઞાનીઓનાં વખાણ કરે તેવું ભાગ્યે જ બને. તેમાં એક વ્યક્તિ અપવાદ હતી. એ વ્યક્તિ એટલે હોમી જહાંગીર ભાભા. રમણ તેમને ભારતના લિયોનાર્ડો દ વિન્ચી કહીને વખાણતા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોમી જહાંગીર ભાભા\n\nડબલ બ્રેસ્ટ સૂટમાં સજ્જ ભાભા વિજ્ઞાનના વિષયો ઉપરાંત સંગીત, નૃત્ય, પુસ્તકો અને ચિત્રકલામાં પણ એટલો જ રસ લેતા હતા. \n\nવિજ્ઞાનીઓને ભાષણ આપતા તેમને ઘણાએ જોયા હશે, પણ તેઓ પોતાના સાથીઓના પૉર્ટ્રૅટ બનાવતા તે બહુ ઓછા જાણે છે. \n\nઆર્કાઇવલ રિસોર્સિઝ ફૉર કન્ટેમ્પરરી હિસ્ટ્રીનાં સંસ્થાપક અને ભાભા વિશે પુસ્તક લખનારાં ઇન્દિરા ચૌધરી કહે છે, \"મૃણાલિની સારાભાઈએ મને કહ્યું હતું કે ભાભાએ તેમના બે સ્કૅચ બનાવ્યા હતા. એટલું જ નહીં, હુસૈનનો સ્કેચ પણ તેમણે બનાવ્યો હતો.\"\n\n\"મુંબઈમાં હુસૈનનું પહેલું પ્રદર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હોર્મુઝ : ઈરાનનું એ હથિયાર જેનાથી તે દુનિયાને હચમચાવી શકે છે\\nસારાંશ: હોર્મુઝની ખાડી દુનિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી રસ્તો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ભારે તણાવના કારણે તેનું મહત્ત્વ વધારે વધી ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઈરાન, અમેરિકા અને તેના સહયોગી દેશો વચ્ચે તણાવનું કેન્દ્ર હવે હોર્મુઝની ખાડી છે. \n\nઆ તણાવની શરૂઆત ગત વર્ષે થઈ હતી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પરમાણુ કરાર ઈરાન સાથે તોડી નાખ્યા હતા. \n\nત્યારથી બન્ને દેશો વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. \n\nપણ હવે આ તણાવના કારણે વિશ્વ પર શું અસર પડી શકે છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હોલીવૂડ ફિલ્મોના સેક્સ સીનના શૂટિંગ સમયે શું ધ્યાન રાખવામાં આવે છે?\\nસારાંશ: મનોરંજનની દુનિયામાં નવા પ્રકારની નોકરીની તક ઝડપથી વધી રહી છે. એ નોકરી છે ઇન્ટિમસી કો-ઑર્ડિનેટરની, જે દરેક પ્રોડક્શન હાઉસના સેટ પર ઉપસ્થિત હોય છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"#MeToo અભિયાન બાદ જ્યાં સેક્સ સીન કે અંતરંગ દૃશ્યોનું શૂટિંગ કરવાની જરૂર હોય છે ત્યાં આ કો-ઑર્ડિનેટર હાજર હોય છે. \n\nએલિસિયા રોડિસ ન્યૂયૉર્કમાં એક સેટ પર કામગીરીના ભાગરૂપે ટહેલી રહ્યાં છે. ત્યાં ચાલતાં એક સીનના શૂટિંગ પર તેો ચાંપતી નજર રાખી રહ્યાં છે. \n\nએ દૃશ્યોને તમે કૉમ્પ્લેક્સ કે ડેરિંગ બન્ને પ્રકારના કહી શકો. એક અગ્રણી અમેરિકન નેટવર્કની ટીવી સિરિયલના ગ્રૂપ સેક્સ સીનનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે. \n\nઆ શૂટિંગમાં ભાગ લઈ રહેલા તમામ 30 કલાકારો તેમની મર્યાદામાં રહીને શૂટિંગ કરે એ વાતનો ખ્યાલ દ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: હોળી શા માટે ઊજવાય છે? પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં?\\nસારાંશ: ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.\n\nપ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા:\n\nહોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશિપુની. \n\nકહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઇશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે. \n\nપરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘અમે કૂતરાના મોતે મરી રહ્યા છીએ’\\nસારાંશ: હજી તો ગરમીની શરૂઆત થઈ છે ત્યાં રાજધાનીમાં પાણીના ઝઘડા ચરમ પર પહોંચી ગયા. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એટલે સુધી કે આ ઝઘડામાં એક 60 વર્ષની વ્યક્તિની માર મારીને હત્યા કરી દેવામાં આવી.\n\nપાણીના ટેંકર આવ્યા પછી બે પક્ષો વચ્ચે ઝઘડો થયો અને આ ઝઘડો એટલે સુધી વકર્યો કે એક વ્યક્તિનું મોત નિપજ્યુ.\n\nપોલીસે ચાર યુવકોની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.\n\nપરંતુ સ્થાનિક લોકોમાં આમ આદમી પાર્ટીની સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો.\n\nમફત વીજળી પાણી આપવાના વાયદા સરકાર પૂરા નથી કરી શકી ઉપરથી પાણીની તંગી વિષેના રદિયા દિલાસાથી લોકો નારાજ છે.\n\nજો કે સરકારનું કહેવું છે કે હરિયાણાથી આવતા પાણીમાં ઘટાડો થયો છે જેના કારણે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘આએગા તો મોદી હી’, કહેનારા અનુપમ ખેરને લોકોએ શું જવાબ આપ્યા? - સોશિયલ\\nસારાંશ: અભિનેતા અનુપમ ખેરે એક ટ્વીટ બાદ ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યા છે. દેશમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે જ્યાં એક તરફ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની ટીકા થઈ રહી છે. ત્યાં અનુપમ ખેરે સરકારની તરફેણમાં ટ્વીટ કર્યું, જે બાદ ટ્વિટર પર ચર્ચા છેડાઈ ગઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે અનુપમ ખેરના ટ્વીટથી વિવાદ વકર્યો\n\nઉલ્લેખનીય છે કે અનુપમ ખેરે આ ટ્વીટ પત્રકાર શેખર ગુપ્તાના ટ્વીટનો જવાબ આપતા કર્યું હતું.\n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nશેખર ગુપ્તાએ લખ્યું હતું, “60ના દાયકાથી મેં અનેક સંકટો જોયાં, જેમાં ત્રણ યુદ્ધ, દુકાળ અને આપદાઓ સામેલ છે.”\n\n“આ વિભાજન પછીનું સૌથી મોટું સંકટ છે અને ભારતમાં સરકાર આ રીતે ગાયબ હોય, એવું ક્યારેય નથી બન્યું. કૉલ માટે કોઈ કંટ્રોલ રૂમ નથી, કોઈ જવાબદારી નથી.”\n\nશેખર ગુપ્તાને અનુપમ ખેરનો જવાબ\n\nએના જવાબમાં અનુપમ ખેરે ટ્વીટ કર્યુ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘ઇન્ટરનેટની શોધ મહાભારતના સમયમાં થઈ હતી’\\nસારાંશ: ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે જણાવ્યું હતું કે લાખો વર્ષો પહેલાં ઇન્ટરનેટની શોધ ભારતમાં થઈ હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે જણાવ્યું કે મહાભારતના સમયગાળા દરમિયાન માત્ર ઇન્ટરનેટ જ નહીં પણ દેશમાં ઉપગ્રહો પણ હતા.\n\nત્રિપુરામાં એક વર્કશોપને સંબોધતા વિપ્લવ દેવે કહ્યું હતું, \"આ એવો દેશ છે જ્યાં મહાભારતમાં સંજયે બેઠાં-બેઠાં યુદ્ધમાં શું થઈ રહ્યું હતું તે ધૃતરાષ્ટ્રને વર્ણવતા હતા. આનો અર્થ શું છે? એ જમાનામાં ટેકનોલોજી હતી, ઇન્ટરનેટ હતું, ઉપગ્રહ હતા. નહીં તો સંજયની આંખોથી કેવી રીતે જોઈ શકાય?\"\n\nતેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ નહીં પરંતુ ભારતે ઇન્ટરનેટની શોધ કરી છે.\n\nતેમણે જણાવ્યું હતું, \"તેનો અર્થ એ છે કે તે સમયે ટેકનોલોજી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘એ ઑલિમ્પિક મેડલથી મેં મારો આઇસક્રીમ ખાવાનો હક મેળવ્યો હતો’ - પીવી સિંધુ\\nસારાંશ: 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થઈ છે. દોડવીરાંગના પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ એનાયત કરાયો છે અને પી. વી. સિંધુને BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ એનાયત કરાયો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પી. વી. સિંધુએ વીડિયો દ્વારા પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હું આ ઍવૉર્ડ મારા ફૅન્સ અને સમર્થકોન સમર્પિત કરવા ઇચ્છું છું. જેમણે હંમેશાં મારું સમર્થન કર્યું છે અને મારા માટે વોટ કર્યો છે. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર જેવા ઍવૉર્ડ્સ અમને સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમામ યુવા મહિલા ખેલાડીઓને મારે એટલું જ કહેવું છે કે મહિલા તરીકે તમારે પોતાની જાત પર ભરોસો કરવાનો છે. સફળતા આકરી મહેનતથી મળે. મને ભરોસો છે કે જલ્દી જ બીજી ભારતીય મહિલાઓ દેશ માટે મેડલ જીતશે.\" \n\nપી. વી. સિંધુની કહાણી\n\nહૈદરાબા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘એક સમયે હું મારી જાતને અરીસામાં જોઈને ડરી જતી’\\nસારાંશ: ફરાહ ખલેક કૅન્યાનાં મહિલા છે અને તેઓ સ્ક્લેરોદર્મા નામની જ્વલ્લેજ જોવા મળતી બીમારીથી પીડિત છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એક સમયે આ મહિલા પોતાનાં ચહેરાને અરીસામાં જોઈને ડરી જતાં હતાં.,પણ આજે તે જ મહિલા લોકોને શીખવે છે કે પોતાની જાતને કેવી રીતે પ્રેમ કરવો. \n\nપોતાની કહાણીના માધ્યમથી ફરાહ લોકોને પ્રેરણા આપવા માગે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘કંધન કરુણઈ’ થી ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ અને‘મૉમ’ની સફર\\nસારાંશ: શ્રીદેવીએ ક્યારે ફિલ્મી સફરની શરૂઆત કરી હતી શું આપ જાણો છો? \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિન્દી સિવાય અન્ય કંઈ ભાષાની ફિલ્મોમાં તેમણે કામ કર્યું તમને ખબર છે?\n\nફિલ્મ જુદાઈ પછી તેઓ કેટલા સમય માટે ફિલ્મોથી દૂર થઈ ગયા અને શા માટે?\n\nએમણે કેવી રીતે હિન્દી ફિલ્મોમાં કરી વાપસી?\n\nજુઓ આ વીડિયો અને જાણો શ્રીદેવીની ફિલ્મોની સફર\n\nતેમને પ્રસંશકો માટે તેમનું કામ હંમેશા અમર રહેશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘કરાંચીનો કસાઈ’ તરીકે ઓળખાતા આ અધિકારીના નામે છે 444થી વધુ એન્કાઉન્ટર\\nસારાંશ: કરાચીમાં સંખ્યાબંધ 'ફેક એન્કાઉન્ટર' કરી ચૂકેલા પોલીસ અધિકારી રાવ અનવાર ઘણી બાબતોમાં અસાધારણ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાનના પોલીસ અધિકારી રાવ અનવાર\n\nરાવ અનવાર આ વર્ષની 17 જાન્યુઆરી સુધી કરાચીના મલિર વિસ્તારમાં સીનિઅર સુપરિન્ટેન્ડન્ટ (એસએસપી) તરીકે કાર્યરત હતા.\n\nરાવ અનવારની સરખામણીએ મહારાષ્ટ્રના 'એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ' પોલીસ અધિકારી દયા નાયકનું કદ બહુ નાનું ગણાય.\n\nરાવ અનવારે પોલીસ અધિકારી તરીકેની તેમની કારકિર્દીમાં કેટલા લોકોનાં ઢીમ ઢાળી દીધાં છે તેનો સાચો અંદાજ મેળવવાનું મુશ્કેલ છે.\n\nપાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, જુલાઈ-2011થી જાન્યુઆરી-2018 સુધીના સાડા છ વર્ષમાં રાવ અ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘કોંગ્રેસ પર હુમલા હવે મોદી નહીં શાહ કરશે’\\nસારાંશ: રાજ્યસભામાં પોતાનું પ્રથમ વક્તવ્ય આપીને સમાચારોમાં છવાયેલા રહેલા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમના 'અસલ' અંદાજમાં આવી રહ્યા હોવાના આજ સુધી મળી રહેલા સંકેતો હવે હકીકતમાં તબદીલ થઈ રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહ વર્ષ 1996-97થી ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં સતત ચૂંટાતા આવ્યા છે. \n\nવર્ષ 2010થી 2015 સુધીના સમયગાળામાં વિધાનસભામાં શાહ મોટા ભાગે ગેરહાજર અથવા નિષ્ક્રિય રહ્યા હતા.\n\nજોકે રાજકીય - સામાજિક વિશ્લેષકો શાહનાં રાજ્યસભાના વાણી-વર્તનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની વચ્ચે થયેલી ભૂમિકાઓની વહેંચણી તરીકે જૂએ છે.\n\nશાહનું વિધાનસભામાં વર્તન\n\nઅમિત શાહ વર્ષ 1996-97માં થયેલી સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી જીતીને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય બન્યા હતા.\n\nટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ રાજકીય સંપ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘કોરોના વાઇરસના નામે પાડોશીઓ ધમકી આપે છે’, સુરતનાં ડૉક્ટરની વ્યથા\\nસારાંશ: દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે, જેને પગલે કોરોના વાઇરસના દર્દીઓની સારવારમાં જોડાયેલાં હૉસ્પિટલો અને તબીબો સામે પડકારો વધી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મેડિકલ સહિતની જરૂર સેવાઓ આપતા લોકોને બિરદાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂના દિવસે દેશના લોકોને થાડી વગાડીને આ તમામ લોકોની સેવાનું સન્માન કરવા અપીલ કરી હતી.\n\nસમગ્ર દેશમાં લોકોએ વડા પ્રધાનની અપીલને સ્વીકારી હતી અને આ કપરા વખતમાં ખડેપગે રહેલા તબીબો, નર્સ તથા મેડિકલ સ્ટાફની સેવાને બિરદાવી હતી.\n\n\n\nજોકે આ વચ્ચે કોરોના વાઇરસના સમયમાં હૉસ્પિટલમાં કામ કરતાં તબીબો પર હુમલા અને સતામણીના કેસ પણ બહાર આવી રહ્યા છે.\n\nઆ પ્રકારની એક ઘટના ગુજરાતના સુરત શહેરમાં સામે આવી છે. જેમાં સરકારી હૉસ્પિટલમાં કાર્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘ગઠબંધન ગુરુ’ ચંદ્રબાબુ નાયડુ યૂ-ટર્ન લેવામાં પાવરધા છે\\nસારાંશ: ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક યોજી. બેઠક પછી તેમણે આગામી ચૂંટણી કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી. આ વાતથી ભાજપની ઊંઘ ચોક્કસપણે ઊડી ગઈ હશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ચંદ્રાબાબુ નાયડુ\n\nછેલ્લા એક-દોઢ વર્ષથી ઘણા પ્રાદેશિક નેતાઓ ત્રીજો પક્ષ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે પણ બીજા કોઈએ નાયડુ જેટલી આતુરતા દર્શાવી નથી.\n\n69 વર્ષના નાયડુ ગઠબંધન બનાવવામાં નિપુણ છે.\n\n1996માં કર્ણાટકના નેતા એચ. ડી. દેવગોડાને વડા પ્રધાન પદ સુધી પહોંચાડવામાં સૅક્યુલર મોરચાનો ફાળો હતો. \n\nતે વખતે તમામ અલગ-અલગ પાર્ટીઓને સાથે લાવવાનું ભગીરથ કામ નાયડુએ જ કર્યું હતું.\n\nઆ ઘટનાનાં માત્ર બે વર્ષ બાદ જ નાયડુએ જબરદસ્ત યૂ-ટર્ન લેતાં દક્ષિણપંથી વિચારધારાવાળા પક્ષની સાથે મળીને દેશની પહેલી એનડીએ સરકાર બનાવવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘જીવન પોતાની શરતો મુજબ જીવવા ઈચ્છતી હતી...તેનાથી વધુ મેળવી લીધું’ : કંગના રણૌત\\nસારાંશ: વારંવાર વિવાદોમાં રહેનારી અભિનેત્રી કંગના રનોતનું કહેવું છે કે તેની ફિલ્મ કારકિર્દી ચાલે કે ના ચાલે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. કંગનાનું કહેવું છે કે, તેનું જીવન એક સફળ વાર્તા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કંગના એક વર્ષમાં બે મોટા વિવાદોમાં જોવા મળી. સૌ પહેલા એનો કરણ જોહર સાથે વિવાદ થયો. જ્યારે બીજા વિવાદમાં હૃતિક રોશન સાથે કથિત પ્રેમ પ્રસંગનો બનાવ પોલિસ સ્ટેશને પહોંચ્યો હતો.\n\nબીબીસી સાથેની વાતચીતમાં કંગનાએ જણાવ્યું, “હું નાના શહેરથી ફક્ત પગભર થવા માટે આવી હતી. હું જીવન મારી શરતો મુજબ જીવવા ઈચ્છતી હતી. મેં તેનાથી વધુ મેળવી લીધું છે. હવે હું ડરીને શા માટે રહું? મારી આઝાદીનો શું ફાયદો હશે?”\n\nપોતાની શરતે જીવન જીવવાનું\n\nતેણે જણાવ્યું, ''સિમરન ફિલ્મ ચાલે કે ના ચાલે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મારું કંઈ આગળ થ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘ઝીરો’ ફિલ્મ માટે શાહરુખ ખાન કઈ ટેકનિકની મદદથી બન્યા ઠિંગુજી?\\nસારાંશ: શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો' શુક્રવારે રિલીઝ થઈ, જેમાં તેઓ ઠિંગુજીનું પાત્ર ભજવી રહ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"'ઝીરો'ના એક દૃશ્યમાં શાહરુખ ખાન\n\nફિલ્મ વિશ્લેષક તરણ આદર્શના કહેવા પ્રમાણે, ફિલ્મે એક દિવસમાં રૂ. 20 કરોડ 14 લાખનો વકરો કર્યો છે, જે અપેક્ષા કરતાં ઓછું છે. \n\nફિલ્મ માટે આગામી બે દિવસનો વકરો વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે. \n\nફિલ્મના વકરાની વચ્ચે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શાહરુખ ખાનની હાઇટને કઈ રીતે ઓછી કરીને દેખાડવામાં આવી, અથવા તો તે માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. \n\nTwitter કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nઆ ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે શાહરુખે જણાવ્યું હતું કે આ પાત્ર માટે ઍડવાન્સ્ડ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સનો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘ટ્રમ્પ અમદાવાદ આવે છે તો સરકાર અમને કેમ સંતાડી રહી છે?’\\nસારાંશ: અમેરિકાના રાષ્ટ્રપિત ડૉનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આ મુલાકાત દરમિયાન તેઓ દિલ્હી અને ગુજરાતના અમદાવાદની મુલાકાત લેશે.\n\nતેમની મુલાકાત માટે કરાઈ રહેલી પૂર્વતૈયારીઓ માટે અમદાવાદના ઇંદિરા બ્રિજ પાસે આવેલી સરાણીયાવાસની ગરીબ વસાહત આગળ દીવાલ ઊભી કરવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે.\n\nસ્થાનિકો સરકારના આ નિર્ણયને અસંવેદનશીલ ગણાવી રહ્યા છે.\n\nજુઓ, દીવાલને લઈને સ્થાનિકોનો શો મત છે?\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતમાં ધાર્મિક આઝાદી એક મહત્ત્વનો મુદ્દો’\\nસારાંશ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને અમેરિકામાં એવી આશા સેવાઈ રહી છે કે ભારતમાં એમનું ખૂબ મોટા પાયે સ્વાગત થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકન અધિકારીઓને આશા છે કે આ સ્વાગત હાલના વર્ષોમાં ભારતમાં કોઈ પણ વિદેશી નેતાને આપવામાં આવેલા સન્માનથી મોટું હશે.\n\nટ્રમ્પ સરકારનું એવું પણ કહેવું છે કે સોમવારથી શરૂ થઈ રહેલી એમની ભારતયાત્રાથી બેઉ દેશો વચ્ચે વધી રહેલા વેપારી મતભેદો ઘટશે.\n\nજોકે, શુક્રવારે વૉશિંગ્ટનમાં બેઉ દેશો વચ્ચેની પ્રસ્તાવિત વાતચીતના ઍજન્ડાને લઈને ટ્રમ્પ સરકાર તરફથી આવેલા નિવેદને પર સૌનું ધ્યાન ગયું છે.\n\nવ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે ''મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ લોકશાહી અને ધાર્મિક આઝાદીને લઈને આપણી સહિયારી પરંપરા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘તું વિકલાંગ છે, તારી સાથે દુષ્કર્મ કરી કોઈને શું મળે?’\\nસારાંશ: હું તમારી જેમ ચાલી નથી શકતી, એટલે બધા લોકો મારી મજાક કરે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"લંગડાવ છું, એટલે પોલીસ પણ મારી વાત નથી માનતી.\n\nપોલીસ કહે છે, \"તું વિકલાંગ છે, તારી સાથે દુષ્કર્મ કરવાથી કોઈને શું મળશે?\"\n\nપણ હું સાચું કહું છું, બે માણસોએ મારા પર દુષ્કર્મ આચર્યું છે.\n\nજેમાંથી એક મારો પાડોશી રાઘવ હતો. તેના ઘરે કલર ટીવી હોવાથી હું ઘણી વખત એના ઘેર જતી.\n\nટીવી જોવાનું તો ગમતું જ હતું, રાઘવ પણ પસંદ હતો.\n\nમને લાગતું હતું કે હું પણ તેને પસંદ છું.\n\nએક દિવસ તેણે મને પૂછ્યું પણ કે \"લગ્ન કરીશ?\" રૂમમાં જેટલા લોકો હતા, એ બધા હસી પડ્યા. હું શરમાઈ ગઈ.\n\nરાઘવનો પરિવાર પણ મારી સંભાળ લેતો. એટલે મા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભારત’\\nસારાંશ: ભારતીય ભૂમિદળના વડા જનરલ બિપિન રાવતના નિવેદન સામે પાકિસ્તાને કડક પ્રતિક્રિયા આપી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પાકિસ્તાને ભારતની કોઈ પણ 'સંભવિત કાર્યવાહી'ના સંદર્ભે કહ્યું છે કે, 'તેના પરમાણુ હથિયાર વિશેષ રૂપે પૂર્વ તરફથી આવનારા કોઈ પણ ખતરાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે.'\n\nઆ પહેલા ભારતીય સૈન્યના વડા જનરલ બિપિન રાવે બુધવારે કહ્યું હતું કે, તેમનું સૈન્ય પાકિસ્તાનની 'પરમાણુ ધમકી'ને પહોંચી વળવા સક્ષમ છે અને જો સરકાર આદેશ આપે તો ભારતીય સેના પાકિસ્તાનની સરહદ પાર કરવામાં સંકોચ નહીં કરે. \n\nતમને આ વાંચવું પણ ગમશે:\n\nજનરલ રાવતે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અમે પાકિસ્તાનની ધમકી (પરમાણુ)નો જવાબ આપીશું"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘નિર્ભયાકાંડ બાદ બે દિવસ બીકમાં કૉલેજ નહોતી ગઈ’\\nસારાંશ: \"આજથી પાંચ વર્ષ પહેલાં અંધારી રાત્રે જ્યારે 23 વર્ષની 'નિર્ભયા' બળાત્કારનો ભોગ બની હતી ત્યારે મારી ઉંમર માત્ર 21 વર્ષની હતી.\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"\"હું ત્યારે એમએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. એ ઘટનાની મારા પર એવી અસર થઈ હતી કે બીકમાં બે દિવસ હું કૉલેજ નહોતી ગઈ.\"\n\nઆ શબ્દો છે ગુજરાતની એક યુવતી રુત્વી સોનીના.\n\nરુત્વી હાલમાં અંગ્રેજી ભાષાની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે, અગાઉ તેમણે પત્રકાર તરીકે કામ કર્યું છે.\n\nનિર્ભયાકાંડ થયો ત્યારે રુત્વી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ફૅકલ્ટી ઑફ ફૅમિલિ ઍન્ડ કૉમ્યુનિટી સાયન્સિસમાં એમએસસી (માસ્ટર ઑફ સાયન્સ)નો અભ્યાસ કરી રહ્યા હતાં.\n\nરુત્વીના જણાવ્યા મુજબ, તેમણે વિદ્યાર્થીઓની એક સ્વૈચ્છિક સંસ્"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘પાછો ના આવીશ, ગે હોવાના કારણે તેઓ તારી હત્યા કરી નાખશે’\\nસારાંશ: મોહમ્મદના પરિવારે વર્ષોથી તેને અન્ય છોકરાઓની જેમ મજબૂત, ઓર મર્દાના બનાવવાના પ્રયાસો કર્યાં હતાં. હોલુસિનોજેનિક દવાઓ વડે તેના શરીરમાંથી સ્ત્રીઆત્મા દૂર થાય તે માટે પણ તેઓએ તેમને મોકલ્યા હતા. લયલા મહમૂદ લખે છે કે થાકીને તેમણે તેની હત્યા કરવાનું નક્કી કર્યું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક ચિત્રાંકન\n\nહર્ગેઇસાના સાંકડા અને વાંકા-ચૂકા માર્ગો પરથી પસાર થતાં મોહમ્મદને ગરમી અકળાવી રહી હતી. 2019ના ઉનાળાની બપોરનો એ સમય હતો. \n\nશહેર રોજની જેમ બપોરનું મીઠું ઝોકું લઈ રહ્યું હતું. દુકાનો, ભોજનાલયો અને કચેરીઓ સઘળું બંધ હતું. \n\nઆમ જેમને નજર બચાવીને ઘરની બહાર નીકળવું હતું તેમને માટે આ એકદમ યોગ્ય સમય હતો. \n\nમોહમદ તેના પુરુષમિત્ર અહમદને છુપાઈને મળવા માટે નીકળ્યા. \n\nઆ કૃત્ય માટે સોમાલીલૅન્ડમાં જેલ અને ક્યારેક તો મૃત્યુદંડની સજાની પણ જોગવાઈ છે. \n\nહર્ગેઇસા એ આપમેળે પોતાને દેશ તરીકે જાહેર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘પિરિયડ્સમાં મહિલાનો પૂજા કરવાનો અધિકાર કેવી રીતે છીનવી શકો?’\\nસારાંશ: ''જો કોઈ છોકરી પિરિયડ્સમાં છે અને તમે તેના હાથનું પાણી પીવો છો કે તેના હાથનું ખાવ છો, તો શું તમે મરી જાવ છો? જો આવી રીતે કંઈ થતું જ નથી તો પછી આ સમયમાં તેમને દૂર રાખવાનો ફાયદો શું છે. તમે કઈ રીતે કોઈ મહિલાની પૂજા અર્ચના કરવાનો અધિકાર છીનવી શકો? ''\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અનિકેત મિત્રા દ્વારા બનાવામાં આવેલું ગાફ્રિક્સ\n\nઆ શબ્દો છે કૉન્સેપ્ટ આર્ટિસ્ટ અનિકેત મિત્રાના. તેમણે જ્યારે પોતાના ઘરમાં મહિલાઓને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરતા જોયાં, ત્યારે તેમણે એક ગ્રાફિક તૈયાર કર્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું હતું.\n\nઆ ગ્રાફિક્સમાં એક સેનિટરી પૅડ પર લોહીનું કમળ દોરવામાં આવ્યું છે, જેમાં કમળ જીવનને દર્શાવે છે અને તેની નીચે શક્તિરૂપેન લખેલું છે એટલે કે શક્તિનું રૂપ.\n\nઅનિકેત જણાવે છે કે જ્યારે મેં મારી પત્ની અને બહેનોની જેમ અનેક મહિલાઓની માસિક દરમિયાન કોઈપણ તહેવાર ક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘પોટેટો બેટરી’થી પ્રકાશિત કરો એલઈડી\\nસારાંશ: પરંપરાગત લાઈટ બલ્બને પ્રકાશિત કરવા ઉર્જાના મોટા જથ્થાની જરૂર પડે છે. થોડા પ્રકાશ માટે પણ તેમાં ઘણી ઊર્જા ખર્ચાય છે કારણ કે મોટાભાગની ઊર્જા ઉષ્મા તરીકે વ્યય પામે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કેટલાક એન્જિનિયરોએ એલઈડી (લાઈટ એમિટીંગ ડાયોડ)ની શોધ દ્વારા વ્યય ટાળવામાં મદદ કરી છે.\n\nએલઈડીને પ્રકાશિત કરવા માટે ઊર્જાના ઓછા જથ્થાની જરૂર પડે છે. આ વાતને સાબિત કરવા તમે કેટલાક બટાકાની મદદથી એલઈડી પ્રકાશિત કરી શકો છો. \n\nનીચે દર્શાવેલી પ્રક્રિયા તબક્કાવાર કરવાથી તમે આ રીતે એલઈડી પ્રકાશિત કરી શકશો.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nત્રણ બટાકા, ઝિંકનું આવરણ ધરાવતી ગેલ્વેનાઈઝ્ડ ખીલી, ક્રોકોડાઈલ ક્લિપ, તાંબાના સિક્કા, તાંબાનો તાર, કાતર. ચપ્પુ અને એલઈડી. નાની એલઈડી 1 અથવા 2 મિલીએમ્પિયરની જરૂર પડે છે.\n\nહવે આ તબક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘બંધારણ પર પુનર્વિચાર આરએસએસનો ‘હિડન એજન્ડા’ છે’\\nસારાંશ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં ફેરફારો કરીને તેને ભારતીય સમાજના નૈતિક મૂલ્યોને અનુરૂપ નવેસરથી ઘડવું જોઈએ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આરએસએસ પ્રમુખ ભાગવતે હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં કહ્યું કે બંધારણનો મોટો હિસ્સો વિદેશી વિચારધારા પર આધારિત છે અને સ્વતંત્રતાના 70 વર્ષ પછી તેના પર ધ્યાન આપવું જોઇએ.\n\nRSSનો 'હિડન એજન્ડા'\n\nકેટલાક લોકો આરએસએસ પ્રમુખના નિવેદનને બંધારણ પર હિંદુત્વ વિચારધારા લાદવાના પ્રયાસ તરીકે જૂએ છે.\n\nમાર્કસ્વાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું કે \"સ્થાપના કાળથી જ આરએસએસનો બંધારણ બદલી નાંખવાનો એજન્ડા રહ્યો છે.\"\n\nયેચુરીના કહેવા પ્રમાણે ભાગવતના ભાષણનો 'હિડન એજન્ડા' આ જ છે. \"RSS ઇચ્છે છે કે આપણો દેશ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘બહેનનાં લગ્નમાં પાઘડી બાંધી એટલે માર ખાધો, કારણ કે હું દલિત છું’\\nસારાંશ: \"મારા પિતાને મેં વચન આપેલું કે મારી બે બહેનોનાં લગ્ન ધામધૂમથી કરાવીશ. મારી પોલીસમાં નોકરી લાગી એટલે મારી બહેનનાં લગ્ન લેવડાવ્યાં અને લગ્નની આગલી રાત્રે અને અમારા ફળિયામાં નાના વરઘોડા જેવું આયોજન રાખ્યું. ડીજેના તાલે અમારાં સગાં નાચતાં અને ગરબા ગાતાં હતાં. મેં પાઘડી બાંધેલી હતી. અમારા ગામનાં સરપંચના દીકરાએ મને પાઘડી કાઢી નાખવા કહ્યું અને મને માર માર્યો. બસ આ મારો ગુનો. જો એક પોલીસવાળા સાથે આવું થાતું હોય તો બીજા સાથે શું થતું હશે?\"\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ધવલ પરમાર\n\nઆ વ્યથા છે મોડાસાના નાનકડા ગામ નંદીસણના પોલીસજવાન ધવલ પરમારની.\n\nનંદીસણના રહેવાસી ધવલ પરમાર બી.એસસી. થયા. એમની ઇચ્છા પણ પોતાના પિતાની માફક સર્વિસમૅન થવાની હતી. \n\nતેમને પણ સૈન્યમાં જવું હતું પણ એમના પિતા CRPFમાંથી રિટાયર થયા અને અવસાન પામ્યા, તેથી તેઓ આર્મીમાં જોડાવા માટેની મહેનત ના કરી શક્યા. \n\nઆથી તેમણે પોલીસમાં નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો અને એક વર્ષ પહેલાં ગુજરાત પોલીસમાં લોકરક્ષકદળમાં સિલેક્ટ પણ થઈ ગયા. થોડા સમય પહેલાં એમની તાલીમ ચાલુ થઈ હતી. કોરોનામાં અટકી ગયેલી તાલીમ હવે પૂરી થત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘બૌદ્ધ બનવું અર્થપૂર્ણ છે કારણ કે તેનાથી હિંદુ ધર્મ પ્રત્યેનો આક્રોશ દર્શાવી શકાય છે’\\nસારાંશ: મારું નામ મયુર વાઢેર છે. હું ગુજરાતના કોડિનારમાં શિક્ષક તરીકે કામ કરું છું.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મયુર વાઢેર\n\nહું જ્યારે નાનો હતો ત્યારે મને ખબર નહોતી કે જાતિ શું હોય છે? પણ હું જે સરકારી શાળામાં ભણતો હતો ત્યાં મધ્યાહન ભોજનની બે પંગત બેસાડાતી. \n\nએક વણકર, વાલ્મિકી, ચમાર, હાડી જેવા સમુદાયના વિદ્યાર્થીઓની અને બીજી ગામની અન્ય જાતિઓના વિદ્યાર્થીઓની. \n\nજાતિવાદ સાથે પડેલો એ મારો પ્રથમ પનારો હતો. હું જેમજેમ મોટો થતો ગયો તેમતેમ જાતિગત ભેદભાવના અનુભવ વધતા ગયા.\n\nમને એ સમજાતું ગયું કે કેમ લોકો મને અલગ સમજે છે. મારે કેમ બીજા લોકોથી દૂર રહેવાનું હોય છે. \n\nપિતાનો અનુભવ \n\nબાલુભાઈ વાઢેર અને પત્ની જયશ્રીબેન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નક્કી’, ભારતના વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી\\nસારાંશ: કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને કોરોનાની ત્રીજી લહેરને લઈને મોટી વાત કરી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કોવિડની વર્તમાન સ્થિતિ પર દરરોજ સાંજે યોજાનારી પત્રકારપરિષદમાં સ્વાસ્થ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ સાથે હાજર વિજયરાઘવને કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરનું આવવું નક્કી છે. \n\nવિજયરાઘવને કહ્યું કે જે રીતે કોરોનાનો ચેપ ફેલાયો, એને જોતાં એ કહી શકાય કે ત્રીજી લહેર આવશે પણ એ સ્પષ્ટ રીતે ન કહી શકાય કે આ લહેર કેટલી ખતરનાક હશે અને ક્યારે આવશે?\n\nતેમણે ચેતવણી આપતાં કહ્યું કે આપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. \n\nકે. વિજયરાઘવને એવું પણ કહ્યું કે નવા વૅરિએન્ટ પણ મૂળ વૅરિએન્ટની માફક જ ચેપી છે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘મચ્છુ તારા પાણીએ મારી મોરબી મસાણ થઈ’, પણ કેમ? સવાલ 40 વર્ષે પણ અનુત્તર\\nસારાંશ: વાત એ વેળાની છે કે જ્યારે ચાર દાયકા પહેલાં 'મોરબી મસાણ થઈ' હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1\n\nબીના એવી ઘટી હતી કે એક અઠવાડિયાથી પડી રહેલો વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો અને કરવાનું કંઈ નહોતું એટલે મોરબીના કેટલાક યુવાનો શહેરમાં આવેલા નળિયાં બનાવવાના કારખાનામાં બેઠાબેઠા વાતોનાં વડાં કરી રહ્યા હતા. \n\n'ભાગજો પાણી આવ્યું...પાણી આવ્યું'\n\nએ જ વખતે એમના કાનમાં ઉપર લખાયેલા શબ્દો પડ્યા. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મોરબીમાં રહેતા વલ્લભભાઈ ભટ્ટ મચ્છુ હોનારતનો કિસ્સો વર્ણવતા ઉપરોક્ત શબ્દો બોલ્યા હતા. \n\nમોરબીનો મચ્છુ ડૅમ તૂટ્યો ત્યારે વલ્લભભાઈની ઉંમર સત્તર વર્ષની હત"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘માનવતા બચાવવી હોય તો માતૃભાષા પણ બચાવવી પડશે’\\nસારાંશ: એક અમેરિકન વિદ્યાર્થી ગુજરાતી ભાષા શીખે છે. એ જ રીતે એક ગુજરાતી વિદ્યાર્થી અંગ્રેજી ભાષા શીખે છે. પરિણામે બન્ને વિદ્યાર્થીઓ બહુભાષાવાદી (multilingual) બને છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ જો દસેક વરસ પછી આ બન્ને વિદ્યાર્થીઓને તમે ફરીથી મળશો તો તમે એક વાત અવશ્ય નોંધશો: પેલા અમેરિકન વિદ્યાર્થીની પ્રથમ ભાષા, જેને આપણે માતૃભાષા તરીકે પણ ઓળખીએ છીએ એ, અર્થાત્ અંગ્રેજી ભાષા, અકબંધ રહી હશે. એમાં ભાગ્યે જ કોઈક ગુજરાતી શબ્દો પ્રવેશ્યો હશે. \n\nપણ પેલા ગુજરાતી વિદ્યાર્થીની માતૃભાષામાં, અર્થાત્ ગુજરાતીમાં, એક પ્રકારનું ધોવાણ થયેલું હશે. \n\nએ વિદ્યાર્થી ગુજરાતીમાં વાત કરતી વખતે અસંખ્ય અંગ્રેજી શબ્દો વાપરતો હશે. \n\nભલો હશે તો એ 'હું ગુજરાતી ભાષા' ભૂલી ગયો છું એમ કહીને એ વાત પર ગર્વ પણ લેશે. \n\nમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘મારે પ્રેગ્નન્ટ થવું છે પણ જન્મ લેનારા બાળકને રાખીશ નહીં’\\nસારાંશ: દસથી વધુ વર્ષથી- 21 વર્ષની હતી ત્યારથી- હું ગર્ભવતી થવાનું અને બાળકને જન્મ આપવાનું સપનું સેવી રહી છું, પણ જન્મનારા બાળકને હું રાખવા માગતી નથી અને એવી મમ્મી બનવાની મારી કોઈ ઇચ્છા નથી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"(લેખિકા પોતાનું નામ જાહેર કરવા ઇચ્છતા નથી)\n\nમેં સરોગેટ માતા બનવાનો નિર્ણય કર્યો છે કારણ કે જન્મનારા બાળકને સાથે રાખ્યા સિવાય ગર્ભવતી થવાનો અનુભવ હું કરવા ઇચ્છું છું. \n\nમારા દેહમાં માનવબાળ આકાર લઈ રહ્યું છે અને તેના વિકાસ માટે હું તેનું પોષણ કરી રહી છું એ બાબત મારા માટે એક અનુભવ હશે. \n\nમારા દેહમાં કેવા ફેરફાર થાય છે, મારા પેટની ચામડી કઈ રીતે ખેંચાય છે અને ગર્ભમાં બાળક કઈ રીતે હલનચલન કરે છે તેની અનુભૂતિ હું કરવા ઇચ્છું છું. \n\nજીવનના બીજા દાયકામાં મેં સરોગેટ બનવા વિશે વિચારવાનું શરૂ કર્યું હતું."} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘મેં નિહાળી છે ભારતની સૌથી મોટી કત્લેઆમ’\\nસારાંશ: હું 1983માં 36 બટાલિયન પીએસી, રામનગર, બનારસમાં કમાન્ડન્ટના પદે ફરજ પર હતો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"એ સમયે આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસુ) અને ઑલ આસામ ગણસંગ્રામ પરિષદ (એજીપી) દ્વારા બિન-આસામી લોકો વિરુદ્ધ જોરદાર આંદોલન ચાલી રહ્યું હતું. એ આંદોલન 1979થી ચાલુ હતું. \n\nબહારના લોકોને આસામમાંથી કાઢી મૂકવામાં આવે એ આંદોલનનો મુખ્ય મુદ્દો હતો. એ લોકોમાં સૌથી વધુ બાંગ્લાદેશી મુસલમાનો હતા. \n\nએ ઉપરાંત બિહાર તથા ઉત્તર પ્રદેશના હિંદુઓ અને નેપાળ તથા ભુતાનના લોકો પણ હતા. \n\nઇંદિરા સરકારનો ચૂંટણી સંબંધે વિરોધ\n\nએ સમયે આસામમાં કોંગ્રેસની સરકાર હતી. આંદોલન દરમિયાન આસામ બંધ હતું અને જનતા કરફ્યૂ શાંતિપૂર્ણ ર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘મેક ઇન ઇન્ડિયા’ને બાજુ પર મૂકીને કરાયો રફાલ સોદો?\\nસારાંશ: લગભગ 60 મિનિટમાં દિલ્હીથી પાકિસ્તાનના ક્વેટા જઈને દિલ્હી પરત. આ છે રફાલ યુદ્ધવિમાનની સ્પીડ.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અત્યંત ગતિમાન રફાલ પ્લેન.\n\nઅત્યંત ગતિમાન રફાલ પ્લેનની ખરીદીના સોદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગોબાચારી કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કર્યો છે. \n\nફ્રાંસ સાથે કરવામાં આવેલા રફાલ સોદાને રાહુલ ગાંધીએ મંગળવારે કૌભાંડ ગણાવ્યું હતું. \n\nરાહુલ ગાંધીએ કહ્યું હતું, \"એક બિઝનેસમેનને લાભ કરાવવાના હેતુસર સોદામાં ફેરફાર કરાવવા માટે વડાપ્રધાન મોદી જાતે પેરિસ ગયા હતા.\" \n\nરાહુલ ગાંધીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું, \"પ્રત્યેક રફાલ જેટની કિંમત સંબંધે વડાપ્રધાન અને તેમના ભરોસાપાત્ર સાથીઓએ જે"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘યુગાન્ડાના સૈનિકો ઘરમાં ઘૂસી મહિલાઓને ઉપાડી જતા’\\nસારાંશ: આજે યુગાન્ડાના ભૂતપૂર્વ તાનાશાહ ઈદી અમીને વર્ષ 1971માં આજના દિવસે રાષ્ટ્રપતિ મિલ્ટન ઑબ્ટેને હટાવીને સત્તાના સૂત્ર સંભાળ્યા હતા. અમીન વિશે અત્યારસુધીમાં એવી ઘણી બાબતો બહાર આવી છે જે તેમને નિષ્ઠુર અને ક્રૂર શાસક હોવાની સાબિતી આપે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"86 વર્ષના નારાયણભાઈ 1967માં યુગાન્ડાથી ગુજરાત પરત આવ્યા હતા\n\nજ્યારે યુગાન્ડા અને ગુજરાતના સંબંધોની વાત કરવામાં આવે ત્યારે ઇતિહાસના પેટાળમાં દટાયેલી એ ઘટના ઊપસી આવે, જ્યારે ઈદી અમીનના કારણે ગુજરાતીઓ સહિત ઘણા ભારતીયોએ યુગાન્ડા છોડી ભાગવું પડ્યું હતું.\n\nગુજરાત અને આફ્રિકાનો સંબંધ ખૂબ જ જૂનો છે. હાલમાં જોઈએ તો મોટાભાગના આફ્રિકન દેશોમાં ગુજરાતીઓ મોટાપાયે વસવાટ કરે છે. \n\nએટલું જ નહીં ગુજરાતના અમદાવાદમાં તો યુગાન્ડા નામે એક સોસાયટી પણ છે જ્યાં એ ગુજરાતી શરણાર્થીઓ રહે છે. જેમણે યુગાન્ડા છોડી હિજરત કરવાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘યે મુસલમાન હૈ, તુમ ઈસ પર કેસ કર દો, તુમ્હે કુછ નહીં હોગા’\\nસારાંશ: \"મારા પરિવારજનો મને લેવા આવ્યા ત્યારે તેમના પર પણ દબાણ કરવામાં આવ્યું હતું કે છોકરો મુસ્લિમ છે. તમે તેના પર કેસ કરો. તમને કશું નહીં થાય.\" ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મેડિકલની વિદ્યાર્થિની તથા તેના મુસ્લિમ સહાધ્યાયી સાથે કથિત હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે મારઝૂડની પીડિતાએ આ વાત કહી હતી.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસ્વીર\n\nમંગળવારે વાઇરલ થયેલા એક વીડિયોમાં એક મહિલા પોલીસ કર્મચારી એ વિદ્યાર્થિનીને માર મારતાં અને કેટલાક અન્ય પોલીસ કર્મચારીઓ એ વિદ્યાર્થિનીની ટીકા કરતા જોવા મળ્યા હતા. \n\nવીડિયો વાઇરલ થયા બાદ પોલીસની કાર્યવાહી બાબતે સવાલ ઉઠવા શરૂ થયા હતા. એડિશનલ ડિરેક્ટર જનરલ પ્રશાંત કુમારે ઉતાવળે મીડિયા સમક્ષ હાજર થવું પડ્યું હતું અને આ કિસ્સાની તપાસનો આદેશ આપી દેવાયો હતો. \n\nહાલ અધિકારીઓ એ વીડિયોના વાઇરલ થવા બાબતે તપાસ કરી રહ્યા છે. એ તપાસના તારણના આધારે સમગ્ર પ્રકરણને તોળવામાં આવી રહ્યું છે. \n\nયુવક"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘રશિયાના ગૂગલ’ તરીકે ઓળખાતા યાંડેક્સ વિષે આપ જાણો છો?\\nસારાંશ: ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. એ વાત બધાં જ જાણે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા લોકોને એ પણ ખબર છે કે ગૂગલ સિવાય ઘણા અન્ય સર્ચ એન્જિન્સ પણ છે, જેમ કે માઇક્રોસૉફ્ટનું બિંગ, ચીનનું બાયડૂ અને પ્રારંભિક સર્ચ વેબસાઇટ્સમાંથી એક યાહૂ. \n\nઆજની તારીખમાં ગૂગલ ફક્ત સર્ચ વેબસાઇટ નથી. ગૂગલે પોતાનો વિસ્તાર ઘણો વધારી દીધો છે. \n\nપણ, તમને એ ખબર છે કે ગૂગલ જેવી જ એક અન્ય વિશાળ આઈટી કંપની છે? એ જે દેશમાં છે, એની બહાર બહુ જ ઓછા લોકો તેનું નામ જાણે છે. \n\nએ દેશનું નામ છે રશિયા અને સર્ચ એન્જિનનું નામ છે 'યાંડેક્સ'.\n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nયાંડેક્સને રશિયાનું ગૂગલ કહેવામાં આવે છે. ગૂગલની જેમ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘લૅન્ડ ઑફ ફાયર’ ગણાતા અઝરબૈજાનમાં શું છે ખાસ?\\nસારાંશ: દુનિયા આખીય કોરોના મહામારી સામે લડી રહી છે. આ વચ્ચે વિશ્વના બે દેશો એવા છે, જ્યાં સરહદીય વિવાદને લઈને યુદ્ધ ચાલી રહ્યું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"આર્મેનિયા અને અઝરબૈજાનમાં લડાઈ એ હદે વણસી ચૂકી છે કે હવે રશિયા, ઈરાન અને તુર્કી પણ આ યુદ્ધમાં ઝંપલાવી ચૂક્યા છે.\n\n એવું તો શું ખાસ છે, આ દેશમાં જેને લઈને ઈરાન અને રશિયા જેવા શક્તિશાળી દેશોને તેમાં રસ છે.\n\nવીડિયોમાં વાત કરીશું અઝરબૈજાનની એ અજાયબ વાતો વિશે, જે તેને અનોખો અને શક્તિશાળી દેશ બનાવે છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘વનબંધુ’ કે ‘વનવાસી’ તરીકે ગુજરાતના આદિવાસીઓ ઓળખાવવા કેમ નથી માગતા?\\nસારાંશ: ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કૉંગ્રેસના અમુક ધારાસભ્યો દ્વારા આદિવાસીઓ માટેની સરકારી યોજનાઓમાં આદિવાસી સમાજના લોકો માટે 'વનબંધુ' અને 'વનવાસી' શબ્દોનો ઉપયોગ ન કરવાની માગ કરાઈ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પ્રતીકાત્મક તસવીર\n\nકૉંગ્રેસના કેટલાક આદિવાસી ધારાસભ્યોએ રાજ્યની આદિવાસી પ્રજા માટે 'વનવાસી' કે 'વનબંધુ' ઉપનામોને વાંધાજનક અને આદિવાસી પ્રજા માટે અપામાનજનક ગણાવ્યા છે. \n\nતેમણે આ શબ્દોના ઉપયોગના કારણે ખરેખર જન્મથી આદિવાસી હોય તેવા લોકોને મળતા લાભો અન્ય ગેરલાયક લોકો દ્વારા ઉઠાવી લેવાય તેવો ભય પણ વ્યક્ત કર્યો છે. \n\nજોકે, ગૃહમાં આ બાબતે સ્પષ્ટતા કરતાં ગુજરાત વન અને આદિવાસી કલ્યાણમંત્રી ગણપત વસાવાએ કહ્યું છે કે \"'વનબંધુ' અને 'વનવાસી' શબ્દોએ કોઈ અપમાનક શબ્દો નથી. તે ખૂબ જ માનવાચક શબ્દો છે. અમારી સરકાર"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘વાવેતર કરવામાં આવે છે દીકરાઓનું અને ઊગે છે દીકરીઓ’\\nસારાંશ: 'વાવેતર કરવામાં આવે છે દીકરાઓનું \n\nઅને ઊગે છે દીકરીઓ \n\nખાતર-પાણી દીકરાઓમાં \n\nઅને લહેરાય છે દીકરીઓ.'\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં કોઈ મહિલા ખેલાડી ભારતને વધુ એક મેડલ અપાવે છે કે તરત જ મને નંદકિશોર હટવાલની આ કવિતા આપોઆપ યાદ આવી જાય છે. \n\nભારત જેવા દેશમાં આવું થવું ખાસ છે, કારણ કે ભારત એ દેશ છે, જ્યાં દીકરાના જન્મની ઇચ્છામાં દીકરીઓ જન્મે છે.\n\n2017-18ના આર્થિક સર્વેક્ષણના અહેવાલ અનુસાર, દેશમાં 2.1 કરોડ 'અવાંછિત' છોકરીઓ જન્મી હતી. \n\nસર્વેક્ષણનો આ અનુમાનિત આંકડો એ છોકરીઓને છે, જે દીકરાના જન્મની ઇચ્છા છતાં જન્મી હતી. \n\nએટલે કે વાવેતર દીકરાનું કરવામાં આવ્યું હતું, પણ જન્મી દીકરી.\n\nએ છોકરીઓ માત્ર જન્મી"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘વિકાસનો મુદ્દો નથી ચાલ્યો એટલે ભાષણોમાં હિંદુત્વની વાત’\\nસારાંશ: આજે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાના મતદાન માટેના પ્રચારમાં તેમના ભાષણોમાં પાકિસ્તાન, મણિશંકર ઐયર અને મુસલમાનો બાબતે કોંગ્રેસ પર ખુલીને આક્ષેપો કર્યા.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"મોદીએ મુસલમાનો સાથે કરાયેલી છેતરપિંડીના આક્ષેપોને કેન્દ્રસ્થાને રાખીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા\n\nશુક્રવારની સાંજે નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભાભરમાં કરેલી જાહેર સભામાં તેમણે મણિશંકર ઐયરના અગાઉનાં નિવેદનોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ઐયરે પાકિસ્તાનના લોકોને ‘મોદીને રસ્તા પરથી હટાવી’ દેવાનું કહ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને પોતાની લાક્ષણિક શૈલીમાં એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે ‘તમે પાકિસ્તાન મારા માથાની સોપારી આપવા ગયા હતા?’\n\nશનિવારે જ્યારે રાજ્યના 19 જિલ્લાની 89 વિધાન સભા બેઠકો માટે મતદાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘વેદાંતા અને ભારતને બદનામ કરવા માગે છે લોકો’\\nસારાંશ: તૂતીકોરિનમાં પોલીસ ગોળીબાર અને માર મારવાને કારણે 13 લોકો મૃત્યુ પામવાને કારણે ચાલી રહેલા વિવાદમાં વેદાંતાના પ્રેસિડેન્ટ અનિલ અગ્રવાલે કહ્યું છે કે છૂપા સ્વાર્થ ધરાવતા કેટલાક લોકો તેમની કંપની વેદાંતા અને ભારતને બદનામ કરવા માગે છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"તેમણે આ દાવો બીબીસીના ઇન્ટરવ્યૂમાં કર્યો.\n\nઅનિલ અગ્રવાલે કહ્યું, \"તૂતીકોરિનમાં વિરોધ પ્રદર્શન છૂપો સ્વાર્થ ધરાવતા કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે માત્ર વેદાંતા જ નહીં, પરંતુ રોકાણ માટેના આકર્ષક સ્થળ તરીકે ભારતની પ્રતિષ્ઠાને પણ ખરાબ કરી રહ્યા છે.\"\n\nઈમેલ પર મોકલેલાં સવાલોના જવાબમાં અનિલ અગ્રવાલે કહ્યું, \"મને વિશ્વાસ છે કે રાજ્ય સરકારે આ ઘટનામાં તપાસના જે આદેશો આપ્યા છે, તેમાં સત્ય બહાર આવશે. હું તૂતીકોરિનમાં મૃત્યુ પામેલા લોકો માટે ખૂબ દુખી છું.\"\n\nસ્ટરલાઇટ પર શું આરોપ છે?\n\nતૂતીકોરિનમાં"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘સન્માન’ માટે ઉનાકાંડના દલિતોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો\\nસારાંશ: લગભગ બે વર્ષ પહેલાં ઉનામાં કથિત ગૌરક્ષકોના અત્યાચારનો ભોગ બનેલા દલિત પરિવારો મોટા સમઢિયાળામાં આજે હિંદુ ધર્મ ત્યાગી દીધો છે અને હવે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હિંદુ ધર્મમાં જાતિગત ભેદભાવ અને અત્યાચાર કરાઈ રહ્યાં હોવાની ફરિયાદ સાથે ગામના પીડિત પરિવારો ઉપરાંત સૌરાષ્ટ્રના અલગઅલગ વિસ્તારમાંથી અહીં આવેલા લગભગ 300 દલિત પરિવારોએ બુદ્ધના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી.\n\nગીર સોમનાથ જિલ્લાના ઉના ગામ નજીક મોટા સમઢિયાળા ગામમાં પીડિતોના ઘરની નજીક જ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટેની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.\n\nબે વર્ષ પહેલાં ઉનામાં જે સ્થળે દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો એ સ્થળ પણ અહીંથી નજીક છે.\n\nકેટલા દલિતોનું ધર્મ પરિવર્તન?\n\nગામના 27 દલિત પરિવારો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘સીનેમેં જલન, આંખોમેં તુફાન’ આવું છે ગુજરાત પોલીસનું આરોગ્ય\\nસારાંશ: મુંબઈ પોલીસના ટોચના પોલીસ અધિકારીઓમાં સામેલ હિમાંશુ રોયે કરેલી આત્મહત્યાએ ભલભલાને વિચારતા કરી દીધા છે. તેમાં પણ પોલીસ સેવામાં કામ કરતા લોકોના આરોગ્યનો વિષય હંમેશા ચર્ચાતો રહ્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"બાહોશ અધિકારીની છાપ ધરાવતા હિંમાશું રોયે આત્મહત્યા કરી એ પાછળનું કારણ શું હોઈ શકે? પોલીસની નોકરીમાં રહેલો તણાવ, જવાબદારી, લોકોમાં ઊભી થયેલી છાપ ઘણી વખત ઘાતક બને છે. \n\nગુજરાત પોલીસમાં પણ શારીરિક અને માનસિક આરોગ્યની સ્થિતિ ખાસ ઉત્સાહજનક નથી. એક સમયે દેશના સૌથી યુવાન પોલીસ દળોમાં નામના પામતી ગુજરાત પોલીસમાં હાલ 85 ટકા જેટલા પોલીસકર્મીઓ તણાવ અને હાઇપર ટેન્શનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.\n\nગુજરાત પોલીસ વેલ્ફેર હોસ્પિટલના વિઝિટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. ગોપાલ ભાટિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ''પોલીસમા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘સોશિયલ મીડિયાના કારણે હું આત્મહત્યા કરવાની હતી’\\nસારાંશ: છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા જીવનનો એક એવો ભાગ બની ગયો છે કે જેની સાથે જીવવું અને તેના વગર જીવવું અઘરૂં બની ગયું છે. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"સોશિયલ મીડિયાની જીવન પર એવી અસર પણ થવા લાગી છે કે જેના કારણે લોકો અસ્વસ્થતા, તણાવ જેવી ફરિયાદો કરવા લાગ્યા છે.\n\nતેવામાં હવે સવાલ થાય છે કે શું ઑનલાઇન રહેવાથી અસ્વસ્થતાનો શિકાર બની જવાય છે? \n\nનીના નામનાં યુવતી ટીકટૉક નામના સોશિયલ પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય છે. તેઓ કહે છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી તેઓ એટલા અસ્વસ્થ થઈ ગયાં હતાં કે એક સમયે તો તેમણે આત્મહત્યા કરી લેવાનું નક્કી કરી લીધું હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘સૌથી શક્તિશાળી છોકરી આજે મહિલા બની’\\nસારાંશ: અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુના 10 દિવસ બાદ આજે તેમની પુત્રી જાહન્વી કપૂરનો 21મો જન્મદિવસ છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ગત મહિને 24 ફેબ્રુઆરીની મોડી રાત્રે દુબઈમાં 54 વર્ષની ઉંમરે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી હતી. \n\nશ્રીદેવીના અવસાન બાદ સમગ્ર કપૂર પરિવાર હાલ શોકમાં છે. તે દરમિયાન જન્મદિવસ પર જાહન્વી કપૂરને સોશિયલ મીડિયામાં સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સહાનુભૂતિ સાથે શુભેચ્છા પાઠવી રહ્યાં છે.\n\nતમને આ પણ વાંચવું ગમશે\n\nજાહન્વીની પિતરાઈ બહેન સોનમ કપૂર અને કપૂર પરિવારના મિત્ર ફેશન ડિઝાઇનર મનીષ મન્હોત્રાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી.\n\nસોનમ કપૂરે જાહન્વીનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. અને તેમાં લખ્ય"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘સ્વસ્તિક ચિહ્ન’ પર ઊભેલા અમિત શાહની તસવીર, શું શાહે સ્વસ્તિકનું અપમાન કર્યું?\\nસારાંશ: ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અમિત શાહની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાઇરલ થઈ રહી છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમિત શાહની વાઇરલ થયેલી તસવીર\n\nઆ તસવીરમાં અમિત શાહ એક પાટલા પર ઊભા રહીને સભામાં ભાષણ આપતા દેખાય છે. \n\nજે પાટલા પર અમિત શાહ ઊભા છે, એના પર સ્વસ્તિક ચિહ્ન દોરેલું છે, જેને ભારતીય સંસ્કૃતિમાં હિંદુ ધર્મનું મંગળ ચિહ્ન માનવામાં આવે છે.\n\nસોશિયલ મીડિયા પર 'સ્વસ્તિક ચિહ્ન' પર બૂટ પહેરીને ઊભા રહેવા બદલ અમિત શાહની નિંદા થઈ રહી છે અને આ તસવીર ને વૉટ્સઍપ પર શેર કરાઈ રહી છે. \n\nકોંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ રવિવારે રાત્રે આ તસવીર શેર કરી અને પોતાના ટ્વીટમાં લખ્યું, \"ભગવાનના મંદિરમાંથી નોટ લેશે અન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘હજારો નિર્દોષ લોકોનાં મૃત્યુ માટે હાફીઝ જવાબદાર, ધરપકડ કરી સજા આપે પાકિસ્તાન’\\nસારાંશ: મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તેમજ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફીઝ સઈદની મુક્તિનો ભારત સહિત અમેરિકાએ પણ વિરોધ કર્યો છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"અમેરિકી વિદેશ વિભાગે હાફિઝ સઈદની મુક્તિ બાદ ફરી તેમની ધરપકડ કરવા માંગણી કરી છે. \n\nતેમણે કહ્યું છે કે 'લશ્કર એ તૈયબા' એક આતંકવાદી સંગઠન છે કે જે આતંકવાદી હુમલા કરી હજારો નિર્દોષ નાગરિકોનાં મોત માટે જવાબદાર છે. તેમાં ઘણા અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. \n\nઅમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પ્રવક્તા હેથર ન્યૂર્ટે કહ્યું છે કે પાકિસ્તાની સરકારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે હાફીઝ સઈદની ધરપકડ કરવામાં આવે અને તેમના પર કેસ ચલાવવામાં આવે. \n\nઅમેરિકી વિદેશ વિભાગ તરફથી આવેલું આ નિવેદન ભારતની વિદેશ નીતિની"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘હિંદુસ્તાની મુસલમાન’નો સોશિયલ મીડિયા પર વિરોધ કેમ?\\nસારાંશ: સોશિયલ મીડિયા પર ‘હિંદુસ્તાની મુસલમાન’ કવિતા વાઇરલ થઈ એ પછી ખૂબ ચર્ચામાં આવેલા લેખક, કવિ અને ગીતકાર હુસૈન હૈદરી આજે ફરી ચર્ચામાં આવ્યા છે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"હુસૈન હૈદરી\n\nહુસૈન હૈદરીની સાથે-સાથે કલાકારોના ઑનલાઇન શોનું આયોજન કરાવતી તેમજ ઑનલાઇન ટિકિટ બુક કરતી કંપની બુક માય શો ગ્રાહકોના નિશાને ચઢી છે.\n\nવાત એવી છે કે કોરોના વાઇરસના સંક્રમણ અને ખતરાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લૉકડાઉન છે. \n\nતેવામાં ઘણા કલાકાર પોતાના કામને પ્રમોટ કરવા માટે અને તેને ચાલુ રાખવા માટે ઇન્ટરનેટનો સહારો લઈ રહ્યા છે. \n\nબુક માય શોએ કલાકાર હુસૈન હૈદરીના ઇન્સ્ટાગ્રામ લાઇવને પ્રમોટ કરવા માટે એક ટ્વીટ કર્યું.\n\nઆ ટ્વીટથી નારાજ થઈને લોકોએ બુક માય શોની ઍપ્લિકેશન ડિલિટ કરવાની વાત કરવા"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘હું ઘરે રહીને મારું બાળક સાચવું છું તો મારી ગંદી મજાક થાય છે‘\\nસારાંશ: લંડનની એક ગે (સજાતીય) વ્યક્તિ અને તેના સાથીએ સરોગસી દ્વારા દીકરી મેળવી ત્યારે તેમને અંદાજ નહોતો કે તેમણે હોમોફોબિયાનો (ગે લોકો સામેનો કાલ્પનિક ભય)નો સામનો કરવાનું થશે.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"પણ તેમને એવી અપેક્ષા નહોતી કે તેમની સામે જાતીય (સેક્સિસ્ટ) ટિપ્પણીઓ થશે. મેથ્યૂ જેન્કિન આ લેખમાં જણાવે છે કે તે દીકરીને લઈને બહાર નીકળે ત્યારે ભદ્દી મજાકનો સામનો કરવો પડે છે. \n\nવાંચો એમની વ્યથા એમનાં જ શબ્દોમાં.\n\nએપ્રિલ મહીનાના એક રવિવારે, જ્યારે મિનિ હિટવેવના દિવસો હતા, હું મારી છ મહિનાની દીકરી કાર્લાને લઈને નીકળ્યો હતો. \n\nથોડે દૂર આવેલા ક્લેફામ ખાતે આવેલા શિશુઓના સેન્સરી ક્લાસમાં તેને લઈ જવા નીકળ્યો હતો. \n\nમારા પરિચયમાં હતા તે બધા જ વાલીઓ આ ક્લાસની કલાત્મકતાના વખાણ કરતા થાકતા નહોતા. \n\nખાસ કરીન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘હું મમ્મીને એવું કહી ન શક્યો કે પપ્પાનો બીજે ક્યાંય સંબંધ છે’\\nસારાંશ: જો તમને ખબર પડે કે તમારાં માતાપિતામાંથી કોઈ એકનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે ત્યારે તમારા પર શું વીતે?\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"રેડિયો 1 ન્યૂઝબીટે 25 વર્ષના એક એવા છોકરા સાથે વાતચીત કરી હતી જેના પિતા વર્ષો સુધી તે છોકરાની માતા સાથે દગો કરી રહ્યા હતા.\n\nઆ છોકરાએ પોતાની ઓળખ અને આપવીતી જાહેર કરી જેથી તે પોતાના જેવા અન્ય લોકોને મદદ કરી શકે. જાણો તેમની આપવીતી તેમના જ શબ્દોમાં.\n\nમારી ઉંમર 19 વર્ષ હતી. હું કોઈ તહેવારની ઉજવણી કરી પરત આવ્યો હતો. \n\nહું બાથરૂમમાં ગયો. બાથરૂમમાં નાહવાની જગ્યાએ એક ફોન જોયો.\n\nહું જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યો હતો ત્યારે મેં પપ્પાની કારમાં આવો એ એક ફોન જોયો હતો. તેથી મને ખબર જ હતી કે આ ફોન પપ્પાન"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ‘હેટ-ટ્રિક મૅન’ કુલદીપ યાદવ ચાઇનામૅન પણ છે.\\nસારાંશ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં ભારતના બૉલર કુલદીપ યાદવે હેટ-ટ્રિક લઈ ભારતની વિજયનો માર્ગ આસાન કરી દીધો.\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"કુલદીપે ઑસ્ટ્રેલિયાની 33મી ઓવરની બીજા, ત્રીજા અને ચોથા દડામાં ક્રમશ: મૈથ્યૂ વેડ, એશ્ટન એગર અને પૈટ કમિન્સની વિકેટ લીધી. \n\nઆંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં હેટ-ટ્રિક લેનાર તેઓ ત્રીજા ભારતીય છે. એમની પહેલા કપિલ શર્મા અને ચેતન શર્મા આ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. 1991માં કપિલ દેવની હેટ-ટ્રિકના 26 વર્ષ પછી કોઈ ભારતીય બૉલરે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.\n\nજોકે કુલદીપની આ પહેલી હેટ-ટ્રિક નથી. આ પહેલા 2014 અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં સ્કૉટલૅન્ડ સામે તેઓએ હેટ-ટ્રિક લીધી હતી. જેમાં તેમણે 10 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ"} {"inputs":"લેખના નીચેના શીર્ષક અને સારાંશને જોતાં, તેમની સાથે જવા માટે એક નાનો લેખ અથવા લાંબા લેખની શરૂઆત બનાવો. શીર્ષક: ’11 વર્ષની વયે મારા પિતાએ મને સેક્સ માટે વેચી નાખી’\\nસારાંશ: અમેરિકાના એક શહેરમાં રહેતી કાયતીને તેના પિતાએ 11 વર્ષની ઉંમરે વેચી નાખી હતી. \n\n\\nલેખ (મહત્તમ 500 અક્ષરો):","targets":"ઘણા વર્ષો સુધી તેનું જાતીય શોષણ થયું. પણ આ યુવતી અંતે આ દોજખમાંથી નીકળવામાં સફળ રહી. \n\nઆ યુવતીએ જીવનમાં કેવી વેદનાઓ વેઠી, તેનું વર્ણન તે કરે છે. \n\nઆ સ્ટોરીને વર્ણવવા માટે અમે એનિમેશનનો ઉપયોગ કર્યો છે, પણ છતાં કેટલાક વર્ણનો આપને વિચલિત કરી શકે એમ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"}