{"inputs":"...\n\nમગફળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે\n\nપીનટ બટર મગફળીમાંથી જ બનાવવામાં આવે છે\n\nભારત વિશ્વમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતો બીજા ક્રમનો દેશ છે અને દેશમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. \n\nદેશના મગફળીના કુલ ઉત્પાદન પૈકીનું લગભગ પચાસ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. \n\nએ ઉપરાંત છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં મગફળીના પાકમાં સારો એવો વધારો પણ થઈ રહ્યો છે. \n\nદેશમાં વિવિધ પ્રકારનાં તેલીબિયાંના પાકમાં મગફળીનો લગભગ 25 ટકા હિસ્સો છે. \n\nકનેરિયા ઓઇલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ કનેરિયાએ કહ્યું હ... બાકીનો લેખ લખો:","targets":"યુલિનનું પૂરતું પ્રમાણ જળવાઈ રહે છે તથા લોહીમાં શર્કરા સામાન્ય અને નિયંત્રિત પ્રમાણમાં રહે છે. \n\n• મગફળીનું તેલ શરીરમાંની ચરબીના સ્તરનું પણ નિયંત્રણ કરે છે. એ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. \n\n• વિટામીન-ઈ ભરપૂર માત્રામાં હોવાને કારણે મગફળીનું તેલ વાળ અને ચામડી માટે ઘણું ફાયદાકારક છે. \n\n• મગફળીના તેલના ઉપયોગથી વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે. ખોડાની સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે અને ચામડી પરની કરચલીઓને પણ નિયંત્રિત કરી શકાય છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...\n\nસમસ્યા એ છે કે જેને આપણે 'ન્યૂ ઇન્ડિયા' તરીકે ઓળખાવીએ છીએ એ નવા મતદારો જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીથી થાકી ગયા છે. \n\nતેઓ એક પરિવારથી આગળ વધીને બીજું કંઈક ઇચ્છે છે. \n\nતેમને લાગે છે કે આટલા મોટા દેશમાં કૉંગ્રેસે બીજા નેતા સામે લાવવા જોઈએ. એ કૉંગ્રેસ માટે પડકાર છે અને કૉંગ્રેસ તેના માટે તૈયાર નથી અને તે જ એના માર્ગનો અવરોધ છે. \n\nજે દિવસે કૉંગ્રેસને સમજાઈ જશે કે નહેરુ-ગાંધી પરિવારનો ઉપયોગ ભલે કરે, પણ રાજકીય નેતૃત્વ, મહત્ત્વપૂર્... બાકીનો લેખ લખો:","targets":"એ તેનો અસ્વીકાર કર્યો છે\n\nપરંતુ આમ કરવા માટે કૉંગ્રેસનાં તમામ મોટાં પદો પર પરિવારની જે પકડ છે તે જતી કરવી પડશે. પછી તે સંસદમાં હોય કે સંગઠનમાં. \n\nમમતા, જગન મોહન રેડ્ડી કે ચંદ્રશેખર રાવને મોટી ભૂમિકાઓ આપવી પડશે. \n\nતેમની સાથે સંવાદ સ્થાપિત કરવો કે તેમને પરત લાવવા તે થોડું અઘરું છે, પરંતુ તેમાં સોનિયા ગાંધી સક્રિય ભૂમિકા નિભાવી શકે છે, કેમ કે તેમના દરેક સાથે સારા સંબંધ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...\n\"કોરોના રસીને લઈને આ રીતની ચર્ચાથી દુનિયામાં મુસલામાનો અને ઇસ્લામની છબિ ખરાબ જ થશે, તેનાથી કોઈ છબિ સારી નહીં થાય.\"\n\nમુસ્લિમ દેશોનો વિરોધ\n\nકોરોના વાઇરસની રસી ભારતમાં ક્યારે આવશે?\n\nપોલિયોની રસીને લઈને પાકિસ્તાન સમેત કેટલાક મુસ્લિમ દેશોએ શરૂઆતમાં વિરોધ નોંધાવ્યો હતો.\n\nતેનો હવાલો આપીને પ્રોફેસર વાસે કહે છે, \"આપણે જોઈ ચૂક્યા છીએ કે પોલિયો રસીને લઈને કેવી છબિ બનાવી હતી, પણ ખુશી છે કે ભારતમાં મુસ્લિમ ધર્મગુરુઓએ પોલિયોની ચિંતાને સમજી હતી અને આ રસીને સારી જણાવી હતી. તેનું સમર્થન કર્યું હતું અને તેણે ભાર... બાકીનો લેખ લખો:","targets":"ર્થનો ઉપયોગ કરાયો નથી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...\nસોશિયલ મીડિયા પર પેન્સિલાશન નામના ટ્વિટર હૅન્ડલ પર એક કાર્ટૂન શૅર કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે 'દ ગ્રેટ વૉલ ઑફ ઇન્ડિયા ફૉર ટ્રમ્પ.'\n\nતો અદ્વૈદ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે 'અમદાવાદમાં મોટી દીવાલ બનાવવા કરતાં ટ્રમ્પના આંખે પાટો બાંધવું સસ્તું ન હોત?'\n\nઅમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ અન્ય એક દીવાલને લઈને બહુ આક્રામક વલણ ધરાવે છે.\n\nટ્રમ્પની દીવાલ\n\nઅમેરિકા અને મેક્સિકોની સરહદે એક દીવાલ બનાવવના વાયદા સાથે ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી હત... બાકીનો લેખ લખો:","targets":"જોકે અમેરિકાની સુપ્રીમ કોર્ટે હાલમાં જ દીવાલ બનાવવા માટે ડિફૅન્સ બજેટમાંથી 3.6 અબજ ડૉલર આપવા પરથી સ્ટે હઠાવ્યો હતો અને સરહદે દીવાલનું કામ પણ શરૂ થયું હતું.\n\nહવે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.\n\nમેક્સિકોની સરહદે તો ટ્રમ્પની દીવાલનું કામ પુરૂં નથી થયું, પરંતુ તેમના સ્વાગતમાં અમદાવાદમાં એક દીવાલ તો ઊભી થઈ ચૂકી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... 'કેવાયસી' ફૉર્મ માટે જરૂરી દસ્તાવેજોમાં એનપીઆરને પણ જોડી દીધું છે. \n\nબૅન્કોને 'કેવાયસી' માટે જારી દિશાનિર્દેશો માટે જાન્યુઆરીમાં અપડેટ કરવા એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. \n\nએ પરિપત્રમાં કેવાયસી માટે આધિકારિક જરૂરી દસ્તાવેજોની સૂચિમાં એક દસ્તાવેજ તરીકે એનપીઆરને પણ ગણવામાં આવ્યું છે.\n\nકૉંગ્રેસ પાર્ટીએ ગુરુવારે એક પત્રકારપરિષદના માધ્યમથી સરકારને આ મામલે ઘેરી. \n\nકૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, \"જે બાબત વૈકલ્પિક છે, તેને શું કામ લખો છો?\"\n\n\"તમારા ફૉર્મમાં આવા સવાલો કેમ આવે ... બાકીનો લેખ લખો:","targets":"સબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... 2002માં અદાણી જૂથનું સામ્રાજ્ય 765 મિલિયન ડૉલરનું હતું. આજે ગૌતમ અદાણીની સંપત્તિ વધીને 50 અબજ ડૉલર ઉપર પહોંચી છે. જૂથનું માર્કેટ કૅપિટલાઇઝેશન (બીજી માર્ચની સ્થિતિ પ્રમાણે) 80 અબજ ડૉલરનું હતું.\n\n17 હજાર કર્મચારી સાથે કંપનીની વાર્ષિક આવક 13 અબજ ડૉલરની છે.\n\nકંપનીનું કહેવું છે કે તેમણે હંમેશા કાયદાનું પાલન કર્યું છે. રાજનેતાઓ સાથે નિકટના સંબંધ અંગે તેમનું કહેવું છે કે અદાણી જૂથ માળખાકીય સુવિધાક્ષેત્રે કાર્યરત છે. એટલે સરકારના સમર્થનની જરૂર રહે છે.\n\nગૌતમ અદાણી ઉપરાંત તેમનાં પત્ની પ્રીતિ, પુત્ર કરણ, ... બાકીનો લેખ લખો:","targets":"હેવું છે કે મોદીવિરોધીઓ તથા ધંધાકીય હરીફો દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. જોકે તેમના ટીકાકારોનું કહેવું છે કે રાજકારણીઓ પ્રત્યેની ઉદારતા તથા ક્રૉની કૅપિટલિઝમને (સાંઠગાંઠ ધરાવતા મૂડીવાદીઓ) કારણે તેમનો વિકાસ થયો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... અંતર્ગત ગરીબ વર્ગના લોકોને કાર્ડદીઠ 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળવા પાત્ર છે.\n\nપી.એચ.એચ. અંતર્ગત કાર્ડમાં નામ હોય તેવાને વ્યક્તિદીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર છે, જ્યારે National Food Security Act પ્રમાણે NFSAમાં જેમની નોંધણી હોય તેવા લોકોને એક કિલોગ્રામ દાળ મળશે. \n\nસરકારે 1077ની એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે, જેમાં લોકોને અનાજની ગુણવત્તા કે માપ અથવા કોઈ પણ બીજી ફરિયાદ હોય તો તેઓ આ નંબર પર જાણ કરી શકે છે. \n\nઘણી જગ્યાએ લોકોએ અનાજની ખરાબ ગુણવત્તા વિશેની પણ ફરિયાદો કરી હતી. \n\nશ... બાકીનો લેખ લખો:","targets":"ં, જે બાદ ઘણી ફરિયાદો પણ ઊઠી હતી.\"\n\n\"ખૂબ જ જરૂરિયાતમંદ હોય તેવા વિચરતા સમુદાયો, દલિત સમાજના લોકો, શહેરી ગરીબ, આદિવાસીઓ વગેરે જેવા ઘણા લોકોનું નામ NFSAમાં ન આવ્યું. આ યાદીને પડકારતા અનેક દાવાઓ મામલતદાર કચેરીઓમાં ધૂળ ખાઈ રહ્યા છે.\"\n\nપંક્તિ જોગ વધુમાં ઉમેરે છે કે હાલમાં આવા તમામ લોકો, જેમનું નામ NFSAમાં નથી તે સર્વેને કોઈ પણ પ્રકારનું રૅશન આપવાની સરકારની કોઈ યોજના નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... આવક 2022 સુધીમાં બમણી કરવાનું લગભગ અશક્ય છે.\n\nબીજી તરફ સિંચાઈની સુવિધાના વિસ્તારથી મકાઈ, કઠોળ, કપાસ અને અન્ય પાકો લેતા ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય. \n\nએકસમાન વ્યૂહરચના અશક્ય\n\nભારતમાં દરેક પ્રદેશની આગવી શક્તિ અને નબળાઈ છે.\n\nખેડૂતોની આવક બમણી કરવાની વડાપ્રધાનની હાકલ સાંભળવામાં ઘણી સારી લાગે છે, પણ સમગ્ર દેશ માટે એકસમાન વ્યૂહરચના શક્ય નથી.\n\nદાખલા તરીકે, બિહાર અને ઝારખંડમાં ખેડૂતો માટે મંડી એટલે કે બજારની વ્યવસ્થા જ નથી અને ખેડૂતો નાના વેપારીઓની દયા પર નિર્ભર છે.\n\nએગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ ... બાકીનો લેખ લખો:","targets":"શકો છો"} {"inputs":"... કરવો પડે છે.\"\n\nપરંતુ તેઓ લિટ્રો પત્રિકાના મુખ્ય તંત્રી એરિક અકોટોની વાતથી સહમત નથી કે ભારતમાં અંગ્રેજીને કારણ વગર ઉંચો દરજ્જો આપવામાં આવે છે. \n\nજયપુર લિટરેચર ફેસ્ટિવલમાં એરિક પણ હાજર હતા. \n\nતેમણે બીબીસીને કહ્યું, \"ક્વિન્સ ઇંગ્લિશમાં અમને કોઈ રસ નથી. આ પત્રિકાના માધ્યમથી અમે ભારતથી ઉભરી રહેલા અવાજોને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવવા માગીએ છીએ.\"\n\nશ્રેષ્ઠ લેખન શું હોય છે...\n\nએરિક કહે છે, \"ભારતમાં અંગ્રેજી ભાષાને જરૂર કરતા વધારે મહત્ત્વ આપવામાં આવે છે. \n\nઆ ભાષાને થોડા લોકો અહીં લઈને આવ્યા હતા અને વર્ષો પ... બાકીનો લેખ લખો:","targets":"વાબ દેતા પહેલા શશિ થરુર ખૂબ હસે છે અને પછી કહે છે, \"અસભ્ય લોકો જે કહે છે તે જવાબ દેવા લાયક નથી. \n\nહું શા માટે જવાબ આપું. આ દેશમાં કોઈ મુદ્દો કે કોઈ સમસ્યા એવી નથી જેના પર બોલવા માટે હું તૈયાર નથી. પરંતુ લોકોએ સમજવું જોઈએ કે તેઓ સભ્યતા સાથે વાત કરે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... કારણે મારે નવી શાખા ખોલવામાં પૈસા નથી ખર્ચવા પડતા. કર્મચારીઓના પગારના પૈસા બચી જાય છે.\"\n\nતેઓ ઉમેરે છે, \"હવે તમે તમારા ફોનની એપ્લીકેશનની મદદથી ઘરે પૈસા મોકલી શકો છો અને તમારા દેશમાં આ પૈસા સીધા તમારા ખાતામાં પહોંચી જશે. તેનાંથી અમારા વેપારને ફાયદો થયો છે.\"\n\nશેટ્ટીએ વર્ષ 2003માં ફાર્માસ્યુટિકલ નિર્માતા એનએમસી ન્યૂફોર્માની સ્થાપના કરી હતી જેનું ઉદ્ઘાટન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એપીજે અબ્દુલ કલામે કર્યું હતું. \n\nતેમણે વર્ષ 2014માં વિદેશી મુદ્રા કંપની \"ટ્રેવેક્સ\"ને પણ ખરીદી લીધી હતી. આજે તેઓ એક અ... બાકીનો લેખ લખો:","targets":"ગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... બીજા લોકો પ્રત્યે જોડાણની લાગણી સર્જે છે. \n\nતેના કારણે મહિલાઓમાં દૂધનો સ્ત્રાવ થાય છે અને ગર્ભાશયનો આકાર નાનો-મોટો કરવામાં પણ તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.\n\nઓક્સિટોસિન બાબતે વિગતવાર અભ્યાસ થયો છેઃ ખાસ કરીને અમેરિકાના પ્રેયરીનાં મેદાનોમાં જોવા મળતા ઉંદરડાઓ પર. \n\nએ ઉંદરડાઓ એક જ ઉંદરડી જોડે આખું જીવન વિતાવવા માટે એટલે કે મોનોગેમી માટે વિખ્યાત છે, પણ સામાન્ય રીતે પ્રાણીઓમાં મોનોગેમીની શક્યતા બહુ ઓછી હોય છે. \n\nપ્રેમનો સંદેશ\n\nઆ ઉંદરડાઓ પરના પ્રયોગમાં જોવા મળ્યું હતું તેમ, તેમનામાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ... બાકીનો લેખ લખો:","targets":"ઈ શા માટે માને? જે લોકો આ અહેસાસના ઝંઝાવાતમાંથી પસાર થયા છે એ લોકો નસીબદાર છે. એમના માટેના આ મીર તકી મીરના શેર સાથે સમાપનઃ \n\nક્યા હકીકત કહૂં કે ક્યા હૈ ઇશ્ક,\n\nહક-શનાશો કે હાં ખુદા હૈ ઇશ્ક\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... રહી છે. \n\nવાતાવરણ ડહોળાવવાનો પ્રયાસ \n\nરામનગરના ગરજીયા મંદિરની આસપાસના લોકોના ચહેરાના હાવભાવમાં ચારેય બાજુ છવાયેલી શાંતિ છતાં એ દર્શાવી રહ્યાં છે કે અહીં કંઈક તો છૂપાવાઈ રહ્યું છે. \n\nભાજપના જિલ્લા મહામંત્રી તેમજ સ્થાનિક ગ્રામ પ્રધાન રાકેશ નૈનવાલે બીબીસીને કહ્યું:\n\n\"આ ઘટના એટલી મોટી નથી કે આટલા વખાણ કરવા પડે. અમારા કાર્યકરોએ પેલા છોકરાને બે લાફા જ ઝીંક્યા હતા. તમે વીડિયો પણ જોઈ લો, કોઈના પાસે હથિયાર નહોતા.\n\n\"તમે એ પણ જુઓ કે એ લોકો મંદિરના પરિસરમાં શું કરવા આવી રહ્યા છે. લંપટતા કરવા આવી રહ્યા છે. ... બાકીનો લેખ લખો:","targets":"ચે ગગનદીપ સિંઘના હોંસલો બુલંદ જણાઈ રહ્યો છે.\n\n28મી મેએ જ્યારે તેમનો વિભાગ તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ તેમણે ફેસબુક પર પોતાની તસવીર બદલી હતી. \n\nજોકે, સૌથી રસપ્રદ તો તેમનું વ્હૉટ્સએપ સ્ટેટસ જ છે, 'હું કોઈથી સારું કરું... શું ફેર પડે છે...! હું 'કોઈનું' સારું કરું..બહુ ફેર પડે છે...!'\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... રહેવાની જવાબદારી વધી જાય.\"\n\n\"જોકે, તમને પણ પાત્ર તૈયાર કરવામાં એટલી જ સરળતા રહે છે.\"\n\nગાંધીની ભૂમિકા શરૂ કર્યા પછી વ્યસન છોડ્યું\n\nગ્રામ સભામાં ગાંધી તરીકે\n\nઆટલા લાંબા વખતથી ગાંધીજીની ભૂમિકા નિભાવવાની પોતાના સ્વભાવ પર અસર બાબતે દીપક અંતાણી જણાવે છે, \n\n\"ગાંધીજીની ભૂમિકા શરૂ કર્યા પછી મેં વ્યસન છોડી દીધાં છે. લગભગ છ વર્ષ પહેલાં મેં નાનાં મોટાં વ્યસન કરતો એ છોડી દીધાં.\"\n\n\"તે ઉપરાંત ગાંધીજીનું બહુ દુબળું પાતળું શરીર હતું. વારંવાર તેમની ભૂમિકા કરવાની થતી હોવાથી મારે પણ એ જ બાંધો જાળવી રાખવો પડે છે.\"\n... બાકીનો લેખ લખો:","targets":"છો"} {"inputs":"... રાજ્ય સરકારો સુધારાઓને સ્વીકારવા માટે રાજી નથી અથવા નામ-માત્ર સુધારા કર્યા છે.\n\nકૃષિકાયદા ઉતાવળમાં બનાવવામાં આવ્યા નથી પરતું બે દાયકાના વિચાર બાદ બનાવવામાં આવ્યા છે. દેશના ખેડૂતો ખુશ છે કારણકે તેમને હાલના વિકલ્પ ઉપરાંત વધારાનો વિકલ્પ મળે છે અને તેથી કોઈનો હક છીનવી લેવામાં આવ્યો નથી.\n\nસુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ કેન્દ્ર સરકારે સર્વોચ્ચ્ અદાલતમાં એક નવું સોગંદનામું દાખલ કર્યું છે. સરકારનું કહેવું છે કે ઉતાવળે કાયદો લાવવામાં આવ્યો \n\nઆ દરમિયાન વિરોધપક્ષ કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓનો હવાલો આપ... બાકીનો લેખ લખો:","targets":"મનોજ ઝાની પિટિશનો પણ સામેલ છે જેમાં આ કાયદાઓની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે.\n\nઆ ઉપરાંત દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને તરત હઠાવવાની માગ કરતી પિટિશન બાબતે પણ સુનાવણી થવાની છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... રાષ્ટ્રગીત સમયે ઊભા ન થનારા લોકો દેશભક્ત નથી?\n\nકોડુંગલ્લર ફિલ્મ સોસાયટીની અરજી વિવાદાસ્પદ નિર્ણય સામે છે. તેમાં કહેવાયું છે કે લોકો પર રાષ્ટ્રગીત વગાડવાનું દબાણ કરવું અને રાષ્ટ્રગીત વાગતા સમયે ઉભા રહેવું તે લોકોનાં મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. \n\nઅરજીમાં રાષ્ટ્રગીત પ્રત્યે સંમાનનો બાહ્ય દેખાવ અને સાચી લાગણીનો પણ ઉલ્લેખ છે. અરજીમાં ઉલ્લેખ છે કે સિનેમાઘર એવી જગ્યા નથી કે જ્યાં રાષ્ટ્રગીત વાગતા સમયે ગંભીરતા જળવાઈ રહે. \n\nકેમ કે રાષ્ટ્રગાનના સમયે ગંભીરતા અને સંયમ હોવો જરૂરી છે જેના માટે સિનેમા હૉલ ... બાકીનો લેખ લખો:","targets":"સબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... શકો છો, એ પણ કોઈ પ્રકારના અવરોધ વગર. કારણકે અહીં સહેલાણીઓ નહિવત્ પ્રમાણમાં આવે છે. \n\nદૂર દૂર સુધી ફેલાયેલા પહાડ\n\nપામીર હાઈવે ઉપરથી પસાર થતાં તમને એવું લાગશે કે ડુંગરાઓની અનંત હારમાળા તમારી સાથે ચાલી રહી છે. \n\nપામીરના ડુંગરોનાં મેદાનો તો છે જ, આ હાઈવે હિંદુકુશ પર્વતના દર્શન પણ કરાવે છે, જે અફઘાનિસ્તાનમાં છે. \n\nઅહીંના ઘણા ડુંગરોનાં રસપ્રદ નામો છે. જેમકે-એકૅડેમી ઑફ સાયન્સ રેન્જ. \n\nઘણા પર્વતો તો એવા પણ છે, જેની ઉપર કોઈ ચઢ્યું જ નથી. ના કોઈએ આ બંજર પહાડો ઉપર પોતાનો દાવો નોંધાવ્યો છે. \n\nપામીર હાઈવે એ... બાકીનો લેખ લખો:","targets":"શકો છો"} {"inputs":"... સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન થયું નથી.\n\nઆ આંદોલન દરમિયાન ભારતીય રેલવેને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનો દાવો કરાયો છે. \n\nજનસત્તામાં છપાયેલા અહેવાલ અનુસાર, ઉત્તર રેલવેના જનરલ ડાયરેક્ટર આશુતોષ ગંગલે જણાવ્યું, \"ખેડૂત આંદોલનને કારણે અમારે લગભગ 2000 કરોડથી લઈને 2400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં માલ અને મુસાફર ટ્રેનો સામેલ છે.\n\nરિપોર્ટ મુજબ, આ દરમિયાન અંદાજે એક હજાર ટ્રેનો રદ કરાઈ છે અને અંદાજે 200 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.\n\nસંશોધનને લઈને કેટલીય વાર ગૃહમંત્રીને મળ્યો : નરેન્... બાકીનો લેખ લખો:","targets":"અને ઇલેક્ટ્રિસિટી બિલ 2020ને પરત લેવા માટે તૈયાર છે, તો અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ.\"\n\nઆ દરમિયાન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે પાંચ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ સાથે તેમણે મુલાકાત કરી છે અને પ્રતિનિધિઓએ કૃષિકાયદાનું સમર્થન કર્યું છે. \n\nકૃષિમંત્રીનું એવું પણ કહેવું છે કે વાતચીત ફરીથી શરૂ થશે કેમ કે તેમની સરકાર ખેડૂતોના મુદ્દાઓને લઈને ગંભીર છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... સાથે પણ જોડાયેલા છે.\n\nતેમની વેબસાઇટ અનુસાર તેઓ પોતાને એક સામાજિક કાર્યકર અને પબ્લિક ફિગર ગણાવે છે.\n\nપીવીએસ શર્મા ઘણાં વર્ષો સુધી સુરતમાં ઇન્કમટૅક્સ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે.\n\nતેમને ટાંકીને સ્થાનિક મીડિયામાં કહેવાય છે કે તેમણે ખુદ નોકરી દરમિયાન 300થી વધુ દરોડા પાડવાની કામગીરી કરી હતી.\n\nતેઓ સુરતમાં ભાજપના કૉર્પોરેટર પણ રહી ચૂક્યા છે અને પરિવાર સાથે સુરતમાં જ રહે છે.\n\nવળી તેઓ ભૂતકાળમાં આવકવેરા અધિકારીઓના રાષ્ટ્રીય ઍસોસિયેશનમાં ઉપપ્રમુખ અને રાજ્ય સ્તરના એસોશિયેશમાં પ્રમુખ પણ રહી ચૂક્યા ... બાકીનો લેખ લખો:","targets":"રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે એ આવે એટલે આગળ કામગીરી કરીશું. પીવીએસ શર્મા અનુસાર 500 કરોડથી વધુનું કૌભાંડ થયું છે.\"\n\n\"તેમાં ભાજપના જ નેતાઓની સામેલગીરી છે. ખરેખર દરોડા પાડીને તેઓ આઈટીના અધિકારીઓની કરતૂતોને પણ છાવરવાની કોશિશ કરી રહ્યા છે. અમે નિષ્પક્ષ તપાસની માગણી કરીએ છીએ.\"\n\nઅત્રે ઉલ્લેખનીય છે કે પીવીએસ શર્માએ કરેલા આક્ષેપ મામલે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ થાય તેવી માગ કરાઈ છે.\n\nવળી 9મી ઑક્ટોબરે તેમણે આઈટી અધિકારીઓની એક કેસમાં સંડોવણી સંદર્ભે ટ્વીટ પણ કર્યું હતું.\n\nએક વેપારીની કથિત આત્મહત્યાના કેસમાં આઈટી અધિકારીઓની મિલિભગત હોવાના આક્ષેપ સાથે પણ તેમણે ટ્વીટ કર્યું હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોર આ ચૂંટણીમાં વિજયી બન્યા છે\n\n1990, 1995, 1998 તેમજ 2007ની ચૂંટણીમાં તેઓ સિદ્ધપુર બેઠક પર વિજયી બન્યા હતા. \n\n2007ની ચૂંટણી પછી બનેલી સરકારમાં તેમણે આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના બળવંતસિંહ રાજપૂતે તેમને પરાજય આપ્યો હતો. \n\nજો કે આ ચૂંટણીમાં બળવંતસિંહ રાજપૂત ભાજપમાં હોવા છતાં તેમને પરાજય મળ્યો છે.\n\nશિક્ષિત અને અભ્યાસુ નેતા તરીકે તેમની ગણના થાય છે. રાજકીય ક્ષેત્ર સિવાય તેઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, ઇન્ફ્રસ્ટ્રક્ચર અને મેનેજ... બાકીનો લેખ લખો:","targets":"2007માં તેઓ પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.\n\nજનતાએ તેમને 2012ની ચૂંટણીમાં પણ જાકારો આપ્યો હતો, તેથી બાદમાં તેમણે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"... હતું.\n\nઅમેરિકા પ્રમાણે, સોડિયમ હાઇપોક્લોરાઇટનો વપરાશ પીવાના પાણીમાં અને સ્વિમિંગ પૂલના પાણીને સાફ કરવા માટે કરવામાં આવે છે. \n\nતેની સાથે જ આ એક ડિસઇન્ફૅક્ટૅન્ટ એજન્ટ છે જેનો વપરાશ કોઈ સપાટી, ધાતુના સામાનોને સાફ કરવા માટે પણ થાય છે. \n\nપરંતુ જો મનુષ્યના શરીરના સંપર્કમાં આવે તો આંખમાં તીવ્ર બળતરા સિવાય ત્વચા પર પણ બળતરા થઈ શકે છે. \n\nજો મનુષ્યના શરીર પર વધારે માત્રામાં સ્પ્રે થઈ જાય તો શ્વાસ લેવામાં મુશ્કેલી અને ટિશ્યૂ બર્ન જેવી સમસ્યા આવી શકે છે. એટલે તેને મનુષ્ય પર બિલ્કુલ વાપરવું ન જોઈએ. \n\nહવે વા... બાકીનો લેખ લખો:","targets":"ષ્યના શરીરમાં પહોંચી ચૂક્યો છે તો આ બ્લીચિંગ એજન્ટ તેના લોહી કે બૉડી ફ્લુઇડ સુધી પહોંચીને ખતમ નહીં કરી શકે. \n\nબીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે કેરળમાં લોકો પર સ્પ્રે તો કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સાબુ-પાણીનું મિશ્રણ છાંટવામાં આવ્યું જે મનુષ્યોના શરીરને નુકસાન ન પહોંચાડી શકે, ત્યાં જ ઉત્તર પ્રદેશના બરેલીમાં સોડિયમ હાઇપોક્લોરાઇટનું મિશ્રણ છાંટવામાં આવ્યું જે માનવ શરીર માટે યોગ્ય નથી. \n\nચીનમાં પણ કેટલીક જગ્યા પર મનુષ્ય પર ક્લોરીન બેસ્ડ બ્લીચ વાપરવામાં આવે છે જેને મેડિકલ સંસ્થાઓ ન વાપરવાની સલાહ આપે છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...\" \n\n\"તેમણે ખાવા-પીવામાં બહુ કાળજી રાખી હતી જેના કારણે એકદમ સ્વસ્થ બાળકનો જન્મ થયો છે. \"\n\n\"આ અમારા માટે પણ સુખદ આશ્ચર્ય છે. દંપતીનું પણ કહેવું છે કે અફસાનાએ જે પ્રકારે કાળજી લીધી છે તે તેમના માટે પણ અશક્ય હતી.\"\n\nગજેન્દ્ર સિંહ કહે છે, \"અફસાના એટલી સારી રીતે દરેક વાતની કાળજી લેતાં કે અમને પણ નવાઈ લાગતી હતી. અમારા માટે જે કઈ પણ કર્યું છે, તે માટે હું તેમનો આભારી છું. તેમના કારણે આજે અમારા ઘરે પારણું બંધાયું છે.\"\n\n'દેશની સેવા કરનારી વ્યક્તિ માટે મારે કંઈક કરવું હતું'\n\nપ્રતીકાત્મક તસવીર\n\nઅફસાના જણાવે ... બાકીનો લેખ લખો:","targets":"ને ભારતીય સૈન્યમાં મોકલશે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"....\n\nરાજપૂતોની સત્તા વખતે ગુર્જરોને સારા લડવૈયા માનવામાં આવતા હતા અને એટલે જ ભારતીય સેનામાં આજે પણ એમની સંખ્યા ઘણી છે. \n\nએ નોંધવું મહત્ત્વનું છે કે ગુર્જરોના અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલા પણ અગાઉ ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે. \n\nતમે આ વાંચ્યું કે નહીં?\n\nકયાંક ગુર્જર હિંદુ તો ક્યાંક મુસ્લિમ\n\nકેટલાક ઇતિહાસકારો ગુર્જરો મધ્ય એશિયાના કૉકેશસ ક્ષેત્ર (મતલબ હાલનું આર્મેનિયા અને જ્યોર્જિયા)થી આવ્યા છે પણ આર્યોથી અલગ છે એમ માને છે.\n\nકેટલાક ઇતિહાસકારો એમને હૂણોના વંશજો ગણાવે છે. \n\nભારતમાં ... બાકીનો લેખ લખો:","targets":"યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":".... \n\nનેપાળના ગૃહ પ્રધાનના નિવેદન અનુસાર, જનકપુરની મુલાકાત પછી નરેન્દ્ર મોદી મુક્તિનાથ મંદિર અને પશુપતિનાથ મંદિરે દર્શન કરવા પણ જશે. \n\nઅલગ પ્રકારનો પ્રચાર, અલગ વ્યૂહરચના\n\nકર્ણાટક બીજેપીના નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી\n\nઅહીં એ નોંધવું જોઈએ કે કર્ણાટકમાં હિંદુત્વના મુદ્દે આક્રમક પ્રચાર કરવાનો આક્ષેપ બીજેપી પર કરવામાં આવી રહ્યો છે. \n\nઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં 2017ની આઠમી માર્ચે પણ નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. \n\nદેશના કોઈ પણ પ્રદેશમાં મતદાન હોય ત્યા... બાકીનો લેખ લખો:","targets":"ેલીવાર બન્યું હતું. \n\nમતદાનના સમયે મંદિરોમાં દર્શને જવાનો કાર્યક્રમ ચૂંટણી ક્ષેત્રોની જરૂરિયાતના હિસાબે નક્કી કરવામાં આવતો હોય એવું લાગે છે. કર્ણાટકમાં ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં સાંપ્રદાયિકતા છે. \n\n(આ લેખકના અંગત વિચાર છે) \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...IPC 304 કે IPC 304(A) લગાવવી તે તમામ વાતો જે તે પ્રકારના પુરાવાઓ પર આધારિત હોય છે.\n\nતેમણે કહ્યું, \"જો ફાયર સેફ્ટીનાં સાધનો લગાવ્યાં જ ન હોય તો ચોક્કસપણે IPC 304 લગાવી શકાય છે, પરંતુ જો લગાવ્યાં હોય અને તે સારી રીતે કામ ન કરતાં હોય તો 304 (A) જ લાગી શકે છે.\"\n\nજોકે તેમણે કહ્યું કે ઉપરાંત પણ બીજા પુરાવાઓને આધારે સેક્શન નક્કી થતી હોય છે.\n\nકલમ મહત્ત્વની કે નામ?\n\nવડોદરાની એસએસજી હૉસ્પિટલની તસવીર\n\nજોકે ઍડવૉકેટ શમશાદ પઠાણ માને છે કે કઈ કલમ લગાવવામાં આવે છે, તેનાથી વધારે મહત્વનું છે કે FIRમાં કોનાં કોનાં... બાકીનો લેખ લખો:","targets":"અયોગ્ય વાયરિંગને કારણે આગ લાગી હોય તેવું તારણ કાઢવામાં આવ્યું હતું. \n\nFSLના એક ઉચ્ચ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, \"સામાન્ય રીતે સ્થળતપાસ કરીને એક પ્રાઇમરી રિપોર્ટ તો તુરંત જ પોલીસને આપી દેવામાં આવે છે અને બાકી વૅન્ટિલેટર જે ગૅઝેટમાં આગ લાગી હોય તે ગૅઝેટ વગેરેની તપાસ કરીને અમે વહેલામાં વહેલી તકે અમારો રિપોર્ટ આપી દેતા હોઈએ છીએ.\"\n\nજોકે જ્યારે તેમને SSG હૉસ્પિટલના રિપોર્ટમાં થયેલી વાર સંદર્ભે પૂછ્યું તો તેમણે કહ્યું કે તે રિપોર્ટ તેમણે પોલીસને આપી દીધો છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ં છે, પણ એને ગંભીરતાથી લેવાયાં છે અને એના પર સરકારે પગલાં પણ લીધાં છે.\n\n\"ગુજરાતમાં 80ના દાયકામાં થયેલી કોમી હિંસાની તપાસ માટે રચાયેલા કમિશને આપેલા રિપોર્ટમાં એક ભાગ અસામાજિક તત્ત્વો દ્વારા સસ્તામાં જમીન પચાવી પાડવાનો હતો, જેને ધ્યાનમાં રાખી અશાંતધારાને લાગુ પાડવાનો મુસદ્દો ઘડવામાં આવ્યો.\"\n\n\"પર્યુષણ વખતે પશુઓની કતલને કારણે વાતાવરણ ડહોળાતું હોવાનું તપાસપંચમાં બહાર આવ્યું તો એનો પણ અમલ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસપંચનો લાભ લઈને ભાજપ લોકોના ગુસ્સાને શાંત પાડી પોતાની ચામડી બચાવે છે, જેથી બીજા કોઈ મહ... બાકીનો લેખ લખો:","targets":"જવાબદારી વધુ હોય છે.\n\n\"કોર્ટમાં માત્ર પુરાવાના આધારે ચુકાદો આપવાનો હોય છે, જ્યારે અહીં અનેક લોકોને ચકાસીને તથ્ય એકત્રિત કરવાના હોય છે. પણ ભવિષ્યમાં બીજી આવી કોઈ ઘટના ન બને અને બધા કાળજી લે એ મતે તપાસપંચની કામગીરી પર આંગળી ચીંધવી યોગ્ય નથી. તપાસપંચ લોકો માટે કામ કરે છે અને ન્યાયિક પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.\"\n\nતો ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ તમામ આક્ષેપો બેબુનિયાદ છે.\n\n\"તપાસપંચની જરૂર એટલે છે કે તથ્યો શોધાયાં હોય તો કોઈ કસૂરવાર છૂટી ન શકે અને પ્રજાને ન્યાય મળે, એટલે તપાસપંચ નિમવામાં આવે છે. અધૂરી જાણકારીના લીધે તપાસપંચ પર આરોપ કરવા યોગ્ય નથી.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ં જ્યાંથી બ્રિટિશ આર્મીના કમાન્ડર બ્રિગેડિયર જનરલ રેગિનાલ્ડ ડાયર તેમના જવાનોની ટુકડી સાથે ધસી આવ્યા હતા એ જગ્યાએથી જ અમે પ્રવેશ્યા.\n\nમુખરજીએ મને જણાવ્યું કે તેમના દાદા આની ભયાનકતા વાગોળતા ત્યારે તે કહેતા કે કઈ રીતે ડાયરની ટુકડીએ બે અર્ધ-ગોળાકારમાં ગોઠવાઈને બહાર જવાના માર્ગ બંધ કરી દીધા હતા.\n\nકોઈ પણ ચેતવણી વગર તેમણે ગોળીબાર શરુ કરી દીધો હતો.\n\nતેમના દાદા શાસ્ત્રીચરણ મુખરજી એક મંચ પાછળ છુપાઈ ગયા હતા જેથી તે ગોળીબારથી બચી શકે. બાદમાં જૂની યાદો વાગોળતા તે કહેતા કે જલિયાંવાલા બાગમાં સૈનિકોએ વિરોધ પ્... બાકીનો લેખ લખો:","targets":"ેરિકા સાથે વેપાર કરવામાં વધુ રસ હોઈ શકે પણ તેમ છતાં ભારતીયોનાં દિલમાં બ્રિટન માટે વિશેષ જગ્યા છે.\n\nઆથી ભારતમાં આજે પણ ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને લોર્ડઝ પર હરાવવું ઘણું મહત્વનું ગણાય છે. તી."} {"inputs":"...ં રિહર્સલ યોજવામાં આવ્યું હોવાનું પંચે તેના અહેવાલમાં નોંધ્યું હતું. \n\nએ ઉપરાંત કારસેવકોને ડિમૉલિશનની તાલીમ આપવામાં આવ્યાનું દર્શાવતા સાંયોગિક પુરાવા મળ્યાનું પણ પંચે નોંધ્યું હતું. \n\nદોરડા અને લોખંડની જાળી બાંધીને માટીના મોટા ઢગલાને ગબડાવવાનો પ્રયાસ કરતા લોકોને બરાડીને આદેશ આપી રહેલા એક પુરુષનો ફોટો મેં ખેંચ્યો હતો. \n\nમાટીના મોટા ઢગલાને ગબડાવવાનો પ્રયાસ કરતા લોકોને બરાડીને આદેશ આપી રહેલો પુરુષ\n\nએ પુરુષે તેના ચહેરાને રૂમાલ વડે ઢાંક્યો હતો. એ એક જમણેરી પક્ષનો નેતા હતો. તેથી હું તેમની ઓળખ જાહેર કર... બાકીનો લેખ લખો:","targets":"રહેલા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન મને બોલાવતા રહે છે. \n\nએ ઘટનાને આજે 27 વર્ષ થયાં. છતાં ડીમૉલિશન માટે જવાબદાર એકપણ વ્યક્તિને સજા કરવામાં આવી નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ં વસી ચૂકેલા ગુજરાતના મૂળ લોકો કચ્છ, આણંદ, વડોદરા અને રાજકોટ જિલ્લાના છે.\"\n\n\"તેમાં અમિત શાહ કે તેમના પરિવારના લોકો સામેલ નથી.\"\n\nતેઓ કહે છે,\"વર્ષમાં બે વખત અમે ગુજરાત જઈએ છીએ. આથી અહીં રહેતા ગુજરાતીઓ વિશે અમારી જાણકારી પૂરતી છે.\"\n\n\"200 વર્ષો પહેલાં કોઈએ જમીન ખરીદી હોય તો અમને તેના વિશે કંઈ ખબર નથી અને કંઈ કહી ન શકીએ.\"\n\n1932માં આખરી સમાધાન થયું હતું\n\nદેવઘર ગુજરાતી સમાજના સચિલ કિરીટભાઈ પટેલ\n\nદેવઘરના જિલ્લા કલેક્ટર રાહુલ કુમાર સિન્હાએ બીબીસીને કહ્યું કે આ વિસ્તારોની જમીનનો અંતિમ સરવે સેટલમેન્ટ વર્ષ ... બાકીનો લેખ લખો:","targets":"ો"} {"inputs":"...ંતિ ભૂષણના જણાવ્યા અનુસાર જસ્ટિસ માથુર અને તેમનાં પત્ની જસ્ટિસ જગમોહન લાલ સિન્હાના ઘરે પહોંચ્યાં હતાં. \n\nતેમણે જસ્ટિસ સિંહાને જણાવ્યું હતું કે તમે રાજનારાયણના કેસમાં સરકારને સાનુકૂળ ચુકાદો આપશો તો તમને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવામાં આવશે.\n\nજોકે, જસ્ટિસ સિંહા પર તેની કોઈ અસર થઈ નહોતી.\n\nજસ્ટિસ સિન્હાએ પોતાના આદેશમાં લખ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ પોતાની ચૂંટણીમાં ભારત સરકારના અમલદારો અને સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો હતો. \n\nલોક પ્રતિનિધિત્વના કાયદા અનુસાર આ બંનેનો ઉપયોગ ચૂંટણીમાં કરવો ગેરકાયદે છે. \n... બાકીનો લેખ લખો:","targets":"ા ગાંધી સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પણ વૉટ આપી શકશે નહીં.\n\nસુપ્રીમ કોર્ટના આ આદેશને કારણે ઇન્દિરા ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ યથાવત રહ્યું હતું. \n\nજસ્ટિસ ઐયરના આ ચુકાદા પછી વિપક્ષ તરફથી ઇન્દિરા ગાંધી સામે ટીકાનો આકરો મારો ચાલુ થયો હતો. \n\n25મી જૂને રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણની વિશાળ રેલીનું આયોજન થયું હતું. \n\nઆ જ રેલી બાદ મધરાતે ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટીની જાહેરાત કરી દીધી હતી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ંબોધનમાં વડા પ્રધાન મોદીએ 'મિશન શક્તિ'ની સફળતાની જાહેરાત કરી હતી.\n\nભારત સિવાય માત્ર અમેરિકા, રશિયા અને ચીન અવકાશમાં તરતા સેટેલાઇટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.\n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહ્યું, \"દેશની 7 કરોડથી વધુ બહેનોને ધૂમાડાથી દૂર કરી ગૅસ આપવાનું કામ કર્યું. 10 કરોડ ગરીબ પરિવારોને સૌચાલય આપી મહિલાઓને સન્માન આપવાનું કાર્ય કર્યું.\"\n\n\"દેશના 2.5 કરોડ ગરીબ પરિવારને વીજળી કનેક્શન આપવાનું કામ કર્યું.\"\n\n\"સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ આપવાનો ઐતિહાસિક નિર્ણય અમે કર્યો. સમાજની કોઈ વ્ય... બાકીનો લેખ લખો:","targets":"સ્તાનનું એફ-16 (અમેરિકા દ્વારા નિર્મિત) ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યું હતું.'\n\nભારતીય વાયુદળના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદર વર્થમાન પાકિસ્તાનના કબજામાં આવી ગયા હતા, જેને બે દિવસ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા.\n\nતા. 14મી ફેબ્રુઆરીના જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે ભારતના અર્ધ-લશ્કરી દળ સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની ઉપર ઉગ્રવાદી હુમલો કર્યો હતો, જેમાં 40થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં હતાં. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ંમરમાં ચેસની રમત શીખવી હતી. 2002માં તેમણે 15 વર્ષથી પણ ઓછી વયે સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બનીને નામના મેળવી હતી.\n\nઆ રૅકૉર્ડને ચીનની હૌઉ યિફાને 2008માં તોડ્યો હતો. કોનેરુ બે વર્ષની પ્રસૂતિની રજાઓ બાદ ગેમમાં પરત ફર્યા હતા અને 2019માં વુમન રેપિડ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું.જે હાલ સુધી યથાવત છે. \n\nપુનરાગમન પછી તેમની જીતનો સિલસિલો ચાલુ રહ્યો છે અને તેમણે 2020માં કૈર્નસ કપમાં જીત મેળવી. \n\nભારતનો સર્વોચ્ચ સ્પૉર્ટ્સ પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ 2003 તેમને મળ્યો હતો પછી તેમને ભારતનું ચોથું સૌથી ... બાકીનો લેખ લખો:","targets":"હ્યું હતું. \n\nહરિયાણાના હાથલારી ચલાવતા પરિવારમાંથી રાની આવે છે. 2020માં તેમને પદ્મશ્રી ઍવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.\n\nરાની : સાધારણ પરિવારમાંથી ભારતીય મહિલા હોકી ટીમનાં કપ્તાન સુધી \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...અને આથી તેના નિર્માણ માટે વહેલી તકે કાયદો લાવવો જોઈએ.\"\n\n'સરકારના ઇશારે'\n\n'અયોધ્યા ધ ડાર્ક નાઇટ' પુસ્તકના સહ-લેખક ધીરેન્દ્ર ઝા કહે છે, \"રામભદ્રાચાર્યનું નિવેદન, આરએસએસ પ્રમુખ, નરેન્દ્ર મોદીનું નિવેદન અને સાથે સાથે વિહિપના એક પછી એક થતાં કાર્યક્રમ પાછળ કંઈક તો કારણ છે. તે માત્ર કરવા ખાતર નથી કરાઈ રહ્યા.\"\n\nનવેમ્બરના આખરી રવિવારે જ્યારે અયોધ્યામાં સંતોની સભા ચાલી રહી હતી, ત્યારે વડા પ્રધાન મોદીએ એક ચૂંટણી સભામાં મંદિર મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના વિલંબ માટે કૉંગ્રેસને જવાબદારી ઠેરવી હ... બાકીનો લેખ લખો:","targets":"કે છે કે તે આ બિલ મામલે શું વલણ અપનાવશે?\n\nજો તે બિલનો વિરોધ કરશે તો કૉંગ્રેસ હિંદુ વિરોધી હોવાના પોતાના દાવા પર ભાજપ વધુ શોરબકોર કરશે. \n\nવળી જો કૉંગ્રેસ સમર્થન કરશે તો એ રાજકીય પક્ષો તેનાથી અંતર જાળવી લેશે, જેની પાસે મુસ્લિમ સમર્થકોની સંખ્યા વધારે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...અલગ થઈ ગઈ. \n\nબે વર્ષ બાદ મતલબ કે મે 2013માં એક વખત સામાન્ય ચૂંટણી થઈ. આ સમયે તેમની પાર્ટી ચૂંટણી જીતી અને નવાઝ શરીફ ત્રીજી વખત વડા પ્રધાન બન્યા. હાલમાં તેમનો મુકાબલો ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાન સાથે છે. \n\nઇમરાન ખાને, નવાઝ શરીફ પર ચૂંટણી દરમિયાન છેતરપિંડીના આરોપ લગાવ્યા. વર્ષ 2014માં ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં મહિનાઓ સુધી ધરણા પ્રદર્શન કર્યા હતા. \n\nઆ બધાની વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં નવાઝ શરીફે ભાગ લીધો હતો. એટલું જ નહીં વર્ષ 2015માં તેમણે લાહોરમાં નરેન્દ્ર... બાકીનો લેખ લખો:","targets":"રાખવાનો પણ આરોપ લાગ્યો હતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...અસ્વસ્થતા જણાય તો હેલ્પલાઇન નંબર (011-23978046) પર ફોન કરવો. \n\nઘરમાં પણ એકલાં રહેવું, સાફ-સફાઈનું ધ્યાન રાખવું અને નજીકની હૉસ્પિટલમાં જાણ કરવી. \n\nચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને ભારત લાવીને નવી દિલ્હીમાં આઈટીબીપીના ક્વૉરન્ટાઇન કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. \n\nએ સિવાય ભારત સરકારે જાપાનના દરિયાકિનારાથી દૂર ઊભા રાખવામાં આવેલા વહાણમાં ફસાયેલા ભારતીયોને પરત લાવીને નવી દિલ્હીમાં ક્વૉરેન્ટાઇનમાં રાખ્યા છે. \n\n5. ટ્રાવેલ ઍડવાઇઝરી \n\nદુનિયાની અનેક ઍરલાઇન્સે કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોમાંથી ફ્લાઇટ્સ રદ કર... બાકીનો લેખ લખો:","targets":"ે જણાવ્યું, \"યુરોપિયન સેન્ટ્રર ફૉર ડિસીઝ પ્રિવૅન્શન ઍન્ડ કંટ્રોલે આજે જાહેરાત કરી છે કે જોખમનું પ્રમાણ 'મૉડરેટ'માંથી 'હાઈ' કરી દેવાયું છે. એનો અર્થ એવો થાય કે વાઇરસ ફેલાવાનું ચાલુ જ છે.\" \n\nસંઘના સ્વાસ્થ્ય મિશનરના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસને કારણે યુરોપિયન સંઘના કુલ 38 નાગરિકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 2100 લોકોમાં વાઇરસનો ચેપ ફેલાયો છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...આઠમા ધારાસભ્ય મોરબીના બ્રિજેશ મેરજાની પણ વિકેટ પડી અને એમને પોલીસ રક્ષણ લેવું પડ્યું. \n\nહજી બીજા ધારાસભ્યો પણ જઈ શકે એવા ફફડાટમાં કૉંગ્રેસે ફરી ધારાસભ્યોને રિસોર્ટ ભેગા કરવા માંડ્યા. જો કે ખરી કૉમિક ટ્રૅજેડી હવે થઈ છે.\n\nઅમિત શાહની રાજરમતમાં (આપણે આને ચાણક્યની ચાલ નહીં કહીએ) મુકાબલો ભાજપ કૉંગ્રેસ વચ્ચે થવાને બદલે કૉંગ્રેસના જ બે સિંહો શક્તિસિંહ અને ભરતસિંહ વચ્ચે આવીને ઉભો રહ્યો છે. \n\nઆ જ કારણ છે, કે કૉંગ્રેસના ધારાસભ્યો આ વખતે પહેલીવાર કોઈ એક રિસોર્ટમાં જવાને બદલે ગ્રુપ મુજબ ઉત્તર, દક્ષિણ, મધ્ય અ... બાકીનો લેખ લખો:","targets":"છો"} {"inputs":"...આવું અગાઉ પણ કર્યું હતું અને આ નિર્ણયમાં પણ કર્યું છે. હવે તમે જમીન હિંદુ પક્ષકારને આપી રહ્યાં છો જેનો આધાર છે પુરાતાત્ત્વિક પુરાવાઓ, યાત્રા વૃત્તાંત અને આસ્થા.''\n\n''શું તમે આસ્થાને આધાર બનાવીને નિર્ણય આપશો? એક સામાન્ય માણસ આને કેવી રીતે સમજશે? ખાસ કરીને જે લોકો કાયદાના દાવપેચ નથી જાણતા તે આને કેવી રીતે સમજશે?''\n\n''લોકોએ વર્ષોથી ત્યાં એક મસ્જિદ જોઈ. અચાનક તે મસ્જિદ તોડી દેવાઈ. એ તમામને હેરાન કરનારી ઘટના હતી. બાબરી વિધ્વંસ હિંદુઓ માટે પણ ઝટકો હતો.''\n\n''જે અસલી હિંદુ છે તેઓ મસ્જિદ વિધ્વંસમાં ભરોસો... બાકીનો લેખ લખો:","targets":"ોધ્યા કેસમાં 5 જજોના નિર્ણયથી અલગ એક પરિશિષ્ટ જોડવામાં આવ્યું છે અને એમાં કોઈ જજની સહી નથી આના પર જસ્ટિસ ગાંગુલીનું શું કહેવું છે?\n\nજસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે ''આ અસામાન્ય છે પરંતુ તેઓ આમાં નથી પડવા માગતા.''\n\nઆ નિર્ણયનો ભારતની લોકશાહી અને ન્યાય વ્યવસ્થા પર શું પ્રભાવ પડશે? એ સવાલના જવાબમાં જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે આ નિર્ણયથી જવાબ ઓછાં મળ્યા છે અને સવાલ વધારે ઊભાં થયા છે. હું આ નિર્ણયથી હેરાન-પરેશાન છું અને આમાં મારું કોઈ અંગત હિત નથી.\n\nવિવાદિત જમીનના ચુકાદાની બાબરી વિધ્વંસ કેસ પર શું અસર પડશે એ વિશે જસ્ટિસ ગાંગુલીએ કહ્યું કે મને આશા છે કે તેની તપાસ સ્વતંત્ર રીતે થશે અને કેસ અંજામ સુધી પહોંચશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...આવે છે. \n\nવૅન્ટિલેટર દ્વારા દરદીને ફેફસાં સુધી ઓક્સિજનનો પુરવઠો સીધો જ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. \n\nકોરોના વાઇરસ કેટલો ઘાતક?\n\nકોરોના વાઇરસના સંક્રમણના આંકડાની તુલના મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સાથે કરીએ તો તે ઘણી ઓછી લાગે છે. \n\nજોકે, દુનિયામાં અને દેશમાં દિવસ-રાત સંક્રમિત લોકો અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા જે રીતે કૂદકે અને ભૂસકે વધી રહી છે તે જોતા સરેરાશ મૃત્યુદરને હળવાશથી લઈ શકાય નહીં.\n\nઅનેક દેશોમાં આંશિક કે પૂર્ણ લૉકડાઉનની સ્થિતિ છે અને અનેક લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. મૃત્યુ પ... બાકીનો લેખ લખો:","targets":"માટે હૅલ્પલાઇન નંબર 104 છે અને કેન્દ્ર સરકારનો હેલ્પલાઇન નંબર +91-11-23978046 છે અને ટોલફ્રી નંબર 1075 છે. \n\nઆ સિવાય ભારતમાં અલગ અલગ રાજ્યો પોતાની અલગઅલગ હૅલ્પલાઇન પણ શરૂ કરી છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ઈ કાર્યવાહી નહીં.\n\n• કામને કારણે કોઈ મજૂરની તબિયત બગડતી હોય તો ફેકટરી મૅનેજરે સંબંધિત અધિકારીઓને જાણ નહીં કરવી પડે.\n\n• શૌચાલયની વ્યવસ્થા નહીં હોય તો પણ કોઈ કાર્યવાહી નહીં થાય.\n\n• ઔદ્યોગિક એકમો પોતાની સુવિધા અનુસાર મજૂરોની ભરતી કરી શકશે તથા તેમને પાણીચું આપી શકશે અને એ પણ પોતાની શરતે. \n\n• ખરાબ પરિસ્થિતિમાં કામ કરાવવામાં આવશે તો તેની નોંધ શ્રમિક અદાલત લેશે નહીં અને તેને બીજી કોર્ટમાં પડકારી પણ શકાશે નહીં. \n\nએ ઉપરાંત શ્રમિકો માટે રહેવાની કે આરામ કરવાની વ્યવસ્થા અથવા મહિલા શ્રમિકો માટે બાળકોની દેખભા... બાકીનો લેખ લખો:","targets":"ટે હતા. \n\nશ્રમ કાયદામાં ફેરફાર\n\nસીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે મહામારીના નામે \"કરોડો મજૂરોની જિંદગી જોખમમાં નાખીને નફાખોરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.\"\n\nજોકે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારના નિર્ણય પર કેન્દ્ર સરકારે હજુ સુધી મંજૂરીની મહોર લગાવી નથી. \n\nરાજ્ય સરકારોએ શ્રમ કાયદામાં ફેરફારની જે દરખાસ્તો મૂકી છે તેનો અમલ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ થશે. \n\nજોકે, એ પહેલાં રાજ્ય સરકારોના નિર્ણયને પડકારવા માટે શ્રમિક સંગઠનો અદાલતના દરવાજા ખખડાવવાની તૈયારીમાં છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ક રાબને કહ્યું છે કે તેઓ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાત કરે અને તેમને જણાવે કે ભારતમાં કૃષિકાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનથી બ્રિટિશ પંજાબી પ્રભાવિત થઈ રહ્યા છે. \n\nશુક્રવારે આ સાસંદો તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્રને મજૂરપક્ષના બ્રિટિશ શીખ સાંસદ તનમનજીતસિંહ ઢેસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. \n\nપત્રમાં ભારતીય મૂળના અન્ય સાસંદોના પણ હસ્તાક્ષરો છે. હસ્તાક્ષરો કરનારા સાંસદોમાં વિરેન્દ્ર શર્મા, સીમા મલ્હોત્રા અને પૂર્વ મજૂરનેતા જર્મી કૉર્બિન પણ સામેલ છે. \n\nકૅનેડામાં ખેડૂતોના સમર્... બાકીનો લેખ લખો:","targets":"ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...કેટલીક વખત હું રાત્રે પ્રસૂતિ કરાવતો અને પછી આખો દિવસ કામ પર જતો.\" \n\nતેમણે કહ્યું હતું, \"સેક્સ બહુ આનંદદાયક ચીજ છે. પરંતુ ઘણા લેખકો સેક્સ વિશે લખતી વખતે મેડિકલ પર બહુ ધ્યાન આપે છે અને ગંભીર બની જાય છે.\" \n\nજોકે, તેઓ રમૂજ અને સહાનુભૂતિ સાથે વાચકોની ચિંતાઓ અને જિજ્ઞાસાનો સંતોષવાનું વધારે પસંદ કરતા હતા. કેટલાક ઉદાહરણ : \n\nલોકો કેવા સવાલો પૂછતા હતા?\n\nપ્રશ્નઃ બે દિવસ અગાઉ મેં મારી ગર્લફ્રેન્ડ સાથે બિનસુરક્ષિત સેક્સ માણ્યું હતું. ગર્ભધારણ અટકાવવા માટે અમે એક આઇ-પિલ (ઇમરજન્સી ગર્ભનિરોધક) ખરીદી હતી. પરં... બાકીનો લેખ લખો:","targets":"બીચારી છોકરીને તકલીફમાં ન મૂકશો.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ખોડવા આગળ આવવા માટે અપીલ કરી છે.\n\nતેમણે આગળ કહ્યું હતું, “સમગ્ર ભારતના ખેડૂતો ઇતિહાસનાં સૌથી મોટાં આંદોલન પૈકી એક આંદોલનમાં સામેલ થયા છે. તેઓ કૃષિના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. પોતાના હકોના રક્ષણ અને શાંતિપૂર્ણ પ્રદર્શનની સાથે આ ખેડૂતો સમાજસેવા પણ કરી રહ્યા છે. તેઓ જરૂરિયાતમંદો માટે મફત ભોજન, મફત શિક્ષણ અને અન્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે.”\n\nફ્રાન્સમાં ફરીથી લૉકડાઉન\n\nસમગ્ર દેશમાં રવિવારથી ફ્રાન્સે નવું કોવિડ-19 લૉકડાઉન લાગુ કરી દીધું છે.\n\nજે બાદ યુરોપિયન યુનિયન બહારની યાત્રા પર પ્રતિબંધ લાદી દે... બાકીનો લેખ લખો:","targets":"ૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ગ્રેસમાં પરત ફર્યા. 1990ના દાયકામાં તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેઓ પાંચ વર્ષ સુધી આ પદ પર રહ્યા.\n\nજ્યારે વડાપ્રધાન નરસિંહ રાવ સામે અર્જુન સિંહના સ્વરૂપે રાજકીય પડકાર બનીને ઊભા થવા લાગ્યા તો રાવે તેમનું કદ કાપવા માટે વર્ષ 1995માં તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા.\n\nત્યારબાદ કોંગ્રેસ સત્તાથી બહાર થઈ હતી અને વર્ષ 2004માં ફરીથી સત્તામાં આવી. વર્ષ 2004માં સોનિયા ગાંધીએ વિદેશી મૂળની ચર્ચાઓને કારણે પ્રધાનમંત્રી ના બનવાની જાહેરાત કરી.\n\nત્યારબાદ સોનિયા ગાંધીએ મનમોહન સિંહને પીએમ પદ મ... બાકીનો લેખ લખો:","targets":"જાણકારોનું માનવું છે કે તેઓ ગાંધી પરિવારને મુશ્કેલીમાં નાખતા ખચકાશે નહીં કારણ, કે ગાંધી પરિવાર પ્રત્યે તેમને કોઈ સહાનુભૂતિ નથી.\n\nતેઓ સંઘના કાર્યક્રમમાં એવા સમયે જઈ રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધીએ સંઘ વિરુદ્ધ મોરચો માંડ્યો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...છે કે વર્ષ 2018માં 1.10 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે જેમાંથી 88 લાખ મહિલાઓ અને 22 લાખ પુરુષો હતાં.\n\nનનિતા કહે છે, \"હું શિક્ષક બનવાની તૈયારીઓ કરી રહી છું. પાડોશી મારાં માતાપિતાને સવાલ કરે છે કે શા માટે તેઓ મને IELTSની તૈયારીઓ નથી કરાવતા? તેઓ કહે છે કે શિક્ષક તરીકે ભવિષ્ય નથી તેના કરતાં વિદેશમાં સારી તકો છે.\"\n\nનનિતા સવાલ કરે છે કે જેઓ પંજાબી યુવાનો વિદેશમાં રહે છે તેમનું ભવિષ્ય શું સુરક્ષિત છે?\n\nતેઓ ઉમેરે છે, \"તેમાંથી અમુક મૉલમાં બ્રેડ પૅક કરે છે તો અમુક પિઝા શૉપમાં અથવા બીયર બારમાં કામ કરે છે. આ કા... બાકીનો લેખ લખો:","targets":"ઓનો ઉકેલ નથી લાવવા માગતા કારણ કે આનાથી તેમના મત વધવાના નથી.\n\nગંભીર ચહેરા સાથે નનિતા સવાલ કરતાં કહે છે, \"હું મારા દેશને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ મારા દેશની સરકાર મારા માટે શું કરી રહી છે?\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...છે જેમાં કોરોનાની મહામારીના આ રાજ્યમાં અસર ઓછી છે અને એટલા માટે જ ટેસ્ટિંગ નહોતી કરતી.'' \n\nહાર્દિક પટેલ કહે છે કે, ''જો સરકારની એક દિવસમાં 50 હજાર ટેસ્ટિંગની ક્ષમતા હોય તો તેણે વડા પ્રધાનનાં સંબોધનની રાહ જોવાની જરૂર શું હતી? તે કેમ પહેલાંથી જ ટેસ્ટિંગની સંખ્યા વધારીને સંક્રમણને રોકી ન શકી?''\n\nકૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે, ''આ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી વાત છે. હવે જે રીતે રાજ્ય આખામાં સંક્રમણ ફેલાઈ ચુક્યું છે તેમાં હવે આપણે બહુ કામ કરવું પડશે. આ સંક્રમણને પહેલાં... બાકીનો લેખ લખો:","targets":"લ સ્ટાફ, વૅન્ડર વગેરે.'' \n\nબીબીસીએ જ્યારે એડવોકેટ કે.આર.કોષ્ટિ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ''ગુજરાતમાં હાલમાં ટેસ્ટિંગની સંખ્યામાં ભલે વધારો કરવાની વાત થઈ રહી હોય, પરંતુ હકીકત તો એ છે કે હજી સુધી સરકારની ટેસ્ટિંગ વધારવાની દાનત જ નહોતી.''\n\nકોષ્ટિ કહે છે ''કોવિડ-19ના દરદીઓની સારવાર કરી શકાય એટલા સંસાધનો જ સરકાર પાસે ન હતા એ ટેસ્ટિંગની સંખ્યા ઓછી રહેવાનું એક કારણ હોઈ શકે છે.''\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...છે.\"\n\n\"તેમાં આપણે સગીર છોકરીઓની મૉર્ફ તસવીરો પણ જોઈ શકીએ છીએ જે ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં આવે છે. જે એક જઘન્ય અપરાધ છે. તેમાં આઈટી સેક્શનની 67-બી હેઠળ પાંચ વર્ષની સજા અને દસ લાખ સુધીનો દંડ થઈ શકે છે.\"\n\nભારતીય દંડસંહિતા અનુસાર આ પ્રકારના ગુના કરનારા સામે 354-એ અને ક્યાંક ને ક્યાંક 292ની જોગવાઈ પણ લગાવી શકાય છે.\n\nપવન દુગ્ગલ અનુસાર આ કેસ ઊંડા ગુનાહિત ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે છે અને તેમાં ભારતીય માહિતી પ્રૌદ્યોગિક કાયદા હેઠળ જોગવાઈ લાગુ થઈ શકે છે.\n\nતેમના અનુસાર આ મામલો છોકરીઓની મૉર્ફ તસવીરો બનાવીને ખોટ... બાકીનો લેખ લખો:","targets":"ેઓ શું લખી રહ્યાં છે અને તેની શું અસર થઈ શકે છે.\n\nતેઓ કહે છે, \"ઇન્ટરનેટ પર આવા કાર્યક્રમો- જેમાં હિંસા, ગાળાગાળી, યૌનહિસા દેખાડવામાં આવે છે, તેનાથી બાળકોને લાગે છે કે કંઈ પણ શકાય અને કહી શકાય અને આ સામાન્ય છે.\"\n\nતેઓ કહે છે કે એ જરૂરી છે કે વાલીઓ બાળકોની ગતિવિધિઓ પર નજર રાખે અને તેમની સાથે ખૂલીને વાત કરે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...જલ્દી બીજા અનેક લોકોને તેમના દેશમાં પરત મોકલવાની તૈયારી ચાલી રહી છે.\n\nજે અમેરિકાના નાગરિકને ગ્રીસ પાસેની સરહદ પરથી પકડવામાં આવ્યો હતો, તેને ડિપોર્ટ કર્યા પછી તે અમેરિકા જવાની જગ્યાએ ફરીથી ગ્રીસની સરહદ પાર કરવા ઇચ્છે છે.\n\nજોકે, ગ્રીસે તેને પોતાના દેશમાં ઘૂસવાની મનાઈ ફરમાવી અને કહ્યું કે તે હવે ફરીથી તુર્કીની કસ્ટડીમાં છે.\n\nએ જ રીતે ડેનમાર્કના નાગરિકની રાજધાની કોપેનહેગન પહોંચવાની સાથે જ ધરપકડ કરવામાં આવી હતી.\n\nજર્મનીએ કહ્યું કે તુર્કીએ તેના બીજા પણ નાગરિકોને હાંકી કાઢવાની યોજના અંગે જાણ કરી હતી.\n\n... બાકીનો લેખ લખો:","targets":"ં એ માટે કરવામાં આવ્યું કે અમેરિકાના અધિકારીઓએ તેને અમેરિકા પરત ફરતો રોકવા માટે તેમનો પાસપોર્ટ રદ કરી નાખ્યો હતો.\n\nનિશ્ચિત છે કે આવાં અનેક મામલા સામે આવી શકે છે જ્યાં ઠીક આવી જ વ્યવસ્થા કરવામાં આવી હોય પરંતુ પ્રચાર ન કરાયો હોય.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ટાચારથી કંટાળી ચૂક્યા હતા.\n\nપરંતુ સ્વતંત્ર નિરીક્ષણકર્તાઓ પ્રમાણે વર્ષ 2018ની ચૂંટણી પાકિસ્તાનના ઇતિહાસની સૌથી ખરાબ ચૂંટણી હતી. ચૂંટણી પહેલાંનો સર્વે નવાજ શરીફની PML-N પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી રહ્યા હતા પરંતુ ઘણા ઓછા મતોના અંતરથી ઈમરાન ખાનની PTI ચૂંટણી જીતી ગઈ.\n\nઇલેક્શન પહેલાં નવાઝ શરીફ વડા પ્રધાનના પદ પર હતા ત્યારે જ તેઓ દોષી સાબિત થઈ ગયા અને તેમને જેલભેગા કરી દેવાયા. ત્યાર બાદ તેમને સ્વાસ્થ્ય કારણોને લીધે બ્રિટન જવાની મંજૂરી મળી ગઈ.\n\nચૂંટણીના દિવસે જ નૅશનલ રિઝલ્ટ સર્વિસ ક્રૅશ થઈ ગઈ. જે કારણે... બાકીનો લેખ લખો:","targets":"શકો છો"} {"inputs":"...ડતા હોય.\"\n\n 'શરૂઆતમાં જ્યારે તે બીમારી ફેલાઈ તો દુનિયાની સરકારોએ આને છુપાવી કે આનાથી મોરચા પર લડી રહેલા સૈનિકોનું મનોબળ નબળું ન પડે. સૌથી પહેલાં સ્પેને આ બીમારીના અસ્તિત્વનો સ્વીકાર કર્યો. એટલા માટે સ્પેનિશ ફ્લૂનું નામ અપાયું.'\n\nરેલવે દ્વારા ફેલાયો આખા ભારતમાં \n\nબૉમ્બેમાં આ બીમારી ફેલાઈ અને ભારતીય રેલવે આને ભારતનાં બીજાં શહેરોમાં લઈ ગઈ. 1920ના અંત સુધીમાં તો આખી દુનિયામાં આ બીમારીથી પાંચથી દસ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. બંને વિશ્વ યુદ્ધમાં થયેલાં કુલ મૃત્યુ કરતાં પણ વધારે.\n\nભારતમાં સૌથી વધારે ... બાકીનો લેખ લખો:","targets":"ું કદાચ ખોટું નહીં હોય કે આમાં મોટી ભૂમિકા સ્પેનિશ ફ્લૂની હતી. માર્ચ 1920 આવતાં-આવતાં આ બીમારી પર નિયંત્રણ મેળવી લેવામા આવ્યુ હતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...તી જ હતી.''\n\nપૈસાદાર લોકો કરચોરી માટે માત્ર વિદેશમાંની શેલ કંપનીઓનો ઉપયોગ જ નથી કરતા એ આ લીકે પૂરવાર કર્યાની વાત સાથે તેઓ સહમત થયા હતા. \n\nતેમણે જણાવ્યું હતું કે ગુપ્ત શેલ કંપનીઓનો ઉપયોગ ગુનાઈત પ્રવૃત્તિ માટે પણ થઈ શકે છે પનામા પેપર્સે દર્શાવ્યું છે. \n\nતેમણે કહ્યું હતું, ''પૈસાદાર લોકો કરચોરી માટે વિદેશમાંની શેલ કંપનીઓનો ઉપયોગ કરે છે એ જાણીને મને આઘાત લાગ્યો ન હતો.\n\nઘણા ગુના આચરવામાં આવ્યા હોવાની વાતથી મને આઘાત લાગ્યો હતો. કોઈક કંઈક છૂપાવવા માગતું હોય છે એ કારણે મોટાભાગની ઓફ્ફશોર કંપનીઓનો ઉપયોગ ક... બાકીનો લેખ લખો:","targets":"તેમની શેલ કંપનીઓની માલિકી વિશે કોઈ ખુલાસો કર્યો નથી.\n\nમાહિતીની આપલેના આંતરરાષ્ટ્રીય નિયમો સંપૂર્ણપણે પારદર્શક નહીં બને ત્યાં સુધી કરચોરીને પ્રોત્સાહન આપતા દેશો પર લગામ તાણવી શક્ય નથી.''\n\nપારદર્શકતા સ્થાપવાના પ્રયાસોને હતોત્સાહ કરવામાં આવી રહ્યા છે. \n\nદાખલા તરીકે, પોતાના વિવિધ સભ્ય દેશોના વિરોધ પછી યુરોપિયન યુનિયને સંભવિત માલિકોના પબ્લિક રજિસ્ટરની યોજના બાબતે સમાધાન કરવું પડ્યું છે. \n\nપનામા પેપર્સના ઘટસ્ફોટને પરિણામે દુનિયાભરમાં લેવામાં આવી રહેલાં પગલાંઓની અસરકારકતા વિશે હજુ પણ શંકા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...તુ પટનાના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ પ્રશાંત રવિ માને છે કે દરેક વસ્તુનો એક સમય અને રીત હોય છે. વ્યક્તિએ ક્યારે શું કરવું જોઈએ, તે તેના વિવેક પર આધારિત છે.\n\nતેઓ જણાવે છે કે, \"અત્યારે લોકો મરી રહ્યા છે, એવા સમયે જ્યારે આવી તસવીરો આવશે તો લોકો તેની પર પ્રતિક્રિયા તો આપશે જ. ભાવનાત્મક સ્વરૂપે લોકોની પ્રતિક્રિયા ટીકાત્મક જ હશે. જેઓ પીડિત નથી પરંતુ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય, તેઓ આવી તસવીરોની ટીકા જ કરશે.\"\n\nપીઆર અને કોમ્યુનિકેશન એક્સપર્ટ હર્ષેન્દ્રસિંહ વર્ધન જણાવે છે કે આજે હિટ્સ, લાઇક અને કમેન્... બાકીનો લેખ લખો:","targets":"ોમાં મૉડલના હાવભાવમાં ફોટોગ્રાફર ફેરફાર કરી શક્યા હોત.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...તો છે જ. પરંતુ ટ્રમ્પના આ કરારમાંથી મુક્ત થવાને પગલે હથિયારોના નિયંત્રણ ઉપર ઘેરી અસર પડશે. \n\n\"ઘણા વિશ્લેષકોનું માનવું છે કે હવે વાત શરૂ થશે અને આશા છે કે રશિયા આ વાત સમજશે.\" \n\n\"ડર છે કે હથિયારોની હોડ ઉપર શીતયુદ્ધ પછી જે લગામ કસાયેલી હતી તે હોડ ક્યાંક ફરીથી શરૂ ના થઈ જાય. અન્ય ઘણી વાતો છે જેનાથી ટ્રમ્પના નિર્ણયો ઉપર અસર પડશે.\"\n\n\"આ રશિયા અને અમેરિકાની વચ્ચેનો દ્વિપક્ષીય કરાર છે. ચીન ઇન્ટરમીડિએટ રેન્જની પરમાણુ મિસાઇલ બનાવવા અને તેની તહેનાતીની બાબતે સ્વતંત્ર છે.'' \n\n''ટ્રમ્પ વહીવટીતંત્રને લાગે છે કે... બાકીનો લેખ લખો:","targets":"ં એ પછી રશિયાએ આ ટીપ્પણી કરી હતી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...થી આ પૃષ્ઠભૂમિના લોકોમાં સરેરાશ કરતાં વધારે વજનની સમસ્યા વધુ જોવા મળે છે.\"\n\n\"જેના કારણે એક ઉંમર પછી આ લોકો ઘણી બધી માંદગીઓના શિકાર બનવા લાગે છે.\"\n\nઆ સિવાય તેઓ માને છે કે ઘણા લોકો પોતાનું વજન જાળવવા માટે કે ઘટાડવા માટે ખૂબ જ ઓછું ભોજન લે છે, આ કારણે પણ પોષણના તફાવતની સમસ્યા સર્જાય છે.\n\nતેઓ કહે છે : \"એક તરફ પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય પ્રકારે ધ્યાન ન રાખનારા લોકો સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે.\"\n\n\"ત્યાં જ બીજી બાજુ કૅલરી ઇન-ટેક બાબતે વધારે પડતું ધ્યાન આપનાર લોકો યોગ્ય પ્રમાણમાં પોષણક્ષમ આહાર ન લેવાના ... બાકીનો લેખ લખો:","targets":"ીય નથી.\"\n\nડૉ. મિનિ શેઠ ઓવરવેઇટની સમસ્યાને અંડરવેઇટની સમસ્યા કરતાં વધારે વિનાશક ગણાવે છે.\n\nતેઓ કહે છે : \"લોકો પોતાના ખોરાકમાં પોષકતત્ત્વોની યોગ્ય માત્રા જાળવે તે જોવું પણ જરૂરી છે.\"\n\n\"હું માનું છું કે અંડરવેઇટ કરતાં ઓવરવેઇટની સમસ્યા યુવાનો અને પ્રૌઢો માટે વધારે ખતરનાક છે.\"\n\n\"કારણ કે ઓવરવેઇટ વ્યક્તિના શરીરને સમય જતાં ઘણી બીમારીઓ જકડી લે છે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ધીની વ્યાજ પર છૂટ મળતી હતી, વરિષ્ઠ નાગરિકોને વધારે છૂટ મળે છે. \n\nનવી વ્યવસ્થા અપનાવવા માટે હવે એ છૂટ છોડવી પડશે. આમાં વ્યક્તિગત ટૅક્સની જવાબદારી નક્કી કરવા માટે કોઈ મોટા હિસાબ-કિતાબની જરૂર નથી.\n\nનવી વ્યવસ્થામાં કરદાતાઓને ટૅક્સ બચાવવાનો વિકલ્પ છોડવો પડશે. મને એ લાગે છે કે જે લોકો રોકાણ કરે છે, અથવા જેનું રોકાણ પહેલાંથી જ ચાલી આવી રહ્યું છે, તે ઇચ્છશે કે તેમનું રોકાણ ચાલતું રહે અને તેમને આ નવી વ્યવસ્થામાં કોઈ ફાયદો નથી થવાનો.\n\nહવે જે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કદાચ નવી કર વ્યવસ્થા સ્વીકારવા કેટ... બાકીનો લેખ લખો:","targets":"ર લોકોની સંખ્યામાં મને કોઈ ખાસ ફરક દેખાતો નથી.\n\nએ ચોક્કસ છે કે જે લોકો કોઈ રોકાણ અથવા છૂટની ઝંઝટમાં નથી પડવા માંગતા, તે નવી સ્કીમને સ્વીકારી શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો."} {"inputs":"...ન ખાઈ લઈએ તો એનો અર્થ એવો થાય કે અમે લગ્ન માટે તૈયાર છીએ.\"\n\nતેમની બહેને તેમને છાની રીતે પાણી અને ભોજન પહોંચાડ્યું. બીજી તરફ તેમના પરિવારે મહિલાઅધિકાર સમૂહના સમર્થનથી ગામના વડીલો અને વરના પરિવારને સીત્રાને મુક્ત કરવા વાત કરી. \n\nસોદો કરવાની હેસિયત નહીં\n\nપ્રતીકાત્મક તસવીર\n\nમહિલાઓના અધિકારો માટે કામ કરતાં સંગઠન 'પેરુઆતી'એ છેલ્લાં ચાર વર્ષમાં મહિલાઓનાં અપહરણના આવા સાત બનાવો નોંધ્યા છે. \n\nસંગઠનનું માનવું છે કે દ્વીપના અંતરિયાળ વિસ્તારોમાં આ દરમિયાન આવી અનેક ઘટનાઓ ઘટી છે. \n\nસીત્રા સહિત ત્રણ મહિલાઓ એટલા... બાકીનો લેખ લખો:","targets":"ાનો ભાગ નથી.\" \n\nતેમણે વાયદો કર્યો કે આ જાહેરાત આ હિલચાલને ખતમ કરવાના સરકારના પ્રયાસોની શરૂઆત છે. તેઓ આ કુરીતિને મહિલાઓ વિરુદ્ધની હિંસા માને છે. \n\nઅધિકાર સંગઠનોએ પણ આ પગલાંનું સ્વાગત કર્યું છે પરંતુ તેઓ આને એક લાંબી સફરની દિશામાં ભરાયેલું પ્રથમ ડગલું માને છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ના ફૉર્મેટમાં પણ પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. ચીન દ્વારા ઔપચારિક રીતે કેટલી પુસ્તિકા છપાઈ અને કેટલાનું વિતરણ થયું છે, તેનો સત્તાવાર આંકડો આપવામાં નથી આવતો.\n\nઆથી કેટલી પુસ્તિકા છપાઈ તેનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે, છતાં એક અબજ નકલ છપાઈ હશે તેવું સર્વસામાન્ય અનુમાન છે. \n\nપ્રો. ડેનિયલના કહેવા પ્રમાણે, માઓના અનુગામી ડેંગ શિયાઓ પિંગને આ પુસ્તિકા પસંદ ન હતી, એટલે તેને દબાવવાનો પ્રયાસ કર્યો, જેણે અમુક અંશે 'વાઇરલ માર્કેટિંગ'નું કામ કર્યું. \n\nજિનપિંગની 'લિટલ રેડ ઍપ'\n\nStudy Xi Strong Count... બાકીનો લેખ લખો:","targets":"રાંતીય ચેનલો ઉપર શીના વિચાર સંદર્ભિત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. \n\nઆ સિવાય વીચેટ ઉપર કૉમ્યુનિસ્ટ પાર્ટીના વિચારોના સ્ટિકર,ઍનિમેટેડ નારા રજૂ કરવામાં આવ્યા છે. \n\nજો કે 'વિબો' (ચાઇનિઝ ટ્વિટર) ઉપર નાગરિકોએ ફરિયાદ કરી હતી કે બહુ કલાકો સુધી મહેનત કર્યા બાદ થોડા પૉઇન્ટ્સ મળે છે. કાર્લ માર્ક્સના જીવન ઉપરના કાર્ટૂન સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર લૉન્ચ કરવામાં આવ્યાં છે. \n\n1976માં માઓના મૃત્યુ બાદ લિટલ રેડ બુકની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને તાકત જતાં રહ્યાં. હવે તેનું સ્થાન 'લિટર રેડ ઍપ'એ લીધું છે, છતાં તે ચીન, સામ્યવાદ તથા પ્રૉપેગૅન્ડા શું કરી શકે તેનું ઉદાહરણ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...નાવાલાએ કહ્યું છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં 10 કરોડ ડોઝ વૅક્સિનના મળી શકે છે. \n\nજાણીતી ફાર્મા કંપની ઍસ્ટ્રાજેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલી કોરોના વાઇરસની વૅક્સિન COVAXINનું પરિણામ ઉત્સાહતજનક રહ્યું છે. \n\nઆ વાત સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ સોમવારે કહી. \n\nઆના કેટલાંક કલાક પહેલાં ઍસ્ટ્રાજેનેકાએ દાવો કર્યો હતો કે વૅક્સિન 90 ટકા અસરદાર છે. આમાં કોરોના વાઇરસની સામેના વૈશ્વિક જંગને મજબૂતી મળી છે. \n\nમહત્ત્વનું છે કે કોરોના વાઇરસથી સંક્રમિતોના કારણે દુનિયામાં હાલ સુધી 13 લાખથી... બાકીનો લેખ લખો:","targets":"દેશો વચ્ચે સંબંધ સામાન્ય થઈ જાય.\n\nરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને સુડાનની વચ્ચે કૂટનૈતિક સંબંધ સ્થાપવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મ કામ અધ્યાપક, વિભાગ, એકૅડેમિક કાઉન્સિલના હતા.\n\nઆ કામો હવે આયોગ પોતાના હાથમાં લઈ લેવા માગે છે. એટલે કે તેઓ જણાવશે કે ફિલસૂફીનો અભ્યાસક્રમ કેવો બનાવીએ કે તેઓ બજાર માટે ફિલસૂફો તૈયાર કરી શકે.\n\nતેઓ દર વર્ષે દરેક સંસ્થાની પ્રગતિની પણ તપાસ કરશે, તો પછી એવું શું બચ્યું કે જે યુનિવર્સિટીઓના પોતાના હાથમાં હોય?\n\nસૌથી રસપ્રદ તો આ પ્રસ્તાવ છે કે આયોગ એ માપદંડો નક્કી કરશે જેના આધારે યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવામાં આવશે.\n\nઅને એ પણ ક્રમિક સ્વાયત્તતા હશે. એટલે કોણ સ્વતંત્ર હશે, ક્યારે અને કેટલું સ્વતંત્ર હશે... બાકીનો લેખ લખો:","targets":"હોય, ચિકિત્સા હોય કે વાસ્તુકળા હોય, આ તમામના શિક્ષણને એક શિક્ષા દર્શનના દાયરામાં રાખીને જોવું જોઈએ.\n\nએટલે કે આઈઆઈએમ હોય કે આઈઆઈટી, શિક્ષણ માટે તેમની ચિંતા એટલી જ હોવી જોઈએ જેટલી જેએનયૂ કે હૈદરાબાદ યુનિવર્સિટી અથવા જામિયા મિલિયા ઇસ્લામિયા માટે હોય.\n\nએટલે જ સમગ્રતા એ યશપાલનો પ્રિય શબ્દ હતો, જેમકે સ્વાયત્તતા. સ્વાયત્તતા સારા કામનું ઇનામ ન હોઈ શકે. સ્વાયત્તતા સારું કામ કરવાની પ્રાથમિક શરત છે.\n\nજો આ દૃષ્ટિએ જોઈએ તો સરકારનો નવા આયોગનો પ્રસ્તાવ નિયંત્રણો ઓછા કરવાના બદલે લગામ ખેંચવા માટેની કવાયત છે.\n\nપણ એક એવી સંસ્થાને ખતમ કરવાના બહાને જે પોતાની સાખ ગુમાવી ચૂકી છે, એ સરકાર આખા શિક્ષણ જગતને પોતાની અંતર્ગત લાવવા માગે છે. આ ષડ્યંત્રને લોકોએ પારખી પણ લીધું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મંત્રી મનીષ સિસોદિયાના હવાલાથી લખ્યું છે કે મંગળવારે નવી દિલ્હીની સરકારી તથા ખાનગી શાળાઓ બંધ રહેશે.\n\nકાયદાના સમર્થકો અને વિરોધીઓએ સામસામે પથ્થરમારો પણ કર્યો છે. નોર્થ-ઇસ્ટ દિલ્હીને જોડતો વઝિરાબાદનો રોડ બંધ કરવામાં આવ્યો છે. \n\nચાંદબાગની નજીકથી બી.બી.સી. સંવાદદાતા સલમાન રાવી જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં પથ્થરમારો, આગ પછી અફરાતફરીનો માહોલ છે.\n\nહજારોની ભીડને અંકુશમાં લાવવા માટે પોલીસે ખાસી મહેનત કરવી પડી રહી છે.\n\nપોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડનો માહોલ બન્યો છે અને આકાશમાં ધુમાડો પણ દેખાઈ રહ્યો છે... બાકીનો લેખ લખો:","targets":"િવારીએ પણ લોકોને શાંતિ માટે અપીલ કરી છે.\n\nતેમણે ટ્વિટર પર લખ્યું કે, સી.એ.એ. સમર્થક હોય કે વિરોધી કોઈપણ, હિંસા તરત અટકવી જોઈએ.\n\nદિલ્હીના એલજીએ પણ પોલીસને નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં સ્થિતિ કાબૂમાં લેવા માટેની સૂચના આપી હોવાની ટ્વીટ કરી. \n\nતેમણે કહ્યું કે, પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હું દરેકને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા વિનંતી કરું છું.\n\nતો કૉંગ્રેસે ભાજપના નેતા કપિલ મિશ્રાની સભાના સંદર્ભમાં કહ્યું કે ગૃહ મંત્રાલયની હેઠળ આવતી દિલ્હી પોલીસ કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ભડકાઉ ભાષણ કરી રહ્યા છે અને કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા. આવા નિવેદનો પાર્ટીના સિનિયર નેતા અને પોલીસની રહેમનજર હેઠળ જ થઈ રહ્યા છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મહત્ત્વ આપવાની જગ્યાએ મદદ અને માર્ગદર્શન માટે અલ્લાહની દયા પર વધુ ભરોસો કરવાનું શરૂ કર્યું.\n\nમેં જાણ્યું કે મારા ધર્મના મૂળ સિદ્ધાંતો વિશેનું મારું ઓછું જ્ઞાન અને બદલાવ લાવવાની મારી અસમર્થતા, હકીકતમાં તો શાંતિ અને ખુશીની જગ્યાએ પોતાની (દુન્યવી અને ખોખલી) ઇચ્છાઓને વધારવા અને સંતુષ્ટ કરવાનું પરિણામ હતું.\n\n'આપણી ઇચ્છાઓ આપણી નૈતિકતાનું પ્રતિબિંબ છે'\n\nમારું દિલ શંકા અને ભૂલ કરવાની જે બીમારીથી પીડિત હતું એને મેં ઓળખી લીધું હતું. આપણા દિલ પર બે બીમારી હુમલો કરે છે. 'સંદેહ અને ભૂલો' અને બીજી 'હવસ અને કા... બાકીનો લેખ લખો:","targets":"જે કંઈ મેળવ્યું છે હંમેશાં એનાથી બહાર નીકળો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...માં શ્રેણીબદ્ધ વિસ્ફોટના દોષી યાકુબ મેમણની દયા યાચિકા રદ્દ કરી હતી. \n\nત્યારબાદ જસ્ટિસ મિશ્રાના ઘરના પાછળના દરવાજા પણ એક ચિઠ્ઠી ફેંકીને ધમકી આપવામાં આવી હતી, 'તમારી પાસે ભલે ગમે તેટલી સુરક્ષા હોય, અમે તમને પતાવી દઈશું.'\n\nસિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતા પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ પણ એમણે જ આપ્યો હતો. નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું, 'દેશભક્તિ અને રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ માટે' દર્શકોએ હૉલમાં ઉભા થવું જોઈએ. \n\nઆ નિર્ણય માટે તેની નિંદા થઈ. થોડા દિવસ પછી સરકારા ખુદ આ નિર્ણયને પાછો લેવા માટે આગ્રહ કર્યો ... બાકીનો લેખ લખો:","targets":"ઇંદિરા ગાંધીએ શું કર્યું હતું એ પણ યાદ કરો.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...માટે આ સારા સમાચાર છે. હાલના તબક્કે ક્રૂડઑઇલના ભાવ નીચા છે અને સિવાય કે ઈરાન-અમેરિકા જિયૉપોલિટિકલ ટૅન્શન ઊભું થાય એ કૂદકો મારે એવી શક્યતા નથી.\n\nઅત્યારે જે રીતની જુદાજુદા દેશોમાંથી પ્રતિક્રિયા આવી રહી છે તેના પરથી પહેલો અંદાજ એવો મળે છે કે કોરોના વાઇરસને કારણે ચીનમાં ઊભી થયેલી કટોકટીમાંથી રાહત મળે અને સુધારા તરફી વલણ ઊભું થાય એ પહેલાં હજુ એક મોટો ઝટકો વાગવાનો બાકી છે.\n\nઘણા બધા દેશોએ તેમને ચીન સાથે હવાઈ માર્ગે જોડતી એમની ઉડાનો રદ કરી છે.\n\nઅમેરિકામાં માત્ર ગણ્યાંગાંઠ્યાં ઍરપૉર્ટ જ ચીનથી આવતી ફ્લાઇટ... બાકીનો લેખ લખો:","targets":"ા વાઇરસ ચીનને થપાટ મારવામાં હજુ ચરમસીમાએ પહોંચ્યો નથી અને વિશ્વમાં ક્યાં કેટલો વકરશે એનું અનુમાન કરવું પણ શક્ય નથી. \n\nઆ થઈ રોગ અને એના કારણે ઊભી થનાર વૈશ્વિક કટોકટીની વાત.\n\nચીનના વેપારઉદ્યોગ અને અર્થવ્યવસ્થાને તો અસર થઈ જ છે, પણ ચીન જે રીતે એક મોટા આયાતકાર તરીકે તેમજ કાચા માલ અને સેમી-ફિનિશ્ડ પ્રોડક્ટના એક મોટા નિકાસકાર તરીકે વિશ્વના દેશો સાથે જોડાયેલું છે તે જોતાં વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વેપારવણજ તેમજ ઉદ્યોગો પણ ચીનની આ કટોકટીની અસરમાંથી બાકાત રહી શકે તેમ નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...મુખી\n\nઇન્ડોનેશિયાનો માઉન્ટ સિનાબૉન્ગ જ્વાળામુખી સોમવારે ફાટ્યો હતો, જેનાથી હવામાં લગભગ પાંચ કિલોમિટર સુધી ધુમાડો અને રાખ ફેલાઈ ગયાં હતાં.\n\nએનડીટીવીના અહેવાલ મુજબ આજુબાજુનો વિસ્તારો પર જ્વાળામુખીમાંથી નીકળતાં ધુમાડા અને રાખ પથરાયાં હતાં.\n\nસુમાત્રા દ્વીપ પર આવેલો જ્વાળામુખીમાં 2016માં જબરદસ્ત ધડાકો થયો હતો.\n\nછેલ્લા દિવસોમાં જ્વાળામુખીમાં ફરી હિલચાલ વધી છે, રવિવારે પણ બે નાના ધડાકા થયા હતા.\n\nજોકે સોમવારે જ્વાળામુખી ફાટતા કોઈને પણ ઈજા થઈ નથી પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે જ્વાળામુખીમાં લાવા વહીને ... બાકીનો લેખ લખો:","targets":"ટાચારને કારણે દેશનો શ્વાસ રુંધાઈ ગયો હતો.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ય શાહ\n\nનવા બંધારણમાં પુત્ર-પુત્રીઓને બીસીસીઆઈના બોર્ડની ચૂંટણીમાં ઊતરવાથી કોઈ રોક નથી. આથી પોતાનાં પુત્ર-પુત્રીઓના માધ્યમથી જૂના લોકો પણ પોતાનું આધિપત્ય યથાવત્ રાખી શકે છે.\n\nતો આ સાથે જ ભારતીય ક્રિકેટ પ્રશાસનમાં જૂના સંચાલકો નવા ચહેરા સાથે પરત ફર્યા છે.\n\nઆઈસીસી અને બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચૂકેલા એન. શ્રીનિવાસનનાં પુત્રી રૂપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ ઍસોસિયેશનનાં નવા અધ્યક્ષ છે.\n\nનિરંજન શાહના પુત્ર જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ છે.\n\nભાજપ નેતા અને પૂર્વ બીસીસીઆઈના અધ્યક્ષ અનુ... બાકીનો લેખ લખો:","targets":"બીસીસીઆઈએ તેમના પર પ્રતિબંધ લાદ્યો હતો. હાઈકોર્ટે બાદમાં આ પ્રતિબંધ ખસેડી લીધો હતો.\n\nનાગાલૅન્ડ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ કેચનગુલી રિયો મુખ્ય મંત્રી નેફિયો રિયોના પુત્ર છે.\n\nઓડિશા ક્રિકેટ ઍસોસિયેશનના પૂર્વ સચિવ આશીર્વાદ બહેરાની ખુરશી હવે તેમના પુત્ર સંજયને મળી ગઈ છે.\n\nવિજય પાટીલ હવે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રૅસિડેન્ટ છે. \n\nતેઓ બિહારના પૂર્વ રાજ્યપાલ ડીવાય પાટીલના પુત્ર છે. 10-15 દિવસ અગાઉ થયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ નેતા શાહઆલમ એમસીએના નવા સભ્ય તરીકે ચૂંટાયા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...યક્તિ ક્યારે ભાવાવેશમાં ક્યારેક-ક્યારેક સાતને બદલે સત્તર પણ કહી નાખે છે. \n\nજ્યારે બાળકને કોઈના ઝઘડામાં વાગે છે, ત્યારે એ બીજા બાળકને માર ખવડાવવા માટે તેના દુખાવાનાં પ્રમાણ કરતાં થોડું વધારે જોરથી રડે છે. \n\nમારી પાસે કોઈની બેલેન્સ શીટ તો નહોતી કે હું તેમના દાવા ચકાસી શકતો. જો કે એક વાત સ્પષ્ટ હતી કે એ બધા વેપારીઓ GSTથી ઘણા નારાજ હતા. \n\nએની વિરુદ્ધમાં વાત કરતી વખતે તેમની ભાષામાં એક ભાવનાત્મક બેદરકારી હતી કે \"અમે ખૂબ પરેશાન છીએ.\" અને \"અમારી આંખમાં આંસુ આવી જાય છે.\" વગેરે. \n\nથોડી જ વારમાં ફરિયાદોની ... બાકીનો લેખ લખો:","targets":"્બર છે અને આ ગુજરાત છે. \n\nઅહીં રોટલો પચાવવો સહેલો નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...યદો થાય એવું લાગી રહ્યું છે.\"\n\nતેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે, \"ગઢડા મતવિસ્તાર મૂળે તો ખેડૂતો અને ગ્રામીણ વિસ્તાર છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો નથી, એ રીતે સ્થાનિક રોજગારીની પણ સમસ્યા છે.\"\n\n\"મોટા ભાગના લોકો ખેતીવાડી પર નભે છે, હીરાનું થોડુંઘણું કામ ચાલે છે. તો વર્ષો પહેલાં અહીં નૅરોગેજ લાઇન હતી એ ઘણા સમયથી બંધ પડેલી છે. એટલે લોકોને ટ્રાન્સપૉર્ટેશનની પણ સમસ્યા વેઠવી પડે છે.\"\n\nપાટીદાર અનામત આંદોલન સમયે સમગ્ર સૌરાષ્ટ્રમાં સત્તા પક્ષ સામે વિરોધના સૂર જોવા મળતા હતા. જોકે સમય જતાં તેમાં ઘણે અંશે બદલાવ આ... બાકીનો લેખ લખો:","targets":"કરી શકો છો"} {"inputs":"...યાં રશિયાની કૉન્સ્યુલેટ છે.) તેની સકારાત્મક અસર થઈ. \n\n\"અમે સળંગ ત્રણ દિવસ કલાકો સુધી બેઠકો કરી, જે મોડી રાત સુધી ચાલતી હતી.\"\n\nએ જ પુસ્તકમાં મેનન (પાના નંબર-143) ઉમેરે છે: \"આ ચર્ચાઓને અંતે રાજપીપળાના મહારાજાએ તમામ શાસકો વતી તેમના રાજ્યોને (તત્કાલીન) બૉમ્બે પ્રાંતમાં ભેળવી દેવાની તૈયારી દાખવી. તેમણે નિવેદન કર્યું (હિઝ હાઇનેસ રાજપીપળા)ના શબ્દો અક્ષરશ: \"\n\n\"અમને એ જણાવતા ખુશી થાય છે કે અમે ગુજરાતના રાજવી પરિવારના શાસકો માનીએ છીએ કે ભારતના વ્યાપક હિતોના રક્ષણ માટે માતૃભૂમિ અને ખાસ તો ગુજરાતે અમારી તરફ... બાકીનો લેખ લખો:","targets":")\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...યારે ગરદન નીચી રાખીએ છીએ. જેના કારણે ગરદનની માંસપેશીઓને શ્રમ પડે છે અને દર્દ સરભર કરવા માટે એક નવા પ્રકારનું હાડકું પેદા થાય છે.\n\nશાહરનું કહેવું છે કે વાંકા વળીને બેસવાને કારણે ખોપરીમાં આ પ્રકારનું હાડકું આકાર પામે છે. \n\nગેઝેટ્સના સંપર્કમાં આવ્યા પહેલાં અમેરિકામાં સરેરાશ હર કોઈ લગભગ બે કલાક પુસ્તક વાંચવામાં પસાર કરતા હતા, પરંતુ આજે લોકો તેમનો બમણો સમય ફોન અને સોશિયલ મીડિયામાં વિતાવે છે.\n\nસ્પાઇકના સંદર્ભમાં 2012માં ભારતના ઑસ્ટિયોલૉજિકલ લૅબમાં રિસર્ચ થયું છે. આ લૅબમાં માત્ર હાડકાં પર રિસર્ચ થાય છે... બાકીનો લેખ લખો:","targets":"ણી ભલાઈ શેમાં છે.\n\nઆધુનિક જીવનશૈલીએ આપણી જિંદગીને બહુ સરળ અને વિકાસિત બનાવી છે. પરંતુ ખોટી આદતોને કારણે આપણે પોતાના માટે જ મુશ્કેલી પેદા કરી રહ્યા છીએ. હવે નિર્ણય તમારે કરવાનો છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ર પરિવાર પર અસર થઈ છે.\n\nઅસંસ્કારી પ્રથા સામે અવાજ ઉઠાવનાર યુવક\n\n25 વર્ષીય વિવેક તમાઇચિકરે તેમના સમુદાયના યુવાઓ સાથે મળીને આ વર્જિનિટી ટેસ્ટની પ્રથા અટકાવવા અભિયાન શરૂ કર્યું છે.\n\nજેવું અનિતા સાથે થયું તેવું કોઈ અન્ય મહિલા સાથે ન થાય તેને રોકવા માટે વિવેકે દૃઢ નિશ્ચય કર્યો છે. \n\nવિવેક તમાઇચિકરે કહ્યું, \"જ્યારે હું બાર વર્ષના હતો, ત્યારે એક લગ્નમાં ગયો હતો. જેમાં એકાએક લોકો દૂલ્હનને ચપ્પલ-બૂટથી મારવા લાગ્યાં હતાં.\n\n\"મને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. જ્યારે હું સમજતો થયો, ત્યારે મને ખબર ... બાકીનો લેખ લખો:","targets":"બદનામ કરવાની કોશિશ બદલ માફી નહીં માંગે, તો તેમનાં પરિવારોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.\n\nતેમ છતાં વિવેક તમાઇચિકર તેમનું અભિયાન ચાલુ રાખવા માટે મક્કમ છે.\n\nતેમના ગ્રૂપ પર થયેલા હુમલા દેશભરનાં મીડિયામાં પણ પ્રકાશમાં આવ્યા હતા.\n\nજેના પરિણામે કૌમાર્યના પરીક્ષણની પ્રથાનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે.\n\nવિવેકને આશા છે કે આ બાબતને લીધે હવે પ્રથાનો હંમેશા માટે અંત આવી શકે છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...રાતમાં ક્યાંક, કોઇક ચીજનો અભાવ છે જે ચૅમ્પિયન ખેલાડી પેદા કરી શકતું નથી. પેદા કરે છે તો તેનો સારી રીતે ઉછેર થતો નથી.\n\nસવાલો ઘણા છે પરંતુ જવાબ ક્યાંય, કોઈની પાસે નથી. આર્થિક અને સામાજિક સ્તરે કે રાજકીય સ્તરે ગુજરાત આગળ આવે તે માટે તો ઘણા પ્રયાસો થાય છે. પરંતુ રમતગમત માટે આવા પ્રયાસો થતા નથી.\n\nમાત્ર ખેલ મહાકુંભનું આયોજન કરીને કે આ પ્રકારની શાળાકિય કે કોઈ જિલ્લા સ્તરની રમતો યોજીને જ મહાન ખેલાડીઓ બનાવી શકાતા નથી. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ કમી નથી. માગો તેવી સવલત મળી રહે છે એવા દાવા થાય છે પરંતુ સવ... બાકીનો લેખ લખો:","targets":"્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...રિકત્વ મળશે, પરંતુ મુસ્લિમોને નહીં મળે. આ માટે 31મી ડિસેમ્બર 2014ને અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. \n\nગૃહમંત્રી અમિત શાહે રિપબ્લિક ટીવી નેટવર્કના કાર્યક્રમમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ઘોષિત ઇસ્લામિક રાષ્ટ્ર છે એટલે ત્યાં મુસ્લિમોની ઉપર અત્યાચાર થવાની સંભાવના નથી, પરંતુ અન્ય ધર્મના લોકો ઉપર અત્યાચાર થાય છે. \n\nશાહનું કહેવું છે કે અગાઉ પણ સાતેક વખત અન્ય રાષ્ટ્રમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે. \n\nબિલમાં કાયદેસરના દસ્તાવેજ વગર નાગ... બાકીનો લેખ લખો:","targets":"લ રજિસ્ટર ઑફ સિટીઝનની કવાયત હાથ ધરવામાં આવશે તથા દરેક નાગરિકે તેમનું નાગરિકત્વ સાબિત કરવું પડશે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ર્મકાંડના બદલે પહેલવાની કરનારા આ બ્રાહ્મણ પહેલવાનોને લલકાર્યા હતા.\n\nમોઢેરામાં રહેતા આ પહેલવાનોએ લક્ષ્મણ જેઠી નામના પહેલવાનની આગેવાની હેઠળ અલ્લાઉદ્દીન ખિલજીના પહેલવાનો તો ઠીક ખુદ એના સરદાર જહાનોરોઝને પણ હંફાવ્યો હતો. \n\nઆ આખીય વાતને યાદ કરતાં 70 વર્ષનાં ચંદ્રકાન્ત જેઠીની છાતી આજે પણ ફૂલી જાય છે.\n\nચંદ્રકાન્ત જેઠી વડવાઓ વિશે કહે છે કે ખિલજીએ જ્યારે અમારા પર હુમલો કર્યો ત્યારે અમે જેઠીમલ પહેલવાનોએ અલ્લાઉદ્દીનની સેનાને હંફાવી હતી.\n\nલક્ષ્મણ જેઠી નામના અમારા વડવાની આગેવાની હેઠળ અમારા બ્રાહ્મણોએ ખિલજીને ... બાકીનો લેખ લખો:","targets":"રાતમાંથી સારા કુસ્તીબાજો તૈયાર થાય એમ છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...લાગ્યો છે. અમે ટીમને હૉટેલમાં જ રહેવા કહ્યું છે.\"\n\nઇએસપીએન ક્રિકઇન્ફોના બાંગ્લાદેશના સંવાદદાતા મોહમ્મદ ઇસ્લામે ટીમનો વીડિયો ટ્વીટ કર્યો હતો.\n\nબાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા જલાલ યુનુસે કહ્યું કે ટીમ એક બસમાં મસ્જિદ તરફ ગઈ હતી. ખેલાડીઓ મસ્જિદમાં પ્રવેશે તે પહેલાં જ આ ઘટના બની.\n\nબાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું\n\nટ્વીટમાં લખ્યું છે કે ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં હાજર તમામ બાંગ્લાદેશના ખેલાડીઓ સુરક્ષિત હૉટલ પરત આવી ગયા છે.\n\n'એવું લાગ્યું જાણ... બાકીનો લેખ લખો:","targets":"ાં હુમલાખોરો હતા.\".\n\nસ્થાનિક મીડિયાના આધારે કૅંટબરી ડિસ્ટ્રિક્ટ હૅલ્થ બોર્ડે પોતાની ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી દીધી છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...લાનો પક્ષ ઇન્ડિયન નેશનલ લોક દળ 81 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે.\n\nબબીતા ફોગટ\n\nઆ સિવાય 7 બઠકો પર સીપીઆઈ (એમ), 4 બેઠકો પર સીપીઆઈના ઉમેદવારો પણ છે.\n\nહરિયાણામાં ચૂંટણી દરમિયાન પથ્થરમારાની ઘટના પણ ઘટી હતી.\n\nનુહ જિલ્લામાં સવારે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું.\n\nજોકે પોલીસે કહ્યું કે બૂથની બહાર બનેલી આ ઘટનાની ચૂંટણી પર કોઈ અસર નથી થઈ.\n\nજોકે, સૌથી મોટી વીઆઈપી સીટ મુખ્ય મંત્રી ખટ્ટરની કરનાલ છે. એમની સામે કૉંગ્રેસના ત્રિલોચન સિંઘ ઉમેદવાર છે.\n\nગઢીસાંપલા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર અને ... બાકીનો લેખ લખો:","targets":"ુલાબસિંહ રાજપૂત સાથે, ખેરાલુની બેઠક ઉપરથી ભાજપના અમજલભાઈ ઠાકોરનો મુકાબલો બાબુજી ઠાકોર સાથે અને લુણાવાડાથી જિજ્ઞેશભાઈ સેવકની ટક્કર ગુલાબસિંહ ચૌહાણ સાથે છે.\n\nપૅરિસમાં ખાલી પડેલાં કાર પાર્કિંગોમાં થઈ રહી છે મશરૂમની ખેતી\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...લાવા માટે જવાબદાર ઠેરાવવા તે વાતને તેઓ યોગ્ય માનતા નથી.\n\n\"તેમના આ કાર્ય પછી મુસ્લિમ સમાજ સામે આવા મૅસેજ કરીને તેમના માટે હિંદુ સમાજમાં નફરત ફેલાવવી કેટલું યોગ્ય છે?\" તેઓ સવાલ કરે છે.\n\nહાશ્મી કહે છે કે \"હાલમાં લૉકડાઉન બાદ જ્યારે સ્થળાંતરિત મજૂરો અને ગરીબ લોકોની તકલીફો સામે આવી છે, ત્યારે જાણીજોઈને આ પ્રકારના મૅસેજ મોકલીને લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દા પરથી ખસેડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.\"\n\nઆવા મૅસેજથી મુસ્લિમ સમાજ પર શું અસર પડશે?\n\nઘણા માને છે કે આ પ્રકારના વાઇરલ મૅસેજથી કોઈ ફરક નહીં પડે, જ્યારે અમુક લ... બાકીનો લેખ લખો:","targets":"લિમ સમાજના લોકો માટે નફરતની ભાવના વધે છે.\n\nમિસ્ત્રી જણાવે છે, \"લોકોએ આ પ્રકારના મૅસેજ પર ભરોસો નહીં કરીને મુસ્લિમો સાથે પોતાનો વ્યવહાર વધારીને પોતે જ જાણવું જોઈએ કે તેમને શું કરવું છે.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. \n\nકર્ણાટકમાં ભાજપનો વિજય ભવ્ય નથી. ઉત્તરમાં અપેક્ષિત મોટા પરાજયોને અટકાવવા માટે તે પૂરતો નથી. 2019ની સામાન્ય ચૂંટણી હજુ મોદી જીત્યા નથી!\n\nકોંગ્રેસે ચૂંટણીમાં જીતવું જોઇતું હતું પણ ન જીતી શક્યો\n\nકોંગ્રેસનો પરાજય રાહુલ ગાંધી માટે ભારે પીછેહઠ સમાન છે. હવે પાર્ટી પંજાબ, મિઝોરમ તથા એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરી ખાતે શાસનમાં છે.\n\nકોંગ્રેસ માટે ઘણું બધું દાવ પર હતું. તેનાથી કોંગ્રેસની લોકસભા ચૂંટણી જ નહીં, પરંતુ ત્રણ રાજ્યોમાં તૈયારીઓને પણ આઘાત પહોંચ્યો છે.\n\nછત્તીસગઢ ... બાકીનો લેખ લખો:","targets":"િઓ અને સંપ્રદાયોનું અસ્તિત્વ રહેશે જ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...લોનાવાલામાં સ્થળાંતર કરાયું હતું.\n\nઆ પ્રેસમાં પણ મોટી સંખ્યામાં રાજા રવિ વર્માનાં ચિત્રોની આવૃતિઓ છાપવામાં આવી હતી.\n\nપ્રોફેસર પારિમુ વધુમાં ઉમેરે છે, \"પ્રેસમાં તૈયાર થયેલી આવૃતિઓમાં લક્ષ્મીજીના મૂળ ચિત્રમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.\"\n\nચિત્રના દૃશ્યમાં દેખાતા બેમાંથી એક હાથીને જ તેના પ્રકાશકોએ સ્થાન આપ્યું હતું. જર્મન પ્રકાશકો દ્વારા સંચાલિત આ પ્રેસમાંથી બહોળી સંખ્યામાં પૌરાણિક પાત્રોનાં ચિત્રોની આવૃતિઓ તૈયાર થઈ હતી.\"\n\nચિત્રની આવૃતિઓ લોકપ્રિય બની\n\nરાજા રવિ વર્માએ તૈયાર કરેલાં ચિત્રોમાંથી તે સમયે ... બાકીનો લેખ લખો:","targets":"મા અને વિવાદ\n\nરાજા રવિ વર્માના જીવનમાં કલાના રંગોની સાથે વિવાદો પણ જોડાયેલા રહ્યા હતા. \n\nતેમના જીવન પર બનેલી ફિલ્મ રંગરસીયા પણ વિવાદમાં મૂકાઈ હતી.\n\nફિલ્મની પટકથા મુજબ, રાજા રવિ વર્મા સુગંધા નામની મહિલાના પ્રેમમાં હતા. \n\nઆ મહિલા સાથેના પ્રેમમાં તેમણે અનેક ચિત્રોમાં સુગંધાની મૃખાકૃતિ તૈયારી કરી હતી.\n\nરવિ વર્માએ કથિત રીતે તૈયાર કરેલાં માઇથોલોજિકલ પાત્રોનાં ન્યૂડ ચિત્રોએ એ જમાનામાં વિવાદ સર્જયો હતો.\n\nઆ ચિત્રોમાં ધાર્મિક પાત્રોનો સમાવેશ થતો હોવાથી તેમના પર કેસ થયો હતો.\n\nરવિ વર્માના જીવન પર બનેલી ફિલ્મમાં આ ઘટના દર્શાવવામાં આવી છે. \n\nજોકે, એવું પણ માનવામાં આવે છે કે રવિ વર્માને લીધે જ કલા કલામંદિરોથી નીકળીને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી હતી. \n\n(મૂળ લેખ 5 નવેમ્બર 2018ના રોજ છપાયો હતો)\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...લ્લી બે ચૂંટણીઓથી કૉંગ્રેસ પણ નથી જીતી. \n\nમતલબ કે સીપીએમની એક પણ બેઠક કૉંગ્રેસ પક્ષ છીનવી રહ્યો નથી પરંતુ સીપીએમ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે વિચિત્ર હતું.\n\nમોદીની વિરુદ્ધમાં સામ્યવાદી વલણ અજીબ છે. ઉદાહરણ તરીકે સીપીએમ દ્વારા કર્ણાટકના ચિકબલ્લાપુરથી કૉંગ્રેસ-જેડીએસના ગઠબંધનના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલી વિરુદ્ધ પોતાના ઉમેદવાર ઉતારી દેવામાં આવ્યા છે. તેમના જીતવાની કોઈ સંભાવના નથી.\n\nપરંતુ સામ્યવાદી ઉમેદવારની હાજરીથી ભાજપને ફાયદો થઈ શકે છે કારણ કે મોદીવિરોધી મત વહેંચાઈ જશે.\n\n... બાકીનો લેખ લખો:","targets":"હ સાથે થશે.\n\nજો બન્નેને સ્પષ્ટ બહુમતી ના મળી તો વાઈએસઆર કૉંગ્રેસના જગન મોહન રેડ્ડી, ટીઆરએસના નેતા ચંદ્રશેખર રાવ તથા બીજેડીના નવીન પટનાયક જેવા ખેલાડીઓ અચાનક મહત્ત્વના બની જશે.\n\nજેટલો કજિયો વિપક્ષમાં આજે દેખાઈ રહ્યો છે, પરિણામ આવતા તે ઓછો થશે તેવું કહેવું મુશ્કેલ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...વાડીયા પહેલાં આપના હાથે એનું લોકાર્પણ કરીશું. \n\nબંધારો સારી રીતે બંધાયો, સમયસર પૂરો થયો એ બધો પ્રતાપ ગુલાટી અને એમની ટીમનો. \n\nપછી તો માલણ બંધારાનું કામ પણ હાથમાં લીધું હતું પણ આ કામો પૂરાં થાય એની ખુશીમાં સહભાગી થવાનું કદાચ મારા માટે નિયતિએ ઉચિત નહીં સમજ્યું હોય એટલે એ પહેલાં જ તત્કાલીન મુખ્ય મંત્રીશ્રીએ મારું રાજીનામું માંગી લીધું અને આપણે રામ પાછા હતા એવા ફક્કડ ગિરધારી બની ગયા. \n\nહું, મારું અને મારા થકી જેવા અહંકાર કે મમત્વપૂર્ણ વિચારો મનમાં ન ઘૂસી જાય એટલા માટે ભગવાને મારા પર આ મહેરબાની કાયમી... બાકીનો લેખ લખો:","targets":"ગ્યુલેટર ગણી શકાય. \n\nપણ સરવાળે તો મારે મારા પ્રિય સાહિત્યકાર અને મિત્ર સુરેશભાઈ દલાલને ટાંકીને જ સંતોષ લેવો રહ્યો.\n\nએમની કવિતા 'સ્વબોધ' શક્ય તેટલે અંશે જીવનમાં એક મંત્ર તરીકે ઉતારીને જીવવાનો પ્રયત્ન આજ દિવસ સુધી કર્યો છે અને ઈશ્વર ચાહશે ત્યાં સુધી કરતો રહીશ.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.\n\n2009માં નવ વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું હતું. તે સિવાયના 17 હુમલા પાલતુ પશુઓ પર થયા હતા.\n\nમલતાજમાં વન વિભાગે તળાવના કિનારાની નજીક વાડ કરી છે, જેથી લોકો મગરથી સલામત દૂર રહીને પાણીનો ઉપયોગ કરી શકે.\n\nજોકે, ગામના લોકો કહે છે કે મગરો શાંત છે. તે લોકો આવી વાડ ઇચ્છતા નથી અને તેની જાળવણી પણ થતી નથી.\n\nએક વ્યક્તિ જેમણે પોતાના બગીચામાં આપ્યું 40 કરતા વધારે મગરને જીવન\n\nવાડ ઘણી જગ્યાએ તૂટી ગઈ છે અને તેમાંથી મગર બહાર આવીને કોઈનો પણ પગ પકડીને ખેંચી શકે છે.\n\nજોકે, દિવસ દરમિયાન ઘ... બાકીનો લેખ લખો:","targets":"ા નાળામાં મગર અડધું શરીર બહાર કાઢીને લંબાવીને તડકો ખાઈ રહ્યો હતો. કોઈનું ધ્યાન તેના તરફ નહોતું, કેમ કે તેમના માટે આવું દૃશ્ય રોજિંદું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...શમાં તેમની નિમણૂકનું એક કારણ ઉત્તર પ્રદેશમાં રોકાણકારોને આકર્ષવાનું પણ ગણવામાં આવે છે.\n\nલૉકડાઉન દરમિયાન લાખો શ્રમિકોની સામે રોજગારીનું સંકટ ઊભું થયું અને સ્થળાંતર કરી રહેલાં મજૂરોને રોજગાર આપવો એ સરકારનો સૌથી મોટો પડકાર હતો. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વડા પ્રધાન કાર્યાલયમાંથી હઠાવીને એમએસએમઈ (સુક્ષ્મ,લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગના)મંત્રાલયમાં સચિવના પદ પર મૂક્યા હતા.\n\nઉત્તર પ્રદેશના લખનઉમાં પાર્ટીમાં સામેલ થયા પછી મીડિયામાં તેમણે સંક્ષેપમાં વાતચીતમાં તેમણે એટલું જ કહ્યું કે પક્ષે જે ... બાકીનો લેખ લખો:","targets":"મા રાજકારણમાં ભલે રહ્યા નથી પરંતુ વહીવટી અનુભવની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અંદાજે 20 વર્ષથી રહ્યા છે તો રાજકીય રીતે અનુભવ વિનાના તો નથી. એવું લાગે છે કે અમલદારી અને રાજકારણના સમન્વયની ભૂમિકા માટે તેમને અહીં મોકલવામાં આવ્યા છે. બીજું કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને તેમના કારણે એ સમજવામાં સરળતા રહેશે કે વડા પ્રધાનને શું પસંદ છે અને શું નથી.”\n\nભાજપના કેટલાંક નેતાઓને એમ પણ લાગી રહ્યું હતું કે તેમને પહેલાં રાજ્યપાલ બનાવવામાં આવશે અથવા પછી સલાહકારની ભૂમિકામાં સરકાર સાથે જોડાયેલાં રહેશે પરંતુ પાર્ટીમાં સામેલ થવાના કારણે સરકાર અને પાર્ટીમાં તેમની મહત્ત્વપૂર્ણ જગ્યાને લઈને કોઈ આશંકા રહી નથી.\n\nવિધાનસભાની ચૂંટણી પહેલાં બીજી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલાં એક મોટા નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે સરકાર અને પાર્ટીમાં કેન્દ્રિય નેતૃત્વ એક પ્રકારે જ ચાલે છે પરંતુ હવે સીધી રીતે પીએમઓના અધિકારીને રાજ્યના રાજકારણમાં મોકલવાનો અર્થ છે કે રાજ્ય નેતૃત્વની બચેલી ભૂમિકા પર પણ ગાળિયો કસવામાં આવી શકે છે.\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...શાસનમાં મુસ્લિમો સામે કથિત ગૌમાંસ રાખવા બદલ સામૂહિક હત્યા, ગાય લાવવા-લઈ જવા બદલ મારઝૂડ, હુમલાઓ તથા હત્યા જેવી ઘટનાઓ બની છે.\n\nબદલાયેલી આ પરિસ્થિતિમાં ટ્રિપલ તલાક ખરડાની મુસ્લિમ સમાજ પર શું અસર થશે એ બાબતે જોરદાર રાજકીય ચર્ચા ચાલી રહી છે.\n\nશાહ બાનો કેસ\n\nનવી દિલ્હીસ્થિત સુપ્રીમ કોર્ટ\n\nત્રણ દાયકા પહેલાં શાહ બાનુ કેસમાં તત્કાલીન રાજીવ ગાંધી સરકાર પર રાજકારણ રમવાના આક્ષેપ થયા હતા. \n\nશાહ બાનોએ તલાક પછી ભરણપોષણ મેળવવા અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે શાહ બાનોની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.\n\nએ ચ... બાકીનો લેખ લખો:","targets":"યું હતું કે આ આંકડા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પણ તેની પાછળનું કારણ શું એ વિશે તેઓ કશું કહી શકે તેમ નથી. \n\nભારતીય મુસ્લિમ મહિલા આંદોલનનાં સહ-સ્થાપક ઝકિયા સોમણે આ કારણ વિશે વાત કરી હતી.\n\nઝકિયા સોમણે જણાવ્યું હતું કે મુસલમાનોમાં છૂટાછેડાના મોટાભાગના કિસ્સા તત્કાળ ટ્રિપલ તલાકના હોય છે.\n\nઝકિયા સોમણના આ નિવેદનનો અર્થ એવો થાય કે ટ્રિપલ તલાક વિશેની ચર્ચા અને એ ચર્ચાનાં વિવિધ પરિમાણો વિશેની ચર્ચાનો હજુ અંત આવ્યો નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સ સતત આક્ષેપ કરી રહી છે કે ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે અને રાજસ્થાનમાં ગુજરાત કરતા બેવડા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એ અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં સરકારે પ્રતિ દસ લાખ સૌથી વધારે ટેસ્ટની વ્યવસ્થા કરી છે.\n\n'નમસ્તે ટ્રમ્પ માટે હજારો બસો પણ મજૂરો માટે પૈસા નથી'\n\nઆ પહેલા સોશિયલ મીડિયા પર પણ લોકોએ કોરોના અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ચર્ચા કરી છે. \n\nસોશિયલ મીડિયા પર વંશ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે ગુજરાત સરકારે હજારો એ... બાકીનો લેખ લખો:","targets":"ુલ ત્રણ લાખ લોકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. \n\nપ્રદીપસિંહ જાડેજાએ દિલ્હીના તબલીગી જમાતના મરકઝમાંથી નીકળેલા લોકો દ્વારા કોરોના સંક્રમણ ફેલાવવાનો આક્ષેપ મૂકતા કૉંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તુષ્ટિકરણ કરતી કૉંગ્રેસ પાસે આવા લોકોની ટીકા કરવા માટે એક પણ શબ્દ નથી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સપ્લાયનું ફેક્ટર પણ અસર કરતું હોય છે.\n\nઅખા ત્રીજ પર સોનાની માંગ વિશે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા શાંતિલાલ પટેલે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઉછાળાને પગલે આ વખતે ભાવ ઊંચા છે.\n\nતેમણે કહ્યું, \"આ વખતે અખાત્રીજ સારી રહેશે. જોકે, છેલ્લા કેટલાંક દિવસોથી સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધ્યા હોવાથી તેની થોડી અસર થઈ શકે છે.\"\n\nનોટબંધી કે જીએસટી સંબંધિત પરિબળો પણ અસર કરી શકે છે કે નહીં તે વિશે તેમણે કહ્યું,\"નોટબંધી અને જીએસટી લાગુ કરવામાં આવ્યાને ઘણો સમ... બાકીનો લેખ લખો:","targets":"સારી માંગ રહેતી હોય છે. \n\nછેલ્લી પાંચ અખાત્રીજ પર સોનાના ભાવ\n\nછેલ્લા કેટલાંક વર્ષોમાં સોનાના ભાવ સતત ઝડપથી વધતા ગયા છે અને આ વખતે આ સૌથી મોંઘી અખાત્રીજ છે. \n\nવર્ષ 2010માં મે-2016ના રોજ અખાત્રીજના દિવસે દસ ગ્રામ સોનાનો ભાવ 18,167 રૂપિયા હતો. જે આજે પ્રતિ દસ ગ્રામ 31,240 રૂપિયા છે.\n\nઉપરોક્ત ભાવ પ્રતિ દસ ગ્રામ સોનાના છે( સ્રોત: - Goldpriceindia.com )\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...સફળ રહ્યું છે. \n\nપરંતુ ચીન, મલેશિયા અને તુર્કીના કારણે પાકિસ્તાનને બ્લૅકલિસ્ટમાં સામેલ ના કરી શકાયું. \n\nચીન આ મામલાથી દૂર રહ્યું, પરંતુ ભારતનો સાથ નહીં આપવાને કારણે આડકતરી રીતે તેણે ફાયદો તો પાકિસ્તાનને જ કરાવી આપ્યો.\n\n38 સભ્ય દેશોવાળા એફએટીએફના નિયમો પ્રમાણે બ્લૅકલિસ્ટ થવાથી બચવા માટે કોઈ પણ દેશને 3 સભ્ય દેશોના સમર્થનની જરૂરિયાત હોય છે.\n\nગયા અઠવાડિયે એફએટીએફની ફ્લોરિડામાં યોજાયેલી એક બેઠક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કબૂલ્યું હતું કે, \"પાકિસ્તાન પરથી સંકટના વાદળ હજુ ટળ્યાં નથી.\"... બાકીનો લેખ લખો:","targets":"વાહી કરી તેમની સંપત્તિ જપ્ત કરી છે.\n\nગ્રે લિસ્ટમાં સામેલ થવાથી દર વર્ષે 10 બિલિયન ડૉલરનું નુકસાન\n\nપાકિસ્તાન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાન, તુર્કી અને અન્ય સહયોગી દેશો સાથે સતત સંપર્કમાં છે અને તેઓ આ દેશોના અધિકારીઓ પાકિસ્તાનને 'ગ્રે લિસ્ટ'માંથી બહાર લાવવામાં મદદ કરે એવા પ્રયત્નો કરી રહ્યા છે.\n\nઆ પહેલાં પાકિસ્તાન વર્ષ 2011માં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યું છે. એ સમયે પણ તેને ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું હતું. ત્યાર બાદ પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી વર્ષ 2015માં ત્યારે જ બહાર આવી શક્યું જ્યારે તેણે સફળતાપૂર્વક ઍક્શન પ્લાન લાગું કર્યો.\n\nહાલ પાકિસ્તાન છેલ્લા એક વર્ષથી ગ્રે લિસ્ટમાં છે.\n\nપાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે 36 મતમાંથી ઓછામાં ઓછા 15 મતની જરૂરિયાત છે. \n\nગ્રે લિસ્ટની આ યાદીમાં સામેલ થઈ જવાના કારણે પાકિસ્તાનને દર વર્ષે 10 બિલિયન ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હતાં.\n\nતાડમેટલા : 6 એપ્રિલ, 2010\n\nબસ્તરના તાડમેટલામાં CRPFના જવાન સર્ચિંગ માટે નીકળ્યા હતા, જ્યાં સંદિગ્ધ માઓવાદીઓએ બારૂદી સુરંગ ગોઠવીને 76 જવાનોનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં.\n\nમદનવાડા : 12 જુલાઈ, 2009\n\nરાજનાંદગાંવના માનપુર વિસ્તારમાં માઓવાદીઓના હુમલાની સૂચના મેળવીને પહોંચેલા પોલીસ અધિક્ષક વિનોદ કુમાર ચૌબે સહિત 29 પોલીસકર્મીઓ પર માઓવાદીઓએ હુમલો કર્યો અને તેમની હત્યા કરી દીધી હતી.\n\nઉરપલમેટા : 9 જુલાઈ, 2007\n\nએર્રાબોરના ઉરપલમેટામાં CRPF અને જિલ્લા પોલીસદળ માઓવાદીઓની શોધ કરીને પાછું ફરી રહ્યું હતું. આ... બાકીનો લેખ લખો:","targets":"મ પોલીસચોકીના સિગલેરને અડીને આવેલા જોન્નાગુંડાના જંગલમાં માઓવાદીઓ સુરક્ષાદળો પર હુમલો કરી દીધો હતો. \n\nઆ અથડામણમાં ઘાયલ થયેલા 37 જવાનોને બીજાપુર અને રાયપુરની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. \n\nજાણવા મળી રહ્યું છે કે આજે સાંજે મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ આસામથી છત્તીસગઢ માટે રવાના થશે. \n\nઆ બધા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ શનિવારની રાતે રાયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ જવાનોની મુલાકાત કરી હતી. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હુલ ગાંધીનો આ તર્ક થોડાં વર્ષ પહેલાંની તેમની 'સૂટ-બૂટની સરકાર'માંથી કાઢવામાં આવ્યો હોય તેવું લાગે છે. \n\nનરેન્દ્ર મોદીએ અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા સાથેની મુલાકાત વખતે નરેન્દ્ર મોદીએ જે સૂટ પહેર્યો હતો તેના પર નરેન્દ્ર મોદીનું નામ ગૂંથવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ તે સૂટની ટીકા કરી હતી. \n\nરાહુલ ગાંધીએ જર્મનીમાં આપેલું ભાષણ ખરું, તર્કસંગત અને દલીલસભર હતું, પણ એ અપેક્ષા મુજબની ટીકા નહીં કરતા વિદેશી દર્શકો સામે આપવામાં આવ્યું હતું. \n\nવડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનાં તમામ ભાષણોમાં ગાંધી પરિ... બાકીનો લેખ લખો:","targets":"ુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હ્યા છે અને માગ કરી રહ્યા છે કે સરકાર તેને પરત લઈ લે. ખેડૂતોને આશંકા છે કે આ કાયદાઓ થકી તેમની આજીવિક ખતમ થઈ જશે અને કૉર્પોરેટને પ્રોસ્તાહન મળશે. \n\nબીજી તરફ આ આંદોલનને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતનેતાઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી રહી છે. જેને પગલે ખેડૂતનેતાઓ વચ્ચે મતભેદના મામલા પણ સામે આવ્યા છે. \n\nખેડૂતનેતાઓ વચ્ચે મતભેદ?\n\n'ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ'ના રાષ્ટ્રીય સંયોજક વી. એમ. સિંહને પદ પરથી એવા માટે હઠાવી દેવાયા છે કે તેમણે સરકાર સાથે અલગથી વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. \n\nમાગ એ... બાકીનો લેખ લખો:","targets":"મરે કહ્યું કે પાંચ રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓ સાથે તેમણે મુલાકાત કરી છે અને પ્રતિનિધિઓએ કૃષિકાયદાનું સમર્થન કર્યું છે. \n\nકૃષિમંત્રીનું એવું પણ કહેવું છે કે વાતચીત ફરીથી શરૂ થશે કેમ કે તેમની સરકાર ખેડૂતોના મુદ્દાઓને લઈને ગંભીર છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...હ્યું કે, \"એ અંગે હાલ તબક્કે કહેવું અતિશયોક્તિ ગણાશે. રાજનીતિમાં કંઈ પણ થઈ શકે છે.\"\n\nનરેન્દ્ર મોદી તથા દેવગૌડા વચ્ચે કેવો સંબંધ છે? \"પહેલાં બન્ને વચ્ચેના સંબંધોમાં કડવાશ હોવાનું લોકો માનતા હતાં, પણ હવે સંબંધો સુધર્યા હોવાનું સાંભળવા મળે છે. તાજેતરમાં મોદીએ તેમના વખાણ પણ કર્યા હતાં.\"\n\nપિતા-પુત્રમાંથી કોનું વધારે ચાલશે?\n\nકુમારસ્વામી\n\nપણ ભાજપના બદલે શું જનતા દળ (સેક્યુલર) કોંગ્રેસ તરફ ન જઈ શકે?\n\nરાજનીતિમાં કોઈ પણ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપવો મુશ્કેલ છે.\n\nકર્ણાટકની રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહેલાં વર... બાકીનો લેખ લખો:","targets":"ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ા ખભા પર રહેતો, પણ તેમનો દેશ નાનો હતો. \n\nતેંડુલકર પર અપેક્ષાનો જે ભાર હોય તેની સાથે સરખામણી થઈ ના શકે. \n\nબીજા દૌરમાં જોર\n\nબ્રેડમેને રમવાનું બંધ કર્યું તે પછી પણ વર્ષોવર્ષ તેમનો મહિમા વધતો રહ્યો હતો. \n\nતે જ રીતે તેંડુલકરનું મહત્ત્વ પણ રિટાયર થયા પછી ઘટ્યું નથી. આ રમતની એ જ મજા છે. \n\nએકાદ દાયકા પહેલાં મેં લખ્યું હતું કે તેંડુલકર એ તાજમહેલ સમાન છે - તેમના વિશે નવું કશું કહી શકાય તેવું રહ્યું નથી.\n\nજોકે, સચિનનો બીજો દૌર (સેકન્ડ કમિંગ) વધારે નિખાર સાથેનો હતો, કેમ કે તેમાં તેના વધારે ક્રિએટિવ સ્ટ્રોકપ... બાકીનો લેખ લખો:","targets":"ફિલ્ડરો ગોઠવી દેવાતા હતા.\n\nતમે બોલ રમો એટલે કેચ થઈ જાય અને ના રમો તો શરીર પર ઇજા થવાની શક્યતા રહે. \n\nબોડીલાઇન બોલિંગ પછી બ્રેડમેનની એવરેજ ઘટીને માત્ર 56.67ની થઈ ગઈ હતી. \n\nબાદમાં બોડીલાઇન બોલિંગ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. \n\nટેસ્ટમાં 50 સદીઓ પૂરી કર્યા પછી હવે શું તેવો સવાલ તેંડુલકર માટે થતો હતો, કેમ કે તેણે હંમેશા પોતાના માટે નવાં નવાં લક્ષ્યાંકો ઘડ્યાં હતાં અને સહેલાઈથી પાર પાડ્યાં હતાં.\n\nભારતીય ક્રિકેટ ચાહકો ઘણી વાર ટીમના દેખાવને જોવાના બદલે પોતાના પ્રિય ક્રિકેટરની રમતને જ મહત્ત્વ આપે તેવું જોવા મળ્યું છે.\n\nતેથી જ એ વાત પણ એટલી જ સાચી છે કે સચિને 50 સદીઓ કરી તેમાંથી માત્ર 20માં ભારત જીત્યું હતું. પરંતુ તેંડુલકરે જ કહ્યું હતું તે પ્રમાણે તે પણ માત્ર એક આંકડો જ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ા માટે 300 રૂપિયા ચૂકવવાનું જણાવાયું હતું. સાથે જ કોરોનાની પરિસ્થિતિને જોતાં ઘરેથી જ કામ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.\n\nગુજરાત સરકારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી આ જાહેરાત નકલી હોવાનું જણાવ્યું છે. \n\nસરકારી પ્રેસ રિલીઝ અનુસાર, “આ જાહેરાત દ્વારા નોકરીવાંચ્છુઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હતો.\"\n\n\"જુદાં-જુદાં છાપાંમાં સરકારી વિભાગોમાં સીધી ભરતી અંગેની બનાવટી જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે, નોકરીવાંચ્છુઓ આવી બનાવટી જાહેરાતને કારણે છેતરપિંડીનો શિકાર ન બને.”\n\nગુજરાતમાં સુપરકમ્પ્યૂટિંગ ફૅસિલિટી બના... બાકીનો લેખ લખો:","targets":"ાર એજન્સી PTIને બુધવારે જણાવ્યું હતું કે “ગુજરાતમાં જૂની ફિલ્મો ફરી ચલાવવાને લઈને શરતો નક્કી થઈ શકી નહોતી. અમે મોટા ભાગે શનિવારથી જૂની ફિલ્મો ચલાવીશું.”\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાં અચકાય છે.\n\nસંકટ વચ્ચે વિદેશ જવાના પડકાર\n\nકોરોના વાઇરસ : ગુજરાતમાં સ્થિતિ બગડતી કેમ ગઈ?\n\nઆગામી મહિનાઓમાં પરિસ્થિતિ સુધરે તો તેઓ વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે કૅમ્પસમાં જોડાઈ શકે છે, જોકે તેમાં પણ અમુક પ્રશ્નો છે.\n\nરોનક સિંહ કહે છે કે કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકા જેવા દેશમાં ત્યાંની મોંઘી સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે કે કેમ એવા પ્રશ્નો પણ ઊભા થશે.\n\nનોકરીની ઘટ\n\nકોરોના વાઇરસની મહામારીને કારણે પહેલાથી વિશ્વનું અર્થતંત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, તેવામાં કંપનીઓ વિદેશ... બાકીનો લેખ લખો:","targets":"અને અલગઅલગ ટાઇમ ઝોનમાં આવતાં દેશોના વિદ્યાર્થીઓનો ઑનલાઇન ક્લાસમાં સમાવેશ કરવો. \n\nવિદેશમાં અભ્યાસ માટે કન્સલ્ટન્સી ચલાવતા સાદિક બાશા કહે છે કે \"ટેકનૉલૉજી કેટલી પણ સારી હોય, પરંતુ ઇન્ટરનેટની સમસ્યા તો હંમેશાં રહે છે.\"\n\nતેમનું કહેવું છે કે 2021માં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓમાં ઍડમિશન લેવાનું ટાળી શકે છે. જોકે લાંબા સમય સુધી ભારતીય વિદ્યાર્થીઓની મહત્ત્વાકાંક્ષા દબાયેલી નહીં રહે. \n\nઆવનારા મહિનાઓના ઘટનાક્રમ પર નજર રાખીને બેઠા રોનક સિંહ કહે છે કે તેઓ બે વર્ષના એમબીએ કોર્સ માટે ઑનલાઇન ક્લાસ તો શરૂ કરશે જ.\n\nતેઓ કહે છે કે \"એક વર્ષથી વધારે સમયથી હું તેની તૈયારી કરી રહ્યો હતો અને મને લાગે છે કે હું માનસિક રીતે ત્યાં પહોંચી ગયો છું.\" \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાં આપણે સુશાંતસિંહ રાજપૂતનો કેસ અને હવે કંગનાને શિકાર થતાં જોઈ રહ્યાં છીએ. \n\nસોશિયલ મીડિયા પર #Mumbai #MumbaiMerijaan #Kangana #KanganaRanaut જેવા ટ્રેન્ડ સતત ચાલી રહ્યા છે.\n\nફિલ્મ નિર્દેશન રાહુલ ઢોલકિયાએ ટ્વીટ કરીને કહ્યું કે મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર હોય તો દિલ્હી અને યુપી ગ્વાંતનામો છે. મુંબઈ ભારતનું શ્રેષ્ઠ શહેર છે ને હું મુંબઈને પ્રેમ કરું છું.\n\nઅભિનેતા સોનૂ સૂદે કહ્યું કે મુંબઈ શહેર નસીબને બદલે છે. સલામ કરશો તો સલામ મળશે. \n\nઅભિનેત્રી ઉર્મિલા માર્તોંડકરે પણ આ વિશે ટ્વીટ કર્યું છે જેમાં... બાકીનો લેખ લખો:","targets":"ગ કરનારાઓમાં તેઓ આગળ રહ્યાં છે અને તેમણે આ દરમિયાન બોલીવૂડ પર અનેક પ્રકારના આરોપ પણ કર્યા છે. \n\nતેમની સરખામણી અભિનેતા આમિર ખાન સાથે પણ થઈ રહી છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાં સોગંદનામામાં લખ્યું છે, \"ત્યાં હું લગભગ બે વાગ્યે પહોંચ્યો હતો.\" \n\n\"તેમના શિષ્યોએ મને કહ્યું કે ઓશો દેહત્યાગ કરી રહ્યા છે, તમે તેમને બચાવી લો, પરંતુ મને તેમની પાસે નહોતો જવા દેવાયો.\" \n\n\"ઘણા સમય સુધી આશ્રમમાં રહ્યા બાદ મને તેમના અવસાન વિશે જાણકારી આપવામાં આવી હતી.\"\n\n\"મને કહેવામાં આવ્યું હતું કે હું ડેથ સર્ટિફિકેટ તૈયાર કરી આપું.\"\n\nડૉક્ટર ગોકુલ ઓશોના અવસાનના સમય બાબતે પણ સવાલો ઉઠાવે છે. \n\nતેમણે સોગંદનામામાં એવો દાવો પણ કર્યો છે કે ઓશોના શિષ્યોએ તેમના પર દબાણ કર્યું હતું કે મૃત્યુના કારણ તરીકે હ... બાકીનો લેખ લખો:","targets":"ોર્ટ ઑફ યુરોપિયન યુનિયને 'ઓશો ઇન્ટરનેશનલ'ના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.\n\n'ઓશો ઇન્ટરનેશનલ' કોપીરાઇટ અને ટ્રેડમાર્ક પરના વિવાદો મામલે કહે છે કે તેઓ ઓશોના વિચારોને શુદ્ધ સ્વરૂપે ઓશોના ચાહકો સુધી પહોંચાડે છે.\n\nતેથી આ અધિકાર તેઓ પોતાની પાસે રાખવા માગે છે, પરંતુ ઓશોએ જ એક સમયે કહ્યું હતું કે કોપીરાઇટ વસ્તુઓ અને સાધનોના હોઈ શકે, પરંતુ વિચારોના નહીં.\n\nપુણે સ્થિત તેમની સમાધિ પર લખેલી આ વાત પરથી ઓશોના મહત્વનો અંદાજ મેળવી શકાય છે: \n\n\"તેઓ ક્યારેય જન્મ્યા નહોતા અને તેમનું ક્યારેય મૃત્યુ પણ નથી થયું. તેઓ ધરતી પર 11 ડિસેમ્બર, 1931થી 10 જાન્યુઆરી, 1990 દરમિયાન આવ્યા હતા.\"\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાં.\n\nબીબીસીને પીનલ જણાવે છે, \"અમને જ્યારે વનબંધુ યોજના હેઠળ લારીગલ્લા આપવામાં આવ્યાં ત્યારે લોકો અમારી પાસે આવતા હતા.\"\n\n\"અમારો ધંધો પણ સારો ચાલતો હતો. મને હતું કે બે પૈસા કમાઈને મારાં બાળકોને સારું શિક્ષણ આપી શકીશ.\"\n\n\"પણ અચાનક અમારા લારીગલ્લા ખસેડી દેવાયાં. અમારો રોજગાર છીનવાઈ ગયો. મારાં બધાં સપનાં રોળાઈ ગયાં.\"\n\n\"ગાયનું દૂધ વેચીને અમે થોડી ઘણી આવક રળી લેતાં હતા, પણ હવે તો અમારા ઠોર પણ પકડી લેવાય છે અને છોડાવવા માટે રૂપિયા 300 આપવા પડે છે. ઢોર પૂરવા માટે વડોદરાથી ગાડી લવાઈ છે.\"\n\n\"ધંધારોજગાર વગર બ... બાકીનો લેખ લખો:","targets":"્યું કે સરદાર પટેલના વિચારોમાં દેશની એકતાને દરેક વ્યક્તિ મહેસૂસ કરી રહી છે. આજે આપણે તેમનો અવાજ સૌથી ઊંચી પ્રતિમા નીચે સાંભળી શકીએ છીએ.\n\nમોદીએ કહ્યું કે ભારતની વિવિધતામાં એકતાનું આપણે ગૌરવ છે. આપણે ભારતની વિવધ બોલીઓનું ગૌરવ છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા છે. \n\nપાકિસ્તાનના દૈનિક સમાચારપત્ર 'ધ નેશને' મુલતાનના જિલ્લા બાર ઍસોસિયેશનના હવાલાથી લખ્યુ છે કે જે જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે, તેના પર એક તકતી લાગેલી છે, જેની પર 'ભંડારગૃહ નંબર 1' લખ્યું છે, જે હવે સીલ કરી દેવાયું છે. \n\nસમાચારપત્રમાં મુલતાન જિલ્લા પરિષદના એક સભ્યના હવાલાથી એ પણ લખાયું છે કે ભંડારગૃહ એ બરાબર એ ઇમારતની પાછળ છે જ્યાં એક જમાનામાં ઍન્ટિ-કરપ્શનના વિશેષ જજની કોર્ટ હતી. \n\nએવું પણ કહેવાઈ રહ્યું છે કે ખજાનો મળ્યાની જાણકારી મળતાં જ નિર્માણસ્થળે જિલ્લા જજ અ... બાકીનો લેખ લખો:","targets":"રીની તપાસ શરૂ કરી દીધી છે અને તેની યાદી બનાવવાનું કામ ચાલુ છે.\n\nજોકે, તેઓ કહે છે કે અત્યાર સુધી જેટલા પણ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે, તેમાં તેમણે મૂર્તિઓનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. બની શકે કે વધુ તપાસમાં મૂર્તિઓ પણ મળે, પરંતુ હજુ સુધી તો એવું નથી.\n\n \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાગુ થયેલી મિસાઇલ સમજૂતી અંગે પણ વાતચીત કરી શકે છે. \n\nઅમેરિકાના પ્રતિબંધ: રશિયા દ્વારા ક્રિમિયા પર કબજો કરવો અને પૂર્વ યૂક્રેઇનના બળવાખોરોને સમર્થન કર્યા બાદ રશિયાની કંપનીઓ અને વ્યક્તિઓ પર અમેરિકા દ્વારા ઘણાં આર્થિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. \n\nસીરિયા યુદ્ધમાં રશિયાની ભૂમિકા અને અમેરિકાની ચૂંટણીમાં દખલગીરીને લઈને પણ રશિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પ્રતિબંધોમાં કોઈ બાંધછોડ કરવા માગે તો તેમણે કોંગ્રેસનું સમર્થન લેવું જરૂરી છે. \n\nયૂક્રેઇન: અમેરિકાએ યૂક્રેઇનને સૈન્ય મદદ... બાકીનો લેખ લખો:","targets":"ા, યૂક્રેઇન અને ક્રિમિયામાં સંઘર્ષ.\n\nરાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે રશિયા પર પશ્વિમ દેશોના પ્રતિબંધ બધા માટે નુકસાનકારક છે. જોકે, અન્ય દેશો કરતાં પશ્ચિમ યુરોપીય દેશો આ મુલાકાત પર મીટ માંડીને બેઠાં છે. \n\nએટલું જ નહીં રાષ્ટ્રપતિ ટ્રમ્પે તો જર્મનીની આલોચના પણ કરી છે. વિવાદિત નોર્ડ સ્ટ્રીમ-2 યોજનાની મદદથી મધ્ય અને પશ્ચિમ યુરોપ સુધી બાલ્ટિક સાગરને પાર કરી રશિયાનો ગેસ પહોંચાડવો સહેલો થઈ જશે. આ માર્ગ યૂક્રેઇન સહિત બાલ્ટિક દેશો અને પોલૅન્ડમાંથી પણ પસાર થાય છે.\n\nએવામાં કોઈ શંકા નથી કે સોમવારે જ્યારે પુતિન અને ટ્રમ્પ મળશે તો દુનિયાની નજર તેમની પર રહેશે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ાફી અને તેની રકમ અંદાજે કેટલી. \n\nઆ એક એવી મહત્ત્વાકાંક્ષી માગણી હતી, જેનાથી આંદોલનને ટૂંકા રસ્તે જ્ઞાતિથી ઉપર ઉઠાવી શકાય. હાર્દિક ઉપવાસી અને અશક્ત હોય તો તેમના સાથીદારોએ આ માગણી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, તેમાં લોકોનું કેટલું હિત છે એ સમજાવવાનો કે એ માગણી કેટલા લોકોને આવરી લે છે તે જણાવવાનો ખાસ કશો પ્રયાસ ન કર્યો. \n\nપાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના બીજા કયા હોદ્દેદારોના મનમાં આ માગણીની ગંભીરતા વસી હશે, એ પણ મહત્ત્વનો સવાલ છે. \n\nવચ્ચે એકવાર સામેથી હૉસ્પિટલની સેવાઓ લીધા પછી સમાજના લોકો અને ખ... બાકીનો લેખ લખો:","targets":"ે. સાથોસાથ, બે મોટાં અસ્ત્રો નિષ્ફળ ગયા પછી સરકાર સામે સફળતા મળે એવું ત્રીજું કયું અસ્ત્ર ઉગામવું, તેની મૂંઝવણ પણ ઓછી નહીં હોય. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...િટામિન-ડી\n\nશાકભાજી\n\nઅકીકા ઇવાસાકી પ્રમાણે અનેક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વિટામિન-ડીની કમીથી શ્વાસ સંબંધી રોગ થવાની શક્યતા વધી જાય છે. તેની કમીથી ઑટો ઇમ્યુન બીમારી પણ થઈ શકે છે.\n\nલોકોમાં વિટામિન-ડીની કમીની સમસ્યા માત્ર ગરીબ દેશોમાં નથી, પરંતુ પૈસાદાર દેશોમાં પણ એક ગંભીર સમસ્યા છે.\n\nએક સ્ટડી મુજબ 2012 સુધી આખી દુનિયામાં ઓછામાં ઓછા દસ લાખ લોકો એવા હતા જેમનામાં વિટામિન-ડીની કમી હતી. વિટામિન-ડીની કમી એવા લોકોમાં વધારે હોય છે જે તડકાથી દૂર ઘરમાં વધારે સમય રહેતા હોય છે.\n\nહસ્તમૈથુનથી લાભ?\n\nહસ્તમૈથુનને... બાકીનો લેખ લખો:","targets":"લેવી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...િરુદ્ધ ટૅક્સ વિવાદમાં હારનો સામનો કર્યો છે. જોકે વોડાફોનના મામલામાં આદેશને પડકારાયો જરૂર છે.\n\nએશિયા પૅસિફિક ફાઉન્ડેશન ઑફ કૅનેડાનાં ફેલો રૂપા સુબ્રમણ્યા બીબીસીને કહે છે કે, “એ વાતમાં કોઈ બેમત નથી કે વિદેશી રોકાણકારો આ પરિસ્થિતિઓને જોશે તેને નિરાશાજનક પરિસ્થિતિઓ તરીકે લેશે. રોકાણ અને વેપાર કરવાને લઈને ભરોસાપાત્ર જગ્યા સ્વરૂપે ભારતની છબિ પર આ વાતની નકારાત્મક અસર પડશે.”\n\nનિખિલ ઈનામદાર કહે છે કે ઍમેઝોન આ લડાઈને લડ્યા વગર છોડવાની નથી કારણ કે રિલાયન્સને તેનાથી, તેના વિશ્લેષકોના શબ્દોમાં કહીએ તો, “અતિરિ... બાકીનો લેખ લખો:","targets":"ં કડક લૉકડાઉન લાદવામાં આવ્યું હતું.\n\nબિઝનેસ કન્સલ્ટન્સી એટી કૅરનિઝના એશિયાના કંઝ્યૂમર ઍન્ડ રિટેઇલ હેડ હિમાંશુ બજાજ કહે છે કે, “લોકો પોતાનાં ઘરોમાં ફસાયેલા છે. તેથી વધુને વધુ લોકોએ ઑનલાઇન ખરીદી કરવાનું શરૂ કરવું પડ્યું. ગ્રૉસરી હવે ઈ-કૉમર્સના ક્ષેત્રમાં મુખ્ય વ્યવસાય બનતું જઈ રહ્યું છે. કોવિડના કારણે વધારે.”\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ી ઉંમરમાં સફેદ વાળ પર અલગ-અલગ લોકોની પ્રતિક્રિયા પણ અલગ-અલગ છે. \n\nઘણાં લોકો ઓછી ઉંમરે સફેદ વાળ સ્વીકારતા નથી. તેને છુપાવવાના પ્રયત્નો કરે છે. \n\nઘણાં લોકો તેને ફૅશન સ્ટેટમેન્ટ કે પછી સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં બદલી કાઢે છે.\n\nસત્યભાન એમાંથી જ છે જે 20 વર્ષની ઉંમરે સફેદ વાળ સાથે રહેવા ઇચ્છતા નથી. એટલે જ તેમણે વાળ ડાઈ કરવાનું શરૂ કરી દીધું છે.\n\nજોકે, ડૉક્ટર દીપાલી તેને સાચું માનતા નથી. તેમના પ્રમાણે તેનાથી વાળને નુકસાન થાય છે. \n\nથોડા સમય માટે તે અસર કરે છે, પણ જેવા જ તમે તેનો ઉપયોગ કરવાનું બંધ કરો તો વાળ ... બાકીનો લેખ લખો:","targets":"લી પ્રમાણે વાળમાં તેલ વધારે લગાવવાથી આ બીમારીમાં કોઈ ફરક પડતો નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ી પ્રચાર કરે છે. ભારે બંદોબસ્ત સાથેની સરહદ પર લાઉડસ્પીકર લગાવીને તેના પર પોતાની વાહવાહ અને સામા પક્ષની નિંદા કરવામાં આવે છે. \n\nએક બીજાની રાજકીય અને સામાજિક વ્યવસ્થાની ટીકા કરવામાં આવે છે.\n\nદક્ષિણ કોરિયા લાઉડસ્પીકર દ્વારા પોતાની લોકશાહી, અર્થતંત્રના વખાણ કરીને પ્યોંગયેન્ગના શાસકોના માનવાધિકારોના ભંગની ટીકા કરે છે. \n\nઉત્તર કોરિયાના સૈનિકોનું ધ્યાન ખેંચવા લાઉડસ્પીકર પર સંગીત પણ વગાડવામાં આવે છે. \n\nઉત્તર કોરિયાના લાઉડસ્પીકરમાં સામ્યવાદી પ્રચાર પર ભાર મૂકીને દક્ષિણ કોરિયા અને તેના અમેરિકા જેવા સાથી દ... બાકીનો લેખ લખો:","targets":"ને પોતાનું નિવેદન ઉત્તર કોરિયાના સૈનિકોને સંભળાવ્યું હતું. \n\nનેતાઓ વચ્ચે હોટલાઇન\n\nબંને દેશો વચ્ચે શીખર મંત્રણાનો નિર્ણય લેવાયો તે પછી પહેલી વાર બંને દેશોના નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ શકે તે માટે 20 એપ્રિલથી હોટલાઇન શરૂ કરી દેવાઈ છે.\n\nસીઉલના પ્રમુખના નિવાસથી ઉત્તર કોરિયાના વિદેશ બાબતોના કમિશનની કચેરી વચ્ચે આ હોટલાઇન શરૂ કરવામાં આવી છે. આ કમિશનનું નેતૃત્ત્વ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન જ કરે છે.\n\nદક્ષિણ કોરિયાના પ્રમુખના કાર્યાલયના અધિકારીઓએ એવી આશા વ્યક્ત કરી છે કે બંને દેશના નેતાઓ વચ્ચે સીધી વાતચીતના કારણે તંગદિલી ઓછી થશે. સંવાદ થવાથી ગેરસમજણ ઓછી થશે એવી આશા છે. \n\nશિખર મંત્રણા પહેલાં કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇન ટેલિફોન પર વાતચીત કરે તેવી શક્યતા છે, જેની તારીખ હજી જાહેર થઈ નથી.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ી બેદરકારી હશે. \n\nકૅનેડામાં અંદાજે પાંચ લાખ શીખ રહે છે.\n\nજસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું, \"સ્થિતિ ચિંતાજનક છે. અમે બધા પ્રદર્શનકારીઓના પરિવાર અને મિત્રોને લઈને ચિંતિત છીએ.\"\n\n\"હું તમને યાદ કરાવવા માગું છું કે કૅનેડા હંમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારીને લઈને સજાગ રહ્યું છે. અમે સંવાદના મહત્ત્વ પર ભરોસો કરીએ છીએ. અમે ભારતના અધિકારીઓને આને લઈને સીધી વાત કરી છે.\"\n\nટ્રૂડોના નિવેદન પર ભારતમાં સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચા થઈ હતી. કેટલાકે તેનું સમર્થન કર્યું, તો કેટલાકે તેને અન્ય દેશના આંતરિક મામલામાં હસ્... બાકીનો લેખ લખો:","targets":"રહેલા વિરોધપ્રદર્શનની જે અસર બ્રિટિશ પંજાબીઓ અને શીખો પર થઈ રહી છે તેને લઈને વાત કરો.\"\n\n\"બ્રિટનમાં વસેલા શીખો અને પંજાબ સાથે જોડાયેલા લોકો માટે આ એક મહત્ત્વનો મુદ્દો છે. ઘણા બ્રિટિશ શીખ અને પંજાબી આ મુદ્દાને લઈને પોતાના સાંસદો સાથે વાત કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે પંજાબમાં તેમના પરિજનો છે, તેમના વડવાઓની જમીનો છે અને વિરોધની અસર તેમના પર પડી રહી છે.\" \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ી શકાય.\"\n\nદેવેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે રસીકરણ કરવામાં આવશે. રસીકરણ શરૂ થશે ત્યારે યાદીમાં જે નામો હશે તેમને ફોન કરીને તારીખ જણાવવામાં આવશે, જેથી બધા નિયમોનું પાલન કરીને રસીકરણ કરી શકાય.\n\nઆ સર્વે કેમ જરૂરી છે?\n\nઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના નિદેશક ડૉ. દિલીપ માવળંકરના કહે છે કે, \"2-4 અઠવાડિયામાં વૅક્સિન આવી જાય તેવી શક્યતા છે. જ્યારે વૅક્સિન આવશે ત્યારે કોને-કોને આપવી તે નક્કી કરવા માટે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે દ્વારા માહિતી મળી શકે છે કે કેટલા લોકો... બાકીનો લેખ લખો:","targets":"ઝ-3નાં પરિણામો આવી ગયાં છે, જે ઘણાં સારાં છે.\"\n\nઅમેરિકન કંપની મોડર્નાની રસીના ટ્રાયલના શરૂઆતના પરિણામ પછી દાવો કરવામાં આવ્યો હતો કે આ રસી મહામારીની વિરુદ્ધ સુરક્ષા આપવામાં 95 ટકા સુધી સફળ છે. બીજી દવા કંપની ફાઇઝરે પોતાની રસી 90 ટકા સુધી અસરકારક હોવાનો દાવો કર્યો છે. ઑક્સફર્ડની રસીનાં પરીક્ષણ પછી આશરે 70 ટકા જેટલી સરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.\n\nસિન્હા જણાવે છે કે, \"ઑક્સફર્ડ -ઍસ્ટ્રા ઝેનેકાની રસી ભારત માટે સારી છે કારણ કે તેને 2-8 ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરી શકાય છે. હજુ સુધી આ રસીનું ઉત્પાદન કરવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. પરંતુ જો સરકાર પરવાનગી આપે તો કંપનીએ 10 કરોડ ડોઝ જાન્યુઆરી સુધી આપવાની વાત કરી છે, જે સારી વાત છે.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ીએમ એકાઉન્ટની જાણકારી, 35 હજારના રોકાણ તેમજ ઉધાર આપેલા પૈસાની માહિતી મળી છે. \n\nપ્રેમ પ્રકરણ, પારિવારિક સમસ્યા, અણબનાવ કે પૈસાની બાબતને લઈને તપાસ ચાલી રહી હોવાનું પોલીસ જણાવે છે. \n\nપોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુના દિવસે ચિરાગે 04 :30 વાગ્યા બાદ ઇન્ટરનેટનો ઉપયોગ નહોતો કર્યો. \n\nતેમણે છેલ્લા ત્રણ મહિનામાં જેટલા પણ લોકો સાથે વાત કરી તેની તપાસ સાઇબર ક્રાઇમ, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ કરી રહી છે.\n\nચિરાગ પટેલની આરટીઆઈ કરવાની આદત અને ઘટનાને કોઈ સંબંધ હોવાનું પણ પોલીસે નકારી દીધું છે. \n\nપેલીસના જણાવ્ય... બાકીનો લેખ લખો:","targets":"ુ વાઘાણીએ એ પણ આ સંદભઁમાં મુખ્યમંત્રી સાથે વાત કરી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ પોલીસ તંત્રને કડકસૂચના આપીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમનાં પરીવારને ન્યાય અપાવવા સરકાર કટીબદ્ધ છે. \n\nવિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર નિશાન તાકતાં પત્રકારોને સુરક્ષા આપવાની વાત કરી. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ું હતું.\n\nજેને થોડા ફેરફારો સાથે હવે સ્વીકૃતિ મળી ગઈ છે.\n\nમસ્જિદનો નકશો કેટલો ભવ્ય હશે?\n\nરામમંદિરનું પ્રસ્તાવિક મૉડલ\n\nઆ સવાલના જવાબમાં પ્રોફેસર અખ્તર કહે છે, \"અમારા વ્યવસાયમાં કહેવામાં આવે છે, આર્કિટેક્ચરમાં ક્યારેય પુનરાવર્તન થતું નથી, તેને હંમેશાં સમયની સાથે વિકસાવવામાં આવે છે.\"\n\n\"જે મરી ગયા તે પુરાતત્ત્વ થઈ જાય અને જે જીવિત છે તે આર્કિટેક્ચર એટલે વાસ્તુશિલ્પ છે.\"\n\n\"જે પણ છે સમકાલીન હશે, જીવિત હશે અને વાઇબ્રન્ટ હશે - અમે એવી જ ડિઝાઇન કરીશું. જ્યારે આ વિચારની સાથે અમે કરીએ ત્યારે નવી વસ્તુ બનાવ... બાકીનો લેખ લખો:","targets":"ણ વાત થશે. \n\nપરંતુ એ જરૂરી નથી કે સ્કૂલ જેવી જ હોય. તેઓ કહે છે કે આપણે ઇતિહાસ દેખાડીને લોકોને ભણાવી શકીએ છીએ. આજના સમયમાં જે લોકોની વચ્ચે અંતર વધી ગયું છે તેમની વચ્ચે પૂલ બાંધવનું કામ કરશે આ સંકુલ \n\nજોકે તેમણે એ નથી કહ્યું કે મસ્જિદનો નકસે ક્યાર્ બનીને તૈયાર થઈ જશે. ન તેમણે એ સવાલનો જવાબ આપ્યો કે મસ્જિદનું નામ શું રાખવામાં આવશે અને મસ્જિદનો પાયો નાખતી વખતે કોને આમંત્રણ મોકલાશે.\n\nપરંતુ અંતે તેમણે એ જરૂર કહ્યું, \"મારા માટે આ મસ્જિદની ડિઝાઇન તૈયાર કરવી એ ગર્વની વાત છે અને આનાથી પણ મોટી વાત એ છે કે મને આ કાર્યભાર આપવામાં આવ્યો. સંપૂર્ણ પ્રયત્ન હશે કે ડિઝાઇન એવી બનાઉ કે દુનિયામાં આની મિસાલ આપવામાં આવે.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ુતિન સાથે નજીકના સંબંધ ધરાવતા હતા, તેમના બાળકો મોટા મોટા હોદ્દા પર કામ કરી ચૂક્યા છે.\n\nરશિયાના શહેર સોચીમાં 2014માં યોજાયેલા વિન્ટર ઑલિમ્પિકમાં પુતિન કાળનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આશરે 33 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ ઑલિમ્પિકમાં કરવામાં આવેલો સૌથી મોટો ખર્ચ હતો. \n\nપુતિનને જૂડો અને આઇસ હૉકીની રમત ખૂબ પસંદ છે. દેશની ટેલિવિઝન ચેનલે તેમની આઇસ હૉકીની બારીકીઓને ધ્યાનથી બતાવી છે. \n\nપુતિન, રાષ્ટ્રવાદ અને મીડિયા\n\nએક લાંબા શાસન છતાં લોકો તેમને પસંદ કરે છે. રશિયન ... બાકીનો લેખ લખો:","targets":"નનની ચિંતા ત્યારે વધી જ્યારે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ રહી ચૂકેલા મિખાઇલ ખોડોર્કોવ્સ્કીને તેમણે જેલમાં કેદ કરી દીધા. \n\nબ્રિટેનની સાથે પુતિનના સંબંધ 2006 બાદ ખરાબ થવા લાગ્યા જ્યારે તેમના વિરોધી રહી ચૂકેલા એલેક્ઝેન્ડર લિટવિનેનકોને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતા. રશિયન એજન્ટો પર તેમની હત્યાના આરોપ લાગ્યા હતા. \n\nવૈશ્વિક મંચ પર રશિયાની મુખરતાના વધુ કેટલાક પ્રમાણ જોવા મળ્યા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ૂંટણીના પરિણામ પર ભાજપના નેતા મિનાક્ષી લેખીએ બીબીસીને જણાવ્યું, ''ભાજપ પ્રથમ દિવસથી જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. કાર્યકર્તાએ ભારે મહેનત કરી છે. આ વિજય પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યોદગાન છે. અમિત શાહે 60 હજાર કિલોમિટરની મુસાફરી કરી છે. આ મોદી અને શાહની મહેનતનું પરિણામ છે.'' \n\n11. 21 AM \n\nકર્ણાટક ભાજપમાં વિજયનો માહોલ \n\n11.00 AM - \n\nભાજપ બહુમતિ તરફ આગળ, કુલ 207 બેઠકના વલણ સામે આવ્યા છે. જેમા ભાજ 110, કોંગ્રેસ 56, જેડીએસ 38 પર આગળ છે. કેપીજેપી અને અપક્ષ એક-એક બેઠક પર આગળ \n\n10.51 AM\n\nકુલ 206 બ... બાકીનો લેખ લખો:","targets":"સેક્યુલર 6 બેઠકો પર આગળ છે.\n\n9:12 AM\n\nચૂંટણી પંચે આપેલી માહિતી અનસુાર ભાજપ -10, કોંગ્રેસ-6 અને જેડીએસ-2 બેઠકો પર આગળ છે.\n\n9:00 AM\n\nકર્ણાટકના ચૂંટણી પરિણામો સાથે જોડાયેલી મહત્ત્વની વાતો\n\n8:45 AM\n\nઆંકડામાં કર્ણાટકની ચૂંટણી \n\n2013ની વિધાનસભા ચૂંટણીના પરિણામ - બેઠકો અને મતની ટકાવારી \n\nલોકસભા ચૂંટણી પરિણામ \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે આ કરાર હેઠળ માફી ન મળી. બીજા ઘણા કેદીઓને પણ ન મળી. અહીંથી વિવાદની શરૂઆત થઈ.\n\nગાંધીજી સામે વિરોધ\n\nભગતસિંઘ અને બીજાઓના માથે ફાંસીનો ગાળિયો ઝળૂંબી રહ્યો હોય ત્યારે સરકાર સાથે શાંતિથી સમજૂતી થાય જ કેવી રીતે?\n\nઆવી મતલબનાં ચોપાનિયાં ગાંધી-ઇર્વિન કરાર પછી વહેંચાઈ રહ્યાં હતાં. \n\nસામ્યવાદીઓ આ કરારથી નારાજ હતા. ગાંધીજીની જાહેર સભાઓમાં તે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરતા હતા.\n\nએવામાં 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંઘ-સુખદેવ-રાજગુરુને ફાંસી આપવામાં આવી. \n\nતેનાથી લોકોનો રોષ ભડક્યો...ફક્ત અંગ્રેજ સરકાર સામે નહીં, ગાંધ... બાકીનો લેખ લખો:","targets":". આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. )\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે કહ્યું, \"સમસ્યાનું મૂળ કારણ સરપ્લસ અનાજ અને માર્કેટ પ્રાઇસ કરતા ઊંચી એમએસપી છે.\"\n\nગટરના પાણી પરથી કોરોના સંક્રમણની ઝડપ પર ગાંધીનગરમાં સંશોધન\n\nપ્રતીકાત્મક તસવીર\n\nગુજરાતમાં થયેલાં એક સંશોધનમાં જાણવા મળ્યો છે કે ગટરના પાણીના સર્વેલન્સથી સ્થાનિક વહીવટીતંત્રને ખ્યાલ આવી શકે છે કે આગામી બે અઠવાડિયા સુધીમાં કોરોના વાઇરસના કેસ વધી શકે છે કે ઘટી શકે છે. જોકે, આ રીતે સંશોધન દુનિયાના અનેક દેશોમાં થઈ રહ્યા છે. \n\nઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર આ અંગેનું સંશોધન ગાંધીનગરમાં ગટરના ચાર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં... બાકીનો લેખ લખો:","targets":"રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે કે શું દિવસ અને શું રાત, અહીં હવે સ્મશાનમાં ચિતા ઠરતી નથી.\n\nજેસલભાઈની સાથે ખભેખભા જોડીને જે લોકો કામ કરી રહ્યા છે, એમાં અરજણભાઈ ગઢિયા છે. તેઓ પણ કડિયાકામ કરે છે. \n\nબીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, \"જ્યારે કડિયાકામ ન હોય ત્યારે હું સ્મશાને આવીને અંતિમક્રિયામાં મદદરૂપ થાઉં છું. કોરોનાના મૃતદેહ સાથે બે-ચાર સગાં જ આવ્યાં હોય છે. આટલા લોકો અંત્યેષ્ટિનું કામ કરવામાં ઓછાં પડે. તેથી અમે તેમની મદદ કરીએ છીએ.\"\n\n\"લાકડાં લાવવા-ગોઠવવાથી લઈને શબવાહિનીમાંથી મૃતદેહ લઈને તેને લાકડાં પર મૂકવાનું કામ અમે કરીએ. અ... બાકીનો લેખ લખો:","targets":"ઈને પપ્પાના પાર્થિવદેહને માત્ર મુખાગ્નિ આપ્યો.\"\n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે મુસ્લિમ નારીનું લગ્નજીવન બચાવી શકાશે? તેમના આર્થિક હિતોની જાળવણી થશે? તેમને માથે છાપરું મળી રહેશે અને વર્તમાન કાયદાઓ અનુસાર તેમને જે મળવું જોઈએ તેનાથી વધારે કશુંક મળી શકશે?\n\nશું આ કોઈ જાદુઈ લાકડી સાબિત થશે ખરી કે જેનાથી તલાક પામેલી મુસ્લિમ મહિલાનો ઉદ્ધાર થઈ જાય?\n\nતેનાથી કદાચ ઉલટું થઈ શકે છે. મુસ્લિમ નારીઓ વધારે નિરાધાર થશે. કેમ કે પતિને તલાક તલાક તલાક બોલવા બદલ જેલમાં મોકલી દેવામાં આવે ત્યારે તે પત્ની અને બાળકોનું ભરણપોષણ આપી શકશે નહીં.\n\nએટલું જ નહીં, આ કાયદાથી તેનું લગ્નજીવન પણ બચી જવાનું નથી... બાકીનો લેખ લખો:","targets":"અને તે વિશે વડા પ્રધાન તદ્દન મૌન ધરીને બેઠા છે.\n\nહિંદુ યુવતી સાથે મુસ્લિમ શાદી કરે ત્યારે લવ જિહાદની ઝુંબેશ ચલાવનારા પણ મુસ્લિમ પુરુષની હત્યા કરવા પર ઉતરી આવે છે.\n\nઆ ઉપરાંત લાંબા સમયથી ત્રાસવાદી પ્રવૃત્તિઓની શંકાને કારણે મુસ્લિમો પર શંકાના વાદળો ઘેરાયેલા જ રહે છે, ત્યારે આ પ્રકારના વટહુકમથી વાત વણસશે એમ ઘણાને લાગે છે.\n\nઆવી જોગવાઈને કારણે સ્થાનિક ગુંડાતત્ત્વો તથા પોલીસના હાથમાં વધુ એક હથિયાર આવી જશે, જેનાથી મુસ્લિમ પુરુષને ભયભીત કરી શકાય છે. \n\n(ફ્લવિયા એગ્નિસ મુંબઈના જાણીતા કાયદાવિદ અને મહિલા અધિકાર માટે લડતા વકીલ છે)\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે રસપ્રદ બની હતી.\"\n\n\"આ સ્થિતિમાં કૉંગ્રેસ તકને ઝડપવા માટે અને ભાજપ પ્રતિષ્ઠાને બચાવવા પુરી તાકાત સાથે ઊતરે તે સ્વાભાવિક હતું.\"\n\nભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મતદાન કર્યુ હતું\n\nમહેતાના મતે સૌરાષ્ટ્રમાં કોળી મતદારોની ટકાવારી વધારે છે. બાવળિયા કોળી નેતા છે અને ભારતીય જનતા પક્ષનું ગણિત કોળી મતદારોને રિજવવાનું હોવાથી આ ચૂંટણી વધારે મહત્ત્વપૂર્ણ બની હતી.\n\nમહેતાના મતે આ ચૂંટણીના પડઘા ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં પણ પડી શકે તેમ હોવાથી આ ચૂંટણી વધારે ચર્ચાનો વિષય બની હતી. \n\nસંદેશની રાજકોટ આવૃતિના અહેવાલ... બાકીનો લેખ લખો:","targets":"મ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે લોકો દૂર રહે તે માટે આ પ્રકારના શિલ્ડ મૂકવામાં આવ્યા\n\nદક્ષિણ કોરિયાના બધા જ રેસ્ટોરાં અને હોટલમાં અંતર જાળવવાનું વગેરે નિયમોનું પાલન થતું હશે કે કેમ તે ખાતરીથી ના કહી શકાય, પરંતુ નાગરિકોને સલાહ અપાયેલી જ છે કે તેમણે એક બીજાથી અંતર જાળવીને જ રહેવું. \n\nઘણા નાગરિકો માટે હવે જીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે. લોકો ફરી શેરીઓમાં ફરતા થયા છે. \n\nજોકે કોઈ કાર્યક્રમમાં પ્રવેશ આપવાનો હોય કે કોઈ ઇમારતમાં વ્યક્તિનું ટેમ્પરેચર પ્રથમ તપાસવામાં આવે છે. \n\nજોકે સરકારની સૌથી મોટી કસોટી ચૂંટણીઓ કઈ રીતે યોજવી તેનુ... બાકીનો લેખ લખો:","targets":"વિદેશથી આવનાર દરેકને 14 દિવસ માટે ફરજિયાત ક્વોરૅન્ટીન કરાય છે, તેથી નવા કેસની શક્યતા ઓછી છે. \n\nજોકે અધિકારીઓ હજીય સાવચેત છે. કોરિયન સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલે જણાવ્યું છે કે રસી ના હોય ત્યાં સુધી આ ચેપનો ખતરો રહેવાનો જ છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ે. મને ખબર છે કે કેવી હાલત હોય છે અને તેથી જ હું તેનો અંત લાવવા માગું છું.\"\n\nઆ કોમમાં આવા કામને કઈ રીતે માન્યતા મળી ગઈ તેના માટે ઘણી બધી થિયરી છે.\n\nએક થિયરી અનુસાર ભટકતા આદિવાસી તરીકે તેમના માટે કમાણી કરવાનું મુશ્કેલ હતું. તેથી ગરીબીમાંથી બહાર નીકળવા માટે આવો માર્ગ અપનાવ્યો હશે. \n\nકાયદો શું કહે છે?\n\nભારતમાં દીકરા માટેના મોહના કારણે પુરુષોની સામે સ્ત્રીની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. પણ અહીં સમસ્યા ઊલટી થઈ ગઈ હતી. \n\nઆકાશ ચૌહાણ કહે છે , \"આ કોમની વસતી 33,000 જેટલી છે. તેમાંથી 65 ટકા સ્ત્રીઓ છે.\" \n\nસ્ત્... બાકીનો લેખ લખો:","targets":"હવે હિના આ પ્રકારનાં કાર્યોમાં મદદરૂપ થાય છે. \n\nહિના કહે છે, \"હું બીજી છોકરીઓને સમજાવું છું કે આ કામમાંથી બહાર આવવામાં તમને મદદ મળશે. હું તેમના માટે જે પણ થઈ શકે તે કરવા માગું છું.\" \n\nએનજીઓ સ્થાનિક ધોરણે તાલીમ કેન્દ્ર ચલાવે છે, જેમાં કિશોરીઓને મફતમાં વ્યવસાયી તાલીમ આપવામાં આવે છે. \n\nહિના કહે છે, \"કમાણીનું બીજું કોઈ સાધન ના હોવાથી આ છોકરીઓને આ કામમાં રહેવાની મજબૂરી હતી. માત્ર શિક્ષણ જ તેમને આગળ વધવામાં મદદરૂપ થઈ શકે તેમ છે.\" \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ેડ ઍગ્રીમેન્ટ’ અતિ આવશ્યક છે, કારણ કે ભારત તેના દ્વારા વેપારની ઘણી નવી સંભાવનાઓ તલાશી શકે છે.”\n\nચીન પર નિર્ભરતા ઘટાડવાની કોશિશ?\n\nRCEP મિટિંગ\n\n“જેમ ભારત ઘણા દેશોને અહીં આવીને નિર્માણ-ઉદ્યોગમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરી રહ્યું છે, તેમ એમને પણ આવાં ઍગ્રીમેન્ટ આકર્ષિત કરે છે, પરંતુ જો ભારત તેમાં ન હોય, તો એ સવાલ બને છે કે તેમને ભારત આવવા કેવી રીતે પ્રેરિત કરવામાં આવે.”\n\n“બીજી વાત એ છે કે ભારતમાં ગ્રાહકોની ખરીદશક્તિ વધી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની સરખામણીએ તો હજુ પણ તે ખૂબ જ ઓછી છે. જો કોઈ ... બાકીનો લેખ લખો:","targets":"તેથી અત્યારે એ અંગે કશું પણ કહેવું ઉતાવળભર્યું હશે.” \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ેમણે જવાબ આપ્યો કે મારી માતા અને મારું બંનેનું સપનું હતું કે હું સેનામાં સામેલ થઉ અને દેશની સેવા કરું.\n\n''બાળપણમાં જ્યારે શાળામાં બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે શુ બનવા માંગો છો તો ત્યારે મેં જવાબ આપ્યો કે 'સૈનિક'. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ મારી સામે જોવા લાગ્યા હતા.\n\n''ત્યારબાદ મેં શહીદ જવાનના પુત્રને આપવામાં આવતા પેરેન્ટલ ક્લેમનો ઉપયોગ કર્યો.'' \n\n''પેરેન્ટલ ક્લેમ એટલે કોઈ જવાન શહીદ થાય તો તેના પુત્રને એ જ બટાલિયનમાં જોડાવાનો વિશેષ અધિકાર મળે છે. આથી મેં તેના થકી પિતાની જ બટાલિનમાં સ્થા... બાકીનો લેખ લખો:","targets":"ેનાએ અનેક વખત પ્રયાસ કરવા પડ્યા હતા, જેમાં 100થી વધુ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.\n\nઅંતિમ હુમલામાં ચાર અધિકારી, બે જેસીઓ (જુનિયર કમિશન્ડ ઑફિસર) અને 17 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં અને 70 જવાન ઘાયલ થયા હતા.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ેમને સુરત અને વડોદરાથી એવું કહીને લઈ આવવામાં આવી હતી કે 'નરેન્દ્ર મોદીએ તેમના માટે ફરવાની વ્યવસ્થા કરી છે.'\n\nજો સુરતની વાત કરવામાં આવે તો ત્યાં રહેતી મહિલાઓ પાસે ઘર અને ટૉઇલેટ પણ સાફ કરાવવામાં આવતાં હતાં. એટલું જ નહીં મહિલાઓને જાતે જ જમવાનું પણ બનાવવું પડતું હતું. \n\nકઈ મહિલાઓ ગૃહમાં આવે છે?\n\nતપાસ કમિટીના રિપોર્ટ અનુસાર બે પરિસ્થિતિઓમાં મહિલાઓ નારી ગૃહમાં આવે છે. \n\nજેમાં અમુક ટૂંકાગાળા માટે આવતી હોય છે અને અમુક મહિલાઓ જેમની માનસિક સ્થિતિ સારી ન હોય અને પરિવારે તરછોડી દીધી હોય તો તેમને લાંબાગાળા મ... બાકીનો લેખ લખો:","targets":"ફરીથી તેમને પુનર્વસવાટ માટેની બાબતો આવરી લેવાઈ છે.\"\n\n\"સાથે જ ત્યાં રહેતી મહિલાઓની સુરક્ષાની કાળજી લેવાનો પણ ઉલ્લેખ કરાયો છે.\"\n\nપ્રીતાના જણાવ્યા અનુસાર આ ડ્રાફ્ટનો મામલો સરકાર અને કોર્ટ વચ્ચે છે જે થોડા સમયમાં લાગુ કરી દેવામાં આવશે એવી આશા છે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ેલાં સુમન અને અન્ય કેટલાક લોકોએ તેમને કહ્યું કે જો નવ લાખ રૂપિયા આપવામાં આવે તો નગ્ન તસવીરો અને વિડિયો પરત કરી દેવાશે. \n\nઆ નાણાં કેવી રીતે મેળવવા તે માટેની એક યોજના પણ બનાવી હોવાનું એ લોકોએ યુવતીને જણાવ્યું. \n\n\"મને સરકારી નોકરીના ઑફર-લેટરના ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા અને બહુ પૈસાવાળી એક વ્યક્તિનો સંપર્ક કરવા માટે કહેવાયું. \"\n\n\"મેં રાજશ્રીકર રેડ્ડીનો સંપર્ક કર્યો. તેઓ જે એનજીઓ ચલાવે છે, તેની મને જાણ હતી.\" \n\n\"કેટલાંય અઠવાડિયાં આજીજી કર્યા બાદ તેમણે મને નાણાં આપવા સંમતિ દર્શાવી અને મારી પાસે પ્રૉ... બાકીનો લેખ લખો:","targets":"ારેય પણ જોડાયા હોવાનો ઇન્કાર કરી દીધો છે. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ેલી છે પણ હજી ઉકેલ નથી આવ્યો. મારા ચીની મિત્રો કહે છે હાલત બહુ ગંભીર છે.\"\n\n\"અમને અહીં બહુ બીક લાગે છે અને અમારે ઘરે જવું છે.\"\n\nચીનના વાઇરસને પગલે ભારત સરકાર દ્વારા ઍરપૉર્ટ પર સઘન સુરક્ષા તપાસના આદેશ આપવામાં આવેલા છે. \n\nભારતમાં 4 કેસ શંકાસ્પદ ગણાવવામાં આવ્યા હતા. જોકે, તમામનો રિપોર્ટ નૅગેટિવ હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે. \n\nહૉસ્પિટલમાં અલગ વૉર્ડ\n\nભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પીઆઈબી)એ જણાવ્યા મુજબ હજી સુધી કોઈ કેસ જોવા મળ્યો નથી.\n\nઅખબારી યાદી કહે છે કે આ વાઇરસને લઈન... બાકીનો લેખ લખો:","targets":"સનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.\n\nક્યાંથી આવ્યો છે આ વાઇરસ?\n\nઆ એકદમ નવા પ્રકારનો વાઇરસ છે. \n\nઆ એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે છે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી. \n\nનૉટિંઘમ યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર જોનાથન બૉલનું કહેવું છે કે આ એકદમ નવા જ પ્રકારનો કોરોના વાઇરસ છે. તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો હોય એવી સંભાવના છે. \n\nઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ો વધારો જોવા મળ્યો હતો. \n\nમેહરાના કહેવા પ્રમાણે, \"જે ઉદ્યોગો ઉપર ચોમાસાંની અસર જોવા મળે છે, તેમાંથી એક ખાતરઉદ્યોગ પણ છે. ખેડૂતો રવિ પાક માટે વાવેતર કરી રહ્યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં વધારો જોવા મળ્યો છે.\"\n\n\"આગામી સમયમાં આ ઉદ્યોગમાં પણ વૃદ્ધિ યથાવત્ રહેશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે.\"\n\nકોઈપણ ઉદ્યોગમાં ક્રૂડઑઇલ, વીજળી તથા રિફાઇનરી મહત્ત્વપૂર્ણ ઘટક હોય છે, આ ત્રણેય ક્ષેત્રમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. \n\nપૂજા મેહરા જણાવે છે, \"ચોમાસાને કારણે સિમેન્ટક્ષેત્રે નરમાશ જોવા મળે, તે વાત માની શકાય, પરંતુ... બાકીનો લેખ લખો:","targets":"ાર શું પગલાં લે છે, તે તો આવનારા દિવસોમાં માલૂમ પડશે, પરંતુ આગામી સપ્તાહમાં બહાર પાડવામાં આવશે. \n\nએ આંકડા અર્થશાસ્ત્ર માટે કોઈ સારા સમાચાર લઈને આવશે, તેવી શક્યતા નહિવત્ જ છે. \n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...ો હતો. જો કે, ભારતે હંમેશા આ અહેવાલોને ફગાવ્યા છે.\n\nવિભાજન સમયથી જ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ઊતાર-ચઢાવ થતો આવ્યો છે. \n\nદુશ્મનાવટનું વલણ, એકબીજા માટે સમસ્યા સર્જવી અને અલગાવવાદી અભિયાનને ટેકો આપવા જેવા આરોપ-પ્રત્યારોપ આ સંબંધોમાં તણાવ સર્જતા આવ્યા છે.\n\nકેટલાક સમયે માનવતા દાખવવાના ઉદાહરણો પણ જોવા મળ્યાં છે પણ મોટાભાગે નફરત અને વિવાદિત નિવેદનો ફરીથી તણાવ સર્જે છે.\n\nવર્ષ 2016થી સંબંધોમાં સતત તણાવ ચાલી રહ્યો છે.\n\nતાજેતરમાં પઠાણકોટ એરબેઝ પરનો હુમલો અને નેવીના ભૂતપૂર્વ સૈનિક કુલભૂષણ જાધવની ધરપકડન... બાકીનો લેખ લખો:","targets":"વર્ષો સુધી વધુ જીવી શકે છે. આ માટે તેમણે દર ત્રણ મહિને ભારત આવવું પડશે.\n\nવિદેશમંત્રી સુષમા સ્વરાજનો અભિગમ ડૉ. તૈમુરને સ્પર્શી ગયો છે. \n\nપણ તેમને ખાતરી નથી કે ભવિષ્યમાં આ પ્રકારની ભલમનસાઈ દાખવવામાં આવશે કે કેમ.\n\nહવે, મેડિકલ વિઝાની જરૂર ધરાવતા અન્ય પાકિસ્તાની નાગરિકોની અને ડૉ. તૈમુરનું જીવન ભારતની મેડિકલ વિઝા સંબંધિત ભાવિ નીતિ પર આધારિત રહેશે.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"} {"inputs":"...્તંભોનો ઉલ્લેખ થયો - ઇકૉનૉમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમૉગ્રાફી અને ડિમાન્ડ.\n\nતમે અને આપણે સૌ આ બધા પર સવાલ પૂછી શકીએ છીએ કે ક્વૉન્ટમ જમ્પ, આધુનિક ભારતની ઓળખ, રિફૉર્મ્સ અને સપ્લાય ચૅન વગેરેનું આખું ગણિત શું છે.\n\nઘણા લોકો છે જે બધું જ સમજી ગયા, પણ પરીઓની વાર્તા સાંભળતી વખતે જેમ મનમાં પરીલોકની એક છબિ ઉપસાવી લેતા હોઈએ છીએ, એ રીતે સમજ્યા.\n\nઆ જ કારણ છે કે ભાષણ પૂર્ણ થતાં જ એ નક્કી થઈ ગયું હતું કે આવનારો દિવસ શૅરબજારમાં એક નવી પરોઢ લાવશે.\n\nસિંગાપોરના બજારમાં ભારતના જે ઇન્ડેક્સની લે-વેચ થાય છે એમાં ... બાકીનો લેખ લખો:","targets":"ે, ગરીબો અને ખેડૂતોને અને નોકરી કરતા કે પછી નાનો ધંધો કરતા મધ્યમ વર્ગને દેશના આર્થિક ઇતિહાસના આ સૌથી મોટા પૅકેજમાંથી શું મળવા જઈ રહ્યું છે.\n\nકે પછી આ એવું સન્માન સાબિત ન થઈ જાય જેની ચર્ચા તો ઘણી થાય પણ એમાં એક શાલ અને એક સર્ટિફિકૅટ સિવાય હાથમાં કંઈ નથી આવતું.\n\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો."} {"inputs":"...્યારે જોરશોરથી મુદ્દાઓ ઉઠાવતો હતો એ રીતે કૉંગ્રેસ નથી કરી શકી. ઉપરાંત કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને સત્તાની અંદરોઅંદરની ખેંચતાણ પણ એક મુદ્દો રહ્યો છે.\"\n\n\"તાજેતરના વર્ષોની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો તેમાં ક્યાંકને ક્યાંક હિંદુત્વ અને રાષ્ટ્રવાદનો મુદ્દો પણ અસર તો કરી જ જતો હોય છે.\"\n\n\"ચૂંટણીમાં મુદ્દાઓ ઘણા હોય છે પણ તે વિધાનસભાની ચૂંટણીમાં મતોમાં કેટલા તબદીલ થાય એ મહત્ત્વનું રહેતું હોય છે. જેમાં ભાજપ છેલ્લા 30 વર્ષોથી સત્તામાં છે એટલે સ્વાભાવિક છે કે જનતાનું વલણ સત્તાપક્ષ તરફ જોવા મળતું હોય છે... બાકીનો લેખ લખો:","targets":"કો જેના પર પેટાચૂંટણીઓ યોજાઈ અને પરિમામો આવ્યા છે તેમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે.\n\nભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી હતી. ચૂંટણી પૂર્વે કૉંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ જ્યારે ભાજપે સી. આર. પાટીલને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.\n\nજેથી ચૂંટણીને સી. આર. પાટીલ વિ. હાર્દિક પટેલ તરીકે પણ જોવામાં આવી હતી. અને બંનેની કસોટી હોવાનું કહેવાયું હતું. \n\nતમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો"}